SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માને નુકશાન થાય એવું મેં ચોવીસ કલાકમાં શું કર્યું ? શા માટે ? કયા ગુણો મેળવ્યા ? ૧૫. શું શું બોલ્યો ? ૧૬. શું શું જોયું? ૧૭. શું શું વિચાર્યું ? ૧૮. એ ન કર્યું હોત તો શું ન ચાલત? ૧૯. વધુ વખત શામાં ગાળ્યો ? ૨૦. આખું જીવન શામાં ગાળ્યું ? ૨૧. ૨૨. માનવભવ અને પુણ્યવૈભવને લૂંટનારા સાધનો કેમ ભેગા કરૂં છું? શું કરવાથી આ મોંઘેરો માનવદેહ સફળ થાય ? ૨૩. ૨૪. શું કરવાથી આ દુર્લભ જન્મ લેખે લાગે ? જીવન પૂર્ણતયા સફળ કેમ થાય? ૧૪. ૨૫. ૨૬. ૩૫. ૩૬. ૩૭. માનવભવ શેમાં પસાર થાય છે ? ૨૭. સમગ્ર દિવસમાં હું જે કરૂં છું તેનું પરિણામ મુક્તિ છે કે બંધન? મેં શા માટે ધર્મક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે ? ૨૮. ૨૯. તમામ ધર્મક્રિયા શા માટે કરું છું ? ૩૦. આ લક્ષ્ય કેટલું જાગ્રત રહે છે ? ૩૧. ૩૨. ૩૩. ૩૪. ૪ જીવન કઈ રીતે જીવું ? આ ભવમાં આત્માની ઓળખાણ નહિ કરૂં, તે માટે પુરૂષાર્થ નહિ કરૂં તો મારી શી હાલત થશે ? શું કરવા શાસ્ત્ર શીખું છું ? શાસ્ત્ર વાંચતા તેની અપૂર્વતાનું ભાન કેમ થતું નથી ? શાસ્ત્રબોધ ઝટ પરિણામ કેમ પામતો નથી ? “ત્યાગમાં આનંદ છે, સહન કરવામાં સુખ-શૂરવીરતા છે.’- આવા જિનવચનોનો મર્મ હૃદયમાં પરિણમનલક્ષે કેમ સમજાતી નથી ? આજે શું વાંચવામાં આવ્યું ? તેમાં શું યાદ રહ્યું ? તેમાં મને શું શું લાગુ પડે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004964
Book TitleSamvedanni Sargam
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherDivya Darshan Trust
Publication Year1999
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy