________________
૨૦૮
કિલામૃત ભાગ-૫
(વરસન્તતિલકા)
सर्व सदैव नियतं भवति स्वकीयकर्मोदयान्मरणजीवितदुःखसौख्यम्। अज्ञानमेतदिह यत्तु परः परस्य
ત્યુમાન્ મUIનીવિત સૌરયમ્ ૬-૬૮TT
ખંડાન્વય સહિત અર્થ:- “રૂદ પતર્ જ્ઞાનમ્' (3) મિથ્યાત્વપરિણામનું એક અંગ દેખાડે છે : (તિર્ જ્ઞાન) આવો ભાવ મિથ્યાત્વમય છે – ‘તુ યર્ પર: જુમાન્ પરણ્ય મરVIનીવિતqસૌરયમ્ ર્યા (1) તે કેવો ભાવ ? (ય) તે ભાવ એવો કે (પર: પુમાન) કોઈ પુરુષ (પરચ) અન્ય પુરુષનાં (મરણનીવિત સૌર્ય) મરણ-પ્રાણઘાત, જીવિત–પ્રાણરક્ષા, દુઃખ-અનિષ્ટસંયોગ, સૌખ્ય-ઇષ્ટપ્રાપ્તિ એવાં કાર્યને ( ત) કરે છે. ભાવાર્થ આમ છે કે અજ્ઞાની મનુષ્યોમાં એવી કહેણી છે કે “આ જીવે આ જીવને માર્યો, આ જીવે આ જીવને જિવાડ્યો, આ જીવે આ જીવને સુખી કર્યો, આ જીવે આ જીવને દુઃખી કર્યો – આવી કહેણી છે. ત્યાં એવી જ પ્રતીતિ જે જીવને હોય તે જીવ મિથ્યાદૃષ્ટિ છે એમ નિઃસંદેહ જાણજો, સંશય કાંઈ નથી. શા માટે જાણવું કે મિથ્યાદૃષ્ટિ છે ? કારણ है ‘मरणजीवितदुःखसौख्यम् सर्वं सदाय एव नियतं स्वकीयकर्मोदयात् भवति' (मरण) પ્રાણઘાત, (નીવિત) પ્રાણરક્ષા, સૌર) ઈષ્ટ-અનિષ્યસંયોગ – આ જે સર્વ) સર્વ જીવરાશિને હોય છે તે બધું (સવા વિ) સર્વ કાળ નિયતં) નિશ્ચયથી, ર્વીય મવતિ) જે જીવે પોતાના વિશુદ્ધ અથવા સંક્લેશરૂપ પરિણામ વડે પૂર્વે જ બાંધ્યું છે જે આયુકર્મ અથવા શાતાકર્મ અથવા અશાતાકર્મ, તે કર્મના ઉદયથી તે જીવને મરણ અથવા જીવન અથવા દુઃખ અથવા સુખ થાય છે એવો નિશ્ચય છે; આ વાતમાં સંદેહ કાંઈ નથી. ભાવાર્થ આમ છે કે કોઈ જીવ કોઈ જીવને મારવા સમર્થ નથી, જિવાડવા સમર્થ નથી, સુખી-દુઃખી કરવા સમર્થ નથી. ૬–૧૬૮.
सर्व सदैव नियतं भवति स्वकीयकर्मोदयान्मरणजीवितदुःखसौख्यम्। अज्ञानमेतदिह यत्तु परः परस्य
ત્યુમાન્ પરનીવિત સૌમ્ ૬-૬૮મા