________________
કળશ-૧૭૫
૩૧૧
પરિણમનશક્તિ; તે તો જે દ્રવ્યની, તે જ દ્રવ્યમાં હોય છે એવો નિશ્ચય છે. નિમિત્તકારરણ – જે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થવાથી અન્ય દ્રવ્ય પોતાના પર્યાયરૂપ પરિણમે છે; તે તો જે દ્રવ્યનો, તે દ્રવ્યમાં હોય છે. અન્ય દ્રવ્યોગચર હોતો નથી એવો નિશ્ચય છે. જેવી રીતે મૃત્તિકા ઘટ પર્યાયરૂપે પરિણમે છે, તેનું ઉપાદાનકારણ છે મૃત્તિકામાં ઘટરૂપ પરિણમનશક્તિ, નિમિત્તકારણ છે બાહ્યરૂપ કુંભાર, ચક્ર, દંડ ઇત્યાદિ; તેવી જ રીતે જીવદ્રવ્ય અશુદ્ધ પરિણામે – મોહરાગ-દ્વેષરૂપે પરિણમે છે, તેનું ઉપાદાનકારણ છે જીવદ્રવ્યમાં અન્તર્ગર્ભિત વિભાવરૂપ અશુદ્ધ પરિણમનશક્તિ; મિનિમિત્ત નિમિત્તકારણ છે પરસ ઇવ દર્શનમોહચારિત્રમોહકર્મરૂપ બંધાયેલો જે જીવના પ્રદેશોમાં એકક્ષેત્રાવગાહરૂપ પુદ્ગલદ્રવ્યનો પિંડ, તેનો ઉદય. જોકે મોહકર્મરૂપ પુદ્ગલપિંડનો ઉદય પોતાના દ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ છે, જીવદ્રવ્ય સાથે વ્યાપ્યવ્યાપકરૂપ નથી, તોપણ મોહકર્મનો ઉદય હોતાં જીવદ્રવ્ય પોતાના વિભાવપરિણામરૂપે પરિણમે છે – એવો જ વસ્તુનો સ્વભાવ છે, સહારો કોનો? અહીં દૃષ્ટાંત છે – “યથી કાન્ત:' જેમ સ્ફટિકમણિ રાતી, પીળી, કાળી ઇત્યાદિ અનેક પ્રભારૂપે પરિણમે છે, તેનું ઉપાદાનકારણ છે સ્ફટિકમણિમાં અન્તર્ગર્ભિત નાના વર્ણરૂપ પરિણમનશક્તિ; નિમિત્તકારણ છે બાહ્ય નાના વર્ણરૂપ પૂરીનો (આશ્રયરૂપ વસ્તુનો) સંયોગ. ૧૩–૧૭૫.
न जातु रागादिनिमित्तभावमात्मात्मनो याति यथार्ककान्तः । तस्मिन्निमित्तं परसङ्ग एव વસ્તુસ્વમાવો યમુતિ તવત્વ શરૂ-૨૭૫ તા.
હવે અહીં “પરસંગ (શબ્દમાં) મોટો સિદ્ધાંત છે. પરવસ્તુ નહિ – “પરણવ” નહિ. આત્મામાં વિકાર થાય એ “પરણવ” નહિ. પરને કારણે નહિ પણ પરના સંગના કારણે થાય છે). આ.હા...હા...! આ મોટી તકરાર (ચાલે છે). શું કહ્યું ?
તાવત્ ત્રયમ્ વસ્તુ સ્વભાવ: તિર પ્રશ્ન કર્યો હતો તેનો ઉત્તર આમ છે – આ વસ્તુનું સ્વરૂપ સર્વ કાળે પ્રગટ છે. કેવો છે વસ્તુનો સ્વભાવ ? ના, માત્મા આત્મિનઃ રાતિનિમિત્તમાંવમ્ ન યાતિ” “કોઈપણ કાળે જીવદ્રવ્ય પોતાસંબંધી છે જે રાગ-દ્વેષ-મોહરૂપ
અશુદ્ધ પરિણામ તેમના કારણપણારૂપ પરિણમતું નથી.” જુઓ ! આમાંથી કાઢે છે કે, આત્મા (રાગાદિનો) કારણ નથી, કર્મને કારણે થાય છે. એમ કહે છે. એમ નથી.
અહીંયાં તો કહે છે કે, પુણ્ય અને પાપના વિકાર (થવામાં) એનું દ્રવ્ય – મૂળ જીવદ્રવ્ય