________________
૧૪૨
કલામૃત ભાગ-૫
- બંધ અધિકાર
(શાહૂિર્તવિક્રીડિત)
रागोद्गारमहारसेन सकलं कृत्वा प्रमत्तं जगत् क्रीडन्तं रसभावनिर्भरमहानाटयेन बन्धं धुनत् । आनन्दामृतनित्यभोजि सहजावस्थां स्फुटन्नाटयद्धीरोदारमनाकुलं निरुपधि ज्ञानं समुन्मज्जति ।।१-१६३ ।।
ખંડાન્વય સહિત અર્થ – જ્ઞાનંયમુન્મજ્ઞતિઃ (ાનું) જ્ઞાન અર્થાત્ શુદ્ધ જીવ (સમુન્ગન્નતિ) પ્રગટ થાય છે. ભાવાર્થ–અહીંથી શરૂ કરીને જીવનું શુદ્ધ સ્વરૂપ કહે છે. કેવું છે શુદ્ધ જ્ઞાન ? “મનન્તાગૃનિત્યનિ (સાનન્દ્ર) અતીન્દ્રિય સુખ, એવી છે (અમૃત) અપૂર્વ લબ્ધિ, તેનું નિત્યમોનિ) નિરંતર આસ્વાદનશીલ છે. વળી કેવું છે ? “રું સહનાવસ્થ નાટય' () પ્રગટપણે સહનાવસ્થાં) પોતાના શુદ્ધ સ્વરૂપને (નાટય) પ્રગટ કરે છે. વળી કેવું છે ? “ધીરોઃારમ્ (થોર) અવિનશ્વર સત્તારૂપ છે; (૩ારમ) ધારાપ્રવાહરૂપ પરિણમનસ્વભાવ છે. વળી કેવું છે ? ‘ના ’ સર્વ દુઃખથી રહિત છે. વળી કેવું છે ? નિપfઇ સમસ્ત કર્મની ઉપાધિથી રહિત છે. શું કરતું થકું જ્ઞાન પ્રગટ થાય છે ? “વન્યું યુન(વચં) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડનું પરિણમન, તેને (ધુન) મટાડતું થકું. કેવો છે બંધ ? “શ્રીન્ત’ ક્રીડા કરે છે અર્થાત્ પ્રગટપણે ગર્જે છે. શા વડે ક્રીડા કરે છે ? રસમાવનિર્મીમહાનાદેન' (રસમીવ) સમસ્ત જીવરાશિને પોતાને વશ કરી ઊપજ્યો છે જે અંહકારલક્ષણ ગર્વ, તેનાથી નિર્જર ભરેલો જે (મહીનીટન) અનંત કાળથી માંડીને અખાડાનો સંપ્રદાય, તેના વડે. શું કરીને આવો છે બંધ ? “છત્ન નીતિ પ્રમત્તે
વીર (સનં ના) સર્વ સંસારી જીવરાશિને (પ્રમત્ત વા) જીવના શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ કરીને. શા વડે ? “રાક્રમહારસેન' () રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિનું (૩૫) ઘણું જ અધિકપણું, એવી જે મહારન) મોહરૂપ મદિરા, તે વડે. ભાવાર્થ આમ છે કે – જેવી રીતે કોઈ જીવને મદિરા પિવડાવીને વિકળ કરવામાં આવે છે; સર્વસ્વ છીનવી લેવામાં આવે છે, પદથી ભ્રષ્ટ કરવામાં આવે છે, તેવી રીતે અનાદિ કાળથી સર્વ જીવરાશિ રાગદ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામથી મતવાલો થયો છે, તેથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થાય છે. આવા બંધને શુદ્ધ જ્ઞાનનો અનુભવ મેદનશીલ છે, તેથી શુદ્ધ જ્ઞાન ઉપાદેય છે.
૧–૧૬૩.