________________
દૃષ્ટિને સ્થિર કરવી તે બાહ્ય આલંબનપ્રધાન સાકાર ધ્યાન. આ રૂપDધ્યાન તરીકે ઓળખાય છે.
(૩) પછી આડું-અવળું જોયા વિના, બંધ આંખે, પ્રસન્નતાપૂર્વક, સુખાસનમાં રહીને, ધીરજથી નિર્ભય બનીને નાસાગ્ર ભાગે પરમાત્મપ્રતિકૃતિને સ્થાપિત કરી, શાંત અને સ્થિર ચિત્તથી “હું આને જાણનાર આત્મા છું એમ સ્મરણ કરવું. રાગાદિથી શૂન્ય પુણ્ય-પાપમુક્ત પરમાત્મસ્વરૂપનું ચિંતન કરવું. તેનાથી અભિન્ન પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવું. આ બૌદ્ધિક ઉપયોગ પ્રધાન સાકાર ધ્યાન છે.
(૪) પછી “હું શુદ્ધાત્મા છું' એમ પ્રશસ્ત શબ્દમાં આત્મા આરોપીને, ભાવ પરોવીને, તે શબ્દના અર્થને સમજી, લક્ષમાં રાખી, તે સ્વરૂપે થઈને, સ્થિર ચિત્તે “હું શુદ્ધાત્મા છું' એમ બોલે, ઘૂંટે, *પછી ચૂલ શબ્દઆલંબન છોડીને, મૌન થઈ મનમાં સૂક્ષ્મભાવે રટણ કરે, પછી રટણઆલંબન છોડીને
સ્મરણ કરે, પછી “સ્મરણઆલંબન પણ બંધ કરી ધીરજપૂર્વક તેના ભાવમાં તન્મય થાય, નિરાલંબન બનીને પોતાના સ્વરૂપમાં આવી જાય તે શબ્દપ્રધાન ઉપયોગમય ધ્યાન કહેવાય.
(પ) શબ્દપ્રધાન ઉપયોગમય ધ્યાનમાંથી પસાર થયા પછી “આત્મા એ જ હું આ રીતે અંતરમાં સ્થિર-દઢ પ્રણિધાન જીવંત બને તે સૂક્ષ્મ ઉપયોગપ્રધાન ધ્યાન કહેવાય. २. निर्भयः स्थिरनासाग्रदत्तदृष्टिव्रत स्थितः ।
સુરવ્રાસનઃ પ્રસન્ની, ક્રિશાનવત્તોયન || (ધ્યાત્મસાર - I૮૦) .. जितेन्द्रियस्य धीरस्य, प्रशान्तस्य स्थिरात्मनः ।
સુત્રાસની નાસાગ્રસ્તનેત્રી યોગના છે (જ્ઞાનસાર - રૂ૬િ) - ત ને આ તિર્મ: સૈવી પરમાત્માન: | पुण्यपापविहीनस्य, यद्रूपस्यानुचिन्तनम् ॥ (अध्यात्मसार-१८।१२३) आलम्बनैः प्रशस्तैः, प्रायो भावः प्रशस्त एव यतः ।
इति सालम्बनयोगी, मनः शुभालम्बनं दध्यात् ।। (अध्यात्मसार - २०१५) * વૃજૂિ8માં જિન્નત સખ્યિાણ નિરીમ | (ાશાસ્ત્ર ૨૦/૬) > સાતત્ત્વનું ક્ષણમા, સન ફર્યાત્મની નિરાતત્ત્વમ્ ! (આધ્યાત્મિસાર - ર૦/૧૬) મા શનૈઃ શનૈઃપર, વૃદ્ય વૃતિદતયા !
आत्मसंस्थं मनः कृत्वा, न किञ्चिदपि चिन्तयेत् ।। (अध्यात्मसार - १५/१५)
૧૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org