________________
૧૫૮
કલામૃત ભાગ-૫
(પૃથ્વી)
न कर्मबहुलं जगन्न चलनात्मकं कर्म वा न नैककरणानि वा न चिदचिद्धधो बन्धकृत्। यदैक्यमुपयोगभूः समुपयाति रागादिभिः स एव किल केवलं भवति बन्धहेतुर्नृणाम् ।।२-१६४ ।।
ખંડાન્વય સહિત અર્થ - પ્રથમ જ બંધનું સ્વરૂપ કહે છે: “યત્ ૩૫યો મૂ: રાિિમ: ऐक्यम् समुपयाति सः एव केवलं किल नृणाम् बन्धहेतुः भवति' (यत्) (उपयोग) ચેતનાગુણરૂપ (પૂ.) મૂળ વસ્તુ (
રીમિ :) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો સાથે પેવયમ) મિશ્રિતપણારૂપે (સમુપયાતિ) પરિણમે છે, (સ: પવ) એટલું માત્ર વેવેનં) અન્ય સહાય વિના (નિ) નિશ્ચયથી નૃUTH) જેટલો સંસારી જીવરાશિ છે તેને વિશ્વતઃ મવતિ) જ્ઞાનાવરણાદિ કર્મબંધનું કારણ થાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે બંધનું કારણ આટલું જ છે કે બીજું પણ કાંઈ બંધનું કારણ છે ? સમાધાન આમ છે કે બંધનું કારણ આટલું જ છે, બીજું તો કાંઈ નથી; એમ કહે છે – “ર્મવદનં નત્િન વ વા વર્તનાત્મ कर्म न बन्धकृत् वा अनेककरणानि न बन्धकृत वा चिदचिद्धधः न बन्धकृत्' (कर्म) જ્ઞાનાવરણાદિ કર્મરૂપે બંધાવાને યોગ્ય છે જે કાશ્મણવર્ગણા, તેમનાથી (વહુનં) વૃતઘટની માફક ભરેલો છે એવો જે () ત્રણસો તેંતાલીસ રાજુપ્રમાણ લોકાકાશપ્રદેશ ( વી) તે પણ બંધનો કર્તા નથી. સમાધાન આમ છે કે જો રાગાદિ અશુદ્ધ પરિણામો વિના કામણવર્ગણામાત્રથી બંધ થતો હોત તો જે મુક્ત જીવો છે તેમને પણ બંધ થાત. ભાવાર્થ આમ છે કે – જો રાગાદિ અશુદ્ધ પરિણામો છે તો જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે, તો પછી કાર્મણવર્ગણાનો સહારો કાંઈ નથી; જો રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી કામણવર્ગણાનો સહારો કાંઈ નથી. (નાત્મવં ¥) મન-વચન-કાયયોગ (ન વી) તે પણ બંધનો કર્તા નથી. ભાવાર્થ આમ છે કે – જો મન-વચન-કાયયોગ બંધનો કર્યા હોત તો તેરમા ગુણસ્થાને મન-વચન-કાયયોગ છે, તેનાથી પણ કર્મનો બંધ થાત; તેથી જો રાગાદિ અશુદ્ધ ભાવ છે તો કર્મનો બંધ છે, તો પછી મન-વચન-કાયયોગનો સહારો કાંઈ નથી; રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી મન-વચન-કાયયોગનો સહારો કાંઈ નથી. (અનેe૨Uનિ) પાંચ ઇન્દ્રિયો – સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ, શ્રોત્ર, છઠું મન ( વન્ય) આ પણ બંધનાં કર્તા નથી. સમાધાન આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવને