________________
૯૬
શ્વાસનો વિયોગ ·
—
છે. આ..હા...! એને ધર્મી મરણ માનતો નથી. આહા..હા...! છે ?
કલામૃત ભાગ-૫
શ્વાસ બંધ થઈ ગયો, મન-વચન-કાયાના વિયોગને લોકો મરણ કહે
પ્રાણ, તેમના વિનાશને મરણ કહેવામાં આવે છે, (ગ્વાદરન્તિ) અરિહંતદેવ એમ કહે છે;...' (પહેલાં) લોકો એમ કહે છે, એમ કીધું. લોકોમાં એમ મરણ કહેવામાં (આવે છે). ત્યારે ભગવાન શું કહે છે ? આ..હા..હા...! ‘(૩Çાન્તિ) અરિહંતદેવ એમ કહે છે; વિન આત્મન: જ્ઞાનં પ્રાળા:' નિશ્ચયથી...' તો શુદ્ઘ દ્રવ્યનું. શુદ્ધ વસ્તુ શુદ્ધ પવિત્ર ભગવાન ! આ..હા...! એના જ્ઞાનપ્રાણ છે). એ તો શુદ્ધજ્ઞાનમાત્ર અર્થાત્ શુદ્ધચૈતન્યમાત્ર પ્રાણ છે.’ આહા..હા...! શુદ્ધ ચૈતન્યપ્રાણ પવિત્ર ભગવાનઆત્મા ! એ આત્માના પ્રાણ છે. સમ્યદૃષ્ટિ તો એ પ્રાણ મારા છે એમ માને છે. આહા..હા...! બાહ્ય પૈસા ને કુટુંબ ને કબીલો તો ક્યાંય રહી ગયા પણ આ દસ પ્રાણ છે એને પણ સમકિતી પોતાના માનતો નથી. આહા..હા...! સ્ત્રી, કુટુંબ, લક્ષ્મી ને મકાન ને આબરૂ ને બંગલા તો ભિન્ન પ્રદેશે રહી ગયા પણ આત્મા(ના) પ્રદેશની અંદર, ક્ષેત્રમાં જોડે રહેલા પાંચ ઇન્દ્રિયો જડ, મન-વચન-કાયા જડ, શ્વાસ થાય એને પણ, ધર્મી પોતાના માનતો નથી. આહા..હા...! ધર્મીની આવી શરતું અને જવાબદારી છે ! સમજાણું કાંઈ ?
અજ્ઞાની બહારના પ્રાણને) પ્રાણ માને છે. તિ માત્મનઃ જ્ઞાનં પ્રાળા:' શુદ્ધ જીવદ્રવ્યના શુદ્ધ જ્ઞાનમાત્ર પ્રાણ છે. શુદ્ધ ચેતનનો શુદ્ધ ચૈતન્ય પ્રાણ છે. આત્માનો – સ્વભાવવાનનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ પ્રાણ છે. તે પ્રાણે તે જીવે છે. આહા..હા...! બહુ ફેરફાર ! ‘તત્ નાતુવિદ્ ન ઽચ્છિદ્યતે” નાતુષિત્ ન ઽચ્છિદ્યતે ભગવાન જ્ઞાનસ્વભાવ આનંદ સ્વભાવ, દર્શન સ્વભાવ, અસ્તિત્વ - સત્તા સ્વભાવ... આ..હા..હા...! એ પ્રાણ શુદ્ધજ્ઞાન કોઈ કાળે વિનાશ પામતું નથી.’ ન ઉચ્છદ્યતે” (અર્થાત્) ઉચ્છેદ થતો નથી. વસ્તુ ભગવાનઆત્મા ! એના જ્ઞાન, આનંદ પ્રાણનો કોઈ દિ' છેદ થતો નથી. આહા..હા...! સમજાણું કાંઈ ?
શા કારણથી ?” “સ્વયમ્ વ શાશ્વતતા” ભગવાનઆત્માનો જ્ઞાન ને આનંદ ને શાંતિ પ્રાણ, પ્રભુત્વ પ્રાણ એ તો સ્વયં શાશ્વત છે. સ્વયં શાશ્વત છે. આહા..હા..! સમ્યક્દષ્ટિની નજરની નજરું શાશ્વત વસ્તુ ઉપર છે. આહા..હા...! સમજાણું કાંઈ ? એ શાશ્વત તો સ્વયં છે. આ..હા...! છે ? સ્વયમ્ સ્વ શાશ્વતતયા આહા..હા..! જતન વિના જ...' એની જતના કરે તો રહે, નહીંતર ન રહે, એવું છે નહિ. આહા..હા...! માણસ નથી કહેતા ? શરીરની સંભાળ રાખજો ! ભલામણ કરે, શરીરની સંભાળ કરજો ! ધૂળની સંભાળ લઈ શકે નહિ. (જતી વખતે) સગાંવહાલા એવું કહે. શરીરની સંભાળ રાખજો, ખાવા-પીવામાં ધ્યાન રાખજો ! અ૨......! ભાઈ ! શેના ધ્યાન રાખવા ? જે પોતાની ચીજ નથી તેનું ધ્યાન રાખવું ? અને જે પોતાની ચીજ છે એ તો સ્વયં સહજ છે. એનું ધ્યાન રાખવું એ પણ (નથી), એ તો છે જ. આહા..હા...! બીજા એના છે નહિ એનું ધ્યાન રાખે ? આહા..હા...! શરીરને