________________
૧૦૪
કલશામૃત ભાગ-૫
(શાર્દૂનવિક્રીડિત)
एकं ज्ञानमनाद्यनन्तमचलं सिद्ध किलैतत्स्वतो यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः। तन्नाकस्मिकमत्र किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२८-१६० ।।
ખંડાન્વય સહિત અર્થ :-
વિન્તરિ (:) સમ્યગ્દષ્ટિ જીવ નં. જ્ઞાનને અર્થાતુ શુદ્ધ ચૈતન્ય વસ્તુને (ર) ત્રિકાળ (
વિતિ) આસ્વાદે છે. કેવું છે જ્ઞાન ? સ્વયં સહજથી જ ઉપર્યું છે. વળી કેવું છે ? “સતતં અખંડધારાપ્રવાહરૂપ છે. વળી કેવું છે? “સ” ઉપાય વિના એવી જ વસ્તુ છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? નિ:શં: આકસ્મિક ભયથી રહિત છે. આકસ્મિક એટલે અણચિંતવ્યું તત્કાળ જ અનિષ્ટનું ઊપજવું તે શું વિચારે છે સમ્યગ્દષ્ટિ જીવ? “અત્ર તત્ માસ્મિલમ્ શિષ્યને ન મવેત્ત, જ્ઞાનિન: તદ્ધી: 7: (2) શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં, ત) કહ્યું છે લક્ષણ જેનું એવું વિમ) અર્થાત્ ક્ષણમાત્રમાં અન્ય વસ્તુથી અન્ય વસ્તુપણું, એવું (
વિષ્યન ન મવે) કાંઈ છે જ નહીં, તેથી જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવને (તડી:) આકસ્મિકપણાનો ભય (ત:) ક્યાંથી હોય? અર્થાતુ નથી હોતો. શા કારણથી ? “પતિત્ જ્ઞાનં સ્વત: વાવ” (તત્ જ્ઞાનં) શુદ્ધ જીવવસ્તુ (સ્વત: વાવ) પોતે સહજ જેવી છે, જેવડી છે “ તાવત્ સ વ મવે” (રૂદં) શુદ્ધ વસ્તુમાત્ર (તવિ) તેવી છે, તેવડી છે, (સ) અતીત-અનાગત-વર્તમાન કાળમાં (ઈવ ભવે) નિશ્ચયથી એવી જ છે. “ત્ર દ્રિતીયો: ન (2) શુદ્ધ વસ્તુમાં (દ્વિતીયો:) અનેરું કોઈ સ્વરૂપ (1) થતું નથી. કેવું છે જ્ઞાન? પર્વ સમસ્ત વિકલ્પોથી રહિત છે. વળી કેવું છે? ‘નાદીનત્તમ નથી આદિ, નથી અંત જેનો એવું છે. વળી કેવું છે? “પોતાના સ્વરૂપથી વિચલિત થતું નથી. વળી કેવું છે ? “સિદ્ધ નિષ્પન્ન છે. ૨૮–૧૬૦.