________________
કળશ-૧૭૪
૩૦૭
(૩૫નાતિ)
रागादयो बन्धनिदानमुक्तास्ते शुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः । आत्मा परो वा किमु तन्निमित्तमिति प्रणुन्नाः पुनरेवमाहुः ।।१२-१७४ ।।
ખંડાન્વય સહિત અર્થ:- પુન: વિમ્ કહ્યું:' (પુન:) શુદ્ધ વસ્તુસ્વરૂપનું નિરૂપણ કર્યું તોપણ ફરીને (વિમ્ સહિત) એમ કહે છે ગ્રંથના કર્તા શ્રી કુંદકુંદાચાર્ય. કેવા છે ? “ત્તિ પ્રUJક્સ: જેમને આવો પ્રશ્ન નગ્ન થઈને પૂછવામાં આવ્યો છે. કેવો પ્રશ્ન ? “તે રHIયિઃ વનિદ્રાનમ્ ૩: અહો સ્વામિનું ! તે રીIIય:) અશુદ્ધ ચેતનારૂપ છે રાગ-દ્વેષ-મોહ ઈત્યાદિ અસંખ્યાત લોકમાત્ર વિભાવપરિણામ તે, (વન્યનિદ્દાનમ્ ૩:) જ્ઞાનાવરણાદિ કર્મબંધના કારણ છે એવું કહ્યું, સાંભળ્યું, જાણ્યું, માન્યું. કેવા છે તે ભાવ ? શુદ્ધવિનાત્ર મહોતિરિવક્તા: (શુદ્ધવિન્માત્ર) શુદ્ધ ચેતનામાત્ર છે જે (મ.) જ્યોતિસ્વરૂપ જીવવસ્તુ, તેનાથી (તિરિવા:) બહાર છે. હવે એક પ્રશ્ન હું કરું છું કે તગ્નિમિત્તમ્ માત્મા વી પર:' (ન્નિમિત્ત) તે રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામોનું કારણ કોણ છે ? (માત્મા) જીવદ્રવ્ય કારણ છે (વ) કે પર:) મોહકર્મરૂપ પરિણમ્યો છે જે પુદ્ગલદ્રવ્યનો પિંડ તે કારણ છે ? એવું પૂછવામાં આવતાં આચાર્ય ઉત્તર કહે છે. ૧૨-૧૭૪.
रागादयो बन्धनिदानमुक्तास्ते शुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः। आत्मा परो वा किमु तन्निमित्तમિતિ પ્રપુત્રી: પુનરેવાદુ: ૨-૭૪
શુદ્ધ વસ્તુસ્વરૂપનું નિરૂપણ કર્યું. પ્રભુ ! શિષ્ય કહે છે કે, આપે શુદ્ધ ચૈતન્ય ભગવાનની વાત કહી. આહા..હા....! અંદર આનંદનો નાથ પ્રભુ સચ્ચિદાનંદ શુદ્ધ પવિત્ર ચૈતન્યઘન આત્મા ! તેનું તો આપે કથન કર્યું. છે ? તને એમ કહીએ છીએ કે, “ગ્રંથના કર્તા શ્રી કુંદકુંદાચાર્ય, કેવા છે ?” “રૂતિ પ્રભુત્રી: જેમને આવો પ્રશ્ન નગ્ન થઈને પૂછવામાં આવ્યો.”