Book Title: Samvedanni Sargam
Author(s): Kalyanvijay Gani
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004964/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સંવૈદનની Page #2 -------------------------------------------------------------------------- ________________ સંવેદનની સરગમ - લેખક :વર્ધમાન તપોનિધિ શ્રી સંઘહિતચિંતક સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન શાસનપ્રભાવક પંન્યાસપ્રવરશ્રી વિશ્વકલ્યાણવિજયજી ગણીવરના શિષ્ય મુનિ યશોવિજય -: પ્રકાશક :દિવ્ય દર્શન ટ્રસ્ટ ૩૯ કલિકુંડ સોસાયટી, ધોળકા, જિ. અમદાવાદ. પીન-૩૮૭૮૧૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ સુવિશુદ્ધ સંયમી શિરોમણિ, પૂજ્યપાદ સિદ્ધાન્તદિવાકર શાસન શિરતાજ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજના પાવન કરકમલમાં સાદર સવિનય સબહુમાન સમર્પણ. બીજી આવૃતિ વિ.સં.૨૦૫૭ -: મૂલ્ય :- ત્રણવાર શાંતચિત્તે સમગ્ર પુસ્તકનું વાંચન – મુદ્રક : શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ ૫૮, પટેલ સોસાયટી, જવાહરચોક, મણિનગર, અમદાવાદ-૮, ફોન : ૧૪૭૦૫૭૮ ? - પ્રાપ્તિસ્થાન : (૧) પ્રકાશક : ફોન : ૨૨૨૮૨ (૨) ઈન્દ્રવદનભાઈ રણછોડદાસ શાહ બોટાવાલા બિલ્ડીંગ, બીજે માળે, રૂમ-૭, ૧૧/૧૩ હોમાન સર્કલ, ફોર્ટ, મુંબઈ - ૧. ફોન : ૨૬૬૪૮૭૯૨૬૬૩૫૪૫ (૩) અજયભાઈ ચીનુભાઈ શાહ ૧૦૫-એ,યોગેશ્વરનગર, અંજલીચારરસ્તા, ભટ્ટા, પાલડી, અમદાવાદ ફેન ૬૬૦૧૬૯૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ - બીજી આવૃતિ વેળા - સંવેદનની સરગમ' ની પ્રથમ આવૃતિને સર્વત્ર સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો. વાચકવર્ગની ચાહનાને લક્ષમાં રાખી સુરતમાં બીજી આવૃતિ પ્રકાશિત કરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ. પાદનોંધમાં બતાવેલ શાસ્ત્રપાઠોનો અર્થ મૂળ ગુજરાતી લખાણમાં આવી જાય તે માટે મહદંશે લેખક મુનિશ્રીએ આ બીજી આવૃતિમાં પ્રયાસ કરેલ છે. આ વાત અહીં વિશેષતઃ ઉલ્લેખનીય છે. નિશ્ચય - વ્યવહારનું સંતુલન જાળવી પ્રસ્તુત પ્રકાશનના માધ્યમે સહુ જીવો અંતરંગ મોક્ષમાર્ગે હરણફાળ ભરી પરમપદ પામે એ જ મંગળ કામના. લી. દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહ - - - - - શ્રી ધર્મનાથ પો. હે. જેનનગર જૈન સંઘ, અમદાવાદના જ્ઞાનદ્રવ્યમાંથી આ પુસ્તક છપાયેલ હોવાથી ગૃહસ્થ આ પુસ્તક પોતાની માલિકીમાં રાખવું નહિં. Page #5 -------------------------------------------------------------------------- ________________ यत् किंचित् હૃદયમંદિરમાં પ્રભુને પ્રતિષ્ઠિત કરવા, પૂર્ણતયા આત્માનો સાક્ષાત્કાર ક૨વો, કેવળ દર્શન-જ્ઞાન પામવું, સિદ્ધ થવું કે બ્રહ્મભાવમાં વિલિન થવુંઆ કે આવા ભિન્ન ભિન્ન શબ્દો કે વાક્ય રચનાઓ સામાન્ય રીતે એક બોધને પ્રાપ્ત કરાવે છે- અપરોક્ષાનુભૂતિ. જો કે આત્માની અનુભૂતિ અનિર્વચનીય છે, તેમ છતાં બધા જ આસ્તિક દર્શનકારોએ આ બોધને સમજવા અને સમજાવવા વાચા દ્વારા ગહન પુરૂષાર્થ કર્યો છે. કેમ કે દરેક આસ્તિક દર્શનકારોનું ચિદાનંદ સ્વરૂપ આત્મજ્ઞાન (=મુક્તિ) એ જ ધ્યેય છે. ૨ પ્રસ્તુત પુસ્તક ‘સંવેદનની સરગમ' પણ આ જ ભાવનાથી લખાયું હોય એમ જણાય છે. આ સંવેદનના સર્જક પ.પૂ.વિદ્વર્ય મુનિશ્રી યશોવિજયજી મ. સાહેબે અલ્પ દીક્ષાપર્યાયમાં જૈન દર્શન અને શાસ્ત્રોને આત્મસાત્ કર્યા છે, અને સાથે સતત આત્મલક્ષી સાધનાના પંથે પ્રચૂર પ્રયત્નશીલ રહ્યા છે. જાણે કે સ્વાધ્યાયથી ધ્યાનમાં અને ધ્યાનથી સ્વાધ્યાયમાં લીન રહી પરમ પદની પ્રાપ્તિ નિશ્ચિત ન કરી લેવી હોય ! ફલતઃ ‘સંવેદનની સરગમ' આજે પ્રાપ્ત થઈ રહેલ છે. આ પુસ્તકમાં એક નિર્દોષ બાળકની પરમપિતા સાથે પ્રીત-ગોષ્ઠિ છે, એક ભક્તનો ભગવાન સાથે સંવાદ છે, એક જિજ્ઞાસુની જ્ઞાની સાથે આત્મશ્રેયની વિચારણા છે. તેથી જ ડગલે ને પગલે શાસ્ત્રપાઠોનો ધોધ પણ અહીં ઠલવાયેલ છે. તેની ફલશ્રુતિરૂપે ૯૦ જેટલા શાસ્ત્રોના ૫૫૦ કરતાં વધુ શાસ્ત્રપાઠો પાદનોંધમાં દર્શાવેલ છે. પુસ્તક વાંચવાની શરૂઆત કરતા અને વાંચી ગયા પછી સાચે જ એમ લાગ્યા વિના નહીં રહે કે ‘આ પુસ્તક અન્તર્મુખ જીવો માટે લાભકારી નીવડે એમ છે.’ વાંચવાની શરૂઆત કર્યા પછી આ પુસ્તક અંગે મારા મનમાં જે ભાવો ઉદ્ભવ્યા તે અહીં રજુ કરૂં છું. ‘મને મારામાં ગરજ . અતીન્દ્રિય પરં બ્રહ્મ, વિશુદ્ધાનુમાં વિના | શાસ્ત્રયુòિતેનાપિ, નૈવ ગમ્યું વાચન | (અધ્યાત્મપનિષદ્ ૨/૨૧) २. द्रष्टुर्दृगात्मता मुक्तिर्दृश्यैकात्म्यं भवभ्रमः || (अध्यात्मउपनिषद् २/५) 4 Page #6 -------------------------------------------------------------------------- ________________ છે માટે તારામાં અરજ છે. હે પ્રભુ ! તું સત્ છે. દેહમય-વાણીમય-મનોમય અસ્તિત્વને અનુભવનાર હું અસત્ છું. વસ્તુતઃ તું-હું ઉપાધિ છે. તેવું વાસ્તવમાં કશું જ નથી'. કવિની આધ્યત્મિક શૈલીમાં કહું તો “નિજમાં બધું જ છે. અહીં નૃસિંહની ગર્જના છે. આત્મોન્નતિનો ઘુઘવાતો સાગર છે, તો આકાશને આંબી જતાં હૃદયોર્મિના ઉછરંગો છે. ખળખળ વહેતાં, અધ્યાત્મનું સુમધુર સંગીત રેલાવતાં ઝરણાં છે. તેમ જ સ્થળે સ્થળે ભાવનાનો ધસમસતો પ્રવાહ છે, તો બીજી બાજુ નિર્મળ ધ્યાનનું ગાંભીર્ય છે. વળી, સમતાના શાયરોનો મુશાયરો છે, અને એટલું જ નહીં, જ્ઞાનીની વૃત્તિસંક્ષય માટેની તમન્ના છે. ક્રિયાશીલનો પુરૂષાર્થ છે. અહીં નિજરત્નની ઓળખાણ છે, ચિત્તવૃત્તિ સંશોધનની ખાણ છે, તો સ્વરૂપનું ભોળપણ છે. અહીં કામ-ક્રોધાદિની ખણજ નથી પણ નિસ્પૃહ ભાવની સમજ છે. પરભાવ વંચિત છે તો પરમભાવ ગૃહીત છે. માનવું રહ્યું કે પંડિતોચિત પંડિતાઈ છે. કહો કે સુષુમ્હા નાડીનો ધબકારો છે, કુંડલિનીનું જાગરણ છે, ૐકારનો નાદ છે, સાથે સહૃદયનો તાલમેળ છે, વિભાવનો વિલય છે તો સ્વભાવનો પરમભાવમાં લય છે.’ મતનો અભિનય કરવાની હિંમત નથી. કેમ કે ‘સંવેદનની સરગમ' અનુભૂતિનું ખેડાણ છે, વિભૂતિમાનનું સંવેદન છે, વેદ્યસંવેદ્યપદસ્થનું નિવેદન છે. એટલે જ મારે માટે મૌન રહેવું એ જ ભૂષણ લાગે છે. પ્રાન્તે જિનાજ્ઞાસંપન્ન લેખક મુનિશ્રીને મારી કોટી કોટી વંદના. લિ. હર્ષદ મણિલાલ સંઘવી. 回 आगमेनानुमानेन ध्यानाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां लभते तत्त्वमुत्तमम् ॥ ( योगबिन्दु-४१२) આગમ-શાસ્ત્ર, અનુમાન-તર્ક અને ધ્યાન-યોગનું વારંવાર પરિશીલન કરવાના આંતરિક રસ-ઉત્સાહ-ઉમંગ દ્વારા પોતાની પ્રજ્ઞાનું ત્રણેય પ્રકારે પ્રકૃષ્ટ રીતે સમ્યક્ ઘડતર કરનાર સાધક ઉત્તમ તત્ત્વને મેળવે છે, શાસ્રના પરમાર્થને પામે છે, સમ્યક્ રીતે આમિક ગૂઢાર્થને પચાવે છે, આધ્યાત્મિક રહસ્યાર્થને પરિણમાવે છે. - શ્રીહરિભદ્રસૂરિજી 5 Page #7 -------------------------------------------------------------------------- ________________ સઘળાય હૃદ્ધોની પેલે પાર અનુભૂતિ = Amiyo Ruhnke એ *Zen Koans' માં એક સરસ પ્રસંગ મૂક્યો છે: ગુરુ ઇસાને શિષ્ય કયોગેનને પૂછ્યું: “તારું મૂળ સ્વરૂપ શું? માતાની કુક્ષિમાં આવતાં પહેલાંનું તારું સ્વરૂપ.. એ કેવું હતું ?” યોગેન વિદ્વાન હતો. તેણે આત્મતત્ત્વ વિષે લંબાણ સંભાષણ-ઘણા બધા વિદ્વાનોના મન્તવ્ય સાથે-આપ્યું. ગુરુ ઈસાન એના એ સંભાષણથી સહેજે પ્રભાવિત ન થયા. તેમણે કહ્યું : “ખાલી પેટને ભાખરીનાં ચિત્રો વડે કેમ ભરી શકાય ?” • નિર્વિકલ્પ અનુભૂતિ છે આવો જ પ્રશ્ન જ્ઞાનસાર ગ્રન્થ ભાવુકને પૂછયો છે : નિર્ટન્દ્ર બ્રહ્મ (આત્મા)ને નિર્લેન્દ્ર અનુભૂતિ વિના કેમ જાણી શકાય ? વિકલ્પો ત્યાં અકિંચિત્કર બની જાય છે. (પૃશ્યતુ બ્રહ્મ નિર્ચે નિર્ઝન્દાનુભવ વિના ! થે લિપિથી તૃષ્ટિ: વાપી વા મનોમયી | ગુમવષ્ટિ, ૬, જ્ઞાનમાર) દ્વન્દ્રો વડે નિર્લેન્દ્રને કઈ રીતે અનુભવી શકાય ? લિપિમય દૃષ્ટિ (પુસ્તકો), વાયી દૃષ્ટિ (હોઠેથી ટપકતા શબ્દો) કે મનોમયી દૃષ્ટિ (વિકલ્પો) ક્યારેય નિર્ધદ્ધ આત્મતત્ત્વને ન અનુભવી શકે' એવું જ્ઞાનસાર કહે છે ત્યારે તે દ્વન્દ્રો પરની આપણી આસ્થાને ઉતરડી નાખે છે. કઠોપનિષદૂનો પ્રસિદ્ધ મંત્ર યાદ આવે : “નાયમાત્મા પ્રવનેન નં:, ન થયા, ને વહુના શ્રુતે.' (પ્રવચન વડે, બુદ્ધિ વડે કે ઘણા શ્રત વડે પણ આત્મા ન મળે.) પ્રશ્ન લાગલો જ મનમાં ઉદ્ભવશે તો શેના વડે આત્માનુભૂતિ થાય? છે શબ્દબ્રહ્મ દ્વારા અનુભૂતિ છે જ્ઞાનસારે જ તેનો જવાબ આપ્યો છે : શાસ્ત્રદષ્ટિ વડે સંપૂર્ણ શબ્દબ્રહ્મને પામીને પોતાના દ્વારા અનુભવવા યોગ્ય પરમબ્રહ્મને સાધક અનુભૂતિ વડે મેળવે છે. (ધાત્યરિવર્ત શબ્દ-શાસ્ત્રશા પુનિ., વસંવેદ્ય પરંધ્રહ્માનુમવેધતિ " અનુભવાષ્ટક, ૮, જ્ઞાનસાર) Page #8 -------------------------------------------------------------------------- ________________ પહેલાં પુસ્તકો (લિપિમયી ષ્ટિ)ની ના પાડી. હવે કહે છે કે શબ્દ બ્રહ્મને શાસ્રદૃષ્ટિ વડે પામવું જરૂરી છે. શબ્દ તમારો ઃ શબ્દ ગુરુનો અહીં મઝાનું ઊંડાણ રહેલું છે. લિપિમયી દૃષ્ટિ દ્વારા સાધકના શબ્દની વાત કરાઈ છે. શબ્દબ્રહ્મ ગુરુદેવનો શબ્દ છે. શાસ્રષ્ટિ વડે શબ્દને પામવાની વાત વડે ગુરુ દ્વારા મળતા શબ્દની વાત સૂચવાઈ છે. (નુર્વાયત્તા यस्मात् शास्त्रारम्भा भवन्ति सर्वेऽपि ॥ - प्रशमरति ) શબ્દ તમારો-શબ્દ ગુરુદેવનો તમારો શબ્દ ઈંટ જેવો છે, જે વિકલ્પોના મહેલને ખડો ક૨શે. ગુરુનો શબ્દ હથોડા જેવો છે, જે વિકલ્પોના મહેલને ધરાશાયી કરશે. • ગુરુનો એક શબ્દ ગુરુ કેવી કુશળતાથી હથોડો ફેરવી સાધકના વિકલ્પોની ભીંતને જમીનદોસ્ત કરે છે તેની મઝાની વાત "Zen Koans" માં છે : ગૂઈ ગુરુ સેકિતો પાસે ગયો અને તેણે કહ્યું : “કૃપા કરીને એકાદ શબ્દ પણ મને આપો !'' ખ્યાલ છે કે ગુરુ મૌનમાં જ રહે છે. ક્યારેક જ બોલે છે.... ને માટે એણે કહ્યું : “વધુ નહિ તો એકાદ શબ્દ તો મને આપો !’’ ગુરુને શબ્દ આપવામાં ક્યાં વાંધો છે ? ગુરુ તો કરુણામય છે જ. પણ એ રીતે શબ્દ આપવો છે કે............ કામ થઇ જાય. શબ્દ પણ આપવો છે અને શબ્દને સાધક ઝીલી શકે તેવું વાતાવરણ પણ આપવું છે. ગુરુ મૌન રહે છે. ગૂઈ નિરાશ થઇને ચાલ્યો. દશ-બાર ડગલાં એ ચાલ્યો હશે અને ગુરુએ કહ્યું : “થોભ !” ગૂઇએ મોઢું ફેરવ્યું. ગુરુ બોલ્યા : “બસ, આટલું તો કરવાનું છે... થોભી જા... વિભાવો તરફ જતી તારી જાતને રોક... અને મોઢું ફેરવી દે પરમાત્મા પ્રતિ...” શૂઈ પામી ગયો. ગુરુ દ્વારા અનુભૂતિની ચાસણી ગુરુનો શબ્દ.... શબ્દ બ્રહ્મ... જે તમને અશબ્દની, અવિકલ્પની દુનિયા ભણી લઇ જાય... અનુભૂતિથી ભર્યો ભર્યો શબ્દ 7 Page #9 -------------------------------------------------------------------------- ________________ ગુરુ તમારી અનુભૂતિની એક એક ક્ષણને ચકાસશે. તમે તો તમારી અનુભૂતિને કેમ ચકાસી શકો? તમારી પાસેના માપદંડો ક્યાં? અનન્ત જન્મોમાં કદાચ ન થયેલો આ અનુભવ... તમે એને પ્રમાણિત શી રીતે કરી શકો ? • બુદ્ધિની ચમચી વડે... • સિકંદરના ગુરુ એરિસ્ટોટલ દરિયાકાંઠે બેઠાં બેઠાં ચમચી વડે પાણી ઉલેચતા હતા. સિકંદરને નવાઈ લાગી : “આથી શું થઈ શકે? શું દરિયો ખાલી થઈ શકે ?” - તેના ચહેરા પરના ભાવને “વાંચી એરિસ્ટોટલે પૂછ્યું: “બુદ્ધિની ચમચી વડે તું જો પરમચેતનાને પામી શકે તો હું આ ચમચી વડે દરિયાને ન ખાલી કરી શકું ?” સિકંદર સમજી ગયો.... • શાસ્ત્રવચનોનો દૂધપાક છે બુદ્ધિની ચમચી... જ્ઞાનસારે મઝાનું પ્રકલ્પન આપ્યું છે બુદ્ધિની ચમચી વડે શાસ્ત્રવચનોના દૂધપાકને ઘણાએ હલાવ્યો-ડખોળ્યો, ડહોળ્યો; પણ અનુભવની જીભ વડે શાસ્ત્રવચનોના દૂધપાકને આસ્વાદનાર કેટલા? (ફ્રેષાં न कल्पनादर्वी, शास्त्रक्षीरान्नगाहिनी । विरलास्तद्रसास्वादविदोऽनुभवजिह्वया ॥જ્ઞાનસાર, અનુભવાષ્ટક, ૫,). • ગુરુ આપે તે જ જ્ઞાન છે શાસ્ત્રવચનોના રસાસ્વાદ માટે અનુભૂતિ. પણ અનુભૂતિની પૂર્વે શબ્દબ્રહ્મને પામવાનું. ગુરુ દ્વારા મળતા શબ્દને શબ્દબ્રહ્મ કહી શકીએ. અનુભૂતિવાનું ગુરુનો અનુભૂતિથી હર્યો ભર્યો શબ્દ. પણ એને ઝીલવા માટેની સાધકની સજ્જતા કઈ ? અહોભાવની પૃષ્ઠભૂ પર સાધક ગુરુદેવના શબ્દોને ઝીલી શકે. આને જ પૂ. આનંદઘનજી “વાસિત બોધ' કહે છે. માત્ર શબ્દાળુતા નહિ; ભાવાત્મક જ્ઞાન.. આ ભાવાત્મકતા જ ગુરુનો શક્તિપાત છે. ઔપનિષદિક પરંપરા એક સરસ વાત પર ભાર મૂકે છે : ગુરુ આપે તે જ જ્ઞાન... Page #10 -------------------------------------------------------------------------- ________________ • જન્મ-મુત્યુની પાર - સુઈગાન વિદ્વાન શિષ્ય હતો. દેશનું ભ્રમણ કરી ગુરુ જિમ્યો પાસે તે આવ્યો. ગુરુ પૂછે છે : “ધર્મનો સાર શું પામ્યો તું ?” સુઈગાન : “જો પર્વત ૫૨ વાદળ ન હોય તો ચન્દ્રપ્રકાશ તળાવનાં મોજાંને પ્રકાશિત કરે.’ ઈશારો દોષરહિત, નિષ્કલંક આત્મતત્ત્વ પર હતો... ગુરુ કહે છે : “તું આ રીતે ધર્મનો સાર પામ્યો ? તું આ રીતે જન્મમૃત્યુની પાર કેમ જઇશ ?'' સુઈગાન ઝૂક્યો. તેની આંખમાં આંસુ હતા. તેણે પૂછ્યું : “આપ જ કહો શું સાર ?' ગુરુ : જો પર્વત પર વાદળ ન હોય તો ચન્દ્રપ્રકાશ તળાવના મોજાંને પ્રકાશિત કરે. ગુરુએ સુઈગાન બોલ્યો ત્યારે જોયેલું કે તેની પ્રસ્તુતિ કાવ્યાત્મક હતી. પણ અનુભૂતિ ક્યાં હતી ? ગુરુ તમારા શબ્દ પર નહિ, તમારા ચહેરા ૫૨, તમારી આંખોમાં ઝાંકે છે. • તુર્યા તે જ અનુભવ છે ગુરુ અનુભૂતિ દ્વારા, ચોક્કસ રીતે ભીતરની કઈ સ્થિતિ તરફ અંગુલિનિર્દેશ કરે છે ? એની મઝાની વાત જ્ઞાનસાર કહે છે : તુર્યા ચોથી દશા તે જ અનુભવ. (7 સુષુત્તરમોદાર્ નાપિ = સ્વાપનારી, ૫નાશિપવિત્રાન્તસ્તુયૅવાનુમવો વશા.- જ્ઞાનસાર, અનુભવાષ્ટક ૭) કહેવાતી જાગૃતિ અને સ્વપ્રાવસ્થા એ બેઉમાં કલ્પનાના વિકલ્પોના ઘોડાપૂર ચાલતા હોય છે. નિદ્રામાં જડતા હોય છે. ત્રણની પેલે પાર છે ઉજાગર દશા. નિર્વિકલ્પ દશાની પૃષ્ઠભૂ પરની જાગૃતિ. હોશ.. – સો ચાખે સમતા સુધા...' ગુર્જિએફે એકવાર ત્રીસ સાધકોના એક વૃન્દ પર સાધનાનો પ્રયોગ કરેલો. એક જ મોટા ખંડમાં ત્રીસ સાધકો... બીજા સાથે બોલવાનું તો 9 Page #11 -------------------------------------------------------------------------- ________________ નથી જ; પણ એ રીતે રહેવાનું કે હોલમાં પોતાના સિવાય કોઈ ન હોય. ઇશારો પણ નહિ. આંખ ઊંચી કરવાની પણ નહિ. ત્રીસ દિવસની સાધના પછી, ગુર્જિએફ પ્રમુખ સાધક ઓસ્પેન્ઝી સાથે સવારે એ શહેરની બજારમાં થઈને નીકળે છે. ઓસ્પેન્કી પૂછે છે : “આ શહેર આખું બદલાઈ ગયેલું લાગે છે !” ગુર્જિએફ હસ્યાઃ “તું બદલાઈ ગયો છે ને !” સમાધિશતક આવા પરિવર્તનની મઝાની વાત કરે છે : “જંગમ જગ થાવર પરે, જાકું ભાસે નિત્ત; સો ચાખે સમતા સુધા, અવર નહિ જડ ચિત્ત..' હાલતું-ચાલતું જગત જેને સ્થિર લાગે છે તે જ સમભાવને મેળવી શકે છે.... • માટીનાં પૂતળાં • સાધક બ્રહ્મજ્ઞાની ગુરુદેવ પાસે બ્રહ્મવિદ્યાના આગળના સૂત્રો સમજવા આવે છે. ગુરુ એને પૂછે છે : “તું નગરને વીંધી આશ્રમમાં આવ્યો. નગરમાં તેં શું જોયું ?” સાધક કહે છે : “ગુરુદેવ ! માટીનાં પૂતળા માટી માટે દોડતાં હતાં તે જોયું.” ગુરુદેવે કહ્યું : “બેસી જા ભણવા માટે.” પરની અસારતાનો તીવ્રબોધ સાધક પાસે હતો. અને એ જ સાધકની બ્રહ્મવિદ્યાને પામવાની સજ્જતા હતી. • વિચારોનો ગ્રાફ • અસારતાનો તીવ્ર બોધ વિકલ્પોના પ્રવાહને અવરુદ્ધ કરે છે... તમે તમારા વિચારોનો સવારથી સાંજ સુધીનો એક દિવસનો ગ્રાફ જુઓ તો પણ તમને સમજાઈ જાય કે વિચારોના મૂળમાં શું છે? લગભગ આ રેકોર્ડિગ રીપીટ થતું જોવાશેઃ હું આમ બોલેલો, ત્યારે પેલા ઇપ્રેસ થયેલા... મેં આમ કર્યું ત્યારે... વિચારોના મૂળમાં સતત “હું પડઘાયા કરતું તમને દેખાયા કરશે. સાચુ “હું આવતું જશે, ખોટું ‘હું વિદાય લેતું જશે... અનુભૂતિ... નિર્લેન્દ્ર અનુભૂતિ... શબ્દો એને કેમ સમજાવી શકે? You can't say it. Yes, You can experience it... sta oli sel ન શકો. એને અનુભવી જરૂર શકો. 10 Page #12 -------------------------------------------------------------------------- ________________ નિર્વિચાર એ પાયો બનશે... ને એ પાયા પર જાગૃતિનો મહેલ ચણવો શરૂ થશે. વિર્ય મુનિશ્રી યશોવિજયજી પણ નિર્વિચાર-નિર્વિકલ્પ દશાનો પાયો દઢ કરવા પ્રસ્તુત પુસ્તકમાં પ્રભુ સાથેના મઝાના સંવાદો લઈ આવ્યા છે. નિર્વિકલ્પ દશાને પ્રગટાવે તેવા ઊંડા તત્ત્વજ્ઞાનને ભક્તિનો પુટ આપીને એમણે તત્ત્વજ્ઞાનને સરળ કર્યું છે; ભક્તિભાવથી ભીનું ભીનું પણ. આપણા પ્રશ્નોના ઉત્તરો પ્રભુ પોતે આપતા હોય એ કલ્પના જ કેટલી રોચક, રોમાંચક અને રોમહર્ષક લાગે ! તત્ત્વજ્ઞાનના પ્રમાણમાં શુષ્ક લાગે તેવા પ્રત્યુત્તરો પણ “એના શ્રીમુખેથી વહેતા હોય ત્યારે તો કેવું માધુર્ય ઠલવાતું અનુભવીએ! “મધુરાધિપતેરખિલં મધુરમ્..” • દ્વિતીય આવૃતિ પ્રસંગે • સંવેદનની સરગમ' ની દ્વિતીય આવૃતિ પ્રગટ થઈ રહી છે ત્યારે અપાર હર્ષ એ માટે થાય છે કે પ્રભુની સાધનાના ઊંડાણમાં જવા મુમુક્ષુઓ તૈયાર થયા છે. આવા ગ્રન્થોનું વાંચન, અનુપ્રેક્ષણ સાધના માર્ગના ઊંડાણ તરફ દોરી જતા માર્ગને સ્પષ્ટ કરશે. પ્રભુની અનુપમ સાધનાને દ્વિવિધ આયામોથી અત્યારે અનેક સાધકો સાધી રહ્યા છે. એ પણ મઝાના આયામો છે. અનુષ્ઠાનોના આચરણ રૂપે લંબાઈ મઝાની મળી છે ; વાંચન-અનુપ્રેક્ષણની પહોળાઈ પણ મળી છે. હવે આવા ગ્રન્થોના સ્વાધ્યાયથી મળશે ત્રીજો આયામ અનુભૂતિનો, સાધનાના ઊંડાણનો. વધુને વધુ મુમુક્ષુઓ આ ગ્રન્થનો સ્વાધ્યાય કરે તે જ અભિલાષા સાથે. પ્ર. આસો વદિ ૧૪, વિ. ૨૦૫૭, પાલનપુર 8- આ. યશોવિજયસૂરિ 11 Page #13 -------------------------------------------------------------------------- ________________ // નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે આત્મમુખી બનવા સ્વાધ્યાય કરીએ વિર્ય મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજ તરફથી જ્યારે એક સારા સમાચાર આવ્યા કે “સંવેદનની સરગમ પુસ્તકની બીજી આવૃતિ પ્રકટ કરવાની છે. તમારું લખાણ એ જ રાખવું છે કે નવું લેવાનું છે?” મને નવાઈ લાગી- શું આપણે ત્યાં આવું શાસ્ત્રીય ગાથા-પાઠ આધારિત આધ્યાત્મિક પુસ્તક જે આત્મા નામની ઘણાં વખતથી ખોવાઈ ગયેલી વસ્તુને પાછી મેળવી આપવામાં મદદ કરે તેવું પુસ્તક તેને વાંચનારો વર્ગ છે! જેથી એક વ૨સ જેવા ગાળામાં આની બીજી આવૃત્તિ કરવી પડે. જો સાચે જ આ પુસ્તક ૩૦૦૦ નકલ લેખે પંદર હજાર વાચકોના હાથમાંથી પસાર થયું હોય તો તેને સમજનારો વર્ગ પણ આપણે ત્યાં છે તે બહુ આનંદની બીના છે. આપણે નિશ્ચય પરાભુખ વ્યવહારમાં કેટલાં રચ્યા પચ્યા રહીએ છીએ ? જ્ઞાનીઓએ નિશ્ચય પરાઙમુખ વ્યવહારને ઉન્માર્ગ કહ્યો છે. વર્તમાન શ્રીસંઘની તમામ પ્રવૃત્તિમાં, શાસનપ્રભાવનાના સ્વરૂપ-અનુષ્ઠાનો અને આરાધનામાં- શું વ્યવહારની જ પ્રધાનતા નથી અનુભવાતી ? માત્ર વ્યવહારને ઉપાધ્યાયજી મહારાજે કયા શબ્દોમાં વર્ણવ્યો છે ? ધર્મપ૨ીક્ષા ગ્રન્થમાં એક ગાથાના શબ્દો આપણી ઉંઘ ઉડાડવા માટે પૂરતા છે : भावो जेसिमसुद्धो ते ववहारठ्ठिया वि एरिसया । णिच्छयपरंमुहो खलु ववहारो होइ उम्मग्गो ॥३०॥ અર્થ : જેઓના ભાવ અશુદ્ધ છે તેઓ વ્યવહારમાં રહ્યા હોય તો પણ આવા સર્વવિરાધક જ છે. કેમકે નિશ્ચયથી પરાસ્મુખ વ્યવહાર ઉન્માર્ગ બની જાય છે. અર્થાત્ તેનો માર્ગ-માર્ગ રૂપ જ ન હોવાથી વાસ્તવિક રીતે જેને શાસ્ત્રકારોએ બળવાન કહ્યો છે તેવા વ્યવહારરૂપ પણ હોતો નથી. મૂળમાં આ રીતે નિરૂપણ કરીને તેની સ્વોપજ્ઞ વૃત્તિમાં પણ મહત્ત્વનું વિધાન કરે છે : 122 = यस्तु व्यवहारो बलवानभ्यधायि प्रवचने स निश्चयप्रापको न तु तदप्रापकः ॥ Page #14 -------------------------------------------------------------------------- ________________ અર્થ :- નિશ્ચયને પમાડી આપે તે વ્યવહાર જ વ્યવહાર ધર્મ તરીકે મનાય છે.” અર્થાત્ આપણો વ્યવહાર ધર્મ ત્યારે જ ધર્મ બને છે જો તે ધ્યેયરૂપ-સાધ્યરૂપ આત્મતત્ત્વ સાથે જોડાણ કરી આપે. એટલે જ એક વચન પણ પ્રસિદ્ધ છે : નિશ્ચયદૃષ્ટિ હૃદયે ધરીજી, પાળે જે વ્યવહાર. પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર.. આવા આવા વચનો આપણી સામે છે છતાં • આપણે તો જાણે વરરાજા વિનાની જાનમાં મોટે ઉપાડે મ્હાલીએ છીએ પણ કયારેય ખેવના નથી કરતાં કે ‘આ જાનમાં તો આવ્યા છીએ પણ આમાં વરરાજા કોણ છે ? કઈ કન્યાના માંડવે આપણે જવાનું છે ?’ તમામ ધર્મક્રિયા-આરાધનાનું તો કોઈ ધ્યેય હોવું જોઈએ ને ? એક અનન્તર ધ્યેય અને એક પરંપર ધ્યેય ! બન્ને જરૂરી છે. આ ભવનું ધ્યેય તે અનન્તર ધ્યેય- પછીના ભવોનું અંતિમ પ્રાપ્તવ્ય ધ્યેય સર્વકર્મનો ક્ષય તે પરંપર ધ્યેય- આ સ્પષ્ટ છે ! આ પુસ્તકમાં આ જાનના વરરાજાનું સુંદર ધ્યાન આપવામાં આવ્યું છે. તમામ કક્ષાના સાધકોને નિરંતર ઉત્તરોત્તર ઉપર ઉઠવાનું- ઉપર ચઢવાનું માર્ગદર્શન મળતું રહે તેવું નિરૂપણ છે. સંવાદની શૈલી એ રસાળ શૈલી છે. અંતરંગ મનોવૃત્તિનો એકસ-રે અહીં સાંપડે છે. અહીં રોગદર્શન છે તો રોગનું કારણ અને નિવારણ પણ છે. - આત્માનું અજવાળું ઓલવાઈ ગયું હોય તેવા અંધારભર્યા વાતાવરણમાં આ પુસ્તક એક નવું અજવાળું પાથરે છે. નવી કેડી કંડારી આપે છે. આમાં આત્મા સિવાય બીજી કોઈ વાત નથી. આત્મા ને પરમાત્માની વચ્ચેના સંવાદમય જ આ પુસ્તક છે. આજે આત્માને ઊર્ધ્વગામી બનાવે તેવા સાહિત્યની ખૂબ જ જરૂર છે. કારણ કે વર્તમાન દેશનાપદ્ધતિ પણ માત્ર આચારપ્રધાન જ બની ગઈ છે. બધા શ્રોતા લગભગ બાળ જીવો જેવા છે એમ સમજીને સાવ પ્રાથમિક વાતો કરવામાં આવે છે. વળી આશ્ચર્ય તો એ વાતનું છે કે દર વર્ષે એની એ જ વાતોનું પુનઃ પુનઃ પુનરાવર્તન થયા કરતું હોય છે. પુસ્તકો પણ 13 Page #15 -------------------------------------------------------------------------- ________________ મોટે ભાગે કથા દૃષ્ટાન્તથી ભરપૂર જ પ્રકાશિત થતા રહે છે. તે સંયોગોમાં આ પુસ્તક જરૂર આત્માર્થી જીવોને તો ભાવતા ભોજનની ગરજ સારશે. તેવા યોગ્ય જીવો તો આ પુસ્તકના પાને પાનાનું પારાયણ કરશે અને તેનાથી આત્માની ઉપરના આવરણો ખસી રહ્યા છે તેવું તે અનુભવશે. ચિત્તની સંતપ્તધરા ઉપર અમીછાંટણા થઈ રહ્યાનો અહેસાસ તેને થશે. પુસ્તકની શૈલી ભક્ત અને ભગવાન વચ્ચેના સંવાદની રાખી છે. તેથી લખાણ રસાળ બન્યું છે. લેખક મુનિરાજ યશોવિજયજી મહારાજ સ્વય તપસ્વી છે. અધ્યાત્મ માર્ગના યાત્રી છે. પ્રબળ વૈરાગી છે અને મોટા વિદ્વાન તો છે જ. સંસ્કૃત ભાષામાં ગંભીર ગ્રંથો ઉપર વિવરણ લખે છે, જે આ કાળમાં વિરલ અને નોંધપાત્ર ઘટના ગણાય. આ પુસ્તકના પ્રકરણો ઈડરપહાડ, વડાલી, આબુ અને તારંગા જેવા શાંત-પવિત્ર અને સૌન્દર્યમંડિત સ્થાનોમાં રહીને લખાયા છે. આવા પ્રશાન્ત વાતાવરણનો લાભ આ લખાણને મળ્યો છે. તે તે તીર્થોમાં બીરાજમાન પ્રભુજીનાં સાંનિધ્યમાં જે અન્તઃસ્ફરણા થઈ તેના આધારે આ પ્રકરણો લખાયા છે. કુદરતના સહજ વાતાવરણમાં ઉદ્દભવેલા આ લખાણોમાં પરમની મુદ્રા અંકિત થયેલી હોય છે, જે વાચકના હૃદયને સ્પર્શે છે. આ પુસ્તકની ખૂબી તો એ છે કે પુસ્તક ઉઘાડીને કોઈ પણ પાનું ખોલો, વાંચવાનું શરૂ કરો તેમ પ્રવાહમાં તણાવા લાગશો. શબ્દોની પાછળ શબ્દો એક પછી એક અખ્ખલિત આવતાં જ હોય એમ લાગે છે. ઉદાહરણ તરીકે.... તો મન પણ જીતી શકાય છે.” આ શિર્ષકથી શરૂ થતું લખાણ છે તેમાં પૃષ્ઠ ૧૨૧ માં “પોતાના મનને જાણે તે જ ખરા અર્થમાં સંયમી બને શકે એ પેરાગ્રાફમાં જે.... મનોવૃત્તિમાં મળ્યા વિના, ભળ્યા વિના મન ઉપર ચોકી રાખવાની જે વાત છે તે બહુ જ ઉપયોગી વાત છે. તેમાં મનનું નિરીક્ષણ-પરીક્ષણ કરતાં તેના સ્વરૂપનું જે દર્શન વર્ણવ્યું છે તેમાં તેની તમામ અશુભ બાજુ દર્શાવી છે જે મનનીય છે. તે જ રીતે પૃ. ૧૨૭ ઉપર ધ્યાન યોગમાં આરૂઢ થવાની વાતની જે શરૂઆત કરી છે, જે ભૂમિકા બતાવી છે તે ખૂબ જ નોંધ પાત્ર છે. 14 Page #16 -------------------------------------------------------------------------- ________________ વળી આ સંવેદનાના પુસ્તકની સૌથી મહત્ત્વની વિશેષતા તો એ છે કે તેમની જે ચિંતન ધારા ચાલી છે તેની નીચે તમામે તમામ સ્થળે કોઈને કોઈ પ્રાચીન શાસ્ત્રોના આધારો તેમણે ટાંક્યા છે. તે તેની ઉપાદેયતામાં વધારો કરે છે અને તેથી વાતનું વજન પણ ખૂબ વધી જાય છે. આ પુસ્તક સર્વ વર્ગને = આરાધક + પ્રભાવક સર્વને નિતાત્ત આદરણીય બની રહેશે એમ નિઃશંક કહેવાનું મન થાય છે. અહીં પાને પાને શુદ્ધાત્મભાવ પ્રકટાવવાની ઝંખનાનાં દર્શન થાય છે. આપણે પણ તેમાં આપણો સૂર પૂરાવીએ અને આત્મદર્શનની તીવ્ર આકાંક્ષાના છોડને આપણી મનોભૂમિમાં રોપીએ. આ પુસ્તકનો તો નાના નાના જન-સમૂહની સામે પાઠ થવો જોઈએ. જૈનશાસન-જૈનધર્મની આરાધનાનું કેન્દ્ર શું? તેનો સ્પષ્ટ અને સમ્યગુ ઉત્તર અહીં મળે છે પૂર્ણપણે આનો સ્વાધ્યાય કરવાથી જીવનનું ઊર્ધીકરણ કરવાની તમન્ના પ્રકટે છે અને જીવનની દિશા બદલાઈ જાય છે. છેલ્લા પ્રકરણો - જ્ઞાતાદષ્ટા થવા માટેના છે તે તો વારંવાર વાંચવા જેવા છે. આવા શુષ્ક અને કઠિન વિષયો પણ લેખકના હૃદયમાં કેટલાં આત્મસાત્, થયેલા હશે. તેથી જ તેનું નિરૂપણ આવી સુગમ શૈલીમાં થઈ શકયું છે. ચતુર્વિધ શ્રી સંઘ આના વાંચન-મનન અને પરિશીલનનો ખૂબ ખૂબ લાભ ઊઠાવીને પોતાની જીવનયાત્રાને પ્રભુમુખી બનાવે – આત્મમુખી બનાવે તેજ અત્તરની કામના પ્રકટ કરી વિરમું છું - વિ.સં. ૨૦૧૭ 8- શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિશિષ્ય આસો વદિ ૮ વિજ્ય પ્રદ્યુમ્નસૂરિ ગુવાર - પુષ્યનક્ષત્ર દશાપોરવાડ, અમદાવાદ-૭ 15 Page #17 -------------------------------------------------------------------------- ________________ નમો નમઃ શ્રીગુરુએમસૂરયે છે આટલું તો અવશ્ય વાંચશો છે કર્મ દ્વારા નિર્મિત નાટકમાં પોતાના વાસ્તવિક સ્વરૂપનું ભાન ભૂલીને પોતાનો રોલ ભજવવામાં એકાકાર થયેલા, તન્મય બનેલા જીવો બહિરાત્મદશામાં અટવાયેલા છે. પોતાના મૂળભૂત સ્વરૂપને ભૂલ્યા વિના અનિવાર્ય રોલ ઉદાસીનભાવે ભજવવા છતાં “ક”નાટકમાં પાત્ર બનીને ભાગ ભજવવાનું કયારે બંધ થશે? આમાંથી છૂટીને મારા મૂળભૂત આનંદમય આત્મસ્વરૂપમાં કયારે લીન બનીશ?” આવી ઝંખનાવાળા જીવો અંતરાત્મદશા સુધી પહોંચેલ છે. કર્મનાટકમાં કોઈ પણ પ્રકારનો સક્રિય રોલ ભજવવાના બદલે, બીજા જીવો દ્વારા ભજવાઈ રહેલા કર્મનાટકને અસંગ ભાવે પ્રેક્ષક બનીને જોવા છતાં પોતાના અનંત સ્વાભાવિક ચિદાનંદનો અખંડ અપરોક્ષ અનુભવ કરવામાં જેઓ તલ્લીન થયા છે તે જીવોએ પોતાની પરમાત્મદશા પ્રગટ કરી છે. ત્રીજા તબક્કામાં પહોંચી ચૂકેલા જીવો માટે આ પુસ્તકની કોઈ આવશ્યકતા નથી. પ્રથમ કક્ષામાં જ ગળાડૂબ થયેલા કદાગ્રહગ્રસ્ત, રાગાદિદશામાં મૂઢ અને હરામ હાડકાવાળા બહિર્મુખી જીવો પ્રસ્તુત પુસ્તકના વાંચન માટે લાયકાત ધરાવતા નથી. અધિકાર વિના પ્રવૃત્તિ કરવાથી સ્વ-પરને લાભ કરતાં નુકશાન થવાની શક્યતા વધુ છે. બીજા નંબરની ભૂમિકામાં રહેલા અંતર્મુખ જીવો માટે આ પુસ્તક ઘણું લાભકારી નીવડે તેમ છે. - (૧) “વર્ષોથી તપ, ત્યાગ, વૈરાગ્ય, ધર્મક્રિયા કરવા છતાં વિષય-કષાય ઘટતા કેમ નથી? વાસના અને વિજાતીયનું આકર્ષણ ઘસાતું કેમ નથી? જાપ વગેરે આરાધનામાં મન સ્થિર કેમ થતું નથી ? વર્ષોથી વ્યાખ્યાન સાંભળવા છતાં, શાસ્ત્રો ભણવા છતાં ઉપદેશબોધ-શાસ્ત્રબોધ પરિણમતો કેમ નથી? આરાધકભાવ કેમ નિરંતર ટકતો નથી ? અંતરમાં આત્મા તરફ સતત દષ્ટિ સ્થિર કેમ થતી નથી ? કર્મને તોફાનમાં આકુળતા-વ્યાકુળતા કેમ થઈ જાય છે ? હજુ બંધનના માર્ગે કેમ દોડી જવાય છે? આત્માનો અનુભવ કેમ થતો નથી ? જે કામ કરવા મેં ધર્મજગતમાં પ્રવેશ કર્યો છે તે કાર્ય વર્ષો પસાર થવા છતાં કેમ થતું નથી ?”- આવી અનેક આંતરવેદના અને વ્યથાથી જેનું અંતર્મન સંતપ્ત છે, બેચેન છે. 16 Page #18 -------------------------------------------------------------------------- ________________ (૨) કદાગ્રહમુક્ત બનીને, પોતાની ભૂમિકાને યોગ્ય જિનોક્ત નિર્જરામાર્ગમોક્ષમાર્ગ-વીતરાગતાનો માર્ગ મળે તો તેના માધ્યમથી પોતાના બંધાયેલા આત્માને ઝડપથી છોડાવવાની જ જેની એકમાત્ર ઝંખના છે. (૩) વર્ષોથી પોતાના દ્વારા થઈ રહેલો ધર્મપુરુષાર્થ હજુ સુધી મોક્ષપુરૂષાર્થરૂપે કેમ પરિણમ્યો નહિ?- આવી વ્યથા જેમના અંતરના ઊંડાણમાં છવાયેલી છે. (૪) તેમ જ વર્ષોથી ધર્મક્રિયા કરવા છતાં પણ તેનું અપેક્ષિત પરિણામ ન આવવાના લીધે ધર્મક્રિયામાં નીરસતા આવવા છતાં જે સાધક વિતરાગ ભગવંત પ્રત્યેની શ્રદ્ધાના બળથી ધર્મક્રિયાને છોડતો નથી કે ભવિષ્યમાં પણ ઉચિત ધર્મક્રિયા છોડે તેમ નથી. (૫) તીવ્ર રાગાદિના આવેશમાં તણાઈ જવામાં જેમને થાકનો અનુભવ થાય છે. (૬) પરમાત્મદશાને અભિમુખ થવા, (૭) પોતાની અંતરાત્મદશા વધુને વધુ નિર્મળ કરવા જેઓ તત્પર છે તેવા ધર્મસાધકો માટે પ્રસ્તુત પુસ્તક ખૂબ ઉપકારક નીવડશે - એમ મારું નમ્ર મંતવ્ય છે. જેઓ બહિરાત્મદશામાં જીવવા છતાં અંતરાત્મદશામાં આવવા ઝંખે છે, તેમને માટે આ પુસ્તકના પ્રારંભિક દશેક પ્રકરણો તથા ૨૮ થી ૩૮ નંબર સુધીના પ્રકરણો ઉપયોગી નીવડે તેવા છે. તથા જે સાધકોનો અંતરાત્મદશામાં, અંતર્મુખદશામાં પ્રવેશ થઈ ચૂક્યો છે અને પોતાની પરમાત્મદશા-સિદ્ધદશા પ્રગટ કરવા જેઓ તીવ્ર તલસાટ કરી રહ્યા છે તેવા સાધકો માટે પ્રસ્તુત પુસ્તકના તમામ પ્રકરણો લાભકારી નીવડશે તેવી મારી નમ્ર સમજ છે. જો કે આપણા વર્તમાન વર્તુળમાં પ્રસ્તુત પુસ્તકના છેલ્લાં ત્રીસ પ્રકરણો અપરિચિત જેવા જ છે. તેથી તે બાબતમાં શંકા-ઉહાપોહ વગેરે થાય તેવી શકયતા છે. તેથી સમગ્ર લખાણ તૈયાર થયા પછી જ્યાં જ્યાં આપણા વર્તુળના વાચકવર્ગના મનમાં ખચકાટ થાય કે સંદેહ થાય તેવા સ્થળોમાં સંવાદરૂપે ટિપ્પણીમાં શાસ્ત્રપાઠો મૂકેલ છે. જેથી આત્માર્થી વાચકવર્ગનો ખચકાટ દૂર થાય તેમ જ કોઈ પણ શંકાશીલ કે જિજ્ઞાસુ વાચક વ્યર્થ અને અનુચિત ઉહાપોહ કરીને લેખકના આશયને અન્યાય કરી ના બેસે. અલગ અલગ નયના દૃષ્ટિકોણથી આલેખાયેલા પ્રસ્તુત પુસ્તકની મારી દષ્ટિએ વિશેષતા એ છે કે જે જે શંકા-સમસ્યાઓ આ પુસ્તકમાંથી ઊભી થાય તે તે તમામ શંકાઓ અને સમસ્યાઓના સમાધાનો પણ આ જ પુસ્તકમાંથી જિજ્ઞાસુ પાઠકને મળી રહેશે. માટે આત્મહિતાર્થી વાચકવર્ગને 17 Page #19 -------------------------------------------------------------------------- ________________ નમ્ર વિનંતી છે કે પ્રથમ વાર વાંચતી વખતે ઉદ્ભવેલી શંકાના સમાધાન માટે આ જ પુસ્તક બીજી-ત્રીજી વાર મનનપૂર્વક સાવધાનીથી વાંચવું. સમાધાન અવશ્ય આમાંથી જ મળી આવશે- એમ આ દેહધારીનો અંતરાત્મા બોલે છે. સોનેરી સલાહ તો એ છે કે જેટલું સમજાય તેટલું પરિણમન કરવા લાગી જવું. અને જે વાંચવાની કે સમજવાની પણ પોતાની ભૂમિકા ન જણાય તે પ્રકરણો છોડી દેવા. ગુંદરપાકને યોગ્ય પોતાની હોજરી થયા પછી ગુંદરપાક ખવાય તો જ લાભ થાય. એવું આ પુસ્તકના તે તે પ્રકરણો માટે સમજવું. જેઓ આત્માર્થી હોવા ઉપરાંત વિદ્વાન પણ છે તેવા વાચકવર્ગને હું બે હાથ જોડી વિનમ્રભાવે વિનંતિ કરીશ કે તેઓ આ પુસ્તકનું પ્રથમ વારનું વાંચન સમીક્ષાત્મક દૃષ્ટિથી કરવાના બદલે “આમાંથી મારી આત્મદશા વધુ નિર્મળ થાય તેવું શું શું મને મળી શકે તેમ છે ?” આવી દષ્ટિએ જ સમગ્ર પુસ્તક એક વાર વાંચવું. ત્યાર બાદ સમીક્ષાત્મક દૃષ્ટિકોણથી વાંચન કરવામાં જે જે ક્ષતિઓ-સમસ્યાઓ વિદ્વાન વાચકવર્ગના મનમાં ઉદ્દભવે, તેના સમાધાન માટે વિદ્વાન વાચકવર્ગ પણ “આ પુસ્તકમાંથી પ્રસ્તુત સમસ્યાનું સમાધાન કેવી રીતે મળી શકે એમ છે ?- આવી ગુણગ્રાહી ભાવનાથી ત્રીજી વાર પ્રસ્તુત પુસ્તકનું વાંચન કરવું જરૂરી છે. મને ખાતરી છે કે તે તે તમામ સમસ્યાનું સમાધાન પ્રસ્તુત પુસ્તકમાંથી જ મળી રહેશે. તેમ છતાં યોગાભ્યાસની કચાશ કે અનુભવજ્ઞાનની ઉણપ વગેરેના લીધે સમાધાન આમાંથી ન જ મળે તો આંતરિક મોક્ષમાર્ગના વાસ્તવિક અનુભવી ભવભીરુ ગીતાર્થ મુનિ ભગવંત પાસેથી સમસ્યાનું સમાધાન મેળવવા કોશીષ કરવી અથવા લેખકનો સંપર્ક સાધવો. યથાશક્તિ અને યથામતિ સમાધાન આપવા પ્રયત્ન અવશ્ય કરીશ. પરંતુ શ્રીસંઘનું વાતાવરણ ડહોળાય, કલુષિત થાય તેવો કોઈ જ અનિચ્છનીય પ્રયત્ન આત્માર્થી વિદ્વાન કરે નહિ એવી હાર્દિક અપેક્ષા રાઈ હતમ વાતા” (મધ્યાત્મસાર ૨૦/૪૦) આવી રુચિ રાખતા આત્મહિતાર્થી પ્રાજ્ઞ પાઠક પાસેથી રાખવી અસ્થાને નહિ ગણાય. અમુક વિષય ઉપર વધુ પડતો ભાર કેમ અપાયો છે ? તેના ઉહાપોહમાં ઊંડા ઉતરવાના બદલે પોતાની ભૂમિકાને યોગ્ય એકાદ પણ પંક્તિ પ્રસ્તુત પુસ્તકમાંથી શોધીને તેને આત્મસાત કરવા લાગી જવું એ વિદ્વાનો માટે પણ ઉત્તમ અને નિર્ભય માર્ગ છે. la Page #20 -------------------------------------------------------------------------- ________________ આત્મસાધક કેવી ક્રમિક ભૂમિકાઓને ઓળંગતો-ઓળંગતો મોક્ષમાર્ગે ઝડપથી આગેકુચ કરે ? તે બાબતનું ક્રમસર નિરૂપણ આ પુસ્તકમાં ભકત અને ભગવાન વચ્ચેના સંવાદરૂપે કરવામાં આવેલ છે. તેથી ઝપાટાબંધ એકાદ વાર પુસ્તકને વાંચી જવાના બદલે તે તે પ્રકરણમાં બતાવેલી બાબતોથી હૃદયને ભાવિત કરવામાં આવે તો જ ખરા અર્થમાં આગળ-આગળના પ્રકરણો સમજવા માટેની મનોભૂમિકા તૈયાર થાય તેવું છે. એ હકીકતને વિજ્ઞ વાચકવર્ગ ભૂલી ના જાય. વચ્ચે-વચ્ચેના પ્રકરણો છોડી આગળના કે છેલ્લા પ્રકરણો વાંચવામાં આવશે તો પણ જોઈએ તેવો તાત્ત્વિક લાભ નહિ થાય અથવા તો સંશયસાગરમાં વાચક તણાઈ જશે. માટે સંવેદનશીલ હૃદયે, ચિંતનપૂર્વક, પરિણમન થાય તે રીતે, ક્રમસર તે તે પ્રકરણનું વાંચન કરવું વધુ હિતાવહ છે. “પુસ્તક પૂરું કરવું છે' એવો ભાવ રાખવાના બદલે “આ પુસ્તકને ખરા અર્થમાં પામવું છે, પરિણાવવું છે, માણવું છે, અનુભવવું છે? આવો આશય રાખીને વાંચન થશે તો મારે જે કાંઈ કહેવું છે, જે માર્ગ બતાવવો છે ત્યાં સુધી સુજ્ઞ પાઠક પહોંચી શકશે. ચંચુપાત કરવાથી કે ઉપલક દૃષ્ટિએ વાંચવાથી કશું ય હાથમાં નહિ આવે. મરજીવા થઈને સાગરના તળીયે પહોંચે તેને રત્ન મળે, કિનારે બેસી છબછબીયા કરનારને તો દરિયો રત્નાકર નહિ પણ લવણાકર-ખારો જ લાગે. આવું જ આ પુસ્તકની બાબતમાં છે. “મારી ભૂમિકાને યોગ્ય મોક્ષમાર્ગ કઈ રીતે મળે?” એવી ઊંડી આત્મપિપાસાપૂર્વક પ્રસ્તુત ગ્રંથનું દોહન કરવામાં આવશે તો પૂર્વે કદિ નહિ અનુભવેલી આત્મભૂમિમાં પ્રવેશવાનો, મોક્ષમાર્ગનો વાસ્તવિક અનુભવ કરવાનો લહાવો મળશે. ઉપલક દષ્ટિએ વાંચન કરનારને તો કદાચ વાંચતા-વાંચતા ઊંઘ આવી જાય તો પણ નવાઈ નહિ. ગત વર્ષ દરમ્યાન આબુ-અચલગઢ-તારંગા-કુંભારીયાજી, વડાલી, ઈડર, હિંમતનગર વગેરે સ્થળોએ સાધના કરતાં કરતાં જે કાંઈ અનુભૂતિઓ, ફુરણાઓ, આત્મવેદના-સંવેદનાઓ પ્રગટી તેમાંથી જે ફુરણાઓને યત્કિંચિત શબ્દદેહ આપી શકાયો છે તેની ફલશ્રુતિ એટલે “સંવેદનની સરગમ”. જો કે અનુભૂતિને સ્પર્શવા શબ્દ સમર્થ નથી. છતાં શબ્દની જેટલી ક્ષમતા છે તેટલે સુધી શબ્દને અનુભૂતિની નજીક લાવવા દ્વારા અનુભૂતિની છાયા તેમાં પ્રવેશે તેવા પ્રયાસનું પરિણામ એટલે “સંવેદનની સરગમ.” આ પુસ્તકના 19 Page #21 -------------------------------------------------------------------------- ________________ લૂખા વાંચનથી કે શુષ્ક બોધથી કાંઈ થાય તેમ નથી. પણ ભીંજાતા હૃદયથી, પરિણમન થાય તેવા આશયપૂર્વક પરિશીલન કરવાથી આ પુસ્તક વિશેષ લાભકારી થાય તેમ છે. ભીંજાતા' સંવેદનશીલ હૃદયે થયેલું લખાણ ભક્તિભીની સંવેદનશીલ હૃદયભૂમિમાં જ ઉગે ને ! તથા કડીબદ્ધ રીતે ગોઠવાયેલા એક પછી એક તમામ પ્રકરણોમાં પરસ્પર તાલ-લય-સંવાદ-એકતારપણું પણ રહેલું છે. આ બે કારણસર પ્રસ્તુત પુસ્તકના નામ રૂપે ‘આત્મસાક્ષાત્કારનો માર્ગ', ‘અધ્યાત્મસાધના’, ‘ધ્યાનયોગ’, ‘સાક્ષીભાવની સાધના’ વગેરે ભારેખમ નામ પસંદ કરવાના બદલે ‘સંવેદનની સરગમ' એવું હળવું નામ રખાયેલ છે. સરગમમાં જેમ સ્વરના આરોહ-અવરોહ, લયની ચઢ-ઉતર આવે છતાં પણ આરોહ-અવરોહ, ચઢ-ઉતર વચ્ચે પરસ્પર તાલ-મેળ-સંવાદ હોય છે તેમ પ્રસ્તુત પુસ્તકના વિવિધ પ્રકરણો વચ્ચે પણ વિષયની દૃષ્ટિએ આરોહઅવરોહ ગોઠવાયેલ છે. ભક્ત અને ભગવાનના સંવાદ વચ્ચે ચઢ-ઉતાર પણ રહેલ છે. તેમ છતાં તમામ પ્રકરણો વચ્ચે પરસ્પર સાંકળ ગોઠવાયેલ છે. પુનરાવર્તન, પરિવર્તન, પરિષ્કાર, પરિમાર્જન, વળાંક વગેરે તો ભાવના-સંવેદના-ઉર્મિની ખાસ ઓળખાણ છે. આ બાબત છાયારૂપે પ્રસ્તુત પુસ્તકમાં વણાયેલી જોવા મળશે. માટે સમજપૂર્વક છતાં સહજ રીતે ‘સંવેદનની સરગમ' એવું નામ સ્વીકૃતિમાં આવેલ છે. વર્તમાન હુંડા અવસર્પિણી કાળના પાંચમા આરામાં રાજકીય ક્ષેત્રે, ભૌતિકક્ષેત્રે, શિક્ષણક્ષેત્રે, સમાજક્ષેત્રે, વ્યાપારક્ષેત્રે, કુટુંબક્ષેત્રે, સંબંધક્ષેત્રે, શરીરક્ષેત્રે અનેકાનેક પ્રકારના દૂષણો જોવા મળે છે. ધાર્મિકક્ષેત્ર પણ આ કલિકાળના ભીષણ કાળચક્રની અસરમાંથી બાકાત નથી. ધર્મક્ષેત્રે વર્તમાન કાળમાં સૌથી મોટા ભયંકર બે દૂષણો લગભગ સર્વત્ર જોવા મળે છે. (૧) ક્રિયાજડત્વ અને (૨) શુષ્કજ્ઞાનીત્વ. આ બે મહારોગના લીધે ઊંચા ઊંચા આરાધકોના પણ ભાવપ્રાણ મૃતપ્રાયઃ અવસ્થામાં જ્યાં ને ત્યાં જોવા મળે છે. અને આ બે મહારોગના નિમિત્તે વર્ષો જુના આરાધકોના અંતઃકરણમાં વીતરાગશાસન ખલાસ થતું જાય છે. સ્વ-પરના આ બે મહારોગને ખલાસ કરવા એ આ પુસ્તકનો સૌથી મહત્ત્વનો ઉદેશ છે. માટે પૂર્વના મહર્ષિઓએ દર્શાવેલ ‘સ્વસ્મૃતિથીનપ્રવોધનાર્થમ્' આ પ્રયોજન પણ અહીં વિસરાયેલ નથી. આપણા વર્તુળમાં સામાન્યથી એવી માન્યતા ધીમે ધીમે જોર પકડતી 20 Page #22 -------------------------------------------------------------------------- ________________ જાય છે કે “શ્વેતાંબર સંપ્રદાયના આગમો, શાસ્ત્રો અને સાધુઓમાં વ્યવહાર નયનું વર્ચસ્વ છે. પરંતુ જોઈએ તેટલું નિશ્ચય નયનું ઊંડાણ નથી, ખેડાણ નથી.” આવી માન્યતા વ્યાપક બનવાથી તેમજ ક્રિયામાર્ગની લાંબા સમયથી આરાધના કરવા છતાં પણ અપેક્ષિત સંતોષકારક પરિણામ ન મળવાથી આપણામાંનો કહેવાતો અમુક પ્રબુદ્ધ વર્ગ અલગ-અલગ ચોક્કસ પ્રકારના વર્તુળો, જેમ કે વિપશ્યના, પ્રેક્ષાધ્યાન, દાદા ભગવાન, ઓશો રજનીશ, આર્ટ ઓફ લિવીંગ કાનજી સ્વામી વગેરે તરફ વળતો ગયો છે. પ્રયોગાત્મક ધોરણે જેમ જેમ અન્યત્ર કાંઈક અવનવું તત્ત્વ મળતું જાય છે તેમ તેમ વધુ ને વધુ સંખ્યામાં જિજ્ઞાસુ આરાધકો અન્યત્ર વળતા જાય છે. આ હકીકતને નજરસમક્ષ રાખીને, નિશ્ચય-વ્યવહારનયના સમન્વયસ્વરૂપ મોક્ષમાર્ગ પ્રયોગાત્મક ધોરણે અસરકારક રીતે તમામ આરાધકોને મળે તે માટે અનુભવોનું અવતરણ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. વર્તમાનકાળે શ્રીસંઘની ઉપરોક્ત નાજુક પરિસ્થિતિમાં આ સર્જન મારી દૃષ્ટિએ જરૂરી છે. પ્રસ્તુત પ્રકાશનની એક લાક્ષણિકતા એ છે કે પૂર્વના શાસ્ત્રસંસ્કાર મુજબ અને અનુભવમાં ઊગી નીકળેલી ફુરણા અનુસાર પુસ્તકનું સમગ્ર લખાણ તૈયાર થઈ ગયા પછી શાસ્ત્રપ્રેમી આરાધકો શંકાના વમળમાં ઘેરાયા વગર, અસંદિગ્ધ રીતે, નિશ્ચિત બનીને આ પુસ્તકનો લાભ લઈ શકે તે માટે તે તે સ્થળે શાસ્ત્રપાઠો ટાંકેલા છે. સમગ્ર લખાણમાં પ્રવાહીરૂપતા રહે તે માટે ચાલુ લખાણમાં વચ્ચે-વચ્ચે શાસ્ત્રસંવાદ આપવાના બદલે પાદનોંધમાં શાસ્ત્રપાઠ આપેલ છે. જો કે પ્રસ્તુત બીજી આવૃતિમાં ટિપ્પણગત શાસ્ત્રપાઠોનો અર્થ અને ભાવ ગુજરાતી લખાણમાં સમાવવા માટે વિશેષ પ્રયત્ન કરેલ છે. છતાં પણ મૂળ લખાણ તૈયાર થયા પછી શોધાયેલા સાક્ષીપાઠો પાછળથી ટાંકેલા હોવાથી મૂળ લખાણને પાદનોંધમાં દર્શાવેલ શાસ્ત્રપાઠ સાથે અક્ષરશઃ મેળ પડે તેવું અમુક સ્થળે જોવા ન મળે તે સ્વાભાવિક છે. પણ મૂળ લખાણના ભાવને તો જરૂર તે તે શાસ્ત્રપાઠી સાથ-સહકાર-સુસંવાદ આપે જ છે. તથા શાસ્ત્રમાં જણાવેલ કોઈ વાત અમુક બાબતને ઉદેશીને કરેલી હોય પણ ઉપલક્ષણથી તે જ વાત અન્ય બાબતમાં પણ લાગુ પડી શકે તેવી હોય તો તેવા શાસ્ત્રપાઠ પણ કયાંક ટાંકેલા છે. જેમ કે આચારાંગજીમાં “એસ ખલુ ગંથે, એસ ખલુ મોહે, એસ ખલુ મારે...” ઈત્યાદિ વાત હિંસાને ઉદેશીને જણાવેલી છે. પણ Page #23 -------------------------------------------------------------------------- ________________ તે વાત કામ-ક્રોધ વગેરેમાં પણ બરાબર લાગુ પડી શકે તેમ હોવાથી તે રીતે તે શાસ્ત્રપાઠને સંવાદરૂપે અહીં (જુઓ પૃષ્ઠ-૨૭) ઉદ્ધૃત કરેલ છે. હકીકતમાં કામ-ક્રોધ વગેરે ભાવ હિંસા તો છે જ. (રામવીનમનુપ્પાઓ અહિંસiત્તિ લેસિયં સમ) પાદનોંધ વાંચતી વખતે આ વાતને શાસ્ત્રપ્રેમી આરાધકો ખાસ લક્ષમાં રાખે તેવી વિનંતી. સંસ્કૃતભાષાના અભ્યાસીને તો મૂળ લખાણ અને પાદનોંધગત શાસ્ત્રપાઠ બન્નેના અવલોકનથી વિશિષ્ટતર લાભ થાય તેમ છે. ટિપ્પણીમાં દર્શાવેલ શાસ્રપાઠો અનુવાદ સાથે લખાયા હોત તો સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ આરાધકોને પણ જરૂર સારો લાભ મળી શકત. પણ સમયાભાવ અને પુસ્તકનું કદ વધવાના ભયથી તેમ કરેલ નથી. તેની વાત ફરી બીજા કોઈ અવસરે. શ્વેતાંબરમાન્ય આગમો અને આગમોપજીવી શાસ્ત્રોમાં ય કેટલો સ્પષ્ટ અને સચોટ રીતે શુદ્ધ નિશ્ચય નય પણ બતાવવામાં આવેલ છે ? આ હકીકતનો સુશ આરાધકોને સરળતાથી ખ્યાલ આવે તે માટે સંવાદરૂપે અન્યદર્શનના શાસ્ત્રો કે દિગંબરમાન્ય ગ્રંથોના સાક્ષીપાઠ આપવાના બદલે લગભગ શ્વેતાંબરમાન્ય આગમ અને શાસ્ત્રોના જ સાક્ષીપાઠ દર્શાવવામાં આવેલ છે. માર્ગ બતાવનારે શ્રોતાની ભૂમિકા મુજબ મોક્ષમાર્ગ પૂર્ણ સત્ય બતાવવો રહ્યો. અન્યથા સંવિગ્નપાક્ષિકપણું પણ પોતાનામાં ન સંભવે. વાસ્તવિક મોક્ષમાર્ગ બીજાને સમજાવવા ઈચ્છનારે પણ પૂરેપૂરો તાત્ત્વિક મોક્ષમાર્ગ ઊંડાણથી સમજવો રહ્યો. તે જ રીતે શ્રોતાએ પણ અપુનર્બંધકદશાથી માંડીને પૂર્ણ ક્ષાયિક વીતરાગદશા પર્યન્તના મોક્ષમાર્ગને વધુમાં વધુ સ્પષ્ટ અને અસંદિગ્ધ રીતે બતાવનાર સર્વનયમય જિનશાસન-જિનપ્રવચન-જિનાગમ હૃદયમાં પરિણમે તેવા પ્રણિધાનથી સમગ્ર મોક્ષમાર્ગને (ખરા અર્થમાં સમજવાની શક્તિ હોય તો) સમજવો તો પૂરેપૂરો જ અને ત્યાર બાદ શક્તિ છુપાવ્યા વિના સ્વભૂમિકાને યોગ્ય વલણ અને વર્તન કેળવવું - આ છે પૂર્વના મહામુનિઓનો અને યોગીઓનો પવિત્ર સંદેશ. આ જ સંદેશને જણાવીને તથા જેમના અંતઃકરણમાં સર્વનયાત્મક જિનપ્રવચન પરિણામ પામેલ છે તેમના ચરણ કમલમાં અનંતશઃ વંદન કરીને વિરમું છું. प्रकाशितं जिनानां यैर्मतं सर्वनयाश्रितम् । चित्ते परिणतं चेदं येषां 22 तेभ्यो नमो नमः 11 (જ્ઞાનસાર રૂર૬) Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉપકારી પૂજ્ય ગુરુવર્ગનો અનન્ય ઉપકાર તો કદિ વિસરી શકાય તેમ નથી જ. તદુપરાંત શાસનના અનેકાનેક કાર્યમાં વ્યસ્ત હોવા છતાં “અનુભૂતિ હેડીંગવાળા ઉગારવચન લખી આપવાની કૃપા કરનાર પૂજ્યપાદ અધ્યાત્મસાધનાનિમગ્ન પ્રવચનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય યશોવિજયસૂરીશ્વરજી મહારાજ તથા “આત્મમુખી બનવા સ્વાધ્યાય કરીએ” શિર્ષકરૂપે આશીર્વચન પાઠવનાર પૂજ્યપાદ બહુશ્રુત શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજનો ઉપકાર પણ અહીં અવશ્ય સ્મર્તવ્ય છે. પ્રસ્તુત પુસ્તકનું લખાણ મનનપૂર્વક વાંચીને “યતું કિંચિત્' ઉપહાર દર્શાવનાર શ્રુતરસિક સુશ્રાવક શ્રી હર્ષદભાઈ મણિલાલ સંઘવી પણ અવશ્ય ધન્યવાદને પાત્ર છે. સુંદર મુદ્રણ કરીને શ્રુતસેવા કરનાર શ્રી પાર્શ્વ કોમ્યુટર્સવાળા શ્રીઅજયભાઈ-શ્રીવિમલભાઈ વગેરેની મહેનત પણ દાદ માગી લે તેવી છે. પ્રાન્ત, હૃદયના સ્વયંસ્કૂર્ત ભાવોનું આલેખન શાસ્ત્રસાપેક્ષ બને તેવું કરવામાં દેવ-ગુરુકૃપાથી શકય તેટલી સાવધાની રહી છે. તેમ છતાં ભૂલ થવાની શકયતા નકારી શકાય નહિ. ભવભીરુ ગુણગ્રાહી ગીતાર્થ મહાત્માઓને એનું પરિમાર્જન કરવા અને એ અંગે મારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી. गच्छतः स्खलनं क्वापि भवत्येव प्रमादतः । हसन्ति दुर्जनास्तत्र समादधति सज्जनाः।। તરણતારણહાર શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છામિ દુકકડમ્. - લેખક 28 Page #25 -------------------------------------------------------------------------- ________________ (૫) • • • • • • • •.......... ૨૧ © ભક્ત અને ભગવાનના આલાપનો અનુક્રમ છે , (૧) તારી નિકટતાના માર્ગમાં છે વિકટતા....... (૨) આત્મનિરીક્ષણનું દર્પણ ......... (૩) પ્રભુ ! બહુ ભૂલી ગયો . (૪) તારું હૈયું શું કઠોર નહિ થતું હોય ? . વાસનાને બરાબર ઓળખી લે......... ધૂતારી વાસના ! તું જા .............. (૭) આ તે કેવી બનાવટ ! ..... (૮) ....... તો શાસ્ત્ર પરિણમે...... (૯) ૧૫ પ્રકારની નબળાઈથી પ્રગટતી વિભાવ દશા ........ (૧૦) ... તો હૃદયપલટો થાય.......... ........... (૧૧) અદેશ્યને દશ્યમાન કરવો છે .. (૧૨) આત્મસાક્ષાત્કારનો અભુત માર્ગ .. (૧૩) અનેક પ્રકારનું અને વિવિધ વિશેષણવાળું સુખ ........ (૧૪) પાંચ પ્રકારના ભેદજ્ઞાનની સાધના (૧૫) રાગરૂપે કેમ પરિણમી જાઉં છું? . ............................ (૧૬) ભેદજ્ઞાનને જીવનમાં વણવાની કળા................ (૧૭) કેવી કરૂણ દુર્ઘટના? .................. (૧૮) વિકલ્પદશા નિર્મૂળ કરવાના ઉપાય .......... ૧૦૫ (૧૯) .. .. તો રાગ આપમેળે ટળે ........... (૨૦) .. ... તો મન પણ જીતી શકાય ................... ૧૧૭ (૨૧) હૃદયનું અર્પણ થઈ ગયું. .... ...... ૧૨૫ (૨૨) ધ્યાનની ભૂમિકા, સ્વરૂપ અને પ્રક્રિયાગર્ભિત પ્રકારો .. ૧૨૬ (૨૩) તારું ધ્યાન ધરું છું. ....... ૧૪૩ (૨૪) મોટા સાધકો પણ અહીં અટવાઈ ગયા............ ૧૪૫ (૨૫) કેવો અદ્ભુત છે આત્મા !.. ......... ૧૪૮ ૧૧૪ 24 Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ .. ૧૬૧ '2 " ટે ૧૮૩ ૧૮૬ (૨૬) ૬૧ પ્રકારના અંતરંગ પુરુષાર્થ . (૨૭) ચેક સળગાવું છું. .......... ................... (૨૮) ત્રિપદીવાળી મંત્રત્રિપદીની અદ્ભુત સાધના ! ....... (૨૯) જિનશાસન શરણં મમ (૩૦) –ામેકમઈન્ ! શરણં પ્રપદ્ય ....................... (૩૧) જિનભક્તિ શરણં મમ .............. (૩૨) જિનાજ્ઞા શરણં મમ (આતમરામ ! પ્રગટ થાવ)...... (૩૩) જિનદશા શરણં મમ .... (૩૪) હે આત્મન્ ! તારું સાંભળ ને !............ (૩૫) કેવું પૂર્ણાનંદમય આત્મસ્વરૂપ (૩૬) અહો ! શુદ્ધ ઉપયોગસ્વરૂપ આત્મા ................. (૩૭) ધ્રુવ આત્મા ઓળખાયો. ... (૩૮) શબ્દ પણ કમજોર છે........... (૩૯) સાવ તરસ્યો મરું છું ........ (૪૦) તું તને ઓળખી લે.. (૪૧) શબ્દબ્રહ્મની પરાકાષ્ઠા (૪૨) જ્ઞાતા-દષ્ટ ભાવની સાધનાના ૨૧ પ્રયોજન.......... ૨૦૩ (૪૩) સ્વરૂપ ગુંજન ....... (૪૪) આત્મધૂન ........... પરિશિષ્ટ ૧...... ૨૭૫ પરિશિષ્ટ ૨........ ૨૭૯ ૧૮૮ ........ ૧૯૩ ૧૯૫ ........ 25 Page #27 -------------------------------------------------------------------------- ________________ Page #28 -------------------------------------------------------------------------- ________________ તાપી નિકટતાના માર્ગમાં છે વિકટતા ઓ વીતરાગ ભગવંત! આપને જોવા-મળવા-ભેટવા કયારનો નીકળેલ છું. પણ તું મળતો નથી. રસ્તો ખૂટતો નથી કે છૂટતો નથી. મારા પ્રભુ! ખરેખર તારા માર્ગે ચાલવા માટે હું આંધળો છું. અજાણ્યો છું. અશક્ત છું. દીન-હીન છું. ગરીબ છું. રાંક છું. લૂલો-લંગડો ને પાંગળો છું. બહેરો અને મૂંગો છું. સાથોસાથ લુચ્ચો-લોફર-લફંગો ને લાવારીશ પણ છું. અધમાધમ છું. પતિત છું, ભ્રષ્ટ છું. બ્રાન્ત છું. બીજે બધે રખડેલ ને ભટકેલ છું. હું માંદો તો છું જ, સાથે ગાંડો પણ છું. તેથી હકીકતમાં તારો મૂળભૂત તાત્ત્વિક મોક્ષમાર્ગ મને મળતો જ નથી. પારમાર્થિક વીતરાગમાર્ગ જડતો જ નથી. વળી તારો બતાવેલ માર્ગ પણ અતીન્દ્રિય છે, ગહન છે. ગૂઢ અને ગુપ્ત છે. ઘણો અટપટો છે. વચ્ચે ઘાતિકર્મોના નક્કર પર્વતો અડીખમ ઊભા છે. તૃષ્ણાનો દુસ્તર સાગર વચ્ચે ફેલાયેલ છે. માયાના વિકૃત વમળો પાર વિનાના ઊંડા છે. વક્ર વાસનારૂપી ડાકણનો વળગાડ અસહ્ય રીતે નડે છે. મિથ્યાભ્રાન્તિનો દિશાભ્રમ અવારનવાર કનડી રહ્યો છે. વિભાવદશાની ઊંડી ખાઈ ભયભીત બનાવે છે. મનમાંકડુ કૂદાકૂદ કરીને હેરાન કરે છે, પીંખી નાંખે છે, વીખી નાંખે છે. સુખશીલતાના કાંટા અને ચારેય સંજ્ઞાના કાંકરા વાગી રહ્યા છે. બહિર્મુખદશાનું વિકરાળ જંગલ નડી રહ્યું છે. ઈર્ષાનાગણના ડંખો અસહ્ય બની રહ્યા છે. સ્પર્ધાના વિછીની કનડગત પણ ઓછી નથી. દેહાધ્યાસનામાધ્યાસરૂપી ભૂખ્યા જંગલી શિકારી પશુઓ આમથી તેમ ભટકી રહ્યા છે. મહાઅજ્ઞાનનું ઘોર અંધારું પાર વિનાનું ચોમેર ફેલાયેલ છે. ચીકણો નિંદાકાદવ પણ ઘણો ઊંડો છે. ઓ દિનાનાથ ! આ બધા પરિબળોને લીધે તારા માર્ગે આગળ વધવાની આશા નિરાશામાં પરિણમે છે. હતાશા ફેલાઈ જાય છે. ખરેખર પ્રભુ! તારી નિકટ પહોંચવાનો અંતરંગ માર્ગ બહુ જ વિકટ લાગે છે. વળી અનાદિકાળથી તારો માર્ગ મારા માટે અજાણ્યો અને અપરિચિત છે. ગમે તે હો. પણ તારા માર્ગે ચાલવાનો નિર્ણય હજુ અફર અને અટલ જ છે. કારણ કે મને માત્ર તારો જ આધાર છે, આશરો છે, સહારો છે, નિશ્રા છે. હે પરમપાવન કારુણ્યમય ! તારી ભીની ભક્તિ અને શરણાગતિની મજબૂત આંગળી પકડીને ચાલી રહ્યો છું. Page #29 -------------------------------------------------------------------------- ________________ હું તો સમર્પણભાવનો પાવન હાથ ઝાલી રહ્યો છું. અંધ-પંગુ હોવા છતાં એકમાત્ર તારા ભરોસે ચાલી રહ્યો છું. કારણ કે હું ભલે અંધ છું. પણ તું તો દેખતો છે ને ! પછી મારે શી ફિકર ? હું ભલે લંગડો છું, પાંગળો છું. પણ તારા પગ તો મજબૂત છે ને? હું થાકી જાઉં તો તારા ખભે સામે ચાલીને તું મને બેસાડીશ- એવી તારી અપરંપાર સ્વયંભૂ કરૂણા મારા ખ્યાલ બહાર નથી જ હોં. તારા જેવો માલિક-સ્વામી-નાથ કર્યા પછી મારે શી ચિંતા કરવાની? બધી ચિંતા અને ફિકર તને ભળાવીને હું તો એકમાત્ર તારા અચળ વિશ્વાસે આ ચાલ્યો. પરંતુ મારા પ્રભુ ! મારી દિષ્ટની ખામીના કારણે કદાચ રાહ દેખાતો બંધ થાય તો તું રાહ બતાવજે. તારા ચીંધેલા માર્ગ ઉપર ચાલવાની શક્તિ ખૂટી જાય તો તું તારા રાહ ઉપર મને ચલાવજે. કદાચ મારી ચાહના બદલી જાય, અવળી થાય, તો પ્રભુ ! મારી ચાહ પણ તું સવળી કરજે. ઓ નોધારાના પરમ આધાર ! હું તો એકમાત્ર તારા ભરોસે જ અહીં આવ્યો છું. તું મારી સાથે-પાસે જ રહીશ- એવી શ્રદ્ધાથી તારા દરબારમાં આવ્યો છું. હવે હું જરાય છેતરાઈશ નહિ. કારણ કે કેવળ “તારા ગુણથી, તારી કરુણાથી ખેંચાઈને આવ્યો છું. તને છોડીને બીજે કયાંય પણ હું જવાનો નથી. કારણ કે તને છોડીને બીજે કયાંય ઠંડકનો અનુભવ થતો નથી. તારા સાંનિધ્યમાં પરમ શીતળતા અનુભવાય છે. અનેરી ટાઢક લાગે છે. તું મારી પાસે ૨હે તો કદાચ દુનિયા ન હોય, દુનિયાનો સાથ-સહકાર મને ન મળે તો ય શું ? મને તેનાથી કાંઈ ફરક નથી પડવાનો. હું તારા પાવન સાન્નિધ્યમાં તૃપ્ત જ રહીશ. જો તું સાથે નથી તો દુનિયાનો મને સાથ હોય તો ય શું ? મારે તેનું શું કામ છે ? પાવરહાઉસના કનેકશન વિના લાંબા વાયરના ભારેખમ ગૂંચળાને પણ શું કરવાના ? હે પૂર્ણબ્રહ્મસ્વરૂપી ! આપના દર્શન કરવાની ઈચ્છા અવાર નવાર રહે છે. પણ તે સફળ થવી એ તો આપ કૃપાનાથને આધીન છેજી. બસ પ્રભુ ! મારી આ સ્થિતિ છે. જે હકીકત છે તે તને જણાવી દીધી છે. કહેનારો કહી છૂટે. હવે તને ઠીક લાગે તે કરજે. न भवन्तमतीत्य रंस्यते, गुणभक्तो हि न वञ्च्यते जनः । ( सिद्धसेनीय द्वात्रिंशिका - ४ / २ ) ૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ આત્મનિરીક્ષણનું દર્પણ જે જે < ૪ u s પરમાત્મા – વત્સ ! ભાવુકતાથી કહી દેવા માત્રથી બધું કામ પતી નથી જતું. આ રીતે કહી દીધા પછી પણ રોજ અવાર નવાર આત્મનિરીક્ષણના નિર્મળ દર્પણમાં પોતાની ભૂમિકાને નિષ્પક્ષ રીતે સતત તપાસવી પડે. તો જ મુક્તિમહેલનો પાયો દઢ બને અને કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ શકે. પોતાની રુચિ-વૃત્તિ-પ્રવૃત્તિનો હિસાબ ન રાખે, નુકશાનકારી માર્ગથી જરાય પાછો ન ફરે તો સાધનામાર્ગે દેવાળું નીકળતાં વાર ન લાગે. માટે રોજ આત્મનિરીક્ષણના દર્પણ દ્વારા તારી જાતને સતત ઢંઢોળજે કે -- ૧. હું કોણ છું ? ક્યાંથી આવ્યો છું ? મારું સાચું સ્વરૂપ શું છે ? અહીં શું કરવા આવ્યો છું ? શું કરું છું ? મારું કર્તવ્ય શું ? જે કાર્ય કરવા આવ્યો તેમાં કયાં સુધી પહોંચ્યો ? શક્તિ હોવા છતાં શું કર્તવ્ય નથી કરતો ? શા માટે નથી કરતો ? શું કરવા જનમ્યો છું ? ૧૧. શા કારણે જન્મ-મરણ કરું છું ? ૧૨. મારો આખો દહાડો શામાં ગયો ? ૧૩. મેં આજે આત્માનું શું હિત કર્યું ? ક્યા ગુણો મેળવ્યા ? *. चउहिं ठाणेहिं निग्गंथाण वा निग्गंथीण वा अतिसेसे णाण-दंसणे समुपज्जिउकामे समुप्पज्जेज्जा । तं जहा... पुब्बरतावरत्तकालसमयंसि धम्मजागरियं जागरितता भवति । (થાના સૂત્ર-૪/૨/૨૮૪) ». किं कयं किं वा सेसं किं करणिज्जं तवं न करेमि । पुवारत्तकाले जागरओ ભાવપત્તેિત્તિ છે. 1. जो पुव्वरत्तावरत्तकाले, संपिक्खए अप्पगमप्पगेण । किं मे कडं किं च मे किच्चसेसं किं सक्कणिज्जं न समायरामि ।। दशवैका.चू.२ गा.१२।। .. जो नवि दिणे दिणे संकलेइ के अज्ज अज्जिया मि गुणा ? अगुणेसु अ न हु खलिओ, कह सो करिज्ज अप्पहियं ।। उपदेशमाला गा.-४८०।। < j 2 Page #31 -------------------------------------------------------------------------- ________________ આત્માને નુકશાન થાય એવું મેં ચોવીસ કલાકમાં શું કર્યું ? શા માટે ? કયા ગુણો મેળવ્યા ? ૧૫. શું શું બોલ્યો ? ૧૬. શું શું જોયું? ૧૭. શું શું વિચાર્યું ? ૧૮. એ ન કર્યું હોત તો શું ન ચાલત? ૧૯. વધુ વખત શામાં ગાળ્યો ? ૨૦. આખું જીવન શામાં ગાળ્યું ? ૨૧. ૨૨. માનવભવ અને પુણ્યવૈભવને લૂંટનારા સાધનો કેમ ભેગા કરૂં છું? શું કરવાથી આ મોંઘેરો માનવદેહ સફળ થાય ? ૨૩. ૨૪. શું કરવાથી આ દુર્લભ જન્મ લેખે લાગે ? જીવન પૂર્ણતયા સફળ કેમ થાય? ૧૪. ૨૫. ૨૬. ૩૫. ૩૬. ૩૭. માનવભવ શેમાં પસાર થાય છે ? ૨૭. સમગ્ર દિવસમાં હું જે કરૂં છું તેનું પરિણામ મુક્તિ છે કે બંધન? મેં શા માટે ધર્મક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે ? ૨૮. ૨૯. તમામ ધર્મક્રિયા શા માટે કરું છું ? ૩૦. આ લક્ષ્ય કેટલું જાગ્રત રહે છે ? ૩૧. ૩૨. ૩૩. ૩૪. ૪ જીવન કઈ રીતે જીવું ? આ ભવમાં આત્માની ઓળખાણ નહિ કરૂં, તે માટે પુરૂષાર્થ નહિ કરૂં તો મારી શી હાલત થશે ? શું કરવા શાસ્ત્ર શીખું છું ? શાસ્ત્ર વાંચતા તેની અપૂર્વતાનું ભાન કેમ થતું નથી ? શાસ્ત્રબોધ ઝટ પરિણામ કેમ પામતો નથી ? “ત્યાગમાં આનંદ છે, સહન કરવામાં સુખ-શૂરવીરતા છે.’- આવા જિનવચનોનો મર્મ હૃદયમાં પરિણમનલક્ષે કેમ સમજાતી નથી ? આજે શું વાંચવામાં આવ્યું ? તેમાં શું યાદ રહ્યું ? તેમાં મને શું શું લાગુ પડે છે ? Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૮. ઉપદેશમાં અન્યને મેં જણાવેલ વાત મારામાં છે કે નહિ ? ૩૯. મારે શું લેવા યોગ્ય છે ? ૪૦. શું ત્યાગ કરવા યોગ્ય છે ? ૪૧. બીજાને સલાહ-સૂચન-આદેશ-ઉપદેશ આપું છું. તે શા માટે ? ૪૨. મારો અધિકાર છે કે નહિ ? ૪૩. મારું આચરણ કેવું છે ? ૪૪. કઈ ભૂમિકાને યોગ્ય છે ? ૪૫. હું જે બોલું છું એવું શું મારામાં નિરંતર હોય છે ? ૪૬. કેમ અંદરમાં કશું ય થતું નથી ? કયારે થશે ? ૪૭. હું ક્રિયા આત્માર્થે કરું છું કે બીજા પ્રયોજન માટે કરું છું ? ૪૮. શું કરવા આ બધું કરું છું ? ૪૯. કોના માટે કરું છું ? ૫૦. તમામ પ્રવૃત્તિ કરતી વખતે સતત આંતર-ભાવ કયાં રહે છે ? ૫૧. પ્રવૃત્તિથી નિવૃત્તિ કયારે મળશે? પર. શી રીતે મળશે ? પ૩. મારા દોષો શું મને દેખાય છે ? ૫૪. હું જે આરાધના-વિરાધના કરું છું તેની આત્મા ઉપર અસર થાય છે કે કેમ? શા માટે આ દોષસેવન ? ૫૬. તેનાથી શો લાભ ? ૫૭. મારા દોષદર્શનમાં પક્ષપાત કે બચાવ થાય છે કે નહિ? શા માટે? ૫૮. દોષ કાઢવાનો ઉપાય શો છે ? મોહનો ઉદય છે ત્યાં સુધી મારે શું કરવું ? ૬૦. મને અંતરથી રાગાદિ ભાવો બંધનકારક કેમ લાગતા નથી ? ૬૧. એ મીઠા મધુરા કેમ લાગે છે ? ૬૨. શું દેહ-ઈન્દ્રિય-મનના ભોગસુખ મને બંધનરૂપ લાગે છે ? ૬૩. શા માટે નથી લાગતા ? ૬૪. રાગ-દ્વેષ ક્ષય ન થાય, જન્મ-મરણ ન છૂટે કે ન ઘટે તો પરમાર્થથી મારું કલ્યાણ શાનું અને ધર્મ શું કામનો ? પપ. ૫૯. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૬૫. વર્ષોથી આરાધના કરવા છતાં રાગાદિનું આકર્ષણ કેટલું ઘસાયું? ૬૬. કામ-ક્રોધાદિમાં સામે ચાલીને તણાઉં ત્યાં સુધી મારામાં ક્યાંથી આત્માર્થીપણું આવે-સંભવે-કહેવાય ? ‘તૃષ્ણા-વાસના-પ્રસિદ્ધિની ભૂખ સાવ ખોટી છે એમ શું ખરેખર હૈયામાં લાગે છે? વાસનાનું મૂળ કઈ રીતે છેદાશે ? ૬૯. વિષય-કષાય શાથી થાય છે ? ૭૦. આત્માર્થી જીવનું લક્ષણ મારામાં દેખાય છે કે નહિ? ૭૧. વિષય-કષાય સારા નથી- એમ લાગ્યું છે ? ૭ર. એ સારા નથી છતાં એ પોષાય તેવું કાર્ય શાથી થયું ? ૭૩. કર્મનો દોષ છે કે મારી બેદરકારી-પ્રમાદ-ગફલત મુખ્ય છે ? ૭૪. મારે કેવા નિયમો-અભિગ્રહો લેવા વ્યાજબી છે ? કયા નિયમો મેં લીધા છે ? ૭૫. વાસ્તવમાં વિષય-કષાય ઉપરથી આસક્તિ ઊઠી છે કે નહિ ? ૭૬. મારા દિવસો શેમાં પસાર થાય છે ? ૭૭. હું કઈ રીતે પ્રમાદમાં ખેંચી ન જાઉં ? ૭૮. આજ સુધી કેટલો પ્રમાદ કર્યો ? પંચવિધ પ્રમાદ મીઠો કેમ લાગે છે ? પ્રમાદ ઓછો થાય છે કે નહિ ? ૮૧. પ્રમાદ કેમ જાય ? પ્રમાદમાં પડયો રહીશ તો મારી શી હાલત થશે ? અજ્ઞાનથી કયારે છૂટાશે ? ૮૪. છૂટવાનો રસ્તો ક્યો છે ?. ૮૫. અજ્ઞાન-મોહ વગેરે દુઃખરૂપ કેમ નથી લાગતાં ? ૮૬. દેહાદિ બંધન મને શાથી છે ? 4. किं सक्कणिज्जकज्जं न करेमि ? अभिग्गहो य को मे उचिओ ? । किं मह खलियं जायं ? कह दिअहा मज्झ वच्चंति ? ।। कह न हु पमायपंके खुप्पिस्सं ? किं परो व अप्पो वा । __मह पिच्छड़ अइयारं ? इअ कुज्जा धम्मजागरिअं ।। (यतिदिनचर्या-७/८) ૮૦. ૮૩. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૮૯. ૮૭. દેહાદિ બંધન રાખું કે છોડું ? ૮૮. શા માટે ? શરીરનું નહિ પણ મારું કલ્યાણ કઈ રીતે થાય ? ૯૦. શાથી થાય ? ૯૧. આ વિચાર મને કેટલો આવે છે ? ૯૨. આ ક્ષણે શરીર છૂટી જાય તો મારી શી હાલત થાય ? ૯૩. મારી શી ગતિ થાય ? ૯૪. દેહાધ્યાસ ઉપાધિરૂપ છે-એમ અંદરમાં લાગે છે ? ૯૫. શા માટે દેહસુખ-પ્રમાદસુખ હું ઈચ્છું છું ? ૯૬. દરેક ધર્મક્રિયા કરતી વખતે મન શું કરે છે ? ૯૭. ધર્મક્રિયામાં મન ઠરે છે કે બહાર ભટકે છે ? ૯૮. મનને લીધે શું શું થાય છે ? ૯૯. ઘડી ઘડીમાં મન શું કરે છે ? ૧છે. શું તેની તપાસ થાય છે ? ૧૦૧. મન સ્વછંદ વર્તે છે અને બહારથી મોટી મોટી વાતો કરતાં મને શરમ કેમ આવતી નથી ? ૧૦૨. શમ-સંવેગાદિ ગુણો મારામાં છે કે નહિ ? ૧૦૩. મારા ભાવ પ્રતિક્ષણ કેવા પ્રકારના થઈ રહ્યા છે ? ૧૦૪. મારે ભાવ કેવા કરવા છે ? ૧૦૫. મારી અંતરંગ વૃત્તિ કેવી છે ? ૧૦૬. કેવી કરવી જોઈએ? ૧૦૭. પરિણામ સંતોષકારક છે કે નહિ ? શા માટે ? ૧૦૮. શું ખામી છે ? ૧૦૯. બધું છોડીને જે માટે આવ્યો છું તે થાય છે કે નહિ ? ૧૧૦. મને તાત્વિક રત્નત્રય સ્વરૂપ મોક્ષમાર્ગ કયારે મળશે? ૧૧૧. જે કરવા આવ્યો છું તે કરું છું કે બીજું જ કંઈક થાય છે ? ૧૧૨. મોક્ષે શું ખરેખર જવું જ છે ? ૧૧૩. સુખી થવું છે ? Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪. તો રાગ-દ્વેષ, સંકલ્પ-વિકલ્પ કેમ મૂકતો નથી? ૧૧૫. તેને મૂકવામાં શું નડે છે ? ૧૧૬. તેને છોડવાનો અભ્યાસ કેમ નથી કરતો ? ૧૧૭. મારો મોક્ષ કયારે થશે ? ૧૧૮. મને કર્મ શા માટે બંધાય છે ? ૧૧૯. કઈ રીતે બંધાય છે ? ૧૨૦. પારમાર્થિક સુખની ભાવના શું ખરેખર અંતરમાં જાગી છે ખરી? ૧૨૧. પારમાર્થિક સુખને શું ઓળખું છું ? ૧૨૨. મારી દિષ્ટ અંતર્મુખ કયારે થશે? ૧૨૩. અંતર્મુખતાની સાચી ગરજ-લગની-ખપ-જરૂરત કયારે જાગશે ? ૧૨૪. આત્મભાવનાનું તાત્ત્વિક સ્વરૂપ શું ? ૧૨૫. આંતર-પરિણામ વૈરાગ્યમય થઈ મોક્ષે લઈ જાય એમ છે કે નહિ? ૧૨૬. વીતરાગનો માર્ગ શું છે ? ૧૨૭. એ મને કેટલો સમજાયો-ગમ્યો અને પરિણમ્યો છે ? ૧૨૮. પ્રભુકૃપાને પાત્ર થવા હું કેમ વર્તે ? ૧૨૯. વીતરાગવચનમાં પરમ આદર-દેઢ શ્રદ્ધા-અવિહડ રાગ હૃદયમાં અચળ કયારે થશે ? ૧૩૦. તેમાં મારી શી કચાશ અને ભૂલ છે ? ૧૩૧. તેનું નિવારણ કઈ રીતે થશે ? ૧૩૨. ખરી મુમુક્ષુતા પ્રગટી છે કે નહિ ? ૧૩૩. મોહનિદ્રામાંથી હજુ સુધી જાગ્યો નહિ તેનું કારણ શું ? ૧૩૪. કઈ રીતે આ અનાદિ સ્વપ્રદશા-મોહદશા-મૂઢદશા દૂર થાય ? ૧૩૫. વિભાવ દશાથી નિવૃત્તિ ક્યારે મળશે ? ૧૩૬. કેવી રીતે મળશે? ૧૩૭. વિભાવ દશામાં શું સુખ દેખાય છે ? ૧૩૮. કેમ ભવભ્રમણના કારણો એકઠા કરી રહ્યો છું ? ૧૩૯. મારું પરભવમાં શું થશે ? ૧૪૦. શું કરવાથી હું સુખી થાઉં ? Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧. શું કરવાથી હું દુઃખી છું ? ૧૪૨. ખરું દુઃખ મને શાનું લાગે છે ? ૧૪૩. આ પાંચમા આરામાં “મારે શું કરવા યોગ્ય છે ? ૧૪૪. સહાય, શક્તિ, સમજણ, સંયોગ, સામગ્રી, સહવર્તી – આ બધાનો યોગ કેવો છે? મારી કઈ જાતિ-કઈ કુલદેવી અને કઈ અવસ્થા છે ? ૧૪પ. સર્વજ્ઞની દષ્ટિએ મારો આત્મા પશુતાને છોડી સાચી રીતે કેટલો ઊંચો આવ્યો છે ? ૧૪૬ આત્મવિકાસના માર્ગે આગળ વધાય છે કે નહિ? ૧૪૭. આત્મા કર્મથી પકડાયો છે તે કેમ છૂટે ? ૧૪૮, આત્મ-કલ્યાણ કરવામાં મને શું નડે છે ? ૧૪૯. આત્મકલ્યાણ કરવામાં મને વિન્ન કરનાર વાસ્તવમાં કોણ છે? ૧૫૦. શું કરું અને કેવી રીતે કરું તો આત્માને લાભ થાય ? ૧૫૧. આ બધું જાણનારો કોણ છે ? ૧૫ર. એ કેમ જણાતો નથી ? ૧૫૩. આત્માને ઓળખવામાં શું શું નડે છે ? ૧૫૪. મૂળસ્વરૂપે મારો આત્મા કેવો છે ? ૧૫૫. વર્તમાનમાં તેની કઈ દશા છે ? ૧૫૬. આત્મા સુખી કઈ રીતે થાય ? ૧૫૭. આત્માનંદ અખંડપણે કઈ રીતે પ્રગટે? ૧૫૮. અનાદિ કાળની રખડપટ્ટી હજુ સુધી કેમ ટળી નથી ? ૧૫૯. આત્મામાં લીન થવાનું હું કેમ દઢતાથી મનોમન ધારતો નથી ? ૧૬૦. જોઈએ તેવી આત્માની અપૂર્વતા હૃદયમાં કેમ વસી કે સી નથી? છે : નિ: ? નિ મિત્ર ? વો દેશ ? જો વ્યયમી ? | વાડદું ? का च मे शक्तिः ? इति चिन्त्यं मुहुर्मुहु ॥ (उपदेशपदवृत्तौ उद्धृतः-गा.१६७) > કોડર્દ ? શા મમ ના ? વિદ નવયા ? જ છે ને ? ! को महं धम्मो ? के वा अभिग्गहा ? का अवत्था मे ? ॥ (श्राद्धविधि १।५।पृ.८०) - પ્રચદં પ્રત્યક્ષેત, નરપરિમાત્મનઃ | किं नु मे पशुभिस्तुल्यं, किं नु सत्पुरुषैरिति । Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧. આત્મલીનતા ન થવા છતાં તેની ભાવના પણ અંદરમાં કેમ ઉગતી નથી? ૧૬૨. કયારે એવો રૂડો અવસર-સંયોગ આવે કે હું આત્મામાં મગ્નલીન બન્યું ? ૧૬૩. સ્વાનુભૂતિ કયારે કરીશ ? ૧૬૪. વિષય-કષાયના ગંદા કીચડમાંથી નીકળવાનો ઉમળકો કેમ જાગતો નથી? ૧૬૫. વિષયો હજુ ઝેર જેવા કેમ લાગતા નથી ? ૧૬૬. ગંદા વિકારોમાં જ મન શા માટે ખેંચાઈ રહેતું હશે ? ૧૬૭. બીજાઓ મારામાં શું દોષ જુએ છે ? ૧૬૮. કયો દોષ મને મારામાં દેખાય છે ? ૧૬૯. કયો દોષ જાણવા છતાં છોડતો નથી ? ૧૭૦. શા માટે ? ૧૭૧. તે છોડવામાં મને શું નડે છે ? ૧૭૨. સાચા આરાધકોના ગુણ કેવા હોવા જોઈએ ? ૧૭૩. એમાંના કયા ગુણો ખાસ કરીને મારામાં નથી ? ૧૭૪. તે મેળવવા જેવા હૈયામાં લાગે છે કે નહિ ? ૧૭૫. તે મેળવવા હું શું કરું છું ? ૧૭૬. તેમ કરવામાં મને શું તકલીફ છે ? ૧૭૭. વાસ્તવમાં તે ગુણોની ગરજ-ભૂખ લાગી છે કે નહિ? ૧૭૮. પ્રભુનું નામ દીપે એવું આચરણ કરું છે કે વગોવાય તેવું ? ૧૭૯. તેનું પરિણામ શું ? ૧૮૦. અહંભાવથી કેમ છૂટાય ? ૧૮૧. અહંકારને છોડવાના ભાવ કેમ ટકતા નથી ? ૧૮૨. કઈ રીતે આરાધના કરું ? ૧૮૩, કઈ રીતે વિરાધનાઓને છોડું ? ૧૮૪. -કઈ રીતે આરાધના કરું તો તેનું અનેક ગણું ફળ મળે ? • किं मे परो पासइ किं च अप्पा, किं वाऽहं खलिअं न विवज्जामि | Fa सम्म अणुपासमाणो, अणागयं नो पडिबंध कुज्जा ॥ दशवैकालिक द्वि. चू. गा. १३ || 4. રુદ્ઘ રેમિ, ન્ન મા રેમિ, ૪ 6 યં વતુછ્યું મે । अइकरेड़ हियं ।। उपदेशमाला गा. ४७५ ।। जो हिययसंपसारं, करेड़ सो ૧૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫. રાગાદિના ઉદયનો મૂળ હેતુ શું ? ૧૮૬. તેની નિવૃત્તિનો ઉપાય શું ? ૧૮૭. તેની નિવૃત્તિ કેમ થાય ? ૧૮૮. હજુ સુધી તેની નિવૃત્તિ કેમ થઈ નથી ? ૧૮૯. કેવી રીતે થશે ? ૧૯૦. ક્યારે થશે ? ૧૯૧, આત્મા પ્રત્યે જેમ જેમ લાગણી વધે તેમ તેમ કેમ વર્તવું? ૧૯ર. તે માટે શું કરવું ? ૧૯૩. કઈ રીતે કરવું ? ૧૯૪. મારી અંતરંગ રુચિ-વૃત્તિ-દષ્ટિનું સર્વત્ર ઊર્ધીકરણ કરવાનો ઉત્સાહ ઉમંગ કેમ સતત ટકતો નથી ? ૧૯૫. વર્તમાનનું મારું પરિણમન અને મારા મૂળભૂતસ્વરૂપ વચ્ચે કેટલો ફેરફાર છે ? ૧૯૬. મારા મૌલિક પરમાનંદમયસ્વભાવને હું કયારે અનુભવીશ ? ૧૯૭. વીતરાગદશા-સિદ્ધ અવસ્થા ઝડપથી પ્રગટે તે માટે સતત સર્વત્ર સર્વથા તાત્ત્વિક પુરુષાર્થનો ઉત્સાહસભર ઉપાડ કયારે થશે ? ૧૯૮. શાસ્ત્રાભ્યાસ-સાધનામાર્ગ-જિનશાસનનું મારામાં સ્થાયી પરિણમન કયારે, કેવી રીતે થશે ? ૧૯૯, આત્મસ્મરણ વિના, આત્માનુભવ વિના એક પણ ક્ષણ રહી ન શકાય તેવી ઉન્નત આત્મદશા કયારે પ્રગટશે ? ). અંતરાત્મા અને પરમાત્મા વચ્ચે રસીલી અભેદઅનુભૂતિ કયારે સ્થિર અને વિશુદ્ધ થશે ? એવા વિચારો જાગશે તો આત્મા માટે જ બધું કર્તવ્ય લાગશે. આવા ભાવ જાગે તો શાસ્ત્ર ભણવાનો-મેળવવાનો-સાંભળવાનો-પરિણમાવવાનો વાસ્તવિક અધિકાર જાણવો. આ પ્રકારના આંતર સંશોધનથી સૂતેલો આત્મા જાગૃત થશે. બેભાન આત્મા ભાનમાં આવશે. અજ્ઞાનદશામાં વારંવાર થતી ભૂલો વિરામ પામશે. અંતરમાં જ્ઞાનજ્યોત પ્રગટ થશે. અવચેતન મન નિર્મળ થશે. આગળનો માર્ગ ઓળખાતો જશે. આત્મગગનમાં નિર્ભયતાથી મુક્તપણે ઉડ્ડયન થશે. માટે ઉપલી ભૂમિકામાં પણ આ ઊંડું વેધક આત્મનિરીક્ષણ-નિજભાવપરીક્ષણસ્વદશાઅવલોકન ચૂકતો નહિ. ૧૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ 3. હે પરમ કૃપાવંત ભગવંત ! હું બહુ ભૂલી ગયો. મારા સ્વરૂપને જ ભૂલી ગયો. પ્રતિદિન સૂક્ષ્મ આત્મનિરીક્ષણ ન કરવાના લીધે હું મને તો ભૂલી જ ગયો અને પ્રતિક્ષણ અંતર્મનને તારી વિશુદ્ધ જ્ઞાન ચેતનામાં ન જોડવાના કારણે તને ય ભૂલી ગયો. તારા શુદ્ધ પૂર્ણ સ્વરૂપને ભૂલી ગયો. તારા અંતરંગ પુરૂષાર્થને, તારી અપ્રમત્ત અવસ્થાને, તારા વિશુદ્ધ અનંત ગુણ-વૈભવને, તારા લોકોત્તર માર્ગને પણ ભૂલી ગયો. તારા તેજસ્વી વચનોને, તારા શાસનને, તારા શાસનના આરાધકોને તદન વિસરી ગયો. પ્રભુ ! બહુ ગંભીર ભૂલ થઈ ગઈ. ‘બહુ ભૂલી ગયો’ એમ બોલવા છતાં, ભૂલ સમજ્યા વગર, રોજ રોજ નવી નવી ભૂલો કરે જ રાખું છું. આ તે કેવી દુર્દશા ? હે જગતમાતા ! મારી દેહાતીત અવસ્થાને ભૂલી, દેહ સાથે તાદાત્મ્યઅધ્યાસ કરી આમથી તેમ ઘણું ભટકયો. શરીરને પોતિકું માન્યું. શરીરને મારી જાત સોંપી. શરીર સાથે એકરૂપ બની બેઠો. ઈન્દ્રિયાતીત મારા સ્વરૂપને વિસરીને ઈન્દ્રિયોની જોડે ભ્રાંતિથી અભેદ માની વિષયવિકારની ખણજ પોષવામાં ગરકાવ થયો. મારા મનાતીત સ્વરૂપને ભૂલીને સંકલ્પવિકલ્પ સાથે એકાકાર બનીને- તેમાં જ ગરકાવ બનીને કયાં ને કયાં અનાદિકાળથી હું ભટકયો ! પ્રભુ ! બહુ ભૂલી ગયો મારા નિષ્કામ સ્વરૂપને ભૂલીને કામવાસનામાં તદ્રુપ બન્યો. પરમ શાંતરસમય આત્મસ્વરૂપને વિસરી ક્રોધના દાવાનળમાં અનંતવાર સામે ચાલીને સેકાયો. અનંત-અવ્યાબાધ-આનંદમય આત્મસ્વભાવને ભૂલીને પાંચ ઈન્દ્રિય, કષાય, મન, દેહ વગેરે પાસેથી તુચ્છ સુખની ભીખ અનંતવાર માગી. ‘દેહ-ઈન્દ્રિય-મન પાસેથી સુખ મળશે' તેવી ભ્રાન્ત શ્રદ્ધા રાખીને મેં સ્વરૂપરમણતા કરવાની તારી આજ્ઞાને પગથી કચડી નાખી. હું ઝેરતુલ્ય રાગ-દ્વેષ-અજ્ઞાનનો સામે ચાલીને ગુલામ બની ગયો. આ બહુ ગંભીર ભૂલ કરી. કામ-ક્રોધાદિ મલ, ચંચળતારૂપ વિક્ષેપ અને અજ્ઞાનરૂપ આવરણમાં પણ હું ભૂલો પડી ગયો. હે દયાળુ નાથ ! ભૂતકાળની ઈષ્ટ-અનિષ્ટ સ્મૃતિ અને વ્યર્થ ચિંતાથી જુદા તથા ભવિષ્યની તુચ્છ આશા અને સારી-નરસી કલ્પનાઓથી અલગ ૧૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ તેમ જ વર્તમાનના સાચા-ખોટા સંકલ્પ-વિકલ્પોથી પણ ભિન્ન એવા આત્મસ્વરૂપને હું તદન ભૂલી ગયો. પૌદ્ગલિક સુખ-દુઃખમાં અનાદિકાળથી અટવાયો. રતિ-અતિમાં બહુ ખોટી થયો. શરીર-ઈન્દ્રિય-મનમાં ઘણું રોકાયો. “મારું શુદ્ધ સ્વરૂપ તો પ્રકાશમય-ચૈતન્યમય અનંત-ગુણથી સમૃદ્ધ છે.” એમ તારી કરુણાસભર વાણીથી સમજાવા છતાં મિથ્યાત્વની ઘોર અંધારી કોટડી તરફ દોડી જાઉં છું. આ તે કેવી પાગલતા! હે પરમકારુણ્યમૂર્તિ ! જે કદિ મારા થયા નથી, થવાના નથી કે વર્તમાનમાં થતા નથી એવા વિભાવ પરિણામોને મારો સ્વભાવ માની બેઠો. આ બહુ મોટી ભયંકર ભૂલ કરી બેઠો. અશાંતિ, ઉકળાટ અને અસ્થિરતાથી ન્યારું મારું પરમશાંત-શીતળ અને સ્થિર આત્મસ્વરૂપ હું ભૂલી જ ગયો. દેહેન્દ્રિય-મનોજગતથી તદ્દન અલગ એવા આત્મજગતનો કદિ મેં વિચાર કર્યો જ નથી. જે જે મલિન નિમિત્ત મળ્યાં તેમાં એકરૂપ બનીને મારી જાતને છેતરવાની મેં ગંભીર ભૂલ કરી. બહિર્મુખતા અને બાહ્ય ભાવમાં તણાઈને અંતર્મુખતાની સાવ ઉપેક્ષા કરી. પુદ્ગલાનંદીપણામાં-ભવાભિનંદીપણામાં લીન-લયલીનતલ્લીન બનીને આત્માનંદીપણું-ચિદાનંદીપણું સાવ જ ભૂલી ગયો. મારા નાથ ! સ્વપ્રશંસા, પરનિંદા, ઈર્ષ્યામાં હું નિજભાન ભૂલ્યો. ઉદ્ધતાઈ, અહંકાર, આશાતના વગેરે અનંતા દોષોની ગટરમાં દીર્ઘ કાળ સુધી પડી રહેવાની ગોઝારી ભૂલ હું કરી બેઠો. દોષમુક્ત અને સર્વગુણયુક્ત આત્મસ્વભાવનો મેં ખરા હૃદયથી કદિ વિચાર પણ ન જ કર્યો. વિદેહીદશાની ઉપેક્ષા કરીને ભ્રમણાથી દેહાધ્યાસમાં જ હું અનાદિ કાળથી લીન થઈ બેઠો. દેહધર્મને આત્મધર્મ માનવાની ભૂલ કરીને દેહના દુઃખે દુ:ખી અને શરીરના સુખે સુખી બનવાની કલ્પનામાં અટવાયો. કાલ્પનિક-આભાસિક-ક્ષણભંગુરતુચ્છ વિષયસુખમાં રોકાઈને પારમાર્થિક આત્માનંદથી વંચિત રહેવાની બહુ મોટી ગોઝારી ભૂલ કરી. હે અશરણના શરણ ! હું મારી જાતથી લાખો-કરોડો-અબજો નહિ પણ અસંખ્ય યોજન દૂર ગયો. ભાવથી અનંત યોજન મારાથી અને તારાથી હું દૂર ફેંકાઈ ગયો. આતમસત્તા હારી ગયો. કહી ન શકાય, સહી ન શકાય એવી શરમજનક અને દર્દજનક ભૂલભૂલામણીમાં હું ખોવાઈ ગયો. પુદ્ગલની ઈન્દ્રજાળમાં, મોહરાજાની માયાજાળમાં, વાસનાની સ્વપ્રજાળમાં, ૧૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ છળકપટની મૃગજાળમાં, મહત્ત્વાકાંક્ષાના મૃગજળમાં સામે ચાલીને અનંતવાર ફસાયો. અને ફસાવા છતાં ખુશ થવાની ગંભીર ભૂલ કરી. સત્ત્વહીન, શ્રદ્ધાહીન, ઉત્સાહહીન, ચારિત્રહીન બેભાન અવસ્થામાં હું અટવાઈ ગયો. થોડી ઘણી ભૂલોનું વ્યવહારથી પ્રાયશ્ચિત કરવા છતાં ભૂલનો ભૂલ તરીકે હૃદયથી સ્વીકાર કર્યો નથી. ભૂલો કાંટાની જેમ ખૂંચતી નથી. નિર્દોષ થવાની સાચી દાઝ હૈયામાં જાગતી જ નથી. હે સર્વોપરી ! મારા દોષ જોઈ તેને ટાળવામાં મને ટાઢ ચઢે છે, પારકા દોષ જોવાની ખણજ પોષવામાં લીન બનવાથી નિજદોષને તટસ્થપણે ઓળખવાની તથા ઓળખીને તેને દૂર કરવાનો પ્રામાણિક પ્રયત્ન કરવાની મારી અંગત અગત્યની ફરજ હું સાવ જ ભૂલી ગયો. બીજે બધે ડહાપણ કરવામાં અટવાઈ જવાથી ઓળખપૂર્વક દોષક્ષયનું જે કામ ખરેખર કરવાનું હતું તે કાર્ય સાવ એમ ને એમ જ પડી રહ્યું. સ્વદોષક્ષયના આવશ્યક કાર્યમાં સાવ ઢીલ કરી. એટલું જ નહિ દોષને જાણે-અજાણે, ટાણે-કટાણે તગડા બનાવવાની ભૂલ પણ કરી. આટલેથી જ આ કાતિલ ભૂલ અટકતી નથી. પણ ગુણવાનોની ભરપૂર નિંદા કરીને વર્તમાનમાં તેમના માર્ગમાં અને ભાવમાં મારા માર્ગમાં ભરપેટ અંતરાયો જાતે ઊભા કર્યા. ‘તારા જ્ઞાન બહાર કશું જ નથી તેમ જાણવા છતાં તારી પાસે વર્તન જુદું ને તારાથી દૂર વર્તન સાવ જ જુદું ! આવી ભૂલ હજુ થયે જ રાખે છે. ગંદા વિષયોમાંથી ઊઠી, તારા વિયોગમાં ય વૃત્તિને તારામાં જ રાખવાનો ઉમળકો જાગતો નથી. ઓ મારા પ્રભુ ! મારી શી કથની કહું ? જેમ જેમ ભૂલો યાદ કરું છું. તેમ તેમ મારી અજ્ઞાનદશા, મૂઢ અવસ્થા, મહામૂર્ખતા બદલ ભારે પસ્તાવો થાય છે. મારી અનાદિની અવળી અને ભૂંડણ જેવી અપવિત્ર સમજણને આધીન થવાના લીધે હું અનંત કાળ ભટક્યો છું. એનો જોઈએ તેવો તીવ્ર બળાપો કે જન્મ-મરણનો થાક પણ પ્રભુ ! મને નથી જ લાગતો. આ કેવી કંગાળ, કારમી અને દરિદ્ર દશા છે મારી ! હે અનાથના નાથ ! થોડું સાંભળવા-વાંચવા-સમજવા મળ્યું કે હું જાણી ગયો. મને બધું જ સમજાઈ ગયું...” એવા અહંકારમાં આથડવાની ભૂલ હજુ પણ ચાલુ જ છે. મારા પ્રભુ ! ભિખારીને થોડો એઠવાડ મળે ને રાજી થઈ જાય તેવી હાલતમાં હું હજુ ભૂલો પડી જ જાઉં છું. ૧૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ આવી હાલતમાં “જ્ઞાન- ગુરુગમથી મળ્યું એમ કેમ કહી શકાય ? વાંચીને કોઈને કહેવામાં, જણાવવામાં, ડાહ્યો ગણાવામાં આનંદ આવે છે. શાસ્ત્ર સાંભળીને વિદ્વાન નથી થવાનું, પંડિતાઈ બતાવવાની નથી. પણ પોતાના દોષો કાઢવાના છે'- આ હકીકત પ્રત્યે આંખ મીચામણાં કરવાની ભૂલ હજુ પણ મીઠી લાગે છે. “પોતાનું કામ નહિ કરું તો બધે જ નિરાધાર હાલતમાં રીબામણપૂર્વક રખડવું પડશે.” એવો અંતરમાં ભય નથી લાગતો એ પણ કાંઈ નાનીસુની ભૂલ નથી. આટલા કાળ સુધી મેં મારો (આત્માનો) કોઈ વિચાર જ ના કર્યો! આત્મનિરીક્ષણ-નિજભાવપરીક્ષણ-સ્વભાવસંશોધન ન જ કર્યું. આ તે કેવી ભૂલ ! આ ભૂલની કબૂલાત પણ મોહના ઘરમાં ઊભો રહીને, મોહની મૂઢતા છોડયા વિના જ કરું છું. પછી ભૂલ અંતરથી કેવી રીતે જાય ? આ પણ ગોઝારી ભૂલ જ છે ને ! પોતાને ભૂલીને જે કરું છું એ જ મોટી ભૂલ છે'- એવું હમણાં આપની કૃપાથી સમજાયું છે. “હે પ્રભુ ! હું બહુ ભૂલી ગયો'- એમ બોલવા છતાં મારી ભૂલનો મને અંતરમાં કોઈ રંજ કે ડંખ રહેતો નથી. આ તે કેવી મૂઢતા ! અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ પણ અન્યથા માનીને અન્યથા જ બોધ કર્યો. તેથી તે ગયા નહિ. તેને કાઢવાનો પારમાર્થિક આત્મપુરુષાર્થ હકીકતમાં કર્યો નહિ. પ્રભુ ! વાસ્તવમાં મોક્ષની લગની-ઝંખના-તાલાવેલી જાગી જ નથી. માટે જ અહંકાર છૂટતો નથી. એક રીતે અભિમાનથી છૂટું છું તો બીજી રીતે તેને જ સામે ચાલીને વળગી પડું છું. મારી જાતે જ આધ્યાત્મિક ફાંસીના માંચડે ચઢી બેસું છું. બુદ્ધિથી, કલ્પનાશક્તિથી, તર્કશક્તિથી કષાયનું સ્વરૂપ સમજ્યો છું. પણ પરિણતિથી કષાયનું યથાવત્ સ્વરૂપ સમજાતું નથી. કુટિલ કષાયપોષક તત્ત્વમાં ન પ્રવર્તાય તો જ પરમાર્થથી કષાયસ્વરૂપ ઓળખાયું કહેવાય ને ? મને તો જેમાં માન કષાય પુષ્ટ થાય એવો પુરૂષાર્થ કરીને “તપસ્વીત્યાગી-વિદ્વાન-પુણ્યશાળી-શક્તિશાળી-સંયમી-ચુસ્તઆરાધક-પ્રભાવક-ઉદ્ધારકલેખક-સર્જકએવા બિરુદો-વિશેષણો મેળવવા ઉત્સાહ ઘણો જાગે છે. તે A. લઘુતા મેરે મન માની, યહી ગુરૂગમ જ્ઞાન નિશાની... ... ચિદાનંદજી મહારાજ છેને રિસવ તે સિવ | (વર-૧/૪/૬). ૧પ Page #43 -------------------------------------------------------------------------- ________________ માટે શરીરને ઓગાળી નાખવાનો અને ઉજાગરાઓ કરવાનો પરિશ્રમ પણ સખત કરું છું. પણ “મારો સૂતેલો આત્મા કેમ જાગે ? મારે એ જ કામ સૌપ્રથમ કરવું છે”- આવા પરિણામ જગાડવાનો પુરૂષાર્થ-ઉત્સાહ થતો જ નથી. આ પણ અલૌકિક મૂર્ખતા ભરેલી ભૂલ જ છે ને ! જેને માટે હવે જીવવું ગમે તેવી આત્મદશા જો પુરુષાર્થ કરવા છતાં ન બનતી હોય તો મારા જેવો પાગલ બીજો કોણ હોઈ શકે ? જે ચીજ માલ વગરની છે તેના જ વિચારમાં ખોવાયા કરવું અસહ્ય નથી લાગતું અને જે આત્મદશા પ્રગટાવવા માટે મારે જીવવું છે તે દશા ન પ્રગટવા છતાં હાલતા-ચાલતા મડદાં જેવી સ્થિતિમાં જીવવા જેવું મને નથી લાગતુંતે પણ પાગલપણું જ છે ને ! મારા પરમહિતસ્વી વિભુ ! કર્મની આવી ખરાબમાં ખરાબ જેલમાં રહેવા છતાં પણ સહેજ પુણ્યનો ઉદય આવે કે તરત અંદરથી મલકાઈ પડું છું. આ તે કેવી અવળચંડાઈ છે? ડાહી ડાહી શાણપણભરેલી વાતો કરવા છતાં હૃદયમાં તો અનુભવરૂપે તેવું કાંઈ જ ન મળે ! અને એ બદલ લેશ પણ રંજ નથી. આ તે કેવી વિચિત્ર ભૂલ ? પૂર્વના મહાપુરુષો પાપના ઉદયમાં પણ આત્મદશાને ઉન્નત બનાવી, નિર્મળ કરી, કૈવલ્યલક્ષ્મીને પ્રગટાવતા હતા અને ઊંચામાં ઊંચા પુણ્યના ઉદયમાં પણ મારી શુદ્ધ આત્મદશાને હું લૂંટાવી રહ્યો છું. આ કેવી મૂર્ખાઈ છે? શું હું મુમુક્ષુ છું ? સાધુ છું ? કે મોહનીય કર્મથી ઠગાયેલ-લૂંટાયેલ છું એ જ ખબર નથી પડતી. આત્મવૈરી બનીને બધે ભટકું છું. “આ ઘોર પરિસ્થિતિમાંથી કઈ રીતે છૂટકારો મળે ?' તેવા પણ ભાવ અંતરમાં ઉગતા નથી. બાહ્ય લૌકિક પરિસ્થિતિમાં નમતું મૂકી શકતો નથી. માઠું લૌકિક વલણ પણ છૂટતું નથી. તે જે છોડેલ છે તેને જ હું જડબેસલાક વળગી બેઠો. આ તે કેવી વિચિત્ર ભૂલ ! હે નિર્ભયશિરોમણિ ! સાપ, હડકાયું કૂતરું કે નિર્દય ચોર વગેરેનો ડર હોય ત્યાંથી જવાનું માંડી વાળનાર હું સમગ્ર માનવભવ લૂંટાઈ જાય તેવી, પાણી વલોવવા જેવી, મલિન અને નિરર્થક કલ્પના-આશા-સંકલ્પ સ્મૃતિ વગેરેમાં સામે ચાલીને પરોવાઈ જાઉં છું. અને તેનું કારણ વિચારવાની પણ ફુરસદ નથી મળતી. આ પણ પાયાની મોટી ભૂલ જ છે ને ! સુખશીલતા, હરામ-હાડકાપણું, મનની ચાલબાજી, મોહની માયાજાળમાંથી ૧૬ Page #44 -------------------------------------------------------------------------- ________________ બચવા માટે પ્રબળ નિમિત્તભૂત એવા ધર્મક્રિયાત્મક વ્યવહારને, તેવા લક્ષ વિના જ, કેવળ મૂળ માર્ગ માનીને તેમાં જ અટવાઈને શુદ્ધ આત્મતત્ત્વને ઓળખવા-અનુભવવા પ્રત્યે સાવ બેદરકારી રાખવાની મેં બહુ જ ગંભીર ભૂલ કરી. હે શુદ્ધાત્મસ્વરૂપી ! ભવિષ્યમાં દુઃખ-રોગ-મોત આવવાનું જ ન હોય તેમ સિદ્ધસમાન સુખી થઈને ફરું છું ને દુ:ખ, રોગ આવે ત્યારે મૂંઝાઈ જાઉં છું કે કોઈ કાળે આ દુઃખ જનાર જ નથી. આ પણ કેવી વિચિત્ર ભૂલ છે ? આત્માને હળવો કરવા, કર્મમુક્ત કરવા કયા આશયથી શું શું કરવાની જિનાજ્ઞા મને મળી છે ? તેનો અંતરમાં ઊંડો વિચાર કરવાનું ગમતું નથી. તે વિચારવા માટે પણ પુરુષાર્થ ઉપડતો જ નથી. આ પણ ભૂલ હજુ ચાલુ જ છે. મારા માટે બંધનકારી શું અને હિતકારી શું? એ વિચારવાનો અંદરથી ઉત્સાહ જ નથી આવતો. આ કાર્ય મહત્ત્વનું નથી લાગતું. તેમાં રસ નથી આવતો. આ પણ કેવી અત્યંત વિકૃત અને વિચિત્ર ભૂલ છે ? ઓ સ્વસ્વરૂપવિલાસી મારા સ્વામી ! મને મારા વિભાવવિલાસી હૃદયના ભાવ પલટાવવામાં ઉમળકો-ઉત્સાહ જાગતો જ નથી. તું જે દેખાડે છે તે શુદ્ધ આત્મસ્વરૂપને જોવાના બદલે મોહરાજા જે દેખાડે છે તે વિજાતીયના રૂપ, મિષ્ટ ભોજનના રસ-ગંધ વગેરેને જ જોયે રાખું છું. મોહ જબરો જાદુગર છે. તેણે ગજબની નજરબંધી કરી છે. મને તે જે દેખાડે તે જ હું દેખ્યા કરું છું. સામે કશું પણ ન હોય તો ય મોહજાદુગર જે બતાવે તેને જ હું જોયા કરું છું. રાગાદિ વિભાવદશામાં, કામ-ક્રોધાદિ વિકૃત પરિણામોમાં તે સુખ દેખાડે છે અને હું તેમાં જ સુખ જોયા કરું છું. વાસનાપૂર્તિના સાધનરૂપે વિજાતીય વગેરેમાં જ સુખસાગર દર્શન કર્યા કરું છું ! દાવાનળમાં ય ઠંડકના દર્શન કરું છું ! વાસનાવમળમાં અટવાઈ જવાની, ક્રોધદાવાનળમાં ભસ્મીભૂત થવાની ભૂલ હજુ અવાર નવાર કર્યો જ રાખું છું. વિષય-કષાય, રાગ-દ્વેષ ઓછા કરીને આ અનાદિ કાળથી દુ:ખી એવા આત્માને પરમ શાંતિ અને સાત્ત્વિક સમાધિ આપવાનો હજુ ય વિચાર A. Tયાવાય, વૈષયે સમ્પર્શનમ્ | નિરપેક્ષમુનીનાં તુ, રાષિક્ષાય તત્ // - (31ધ્યાત્મસાર ?sl૪૬) ૧૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ પણ નથી આવતો. “આત્મસમાધિ અને સાચું સુખ કઈ રીતે મળશે ? એ માટે અલૌકિક પ્રેમ, અચળ નિશ્ચય, દઢ પુરુષાર્થ ક્યારે ઉપડશે ?” એનો કોઈ ખ્યાલ જ નથી. મૂઢ દશાનો પાર નથી. છતાં તેનો કંટાળો આવતો નથી. “તારા સિવાય મારે બીજો કોઈ જ આધાર નથી.” એમ બોલવા છતાં, મગજમાં વિચારવા છતાં, અંતરથી માનવા છતાં ગંદા વિષયોમાં આ અતૃપ્ત ભિખારી મન તરત જ ખેંચી જાય છે! આ કેવી છેતરામણી ભરેલી ભૂલ છે ? મારા આ વિચિત્ર દોષો અને ગંભીર ભૂલો જોઈને કયા મોઢે આપની પાસે આવું ? એ જ ખબર પડતી નથી. તો પણ છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય'- એ ઉક્તિને યાદ કરી તમારા દરબારમાં હાજર થયો છું. ઓ દીનબંધુ ! આ રીતે ભૂલો કરી-કરીને અનાદિ કાળથી ભૂલો પડી ગયેલો તમારો આ સાથીદાર તમારા શરણે આવી ગયો છે. હવે આ જૂના સાથીદારને સંભાળી લો. આ જવાબદારી તમારી છે હોં. ‘આ આપની અંગત જવાબદારીને સફળતાપૂર્વક આપ જરૂર નિભાવશો'- એવી શ્રદ્ધાઆસ્થા અસ્થાને તો નહિ ગણાય ને ! ૧૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ તારું હૈયું કઠોટ નહિ થતું હોય ! હે અસંગ સ્વરૂપમાં બિરાજમાન આત્મવિશ્રામી ! ત્રણ કાળના, ત્રણ લોકના, લોકાલોકના તમામ દ્રવ્યના તમામ પર્યાયો અત્યન્ત સ્પષ્ટ રીતે જાણો, જુઓ છતાં આપ નિર્મળ નિજ સ્વરૂપની અનુભૂતિ-દષ્ટિ-સ્થિતિ-મગ્નતારમણતા છોડતા નથી. હું તો કેવળ તિચ્છલોકના, વર્તમાન કાળના અમુક જ દ્રવ્યના ઉપરછેલ્લા, ક્ષણભંગુર પર્યાયોને અસ્પષ્ટપણે જાણું છું. છતાં આત્મસ્વરૂપનું દર્શન કે લક્ષ પણ કેમ ટકાવી શકતો નથી ? ત્રણ કાળની તમામ સ્વરૂપવાન ઈન્દ્રાણીઓ, રૂપસ્વિની અપ્સરાઓ, વિલાસિની દેવાંગનાઓ, સેકસબોંબ જેવી પાતાળકન્યાઓ, લલચામણી વિદ્યાધરલલનાઓ, આકર્ષક સૌંદર્યસંપન્ન ચક્રવર્તીસ્ત્રીરત્નો, Miss India, Miss World, Miss Universe વગેરેને આપ તો સાક્ષાત્ જુઓ છો. તેઓની સ્વચ્છેદ ભોગસુખપ્રવૃત્તિ પણ આપ અપરોક્ષ રૂપે જુઓ-જાણો છતાં ય એનું લેશ પણ આકર્ષણ આપને થાય નહિ. કમાલ છે ને ! હું તો અશુચિનો ઢગલો અને તુચ્છ પ્રકૃતિવાળી માનવલોકની અમુક જ, અવિશ્વસનીય અને વિકૃત વિજાતીય વ્યક્તિને નિહાળું છતાં તેનું આકર્ષણ નથી જ છૂટતું. આ તે મારી કેટલી અધમતા અને નાલાયકતા! વિષયવાસનાની મલિન વૃત્તિઓનો શિકાર બનવા છતાં, તેનાથી પરાભવ પામવા છતાં હું તો તેમાં બ્રાન્ત મીઠાશ જ અનુભવું છું. તેમાં ચોટી જ જાઉં છું. તેમાંથી પાછો ફરવાનો આત્મ-પુરૂષાર્થ નથી જ પ્રગટતો. આ તે કેવી નામર્દાનગી! આ વિચાર કરું છું ત્યારે તેનો મનમાં ઘણો જ ડંખ, રંજ અને ચિત્તસંતાપ રહે છે. હે પ્રભુ ! ફરી કોઈ કાળે આવો પ્રસંગ પ્રાપ્ત ન થાઓ. આ દેવું વહેલું પતી જાઓ. આપની કૃપાનો અનુભવ થાઓ. હે કૃપાવતાર ! તારી કૃપાનો સાક્ષાત અનુભવ પરમાર્થથી હજુ થયો નથી. તેથી જ વિષય-વાસના અંતરમાં ઝેર જેવી લાગતી નથી. કામરાગની મીઠાશ છૂટતી નથી. આવી સ્થિતિમાં “તારું કલ્યાણ થાઓ.”- એવા આશિષ તું મને સપનામાં પણ નથી જ આપતો. આ તે તારી પણ કેવી વિલક્ષણતા સમજવી ? છતી શક્તિએ અમે કોઈના દુઃખ દૂર ન કરીએ તો અમને પાપ લાગે, અમારું હૈયું કઠોર બને, અમારા પરિણામ નિર્ધ્વસ બને-એમ તું કહે છે. અને સ્વયંભૂ અનંત શક્તિ હોવા છતાં તું મારી હઠીલી કામવાસના દૂર ન કરે તો તને શું કાંઈ પાપ લાગતું જ નહિ હોય? તારું હૈયું શું ૧૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ કઠોર નહિ જ બનતું હોય ? તારા પરિણામ કઈ રીતે નિર્ધ્વસ ન બને? અને એ ન બને તો તે કહેલી ઉપરની વાત સાચી કઈ રીતે ? “કૃષ્ણ કરે તે લીલા'- આ કહેવત શું તને પણ લાગુ પડવા માંડી? સાત રાજલોક દૂર રહેલા અનુત્તરવાસી દેવની શંકાને તું મનથી દૂર કરે. તો મારી વિકૃત વાસના તું કેમ દૂર ન કરે ? મારી વિષય-વાસનાની હઠીલી પજવણી નામશેષ થાય તેવા અંતરંગ પુરૂષાર્થનો મારામાં ઉપાડ કરવામાં સક્રિય અસર બતાવે તેવી તારા મનના પર્યાયની ગોઠવણી તું કેમ નથી કરતો ? તારા માટે તો આ રમત વાત છે. મનોવૈજ્ઞાનિકો, રેકીમાસ્ટર, પ્રાણિક હિલીંગના સ્પેશ્યાલીસ્ટ વગેરે પણ જો દૂર બેઠા બેઠા મનથી જ તનના અને મનના રોગ મટાડવાની શક્તિ ધરાવે છે. તો શું તું તેનાથી પણ નીચો છે ? “તારી શક્તિ તો અનંત, પ્રચંડ અને અજબ-ગજબની છે”- આ વાત શું ખાલી અમારા બોલવા માટે જ છે? મારા જેવા કંગાળના વાસનાના રોગને હરવામાં તારી વિરાટ શક્તિ શું કામ નથી લગાડવાની? જો તું આવું કરીશ નહિ તો તારા ઉપરથી અનેકની શ્રદ્ધા ઊઠી જશે. તારા ઉપરનો મારો ભરોસો ભાંગી જશે. મારી સાથે સાથે તારી પણ આબરૂના કાંકરા થશે. વાસના ડાકણના વળગાડથી છોડાવવાની વિનંતી હવે તો સ્વીકારો દીનદયાળ! હે પ્રભુ ! “હું અધમાધમ છું – એ વાત સાચી. પણ કલિકાલમાં મારે એક માત્ર તારું શરણ છે. ગમે તેમ કરી મને શરણે રાખો. મારા ભગવાન! મારા દિલની તો તને શું વાત કરું ? તારે મારી અંગત હાર્દિક વાત સાંભળવી છે? તો કહું છું. સાંભળ. કોઈ પણ વસ્તુને કદિ પણ મારી ગણી ન હોય તેમ બધું જ છોડીને આપની સેવામાં હાજર રહેવાનો છેલ્લા કેટલાય વખતથી મેં પાકો નિર્ણય કરેલ છે. પણ હૃદયશણગાર ! સેવામાં હાજર રહેવાનો, મારી સેવાને સ્વીકારવાનો સંકેત આપો તો મારો નિર્ણય સફળ થાય ને ! સ્વપ્નમાં તો સંકેત આપો. સંકેત આપશો ને! વિષય વાસનાના ભયંકર દર્દથી મને છોડાવશો ને? તેની રીબામણમાંથી છૂટવાનો ઉપાય તો બતાવશો ને ! વાસ્તવિક માર્ગદર્શન આપવાની ઉદારતા તમે કરશો જ અને સ્વમુખે મને એ પરમ નિર્વિકારીતાના માર્ગે ચાલવાની, કટોકટીના સમયે વાસનાવાઘણની ગુફામાંથી પાછા ફરવાની પાવન પ્રેરણા તમે કરશો જ’ – એવો મને દઢ વિશ્વાસ છે. આ વિશ્વાસને ટકવા દેવો કે ભાંગી નાખવો? આ વાતનો નિર્ણય હું તારા ઉપર છોડું છું. ૨૦ Page #48 -------------------------------------------------------------------------- ________________ વાસનાને બરાબર ઓળખી લે પરમાત્મા :– વત્સ ! ભોળા કબૂતરને પકડવા શિકારી જાળ બીછાવી અનાજને નાખે તેમ અજ્ઞાની ભોળા જીવને ફસાવવા, દુર્ગતિમાં મોકલવા, આત્મસુખથી વંચિત રાખવા, ૮૪ લાખ યોનિમાં રખડાવવા, વેદનાવમળમાં ડૂબાડવા માટે મોહરાજારૂપી શિકારીએ વિજાતીયતત્ત્વસ્વરૂપ માયાજાળ-ઈન્દ્રજાળ બિછાવી છે; તેમાં લાવણ્ય-સૌંદર્ય-રૂપસર્જનાત્મક અનાજ પણ મૂકેલ છે. પરંતુ વિજાતીયનું બાહ્ય રૂપસૌંદર્ય જોનાર કામી વ્યક્તિને ફસામણી કે દુર્ગતિની લાંબી પરંપરા દેખાતી નથી. એ રોશનીદાયક તેજસ્વી પ્રકાશ નહિ પણ ભસ્મીભૂત કરનારો ભયંકર ભડકો છે, સાક્ષાત્ દાવાનળ છે. તને ભરખી જશે. જે સાધક આત્મજ્ઞાનમાં મગ્ન બને તેને ખ્યાલમાં આવે કે પૌગલિક ભોગસુખની તમામ પ્રવૃત્તિ એ તો લપ છે, તલપ છે, વ્યસન છે, વળગાડ છે, કુટેવ છે, લજ્જાસ્પદ છે, જુગુપ્સનીય છે, બીભત્સ છે, નિંદનીય છે, પોતાના જ આત્માની અવહેલના અને આશાતના છે. એ કાયિક આવેગ છે, આવેશ છે. કેવળ માનસિક તણાવ છે, ભારબોજ છે. શક્તિનો સર્વનાશ છે. સત્ત્વનું અધઃપતન છે. આત્માનો સર્વતોમુખી વિનિપાત જ છે. કેવળ પડછાયા પાછળની દોટ છે. અંગોપાંગની માત્ર ધમાલ છે. | વિજાતીય સૌંદર્ય માયાજાળ છે, ઈન્દ્રજાળ છે. વાસના સ્વયં દુઃખરૂપ છે, દુઃખદાયી છે, દુર્ગતિદાયક છે, દોષ, દુઃખ અને દુર્ગતિની પરંપરાને દેનાર છે. 4. આત્મજ્ઞાને મુનર્મનઃ, સર્વ પુપ્રિમ | महेन्द्रजालवद्वेत्ति, नैव तत्रानुरज्यते ॥ (अध्यात्मोपनिषत् २.६) ૨૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલરમણતાનો તમાશો છે. મોહનો તમાચો છે. અતૃપ્તિ છે, તૃષ્ણા છે. ૨૨ તરસ છે, તલપ છે, તપારો છે. કેવળ કલેશ ને સંકલેશ છે. એમાં માત્ર નિચોવાઈ જવાનું છે. ભોગસુખની પ્રવૃત્તિ એ પુણ્ય ખરચીને, પાપનું દેવું કરીને, શુદ્ધિ સળગાવીને, જાતને નિચોવીને રાજી થવાનું ગાંડપણ નહિ તો બીજું શું છે ? વાસનાના દાવાનળમાં સેકાઈને-સળગીને રાખ થવા છતાં રાજી થનાર નાદાન જ કહેવાય ને ? રાજી થઈને, સામે ચાલીને મોહરાજાનો તમાચોથપ્પડ-લાફો ખાવા હોંશે હોંશે કેમ દોડે છે ? અંતિમવાદીને પોતાની જાત, વિના કારણે સોંપવામાં સ્વસ્થતા-સલામતી-સમાધિ-શાંતિ કઈ રીતે ? આકાશને બટકાં ભરવાથી શું પેટ કંદ ભરાય ? અકળામણ-ગુંગળામણ ને રીબામણ છે. તો પછી વિજાતીયને વળગવાથી તૃપ્તિ કેમ થાય ? બકરાની દાઢીમાંથી શું પુષ્ટિદાયક દૂધ નીકળે ? શું ઝાંઝવાના જળથી કદાપિ સઘન તૃપ્તિ થાય ? શું સાપના મોઢામાં કદાપિ અમૃતનો વાસ હોય? શું ગટરમાં કયારેય પવિત્રતા હોય ? ઉકરડામાં વળી સુગંધ કયાંથી હોય? કોલસામાં તો ઉજ્જવળતા કયાંથી મળે ? મીઠામાં ખારાશ સિવાય બીજું શું મળે ? બાવળીયાના કાંટા ઉપર પડેલા કેરીના પડછાયાને ખાવાથી, ચાવવાથી, ચૂસવાથી, ચગળવાથી મીઠાશ કઈ રીતે મળે ? વાસ્તવિક આનંદ-શાંતિ મેળવવા સ્મશાનમાં કેમ જવાય ? દીવામાં હોમાવાથી પતંગીયાને સુખ કઈ રીતે મળે ? લવિંગીયા મરચામાં મીઠાશ કઈ રીતે મળે ? Page #50 -------------------------------------------------------------------------- ________________ ભલે ને ગટરમાં પાણી હોય તો પણ સ્નાન કરવા ગટરમાં કેમ પડાય? દારૂડીયા સિવાય કૂતરાના પેશાબને શરબત કોણ માને ? *ભૂખ શમાવવા કોઈની ઉલટી (Vomit) ખવાય નહિ તો અનંતા સિદ્ધોએ વમેલા પુદ્ગલોમાંથી નિર્માયેલ મળ-મૂત્ર-અશુચિપૂર્ણ વિજાતીય વ્યક્તિનો સ્વાદ ચાખવા વૈરાગીએ સપનામાં પણ કેમ જવાય? આ તો કેવળ વાસનાનો વિલાસ છે. પણ વનકેશરી શું કદાપિ કોઈનું વમેલ ખાય ખરો ? વિષ્ટા ચૂંથનાર તો ડુક્કર સિવાય બીજો કોણ હોય ? અમર થવા વિષફલ કોણ ખાય ? વાસના કિપાકફળ છે- એ શું ભૂલી ગયો ? શું ક્યારેય પણ ભૂખ્યો સિંહ ઘાસ ખાય ? ચાતકબાળ શું વરસાદ સિવાય બીજું પાણી પીવે ? સરોવર-નદી-સાગર છોડીને માછલી કદાપિ બહાર ભટકે ? દરીયામાં રહેનારા શૃંગી મત્સ્ય શું મીઠાં પાણીના ઝરણાને છોડીને ખારા જલપ્રવાહમાં કદિ જાય ? અગંધન કુલના નાગ શું ઝેરને પાછું ચૂસે ? ચક્રવાકને સૂર્યની ગેરહાજરી કેમ આનંદદાયક બને ? તો પછી તને આત્મવિસ્મરણ કેમ સુખદાયક બને છે ? ચકોરને અમાસની ઘોર અંધારી રાતે કઈ રીતે આનંદ આવે ? તને મોહના ઘોર અંધકાર સમાન વાસનામાં આનંદ કેમ આવે? માનસરોવર સિવાય હંસને બીજું શું ગમે ? હે હંસાત્મા ! તું વિજાતીયની-પરદ્રવ્યની અપવિત્ર અને ગંધાતી ગટરમાં કેમ મજેથી આળોટે છે ? રણપ્રદેશનો વાદળ વગરનો ઉનાળો મોરને કેમ આનંદ આપી શકે? હે મયૂરાત્મા ! તને વિકૃત વાસનાનો વૈશાખી ઉનાળો કેમ અંદરમાં રતિદાયક લાગે છે ? - વર્માચ્છાદિતમાં સર્શાિવમૂકવરીપ | वनितासु प्रियत्वं यत्तन्ममत्वविजृम्भितम् ।। (अध्यात्मसार ८१७) * જડ ચલ રંગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત. (દેવચંદ્રજીકૃત વર્તમાનચોવિશી-૪/૫) ૨૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ કોયલ ઘેઘૂર આંબાને છોડીને ઉકરડે ન બેસે તો તું કેમ વિકૃતિના ઉકરડામાં સામે ચાલીને અટવાય છે ? શા માટે ત્યાં જઈને અટકે છે ? કેમ વાસનાના બાવળમાં લટકે છે? શું ગુલાબને છોડી ગટરમાં ભમરો ભટકે ? તું અંતરાત્માને છોડી વિજાતીય દેહ-ગટરમાં કેમ ભટકે છે ? મનથી અને દૃષ્ટિથી ત્યાં જ વારંવાર કેમ આથડે છે ? વાછરડાને છોડીને ગાયનું મન બીજે ના હોય તો પછી હે વત્સ! તારી ગુણવિભૂતિને છોડી વાસનામાં તારું મન કેમ રાખે છે ? વાસનાને પરવશ થઈ બાલકક્ષામાં કેમ પહોંચી જાય છે ? “કામવાસનાગ્રસ્ત બનેલો તું મારાથી, મારા શાસનથી, મારા અનુશાસનથી, મારા માર્ગથી, મોક્ષમાર્ગથી, મારા મોક્ષમાર્ગના પાવન યાત્રીઓથી દૂર ને દૂર જઈ રહ્યો છે- આ વાત કેમ ભૂલી જાય છે ? આ રીતે આનંદના મધુર-શીતલ મહાક્ષીરસાગરથી પરાભુખ બની રણપ્રદેશમાં ભટકવાથી તને ઠંડક કઈ રીતે મળશે ? દાહ, બળતરા, તરસ, થાક, આકુળતા, અતૃપ્તિ, અધીરાઈ, અકળામણ, બેચેની સિવાય તને તેમાંથી બીજું શું મળેલ છે? આ જ જન્મના હજારો, લાખો ને કરોડો વખતના ગલત અતૃપ્ત અનુભવ પછી પણ તું નહિ સુધરે તો કયારે સુધરીશ ? *વિજાતીયને મનથી પણ જે ન ભોગવે, સપનામાં પણ જે વાસનાથી તણાય નહિ તે આત્મા તો સૌથી પહેલો મોક્ષે જાય અને મોક્ષાર્થી એવો તું અવારનવાર તેમાં તણાયે જ રાખે તે કેમ શોભે ? જ્યાં સુધી તારા મનને મૂઢ કરે, ચિત્તને ચલિત કરે, અંતઃકરણને ભ્રમિત કરે તેવી સાંસારિક *વાસના, વિજાતીય ખેંચાણ અંતરમાં અવાર નવાર પ્રગટે રાખે ત્યાં સુધી વાસનાશૂન્ય મોક્ષ માટેની તાત્ત્વિક રુચિ ક્યાંથી જાગે ? અને તે ન જાગે તો મોક્ષ કયાંથી મળે ? બંધનના કારણ ગમે જ રાખે તો વાસ્તવિક મુમુક્ષુતા કેવી રીતે પ્રગટે ? સંસાર, સાંસારિક ભાવો, પૌદ્ગલિક પરિણામો, દૈહિક નૃત્યીવસંગતાયાના નિળસાસળવરમુદ્દા | (સૂત્રતાંને શાકા?) इत्थिओ जेण सेवन्ति आदिमोक्खा हु ते जणा । (सूत्रकृतांग १/१५/९ ) यावज्जागर्ति संमोहहेतुः संसारवासना । निर्ममत्वकृते तावत् कुतस्त्या जन्मिनां रुचि: ॥ (સામ્યત-૨૬) Page #52 -------------------------------------------------------------------------- ________________ ભાવો પ્રત્યે અંતરમાં પ્રબળ અણગમો હોય તો જ મોક્ષકામના સાચી. છૂટવાની ભાવના વાસ્તવમાં તો જ સાચી, જો બંધાવામાં ભૂલથી, પ્રમાદથી પણ ન પડે. આ વસ્તુસ્થિતિ તું કેમ ભૂલી જાય છે? વત્સ ! હજુ નિસર્ગના કેટલાય મહાન કાર્યો તારા હસ્તે અનામત અકબંધ રહ્યા છે અને તું આ રીતે વાસના-કષાય-અહંકાર વગેરેના વમળમાં ખેંચી જાય તે કેમ ચાલે ? કેટલાયના દિલમાં તને ઊંચું સ્થાન મળેલ છે અને તું આમ નીચ, હલકા ને અધમ માર્ગે જાય તે કેમ ચાલે ? મનને મારા ચરણે ચઢાવ્યા પછી પાછું લેવાય જ કેમ ? તે લીધા વિના આવા હલકા વિકલ્પોને મનમાં સ્થાન જ કેમ હોય? અમથા અમથા કુવિકલ્પોની પાછળ ખોટી થાય તે કેમ ચાલે ? શાણપણ ભરેલી વાતોથી બીજાને ડહાપણ આપનાર તું અણીના અવસરે, પરીક્ષાના સમયે જ ગાંડો થઈ જાય તે તો ચાલે જ કેમ ? હવે ડાહ્યો થઈ જજે હો. રા Page #53 -------------------------------------------------------------------------- ________________ ધૂતારી વાક્ષના ! તું જા... ઓ દેહાધ્યાસ ! કુટિલ ક્રોધ ! હઠીલી વાસના ! તમે દૂર થાઓ. તમારા પગમાં પડું છું. તમને દિલથી વિનંતી કરું છું. હવે તમે અહીંથી રવાના થાઓ. દેવ-ગુરૂ અને ધર્મ સિવાય કોઈના ચરણે આ મસ્તક ઝૂકાવેલ નથી. પણ આજે તમને સાષ્ટાંગ પ્રણામ કરીને કહું છું “તમે અહીંથી જલ્દી રવાના જ થાઓ.” મારે તમારો સહવાસ નથી જોઈતો, નથી જ જોઈતો. તમારો તો પડછાયો પણ હું નથી જ ઈચ્છતો. હવે તમે અહીંથી ઝડપથી પલાયન થાઓ. અનાદિ-કાળથી તમે અહીં ડેરા-તંબૂ નાખીને પડેલા છો. મારા ઉપર શૈતાનીયત ભરેલી ક્રૂરતા, કઠોરતા, નઠોરતા, નિર્દયતા તમે જ આચરેલી છે. પાગલપણામાં, અજ્ઞાનપણામાં, ગેરસમજથી કે ભ્રાન્તિથી મેં ભલે તમને આમંત્રણ આપ્યું હોય, પણ એ આમંત્રણ-પત્રિકા રદબાતલ જ સમજજો. મને તમારું સાન્નિધ્ય પરવડે તેમ નથી. કારણ કે તમે બંધનના જ હેતુ છો. આરાધનાથી ઊભી થયેલી પુણ્યની મૂડીને મલિન કરનાર, બરબાદ કરાવનાર, સળગાવનાર તમે જ છો. આત્મવિશુદ્ધિના શિખરેથી મલિન વિભાવદશાની ખીણમાં અવારનવાર મને નિર્દયપણે ફેંકનાર કેવળ તમે જ છો. અમૂલ્ય અને દુર્લભ તારક સામગ્રીને વિફળ અને નિષ્ફળ કરનાર તમારા સિવાય બીજું કોઈ જ નથી. તમારે પનારે પડીને તો અનંતકાળની લાંબી રખડપટ્ટી મેં ભોગવી. તમારી સાથે માણેલી મજાની નવી સજા હવે મારે ફરી ભોગવવી નથી. તમે સપરિવાર અહીંથી જલ્દી જલ્દી રવાના થાઓ. હું તમને પૂરેપૂરો બરાબર ઓળખી ગયો છું. તમારી અસલિયત ખબર પડી ગઈ છે. તમારું મૂળ હવે પકડાઈ ગયું છે. તમારું આંતરિક સ્વરૂપ મેં જાણી લીધું છે. સામે ચાલીને આતંકવાદીને પોતાની જાત સોપી દેવાની મૂર્ખતા મારે નથી કરવી. કાળા ભોરીંગ સાપને ઘરમાં રાખવાનું ગાંડપણ હવે કરી શકું તેમ નથી. કેમ કે મોહની મદિરાનો નશો હવે ઉતરી ગયો છે. A. W૩ નિયસ વંધો | (ઉત્તરધ્યયન શા) ૨૬ Page #54 -------------------------------------------------------------------------- ________________ માટે ફરી ફરીને કહું છું. “અહીંથી ઝડપથી પલાયન થાઓ, ભાગી જાઓ. હવે મને તમે બહુ કનડશો નહિ.” મારા ઉપર દયા કરી, કરૂણા કરી, મહેરબાની કરીને હવે તો તમે અહીંથી પરાણે પણ વિદાય સ્વીકારી જ લો. “માન ન માન મેં તેરા મહેમાન'- આવી નાદિરશાહી હવે ચાલી નહિ શકે. તમે તમારું ઘર સંભાળી લો. મને મારું ઘર સંભાળવા દો, ચલાવવા દો, નિભાવવા દો. ઓ કુટિલ કામ ! તું તો જલ્દી ભાગ. તું તો જીવતું કતલખાનું જ છે, સળગતી -નરક જ છે, ગાંઠ છે. કાંટાની જેમ તું મારી આંખમાં સતત ભોંકાઈ રહ્યો છે. તું તો ઝેર છે ઝેર. મોત છે મોત. રાક્ષસ છે રાક્ષસ. ઓ ગધેડી-કૂતરી-કબૂતરી-બિલાડી-કાગડી-ભૂતડી-ચંડાલિની વાસના ! તું તો હવે રવાના જ થા. ઓ લૂલી-લંગડી-કાણી ખૂંધી-બહેરી-મૂંગી-આંધળીહુઠી-પાંગળી-બોબડી-વાણી-વાંકી વાસના ! તું તો ભાગી જ જા. એય ડાકણ-શાકણ-વેરણ-ઝરણ-સાપણ-અદેખણ જોગણ વાસના ! તું જા.. જા.. ને.... જા. ઓ લોહીભૂખી ભીખારણ, પ્રાણભૂખી પિશાચણ, વિકૃત વાઘરણ, અવળચંડી અભાગણ, દુષ્ટ દુર્ભાગણ વાસનારાક્ષસી ! તું પલાયન થા. તે તો મારું નખ્ખોદ જ કાઢ્યું છે. *તું ઝેરી કાંટો છે- એ મને ખબર પડી ગઈ છે. ઓ છેતરામણી વાઘણ, ભૂંડી ભૂંડણ, ઠગારી, ધૂતારી, વળગનારી ડાકિની-શાકિની-શાતિની, પિશાચિની પામર વાસના ! તેં જ મને અનાદિ કાળથી ભૂલો પાડેલ છે. ભૂલાવામાં અને ચકરાવામાં ચઢાવેલ છે. હવે મહેરબાની કરીને પાપિણી વાસના ! તું ઝડપથી જા. ઓ પવિત્રતા ! હે બ્રહ્મચર્ય ! તમે મને સાનુકૂળ થાઓ. સહાયક થાઓ. કૃપા કરો. અનુગ્રહવંત થાઓ. દયાળુ બનો. મને મદદ કરો. કરુણા કરી મારો હાથ ઝાલો. ભવસાગર પાર ઉતારો. .. एस खलु गंथे, एस खलु मोहे । एस खलु मारे, एस खलु णरए । (લીવાર શરૂ૪) .. सल्लं कामा विसं कामा कामा आसीविसोवमा । ( થTRITયશત-૨૦,૩૨Tધ્યયન /૩) મક વક્તા સ્થી વિત્તિi d e fથ્વી | (સૂત્રતા -શકીશ??) Page #55 -------------------------------------------------------------------------- ________________ આ તે કેવી બનાવટ ! હે મનમોહક ! તું મને મળતો નથી તો ચેન પડતું નથી. શાંતિ લાગતી નથી. અને જો તું મળે તો તું જ મારા મનને, મને જ પૂરેપૂરો ચોરી લે છે. આ હાલતમાં હવે હું તને શું કહું ? એ જ ખરેખર સમજાતું નથી. મને શું થયું છે ? એ જ ખબર પડતી નથી. “મારું શું થશે?” તેનો ખ્યાલ આવતો જ નથી. એક બાજુ તારા ઉપર આટલો બધો પ્રેમ, લાગણી ને વહાલ હોવા છતાં પણ બીજી બાજુ તારા જ અત્યંત વહાલા એવા તમામ જીવો પ્રત્યે હું નિર્દોષ વહાલ કરી શકતો નથી. આ મારી કેવી બેઢંગી ને કઢંગી મનોદશા છે ? હે પરમદેવ ! તારા વહાલા અનંતા જીવો પ્રત્યે ક્રૂરતા, અસભ્યતા, બદમાશી, માયા, મૃષાવાદ, છેતરપિંડી, હલકી દૃષ્ટિ, વાસનાવિકૃત દૃષ્ટિ રાખું છું. તેથી તારા ઉપરનો ભરપૂર પ્રેમ કઈ કક્ષાનો છે ? તેની પણ મને કોઈ ગતાગમ નથી જ પડતી. દીનદયાળ ! કેટલી બધી વિચિત્રતાથી હું ભરેલો છું? તે મને જ સમજાતું નથી. તારી આગળ “હું નીચ-નાલાયક-લુચ્ચો-બદમાશ-અધમાધમપતિત અને મૂરખ છું.” આવું અવાર નવાર બોલવા છતાં બીજો કોઈ મને લુચ્ચો કે બદમાશ કહે તો તે હું સાંભળી શકતો નથી, સહન કરી શકતો નથી અને તેના ઉપર હું ઉકળી પડું છું. તારી પાસે “હું તારા દાસનો દાસ છું” એમ બોલવા છતાં તારા સેવક એવા નવા ધર્મી જીવો ઉપર જોહુકમી ચલાવવાનું છોડતો નથી. તેના પ્રત્યે સહાયક ભાવ અંતરમાં લાવતો નથી. તેથી તારા દાસનો દાસ-દાસાનુદાસ-દીનસેવક-ચરણકિંકર-ચરણરજ વગરે સ્વરૂપે મારી જાતને જણાવું છું તે પણ મારી બનાવટ જ છે ને! મારા નાથ ! તારી આગળ જે બોલું છું તે પણ પરિણમતું હોય તેમ નથી લાગતું. શાસ્ત્રો સાંભળવા છતાં, વાંચવા છતાં, કામ-ક્રોધ વગેરે દોષો ક્ષીણ થતા નથી. શાસ્ત્રો પરિણામ પામતા હોય તેવી પ્રતીતિ થતી નથી. શાસ્ત્રબોધ, ઉપદેશબોધ, વૈરાગ્યબોધ, સિદ્ધાન્તબોધ પરિણમતો નથી. બધું જ ઉપરથી એમ ને એમ પસાર થઈ જતું હોય તેમ લાગે છે. સૌપ્રથમ કયું શાસ્ત્ર આત્મસાત્ થાય તો અન્યશાસ્ત્રોક્ત પરમાર્થ પરિણમે ? તેનો જવાબ આપવાની ઉદારતા તો કરો. કમ સે કમ શાસ્ત્રબોધ મારામાં સમ્યક પરિણમે એવો માર્ગ બતાવવાની તો કરુણા કરો. ૨૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૮. . ... તો શાબ પટિણમે પરમાત્મા – વત્સ ! શાસ્ત્ર અને શાસ્ત્રબોધને પરિણાવવાની તારી ભાવના જાણી. આ કાર્ય નિર્વિઘ્ન સંપન્ન થાય એ માટે કાયમ અત્યંત નમ્ર અને વિનયી થઈને, ગ્રાહકભાવ રાખીને સંવેદનશીલ હૃદયે શાસ્ત્રાભ્યાસ કરજે. પરિણમનભાવ રાખીને, અધ્યાત્મશાસ્ત્રના પરમાર્થનું પરિણમન કરવાનો ઉદેશ રાખીને, શાસ્ત્રનું શ્રવણ-વાંચન-મનન-પુનરાવર્તન કરવામાં આવે તો પરિણમન થાય અને કામ-ક્રોધાદિ દોષોનું ઉન્મેલન થાય. અન્યથા ન થાય. “આ શાસ્ત્રના માધ્યમે થનાર આત્મબોધ કલ્યાણકારી નિવડો'- એવી ભાવનાથી વાંચી-સાંભળી, બુદ્ધિથી વિચારી, હૃદયથી સ્વીકારી, શક્તિ છુપાવ્યા વિના તે મુજબ વર્તન કરવાની તૈયારી રાખવી. તો શાસ્ત્ર પરિણમે. શાસ્ત્રની એક પણ વાત સાચો થઈને દિલથી પકડે, આચરણમાં મૂકે તો આત્મહિત અવશ્ય થાય. પરંતુ હજારો શાસ્ત્રો સાંભળવા છતાં, વાંચવા છતાં, કંઠસ્થ કરવા છતાં અધ્યાત્મમય તથારૂપ વર્તન ના કરે, તથારૂપ વર્તનની ભીંજાતા હૃદયે ભાવના ના કરે તો આત્મકલ્યાણ કદિ ના થાય. ઊલટું પંડિતાઈથી છકીને શાસ્ત્રાભ્યાસનું અભિમાન થાય અને શાસ્ત્ર જ શસ્ત્ર બની જાય, અભિમાનીને શાસ્ત્ર અંધ કરનાર બની જાય.” વિદ્વાનોને પણ મોહ કેવો મૂંઝવે છે ?! જે કાંઈ વાંચન-શ્રવણ-પુનરાવર્તન-મનન-કથન-લેખન વગેરે કરું છું તે માત્ર મારા આત્મા માટે જ કરું છું, બીજાને દેખાડવા નહિ.' એમ અંતરમાં પાકો નિશ્ચય કરીને શાસ્ત્રસંપર્ક કર. અત્યાર સુધી જીવે શાસ્ત્રાભ્યાસ વગેરે બધું પ્રાય: બીજાને દેખાડવા માટે, સમજાવવા માટે કરેલ છે. સ્વાનુભવ વિના અંતરંગ સંયમ-પરિણતિથી ભ્રષ્ટ થઈને પ્રાયઃ વિદ્વાન-જાણકાર તરીકેની A નિર્ણય રામચઠ્ઠ:, તાપ પરત | यदि नाध्यात्मशास्त्रार्थबोधयोधकृपा भवेत् ।। (अध्यात्मसार- १।१५) જ નિનાં પુત્રાદિ, રથા સંસારવૃકે | तथा पाण्डित्यदृप्तानां, शास्त्रमध्यात्मवर्जितम् ।। (अध्यात्मसार- ११२३) > મોદી માહબ્ધ વિદ્વસ્થ વિઝુમતે | પ્રદારમવારેષ ધંર શ્રતમ || (સાગશતવ-) १. ये त्वनुभवाविनिश्चितमार्गाश्चारित्रपरिणतिभ्रष्टाः । વાયા વરVIfમનના જ્ઞાનનોડનિ ન તે // (34ધ્યાત્મિસાર- ર૦/રૂ:) ૨૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ ખ્યાતિ મેળવવા માટે કરેલ છે. આ રીતે અધ્યાત્મશુન્ય બનીને શાસ્ત્રને* પણ શસ્ત્ર બનાવેલ છે. આત્મજ્ઞાનીના સીમાડાની બહાર પહોંચી ગયેલ છે. પ્રાયઃ સંયમની પરિણતિથી ભ્રષ્ટ હૃદયે માત્ર બાહ્ય ક્રિયા કરીને અભિમાન જ પોષેલ છે. પોતાના આત્માને નિર્મળ કરવાનો છે તે તો સાવ વિસરી જ ગયેલ છે. માટે જ વાંચીને કોઈને કહેવામાં, જણાવવામાં, ડાહ્યો ગણાવામાં આનંદ માને છે. આ ભૂલ તું તો સુધારી જ લેજે. ખરા અર્થમાં જે સમજ્યા તે ઝૂકી ગયા, તે સમાઈ ગયા. માટે કોઈને કહીશ નહિ. તારી વર્તમાન પરિણતિ જોતાં વાસ્તવમાં તું ઉપદેશ દેવાને લાયક છે કે લેવાને ? ઉપદેશક કેવો હોય ? તેના હૃદયની ભાવના કેવી હોય ? હિતબુદ્ધિ-પરાર્થબુદ્ધિ હોય કે સ્વાર્થબુદ્ધિ ? આ બાબતનો તે કદિ ઊંડો વિચાર કર્યો છે? વાસ્તવિક વીતરાગતાનો માર્ગ, પ્રતિપળ સાનુબંધ સકામ નિર્જરાનો અંતરંગ માર્ગ જેને નથી મળ્યો તેણે તો પોતાને તાત્ત્વિક મોક્ષમાર્ગ કઈ રીતે મળે ? તે જ સૌપ્રથમ વિચારવું જરૂરી છે. માટે શાસ્ત્રો વાંચીને, સાંભળીને, મોઢે કરીને “હું ઘણું જાણું છું, કંઈક સમજું છું, બીજાને સારી રીતે સમજાવી શકું છું –એવી માન્યતાનો જુલાબ લેજે. “શાસ્ત્રબોધનું પોતાનામાં પરિણમન કરવાના બદલે બીજાને સમજાવવામાં જ કેવળ શક્તિ ખરચવી તે કુશીલનું લક્ષણ છે, સુશીલનું નહિ. *ભાષણના વ્યાયામને કદિ કોઈ જ્ઞાની મહાત્માએ મોક્ષનો ઉપાય જણાવેલ નથી. જીવ ડાહ્યો થવા – જાણકાર દેખાવા જાય છે. તેથી પોતાનું ચૂકી જાય છે. માત્ર પારકું કરવા જાય તો પોતાનું પડ્યું રહે. પરિણમન વિના, સ્વાનુભવ વિના, ગ્રંથિભેદ વિના હોશે હોશે બીજાને સમજાવવા બેસવું તે ધર્મકથા કે આત્મકથા તો નથી. પરંતુ અકથા જ છે. વૈરાગ્યથી ભાવિત થયા વિના બીજાને ખુશ કરવા સમજાવવું તે માયા * પુત્રરાષ્ટ્રિ સંસારો, ઘનિનાં મૂઢતા | qતીનાં તુ સંસાર, શાસ્ત્રમથ્યાત્મર્ણતમ્ ! (ધ્યાત્મપનિષત્ - શ૭૨) A મદુરઇ ના | (નિશથમાણ દૂરરર/9... ૦૮૩) • વાયા વરિ સીતા | (સૂત્રતા શકીશ?૭) *. वाक्संरम्भं क्वचिदपि, न जगाद मुनिः शिवोपायम् ।।(सिद्धसेनीय द्वात्रिंशिका-८७) 2. मिच्छत्तं वेयंतो जं अन्नाणी कहं परिकहेइ । लिंगत्थो व गिही वा सा अकहा देसिआ समए ।। (दशवै. नियुक्ति २०९) ૩૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ છે. તેનાથી કેવળ દુર્લભબોધિ જ થવાય છે. માટે મુખ્યતયા માત્ર પોતાની જાતને જ સમજાવવાનો આત્માર્થીએ પ્રયત્ન કરવો. આત્મકલ્યાણને છોડીને પરોપકાર કર્તવ્ય બનતો નથી.*બહુ બોલ-બોલ કરવાની પડી ગયેલી કુટેવ વાણીની સત્યતાને પણ જોખમાવે છે.• બીજાને કહેવું પડે, સમજાવવું જ પડે એવા સંયોગો વાસ્તવમાં જણાય તો પણ બીજાને સમજાવતી વખતે “મારી જાતને સમજાવવા બોલું છું, જીવનમાં ઉતારવા બોલું છું– આવું લક્ષ રાખજે. બાકી બીજાને સમજાવવાનું પણ તાત્ત્વિક પરિણામ તને નહિ મળે. ટૂંકમાં પોતે પોતાને ઉપદેશ આપે તેવી આત્મદશા કરવાની પ્રબળ જરૂરીયાત છે. માટે “બીજાને સમજાવું છું.” એવો કર્તુત્વભાવ લાવતો જ નહિ. જે કોઈ અપૂર્વ વાતને તું બોલે તેમાં મોટાપણું-તાદાભ્યપણું રાખતો નહિ. પરલક્ષ છોડીને, “જે કાંઈ વાંચન-શ્રવણ-ચિંતન-લેખન વગેરે કરું છું તે પોતાની અનાદિકાલીન અવળચંડી જાતને સમજાવવા-મનાવવા કરું છું – એવો અંતરમાં ભાવ રાખજે. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી હું ખરેખર કાંઈ જ જાણતો નથી. હું તો સાવ આંધળો જ છું.'- એવું અંતરમાં દઢ રાખીને વિનમ્રભાવે શાસ્ત્રીય વાંચન-શ્રવણ-ચિંતન વગેરે કરીશ તો પરિણમન થશે. ઓધસંજ્ઞાએ, ગતાનુગતિક રીતે, કેવળ કુતૂહલવૃત્તિથી, પરલક્ષી ઉપયોગથી વાંચન-શ્રવણ આદિ કરીશ તો પરિણમન નહિ થાય. શાસ્ત્રશ્રવણ-વાંચનાદિ કરતી વખતે “અત્યારની ભૂમિકામાં, મારી વર્તમાન આત્મદશામાં કેમ પ્રવર્તવું ?” એ લક્ષ રાખવામાં આવે તો શાસ્ત્ર પરિણમે. હજુ કદાચ શાસ્ત્રને સાંભળવાનો, વાંચવાનો, કંઠસ્થ કરવાનો, બોલવાનો, લખવાનો, નોંધવાનો, પુનરાવર્તનનો પ્રયાસ જીવે કરેલ છે. પરંતુ શાસ્ત્રને વિચારવાનો, વાગોળવાનો, પરિણમાવવાનો પ્રયત્ન કરવામાં જીવ ઢીલો પડેલ છે. આત્મા ઉપર જોઈએ તેવી લાગણી ન હોવાથી, ઉપદેશક ઉપર દઢ વિશ્વાસ .. संवेगं विना लोकरञ्जनाद्यर्थमेवोपदेशादौ प्रवृत्तिरित्यवश्यमस्य मायानिकृतिप्रसङ्गो ___ दुर्लभबोधित्वञ्चेति आत्मबोधन एवाऽऽत्मार्थिना यतितव्यम् । (4ધ્યાત્મિકતપરી બા.૨૮૨ વૃત્તિ) *. अत्तहिअं कायव्वं जइ सक्का परहियंपि करेज्जा । अत्तहिय-परहियाणं अत्तहिअं चेव कायव्यम् ।।(महानिशीथ-वज्रार्यप्रकरण-१२२ पृ. १३३) मोहरिते सच्चवयणस्स पलिमंथू । (स्थानांग सूत्र ५२९) A. સત્તર વર્તજ્ઞાનું, છદ્મસ્થા: ઐત્ત્વાકુવ: | (ધ્યાત્મોપનિષત્ શ૧૦). ૩૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ ન હોવાથી, આત્મકલ્યાણની તીવ્ર ભૂખ ન હોવાથી, મહામોહનો ઉદય હોવાથી, માનસિક પરિશ્રમથી ભાગેડુવૃત્તિ હોવાથી શાસ્ત્રને વાગોળવાનું, પરમાર્થને જોવાનું, અધ્યાત્મશાસ્ત્રપ્રયોજનને વિચારવાનું અને પરિણમાવવાનું કામ નથી કરેલ. ‘હું શાસ્ત્ર ભણું’ એવા ભાવ કરતાં ‘શાસ્ત્રનો આદરપૂર્વક ઊંડો વિચાર કરું, પરિણમન કરું' આવો ભાવ વધુ હિતકારી છે, જરૂરી છે. અધ્યાત્મશાસ્ત્રને વાંચી, કંઠસ્થ કરી, વાગોળી, આશયગ્રહણપૂર્વક પરિણમાવીને યોગ્ય જીવોને મોક્ષશાસ્ત્રના ઊંડા મર્મ સુધી પહોંચાડવા, યોગ્ય જીવોમાં શાસ્ત્રોને ઉચિત રીતે પરિણમાવવા તે જ તાત્ત્વિક જ્ઞાનરક્ષા છે. બાકી કોમ્પ્યુટર વગેરેની સહાયથી થતા પ્રયત્નો તો પ્રાયઃ પુસ્તકરક્ષા અને સ્વપ્રસિદ્ધિરક્ષા વગેરેમાં જ પરિણમે છે. માટે તારે તો વાસ્તવિક જ્ઞાનરક્ષા કરવી. એક વખત સાંભળેલ, વાંચેલ, વિચારેલ, ધારેલ શાસ્ત્રના અર્થને ‘આટલો જ આ શાસ્રવચનનો અર્થ છે' એમ દઢ કરી ન દેવો. જેમ જેમ જ્ઞાનગર્ભિત વૈરાગ્યદશા, અસંગ આત્મદશા વધતી જશે તેમ તેમ અપૂર્વ અજ્ઞાત અર્થપદાર્થ-પરમાર્થ-રહસ્યાર્થ સ્વયં સ્ફુરતા જશે. શાસ્ત્રના એક-એક વચન માટે અદમ્ય ઝૂરણા-તીવ્ર તલસાટ-પ્રબળ મંથન-અહોભાવ-ઊંડો આદરભાવ હશે તો શાસ્ત્રના ગૂઢાર્થ આપમેળે સ્ફુરાયમાન થશે અને પરિણમન પામશે. શાસ્ત્રના *ઉપલક અધ્યયન-શ્રવણ-વાંચનથી કે પરલક્ષી (બીજાને કહેવાસમજાવવા કરેલા) શાસ્રચિંતનથી મોહ છેતરાતો નથી, ક્રોધ જીતાતો નથી, વાસના હારતી નથી. કદાગ્રહથી પંડિતાઈનો ડોળ કરીને ઓઘદૃષ્ટિથી વાંચેલ, સાંભળેલ કે વિચારેલ પણ ઝટ અંદરમાં ઉતરી નથી જતું. “દેહદિષ્ટ દૂર કર્યા વિના, આત્માનંદની ઝૂરણા વગર, આદરશૂન્ય હૃદયે કરેલ શ્રવણવાંચન-લેખન-ભાષણ-ચિંતન માત્રથી શાસ્રબોધ પરિણામ પામતો નથી, વિભાવ જીતાતો નથી. ‘ભગવાનના વચનોમાં તે તે આશયથી મારી વૃત્તિપરિણતિ કાયમ ટકી રહો' એવા ભાવથી શાસ્ત્રનું અધ્યયન થાય તો પરિણમન થાય અને વિભાવદશા જીતાય. (૧) ‘આ આખું જીવન આત્મકલ્યાણમાં જ ગાળવું છે’ - એવો પાકો महामोहदोसेण न पेच्छन्ति परमत्थं । ( समराइच्चकहा भव ९ / पृ. ८६७ ) ★ अधीत्य किञ्चिच्च निशम्य किञ्चिदसद्ग्रहात्पण्डितमानिनो ये । मुखं सुखं चुम्बितमस्तु वाचो, लीलारहस्यं तु न तैर्जगाहे || ( अध्यात्मसार १४ - ३) 4. वपुष्यात्मभ्रान्तिर्यदि न विनिवृत्ता किमु ततो । विमुच्यन्ते पाठो न भवति कदाचिद् गुणकः ।। ( अध्यात्मबिन्दु ४ / १२ ) ૩૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય હોય તો શાસ્ત્રનો ઉપદેશ પરિણમે. (૨) ‘વિરાધના-વિષય-કષાયમય સંસારમાં સુખ નથી જ’- આવો ઝળહળતો વૈરાગ્ય હોય, (૩) ‘શાસ્ત્રકાર ભગવંત મને જ કહે છે. મારા હિત માટે જ કહે છે' આવી અપૂર્વ ભાવના અંતરમાં તરવરતી હોય, (૪) જન્મ-દેહધારણ-ભોજનપ્રબંધ વગેરેનો ત્રાસ લાગે, (૫) ‘આત્માને જ મારે જાણવો-જોવો-અનુભવવો છે' - એવા લક્ષ્યપૂર્વક શ્રવણ-વાંચન-ચિંતન-લેખન-નોંધ વગેરે કરે, (૬) આત્મા સિવાયની વાત કાનને ગમે નહિ, (૭) આત્મકલ્યાણ સિવાયની બીજી તુચ્છ વિચારણા મનને ગમે નહિ, (૮) ‘હું જાણું છું' એવો અહંભાવનો ભાર ઉતરી જાય, (૯) પોતાની જાતની-આત્માની દયા આવે, (૧૦) સાચું આત્માર્થીપણું આવે, (૧૧) વિભાવદશાથી ચિત્તવૃત્તિપ્રવાહ વિરામ પામે, (૧૨) કર્મ કાપવાની પ્રબળ તમન્ના જાગે, (૧૩) કર્મબંધના કારણોનો ભય લાગે, (૧૪) કલિકાલના બિહામણા સ્વરૂપની વિચારણા કરે, (૧૫) શરીરાદિની અનિત્યતાઅશુચિતા-અસારતા-અશરણતા-પારકાપણું હૃદયથી સમજાય, (૧૬) મોહજન્ય છેતરામણી ભરેલી વિચારણાથી ઝટ ચેતે, (૧૭) સદ્ગુરુ પ્રત્યે વાસ્તવિક સમર્પણ-શરણાગતિ આવે, (૧૮) હૃદય- પલટો મારે, (૧૯) આત્મા જ એક માત્ર સારભૂત લાગે તથા (૨૦) નિર્મળ બુદ્ધિ, ધીરજ, ઉપશમભાવઆ ત્રણના માધ્યમથી પૂર્વના વિરાધક ભાવોને ઘસે અને (૨૧) પારમાર્થિક કલ્યાણકારી તત્ત્વની રુચિ કેળવે તો શાસ્ત્રબોધ પરિણામ પામે. ‘મહાવિદેહ ક્ષેત્ર, જીવતા તીર્થંકર, કેવલજ્ઞાની, પૂર્વધર વગેરેનો મને વિરહ છે’- એમ વિચારવું તે આત્મદયા નથી. પરંતુ ધીરજ-સમતાપૂર્વક, વિભાવદશા છોડી, આવતા સંકલ્પ-વિકલ્પની દશા ભૂલીને, આત્મલક્ષે જિનાજ્ઞા આરાધવી તે પોતાની સાચી ભાવદયા છે. જીવાદિ નવ તત્ત્વનું* પ્રતિભાસ જ્ઞાન ગમે તેટલું દઢ થાય, સૂક્ષ્મ થાય. પરંતુ પરિણતિજ્ઞાન અને સંવેદનશાન ના થાય તો તેની કશી જ કિંમત નથી. અભવ્ય પાસે પણ તત્ત્વનું પ્રતિભાસજ્ઞાન પુષ્કળ હોઈ શકે. પણ મહત્ત્વ તો પરિણતિજ્ઞાન અને સંવેદનજ્ઞાનનું છે. પરિણતિવાળા જ્ઞાનને મેળવવા આંતરિક વલણ તત્ત્વના સ્વરૂપને અનુકૂળ બનાવવું જરૂરી છે. આશ્રવનું જ્ઞાન થાય તો આશ્રવમાં હેયતાનું ભાન થાય ‘હૃદય પલટો’ સમજવા જુઓ પૃષ્ઠ ૩૭ જ. નહ નહ તત્તરુરૂ તહ તહ તત્તાગમો હોડ઼ | (અવશ્યનિર્યુત્તિ રૂ।??૬૯) *. विषयप्रतिभासं चात्मपरिणतिमत्तथा । तत्त्वसंवेदनं चैव ज्ञानमाहुर्महर्षयः || ( अष्टक ९ / १ ) 33 Page #61 -------------------------------------------------------------------------- ________________ તેવી અંતઃકરણની વૃત્તિ થવી જોઈએ. કર્મવશ આશ્રવમાં પ્રવર્તન થાય ત્યારે પણ તેમાં અનાદર-અરુચિ-અવિશ્વાસ-અંજપાવાળું વલણ કેળવવું જોઈએ. આ રીતે આશ્રવમાં અકર્તવ્યતા, ધિક્કાર, તિરસ્કાર, અણગમાથી ગર્ભિત આશ્રવનો બોધ એ પરિણતિ જ્ઞાન બને. પરિણતિ જ્ઞાનનો અભ્યાસ બળવાન થાય તો આશ્રવ પ્રત્યેનું ખેંચાણ, આકર્ષણ છૂટી જવાથી તેના પ્રત્યે હૃદય ઉદાસીન, ઉપેક્ષિત, અલિપ્ત, અસંગ બનતાં આશ્રવમાં ચૈતન્યનું જોડાણ ન થવાથી આશ્રવ- પ્રવૃત્તિ અટકી પડે, છૂટી જાય એવો બોધ સંવેદનજ્ઞાન કહેવાય. આ ભૂમિકાએ પહોંચવામાં શાસ્ત્ર સહાયક બનો- એવું લક્ષ રાખી ભીંજાતા હૃદયે શાસ્ત્રાભ્યાસ થાય તો શાસ્ત્ર પરિણમે. બાકી ઐતિહાસિક દષ્ટિથી, તુલનાત્મક દૃષ્ટિથી, સમન્વયદષ્ટિથી, રચનાશૈલીદષ્ટિથી, વ્યાકરણ-ન્યાય-અલંકાર-છંદદષ્ટિથી, આત્મલક્ષ વિના નયનિક્ષેપ-પ્રમાણની લૂખી દષ્ટિથી, કોરી તાર્કિકદષ્ટિથી શાસ્ત્રાભ્યાસ કરીશ તો કાંઈ વળશે નહિ અને મહામૂલી ટૂંકી માનવજીંદગી આમાં જ પસાર થઈ જશે. માટે ઐતિહાસિક દૃષ્ટિ વગેરે ઉપર ભાર આપવાના બદલે પરિણતિજ્ઞાન, સંવેદનજ્ઞાન તરફ લગાવ રાખજે. તો શાસ્ત્ર પરિણમશે. તે માટે અનાદિકાળના મલિન અનુબંધો, કુસંસ્કાર, દેહાધ્યાસ, રાગાધ્યાસ આશાતનાદિજન્ય વિરાધક ભાવો, ક્લિષ્ટવૃત્તિઓ, ભોગેચ્છા વગેરે અંતરંગ અશુભ પરિણતિ અને તુચ્છ આશય વગેરે અંદરમાં પડેલા છે તેને ઓછી નાખે તો શાસ્ત્રબોધ ટકે, પરિણમે. જેમ ઊલટી કરેલા ગંદા વાસણમાં રાખેલ દૂધપાક બગડી જાય, એસીડવાળી તપેલીમાં દૂધ ફાટી જાય તેમ મલિન પરિણતિ અને વિરાધક ભાવવાળા ચિત્તમાં શાસ્ત્રબોધ વિકૃત બની જાય, પરમાર્થરૂપે પરિણમે નહિ. માટે વત્સ ! પૂર્વના વિરાધક ભાવને અને મલિન અનુબંધને ઘસીને, તેને ઘસવાના જ લક્ષથી શાસ્ત્રશ્રવણ વગેરે કરજે. તો : અવશ્ય શાસ્ત્રબોધ પરિણમશે. કહેવાનો આશય એ છે કે અધ્યાત્મ અંતઃકરણમાં વસે, અધ્યાત્મપરિણમનના લક્ષથી અધ્યાત્મશાસ્ત્ર-યોગગ્રન્થ આત્મસાત્ થાય તો જ આનંદમય આત્મસ્વરૂપની પ્રતીતિ થવા દ્વારા અનાત્મતત્ત્વમાં સુખનો ભ્રમ દૂર થાય અને અન્ય શાસ્ત્રોમાં રહેલો પરમાર્થ સરળતાથી પરિણતિરૂપ બને. વત્સ ! તારા પ્રશ્નનો પ્રત્યુત્તર મળી ગયો ને ! હવે લાગી જા આ મા. A. ન ધારાત્મતત્ત્વચ વૃષ્ટપ્રાન્તિવર્તત ! (અધ્યાત્મપનિષદ્ - રાજ) 38 Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૫ નબળાઈથી થતી વિભાવદશાનો ચિતાર ઓ અન્તર્યામી ! આપે ઉદારતાપૂર્વક કરુણા કરીને શાસ્રબોધ પરિણમે એનો પાવન પંથ બતાવવાની કૃપા કરી. પણ હું તો શાસ્રબોધને વિકૃત કરે તેવા દેહાધ્યાસ, વિરાધકભાવો વગેરેને જ જાણે-અજાણે પુષ્ટ કરે રાખું છું. આ હાડકા-ચામડાનો કોથળો લઈને બધે ફરે રાખું છું. કાળક્રમે તે કોથળા બદલે રાખું છું. આ હરતા-ફરતા કેદખાના અને ઉકરડાને જ સતત પંપાળે રાખું છું. સ્મશાનની ધૂળ-માટી અને રાખ સમાન એવા આ શરીરમાં મોહાઈ જાઉં છું. ગંધાતી ગટરતુલ્ય આ શરીરમાં હું ભળી જાઉં છું. જ્યાં ને ત્યાં એની જ ચિંતા ને મથામણમાં કાળ પસાર કરું છું. આમ ને આમ અનંત કાળ એમાં જ પૂરો કર્યો. .. રાગાદિ દશામાં જ અત્યાર સુધી પરિભ્રમણ કર્યુ અને એમાં જ અત્યારે પણ ઊભો છું. મારા પ્રભુ ! પુદ્ગલ, પુદ્ગલના પર્યાય, બાહ્ય નિમિત્તો, નિમિત્તજન્ય શુભાશુભ વિકલ્પો, તેમાં સારા-નરસાપણાની કલ્પના, રાગદ્વેષાદિ વિભાવ પરિણામો-આ બધાથી હું જુદો હોવા છતાં પણ તેમાં કેમ ભળી જાઉં છું ? તે જ સમજાતું નથી. પ્રભુ ! આપે આવરણો દૂર કર્યા અને આત્માને પ્રગટ કર્યો. પૂર્ણાનંદમય આત્મસ્વરૂપમાં આપ બિરાજી રહ્યા છો. તે જ સ્વરૂપ પરમ સત્ય છે. આપે પ્રગટ કરેલો શુદ્ધાત્મા એ જ પરમ તત્ત્વ છે. તે જ સ્વરૂપ મને ગમે છે. તેની જ મને રુચિ છે. તે જ મને પ્રાપ્ત થાઓ. તેની જ હું ભાવના અને પ્રાર્થના કરૂં છું. જે આપને હો; તે જ મને હો. આપે જે પ્રગટ કર્યું તે જ આદરવા લાયક છે. તે જ સારી ચીજ છે. સ્વભાવદશા જ સારી છે. વિભાવ સારો નથી. એ વિભાવ મારો નથી. તેમ છતાં અનાદિના અવળા અભ્યાસથી, સત્પુરૂષાર્થની મંદતાથી, શ્રદ્ધાની કચાશથી, આવરણના જોરથી, દેહાધ્યાસાદિના પ્રભાવથી, મનની અસ્થિરતાથી, ઉપયોગની બહિર્મુખતાથી, ઉત્સાહની અલ્પતાથી, મલિન અનુબંધના પ્રભાવથી, કર્મોદયના ધક્કાથી, "આત્મજાગૃતિની ઓછાશથી, ૧૨જાગૃત થયેલા તાજા કુસંસ્કારોની ઉત્કટતાથી, મજબૂત ધૈર્યના અભાવથી, સહિષ્ણુતાની ઉણપથી અને પરિણતિની નબળાઈથી મારામાં રાગાદિ सक्कम्मुणा विपरियासुवेति । (सूत्रकृतांग १/७/११ ) ૩૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ વિભાવ પરિણામો અને સંકલ્પ-વિકલ્પો ઉત્પન્ન થયા જ કરે છે. પણ તે દશા મારો સ્વભાવ નથી જ. હું તો આપના જેવો ચેતન છું. આ વિભાવ તે હું નહિ. આ વિભાગ દશા તે મારો સ્વભાવ નથી. હું વિભાવસ્વરૂપ નથી. હું તો આપના જેવો અસંગ અને અવિનાશી, નિર્મળ જ્ઞાનસ્વરૂપ છું. આ વાતની પાકી શ્રદ્ધા હોવા છતાં મારું તેવું સ્વરૂપ અંતરમાં કેમ ભાસતું નથી ? પ્રભુ !કયાં આપે બતાવેલું આત્માનું શુદ્ધ સ્વરૂપ અને કયાં વર્તમાનની મારી અધમ દશા ? પ્રભુ હું કોણ ? મારો સ્વભાવ શું ? મારું સ્વરૂપ શું? હું કયા સ્વભાવે વર્તુ છું? મને આત્મા કોણ બતાવશે? હું અંદરમાં કઈ રીતે જાઉં ? તેનો ઉપાય શું ? વર્તમાનનું મારું પરિણમન અને મારા મૂળ સ્વભાવમાં કેટલો તાલમેળ છે ? આટલો બધો ફેરફાર શાથી થયો? મારો મૂળભૂત આત્મા કઈ રીતે ઓળખાય ? હે પૂર્ણબ્રહ્મસ્વરૂપી! તારી વાણીથી આત્માનું સાચું સ્વરૂપ જાણવામાં આવે છે તો માણવામાં કેમ નથી આવતું ? બુદ્ધિમાં આત્માનો મહિમા વસે છે તો પરિણતિમાં તે કેમ ઠસે નહિ ? મગજમાં આત્માના ગુણો પ્રવેશે છે તો હૃદયમાં કેમ પધારતા નથી ? શુદ્ધાત્મા કેવી રીતે પ્રગટ થાય ? મારો આનંદસ્વભાવ શી રીતે અનુભવાય ? વિભાવ દશાથી હું જુદો કઈ રીતે પડું ? એ જ મને કંઈ સમજાતું નથી. દ્રવ્યથી ભલે હું શુદ્ધ છું. પણ પર્યાયમાં સાવ પામર છું. રાંક-દીન અને દરિદ્ર જ છું. પર્યાયમાં ઘણી અધૂરાશ છે, કાળાશ છે, મલિનતા છે. માટે દીનાનાથ ! તમે મારી સાથે રહેજો. નિકટના સાથીદાર બનજો. આપની મૃતિ, શર પ્રગતિ અને સમર્પણ ભાવની આંગળી પકડીને આગળ વધવાનો પ્રયત્ન કરું છું. આપની શરણાગતિથી જ પરિણતિ પલટાવવાનો પુરૂષાર્થ સફળ થશે. આપની કૃપાદૃષ્ટિથી મલિન પર્યાય બદલવાની અને સુધારવાની મહેનત સાર્થક થશે. આપના પ્રભાવથી બાહ્ય દૃષ્ટિ અંતરમાં વળશે, તકલાદી શ્રદ્ધા પોલાદી બનશે, આત્મરુચિ પ્રબળ બનશે- એવો મને પાકો વિશ્વાસ છે. પરંતુ મારી પરિણતિને કઈ રીતે પલટાવું? વૃત્તિને કઈ રીતે અંદરમાં વાળું? હૃદયપલટો કરવાનો ઉપાય તો બતાવો. મારા પ્રભુ ! અંતરપલટો કરાવશો ને ! ૩૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ... તો દથપલર્ટ થાય પરમાત્મા :→ વત્સ ! અંતરપલટો કરવાની, પરિણતિને પલટાવવાની તારી હાર્દિક ભાવના જાણી. જે સાચો રસ્તો પકડે, ધ્યેયને છોડે નહિ, પુરુષાર્થ કરે, મજબૂત-પૂર્ણ કારણસામગ્રી અપનાવે તેને કાર્યસિદ્ધિ થયા વિના રહે નહિ. આ ત્રિકાલઅબાધિત સાર્વત્રિક નિયમ છે. જે કામ કરવું હોય તેના તમામ કારણો ભેગા કરવા પડે. તો કામ થાય. પાછળ પડે તો કામ થાય. જ્યારે બહારમાં પ્રેમ-લાગણીની બધી જ લાળ છૂટી જાય અને ‘આત્મા જ જોઈએ’ એમ આત્માની પૂરેપૂરી રુચિ જાગે, વીતરાગદશા પ્રગટાવવાની લગની લાગે તો જ અંદરમાં જવાય અને પરિણતિ પલટો ખાય. ‘આત્મામાં ઠરવું એ જ મારું કર્તવ્ય છે. આ મારે કરવું જ છે.' એમ અંતરમાં લાગે તો રસ આવે અને હૃદયપલટો થાય. આકર્ષક છતાં એકાંત દુઃખદાયક એવી વિભાવદશા-મોહદશા-પુદ્ગલદષ્ટિ પ્રત્યે પૂંઠ કરી ‘કરવા જેવું તો એકમાત્ર આત્માનું જ છે’ એમ અંદરથી જોર-છાળો આવે તો પોતે આપમેળે પલટો મારે. (૧) દેહાધ્યાસ-કામાધ્યાસ-રાગાધ્યાસ વગેરે વિભાવોથી પાછો ફરવાનો પોતે સંકલ્પ અને પ્રયત્ન કરે. (૨) ‘મારે પરિણતિને પલટાવ્યા વિના રહેવું જ નથી, પલટો કર્યે જ છૂટકો છે. વર્તમાનમાં જ પલટો કેમ ખાઉં? કેમ પુરુષાર્થ કરું ? ઝટ કેવી રીતે આત્માનું કામ થાય ? મારી અંતરંગ પરિણતિ-આત્મદશા-મનોવૃત્તિ ક્યારે પલટો મારશે ?' - એમ રુચિની તીવ્રતા થાય. (૩) પોતાના તરફ રહેવાની શ્વાસતુલ્ય જરૂરીયાત જણાય. (૪) અંતરંગ પુરુષાર્થ પ્રબળ બને. આમ ચાર પરિબળ ભેગા થાય તો પરિણતિ પલટો મારે અને પોતે આત્મા તરફ ટકી શકે, આત્મલક્ષ` અને આત્મપ્રતીતિપૂર્વક જીવન જીવી શકે. આત્માની પારમાર્થિક ઓળખાણ થાય તો પોતે અંદરથી પલટાઈ જાય. રાગાદિ વિભાવ પરિણામો ઝેરતુલ્ય લાગે તો પરિણતિ ત્યાં ટકી જ ન શકે અને અંદરથી તે પલટી જાય. વૃત્તિ અંતર્મુખ કરી, આત્મસ્વરૂપને ઓળખી, આત્મદ્રષ્ટિ કરીને હૃદય પલટાવવાનું છે. આત્માની ઊંડી જિજ્ઞાસા જુઓ પૃષ્ઠ. ૧૫૧ 39 Page #65 -------------------------------------------------------------------------- ________________ હોય, અંદરની સાચી ભૂખ-ગરજ હોય તેને ક્યાંય ચેન પડે નહિ. તેની ચિત્તવૃત્તિ બીજે ક્યાંય ટકે જ નહિ. તેથી પરિણતિ અંદર ગયે જ છુટકો, હૃદય પલટો થયે જ છુટકો. આત્મસ્વરૂપને ગ્રહણ કરવાની તીવ્ર તમન્ના અને ઊગ્ર ઝંખના હોય તેને “હું શુદ્ધાત્મા છું' એવા શુભ વિકલ્પમાં પણ ચેન ન જ પડે, કારણ કે શુભ વિકલ્પ પણ વિભાવ જ છે. બહારથી, વિભાવથી, વિકલ્પથી થાક, કંટાળો, આકુળતા લાગે તો જ પોતાના શુદ્ધ ચૈતન્યનો આશ્રય થાય, અંતરંગ પરિણતિ પલટો ખાય. અંદરની પ્રબળ રુચિ, જોરદાર લગની, તીવ્ર તમન્ના હોય તો અંતરપલટો થાય. અંતરની દિશા પલટાવવાનો આશય જોઈએ, તો પરિણતિ વિભાવથી પલટો ખાઈને સ્વભાવ તરફ વળે. વત્સ ! –શાસનપ્રભાવના અને ધર્મના રક્ષણ માટે ભગવદ્ભક્તિભાવથી થતી તપ-ત્યાગ-પ્રવચન-લેખન આદિ પ્રવૃત્તિ પણ આત્માને ભૂલીને કરે તો પરમાર્થથી કામ ન લાગે. નિસ્પૃહભાવે આત્મશુદ્ધિનું પ્રબળ લક્ષ ન હોય તો શાસનરક્ષા-પ્રભાવનાના નામે શરૂ થયેલ કાર્ય જાતપ્રભાવનામાં જ ફેરવાઈ જતાં વાર ન લાગે. સૌપ્રથમ શાસનપ્રભાવના કોને કહેવાય ? એ તો જરા ડાહ્યો થઈ, શાંત થઈને વિચાર. શાસનપ્રભાવના રાગ-દ્વેષ ઘટવાથી થાય કે વધવાથી? રાગ-દ્વેષ બેરોકટોક વધારે જ રાખે તે ખરેખર વીતરાગના માર્ગમાં હોય કે બીજાના માર્ગમાં? રાગાદિ વધે તે ખ્યાલમાં જ ના હોય તે જિનશાસનમાં કે કષાયશાસનમાં ? માનકષાય વગેરેના શાસનમાં રહેવા છતાં પોતાને જિનશાસનમાં માને તે કયા ગુણઠાણે હોય? એ તો વિચાર. અભિમાન* કરવું એ તો બાલકક્ષાની નિશાની છે. અનાદિ કાળથી વૃત્તિ બહિર્મુખી છે, ચંચળ છે અને મલિન છે. માટે આત્માર્થને ચૂકીને, વિસરીને, આત્મહિતને લક્ષગત કર્યા વિના કશુંય ન કરવું. બાકી ધર્મબુદ્ધિથી સારી પ્રવૃત્તિ કરવા છતાં પાપ બંધાતા વાર ન લાગે. આસ્તિકની ભૂમિકામાં પણ ધર્મના નામે અત્યાર સુધી દેખાદેખીથી જીવે ઘણું કર્યું છે. પરંતુ મોટા ભાગે દેખાવ-ડોળ-આડંબર કરવા કર્યું છે. A તપસ્વી નિમજ્યા વ, શાસનોમાસનેયી | પુષ્પ વMતિ વહુન્ન, મુખ્યતે તું ગતકૃદ: (અધ્યાત્મસીર-૨૮૬૦) વાનગર પામઃ | (સૂત્રતા - શરીર) .. पापबुद्ध्या भवेत् पापं, को मुग्धोऽपि न वेत्त्यदः । ઘર્મનુયા તુ યર્ પs, વિન્ચે નિપુછી. છે (થાસાર-રારૂ?) ૩૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ માટે તે પાપરૂપ જ થયું છે, ભાવધર્મરૂપ નહિ. પ્રાયઃ બધું આત્માને ભૂલીને કર્યું છે. આત્માને નિર્મળ બનાવવાના નિર્મળ ઉદેશથી પ્રાયઃ કર્યું નથી. તાત્ત્વિક સમત્વ ભાવને વિસારીને જગતને ખુશ કરવા*, પ્રસિદ્ધિ અને ધર્મી તરીકેની વાહ-વાહ મેળવવા જ મોટા ભાગે તપ વગેરે ધર્મનું આચરણ કર્યું છે. આવું કરીને અચિંત્ય ચિંતામણિ એવા ધર્મનું મૂલ્યાંકન કાચના ટુકડા જેવું કર્યું. કામધેનું અને કામકુંભ કરતાં ચઢિયાતા ધર્મની ફૂટેલી કોડી જેવી કિંમત આંકી. કદાચ તેવા આશયથી ધર્મ ન કર્યો હોય તો ય ધર્મપ્રવૃત્તિ પછી મળતી યશ-કીર્તિ-આબરૂમાં જીવને ગલગલીયાં જ થયા છે. ધર્મક્રિયાના પ્રભાવે મળેલ સ્વર્ગાદિમાં, ભોગસુખમાં જીવ ખૂંચી જ ગયો છે. અને બધું કરેલું ધૂળધાણી કરેલ છે. જ્યાં સુધી (૧) ઓઘસંજ્ઞા, સાંસારિક બંધન, દેહાભિમાનબંધન, મતાગ્રહ, માનાકાંક્ષા, વાસના, કુસંસ્કાર, સંકલ્પ-વિકલ્પબંધનથી મનોવૃત્તિ વિરામ ન પામે, (૨) ખોટો વિચાર આવે ત્યારે ઝટ ચેતીને કુનિમિત્ત છોડી પોતાના આત્માને કડક ઠપકો આપી તરત સદ્વિચારમાં-જિનાજ્ઞામાં ચિત્તને ન જોડે, (૩) કુવિચારમાં રુચિપૂર્વક તણાયે રાખે, (૪) નવા-નવા બંધનો કરવા ગમે, (૫) વૈરાગ્ય અને ઉપશમ દ્વારા શાસ્ત્રબોધને જે ન પરિણમાવે અને (૬) જેને વિભાવદશાનો કે (૭) વિકલ્પદશાનો થાક ન લાગે તેને આત્મા પકડાવો અઘરો છે. શાસ્ત્રોને માત્ર જાણવાથી, સાંભળવાથી કે વાંચવાથી હૃદયપલટો ન થાય. અપથ્યસેવન છોડ્યા વિના કેવલ ઔષધપાનથી રોગ કેમ જાય ? હૃદયપલટા વગર માત્ર બાહ્ય જીવનપરિવર્તન એ નકલી પરિવર્તન જાણવું. માયા-દંભ-કપટ-દેખાવમાં તેને પલટાતાં વાર લાગતી નથી. પોતાના ચૈતન્યસ્વભાવના આસ્વાદથી આવતું હૃદયપરિવર્તન-જીવનપરિવર્તન એ વાસ્તવિક પરિવર્તન છે. શુદ્ધ ચૈતન્યના આસ્વાદ માટે, તેમાં સ્થિરતા કરવા માટે થતું બાહ્ય જીવનપરિવર્તન એ તેની જ ભૂમિકારૂપ છે. પણ સંસારને અમર્યાદ ભોગવવો, મોહમાં પડવું, અજ્ઞાનને સેવવું, મૂઢદશા છોડવી નહિ ★ साम्यं विना यस्य तपःक्रियादेर्निष्ठा प्रतिष्ठार्जनमात्र एव । स्वर्धेनुचिन्तामणिकामकुम्भान् करोत्यसौ काणकपर्दमूल्यान् || ( अध्यात्मोपनिषत् - ४।१३) નોòિત્તિ-વળ-સદ્-સિલોગયા! આયાહિદુિગ્ગા । (શવૈતિક ૬/૪/૬) अकृत्वा विषयत्यागं, यो वैराग्यं दिधीर्षति । अपथ्यमपरित्यज्य, स रोगोच्छेदमिच्छति ।। (अध्यात्मसार - ५/६ ) ૩૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ અને “મોક્ષ જોઈએ છે' એમ બોલે રાખવાથી કે મોક્ષની ઉપલક ઈચ્છા કરવાથી કાંઈ ઠેકાણું ન પડે. આવું સાંભળવું, વાંચવું કે વિચારવું પણ જેને ન ગમે તેનો મોક્ષ કઈ રીતે થઈ શકે ?” “આ વિભાવ હું નથી, વિભાવ પરિણામો મારું સ્વરૂપ નથી' – એમ ભેદજ્ઞાન થવા દ્વારા વિભાવથી વૈરાગ્ય થાય, વિભાવપરિણતિનો રસ છૂટે, આત્માનો રસ-જિજ્ઞાસા જાગે તો અંતરમાં પરિણતિ પલટો ખાય અને આત્માનું કાર્ય થાય. ક્ષણે ક્ષણે ઉપયોગ આત્મામાં જામી જાય, ઠરી જાય, ચોંટી જાય. ખરા-ખોટાની પારાશીશી આ રીતે તારા જીવનમાં લાગુ પાડજે કેધર્મનું સ્વરૂપ જાણ્યું તો અધર્મમાં, અનાચારમાં હોંશે-હોંશે પ્રવૃત્તિ કેમ થાય? જ્ઞાન-સમકિતનું ખરું સ્વરૂપ ઓળખ્યું તો પછી અજ્ઞાનમાં અને મિથ્યાત્વમાંમિથ્યાભાવોમાં સહજતઃ પ્રવર્તન કેમ થાય ? મોક્ષનું વાસ્તવિક સ્વરૂપ સમજાયું તો બંધનના માર્ગે, સાંસારિક વલણમાં જીવ કેમ દોડી જાય છે? પ્રવર્તન-વર્તન કે વલણ ન પલટે તો સત્ય શાસ્ત્ર પણ કેટલો ઉપકાર કરે ? વ્યવહારથી મોક્ષના કારણે સાચા પકડે પણ અંતરપલટો, દિશાપલટો, લક્ષપલટો કરવા દ્વારા પોતે સાચો ન થાય ત્યાં સુધી મોક્ષ કેવી રીતે થાય? જગતની તદન વિસ્કૃતિ અને આત્માની જ કેવળ સ્મૃતિ થાય તો ખરી સચ્ચાઈ પોતાનામાં પ્રગટે. આત્મધ્યાન કરવા વૃત્તિ પલટાવવી હોય તો મલિન પરિણતિને નબળી પાડી પહેલાં મનને અરીસા જેવું નિર્મળ કરવું પડે. “આ જગતમાં હું એકલો જ છું. મારું ખરેખર કોઈ જ નથી'- એમ હૃદયમાં હિસાબ ચોખ્ખો કરી આત્માનું કામ પહેલાં કરી લેવા ભીષ્મ સંકલ્પ અને તે માટે ભગીરથ પુરુષાર્થ કરવો. તે માટે જે કરવું જરૂરી છે તેમાં જ ચિત્ત લીન રહે એમ કરવાનું છે. પરંતુ પોતાના આત્માને ક્યાંય પણ ભૂલવો નહિ. એ સૌપ્રથમ વસ્તુ છે. જગતમાં “હું અને મારું' કરીને તું ભૂલો પડ્યો છે. બાકી વત્સ ! તું તો મારા જેવો - સિદ્ધ ભગવાન જેવો જ છે. એમાં કોઈ શંકા નથી. પણ બીજી વસ્તુમાં ગાઢ મોહ હોય ત્યાં સુધી આત્મા-પરમાત્મા વાસ્તવિક રીતે સમજાય નહિ અને વૃત્તિ પલટો ખાય નહિ. અનાદિના અવળા અભ્યાસ, ગેરસમજ અને અણસમજના લીધે રાગાદિ બંધનકારક નથી લાગતા પણ મીઠા-મધુરા લાગે છે. અનુભવાતી એ મીઠાશ . “ હું, નલ્થિ વોટ્ટ’ | (સમયમરા- પ્રવા ) ૪૦ Page #68 -------------------------------------------------------------------------- ________________ તારી વૃત્તિને-પરિણતિને અંદરમાં પલટો મારતી અટકાવે છે અને બંધનમાં જકડાવે છે. તારા વાંકે તને આ બંધન છે. -ભેદજ્ઞાનની સાધનાનો સહારો લઈશ તો એ બંધન છૂટશે. “રાગ મારું સ્વરૂપ નથી. કર્માધીન મેલું મન રાગાદિ કરે છે. પણ મારે તેમાં મારી ચેતનાને જોડવી નથી. તેમાં ઉપયોગ ભેળવવો નથી. મારે તો રાગને જાણનાર-જોનારને જ જાણવો છે, જોવો છે.'- એમ ભેદજ્ઞાનપૂર્વક, વિભાવમાં લેવાયા વગર, કદાગ્રહમાં બંધાયા સિવાય, કષાયોનું પોષણ કર્યા વિના તથા કામરાગાદિમાં તણાયા વગર આત્મદર્શનની પ્રબળ ભાવના કરીશ તો અંતરપલટો થશે, વૃત્તિ અંદરમાં પલટો મારશે અને કેવલ અનુભવગમ્ય કોઇક દિવ્ય રહસ્યભૂત તત્ત્વ આપમેળે સ્કુરાયમાન થશે. આત્મવિચારથી ગર્ભિત એવો વૈરાગ્ય બળવાન થાય તો જગતમાંથી ખસીને સહેજે ઉપયોગ આત્મા તરફ વળે અને હૃદયપલટો થાય. પ્રસ્તુતમાં “મારે શું કરવું છે? મારે શું બનવું છે ?'- આટલું ધ્યેય નક્કી કરવામાં આવે તો ૫૦% કામ થઈ જાય. પરંતુ ધ્યેય શાબ્દિક નહિ પણ હાર્દિક હોવું જોઈએ, મજબૂત જોઈએ. ધ્યેય દઢપણે નક્કી થાય તો વારંવાર ત્યાં જ ચિત્ત જાય ને તેમાં જ રહ્યા કરે, રમ્યા કરે. તેને બીજું કાંઈ ગમે નહિ. અધ્યાત્મરહસ્યના બીજતુલ્ય ઉદાસીન ભાવની-વૈરાગ્યભાવની જવલંતતાના લીધે આત્મા સિવાય બીજે બધેથી ચિત્તવૃત્તિ ઉઠી જાય. અન્યત્ર મનોવૃત્તિપ્રવાહ વહેતો બંધ થાય. ધ્યેયમાં આંતરવૃત્તિ એકાકાર થાય. ધ્યેયલક્ષી આંતરવૃત્તિને પોષણ મળે તેવી જ પ્રવૃત્તિ શક્તિને છુપાવ્યા વિના થાય, અપ્રમત્ત આત્મપુરુષાર્થથી અંદરમાં અપૂર્વતાનો અનુભવ થાય અને અંતર પલટો માર્યા વિના ના રહે. વત્સ ! જેને ખરેખર છુટવું જ છે તેને ક્યાંય પણ સામે ચાલીને મળેલી સારી કે ખરાબ એવી ચીજ કે વ્યક્તિ ઉપર ક્યારેય રાગ-દ્વેષ કરવા 2. ભેદજ્ઞાનની સાધના સમજવા જુઓ પૃષ્ઠ ૬૧ થી ૧૧૩. જ શાસ્ત્રોદ્રશા, નિતારુષાર્થનુષાત્ | પ્રિયમનમાં , રહસ્યમમિતિ મિપિ | (34ધ્યાત્મસાર ર૦૧?) > અધ્યાત્મપનિષદ્વીનમાસીમમન્વન્ | न किञ्चिदपि यः पश्येत् स पश्येत्तत्त्वमात्मनः ।। (साम्यशतक-८४, विजयसिंहसूरिकृत) .. यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् ।। નામનતિ ને ષ્ટિ, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા | (મધ્યાત્મસાર-૬િ૬) ૪૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ ના ગમે. તો જ તાત્ત્વિક પ્રજ્ઞા અંતરમાં પ્રતિષ્ઠિત થાય. માટે હૃદયમાં વારંવાર વિચારીને તારી રુચિને દૃઢ કર કે ‘મારે કાંઈ પણ જોઈતું જ નથી. જગતમાં મારું કાંઈ છે જ નહિ. મારે કાંઈ પણ કોઈની પાસેથી મેળવવું નથી. મારે કશું બનવું નથી. મારે મારા મૂળભૂત સ્વરૂપે પરિણમી જવું છે. વિભાવથી છુટવું છે.’-આમ અંદરમાં ઠરીને, પૂર્વકર્મ નથી એમ ગણીને આજ્ઞા મુજબ આત્મસાધના કર્યે જા. જિનાજ્ઞા મુજબ વર્તવાના ભાવ જાગે, એ પ્રમાણે અંતરના ભાવ સહજતઃ પ્રગટે, તદનુસાર અંતરંગ પુરુષાર્થ થાય એ જ જિનાજ્ઞાપાલન. અમાનીઅનામી-અરૂપી-અશરીરી-અતીન્દ્રિય-મનાતીત-પુદ્ગલાતીત એવો પણ આત્મા સુખની ઈચ્છાથી માન, નામ, રૂપ, શરીર, ઈન્દ્રિય, મન અને પુદ્ગલની પાછળ પડ્યો છે, તેમાં એકાકાર બન્યો છે. એ જ બંધન છે. ‘બહારના સુખની ઈચ્છા કરી તે બધા ભીખારી થઈ ગયા’- આ વાત અંતરમાં ઉતરી જાય તો તમામ બંધન છૂટી જાય અને પરિણતિ પલટી જાય. વિભાવપરિણામો ઝેરતુલ્ય ભાસે, દાવાનળ સમાન લાગે, ડાકણતુલ્ય વેદે તો અંતરંગ વૃત્તિપ્રવાહ પલટો માર્યા વિના ના રહે. સંજ્ઞામુક્ત નિજપ્રજ્ઞાના માધ્યમથી જ તાત્ત્વિક ધર્મની ઓળખાણ થઇ શકે. પરંતુ ધર્મના નામે પુરુષાર્થ કર્યે રાખવા છતાં ‘કઈ દિશામાં જવું છે? શા માટે જવું છે ? વિપરીત ભાવ અને ગેરસમજથી હું માર્ગભ્રષ્ટ તો નથી થતો ને ?' આવી અંતર્જાગૃતિ સતત ન ટકે તો અંત૨૫લટો ક્યાંથી થાય? કારણ કે વૃત્તિઓ તો ચલિત થાય છે. કામ-ક્રોધાદિ તરફ જતી વૃત્તિને શત્રુ ગણી, તેના પ્રત્યે શત્રુભાવે વર્તી, દાઢમાં રાખી તેને ખતમ કરવી એ જ તો સૌથી વધુ અગત્યનું કર્તવ્ય છે. એક મરણીયો હજા૨ને ભારે પડે. માટે આત્માર્થે પુરુષાર્થ કરી આત્માર્થને સાધવો. કર્મબંધનથી છુટવું એ જ પ્રથમ કર્તવ્ય છે. એનો આ અવસર છે. આનાથી વધુ ક્યો સારો અવસર આવવાનો છે ? કે જેની રાહ જોવામાં વર્તમાન ક્ષણ તું ગુમાવે છે. આવો અવસ૨, આવી સમ્યક્ સમજણ ફરી ફરી મળવી દુર્લભ છે. અંતરંગ વૃત્તિ ચલિત થાય તેવા નિમિત્તથી જ દુનિયા ભરેલી છે. અંતરમાંથી બહાર નીકળીશ તો બધે એકલો વિક્ષેપવિકલ્પ-વ્યાકુળતા જ ભરેલ છે. તેમાં અટવાઈશ તો સ્વભાવમાં કઈ રીતે પળા સમિપ ધમ્મ । (ઉત્તરાધ્યયન-રફાર) ૪૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ આવીશ? પરભાવથી-વિભાવથી સ્વભાવમાં અવાય તે માટે નબળા નિમિત્તોને દૂર કરી, મલિન વૃત્તિને ક્ષીણપ્રાયઃ કરી, સારા નિમિત્તમાં વૃત્તિ જોડી, સમ્યક્ આશયથી ઉપયોગપૂર્વક સ્વભૂમિકાને યોગ્ય ઉગ્ર અંતરંગ પુરુષાર્થનું સ્વરૂપ સમજવા અંતરંગ પુરુષાર્થ કરે તો વૃત્તિ અંત૨માં પલટો માર્યા વિના ના રહે. ‘આ ક્ષણે ક્ષાયિક પૂર્ણ શુદ્ધ વીતરાગદશા પ્રગટતી હોય, કેવલજ્ઞાન પ્રગટતું હોય તો મારે બીજું કશું ન જોઈએ અને એની પ્રાપ્તિમાં વિલંબ જરા પણ મને ના પાલવે’- એમ અંત૨માં પરિણામ જાગે તો વૃત્તિ પલટાયા વગર, અંદ૨માં ગયા વિના, સ્થિર થયા વિના ના રહે. પારમાર્થિક સુખ આત્મામાંથી મળે છે અને તાત્ત્વિક ધર્મ આત્માથી જ પ્રગટે છે. પરવસ્તુથી નહિ’- આ નિર્ણય અંતરમાં દઢ કરી લે. તો અમુક પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર વગેરેમાં પ્રસન્નતાપૂર્વક આત્મધર્મને આરાધવા છતાં તેના પ્રત્યે પ્રતિબદ્ધતા-મૂર્છા ઊભી થઈ ન જાય. ‘અમુક જાતના સંયોગસ્થળ-સમય-સહાયક-સામગ્રી વગેરે હોય તો જ ધર્મ થાય’ એવી ભ્રાન્તિમાં જીવ અટવાઈ જાય તો એ સિવાયના સંયોગમાં જીવ ધર્મ વિસારી દે અને વૃત્તિ બહાર જ ભટકે. આથી ધર્મનિમિત્તરૂપ અમુક સંયોગમાં “રાગ થાય, એ રાગમાં એકત્વબુદ્ધિ થાય તો વૃત્તિ અંતરપલટો ન ખાય. હકીકતમાં તો જે ઈચ્છવા યોગ્ય છે, પ્રગટાવવા યોગ્ય છે તે વિશુદ્ધ આત્મતત્ત્વ ખરેખર આંતરિક ગાઢ પ્રતિબંધ અને બાહ્ય સંગના દોષથી ચૂકાય છે. માટે (૧) ધર્મનિમિત્તભૂત બાહ્ય સંયોગ-સ્થળ કરતાં આત્મા ઉપર વધુ ભાર આપવામાં આવે, (૨) ‘આત્મામાં જ ધર્મ છે, આત્મા વડે જ ધર્મ થાય છે' આવો દૃઢ આત્મવિશ્વાસ પ્રગટ કરવામાં આવે અને (૩) ‘અંદ૨માં જ મારે કરવું છે, ઠરવું છે'- એમ પ્રબળ અંતર્લક્ષ કેળવવામાં આવે તો જ પિરણિત અંદરમાં પલટો મારે. અનાદિકાલીન દોષ અને તેના કારણો પ્રત્યે પ્રેમ હોવાથી શરીર, ઈન્દ્રિય, વાણી અને મનનું પ્રવર્તન બહારમાં જ થાય છે. પણ આત્માનું મહત્ત્વ અંતરમાં સમજાય તો પોતાના આત્મા પ્રત્યે પ્રેમ વધે, તેમાં વિઘ્નભૂત વૃત્તિ-પ્રવૃત્તિ ગમે નહિ, તેને છોડવા-તરછોડવા -નિર્મૂળ કરવા જીવ તૈયાર થાય. આત્મરુચિ *. અંતરંગ પુરુષાર્થનુ સ્વરૂપ સમજવા જુઓ પૃષ્ઠ-૧૫૧. મમત્તમાવું નહિં પિ ના । (શવેાનિષ્ઠ પૂ. ર૮) मा डिबंध कुज्जा । ( भगवतीसूत्र - जमाल्यधिकारे ) ૪૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ અખંડિત કરવાની દાઝથી જીવ કમર કસે અને “મારું સાચું સ્વરૂપ શું છે? મારે ત્યાં પહોંચવું છે. મારે મારું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવું છે'- એવી અંતર્મુખદષ્ટિ અને આત્મરુચિ પ્રદીપ્ત થાય તેવું જ શ્રવણ-વાંચન-અખંડિતભાવન-મનનકથન-વર્તન-પ્રવર્તન કરવામાં લીનતા આવે તો અંતર પલટો થાય. વસ્તુ જોતાંની સાથે જ “આ સારું છે, આ ખરાબ છે” એમ થાય છે. અનાદિની તેવી ટેવ ભૂલી જવાનો પુરુષાર્થ થાય અને એવા વિકલ્પને જાણનાર તરફ અંતઃકરણની વૃત્તિ વળે તો અંતરપલટો થાય. રાગ-દ્વેષવાળી કર્મોદયજન્ય જે અવળી પરિણતિ છે તેમાં ભળે નહિ તો રાગ-દ્વેષ ટકે નહિ, આગળ વધે નહિ. માટે પુદ્ગલના ઘરાક થવાના બદલે આત્માના ઘરાક થવું. પુદ્ગલનો જે રસપૂર્વક અનુભવ થાય છે તેનો ત્યાગ કરે તો વૃત્તિ અંદરમાં પલટો મારે. અનાદિ કાળથી રખડપટ્ટી કરવા છતાં, કર્મસત્તાના માર ખાવા છતાં, અનંતા ગલત કડવા અનુભવ થવા છતાં પણ મૂઢ જીવની દૃષ્ટિ પલટાઈ નહિ, આંતર દષ્ટિ આવી નહિ. તેથી કામ ન થયું. આંતરદષ્ટિ કયારેક આવી તો પણ પુણ્યપ્રધાન બની, આત્મપ્રધાન ના બની. માટે જ ધર્મ કર્યા પછી, ધર્મ સાંભળ્યા બાદ ધર્મી-આત્મજ્ઞાની તરીકે મળતી ખ્યાતિમાં આ જીવ લપટાઈને લપસી પડે છે. પ્રશંસા-કીર્તિ ઈચ્છવી એ તો નિર્ધનતા-દરિદ્રતા છે. માટે પોતાના વખાણપ્રશંસા-પ્રસિદ્ધિ થાય તેવી ઈચ્છા કે તે સાંભળવાની ઈચ્છા છોડવી. તેવી ઈચ્છા જેને છૂટી ગઈ હોય તે પોતાની જાતે તો સ્વપ્રશંસા કરી જ કેમ શકે ?પોતાના ગુણ બીજાને હિતકારી હોવા છતાં પોતે પોતાના ગુણોને પકડી બેસે, સ્વપ્રશંસા સામે ચાલીને કરે તો નિશ્ચિત પોતાનું જ પતન થાય. અહંકારની પુષ્ટિ ભલે પરિગ્રહથી થાય કે પરિગ્રહના ત્યાગથી થાય કે તપ-ત્યાગ-વૈયાવચ્ચ વગેરેથી થાય કે શાસ્ત્રાભ્યાસ-શાસ્ત્રશ્રવણ-શાસ્ત્રચિંતનપ્રવચન વગેરેથી થાય. પરંતુ અહંકારનું પોષણ એ માત્ર સંસાર જ છે. આ વાસ્તવિકતા કદાપિ, ઊંચી ભૂમિકાએ પહોંચ્યા પછી પણ, ભૂલતો નહિ. શરીરને કે મગજને તપાવે તે સમ્યફ તપ ન કહેવાય. પણ તે તો - ભાવિતા હિતાય , ઉરઃ ચારમ: | ગ્રહો વયે ગૃહીતીસ્તુ, પાતત્તિ મોઘી ! (જ્ઞાનસર - ૨૮ીરૂ) છે ને હું વીનતા મુવત્તિ | (ાવાર નિ-િ૨૪) ૪૪ Page #72 -------------------------------------------------------------------------- ________________ બાલતા કહેવાય, અજ્ઞાનકષ્ટ કહેવાય, તેનાથી મોક્ષ ન થાય. કર્મને તપાવે તેવું આત્મજ્ઞાન એ જ તપ કહેવાય. એવી હાર્દિક સમજણ વિના સાનુબંધ પુષ્કળ સકામ કર્મનિર્જરા કેવી રીતે થાય ? બાહ્ય તપ કરવા છતાં પ્રાય: આત્માની પ્રબળ ગરજ નથી, પૂર્વનું બળવાન નિર્મળ આરાધકપણું નથી, વિરાધક ભાવનું જોર વર્તે છે. તેથી તપસ્વી તરીકેની પ્રશંસા, પ્રસિદ્ધિ, વિજાતીય વગેરે બીજા નિમિત્ત મળે તેમાં જીવ ભળી જાય છે અને મુક્તિનું કારણ એવો તપ* પોતાની મૂઢતાના લીધે બંધનરૂપ બની જાય છે. હૈયામાં લૌકિક ભાવ રાખીને લોકોત્તર આરાધના કરે તો લૌકિક ફળ મળે, લોકોત્તર ફળ ન મળે. લૌકિક ભાવ, લૌકિક વ્યવહાર અને લૌકિક ફળ- એ રાખનાં પડીકાં છે. લોકોત્તર ભાવ-વ્યવહાર-ફળ તો હીરાના પડીકાં છે. માટે લૌકિક ભાવ છોડીને લોકોત્તર આરાધના કરે તો હૃદય પલટો થાય. પણ વત્સ! તે માટે સૌપ્રથમ તું વિભાવમાં જતી વૃત્તિને, વિજાતીય તરફ જતી દષ્ટિને રોકજે. મનમાં ઉઠતી વાસનાવૃત્તિને દુશમન ગણી ધિક્કારી કાઢજે. વારંવાર તેનું અપમાન કરીશ તો તે ફરી નહિ આવે. અનાદિકાલીન અવળી દષ્ટિમાં માત્ર ઝેર છે. માટે સમજી-વિચારીને પગલું ભરજે. માનસિક-વાચિકકાયિક જે જે નિમિત્ત મળે તેમાં તન્મય થઈ જવાની ટેવને બદલજે. કામ-ક્રોધાદિ બીજા બધા ભાવ કરે છે. તેથી બીજું બધું થાય છે. આત્મભાવ કર્યો નથી. તેથી વૃત્તિ પલટો મારતી નથી. આત્મભાવ કરશે તો હૃદય પલટો મારશે. (૧) આજ્ઞાપાલનના ઉત્સાહથી, (૨) શાસ્ત્રબોધને પરિણમાવવાથી, (૩) અંતરંગ સત્ પુરુષાર્થ સતત દૃઢ થવાથી (૪) આત્મ-જ્ઞાનગર્ભિત વૈરાગ્યદશા વધવાથી (૫) દેહભિન્ન* આત્મસ્વરૂપની પ્રતીતિ કરવાથી વૃત્તિ અંદરમાં પલટો માર્યા વિના નહિ રહે. | વિજાતીય વ્યક્તિ જોતાં જ રાગ થાય તે સમયે “આ સ્મશાનની ધૂળ, માટી અને રાખમાં જે સૌંદર્ય દેખાય છે તે ત્યાં રહેલ આત્માના લીધે છે. આત્મા નીકળી જાય તો દેહલાવણ્ય ક્યાં ટકવાનું છે? જેના લીધે મસાણની > વર્મતાપર જ્ઞાન, તપસ્તવ ત્તિ યઃ | પ્રાનોતુ ન હતસ્વાન્તો, વિપુ નિર્બ ક્યમ્ | (મધ્યાત્મસી-૧૮૬૨) * ચેનૈવ તપસ પ્રાપ મુતે મવસન્તઃ | तदेव कस्यचिन्मोहाद् भवेद् बन्धनिबन्धनम् ॥ (साम्यशतक-९१) છે. શાસ્ત્રપરિણન માટે જુઓ – પૃ. ૨૯ 2. અંતરંગપુરુષાર્થ માટે જુઓ – પૃ. ૧૫૧ *. આત્મસ્વરૂપ માટે જુઓ – પૃ. ૧૯૫ 1 કપ Page #73 -------------------------------------------------------------------------- ________________ રાખ જેવા દેહમાં પણ સૌંદર્ય ખીલે છે તે આત્માનું સૌંદર્ય કેવું અલૌકિક હશે? તેનો આત્મા અને મારો આત્મા મૂળસ્વભાવે તો સિદ્ધ ભગવંત તુલ્ય જ છે. મારે તો તેને જાણવો છે. વિજાતીય શરીરને જોનારા આત્માને જ મારે દેખવો છે, અનુભવવો છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં જ ઠરવું છે' - આ રીતે પોતાની જાત તરફ વળે તો વિકારના આવેગમાંથી સહજ રીતે છૂટીને પરિણતિ અંદરમાં પલટો માર્યા વિના ના રહે. “દેહ-કુટુંબાદિ તમામ સંયોગો કર્મનું ઋણ ચૂકવવા ઘડાયા કરે છે. હું માત્ર મારું દેવું ચૂકવું છું. કોઈ ઉપર ઉપકાર નથી કરતો. આ જે દેખાય છે તે મારું નથી. જે મારું સ્વરૂપ છે તે ચામડાની આંખથી દેખાતું નથી. પાંચ ઈન્દ્રિય, શરીર કે મનથી જે દેખાય છે, અનુભવાય છે તે બધું જ અનિત્ય છે, અસાર છે, તુચ્છ છે, ભ્રમ છે, સ્વપ્ર છે, કાલ્પનિક છે, અપારમાર્થિક છે, મહત્ત્વશૂન્ય છે, અપ્રયોજનભૂત છે”- એમ જ્યારે અંતરથી પ્રતીત થાય ત્યારે હૃદયપલટો થઈને કેવળ આત્મા દ્વારા, આત્મમયરૂપે-સચ્ચિદાનંદસ્વરૂપે આત્મા અનુભવાય. આ છે પૂર્ણ બ્રહ્મની ઓળખાણની પીછાણ. આવી દશા પ્રગટે પછી હૃદયથી એવું ભાસે છે કે “બહારમાં, શરીરમાં કે મનમાં જે કાંઈ આવ્યું છે તે જવા માટે આવેલ છે, કાયમી અનંત કાળનો વસવાટ કરવા નહિ. જે કર્મ ઉદયમાં આવ્યું છે તે ભોગવાઈને જાય છે. જે જાય છે તે પાછું આવતું નથી, પાછું વળીને જોતું નથી. તેથી મારે પાછું વળીને બહારમાં, ભૂતકાળમાં જોવાના બદલે મારા આત્માને જ જોવો છે.” “આનેવાલે જાને કે લિએ આતે હૈ હમ પાસ, જાનેવાલે ફિર કભી આતે નહિ હમ પાસ, ચાહે વહ સુખ હો યા દુઃખ, હમ તો હૈ ઉદાસ, જહાં જાએ વહાં બને કેવલ પ્રભુ કે હી દાસ.” આવી આંતરિક વિચારદશા પ્રગટે તો વિજાતીય તત્ત્વથી પણ અંતરંગ ચિત્તવૃત્તિ પલટાયા વિના ના રહે. આમ હૃદયપલટો થાય પછી જ બધી સાધના પરમાર્થથી લેખે લાગે. મલિન અંતઃકરણને પલટાવવાના આશયથી આરાધના કરવામાં આવે તો તે પણ પ્રારંભિક દશામાં સાર્થક થાય. કાળક્રમે આમ અંતરપલટો થયા બાદ ઉપલી કક્ષાની સાધના માટે ચિત્ત સક્ષમ અને યોગ્ય થાય છે. ૪૬ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૧. અદથને દશથમાન કવો છે ઓ મારા જેવા આંધળા માટે લાકડીના ટેકા સમાન ભગવાન ! મારા અંતરની બીડાયેલી આંખને તું ઉઘાડે નહિ ત્યાં સુધી અંતરપલટો હું કઈ રીતે કરી શકું? હૃદયદૃષ્ટિ- દિવ્યદૃષ્ટિ-જ્ઞાનદષ્ટિ તું આપે નહિ ત્યાં સુધી હૃદયપલટો કઈ રીતે થાય ? એના વિના તું કેવી રીતે દેખાશે? મારે તો તને જોવો છે. કારણ કે મારું મૂળભૂત સ્વરૂપ તો તારા જેવું જ છે ને! હે દૃષ્ટિદાનેશ્વરી ! આપના દર્શન અને કયારે થશે ? આપના સમાન મારો આત્મા કયારે જોવા મળશે? આત્માને જાણ્યા-માણ્યા-અનુભવ્યા વિના બહારનું જાણેલું-માણેલું-અનુભવેલું સ્મશાન જેવું લાગે છે. બહારમાં બીજી વસ્તુ જેમ દેખાય છે તેમ મારો- જ્ઞાનાનંદમય આત્મા કયારે દેખાશે ? કેવી રીતે એ જોવા મળશે ? જ્ઞાનાનંદથી હું જ્યારે તૃપ્ત બનીશ ? અનુભવગમ્ય હિતકારી એવો આ મોક્ષમાર્ગ ક્યારે મળશે? મારે તો આત્માને જ ઓળખવો છે. મારો ચૈતન્ય સ્વભાવ પ્રગટ કરવો છે. મને અખંડ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ કઈ રીતે પ્રાપ્ત થશે? “હું આ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું.”- એવો અપરોક્ષ અનુભવ ક્યારે થશે? “હું દેહાદિભિન્ન આત્મા જ છું.” આટલો નિર્ણય કરવા છતાં હજુ આત્મા કેમ પ્રગટ થતો નથી ? શું કરું તો આત્મા પ્રગટે ? હું વાસ્તવમાં રાગાદિથી જુદો જ છું તો જુદારૂપે- આત્મસ્વરૂપે કેમ પરિણમતો નથી ? મારી પરિણતિ દુનિયાથી, દેહથી, રાગથી કેમ અલગ પડતી નથી ? આત્મા પ્રગટ થતો નથી એમાં દર્શન મોહનીય કર્મ તો નિમિત્ત માત્ર છે. પણ હું તે કર્મમાં, કર્મના ઉદયમાં શા માટે જોડાઈ જાઉં છું? એ ખબર પડતી નથી. મોહ વગરનો આ આત્મા મોહના ઘરમાં ઊભો છે. એ જ દુઃખદ આશ્ચર્ય છે. “એમાં જોડાવાથી, ભળવાથી જ આત્મા પ્રગટતો નથી.” એ આપની વાત સાચી છે. પણ મારા પ્રભુ! એમાં ભળવાનું બંધ કઈ રીતે કરવું? મારે એનાથી ન્યારા પડવું જ છે. અંદરમાં તેનાથી જુદા જ પડી જવું છે. કર્મજન્ય કોઈ પણ ભાવોને ભોગવવા નથી. કેવળ આત્માનંદ વેદવો છે. કયાંય પરમાં ભળવું નથી. પરસ્વરૂપે પરિણમવું નથી. પુદ્ગલથી છૂટા પડવું છે. વિભાવથી ન્યારા થવું છે. ક્ષણે ક્ષણે પલટાતી વિભાવ પરિણતિ નથી જોઈતી. A. સાક્ષાર્થ તત્ત્વ, વિદ્રપાનન્ટરવ્યમ્ ! हितकारी ज्ञानवतामनुभववेद्यः प्रकारोऽयम् ।। (अध्यामसार - २०।४५) ४9 Page #75 -------------------------------------------------------------------------- ________________ મારે મારા આત્માની જ જરૂરિયાત છે. પ્રગટ આત્મસ્વભાવ સિવાય બીજું કશું મને ના ખપે. બહારનું આ બધું જરૂરિયાત વગરનું છે. મારે તો મારો શુદ્ધ સ્વભાવ જોઈએ છે. આત્મસ્વભાવને જ પ્રગટ કરવો છે. તેમાં જ બધું ભર્યું છે. મારે મન આત્મા જ સર્વસ્વ છે. આત્મામાં જ સર્વસ્વ છે. મારા શુદ્ધ આત્મદ્રવ્યમાં જે છે તેનાથી મને પૂર્ણ સંતોષ છે. આત્મા સિવાય બીજે કયાંય વિશેષતા સમજાતી નથી. ક્ષણે ક્ષણે મારે આત્મા જ જોઈએ. કારણ કે આત્મા જ સર્વોત્કૃષ્ટ છે, અનુપમ છે, અપૂર્વછે. બીજાનું મારે કશું જોઈતું નથી. બીજાનું ગમે તેટલું સારું હોય તો પણ તે તેના ઘરે ભલે રહ્યું. મારે તો મારું જોઈએ છે. જડની શક્તિ ભલે જડમાં રહી. મારે મારી વિશુદ્ધ ચૈતન્યશક્તિ જ જોઈએ. આત્મા જ કેવળ મારો પોતાનો છે. તેથી મારે તો કેવળ આત્મા જ જોઈએ. દેહાદિ, વિભાવાદિ તો પર પદાર્થ છે. પારકું લેવા જાઉં તો પણ તે દેહ-ગેહ-નેહ કદિ મારા થયા નથી ને થવાના પણ નથી. ઊલટું તે જ દુઃખનું કારણ બને છે. બંધનનો હેતુ બને છે. તેને મારા બનાવવામાં કેવળ આકુળતા અને વ્યાકુળતા જ મારે ભોગવવી પડે છે. મારે તો બંધાયેલાને છોડાવવો છે. આત્માને છોડાવ્યા વિના છુટકો જ નથી. મારે સ્વયં છૂટા થવું છે. જે વડે દેહાધ્યાસાદિથી છૂટા થવાય તે જ કરવું છે. જ્યાં જ્યાં બંધાયો છું તે બધેથી છૂટવું છે. મારે જે કાંઈ કરવું છે તે છૂટવાને માટે જ કરવું છે. વિષય-કષાયાદિથી છૂટવા માટે જ બધું કરવું છે. પરભાવમાં જવું નથી. વિભાવમાં એકાકાર થવું નથી. પારમાર્થિક આત્મકલ્યાણ સિવાય મારે કશી ભાવના રાખવી નથી. મોહના મિથ્યા વિકલ્પમાં ખોટી થવું નથી. બીજે કયાંય રોકાવું નથી. વિકલ્પમય બનીને-રાગમય બનીને આત્મઘાતી વલણ હવે અપનાવવું નથી જ. અનાદિ કાળની એની એ ગડમથલમાં આ જિંદગી ગાળવી નથી. મારે જે કાંઈ કરવું છે તે અનાદિની અવળી ચાલથી છૂટવા માટે જ કરવું છે. કેવળ આનંદમય આત્મસ્વભાવને જ પ્રગટાવવા પુરૂષાર્થ કરવો છે. આ જ કરવું છે. એ સિવાય અન્ય કશું કરવું નથી કે બીજું કાંઈ જોઈતું નથી. મારા આત્મઐશ્વર્ય પાસે ચૌદ રાજલોકનો વૈભવ વિષ્ટાતુલ્ય છે. મારે તેની કોઇ જ સ્પૃહા નથી. હે સર્વવેદી જગતપતિ ! કેટલી બધી ખેદની વાત છે કે જગતને જાણવા છતાં જગતને જાણનાર મારી જાતને જાણતો નથી, માણતો નથી. મારા A. स्वभावलाभात् किमपि, प्राप्तव्यं नावशिष्यते । ત્યાનૈશ્વર્યસંપન્નો, નિ:સ્પૃદો નાતે મુનઃ | (જ્ઞાનસાર - ફરી?) ૪૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ નાથ ! તને એક જ પ્રાર્થના છે, અંતરમાં એક જ ભાવના છે કે બીજા વિના ચાલશે પણ આત્મા વિના, આત્મદર્શન વગર નહિ જ ચાલે. મારે બીજું કાંઈ જોઈતું નથી. અન્ય કાંઈ માંગવું નથી. આત્માર્થે જ જીવન ગાળવું છે. મારે એક આત્માનું જ કરવું છે. બહારનું કાંઈ આત્માને લાભકારી હોય તેમ જણાતું નથી. આત્મા માટે જીવન ગાળ્યું હોય તે જ યથાર્થ જીવન. બાકીની જિંદગી વાંઝણી. મારા શાશ્વત આત્મઘરમાં જ હવે મારે રહેવું છે. પુદ્ગલપર્યાય-વિભાવ તો પારકું ઘર છે. મને ત્યાં ચેન નથી પડતું. શાંતિ નથી લાગતી. મારે તો કેવળ આત્માને જ દેખવો છે. બસ તેને જ જોયા કરું. તેના જ ગુણગાન કરું. એવું આ અંતર ઝંખે છે. જેનાથી સમગ્ર વિશ્વ દૃશ્યમાન છે તે આત્મા જ જોવાજાણવા-વિચા૨વા-પૂજવા-અનુભવવા લાયક લાગે છે. આ જ કરવા જેવું છે. બીજું કાંઈ ક૨વા જેવું નથી. આવું સમજવા છતાં મારા નાથ! મને આત્મા દેખાતો નથી. આપનો માર્ગ પકડાતો નથી. એ જ વાતનો મોટો રંજ રહ્યા કરે છે. મારા સ્વામી ! ‘આત્મામાં જ સુખ-શાંતિ છે' એવો અભ્રાન્ત નિર્ણય હૃદયથી કરવા છતાં આત્માનો પરિચય વધતો કેમ નથી ? તું જે છોડાવે છે તેને હું ફરી ફરી કેમ વળગી પડું છું ? ખરેખર તો તારો વાસ્તવિક માર્ગ જ મને મળ્યો નથી. તેથી જ મુઢદશામાં વારંવાર અટવાયે રાખું છું. મૂઢદશામાં જ હું મુસ્તાક છું. તેથી જ ધર્મપુરુષાર્થ વર્ષોથી કરવા છતાં તેનું તાત્ત્વિક આધ્યાત્મિક ફળ નથી મળતું તોય તેની કશી ચિંતા કરતો નથી. આવું કયાં સુધી ચાલ્યા કરશે? મારે તો આત્મસાક્ષાત્કાર કરવો છે. આત્મા અદશ્ય ભલે હોય પણ મારે અદૃશ્યને દૃશ્યમાન કરવો છે, દશ્યને ગૌણ કરવું છે, તેની ઉપેક્ષા કરવી છે. કારણ કે મારો શુદ્ધ આત્મા જ મંગલકારી, આશ્ચર્યકારી અને સર્વોત્કૃષ્ટ છે. એ જ મારું સર્વસ્વ છે- એવું આપના પ્રભાવે હવે સમજાયછે. હવે હું આત્મદર્શન કર્યા વિના રહી શકું- એવી મારી સ્થિતિ નથી રહી. આત્મસાક્ષાત્કાર નહિ થાય તો આ દેહ ઢળી પડશે. આમેય મારે સ્વાનુભૂતિ ન થાય તો આ દેહને ટકાવવો નથી. શુદ્ધ આત્માને પ્રગટ કર્યા વિના હું ઊભો થવાનો જ નથી. અહીંથી ખસવાનો નથી જ. હે પરાર્થવ્યસની ! હવે આમાં તને કાંઈ કરવા જેવું લાગે તો કરજે. મોડું થશે તો તારે પસ્તાવું પડશે. એ તું ભૂલતો નહિ. ૪૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ આત્મસાક્ષાત્કારનો અદ્ભુત માર્ગ A પરમાત્મા :→ વત્સ ! આત્મસાક્ષાત્કાર માટેની તારી ભાવના જાણી. પરંતુ તેનો અમોઘ ઉપાય એકમાત્ર સર્વત્ર સમ્યક્ આત્મભાન છે, આત્મભાન દ્વારા આત્માભિમુખતા છે. આત્મભાન વિના પરમાર્થથી બીજો કોઈ આધાર નથી. આત્મભાન ભૂલે તો દેવ-ગુરુ-ધર્મ-શાસ્ત્રો પણ આધાર બની ન શકે. બધા જ સંયોગોમાં, બધી જ અવસ્થામાં, બધા જ સ્થળે આત્માનું જ રટણસ્મરણ જોઈએ. આત્મધૂનન થાય તેવી આત્મધૂન ઉપડવી જોઈએ. હસ્તધૂનન ઘણી વાર કર્યું. પણ આત્મધૂનન નથી કર્યું. હસ્તમેળાપ કરવા છતાં આત્મમેળાપ કરેલ નથી. એ જ વાસ્તવમાં કરવા યોગ્ય છે. ૧૦. સમ્યક્ વિચારદશાએ શુદ્ધ આત્મસ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરી, તેને માન્યતામાં દઢ કરી, તેની મજબૂત શ્રદ્ધા, તે પ્રગટ કરવાની પ્રબળ ઈચ્છા, તે માટે જ સર્વત્ર પુરુષાર્થ, તેની જ અભ્રાન્ત પ્રતીતિ થાય તો સ્વાનુભૂતિ થાય. આત્મામાં જ કેવળ વૃત્તિ રાખીને, દિષ્ટ લીન કરીને આત્માને દૃશ્યમાન બનાવવો. બધે જ આત્મજાગૃતિપૂર્વક પ્રવર્તન એ આત્મામાં જ પ્રવર્તન છે. તમામ દશામાં આત્માનો જ તાત્ત્વિક આદર, આત્માની જ સાત્ત્વિક કદર, આત્મા પ્રત્યે જ વાસ્તવિક બહુમાન-સદ્ભાવ ટકે તો તેના ઊંડા સંસ્કાર પડે. આત્મામાં જ રતિ-પ્રીતિ-પ્રતીતિ. કેવળ આત્માની જ રુચિ. આત્મા પ્રત્યે જ ખેંચાણ-આકર્ષણ. આત્માની જ સાચવણી ને વિનવણી. કેવળ આત્માની ઝંખના, “આતુરતા, તાલાવેલી, તીવ્ર તલસાટ, પ્રબળ ધડકન. સર્વત્ર આત્માનું જ સહજતઃ ગુંજન-સ્પંદન-કંપન-વેદન-સંવેદન. વિચાર-મનન-મંથન-ચિંતન-ધ્યાનમાં કેવળ આત્મા જ નજરાયા કરે. કથન-સંબોધન-ઉદ્બોધન પણ માત્ર આત્માને જ ઉદ્દેશીને. સ્વપ્રમાં પણ માત્ર આત્માના જ ભણકારા વાગે. બધે માત્ર કેવળ આત્મા જ ઝંકૃત થાય. આત્માને જ પ્રગટ કરવાની દાઝ, સૂરણા, ધગશ. तेनात्मदर्शनाकाङ्क्षी ज्ञानेनान्तर्मुखो भवेत् । (अध्यात्म उपनिषद् २।५) ૭. જરાય ઓછી આતુરતાએ નહિ આવું તુમ પાસે.- પૂ.માનવિજય વાચક. ૫૦ Page #78 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં જ સમાઈ જવાનો સંકલ્પ-નિશ્ચય-પ્રણિધાન. બધે કેવળ આત્માને જ દિલથી આમંત્રણ ને નિમંત્રણ . આત્માને જ આહ્વાન ને આત્માને જ વિનંતિ. વંદન-પૂજન-સત્કાર-સન્માન ને આરતિ પણ શુદ્ધ આત્માની જ. “આત્માની જ ભાવના ને તમન્ના. આત્માની જ પ્રાર્થના ને પુકાર. આત્માની જ લગન-લગની ને લાગણી. લાગણીભરી માગણી પણ આત્માની જ. પુત્ર ખોવાઈ જતાં માતાની પુત્રમાંગની જેમ કેવળ આત્મમાંગ. શુદ્ધ આત્મદશાની જ જાળવણી ને કેળવણી. આત્મસ્વરૂપ પ્રગટાવવાની જ પ્રતિજ્ઞા ને પરાક્રમ. આત્મા માટે જ પ્રબળ પુરુષાર્થનો અવિરત ઉપાડ. આત્માનું જ ભજન ને આત્માનું જ સ્તવન. જીવન આખું આત્માને જ અર્પણ ને સમર્પણ. પુદ્ગલમાં નહિ પણ આત્મામાં જ રોકાણ-વસવાટ. આત્મામાં જ સ્થિરતા, લીનતા, મગ્નતા, રમણતા. આત્મામાં જ ચિત્તવૃત્તિનો લય-વિલય. હૃદયવેદિકા ઉપર આત્માની જ અચલ પ્રતિષ્ઠા થવી જોઈએ. આત્માનો મહિમા-મહત્ત્વ-પ્રભાવ હૈયામાં વણાઈ જવો જોઈએ. ચૌદ રાજલોકનો વૈભવ કાગડાની વિષ્ટાતુલ્ય ભાસવો જોઈએ. પછી જ બધે વેદના સાથે આત્માનો ઘોષ-પ્રઘોષ-પડઘો સંભળાય. તેવા લક્ષથી આત્મસૂર-આત્મધ્વનિ-આત્મઝંકાર પ્રગટવો જોઈએ. બધે પોતાના આત્માને જ સંભળાવવાનું. આત્માને જ સાંભળવાનો, સંભાળવાનો, સંભારવાનો. તો જ આત્માની તુષ્ટિ, પુષ્ટિ અને શુદ્ધિ થાય. . નિરંજન યાર મોહે કેસે મિલેગે ?-શ્રીઆનંદઘનજી મ.સા. ૫૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ કયાંય આત્માને છોડવો નહિ, છટકવા કે ભટકવા ન દેવો. ક્ષણવાર પણ આત્માને વિસરવો નહિ, ભૂલવો નહિ. આત્મા માટે જ તરવરાટ-તલસાટ-પમરાટ અનુભવવો. આત્મામાં જ તૃપ્તિ, આનંદ ને કૃતકૃત્યતાનો અનુભવ કરવો. બધે જ આત્માની મુખ્યતા. આત્માની જ પ્રધાનતા. આત્મામાં જ ઉપાદેય બુદ્ધિ. આત્માની જ શ્રદ્ધા. આત્મા પ્રત્યે જ લગાવ અને આત્મમય પરિણતિ કેળવજે. સાચી લગની-ધૂન હોય તો જે આત્મસ્વરૂપ અંદરમાં છે તે પ્રગટ થયા વગર, અનુભૂતિમાં આવ્યા વિના કેમ રહે ? ગમે તેમ પણ આ ભવને પ્રતિક્ષણ આત્માના જ લક્ષ ગાળવો. આત્મસ્વરૂપને પ્રગટ કરવાની ભાવનાથી જ દરેક ક્ષણ પસાર કરવી. થાય તેટલો પુરુષાર્થ પૂરેપૂરી શૂરવીરતાથી આત્મલક્ષે જ કરવો. વિભાવ, વિકલ્પ કે મોહોદયને જાત સોંપવી નહિ. ભૂલ થાય તો આત્માના આંસુ-આત્મપશ્ચાત્તાપ કરવો. આત્મવેદના-આત્મવ્યથા-આત્મદર્દદશા અનુભવવી. આત્મસ્વરૂપ પ્રગટવામાં થતો વિલંબ અસહ્ય બનવો જોઈએ. કેવળ આત્માની જ અવિરત પ્રતીક્ષા અને અદમ્ય ઈંતેજારી જોઈએ. કાકડોળે શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવાની ચાહના ઉપાડવી. પોતે જ પોતાને જાણવા માટે તલપાપડ થવો જોઈએ. તે માટે બધે જ આત્માની પ્રેક્ષા-અનુપ્રેક્ષા-ઉન્મેલા. સર્વત્ર કેવળ આત્મદર્શન-આત્મદષ્ટિ. પરંતુ આ બધું હૃદયસ્પર્શી રીતે થવું જોઈએ. એ માટે, હૃદયપલટો-રુચિપલટો-દષ્ટિપલટો-લક્ષ્યપલટો થવો જોઈએ. આત્મવલણ-આત્મવૃત્તિ-આત્મપ્રતીતિનું પ્રગટીકરણ જરૂરી છે. તે જ ખરેખર અઘરું છે. અને કરવા જેવું. પણ તે જ છે. તે માટે બૌદ્ધિક સમજણવાળા શબ્દો નહિ પણ, છે. પિયા!પર ઘર મત જાઓ. પર Page #80 -------------------------------------------------------------------------- ________________ આત્મીય સમજણવાળા શબ્દો કામ લાગશે. પંડિતાઈની અભિવ્યક્તિવાળા શબ્દો કામ નહિ કરે. - ભાવ-ભક્તિની અભિવ્યક્તિવાળા શબ્દો કામ કરશે. બુદ્ધિસ્પર્શી નહિ પણ હૃદયસ્પર્શી શબ્દ ઉપયોગી થશે. શબ્દાતીત-કલ્પનાતીત આત્મા અનુભવશૂન્ય શબ્દથી કે સંવેદનહીન કલ્પનાથી કેવી રીતે પ્રગટી શકે ? વાસ્તવમાં શબ્દ નહિ પણ શબ્દ પાછળની હાર્દિક ભાવના કામ કરશે. શબ્દો ભાવ પ્રગટાવવા માટે છે, શબ્દ પ્રગટાવવા નહિ. માટે કોરી શબ્દરચનામાં ય રોકાતો નહિ, અટવાતો નહિ. બૌદ્ધિક શબ્દ-ગોઠવણમાં કે વિચારદ્વન્દ્રમાં ખોટી થઈશ તો પણ અનક્ષ-શબ્દાતીત-મનાતીત-ન્દાતીત એવો આત્મા ભૂલાશે. આત્મશ્નરણા ઊભી થતાં સહજભાવે જ શબ્દો ક્રૂરતા જશે. તારા શબ્દ ખૂટે તો ય આત્મલગની ખૂટી ન જાય તે સાચવજે. આત્માર્થે પ્રગટ થયેલા શબ્દોની પાછળના ભાવની સ્પર્શના કરીશ તો સ્પર્શજ્ઞાન, આત્મસ્પર્શી જ્ઞાન સ્વય સ્કુરાયમાન થશે. તેનાથી પુદ્ગલમાં મમતાબુદ્ધિ ખતમ થશે અને સમતા પ્રગટ થશે. માટે મારા શબ્દના પણ બોધને સ્પર્શજે, આશયને જ ઘૂંટજે. પછી સર્વત્ર આત્મઘોલન-આત્મલઢણ-આત્મરટણ કરજે. તે જ તારી નિર્મળ આત્મપરિણતિનો ઉઘાડ કરી, ઉપાડ કરી, વિભાવદશાથી મુક્ત કરી શુદ્ધ આત્મસ્વભાવમાં તને લઈ જ જશે. પછી આત્મસાક્ષાત્કારમાં, આત્માનંદઅનુભવમાં તું ગળાડૂબ બનીશ. વત્સ! અંતરનું કરવું એ તારા હાથની વાત છે. તારી પરિણતિને કયાં લઈ જવી? કેટલો સમય રાખવી? કેમ પરિણમાવવી? કઈ રીતે પલટાવવી? વૃત્તિમાં કેટલી નિર્મળતા કરવી? એ તારા હાથની વાત છે. કેમ કે હજુ તું કર્તુત્વભાવની જ દુનિયામાં જીવે છે ને ! આત્મદ્રવ્ય ઉપર દૃષ્ટિને સ્થાપીને .. पश्यतु ब्रह्म निर्द्वन्द्वं, निर्द्वन्द्वानुभवं विना । कथं लिपिमयी दृष्टिः, वाङ्मयी वा મનોમથી I(જ્ઞાનસાર-ર૬/૬,અધ્યાત્મોપનિષ-રીરરૂ) शुद्धात्मतत्त्वप्रगुणा विमर्शाः, स्पर्शाख्यसंवेदनमादधानाः । થવા વૃદ્ધિ વિનિવર્તિાિ , તા સમત્વે પ્રયતેડવરિષ્ટમ્ II (અધ્યાત્મોનષત્ - કીરૂ) પ૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ તારી પરિણતિની દિશા બદલવી, ગતિ વધારવી એ તો તારા હાથની વાત છે. ષ્ટિને સ્વસન્મુખ સ્થિર કરવી એ તારા હાથમાં છે’- એમ જાણવા છતાં પુરુષાર્થવાદી એવો તું અંદ૨માં ચોતરફથી આત્મપુરુષાર્થ કેમ ઉપાડતો નથી ? બહારના સંયોગ સાથે તો તારી પરિણતિનો કશો જ સંબધ નથી. બહારના સંયોગની અસર લેવી કે ન લેવી ? કેટલી લેવી ? આ બાબતમાં તું સ્વતંત્ર છે. ગજસુકુમાલ મુનિ, મેતાર્ય મુનિ વગેરેને યાદ કર. તો તારી પડતી વૃત્તિ સ્થિર થશે; સમજણ આત્મલક્ષી થશે. દૃષ્ટિ ઊર્ધ્વગામી બનશે, સત્ત્વ સ્ફુરાયમાન થશે. ન વત્સ ! સ્વાનુભૂતિ વાસ્તવમાં કરવી હોય તો સૌ પ્રથમ આંતરનિવૃત્તિ કરજે, અંતરમાં દોષનિવૃત્તિ કરજે, દોષરુચિની નિવૃત્તિ કરજે. દોષો કઇ રીતે ક્યારે ઉત્પન્ન થાય છે ? તે લક્ષમાં રાખજે. દોષો ક્યાંથી ક્યારે કઇ રીતે આવે છે ? એ જ ન જાણે તે તેને કઇ રીતે અટકાવી શકે? માટે સૌપ્રથમ પોતાનો નાનામાં નાનો દોષ કયાંથી, કેવી રીતે, કયારે, કયા સ્થળે, કેવા સંયોગોમાં ઉત્પન્ન થાય છે ? તેની જાણકારી, દોષમાં ત્રાસની અનુભૂતિ, દોષથી છુટવાની ભાવના, છૂટવાનો પ્રબળ પુરુષાર્થ આ ચાર ચીજ હોય તો દોષ ઘસાય. મલિનવૃત્તિ, કામ-ક્રોધાદિ વિભાવ પરિણતિ, બાહ્ય દૃષ્ટિ પ્રત્યે ઝેર દૃષ્ટિ રાખી, બને તેટલા તેનાથી દૂર રહી, તેના નિમિત્તોનો અપરિચય રાખી, તેને મંદ પાડવાનો પ્રયાસ કરજે. તેવો અભ્યાસ કર્યા વિના તો તે વૃત્તિઓ કે વિભાવદશા વશ થાય તેમ નથી. પ્રતિસમય તારા ભાવને તપાસવાનો ઉગ્ર પુરુષાર્થ કરજે. જેમ ચઢતા તાવમાં મીઠાઈ પણ ભાવતી નથી. પરંતુ તાવ ગયા પછી સામાન્ય ખોરાકની પણ રુચિ સહજતઃ પ્રગટ થાય છે. મીઠાઈ કે ખોરાકનું સ્વરૂપ બદલાતું નથી. માણસ પણ કાંઈ બદલતો નથી. માત્ર પ્રતિબંધક રવાના થાય છે ને કામ થઈ જાય છે. તેમ મોહજ્વરમાં આત્મા-પરમાત્માજિનવાણી ગમે નહિ. મોહજ્વર ઉતરે તો જિનવાણી વગેરે ગમે. પોતે બદલતો નથી. જિનવાણી બદલતી નથી. પણ પ્રતિબંધક દોષ રવાના થાય છે ને કામ થઈ જાય છે. માટે કયારેય પણ તારી અંતરંગ પરિણતિમાં નાનો પણ દોષ દેખાય તો તેના ઉપર સતત લાલચોળ આંખ રાખજે. 4. समुप्पादमयाणंता किं नाहिंति संवरं । ( सूत्रकृतांग |?(રૂ।૨૦) ૫૪ - Page #82 -------------------------------------------------------------------------- ________________ વિષયવિકારમાં મન જાય તો કટાર ખાઈને મરી જજે. વાસના વૃત્તિ જ ભૂંડું કરે છે. એક પણ વિજાતીયનું આકર્ષણ હોય તેને તમામ વિજાતીય તત્ત્વનું આકર્ષણ અભિપ્રાયમાં રહેલ જ છે. એક પણ વસ્તુ પ્રત્યે થતા રાગાદિને ઉપાદેયરૂપે અનુભવે તેને સર્વ વસ્તુઓ પ્રત્યે આદરણીયરૂપે રાગાદિ વિભાવપરિણામો અંતર્ગત અભિપ્રાયમાં પડેલ જ છે. એક પણ દોષમાં રુચિ-ઉપાદેયદૃષ્ટિ રહેલી હોય તેને અંતરંગ પરિણામમાં તમામ દોષની રુચિ અખંડપણે રહેલી જ છે. અને આ રીતે વત્સ ! દોષ લઈને કોઈ મોક્ષે ગયા નથી. માટે પક્ષપાત વિના માત્ર પોતાના જ દોષ જોવા. અલ્પ પણ દોષ પ્રત્યે ભારે રંજ રાખવો. પોતાનો દોષ-અપરાધ-ભૂલ ખ્યાલમાં આવે ત્યારે પોતે જ પોતાને ભારે ઠપકો આપવો, વારંવાર ઠપકો આપવો. પોતાની જાત પ્રત્યે ધિક્કારવૃત્તિ રાખવી. ‘મારે તમામ દોષોને કાઢવા જ છે.’ એમ અંતરમાં આત્માની લાગણી હોય, તેને કાઢવાનો પુરુષાર્થ હોય તો દોષ ઢીલા પડે. ઢીલા પડેલા દોષને જીવંત- ભેદજ્ઞાનની સાધનાથી નિર્મૂળ કરવા. પોતાના દોષ દેખી, પોતાનો બહિરાત્મા નિંદવો. પણ એમ ન થવું જોઈએ કે ‘ફરીથી જો દોષનું સેવન થશે તો ફરીથી એ પ્રમાણે પસ્તાવો કરી લઈશું.' આવું થાય તો ત્યાંના ત્યાં જ રહેવાનું થાય, કેવળ ભૂલાવામાં જ પડવાનું થાય, દોષો પાછા તગડા જ બને. માટે આંતરવૃત્તિઓ છેતરી ન જાય તે માટે ખાસ લક્ષ રાખજે. માયા પણ જીવને છેતરે છે. વૃત્તિ-પરિણતિ-ષ્ટિ-લક્ષ અને ઉપયોગ બહારમાં ન પ્રવર્તે તે માટે ખાસ મક્કમતાથી પ્રતિજ્ઞા કરજે. આ પાયોછે. આ પ્રતિજ્ઞા પાળવા માટે અપ્રયોજનભૂત તમામ પ્રવૃત્તિ છોડી-ઘટાડી પોતાના તરફ રહેવાનો અભ્યાસ વધારતો જા. તારી પરિણતિને બહાર જતી રોકી, અંતરમાં વાળી, સ્વરૂપ-લીનતાનો પ્રયાસ કર. ગ્રાહ્ય-ગ્રાહકભાવ* છોડી દે. પરપર્યાયરૂપે-વિભાવપરિણામરૂપે પરિણમવાનું છોડી દે. વિકલ્પોની ઘટમાળમાં રોકાતો હોય તો તેમાંથી છૂટી વારંવાર ચૈતન્ય તરફ જા, આત્મસ્વરૂપ તરફ નજર કર. શુદ્ધાત્માનો અવાર નવાર પરિચય, તેના શુદ્ધ ગુણો પ્રત્યે જ કેવળ પરમ પ્રીતિ-પ્રતીતિપરિશીલન-પરિણતિ પ્રગટે તો વિષયાનંદ, વિભાવદશા, વિકલ્પવૃત્તિ ખરેખર A. ભેદજ્ઞાનસાધના માટે જુઓ પૃષ્ઠ ૬૧ થી ૧૧૩ *. તન્મયત્વમવાપ્નોતિ ગ્રાહ્ય-ગ્રાહનિતઃ। (ધ્યાનીપિગ-૪) तत्स्वरूपाऽऽहितं स्वान्तं तद्गुणग्रामरंजितम् । योजयत्यात्मनात्मानं स्वस्मिन् तद्रूपसिद्धये ॥ (ध्यानदीपिका- १३७) પ Page #83 -------------------------------------------------------------------------- ________________ હૃદયમાં તુચ્છ, ક્ષણભંગુર, અસાર, નુકશાનકારી, આત્મરંગમાં ભંગ પડાવનાર લાગે અને અંતરંગ ચૈતન્યવૃત્તિ અંદરથી હૃદયને ભેદીને, ગ્રંથિને છેદીને નિર્ભયતાથી શુદ્ધ સ્વભાવ તરફ દોડે-કૂદ-ઉછળે-ઉડે એટલે આત્મા પોતાનામાં આત્મભાવે, શુદ્ધ ચૈતન્યરૂપે પરિણમવા માંડે. નજીકના અનેક ભવથી જે જીવ મજબૂત અને વિશુદ્ધ આરાધના કરીને આવેલ છે તેના માટે આ ક્રમ છે. પરંતુ આરાધનાના સંસ્કાર જેના જાગૃત. નથી થયા કે આરાધનાના સંસ્કાર જેણે નથી પાડેલા તેવા જીવને શ્રવણસમજણ-વિચાર-મનન દ્વારા વિષયાનંદ વગેરે અશુદ્ધ ભાવોમાંથી રુચિ ઉડે, પ્રેમ મંદ પડે તો આત્મા પ્રત્યે પ્રીતિ થાય. આત્માનો અપૂર્વ મહિમા આવે, આત્મા’ શબ્દ સાંભળતાં જ રૂંવાડા ઊભા થાય આત્માનો વિચાર આવતાં આંખે આંસુ આવી જાય. આત્માના પ્રદેશ-પ્રદેશ હચમચી જાય. આત્મા સિવાય બધી ચીજ હીન લાગે, તુચ્છ લાગે. આગળ વધતાં શુદ્ધાત્મસ્વરૂપ પ્રત્યે પ્રેમ પ્રગટે, શુદ્ધોપયોગ તરફ રુચિ જાગે. શુદ્ધોપયોગ ન રહે તો ય “મારે શુદ્ધોપયોગમાં રહેવું છે. એ માટે મારે જીવવું છે, એ માટે જ બધું કરવું છે-' એવું લક્ષ આવે, આવા લક્ષને બાધક વૃત્તિ-પ્રવૃત્તિ છૂટે અને તેને પોષક વૃત્તિ-પ્રવૃત્તિનું જોર મળતાં આત્મા આત્મભાવે, શુદ્ધ સ્વભાવે પરિણમવા માંડે. આગળ વધતાં ભેદજ્ઞાનનો ઊંડો અભ્યાસ, *ધ્યાનસાધના અને *જ્ઞાતા-દષ્ટા-સાક્ષીભાવમાં દઢ સ્થિરતા થતાં જ સ્વાનુભૂતિ થાય છે. આત્મજ્ઞાન અને શુદ્ધાત્મભક્તિથી આગળ વધતાં વધતાં આપમેળે નિર્વિકલ્પક આત્મસાક્ષાત્કાર થાય છે. આ રીતે ક્રમપૂર્વક થાય તો જ સાધના અમોઘ અને સફળ બને. આ રીતે પ્રગટતી સ્વાનુભૂતિની દશા કોઈક જુદી જ છે. આત્મસાક્ષાત્કારની અવસ્થા અપૂર્વ જ હોય છે. સેંકડો શાસ્ત્રો કે યુક્તિ દ્વારા - જ્ઞાનક્રિયા સમાવેશ, સદેવોન્મીને યોઃ | भूमिकाभेदतस्त्वत्र, भवेदेकैकमुख्यता ।। (ज्ञानसार-११।७) • ભેદજ્ઞાનનું વિવેચન જુઓ પૃષ્ઠ ૬૧ થી ૧૧૩ *. ધ્યાનસાધના માટે જુઓ પૃષ્ઠ ૧૨૬ જ. જ્ઞાતા-દષ્ટાભાવની સાધના સમજવા જુઓ પૃષ્ઠ. ૨૦૩ . अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना । शास्त्रयुक्तिशतेनापि, नैव गम्यं कदाचन ॥ ( ત્મપનિષત્ રાર, જ્ઞાનસાર-ર૬/રૂ) પ૬ Page #84 -------------------------------------------------------------------------- ________________ પણ તેને ક્યારેય માણી શકાતી નથી. વિશુદ્ધ અનુભવ વિના અતીન્દ્રિય આત્મતત્ત્વ પકડાતું નથી. સ્વાનુભૂતિમાં તો અંદરમાંથી પૂર્વે ન અનુભવેલું આત્માનું જુદું જ સ્વરૂપ ભાસે, જે લક્ષરૂપે સતત યાદ રહે, નિરંતર સંસ્કારરૂપે વણાયેલ રહે અને સ્મૃતિમાં આવતા સાડા ત્રણ કરોડ રૂંવાડા ઊભા થયા વિના ના રહે, રોમરાજી વિકસ્વર બને. વ્યવહારથી આ અપૂર્વ ભાવ-પરિણામ આંશિક સ્વાનુભૂતિનું જ્ઞાપક છે. ત્યાર બાદ ઉચ્ચતમ અદ્ભુત આત્મદશા પ્રગટે. અંતરમાંથી તમામ આકુળતા છૂટી જાય. અલૌકિક શાંતિનું સંવેદન થાય. અંદરમાંથી તાત્ત્વિક આનંદ સતત પ્રગટ્યા જ કરે. ‘તુંહી તુંહી” એવું મનન કરવાનો પણ ત્યાં અવકાશ નથી. પરંતુ સ્વાનુભૂતિની અધીરાઈ હોય એને છેતરાઈ જવાના, મિથ્યા સંતોષના ઘણા સ્થાનો છે. જાતના અનુભવોનું બીજા પાસે પ્રદર્શન કરવામાં પણ રોકાઈશ નહિ. કોઈને દેખાડવા કે મનાવવા માટે કાંઈ નહિ કરતો. આત્મ- સાધનામાં થતા અનુભવો એ કાંઈ દેખાડવાનો કે પ્રદર્શન કરવાનો માર્ગ નથી. અંતરમાંથી આવવું જોઈએ કે એકમાત્ર આત્માને ખાતર કરવાનું છે, દેખાડવા માટે નહિ. વાસના, અહંકાર, પ્રસિદ્ધિની ભૂખ વગેરે વિભાવવૃત્તિ ઉપર અત્યાર સુધી જેટલો પ્રેમ કરેલ છે તે કરતાં અનંતગણો પ્રેમ પરમાત્મા, પરમાર્થમાર્ગ, આત્મસ્વરૂપ પ્રત્યે કરવાની જરૂર છે. બધે જ સતત શુદ્ધાત્માને ઢંઢોળીશ તો તે દર્શન દેશે જ. આત્મઝંખનાના સંસ્કાર ઊંડા પાડીશ તો આત્મસાક્ષાત્કાર થયે જ છુટકો. તે માટે સર્વત્ર “મને શુદ્ધ ચૈતન્યનો લાભ કેમ થાય ?' એમ આત્મકલ્યાણ ઉપર તારી દૃષ્ટિને કેન્દ્રિત કરજે. તે રીતે અંદરમાં ઉતરવા દ્વારા આત્મમય-શુદ્ધ ગુણમય બની જા. જેમ ભમરાને ગુલાબ બોલાવતું નથી પણ પોતાના સ્વરૂપમાં ગુલાબ પૂર્ણપણે ખીલે છે ને ભમરાઓ આપમેળે ખેંચાઈને આવે છે. ક્રિકેટની મેચમાં સારામાં સારી રીતે ખીલી ઉઠે તેને ક્રિકેટ બોર્ડ સામેથી મેચમાં સ્થાન આપે છે. બેન્ડવાળા પણ લોકો અમને બોલાવશે કે નહિ? અમને લોકો કેમ બોલાવતા નથી ?' તેની ફરિયાદ કરવાના બદલે જોરદાર પ્રેકટીસ કરીને સારા પ્રોગ્રામ તૈયાર કરવામાં લાગી જાય છે અને લોકો તમને પ્રસંગે સામેથી બોલાવે છે. શરદ પુનમનો ચાંદ સોળે કળાએ ખીલે છે ત્યારે લોકો સામે ચાલીને તેની કદર કરે છે. તેમ તું પણ અંતરંગ પુરુષાર્થ કરી પૂર્ણપણે આત્મસૌંદર્ય-ગુણસોંદર્ય ખીલવવા લાગી જા. સોળે કળાએ સમગ્રપણે પs Page #85 -------------------------------------------------------------------------- ________________ આત્મગુણવૈભવ ખીલશે, ખીલવા માટે તલસાટ કરશે ત્યારે હું પણ સિદ્ધશીલામાં કાયમ મારી પાસે વસવાટ કરવા બોલાવી લઈશ. પછી પરમાત્મદર્શન-સ્વાનુભૂતિ વિના એક પણ ક્ષણ નહિ જાય. માટે આત્મમય બની જવાનો, અંદરમાં ઊંડા ઉતરવાનો ભગીરથ પુરુષાર્થ કર્યે જ જા. વારંવાર આત્મસ્વભાવમાં રહે તો સ્વભાવ પ્રગટે અને વિભાવમાં રહે તો વિભાવ પ્રગટે. વત્સ ! જેમ જેમ વૈરાગ્ય વધશે, જ્ઞાનગર્ભિત વૈરાગ્યદશા વધશે, સર્વત્ર અસંગ વૃત્તિ અને અપ્રતિબદ્ધતા દશા વધશે તેમ તેમ તમામ સંશયના ઉકેલ અને ઉપરનો માર્ગ આપોઆપ મળશે. ઉકેલ મેળવવાની સામગ્રી મળશે, ગમશે, પરિણમશે. ઉકેલ કામ લાગશે. માટે હાલના તબક્કે બીજા બધા પ્રયત્નો છોડી, પુણ્યોદયમાં ખેંચાયા વિના, શાતા અને સન્માનમાં ખોટી થયા વગર, બીજા બધા પ્રયત્નો છોડી, આત્મજ્ઞાનપૂર્વક વૈરાગ્ય અને અસંગદશા વધારવામાં ઊંડો ઉતરી જા. તારું કામ થઈ જ જશે. પ૮ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૩. અનેક પ્રકારનું અને વિવિધ વિશેષણવાળું સુખ નથી જોઈતું. ઓ હૃદયવિશ્રામી ! કેટલું બધું ખુલ્લું કહી દીધું. બધું જ ઉઘાડું અને રોકડું આપી દીધું ! વાહ મારા સ્વામી ! માર્ગ ચોક્ખો બતાવવાનો આપે અમાપ અને અનંત ઉપકાર કર્યો. તારી માર્મિક વાત સાંભળી. વાણી દ્વારા. થયેલી તારી કૃપાને અનુભવી. આત્મસાક્ષાત્કાર માટેનો માર્ગ સમજાયો, પરમસત્યરૂપે પ્રતીત થયો. હવે મારે પણ મારા હૃદયને તારી પાસે ખોલી નાંખવું છે. મારા પ્રભુ ! મારે બીજું કશું પણ ન જોઈએ. મને મારો ખોવાયેલો આત્મા જોઈએ છે. ભૂલાયેલો શુદ્ધ આત્મા જોઈએ છે. માત્ર આત્મા જ પ્રગટ કરવો છે. એ સિવાય બીજું કશું ય મને ના ખપે. હે જ્ઞાનાનંદી ! અનાદિકાળથી પ્રિય માનેલું દેહનું – દેહાધ્યાસનું કલ્પિત સુખ, વાણીવિલાસનું શાબ્દિક સુખ, બુદ્ધિવિલાસનું બૌદ્ધિક સુખ, કુવિકલ્પોનું કૃત્રિમ સુખ, રાગાદિદશાનું વૈભાવિક સુખ, સ્વપ્રનું બેભાન સુખ કે નિદ્રાનું અન્ન સુખ, આળસનું રાજસિક સુખ, કામવાસનાનું નિર્લજ્જ સુખ, અધિકારવૃત્તિનું ક્ષણિક સુખ, કષાયના આવેશનું તામસી સુખ, માન-સન્માનનું ભ્રાન્ત સુખ મારે નથી જ જોઈતું. હે સહજાનંદી ! વિષય-કષાયની ખણજ પોષવાથી મળતું કાલ્પનિક સુખ, ઝાંઝવાના જળ જેવું પ્રસિદ્ધિનું સુખ, ઋદ્ધિ-રસ-શાતા ગારવનું રખડાવનાર સુખ, પુણ્યના નશામાં ચકચૂર રહેવાનું બેહોશ સુખ, પ્રમાદનું ઝેરી સુખ, સંકલ્પ-વિકલ્પનું આભાસિક સુખ, આવડત-હોંશીયારીમાં મગરુર રહેવાનું લલચામણું સુખ, અહંકારનું ત્રાસદાયક સુખ, પ્રલોભનનું અતૃપ્ત સુખ, સૌભાગ્ય-સુસ્વર-આદેય નામકર્મ દ્વારા મળતું ક્ષણિક સુખ, પરાઘાતનામ કર્મ દ્વારા મળતું સળગતું સુખ, સત્તા-સંપત્તિ-સૌંદર્ય-સ્વાસ્થ્ય-સંબંધ વગેરેનું વ્યાવહારિક સુખ, ભોગોપભોગનું તીવ્ર-વિષમય સુખ મારે નથી જ જોઈતું. હે પૂર્ણાનંદી ! બીજા ઉપર છવાઈ જવાની વૃત્તિનું મારક સુખ, ચાર સંજ્ઞાઓ પોષવા દ્વારા મળતું શુદ્ધિનાશક સુખ સ્વપ્રમાં ય ન જોઈએ. ત્રણ શલ્યનું કાંટાળું સુખ પણ નથી જ જોઈતું. ભૂતકાળની સ્મૃતિ, ભવિષ્યની આશા-કલ્પના, વર્તમાનના સંકલ્પ-વિકલ્પમાં મહાલવાનું ભટકાવનાર સુખ પણ મારે નથી જ જોઈતું. અનાદિકાલીન વિપર્યાસ, ગેરસમજ, બહિવૃત્તિ, દેહાત્મભ્રાન્તિનું તુચ્છ સુખ પણ ન જ જોઈએ. દેહજગત, ઈન્દ્રિયજગત અને મનોજગતનું બિહામણું સુખ પણ નથી જોઈતું. ૫૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ હે સદા આનંદી સ્વામી ! પાટ-પદવી-પરિવારનું પૌગલિક સુખ પણ મને ના જોઈએ. ભક્તવર્તુળ-અનુયાયીવૃંદનું પ્રતિભાસિક સુખ પણ મારે માટે નકામું છે. તે મને ન જોઈએ. દેહાધ્યાસ, કામાંધ્યાસ, નામાવ્યાસ, રૂપાધ્યાસ, વિકલ્પાધ્યાસનું બેધ્યાન સુખ પણ મારે ન જોઈએ. ભૌતિકકપોલકલ્પિત-પૌદ્ગલિક-કર્મજન્ય ક્ષણભંગુર સુખ તો નથી જ જોઈતું. પરંતુ શક્તિ-લબ્ધિ-રિદ્ધિ-સિદ્ધિઓનું જે સ્વભાવભ્રષ્ટકારક સુખ, તેની પણ મને કોઈ જ કામના નથી. બાહ્ય પોકળ સુખની કશી જ અભિલાષા નથી. હે પરમજ્યોતિર્મય પ્રભુ ! કર્મની ભેળસેળ વિનાનો, અદ્વિતીય, નિરુપાધિક, સ્વભાવિક, શાશ્વત અને સહજ એવો એકમાત્ર આત્માનંદ જ મને જોઈએ. આપની અનન્ય કૃપાદૃષ્ટિથી હવે મારું લક્ષ્ય બહુ જ સુનિશ્ચિત થયેલ છે. મારે મારું ધ્યેય સ્વમમાં ય બદલવું નથી. તો પણ કર્મોદયના ધક્કાના લીધે, અનાદિકાલીન વિપરીત અભ્યાસના લીધે, કુસંસ્કારના જોરના કારણે ઘણી વાર બહારમાં સુખની બુદ્ધિ હજુ થઈ જાય છે. “એ ખોટું છે.” એમ જાણવા છતાં એવું થઈ જ જાય છે. ઓ મારા પરમ નાથ ! એક કૃપા કર. બહારમાં કયાંય પણ મને સુખ લાગે જ નહિ. શુદ્ધ આત્મા સિવાય બીજું કશું જ ઉપાદેયરૂપે ગમે નહિ. બીજે ચેન પડે જ નહિ. બીજું કશું અંતરથી કદાપિ રુચે નહિ- એવી આત્મદશા પ્રગટે, ટકે, વધે એવી કૃપાદૃષ્ટિ કર. બાકીનું હું સંભાળી લઈશ. ઓ પરહિતસ્વી ! ઊંડે ઊંડે અંતરમાં ઈચ્છા તો એટલી જ છે કે મારી પાસેથી તું જે કાંઈ છોડાવવા માંગે છે તેને હું ભૂલથી પણ પકડી ના બેસું. જયાંથી મારી દૃષ્ટિ તું ખસેડવા ઈચ્છે છે ત્યાં હું અજાણતા પણ દષ્ટિપાત ના કરું. તું જે મને દેખાડવા માગે છે, જ્યાં મારી દષ્ટિ સ્થિર કરાવવા માગે છે ત્યાંથી મારી દષ્ટિ કદાપિ ખસી ના જાઓ. ત્યાં જ મારી દષ્ટિ, વૃત્તિ, પરિણતિ, ઉપયોગ જામી જાવ. મારા અંતરના ભાવ તમારાથી ખસીને બીજે કશે ના વળો. કારણ કે મારે તારો સાક્ષાત્કાર કરવો છે, નિર્વિકલ્પક સ્વાનુભવ કરવો છે, નિર્વિકલ્પદશાના શિખરે કાયમ આરૂઢ થવું છે. એ માટે આપ જે કહો તે કરવાની મારી હાર્દિક તૈયારી છે. તારી બિનશરતી શરણાગતિ છે. કૃપા કરીને આપ નિર્વિકલ્પદશાને આત્મસાત કરવાનો માર્ગ પ્રકાશો. અનુગ્રહ કરો. મારા સ્વામી ! અનુગ્રહ કરો. A. 3વાદી નાર | (ાવાર - શરૂા?) ૬૦. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૪. પાંચ પ્રકારના ભેદજ્ઞાનની માર્મિક સાધનામાં લાગી જા પરમાત્મા :→ વત્સ ! જ્ઞાનામૃતનું પાન કરાવનારી નિર્વિકલ્પદશાએ પહોંચવા માટે આત્મભાનપૂર્વક “ભેદજ્ઞાનનો (= વિવેકજ્ઞાનનો) અભ્યાસ આવશ્યક છે. ‘બાહ્ય જડ પદાર્થો, દેહ, ઈન્દ્રિય, મન, વિચાર, કર્મ, કર્મોદયજન્ય પરિસ્થિતિ, રાગાદિ વિભાવ પરિણતિ અને સંકલ્પ-વિકલ્પ વગેરેથી ભિન્ન હું અસંગ અવિનાશી શુદ્ધ ચૈતન્યરૂપ આત્મા છું. આ શરીર સાથે સંકળાયેલી વ્યક્તિ અને વસ્તુઓ તથા તેના નિમિત્તે થયેલા કલેશસંકલેશથી પણ હું ભિન્ન જ છું. પૌદ્ગલિક સુખ-દુઃખ, માન-અપમાન પણ મારું સ્વરૂપ નથી જ. બહારમાં મકાન-દેહાદિથી તો હું જુદો છું જ. પરંતુ અંદરમાં રાગાદિ વિભાવ પણ મારો સ્વભાવ નથી જ.' આ રીતે સતત સર્વત્ર ભેદજ્ઞાનનો ઊંડો અને વેધક અભ્યાસ કરવો. ‘હું શુદ્ધ આત્મા છું.’ આવી દ્રવ્યદૃષ્ટિનું જોર અને ભેદજ્ઞાનના અભ્યાસનું નૈરન્તર્ય નિર્વિકલ્પદશાનું સાધક છે. પ્રથમ વિકલ્પાત્મક ભેદજ્ઞાન થાય. પછી બીજી કક્ષામાં વિચારદશારૂપ ભેદજ્ઞાન થાય. પશ્ચાત્ ત્રીજા તબક્કે નિર્ણયાત્મક ભેદજ્ઞાન થાય. પછી ચોથા તબક્કે સંવેદનાત્મક ભેદજ્ઞાન પ્રગટે. ત્યાર બાદ પાંચમી ભૂમિકામાં સહજ નિરંતર પરિણતિરૂપ ભેદજ્ઞાન અનુભવાય. પછી છઠ્ઠી ભૂમિકાએ કેવલ નિર્વિકલ્પદશામાં સ્થિર થવાય. *‘દેહ-ગેહ-નેહ આદિથી હું જુદો છું’- આવું પ્રાથમિક વિકલ્પાત્મક ભેદજ્ઞાન થયા પછી સ્વ-પરના સ્વરૂપની, જડ-ચેતનના લક્ષણની ઊંડી વિચારણા થતાં થતાં બીજી કક્ષાનું વિચારદશારૂપ ભેદજ્ઞાન થાય છે. મૂઢ દશા ત્યાગીને તલસ્પર્શી આત્મવિચારદશા ન આવે, ત્યાં સુધી સર્વ પ્રવૃત્તિમાં દૃઢ ભેદજ્ઞાન થવું, ટકવું મુશ્કેલ છે. આત્માનો શત્રુ રાગ છે, છે. રાગાધ્યાસના લીધે જ દેહાધ્યાસ, કામાધ્યાસ, નામાધ્યાસ, રૂપાધ્યાસ વગેરે ઊભા થાય છે. રાગાધ્યાસ થવાનું કારણ છે શુદ્ધ આત્મસ્વરૂપનું રાગાધ્યાસ निर्विकल्पसमुत्पन्नं ज्ञानमेव सुधारसं । " विवेकमञ्जलिं कृत्वा तं पिबन्ति तपस्विनः || ( परमानंदपंचविशंति ५) चिन्मात्रलक्षणेनान्यव्यतिरिक्तत्वमात्मनः । प्रतीयते यदश्रान्तं तदेव ज्ञानमुत्तमम् ।। (अध्यात्मोपनिषत् २।१५) *. देहं गेहं च धणं सयणं मित्ता तहेव पुत्ताय । अण्णा ते परदव्वा एएहिंतो अहं अण्णो ॥ ( उपदेशरहस्य - 398) ૬૧ www.jainelibrary:org Page #89 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાન. માટે રાગ વગેરે કરતાં પણ *અજ્ઞાન મોટો શત્રુ છે. રાગને પોતાનું સ્વરૂપ માનવું એ જ મોટું અજ્ઞાન છે. પોતાના વાસ્તવિક સ્વરૂપના અજ્ઞાનનું દુઃખ નથી લાગતું એ જ મોટું અજ્ઞાન છે. એ જ મોટો દોષ છે, ભ્રમ છે, ગેરસમજ છે. કર્મના પ્રતાપે “આત્મા અને પરમાત્મા વચ્ચે ભેદભાવ માનવો એ પણ ગેરસમજ જ છે. આ ગેરસમજ તું કાઢી જ નાંખજે. એક વાત તો નિશ્ચિત છે કે જેમાંથી પરમ તૃપ્તિ થાય તેમાં કંદ થાક, કષ્ટ, તણાવ, આકુળતા, તકલીફ ન લાગે. રાગાદિ પરિણતિ કે કામવાસનાનું સુખ આવું નથી. માટે જ તે કૃત્રિમ છે, ઔપાધિક છે, કર્મજન્ય છે, કર્મજનક છે, તૃષ્ણાવર્ધક છે. પોતાનું સ્વરૂપ પોતાને દુઃખરૂપ, આકુળતારૂપ કે ભારબોજસ્વરૂપ ન જ બને. તો પછી આકુળતારૂપ રાગાદિ પરિણતિ એ આત્મસ્વભાવ-આત્મસ્વરૂપ કઈ રીતે બને ? આકુળતારૂપ વેદન થાય તે આત્માનું સ્વરૂપ ન જ હોય. માટે જ રાગાદિ તારું સ્વરૂપ નથી જ. રાગ કેવળ આકુળતારૂપ છે. તું તો આનંદમય છે. રાગ ક્ષણિક છે, તું શાશ્વત છે. રાગ એક જાતની લપ-તલપ-તાપ-સંતાપ છે, ભારબોજ છે. તારામાં તો ભારવિહીન કેવળ હળવાશ અને પરમ શીતળતા છે. આમ વિચારદશા સ્વરૂપ ભેદજ્ઞાન પરિપકવ થતાં તૃતીય તબક્કાનું નિર્ણયાત્મક ભેદજ્ઞાન થાય છે કે ‘શરીર કે રાગાદિ મારું સ્વરૂપ નથી જ. હું તેનાથી તદ્દન જુદો છું.' માટે તું વિચારદશાએ કરી એટલો નિર્ણય પાકો રાખજે કે ‘રાગાદિ વિભાવ મારું સ્વરૂપ નથી જ.' પરંતુ માત્ર ‘હું વિભાવથી જુદો છું.' એમ બોલવાથી ઠેકાણું ન પડે. સુવિચારદા દ્વારા ‘રાગાદિથી હું જુદો જ છું’-એવું નિર્ણયાત્મક ભેદજ્ઞાન થયા પછી પણ ‘રાગાદિ વિભાવ દુઃખરૂપ છે, આકુળતારૂપ છે, * ઉપદ્રવ છે, ભારબોજ છે, ત્રાસરૂપ છે. આભાસિક છે, ક્ષણભંગુર છે. તુચ્છ અને અસાર છે, રખડાવનાર અને રઝળાવનાર છે, ભમાડનાર અને ભટકાવનાર છે, ભૂલાવનાર અને ભૂલાવામાં પાડનાર છે' એમ અંતરમાં ખટક થાય તો જ દઢ વૈરાગ્ય પ્રાપ્ત થવા દ્વારા અનાદિકાલીન વિભાવદશાથી આત્મા છૂટો પડે અને સંવેદનાત્મક ભેદજ્ઞાન થાય. એ રીતે ક્રમે કરીને વિકલ્પની * अज्ञानं खलु कष्टं क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः । . कर्मजनितो, भेदः पुनरुपप्लवः || (अध्यात्मसार ૧૮૦૧૨) નિર્મમચૈવ વૈરાગ્યું, સ્થિરત્વમવા તે ત્યનેત્તતઃ પ્રાજ્ઞા,મમતામત્યનર્થવામ્ (અધ્યાત્મસાર-૮૦) કર . Page #90 -------------------------------------------------------------------------- ________________ આકુળતા છૂટીને નિરાકુળ એવા આત્મસ્વરૂપમાં ઉપયોગ ઠરી જાય, લીન થાય, જામી જાય. સંવેદનાત્મક ભેદજ્ઞાન થયા પછી રાગાદિ પરિણામો ઊભા થાય ત્યારે હું રાગાદિ વિભાવને ટાળું, સંકલ્પ-વિકલ્પને હટાવું, નકામા વિચારોને દૂર કરું. મોહોદયને ફગાવી દઉં-ભગાવી દઉં'- આ પ્રકારે પરિણામ ઊભા થવાની શક્યતા છે. પરંતુ આટલી ઊંચી ભૂમિકાએ પહોંચ્યા પછી તેમ ન કરવું. * ઉગ કર્યા વિના, કર્મોદયજન્ય રાગાદિ પરિણામોને ભેદજ્ઞાનના સહારે જુદા પાડી, તેમાંથી શાંત ચિત્તે પસાર થઈ જવું.* કર્મજન્ય ભાવોને ઝાંઝવાના નીર તુલ્ય સમજીને, વિના ખચકાટે, નિર્ભયતાથી તે પરિસ્થિતિમાંથી નીકળી જવું. આ તાત્ત્વિક નિર્જરામાર્ગ છે. વિભાવ અને વિકલ્પ કેમ આવ્યા? હું ઝડપથી તેને ટાળું - એમ ઉદ્વિગ્ન થવાથી તો નીરસતા-વિરસતા થાય, શુષ્કતા-શૂન્યતા જેવું થાય. તેને હટાવવામાં નિષ્ફળતા મળતાં હતાશા-નિરાશા પણ આવી શકે અને પુરુષાર્થ મંદ પડી જાય. વિકલ્પને ઓછા કરવાથી, મંદ કરવાથી, રોકવાથી, દબાવવાથી માનસિક શાંતિ પ્રગટ થાય. પણ એ તાત્ત્વિક શાંતિ નથી. રાગાદિથી ભેદજ્ઞાન કર્યા વિના થતું એ કાર્ય કર્મના ઉપશમનો માર્ગ છે, ક્ષયનો માર્ગ નથી. વિવિધ પ્રકારની દેહાવસ્થા વર્તમાનકાલીન રાગાદિ પરિણામો, સંકલ્પવિકલ્પો વગેરે તો કર્મનાટકમાં તારા દ્વારા ભજવાઈ રહેલો રોલ છે, પાર્ટ છે. કર્મનાટકમાં રોલ બદલવાથી કે પાર્ટ ભજવવાનો ઈન્કાર કરવાથી તું કાયમી શાંતિ મેળવી નહિ શકે. જરૂર છે તારા મૂળભૂત સ્વરૂપને યાદ કરવાની, ચૈતન્ય સ્વરૂપને અંદરમાં અનુભવવાની. પછી ગમે તે રોલ બહારમાં ભજવાતો રહે, બાહ્ય વિવિધ અભિનયો ભલે થતા રહે. તેનાથી તું દુઃખી નહિ થઈ શકે. શ્રીમંત તરીકે કે ગરીબ તરીકેનો પાર્ટ ભજવવામાં તને લાભ કે નુકશાન છે જ નહિ તો શા માટે અનુકૂળ રોલ ભજવવાના મનોરથ કરે છે ? શા માટે પ્રતિકૂળ રોલ ભજવવામાં બેચેન બને છે ? A વિષયનું સાધ: પૂર્વનિર્વાધિયા ત્યને 12 (પૃષ્ઠ ૩૯/૪૦ માં જણાવ્યા મુજબ) न त्यजेन्न च गृह्णीयात्, सिद्धो विन्द्यात् स तत्त्वतः ।। (अध्यात्मोपनिषत् - २१९) .. पुवकयं निम्मायं अणुहवियव्वं अविमणाए (पउमचरियं १७/१४) मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् ।। तन्मध्येन प्रयात्येव, यथा व्याघातवर्जितः ।। (अध्यात्मसार-५।१६,योगदृष्टिसमु.१६५) ૬૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ ઉદાસીન ભાવે તારો પાર્ટ ભજવીને અશુદ્ધ પર્યાયોમાંથી ઝડપથી પસાર થઈ જા. કેમ કે નાટક એ તો અંતે નાટક જ છે. ના ટકે તેનું નામ નાટક. તારા મૌલિક ચૈતન્યસ્વરૂપનું ભાન સતત કરતો રહે તો આ નાટક લાંબો સમય ચાલી નહિ શકે. પરંતુ તેના બદલે ‘મારે વિકલ્પ કરવા નથી, રાગાદિ કરવા નથી’એમ કર્યા કરે તો દઢ મનોબળથી રાગાદિ વિભાવપરિણામો અને શબ્દઅંતર્જલ્પ વગેરે વિકલ્પો શાંત થવાથી કદાચ મનમાં શાંતિ લાગે. પણ તે સ્થાયી નથી, કારણ કે અંદરમાં વિભાવના મૂળ ઉખેડવાની પ્રક્રિયા જ શરૂ નથી થઈ. પરંતુ ભેદજ્ઞાન દ્વારા અંદરમાં ન્યારાપણું આવે, શુદ્ધ આત્મપરિણતિ પ્રગટે તો શાંતિ સાચી સમજવી. વિચક્ષણ આત્માર્થી તો ઉદાસીન ભાવે રાગાદિને સ્વભિન્નરૂપે આત્મસ્થ રહીને જોતા રહે. એટલે રાગાદિને ઉખેડવાની પ્રક્રિયા શરૂ થઈ જાય. ‘મારે ક્રોધ નથી કરવો'- આવી વિચારધારામાં “હું ક્રોધ કરી શકું છું. ક્રોધ કરવો કે ન કરવો- આ બાબત મારા અધિકારમાં છે” એમ ઊંડે ઊંડે આત્મસ્વરૂપ વિશે સૂક્ષ્મ ભ્રાન્તિ રહે છે. જ્યારે “ક્રોધ મારું સ્વરૂપ જ નથી. હું તેનાથી જુદો છું. હું મારા ચૈતન્ય સ્વરૂપમાં છું. ક્રોધ તેના સ્વરૂપમાં છે. હું ક્રોધ કરી શકતો જ નથી. ક્રોધ કરવો એ મારો સ્વભાવ જ નથી. ક્રોધ કરનાર છે તે હું નહિ. ક્રોધ કરનાર તો બીજો જ કોઈક છે. ક્રોધ પોતે જ ક્રોધને કરી રહેલ છે. કર્મના દોરીસંચાર મુજબ, સહજમલના પ્રભાવથી, મલિન અનુબંધના પ્રતાપથી કામ-ક્રોધ-લોભ વગેરે નાચી રહેલા છે. તેમાં મારે શું લેવા દેવા છે ?’- આવી ઊંડી સમજ આવે તો કામક્રોધ વગેરે વિભાવ પરિણામોમાં ચેતના જોડાતી જ અટકી જાય છે. કર્મના ઉદયનો પ્રબળ ધક્કો કદાચ લાગે તો પણ પ્રગટ થયેલા કામક્રોધ વગેરે ક્લિષ્ટ પરિણામો આવી સમજદારી ધરાવનારી ચેતનાના સહારે લાંબો સમય ટકી શકતા નથી, બહુ આગળ વધી શકતા નથી, આત્માને પોતાના પ્રવાહમાં તાણી શકતા નથી. ચેતના દ્વારા આ રીતે સદંતર ઉપેક્ષિત થયેલા કામ-ક્રોધાદિ પરિણામો સ્વયં ક્ષીણ થઈ જાય છે, પાંગળા થઈ જાય છે, થાકીને રવાના થાય છે. આ માર્ગ વિભાવદશાના ઉપશમનો નથી પણ તેના ક્ષયનો છે. ગ્રંથિભેદનું, નિર્મળ ઉચ્ચતમ આત્મદશાનું અને આગળ વધીને ક્ષપક શ્રેણીનું બીજ આમાં સમાયેલ છે. ૬૪ Page #92 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક આત્મજ્ઞાનીને ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે શાસ્ત્રીય વિધિ-નિષેધની પણ અપેક્ષા રહેતી નથી. તેવી મર્યાદા તેમને બાંધી શકતી નથી. કારણ કે “અજ્ઞ વ્યક્તિ માટે રાગાદિજનક ગણાતું આચરણ પણ જ્યારે આત્મસ્થ ભાવે કરાય છે ત્યારે તે જ આચરણ આત્મજ્ઞાની માટે રાગાદિને પકવવા દ્વારા રાગાદિને ઉખેડવાનું જ સાધન બની જાય છે. કેવળ કર્મોદયથી આવી પડેલા, અનિવાર્ય અને આવશ્યક એવા ઈન્દ્રિય વિષયોને અત્યંત ઉદાસીન અને અલિપ્ત મનથી ભોગવીને યોગ્ય સમયે તેને ઘાસની જેમ, આંખમાં પડેલ રેતીના કણની જેમ ફગાવીને પોતાના શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપને વળગી, શાંત અને સ્થિર આત્મસ્વભાવમાં ઠરી જવું એ જ નિર્જરાનો, આત્મશુદ્ધિનો, ઈન્દ્રિયને શાંત કરવાનો અને મનને એકાગ્રનિયન્દ્રિત કરવાનો મૂળભૂત માર્ગ છે. પરંતુ આમાં અનાસક્ત આત્મદશા, તીવ્ર મુમુક્ષુતા અને પ્રબળતમ આત્મજાગૃતિ ખૂબ જ અગત્યની છે. પરમાર્થદષ્ટિએ બંધ અને આશ્રવથી ભેદજ્ઞાનનો અભ્યાસ કરવા દ્વારા તાત્કાલિક રાગ, દ્વેષ અને રાગાદિજન્ય પ્રવૃત્તિ ક્ષીણ થાય છે, કર્તૃત્વભોસ્તૃત્વભાવ રવાના થાય છે. ભેદજ્ઞાનના અભ્યાસ વિના રાગ મંદ કરે, દબાવે તો જીવ અશુભમાંથી શુભમાં આવે છે. પણ રાગથી છુટો પડતો નથી. અંદરમાં રાગાદિથી છુટો પડતો નથી ત્યાં સુધી સાચો આનંદ આવતો નથી. તથા રાગને દબાવવાનો, હટાવવાનો પ્રયાસ પણ વ્યર્થ છે. કેમ કે રાગ પણ તેટલા સમય પૂરતો તો સત્ - વાસ્તવિક જ છે. તેથી તેને ખસેડવા જઈશ તો ત્યારે તું જ સ્વયં ખસી જઈશ. તેને તેનામાં રહેવા દે. તું તારામાં, તારા “શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં રહે. ચિત્માત્ર સ્વરૂપનો પક્ષ પકડીશ તો સૂર્ય જેવા ઝળહળતા પ્રકાશપુંજ રૂપે પરિણમવા માંડીશ. રાગને તું બોલાવે નહિ તો તે સ્વયં ચાલ્યો જશે. તું રાગમાં *. न विधिः प्रतिषेधो वा कुशलस्य प्रवर्तितुम् । तदेव वृत्तमात्मस्थं कषायपरिपक्तये ॥ (सिद्धसेनीय द्वात्रिंशिका-१०/२०) - નિર્ણન મનસા વોવમુચ મોનાનું, તે એ સમયે તૃવિ પઢીય તા..... | (ન્દ્રસ્તુતિ વતુર્વેતિવૃત્તિ-૨૬/?) २. यदात्मनाऽऽत्माऽऽस्रवयोविभेदो, ज्ञातो भवेत् ज्ञानदृशा तदानीं । निवर्ततेऽज्ञानजकर्तृकर्मप्रवृत्तिरस्मान्निखिलापि मंक्षु ॥ (अध्यात्मबिन्दु २५) .. चिन्मात्रनिर्भरनिवेशितपक्षपातः, प्रातर्घरत्नमिव दीप्तिमुपैति योगी । (મથ્યાત્મોપનિષત- રા૫૬) Page #93 -------------------------------------------------------------------------- ________________ રોકાઈશ, ખોટી થઈશ, અટવાઈશ, રાગના વેદનમાં લીન થઈશ તો રાગ વધશે. માટે અનાદિ કાળથી જેના સેવન દ્વારા અશુદ્ધિ ઊભી થયેલી છે તેવા પણ *રાગના કોલાહલને હટાવવાના બદલે તેનું ભેદજ્ઞાન કરવામાં મસ્ત રહીશ, તેને મૃગજળની જેમ જાણતો રહીશ તો રાગાદિનું વેદન થવા છતાં આપમેળે એ કોલાહલ શમી જશે. પછી મૃગજળ જેવા ભોગસુખો પણ નડતરરૂપ થઈ ન શકે. આ રીતે ઉદાસીન ભાવમાં ઠરીશ તો જ આત્મતત્ત્વ સ્વયં પ્રગટ થશે. આ પ્રકારે સહજતઃ સાનુબંધ આત્મશુદ્ધિ થતી જશે. બંધનના નિમિત્તભૂત રાગાદિ પણ સ્વનિર્જરા દ્વારા મુક્તિદ્વારે પહોંચાડશે. માટે જે કોઈ રાગાદિ પરિણામો કે વિકલ્પો ઊભા થાય તેનાથી ભેદજ્ઞાનનો જ નિરંતર પુરુષાર્થ કરવાનો છે. પોતાનાથી ભિન્નરૂપે, તુચ્છપણે, અનિત્યસ્વરૂપે, અનાથ તરીકે તેને જોવાના. સ્વપુરુષાર્થની મંદતા વગેરેથી રાગાદિ વિભાવ અને વિકલ્પો ઊભા થાય છે. “વિકલ્પ ઊભા થવા છતાં હું તેનાથી જુદો શુદ્ધાત્મા છું – એમ અંદરથી ભીંજાતા હૃદયે નિઃશંકપણે અને સહજપણે યથાર્થ બોધ થવો જોઈએ. “આત્મા રાગાદિથી જુદો છે.'આ શાસ્ત્રવચન તો READY MADE માલ છે. એનાથી કામ ન ચાલે. અહીં તો HAND-MADE નું કામ છે. તેને પોતાને તમામ અવસ્થામાં, પ્રતિકૂળતામાંઅનુકૂળતામાં “હું બીજું કાંઈ છે જ નહિ. કેવળ આ કર્મના તોફાનનો અસંગ સાક્ષીમાત્ર આત્મા જ છું.'- એમ અંદરમાંથી સૂર ઉઠવો જોઈએ. ભીંજાતા હૃદય આત્મતત્ત્વગ્રહણની, સ્વાનુભૂતિની અંદરથી તાલાવેલી કોઈ જુદી જ રીતે ઉપઠ્ઠી જોઈએ. આમ ભેદજ્ઞાન રુચિમાં, કાર્યમાં, પરિણતિમાં, અંતરવૃત્તિમાં આવવું જોઈએ. ‘હું વિભાવથી જુદો છું, ન્યારો છું- એમ કેવળ કોરી શુષ્ક ઉપલક વિચાર-શૃંખલાથી કે શાબ્દિક ભાવનાના વિકલ્પથી કાંઈ બંધન છુટતું નથી. લૌકિક બોલની જેમ સામાન્ય ભાવે રટવાથી કે બોલવાથી આત્માનું ઠેકાણું ન પડે. પણ અલૌકિક દૃષ્ટિએ આત્મા ઉપર પ્રેમ લાવીને ઊભા થતા તેવા 2. ચન્નપેવ્યને, ચરચાશુદ્ધિઃ વન | તેનૈવ તસ્ય શુદ્ધિ ચાતુ, વતિ દે શ્રુતિઃ | (મધ્યાત્મિસાર - રરૂ) *. भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुजानोऽपि ह्यसङ्गः सन्, प्रयात्येव परं पदम् ॥(योगदृष्टिसमुच्चय-१६६,अध्यात्मसार-५।१७) ૪. ડૌવાસીચરસ્ય પ્રછાશતે તસ્વયં તત્ત્વમ્ | (ચોરાશાસ્ત્ર - ૨૨/ર8) ၄၄ Page #94 -------------------------------------------------------------------------- ________________ વિકલ્પ પાછળ પોતાની અંતરની લગની, તાલાવેલી, તમન્ના, આત્મતલસાટ, આત્મરુચિ, આત્મભાવના, આત્મજાગૃતિ, શુદ્ધ ચૈતન્ય તરફ મક્કમપણે દોડતી-ઉછળતી-કૂદતી પોતાની પરિણતિ લાભ આપે છે. અંતરમાંથી ફુરેલી, ચૈતન્યમાંથી પ્રગટેલી, શુદ્ધ ચૈતન્યથી પરિણમેલી પ્રામાણિક ભાવના કદાપિ નિષ્ફળ જતી નથી. પરંતુ નિર્ણયાત્મક ભેદજ્ઞાન પછી પણ જો અંતરમાં આત્મા પ્રત્યેની રુચિ મંદ પડે, પુરુષાર્થ ધીમો પડે તો ભેદજ્ઞાનની નિર્ણયાત્મકતામાં પણ ફેર પડી જાય. સંવેદનાત્મક ભેદજ્ઞાન પછી પણ કર્મોદયના ધક્કાથી ઊભા થતા રાગાદિમાં કે સંકલ્પ-વિકલ્પમાં જો રસ-એકરસતા-એકરૂપતા-એકાકારતા આવી જાય તો પણ આત્મા પાછો પડે છે. માટે બીજું બધું છોડીને સર્વત્ર મારે તો કેવળ મારું શુદ્ધ આત્મસ્વરૂપ જ પ્રગટાવવું છે. ભૂલાયેલો એક આત્મા જ સંભાળવો છે, આત્મામાં જ રહેવું છે – આવી પ્રબળ જિજ્ઞાસા, તીવ્ર તલસાટ, જોરદાર રસ, ઉત્કટ તમન્ના અને હાર્દિક ભાવનાના ઊંડા સંસ્કાર પાડી, મુમુક્ષુદશા* અને મુનિદશાને ઉન્નત બનાવી, કર્મજન્ય અનિર્વાય રાગાદિ પરિણામોમાંથી અને સંકલ્પ-વિકલ્પમાંથી પસાર થવું પડે તો પણ તેમાં લેશ પણ સ્વામિત્વબુદ્ધિ, તાદાભ્યબુદ્ધિ, અધિકારવૃત્તિ, લીનતા ન આવે; આકર્ષણ-ખેંચાણ ન જાગે, એકત્વબુદ્ધિ મંદ પડે તેવી આત્મદશાનું નિર્માણ થાય તો નિર્વિકલ્પ આત્મસાક્ષાત્કારના અનુપમ અને અંતરંગ માર્ગે આગળ વધાય. વત્સ ! જિનાજ્ઞા અને જિનદશા જાણ્યા પછી પણ જો તારી અંતરંગ વૃત્તિ વિભાવથી વિરામ પામતી નથી તો સમજી રાખ કે તારી પરિણતિમાં રાગ વગેરેથી હજુ તાદામ્ય છે, એકરૂપતા છે. તેને દૂર કરવા રાગાદિથી અને વિકલ્પથી સંવેદનાત્મક ભેદજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યા વિના છુટકો જ નથી. તેના વિના નિર્વિકલ્પદશા પ્રગટે નહિ. વિભાવ અને વિકલ્પનું જોર વધે ત્યારે તેની સામે પોતાનું જોર વધારવું. સૂક્ષ્મ શાસ્ત્રપ્રજ્ઞા દ્વારા, બળવાન ભેદજ્ઞાન દ્વારા વિભાવથી સ્વભાવને જુદો પાડી આત્માને પકડવો. તેમાં થાકવું નહિ. એની પાછળ પડવું. મુમુક્ષુના સર્વ પરિત્યજ્ય સ્વાત્મનિરેન ભવિતવ્યમ્ ! (યોદ્દેશવૃત્તિ-બા.૪) .. यदा मरुन्नरेन्द्रश्रीस्त्वया नाथोपभुज्यते । यत्र तत्र रतिर्नाम, विरक्तत्वं तदापि ते ॥ (वीतरागस्तोत्र-१२/३, अध्यात्मसार-५।१३) ૬૭ Page #95 -------------------------------------------------------------------------- ________________ -દહ-ગેહ-નેહથી, વિભાવથી, શુભાશુભ વિકલ્પથી જુદા પડવાની રુચિ હોય તો તેનાથી મારો જ્ઞાતા સ્વભાવ ભિન્ન છે. પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે, જુદા છે. તમામ પુદ્ગલો સ્વતંત્ર છે, આત્માથી જુદા છે. પરસ્પર સંયોગાત્મક આ બધું જે દેખાય છે તે તો માયાજાળ છે, કાલ્પનિક છે, સ્વપતુલ્ય છે” –એમ જુદા પડવાનો, અલગ થવાનો પ્રયત્ન કરવો. ભેદજ્ઞાનનો પુરુષાર્થ ઉપાડવો. વિભાવના નિમિત્તો, વિભાવની પસંદગીના ધારાધોરણો, પુણ્યોદયનું ખેંચાણ, પૌલિક પસંદગીની ગડમથલ, રાગાદિની સામગ્રી, રાગના ઉદયમાં આનંદની અનુભૂતિ, રાગાદિ સાથે એકત્વબુદ્ધિ-સ્વામિત્વબુદ્ધિ, રાગાદિપરિણતિમાં કર્તુત્વબુદ્ધિ, રાગાદિદશામાં અજાગરુકતા... આ બધાથી નિરંતર ભેદજ્ઞાનના સહારે જુદા થવાનો સક્રિય પ્રયાસ કરવો. તારી અંતરંગ પરિણતિ, મનોવૃત્તિ રાગાદિ સાથે એકત્વબુદ્ધિ કરવા ઢળી રહી છે તે તારી પોતાની જાગૃતિની કચાશ છે. પરની સાથે એકત્વબુદ્ધિ થાય ત્યારે પણ અંતરમાં “હું તો જુદો છું, શુદ્ધાત્મા છું' એમ ભાવજે. હું ક્ષણભંગુર વિભાવથી ને વિકલ્પથી જુદો છું.”—એવી પ્રતીતિસ્વરૂપ ભેદજ્ઞાન કરીને વિભાવની તાદાભ્યબુદ્ધિ, કર્તુત્વબુદ્ધિ છોડવાની છે. કર્મોદયના ધક્કાથી કે પ્રમાદથી જ્યારે જ્યારે અંતરમાં રાગાદિ વિભાવપરિણતિ કે વિકલ્પો ઊભા થાય ત્યારે ત્યારે “આ મારા નથી. હું એનો નથી. આ મારું સ્વરૂપ નથી. આ મને લાભકર્તા કે હિતકર્તા નથી. એ તો તુચ્છ અને ક્ષણિક છે. હું તો એનાથી જુદો છું. છતાં જુદો કેમ થઈ શકતો નથી?” એમ અંતરમાં ડંખ-રંજ-અફસોસ-ખેદ-ખટક રહ્યા કરે તો તેમાં એકત્વબુદ્ધિનો, કર્તુત્વબુદ્ધિનો, સ્વામિત્વબુદ્ધિનો રસ તૂટી જાય છે. પરંતુ આ બધું ઉપલક રીતે નહિ પણ અંતરના ઊંડાણથી પ્રામાણિકપણે નિરંતર થવું જોઈએ. આવા ભેદજ્ઞાનના અભ્યાસની સાથે સાથે શક્તિ છૂપાવ્યા વિના, પોતાની વર્તમાન ભૂમિકાને યોગ્ય વિરતિ, વિરક્તિ, ભગવદ્ભક્તિ, શરણાગતિ, શાસ્ત્રવચનમૃતિ, આશયશુદ્ધિ બધું જ જોઈએ. રથ બે પૈડાથી ચાલે, પંખી બે પાંખથી ઉડે. તેમ તાત્વિક ભેદજ્ઞાનગર્ભિત આત્મજ્ઞાન અને શુદ્ધ ક્રિયા - આ બન્નેના માધ્યમથી જ ધર્મસ્થ મોક્ષમાર્ગે A મિત્ર પ્રત્યેત્મિનો, વિભિન્ન પુરાના મા ! શૂન્ય: સંસ ફ્લેવું, પશ્યતિ સ પશ્યતિ | (અધ્યાત્મિસર - દાર?) .. ज्ञानं शुद्ध क्रिया शुद्धत्यंशौ द्वाविह सङ्गतौ । - વ મહારથચેવ,વવિધ પત્રિ: | (ધ્યાત્મર રા૨૨) ૬૮ Page #96 -------------------------------------------------------------------------- ________________ પુરપાટ દોડે – અધ્યાત્મગગનમાં ઉડ્ડયન શરૂ થાય સ્વભૂમિકાયોગ્ય ધર્મક્રિયાને ફગાવનાર તો જ્ઞાની હોય તોય ફેંકાઈ જ જાય છે. પ્રગટેલા દીવાને પણ તેલની અપેક્ષા રહે જ છે ને ! આત્મા વગર ચેન ના પડે.” એમ અંતરથી ભાસવું જોઈએ. તો આગળ વધાય. “એક એક ક્ષણ ખોવી તે આખો ભવ ખોવા જેવું છે.'- એમ હૃદયથી લાગશે તો વિકલ્પાધ્યાસ ઘટી જશે, રાગાધ્યાસ મટી જશે. વિભાવમયવિકલ્પમય બનીને હવે આત્મઘાતી-આપઘાતી નથી જ થવું'- આવો સંકલ્પ કરજે. વાસ્તવમાં આનંદમય-જ્ઞાનમય આત્માને ઓળખે તો વિભાવથીવિકલ્પથી વૈરાગ્ય થઈ જ જાય. આ જ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. | ભવપરિણતિની-વિભાવપરિણતિની લગન-લગની-લાગણી છૂટે. તેની સાથે લગ્ન ન કરે, તેને ભોગવે નહિ તો જ બ્રહ્મચર્ય વિશુદ્ધપણે પાળી શકાય. તમામ પરદ્રવ્ય અને વિભાવદશા ઉપરથી તારો અધિકાર-સ્વામિત્વબુદ્ધિ ઉઠાવી લેવી એ જ તો પારમાર્થિક બ્રહ્મચર્ય પાળવાનો અમોઘ ઉપાય છે. તમામ વિભાવપરિણતિથી ભેદજ્ઞાન કરી, જુદા પડી કેવલ આત્મભાવે આત્મામાં રમણતા કરવી એ જ તો પારમાર્થિક બ્રહ્મચર્ય છે. શુદ્ધ ચેતનતત્ત્વ ઉપર રુચિપૂર્ણ દૃષ્ટિ કરાવે તેવી ભેદજ્ઞાનગર્ભિત આંતરિક સમજ દ્વારા વિભાવોથી જે અંતરમાંથી ન્યારો થાય, જુદો થાય, તેનો ઉપયોગ બહાર ગયો હોય તો પણ તે ઝડપથી અંદરમાં, આત્મામાં પાછો આવ્યા વિના રહેતો નથી. સ્વરૂપમાં લીન થયા વિના રહેતો નથી. કારણ કે ઉપયોગને કાંઈ બહારમાં પોતાનું સર્વસ્વ નથી જ. જેને ખરેખર બહારનું કશું ય મેળવવું નથી, બહારમાં કયાંય પ્રીતિ છે જ નહિ, કર્મજન્ય કોઈ પણ પરિસ્થિતિમાં જેને રસ રહ્યો નથી, તેના ઉપયોગને બીજે ક્યાંય રહેવાનું સ્થાન મળતું જ નથી. કર્મકૃત તમામ પ્રકારની વિકૃતિથી રહિત એવા “શુદ્ધ આત્મા સિવાય બીજું સ્થાન એના ઉપયોગને ગોઠતું નથી, ગમતું નથી, જચતું નથી. પરાણે પ્રીતિ થોડી થાય? રુચિ હોય તો જ A નુણૂકનાં થિ માને, જ્ઞાનપૂડણવેત્તે | રીપ: કાશીપિ, સૈન્નપૂર્યાદિ યથા | (મધ્યાત્મોનિત રૂ૪). .. प्रकृतिगुणविरक्तः शुद्धदृष्टिर्न भोक्ता तदितर इह भोक्ता तत्स्वरूपानुरक्तः । तदिह भवति भेदाभ्यासशाली जयोति प्रकृतिगुणविकारानङ्कितं स्वं भजध्वम् ॥ (૩yધ્યાત્મવત્ ૨/૩૨) ૬૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ જાય. લાગણી હોય ત્યાં જ ઉપયોગ વધુ સમય ટકે અને તેને સ્વેચ્છા મુજબ ભોગવવાના ફાંફા મારે. બહારમાં કયાંય ચેન ન પડે ત્યારે તે પરિણતિ પોતે જ પોતાના ચૈતન્યનો આશ્રય શોધી લેશે, પોતાનું ઘર ગોતી લેશે; અને ઉપયોગ અંદરમાં ગયા વિના રહેશે નહિ. બહારનું ભલે બીજું બધું ચાલતું હોય. પણ આધારરૂપે, રહેવા માટે આશ્રયરૂપે, ઉપયોગને પોતાનું ચૈિતન્યઘર મળી ગયું છે, પરિણતિને પોતાનો પારમાર્થિક આશ્રય મળી ગયેલ છે. આમ વિભાવથી જુદી પડેલી પરિણતિ જ ઉપયોગને અંતરમાં પાછો લાવે છે. જેની દૃષ્ટિ આત્મા ઉપર છે તેનો ઉપયોગ બહાર જાય તો વિકલ્પ ઊભા થાય પણ તે નિમિત્તે રાગ-દ્વેષ-મોહ થઈ શકતા નથી અને બહારમાં તેવો ઉપયોગ લાંબો સમય ટકી શકતો નથી. આત્મા અંદરમાંથી ફર્યો હોય તો આંતરલ ભાવ સરખા રહે, ઉપયોગ શુદ્ધ થાય. બાહ્ય નુકશાનીનો ખ્યાલ માત્ર ભ્રમ હતો'- એવું સમજાવાથી સંકલેશકારક – ચિત્તશુદ્ધિનાશક એવા રાગ-દ્વેષ નુકશાનકારક લાગે તો આંતરિક સમજણ ફરે, રાગનો આવેગ અને દ્વેષનો આવેશ અટકે. સદા પોતાની પાસે રહેલ, પોતાનાથી અભિન્ન એવા અસંગ સાક્ષીમાત્ર ધ્રુવ આત્માને ઓળખી આત્મા ઉપર અપૂર્વ પ્રેમ-રુચિ લાવીને, પોતાના સ્વભાવમાં સ્થિર થઈને, ક્ષણે-ક્ષણે ‘હું જુદો છું.” એમ જીવંત દઢ પરિણતિ દ્વારા વિભાવથી છુટા પડવાનો = ન્યારા થવાનો = જીવંત ભેદજ્ઞાનનો પ્રયત્ન કરે તો હું અને મારું' એવો અનાદિનો ભ્રમ ભાંગે અને અહંકાર-મમત્વ-રાગાદિ વિભાવ સાથે તાદાભ્યબુદ્ધિનું-સ્વામિત્વબુદ્ધિનું ગાઢ બંધન તૂટે, ગ્રંથિભેદ થાય, સમતા ઝળહળતી બને, ચીકણા* કર્મ બંધાતા અટકે, જૂના કર્મ તૂટે. લાઈટ થતાં સહજતઃ ખ્યાલ આવી જાય કે હું જેને અંધકારમાં સાપ સમજતો હતો તે વાસ્તવમાં દોરડું જ છે' પછી શ્રમજન્ય ભય ભાગી જાય. તેવી આ વાત છે. આત્મજ્ઞાનનો દીવડો પ્રગટે અને દેહાદિમાં હું-મારાપણાની . નળે વાવે ન્યાયામમાથે | રાષિાનુપરસ્થાનાતિ, સમતા રચવની હતી ! (અધ્યાત્મીર-ફાળ) अहन्ताममते स्वत्वस्वीयत्वभ्रमहेतुके । એજ્ઞાનાત્પત્નીતે, રશીનારિવાહિનીઃ | (અધ્યાત્મસાર ૮૨૨) 8. મેલશાનાગાસત્ત: શુદ્ધતા નેતા નાડ૬ નવવસ્તીનામ્ ! (અધ્યાત્મવિદ્ ૧/૧૦) ૭૦ Page #98 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણા ભાંગે અને એના પ્રત્યે રાગાદિની ગાંઠ કપાઈ જાય. ગ્રંથિભેદ થાય. પરંતુ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટાવવાની તીવ્ર તાલાવેલી, અંદરની લગની અને આંતરિક કોઠાસુઝથી જ સર્વત્ર આ પ્રયત્ન થાય, બાકી નહિ. વત્સ ! ફોતરું નીકળે એટલે ડાંગર ચોખા સ્વરૂપે બને અને અગ્નિના તાપથી ભાતરૂપે પરિણમે તો પાક્યો-તૈયાર થયો કહેવાય. તેમ “દેહઈન્દ્રિયાદિ સુખસાધન છે” એવી પરિણતિસ્વરૂપ બહિરાત્મદશાનું ફોતરું નીકળે તો બહિર્મુખી જીવ અંતર્મુખી બને અને “રાગાદિ વિભાવ અને શબ્દાદિ વિકલ્પો મારું સ્વરૂપ નથી' એમ ભેદજ્ઞાનના તાપથી આત્મા આત્મરૂપે પરિણમે તો આત્મા પરિપક્વ-તૈયાર થયો કહેવાય. દષ્ટિ ફરે તો આત્મારૂપે પરિણાય. હજુ જ્યાં સુધી દેહરૂપે, ઈન્દ્રિયરૂપે, રાગાદિરૂપે પરિણમી જાય છે તે તારી કચાશ છે. અને “આ બધું ઉદયાધીન છે, ક્ષણિક છે, વિભાવ છે, મારું સ્વરૂપ નથી.” એમ બોલ્યા કરે પણ અંતરમાંથી ભેદજ્ઞાન ન કરે તો રાગરૂપ આત્મપરિણતિ મટે નહિ અને આત્મરૂપે આત્મપરિણતિ થાય નહિ. પર્યાયમાં તું રાગથી હટતો જાય, પર્યાયમાં રાગ ઘટતો જાય તો ભેદજ્ઞાન સાચું. આત્મા આત્મારૂપે, શુદ્ધોપયોગરૂપે, અસંગસાક્ષીરૂપે પરિણમી જાય તો આત્મજ્ઞાન પારમાર્થિક સમજવું. પરંતુ સૌપ્રથમ ભેદજ્ઞાન સાથે આત્મભાન એ જ તાત્ત્વિક ધર્મ છે.'- એમ અંતરમાંથી વિશ્વાસ આવવો જોઈએ. જેમ વર્તુળનો કોઈ Ending Point નથી. તેમ રાગાદિ વિભાવ પરિણામોનો કોઈ અંત નથી. સવારથી સાંજ સુધી ઘાંચીનો બળદ જેમ ગોળ-ગોળ ફ જ રાખે છે તેમ અનાદિકાળથી રાગ, દ્વેષ, મોહ વગેરે વિભાવ પરિણામોમાં જીવ ભટકે જ રાખે છે. પરંતુ જેમ ઘાંચીનો બળદ જ્યાં ઊભે ત્યાં તેનો Ending Point આવે તેમ જીવ ભેદજ્ઞાનના સહારે ધીરો થઈને ઊભો રહે એટલે રાગાદિની દોડધામનો અંત આવી જાય. આ દષ્ટિએ જોવામાં આવે તો મુક્તિ બહુ જ સરળ છે. પણ કેવળ હોઠથી “હું શરીર-રાગ-વિકલ્પ વગેરેથી ભિન્ન છું.”- એમ બોલવા છતાં પરિણતિ તીવ્ર રાગાદિમય હોય, રાગાદિ સાથે એકતા કરવા ઢળી રહી હોય તો આત્મલક્ષ વિના “જુદો છું એમ બોલવું એ આભાસમાત્ર છે. રાગાદિ થવા છતાં આત્મલક્ષપૂર્વક વિભાવથી જુદો છું.” એમ બોલે 91 Page #99 -------------------------------------------------------------------------- ________________ વિચારે તો એ માત્ર ભેદજ્ઞાનનો અભ્યાસ જ છે; વાસ્તવિક ભેદજ્ઞાન નહિ. રાગાદિ વિભાવ અને શબ્દાદિ વિકલ્પો ઊભા થતાં હોય તે જ સમયે તેનાથી તું છુટો થઈને પરિણમે તો જ તે પારમાર્થિક ભેદજ્ઞાન છે. એક પણ પરદ્રવ્ય, વિભાવ કે વિકલ્પની સાથે જેને એકત્વબુદ્ધિ છે, સ્વામિત્વબુદ્ધિ છે, તેને તમામ પર દ્રવ્ય વગેરે સાથે એક્વબુદ્ધિ છે જ. તે જુદો પડ્યો જ નથી. તે બધે જ ભળી જાય છે. બહાર જ ભટકે છે. મુખ્યતયા અનંતાનુબંધી રાગ-દ્વેષથી છૂટો પડે તો જ અંદરમાં જવાય.આ હકીકત ભૂલતો નહિ. સારી કે ખરાબ કોઈ પણ બાહ્ય ચીજથી હું જુદો છું. અરે ! તેના નિમિત્તે થતા રાગાદિથી પણ હું ન્યારો જ છું. હું રાગાદિ વિભાવ પરિણામ સ્વરૂપ નથી. ઈનિષ્ટ કલ્પના પણ મારું સ્વરૂપ નથી. હું તો તેનો માત્ર જાણનાર-જોનાર જ છું. તેનાથી હું જુદો છું. હું તો સર્વ પ્રકારની આકુળતા અને મૂઢતાથી મુક્ત બનીને મારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં જ સ્થિર છું'- એમ ધીરજથી* દઢ નૈૠયિક ભેદજ્ઞાનના સહારે સતત રાગાદિથી છુટો પડે અને ઉત્સાહપૂર્વક આત્મસ્વભાવમાં રહે, આત્મદર્શનને અવલંબી શુદ્ધ ઉપયોગમાં ઠરે, ભાવ એકાંત કેળવીને આત્મતૃપ્ત બને તો સાનુબંધ સબળ સકામ નિર્જરા થાય, વિભાવ પરિણામનું ઉમૂલન થાય. પણ ધીરજપૂર્વક તે રીતે લક્ષમાં લેવાના બદલે, પોતે રાગાદિથી છુટો પડીને સ્થિર ન રહેતાં, વિકલ્પથી અલગ થઈને ઊભો ન રહેતાં, પર્યાયથી જુદો પડીને ધીરો ન રહેતાં જે વિભાવદશાની અને વિકલ્પદશાની પરિણતિ જોરથી ચાલી રહી છે તેમાં જ જીવ પોતે વેગથી દોડી રહ્યો છે, ભળી રહ્યો છે, એકાકાર-એકરસ બની રહેલ છે. આ કુટેવ અનાદિ કાળની છે. તેથી રાગાદિ વિભાવથી જુદા પડવું, વિભાવ સાથેની તાદાભ્યબુદ્ધિથીકર્તુત્વબુદ્ધિથી, અધિકારવૃત્તિથી છૂટા પડવું મુશ્કેલ લાગે છે. ક્ષણે ક્ષણે - ન પ્રદૂપ્રિયં પ્રાથ, નોસ્પ્રિાણ પ્રિયં ! ' ચિરદ્ધિસિંગૂઠો, વિમા સ્થિત (મધ્યાત્મસાર - ૨૪૬) ઈરાનાં યતિયો ઈરા, નિરતિસ: | कर्मशत्रुमहासैन्यं, निर्जर्यन्ति तपोबलात् ।। (कुलभद्रसूरिकृत सारसमुच्चय - २१०) *. उत्साहान्निश्चयाद् धैर्यात् संतोषात् तत्त्वदर्शनात् । मुनेर्जनपदत्यागात् षड्भिोगः प्रसिध्यति ।। > પર પરિણતિ પોતાની માને, વર્તે આર્તધ્યાને. બંધ મોક્ષ કારણ ન પીછાણે, તે પહેલે ગુણઠાણે. (૩૫૦ ગાથાનું સ્તવન) ૭૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ જીવ વિભાવ સાથે સ્વામિત્વબુદ્ધિ-એકત્વબુદ્ધિ કરી રહ્યો છે, અભિન્ન થઈને પરિણમી રહ્યો છે. આ એકત્વબુદ્ધિને-સ્વામિત્વબુદ્ધિને જીવ તોડતો નથી. જીવનઘટમાળમાં કર્મબંધ અને કર્મનિર્જરાના કારણને શાંતિથી વિચારતો નથી. મિથ્યાત્વની ગાંઠ છોડતો નથી. તેનાથી ભેદજ્ઞાન અંતરમાં કરતો નથી. એટલે પરિણતિ બદલાતી નથી, વૃત્તિ પલટાતી નથી, ષ્ટિ શુદ્ધ આત્મા તરફ જતી નથી. એક પછી એક વિભાવની ઘટમાળ ચાલુ જ રહે છે. આ રીતે આર્તધ્યાનમાં અટવાઈને પોતાની જાતે જ વિભાવથી જુદા પડવું મુશ્કેલ બનાવેલ છે. તપ-ત્યાગ-વૈરાગ્ય-સ્વાધ્યાય-ઉપશમભાવ વગેરે આલંબન દ્વારા જીવ વિભાવથી હાર્દિક રીતે પાછો વળતો નથી. પોતાને ગ્રહણ કરતો નથી. માટે રાગ ટળતો નથી અને તાલાવેલી હોવા છતાં નિર્વિકલ્પક આત્મસાક્ષાત્કાર થતો જ નથી. જો તું યથાર્થ આત્મજ્ઞાન કરે તો તારી॰ જ્ઞાનપરિણતિથી જે કાયોત્સર્ગ, તપ, ત્યાગ, સ્વાધ્યાય આદિ સત્ ક્રિયા થશે તે ચૈતન્યમય હશે અને તે તને રાગથી જુદી પાડશે, રાગાધ્યાસથી છોડાવશે, રાગમાં થતી એકત્વબુદ્ધિ-સ્વામિત્વબુદ્ધિ-કર્તૃત્વબુદ્ધિથી તને મુક્ત કરાવશે. ‘રાગાદિ વિભાવ અને સંકલ્પ-વિકલ્પો આત્માથી જુદા છે' એમ નક્કી કર્યા પછી પણ જુદું જુદારૂપે કાર્ય કરે તો ભેદજ્ઞાને કાર્ય કર્યું કહેવાય. પુણ્યજન્ય કે પાપજન્ય તમામ સંયોગમાં વિભાવદશાજનક પ્રવૃત્તિથી અને પરભાવથી અંદરમાં મુક્ત થાય તો ‘હું રાગભિન્ન અસંગ આત્મા છું' એમ રટેલું સાચું. ‘હું જુદો છું' - એમ ફકત બુદ્ધિ આધારિત કે મન આધારિત હોય તે લાંબો સમય ટકતું નથી. વિભાવપરિણામમાં અંદરથી ગલગલીયાં થતાં હોય તો ‘ધ્રુવ ચેતન એવો હું ક્ષણભંગુર અને જડ એવા રાગથી જુદો છું' તેવી તર્કમૂલક માન્યતા પણ લાંબો સમય સ્થિર નથી રહેતી. સ્વાનુભવના જોરે તેવું અંદરથી ભાસે તો કામ લાગે. અનુભવથી સ્વીકૃત ન હોય તે પ્રતિકૂળ કર્મના ઉદયમાં, વિપરીત સંયોગમાં, ધારણાથી વિરુદ્ધ પ્રસંગમાં ટકતું નથી. માટે પ્રતિક્ષણ ‘હું જુદો છું' એમ અંદરથી આપમેળે લાગવું જોઈએ. પોતે વિકલ્પથી જુદો લાગે તો તેનાથી છૂટો પડે અને નિર્વિકલ્પદશા પ્રગટે. અંદરમાં ઉપયોગ, લક્ષ અને વૃત્તિ ચોટે તો કામ થાય. જ્યાં સુધી ज्योतिर्मयीव दीपस्य क्रिया सर्वाऽपि चिन्मयी । (ज्ञानसार- १३/८) 93 Page #101 -------------------------------------------------------------------------- ________________ વિભાવનું-વિકલ્પનું સર્વત્ર સર્વદા જુદારૂપે કાર્ય થતું નથી ત્યાં સુધી ભેદજ્ઞાન યથાર્થ બનતું નથી, ત્યાં સુધી વિભાવ ને વિકલ્પ અલગ પડતા નથી, છુટા પડતા નથી. તથા ભેદજ્ઞાનનો નિર્ણય એમ ને એમ બુદ્ધિપૂર્વકનો રહી જાય છે. માટે વૃત્તિનું સ્વરૂપ ઓળખીને મલિન વૃત્તિમાં-રાગાદિ પરિણતિમાં તાદામ્યબુદ્ધિ ન થવા દે તો તાત્ત્વિક લાભ થાય. તમામ પ્રકારના વિભાવથી, વિકલ્પથી, મલિન અનુબંધથી, પૂર્વના વિરાધભાવથી, વિરાધકભાવના આવેગથી, ઔદયિક વૃત્તિથી જો તું અંદરથી છુટો નથી પડ્યો તો તું પારમાર્થિક રીતે છુટો નથી જ પડ્યો. તેને માટે સંવેદનાત્મક ભેદજ્ઞાનનો ઊંડો અભ્યાસ, અંતરંગ પ્રબળ પુરુષાર્થ, આત્મશ્નરણા અને નિર્વિકલ્પદાનો તીવ્ર તલસાટ જોઈએ. તે પણ ઊંડી સમજણપૂર્વક-હાર્દિક આત્મબોધપૂર્વક જોઈએ. રાગાદિ વિભાવ પરિણામો, શબ્દાદિ વિકલ્પો આવે ત્યારે “આ વિભાવ કે વિકલ્પ મારું ઘર નથી, વિશ્રામસ્થાન પણ નથી. હું અહીં કયાં આવી ગયો? મારું ઘર તો શુદ્ધ નિર્વિકલ્પ અસંગ ચૈતન્ય છે, અખંડ અસ્તિત્વમાત્ર મારું સ્વરૂપ છે. ત્યાં જ આનંદ છે, પરમાનંદ છે'- આમ અંદરમાં ભાસવાથી જે તેનાથી ન્યારો થાય તેના વિભાવ પરિણામો જ ખલાસ થઈ જાય છે તો તેના પ્રત્યે મમતા ઊભી થવાની, તેમાં ભળી જવાની તો શકયતા જ કયાંથી રહે ? કદાચ કર્મવશ, પૂર્વસંસ્કારવશ વિભાવપરિણામો જાગે તો ય તેને વિભાવાદિમાં તન્મયતા આવતી નથી, તેનાથી આત્મા જુદો જ રહે છે. વિભાવપરિણામ કે વિકલ્પ-વિચાર આવે તો પણ ન્યારો રહીને જ આવે છે. પોતાની સ્વાભાવિક શુદ્ધ આત્મપરિણતિ-આત્મજાગૃતિ-આત્મોપયોગઆત્મપ્રતીતિ ટકી રહે તે રીતે વિકલ્પ આવે છે અને તે વિકલ્પ આત્માથી અલગ જ રહે છે. આત્મા તેમાં ભળી જવા મથામણ કરતો નથી, તેમાં સ્વામિત્વબુદ્ધિ કે તાદાભ્યબુદ્ધિ કરતો નથી. અંતરમાં નિરંતર આત્મલક્ષે રહેવાથી સહજ રીતે સંકલ્પ-વિકલ્પો છૂટતા જાય છે, વિભાવ પરિણામો છુટા થઈને રહે છે. દેહાદિ, રાગાદિ, વિકલ્પાદિથી સતત ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ બળવાન થયેલ હોવાથી ઉપયોગ પોતે જ રાગાદિને કે વિકલ્પાદિને સ્વીકારવા તૈયાર થતો નથી. ઉપયોગ-દષ્ટિરુચિ-પરિણતિ ચૈતન્યસ્વભાવને અભિમુખ બનવા માંડે છે. આમ અંદરથી A fમેતિ વિજ્ઞાન, તત્ત્વાન્તજ્ઞાનસન્મસ્ત્રી | વ્યાસનેવ નોત્થાતું, ફત્તે સ્વ મમતાસ્થિતિઃ | (અધ્યાત્મસાર - ૮રરૂ) ૭૪ Page #102 -------------------------------------------------------------------------- ________________ પોતે વિભાવોથી છુટો પડી, સંકલ્પ-વિકલ્પથી જુદો પડી, પોતાને વિભાવોથી જુદા સ્વરૂપે પ્રતીત કરીને ગ્રહણ કરી, વિભાવ પરિણામોથી જીવંત રીતે ભેદજ્ઞાન કરે કે તરત ઉપયોગ અંદરમાં વળે, વિકલ્પદશા ક્ષીણ થવા માંડે, પરિણતિ સ્વભાવ તરફ ઢળે, ચિત્તવૃત્તિપ્રવાહ આત્મસ્વભાવમાં લીન બને. પૂર્વસંસ્કારવશ કે કર્મવશ વિકલ્પો ઉત્પન્ન થાય તો પણ તેના પ્રત્યે પૂર્ણપણે ઉપેક્ષા જ હોય, તેમાં ચેતના ભળે નહિ. જુદું જુદા રૂપે જ પ્રતિક્ષણ અનુભવાય. પુદ્ગલના દર્શને પણ પુદ્ગલ પ્રત્યે ઉદાસીનતા હોય તો પુદ્ગલને અનાત્મરૂપે જાણ્યા સાચા. આકર્ષકમાં આકર્ષક પુદ્ગલના દર્શનસ્પર્શન વગેરેમાં પણ રાગાદિ પરિણામો ઊભા જ થઈ ન શકે તેવી ઉન્નત આત્મદશાએ પહોંચવું એ જ તો ભેદજ્ઞાનની સાધનાનું મુખ્ય પ્રયોજન છે. ભેદજ્ઞાનની પરિણતિ આ રીતે પરિપક્વ બને ત્યારે અનિવાર્ય વિજાતીયદર્શન વગેરે સ્વરૂપ પરનિમિત્તે* પણ કર્મબંધ થાય નહિ. અંદરમાં દેહ-મનવચન-વિભાવ-વિકલ્પસંબંધી ભેદજ્ઞાનધારા સહજ રીતે પ્રતિક્ષણ પ્રગટે. આ પાંચમી ભૂમિકા છે. અહીં ઉપયોગ અને પરિણતિ વિભાવ-વિકલ્પ-પર્યાયનો આશ્રય છોડી ચૈતન્ય સ્વભાવ તરફ વળે છે. જ્ઞાન પોતાના શુદ્ધ સ્વરૂપમાં પોતાનો અનુભવ કરે છે. આ જ્ઞાનની પરમ જાગ્રત અવસ્થા છે. તેથી આ ભૂમિકામાં સહજ રીતે શુદ્ધોપયોગની લક્ષધારા તીવ્ર થાય, જ્ઞાતાધારા ઉગ્ર બને, ઉપયોગ તીક્ષ્ણ બને અને વિભાવરસ-વિકલ્પરુચિ અતિમંદ થાય છે. પછી વિકલ્પદશા તૂટે છે. આ રીતે તમામ વિષય અને વિકલ્પની આકુળતા છૂટીને ઉપયોગ ત્યારે નિરાકુળ નિજસ્વભાવની રુચિપૂર્ણ પ્રતીતિ કરી, શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ કરી, અસ્તિત્વમાત્ર સ્વરૂપ અનંત આનંદમય પરમશુદ્ધ આત્મસ્વરૂપમાં કરી જાય, જામી જાય, દૃઢ થાય, લીન થાય અને રત્નત્રયના આલંબને પારમાર્થિક નિર્વિકલ્પદશા સહજ રીતે પ્રગટ થાય. આ રીતે જીવ છઠ્ઠી ભૂમિકાએ પહોંચવા ભાગ્યશાળી બને છે. * ક્ક્ષળના તુ રાજ-દ્વેષરહિતચાડયુરમેવ ! (યોગશાસ્ત્ર ૧/૩૦ વૃત્તિ) 7. નો સા વર્લ્ડ વઘુસિયાયિં | रागदोसा य जे तत्थ ते भिक्खू परिवज्जए ।। (आचारांग - २/३/१५/१३२) A. સત્તામત્તસજીવ પતા પરમાય | (સમરાāછઠ્ઠા ભવ-૬, પૃષ્ઠ-૬૦૭). इह हि सर्वबहिर्विषयच्युतं, हृदयमात्मनि केवलमागतम् । વરર્શનવઘપરમ્પરાવતિ પ્રસરત્યવિન્ય || (અધ્યાત્મસાર - શરરૂ) ૭પ Page #103 -------------------------------------------------------------------------- ________________ આવી દશા ન આવે ત્યાં સુધી ભેદજ્ઞાનનો ગમે તેટલો ઊંડો અભ્યાસ હોય તો પણ અંતરમાં નિર્ણય એમ રાખજે કે હજુ આ અભ્યાસ વિકલ્પમાં જ છે. હજુ અંદર ઊંડાણમાં-નિર્વિકલ્પ સ્વભાવમાં જવાનું તો બાકી જ છે. આમ ધ્યેય રાખે તો ઊંડા જવાનો પ્રયત્ન થાય, તેવા પ્રયાસનો અવકાશ રહે. જ્યાં સુધી કાર્ય ન થાય ત્યાં સુધી સમજવું કે કારણ ઓછું છે, નબળું છે. તેથી જ પર્યાયમાં અશુદ્ધિ રહેલી છે. તે પર્યાયની અધૂરાશ જ છે. હજુ ઘણું કરવાનું બાકી છે” એવો ખ્યાલ હશે તો નમ્રતા પણ સહજપણે રહેશે. સ્થાયી નિર્વિકલ્પદશા પ્રગટે નહિ ત્યાં સુધી સમજવું કે હજુ ભાવના ઉપર ઉપરની છે. અપેક્ષિત ઊંડાણવાળી નથી. હજુ લીનતા કરવાની બાકી છે. અલ્પ પણ મલિન પર્યાયને ઓળખી, પર્યાયમાં પોતાની પામરતા સ્વીકારીને આગળ વધતા રહેવું. કેવળ પાંચ પ્રકારના ભેદજ્ઞાનના પુરુષાર્થમાં સંતોષ ન રાખવો. વત્સ ! નિર્વિકલ્પદશાએ પહોંચાડનાર માર્ગની હવે સમજણ પડી ને? “સમજણ” શબ્દના અર્થની-પરમાર્થની તો તને સમજણ છે ને? અંદરમાં પરિણમન થાય તો સમજણ આવી કહેવાય. બાકી તો ગોખણપટ્ટી કે માહિતિસંગ્રહ કહેવાય. શબ્દ તો નિમિત્ત માત્ર છે. શબ્દો, શબ્દો ને શબ્દો પણ મગજમાં ભરી રાખવા જેવા નથી. કાયમ વિચારો ને વિચારો પણ સ્મૃતિપટમાં સંઘરી રાખવા જેવા નથી જ. પરંતુ ઊંડો યથાર્થ વિચાર-નિર્ણય કરી, સમજીને આત્મામાં સમાઈ જવું. શબ્દનો પરમાર્થ અંદરમાં પરિણમે તેમ કરવું. જેટલો ભાવ અંદરમાં પેસે તેટલું કામ થાય. જેવા ભાવ હશે તેવું ભાવી બનશે. જેવી રુચિ હશે તેવું બીજ પડશે. પણ તે શુભ ભાવમાં ય વળગી પડવાનું નથી. ધર્મક્રિયા વગેરેમાં થતા સૂક્ષ્મતમ ઊંચા શુભભાવ પણ તારું સ્વરૂપ નથી. પરિણતિમાં અનાદિકાલીન અધ્યવસાયના જે જે અંશો છે તે પણ તારો મૂળભૂત સ્વભાવ નથી અને આ બધાના ભેદજ્ઞાનમાં રોકાવું એ પણ તારું શાશ્વત શુદ્ધસ્વરૂપ-અખંડ આત્મસ્વભાવ નથી. “હું શુદ્ધાત્મા છું, વિભાવોથી જુદો છું.' એમ ભેદજ્ઞાનના સમાધિમય શુભ વિકલ્પ વચ્ચે ઊભા રહેવા છતાં પણ તેની પાછળ ધ્યેય તો એક જ હોય કે મારો નિર્વિકલ્પ - મોયોપોડ, સમય: સવવત્વ: | શુદ્ધોપચાતુ, નિશિત્વસ્તરે છે (મધ્યાત્મોનિષત્ - રા૨૬) ૭૬ Page #104 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યસ્વરૂપ શુદ્ધ સ્વભાવ કેમ પ્રગટ થાય ? એકમાત્ર આત્મા ઉપર જ દષ્ટિ કેન્દ્રિત જોઈએ. હું શુદ્ધજ્ઞાનસ્વરૂપ છું.” એવા પ્રશસ્ત વિકલ્પની પાછળ પણ આત્માના નિર્વિકલ્પક જ્ઞાનસ્વભાવને ગ્રહણ કરવાની-પરિણાવવાની જ એક માત્ર જે દૃષ્ટિ-રુચિ-તાલાવેલી-ભાવના-લગની હોય છે તે કામ કરી જાય છે. આવી લગની હોય તો- “હું શુદ્ધાત્મા છું – એવો ઉત્તમ પ્રશસ્ત વિકલ્પ રહેવા માટે નહિ પણ રવાના થવા માટે જ આવેલ છે, તમામ અશુદ્ધિને રવાના કરવા માટે જ આવેલ છે- એમ સમજવું. તેવી દૃષ્ટિથી જ આત્માનુભવ થાય છે. માટે “હું શુદ્ધાત્મા છું એવા શુભ વિકલ્પને પણ વળગવાના બદલે તેના માધ્યમથી ઝડપથી શુદ્ધાત્માને પ્રગટાવવાની તીવ્ર લગની-તાલાવેલી ઊભી કરવી. આ લક્ષ જરા ય ચૂકતો નહિ. કારણ કે તેનાથી જ આઠેય કર્મ સુધરે છે, શુદ્ધ થાય છે, અનુબંધની મલિનતા ખલાસ થાય છે, વિરાધક ભાવો છૂટા પડે છે,* પાણી અને સાબુ દ્વારા કપડાનો મેલ છુટો પડે તેમ. માટે જ “હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું એ વિકલ્પની પાછળ પણ નિર્વિકલ્પક આત્મતત્ત્વનું ધ્યેય છોડતો નહિ. એ વિના “હું શુદ્ધ બુદ્ધ અસંગ આત્મા છું.” એવા કોરા વિકલ્પથી કે બૌદ્ધિક ઉપલક વિચારથી કે શુષ્ક તાર્કિક ચિંતનથી કાંઈ થતું નથી. હું તો નિર્વિકલ્પતાથી ભરેલો અનંતગુણમય શુદ્ધાત્મા છું એમ જીવંત લક્ષ્યસ્વરૂપે, ધ્યેયરૂપે વણીને સંવેદનાત્મક ભેદજ્ઞાનના ભીંજાતા અભ્યાસમાં લાગ્યો રહેજે. આ પ્રકારે ભેદજ્ઞાનના ઊંડા અને વ્યાપક અભ્યાસથી જ કર્મબંધદશા ક્ષીણ થવા દ્વારા અનંતા જીવો મોક્ષે ગયા છે. કર્મબંધદશા પુષ્ટ થવા દ્વારા જીવો ભવભ્રમણ કરે છે તેમાં મુખ્ય કારણ હોય તો તે દેહાદિમાં અભેદબુદ્ધિસ્વરૂપ ભ્રમણા જ છે- એમ જાણજે. “શુદ્ધાત્મા છું.” એવો જે શુભ વિકલ્પ છે તે પણ વાસ્તવમાં તો .. अविद्ययैवोत्तमया, स्वात्मनाशोद्यमोत्थया । વિઘા સન્માતે રામ ! સર્વોષાપહારિણી | (અધ્યાત્મનિષત્ - રાકરૂ) *. जहा खलु मइलं वत्थं सुज्झइ उदगाइएहिं दव्वेहिं । एवं भावुवहाणेण सुज्झए कम्ममट्ठविहं ।। (आचारांगनियुक्ति २८२) *. ये यावन्तो ध्वस्तबन्धा अभूवन्, भेदज्ञानाभ्यास एवात्र बीजम् । येऽप्यध्वस्तबन्धा भ्रमन्ति, तत्राभेदज्ञानमेवेति विद्म । (अध्यात्म बिन्दु - १/९) ૭૭ Page #105 -------------------------------------------------------------------------- ________________ વિભાવ જ છે. પરમાર્થથી તે પણ મારું સ્વરૂપ નથી. હું તો તેનાથી પણ નિરાળું અને નિર્મળ એવું નિર્વિકલ્પ તત્ત્વ છું. તેનાથી પણ જુદો ને કેવળ તેને નિર્વિકલ્પપણે જાણનાર છું. એ જાણનારને મારે જાણવો છે, જોવો છે, અનુભવવો છે. મારે શુદ્ધ ચૈતન્યસ્વરૂપે રહેવું છે. તેમાં જ કરવું છે, સ્થિર થવું છે, લીન થવું છે - આ રીતે ભાવના દ્વારા આત્માને પકડી, વારંવાર પોતાના ચૈતન્ય સ્વભાવનું આલંબન લઈ, ઉપયોગને આત્મસન્મુખ કરી, પરિણતિમાં રાગાદિથી છુટા પડી, પર્યાયમાં જ્ઞાતાધારાની ઉગ્રતાનો અંતરંગ પુરુષાર્થ કરજે. વત્સ ! જેમ દાંતનો મેલ દાંતથી છૂટો ન પડે તો દાંત સડી જાય તેમ રાગ-દ્વેષાદિ મેલ છૂટો ન પડે તો વ્યવહારમાં આત્મા પણ સડી ગયા જેવો થઈ જાય. માટે ભેદજ્ઞાનનું બ્રશ લઈને આત્માને રાગાદિથી છૂટો જ રાખવો. રાગાદિને આત્મામાં ઘર કરવા ન દેવા. દેહમળ દેહથી છૂટો ન પડે તો શરીર ગંધાય; શરીરને તકલીફ પડે. તેમ રાગાદિ સહજમલ આત્મામાંથી છૂટો ન પડે તો વ્યવહારથી આત્માને પારાવાર નુકશાન થાય. જઠરાગ્નિ સતેજ-પ્રબળ હોય તો મળ પાકીને છૂટો પડે, શરીર હળવું થાય. તેમ ભેદવિજ્ઞાન પ્રબળ હોય તો રાગાદિ સહજ મલ પાકીને છૂટો પડી જાય, આત્મા હળવો થાય, સ્વસ્થ થાય. ગમે તેવો પુષ્ટિદાયક ગુંદરપાક ખાધો હોય તો પણ અંતે તે કાઢવો જ પડે. તેમ મતિજ્ઞાનાદિ કે પ્રશસ્ત અનુષ્ઠાનવિષયક રાગ વગેરે બાબતમાં પરમાર્થથી સમજવું. માટે આગળ વધીને તું અમારા ઉપરથી પણ દૃષ્ટિ ઊઠાવી લે. અમારા પ્રત્યેના પણ પ્રશસ્ત રાગને છોડીને વીતરાગ થઈ જા. વસ્તુતઃ તારામાં અને મારામાં કોઈ જ ફરક નથી. પરમાર્થથી તું જ તારા માટે ઉપાસવા લાયક છે. નિશ્ચયથી તારી સિદ્ધદશા જ તારા માટે ઉપાસ્ય છે. *તારામાં રહેલા સિદ્ધ પદને ઓળખી તેનો આદર-બહુમાન કરે તેમાં અમારો આદર આવી જ જાય છે. અમારા ઉપર નજર કરીને પણ અંતે તો અમે જ્યાં २. आवश्यकादिरागेण, वात्सल्याद् भगवदगिरां । प्राप्नोति स्वर्गसौख्यानि, न याति परमं पदम् ॥ (अध्यात्मसार - १५।४) 5. યા પરત્મા પરં તોડફ્રેં થોડદું જ પરમેશ્વર: | मदन्यो न मयोपास्यो मदन्येन च नाप्यहम् ॥ (ध्यानदीपिका-१७३) . અહો અહો હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે. (શાંતિજિનસ્તવન-આનંદઘનજી) ૭૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ તારી નજર કરાવી છે તે તારા મૂળભૂત પૂર્ણ ધ્રુવ સ્વરૂપ ઉપર જ તારે તારી દૃષ્ટિ-પરિણતિ-ઉપયોગ-લક્ષને સ્થિર અને લીન કરવા દ્વારા તારું કલ્યાણ સાધવાનું છે. મૂળભૂત સ્વભાવે તારામાં અને અમારામાં કશો જ ફરક નથી. આ બાબત ઉપર ભાર આપીશ તો વર્તમાનમાં અનુભવાતા રાગ-દ્વેષ ઉપરનું વજન છૂટી જશે. પછી રાગાદિ ક્ષણભંગુર, તુચ્છ અને કાલ્પનિક લાગશે. જેમ ભીખારીદશાનો અનુભવ કરનાર વ્યક્તિને કરોડ રૂપિયાની લોટરી લાગવાનો સાચો ખ્યાલ આવે કે તરત જ તેની દીનતા, હીનતા, ગરીબીનો ત્રાસ વગેરે આપમેળે રવાના થાય છે. તેમ ‘હું શુદ્ધદ્રવ્યદૃષ્ટિએ સિદ્ધ ભગવંત જ છું' એવો સાચો ખ્યાલ આવે કે કેવળજ્ઞાનની લોટરી તને લાગી ગઈ એમ સમજી લે. પછી કામ-ક્રોધાદિ તને દીન-હીન બનાવી નહિ શકે. ત્યારબાદ તો “પર્યાય દષ્ટિએ અનુભવાતી અને વ્યવહારનયથી સત્યરૂપે ઓળખાવાતી તારી સંસારીઅવસ્થા નિશ્ચયષ્ટિના પરિણમનમાં તને જરા પણ નડતરરૂપ નહિ બને. વાંકા કર્મો પણ આપમેળે સીધા થઈ જશે. તને સમર્પિત થઈ જશે. આવી વસ્તુસ્થિતિ હોવાથી તને કહું છું કે ‘તારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને છોડીને બીજું કશું પણ પરમાર્થથી તારે ઉપાસવા લાયક નથી. “તારી જાતને જ તારી જાતે જ દઢપણે પકડી રાખજે. આ જ પારમાર્થિક ધ્યાન છે. બાકી બધા વ્યવહારનયના ઉપચાર છે. તેના પ્રત્યે ઉપલી ભૂમિકામાં સહજતઃ ઉદાસીનતા પ્રગટે. માટે પ્રશસ્ત રાગમાં કે સર્વોત્કૃષ્ટ શુભ વિકલ્પમાં પણ તું અટકતો નહિ. આ મારી આજ્ઞા છે. વ્યવહારનયના ઉપચાર પ્રત્યે, ઔપચારિક કથન પ્રત્યે, ઉદાસીન બનીને નિર્ભયતાથી તું તને મુખ્ય બનાવી લે.* આ જ મોક્ષનું મુખ્ય બીજ છે. ઉપરની દશામાં સાધનને ગૌણ કરવા તે તારા હાથની વાત છે. ‘પોતાના 4. सम्यगालोचनायां नयान्तरजन्याबाधज्ञानस्य नयान्तरजन्यज्ञानेऽप्रतिबंधकत्वात् । /રૂક - મહો. યશોવિનયવૃત્તિ) (तत्त्वार्थसूत्र आत्मानमात्मनात्मैव ध्याता ध्यायति तत्त्वतः । उपचारस्तदन्यो हि व्यवहारनयाश्रितः ।। ( गुणस्थानकक्रमारोह ११० ) *. અમેવ મોપાસ્યો મુર્તીનીમતિ સ્થિતમ્ । (અધ્યાત્મચિન્તુરારક) * સ્વપ્રયોઝનસંસિદ્ધિ, સ્વાયત્તા માસà યવા ! बहिरर्थेषु सङ्कल्पुसमुत्थानं तदा हतं ॥ ( अध्यात्मसार - (૬) ૩૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રયોજનની સિદ્ધિ પોતાને આધીન છે'- એવું જ્યારે અંદરમાં લાગે ત્યારે બાહ્ય સાધનને લેવા-મૂકવાના સંકલ્પ-વિકલ્પ આપમેળે શમી જાય છે. માટે સતત વિભાવપરિણતિ તરફ જતી પુરુષાર્થધારાને ભેદજ્ઞાનસ્વરૂપ દોરીના માધ્યમથી પ્રતિક્ષણ સ્વભાવપરિણતિ તરફ ખેંચી રાખજે. ઉપયોગ બહાર જાય તો પણ પરિણતિની દોરી પોતાના તરફ ખેંચી ઉપયોગ-પતંગને પોતાના તરફ વાળજે. આગળ વધીને ઉપયોગસ્વરૂપ દોરી દ્વારા વિષયપતંગને-પદાર્થપતંગને પણ શુદ્ધ સ્વભાવ તરફ, આત્મસ્વરૂપ તરફ જ ખેંચજે. અર્થાત આત્માને જ ઉપયોગનો વિષય બનાવજે. આ રીતે ઉપયોગને અંતરમાં વાળી સ્વરૂપલીનતાનો પ્રયાસ કર. પ્રયાસ કરીશ તો અવશ્ય થશે. આ રીતે આત્મલક્ષી સૂક્ષ્મ દ્રવ્યાનુયોગના અભ્યાસથી શુદ્ધ દ્રવ્યદષ્ટિ કેળવવાથી અવશ્ય ગ્રન્થિભેદ થશે. પારમાર્થિક સમ્યગ્દર્શન અનુભવાશે. સમકિત વધુને વધુ નિર્મળ બનશે. એના આધારે ભાવચારિત્ર પણ પ્રગટ થવા તત્પર થશે. તે માટે હતાશા કે દીનતા ન આવે તે રીતે સર્વત્ર “શુદ્ધ આત્મસ્વભાવ તરફ ઉપયોગ નથી રહેતો તે અસત્વવર્તન છે, આત્મહત્યા છે.'- એવી દષ્ટિ રાખીશ તો કાર્ય સરળ થશે અને અવશ્ય સાનુબંધ થશે. નિર્વિકલ્પદશા પ્રગટ થશે. ૪. વડ સાસુદ્દા હંસળસુદ્દસ વરને તુ (મોનિમિગ-) ૮૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ભાગરૂપે કેમ પટિણમી જાઉં છું ? હે માર્ગપ્રકાશક ! મારી નિર્વિકલ્પ દશા પ્રગટ કરવા માટે “દેહાદિ, રાગાદિ અને વિકલ્પાદિ મારાથી જુદા છે'- એમ મારા હૈયામાં ઠસાવવાનું આપ કહો છો. આપની વાત ૧૦૦% સાચી જ છે. પણ હું તો સ્વપરના અને જડચેતનના ભેદને વિસારી, મારું સ્વરૂપ ભૂલી ડગલે ને પગલે તેની સાથે એકત્વબુદ્ધિ કરી રહ્યો છું, સ્વામિત્વબુદ્ધિ કરી રહ્યો છું. સામે ચાલીને રાગાદિને ઊભા કરીને તેમાં ભળી રહ્યો છું, ગરકાવ થઈ રહ્યો છું. પ્રભુ ! તેનાથી મારો છૂટકારો કયારે થશે ? દેહાદિ પરદ્રવ્ય, રાગાદિ વિભાવ અને શબ્દાદિ વિકલ્પથી હું જુદો છું. તે મારું સ્વરૂપ નથી. હું તેનો સ્વામી નથી. મારે તેની સાથે કોઈ સંબંધ નથી. રાગાદિ મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ તો સિદ્ધ ભગવંત જેવો અસંગ-સાક્ષીમાત્ર-વીતરાગ-નિર્વિકલ્પક દષ્ટા જ છે.”- આવું જાણવા છતાં મારા ચૈતન્ય ઘરમાં રાગાદિ કેમ ઘૂસી જાય છે? આત્મભાન ભૂલાવવા માટે ઘૂસી ગયેલા રાગાદિમાં હું કેમ ભળી જાઉં છું ? તેમાં લીનતા શા માટે કરું છું ? હું ચૈતન્ય જ છું. શરીર કે રાગાદિ વિભાવ નહિ.”- એવી મારી પ્રતીતિ દઢપણે સ્થિર કયારે થશે ? “અધ્યાત્મને સળગાવનારી મારકણી મમતા-વિજાતીયવાસના કાયમ રવાના થાય તેવી તાત્ત્વિક આત્મસ્વરૂપજિજ્ઞાસા અને જીવંત ભેદવિજ્ઞાનપરિણતિ કયારે અને કેવી રીતે મળશે ? કયારેક ક્યારેક બુદ્ધિથી ભેદજ્ઞાન થાય છે. પણ અંતરથી, સહજ પરિણતિથી કાયમ તે કેમ થતું નથી ? પરમાત્મન્ ! મારે રાગાદિથી એકત્વબુદ્ધિ તોડવી છે. ભેદજ્ઞાનને સહજ બનાવવું છે. આંતરિક પુરૂષાર્થની દિશા બદલવી છે. અંતરંગ મોક્ષ પુરૂષાર્થ કરવો જ છે. વિભાવથી છૂટા પડવું જ છે. મારે વિભાવ નથી જ જોઈતો. મારી શુદ્ધ પરિણતિને પ્રગટ કરવી છે. મારે આત્મદર્શન કરવું છે. પણ હજી સુધી તે થયું નથી. કઈ રીતે આત્માને ગ્રહણ કરું? કેવી રીતે શુદ્ધ 1. अप्यात्मायं निजपरविवेकच्युतः कामकोपादीनां कर्ता भवति नितरां शुद्धचिदूषकाणाम् ।। (ધ્યાત્મિવિન્યુ ર૦) - નિસાસા ૪ વિવેક,મમતાનાશામી | તિસ્તામ્યાં નિJળીયાનામધ્યાત્મવૈરિમ્ | (અધ્યાત્મસાર-દાર૭) ૮૧ ૮૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યસ્વરૂપને ઓળખું ? તેમાં લીનતા-સ્થિરતા કયારે થશે ? કઈ રીતે થશે ? અંદ૨માં જ ઠરવા માંગુ છું. છતાં કેમ અંદરમાં ઠરી શકતો નથી? નિમિત્ત મળતાં જ રાગાદિરૂપે હું પરિણમી જાઉં છું, રાગમાં જોડાઉં છું. આમ કેમ થાય છે ? પૂર્વે અજ્ઞાનદશામાં, જાણે-અજાણે અપાઈ ગયેલા આગ્રહપૂર્ણ આમંત્રણથી રાગ આવવાનો જ હોય તો તે રવાના થવા માટે ભલે આવી જાય. પણ હું તેને શા માટે વળગી પડું છું ? જવા માટે આવેલાને ફરીથી આવવાનું નોતરું શા માટે આપું છું ? એની કશી જ સમજણ પડતી નથી. હજુ સુધી આ બાબતમાં હું અજાણ જ છું. આ રાગની આગથી દાઝવાનું કયારે બંધ થશે ? હા, એટલું હું આપની કૃપાથી જાણું છું કે રાગાદિ વિભાવ અને વિકલ્પ મારો સ્વભાવ નથી. ભલે તે થાય છે મારા પર્યાયમાં જ. તે કાંઈ જડમાં થતો નથી. જડ પદાર્થ પરાણે રાગાદિ કરાવતું નથી. કર્મના સંયોગે રાગાદિ ઉત્પન્ન થાય છે. મારા પુરૂષાર્થની નબળાઈથી રાગાદિ થાય છે, તેમાં મારું જોડાણ થાય છે, આત્મજાગૃતિની કચાશથી તેમાં ભળવાનું થાય છે. રાગાદિ મારા ઘરનો નથી. સિદ્ધ ભગવંતમાં રાગાદિ નથી જ ને ! રાગ તો નિમિત્તના ઘરનો છે. તેમ છતાં મારી પરિણતિ રાગરૂપે પરિણમી જાય છે તેનો ભારે ખેદ છે. સૈનિકની હાર-જીતનો ઉપચાર- રાજામાં થાય તેમ દ્રવ્ય-ભાવ કર્મ વગેરે નિમિત્તના ઘરમાં થનાર રાગાદિની મોકાણનો મારામાં અવિવેકને કારણે આરોપ કરી બેસું છું, તેમાં ઝંપલાવી બેસું છું. આ વાત મને સતત ડંખે છે. અવિવેકથી અને મારી જાગૃતિની મંદતાથી પરિણતિમાં આવેલી મલિનતા મારું સ્વરૂપ નથી. હું તેનાથી જુદો જ છું. તો પણ તેમાં હું કેમ ઓતપ્રોત થાઉં છું ? મારે કશું મેળવવું નથી. મારે કશું ય બનવું નથી. કેવળ શુદ્ધ આત્મરૂપે પરિણમવું છે. તો પછી આ બધા મલિન વિચારો કોણ કરાવે છે ? કેમ કરાવે છે ? તે કયાંથી આવે છે ? શા માટે આવે છે ? હું તેમાં લીન અને મગ્ન કેમ થાઉં છું ? કાંઈ સમજાતું નથી. અંદરની રુચિ હોવા છતાં, આત્મસ્વભાવને પ્રગટાવવાની લગની હોવા છતાં અનાદિના यथा योधैः कृतं युद्धं, स्वामिन्येवोपचर्यते । શુદ્ધાત્મત્યવિવેન, વર્મ~ોનિતં તથા ।। (જ્ઞાનસાર-૯(૪) ૮૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ વિભાવ સાથે તાદાભ્યબુદ્ધિ થતાં જરાય વાર નથી લાગતી. સમજવા છતાં અણીના અવસરે ભેદજ્ઞાન ટકતું જ નથી ને! આવું કેમ થતું હશે ? પ્રભુ ! મારે રાગાદિમાં થતી એકત્વબુદ્ધિથી ખરેખર છૂટવું છે. મારે ચૈતન્યની પરિણતિ પ્રગટ કરવી છે. આત્મરૂપે રહ્યા સિવાય ચેન પડતું નથી. શુદ્ધ ચૈતન્યની પ્રગટ અનુભૂતિ ન કરાવે તેવી પરિણતિ મારે જોઈતી નથી. રાગ વગરની જ ચીજ મારે જોઈએ છે. સહજ જ્ઞાન-દર્શનથી સમૃદ્ધ, કેવળ નિષ્કલંક ચૈતન્યનું જ શાશ્વત અસ્તિત્વ મારે જોઈએ છે. ચોક્કસ જોઈએ જ છે. વિભાવરૂપ કલંકિત અસ્તિત્વ તો મારે નથી જ જોઈતું. અણહક્કનું, છીનું, પારકું, હરામનું તો નથી જ જોઈતું. પારકી ચીજ ભેગી કરીને મનને, આત્માને મલિન કરવાનું કામ નથી જ કરવું. મારે મલિન અવચેતન મનને તો પરવશ નથી જ બનવું. પરંતુ અધૂરા, અશુદ્ધ, ક્ષણભંગુર પરિવર્તનશીલ કેવળ શુભ પર્યાયનું અસ્તિત્વ પણ મારે ન જોઈએ. હે પરમાત્મન્ ! વિભાવને જુદા માનવા છતાં જુદું જુદારૂપે કામ કેમ કરતું નથી ? રાગાદિથી જુદો છું – એમ નક્કી કરવા છતાં પણ તેનાથી જુદો કેમ રહી નથી શકતો ? જુદાને પ્રતીતિમાં કેમ જુદા રાખી શકતો નથી ? અવાર-નવાર હું શરીરરૂપે-વિભાવરૂપે-વિકલ્પરૂપે થઈ જાઉં છું. પરભાવમાં પરિણમી જાઉં છું. લોખંડનો ગોળો ભઠ્ઠીમાં અગ્નિરૂપે પરિણમે તેમ સ્વભાવભૂત નહિ એવા રાગાદિરૂપે હું પરિણમી જાઉં છું. સ્વભાવની તીવ્ર રુચિ ટકતી નથી. આત્મપુરૂષાર્થ છૂટી જાય છે. આ મારી દુર્દશા છે. હે નિજસ્વરૂપવિલાસી અવિનાશી ! રાગાદિથી ન્યારા પડવાની રુચિ, વિકલ્પથી જુદા થવાની ભાવના, કર્મોદયથી અલગ થવાથી તમન્ના હોવા છતાં ખરા અવસરે, કટોકટીના પ્રસંગે તેનાથી ન્યારા-અલગ થવાનો પુરૂષાર્થ જાગતો જ નથી. પ્રતિકૂળ સંયોગમાં તેનાથી છૂટા પડવાની ભાવના જામતી નથી. મહોદયની કારમી ક્ષણે તેવી તમન્ના ટકતી નથી. વાસનાનું વમળ, કષાયનું તોફાન વગેરે કટોકટીના પ્રસંગમાં “આ બધા વિભાવો અને વિકલ્પોની વચ્ચે હું કોણ ? - તેની ઓળખાણ થતી જ નથી. . તારી વાણીથી, તારી કૃપાથી, તારા પ્રત્યેની આસ્થાથી જાણું છું કે હું . आयसरुवं णिच्चं अकलंकं नाणदंसणसमिद्धं । णियमणोवादेयं जं सुद्धं सासयं ठाणं ।। (उपदेशरहस्य २००) ૮૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ શરીર નથી, શરીરમય નથી, વેદનામય નથી, રાગમય નથી, વિકલ્પમય નથી. પરંતુ ચેતન છું. અગ્નિ જેમ ઉષ્ણતાથી ભરેલો છે તેમ હું સ્વયંભૂ સહજ ચેતનાથી ભરપૂર છું. સ્વયં દેખનાર છું. દેખતાને જ દેખું છું. દેખનાર દ્વારા જ દેખું છું. કોઈ વિભાવ કે વિકલ્પનો અંશમાત્ર પણ મારો નથી. તે બધાથી હું જુદો છું. છતાં પણ અંદરમાં તેવો અનુભવ કેમ થતો નથી? માત્ર આત્મામાં લીન ક્યારે બનીશ? બેસવાનું, ઉઠવાનું, વિશ્રાન્તિનું સ્થાન કેવળ આત્મા કયારે બનશે ? બધુ આત્મમય કયારે બનશે ? મારે જીવનને ચૈતન્યમય બનાવવું છે, ચૈતન્યની ભાવનામય બનાવવું છે. સ્વાનુભૂતિ જ કરવી છે. અંતરમાં જ જવું છે. ભેદજ્ઞાનના જ માર્ગે જવાનું છે. ભલે મને એ માર્ગ પકડાતો નથી. પણ એ જ માર્ગ છે, પાકો છે, ટૂંકો છે, સલામત છે. એટલું તો હૃદયમાં સમજાયું છે. મારા મનના માણિગર ! હું ચેતન છું તો ચૈતન્યદેવના દર્શન અને કેમ નથી થતા? મારું આતમમંદિર કેવી રીતે ઉઘડશે ? આત્મઘર કયારે ખુલશે? બહારમાં જ કાયમ બધું થયે રાખે છે તો ભેદજ્ઞાનની ધારા કયારે પ્રગટશે ? મારી જાતને ઓળખવા ભેદજ્ઞાનને પ્રયોગમાં કઈ રીતે લાવું ? જીવનવ્યવહારમાં તેને કઈ રીતે વણી લઉં? તેના વિશે આપ કાંઈક પ્રકાશ પાથરો ને! બાકી તો ભેદજ્ઞાનની સાધનાની વાતો મારી વર્તમાન ભૂમિકામાં કેવળ હવામાં ગોળીબાર કરવા જેવી થશે. “હું જુદો છું, જુદો છું એવા વિચારમાં તો નીરસતા જેવું થઈ જાય છે. આ નીરસતા-વિરસતા દૂર કરવાનો કોઈક ઉત્તમ અને સરળ માર્ગ બતાવો ને ! ८४ Page #112 -------------------------------------------------------------------------- ________________ ભેદજ્ઞાનને જીવનમાં વણવાની કળા પરમાત્મા > વત્સ ! ભેદજ્ઞાનને કેવળ ઉપલક વાતમાં, કોરા તાર્કિક વિકલ્પમાં અને બૌદ્ધિક વિચારમાં રાખે તો નીરસતા-વિરસતા આવી જ જાય ને! તેને તો જીવનની પ્રત્યેક કાયિક-વાચિક-માનસિક ક્રિયામાં વણીને, પરદ્રવ્ય-પરપરિણામ-વિભાવથી ભિન્નરૂપે આનંદમય શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને પકડવામાં આવે તો જ મીઠાશની અને તૃપ્તિની અનુભૂતિ થાય. તેથી વિચારદશાએ કરી ભેદજ્ઞાનને નિર્ણયાત્મક ભૂમિકાએ પહોંચાડી, દઢ કરી પ્રત્યેક ક્રિયામાં સંવેદનશીલ હૃદયે તેને ઉતારવા પ્રયત્ન કરવો. જેમ કે ભોજન સમયે “મારે આહાર કરવો છે. હું ખાઉં છું. મને ખાવાનું સારું મળ્યું. આ મીઠાઈ મને અનુકૂળ રહેશે.” એવો ભાવ ન થવો જોઈએ. કારણ કે ખાવું એ આત્માનો ગુણધર્મ નથી. નિશ્ચયથી સિદ્ધ જેવો તું અણાહારી છે. માટે ભોજન વખતે “આ ભોજનના પુગલો શરીરરૂપી સડેલી કોઠીમાં પડી રહેલા છે. દેહરૂપી કાણી ટાંકીમાં પાણી ઉતરી રહેલ છે. હું તો શરીર-ભોજન-પાણી બધાથી જુદો અશરીરી અને અણાહારી આત્મા છું. આકાશ કયારેય કાદવથી લેપાતું નથી તેમ હું કદાપિ તેનાથી લપાતો નથી જ. નિશ્ચયથી હું દેહચેષ્ટાને જાણી રહ્યો છું. કાયચે કરવી એ મારો મૂળભૂત સ્વભાવ નથી. સૂક્ષ્મદષ્ટિએ અતૃપ્ત શરીર ખાય છે, પાણી પીએ છે. માતા બાળકને ખવડાવે તેમ ઉપવાસી એવો હું શરીરને ખવડાવું છું, પીવડાવું છું. દેહનિર્વાહ ક્રિયામાં મારી ચેતનાને હું જોડી રહ્યો છું. શરીર પ્રયોજ્ય કર્તા છે. હું પ્રેરક કર્તા છું. એક તો શત્રુને પીરસવાનું. તેમાં વળી તેને અનુકૂળ વાનગી પીરસવાની. વળી તે માંગે તેટલું પીરસવાનું અને વારંવાર રોજેરોજ સમયસર પીરસવાનું! દગાબાજ શત્રુ એવા આ દેહને રોજ મનગમતું પીરસવા જવાનું કાયમી ઉપવાસી એવા મને આકરું લાગે છે. પ્રપંચી શત્રુના ભોજન સમારંભમાં-મિજબાનીમાં મારે કયાં પીરસવા માટે હાજરી આપવાની આવી ? શરીર ખાય કે ન ખાય. એમાં મારે શું લાગે વળગે ? આ ગંધાતા અપવિત્ર હાડકાના માળામાં પડી રહેલા એકેન્દ્રિય જીવના કલેવરો ગરમ હોય કે ઠંડા, સ્વાદિષ્ટ હોય કે બેસ્વાદ..તેમાં મારે શું નિયતે અનન્યો, ન નિર્વે પુલ્તરમ્ | જિત્રવ્યોમામ્બનેનૈવ, ધ્યાયન્નિતિ ને નિગતે (જ્ઞાનમાર ૨/૩,અધ્યાત્મોનિષ-રીરૂ૭) Page #113 -------------------------------------------------------------------------- ________________ >હરખ કે શોક કરવાનો ? મારા અનંતા ભવોના મા-બાપના કલેવરો ગંદી કોઠીમાં-પેટમાં પધરાવવામાં શાનું હરખાઈ જવાનું ? કર્મવશ મારી ચેતના આ તુચ્છ દેહચેષ્ટામાં જોડાઈ રહી છે. આ ઉપાધિમાં મારી ચેતના ફરીથી ન જોડાય તો સારું. આ ઉપાધિ ઝડપથી છૂટે તો સારું. મારે તો મારી ચેતનાને નિજ આતમઘરમાં જોડવી છે. આ શરીરરૂપી વિશ્વાસઘાતી ગધેડું ઘણી વા૨ વધારે ખાઈ જાય છે. ભોજનના પુદ્ગલોથી કેવળ દેહપુદ્ગલો જ તગડા થાય છે, હું નહિ. શરીરની તૃપ્તિમાં મારે તૃપ્ત થવાની ભ્રમણા શું રાખવાની? મારે એના પોષણમાં ક્યાં સુધી જોડાવાનું? જેમ આપેલા પ્રોગ્રામ મુજબ, વીજળીના સહારે કોમ્પ્યુટર કામ કરે છે તેમ અનાદિકાલીન આહારસંજ્ઞા વગેરે મુજબ મારી ચેતનાના સહારે જડ શરીર ખાવા-પીવાની ક્રિયા કરી રહેલ છે. હું તો દેહક્રિયાનો નિર્લેપ સાક્ષીમાત્ર છું. આ ક્રિયામાં મારા આત્માને શું પુષ્ટિ, શક્તિ કે તૃપ્તિ મળે? મને તો રત્નત્રયના નિર્મળ પર્યાયોથી પુષ્ટિ મળે. शुद्ध ચેતનાનો ખોરાક મને કયારે, કેવી રીતે મળશે?' આ રીતે ભોજન-પાણી સમયે ભાવનાત્મક સ્તરે વૈરાગ્યમયરૂપે ભેદજ્ઞાનને વણી લેવામાં આવે તો જ તેનું સ્થાયી પરિણામ પ્રાપ્ત થાય. આવા ભેદજ્ઞાનના પરિશીલનપૂર્વક સાધુ ગોચરી વાપરતા હોવાથી સાધુની ગોચરી માંડલી- શોકસભા જેવી હોય. જંગલમાં સંયોગવશ પોતાના મરેલા *પુત્રના માંસને અસહ્ય ભૂખની લાચારીથી ખાતા બાપ જેવી મનઃસ્થિતિ ભોજન-પાણી આરોગવાના સમયે સાધકની હોય. ચાલતી વખતે ‘હું તો શાંત અને સ્થિર આત્મા છું. સ્મશાનની રાખનો આ ઢગલો આમથી તેમ ચાલી રહેલ છે. ચાલવું એ મારો સ્વભાવ નથી. દેહધર્મ બજાવવા એ તો દેહનું કાર્ય છે. પરમાર્થથી હું તો તેનો માત્ર અસંગ સાક્ષી છું. છતાં કર્મવશ આ ક્રિયામાં મારી ચેતના જોડાઈ રહી છે. શરીર ચાલે છે અને આ ક્ષણભંગુર શરીરને હું, ડ્રાઈવર ગાડીને ચલાવે તેમ, વ્યવહારથી ચલાવી રહ્યો છું. નિષ્ક્રિય એવો હું તો પરમાર્થથી મારા સ્વરૂપમાં સ્થિર છું. આ શરીરને આમથી તેમ ચલાવવા માટે મન સળવળાટ કરે છે. શરીરને ચલાવવાની ક્રિયામાં મારી ચેતનાને જોડવા માટે મન પ્રયાસ કરે છે. મનના पंडिओ नो हरिसे नो कुप्पे (आचारांग - १/२/३) पुद्गलैः पुद्गलास्तृप्तिं, यान्त्यात्मा पुनरात्मना । परतृप्तिसमारोपो, ज्ञानिनस्तन्न युज्यते ॥ ( ज्ञानसार दृश्यतां आवश्यकनिर्युक्तिः ८७१ चूर्णि - पृ. २४७) *. સમ્યવહરેવાહાર પુત્રવત્તવચ્ચે । (પ્રશમતિ-૧૩૬) F ૩૦|;) Page #114 -------------------------------------------------------------------------- ________________ આ પ્રયાસને પરમાર્થથી હું કેવળ જાણું છું. આ ગધેડાને ચલાવવામાં મારી પાવન ચેાનાને જોડવી એ મારું કામ નથી. એમાં મને પરમાર્થથી કોઈ લાભ નથી. અશુદ્ધ નિશ્ચય નયની દૃષ્ટિએ કર્મોદય મારી ચેતનાને આ ક્રિયામાં પરાણે જોડી રહ્યો છે. વર્તમાનમાં *કર્માધીન ચેતના આપમેળે જ ઉદયમાં આવતા કર્મના ફળમાં અનિચ્છાએ જોડાઈ રહી છે. હું અને કર્મ-ફળસ્વરૂપ શરીર સાથે રહેલા છીએ. પણ તેમાં મારે શું લેવા-દેવા ? શરીરચેષ્ટાને અને શરીરને ચલાવવામાં અનિચ્છાએ જોડાઈ રહેલી મારી ચેતનાને હું તો કેવળ *જાણી રહ્યો છું, જોઈ રહ્યો છું. કશું ય કરી નથી રહ્યો. જેમ પેટ્રોલના માધ્યમથી મોટ૨ દોડે. જેમ વીજળીના સહારે ઈલેકટ્રીક ટ્રેન ચાલે-દોડે. તેમ મારી ચેતનાના સહારે અનાદિ સંસ્કારવશ આ ગંધાતી ગટર આમથી તેમ ચાલે છે, દોડે છે. આ હરતી-ફરતી જેલને ચલાવવાનું, આમથી તેમ ફેરવવાનું કામ વહેલું પતે તો સારું. ક્યારે આવા કામમાંથી છૂટો થઈશ ? ક્યારે કર્મનું દેવું પૂરું થશે? આવા પારકા તુચ્છ કામમાંથી કાયમી નિવૃત્તિ મળે તો મારી પરિણતિને-દૃષ્ટિને-ઉપયોગને નિર્મળ કરવાનું સૌથી વધુ અગત્યનું અંગત કામ ચાલુ થાય’ – આવા ઝળહળતા આંતર વૈરાગ્યથી રંગાયેલ ભેદજ્ઞાનનો અભ્યાસ પારમાર્થિક સમ્યગ્દર્શન સુધી આત્માને પહોંચાડવા સમર્થ બને. ટૂંકમાં, ભોજન-પાણી-નિદ્રા-હલન-ચલન કરતી વખતે તેમાં મમત્વબુદ્ધિતાદામ્યબુદ્ધિ વર્તે તો તેનાથી બચવા તેનું ક્ષણભંગુરપણું, તુચ્છપણું, અનાથપણું, અનાત્મપણું, અસારપણું અંતરમાં સતત, સહજ અને સ્વતઃ ભાસે તેવી ભેદજ્ઞાનની જીવંત પરિણતિ કેળવવી. દેહ, ઈન્દ્રિય કે તેના વિષયોને સ્વપણે કે મારાપણે ન માનવા. શરીર વગેરે જે કાંઈ ભોગવે તેમાં ‘મેં ભોગવ્યું’ એમ ન માનવું. દેહાદિએ ભોગવેલું ભૂલી જવું. પૂર્વકાલીન અબ્રહ્મસેવનની કદિ સ્મૃતિ પણ ન કરવી. ભોજનાદિ અવસરે કર્મોદયથી આવી પડેલા અનિવાર્ય વિષયો દેહાદિ દ્વારા ભોગવાય, તેમાં કર્માધીન ચેતનાને જોડવી પડે તો પણ ત્યારે ધન્ય છે કર્મમુક્ત સિદ્ધ ભગવંતને, આ વિષયના *. સ્વત વ સમાયન્તિ, ર્માન્યારવ્યશતિઃ । एक क्षेत्रावगाहेन, ज्ञानी तत्र न दोषभाक् ॥ ( अध्यात्मोपनिषत् નારૂં પુછ્યા માવાનાં, ર્તા યિતાઽપિન । नानुमन्ताऽपि चेत्यात्मज्ञानवान् लिप्यते कथम् ॥ (ज्ञानसार कर्म-नैष्कर्म्यवैषम्यमुदासीनो विभावयन् । ज्ञानी न लिप्यते भोगैः पद्मपत्रमिवाम्भसा || (अध्यात्मसार - રસરૂર) શર) +શરૂ) ૮૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ ભોગવટાથી કાયમ નિવૃત્ત થઈ ગયા. મૂળ સ્વભાવે હું તેમના જેવો જ હોવા છતાં વર્તમાનમાં કર્મને પરાધીન એવી મારી ચેતનાને ઈન્દ્રિયના વિષયોમાં મારે જોડવી પડે છે. આમાં મારે ખોટી થવું પડે છે. રાખના પડીકા જેવા આ શરીર, ઈન્દ્રિયવિષયો વગેરેમાં કાંઈ માલ નથી. કયારે આમાંથી કાયમી છુટકારો થશે?’- આમ ઉદાસીનભાવે તેમાંથી પસાર થઈ જવું. આમ કર્મજન્ય ભાવોમાં જલકમલવત્ નિર્લેપ રહીશ તો ઈન્દ્રિયવિષયો તને બાંધી નહિ શકે. તે માટે ‘મૂળભૂત સ્વભાવે હું તો આ બધાથી જુદો શુદ્ધાત્મા છું એવો બધેથી વિરક્ત અમૃતમય ઉપયોગ જાગૃત રાખવો. તેનાથી કર્મના કચરા સાફ થઈ જશે. દેહાદિ દ્વારા થતી જે જે ક્રિયામાં ચેતનાને કર્મવશ થઈ જોડવી પડે ત્યારે ‘હું તો આત્મા છું. મારે આત્મારૂપે રહેવું છે. શરીરરૂપે રહેવું નથી. ઈન્દ્રિયરૂપે જીવવું નથી. મનરૂપે પરિણમવું નથી. કર્મસત્તાનું રમકડું બનવું નથી. આત્મભાન ભૂલીને, ચૈતન્યસ્વભાવ વિસરીને આ બધા નાટકના જુદા-જુદા રોલ ભજવવાના કયારે બંધ થશે? હું કયારે એકમેવ આત્મારૂપે પરણમી જઈશ ?’- આ રીતે ભીંજાતા હ્રદયથી ભેદજ્ઞાનને પ્રત્યેક ક્રિયામાં વણી લેવું. તો નીરસતા નહિ આવે. તે જ રીતે શયન ક્રિયા પૂર્વે ‘આ શરીર ખાય છે, પીએ છે, દોડે છે, થાકે છે ને સૂઈ જાય છે. ઊંઘ એ શરીરની આવશ્યકતા છે, મારી નહિ. આત્મા કદિ ઊંઘતો નથી. આત્મા તો સદા જાગૃત છે, જ્ઞાનદર્શનસ્વરૂપ ઉપયોગમાં આત્મા તો જાગી રહ્યો છે. નિદ્રા મારા સ્વભાવમાં જ નથી. તો મારે શા માટે શરીરની સાથે સૂઈ જવું ? *હું તો જાગતો જ રહું. આ જડ શરીર સૂવા માટે પ્રવૃત્તિ કરે છે. સ્નેહવશ માતા બાળકને સૂવડાવે તેમ કર્મવશ થઈને હું શ૨ી૨ને સૂવડાવું છું. શરીરને સૂવડાવીશ નહિ તો તે બળવો ક૨શે. તેથી લાચારપણે મારી રાણીતુલ્ય ચેતના ધર્મસાધનભૂત કાયાદાસીને સૂવાડી રહી છે. પોતાની સેવાથી ખુશ થયેલી અદ્વિતીય અખંડ સૌભાગ્યવંતી રાજરાણી પાસેથી ‘મને હવા વીંઝીને, ગીત સંભળાવવા દ્વારા તમે રોજ સૂવાડજો’ એવું વચન મેળવનાર વિધવા દાસીને વચનબદ્ધ થયેલી રાણી રોજ ઉદાસીનપણે સૂવડાવે તેવી કફોડી હાલતમાં *. ૮૮ 'शुद्धं ब्रह्मेति संज्ञानसुधाकुण्डसमाप्लुताः । धौतकर्ममला: सन्तो निवृति परमां श्रिताः ।। ( अध्यात्मबिन्दु २ / २४) નારદ ારા વિધ્વં । (નિશીયમાષ્ય કરે૦૩/‰..મા. ૩૨૮૩) Page #116 -------------------------------------------------------------------------- ________________ અનિવાર્ય એવા સર્વઘાતિ દર્શનાવરણના ઉદયથી મારી ચેતના મહારાણી મૂકાયેલ છે. પુરુષાર્થથી કે બુદ્ધિ દ્વારા દૂર નિવારી ન શકાય તેવી આ પરિસ્થિતિને રાજા એવો હું ઉદાસીન ભાવે માત્ર જાણી રહ્યો છું. તેમાં ભળવું, રાજી થવું એ મારું કામ નથી. આ ઉપાધિ ન આવી હોત તો હું મારી ચેતના મહારાણી સાથે નિજગૃહમાં કેવી મસ્તી કરતો હોત? પણ આમાં મારે ખોટી થવું પડે છે. તેટલો મારો અમૂલ્ય સમય નિરર્થક બરબાદ થાય છે. પણ શું હમણાં ને હમણાં જ શરીરને સૂવડાવવામાં મારી ચેતનાને જોડવી જરૂરી છે? શું દશ-પંદર મિનિટ મોડું કરું તો નહિ ચાલે? કાયાદાસીના કામમાં મારી ચેતના મહારાણીને જોડવાની આટલી ઉતાવળ શું છે ? એવી ઉતાવળ કરવામાં મને તો નુકશાન જ છે ને ? લાવ થોડી વાર પ્રભુભક્તિમાં, જિનવચનસ્મૃતિમાં, સ્વરૂપાનુસંધાનમાં જોડવા દ્વારા ચેતનાને મારી પાસે રાખું. થાકેલી-રીસાયેલી કાયા આડી પડે તો ય ચેતનાને પ્રભુસ્મરણમાં, શાસ્ત્રના પુનરાવર્તનમાં જોડી રાખું. આમ પણ કાયાદાસી તો ધર્મસાધન જ છે ને ! ચેતનારાણીએ ભલે કાયાદાસીને વચન આપ્યું હોય. મેં (આત્માએ) તો તેને વચન નથી આપ્યું ને ! શું તાકાત છે કાયાદાસીની કે મારી સામે એ માથું ઊંચકી શકે કે મને બાંધી શકે ? -કાયાને નિદ્રાધીન કરાવવામાં કર્મવશ ચેતના ધકેલાય તો પણ અબંધદશા પ્રગટ કરવા દ્વારા ૪-૫-૬-૭ ગુણસ્થાનકે ટકી રહેવાનો અપ્રમત્ત પુરુષાર્થ અસંગ જાગૃતભાવે મારે ચાલુ જ રાખવાનો છે. નિદ્રાની અસરમાં મારે આવવાનું નથી. કારણ કે શરીરની નિદ્રાપ્રવૃત્તિથી હું તો જુદો જ છું ને! તેમાં ભળી ન જવાય તે માટે મારે તો સદા સાવધાન જ રહેવાનું છે. કારણ કે *આત્મા જાગે, જે આત્મામાં જાગે આત્મા વડે જાગે, આત્માને જગાડે, આત્મા માટે જ જાગે તેની કાયા, ઈન્દ્રિય, મન વગેરે બધું જ સૂઈ જાય છે, તે સ્વયં બહારમાં મરી જાય છે અને તેની વિવેકવિહીન મ પુરુષારેખ સાર્થો સપા ર | તત્તે સૈવમેવેદ વનિમ્યો વવેત્તરમ્ | (યોગશાસ્ત્ર ૨/રૂ-વૃત્તિ-૪૭) विषयाणां ततो बन्धजनने नियमोऽस्ति न । અજ્ઞાતિનાં તતો વળ્યો, જ્ઞાતિનાં તું વર્લ્ડવત્ | (ધ્યાત્મિસાર - ર૪) સુત્તા ઉમુ, મુનિનો સયા જ્ઞાતિ | (સવાર-શરૂા?) है. आत्मन्येवात्मनः कुर्यात् यः षट्कारकसङ्गतिम् । વડવિવેશ્વરસ્યાસ્ય વૈષચ્ચે કમળનીતું છે (જ્ઞાનસાર-૨૧/૭) ૮૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ વિષમતા વિલીન થાય છે. તથા જે આત્મામાં સૂવે તેની કાયા, ઈન્દ્રિય વગેરે કાયમ જાગતી હોય. ઊંઘમાં પણ તેનો હાથ મચ્છર ઉડાડવાનું, હોઠ બબડવાનું, શરીર આળોટવાનું, મન સ્વપ્ર જોવાનું કામ કરે જ રાખે છે.” આ રીતે ભાવનામય આત્મપુરુષાર્થપ્રેરક ભેદજ્ઞાનનો અભ્યાસ થાય તો આત્માનું કામ થાય. તેમજ કપડા પહેરતી વખતે “શરીર કપડા પહેરે છે. હું શરીરને કપડા પહેરાવું છું. સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવામાં આવે તો દેહને વસ્ત્રધારણ કરાવવામાં મારી ચેતનાને જોડી રહ્યો છું. સૂક્ષ્મતર દૃષ્ટિએ સમજું તો કર્માધીન ચેતના આ ક્રિયામાં જોડાઈ રહી છે. હજુ પણ સૂક્ષ્મતમ દૃષ્ટિકોણથી વિચારું તો પોતાના જ સ્વરૂપમાં રહેલી મારી ચેતનાના માધ્યમથી શરીર કપડાને પહેરી રહેલ છે. પણ હું તો કેવળ તેનો ઉદાસીન સાક્ષીમાત્ર છું. એ કપડા મારા નથી. હું શ્વેતાંબર કે દિગંબર નથી. પણ જ્ઞાનાંબર છું, ચિદંબર છું. આત્મજ્ઞાન-ભેદજ્ઞાન-વિવેકજ્ઞાન એ જ મારું ખરું વસ્ત્ર છે. બાહ્ય વસ્ત્રથી શરીરની શોભા છે. જ્ઞાનવસ્ત્રથી આત્માની શોભા છે. નિર્મળ જ્ઞાન થકી મારી શોભા ટકે છે, વધે છે. શરીર ભલે બાહ્ય વસ્ત્ર પહેરે. હું તો મારું જ્ઞાનવસ્ત્ર ધારણ કરું' - આમ બાહ્ય વસ્ત્રાદિ સંગ હોવા છતાં પણ અંતઃકરણમાં બાહ્ય ક્રિયાથી નિઃસંગપણે- ભેદજ્ઞાન કરવામાં આવે તો વૈરાગ્યાદિ પરિણામ જવલંત બને, નિર્વિકલ્પદશા પ્રગટે અને પરનિમિત્તે કર્મબંધ થાય નહિ. ઊલટું કર્મનિર્જરા પુષ્કળ થાય. શૌચક્રિયા સમયે “આ દેહધર્મ છે. આ ક્રિયાથી મને કોઈ જ લાભ નથી. આ કામ મારું નથી. શરીર મળ-મૂત્રનું વિસર્જન કરી રહેલ છે. કર્મોદય પરાણે તે ક્રિયા કરાવવામાં મારી ચેતનાને જોડી રહેલ છે. વ્યવહારથી કર્મને પરવશ એવો હું વર્તમાનમાં શરીરને મળવિસર્જન કરાવી રહ્યો છું. મારી ચેતનાના સહારે શરીર મળવિસર્જન કરે છે. મારે તેમાં કોઈ લેવાદેવા નથી. મારી પરિણતિમાં અનુભવાતો રાગ-દ્વેષ-અજ્ઞાનનો કચરો હું ક્યારે દૂર કરીશ? શરીરનો કચરો છૂટો પડે છે. શરીર જાતે જ અશુચિમળથી અલગ પડી જાય છે. હું જ્યારે રાગાદિથી જુદો થઈશ? મારાથી વિભાવ પરિણામો કયારે ખરી પડશે ? શરીરનું મળ-વિસર્જન કામ થાય A. अंत:करणनिःसंगी बहि:संगीव चेष्टते । छायावत् निर्विकल्पोऽसौ कर्मणा नोपलिप्यते ॥ (ध्यानदीपिका १८७) ૯૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ છે. મારું કર્મમલવિસર્જનનું કાર્ય ક્યારે થશે ? શરીર ભલે એનું કામ કરે. હું મારું કામ કરું. મારું કામ છે સમભાવે આ દેહચેષ્ટાને જોવાનું ને એમ કરતાં કરતાં કર્મનો કચરો દૂર કરી મારા સ્વરૂપમાં સ્થિર થવાનું. પારકાના કામમાંથી હું ક્યારે છૂટો થઈશ ? શરીરની વિષ્ટા સાફ કરવામાં મારી ચેતનાને જોડવી પડે એ મારા માટે કલંક છે. મારી લાચારી છે. આમાં જોડાવું-રોકાવું મારા માટે વાસ્તવમાં નકામું છે. આમાં જરા પણ ખોટી થવા જેવું નથી. હું તો આત્માર્થે જીવન જીવવા માગું છું. આ કામ પતે કે તરત જ આત્મકલ્યાણ માટે વખત ગાળવો છે. દેહ-ગટરની ગંદકી સાફ કરવામાં મારું કશું જ હિત નથી.' આમ ભેદજ્ઞાનને આત્મકલ્યાણની ભાવનાની સાથે વણી લેવામાં આવે તો નીરસતા ન આવે. આપમેળે વહેતા પવનથી પાંદડુ હલે કે નોટબુકનું પાસું પલટાય તે સમયે ‘હું હલાવું છું’ તેવી બુદ્ધિ થતી નથી. પરંતુ ‘પવન હલાવે છે, પાંદડુ હલે છે, પાનું પલટે છે. હું તો સાક્ષીમાત્ર છું’ એમ ભાસે છે. બરાબર એ જ રીતે હાથથી નોટબુકનું પાનું પલટાય ત્યારે પણ ‘હાથ પાનું પલટાવે છે. પાનું પલટાય છે. હું તો આ ક્રિયાનો અસંગ સાક્ષીમાત્ર છું. આ ક્રિયા કરનારથી હું જુદો છું.' એમ અંદરમાં સ્વતઃ લાગવું જોઈએ. આ રીતે દેહથી, ઈન્દ્રિયથી, મનથી થતી તમામ ક્રિયામાં ભેદજ્ઞાન સહજ રીતે સ્ફુરાયમાન થાય તો ભેદજ્ઞાન પરિણમે. ઘડો આમથી તેમ હલનચલન ક્રિયા કરે છે. પણ ઘડાનું લાલ-પીળું રૂપ હલન-ચલન કરતું નથી. કારણ કે ગુણ નિષ્ક્રિય છે. તેમ શરીર આમથી તેમ દોડધામ કરે છે, ક્રિયા કરે છે. જ્ઞાનસ્વરૂપ આત્મા કાંઈ દોડતો નથી. જે રીતે ઘૂમતા પંખાનું પ્રતિબિંબ અરીસામાં પડે ત્યારે આરસીનો એક પણ અણુ કંપતો નથી, ઘૂમતો નથી. તે રીતે આખા જગતને જાણવા છતાં, વિભાવપરિણામોનું વેદન કરવા છતાં, સંકલ્પ-વિકલ્પને દેખવા છતાં પણ જ્ઞાન તો અકંપસ્વભાવી જ છે. જ્ઞાનમય આત્મા સ્થિરસ્વભાવી છે. ચૌદ રાજલોકમાં કંપ-પ્રકંપભૂકંપ થાય તો ય એકેય આત્મપ્રદેશ કંપે નહિ. આવા અકંપ આત્મસ્વભાવને ઓળખે, પકડે, શ્રદ્ધે, અનુભવે તે શાંત અને સ્થિર બને. નિર્વિકલ્પ આત્મસાક્ષાત્કારની દિશા તેના માટે ઉઘડતી જાય. એ જ રીતે બોલતી વખતે ‘જીભ બોલે છે. હું જડ એવી જીભને सयोगदशायां प्रदेशावच्छेदेनाऽस्थिरत्वेऽपि ज्ञानावच्छेदेन त्वात्मनः स्थिरत्वमेवेति ध्येयम् । ૯૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ બોલાવું છું. મારી ચેતનાના સહારે જીભ બોલી રહી છે. હું તો નિષ્ક્રિયસ્વભાવવાળો છું. વગર પ્રયોજને મારી ચેતનાને બોલવામાં જોડવી નથી. મારા શાંત અને સ્થિર સ્વરૂપને પ્રગટ કરવામાં પરંપરાએ પણ નિમિત્ત બને તો જ મારા ઉપયોગને બોલવાની ક્રિયામાં જોડવો છે. અરિહંતને માન્ય હોય તેવું જીભ પાસે બોલાવવું છે. મારાથી ભિન્ન એવા દેહ, ઈન્દ્રિય વગેરેની પ્રવૃત્તિમાં મારે આંધળા, બહેરા અને મૂંગા બની જવું છે. મારે શરીર, ઈન્દ્રિય કે મનને બોલાવવા નથી કે તેનું કશું સાંભળવું નથી. ઈન્દ્રિય કે મન શું કહે છે ? તે ધ્યાનમાં લેવું નથી. આત્મભાન અને આત્મચિ ગુમાવીને થતા કોઈ પણ કામમાં મારી ચેતનાને જોડવી નથી. આત્મભાન અને આત્મરુચિ વગરના તપ-ત્યાગ વગેરે પણ વર અને કન્યા વગરની જાન જેવા છે. માટે તે ગુમાવીને કયાંય ચેતનાને ફેલાવવી નથી. મારે તો આત્માને સાંભળવો છે. આત્માનું સાંભળવું છે. આત્માને સંભળાવવું છે. મારા આત્માને સંભાળવા અને સમજાવવા માટે આ જીભ બોલે તે રીતે તે કામમાં મારી ચેતનાને જોડવી છે. મારે તો વીતરાગ સર્વજ્ઞ ભગવંતનું કહેલું કરવું છે. તેમણે ચીંધેલ માર્ગે મારી ચેતનાને જોડવી છે. પ્રભુની થાપણરૂપ આ દેહ-ઈન્દ્રિય-મનને પ્રભુના રાહે ચલાવવામાં મારી ચેતના જોડાય તેમાં હું રાજી છું. જો કે એ પણ મારું મૂળભૂત સ્વરૂપ તો નથી જ. પરંતુ મૂળભૂત અસંગ આત્મસ્વભાવને પ્રગટાવવાનું સાધન છે. મૌલિક નિર્લેપ આત્મસ્વભાવમાં પહોંચવું-ઠરવું એ જ મારું મુખ્ય ધ્યેય છે. આ ધ્યેયમાં અંતરંગ પરિણતિને સ્થિર કરી આત્મભાનપૂર્વક જિનોક્ત આરાધનામાં મારી ચેતનાને-ઉપયોગને જોડી વહેલી તકે મારે નિજસ્વભાવમાં ઠરવું છે” – આ રીતે નિજસ્વભાવમાં ઠરવાના લક્ષની સાથે “બોલ-બોલ કરવું એ મારું સ્વરૂપ નથી' – એમ બોલવાની ક્રિયાથી ભેદજ્ઞાન કરવામાં આવે, અંતરમાં ભાષણક્રિયાથી છૂટા પડવામાં આવે તો ભેદજ્ઞાન ફળસાધક બને અને પરિણામ પામે. નિર્વિકલ્પ શુદ્ધ આત્મા છું'- એવા કોરા શબ્દ કે ઉપલક વિચારથી કાંઈ કામ ન થાય. તેવી અનુભૂતિ થાય તો જ વાસ્તવિક સ્વીકૃતિ થાય. આત્માનો વિચાર કરતી વખતે વિચાર કરવા એ મારું સ્વરૂપ નથી કે મારું કાર્ય નથી. હું તો નિર્વિકલ્પ તત્ત્વ છું. સામાન્યથી જ્યોતિષી અમીર A માત્મપ્રવૃત્તાવના : પરપ્રવૃત્તિ વધરાન્ચમૂ: I (31ધ્યાત્મોનિષત્ - કાર) ૯૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ માણસનું ભવિષ્ય ભાખે પણ પોતે અમીર થાય નહિ. તેમ મન ગમે તેટલો આત્મા માટે વિચાર કરે પણ મન કદાપિ આત્મા બને નહિ. મનથી હું જુદો છું. મન વિચાર કરે છે. મન સંકલ્પ-વિકલ્પ કરે છે. મનની આ દોડધામથી હું તો જુદો છું. ધર્માસ્તિકાયના સહારે વાહન આમથી તેમ દોડધામ કરે છે, પાણીના માધ્યમથી માછલી છળ-કૂદ કરે છે તેમ મારી ચેતનાના સહારે મનમાં સંકલ્પ- વિલ્પની દોડધામ ચાલે છે. મારે તેની સાથે શું લેવાદેવા ? હું તો મારા સ્વરૂપમાં છું. મારી સાથે રહેતા, મારા ચૈતન્યપટ ઉપર પથરાતા-ફેલાતા મનોજન્ય સંકલ્પ-વિકલ્પને હું તો કેવળ જાણું છું. સંકલ્પ-વિકલ્પ મારો સ્વભાવ નથી. મનના સંકલ્પ-વિકલ્પને જાણવામાં મને કોઈ લાભ નથી. મારે તો વિકલ્પને જાણનાર નિર્વિકલ્પ ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ આત્માને જાણવો છે. વિકૃતિશૂન્ય વિકલ્પરહિત ચિન્માત્ર સ્વરૂપ આત્મા એ જ હું છું.”– આમ દીર્ઘકાલીન ભેદજ્ઞાન દ્વારા પોતાના ઉપર આવી જવામાં આવે તો ભેદજ્ઞાન પરિણમે અને જડ-ચેતનના પરસ્પર અસંક્રમાત્મક ચમત્કારના પ્રતિક તરીકે પોતાનું પૂર્ણ અવિકારી શાશ્વત પરમોત્તમ આત્મસ્વરૂપ દેહદશામાં ય ભાસવા લાગે. વત્સ ! જેમ દાદરાના સહારે માણસ ચડ-ઉતર કરે છે, દાદરો ચડઉતર નથી કરતો. દાદર તો સ્થિર છે. તેમ આત્માના સહારે શરીર, ઈન્દ્રિય, મન વગેરે દોડધામ કરે છે. *આત્મા કાંઈ એના કારણે દોડ-ધામ કરતો નથી કે શરીરાદિને દોડ-ધામ કરાવતો નથી. દેહાદિની દોડધામમાં આત્માને હરખ-શોક શાનો ? આત્માનું મૂળભૂત જ્ઞાનસ્વરૂપ તો અત્યંત શાંત અને સ્થિર છે. દાદર માણસની ચડવાની કે ઉતરવાની ક્રિયા નથી જાણતો, કારણ કે તે જડ છે. જ્યારે આત્મા શરીરાદિની પ્રવૃત્તિને જાણે છે. કારણ કે તે ચેતન છે. આટલો જ અહીં તફાવત છે. પગ ચાલે છે. હાથ લખે છે. કાન સાંભળે છે. શક્તિગ્રહ મુજબ, શબ્દસંકેતાનુસાર, પૂર્વ સંસ્કારને આધારે મન સંકલ્પ-વિકલ્પ કરે છે. આત્મા .. चिरं भेदाभ्यासादधिगतमिदानीं तु विशदम् । વર્ષ પૂર્ણ બ્રહ્મ યુવકૃતિમ ધ્રુવમહમ્ (મધ્યાત્મવિ. કચ્છ) - મિથોયુષાર્થનાસંમેમ ! વિન્માત્રપરિમેન, વિવાનુમૂયતે | (જ્ઞાનસર - ૨૪૭) *. નાદ પુનમવાનાં, વર્તા વારતા ર ર | નાનુમત્તાધિ ત્યત્મિજ્ઞાનવાન સિધ્યતે થમ્ ? | (અધ્યાત્મોપનિષત્ - રરૂ૬) ૯૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ આ બધું કેવળ જાણે છે. આંખ જોવાની ક્રિયા કરે છે. અનાદિના અભ્યાસ મુજબ, પૂર્વના સંસ્કાર અનુસાર મન તેમાં પણ સંકલ્પ-વિકલ્પ કરે છે. શુભાશુભપર્યાયમય મન આત્માની ચેતનાના સહારે આકુળતા-વ્યાકુળતા, રતિ-અરતિ, રાગ-દ્વેષ, ક્લેશ-અંકલેશ કરે છે. આત્મા તેને પણ કેવળ જાણે છે. દાદરા ઉપર, દાદરાના આધારે વાંદરા કુદાકુદ કરે તેમ આત્મામાં, આત્માના ચૈતન્યના સહારે મનમાંકડુ આમથી તેમ કુદાકુદ કરે છે. આત્મા તો તેને પણ માત્ર જાણે છે. કારણ કે આત્મા ચેતન છે. દાદરો વાંદરાને જાણતો નથી. કારણ કે તે જડ છે. ત્રિવિધ ગારવ અને આહાર, ભય, મૈથુન, પરિગ્રહ સંજ્ઞાને પરવશ બનેલું મન આકુળતાથી અનેકવિધ સંકલ્પવિકલ્પની ચેષ્ટા કરે છે. મનની આ ચેષ્ટાને જોતાં-જોતાં તેમાં અસાવધ આત્મા લીન બને છે, અવિવેકી આત્મા તેમાં એકરસ બને છે. તેથી અનાદિ કાળથી વિભાવદશા ચાલી રહી છે. . આત્મા અધીરો બનીને, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ભૂલીને, મનની દોડધામમાં ભળવાની ભૂલ ન કરે અને મનથી છૂટો પડીને ધીરજથી ઉપયોગ રાખે તો બહુ જ આસાનીથી આત્માને ખ્યાલ આવી જાય છે કે તુચ્છ વાસનાભૂખ્યું અતૃપ્ત મલિન મન કુસંસ્કારોને લાવવા-દઢ કરવા સતત મથામણ કરે છે. બસ આટલું જ સમજાઈ જાય તો ભેદજ્ઞાનનો દાંડો લઈને આત્મા ઊભો રહે અને વિકલ્પવાંદરાને ત્રાસ પમાડે, મનમાંકડાને ભગાવે. જરૂર છે માત્ર આત્માને જાગવાની. ભેદજ્ઞાનના માધ્યમથી આત્મા જાગે તો સંકલ્પ-વિકલ્પ ભાગે, રાગ-દ્વેષ ભાંગે. “મારા ચૈતન્યપટ ઉપર હવે આ વિકલ્પવાંદરા નથી જ જોઈતા એમ અંતરમાં લાગવું જોઈએ. જો કે આ પણ છે તો વિકલ્પ જ. પણ- એક કાંટો કાઢવા બીજો કાંટો લાવવો પડે તેમ વ્યવહારદશામાં રહેલા સાધકે અપ્રશસ્ત વિકલ્પ વાંદરાને કાઢવા પ્રશસ્ત વિકલ્પ લાવવો પડે. તેમ છતાં “વિકલ્પ નથી જોઈતા- આવા વિકલ્પની પાછળ ઊભી રહેલી આત્મગ્રાહી અંતરંગ નિર્મળ પરિણતિ જ સંકલ્પ-વિકલ્પદશાને ખલાસ કરે છે. વત્સ ! તારા પાર્થિવ દેહ ઉપર માત્ર નાની કીડી-માખી-મકોડા-માંકડ દોડધામ કરે તો તું રઘવાયો બની જાય છે અને તેને હટાવવા પ્રયત્ન કરે - પ્રથમતો વ્યવહારનયરિચતોડગુમવિવાનિવૃત્તિપો ભવ | शुभविकल्पमयव्रतसेवया हरति कण्टक एव हि कण्टकम् ।। (अध्यात्मसार ११/१५) ૯૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ છે. તો પછી તારા ચૈતન્યદેહ ઉપર સંકલ્પ-વિકલ્પ-વાસના-રાગ-દ્વેષ... આવા ભયંકર રાક્ષસો દોડધામ કરે છે તો ય તું રઘવાયો કેમ બનતો નથી? પાર્થિવ દેહ ઉપર લોહીભૂખ્યા એકાદ મચ્છરનો ડંખ થતાંવેત તું જાગી જાય છે અને ચૈતન્ય દેહ ઉપર વિભાવદશા-વિકલ્પદશારૂપ પ્રાણભૂખી રાક્ષસી જુલમ મચાવે છે છતાં તું ઊંઘતો કેમ છે ? તું આ બધાથી જુદો છે તો જુદો જ રહે ને ! તેમાં જ તારું કલ્યાણ છે. સંકલ્પ-વિકલ્પ, સ્મૃતિ-કલ્પના, આશા-ચિંતા, ગમો-અણગમો, આકુળતાવ્યાકુળતા, યોજના-ક્રમ, ઈષ્ટાનિષ્ટ અભિપ્રાય, સંજ્ઞા-સંકેત.... આ બધા જ મનના ગુણધર્મો છે. તે બધા શુદ્ધાત્માથી તો ભિન્ન જ છે. પર્યાય જગત પ્રત્યે પૂર્ણતયા ઉદાસીન, તટસ્થ, મધ્યસ્થ, નિષ્પક્ષ બની જા. વત્સ ! પારકાની આ મોકાણ તારા ઘરમાં ન ઘાલતો. ઘૂસી જાય તો –ભેદજ્ઞાનની કડીયાળી ડાંગથી તેને ભગાવજે. ઈન્દ્રિયજગત, મનોજગત, દેહજગતથી તું જુદો જ છે. તો જુદો જ રહે ને! શા માટે આત્મભાન ભૂલી તેમાં સામે ચાલીને ભળી જાય છે ? જેમ આધુનિક વિજ્ઞાનના સિદ્ધાન્ત મુજબ, પાણીમાં મીઠું-ખાંડ અને લીંબુ નાંખવામાં ત્યારે સાંયોગિક સરબતમાં પાણીના પરમાણુ, મીઠાના પરમાણુ, ખાંડના પરમાણુ અને લીંબુરસના પરમાણુ જુદા જ છે. અલગઅલગ સ્વરૂપે જ રહેલા છે. સાથે રહેવા છતાં તેઓ પોતપોતાના સ્વતંત્ર સ્વરૂપમાં જ રહેલા છે. તે પરમાણુઓ એકબીજામાં ભળતા નથી તથા તેઓની હલન-ચલન વગેરે ક્રિયા પણ જુદી-જુદી જ હોય છે. છતાં સરબત પીનાર વ્યક્તિને તેમાં મિશ્રણની-એકીકરણની ભ્રાન્તિ ઈન્દ્રિય-મનની અવિવેકશક્તિના કારણે ઊભી થાય છે. તેમ કર્મ, શરીર, ઈન્દ્રિય, મન અને આત્માઆ બધા એકક્ષેત્રાવગાહી છે. પરંતુ આત્મા કર્મરૂપે કે કર્મના કાર્યસ્વરૂપ શરીરાદિરૂપે કદાપિ પરિણમતો નથી. કારણ કે આત્મા, કર્મ, શરીર, ઈન્દ્રિય વગેરે મૌલિક રીતે જ, મૂળભૂત સ્વરૂપે જ જુદા-જુદા પદાર્થ છે. તે દરેકની ક્રિયાઓ જુદી જુદી છે. જેમ કે હાથ મોઢામાં કોળીયો મૂકે છે. દાંત ચાવવાનું કામ કરે છે. મેવસંવિવોન... विलति किल यो मोहराजानुवृत्तिम् । (अध्यात्मबिन्दु १ / ३२ ) एक क्षेत्रस्थितोऽप्येति, नात्मा कर्मगुणान्वयम् । तथाभव्यस्वभावत्वाच्छुद्धो धर्मास्तिकायवत् ॥ (अध्यात्मसार ** - ?૮૦૪૬) પ Page #123 -------------------------------------------------------------------------- ________________ જીભ સ્વાદ લેવાનું કામ કરે છે. મન અનુકૂળતા-પ્રતિકૂળતાના સંકલ્પવિકલ્પ કરે છે. મનના સંકલ્પ-વિકલ્પને જાણવાનું કામ આત્મા કરે છે. આ બધી ક્રિયાઓ અલગ-અલગ છે. ક્રિયા કરનારા પણ જુદા-જુદા છે. સાથે રહેવા છતાં તે દરેક પોતપોતાના સ્વરૂપમાં રહેલ છે. પોતાના સ્વરૂપને છોડીને કોઈ પણ પદાર્થ બીજે કયાંય રહી શકતો નથી કે પરદ્રવ્યનું કામ કરી શકતો નથી. પરંતુ સાથે રહેવાના લીધે તેની ભેળસેળ કરાવવાનું, તેમાં એકતાની બ્રાન્તિ ઊભી કરાવવાનું કામ મિથ્યાત્વ કરાવે છે. મિથ્યાત્વની ઉગ્રતાથી પરિણતિ-વૃત્તિ-લક્ષ-ઉપયોગ આત્મા તરફ જતાં નથી. મિથ્યાત્વ મંદ પડે તો “હું કોણ? મારું વાસ્તવિક સ્વરૂપ શું?’ એનો વિચાર આવે. પોતાના તરફ દૃષ્ટિ જાય. મિથ્યાત્વ કાંઈ આત્માનું સ્વરૂપ નથી, સ્વભાવ પણ નથી. મિથ્યાત્વ તો છે આત્માની એક વિશેષ અવસ્થા, મલિન પર્યાય. વિભાવપરિણતિઓ પણ આત્માની જ દશા-પર્યાય-અવસ્થા છે. તે બધાની સાથે રહેવા છતાં ય આત્મા તેના સ્વભાવને ધારણ કરતો નથી. ચૈતન્યસ્વભાવને સર્વથા છોડતો જ નથી. સંસારી જીવ લોખંડના ગોળા જેવો છે. વિભાવ પરિણામો અગ્નિ જેવા છે. અગ્નિ અને લોખંડનો ગોળો એક-મેક તન્મય બની જાય છે. તેમ “આ પુરાણ પુરુષ સ્વ-પરના વાસ્તવિક વિભિન્ન સ્વરૂપની સાચી સમજણ ન હોવાથી પોતાનામાં વારંવાર કર્તુત્વ-ભોıત્વનું આરોપણ કરી વિભાવપરિણામોથી પરિણમી જાય છે. પરંતુ અગ્નિ એ લોખંડના ગોળાનો સ્વભાવ નથી. તેમ રાગાદિ પરિણામો પણ જીવનો સ્વભાવ નથી. આ હકીકતને સતત નજરની સામે રાખવા દ્વારા, વિકૃતદશામાં-મલિન પરિણામોમાં-વિભાવભાવોમાં ન ભળવા દ્વારા તેને નિર્મૂળ કરવાનો અપ્રમત્ત પુરુષાર્થ ઉપાડવો તે જ તો ભેદજ્ઞાનની સાધનાનું મુખ્ય પ્રયોજન છે. “રાગાદિ વિભાવ મારા નથી જ' એવું અંતરમાં લાગે તો તે છૂટી જ જાય. અંતે છૂટી જ જાય. અને જીવ કેવલી બને. *. स्वस्वरूपे सर्वोऽपि वसति, अन्यस्याऽन्यत्र वृत्त्ययोगात् । (ાનુયોગદ્વાર સૂત્ર-૪-મનધારવૃત્તિ પૃ. ૨૦૧૬) . અજ્ઞાનતો મુદ્રિતમસંવિત્તિ: વિનીયં પુરુષ: પુરા: | પરાત્મનોસ્તત્ત્વમવિદ્યાન: રુસ્તૃત્વમાત્મવૃત્ પ્રયુ || (અધ્યાત્મવવું ૪/) ૯૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ જેમ એક રેડીયો મોટેથી વાગતો હોય તે જ વખતે બાજુમાં ટેપરેકોર્ડર પણ વાગે છે. ટી.વી., ચેનલ અને વિડિયોનો અવાજ પણ તે જ સમયે ચાલુ હોય છે. એક જ સ્થળે, એક જ સમયે અલગ-અલગ પ્રકારના અવાજ કરવા છતાં તેઓ એકબીજાથી ડિસ્ટર્બ નથી થતા. તેમ શરીર, ઈન્દ્રિય, મન અને આત્મા પોતપોતાની અલગ-અલગ ક્રિયા કરવા છતાં એકબીજાથી અડચણ પામતા નથી. આ હકીકત ખ્યાલમાં હોય તો શરીરમાં તીવ્ર અશાતાનો ઉદય હોય ત્યારે પણ આત્મા ચિદાનંદમાં મસ્ત રહી શકે. ભેદજ્ઞાનની પરિણિત દ્વારા આવી અવસ્થાએ પહોંચી શકાય છે. આવી દશામાંથી પસાર થઈને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરનારા કેવલજ્ઞાની અરીસા જેવા બની જાય છે. તમામ દ્રવ્ય-ગુણ -પર્યાયનું તેમાં પ્રતિબિંબમાત્ર પડે છે. પરંતુ લોખંડના ગોળાની જેમ તે પરપરિણામે પરિણમતા નથી. બસ આ અવસ્થાને પ્રગટ કરવાનું લક્ષ રાખી, ‘કર્મજન્ય તમામ ક્રિયાવિભાવ પરિણામો મારું સ્વરૂપ નથી, ઘણી વાર તેવી ભોજન-શયનાદિ ક્રિયા વગેરે થઈ. હવે તો હદ થઈ. તેમાં મારી ચેતનાને જોડવાનું ક્યારે બંધ થશે? રાગાદિનું વેદન કરવામાં પણ ઘણી વાર મારી ચેતના જોડાઈ. પણ તે મારું મૂળભૂત સ્વરૂપ નથી. તે માત્ર જંજાળ છે. માયાજાળ છે. તે ક્યારે બંધ થશે ? મારા શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં કયારે કાયમ માટે વિશ્રાન્ત થઈશ ?’ આમ સંવેદનશીલ હૃદયે ભેદજ્ઞાનનો અભ્યાસ થાય તો ભેદજ્ઞાન સહજ બનતું જાય. બાકી ડહાપણથી આત્મા અને દેહ-ઈન્દ્રિયમન-રાગાદિને જુદા બોલે-માને પણ વર્તે કેવળ નિર્ધ્વસપણે મહામોહમાં, પોષે કેવળ દેહાધ્યાસાદિને, તો તે ઘોર મિથ્યાત્વ જ જાણવું. ટૂંકમાં, જેમ માથા ઉપરથી પંખીઓ પસાર ભલે થાય પણ માથામાં માળો બાંધે તે ન ચાલે. તેમ દઢ કર્મવશ “અનિવાર્ય રાગાદિ પરિણામો કે સંકલ્પ-વિકલ્પો તારા ચૈતન્યપટ ઉપરથી વર્તમાનદશામાં માત્ર પસાર ભલે થાય પણ ચૈતન્યપટમાં ઘર કરી ન જાય તેવી આત્મજ્ઞાનગર્ભિત ઝળહળતી વૈરાગ્યદશા કેળવજે. તો તું બંધાઈશ નહિ. દીવાલ ઉપર અથડાતો માટીનો કોરો પિંડ ચોંટી જતો નથી, ભીની માટીનો પિંડ ચોંટી જાય છે. તેમ વિરકત આત્માને કર્મ વળગતા નથી. રાગીને કર્મો વળગી कम्माणि बलवन्ति हि । (उत्तराध्ययन २५/२० ) विरत्ता उ न लग्गंति जहा से सुक्कलगोलए । ( उत्तराध्ययन २५/४३) ૯૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ પડે છે. કર્મજન્ય પરિણામોમાં અંતરંગ વૃત્તિ ભળી જાય તો રાગાદિ ઘર કરી જાય. અનાદિ કાળથી આમ જ થતું આવ્યું છે. - હવે આ ભૂલનું પુનરાવર્તન ન થવું જોઈએ. હવે ચિત્તવૃત્તિનું પરિવર્તનપરિમાર્જન થવું જોઈએ. કઠપૂતળીના ખેલમાં નાચવાની પ્રવૃત્તિ કરવા છતાં પૂતળીઓ કર્મથી બંધાતી નથી. તેમ ક્રિયા કરવા છતાં દેહધારી આત્મજ્ઞાનીઓ કર્મથી બંધાતા નથી. આ હકીકતને લક્ષમાં રાખી *કર્મજન્ય તમામ કાયિકવાચિક-માનસિક ક્રિયા, શુભાશુભ ભાવોમાંથી પસાર થતાં થતાં તેમાં વૃત્તિ પેસી ન જાય, ભળી ન જાય તે રીતે પ્રત્યેક ક્રિયા-વિભાવપરિણામ-વિકલ્પ પ્રત્યે ઉદાસીનતા કેળવાય અને આત્મા પકડાય તેમ ભેદજ્ઞાનનું પરિશીલન કરવું. ધૂળ ઉડે તે સમયે કોઈ આંખ ન ખોલે, નાકે કપડું ઢાંકી દે અને ઘરમાં પેસી જાય. તેમ રાગાદિ વિભાવદશાની ધૂળ ઉડતી હોય તે સમયે બહિર્મુખદષ્ટિ બંધ કરી મનોવૃત્તિરૂપ નાક ઉપર ભેદજ્ઞાનનું કપડું ઢાંકી, જ્ઞાતા-દષ્ટાભાવના સહારે તારા આતમઘરમાં પેસી જજે. કામ-ક્રોધાદિ વિભાવના નિમિત્ત સ્વરૂપ વિજાતીય તત્ત્વ વગેરે સામે ન જોતાં, ભેદજ્ઞાનના સહારે તેનાથી પૂંઠ કરી, અસંગ સાક્ષીરૂપ આત્મસ્વરૂપ તરફ નજર કરજે. તો રાગાદિથી તું છૂટો પડતો જઈશ, દૂર થતો જઈશ. બસ આટલું જ તારે કરવાનું છે. પછી “રાગાદિ મને કેમ સતાવે છે ? એ પ્રશ્ન ઊભો જ નહીં થાય. આમ તો તું મહાબુદ્ધિમાન છે. કેટલાયની સમસ્યાના સમાધાન આપે, ઉકેલ બતાવે અને સમસ્યા નિર્મૂળ કરે એવી તારી બુદ્ધિ છે. બીજાને તું સમસ્યામુક્ત કરી શકે છે એનું કારણ એ છે કે એ સમસ્યા તારી નથી, પારકી છે. તે સમસ્યા પારકી હોવાથી તેમાં તું ભળી નથી જતો, અને એથી સમસ્યા તારી બુદ્ધિને કુંઠિત કરી શકતી નથી. આ રીતે તારી બુદ્ધિ સ્વસ્થ રહેવાથી તું પારકી સમસ્યાનું નિરાકરણ કરી શકે છે. બસ એ જ રીતે તારા ચૈતન્યપટમાં પ્રગટ થતા રાગાદિને વિકલ્પાત્મક ભેદજ્ઞાન દ્વારા તું પારકા માન. વિચારદશારૂપ ભેદવિજ્ઞાનના માધ્યમથી તું તેનાથી જુદો પડી જા. નિર્ણયાત્મક ભેદજ્ઞાનના સહારે તારી જાતને તેનાથી *. दारुयन्त्रस्थपाञ्चालीनृत्यतुल्याः प्रवृत्तयः । યોનિનો નૈવ વાધા, જ્ઞાનિનો તોર્તિન: I (અધ્યાત્મોનિષ - ૨/૩૩) ૯૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ અલગ તારવી લે. સંવેદનાત્મક-પરિણતિસ્વરૂપ ભેદવિજ્ઞાનના પ્રભાવે તું સતત તેનાથી દૂર-સુદૂર જા. ધ્યાનસાધના અને જ્ઞાત-દષ્ટા-સાક્ષીભાવના આલંબનથી તું તારા મૂળસ્વરૂપની નજીક જા. તો તારી દષ્ટિને રાગાદિ કુંઠિત નહિ કરી શકે. પછી સઘળી સમસ્યાઓના સમાધાન અને ઉકેલ મળી જશે-એમ નહિ, તમામ સમસ્યાઓ આપમેળે હલ થઈ જશે. આ હકીકતને લક્ષમાં રાખીને વત્સ ! ચાલ્યો જા જીવંત ભેદજ્ઞાનની સાધનાના પાવન પંથે. તેના માધ્યમથી ઝડપથી મોક્ષે પહોંચી જઈશ. ભેદજ્ઞાનસ્વરૂપ -વિવેકજ્ઞાનની પરિણતિ એ જ મોક્ષ છે એમ સમજજે. A. વિવે મોવડ્યો | (વારા ચૂ-શol?) . ૯૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ કેવી કરૂણ દુર્ઘટના હે દીનદયાળ ! આપની અજબ-ગજબની વાણી સાંભળીને એક વાર તો પ્રબળ ઉત્સાહ જાગી જાય છે કે હવે રાગાદિથી પૂરે પૂરી રીતે જુદા પડી જ જવું છે. પણ આ ઉત્સાહ ટકતો નથી. સમય પસાર થાય છે અને જોમ ઓસરી જાય છે, ભાવનામાં ઓટ આવી જાય છે. આમ ને આમ અત્યંત દારૂણ એવા ભવસાગરમાં ભટકતાં ભટકતાં અનંત કાળ વહી ગયો. હજુ સુધી આત્માનું કામ કેમ ન થયું ? આ ઉદ્વેગ મનને કાયમ કોરી ખાય છે. ન ઈચ્છવા છતાં બહારનું બધું જ આપમેળે થયે રાખે છે. અને ઈચ્છવા છતાં અંદરનું કશું થતું નથી. આ તે કેવી વિચિત્રતા ! પ્રભુ! સમસ્યા મારા પક્ષે છે. આપના પક્ષે નથી. તેથી આપને હું શું કહું ? મારી પોતાની અવળચંડી જાતને જ હવે સમજાવું. હે આત્મન્ ! શું હજુ ભવભ્રમણનું દુઃખ નથી લાગ્યું ? શું હજુ પણ પરિભ્રમણની રુચિ છે ? હજી પણ શું જન્મ-મરણ કરવા છે ? આનંદમય આત્મસ્વરૂપ જાણ્યા પછી પણ શું કામ-ક્રોધાદિ વિભાવની જ રુચિ છે? શું હજુ પણ આત્માની અલૌકિકતા-અપૂર્વતા-અનંતતા હૈયામાં નથી વસતી? ચૈતન્યનું કાર્ય કરવું તે જ શું તારી ફરજ નથી? એક ભવ તો આત્મા માટે કાઢ. શરીર અને તેની અનુકૂળતા માટે, રાગને પોષવા માટે અનંત ભવ કાઢ્યા, અનંતા ઉજળા સંયોગોને ગુમાવ્યા. તો હવે આ એક ભવ આત્મા માટે તો કાઢ. “આ જ કરવા જેવું છે” એમ નક્કી કરવા છતાં પુરૂષાર્થ કેમ થતો નથી ? શું મારા નિર્ણયમાં ખામી છે ? શું હજુ બહારમાં ક્યાંક રુચિ છે ? છે શું ? “આ જ કરવા જેવું છે'- એમ ભાવના તો હતી ને ! તો પછી કયાં અટકયો છું? કેમ બીજે રોકાયો છું? બીજે અરેરાટી કેમ નથી થતી ? ક્ષણે ક્ષણે તારી ચિંતા-સંભાળ કરીશ તો રીબામણ ભરેલા અનંતા ભવો ટળશે. આત્મન્ ! બધો અવસર આવી ગયો છે. તું તારું સાધી લે. તારો સમય નકામો ન ગુમાવીશ. તારું ભલું કરી લે. કરવાનું અંતરમાં છે. 4. ज्ञानी तस्माद् भवाम्भोधेर्नित्योद्विग्नोऽतिदारुणात् । તસ્ય સંતરોપાયું, સર્વત્નને વહાલત || (જ્ઞાનસાર - રર :) ૧૦૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ બહારમાં કેમ દોડધામ કરે છે ? કરવાનું તો બીજું જ છે. તો હું આ શું લઈને બેઠો છું? ચિંતન સમયે, ભેદજ્ઞાનના પરિશીલનમાં “આ શરીર ને આ હું આત્મા એનાથી જુદો”—એવો વિકલ્પ આવે છે. પણ એમાં આત્મા ક્યાં મળે છે? આત્મા જુદો છે તો બધાથી જુદો કેવી રીતે થાય? “આત્મા બધાથી જુદો છે' એમ બોલવા છતાં, સમજાવા છતાં, નિર્ણયમાં આવવા છતાં શરીર અને વિભાવ વગેરેની સાથે ભેગો કેમ થઈ જાઉં છું? જુદા આત્માને બધાથી જુદો પાડ્યા વિના અંતરમાં વાસ્તવિક શાંતિ કઈ રીતે મળશે ? અંતરમાં આ જે કર્મજન્ય શુભાશુભ વિકલ્પની હારમાળા છે તે પણ આકુળતા જ છે. અને તેનાથી પણ છૂટવું એ જ માર્ગ છે.' - એવી આપની વાત પ્રભુ ! હું સમજું છું. પણ તેનાથી કઈ રીતે છૂટું ? “શરીર અને રાગાદિથી હું જુદો છું.”- એવા શુભ વિકલ્પથી છૂટું તો રાગાદિ પકડાઈ જાય છે અને રાગાદિને છોડીને આત્માને પકડવા જાઉં તો “હું જુદો છું” એવો શુભ વિકલ્પ પકડાઈ જાય છે. પણ આત્મા તો હાથમાં જ નથી આવતો. આત્મા તો સાવ છૂટી જ જાય છે. આ તે કેવી કરુણ દુર્ઘટના છે મારી ! હે કરૂણાનિધિ ! સર્વત્ર આત્માનો આશ્રય કેમ લેવાય? માત્ર આત્માનો જ આધાર કેવી રીતે લઈ શકાય ? કેવળ આત્માનો જ આશ્રય હોય તેવી ધન્ય અવસ્થા કયારે આવશે? આપે શુદ્ધાત્મા કેવી રીતે પ્રગટ કર્યો? આપને આત્માની અનુભૂતિ કઈ રીતે થઈ ? પારમાર્થિક સમ્યગ્દર્શન મને કયારે પ્રગટશે? ભવનો અભાવ કેવી રીતે થશે ? મારા મલિન પર્યાય કેમ દૂર થાય ? અશુદ્ધ પર્યાયને દૂર કરવાનો પુરૂષાર્થ કેવી રીતે આદરું ? જલકમલવત્ નિર્લેપ કયારે થઈશ? આત્મસ્વરૂપમાં લીનતા કઈ રીતે કરું? સ્વાનુભૂતિની વિશિષ્ટ વિશિષ્ટ પ્રકારની દશા કઈ રીતે આવશે? અંદરમાં આત્માની પરિણતિ વિશેષ ઉજ્જવળ કઈ રીતે થાય ? હે કૃપાસિંધુ ! મારા પર્યાય કેટલા બધા મલિન છે? શુદ્ધ પર્યાય તો બાજુએ રહો, શુભ પર્યાયની પણ દરિદ્રતા જ છે. વિશુદ્ધ પર્યાયની દરિદ્રતા ખ્યાલમાં રાખીને મારામાં પુરૂષાર્થધારા કયારે પ્રગટશે? અશુભ પર્યાયના A -ૌર્યષિમુદ્રાણીનો વિમવિયેત્ | જ્ઞાન ન નિતે મોઃ, પદ્મપત્રમવાસ્મસા | (અધ્યાત્મસાર - ૨૬૩૬) ૧૦૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ ઘેરાવામાંથી છૂટીને મારી સાધકદશા કઈ રીતે આગળ વધશે? એ જ મારી મોટી મૂંઝવણ છે. મારી શ્રદ્ધામાં દુર્બળતા કેમ છે? એ જ સમજાતું નથી. આત્માની સાથે રહીને, આત્માને સાથે રાખીને પરદ્રવ્યપર્યાયને જાણવાનું કેમ બનતું નથી? દેહાદિમાં અને રાગાદિમાં ઉપયોગ જાય ત્યારે આત્મા તરફ પરિણતિ રાખીને, આત્મલક્ષ કેળવીને, પરદ્રવ્યથી છૂટા પડીને, વિભાવથી જુદો રહીને પરને-વિભાવને જાણવાની કળા હું ક્યારે શીખીશ? પ્રભુ ! પર તરફ જતી પરિણતિને, પુદ્ગલદષ્ટિને, વિભાવદશાને, વિકલ્પતન્મયતાને, બહિર્મુખતાને તોડવાનું બળ તો આપો. વિચાર કરી કરીને રાગાદિ વિભાવોથી જુદો પડું છું. તો પણ મારી અંતરંગ પરિણતિ તો રાગાદિ તરફ જ ઢળી રહી છે. અંદરની વૃત્તિ રાગાદિ સાથે એત્વબુદ્ધિ કરવામાં પરિણમી રહી છે. શાસ્ત્રશ્રવણ અને ચિંતન દ્વારા નિર્ણયરૂપે-શ્રદ્ધારૂપે વિભાવથી જુદો પડવા છતાં સહજ વાસ્તવિક ભેદજ્ઞાનની પરિણતિ હજુ સુધી પ્રગટ થઈ નથી. પરપરિણતિ અને વિભાવદષ્ટિ મારા ઉપયોગને પણ પરમાં, વિભાવમાં તાણીને લઈ જાય છે. ભેદજ્ઞાનને ઉપયોગમાં લાવવા છતાં અંતરમાં ઊંડા ઊતરીને અનાદિકાલીન જે મલિન અને વિકૃત સ્વભાવ છે તે સ્વભાવમાંથી ન્યારાપણું કેમ આવતું નથી ? વિભાવથી હું જુદો છું તો જુદો કયારે બનીશ ? ન્યારો કયારે થઈશ ? ન્યારાપણું ક્યારે પરિણમશે ? મારો આત્મા અસંગ સાક્ષીરૂપે કયારે પરિણમશે? પોતાના પ્રેમપાત્રની પ્રાપ્તિ વિના કામી વ્યક્તિને ચેન ન પડે તેમ આત્મતત્ત્વની ઉપલબ્ધિ વિના મને ચેન પડતું નથી. કર્મબંધ અને બંધના ભાવોથી, બંધકદશાના કારણોથી વિરક્ત બની નિજસ્વભાવને પ્રજ્ઞાથી ઓળખી, વિભાવથી છૂટો પાડી, તે જ પ્રજ્ઞાથી સ્વભાવને ગ્રહણ કરી, આત્માને પકડી, તેમાં જ સ્થિરતા-લીનતા-એકાગ્રતા કરવાનો પુરૂષાર્થ અવિરતપણે કેમ ટકાવી શકતો નથી ? સ્વભાવમાંથી જ સ્વભાવ આવશે. મલિન વિભાવમાંથી ઉજ્જવળ સ્વભાવ કદાપિ પ્રગટ થવાનો નથી.” એમ નિર્ણય થવા છતાં વિભાવથી અસંગ બની યથાર્થ રીતે આત્મસ્વભાવને પકડવાની પ્રતિક્ષણ જાગૃતિ કેમ રહેતી નથી? “તું જોર કર, બે જ ઘડીમાં તારું બધું ય કામ થઈ જશે.” - પ્રિયચિન: પ્રિયાપ્રતિ, વિના વાપિ યથા તિઃ | ન તથા તત્ત્વનિજ્ઞાસિતત્ત્વપ્રતિ વિના વત || (અધ્યાત્મિસાર - ૮ર૪) ૧૦૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ એવી સિંહગર્જના આપ કરો છો તો પણ અંતરંગ આત્મપુરૂષાર્થ ઊંડાણથી નિરંતર કેમ થતો નથી. “વિકલ્પ નથી જ જોઈતા.” એવા વિચાર પણ સ્વતઃ રુચિપૂર્વક દઢપણે કેમ નથી આવતા? ડગલે ને પગલે વિકલ્પમાં જ કેમ ઊંડો ઊતરી જાઉં છું ? વિકલ્પ જોઈતા જ નથી.” એવો મક્કમ નિર્ણય થાય તો વિકલ્પમાં એકાકાર બનીને તેમાં હું ટકી જ કેમ શકું ? નિર્વિકલ્પક દશાની રુચિ યથાર્થ હોય તે પોતા તરફ વળ્યા વિના રહે જ કેમ ? અસંગ આત્માનો આધાર લીધા વિના, શુદ્ધ આત્મદશાનું શરણ લીધા વિના તે રહે જ કેમ? નિર્વિકલ્પક દશાની ઝંખના જો તાત્ત્વિક હોય તો તે આત્મસ્વભાવને ઓળખ્યા વિના કઈ રીતે રહી શકે ? મારા પ્રભુ! મારે માત્ર નિર્વિકલ્પક સ્વાનુભૂતિ જ જોઈએ”- એવી રુચિ-ભાવના રાખું છું. છતાં બેભાનપણે બહારમાં દોડી જાઉં છું, બેધ્યાનપણે વિભાવમાં ભળી જાઉં છું, બેહોશપણે વિકલ્પમાં તન્મય થાઉં છું. આ છે મારી કંગાળ દશા. એટલે મારી રુચિ કે ભાવનાની માત્રામાં ખામી નથી. પણ રુચિની જાતમાં જ ખામી છે, ભાવનાની પ્રકૃતિમાં જ ખામી છે, આત્મલગનીના સ્વભાવમાં જ ખામી છે. આ નૈસર્ગિક ત્રુટિ હોય તેમ જણાય છે. “રાગ મારો સ્વભાવ નથી.” એમ નક્કી કર્યા પછી પણ મજેથી હું રાગરૂપે પરિણમું છું. આત્મારૂપે પરિણમતો નથી. તેથી મારો આ નિર્ણય પણ હજુ પરમાર્થથી અનિર્ણયદશામાં જ જીવી રહ્યો છે. “પોતાના ચૈતન્યમય અસ્તિત્વને ધરનારો, પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપમાં રહેનારો, બહારમાં કદિ પણ નહિ જનારો મારો સ્વભાવ છે.” એવો સ્વીકાર કરવા છતાં પણ બહારમાં દોડી જવાય છે. વિભાવમાં ખેદ વિના ભળી જવાય છે. અજ્ઞાનતામાં અટવાઈ જવાય છે. આ હકીકત છે. તેથી મારો સ્વભાવસ્વીકાર પણ તાત્ત્વિક રીતે અસ્વીકાર દશામાં જ અટવાયો છે. વિભાવમાં બેભાનપણે એકરસ થઈ જવાય છે. તેથી “વિભાવ મારો સ્વભાવ નથી” એવું મારું જ્ઞાન પણ હકીકતમાં તો અજ્ઞાનતાથી જ ઘેરાયેલું છે. “રાગાદિ મારું સ્વરૂપ નથી” એમ જાણવા છતાં સામે ચાલીને તેમાં જ હું પડી રહ્યો છું. રાગને કાપવાના બદલે તેને વધારવાનું જ કામ કરી રહ્યો છું. હું કેવો ભણેલો મૂરખ છું? How a learned foolishman! ૧૦૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ What an educated Ignorant Person ! હું કેવો વિદ્વાન અજ્ઞાની છું ? કે શાસ્ત્રો વાંચવા છતાં “મારા અંતરના ઊંડાણમાં કેવી પરિણતિ ૨મી રહેલ છે ? કેવા કુસંસ્કારો - કેવી મલિનવૃત્તિ અંદરમાં સળવળાટ કરી રહેલ છે?” તેનાથી તદ્દન અજાણ છું. અને મેં જ બાંધેલું એકાએક તનમાં, વચનમાં ને મનમાં ઉદયમાં આવે છે ત્યારે હું મૂઢ બની તેમાં તણાયે રાખું છું. ખરેખર, હું અજ્ઞાની જ છું. તેથી જ મારી પાસેથી શરીર, ઈન્દ્રિય, મન, વિભાવદશા, વિકલ્પદશા, કર્મ વગેરે પોતપોતાનું કામ સરળતાથી કરાવે છે અને હું તેના કામમાં હોશે-હાંશે જોડાઉં છું. તેથી હું આત્મજ્ઞાની કઈ રીતે ? આત્મજ્ઞાની જ્ઞાનયોગી તો દેહાદિ પાસેથી પોતાનું કામ યુક્તિપૂર્વક સહેલાઈથી કરાવી લે. આ જ તો જ્ઞાની અને અજ્ઞાનીની ભેદરેખા છે ને ! આ બધું શાંચિત્તે ઊંડાણથી વિચારતાં અંતરમાં એમ લાગે છે કે પૂર્વે મલિન વૃત્તિનો ઉપશમ ઢોંગથી કર્યો હશે. અથવા પૂર્વનું વિરાધકપણું જોરદાર હશે. અથવા પૂર્વનું આરાધકપણું બળવાન નહિ હોય. તેથી જ કામ-ક્રોધ, રાગ-દ્વેષાદિ દોષને ટાળવા તેનાથી જુદા પડવા માટે જાગૃતિપૂર્વક અંદરથી જોર નથી થતું. ઓ મારા પરમહિતેચ્છુ પરમાત્મા! આ અનાદિકાલીન વિભાવદશા, વિરાધકભાવ, વિકલ્પદશા, કુવિકલ્પોને તોડવાનું દિવ્ય સામર્થ્ય આપો. વિકલ્પદશાને નિર્મૂળ કરવાનો લોકોત્તર માર્ગ આપ કરુણા કરીને આ અજ્ઞાની શિશુને બતાવો ને ! ૧૦૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૮. વિકલ્પદ નિર્મૂળ કટવાના ઉપાય પરમાત્મા > વત્સ ! વિકલ્પદશાને નિર્મૂળ કરવાનું, વિકલ્પને ખલાસ કરવાનું સાધન વિકલ્પ નથી પણ પરિણતિ છે. “હું વિભાવથી જુદો છું એવો વિકલ્પ એ પણ વ્યવહાર છે. એ કાંઈ આત્માનું સર્વસ્વ નથી. “મારું નિર્વિકલ્પ ચૈતન્યમય અસ્તિત્વ કઈ રીતે ગ્રહણ કરું ? કેવી રીતે પકડું? મારું સ્વરૂપ કેવી રીતે સ્પષ્ટપણે અનુભવાશે? મારો આત્મા કયારે પ્રગટશે? નિજસ્વભાવ કયારે પ્રતીતિમાં આવશે?-' એવી આત્મસન્મુખ પરિણતિ દ્વારા વિકલ્પ છૂટે છે, વિકલ્પદશા તૂટે છે. નિર્વિકલ્પદશાની પૂર્વ ક્ષણે, વિકલ્પ છુટવાના સમયે જે વિકલ્પ હોય છે તે વિકલ્પ કાંઈ “હું વિભાવથી ભિન્ન આત્મા છું'- એવા વિકલ્પના કારણે તૂટતો નથી. પરંતુ તેના માધ્યમથી પોતાના આત્માભિમુખ વલણ દ્વારા, સ્વભાવગ્રાહક પરિણતિ દ્વારા, આત્મપ્રેક્ષી વૃત્તિ દ્વારા વિકલ્પદશાનાશક અવસ્થા ઊભી થવાના લીધે જ વિકલ્પ છુટે છે. “હે વિકલ્પો! હે વિચારો! હે શબ્દો ! હે વિભાવપરિણામો! હું તમારાથી જુદો છું, જુદો જ રહીશ. તમે મારા કામમાં આડખીલી ના કરશો. મને મારું કામ કરવા દો. મારા નિર્વિકલ્પ સ્વરૂપમાં ઠરવા દો'- આવી આંતરિક પરિણતિ દ્વારા વિકલ્પ પ્રત્યે ઉદાસીન રહેવાની રુચિ કેળવવાથી વિકલ્પ તૂટે છે. જ્ઞાતા-દષ્ટાભાવના આલંબને “આત્મસ્વભાવમાં ઉપયોગ કરવા દ્વારા વિકલ્પ છૂટે છે. આત્મભાન, આત્મશ્રદ્ધા અને સ્વરૂપ અનુસંધાન-ધારામાં લીનતાના જોરથી લક્ષ, પરિણતિ અને ઉપયોગ ત્રણેય અંદરમાં, ઊંડાણમાં જવાથી રાગાદિમય વિકલ્પ રવાના થાય છે. જ્યારે આત્મદ્રવ્યની અનુભૂતિ-પ્રતીતિ જોર પકડે ત્યારે આ બ્રહ્મ અને પેલું બ્રહ્માંડ'- આવો કોઈ ભેદ જણાતો પણ નથી તો તેના ભેદજ્ઞાનના વિકલ્પને તો અવકાશ જ કયાં રહે ? ત્યારે સ્વયં “સચ્ચિદાનંદમય, બ્રહ્માનંદમય બની જવાય છે અને બધું જ બ્રહ્મમય, પૂણાનંદમય, આત્મમય જણાય છે. 1. एतज्जनितसंस्कारस्य विकल्पान्तरसंस्कारविरोधित्वेन ततस्तदनुत्थानात् । (ધર્મપરીક્ષા-૧૨-વૃત્તિ) જ સદ્દા નં જે વિગ3જી રામi | (ત્તરાધ્યયન-૨૮/૨૮) *. સવ્યવનિન્દપૂન પૂર્ણ વિવેચતે ! (જ્ઞાનસર ૨/?) ૧૦૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ પરંતુ જયાં સુધી આવી દશા ન આવે ત્યાં સુધી સ્વભાવગ્રહણની તેવી ભાવનાથી, એકમાત્ર આત્માના પ્રયોજનથી, ભાવનાત્મક-નિશ્ચયાત્મકસંવેદનાત્મક વૈરાગ્યમય ભેદજ્ઞાનનો અભ્યાસ સર્વત્ર ચાલુ જ રાખજે. માત્ર વિકલ્પાત્મક કે તરંગાત્મક વૈચારિક ભેદજ્ઞાનથી પારમાર્થિક ભેદજ્ઞાન પ્રગટ થતું નથી. પોતાની અંતરંગ પરિણતિને, અનાદિકાલીન રુચિને, ચિત્તવૃત્તિને, વર્તમાન સ્વભાવને રાગાદિથી જુદા પાડવાનું ધ્યેય રાખી જુદા પાડવામાં આવે તો જ પારમાર્થિક ભેદજ્ઞાન પ્રગટે. બાકી ઉપર-ઉપરથી તું ગમે તેવા પણ ઊંચા શાસ્ત્રવચન બોલે કે ‘હું જુદો છું’- એમ રટણ કર્યા કરે, પણ તેનાથી કર્મસત્તા ભૂલ થાપ ખાતી નથી. તારા અંતરમાં જેવા ભાવ હશે તેવું જ કાર્ય થશે. તારા ભાવ પણ માત્ર શાબ્દિક કે ગોખણપટ્ટીરૂપ કે ઉપલક વિચારમાત્ર સ્વરૂપ નહિ. પરંતુ અંદ૨માં હૃદયને ભેદીને દઢતાપૂર્વક ભાવ આવવા જોઈએ કે ‘વિભાવ મારું સ્વરૂપ નથી જ. મારે વિભાવ જોઈતો જ નથી. હું તો પરિપૂર્ણ-શુદ્ધ-શાશ્વત આનંદમય આત્મા જ છું.' નિરંતર તેવો ભાવ સર્વત્ર રહે તો પરિણમ્યું કહેવાય. પોતાના નામ, આકૃતિ, શરીર વગેરે રૂપે આત્મા વર્તમાનમાં પરિણમ્યો છે તેમ જીવંત ભેદજ્ઞાનરૂપે આત્મા પરિણમવો જોઈએ. , જેમ આધુનિક વિજ્ઞાન જૂના ગીતના શબ્દને યથાવત્ રાખી, પ્રાચીન સંગીતને દબાવી દે છે તેમ ભેદવિજ્ઞાનની કળા પણ વિભાવપર્યાયવિકલ્પપર્યાયના વેદનમાં જ્ઞાનોપયોગ સામાન્યને યથાવત્ રાખી, શુદ્ધોપયોગને એમ ને એમ રાખી, ચૈતન્ય સામાન્યને તેના સ્વરૂપમાં યથાર્થપણે રહેવા દઈને સહજમલજન્ય રાગાદિ વિભાવપરિણામો અને મનોજન્ય સંકલ્પવિકલ્પને દબાવી દે છે, તેની ઉપેક્ષા કરે છે, તેને ક્ષીણ કરે છે. આવું કાર્ય થાય તે રીતે ભેદવિજ્ઞાનની કળાને આત્મસાત્ કરવી જોઈએ. આ રીતે આગળ વધતાં વધતાં જ આત્મસાક્ષાત્કાર થાય. વત્સ ! હજુ વધુ એક મહત્ત્વની વાત ધ્યાનથી લક્ષગત કરજે. અજ્ઞાનીને અશાતાનો જેટલો ભય હોય તે કરતાં જ્ઞાનીને શાતાનો વધુ ભય હોય છે. કારણ કે શાતાનો રાગ અનાદિકાળથી જીવને વળગેલ છે. શાતાના ઉદયમાં સાવધાન ન હોય તેને અશાતામાં અસમાધિ જ થાય. માટે ખાસ કરીને શાતાના ઉદયમાં સંવેદનાત્મક ભેદજ્ઞાનનો અભ્યાસ વધારવો. શાતાના ઉદયે, સ્વસ્થ શરીરે, અનુકૂળ સંયોગોમાં કરેલો ભેદજ્ઞાનનો અભ્યાસ જો ૧૦૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ અશાતાના ઉદયમાં, માંદગી-દુઃખ વગેરે પ્રતિકૂળ સંયોગમાં ફરી ન જાય તો સાચો સમજવો. દુઃખ, અપમાન વગેરે પ્રસંગે “હું તો દુઃખ આદિને કેવળ જાણનારજોનાર છું. કર્મફળસ્વરૂપ દુઃખ તો શરીરમાં છે. તે દેહધર્મ છે. એ મારું સ્વરૂપ નથી' એમ ભેદજ્ઞાન સહજ રીતે ચાલુ રહેવું જોઈએ. દુઃખ વખતે દુઃખને જોનાર તેમાં ભળે નહિ, પોતાનું સ્વરૂપ ભૂલીને તેમાં એકાકાર થાય નહિ તો સમકિત* નિર્મળ રહે, ટકે. કારણ કે સમકિતી જીવ સર્વ અવસ્થામાં વિશુદ્ધ જ હોય છે. દેહાદિવેદનામાં ભળી જાય, દેહાદિમાં અભેદભ્રમ ઊભો થાય તો મિથ્યાત્વનો ઉદય થતાં વાર ન લાગે. “દુઃખાદિ, વિકલ્પાદિ ગમે તેટલા આવે. પરંતુ મારે તેને મારા માનવા નથી. તેમાં હર્ષ-શોક કરવો નથી. દેહધર્મમાં માથું મારવું નથી. તે બધું જવાનું જ છે. તે ક્ષણભંગુર છે. હું તો શાશ્વત છું'- આવી પકડ ટકી રહેવી જોઈએ. જેમ ધૂમાડો, ધૂળ, મલિન વાતાવરણ, કાદવ વગેરેથી આકાશ જુદું છે છતાં તિમિર રોગના લીધે જોનારને આકાશમાં ય વિકૃતિના દર્શન થાય છે. તેમ દેહાદિથી, દુઃખાદિથી, રાગાદિથી, વિકલ્પાદિથી આત્મા જુદો જ હોવા છતાં અવિવેકથી, ભ્રાન્તિથી, ભ્રાન્ત પરિણતિથી એકરૂપ થઈ ગયેલ હોય તેમ લાગે છે. પરંતુ વિચારદશાએ તેને જુદા માને, વિચારે, શ્રદ્ધ, પ્રતીતિ કરે, અનુભવમાં લાવવાનો અંતરથી પ્રયાસ કરે તો ભેદજ્ઞાન જીવંત બને. એ વિચારદશાએ પહોંચવાની એક દિશા એ છે કે જેમ લાલ કાચમાંથી સૂર્યપ્રકાશ પસાર થતાં બહારમાં લાલપ્રકાશ જણાય છે. લાલપ્રકાશસ્વરૂપ સંયોજિત પદાર્થમાં લાલાશ કાચના પ્રભાવે છે, પ્રકાશ સૂર્યના પ્રભાવે છે. તેમ રાગસંવેદનસ્વરૂપ સંયોજિત પદાર્થમાં આકુળતા એ કર્મવશ વિભાવદશાના પ્રભાવે છે, વેદન-ઉપયોગ એ આત્માના પ્રભાવે છે. આવું જાણી વિભાવદશાના ગુણધર્મ પ્રત્યે, કર્મના કાર્યક્ષેત્ર પ્રત્યે પૂંઠ કરી આત્મધર્મને, આત્મસ્વભાવને સન્મુખ થવાનું છે. પરંતુ જડમાં થતા ફેરફારનું કર્તુત્વ પોતાનામાં ભ્રાન્તિથી * સભ્યશો વિશુદ્ધ, સર્વાપિ તશાસ્થતિ: | મૃમધ્યમવસ્તુ, યાચતો ભવેત્ | (અધ્યાત્મસાર - ૧૮૬૬) .. शुद्धेऽपि व्योम्नि तिमिराद्, रेखाभिर्मिश्रता यथा । વિવામિત્રતા મતિ, તથાત્મિન્ચવવેd: I (જ્ઞાનિસર - ફારૂ) ૧૦૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ સ્વીકારવાની અજાગરુકતાના લીધે બીજા નિમિત્તે બીજારૂપે અજ્ઞાની જીવ પરિણમી જાય છે અને કર્મ બંધાયે રાખે છે. તારા પ્રયત્નની મંદતાથી અને ઉત્સાહની કચાશથી તારા ચૈતન્યપટમાં દુઃખદ્વેષ-સુખરાગાદિ વિભાવપરિણામો અને વિકલ્પો ઊભા થાય છે. માટે ધારાવાહી જીવંત ભેદજ્ઞાનના સહારે અંતરમાં તે તમામ વિભાવાદિથી અસંગ બને તો અંદરમાં ઊંડા ઉતરાય અને આત્મા પકડાય. ‘આત્માનું જ કાર્ય કરવા જેવું છે' આવી રુચિ હોવા છતાં, ‘વિકલ્પાત્મક પરિણતિમાં સુખ નથી પણ નિર્વિકલ્પદશામાં જ આનંદ છે’ એવો દૃઢ નિર્ણય હોવા છતાં, ‘સિદ્ધ ભગવંતમાં અવિદ્યમાન એવા *રાગાદિ વિભાવ અને વિકલ્પ એ મારું સ્વરૂપ નથી પણ ઉપાધિ છે. અનુકૂળતા પણ ઉપાધિરૂપ છે. વાસ્તવમાં કર્મજન્ય કોઈ પરિણામ મારામાં નથી. પરમાર્થથી સિદ્ધ ભગવંત અને મારા સ્વરૂપમાં કોઈ ફરક નથી. કર્મપરિણામથી હું જુદો જ છું.’- એમ ભેદજ્ઞાન હોવા છતાં જો રાગાદિમાં એકત્વબુદ્ધિ થાય, વિકલ્પાદિમાં કર્તૃત્વબુદ્ધિ થાય તો સમજવું કે પરિણતિ હજુ રાગાદિથી છુટી નથી પડી. આ ધ્યાનમાં હોય તો જ આગળ વધવાનો અવકાશરહે. રાત્રે પપ્પા પોતાની છાતી ઉપર પપ્પુને ન બેસાડે તો પાળેલું કુતરુંગલુડીયું ગેલ કરતું છાતી ઉપર ચઢી બેસે તેમ હોય તેવી અવસ્થામાં પપ્પા પોતાની છાતી ઉપર સામે ચાલીને પપ્પુને બેસાડે પણ પોતાને પપ્પુરૂપે માને નહિ અને પપ્પુને રમાડવા છતાં જેવું પાળેલું કુતરું-ગલુડીયું સૂઈ જાય અથવા રૂમની બહાર જાય કે તરત જ દરવાજો બંધ કરી, પપ્પુને છાતી ઉપરથી ઉતારી પોતે સૂઈ જાય. તેમ અનાદિ કાળથી પાળેલા, પોષેલા અપ્રશસ્ત રાગાદિ વિભાવ પરિણામ અને અશુભ વિકલ્પો (ગલુડીયું) પોતાના ચૈતન્ય ઉપર ચડી બેસે તેવી હાલતમાં સાધક ‘હું તો શુદ્ધ નિર્વિકલ્પ અસંગ આત્મા છું’- એવા શુભ વિકલ્પને (પપ્પુને) સામે ચાલીને પોતાના ચૈતન્યપટમાં બોલાવે, બેસાડે, અહોભાવથી રમાડે, પણ પોતાને વિકલ્પરૂપ માને નહિ, વિકલ્પાતીત પોતાના સ્વરૂપને ભૂલે નહિ. જેવા અપ્રશસ્ત વિભાવો રવાના થાય કે તરત તન-મન-વચન-ઈન્દ્રિયના દરવાજા બંધ કરી, पराश्रितानां भावानां कर्तृत्वाद्यभिमानतः । कर्मणा बध्यतेऽज्ञानी ज्ञानवांस्तु न लिप्यते ॥ (અધ્યાત્મસાર ૮/૨૦૮) न च कर्मकृतो भेदः, स्यादात्मन्यविकारिणि । (अध्यात्मसार ૩૮(?) 7. ૧૦૮ - Page #136 -------------------------------------------------------------------------- ________________ “હું શુદ્ધાત્મા છું' એવા પ્રશસ્ત વિકલ્પને પણ છોડીને પોતાના નિર્વિકલ્પ સ્વભાવમાં સાધક ઠરી જાય. ફરીથી વિભાવપરિણામ કે આડા અવળા સ્કૂલ વિકલ્પ આવે તો હું શુદ્ધાત્મા છું. નિર્વિકલ્પ ધ્રુવ આત્મા છું. આ વિભાવ પરિણામ મારું સ્વરૂપ નથી. હું તેનાથી જુદો છું. હું તો સિદ્ધાત્મા છું' એવા બળવાન સૂક્ષ્મ શુભ વિકલ્પમાં જોડાવા દ્વારા વિભાવ પરિણામ દૂર કરી, મનને શાંત કરી, “હું શુદ્ધાત્મા છું એવા પ્રશસ્ત આલંબન સ્વરૂપ વિકલ્પને પણ છોડી પોતાના શાંત-સ્થિર-નિર્વિકલ્પ-નિરાલંબન-શુદ્ધાત્મતત્ત્વમાં સાધક સ્થિર થઈ જાય. આમ સવિકલ્પ-નિર્વિકલ્પદશા થતાં થતાં, સાલંબન-નિરાલંબન અવસ્થા થતાં થતાં, આવો અભ્યાસ વધતાં પૂર્ણ નિર્વિકલ્પ નિરાલંબન આત્મતત્ત્વનો સાક્ષાત્કાર થાય છે. પરંતુ હું પુગલભિન્ન, રાગાતીત-વિકલ્પાતીત જ્ઞાનમય આત્મા છું'- ઈત્યાદિ સ્વરૂપ બળવાન શુદ્ધ વિકલ્પના બદલે “મારે તપસ્વાધ્યાય-ભક્તિ કરવી છે' ઈત્યાદિ સામાન્યકક્ષાના વ્યવહારપ્રધાન પ્રશસ્ત વિકલ્પમાં જોડાવાથી કાંઈ વાસ્તવિક ઠેકાણું ન પડે. નિર્વિકલ્પસમાધિદશા તેનાથી તરત ન પ્રગટે. પપ્પના બદલે નોટબુક કે કાગળ વગેરેને છાતિ ઉપર રાખવામાં આવે તો ગલુડીયું (=રાગાદિ) તેને ખસેડીને પોતે જ છાતી ઉપર ચડી બેસે ને ! માટે પ્રશસ્ત વિકલ્પ પણ બળવાન જોઈએ. ભીંજાતા હૃદયે જોઈએ. નિર્વિકલ્પ આત્મસ્વરૂપમાં આરૂઢ થવાના લક્ષપૂર્વક જોઈએ. પરંતુ આત્મજાગૃતિની કચાશથી દ્રવ્યકર્મનિમિત્તે, તું ભાવકર્મરૂપે = રાગાદિસ્વરૂપે પરિણમી જાય છે, લુહારની ભઠ્ઠીમાં લોખંડનો ગોળો અગ્નિરૂપે પરિણમે તેમ. પરંતુ રાગાદિ તારો સ્વભાવ નથી જ. તું તો શુદ્ધ ચેતન છે. પણ પર તરફ દષ્ટિ કરીને, વિભાવ સન્મુખ રુચિ કરીને ઊભો છે માટે વિભાવ પરિણામો સાથે કર્તુત્વ-ભોકતૃત્વબુદ્ધિ થયે રાખે છે. અનાદિ કાળથી રાગાદિથી એકત્વબુદ્ધિનો-સ્વામીત્વબુદ્ધિનો વિપરીત અભ્યાસ છે. એથી રાગાદિથી છુટવું આકરું લાગે છે. પણ રાગાદિથી છુટા પડવા માટે ભેદજ્ઞાનનો નિરંતર અભ્યાસ અંતરથી સમજીને કરે તો શુદ્ધ વિવેકદષ્ટિ પ્રગટવાથી-પરિણમવાથી રાગાદિથી પરિણતિ છુટી પડશે. તે દશામાં “રાગાદિનું A યૂનાજૂક વિચિન્તયે, સાનવાષ્યિ નિરીનામ્ | (યોજશાસ્ત્ર-૨૦/૬). .. अण्णे पुग्गलभावा अण्णो एगो य णाणमित्तोऽहं । सुद्धो एस वियप्पो अवियप्पसमाहिसंजणओ ॥ (धर्मपरीक्षा-९९) ૧૦૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ વેદન થાય છે તે વેદનને જાણનારો કોણ? મારે તો તે અસંગ સાક્ષીમાત્ર પરમાનંદમય આત્માને અત્યન્ત સ્પષ્ટપણે જાણવો છે – એમ પ્રયત્ન કરે તો આત્મા અત્યંત સ્પષ્ટપણે પકડાય. આત્માને કેવળ વિકલ્પથી, ઉપલક વિચારથી, તરંગાત્મક પ્રયત્નથી પકડવાના બદલે અંતરની પરિણતિથી ગ્રહણ કરજે. જો આત્માનું મૂળભૂત શુદ્ધ સ્વરૂપ રુચિપૂર્વક ખ્યાલમાં આવે, શ્રદ્ધાપૂર્વક અંતરમાં ભાસે, શુદ્ધ ચૈતન્યનું સામર્થ્ય લક્ષમાં આવે, અંદરમાં ઉપયોગ અને પરિણતિ વળે તો રાગાદિ વિભાવ પરિણામોની ત્રાસદાયકતા-આકુળતા આપમેળે અનુભવાય. આ રીતે કાળક્રમે ભેદજ્ઞાનનું પરિણમન થવાની સાથે જ સાધકને “રાગ મારા આનંદનું કારણ નથી. હવે હું રાગાદિને રાખી શકું એમ નથી. કામક્રોધને રાખવાનો મારો સ્વભાવ જ નથી”- એવી પ્રતીતિ પ્રગટ થતાં જ હું વીતરાગ નિર્વિકારી ચૈતન્યસ્વરૂપે પરિણમી જઈશ'- એવો અંદરમાં વિશ્વાસ પ્રગટે છે. પછી પરિણતિમાંથી રાગાદિ સ્વયં છુટી જાય છે. પછી વિકલ્પદશાને તોડવી નહિ પડે, તૂટી જશે. વિકલ્પને છોડવા નહિ પડે, આપમેળે છૂટી જશે. રુચિપૂર્વક અંતરમાં દષ્ટિ થવાથી, આત્મસ્વભાવ ગ્રહણ કરવાથી ઉપયોગ શુદ્ધ અને સૂક્ષ્મ થાય છે, પરિણતિ પલટાઈ જાય છે, બિચારા રાગાદિ વિભાવપરિણામ નોધારા થઈને ચાલ્યા જાય છે. જ્યારે આત્મા અપરોક્ષરૂપે પ્રગટે, ઉગ્રપણે પ્રગટવા સ્વયં તલસાટ કરે ત્યારે વિભાવમાં સ્વામિત્વબુદ્ધિ-કર્તુત્વબુદ્ધિ આપમેળે ઉડી જાય. જ્યારે પોતાના આનંદમય ચૈતન્ય સ્વરૂપનું ભાન, ભાવના અને ભાસન થાય ત્યારે આત્મા ઉપર ખરો પ્રેમ-રુચિ-લાગણી-અહોભાવ પ્રગટે છે. તેથી જ ત્યારે રાગાદિનું મમત્વ-સ્વામિત્વ-તાદાસ્ય લેશ પણ અનુભવાતું નથી. ભેદજ્ઞાનથી આ જ તો કરવાનું છે. ભેદજ્ઞાનની આ સાધનાનું પારમાર્થિક રહસ્ય સમજવા માટે, ભેદજ્ઞાન સાધનાનો મર્મ ચૂકી ન જવાય તે માટે વત્સ ! હજુ એક દષ્ટાન્ત સાંભળ. હંસે સામેવાળાને હંસ સમજીને દોસ્તી કરી. પણ બગલો હતો. તેથી સરોવરમાં માછલી પકડી. જાત ઓળખાઈ ગઈ. દોસ્તી છૂટી ગઈ. તેમ ક. સાક્ષ: સુરક્ષપસ્થ, સુપુતો નિરદ્યુતમ્ | યથા માને તથા શુદ્ધવિવેઃ તતિરમ્ (અધ્યાત્મિસાર - ૨૮૭૮) ૧૧૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ આત્માએ પોતાના સ્વરૂપે સમજીને અનાદિકાળથી વિવિધ પ્રકારના શરીર, ઈન્દ્રિય, મન સાથે મૈત્રી કરી. પણ તે અનાત્મસ્વરૂપ હતા. તેથી જડ, ક્ષણભંગુર, તકલાદી, અસાર અને અનાથ હતા. ખાવા-પીવા માટે ઉધામાં માર્યા. રાગ-દ્વેષ, કામ-ક્રોધ, સંકલ્પ-વિકલ્પ કર્યા. તેથી વિવેકી આત્માને તેની જાત ઓળખાઈ ગઈ. અનાદિકાલીન દોસ્તી સહજ રીતે છૂટી ગઈ. ( સિદ્ધ = મહું સ = દં) હંસ એવો આત્મા સિદ્ધશીલાએ પહોંચી ગયો. પોતાના હંસસ્વરૂપમાં સ્થિર થઈ ગયો. આ હકીકતને હૃદયાંકિત કરી ભેદજ્ઞાનના ઊંડા-માર્મિક-વેધક-પારમાર્થિક-આધ્યાત્મિક અભ્યાસમાં તું લાગી જા. પરંતુ “આ ભેદજ્ઞાનના અભ્યાસમાં બહુ રસ આવે છે - આવું થાય તો તે પણ વિકલ્પ જ છે. તે વિકલ્પનો જ આનંદ છે. વિકલ્પમાં રાગ કરે તો આત્મસ્વભાવભૂત તાત્ત્વિક ધર્મ કયાંથી થાય? પ્રશસ્ત રાગાદિ દ્વારા મન-વચન-કાયાની ક્રિયાનું પરિવર્તન કરીને “મેં ધર્મ કર્યો આવો અહંકાર કરીને તેનો આભાસિક આનંદ માનવામાં અત્યાર સુધી જીવ અટકી ગયો. વાસ્તવમાં શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં ઠરવું એ જ તાત્ત્વિક શુદ્ધ ધર્મ છે, એ જ પરમાનંદ છે, એ જ સાચો આનંદ છે. સાચો આનંદ તો નિરુપાધિક હોય, સ્વભાવિક હોય, નિર્વિકલ્પ હોય. એ આનંદ તો પ્રગટ એવા શુદ્ધ ચૈતન્યમાંથી પ્રગટવો જોઈએ. ત્યાં રતિ-અરતિ વગેરેના કોઈ જ વિકલ્પ નથી. જ્યારે બધા જ વિકલ્પ, વિકલ્પદશા અને વિભાવદશા સહેજે છૂટી જાય ત્યારે સહજ આત્માનંદ પ્રગટે. “આનંદ આવે છે, મજા પડે છે'- એવો વિકલ્પ કરીને નિરુપાધિક આનંદ અનુભવવો પડતો નથી. એમાં તો કૃત્રિમતા છે. શુદ્ધોપયોગમાં જ જે પોતાનું અખંડ અસ્તિત્વ દૃઢપણે (=શીલાલેખમાં કોતરાયેલા અક્ષરની જેમ) સ્વીકારે, જેને સંસારની તમામ ઈચ્છાઓ ક્ષીણ થઈ જાય અને કેવળ *કર્મોદયથી થતી પ્રવૃત્તિમાં અસંગભાવે જોડાતી વખતે - વત્યુસંહાવો ઘમ્મો | + 1 સર ? ? મારે ?- સવાર સૂત્ર-શશરૂા? > મવશ નિષિદ્ધોડમિશ્નરત્યાનન્દોરપિ | ધ્યાનવિષ્ટન્મત: વાસ્તુ, તથા વિનમ્ | (ધ્યાત્મસાર - ૨૦) *. ટોપ્રકૃતિછત્નસંજ્ઞાનસર્વસ્વમાનો | यत्कर्म स्यात् तदिदमुदितं बन्धकृज्जातु नैव ।। (अध्यात्मबिन्दु ४/२७) ૧૧૧. Page #139 -------------------------------------------------------------------------- ________________ પણ જે શુદ્ધ ચૈતન્યમાં પોતાનું અસ્તિત્વ સ્પષ્ટપણે પકડે, શુદ્ધ ચૈતન્યમય સ્વભાવ જાણે-જુએ-અનુભવે તેને* તે પ્રવૃત્તિ કર્મબંધ કરાવી ન શકે. ઊલટું તે સમયે નિજાનંદ-શુદ્ધાનંદ-સહજાનંદ અંદરમાંથી સતત પ્રગટે છે, બરફમાંથી ઠંડક સતત નીકળ્યા કરે છે તેમ. અંદર શુદ્ધ ચૈતન્યસ્વભાવને સ્પર્શીને, ચૈતન્યસ્વરૂપમાં પરિણમીને જે આનંદનો અનુભવ થાય છે, શાન્તિનું સંવેદન થાય છે તે ખરેખર અપૂર્વ જ હોય છે. આકુળતા વગરનું, દુ:ખશૂન્ય જે આત્મતત્ત્વ છે તેને શોધવાનો પ્રયત્ન કરતાં કરતાં કષાયની મંદતા થવાના લીધે જે આનંદ અનુભવાય છે તે પણ કષાયમિશ્રિત હોવાથી પરમાર્થથી આકુળતાસ્વરૂપ જ છે, તેનાથી પણ આત્મા ભિન્ન જ છે- એમ આત્મજ્ઞાનની ભૂમિકામાં દઢ રીતે પકડી રાખીશ તો જીવંત ભેદજ્ઞાનનો પુરુષાર્થ મંદ નહિ પડતાં ક્ષપક શ્રેણીના દ્વાર સુધી તને તે પહોંચાડી દેશે. લાયોપથમિક જ્ઞાન-દર્શન વગેરે પણ તારું મૂળભૂત સ્વરૂપ નથી. તેમાં તારું સમગ્ર અસ્તિત્વ-તાદાભ્ય નથી. જેમ કરોડપતિ પાસે લાખ રૂપિયા હોવા છતાં તે લાખોપતિની હરોળમાં બેસવાના બદલે કરોડપતિની પંક્તિમાં બેસે છે. લાખોપતિ કરતાં તે પોતાની જાતને જુદી માને છે. તેમ લાયોપથમિક એવા જ્ઞાન-દર્શન-ક્ષમા વગેરે ગુણોનો અનુભવ થવા છતાં પણ એને તારું મૌલિક સ્વરૂપ સમજવાના બદલે તારાથી અલગ સમજજે. તારું તાદાભ્ય તેમાં સ્થાપિત કરવાના બદલે ધ્રુવ શુદ્ધ પૂર્ણ અખંડ ચૈતન્યસ્વરૂપમાં તારા અસ્તિત્વનો અનુભવ કરવા તત્પર રહેજે. જીવસ્થાન, યોગસ્થાન, અધ્યવસાયસ્થાન, ગુણસ્થાન, માર્ગણાસ્થાન વગેરેથી તું સાવ નિરાળો છે. તેમાં તારો કાયમી વસવાટ નથી. કર્મસાપેક્ષ આ દશા તારું મૌલિક વાસ્તવિક સ્વરૂપ નથી. આ રીતે અંતરમાં ભેદજ્ઞાનની પરિણતિથી નિરંતર ભાવિત થઈશ મવે ચર્ચા વિચ્છિન્ના, પ્રવૃત્તિઃ માવના | रतिस्तस्य विरक्तस्य, सर्वत्र शुभवेद्यतः ॥ (अध्यात्मसार - ५।१४) A મધ્યાત્મોપનિષ-૨/૨૮ कर्मोपाधिकृतान् भावान् य आत्मन्यध्यवस्यति । तेन स्वाभाविकं रूपं न बुद्धं परमात्मनः ।। (अध्यात्मोपनिषद्-२/२९) चउहि ठाणेहिं निग्गंथाण वा निग्गंथीण वा अतिसेसे णाण-दंसणे समुप्पज्जिउकामे સમુમ્બન્નેના | તં નહીં.... વિવેન વિરસોઈ સમ્મમાં માતા મત .... (થાનાં સૂત્ર-જીરીર૮૪) ૧૧૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ તો કેવળજ્ઞાન અને કેવળદર્શનને ઢંઢોળવાનું કામ શરૂ થશે. ભેદજ્ઞાન પરિણમે એટલે કેવલજ્ઞાનની ખાણ તારી પાસે આવી ગઈ. પછી સામે ચાલીને કૈવલ્ય બોધિ તને વરવા આવશે. ત્યારે કેવલજ્ઞાન આવે કે ન આવે- તેની પણ તને કોઈ દરકાર નહિ હોય. કારણ કે કેવલજ્ઞાન પણ પર્યાય છે અને ભેદજ્ઞાન પૂર્ણપણે પરિણમતાં પર્યાયભિન્ન આત્મદ્રવ્ય ઉપર જ તારી નજર-દષ્ટિ-ધ્યાન-લક્ષ-રુચિ કેન્દ્રિત થયેલ હશે. પ્રસ્તુત વિવેકજ્ઞાન-ભેદજ્ઞાન એ તો શુકલધ્યાનના ચાર અમોઘ જ્ઞાપક હેતુમાંથી સૌથી સરળ સૂચકહેતુ છે. અત્યારે ક્ષપકશ્રેણી ભલે માંડી ના શકાય. પણ શુકલધ્યાનની તૈયારી તો તું અત્યારથી જ શરૂ કરી દે. આવતા ભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં આઠમા વર્ષે દીક્ષા અને નવમા વર્ષે કેવળજ્ઞાન પામી વહેલી તકે ૧૪મા ગુણસ્થાનકની પેલી પાર સિદ્ધદશા-મુક્તદશા પ્રગટાવવાની તારી ઝંખના છે તો કમ સે કમ આ ભવમાં અડધું કામ તો કર, સાતમા ગુણઠાણે તો પહોંચી જા . વાસ્તવમાં તો સાતમાં ગુણઠાણે પહોંચવાની ભાવના પણ પારિભાષિક ભાવના છે, શાસ્ત્રીય પરિભાષા ઉપર આધારિત ભાવના છે. તેવી ભાવનામાં પણ ઊંડે ઊંડે કંઈક વળગણ રહેલું છે. માટે આ ભવમાં સાતમા ગુણઠાણે પહોંચવાની ભાવના કરતાં પણ શાસ્ત્રના આધારે સાતમા ગુણસ્થાનકની અવસ્થાનો હેતુ-સ્વરૂપ-અનુબંધથી પરિચય મેળવી તેવી ઉચ્ચ-પરમોચ્ચ આત્મદશા પ્રગટ કરવાની ઝંખના, તે માટે દોષથી છૂટા પડવાનો પુરુષાર્થ, આત્મશુદ્ધિ માટેની તાલાવેલી ખૂબ જરૂરી છે. માટે જીવંત ભેદજ્ઞાનપરિણતિસ્વરૂપ સમ્યગૂ જ્ઞાનના સહારે આત્મદર્શન કરી, સમ્યગ્દર્શન પ્રગટાવી, આત્મરમણતા-આત્મસ્થિરતા-આત્મગુણલીનતા-સ્વરૂપ સમ્યક્ ચારિત્ર મેળવી, ક્ષપકશ્રેણીની ભૂમિકા કેળવી વહેલી તકે નિરુપાધિક સહજ આત્માનંદમાં સદા માટે તું લીન બનજે- એવા મારા તને શુભાશિષ છે. - સવદાકસંમોદ-વિવે-વિડસા ત હાંતિ નિમાડું (ધ્યાનશત-૬૦) ૧ સુવા શિયાળી | (ઉત્તરાધ્યયન રૂ:/૨૧) ૧૧૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ ...તો ટાગ આપમેળે અે હે જગદાધાર ! તારા આશીર્વાદ મેળવીને હૈયું આનંદવિભોર થઈ ગયું છે. હવે મારે કેવળ આત્મા જ જોઈએ છે. બીજું કાંઈ જ નહિ. આત્મા સિવાય બીજે કયાંય ચેન પડતું નથી. છતાં આત્મા કેમ પ્રગટતો નથી. બીજુ બધું ન ઈચ્છવા છતાં કેમ પ્રગટી જાય છે ? હું શુદ્ધ અને નિર્લેપ છું. મારા સ્વરૂપમાં રાગ છે જ નહિ તો આ બધુ આવ્યું કયાંથી? કામ-ક્રોધાદિ મારા સ્વભાવમાં નથી. છતાંય મને કામ-ક્રોધાદિ થાય છે તો ખરા. હવે તે છે તો ટળે. કેવી રીતે ? વિકલ્પનો હું સ્વામી નથી. તેની સાથે મારે કોઈ સંબંધ નથી તો પણ તે મારા ચૈતન્ય ઘરમાં કેમ ઘૂસી જાય છે? 9€ હે વિકલ્પાતીત પ્રભુ ! તેને ટાળવાનો ઉપાય શું ? “રાગ આવે તે ક્ષણે પણ હું રાગથી જુદો છું, વીતરાગ છું. રાગની આકુળતા અને વાસનાની વિકૃતિ મારું સ્વરૂપ જ નથી. વિભાવ મારો સ્વભાવ નથી જ. હું તો શાંત અને સ્થિર ચૈતન્ય સ્વરૂપ છું.”- આવું જાણવા છતાં રાગાદિ વિભાવ પ્રગટાવવા માટે મારી પરિણિતમાં અંદરથી સળવળાટ કેમ થાય છે ? વિભાવથી જીવંત ભેદજ્ઞાન કયારે થશે? પરિણતિની મલિનતાથી અને ચિત્તની ચંચળતાથી તુચ્છ વિભાવ અને વિકલ્પો ઉત્પન્ન થવા છતાં ‘તે મારો સ્વભાવ નથી.’- એવી પ્રતિક્ષણ જાગૃતિ કયારે રહેશે? શું કરું તો રાગ ટળે? પરમાત્મા :→ ‘વત્સ ! અંદરથી ચૈતન્યના માર્ગે ચાલતાં ચાલતાં અંતરને ભેદીને, વિભાવદશાને છેદીને, વિકલ્પદશાને તોડીને અંતરંગ પરિણિત આપમેળે ચૈતન્ય તરફ વળી જાય છે, આત્મસ્વભાવ તરફ અંતરંગવૃત્તિ દોડી જાય છે અને સ્વભાવને ગ્રહણ કરી લે છે. ત્યારે ચૈતન્યની શુદ્ધ પરિણતિ પ્રગટે છે અને રાગાદિ વિભાવ પરિણતિ સ્વયં જુદી પડી જાય છે. સ્વયં અસંગ સાક્ષીભાવથી રચાયેલું તારું અસ્તિત્વ અખંડ છે. તેને ઓળખી આત્મામાં લીન થાય તો વિભાવ-વિચાર-વિકલ્પો આપમેળે છૂટી જાય. શુદ્ધ આત્માનું લક્ષ પકડાવું જોઈએ. આ મૂળ વાત છે. પ૨નું લક્ષ પકડાય છે. એથી જ વિભાવો ઝપાટાબંધ આવે છે અને તેમાં તું ગરકાવ થાય છે. પરના લક્ષે ઊભી થયેલી ઉપાધિરૂપ આકુળતામય પરિણતિ સિવાય રાગનું સ્વરૂપ બીજું છે શું ? પરનું લક્ષ છૂટી જતાં રાગ ચાલી જશે અને તારો સ્વભાવ પ્રગટી જશે.' ૧૧૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ હે પરમકૃપાસિંધુ પરમાત્મન્ ! આપની વાત સાચી છે. આપની વાત મને પૂર્ણતયા માન્ય હોવા છતાં ચૈતન્યના માર્ગે ચાલવાને બદલે વિભાવને જ રુચિપૂર્વક ઓળખવાની, વિકારને જ આસક્તિપૂર્વક નીરખવાની, ઈન્દ્રિયવિષયોને જ ભાળવાની, વિકલ્પમાં જ સામે ચાલીને ભળી જવાની ભૂલ હજુ કરી જ બેસું છું. રસપૂર્વક વિભાવના નિરીક્ષણ વગેરેનો અભ્યાસ સહજ થઈ ગયો છે. તેથી પ્રતિક્ષણ વિભાવની પ્રીતિગર્ભિત સ્મૃતિ થાય છે અને વિકલ્પો દોડતા આવે છે. હે પરમ કૃપાળુ ! એનાથી દૂર રહેવાની સાચી ઝંખના કયારે પ્રગટ થશે? શુદ્ધ ચૈતન્ય સ્વભાવ કેવી રીતે પકડાશે? આત્મા અંદરથી ઓળખાતો જ નથી. અંતરમાં ચૈતન્ય ભાસતું જ નથી. અંદરમાં અંધકાર સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. આતમરામ કયારે દેખાશે ? આત્મામાં જાઉં તો આત્મામાં જે ગુણરત્નો ભરેલા છે તે પ્રગટ થાય- એ વાત સાચી. પણ આત્મા દેખાતો જ નથી. ચેતન ભાસતો જ નથી. તો કેવી રીતે આત્મામાં જાઉં? આત્માને ઓળખ્યા વિના કઈ રીતે આત્મા તરફ પરિણતિને વાળું? આત્માને શબ્દથી, વિકલ્પથી, વિચારથી તો ગ્રહણ કરું છું. પણ પરિણતિથી કઈ રીતે ગ્રહણ કરૂં? ચૈતન્યમય વૃત્તિથી કયારે નિજસ્વભાવનો અનુભવ કરીશ ? વર્તમાનમાં પરિણતિની મલિનતાને લીધે રાગાદિ વિભાવદશામાં ચૈતન્ય એકાકાર થાય છે. અને મારી પરિણતિ તે રીતે હજુ પણ પરિણમી રહી છે. એટલે જ આ રાગાદિ પરિણામો ઊછળી ઊછળીને આવી રહ્યા છે. ઉપરનું લક્ષ ચાલી જતાં રાગ નીકળી જશે.” એ આપની વાત સાચી પણ પ્રભુ ! પરનું લક્ષ કાઢવું કઈ રીતે? અનાદિનો અવળો અભ્યાસ ટાળવો કઈ રીતે ? પ્રતિક્ષણ આત્મલક્ષ પકડાવું તો જોઈએ ને ? તેવી અપ્રમત્તતા લાવવી કયાંથી ? તેના બજાર તો નથીને! હે કરૂણાવતાર ! જગતને સારું દેખાડવા પ્રયત્ન કરું છું. પણ સ્વયં સારો કેમ બનતો નથી ? એ જ સમજાતું નથી. માન-સન્માન-પ્રસિદ્ધિની અતૃપ્ત ભૂખ ટળે કઈ રીતે ? ક્ષણે ક્ષણે આ જે વિભાવ પરિણતિ ઊભી થાય છે તેમાં તરત તાદાભ્યબુદ્ધિસ્વામિત્વબુદ્ધિ-કર્તુત્વબુદ્ધિ-અધિકારવૃત્તિ લેશ પણ થઈ ન જાય તેટલો જોરદાર પ્રયત્ન-આત્મજાગૃતિ મારામાં નિરંતર ૧૧૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રગટે તેવી લાયકાત તો પ્રગટાવ. આત્મલક્ષ સિવાય બીજું કશું ન ગમે તેવી કૃપા તો વરસાવ. જેથી ક્ષણે ક્ષણે શ્રદ્ધાપરિણતિથી અને ચૈતન્યપરિણતિથી મારી અંતરંગવૃત્તિને આત્મા તરફ હું દઢતાથી ખેંચતો રહું. આંતરિક પુરૂષાર્થની સહજ ગતિ આત્મલક્ષે પ્રવર્તે એવા પ્રાણ તો પૂરો. હે જ્ઞાનસિંધુ ! મૂળ સ્વભાવે તો આપની જેમ હું પણ જાણનાર-જોનાર જ છું. બીજું બધું જાણવા છતાં તેનાથી જુદો જ છું. બહારનું જાણવા છતાં માત્ર અસંગ જ્ઞાનસ્વભાવને ધારણ કરનારા એવા મારા આત્માને જોવો છે. જેનાથી બધું જણાય છે, જ્ઞાન જ્યાંથી આવે છે તેને જાણવો છે. જ્ઞાનનું અસ્તિત્વ જ્યાં છે તેને માણવો છે. અસંગ જ્ઞાનસ્વભાવને મારે અનુભવવો છે. નિર્લેપ અને બધાથી ઉદાસીન એવા શુદ્ધ ચૈતન્ય સ્વભાવ સિવાય બીજે કયાંય પણ મારું મન ન રોકાઓ. અનાદિ કાળથી ક્ષણે ક્ષણે વિભાવમાં ભળવાની જે ભૂલ ચાલી આવે છે તે ભૂલ આપના પ્રભાવથી ટળો. તે માટે જ પુરૂષાર્થ ઉપડો. હે પરમકૃપાવંત ભગવંત ! આત્મલક્ષની જાગૃતિપૂર્વક ભાવના પરિણમે ત્યારે બીજું બધું જ ભૂલી જવાય છે અને ત્યાં જ ઠીક લાગે છે. પણ તેવું બહુ લાંબો વખત ટકતું નથી અને પાછો ઉપયોગ બહારમાં જતો રહે છે. એક બાજુ બહારમાં ગમતું નથી. બહિરંગ દષ્ટિમાં ચેન પડતું નથી. બહિરાત્મદશામાં પ્રવર્તતા થાક લાગે છે. છતાં ડગલે ને પગલે મારા ઉપયોગને અતૃપ્ત મન અને અંદરની મલિન પરિણતિ તાણીને બહાર લઈ જાય છે. હવે શું કરવું ? તે ખબર નથી પડતી. મોહ મૂંઝવી રહ્યો છે. પણ મારી આ અંતરની મૂંઝવણ તારા સિવાય કોને કહું ? કોણ મારી અંગત મૂંઝવણ ટાળી શકે એમ છે ? તારા સિવાય કોને મારામાં રસ છે ? જગતનો પરિચય, જગતમાં રખડાવનાર વિભાવદશાનો પરિચય અનાદિ કાળથી બહુ કરી લીધો છે. હવે તો બહુ થયું. હવે તું જ મારો પ્રાણ ને ત્રાણ. આધાર ને આશરો. મારા વ્હાલા પ્રભુ! આ ઉદ્ધત-બહિર્મુખી-અધીરા-અશાંત-અસ્થિર-અશુદ્ધ અને અતૃપ્ત મનને જીતવાનો કોઈ ઉપાય હોય તો બતાવો ને! 5. ને વિજ્ઞાતિ સે પ્રાતા, તે પદુષ્ય સિંડ્રાણ | (કાવાર શsly???) ૧૧૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૨૦. તો મન પણ જીતી શકાય છે. પરમાત્મા :> વત્સ ! મનને વશ કરવાની તારી તાલાવેલી સમજી શકાય તેવી છે. મનની છેતરપિંડીને જે અંદરમાં સમજે, તેની વેદના અનુભવે, તેને મનોજય માટે સ્વાભાવિક વેદના-સંવેદના જાગે જ. પોતાની ભૂમિકા ઓળખી મનોજયના ક્રમિક ઉપાયોને સારી રીતે સમજીને, યોજીને અમલમાં મૂકે તો મનને જીતવાનું બહુ સરળ છે. બાકી બીજા ગમે તેટલા ધમપછાડા કરે તો પણ તે શક્ય નથી. (૧) શાસ્ત્રબોધને લક્ષમાં રાખી આત્માર્થે આજ્ઞાનુસારી તપ-ત્યાગસ્વાધ્યાય આદિ ક્રિયા કરતાં કરતાં ઉદ્ધત મન શાંત થાય છે. (૨) નિર્વિકારી આત્મા પરમ આનંદમય છે'- એવા સ્મરણનો વારંવાર લગનીથી અભ્યાસ થાય તો ભિખારી મન શાંત થાય અને વિષય-કષાયના ગંદવાડમાંથી સુખની ભીખ માગવાનું કામ મન બંધ કરે. તેમજ ત્યાંથી મનની હલકી વૃત્તિ પાછી ફરી આત્મા તરફ વળે. (૩) દેહ-ગેહ આદિ પર વસ્તુની અને રાગાદિ વિભાવપરિણતિની ક્ષણિકતા, તુરછતા, અસારતા, દ્રોહકારિતા વગેરેનું વારંવાર ભાવન કરવાથી બહિર્મુખી મન શાંત થાય છે. (૪) જીવો પ્રત્યે ધિક્કાર-તિરસ્કાર-ઈર્ષ્યા-ક્રૂરતા વગેરે મલિનવૃત્તિવાળું મન મૈત્રી-પ્રમોદ-કરુણા-માધ્યશ્ય ભાવનાના પરિશીલનથી શાંત થાય છે. " (૫) મનોરોગનું વાસ્તવિક સ્વરૂપ સમજી, તેનાથી થતી આત્મવિડંબનાનું સ્વરૂપ શાસ્ત્રવિચારણા દ્વારા, હૃદયગત કરવાથી મનની હલકી વૃત્તિઓ પ્રત્યે આત્માની રુચિ ખલાસ થતાં તોફાની મન શાંત થાય છે. (૬) શ્વાસ લેતી વખતે “સો અને શ્વાસ મૂકતી વખતે “હું” આ રીતે શ્વાસાનુસંધાનપૂર્વક “સોડહં પદના સ્મરણમાં અર્થના ઉપયોગપૂર્વક મનને જોડતાં ચંચળ મન શાંત થાય છે, સ્થિર થાય છે, મોહરહિત થાય છે, ભ્રમશૂન્ય બને છે અને જ્ઞાનજ્યોત પ્રગટે છે. (૭) કામ-ક્રોધાદિના હલકા વિચાર આવે ત્યારે “હે જીવ! આ સમયે - તેના શોઘશ્વિત્ત, સન્ધિર્વતામિ ! (અધ્યાત્મોપનિષદ્ - રી?) शान्ते मनसि ज्योतिः प्रकाशते शान्तमात्मनः । મમત્યવિધા, મોહબ્બતેં વિનંતિ || (અધ્યાત્મિસાર - ર૦૧૬) * ને મદદંસી સે હમસી | (મારાં શરૂાકારરૂ૦) ૧૧૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ તારું આયુષ્ય બંધાય તો તું કઈ ગતિમાં જાય ? જન્મ-મરણ શું વધારવા છે? નરક-નિગોદમાં શું હજુ તારે જવું છે ?'- આ પ્રમાણે વિચાર કરવો. આ વિચારણા સ્પીડ બ્રેકરના સ્થાને છે. તેનાથી અવળા માર્ગે દોડતા મનની ગતિ ઘટી જાય છે. સંકલ્પ-વિકલ્પમાં જતા મનને “આમાં આત્માને શો લાભ ? હે જીવ ! તારું સંભાળ ને ! પારકા ઘરની મોકાણ તારા ઘરમાં શા માટે ઘૂસાડે છે ?'- આવી સમજણ સ્વરૂપ બ્રેક દ્વારા રોકવું. તથા “આ સંકલ્પ-વિકલ્પને જાણનાર આત્માને મારે જોવો છે.” આવા પરિણામ સ્વરૂપ રિવર્સ-ગેઅર દ્વારા મનને આત્મસ્વભાવ તરફ વાળવું. આમ કરવાથી ચંચળ મન શાંત થાય છે. (૮) તેમ સમજે નહિ તો ભક્તિ-સ્મરણ-સ્વાધ્યાયમાં જોડવું. મનમાં “હું શુદ્ધ આત્મા છું' એવું સ્મરણ કરતાં કરતાં વૃત્તિ બહાર જતી હોય તો મોઢેથી ધીમે ધીમે ઉપયોગપૂર્વક “હું ધ્રુવ આત્મા છું', “પૂર્ણાત્મા છું’, ‘હું શુદ્ધાત્મા છું', “જિનશાસન શરણં મમ”, “જિનદશા શરણં મમ” સોડહં” ઈત્યાદિ બોલવામાં મનને જોડવું. આ રીતે મનને થકવી દેવું. થાકેલું મન આપોઆપ શાંત અને સ્થિર બની જાય છે. શાંત મનમાં શોક, હતાશા, ઉદ્વેગ, અહંકાર, સંઘર્ષ, ઈર્ષા, કદાગ્રહ, વેરવૃતિ, વાસના વગેરે પેદા થતા નથી. બાકી ઉકળાટવાળા અતૃપ્ત મનમાં નિર્મળપરિણતિરૂપ આત્મધર્મ તો શું, શુદ્ધ ધર્મક્રિયા પણ ક્યારેય થઈ શકતી નથી. માટે *શાસ્ત્રાભ્યાસમાં જેટલો પ્રયત્ન કરે છે તે કરતાં સેંકડો ગણો પ્રયત્ન મનને શાંત-સ્વસ્થ બનાવવા કર. બાકી બાષ્પીભવન થશે શાસ્ત્રનું, ગરમ તાવડી ઉપર પડતા પાણીના બુંદની જેમ. (૯) તેમ છતાં મન માને નહિ તો મનથી રીસાવું. મન ઈચ્છે તે આપવું નહિ. મનની સામે પડવું. તેને વશ ન થવું. મનની હલકી વૃત્તિ જાગે કે તરત તેના પ્રત્યે “તને ધિક્કાર છે'- એમ વિચારી વારંવાર તેનું અપમાન કરવું. સતત આ રીતે ઉચિત પ્રશસ્ત પુરુષાર્થ કરવામાં A. શોમવમવનમારના પ્રવાસન | શીયન્ત શાન્તહૃવામનમાં પ્રવીત્ર સાક્ષી | (2ધ્યાત્મિસાર-ર૦૧૮) . પ્રશાન્તાસ્તથા શુદ્ધ નાનુષ્ઠાન ક્વાન ! (યોગવિખ્યું ?૮૮) ૪. યત્ન: શ્રતીષ્ઠત ગુન: શમ ાવ કાર્ય ! ( સિનીય કાવા -૭/ર૦) ૧૧૮ Page #146 -------------------------------------------------------------------------- ________________ આવે તો મન શાંત અને શુદ્ધ થાય છે. આવું કશું પણ અંદરમાં કર્યા વગર બાહ્ય આરાધનારૂપ ઔષધનું સેવન કરવામાં આવે તો આત્માનો રાગરૂપ રોગ ઘટે, ક્ષીણ થાય તેવી કોઈ જ શકયતા નથી. વર્ષો જૂના અજીર્ણને કાઢ્યા વગર શક્તિની દવા, B-complex ના ઈંજેકશન શું અસર કરે ? (૧૦) તેમ છતાં ફરી આત્માથી વૃત્તિ ચલિત થાય અને કામ-ક્રોધ વગેરે વિભાવ પરિણામોમાં મેલું મન અટવાય તો વિચારવું “આ ક્યાંથી આવ્યું? મેં એને ક્યાં બોલાવ્યું? એનાથી મને શું લાભ થયો? હે મન ! કામવાસનાના વિચારથી શું સુખ મળી ગયું? તે સુખ કેટલું ટક્યું? તેમાં સુખ કઈ રીતે? શરીરશક્તિ અને આત્મશુદ્ધિ-બન્નેનો નાશ કરે તે સુખ કઈ રીતે? હે આત્મન્ ! કામ-ક્રોધાદિથી સુખ ઈચ્છે છે તો તેનાથી કેવું સુખ મળશે ? પછી આગળ શું થશે ? હકીકતમાં તે સુખ શું તને મળશે? તું તેને ભોગવીશ ? કે પછી શરીર, ઈન્દ્રિય અને મન એને ભોગવશે? એ ભોગવે એમાં વળી આસક્તિ-બ્રાન્તિ મારે કરવાની ? આ રીતે અનંતા સિદ્ધ ભગવંતની દષ્ટિમાં મારે શા માટે હલકા ચિતરાવું?'આમ જે જે પરપદાર્થમાં-વિભાવમાં મન ગયું હોય ત્યાંથી તેને વૈરાગ્યપૂર્વક આત્મઘરમાં લાવવું, જેથી ફરીથી ત્યાં જવાનું તેને મન ના થાય. બહારમાં જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં તેની સુખબુદ્ધિ વિવેકદષ્ટિથી ખતમ કરી, તેની રુચિ ભેદજ્ઞાનથી ખલાસ કરી, ફરી આત્મામાં તેને જોડવામાં આવે તો મનની બહિર્મુખતા ખતમ થાય છે. પરંતુ સમજણ વગર માત્ર કાયિક દમન જ કરવાથી મન અને ઈન્દ્રિય વશ થવાના બદલે ઘણી વાર જંગલી હાથીની જેમ વધુ સ્વચ્છેદ બની જાય છે, વધુ નુકશાનકારી થઈ જાય છે. માત્ર કાંચળી ઉતારવાથી સાપ વિષમુક્ત થતો નથી તેમ આત્મસમજણ વિના કેવળ બાહ્ય વિષયોને બળજબરીથી છોડવા માત્રથી તેનું આકર્ષણ ખતમ થતું નથી. * उचितमाचरणं शुभमिच्छतां, प्रथमतो मनसः खलु शोधनम् । __गदवतां ह्यकृते मलशोधने, कमुपयोगमुपैतु रसायनम् ॥(अध्यात्मसार-११।१) A વન્નેના પ્રેર્યમા ITન, રન રમત 1. न जातु वशतां यान्ति, प्रत्युतानर्थवृद्धये ॥(अध्यात्मसार-५।२९) *. વિપઃ જિ પરિત્યજ્ઞર્તિ મમતા ઃિ | ત્યા/ હિન્દુમાત્રસ્થ, મુઝો ન હં નિર્વિષ: (અધ્યાત્મસાર-ટાર) ૧૧૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ માત્ર* દેહદમનથી જીતાયેલા દોષો તો ફરીથી જોરથી વળગી પડે છે. માટે મન॰ જે જે વિષયમાં જાય ત્યાંથી તેને બળાત્કારે હટાવવાનો પ્રયત્ન કરવાના બદલે સમજણ, વિવેકદૃષ્ટિને મુખ્ય બનાવી વૈરાગ્યમાર્ગે ચાલવા દ્વારા તેને વશ કરવા પ્રયત્ન કરવો. તો મન સદા શાંત-સ્થિરસ્વસ્થ-સમાધિમય બની જાય. આ રીતે સમજણથી મનને જીતીશ તો પાંચ ઈન્દ્રિયો પણ જીતાશે. દમન નહિ, શમન પણ નહિ, પરંતુ દહન કરીશ તો દોષો નિર્મૂળ થશે અને મન સમાધિમાં લીન થશે. (૧૧) તેમ છતાં અનાદિના અવળા અભ્યાસના લીધે મન આડા-અવળા સંકલ્પ-વિકલ્પ કરે તો જ્યાં જ્યાં બહારમાં ઈન્દ્રિય અને અંતર્મનની વૃત્તિ જાય ત્યાં ત્યાં તેને જતી જોયા કરવી. તેને રોકવાનો પ્રયત્ન ન કરવો. ફકત એટલું ધ્યાન રાખવું કે ઈન્દ્રિય કે મનની વૃત્તિ કયાંય પણ, એક ક્ષણ માટે પણ, જાય તે બધું તારી જાણકારીમાં, જાગૃતિમાં થવું જોઈએ. બેહોશીમાં કે બેધ્યાનદશામાં નહિ. મનની તમામ ક્રિયાના કર્તા બનવાના બદલે જ્ઞાતા-દૃષ્ટા બનવું. ‘હું પૂર્ણાનન્દમય છું- આવી ભાવનાથી સતત દૃઢપણે ભાવિત બનીને તમામ પ્રકારના પ્રયત્નથી રહિત બની ઉદાસીન ભાવે તેને સતત દેખવી, તેમાં જરાય ભળવું નહિ, સહજતઃ સ્વસ્થ બનીને મનોવૃત્તિ અને ઈન્દ્રિયવલણના અસંગ સાક્ષીમાત્ર બની રહેવું. તેના ઉપર અધિકારવૃત્તિથી ચઢી ન બેસવું. આમ ધીરજથી અને સમજણથી હળવાફૂલ રહેવાથી, તમામ પ્રવૃત્તિથી તણાવમુક્ત બનવાથી મન, વચન, કાયા અને ઈન્દ્રિયો પોતાના વિષયોમાં દોડધામ કરવાના બદલે શાંતિથી ઠેકાણે આવી જશે. चेतोऽपि यत्र यत्र प्रवर्तते नो ततस्ततो वार्यम् । अधिकीभवति हि वारितमवारितं शान्तिमुपयाति । (योगशास्त्र १२ / २७ ) वपुर्यन्त्रजिता दोषाः पुनरभ्यासहेतवः । प्रसङ्ख्यार्नानिवृत्तास्तु निरन्वयसमाधयः ॥ (सिद्धसेनीय द्वात्रिंशिका १८ / ६) Lifન પંચ ક્રિયા । (ઉત્તરાધ્યયન ૨૨/૩૬) >. ઔવાસીનિમનઃ પ્રયત્નરિનિતઃ સતતમાત્મા । भावितपरमानन्दः क्वचिदपि न मनो नियोजयति ॥ करणानि नाधितिष्ठत्युपेक्षितं चित्तमात्मना जातु । ग्राह्ये ततो निजनजे करणान्यपि न प्रवर्तन्ते || (योगशास्त्र १२ / ३३-३४) मनोवचःकायचेष्टाः कष्टाः संहृत्य सर्वथा । श्लथत्वेनैव भवता मनः शल्यं वियोजितम् ॥ ( वीतराग स्तोत्र १४ १ ) ૧૨૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ વાછરડું ખીલાના જોરથી કુદે છે, મિયાં મસાલાના જો૨થી કુદે છે, તેમ મન પણ પોતાની વૃત્તિમાં આત્મરુચિ ભળવાથી કુદાકુદ કરે છે. આત્માની રુચિ મનોવૃત્તિમાં ભળતી બંધ થાય એટલે આપોઆપ મન શાંત-સ્થિર બની જાય. આત્મા મનોવૃત્તિની ઉપેક્ષા કરે તો મન આપોઆપ જીતાય. પણ આત્મા પોતાના સ્વરૂપને ભૂલીને તેમાં ભળવાની ભૂલ, મનના નાટકમાં એકાકાર થવાની કુટેવ છોડતો નથી. તેથી કર્મબંધ-ભવભ્રમણ-દુઃખદર્દ... બધું ચાલ્યા જ કરે છે. (૧૨) “પોતાના મનને જાણે તે જ ખરા અર્થમાં સંયમી બની શકે. માટે મનોવૃત્તિમાં મળ્યા વગર, ભળ્યા વિના, તેનાથી અંદ૨માં છૂટા પડી, જાસૂસની જેમ ‘વર્તમાન ક્ષણે ચંચળ અને અસ્થિર મન *ક્યાં ક્યાં જાય છે ? ક્યા પ્રયોજનથી જાય છે ? શી શી ઈચ્છા અને અભિલાષા કરે છે ? તેનો ઉદ્દેશ શું છે ? ક્યા ક્યા સંકલ્પ-વિકલ્પ કરે છે ? શા માટે કરે છે ? મનમાં ઊંડે ઊંડે શું રહેલું છે ? ક્યા અવસરે તે પ્રગટ થાય છે ? અંદરની મેલી મુરાદ સફળ થવાના પ્રસંગમાં મન કઈ રીતે આત્માને તેનાથી અંધારામાં રાખીને છેતરે છે ? - એમ થોડી થોડી વારે ઉપરની ભૂમિકામાં પણ સાવધાનીથી તટસ્થપણે સૂક્ષ્મ અવલોકન કરવાની, વિવેકદૃષ્ટિએ તપાસ કરવાની, સજ્જડ ચોકી રાખવાની જરૂર છે. આમ આત્મદૃષ્ટિથી મનનું નિરીક્ષણ અને પરીક્ષણ કરતાં તેની મેલી મુરાદ, કાળીમેશ પરિણતિ, અધમ વૃત્તિ, તુચ્છ પ્રયોજન, બગડેલી દૃષ્ટિ, હલકો આશય, વિકૃત ઉદેશ, છેતરામણી ભરેલી ગણતરી, તેનું સડી ગયેલ સમીકરણ, કાટ ખાઈ ગયેલ તાત્પર્ય અને તેની કોહવાઈ ગયેલી બેઢંગીકઢંગી વિકૃત જાત પકડાઈ જતાં મેલા મન પ્રત્યે આત્માનો ભરોસો ઉઠી જાય છે. આંખ મીંચીને મનની ચાલ મુજબ ચાલવાનો ઉત્સાહ આત્મામાંથી ઓસરી જાય છે. મનના દોરીસંચાર મુજબ થતી પ્રવૃત્તિમાં ભળી જવાનો A मणं परिजाणड़ से णिग्गंथे । ( आचारांग २/३/१५/७७८ ) છે. ફળમેવ આખ્ખું વિચાળિયા | (સૂત્રતાંગ શર||??) . યો યતો નિઃસતિ, મનશ્વવતસ્થિરમ્ । ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥ (अध्यात्मसार *. આભમનોમુળવૃત્તી, વિવિષ્ય યઃ પ્રતિષનું વિજ્ઞાનાતિા कुशलानुबन्धयुक्तः प्राप्नोति ब्रह्मभूयमसौ || (अध्यात्मसार २०/२५) . स्वशरीरमनोऽवस्थाः पश्यतः स्वेन चक्षुषा । (सिद्धसेनीय द्वात्रिंशिका - १०/२) - - 'I૬) ૧૨૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અનાદિકાલીન ઉલ્લાસ-ઉમંગ મરી પરવારે છે. મેલું મન મરી જાય છે. આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં ઠરી જાય છે. પુણ્યના અનુબંધ મજબૂત થતા જાય છે. લિષ્ટ કર્મ શાંત થઈ જાય છે. વિભાવ પરિણતિ સહજ રીતે છૂટી પડતી જાય છે. આમ એકી સાથે આંતર શોધન-વિશોધન બન્ને ક્રિયાઓ થતી જાય છે. (૧૩) પરંતુ તમામ સંયોગમાં આ રીતે સતત પુરુષાર્થ થાય તો મન જીતાય. વશ કરે તો વશ થાય. બાકી થોડો પુરુષાર્થ કરીને અટકી જાય તો નિરંકુશ મન વશ ન જ થાય. કાળી કડીયાળી ડાંગ વાગે તો પાડો ખેતરમાંથી બહાર નીકળે, ભીની માટીના ઢેફા મારવાથી નહિ. તેમ કામવાસના વગેરે નબળા વિચાર આવે તો તેનો કડક દંડ રાખવાથી અને નબળા વિચાર કરનાર મનની ઝાટકણી કરવાથી મન ફરીથી તેવા હલકા વિચારમાં જતાં ડરે છે. પછી વિજાતીય તરફ નજર કરતાં આંખ અને મન થરથરે છે. અમુક સંયોગમાં વિજાતીય તરફ અજાણતા દૃષ્ટિ પડી જાય તો તરત જ મન આંખને પાછી ખેંચી લે છે. અનિવાર્ય કટોકટીના સંયોગમાં વિજાતીય તરફ જોવું જ પડે તો જોતાં પૂર્વે તેના પ્રત્યે “માતા-બહેનદીકરી'તરીકેની ભાવનાથી મન ભાવિત થઈને ત્યાં નજર જોડે છે અને પ્રયોજન પૂર્ણ થતાં તરત જ નજર પાછી ખેંચી લે છે. (૧૪) સાવધાનીથી તેવા નિર્મળ ભાવથી પ્રવૃત્તિ કરવા છતાં કર્મવશ હલકા વિચાર જાગે તો “આ નબળા પરિણામો મને આત્મધર્મથી ભ્રષ્ટ કરનાર છે, ભૂલાવનાર છે, ભટકાવનાર છે, ભૂલાવામાં ચકરાવામાં પાડનાર છે, ભ્રાન્તિ-ભ્રમણા પેદા કરનાર છે, રખડાવનાર છે, ભવચક્રમાં ભ્રમણ કરાવનાર છે. ભૂંડામાં ભૂંડું અહિત-નુકશાન કરનાર છે, તકરાર કરાવનાર છે. તે સ્વયં તુચ્છ અને તકલાદી છે. કેવળ કર્મનું આ તોફાન છે, વિનશ્વર છે, વમળ અને વિકૃતિ છે. આ શલ્ય છે, રોગ છે, ભયંકર આગ છે, ભડભડતો દાવાનળ છે, જીવતી નરક છે. આ વિભાવ પરિણામો સ્વયં અનાથ અને અશરણ છે તો મારું શરણ-ટેકો કઈ રીતે બની શકે ? આ હલકા વિચારો સ્વયં દુ:ખરૂપ છે તો મને સુખનું સાધન કેવી રીતે થઈ શકે ? અસાર ૦ મનોરો નિશ્ચત્તે જ સમન્ત: | (યોજશાસ્ત્ર જીરૂ૮) . સલ્ત વામ વિસં યામી..... (ઉત્તરાધ્યયન – /) A. રસ ધ્રનું પરV... ( વારા - /૧/૧૮) ૧૨૨ Page #150 -------------------------------------------------------------------------- ________________ અને તુચ્છ એવા આ ભાવોથી મારે શું માલ ખાટી જવાનો છે ? આ સંકલ્પ-વિકલ્પ મારું સ્વરૂપ નથી. મારાથી અલગ છે. તો મારે તેમાં શા માટે ખોટી થવું? ઓ વિભાવ પરિણામો ! હવે રવાના થાવ. અહીંથી ચાલતા થાવ. ખબરદાર છે જો પાછા આવ્યા તો. ભાગો' આ રીતે જ્ઞાનદષ્ટિપૂર્વક ધમકાવવાથી બિચારા વિભાવ પરિણામો નિરાધાર અને નોધારા થઈને ભાગી જાય છે. કેડમાં કડીયાળી કાળી ડાંગ પડવાથી જેમ માણસ ઊભો થઈ શક્તો નથી. તેમ આ રીતે કેડભાંગવું મન ફરીથી વિભાવદશામાં આસક્તિ કરવા ઊભું થઈ જ શક્યું નથી. સ્વભાવદશાની સ્થિરતા કેળવાતી જાય છે. (૧૫) તેમ છતાં કર્મવશ, પૂર્વસંસ્કારવશ રજોગુણપ્રધાનતાથી મનોવૃત્તિ બહાર જાય તો “હે આત્મન્ ! તું શું ઈચ્છે છે ? તને શું જોઈએ છે ? ઊંડેઊંડે શાની ઈચ્છા રહ્યા કરે છે ? જે ઈચ્છે છે તે ક્યાંથી મળશે ? એ સુખ કેટલો સમય ટકશે ? જે સાધનથી સુખ ઈચ્છે છે તેનાથી શું કદિ તને દુઃખ નથી જ મળ્યું? તેનો પાકો નિર્ણય છે? એ નિર્ણય સાચો છે ? જે સુખ તું ઈચ્છે છે તે મળશે કોને? એ સુખ કોણ ભોગવશે? તું કે દેહ, ઈન્દ્રિય અને મન ? એ સુખ તું લાવીશ ક્યાંથી ? એનો રસ્તો ખ્યાલ છે? એ રસ્તે જોખમ તો નથી ને? ત્યાંથી પાછી દુ:ખ-દુર્ગતિની વણઝાર તો ઊભી નહિ થાય ને? પુણ્યની મૂડી ખોયા વગર અને પાપનું દેવું કર્યા વિના તું એ સુખ ભોગવી શકીશ ? હે આત્મન્ ! છોડ ને આ બધી જંજાળ. અતૃપ્ત અને મેલા મનને તારી જાત સોંપીને શું હજુ પણ તારા જ પગમાં જાતે કુહાડો મારવો છે ? મલિન અને છેતરામણા મનથી અનંત કાળમાં કોણ સુખી થયું છે? જરા ડાહ્યો તો થા. મન તો દુશ્મન છે. દુશ્મનની મલિન માગણી પૂરી કરવાની ગાંડી લાગણી છોડીને તું તારી જાતને સંભાળીને!' આ રીતે આત્મસમજણ કેળવાય તો વિષય-કષાયથી મલિન બનેલી અને તુચ્છ એવી મનોવૃત્તિમાં રસપૂર્વક પ્રવર્તતો ઉપયોગ આપમેળે અટકી ૦ શિરીભૂતપિ રવાન્ત, જ્ઞસા વર્તતાં વ્રનેત | प्रत्याहृत्य निगृह्णाति, ज्ञानी यदिदमुच्यते ॥ (अध्यात्मसार-१५।१४) कृतकषायजयः सगभीरिम, प्रकृतिशान्तमुदात्तमुदारधीः । समनुगृह्य मनोऽनुभवत्यहो, गलितमोहतमः परमं महः ।। (अध्यात्मसार-११।२१) ૧૨૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ જાય છે. મનને ઓળખીને વશ કરનારા ગંભીર, શાંત અને ઉદારમના આત્મજ્ઞાની જગતમાં રહેવા છતાં, અસંગદશાએ કર્મોદયજન્ય પ્રવૃત્તિ કરવા છતાં લેવાતા નથી. પાપબંધનું દેવું કરતા નથી. ઉદીરણા કરીને પુણ્ય ખર્ચતા નથી. પ્રશસ્ત રાગમાં પણ આત્મભાન ટકાવવા દ્વારા બાહ્યપ્રશસ્ત-પ્રવૃત્તિનિમિત્તે કર્મબંધ સ્વરૂપ ચોરી (કાર્મણવર્ગણાસ્વરૂપ પરદ્રવ્યગ્રહણ) કરતા નથી. પરંતુ કર્મનિર્જરા કરીને જૂનું દેવું ચૂકવે છે. કેવલીદષ્ટ ક્રમબદ્ધ પર્યાયમાંથી સહજતઃ સ્વસ્થ ભાવે પસાર થઈ જાય છે. આ રીતે આધ્યાત્મિક દૃષ્ટિએ માત્ર મફતીયું જુએ, મફતીયું ભોગવે, મફતીયું જીવન જીવે તેવી મનોદશા આવે પછી આગળની ધ્યાનસાધના અને *જ્ઞાતા-દષ્ટાભાવની સાધના માટે સાધક લાયક બને છે. ત્યાર બાદ મન* ખતમ થાય છે, પોતાના માટે બાહ્ય જગત વિલીન થતું જાય છે અને મનાતીત, અતીન્દ્રિય, નિરંજન, નિરાકાર, સ્થિર આત્મતત્ત્વ પ્રગટ થાય છે, પ્રત્યક્ષ થાય છે. જો કે ધ્યાન અને જ્ઞાતા-દ્રષ્ટાભાવની સાધના તથા મનોજય-પરસ્પર સાપેક્ષ છે. જેમ ધ્યાનથી સમતા આવે અને સમતાથી ધ્યાન આવે તેમ મનોજયથી ધ્યાન અને જ્ઞાતાદ્રષ્ટાભાવ પ્રગટે તથા ધ્યાન અને જ્ઞાતાદષ્ટાભાવથી મનોજય થાય. આમ તે પરસ્પર ઉપકારી છે, સહાયક છે. માટે જો મુક્તિને ઇચ્છતો હો, કેવળ આત્મશુદ્ધિને જ ઝંખતો હો તો હમણાં તું સૌપ્રથમ મનને શાંત અને શુદ્ધ કરવા લાગી જા. બીજા બધા પ્રયત્નો કરવાના છોડી દે. જ ધ્યાનસાધનાવિવેચન માટે જુઓ પૃષ્ઠ-૧૨૬ . જ્ઞાતા-દષ્ટાભાવવિવેચન માટે જુઓ પૃષ્ઠ-૨૦૩ ન નષ્ટ મનસિ મત્તાને વિનંઈ સર્વતો યાતે | निष्कलमुदेति तत्त्वं निर्वातस्थायिदीप इव ।। (योगशास्त्र - १२/३६) A. न साम्येन विना ध्यानं न ध्यानेन विना च तत् ।। निष्कम्पं जायते तस्माद् द्वयमन्योऽन्यकारणम् ।। (योगशास्त्र-४/११३) *. तदवश्यं मनःशुद्धिः कर्तव्या सिद्धिमिच्छता । તપ:શ્રયમ, વિમર્ચ: વાવ ને (યોગશાસ્ત્ર ૪/૪૪) ૧૨૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૨૧. હૃદથનું અર્પણ થઈ ગયું ! વાહ પ્રભુ! વાહ. ઉદ્ધત અને અશાંત મનને અમોઘ રીતે વશ કરવાની તારી વાત અપૂર્વ છે, મનને વશ કરવાનો માર્ગ અજબ-ગજબનો છે. બસ, હવે તો મનને મારે કબજે કરવું જ છે, વશ કરવું જ છે. મનને સ્વાધીન કરવા માટે અન્યત્ર વ્યર્થ ફાંફા મારતા-મારતો, બીજે બધેથી નિરાશ થતો થતો, બીજે બધે રોકાતો રોકાતો, ઘણા સ્થળે રખડતો રખડતો, અહીં આપને શરણે આવ્યો છું. હવે મારે બીજું કોઈ શરણ નથી. “મારું સાચું કલ્યાણ આપની જ આજ્ઞા ઉઠાવવા માટે જીવવામાં છે.” એવું મોડું મોડું પણ મને આપની કૃપાથી સમજાતું જાય છે. બસ હવે તો કઈ રીતે તારી સ્મૃતિમાં, ભક્તિમાં, શરણાગતિમાં, આજ્ઞામાં રહેવાય? એ જ વિચારો વારંવાર આવી રહ્યા છે. મારું લક્ષ આપની સ્મૃતિ કરવાનું છે. આપની ભક્તિમાં તરબોળ થવાનું છે. આપની શરણાગતિમાં રહેવાનું છે. મારું ધ્યેય આપની આજ્ઞા ઉઠાવવાનું છે. આ હૃદયસિંહાસન આપને પરમ પ્રેમથી અર્પણ થઈ ગયું છે. હવે હું પાછો વળીને જોઈશ નહિ. આપની સ્મૃતિ-ભક્તિ-શરણાગતિથી પીછેહઠ કરીશ નહિ. મનને વશ કરવાના ઉપાયોને અને મનોજયના પરિણામને જાણવાથી તે બતાવેલ ઉપાયોને અજમાવવાનો, આજ્ઞાપાલનનો પુરૂષાર્થ કરવામાં હવે પાછો નહિ પડું. તને મળવા-તારામાં ભળવા હું અધીરો થઈ ગયો છું. મારો અંતરાત્મા છળી છળીને તારામાં લીન થવા, તારી નિર્વિકારી શુદ્ધ ચેતનામાં મગ્ન થવા ઝંખી રહ્યો છે. ધાતુમિલાપ કરવા અંતઃકરણ તલસી રહ્યું છે. હે પૂર્ણ બ્રહ્મ સ્વરૂપી! મારો શુદ્ધ ભાવ ક્યારે પ્રગટશે? -વિશુદ્ધાત્માપરિપૂર્ણાત્મા કયારે અનુભવાશે? શુદ્ધાત્માની પરિણતિ કયારે ફુરાયમાન થશે? ક્ષણે ક્ષણે અંતરમાં વાસ કરી કદિ બહાર ના આવું- એવી ધન્ય ઘડી ને પાવન પળ કયારે આવશે? આપ શુદ્ધ આત્માને જેવો જાણ્યો-જેવો જોયોજેવો અનુભવ્યો તેવા જ મારા આત્માને જાણવા-જોવા-અનુભવવાની ઈચ્છાભાવના-રુચિ-લક્ષ-વૃત્તિ-પરિણતિ ભવપર્યત અખંડ બની રહો. હવે આપના જ ધ્યાનમાં મારે ખોવાઈ જવું છે. આપના જેવા મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપને પ્રગટાવવું છે. પણ પરમકૃપાવંત ભગવંત! આ અનાથ બાળક ઉપર જરા મહેર કરીને આપના ધ્યાનનો પરમ પવિત્ર માર્ગ બતાવો ને ! - ઘરેષ્ણ ૩ત્તાવેસ | (ઉત્તરાધ્યાયન ૨/૩૬) ૧૨પ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આભથ્થાનની ભૂમિ, સ્વરૂપ અને પ્રક્વિાણસિંd usiણો. પરમાત્મા :- વત્સ ! ધ્યાનયોગમાં આરૂઢ થવાથી તારી ભાવના અને ઝંખના જાણી. ધ્યાનની ભૂમિકા તૈયાર થાય, ધ્યાનનું સ્વરૂપ ઓળખાય, ધ્યાનની પ્રક્રિયાનો અભ્યાસ થાય તો ધ્યાન સુલભ થાય, તાત્ત્વિક થાય. સૌ પ્રથમ એક વાત બરાબર સમજી લે કે આત્મા ઉપયોગ સ્વરૂપ છે. જેવો ઉપયોગ તેવો આત્મા. 2ઉપયોગ જે રૂપે થાય તે રૂપે આત્મા પરિણમે છે. ઉપયોગ દ્વારા આત્મા જેમાં એકાકાર થાય પરમાર્થથી તે જ સ્વરૂપે આત્મા જણાય, તે જ સ્વરૂપે પરિણમે અને તે જ સ્વરૂપે કામ કરે. આત્મવિશુદ્ધિ માટે કાયમ પોતાના વીતરાગરૂપમાં આત્મા એકાકાર થાય તો વીતરાગરૂપે પોતાના સ્વરૂપનો અનુભવ થાય. પોતાના વીતરાગસ્વરૂપનું સતત અનુસંધાન કરે, વીતરાગનું નિરંતર ચિંતન-ધ્યાન કરે તો રાગરહિત બની કર્મમુક્ત બને. પરંતુ અનાદિ કાળથી આત્મા બ્રાન્તિથી દેહમાં એકાકાર થાય છે. તેથી દેહમય જણાય છે અને દેહસ્વરૂપમાં લીન બનીને બધે ફર-ફર કરે છે, ભટક ભટક કરે છે. ઈન્દ્રિયમાં એકાકાર થાય તો ઈન્દ્રિયરૂપે જણાય અને પોતે પોતાને જાણ્યા વગર ઈન્દ્રિયરૂપ બની, ઈન્દ્રિયપ્રવૃત્તિમાં લીન બની, વિષયસેવન કરીને વિકારાધ્યાસમાં અટવાય છે. મનમાં એકાકાર થઈ, મનોમય બની, મનોવૃત્તિમાં ભળી, સ્મૃતિ અને કલ્પનાની બે પાંખો દ્વારા સંકલ્પ-વિકલ્પ કરીને, આઘાત-પ્રત્યાઘાત અનુભવીને રાગાધ્યાસ આદિમાં ગરકાવ થાય છે. વિભાવની શક્તિ અચિંત્ય છે. જે સ્વરૂપે આત્મા નથી તે સ્વરૂપે વૈભાવિક શક્તિ તેને પરિણાવે છે. વૈભાવિક શક્તિથી જીવને જેવા - ૐનુસૂત્રનયસ્તત્ર, છતૃત તરી મન્યતે | સ્વયં પરિણમત્યાત્મા, ચં ચં માવં ચા યા | (ધ્યાત્મસર-૧૮૬૭) ». यो हि यत्रोपयुक्तः सोऽमीषां (शब्द-समभिरूढादिनयानां) मते स एव भवति । (અનુયો દ્વારસૂત્ર-૨૪, મનધારવૃત્તિ-કૃષ્ણ-ર૦૭) ૨ ચ યતિ ત્ યોગી, યાતિ તન્મયતાં તવા | તવ્યો વીતરાસ્તિવું, નિત્યત્મિવિશુદ્ધ | (ચોરાસીર-શર) . वीतरागो विमुच्येत वीतरागं विचिन्तयन् ।। रागिणं तु समालम्ब्य रागी स्यात् क्षोभणादिकृत् ॥ (योगशास्त्र ९/१३) ૧૨૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ સંયોગાદિ ભાવો મળે છે તેમાં ભળવાથી તે સ્વરૂપે આત્મા પરિણમે છે. વૈભાવિક શક્તિના લીધે જ ગુણો વિપરીતપણે પરિણમે છે. તેથી મલિન મન જ્યાં સુધી બહારમાં સુખ શોધવા ભટકતું હોય ત્યાં સુધી વૈરાગ્ય ક્યાંથી આવે ?* સિંહમાં સૌમ્યભાવ કે સાપમાં ક્ષમાભાવ આવે તે કરતાં પણ વિષયાસક્ત જીવમાં વૈરાગ્ય આવવો દુર્લભ છે. સંસારરસિકદશા મટે નહિ ત્યાં સુધી ખરેખર આત્મજ્ઞાનગર્ભિત પરમ વૈરાગ્યદશા આવે નહિ, પરમાત્મસ્વરૂપ પરમાર્થથી ઓળખાય નહિ, પોતાનું પરમાત્મસ્વરૂપ પ્રગટે પણ નહિ અને ધ્યાન માત્ર કાલ્પનિક જ બને. કર્મનિર્જરાકારક ન બને. જેને અંદરમાં રાગાદિ વિભાવની આકુળતા અનુભવાય છે, શબ્દાદિ વિકલ્પની દુઃખરૂપતા (માત્ર બુદ્ધિથી સમજાય છે એમ નહિ પણ) હૃદયથી અનુભવાય છે તે પોતે જ અંદરથી યથાર્થપણે નક્કી કરે છે કે સાચું સુખ ક્યાં છે? પોતે ને પોતે મનન-મન-મંથન-ગડમથલ કરતાં કરતાં સમતા અને શુદ્ધિના પ્રભાવે અંદરથી જ માર્ગ શોધી લે છે. આત્મા "પોતે જ સત્ય માર્ગ બનાવી લે છે. -શાસ્ત્ર તો માર્ગનું દિશાસૂચન માત્ર કરે છે. પણ પોતાના માટે અનુભવમય મોક્ષમાર્ગ તો જીવે પોતે જ બનાવવો રહ્યો. બહારમાં મીઠાશની અનુભૂતિ તો પોતે જ તોડવી પડે. તે માટે આત્મદશા નિર્મળ બનાવવી જ રહી. તો જ પ્રત્યક્ષ માર્ગબોધ થાય. પરોક્ષ માર્ગબોધથી ઇન્દ્રિયજન્ય ભોગસુખભ્રાન્તિ દૂર ન થાય આ વાતને લક્ષમાં રાખીને આત્મભૂમિમાં રહેલ આનંદનો ખજાનો પ્રગટ કરવો પડે. શાસ્ત્ર તો ખજાનાનો નકશો છે. નકશાને સમજવા માત્રથી કે નકશા ઉપર દોડધામ કરવાથી કાંઈ ચૈતન્યનિધાન મળે નહિ. પરંતુ શાસ્ત્રરૂપી નકશા દ્વારા જ્ઞાનનિધાનને સારી રીતે જાણી, તેની શોધ કરવામાં લાગી જવું, વૈરાગ્યરૂપી કોદાળી-પાવડા દ્વારા આત્મભૂમિનું ખોદકામ કરી, મોહદશાના २. किन्तु न ज्ञायते तावद्, यावद् मालिन्यमात्मनः । जाते साम्येन नैर्माल्ये, स स्फुटः प्रतिभासते ॥ (योगसार-१।४) જ સૌથમિવ સિંહનાં, પન્નાનામવ ક્ષમા | વિષયેષુ પ્રવૃત્તાન, વૈરાગ્યે તુ તુર્તમમ્ (અધ્યાત્મિસી-૧) છે. પપ્પા સસિM | (ઉત્તરધ્યયન ૬/૨) .. दिशः प्रदर्शकं शाखाचन्द्रन्यायेन तत्पुनः । પ્રત્યવિષયે , ર દિ હન્તિ પરોક્ષધ: | (અધ્યાત્મિસર-૨૮૭૬) ૧૨૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ કાંકરા-પથરા કાઢી, ઊંડા ઉતરીને સ્વાનુભૂતિ અને કેવલજ્ઞાનસ્વરૂપ ખજાનો પ્રગટ કરવા સતત મંડી પડવું એજ કર્તવ્ય છે. પરંતુ જે ઉપર મુજબ શોધખોળ ન કરે અને માત્ર શાસ્ત્રની ચર્ચાવાદ-વિવાદ કરે તે કેવળ ફાંફા મારે છે. જેને ખરી લગની-રુચિ હોય તે સમજીને અંદરથી જ મોક્ષમાર્ગ કરી લે છે. આત્માની લગની-રુચિભૂખ ખરી ન લાગી હોય તે શાસ્ત્રાભ્યાસી ધ્યાન કરવા બેસે તો પણ આત્માને તાત્ત્વિક રીતે પકડતો નથી. શાસ્ત્રજ્ઞાન એ Theoretical છે. જ્યારે શાસ્ત્રકથિત જીવંત ધ્યાનસાધનામાર્ગનું ખેડાણ એ Practical છે. બન્નેનો સમ્યક્ સમન્વય થાય તો જ આત્મભૂમિમાં નિહિત કેવલજ્ઞાનવીતરાગદશાસ્વરૂપ નિધાન પ્રગટે. પરંતુ બહોળો શાસ્ત્રાભ્યાસ કરવા છતાં પણ ન હોય આત્માની સાચી ઓળખાણ, ન હોય એક લક્ષપૂર્વક આત્માની ગરજ, ઊલટું સ્ત્રી વગેરેના *તીવ્ર રાગાદિમાં અત્યંત તન્મયતા હોય તથા સંસાર, સાંસારિક ભાવો, દૈહિક ભાવો પ્રત્યે અણગમો ન હોય તેમજ ‘અનાદિકાલીન મોહનિદ્રા છોડીને તથા અજ્ઞાનનું અંધારુ હટાવીને વિભાવથી, વિભાવાધ્યાસસ્વરૂપ અદેશ્ય બંધનમાંથી જલ્દી છું, છું' એમ અંતરથી તીવ્ર ભાવના ન થાય ત્યાં સુધી ધ્યાનસાધનાથી પણ આત્માનું કાંઈ કામ ન થાય. મનની શુદ્ધ સ્થિરતા જ પ્રાપ્ત ન થાય. –આકર્ષણ બીજે હોય, મન ભયભીત હોય, શરીર અને જગતનો વિચિત્ર સ્વભાવ ૫રમાર્થદૃષ્ટિએ હૃદયથી ઓળખાયો ન હોય, અન્તઃકરણ તૃષ્ણાગ્રસ્ત હોય તેવી દશામાં ધ્યાન કરે તો પણ અંતરંગ વૃત્તિ અસ્થિર અને મલિન હોવાથી તે ધ્યાન પરમાર્થથી તરંગરૂપ-કોરી કલ્પનારૂપવ્યર્થ વિકલ્પરૂપ જ બને, અથવા *આર્તધ્યાનરૂપ બને. પ્રસ્તુતમાં એક વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે ખા-ખા કરવું, તેની જ વિચારધારામાં ખોવાયેલા રહેવું એ જેમ આર્તધ્યાન છે તેમ * तथांगनादिसक्तानां नराणां क्व स्थिरं मनः || (ध्यानदीपिका ५७ ) * निःसंगत्वं समासृत्य धर्मध्यानरतो भव || (ध्यानदीपिका ५३ ) अविद्यातामसं त्यक्त्वा, मोहनिद्रामपास्य च । निर्दोषोऽथ स्थिरीभूय पिब ध्यानसुधारसम् ।। (ध्यानदीपिका ५४ ) > सुविइयजगस्सहावो निसंगो निब्भओ निरासो य । वेरग्भावियमणो झाणंमि सुनिच्चलो होड़ || *. અળવક્રિય મળો નસ્સ ફ્લાય વયાડું અટ્ટમઠ્ઠાડું । (૩પવેશમાના-૪૮૬) ૧૨૮ Page #156 -------------------------------------------------------------------------- ________________ આયંબિલ-ઉપવાસ વગેરે સાધનામાં આત્મભાનપૂર્વક લાગ્યા રહેવું એ પણ ધર્મધ્યાન જ છે. સાધુ અને શ્રાવકની તમામ ધર્મક્રિયાઓ; જેમ કે પ્રતિક્રમણ, પૂજા, જયણાપાલન, સાધર્મિકભક્તિ, જપ, તપ, ત્યાગ... આ બધું પણ આત્મશુદ્ધિના પ્રણિધાનપૂર્વક કરવામાં આવે તો તે ધર્મધ્યાનનો જ એક પ્રકાર સમજવો. તેનાથી દેહાધ્યાસ, મોહદશા વગેરે ક્ષીણ થતી જાય છે. મન શુદ્ધ અને સ્થિર થતું જાય છે. તેનાથી ઉપલીકક્ષાના બળવાન ધ્યાન માટે મન સક્ષમ થાય છે. કારણ કે દેહાદિના અને વિભાવના મોહથી જ મનની અસ્થિરતા ઊભી થાય છે. તેથી મોહદશા છોડવા માટે તપ-ત્યાગ-જયણા આદિ આરાધનામાં આત્મભાનપૂર્વક-આત્મશુદ્ધિલક્ષસહિત જોડાઈને, શુદ્ધવિશુદ્ધ આત્માનું સ્વરૂપ વિચારી, હલકી વૃત્તિ પ્રત્યે વારંવાર ધિક્કારતિરસ્કાર નહિ જાગે ત્યાં સુધી મોહ જીવને દુર્ધ્યાનમાં ઢસડી ગયા વિના રહે નહિ. પોતે ક્યાં અટકે છે ? ક્યાં લેપાય છે ? મનની વૃત્તિ ક્યાં જાય છે ? તે ઓળખે નહિ ત્યાં સુધી ધર્મધ્યાનમાં મન સ્થિર બની ન શકે. “સદ્ગુરુને હૃદયથી સમર્પિત થઈને, પોતાની ભૂમિકાને યોગ્ય એવા સદનુષ્ઠાનથી મનને શુદ્ધ કરીને જે પોતાના મનનું વર્તન અને વલણ વ્યવસ્થિત રીતે ઓળખી લે અને આત્મશુદ્ધિનું લક્ષ જીવંત બનાવી લે તે તૃપ્ત સાધક બીજે ક્યાંય અટક્યા વિના સીધે-સીધો અંદરમાં ચાલ્યો જાય. તેની પરિણતિ પલટી જાય. તેની દૃષ્ટિ આત્મા ઉપર સ્થિર થાય. વિકલ્પ પણ છૂટી જાય અને આત્મા આત્મભાવમાં મગ્ન બને. આવી સ્થિરચિત્તવૃત્તિસ્વરૂપ આત્મ-મગ્નતા એટલે અધ્યાત્મ ધ્યાન. ‘મને આત્મા દેહ-ઈન્દ્રિય-મનથી ભિન્ન લાગે છે કે કેમ ? મને કર્મપુદ્ગલ-વિભાવ-વિકલ્પથી ભિન્ન આત્મા અનુભવાય છે કે નહિ ?' આવો એકાગ્ર વિચાર એ પણ પ્રાથમિક ધ્યાન જ છે. આવા એકાગ્ર આત્મવિચાર સ્વરૂપ ધ્યાન પછી મન શાંત-પ્રશાંત-ઉપશાંત બને તો તમામ વિકલ્પ છૂટીને આત્મોપયોગસ્થિરતા સ્વરૂપ નિર્વિકલ્પ' ધ્યાન થાય. બાકી કલ્પના થાય, ઉપલક વિચારતરંગ થાય, ધ્યાન તો ન જ થાય. જંગમે તે વિચાર આવે. 4. गुरुआणाड़ ठियस्स य बज्झाणुट्टाणसुद्धचित्तस्स । अज्झष्पज्झामि वि एगग्गत्तं समुल्लस || ( धर्मपरीक्षा - ९५ ) वीतरागो भवेत् योगी यत्किंचिदपि चिंतयन् । तदेव ध्यानमाम्नातमतोऽन्ये ग्रंथविस्तराः ।। (योगशास्त्र. ८/७९, ध्यानदीपिका ६८) ૧૨૯ ' Page #157 -------------------------------------------------------------------------- ________________ પણ એનાથી આત્મજ્ઞાનદશા અને વીતરાગદશા પ્રગટ થતી હોય તો તે ધ્યાન જ છે. બીજી બધી વાતો તો માત્ર ગ્રન્થનો વિસ્તાર જ છે. સૂક્ષ્મ દૃષ્ટિએ જોવામાં આવે તો રાગ-દ્વેષાદિ વિના ધર્મધ્યાનની ભૂમિકામાં આત્મતત્ત્વ સમજવા વિચાર થાય એ સૂક્ષ્મ વિકલ્પ છે પણ વિકલ્પદશા નથી. રાગ, દ્વેષ વિના તત્ત્વચિંતન* કરતાં કરતાં જ્યારે આત્મા, આત્મગુણ વગેરે કોઈ એક વસ્તુમાં ઉપયોગ રોકાય, સ્થિર રહે તો ધર્મધ્યાન' થાય. ઉપયોગ ફરે તો વિકલ્પ કહેવાય. ફરેલા ઉપયોગમાં રાગ-દ્વેષ ભળે તો વિકલ્પદશા કહેવાય. મૂળ ધ્યેયથી ફરેલા ઉપયોગમાં ભળેલા રાગાદિ સારા લાગે તો વિભાવદશા કહેવાય. રાગાદિમાં ત્યાજ્યપણાનું, આત્મભિન્નતાનું ભાન હોય તો તે રાગાદિ વિભાવ પરિણામ કહેવાય. વત્સ ! લૌકિક પરિભાષામાં, તારી ભાષામાં જણાવું તો કપાયેલા ઝાડના લીલા પાંદડા એટલે વિભાવપરિણામ. તથા અખંડ અતૂટ વૃક્ષના લીલાછમ પાંદડા-ફળ-ફૂલ એટલે વિભાવદશા. આ વિભાવદશાનું જોર હોય ત્યાં સુધી તાત્ત્વિક ધ્યાન આવી ન શકે. એનું જોર મંદ થાય એ માટે તું નક્કી કર, અંતરમાં દ્રઢતાપૂર્વક નિશ્ચય કર કે ‘દેહ, વિભાવ, વિકલ્પ વગેરે તું નથી. તું આત્મા છો.’ “સૌ પ્રથમ દેહાદિભિન્ન તથા તમામ સંયોગથી મુક્ત એવા તારા શુદ્ધ ચૈતન્યને ઓળખ, જ્ઞાનાનંદ સ્વરૂપને જો. તારા મૂળ સ્વભાવને પકડ. તેમાં લીન થા. ‘ક્યાં ઊભા રહેવું છે ?' તેના ભાન વગર અને પોતાના અસ્તિત્વને પકડ્યા વગર ધ્યાન કરે તો તે ધ્યાન માત્ર આભાસ રૂપ, દેખાવ રૂપ બને, વાસ્તવિક ધ્યાન ન બને. તેનાથી તાત્ત્વિક લાભ ન થાય. માટે સૌપ્રથમ અંદ૨માં તું નજર કર. આત્મા ઉપર દૃષ્ટિ કર. અંદર તું કાંઈ ખોવાઈ નથી ગયો. અંદરમાં કાંઈ તું ભૂલો પડી જવાનો નથી. દેહ, ઈન્દ્રિયરૂપી બારીઓના માધ્યમથી બહા૨માં જોવાનું બંધ કરી, વૃત્તિને અંતરમાં સ્થિર કરી, ઉપયોગને પણ અંદ૨માં શુદ્ધ અસંગ સાક્ષીમાત્ર આત્મા તરફ વાળે તો આત્મા એ તો અનુભવમાં આવે એવી ચીજ છે. અંદરમાં ઉતરી, ચિત્તવૃત્તિને સ્થિર કરી, જ્યાંથી સમસ્ત જ્ઞાન પ્રગટ થાય છે ત્યાં ધીરજથી જુએ તો આત્મા દેખી શકાય તેવો છે. શરીરમાં રહેલો આત્મા ★ रागद्वेषौ शमी मुक्त्वा यद्यद्वस्तु विचिंतयेत् । तत्प्रशस्तं मतं ध्यानं || ( ध्यान दीपिका ६७ ) 4. देहविवित्तं पेच्छड़ अप्पाणं तह य सव्वसंजोगे । (ધ્યાનશતઃ-૯૨) ૧૩૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ તેનાથી જુદો છે – એવું સતત ભાસ્યા કરે તેવું કરવાની જરૂર છે. કરવા માંડે તો થાય. મનની એકાગ્રતાપૂર્વક દેહાદિભિન્ન આત્મા સતત અનુભવાય તે જ પરમ ધ્યાન ‘બહારમાં જે કાંઈ દેખાય છે તે હું નહિ. પરદ્રવ્ય-પરભાવોવિભાવપરિણામો.... આ બધું અપારમાર્થિક છે, તુચ્છ અને અસાર છે’એવું અંતરથી વિચારી-સ્વીકારી, રાગાદિને છોડીને, રાગાધ્યાસ તજીને, રાગાદિમાં સ્વામિત્વબુદ્ધિતાદાત્મ્યવૃત્તિથી છુટકારો મેળવીને નિર્ભયપણે તું અંદર જા. *પોતાના શુદ્ધ ચૈતન્યને જાણવું, તેમાં જવું, સ્થિર થવું અને ભળી જવું એ જ તારું એકમાત્ર કર્તવ્ય છે. કરવા જેવું આ જ છે. પ્રયોજનવશ બીજું કાંઇ વાણી કે દેહથી કરવું પડે તેમાં આદરભાવે ભળી ન જતો. ‘વિકલ્પથી મારો સ્વભાવ જુદો છે' એમ અંતરથી નક્કી કરી, પ્રતિક્ષણ મન ઉપર ચોકી રાખી એક માત્ર શુદ્ધાત્માને જ ગ્રહણ કરવાનો છે, ધ્યાનમાં સ્થિર કરવાનો છે. પોતે પોતાને ઓળખે તો ધ્યાનપુરુષાર્થ કરવો સરળ બને, સફળ બને, સાનુબંધ બને, નિર્વિઘ્ન બને, નિર્દોષ બને. તું તને પોતાને સારી રીતે ઓળખે, અંદરથી પકડે, પોતાનું જોર વધે, એકાગ્રતા પ્રગટે, લીનતા વધે તો પોતે પોતામાં પરિણમે. ધ્યાનના માધ્યમથી યથાર્થ રીતે પોતાના શુદ્ધ ચૈતન્યને પકડે એટલે અનંતા તમામ ગુણો સ્વભાવરૂપે પરિણમવા લાગે. સ્વયં આત્મસ્વરૂપ થઈ જાય, દેહ-ઈન્દ્રિય-મન સ્વરૂપે મટીને શુદ્ધ ચૈતન્યરૂપ થઈ જાય. સ્વાવલંબન બની નિરાલંબન થઈ જાય. પહેલાં અંશતઃ. પછી સમગ્રપણે. પ્રગટ થયેલ આત્મા ક્યાંય અટક્યો નથી. આંશિક અનાવૃત આત્મસ્વરૂપ પ્રગટે, ચૈતન્યમય પરિણતિ પ્રગટે એટલે સમકિત વગેરે દશા. સમગ્રપણે સ્વરૂપમાં અનાવૃત ચૈતન્યની પરિપૂર્ણ અનુભૂતિ એટલે સિદ્ધ દશા. વિચારદશા વગેરે દ્વારા પોતાની સિદ્ધદશા રુચે, શુદ્ધાત્મા જ એકમાત્ર ઉપાદેય લાગે તે ધ્યાનબીજ છે. પોતાની ચિત્તવૃત્તિને અખંડપણે આત્મામાં ઉપાદેયરૂપે જ રાખવી તે છે ધ્યાન. “સર્વ કર્મશૂન્ય, વિકલ્પશૂન્ય, પરમાર્થથી પરમાનંદમય શાશ્વત स्वबोधादपरं किंचिन्न स्वांते क्रियते परम् । कुर्यात् कार्यवशात् किंचित् वाग्कायाभ्यामनादृतः ।। (ध्यानदीपिका १७८) . પુષ્પવાવિનિર્મુń, તત્ત્વતત્ત્વવિત્ત્વમ્ । नित्यं ब्रह्म सदा ध्येयमेषा शुद्धनयस्थितिः || ( अध्यात्मसार १८ । १३०) ૧૩૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યસ્વરૂપ પરમાત્મામાં જ મનોવૃત્તિપ્રવાહ નિરંતર સહજપણે રહે તે છે શુદ્ધનયની દષ્ટિએ મહાધ્યાન. બધા આભાસો તેમ જ કલ્પનાઓ મનમાંથી ખસી જાય, સંકલ્પ-વિકલ્પ પણ એકદમ શાંત થાય, મન સ્થિર થાય, મન અંદરમાં વળે, આત્મવિચારમાં ચિત્ત ચોટે, અંતઃકરણ આત્મામાં લીન થાય તો ધ્યાન લાગે અને શુદ્ધાત્મસ્વરૂપ પરમાત્મરૂપે પ્રકાશે. “જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ, જેવું દર્શન તેવું સર્જન.”આ ઉક્તિ પ્રમાણે પરમ ઉપાસ્ય નિરંજન અને નિરાકાર એવા શુદ્ધાત્મામાં, અવિનાશી વીતરાગમાં મન એકાકાર થાય તો પહેલાં વીતરાગ સ્વરૂપે પોતે જણાય અને પછી શુદ્ધાત્મસ્વરૂપમાં લીનતા વધતાં વધતાં, કર્મના કચરા દૂર થતાં થતાં પોતે જ વીતરાગ સ્વરૂપ બને. કારણ કે આત્માની મૂળભૂત દશા તે જ છે. આ રીતે *આત્મા અને પરમાત્માનો ધ્યાનના માધ્યમથી યોગ થતાં, તેનાથી ધ્યાન અભિન્ન બની જતાં અતીન્દ્રિય શબ્દાતીત પરબ્રહ્મસ્વરૂપ જ્ઞાનજ્યોત પ્રગટ થાય છે. તેનાથી જ સર્વ ધર્મક્રિયાઓ સફળ થાય છે. આ હકીકતને મનોગત કરીને, વિભાવ અને વિકલ્પ સાથે પ્રતિક્ષણ થતી એકત્વબુદ્ધિ-મમત્વબુદ્ધિ છોડી, શુદ્ધ આત્મામાં તાદાત્મબુદ્ધિ-સ્વામિત્વબુદ્ધિ સ્થિર રાખવી તેનું નામ ધ્યાન. સ્વરૂપ મર્યાદામાંથી બહાર લાઈને જોયાકારે આથડતા-ભટકતા બહિર્મુખી ચિત્તવૃત્તિપ્રવાહને સમ્યક્રશ્રદ્ધાપ્રક્રિયા દ્વારા અંતર્મુખી બનાવી, સ્વરૂપ મર્યાદામાં બરફવતું, કાષ્ઠવત, પત્થરવતુ, પોલાદપિંડવત્ ઘન કરી, અંતરમાં કેવળ નિર્વિકલ્પદષ્ટા અસંગ સાક્ષી તત્ત્વને દેખવાથી-જોવાથી-જાણવાથી અને તેમાં જ ભક્તિમય એકાગ્રતાથી તદ્રુપ-તદાકાર-એકાકાર-એકરસ બનવું તેનું નામ ધ્યાન ૧૦. યોગશિખર ઉપર આરૂઢ થવા માટે શાસ્ત્રાભ્યાસથી, આત્મતત્ત્વચિંતનથી, ત્યાગ-વૈરાગ્ય-ભાવનાથી અને જીવનશુદ્ધિથી ચિત્તવૃત્તિપ્રવાહને .. उपास्ते ज्ञानवान् देवं, यो निरञ्जनमव्ययम् । ર તુ તન્મયતાં યાતિ, ધ્યાનનÊતન્મષ: | (ધ્યાત્મિસાર - કાદુર) *. ध्यातृ-ध्यान-ध्येयानां त्रयाणामेकत्वप्राप्तेः ततः किञ्चिदगोचरं चिन्मयं ज्योतिः परब्रह्माख्यं स्फुरति, तत्स्फुरणेनैव सर्वक्रियाणां साफल्यात् । (प्रतिमाशतक गा.९९ वृत्ति) आरुरुक्षोर्मुनर्योगं, कर्म कारणमुच्यते । योगारूढस्य तस्यैव, शमः कारणमुच्यते ॥ (अध्यात्मसार - १५।२२) ૧૩૨ Page #160 -------------------------------------------------------------------------- ________________ અંતરંગ બનાવીને, અંતર્મુખ કરીને, શેય-જ્ઞાતાનું સંવેદનાત્મક ભેદવિજ્ઞાન કરાવવા દ્વારા શાંત થયેલી પરિણતિને આત્માકાર બનાવવી એનું નામ ધ્યાન ૧૧. જીવનવ્યવહારમાં દેહાદિના ગુણધર્મના બદલે આત્માના ગુણધર્મને મુખ્ય બનાવી તેને જ જોવાની-જાણવાની-અનુભવવાની વૃત્તિ અને લક્ષ રાખવા દ્વારા ઉપયોગને દશ્યપ્રપંચથી વિરામ પમાડી દૃષ્ટાના-આત્માના દર્શનમાં પ્રગટતી દૃષ્ટિની તલ્લીનતા-સ્થિરતા એટલે ધ્યાન. જ્ઞાનમાં શેયાકાતાના તાદાભ્યને હટાવી (અર્થાત જાણનારને ભૂલીને જણાતા એવા બાહ્ય દેહાદિ અને આંતર રાગાદિ ય પદાર્થોમાં ઉપયોગને ભટકાવવાની કુટેવને હટાવી) ઉપયોગને જ્ઞાતામાં વિશ્રાન્ત કરી, કેવળ જ્ઞાતાથી જ્ઞાનને રંજિત કરવું તેનું નામ ધ્યાન, એકાગ્ર શુદ્ધ ઉપયોગધારાએ પરમજ્યોતિસ્વરૂપ આત્માનો નિરુપાધિક આનંદ અખંડપણે ચૂસવાની મૌલિક અબ્રાન્ત પ્રક્રિયા એટલે ધ્યાન, દશ્ય-દષ્ટિની અનાદિકાલીન ગૂઢ ગ્રન્થિ કાપી, અદશ્ય દષ્ટાને દશ્યમાન બનાવવાની અમોઘ અંતરંગ પ્રક્રિયા એટલે ધ્યાન". જાણનારને યાદ કરવા દ્વારા જ્ઞાનમાંથી બાહ્ય શેયનો વળગાડ દૂર કરી જ્ઞાતાભાવે સ્થિર રહેવાથી, વિકલ્પદશા ક્ષીણ થવાથી, આત્મભાવે એકાકાર રહેવાથી અને આત્મભવનમાં જ વિશ્રામ કરવાથી શુદ્ધ થયેલી પરિણતિને નિશ્ચલ આત્માકાર બનાવવાથી પ્રગટ થતી લીનતા-મગ્નતા એટલે ધ્યાન. તન-મન-વચનને પોતાનાથી ભિન્ન જાણી, કામ-ક્રોધાદિથી જુદા પડી, ઈષ્ટનિષ્ટ કલ્પનાને ટાળી, સુખેચ્છાને બાળી, દેહભાન-ઈન્દ્રિયભાન ખતમ કરી, અબાધ્ય અનુભવ સ્વરૂપ સૈકાલિક વિશુદ્ધ ચેતન તત્ત્વમાં જ આત્મબુદ્ધિ સ્થિર કરવા દ્વારા “સ્વરૂપાનુસંધાન રાખી, તેમાં તન્મય બની આત્મસ્વરૂપ પ્રત્યક્ષ કરવાની પ્રબળતમ તાલાવેલી અને પ્રભુવિરહાગ્નિવ્યથા પ્રગટ થતાં અભિન્નભાવે કેવળ ચેતન સાથે ચેતનાનો યોગ થવો એનું નામ ધ્યાન ૭. .. उपरतविकल्पवृत्तिकमवग्रहादिक्रमच्युतं शुद्धम् । આત્મારામમુનીનાં, મવતિ નિજ સા વેતઃ | (ધ્યાત્મીર - ર૦.૮) रागादिभिरनाक्रान्तं क्रोधादिभिरदूषितम् । आत्मारामं मनः कुर्वन् निर्लेप: सर्वकर्मसु ॥ (योगशास्त्र (७/४) ૧૩૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ `આ અવસ્થામાં સુખ-દુઃખ વિશે કોઈ ભેદભાવ સાધકને જણાતો નથી. મન, વચન, કાયાની તમામ પ્રવૃત્તિ બંધ કરી, તેમાંથી સહજભાવે છૂટી આત્મામાં જ આત્મભાવે-ચૈતન્યસ્વભાવે આત્માની ચિરકાલીન રુચિપૂર્ણ મગ્નતા એટલે ધ્યાન૮. ઉપયોગસ્વરૂપ ચીપિયા દ્વારા કેવળ શુદ્ધ આત્મસ્વરૂપને ગ્રહણ કરતી, શુદ્ધ ચૈતન્યમાં જ સ્વરસતઃ સહજતઃ વિશ્રાન્ત થતી એકાગ્ર ચિત્તવૃત્તિ ધારા એટલે ધ્યાન૧૯. એકમાત્ર શુદ્ધ પૂર્ણ ધ્રુવ સિદ્ધ આત્મસ્વરૂપાત્મક સાધ્ય પ્રત્યે આંતરિક સમજણથી સાધકીય ચિત્તવૃત્તિપ્રવાહ સતત આગળ ને આગળ ચારેબાજુથી રુચિપૂર્વક સરકતો અખંડ ધારાએ સાધ્યાકારે - આત્માકારે અપ્રમત્તપણે ટકી રહે તેવી કર્મવિનાશિની અંતર્મુખી સહજ શુદ્ધ એકાગ્રતા એટલે ધ્યાન આ રીતે તાત્ત્વિક-સાત્ત્વિક-આધ્યાત્મિક ધ્યાનનું મૌલિક સ્વરૂપ ઓળખી, યથાવસ્થિત આત્મસ્વરૂપને સમજી, પર્યાયદૃષ્ટિએ વિભિન્નરૂપે જણાતા બધા આત્માને શુદ્ધ દ્રવ્યદૃષ્ટિએ સિદ્ધસ્વરૂપે* જોઈ, કર્મકૃત વિષમતા પ્રત્યે ઉદાસીન બની, સર્વ જીવોને આત્મદૃષ્ટિથી - આત્મસમદષ્ટિથી જ દેખી, પૂર્ણદષ્ટિથી નીરખી, મનમાં જડરાગ-જીવદ્વેષ વગેરે કોલાહલ શાંત કરી, ચિત્તવૃત્તિને ધ્યેયમાં સ્થિર કરીને જે સમત્વમય ધ્યાન થાય તે મોક્ષપ્રાપક શ્રેષ્ઠ ધ્યાન૧. બાકી ધ્યાનનો કેવળ ડોળ અને આડંબર એમ અંત૨માં સમજી રાખવું. ધ્યાન વખતે ‘વ્યવહારથી મરી જ ગયો છું' એમ સમજી “માખીवीयरागभावपडिवन्ने वि य णं जीवे समसुहदुक्खे भव || ( उत्तराध्ययन २९ / ३८ ) *. નાનીવેજુ નો મતિ, વૈવિધ્ય વર્મનિમિતમ્। થવા શુલ્કનયસ્થિત્યા, તેવા સામ્યમનાહતમ્ ।। (અધ્યાત્મસાર-૧|૮) *. समतां सर्वभूतेषु यः करोति सुमानसः । ममत्वभावनिर्मुक्तो यात्यसौ पदमव्ययम् ।। ( कुलभद्रसूरिकृत सारसमुच्चय- २१४) जातरूपं यथा जात्यं, बहुरूपमपि स्थितम् । સર્વત્રાપિ તવેવૈ, પરમાત્મા તથા પ્રભુ: || (યોગસાર-૨૦૧૮) अनिच्छन् कर्मवैषम्यं, ब्रह्मांशेन समं जगत् । आत्माभेदेन यः पश्येदसौ मोक्षं गमी शमी ॥ (જ્ઞાનસાર ૬ાર) सच्चिदानन्दपूर्णेन पूर्णं जगदवेक्ष्यते । (ज्ञानसार १ / १ ) 2. ચેન્ના સર્વાં વિક્ષોત્તિયં ણસે સમિયસિ” । (આવારાંગ શ૬ારા૮૬) ✡. ૧૩૪ Page #162 -------------------------------------------------------------------------- ________________ મચ્છર વગેરે નિમિત્તે સંકલ્પ-વિકલ્પ-વિક્ષેપ-ચંચળતા તજી ચિત્તસ્થિરતાસમતા કેળવવી. આ પ્રકારના ધ્યાનયોગની સાધના સાધુ ભગવંતો રાત્રીના વચલા પહોરમાં અવશ્ય કરે છે. જે મુનિઓ રાતના મધ્ય સમયે ધ્યાનયોગમાં આરૂઢ થતા નથી તે ઓસન્ના નામે શિથિલાચારી બને છે. પ્રસ્તુત ધ્યાનયોગને પરિણાવવામાં ન આવે ત્યાં સુધી કેવળ તપ, ત્યાગ, શાસ્ત્રસ્વાધ્યાય, સંયમની સાધના મોક્ષ આપી શકતી નથી. આ રીતે ધ્યાનની ભૂમિકા અને ધ્યાનનું સ્વરૂપ સમજી લીધા પછી તેવા આત્મધ્યાનને આત્મસાત્ કરવા માટે ધ્યાનની વિધિ અને ધ્યાનના પ્રકારોને બરાબર સમજી લે તો માર્ગ સરળ થશે. (૧) ભોજન-પાણી આદિ જીવનનિર્વાહકારી પ્રવૃત્તિમાં જોડાતાં પૂર્વે, “પહેલાં બંધાયેલાં કર્મ ઉદયમાં આવ્યા છે. હું તો શાંત સ્થિર અણાહારી આત્મા છું એવું લક્ષ રાખી, આત્મરુચિને છોડયા વિના જ પ્રવૃત્તિ કરવી, તે પ્રવૃત્તિ કરતાં કરતાં પ્રવૃત્તિના ઉપયોગની વચ્ચે-વચ્ચે પુનઃ સ્વરૂપઅનુસન્ધાન કરતા રહેવું. કારણ કે* રુચિપૂર્વક આત્મભિન્ન દ્રવ્ય તરફ જોવામાં આવે તો આત્મા અનાત્મા થઈ જાય છે. આત્મતત્ત્વ પ્રત્યે રુચિપૂર્ણ દૃષ્ટિ કેન્દ્રિત કરવામાં આવે તો જ તરત આત્મતત્ત્વની ઉપલબ્ધિ થાય. તેમજ પ્રવૃત્તિની પૂર્ણાહુતિ પછી તરત જ ફરીથી “હું તો અશરીરી આત્મા છું' – એમ પોતાની જાત ઉપર ઉપયોગ રાખવો. એમ અલગ-અલગ પ્રવૃત્તિ કરતી વખતે વિભાવવૈરાગ્યપૂર્વક આત્મભાનનો મહાવરો વધારતાં રહેવું એ સ્થૂલ ઉપયોગપ્રધાન પ્રાથમિક આત્મધ્યાન છે. (૨) નિવૃત્તિ મળે ત્યારે સ્થિર ચિત્તથી નિર્મળ હૃદયે વીતરાગતા-સર્વજ્ઞતા વગેરે ગુણોના સ્મરણપૂર્વક અરિહંત કે સિદ્ધની પ્રતિકૃતિ-આકૃતિ ઉપર ૦. પુળ્યાવરત્તાને લાખ જો રાતિ | (નિશાચ સૂત્ર) ». कुणउ तवं पालउ संजमं पढाउ सयल सत्थाई । जाव न झायइ जीवो ताव न मुक्खो जिणो भणइ । .. बध्यते बाढमासक्तो, यथा श्लेष्मणि मक्षिका । शुष्कगोलवदश्लिष्टो, विषयेभ्यो न बध्यते ।। (अध्यात्मसार ५।२१) *. परद्रव्योन्मुखं ज्ञानं कुर्वन्नात्मा परो भवेत् । स्वद्रव्योन्मुखतां प्राप्त: स्वतत्त्वं विन्दते क्षणात् ।। (अध्यात्मबिन्दु ३३) નિનેન્દ્રપ્રતિમાપ નિર્મનમાનસ: | निर्निमेषदृशा ध्यायन रूपस्थध्यानवान्भवेत् ।। (ध्यानदीपिका १६४) ૧૩પ Page #163 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિને સ્થિર કરવી તે બાહ્ય આલંબનપ્રધાન સાકાર ધ્યાન. આ રૂપDધ્યાન તરીકે ઓળખાય છે. (૩) પછી આડું-અવળું જોયા વિના, બંધ આંખે, પ્રસન્નતાપૂર્વક, સુખાસનમાં રહીને, ધીરજથી નિર્ભય બનીને નાસાગ્ર ભાગે પરમાત્મપ્રતિકૃતિને સ્થાપિત કરી, શાંત અને સ્થિર ચિત્તથી “હું આને જાણનાર આત્મા છું એમ સ્મરણ કરવું. રાગાદિથી શૂન્ય પુણ્ય-પાપમુક્ત પરમાત્મસ્વરૂપનું ચિંતન કરવું. તેનાથી અભિન્ન પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવું. આ બૌદ્ધિક ઉપયોગ પ્રધાન સાકાર ધ્યાન છે. (૪) પછી “હું શુદ્ધાત્મા છું' એમ પ્રશસ્ત શબ્દમાં આત્મા આરોપીને, ભાવ પરોવીને, તે શબ્દના અર્થને સમજી, લક્ષમાં રાખી, તે સ્વરૂપે થઈને, સ્થિર ચિત્તે “હું શુદ્ધાત્મા છું' એમ બોલે, ઘૂંટે, *પછી ચૂલ શબ્દઆલંબન છોડીને, મૌન થઈ મનમાં સૂક્ષ્મભાવે રટણ કરે, પછી રટણઆલંબન છોડીને સ્મરણ કરે, પછી “સ્મરણઆલંબન પણ બંધ કરી ધીરજપૂર્વક તેના ભાવમાં તન્મય થાય, નિરાલંબન બનીને પોતાના સ્વરૂપમાં આવી જાય તે શબ્દપ્રધાન ઉપયોગમય ધ્યાન કહેવાય. (પ) શબ્દપ્રધાન ઉપયોગમય ધ્યાનમાંથી પસાર થયા પછી “આત્મા એ જ હું આ રીતે અંતરમાં સ્થિર-દઢ પ્રણિધાન જીવંત બને તે સૂક્ષ્મ ઉપયોગપ્રધાન ધ્યાન કહેવાય. २. निर्भयः स्थिरनासाग्रदत्तदृष्टिव्रत स्थितः । સુરવ્રાસનઃ પ્રસન્ની, ક્રિશાનવત્તોયન || (ધ્યાત્મસાર - I૮૦) .. जितेन्द्रियस्य धीरस्य, प्रशान्तस्य स्थिरात्मनः । સુત્રાસની નાસાગ્રસ્તનેત્રી યોગના છે (જ્ઞાનસાર - રૂ૬િ) - ત ને આ તિર્મ: સૈવી પરમાત્માન: | पुण्यपापविहीनस्य, यद्रूपस्यानुचिन्तनम् ॥ (अध्यात्मसार-१८।१२३) आलम्बनैः प्रशस्तैः, प्रायो भावः प्रशस्त एव यतः । इति सालम्बनयोगी, मनः शुभालम्बनं दध्यात् ।। (अध्यात्मसार - २०१५) * વૃજૂિ8માં જિન્નત સખ્યિાણ નિરીમ | (ાશાસ્ત્ર ૨૦/૬) > સાતત્ત્વનું ક્ષણમા, સન ફર્યાત્મની નિરાતત્ત્વમ્ ! (આધ્યાત્મિસાર - ર૦/૧૬) મા શનૈઃ શનૈઃપર, વૃદ્ય વૃતિદતયા ! आत्मसंस्थं मनः कृत्वा, न किञ्चिदपि चिन्तयेत् ।। (अध्यात्मसार - १५/१५) ૧૩૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ (૬) તત્પશ્ચાતુ પોતાના જ શરીરમાં રહેલ આત્માને-શુદ્ધ આત્મદ્રવ્યને લક્ષમાં રાખીને હું તો આનંદમય અસંગ અવિનાશી અનામય અવિકારી સાક્ષીમાત્ર નિર્વિકલ્પષ્ટ જ છું - આમ ભાવનામય ઉપયોગલક્ષી ધ્યાન આવે. જીવન વ્યવહારમાં “હું શરીર નહિ પણ આનંદમય આત્મા છું' એવી ભાવનાપૂર્વક દરેક ક્રિયાના અવસરે આત્મભાવે આત્મામાં રહેવાનો અભ્યાસ કરવા દ્વારા દૈહિક અસરથી મુક્ત બની એ ભાવનાને શુદ્ધ ભાવે પરિણમાવવાના ઉદેશથી ઉપયોગ અને પરિણતિ ઠરે તો ભાવનામય ધ્યાન ખરા અર્થમાં પ્રગટ થાય. (૭) આ ધ્યાનથી ભાવિત થયા પછી આડા-અવળા વિચારવાયુને ઉપાદેયભાવે વળગ્યા વિના બધા વિકલ્પોની વચ્ચે એને જાણનાર તત્ત્વ એ જ હું આ પ્રમાણે અર્થપ્રધાન ઉપયોગમય ધ્યાન આવે. પોતાના મનમાં ઊભા થતા, જણાતા-જોવાતા–અનુભવાતા સંકલ્પ-વિકલ્પ-સ્મૃતિ-કલ્પનાસ્વરૂપ મનતરંગને આત્મભિન્ન જાણી, તમામ મનતરંગ આકુળતા ઉત્પાદક હોવાના લીધે તેમાં ઈષ્ટાનિષ્ટ કલ્પના ટાળી, સ્થિરતાપૂર્વક ઉદાસીનદશાના અભ્યાસ દ્વારા મનતરંગની અસરથી વાસ્તવમાં મુક્ત બનવામાં આવે તો પ્રસ્તુત અર્થપ્રધાન-પરમાર્થપ્રધાન ધ્યાન પ્રગટે. (૮) ત્યાર પછી તમામ અવસ્થામાં “સોડહં ઇત્યાકારક તીક્ષ્ણ ઉપયોગપ્રધાન જીવંત ધ્યાન આવે. તેના દ્વારા સર્વ ભાવોથી ઉદાસીનપરિણતિ આત્મસાત્ થાય છે અને ઉપયોગ તથા પરિણતિ સ્વભાવદશામાં સ્થિર થાયછે. (૯) ત્યાર બાદ શબ્દશૂન્ય, વિકલ્પશૂન્ય, નિરાકાર-નિરાલંબન-નિર્વિકલ્પસ્વાવલંબી સહજ ધ્યાન આવે, જેમાં આત્મા કેવળ આત્મભાવે પરિણમી પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય. તેનાથી પરમાત્મા અને આત્મા વચ્ચે કર્મકૃત કાલ્પનિક ભેદભાવ અનુભવના સ્તરેથી દૂર થાય. 9. परमानंदसंयुक्तं, निर्विकारं निरामयं । ध्यानहीना न पश्यन्ति, निजदेहे व्यवस्थितं ।। (परमानंदपंचविंशति १) .. औदासीन्यपरायणवृत्तिः किञ्चिदपि चिन्तयेन्नैव । યત્સાત્રિત વિત્ત નાસકિત ઘેર્યમ્ || (યોજશાસ્ત્ર ૨૨/૧૬) A. आतम सो परमातमा, परमातम सोड़ सिद्ध; बिचकी दुविधा मिट गड़, प्रगट भइ निज रिद्ध. (चिदानंदजीकृत परमात्मछत्रीसी-११) ૧૩૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ શેયનું આકર્ષણ છોડી, શેયને નહિ પણ જાણવાના સ્વભાવને જાણવાની ટેવ પાડવાથી ધ્યાનમાં આત્મદર્શન થાય, સ્વાનુભૂતિ થાય. પરંતુ જ્યાં સુધી અનંતાનુબંધી કષાય, તીવ્ર "રાગ, દ્વેષ હોય ત્યાં સુધી શેયનું આકર્ષણ જ્ઞાનમાંથી જાય નહિ, જ્ઞાતા પ્રત્યે જ્ઞાનઉપયોગ જાય નહિ અને તાત્ત્વિક ધ્યાન આવે નહિ. માટે સૌ પ્રથમ અનંતાનુબંધી કષાયને હટાવવા. કષાય અને કષાયને જાણનાર-આ બન્નેને જુદા જાણવાજોવા-અનુભવવા દ્વારા કષાય ક્ષીણ થાય છે, નિર્બળ થાય છે, નીરસ થાય છે. માટે આનો અભ્યાસ દઢ કરવો, જો પારમાર્થિક ધ્યાનને આત્મસાત્ કરવું હોય તો. અનંતાનુબંધી કષાયને નિર્મૂળ કરવાના પ્રયત્નની સાથે-સાથે લક્ષ કેવળ આત્માને જ જાણવા-જોવા-અનુભવવાનું રાખવાથી સહજ રીતે દેહાધ્યાસ ટળે, ઈન્દ્રિય તથા મન શાંત થાય, બહારમાં ઈન્દ્રિયપ્રવૃત્તિ અને મનોવૃત્તિની ગતિ આપમેળે રોકાય ત્યારે ઉપયોગ આત્મસ્વભાવ તરફ વળે અને આત્મામાં જ પરિણતિ અને ઉપયોગની સ્થિરતા પ્રગટે. તેનું નામ તાત્ત્વિક ધ્યાન. તાત્વિક ધ્યાનની ફલશ્રુતિ એ છે કે ધ્યાન પછી સ્વરૂપમાંથી, સ્વભાવદશામાંથી બહાર આવવું આકરું લાગે, મુશ્કેલ લાગે. ધ્યાનમાંથી બહાર આવતાં ઠંડક નહિ પણ ત્રાસ લાગે. તાત્ત્વિક ધ્યાન કલાકો સુધી કરવા છતાં તે ભારબોજ કે કંટાળા સ્વરૂપ ન લાગે. કારણ કે પારમાર્થિક પરમકલ્યાણમિત્રસ્વરૂપ આત્મધ્યાનના સમયે અનુભવાતો અને અનાદિકાળથી વિખૂટો પડી ગયેલો એવો જ્ઞાનાનંદ-ઉપશમઆનંદ-આત્માનંદ-આત્મશાંતિ ખરેખર અલૌકિક અને સ્વાભાવિક હોય છે. સ્વાભાવિક આત્માનંદ ક્યારેય ભારબોજ, કંટાળા કે થાકરૂપ ન જ બને. બાકી તે વાસ્તવિક આત્માનંદ ન કહેવાય. બરફમાંથી ઠંડક સતત નીકળ્યા કરે તેમ પારમાર્થિક "આત્મધ્યાન .. लाख बातकी बात यह, तोकुं देइ बताय; जो परमातमपद चहे, राग द्वेष तज भाय. (परमात्मछत्रीसी - २५) A. યોયત્યમવર્નાવિયુ, યસ શમરતિં ત્વરિત વત્ | ધ્યાનમત્રમિવ માં ના, વિંડ ઉર્નતિ છત્રમમિત્રેઃ (aધ્યાભિસર-૨૭૮) - રસો મોવધિ ને, સમશે મોનના | अध्यात्मशास्त्रसेवायां, रसो निरवधिः पुनः ।। (अध्यात्मसार १।२१) ૧૩૮ Page #166 -------------------------------------------------------------------------- ________________ સમયે આત્મામાંથી નિપાધિક આનંદ-નિરવધિ-શાંતિ-સમાધિ સતત સહજપણે નીકળ્યા જ કરે છે. જેમાંથી પરમ તૃપ્તિ, અવર્ણનીય આનંદ, અતકર્ય શીતળતા, કલ્પનાતીત પ્રસન્નતા, અપૂર્વ નિશ્ચિતતા અને સ્વાધીન સુખ મળે તેમાંથી બહાર આવવાનું મન કેમ થાય ? તેમાં થાક-કષ્ટ-કંટાળો-તણાવઆકુળતા ન જ લાગે. તાત્ત્વિક ધ્યાનમાં આત્મભાન અખંડપણે ટકાવી રાખવા આત્મવીર્ય સતત કાર્યાન્વિત રહેવા છતાં પણ થાકે નહિ, કારણ કે તે આત્મસ્વભાવરૂપ હોવાથી, નિજસ્વભાવને અનુકૂળ હોવાથી પરિશ્રમરૂપે વેદાય નહિ. તેથી ખેદ, થાક કે કંટાળો પ્રગટાવે નહિ. યોગ-ઉપયોગની અસ્થિરતાના લીધે અંતર્મુહૂર્તથી વધુ સમય સળંગ તેમાં ટકી ન શકાય તે વાત અલગ છે. પણ તે દશા આનંદદાયક જ હોય, તેથી તે ધ્યાનની ધારામાં આરૂઢ થવા સાધક ઝડપથી પ્રવર્તે છે. જો તેમાં ખેદ વર્તે તો આત્મભાવથી અન્ય ભાવમાં મીઠાશ વર્તતી જાણવી. તે સૂક્ષ્મ પ્રમાદ છે. તે જ ધ્યાનસાધના દરમ્યાન અભ્રાન્ત આત્મપ્રવૃત્તિમાં બાધક છે. આ મીઠાશ આત્મભાન ટકાવી રાખવામાં ભલભલા સાધકોને ગોથાં ખવરાવી દે છે. તેથી આત્મભાવ-અનાત્મભાવની ખતવણીમાં, આત્મભાન-અનાત્મભાનની વહેંચણીમાં કદિ ભૂલ થાપ ખાવી નહિ. તેમાં જ સૂક્ષ્મ પણ *પ્રમાદને છોડીને સમાધિપૂર્વક ધ્યાનયોગમાં સ્થિર થવું. તાત્ત્વિક ધ્યાનમાં કેવળ પોતાનું જ સ્વરૂપ પોતે અનુભવવાનું છે. પોતાનું સ્વરૂપ પોતાને દુઃખરૂપ કઈ રીતે હોય ? સુમધુર જ્ઞાનાનંદ માણનાર, અમૃતમય આત્માનંદને અનુભવનાર અને આત્મવિચારથી તૃપ્ત એવા આત્મજ્ઞાની કદિ પણ ઝેરી કામવાસના કે ભોગસુખથી લલચાય નહિ. “તપસાધનાને નિષ્ફળ કરનારા અને યોગસાધનાથી ભ્રષ્ટ કરનારા એવા કામવાસનાના શસ્ત્રો પણ તાત્ત્વિક ધ્યાનયોગકવચથી સુરક્ષિત થઈ ચૂકેલા *. सव्वे सरा नियटुंति, तक्का जत्थ न विज्जड़, મ તત્થ ન દિયા | (વાર-:/૬/૭૨) * ઉપમત્તે સમાદિતે રૂતિ ! (ારાં ૧//૨/૬૭) - સ્વાહિતા સુમધુરા, વેન જ્ઞાનતિ: સુધા | न लगत्येव तच्चेतो, विषयेषु विषेष्विव ।। (अध्यात्मोपनिषत २१७) .. कुण्ठीभवन्ति तीक्ष्णानि मन्मथास्त्राणि सर्वथा । योगवर्माऽऽवृते चित्ते तपश्छिद्रकराण्यपि ॥ (योगबिन्दु-३९) ૧૩૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ યોગી પાસે પાંગળા સાબિત થાય છે. વાસના ત્યારે વાંઝણી બને છે, સળગીને રાખ થાય છે. જેમ ‘અગ્નિ’ શબ્દ લખેલી હજારો ચિઠ્ઠી રૂ ઉપર જોરથી નાંખવામાં આવે તો પણ રૂ સળગતું નથી અને મેરુપર્વત જેટલા મોટા રૂના ઢગલામાં અગ્નિનો એક કણિયો ધીમેથી મૂકવામાં આવે તો પણ તે રૂનો ઢગલો ઝડપથી બળીને રાખ થઈ જાય છે. તેમ શાસ્ત્રજ્ઞાન ‘અગ્નિ’ લખેલ ચિટ્ઠી જેવું છે, અનુભવજ્ઞાન અગ્નિના જીવંત કણ સમાન છે અને કામવાસના વગેરે દોષો રૂના ઢગલા તુલ્ય છે. માટે જ અનુભવજ્ઞાની, આત્મજ્ઞાની કામ-ક્રોધાદિ દોષોનો શિકાર સામે ચાલીને બની શકે નહિ. સ્વેચ્છાથી વૈયિક આનંદ અનુભવે તો આત્મજ્ઞાની અને અજ્ઞાનીમાં કોઈ ફરક જ નથી. ‘મોક્ષ *થાવ કે ન થાવ. મારે મોક્ષની પણ સ્પૃહા નથી. *મને તો અત્યારે જ, અહીં જ, પરમાનંદ-પૂર્ણાનંદ અનુભવાય છે. (પર્યાયની આટલી ગૌણતા દ્રવ્યદૃષ્ટિમાં, આત્મલક્ષી પરિણતિમાં સહજતઃ થઈ જાય છે) આ અનુભવાતો આત્માનંદ તો વિષયાનંદ કરતાં અનંતગુણ ચઢિયાતો છે.' આ દશા છે વાસના વગેરે દોષોના આવેગથી મુક્ત થયેલા અને આત્મતૃપ્ત બનેલા ધ્યાનયોગીની. મોક્ષ તો તેની સેવામાં રહેવા તૈયાર થઈ જાય છે. ‘હું આપને આધીન છું. આપની સેવામાં હાજર છું. મને આપ સ્વીકારો.’એમ મુક્તિ૨મણી ધ્યાનયોગીને વિનવે છે. મુક્તિ૨મણી પણ ફિદા થઈ જાય તેવી ધ્યાનમસ્તી કોઈક જુદી જ ચીજ છે. તેને ઓળખાવવા શબ્દો પાંગળા સાબિત થાય છે. તેના લીધે ‘હવે પરિણતિમાં-પર્યાયદશામાં-પરિણમનસ્વભાવમાં મોક્ષ ટૂંક સમયમાં પ્રગટ થશે જ’- એવી દૃઢ પ્રતીતિ, આત્મવિશ્વાસ અને નિશ્ચિતતા આવી જાય છે. આપમેળે આવી મળનાર મુક્તિની પણ કશી દરકાર પછી તેને રહેતી નથી. દરીયામાં મોજા ઉછળે કે ના છળે તેની કશી ચિંતા દરીયાને बुद्धाऽद्वैतसतत्त्वस्य यथेच्छाचरणं यदि । शुनां तत्त्वदृशां चैव, को भेदोऽशुचिभक्षणे || ( अध्यात्मोपनिषत् ३५ ) *.‘ભવ-મોચ્ચાઽડિવો' । (યોગશતઃ-૨૦) * मोक्षोऽस्तु माऽस्तु यदि वा परमानन्दस्तु वेद्यते स खलु । यस्मिन्निखिलसुखानि प्रतिभासन्ते न किञ्चिदिव ॥ >. सङ्गावेशान्निवृत्तानां मा भून्मोक्षो वशंवदः । यत्किञ्चन पुनः सौख्यं निर्वक्तुं तन्न शक्यते ॥ ૧૪૦ (યોગશાસ્ત્ર ?૨/૬) (સભ્યશતઃ-૮૭) Page #168 -------------------------------------------------------------------------- ________________ હોતી નથી. તેમ પોતાના પરિણામસ્વભાવમાં મોક્ષપર્યાય પ્રગટે કે ના પ્રગટે તેની પણ ફિકર તેને રહેતી નથી. કારણ કે વર્તમાન કાળે જ ધ્યાનમાં આત્માનું સ્વરૂપ આત્માને કેવળ આનંદમય જ અનુભવાય છે. માટે જ ધ્યાનસમાપ્તિ પછી ઝડપથી ધ્યાનમાં જવા આત્મજ્ઞાની ઈચ્છ, ઝંખે, તલસે, પ્રયત્ન કરે. બાહ્ય સંયોગાદિના લીધે વૃત્તિ અને ઉપયોગની સ્થિરતાપૂર્વક આત્મધ્યાનમાં જઈ ન શકાય તો ધ્યાનાભિલાષી સાધક ધ્યાન સિવાયની પ્રવૃત્તિના કે નિવૃત્તિના કાળમાં અસંગ સાક્ષીભાવની –જ્ઞાતાદૃષ્ટાભાવની સાધનામાં તરત જ જોડાઈ જાય અથવા ધ્યાનમાં પ્રાણ પૂરનારી, ધ્યાનને જીવંત બનાવનારી અનિત્યાદિ બાર ભાવનામાં, મૈત્રી આદિ ચાર ભાવનામાં અભ્રાન્તચિત્તે આત્મલક્ષે લાગી જાય, અથવા તીર્થંકર પરમાત્મા વગેરેની એકાંત-મૌનધ્યાન-કાયોત્સર્ગમય અંતરંગ અપ્રમત્ત સાધનામાં વણાયેલી ઉચ્ચ અસંગ આત્મદશામાં ચિત્તવૃત્તિને જોડી દે. “અવારનવાર આત્મધ્યાનમાંથી બહાર આવવું પડે છે તેના કરતાં કાયમ શુદ્ધ ચૈતન્યમાં જ ક્યારે સ્થિર થઈ જાઉં? ચૈતન્યમય બની જાઉં. શુદ્ધ ચિસ્વરૂપમાં જ પ્રતિક્ષણ નિવાસ કરું- એવી દશા ક્યારે આવશે?' એવી હાર્દિક અને પ્રશમરસથી ભીંજાયેલી ભાવનાથી પુનઃ આત્મધ્યાનમાં તે લાગી જાય. એના સિવાય એ રહી જ ના શકે. તક મળતાં ફરીથી શુદ્ધાશયથી આત્મધ્યાનમાં જોડાઈ જાય. સાધકજીવનની-સાધુજીવનની કોઈ ક્રિયા એવી ના હોય કે જેના માધ્યમથી ધ્યાનયોગમાં આરૂઢ થઈ ન શકાય. અહીં આત્મબોધ જ એટલો વિશદ-પારદર્શક હોય છે કે પ્રાયઃ આડા-અવળા સંકલ્પ-વિકલ્પને ઊભો થવાનો મોકો આપ્યા વિના યોગી ધ્યાનયોગમાં સરળતાથી અને ઝડપથી નિત્યતાનુપ્રેક્ષ, ધ્યાનસ્થોપરનેડવિ ઢિ | માવન્નિત્યમ્રાન્ત:, પ્રા ધ્યાનસ્થ તા: ઐ7 | (અધ્યાત્મસાર ૬૦૦) .. झाणोवरमेऽवि मुणी णिच्चमणिच्चाइभावणापरमो । (ध्यानशतक-६५) > નોરતો િનવિવિધનિત્ય માવજત્તનત: | योऽनुप्रेक्षां धत्ते इति शाश्वत: सोऽतुलो ध्यानी ।। (ध्यानदीपिका १८०) .. नास्ति काचिदसौ क्रिया यया साधूनां ध्यानं न भवति । (आवश्यनियुक्ति हारिभद्रवृत्ति-ध्यानशतक-१०५) ૧૪૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ ચઢી જાય છે. એમ કરતાં કરતાં એનું સમગ્ર જીવન, તમામ પ્રવૃત્તિ સહજ ધ્યાન સ્વરૂપ જ બની જાય. આ છે યોગની સાતમી દષ્ટિનો આછો પરિચય. નિદ્રામાં પણ આત્મા જ નજરાયા કરે. ઊંઘમાં પણ છકે-સાતમે ગુણસ્થાનકે ટકી રહેવા સહજ ભાવે પ્રયત્ન ચાલુ રહે. દીર્ઘકાલીન અભ્યાસથી આત્મસાતુ થઈ ચૂકેલી હળવીફૂલ જયણા સ્વાભાવિકપણે જળવાઈ રહે તે રીતે થતી સાધકજીવનની કોઈ પણ પ્રવૃત્તિ તેના સહજ આત્મધ્યાનયોગમાં બાધક બની શકતી નથી. ઊલટું સાધના જીવનની પ્રત્યેક ક્રિયાથી તેનું ધ્યાન દઢ થતું જાય છે. આ છે ધ્યાનયોગની પરાકાષ્ઠા. આવું આધ્યાત્મિક ધ્યાન એ જ શ્રેષ્ઠ જીવંત જ્ઞાન છે, તે જ સર્વોત્તમ ધર્મ છે અને તે જ સર્વ શાસ્ત્રોનું ગૂઢ રહસ્ય છે કે જે નિશ્ચયનયની અગ્નિપરીક્ષામાં શુદ્ધ સુવર્ણસ્વરૂપે સાબિત થઈ ચૂકેલ છે. સત્ય આત્મધ્યાનને ઓળખવાનું, તેની તરતમતાને માપવાનું આ છે થર્મોમીટર તથા તારે પોતાને પારમાર્થિક ધ્યાનયોગ સાધવાનું આ છે અમૂલ્ય તાત્વિક અભ્રાન્ત માર્ગદર્શન. - વત્સ ! સમજણપૂર્વક ધ્યાનસાધનાના ઊંડા અભ્યાસ દ્વારા વહેલી તકે શુકલધ્યાનમાં આરૂઢ થઈ ક્ષાયિક પૂર્ણ વીતરાગદશા અને કૈવલ્યબોધિ સંપ્રાપ્ત કર એવા મારા તને આશિષ છે. .. प्रभायां पुनरर्कभा-समानो बोधः, स ध्यानहेतुरेव सर्वदा, नेह प्रायो विकल्पावसरः, प्रशमसारं सुखमिह । (योगदृष्टिसमुच्चय-गा. १५ वृत्तिः) *. जो किर जयणापुब्बो वावारो सो न झाणपडिवक्रतो । (अध्यात्ममत परीक्षा-८) A. एयं परमं नाणं परमो धम्मो इमो च्चिय पसिद्धो । एयं परमरहस्सं णिच्छयसुदं जिणा बिंति ।। (धर्मपरीक्षा-१००) ૧૪૨ Page #170 -------------------------------------------------------------------------- ________________ . તારું ધ્યાન ઘ છું હે સીમંધર સ્વામી, યુગમંધર સ્વામી, બાહુ-સુબાહુ આદિવશ વિહરમાન ભગવંતો ! આપે સ્થાપેલો વીતરાગમાર્ગ-મોક્ષમાર્ગ-જિનશાસન, આપના ગણધર ભગવંત, બે કરોડ કેવલી ભગવંત, વીશ અબજ સાધુ-સાધ્વીજી ભગવંત, મોક્ષમાર્ગની આરાધના કરીને કર્મમુક્ત થયેલા અનંત સિદ્ધ ભગવંત! આપ સર્વેની નિશ્રામાં આત્મલક્ષી, મોક્ષલક્ષી, કર્મનિરાલક્ષી, આત્મશુદ્ધિલક્ષી, કામક્રોધાદિદોષક્ષયલક્ષી, દોષાનુબંધક્ષયલક્ષી, ચિત્તશુદ્ધિલક્ષી, ચિત્તસ્થિરતાલક્ષી, સમતાલક્ષી ધ્યાનાભ્યાસ કરું છું. તે આપ સર્વેની કૃપાથી, પ્રભાવથી, સહાયથી અને આલંબનથી સમ્યફ થાવ, સમજણયુક્ત થાવ, અપ્રમત્ત થાવ, નિરતિચાર બનો, નિર્વિઘ્ન બનો, પ્રસન્નતાયુક્ત થાવ, સરસ-સફળ-સાનુબંધ બનો. અને એમ જ થશે -એવી પૂર્ણ શ્રદ્ધાથી હું આ પ્રયત્ન કરું છું. ભૂતકાળની સ્મૃતિ અને ચિંતા, ભવિષ્યની આશા અને કલ્પના તથા વર્તમાનના નિરર્થક સંકલ્પ-વિકલ્પને તજીને આપના ચરણે અને શરણે હું ઉપસ્થિત થયો છું. હું આપનું સ્મરણ કરું છું. આપનું શરણું સ્વીકારું છું. આપને સમર્પિત બનું છું. આપ જ મારો આધાર અને આલંબન છો. પરમ શ્રદ્ધેય અને પાવન ધ્યેય છો. હું તો બસ આપનું ધ્યાન ધરું છું. શાંત ચિત્ત અને પ્રસન્ન મુદ્રાપૂર્વક ધ્યાનાભ્યાસ કરું છું. આપના વહાલા તમામ જીવો પ્રત્યે અનંત મૈત્રી, અનંત કરુણા, અનંત મુદિતા અને અનંત સમતાથી હું વાસિત થાઉં છું. સહુ જીવોનું મંગળ થાઓ. આપના પ્રભાવે સર્વ જીવોનું સાચું કલ્યાણ થાઓ. સઘળા આત્માઓને આપનો આ મંગલ મોક્ષમાર્ગ, નિર્જરામાર્ગ, વીતરાગમાર્ગ, ધ્યાનમાર્ગ, સમતામાર્ગ સંપ્રાપ્ત થાય. મેં જેના પ્રત્યે દ્વેષ-દુર્ભાવ-અન્યાય કરેલ હોય તે તમામ જીવોની હું ક્ષમાયાચના કરું છું અને તેમને વહેલી તકે શાશ્વત આત્માનંદ પ્રાપ્ત થાય એવી પરમાત્માને હાર્દિક પ્રાર્થના કરું છું. હે જિનેશ્વર ભગવંત ! આપનું શાસન, આપની ભક્તિસહ આજ્ઞા અને આપની ઉત્કૃષ્ટ પ્રગટ આત્મદશા - કેવળ આ ત્રણ પાવન તત્ત્વોની જ મારા આત્મા ઉપર અસર હો, પ્રભાવ હો. આ ત્રણેયમાં પણ કેન્દ્રસ્થાને તો માત્ર આપ જ છો. આપના પ્રભાવે મોહ-લોભનો તાદામ્ય ભાવ - મોદ-વિદ્દીને ત્યાત્મનઃ રામ: શુદ્ધ, ઘરનુવનતત્વત્ | સ ઇવ દિ વારિવાવાળ: | (ચદ્વિતિચ-મધ્યમ-3/9.995) ૧૪૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ નિવૃત્ત હો, નિવૃત્ત હો. દેહાધ્યાસ, કામાવ્યાસ, નામાવ્યાસ, રૂપાધ્યાસ અને વિકલ્પાધ્યાસ વિલીન થાવ, વિલીન થાવ. શુદ્ધ પરિણામસ્વરૂપ પાવન ચારિત્રદશા પ્રગટ થાવ, પ્રગટ થાવ. હે હૃદયના હાર ! આ ચૈતન્યપટ ઉપર કયારેય પણ, કયાંય પણ, કોઈ પણ રીતે આપના સિવાય અન્યનો પડછાયો પણ ના પડો- એવી આપને અંતરના ય અંતરથી દર્દપૂર્ણ પ્રાર્થના કરું છું. (૧) વિભાવમુક્ત સ્વભાવયુક્ત આત્મસ્વરૂપ પ્રગટ કરવાથી વંદનીયપૂજનીય બનેલા આપને અહોભાવે શતશઃ નમસ્કાર કરું છું. (૨) આપના જેવું જ દોષમુક્ત અને ગુણપૂર્ણ મારું સ્વરૂપ યાદ કરાવનાર આપને કૃતજ્ઞભાવે કોટિશઃ વંદન કરું છું. (૩) અપ્રમત્ત આત્મપુરુષાર્થ કરવા દ્વારા આપે જેવું વિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કર્યું તેવું મારું સ્વરૂપ પ્રગટ કરવા માટે આપને અનંતશઃ નમન કરું છું. (૪) આપના જેવું નિર્મળ આત્મસ્વરૂપ પ્રગટાવવાનો સત્ય માર્ગ બતાવનારા આપને અનંત-અનંતવાર પ્રણામ કરું છું. (૫) નિર્દોષનિરુપાધિક-આનંદમય આત્મસ્વરૂપને પ્રેમથી પ્રગટ કરાવે તેવી આંતરિક સાચી-સારી સમજણ, અંતરંગ અપ્રમત્ત પુરુષાર્થ, પ્રેરક સંયોગ, ઉત્તમ સામગ્રી મળે તે માટે વારંવાર ભાવપૂર્વક આપના પાવન ચરણારવિંદમાં નતમસ્તકે સમર્પિત થાઉં છું. દેવાધિદેવ ! આપનું સ્વરૂપ કેવું અદ્ભુત છે ! વીતરાગ. શાંત, સ્થિર, શુદ્ધ, બુદ્ધ, મુક્ત. - નિરંજન, નિરાકાર, નિર્લેપ, નિર્વિકલ્પ. અવિનાશી, અસંગ, અનંત, અતીન્દ્રિય, અવર્ણનીય. આનંદમય, જ્ઞાનમય, શક્તિમય, શુદ્ધિમય, સિદ્ધિમય, ચૈતન્યમય. પરમપાવન, પ્રબુદ્ધ, પ્રશાંત, પ્રમુક્ત, પરિશુદ્ધ, પરિપૂર્ણ, પરમાત્મા તારા- શુદ્ધ ચૈતન્યમાં મારી ચિત્તવૃત્તિ સ્થિર થાવ, સ્થિર થાવ. 'તારા પાવન સ્વરૂપમાં મારી ચેતના મળી જાવ, ભળી જાવ. .. अनन्यशरणीभूय स तस्मिन् लीयते यथा । ध्यातृध्यानोभयाभावे ध्येयेनैक्यं तथा व्रजेत् ।। (ध्यानदीपिका १७५) .. अनन्यशरणीभूय स तस्मिन् लीयते तथा । ध्यातृ-ध्यानोभयाभावे ध्येयेनैक्यं यथा व्रजेत् ।। (योगशास्त्र १०/३) ૧૪૪ Page #172 -------------------------------------------------------------------------- ________________ 8. મોટા માઘsો પણ અહીં અટવાઈ ગયા. વત્સ ! ધ્યાનસાધનામાં તારો સમર્પણભાવ-શરણાગતિનો ભાવ જાણી ગુણાનુરાગીને આનંદ થાય તેવું છે. કાયમ આ સમર્પણભાવ ટકાવી રાખજે. કારણ કે દેવ-ગુરુ પ્રત્યે બિનશરતી કાયમી દઢ વિશુદ્ધ સમર્પણભાવ ન હોય તેના માટે સાધનામાર્ગમાં બીજે ફંટાઈ જવાના-અટકવાના-વિશ્રામ કરવાના સ્થાનો પણ પાર વગરના છે. સાધનાની પગદંડીએ પા-પા પગલી માંડે કે પુણ્યવૈભવ સાધકની દષ્ટિને આંજે. પ્રસિદ્ધિ, વાક્પટુતા, લેખનશક્તિ, સૌભાગ્ય, આદેયનામકર્મોદય, પ્રભાવકતા, પરાઘાતનામકર્મ, વિદ્વત્તા, પ્રલોભન, અનુયાયી વર્તુળ, ભક્તવૃન્દ, અન્ય લૌકિક વિશેષતા વગેરે વગેરે બીજે ફંટાઈ જવાના પુષ્કળ સ્થાનો છે. અનુભૂતિના સ્તરે કશુંક નક્કર પામ્યા પહેલાં જ બીજાને પમાડી દેવાની ઘેલછામાં પણ ઘણા સાધકો સપડાયેલા છે. માટે ઉત્કૃષ્ટ પરોપકારની ભાવનાને પણ ઉપશમાવી દેજે. રૂપવાન સ્ત્રી, શૃંગારિક સાહિત્યદર્શન, વિભૂષા, આડંબર, ગારમગ્નતા વગેરે પ્રલોભનોમાં પણ પ્રચુર પ્રમાણમાં મોટા મોટા પણ સાધકો અટવાયા છે, અટકેલા છે. ધ્યાનસાધનાભ્યાસ દરમ્યાન આજ્ઞાચક્રમાં લાલ-પીળા-લીલા-શ્વેત આદિ પ્રકાશનો અનુભવ, દિવ્ય સુગંધ, દિવ્યધ્વનિશ્રવણ, દિવ્યરૂપદર્શન, નાદ શ્રવણ, સુધારસસ્વાદાનુભૂતિ, અપ્સરાદર્શન-સ્પર્શન, શારીરિક શાતાનો અનુભવ, માનસિક શાંતિની અનુભૂતિ, ઉજ્જવળ તેજોમય ચૈતન્યમૂર્તિદર્શન, સાંકેતિક સ્વપ્રદર્શન, ગેબીસંકેતપ્રાપ્તિ, લબ્ધિ, શક્તિ, ચમત્કારસામર્થ્ય, ભવિષ્ય ફુરણા, વચનસિદ્ધિ, સંકલ્પસિદ્ધિ, ઇચ્છાસિદ્ધિ, અણિમાદિ અષ્ટસિદ્ધિ, અંતઃસ્કુરણા, આકાશવાણી, દૈવી સંકેત, દેવનું અમોઘ સાન્નિધ્ય, કુદરતી સહાય, આંતરિક શાંતિનો ભોગવટો, શબ્દમગ્નતા, મંત્રલય, ચિત્તસ્થિરતા... આ બધા સાધના માર્ગમાં વિશ્રાન્તિના સ્થાનો છે. અહીં ઘણા સાધકો અટકેલા છે, રોકાયેલા છે અને મૂળ ધ્યેયથી ખસી ગયા છે. આ ભયસ્થાન બહુ મોટું છે. કલ્પિત, તુચ્છ, અપારમાર્થિક કે વિનશ્વર ચીજમાં જીવ એકાકાર થાય તો નવો સંસાર વધે છે. સાધનામાં માનસિક શાતાનું વદન થાય ત્યારે તેમાં અટકવાના બદલે, A સહિં હં સMા (સૂત્રવૃત્તાંગ /૭/ર૦) ૧૪૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ તેને ભોગવવાના બદલે “આ તો નકલી અને ક્ષણભંગુર સુખ છે. આ મારું સ્વરૂપ નથી. આ તો ઈન્દ્રયજગત અને મનોજગત છે. શુદ્ધ આત્મજગત નથી. હું તો તેનાથી જુદો છું આવી શ્રદ્ધાપૂર્ણ ભાવના રાખજે. ઈન્દ્રિયસુખ કે માનસિક શાતાને ઉપાદેયભાવે રુચિપૂર્વક ભોગવવા સ્વરૂપ- આરંભસમારંભમાં અટવાઈ જવાના બદલે અતીન્દ્રિય-મનાતીત પૂર્ણ શાશ્વત પરમાનંદ-જ્ઞાનાનંદ પકડવાની શાસ્ત્રાજ્ઞાને વફાદાર રહીને પ્રામાણિકપણે આંતર પરાક્રમ દાખવતો રહેજે. 'સાધનામાં અજવાળા દેખાય કે દેવ-દેવી દર્શન આપે ત્યારે તારું *જ્ઞાનામૃતમય સ્વરૂપ છોડી જડતાથી તેમાં ભળી જવાના બદલે “આ બધું નિરાધાર ઈન્દ્રિયજગત છે. ભ્રામક મનોજગત છે. ક્ષણભંગુર છે. આનાથી હું જુદો છું. હું તો કેવળ આને જાણનાર-જોનાર છે. આ મારું સ્વરૂપ નથી. હું તો નિરંજન-નિરાકાર-અદશ્ય-અમૂર્ત-અતીન્દ્રિય-મનાતીત છું. આ લાલ-પીળા અજવાળા કરતાં હું તો નિરાળો અને જુદો છું” આવા ભાવ અંતરમાં રાખીશ તો ત્યાં અટવાઈશ નહિ. *રિદ્ધિ-સિદ્ધિ-લબ્ધિ-દિવ્યશક્તિ-યશકીર્તિ-પ્રસિદ્ધિની સ્પૃહાને તો રોગ જેવી; કાંટા જેવી, આગ જેવી, દાવાનળ જેવી, રાક્ષસી જેવી, ડાકણ જેવી, નાગણ જેવી જાણીને ફગાવી જ દેજે. ઝળહળતો બળવાન પુણ્યોદય પણ તારી આંતરિક નિર્મળ યોગદશા લૂંટી ના લે તેની ખાસ તકેદારી રાખજે. ઘાસ જેવી અનુકૂળતાને કે બાહ્ય સિદ્ધિઓને વળગીશ તો ધાન્યતુલ્ય મુક્તિ નહિ મળે. સાધનાદશાના ઉચ્ચ પર્યાયો પ્રગટ થાય તેમાં પણ તું ખોટી નહિ થતો. ઉપરના ગુણસ્થાનકોમાં પણ તારો કાયમી વસવાટ નથી. તારું મૂળભૂત સ્વરૂપ તો તમામ ગુણસ્થાનકોથી રહિત છે. માટે સાધનભૂત એવા સવિકલ્પ > શ્રદ્ધાવાનાન્નયા યુe:, શાસ્ત્રાતીનો ત્રશસ્ત્રવાન્ ! गतो दृष्टेषु निर्वेदमनिह्नतपराक्रमः ॥ (अध्यात्मसार १५।५२) A. રામાવીનમMાવો દિસત્ત ત્તિ ટેસિયં સમ | . દ્રિયથેગુ થાવત્તિ વ્યવસ્વ જ્ઞાનામૃત HSI | (જ્ઞાનસાર ૬) है. विपुलर्द्धिपुलाकचारणप्रबलाशीविषमुख्यलब्धयः । ન માય વિવેતસીમનુષપતા: પત્તાત્રવત્ | (અધ્યાત્મસાર-હોરરૂ) .. गुणस्थानानि यावन्ति, यावन्त्यश्चापि मार्गणाः । તન્યતરસંશશ્નો, નૈવાતિ: પરમાત્મનઃ | (મધ્યાભોપનિષદ્ - રર૮). ૧૪૬ Page #174 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાન-ભેદજ્ઞાન-ધ્યાન-લય-સમાધિ-સ્વાનુભૂતિ વગેરે પગથિયે પણ રોકાયા વિના સતત આગળ વધતો જ જજે. ત્યાં શાંતિનો ભોગવટો કરીશ, વિશ્રામ કરીશ તો મુખ્ય ધ્યેય સ્વરૂપ જે ક્ષાયિક પૂર્ણ શુદ્ધ અનાવૃત વીતરાગ દશાકૈવલ્યદશાનું પ્રકટીકરણ તે લંબાતું જશે, દૂર ઠેલાતું જશે. ઊંચી ભૂમિકાએ પણ મૂળભૂત ધ્યેય તરફ જાગૃતિ, લગની, તાલાવેલી ટકી રહેશે તો મોક્ષ દૂર નહિ રહે. વચલી અવાંતર ભૂમિકાએ અનુભવાતી શાંતિમાં થતી ઠંડક, તૃપ્તિ કયારેય પ્રમાદમાં નિમિત્ત ન બની જાય- એ રીતે અંતરંગ પુરૂષાર્થ સતત ઉપાડતો રહેજે. ઉચ્ચતમ આત્મજ્ઞાન પ્રગટ થાય તો પણ પોતાની ભૂમિકાને ઉચિત અને અવસરયોગ્ય એવા *અંતરંગ પુરુષાર્થને કદિ પણ છોડતો નહિ. આત્મભાનપૂર્વક લક્ષ્યશુદ્ધિથી અપ્રમત્ત રીતે આંતરિક મોક્ષપુરુષાર્થમાં વ્યસ્ત રહેજે, શુદ્ધ આત્મગુણવૈભવમાં મસ્ત રહેજે. દોષોથી ત્રસ્ત રહેજે. તારું કામ નિર્વિઘ્ન સંપન્ન થશે જ. *. રાજૂરનાં ક્રિય ને, જ્ઞાનપૂડપેક્ષતે | પ્રવી: સ્વપ્રકાશદીપ, નૈનપૂર્યાદિ યથા + (જ્ઞાનસાર શરૂ) ૧૪૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૫. કેવો અદભુત છે આત્મા ! હે પરમ દીનદયાળ ! સાધનામાર્ગમાં આવતા ભયસ્થાનો અને વિશ્રામસ્થાનો જણાવીને ખૂબ ખૂબ ઉપકાર કર્યો. મારું સ્વરૂપ ઓળખાવીને, અપ્રમત્ત મોક્ષપુરુષાર્થની પાવન પ્રેરણા કરીને, ઘેટાનાં ટોળામાં ભળી ગયેલા સિંહ બાળ પ્રત્યે ગર્જના કરીને આપે ચેતવવાનો અમાપ ઉપકાર કર્યો છે. આપની વાણી ઉપર જેમ જેમ વિચાર કરું છું તેમ તેમ મારું સ્વરૂપ વધુને વધુ સ્પષ્ટ રીતે જણાતું જણાય છે; મારો મૂળભૂત સ્વભાવ અને નિજસ્વભાવમાં ઠરવાથી પ્રગટતો પ્રભાવ આપની કરુણાથી મારી નજર સામે તરવરી રહ્યો છે. અહો ! હું કેવો અદ્ભુત આત્મા છું. નરક-નિગોદ વગેરે બધે સ્થળે ભટકવા છતાં અનંત કાળમાં મારો એક પણ આત્મપ્રદેશ કયારેય છુટો-વિખૂટો પડ્યો નથી, પડતો નથી કે પડશે નહિ. કેવી અલૌકિક પ્રદેશધ્રુવતા-સ્વરૂપસ્થિરતા. એક સમયમાં લોકના એક છેડેથી લોકાંતે પહોંચવાની કેવી ગજબનાક શક્તિ અને ધ્રુવસામર્થ્ય ! અનંતકાળથી અનંત પર્યાયો પ્રગટ થવા છતાં, રવાના થવા છતાં મારા શાશ્વત-શુદ્ધ આત્મદ્રવ્યની મૂળભૂત શક્તિ લેશ પણ ઓછી થતી નથી. તેમાં કદિ પણ કાંઈ જ ખૂટતું નથી. મોક્ષમાં જવાની સાથે જ નિગોદના જીવને અનાદિ કેદમાંથી છોડાવવાનો કેવો અજબ-ગજબ અને સહજ પ્રભાવ ! શાંત સ્થિર.... પૂર્ણ પરિપૂર્ણ... શુદ્ધ વિશુદ્ધ પરિશુદ્ધ... સ્વયં સ્વસ્થાને રહીને ત્રણ કાળના ત્રણ લોકના તમામ દ્રવ્યોના તમામ ગુણપર્યાયોને ઉદાસીનપણે અપરોક્ષ રીતે એકીસાથે જાણનારો-જોનારો. આવા અનંત નિર્મળ જ્ઞાન-દર્શનને અનંત કાળ ધારવા છતાં ઉપાદેયપણે અનંત-અવ્યાબાધ સહજ અતીન્દ્રિય નિજાનંદને અપરોક્ષ રીતે અખંડપણે અનુભવવામાં સદા લીન-વિલીન. સ્વદ્રવ્યમાં જ સદા રહેનાર, રમનાર, .. अनन्तपर्यायाविर्भाव-तिरोभावाभ्यामप्यविचलितशुद्धात्मद्रव्यैकशक्तिमत्त्वात् । (ધર્મપરીક્ષા-૧૭ વૃત્તિ). ૧૪૮ Page #176 -------------------------------------------------------------------------- ________________ ઠરનાર, રમણતા કરનાર આનંદઘન આત્મા છું. અહો ! કેવું અનંત જ્ઞાન ! અનંત આનંદ ! અહો ! કેવું અનંત દર્શન ! અનંત ગુણ વૈભવ ! અહો ! કેવું અનંત ચારિત્ર ! અનંત સ્વરૂપરમણતા ! અહો ! કેવી અનંત શક્તિ ! અનંત લીનતા ! અહો ! કેવી અનંત શુદ્ધિ ! અનંત પૂર્ણતા ! અહો ! કેવી અનંત સ્થિરતા ! અનંત સૌમ્યતા! અહો ! કેવી અનંત અસંગતા ! અનંત પ્રભાવ ! પરિપૂર્ણ સ્વયંભૂ જ્ઞાનજ્યોત ! પરિપૂર્ણ સ્વયંભૂ દર્શન ! પરિપૂર્ણ સ્વયંભૂ ચારિત્ર ! પરિપૂર્ણ સ્વયંભૂ શક્તિ ! પરિપૂર્ણ સ્વયંભૂ શુદ્ધિ ! પરિપૂર્ણ સ્વયંભૂ સ્થિરતા ! -પરિપૂર્ણ સ્વયંભૂ આનંદ ! પરિપૂર્ણ સ્વયંભૂ ગુણવૈભવ ! પરિપૂર્ણ સ્વયંભૂ અસ્તિત્વ ! પરિપૂર્ણ સ્વંયભૂ ચૈતન્ય! આત્મદ્રવ્યરૂપે હું સ્વયંભૂ. મારે મારા સ્વરૂપમાં જ સદા રહેવાનું. પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના મિશ્રણ કે આલંબન વગરનું મારું મૌલિક સ્વતંત્ર શાશ્વત અસ્તિત્વ ! સ્વાવલંબી-સ્વાધીન-સ્વતંત્ર અસ્તિત્વ ! પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પર્યાયો આપમેળે દોડતા મારામાં આવે છે. પણ મારે મારું અસ્તિત્વ ટકાવવા એક પણ પર્યાયની જરૂર નથી. આવું મારું સ્વાવલંબી અસ્તિત્વ છે. દેહ-મન-વચન-પુદ્ગલમાત્રથી ભિન્ન-અક્ષય-અકલંક - ચિદ્ધન, આનંદઘન, ગુણમય, શુદ્ધિમય કેવું અલૌકિક સ્વરૂપ છે મારું ! ફાંફા મારીને બહારથી છીનું કયારેય પણ, કયાંય પણ, કોઈનું પણ, કયાંયથી પણ, કશું પણ, કોઈ પણ રીતે લેવાની આવશ્યકતા જ ના રહે તેવું પરિપૂર્ણ-સમૃદ્ધ-શાશ્વત આત્મસ્વરૂપ જાણીને તેને માણવા - અનુભવવા માટે પ્રભુ ! હવે આ | આતમરામ અધીરો બન્યો છે. .. आनंदरूपं परमात्मतत्त्वं, समस्तसंकल्पविकल्पमुक्तं । स्वभावलीना निवसन्ति नित्यं, जानाति योगी स्वयमेव तत्त्वम् ॥ (परमानंदपंचविंशति १२) । ૧૪૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ વિના વિલંબે એ અવસ્થાને આંબવા માટે પગ થનગની રહ્યાં છે. ઓ પ્રભુ ! આવા અનંત મહિમાવંત મારા સ્વરૂપને છોડીને મારે પરસ્વરૂપમાં રમણતા કરવી નથી. મારે આત્મામાં રહેવું છે. હવે તો કેવળ આત્મારૂપે રહેવું છે. આત્મારૂપે જીવવું છે. દેહરૂપે-વાણીરૂપે કે મનરૂપે રહેવું નથી કે જીવવું નથી. બેભાન-બેધ્યાન રૂપે હવે મારે જીવવું નથી. સ્મૃતિમયરૂપે, કલ્પનારૂપે, સંકલ્પ-વિકલ્પસ્વરૂપે, શેયાકારે વિભાવદશામાં મારે રહેવું નથી, રાગાદિપરિણતિરૂપે જીવવું નથી. નિર્વિકલ્પસ્વરૂપે, સાક્ષીજ્ઞાનરૂપે સદા ટકી રહેવું છે. માત્ર શુદ્ધ ચૈતન્યરૂપે જ જીવવું છે. મારે મારા અલૌકિક આશ્ચર્યકારક અનુપમ સ્વરૂપનું કે મહિમાવંત-પ્રભાવવંત નિજ સ્વભાવનું વિસ્મરણ કરીને જીવવું નથી. મારા શુદ્ધ ચૈતન્યપટ ઉપર વિષમતામય વિભાવદશાનું વિકૃત વળગણ હવે સામે ચાલીને તો ઊભું નથી જ કરવું. શું ખોટ છે મારામાં? કઈ ઓછાશ છે મારા સ્વરૂપમાં? કઈ ખામી છે મારી સ્વભાવદશામાં ? મારી સ્વભાવદશામાં સહજ રીતે સ્થિર મગ્ન થવાની ભાવના-સંકલ્પ-પ્રતિજ્ઞા તોડી ન બેસું તેવી સ્વયંભૂ સદ્ગદ્ધિ-અખૂટ શક્તિ-ઉત્તમ સામગ્રી ઓ દીનદયાળ! તું ઉદારતાથી આપજે. કમ સે કમ સ્વરૂપસ્મરણરમણતા તો કદિ મારાથી વિખૂટી ન પડો. “એક દિવસે સ્વરૂપસ્મરણમાંથી સ્વરૂપસાક્ષાત્કાર જરૂર થશે.” એવો મને દઢ વિશ્વાસ છે તારા માર્ગનો. . બસ, અંદરમાં એમ થયા કરે છે કે હમણાં સાધનામાર્ગના ભયસ્થાનો, વિશ્રામસ્થાનો વગેરે તે બતાવ્યા તેમ હજુ તું આગળનો માર્ગ બતાવે જ રાખ. તું પ્રેમથી બોલે ને હું દિલથી સાંભળું. તને દિલ દઈને સાંભળે જ રાખું. બીજા કોઈને સાંભળવાની ઈચ્છા પણ નથી. માત્ર તને સાંભળવાની ઝંખના છે. કારણ કે એટલો સમય તો તું મારી પાસે જ રહે છે ને ! મારા સ્વામી ! આગળનો માર્ગ સંભળાવો. ૧૫૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ 9. અંતટંગ પુરુષાર્થની અલૌકિક આળખાણ પરમાત્મા - હે વત્સ ! ધર્મજગતમાં સત્યશ્રવણ કર્યા પછી પ્રયોગ કર્યા વિના, પ્રસન્નતાપૂર્વક આત્મસ્વભાવમાં રહેવાનો શાંતચિત્તે રુચિપૂર્વક અભ્યાસ કર્યા વિના, અમૂલ્ય સમય આમ ને આમ ઝડપથી વ્યતીત થાય છે. શુદ્ધ "સંયમધર્મ-આત્મધર્મ શ્રદ્ધાપૂર્વક પ્રયોગ કરવાથી, વારંવાર દઢ અંતરંગ પુરુષાર્થ કરવાથી પ્રગટ થાય છે. કેવળ વાતો કરવાથી નહિ. અંતરમાં પરિણમન થાય તો સાંભળેલ સાચું. અંદરમાં પુરુષાર્થ કરે તો પરિણમન થાય, આત્મશુદ્ધિ થાય. માટે ઝડપથી મોક્ષ પ્રાપ્ત કરવાના અમોઘ ઉપાય સ્વરૂપે અંતરંગ સતપુરૂષાર્થને કયારેય પણ, ક્યાંય પણ કોઈ પણ રીતે છોડવાની ભૂલ ન કરતો. કારણ કે* તથાભવ્યત્વના પરિપાક માટે તાત્ત્વિક સાધકજીવનમાં અંતરંગ સત્ પુરુષાર્થ જ અપેક્ષિત છે. અંતરંગ સત્ પુરૂષાર્થ એટલે. ૧. પોતાની આંતરિક સમજણ અને શ્રદ્ધાને સવળી કરવી. ૨. આત્મલક્ષ-પ્રતીતિને અખંડ બનાવવા સમગ્ર જીવન જીવવું. ૩. સ્વ-પરનું યથાર્થ સ્વરૂપ પારમાર્થિક રીતે સમજવા સતત પ્રયત્નશીલ રહેવું. ૪. પ્રારંભદશામાં *પોતાની આત્મદશા ઓળખી-વિચારી-તપાસી એકંદરે આધ્યાત્મિક લાભ થાય, ચિત્તશુદ્ધિ થાય તેમ જ્ઞાન, તપ-ત્યાગ-સ્વાધ્યાય વગેરે ક્રિયા, વૈરાગ્ય, ઉપશમભાવ વગેરેમાં વર્તવાનો પ્રયાસ કરવો. ૫. ગમે તે પ્રસંગમાં પણ સ્વેચ્છાએ-સ્વછંદતાએ વર્તવાનો પ્રયાસ ટાળવો. ૬. પ્રત્યેક ક્ષણમાં અનંત દુઃખ પેદા કરાવે તેવી અવિચારી રમત રમનાર મેલા મનને પોતાની જાત ન સોંપવી. ૭. મનને અવિક્ષિપ્ત-લીન-સુલીન-આત્મલીન બનાવવું. ૮. પોતાના તરફ સર્વત્ર સતત સંશોધનબુદ્ધિથી નિષ્પક્ષ વર્તન કરવું. A. ૩દ્દેશ પ્રાપ્ય મુરારાત્માને કુર્યાત્ ! (યોગશાસ્ત્ર - ૨૨/) જ મરમરીનું ઇશ્નો મુદ્દો રૂમોનિbout | (Tમરિય - ૬/૧૨૨) है. अन्तरगयत्न एव साधूनामपेक्षितः, विचित्रभव्यत्वानुगुणत्वात् । (उपदेशरहस्य-१९०) ન મ્યારે સથિાપેક્ષા, યોજનાં ચિત્તશુદ્ધ | ज्ञानपाके शमस्यैव, यत्परैरप्यदः स्मृतं ॥ (अध्यात्मसार-१५।२१) ૧૫૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૯. જિનવચન ઘૂંટી-ઘૂંટીને આશયગ્રહણ કરવા પૂર્વક હૃદયમાં સ્થાપી આત્મપરિણતિ સુધારવી તે અંતરંગ ધર્મ પુરૂષાર્થ. *૧૦. જિનવચનના અંતર આશયમાં રમણતા કરી, તદનુસાર આત્માને પરિણમાવી, તે મુજબ જીવને બનાવી, જાગ્રત ઉપયોગે સત્સાધનામાં તલ્લીન રહેવું. ૧૧. આત્માર્થના સાધક અને પોષક ઉપાયોમાં ભક્તિપૂર્વક તલ્લીનતા તે અંતરંગ પુરુષાર્થ. ૧૨. રાગ-દ્વેષમય કર્તા-ભોકતાભાવને છોડી, કર્મબંધ ન થાય તે રીતે “આત્મભાનસહિત મુનિભાવે-સાક્ષીભાવે-મધ્યસ્થભાવે-વીતરાગભાવે સ્વભૂમિકાયોગ્ય કર્તવ્યપાલનમાં મસ્ત રહેવું. ૧૩. વિભાવથી છૂટવાની તમન્નાએ ચિત્તવૃત્તિપ્રવાહને પ્રવર્તાવવો. ૧૪. આત્મકલ્યાણબાધક દોષોથી છૂટવાના ઉદેશથી અસંગદશા કેળવવી. ૧૫. જડ પદાર્થોથી, કર્મજન્મ ભાવોથી, વિકૃત પરિણતિથી અને સંકલ્પ વિકલ્પથી છૂટા પડવાનો પ્રયાસ અંતરમાં નિરંતર કરવો તે આત્મપુરુષાર્થ ૧૬. પોતાના શુદ્ધ આત્મદ્રવ્ય અને શુદ્ધ-પૂર્ણ જ્ઞાનાનંદને ઓળખીને કોઈ પણ પ૨પદાર્થમાં કે “મનોવૃત્તિમાં કયાંય-કયારેય પણ અહં-મમત્વભાવ ઉઠવા ન દેવો. ૧૭. કદિ પોતાને ખોઈને, ભૂલીને વિભાવમાં કે પરદ્રવ્યમાં, અ ં-મમત્વબુદ્ધિ વેદવી નહિ. ૧૮. બધેથી છૂટવાની વૃત્તિ મુખ્ય કરી તમામ બંધપ્રસંગમાં પ્રબળતમ ઉદાસીનતા કેળવવી તે અંતરંગ સત્ પુરૂષાર્થ કહેવાય. ૧૯. પરદ્રવ્ય અને વિભાવને જોતાં-જાણતાં જોનાર-જાણનારનું વિસ્મરણ થવા ન દેવું તે જ્ઞાનપુરુષાર્થ. ૨૦. તમામ પ્રકારના કર્મોદયમાં સાક્ષીભાવે-નિર્લેપભાવે ટકી રહેવું. * जं जहा कहिज्जति तं तहेव परिणामयति । (निशीथचूर्णि भाष्यगाथा 2. વિષયેલુ ન રાશી વા, દ્વેષી વા મૌનમગ્નુતે । ૪૮૬૨) समं रूपं विदन्स्तेषु ज्ञानयोगी न लिप्यते ॥ ( अध्यात्मसार १५ | ३७ ) शुद्धात्मद्रव्यमेवाहं, शुद्धज्ञानं गुणो मम । नान्योऽहं न ममान्ये चेत्यदो मोहास्त्रमुल्बणम् || ( ज्ञानसार ४। २ ) ૧૫૨ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૨૧. શરીરના ગુણધર્મોની પ્રધાનતા ખસેડી, આત્મગુણધર્મોને પ્રધાનપણે લક્ષમાં સ્થાપી, નિરતર સર્વત્ર આત્મભાવનાનો પુટ આપે જવા. ૨૨. રુચિનું વલણ અને તત્ત્વનું પરિશીલન- આ બન્નેને શુદ્ધ ચૈતન્ય સાથે વણી લેવા. ૨૩. એકમાત્ર આત્મામાં જ આનંદનો અનુભવ કરવા સ્વરૂપ શુદ્ધ જ્ઞાનયોગના સહારે *દેહ-ઈન્દ્રિય-મનોજગતમાં ચોટેલ આત્માને ત્યાંથી ઉઠાડી, ખસેડી અસંગ અને અપ્રતિબદ્ધરૂપે પરિણાવવાની પ્રામાણિક તીવ્રતમ તાલાવેલી જગાવવી. ૨૪. વિભાવદશામાં એકતા-લીનતા કરવાની કાળી મજૂરી બંધ કરવી. ૨૫. શુદ્ધ આત્મા સિવાય બીજે કયાંય પરદ્રવ્ય-પરભાવ-વિભાવ-અશુદ્ધ એવા સ્વપર્યાયમાં ખેંચાવું નહિ, ખોટી થવું નહિ- એ અંતરંગ સત્ પુરૂષાર્થ. ૨૬. બીજે કયાંય રોકાયા વગર “હું અસંગ શુદ્ધચૈતન્ય સ્વરૂપ છું આવી શ્રદ્ધા-સ્મૃતિ-પ્રતીતિને નિરંતર ઘૂંટવી. ૨૭. વિભાવદશામાં, વિકલ્પદશામાં તીવ્ર દુઃખ હૃદયથી સમજાય, સ્વીકારાય એ ઝળહળતો અંતરંગ પુરુષાર્થ. ૨૮. વિષય-કષાયની, રાગ-દ્વેષની તુચ્છતા-અસારતા-ક્ષણભંગુરતા-ભિન્નતા અશરણતા હૃદયથી વિચારીને તેના આવેગમાં-આવેશમાં તણાતાખેંચાતા-લેપાતા અટકી શુદ્ધ આત્મસ્વરૂપને સંભાળપૂર્વક સતત વળગી પડવું. ૨૯. છૂટવાની તીવ્ર તમન્નાએ મિથ્યાત્વ આદિ પાંચ બંધહેતુથી ઉપયોગને અસંગ બનાવવા અને આત્માને શુદ્ધ કરવા સર્વત્ર, સર્વદા, સર્વથા મંડી પડવું. ૩૦. આત્મતત્ત્વ પ્રત્યે તીવ્ર જિજ્ઞાસા, વેધક વિચાર, તીક્ષ્ણ મંથન, જોરદાર જાગૃતિ, ઊંડી ભાવના, ઉત્કટ આદર અને પ્રબળ તાલાવેલી કેળવવી. છે. જ્ઞાનયોતિષ: શુદ્ધાત્મરત્યેવત્તક્ષમ્ | इन्द्रियार्थोन्मनीभावात्स मोक्षसुखसाधकः ॥ (अध्यात्मसार १५।५) A. UT સ્ત્રનુ સાથે વિસ્ત્રયો | (શ. વૃત્તિવા ૨/૧૬) જ મુદ્દે સિયા ના, ન તૂUળા | (સૂત્રતાંગ - /૧૦/) > ન ર જિજ્ઞાતિ તત્ત્વ, માં નિરર્થકમ્ | (ધ્યાત્મિસાર ૮ર૬) ૧૫૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૩૧. વિદ્વત્તામાં અટવાઈ જવાને બદલે યથાર્થ આત્મરુચિ-આત્મગુણરુચિ ઊભી કરવી. ૩૨. *પરિણામને કયાંય ભટકવા દીધા વિના એક માત્ર ચૈતન્યમય આત્મસ્વરૂપમાં જ વારંવાર સમજણપૂર્વક-રુચિપૂર્વક જોડવા. ૩૩. એક ક્ષણ પણ આત્મલક્ષ-આત્મપ્રતીતિ વિના ચેન ન પડે તેવી આત્મચિ કેળવવી. ૩૪. શુદ્ધાત્મા ક્યારે પ્રગટે ? કેવી રીતે પ્રગટે ? એ જ મુખ્ય ધ્યેય અને લક્ષ બનાવવું. ૩૫. અદશ્ય આત્માને દશ્યમાન બનાવવા માટે દૃષ્ટિને દશ્યના આકર્ષણથી બચાવવી. ૩૬. સાત્ત્વિક વૃત્તિથી નિશ્ચય નયના તત્ત્વને સારી રીતે ઓળખીને, હૃદયથી સ્વીકારીને, દિલમાં દઢ કરીને તમામ અદશ્ય પદાર્થમાં ઈષ્ટ-અનિષ્ટ કલ્પનાથી દૂર રહેવું એ અંતરંગ આત્મપુરુષાર્થ. ૩૭. મૂઢ થયા વિના દેહાદિમય સંસારમાં રહેવા છતાં પણ *કર્મોદયના ધક્કાથી ઊભી થતી ઈષ્ટ-અનિષ્ટપણાની કલ્પનાને સમભાવથી જોવાની સ્વતંત્રતા ગુમાવી ન દેવી. ૩૮. સર્વત્ર સર્વદા માન્યતામાં કર્મથી સર્વથા સ્વતંત્રતા અને સભાનતા પ્રગટ કરી, ટકાવી, નિર્બાન્તપણે આત્મસ્વરૂપનું ભાવન કરવું. ૩૯. બધે જ, દેહ-ઈન્દ્રિય-મન વગેરેથી ભિન્ન એવા આત્માને શોધી કાઢી તેમાં આત્મભાવે રમવું એ જ અંતરંગ ધર્મપુરૂષાર્થ. ૪૦. બધા પ્રસંગોમાં વિભાવ-વિકલ્પ-વિકારોથી આત્માને અલગ તારવી ઊંચો લાવવો અને આનંદમય આત્મસ્વરૂપમાં સદા જામી જવું. ૪૧. સર્વ પ્રસંગમાં પ્રતિક્ષણ આત્માને જ મુખ્ય રાખવો, આગળ ધરવો, લક્ષગત કરવો, કયાંય ભૂલવો નહિ. *. चिन्मात्रनिर्भरनिवेशितपक्षपात: (अध्यात्मउपनिषद् २।५९) A. વેદ વરસ્ય વૃત્તાન્ત, મૂત્થરથરોપમાં | उत्साहः स्वगुणाभ्यासे, दुःस्थस्येव धनार्जने ॥ (अध्यात्मसार ६४१) .. इष्टानिष्टेषु भावेषु, सदा व्यग्रं मनो मुनिः । सम्यनिश्चयतत्त्वज्ञः, स्थिरीकुर्वीत सात्त्विकः ।। (योगसार ५१२) 7પશ્યન્નેવ દ્રવ્ય-નાટ પ્રતિવાદમ્ | મવેવપુરસ્થોડપ, નામૂહ: પરબ્રેિદ્યતે || (જ્ઞાનસાર કાજ) ૧૫૪ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૪૨. કેવલ એક, અખંડ, અસંગ, અમલ, અવિકારી, અવિનાશી, અવિકલ્પ, અનાવૃત, શુદ્ધ આત્મદ્રવ્યમાં સ્વઅસ્તિત્વ-સ્વામિત્વ-તાદાસ્ય નિશ્ચલરૂપે પ્રતીત રાખવું. ૪૩. દૃષ્ટિને અંતરમાં પલટાવવાની કળા શીખી સંવેદનશીલ દિલથી તેનો સતત જીવંત ઉપયોગ કરવો. ૪૪. વિભાવદશામાં વૃત્તિ ન જાય, જામી ન જાય અને ઉત્કૃષ્ટ પ્રશસ્ત ભાવમાં પણ ઉદાસીનતા ટકી રહે એવી બળવાન આત્મદશા કેળવવી. ૪૫. દ્રવ્યાર્થિક નયથી “પુગલરચના-કર્મોદય-મોહભાવથી ભિન્ન એવો હું વિકલ્પાતીત શુદ્ધ ચૈતન્યજ્યોતસ્વરૂપ પરમાત્મા જ છું” – એવી તીવ્ર ભાવના અને દઢ વિશ્વાસના જોરથી ભીંજાયેલ હૃદયે સતત સ્વરૂપનું અનુસંધાન-લક્ષ-દષ્ટિ-રુચિ-૨ટણ-સ્મરણ-વિચાર-મનન-મંથન-ધોલન કરી, રાત-દિવસ તેની પાછળ પડી, તેના ઊંડા સંસ્કાર નાખવા. ૪૬. પૌલિક સુખને ભૂલી જ્ઞાનાનંદઅનુભૂતિની લહેરીઓ પ્રગટાવવી તે અંતરંગ મોક્ષપુરુષાર્થ. ૪૭. “હું શુદ્ધાત્મા જ છું. દેહ-ઈન્દ્રિય-વાણી-વિચાર-વિભાવદશા આદિ નહિ” એવી દઢ પરિણતિ કેળવવી એ જ મુખ્ય મોક્ષપુરુષાર્થ. ૪૮. બધે જ પહેલાં, “હું કેવળ શુદ્ધાત્મા છું”- એમ અભિપ્રાયની પ્રધાનતા કરવી પછી તેનું અનુસંધાન છોડ્યા વિના વર્તમાન યોગ્યતાપ્રધાન બની જવું. ૪૯. બુદ્ધિજડતાથી વિકલ્પોને, કર્મજન્ય પરિણામોને કે અનિવાર્ય પર્યાયોને હટાવવાના બદલે તેમાં ભાસમાન આરોપિતતા, તાદાભ્યબુદ્ધિ, અધિકારવૃત્તિ, સ્વામિત્વબુદ્ધિ, એકત્વબુદ્ધિ, તન્મયતા, લીનતા, મૂઢતા, એકરૂપતા, કર્તુત્વબુદ્ધિ, ભોફ્તત્વબુદ્ધિને સહજ-શુદ્ધ આત્મસ્વરૂપની સમજણ દ્વારા હટાવવી. ૫૦. બીજે કયાંય રોકાયા વિના “કેવળ આત્મા જ પરમાનન્દમય છે” એવો દઢ વિશ્વાસ અને નિર્ણય હૃદયાંકિત કરવો. * દષ્ટિને પલટાવવાની કળા માટે જુઓ પૃષ્ઠ - ૩૭ २. विकल्पैरपरामृष्टः स्पृष्टः कर्माणुभिर्न च । પર જ્યોતિઃ પુરું તત્ત્વ તવાડર્દ ન વાપરમ્ || (અધ્યાત્મવિ. રૂાર૪) 2. નિર્મનં વિશ્લેવ, સહનં પત્મિનઃ | अध्यस्तोपाधिसंबन्धो, जडस्तत्र विमुह्यति ।। (ज्ञानसार ४।६) ૧પપ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૫૧. રતિ-અરતિ, સંકલ્પ-વિકલ્પ, સ્મૃતિ-કલ્પના, આશા-ચિંતા, અંતર્જલ્પ મલિન અનુબંધ વગેરેને ભેદજ્ઞાનપરિણતિ દ્વારા મુડદાલ સ્થિતિમાં મૂકવા. પર. 'તાદાસ્યભાવ-સ્વામિત્વભાવની ભ્રાન્તિ પ્રગટાવવા દ્વારા ભવભ્રમણ કરાવનારા એવા દશ્ય જગતથી દૂર ખસીને દષ્ટિને દષ્ટામાં જ અભિન્નપણે સ્થિર રાખવાનો હૃદયથી પ્રયત્ન કરવો એ જ તાત્ત્વિક અંતરંગ મોક્ષપુરૂષાર્થ છે. ૫૩. ઉપયોગને આત્માકારે સ્થિર રાખીને, કેવળ જ્ઞાતા-દષ્ટારૂપે પરિણમવું. ૫૪. *પારમાર્થિક દૃષ્ટિએ આત્મભિન્ન એવા આશ્રવ-સંવર-બંધ વગેરે પરિણમનને જોવાનું છોડી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મદ્રવ્યને જોવું, જાણવું, વિચારવું, અનુભવવું. ૫૫. બહિર્મુખ વહેતી પરિણામધારાને-ચૈતન્યધારાને પ્રતિશ્રોતપણે ઊંડી ધગશથી પોતાના ઉદ્ગમસ્થાન તરફ વાળવી એ અંતરંગ મોક્ષપુરુષાર્થ. પ૬. અસંગ સાક્ષીભાવે નિર્વિકલ્પ જ્ઞાતાધારાની ઉગ્રતા ધારણ કરીને તેમાં સ્વતાદામ્ય અનુભવવું એ જ પારમાર્થિક પુરુષાર્થ. ૫૭. અપ્રમત્તરૂપે આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવી, ટકાવવી, વધારવી. ૫૮. અખંડ આત્મસ્વરૂપમાં આત્મપ્રતીતિ-લક્ષ-અનુભૂતિના બળથી અતૂટ અખૂટ રમણતા કરવી. ૫૯. દેહ આદિથી ભિન્નરૂપે આત્મા સર્વત્ર તમામ પ્રવૃત્તિ-નિવૃત્તિ-નિદ્રાકાળમાં સહજત નજરાયા કરે એ અંતરંગ મોક્ષપુરુષાર્થ. ૬૦. વર્તમાન ક્ષણના વિભાવપર્યાયથી ડરવાના બદલે ઉલ્લસિત પરિણામે તારી સ્વયંભૂ શુદ્ધચૈતન્યશક્તિને છાળવા કટિબદ્ધ બને એ આત્મપુરુષાર્થ. ૬૧. સાચા દિલદાર ભક્ત બની ભગવાનથી અભિન્ન બની જવું એ જ પારમાર્થિક અંતરંગ સત્ પુરૂષાર્થ છે. છે. દ્રવ્રુત્મિતા મુશ્કેિવેલ્સેિ મમમ: (ધ્યાત્મોપનિષત્ રો) *. માવ: સંવરવિષિ, નાત્મ વિજ્ઞાનનક્ષણ: . यत्कर्मपुद्गलादानरोधावाश्रवसंवरौ ।। (अध्यात्मसार १८/१३१) A યહૂર્વ નાતતે, તત્ત પશ્યત્વેન્યા (અધ્યાત્મિસાર ૧૮૨૨૨) ૧૫૬ Page #184 -------------------------------------------------------------------------- ________________ ખરેખર જેને બહારમાં રુચિની બધી જ લાળ છૂટી જાય, બહારમાં સાચેસાચ ન જ ગમે, યથાર્થપણે બીજે ક્યાંય ન ગમે, અંદરથી આત્માની મીઠાશ લાગે, અંદરની પૂરેપૂરી રુચિ થાય, પોતાના તરફ રહેવાની શ્વાસતુલ્ય જરૂરીયાત જણાય, આત્માની અપૂર્વતા લાગે તો આવો અપ્રમત્ત અંતરંગ આત્મપુરુષાર્થ ઉપડે જ. આંતરિક સમજણથી, લગનીપૂર્વક, અત્રુટકભાવે, અખંડ પરિણામે, ચારેબાજુથી, તમામ પડખેથી, અપ્રતિહત ધારાએ નિરંતર અંતરંગ તીવ્રતમ મોક્ષપુરુષાર્થ ઉપાડજે. તો જ તારું કાર્ય થશે. તો જ આત્માભિમુખ પરિણતિ ટકી રહેશે અને આગળ વધતાં પરિણતિ આત્મગતરૂપે, આત્માકારે, આત્મરૂપે, આત્મમય બની જશે. જેટલી યોગ્યતા ઓછી હશે, જેટલી રુચિ મોળી હશે, જેટલી આત્મશ્રદ્ધા મંદ હશે, જેટલો ઉત્સાહ કાચો હશે, જેટલો અંતરંગ પુરુષાર્થ ધીમો હશે તેટલો વિલંબ થશે અને તેટલું વધારે રખડવું પડશે. માટે વ્યવહારમાં શ્વાસ લેતા, મૂકતા, ખાતા, પીતા, ચાલતા, ઉઠતા, બેસતા, બોલતા... તમામ ક્રિયામાં લક્ષરૂપે, ધ્યેયરૂપે, પ્રયોજનરૂપે આત્મામય જીવન બનાવવાનો સક્રિય પ્રામાણિક સંકલ્પ કરજે. સાચા આત્માર્થીને તો જીત કરતાં ઝઝૂમવું વધું પ્યારું લાગે. એને પુરુષાર્થની મર્યાદા કદિ આવે જ નહિ. તે કયાંય અટકે નહિ. ગોવાલણ માખણ છુટું ન પડે ત્યાં સુધી દહીં-છાશ વલોવ્યા જ કરે તેમ રાગાદિથી પૂરેપૂરો, સ્પષ્ટ રીતે છુટો ન પડે ત્યાં સુધી ઉપરોક્ત પ્રકારે પ્રયત્ન જાગૃતિપૂર્વક કર્યે જ રાખ. કેવળ કર્મ ખપાવવાનું જ સર્વત્ર લક્ષ રાખી આગળ વધે જ રાખજે. સમકિત, સર્વવિરતિની પરિણતિ પ્રગટે તો પણ આ અંતરંગ પુરુષાર્થ છોડતો નહિ. પરિપૂર્ણ શુદ્ધ પર્યાયો તમામ આત્માઓમાં એકસરખા જ છે એમ હૃદયથી સ્વીકારી, તેવી ભાવનાથી આત્માને ભાવિત કરી, તને સાધક દશાના ઊંચા પર્યાયોનું વેદન થાય ત્યારે પણ તેમાં રોકાયા વિના, ખોટી થયા વિના, તેના દ્વારા બીજા કરતાં તારી મહત્તા સ્થાપિત કર્યા વગર, અંતરમાં જવાની તીવ્ર તાલાવેલી લોકોત્તર લગની દ્વારા તારી ચૈતન્યપરિણતિને છે. હજુ અંતરંગ પુરુષાર્થની વધુ નવ વ્યાખ્યા સમજવા જુઓ પૃષ્ઠ-૨૨૮ शुद्धाः प्रत्यात्मसाम्येन, पर्याया: परिभाविताः । अशुद्धाश्चापकृष्टत्वान् नोत्कर्षाय महामुनेः ॥ (ज्ञानसार १८।६) ૧૫૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ તારા તરફ ખેંચજે. એ જ ખરો જ્ઞાનપુરુષાર્થ છે. એ તારો સ્વભાવ જ છે. તારી દષ્ટિ ફેરવી નાખ. ચૈતન્ય તરફ દૃષ્ટિ સ્થિરપણે સ્થાપી દે. પ્રગટ થવા તલસતો તારો શુદ્ધ આત્મસ્વભાવ-જ્ઞાનસ્વભાવ જ તારી પરિણતિને આત્મા તરફ ખેંચી જશે. આ રીતે શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર દષ્ટિ રાખી તમામ વિભાવને ટાળવાનો જ પુરુષાર્થ ઉગ્રપણે કરે જા. “તું તો અંતરંગ મોક્ષપુરુષાર્થનો પાતાળકુવો છે, મહાસાગર છે - આ વાતને હૃદયક્તિ કરી લે. પછી શ્વાસે શ્વાસે સતત અંતરંગ મોક્ષપુરુષાર્થ તારા પર્યાયમાં, પરિણતિમાં સહજત થયા કરશે. તેનો કદિ પણ તને થાક નહિ લાગે. શાસ્ત્રસંસ્કાર પણ ઉપરોક્ત તમામ પ્રકારનો અંતરંગ પુરુષાર્થ ઉપાડવાનું સાધન બને તો જ પરમાર્થદષ્ટિએ શાસ્ત્ર તારા માટે હિતકારી છે. કારણ કે “વિશુદ્ધ આત્મસ્વભાવની પ્રાપ્તિ અવશ્ય કરાવે તેવા સંસ્કાર-પરિણામપર્યાયને પ્રગટાવે તેવું જ જ્ઞાન પરમાર્થથી ઈચ્છવા યોગ્ય છે. પરંતુ શાસ્ત્રકારોના આવા આશયને સમજવાનો, પરિણમાવવાનો પ્રયાસ કે લક્ષ ન હોય ત્યાં સુધી અંતરંગ મોક્ષપુરુષાર્થનો પ્રાંરભ જ થતો નથી. શરીરમાં મીઠાઈ પડે, વિષ્ટા થાય. તેમ ગાઢ મિથ્યાત્વ અને સંજ્ઞા-ગારવ વગેરેથી મૂઢ થયેલા આત્મામાં શાસ્ત્ર આવે, શસ્ત્ર બને, અહંકાર થાય, અજીર્ણ થાય. આવી સમજણ કેળવી બાહ્ય શાસ્ત્રાભ્યાસમાં પણ સર્વસ્વ નહિ માનતો. કેવલજ્ઞાન સુધી શાસ્ત્રો તારી સાથે આવવાના નથી. અરે ! માર્ગ ચીંધ્યા પછી એક પણ ડગલું તારી સાથે *એક પણ શાસ્ત્ર આવતું નથી. માટે શાસ્ત્રપઠન કરતાં પણ વિશુદ્ધ જ્ઞાનયોગ પ્રાપ્ત કરાવે તેવા ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ ભાવ, આત્મભાન માટે વધુ લક્ષ રાખવું. “મારો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ કઈ રીતે પ્રબળ થાય ?' તે કરતાં “મારી ઉચ્ચ આત્મદશા, શુદ્ધ-પૂર્ણ આત્મદશા ક્યારે પ્રગટ થશે ? એ જ ખરેખર ઈચ્છવા યોગ્ય છે. તે ભાવનાથી તારે ઉપયોગી બધું જ આપમેળે આવી મળશે, પ્રગટ થશે જ. આ વાતમાં સંદેહ કે અવિશ્વાસ નહિ રાખતો. માલતુષ મુનિને નજર સામે રાખજે. શાસ્ત્ર અધ્યયન કર્યા પછી પણ અંતરમાં કરવાનું બીજું કાંઈક બાકી • રમાવતામસંસ્કારવારનું જ્ઞાન મળ્યો ! (જ્ઞાનસાર કારૂ) * પમત્રે હિં ના જોતિ, શાā વિનોત્તરમ | ज्ञानयोगो मुनेः पार्श्वमाकैवल्यं न मुञ्चति ।। (अध्यात्मोनिषत् २०३) ૧૫૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ રહી જાય છે. આમ ડંખ અને રંજ રાખજે. તાત્ત્વિક માર્ગ અંતરમાં છે, કરવાનું અંદરમાં છે. લાગણી-પ્રેમ-અહોભાવ... બધું અંદરમાં આત્મા પ્રત્યે રાખજે અને “બહારમાં કે વિષય-કષાયમાં કયાંય રોકાવા જેવું નથી, ખોટી થવા જેવું નથી, સંકલ્પ-વિકલ્પમાં પણ અટકવા જેવું પણ નથી આવી દઢ વૈરાગ્યપરિણતિ કેળવજે. તો જ અધ્યાત્મશાસ્ત્ર અને તેનું રહસ્યભૂત તત્ત્વ પરિણામ પામશે તથા તારી પરિણતિ અને ઉપયોગ આત્મામાં જશે. તેમ જ વિષય-કષાયના તમામ સંકલેશથી મુક્ત એવો તાત્ત્વિક વિશુદ્ધ અંતરંગ મોક્ષપુરુષાર્થ પ્રતિક્ષણ જાગૃત થશે. સિદ્ધ સ્વભાવનો પ્રેમ વધારીને વિભાવને છોડવાનો અને વિકલ્પદશાને તોડવાનો પુરુષાર્થ કર. આંતરિક પુરુષાર્થની સહજ ગતિ આત્મા તરફ જ વાળજે. આત્મસ્વભાવનું આલંબન લેવાનો સત પુરુષાર્થ કરજે. કારણ કે હજુ પણ તું કર્તુત્વભાવની દુનિયામાં જ જીવી રહ્યો છે ને ! જેનાથી રાગાદિ વિભાવ પરિણામો અને વિકલ્પદશા ઘસાય એ જ સમ્યક અંતરંગ મોક્ષપુરુષાર્થ. વિભાવ અને વિકલ્પથી છુટવાની જેટલી તીવ્ર ભાવના, આત્મકલ્યાણની જેટલી ઉત્કટ તમન્ના તથા ભવભય, વિભાવદશાત્રાસ, પરમાત્મસ્મરણ-શરણ-સમર્પણ, કર્મ કાપવાનો દઢ નિર્ણય... વગેરે જેટલા પ્રમાણમાં હશે તેટલા પ્રમાણમાં અંતરંગ પુરુષાર્થ થશે, થતો રહેશે. મોક્ષમાર્ગ, વીતરાગમાર્ગ એ રોકડીયું ખાતું છે. ઉધારનું અહીં કામ નથી. ક્રેડીટ ઉપર અહીં કશું મળતું નથી. Give & Take નો શાશ્વત નિયમ અહીં મોક્ષમાર્ગમાં કામ કરે છે. માટે પુરુષાર્થની ખામી છોડ. “પછી કરીશ, કાલે કરીશ' એવી મલિનવૃત્તિ-માયા જીવને છેતરે છે. તારે તો સદા આત્મામાં જ વૃત્તિ રાખવાની છે. તેમાં જ પ્રેમ કરવાનો છે. તેનો જ ઉપયોગ કેળવવાનો છે. આત્મામાં જ દૃષ્ટિ જોડવાની છે. તેમાં જ ઉપયોગ સ્થિર કરવાનો છે. તેમાં જ લક્ષ્ય રાખવાનું છે. પણ જીવ અજ્ઞાન અને પ્રમાદથી તેમ નથી કરતો. કર્મને છોડવા જાય ત્યારે કોઈને કોઈ કર્મ સામે પડે જ છે. ત્યારે જીવ ઢીલો થાય છે. આત્મકલ્યાણ માટે કમર કસીને, કેડ બાંધીને, તનતોડમનમોડ પુરુષાર્થ કરવાનો હજુ બાકી છે. મોક્ષ મેળવવા કેટલો અને કેવો - વેવામથ્યાત્મશાસ્ત્રાર્થ તત્ત્વ પરિક્ત વિ | कषायविषयावेशक्लेशस्तेषां न कर्हिचित् ।। (अध्यात्मसार १११४) ૧પ૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ પ્રબળ અંતરંગ પુરુષાર્થ કરવાનો મારે બાકી છે ? તે ખ્યાલમાં જ ન હોય ને થોડા પુરુષાર્થ પછી જીવ અટકી જાય, અંતરંગ ચિત્તવૃત્તિનું સ્વરૂપ ઓળખ્યા વિના જ વિભાવદશામાં ફરીથી ઊંઘે તો મુક્તિ કયાંથી થાય? એક પણ શ્વાસ અંતરંગ પુરુષાર્થ વિનાનો જવો ના જોઈએ. આ આખો ભવ આત્મા માટે જ ગાળવાનો જીવંત સક્રિય સંકલ્પ થવો જોઈએ. હજારો મુશ્કેલીઓ વેઠીને મરણીઓ થઈશ તો જ ગ્રન્થિભેદનું દુષ્કર કામ થશે. હજુ તારે અંતરંગ પુરુષાર્થ ઘણો કરવાનો છે, મનના સંકલ્પ-વિકલ્પોને રવાના કરવાના છે, વિકલ્પદશા ક્ષીણ કરવાની છે અને તું આમ ઢીલો થઈશ તો માર્ગ કેમ કપાશે ? “વિભાવદૃષ્ટિ-વિભાવપરિણતિ-વિકલ્પરુચિ પલટાય નહિ ત્યાં સુધી જંપીને બેસવાનું જ નથી.જેમ જમીનમાંથી પાણી નીકળે નહિ ત્યાં સુધી કુવો ખોદવાનું કામ ચાલુ જ રાખવાનું હોય, માંડવાળ ન કરાય. તેમ ક્ષાયિક વીતરાગદશા પ્રગટ થાય નહિ ત્યાં સુધી અંતરંગ ભગીરથ મોક્ષપુરુષાર્થ સતત ચાલુ જ રાખવાનો હોય. થાકી, કંટાળીને અંગત આવશ્યક કામ અધૂરું મૂકી ન દેવાય. “આંખમાં જેમ રેતીનો એક પણ કણીયો ન ચાલે તેમ દ્રવ્યદૃષ્ટિએ આત્મામાં પૂર્ણતા હોવા છતાં પર્યાયમાં આંશિક પણ કચાશ મારે ન જ ચાલે, પરિપૂર્ણ પર્યાયશુદ્ધિમાં વિલંબ જરાય ન પાલવે”- એમ અંતરમાં લાગે તો જ અંતરંગ પુરુષાર્થ અવિરતપણે, અપ્રમત્તપણે ઉપડે. ‘મોહ છે ત્યાં સુધી જંપવું નથી.' એવો સંકલ્પ કરી, આળસ-પ્રમાદને શત્રુ ગણી, છુટવા માટે પ્રચંડ અંતરંગ પુરુષાર્થ ન કરે તો કિનારે આવેલ જીવને મોહના મોજા તાણી જાય છે. આવું એક વાર નહિ પણ અનંત વાર બનેલ છે. सो य दुलभो परिस्सम - चित्तविघायाइविग्धेहिं । (विशेषावश्यकभाष्य રુષ્ના પુરિસર્ગારયં । (વૈવા. ૧/૨/૬) જુઓ વિશેષાવશ્યક ભાષ્ય - ગા. ૧૨૧૦/૧૨૧૯ ૧૬૦ - ??૬૬) Page #188 -------------------------------------------------------------------------- ________________ ૨૭. થેક સળગાવું છું. અહો નિજસ્વરૂપ વિલાસી ! અદ્ભુત આપની વાણી ! મડદામાં ચેતના પૂરે, બેભાનને સભાન કરે, બેહોશને હોશમાં લાવે, સૂતેલાને જગાડે, જાગતાને બેસાડે, બેસેલાને ઉભા કરે, ઉભેલાને ચલાવે, ચાલતાને દોડવે, ધીમેથી દોડતાને ઝડપથી મોક્ષમાર્ગે દોડાવે, ઝડપથી દોડતાને ઉડાડે, સ્વાનુભૂતિના ગગનમાં ઉડતાને બળ-પ્રોત્સાહન આપે એવી અદ્ભુત અને કરુણાસભર વાણી ! અજબ-ગજબની તાકાત છે આપના શબ્દોની. આપના શબ્દોની પાછળ રહેલી નિઃસ્વાર્થ કરુણાનો સ્પર્શ થતાં અપૂર્વ આનંદનું મોજું ચોતરફ ફરી વળે છે. પરંતુ પરમકારુણ્યમય પરમાત્મા ! લાલચોળ તપી ગયેલી તવી ઉપર જેમ ઠંડુ પણ પાણી લાંબો સમય ટકતું નથી તેમ તીવ્ર રાગ-દ્વેષ, ગાઢ દેહાધ્યાસ-રૂપાધ્યાસ-કામાધ્યાસ વગેરેથી સંતપ્ત થયેલ આ ચૈતન્યપટમાં પણ આપની વાણી લાંબો સમય ટકતી નથી, સ્થાયી અસર કરતી નથી. મારો દેહાધ્યાસ તો જુઓ. દેહરૂપે ટકી રહેવા, કાયાસ્વરૂપે મટી ન જવા, ઉપયોગ વિના પણ, ઉંઘમાં ય શ્વાસ, હૃદયના ધબકારા, બ્લડ સર્કયુલેશન વગેરે કામમાં મારી ચેતનાને જોડે જ રાખું છું. તેમાં પાછો રાજી થાઉં છું. અનાદિકાલીન આ મલિન દેહાત્મબુદ્ધિના અભ્યાસથી જેવું જોઈએ તેવું સ્પષ્ટ સમજાતું નથી. તારા પ્રત્યેની શ્રદ્ધાથી “દેહ, ઈન્દ્રિય, મન, રાગાદિથી આત્માનું સ્વરૂપ જુદું જ છે' તેવો નિર્ણય થવા છતાં અનાદિના દેહાધ્યાસ, રાગાધ્યાસ આદિના જોરથી એ નિર્ણય અનિર્ધારિત દશામાં જ રહી જાય છે, આગળ જતાં એ નિર્ણય ભૂલી જવાય છે, સાવ જ વિસરી જવાય છે અને એના એ ભૂલવાળા રસ્તે દોરવાઈ જવાય છે, દુર્ગતિના માર્ગે ખેંચાઈ જવાય છે, રાગાધ્યાસના જ પંથે છેતરાઈ જવાય છે, સંકલ્પવિકલ્પના અધ્યાસમાં ભોળવાઈ જવાય છે. ખરેખર તારો વીતરાગતાનો માર્ગ તલવારની ધાર ઉપર ખુલ્લા પગે ચાલવા કરતાં પણ વિકટ છે. ગજસુકુમાલ મુનિ, દઢપ્રહારી મહામુનિ વગેરેએ આત્માનું કેવું સ્વરૂપ જોયું હશે? આત્મામાં કેવું સુખ અનુભવ્યું હશે? કે શરીર, ઈન્દ્રિય વગેરે બધું જ જતું કર્યું ! ખરેખર કર્મજન્ય દુઃખ ભોગવું તો હમણાં તકલીફ આસક્તિથી કર્મજન્ય સુખ ભોગવું તો પાછળથી તકલીફ નિરુપાધિક સહજાનંદ ૧૬૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ આત્માનંદ ભોગવું તો કયારેય પણ તકલીફ જ નહિ.'- આવું જાણવા છતાં, સમજવા છતાં હજુ પણ આ દેહધારી શાતાનો, સુખશીલતાનો, સૌભાગ્યનો ભીખારી જ રહ્યો છે. તમામ ગતિમાં પુણ્યોદય પાસેથી સુખની ભીખ માગવાની અનાદિ કાળથી ચાલી આવતી કુટેવ હજુ સુધી છૂટતી જ નથી. તેથી જ આપની આ અપૂર્વ શીતલ વાણી પણ અંતરમાં જોઈએ તે રીતે પરિણમતી નથી. તેથી જ તારી અભૂતપૂર્વ વાણીથી યત્ કિંચિત બોધ થાય કે તરત જ અધિકારી બનવાનો, જાણકાર દેખાવાનો, “બીજા કરતાં વધારે જાણું છું. આવા અહંકારમાં ગુલતાન થવાનો પ્રયાસ કર્યે રાખું છું. અંતરંગ માયાના અનેક પ્રકારમાં અટવાયે રાખું છું. રસ્તે રખડતા ગરીબ ગામડીયા માણસને કોઈ સજ્જન લાખ રૂપિયાનો ચેક આપે તો તેણે લાખ રૂપિયા જ આપ્યા કહેવાય. એમ આપે નિઃસ્વાર્થભાવે કરુણા કરીને-ઉદારતા દાખવીને મારા જેવા નીચ, નાલાયક, નપાવટ ને નરાધમ (વાસના-ભીખારી)ને અંતરંગ પુરુષાર્થમય મોક્ષમાર્ગ આપ્યો એટલે આપે મને મોક્ષ જ આપી દીધો છે. એમાં કોઈ સંશય નથી. પણ અજ્ઞાની ગમાર ગામડીઓ બેંકમાં વસુલ કરાવવાના બદલે ચેકને ફાડી નાંખે તેમ ભાવનાજ્ઞાનની બેંકમાં અંતરંગ મોક્ષપુરુષાર્થનો શાસ્ત્રીય ચેક વટાવવાના બદલે પોપટપાઠ કરી, પોથીના રીંગણા બનાવી, “બલ્લી આવે ઉડ જાના' નો રોલ ભજવી દેહાધ્યાસ-નામાધ્યાસના દાવાનળમાં તેને સળગાવવાની મૂર્ખામી કરું છું. ખરેખર, આ રીતે અનંતા ઓઘા સળગાવી દીધા, ગુમાવી દીધા. મારા ગાંડપણની કોઈ હદ નથી. મારી અવળચંડાઈની કોઈ સરહદ નથી. ઓ અંતર્યામી ! તેં બતાવેલ અંતરંગ સત્ પુરુષાર્થ ઉપડશે નહિ ત્યાં સુધી મારું ઠેકાણું નહિ પડે એ નિશ્ચિત જ છે. પરંતુ મારી વર્તમાન ભૂમિકામાં તેવો અંતરંગ મોક્ષપુરુષાર્થ સહજ રીતે ઉપડે તે અઘરું ને કપરું લાગે છે. મારા સ્વામી ! દેહાધ્યાસ વગેરેના દાવાનળથી અંતરંગ મોક્ષ પુરુષાર્થ બળી ના જાય એ માટેનો કોઈક સરળ માર્ગ હોય તો બતાવો ને ! પારમાર્થિક મોક્ષમાર્ગે મને પહોંચાડે તે માટેનો કોઈ Short cut, Safe Cut, Sweet Cut, Easy Cut હોય તો તે બતાવવાની કૃપા કરો ને ! આપ તો અનંત જ્ઞાની છો. ભલે હું નાલાયક છું. છતાં પણ મારા લાયક તેવો સરળ-સલામત-સરસ ને ટૂંકી માર્ગ આપના અગાધ જ્ઞાનની બહાર ન જ હોય. મારા પ્રભુ ! તેવો માર્ગ બતાવવાની ઉદારતા કરો, મહેરબાની કરો. ૧૬૨ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૮. ત્રિપદીવાળી સંબંત્રિપદીની અદ્ભુત સાઘના પરમાત્મા > વત્સ ! અપ્રમત્ત અંતરંગ મોક્ષપુરુષાર્થ માટે પૂર્વે જણાવેલ બધી બાબતને અનુભૂતિમાં વણી લેવાનો સૌથી સરળ ઉપાય છે સ્મરણ . ત્રણ મંત્રોનું સ્મરણ સર્વદા તું કરતો રહેજે તો અંતરંગ સત્ પુરુષાર્થ થતો રહેશે અને સ્વાનુભૂતિ સહજતાથી-સરળતાથી સાનુબંધ રીતે થશે. તે ત્રણ મંત્રો નીચે મુજબ છે. (૧) જિનશાસન શરણં મમ: (૨) આત્મન્ ! તારું સંભાળ*. (૩) પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધૃવાત્મા. ત્રણ પદવાળા આ ત્રણ મંત્રોનું સ્મરણ રાત-દિન તમામ પ્રવૃત્તિમાં વણી લેજે, ઘૂંટી લેજે, આત્મસાત્ કરી લેજે. ત્રિપદીના માધ્યમથી ગણધર ભગવંત અંતર્મુહૂર્તમાત્રમાં દ્વાદશાંગી-૧૪ પૂર્વની રચના કરે છે તેમ ત્રિપદીવાળા મંત્રોની આ ત્રિપદીના માધ્યમથી આત્મસાક્ષાત્કારની, મોક્ષની અંતર્મુહૂર્તમાત્રમાં પ્રાપ્તિ થઈ શકે તેમ છે. જરૂર છે માત્ર હૃદયની લગની-ભાવના-તમન્નાઉત્સાહ-ઉમંગ-ઉલ્લાસને ઉછાળવાની. ત્રીજો મંત્ર એ મૂળ મંત્ર છે. પ્રથમ બે મંત્રો મંત્રપીઠિકાસ્વરૂપ છે. પ્રથમ મંત્ર દ્વારા અપૂર્વ આત્મબળ-આત્મસંરક્ષણ-દિવ્ય માર્ગદર્શન-અભ્રાન્ત ફુરણાઓ-પાવન પ્રેરણા-આવશ્યક સામગ્રી સંપ્રાપ્ત થાય છે. બીજા મંત્ર દ્વારા ચિત્તવૃત્તિની ચંચળતા દૂર થઈ, નિરર્થક ચીજોમાં થતું મનનું રોકાણ મટી, મનોવૃત્તિ શાંત-સ્થિર-એકાગ્ર-લીનતાયુક્ત-જાગૃતિપૂર્ણ બને છે. ત્રીજા મંત્ર દ્વારા અનાદિકાલીન દોષના અનુબંધ તૂટી, આત્મશુદ્ધિ થઈ, સમ્યગ્દર્શનઆત્મદર્શન-સ્વાનુભૂતિ-રત્નત્રયઐક્ય સંપ્રાપ્ત કરી, ક્ષપકશ્રેણી ઉપર આરુઢ થઈ ક્ષાયિક-પૂર્ણ-શુદ્ધ વીતરાગતા-કૈવલ્ય દશા પ્રગટ કરીને મોક્ષ મેળવવાનું લોકોત્તર સૌભાગ્ય પ્રગટ થાય છે. પ્રથમ મંત્રમાં ચતુઃ શરણ સમાઈ જાય છે. બીજા મંત્રમાં દુષ્કૃત ગહની છાયા છે. વિભાવ પરિણામો વગેરેમાં ગયેલા મનને ત્યાં કંટાળો-અરુચિ આ પદનો ભાવ સમજવા જુઓ પૃષ્ઠ. ૧૭૨ ક. આ પદનો ભાવ સમજવા જુઓ પૃ. ૧૮૩ *. આ પદનો ભાવ સમજવા જુઓ પૃષ્ઠ. ૧૮૬ છે. આ પદનો ભાવ સમજવા જુઓ પૃષ્ઠ. ૧૮૮ ૦ આ પદનો ભાવ સમજવા જુઓ પૃષ્ઠ. ૧૯૦ ૧૬૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રગટાવીને પાછા ફેરવવું તે પ્રતિક્રમણનો-પશ્ચાત્તાપનો જ એક પ્રકાર છે. ત્રીજા મંત્રમાં સુકૃતઅનુમોદનનો પરિણામ ગર્ભિત રીતે રહેલ છે. રુચિપૂર્વક વારંવાર જ્યાં ચિત્ત જાય તેની અનુમોદના સહજતઃ અંતઃકરણમાં થયા કરે છે. તેથી આ ત્રણેય મંત્રના સ્મરણથી ભવિતવ્યતાનો પરિપાક પણ ઝડપથી થાય છે. પ્રથમ મંત્ર લબ્ધિમંત્ર છે. બાકીના બે મંત્ર એ લબ્ધિવાક્ય છે. હૃદયમાં તૃતીય મંત્રને મહાવાક્યરૂપે વણી લેવું - આ મૂળ માર્ગ છે. ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે મંત્રનું જાગૃતિપૂર્વક, અર્થઉપયોગસહિત સ્મરણ કરવું. ઉપયોગશૂન્ય' રટણ કે ધૂન જેવું ના થઈ જાય કે અર્થશૂન્ય શબ્દમગ્નતા આવી ના જાય તેનું ખૂબ ધ્યાન રાખવું. તથા મંત્રાર્થના લાંબા-લાંબા ચિંતનમાં ઉતરીને વિષયાન્તર જેવું થઈ ના જાય એનું પણ ખાસ લક્ષ રાખવું. જેથી મનની એકાગ્રતા-સ્થિરતા ખંડિત ના થાય, લીનતા દુર્લભ ના બને. કોઈ પણ પવર્ણ-રંગ-પ્રતિમા વગેરેના આલંબનની આમાં જરૂર નથી. આ પાંચેય બાબતમાં સાવધાન રહેવું. મંત્રના સ્મરણમાં રસ આવે, સ્થિરતા આવે, જાગૃતિ રહે, ઉપયોગ રહે તથા મન મંત્રના અર્થથી ભાવિત બને તે માટે મંત્રસ્મરણપ્રારંભના પૂર્વે મંત્રના અર્થનું ચિંતન-મનન-અનુપ્રેક્ષણ અવશ્ય કરવું. પરંતુ મંત્રસ્મરણ દરમ્યાન તેના ચિંતનથી દૂર રહેવું. તેમ જ અર્થના ઉપયોગપૂર્વક જ મંત્રસ્મરણ કરવું. *શુદ્ધાત્માનું યથાર્થ સ્વરૂપ વાણીમાં આવે એવું નથી. પણ “શુદ્ધાત્માના યથાર્થ સ્વરૂપના સૂચક અને જ્ઞાનાનંદને પ્રગટાવવામાં નિમિત્ત બને તેવા નામનું સર્વદા સર્વત્ર અહોભાવ-ગર્ભિત ઉપયોગપૂર્વક સ્મરણ (ઉપયોગશૂન્ય રટણ નહિ) થાય તો ય મન નિર્મળ થાય અને અલૌકિક સમતા-શાંતિ-સમાધિ સંપ્રાપ્ત થાય. માટે અર્થના ઉપયોગપૂર્વક ધીમે ધીમે, લયબદ્ધ રીતે, શકય હોય તો શ્વાસોચ્છ્વાસ અનુસંધાન સાથે, બંધ આંખે મંત્રસ્મરણ કરવું. મંત્રસ્મરણ વિના એક પણ શ્વાસ છૂટી ન જાય તે લક્ષ રાખી દરેક ક્ષણને સમજણપૂર્વક ઝડપી લેજે, પકડી લેજે, સ્મરણસાધનામાં વણી લેજે. આ રીતે ચેતનાના ઊંડાણમાં પ્રસ્તુત મંત્ર સ્મરણના સંસ્કારને ઉતારી દેજે. મંત્રસ્મરણ કાળમાં . સવ્વે સા નિયકૃતિ । (આવારાં-બુદ્દિા??) 4. सदा चिदानन्दपदोपयोगी लोकोत्तरं साम्यमुपैति योगी । (अध्यात्मउपनिषद् ४ / २) ૭. ચાં નાળાદિ પંડિત ) (આવારાંગ શરોશ૬૮) ૧૬૪ Page #192 -------------------------------------------------------------------------- ________________ નાસાગ્ર ભાગનું આલંબન અને શ્વાસઆલંબન મનની સ્થિરતા માટે બહુ ઉપયોગી બનશે. શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવાના એકમાત્ર ઉદેશથી મંત્રસ્મરણકરવું. મંત્રના અર્થનો ઉપયોગ, શરણાગતિનો ભાવ, શુદ્ધાત્મસ્વરૂપને પ્રગટ કરવાનું લક્ષ, નાસાગ્ર ભાગ અને પશ્વાસનું આલંબન- આ પાંચ બાબત જ અહીં ચિત્તસ્થિરતા માટે સમર્થ છે. લાલ-પીળા વર્ણ કે પ્રતિમા કે અક્ષર વગેરેનું આલંબન લેવા જતાં પ્રસ્તુતમાં મંત્રના અર્થનો ઉપયોગ ગૌણ થઈ જવાની શક્યતા વધી જાય છે. પ્રારંભિક ભૂમિકાની અન્ય પ્રકારની સાધનામાં કોઈ સાધક ભલે વર્ણ-પ્રતિમા-અક્ષર-ષટ્ચક્ર વગેરે આલંબન કદાચ રાખે. પરંતુ પ્રસ્તુત સ્મરણસાધનામાં તો તે બધા આલંબન છોડી, પૂર્વોક્ત પાંચ સાવધાની રાખી, ઉપર જણાવેલ પાંચ બાબતને જ પકડી રાખવી. આ છે “પદસ્થ ધ્યાન. પવિત્ર એવા પદોને-શબ્દોને અવલંબીને જે માનસિક એકાગ્રતા અને શુદ્ધિ પ્રગટે તે પદસ્થ ધ્યાનની જ નિશાની છે. પદ અવલંબનનો અભ્યાસ દૃઢ થતાં થતાં પદસ્થધ્યાન સહજ બની જશે અને અતિઉચ્ચ આત્મદશામાં તો ઉપર જણાવેલા તે પાંચેય આલંબનો પણ સ્વયં છૂટી જશે અને આત્મા પોતાના નિરાલંબન સ્વરૂપમાં ઠરી જશે, જામી જશે. ત્યાંથી આગળનો માર્ગ પોતાની મેળે, અનુભવબળના આધારે સૂઝતો જશે. આ માર્ગ જ તને સ્વધામમાં-મુક્તિધામમાં સરળતાથી પહોંચાડશે. માટે વત્સ ! નચિંત રહેજે. રોજ, નિયત સમયે, એકી બેઠકે ઓછામાં ઓછા બે કલાક ઉપરોક્ત સ્મરણસાધના કરવાથી મંત્રસ્મરણ આત્મસાત્ થશે અને અન્ય પ્રવૃત્તિ કરતી વખતે પણ અંતરમાં અજપાજપ-અનાહતજપ ચાલુ રહશે. જેમ મધદરીયે આકાશમાં ઉડતું જહાજનું પંખી ગમે તેટલું દૂર જાય પણ ફરી-ફરીને પાછું અંતે તો જહાજ ઉપર જ આવીને બેસી જાય. દૂર ઉડવા છતાં તેનો જીવ તો જહાજમાં જ હોય. તેમ આ સ્મરણસાધનાનો અભ્યાસુ સાધક કર્માધીન 4. यत्पदानि पवित्राणि समालम्ब्य विधीयते । તત્વવસ્યું સમારવ્યાત ધ્યાનં સિદ્ધાન્તી: ।। (યોગશાસ્ત્ર ૮!?) सालम्बनं क्षणमपि क्षणमपि कुर्यान्मनो निरालम्बम् । इत्यनुभवपरिपाकादाकालं स्यान्निरालम्बम् ।। (अध्यात्मसार २०/१६ ) ૧૬૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ બનીને ગમે તે ક્રિયા કરે પણ ફરી-ફરીને પાછો ‘હું તો શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્મા છું, હું તો પૂર્ણાનંદમય છું.’ આવા અંતરંગ પરિણામમાં વિશ્રાન્ત થાય છે. કોઈ પણ ક્રિયા કરવા છતાં તેનું અંતઃકરણ તો શુદ્ધાત્મા તરફ જ હોય છે. આ મંત્ર સ્મરણના બળથી તમામ પ્રવૃત્તિ આત્મભાનસહિત અને વીતરાગભાવપૂર્વક થાય છે. બધું કરીને અંતે તો અંતર્મુખતા જ કેળવવાની છે. તેના દ્વારા મનને નિર્મળ બનાવી સ્વાનુભૂતિ જ કરવાની છે. આ સ્મરણસાધનાથી તે બધું સરળતાથી થાય છે. આમ આ સ્મરણસાધના તો ચીકણાં પાપથી છૂટવાનો અને દોષના અનુબંધને તોડવાનો સરળ-સચોટ અને અમોઘ ઉપાય છે. આ રીતે અવારનવાર તમામ પ્રવૃત્તિમાં સ્વરસતઃ એકમાત્ર આત્મભાનઆત્મવેદના-આત્મસંવેદનને ઘૂંટવાના પ્રભાવ થકી ૫૨૫દાર્થના આકર્ષણથી જીવ પૂર્ણતયા મુક્ત બને છે. તેવા આત્માને “પુણ્યોદય પણ સંસારમાં ભટકાવી શકતો નથી કે સારી પ્રવૃત્તિ પણ ચિત્તચંચળતા-વિક્ષેપ-આકુળતાને પેદા કરી શકતી નથી. વર્તમાન કલિકાલમાં બીજા સાત્ત્વિક મંત્રોનું ચૈતન્ય મોટા ભાગે મૃતપ્રાયઃ અવસ્થામાં છે. જ્યારે આ ત્રણેય આધ્યાત્મિક મંત્રોનું ચૈતન્ય સદા માટે જાગ્રત છે. કોઈ પણ અવસ્થામાં આના સ્મરણનો કયાંય પણ નિષેધ નથી. ભોજન-પાણીના અવસરે તો ખાસ આ મંત્રોનું સ્મરણ કરવું. જેથી દેહધાતુ તે મંત્રથી વાસિત થાય. મંત્રના અર્થમાં-પરમાર્થમાં-ગુણમાં મન પરોવાયેલું રહે તો તે મન બીજે કયાંય ન જાય. તેના વિચારથી ભાવિત મન શાંત અને સ્થિર બને છે. આમ દેહધાતુ મંત્રવાસિત બને, મન મંત્રમય-મંત્રાકાર બને. પછી તે દેહથી અને મનથી ધ્યાન વગેરે ઉત્તમ યોગોની સાધના નિર્વિઘ્ન, નિરતિચાર અને સાનુબંધ બને છે. વત્સ ! પ્રથમ મંત્રમાં સ્વયંભૂ અનંત ચૈતન્ય છે. તેથી તેમાં કોઈ બીજાક્ષરની જરૂર નથી. બીજા અને ત્રીજા મંત્રમાં ચૈતન્ય પ્રબળ કરવા માટે આગળ-પાછળ-વચ્ચે યોગ્ય બીજાક્ષરોનો પ્રક્ષેપ કરી શકાય છે. જેમ કે બીજા નંબરના મંત્રમાં બીજાક્ષરપ્રક્ષેપ આ રીતે કરી શકાય. न परप्रतिबन्धोऽस्मिन्नल्पोऽप्येकात्मवेदनात् । शुभं कर्माऽपि नैवात्र, व्याक्षेपायोपजायते ॥ (અધ્યાત્મસાર ?'IE) ૧૬૬ Page #194 -------------------------------------------------------------------------- ________________ (૧) ‘હે આત્મન્ ! તારું સંભાળ.' (૨) ‘આત્મન્ ! તું તારું સંભાળ.' (૩) ‘આત્મન્ ! તારું સંભાળ ને !' (૪) ‘હે આત્મન્ ! તારું સંભાળ ને !' (૫) હે આત્મન્ ! તું તારું સંભાળ ને !' (૬) ‘હે આત્મન્ ! તું તારું ઘર સંભાળ ને !' (૭) ‘હે આત્મન્ ! તું તારું કર્તવ્ય સંભાળ ને !' (૮) ‘હે આત્મ! તું તારું સિદ્ધસ્વરૂપ સંભાળ ને !' ત્રીજા મંત્રમાં બીજાક્ષર આ રીતે જોડી શકાય. (૧) ‘હૈ પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્મા ! પ્રગટ થા.' (૨) ‘હૈ પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્મા ! તું પ્રગટ થા, પ્રગટ થા, પ્રગટ થા.” (૩) ‘ઓ પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવ આત્મા ! તું ઉઠ.' (૪) ‘હૈ પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્મા ! તું જાગ્રત થા, જાગ્રતથા.’ (૫) ‘હે પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્મા ! તું જાગ્રત થા ને !' (૬) ‘વીતરાગ-સર્વજ્ઞ ભગવંતે જાણેલો-જોયેલો-અનુભવેલો પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્મા સોડહમ્' (૭) ‘ૐ પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્માઽહમ્' (૮) ‘હું તો પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્મા છું.’ (૯) ‘પરમાત્માએ પ્રગટ કરેલો, પ્રકાશેલો અને પ્રરૂપેલો પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવ આત્મા એ જ હું.' (૧૦) ‘હું તો કેવળ પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્મા જ છું.’ (૧૧) ‘માત્ર પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્મા એ જ મારું ખરું સ્વરૂપ છે.' (૧૨) ‘હે પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્મા ! તારા શરણે આવ્યો છું.’ આ રીતે નબળા આલંબનથી અને વિકૃત વિચારમંડળથી મુક્ત બનેલા સ્વસ્થ અને તંદુરસ્ત મનની જાગ્રત દૃઢ એકાગ્રતા અને સ્થાયી બળવાન શુદ્ધિ પ્રગટાવવા માટે પોતાની ભૂમિકા અને પ્રયોજન મુજબ અલગ-અલગ બીજા પણ બીજાક્ષરો જોડીને મંત્રસ્મરણ કરી શકાય. ટુંકમાં, તારે માખણચોર च्युतमसद्विषयव्यवसायतो, लगति यत्र मनोऽधिकसौष्ठवात् । प्रतिकृतिः पदमात्मवदेव वा तदवलम्बनमत्र शुभं मतम् ॥ ( अध्यात्मसार ११ / १७ ) ૧૬૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ રહેવું. આત્મકલ્યાણ સધાય એ પ્રકારે બીજાક્ષરો જોડવા-બદલવા. નિદ્રાપ્રમાદ-આળસ-અનુપયોગ-અર્થશૂન્ય રટણ-ઉપયોગશૂન્ય ધૂન વગેરેથી બચવા રોજ અલગ-અલગ બીજાક્ષર જોડીને પણ મંત્રસ્મરણ થઈ શકે. આનાથી સહજ રીતે અર્થનો ઉપયોગ રહી શકે છે. મંત્રના અર્થનું અનુસંધાન ચાલુ હોય તો મન બીજે ન ભટકે. અંતઃકરણ શાંત અને તૃપ્ત બને. માટે મંત્રસ્મરણકાળે પરમજાગ્રત આત્મસ્વભાવને ભજવામાં જરા પણ ગફલત ના કરવી. આમ થાય તો જ તેના પ્રબળ સંસ્કાર પડે, સ્કુરાયમાન મંત્રમૈતન્ય તારામાં પ્રગટે અને અનાદિ કાળથી સુષુપ્ત એવો આત્મા જાગ્રત થાય. માટે ત્રણેય મંત્રનું અર્થઉપયોગપૂર્વક સ્મરણ જ કરવાનું છે. સ્મરણસાધનામાં પ્રસ્તુત મંત્રનો જાપ કે ચિંતન કરવાનું નથી. પ્રથમ બે મંત્ર વિશુદ્ધ વ્યવહારનય પ્રધાન છે. તૃતીયમંત્ર નિશ્ચયનયપ્રધાન છે. ત્રણેય મંત્રના સ્મરણનું મહા વાક્યરૂપે સમુચિત મિલન થવાથી જ ધ્યાનનો ઉદય થવા દ્વારા કાર્યસિદ્ધિ થશે. ધ્યાનમાં આરૂઢ થતાં પૂર્વે “હે મન ! તું સાંભળ. હું હમણાં ધ્યાન કરું છું તેમાં કર્મબંધ કરાવે તેવી કોઈ પણ ચીજને વચ્ચે લાવ્યા વિના માત્ર મારા પરમેશ્વરમાં તું લીન બની જા. મને મારું ઘર સંભાળવા દે. પરમાત્મધ્યાનમાં તું જરા પણ આડખીલી કરીશ નહિ.'-આ રીતે મનને સૂચના આપવી. તેમ છતાં પણ ધ્યાનમાં આડા અવળા સંકલ્પ-વિકલ્પ આવે ત્યારે “હે આત્મ! તું તારું સિદ્ધ સ્વરૂપ સંભાળ ને !' આમ બીજા મંત્રનું સ્મરણ કરવું. આમ સ્મરણ થતાં જ સંકલ્પ-વિકલ્પો, મેજીક પ્લેટમાંથી અક્ષરો ગાયબ થાય તેમ, રવાના થશે. વાસના ભૂખ્યું મન રાગાદિ વિભાવદશામાં ભટકે ત્યારે હું તો પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધૃવાત્મા છું.'- આ ત્રીજા મંત્રનું સ્મરણ કરવાથી, લાઈટ ચાલી જતાં ટી.વી.ના પડદા ઉપર દશ્યોની દોડધામ બંધ થાય તેમ, વિભાવ પરિણામની વણઝાર શાંત થાય છે. તેમ છતાં ફરીથી વારંવાર મોહરાજા અલગ-અલગ રીતે તોફાન કરી જીવને છેતરે તો હૃદયમાં ઉત્તમ મંગલ શરણાગતિના ભાવ સાથે, વ્યગ્રતા 1. अंत:करणाकर्णय स्वात्माधीशं विहाय मान्यत्त्वम् । ध्याने यस्त्ववतारय यतस्तदन्यच्च बंधकरम् ।। (ध्यानदीपिका १७७) > મનોત્તમશરપાવ્યમાનસિ: | વધુ સમાયાળેવ રન મોક્ષ પ્રયતે | (ચોરાશાસ્ત્ર ૮/૪ર) ૧૬૮ Page #196 -------------------------------------------------------------------------- ________________ વિના, ‘જિનશાસન શરણં મમ' આ લબ્ધિમંત્રનું લયબદ્ધ રીતે ઉપયોગપૂર્વક સ્મરણ ક૨વામાં જોડાઈ જવું. કોઈ તાકાત નથી મોહની કે આ મંત્ર સામે તે ઊભો રહી શકે. તેને રવાના થયા વિના છૂટકો જ નથી. આ રીતે પ્રથમ મંત્રથી વાસનાઘેલું ને મોહમેલું મન શાંત થતાં બીજો મંત્ર યાદ કરી તરત તૃતીય મંત્રના સ્મરણમાં ઉપયોગપૂર્વક લીન થઈ જવું. આમ મહાવાક્યરૂપે ત્રીજો મંત્ર વણી લેવો. પ્રસ્તુત મંત્રસ્મરણ સાધનામાં રત્નત્રયની આરાધના પણ સમાઈ જાય છે. ‘જિનશાસન શરણં મમ’- *આ મંત્ર દ્વારા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, નિર્મળતા, દઢતા થાય છે. બીજા મંત્ર દ્વારા સમ્યગ્ જ્ઞાનની, આત્મજ્ઞાનની ઉપાસના થાય છે. તથા ત્રીજા મંત્ર દ્વારા સમ્યક્ ચારિત્રની, આત્મસ્વભાવરમણતાની આરાધના થાય છે. ‘પ્રથમ મંત્ર સ્વયંભૂ ચૈતન્યવાળો હોવાથી તેમાં કોઈ બીજાક્ષર જોડવા જરૂરી નથી.’ એમ પૂર્વે જણાવ્યું હતું. તેમ છતાં તે મંત્ર લબ્ધિમંત્ર હોવાથી તે જ મંત્રના અવાન્તર પ્રકારસ્વરૂપે પ્રકાશિત થનારા (૧) *‘ત્વામેકમહૅન્ ! શરણં પ્રપદ્યે.’ (૨) >‘જિનશાસન શરણં મમ.' (૩) *‘જિનભક્તિ શરણું મમ.' (૪) ‘જિનાજ્ઞા શરણં મમ.' (૫) જિનદશા શરણં મમ.’ - આ પાંચેય મંત્રોથી હૃદયને ભાવિત કરવું. પ્રસ્તુતમાં તારા સાધ્ય તરીકે પાંચમો મંત્ર, તેના સાક્ષાત્ (Direct) સાધનની ભાવના રૂપે ચોથો મંત્ર, પરંપર (Indirect) સાધનની ભાવનારૂપે તૃતીય મંત્ર, સર્વોત્કૃષ્ટ યોગક્ષેમકારક તરીકેની ભાવનારૂપે બીજો મંત્ર, કૃતજ્ઞભાવે પ્રથમ મંત્ર- આમ પાંચ મંત્રોની ભાવનાથી ભાવિત હૃદય વડે ‘જિનશાસન શરણં મમ' આ લબ્ધિ મંત્રના સ્મરણમાં આત્મભાનસહિત જોડાયેલા રહેવું. ‘જિનશાસન શરણં મમ' એટલે S.T.D. કોડ નંબર. ‘આત્મન્ ! તારું *. પ્રભુ તુજ શાસન વાસન સમક્તિ. (આદિજિનસ્તવન-જ્ઞાનવિમલસૂરિ) *. આ મંત્રના ભાવાર્થને સમજવા જુઓ પૃષ્ઠ. ૧૭૫ • शक्रस्तव श्रीसिद्धसेनदिवाकरकृत આ મંત્રના ભાવાર્થને સમજવા જુઓ પૃષ્ઠ. ૧૭૨ ♦. આ મંત્રના ભાવાર્થને સમજવા જુઓ પૃષ્ઠ. ૧૭૬ ૭. આ મંત્રના ભાવાર્થને સમજવા જુઓ પૃષ્ઠ. ૧૭૮ . આ મંત્રના ભાવાર્થને સમજવા જુઓ પૃષ્ઠ. ૧૮૦ ૧૬૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ સંભાળ.' આ મંત્ર એટલે પરમાત્માનો ફોન નંબર. “પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધૃવાત્મા' એટલે આત્મા અને પરમાત્માની વાતચીત શરૂ. પણ એ માટે હૃદયના તારનું જોડાણ જોઈએ. અંદરની લાઈન ક્લિયર થવી જોઈએ. આ માટે કોઈ પણ પ્રકારના ઘેરામાં ઘેરાયા વગર, આત્મસ્વરૂપના અનુસંધાનમાં સચોટ મદદગાર થાય તેવા આ મંત્રસ્મરણના સહારે અસલી આત્મજીવનને ઝડપથી વિકસાવજે. તે માટે હૃદયને પાંચ પ્રકારની ભાવનાથી ભાવિત કરજે. નિયતકાલીન મંત્રસ્મરણના પ્રારંભ પૂર્વે, મન અસ્થિર થાય તો મંત્રસ્મરણ દરમ્યાન તથા તત્પશ્ચાત્ (૧) “પ્રભુ ! હું અનંત દોષનો ઉકરડો છું. અધમાધમ-પતિત છું. તારો અપરાધી અને ગુનેગાર છું. મને માફ કર.” આવી દોષસ્વીકારની હાર્દિક ભાવના. “પ્રભુ ! હું કશું જાણતો નથી, હું તો સાવ અજ્ઞાની છું.” આવી અજ્ઞાન સ્વીકારની આંતરિક ભાવના. (૩) “પ્રભુ ! આપની કૃપાથી આપનો દુર્લભ-અમૂલ્ય લોકોત્તર વીતરાગમાર્ગ-નિર્જરામાર્ગ-મોક્ષમાર્ગ મને પ્રાપ્ત થાવ. એ સિવાય બીજું કશું જ મને જોઈતું નથી. મારે કશું જ બનવું નથી આવી માર્ગપ્રાપ્તિની દર્દપૂર્ણ ભાવના. “પ્રભુ ! હું અશક્ત છું, અસમર્થ છું, નબળો-દૂબળો-પાંગળો છું, દીન-પામર-રાંક છું. મને પ્રેમથી આપના માર્ગે ચલાવે, દોડાવે, હરણફાળ ભરાવે, ઝડપથી ઉડ્ડયન કરાવે તેવી દિવ્ય સ્વયંભૂ અનંત શક્તિ આપો.” આવી અસામર્થ્ય સ્વીકારપૂર્વક મોક્ષમાર્ગે પ્રગતિ કરવાની ભાવના. (૫) “પ્રભુ ! આપે બતાવેલ મોક્ષમાર્ગની કે મોક્ષમાર્ગના યાત્રીની જાયે અજાણ્ય વિરાધના-આશાતના-અપભ્રાજના કે અન્યાય કરીને માર્ગભ્રષ્ટ કદિ પણ ના બને એવી હાર્દિક સમજણ-સંયોગ-સામગ્રી-સામર્થ્યસપુરૂષાર્થ આપની કૃપાથી નિરંતર બની રહો.' આવી માર્ગસ્થિરતાની માગણીથી ગર્ભિત ભાવના. આ પાંચેય ભાવનારસાયણનું નિત્ય સેવન કરજે. ૧૭૦ Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ભાવનાથી સમ્યગ્દર્શનની ભૂમિકા દઢ થશે. બીજી ભાવનાથી સમ્યજ્ઞાનની યોગ્યતા તૈયાર થશે. તથા સ્વઅજ્ઞાનપ્રચ્છાદન સ્વરૂપ અનંતાનુબંધી માયા દૂર થશે. ત્રીજી ભાવનાથી હૃદયમાં શાસન-મોક્ષમાર્ગ ઉગવાની લાયકાત આવશે. ઈચ્છાનિરોધસ્વરૂપ સમ્યફ તપની ભૂમિકા તૈયાર થશે. અને અનંતાનુબંધી લોભ ક્ષય થશે. ચોથી ભાવનાથી સમ્યફ ચારિત્રની પાત્રતા પ્રગટશે. પ્રથમ અને ચોથી ભાવનાથી અનંતાનુબંધી માનકષાય ક્ષીણ થશે. પાંચમી ભાવનાથી સાનુબંધ રીતે અપ્રતિપાતીપણે વર્ધમાનપરિણામે આત્મકલ્યાણ થશે અને અનંતાનુબંધી ક્રોધ રવાના થશે. કારણ કે અજાણતાથી પણ મોક્ષમાર્ગ અને મોક્ષમાર્ગના યાત્રીઓની થતી અપભ્રાજના વગેરે અનંતાનુબંધી ક્રોધ અને મહાઅનર્થકારી *મિથ્યાત્વ વિના શકય નથી. સર્વ સુનયોનો સાર આ પાંચેય ભાવનામાં છૂપાયેલ છે. તેથી આસન્નભવ્યતાને વિકસાવવા માટે આ પાંચેય ભાવનારસાયણનું સેવન કરવામાં કૃપણ થયા વિના, અનન્યશરણતાપૂર્વક, વિકલ્પરહિત દઢ વિશ્વાસથી, પૂર્વોક્ત મંત્રસુખડીને મજેથી આરોગીને આધ્યાત્મિક આરોગ્યશક્તિ-સ્કૂર્તિ વહેલી તકે મેળવજે. આના પ્રભાવે, અત્યાર સુધી શરીરમાં જ જામેલી ચેતના, ત્યાંથી ઉઠીને આત્મામાં સ્થિર થશે. બેભાનપણે જડચેતનને એકરૂપે જોવાની કુટેવ છૂટી જશે. બાહ્ય વિકલ્પો ઓછા થશે, અંતર્જલ્પ ઘટશે, ઉપયોગ અંદરમાં ઠરશે, પછી ધ્યાન એ તારું જીવન બની જશે. પ્રત્યેક ક્રિયા ધ્યાનસ્વરૂપ બની જશે. પછી કોઈ શ્વાસ આત્મદર્શનપરમાત્મદર્શન વિનાનો નહિ જાય. આત્મા અને પરમાત્મા વચ્ચેનો કર્મકૃત કાલ્પનિક વિવાદાસ્પદ ભેદભાવ પણ આ ધ્યાનયોગ દ્વારા તાત્કાલિક જ દૂર થશે. -- A : TFRનર્ચ મનિચે નામોનાં વર્તતે | बध्नाति स तु मिथ्यात्वं महानर्थनिबन्धनम् ॥ (द्वात्रिंशिका ६/३० यशो.) * મદઝર-ર૩/-ર-રૂ .. आत्मनो हि परमात्मनि योऽभूद्, भेदबुद्धिकृत एव विवादः ।। ध्यानसन्धिकृदमुं व्यपनीय द्रागभेदमनयोर्वितनोति ॥ (अध्यात्मसार १७।११) ૧૭૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૨૯. જિનશાસન શeણં મમ: હે હૃદયવિશ્રામી ! તારી અલૌકિક વાત સાંભળીને આત્મા કોઈક અપૂર્વ પ્રગાઢ શાંતિને અનુભવી રહ્યો છે. પૂર્વે કદિ ન મળેલો એવો આ મંત્રસ્મરણમાં લાગી જવાનો તારો માર્ગ જાણવા માત્રથી જ આટલી અદ્દભુત ઠંડક થાય છે તો મારા જીવનમાં એ આત્મસાત્ થશે ત્યારે મારી આત્મદશા કેવી બેનમુન અને અવર્ય હશે ? તેની કલ્પના પણ દિલમાં અનેરી ઠંડક આપે છે, રોમાંચ ઊભા કરે છે, હૃદયને વિકસ્વર કરે છે. તે બતાવેલ ત્રણેય મંત્ર અને અવાન્તર મન્નોનું સ્વરૂપ જેમ જેમ વિચારું છું તેમ તેમ હૈયું હિલોળે ચઢે છે, આત્મા પુલકિત થાય છે. પીઠિકાસ્વરૂપ લબ્ધિમંત્ર તો કમાલ ભરેલો છે. “જિનશાસન શરણં મમ” બોલવા માત્રથી તમામ રોમરાજી વિકસિત થાય છે. તેનો અર્થ-પદાર્થપરમાર્થ-ગૂઢાર્થ તો ગજબનો છે. અહો ! શ્રી જિનશાસન એ સમગ્ર વિશ્વની મહાસત્તા છે, સર્વવ્યાપી નૈસર્ગિક ધર્મસત્તા છે. તે શાશ્વત અને અપ્રતિહત છે, અચલ અને અડોલ છે. પ્રાણીમાત્રનું, જીવમાત્રનું, સચરાચર જગતનું યોગક્ષેમ અને અનુશાસન કરનાર છે. કરોડો સૂર્યનું પ્રતાપી તેજ જિનશાસનમાં નિહિત છે. અબજો શરદપૂનમના ચંદ્રની સૌમ્યતા-પરિપૂર્ણતા-આહલાદકતા જિનશાસનમાં ધરબાયેલ છે. સર્વ ગુણોનું, શુદ્ધિનું, પુષ્ટિનું, ઉર્જાનું આદ્ય ઉદ્દગમસ્થાન શ્રી જિનશાસન છે. રાગ-દ્વેષને જીતનારા હે જિનેશ્વર ભગવંત ! આપે જગતના જીવોને રાગદ્વેષ જીતાડવા માટે સ્થાપેલ શાસનનું શરણ સ્વીકારું છું. કારણ કે આપના કરતાં પણ આપનું શાસન ચઢિયાતું છે. શાસનપતિ! તારા શાસનની શરણાગતિથી રાગાદિને જીતવાનું અખૂટ બળ મળો; સ્વયંભૂ સામર્થ્ય પ્રાપ્ત થાય. તે તીર્થપતિ ! કરુણા કરો. હે જિનશાસન ! અનુગ્રહ કરો. અરિહંતની અનંત કરૂણામાં સર્વદા પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ. - ઉર્દોિડપ પ્રવનિરર્ય પ્રધાન–ાત્ | (विशेषावश्यकभाष्य-गा.१, मलधारवृत्तिः पृष्ठ-४) ૧૭૨ Page #200 -------------------------------------------------------------------------- ________________ અરિહંતની પ્રકૃતિમાં, ધાતુમાં, સ્વભાવમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ. અરિહંતના પ્રકૃષ્ટ પુણ્યવૈભવમાં અને ગુણવૈભવમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ: તીર્થકરની દેશનામાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ: તીર્થકરના એકાંત-મૌન-ધ્યાન-ચિંતન-કાયોત્સર્ગમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ. તીર્થકરની વીતરાગદશામાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ. તીર્થકર ભગવંતોના પ્રત્યેક આત્મપ્રદેશમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ: સિદ્ધ ભગવંતની અશરીરી-અરૂપી-અમૂર્ત-અચલ અવસ્થામાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ. સિદ્ધ ભગવંતની નિર્લેપતા-નિર્વિકલ્પતા-નિષ્કર્મતા-નિર્દોષતામાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ. ગણધર ભગવંતોના શ્વાસોચ્છવાસમાં પ્રતિષ્ઠિત - શ્રી જિનશાસન ! શરણં મમ. યુગપ્રધાનો, પૂર્વધરો, આચાર્યોના હૃદયમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ. યોગશિખરાઢ યોગીઓમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ. નિર્વિકારી મહાત્માઓની આંખમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ: તપસ્વી, ત્યાગી, વૈરાગી, વૈયાવચ્ચી આત્માર્થી જીવોમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ: સિદ્ધચક્ર યંત્રાધિરાજમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ: મંત્રાધિરાજ નમસ્કાર મહામંત્રમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ. ૧૭૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ વિશસ્થાનકમાં, નવપદજીમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ: સમકિતના ૬૭ બોલમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ. શત્રુંજય ગિરિરાજના કાંકરે કાંકરે પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ. શાશ્વત જિનબિંબ અને ચૈત્યમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ. દ્વાદશાંગીમાં, ૧૪ પૂર્વમાં, ૪૫ આગમમાં, સર્વ શાસ્ત્રોમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ: ઉત્સર્ગ અને અપવાદમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ. વિષયવૈરાગ્યમાં અને ગુણવૈરાગ્યમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ: આત્મજ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં અને કષાયત્યાગમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ. ક્ષપકશ્રેણી, ઉપશમશ્રેણી અને ગુણશ્રેણીમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ. કર્મસ્થિતિ, કાયસ્થિતિ, ભવસ્થિતિ, લોકસ્થિતિ વગેરેના પ્રામાણિક સમીકરણમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ. નિષ્પક્ષ કર્મસિદ્ધાંતમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ: રાગ-દ્વેષનાશક સમત્વભાવનાના આદ્ય ઉદ્ગમસ્થાનસ્વરૂપ સ્યાદ્વાદ સિદ્ધાન્તમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ. તમામ સમકિતી દેવ-દેવીમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ. જિનશાસન શરણં મમ... શ્રી જિનશાસન... શરણું ... મમ.... - ૐ વિયજુરી | (૩૫દ્દેશદ્ર-૮૧૨) ૧૭૪ Page #202 -------------------------------------------------------------------------- ________________ 30. त्वामेकमर्हन् ! शरणं प्रपद्ये હે વીતરાગ અરિહંત ! એકમાત્ર તારું શરણ સ્વીકારું છું. મારે માત્ર તારું શરણ હો. તારું દાસપણું-સેવકપણું-આજ્ઞાપાલકપણું ઝંખું છું. તેડહમ્ હું તારો સેવક છું. માત્ર તારો જ દાસ છું. જો કે તારી ચરણરજ બનવાની પણ મારામાં લાયકાત નથી. તારા સેવક કહેવડાવવાની પણ પાત્રતા ય નથી જ. છતાં પણ મારે તો માત્ર તારા દીનદાસ જ બનવું છે. અનંત વાર દુનિયાનો માલિક બનવા ગયો. પણ દુનિયાનો ગુલામ થઈબેઠો. મારા પ્રભુ ! મારે દુનિયાના દાસ પણ નથી થવું ને માલિક પણ નથી થવું. હે જગતપતિ ! મારે તો કેવળ તારા ચરણકિંકર જ બનવું છે. જો કે ઘણીવાર તારા સેવક બનવાની વાત કરીને પણ ઊલટો જ વર્યો છું. તારા બદલે મોહનો જ દાસ બનીને અનંત કાળ પસાર કર્યો છે. તારો સેવક બનવું છે' એમ કહીને પણ અંતે તો હું રાગ-દ્વેષ-મોહનો જ સામે ચાલીને ગુલામ બની બેઠો. તેથી હવે તારા દાસ-સેવક બનવાની વાત કરવાનો પણ મારો અધિકાર મેં ગુમાવેલ જ છે. કયા મોઢે તારી પાસે આ વાત કરું ? એ જ સમજાતું નથી. છતાં અંતરમાં ઊંડેઊંડે ભાવના તો એક જ છે કે મારે તારા દાસ જ બનવું છે. ઈષ્ટાનિષ્ટ સ્મૃતિ-કલ્પના-સંકલ્પ-વિકલ્પને મારી જાત અનંત વાર સોંપી. તેના પરિણામરૂપે કેવળ દુર્ગતિ-દુઃખ-દરિદ્રતા-દીનતા-હીનતા સિવાય કશું ય મળ્યું નથી. તને ખરા હૃદયથી મારી જાત કયારેય સોંપી નથી. તેના પરિણામરૂપે જ આ દેહધારી દશામાં ફસાયેલ છું. મોહધારી દશામાં અટવાયેલ છું. આ મૂઢ દશામાંથી કાયમી છુટકારો મેળવવા હે અરિહંત ! એકમાત્ર તારું શરણ સ્વીકારું છું. મારી ચેતના તને ભળાવું છું. જેમ યોગ્ય વર સાથે પુત્રીને પરણાવી, પતિને વફાદાર રહેવાની-પતિવ્રતા બનવાની પુત્રીને સલાહ આપીને બાપ નિશ્ચિત થાય તેમ છે વીતરાગ અરિહંત ! મારી ચિત્તવૃત્તિને, ચેતનાને આપની જોડે પરણાવીને, આપને સોંપીને, આપને વફાદાર રહેવાની તેને સલાહ અને કેળવણી આપીને હું નિશ્ચિત થયો છું. ત્વમેકમઈન્ ! શરણે પ્રપશે. (શકસ્તવ) ૧૭પ Page #203 -------------------------------------------------------------------------- ________________ 39 જિનભક્તિ શeણં મમ હે મારી આરાધનાના સ્વામી ! અનાદિકાળથી મોહની, મોહશાસનની ભક્તિના ચરણે, શરણે, સ્મરણ રહેલ હતો. એથી જ તારું શાસન મળવા છતાં, વ્યવહારથી ધર્મજગતમાં પ્રવેશ કરવા છતાં વિદ્વાન અને પ્રભાવક બનવા માટે તેને છોડી, તારી ભક્તિને ગૌણ કરી, આત્મભાન વગર ઉપલક રીતે સ્વાધ્યાય-તપ-ત્યાગસંયમને વળગી પડ્યો. ઉખર ભૂમિમાં આંબો વાવવાની ભૂલ કરી. પણ આજથી મારા સ્વામી ! હું તારા ચરણે, તારા શાસનના સ્મરણે, તારી ભક્તિના શરણે આવ્યો છું. હે પરમકારુણ્યમૂર્તિ ! હવે અંતરમાં સમજાય છે કે આધ્યાત્મિક જગતમાં વાસ્તવિક રીતે તો તારી ભક્તિના ભરોસે જ હકીકતમાં હું જીવી શકું છું. મારી હોશિયારી, આવડતા, બુદ્ધિ, કળા, પુણ્યોદય ઉપર મુસ્તાક રહેવાથી તો કેવળ આત્મખુવારી જ થઈ છે. મારી બુદ્ધિથી અને પુરુષાર્થથી દોષના ગાઢ બંધન તૂટે તેવી કશી જ શકયતા નથી. મારા સ્વામી ! તારી ભીંજાતી ભક્તિના પ્રભાવથી જ મારા વિષય-કષાયના બંધન તૂટશે એવી પાકી શ્રદ્ધા છે. અને “તારી ભીની ભીની ભક્તિ એ જ ૧૪ પૂર્વનો, દ્વાદશાંગીનો, સઘળા શાસ્ત્રોનો સાર છે અને તે જ પરમાનંદમય મોક્ષનું બીજ છે'- એમ મારું હૈયું બોલે છે. આવા ઝળહળતા વિશ્વાસથી અને પરમ પ્રેમથી તારી ભક્તિની સીતાર વગાડવામાં હું ખોવાયો છું. છતાં પ્રભુ! મને મારા બંધનો નડી રહ્યા છે. દોષો આડખીલી કરી રહ્યા છે. મને તો ઘણી બધી મર્યાદાઓ છે. મારા સીમાડા ખૂબ ટૂંકા છે. પણ તારી શક્તિની તો કોઈ મર્યાદા નથી ને ! તું તો યં જ અસીમ છે ને ! તો પછી મારા કામ-ક્રોધના, રાગ-દ્વેષના ગૂઢ બંધનો તારા અનહદ સ્વયંભૂ સામર્થ્યથી તું તોડી નાંખ ને ! કે પછી તને પણ હકીકતમાં મારી જેમ જ મર્યાદાઓ નડે છે? જો તને પણ કોઈ સારું કામ કરવામાં મારી .. तेसिं आहारणनायगाणं न करिज्ज जो नरो भत्तिं । ___धंतं पि संजमं तो सालिं सो ऊसरे ववइ ।। (आराधनापताका-४६५) A સામેતન્મય શ્રુતાઘેરવહિનાત્ | રાવતી વીનં પરમાનસમ્પરીમ્ (દ્વત્રિશા જરૂર) ૧૭૬ Page #204 -------------------------------------------------------------------------- ________________ જેમ જ સીમાઓ નડતી હોય તો કાલ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થનો તું સ્વામી કઈ રીતે? તે બધા તારા દાસ કઈ રીતે ? હે અરિહંત પરમાત્મા ! હું ભૂલ્યો. ખોટો આક્ષેપ કરવા બદલ માફી માગું છું. તને કોઈ મર્યાદા કે હદ હોય જ નહિ. પણ મેં મારી ભક્તિ અત્યાર સુધી તારા બદલે પુદ્ગલ તરફ રાખી. “અનાદિકાળથી પુદ્ગલ પ્રત્યેની ઝેરી પ્રીતિ કેળવીને તારી નજીક આવવાની, તારી સાથે હૃદયનો તાર જોડવાની લાયકાત પણ ગુમાવેલ છે. તેથી મારી જ અપાત્રતા મને અત્યારે નડી રહી છે. હે અરિહંતો ! હે શુદ્ધાત્માઓ ! મારા ઉપર હવે તો અનુગ્રહ કરો. *પુદ્ગલદષ્ટિ દૂર થઈ આપના પ્રત્યે અપ્રતિમ ભક્તિભાવનો ઉછાળો મારા હૃદયમાં પ્રગટો. એક પણ ક્ષણ આપની ભક્તિ-સ્મૃતિ-પ્રીતિ-પ્રતીતિ વિસરાય નહિ એવી લાયકાત મારામાં પ્રગટો. આપની ભક્તિ જ મારું શરણ હો. જિનભક્તિ શરણં મમ... જિનભક્તિ... શરણં... મમ... 5. કાળ સ્વભાવ ભવિતવ્યતા, એ સઘળા તુજ દાસી રે, મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજને સબળ વિશ્વાસ રે (શ્રી ચિંતામણી પાર્શ્વનાથ સ્તવન-મહો. યશોવિ. કૃત) - પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે હો કરવા મુજ ભાવ.... (ઋષભજિનસ્તવન ૧૪, શ્રી દેવચંદ્રજી વાચક) * પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ (શ્રીદેવચંદ્રજી-વર્તમાન ચોવીશી ૧૫) ૧૭૭ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૩૨. આતમામ ! પ્રગટ થાવ હે શુદ્ધાત્મા ! તું પ્રગટ થા. આતમરામ ! તારે જાગ્રત થવાનો અવસર થયો છે. ઊઠ, ઊઠ, ઘણું મોડું થયું છે. ક્ષણ-ક્ષણ પસાર થતાં અનંતકાળ પસાર થઈ ગયો. હવે તો આતમદેવ ! ઊઠો. ચેતનવંતુ ચોઘડીયું આવી ગયું છે. ઝળહળતી નવી ઉષા પૂર્ણપણે ખીલી ઊઠી છે. મારા પ્યારા આતમરામ ! હવે તો જાગો ને ! બાપુ! હવે નહિ ઊઠો તો કયારે ઊઠશો ? આનાથી વધુ રૂડો અવસર ફરી કયારે મળવાનો છે ? જેની આશામાં આ અમૂલ્ય અવસર એળે જવા દો છો ? અનંત આત્માઓ અત્યાર સુધી જાગ્રત થઈ ગયા. પોતાનું કાર્ય સાધી ગયા. માનવભવ, આર્યદેશ, જિનશાસન, સદ્ગુરુપ્રાપ્તિ, નીરોગી શરીર, ધર્મશ્રવણ, સમજણ, સાધના-જીવન, કલ્યાણમિત્રયોગ આદિ જાગ્રત કરનારી ઉત્તમોત્તમ સામગ્રી મળવા છતાં હજુ પણ કુંભકર્ણ-નિદ્રા નહિ છોડે તો ક્યારે છૂટાશે ? જિનેશ્વરદેવની કૃપા, જિનશાસનનો પ્રભાવ, ભીની ભીની જિનભક્તિનું બળ, જિનાજ્ઞાની શરણાગતિ, ઉત્તમોત્તમ જિનદશાનું લક્ષ, સદ્ગુરૂની સહાય અને સિદ્ધ ભગવંતોનું વિશુદ્ધ આલંબન- આ બધા લોકોત્તર પીઠબળનો આધાર લઈને, હે પ્રાણપ્રિય શુદ્ધાત્મા ! તને હું અંતરાત્મા તરીકે પોકારી રહ્યો છું કે તું જાગ્રત થા, જાગ્રત થા. હવે તો તારી અનાદિ સ્વયંભૂ શક્તિના પ્રભાવે સ્વભાવનો ઉત્સાહ લાવીને, મલ-વિક્ષેપ-આવરણને ફગાવીને, રાગદ્વેષ-મોહને હટાવીને, દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મના સકંજામાંથી છટકીને, સ્મૃતિકલ્પના-સંકલ્પ-વિકલ્પના વિકૃત વમળમાંથી બહાર નીકળીને હે શુદ્ધાત્મા! તારા જ કલ્યાણ માટે તું પ્રગટ થા, પ્રગટ થા. પ્રયત્ન કર. પ્રગટ થવાશે. હિંમત કરીને જાગ્રત થા. બહિરાત્મદશામાં રહીને તારો અક્ષમ્ય અપરાધ-અન્યાય જાણે-અજાણે મેં કરેલ છે. તેની મારે તારી પાસે માફી માગવી છે. એ માટે તું જાગ્રતથા. હે શુદ્ધાત્મા ! તું પ્રગટ થા. તને ઠપકો નથી આપવો. પણ તારી સાથે ક્ષમાપના કરવી છે. મારે તને પૂજવો છે. તારા વંદન-પૂજન-સત્કારસન્માન કરવા હું અંતરાત્મા બનીને ઝંખી રહ્યો છું. તારા ઉપર નિર્દોષ . સ્વહિતાયૈવોત્થયમ્ । (સિદ્ધસેનીયા દ્વાત્રિંશિા-૮/૨૦) ૧૭૮ Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ કરવો છે. તારી નિઃસ્વાર્થ ભક્તિ કરવી છે. તારા ઉપર હૈયાનું હેત વરસાવવું છે. તે શુદ્ધાત્મા ! તને પ્રગટ કરવો, તારા વંદન-પૂજન કરવા, તને ચાહવો, તારી ઉપાસના કરવી એ જ તો પારમાર્થિક જિનાજ્ઞા છે. આવી દુર્લભ મહામંગલકારી લોકોત્તર અમૂલ્ય જિનાજ્ઞા ! હું તારા ચરણેશરણે છું. તારું શરણ અને સ્મરણ મને મુક્તિ અપાવશે- એવો પાકો ભરોસો છે. જિનાજ્ઞા શરણં મમ.. જિનાજ્ઞા... શરણે... મમ.. ૧૭૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ 33. જિનદશા શeણં મમ: અહો ! પ્રભુ ! આપની અપ્રમત્ત દેહાકૃતિ, સૌમ્ય મુખાકૃતિ, અવિકારી નેત્રયુગલ, પ્રશમરસ ઝરતી શરીરમુદ્રા, કરુણારસ વહાવતી મુખમુદ્રા, અપૂર્વ આત્મસ્વભાવને પ્રેરક એવું આપનું દિવ્યદર્શન. સાધનાકાળમાં કેવી અપૂર્વતમ તીવ્ર મુમુક્ષુતા ! પડતી ચિત્તવૃત્તિને સ્થિર કરતી આપની અપૂર્વ વાણી ! અહો ! એકાંત-મૌન-ધ્યાન-કાયોત્સર્ગમય અપ્રમત્ત અંતરંગ સાધનામાં રમણતા. અહો ! કલાકો, દિવસો કે માત્ર મહિનાઓ જ નહિ પણ વર્ષો સુધી આત્મસાધનામાં આપની સુદઢ અપ્રમત્ત અવસ્થા, અપૂર્વ સમતા. અભુત ક્ષમા ! અહો ! અત્યંત સ્વરૂપવાન દેવાંગના અને અપ્સરાઓના કામોત્તેજક હાવભાવો વચ્ચે પણ સાધનાદશામાં ય આપની પરમ નિર્વિકારીતા ! કેવી બેનમુન દઢતા, અવિચલ આત્મલીનતા ! ઝળહળતો વૈરાગ્ય, અનન્ય અંતર્મુખતા ! ખરેખર આ બધું અપૂર્વ છે, અદ્ભુત છે, અનુપમ છે. આપની કેવી અજોડ આત્મસ્થિરતા ! અનુપમ ધ્યાનનિમગ્નતા ! અવર્ણનીય અકિંચનતા અને અલૌકિક અસંગ ભાવ ! ભયંકરમાં ભયંકર ઉપસર્ગ-પરિષહો પણ જરા ય આપને ચલાયમાન કરી જ ના શકે એવી કોઈક અજબ-ગજબની દેહાધ્યાસમુક્તતા! અદ્ભુત ઐશ્વર્ય વચ્ચે પણ આપની અખંડ આત્મલીનતા ! અહો ! અહો ! પ્રગાઢ આત્મતૃપ્તિ ! પ્રચંડ આત્મસામર્થ્ય ! અનંત ધીરતા-વીરતાગંભીરતા-નમ્રતા-સરળતા ! કેવી ઉચ્ચતમ આત્મદશા આપે પ્રગટ કરી છે! કેવો અસંગ-અવિનાશી-અવિકારી, નિરંજન-નિરાકાર-નિર્વિકલ્પ-નિર્ઝન્થનિર્લેપ-નિસ્તરંગ-નિરાકુલ, નિત્ય-નિર્બન્ધ-નિર્વિકાર-નિરુપમ-નિષ્ક્રિય-નિ સંગનિર્દોષ, અજર અમર આત્મા આપે પ્રગટ કર્યો ! આપના અવિનાશી આત્માનો પ્રગટ વૈભવ પણ કેવો અદ્ભુત છે! પરિપૂર્ણ અનંતજ્ઞાન-દર્શન-ચારિત્ર-સુખ-શક્તિ-શુદ્ધિ-સિદ્ધિ-સ્થિરતાઅનંતગુણવિભૂતિ ! પ્રભુ આપે જેવો શુદ્ધ આત્મા જાણ્યો-જોયો-અનુભવ્યો. પ્રગટ કર્યો. ૧૮૦ Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ્યો-પ્રરૂપ્યો તે જ પરમ તત્ત્વ છે. તે જ પરમ સત્ય છે. તે જ પરમાર્થ છે. તે જ મને માન્ય છે. તે જ ઉપાદેય છે. તે જ મારું પ્રેય-શ્રેય અને ધ્યેય છે. તે જ શુદ્ધ આત્મા મારે પ્રગટ કરવો છે. આપના જેવો જ મારો આત્મા શુદ્ધ છે. તું અને હું બન્ને એક જ છીએ. તેથી મારું શુદ્ધ સ્વરૂપ જ મારે ઉપાસવા યોગ્ય છે- એમ પાકી શ્રદ્ધા છે. પરંતુ મારી આ શ્રદ્ધા પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ છે. કારણ કે દેહાતીત-વચનાતીત-મનાતીત આત્માનો મને અનુભવ નથી. દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી અલગ જ્ઞાનમય આત્માની મને સ્પષ્ટ પ્રતીતિ જ થતી નથી. દ્રવ્યસ્વભાવથી શુદ્ધ હોવા છતાં પર્યાયમાં ઘણો જ મલિન છું. મલિનતા સાથે તાદાભ્યઅધ્યાસ વર્તી રહ્યો છે. એ જ તો મારો મોટો ભયંકર ગુનો છે. ચૈતન્યરમણતા વિનાના વિકલ્પકોલાહલમાં હું થાકનો અનુભવ કરી રહ્યો છું. આપ તો ચેતનવરમાં વિશ્રાન્ત થયા છો. હું સંકલ્પ-વિકલ્પો અને રાગાદિ વિભાવ સાથે એકાકાર-એકરસ બની ગયો છું. તેથી જ રાગ-દ્વેષ-મોહથી શૂન્ય, મલ-વિક્ષેપ-આવરણથી ભિન્ન, સ્મૃતિકલ્પના-સંકલ્પ-વિકલ્પથી જુદો મારો આત્મા ભાસતો નથી. વિભાવદશાથી મુક્ત એવી સ્વભાવદશાની કોઈ અનુભૂતિ મને થતી નથી. સત્ત્વ-તમોરજોગુણથી અલગ વિશુદ્ધ આત્મા મારા અનુભવમાં આવતો નથી. ભલે તેવી પ્રતીતિ ન થાય પણ તમે પ્રગટ કરેલું- પ્રકાશેલું-પ્રરૂપેલું આત્મતત્ત્વ એ જ પરમ તત્ત્વ છે. આપની જ વાણી પરમ સત્ય છે. મારનારનું પણ આપે, છબસ્થદશામાં પણ, ભૂંડું ઈચ્છલ નથી. ઊલટું તેમનું પણ કરુણાભાવથી હિત ચાહેલ છે. તો કોઈને કદિ ય ખોટો માર્ગ બતાવવાની તો ઈચ્છા પણ આપને કેમ થાય? આપે એકાંત-મન-ધ્યાન-કાયોત્સર્ગમય અસંગતા-સહિષ્ણુતા-અંતર્મુખતાપ્રધાન મોક્ષમાર્ગ માત્ર બતાવેલ જ નથી. આચરેલ પણ છે. તે પણ બે-ચાર દિવસ નહિ. આખો જન્મારો જ આમાં ગાળેલ છે. અને પછી માત્ર હિતબુદ્ધિથી, કરુણાથી માર્ગ બતાવેલ છે. પ્રભુ ! અત્યંત કરુણા કરીને આપે મારા આત્માનું ભાન કરાવ્યું. તો હવે તેનું હૃદયમાં ભાન કરાવો. આત્માની પરોક્ષ શ્રદ્ધા કરાવી તો હવે પ્રત્યક્ષ શ્રદ્ધા કરાવો. પરમાત્મા છું સોડä થોડદું જ પરમેશ્વરઃ | मदन्यो न मयोपास्यः मदन्येन च नाप्यहम् ॥ (ध्यानदीपिका-१७६) દ્રવ્યર્મવિનિર્મ, મવિમવનતં ! नोकर्मरहितं विद्धि, निश्चयेन चिदात्मकं ॥ (परमानंदपंचविंशति-८) ૧૮૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્વરૂપની સ્મૃતિ કરાવી તો પ્રતીતિ પણ કરાવો. નિજસ્વરૂપનું સ્મરણ કરાવ્યું તો હવે સાક્ષાત્કાર કરાવો. આત્માનો બોધ આપ્યો તો પ્રબળતમ અંતરંગ મોક્ષપુરૂષાર્થ ઉપડે તેવો પ્રતિબોધ પણ આપો. ઓ ! નિષ્કારણ કૃપાસાગર ! આપ આ બધું કરશો જ એવી પૂર્ણ શ્રદ્ધાથી પૌગલિક ગ્રાહ્ય-ગ્રાહકભાવ છોડીને આપનું આલંબન લઈને, આપના જ અલૌકિક આત્મસ્વરૂપના ધ્યાનમાં લીન થાઉં છું, તલ્લીન થાઉં છું, લયલીન થાઉં છું, સુલીન થાઉં છું, વિલીન થાઉં છું. આપનું પૂર્ણ પરિપૂર્ણ-પૂર્ણાનંદમય, કેવલ નિર્વિકલ્પ, જ્ઞાતા-દષ્ટા, અસંગ સાક્ષીમાત્ર, શુદ્ધોપયોગરૂપ, ધ્રુવ, સિદ્ધ આત્મસ્વરૂપ મારી સમક્ષ અપરોક્ષપણે પ્રગટ થાવ, પ્રગટ થાવ, પ્રગટ થાવ. એની પ્રાપ્તિ અને પ્રગટીકરણ માટે જ મારા તમામ પ્રયત્નો સર્વ સંયોગમાં બની રહો. હું ખોવાયેલ છું. મારે મારું શુદ્ધ ચૈતન્ય જ પ્રગટ કરવું છે. “શુદ્ધ પ્રગટ પૂર્ણ ચૈતન્ય જ મારું વાસ્તવિક સ્વરૂપ છે'- એવું મારા હૈયામાં વસી જાવ. બાકી બીજું બધું નીકળી જાવ. શુભ કે શુદ્ધ પર્યાયનું વેદન કરવા છતાં મારી પરિણતિ સતત શાશ્વત ચેતનતત્ત્વ ઉપર જ ઠરેલી રહે. હું મને, મારા ઉપયોગને, મારી અંતરંગ પરિણતિને નિરંતર મારા મૂળભૂત સ્વરૂપ તરફ ખેંચતો રહું. બહારનું આકર્ષણ પૂરેપૂરું નીકળી જાય. મારા આત્મદ્રવ્યમાં જ પૂરેપૂરા રસકસના મને દર્શન થાય. ત્યાં જ પૂર્ણતાની પ્રતીતિ થાય. કોઈ પણ જાતની સ્પૃહા વિના શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર મારી દષ્ટિ-પરિણતિ સ્થિર થાય. બહારમાં ડોકિયું કરવાની વૃત્તિ ખલાસ થાયઆવો અનુગ્રહ કરો, કૃપા કરો. હે પૂર્ણ બ્રહ્મસ્વરૂપી પરમાત્મન્ ! મારો શુદ્ધાત્મા પ્રગટ થતો નથી. મને સહાય કરો. સ્વાનુભૂતિ પ્રગટે તેવો અનુગ્રહ કરો, અનુગ્રહ કરો. હે નિરંજન-નિરાકાર જગન્નાથ ! હવે તો આપ મારા હૃદયકમળમાં જાગ્રત થાવ, જાગ્રત થાવ, જાગ્રત થાવ. હે પ્રીતમ ! હવે મારા પ્રત્યે આપને પ્રેમ-લાગણી પ્રગટ કરવાનો અવસર આવી ગયો છે. પ્રગટ થાવ. પ્રગટ થાવ. .. इत्यजस्रं स्मरन् योगी तत्स्वरूपावलंबितः । तन्मयत्वमवाप्नोति ग्राह्यग्राहकवर्जितः ।। (ध्यानदीपिका १७४) ૧૮૨ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૩૪. આત્મન ! તાd Hભાળ ને ! પરમાત્મા > હે આત્મન્ ! તું તારું સંભાળ. જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, રાગ-દ્વેષાદિ ભાવ કર્મ, અને શરીરાદિ નોકર્મથી આત્મા ભિન્ન છે. રાગાદિ મલ, ચંચળતારૂપ વિક્ષેપ અને અજ્ઞાનાત્મક આવરણથી પણ તારો આત્મા ભિન્ન જ છે. (અ) દેહ, શાતા-અશાતા-અસ્થિરતા-સડન-ગલન-પતન-વિધ્વંસન-સ્થૂલતા કૃશતા આદિ દેહધર્મ, દેહવિષયભૂત ઔદારિકવર્ગણા આદિ પુદ્ગલપિંડ, હલન-ચલન-શયન-ભોજન-આસન આદિ દેહક્રિયા અને શ્રમ આદિ દેહક્રિયાફળથી આત્મા જુદો છે. દેહાતીત એવો તું તેનાથી અલગ છે. વચન, કર્કશતા-મધુરતા-સુસ્વરતા આદિ વાણીધર્મ, વાણીવિષયભૂત ભાષાવર્ગણા પુદ્ગલપુંજ, કંપન આદિ વાણીક્રિયા, આહ્વાદ-અણગમો આદિ વાણીક્રિયાફળથી પણ શબ્દાતીત એવો આત્મા ન્યારો છે. (ક) ઈન્દ્રિય, બહિર્મુખતા આદિ ઈન્દ્રિયધર્મ, ઈન્દ્રિયવિષયસ્વરૂપ વર્ણ ગંધ-રસ-સ્પર્શ-શબ્દ, વિષયસેવન આદિ ઈન્દ્રિક્રિયા, નરકગમન આદિ ઈન્દ્રક્રિયાફળ વગેરેથી અતીન્દ્રિય અમૂર્ત આત્મા સાવ ન્યારો છે. મન, ભય-ચંચળતા-તરંગીપણું વગેરે મનો ધર્મ, મનવિષયભૂત મનોવર્ગણારૂપ પુદ્ગલપુંજ, આભાસિક-માયિક ક્ષણભંગુર અને વૈષયિક એવી રતિ-અરતિ-સ્મૃતિ-કલ્પના-સંકલ્પ-વિકલ્પ આદિ મનક્રિયા તેમજ આકુળતા-વ્યાકુળતા-દુર્ગતિગમન આદિ મનક્રિયાફળથી પણ મનાતીત, નિર્વિકલ્પ, નિરાકુળ આત્મા તદન જુદો જ છે. તારાથી તદન અલગ એવું આ બધું સંભાળવાને બદલે તું તારું સંભાળ. અનંત કાળથી કર્મ, કુસંસ્કાર, શરીર વગેરેની સાથે રહેવા છતાં તું કદિ જડ થયો નથી. હજારો વર્ષ સુધી કાચની સાથે રહેવા છતાં પોતાની વિશિષ્ટ લાયકાતના લીધે હીરો કદિ કાચ બનતો નથી. તું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છે. અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર-આનંદ વગેરે તારા સ્વધર્મો છે. તારો આત્મા એ જ એકમાત્ર તારો પારમાર્થિક પ્રયોજનભૂત .. सुचिरं पि अच्छमाणो वेरुलिओ कायमणि य ओमीसो । __न उवेइ कायभावं पाहन्नगुणेण नियएण ।। (ओघनियुक्ति ७७२) ૧૮૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ માણવા લાયક વિષય છે. આત્મરમણતા તારી ક્રિયા છે. અનંત-અદ્વિતીયનિરુપાધિક આનંદનો એકરસ અખંડ અપરોક્ષ અનુભવ-ભોગવટો એ જ તારી આત્મરમણતાક્રિયાનું ફળ છે. “તું તને વ્યવસ્થિત રીતે ઓળખી લે પછી કશું જ જાણવાનું બાકી રહેતું નથી. તું તને વાસ્તવિક રીતે ન ઓળખે તો બીજું બધું જાણેલું ન જાણ્યા બરાબર જ છે, બીજું જાણેલ વ્યર્થ છે. તારા માટે તું જ એકમાત્ર પારમાર્થિક શેય છે. તારા દ્વારા જ તું જોય છે. તારા માટે જ તને જાણવાનોમાણવાનો-અનુભવવાનો છે. તારામાં જ તને અનુભવવાનો છે. 'કર્મવશ પાંચેય ઈન્દ્રિયો, મન અને શરીર પોતાનું કામ કરે તો ભલે કરે. તેના કામમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કર્યા વિના, તેના પ્રત્યે પૂર્ણતયા ઉદાસીન બની, બાહ્ય ચેષ્ટા અને માનસિક ચિંતાને છોડીને, પરદ્રવ્ય-પરભાવ-વિભાવનો પગપેસારો આંશિક રીતે પણ તારા અનુભવમાં ન આવે એ રીતે તારા જ શુદ્ધ દ્રવ્ય-ગુણનો અપરોક્ષ અનુભવ કરવામાં તું લીન-તલ્લીન રહેજે. આ જ તારું પરમ કર્તવ્ય છે. અને આ જ તારી કેવલ નિર્વિકલ્પ-જ્ઞાતાદૃષ્ટા-અસંગ સાક્ષીભાવની સાધના છે. અહીં તમામ આશ્રવ* પણ સંવર બની જશે. કારણ કે તારી દષ્ટિ ઉપાદેયપણે બહાર નહિ પણ અંદર છે. બસ આ રીતે વત્સ ! તું તને ઓળખી લે એટલે બધું જ ઓળખાઈ જશે, સમગ્ર વિશ્વ પરખાઈ જશે. A. જ્ઞાતે ત્મિનિ નો મૂળો, જ્ઞાતિવ્યવશિષ્યતે | પ્રજ્ઞાતે પુનરિમન, જ્ઞાતિમન્નરર્થકમ્ || (ધ્યાત્મિસાર ૨૮૨) પ્રા. નસીર-3/ ». रूपं कान्तं पश्यन्नपि शृण्वन्नपि गिरं कलमनोज्ञाम् । जिघ्रन्नपि च सुगन्धीन्यपि भुजानो' रसान् स्वादून् । भावान् स्पृशन्नपि मृदूनवारयन्नपि च चेतसो वृत्तिम् । परिकलितौदासीन्यः प्रणष्टविषयभ्रमो नित्यम् ॥ बहिरन्तश्च समन्ताच्चिन्ता-चेष्टापरिच्युतो योगी । तन्मयभावं प्राप्तः कलयति भृशमुन्मनीभावम् ॥ (योगशास्त्र १२/२३-२४-२५) . સાક્ષીભાવની સાધના માટે જુઓ પૃ. ૨૦૩ *. यथाप्रकारा यावन्तः संसारावेशहेतवः । તાવન્તસ્તવિપર્યાના નિર્વાણલિખિતવઃ || ( સિનીયા દ્વારા ર૦/) છે. ને માસવા તે રિસા | (ગાથારા-શકાદ) * સત્તામાં નો કાતિ નો ઇ તો | (સૂત્રતા શરાર૦) ૧૮૪ Page #212 -------------------------------------------------------------------------- ________________ હે આત્મન્ ! તું તારું આ અલૌકિક કર્તવ્ય સંભાળ. તું તારું આત્મહિત સંભાળ ને ! તારું મંગળ સંભાળ ને ! પૂર્ણ સ્વરૂપ સંભાળ. શુદ્ધ સ્વરૂપ સંભાળ. ધ્રુવ સ્વરૂપ સંભાળ. સિદ્ધ સ્વરૂપ સંભાળ. આત્મ સ્વરૂપ સંભાળ. તારું ઘર સંભાળ. મૌલિક સ્વરૂપ સંભાળ ને ! મૂળભૂત આત્મસ્વરૂપ સંભાળ ને ! તારું ધ્રુવ શુદ્ધ પૂર્ણ સિદ્ધ આત્મસ્વરૂપ સંભાળ ને ! અનંત ગુણોથી પૂર્ણ તારું શુદ્ધ શાશ્વત આતમઘર સંભાળ ને ! જ્યાં તારે પહોંચવું છે તે આતમઘરનો જ કાયમ તું આશ્રય કર ને! जत्थेव गन्तुमिच्छेज्जा तत्थ कुब्वेज्ज सायं । (ઉત્તરાધ્યયન ૬/૨૬) ૧૮૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૩૫. કેવું પૂર્ણાનંદમય મારું સ્વરૂપ ? વાહ ! સહજાનંદી! કેવળ-આનંદ-આનંદ ને આનંદ ! દુઃખ-દર્દ, કલેશસંકલેશ, વેદના-વ્યથા, અકળામણ-ગુંગળામણ, ખેદ-ઉદ્વેગ, તાપ-સંતાપ, ચિંતા-ઉતાપ, આકુળતા-વ્યાકુળતા, રતિ-અરતિ, શોક-વિહ્વળતા, જુગુપ્સાદુગંછા, રીબામણ-સતામણ તો મારા સ્વભાવમાં જ નથી. તે તો કેવળ કર્મના પરિણામ છે. તે મારું સ્વરૂપ નથી જ. મારું સ્વરૂપ તો કેવળ આનંદમય છે. આનંદ પણ અપૂર્ણ નહિ. પરંતુ પૂર્ણ-પરિપૂર્ણ. શુદ્ધનિશ્ચયનયથી હું છલોછલ આનંદથી ભરેલો છું, જ્ઞાનાનંદથી છલકાતો છું. પારમાર્થિક આનંદનો સ્વામી છું. હું તો પૂર્ણાનંદનો નાથ છું. આનંદઘન છું, પૂર્ણાનંદઘન છું. ! પરિપૂર્ણ આનંદનો મહાસાગર છું. આ આનંદ પણ સહજ અને નિરૂપાધિક. સ્વાધીન આનંદ ! અકૃત્રિમ પૂર્ણાનંદ ! અવિનાશી પરમાનંદ ! કદિ ઘટે નહિ તેવો અનહદ આનંદ! દુઃખથી અમિશ્રિત અપૂર્વ આનંદ. સર્વોત્કૃષ્ટ આનંદ ! અવિકૃત અખૂટ અખંડ અપરિમિત અનંત અતુલ અનુપમ આનંદ ! પરમ પ્રકૃષ્ટ પ્રચૂર પાવન પૂર્ણ પરિપૂર્ણ આનંદથી પૂર્ણ એ હું! વિમલ વિશદ વિકૃતિશૂન્ય વિશાળ વિરાટ આનંદ એ મારો વૈભવ ! નિર્દુન્દુ નિરાકુળ નિર્દોષ નિર્મળ નિરુપમ નિર્વિકલ્પ નિરંજન નિરાકાર એવા આનંદનો હું નિધિ! અહો ! અહો ! મારું સ્વરૂપ શાંત સ્થિર સહજ સ્થાયી સર્વોત્કૃષ્ટ સર્વોચ્ચ આનંદથી સંપન્ન! મોહક્ષોભરહિત, કલ્પનાતરંગમુક્ત પૂર્ણઆનંદઘન! જે મેળવવા જેવું છે તે તો સદા સન્નિહિત જ છે. નિર્મળ આત્મનિધાન જોયા પછી બહારના નિધાનો નિર્મૂલ્ય અને નિર્માલ્ય લાગે છે. પછી મારે બહાર ફાંફા શું મારવા? જ્યાં ત્યાં માથું મારવાની, મોટું ઘાલવાની મારે શી જરૂર? અનાદિકાળની આ કુટેવને હવે દેશનિકાલ-આત્મનિકાલ આપું છું. હે આત્મન્ ! હવે તું બહાર ભ્રમિત ન થા. “આનંદમય આત્મસ્વભાવનો ઉચ્છેદ કરવા માટે પગપેસારો કરી રહેલી વિભાવદશામાં મુંઝાઈને, પુણ્યોદયમાં અટવાઈને તારામાં જે સુખ છે તેને દુ:ખમાં શા માટે ફેરવે - શનિરયત: સત્યવાનન્દમયઃ સવા || (ધ્યાત્મસાર-૨૮૭૪) છે. પર: પ્રવિણ તે વિનાશમ્ (શાંતસુધારસ /3) ૧૮૬ Page #214 -------------------------------------------------------------------------- ________________ છે ? બ્રાન્તપણે તુચ્છ દેહ-ગેહથી નેહ કરવાના બદલે આનંદઘરમાંચૈતન્યભવનમાં જ તું વિશ્રાન્તિ કર. આત્મતૃપ્ત થા. હવે તારે કશું કરવાની જરૂર નથી. “આ કરું, તે કરું એવી*દુઃખદાયી ઘેલછા છોડી દે. સાક્ષીભાવનો આશ્રય લે તો મોક્ષ સુલભ છે, સરળ છે.” તુર્થત્યાત્મન્થવ દે વર્નવૃત્તમમાં જ્ઞાની | (યોજશાસ્ત્ર ૨૨/૦) *. यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः । आत्मन्येव च संतुष्टस्तस्य कार्यं न विद्यते ।। (अध्यात्मसार १५।८) *. कर्माण्यपि दुःखकृते निष्कर्मत्वं सुखाय विदितं तु । न तत: प्रयतेत कथं निष्कर्मत्वे सुलभमोक्षे ।। (योगशास्त्र १२/५०) >. આ વિષયની સ્પષ્ટતા માટે જુઓ પૃષ્ઠ – ૨૦૩ થી ૨૭૨ ૧૮૭ Page #215 -------------------------------------------------------------------------- ________________ 39. અહો ! શુદ્ધ ઉપયોગ કવરૂપ આભા ! હું પૂર્ણાનંદનો નાથ તો છું જ. સાથોસાથ શુદ્ધોપયોગરૂપ પણ છું. અહો ! કેવું અદ્ભુત સ્વરૂપ છે મારું ! હું શુદ્ધ જ્ઞાનમૂર્તિ છું ! શુદ્ધ ઉપયોગ-ચેતના-સમજણ-જ્ઞાન-દર્શન મારું સ્વરૂપ છે ! જડ પરમાણુ વગેરેમાં કદિ ન મળે તેવું ચૈતન્ય એ મારો સ્વભાવ. સદા સર્વત્ર જાણવું અને જોવું એ જ મારો મૂળભૂત સ્વભાવ. ઉદાસીનભાવે માત્ર જાણવું - જોવું એ જ મારો સ્વભાવ. જ્ઞાતા-દષ્ટા-સાક્ષીભાવ એ જ મારો મૂળ સ્વભાવ. આત્મતૃપ્ત સ્વભાવ. કર્તુત્વ-ભોસ્તૃત્વભાવ તો મારા મૂળ સ્વભાવમાં છે જ નહિ. સારા-નરસાં સંકલ્પ-વિકલ્પ, ઈષ્ટાનિષ્ટ કલ્પના, ઠગારી આશા, વ્યર્થ ચિંતા, બાહ્ય લાભ-નુકશાનીનો ખ્યાલ પણ મારું સ્વરૂપ નથી જ. એ બધું તો છે કેવળ પૌગલિક સ્વભાવ, કર્મજન્ય વિભાવ, મોહનો વિલાસ. મારે તેની સાથે કોઈ સંબંધ નથી. હું તો સંકલ્પ-વિકલ્પ-સ્મૃતિકલ્પના વગેરેને પણ સાક્ષીભાવે જાણનારો-જોનારો છું. સંકલ્પ-વિકલ્પ વગેરેને પણ કેવળ *જાણનાર એવા આત્માને મારે જાણવો છે, માણવો છે, અનુભવવો છે. તમામ દ્રવ્ય-ભાવને સાક્ષીભાવે સાક્ષાત્ જોનાર-જાણનાર હોવાથી હું કેવલ અસંગ છું. રાગ-દ્વેષ-મમત્વ-મોહ વગર અસંગભાવે જોનાર હોવાથી જ હું અબંધ છું. કર્ણાતીત-મોહાતીત-બંધનમુક્ત કેવળ નિર્વિકલ્પ જ્ઞાતા-દષ્ટ અસંગસાક્ષીમાત્ર છે. આવો શુદ્ધ ઉપયોગ એ મારું મૌલિક સ્વરૂપ જ છે. આ સંયમિત શુદ્ધ ઉપયોગનો જ હું આશ્રય કરું છું. ઉપયોગની અશુદ્ધતા એ મારો સ્વભાવ નથી. કર્મજન્ય વિભાવ છે. એ વિભાવદશા સાથે મારે કાંઈ લેવા-દેવા નથી. એનાથી મને કોઈ લાભ નથી. એની મને કોઈ આવશ્યકતા પણ નથી. મારા સ્વભાવભૂત ઉપયોગમાં* રાગ-દ્વેષ-મોહ, મલ-વિક્ષેપ-આવરણ, . જ્ઞાનમાત્ર સ્વ વં પશ્યન્નીત્મરતિનિઃ | (મધ્યત્મિવિવું રૂારૂ?) 2k, ને માતા સે વિUTIતા, ને વિતા સે તિ | ( વારે 93999) - સંતાત્મા થયે શુદ્ધપયોગ વિતરે નિઝમ્ | (જ્ઞાનસાર-૮૨) * રા ટ્રેષ વે નાસૌં, પરમતિમ રા; राग द्वेष के भासतें, परमातमपदनास । (परमात्मछत्रीसी २३) ૧૮૮ Page #216 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ, -કર્મ-કર્મપ્રક્રિયા-કર્મક્રિયાફળ, સ્મૃતિ-કલ્પનાસંકલ્પ-વિકલ્પ વગેરે કશું જ નથી. આ બધી કર્મકૃત અશુદ્ધિ છે. એ મારું સ્વરૂપ નથી, સ્વભાવ નથી. હું તો માત્ર એક-અખંડ-અસંગ-અવિચલઅમલ-અવિનાશી-અનાહત શુદ્ધ ઉપયોગમય ચેતન છું. *વિશુદ્ધ અવિનાશી આનંદમય જ્ઞાન-દર્શનાત્મક ચૈતન્યસ્વરૂપથી હું સદા અવિચલિત જ છું. કેવળ નિર્વિકલ્પ-જ્ઞાતા-દૃષ્ટા-અસંગસાક્ષીમાત્ર શુદ્ધઉપયોગરૂપ છું. આથી કર્મકૃત વ્યક્તિત્વમાં ‘અહં-મમ’ પણાની ભ્રાન્તિ કરવી નથી. દેહ-ઈન્દ્રિયાદિ સાંયોગિક પદાર્થમાં, મોહોદયજન્ય રાગ-દ્વેષ-મોહમાં, સ્મૃતિકલ્પના-સંકલ્પ-વિકલ્પમાં તાદાત્મ્યઅધ્યાસ કે સ્વામિત્વબુદ્ધિ એ કેવળ ભ્રમ છે. આકાશમાં રચાતા ગર્વનગરની જેમ, મૃગજળવત્ બધા સાંયોગિક ભાવો મિથ્યા છે. તન-મન-વચન, આચાર-વિચાર-ઉચ્ચાર, દેહ-ગેહ-નેહમાં એકરૂપતાની પ્રતીતિ પણ માત્ર ભ્રમણા જ છે. એ મારું સ્વરૂપ નથી. મારે તેની સાથે કશું લાગતું-વળગતું નથી. એનાથી મારું કશું પ્રેય-શ્રેયહિત-કલ્યાણ નથી. મારે તેની કશી આવશ્યકતા નથી. માત્ર જ્ઞાનમય અસ્તિત્વ જ મહામૂલ્યવાન છે. ક્ષયોપશમ જ્ઞાન તો ઔપાધિક, અશુદ્ધ, અધૂરું, અનિત્ય અને પાંગળુ હોવાથી પરમાર્થથી નિર્મૂલ્ય જ છે. જે ઉપાધિગ્રસ્ત હોય, ટકનાર ન હોય તેની કિંમત શી? હું તો સ્વાભાવિક, શુદ્ધ, પૂર્ણ, શાશ્વત, સમર્થ અને અભ્રાન્ત ઉપયોગસ્વરૂપ છું. અન્ય જ્ઞેય અને દશ્યથી ઉદાસીન થવા દ્વારા વિકલ્પશૂન્ય બનીને, શુદ્ધ નિજસ્વભાવનું અવલંબન કરીને, સદા જ્ઞાતા-દૃષ્ટા પ્રત્યે એકરસ થવાથી જે ઉપયોગ, પરિપૂર્ણ પરિપક્વ અવિષમ શુદ્ધ ચૈતન્યપણે પરિણમેલ છે તે *શુદ્ધ ઉપયોગ એ જ મારું પારમાર્થિક સ્વરૂપ છે. ‘શુદ્ધોપયોગ’ પદનો રહસ્યાર્થ કેવો અદ્દભુત છે ! 2. જર્મ નીવં ચ સંશ્લિષ્ટ, સર્વવા ક્ષીરનીરવત્ । विभिन्नीकुरुते योऽसौ, मुनिहंसो विवेकवान् ॥ ( ज्ञानसार १५ १ ) स्वभावान्नैव चलनं, चिदानन्दमयात्सदा । વૈરાગ્યસ્ય તૃતીયસ્ય, સ્મૃતેય જ્ઞક્ષળાવતી ॥ (અધ્યાત્મસાર ૬।૪રૂ) * गन्धर्वनगरादीनामम्बरे डम्बरो यथा । તથા સંયોગના સર્વો, વિનામો વિતથાકૃતિઃ ।। (અધ્યાત્મસાર ૧૮|રૂ૦) *. વિપવિષયોત્તીર્ની, સ્વમાવાનંવન સા । ज्ञानस्य परिपाको यः स शमः परिकीर्तितः ॥ (જ્ઞાનસાર દા) ૧૮૯ Page #217 -------------------------------------------------------------------------- ________________ ધ્રુવ આત્મા ઓળખાયો ! પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ એવો હું આત્મા છું, ધ્રુવાત્મા છું. હું જડ નથી, પુદ્ગલ નથી પણ આત્મા છું. શબ્દ-વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વગેરે પુદ્ગલના ગુણધર્મો છે. મારા ગુણધર્મો નથી. કારણ કે હું તો આત્મા છું. શરીર-મન-વાણી વગેરેથી ભિન્ન આત્મા છું. ‘આત્મા છું’ એટલે જ હું શબ્દાતીત-વર્ણાતીત-ગંધાતીત-રસાતીતસ્પર્શાતીત છું. 39. અમૂર્ત છું, અરૂપી છું, નિરંજન-નિરાકાર છું. કર્મ, કર્મોદય, કર્મકૃત વ્યક્તિત્વ, વિભાવદશાથી ભિન્ન આત્મા છું. કર્મ વગે૨ે તો ક્ષણભંગુર છે, અસાર છે, તુચ્છ છે, ઉપાધિ છે, જડ છે, દુઃખરૂપ છે. તે સ્વયં અનાથ છે. મારા માટે શરણભૂત નથી. હું તો કૂટસ્થ ધ્રુવ છું, સદૈવ અવિનાશી છું, શાશ્વત છું, સારભૂતસર્વશ્રેષ્ઠ છું, નિરુપાધિક છું, ચેતન છું, સુખરૂપ છું. મારા કેવલજ્ઞાનાદિ એક પણ મૂળભૂત ગુણનો કંદ ઉચ્છેદ થતો નથી. દેહ, ઈન્દ્રિય, મન, વચન વગેરે ક્ષણભંગુર ચીજોનું મૃત્યુ થાય છે. મારું મોત કદિ થયું નથી, થતું નથી, થવાનું નથી. હું અજર-અમર-અજન્મા-અવિનાશી-ધ્રુવ આત્મતત્ત્વ છું. મારે મૃત્યુનો ડર, ભય કે ખેદ શાનો ? હું તો ત્રિકાળ ટકતું દ્રવ્ય છું. જ્ઞાનષ્ટિથી અજ્ઞાનઅંધકાર નષ્ટ થતાં હું કેવલ અંતિમ અબાધ્ય અનુભવસ્વરૂપ ધ્રુવ આત્મા છું, “સિદ્ધ આત્મા છું, પરમાત્મા જ છું. ખરેખર પૂર્વોક્ત(જુઓ પૃ.૧૬૩) *ત્રિપદીવાળી મંત્રત્રિપદીનું અલૌકિક दव्यट्ठियस्स सव्वं सया अणुप्पण्णमविणटुं । ( सन्मतितर्क १ | ११) अविद्यातिमिरध्वंसे, दृशा विद्याञ्जनस्पृशा । पश्यन्ति परमात्मानमात्मन्येव हि योगिनः ॥ (જ્ઞાનસાર ૩૪૦૮) ★ ब्रह्मस्थो ब्रह्मज्ञो, ब्रह्म प्राप्नोति तत्र किं चित्रम् । બ્રહ્મવિતાં વાષિ, વ્રવિતાસાનનુમવામ: 1 (અધ્યાત્મસાર ૨૦/૨૬) ૧૯૦ Page #218 -------------------------------------------------------------------------- ________________ રહસ્યાર્થસ્ફુરણ પણ કોઈક અજબ-ગજબનો આનંદ ઉપજાવે છે. આત્માનું સાન્નિધ્ય પ્રગટાવે છે, આત્મસ્વરૂપની ઝાંખી અનુભૂતિ કરાવે છે. તો જ્યારે શુદ્ધ આત્મસ્વરૂપમાં હું સ્થિર થઈશ, કેવલ ચૈતન્યરૂપે પરિણમી જઈશ ત્યારે તો આનંદની અનુભૂતિ કેવી થશે ? તેની કલ્પના પણ સાડા ત્રણ કરોડ રૂંવાડા ઊભા કરે છે. પણ મારા સ્વામી ! તને ના ગમે એવી એક કડવી પણ સાચી વાત કહું? ખોટું નહિ લાગે ને ? ‘હું શુદ્ધાત્મા છું...' એમ વારંવાર અભ્યાસ કરું છું. પણ ઉપયોગ એકમાં ટકતો નથી. તથા એક ને એક વિકલ્પવાળું ચિંતન લૂખું થઈ જાય છે. અવાર નવાર તેવો વિચાર કે વિકલ્પ કરવામાં તો ગોખવા જેવું થઈ જાય છે, રસ છૂટી જાય છે. પ્રભુ ! ‘હું શુદ્ધાત્મા છું, ધ્રુવાત્મા છું, સિદ્ધાત્મા છું, પૂર્ણાત્મા છું’- એવા સ્મરણમાં એવો રસ પૂરો, એવા પ્રાણ પ્રગટાવો કે ત્યાંથી છૂટવું મારા માટે મુશ્કેલ પડી જાય. હે કૃપાળુ-દયાળુ પ્રભુ ! અંતરની હકીકત તો તને શું જણાવું ? ‘આત્મા આનંદમય છે, ધ્રુવ છે, શરીર ભિન્ન છે' એમ જાણવા છતાં પણ જ્યારે કર્મના ઉદયથી એકાએક માથું દુઃખે, તાવ આવે, વેદના થાય, કોઈ પ્રશંસા કરે, સન્માન આપે, અનુકૂળ કે પ્રતિકૂળ કોઈ ઘટના બને ત્યારે તેમાં હું તણાઈ જાઉં છું. અરે ! જાપ, ચિંતન કે ધ્યાન વખતે કોઈ અવાજ કે ઘોંઘાટ કરે તો તે પણ સહન થતું નથી. પોપટનો કલરવ, કોયલનો ટહુકો, મોરનો કેકારવ અને ચકલી વગેરેનો કલબલાટ પણ મારા ધ્યાનને અને પ્રાર્થનાને વિચલિત કરી નાખે છે. કોઈ અપમાન કરે ત્યારે પણ સમાધિ વેરવિખેર થઈ જાય છે. વિજાતીયના લાલ-ગુલાબી પચરંગી રૂપ દેખાય છે ને ફરી બેભાન બનીને તેમાં હું ગરકાવ થઈ જાઉં છું. આટલી બધી નિમ્ન કક્ષાથી હું કયારે ઊંચો આવીશ ? કયારે આપે જણાવેલ આનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવ આત્મસ્વરૂપને અનુભવીશ? તું મંઝીલ બતાવે છે તો તેવી અનુભૂતિનો કોઈક માર્ગ પણ બતાવ ને ! ૧૯૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૩૮. શબ્દ પણ કમજોર પરમાત્મા > હે વત્સ ! તું તો શુદ્ધ અસંગ આત્મા છે. શરીર તો પુદ્ગલ છે. જે કાંઈ રોગ ઉત્પન્ન થાય છે તે શરીરમાં થાય છે, શરીરને થાય છે. તને કાંઈ થતું નથી. સાંયોગિક દેહથી તું ન્યારો છે. શરીરના દુઃખ-દર્દ એ કર્મનો ઉદય ભાવ છે. તું તો તેનાથી જુદો છે. શબ્દ પણ જડ પુદ્ગલ છે. તે કાંઈ તને કહેતો નથી કે “તું મને સાંભળ.” તું ત્યાં સાંભળવા પણ જતો નથી. તું તારામાં મસ્ત છે. તેની સાથે તારે કોઈ સંબંધ નથી. ભાષાવર્ગણાના પુદ્ગલરૂપ જડ શબ્દ કાન સાથે અથડાય છે અને પૂર્વ સંકેતના સંસ્કાર મુજબ મન શબ્દનિમિત્તે સંકલ્પ-વિકલ્પ કરે છે. તું તો કેવળ સંકલ્પ-વિકલ્પને જાણનારો છે. તો પછી “ઘોંઘાટ સહન થતો નથી. અપમાન સહેવાતું નથી. બીજાના શબ્દો, બહારનો અવાજ મને ધ્યાનમાં નડે છે.” આવા પરિણામમાં તું કેમ એકાકાર થઈ જાય છે? પોપટ, કોયલ, મોર વગેરે પણ પોતપોતાની ભાષામાં મારી પ્રાર્થના જ કરે છે- એમ કેમ નથી વિચારતો ? પ્રભુપ્રાર્થના કરવાનો અધિકાર તો બધાને હોય ને ! બહારનું કોઈ એમ કહેતું નથી કે “તું પરાણે આમાં જોડાઈ જા.” શબ્દ, રૂપ વગેરે તને એમ કહેતા નથી કે “તું મને સાંભળ, તું મને જો, તું મારો વિચાર કર.” પણ તું પોતે જ રાગથી તેમાં જોડાય છે. કલ્પનાથી તારું માની બેઠો છે. તેમાં ઈષ્ટ-અનિષ્ટ કલ્પના કરવાથી વ્યવહારદશાઆરૂઢ એવો તું વ્યથિત થયેલો છે. પરને આશ્રિત જે વિચાર આવે છે તેમાં કાંઈ સાર નથી. પરલક્ષી વિકલ્પમાં કાંઈ માલ નથી. તે બધું નિરર્થક છે. કર્મોદયને લીધે બાહ્ય પ્રતિકૂળતા અને વિક્ષેપ આવી રહેલ છે. બીજા કોઈનો દોષ નથી. માટે શાંતિ રાખ. બહારના સંયોગાદિ સંબંધોથી ઉદાસીન થઈ જા. જીવન રાગમય-ઈષ્ટઅનિષ્ટકલ્પનામયવિકલ્પમય બનાવવાને બદલે પરમાર્થથી આત્મમય બનાવી લે. પરંતુ રાગાદિમાં નીરસતા નહિ લાગે ત્યાં સુધી “રાગાદિ મારું સ્વરૂપ નથી.'- એવા લુખ્ખા વિચાર કરવાથી કાંઈ રાગ રવાના થવાનો નથી. તું જાગ્રત થા તો શબ્દ કમજોર છે. જડ શબ્દ કરતાં ચેતનની તાકાત અનંતગણી છે. તારી સ્વયંભૂ શક્તિ, શુદ્ધિ, નિર્મળ પરિણતિ, અસંગ દશાને છાળે તો બહારની કે મનની કોઈ અસર તારા ઉપર થઈ ના શકે. શરીર, શબ્દ, સંકલ્પ-વિકલ્પથી ભિન્ન તારા મૌલિક સ્વરૂપને તું પકડી રાખ, શુદ્ધ ચેતનાને જકડી રાખ. પછી આનંદ, આનંદ ને આનંદ અનુભવાશે. A. પ્રિયાપ્રયત્યયોથેર્થવઠ્ઠીરસ્ય વેરાના | નિરીરશુરસેન, નૈમિત્યે સમતોથ7 || (અધ્યાત્મિસાર શર) ૧૯૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ 3e. ભાવ તો મારું છું હે પરમ પુરુષોત્તમ ! ખૂબ કૃપા કરી ઉત્તમોત્તમ માર્ગદર્શન આપીને. આપની અનુગ્રહદષ્ટિથી જ ‘દેહ, ઈન્દ્રિય, શબ્દ વગેરે જડ છે. તેનાથી હું જુદો છું એમ સમજાતું જાય છે. તો પણ મારું કામ તો થતું જ નથી. ઓ દેહાતીત પરમનાથ ! (૧) હું શરીરનું કામ કરું છું. ભૂખ્યા દેહને ભોજન પીરસું છું. હું રાગનું કામ કરું છું. અનુકૂળ વાનગી પસંદ કરીને શરીરને ખવડાવું છું. પણ મારું કામ હું કેમ કરતો નથી ? નિજાનંદનો અનુભવ કરવાનું મારું અંગત કાર્ય કેમ થતું નથી? (૨) મારાથી શરીરનું કામ થાય છે. ભોજન-પાણી પીરસાય છે. રાગનું પણ કાર્ય થાય છે. અનુકૂળ સ્વાદિષ્ટ વાનગી પસંદ કરાય છે. પરંતુ સ્વાનુભૂતિનું મારું જ કાર્ય મારાથી કેમ થતું નથી? (૩) શરીર પોતાનું કામ કરે છે. તે ભોજન-પાણી ગ્રહણ કરે છે. રાગ પોતાનું કામ કરે છે. તેથી ઉત્કૃષ્ટ સાનુકૂળ પ્રશસ્ત પસંદગી થાય છે. હું મારું પોતાનું કાર્ય કયારે કરીશ ? વિષ જેવી વિષમ પરિસ્થિતિમાં પણ અમૃતમય સમતાને માણનારા પ્રદેશીરાજા, ઉદયન રાજર્ષિ જેવા ધર્માત્માઓ મહાત્માઓ પોતાના ભવિષ્યને ઉજળું કરી ગયા, અને હું અમૃત જેવી આરાધનાને ઝેરરૂપે બનાવીને મારા જ ભાવીને અંધકારમય કરું છું. મારા સ્વામી ! આરાધનાસમયે પણ, પ્રતિકૂળ કર્મોદયમાં અને તગ્નિમિત્તક વિષમય વ્યકુળતામાં સામે ચાલીને હું કેમ તણાઈ જાઉં છું ? કર્મજન્ય પરિસ્થિતિ, પરદ્રવ્ય અને વિભાવ પરિણામોથી જુદા રહીને, તેનાથી જુદા પડીને, તેનાથી ઉદાસીન સાક્ષીભાવે રહેવાનું મારું કાર્ય હું કયારે કરીશ ? નિજ સ્વરૂપમાં ઉપાદેયપણે પરિણમી જવાનું સૌથી વધુ અગત્યનું મારું કાર્ય હું કયા દિવસે, કઈ ક્ષણે કરીશ? હે અશરણના શરણ ! હે અનાથના નાથ ! શરીર, ઈન્દ્રિય, મન, રાગ વગેરે બધાની આવશ્યકતા, ઈચ્છા, રુચિ... બધું જ વ્યવસ્થિત રીતે સમયસર પૂરું પડે છે અને મારી તો જે શ્વાસતુલ્ય આવશ્યકતા છે વિભાવમુક્ત સ્વભાવરમણતા, તે પણ મળતી નથી. અહો ! આશ્ચર્ય છે. “ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આંટો !” આવી કફોડી હાલતમાં .. अनुकूले विधौ पुंसां विषमप्यमृतायते । - વિપરીતે પુનરૂત્રામૃતમેવ વિલાયતે (ચોગશાસ્ત્રવૃત્તિ-શજીરૂ) ૧૯૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ મૂકાયો છું. મારા ચૈતન્યકુવેથી દેહાદિ બધા પોતપોતાની પસંદગી મુજબ, જોઈએ તેટલું, ઈચ્છે તેટલું પાણી ભરે જ રાખે. ને હું સાવ જ તરસ્યો મરું ! કામ-ક્રોધાદિ આંતરિક બંધનોમાં થતી એકાકારતા-આત્માકારતાથી છૂટા પડવાનું મારું અંગત કાર્ય છોડીને દેહદિના કામમાં હું કેમ ભળી જાઉં છું’? રાગાદિ વિભાવ પરિણામમાં ગરકાવ શા માટે થાઉં છું? દેહાદિમાં મારું સ્વામિત્વ, રાગાદિમાં મારું અસ્તિત્વ, સંકલ્પ-વિકલ્પ વગેરેમાં કર્તુત્વ અંદરમાં સતત ભાળ્યા જ કરું છું. વિભાવ પરિણામોની વણઝારમાં એકતાની પ્રતીતિ કેમ થાય છે ? સ્વાનુભૂતિ તો ઠિક પરંતુ આત્મસ્મરણ પણ કેમ સતત થતું નથી ? દેહજગતને, ઈન્દ્રિયજગતને, વિભાવજગતને જાણવાના અવસરે જાણનારને સાવ ભૂલી જાઉં છું. દીનદયાળ ! આ હાલતમાં મારે શું કરવું ? એની કાંઈ સમજ જ પડતી નથી. મારા કર્તવ્યની કાંઈક સાચી સમજ આપવાની ઉદારતા તો કરો. કરુણા કરીને માર્ગ બતાવો દીનાનાથ ! ૧૯૪ Page #222 -------------------------------------------------------------------------- ________________ 80. તું તેને ઓળખી લે પરમાત્મા – હે વત્સ ! રાગાદિ વિભાગ પરિણામોમાં અનાદિકાલીન અધ્યાસથી એકતા જણાય છે. માટે તું વિભાવ દશાનો અધ્યાસ છોડી દે. અધ્યાસનો એક અર્થ છે તેના આદેશને વિના ખચકાટે અમલમાં મૂકવો. દેહ, ઈન્દ્રિય, રાગાદિના આદેશ મુજબ સર્વત્ર બેરોકટોક પ્રતિક્રિયા કરવાથી જ દેહાધ્યાસ, ઈન્દ્રિયાવ્યાસ રાગાધ્યાસ વગેરે દઢ થતા જાય છે. તેનાથી છૂટવા માટે, વિભાવ દશાને ભોગવવા મળેલા બાહ્ય સંયોગોની, સંગોની મમતાને છોડી દે. શરીર, ઈન્દ્રિય, મન અને બહારના નિમિત્તો તને જે કાંઈ દેખાડે, સંભળાવે, જે કાંઈ રાગ-દ્વેષ-કુતૂહલતા વગેરે વિભાવ પરિણામો દેખાડે તે તરફ દુર્લક્ષ-ઉપેક્ષાભાવ આવે તો દેહાધ્યાસ વગેરે ખલાસ થાય. માટે તું વિભાવ દશામાં લીન થવાથી ઊભા થયેલા દેહાધ્યાસને વહેલી તકે તોડી દે, છોડી દે. વિકૃત વાસનાની તન્મયતાને પણ વહેલી તકે તું ઘટાડી દે. સંકલ્પ-વિકલ્પની માયાજાળમાંથી પણ તું દૂર હટ. અસાર, તુચ્છ, કાલ્પનિક એવી આકુળતા-વ્યાકુળતા, ગમા-અણગમા, કલેશ-અંકલેશ, રતિ-અરતિને દફનાવી જ દે. મનમાં ઊભા થતા વિકલ્પો અને વિચારો એ પણ તારું સ્વરૂપ નથી. એ તારાથી અલગ છે. તો આ ચામડાની આંખે દેખાતું પાર્થિવ શરીર તારૂં સ્વરૂપ કઈ રીતે બની શકે ? તું તટસ્થ-મધ્યસ્થ રહીને શરીર, રાગાદિત વગેરેને જો. તેમાં મારાપણાની ભ્રાન્તિ ન કર. દેહ વિનાશી છે. તું અવિનાશી છે, *ફૂટસ્થ નિત્ય છે. તો શા માટે વિકારનિમિત્તસ્વરૂપ એવા પરદ્રવ્યને વળગે છે ? શરીર જડ છે. તું ચેતન છે. શરીર જડ પરમાણુઓનો ઢગલો છે. તું તો ઝળહળતા ચૈતન્યથી વ્યાપ્ત એવા આત્મપ્રદેશોનો નિર્મળ પુંજ છે. શરીર ગંદી ગટર, ઉકરડો છે. તું તો પરમ પવિત્ર છે. A તટસ્થ: પ્રશ્ય ટેરીન મૈષ સ્વીધાં | (અધ્યાત્મવિદ્ રર૦) .. नित्यशुच्यात्मताख्यातिरनित्याशुच्यनात्मसु । વિદ્યી તત્ત્વવિદ્યા, વીર્યે પ્રર્તિતી | (Tીનસીર 89) है. कूटस्थस्वभावोऽहं कथमाद्रिये विकारनिमित्तं परद्रव्यम् ?-उपदेशरहस्यवृत्ति-१९९ ૧૯૫ - - - - - - Page #223 -------------------------------------------------------------------------- ________________ શરીર ઔપાધિક છે. તું નિરુપાધિક છે. શરીરનું અસ્તિત્વ કર્માધીન, સંયોગાધીન છે. તારું સ્વરૂપ સ્વભાવને આધીન છે. શરીર અનાથ છે, નિરાધાર છે. તું શરીરનો નાથ છે, માલિક છે. શરીર પરિવર્તનશીલ છે. તું અપરિવર્તનશીલ છે. શરીર કૃત્રિમ છે, જન્ય છે. તું અકૃત્રિમ અને શાશ્વત છે. જન્મ-જરા-મરણ શરીરને લાગુ પડે છે. તું તો અજરામર છે. વેદના-વ્યથા શરીરમાં ઉત્પન્ન થાય છે. તું તો અનંત-અવ્યાબાધ આનંદનો મહાસાગર છે. ક્યાં રાજા ભોજ ? ને ક્યાં ગાંગો તૈલી ? શરીર અસાર છે, કચરો છે. તું અનંત-અમૂલ્ય જ્ઞાનાદિ રત્નમયછે. શરીર રોગિષ્ઠ છે. રોગનું ઘર છે, જીર્ણ છે. તું અજર-અમર-અરોગીછે. શરીર માટીનું બનેલું છે. માટીમાં મળશે. તું ઝળહળતા તેજસ્વી આત્મપ્રદેશોનો સંપુટ છે. શરીર રૂપી છે. તું અરૂપી છે. શરીર મૂર્ત છે. તું તો અમૂર્ત છે. શરીર પૌદ્ગલિક છે. તું અપૌદ્ગલિક છે. ‘જેમ ગરમ અગ્નિના સંયોગથી ‘ઘી ગરમ છે’ એવી ભ્રાન્ત પ્રતીતિ થાય છે તેમ સુંદર *શરીરના સંબંધથી ‘તું રૂપવાન- સૌંદર્યવાન છે'.- એવી પ્રતીતિ થાય છે તે ભ્રમ છે. તું તો ગુણસૌંદર્યથી સમૃદ્ધ છે. શરીર ઉપર કર્મનો પ્રભાવ છે. તારા મૂળભૂત સ્વભાવ ઉપર કર્મની કોઈ શિરજોરી નથી. તારા સ્વરૂપમાં કર્મનો પગપેસારો નથી. શરીર સેવક છે. તું માલિક છે, સ્વામી છે. શરીરની રાખ થઈ જશે. તું તો શસ્ત્રથી અચ્છેદ્ય, અભેદ્ય છે. અગ્નિથી અદાહ્ય, અપાચ્ય છે. શ૨ી૨ કર્મજન્ય છે. સાવધાની ન રાખે તો કર્મજનક પણ બની જાય. તું તો કર્યાતીત છે. 4. आत्मज्ञानफलं ध्यानमात्मज्ञानं च मुक्तिदम् । આત્મજ્ઞાનાય તન્નિત્ય, યત્ન: ગર્યો મહાત્મના ।।(અધ્યાત્મસાર ૧૮/૩) उष्णस्याग्नेर्यथा योगाद्, घृतमुष्णमिति भ्रमः । તથા મૂત્તાસમ્બન્ધાવાત્મા મૂર્ત કૃતિ ભ્રમઃ || (અધ્યાત્મસાર ૮ારૂ૬) ૧૯૬ Page #224 -------------------------------------------------------------------------- ________________ શરીરના અંગોપાંગ કપાઈ શકે છે. અનંત કાળમાં કોઈની તાકાત નથી કે તારો કોઈ એક પણ આત્મપ્રદેશ હટાવી શકે, ઘટાડી શકે. બેવફા-દગાબાજ-ફટકાબાજ શરીરે અનંતવાર શત્રુનું કાર્ય કરેલ છેતેમ સમજીને, અંતરમાં ભેદ રાખીને તેની પાસેથી કામ લેવાનું છે. તેમાં એકાકાર થતો નહિ. 'શરીર એ તો ઉપાધિ છે, ઉપાધિજન્ય છે, ઉપાધિજનક છે. તું મૂળસ્વભાવે નિરુપાધિક છે. શરીરને ભૂખ-ભોજન, તરસ-પાણી, વસ્ત્ર પરિધાન, થાકનિદ્રા અને પરિવર્તનશીલ પ્રવૃત્તિનો વળગાડ છે. તું અણાહારી, પરમતૃપ્ત અમૂર્ત, સદા મહાજાગ્રત, અપરિવર્તનશીલ આત્મતત્ત્વ છે. પાણીમાં રહેવા છતાં પાણીથી કમળ જુદું હોય તેમ વ્યવહારથી શરીરમાં રહેવા છતાં તું પણ મલિન એવા શરીરથી જુદો છે, નિર્મલ છે. તારામાં અને શરીરમાં આભ-ગાભનું અંતર છે. આકાશ-પાતાળનો તફાવત છે. મીયા-મહાદેવને મેળ ન પડે તો તારે અને શરીરને મેળ કેમ પડે? શરીરમાં એકત્વપણાની બુદ્ધિ, “હું” પણાની દુર્બુદ્ધિ, તાદાભ્યનો અધ્યાસ છોડી દે. દેહમાં અભિન્નપણાનો અભ્યાસ, મારાપણાની મારકણી મમતાનું વિસર્જન કર. એનું આકર્ષણ છોડી દે. લાલ કે કાળુ ફૂલ પાસે હોવાથી સ્ફટિક ભલે લાલ કે કાળું દેખાય. પરંતુ તે શ્વેત જ છે. ફૂલ ખસી જાય પછી સ્ફટિકની ઉજ્વળતાં દષ્ટિગોચર થાય છે. તેમ સ્થૂલ કે કૃશ શરીરના સાન્નિધ્યમાં “હું દૂબળો છું, પાતળો છું, એવા વિકલ્પ મિથ્યાત્વ કરાવે છે. પરંતુ તું વિદેહી જ છે. માટે એના ઉપરનો લગાવ છોડી જ દે. દેહ ધર્મસાધન હોવાથી તેને સંભાળવા છતાં પોતાની જાતને* બ્રાન્ત કલ્પનાથી મૂઢ થઈને દેહમય માનતો નહિ. *ઉદયાધીન શરીરની જે સ્થિતિ વર્તે તેને તટસ્થપણે-મધ્યસ્થપણે, .. नलिन्यां च यथा नीरं, भिन्नं तिष्ठति सर्वदा । अयमात्मा स्वभावेन, देहे तिष्ठति निर्मलः ॥ (परमानंदपंचविशंति ७) *. कल्पनामोहितो जन्तुः, शुक्लं कृष्णं च पश्यति । તસ્યાં પુનર્વિત્નીનાયામશુવસ્ત્રાવૃwામીતે | (અધ્યાત્મસાર ૧૮૨૨૨) *. कर्मोपाधिकृतान् भावान्, य आत्मन्यध्यवस्यति । તેન ચમ િ યુદ્ધ પરમાત્મનઃ || (અધ્યાત્મનિષત્ રર૬) ૧૯૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ નિષ્પક્ષપણે, ઉદાસીનભાવે, કેવલ સાક્ષીરૂપે તું જોયા કર. તેને તું તારા માન નહિ. બાકી તારું શાંત, સ્થિર અને ચૈતન્યમય મૌલિક સ્વરૂપ તને ખ્યાલમાં જ નહિ આવે. માનસિક કે વૈકલ્પિક કોઈ પ્રતિક્રિયા એના પ્રત્યે ન કર. કર્માધીન, કાલ્પનિક અને તુચ્છ એવા વિચારો-સંકલ્પ-વિકલ્પો પ્રત્યેની પણ મમતા છોડી જ દે. એ બધું તારું સ્વરૂપ નથી. એ ક્ષણભંગુર છે.* તું તારા ધ્રુવ ચૈતન્યસ્વરૂપને પકડી લે. બીજું બધું ઉપેક્ષણીય કરી દે તો મોહધૂતારો તને છેતરશે નહિ. તારા શુદ્ધ આત્મસ્વરૂપ સિવાય બીજું કશું જોવા જેવું નથી. તેનાથી ચઢિયાતું કોઈ દર્શનીય તત્ત્વ જગતમાં નથી. અંદરમાં જરા નજર તો કર. પછી ત્યાંથી નજર ખસેડવાનું મન જ નહિ થાય. ભલે ને આ શરીર પણ છૂટી જાય. જે છૂટી જાય છે તે તુચ્છ છે, ક્ષણભંગુર છે, અશરણ છે, નિરાધાર છે, સ્વયં અનાથ છે. તો તેને છોડતાં કે તે છૂટી જતાં તેને ડર શાનો લાગે છે? કર્મના ઉદયને, કર્મોદયજન્ય પરિસ્થિતિને તું આધીન બનીશ તો ચૌદ રાજલોકનું રમણ-ભમણ તારા માથે લખાયેલું રહેશે. અશાતા વેદનીય અને તેના ફળથી દૂર ભાગીશ તો દુર્ગતિની વણઝાર તારી રાહ જોઈને ઉભેલી હશે. તું અશાતાને શાતા વેદનીય સ્વરૂપે જોવાનું શીખી જા. શાતા વેદનીયને અશાતા વેદનીયરૂપે જાણવાની કળા હસ્તગત કરીલે. પછી કોઈ આકુળતા-વ્યાકુળતા, વિભાવદશા તને હેરાન કરી નહિ શકે. પરંતુ આજ સુધી જીવે શરીર, ઈન્દ્રિય, મન, કામ, ક્રોધ વગેરે જુદા જુદા સ્વરૂપે પરિણમીને દેહાદિના સુખનો અનુભવ અનંત વાર કરેલ છે. પરંતુ આત્મારૂપે પરિણમીને આત્માનું અતીન્દ્રિય સુખ કદિ પણ જીવે અનુભવેલ 2. किं मुग्ध ! चिन्तयसि काममसद्रिकल्पान् तद्ब्रह्मरुपमनिशं परिभावयस्व । यल्लाभतोऽस्ति न परः पुनरिष्टलाभो यदर्शनाच्च न परं पुनरस्ति दृश्यम् ।। (અધ્યાત્મવિખ્યું ર૬) .. यः पश्येन्नित्यमात्मानमनित्यं परसङ्गमम् । - છન્ન સ્તબ્ધ ન શવનોતિ, તસ્ય મોહમત્તિનુવ: || (જ્ઞાનસાર જીર) > થવા દુર્ઘ સુવ્રત્વેન, યુટ્યત્વેન સુદ્ધ થવા ! મુનિર્વેત્તિ તવા તચ, મોક્ષનમ: સ્વયંવરી || (યોગસાર કારૂ૦) ૧૯૮ Page #226 -------------------------------------------------------------------------- ________________ નથી. અગ્નિની ભઠ્ઠીમાં લોખંડનો ગોળો અગ્નિરૂપે પરિણમે તેમ કામક્રોધ, રાગ-દ્વેષ, સંકલ્પ-વિકલ્પ, રતિ-અરતિ વગેરેરૂપે અવાર નવાર પરિણમવાથી, તે રૂપે પરિણમીને કામ-ક્રોધાદિના આકુળતામય સુખનો (!?) અગણિતવાર અનુભવ થવાથી, તેમાં એકાકાર થઈને તેના ઊંડા સંસ્કાર પાડવાથી, તેની હાર્દિક અનુમોદના કરવાથી ફરી ફરી કામ-ક્રોધાદિના જ આભાસિક સુખને અનુભવવાની ઝંખના જીવમાં જાગે છે અને તેના જ પ્રબળ પુરુષાર્થમાં તે પ્રવર્તે છે. જેની અનુમોદના થાય, જેને ક૨વાનો વારંવાર ભાવ જાગે તેમાં એકાકાર બનેલા જીવને ફરીથી કર્મવશ તેવા જ નિમિત્ત મળે, તેનું જ સેવન કરવાની તક મળે અને તેનું સેવન એકરસ બનીને ક૨વાથી તન્મય બનેલો જીવ ફરી ફરી ત્યાં જ અભ્યાસવશ તણાયે રાખે છે. કામ-ક્રોધાદિની સામગ્રી ન મળે તો પણ તેનું જ આકર્ષણ તન્મય થયેલ જીવને રહ્યા કરે છે. આમાંથી બચવાનો એક ઈલાજ છે કે કેવળ આકુળતા-વ્યાકુળતામય કામ-ક્રોધાદિના નિમિત્તથી દૂર ખસી, તેનો અપરિચય રાખી, વિષયસેવન આદિ અવળો અભ્યાસ છોડી, વર્તમાનમાં અનિવાર્યપણે થતા કામ-ક્રોધાદિના ઉદયમાં એકાકાર થઇને અજ્ઞાનથી તેના કર્તૃત્વ - ભોતૃત્વભાવમાં ગરકાવ બનવાના બદલે ‘આ મારું સ્વરૂપ નથી, મને આકુળતામય કામ-ક્રોધાદિથી લાભ નથી. હું તેનાથી જુદો છું. મારું સ્વરૂપ તો નિરાકુળ નિરૂપાધિક આનંદમય છે. વર્તમાન કામ-ક્રોધાદિનો હું તો ઉદાસીન સાક્ષીમાત્ર છું. કર્તા-ભોક્તા નથી.' આમ ભેદજ્ઞાન સહિત જ્ઞાતા-દૃષ્ટા-સાક્ષીભાવમાં સહજ ભાવે લીન બનવું. તો જ તેનાથી કાયમી છુટકારો થશે. પછી પુદ્ગલાનંદીપણું, પુદ્ગલરમણતા, પુદ્ગલરુચિ, પુદ્ગલમમત્વ, પુદ્ગલદિષ્ટ, બાહ્યદિષ્ટ આપોઆપ વિલીન થશે. અંતરદૃષ્ટિ, આત્મદૃષ્ટિ, શુદ્ધ દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થશે. આત્માનો સાક્ષાત્કાર થશે. આત્મસ્થિરતા પ્રગટ થશે. આત્મરમણતા એ તારું જીવન બની જશે. પછી તારામાં અને મારામાં કોઈ ભેદ નહિ રહે. તું મારા સ્વરૂપે બની જશે. જીવમાંથી શિવ બની જશે. આત્મામાંથી પરમાત્મા બની જઈશ. स्वरूपस्याऽज्ञानाद् भवति किल कर्तेष पुरुषो । ચતૃત્વ તસ્યાવામ વૃદ્ઘ સિદ્ધ સ્વરસત: | (અધ્યાત્મવિન્દુ. ૪:૬) ૧૯૯ Page #227 -------------------------------------------------------------------------- ________________ માટે કર્તુત્વ-ભાતૃત્વભાવના કલંકથી દૂર રહી સર્વત્ર જ્ઞાતા-દષ્ટાભાવમાં આવવાનો પ્રયત્ન કર. સાક્ષીભાવમાં તું લાગી જા, સાક્ષીભાવને સાધી લે. નિર્વિકલ્પ અવસ્થાને પ્યારી બનાવી લે. પછી સહજાનંદ, પરમાનંદ, પૂર્ણાનંદ, જ્ઞાનાનંદ, નિજાનંદમાં તું ખરેખર લીન બની જઈશ. કારણ કે એ જ તો તારૂં મૂળભૂત સ્વરૂપ છે. *વિશુદ્ધ જ્ઞાન અને અનંત આનંદ એ જ તો તારો ખરો વૈભવ છે. એ વૈભવથી દૂર ફેંકાઈ ન જવાય એ માટે પ્રતિપળ જાગૃતિ રાખતા તું શીખી જા. પ્રતિપળ જાગ્રત થા. પ્રતિક્ષણ સાવધાન બન. શ્વાસે શ્વાસે અપ્રમત્તતા આત્મસાત્ કર. પછી તારું મંગળ, તારા થકી સૌનું મંગળ દૂર નહિ હોય. જ્ઞાતા-દષ્ટા-ભાવને સમજવા જુઓ પૃ. ૨૦૩ ક. ૪માવાનૈવ વતન વિદ્યાત્મિા ! (અધ્યાત્મસાર ૬/૪૩) ૨૦૦ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૪૧. ઘઉદબ્રાની પાકાષ્ઠા ઓ વીતરાગ ભગવંત ! આપની વાણી સાંભળીને મારી ભ્રમણા ભાંગી ગઈ. “શરીર એ જ હું’, ‘હું શરીર જ છું એવી મિથ્યા ભ્રમણાનો લીધે અત્યાર સુધી શરીરના દુઃખે દુઃખી અને શરીરના સુખે જાતને સુખી માનીને, શુદ્ધ અનુભૂતિના રહસ્યાર્થથી વંચિત રહીને, કર્તુત્વ-ભોક્નત્વભાવમય બ્રાન્ત ભવસાગરમાં ભટકી રહ્યો હતો. “શરીર એ જ હું આ મિથ્યાત્વ મોહનીય કર્મની અવસ્થા અને “હું આત્મા પણ છું. આવી મિશ્રદશાના સકંજામાંથી છટકીને “હું કેવળ આત્મા છું' આવા સમકિત મોહનીયના ક્ષેત્રમાં પગપેસારો કરી રહ્યો છું. સમકિત મોહનીયની પરિધિમાંથી પણ બહાર નીકળી ક્ષાયિક સમ્યગ્દર્શનની ભૂમિકા દઢ કરવા માટે તથા શુદ્ધ આત્મસ્વરૂપની અવિચલ પ્રતીતિ, અપરોક્ષ નિર્મળ અનુભૂતિ કરવા માટે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના અનુસંધાન, સ્મરણ, રટણ, ધોલનમાં ખોવાઈ જવું છે. જટિલ “શાસ્ત્રોના ઢગ અને વિચારોના ઢગલામાંથી સારભૂત- - પ્રયોજનભૂત સુગમ સાર્થક સંક્ષિપ્ત શબ્દાવલીના માધ્યમથી શબ્દબ્રહ્મની પરાકાષ્ઠા અનુભવવા દ્વારા શુદ્ધિનો પ્રકર્ષ થતાં પ્રગટ થનાર પરબ્રહ્મનો, શુદ્ધ આત્મતત્ત્વનો સ્થાયી સાક્ષાત્કાર કરવા માટે હૈયું થનગની રહ્યું છે. આથી જ આપની વાણી સાંભળ્યા પછી અંતઃકરણમાં સર્વત્ર સતત અખંડપણે ગુંજારવ ચાલી રહ્યો છે કે કે હું આત્મા છું. કેવલ આત્મા છું. (શરીર નહિ) આત્મા જ છું. આત્મા છું જ. (શંકા નથી) માત્ર આત્મા જ છું. હું આત્મા જ છું. 1. अहं कर्ता भोक्ते त्यनवरतमिहाज्ञानमुदभूदियत्कालं शुद्धानुभवनरहस्यं ह्यविदुषाम् (.વિવું જો) .. महवृत्तान्तगहनाद् विश्लिष्य प्रकृता गिरः ।। योजयत्यर्थगम्या यः शब्दब्रह्म भुनक्ति सः ॥ (सिद्धसेनीयद्वात्रिंशिका-१२/३) ૨૦૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ આત્મા છું. (શરીર, મન, વિકલ્પ- આ બધા આત્મા નથી.) હું જ કેવલ આત્મા છું. હું જ માત્ર આત્મા જ છું. શુદ્ધાત્મા એ જ કેવલ હું છું. શુદ્ધાત્મા છું જ. (તદુપરાંત શુદ્ધ જ્ઞાન, અવ્યાબાધ ૨૦૨ હું જ આત્મા જ છું જ. કેવલ આત્મા એ જ હું છું. આત્મા એ હું જ છું. હું તો ફકત શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા જ છે. શુદ્ધાત્મા હું પોતે જ. આનંદ આદિ ગુણવાન પણ છું.) શુદ્ધાત્મા હું જ છું. (શરીરાદિ નહિ) કેવલ આત્મા જ આત્મા. એકમેવ આત્મા. આત્મા જ. હું, એ જ આત્મા છું. (સામ્) હું તો એ જ આત્મા છું. એ જ આત્મા. એ જ હું. શુદ્ધાત્મા મારું જ સ્વરૂપ. શુદ્ધાત્મા મારું સ્વરૂપ જ છે. મારું સ્વરૂપ જ શુદ્ધાત્મા છે. એ હું જ. કેવલ એ જ. મારું સ્વરૂપ શુદ્ધાત્મા જ છે. માત્ર એ જ....હું જ. ૐ શાંતિઃ अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रदृशा मुनिः । સ્વસંવેદ્યું પરં બ્રહ્માનુમવૈરધિતિ | (જ્ઞાનસાર ૨૬/૮, અધ્યાત્મોપનિષત્ રોર૬) હું એ જ. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૪૨ એકવીસ પ્રયોજનગર્ભિત જ્ઞાતા- દભાવની #ાઘનાની પ્રથા પરમાત્મા :– વત્સ ! -ત્યાગ-વૈરાગ્ય-સ્વાધ્યાય-કાર્યોત્સર્ગાદિ અનેક પ્રકારની પ્રાથમિક સાધનામાંથી પસાર થઇને ચિત્તશુદ્ધિ મેળવ્યા બાદ, “બહારમાં કયાંય પણ સુખ નથી જ એવો હાર્દિક નિર્ણય કર્યા પછી, ભેદજ્ઞાનનો દઢ અભ્યાસ કર્યા બાદ, શુદ્ધ-શાંત-સ્થિર-ધ્રુવ-પરિપૂર્ણ એવા આત્મસ્વરૂપમાં પૂરેપૂરી સ્થિરતા કરવા માટે આગળની દશામાં પ્રત્યેક ક્ષણે જ્ઞાતા-દૃષ્ટા-ભાવની, અસંગ સાક્ષીભાવની સાધનામાં ઊંડો ઉતરીશ તો ક્ષાયિક પૂર્ણ વીતરાગદશા પ્રાપ્ત થશે. જ્ઞાતાદૃષ્ટાભાવની સાધનામાં મગ્ન થવા માટે પ્રતિક્ષણ (મગજમાં નહિ પણ) હૃદયમાં એવો (ઉપલક શુષ્ક વિકલ્પાત્મક વિચાર નહિ પણ) દઢ ભાવ રાખજે કે “હું કૃતકૃત્ય છું, “કૃતાર્થ છું, સિદ્ધસ્વરૂપી આત્મા છું, પરિપૂર્ણ છું. સહજ *કૂટસ્થ ધ્રુવ અવિકૃત ચેતન તત્ત્વ છું. પરમ શાંતરસમય છું. અત્યંત. સ્થિર છું. કર્મ વગેરે ઉપાધિથી રહિત છું. પરદ્રવ્યથી અમિશ્રિત છું. જ્ઞાનમય છું. શાશ્વત છું. મૂળભૂત સ્વભાવથી “નિષ્ક્રિય છું. મારે કશું ય કરવું નથી. મારે કશું પણ કરવાનું બાકી રહેતું નથી. ખાવું, પીવું, સુવું, ઉઠવું, બેસવું, બોલવું, વિચારવું વગેરે તમામ ક્રિયા પુદ્ગલની જ થઈ રહેલી છે. હું તેને કરતો નથી કે ભોગવતો નથી. શરીરમાં, વાણીમાં અને મનમાં તે તે ક્રિયા થાય છે અને શરીર વગેરે તે તે ક્રિયાને ભોગવે છે. તેને સાક્ષીભાવે જાણવાની ક્રિયા મારામાં થઈ રહી છે. હું તેને અનુભવી A. જ્ઞાનિનાં વર્ષોન, પિત્તશુદ્ધિમુવેયુષ | निरवद्यप्रवृत्तीनां, ज्ञानयोगौचिती ततः ।। (अध्यात्मसार १५।२५) जेसो शिवपे तहिं वसे, तेसो या तनमांहि; निश्चयदृष्टि निहारतां, फेर रंच कछु नांहि । (परमात्मछत्रीसी १५) है. सहजं अविकृतं आत्मस्वरूपं कूटस्थस्वभावलक्षणं भावयितव्यं - ध्यातव्यम् । (3પરેશચ ના. ૮ વૃત્તિ) *. शान्तं शाश्वतमक्रियं निरुपधि द्रव्यान्तराऽसङ्गतम् । વિઘ પ્રોસા પરતં તત્ત્વ તહેવાડ ” || (૩થ્યાત્મિવિખ્યું શરૂ?) 2. कर्तृत्वं परभावानामसौ नाभ्युपगच्छति । દ્વિયં હિં નૈવસ્થ, દ્રવ્યચમિમાં નિને || (અધ્યાત્મિસાર ૧૮૬૮) ૨૦૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ રહ્યો છું, જાણન ક્રિયાને ભોગવી રહ્યો છું. રાગાદિ વિભાવ પરિણામ અને શબ્દ, અંતર્જલ્પ વગેરે વિકલ્પ બધું ય સહજ પોતાની યોગ્યતા મુજબ થઈ રહેલ છે. તેમાં હું શું કરી રહ્યો છું? કાંઈ જ નહિ. તેનો હું કર્તા કે ભોક્તા નથી. પરંતુ હું આકાશની જેમ તેના પ્રત્યે પૂર્ણતયા ઉદાસીન છું. ગગન કાદવથી લેપાતું નથી તેમ પરમાર્થદૃષ્ટિએ હું કદાપિ કર્મથી લેપાતો નથી. કર્મજન્ય તમામ પરિસ્થિતિનો કેવલ અસંગ જ્ઞાતા માત્ર છું. મારા ચૈતન્યપટમાં ક્રોધાદિ કષાય, વાસના વગેરે વિભાવ પરિણામો ઉત્પન્ન થઈ રહ્યા છે. પણ તે મારા માટે કેવળ જ્ઞેય છે, ભોગ્ય નથી. તે મારું કાર્ય નથી. માટે તેનો હું કર્તા-ભોકતા નથી. પણ અસંગ સાક્ષીમાત્ર છું.” આમ કર્તૃત્વભાવનો ભારબોજ હળવો કરવો. ,, અતિશુદ્ધ દ્રવ્યાર્થિક દૃષ્ટિએ હું વિભાવ પરિણામ સાથે પરિણમતો નથી. પરિણામનો કર્તા પરિણામ પોતે જ છે. હું તો શાંત-શુદ્ધ-સ્થિર-અપરિણામી આત્મા છું. જ્ઞાનસ્વભાવી હું રાગાદિનો કેવળ જ્ઞાતા છું, કર્તા નહિ. જો હું તેને કરવાવાળો હોઉં તો તેને જાણનાર કયાં રહ્યો ? જે પરિણામી દ્રવ્ય કર્તા-ભોક્તા છે તે જ્ઞાતા-દષ્ટા નથી. જાણનાર કે જોનાર છે તે કરનાર કે ભોગવનાર નથી. કરનાર છે તે તો માલિક બની જાય છે. તેથી તે જાણના૨-જોનાર બની ના શકે. જ્ઞાનનું સ્વરૂપ તો કેવળ જાણવું જ છે. સિદ્ધ ભગવંત કેવળ જાણના૨-જોનાર જ છે ને ! હું પણ સિદ્ધસ્વભાવી જ છું ને ! સિદ્ધાત્મામાં કર્તાપણું તો લેશ પણ નથી. અન્ય દ્રવ્યને કે અન્ય દ્રવ્યના પરિણામને તો જ્ઞાન નથી જ કરતું. પરંતુ રાગને પણ નથી કરતું. પોતાની યોગ્યતા મુજબ ઉત્પન્ન થનાર કષાય, વિકાર અને રાગાદિ પર્યાયને જ્ઞાન તો કેવળ જાણે છે. જણાતો રાગ રાગના સ્વરૂપમાં રહેલ છે. જ્ઞાન પોતાના સ્વરૂપમાં વિશ્રાન્ત થયેલ છે. તેથી જ્ઞાનમય આત્મામાં कर्तुं व्याप्रियते नायमुदासीन इव स्थितः । आकाशमिव पड्केन, लिप्यते न च कर्मणा ।। (अध्यात्मसार १८/९० ) માટી ઘડારૂપે પરિણમે છે. તેથી જ માટીદ્રવ્ય ઘડાનું પરિણામી કારણ કર્તા છે. પરિણામી કર્તા સ્વરૂપ માટી કાંઈ ઘડાને જાણતી-જોતી નથી. આત્મા ઘડાને કેવળ જાણે-જુએ છે. પણ માટીમય ઘડારૂપે જ્ઞાનમય એવો આત્મા કદાપિ પરિણમતો નથી. • ज्ञानं ज्ञाने भवति न खलु क्रोधमुख्येषु तत्स्यात्, क्रोधः क्रोधे न हि पुनरयं पुरुषे चित्स्वरूपे । कर्मद्वन्द्वे न हि भवति चिच्छिन्नकर्माविरुद्धेतीत्थं शुद्धग्रहणरसिकः किं विधत्तेऽन्यभावम् ॥ (અધ્યાત્મવિન્દુ ૧/૨૪) . ૨૦૪ Page #232 -------------------------------------------------------------------------- ________________ રાગ-દ્વેષાદિ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે કે રહી શકે ? કામ-ક્રોધાદિ પરિણામમાં કે રાગ-દ્વેષાદિ ભાવોમાં કદાપિ જ્ઞાન નથી ઉત્પન્ન થઈ શકતું કે નથી રહી શકતું. હું તો જ્ઞાનમય છું. *પરમાર્થથી દરેક પદાર્થ પોતાનામાં જ રહે છે, બીજે નહિ. તેથી હું મારા ચૈતન્યસ્વરૂપમાં જ રહેલ છું. રાગમાં હું રહેલો જ નથી તો તેને કરનારો કે ભોગવનારો કેવી રીતે બને ? હું તો કેવલ ચૈતન્યમય છું, જ્ઞાનમય છું. જ્ઞાન કદિ શેયમાં તન્મય થતું નથી, યમય બનતું નથી. જ્ઞાન તો આત્મામાં તન્મય થાય છે. જ્ઞાન પોતાના સ્વરૂપમાં તન્મય થાય છે. જ્ઞાન જ્ઞાનમય છે, *આત્મમય છે, રાગમય નથી. રાગનું માત્ર પ્રકાશક છે. સ્વ-પરપ્રકાશક સ્વભાવ જ જ્ઞાનમાં ફેલાયેલ છે. તેમાં રાગાદિ પરપરિણામનો સંગ નથી. જ્ઞાન શેયાકાર થાય છે. પણ શેયરૂપે પરિણમતું નથી. શેયરૂપ બનતું નથી. પરિણામને ધારણ કરતું નથી. પર પરિણામે જ્ઞાન પરિણમતું નથી. તેથી જ તે શેયને જણાવે છે. બાકી તો તે જ્ઞાન પણ જડ બની જાય અને આત્મા પણ અનાત્મા બની જાય. આ રીતે કર્તુત્વભાવના સંકુચિત સીમાડામાંથી બહાર નીકળી જ્ઞાનનીજ્ઞાતાની અનહદ સીમામાં પ્રવેશ કરવો. પરમ તૃપ્તિ પ્રગટે તે રીતે સ્થિરતાપૂર્વક જ્ઞાતા-દષ્ટ ભાવમાં રહેવા માટે સર્વત્ર, સર્વદા, વિભાવદશા વેદનની વેળાએ પણ અંતરમાં સમજણ દૃઢ કરવી કે “આત્મા વડે જાણવામાં આવતા રાગાદિ પરિણામો પોતે જ આત્માનું જાણપણું (જ્ઞાતૃત્વ) પ્રકટ કરે છે. તે કાંઈ આત્માનું રાગાદિપણું, રાગાદિસ્વામિત્વ, રાગાદિકર્તુત્વ, રાગાદિભોસ્તૃત્વ આદિ પ્રગટ કરતા નથી જ. રાગને જણાવવા માત્રથી રાગ કાંઈ જ્ઞાનમાં આવી જતો નથી. જ્ઞાન કાંઈ રાગને કરતું નથી. નિર્મળ જ્ઞાન ચોક્કસ આત્મા જ છે. એ હું જ છું. શુદ્ધ જ્ઞાનસ્વરૂપ એવો હું પરમ નિષ્ક્રિય છું. હું કશું કરતો જ નથી. કશું ય કરી શકતો જ નથી. મારે કરવાનું પણ શું? હું તો પરિપૂર્ણ છું, કૃતકૃત્ય છું. જે કાંઈ મારું છે તે મારી પાસે જ છે. તો હવે કરવાનું *. सर्वं वस्तु स्वात्मन्येव वर्तते, न त्वात्मव्यतिरिक्ते आधारे । (મનુયોગકારસૂત્ર-૪૫, મધારવૃત્તિ-કૃ.૨૦૭) *. स्वगुणेभ्योऽपि कौटस्थ्यादेकत्वाध्यवसायतः । आत्मारामं मनो यस्य, तस्य साम्यमनुत्तरम् ।। (अध्यात्मसार ९।९) છે. માત્મા ચોથાડનાત્મા, જ્ઞાના િનવું ભવેત્ | (ધ્યાત્મસાર ૨૮૨૩) AMાને પુખ નિયમ માયા ! (માવતી ફરાઉol૨૦) ૨૦૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ બાકી શું છે ? કદિ પરને, પરપરિણામને જ્ઞાનમય એવો હું સ્પર્ધો જ નથી. માત્ર મારા જ્ઞાનદર્પણમાં પરનું પ્રતિબિંબ નિહાળેલ છે. આટલી વાત સાચી છે. બાકી બધું ભ્રમરૂપ. આવા તદન ભ્રાન્ત, નિરાધાર, કાલ્પનિક અને તુચ્છ એવા રાગાદિ પરિણામમાં અટવાવાથી મને લાભ શો છે ? રાગ કરવાનું મારે પ્રયોજન શું ? તેની આવશ્યકતા શું છે ?”- આવા પ્રકારની વિચારણા-ભાવના-શ્રદ્ધા દ્વારા અકર્તાભાવનો નિર્ણય દઢ કરજે. પરમાત્મા ) વત્સ ! નિજ સ્વરૂપબોધથી ભ્રષ્ટ કરાવીને ભયાનક ભવસાગરમાં ભટકાવનાર – રખડાવનાર – રઝળાવનાર એવા કર્મજન્ય દેહાદિ પર પુદ્ગલદ્રવ્ય, રાગ-દ્વેષ આદિ વિભાવ અને શબ્દાદિ વિકલ્પ ઉપર આત્માનો અધિકાર કઈ રીતે? એનો તો તું વિચાર કર. શું તારી વિચારણા, ઈચ્છા, આજ્ઞા અને પ્રયત્ન મુજબ દેહાદિ કાયમ કામ કરે છે? તો દુ:ખ-દર્દ-ઘડપણ-મોત શેના આવે? *કર્માનુસાર બનેલી ઘટનાને બદલવા શું હરિશ્ચન્દ્ર-દશરથ-શ્રીકૃષ્ણ-રામચંદ્રજી-નલરાજા વગેરે પણ સમર્થ હતા? એ તો તું વિચાર. રીઝે તો અતિદૂર રહેલી ચીજને ક્ષણવારમાં પાસે લાવે અને રોષે ભરાય તો હાથમાં રહેલ ચીજ પણ આંચકી લે - તેવી વિચિત્ર કાર્યપદ્ધતિ કર્મસત્તાની છે. ભલભલાને ક્ષણવારમાં કર્મસત્તા ગોથાં ખવરાવી દે છે. માણસ વિચારે છે કાંઈક અને કર્મસત્તાને મંજૂર હોય છે બીજું જ કાંઈક ! માટે “હું પરદ્રવ્યનું કાંઈ કરી શકું છું. પરદ્રવ્ય મારું કાંઈ કરી શકે છે. એવી મિથ્યા કર્તુત્વબુદ્ધિ અને મમત્વબુદ્ધિ છોડ. અરે! પરદ્રવ્યની તો વાત છોડ. શું તારા ચૈતન્યપટમાં કર્મવશ ઊભા થતા રાગાદિ વિભાવને અને સૂક્ષ્માદિ વિકલ્પને રોકવા માંગે તો શું તું તેને રોકી શકે એમ છે? તો તો બે ઘડી તેવી દશામાં સ્થિર રહે તો વીતરાગ થઈ જાય. શું વિકલ્પની જાતિ બદલવી હોય તો તે બદલી શકે .. आरोग्य केवलं कर्मकृतां विकृतिमात्मनि । શ્રમન્તિ ભ્રષ્ટવિજ્ઞાન, બીને સંસારસારે (અધ્યાત્મસાર ૧૮૬) ४. ब्रह्मा येन कुलालवन्नियमितो ब्रह्मांडभांडोदरे विष्णुर्येन दशावतारगहने क्षिप्तः सदा संकटे । रुद्रो येन कपालपाणिपुटके भिक्षाटनं कारितः सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे ।। .. आनयेदपि दूरस्थं, करस्थमपि नाशयेत् । मायेन्द्रजालतुल्यस्य विचित्रा गतयो विधेः ॥ (योगशास्त्रवृत्ति १।१३।५३) ». अन्यद् विचिन्त्यते लोकैर्भवेदन्यदभाग्यतः । कर्णे वसति भूषार्थोत्कीर्णे दरिद्रिणां मलः ।। ૨૦૬ Page #234 -------------------------------------------------------------------------- ________________ છે ? તો પછી વિકલ્પ ઉપર પણ તારી માલિકી કઈ રીતે? વિભાવ કે વિકલ્પ તારા અધિકારમાં તો નથી કે ધાર્યા મુજબ હંમેશા તેને બદલી શકાય. તો પછી આત્મા તેનો માલિક કઈ રીતે ? સ્વયં પરિણમનશીલ સ્વપરપર્યાયોને તારે શા માટે બદલવા છે ? કઈ રીતે બદલવા છે ? ક્યા સ્વરૂપે બદલવા છે ? તેમાં ફેરફાર કરવાની અમોઘ શક્તિ-તાકાત-આવડતબુદ્ધિ-હોશીયારી-કળા તારી પાસે છે? ઈચ્છા વિના પણ વિકલ્પો તો છળી ઉછળીને આવી જ પડે છે. તો આત્માની સત્તા તેના ઉપર ક્યાં રહી? અરે ! આઠમાથી બારમાં ગુણઠાણા સુધી જીવ પોતાના શુદ્ધ ચૈતન્યમાં ડૂબી જવા છતાં ઘણી વાર ત્યારે પણ પૂર્વબદ્ધ અસત્ય મનોયોગ અને અસત્ય વચનયોગ વગેરે આવી જાય છે. ક્ષાયિક વીતરાગદશા હોવા છતાં પણ તેનું નિવારણ નથી થઈ શકતું તો પછી નિમ્નકક્ષાએ રહેલા સાધકોની તો શી વાત કરવી ? કર્મવશ જે આપમેળે થાય તેમાં કરવાનું શું હોય અને અટકાવવાનું પણ શું હોય? સૂર્ય પશ્ચિમમાં ઉગે, મેરુપર્વત ચાલવા માંડે, અગ્નિ ઠંડો પડી જાય, કમળ પર્વતના શિખરે શીલા ઉપર ઉગે તો પણ નિયતિના પત્થરમાં કોતરાયેલી કમરખા બદલતી નથી જ. શું આ તું ભૂલી ગયો? માત્ર કર્મ સત્તાના દોરીસંચાર મુજબ મન બાહ્ય પરિસ્થિતિ પલટાતાં સતત વિભાવ અને વિકલ્પના તોફાન કરે રાખે છે. ખરેખર જેની કદાપિ કલ્પના કવિ પણ કરી ન શકે તથા સ્વપ્રમાં પણ જે સ્કુરાયમાન ન થાય તેવી નિયતિના પત્થર ઉપર કોતરાયેલી કમરખા- બદલી શકાય તેમ છે જ નહિ. તો શા માટે તેને બદલવાનો વ્યર્થ પ્રયાસ કરે છે? તેનો તું કેવળ જાણનાર-જોનાર છે. પ્રાણી પર્વતના* શિખર ઉપર ચઢે કે દરિયો પાર કરીને પાતાળમાં ઘૂસી જાય તો પણ છે. પુષ્ય ૩ મી-વ-કરd | (ચતુર્થર્મગ્રન્ટ T.૪૬) .. कर्मोदयाच्च तद्दानं, हरणं वा शरीरिणाम् । पुरुषाणां प्रयास: कस्तत्रोपनमति स्वतः ।। (अध्यात्मसार १८१०७) ». उदयति यदि भानुः पश्चिमायां दिशायां, प्रचलति यदि मेरुः शीततां याति वह्निः । विकसति यदि पद्मं पर्वताग्रे शिलायां तदपि न चलतीयं भाविनी कर्मरेखा ।। .. यन्मनोरथशतैरगोचरं यत् स्पृशन्ति न गिरः कवेरपि । ___ स्वप्नवृत्तिरपि यत्र दुर्लभा लीलयैव विदधाति तद् विधिः ॥ *. आरोहतु गिरिशिखरं समुद्रमुल्लंघ्य यातु पातालम् । विधिलिखिताक्षरमालं फलति सर्वं न सन्देहः ।। ૨૦૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યમાં લખ્યા મુજબ જ સર્વત્ર ફળ મળે છે. માટે જે કાંઇ થાય તે બધું જ અસંગભાવે જોયા કરવાનું. કર્માનુસાર લખાયેલ, નિયતિ મુજબ ઘડાયેલ, સ્વભાવવશ સર્જાયેલ, પોત-પોતાના કાળે પ્રગટ થનાર, સર્વજ્ઞદેષ્ટ પર્યાયપ્રવાહ આગળ-પાછળ થતો જ નથી.* સ્વ-પરદ્રવ્યના તમામ પર્યાયો શ્રેણીબદ્ધ-ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલ જ છે. અહંકારી, અધીરો અને ઉતાવળો માણસ પર્યાયક્રમમાં ફેરફાર કરવાનું માને ભલે. પરંતુ ફેરફાર થઈ શકતો નથી. કયાંય પણ, કદિ પણ, કોઈ પણ વ્યક્તિથી કોઈ પણ પર્યાયની ઉલટ-સુલટ થઈ શકતી જ નથી. કેવલ-જ્ઞાનીએ જે રીતે જાણ્યું છે, જોયું છે તે મુજબ સર્વત્ર તમામ પર્યાયો અવ્યાહત રીતે આપમેળે ઉત્પન્ન થઈ જ રહ્યા છે, ઉત્પન્ન થયે જ રાખે છે. દેવ”, દાનવ કે માનવ પણ તેમાં ફેરફાર કરી શકતો નથી. તેથી તેમાં કર્તૃત્વ-ભોક્તત્વ ભાવ કે રાગ-દ્વેષ કે હર્ષ-શોક શા માટે કરવા ? રાગના કામ સારા નથી. રાગના કામ તારા નથી. તું તો કેવળ તેને જાણનાર-જોનાર છે, કરનાર કે ભોગવનાર નહિ. પોતાની યોગ્યતા મુજબ સ્વકાળે આપમેળે ઉત્પન્ન થઈ રહેલા પર્યાયોને ઉત્પન્ન કરવાપણું કે રોકવાપણું આત્મામાં ક્યાં રહ્યું ? સ્વયં ઉત્પન્ન થતા પર્યાયોમાં આત્માથી ઉત્પન્ન થવાપણું રહ્યું જ ક્યાં ? દોડતા ગાડા નીચે કુતરો દોડે એમાં તેણે આખા ગાડાનો ભાર, ગાડાને દોડાવવાનો ભાર પોતાના માથે લાવવાની જરૂર જ ક્યાં છે ? પુણ્ય-પાપ મુજબ, ઉત્પન્ન થવાની પોતાની યોગ્યતા મુજબ ઉત્પન્ન થઈ રહેલા વિભાવ પરિણામો અને વિકલ્પોને પણ પરદ્રવ્યની માફક તું માત્ર જોનાર જ છે. પરદ્રવ્ય કે પરપર્યાયને તેં કદિ અનુભવેલ નથી; માત્ર જાણેલ છે. તેં અનુભવેલ છે માત્ર તારી આંતરદશા. કારણ કે આત્મસ્વરૂપ તો પારકી ચીજથી, તેની અસરથી વાસ્તવમાં મુક્ત જ છે. ત્રણ કાળમાં જ્ઞાનમય આત્મા ક્યાંય પણ પરદ્રવ્ય કે પરભાવનો કર્તા કે * वर्षा नैव पतन्ति चातकमुखे मेघस्य किं दूषणं । यत्पूर्वं विधिना ललाटलिखितं तन्मार्जितुं कः क्षमः ॥ છે. નહીં નહીં તું માવયા વિદ્યું તહા તદ્દા વિપરિમિતિ । (ભગવતી સૂત્ર-શ૪/૪૦) प्राप्तव्यमर्थं लभते मनुष्यो देवोऽपि तं लंघयितुं न शक्तः । तस्मान्न शोको न च विस्मयो मे यदस्मदीयं न हि तत्परेषाम् ॥ >. આત્મસ્વરૂપ પરરુપમુર્ત્ત, અનાવિમધ્યાન્તમÁમો । चिदंकितं चान्द्रकरावदातं, प्रद्योतयन् शुद्धनयश्चकास्ति ॥ (અધ્યાત્મ વિન્તુ શ૭) ૨૦૮ Page #236 -------------------------------------------------------------------------- ________________ ભોક્તા બનેલ જ નથી. તેથી શુદ્ધ નયની દૃષ્ટિએ તો પારકા શરીરને જેમ તું માત્ર જુએ છે તેમ પોતાના માનેલા શરીરમાં ઉત્પન્ન થતા દુઃખ-સુખ વગેરેનો પણ તું કેવળ જાણનાર-જોનાર જ છે. તારા માટે તે બન્ને પારકા છે. પોતાના કાળે બધું થઈ રહેલ છે. આત્મદ્રવ્ય તો હંમેશા તૈયાર જ છે. સહભાવી ગુણ પણ સદા માટે તૈયાર જ છે. ક્રમભાવી પર્યાય પણ પોતપોતાના કાળમાં ક્રમબદ્ધ રીતે પ્રગટ થવા તૈયાર જ છે. તો હવે તારે કરવાનું શું રહ્યું? એ તો નક્કી કર. હે વત્સ! હજુ તને કહું છું કે હું કાંઈક કરી શકું છું એમ હજુ પણ તું માનતો હો તો રાગાદિ અશુદ્ધ પર્યાયને નિર્મૂળ કરી નાંખ. તમામ વિકલ્પોને ક્ષીણ કરી દે. આ સિવાય પરમાર્થથી બીજું કાંઈ જ કરવા જેવું નથી. જો તું કર્તુત્વભાવમાં જીવતો હોય તો તેને મારો આ બોધ-પ્રતિબોધ છે. અને જો એ ના કરી શક્તો હોય તો “કરું, કરું' એવી મિથ્યા બ્રાન્તિછોડી દે, શાંત થઈ જા, ઠરી જા. આજે જ્યાં જ્યારે જે રીતે જેટલા પ્રમાણમાં મળવાનું નિશ્ચિત થઈ ચૂકેલ છે તે ત્યાં ત્યારે તે જ રીતે તેટલા જ પ્રમાણમાં મળે છે, વધારે પ્રમાણમાં નહિ, માટે “હું કાંઈક કરી શકું છું. મારી ઈચ્છા મુજબ, મહેનત મુજબ હું ઘણું ભોગવી શકું છું, મેળવી શકું છું.' એવા ભ્રામક ખ્યાલને તજી દે. તો તું સરળતાથી સર્વદા અસંગ સાક્ષીમાત્ર, કેવળ નિર્વિકલ્પ દષ્ટા બની જઈશ. દરેક દ્રવ્યના પર્યાય તે તે કાળની યોગ્યતા અનુસાર, તે તે કાળે ઉત્પન્ન થવાની પોતાની યોગ્યતા મુજબ, કાર્યરૂપે તારી ઈચ્છા વિના પણ, પરિણમે જ છે. તો એમાં તારે કરવાનું શું રહ્યું ? કર્મ, કાળ, સ્વભાવ, નિયતિથી વિપરીત દિશાનો પુરુષાર્થ કરી પણ શું શકે ? ખરેખર કર્માનુસાર ક્રમબદ્ધ નિયત ગોઠવાયેલ પર્યાયોમાં ફેરફાર થઈ શક્તો નથી. અને તેમાં ફેરફાર કરવો પણ શા માટે ? કર્મની ઉદીરણા કર્યા વિના *આપમેળે .. इत्थं यथाबलमनुद्यममुद्यमं च, कुर्वन् दशानुगुणमुत्तममान्तरार्थे । चिन्मात्रनिर्भरनिवेशितपक्षपातः, प्रातर्युरत्नमिव दीप्तिमुपैति योगी ।। (अध्यात्मोपनिषत्-२।५९) .. यद्धात्रा निजभालपट्टलिखितं स्तोकं महद्वा धनं । तत्प्राप्नोति मरुस्थलेऽपि नितरां मेरौ च नातोऽधिकं ।। .. उत्सर्गोऽप्यगुणायाऽपवादोऽपि गुणाय कालज्ञस्य साधोः । (आचारांगवृत्ति १।७।४।२१२) » વ્યાધીનાં શરીવરાતિનવેનોસ્તુત્ય ઘાવનું મૃત: | कूपान्तःपतितः करोति विमुखे किं वा विधौ पौरुषम् ?।। ૪. સ્વયં નિવર્સમાસ્તરનુદ્દીગૈરત્રિતૈઃ | તૃતૈÍનવતાં તચીસા વેપી મતા || (અધ્યાત્મસાર કર૮) ૨૦૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ ઉદયમાં આવેલા અનિવાર્ય વિભાવ પરિણામો તો આવી આવીને સ્વયં રવાના જ થાય છે. રવાના થવા માટે જ તે આવે છે- એમ હૃદયથી સ્વીકારીને તું તારા નિર્મળ જ્ઞાનમય, પૂર્ણ આનંદમય સ્વરૂપમાં જામી જા. તો તું પરમ તૃપ્ત બની જઈશ. હઠીલી કર્મસત્તાને પંડિતો અને પ્રવચનકારો સમજાવી શકતા નથી, બળવાન મલ્લો અટકાવી શકતા નથી, મોટા તપસ્વી અને સાધકો પણ તેને સાધી શકતા નથી, વશ કરી શકતા જ નથી. તો અહીં તારું શું ગજુ ? માટે ‘કર્મજન્ય વિભાવને અને વિકલ્પને તું આઘા-પાછા કરી શક્તો જ નથી.'- આવો અંદરથી બરાબર પાકો નિર્ણય કરી લે. બીજાના પરિણામોને જાણે છે તેમ રાગાદિ પરિણામોને પણ કેવળ જાણવાવાળો જ છે, ક૨ના૨ નહિ. ‘ધાર્યું ધણીનું થાય’-આ પ્રસિદ્ધ કહેવતનો મર્મ તું શું ભૂલી ગયો ? નિયતિના અંકુશમાં ન હોય તેવો કોઈ પણ પર્યાય શું ત્રણ કાળમાં શક્ય છે ? કર્મસત્તા, લોકસ્વભાવ, ભવિતવ્યતા, ભવસ્થિતિ કયારે ક્યાં કેવી રીતે કામ કરશે એ શું તને ખ્યાલમાં છે ? અરે ! બીજા બધાની વાત તો છોડ. તારા જ ચૈતન્યપટમાં ઉત્તર ક્ષણમાં ક્યો પર્યાય-પરિણામ ઉત્પન્ન થશે ? તેનું વર્તમાન ક્ષણમાં તને જ્ઞાન નથી તો દીર્ઘ ભવિષ્યની વ્યર્થ કલ્પના કરવાની ભ્રાન્તિમાં તું ક્યાં અટવાયો છે ? “આ કરું, તે કરું, આમ કરું, તેમ કરું' એમ કરું-કરું કરવાથી શું કાલે થના૨ પર્યાય આજે થઈ જશે? અને કેવળ જ્ઞાતા-દષ્ટા ભાવમાં રહેવાથી શું આજે ઉત્પન્ન થનાર પર્યાય આજે થવાના બદલે આવતી કાલ ઉપર ઠેલાઈ જશે ? કોઈ પણ વસ્તુ કે પર્યાય શું પોતાના પરિણમનને છોડી આ ‘કરું-કરું’ની રાહ જુએ છે? અવસર થતાં પોતાના સમયે ઉત્પન્ન થનાર સર્વજ્ઞર્દષ્ટ તે બધું જ તે રૂપે પરિણમી જ જાય છે ને ! તારે કરવાનું ક્યાં રહ્યું ? બધું જેમ છે તેમ ભલે રહ્યું. નિયતિ બળવાન બને તો જે નથી થવાનું તે પ્રયત્ન કરવા છતાં નથી જ થતું. જે થવાનું છે તે પ્રયત્ન વિના પણ આપમેળે થઈ જ જાય છે. विबुधैर्बोध्यते नैव बलवद्भिर्न रुध्यते । न साध्यते तपस्यद्भिः प्रतिमल्लोऽस्तु को विधेः ? || (योगशास्त्र १1१३ - वृत्तिगाथा- ४९) न हि भवति यन्त्र भाव्यं भवति च भाव्यं विनाऽपि यत्नेन । ( प्रश्नव्याकरण आश्रवद्वार टीका) ૨૧૦ Page #238 -------------------------------------------------------------------------- ________________ ભાગ્ય પરવારે ત્યારે સવળું કરવા જતાં બાજી અવળી થઈ જાય છે. બળવાન તકદીર સાથ આપે ત્યારે ઊંધા પણ પાસ સીધા પડે છે. નસીબ અનુકુળ હોય તો રેતીમાં ય નાવ ચાલે, બાકી પાણીમાં પણ નાવ ડૂબી જાય. આમાં તારી મહેનત શુ કરે ? માટે તું ઠરી જા. “કરવું – ન કરવું, ફેરવવું – ન ફેરવવું એવા ખ્યાલથી પણ તારે પ્રયોજન શું છે ? સ્વપરના પરિણામો તો સ્વયં થવાના હોય તેમ થાય જ છે. તેને બદલવાના શું ? તેમાં ફેરફાર કરવાથી શું? તેને સુધારવાના શું ? તારી ઈચ્છા કે આજ્ઞાથી તેમાં સુધારો થોડો થવાનો છે? બાકી તો ક્યારનો તારો મોક્ષ થઈ ગયો હોત. પોતાની યોગ્યતા મુજબ પર્યાયો-પરિણામો થાય છે, થયે રાખે છે. પર્યાયોને હટાવવાનું, બદલવાનું, સુધારવાનું, અન્યથા પરિણમાવવાનું કામ જ્ઞાનસ્વભાવી આત્માનું નથી. આ હકીકત નજર સમક્ષ હોય તો નિશ્ચિતતા આવી જાય. તું કર્તા નથી તેમ ભોક્તા પણ ક્યાં છો? મન-વચન-કાયા દ્વારા કર્મ બંધાયેલ છે. એથી મન-વચન-કાયા કર્મફળ ભોગવે છે. ભલે તે ભોગવે. ભોગવે તેની ભૂલ. શુદ્ધાત્મા પુણ્યકર્મ કે પાપ કર્મ બાંધતો જ નથી. શુદ્ધ *નિશ્ચયનયથી તો આત્મા કદાપિ કર્મથી બંધાતો જ નથી. તેથી શુદ્ધાત્મા કર્મ ભોગવતો નથી. કેવળ મન-વચન-કાયામાં ભ્રાન્તિથી એકત્વબુદ્ધિ ઉભી કરવાની ભૂલ થાય તો આત્મા દંડાય. માટે વેદના-રોગ-તકલીફ આવે ત્યારે “હે પાપિષ્ઠ નિષ્ફર શરીર ! નિર્લજ્જ મન ! તે જે બાંધેલ છે તે ઉદયમાં આવેલ છે. જેવા કામ ધંધા કર્યા છે તેવાં ફળ ઉદયમાં આવ્યાં છે. હવે તું તેને ભોગવ. તું નહિ ભોગવે તો કોણ ભોગવશે ?'- આ રીતે શરીર વગેરેથી છૂટો પડીને, સુખ કે २. खल्वाटो दिवसेश्वरस्य किरणैः सन्तापितो मस्तके, वाञ्छन् देशमनातपं विधिवशात्-तालस्य मूलं गतः । तत्राप्यस्य महाफलेन पतता भग्नं सशब्दं शिरः, प्रायो गच्छति यत्र भाग्यरहितः तत्रापदां भाजनम् ॥ .. सुखस्य दुःखस्य न कोऽपि दाता परो ददातीह कुबुद्धिरेषा । पुराकृतं कर्म तदेव भुज्यते शरीर ! हे निष्ठुर ! यत्त्वया कृतम् ॥ *. વર્તવમાત્મા નો રૂપાપર િર્મો : ! (મધ્યાત્મિસાર ૧૮૨૨૦) * શુદ્ધનગ્ન તસ્વીત્મા ન વ - (ધ્યાત્મિસાર ૨૮૨૭૨) ૦ “સુદં ર ટુર્વ સંવિવેzમાનો વરસાદ માં ' (ઉત્તરાધ્યયન-જીરૂર) ૨૧૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ દુઃખને જે કેવળ સમભાવે જુએ, ઉદાસીનભાવે-મૌનભાવે નીરખીને જે શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિર થાય તેને કર્મ નડે નહિ. માટે મન-વચન-કાયા અને તેની પ્રવૃત્તિમાં એકત્વબુદ્ધિ-સ્વામિત્વબુદ્ધિ – અધિકારવૃત્તિ છોડીને, આત્મવિચાર અને વૈરાગ્ય દ્વારા તું શુદ્ધાત્મસ્વભાવમાં રુચિરૂપે, ઈચ્છારૂપે, શ્રદ્ધારૂપે, નિશ્ચયરૂપે, પ્રણિધાનરૂપે, મુખ્ય નયના હેતુરૂપે સ્થિર થા. તું તો કેવળ જ્ઞાતા-દૃષ્ટા જ છો, કર્તા-ભોક્તા નથી. માટે જ “સ્મૃતિકલ્પના-આશા-ચિંતા-સંકલ્પ-વિકલ્પ પણ તારું સ્વરૂપ નથી જ. કેમ કે મેં આમ ખાધું - તેમ પીધું - આ રીતે સૂતો. ગઇ કાલે ઠંડી ખૂબ જ હતી..' આવી ભૂતકાળની સ્મૃતિમાં ભોક્તા ભાવ છે. ‘હું આમ કરતો હતો, જોતો હતો' એવી સ્મૃતિમાં કર્તાભાવ વળગેલ છે. ‘હું આ મુજબ કરીશ-ભોગવીશ. આમ કરવું મને ઠિક રહેશે. તે મારું સન્માન કરશે. આ માણસ મારું અપમાન ક૨શે.' - આવી ભાવી કલ્પનામાં પણ કર્તૃત્વભોકતૃત્વભાવ જ વણાયેલ છે. ‘મને પેલું મળશે -' આવી ભવિષ્યની આશામાં અને ‘પેલું કામ તો હું કરી શકીશ ને ? તે મારું અપમાન તો નહિ કરે ને ?' આવી ભવિષ્યની ચિંતામાં પણ કર્તૃત્વભાવ છવાયેલ છે. ‘હું બોલું, વાંચું, ચાલું...' આવા વર્તમાન કાલીન સંકલ્પમાં કર્તાભાવ વણાયેલ છે તો ‘મને મજા આવે છે. ઠંડી લાગે છે. ઊંઘ આવે છે’ આવા વર્તમાનકાલીન વિકલ્પમાં ભોક્તાભાવ ડોકીયું કરે છે. માટે સ્મૃતિ વગેરે છ પદાર્થ પણ તારા નથી. આ રીતે અંતરમાં વાસ્તવિક ક્રમબદ્ધ પરભિન્ન શુદ્ધ સહજસ્વભાવી વસ્તુતત્ત્વની મૌલિકતા-સ્વતન્ત્રતા સમજાય તો જ્ઞાનની યથાર્થતા-સમ્યક્તા પ્રગટે. જે થાય તેનો અસંગપણે સાક્ષીમાત્ર રહેતાં, રાગ-દ્વેષથી છુટવાના આશયથી ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થપણે જાણનાર રહેતાં, મધ્યસ્થપણે દૃષ્ટા રહેતાં, તેમાં રુચિપૂર્વક ભળવાનું બંધ થતાં રાગ આપમેળે ટળતો જાય છે અને અંતરમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય-વીતરાગ દશા સ્વયં વધતી જાય છે. જ્ઞાતા-દૃષ્ટાભાવની સાધનાનું એ જ તો સૌ પ્રથમ પ્રયોજન છે. જીવને પોતાની ઊંડી રુચિ નથી, તાત્ત્વિક આત્મરુચિ નથી. આત્મા પ્રત્યે વાસ્તવિક બહુમાન ભાવ કે લાગણી નથી. તેથી ‘બહારનું કાંઈ अनुस्मरति नातीतं नैव काङ्क्षत्यनागतम् । शीतोष्णसुखदुःखेषु, समो मानापमानयोः ॥ ( अध्यात्मसार १५/४८) ૨૧૨ Page #240 -------------------------------------------------------------------------- ________________ કરું, બહારમાં કાંઈ કરું, પરદ્રવ્યમાં પરિવર્તન કરું, મારા પર્યાયમાં આમ ફેરફાર કરું એવી પરિણતિ થયા કરે છે, દૃષ્ટિનો ફેલાવો બહારમાં થાય છે, પરિણતિ બીજે ઢળે છે ને ઉપયોગ બહારમાં જાય છે. તેની ફલશ્રુતિ કર્તુત્વ-ભોસ્તૃત્વભાવ, સવિકલ્પદશા અને કર્મબંધ છે. “હું નિવૃત્તિરૂપ છું, નિર્વિકલ્પ છું, નિર્વિકલ્પરૂપે પરિણમી જાઉં –' આ રીતે અંતરમાં પોતાના સ્વભાવ તરફ રુચિની ઉગ્રતા હોય તો પરિણામ અંદરમાં વળે, પર્યાય શુદ્ધ થતા જાય અને વિકલ્પભાવમાં જીવ ટકી શકે જ નહિ. વિકલ્પની રુચિ છૂટી જ જાય. વિકલ્પદશા મટી જ જાય. ઉગતો વિકલ્પ પણ અનાથ થઈ જાય. નિર્વિકલ્પ સ્વભાવ ઉપર દૃષ્ટિ પડે ત્યાં પરિણતિ પલટાઈ જ જાય. પરંતુ આ કરું, તે કરું' એવા વિકલ્પથી થાકે તો જ આત્મામાં ઊંડે ઉતરાય, આત્મા ઓળખાય અને વિશુદ્ધ તત્ત્વ સ્વયં પકડાય. - આ મુજબ હૃદયથી સમજણ આવતાં આત્મા તટસ્થ જ્ઞાતા-દષ્ટાભાવમાં ઠરી જાય છે. શુદ્ધાત્માનો, અકર્તાનો અંતરથી આશ્રય લેવામાં આવે તો જ કર્તાપણું છુટે અને પોતે અકર્તાપણે પરિણમે, શુદ્ધાત્મભાવે પરિણમે. શુદ્ધોપયોગસ્વભાવે પરિણમે એટલે વિભાવ પરિણામ અને વિકલ્પ સ્વયં તૂટે. વિકલ્પ ઉઠે તો પણ તેની સ્વામિત્વબુદ્ધિ તૂટે. વિભાવ અને વિકલ્પનું સ્વામિત્વ-કર્તુત્વ તોડવું એ જ તો મૂળ વાત છે. પરદ્રવ્ય, પરપર્યાય, વિભાવ અને વિકલ્પ ઉપર અધિકારવૃત્તિ, સ્વામિત્વબુદ્ધિ, કર્તુત્વબુદ્ધિ, તાદાત્મબુદ્ધિ તોડવીછોડવી એ જ જ્ઞાતા-દષ્ટાભાવમાં રહેવાનું બીજું મુખ્ય પ્રયોજન છે. હે વત્સ! તારી પરિણતિમાં જે રાગ-દ્વેષ જણાય છે તે વિકારી પરિણામ તું નથી. શ્વેત સ્ફટિકમાં લાલાશ-પીળાશ દેખાય છે તે સ્ફટિકનું મૂળસ્વરૂપ નથી.* સમુદ્રમાં તરંગ પેદા થાય છે. પણ સમુદ્ર તરંગસ્વરૂપ નથી. તરંગ સમુદ્રનું મૂળભૂત સ્વરૂપ નથી. તેમ રાગ એ આત્માનું મૌલિક સ્વરૂપ નથી. પોતાની યોગ્યતા મુજબ થતા વિભાવ પરિણામ એ તું નથી. અને એ પરિણામ પણ તારા નથી, તારા અધિકારમાં કે માલિકીમાં નથી. તારા .. पराश्रितानां भावानां, कर्तृत्वाद्यभिमानतः । कर्मणा बध्यतेऽज्ञानी, ज्ञानवांस्तु न लिप्यते ॥ (अध्यात्मसार १८।१०९) A. બીવાસીજેપરસ્ય પ્રકાશને તસ્વયં તત્ત્વમ્ | (યોગશાસ્ત્ર-૨૨/૧૨) *. અમે , વૈર્યજ્ઞા તિ યથા | તથા ર્મવૃત્ત કેન્દ્રમાત્મવમિમન્યતે || (aધ્યાત્મસાર ૨૮૭) ૨૧૩ Page #241 -------------------------------------------------------------------------- ________________ મૂળ સ્વભાવમાં વિભાવ પરિણામ નથી. તેથી પરમાર્થથી તેનો કર્તા કે ભોક્તા પણ તું નથી. તું તો કેવળ અસંગ સાક્ષી ભાવે તેનો જાણનાર છે, જોનાર છે-એવી શ્રદ્ધા દૃઢ કર. તારું અસ્તિત્વ ક્ષણિક નથી, ક્ષણિક પરિણામ માત્ર નથી. પૂર્ણ શુદ્ધ ધ્રુવ આત્મામાં તાદામ્યબુદ્ધિ-એકત્વબુદ્ધિ સ્થાપિત કર. પર્યાયમાત્રમાં ગૌણતા, ઉદાસીનતા, ઉપેક્ષા કરવી એ તારા હાથની વાત છે. તું રાગાદિને કરનાર નથી. અશુદ્ધ પરિણામ રાગાદિના કરનાર છે. વાસ્તવમાં રાગ પોતે જ પોતાનો કર્તા છે. પરંતુ આત્મા ક્યારેય રાગાદિનો કર્તા નથી, ભોક્તા નથી - એવી દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિમાં નિઃસંદેહ રહેવું. શુભ કે અશુભ કોઈ પણ પર્યાય પરદ્રવ્યથી ન થાય. પરપરિણામથી ન થાય, નિમિત્તથી ન થાય, પોતાના દ્રવ્યથી પણ ના જ થાય, સ્વજન્મક્ષણે પર્યાયની યોગ્યતા મુજબ સ્વકાળથી પર્યાય થાય છે. ખરેખર તો પર્યાયની તેવા પ્રકારની લાયકાતના કારણે તે તે સમયે તે તે પર્યાય ઉત્પન્ન થાય છે. તેની સાથે શુદ્ધ આત્માને કાંઈ જ લેવા-દેવા નથી – એમ શુદ્ધદ્રવ્યદષ્ટિએ તું અંતરમાં નિર્ણય કરી લે. આ પરિણામ અંતરમાં જીવંત કરવો એ જ તાત્ત્વિક જ્ઞાનયોગ છે. એનાથી નિકાચિત કર્મનો પણ નાશ થાય છે. વાસ્તવિકપણે શુદ્ધ આત્માની, દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિના નિર્ણયની કે શુદ્ધ નિશ્ચય નયના પરિણામની મુખ્યતા હોય ત્યારે વિભાવમાં કે વિકલ્પમાં એકાકાર-એકરસ બનવાની ભૂલ નહિ જ થઈ શકે. તથા કોઈ પણ પ્રકારના સંભ્રમ વિના, અંતરમાં છવાયેલી ઉદાસીનતાના પ્રભાવે તટસ્થ રહેતાં આકુળતારૂપે જણાતા રાગાદિ વિભાવ પરિણામો આપમેળે નિરાધાર બનીને ખરી પડશે, વિકલ્પો તૂટી પડશે, ક્લિષ્ટ કર્મો પણ રીસાઈને ખરી પડશે અને ઉપયોગ ચારે બાજુથી સંકેલાઈને એકમાત્ર પોતાના આત્મામાં જ સમાઈ જશે. આ છે જ્ઞાતા-દષ્ટાભાવની સાધનાનું ત્રીજું અમૂલ્ય પ્રયોજન. શુદ્ધ દ્રવ્યાર્થિક નયની ઉચિત મર્યાદામાં રહીને હું સિદ્ધસ્વરૂપ છું. વિકાર નિમિત્તાત્રમૂતાતુ, હિંસાઉહિંસોડરિવ્રા: | (મથ્યાત્મસાર ૨૮૩૬) .. ज्ञानयोगस्तपः शुद्धमित्याहुर्मुनिपुङ्गवाः ।। તરમન્નિવાવિતસ્થાપિ, કર્મ યુક્યતે ક્ષયઃ || (અધ્યાત્મસાર ૧૮૬૩) * સવાણીજ્યોર્જા મૈત્રીપવિત્ર વીતસમ્રમ્ | कोपादिव विमुञ्चन्ति स्वयं कर्माणि पुरुषम् ॥ (साम्यशतक-९९) ૨૧૪ Page #242 -------------------------------------------------------------------------- ________________ મારામાં છે જ નહિ’- એવો વિકલ્પાત્મક નિર્ણય હૃદયમાં દેઢ થતાં જ કર્તૃત્વભોક્તત્વભાવના મિથ્યા અભિમાનથી ખસીને અસંગ જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવમાં આત્મા નિર્ભયપણે સ્થિરતાથી રહી શકે છે. બધેથી એકમાત્ર છૂટવાની સાચી ભાવનાથી આ રીતે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા કરવામાં અર્તાપણું-અભોક્તાપણું સહજતઃ આવે છે, નિઃશંકપણે અને નિશ્ચિતપણે આવે છે. હે વત્સ ! એક વાર તો પરને માટે મરી જ જવું. પરમાં હસ્તક્ષેપ કરવાનો તારો કશો અધિકાર જ નથી. તું રાગને પણ ના જ કરી શકે એવો સિદ્ધાત્મા છો. સિદ્ધ ભગવંત તુલ્ય તારા કેવળ નિર્વિકલ્પ જ્ઞાતાદૃષ્ટા સ્વભાવની ઉપર દૃષ્ટિ કર. પેટમાં થતો સ્થૂલ વાયુ સંચાર, હૃદયના ધબકારા, નાડીના ધબકારા ખ્યાલમાં આવે છે. પણ તારી ઈચ્છા મુજબ તેમાં ફેરફાર થઈ શક્તો નથી. ‘પદ્રવ્યનું આદાન-પ્રદાન, મનનો પ્રસાર, વાણીનો પ્રચાર, શરીરથી પ્રવાસ વગેરે હું કરું છું- એમ તને લાગતું ભલે હોય. પણ નાડીના ધબકારાની જેમ વાસ્તવમાં તું તેનો પણ જાણનારજોના૨ માત્ર છે, કરનાર કે ભોગવનાર નહિ. જેમ- લોખંડ સામે ચાલીને લોહચુંબક પાસે જાય છે તેમ રાગી-દ્વેષી આત્મા પાસે કર્મ સામે ચાલીને દોડતા આવે છે. એમાં આત્માએ કાંઈ કરવાનું છે જ નિહ. આત્મા તો માત્ર જાણનાર છે. આ રીતે દેખતો, જાણતો એવો આત્મા કર્તૃત્વ-ભોક્તત્વભાવના અંધારા કુવામાં કેમ પડે ? રાગ-દ્વેષની ઊંડી ખાઈમાં કેમ પટકાય ? ‘આમ તો છે ને ? આમ તો થવું જોઈએ ને ?’ આવા વ્યર્થ વિકલ્પને છોડ. અરે! શું થવું જોઈએ ? છોડી દે આ બધી મિથ્યા માન્યતા. અવિનાશી અસંગ આત્મા ઉપર આસન જમાવીને બેસી જા. ‘આમ કેમ થાય છે? રાગ તો ન જ થવો જોઈએ ને ? મેં વાસનાને કેમ જગાડી?’ આવા પ્રશ્નને પણ અહીં અવકાશ જ નથી. કારણ કે *આત્મા પૌદ્ગલિક ભાવનો, પરકીય પરિણામનો, વિભાવ પર્યાયનો કર્તા છે જ નહીં. કેવલ નિજસ્વભાવનો જ આત્મા કર્તા છે. તેથી બહારમાં જે કાંઈ થાય છે તેનો તું માત્ર મધ્યસ્થભાવે જાણનાર-જોનાર છો, ભોગવનાર નહિ." આ રીતે જાણનાર તરીકે ટકી लोहं स्वक्रिययाभ्येति, भ्रामकोपलसन्निधौ । यथा कर्म तथा चित्रं, रक्तद्विष्टात्मसन्निधौ ॥ (अध्यात्मसार १८/११४) कर्ताऽयं स्वस्वभावस्य परभावस्य न क्वचित् । ( अध्यात्मबिन्दु २/८) अभोगी नोवलिंपड़ । ( उत्तराध्ययन ર'૧/૪) ૨૧૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ રહે તો કોણ તને બાંધી શકે ? પણ કર્તૃત્વ-ભોતૃત્વભાવમાં જઈશ તો અનુકૂળતામાં રાગની આકુળતા અને પ્રતિકુળતામાં દ્વેષની વ્યાકુળતા વેદવી પડશે. એ બન્નેથી કાયમી છુટકારો મેળવવો એ જ તો છે જ્ઞાતા-દષ્ટાભાવની સાધનાનું ચોથું લોકોત્તર પ્રયોજન. હવે લાગી જા કાયમ આ સાધનામાં. વત્સ ! જો કે *રાગાદિ વિભાવ પરિણામ વ્યવહારથી આત્મામાં જ ઉત્પન્ન થાય છે. છતાં પણ તેનું વલણ જડ તરફ હોવાથી તે જડનો છે, ચેતનનો નથી. તેની ઉત્પત્તિ શુદ્ધ આત્મામાંથી, શુદ્ધ ચૈતન્યસ્વભાવમાંથી કદાપિ થતી નથી. તેથી પરમાર્થથી રાગાદિ પરિણામોના કર્તા જડ છે. આત્મામાં જણાવા છતાં તે ઔપાધિક, કર્મજનિત અને ક્ષણિક હોવાથી તેને શુદ્ધ ધ્રુવ આત્માથી વાસ્તવમાં ૫૨ જ સમજવા. જો કે નિશ્ચયદૃષ્ટિએ સ્વભાવથી જ રાગાદિ આત્માથી ભિન્ન છે. પણ અનુભવના સ્તરે તે રાગાદિને તું, ઘઉંમાંથી કાંકરાં વીણી-વીણીને છૂટા પાડે તેમ, ભેદજ્ઞાનથી છૂટા પાડે, સાક્ષીભાવથી રાગાધ્યાસ તોડે, રાગમાં સ્વામિત્વબુદ્ધિને-અધિકારવૃત્તિને જ્ઞાતાદેષ્ટાભાવના માધ્યમથી છોડે તો રાગાદિ છૂટી જાય, વિકલ્પો ખરી પડે અને વિશુદ્ધ આત્મસ્વભાવ પ્રગટે. માટે આત્માને રાગના જ્ઞાતા રૂપે જ ટકાવી રાખવો. ભેદજ્ઞાન પરિણમવાથી અંતરમાં પ્રતીત થાય છે કે ‘પરમાર્થથી સંયોગજન્ય તમામ પરિણામ તુચ્છ છે, આભાસમાત્ર છે, ઇન્દ્રજાળ છે, માયાજાળ છે, “કાલ્પનિક છે, મૃગજળ છે, સ્વપ્રસમાન છે.' આમ ભેદજ્ઞાનના સહારે જે પોતાના ચૈતન્યસ્વભાવમાં જાગી જાય તેના માટે સંસારના તમામ કાર્યો સ્વપ્રવત્ લાગે છે, બધી દોડધામ અર્થહીન ભાસે છે. સુખદ સ્વપ્ર જોવાં એ દુઃખ દૂર કરવાનો વાસ્તવિક ઉપાય નથી પરંતુ આનંદમય આત્મ સ્વભાવમાં જાગી જવું એ જ એનો ખરો ઉપાય છે. ‘સામે દેખાય છે તે સાચું પાણી નહિ પણ ઝાંઝવાનું નીર છે’- આવો ખ્યાલ આવે પછી તે તરફ કોણ દોડે ? તેને પીવાનો પ્રયત્ન કોણ કરે ? આત્મામાં જણાતો રાગ પણ ઝાંઝવાના નીર જેવો જ છે. માટે આત્માને રાગનું કર્તૃત્વ સોંપવું એ ભ્રમ જ છે. *. વ્યવહાર વિનિશ્વિત્ય, તત: શુદ્ઘનયાશ્રિત: | आत्मज्ञानरतो भूत्वा परमं साम्यमाश्रयेत् ।। (અધ્યાત્મમાર ૨૮૦૭૬) मध्याह्ने मृगतृष्णायां, पयःपूरो यथेक्ष्यते । तथा संयोगजः सर्गो, विवेकाख्यातिविप्लवे ।। ( अध्यात्मसार १८ । २९) ૨૧૬ Page #244 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનમાં અનુભૂયમાન રાગાદિ ક્ષણિક હોવાથી, તેની ક્ષણિકતાતુચ્છતા-અર્થહીનતા ખ્યાલમાં રાખીને તેનાથી ડરવું નહિ. ‘હું તો સદા વીતરાગ છું, શુદ્ધાત્મા છું, સિદ્ધાત્મા છું- એવી હાર્દિક ભાવના દ્વારા બળવાન થવું. શદ્ધનિજસ્વભાવને જોનારો ઉપયોગ જ અમોઘ બ્રહ્માસ્ત્ર છે. તેનાથી મોહની સેના હણાય છે. માટે નિજસ્વભાવમાં સદા માટે જાગી જવું. આત્મા તરફ લગાવ-રુચિ-દષ્ટિ-ઉપયોગ ટકે એમ હોય તો કર્મવશ રાગ ભલે થતો રહે. *તું જાગૃતિપૂર્વક તારામાં રહે, તારા જ્ઞાતા સ્વભાવમાં રહે તો રાગ સ્વયં ચાલ્યો જશે, વિકલ્પ રવાના થશે. કારણ કે જ્ઞાતા -દૃષ્ટાસ્વભાવપ્રેક્ષી ઉપયોગની સામગ્રી પોતે જ કર્તા-ભોક્તાભાવજન્ય એવા રાગાદિના વેદનમાં અવરોધક છે, પ્રતિબંધક છે. નિરુપાધિક સ્વાભાવિક ગુણધર્મનું જ્ઞાન બળવાન છે. સોપાધિક વૈભાવિક ગુણધર્મનું વેદન નબળું છે. માટે તું સર્વદા તારા શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં રહે તો રાગનું વેદન પણ નહિ થાય અને વિકલ્પનો અનુભવ પણ નહિ થાય. આ રીતે આત્મસ્વભાવમાં રહેતાં રહેતાં અનુભવના સ્તરે બાહ્ય સંસાર ગપ લાગે તો રાગનું જોર ઠપ થાય. આનું નામ તપ. બાકી બધું ગપ-સપ. વત્સ ! હજુ કહું છું કે રાગાદિ, કર્તૃત્વબુદ્ધિ કે વિકલ્પ એ તારા નથી. કેવળ સાચી સમજ તારી પોતાની છે. એ કાયમ તારી પાસે રહેશે. એ જ બધા સંયોગોમાં વિના પ્રયત્ને સચોટ જવાબ આપશે. માટે તટસ્થ જ્ઞાતાદૃષ્ટાભાવની સાચી સમજ અંદ૨માં સ્થિર થાય તેવું લક્ષ રાખ. જો કે ‘હું માત્ર જ્ઞાતા છું, કર્તા નહિ' આવું સમજાયા પછી પણ દેહાદિસંલગ્ન ઉદયાધીન પ્રવૃત્તિઓ થયા વિના રહેવાની જ નથી. પૂર્વે મજબૂત રીતે બાંધેલા સારા કે ખરાબ • કર્મની ઉદયધારાનું॰ કદાપિ સર્વથા અતિક્રમણ કોઇથી પણ एकं ब्रह्मास्त्रमादाय, निघ्नन्मोचमूं मुनिः । बिभेति नैव सङ्ग्रामशीर्षस्थ इव नागराट् ॥ ( ज्ञानसार १७ । ४) *. स्वाभाविकधर्मज्ञानसामग्र्या औपाधिकधर्मज्ञानमात्रं प्रति प्रतिबन्धकत्वात् । (ધર્મપરીક્ષા ૧.૭૮ વૃત્તિ) कृतकर्मक्षयो नास्ति कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ॥ परभवजणियं जं दुक्कयं सुक्कयं वा, રામફ નરાળું તં તદ્દા નેવ મિખ્ખું । (પમપરિય રાર૬) ૨૧૭ Page #245 -------------------------------------------------------------------------- ________________ થઈ શકતું નથી. પણ તેનું મહત્ત્વ કે તેમાં મમત્વ-એત્વબુદ્ધિ સ્થાપિત કરવાની જરૂર નથી. કર્મોદયનો ધક્કો કાયિક આદિ અનિવાર્ય પ્રવૃત્તિમાં જીવની ચેતનાને જોડશે જ. પરંતુ પ્રવૃત્તિદશા, વિભાવદશા, વિકલ્પદશામાં જીવની ચેતના જોડાય ત્યારે પણ હું મૂળ સ્વભાવે તો પરમ નિષ્ક્રિય છું. મારે કશુંય મેળવવું નથી. વર્તમાન પ્રવૃત્તિ-પરિણામોની ઉથલ-પાથલ એ મારું મૂળભૂત સ્વરૂપ નથી જ. હું તો કેવળ શાંત-સ્થિર-અસંગ સાક્ષીમાત્ર છું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું એવી હાર્દિક સમજણ દૃઢ રહે તો તે પ્રવૃત્તિ વગેરેમાં આસક્તિકર્તુત્વબુદ્ધિ-સ્વામિત્વબુદ્ધિ-તાદામ્યબુદ્ધિ-અધિકારવૃત્તિ-ભોકતૃત્વબુદ્ધિમમત્વવલણ છૂટી જવાથી જીવ અબંધદશાની યોગ્યતા સંપ્રાપ્ત કરે છે. કારણ કે જેમાં કેવળ કાયા ભળે કે ઉપલક મન વગેરે ભળે તેવી ક્રિયા પ્રમાણ નથી, કર્મબંધાદિકારક નથી. પણ અંતર્મન જેમાં ભળે તેવી જ ક્રિયા પરમાર્થથી *પ્રમાણભૂત છે, નિશ્ચયથી કેવળ ભાવ જ તથાવિધ ફલજનક છે. બાહ્યદષ્ટિએ પ્રવૃત્તિ એક સરખી દેખાવા છતાં ત્યાં વિષયાસક્ત જીવ કર્મથી બંધાય છે, વૈરાગી જીવ બંધાતો નથી પણ છૂટતો જાય છે. છૂટવા માટે જ તે અનિવાર્ય પ્રવૃત્તિ કરે છે. પ્રવૃત્તિ સમાન દેખાવા છતાં આશય બદલે એટલે ક્રિયા અને પરિણામ બન્ને બદલી જ જાય છે. તેથી કાયિકાદિ ક્રિયામાં, રાગાદિમાં કર્તુત્વબુદ્ધિ છૂટવાથી, તેમાં અંતર્મન ન ભળવાથી જીવ > હા મુક્યુ 0િ . (૩ત્તરધ્યયન - ૧૩૨૦) * રૂ પરિણામ વધે ! ( પ્રજ્ઞત-૨૨૨) ॐ. ज्ञानिकृतकर्मणो बन्धाजनकत्वात् । (હરિમવાનાખવૃત્તિપાત: પ્રતિમાશતવૃત્તિ. ર?) है. भावो तत्थ पमाणं न पमाणं कायवावारो । (भावकुलक-१८, धर्मरत्नमञ्जूषा-८३२) *. निश्चयेन पुनर्भाव केवलः फलभेदकृत् । (द्वात्रिंशिका-११७ महोपा.) છે. પરિમાં વમા નિયમવર્તવમા - (નિવૃદ્ધિ ૬) ૦ પરિણામપ્રમાણત્વે નિરવાવેતસ | (દ્વત્રિશિરા-૭/૩૦ મહોપા. યશો.) तुल्लेवि इंदियत्थे एगो सज्जड़ विरज्जड़ एगो । अज्झत्थं तु पमाणं न इंदियत्था जिणा बेंति ॥ (व्यवहारभाष्य २।५४) છે. મવમેન મેત્ | (દ્વત્રિશત્ દ્વત્રિશિવૃત્તિ-૨/૧૧) 4. अभिसन्धेः फलं भिन्नं अनुष्ठाने समेऽपि हि । (योगदृष्टिसमुच्चय-११८) ૨૧૮ Page #246 -------------------------------------------------------------------------- ________________ અબંધ દશાની નજીક પહોંચતો જાય છે. વારંવાર શુદ્ધ આત્મસ્વરૂપના શ્રવણ, મનન, સ્મરણ વગેરે દ્વારા આત્મસ્વભાવમાં સતત ટકી રહેવા સ્વરૂપ તીવ્ર જ્ઞાનદશા આત્માને અબંધકદશા સંપ્રાપ્ત કરાવે છે. અબંધદશા પ્રગટ કરવી એ જ તો છે આ સાધનાનું પાંચમું પવિત્ર પ્રયોજન. હે વત્સ ! વિકલ્પાત્મક નિર્ણયમાં પણ નિરંતર દઢતાપૂર્વક સમજવાની એવી આદત પાડવી કે – પ્રશસ્ત કે અપ્રશસ્ત રાગાદિનો તો હું જ્ઞાતા છું જ. પણ મારા સ્વરૂપનો અને મારામાં પ્રગટ થતી શુદ્ધતાનો પણ માત્ર જ્ઞાતા જ છું, કર્તા-ભોક્તા નહિ. કર્તુત્વબુદ્ધિપૂર્વક સ્થાયી શુદ્ધિ પ્રગટાવવાનો મારો અધિકાર છે જ નહિ. શું શુદ્ધતા થવાની ન હતી? સર્વજ્ઞદષ્ટ શુદ્ધતાપર્યાય પણ સ્વકાળે થનાર જ છે. જ્ઞાનસ્વરૂપ એવો હું તેને પણ કેવળ જાણું છું, કરતો નથી. મારા પોતાના કહેવાતા શુદ્ધ અને અશુદ્ધ પર્યાયો પણ સ્વકાળે ક્રમબદ્ધ રીતે, જે રીતે થવાના નિશ્ચિત થઈ ચૂકેલા છે તે મુજબ જ, તે થાય છે, તે થાય જ છે. એટલે પોતાના પર્યાયોને પણ આઘા-પાછા ખસેડવાનું, આડા-અવળા કરવાનું, ઉલટ-પલટ કરવાનું તો રહ્યું જ નહિ. સ્વદ્રવ્યમાં મારો અધિકાર હોવા છતાં માત્ર મધ્યસ્થપણે જાણવાનો જ અધિકાર છે. ઈચ્છા મુજબ પર્યાયની તોડફોડ કરવાનો, પર્યાયની હેરાફેરી કરી પોતાના અભિપ્રાય અનુસાર પર્યાય પલટાવવાનો પણ અધિકાર નથી જ. બાકી તો ક્યારનો હું મોક્ષમાં પહોંચી ગયો હોત. જેમ બીજાના રાગાદિ પરિણામનો હું કર્તા-ભોક્તા નથી તેમ મારામાં પણ તે તે બાહ્ય-આંતર નિમિત્તોને પામીને કર્મવશ થતી પ્રવૃત્તિમાં પ્રગટ થયેલા જે રાગાદિપરિણામો સળવળાટ કરતા જણાય છે તેનો પણ હું કર્તા-ભોક્તા નથી. કેવળ તેને પણ જાણવાવાળો-જોવાવાળો જ છું. મૂઢતા છોડીને સ્વ-પર દ્રવ્યમાં, સ્વ-પરપર્યાયમાં યથાર્થપણે તત્ત્વને સમજવા સિવાય મારો કોઈ પણ અધિકાર ૪ શ્રુત્વ મા મુમૃત્વ, સાક્ષાનુમત્ત છે तत्त्वं न बन्धधीस्तेषामात्माऽबन्धः प्रकाशते ।। (अध्यात्मसार १८।१७७) ૦ વર્ષ તુ ન કર્તવ્ય, જ્ઞાતવ્ય વનં સ્વત: | ફીન થતે તિને ત્વપૂર્વ વિધીતે | (અધ્યાત્મસાર ૧૮૬૨) A. માત્મા ને વ્યાકૃતસ્તંત્ર રામપારાયે સૂઝન્ | तन्निमित्तोपनमेषु, कर्मोपादानकर्मसु । (अध्यात्मसार १८।११४) . રિયદ મૂહર્ષ, નિર્વેદ તત્ત’ | (સમર ફક્યવહૂ-વ-૨-પૃષ્ણ-૬૩, समरादित्यकेवलिनः प्रथमदेशनायां उपदेशारम्भे दृश्यताम्) ૨૧૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ છે જ નહિ. તમામ દ્રવ્યના ગુણ-પર્યાય જેમ છે તેમ સમ્યફ રીતે સમજવા તે જ મારું અંગત કર્તવ્ય છે. કેવળ સાચી-ખોટી સમજણ મુજબ આત્માના ગુણો શુદ્ધ-અશુદ્ધરૂપે, ખંડ-અખંડપણે પરિણમતા જાય છે. પરંતુ હું તો એક *અખંડ અસંગ છતાં આનંદપૂર્ણ અવિનાશી આત્મા જ છું. માટે હું તો જયાં બેઠો છું ત્યાં કશું પણ કરવું-કરાવવું નથી. સુખ, દુઃખ વગેરે જે પર્યાય જ્યારે થાય, જ્યારે જણાય ત્યારે મારામાં રહીને ઉદાસીનપણે તેને બસ કેવળ જોયા જ કરું.’ આ રીતે તાત્ત્વિક મુનિપણું મેળવવા માટે રાગાદિને પણ કેવળ શેય બનાવવો, છૂટવાની જ અંતરંગ ભાવનાથી રાગાદિને માત્ર અસંગપણે ઉદાસીન શેય બનાવવાનો પુરુષાર્થ કરવો એ જ તો જ્ઞાતાદૃષ્ટાભાવની સાધનાનું છઠું અલૌકિક પ્રયોજન છે. વત્સ ! આત્મસ્વભાવમાં સ્થિર થવાના ઉદ્દેશથી રાગાદિને તટસ્થ ભાવે માત્ર જોવામાં આવે, કેવળ શેય બનાવવામાં આવે તો જ પરિપૂર્ણપણે રાગાદિથી જીવ છૂટો પડે, તો જ રાગાદિથી પરિણતિ અત્યંત ન્યારી થાય અને સાક્ષીભાવના કવચથી સુરક્ષિત થયેલો સાધક પાંચેય ઈન્દ્રિયના વિષયોને જોવા-જાણવા છતાં કર્મથી લેપાય નહિ. શરીર, ઈન્દ્રિય કે મનના સ્તર ઉપર રહેવાના બદલે ચેતનાના સ્તરે રહીને, પોતાને ચૈતન્યસ્વરૂપે ઓળખીને, શુદ્ધ ચૈતન્યમાં પોતાનું અસ્તિત્વ દઢ કરીને, કર્મવશ અનુભવાતા રાગાદિ પરિણામોનો ઉદાસીનપણે કેવળ અસંગ જાણનાર રહે તો જ તેનું સ્વામિત્વ=માલિકપણું, તેમાં સ્વત્વબુદ્ધિ=મમત્વભાવ છૂટી જવાથી આત્મા તેનાથી ભિન્ન રહી શકે, અનાકુળ રહી શકે. મારું સ્વરૂપ નથી એવા સંગરૂપ રાગાદિ કર્મવશ ઉત્પન્ન થઈ રહ્યા છે એમ યથાર્થપણે જોવા માત્રથી રાગાદિ તૂટે છે, નિર્બળ થાય છે, કારણ કે રાગાદિ કર્મજન્ય હોવાના કારણે સ્વભાવથી જ જીવ પાસે દૂબળા જ છે. ઈન્સ્પેકટરની નજર પડે ને ચોર જેમ ધ્રુજવા માંડે તેમ પોતાના શુદ્ધ સ્વભાવમાં ઉપાદેયબુદ્ધિ રાખીને બળવાન બનેલા આત્માની ઉદાસીન*. इति शुद्धनयायत्तमेकत्वं प्राप्तमात्मनि । અંશવિજ્યનીથી, નેણા પૂર્ણવિન: || (અધ્યાત્મસાર ૨૮૩૨) A. સવે; ગમગાસુ પાસમાનો ને નિખ તા | (ઉત્તરધ્યયન ૮૪) . સંti તિ સહ | (વારા - શાકા૨૬૮) .. वस्तुत: कर्मजनितपरिणामरूपो दोषः स्वभावत एव दुर्बलः ।(उपदेशरहस्यवृत्ति-गा. ७६) ૨૨૦ Page #248 -------------------------------------------------------------------------- ________________ ભાવે, ઉપેક્ષાભાવે રાગાદિ ઉપર નજર પડે ને રાગાદિ ઢીલા પડી જાય, કમજો૨ બની જાય. પણ પોતાના સ્વરૂપનું ભાન ભૂલીને, વીતરાગદશા વીસરીને, મીઠી નજરથી રાગાદિમાં કતૃત્વ-ભોતૃત્વબુદ્ધિ કરવામાં આવે તો રાગાદિ વધે જ છે. આ વાત પણ તું ભૂલતો નહિ. રાગાદિ વિભાવ અને સંકલ્પ-વિકલ્પના સ્વામિત્વનું શું દુઃખ છે ? તે વાતની શુદ્ધ આત્મસ્વભાવના ભાસન વિના જીવને ખરેખર ખબર પડતી નથી. રાગાદિ પરિણામો આકુળતા-વ્યાકુળતા સ્વરૂપ હોવાના લીધે પરમાર્થથી દુઃખાત્મક જછે. પરંતુ પોતાના દુઃખમાંય જેને દુઃખીપણું ન લાગે તેને બીજાનાં દુ:ખમાં સહાનુભૂતિ-કરુણા-અનુકંપા કેવી રીતે પ્રગટે ? રાગાદિ વિભાવદશામાં તેના માલિક બની જવાનું વાસ્તવમાં પોતાને શું દુઃખ છે? એ જ જેને ખબર ના હોય તેને પારકાની વિભાવદશા૨મણતા જોઈને તેના પ્રત્યે હૈયામાં ભાવદયા-પારમાર્થિક કરુણા કઈ રીતે જાગી શકે ? અને તેના વિના વાસ્તવમાં સમકિત પણ કઈ રીતે સંભવે ? શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિક્સ- આ પાંચ તો સમકિતના સાચા લક્ષણ છે. તેની ગેરહાજરીમાં નૈશ્ચયિક સમકિત ન જ હોય, નૈશ્ચયિક સમકિત મેળવવું હોય તો વિભાવદશાના કર્તૃત્વ-ભોક્તત્વભાવમાં દુઃખનું વેદન થવું જ જોઈએ. તો જ વિભાવદશા અને વિકલ્પદશા પ્રત્યે તાત્ત્વિક ઉદાસીન ભાવ આવવા દ્વારા પોતાના મૂળભૂત જ્ઞાતાદષ્ટાસ્વભાવમાં સ્થિર થઈ શકાય, લીન થઈ શકાય. પરનું લક્ષ આવે, પરના લક્ષે ભાવ થાય, પરના પ્રયોજનથી જ પરિણમન થાય એ કેવળ વિષય - કષાયચક્રની જાત છે. આત્માનું લક્ષ આવે, આત્માના લક્ષે બધા ભાવ થાય, આત્માના જ પ્રયોજનથી કેવળ પરિણમન થાય એ સિદ્ધચક્રની જાત છે. કષાયચક્રમાં કર્તાભાવ છે, વિષયચક્રમાં ભોકતૃત્વભાવ છે. એ બન્ને વિષમતા છે. સિદ્ધચક્રમાં અસંગ સાક્ષીભાવ છે, કેવળ નિર્વિકલ્પ દૃષ્ટાભાવ છે. એ જ પારમાર્થિક સમતા છે. કર્તાભોક્તા ભાવમાં ઉપયોગ બહાર ભટકે છે. જ્ઞાતા-દષ્ટા ભાવમાં તો ઉપયોગ અંદર પ્રવર્તે છે. ‘આમ કરું, તેમ કરું' આવો કર્તૃત્વભાવ એ અસ્થિર પરિણતિ છે, અનાત્મસ્થ અધ્યવસાય છે, અશુદ્ધ દૃષ્ટિ છે, સસંગ ઉપયોગ છે, આકુળતામય પરિણામ છે. ‘પોતાની યોગ્યતા મુજબ સ્વકાળે થઈ રહેલા પર્યાયોને અસંગપણે જાણનાર-જોનાર હું તેનાથી ભિન્ન શુદ્ધ આત્મા છું’ આવો आत्मदुःखे दुःखितस्यैव परदुःखे दुःखितत्वसम्भवात् । (गुरुतत्त्वविनिश्चयवृत्ति- २।११८) ૨૨૧ Page #249 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતા-દષ્ટાભાવ એ સ્થિરતાઅભિમુખ ઉપયોગ છે, આત્મસ્થ-સ્વભાવસ્થા ઉપયોગ છે, શુદ્ધતાસન્મુખ ઉપયોગ છે, અસંગ ઉપયોગ છે, વિભાવથી ઉદાસીન ઉપયોગ છે, અનાકુળતાપ્રેક્ષી ઉપયોગ છે. પ્રસ્તુતમાં “જેમ સુવાસ એ ચંદનનો સ્વભાવ છે તેમ સમતા-ઉપશમભાવ એ મારો સ્વભાવ છે. ચંદનને છોલવામાં આવે, ઘસવામાં આવે કે બાળવામાં આવે, તેમાંથી સુવાસ અને શીતળતા સિવાય બીજું કશું ના નીકળે. તેમ ઉપસર્ગ-પરિષહ-પ્રતિકૂળતા... ગમે તે આવે. મારા સ્વભાવમાંથી સમતાશીતળતા સિવાય બીજું કશું પણ પ્રગટી ન જ શકે. કામ-ક્રોધ મારો સ્વભાવ જ નથી. હું તો તમામ પરિસ્થિતિનો અસંગ સાક્ષીમાત્ર છું.”- આવી આત્મસ્વભાવગ્રાહી દષ્ટિ-શુદ્ધતાસન્મુખ નિર્વિકાર પરિણતિ બળવાન બને તો પાંચમા પ્રકારની સર્વોત્કૃષ્ટ સહજ ધર્મક્ષમા-આત્મસ્વભાવભૂત પારમાર્થિક સમતા પ્રગટ થાય છે. આ સમતા જ અન્યદર્શનીઓને પણ મોક્ષમાં જવા માટે આલંબન છે. તેવી તાત્ત્વિક સમતા દ્વારા રત્નત્રયના ફળની ઉપલબ્ધિ થવાના કારણે ભાવથી જિનશાસન તેઓના હૃદયમાં ઉગી નીકળે જ છે. આમ તાત્ત્વિક સ્થિર શુદ્ધ મોક્ષપ્રાપક સમત્વભાવ પ્રગટ કરવો એ જ તો જ્ઞાતા-દષ્ટાભાવની સાધનાનું સાતમું અંગત પ્રયોજન છે અને એ જ તો મોક્ષનો એકમાત્ર તાત્ત્વિક ઉપાય છે. જ્ઞાતા-દષ્ટાભાવની સાધના દ્વારા પારમાર્થિક સમતા સાક્ષાતુ મળે છે. જ્યારે તપ-ત્યાગાદિ બીજી આરાધનાઓના માધ્યમે સમતા પરંપરાએ પ્રાપ્ત થાય છે. પરંતુ બીજી બધી સાધનાઓ પણ સમત્વભાવ મેળવવા માટે જ છે- આ વાત ભૂલતો નહિ. સમતા વિના કે પારમાર્થિક અસમતાના લક્ષ વિના ઊંચામાં ઊંચા ચારિત્રના કઠોર આચાર પણ ઉખર ભૂમિમાં બીજ વાવવા સમાન છે, મડદા તુલ્ય* છે. .. धर्मक्षान्तिस्तु सा या चन्दनस्येव शरीरस्य च्छेद-दाहादिषु सौरभादिस्वधर्मकल्पा परोपकारिणी ન વયિતે હિન્દુ સદનમાવમવિઘત્તે ! (ષોડશ ૨૦/૩૦, ૩૫. શો.વૃત્તિ) > ૩ નિરિદ્ધાનીમાધારઃ સમલૈવ હિ | रत्नत्रयफलप्राप्तेर्यया स्याद्भावजैनता ॥ (अध्यात्मसार ९-२३) A. ૩૫ય: સમસ્તવે, મુરઃ મિર: | તરત્યુષમેન, તસ્ય વ પ્રસિદ્ધ છે (અધ્યાત્મસાર રહ) सन्त्यज्य समतामेकां, स्याद्यत्कष्टमनुष्ठितम् । तदीप्सितकरं नैव, बीजमुप्तमिवोषरे ।। (अध्यात्मसार ९।२६) ક, વરિત્રપુરુષપ્રા , સમતા ત ર | जनानुधावनावेशस्तदा तन्मरणोत्सवः ॥ (अध्यात्मसार ९।२५) ૨૨૨ Page #250 -------------------------------------------------------------------------- ________________ કોઈ પ્રતિકૂળ વ્યવહાર કરે ત્યારે તેના પ્રત્યે કષાય કરવો તે તો વિષમતા હોવાથી હેય જ છે. એ અધમકક્ષા જ છે. પરંતુ તેના પ્રત્યે “આ બિચારાને કર્મસત્તા કલુષિત પરિણામ ઊભા કરાવે છે. આવો ભાવ અથવા “હું તેના કર્મબંધનો નિમિત્ત બન્યો” એવી તેના પ્રત્યે ભાવકરુણા પણ પરમાર્થથી વિષમતા જ છે. તાત્ત્વિક સમતા નથી. તે મધ્યમકક્ષા છે. વ્યવહારનયથી જીવનિકાય પ્રત્યે કરુણાની બુદ્ધિ હોવા છતાં પણ તે સમયે પોતાના વિચારમાં આત્માના વાસ્તવિક શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય વ્યક્તપણે ભળેલો ન હોવાથી તેમાં પરમાર્થથી સર્વથા શુદ્ધતા નથી. પરપરિણામનો વિચાર કે પરલક્ષી વિચાર કરવો તેના બદલે તેનાથી ઉદાસીન બની સ્વલક્ષી સમતાને આત્મસાત્ કરવી એ જ ઉત્તમ કક્ષા અને શ્રેષ્ઠ માર્ગ છે. અસંગ જ્ઞાતાદૃષ્ટાભાવમાં જોડાવાથી સમતા પ્રગટે છે. વિષમતા રવાના થાય છે. વિશુદ્ધ ધ્યાનમાં સ્થિર થવાય છે, મોક્ષયોજક યોગદશા પરિણમે છે અને ક્ષપકશ્રેણીની ભૂમિકા તૈયાર થાય છે. - વિવેકદષ્ટિ અતિવિકસિત થઈ ચૂકેલ હોવાથી આવો સાધક વિરાધના, વિભાવદશા કે વિકલ્પદશાને સામે ચાલીને વળગી પડે તેવી શકયતા અહીં ખતમ થાય છે. સર્વત્ર આત્મતત્ત્વનું જ અનુશીલન-પરિશીલન કરવાનું લક્ષ પ્રગટપણે બળવાન હોવાથી વ્યવહારમાં દેહાદિસંલગ્ન પ્રવૃત્તિ થાય, કેવળ કર્મના ઉદયમાત્રથી (ઉદીરણાથી નહિ) રાગાદિ વિભાવ કે વિકલ્પ ઉત્પન્ન થાય ત્યારે પણ સતત વિભાવપરિણામથી છૂટવાની તીવ્ર તમન્નાથી અંતરમાં અકર્તાભાવ, જ્ઞાતા-દષ્ટાભાવ ઘૂંટાતાં-ઘૂંટાતાં પૂર્વે બહારમાં પ્રવર્તતો ઉપયોગ, બહારમાંથી વિરામ પામી અંદરમાં સમાઈ જાય છે. આત્મસ્વભાવમાં સ્થિર #. समरादित्यमुने|रोपसर्गप्रसङ्गे चिन्तनम् - 'अहो दारुणो भावो । पडिवन्नो कस्सड़ अहं अणत्थहेउभावं । अहवा अलमिमिणा चिन्तिएणं । सामाइयं एत्थ पवरं' । नियत्तिया चिन्ता, ठिओ विसुद्धज्झाणे, परिणओ जोओ, जायं महासामाइयं । पवत्तमउव्वकरणं, उल्लसिया खवगसेढी - (समराइच्चकहा-भव-९ पृष्ठ ९६०) . एकान्तेन हि षट्कायश्रद्धानेऽपि न शुद्धता । सम्पूर्णपर्ययालाभाद्, यन्न याथात्म्यनिश्चयः ॥ (अध्यात्मसार ६।२२) > તર્ગી તતત્વનુરિત્નનાdદ્ધતિ વિકસી | यत् किञ्चित् कर्म कुर्यात् तदखिलमुदितं निश्चितं निर्जरैव ।। (अध्यात्मबिन्दु. ४।४) A. सावद्यकर्म नो तस्मादादेयं बुद्धिविप्लवात् । कर्मोदयागते त्वस्मिन्नसड्कल्पादबन्धनम् ।। (अध्यात्मसार १५/३१) ૨૨ ૨ Page #251 -------------------------------------------------------------------------- ________________ થાય છે. તેથી તેના નિમિત્તે કર્મબંધ થતો નથી પણ દઢ ઉદાસીનભાવ ઘૂંટાતો હોવાથી સકામ કર્મનિર્જરા થાય છે. આમ કર્માધીન બીજા વિભાવકાર્ય થતા હોય ત્યારે પણ સાનુબંધ પ્રબળ સકામ કર્મનિર્જરા કરાવે તે રીતે આત્મસ્વભાવમાં રહેવાનો પ્રબળ અંતરંગ પુરુષાર્થ સહજત કરવો એ જ તો અસંગ જ્ઞાતા-દષ્ટાભાવની સાધનાનું આઠમું અમોઘ પ્રયોજન છે. વત્સ ! જ્યાં સુધી પરિણમનનું-ફળનું લક્ષ રહે છે ત્યાં સુધી હું પુરુષાર્થ કરું, અંતરમાં વળું, મારા મલિન પર્યાયને હટાવું, પરિણામને શુદ્ધ કરું, પર્યાયને આત્મસન્મુખ વાળું, મારી પદ્ધતિ ખોટી છે તો બદલાવી લઉં, મારી પ્રક્રિયા સુધારી લઉં, મારી સમજણને પલટાવું, સવિકલ્પમાંથી નિર્વિકલ્પમાં જાઉં...' આવી કર્તુત્વભાવના બોજાવાળી સૂક્ષ્મ બ્રાન્તિ ઉપરની કક્ષામાં ય સાધકને રહે છે. “આટલા સમયના લાંબા અભ્યાસ પછી મારા પરિણામમાં આટલો તો સુધારો થયો ને ! અંદરથી આનંદ તો મળે છે ને ! મારી સમજણ કેવી પલટી ગઈ !” આવી ભોષ્નત્વભાવના ભારબીજવાળી સૂક્ષ્મ ભ્રાન્તિમાં પણ ઉપલી કક્ષાના સાધકો ય અટવાઈ જાય છે અને આગળ વધવાની ગતિ ધીમી પડી જાય છે. તે બ્રાન્તિ પણ શુદ્ધ પારમાર્થિક જ્ઞાતાદૃષ્ટાભાવમાં જીવને ઠરવા દેતી નથી. નિજ સ્વરૂપનું આલંબન લીધા વગર તેમજ પરમ શાંતરસમય, નિષ્ક્રિય, નિસ્તરંગ, અસંગ નિજસ્વભાવમાં ઠર્યા વિના પ્રબળ આત્મવીર્ય આપમેળે ઉલ્લસિત થાય કઈ રીતે ? તે વિના સર્વકર્મક્ષયનો માર્ગ હાથમાં આવે કઈ રીતે ? સઘળા વિભાવ પરિણામો, સર્વ વિકલ્પ અને તમામ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવથી ઉદાસીન એવા આત્મતત્ત્વ ઉપર દૃષ્ટિ-ઉપયોગ જોડયા વિના સ્વદશાનું પણ સાચું ભાન ન થાય. તો તેવી બેભાન દશામાં આત્મવિશુદ્ધિ કેવી રીતે પ્રગટે ? ત્રિકાલશુદ્ધ ચૈતન્યતત્ત્વ ઉપર દૃષ્ટિ જામે અને સ્વતઃ ત્યાંથી અશુદ્ધિનો નકાર ઉઠે ત્યારે જ પ્રચંડ સાનુબંધ સકામનિર્જરા અને મહાન આત્મવિશુદ્ધિ થાય. માટે “અનુભવ થયો કે નહિ ? વિકાસ થાય છે કે નહિ ?” આવી કલ્પનાને વળગવાનું છોડી, ફળનું લક્ષ છોડી નિસ્તરંગ શુદ્ધ ચૈતન્યમય સમતાસાગરમાં નિજસ્વરૂપમાં સ્થિર થા. .. स्वरुपालम्बनान्मुक्तिर्नान्यथाऽतिप्रसङ्गतः । अहमेव मयोपास्यो मुक्तेर्बीजमिति स्थितम् ॥ (अध्यात्मबिन्दु - २।२५) 1. यस्मिन्नविद्यार्पितबाह्यवस्तुविस्तारजभ्रान्तिरुपैति शांतिम् । तस्मिंश्चिदेकार्णवनिस्तरङ्गस्वभावसाम्ये रमते सुबुद्धिः ॥ (अध्यात्मोपनिषत् ४।६) --- -- ૨૨૪ Page #252 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગને અંદરમાં વાળવાનો છે, પર્યાયને શુદ્ધ કરવાના છે, સમજણને પલટવાની છે - એ વાત સાચી છે. પરંતુ જડ-ચેતન સર્વ પદાર્થો પરમાર્થથી પોતપોતાના સ્વભાવઅનુસાર પોતાના પર્યાયને સતત કરે જ છે’- આવી હાર્દિક સાચી સમજણ પ્રગટ કરીને અસંગ સાક્ષીમાત્ર આત્મભાવમાં જમાવટ કરતાં એ બધું જ અનાયાસે સહજતઃ થઈ જાય છે. પછી જીવ કોઈ પણ કર્મના પ્રપંચમાં અટવાતો નથી કે જડકર્મપ્રપંચને ફેલાવતો નથી. પણ એમાં તારે કર્તુત્વભાવનો ભારબોજ રાખવાની જરૂર નથી. ‘મારી *સમજણને પલટાવું' એમ વિચારવાનો પણ વાસ્તવમાં તને અધિકાર નથી. કારણ કે આવા અધિકારના બહાને પણ જીવ સૂક્ષ્મ કર્તૃત્વભાવમાં અટવાયેલો જ રહે છે. તાત્ત્વિક સ્વભાવલીનતાને, આત્મલયને તે મેળવી શકતો નથી. સમજણ સુલટાવવાની પણ મથામણમાં રોકાયેલો સાધક કર્તૃત્વભાવના બંધનમાંથી પૂરેપૂરો બહાર આવી શક્તો નથી અને પૂર્ણતયા આત્મતત્ત્વને પ્રાપ્ત કરી શકતો નથી કે પ્રગટપણે અનુભવી શકતો નથી. સર્વત્ર સર્વદા . સહુ કોઈને પરમાર્થથી માત્ર જેમ છે તેમ સમજવાનો જ સ્થાયી અધિકાર મળેલ છે. તથા વાસ્તવિક સમજણ પણ નિયતિને મંજૂર હશે તો જ પરમાર્થથી મળશે. તેથી સમજવાના કાયમી અધિકારને પણ ભોગવવામાં લેવાતો નહિ, ખેંચાતો નહિ. સાચી સમજમાંથી પણ અસંગપણે પસાર થતો રહેજે. વાસ્તવમાં તો પોતાનામાં જે જેવું જે રીતે થઈ રહ્યું છે તેને યથાર્થપણે સમજવા માત્રથી જ પોતાના પરિણામ પલટાઈ જાય છે, સવળા થઈ જાય છે. સવળા ક૨વા નથી પડતા. ‘હું શુદ્ધ ચેતન તત્ત્વ છું. શરીર, ઈન્દ્રિય અને મનના વિષયથી વાસ્તવમાં હું સાવ જુદો જ છું.મારે અને તેને કશોય સંબંધ જ નથી. મારે તો મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જ ઠરવાનું છે. પરમાર્થથી તો હું મારા પૂર્ણાનંદમય શુદ્ધ આત્મસ્વભાવમાં જ રહેલો છું.'- આ રીતે * सर्वे भावा निश्चयेन स्वभावान् कुर्वन्तीत्थं साधुसिद्धान्ततत्त्वम् । भिन्नद्रव्यीभूतकर्मप्रपञ्चं, जीवः कुर्यात्तत्कथं वस्तुतोऽयम् ॥ ( अध्यात्मबिन्दु १/२२ ) ★. यावत्प्रयत्नलेशो यावत्सङ्कल्पना काऽपि । तावन्न लयस्यापि प्राप्तिस्तत्त्वस्य का नु कथा ? ।। (योगशास्त्र १२ /२०) > स्वत्वेन स्वं परमपि परत्वेन जानन्समन्तात्; स द्रव्येभ्यो विरमणमितश्चिन्मयत्वं प्रपन्नः । स्वात्मन्येवाभिरतिमुपयन्स्वात्मशीली स्वदर्शीत्येवं कर्ता कथमपि भवेत् कर्मणो નૈપ નીવ: ।। (અધ્યાત્મવિન્દુ /ર૬) ૨૨૫ Page #253 -------------------------------------------------------------------------- ________________ સાચો ખ્યાલ આવવા માત્રથી જ તમામ પ્રકારની વિપરીતતા છૂટી જાય છે. આત્મરતિ-આત્મગુણપ્રીતિ-આત્મસ્વભાવરુચિ ખીલતી જાય છે. આગળ વધતાં તાત્ત્વિક ચિન્મયતા પ્રગટે છે. પોતાની આંતરદષ્ટિ પલટાઈ જાય છે. પલટવી નથી પડતી. કેવલજ્ઞાનના પર્યાયની જેમ તારા જ્ઞાનના પર્યાય પણ નિરંતર સ્વયં પલટાયા કરે છે. પોતાની સમજ મુજબ પલટાયા જ કરે છે. તેથી જ્ઞાનપર્યાય પલટું, મારી સમજ પલટું- આ વિચાર જ કેમ ઉપસ્થિત થાય? પર્યાયની આવી મૌલિકતા અને સ્વતંત્રતા જો જ્ઞાન અને શ્રદ્ધામાં આત્મભાવભાસનપૂર્વક રુચિ જાય, જચી જાય, જામી જાય તો જ્ઞાન અને શ્રદ્ધાના પર્યાય આપમેળે પલટાઈને સમ્યફ કાર્ય કર્યા વિના રહી જ ના શકે, શુદ્ધિ થયા વિના ના જ રહે. પછી જીવ કર્મ બાંધી જ ના શકે. પણ જાગૃતિભર્યું આ આંતરિક કાર્ય નિતાંત આત્મકલ્યાણકામી-પ્રબળ આત્મહિતરુચિવાળો આત્માર્થી જીવ જ પ્રયોગમાં લાવી શકે છે. જે કાંઈ થઈ રહ્યું છે તે નિર્લેપભાવે જીવને માત્ર સમજવાનું રહે છે. બરાબર સમજવાથી બધું બરાબર થઈ જાય છે. આ કેવળ કથન નથી. વસ્તુસ્થિતિ પણ આ મુજબ જ છે. “મારું જ્ઞાન-સમજણ નિર્મળ થઈ રહેલ છે' આ પ્રમાણે જ્ઞાનપર્યાયના પરિણમનનું લક્ષ્ય પણ છોડી જ દે. “એનાથી પણ હું ભિન્ન છું' એમ નિર્ણય થવા દ્વારા અસંગ નિર્વિકલ્પ આત્મસ્વભાવ ઉપર દષ્ટિ સ્થિર થતાં ક્રમબદ્ધ તમામ પર્યાય પ્રત્યે પૂર્ણ ઉદાસીન ભાવ આવે છે. આમ ક્રમબદ્ધ-શ્રેણીબદ્ધ-સર્વજ્ઞદષ્ટ અનિવાર્ય-અવ્યાહત પર્યાય શ્રેણીની દઢ શ્રદ્ધા થતાં આત્માનું અકર્તાપણું-અભોક્તાપણું નિશ્ચિત કરવા દ્વારા શુદ્ધ ભાવે, સિદ્ધ સ્વભાવે આત્માને પરિણાવવો એ જ તો પ્રસ્તુત જ્ઞાતા-દેષ્ટાભાવની સાધનાનું નવમું આગવું પ્રયોજન છે. હે વત્સ ! જ્યાં સુધી “મારાથી કાંઈક થઈ શકે છે. હું કાંઈક કરી શકું છું’ એવા ખ્યાલને અહંકારને જીવ છોડશે નહિ ત્યાં સુધી તે કાંઈને કાંઈ કરવાની ભ્રાન્ત વિચારધારામાં જ અટવાયે રાખશે. પોતાના શાંત, સ્થિર અને નિષ્ક્રિય આત્મસ્વરૂપમાં ત્યાં સુધી તે ઠરી નહિ શકે. તારા જ્ઞાનમય સ્થિર સ્વભાવમાં ઠરવામાં અનાદિ કાળથી નડતરરૂપ થતા કદાગ્રહી કર્તુત્વ-ભોક્નત્વભાવને હાંકી કાઢવા માટે તારા પરમશાંત-સ્થિર-નિષ્ક્રિય ૨૨૬ Page #254 -------------------------------------------------------------------------- ________________ મૂળભૂત સ્વભાવને પ્રધાન બનાવનારા જ્ઞાતાદષ્ટાભાવનો આશ્રય કરવો એ પણ શાસ્ત્રમાન્ય જ છે. માટે “તું કાંઈ કરી શકે છે'- એ બ્રાન્તિ કાઢી જ નાખ. “આ કરું – તે કરું’ એમ કરું-કફની ભૂતાવળમાં તો અનંતકાળ વહી ગયો. છતાં હાથમાં કશું નક્કર તત્ત્વ ન આવ્યું. આત્મસમજણ વિના કેવળ બાહ્ય સક્રિયા દ્વારા નિજસ્વભાવ પકડાય તેમ નથી. ક્રિયાજડતાથી ન મળે તે પરમાનંદ જ્ઞાતાદાભાવની ઉજળી સમજણ દ્વારા તરત પ્રગટે છે. આધારભૂત આત્મા સ્કુરાયમાન થાય છે. વળી, તારું અખંડ* અસ્તિત્વ તો પૂર્ણ-શુદ્ધ-ધ્રુવ આત્મદ્રવ્યમાં જ છે, અમલ આત્મસ્વભાવમાં જ છે. અધૂરા, અશુદ્ધ અને પરિવર્તનશીલ પર્યાયમાં તો તારું અખંડ સ્થિર સંપૂર્ણ અસ્તિત્વ છે જ નહિ. તો પછી તું પર્યાયમાં ફેરફાર કઈ રીતે કરી શકે? જ્યાં તારું અખંડ અવિકલ અસ્તિત્વ જ ન હોય ત્યાં પરિવર્તન કરવાની તારી શી ગુંજાઈશ ? “દરેક તત્ત્વ પોતાના સ્વભાવમાં જ રહે છે. મૂળભૂત સ્વભાવથી કદાપિ કયાંય પણ કોઈ પણ ચીજ વિચલિત થતી નથી. તેથી હું પણ મારા સ્વભાવમાં જ રહેલો છું'-આવી અંતઃકરણની *નિર્મળ સમ્યક પ્રજ્ઞાના માધ્યમથી, ઉજ્જવળ આત્મજ્ઞાનના આલંબનથી શુદ્ધ આત્મતત્ત્વ સ્વયં પ્રગટ થાય છે. તો શા માટે “આ કરું, તે કરું....' એવા વિચારવમળમાં, કર્તુત્વભાવના કાદવમાં અટવાય છે ? માત્ર બાહ્ય કાયકષ્ટથી તારું કામ થવાનું નથી. કેવળ બાહ્ય ક્રિયામાં આનંદ માણીને, આચારમાત્રથી સંતુષ્ટ થવાની વૃત્તિ કેળવવાના કારણે જ અંદરમાં અસંગ આત્મતત્ત્વ તરફ જરાય નજર જ થતી નથી. આવી મૂઢ અવસ્થામાં જીવ માત્ર બાહ્યપુરુષાર્થવાદી .. नयान्तरेणाऽभिनिविष्टनयखण्डनस्यापि शास्त्रार्थत्वात् । (न्यायखंडखाद्य - पृ.२०) कर्मकाण्डदुरवापमिदं हि प्राप्यते विमलबोधधवलेन । खिद्यते किमु वृथैव जनस्तद् देहदण्डनमुखैः कृतिकाण्डैः ? ॥ (અધ્યાત્મવત્ કરૂ૦) 2. સંશવિજ્યનાડી નેણા યહૂવાના | (કથ્યાત્મસાર ૧૮રૂ?) * સર્વોડ અસ્થમા જીવ નિવસતિ; तत्परित्यागेनान्यत्र तस्य निःस्वभावताप्रसङ्गात् । (अनुयोगद्वार-मलधारवृत्ति-पृ.२०८) , व्यवहारविमूढस्तु, हेतूंस्तानेव मन्यते । વર્ધાિરિત સ્થાન્તિસ્તત્ત્વ ખૂટું ન પતિ || (અધ્યાત્મસાર ૨૮૨૩૭) ૨૨૭ Page #255 -------------------------------------------------------------------------- ________________ થઈ, એકાંતપુરુષાર્થવાદી બની કેવલ ક્રિયાને જ મોક્ષનું કારણ માની બેસે છે. આ રીતે ક્રિયાજડતાના-આચારમૂઢતાના વમળમાં વૈરાગી પણ ફસાઈ જાય છે. માટે “પુરુષાર્થ કરું, મહેનત કરું, રાગને હટાવું....' આવી બ્રાન્તિને તું છોડ. વ્યવહારમૂઢતાથી સતત “આમ કરું-તેમ કરું. આ ક્રિયા કરવાથી મારું કામ થઈ જશે.' એવી શાસ્ત્રાર્થબાધક એકાંત પુરુષાર્થબુદ્ધિ દ્વારા આવનારું મિથ્યાત્વ હટાવવું એ પણ આ જ્ઞાતા-દષ્ટાભાવની સાધનાનું દશમું ગૂઢ પ્રયોજન છે. આ રીતે જ પોતાના નિર્લેપ સ્વરૂપ તરફ નજર દોડાવતાં, અસંગ સાક્ષીમાત્ર આત્મતત્ત્વ તરફ રુચિપૂર્ણ દૃષ્ટિ થતાં, પોતાના કૂટસ્થ ધ્રુવ આત્મદ્રવ્યમાં રહેવાનો પ્રયાસ થતાં, જ્ઞાતા-દષ્ટાસ્વભાવ કેળવવાનો અભ્યાસ પરિપકવ થતાં થતાં ઉપલી ભૂમિકામાં પ્રવૃત્તિ-નિવૃત્તિમય સંયમનું, વાસ્તવિક જીવંત સ્યાદ્વાદનું સંતુલન સચવાઈ શકે. આ જ તો પારમાર્થિક જિનાજ્ઞા છે. હે વત્સ ! તારે કાંઈ કરવાનું છે જ ક્યાં ? “જે જ્યાં જ્યારે જે રીતે થવાનું હોય છે તે ત્યાં ત્યારે તે રીતે થાય જ છે' - એમ અંતરથી સમજી લીધું, શુદ્ધઉપયોગરૂપ આત્મતત્ત્વ અનુભવી લીધું તો પરમાં ફેરફાર કરવાનો તો દૂર રહો, સ્વમાં-સ્વપર્યાયમાં પણ ફેરફાર કરવાની અહંકારબુદ્ધિકર્તુત્વબુદ્ધિ છૂટીને આત્મજ્ઞાની પુરુષોની પોતાના અસંગ અવિનાશી શુદ્ધ ચૈિતન્ય તરફ જ જે દૃષ્ટિ અને રુચિ થાય છે એ જ બાહ્ય પ્રયત્નથી શૂન્ય એવો અંતરંગ સમ્યફ પુરુષાર્થ છે. આમ પુરુષાર્થને પણ જ્ઞાતાદાભાવમાં સ્થાન છે. વસ્તુમાં કે પર્યાયમાં હેરાફેરી, અદલબદલ કરવી તે મુદલ આત્મપુરુષાર્થ નથી. પણ દ્રવ્ય-ગુણ-પર્યાયનું યથાવસ્થિત સ્વરૂપ સમજવું એ જ પારમાર્થિક શુદ્ધ પુરુષાર્થ છે. રાગના, વિકલ્પના નાટકમાં કેવળ પુદ્ગલ જ નાચે છે. નિશ્ચયદષ્ટિથી જ્ઞાનસ્વભાવી આત્મા તો માત્ર અસંગ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવે જ રહ્યો છે> તાજોન : દ્વિરસ્થાપિ ગ્રહઃ | शास्त्रार्थबाधनात्सोऽयं, जैनाभासस्य पापकृत् ।। (अध्यात्मसार ६८३४) २. एगंतो मिच्छत्तं, जिणाण आणा य होइ गंतो । (तीत्थोगालीपयन्ना-१२१३) 2. પુંસમિત્નિત્નમ્ય જ્ઞાનવતાવ્યર્થ પર્વ નૂનમ્ | यद्यात्मन्यात्मज्ञानमात्रमेते समीहन्ते ।। (योगशास्त्र १२/११) સર્વે માવા નિરવન માવાન ક્વન્તિ ! (અધ્યાત્મવિદ્ ૨/૨૨) ૨૨૮ Page #256 -------------------------------------------------------------------------- ________________ આ હકીકતને સમ્યક્ રીતે જાણવાનો અંદરમાં સતત નિર્લેપ ભાવે પ્રામાણિક પુરુષાર્થ ઉપાડવો એ જ તો અંતરંગ જ્ઞાનપુરુષાર્થ છે. ‘આમ કરું, તેમ કરું' એવા કર્તૃત્વભાવથી લેપાયા વિનાનો, સહજ, અંતરંગ, તાત્ત્વિક નિર્જરાપુરુષાર્થ તો વાસ્તવિક જ્ઞાતાદૃષ્ટાભાવમાં જીવંત રીતે વણાયેલ જ છે. કેવળ અસંગ સાક્ષી રૂપે, નિર્વિકલ્પ દૃષ્ટારૂપે ટકી રહેવાના તથાવિધ અપ્રમત્ત પમોક્ષપુરુષાર્થનું જાગરણ થયા વિના તો જ્ઞાતા-દૃષ્ટાભાવની સાધના પરમાર્થથી શક્ય જ નથી. વિકલ્પમાં જે સહજ પુરુષાર્થ થાય છે તેને પલટો ખવરાવીને નિર્વિકલ્પમાં સહજરૂપે લઈ જવાનો અંતરંગ પુરુષાર્થ આ સાધનામાં સ્પષ્ટ રીતે વણાયેલ છે જ ને ! ‘કર્મકૃત વિકારના સંગથી રહિત જે શુદ્ધ ચેતન તત્ત્વ છે તે જ હું છું’-આવો અભ્રાન્ત નિર્ણય થાય તો કર્તૃત્વ ક્યાં રહે? તો હવે કર્મોદયના ધક્કાથી થતી સ્વભિન્ન માનસિક-વાચિક-કાયિક પ્રવૃત્તિનો કેવળ જ્ઞાતા-દષ્ટા જ રહ્યો ને ? લોકસ્થિતિ-ભવસ્થિતિ-કર્મસ્થિતિ-કાળસ્થિતિ-સ્વભાવ-ભવિતવ્યતા મુજબ આપમેળે ઉત્પન્ન થતા પર્યાયોને અસંગ અને ઉદાસીન ભાવે જાણવાજોવા છતાં માત્ર નિસ્તરંગ નિર્વિકલ્પ નિર્દોષ નિર્લેપ શુદ્ધ પૂર્ણ ધ્રુવ આત્મદ્રવ્ય ઉપર જ જોર આપવું, પરિણતિરૂપે ચૈતન્યસ્વભાવમાં ટકી રહેવા બળ કરવું એ જ તો અંતરંગ આત્મપુરુષાર્થ છે. આ જ તો સમ્યક્ અનેકાન્ત છે. કર્મ વગેરે પાંચેય કારણનો અહીં સમન્વય છે. લોકસ્થિતિ, ભવસ્થિતિ, કર્મસ્થિતિ, કાયસ્થિતિ, નિયતિ, દેહ આદિ, દૈહિક આદિ ક્રિયા, રાગાદિ વિભાવદા, વિકલ્પદશા... વગેરેમાંથી જે કોઈ પણ માનસિક-વાચિક-કાયિક ક્રિયાનું, વિભાવપરિણામોનું કે સંકલ્પવિકલ્પ વગેરેનું કર્તૃત્વ સ્વીકારવા તૈયાર થાય તથા લોકસ્થિતિ વગેરેમાંથી જે કોઈમાં કાયિકાદિ ક્રિયા કે વિભાવ પરિણામ વગેરેનું કર્તુત્વ સંગત થાય તેને તેનું કર્તૃત્વ યોગ્ય દૃષ્ટિકોણથી સોંપી, પોતાના માથેથી ભ્રાન્ત કર્તૃત્વનો ભારબોજ ઉતારીને રુચિ, લક્ષ, ઉપયોગ અને પરિણતિરૂપે સાક્ષીમાત્ર ચૈતન્ય સ્વભાવમાં સ્થિર-લીન-લયલીન-મગ્ન થઈ જવું એ જ તો અભ્યન્તર તાત્ત્વિક રત્નત્રયપુરુષાર્થ છે. ★ बहिर्निर्वृत्तिमात्रं स्याच्चारित्राद् व्यावहारिकात् । अन्तः प्रवृत्तिसारं तु, सम्यक्प्रज्ञानमेव हि ।। ( अध्यात्मसार ६ । २१) ૨૨૯ Page #257 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદની મર્યાદામાં રહીને, અસંગ આત્મા તરફ રહેવાનો, શુદ્ધ નિજ સ્વભાવમાં ટકવાનો, કર્તુત્વભાવથી શૂન્યપણે અપ્રમત્ત પુરુષાર્થ* આપમેળે નિરંતર ઉપડતો રહે એ જ તો છે જ્ઞાતા-દષ્ટાભાવની સાધનાનું અગિયારમું પારમાર્થિક પ્રયોજન. ઉપરોક્ત નવ પ્રકારના અંતરંગ સત્ પુરુષાર્થ જ્ઞાતાદૃષ્ટાભાવની સાધનામાં વણાયેલ છે. માટે આ સાધનામાં એકાંતનિયતિ કે પુરુષાર્થહીનતાનો પણ ભય નથી. વત્સ ! “રાગને છોડો, રાગનો વિષય બદલો, વિકલ્પને આમ ફેરવો, પરિણામને અંતરમાં વાળો, ઉપયોગને શુદ્ધ કરો, ચિત્તવૃત્તિપ્રવાહને સ્વસમ્મુખ કરો, પર્યાયને સુધારો...” આ તો ઉપદેશપદ્ધતિમાત્ર છે. *વ્યવહારનયનો આ ઉપદેશ વર્તમાન પરિણામોમાં, ક્ષણિક પર્યાયમાં સ્વતાદાભ્ય-સ્વામિત્વસ્વઅસ્તિત્વ-સ્વઅધિકાર-સ્વકર્તુત્વ સમજવાવાળા જીવો માટે બહુ ઉપકારી છે. જેમ શિક્ષક, અધ્યાપક વગેરે જ્ઞાન-શિક્ષણ આપે છે. પણ પ્રજ્ઞા તો એ જ્ઞાન કે શિક્ષણના આધારે પોતાની યોગ્યતા મુજબ અંદરથી જન્મ લે છે. તેમ ગુરુ-શાસ્ત્ર વગેરે સદ્વ્યવહારમાં જોડે છે. પરંતુ શુદ્ધ નિશ્ચયનૈઋયિકારિણતિ તો એ સદ્વ્યવહારના પ્રતાપે પોતાની યોગ્યતા મુજબ અંદરમાંથી જન્મ લેનારી ચીજ છે. એટલે જ તત્ર સંભાળવાની જવાબદારીવાળા મહાત્માઓ સવ્યવહાર ઉપર ભાર મૂકે છે તે વ્યાજબી જ છે. પરંતુ શ્રોતાએ આત્મભાનપૂર્વક- આત્મશુદ્ધિના પ્રણિધાનપૂર્વક જ તે સવ્યવહારમાં પોતાની ભૂમિકા મુજબ પ્રવર્તન કરવું એ જરૂરી છે. એ રીતે આગળ વધતાં ઉદાસીનદશા-વૈરાગ્યદશા પ્રબળ થતાં શુદ્ધનિશ્ચયદષ્ટિ પ્રગટે છે. અખંડ અમલ અસંગ આત્મદ્રવ્યમાં પોતાનું તાદાભ્ય-સ્વામિત્વ-અસ્તિત્વ ભાસે છે, અનુભવાય છે. સપનાની સૃષ્ટિને A. 7 પ્રમત્તધૂનાં, ક્રિથાણા શ્યાદ્રિા | नियता ध्यानशुद्धत्वाद्यदन्यैरप्यदः स्मृतम् ॥ (अध्यात्मसार १५।७) ગ, અંતરંગ પુરુષાર્થની અન્ય વ્યાખ્યા સમજવા જુઓ પૃષ્ઠ - ૧૫૧ .. व्यवहरणनयोऽयं पुंस्वरूपं विकारि, भजति च नवतत्त्वैर्मुद्रितं क्षुद्ररूपम् । अबुधजनविबोधार्थं किलास्योपदेशो, जिनसमयविमूढः केवलं यः श्रितोऽमुम् ।।(अध्यात्म बिन्दु १६) *. યા નિરિવચૈત્નીનાનાં, ક્રિયા નાતિપ્રથોનના: | વ્યવહારશાસ્થાન, તા વાતાવ: || (અધ્યત્મિસાર કા?) . यथा स्वप्नावबुद्धोऽर्थो, विबुद्धेन न दृश्यते । વ્યવહારમત: સ, જ્ઞાનિના ન તથાતે || (ત્મિસાર ૧૮૨૮) ૨૩૦, Page #258 -------------------------------------------------------------------------- ________________ જાગતો માણસ જોતો નથી તેમ અસંગસ્વરૂપમાં રમનારા આત્મજ્ઞાની વ્યવહારનયની દષ્ટિને વળગતા નથી, વ્યવહારનયમાન્ય અશુદ્ધિ-રાગાદિ વિભાવોને પોતાનામાં જોતા જ નથી, વિકલ્પદશાને અનુભવતા નથી. આવી આત્મદશા પ્રગટ કરનારા કે તેની ખૂબ નિકટ પહોંચેલા જીવો માટે તો હું પૂર્ણાનંદમય કેવલ નિર્વિકલ્પ અસંગસાક્ષીમાત્ર જ્ઞાતા દા શુદ્ધોપયોગ સ્વરૂપ ધ્રુવ સિદ્ધાત્મા છું.” આવી પરમભાવગ્રાહક નૈૠયિક શુદ્ધ સમજણ જ નિત્ય હિતકારી છે, પ્રમાણભૂત છે. વાસ્તવમાં “રાગાદિને છોડો' આ રીતે બહારમાંથી વળવાનો, પરાવલંબન છોડવાનો, વિભાવદશાને ઘટાડવાનો ઉપદેશ પણ સ્વભાવ આલંબન વધારવા માટે જ છે. જેમ અંધકારને દૂર કરવાનો ઉપદેશ આપવાની પાછળ વસ્તુતઃ અંધકારને હટાવવાનો કે ભગાવવાનો આશય નથી. પરંતુ પ્રકાશને લાવવાનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. પ્રકાશ આવે કે અંધકાર સહજતઃ સ્વતઃ દૂર થઈ જાય છે. તેમ “રાગને છોડો..” ઈત્યાદિ ઉપદેશ આપવાની પાછળ કાંઈ રાગને હટાવવાનો-ભગાવવાનો મુખ્ય ઉદ્દેશ નથી. પરંતુ પોતાના વીતરાગ સ્વભાવ પ્રત્યે દષ્ટિ રાખીને તેમાં સ્થિરતા કરાવવાનો મુખ્ય આશય રહેલો પૂર્ણ વીતરાગ ચૈતન્યસ્વભાવમાં સ્થિર થવા માત્રથી રાગ આપમેળે દૂર થઈ જાય છે. પોતાના સ્વભાવનો રસાસ્વાદ આવવાથી બીજા રાગાદિના સ્વાદ સ્વતઃ બેસ્વાદ બની જાય છે. વસ્તુસ્થિતિ એ જ છે કે શુદ્ધ ધ્રુવ આત્મતત્ત્વ ઉપર પોતાની દૃષ્ટિ-પરિણતિ-રુચિ સ્થિર થતાં જ પરિણામ અંતરમાં વળી જાય છે, ઉપયોગ શુદ્ધ થતો જાય છે, સહજતઃ પર્યાય નિર્મળ થતા જાય છે. માટે વ્યવહારનયથી એવો ઉપદેશ આપવામાં આવે છે કે પરિણામને અંદરમાં વાળો, ઉપયોગને સુધારો, પર્યાયોને શુદ્ધ બનાવો.” - કાર્યને લક્ષમાં રાખીને કોઈ સાધક અલગ-અલગ કારણને પકડવા પ્રયાસ કરે તો કોઈક વ્યક્તિ પહેલેથી જ મજબૂત કારણસામગ્રીને વ્યવસ્થિત રીતે પકડીને ઝડપથી કાર્યની પાસે પહોંચી જાય. વિવિધ પ્રકારની ભૂમિકાવાળા જીવોની દષ્ટિએ બન્ને કાર્યપદ્ધતિ યોગ્ય છે. પરંતુ પોતાના માટે કયો માર્ગ .. हरिरपरनयानां गर्जितैः कुञ्जराणां, सहजविपिनसुप्तो निश्चयो नो बिभेति । अपि तु भवति लीलोज्जृम्भिजृम्भोन्मुखेऽस्मिन्, गलितमदभरास्ते नोच्छ्वसन्त्येव भीताः ।। (3થ્યાત્મિોપનિષત્ રાદરૂ) ૨૩૧ Page #259 -------------------------------------------------------------------------- ________________ સચોટ રીતે લાભકારી છે ? તેનો નિર્ણય કરવામાં ભૂલ-થાપ ખાવી ન જોઈએ. ટુંકમાં, જે માર્ગે ચાલવાથી મધ્યસ્થતા-ઉદાસીનતા-વીતરાગતા પ્રગટ થાય, સાનુબંધ થાય તે માર્ગે તારે ચાલવું. અહીં કોઈ પણ એક પક્ષમાં, પોતાની ભૂમિકાથી વિમુખ બનીને વિશેષ આગ્રહ રાખવો નકામો છે. અહીં મહત્ત્વની એક વાત સમજી રાખ કે નૈગમ નયને માન્ય અશુદ્ધિ અને અધ્યાત્મવિશુદ્ધિનું તારતમ્ય કે વ્યવહાર નયને સંમત વિશુદ્ધિના ઉપચાર વગેરે દ્વારા આત્મજ્ઞાની-જ્ઞાનયોગી કદાપિ ડરતા નથી કે તૃપ્ત થતા નથી કે ખુશખુશાલ બનતા નથી. અધ્યાત્મયોગીને તો *અનુભૂયમાન વિશુદ્ધિપૂર્ણ સહજાનંદમય આત્મદશા જ માન્ય બને છે. જ્ઞાનયોગીના અભ્રાન્ત સ્વાનુભવમાં પકડાતી તેવી ઉચ્ચતમ આત્મદશા સર્વ નયને માન્ય જ કરવી પડે છે. આત્મજ્ઞાનીને નયના અભિપ્રાય તરફ પોતાનું મોઢું કરવાની જરૂર રહેતી નથી. અરે ! ઉપચાર કે ઔપચારિક પર્યાય તો શું ? વાસ્તવિક પર્યાયદષ્ટિ પણ તત્ત્વતઃ ત્યાજય જ છે. પર્યાયને જ ઉપાદેયભાવે જોનારા, પરિણામોમાં જ રુચિને ધરનારા, બધે પર્યાયને જ મહત્ત્વ દેનારા, પર્યાયદૃષ્ટિમાં ગળાડૂબ જીવો મિથ્યાર્દષ્ટિ જ છે. તે પરમાર્થથી જિનશાસનની બહાર જ છે. સૂક્ષ્મદૃષ્ટિએ વિચારવામાં આવે તો સિદ્ધદશા પણ એક જાતનો પર્યાય હોવાથી શુદ્ધદ્રવ્યદૃષ્ટિના સાધક અનુભવજ્ઞાની માટે પરમાર્થથી સિદ્ધ ભગવંતનું આલંબન પણ ત્યાજ્ય છે. પરંતુ પોતાની ભૂમિકા મુજબ ચૈતન્યનું પ્રવર્તન થવું જોઈએઆ મૂળ વાત છે. ‘હું કર્મથી, રાગાદિથી બંધાયેલ છું. આ બંધનમાંથી મારે છૂટવું જ છે’આવી દૃષ્ટિથી ક્રિયાયોગી શુદ્ધ થતા જાય છે. ‘હું ત્રિકાળશુદ્ધ આત્મદ્રવ્ય છું’- આવી દ્રવ્યાર્થિકદૃષ્ટિથી જ્ઞાનયોગી શુદ્ધસ્વભાવમાં ઠરતા જાય છે. મૂળ येन येनोपायेन माध्यस्थ्यभावना समुज्जीवति स स एवोपायः । नात्र विशेषाग्रहो विधेयः । (अध्यात्ममतपरीक्षा गा. १८३ वृत्ति) *. स्कुटमपरमभावे नैगमस्तारतम्यं प्रवदतु न तु हृष्येत्तावता ज्ञानयोगी । कलितपरमभावं વિમારમાર, સનનવિશુદ્ધ ચિત્તમે પ્રમાળ ।। (અધ્યાત્મોપનિષત્ર(૬૨) ये पर्यायेषु निरतास्ते ह्यन्यसमयस्थिताः । (अध्यात्मोपनिषत्-२/२६) 2. અતિતો નિશ્ચયેનાત્મા, નિલગ્ન વ્યવહારત:। शुध्यत्यलिप्तया ज्ञानी, क्रियावान् लिप्तया दृशा ।। (ज्ञानसार ११/६) ૨૩૨ Page #260 -------------------------------------------------------------------------- ________________ માર્ગ ઓળખી પોતાની વાસ્તવિક ભૂમિકા મુજબ ચેતનાનું પ્રવર્તન થવું જોઈએ. એમાં કયારેય પણ કોઈ પણ રીતે છેતરાવું નહિ. આ બાબતમાં Over Confidence કે Inferiority Complex ન આવી જાય તેની ખૂબ જ કાળજી રાખવી. પરમાત્મા) વત્સ ! શુદ્ધ દ્રવ્યદૃષ્ટિનું પરિણમન ઝડપથી અને વ્યવસ્થિત રીતે થાય તે માટે હજુ એક વાતને સારી રીતે તારા હૈયામાં ઠસાવી દે કે- જેમ સૂર્યમાં અંધકાર છે જ નહિ. તો સૂર્યમાંથી અંધકાર કઈ રીતે પ્રગટી શકે? ગ્રહણ સમયે સૂર્યમાંથી જે અંધકાર નીકળતો દેખાય છે તે અંધકાર સૂર્યમાંથી નથી નીકળતો પણ રાહુમાંથી જ નીકળે છે. તે અંધકારને સૂર્યનો ગુણધર્મ માનવો અથવા ગ્રહણ સમયે સૂર્યને કાળો માનવો તે કેવળ ભ્રમ છે. હકીકતમાં સૂર્ય કાળો નથી પણ રાહુ કાળો છે. પરંતુ સૂર્ય અને રાહુ વચ્ચે ભેદજ્ઞાન ન રહેવાથી તેવી ભ્રાન્તિ ભલભલા હોશીયાર માણસોને પણ થાય છે. બરાબર આ જ રીતે જ્ઞાનમય, પાવન અને પરમશાંત આત્મામાં અજ્ઞાન-કામ-ક્રોધ વગેરે કઈ રીતે પ્રગટી શકે ? કર્મોદય સમયે કામ-ક્રોધ વગેરે વિકૃતિ પ્રગટતી દેખાય છે તે શુદ્ધ આત્મામાંથી નથી પ્રગટતી. પણ મલિન અનુબંધમાંથી, સહજ મિલમાંથી પ્રગટે છે. તેને આત્માનો ગુણધર્મ માનવો કે ત્યારે આત્માને કામી કે ક્રોધી માનવો તે માત્ર ભ્રમણા છે. આ ભ્રાન્તિ નીકળી જાય તો વિષયવાસનાના આવેગમાં તણાઈ જવાની કે કષાયના આવેશમાં એકાકાર બનવાની ભૂલ આત્મા ન કરે. આ રીતે વિભાવ પરિણામો પ્રત્યે ઉદાસીન બનવામાં આવે તો આત્માનું જે મૂળભૂત પારમાર્થિક સ્વરૂપ નથી તે મલિન અનુબંધો, સહજ મલ વગેરેથી આત્મા સહજ રીતે છૂટો પડવા માંડે, રાગ-દ્વેષની વણઉકેલી ગાંઠ ખોલવા માંડે અને ગ્રન્થિભેદ કરવાનું સૌભાગ્ય સંપ્રાપ્ત થાય. મ્યાન અને તલવાર બન્ને જુદા છે, ગુફા અને સિંહ બન્ને જુદા છે તેમ દેહાદિથી આત્મા અલગ લાગવા માંડે તથા વિભાવ પરિણતિથી આત્મા ભિન્નરૂપે ભાસવા લાગે. આવી સ્થાયી આત્મદશા પ્રગટશે પછી અપ્રમત્ત સંતદશા વગેરે આગળની ભૂમિકા તૈયાર થશે. આત્મસ્વભાવની આવી અદ્દભુત વાત સ્વભાવના લક્ષ, પરિણમનના લક્ષે સાંભળે તો પણ મિથ્યાત્વના હાંજા ગગડી જાય. “સૂર્યમાં અંધકાર છે જ નહીં, આગમાં ઠંડક નથી જ. તેમ આત્મામાં તમ: રસ્તા–- (મામસ્તોત્ર . રરૂ) ૨૩૨ Page #261 -------------------------------------------------------------------------- ________________ ય રાગ તો નથી જ. અસંગ આત્માને કદિ રાગાદિનો વળગાડ થયો નથી કે થવાનો નથી. *આત્મા કદિ રાગાદિ સ્વરૂપે થયો જ નથી. જેમ રાહુમાંથી નીકળતો અંધકાર કે રાહુની કાળાશ ખરેખર તેજોમય સૂર્ય માટે નથી પ્રકાશરૂપ કે નથી અંધકારસ્વરૂપ. તેમ વિભાવદશા-સહજમલમાંથી પ્રગટતા કામ-ક્રોધાદિ પરિણામો પણ શુદ્ધ ચૈતન્યમય પૂર્ણાનંદમય આત્મા માટે નથી સુખરૂપ કે નથી દુઃખરૂપ. *પદ્રવ્યના સંપર્કમાં આવવા છતાં પરદ્રવ્યસ્વભાવને આત્મા કયારેય ગ્રહણ કરતો જ નથી. પોતાની મૂળભૂત પરિપૂર્ણતાથી આત્મા કદાપિ ખસ્યો જ નથી. ચૈતન્યગોળો તો વિકારથી ભિન્ન એકલો છુટો જ પડેલ છે. વર્તમાન પર્યાયમાં તીવ્રતમ અશુભ પરિણામ હોય કે ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય હોય કે અતિશુદ્ધતા પ્રગટેલી હોય. પરંતુ તેનાથી મારા મૂળ આત્મદ્રવ્યમાં કાંઈ સુધારો-બગાડો કે ફેરફાર થતો જ નથી. હું તો તેવો ને તેવો જ છું, સિદ્ધ ભગવંત જેવો જ છું. સિદ્ધસ્વરૂપી જ છું. શુદ્ધનયની દૃષ્ટિએ તો સંસારી જીવ અને સિદ્ધમાં કોઈ ભેદભાવ છે જ કયાં ?'- આવી સમજણ હૃદયસ્થ કરી દે. પછી તારું સિદ્ધસ્વરૂપ પ્રગટવા માટે થનગનાટ કરશે, ચેતનાનું પ્રવર્તન અને વલણ પણ સતત એ જ દિશામાં આપમેળે થયા કરશે. વસ્તુસ્થિતિ આવી હોવાથી અંતરમાં દઢપણે સમજી રાખકે- “સ્વાનુભૂતિ પર્યાય, નિર્વિકલ્પ ધ્યાન, શુભઆશ્રવ-સંવર-નિર્જરા પર્યાય, અરે ! મોક્ષપર્યાય પણ પર્યાય હોવાથી માત્ર જોય છે, પરમાર્થથી ઉપાદેય દષ્ટિએ જોવા યોગ્ય નથી. સહજાનંદમય ધ્રુવ શુદ્ધ આત્મા કદાપિ ઉત્પાદ-વ્યયપર્યાયને કે બંધ-મોક્ષપર્યાયને કે સંવર-નિર્જરા પરિણામને પણ કરતો નથી. મુક્તિ પણ એક જાતનો પર્યાય છે. કોઈ પણ પર્યાય પરમાર્થથી આશ્રય કરવા . ધિર્મનો નાસ્તિ, વ્યવહારર્વવર્મ | રૂત્યામમવા નુતમાત્મવૈષ્ણવાહિના || (અધ્યાત્મસાર ૧૮૧૮) *. कालत्रयेऽपि अन्यद्रव्यसंसर्गेऽपि तत्स्वभावाऽपरिग्रहात् । (धर्मपरीक्षा गा. ९९ वृत्ति) २. समापत्तिरिह व्यक्तमात्मन: परमात्मनि । अभेदोपासनारुपस्ततः श्रेष्ठतरो ह्ययम् ॥ (अध्यात्मसार १५/५९) ૦ અશુદ્ધનયેતરવું, સંવરાવસથા | संसारिणां च सिद्धानां, न शुद्धनयतो भिदा ॥ (अध्यात्मसार १८।१५४) 2. हृदये न शिवेऽपि लुब्धता, सदनुष्ठानमसङ्गमङ्गति । पुरुषस्य दशेयमिष्यते, सहजानन्दतरङ्गसङ्गता ।। (अध्यात्मसार ७४२५) ૨૩૪ Page #262 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય નથી. આ અપેક્ષાએ સંસાર અને મુક્તિમાં પણ કોઈ ફરક નથી. સર્વત્ર ધ્રુવ અવિચલ આત્મતત્ત્વ તો એનું એ જ રહે છે. એ જ હું છું. એ જ મારું સ્થાયી સ્વરૂપ છે. એના ભરોસે જ હું જીવી રહેલ છું- આવી અત્યંત શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિને, દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયને, પોતાની ભૂમિકાને યોગ્ય થાય તે રીતે અંતરથી અપનાવવા કટિબદ્ધ બને તો શુદ્ધ ચેતનને, સિદ્ધાત્માને આત્મસ્વરૂપ સમજવા માત્રથી, તારા પર્યાયમાં સિદ્ધ ભગવંતની સ્થાપના થવાથી રાગાદિ વિભાવ અને વિકલ્પ પ્રત્યેનો આદર ઓસરી જશે, તેનું મહત્ત્વ વિલીન થશે, વિકલ્પદશા ક્ષીણ થશે. તું શુદ્ધાત્મસ્વભાવમાં સ્થિર થશે. આ સમજણ સાચી અને પાકી હોય તો પછી વિકાર-વાસના ટકે જ નહિ, સ્વચ્છંદતા આવે જ નહિ. યથાર્થ રીતે ક્રમબદ્ધપર્યાયદષ્ટિ, જ્ઞાતાદ્રષ્ટાભાવ કેળવાય તો હકીકતમાં સ્વચ્છંદતા થઈ શકે જ નહિ. આત્મા તમામ સંયોગમાં અસંગ સાક્ષીમાત્ર બની જાય. જો આજ્ઞાનિરપેક્ષતા, વિદ્વત્તાનું અજીર્ણ, "સ્વચ્છંદતા, ઉશૃંખલતા, ઉદ્ધતતા, ઉગ્રતા, સદાચારભ્રષ્ટતા આવે-વધે તો તેણે યર્થાર્થ રીતે ક્રમબદ્ધ-પર્યાયદષ્ટિને, જ્ઞાતા-દષ્ટાભાવને સમજેલ જ નથી. શુદ્ધ દ્રવ્યદૃષ્ટિને કે પારમાર્થિક નિશ્ચયનયને તેણે અપનાવેલ જ નથી, પરિણમાવેલ નથી જ. હેતુ-સ્વરૂપ અનુબંધથી જે શુદ્ધ ન હોય, બળવાન ના હોય તે નિશ્ચય, નિશ્ચય નહિ પણ નિશ્ચયાભાસ છે. તેના માટે જ્ઞાતા દૃષ્ટાભાવની કોરી વાત નુકશાનકારક જ બને. તેવા ક્રિયાયોગભ્રષ્ટ શુષ્ક વાચાળ જીવોને વાસ્તવમાં નાસ્તિક જ સમજવા. એમાં કોઈ શંકા ન કરવી. દષ્ટિ-રુચિઉપયોગ અવારનવાર પર્યાય ઉપર જ ચોટેલ હોય, જીવનવ્યવહારમાં પર્યાયપ્રધાન જ વલણ છવાયેલું હોય, અનુકૂળતા સુખશીલતા પોષવામાં જ અંદરમાં ગલગલીયાં થતા હોય અને હોઠથી “હું તો જ્ઞાતા-દષ્ટા સાક્ષીમાત્ર > મોકો મળે ૨ સર્વત્ર નિ:સ્પૃદો મુનિસત્તમઃ | છે. જ્ઞાનશર્વિઘાનાં, તત્ત્વમેતનર્થવૃત્ | કશુમન્દપાવચ, નિરત્નપ્રદો થા || (૩ધ્યાત્મસાર ૧૮૬૪) *. यो निश्चयः प्रवर्तते हेतु-स्वरूपाऽनुबन्धप्रतिपूर्णः स: निश्चयो निश्चयतो ज्ञेयः । (ગુરુતત્ત્વનરવૃત્તિ-TI. શરૂ૮) છે. તેને ક્રિયા મુt1, જ્ઞાનમાત્રામમાનિન: | તે પ્રષ્ટા જ્ઞાનમ્યાં , નરિતવર નાત્ર સંશય: (મધ્યાત્મનિષત્ રૂારૂ૮). ૨૩પ Page #263 -------------------------------------------------------------------------- ________________ છું, શુદ્ધાત્મા છું.' એમ બોલે તેને તો ખરેખર મહામાયાવી જ સમજવા. જ્ઞાતાદષ્ટાભાવની સાધનાને, શુદ્ઘ દ્રવ્યાર્થિકદષ્ટિને, વિશુદ્ધ નિશ્ચયનયને અંતરમાં પરિણમાવવાની તેનામાં લાયકાત ન કહેવાય. આ તો ત્રિકાલ અબાધિત સિદ્ધાન્ત છે કે કદાપિ જ્ઞાતા-દૃષ્ટાભાવનો સાચો સાધક શેખચલ્લીના તરંગ કે બિનજરૂરી મોટી મહત્ત્વાકાંક્ષામાં અટવાય નહિ. તે કદાપિ કોઈની સાથે વેરની ગાંઠ બાંધે નહિ. ‘તેને બતાવી દઈશ' એવી મલિન મનોવૃત્તિ તેને જાગે નહિ. તે કોઈને શાપ, નિસાસા, ત્રાસ આપે નહિ. કદિ તે કોઈની ઈર્ષ્યા,નિંદા કરે નહિ. આવું ન હોય તો ખરા અર્થમાં સાધક જ્ઞાતા-દષ્ટાભાવ સમજ્યો જ નથી. જો કે પર્યાય અપેક્ષાએ અશુદ્ધતા છે તે વાસ્તવિક જ છે. પણ તે અશુદ્ધતા કયારેય મૂળવસ્તુને-આત્મદ્રવ્યને હાનિ પહોંચાડતી નથી, કારણ કે અશુદ્ધતામાં આત્મા રહેતો નથી. રાગાદિમાં આત્માનું અસ્તિત્વ કે આત્મામાં વિભાવનું અસ્તિત્વ નથી. બન્ને પોત-પોતાના સ્થાને છે, પોતાના સ્વભાવમાં છે. માટે આત્માને રાગાદિનો વળગાડ નથી. જો કે જ્ઞાતાદૃષ્ટા-ભાવમાં સાધકને રાગાદિ-અશુદ્ધતા વેદાય તો છે. પણ રાગવેદનમાં આકુળતા એ રાગસ્વરૂપ હોવાથી તેને ગૌણ કરી રાગવેદનમાં જે જાણનપણું છે, ચૈતન્ય છે તે આત્મસ્વરૂપ હોવાથી તેને જ મુખ્ય બનાવાય છે. જેમ કાચ અને સાકરના બારીક ભૂકાના મિશ્રણમાં કીડી કાચના ભૂકાને છોડી કેવળ સાકરના ભૂકાને પકડે છે તેમ રાગવેદનમાં આત્મજ્ઞાની આકુળતારૂપ રાગની ઉપેક્ષા કરી ઉપાદેયપણે માત્ર ચૈતન્યને જ વળગે છે, ગ્રહણ કરે છે, પકડે છે, અનુભવે છે. તેમાંજ પોતાનું અસ્તિત્વ સ્વીકારે છે. તેમાં જ સ્વતાદાત્મ્ય વેદે છે.પૂર્વે કર્મોદય મુજબ બેધ્યાનપણે વિભાવદશારૂપે આત્મા પરિણમતો હતો. હવે પ્રતિકૂળ કર્યોદય સમયે પણ ચૈતન્ય સ્વભાવ તરફ પરિણતિ ઢળે છે, શુદ્ધસ્વરૂપે આત્મા પરિણમે છે. કેમ કે ‘રાગ આત્માનો સ્વભાવ નથી પણ પર્યાય છે' એમ હાર્દિક રીતે સમજાયેલ છે. જો કે જડ-ચેતન બન્નેનું તે કાર્ય છે. માટે જ સમકિતીનો ઉપયોગ બહાર જાય ત્યારે અસ્થિરતા અવસ્થામાં, સવિકલ્પદશામાં રાગાદિ વિભાવ પરિણમે છે અને રાગાદિ વિભાવનું તેને વેદન પણ થાય છે. કર્માધીન પરિણમનની અપેક્ષાએ, અશુદ્ધ વેદનની અપેક્ષાએ સમકિતી જરૂર રાગાદિ વિભાવના ૨૩૬ Page #264 -------------------------------------------------------------------------- ________________ કર્તા-ભોક્તા છે. પરંતુ નિર્મળ સમકિતીને આત્માના સ્વરૂપનું વેદન પણ સતત રાગાદિના વેદન વખતે ચાલુ હોવાથી, તેમજ રાગાદિમાં સ્વભિન્નત્વની અભ્રાન્ત પ્રતીતિ પણ યથાર્થ ભેદવિજ્ઞાનની જીવંત પરિણતિના પ્રભાવે થતી હોવાથી તેમાં “આ રાગાદિ મારું સ્વરૂપ છે એવી એકત્વબુદ્ધિતાદાભ્યબુદ્ધિ કે “રાગાદિ મારા છે' એવી સ્વામિત્વબુદ્ધિ કે “રાગાદિ સારા છે' એવી મમત્વબુદ્ધિ નથી જ થતી. કર્માધીનપણે પરાણે રાગાદિને અનુભવવા છતાં પણ જે બોધ સ્વભાવ છે, ચૈતન્યસ્વભાવ છે તેમાં જ પોતાનું પારમાર્થિક શાશ્વત અસ્તિત્વ સમકિતીને અનુભવાય છે. જે વેદનક્રિયા-બોધનક્રિયા થઈ રહી છે તે મારા જ્ઞાતાદૃષ્ટાસ્વભાવમાંથી, જ્ઞાતા-દષ્ટાસ્વભાવના લીધે જ ઉત્પન્ન થાય છે. તે જ મારી ક્રિયા છે. કર્મની શિરજોરીથી થતું રાગપરિણમન કાંઈ મારી ક્રિયા નથી. કર્મવશ થતા પરિણમનને અટકાવવા હું મજબૂર છું. એ મારું મૂળભૂત સ્વરૂપ નથી, તેમાં મારું અસ્તિત્વ નથી. તેની સાથે મારે કાંઈ લેવા-દેવા નથી.”- આ રીતે રાગાદિ વિભાવ પરિણામો પ્રત્યે તેના હૃદયમાં નીરસતાઉદાસીનતા-ઉપેક્ષા હોય છે. કર્મજન્ય તમામ પરિસ્થિતિમાંથી પસાર થવા છતાં ચિત્તવૃત્તિ, અંતરંગ પરિણતિ તેમાં ઘૂસી ન જાય તેવી ઉદાસીનતાઅસંગતા સમકિતીને હોય છે. આ અપેક્ષાએ સમકિતી રાગાદિના કર્તાભોક્તા નથી. રાગના ઉદયમાં પણ સમકિતી અપેક્ષિત અસંગપણે પસાર થઈ જાય છે. જો કે પૂર્વબદ્ધ કર્મવશ, સંસ્કારવશ પ્રશસ્ત-અપ્રશસ્ત રાગાદિ પરિણામો ઊભા થયા રાખે છે. છતાં સમકિતીને તેમાં પોતાનું અસ્તિત્વ, સ્વામીત્વ અનુભવાતું નથી. જેમ ભમતા ચક્ર ઉપરથી કુંભાર દાંડો ખસેડી લે તો પણ ચક્ર ઘૂમતું રહે છે. પરંતુ પ્રતિક્ષણ ધીમું પડતું જાય છે. ઝાડ કપાઈ જવા છતાં તેના પાંદડા લીલાછમ હોય છે. પરંતુ કાળક્રમે તે કરમાતા જાય છે; નવા ફળ-ફૂલ ઉગવાના તો બંધ જ થઈ જાય છે. તેમ સમકિતી ઘરમાં રહે પણ ઘર ધર્મશાળા બની જાય છે. તે ધંધો કરે તો પણ માલિક બનીને 2. ગુજ્જૈવ જ્ઞાનધારા રચલ્સિયેત્ત્વUTીનત્તરમ્ | દેતુમેત્રિા તુ, યોગધારા પ્રવર્તત || (અધ્યાત્મસાર ૧૮૬૦) *. सम्यग्दृष्टेः तप्तलोहपदन्यासतुल्या पापे प्रवृत्तिः अस्वारसिकीति न तद्बहुमानः । (ષોડશવૃત્તિ-રી૨૬). ૪. સન્મત્તવંશી ન રે પાર્વ | (મારગ-૧૦રૂાર) ૨૩૭ Page #265 -------------------------------------------------------------------------- ________________ નહિ પરંતુ ટ્રસ્ટી બનીને કરે. સંતાનની સંભાળ કરે. પરંતુ માતા બનીને નહિ પણ ધાવમાતા બનીને કરે. કર્મવશ થતી પ્રવૃત્તિમાં ઉપાદેયપણે અંદરથી તે ભળી શકતો નથી. તેમાં ચેતનાનું જોર લાંબો સમય તે લગાવી શકતો નથી. પરદ્રવ્યસ્વરૂપ શરીર, ઈન્દ્રિય, મન વગેરેની પ્રવૃત્તિમાં તે નીરસતાવિરસતા અનુભવે છે. જે સમિકતી કાંઈ કરે છે તે મુખ્યતયા છૂટવા માટે જ કરે છે, બંધાવા માટે નહિ. માટે બહારમાં પ્રવૃત્તિ થવા છતાં સમકિતી આત્મા છૂટતો જાય છે, બંધાતો નથી. વિભાવપરિણામો આવવા છતાં, અનુભવવા છતાં સમ્યગ્દષ્ટિઆત્મા હળવો થાય છે, ભારે નહિ. કારણ કે તેની દૃષ્ટિ-રુચિ* પ્રબળપણે મુક્તિ ભણી, પોતાની વીતરાગદશા તરફ, શુદ્ધ ચૈતન્ય પ્રત્યે, અસંગ જ્ઞાતા-દૃષ્ટાસ્વભાવને અભિમુખ જ હોય છે. આથી જ સમકિતીની તમામ પ્રવૃત્તિ યોગસ્વરૂપ બને છે તેની સર્વ ચેષ્ટા મોક્ષયોજક જ હોય છે. હળુકર્મી નિર્મળ સમકિતીની આ ઉચ્ચ આત્મદશા છે. તેના રાગાદિ Doing ની ભૂમિકાના નથી પણ Beingની કક્ષાના છે. માત્ર રાગાદિમાં થવાપણું છે અને સમકિતીમાં જાણવાપણું છે. આ રીતે સમકિતીમાં રાગાદિનું કર્તૃત્વ ખલાસ થાય છે. *મિથ્યાત્વીને દેહાદિમાં અને રાગાદિમાં એકત્વબુદ્ધિ, સ્વામિત્વબુદ્ધિ હોવા છતાં પરમાર્થષ્ટિએ તે બુદ્ધિ ભ્રમ છે. તેથી પોતાના સ્વરૂપથી જેની દૃષ્ટિ ખસી ગઈ છે તેવા મિથ્યાત્વીમાં પણ રાગાદિનું ભ્રાન્ત કર્તૃત્વ-ભોતૃત્વ છે. મિથ્યાત્વી રાગાદિ વિભાવ પર્યાયોને ભ્રાન્તિથી પોતાનું સ્વરૂપ-સ્વભાવ માની તેને ભોગવે, અનુભવે, ઉપાદેયરૂપે પરિણમે અને કર્મ બાંધે. સમકિતી રાગને પોતાનાથી ભિન્નરૂપે જાણે, જુએ, તેનું વેદન કરવા છતાં ધારાવાહી* સંવેદનાત્મક ભેદવિજ્ઞાનની જીવંત પરિણતિના પ્રભાવે તેનાથી अध्यात्मज्ञानतो ज्ञानी, प्रारब्धकर्मशक्तितः । कामभोगे ह्यनासक्तो भोगभोक्ता न बध्यते ।। (अध्यात्मगीता-१८८) * भिन्नग्रन्थेस्तु तत्प्रायो मोक्षे चित्तं भवे तनुः । तस्य तत्सर्व एवेह योगो योगो हि भावतः ।। ( योगबिन्दु - २०३) शरीरेष्वात्मसम्भ्रान्तेः स्वरूपाद् दृक् प्रविच्युता । भूताविष्टरस्येव तस्मादेव क्रियाभ्रमः । (अध्यात्मबिन्दु २1१४ ) *. भेदविज्ञानमभ्यस्येद् धारावाहितया बुधः । येन निक्षिप्य कर्माणि स्वयं शुद्धोऽवतिष्ठते ।। ( अध्यात्मबिन्दु ३ | १२) ૨૩૮ Page #266 -------------------------------------------------------------------------- ________________ ઉદાસીનપણે ન્યારો રહે, પાપ કર્મ બાંધે નહિ અને નિર્જરા કરે તથા શુદ્ધ આત્મસ્વભાવમાં રહે. પરમાર્થથી રાગ પોતાના સ્વરૂપમાં રહેલ છે. આત્મા પોતાના સ્વરૂપમાં રહેલ છે. રાગમાં આત્માનું પારમાર્થિક અસ્તિત્વ ન હોવાથી તે તેનો કર્તાભોક્તા કઈ રીતે બની શકે ? જેનું જ્યાં અસ્તિત્વ જ ના હોય તે તેનો કર્તા-ભોક્તા કઈ રીતે બની શકે ? “રાગ તારામાં છે જ નહિ'- આવું એકાન્ત પ્રતિપાદન કરવામાં પ્રસ્તુતમાં *નિશ્ચયાભાસ થવાની કોઈ ભ્રમણા રાખતો નહિ. કારણ કે આવું કહેવાની પાછળ બેમર્યાદાપણે રાગના તોફાનમાં જીવને તાણી જવાનો અભિપ્રાય રહેલો નથી. પરંતુ અહીં સૈકાલિક રાગાતીત શુદ્ધ આત્મસ્વભાવને ઓળખાવી, પકડાવી, તેમાં સ્થિર કરવાનો જ મુખ્ય આશય રહેલો છે. પરંતુ નિશ્ચયાભાસ થવાનો કાલ્પનિક ભય અને પ્રમાણ જ્ઞાનનો લોભ રહેવાથી જીવને પોતાને યોગ્ય સત્ય માર્ગ દેખાતો જ નથી, સાંભળવા છતાં મગજમાં અસંદિગ્ધ રીતે સમજાતો નથી, હૃદયથી દૃઢતાપૂર્વક સ્વીકારાતો નથી, અમલમાં બેરોકટોક આવી શક્તો નથી. પરંતુ જે ખરેખર વૈરાગી છે, જેને કશું જ જોઈતું નથી, વિજાતીયનું કે પુણ્યોદયનું પણ જેને આકર્ષણ નથી, જેની આંતરિક ભાવના એકમાત્ર બંધાયેલી પોતાની જાતને છોડાવવાની જ છે તેને નિશ્ચયાભાસ થવાનો કે શુષ્કજ્ઞાની થવાનો કોઈ ભય નથી. આ વાત ભૂલતો નહિ અને નિશ્ચયમાન્ય નિજસ્વભાવમાં ઠરવાનું ચૂકતો નહિ. બાકી નિશ્ચયથી વિમુખ રહેવામાં તો મન જીતાતું જ નથી કે મનનો નિગ્રહ પણ થતો નથી. તેમજ રાગાદિમાં એકાકારતા વધતી જાય છે અને ધર્મક્રિયામાં નીરસતા વધતી જાય છે. વત્સ ! નય, નિક્ષેપ અને પ્રમાણ પણ નીચેની ભૂમિકાએ પોતપોતાનું કામ કરે છે. પોતાની રીતે નય-પ્રમાણ વગેરે આત્માને પોતાનામાં રાખવા ૦ તિન્દુ સના મામા વડું | (૩નુયોગ દ્વારઝૂત્ર-૪૬) ». एकान्तयुक्तीनां तत्त्वतो मिथ्यात्वादाश्रयणानौचित्यमिति चेत् ? न, 'असत्ये वर्त्मनि स्थित्वा ततः शुद्धं समीहते' इति न्यायेन शिष्यमतिविस्फारणार्थं तदुपादानस्यापि ચાત્વાન્ | (ચાયāgā - પૃ. ૪ર૬) *. न चैमितरांशप्रतिक्षेपित्वाद् दुर्नयत्वम्, तत्प्रतिक्षेपस्य प्राधान्यमात्र एवोपयोगात् । (નારદૃશ્ય-પૃ.૩૬) ૨૩૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ સમાવવા પ્રયાસ કરે છે. પરંતુ જ્ઞાતા-દષ્ટ ભાવની સાધનાથી મન પૂર્ણતયા શાંત થઈ જતાં પ્રગટ થયેલ શુદ્ધ આત્મા વાસ્તવમાં નથી નયમાં રહેતો કે નથી પ્રમાણમાં રહેતો. શુદ્ધ પ્રગટ નિર્વિકલ્પ આત્મામાં કોઈ નય કે પ્રમાણ નથી રહેતા કે નથી અનુભવાતા. તથા નૈગમ-વ્યવહાર વગેરે નયને અભિપ્રેત હિરામાં પત્થરની કલ્પના કરવાથી કે ચાંદીમાં છીપની ભ્રમણા થવાથી હિરાને કે ચાંદીને કશું ય નુકશાન થતું નથી. તેમ નૈગમ-વ્યવહાર વગેરે નયની દૃષ્ટિએ સંસારી આત્મામાં અશુદ્ધિ માનવાથી કાંઈ આત્મા અશુદ્ધ થઈ નથી જતો. કોઈ પણ અશુદ્ધિ મૂળભૂત ધ્રુવ આત્માને કદાપિ મલિન કરી શકતી નથી. આત્મા તો સદા નિજ સ્વભાવમાં જ રમે છે, રહે છે. માટે *નય-પ્રમાણની ચર્ચામાં પડ્યા વિના, ખંડન-મંડનમાં શક્તિ વિકૃત કર્યા વગર, વાદ-વિવાદના કાદવથી દૂર રહીને, તમામ નયોના મંતવ્યમાં મધ્યસ્થ-ઉદાસીન બની, જે દૃષ્ટિકોણને ન સમજવાથી, ન સ્વીકારવાથી, અમલમાં ન મૂકવાથી અનંતાઓઘા નિષ્ફળ પ્રાયઃ ગયા તે દુર્લભ અપૂર્વ પારમાર્થિક દૃષ્ટિકોણને પોતાની ભૂમિકા મુજબ જીવનમાં આત્મસાત કરી, શુદ્ધાત્મામાં આસન જમાવી દેવું એ જ તો સત્ય મોક્ષમાર્ગ છે. નયપ્રમાણની કોરી ચર્ચાથી, વિવાદ અને વિતંડાથી કશું થશે નહિ. વાદવિવાદનો કોઈ અંત નથી. શુષ્ક તર્કના જગતમાં તો કેવળ ઘાંચીના બળદની .. प्रमाणनिक्षेपनयाः समेऽपि, स्थिताः पदेऽधः किल वर्तमाने । प्रपश्यतां शांतमनःसमूर्ध्वं, पदं न चैषां कतमोऽपि भाति ।। (अध्यात्मबिन्दु १।१३) .. नात्मनो विकृतिं दत्ते, तदेषा नयकल्पना। शुद्धस्य रजतस्येव, शुक्तिधर्मप्रकल्पना ॥ (अध्यात्मसार १८।११८) 2. ચશ્ય સર્વત્ર સમતા, નપુ તનવર | तस्यानेकान्तवादस्य, क्व न्यूनाधिकशेमुषी ।।(अध्यात्मोपनिषत् ११६१) * નવુ સ્વાર્થસપુ, મોઘપુ પરંપત્તિને | માધ્યચ્યું ઃ નાયાત, ર તા જ્ઞાનર્મિતા | (અધ્યાત્મસાર દારૂ૭) .. निश्चयनयतात्पर्याद् विशेषणहेतुत्वाऽऽवश्यकत्वेनैवोपपत्तौ विशिष्टहेतुत्वकल्पनाऽनौचित्यात् । (સીમાપારી પ્ર વૃત્તિ - મા. 30) २. वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा । ___तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद् गतिः ।। ( વન્યુ-૬૭, જ્ઞાનસાર-૪, અધ્યાત્માનવ-શ૭૪) ૨૪૦ Page #268 -------------------------------------------------------------------------- ________________ જેમ ગોળ-ગોળ ફરવાનું રખડવાનું જ બાકી રહે છે. માટે કોરી ચર્ચા છોડીને શુદ્ધ આત્માને પ્રગટ કરવા લાગી જા. કેમ કે નયસાપેક્ષ કોઈ પણ ભેદભાવ પ્રગટ થયેલ શુદ્ધાત્મામાં રહેતા નથી. પવનથી ઉત્પન્ન થયેલા તરંગો સાગરમાં સમાઈ જાય છે તેમ નયજન્ય ભેદભાવો પ્રગટ થયેલ સસ્વરૂપ કેવલઅસ્તિત્વરૂપ શુદ્ધ આત્મામાં સમાઈ જાય છે, શાંત થઈ જાય છે. નિશ્ચયનયમાં કે વ્યવહારનયમાં આત્મા નથી. આત્મા તો આત્મામાં જ છે, પોતામાં જ છે. આત્મા નિશ્ચયનયથી અને વ્યવહારનયથી માત્ર કહેવાય છે, ઓળખાવાય છે. નિશ્ચયથી કે વ્યવહારથી વિવિધ સ્વરૂપે, અલગ-અલગરૂપે આત્મા જણાવવાની પાછળ વકતાનો આશય છે શ્રોતાની વીતરાગદશા પ્રગટ કરવાનો. પોતાની પૂર્ણ વીતરાગદશા પ્રગટ થયા પછી, વીતરાગભાવમાં રહીને, વીતરાગ દ્વારા બતાવવામાં આવેલ નયવાદ, પ્રમાણવાદ, અનેકાન્તવાદ, સાપેક્ષ એકાંતવાદ વગેરે તત્ત્વો કેવળ જીવોની વીતરાગદશા પ્રગટ કરવા માટે છે, જ્ઞાનગર્ભિત ઝળહળતી વૈરાગ્યદશાને દઢ કરવા માટે છે, શુદ્ધઆત્મસ્વરૂપનો અનુભવ કરવા માટે છે. કોરી ચર્ચા કરવા માટે નહિ. જે વાસ્તવમાં આત્માર્થી હોય તે ઉત્સર્ગ-અપવાદમાં, નિશ્ચય-વ્યવહારનયમાં ઉદાસીન રહે અને પરમોચ્ચ વિશુદ્ધ આત્મદશામાં આરૂઢ થાય. જો કે આત્મા પરિણામી-અપરિણામી ઉભયસ્વરૂપ જ છે. પણ દ્રવ્યાર્થિક દષ્ટિએ અખંડ અપરિણામી સ્વરૂપ ઉપર મુખ્ય લક્ષ-રુચિ-લગાવ-લાગણી કેન્દ્રિત થતાં પર્યાયદષ્ટિમાન્ય પરિણામસ્વરૂપ ગૌણ થઈ જાય છે, શુદ્ધઅશુદ્ધ પરિણમન પ્રત્યે પણ ઉદાસીનભાવ આવી જાય છે. અપરિણામી સ્વરૂપને જોવાથી કાંઈ પરિણામ આત્મામાંથી નીકળી જતાં નથી. તે જઈને કયાં જાય? સ્વાનુભૂતિ પર્યાય, મુનિપર્યાય, સિદ્ધત્વ પર્યાય આત્માને છોડીને કયાં જાય? કયું જડ દ્રવ્ય તેને આશરો આપે? પર્યાયસ્વભાવના કારણે, પરિણામ સ્વરૂપના લીધે વિવિધ પ્રકારે કાયમ પરિણમન તો થતું જ રહેવાનું .. महासामान्यरूपेऽस्मिन् मज्जन्ति नयजा भिदाः । સમુદ્ર રૂવ વત્નોના પવનોન્માનિતા: || (મધ્યાત્મીપનિષત્ રાજ?) જ નિ વ્યવરે , ત્યવેત્ત્વા જ્ઞને નિ | પાવરફ્લેષમારુઢી: શુદ્ધભૂમિમ્ II (જ્ઞાનસાર રૂરી) ૨૪૧ Page #269 -------------------------------------------------------------------------- ________________ છે. પણ અપરિણામી સ્વરૂપ ઉપર તીવ્ર રુચિ અને પ્રબળ લક્ષ સ્થાપિત થતાં, જ્ઞાતા-દષ્ટાસ્વભાવ ઉપર ભાર આપતાં, શાંત-સ્થિર-નિષ્ક્રિય સ્વરૂપ ઉપર નજર કેન્દ્રિત કરતાં, પરિણામસ્વરૂપ પ્રત્યે ઉદાસીન થતાં રાગાદિ અશુદ્ધ પર્યાયરૂપે પરિણમન થવાના બદલે શુદ્ધપર્યાયસ્વરૂપે પરિણમન શરૂ થાય છે. અને તેમાં જ ચિર કાળ સુધી લીનતા-સ્થિરતા-મગ્નતા વધતાં પૂર્ણપર્યાયરૂપે-અખંડપણે આત્મા પરિણમી જાય છે. આ જ છે આત્માની મુક્તિ, સહજાનંદમય મોક્ષ. પરંતુ સ્વ-પરના પરિણામી સ્વરૂપ ઉપર જ દષ્ટિ સ્થાપિત કરવાથી, પર્યાયને જ જોવાથી તો વિભાવપરિણતિ છૂટવાના બદલે વધુ બળવાન બનતી જાય છે. વર્ષોથી સાધનાક્ષેત્રે પ્રવેશ કર્યા પછી, “અહો ! મારાથી રાગ થઈ ગયો. આ રાગ કેમ આવ્યો ? રાગ-દ્વેષ, કામ-ક્રોધ તો થવા ન જ જોઈએ ને !'- આ રીતે રાગાદિ પરિણામરૂપ વિભાવદશાને જ સતત ભાળ્યા કરવાથી, અંદરમાં બળ્યા કરવાથી કાંઈ રાગાદિનું અનાદિકાલીન ગાઢ સ્વામિત્વ મૂળમાંથી તૂટશે નહિ, છૂટશે નહિ. પૂર્ણ શુદ્ધ ચૈતન્ય ઉપર દષ્ટિ સ્થાપીશ, લક્ષ રાખીશ તો પરિણમન પણ પૂર્ણ અને શુદ્ધ સ્વરૂપે જ થશે. ત્રિકાળશુદ્ધ આત્મતત્ત્વ ઉપર ઉપાદેય દષ્ટિ કરીશ તો અવસ્થાજન્ય અપરાધોનું, કર્મજન્ય ભૂલોનું ઉન્મેલન થશે. રુચિસભર દૃષ્ટિ સ્થિર કરવાની છે ધ્રુવ આત્મદ્રવ્ય ઉપર અને શુદ્ધિ થશે તમામ પર્યાયોની. જોવાનું નીચે અને વીંધવાનું ઉપર એવી રાધાવેધ જેવી આ સાધના છે. એ માટે સૌપ્રથમ અંતરમાં વસી જાય કે “ખરેખર મારું આત્મદ્રવ્ય આકાશની જેમ સદા નિર્લેપ જ છે' તો તમામ વિભાવ પરિણામોમાં, વિકલ્પોમાં, નિર્મળ જ્ઞાનાદિના શુદ્ધ પર્યાયોમાં પણ સમભાવે નિર્લેપ અને ઉદાસીન રહેવાની આદત પડી જાય. આ જ તો ખરી જીવનમુક્તદશા છે. તેવી પરમોચ્ચ આત્મદશાને માણનાર યોગીને જ વાસ્તવમાં આત્મજ્ઞાની અને પ્રાજ્ઞ જાણવા. ઈન્દ્રિયસુખોમાં* દોષનું દર્શન કરવાથી આવનાર વૈરાગ્ય શદ્ધ નથી. લોકોને સન્માર્ગે લાવવાનો તે એક સરળ ઉપાય છે. ખરું કલ્યાણ *. विषमेऽपि समेक्षी यः, स ज्ञानी स च पण्डितः । जीवन्मुक्त: स्थिरं ब्रह्म, तथा चोक्तं परैरपि ।। (अध्यात्मसार १५।४२) જ ન ઢોષનÚદ્ધ વૈરાગ્યે વિપત્મિસુ | मृदुप्रवृत्त्युपायोऽयं तत्त्वज्ञानं परं हितम् ॥ (सिद्धसेनीय द्वात्रिंशिका - १०/२१) ૨૪૨ Page #270 -------------------------------------------------------------------------- ________________ તો તત્ત્વની હાર્દિક અને વાસ્તવિક એવી સમજણથી થાય છે. જેમ લાલ કે કાળા ગુલાબના સાન્નિધ્યમાં સ્ફટિક લાલ કે કાળુ લાગવા છતાં વાસ્તવમાં અશુદ્ધ નથી બનતું. તેમ પુણ્ય કે પાપના સાન્નિધ્યમાં આત્મા રાગી કે દ્વેષી લાગવા છતાં આત્મા હકીકતમાં રાગી કે દ્વેષી બનતો નથી, અશુદ્ધ થતો નથી. આત્મા તો સદા શુદ્ધ નિજસ્વરૂપમાં રહેલો છે”- આ પ્રકારની ઊંડી તાત્ત્વિક વિવેકદષ્ટિથી સર્વદા તમામ પર્યાયોમાં ઉદાસીન રહેવામાં આવે તો જ સિદ્ધ સ્વરૂપ ઝડપથી પ્રગટે-આ ત્રિકાલઅબાધિત સિદ્ધાન્ત છે. સ્વ-પરપર્યાયમાં નિર્લેપ અને ઉદાસીન રહેવા માટે જ્ઞાતાદૃષ્ટાભાવ આવકાર્ય છે, અનિવાર્ય છે, આવશ્યક છે. સિદ્ધસ્વરૂપે પરિણમી જવા સદા સ્વ-પરદ્રવ્યના પ્રશસ્ત કે અપ્રશસ્ત, શુદ્ધ કે અશુદ્ધ સકળ પર્યાયોમાં પૂર્ણતયા ઉદાસીન રહેવું એ જ તો છે જ્ઞાતા-દષ્ટાભાવની સાધનાનું બારમું પાવન પ્રયોજન. વત્સ ! શુભાશુભ પરિણામ જણાય ત્યારે અજ્ઞાનીને રાગ-દ્વેષ થાય, જ્ઞાનીને વૈરાગ્ય થાય. પણ પરિણામ પ્રત્યે પૂર્ણપણે ઉદાસીન બની પરિણામી એવો આત્મા જ જણાય, આગળ વધીને અપરિણામી શુદ્ધ આત્મા જ નજરાયા ત્યારે વીતરાગતા પ્રગટે. નજર નજરની આ રમત છે. તું અરીસામાં ઝીલાતા પ્રતિબિંબને દેખે છે કે આરસીની નિર્મળતાને- એના ઉપર બધો આધાર છે. શું જોવું? તેમાં તું સ્વતંત્ર છે. પણ અલગ-અલગ સમયે વિવિધ પ્રકારના પરિણામો જાગે તેવા અવસરે “મારી વર્તમાન ભૂમિકા મુજબ આવા પરિણામ-વિકલ્પ અને પ્રવૃત્તિ થાય છે” આવું સમજી લઈશ તો દૃષ્ટિ તેવા પ્રકારના પરિણામ વગેરેને કરવામાં જ ચોંટી જશે. અને વિકાસયાત્રા અટકી પડશે. “થવાવાળા પરિણામો, વિકલ્પો અને પ્રવૃત્તિ પોતાની યોગ્યતા મુજબ થઈ રહેલ છે. પણ મારાથી તે ભિન્ન છે, હું તેનાથી જુદો જ છું.' આમ વિચારવામાં આવે તો તેવા પ્રકારના પરિણામ-વિકલ્પ કરવા ઉપર દૃષ્ટિ નથી રહેતી. પણ ધ્રુવ-શુદ્ધ આત્મા ઉપર દૃષ્ટિ જામી જાય છે. દષ્ટિનું ફોકસ બદલવાની જરૂર છે. તારા પર્યાયમાં સ્વાનુભૂતિ, સિદ્ધદશા વગેરેની સ્વીકૃતિ થાય તે આનંદની વાત છે. પણ એ પર્યાયસ્વરૂપ હું છું, એ મારા પર્યાય છે'- એ વાત 4. कृष्ण: शोणोऽपि चोपाधे शुद्धः स्फटिको यथा ।। રજી દ્વિસ્તર્થાત્મા, સંસત્પન્થપાયો | (અધ્યાત્મસાર ૨૮૨૦) ૨૪૩ Page #271 -------------------------------------------------------------------------- ________________ તું ભૂલી જા. તેના પ્રત્યે ઉદાસીન બની જા. જ્યાં પોતાના શુદ્ધ પર્યાય પ્રત્યે પણ ઉદાસીનતા કેળવવાની વાત છે ત્યાં શરીર, રાગ, દ્વેષ, વાસના વગેરેની તો વાતને પણ અવકાશ ક્યાં રહે? આ રીતે પરમ આદરણીયરૂપે કેવળ શુદ્ધ અસંગ આત્મદ્રવ્ય ઉપર દૃષ્ટિનું જોર આવશે તો જ પ્રબળ શુદ્ધિ થશે, સાનુબંધ નિર્જરા થશે, કર્મના તમામ અનુબંધો નિર્મુળ થઈ જશે. દેહાદિમાં, રાગાદિમાં, વિકલ્પમાં તારા અસ્તિત્વને-તાદાભ્યને અનુભવવા દ્વારા જો તું પરિણામને-પર્યાયને-વિકલ્પને પકડવા જઈશ તો પરિણામની-પર્યાયની-વિકલ્પની પકડ થઈ જશે અને પ્રબળ શુદ્ધિ નહિ થાય. આમ થાય તો નિશ્ચય નયની આરાધના કરવા નીકળેલ, નિશ્ચયમાન્ય નિજસ્વભાવમાં ઠરવા કટિબદ્ધ થયેલ જીવ પણ પાછો વિકલ્પાત્મક વ્યવહારની પકડમાં આવી જાય છે. નિશ્ચયમાન્ય આત્મસ્વભાવમાં ઠરી શક્તો નથી. તેથી નિશ્ચય-વ્યવહારનો પારમાર્થિક સમન્વય કરવા માટે દેહભિન્ન-રાગાદિભિન્ન નિજ અસંગ સ્વરૂપનો શ્રદ્ધાથી નિર્ણય કરી, વિચારદશાએ તાત્ત્વિક નિશ્ચય કરી, એ નિર્ણયમાં બાધક મનોવૃત્તિ-કાયિક પ્રવૃત્તિને છોડીને, એ નિર્ણયની પોષક એવી વૃત્તિ-પ્રવૃત્તિ કરતી વખતે પણ “મને મારો શુદ્ધાત્મા કેમ ઓળખાય? મારો આત્મા કેમ પ્રગટ થાય ? કેવી રીતે શુદ્ધ આત્મસ્વભાવ સ્પષ્ટ અનુભૂતિમાં આવે? પૂર્ણ શુદ્ધ વીતરાગપણે ક્યારે પરિણમી જઈશ?” આ જ પ્રયોજન લક્ષગત ધ્યેયપણે હોવું જોઈએ. તો તું કેવળજ્ઞાનના કાંઠે પહોંચી જઈશ. “વ્યવહાર પાળતા-પાળતાં કાળક્રમે નિશ્ચય આવે' - આ પૂલદષ્ટિ છે. નિશ્ચયદષ્ટિને હૃદયમાં કેન્દ્રસ્થાને ગોઠવીને શક્તિ છૂપાવ્યા વિના શુદ્ધ વ્યવહાર પાળતાં-પાળતાં નિશ્ચયફળ પાવે'- આ સૂક્ષ્મ દૃષ્ટિ છે. માટે નિશ્ચયદષ્ટિથી ભાવિત થયા વગર, દ્રવ્યદૃષ્ટિ પરિણમાવ્યા સિવાય, માત્ર બાહ્ય સક્રિયાના અનુરાગથી, શુભ ભાવથી બધું જ થઈ જશે, શુદ્ધ ચૈતન્યસ્વભાવ પકડાઈ જશે- એમ હું માનતો નહિ. આત્માનો સાચો પરિચય, કેવળ આત્મા તરફ રુચિ, શુદ્ધ ચૈતન્ય પ્રત્યે દષ્ટિ, પરમાનંદમય નિજસ્વરૂપની શ્રદ્ધા, વીતરાગદશાની પ્રીતિ, દેહાદિભિન્ન નિજસ્વરૂપની પ્રતીતિ, આત્મપરિણતિ કરવા દ્વારા આત્માને પકડી મુખ્ય કર તો અંદરમાં - નિતજ્ઞાનસમ્પતિપ્રતિપાતીય વસ્ત્રમ્ | निर्लेपज्ञानमग्नस्य, क्रिया सर्वोपयुज्यते ॥ (ज्ञानसार ११।४) ૨૪૪ Page #272 -------------------------------------------------------------------------- ________________ કામ થશે. પ્રશસ્ત રાગાદિ પરિણામો હોવા છતાં તેમાં પોતાનું અસ્તિત્વ, સ્વામીત્વ સ્થાપવું નહિ. પોતાનું તાદાત્મ્ય કેવલ ચૈતન્યસ્વભાવમાં જ દેઢ કરી રાખવું. જે પ્રાજ્ઞ છે તેના મન-વચન-કાયાનું પ્રવર્તન પોતાની ભૂમિકાને ચિત આરાધનામાં હોય, પરંતુ તે આરાધનામાં તેને ન રાગ હોય કે કેવલ કર્મવશ થતી વિરાધનામાં ન વૈરાગ્ય (દ્વેષ) હોય. આ જ સાધકની પરિપકવદશા છે. કારણ કે *પ્રશસ્ત રાગ પ્રારંભિક દશામાં પ્રયોજનભૂત હોવા છતાં પણ પરમાર્થથી ત્યાજ્ય જ છે. પ્રશસ્ત રાગથી થતી પ્રશસ્ત પ્રવૃત્તિ દ્વારા થનારો પુણ્યબંધ પણ સોનાની બેડી જેવો હોવાથી જ્ઞાનયોગી માટે, સંયમી માટે વાસ્તવમાં ત્યાજ્ય જ છે. *તમામ પ્રકારના રાગ-દ્વેષના ખળભળાટ શાંત ન થાય ત્યાં સુધી પરમસમત્વમય શુદ્ધ આત્મગુણોમાં-ચારિત્રગુણોમાં પરમાર્થથી સ્થિરતા સંભવી શકતી નથી. સિંહના બચ્ચાને ગુફા પાળે. પણ તે સિંહ યુવાન બને પછી તેને ગુફાનું શું પ્રયોજન હોય ? પછી તે વનમાં મુક્તવિચરણ કરે. તેમ પ્રારંભમાં પ્રશસ્ત રાગ અવશ્ય લાભકારી છે. પણ આગળની દશામાં તેની કોઈ જરૂર નથી. પ્રશસ્ત રાગથી મુક્ત બની નિર્ભયપણે આત્મવ્યોમમાં જે સાધક ઉડે નહિ તેને તાત્ત્વિક પૂર્ણસ્વાનુભૂતિ થાય નહિ. માટે ધર્મરાગમાં, પ્રશસ્ત રાગમાં પણ તન્મયતા એવી ન હોવી જોઈએ કે પોતાને, પોતાની મૂળભૂત વીતરાગદશાને ભૂલી જવાય. આત્મજાગૃતિ તો સતત રહેવી જ જોઈએ. ન પ્રશસ્ત કે અપ્રશસ્ત રાગાદિ કેવળ પરિધિ છે, શુદ્ધ પર્યાય પણ પરિધિ જ છે. શુદ્ધ ચૈતન્યસ્વભાવ કેન્દ્ર છે. માત્ર પરિધિ ઉપર દોડધામ કરવાથી, પરિધિને વળગવાથી નિરુપાધિક આત્મસ્વભાવની પ્રાપ્તિ થતી નથી. કેન્દ્રમાં પહોંચાતું નથી. પરંતુ અસંગ ચૈતન્યસ્વભાવમાં તાદાત્મ્ય સ્થાપિત કરવાથી को हि रागो विरागो वा कुशलस्य प्रवृत्तिषु । (सिद्धसेनीया द्वात्रिंशिका १३/२३ ) 7. 'प्रशस्त राग-द्वेषयोरपि निवर्तनीयतया परमार्थतोऽनुपादेयत्वात्' (અધ્યાત્મમતપરીક્ષા .૨૮૦ વૃત્તિ) * चरणगुणस्थितिश्च परममाध्यस्थ्यरूपा न राग-द्वेषविलयमन्तरेणेति तदर्थिना तदर्थमवश्यं प्रयतितव्यम् । (नयरहस्य पृ. २३२ ) पुण्यबन्धः सोऽपि नेष्यते, स्वर्णनिगडकल्पत्वात् । (धर्मसंग्रह - गा. ९४ वृत्ति) ★ सीहं पालेड़ गुहा अवि हाडं तेण सा महिड्डिया । तस्स पुण जोव्वणम्मि पओअणं किं गिरिगुहाए ।। (बृहत्कल्पभाष्य २११४) ૨૪૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્વભાવમાં અસ્તિત્વનો અનુભવ કરી શકાય છે, કેન્દ્ર સુધી પહોંચી શકાય છે. નિરુપાધિક આત્મસ્વરૂપ પ્રત્યે શ્રદ્ધા-રુચિ કેળવ્યા વિના કેવળ જિનવાણી શ્રવણ, તપ-ત્યાગ આદિ સદનુષ્ઠાનથી રાગનો રાગ ખસે નહિ, વિભાવદશાની રુચિ છૂટે નહિ, પરિધિમાંથી બહાર નીકળી શકાય નહિ, કેન્દ્ર સુધી પહોંચાય તેવી છલાંગ લગાવી શકાય નહિ, પ્રશસ્ત રાગની પરિણતિ ઘસાય નહિ, વિકલ્પનો રસ તૂટે નહિ. *જો કે અવિરતિને,આરંભ સમારંભને છોડવા માટે વિરતિ-તપ-જપ-વ્રત-નિયમ-અભિગ્રહ વગેરે જરૂર આદરણીય છે, ગ્રાહ્ય છે. પરંતુ પરમવિશુદ્ધ આત્મદશામાં સ્થિરતાપૂર્વક આરૂઢ થયા પછી તે વિરતિ-વ્રત વગેરેના સંકલ્પ-વિકલ્પ પણ છોડવાના જ છે. પણ જિનોક્ત સદનુષ્ઠાનની પાછળ પોતાની ઝંખના અને ભાવના કેવળ પૂર્ણ વીતરાગતાની હોય તો જ આગળ જતાં આપમેળે વિભાવવિકલ્પ વગેરેનો રસ તૂટે. “જ્યાં સુધી પૂર્ણ નિર્વિકલ્પક સ્વભાવદશા પ્રગટ ન થાય ત્યાં સુધી, આડા-અવળા સંકલ્પ-વિકલ્પનો ભોગ ન બની જવાય તે માટે ‘હું શુદ્ધાત્મા છું' એ શુભ વિકલ્પ ઉચિત છે. કેમ કે ટેબલ વગેરેની આડાશના લીધે મણિ-સ્વયંપ્રકાશકરત્ન વગેરે ન દેખાવા છતાં તેની પ્રભા-કાંતિ-તેજ દેખાવાથી મણિપ્રભાને મેળવવા જનાર માણસ જેમ તેજોમય મણિ વગેરેને મેળવે છે તેમ કર્મ વગેરેની નડતરના લીધે શુદ્ધ આત્મદશાનો અનુભવ ન થવા છતાં પણ શાસ્ત્રશ્રદ્ધાથી રુચિપૂર્વક ‘હું શુદ્ધાત્મા છું’- એવા પ્રશસ્ત વિકલ્પને સતત પકડી રાખનાર સાધક પણ શુદ્ધ પરમનિર્વિકલ્પ આત્મદશાને અનુભૂતિના સ્તરે મેળવે છે. પણ ‘આ શુભ વિકલ્પના શરણે જવું તે મારી લાચારી છે. સ્વભાવદશામાં હું ઠરીઠામ નથી થઈ શકતો એ મારી કમજોરી છે. મારે તો મારા શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્ય સ્વભાવમાં જ ઠરવું છે'- આવો તાત્ત્વિક ખ્યાલ તો હોવો જ જોઈએ. આ કિકતને ખ્યાલમાં રાખી પર્યાયથી ખસતા જવું, પર્યાયરુચિને सिध्यति न चागमसदादरो न च पदार्थभक्तीश्वरः । (सिद्धसेनीय द्वात्रिंशिका - ३ /२० ) अव्रतानि परित्यज्य, व्रतेषु परिनिष्ठितः । त्यजेत्तान्यपि संप्राप्य, परमं पदमात्मनः ।। (परमानंदपंचविंशति २५ ) 4. मणिप्रभामणिज्ञानन्यायेन शुभकल्पना । वस्तुस्पर्शितया न्याय्या, यावन्नानञ्जनप्रथा ॥ ( अध्यात्मसार १८ । १२९ ) ૨૪૬ Page #274 -------------------------------------------------------------------------- ________________ છોડતા જવું અને શુદ્ધ આત્મસ્વભાવની નજીક પહોંચતા જવું- આ જ સલામત અને ટૂંકો મોક્ષમાર્ગ છે. પરંતુ આ હકીકતને તદન ભૂલીને પરિણતિમાં ઊભા થતા પ્રશસ્ત રાગને પોતાનું સ્વરૂપ માનવામાં, “આ કરું તે કરું...' ઈત્યાદિ રૂપે ધર્મરાગની પકડ કરવામાં, ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાયનું વેદન કરવામાં જીવ અનંતી વાર અટકી ગયો અને પરમ *મુનિપણું ચૂકી ગયો, પારમાર્થિક મોક્ષમાર્ગથી ખસી ગયો. શુભ કે શુદ્ધ પર્યાયની રુચિ પ્રબળ થતાં શુદ્ધ દ્રવ્યદષ્ટિ-આત્મદષ્ટિ હટતી જાય છે. શાસ્ત્રવિહિત કે શાસ્ત્રનિષિદ્ધ પદાર્થમાં-પ્રવૃત્તિમાં જ્યાં સુધી અંતરમાં* પ્રશસ્ત કે અપ્રશસ્ત રાગ-દ્વેષનું આંશિક પણ ખેંચાણ હોય ત્યાં સુધી તાત્વિક શુદ્ધ સામાયિક-ચારિત્ર આવી શકતું નથી; ભલે ને વ્યવહારથી ષજીવનિકાયની હિંસા કે જૂઠ, ચોરી વગેરે પાપનો જીવનભર માટે ત્યાગ કરેલો હોય. એટલા માત્રથી નૈૠયિક મુનિપણું આવી જતું નથી. શાસ્ત્રવિહિતમાં પ્રશસ્ત રાગનો કે શાસ્ત્રનિષિદ્ધમાં પ્રશસ્ત વૈષનો પણ ત્યાગ કરીને પરમ સમત્વભાવ કેળવવાથી જ પારમાર્થિક મુનિપણું-તાત્વિક જ્ઞાનયોગ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ અનાદિ કાળથી પર્યાયદષ્ટિની મજબૂત પક્કડ જીવને રહેલી છે. આગળની ભૂમિકાએ પહોંચેલા સાધકને ય પર્યાયદષ્ટિનું જોર જ અટકાવે છે. એમાંથી જીવને છોડાવવાના ઉદેશથી જ “ક્રમબદ્ધ પર્યાય આપમેળે યોગ્યતા મુજબ થઈ રહેલા છે અને તેનાથી તું જુદો જ છે. સ્વાનુભૂતિપર્યાય, *કર્મબંધ-કર્મોદય-ઉદીરણા-સત્તા-નિર્જરા-સંવર પરિણામથી પણ તું જુદો છે. તું તમામ પ્રકારના કર્મકલંકથી શૂન્ય છે. અરે ! મોક્ષ પર્યાયથી પણ તું *. થર્મરાશિ મુનઃ મુનિ (યોગીત--.૨૮ વૃ-ત::) *. पडिसिद्धेसु अ देसे विहिएसु य ईसिरागभावे वि । સામા મસુદ્ધ સુદ્ધ સમયા, રોણું પિ છે (યોગશત5-૨૦) A પાપાર માત્રાદ્ધિ, ને મૌને વિવિત્સયા | __ अनन्यपरमात्साम्यात्, ज्ञानयोगी भवेन्मुनिः ॥ (अध्यात्मसार १५/३६) *. बन्धोदयोदीरणसत्त्वमुख्या, भावाः प्रबन्धः खलु कर्मणां स्यात् । एभ्यः परं यत्तु तदेव धामास्म्यहं परं कर्मकलंकमुक्तम् ।। (अध्यात्मबिन्दु १४) છે નિર્જરા નાં શો, નભાડસૌ સ્નેપર્યયઃ + (અધ્યાત્મિસાર ૧૮૬) છે. અશુદ્ધ નયતો હા, વો મુ તિ સ્થિતિઃ | ન શુદ્ધનયતત્વેષ, વધ્યતે નાવિ મુખ્યતે | (મથ્યાત્મસાર ૨૮૩૮૬) ૨૪૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ જુદો જ છે. તમામ પર્યાયથી ભિન્ન અસંગ અખંડ અવિનાશી કર્યાતીત આત્મદ્રવ્ય એ જ તું છો' એમ શુદ્ધ દ્રવ્યષ્ટિ ઉપર જોર આપવામાં આવે છે. આમાં એકાંતવાદી બનવાની કે મિથ્યાત્વ વળગી જવાની કોઈ જ શકયતા નથી. કારણ કે પારમાર્થિક પ્રયોજનને લક્ષમાં રાખીને દરેક સુનયને પોતાના વિષયની પ્રધાનતા-મુખ્યતા બતાવવાની સ્વતંત્રતા છે, છૂટ છે. આ વાત સર્વજ્ઞમાન્ય છે. અનાદિ કાળથી જીવને આંતરષ્ટિ મળી નહિ. આંતરષ્ટિ મળી તો પણ કર્મપ્રધાન બની, આત્મપ્રધાન ના બની. આત્મદૃષ્ટિ આવી તો પણ પર્યાયપ્રધાન બની ગઈ, શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર લક્ષ ન ગયું. કદાચ દ્રવ્યદૃષ્ટિ સાંભળી, વાંચી તો ય સમજાઈ નહિ. કદાચ દ્રવ્યદૃષ્ટિ સમજાઈ તો પકડાઈ નહિ, પરિણમી નહિ. દરેક પ્રસંગમાં પ્રતિક્ષણ વિશુદ્ધ આત્મદ્રવ્યના પ્રગટીકરણની દૃષ્ટિ આવી નહિ. આ જીવ શુદ્ધ આત્મદ્રવ્યરૂપે પરિણમ્યો નહિ. તેથી ભવભ્રમણ ભાંગ્યું નહિ. જીવની પર્યાયદૃષ્ટિ છોડાવીને દ્રવ્યદૃષ્ટિ પરિણમાવવા માટે અહીં બતાવેલ શુદ્ધ દ્રવ્યદૃષ્ટિસ્વરૂપ સમ્યક્ નયએકાન્તબુદ્ધિ પણ અનેકાન્તસ્વરૂપ જ છે- આ વાત તું ભૂલતો નહિ. - પારમાર્થિક પ્રયોજન સાથે સંકળાયેલા દરેક સુનયો અનેકાન્તવાદને વ્યાપીને જ રહેલા છે. આ વાતને તું ભૂલતો નહિ. આ બાબત લક્ષ્યમાં હશે, તેના દૃઢ સંસ્કાર જીવતા-જાગતા હશે તો જ સમ્યક્ નયએકાન્તબુદ્ધિ દ્વારા વાસ્તવિક સ્યાદ્વાદની સાચી સમજણ આવશે. કયારે, ક્યાં, કયા દૃષ્ટિકોણથી, કેવા પ્રયોજનથી, કેવી રીતે, હૃદયના કેવા ભાવથી, કયા નય ઉપર કેટલો ભાર આપવો ? તેનો સમ્યક્ નિર્ણય કરીને તે મુજબ સહજ રીતે પોતાના ઉપયોગનું પ્રવર્તન થવા દેવું, ચેતનાનું પરિણમન થવા દેવું એ જ તો મૂળ વાત છે. માટે એકલી નિશ્ચય નયની પ્રસ્તુત વાત તને તારી વર્તમાન દશામાં અશ્રદ્ધેય, અશુદ્ધ કે કાલ્પનિક લાગતી હોય તો પણ स्वविषयप्राधान्यरूपस्वतन्त्रतायाश्च मिथ्यात्वाऽप्रयोजकत्वात् । (नयरहस्य पृ. १२) છે. કોરેવત્વનુપ, યથા દ્વિત્ય ન ગતિ । નર્યાતધિયાપ્લેવમનેમન્તોન ગતિ ।। (અધ્યાત્મોપનિષત્ શરૂર) 4. अनेकान्तव्यापकत्वादिप्रतिसन्धानाऽऽहितवासनावतामेव तादृशबोधसम्भवात् । तदन्येषां तु द्रव्यसम्यक्त्वेनैव ज्ञानसद्भावव्यवस्थिते: ।। (ज्ञानबिन्दु ) स्वरूपतोऽशुद्धत्वेऽपि फलतः शुद्धत्वं सर्वेषां नयवादानां स्याद्वादव्युत्पादकतयेत्यर्वाग्दशायां सर्वथा तदाश्रयणं न्याय्यमिति परमार्थ: । ( तत्त्वार्थ- १।३५ - महो. यशोविजयवृत्ति) + ૨૪૮ Page #276 -------------------------------------------------------------------------- ________________ જીવંત સ્યાદ્વાદનું-અનેકાંતમય મોક્ષમાર્ગનું પારમાર્થિક પરિણમન કરાવવાની આંતર દૃષ્ટિએ તાત્ત્વિક ફળને લાવવાની દીર્ઘદ્રષ્ટિએ અને સ્થાયી ઝડપી સુંદર પરિણામ પ્રગટ કરવાની તત્ત્વદષ્ટિએ અહીં જણાવેલી વાતને વાસ્તવમાં પરમ શ્રદ્ધેય, શુદ્ધ અને તાત્ત્વિક જ જાણજે. “જેનો અંત સારો, જેનું ફળ સારું, તેનું બધું જ અપેક્ષાએ સારુ”- આ પ્રસિદ્ધ વાત તું કેમ ભૂલી જાય છે ? લાંબા સમયથી વ્યવહારનયનો ઊંડો અભ્યાસ અને આદરપૂર્વક પરિશીલન કર્યા પછી જો તું શુદ્ધ નિશ્ચયદષ્ટિને નહિ સ્વીકારે, શુદ્ધ દ્રવ્યાર્થિક દૃષ્ટિને નહિ પરિણમાવે તો સ્યાદ્વાદશાસનમાં તારો પરમાર્થથી પ્રવેશ કઈ રીતે થશે? અબ્રાન્ત રીતે અનેકાન્તવાદમાં પ્રવેશ કરવા માટે પણ ઉચિતપણે શુદ્ધ નિશ્ચય નય આદરવા લાયક છે. પોતાની ભૂમિકાને યોગ્ય બને તે રીતે શુદ્ધ નિશ્ચય* અને શુદ્ધ વ્યવહારના ઉચિત મિલન દ્વારા જ સ્યાદ્વાદમતમાં તારો પૂરેપૂરો પ્રવેશ થશે. ફકત એકને જ કાયમ પકડી રાખવામાં તો શુષ્ક જ્ઞાન અને ક્રિયાજડતા આવવાનું મોટું ભયસ્થાન રહેલું છે.- આ હકીકત પણ તું ભૂલતો નહિ. પ્રસ્તુતમાં શુદ્ધ દ્રવ્યદષ્ટિ ઉપર ભાર આપ્યા વિના પર્યાયાસક્ત જીવની દૃષ્ટિ પર્યાય ઉપરથી ઉઠશે જ નહિ, દૃષ્ટિનું જોર ધ્રુવ સ્થિર આત્મદ્રવ્ય ઉપર જશે નહિ. સંવર-નિર્જરા પરિણામને ય જોતા રહેવાથી કે સ્વાનુભૂતિ વગેરે પર્યાયને જોવામાં રોકાવાથી પણ ધ્રુવ અસંગ આત્મદ્રવ્ય ઉપરનું જોર છૂટી જાય છે અને આ રીતે પણ પર્યાયદષ્ટિનું જોર વધતાં શાંત-સ્થિરનિષ્ક્રિય-કૃતકૃત્ય-પૂર્ણ શુદ્ધ ધ્રુવ અસંગ આત્મદ્રવ્ય લક્ષની બહાર નીકળી જાય છે. તેથી પ્રીતિ-ભક્તિ-વચન અનુષ્ઠાનથી ભાવિત થયેલી પરિણતિવાળા પ્રાજ્ઞસાધકે અવસરોચિત રીતે પરમ ઉદાસીન આત્મસ્વભાવમાં જ ઠરી જવું. તો જ અસંગ અનુષ્ઠાનની ભૂમિકા વાસ્તવમાં તૈયાર થાય અને મોક્ષસુખની અહીં ઝાંખી અનુભૂતિ થાય. પર્યાયદૃષ્ટિથી આત્માને જોવો એ અખંડ અમલ અસંગ અવિનાશી આત્માનું અપમાન છે. શુદ્ધ પરિણતિ દ્વારા આત્માને શુદ્ધ બતાવવો એમાં *. परस्पर सापेक्षास्तु सुनयाः । तैश्च परस्पसापेक्षैः समुदितैरेव सम्पूर्ण जिनमतं भवति, नैकैकावस्थायाम् । (अनुयोगद्वारसूत्र-नयप्रमाण-मलधारवृत्ति-सूत्र-१४५ । पृ. २१२) .. विशिष्टक्रियापरिणतमतिर्यथावसरं परमोपेक्षायामेव निविशते, तस्या एव निर्वाणसुखवर्णिकारूपत्वात् । (अध्यात्ममतपरीक्षा गा. १८० वृत्ति) ૨૪૯ Page #277 -------------------------------------------------------------------------- ________________ તો આત્માની હીનતા થાય છે. સ્ત્રી દ્વારા સમાજમાં પુરુષની ઓળખાણ કરાવવી એ તો પુરુષ માટે કલંક છે. માટે સંસાર-મોક્ષ વગેરે પર્યાયનો પણ કેવળ અસંગ સાક્ષી માત્ર બની રહે, બંધ-નિર્જરા પરિણામનો પણ માત્ર નિર્વિકલ્પ દેણ બની રહે. “પરમાર્થદષ્ટિએ આત્મામાં કર્મબંધ કે કર્મનિર્જરા કશું ય થતું નથી'- આ જ વાતને સતત લક્ષગત કરજે. કારણ કે નિર્જરા વગેરે પર્યાયમાં જ કાયમ જોર આપવા જઈશ તો સ્વદ્રવ્યસ્વભાવ ઉપર પૂરતું જોર આપી નહિ શકાય. અરે ! કેવલ મુક્તિ પર્યાયમાં તારું અસ્તિત્વ-તાદામ્ય પૂર્ણપણે માનીશ તો પણ કેવલજ્ઞાન, કેવલદર્શન, અનંત શક્તિ વગેરે અન્ય અનંત નિર્મળ પર્યાયધારા વિધવા બની જશે ! એ શું ખ્યાલમાં નથી આવતું ? જો શુભ-અશુભ પર્યાયને જ ભાળ્યા કરીશ, શુદ્ધ પર્યાયને પણ જોઈને હરખાયા કરીશ તો તું પોતે તારી દષ્ટિનો અખંડપણે-સમગ્રતયા વિષય બની નહિ શકે. અને પૂર્ણતયા તું તને પોતાને જુએ નહિ, અખંડ આત્મદ્રવ્યને ઉપાદેયપણે અનુભવે નહિ ત્યાં સુધી પર્યાયની પરિપૂર્ણ શુદ્ધિ શકય જ નથી. નિરુપાધિક આત્મસ્વભાવમાં, શુદ્ધ આત્મદ્રવ્યમાં રુચિ-શ્રદ્ધા-પરિણતિદષ્ટિ સ્થિર થતાં જ નિર્મળ પર્યાયો આપમેળે ખીલતા જાય છે, ખુલતા જાય છે, વિભાવદશા-વિભાવપરિણામો પોતાની મેળે રવાના થતા જાય છે. માટે પર્યાય માત્ર પ્રત્યે ઉદાસીન બનીને, શુદ્ધ પર્યાયની પણ દરકાર કર્યા વિના તું તારા શુદ્ધ આત્મદ્રવ્યમાં સ્થિર થા. જેમ સાગરમાં મોજાં ઉછળે છે ને સમુદ્રમાં જ વિલીન થાય છે. પણ સાગરને મોજાંની કોઈ દરકાર હોતી નથી. ક્રમબદ્ધ એક પછી એક મોજા આવતા જાય, સાગરમાં સમાતા જાય. પણ સાગરને તેની કશી પરવા હોતી નથી. કારણ કે સાગરનું અસ્તિત્વ મોજાં વિના જોખમાતું નથી. પરંતુ સાગર વિના મોજાઓનું તો અસ્તિત્વ જ મટી જાય છે. સાગર તો પોતાના સ્વરૂપમાં મસ્ત રહે છે ને મોજાંઓ ક્રમબદ્ધ આપમેળે આવતા જ રહે છે. તેમ તારામાં શુભ-અશુભ શુદ્ધ પર્યાયના તરંગો પેદા થાય ને સમાઈ જાય તેની કશી દરકાર કર્યા વિના તું તારા મૂળભૂત આત્મદ્રવ્યમાં-ચૈતન્ય સામાન્યસ્વરૂપમાં મસ્ત રહે. ક્રમબદ્ધ પર્યાયો આપમેળે આવશે અને સમયપૂર્ણ .. तस्माद् ज्ञानमयः शुद्धस्तपस्वी भावनिर्जरा । शुद्धनिश्चयतस्त्वेषा, सदा शुद्धस्य कापि न ।। (अध्यात्मसार १८:१६५) ૫૦ Page #278 -------------------------------------------------------------------------- ________________ થયે સ્વયં રવાના થશે. તારામાં સમાઈ જશે. તેના અસ્તિત્વ વિના તારું અસ્તિત્વ લેશ પણ જોખમાતું નથી. પણ તારા વિના પર્યાયનું અસ્તિત્વ જરૂર જોખમાશે. માટે દેહાદિ બાહ્ય પર્યાય, રાગાદિ વિભાવપર્યાય કે નિર્જરા વગેરે અંતરંગ શુદ્ધ પર્યાયની ફિકર કર્યા વિના તું તારા શુદ્ધ આત્મદ્રવ્યમાંસામાન્યસ્વભાવમાં-ચિત્ સ્વભાવમાં-અસ્તિત્વમાત્રમાં મસ્ત રહે. ક્રમબદ્ધ પર્યાય આવે રાખે ને સમાયે રાખે. તેમાં તારે શું લેવા દેવા ? કિંમત સાગરની છે, મોજાંની નહિ. મૂલ્ય માલનું હોય, બારદાનનું નહિ. તેમ મહાકિંમતી-મહામૂલ્યવાન તો તારું શાશ્વત ચેતન દ્રવ્ય છે; ક્ષણભંગુર પરિવર્તનશીલ પર્યાયો નહિ. બિંબની પાછળ પ્રતિબિંબ દોડે; પ્રતિબિંબની-પડછાયાની પાછળ તેને પકડવા બિંબ દોડે નહિ. ભલે બિંબ-પ્રતિબિંબ બધે સાથે જ રહે. તેમ છતાં પ્રતિબિંબનું અસ્તિત્વ બિંબને સાપેક્ષ છે. પરંતુ બિંબનું અસ્તિત્વ પ્રતિબિંબથી નિરપેક્ષ છે. તેમ પર્યાયો ભલે તારી સાથે ને સાથે રહે. પરંતુ શુભ-અશુભ-શુદ્ધ પર્યાયનું અસ્તિત્વ તારા આધારે છે પણ તારું અસ્તિત્વ ક્ષણભંગુર પર્યાયના આધારે નથી. ક્ષણિક પર્યાયોથી તું નિરાળો છે, શાશ્વત છે. તારું સ્વરૂપ તેનાથી જુદું જ છે. તું પર્યાયને બંધાયેલ નથી, પર્યાયને આધીન નથી. પર્યાયની જેમ તું પરવશ નથી. તું તેનાથી સ્વતંત્ર છે- એમ તારા શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર તું ભાર આપ. તમામ પર્યાય પ્રત્યે ઉદાસીન બની જા. પર્યાયથી સરકીને શુદ્ધ આત્મદ્રવ્ય તરફ ઢળતો જા. પોતાના શુદ્ધ દ્રવ્યસ્વભાવ ઉપર જોર આપ્યા વિના, પ્રબળ લક્ષ્ય રાખ્યા વગર તો નિજ શુદ્ધસ્વરૂપમાં કરી શકાતું જ નથી. તેના વિના તો કદાપિ પોતાની ક્ષયિક પૂર્ણ વીતરાગદશા પ્રગટ થાય તેવી કોઈ શકયતા જ રહેલી નથી. માટે નિજ શુદ્ધ વીતરાગઅવસ્થા ઝડપથી પ્રગટાવવાના આશયથી, પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં કાયમ વિશ્રાન્ત થવાના મુખ્ય ઉદેશથી, તમામ પ્રકારના વિભાવપરિણામો, ક્ષાયોપથમિક અધ્યવસાયસ્થાનો અને પ્રશસ્ત વિકલ્પ પ્રત્યે પણ પૂર્ણતયા ઉદાસીન બનવાના પાવન પ્રયોજનથી પ્રસ્તુતમાં શુદ્ધ નિશ્ચયનયનું, કેવલ દ્રવ્યાર્થિક દૃષ્ટિનું આલંબન લેવામાં આવે છે. માટે ફરીથી કહું છું કે નિશ્ચયાભાસ થવાનો અહીં કોઈ ડર નથી. સર્વનયમય જિનાગમમાં આધ્યાત્મિક પ્રયોજનને લક્ષ્યમાં રાખીને વર્તમાનમાં પોતાની રપ૧ Page #279 -------------------------------------------------------------------------- ________________ આત્મભૂમિકા મુજબ પ્રસ્તુત નયને માધ્યમ બનાવવામાં કોઈ દોષ નથી. અનાદિકાલીન પર્યાયદૃષ્ટિના જોરથી મુક્ત બનીને બળવાનપણે *શુદ્ધ દ્રવ્યદૃષ્ટિ ઉપર ભાર આપવા માત્રથી જીવ સવળા માર્ગે આપમેળે ચાલે છે, મોક્ષમાર્ગ જીવમાં પરિણમવા માંડે છે, જીવ ક્ષપકશ્રેણીની નજીક ઝડપથી પહોંચી જાય છે, શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટવા માંડે છે. પ્રથમ દ્રવ્યદૃષ્ટિનું લક્ષ થાય છે. પછી નિરંતર ભક્તિ, સ્વાધ્યાય, આત્મભાન, ભગવત્ સ્મરણ, વૈરાગ્ય, ધ્યાનસાધના, ભેદજ્ઞાનનો જીવંત વ્યાપક અભ્યાસ, સાક્ષીભાવની સાધના વગેરેના બળથી શુદ્ધ દ્રવ્યદૃષ્ટિનું પરિણમન થતું જાય છે. આ જ તો ખરો જ્ઞાનયોગ છે. આમ અસંગઅપરિણામી આત્માનું જોર આપવા દ્વારા અનાદિકાલીન એકાંત પર્યાયદૃષ્ટિના બંધનમાંથી જીવને છોડાવીને વિભાવપર્યાયમાં નહિ પરિણમતા એવા શુદ્ધાત્મા તરફની શુદ્ધ દ્રવ્યદૃષ્ટિ પકડાવવી, યથાર્થ રીતે પરિણમાવવી એ છે જ્ઞાતાદૃષ્ટા ભાવની સાધનાનું તેરમું મહામૂલું પ્રયોજન. વત્સ ! દ્રવ્યાર્થિકનયને સાંભળ્યો તો દ્રવ્યદૃષ્ટિ-શુદ્ધાત્મદૃષ્ટિ વધારવી. પર્યાયાર્થિક નયને સાંભળ્યો તો પર્યાયદષ્ટિની પ્રધાનતા ઘટાડવી. પર્યાયદષ્ટિએ જણાતા પર્યાયોનું ભેદજ્ઞાન કરવામાં, ક્ષણભંગુર પર્યાયોથી અવિનાશી આત્માની ભિન્નતા જાણવામાં મસ્ત બની જા. પર્યાયમાં ઉપાદેયદષ્ટિ તો વિભાવ અને સંકલ્પ-વિકલ્પની પરંપરાને લાવનારી છે; મલિનતા અને ચંચળતા વધારનારી છે. માટે જ પર્યાયને વળગવું એ મોહશાસન છે. શુદ્ધ આત્મસ્વભાવને પકડી રાખવો, કેવળ શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં વિશ્રામ કરવો એ જ જિનશાસન છે. માટે પરદ્રવ્ય-પર્યાયમાં ફેરફાર કરવાની, સ્વપર્યાયને સુધારવાની, પોતાની પરિણતિ સુધા૨વા માટે અન્ય સાધન શોધવાની-આ ત્રણેય ચિંતાને છોડી જે કાંઈ જણાય તેનાથી યથાર્થ જીવંત ભેદજ્ઞાન કરવા દ્વારા અખંડ ધ્રુવ આત્માને ઓળખવા લાગી જા, નિર્ભય થઈને શુદ્ધાત્માને પકડી લે. सर्वनयात्मके भगवत्प्रवचने यथोपयोगमधिकृतनयावलम्बनस्याऽदुष्टत्वात् । . ૪ર) (उपदेशरहस्यवृत्ति *. અનુપપ્તવસામ્રાજ્યે, વિસમાનરાયે । આત્મા શુદ્ધસ્વમાવાનાં, નનનાય પ્રવર્તતે । (અધ્યાત્મસાર ૧૮૦૮૨) ये पर्यायेषु निरतास्ते ह्यन्यसमयस्थिताः । આત્મસ્વમાવનિષ્ઠાનાં, ધ્રુવા સ્વસમયસ્થિતિઃ ।। (અધ્યાત્મોપનિષત્ રાર૬) પર - Page #280 -------------------------------------------------------------------------- ________________ જેમ સીનેમાના પડદા ઉપર જે દૃશ્યની ધમાલ ચાલે છે તેને જ જોવામાં સામાન્યથી પ્રેક્ષકવર્ગ લીન હોય છે. એ દૃશ્યો જેમાંથી ઊભા થાય છે તે પ્રોજેકટરની પટ્ટી ઉપર કોઈની નજર પ્રાયઃ જતી નથી. તેમ જ પટ્ટીમાં રહેલા દશ્યને પડદા સુધી લાવનાર પ્રકાશ તરફ, પ્રકાશના ઉદ્ગમ સ્થાન ઉપર તો પ્રાયઃ કોઈનું લક્ષ જ હોતું નથી. આ જ રીતે શરીર, ઈન્દ્રિય અને મનની દોડધામને જ રસપૂર્વક માણવામાં લોકો અટવાયેલા હોય છે. એ દોડધામ જેના કા૨ણે ઊભી થાય છે તે કર્મ, પ્રાચીન સંસ્કાર વગેરે તરફ તો પ્રાયઃ કોઈનું લક્ષ જ નથી હોતું. અને આગળ વધીને તે કર્મ, કુસંસ્કાર વગેરે જેના માધ્યમથી દેહ-ઈન્દ્રિય વગેરે ઉપર અસર બતાવે છે તે ચેતના તરફ તો ભાગ્યે જ કોઈની દૃષ્ટિ હોય છે. રાગાદિનું સંવેદન કે સંકલ્પ-વિકલ્પનો અનુભવ થાય ત્યારે જેના લીધે વેદન થાય છે તે ચેતના તરફ પ્રાયઃ બધા દુર્લક્ષ જ સેવે છે. તેમ જ તે ચેતના પણ જેમાંથી પ્રગટે છે તે ત્રિકાળશુદ્ધ આત્મતત્ત્વ ઉપર તો ભાગ્યે જ કોઈનું લક્ષ જાય છે. તેના ઉપર લક્ષ્ય જાય તો પર્યાયમાં ફેરફાર કરવાની ભૂતાવળ શમી જાય; પરિણામમાં તોડફોડ કરવાની નાદાની રવાના થાય. જેમ નાપસંદ દશ્ય પડદા ઉપર દેખાય ત્યારે પડદો ફાડી નાખવો એ ગાંડપણ છે. તેમ પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપઘાત કરીને શરીરાદિને ખલાસ કરવા પ્રયાસ કરવો એ પણ મૂર્ખામી જ છે. જે પ્રાજ્ઞ છે તેને બરાબર ખ્યાલ હોય છે કે પડદા ઉપર ભયરસ, શૃંગારરસ, હાસ્યરસ, કરુણરસ કે બીભત્સરસને ઉપસાવતું કોઈ પણ દશ્ય પ્રકાશને વિકૃત નથી કરતું. પ્રકાશ તો પોતાના સ્વરૂપમાં જ રહે છે. તેમ તમામ પ્રકારના કર્મોદયમાં, કર્મોદયજન્ય સર્વકાલીન-સર્વક્ષેત્રીય એવી બાહ્ય-આંતર પરિસ્થિતિના અનુભવમાં પણ ઉપયોગ-ચેતના-જ્ઞાનસ્વભાવ કદિ વિકૃત થવાની શકયતા નથી. ચૈતન્ય સદા પોતાના સ્વરૂપમાં જ રહે છે. આ હકીકત હાર્દિક સ્તરે સ્વીકૃતિમાં આવે ત્યારે પડદાને (દેહાદિને) ફાડવાનો કે દૃશ્યને (બાહ્ય-આંતર પરિસ્થિતિને) બદલવાનો પ્રયત્ન સ્વરસતઃ થઈ જ ના શકે. આ ભૂમિકાએ પહોંચવા માટે કર્મજન્ય દૈહિક વગેરે પ્રવૃત્તિ, વિભાવ અને વિકલ્પની દોડધામ ચાલતી હોય ત્યારે પણ દષ્ટિ-રુચિ-લક્ષ તો કેવળ ચેતના ઉપર, ઉપયોગ ઉપર જ કેન્દ્રિત જોઈએ. અને આગળ વધીને તે ચેતનાઉપયોગ જેમાંથી પ્રગટે છે તે આત્માને પકડવાનો પ્રયત્ન થવો જોઈએ. जेण विजाणति से आता, तं पडुच्च पडिसंखाए । ( आचारांग १/५/५/१७१) ૨૫૩ Page #281 -------------------------------------------------------------------------- ________________ જેમ સૂર્યમાંથી પ્રકાશ નીચે આવે તે સમયે સૂર્યકિરણોમાં પ્રકાશકપણું હોવા છતાં તેને પકડવાના બદલે તે જેમાંથી પ્રગટ થાય છે તે પ્રકાશપુંજસ્વરૂપ સૂર્ય તરફ જ ચક્રવાક પક્ષીનું લક્ષ હોય છે. તેમ પ્રશસ્ત રાગાદિનું વેદન કરનાર ક્ષાયોપથમિક જ્ઞાન તરફ પણ લક્ષ રાખવાના બદલે તે ક્ષાયોપથમિક જ્ઞાન જેમાંથી પ્રગટ થાય છે તે જ્ઞાનના અખંડ-અસંગ પિંડસ્વરૂપ આત્મા તરફ જ પ્રબળ લક્ષ રાખવાનું છે. તેને જ પકડવાનો, અનુભવવાનો પ્રયાસ કરવાનો છે. ક્ષાયોપથમિક જ્ઞાન તો ક્ષણભંગુર, પરિવર્તનશીલ, અપૂર્ણ ને અશુદ્ધ એવો પર્યાય છે. તેને વળગવાથી કે તેમાં પોતાનું અસ્તિત્વ સ્થાપિત કરવાથી શું લાભ ? તે જેમાંથી પ્રગટે છે તે જ્ઞાનપિંડમાં-જ્ઞાનસ્વભાવમાંશુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં-જ્ઞાનસામાન્યમાં જ પોતાનું અસ્તિત્વ-સ્વામિત્વ-તાદાભ્ય સ્થાપિત કરવાનો સતત સર્વત્ર અંતરંગ સમ્યફ પ્રયાસ થવો જોઈએ. સમ્યમ્ દષ્ટિ હોય તે જ્યારે પણ પાંચ ઈન્દ્રિય દ્વારા પદ્રવ્ય કે પરપર્યાયને જાણે-જુએ-અનુભવે, પોતાના પ્રશસ્ત કે અપ્રશસ્ત રાગાદિ પરિણામોને અનુભવે, પોતાના શુદ્ધ પર્યાયોને અનુભવે ત્યારે પણ ઉપાદેયપણે તેનું લક્ષ-પ્રણિધાન તો કેવળ શુદ્ધ ચૈતન્ય તત્ત્વ ઉપર જ કેન્દ્રિત થયેલ હોય છે. તેથી એકલા પરપર્યાયને જોતી વખતે સમકિતી જીવો પરસમયસ્વરૂપે નથી બનતા. પોતાના વિભાવપરિણામો કે નિર્મળપર્યાયને વેચવા છતાં સ્વપરઉભયસમયસ્વરૂપ તેઓ બનતા નથી. પરંતુ કેવલ “સ્વસમયરૂપે જ ટકી રહે છે. ત્રિકાળશુદ્ધ આત્મદ્રવ્યની રુચિ-પ્રીતિ-પ્રતીતિ-અનુભૂતિ સમકિતીના અંતરમાં નિરંતર છવાયેલી હોય છે. તેના પ્રભાવે જ તેઓ સ્વસમરૂપે મટી શકતા નથી, પરસમયરૂપે પરિણમતા નથી. નિર્મળ સમકિતીની આ ઉચ્ચ આત્મદશાને નજર સમક્ષ રાખીને જેનામાં સતત ઉપાદેયપણે આત્માને જોવાનું દઢલક્ષ અને પ્રબળરુચિ પ્રગટે, અખંડ અમલ અસંગ આનંદમય આત્મદ્રવ્ય ઉપર અંતરંગ આકર્ષણ-લગાવ-ખેંચાણજોડાણ ઊભું થાય, સ્વભાવને પકડવાના લક્ષથી વિકલ્પદશાને ઓળંગી જે બળવાનપણે આત્માને ગ્રહણ કરે, માત્ર આત્માને જ પકડે, (તે માટે કોઈ પણ વિચાર, વર્ણ, આકૃતિ, શબ્દ કે વિકલ્પનો પણ આધાર નહિ જ, શુદ્ધ પર્યાયમાં પણ આશ્રયબુદ્ધિ તો નહિ જ) કેવળ આત્માનો જ આશ્રય .. परसमओ उभयं वा सम्मद्दिट्ठिस्स ससमओ । (મનુયોગદ્વારસૂત્ર-૨૪૬, મનઘારવૃત્તિ તપાવર . રરૂ8) ૨૫૪ Page #282 -------------------------------------------------------------------------- ________________ કરે, સાધકપણાના ઉત્કૃષ્ટ શુભ-શુદ્ધ પર્યાયનું વેદન થવા છતાં આશ્રય માત્ર આત્માનો જ કરે તે પોતે શુદ્ધાત્મરૂપે-શુદ્ધચૈતન્યસ્વરૂપે -સિદ્ધસ્વભાવે પરિણમી જાય છે. આ વસ્તુસ્થિતિ છે. આ જ તાત્ત્વિક અને ટૂંકો મોક્ષમાર્ગ છે. તથા નિર્ભયતાપૂર્વક શુદ્ધાત્મા પકડાવવા માટે ભેદવિજ્ઞાનદિષ્ટ પકડાવી જરૂરી છે. એ ભેદજ્ઞાનને સહજ-સ્વાભાવિક બનાવવા માટે જ્ઞાતા-દષ્ટાસ્વભાવને આત્મસાત્ કર્યા વિના છુટકો જ નથી. શુદ્ધાત્મા પકડાવવાના, પરિણમાવવાના આશયથી ભેદવિજ્ઞાનને સ્વાભાવિક બનાવવું એ છે જ્ઞાતાદેષ્ટાભાવની સાધનાનું ચૌદમું રામબાણ પ્રયોજન. જ્ઞાતા-દષ્ટા સ્વભાવ ઉપર લક્ષ હોય તો ભેદજ્ઞાન સ્વાભાવિક બનતું જાય, શુદ્ધ આત્મા પ્રગટતો જાય. વત્સ ! જ્ઞાતા-દષ્ટાભાવમાં વાસ્તવિક રીતે ટકી રહેવા માટે ‘મારે જાણવું છે' આવો ખ્યાલ પણ છોડી દેજે, કારણ કે તેમાં પણ જ્ઞાનવિષયક સ્થૂલ કર્તૃત્વ આવે છે. ‘હું જાણું છું' એવો ખ્યાલ પણ પકડી નિહ રાખતો. કેમ કે તેમાં જ્ઞાનવિષયક સૂક્ષ્મ કર્તૃત્વભાવ છૂપાયેલો છે. આ બન્ને પ્રકારના ખ્યાલને અને જ્ઞાનગોચર સ્થૂલ-સૂક્ષ્મ કર્તૃત્વભાવને છોડવા માટે તેનાથી પણ ભેદજ્ઞાન કરતો રહેજે. અને એ વિકલ્પાત્મક ભેદજ્ઞાન પણ તારું સ્વરૂપ નથી. એવી અંતરમાં જાગૃતિ રાખજે. ક્યાંય વળગી પડતો નહિ, ક્યાંય રોકાતો નહિ. ‘પર્યાયને જાણવા છે', ‘પર્યાયને જાણું છું' આવા ભાવને બદલે ‘માત્ર શુદ્ધ-અશુદ્ધ પર્યાય જણાય છે.’- એવી હાર્દિક સહજ સમજણ દ્વારા જ આગળ વધાશે. સ્વ-પરના પર્યાય જણાવાથી-દેખાવાથી કાંઈ રાગાદિ થતા નથી કે આત્મસ્વભાવના કારણે રાગાદિ થતાં નથી. પરંતુ ‘આ મને અનુકૂળ છે, પેલું પ્રતિકૂળ છે'- આવા તુચ્છ અને કાલ્પનિક ઈષ્ટઅનિષ્ટપણાના ભાવ કરવાથી, તેવા ભાવમાં ભળવાથી પરિણતિમાં રાગાદિ ઊભા થાય છે. તમામ કલ્પનાઓ રવાના થતાં ઈષ્ટ-અનિષ્ટપણાના સંકલ્પવિકલ્પો ક્ષીણ થાય છે. લૌકિકધર્મ, પ્રાથમિકધર્મ અને ક્રિયાધર્મ નિમિત્તપ્રધાન હોવા છતાં પણ લોકોત્તરધર્મ-ભાવધર્મ તો ઉપાદાનપ્રધાન જ છે. નિમિત્તદૃષ્ટિનો અપલાપ ન હોવા છતાં પણ મોક્ષમાર્ગમાં તો ઉપાદાનદૃષ્ટિની જ મુખ્યતા સ્વીકારવામાં આવેલ છે. કારણ કે ઉપાદાનદૃષ્ટિની પ્રધાનતા સ્વીકારાય તો જ અન્ય *. विकल्पकल्पितं तस्माद् द्वयमेतन्न तात्त्विकम् । विकल्पोपरमे तस्य, द्वित्वादिवदुपक्षयः ॥ (અધ્યાત્મસાર ઊડ) ૨૫૫ Page #283 -------------------------------------------------------------------------- ________________ જીવો પ્રત્યે રાગ-દ્વેષ-કામ-ક્રોધ વગેરે પરિણામો ન જાગે. બીજા જીવોના નિમિત્તે મોક્ષમાર્ગના યાત્રીએ મલિન પર્યાયને અનુભવવા ન હોય તો ઉપાદાનદષ્ટિની મુખ્યતા કર્યા વિના બીજો કોઈ વિકલ્પ નથી. બીજાને આરોપીના પાંજરામાં રાખવાનું, બીજાના દોષ જોવાનું મોક્ષમાર્ગમાં કયારેય કર્તવ્યરૂપ બનતું જ નથી. આ રીતે કેવળ ચરમાવર્તકાળમાં જ મળનારી તાત્ત્વિક-પારમાર્થિક ઉપાદાનદષ્ટિ જ્યારે પરિણમી જાય ત્યાર બાદ કેવળ કર્મોદયના લીધે, નિયતિ વગેરેના સહારે બહારમાં સારા-નરસા નિમિત્ત મળવા એ તારો ગુનો બની શકતો નથી. નિમિત્તવશ સારા-નરસા વિકલ્પ થવા એ પણ ત્યારે એકાંતે તારો અપરાધ નથી. આ ભવમાં કે પરભવમાં “પૂર્વે જે મુજબ બંધાયેલ છે, નક્કી થયેલ છે, તે મુજબ મનમાં ‘હું ખાઉં, પીઉં, ભણું, બોલું, સૂઈ જાઉં’ એમ સારા-નરસા વિકલ્પો તો કર્મવશ ઊભા થવાના જ. દ્રવ્યમન કાંઈ હમણાં હટી શકે તેમ નથી. તથા કર્મ તો ઉન્માર્ગમાં રહેલ જીવને પણ સન્માર્ગે પ્રવર્તાવે અને કયારેક મોક્ષમાર્ગમાં રહેલ સાધકને પણ ઉન્માર્ગે પ્રવર્તાવે. કારણ કે બાહ્ય પરિસ્થિતિ ઉપર કર્મનું વર્ચસ્વ છે. પરંતુ જો કર્મોદયમાં આત્મા ભળે નહિ તો કર્મથી આત્માનું કશું બગડતું નથી. બધું જણાય ભલે. પણ ઉપાદેયષ્ટિ માત્ર આત્મતત્ત્વ ઉપર જ રહેવા દેવી. માટે કર્મજન્ય નિમિત્ત, નિમિત્તજન્ય વિકલ્પ અને દ્રવ્યમનથી તારે ગભરાવું નહિ. પરંતુ કર્મજન્ય બાહ્ય-આંતરિક વર્તમાન પરિસ્થિતિના સમયે અસંગ આત્માનું ભાન ભૂલીને જોવા-જાણવાના સંકલ્પ-વિકલ્પ કરવા તથા નિમિત્તજન્ય વિકલ્પની સાથે અભિન્ન બની, એકાકાર બની, વિકલ્પના માલિક બની ઈષ્ટ-અનિષ્ટપણું કરવું, તેમાં તણાયે જ રાખવું, તેની જ પુનઃ પુનઃ સ્વરસતઃ સ્પૃહા કરવી એ જરૂર અપરાધ છે, એ તારો જ અપરાધ છે. બાહ્ય વ્યક્તિના દર્શને રંજિત થઈ જવું એ તો કેવળ રાગનું કાર્ય છે. એમાં બિલકુલ આત્મપુરુષાર્થ-જ્ઞાનપુરુષાર્થ નથી. પરંતુ અંદ૨માં અદૃશ્ય દ્રષ્ટાને દૃશ્યમાન કરવો એ જ પારમાર્થિક જ્ઞાનપુરુષાર્થ છે. આ હકીકત 4. यद्येन विहितं कर्माऽन्यस्मिन्निहापि वा । वेदितव्यं हि तत्तेन निमित्तं हि परो भवेत् ॥ > विधिर्नयति मार्गेणाऽमार्गस्थमपि कर्हिचित् । कदाचिन्मार्गगमपि विमार्गेण प्रवर्तयेत् ।। (योगशास्त्रवृत्ति - १।१३ / ५२ ) તદ્દે હામે ન પત્થના || (સૂત્રતાન શelરૂર) ૨૫૬ Page #284 -------------------------------------------------------------------------- ________________ લક્ષમાં રાખી, બેમર્યાદ દોષોને બાળવા માટે, દોષના અનુબંધો ટાળવા માટે, કર્મનિર્જરા માટે, રાગ-દ્વેષ ટાળીને, આત્મભાવે આત્મામાં રહીને મનમાં દેખાતા-અનુભવાતા સારા-નરસા મનતરંગને પરમાર્થથી આત્મભિન્ન જાણવા દ્વારા, અસંગ ભાવે જોવા દ્વારા ઈષ્ટાનિષ્ટકલ્પના ટળી જાય છે. આ છે જ્ઞાતા-દષ્ટાભાવની સાધનાનું પંદરમું બહુમૂલ્ય પ્રયોજન. જ્ઞાતા-દેષ્ટા સ્વભાવમાં જામી જવાનો નશો એક વાર ચઢી જાય તો સર્વત્ર આત્મા-શુદ્ધ ચેતનતત્ત્વ જ નજરાયા કરે. રાગાદિ વિભાવપરિણામ અને વિકલ્પો પ્રત્યે તેની નજર ઠરે જ નહિ. શુદ્ધ આત્મતત્ત્વ તરફ જ તેની પરિણતિ ખેંચાયા કરે. તેથી દષ્ટિ-પરિણતિ-ઉપયોગ-શ્રદ્ધા... બધું જ આપમેળે સહજપણે શુદ્ધ થતું જાય. અને અંતરમાં એક જ લક્ષ–ધ્યેય પ્રબળપણે નિશ્ચિત થતું જાય કે ‘મૂળ સ્વભાવે હું સંપૂર્ણ છું. ઝળહળતા ચૈતન્યથી ભરેલો છું. જ્ઞાન, દર્શન, ચારિત્રથી પૂર્ણ છું. શુદ્ધિ અને પરમાનંદથી પરિપૂર્ણ છું. મારે પૂર્ણપણે પરિણમી જવું છે.’ આમ પૂર્ણતાના લક્ષે સાધનાની શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. તે જ મોક્ષપુરુષાર્થ છે. માટે વેદ્યસંવેદ્યપદમાં આવનાર અને તેમાં જ પ્રતિક્ષણ રહેનાર સમકિતી જીવો જ પરમાર્થથી મોક્ષમાર્ગે ચઢેલા છે. પૂર્ણ આત્મસ્વરૂપને પ્રગટ કરી તેમાં જ સદા પૂર્ણતયા વિશ્રાન્તિ કરવાના આ મૂળભૂત લક્ષમાં વિઘ્નભૂત થતા ભાવો-કર્મો-અનુબંધો વગેરેને પારમાર્થિક ભેદવિજ્ઞાનની સમજણ દ્વારા, સાક્ષીમાત્ર અસંગ શુદ્ધ ચૈતન્યસ્વભાવ ઉપર પોતાની દૃષ્ટિ કેન્દ્રિત કરવા દ્વારા મૂળમાંથી ઉખેડીને દૂર કરવા એ છે જ્ઞાતા-દૃષ્ટાભાવની સાધનાનું સોળમું મૌલિક પ્રયોજન. જોના૨ એવા આત્માને પડતો મૂકીને બહારમાં જે દેખાય છે તેને જ જોવાની જે કુટેવ પડી છે તેને નિર્મૂળ કરવી તે છે આ સાધનાનું સતરમું પ્રયોજન. માટે તમામ પ્રસંગમાં જાણનારને-જોનારને જોવો. એવી પોતાની ભૂમિકા ન હોય અને એ ન ફાવે તો ‘હું આત્મા છું, આ પર છે’ એવો બોધ રાખીને પરને પરસ્વરૂપે, સ્વભિન્નરૂપે જોવા-જાણવા. આત્મભાન રાખી પરને અસંગભાવે જાણ્યા-જોયા કરે તો આત્મા બંધાય નહિ. યથાર્થપણે જાણવું, અસંગપણે જોવું અને ઉપાદેયપણે સ્વાત્મામાં સહજતઃ સ્થિર રહેવું. * बहुदोषनिरोधार्थमनिवृत्तिरपि क्वचित् । निवृत्तिरिव नो दुष्टा, योगानुभवशालिनाम् ॥ ( अध्यात्मसार ५ / २२ ) ૨૫૭ Page #285 -------------------------------------------------------------------------- ________________ આ જ છે પારમાર્થિક જ્ઞાન, દર્શન, ચારિત્ર. આ છે આત્મસ્વભાવ. આવા આત્મસ્વભાવને અનુસરીને, પરપીડાપરિહારપૂર્વક જે કાંઈ પ્રવૃત્તિ થાય તે સ્વનિમિત્તે કોઈને પણ કર્મબંધકારક ન બને. “વાસ્તવમાં મારે પરમાં તો જોવાનું છે જ નહિ. જગતને જાણું છું. માટે જ્ઞાતા નથી. પણ અંદરમાં જે જાણનાર તત્ત્વ છે એને જાણું છું, મારું છું, અનુભવું છું, વંદું છું. માટે હું જ્ઞાતા છું. જગતને જાણવામાં મને કોઈ રસ નથી. જેમાં જેને રસ હોય તે જ તેને દેખાય, ત્યાં જ વારંવાર ઉપયોગ જાય. મારે તો બહારમાં જે જણાય છે તે ન જણાવા બરોબર છે. કારણ કે તેના પ્રત્યે હું પૂરેપૂરો ઉદાસ છું. પરને જાણવાથી મને આંશિક પણ લાભ નથી. જગતને મારે જોવું જ નથી. વિકલ્પને પણ જાણવા નથી. મારા જ્ઞાનમય નિર્મળ સ્વરૂપને જાણવા માટે, અનુભવવા માટે વિકલ્પની પણ જરૂર નથી. આવું સ્વસંવિદિત નિર્વિકલ્પ ધ્રુવ ચૈતન્ય તત્ત્વ એ જ હું. જગતને જાણવા છતાં માણે માત્ર પોતાના ચિદાનંદમય સ્વરૂપને, પરિણમે કેવળ શુદ્ધ જ્ઞાનસ્વરૂપે એ હું”- આવા લક્ષથી તમામ પ્રસંગમાં જ્ઞાતાદૃષ્ટાસ્વભાવને કેળવવા આંતરિક પુરુષાર્થ ઉપાડવો. આગળ વધતાં “હું મને જાણું છું’– એવો પણ વિકલ્પ જાય ત્યારે સ્વાનુભૂતિ થાય. પરને જાણવા જ્ઞાન તત્પર બને એ તો અજ્ઞાનીના ઘરની વાત છે. પર પદાર્થ સામેથી નિર્મળ જ્ઞાનમાં જણાવા આવે તો પણ તેનાથી પૂર્ણપણે ઉદાસીન બની માત્ર પોતાના ચિન્મય-જ્ઞાનમય સ્વરૂપમાં ઉપાદેયપણે આસન સહજતઃ જમાવી દેવું એ છે આત્મજ્ઞાનીની ઉચ્ચદશા. આવી દશામાં આરૂઢ થતાં નિર્મળ સ્થાયી સ્વાનુભૂતી પ્રગટ થાય છે. મનાતીત સ્વાનુભવના અવસરે પોતાનું અતિનિકટ શરીર પણ કાલ્પનિક જેવું લાગે છે. શરીર પોતાનાથી છુટું-અલગ પડી ગયું હોય, બળી ગયું હોય, ઉડી ગયેલ હોય, સાવ ઓગળી ગયેલ હોય અને પોતાની અંદર ઝળહળતું ચૈતન્ય સ્કુરાયમાન થતું હોય તેમ અનુભવ થાય છે. બાહ્ય જગત, શરીર, ઈન્દ્રિય અને મન પણ સાવ ભૂલાઈ જાય છે. તો બાહ્ય વિષયો કે વિષયનિમિત્તક પરિણામોમાં તો પારમાર્થિકપણાની બુદ્ધિ થઈ શકે જ કઈ રીતે ? આ હકીકતને મનોગત કરીને, કર્મવશ ઉપયોગ કદાચ બહારમાં જાય .. विश्लिष्टमिव प्लुष्टमिवोड्डीनमिव प्रलीनमिव कायम् । __ अमनस्कोदयसमये योगी जानात्यसत्कल्पम् । (योगशास्त्र १२/१२) રપ૮ Page #286 -------------------------------------------------------------------------- ________________ તો પરદ્રવ્ય અને પરપરિણામ જણાવા છતાં તેના ઉપર લક્ષ લેશ પણ નથી રાખવાનું આટલું નક્કી રાખ. જોવાનું છે માત્ર પોતામાં. તારા પર્યાયમાં જોવાની છે તારી વર્તમાન પ્રગટ યોગ્યતા અને આત્મદ્રવ્યમાં જોવાનું છે સ્વયંભૂધ્રુવસામર્થ્ય. આમ દ્રવ્ય-પર્યાયનો યથાર્થ નિર્ણય કર્યા પછી આત્મલક્ષ છોડ્યા વિના, વર્તમાન પ્રગટ યોગ્યતાપ્રધાન બની, સિદ્ધસ્વરૂપની છાયા ઝળહળતી હોય તેવું ઊંચું પવિત્ર સાધકજીવન જીવી જવું એ છે જ્ઞાતાદિષ્ટાભાવની સાધનાનું અઢારમું મૂળભૂત પ્રયોજન. મતલબ એ છે કે જ્ઞાતાદાભાવનો અભ્યાસ કાંઈ પોતાની ભૂમિકાને યોગ્ય તપ-ત્યાગ-સ્વાધ્યાય-ભક્તિ આદિ સત્ સાધન છોડાવવા માટે નથી. પરંતુ એ સાધનને શુદ્ધ કરવા માટે છે. જ્ઞાતાદૃષ્ટાભાવના પરિશીલન દ્વારા શાસ્ત્રયોગ, જ્ઞાનયોગ, ક્રિયાયોગ અને સામ્યયોગ છોડવાના નથી. પરંતુ શુદ્ધ કરવાના છે, પરિપક્વ કરવાના છે, આત્મસાત્ કરવાના છે. પ્રસ્તુત અસંગ સાક્ષીભાવના પરિશીલન દ્વારા, તટસ્થ જ્ઞાતાદૃષ્ટાભાવના ઊંડા અને પ્રબળ અભ્યાસ દ્વારા જ્ઞાનયોગ પરિપક્વ બને ત્યારે જેમ સુગંધ ચંદનથી છૂટી પડતી નથી તેમ પોતાની ભૂમિકાને યોગ્ય એવા કાયોત્સર્ગ-ધ્યાન-યતના વગેરે સત્ સાધનો પણ આત્મજ્ઞાનીથી અલગ-પડતા નથી. પણ તેના જીવનમાં અસંગપણે સહજતઃ વણાઈ જાય છે, અસંગદશાએ પહોંચી જાય છે, આત્મસાત્ થઈ જાય છે. આ વાત ક્યારેય ભૂલતો નહિ. બાકી કેવળ મલિન વિભાવદશામાં જ રખડવાનું થશે. વત્સ ! બીજી એક બાબતને તું ખાસ ધ્યાનમાં રાખી લે કે “મારે મોક્ષે જવું છે'- એમ હોઠથી બોલવા છતાં અને મનમાં એવો ઉપલક આશય રાખવા છતાં “કાયાથી હું ભિન્ન છું' એવા આંતરિક દઢ ભાન વગર “મારે કાયાથી જીવહિંસા નથી કરવી...આવા વિચારથી દયા-જયણાદિ થાય તે ધર્મપુરુષાર્થ. જ્યારે “હું દેહભિન્ન આત્મા છું' એવા ભાનસહિત જિનાજ્ઞા મુજબ પ્રવર્તતી કાયામાં અસંગ ભાવ, જ્ઞાતા-દષ્ટાભાવ, સાક્ષીભાવ ટકાવી રાખવો એટલે મોક્ષપુરુષાર્થ. હું શબ્દનો સ્વામી નથી” એવા બોધ વિના જીભનું શુભમાં પ્રવર્તન અને અશુભમાંથી નિવર્તન થવું તે ધર્મપુરુષાર્થ. “હું જડ એવા શબ્દનો .. ज्ञानस्य परिपाकाद्धि क्रियाऽसङ्गत्वमङ्गति । _न तु प्रयाति पार्थक्यं चन्दनादिव सौरभम् ॥ (अध्यात्मोपनिषद-३।१) રપ૯ Page #287 -------------------------------------------------------------------------- ________________ કર્તા-ભોક્તા નથી’ - એવા અનુસન્માન સાથે આજ્ઞાનુસાર શુભમાં પ્રવર્તતા અને અશુભથી નિર્વતતા વચનયોગમાં જ્ઞાતા-દૃષ્ટાભાવ પકડાઈ રહેવો એ છે મોક્ષપુરુષાર્થ. ‘રાગાદિ મારું સ્વરૂપ નથી’- એવા સ્મરણ વિના ‘મારે રાગાદિ નથી કરવા’ એવો ભાવ તે ધર્મપુરુષાર્થ, તથા ‘મારા ચૈતન્યપટમાં કર્મવશ ઉત્પન્ન થતા રાગાદિ મારું સ્વરૂપ નથી. તેને અને મારે કાંઈ લેવા-દેવા નથી.’ એવા અસંગ સાક્ષીભાવમાં ઠરી ઉદયમાન રાગાદિનો ક્ષય કરવો તે છે મોક્ષયોજક યોગપુરુષાર્થ-મોક્ષપુરુષાર્થ. પોતાના નિર્વિકલ્પ ચૈતન્યસ્વરૂપના ખ્યાલ વિના ‘મારે આડા-અવળા સંકલ્પ-વિક્લ્પ નથી કરવા' આ ભાવ ધર્મપુરુષાર્થરૂપ બને. ‘કર્મોદયથી કે જાગૃતિની કચાશ વગેરેથી ઉત્પન્ન થતા ગમે તેવા ઉત્કૃષ્ટ શુભ-અશુભ સંકલ્પ-વિકલ્પ પણ મારું સ્વરૂપ નથી જ. હું તો તેનો અસંગ સાક્ષીમાત્ર છું'- આ રીતે વિકલ્પદશાને નિર્મૂળ કરવાનો અંતરંગ પ્રયત્ન તે મોક્ષપુરુષાર્થ. સૂક્ષ્મ વિભાવપરિણામો, વિકલ્પો ઊભા થવા છતાં તેને વળગવાના બદલે અસંગ આત્માને પકડી રાખવો એ જ જ્ઞાનદશા છે. પૂર્વસંસ્કારવશ કર્મજન્ય રાગાદિ વિભાવ પરિણામોને અનુભવવા છતાં અને વિકલ્પોને વેઠવા છતાં વિભાવ દશાને – વિકલ્પદશાને નિજસ્વરૂપના અનુસંધાન દ્વારા ક્ષીણ કરવી, નિર્મૂળ કરવી એ જ તો છે દુર્લભ એવો મોક્ષપુરુષાર્થ. અતીન્દ્રિય આત્મસ્વરૂપના બોધ વિના ‘મારે ઈન્દ્રિયને વિષયમાં પ્રવર્તાવવી નથી’ આવો કર્તૃત્વ ભાવ એ ધર્મપુરુષાર્થ. ૐકર્મના ધક્કાથી ઈન્દ્રિયપ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે પણ મારે અને “પાંચ ઈન્દ્રિયને કોઈ સંબંધ નથી. ઈન્દ્રિય મારું સ્વરૂપ નથી. ઈન્દ્રિયને જ્યાં જવું હોય ત્યાં જાઓ.* મારે તો મારા ચૈતન્ય સ્વરૂપમાં ઠરવું છે. ઈન્દ્રિયને પ્રવર્તાવવાનો કે નિવર્તાવવાનો निःसङ्गतां पुरस्कृत्य यः साम्यमवलम्बते । परमानन्दजीवातौ योगेऽस्य क्रमते मतिः ।। (साम्यशतक - ८५ ) >. રાગ-દ્વેષપરિત્યાર્વિષયેલ્વેષુ વર્તનમ્ । औदासीन्यमिति प्राहुरमृताय रसाञ्जनम् ॥ ( साम्यशतक - ९ ) 4. योगशास्त्र ૨૦૨૨-૨૪-૨૫ | संयतानि न चाक्षाणि नैवोच्छ्रड्खलितानि च । કૃતિ સવપ્રતિપવા, ત્વચેન્દ્રિયનય: ત:।। (વીતરાગ સ્તોત્ર ૪ાર) . ને આસવા તે પરસવા । (આચારાંગ શ૪/૬) ૨૬૦ - Page #288 -------------------------------------------------------------------------- ________________ મારો કોઈ જ અધિકાર નથી. હું તો તેનો કેવળ અસંગ જ્ઞાતા-દષ્ટા છું.” આમ રાગ-દ્વેષ વિના થતી ઈન્દ્રિયપ્રવૃત્તિમાં તદન ઉદાસીનતા એ છે મોક્ષપુરુષાર્થ. આવા મોક્ષપુરુષાર્થ વિના ઈન્દ્રિય-મન-રાગ વગેરે જીતી શકાતા નથી. રાગ વગેરે વિભાવ પરિણામના બંધનો *મૂળમાંથી ઉખડતા નથી. બુદ્ધિજડ જીવો પણ જેને સહેલાઈથી પકડી શકે તેવા ધર્મપુરુષાર્થ દ્વારા ઈન્દ્રિય કેવળ રોકાય છે. ધ્યાનયોગી જેને સાધી શકે તેવા શુદ્ધ અંતરંગ “મોક્ષપુરુષાર્થ દ્વારા પરમતૃપ્તિપૂર્વક ઈન્દ્રિય-રાગ-દ્વેષ-મન બધું જ જીતાય છે. આવો સહજ અમોઘ મોક્ષપુરુષાર્થ અપ્રમત્તપણે સર્વત્ર ઉપાડવો તે છે જ્ઞાતા-દષ્ટાભાવની સાધનાનું ઓગણીસમું મહત્ત્વનું પ્રયોજન. - વત્સ ! બીજે બધે પ્રયત્ન કરે છે, કત્વ-ભોક્નત્વભાવનો અભ્યાસ કરે છે તો આત્મામાં પણ જ્ઞાતા-દ્રષ્ટાભાવનો અંતરથી અભ્યાસ કર ને! આ પ્રયાસમાં તો એવા ઉત્કૃષ્ટ શુભ ભાવ અને આનંદની અનુભૂતિ થાય છે કે જે બીજે ક્યાંય થવાની શક્યતા નથી. તો પછી અહીં શા માટે પ્રયત્ન નથી કરતો ? જિનાજ્ઞાના અમલમાં-શાસ્ત્રાજ્ઞાના પાલનમાં રસ છે તો આ જ્ઞાતાદષ્ટા સ્વભાવમાં રહેવાની, ઠરવાની મુખ્ય આજ્ઞાના-ભાવ આજ્ઞાના પાલનમાં કેમ તને ઉત્સાહ નથી થતો ? જો કે પ્રારંભમાં કર્તુત્વભાવપૂર્વક જ્ઞાતાદાસ્વભાવમાં રહેવાનો આ પણ પ્રયાસ છે તો કૃત્રિમ. પરંતુ અકૃત્રિમ સ્વાભાવિક સહજ જ્ઞાતા-દષ્ટા સ્વભાવ પરિણમનના પૂર્વે એ પ્રાયઃ આવ્યા વિના રહેતો નથી જ. માટે તેના લક્ષપૂર્વક જ્ઞાતાદષ્ટાભાવના અભ્યાસમાં લાગી જા. પરંતુ વત્સ ! જો શુદ્ધ દ્રવ્યદૃષ્ટિને આત્મસાત્ કરવી હોય તો સર્વત્ર સર્વદા બધી વસ્તુના સ્વયંસ્કૃર્ત સહજ તમામ પરિણમનને ખચકાટ વિના સ્વીકારવા તારે તૈયાર રહેવું પડશે. પ્રતિકૂળતા, અપમાન, જીવલેણ રોગ, ઈષ્ટ વિયોગ, તીવ્ર વેદના, ઘોર ઉપસર્ગ, અસહ્ય પરિષહ વગેરે પ્રસંગમાં ખ્યાલ આવશે કે શુદ્ધ દ્રવ્યદૃષ્ટિ કેટલી પરિણમેલી છે ? અને જ્ઞાતા-દષ્ટા સ્વભાવ કેટલો આત્મસાત્ થયો છે? તે વખતે ટકી જઈશ તો બેડો પાર થશે. કેવળ નિશ્ચયનય સાંભળવાનો નથી. પણ નિશ્ચયમાન્ય આત્મસ્વભાવે ત્ર = મૂનો વંઘ (ઉત્તરધ્યયન રરૂિ9) २. आतुरैरपि जडैरपि साक्षात्, सुत्यजा विषया न हि रागः ।। ध्यानवांस्तु परमद्युतिदर्शी, तृप्तिमाप्य न तमृच्छति भूयः । (अध्यात्मसार १७।२) ૨૬૧ Page #289 -------------------------------------------------------------------------- ________________ પરિણમવાનું છે. માત્ર કોરા નિશ્ચયનયને સાંભળવાથી, બોલવાથી, વાંચવાથી કે અનુકૂળ પ્રસંગમાં ઉપલક રીતે તેનો આશ્રય કરવાથી ઠેકાણું નહિ પડે. પરંતુ તમામ પ્રસંગમાં શુદ્ધ નિશ્ચય નયને માન્ય આત્મ-સ્વભાવનો, અસંગ જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવનો હૃદયથી આશ્રય કરી, તેને પરિણાવીશ તો તારું ઠેકાણું પડ્યા વિના નહિ રહે. હું નથી બંધાયેલ કે નથી મુક્ત * હું કદિ રાગાદિથી કે કર્માદિથી બંધાયેલ જ નથી તો મુક્ત કઈ રીતે ? હું કદાપિ બંધાયેલ જ નથી તો મારે નિર્જરા શું કરવાની ? કોની કરવાની ? હા, પર્યાયો અશુદ્ધ છે. પરિણામો વિભાવદશાને બંધાયેલા છે, વિભાવથી જકડાયેલા છે, જડથી પકડાયેલા છે. તેથી પર્યાયની શુદ્ધિ અને મુક્તિ થવાની છે, મારી નહિ. પર્યાયની શુદ્ધિ થાય કે ન થાય, પર્યાયની મુક્તિ થાય કે ન થાય- તેમાં મારે વળી શું લેવા-દેવા ? હું સદા સહજાનંદમય શાશ્વત ચેતનતત્ત્વ છું. માટે જ સ્વાનુભૂતિ પણ થાય કે ન થાય એમાં મને કશી લાભ-હાનિ નથી. પરમવિશુદ્ધ સ્વાનુભૂતિમાં ઉપાયભૂત તત્ત્વ* બાહ્ય હો કે આંતરિક હો. પરંતુ હું તો જે છે તે જ છું. હું જે મૂળભૂત સ્વરૂપે છું તે જ સ્વરૂપે રહેવું છે, તે જ સ્વરૂપે પરિણમી જવું છે. વિશુદ્ધ પંચાચારપાલનથી સ્કુરાયમાન થતા પરમભાવમાં-શુદ્ધચૈતન્યસ્વભાવમાં જ ઠરી જવું છે. કેવળ અસંગ અપરિણામસ્વભાવમાં વિશ્રાન્તિ કરવી છે. પરરૂપે પરિણમવું નથી. પરપર્યાયને-વિભાવપર્યાયને જાણવા પણ નથી. જે મારું સ્વરૂપ નથી તેને જાણવાથી પણ શું ફાયદો? મારે સ્વ-પરપર્યાયના જ્ઞાતા-દષ્ટા પણ રહેવું નથી. સ્વસ્વરૂપમાં જ વિશ્રાંત થવું છે. કેવળ ચૈતન્યસ્વભાવે પરિણમી જવું છે. તેમ છતાં કર્મોદયના ધક્કાથી, પુરુષાર્થની મંદતાથી, પરિણતિની નબળાઈથી, જાગૃતિની ઓછાશથી વિભાવ પરિણામો મારા ચૈતન્યપટના સહારે મન વગેરેમાં ઉત્પન્ન થાય તો પણ વિભાવ પર્યાયનું તો મારે વેદન 2. સને પુન જો વધે તે મુદ્દે ! (મારગ શરદાઉ૦૪) જ. ને શુદ્ધનયતત્વેષ વધ્યતે નવ મુકયતે | (ધ્યાત્મિસાર ૧૮૮૬). .. तस्माद् ज्ञानमयः शुद्धः तपस्वी भावनिर्जरा । शुद्धनिश्चयतस्त्वेषा सदा शुद्धस्य कापि न । (अध्यात्मसार. १८६१६५) *. भवतु किमपि तत्त्वं बाह्यमाभ्यन्तरं या, हृदि वितरति साम्यं निर्मलश्चेद्विचारः । तदिह निचितपञ्चाचारसञ्चारचारुस्फुरितपरमभावे पक्षपातोऽधिको नः ।। (અધ્યાત્મીપનિષત્ રાદ) ૨૬૨ -- Page #290 -------------------------------------------------------------------------- ________________ નથી જ કરવું. કદાચ અપ્રમત્તતા ચૂકી જવાથી વિભાવપર્યાયનું વેદના થાય તો પણ તેમાં જ્ઞાતા-દષ્ટાભાવ ટકાવી રાખવો છે, કર્તા-ભોક્તાભાવમાં તો ઢળી નથી જ જવું. ફરીથી દઢ અપ્રમત્તતા આત્મસાત કરી પારમાર્થિક ભેદજ્ઞાનપરિણતિ દ્વારા વિભાવથી પૂર્ણતયા છૂટા પડી, વિભાવમુક્ત નિર્વિકલ્પ નિજ શુદ્ધ *સ્વભાવમાં વિશ્રાન્ત થવું છે, ઠરી જવું છે, ભળી જવું છે, જામી જવું છે... આ છે આત્માર્થી જ્ઞાની પુરુષના *આગ્રહશૂન્ય નયપક્ષપાતરહિત છતાં સર્વનયમય અભ્રાન્ત અંતરનો ચિતાર. ચાલ્યો જા આ માર્ગે. તારા શાશ્વત ઘરમાં તું ઝડપથી પહોંચી જઈશ. વત્સ ! અહીં એક સાવધાની રાખજે. મોક્ષ માટે એકાદ વારનો વૈચારિક અસંગભાવ નહિ પણ સ્થિર અસંગદશા જરૂરી છે. માટે આ સાધનામાં વિકલ્પરૂપે જ્ઞાતા-દંષ્ટ નથી બનવાનું તેમ જ ભાષણરૂપે, કથનરૂપે, વિચારરૂપે કે લેખનરૂપે નિર્વિકલ્પ દષ્ટા નથી બનવાનું. પરંતુ કર્મબંધશૂન્ય અસંગ આત્મસ્વભાવનું વારંવાર શ્રવણ-મનન-સ્મરણ કરીને સ્થાયી પરિણતિરૂપે, 'સ્થિર અનુભૂતિ સ્વરૂપે કેવળ અસંગ સાક્ષી બનવાનું છે. શુદ્ધાત્મસ્વભાવનો સાક્ષાત્ અનુભવ કરવાનો છે. વારંવાર ઊંડો અભ્યાસ કરવા દ્વારા સ્થાયી અસંગ દશા પ્રગટ કરવી એ તો છે જ્ઞાતા-દષ્ટાભાવની સાધનાનું વસમું અંતરંગ પ્રયોજન. કર્તા-ભોક્તાભાવની આકુળતા-વ્યાકુળતા મટે તો જ તાત્ત્વિક જ્ઞાતા-દષ્ટાભાવમાં સ્થિર રહેવાથી અવિચલ અસંગદશા પ્રગટ થાય. જ્ઞાતા-દષ્ટાભાવની સાધનામાં આ લક્ષ્ય કદાપિ ભૂલતો નહિ. કર્તા-ભોક્તાભાવમાંથી ખસ્યા વિના જ્ઞાતાદાસ્વભાવમાં આવી શકાતું નથી. પર્યાયરુચિ ખસેડ્યા વગર તાત્ત્વિક આત્મદ્રવ્યરુચિ પ્રગટી શકતી જ નથી. પરમાંથી ખસવું એ વ્યવહાર છે. આત્મસ્વભાવમાં ઠરવું એ નિશ્ચય છે. બન્ને એકબીજાના પૂરક છે, સહાયક છે, સાપેક્ષ છે. જ્યાં વ્યવહારની ખામી હોય, ત્રુટિ હોય,ન્યૂનતા હોય ત્યાં તેની મુખ્યતા ઉપર ભાર આપવામાં ૪. ઘાન્તિો જ નથી. સ. પુર્મા વિશ્વની | (જ્ઞાનસાર રૂશર) *. माध्यस्थ्यसहितं ह्येकपदज्ञानमपि प्रमा । शास्त्रकोटिपृथैवान्या । (અધ્યાત્મપનિષત્ શાહરૂ) २. अमूढलक्ष्याः सर्वत्र, पक्षपातविवर्जिताः । નન્તિ પરમાનન્દમય: સર્વનાશ્રયા: (જ્ઞાનસાર રૂરી૮) A. ઋત્વા મિત્વા મુદ્દા મૃત્વા સાક્ષાવિનુમવા રે | तत्त्वं न बन्धधीस्तेषामात्माऽबन्धः प्रकाशते ॥ (अध्यात्मसार १८/१७७) .. ૨૬૩ Page #291 -------------------------------------------------------------------------- ________________ આવે. તથા જ્યાં નિશ્ચયની કચાશ હોય, ઉણપ હોય ત્યાં તેની પ્રધાનતા ઉપર જોર આપવામાં આવે છે. આ જ તમામ શાસ્ત્રોનો પરમાર્થ છે. પરંતુ આ વાસ્તવિકતાને મનોગત કર્યા વગર પ્રસ્તુતમાં મોઢેથી વાત કરે શુદ્ધ આત્માની અને જ્ઞાતા-દષ્ટાભાવની. પણ ભોજનનો કોળીયો મોઢામાં નાખ્યા વિના પેટ ભરવાની વાત કરનાર પૂર્ણ પુરુષની જેમ પુણ્યોદયમાં મુસ્તાક બનીને, સ્વભૂમિકાયોગ્ય સદનુષ્ઠાનને છોડીને વર્તે સસંગપણે મોહોદયમાં એવા શુષ્કજ્ઞાનીનું આ જ્ઞાતા-દષ્ટાભાવની સાધનામાં કામ જ નથી. માટે વત્સ! છેલ્લી રહસ્યભૂત સર્વનયવ્યાપી સ્યાદ્વાદમય પ્રયોજનભૂત એક વાત હજુ સાંભળી લે. - “જે જ્યારે જ્યાં જે રીતે બનવાનું છે તે જ ત્યારે જ તે રીતે જ અવશ્ય બને જ છે.' - આ ત્રિકાલઅબાધિત સિદ્ધાંત હોવા છતાં તારું ભાવી સુધારવું એ તારા હાથમાં છે. કારણ કે તારા ભવિષ્યમાં જે બનવાનું છે તે પણ વર્તમાનમાં તારા જેવા આંતરિક ભાવો થશે તે મુજબ બનશે. ચિત્તમાં જો અશુભ ભાવ દઢ સ્થિર થશે તો પાપબંધ થવા દ્વારા ભાવી કેવળ અંધકારમય બનશે. અંતઃકરણમાં તપ,ભગવદ્ભક્તિ, શાસનપ્રભાવના, પ્રતિક્રમણ, જિનવાણી વગેરેના શુભ ભાવ કેળવાશે તો પુણ્યબંધ દ્વારા પૌગલિક સુખ મળશે પણ મોક્ષપ્રાપક પ્રબળ નિર્જરા નહિ થાય. તેનાથી સ્વર્ગ મળશે પણ મોક્ષ તરત નહિ મળે. વર્તમાનમાં શુદ્ધ ભાવ થશે તો પ્રબળ સકામ કર્મનિર્જરા થવા દ્વારા પૂર્ણ ભાવના માધ્યમથી મોક્ષ અચૂક ઝડપથી મળશે. માટે કર્તા-ભોક્તાભાવ છોડીને સ્વભાવદશામાં રહે તો સાનુબંધ સકામ કર્મનિર્જરા થાય. શુભાશુભ વિભાવમાં રહે તો પુણ્ય-પાપબંધ થાય. પરમાનંદ મેળવવા માટે બહારથી હટવું અને આત્મસ્વભાવમાં લાગવું એ જ પરમ કર્તવ્ય છે. બહારથી હટવું,પર્યાયથી ખસવું,ક્ષણિક પરિણામોમાં રુચિ ન જોડવી એ વ્યવહાર છે. અખંડ આત્મ-સ્વભાવમાં સ્થિર થવું એ પરમાર્થ .. बाह्यभावं पुरस्कृत्य, येऽक्रिया व्यवहारतः । वदने कवलक्षेपं विना ते तृप्तिकाक्षिणः ॥ (ज्ञानसार ९४४) સમવૃત્તિસુરદ્વાર, જ્ઞાની સર્વનયતઃ | (જ્ઞાનસાર ફેરારૂ) २. तपस्वी जिनभक्त्या च शासनोद्भासनेच्छया । पुण्यं बध्नाति बहुलं मुच्यते तु गतस्पृहः ॥ (अध्यात्मसार. १८/१६०) A. आयश्यकादिरागेण वात्सल्याद् भगवगिराम् ।। પ્રબોતિ સ્વસીશ્યન, ન થતિ પર પમ્ | (5:સાર ૨/૪) ૨૬૪ Page #292 -------------------------------------------------------------------------- ________________ છે, નિશ્ચયમાર્ગ છે. આત્મસ્વભાવમાં દૃષ્ટિ જોડતાં જ બાહ્યષ્ટિ છૂટી જાય છે. આ રીતે આગળ વધતાં જેટલો સમય સ્વભાવદશામાં રહેવાય તેટલું જીવન યથાર્થ. બાકીનો કાળ તો મોત કહેવાય. વિભાવ પસંદ કેમ કરાય? કર્તા-ભોક્તાભાવ એ વિભાવ પરિણતિ છે. નિર્લેપ જ્ઞાતા-દ્રષ્ટાભાવ એ સ્વભાવપરિણતિ છે. આ તો દીવા જેવી ચોખ્ખી વાત છે. માટે સર્વત્ર જ્ઞાતા-દષ્ટારૂપે પરિણમી જવાનું લક્ષ્ય બળવાન જોઈએ. જેમ કોઈ માણસ રાજકોટથી મુંબઈ જવા માટે રેલગાડીમાં બેસે ત્યારે ‘મારે મુંબઈ જવું છે’ આ લક્ષ એકદમ સુનિશ્ચિત હોય છે. તેથી વચલા સ્ટેશને ગાડી રોકાય ત્યારે તે માણસ નીચે ઉતરે, ચા-પાણી પીવે, છાપુ વાંચે, કોઈની જોડે વાતો કરે, સંડાસ-બાથરૂમ જાય તો પણ ગાડી સ્ટેશનથી ઉપડે તે પહેલાં જ તે ગાડીમાં પોતાના સ્થાને ગોઠવાઈ જાય છે. ગાડીથી નીચે ઉતરીને તમામ પ્રવૃત્તિ કરતી વખતે પણ ‘મારે મુંબઈ જવું છે, હું આ ગાડીનો પેસેન્જર છું'. - આ પ્રણિધાન જીવતું હોય છે.તેમ શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ ‘હું કેવલ શુદ્ધ ચૈતન્યમય આત્મા છું- એવો નિર્ણય કર્યા પછી મારે ઝડપથી શુદ્ધ ચૈતન્યરૂપે પરિણમી જવું છે'- એવું દૃઢ પ્રણિધાન કરીને જે કાંઈ ચીવટપૂર્વક પ્રવૃત્તિ વગેરે થાય તેમાં તે લાંબો સમય રોકાતો નથી. પ્રવૃત્તિના બાહ્ય સ્વરૂપને તે વળગી બેસતો નથી. આત્મભાન તે ગુમાવતો તે નથી. તે-તે કામકાજ કરવા છતાં ‘કૈવલ જ્ઞાતા-દૃષ્ટા એ જ હું’- આ નિર્ણયના પ્રભાવે રુચિ તો માત્ર નિર્વિકલ્પ ચેતનતત્ત્વ પ્રત્યે જ હોય. તેથી જ વિભાવપરિણામો કે સંકલ્પ-વિકલ્પોમાં રોકાયા વિના તે શુદ્ધ આત્મતત્ત્વ ઉપર જ આસન જમાવીને ઉપયોગરૂપે બેસી જાય છે. જ્ઞાતાદૃષ્ટા સ્વભાવરૂપે પરિણમી જવાનું પ્રણિધાન જીવંત હોવાથી બાહ્ય કોઈ પણ પ્રયત્ન વિના, સહજ રીતે, તમામ પ્રસંગોમાં, બીજે કયાંય ભળ્યા વગર, શુદ્ધ નિજસ્વભાવરૂપે પરિણમન થવાનું કાર્ય નિરંતર ચાલુ જ રહે છે. પુષ્કળ કર્મનિર્જરા થતી જ રહે છે. આમ મોક્ષલક્ષી સાનુબંધ નિર્જરા માટે, મહાન આત્મવિશુદ્ધિ માટે, પ્રતિપળ આત્મસ્વભાવમાં સ્થિર થવા માટે વર્તમાનમાં સહજતઃ, સ્થૂલ પ્રયત્ન વિના, શુદ્ધ ભાવને કેળવવા એ જ તો છે અસંગ સાક્ષીમાત્ર કેવલનિર્વિકલ્પ જ્ઞાતા-દ્રષ્ટાભાવની સાધનાનું એકવીશમું ગૂઢ પ્રયોજન. આ રીતે ૨૧ પ્રયોજનને લક્ષમાં રાખીને જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવની સાધના ૨૬૫ Page #293 -------------------------------------------------------------------------- ________________ કરતાં કરતાં, જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવમાં રહેવાનો અભ્યાસ કરતાં કરતાં, અસંગ સાક્ષસ્વભાવમાં સ્થિર થતાં થતાં રાગાદિ વિભાગ પરિણામો એટલા ક્ષીણ થઈ જાય છે કે કોઈ પણ કાર્ય પ્રત્યે આસક્તિ રહેતી નથી. માટે જ હલનચલન, ગમન-આગમન, ભોજન-શયન-પાન-કથન, ઉઠ-બેસ વગેરે તમામ પ્રવૃત્તિઓ જયણાપૂર્વક જ થાય છે. નૂતન કર્મબંધ કરાવવામાં નિમિત્ત ન બને તે રીતે, શાસ્ત્રસંસ્કાર મુજબ, દેહનિર્વાહ માટે થતી આવશ્યક પ્રવૃત્તિ જયણાપૂર્વક પૂર્ણ થાય, આત્મભાનસહિત પૂર્ણ થાય કે તરત જ આત્મધ્યાનમાં સાધક જોડાઈ જાય છે. ગાયનું મન જેમ વાછરડામાં જ હોય, પનિહારીનું મન પાણી ભરેલ ગાગરમાં હોય, ચકોરનું મન ચંદ્રમાં નિરંતર હોય, ચાતકનું મન સતત મેઘજળમાં હોય, દોરી ઉપર નાચતા નટનું મન જાગૃતપણે દોરી ઉપર જ હોય, જુગારીનું દિલ હંમેશા જુગારમાં હોય, કામીનું હૃદય વારંવાર કામિનીમાં હોય, ભમરાનું હૈયું ખીલેલા સુગંધી કમળમાં હોય તેમ જ્ઞાતાદષ્ટાભાવના સાધકનું અંતઃકરણ નિરંતર પોતાના શુદ્ધ ઉપયોગ તરફ જ ખેંચાયેલું રહે છે. ચૈતન્ય મહાસાગરમાં ઊંડી ડૂબકી લગાવ્યા વિના તે રહી નથી શકતો. તેવી અવસ્થામાં બુદ્ધિપૂર્વકના સંકલ્પ-વિકલ્પો તથા સંકલ્પપૂર્વકના રાગાદિ વિભાવપરિણામો ક્ષીણપ્રાયઃ થઈ જાય છે. અસંકલ્પપૂર્વક (અસંકલ્પિત) રાગાદિ સૂક્ષ્મપરિણામો રહે છે. જેટલાં અંશે સૂક્ષ્મ રાગાદિ રહે છે તેટલા અંશે સૂક્ષ્મ સંકલ્પ-વિકલ્પો થવા છતાં સ્કૂલ સંકલ્પ-વિકલ્પો અને વિકલ્પદશા તો સહજતઃ છૂટી જાય છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાંથી બહાર આવતાં પાછા સૂક્ષ્મ રાગાદિવશ સંકલ્પ-વિકલ્પો માંડ-માંડ ઊભા થાય છે. જ્યારે અપૂર્વબળ વાપરી, સામર્થ્યયોગથી સાધક ફરી ક્યારેય બહાર ન અવાય તેવી ઊંડી ડૂબકી શુદ્ધચૈતન્યમહાસાગરમાં લગાવે ત્યારે આત્મદ્રવ્યમાંચૈતન્ય મહાસાગરમાં તળિયે રહેલ કેવલજ્ઞાન, ક્ષાયિક વિતરાગદશા, અનંત જ્ઞાનાનંદ, સ્વયંભૂ અનંત સામર્થ્ય વગેરે ઝળહળતા બહુમૂલ્ય-અમૂલ્ય ગુણરત્નોને સંપ્રાપ્ત કરીને કૃતકૃત્ય થાય છે. ટૂંક સમયમાં સાદિ અનંત કાળ માટે સિદ્ધશીલા ઉપર આરૂઢ થઈ, નિજ શુદ્ધ પૂર્ણ ધ્રુવ સિદ્ધ સ્વરૂપમાં ઠરી જાય છે, જ્ઞાનાનંદ સ્વભાવમાં જામી જાય છે. પૂર્ણભાવે પરિણમી જાય છે. આ રીતે સાધક સિદ્ધ A. ગયે વરે નયે જિદ્દે નયે ગ્રાસે ગયં સU | નાં મુંનંતો સંતો પર્વ — ન વંઘ છે (શવૈવાતિ-જા૮) ૨૬૬ Page #294 -------------------------------------------------------------------------- ________________ બને છે, જીવ શિવ બને છે, આત્મા પરમાત્મા બને છે. આ દશાને જાણી, તેવી આત્મદશાને અનુભવવા તું થનગની ઉઠે, જ્ઞાતા-દૃષ્ટાસ્વભાવને આત્મસાત્ કરવા ઉત્સાહિત બને તે સ્વાભાવિક છે અને આવું હોવું જ જોઈએ. પરંતુ આ અસંગ જ્ઞાતા-દષ્ટાભાવની સાધના કરતાં પૂર્વે એક મહત્ત્વપૂર્ણ વાત સમજવાની હજુ બાકી છે. ઉદાહરણ દ્વારા આ રહસ્યભૂત માર્મિક વાત એકદમ સ્પષ્ટપણે તને સમજાઈ જશે. વત્સ ! વર્ષોથી ખુલ્લી બારીવાળા અને બંધ બારણાવાળા, અવાવરા, ગંદા, ધૂળ ભરેલા અંધારિયા મકાનને રાત્રે બરાબર સાફ કરવા સૌપ્રથમ સમજુ માણસ પ્રકાશ કરે, બારી વગેરે બંધ કરે. પછી પહેલાં સાવરણાથી ધૂળના મોટા થરો દૂર કરીને પછી બચેલી ધૂળને સાવરણીથી દૂર કરે. પછી ખૂણા-ખાંચામાં રહેલ ધૂળને પૂંજણીથી સાફ કરે અને ત્યાર બાદ જમીન ઉપર ચોંટેલી સૂક્ષ્મ રજકણને દૂર કરવા ભીનું પોતું ફેરવે અને કોઈના ગંદા પગલા ન પડે તેની સાવધાની રાખે. બારી બંધ કર્યા વિના, ક્રમસર સાવરણા-સાવરણી-પૂંજણીનો ઉપયોગ કર્યા વિના, કોઈ અંધારામાં જ સીધે સીધું પોતું મારવા જાય તો મકાન સાફ ન થાય પણ વધુ ગંદુ થાય અને પોતે થાકી જાય, કંટાળી જાય. બરાબર આ જ વાત આત્માની સફાઈમાં પણ લાગુ પડેછે. અનાદિ કાળથી કર્મના કચરાવાળા આતમઘરને કલિકાળની કાળીરાત્રિમાં, મિથ્યાત્વના ઘોર અંધારામાં વ્યવસ્થિત સાફ કરવા સૌપ્રથમ ‘હું દેહાદિથી ભિન્ન ધ્રુવ આત્માછું.’ આવો આત્મવિચાર રૂપ પ્રકાશ કરી, કામ-ક્રોધાદિના નિમિત્તભૂત સન્નવ્યસનાદિ સ્વરૂપ બારીઓને અટકાવી, સદાચાર-શિષ્ટાચારરૂપ સાવરણાથી આત્મસફાઈ કરી, તપ-ત્યાગ-જયણા-શાસ્ત્રાભ્યાસ-શુદ્ધાત્મસ્મરણસાધના-આત્મધૂન વગેરે સ્વરૂપ સાવરણીનો ઉપયોગ કરી, ભક્તિ-વૈરાગ્ય આત્મનિરીક્ષણ-દોષધિક્કારમુમુક્ષુતા-શાસ્રબોધપરિણમન-મનોજય-અંતરંગ મોક્ષપુરુષાર્થ- શબ્દબ્રહ્મઉપાસના આદિ સ્વરૂપ પૂંજણીનો પ્રયોગ કરી, અતિમંદ “કામક્રોધાદિ રજકણને દૂર કરવા હૃદયપલટો કરીને નિરંતર પ્રસ્તુત જ્ઞાતા-દૃષ્ટાભાવની સાધના અને ધ્યાનસાધનારૂપ ભીનું પોતું વ્યવસ્થિત રીતે લગાવવું. સમગ્ર સફાઈકામ દરમ્યાન આત્મવિચારરૂપ • नाणं पयासगं संजमो य गुत्तिकरो सोहगो तवो भणिओ । तिहंपि समाओगे मुक्खो जिणसासणे भणिओ || (विशेषावश्यक भाष्य गा. ११६९) .... વિદુગાદિ ચં પુરેવત્તું । (ઉત્તરાધ્યયન ૧૦/રૂ) ૨૬૭ Page #295 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશની હાજરી તો અનિવાર્ય જ છે. જ્ઞાતા-દષ્ટાભાવનું પોતું લગાવ્યા પછી રસ-ઋદ્ધિ-શાતાગારવ†, ત્રણશલ્ય, પ્રસિદ્ધિભૂખ, અનુકૂળતાનો રાગ, પુણ્યોદયરુચિ વગેરે મેલાં પગલાં પડે તો આતમઘર પાછું મલિન થતાં વાર ન લાગે અને તે મેલાં પગલાં કાઢવા બહુ અધરાછે. આ અનિવાર્ય સાવધાની ખ્યાલમાં રાખજે. તીવ્ર કામ-ક્રોધ-કદાગ્રહ વગેરે દોષમાં ખૂંચેલ જીવ આત્મવિચાર, સ્વાધ્યાય, તપ-ત્યાગ, ભક્તિ, વિરક્તિ, વિરતિ આદિ યોગ્ય ઉપાયોમાં પ્રવૃત્તિ કરવા દ્વારા કામરાગાદિને મંદ કર્યા વિના, સીધે સીધો જ્ઞાતા-દ્રષ્ટાભાવનું પોતું લગાવે તો નિષ્ફળ જ જાય છે. વ્યવસ્થિત ક્રમસર પ્રયાસ-અભ્યાસ કરીને તેવી ભૂમિકા પ્રાપ્ત કરી હોય તો સાચું. બાકી કોરી વાતો કરવાથી કાંઈ પ્રાપ્ત ન થાય. મોઢેથી શુદ્ધ આત્માનું માત્ર નામ લઈ, હોઠથી જ્ઞાતા-દૃષ્ટાભાવની કેવળ વાત કરી, બહારથી સાક્ષીભાવનો ઉપલક અભ્યાસ કરી, કોરા શાબ્દિક પ્રશસ્ત વિકલ્પના મોહમાં ખેંચાઈ, આળસના લીધે કષ્ટસાધ્ય કાયોત્સર્ગ-પરિષહજય-ત્યાગવૈરાગ્ય-સ્વાધ્યાય આદિ *આલંબન-સાધન દૃઢ થયા પહેલાં જ તેને છોડી બેસે તેવા જીવો વાસ્તવમાં *નિશ્ચયનયને જાણતાં જ નથી. તેમને ક્રિયા કે જ્ઞાન બેમાંથી એક પણ સિદ્ધ થતું નથી. ઊલટું એ રીતે તો વિભાવપરિણતિ છૂટવાના બદલે વધુ દૃઢ બને છે, કારણ કે અનાદિ કાળથી દૃષ્ટિ ન પલટાવવાના લીધે જીવને ભોગસુખ કાયમ સંગને પેદા કરનારા, આસક્તિને પ્રગટાવનારા જ બનેલા છે. સંગદશાના લીધે નિરાધાર બનેલો જીવ સ્વચ્છંદતામાં તણાઈ જાય છે.શુભ ક્રિયા, શુભ ભાવ અને શુદ્ધ ભાવત્રણેથી ભ્રષ્ટ થાય છે. તેવા શુષ્કજ્ઞાની અને અજ્ઞાનીમાં કોઈ જ તફાવત વાસ્તવમાં નથી. વત્સ ! એક વાત અહીં ધ્યાનમાં રાખજે કે સામાન્ય ભાર ઊંચકવાની તાકાત ન હોય તે માણસ મોટો ભાર ઊંચકવા જાય તો કાં તો તેની કેડ . ભોળા ને સંચરા વંતિ । (ઉત્તરાધ્યયન-૧૩/૨૭) *. 7 યાવત્.સમમમ્યસ્તૌ જ્ઞાન-સત્પુરુષમૌ । एकोऽपि नैतयोस्तावत् पुरुषस्येह सिध्यति ॥ ( अध्यात्मउपनिषत् ३/३५ ) * निच्छयमालंबंता निच्छयदो निच्छयं अयाणंता । नासंति चरण- करणं बाहिरचरणालसा केई ।। ( ओघनिर्युक्ति ७६१) છે. નાજ્ઞાતિનો વિશેષ્યેત, યથેચ્છાચરને પુનઃ । ज्ञानी स्वलक्षणाभावात्, तथा चोक्तं परैरपि ।। (अध्यात्मोपनिषत् ३।४) ૨૬૮ Page #296 -------------------------------------------------------------------------- ________________ ભાંગી જાય કાં ભાર પડી જાય. યોગ્યતા વિના અહીં પણ આવું થાય છે. બ્રહ્મચર્ય દ્વારા ઈન્દ્રિયજય, સહનશીલતા-સમતા દ્વારા કષાયવિજય, તપત્યાગ દ્વારા રસવિજય, કાયોત્સર્ગ દ્વારા દેહાધ્યાસત્યાગ વગેરે કરવાની પણ જેની ક્ષમતા ન હોય અને વિષય-કષાયમાં તણાયે જ રાખે તેવો જીવ હોઠથી જ્ઞાતા-દષ્ટાભાવની વાતો કરે તો તે વાસ્તવમાં મોક્ષમાર્ગથી ભ્રષ્ટ જ થાય છે. એમાં કોઈ શંકા નથી. માટે આત્મરુચિના બળથી તારી પાત્રતા વિકસાવવા માટે કટિબદ્ધ રહેજે. ગિરનાર, આબુ કે હિમાલયની ટોચ દેખાય ત્યારે પોતે ત્યાં પહોંચાડનારી વાંકી-ચૂકી કેડી વગેરે જે માર્ગે ચાલતો હોય તેને છોડી સીધે સીધો પર્વતની ટોચ ઉપર જવા માટે પ્રયત્ન કરે તો તે યાત્રી મોટી તોતીંગ શીલા પાસે અટકી જાય કાં ખીણમાં લપસી પડે અને હાડકાં ભાંગી જાય. તેથી ટોચ ઉપર પહોચવાનું લક્ષ રાખનારે, નક્કી કરેલા વાંકા-ચૂકા માર્ગે જ ચાલવું પડે. તો જ તે સલામત રીતે શિખરે પહોંચી શકે. તેમ પૂર્ણ-શુદ્ધ ચૈતન્યમાં સ્થિરતા કરવા ઝંખનારે પણ નક્કી કરેલા ત્યાગ-વૈરાગ્ય-વિવેક-ઉપશમસ્વાધ્યાય-વિરતિ-ભક્તિમય માર્ગે આત્મલક્ષપૂર્વક ચાલવાનું ચૂકવું ન જોઈએ. -ત્યાગ-વૈરાગ્યમય વ્યવહાર માર્ગે ચાલવાની તૈયારી કર્યા વિના શુદ્ધ નિશ્ચયને જ પહેલેથી જ પકડવા જનાર વ્યક્તિ તો તળાવ તરવા માટે અસમર્થ હોવા છતાં બે હાથથી દરિયો તરવા ઇચ્છનાર વ્યક્તિતુલ્ય છે. એમ સમજજે. તથા નબળું વાતાવરણ, ખરાબ નિમિત્તો, કુમિત્ર, કુસંગ, ભોગવિલાસના સ્થળો, ફેશન, વ્યસન વગેરેથી દૂર રહેવાનું હાર્દિક વલણ કેળવવું પણ જરૂરી છે. તેનો ત્યાગ એટલા માટે નથી કરવાનો કે તે તારું અહિત કે નુકશાન કરનારા છે. પરંતુ તારી કમજોરી, નબળાઈ,જાગૃતિની ઓછાશ, સપુરુષાર્થની મંદતા, “આત્મામાં જ સુખ છે એવી શ્રદ્ધાની નાજુકતા, “મારે મારા બંધાયેલા આત્માને છોડાવવો જ છે એવા આત્મોત્સાહની અલ્પતા, સુખશીલ-વૃત્તિ, પુદ્ગલરુચિ, વેદોદયજન્ય કે રતિમોહનીયજન્ય કે શતાવેદનીયજન્ય કે પ્રસિદ્ધિચાહનાજન્ય સુખ મેળવવાની અધીરાઈ વગેરેના કારણે તે વિભાવદશામાં લપસી ન જાય માટે તેનો ત્યાગ કરવાનો છે. A. વ્યવહારવિનિતિો, જો જ્ઞીપ્તતિ વિનિયમ્ | સારતરશp:, સા સા તિતીતિ || (અધ્યાત્મસાર ૧૮૬) ૨૬૯ Page #297 -------------------------------------------------------------------------- ________________ વાંક બાહ્ય વાતાવરણનો નથી, તારી કમજોરીનો છે. આ લક્ષ રાખવા પૂર્વક ભોગવિલાસી વાતાવરણ, કુસંગ વગેરેનો ત્યાગ કરવામાં જરા પણ આળસ કે કંટાળો આવવો ના જોઈએ. એ રીતે જ તાત્ત્વિક દ્રવ્યદૃષ્ટિનું, શુદ્ધ નિશ્ચયનયનું પરિણમન શક્ય છે.આ રાજમાર્ગ છે, ઉત્સર્ગમાર્ગ છે. ચિત્તપ્રસન્નતા અને આત્માનુભૂતિ પણ આ રીતે શુદ્ધ વ્યવહારમાર્ગની વિવેકસભર આચારચુસ્તતા થકી જ સંપ્રાપ્ત થઈ શકે. અને તે જ નિર્ભ્રાન્ત હોય. કેવો રૂડો અનુપમ નિશ્ચય-વ્યવહારમય અભ્રાન્ત મોક્ષમાર્ગ તને મળેલ છે. બસ એના પ્રેમમાં-અહોભાવમાં-સમર્પણ ભાવમાં ડૂબી જા. વિષમ દુષમકાળ, અસામર્થ્ય વગેરે કારણે પહોંચાય ભલે મોડું. પણ સમજવું તો પૂરેપૂરું. આંતરપરિણતિથી જ મોક્ષમાર્ગને સમજવો, જ્વલંત શ્રદ્ધાથી, તીવ્ર રુચિથી અને હાર્દિક ભાવનાથી જ પૂરેપૂરું સમજવાનો પ્રયત્ન શક્તિ છૂપાવ્યા વિના કરજે. આત્મોત્થાનના આ માર્ગની યાત્રા કરતા સહુ સમારાધકો પ્રત્યે અમીનજ૨ અને વાત્સલ્યસભર હૈયું બનાવી લે. પછી મોહની મલિનતાને ઉભા રહેવા કોઈ સ્થાન જ નહિ મળે. આવું બને તો જ તાત્ત્વિક ધ્યાનપંથે, અસંગ-સાક્ષીભાવ-જ્ઞાતાદૃષ્ટાભાવની સાધનાના માર્ગે અભ્રાન્ત રીતે ચાલવાનું સામર્થ્ય મેળવીને શુદ્ધ ભાવની, આગળ વધીને પૂર્ણ ભાવની સ્પર્શના કરી શકીશ. પરંતુ વત્સ ! પોતાની પરિણતિ-દષ્ટિ-ઉપયોગને પોતાના ચિદાનંદમય સ્વભાવમાં જોડવાના બદલે શરીર, ઈન્દ્રિય, મન, કર્મોદય, વિભાવ પરિણામો, સંકલ્પ-વિકલ્પોમાં જોડીને, રુચિપૂર્વક લાંબો સમય સુધી તેમાં જ સ્થાપીને અત્યાર સુધી ચેતનાશક્તિનો જીવે દુરુપયોગ જ કરેલ છે. તેનું જ પરિણામ મલિન પર્યાયદશા વગેરે છે. ઉપયોગ અને અંતરંગ પરિણતિને જોડવાનું સાચું સ્થાન તો કેવલ ચિદાનંદમય આત્મસ્વભાવ જ છે. અસંગ જ્ઞાનસ્વભાવમાં દૃષ્ટિ સ્થિર કરતાં જ પરિણામ આપમેળે શુદ્ધ થવા માંડે છે. સાનુબંધ કર્મનિર્જરા કરવા માટે, જ્ઞાતા-દષ્ટાભાવાદિ દ્વારા શુદ્ધ ભાવમાં અભ્રાન્ત રીતે રહેવાનું અનભ્યાસના લીધે શક્ય ન બને તો ‘શુદ્ધ ભાવમાં જ મારે ઠરવાનું છે' એવું આંતર-પરિણતિમાં લક્ષ રાખી, ‘મારે ક્ષમા, નમ્રતા, સરળતા કેળવવી છે. કામવાસના કાઢવી છે' એવા સૂક્ષ્મ શુભ ભાવોમાં અને ‘મારે સ્વાધ્યાય-તપ-ત્યાગ કરવો છે’ એવા સ્થૂલ શુભ ભાવોમાં જોડાઇને अशुद्धापि हि शुद्धायाः, क्रियाहेतुः सदाशयात् । તામ્ર રસાનુવેઘેન, 'સ્વર્ગત્વમધિયતિ ।। (અધ્યાત્મસાર ૨/૧૬) ૨૭૦ Page #298 -------------------------------------------------------------------------- ________________ આત્માસ્વરૂપના અનુસંધાનપૂર્વક જિનોક્ત સ્વાધ્યાય-તપ-ત્યાગ આદિમાં પ્રવૃત્તિ ક૨શે તો તારી પ્રત્યેક ક્રિયા ચૈતન્યમય^ બનશે, શુદ્ધ બનશે અને મોડાવહેલા શુદ્ધ ભાવની પ્રવૃત્તિ થશે, પૂર્ણ ભાવની પ્રાપ્તિ થશે. શુદ્ધ ભાવનું આંતરિક લક્ષ રાખ્યા વગર તો તેવા રટણાત્મક સ્થૂલસૂક્ષ્મ શુભ ભાવો પણ હકીકતમાં માનસિક શુભ ક્રિયારૂપ જ બની જશે, પારમાર્થિક શુભ ભાવરૂપ નહિ. માટે બીજી કોઈ ચર્ચામાં અટવાયા વિના આ નૈશ્ચયિક આભિપ્રાયિક સૂક્ષ્મ કથનનો મર્મ હૃદયગત કરીને, કદાગ્રહરહિતપણે, પોતાની ભૂમિકા મુજબના વચલા ઉપાયને શક્તિ છૂપાવ્યા વિના આશયશુદ્ધિથી અપનાવીને મોક્ષમાર્ગે આગળ વધી, અહીં જણાવેલા ૨૧ પ્રયોજનને લક્ષગત કરી, સારું પરિણામ આવે તે રીતે, ભૂમિકા અનુસાર, ક્રમિક રીતે જ્ઞાતા-દૃષ્ટાભાવની સાધનામાં દૃઢતાથી આગળ વધજે. તો જ ખરું નિગ્રન્થપણું ચેતનાના સ્તરે સાધી શકાશે, સુશ્રમણદશા સુસાધ્ય બની જશે. આ જ મેળવવા જેવું છે. આમાં જ સ્થિરતા કરવા જેવી છે. તેમાં નિમજ્જન થયે તું ધન્ય બની જઈશ. પછી કશું વળગણ નહિ રહે. બહારમાં Non-attatchment અનુભવાશે. બહારનું બધું જ આપમેળે ખરી પડશે. તેનું કશું જ મૂલ્ય પછી રહેતું નથી. દેહ-ઈન્દ્રિય-મનોજગત નિર્મૂલ્ય ભાસે છે. મનોજન્ય આરોપિતતા અને તેના નિમિત્તે સર્વત્ર ભાસમાન પ્રાતિભાસિકપણું મિથ્યારૂપે-માયાસ્વરૂપે અંતરથી પ્રતીત થતાં જ તેનાથી છૂટી સ્વમાં ખરા અર્થમાં સ્થિર થવાશે, ઈન્દ્રિયાતીતપણે પરિણમી જવાશે. અંધકાર જેમ પ્રકાશમાં વિલય પામે છે તેમ તારામાં જગત વિલય પામતું અનુભવાશે. શુદ્ધ સંગ્રહનયના સીમાડામાં તારો તાત્ત્વિક-આધ્યાત્મિક પ્રવેશ થશે. પછી જોવાપણું નહિ પણ જાણપણું પ્રગટશે. તે દશા વાસ્તવિક રીતે પૂર્ણ સત્ય તરફની યાત્રા બની રહેશે. આ રીતે ચેતનાના સ્તરે, અનુભવના સ્તરે ચૈતન્યમય શુદ્ધભાવની ધારા પ્રગટશે. જ્ઞાતા-દષ્ટાભાવના ઊંડા અભ્યાસ દ્વારા આત્મદશા વર્ધમાન થતાં, અપ્રમત્તદશા ઉન્નત થતાં, શુદ્ધસ્વરૂપમાં સ્થિરતા થતાં, પ૨પરિણતિ સ્વતઃ છૂટતાં ક્ષપકશ્રેણીના દરવાજે ટકોરા પડશે, શુદ્ધ . જ્યોતિર્મયીવ ટીસ્ય, યિા સર્વપિ ચિન્મયી । (જ્ઞાનસાર ?રૂ।૮) >. મિદ શુમાનુવધા, શયારા૪ શુદ્ધપક્ષ૪ | अहितो विपर्ययः पुनरित्यनुभवसङ्गतः पन्थाः || ( अध्यात्मसार २०/३४) ૨૭૧ Page #299 -------------------------------------------------------------------------- ________________ પરિણતિના માધ્યમથી પૂર્ણ પરિણતિ પ્રગટ થશે અને પર્યાયદષ્ટિએ પણ ત્યારે તું પૂર્ણપણે કૃતકૃત્ય થઈશ. પરમાત્મા :- વત્સ ! છેલ્લી એક વાત સાંભળી લે. ત્રણેય કાળમાં, *ત્રણ લોકમાં, ચૌદ રાજલોકમાં, નિસર્ગની મહાસત્તા ઉપર પણ મારું અમોઘ અને અપ્રતિહત વર્ચસ્વ રહેલું છે. અને મારી હૃદયવેદિકા ઉપર એક જ શાશ્વત લેખ કોતરાયેલ છે કે “સર્વેષાં ગુમ મા ! સર્વેષાં શિવમસ્તુ, ન્યામ | સર્વેષ શ્રેય મરતું ! હિતમેવ સમ્પધામ ” સર્વ જીવો પ્રત્યે સમાન રીતે મારી કરુણા સર્વદા વરસી રહી છે. કયારેય પણ તું મૂંઝાય ત્યારે કૃતજ્ઞભાવે તું મારી આ સર્વ જીવો ઉપર અનુગ્રહ કરવામાં તત્પર એવી શાશ્વત આંતર ભાવનાનો પાવન સ્પર્શ કરજે. તારી તમામ મૂંઝવણ દૂર થશે. તારી પડતી વૃત્તિ સ્થિર થશે. આત્મકલ્યાણનો આગળનો માર્ગ તારી નજર સમક્ષ આપમેળે ઉઘડતો જશે. ઉચ્ચતમ આત્મમાર્ગે ચાલવાનું, દોડવાનું, ઝડપથી ઉડવાનું સ્વયંભૂ અખૂટ સામર્થ્ય અને સમજણ સ્વતઃ પ્રગટ થશે. પછી તું જીવનમુક્ત બની જઈશ. અનેક આત્માર્થી માટે સાચો મોક્ષમાર્ગદર્શક બની જઈશ. આગળ વધતાં તું સ્વયં મુક્તિધામ બની જઈશ. તને દેખાડેલા ગૂઢ છતાં ખુલ્લા માર્ગે વત્સ ! હિંમતપૂર્વક ચાલ્યો જા. આગળ વધે જ જા. મારા મંગલ આશિષ તારું કાયમી પીઠબળ બની રહેશે. પ્રતિપળ સાવધાનીપૂર્વક આત્મઝંખનાથી, નિતાંત આત્મકલ્યાણની તમન્નાથી ઝંપલાવ. સિદ્ધિ હાથવેંતમાં છે. આત્મસ્વભાવમાં ઠરવાનો ખુલ્લો માર્ગ તને મળેલ છે. ઉજળી ભવિતવ્યતા, કુશળ કર્મોદય, કાળપરિપાક વગેરેના પ્રભાવે સારામાં સારી તક વર્તમાનમાં આવેલ છે. પ્રલોભનવશ બનીને જરાય આ મોકો ગુમાવતો નહિ. આ અમૂલ્ય અવસર એળે જવા નહિ જ દેતો. આ મારી તને અંતિમ હિતશિક્ષા છે, આખરી ઉજ્જવળ સંદેશ છે. * મૂક્વાયરાનમાઈન્ચે પ્રતિબદે ! (ત્રિદશના પુરુષ-શશ?) *. भगवतः सर्वेष्यपि जीवेषु अविशेषेण कृपालुत्वात् कृपाऽस्त्येव । (તેજસ્તુતિવર્તુવિરતિવૃત્તિ-૬/?) ૦ સિનામવ માવતાં મહામુનીનાં સર્વાનુમ્રપરા અનુ .... (ષોડશ. શરૂ/ વૃત્તિ) ૨૭૨ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૦િ વરૂપગુંજન છે સહજાનંદી સહજ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. પૂર્ણાનંદી પૂર્ણ સ્વરૂપી અવિલાસી હું આત્મા છું. ચિદાનંદી ચિત્ સ્વરૂપી અવિકારી હું આત્મા છું. નિજાનંદી નિજ સ્વરૂપી અશરીરી હું આત્મા છું. બ્રહ્માનંદી બ્રહ્મ સ્વરૂપી નિરંજન હું આત્મા છું. પરમાનંદી પરમ સ્વરૂપી નિરાકાર હું આત્મા છું. જ્ઞાનાનંદી જ્ઞાન સ્વરૂપી નિર્બન્ધી હું આત્મા છું. જ્યોતાનંદી જ્યોત સ્વરૂપી નિરાકુલ હું આત્મા છું. સદાનંદી સત્ સ્વરૂપી વીતરાગી હું આત્મા છું. આત્માનંદી આત્મ સ્વરૂપી વીતમોહી હું આત્મા છું. ચરમાનંદી ચરમ સ્વરૂપી શબ્દાતીત હું આત્મા છું. શુદ્ધાનંદી શુદ્ધ સ્વરૂપી કમંતીત હું આત્મા છું. કેવલાનંદી કેવલ સ્વરૂપી સંગાતીત હું આત્મા છું. સિદ્ધાનંદી સિદ્ધ સ્વરૂપી યોગાતીત હું આત્મા છું. અમરાનંદી અમર સ્વરૂપી ભવાતીત હું આત્મા છું. શિવાનંદી શિવ સ્વરૂપી સાક્ષીરૂપ હું આત્મા છું. શુકલાનંદી શુકલ સ્વરૂપી આનંદઘન હું આત્મા છું. જિનાનંદી જિન સ્વરૂપી વિજ્ઞાનઘન હું આત્મા છું. પાવનાનંદી પાવન સ્વરૂપી ચિદાનંદ હું આત્મા છું. મુક્તાનંદી મુકત સ્વરૂપી સચ્ચિદાનંદ આત્મા છું. સ્થિરાનંદી સ્થિર સ્વરૂપી અનામી એવો આત્મા છું. ધ્રુવાનંદી ધ્રુવ સ્વરૂપી અલખ નિરંજન આત્મા છું. વિમલાનંદી વિમલ સ્વરૂપી એકમેવ હું આત્મા છું. ૨૭૩ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૦ આત્મધૂન છે આત્મરુચિ કેળવવી છે, મારે આત્મરુચિ કેળવવી છે; પુદ્ગલરુચિ તોડીને મારે આત્મરુચિ કેળવવી છે. (૧) આત્મજગતમાં રહેવું છે , મારે આત્મજગતમાં રહેવું છે; દેહેન્દ્રિયમનોજગત છોડીને, આત્મજગતમાં રહેવું છે. (૨) આત્માનુભવ કરવો છે, મારે આત્માનુભવ કરવો છે; શબ્દબ્રહ્મના આલંબનથી, આત્માનુભવ કરવો છે. (૩) આત્મજ્યોતિમાં ભળવું છે, મારે આત્મજ્યોતિમાં ભળવું છે; ભેદજ્ઞાનની ધારાથી મારે આત્મજ્યોતિમાં ભળવું છે. (૪) સમતાધારી બનવું છે. મારે સમતાધારી બનવું છે; વિષમતાઓ દૂર કરીને, સમતાધારી બનવું છે. (૫) આત્મસ્વભાવમાં રમવું છે, મારે આત્મસ્વભાવમાં રમવું છે; કુવિકલ્પો દૂર કરીને, આત્મસ્વભાવમાં રમવું છે. (૬) આત્મસ્વરૂપમાં ઠરવું છે, મારે આત્મસ્વરૂપમાં ઠરવું છે; મલિન વાસના દૂર કરીને, આત્મસ્વરૂપમાં ઠરવું છે. (૭) આત્મરમણતા માણવી છે, મારે આત્મરમણતા માણવી છે; દેહરમણતા દૂર કરીને, આત્મરમણતા માણવી છે. (૮) સ્વભાવસ્થિરતા કરવી છે, મારે સ્વભાવસ્થિરતા કરવી છે; વિભાવસ્થિરતા દૂર કરીને, સ્વભાવસ્થિરતા કરવી છે. (૯) વીતરાગતા મેળવવી છે, મારે વીતરાગતા મેળવવી છે, કામરાગને દૂર કરીને, વીતરાગતા મેળવવી છે. (૧૦) આત્મદ્રવ્યમાં રમવું છે, મારે આત્મદ્રવ્યમાં રમવું છે; મલિન પર્યાય દૂર કરીને, આત્મદ્રવ્યમાં રમવું છે. (૧૧) આત્મમગનતા કરવી છે, મારે આત્મમગનતા કરવી છે; શબ્દમગનતા દૂર કરીને, આત્મમગનતા કરવી છે. (૧૨) જિનસ્વરૂપી બનવું છે, મારે જિનસ્વરૂપી બનવું છે; નિજસ્વરૂપમાં સ્થિર થઈને, જિનસ્વરૂપી બનવું છે. (૧૩) શિવસ્વરૂપી બનવું છે, મારે શિવસ્વરૂપી બનવું છે; પરબ્રહ્મમાં લીન બનીને, શિવસ્વરૂપી બનવું છે. (૧૪) અનામીસ્વરૂપમાં ઠરવું છે, અનામીસ્વરૂપમાં ઠરવું છે; યશકીર્તિને દૂર કરીને, અનામીસ્વરૂપમાં ઠરવું છે. (૧૫) ૨૭૪ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૦ પરિશિષ્ટ-૧ ૯ પાદનોંધમાં સાક્ષીરૂપે દર્શાવેલ ગ્રંથોની યાદી પૃષ્ઠ (૧) અષ્ટક પ્રકરણ ૩૩,૧૭૧ (૨) અષ્ટક વૃત્તિ ૨૧૮ (૩) અધ્યાત્મ ઉપનિષદ્ ૩૦,૩૧,૩૪,૩૯,૫૦,૫૩,૫૬,૬૧,૬૩, ૬૫,૬૮,૭૬,૭૭,૮૫,૮૭,૯૨,૯૩,૯૮, ૧૧૨,૧૧૭, ૧૩૯, ૧૪૭, ૧૪૬,૧૫૪, ૧૫૬, ૧૫૮,૧૬૪, ૧૯૭, ૨૦૨, ૨૦૯, ૨૨૪, ૨૩૧, ૨૩૨, ૨૩૫, ૨૪૦, ૨૪૧,૨૪૮, ૨પર, ૨૫૯, ૨૬ ૨, ૨૬૩, ૨૬૮ (૪) અધ્યાત્મગીતા ૨૩૮ (૫) અધ્યાત્મ મત પરીક્ષા ૩૧,૧૪૨ (૬) અધ્યાત્મ મત પરીક્ષા વૃત્તિ ૨૩૨,૨૪૫, ૨૪૯ (૭) અધ્યાત્મ બિંદુ ૩૨,૬૫,૬૯,૭૦,૭૭,૭૯,૮૧,૮૮,૯૩, ૯૫,૯૬,૧૧૧,૧૩૫,૧૫૫,૧૮૮,૧૯૫,૧૯૮ ૧૯૯, ૨૦૧,૨૦૩, ૨૦૪, ૨૦૮,૨૧૫, ૨૨૩, ૨૨૪, ૨૨૫, ૨૨૮, ૨૩૦, ૨૩૮,૨૪૦, ૨૪૭ (૮) અધ્યાત્મસાર ૧૭, ૨૩, ૨૯,૩૨,૩૮,૩૯,૪૧,૪૫,૪૭, ૬૨,૬૩,૬૫,૬૬,૬૭,૬૮,૭૦,૭૨,૭૪, ૭૫,૭૮,૭૯,૮૧,૮૭,૮૯,૯૪,૯૫, ૧૦૧, ૧૦૨,૧૦૭, ૧૦૮,૧૧૦,૧૧૧,૧૧૨,૧૧૭, ૧૧૮,૧૧૯,૧૨,૧૨૬,૧૨૭, ૧૩૧,૧૩૨, ૧૩૩,૧૩૪, ૧૩૫,૧૩૬, ૧૩૮, ૧૪૧,૧૪૬, ૧૫૧,૧૫૨,૧૫૩,૧૫૪, ૧૫૬, ૧૫૯, ૧૬૫, ૧૬૬, ૧૬૭, ૧૭૧,૧૮૪,૧૮૬, ૧૮૯, ૧૯૦, ૧૯૨, ૧૯૬,૧૯૭,૨૦૦, ૨૦૩, ૨૦૪, ૨૦૫, ૨૦૬, ૨૦૭,૨૦૯, ૨૧૧, ૨૧૨,૨૧૩, ૨૧૪, ૨૧૫,૨૧૬,૨૧૯, ૨૨૦, ૨૨૨, ૨૨૩, ૨૨૭, ૨૨૮,૨૨૯, ૨૩૦, ૨૩૪, ૨૩૫,૨૩૭,૨૪૦, ૨૪૨,૨૪૩, ૨૪૬, ૨૪૭, ૨૫૦, ૨૫૨,૨પપ, ૨પ૭, ૨૬૧,૨૬૨,૨૬૩, ૨૬૪,૨૬૯, ૨૭૦, ૨૭૧ ૨૭૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ (૯) અનુયોગદ્વારસૂત્ર (૧૦) અનુયોગદ્વાર સૂત્ર વૃત્તિ (૧૧) આચારાંગ (૧૨) આચારાંગ ચૂર્ણિ (૧૩) આચારાંગ નિર્યુક્તિ (૧૪) આચારાંગ વૃત્તિ (૧૫) આરાધના પતાકા (૧૬) આવશ્યક નિર્યુક્તિ હારિભદ્રીયવૃત્તિ (૧૭) આવશ્યક ચૂર્ણિ (૧૮) ઈન્દ્રિય પરાજક શતક (૧૯) ઉત્તરાધ્યયન સૂત્ર ૨૩૯ ૯૬, ૧૨૬,૨૦૫, ૨૨૭, ૨૪૯, ૨૫૪ ૧૧,૨૭,૭૫,૮૬,૮૯, ૧૧૧,૧૧૬,૧૨૧, ૧૨૨, ૧૩૪, ૧૩૯,૧૬૪, ૧૮૪,૧૮૮, ૨૨૦, ૨૩૭, ૨૫૩, ૨૬૦, ૨૬૨ ૯૯ ૪૪,૭૭,૧૧૭ ૨૦૯ ૧૭૬ ૩૩,૧૪૧ ૮૬ ૨૭ ૨૬, ૨૭,૪૨,૯૭, ૧૦૫,૧૧૩,૧૨૦, ૨૧૫,૧૨૨,૧૨૫,૧૨૭, ૧૩૪,૧૮૫, ૨૧૧, ૨૧૮,૨૨૦, ૨૬૧, ૨૬૭, ૨૬૮ ૧૭૪ (૨૦) ઉપદેશ પદ (૨૧) ઉપદેશપદ વૃત્તિ (૨૨) ઉપદેશમાલા (૨૩) ઉપદેશ રહસ્ય (૨૪) ઉપદેશ રહસ્યવૃત્તિ (૨૫) ઐન્દ્ર સ્તુતિ ચતુર્વિશતિકાવૃત્તિ (૨૬) ઓઘ નિર્યુક્તિ (૨૭) ઓઘ નિર્યુક્તિ ભાષ્ય (૨૮) ગુરૂતત્ત્વ વિનિશ્ચય વૃત્તિ (૨૯) ગુણસ્થાનક કમારોહ (૩૦) ચતુર્થ કર્મગ્રન્થ... (૩૧) જ્ઞાનબિંદુ (૩૨) જ્ઞાનસાર ૩,૧૦,૧૨૮ ૬૧,૮૩, ૧પ૧ ૧૫, ૨૦૩,૨૦,૨પર ૬૫, ૨૭૨ ૧૮૩,૨૧૮, ૨૬૮ ૮૦ ૨૨૧,૨૩૫ ૭૯ ૨૦૭ ૨૪૮ ૪૪,૪૮,૫૩,૫૬,૭૩,૮૨,૮૫,૮૭,૮૯, ૯૩,૧૦૦, ૧૦૫,૧૦૭, ૧૩૪, ૧૩૬,૧૪૬, ૧૪૭,૧૫,૧૫૪,૧૫૫,૧૫૭, ૧૫૮,૧૮૪ ૧૮૮,૧૮૯, ૧૯૦,૧૯૫,૧૯૮,૨૦૨, ૨૧૭, ૨૩૨,૨૪૦,૨૪૧,૨૪૪,૨૬૩,૨૬૪ ૨૭૬ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૩૦ (૩૩) ત્રિષષ્ટિ શલાકા પુરૂષચરિત્ર ર૭ર (૩૪) તત્ત્વાર્થવૃત્તિ (યશોવિ.) ૭૯, ૨૪૮ (૩૫) તીત્વોગાલી પન્ના ૨૨૮ (૩૬) દશવૈકાલિક ૩,૧૦,૩૯,૪૩, ૧૫૩, ૧૬૦, ૨૬૬ (૩૭) દશવૈકાલિક નિર્યુક્તિ (૯૮) દેવચંદ્રચોવિશી ૨૩,૧૧૭ (૩૯) દ્વાર્નિંશિકા (યશોવિ.) ૧૭૧,૧૭૬,૨૧૮ (૪૦) દ્વાત્રિશિકા (સિદ્ધસેનીય) ૨,૬૪,૧૧૮,૧૨૦,૧૨૧, ૧૭૮, ૧૮૪, ૨૦૧, ૨૪૨,૨૪૫,૨૪૬ (૪૧) દ્વાત્રિશત્ કાત્રિશિકાવૃત્તિ ૨૧૮ (૪૨) ધર્મરત્નમંજૂષા ૨૧૮ (૪૩) ધ્યાનદીપિકા પ૫,૭૮,૯૦, ૧૨૮, ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૧૩૫,૧૪૧,૧૪૪, ૧૬૮, ૧૮૧, ૧૮૨ (૪૪) ધ્યાનશતક ૧૧૩, ૧૩૦, ૧૪૧ (૪૫) ધર્મપરીક્ષા ૧૦૯,૧૨૯, ૧૪૨ (૪૬) ધર્મપરીક્ષાવૃત્તિ ૧૦૫,૧૪૮, ૨૧૭, ૨૩૪ (૪૭) ધર્મસંગ્રહવત્તિ ૨૪૫ (૪૮) નયોપદેશવૃત્તિ (૪૯) નયરહસ્ય ૨૩૯, ૨૪૫,૨૪૮ (૫૦) નીશીથસૂત્ર ૧૩પ (૫૧) નિશીથભાષ્ય ૩૦,૮૮ (૫૨) ન્યાય ખંડખાદ્ય ૨૨૭, ૨૩૯ (૫૩) નિશીથ ચૂર્ણિ ૧૫૨ (૫૪) પઉમરિયમ્ ૬૩, ૧૫૧,૨૧૭ (૫૫) પરમાનંદ પંચવિંશતિ ૬૧,૧૩૭, ૧૪૯,૧૮૧, ૧૯૭, ૨૪૬ (૫૬) પરમાત્મા છત્રીશી ૧૩૭,૧૩૮, ૧૮૮, ૨૦૩ (૫૭) પ્રતિમા શતક વૃત્તિ ૧૩૨,૨૧૮ (૫૮) પ્રશમરતિ ૮૬ (૫૯) પ્રશ્નવ્યાકરણ ટીકા ૨૧૦ (૬૦) બૃહત્ય ભાષા ૮૮, ૨૪૫ (૬૧) ભક્તામર સ્તોત્ર ૨૩૩ (૬૨) ભગવતી સૂત્ર ૪૩,૨૦૫, ૨૦૮ (૬૩) ભાવકુલક ૨૧૮ (૬૪) મહાનિશીથ ૩૧ (૬૫) યોગદષ્ટિ સમુચ્ચય ૬૩,૬૬,૧૪૨, ૨૧૮ ૨૭૭ Page #305 -------------------------------------------------------------------------- ________________ (૬૬) યોગબિન્દુ (૬૭) યોગશતક (૬૮) યોગશતકવૃત્તિ (૬૯) યોગશાસ્ત્ર (૭૦) યોગશાસ્રવૃત્તિ (૭૧) યોગસાર (૭૨) યતિદિનચર્યા (૭૩) વ્યવહારસૂત્રભાષ્ય (૭૪) વિશેષાવશ્યક ભાષ્ય (૭૫) વિશેષાવશ્યક ભાષ્યવૃત્તિ (૭૬) વીતરાગસ્તોત્ર (૮૪) સમાધિ મરણ પ્રકીર્ણક (૮૫) સામ્યશતક (૮૬) સાડાત્રણસો ગાથાનું સ્તવન (૮૭) સામાચારી પ્રકરણ વૃત્તિ (૮૮) સારસમુચ્ચય (૮૯) સ્થાનાંગ સૂત્ર (૯૦) સ્યાદ્વાદ રહસ્ય (૯૧) સૂત્રકૃતાંગ સૂત્ર ૧૧૮,૧૩૯,૨૩૮,૨૪૦ ૧૪૦,૨૪૭ ૨૪૭ ૨૩૮ ૬૬,૧૦૯,૧૨૦,૧૨૨,૧૨૪,૧૨૬, ૧૨૯,૧૩૩,૧૩૬,૧૩૭,૧૪૦,૧૪૪, ૧૫૧,૧૬૫,૧૬૮,૧૮૪,૧૮૬,૧૮૭, ૨૧૩,૨૨૫,૨૨૮,૨૪૮ ૭૫,૮૯,૧૯૩,૨૦૬,૨૧૦,૨૫૬ ૩૮,૧૨૬,૧૨૭,૧૩૪,૧૫૪,૧૯૮ ૬ ૨૧૮ ૧૬૦,૨૬૭ ૧૭૨ (૭૭) શાંતસુધારસ (૭૮) શ્રાદ્ધવિધિ (૭૯) શ્રાવકપ્રજ્ઞપ્તિ (૮૦) શક્રસ્તવ (૮૧) ષોડશકવૃત્તિ (૮૨) સમ્મતિતર્ક ૨૨૨,૨૩૭,૨૭૨ (૮૩) સમરાઈચ્ચ કહા(સમરાદિત્યકથા) ૩૨,૭૫,૨૧૯,૨૨૩ ૬૭,૧૨૦,૨૬૦ ૧૮૬ ૯ ૨૧૮ ૧૬૯ ૧૯૦ ૪૦ ૨૯,૪૧,૪૫,૧૪૦,૨૧૪,૨૬૦ ૭૨ ૨૪૦ ૭૨,૧૩૪ ૩,૩૧,૧૧૨ ૧૪૩ ૨૪,૨૭,૩૦,૩૫,૩૮,૫૪,૧૨૧,૧૪૫, ૧૫૩,૧૮૪,૨૫૬ Page #306 -------------------------------------------------------------------------- ________________ ● परिशिष्ट २ પાદનોંધમાં સૂચિત શાસ્ત્રપાઠોની સૂચિ अज्झथहेउं निययऽस्स... ... ( उत्तराध्ययन १४।२९) अन्तरा केवलज्ञानं... (अध्यात्मोपनिषत् १ | १०) अधीत्य किञ्चिच्च निशम्य... ... (अध्यात्मसार १४ - ३) अकृत्वा विषयत्यागं,... ...(अध्यात्मसार-५।६) अतीन्द्रियं परं ब्रह्म...... (अध्योत्मपनिषत् २।२१) अज्ञानं खलु कष्टं.... अहन्ताममते... ... (अध्यात्मसार ८ २२) अहमेव मयोपास्यो... ... (अध्यात्मबिन्दु २/२५) अहो मोहस्य माहात्म्यं ... (साम्यशतक - १९) अविद्ययैवोत्तमया,... ... (अध्यात्मोपनिषत् अभ्यवहरेदाहारं... ... (प्रशमरति - १३५) २/५३) अप्यात्मायं निजपरविवेकच्युतः... ... (अध्यात्मबिन्दु २०) अज्ञानतो मुद्रितभेदसंविच्छक्ति:... ...( अ. बिन्दु १/११) अशुद्धापि हि... ... (अध्यात्मसार २/१६ ) अंत:करणनिःसंगी... .. ( ध्यान दीपिका १८७) ... अप्पणा... ... (उत्तराध्ययन ६ / २) अशान्तादेस्तथा... ....(योगबिन्दु १८८) अवहाऽसंमोह - विवेग... ...(ध्यानशतक - ९० ) अन्यद् विचिन्त्यते लोकैर्भवेदन्यदभाग्यतः । ... अण्णे पुग्गलभावा... ... (धर्मपरीक्षा-९९) अवकाशो... ... (अध्यात्मसार १५/१०) अर्वाग्दशायान्दोषाय,... ( अध्यात्मसार १५/४६) अविद्यातामसं ... ...( ध्यान दीपिका ५४ ) अणवद्वियं मणो... .. ( उपदेशमाला - ४८६) अनिच्छन् कर्मवैषम्यं,... ... ( ज्ञानसार ६ । २) अनन्यशरणीभूय स... ... (ध्यानदीपिका १७५) अनन्यशरणीभूय स... ... (योगशास्त्र १० / ३) अनित्यत्वाद्यनुप्रेक्षा,... ... (अध्यात्मसार १६ । ७०) अपमत्ते समाहिते.... ( आचारांग १/९/२/६७) अनन्तपर्यायाविर्भाव -. ( धर्मपरीक्षा- ९९ वृत्ति) अणगारमहरिसीणं...... (पउमचरियं ६/१२१) - ... - २६ ३१ ३२ ३९ ५६ ६२ ७० ७९ २९ ७७ ८६ ८१ ९६ २७० ९० १२७ ११८ ११३ २०६ १०९ १११ १७ १२८ १२८ १३४ १४४ १४४ १४१ १३९ १४८ १५१ ૨૩૯ Page #307 -------------------------------------------------------------------------- ________________ १५३ २३८ २०१ २०२ २५२ २४६ अन्तरङ्गयत्न एव... ...(उपदेशरहस्य १९०) अभ्यासे सत्क्रियापेक्षा,... ...(अध्यात्मसार १५।२१) अप्पा खलु... ..(दशवै. चूलिका २/१६) अविद्यातिमिरध्वंसे,... ...(ज्ञानसार १४६८) १९० अभिसन्धेः फलं... (योगदृष्टिसमुच्चय-११८) २१८ अर्हदादिभ्योऽपि... (वि.भा.१ वृत्ति) अध्यात्मज्ञान... ... (अध्यात्मगीता-१८८) अध्यात्मोपनिषद्बीजमौदासीन्यममन्दयन्... (साम्यशतक-८४,विजयसिंहसूरिकृत) । अत्ताणं जो... ...(सूत्रकृतांगा १।१२।२०) अत्तहिअं कायव्वं ... ...(महानिशीथ-वज्रार्यप्रकरण-१२२ पृ. १३३) अनुस्मरति नातीतं,... ...(अध्यात्मसार १५/४८) २१२ अहं कर्ता... ...(अ.बिन्दु ४।५) अधिगत्याखिलं... ...(ज्ञानसार २६८, अध्यात्मोपनिषत् २।२५) अमूढलक्ष्याः सर्वत्र,... ...(ज्ञानसार ३२।८) २६३ अनुपप्लवसाम्राज्ये,... ...(अध्यात्मसार १८८२) अशुद्धनयतो ह्यात्मा,... ...(अध्यात्मसार १८।१८९) २४७ अव्रतानि परित्यज्य,... ...(परमानंदपंचविशंति २५) अलिप्तो... ...(ज्ञानसार ११।६) अलिप्तेन मनसा चोपभुज्य... ...(ऐन्द्रस्तुतिचतुर्विंशतिकावृत्ति-१६/१) अन्यलिङ्गादिसिद्धानामाधारः... ...(अध्यात्मसार ९-२३) अभोगी नोवलिपइ । (उत्तराध्ययन - २५/४१) २१५ अशुद्धनयतश्चैवं,... ...(अध्यात्मसार १८।१५४) २३४ अपुव्वपणगे उ मण-वड़-उरलं । (चतुर्थकर्मग्रन्थ गा.४६) अनुकूले विधौ पुंसां... ...(योगशास्त्रवृत्ति-१।१४।५३) अनेकान्तव्यापकत्वादिप्रतिसन्धानाऽऽहितवासनावतामेव... ...(ज्ञानबिन्दु) अंशादिकल्पनाऽप्यस्य नेष्टा यत्पूर्णवादिनः । (अध्यात्मसार १८।३१) अंत:करणाकर्णय स्वात्माधीशं... ...(ध्यान दीपिका १७७) १६८ अहो दारुणो भावो... ...(समराइच्चकहा... ९/पृ.९६०) २२३ आश्रवः संवरश्चापि,... ...(अध्यात्मसार १८, १३१) आनंदरूपं परमात्मतत्त्वं,... ...(परमानंदपंचविशांति १२) आस्वादिता सुमधुरा,... ...(अध्यात्मोपनिषत् २।७) १३९ आलम्बनैः प्रशस्तैः,... ...(अध्यात्मसार - २०१५) आत्ममनोगुणवृत्ती,... ...(अध्यात्मसार - २०१२५) १२१ आरुरुक्षोर्मुनेर्योगं,... ...(अध्यात्मसार - १५/२२) १३२ २२२ १९३ २४८ २२७ १४९ १३६ ૨૮૦ Page #308 -------------------------------------------------------------------------- ________________ १३७ २०६ २०८ २१९ २०६ २०७ २६१ २६४ ९२ २०५ २०६ 0 आत्मनो हि... ...(अध्यात्मसार १७।११) आतम सो परमातमा,... ...(चिदानंदजीकृत परमात्म छत्रीसी - ११) आत्मज्ञानफलं... ...(अध्यात्मसार १८।१) आत्मन्येवात्मनः कुर्यात्... ... (ज्ञानसार-१५/७) आत्मा स्यादन्यथाऽनात्मा,... ...(अध्यात्मसार १८।११) आत्मस्वरुपं पररूपमुक्तं,... ...(अध्यात्म बिन्दु ११७) आत्मा न... ....(अध्यात्मसार १८।११३) आरोप्य केवलं... ..(अध्यात्मसार १८।१६) आरोहतु गिरिशिखरं... ... आतुरैरपि जडैरपि... ...(अध्यात्मसार १७१२) आवश्यकादिरागेण... ...(अ.सार १५/४) आत्मप्रवृत्तावतिजागरूकः... ...(अध्यात्मोनिषत् - ४।२) आत्मा स्यादन्यथा...... (अध्यात्मसार-१८।११) आनयेदपि दूरस्थं... .. (योगशास्त्रवृत्ति १।१३।५३) आत्मन्येवात्मनः .... .. (ज्ञानसार-१५/७) आयसरूवं णिच्चं... ...(उपदेशरहस्य २००) आवश्यकादिरागेण,... ...(अध्यात्मसार - १५।४) आत्मानमात्मनात्मैव... ...(गुणस्थानकक्रमारोह ११०) आत्मज्ञाने मुनिर्मग्नः,... ... (अध्यात्मोपनिषत् २।६) आत्मदुःख्खे दुःखितस्यैव... ...(गुरुतत्त्वविनिश्चयवृत्ति-२।११८) आलम्बिता हिताय... ...(ज्ञानसार - १८८३) आनयेदपि दूरस्थं,... ...(योगशास्त्रवृत्ति १।१३।५३) औदासीन्यपरस्य... ... (योगशास्त्र - १२/२१) औदासीन्यनिमग्नः... ...(योगशास्त्र १२/३३-३४) औदासीन्यपरायणवृत्तिः... ...(योगशास्त्र १२/१९) औदासीन्योल्लसन्मैत्रीपवित्रं... ... (साम्यशतक-९९)... ... इत्थीवसंगता बाला... ...(सूत्रकृतांग १।३।४।९) इथिओ जे ण... ...(सूत्रकृतांग १।१५।९) इह हि सर्वबहिर्विषयच्युतं,... ...(अध्यात्मसार - ११।२३) इति शुद्धनयायत्तमेकत्वं... ...(अध्यात्मसार १८॥३१) इय परिणामा बंधे । (श्रावकप्रज्ञप्ति-२२९) इत्यजस्रं स्मरन्... ...(ध्यान दीपिका १७४) इष्टानिष्टेषु भावेषु,... ..(योगसार ५।२) इन्द्रियार्थेषु धावन्ति... ...(ज्ञानसार ७/६) 0 २२१ २०६ २१३,६६ १२० १३७ २१४ २४ २१८ १८२ १५४ १४६ ૨૮૧ Page #309 -------------------------------------------------------------------------- ________________ १२१ २०९ १५१ १३३ २३४ २१३ १९६ १३२ ११९ २०७ ७२ १४२ इणमेव खणं... ...(सूत्रकृतांग १।२।३।१९) इत्यं यथाणलमनुद्यममुद्यमं व, (अध्यात्मोपनिषत् २/५९) ईक्षणमात्रं तु.... ... (योगशास्त्र १/३० वृत्ति) उपदेशं प्राप्य... ...(योगशास्त्र १२/१७) उपरतविकल्पवृत्ति-... ...(अध्यात्मसार - २०६८) उपाधिकर्मजो... ...(अध्यात्मसार १८।१८) उपाय: समतैयेका,... ...(अध्यात्मसार ९।२७) उपाधिभेदजं भेदं,... ...(अध्यात्मसार १८।१७) उष्णस्याग्नेर्यथा... ...(अध्यात्मसार १८॥३६) उपास्ते ज्ञानवान्... ...(अध्यात्मसार - १५/६२) उचितमाचरणं... ...(अध्यात्मसार-११।१) उदयति यदि भानुः... ... उत्साहान्निश्चयाद् धैर्यात्... ... उत्सर्गोऽप्यगुणायाऽपवायोऽपि.... ... (आचारांगवृत्ति १।७।४।२१२) एस खलु गंथे,... ... (आचारांग १।१।१४) एकक्षेत्रस्थितोऽप्येति,... ...(अध्यात्मसार - १८१९) एयं परमं नाणं... ...(धर्मपरीक्षा-१००) एतज्जनितसंस्कारस्य... ...(धर्मपरीक्षा-९९-वृत्ति) एगे जिए पंच... ...(उत्तराध्ययन २३/३६) एकं ब्रह्मास्त्रमादाय,... ...(ज्ञानसार १७४४) एकान्तेन हि... ...(अध्यात्मसार ६।२२) एगंतो मिच्छत्तं,... ...(तीत्थोगालीपयन्ना-१२१३) ‘एगो हं, नत्थ मे कोई' । (समाधिमरण-प्रकीर्णक) एकान्तयुक्तीनां तत्त्वतो... ... (न्यायखण्डखाद्य - पृष्ठ. ४२९) एस खलु णरए... (आचारांग १।१।५८) ऋजुसूत्रनयस्तत्र,... ...(अध्यात्मसार-१८९७) कह कह करेमि,... ... (उपदेशमाला गा. ४७५) कवलिनामिव... ... (षोडशक १३।९ वृत्ति) कर्मतापकरं ज्ञानं,... ...(अध्यात्मसार-१८।१६१) कर्मजनितो,... ...(अध्यात्मसार - १८/१२) कर्माण्यपि दुःखकृते... ...(योगशास्त्र १२/५०) कर्म जीवं च... ...(ज्ञानसार १५।१) कल्पनामोहितो जन्तुः,... ...(अध्यात्मसार १८।१२२) कर्मोपाधिकृतान् भावान्,... ...(अध्यात्मोपनिषत् २।२९) १०५ १२० २१७ २२३ १२२ १२६ १० ર १८७ १८९ १९७ ११२,१९७ ૨૮૨ Page #310 -------------------------------------------------------------------------- ________________ २०७ २२७ ६० ८७,१११ १०१ on OM २०३ २०४ ६ २३४ १७७ १११ कर्मोदयाच्च तद्दानं,... ...(अध्यात्मसार १८।१६) कर्ताऽयं स्वस्वभावस्य... ...(अध्यात्मबिन्दु २/८) कर्मकाण्डदुखापमिदं हि... ...(अ.बिन्दु ४।३०) कम्मुणा उवाही... ...(आचारांग - ११३।१) । कर्म-नैष्कर्म्यवैषम्यमुदासीनो... ...(अध्यात्मसार - १५/३५) कम्माणि बलवन्ति... ...(उत्तराध्ययन २५/२०) कर्म-नैष्कर्म्यवैषम्यमुदासीनो... ...(अध्यात्मसार - १५/३५) कडाण कम्माण न मुक्खु अत्थि । (उत्तराध्ययन - १३।१०) कतैवमात्मा नो... ...(अध्यात्मसार १८।११०) कर्तृत्वं परभावानामसौ... ...(अध्यात्मसार १८।९८) कर्तुं व्याप्रियते... ...(अध्यात्मसार १८।९०) कह न हु पमायपंके... ... (यतिदिनयर्या-८) कह कह करेमि.. (उपदेशमाला-४७५) कः कालः कानि मित्राणि... (उप.पद.वृत्तौ-१६७) कालत्रयेऽपि... ...(धर्मपरीक्षा गा. ९९ वृत्ति) काळ-स्वभाव-भवितव्यता... (चिंतामणिपार्श्वस्तवन) का अरई ? क... (आचारांगसूत्र-१।१।३।११७) किमेतदिति जिज्ञासा,... ...(अध्यात्मसार - ८।२३) किं कयं किं वा... ... किं मुग्ध ! चिन्तयसि... ...(अध्यात्म बिन्दु २९) किं मे परो पासइ... ...(दशवैकालिक द्वि.चू.गा. १२,१३।।) किं सक्कणिज्जकज्जं न... ...(यतिदिनचर्या-७/८) किन्तु न ज्ञायते... ...(योगसार-१।४) कुज्जा ... ..(दशवैका. ५/२/६) कुण्ठीभवन्ति तीक्ष्णानि... ...(योगबिन्दु-३९) कृष्णः शोणोऽपि... ...(अध्यात्मसार १८।१२०) कृतकषायजयः सगभीरिम,... ...(अध्यात्मसार-११।२१) कृतकर्मक्षयो नास्ति... ... कुसले पुण... ...(आचारांग ११२।६।१०४) कुणउ तवं पालउ... ... . कूटस्थस्वभावोऽहं... ...(उपदेशरहस्य-१९९) को हि रागो... ...(सिद्धसेनीया द्वात्रिंशिका १३।२३) कोऽहं का मम जातिः ? (श्राद्धविधि ११५/पृ.८०) खणं जाणाहि... ...(आचारांग - ११२११४६८) ०० ३ १९८ १० १२७ १६० १३९ २४३ १२३ २१७ २६२ १३५ २४५ १६४ २८3 Page #311 -------------------------------------------------------------------------- ________________ २११ १८९ १४६ १२९ २३ ३,११२ २२२ १६७ 9 १५४,६५ १३४ १२५ १२० खल्वाटो दिवसेश्वरस्य किरणैः सन्तापितो... गन्धर्वनगरादीनामम्बरे... ...(अध्यात्मसार १८।३०) गुणस्थानानि यायन्ति,... ...(अध्यात्मोपनिषत्-२।२८) गुरुआणाइ ठियस्स... ...(धर्मपरीक्षा-९५) चर्माच्छादितमा... ...(अध्यात्मसार ८।१७) चरणगुणस्थितिश्च... ...(नयरहस्य पृ.२३२) चउहि ठाणेहिं ... विवेगेण...(स्थानांगसूत्र-४/२/२८४) चउहि ठाणेहिं ... पुव्वरत्ता...(स्थानांगसूत्र-४/२/२८४) चारित्रपुरुषप्राणाः,... ...(अध्यात्मसार ९।२५) च्युतमसद्विषयव्यवसायतो,... ...(अध्यात्मसार ११।१७) चिन्मात्रलक्षणेनान्य-... ...(अध्यात्मोपनिषत् २।१५) चिरं भेदाभ्यासादधिगतमि... ...(अ.बिन्दु. ४।) चिन्मात्रनिर्भरनि-... ...(अ.उप. २२५९) चेष्टा परस्य वृत्तान्ते,... ...(अध्यात्मसार ६४१) चेच्चा सव्वं... ...(आचारांग १।६।२।१८५) चरेज्ज.. ... (उत्तराध्यायन २/१९) चेतोऽपि यत्र यत्र... ...(योगशास्त्र १२/२७) जगज्जीवेषु नो भाति,... ...(अध्यात्मसार-९।८) जत्थेव गन्तुमिच्छेज्जा... ...(उत्तराध्ययन ९/२६) जह जह तत्तरुइ... ...(आवश्यकनियुक्ति ३।११६९) जहा खलु मइलं... ...(आचारांगनियुक्ति २८२) जहा जहा तं भगवया... ... (भगवती सूत्र-१।४।४०) जयं चरे जयं चिट्ठे जयं... ... (दशवैकालिक-४।८) जड चल जगनी... (देवचंद्रजीचोविशी-४/५) ज्योतिर्मयीव दीपस्य... ...(ज्ञानसार-१३/८) जातरूपं यथा जात्यं,... ...(योगसार-१।१८) जागरह णरा... ...(निशीथभाष्य ५३०३/बृ.क.भा. ३२८३) जेण विजाणति... ...(आचारांग १।५।५/१७१) जे मोहदंसी... ...(आचारांग १।३।४।१३०) जे आता से... ...(आचारांग १।५।५।१७१) जे आसवा ते परिसवा । (आचारांग-१।४।६) जे परिसवा । (आचारांग-१।४।६) जेसो शिवपे तहि... ...(परमात्म छत्रीसी १५) जेण विजाणति से आता,... ...(आचारांग १।५।५।१७१) १३४ ३३ ०७ २०८ २६६ २३ २७१,७३ १३४ ८८ ११७ १८८ १८४,२६० १५ २०३ २५३,११६ ૨૮૪ Page #312 -------------------------------------------------------------------------- ________________ जो पुव्वस्तावस्त्तकाले,... ... जो नवि दिणे दिणे... ( उपदेशमाला गा. - ४८०) जो किर जयणापुव्वो... ... ( अध्यात्ममत परीक्षा-८) जिनेन्द्रप्रतिमारूपमपि... ... ( ध्यान दीपिका १६४ ) जितेन्द्रियस्य धीरस्य,... ... ( ज्ञानसार ३०/६) जिज्ञासा च विवेकश्च,... ...(अध्यात्मसार -८।२७) जं जहा कहिज्जति... ... (निशीथचूर्णि भाष्यगाथा ज्ञानक्रियासमावेशः,... (ज्ञानसार-११/७) ज्ञानयोगस्तपः... ... ( अध्यात्मसार १५/५ ) ज्ञानमात्रं स्वरूपं ... ... ( अ. बिन्दु ३ | ३१ ) ज्ञानयोगस्तपः शुद्धमित्याहुर्मुनिपुङ्गवाः । ज्ञानस्य परिपाकादि क्रियाऽसङ्गत्वमङ्गति । ... ज्ञानं शुद्धं क्रिया...... (अध्यात्मसार २/१२) ज्ञानं ज्ञाने भवति... .. ( अध्यात्म बिन्दु १/२४) ज्ञानांशदुर्विदग्धानां . ( अध्यात्मसार १८/१९४) ज्ञानी तस्माद्... ... ( ज्ञानसार २२/५) ज्ञानिनां कर्मयोगेन (अध्यात्मसार १५/२५ ) ज्ञानिकृतकर्मणो... (हारिभद्रदानाष्टकवृत्तिपाठः, प्रतिमाशतकवृत्ति-गा. २१) ज्ञाते ह्यात्मनि... ... ( अध्यात्मसार १८/२) झाणोवरमेऽवि मुणी... ... (ध्यानशतक - ६५) टकोत्कीर्णप्रकृति-... ... ( अ. बिन्दु ४/२७ ) तटस्थः पश्य... ...(अ.बिन्दु २ (२०) तस्माद् ज्ञानमयः... . ( अ. सार. १८/१६५) तमसः परस्तात्-... (भक्तामरस्तोत्र गा. २३) तदेकान्तेन यः... ... ( अध्यात्मसार ६ । ३४ ) तद्दर्शी... ...(अ.बिन्दु. ४/४ ) तस्मान्निकाचितस्यापि, कर्मणो युज्यते क्षयः ।। ( अध्यात्मसार १८ । १६३) तद्ध्यानं सा स्तुतिर्भक्ति:... ...(अध्यात्मसार -१८/१२३) तथांगनादिसक्तानां... . ( ध्यान दीपिका ५७) तदवश्यं मनः... ....(योगशास्त्र ४ / ४४ ) तपस्वी जिनभक्त्या ... ... ( अध्यात्मसार - १८/१६०) तत्स्वरूपाऽऽहितं स्वान्तं... ...(ध्यानदीपिका-१३७) तन्मयत्वमवाप्नोति... ... (ध्यानदीपिका- १७४) त्वामेकमर्हन्... ( शक्रस्तव) **** (दशवैकालिक द्वि.चू.गा. १२,१३ ) ४८९२) ३ ३ १४२ १३५ १३६ ८१ १५२ ५६ २१४ १८८ २१४,१५३ २५९ ६८ २०४ २३५ १०० २०३ २१८ १८४ १४१ १११ १९५ २६२,२५० २३३ २२८ २२३ २१४ १३६ १२८ १२४ २६४,३८ ५५ ५५ १७५,१६९ ૨૮૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ तिन्हं सद्दनयाणं आयभावे वसई । (अनुयोगद्वारसूत्र - १४५) तेनादौ शोधयेच्चितं,... ... ( अध्यात्मोपनिषत् २।५१) तेनात्मदृर्शनाकाङ्क्षी... ... ( अ.उप. २/५) (आराधनापताका-४६५) तेन ये क्रियया... ... (अध्यात्मोपनिषत् ३/३८) तेसिं आहारणनायगाणं... तुष्यत्यात्मन्येव हि ... ... (योगशास्त्र १२ / १०) तुल्लेवि इंदियत्थे ... ... (व्यवहारभाष्य २/५४) दव्वट्ठियस्स सव्वं... ... ( सन्मतितर्क १११ ) दविए दंसणसुद्धा... ... (ओघनिर्युक्तिभाष्य-७) दढं पवयणाणुरागी । ( उपदेशपद - ८५२) दारुयन्त्रस्थपाञ्चालीनृत्यतुल्या.... ... (अध्यात्मोपनिषत् देहं गेहं च धणं... ... ( उपदेशरहस्य १९९) ... देहविवित्तं पेच्छ... ... (ध्यानशतक - ९२) (अध्यात्मसार - १८/१७५) दिशः प्रदर्शकं... द्वयमिह शुभानुबन्धः,... ... ( अध्यात्मसार २०/३४) द्वयोरेकत्वबुद्ध्यापि,... ... (अध्यात्मोपनिषत् १ (३२) द्रष्टुर्दृगात्मता मुक्तिर्दृश्यैकात्म्यं... ... (अध्यात्मोपनिषत् २/५ ) द्रव्यकर्मविनिर्मुक्तं,... ... (परमानंदपंचविशंति ८) धर्मरागादपि मुनिः... ... ( योगशतक-गा. वृत्तौ - उद्धृतः पाठः) धर्मक्षान्तिस्तु... ( षोडशकवृत्ति १० / १० ) धनिनां पुत्रदारादि.....(अध्यात्मसार - ११२३) धावन्तोऽपि नया: ... ... ( ज्ञानसार ३१/२) ૨૮૬ - धीराणां यतयो... ... ( कुलभद्रसूरिकृत सारसमुच्चय ध्यानोपरतोऽपि ... ... ( ध्यान दीपिका १८० ) ध्यातृ-ध्यान- ध्येयानां... ... ( प्रतिमाशतक गा.९९) न चादृष्टात्मतत्त्व... (अध्यात्मउपनिषद् २/४) न भवन्तमतीत्य रंस्यते,... (सिथसेनीय द्वात्रिंशिका-४/२) न विधिः प्रतिषेधो... ... (सिद्धसेनीय द्वात्रिंशिका - १०/२०) न प्रहृष्येत्प्रियं प्राप्य... ...(अध्यात्मसार १५/४५) - न यावत्... ... (अ.उप. ३/३५) न मूलओ... ...( उत्तराध्ययन २० | ३९ ) न दोषदर्शनाच्छुद्धं... ... ( सिद्धसेनीय द्वात्रिंशिका न चैवमितरांशप्रतिक्षेपित्वाद्... ... (नयरहस्य- पृ.३६) न ह्यप्रमत्तसाधूनां,... ( अध्यात्मसार १५ / ७) २/३३) - २१०) १०/२१) २३९ ११७ ५० २३५ १७६ १८७ २१८ १९० ८० १७४ ९८ ६१ १३० १२७ २७१ २४८ १५६ १८१ २४७ २२२ २९ २६३ ७२ 3 3 3 3 3 w w 5 3 & १४१ १३२ ३४ २ ६४ ७२ २६८ २६१ २४२ २३९ २३० Page #314 -------------------------------------------------------------------------- ________________ r २१० १६६ १०८ २६२ १९७ २६८ २६७ न हि भवति यन्न... ...(प्रश्नव्या.आश्रवद्वार टीका) न हु बालतवेण... ...(आचारांगनियुक्ति-२१४) न परप्रतिबन्धोऽ-... ...(अध्यात्मसार १५/६) न च जिज्ञासितं... ...(अध्यात्मसार ८।२६) १५३ न च कर्मकृ तो भेदः,... ...(अध्यात्मसार - १८।१५) न यत्पुरुषकारेण... ... (योगशास्त्र १/१३-वृत्ति-४७) न साम्येन विना ध्यानं... ...(योगशास्त्र-४/११३) १२४ न शुद्धनयतस्त्वेषु... ... (अध्यात्मसार १८।१८९) नलिन्यां च यथा... ...(परमानंद पंचविशंति ७) नयेषु स्वार्थसत्येषु,... ...(अध्यात्मसार ६।३७) २४० नष्टे मनसि... ...(योगशास्त्र - १२/३६) १२४ नयान्तरेणाऽभिनिविष्टनयखण्डनस्यापि शास्त्रार्थत्वात् (न्यायलंड खाद्य-पृ.२०) २२७ नात्मनो विकृति... ...(अध्यात्मसार १८।११८) २४० नास्ति काचिदसौ... ...(आव.नि.हारिभद्रवृत्ति-ध्यानशतक-१०५) १४१ नाज्ञानिनो विशिष्येत,... ...(अध्यात्मोपनिषत् ३।४) नाणं पयासगं... ...(विशेषावश्यक भाष्य गा.) नाहं पुद्गलभावानां,... ...(ज्ञानसार - १११२) नाहं पुद्गलभावानां,... ...(अध्यात्मोपनिषत् - २३६) निश्चये व्यवहारे... ...(ज्ञानसार ३२।७) निच्छयमालंबंता... ...(ओघनियुक्ति ७६१) २६८ नित्यशुच्यात्म-... ...(ज्ञानसार १४।१) .. निमित्तमात्रभूतास्तु, हिंसाऽहिंसादयोऽखिला । (अध्यात्मसार १८।१३६) २१४ निर्जरा कर्मणां शाटो,... ...(अध्यात्मसार १८।१५५) निर्दय: कामचण्डालः,... ...(अध्यात्मसार- १।१५) निर्विकल्पसमुत्पन्नं,... ...(परमानंदपंचविशंति ५) निर्ममस्यैव वैराग्यं,... ... (अध्यात्मसार - ८११) निर्भयः स्थिरनासाग्रदत्तदृष्टिव्रते... ...(अध्यात्मसार - १५/८०) १३६ निर्मलं स्फटिकस्येव,... ...(ज्ञानसार ४।६) निश्चयनयतात्पर्याद् विशेषणहेतुत्वाऽऽ-... ..(सामाचारीप्रकरणवृत्ति-गा. ५७) २४० निरंजन यार मोहे... ... (आनंदघनजी म.) निःसङ्गतां पुरस्कृत्य यः... ...(साम्यशतक-८५) २६० निःसंगत्वं समासृत्य... ...(ध्यानदीपिका ५३ निश्चयेन पुनर्भाव... (द्वात्रिंशिका-१/७ महोपा.) २१८ नो कित्ति-वण्ण-सद्द-... ...(दशवैकालिक ९।४।५) ९३ २४१ २० १२८ 38 ૨૮૭ Page #315 -------------------------------------------------------------------------- ________________ २१८ नो सक्का रूवमदटुं... ... (आचारांग-२/३/१५/१३२) णाणे पुण नियमं आया । (भगवती १२।१०।१०) परभवजणियं जं... ...(पउमचरियं २२।२६) पश्यन्नेव परद्रव्य-नाटकं... ...(ज्ञानसार ४।४) परद्रव्योन्मुखं ज्ञानं... ...(अध्यात्मबिन्दु ३।३) १३५ परमानंदसंयुक्तं,... ...(परमानंदपंचविंशति १) १३७ पराश्रितानां भावानां... ...(अ.सार १८/१०८) २१३,१०८ पदमात्रं हि नान्वेति,... ...(अध्यात्मोनिषत् २।३) १५८ परिच्चयह मूढयं,... ...(समराइच्चकहा-भव-९-पृष्ठ-९६३) २१९ परिणामियं पमाणं... ...(ओघनियुक्ति ७६१) २१८ पण्णा समिक्खए... ...(उत्तराध्ययन-२३।२५) ४२ पश्यतु ब्रह्म निर्द्वन्द्वं,... ...(ज्ञानसार-२६/६,अध्यात्मोपनिषत्-२।२३) पडिसिद्धेसु अ देसे विहिएसु... ...(योगशतक-१७) २४७ परस्पर सापेक्षास्तु सुनया: ।... ... (अनुयोगद्वारसूत्रवृत्ति-पृ.२१२) परसमओ उभयं वा... ...(अनुयोगद्वारसूत्र-१४९,मलधारवृत्ति उद्धृतपाठः पृ.२३१) २५४ परपरिणति.... ... (३५० गाथा स्तवन) ८४ परिणाम प्रमाणत्वं... (द्वात्रिंशिका-७/३० महोपा. यशो.) परः प्रविष्टः कुरुते विनाशम् (शांतसुधारस ५/१) पंडिओ नो हरिसे नो कुप्पे (आचारांग-१/२/३) पापाकरणमात्राद्धि,... ...(अध्यात्मसार १५।३६) पापबुद्ध्या भवेत् पापं,... ...(योगसार-२।३१) पिया परघर मत... ... (उपा.यशोविजयजी म.) पुण्यपापविनिर्मुक्तं,... ...(अध्यात्मसार १८।१३०) पुण्यबन्धः सोऽपि नेष्यते,... (धर्मसंग्रह-गा. ९४ वृत्ति) पुत्रदारादि संसारो,... ...(अध्यात्मोपनिषत् - १।७२) पुवकयं निम्मायं... ...(पउमचरियं १७/१४) पुद्गलैः पुद्गलास्तृप्तिं,... ...(ज्ञानसार - १०।५) पुंसामयत्नलभ्यं... ...(योगशास्त्र १२/११) पुव्ववरत्तकाले ज्साणं... ...(निशीथसूत्र-) प्रमाणनिक्षेपनया:... ...(अध्यात्मबिन्दु १३) २४० प्रशस्तराग-द्वेषयोरपि... ...(अध्यात्ममतपरीक्षा गा.१८० वृत्ति) प्रकृतिगुणविरक्तः शुद्धदृष्टिर्न... ...(अध्यात्मबिन्दु. २/३२) प्रत्यहं प्रत्यवेक्षेत,... ... प्रथमतो व्यवहारनयस्थितोऽ-... ...(अध्यात्मसार ११/१५) ८६ ३८ २४५ 3. ur २२८ २४५ ૨૮૮ Page #316 -------------------------------------------------------------------------- ________________ १४२ १६९ २०८ १७७ १७७ १९२ १०२ २५७ २४७ १८४ २२९ १३५ २६४ २४० प्रभायां पुनरर्कभा.. (योगदृष्टि यगुच्चय-१५ वृत्तिः) प्रभु तुज शासन... ... (आदिजिनस्तवन) प्राप्तव्यमर्थं लभते... ... प्रीति अनंती पर थकी (देवचंद्रचोविशी १/५)... प्रीति अनादिनी... (ऋषभजिनस्तवन १/४, श्री देवचंद्रजी) प्रियाप्रियत्वयोर्याथैर्व्यवहारस्य... ...(अध्यात्मसार ९।२) प्रियार्थिनः प्रियाप्राप्ति,... ...(अध्यात्मसार - ८।२४) बहुदोषनिरोधार्थमनिवृत्तिरपि... ...(अध्यात्मसार ५।२२) बन्धोदयोदीरणसत्त्वमुख्या,... ...(अध्यात्म बिन्दु १४) बहिरन्तश्च सन्मन्तात्... ... (योगशास्त्र १२/२५) बहिर्निवृत्तिमात्रं... ...(अध्यात्मसार ६।२१) बलेन प्रेर्यमाणानि,... ...(अध्यात्मसार-५/२९) बध्यते बाढमासक्तो,... ...(अध्यात्मसार ५/२१) बालजणो पगब्भइ । (सूत्रकृतांग - १११।२) बाह्यभावं पुरस्कृत्य,... ...(ज्ञानसार ९१४) बुद्धाद्वैतसतत्त्वस्य,... ...(अध्यात्मोपनिषत् ३५) ब्रह्मस्थो ब्रह्मज्ञो,... ...(अध्यात्मसार २०।२६) ब्रह्मा येन... ... 'भव-मोक्खाऽपडिबद्धो' । (योगशतक-२०) भवतु किमपि... ...(अध्यात्मोपनिषत् २।६१) भवेच्छा यस्य... ...(अध्यात्मसार - ५।१४) भगवतः स्वेष्वपि... (ऐन्द्रस्तुतिचर्तुविशितिकावृत्ति-६/१) भावभेदेन... (द्वात्रिंशद् द्वात्रिंशिकावृत्ति-१/११) भावान् स्पृशन्नपि.... (योगशास्त्र १२/२४) भागा इमे... (उत्तराध्ययन-१३/२७) . भावो तत्थ... ...(भावकुलक-१८अधर्मरत्नमंजूषा-८३२) भोगान् स्वरूपतः... ...(योगदृष्टिसमुच्चय,अध्यात्मसार - ५।१७) भिन्नाः प्रत्येकमात्मानो,... ...(अध्यात्मसार - ८।२१) भिन्नग्रन्थेस्तु तत्प्रायो मोक्षे... ... (योगबिन्दु-२०३) भेदज्ञानाभ्यासतः शुद्धचेता... ...(अध्यात्मबिन्दु १/१०) भेदसंविबलेन... ...(अ.बिन्दु १/३२) भेदविज्ञानमभ्यस्येद्... ...(अ.बिन्दु ३।१२) भूर्भुव: स्वस्त्रीयीशानमा... (त्रिषष्टिशलाकापुस्य १।१। ) मद्दवकरणं नाणं ।(निशीथभाष्य ६२२२/बृ.क.भा. ७८३) . १९० २०६ १४० २६२ ११२ २७२ २१८ २६८ २१८ ६६ ६८ २३८ ७० २३८ २७२ ३० ૨૮૯ Page #317 -------------------------------------------------------------------------- ________________ २४६ २४१ २१६ २०१ १२२ १२० १२१ १६८ २६३ १४० १४३ महामोहदोसेण न... ...(समराइच्चकहा भव ९/पृ. ८६७) ममत्तभावं न... ...(दशवैकालिक चू. २१८) मणिप्रभामणिज्ञानन्यायेन... ...(अध्यात्मसार १८।१२९) महासामान्यरूपेऽस्मिन्... ...(अध्यात्मोपनिषत् २।४१) मध्याह्ने मृगतृष्णायां,... ...(अध्यात्मसार १८।२९) महवृत्तान्तगहनाद्... ...(सिद्धसेनीयद्वात्रिंशिका-१२/३) मनोरोधे निरुध्यन्ते... ...(योगशास्त्र ४।३८) मनोवचःकायचेष्टाः... ...(वीतराग स्तोत्र १४।१) मणं परिजाणइ... ...(आचारांग २।३।१५।७७८) मङ्गलोत्तमशरणपद... ... (योगशास्त्र ८/४२) मा पडिबंधं... ...(भगवतीसूत्र-जमाल्यधिकारे ) मायाम्भस्तत्त्वतः... ...(अध्यात्मसार-५/१६, योगदृष्टि समु. १६५) माध्यस्थ्यसहितं... ...(अध्यात्मोपनिषत् ११७३) मोहरिते सच्चवयणस्स... ...(स्थानांग सूत्र ५२९) मोक्षे भवे च... ... मोक्षोऽस्तु माऽस्तु यदि... ...(योगशास्त्र १२/५१) मोहक्षोभविहीनो हि... ... (स्याद्वादरहस्य-गा.३ वृत्ति पृ.११६) मिच्छत्तं वेयंतो जं... ...(दशवै. नियुक्ति २०९) मिथोयुक्तपदार्था-... ...(ज्ञानसार - १४।७) मुमुक्षुणा सर्वं परित्यज्य.... ...(नयोपदेशवृत्ति-गा.४) यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य... ...(अध्यात्मसार-१६।६६) यदात्मनाऽऽत्माऽऽस्रवयोर्विभेदो,... ...(अध्यात्म बिन्दु २५) यस्मिन्निषेव्यमाणेऽपि,... ...(अध्यात्मसार - ५।२३) यदा मरुन्नरेन्द्रश्रीस्त्वया... ...(वीतरागस्तोत्र-१२/३, अध्यात्मसार-५।१३) यथा योधैः कृतं... ...(ज्ञानसार-१५।४) यद्येन विहितं... ... यद्वात्रा निजमालपट्टलिखितं स्तोकं यस्य सर्वत्र समता,... ...(अध्यात्मोपनिषत् ११६१) यथा स्वप्नावबुद्धोऽर्थो,... ...(अध्यात्मसार १८।२८) यस्मिन्नविद्यार्पित-... ...(अध्यात्मोपनिषत् ४।६) यद्धात्रा निजभालपट्टलिखितं... ... यदा दुःखं सुखत्वेन,... ...(योगसार ५।३०) यथाप्रकाराः यावन्तः... ...(सिद्धसेनीय द्वात्रिंशिका २०/७) यस्त्वात्मरतिरेव... ...(अध्यात्मसार १५/८) २५६ २०९ २४० २३० २२४ २०९ १९८ १८४ १८७ ૨૯૦ Page #318 -------------------------------------------------------------------------- ________________ १२६,१३५ १२१ ११८ १६५ २०७ २३० २२५ २४ २५२ ७७ २३२ २३२ १३८ यदा ध्यायति यद्... ...(योगसार-१।२) यतो यतो निःसरति,... ...(अध्यात्मसार - १५/१६) यत्नः श्रुताच्छतगुणः... ..(सिद्धसेनीय द्वात्रिंशिका-७/२७) यत्पदानि पवित्राणि... ...(योगशास्त्र ८।१) यन्मनोरथशतैरगोचरं यत् स्पृशन्ति न गिरः कवेरपि ..... ... यद्रूपं कल्पनातीतं, तत्तु.... (अध्यात्मसार १८/१२१) या निश्चियैकलीनानां,... ...(अध्यात्मसार १५/१९) यावत्प्रयत्नलेशो... ...(योगशास्त्र १२/२०) यावज्जागर्ति संमोहहेतु:... ...(साम्यशतक-२९) ये पर्यायेषु निरातस्ते.... ...(अध्यात्मोपनिषत्-२/२६) ये यावन्तो ध्वस्तबन्धा... ...(अध्यात्म बिन्दु - ९) ये त्वनुभवाविनिश्चित-... ...(अध्यात्मसार- २०१३५) येन येनोपायेन... ...(अध्यात्ममतपरीक्षा गा. १८३ वृत्ति) ये पर्यायेषु... ...(अध्यात्मोपनिषत् २।२६) येषामध्यात्मशास्त्रार्थ... ...(अध्यात्मसार १।१४) येनैव तपसा प्राणी... ....(साम्यशतक-९१) योजयत्यमितकालवियुक्तां,... ...(अध्यात्मसार-१७।८) योगशास्त्र - १२।२३-२४-२५ । । यो हि यत्रोपयुक्तः... ...(अनुयोगद्वारसूत्र-१४५, मलधारवृत्ति-पृष्ठ-२०७) यो निश्चयः प्रवर्तते हेतु-.. ...(गुरुतत्त्वविनिश्चयवृत्ति-गा. ११३८) यः परात्मा परं... ...(ध्यानदीपिका-१७३) यः शासनस्य मालिन्ये... ...(यशोद्वात्रिंशिका-६/३०) यः परमात्मा परं... ...(ध्यान दीपिका १७६) यः पश्येन्नित्यमात्मानमनित्यं... ...(ज्ञानसार १४।२) रसो भोगावधिः कामे,... ...(अध्यात्मसार १।२१) रागादिभिरनाक्रान्तं... ...(योगशास्त्र ७/४) राग द्वेष के... ...(परमात्म छत्रीसी २३) रागद्वेषौ शमी मुक्त्वा... ...(ध्यान दीपिका ६७) रागादीणमणुप्पादो.... ( ) राग-द्वेषपरित्यागाद् विषयेष्वेषु वर्तनम् ।... ...(साम्यशतक-९) रूपं कान्तं... ...(योगशास्त्र १२/२३-२४-२५) लब्धे स्वभावे... ...(अध्यात्मसार-९७) लद्धे कामे... ...(सूत्रकृतांग १।९।३२) लघुता मेरे मन मानी... ... (चिदानंदजी म.) २६० १२६ २३५ ७८,८७ १७१ १८१ १९८ १३८ १३३ १८८ १३० १४६ २६० १८४ ७० २५६ ૨૯૧ Page #319 -------------------------------------------------------------------------- ________________ लाख बातकी बात... ... (परमात्म छत्रीसी २५) लोहं स्वक्रिययाभ्येति,... ... (अध्यात्मसार १८ । ११४ ) लिप्यते पुद्गलस्कन्धो,... .. ( ज्ञानसार ११ / ३, अध्यात्मोपनिषत् लिप्तताज्ञानसम्पातप्रतिघाताय ... ... (ज्ञानसार ११ / ४ ) (अ. बिन्दु ४ / १२) वपुष्यात्मभ्रान्तिर्यदि न... वत्थु . सहावो... वर्षा नैव पतन्ति... वपुर्यन्त्रजिता दोषाः ... ...(सिद्धसेनीय द्वात्रिंशिका १८/६ ) वज्जए इत्थी विसलित्तं... वस्तुतः कर्मजनितपरिणामरूपो... वादांश्च प्रतिवादांश्च... ... ( योगदृष्टिसमुच्चय, ज्ञानसार) वाया वीरियं... ... (सूत्रकृतांग १/४/१/१७) वाक्संरम्भं क्वचिदपि,... ... (सिद्धसेनीय द्वात्रिंशिका - ८१७) विधिर्नयति मार्गेणाऽमार्गस्थमपि कर्हिचित् । ... (योगशास्त्रवृत्ति-१।१३।५२ ) विबुधैर्बोध्यते नैव बलवद्भिर्न... (योगशास्त्र १/१३ - वृत्तिगाथा- ४९) विरता उ न लग्गंति... ... (उत्तराध्ययन २५ / ४३ ) विपुलर्द्धिपुलाक -... ...(अध्यात्मसार-७।२३) विषयेषु न रागी... ... ( अध्यात्मसार १५/३७) विषयप्रतिभासं... ... (अष्टक ९/१) विषयान् साधकः... ... (अध्यात्मोपनिषत् विषयाणां ततो... ...(अध्यात्मसार विषयैः किं... ... (अध्यात्मसार -८/२) विकल्पैरपरामृष्टः स्पृष्टः........(अ.बिन्दु. ३।२४) विकल्पविषयोत्तीर्णः,... ... ( ज्ञानसार ६ / १ ) विकल्पकल्पितं ... ... ( अध्यात्मसार ९/५) विवेगो मोक्खो... ( आचारांग चूर्णि - १/७/१) विश्लिष्टमिव प्लुष्टमिवोड्डीनमिव... ...(योगशास्त्र १२/१२) विणाहि रयं पुरेकडं । (उत्तराध्ययन १० / ३) विषमेऽपि समेक्षी... ... (अध्यात्मसार १५ / ४२ ) विशिष्टक्रियापरिणतमतिर्यथावसरं... ... (अध्यात्ममतपरीक्षा गा. १८० वृत्ति) वीतरागो विमुच्येत..... ....(योगशास्त्र ९ / १३ ) वीतरागो भवेत्... ... (योगशास्त्र ८/७९, ध्यान दीपिका ६८) वीयरागभावपडिवन्ने... ... ( उत्तराध्ययन २९ / ३८) व्यवहारविमूढस्तु,... ... ( अध्यात्मसार १८ । १३७ ) ૨૯૨ ... (सूत्रकृतांग- १।४।१।१९ ) 100 ... - ( उपदेशरहस्यवृत्ति-गा. (७६) २/९) ५।२४) २।३७) १३८ २१५ ८५ २४४ ३२ १११ २०८ १२० २७ २२० २४० ३० ३० २५६ २१० ९७ १४६ १५२ ३३ ६३ ८९ ११९ १५५ १८९ २५५ ९९ २५८ २६७ २४२ २४९ १२६ १२९ १३४ २२७ Page #320 -------------------------------------------------------------------------- ________________ २६९ २३० २१६ २०९ २३८ १३६ ११७ २०३ १५७ १५२ १८६ २११ १०७ व्यवहाराविनिष्णातो,... ...(अध्यात्मसार १८।१९५) व्यवहरणनेयोऽयं... ...(अध्यात्म बिन्दु १/६) व्यवहारं विनिश्चित्य,... ...(अध्यात्मसार १८।१९६) व्याधानां शरगोचरादतिजवेनोत्प्लुत्य... .... शरीरेष्वात्मसम्भ्रान्ते.... ...(अ.बिन्दु २।१४) शनैः शनैरुपरभेद्,... ...(अध्यात्मसार - १५।१५) शास्त्रोपदर्शितदिशा,... ...(अध्यात्मसार २०११) शान्ते मनसि ज्योतिः... ...(अध्यात्मसार - २०।१९) शान्तं शाश्वतमक्रियं... ...(अ.बिन्दु १।३१) शुद्धा प्रत्यात्मसाम्येन,... ...(ज्ञानसार १८।६) शुद्धात्मद्रव्यमेवाह,... ..(ज्ञानसार ४।२) शुद्धनिश्चयतः... ...(अध्यात्मसार-१८७४) शुद्धैव ज्ञानधारा... ...(अध्यात्मसार १८।१५०) शुद्धनिश्चयतस्वात्मा... ...(अध्यात्मसार १८।१७२) शुद्धात्मतत्त्वप्रगुणा विमर्शाः,... ...(अध्यात्मोपनिषत् - ४।३) 'शुद्धं ब्रह्मेति... ...(अध्यात्मबिन्दु २/२४) शुद्धेऽपि व्योम्नि... ...(ज्ञानसार - १५/३) शुभोपयोगरूपोऽयं,... ...(अध्यात्मोपनिषत् - २।१६) शोकमदमदन-... ...(अध्यात्मसार-२०।१८) श्रद्धावानाज्ञया युक्तः,... ...(अध्यात्मसार १५/५२) श्रुत्वा मत्वा मुहुः... ...(अध्यात्मसार १८।१७७) सल्लं कामा विसं... ... (उत्तराध्ययन ) सद्देहिं रूवेहि... ...(सूत्रकृतांग १/७/२७) सव्वे सरा नियटृति,... ...(आचारांग-५/६/१७१) सच्चिदानन्दपूर्णेन... ...(ज्ञानसार १/१) समतां सर्वभूतेषु यः... ...(कुलभद्रसूरिकृत सारसमुच्चय-२१४) सदा चिदानन्दपयोपयोगी... ...(अ.उप. ४/२) समापत्तिरिह... ...(अध्यात्मसार १५/५९) समवृत्तिसुखास्वादी,... ...(ज्ञानसार ३२१३) सव्वेसु कामजाएसु... ...(उत्तराध्ययन ८।४) सहजं अविकृतं... ...(उपदेशरहस्य गा. १९८ वृत्ति) सक्कम्मणा... ...(सूत्रकृतांग १७११) समुप्पादमयाणंता किं... ...(सूत्रकृतांग - १।१।३।१०) सत्तामत्तसरुवं... ...(समराइच्चकहा भव-९, पृष्ठ-९७७) ११८ १४६ २६३,२१९ १२२,२७ १३९,१६४ १०५,१३४ १३४ १६४ २३४ २६४ २२० २०३ ૨૯૩ Page #321 -------------------------------------------------------------------------- ________________ १३४ १०७ १४० २३७ २२३ सच्चिदानन्दपूर्णेन पूर्ण... ..(ज्ञानसार १/१) । सम्यग्दृशो विशुद्धत्वं,... ...(अध्यात्मसार - १८।१५१) सम्यगालोचनायां.... (तत्त्वार्थसूत्र-१/३५-महो.यशोविजयवृत्ति) सन्त्यज्य समतामेकां,... ...(अध्यात्मसार ९।२६) सयोगदशायां प्रदेशावच्छेदेनाऽस्थिरत्वेऽपि... .... सद्धा खमं णे... ...(उत्तराध्ययन-१८/२८) १०५ सङ्गावेशान्निवृत्तानां मा... ... (साम्यशतक-८७) सव्वे सरा नियटृति । (आचारांग-५/६/१७१) १३९ सुहं च दुक्खं संविक्खमाणो.... ... (उत्तराध्ययन-१४।३२) सम्यग्दृष्टेः तप्तलोहपदन्यासतुल्या.... ....(षोडशकवृत्ति-३।१६) २३७ सम्मत्तदंसी न करेइ पावं । (आचारांग-१०।३।२) समरादित्यमुनेोरोपसर्गप्रसङ्गे... ...(समराइच्चकहभव ९ पृ-९६०) सर्वनयात्मके भगवत्प्रवचने.... ... (उपदेशरहस्यवृत्ति - गा. ४२) २५२ सर्वं वस्तु स्वात्मन्येव वर्तते, ... ...(अनुयोगद्वारसूत्र-१४५,मलधारवृत्ति-पृ.२०७) २०५ सर्वे भावा निश्चयेन... ...(अध्यात्मबिन्दु १/२२) २२५,२२८ सर्वोऽपि स्वस्वभाव .... ...(अनुयोगद्वारवृत्ति-पृ.२०८) २२७ स्वरूपतोऽशुद्धत्वेऽपि फलतः शुद्धत्वं.... ...(तत्त्वार्थ-१।३५-महो.यशोविजयवृत्ति) २४८ स्वशरीरमनोऽवस्था... ...(सिद्धसेनीय द्वात्रिंशिका-१०/२) १२१ स्वभावलाभसंस्कारकारणं... ...(ज्ञानसार ५।३) १५८ स्वबोधादपरं किंचिन्न... ...(ध्यान दीपिका १७८) स्वरूपस्याऽज्ञानाद् भवति... ...(अ.बिन्दु. ४।६) १९९ स्वभावान्नैव चलनं,... ...(अध्यात्मसार ६४३) २००,१८९ स्वहितायैवोत्थेयम् । (सिद्धसेनीया द्वात्रिंशिका-८/२०) स्वगुणेभ्योऽपि... ...(अध्यात्मसार ९।९) । २०५ स्वयं निवर्तमानैः... ...(अध्यात्मसार ५/२८) २०९ स्वरूपं न तु... ...(अध्यात्मसार १८।९८) २१९ स्वरूपालम्बनान्मुक्ति... ...(अध्यात्मबिन्दु - २।२५) स्वस्वरूपे सर्वोऽपि वसति,... (अनुयोगद्वार सूत्र-१४५-मलमधारवृत्ति पृ. २०५) स्वत्वेन स्वं परमपि... ...(अध्यात्मबिन्दु १/२६) स्वभावलाभात् किमपि,... ...(ज्ञानसार - १२।१) स्वप्रयोजनसंसिद्धिः,... ...(अध्यात्मसार - ९६) स्वत एव समायान्ति,... ...(अध्यात्मोपनिषत् - २१३२) स्वविषयप्राधान्यरूपस्वतन्त्रतायाश्च... ...(नयरहस्य पृ.१२) स्वाभाविकधर्मज्ञानसामग्र्या... ...(धर्मपरीक्षा गा.९८ वृत्ति) १७८ ૨૯૪ Page #322 -------------------------------------------------------------------------- ________________ स्वानुकूलां क्रियां काले,... ... ( ज्ञानसार ९ | ३ ) स्वानुकूलां क्रियां... ... (अध्यात्मोपनिषत् ३।१४) स्कुटमपरमभावे नैगमस्तारतम्यं,... ... (अध्यात्मोपनिषत् २/६२ ) स्थिरीभूतमपि स्वान्तं,... ... ( अध्यात्मसार - १५।१४) स्थूलात्सूक्ष्मं विचिन्तयेत्... .... (योगशास्त्र १०/५) संयतानि न... .. ( वीतराग स्तोत्र १४ । २) संगं ति पासहा । ( आचारांग __१|६|५|१९८) संयतात्मा श्रये... ... ( ज्ञानसार- ८1१ ) संवेगं विना... ... ( अध्यात्ममतपरीक्षा गा. १८१ वृत्ति) संगावेशान्निवृत्तानां... ( साम्यशतक ८७) सावद्यकर्म नो... ... ( अध्यात्मसार १५ / ३१ ) साक्षिणः सुखरूपस्य,... ... (अध्यात्मसार सारमेतन्मया लब्धं... ... ( द्वात्रिशिका ४।३२) सालम्बनं क्षणमपि,... ... (अध्यात्मसार २० | १६ ) साम्यं विना यस्य... (अध्यात्मोपनिषत्-४।१३) साक्षात्कार्यं तत्त्वं... ... (अध्यामसार (अध्यात्मसार - ५/५ ) सौम्यत्वमिव सिंहानां, सोय दुलभो.... ..(विशेषावश्यकभाष्य-११९६) सीहं पालेड़ गुहा ... ... (बृ.क.भा. २११४ ) सिध्यति न चागमसदादरो... ... (सिद्धसेनीय द्वात्रिंशिका सुविइयजगस्सहावो........ १८।७८) सुचिरं पि अच्छमाणो... ... ( ओघनिर्युक्ति ७७२) सुक्कज्झाणं... ... (उत्तराध्ययन ३५ / २९) सुद्धे सिया जाए,.. ... (सूत्रकृतांग ... - २०/४५) सुखस्य दुःखस्य... सुत्ता अमुणी, मुणिणो... (आचारांग - १।३।१) हृदये न शिवेऽपि ... ... ( अध्यात्मसार ७/२५) हरिरपरनयानां... ...(अध्यात्मोपनिषत् २/६३) १/१०/२३) ३/२०) १४७ ६९ २३२ १२३ १०९,१३६ २६० २२० १८८ १४० २२३ ११० १७६,१८३ १३६, १६५ ३९ ४७ १२७ १६० २४५ २४६ १२८ १८३ ११३ १५३ २११ ८९ २३४ २३१ ૨૯૫ Page #323 -------------------------------------------------------------------------- ________________ Page #324 -------------------------------------------------------------------------- ________________ લોખક દ્વારા રચિત-સંપાદિત અનુવાદિત સાહિત્ય સૂચિ ન્યાયાલોક (સંસ્કૃત + ગુજરાતી) ભાષા રહસ્ય (સંસ્કૃત + હિન્દી) સ્યાદ્વાદ રહસ્ય (ભાગ-૧) (સંસ્કૃત + હિન્દી) સ્યાદ્વાદ રહસ્ય (ભાગ-૨) (સંસ્કૃત + હિન્દી) સ્યાદ્વાદ રહસ્ય (ભાગ-૩) (સંસ્કૃત + હિન્દી) વાદમાલા (સંસ્કૃત + હિન્દી) ષોડશક (ભાગ-૧) (સંસ્કૃત + ગુજરાતી) ષોડશક (ભાગ-૨) (સંસ્કૃત + ગુજરાતી) અધ્યાત્મઉપનિષત્ (ભાગ-૧) (સંસ્કૃત + ગુજરાતી) અધ્યાત્મઉપનિષત્ (ભાગ-૨) (સંસ્કૃત + ગુજરાતી) Fragrance of Sensation | દ્વિવર્ણ રત્નમાલિકા (સંસ્કૃત + ગુજરાતી) વાસના હારે, ઉપાસના જીતે (ગુજરાતી) બુદ્ધિ હારે, શ્રદ્ધા જીતે (ગુજરાતી) સાધના ચઢે કે ઉપાસના (ગુજરાતી) સંવેદનની સુવાસ (પરમાત્મા ભક્તિ ગુજરાતી) સંવેદનની ઝલક (પરમાત્મા ભક્તિ ગુજરાતી) સંવેદનની મસ્તી (પરમાત્મા ભક્તિ ગુજરાતી) સંવેદનની સરગમ (પરમાત્મા ભક્તિ ગુજરાતી) સંયમીના કાનમાં (સાધુ-સાધ્વીજી ભગવંતો માટે) સંયમીના દિલમાં (સાધુ-સાધ્વીજી ભગવંતો માટે) સંયમીના રોમરોમમાં (સાધુ-સાધ્વીજી ભગવંતો માટે) સંયમીના સપનામાં (સાધુ-સાધ્વીજી ભગવંતો માટે) યશોવિજય છત્રીશી (પ્રભુ સ્તુતિ) દ્વાન્નિશ દ્વાáિશિકા (સંસ્કૃત + ગુજરાતી) રૂા. 170-00 રૂા. 160-00 રૂા. 150-00 રૂા. ૧૪પ-૦૦ રૂા. 140-00 રૂા. 120-00 રૂા. 100-00 રૂા. 100-00 રૂા. 90-00 રૂા. 100-00 અમૂલ્ય અમૂલ્ય અમૂલ્ય અમૂલ્ય અમૂલ્ય અમૂલ્ય અમૂલ્ય અમૂલ્ય અમૂલ્ય અમૂલ્ય અમૂલ્ય અમૂલ્ય અમૂલ્ય અમૂલ્ય મુદ્રણાલયસ્થ : નોંધ:- અધ્યયનશીલ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા જ્ઞાનભંડારોને ભેટ રૂપે મળી શકશે. - -: પ્રાપ્તિ સ્થાન : ( દિવ્ય દર્શન સ્ટ 39, કલિકુંડ સોસાયટી, ધોળકા, જિ. અમદાવાદ. પીન-૩૮૭૮૧૦