SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧. આત્મલીનતા ન થવા છતાં તેની ભાવના પણ અંદરમાં કેમ ઉગતી નથી? ૧૬૨. કયારે એવો રૂડો અવસર-સંયોગ આવે કે હું આત્મામાં મગ્નલીન બન્યું ? ૧૬૩. સ્વાનુભૂતિ કયારે કરીશ ? ૧૬૪. વિષય-કષાયના ગંદા કીચડમાંથી નીકળવાનો ઉમળકો કેમ જાગતો નથી? ૧૬૫. વિષયો હજુ ઝેર જેવા કેમ લાગતા નથી ? ૧૬૬. ગંદા વિકારોમાં જ મન શા માટે ખેંચાઈ રહેતું હશે ? ૧૬૭. બીજાઓ મારામાં શું દોષ જુએ છે ? ૧૬૮. કયો દોષ મને મારામાં દેખાય છે ? ૧૬૯. કયો દોષ જાણવા છતાં છોડતો નથી ? ૧૭૦. શા માટે ? ૧૭૧. તે છોડવામાં મને શું નડે છે ? ૧૭૨. સાચા આરાધકોના ગુણ કેવા હોવા જોઈએ ? ૧૭૩. એમાંના કયા ગુણો ખાસ કરીને મારામાં નથી ? ૧૭૪. તે મેળવવા જેવા હૈયામાં લાગે છે કે નહિ ? ૧૭૫. તે મેળવવા હું શું કરું છું ? ૧૭૬. તેમ કરવામાં મને શું તકલીફ છે ? ૧૭૭. વાસ્તવમાં તે ગુણોની ગરજ-ભૂખ લાગી છે કે નહિ? ૧૭૮. પ્રભુનું નામ દીપે એવું આચરણ કરું છે કે વગોવાય તેવું ? ૧૭૯. તેનું પરિણામ શું ? ૧૮૦. અહંભાવથી કેમ છૂટાય ? ૧૮૧. અહંકારને છોડવાના ભાવ કેમ ટકતા નથી ? ૧૮૨. કઈ રીતે આરાધના કરું ? ૧૮૩, કઈ રીતે વિરાધનાઓને છોડું ? ૧૮૪. -કઈ રીતે આરાધના કરું તો તેનું અનેક ગણું ફળ મળે ? • किं मे परो पासइ किं च अप्पा, किं वाऽहं खलिअं न विवज्जामि | Fa सम्म अणुपासमाणो, अणागयं नो पडिबंध कुज्जा ॥ दशवैकालिक द्वि. चू. गा. १३ || 4. રુદ્ઘ રેમિ, ન્ન મા રેમિ, ૪ 6 યં વતુછ્યું મે । अइकरेड़ हियं ।। उपदेशमाला गा. ४७५ ।। जो हिययसंपसारं, करेड़ सो ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004964
Book TitleSamvedanni Sargam
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherDivya Darshan Trust
Publication Year1999
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy