________________
૧૪૧. શું કરવાથી હું દુઃખી છું ? ૧૪૨. ખરું દુઃખ મને શાનું લાગે છે ? ૧૪૩. આ પાંચમા આરામાં “મારે શું કરવા યોગ્ય છે ? ૧૪૪. સહાય, શક્તિ, સમજણ, સંયોગ, સામગ્રી, સહવર્તી – આ બધાનો
યોગ કેવો છે? મારી કઈ જાતિ-કઈ કુલદેવી અને કઈ અવસ્થા
છે ? ૧૪પ. સર્વજ્ઞની દષ્ટિએ મારો આત્મા પશુતાને છોડી સાચી રીતે કેટલો
ઊંચો આવ્યો છે ? ૧૪૬ આત્મવિકાસના માર્ગે આગળ વધાય છે કે નહિ? ૧૪૭. આત્મા કર્મથી પકડાયો છે તે કેમ છૂટે ? ૧૪૮, આત્મ-કલ્યાણ કરવામાં મને શું નડે છે ? ૧૪૯. આત્મકલ્યાણ કરવામાં મને વિન્ન કરનાર વાસ્તવમાં કોણ છે? ૧૫૦. શું કરું અને કેવી રીતે કરું તો આત્માને લાભ થાય ? ૧૫૧. આ બધું જાણનારો કોણ છે ? ૧૫ર. એ કેમ જણાતો નથી ? ૧૫૩. આત્માને ઓળખવામાં શું શું નડે છે ? ૧૫૪. મૂળસ્વરૂપે મારો આત્મા કેવો છે ? ૧૫૫. વર્તમાનમાં તેની કઈ દશા છે ? ૧૫૬. આત્મા સુખી કઈ રીતે થાય ? ૧૫૭. આત્માનંદ અખંડપણે કઈ રીતે પ્રગટે? ૧૫૮. અનાદિ કાળની રખડપટ્ટી હજુ સુધી કેમ ટળી નથી ? ૧૫૯. આત્મામાં લીન થવાનું હું કેમ દઢતાથી મનોમન ધારતો નથી ? ૧૬૦. જોઈએ તેવી આત્માની અપૂર્વતા હૃદયમાં કેમ વસી કે સી નથી?
છે : નિ: ? નિ મિત્ર ? વો દેશ ? જો વ્યયમી ? | વાડદું ?
का च मे शक्तिः ? इति चिन्त्यं मुहुर्मुहु ॥ (उपदेशपदवृत्तौ उद्धृतः-गा.१६७) > કોડર્દ ? શા મમ ના ? વિદ નવયા ? જ છે ને ? !
को महं धम्मो ? के वा अभिग्गहा ? का अवत्था मे ? ॥ (श्राद्धविधि १।५।पृ.८०) - પ્રચદં પ્રત્યક્ષેત, નરપરિમાત્મનઃ |
किं नु मे पशुभिस्तुल्यं, किं नु सत्पुरुषैरिति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org