Page #1
--------------------------------------------------------------------------
________________ PNAME श्रीप्रभावकचरित्र. (भाषांतर). भी जैन आत्मानंद सभा, भाषनगर PP A Gunfatnasulat Jun Gun Aaradhak Trust
Page #2
--------------------------------------------------------------------------
________________ " શ્રી જૈન આત્માનંદ ગ્રંથમાળા નં૬૩ sia - કાન : Dawn Thun,મામે પહin Ahir, કે કેમ કે મા , પાનPhulhariyu. MuEluru Multi Timli Dhruv છેInitiative P deep / \5 254 05 02e અtin of શ્રીમભાચન્દ્રસૂરિકૃતશ્રી પ્રભાવક ચરિત્ર. - (જેમાં જુદા જુદા બાવીશ મહાન પુરૂષો ( આચાર્ય મહારાજ ) ના ચરિત્રો ઐતિહાસિક દષ્ટિએ આપવામાં આવેલા છે ) GECEટCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCC6eeeeeeee kiri link ના Criterhinirani "/lii'i fl, In 'littinnar onlin eeeee hindi Ni Film III, in the flyi'l Fili, છપાવી પ્રસિદ્ધકર્તા, શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર Niluflix HE feii વીર સંવત 2457 | વિક્રમ સંવત 1987 આત્મ સંવત 36 મુદ્રક—શા ગુલાબચંદ લલ્લુભાઈ : આનંદ પ્રિન્ટિંગ પ્રેસ-ભાવનગર I blu Bhપ N કીંમત રૂ Iri || flight / એ જ રજૂર ના श्रीमहावीर जम आराधना केन्द्र કોયા (જામ) f1 @01 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #3
--------------------------------------------------------------------------
________________ 93400 ht Serving Jinshasan 093900 gyanmandir@kobatirth.org AT BEUT V2 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #4
--------------------------------------------------------------------------
________________ .......... ... Vad - ..... नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. - - .......................... ........................... ........... ................... DROT AM क it: 7..) ................................... mom............. ન્યાયનિધિ શ્રીમદ્ વિજ્યાનંદસૂરીશ્વરજી. ...( सात्माराम महारा) ..... G........... આનંદ પ્રેસ-ભાવનગર. ..........................000000000000... ......... Adminimu m ent - -C ~ ~ .........00000000000000000000000000000000000000 P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #5
--------------------------------------------------------------------------
________________ ! ગ્રંથ સંબધી વકતવ્ય છે ગ્રંથમાં બાવીશ આચાર્ય મહારાજાઓના જીવન વૃત્તાંત આપવામાં આવેલ છે. વર્તમાનકાળમાં થયેલા મહાપુરૂષોના અનેક ચરિત્રો હોવા છતાં આ " પ્રભાવક ચરિત્ર” ના જેવો ગ્રંથ જૈન સાહિત્ય-જૈન ઇતિહાસમાં ઉચ્ચ કોટીમાં મુકવા જેવો હોઈ તેવા ગ્રંથો બહુ ઓછી છે. આ ગ્રંથ ચરિત્રનો હોવા છતાં ઐતિહાસિક છે, અને જે જે સૈકામાં જે જે મહાન આચાર્ય વિદ્યમાન હતા તે સમયમાં દેશની સામાજિક, નૈતિક, રાજકીય અને ધાર્મિક પ્રવૃત્તિ કેવી હતી તે જાણવા સાથે ભવ્ય જીવોને તે તે મહાન પુરૂષોના ચરિત્રો અને તે તે વખતના દેશ કાળ ભાવમાંથી પિતાના વ્યવહાર અને ધાર્મિક જીવનમાં અનુકરણ કરવું કેટલું શકય છે તેને પણ અનુભવ થાય છે. આવા જીવન ચરિત્રોના વાંચનથી શ્રદ્ધા દૃઢ થાય છે, આત્માની નિર્મળતા થાય છે અને મનન પૂર્વક વાંચનથી તેવા મહાન પુરૂષ થવાની ઘડીભર ભાવના પ્રગટ થાય છે. કહેવામાં આવે છે કે સામાન્ય મનુષ્ય પણ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રથી પિતાનું જીવન ઉત્તમ બનાવી શકે છે અને તેવું ઉન્નત જીવન બનાવવા માટે આવા પ્રબંધ વાંચવાની પણ તેટલી જ અગત્ય છે. ધાર્મિક શિક્ષણ ક્રમમાં જીવન ચરિત્રનું શિક્ષણ આવશ્યક ક્રમ છે. કારણ કે વાર્તા કે કથા દ્વારા બાળ જીવોને ધાર્મિક શિક્ષણ આપવાની રીત સરલ અને સુંદર છે; આવા આવા અનેક કારણોથી આ સભા તરફથી સીરીઝ-ગ્રંથમાળા પ્રકટ કરવાનો ધારો કરી ઉત્તમ ને પવિત્ર આત્માઓના જીવન ચરિત્રે પ્રકટ કરવામાં આવે છે. આ અગાઉ શ્રી નેમિનાથ ચરિત્ર શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, શ્રી વિમલનાથ ચરિત્ર, શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર અને તે સિવાય અન્ય મહા પુરૂષો અને મહા સતીઓના ચરિત્રના ગ્રંથ પ્રકટ કરવામાં આવેલ છે, તે જો કે ગયા કાળના-કેવળજ્ઞાની મહા પુરૂષોના વખતના છે, પરંતુ આ વર્તમાનકાળ (પંચમ આરામાં) થયેલ મહાન આચાર્યો–પવિત્ર આત્માઓના ચરિત્રો પણ સાથે સાથે આપવા જોઇએ. તેમ ધારી “આ પ્રભાવક ચરિત્ર” પ્રકટ કરવામાં આવેલ છે; તેમાં આવેલ ચરિત્રો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #6
--------------------------------------------------------------------------
________________ * , * * * * * ઘટનાઓ ઐતિહાસિક છે. ગ્રંથ કર્તા, ગ્રંથ રચવાને કાળ અને પ્રશસ્તિ સંબંધી ઉલ્લેખ વગેરે પ્રસ્તાવનાના લેખક મહાત્માએ આપેલ હેવાથી અહિં જરૂર નથી. આ સભાની વિનંતિથી વિઠઠર્ય મુનિરાજશ્રી કલ્યાણવિજ્યજી મહારાજે આ પ્રબંધ ઉપર લખેલી વિરતૃત પર્યાલોચના કે જે પાછળ આપવામાં આવેલી છે તે પ્રથમ વાંચવાથી આ પ્રબંધની ખાસ ઉપયોગી ઘટનાઓનું વિશેષ જ્ઞાન થશે અને ઉપયોગિતા જણાશે. આ ગ્રંથની ગૌરવતા અને ઉપયોગિતા માટે આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજીના શિષ્યરત્ન પન્યાસ લલિતવિજયજી મહારાજે ઘણું પ્રશંસા કરતાં આ સભા તરફથી પ્રકટ કરવા સેક્રેટરીને આજ્ઞા કરી હતી, તેમજ કેટલીક ઉપદેશ દ્વારા સહાય પણ મળી હતી, જેથી તેઓશ્રીને પણ આભાર માનતાં આ સભા તરફથી આ ઐતિહાસિક સાહિત્યનો અમૂલ્ય ગ્રંથ પ્રકટ થતાં તેની અભિવૃદ્ધિ થઈ છે. આ ગ્રંથના ભાષાંતરની શરૂઆત કરતાં પહેલાં પરમકૃપાળુ, પાતઃસ્મરણીય, શાંતમૂર્તિ પ્રવર્તકજી મહારાજશ્રી કાતિવિજયજી મહારાજને પાટણ મુકામે જઈ આ સભાના સેક્રેટરીએ આ ગ્રંથનું ભાષાંતર સભા તરફથી પ્રકટ કરવાની ઇચ્છા જણાવી, તથા તેની શુદ્ધ પ્રતા કયાં હશે ? તે સંબંધી સેક્રેટરીએ વિનંતિ કરતાં ઉક્ત મહાત્માએ જણાવ્યું કે, મેં કેટલીક પ્રતે જોઈ છે, પરંતુ તેની શોધેલી (શુદ્ધ) પ્રતા હજી સુધી જોવામાં આવી નથી, જેથી મૂળ ગ્રંથ છપાયેલ છે તેના ઉપરથી ભાષાંતર કરાવવું અને જ્યાં ખલના લાગે ત્યાં ઇતિહાસનો વિષય જેમને હોય તેવા વિદ્વાન પુરૂષની દૃષ્ટિએ મુકી છપાવવું. એટલા ઉપરથી પરમકૃપાળુ મુનિરાજ શ્રી કલ્યાણુવિજયજી મહારાજને આ ગ્રંથ દષ્ટિગોચર કરવા તેમજ તેના ઉપર ઐતિહાસિક દષ્ટિએ પ્રસ્તાવના-પર્યાલોચના લખવા આ સભા તરફથી વિનંતિ કરવામાં આવતાં તે સ્વીકારી તે કામ તેઓશ્રીએ હાથ ધર્યું અને તેની પ્રસ્તાવના તથા પર્યાચના ઘણું જ પરિશ્રમવડે ઐતિહાસિક દૃષ્ટિએ લખી આપી; તેમજ ગ્રંથશદ્ધિ કરી આ ગ્રંથની ગૌરવતામાં વૃદ્ધિ કરી છે અને ગ્રંથને સર્વાંગ સુંદર બનાવ્યો છે તે માટે આ સભા પિતાને આનંદ જાહેર કરવા સાથે તે મહાત્માને જેટલો ઉપકાર માને તેટલો ઓછો છે. * ઉપરોક્ત બતાવ્યા પ્રમાણે આપવામાં આવેલી સુચના માટે પૂજ્ય કૃપાળુ પ્રવર્તકજી મહારાજની આ સભા આભારી છે તેટલું જ નહિ પરંતુ ઉક્ત મહાત્મા અને તેમના શિષ્ય–અને પ્રશિષ્યરત્ન મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજ તથા મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ, કે જેમના અમૂલ્ય પ્રયત્ન વડે અને તેઓની વિદ્વત્તાને સંપૂર્ણ લાભ મેળવી આ સભા તરફથી પ્રગટ થતાં વિવિધ સાહિત્યના મૂળ ગ્રંથ પ્રકટ કરી આ સભા સાહિત્યસેવા કરી રહેલ છે, તથા જૈન સમાજ આનંદપૂર્વક તેને વધાવી લે છે, અને જૈનેતર આ દેશ અને યુરોપીઅન વિદ્વાને તે પ્રકટ થતાં સાહિત્ય માટે પિતાને સંપૂર્ણ આનંદ જાહેર કરવા સાથે સભાની પ્રશંસા કરે છે જે માટે ત્રણે મહા પુરૂષોની આ સભા સદા માટે અત્યંત ઋણ અને આભારી છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #7
--------------------------------------------------------------------------
________________ * 5 આ ગ્રંથમાં આવેલ પ્રભાવશાળી આત્માઓના જીવનચરિત્રો શ્રદ્ધા તથા મનન પૂર્વક વાંચતા આત્મામાં શાંત રસ ઉત્પન્ન થવા સાથે, ધર્મરૂપી મહા મંગળને પ્રગટ કરાવી આત્મભાવના, આત્મદર્શન અને આત્માનંદ પ્રગટ થાય છે. છેવટે આ ઉત્તમ ગ્રંથના શ્રવણ, મનન અને પઠન પાઠનથી અનેક ભવ્યાત્માઓ તેવા ઉચ્ચપદના અધિકારી બને તેવી આ સભા પરમાત્માની પ્રાર્થના કરે છે. આ ગ્રંથમાં પંન્યાસજી શ્રી લલિતવિજયજી મહારાજના ઉપદેશથી નીચે પ્રમાણે આર્થિક સહાય મળી છે જે માટે તે તે સગૃહસ્થને આભાર માનવામાં આવે છે. 1 પાલનપુર નિવાસી દેશી કાળીદાસભાઈ સાકળચંદ મારફત એક શ્રાવિકા બહેન - તરફથી સ્વપર ઉપકારાર્થે રૂા. 450) સંવત 1982 ના શ્રાવણ વદ 2. 2 શેઠ નથમલ મૂળચંદ તરફથી રૂ. 250) 3 શ્રી મુંબઈ કેટના શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરના જ્ઞાનખાતામાંથી રૂા. 250) આ ગ્રંથ માટે આર્થિક સહાય માટે આવવાના છે. આ ગ્રંથના મુફ તપાસવા વગેરે માટે બંધુ શ્રી ફત્તેચંદ ઝવેરભાઈએ પિતાના વખતને ભોગ આપ્યો છે જેથી ઉપકાર માનવામાં આવે છે. આ ગ્રંથની શુદ્ધિ માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યો છે, છતાં દષ્ટિદોષ, પ્રેસદોષ કે એવા કોઈ પ્રમાદ નિમિત્તો કોઈપણ સ્થળે ખેલના જણાય તો ક્ષમા માગીયે છીએ. અને તે સુધારવા માટે અમોને જણાવવા વિનંતિ કરીયે છીયે. આત્માનંદ ભવન, સં. 1987 કલ્પધર. ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ સેક્રેટરી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #8
--------------------------------------------------------------------------
________________ તિજો EI.COM || /|| સારી લાઇબ્રેરી કેમ થઈ શકે? દે છે 3 (આ સભાનાલાઈફમેમ્બર થવાથી) , ગયા વીશ વર્ષમાં લાઈફ મેમ્બરને અમારા તરફથી પ્રસિદ્ધ થયેલા ગ્રંથે ભેટ મળતાં તેઓ એક સારી લાઈબ્રેરી કરી શક્યા છે. આ લાભ કઈ પણ જૈન શ્રીમાને કે સંસ્થાએ ભુલવાને નથી. રીપોર્ટ અને સૂચીપત્ર મંગાવી ખાત્રી કરે. લખે - જૈન આત્માનંદ સભા ભાવનગર. ' જ W.YPwRAT કી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust TH
Page #9
--------------------------------------------------------------------------
________________ : - - - px ; છેપ્રસ્તાવના. . વર્તમાન જૈન સાહિત્યમાં સેંકડે ચરિત્ર વિદ્યમાન છે; છતાં “પ્રભા વક ચરિત્ર”ની કોટિના ગ્રંથ વિરલ હશે. જો કે પૂર્વે ગ્રન્થની દ્વાસસતિ પ્રબંધ જેવા અનેક ઐતિહાસિક ગ્રંથરને જૈન ઉપયોગિતા. સાહિત્યમાં મજૂદ હતા પણ આજે તે કયાંઈ અસ્તિત્વ ધરાવતા હોય તેમ જણાતું નથી; હા કેટલાક છુટા છવાયા પ્રાચીન પ્રબંધો હજીપણ ભંડારમાં મળી આવે છે, તેમજ કથાવલિ વિગેરેમાં પણ આમાંના કેટલાક બંધ સંગ્રહાયેલા છે; છતાં પ્રસ્તુત ગ્રંથમાં જેટલા પ્રભાવકોના પ્રબંધ સંગ્રહીત થયા છે તેટલા બીજે કયાં જોવામાં આવતા નથી. પ્રબંધ ચિન્તામણિ, ચતુવિંશતિ પ્રબંધ આદિ પ્રબંધ સંગ્રહ ગ્રંથે આજે વિદ્યમાન છે ખરા પણ તેમાં કેવળ પ્રભાવકેનાં જ ચરિત્ર નથી, પણ જૈન તથા જૈનેતર રાજાઓ, મંત્રિઓ અને કવિના પ્રબંધે પણ ત્યાં વર્ણવેલા હાઈ પ્રભાવક જેન આચાર્યોના પ્રબંધ સંખ્યામાં ઘણું જ છેડા જેવાય છે. આવી પરિસ્થિતિ હોવાથી ઉપર્યુક્ત કથન બિલકુલ અતિશક્તિ વિનાનું ગણાશે કે પ્રભાવકચરિત્રની કેટિના ગ્રંથ વિરલ હશે ! આ ગ્રંથનું “પ્રભાવક ચરિત્ર’ એ પ્રસિદ્ધ નામ ગ્રંથકારનું પિતાનું આપેલું છે કે પાછલના લેખકનું ? તે નિશ્ચિત કહી શકાય નામકરણ. તેમ નથી, કેમકે મૂલ ગ્રંથમાં કયાંય પણ આ નામનો ઉલ્લેખ " જેવા નથી; પણ પ્રત્યેક પ્રબંધના અન્તમાં તેમજ ગ્રંથની સમાપ્તિમાં ગ્રંથકાર પિતાની આ કૃતિને “પૂર્વષિ ચરિત્ર રેહણ ગિરિ ... આ નામથી ઓળખાવે છે. હા, ગ્રંથના પ્રારંભ ભાગમાં એક સ્થલે ગ્રંથકાર “કમાવ મુદ્રાનાં વૃત્તાત્તિ” આવો ઉલ્લેખ કરે છે અને આ ઉલ્લેખના જ ફલિતાર્થ રૂપે તેમણે આનું બીજું નામ “પ્રભાવક ચરિત્ર” રાખ્યું હોય તો નવાઈ જેવું નથી. કારણકે આમાં વર્ણવેલાં દરેક આચાર્ય કેઈને કોઈ પ્રકારે પ્રભાવક હતા અને તેમનું ચરિત્ર આમાં વર્ણવેલ હોવાથી આ પ્રચલિત નામ પણ બરાબર બંધબેસતું જ છે. P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #10
--------------------------------------------------------------------------
________________ પ્રભાવક' શબ્દને સામાન્ય અર્થ “પ્રભાવશાલી” એ થાય છે, પણ જેનશાસ્ત્રમાં આને કંઈક પારિભાષિક અર્થ માનેલો છે, તેથી પ્રભાવક શબ્દની આ સ્થલે “પ્રભાવક' શબ્દનો અર્થ “જેનશાસ્ત્રના અતિશય પરિભાષા. જ્ઞાનથી, ઉપદેશશક્તિથી, વાદશક્તિથી કે વિદ્યા આદિ ગુણથી જિનશાસનની ઉન્નતિ કરનાર જેન આચાર્ય " આવો લેવાને છે. જૈન શાસ્ત્રોમાં આવા આઠ પ્રકારના પ્રભાવકો માનેલા છે, જેને નિર્દેશ નીચેની પરમ્પરાગત ગાથામાં થયેલો છે " पावयणी 1 धम्मकही 2 वाई 3 नेमित्तिो 4 तवस्सीय विजा 6 सिद्धोय 7 कई 8 अठेव पभावगा भणिया // " અર્થાત્ પ્રવચનિક, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાનું, સિદ્ધ અને કવિ આવી રીતે આઠ પ્રકારના પ્રભાવક કહ્યા છે. પ્રભાવક ચરિત્રના વર્ણનને અનુસારે આના મુખ્ય ચરિત્રનાયક વજ આદિ 22 મહાપુરૂષે નીચે મુજબ પ્રભાવકતા ગુણવિશિષ્ટ કહી શકાય છે. 1 વજ-પ્રવચનિક, ધમથી અને વિદ્યાબલી. 2 આર્ય રક્ષિત-પ્રવચનિક. 3 આર્યાનન્દિલ-પ્રવચનિક અને સિદ્ધ. 4 કાલકસૂરિ–પ્રવચનિક અને સિદ્ધ. - 5 પાદલિપ્તસૂરિ-કવિ, વિદ્યાબલી અને સિદ્ધ (પાદલિપ્તસૂરિના પ્રબંધમાં રૂદ્રદેવસૂરિ, શ્રમણસિંહ, આખપટ અને ઉપાધ્યાય મહેન્દ્રનું પણ વર્ણન છે, જેમાં અનુક્રમે સિદ્ધ, નૈમિત્તિક, વિદ્યાબલી અને સિદ્ધ કહી શકાય.) 6 વિજયસિંહસૂરિસિદ્ધ 7 છવદેવસૂરિ–સિદ્ધ. 8 વૃક્રવાદી–વાદી (વૃદ્ધવાદીની સાથે સિદ્ધસેન દિવાકરનો પ્રબંધ પણ છે. સિદ્ધસેનને કવિ અને સિદ્ધ કહી શકાય.) 9 હરિભદ્રસૂરિવાદી, પ્રવચનિક અને નૈમિત્તિક. 10 મહૂવાદી-વાદી. 11 બપ્પભક્ટ્રિ-કવિ. 12 માનતુંગસૂરિ-કવિ અને સિદ્ધ. 13 માનદેવસૂરિ-પ્રવચનિક અને વિદ્યાબલી. 3 . I IIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #11
--------------------------------------------------------------------------
________________ 14 સિદ્ધષિ-ધમકથી અને કવિ. 15 વીરગણિ–વિદ્યાબલી. 16 શાંતિસૂરિ–કવિ, વાદી અને પ્રવચનિક. 17 મહેન્દ્રસૂરિ-નૈમિત્તિક. 18 સૂરાચાર્ય-કવિ અને વાદી. 19 અભયદેવસૂરિ–પ્રવચનિક. 20 વીરસૂરિ-વાદી અને વિદ્યાબલી. 21 દેવસૂરિ-વાદી. 22 હેમચન્દ્રસૂરિ-પ્રવચનિક, ધર્મકથી અને કવિ. પ્રસ્તુત ચરિત્રમાં વર્ણવેલ કયા આચાર્ય કયા પ્રકારના પ્રભાવક હતા તે ઉપર આપેલ તાલિકાથી જણાશે. પ્રભાવક ચરિત્ર કંઈ પિરાણિક ચરિત્ર ગ્રંથ નથી, પણ પ્રભાવક પૂજ્ય જૈનાચાર્યોને ઈતિહાસ છે. સંભવ છે કે આમાં કવિ કલ્પગ્રંથનું ઐતિ- નાને રંગ ચઢયે હશે અને કહીં કહીં દન્તકથાઓને પણ હાસિક મહત્વ. સમાવેશ થયે હશે કે જેને ગ્રંથકાર પ્રથમથી જ નીચેના શબ્દમાં એકરાર કરે છે– " बहुश्रुत मुनीशेभ्यः प्राग्ग्रंथेभ्यश्च कानिचित् ___ उपश्रुत्येति वृत्तानि वर्णयिष्ये कियन्त्यपि // 1-15 / " અર્થાત " કેટલાક ચરિત્રે બહુશ્રુત આચાર્યોથી સાંભળી અને કેટલાંક પ્રાચીન ગ્રંથોમાં જઈને અત્રે વર્ણન કરીશ.” આ જ આશય ગ્રંથકારે ગ્રંથની સમાપ્તિમાં પણ પ્રકટ કર્યો છે. આથી આટલું તે સિદ્ધ છે કે પ્રભાવક ચરિત્રમાં જે હકીકત તેના કર્તાએ લખી છે, તે બધી પ્રાચીન ગ્રંથમાં લખેલી જ ન હતી, આમાં લખેલાં કતિષય વૃત્તાંત માત્ર વૃદ્ધ પુરૂષને મુખે સાંભળેલાં હતાં અને ચરિત્રને સરસ તથા સર્વાગીય બનાવવાને ખાતર આમાં ઉમેર્યા હતાં. આવી રીતે વસ્તુસ્થિતિનું સ્પષ્ટીકરણ કરીને ગ્રન્થકારે પોતાની જવાબદારી ઓછી કરી નાખી છે. કાલાન્તરમાં લખેલ ગ્રંથની હકીકત અક્ષરે અક્ષર સાચી જ હોય એ દાવો કરી શકાય નહિ, અને 2 સાંભળેલી હકીકત છે તેથીયે ઓછી વજનદાર ગણાય, આવી સ્થિતિ હોવાથી આ ચરિત્રમાં કયાંઈ કયાંઈ અપ્રમાણિકતા અથવા વિરૂદ્ધતા આવી ગઈ હોય તે તે સ્વાભાવિક છે અને તે ક્ષન્તવ્ય ગણાવી જોઈએ. વીસમી સદીની પરિષ્કૃત દષ્ટિથી જોનારા વિદ્વાનેને ભલે “પ્રભાવક ચરિત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #12
--------------------------------------------------------------------------
________________ વિશુદ્ધ ઈતિહાસ ન જણાય પણ ચદમી સદીની સાદી અને કથારસ પ્રધાન દષ્ટિને વિચાર કરતાં આચાર્ય પ્રભાચન્દ્રની આ કૃતિ, એના કર્તાની સંગ્રહશીલતા અને ઇતિહાસપ્રિયતાની એક સાક્ષી પૂરે છે; એટલું જ નહિ પણ ભિન્ન ભિન્ન સમયના જૈન ઇતિહાસનાં સુંદર પ્રકરણે પૂરાં પાડે છે. કયા સમયમાં જૈનધમની કેવી સ્થિતિ હતી, તેને કયા ભાગમાં વિશેષ પ્રસાર હતું, તેના પર સમચની શી અસર થઈ હતી અથવા થઈ રહી હતી, એ બધી વાતેનાં સ્પષ્ટ અને ગર્ભિત પૂરાવા આ ગ્રંથનાં ભિન્ન ભિન્ન પ્રબધે ઉપરથી જાણી શકાય છે. આ બધી વાતને વિચાર કરતાં આ ગ્રંથ કેટલું બધું ઐતિહાસિક મહત્વ ધરાવે છે તે વિચારક પાઠકગણું સ્વયં વિચારી લેશે. પ્રસ્તુત ગ્રંથની રચના કરવામાં કર્તાને શે ઉદ્દેશ હે જઈયે? એ ગ્રન્થરચનાને પ્રશ્નનું સમાધાન ગ્રંથકારનાં વચનેથી જ થઈ જાય છે, ઉદ્દેશ. પ્રશસ્તિના 17 મા પદ્યમાં જણાવ્યું છે કે - " श्रीवज्रानुप्रभूतप्रकटमुनिपतिप्रष्ठवृत्तानितत्तत् ग्रन्थेभ्यः कानिचिच्च श्रुतधरमुखतः कानिचित् संकलय्य / दुष्प्राप्यत्वादमीषां विशकलिततयैकत्र चित्रावदातं, जिज्ञासैकाग्रहाणामधिगतविधयेऽप्युच्चयं स प्रतेने // 17 // અર્થાત–આ ભિન્ન ભિન્ન પ્રબળે જિજ્ઞાસુઓને એક ઠેકાણે મલવા મુશ્કેલ હતા, તેથી જાણવા નિમિત્તે વજાસ્વામી અને તે પછીના ધુરંધર આચા નાં વૃત્તાન્ત તે તે ગ્રન્થ થકી અને શાસ્ત્રના જાણ આચાર્યોના મુખેથી સાંભલીને આચાર્યપ્રભાચન્દ્ર બધાને આ સંગ્રહ કર્યો. " આ કથનથી સ્પષ્ટ જણાય છે કે ગ્રંથકારને ઉદ્દેશ માત્ર આ ઐતિહાસિક પ્રબંને એકત્ર સંગ્રહ કરીને વાચક ગણની જિજ્ઞાસા પૂર્ણ કરવાને હતે. વિષયગત સત્યાસત્યની પરીક્ષા કે પ્રબન્ધ વણિત ઘટનાવલીના સમય પરત્વે પ્રબન્ધકારે કંઈ પણ ઉહાપોહ કર્યો નથી. આર્યવા, કાલકાચાર્ય અને સિદ્ધષિ જેવાને સુપ્રસિદ્ધ સત્તાસમય પણ પ્રબન્ધમાં લખવાની ગ્રન્થકારે તસ્દી લીધી નથી. આથી આ વાત તો ચોકકસ છે કે ગ્રન્થ રચવામાં ગ્રન્થકારને ઉદેશ ઇતિહાસ પ્રતિપાદન કરવાને નહિ પણ પૂર્વાચાર્યોની કથા લખવા પૂરતું હતું, એટલું છતાં પણ ગ્રન્થકારની દષ્ટિ મર્યાદાશીલ હોય તેમ જણાઈ આવે છે. કેમકે કથા લખવા છતાં તેમણે ઈતિહાસ બગાડ નથી અને કવિતા રસ પિષવા છતાં કલ્પનાજાળ નીચે સત્ય ઢાંકયું નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #13
--------------------------------------------------------------------------
________________ પ્રબન્ધકારે પિતાની માન્યતા પ્રમાણે પ્રત્યેક પ્રબન્ધ કાલાનુપૂર્વીથી રાખે છે; છતાં આમાં સર્વત્ર કાલક્રમ જળવાયો નથી. દાખલા પ્રબન્ધન તરીકે આમાં કાલક પ્રબન્ધ 4 થે રાખે છે, પણ કાલક્રમ અનુકમ, પ્રમાણે આ પ્રબન્ધ 2 જા અથવા 3 જા નંબરમાં મૂકો. જોઈતો હતો. હરિભદ્રને પ્રબન્ધ 9 માં નંબરમાં મૂક્યો છે અને મલવાદિને 10 મામાં, પણ જોઈયે એથી વિપરીત, કારણ કે હરિભદ્રસૂરિ કરતાં મāવાદી પ્રાચીન હતા. 11-12 અને 13 નંબરના બપભદિ, માનતુંગ અને માનદેવના પ્રબ અનુક્રમે 13-12 અને 11 મા નંબરે જોઈતા હતા, કેમકે કાલકમથી પ્રથમ માનદેવ પછી માનતુંગ અને તે પછી બપ્પભક્ટિ થઈ ગયા છે. શાન્તિસૂરિ, મહેન્દ્રસૂરિ અને સૂરાચાર્ય આ ત્રણે આચાર્યો સમાન કાલીન હતા; છતાં આમાં મહેન્દ્રસૂરિ કંઈક વૃદ્ધ છે અને તેથી આ ત્રણમાં એમને નંબર પ્રથમ રાખ્યો હોત તે વધારે ગ્ય ગણાત, બાકીના પ્રબન્ધને કેમ લગભગ કાલાનુક્રમ પ્રમાણે જ છે. પ્રબન્ધ નાયકેના કાર્યક્ષેત્રને વિચાર કરીએ તો 1 વા, 2 આર્ય રક્ષિત અને આર્યનન્તિલનું મુખ્ય કાર્યક્ષેત્ર માલવદેશ હતું. 4 કાલકસૂરિ અને 5 પાદલિપ્તસૂરિને મગધ દેશ, માલવ અને પ્રતિષ્ઠાનનગર (આ%) 6 વિજયસિંહસૂરિનું ભરૂચ (ગુજરાત) 7 જીવસૂરિનું વાયડ (ગુજરાત) 8 વૃદ્ધવાદિ અને સિદ્ધસેનનું ઉજજયનિ (માલ) ભરૂચ (ગુજરાત) અને કર્માનગર (ગૈડદેશ) વિગેરે 9 હરિભદ્રસૂરિનું ચિત્તોડ (માલો) 10 મલ્લવાદિનું ભરૂચ અને વલ્લભી (ગુજરાત) 11 બપ્પભટ્ટિનું કનોજ અને વાલિયર (મધ્યદેશ) 12 માનતુંગસૂરિનું બનારસ અથવા કને જ 13 માનદેવસૂરિનું નાડોલ (મારવાડ) 14 સિદ્ધર્ષિનું ભિન્નમાલ (તે વખતા ભૂગલ પ્રમાણે ગૂજરાત અને આજના પ્રમાણે મારવાડ) 15 વીરગણિનું ભિન્નમાલ, થરાદ, થરા અને પાટણ (ગુજરાત) 16 શાન્તિસૂરિનું થરાદ, પાટણ, (ગુજરાત) અને ધારાનગરી 17 મહેન્દ્રસૂરિનું ધારાનગરી (માલ) 18 સૂરાચાર્યનું પાટણ અને ધારા, 19 અભયદેવનું પાટણ, ધોલકા, થાંભણી, પત્યપદ્ર, 20 વીરસૂરિનું, 21 દેવસૂરિનું અને 22 હેમચન્દ્રસૂરિનું મુખ્ય કાર્યક્ષેત્ર પાટણ (ગુજરાત) હતું પ્રબન્ધ નાયકના આ કાર્યક્ષેત્રના વિવેચન ઉપરથી આપણે ઈતિહાસના એક મહત્વપૂર્ણ પ્રકરણને સ્ફોટ કરી શકીએ છીએ. મહાવીરના શાસનને અસ્પૃદય પૂર્વદેશમાં થઈ તેને પ્રકાશ અનુક્રમે ઉત્તરભારત મધ્યભારત અને પશ્ચિમભારતમાં થઈને હૂણાના સમયમાં દક્ષિણ તરફ વલ્યો અને રાજપૂતાના તથા ગુજરાતમાં ફેલાણો, આવી જે ઇતિહાસ અન્વેષકોની માન્યતા છે તેને આ પ્રબન્ધ નાયકના પ્રાદેશિક કાર્યક્ષેત્ર વિષયક ક્રમથી ટેકે મળે છે. વિક્રમની પાંચમી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #14
--------------------------------------------------------------------------
________________ 12 સદીથી ગુજરાતમાં જૈનોનો ફેલાવો થવા માંડયો હતો અને બારમી તેરમી સદી સુધીમાં ગૂર્જરભૂમિ જૈનધર્મનું મુખ્ય રથલ બન્યું હતું. આ પ્રકારના અનુમાનને પણ આ પ્રબળે ઉપરથી પુષ્ટિ મળે છે. ગ્રન્થકાર અને હવે આપણે પ્રસ્તુત ગ્રન્થ પ્રભાવક ચરિત્રના કર્તા આચાર્ય ગ્રન્ટચનાને પ્રભાચન્દ્રસૂરિ અને એમના આ ગ્રન્થના નિર્માણ સમયને સમય, વિચાર કરીયે. પ્રભાચન્દ્રસૂરિએ પ્રસ્તુત ગ્રન્થના અન્તમાં લખેલી વિસ્તૃત પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે તેઓ ચન્દ્રકુલમાંથી પ્રકટેલ રાજગચ્છના આચાર્ય ચન્દ્રપ્રભસૂરિના શિષ્ય હતા. પ્રભાચન્દ્રના કહેવા પ્રમાણે પ્રદ્યુમ્નસૂરિની પાસે ત્રિભુવનગિરિના સ્વામી કઈમ” રાજાએ દીક્ષા લીધી અને તે ધનેશ્વરસૂરિ નામના આચાર્ય ગ૭પતિ થયા ત્યારથી ચન્દ્રગચ્છ એ “રાજગ૭ના નામથી પ્રસિદ્ધ થયો. પ્રભાચન્દ્ર એ પ્રશસ્તિમાં પિતાની એક ગુર્વાવલી આપેલી છે જેમાં પ્રદ્યુમ્નસૂરિથી માંને પિતા સુધીના 10 આચાર્યોને પરિચય કરાવ્યો છે, આપેલ પરિચય પ્રમાણે એમની વંશાવલી નીચે પ્રમાણે બને છે. ચન્દ્રગચ્છ (ચન્દ્રકલ) પ્રદ્યુમ્નસૂરિ અભયદેવસૂરિ ધનેશ્વરસૂરિ (એમનાથી રાજગચ્છ થયે) અજિતસિંહસૂરિ વદ્ધમાનસૂરિ શીલભદ્રસૂરિ શ્રીચન્દ્રસૂરિ ભરતેશ્વરસૂરિ ધર્મઘોષસૂરિ સર્વદેવસૂરિ પૂર્ણભદ્રસૂરિ જિનેશ્વરસૂરિ જિનદત્તસૂરિ પદ્યદેવસૂરિ ચન્દ્રપ્રભસૂરિ પ્રભાચન્દ્રસૂરિ (પ્રસ્તુત ગ્રન્થકાર ) P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #15
--------------------------------------------------------------------------
________________ 13 આ પટ્ટાવલી પ્રમાણે પ્રસ્તુત ગ્રન્થકાર આચાર્ય પ્રભાચન્દ્ર ચન્દ્રગચ્છ અથવા ચન્દ્રકુલના રાજગચ્છની પરમ્પરાના આચાર્ય હતા; પ્રસિદ્ધ વાદમહાર્ણવ ગ્રન્થકાર આચાર્ય અભયદેવસૂરિ એમના આઠમા પટ્ટગુરૂ થતા હતા. ગ્રન્થકારે પ્રત્યેક પ્રબન્ધની સમાપ્તિમાં ચન્દ્રપ્રભસૂરિને ગુરૂ તરીકે, પ્રદ્યુમ્ન સૂરિનો ગ્રન્થશેધક તરીકે અને પિતાને ગ્રન્થકાર તરીકે નામેલ્લેખ કર્યો છે અને સાથે જ પિતાને “રામ અને લક્ષ્મીના પુત્ર બતાવીને પિતાના માતપિતાના નામે પણ સુચવી દીધાં છે. આચાર્ય પ્રભાચન્દ્ર પિતે ચન્દ્રપ્રભસૂરિના શિષ્ય હતા છતાં એમને પ્રદ્યુમ્નસૂરિ ઉપર અનન્યતુલ્ય શ્રધ્ધા હતી, એના પરિણામે એમણે પ્રથમ, તૃતીય પંચમાદિ દરેક એકાન્તરિત પ્રબન્ધના અન્તમાં પ્રદ્યુમ્નસૂરિની પ્રશંસામાં એક એક ખાસ પદ્ય લખ્યું છે અને તેમાં ક્યાંઈ તીર્થોરૂપે, ક્યાંઈ કલ્પવૃક્ષરૂપે, કયાંઈ લૌકિક દેવરૂપે કયાંઈ વાણી સુધારક તરીકે, ક્યાંઈ કાવ્ય વિષયક અર્થદાતા તરીકે પ્રદ્યુમ્નસૂરિની સ્તુતિ કરી છે, અને એક ઠેકાણે તે પિતાને તેમના શિષ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. આથી સમજાય છે કે પ્રદ્યુમ્નસૂરિએ પ્રસ્તુત ગ્રન્થનું સંશાધન માત્ર જ નહિ કર્યું હોય, પણ પ્રભાચને સાહિત્યને અભ્યાસ કરાવીને કવિ બનાવનાર પણ પ્રદ્યુમ્નસૂરિ જ હોય તેમ લાગે છે, અને એજ સબબથી પ્રભાચન્દ્ર પિતાને તેમના શિષ્ય તરીકે ઉલ્લેખ્યા હશે. ગ્રન્થકારે પિતાને પ્રસ્તુત ગ્રન્થમાં જે પરિચય આપે છે તેનો સાર ઉપર પ્રમાણે છે, એથી વધારે આપણે એમના સબન્ધમાં જાણતા નથી, અને પ્રભાવક ચરિત્ર ઉપરાન્ત બીજે પણ કોઈ ગ્રન્થ પ્રસ્તુત ગ્રન્થકારે બનાવ્યું હશે કે કેમ? તે કહી શકાય તેમ નથી; કેમકે પ્રસ્તુત ગ્રન્થ અને એમાં આપેલા પરિચય સિવાય પ્રભાચન્દ્રના સંબન્ધમાં વિશેષ હકીકત અમારા જેવા કે જાણવામાં આવી નથી, પણ પ્રસ્તુત ગ્રન્થની લેખનશૈલી અને કેટલાક શબ્દ પ્રયોગો ઉપરથી જણાય છે કે “પ્રભાવક ચરિત્ર એ પ્રભાચન્દ્રસૂરિની જુવાન અવરથાની કૃતિ છે અને આ કૃતિ એમને યોગ્ય ગ્રન્થકાર અને કવિ તરીકે પૂરવાર કરી આપે છે, તેથી આપણે એમની બીજી કૃતિની પણ આશા તે રાખીયે જ. જે આ ગ્રન્થકારે લાંબી ઉંમર ભેગવી હશે તો એ ઉપરાન્ત બીજા પણ કેટલાક ગ્રન્થ બનાવ્યા જ હશે, પણ એમને બીજે કઈ પણ ગ્રન્થ દષ્ટિગોચર ન થવાથી એ વિષયમાં કંઈ પણ નિશ્ચિત કહી શકાય તેમ નથી. પ્રસ્તુત ગ્રન્થ રચાઈને વિક્રમ સંવત્ 1334 ના ચિત્રશુદિ 7 શુક્રવાર અને પુનર્વસુ નક્ષત્રમાં સંપૂર્ણ થયો હતો, એમ ગ્રન્થના અન્તમાં કર્તાએ જ જણાવ્યું છે એટલે એ વિષયમાં ઉહાપોહ કરવાની જરૂરત નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #16
--------------------------------------------------------------------------
________________ પ્રભાવક ચરિત્ર મૂલ ગ્રન્થ સં. 1965 માં નિર્ણયસાગર પ્રેસમાં છપાયે ન હતો, પણ તે પુસ્તક એટલું બધું અશુધ્ધ રહી ગયું હતું ઉપસંહાર, કે સાધારણ વાંચનારને માટે તે લગભગ નિરૂપયેગી જેવું ન હતું અને હજારે અશુદ્ધિઓથી ભરપૂર આ પુસ્તકને આધારે આનું ભાષાન્તર કરવું તે તેથીયે વધારે મુશ્કેલ હતું, આથી આના ભાષાન્તરમાં કેટલેક અંશે ખામી રહી ગઈ છે તે વાંચકે ધ્યાનમાં રાખશે અને જ્યાં ક્યાંઈ અર્થમાં ગડબડ જણાય અથવા જૈન શૈલીથી વિપરીત અર્થ જણાય તો તે અશુદ્ધ પુસ્તકનું પરિણામ જાણી ક્ષન્તવ્ય ગણશે અને સુધારીને વાંચશે એવી આશા છે. અમે એ ઘણું મહેનતે મૂલ પુસ્તકને ઘણે અંશે સુધારી લીધું છે અને તે સુધારેલ મૂલ પુસ્તકના આધારે જ “પ્રબન્ધપર્યાલોચના” ના શીર્ષક નીચે દરેક પ્રબન્ધની સંક્ષિપ્ત સમાલોચના લખી છે, જેમાં કેટલાક પ્રબન્ધને સંક્ષિપ્ત કથાસાર અને સમાલોચના બંને લખ્યાં છે અને કેટલાકના ખાસ મુદ્દાઓ ઉપર આલોચના માત્ર લખી છે. સમય અને સાધનની કમીના કારણે પ્રબળે ઉપર જેટલું ઐતિહાસિક અવલોકન લખી શકાય તેટલું લખ્યું નથી છતાં જે કંઈ “પ્રબન્ધપર્યાલચન” માં લખ્યું છે તેથી ઇતિહાસ રસિક સંતુષ્ટ થશે એવી આશા છે. A વાચકગણુને પ્રાર્થના છે કે તેઓ પુસ્તક વાંચે તે પહેલાં આ “પ્રબન્ધપર્યાલચન” વાંચી લે. આ ઉપરથી તેમને પ્રબન્ધની ખાસ ખાસ ઘટનાઓ સંબન્ધી ઐતિહાસિક તથ્યની સાથે ભાષાન્તરગત કેટલીક અસ્પષ્ટ વાતને પણ ખુલાસો મળી રહેશે. મુક કવાડા (મારવાડ) છે તા. 14-8-31 મુનિ કલ્યાણવિજ્ય P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust
Page #17
--------------------------------------------------------------------------
________________ 1. પ્રબન્ધપર્યાલોચન, લેખક–સુનિ કલ્યાણવિજય. 5 છે K1 વજીસ્વામી. આ == = = = ભાવક ચરિત્રમાં સર્વ પ્રથમ પ્રબન્ધ વજીસ્વામી છે. આચાર્ય હેમચન્દ્રસૂરિએ પિતાના પરિશિષ્ટ પર્વમાં વજીસ્વામી સુધીના પ્રસિદ્ધ વિરેનાં ચરિત્ર વર્ણવ્યાં છે, જ્યારે પ્રભાચન્દ્રસૂરિએ વજીસ્વામીથી આરંભીને તે પછીના પ્રસિદ્ધ પ્રભાવકના પ્રબળે લખ્યા છે. અહીં એક પ્રશ્ન થઈ શકે કે જ્યારે હેમચન્દ્ર વચરિત્ર લખી દીધું હતું તે પછી પ્રભાચબ્દ અહીં ફરી વજીને પ્રબન્ધ શા માટે લખ્યો ? એના ઉત્તરમાં એમ કહી શકાય કે આચાર્ય હેમચન્દ્ર વજચરિત્ર ઘણું વિસ્તૃત લખ્યું છે અને તે સિવાય આયરક્ષિતનું ચરિત્ર પણ તેની સાથે વર્ણવ્યું છે જ્યારે અહીં કેવલ વચરિત્ર અને તે પણ સંક્ષિપ્તમાં વર્ણવ્યું છે અને આર્યરક્ષિતને પ્રબન્ધ જુદો લખે છે. ભગવાન સ્વામીને જન્મ આજથી 1962 વર્ષ પૂર્વે માલવ દેશાન્તર્ગત તુમ્બવન સંનિવેશમાં થયો હતો. પ્રભાવચરિત્રમાં એમની 3 વર્ષની અવસ્થામાં દીક્ષા થવાનું લખ્યું છે, એનો અર્થ એ છે કે ત્રણ વર્ષની અવસ્થામાં આચાર્યો તેને પિતાના ક્ષલક (ભાવિશિષ્ય) તરીકે સ્વીકારીને તેવા પ્રકારને વેષ આપ્યો હશે કે જેથી તેને આહારપાણી આપવામાં હરકત ન થાય. ટીકાગ્રન્થોમાં પણ આવાજ તાત્પર્યાનો ઉલ્લેખ છે કે " ત્રણ વર્ષની અવસ્થામાં વજીને દીક્ષા આપી હતી પણ તેને તે વખતે સાધ્વીઓના ઉપાશ્રયમાં જ રાખ્યા હતા અને જ્યારે તે આઠ વર્ષના થયા ત્યારે સાધુઓએ તેને પિતાના સંધાડામાં ભેળવી લીધા હતા” યુગપ્રધાન પટ્ટાવલિયોમાં વજીસ્વામીને ગાઈથ્ય પર્યાય 8 વર્ષને લખ્યો છે તે બરોબર જ છે. કારણકે જ્યારથી વજીસ્વામી આઠ વર્ષના થઈ સાધુઓની સાથે વિચરવા લાગ્યા ત્યારથી જ તેમને દીક્ષા પર્યાય ગણવામાં આવે છે. વજીસ્વામીના પિતા ધનગિરિ શ્રેષિપુત્ર હતા. એથી આ વાત સ્વતઃ સિદ્ધ છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #18
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર વજીના જન્મ વૈશ્ય કુલમાં થયો હતો અને તે કુલનાં મનુષ્યો પરમ્પરાથી જૈન ધર્મના અનુયાયી હતાં; કારણ કે એમના બાપ અને મામાએ એમને જન્મ થયા પૂર્વેજ જૈન દીક્ષા ગ્રહણ કરેલી હતી. વાસ્વામીને પૂર્વજન્મના જ્ઞાનથી વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો અને તે જ કારણે તેમણે બાલપણામાં દીક્ષા ગ્રહણ કરી હતી. વજીસ્વામીના ગુરૂ આર્યસિંહગિરિ આર્યસુહસ્તિની પરમ્પરાના કટિક ગણના આચાર્ય હતા. કલ્પસ્થવિરાવલીમાં એમના મુખ્ય 4 શિષ્યોમાં વજીનો નંબર આર્ય સમિતના પહેલાં લખેલો છે; પરંતુ ચરિત્ર ગ્રન્થમાં આર્યસમિતને નમ્બર વજીની પહેલાં મલે છે, આ પાઠાન્તરનું કારણ એ જણાય છે કે વજીસ્વામી પાછલથી યુગપ્રધાન બન્યા હેવાથી કલ્પસૂત્રમાં તેમને નામોલ્લેખ આર્યસમિતની પૂર્વે કર્યો છે. વજને સમય સંયમપ્રધાન હતો. દુષ્કાલના સમયમાં વિદ્યાપિણ ભોગવવાને બદલે અનશન ગ્રહણ કરવાનું વજીસ્વામીના શિષ્યોએ પસંદ કર્યું હતું; એ જણાવે છે કે તે કાલમાં સંયમધર્મમાં થોડો પણ અપવાદ લગાડવાને સાધુએ ખુશી ન હતા; સાથે જ તે સમયમાં જૈન સમાજમાં મૂર્તિપૂજાને મહિમા છેલ્લી હદે પહોંચેલો જણાય છે. અન્ય ધર્મિઓના પ્રતિબન્ધ સામે સંયમિશિરોમણિ વજીસ્વામી જેવા જૈન ચેત્યો માટે પુષ્પ નિમિત્તે કમર કસે છે અને બહુ દૂર પ્રદેશથી પુષ્પો લાવીને શ્રાવક વર્ગની ઈચ્છા પૂર્ણ કરે છે, એ બધું બતાવે છે કે તે કાલમાં ચૈત્યપૂજાનું કાર્ય એક મહાન ધર્મનું અંગ મનાવા લાગી ચુક્યું હતું અને જે ઉંડુ ઉતરીને જોઇયે તે વજની આ પ્રવૃત્તિનું આલંબન લઈને જ પાછલના આચાર્યો ધીમે ધીમે ચિત્ય સંબધી સાવદ્ય કાર્યોમાં પ્રવૃત્ત થયા હતા. આવસ્યક નિર્યુકિત-ભાષ્ય ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, ચૈત્યવાસિયો વજીના આ દષ્ટાતથી સંયમધારિયોને પણ દ્રવ્ય પૂજા કરવાને ઉપદેશ કરતા હતા અને પોતાનાં સાવદ્ય ક્તવ્યોને બચાવ કરતા હતા. વરવામીના સમય સુધી સાધુઓ પ્રાયઃ વનમાં રહેતા અને ગૃહસ્થના પરિચયથી દૂર રહેતા હતા. એ વજીસ્વામીના સમયની સ્થિતિ બહુ સારી નહિ ગણાય; ઉપરાઉપરી બધે બાર દુકાલી પડવાથી દેશની ખાસ કરીને ઉત્તર હિન્દુસ્થાનની પ્રજા અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. ઉત્તર અને મધ્ય ભારતવર્ષની ઘણી વસતિ તે સમયમાં દક્ષિણ ભારત તરફ વલી હતી. જૈન સંધની દશા પણ બધું સારી ન હતી. દુષ્કાળની અસરથી શ્રુતની પઠન પાઠન પ્રવૃત્તિ મંદ થઈ રહી હતી; ખરું જોતા સંઘની સ્થિતિ અસ્તાભિમુખ હતી. વજીસ્વામીનું મુખ્ય વિહારક્ષેત્ર માલવો, મગધ મધ્યહિન્દુસ્થાન અને વરાડ હતું. એ ઉપરાન્ત એકવાર દુષ્કાલના સમયમાં સંઘની સાથે તેઓ પુરી ( જગન્નાથપુરી ) સુધી પણુ ગયા હતા. વાસ્વામીની મુખ્ય પ્રવૃત્તિ ધર્મોપદેશ અને શ્રુત પાઠન હતું, એમના શિષ્યો ઉપરાન્ત પ્રસિદ્ધ અનુયોગધર આર્ય રક્ષિતે એમની જ પાસે પૂર્વકૃતનો અભ્યાસ કર્યો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #19
--------------------------------------------------------------------------
________________ વજીસ્વામી." વાસ્વામીએ કઈ પ્રજો, પ્રકરણની રચના કરી હતી કે નહિ તે જાણવામાં આવ્યું નથી; પણ તેમણે આચારાંગસૂત્રના મહાપરિફાખ્યયનમાંથી આકાશગામિની વિદ્યાને ઉદાર , કર્યાને ઉલ્લેખ શાસ્ત્રમાં મળે છે. એ સિવાય વજીસ્વામીના સંબન્ધમાં મહત્વનો ઉલ્લેખ મહાનિશીથસૂત્રના ત્રીજા અધ્યયનમાં મલે છે; જેનો સાર એ છે કે પૂર્વે પંચમંગલ મહાશ્રુતસ્કન્ધ ( પંચ નમસ્કાર ) પૃથક સૂત્ર હતું એની ઉપર ઘણું નિર્યુકિતઓ, ઘણાં ભાષ્યો અને ઘણી ચૂણિયો હતી, પણ કાલદોષથી તેને હાસ થતો ગયો, એ પછી મહદ્ધિ * પ્રાપ્ત પદાનુસારી શકિતવાલા દ્વાદશાંગ ધારી વજસ્વામી થયા જેમણે આ પંચમંગલ પણ ' શ્રુતસ્કન્ધને મૂલ સૂત્રોમાં લખ્યું. આ ઉપરથી જણાય છે કે નમસ્કારસૂત્ર પૂર્વે સ્વતન્ન : સૂત્ર હતું; પણ વજીસ્વામીએ સૂત્રોના આરંભમાં ગોઠવ્યા પછી આજ પર્યન્ત તે સૂતા : આરંભ મંગળતરીકે સૂત્રોની સાથે જ જોડાએલ છે. વજસ્વામીએ બીજા દુલિંક્ષની શરૂઆતમાં એક પર્વત પર જઇને અનશનપૂર્વક , દેહત્યાગ કર્યો હતો. દેહત્યાગ પછી છે ત્યાં આવી પોતાના રથ સાથે પ્રદક્ષિણા કરી... હતી અને તે કારણથી જ તે પર્વતનું નામ “રયાવર્ત પર્વત” પડયું હતું. રથાવત પર્વત જૈનેનું એક પ્રસિદ્ધ તીર્થ હતું, આ પર્વત સંભવતઃ દક્ષિણ માલવામાં વિદિશા ( બેલસા ) ની પાસે હતો. આચારાંગ નિયુકિતમાં પણ આનો તીર્થ તરીકે ઉલ્લેખ થયો છે. હવે જે વજસ્વામીના સ્વર્ગવાસ પછી જ આ નામ પ્રસિદ્ધિમાં આવ્યું હોય તે આનો અર્થ એટલોજ થાય કે - વત્તાં આવો ઉલ્લેખ કરનારી આચારાંગ નિર્યુકિતની રચના વજ સ્વામી પછી થઈ છે, અને જે આચારાંગ નિર્યુક્તિને શ્રુતકેવલી ભદ્રબાહુ કર્વક માનવામાં આવે તો " રાવર્ત ' એ નામ " વજસ્વામીના સ્વર્ગવાસના સમયથી નહિ પણ તે પૂર્વનું છે એમ માનવું જોઈએ વાસ્વામીના આયુષ્ય કે સ્વર્ગવાસના સમયના સંબંધમાં ચરિત્રકારે કંઈ પણ ઉલ્લેખ કર્યો - નથી, પણ યુગપ્રધાન પટ્ટાવલિયામાં એ બધી વાતનો ખુલાસો કરેલો છે. વજ પ્રથમ ઉદયના 18 મા યુગપ્રધાન હતા, એમનું કુલ આયુષ્ય 88 વર્ષનું હતું, જેમાંના 8 વર્ષગૃહપર્યાયમાં, 44 વર્ષ સામાન્ય પ્રામાણ્ય પર્યાયમાં અને 36 વર્ષ યુગ પ્રધાનત્વ પર્યાયમાં વ્યતીત થયાં હતા. નિર્વાણ સંવત 496 (વિક્રમ સં. 26 માં વજનો જન્મ, નિ, સં૫૦૪ (વિ. સં. 34). માં દીક્ષા, નિ, સં. 548 ( વિ. સં. 78 ) માં યુગપ્રધાનપદ અને નિ. સં૦ 584 ( વિ. સં. 114) માં અંતિમ દશપૂર્વધરને સ્વર્ગવાસ થયો હતો. વજના પ્રબંધના પરિશિષ્ટરૂપે વજસેન અને જે હકીકત નાગેન્દ્રાદિ ચાર શિષ્યોની આમાં લખી છે તે જરા, વિચારણીય છે; કારણકે ક૯૫ સ્થવિરાવલીમાં વસેનના 4 શિષ્યો લખ્યા છે ખરા પણ તેમનાં નામ 1 આર્યનાઈલ, 2 આર્યપૈમિલ, 3. આર્યજયો અને 4 થે આર્યતાપસ.. એ પ્રમાણે લખ્યાં છે. આમાંનું નાઇલ નામ તે કદાચ નાગેન્દ્રનું પૂર્વ રૂપ માની લઈએ પણ ; બાકીનાં ત્રણ નામનો મેળ મલતો નથી. વળી નાઈલાદિ 4 થી ૪તે તે નામની શાખાઓ , નીકલ્યાની સૂચના કલ્પ સ્થવિરાવલી કરે છે, જયારે પ્રભાવક ચરિત્રકાર આ નાગેન્દ્રાદિ શિષ્યોને ? નામથી ગમછો પ્રસિદ્ધ થયાનું જણાવે છે. અને વધારેમાં લખે છે કે આ ચારે આચાર્યોની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #20
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. મૂતિયો હજી સુધી સોપારકમાં પૂજાઈ રહી છે. આ ઉપરથી એટલું તો જણાય છે કે નાગેન્દ્ર આદિની હકીકત સૂત્ર સ્થવિરાવલિયામાં ન હોવા છતાં છે બહુપુરાણ, એથી યાતે કલ્પ સ્થવિરાવલીવાલાં નાઇલાદિ નામો નાગેન્દ્ર આદિનાં જ નામાન્તરે હોય અને નહિ નાગેન્દ્રાદિ નાઇલાદિથી ભિન્ન વ્યક્તિઓ હશે અને દીક્ષા પર્યાયમાં સહુથી છટા હોવાથી તેમનાં નામે કલ્પસ્થવિરાવલીમાં નહિ લખાયાં હોય; ગમે તેમ હોય પણ નાગેન્દ્રાદિની સત્તા ઐતિહાસિક હેવામાં તો શંકા જેવું નથી, પણ એમનાથી ગચ્છો નિકલવા સંબંધી હકીકત બરાબર જણાતી નથી, એમનાથી ગચ્છો તો નહિ પણ કુલો પ્રસિદ્ધ થયાં હતા એમ કહીયે તો વાંધા જેવું નથી. વિક્રમના અગ્યારમા સૈકા સુધી એ નામના કુલે જૈન શ્રમણ સંધમાં પ્રચલિત હતાં, પણ તે પછી તે કુલેએ ગચ્છ' નું નામ ધારણ કર્યું હતું. દેવદ્ધિગણિક્ષમાશ્રમણે નન્દીસ્થવિરાવલીમાં “નાઇલ કુલવંશ " નો ઉલ્લેખ કર્યો છે. આચારાદિના પ્રસિદ્ધ ટીકાકાર શીલાચાર્ય પિતાને નિવૃતિ કુલીન જણાવે છે અને ઉપમિતિ ભવપ્રપંચા કથાકાર સિદ્ધષિ પણ ઉકત કથાની પ્રશસ્તિમાં પિતાના પ્રગસ સૂરાચાર્યને નિવૃત્તિલોદભૂત” લખે છે. પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્ર પિતાના ગ્રંમાં પિતાના ગુરૂ જિનદત્તસૂરિને “વિદ્યાધર કુલતિલક” લખે છે એટલું જ નહિ પણ વિક્રમ સંવત 1064 માં શત્રુંજય ઉપર એક માસનું અનશન કરીને સ્વર્ગે જનાર “સંગમ” નામના સિદ્ધ મુનિને પ્રાચીન પુણ્ડરીકના લેખમાં " વિદ્યાધર કુલનભસ્તલ મૃગાંક ' લખ્યા છે. વિક્રમની અગ્યારમી સદીમાં શાંતિરિ, બારમી સદીમાં અભયદેવસૂરિ અને તે પહેલાં પછીના બીજા અનેક ગ્રંથકારોએ પોતાના ગ્રન્થમાં ચંદ્રકુલના ઉલ્લેખ કર્યા છે. ઉપરના ઉલ્લેખને વિચાર કરતાં જણાશે કે અગ્યારમા સૈકા સુધી તે નાગેન્દ્ર, નિવૃતિ, વિદ્યાધર અને ચન્દ્ર નામના કુલે જ પ્રસિદ્ધ હતાં તથા તે પછી ધીરેધીરે એ કુલ ગ૭ના નામથી પ્રસિદ્ધ થયાં હતાં, એજ કારણ છે કે પ્રભાચંદ્રસૂરિ ઉક્ત નામના ગ પ્રસિદ્ધ થયાનું જણાવે છે. પ્રબન્ધની સમાપ્તિમાં પ્રખ્યકાર પિતાને ચન્દ્રપ્રભસૂરિના પટ્ટધર તરીકે ઓળખાવે છે અને પોતે શ્રી રામ અને લક્ષ્મીના પુત્ર છે એમ જણાવે છે. તે પછી ગ્રન્થના નામને અને એના સંશોધક પ્રદ્યુમ્નસૂરિને ઉલ્લેખ કરે છે અને એજ હકીકત પ્રત્યેક પ્રબન્ધના અન્તમાં પણ જણાવી છે. માત્ર પ્રબંધનું નામ અને સંખ્યા બદલે છે; એ ઉપરાન્ત તેઓ પ્રત્યેક તો નહિ પણ એકાન્તરિત પ્રબન્ધની સમાપ્તિ પછી આ ગ્રન્થમાં સંશોધક પ્રદ્યુમ્નસૂરિની સ્તુતિ કરે છે. આ પ્રબંધને અન્ત પણ પ્રદ્યુમ્નસૂરિની સ્તુતિ છે અને તેમાં અષ્ટાપદ, વિમલગિરિ, (શત્રુંજય) તારણ (તારંગા) અપાપા (પાવા) સ્તંભન (થાંભણ) ઉજ્જયંત, (ગિરનાર) ચારૂરૂપ (ચારૂપ) અર્બદ (આબુ) આ આઠ તીર્થોની શ્લેષમાં ઉપમા આપીને તેમનું વર્ણન કર્યું છે. આ ઉપરથી તે સમયમાં પ્રસિદ્ધ તીર્થોને ખ્યાલ આવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #21
--------------------------------------------------------------------------
________________ 2 આર્યરક્ષિત. %i આ યંરક્ષિત માલવાન્તર્ગત દશપુર (મંદર)ના રાજા ઉદાયનના પ્રાસગી પુર હિત સેમદેવના પુત્ર હતા. એ 22 વર્ષની વયમાં પાટલીપુત્ર (પટના)માં બ્રાહ્મણ ધર્મના શાસ્ત્રોને અભ્યાસ કરીને ઘરે આવ્યા હતા. એમના આગમનથી આખું નગર ખુશી થયું પણ એમની માતા રૂદ્રમા કે જે જૈનધર્મની ઉપાસિકા હતી એ બહુ ખુશી થઈ નહિ. આનું કારણ આર્ય રક્ષિતે જાણ્યું અને તે બીજે જ દિવસે તોસલિપુત્ર નામના જૈન આચાર્ય પાસે જૈન પૂર્વશ્રતને અભ્યાસ કરવા ગયા, જૈન દીક્ષા સિવાય જૈન સૂત્રનું અધ્યયન ન થઈ શકે એમ જાણી આર્યરક્ષિતે જૈન દીક્ષા ગ્રહણ કરી અને શાસ્ત્રને અભ્યાસ શરૂ કર્યો, ગુરૂ પાસે જેટલું શ્રુતજ્ઞાન હતું તે બધું ભણીને તે પછી તેઓ આગળ ભણવા સારૂ વજીસ્વામી પાસે ઉજજયની ગયા. ત્યાં પ્રથમ વજીના વિદ્યાગુરૂ ભદ્રગુપ્તસૂરિને ઉપાશ્રયે જઇને તેમના અનશનની આરાધના કરાવી અને તે પછી વજીસ્વામી પાસે જઈને સાડાનવ પૂર્વને અભ્યાસ કર્યો. તે દરમિઆન તેમને છેટો ભાઈ કેશુરક્ષિત પણ ત્યાં આવ્યો અને તેને પણ આર્યરક્ષિતે જૈન દીક્ષા આપીને પિતાની પાસે રાખ્યો એ પછી કાલાન્તરે તેઓ વજસ્વામીની આજ્ઞા લઈને દશપુર ગયા અને ત્યાં પોતાના માતા પિતા અને અન્ય કુટુંબી જનોને પણું જૈનધર્મમાં દીક્ષિત કર્યા. પરેહિત સોમદેવને આશ્રયદાતા “ઉદાયન” કેણ હતો તે જાણી શકાયું નથી. શોધક વિદ્વાનોએ એ વિષયની શોધ કરવી જોઈએ. આર્યરક્ષિતની માતા જૈનધર્મની પરમ ઉપાસિકા હતી એ ઉપરથી જણાય છે કે તે સમયમાં ગમે તે જાતિના મનુષ્યો પિતાની જાતિમાં રહીને જૈનધર્મનું પાલન કરી શકતા હતા. આમંરક્ષિતે કુમારાવસ્થામાં માતા પિતાની આજ્ઞા સિવાય દીક્ષા લીધી તે બાબતમાં પ્રભાવક ચરિત્રકારે કંઇ પણ ટીકા કરી નથી, પણ અન્ય ગ્રન્થકારો આ સંબંધમાં લખે છે કે આર્યરક્ષિતની દીક્ષા તે મહાવીરના શાસનમાં પહેલી શિષ્ય નિષ્ફટા (ચોરી) છે. આજ કાલ જેઓ કહે છે કે 16 વર્ષથી નીચેની વયવાલાને દીક્ષામાં આનાની જરૂર છે, ઉપરનાને નહિ, તેઓ વિચારે કે 22 વર્ષની અવસ્થામાં વગર રજાએ થયેલી આર્યરક્ષિતની દીક્ષાને શિષ્યરી કેમ કહી હશે? આરક્ષિત કે એમના ગુરૂની ગણ, કુલ કે શાખાને કયાં પણ નિર્દેશ થયે જણાતો નથી પણ એટલું તે નિશ્ચિત છે કે તેઓ આર્યસહસ્તીની પરમ્પરાના સ્થવિર હતા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #22
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. આરક્ષિતના સમય સુધી સંયમ પ્રવૃત્તિ નિરપવાદ હતી, સાધુઓમાં વસ્ત્ર–પાત્રને પરિગ્રહ પરિમિત હતો, ચોલપટ્ટાદિ જરૂરી ઉપકરણો જરૂરતના સમયમાં જ ઉપયોગમાં લેવાતા હતાં, આમ આર્ય રક્ષિતનાં પિતાના સંભાષણે ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. સેમદેવ બીજા ગાઉથ્ય ચિન્હો છોડવાને તૈયાર થઈ જાય છે પણ નીચેનું વસ્ત્ર બદલવાને તે તૈયાર થતા નથી, તે કહે છે “નઃ શર્યા વિમુક્યા સ્વાત્મનસુતાપુરઃ” અર્થાત પિતાના પુત્ર પુત્રિની આગળ નગ્ન કેમ રહેવાય ? વલી શ્રાવકના છોકરાઓ તેમને આ ગૃહસ્થચિત વેષ જોઈ વન્દન નથી કરતા તે ઉપર સેમદેવ કહે છે–“નો ન ચામર્દ ચૂર્થ મા વન્દ્ર સપૂર્વગાડ” અર્થાત “હું નગ્ન નહિ થાઉં, ભલે તમે અને તમારા પૂર્વજો કે પણ વન્દન ન કરે' એ ઉપરથી જણાશે કે તે વખતે વસ્ત્ર પરિધાન કારણ પ્રસંગે જ થતું હશે, જેવો કે પ્રાચીન શાસ્ત્રોને આદેશ છે. - આમ છતાં પણ એટલું તો કહેવું પડશે કે સાધુઓમાં કંઈક શિથિલતા પ્રવેશવા લાગી હતી અને તેથી આર્યરક્ષિતજીને સમયનો વિચાર કરી કઠોર નિયમો કંઈક મંદ કરવા પડયા હતા એનું એક ઉદાહરણ “માત્રક' રાખવાના આદેશ સંબન્ધી છે. એટલે કે પૂર્વે એક સાધુને કેવલ એક જ પાત્ર રાખવાનું વિધાન હતું, પણ તેથી સાધુઓને કંઈક અડચણ પડતી હશે તેથી આરક્ષિતસૂરિએ સાધુઓને વર્ષાઋતુના 4 માસ માટે પાત્ર ઉપરાંત એક માત્રક (છોટું પાત્ર) રાખવાની આજ્ઞા આપી હતી. જેનું વિસ્તૃત વર્ણન વ્યવહારસૂત્રના આઠમા ઉદ્દેશકની ચૂર્ણિમાં આપેલું છે. આથી જણાય છે કે આર્યરક્ષિતને . સમય સંયમ પ્રધાન હતા છતાં કઈક સગવડતાને વિચાર પણ તે વખતે થતો હતો. આર્યરક્ષિતને સમય અવનત્યભિમુખ હતા. એનું બીજું ઉદાહરણ સાથ્વિને આલોચના દેવાને અધિકાર રદ થવો તે છે, એટલે કે આર્યરક્ષિતની પૂર્વે સાધુઓ સાધુ: એની પાસે આલોચના લેતા તેમ સાષ્યિો સામ્બિયાની પાસે આલોચના-પ્રાયશ્ચિત લેતી હતી, પણ આર્યરક્ષિતથી સાથ્વિને એ અધિકાર રદ થયો અને સાધુઓની માફક સાધ્વઓને પણ સાધુઓની પાસે આલોચના કરવાનું કહ્યું. - ત્રીજો અને સૌથી હે ફેરફાર આરક્ષિતજીન સમયમાં અનુગ પૃથકત્વનો થયો, વપર્યન્ત ધર્મકથાનુગ, ચરણકરણનુગ, દ્રવ્યાનુગ અને ગણિતાનુયોગ એ ચારે અનય સાથે જ ચાલતા હતા; પણ અધ્યાપક વિંધ્યની પ્રાર્થનાથી આરક્ષિતે આ ચારે અનયોગે જુદા કર્યા જે આજ સુધી તેવી જ રીતે જુદા છે. આ બધાં પરાવર્તન જેવાં તેવાં નથી, આ પરાવર્તને જબર્દસ્ત સંગોમાં કરવાં પડયાં હશે અને એ ઉપરથી તત્કાલીન પરિસ્થિતિ કેવી હશે તે જાણવું મુશ્કેલ નથી, ખરું જોતાં આર્ય રક્ષિત એક યુગપ્રવર્તક પુરૂષ હતા. પ્રાચીન શ્રમણ સંસ્કૃતિને ઠાસ અને નવીન આચાર પદ્ધતિનો પ્રારંભ આર્ય રક્ષિતના શાસનકાલમાં જ થવા માંડયો હતો એમ કહેવામાં ભાગ્યે જ વાંધો જેવું હોય. આર્યરક્ષિતનું મુખ્ય વિહારક્ષેત્ર માલવદેશ હતું અને એ ઉપરાન્ત તેઓ મથુરા , તરફ તેમજ મધ્યહિન્દુસ્થાનના બીજા દેશમાં પણ વિચર્યા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #23
--------------------------------------------------------------------------
________________ આયરક્ષિત. આર્યરક્ષિત 19 મા યુગપ્રધાન હતા. વલ્લભીયુગપ્રધાન પટ્ટાવલીને અનુસાર એમનું સંપૂર્ણ આયુષ્ય 75 વર્ષનું હતું. જેમાંના 22 વર્ષ ગૃહમાં, ૪જ સામાન્ય પ્રામણ્યમાં અને 13 વર્ષ યુગપ્રધાનત્વપર્યાયમાં વ્યતીત થયા હતા. એમને જન્મ નિર્વાણ સંવત પર૨ (વિ. સં. ૫ર) દીક્ષા નિ. સં. 544 (વિ. સં. 74) માં, યુગપ્રધાનપદ નિ. સં. 584 (વિ. સં. 114) માં અને સ્વર્ગવાસ નિ. સં. 597 (વિ. સં. 127) માં થયો હતો, પણ માથુરી વાચનાને અનુસારે આર્ય રક્ષિતને સ્વર્ગવાસ નિ. સં. 584 માં સિદ્ધ થાય છે. આ મતાન્તર માથુરી અને વાલ્લભી આ બે વાચનાઓ વચ્ચેના 13 વર્ષના મતભેદનું પરિણામ છે. આ મતભેદનું બીજ અને એનું સમાધાન કેવી રીતે થાય છે તે જાણવું હોય તો વીરનિર્વાણ સંવત ઓર જેન કાલગણના” નામનું અમારૂં હિન્દી ભાષાનું પુસ્તક વાંચવું, અહીંઆ ચર્ચા કરીને બહુ વિસ્તાર કરવાનો અવસર નથી. આર્યરક્ષિતે પિતાની પાટ પર પુષ્પમિત્રને બેસાડીને તેને શિક્ષા આપતાં કહેલું કે–હારા મામા, ભાઈ અને પિતાને વિષે હારી જેવું વર્તન રાખવું' બીજી તરફ પિતાના પિતા અને ભાઈ વિગેરેને પણ તેમણે શીખામણ આપેલી. આથી જણાય છે કે આર્યરક્ષિતને સ્વર્ગવાસ થયો ત્યાં સુધી તેમના પિતા સોમદેવ જીવિત હતા. 'નિશીથસૂત્રના પહેલા ઉદ્દેશાની ચૂર્ણિમાં આયંરક્ષિતના પિતાને વદ્ધાવસ્થાના દીક્ષિત લખ્યા છે; શાસ્ત્રના નિયમ પ્રમાણે 60 વર્ષથી ઉપરની અવસ્થાવાલાને “વૃદ્ધ” કહી શકાય. આ બધા વિચાર કરતાં સેમદેવ લગભગ 100 વર્ષથી અધિક જીવ્યા હશે એમ જણાય છે; કારણ કે આર્ય રક્ષિત દીક્ષા લઈ પૂર્વભણીને આવ્યા હશે ત્યાં સુધી તેમની અવસ્થા 32 વર્ષની આસપાસ હશે અને ત્યારે સોમદેવે ૬૦–૬ર વર્ષ ઉપરની અવસ્થામાં દીક્ષા લીધી હોય તે સોમદેવ આરક્ષિતથી 30-32 વર્ષે મહટ ગણાય, આયરક્ષિતે 75 વર્ષનું આયુષ્ય પૂરું કર્યું ત્યાંસુધી સેમદેવ જીવિત હતા અને અર્થ એજ થાય કે એમદેવ ઓછામાં ઓછું 100 વર્ષથી વધારે આવ્યા હતા. આયરક્ષિતને સ્વર્ગવાસ ક્યાં થયો તે ચરિત્રમાં જણાવ્યું નથી પણ સંભવ પ્રમાણે તેઓ દશપુર નગરમાં જ સ્વર્ગવાસી થયા હશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #24
--------------------------------------------------------------------------
________________ (r)eeeeeeeeeeeee. ( 3 આર્યાનન્દિલ. BEEBIDRANCSSREDNESS જ છે બન્ડમાં નામ આર્યનન્દિલ લખ્યું છે. તેમજ કેટલીક સ્થવિરાવલીઓમાં પણ એમનું નામ “નન્દિલ' જ જણાવ્યું છે, પણ નન્દિની ભૂલ Wવીરાવલીમાં અને એમના જ રચેલા વૈધ્યાસ્તવમાં “જ્ઞાનન્દ્રિત એવો ઉલ્લેખ હેવાથી હું એમનું ખરૂં નામ “આર્ય આનન્દિલ’ ગણું છું અને એ જ કારણથી શીર્ષકમાં આર્યાનન્દિલ લખ્યું છે. આર્યાનન્દિલ આરક્ષિતના શિષ્ય અથવા તો શિષ્યના શિષ્ય હશે; કારણકે એમને ચરિત્રકારે સાડાનવપૂર્વ ધારક અને “આયરક્ષિતવંચ” લખ્યા છે. જો કે છાપેલ નન્દીચ્છવિરાવલીમાં અને મેરૂતુંગસૂરિ વ્યાખ્યાન સ્થવિરાવલીમાં એમને ઉલ્લેખ આર્યમંગૂની પછી અને નાગહસ્તીની પહેલાં કર્યો છે, પણ મૂલનન્દસ્થવિરાવલીમાં એમનું સ્થાન આયરક્ષિત પછી બતાવ્યું છે. જે મેરૂતુંગની સ્થવિરાવલી અને નન્દીની મુદ્રિત સ્થવિરાવલીને યથાર્થ માનીને આર્યઆનન્દલને મંગના અનન્તર ભાવી સ્થવિર માનીયે તો એમનું આયરક્ષિત વંસ્યત્વે સાબિત થાય તેમ નથી. કેમકે આમંગૂના યુગપ્રધાનત્વને સમય વિ. સં. 51 થી 477 સુધીને હતો, જ્યારે આર્યરક્ષિતને સમય વિ. સં. 544 થી 597 સુધીમાં હતો, આ દશામાં જે આર્યઆનન્દલને મંગૂના પટ્ટધર માનીયે તો તેમને સમય આર્ય રક્ષિતની પૂર્વે લગભગ 100 વર્ષ ઉપર આવે છે અને આવી રીતે તેઓ આર્ય રક્ષિતના વંશ જ નહીં પણ પૂર્વજ ઠરે છે, પણ પ્રબન્ધમાં એમને આર્ય રક્ષિતના વંશજ લખ્યા છે અને એ લખવું સંભવિત પણ છે. તેથી એ મંગૂના પટ્ટધર નહીં પણ માથુરી યુગપ્રધાન પટ્ટાવલીને અનુસાર તે આર્ય રક્ષિત પછીના યુગપ્રધાન સ્થવિર હતા એમ માનવું વધારે સયુતિક છે અને આવી રીતે આરક્ષિતના પૃષ્ઠભાવી ગણતાં એમને સત્તાસમય નિસં. 197 પછીને ઠરે છે. પ્રબન્ધમાં આર્યાનન્દિલને માત્ર એટલો જ ચરિત્ર સંબંધ છે કે તેમણે “વૈરૂટ્યા* નામની એક બાઈને ક્ષમા ધર્મને ઉપદેશ આપીને સુખી બનાવી, તે બાઈ મરીને ધરણેન્દ્ર નાગરાજની તેજ નામની દેવી થઈ. . આર્યાનન્તિલસૂરિની આજ્ઞાકારિણું થઈ એટલું જ નહિ પણ આઠ નાગકુલે પણ આ મહાત્માને આજ્ઞાધીન થયાં, અને આર્યાનંદિલે વૈચ્યાસ્તવની રચના કરી. વૈચ્યા કોણ હતી ? તેને શું દુઃખ હતું અને ક્ષમા રાખવાથી કેવી રીતે તે દુઃખમુક્ત થઈ ઈત્યાદિ હકીકત આ પ્રબન્ધમાં વિસ્તારથી જણાવી છે. વાસ્તવમાં આ પ્રબન્ધને આર્યાનન્દિલ પ્રબન્ધ કહેવા કરતાં વૈચ્યા-પ્રબન્ધ કહેવો વધારે ઉપયુક્ત ગણાય. આ પ્રબંધમાં એક સાથે આવતાં પદ્મિનખંડપત્તન, પદ્મપ્રભરાજા, પદ્માવતી રાણી, પદ્રદત્તશ્રેણી; પદ્મયશા ભાય, પદ્માભિધ પુરા આ બધા પકારાદિના ઐતિહાસિક હશે કે કવિકલ્પિત તે જાણવું અશકય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #25
--------------------------------------------------------------------------
________________ He=00=00 =00 હું 4 કાલકાચાર્ય પ્રકારના છે જે ન શાસ્ત્રો અને સ્થવિરાવલિયો ઉપરથી ઓછામાં ઓછા ત્રણ કાલકા- ક રૂ ની ચાર્યોનું અસ્તિત્વ સિદ્ધ થયું છે અને એથી પણ વધારે સંખ્યામાં એ નામના છે. આચાર્ય થયા હોય તો નવાઈ જેવું નથી. જેમ કાલકાચાર્યો અનેક થયા છે છે તેમ કાલકના નામની સાથે જોડાયેલી ઘટનાઓ પણ જૈન શાસ્ત્રોમાંથી અનેક મળી આવે છે. આજસુધીમાં કાલકાચાર્યના નામની સાથે સંકળાયેલી નીચે પ્રમાણે 7 ઘટનાઓ જાણવામાં આવી છે. * 1 દત્તરાજાની આગળ યજ્ઞના ફલ કથન સંબન્ધી. . 3 થી 3 '' 2 ઈન્દ્રની પાસે નિગોદના વ્યાખ્યાન સંબન્ધી. . - - - - - 3 આજીવકે પાસે નિમિત્ત પઠન સંબધી.-- - - 4 અનુગ નિર્માણ સંબધી. - 1 ) 5 ગભિલોચ્છેદ સંબધી. - - - - 6 ચતુથી પર્યપણું કરણ સંબધી. . . , . { , , , , 7 અવિનીત શિષ્ય પરિત્યાગ સંબધી. નર : : : , . . .*. ." આમાંની પહેલી ઘટનાનું વર્ણન આવશ્યક ચૂર્ણિમાં કરેલું છે. અને આ ઘટનાને સંબધ ઘણે ભાગે પ્રથમ કાલકની સાથે છે કે જેઓને સત્તાસમય વીર નિસં 300 થી 376 સુધી હતો. અને કદાચ એ ઘટના પ્રસ્તુત ત્રણે કાલકથી ભિન્ન કોઈ અન્ય કાલકની સાથે સંબન્ધ ધરાવતી હોય તો પણ અસંભવિત નથી. બીજી ઘટના સ્થવિરાવલીના ઉલ્લેખ પ્રમાણે તે ઉપર્યુક્ત પ્રથમ કાલકની સાથે જ સંબન્ધિત છે, પણ ઉત્તરાધ્યયન નિર્યુક્તિના લેખ પ્રમાણે આ ઘટનાને સંબન્ધ નિ, સં૦ 453 ની આસપાસ થયેલ બીજા કાલકની સાથે છે. આ ઘટનાનું વર્ણને કથાવલી આદિ ગ્રન્થમાં આપેલું છે. ત્રીજી ઘટનાને ઉલ્લેખ પંચકલ્પચૂર્ણિમાં છે. ચાથી ઘટનાનું વર્ણન પંચકલ્પચૂર્ણિ તથા પ્રકીર્ણક ગાથાઓમાં છે. પાંચમી ઘટનાનું વર્ણને નિશીથચૂર્ણિ, વ્યવહારચૂર્ણિ, કથાવલી અને કાલક કથાઓમાં મળે છે. છઠ્ઠી ઘટનાનું વૃત્તાન્ત નિશીથચૂર્ણિ કથાવલી આદિમાં મળે છે. સાતમી ઘટનાનું વર્ણન આવશ્યકચૂર્ણિ, કલ્પચૂર્ણિ અને કથાવલી આદિમાં કરેલું છે. ઉપરની ત્રીજીથી સાતમી સુધીની પાંચે ઘટનાઓને સંબન્ધ ઉપર્યુક્ત બીજા કાલકની સાથે છે. . .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #26
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. ઉપર્યુક્ત ધટનાઓ પિકી પ્રસ્તુત પ્રબન્ધમાં માત્ર 5 મી 6 ઠી અને 7 મી આ ત્રણ ઘટનાઓનું વર્ણન આપેલું છે. 3 જી અને 4 થી એ બે ઘટનાઓ પ્રાયઃ અપ્રસિદ્ધ છે અને 2 જી ઘટનાને અતિ દેશમાત્ર કર્યો છે અને 1 લી ઘટના અન્યકાલક સંબધી જાણુને છોડી દીધી લાગે છે. આ બધી ઘટનાઓ પૈકી કઈ ઘટના કયા સમયમાં બની તે સંબન્ધી ઉહાપોહ અમોએ અમારા “વરનિર્વાણ સંવત ઔર જૈન કાલગણના” તથા “આર્યકાલક” નામના નિબન્ધામાં કર્યો છે અને પરિણામે જે સમયની અટકળ કરી છે. તે વાંચકોને અવલોકવા નિમિત્તે નીચે આપીયે છીયે– 1 યલ નિરૂપણ–નિ સં 300 થી 335 સુધીમાં. 2 નિગોદ વ્યાખ્યાન-નિ. સં૦ 336 થી 376 સુધીમાં. 3 નિમિત્ત પઠન–૪૫૩ ની પહેલાં પાંચ-દશ વર્ષ ઉપર. 4 અનુયોગ નિર્માણ 453 ની પૂર્વે. 5 ગÉભિલોચ્છેદ–૫૩ ના વર્ષના અન્ત. 6 ચતુર્થી પર્યુષણું-૪પ૭ અને 465 ની વચમાં. 7 અવિનીત શિષ્યત્યાગ-૫૭ પછી અને 465 ની પહેલાં. આટલું પ્રાસંગિક વિવેચન કરી હવે પ્રસ્તુત પ્રબળ ઉપર આવીયે. કાલકાચાર્ય ધારાવાસનગરના રાજા વીરસિંહના પુત્ર અને ભરૂચના રાજા બલમિત્ર ભાનુમિત્રના મામા હતા અને એમનાં સર્વ કામો ક્ષત્રિયોચિત હતાં; એ બધી વાતોને વિચાર કરતાં એઓ જાતિના ક્ષત્રિય હશે એમાં કંઈ શંકા જેવું નથી. કાલકે જેન આચાર્ય ગુણાકરના ઉપદેશના પરિણામે કુમારાવસ્થામાં જ જૈન દીક્ષા ગ્રહણ કરી હતી, એટલું જ નહિ પણ એમની બહેન સરસ્વતીએ પણ તે જ માર્ગનું અનુસરણ કર્યું હતું કે જેના નિમિત્તે ગÉભિલોચ્છેદવાલી ઘટના બનવા પામી હતી. - પ્રસ્તુત પ્રબન્ધકારે કાલકની મદદે આવેલ 96 શક રાજાઓને શાખિદેશથી આવ્યા બતાવ્યા છે, પણ ખરી રીતે તેઓ ઇરાનથી આવ્યા હતા. નિશીથચૂર્ણિમાં આ શકે પારસફૂલ'ના હતા એમ જણાવ્યું છે, જ્યારે પ્રાકૃત કાલકકથામાં તેઓ “શકૂલ થી આવ્યાનો ઉલ્લેખ છે. પારસકૂલ’ એને અર્થ ફારસની ખાડી પાસેને દેશ એવો જણાય છે, ત્યાંના શકે ઉપરથી તે શકકુલ પણ કહેવાતો હોય; “શાખિદેશ” એ કંઈ દેવાનું વાસ્તવિક નામ નથી, પણ પ્રાકૃત “સાહિ’ શબ્દનું સંસ્કૃત રૂપ છે અને “સાહિ” એ રાજાવાચક “શાહ ને અપભ્રંશ છે. આથી એ સિદ્ધ થાય છે કે જે 96 મંડલિકે કાલકની પ્રેરણુથી હિન્દુસ્થાનમાં આવ્યા હતા, તે જાતિના “ક” અને “શાહ' ઉપાવિધારી ઇરાનના મંડલિકે હતા. તેઓએ પહેલવહેલી કાઠિયાવાડમાં પિતાની સત્તા જમાવી અને તે પછી ઉજેણું ઉપર જઇને ગર્દભવને પદભ્રષ્ટ કરી ત્યાંને કબજે લીધે હતો. પ્રસ્તુત પ્રબન્ધમાં તેમજ વ્યવહારચુર્ણિ આદિમાં ઉજેણીના સિંહાસન પર સાહિ”ને બેસાડવાને લેખ છે; જ્યારે કથાવલીમાં ઉજજેણના રાજ્યાસન ઉપર લાટના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #27
--------------------------------------------------------------------------
________________ " કાલકાચાર્ય. \/\52 6 25 રાજા બલમિત્રને બેસાડ્યાનો ઉલ્લેખ કર્યો છે. આ બે પરસ્પર વિરૂદ્ધ લેખોને સમન્વય એ છે કે લડાઈ જીત્યા પછી તરત તે ઉજેણીની ગાદીએ શક જ બેઠે હતો, પણ તે ત્યાં બહુ ટકો લાગતો નથી. લગભગ 4 વર્ષ રાજ્ય કર્યા પછી બલમિત્ર–ભાનુમિત્રે તેમને ઉજેણીમાંથી કાઢીને પિતાને કબજે કર્યો હતો, આ કારણથી કથાવલીને લેખ પણ અપેક્ષાથી સાચો જ છે. પ્રબન્ધકાર લખે છે કે કાલકાચાર્ય બલમિત્ર, ભાનુમિત્રના આગ્રહથી ભરૂચમાં વર્ષાચેમાસું રહ્યા, પણ પુરોહિતની ખટપટના પરિણામે તેમણે ચોમાસામાં જ વિહાર કરી પ્રતિષ્ઠાનમાં જઈને ચતુર્થીને દિવસે પણ કરી હતી, પ્રબન્ધન એ લેખ પણ વિચારણીય છે. કેમકે નિશીથચૂણિમાં સ્પષ્ટ લખેલું છે કે તેમણે ઉજેણીમાં માસું કર્યું હતું અને ત્યાંથી જ તેઓ પ્રતિષ્ઠાનપુર ગયા હતા. બલમિત્ર–ભાનુમિત્ર ભરૂચના રાજા તરીકે જ વિશેષ પ્રસિદ્ધ હતા, કેમકે ઉજેણીને અધિકાર તેમણે પાછળથી મેળવ્યો હતો અને ત્યાં તેઓએ 8 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. જ્યારે ભરૂચમાં તેમણે પર વર્ષ સુધી રાજપદ ભોગવ્યું હતું. આથી તે પ્રાયઃ ઠેઠ સુધી ભરૂચના રાજા તરીકે જ પ્રસિદ્ધ રહ્યા લાગે છે, અને એજ પ્રસિદ્ધિના પરિણામે પ્રકારે કાલકને ભરૂચથી પ્રતિષ્ઠાનની તરફ વિહાર કરાવ્યો લાગે છે. વાસ્તવમાં કાલકે ભરૂચથી નહિ પણ ઉજેણથી પ્રતિષ્ઠાને જઈને સાતવાહનના કહેવાથી ચતુર્થીના દિવસે પર્યુષણ પર્વનું આરાધન કર્યું હતું. અવિનીત શિષ્ય પરિત્યાગવાલી ઘટનાના વર્ણનમાં પણ પ્રસ્તુત પ્રબન્ધકારે એક મોટી ભૂલ કરી છે. તેઓ લખે છે કે “શિષ્યોના અવિનયથી કંટાળીને કલિક તેમને મૂકીને છાના વિશાલા અર્થાત ઉજજેણી તરફ ચાલ્યા ગયા અને ત્યાં પોતાના પ્રશિષ્ય સાગરસૂરિની પાસે રહ્યા કાલકે પોતાના શિષ્યોને ક્યાં ત્યાગ કર્યો તે અહીં જણાવ્યું નથી, પણ તેમને છોડીને તેઓ ઉજેણી ગયા એમ બતાવ્યું છે, જ્યારે ખરી હકીકત એ છે કે કાલકે ઉજજેણીમાં પિતાના શિષ્યોને ત્યાગ કર્યો અને ત્યાંથી એકલા વિહાર કરીને સુવર્ણભૂમીમાં પોતાના પ્રશિષ્ય સાગર ક્ષમણની પાસે તેઓ ગયા હતા; “સ ત્તવમUT સારસ્વમ સુવર્ણભૂમિg” આ ઉતરાધ્યયન નિયુકિતની ગાથામાં તેમજ અન્ય ગ્રન્થોમાં પણ આ હકીકત ઘણી પ્રસિદ્ધ છે; છતાં પ્રભાચન્ટે આ વિષયમાં આવી ભૂલ કેમ કરી હશે તે કહી શકાય તેમ નથી. અન્તમાં પ્રબન્ધકારે કાલકના મુખે સાગર પ્રતિ અષ્ટપુષ્પીના સ્વરૂપને પ્રશ્ન કરાવ્યો છે, પણ પ્રાચીન પુસ્તકમાં આ વિષયને કંઈ પણ ઉલ્લેખ જોવાતો નથી. મૂલ વૃત્તાન્તમાં કાલાન્તરે કેવી રીતે ઉમેરા થાય છે તે આ ઉપરથી જણાશે. કાલકના ગુરૂ અને ગ૭ સંબધી કંઇ પણ વૃત્તાન્ત જાણવામાં આવ્યું નથી તેમજ તેઓ શ્રુતજ્ઞાનના કેવા અભ્યાસી હતા તે પણ નથી જાણતું, પણ તેમણે કરેલ અનુયોગ નિર્માણ ઉપરથી જણાય છે કે તેમની તે કાલીન મૃતધરોમાં ગણતરી અવશ્ય હોવી જોઈએ. કાલકનો સમય સંયમ પ્રધાન હતા. તેમના સમયમાં રેવતીમિત્ર, આર્યમંગૂ અને આર્યસમુદ્ર જેવા અનુયોગધરે વિચરતા હતા. મધ્યહિન્દુસ્થાન અને કેકન વિગેરેમાં જૈન 'श्रीकलाससागरसूरि ज्ञानमन्दिर भीमहातीर जान आराधना केन्द्र on ThuઘR) fs a82002 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #28
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર ધર્મનું વિશેષ પ્રાબલ્ય હતું, છતાં રાજ્યક્રાન્તિને કારણે દેશમાં કંઈક અશાંતિ જેવું હશે. પશ્ચિમ ભારતથી લઇને માલવા સુધીમાં શકોના ટોળાં ફેલાઈ ગયાં હતાં અને આ સર્વ આપત્તિનું મૂલકારણ ગર્દભિલકારા સાધ્વી સરસ્વતીનું અપરહણ હતું, જે ગર્દભિવ કાલકના ઉપદેશથી સમજી ગયો હોત અથવા અન્ય કોઈ પણ ભારતીય રાજાએ કાલકની ફર્યાદ સાંભળી હોત તો તેઓ પારસકૂલ સુધી જઈને શકે નહિ લાવ્યા હોત. કાલક જબર્દસ્ત યુગપ્રવર્તક પુરૂષ હતા. તેમણે રાજ્યક્રાન્તિ જ કરાવી હતી એમ નહિ પણ ધર્મમાર્ગમાં પણ તેમણે સૂત્રોના પદ્યબધું પ્રકરણોના અનુવાદ કરીને ગંડિકાનું– યેગની પ્રવૃત્તિ ચલાવી હતી અને પ્રથમાનુયોગ નામથી એક કથા વિષયક આગર સિદ્ધાન્ત ગ્રન્થની રચના કરી હતી અને તે ઉપરાન્ત તેમણે લોકાનુયોગમાં કાલક સંહિતા નામની નિમિત્ત વિષયની સંહિતા બનાવી હતી. પરંપરાથી ભાકવા શુદિ 5 ને દિવસે પર્યુષણ પર્વ થતું હતું તે એમણે ચતુર્થીને દિવસે કર્યું અને ખૂબી એ હતી કે પિતાનાં આ સર્વ અભિનવ કાર્યો જૈન સંઘની પાસે તેમણે “પ્રામાણિક” તરીકે મંજુર કરાવ્યાં હતાં. આ ઉપરથી કાલકનો જૈન સંઘમાં કે પ્રતાપ હશે તે વાચકો સ્વયં જાણું શકશે. કાલકની વિહાર ભૂમી પણ ઘણું વિસ્તૃત હતી. પૂર્વમાં પાટલિપુત્ર (પટના ) માં તે સંઘને પિતાના કર્તવ્યનું દિગ્દર્શન કરાવે છે, દક્ષિણમાં પ્રતિષ્ઠાનમાં પંચમી થકી ચતુથીમાં સાંવત્સરિક પર્વ કરે છે, પશ્ચિમમાં તે તેઓ છેક ફારસની ખાડી સુધી શકિસ્તાનમાં પહોંચી જાય છે અને એ ઉપરાન્ત સુવર્ણભૂમી સુધી તે પોતાને વિહાર લંબાવે છે. આથી કાલકે જ્યાં સુધી પિતાને વિહાર લંબાવ્યો હતો તે જણાશે. કાલકાચાર્ય કયાં અને કયારે સ્વર્ગવાસી થયા એ જણાયું નથી પણ ઘણે ભાગે તેઓ વીર વિ. સં૪૬૫ ની લગભગમાં પરલોકવાસી થયા હશે, એમ હું માનું છું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #29
--------------------------------------------------------------------------
________________ R ~ ~ ~ ~~ ~ ~ હું પ શ્રી પાદલિપ્તસૂરિ. હું 4xx0000c0w8 ( પા જ દલિપ્તસૂરિને પ્રબન્ધ તે એક પ્રબન્ધ સંગ્રહ છે, આમાં પાદલિપ્ત ઉપરાન્ત રૂદ્રદેવસરિ, શ્રમણસિંહસૂરિ, આર્યખપટ, મહેન્દ્ર ઉપાધ્યાય અને જ છે નાગાર્જુન સિદ્ધના પ્રબન્ધ પણ આવ્યા છે અને આ બધા મહાપુરૂ ત58 ને સમ સામયિક બતાવ્યા છે. અમે આ પ્રબન્ધનું જુદું જુદુ અવલોકન કરીને તે વિષયમાં ઐતિહાસિક તત્ત્વનું અન્વેષણ કરશું. પાદલિપ્તને જન્મ કેશલાપુરી (અયોધ્યા) માં વિજયબ્રહ્મ રાજાના રાજ્ય કાલમાં થયો હતો. એમના પિતાનું નામ “કુલ્લ શ્રેણી અને માતાનું નામ પ્રતિમા હતું. વૈરોટયા નામની નાગ જાતિની દેવીએ બતાવેલ ઉપાય કરવાથી એમને જન્મ થયો હતો તેથી માતાપિતાએ એમનું નામ " નાગેન્દ્ર ' આપ્યું હતું. નાગેન્દ્રને બાલપણમાં જ એની માતા એ વિદ્યાધર ગચ્છના આચાર્ય આર્યનાગહસ્તિને અર્પણ કર્યો હતો. પણ મહેટ થાય ત્યાં સુધી પાલવાની આચાર્યની ભલામણથી તેને માતાએ પાસે રાખીને 7 વર્ષ સુધી પાલ્યો હતો. 8 મા વર્ષમાં આચાર્યો તેને પિતાને કબજે લીધે અને પિતાના ગુરૂભાઈ સંગમસિંહસૂરિને તેના સંબંધમાં ઉચિત કરવાની આજ્ઞા આપી. નાગેન્દ્રને આઠ વર્ષની અવસ્થામાં દીક્ષા આપીને એની સેવા શુશ્રષા અને અધ્યયનનું કાર્ય મડન નામના ગણિને સોંપવામાં આવ્યું. દીક્ષા આપીને નાચેંદ્રનું શું નામ પાડયું તે જણાયું નથી; પણ એનું પાદલિપ્ત નામ કેમ પડયું તે પ્રબંધકારે જણાવ્યું છે. કહે છે કે નાગેન્દ્રની એવી તીણ બુદ્ધિ હતી કે તે જે સાંભળીને તે તેને યાદ રહી જતું હતું. આવી શીધ્ર પ્રાહિણી બુદ્ધિના પ્રભાવે તેણે એકજ વર્ષની અંદર વ્યાકરણ અને સાહિત્યમાં સારે પ્રવેશ કરી દીધો હતો અને તે સાધારણ કવિતા પણ જોડી કાઢતો. એકવાર તેણે એક ગાથા પોતાની ભિક્ષાચના વર્ણનમાં લખી જેમાં યુવતિસ્ત્રીનું વર્ણન જોઈ ગુરૂએ એને પ્રાકૃત ભાષામાં કહ્યું કે પત્તિોસિ” અર્થાત “તું રાગાગ્નિમાં સલગી ગયો છે” ગુરૂનું એ વાકય સાંભળીને એણે કહ્યું- હે પૂજ્ય ! આ “પવિત્ત શબ્દમાં એક કાને’ વધારી આપવાની કપા કરે કે જેથી હું “પાલિત્ત' પાદલિપ્ત-(પગે લેપ કરનાર) થઈ જાઉં. અને ગુરૂએ એને આશિર્વાદ આપ્યો કે “પાદલિપ્ત ભવ’ આ પ્રમાણે નાગેન્દ્રનું પાદલિપ્ત નામ પડયું. પાદલિપ્તની ચતુરાઈ અને બુદ્ધિથી પ્રસન્ન થઈને આર્યનાગહસ્તિએ દશમા વર્ષે એમને પિતાના ઉત્તરાધિકારી પટ્ટધર તરીકે કામ કરીને મથુરા નગરીએ મોકલ્યા. કેટલોક સમય મથુરામાં રહીને પાદલિપ્તસૂરિએ પાટલીપુત્ર તરફ વિહાર કર્યો. પાટલીપુત્ર નગરમાં આ વખતે મુસષ્ઠ નામક રાજા રાજ્ય કરતો હતો. તેણે પાદ : P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #30
--------------------------------------------------------------------------
________________ 28 શ્રી પ્રભાવક ચરિત્ર લિપ્તની તાત્કાલિક બુદ્ધિના વિષયમાં પ્રશંસા સાંભળીને તેમની અનેક પ્રકારે પરીક્ષા કરી, જેમાં સર્વત્ર પાદલિપ્ત પોતાની પ્રતિભાને અપૂર્વ પરિચય બતાવ્યો અને મુરુડના મનમાં સદ્ભાવ ઉત્પન્ન કર્યો. કહે છે કે એકવાર મુસ૩રાજને મસ્તકની પીડા ઉત્પન્ન થઈ, જેની ખબર તેણે પ્રધાનની મારફત પાદલિપ્તને આપી; આથી આચાર્યો પિતાની તર્જની આંગળી ઢીંચણ ઉપર ફેરવીને રાજાની વેદના શાન્ત કરી. આ પ્રસંગની સૂત્રિકા ગાથા નિશીથભાષ્યમાં નીચે પ્રમાણે છે "जह जह पएसिणिं जाणुमि पालित्तओ भमाडेइ / तह तह सैसिरवियणा पणस्सइ मुरंडरायस्स // " પાદલિપ્તના આ લોકોત્તર પ્રભાવથી ખેંચાઈને મુસષ્ઠરાજ ઘોડેસ્વાર થઈ નમસ્કાર કરવાને તેમના ઉપાશ્રયે ગયો અને પ્રણામ કરીને ત્યાં બેસી તેમની સાથે ધર્મગાહી કરવા લાગ્યો, દરમિયાન તેણે આચાર્યને પૂછ્યું–મહારાજ, અમે અમારા સેવકોને પગાર આપીયે છીયે છતાં તે મન લગાડીને કામ કરતા નથી, તો આપના આ શિષ્યો વગર પગારે કેવી રીતે આપની આજ્ઞામાં રહેતા હશે ?' આચાયે કહ્યું- “રાજન ! અમારા શિષ્યો આ લોક અને પરલોકમાં પિતાનું હિત કરવાની ઈચ્છાથી અમારી આજ્ઞાનું પાલન કરે છે.” આ ઉપરથી રાજાએ કહ્યું-હું આ વાત માની શકતો નથી, કેમકે લોકપ્રવૃત્તિનું મુખ્ય કારણ “ધન’ છે, જ્યાં ધનપ્રાપ્તિની આશા ન હોય તે કામમાં લોક પ્રવૃત્તિ કરે એમ માની શકાતું નથી. આચાર્યે કહ્યું આ વાતની ખાતરી કરી શકે છે. તે પછી રાજાએ પોતાના પ્રધાનને અને આચાર્યે પિતાના એક નવીન શિષ્યને ગંગા કઈ તરફ ચાલે છે તે તપાસ કરીને કહેવાની આજ્ઞા આપી; અને કોણ કેટલે અંશે આજ્ઞાનું પાલન કરે છે તેની ખાનગીમાં તપાસ રખાવી. જેથી જણાયું કે રાજાને પ્રધાન ત્યાંથી તે જોહુકમ કરીને ગયો, પણ તેણે કશી તપાસ કીધી નહીં અને 3-4 ઘડી પછી આવીને રાજાને " ગંગા પૂર્વ તરફ વહે છે' એ ઉત્તર આપ્યો. પણ આચાર્યને શિષ્ય ગંગાને કાંઠે ગયો, ગંગાને પ્રવાહ જોયો-તપાસ્યો અને લેકોને પૂછીને નિશ્ચય કર્યા બાદ આવીને તેણે ગુરૂને કહ્યું-“ગંગા પૂર્વમુખી વહે છે.' એજ પ્રસંગની સૂચના વિશેષાવશ્યક ભાષ્યમાં જિનભદ્રગણિએ નીચેની ગાથામાં કરી છે “निवपुच्छिएण भणिओ गुरुणा गंगा कुओ मुही वहइ।. संपाइयवं सीसो जह तह सव्वत्थ कायव्वं " // પાદલિપ્તને સંધની સાથે શત્રુંજયની યાત્રા કરવા માટે પ્રાર્થના કરતાં તેમણે શત્રજયની યાત્રા કરી અને ત્યાંથી તેઓ કૃષ્ણરાજે પાલિત માનખેટ ગયા. આ અવસરે પ્રાંશુપુરથી વિહાર કરતા યોનિપ્રાકૃતના જાણકાર આચાર્ય રૂદ્રદેવસૂરિ અને વિલાસ નગરના રાજા પ્રજાપતિના માનીતા નિમિત્તવિદ્યા પ્રવિણ આચાર્ય શ્રમણસિંહસૂરિ પણ માનખેટમાં ગયા હતા. P.P.AC. Gunratnasuri.M.S. Jun Gun Aaradhak Trust
Page #31
--------------------------------------------------------------------------
________________ શ્રી પાદલિપ્ત સૂરિ..! !. એ પછી આર્યખપટ અને એમના શિષ્ય ઉપાધ્યાય મહેન્દ્રનું વૃત્તાન્ત લખ્યું છે. આયંખપટ કાલકાચાર્યના ભાણેજ બલમિત્રભાનુમિત્રના સમયમાં ભરૂચમાં થયા હતા; એમણે બૌદ્ધોને વાદમાં જીતીને અશ્વાવબોધ તીર્થને કબજે કર્યો હતો. ગુડશસ્ત્રપુરના સંઘની પ્રાર્થનાથી એમણે ત્યાં જઈ વ્યન્તરને વશ કર્યો હતો અને ત્યાંના રાજાને જૈનધર્મને અનયાયી બનાવ્યો હતો. એજ સમયમાં પાટલીપુત્ર નગરમાં મિથાદષ્ટિ “દહડ' નામને રાજા રાજ્ય કરતો હતો, તે રાજાએ સર્વ દર્શનિયોને તેમને આચાર-વ્યવહાર છોડવાની આજ્ઞા કરી અને કહ્યું કે જે હારી આજ્ઞાનો ભંગ કરશે તેને પ્રાણુન્તદણ્ડ કરવામાં આવશે, આ ધમાલ દરમિયાન રાજાએ, જૈન સાધુઓને બ્રાહ્મણોને પ્રણામ કરવાનો આદેશ કર્યો હતો. આથી ત્યાંનો જૈન શ્રમણગણ ખળભળી ઉઠયો, અને આ મૂર્ખતાપૂર્ણ રાજાજ્ઞાન પ્રતીકાર કરવા માટે તેણે બે ગીતાર્થ સાધુઓ ભરૂચ ઉપાધ્યાય મહેન્દ્રને બેલાવવા મોકલ્યા. ઉપાધ્યાય પાટલીપુત્ર પહોંચીને રાજાને મળ્યા અને બ્રાહ્મણોને પ્રણામ કરવા માટે દિન નકકી કર્યો. ઠરાવેલ દિવસે સર્વ બ્રાહ્મણો જૈન સાધુઓ પાસે પ્રણામ કરાવવા સભામાં એકત્ર થયા, નિશ્ચિત સમય ઉપર મહેન્દ્રોપાધ્યાય સભામાં ગયા અને કહ્યું, પ્રથમ પૂર્વ મુખવાળાઓને નમીયે કે પશ્ચિમાભિમુખવાળાઓને ? આમ કહીને તેણે કણેરની સોટી તેમના સામે અને પાછળ ફેરવી, અને સર્વ બ્રાહ્મણો નિશ્રેષ્ઠ અને નિર્જીવપ્રાય: થઈ ગયા, તે દેખીને રાજાનું મુખ ઝાંખું પડી ગયું. તેમના સંબધીઓ રેવા-કકળવા લાગ્યા. લોકોએ રાજાની અનીતિની નિન્દા કરવા માંડી અને રાજા તે જ વખતે મહેન્દ્રના પગમાં પડ્યો, પણ મહેન્દ્ર તેને દાદ દીધી નહિ. અને કહ્યું આ જૈન યક્ષોએ કોપ કર્યો છે, પણ રાજાએ મહેન્દ્રનો કેડે ન છોડ્યો અને કહ્યું- હે દયાવાન ! મહારા ઉપર દયા કરીને આ બ્રાહ્મણોને સાજા કરે.' મહે કહ્યું- હું દેવતાઓને શાન કરીશ' અને તેણે કહ્યું–જે જૈન યક્ષ અથવા યક્ષિણીઓએ કોપ કર્યો હોય તે શાન્ત થાઓ; રાજાના અજ્ઞાનથી બ્રાહ્મણોએ આ અપરાધ કર્યો છે.' એ જ સમયે આકાશથી દેવી વાણી પ્રકટી કે “જૈન દીક્ષા ગ્રહણ કરે તે જ બ્રાહ્મણોને છુટકારે છે અન્યથા નહિ. ' આ પછી અભિષેક કરીને બ્રાહ્મણોને બોલતા કરીને તે વિષે પૂછ્યું, તેઓએ કહ્યું–“દીક્ષા લેવી કબુલ છે, અમને પ્રાણદાન આપે.' એ પછી મહેન્દ્ર બીજી કણેરલતા તેમના ઉપર ફેરવી અને તેઓ સર્વ સચેત થઈને ઉઠયા અને મહેન્દ્ર મહત્સવ પૂર્વક પિતાના ઉપાશ્રયે આવ્યા. પાટલિપુત્રના શ્રાવક સંઘે બ્રાહ્મણોની દીક્ષા નિમિત્તો ઉત્સવ કરવા માંડયો પણ એ વિષે આયખપટ પ્રભુ જાણે' આમ કહીને મહેન્દ્ર તે રોકાવ્યો અને બ્રાહ્મણોને સાથે લઈને તે આર્ય ખપાટ પાસે ભરૂચ ગયા અને ત્યાં આર્ય ખપટરિની પાસે પાટલિપુત્રના બાહ્મણોને દીક્ષા આપીને જૈન શ્રમણ બનાવ્યા. આર્ય ખપટની પાટે સિદ્ધ ઉપાધ્યાય મહેન્દ્ર બેઠા. આ પ્રભાવક આચાર્યની પરમ્પરામાં હજી પણ અશ્વાવબોધતીર્થ (ભરૂચ) માં પ્રભાવક આચાર્યો વર્તમાન છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #32
--------------------------------------------------------------------------
________________ 30 શ્રી પ્રભાવક ચરિત્ર - ઉપર્યુક્ત આયખપટની પાસે પાદલિપ્તસૂરિએ સાતિશય શાસ્ત્રોને અભ્યાસ કર્યો હતો. પાદલિપ્તસૂરિએ “પાદલિપ્તા' ભાષાની રચના કરી હતી જે તેના સંકેતના જાણ વિદ્વાન સિવાય બીજા કેઈથી સમજાતી ન હતી. ' ‘પાદલિપ્તના ગુણથી કૃષ્ણરાજ અને એની સભા ઘણુંજ આકૃષ્ટ થઈ હતી. રાજા આચાર્યને પોતાના નગરથી વિહાર કરવા દેતો ન હતો; છતાં આચાર્ય કેઇ કેાઈવાર તીર્થ યાત્રાને બહાને ત્યાંથી વિહાર કરીને અન્ય સ્થલે પણ જતા હતા. પૂર્વે પાટલિપુત્રના બ્રાહ્મણોને જે બલાત્કારે દીક્ષા આપી હતી, તે કારણથી ભરૂચના બ્રાહ્મણે જૈનોની ઘણી ઈર્ષા કરતા હતા. ભરૂચના સંઘે આ હકીકત હશિયાર માણસોદ્વારા પાદલિપ્તને જણાવી જે ઉપરથી તેમણે કહ્યું કે “હું કાર્તિકી પૂર્ણિમાને દિવસે ત્યાં આવીશ” તે પછી આચાર્ય રાજાને પૂછીને પૂર્ણિમાના પૂર્વાહ સમયમાં જ ગગનમાર્ગે ભરૂચ આવી પહોંચ્યા, પણ આચાર્યની આવી અલૌકિક શક્તિથી ડરીને બ્રાહ્મણે ત્યાંથી નાશી ગયા. પાદલિપ્તના આગમનથી ત્યાંના સંધમાં આનન્દ વ્યાપી ગયો, રાજ પણ ત્યાં આવ્યો અને આચાર્યને દર્શન કરીને બોલ્યો કે–રાજા કૃષ્ણ ભાગ્યવાન છે કે જેનો પૂજ્ય સંગ છોડતા નથી. જ્યારે અમે દર્શનને પણ યોગ્ય નથી એ શું?” એ પછી રાજાએ આચાયને કેટલાક દિવસ સ્થિરતા કરવાની વનતિ કરી પણ આચાર્ય સ્થિરતા કરી શક્યા નહિ. એકવાર પાદલિપ્તસૂરિ તીર્થયાત્રાક્રમથી સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ ) માં વિચરતા વિચરતા ટંકાપુરી (ટંકારા) માં ગયા જ્યાં એમને સિદ્ધ નાગાર્જુનને સમાગમ થયો. નાગાર્જુન “સંગ્રામ' નામક ક્ષત્રિયને પુત્ર હતો. એની માતાનું નામ સુવતા હતું. નાગાર્જુનને બલિપણથી જ રસાયનસિદ્ધિની પ્રક્રિયામાં રસ પડવા લાગ્યો હતો અને એ કારણથી એણે વન, નદી અને પર્વતને પોતાનું ઘર બનાવ્યું હતું, પરિણામે એને સુવર્ણરસની પ્રાપ્તિ થઈ હતી, પણ આકારાગમન માટે અનેક ઉપાય કરવા છતાં એને કંઈપણ સફલતા ન મલી, છેવટે તેણે પાદલિપ્તની સાથે મૈત્રી જોડવાને વિચાર કર્યો. પિતાની પાસેના વેધક રસની ભેટ દઈને પિતાના શિષ્યને પાદલિપ્તની પાસે મેકલ્યો, પાદલિપ્ત પણ પોતાની ભેટ નાગાર્જુનને પહોંચાડી અને આ રીતે એકબીજાનો પરિચય થતાં નાગાર્જુન પાદલિપ્તની પાસે આવીને તેમની સેવામાં રહ્યો. પાદલિપ્તને પાદલેખની સિદ્ધિ હતી, તેઓ ઔષધયોને પગે લેપ કરીને આકાશગમન કરતા હતા, નાગાર્જુનને એજ સિદ્ધિની ઘણી જરૂરત હતી, તે આચાર્યની ખાસ સેવામાં રહ્યો અને લેપવાળા પગ છે અને રસ ગંધ આદિથી લેપની ઔષધિને ઓળખતો. આમ કરતાં તેને આંશિક સફળતા મલી અને આચાર્યની પ્રસન્નતા થતાં તેને સંપૂર્ણ લેપદ્માય પ્રાપ્ત થયો. નાગાજુને પોતાના ગુરૂ પાદલિપ્તના સ્મરણરૂપે શત્રુંજયની તલાટીમાં “પાદલિપ્તપુર” નામનું નગર વસાવ્યું અને શત્રુંજયની ઉપર જિનચૈત્ય કરાવીને તેમાં મહાવીરની પ્રતિમા સ્થાપન કરી, અને તેમાં જ પાદલિપ્તસૂરિની મૂતિ પણ સ્થાપના કરી. પાદલિપ્તસૂરિએ આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #33
--------------------------------------------------------------------------
________________ શ્રી પાદલિપ્તસૂરિ 31 મહાવીરની મૂર્તિ આગલ સ્તુતિરૂપે “ગાહાજીઅલેણ” ઈત્યાદિ સ્તોત્ર બનાવ્યું જેમાં તેમણે ગુપ્તરીતે સુવર્ણસિદ્ધિને આમ્નાય ગોપો પણ આધુનિક મનુષ્યો તે સમજી શકતા નથી. પાદલિપ્ત ગિરનાર પર્વત નીચે કિલ્લાની પાસે નેમિનાથના ચરિત્રનું વ્યાખ્યાન કર્યું હતું, જે સાંભળીને નાગાજુને તેમાં વર્ણવ્યા પ્રમાણે ત્યાં દશાર્હમણપ, ઉગ્રસેનને મહેલ, અન્ય મકાન, વિવાહમંડપ અને ચઉરી આદિ સર્વ દો કૌતુકાળે બનાવરાવ્યાં જે હજી પણ ત્યાં જોવામાં આવે છે. એજ સમયમાં પૃથ્વી પ્રતિષ્ઠાન નગરમાં ચક્રવર્તી સરખો સાતવાહન રાજા રાજ્ય કરતે હત, ભરૂચમાં આ વખતે કાલકાચાર્યના ભાણેજ બલમિત્રનું રાજ્ય હતું. સાતવાહને બલમિત્ર ઉપર ચઢાઈ કરી, બાર વર્ષ સુધી લડાઈ થઈ છતાં નગર મહું નહિ, ત્યારે સાતવાહનને મંત્રી-જે પાદલિપ્તસૂરિને શિષ્ય હત–ભાગવતને વેષ કરીને નગરમાં ગયો અને લડાઈ ચાલે ત્યાંસુધી ધાર્મિક સ્થાન કરાવવા અને સમરાવવાને બલમિત્રને ઉપદેશ કર્યો. રાજાએ તેના ઉપદેશ પ્રમાણે ચાલીને પ્રજાને ખાલી કરી નાખ્યો. પરિણામે સાતવાહને કિલો ગ્રહણ કર્યો અને રાજાને દષ્ઠ કરીને પિતાના દેશમાં ગયે. એક અવસરે સાતવાહનની સભામાં 4 શાસ્ત્રસંક્ષેપ કવિ આવ્યા અને તે ચારે જણે મળીને એક લોકમાં ચાર શાસ્ત્રોને સાર રાજાને સંભળાવ્યો તે આ પ્રમાણે– ની મોજ મચક, પિત્તઃ કાછિનાં રચા | __ वृहस्पतिरविश्वासः, पाञ्चालः स्त्रीषु मार्दवम् // " અર્થાત–આત્રેય પંડિતે કહ્યું–પાચન થયા પછી ભોજન કરવું તે વૈદ્યકનો સાર છે. કપિલ કહે–પ્રાણિયોની દયા કરવી તે ધર્મશાસ્ત્રનો સાર છે. બૃહસ્પતિ કહે -કેઈને વિશ્વાસ ન કરવો તે રાજનીતિ શાસ્ત્રને સાર છે. અને પાંચાલ વિદ્વાન કહે–સ્ત્રીયોને વિષે કામલપણું રાખવું તે કામશાસ્ત્રનો સાર છે.' - પડિતોના આ વક્તવ્યની રાજાએ પ્રશંસા કરીને તેમને દાન આપ્યું, પણ રાજના પરિવારે પણ્ડિતાની પ્રશંસા ન કરી, પડિતોએ આ વિષે રાજાને પૂછયું; રાજાએ ભોગવતી ગણિકાને પણ્ડિતની સ્તુતિ કરવા કહ્યું, પણ તેણીએ કહ્યું કે હું પાદલિપ્તસૂરિ સિવાય બીજા કોઈની સ્તુતિ કરતી નથી, આમ કહીને તેણીએ પાદલિપ્તના ગુણોની સ્તુતિ કરી. એ સાંભળી રાજાના સંધિવિગ્રહિક શંકરે ઇર્ષા કરીને કહ્યું કે આકાશમાં ઉડવું એમાં કંઈ મહત્વ નથી. એ કામ તે પોપટ વિગેરે પક્ષિયો પણ કરે છે; પણ જે મરીને જીવતા થાય તેમનું અમે. પાંડિત્ય કબુલ કરીયે, આ સાંભલી ભગવતીએ કહ્યું–આ વાત પણ તે મહાત્મામાં સંભવિત છે. - સાતવાહને એ પછી કૃષ્ણને પૂછીને પાદલિપ્તને માનખેટથી પ્રતિષ્ઠાન લાવ્યા, અને મહોત્સવ પૂર્વક નગર પ્રવેશ કરાવ્યો. બ્રહસ્પતિ પંડિતે પાદલિપ્તની પરીક્ષા માટે ગરમ કરેલ ઘીથી ભરીને કોલું તેમની પાસે મોકલ્યું; પાદલિપ્ત તે ઘીમાં સુઈ થંભાવીને પાછું મે કહ્યું જે જોઇને બહસ્પતિ ખિન્ન થયા. . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #34
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. પાદલિપ્ત રાજાની આગલ પોતાની તરંગલોલા ( તરંગવતી) કથાનું વ્યાખ્યાન કર્યું. જે સાંભલી પાંચાલ કવિને ઘણી ઈર્ષા થઈ, તેણે કહ્યુંઃ ઐરા અને છોકરાઓ સમજે એવી પ્રાકૃત ભાષામાં બનાવેલી આ કથા પણ્ડિતોનું મનોરંજન કરે તેમ નથી. એકવાર પાદલિપ્ત પ્રાણુ કપાલે ચઢાવીને પોતાનું કપટમૃત્યુ બતાવ્યું, લોકોમાં તેમનું મૃત્યુ થયાના સમાચાર ફેલાયું અને માંડવીમાં શરીર સ્થાપન કરીને સાધુઓ ઉઠાવીને પાઠવવા ચાલ્યા. વાજિત્ર શબ્દપૂર્વક માંડવી પાંચાલ કવિના ઘરની આગલ થઇને ચાલી તે વેલા પાંચાલે પાદલિપ્તના મરણ નિમિત્તે પિતાને શેક પ્રગટ કર્યો અને કહ્યું-- " सीसं कह विन फुटुं, जमस्स पालित्तयं हरन्तस्स / जस्स मुहनिझराओ तरंगलोला नई वढा // " પાંચાલના આ કથન પછી તરત જ આચાર્ય બોલ્યા-પાંચાલના સત્ય કથનથી હું પાછો જીવતે થયો છું,’ આ બનાવથી લોકે ઘણુ હર્ષિત થયા અને ઈર્ષાળુ પાંચાલની નિન્દી થઈ, રાજા પણ આ ગુણષી કવિ ઉપર ગુસ્સે થયો પણ આચાર્યો તેને શાન્ત કર્યો. પાદલિપ્તસૂરિએ દીક્ષા અને પ્રતિષ્ઠાવિધિ વિષયક “નિર્વાણ કલકા” નામને ગ્રન્થ રઓ, જ્યોતિષ વિષયમાં " પ્રશ્નપ્રકાશ " નામના ગ્રંથનું નિર્માણ કર્યું. પ્રબન્ધમાં આ બેજ ગ્રન્થને ઉલ્લેખ છે છતાં સૂત્રોની ચૂર્ણિએમાં પાદલિપ્તકૃત " કાલજ્ઞાન " નામના ગ્રન્થને અનેક સ્થળે ઉલ્લેખ આવે છે. પાદલિપ્તના ગૃહસ્થ શિષ્ય નાગાર્જુનના ગ્રન્થ વિષે અહીં ઉલ્લેખ નથી, પણ “ગરત્નાવલી” “યોગરત્નમાલા,’ ‘કક્ષપુટી' આદિ ગ્રન્થ નાગાર્જુન કૃત મનાય છે. પાદલિપ્તસૂરિએ અન્તિમ સમયમાં શત્રુંજય ઉપર 32 બત્રીશ દિવસના ઉપવાસ કરીને સ્વર્ગવાસ પ્રાપ્ત કર્યો. ઉપર પ્રમાણે પાદલિપ્ત પ્રબંધમાં પાદલિપ્ત ઉપરાન્ત રૂકદેવસૂરિ, શ્રમણસિંહરિ, આર્ય ખપટ અને ઉપાધ્યાય મહેન્દ્ર આ 4 પ્રભાવકોનું પણ વર્ણન આપ્યું છે. આમાં રૂદ્રદેવ અને શ્રમણસિંહને પાદલિપ્તસૂરિની સાથે સીધો કે આડકતરે કશો સંબન્ધ નથી, માત્ર એટલો જ આ સ્થલે સંબંધ બતાવ્યો છે કે જે વખતે પાદલિપ્ત માનખેટ ગયા છે તે જ વખતે આ બંને આચાર્યો પણ ત્યાં ગયા હતા. એ સિવાય પાદલિપ્તની સાથે એમને કંઈ પણ પ્રસંગ જણાતો નથી. . ' આર્ય ખપૂટ અને મહેન્દ્રની સાથે પણ પાદલિપ્તને વિશિષ્ટ સંબંધ જણાતો નથી, આમાં આપેલ આર્ય ખપટની હકીકત એક સ્વતંત્ર પ્રબંધ છે અને આ આખા પ્રબંધ દરમિયાન પાદલિપ્તનો કયાંયે નામોલ્લેખ પણ નથી. છેવટે એ પ્રબંધ પૂરો કરીને પછી લખ્યું છે કે આચાર્ય પાદલિપ્તસૂરિએ ચમત્કારપૂર્ણ શાસ્ત્રોનું અધ્યયન પૂર્વોક્ત ગુરૂ (ખટ) ની પાસે કર્યું હતું. એ ઉપરાંત મહેન્દ્રને સંબંધ જણાવનારે એક આ પણ ઉલ્લેખ છે કે " મહેન્દ્ર પાટલિપુત્રના બ્રાહ્મણોને બળજબરીથી દીક્ષા આપવાના કારણે ભરૂચના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #35
--------------------------------------------------------------------------
________________ શ્રી પાદલિપ્તસૂરિ. 33 બ્રાહ્મણો જૈનોના હેલી થયા હતા. જેથી ત્યાંના સંઘે પાદલિપ્તસૂરિને ત્યાં બોલાવ્યા હતા.' આટલા સંબંધ વ્યંજક ઉલ્લેખ સિવાય પાદલિપ્તની સાથે આયખપટ તથા તેમના શિષ્ય મહેન્દ્રનો સંબંધ ઘાતક કોઈ પ્રસંગ નથી. આ ઉપરથી આ પાંચે પ્રબંધ નાયક આચાર્યો સમ સામયિક હશે કે ભિન્નકાલીન તે કહી શકાય તેમ નથી. પાદલિપ્ત કે બીજા કોઈપણ આચાર્યના સત્તા સમય વિષે પ્રબંધકારે ઉલ્લેખ કર્યો નથી, પણ એ પછીના વિજયસિંહસૂરિના પ્રબંધમાં આર્યપટને અસ્તિત્વ સમય બતાવનારી નીચેની આર્યા આપી છે શ્રી વરમુતિ: શત-ચતુષ્ટ થતુતિ સંયુ. वर्षाणां समजायत, श्रीमानाचार्यखपट गुरुः // " આમાં વીર સંવત 484 માં આર્ય ખપટ થયા એમ લખ્યું છે, પણ ખરું જોતાં આ વર્ષ ખપટના સ્વર્ગવાસનું હોવું જોઈએ જે ઉક્ત પદ્યમાં બતાવેલ સમય અને અમારી કલ્પના સત્ય હોય તો આર્યપટનો સમય ભરૂચના બલમિત્ર, ભાનુમિત્રના પાછલા સમયમાં અને નભસેનના પ્રાથમિક સમયમાં આવે છે. ભરૂચ ઉપર પ્રતિષ્ઠાનના સાતવાહનની ચઢાઈ વિષે આ પ્રબંધમાં જે વર્ણન આપ્યું છે તેને સંબંધ પણ પાદલિપ્તના સમયની સાથે નહિ પણ આયંખપટની સાથે જ સંગત થાય છે, કારણ કે બલમિત્રના સમયમાં આયંખપટનું અસ્તિત્વ હતું એટલું જ નહિ પણ આયખપટનું મુખ્ય સ્થાન પણ ભરૂચ જ હતું. સાતવાહનના મંત્રીને પાદલિપ્તને શિષ્ય કહેવા કરતાં આયંખપટનો શિષ્ય કહેવો વધારે સંગત છે. આયંખપટનો વિદ્યાસિદ્ધ તરીકે નિશીથચૂર્ણિમાં બે સ્થલે નિર્દેશ છે. તેમ બીજા પણ પ્રાચીન સાહિત્યમાં આયંખપટનું પૂવોચાર્ય તરીકે વર્ણન હોવાથી એમાં શંકા નથી કે એ મહાપુરૂષ ઘણા જુના છે. એમના સમયમાં પાટલિપુત્રમાં દાહડ નામને મિથ્યાદષ્ટિ રાજા હોવાનું અને તેણે બ્રાહ્મણોને પ્રણામ કરવા જૈન શ્રમણોને આજ્ઞા કર્યાનું વર્ણન પ્રબંધમાં આવે છે, આ હકીકત પણ ઐતિહાસિક સત્યનું પ્રતિપાદન કરનારી જણાય છે. એ સમયમાં પાટલિપુત્રમાં શુંગવંશનું રાજ્ય હતું, તે વંશના રાજાઓએ જૈન અને બૌદ્ધ ધર્મને નાશ કરી વૈદિક ધર્મની ઉન્નતિ કરવાને અનેક ઉપાયો કર્યા હતા અને તેમાં તેઓને સફળતા પણ મળી હતી. સેંકડો વર્ષોથી મગધમાં દઢમૂલ થએલ જૈન અને બૌદ્ધ ધર્મની જડો એ વખતે ઢીલી થઈ હતી અને બ્રાહ્મણોનું પ્રાબલ્ય વધ્યું હતું. આશ્ચર્ય નથી કે દાહડ ' તે આ વંશને છેલ્લો રાજા “દેવભૂતિ' હોય અને પોતાના પૂર્વજોની કરણીનું અનુકરણ કરવા એણે બ્રાહ્મણોને પ્રણામ કરવાને જૈન શ્રમણોને હુકમ કર્યો હોય. શુંગ દેવભૂતિ જે સમયે પાટલિપુત્રમાં રાજ્ય કરતો હતો તે જ સમયે ભરૂચમાં બલમિત્રનું રાજ્ય હતું અને આર્યખપટ અને તેમના શિષ્ય મહેન્દ્ર ત્યાં વિચરતા હતા. આ ઉપરથી જણાશે કે આયખપટ અને મહેન્દ્રની વિદ્યમાનતા વિક્રમના પહેલા સૈકામાં અને એનાથી પણ કંઈક પૂર્વના સમયમાં હતી. P.P.Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #36
--------------------------------------------------------------------------
________________ 34. શ્રી પ્રભાવક ચરિત્ર પાદલિપ્તની પ્રાથમિક અવસ્થા મથુરામાં અને પાટલિપુત્રમાં વ્યતીત થાય છે અને તેઓ પોતાની વિદ્યાશક્તિથી પાટલિપુત્રના મુરૂ૩ રાજનું ધ્યાન પોતાની તરફ આકર્ષે છે, તે પછી એ કૃષ્ણરાજના માનખેટમાં લાંબા સમયસુધી રહે છે અને છેવટે પ્રતિષ્ઠાનમાં પોતાના ગુણોને પ્રકાશ કરીને કાઠિયાવાડ તરફ જાય છે અને અને ત્યાંજ આયુષ્ય પૂર્ણ કરે છે. પાદલિપ્તના જીવનના આ ભિન્ન ભિન્ન સંબંધને જરા તપાસીયે. એ આચાર્યના ગુરૂ અયોધ્યા અને મથુરા તરફ અધિક રહેતા હતા. આથી જણાય . છે કે ઉત્તર હિન્દમાં જેની જાહેરજલાલીના સમયમાં પાદલિપ્તને જન્મ થયો હતો. આથી પાદલિપ્ત વિક્રમની પાંચમી સદીની પહેલાંના આચાર્ય હતા એ નિશ્ચિત છે, હવે પાંચમાં સૈકાની પૂર્વે કયા સમયમાં થયાં તે વિચાર કરવાને રહ્યો. પ્રબન્ધમાં તેમજ અનેક ચૂર્ણિ આદિ પ્રાચીન ગ્રન્થમાં લખ્યા પ્રમાણે પાદલિપ્તસૂરિ પાટલિપુત્રના મુરુડ રાજાના માનીતા વિદ્વાન હતા. મુરૂ૩ એ શકભાષાને શબ્દ છે અને એનો અર્થ “સ્વામી’ એવો થાય છે. કુશનવંશી રાજા કનિષ્ક અને એના વંશવાલાઓને અત્રેના લકે “મુરૂશ્ક' ના નામથી ઓળખતા હતા. ભારતવર્ષમાં કુશનવંશનું રાજ્ય વિક્રમ સંવત 97 થી 283 સુધી રહ્યું હતું, પણ પાટલિપુત્ર ઉપર એમની સત્તા કનિષ્કના સમયમાં થઈ હતી એ મતને સત્ય માનીયે તો પાટલિપુત્રમાં વિક્રમ સંવત 177 પછી અને 219 ની વચ્ચે મુરષ્ઠ રાજ્ય થયું એમ માનવું જોઈયે જે મુશ્મ પાટલિપુત્રમાં રાજ્ય કરતો હતો અને જેની સભામાં પાદલિપ્તસૂરિનું માન હતું તે મુરૂષ્ણ કનિષ્ક પિતે તે હેવાનો સંભવ નથી, કેમકે તે - તાની રાજધાની પેશાવરમાં રહેતો હતો જ્યારે પાટલિપુત્રમાં તેનીજ જાતને તેને સૂબો રહેતા હતા. પુરાણમાં મગધના રાજા તરીકે વિશ્વસ્ફટિક, વિશ્વસ્ફરણિ, વિશ્વસ્કૃજિ ઇત્યાદિ નામેથી જે બલિઈ વ્યક્તિનું વર્ણન કર્યું છે તે મુરૂષ્ઠના નામથી ઓળખતા કનિષ્કના આ સૂબાનું જ હોવું જોઈએ, એમ અમારું માનવું છે, વિદ્યાવારિધિ બાખ કાશી પ્રસાદજી જાયસવાલના મત પ્રમાણે આનું શહનામ " વિનસ્ફણિ' હતું; પણ આ વિદેશી નામને બગાડીને પુરાણકારોએ વિચિત્ર બનાવી દીધું છે, આ વિનસ્કૃણિ મુરૂગ્ડની જ રાજસભામાં પાદલિપ્તનો પ્રવેશ હશે એમ અનુમાન કરી શકાય, અને આ અનુમાન ખરૂં હોય તે પાદલિપ્તનું અસ્તિત્વ વિક્રમના બીજા સૈકાના અન્તમાં અને ત્રીજા સૈકાના પૂર્વાર્ધમાં હોવાનું સિદ્ધ થઈ શકે. પાદલિપ્તના દીક્ષાગુરૂ આર્યનાગહસ્તિ હતા, નન્દીની સ્થવિરલીમાં આર્યના હસ્તિ વાચકનું વર્ણન છે, તે સ્થિરાવલીનાં ક્રમ પ્રમાણે આ આચાર્ય 22 માં પુરૂષ હતા, યુગપ્રધાન પટ્ટાવલિમાં પણ ૨૨મી યુગપ્રધાન તરીકે નાગહસ્તિને ગણાવ્યા છે અને તેમને અસ્તિત્વ સમય વિક્રમ સંવત 151 થી 219 સુધીમાં બતાવ્યો છે, અને ઉપર જણાવ્યા પ્રમાણે પાદલિપ્તને સમય પણ લગભગ એ જ અરસામાં આવે છે. કલ્પચૂર્ણિ વિગેરેમાં પાદલિપ્તને પણ " વાચક’ એ પદવીની સાથે ઉલેખ્યા છે. નન્દીવાળા વાચક અને યુગપ્રધાન નાગહસ્તિ એ બંને એકજ હતા અને એજ નાગહસ્તિ વાચક પાદલિન ગુરૂ હતા એમ મારું માનવું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #37
--------------------------------------------------------------------------
________________ શ્રી પાદલિપ્તસૂરિ. 35 પાદલિપને 10 વર્ષની છોટી અવસ્થામાં જ આર્યનાગહસ્તિએ પોતાના પટ્ટધર તરીકે પસંદ કરીને આચાર્યપદ આપી દીધું હતું. આથી જણાય છે કે તે વખતે આર્ય નાગહસ્તિ સ્થવિર અધિક વૃદ્ધ થઈ ગયા હશે અને જે આ અનુમાન ખરૂં હોય તો સં. 219 માં નાગહસ્તિ અને કનિષ્ક આયુષ્ય પૂર્ણ કર્યું તે વખતે પાદલિપ્ત યુવાવસ્થામાં પહોંચ્યા હશે. પાદલિપ્ત જ્યારે પહેલ વહેલા પાટલિપુત્રમાં મુરૂશ્કની સભામાં ગયા હતા તે વખતે તેઓ ઘણી છેટી અવસ્થામાં હતા એમ વર્ણન ઉપરથી પણ જણાય છે. આ બધા સંયોગો જોતાં પાદલિપ્તને સમય મોડામાં મોડે વિક્રમ સંવત 216 પછી શરૂ થયો માની શકાય. પણ જે એમની દીક્ષા પછી એમના ગુરૂ આર્ય નાગહરસ્તી 10-15 વર્ષ સુધી જીવિત રહ્યા હોય તે પાદલિપ્તની દીક્ષા ત્રીજા સૈકાના પ્રારંભમાં થઈ માની શકાય. આ સમય નિર્ધાર ઉપરથી પાદલિપ્તસૂરિ આર્યપટના સમકાલીન થઈ શકતા નથી જેવા કે પ્રબંધકારે જણાવ્યા છે. હવે પાદલિપ્તસૂરિની સાથે માનખેટ નગરના રાજા કૃષ્ણને સંબંધ તપાસીયે. પ્રબધુમાં જણાવ્યા પ્રમાણે પાદલિપ્તસૂરિ કૃષ્ણરાજના આગ્રહથી માનખેટમાં વધારે રહ્યા હતા. ઈતિહાસમાં માનખેટ અને કૃષ્ણરાજની હકીકત તો મલે છે; પણ એ કૃષ્ણનો સમય ઘણે અર્વાચીન છે. માનખેટ ( જે આજ કાલ નિજામ રાજ્યમાં માલખેડ એ નામથી પ્રસિદ્ધ છે ) ના રાજા કૃષ્ણ પહેલાંને સમય વિક્રમ સંવત 871 થી 933 સુધીમાં મનાય છે અને આવી સ્થતિમાં પાદલિપ્ત અને માનખેટના કૃષ્ણરાજનું સમકાલીનપણું કોઈપણ રીતે સંભવિત નથી તેથી પાદલિપ્તના સમયનું માનખેટ અને કૃષ્ણરાજ ઈતિહાસ પ્રસિદ્ધ માનખેટ અને કૃષ્ણરાજથી ભિન્ન હોવા જોઇએ પણ જો તેમ ન હોય તે કૃષ્ણરાજના સમયના પાદલિપ્ત કઈ જુદા જ પાદલિપ્ત હોવા જોઈએ અને આમ માનવામાં પણ પ્રમાણે ન હોય તે પાદલિપ્તસૂરિએ કૃષ્ણરાજ કે તેના માનખેટને નજરે જોયું નથી એમ જ કહેવું જોઈએ, પાદલિપ્ત પ્રતિષ્ઠાનપુર ગયા હતા એમાં શંકાં જેવું નથી, આ સમયે પ્રતિષ્ઠાનમાં સાતવાહના વંશજોનું રાજ્ય હતું અને સંભવ પ્રમાણે તે કાળમાં ત્યાં ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકર્ણિ અથવા શાતકર્ણિ ત્રીજાનું રાજ્ય હશે. પાદલિપ્ત ભરૂચમાં ગયા હોય તો એમાં પણ શંકા કરવાનું કારણ નથી, પણ તે મહેન્દ્રોપાધ્યાય બ્રાહ્મણોને બલાત્કારે દીક્ષા આપી તે નિમિત્તો જાગેલ બ્રાહ્મણોના વિરોધને દબાવવા માટે આવ્યા હતા એ માનવામાં જરૂર વિચાર કરવો પડે છે, કારણ કે બ્રાહ્મણોની દીક્ષાને તે વખતે લગભગ 250 વર્ષ જેટલો સમય વ્યતીત થઈ ગયા હતા. આટલા લાંબા સમયે ઉક્ત કારણથી જૈન બ્રાહ્મણને વિરોધ જાગે એ જરા વિચારણીય વિષય છે. આ બધા વિવેચન ઉપરથી જણાશે કે આ પ્રબંધમાં વર્ણવેલા બીજા મહાપુરૂષોનો પાદલિપ્તસૂરિની સાથે સંબંધ કે સમકાલીનતા હેવામાં કંઈ પણ પ્રમાણ નથી, આયખપ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #38
--------------------------------------------------------------------------
________________ 36 શ્રી પ્રભાવક ચરિત્ર. ટને સમય તો ખુલ્લી રીતે પાદલિપ્તના સમયથી લગભગ 200 થી 250 વર્ષ જેટલો પહેલાને ઠરે છે તેથી ખપટની પાસે પાદલિપ્ત ચમત્કારક શાસ્ત્રો ભણ્યાની વાત નિરાધાર કરે છે. પ્રબંધમાં પાદલિપ્તના ગુરૂ આર્યનાગહસ્તિના ગચ્છને ઉલ્લેખ કર્યો છે, જેને આશય એ છે કે " નામિવિનમિ વિદ્યાધરેના વંશમાં પૂર્વે કાલકાચાર્ય થયા તેથી તેમને ગચ્છ વિદ્યાધર નામથી પ્રસિદ્ધ થયે જેમાં આર્ય નાગહસ્તિ થયા.” એજ ગ્રન્થકાર વૃદ્ધવાદિના પ્રબંધમાં લખે છે કે " પાદલિપ્ત પ્રભુ અને ગુરૂ વૃદ્ધવાદી વિદ્યાધર વંશના હતા એ વાત ગિરનારના એક મઠની પ્રશસ્તિ ઉપરથી લખી છે. કાલકાચાર્યથી " વિદ્યાધર' ગરછ નિકલ્યાની વાત દન્તકથાથી અધિક પ્રામાણિક જણાતી નથી અને ગિરનારની પ્રશસ્તિ આજે વિદ્યમાન નથી એટલે એ ઉપર પણ બહું વજન ન મૂકી શકાય; છતાં એ વાત માની લઈએ કે પાદલિપ્તની ગુરૂ પરંપરાની સાથે વિદ્યાધર શબ્દનો પ્રયોગ થતું હતું, પણ એ પ્રયોગ થતો કેવી રીતે ?, શાખા તરીકે, કુલ તરીકે કે ગચ્છ તરીકે ? કલ્પસ્થવિરાવલીના લેખ પ્રમાણે આર્યસુહરતીના શિષ્ય યુગલ સુસ્થિત–સુપ્રતિબુધથી નિકલેલ કાટિકગણની એક શાખાનું નામ " વિદ્યાધરી' હતું, જે એજ સ્થવિર યુગલના શિષ્ય " વિદ્યાધર " ગોપાલથી પ્રકટ થઈ હતી અને વજનના શિષ્ય " વિદ્યાધર " થી " વિદ્યાધર કુલ " ની ઉત્પત્તિ થયાને પણ લેખ છે. આ વિદ્યાધર સ્થવિર પટ્ટાવલિની ગણના પ્રમાણે વિક્રમ સંવત 150 ના વર્ષમાં વજસેનના પટ્ટધર થયા હતા અને એજ વર્ષમાં આર્યનાગહસ્તિ વજસેન પછી યુગપ્રધાન બન્યા હતા અને 68 વર્ષ પર્યત યુગપ્રધાન પદ પર રહ્યા હતા. આથી એ આચાર્ય વિદ્યાધરના સમકાલીન હોવા છતાં વિદ્યાધર કરતાં અવસ્થામાં અને જ્ઞાનમાં અધિક સ્થવિર હશે એમ જણાય છે. આ સંયોગોમાં આર્યનાગહસ્તિ વજસેન શિષ્ય " વિદ્યાધર થી પ્રસિદ્ધ થયેલા * વિદ્યાધર કુલ " ના હોવા સંભવતા નથી, ત્યારે હવે એમને વિદ્યાધર ગોપાલની “વિદ્યાધરી શાખા’ જ સ્થવિર ગણવે યુક્તિયુક્ત ગણાય છે. પ્રાચીન સમયની કેટલીક શાખાઓ કાલાંતરે “કુલ ' ના નામથી પ્રસિદ્ધ થઈ અને પછીના સમયમાં કુલો “ગો ના નામથી પ્રસિદ્ધ થયાં એજ હકીકત આર્યનગહસ્તિના " વિદ્યાધર ગચ્છ ' ના સંબંધમાં પણ બનવા પામી લાગે છે. ઘણું જુના કાલમાં એ " વિદ્યાધરી ? શાખા હશે અને કાલાન્તરે તે શાખા મટીને “કુલ” ના નામથી પણ પ્રકાશમાં આવી હશે, અને છેવટે કુલનું પણ નામ છેડીને " ગ૭ ' નું નામ ધારણ કર્યું હશે એમ લાગે છે આ ઉપરથી પાદલિપ્તસૂરિને કુલના અથવા વિદ્યાધર વંશના કહીયે તે કંઇપણ હરકત નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #39
--------------------------------------------------------------------------
________________ ( 6 વિજયસિંહસૂરિ, હું ======== ====ષ્ટીક રક, જયસિંહસૂરિનું વૃત્તાન્ત પ્રબન્ધકારે સાંભલીને લખ્યું હશે એમ પ્રબન્ધના પ્રારંભિક લેખ ઉપરથી જણાય છે અને એ જ કારણે એમના માતા પિતા, જન્મ ભૂમિ અને ગુરૂ આદિ વાતોને કંઈ પણ ઉલ્લેખ કર્યો નથી. માત્ર એટલું જ લખ્યું છે કે “એ સિદ્ધ મહાત્મા ભરૂચ નગરમાં આયખપટના વંશમાં થઈ ગયા છે... અને એજ પ્રસંગથી ભરૂચના પ્રાચીન ઇતિહાસ અશ્વાવધ તીર્થની ઉત્પત્તિ અને શકુનિકા વિહારનું વૃત્તાન્ત લખ્યું છે, આ બધી હકીકત પૌરાણિક ઢબની હોવાથી એમાં એતિહાસિક ચર્ચાને અવકાશ નથી; છતાં એટલું તે ખરૂં છે કે ભરૂચમાં ઘણું જ પ્રાચીન કાળથી વશમાં તીર્થકર મુનિસુવ્રતનું તીર્થરૂપ ચૈત્ય હતું જે પ્રથમ “અશ્વાવબોધ” એ નામથી લખાતું હતું અને સિંહલ રાજાની પુત્રી સુદર્શનાએ તેને જીર્ણોદ્ધાર કરાવીને " શકુનિકા વિહાર " એ નામ પાડયું હતું. તે પછી સંપ્રતિ રાજાએ એ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને એ કાર્યમાં વ્યન્તરેએ ઉપસર્ગ કર્યો જેનું નિવારણ ગુણસુન્દર શિષ્ય કાલકાચાર્યું કર્યું હતું. તે પછી સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી વિક્રમાદિત્ય રાજાએ એ તીર્થને ઉદ્ધાર કર્યો હતા. વીર સંવત 484 માં આ તીર્થમાં આયખપટ નામના આચાર્ય થયા જેમણે બૌદ્ધ વ્યન્તર અને બૌદ્ધ દર્શનિયોના કબજામાંથી આ તીર્થ છોડાવ્યું. વીર સંવત 845 માં વલભીને ભંગ તુરૂક લોકેએ કર્યો અને તે પછી તે ભરૂચ નાશ કરવા આવતા હતા, પણ સુદર્શના દેવીએ તેમને પાછા હઠાવ્યા. વીર સંવત 884 માં મલવાદીએ બૌદ્ધ અને તેમના વ્યક્ત ઉપર જીત મેળવી. સાતવાહન નામના રાજાએ આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો અને પાદલિપ્ત સૂરિએ એના ધ્વજ દણ્યની પ્રતિષ્ઠા કરી. - આર્યખપટના વંશમાં થયેલ આ વિસિંહસૂરિએ સંયમદ્ધિાર ( ક્રિોહાર) કરીને શત્રુંજય, ગિરનાર આદિની તીર્થયાત્રા નિમિત્તે કાઠિયાવાડ તરફ વિહાર કર્યો, તે વેલા તેમને ગિરનાર ઉપર અંબાદેવીએ પ્રસન્ન થઈને સિદ્ધગુટિકા આપી હતી. એજ પ્રસંગે અખાદેવીના પૂર્વ ભવની કથા પણ લખી છે. વિજ્યાસંહ સુરિએ સ્વરચિત “મિઃ સમાહિતધિયા” આ પદથી શરૂ થતા સ્તોત્રથી ગિરનાર ઉપર નેમિનાથની સ્તવના કીધી હતી તે પછી તેઓ વિહાર કરતા પાછા ભરૂચ આવ્યા હતા. એક દિવસે ભરૂચમાં આગ લાગી જેથી લગભગ આખું શહેર બલીને ભસ્મ થયું, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #40
--------------------------------------------------------------------------
________________ 38 શ્રી પ્રભાવક ચરિત્ર. એમાં મુનિસુવ્રતનું પ્રસિદ્ધ શકુનિકાવિહાર ચૈત્ય અને તેમાંની પાષાણુ અને પીતલ વિગેરેની મૂર્તિઓ પણ બલી ગઈ, ફકત એક મુનિસુવ્રતનું મૂલબિંબ અખંડિત રહ્યું. આ નગરદાહમાં બળેલ ચૈત્યને પુનરૂદ્ધાર કરવા માટે વિજયસિંહસૂરિએ નગરમાંથી 5000 પાંચ હજાર રૂપિયા એકઠા કર્યા અને શિલ્પીઓને રોકીને શ્રેષ્ઠ કાઇનું દહેરૂ તૈયાર કરાવ્યું અને તે અતિ જીર્ણ થયું ત્યારે ઉદયન મંત્રીને પુત્ર અબડે આ ચૈત્યને જીર્ણોદ્ધાર કરાવીને સંવત 1116 માં પ્રસિદ્ધ આચાર્ય હેમચન્દ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. એ પછી વિજયસિંહસૂરિના સ્વર્ગવાસનું સૂચન કરીને ગ્રન્થકાર કહે છે કે હજી પણ એમના વંશમાં પ્રભાવક આચાર્યો ઉત્પન્ન થાય છે. હવે આ પ્રબન્ધમાંની કેટલીક ઘટનાઓ વિષે વિચાર કરીયે. સંપ્રતિ રાજાએ શકુનિકાકવિહારને જીર્ણોદ્ધાર કરાવ્યો તે વખતે ગુણસુન્દર શિષ્ય કાલકાચાર્યની વિદ્યમાનતા આ પ્રબન્ધના લેખકે જણાવી છે. પટ્ટાવલિમાં સંપ્રતિને સ્વર્ગવાસ વીર સંવત 295 અથવા 293 માં હોવાનો ઉલ્લેખ મળે છે, જ્યારે યુગપ્રધાન પટાવલિયોની ગણના પ્રમાણે કાલકાચાર્યે વિ. સં. 300 માં દીક્ષા લીધી અને 336 માં તે યુગપ્રધાન થયા હતા. આવી રીતે સંપ્રતિના મરણ પછી 5-7 વર્ષે કાલકની દીક્ષા થવાથી સંમતિના સમયમાં તેમની વિદ્યમાનતા સંભવતી નથી, પરંતુ અમારી ગણના પ્રમાણે સંપ્રતિ વી. સં૦ 295 માં ગાદીએ બેઠે હોવાથી કાલક સામાન્ય શ્રમણાવસ્થામાં તેના સમકાલીન હોઈ શકે. શકુનિકાવિહારને ઉદ્ધારક વિક્રમાદિત્ય અને તેના ઉપદેશક આચાર્ય સિદ્ધસેનદિવાકરના સમય પરત્વે વૃદ્ધવાદિ પ્રબન્ધમાં વિશેષ ઉહાપોહ કરવામાં આવશે, જિજ્ઞાસુઓએ એમની સમય વિષયક વિચારણું તે પ્રબંધમાં જોવી. વીર સંવત 484 માં આર્ય ખપૂટ થયાને ઉલ્લેખ છે તે આયખપટને સ્વર્ગવાસ સુચક છે, એટલે વી. સં૦ 484 માં આર્યખપટ રવર્ગવાસી થયા એમ સમજવાનું છે. - વીર સંવત ૮૪૫માં વલભીને તુરકાએ ભંગ કર્યો એમ પ્રબંધકારે જણાવ્યું છે, પરંપરાગત " અઠહિ પણુયાલ વલહિખઓ” આ ગાથામાં પણ વલભીને ભંગ વીર સંવત 845 માં જ થયો જણાવ્યો છે, પણ આધુનિક વિદ્વાનો આ વર્ષ વીરસંવતનું નહીં પણ વિક્રમ સંવતનું છે એમ જણાવે છે, અને કહે છે કે વિક્રમની સંવત 823 પછી આરબંને હાથે વલભીને નાશ થયો હતો.' પણ અમારૂં નિશ્ચિત માનવું છે કે ઉપર્યુક્ત વલભીભંગ સૂચક વર્ષ વીરસંવતનું જ છે. અને આ વલભીભંગ તે તુરૂષ્કકૃત નહિ પણ રાજા કનકસેન કૃત પહેલો વલભીભંગ છે. કર્નલ ટંડના લખવા પ્રમાણે સૂર્યવંશને કનકસેન રાજા વિક્રમ સંવત 200 અથવા 201 માં પોતાની રાજધાની અયોધ્યા છોડીને ગૂજરાત તરફ આવ્યો હતો, પણ હું ધારું છું કે આ કનકસેન ગુપ્તવંશી રાજાઓને સેનાપતિ હશે અને ચન્દ્રગુપ્ત પ્રથમ ગાદીએ બેઠો તેજ વર્ષમાં અથવા તો તેના પહેલા વર્ષમાં તેણે ગુણરાજ્ય તરફથી ગુજરાત ઉપર ચઢાઈ P.P.AC. Gunratnasuri M.S! Jun Gun Aaradhak Trust
Page #41
--------------------------------------------------------------------------
________________ શ્રી વિજયસિંહરિ 39 કરીને વલભીને કબજે કર્યો હશે, જે પ્રસંગને જૈન લેખકે એ પ્રાચીન ગાથાઓમાં “વલભીભંગ તરીકે વર્ણવ્યો છે અને એ ઘટનાનું નિર્વાણ સંવતનું ૮૪૫મુ વર્ષ ગણાવ્યું છે. આ કનકસેન તે પુરાણોમાં સ્ત્રી રાજ્યને ભોક્તા કનક કહ્યો છે તેજ જણાય છે. વિષ્ણુપુરાણમાં કનકને “વૈરાજ્ય’ અને ‘મુષિક' દેશને ભક્તા કહ્યો છે. વહ્માંડ પુરાણમાં એને “સ્ત્રી રાષ્ટ્ર” અને “ભેજક' દેશનો ભોક્તા લખ્યો છે, ત્યારે વાયુ પુરાણમાં “સ્ત્રી રાષ્ટ્ર અને “ભક્ષ્યક” ને ભોક્તા જણાવ્યા છે, મહારા મત પ્રમાણે “ઐરાજ્ય” અથવા “સ્ત્રી રાષ્ટ્ર એ કામરૂપ દેશનાં નામો નહિ પણ “સૌરાષ્ટ્ર” ના અપભ્રષ્ટ રુપે છે, અને “ભેજક” તથા " મુપિક જનપદ' એ વડનગર અને એની આસપાસના પ્રદેશ માટે વપરાયેલ પ્રાચીન નામ હશે, કનકસેને એજ પ્રદેશને જીતીને ત્યાં શહેરો વસાવ્યાં હતાં. આ વિજેતા કનકસેન મૂલમાં ગુણોને સેનાપતિ હશે પણ પાછલથી આવા મહાન પરક્રમોના બદલામાં એને પિતાના સ્વામી તરફથી વિજિત પ્રદેશે ભોગવટામાં મલ્યા હશે. વિક્રમ સંવત 593 સુધી એના વંશજો “સેનાપતિ” અને “મહાસામંત’નાં બિરૂદ ધારણ કરતા હતા. આથી પણ અમારા ઉપરના અનુમાનને પુષ્ટિ મળે છે. વલભીમાં ગુપ્ત સંવત વલભી સંવતના નામથી પ્રચલિત થયો. આ ઉપરથી પણ જણાય છે કે કનકસેન ગુણોનો સેનાપતિ જ હશે અને તેણે ગુપ્ત સંવતના પ્રારંભ કાલમાં વલભીને જીતીને ત્યાં તે સંવત્સર ચલાવ્યો હશે; પણ વલભીની રાજ્યક્રાન્તિનું અને ગુપ્તસંવતનું એક જ વર્ષ હોવાથી તે સંવત વલભીના રાજ્યક્રાન્તિ સૂચવનાર “વલભી સંવત ' ના નામથી પ્રસિદ્ધ થઈ ગયે હશે. એજ વલભીને બીજીવાર વિ. સંવત 824 ની આસપાસમાં મ્યુચ્છ અથવા આરબેને હાથે ભંગ થયો લાગે છે, પણ પ્રથમ અને બીજા ભંગની મિત્રતા ન સમજવાથી પાછળના લેખકે એ બંને ભંગનું એકત્ર વર્ણન કરી દીધું છે, પણ ખરી વાત તો એ છે કે જે વીર સંવત 85 માં વલભીભંગ થયો હતો તે સ્વેચ્છ કૃત નહિ પણ સેનાપતિ કનકસેનકૃત હતો અને જે સાતમા શીલાદિત્યના સમયમાં વલભીને બીજીવાર ભંગ થયો હતો તે વીર સંવત 845 માં નહિ પણ વિસંવત 823 પછી નજીકના સમયમાં થયો . હતો. વીર સંવત 884 માં મલવાદિએ બૌદ્ધોને છત્યાનું પ્રબન્ધકારે એક પઘમાં વર્ણન આપ્યું છે, પણ આધુનિક વિદ્વાને મલવાદીને વિક્રમ સંવત 884 માં થયા માને છે; કારણ કે માવાદિએ ધર્મોત્તરના ન્યાયબિન્દુ ઉપર ટિપ્પણ લખ્યું છે અને ધર્મોત્તરાચાર્યને સત્તા સમય વિક્રમ સંવત 904 ની આસપાસમાં ગણાય છે. પણ અત્રે જે સંવત મલવાદીની છતને આપ્યો છે તે તો વીર સંવત જ છે, કારણ કે આ પ્રસિદ્ધ મલવાદીને વિક્રમની નવમી સદીમાં કઈ રીતે મુકી શકાય તેમ નથી; કેમકે વિક્રમના આઠમા શતકના પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્રસૂરિ પિતાની કૃતિ અનેકાન્ત જયપતાકામાં અનેક સ્થલે મલવાદીને નામો લેખ કરે છે, જે મલવાદીને નવમી સદીની વ્યક્તિ માની લેવામાં આવે તો હરિભદ્રે કરેલ તેમના નામનિર્દેશને સમન્વય કઇરીતે થઈ શકે નહિ. આથી મલવાદીનો સમય વીર સંવત 884 ની આસપાસ માન એજ યુક્તિ સંગત છે. - ત્યારે હવે મલ્લવાદીએ ધર્મોત્તરના ગ્રન્થ ઉપર ટિપ્પણ કેમ લખ્યું ? એ પ્રશ્નનું નિરાકરણ કરવું રહ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #42
--------------------------------------------------------------------------
________________ 40. શ્રી પ્રભાવક ચરિત્ર. - વાદી દેવસૂરિના સ્યાદાદરત્નાકર-ઉપરથી વૃદ્ધ ધર્મોત્તર અને લઘુ ધર્મોત્તર એમ ધર્મોનર નામના બે બૌદ્ધાચાર્યો થઈ ગયા લાગે છે. તે જ રીતે હું ધારું છું કે " મલવાદી " નામથી પણ ત્રણ જૈન આચાર્યો થઈ ગયા છે. પ્રથમ મલવાદી કે જે બૌદ્ધવિજેતા તરીકે પ્રસિદ્ધ છે અને જેમને હરિભદ્રસૂરિએ પિતાના ગ્રન્થમાં બહુમાનપૂર્વક નામોલ્લેખ કર્યો છે તે વીર સંવત 884 ની આસપાસમાં થયા. બીજા મલવાદી વિક્રમની દશ સદીના અભાં થયા કે જેમણે લઘુ ધર્મોત્તરના ન્યાયબિન્દુ ઉપર ટિપ્પણ બનાવ્યું. ત્રીજા મલવાદી વિક્રમની તેરમી સદીમાં થયા કે જેમની કવિતાની મંત્રી વસ્તુપાલજેવા વિદ્વાને પ્રશંસા કરી હતી. શકુનિકાવિહાર તીર્થને ઉદ્ધારક સાતવાહન પાદલિપ્તનો સમકાલીન યજ્ઞશ્રી શાતકણિ અથવા ત્રીજો શતકણિ હશે, પાદલિપ્તના સમયને વિચાર તેમના પ્રબન્ધના વિવેચનમાં કર્યો છે. આ પ્રબન્ધના ચરિત્રનાયક વિજયસિંહસૂરિના અસ્તિત્વ સમય વિષે પ્રબન્ધમાં કંઈ પણ ઉલ્લેખ કે સૂચના નથી તેથી એમના સમય વિષે વિચાર કરવો મુશ્કેલ છે, પણ એમણે જે ભરૂચમાં મુનિસુવ્રતનું કાછમય ચય કરાવ્યું હતું તેને અતિ જર્ણાવસ્થામાં સં. 1116 માં અંબડે જીર્ણોદ્ધાર કરાવ્યાને આમાં લેખ છે, આથી અનુમાન કરી શકાય કે અંબડથી આ આચાર્ય વધારેમાં વધારે 250 થી 300 વર્ષ પૂર્વેના હોઈ શકે અને જે આ કલ્પના માનવાગ્યું હોય તે વિજયસિંહસૂરિને સમય-વિક્રમની દશમી સદીથી પહેલાંને માની શકાય નહિ, છતાં એમના સમય વિષેની કોઈપણ કલ્પના અટકલથી વધુ વજનદાર ગણાય નહિ. એ નામના બીજા પણ અનેક આચાર્યો થઈ ગયા છે, પણ આમાંથી કોઈપણ દશમી સદીની પૂર્વે–થયાનું પ્રમાણ મલતું નથી. એ આચાર્યો " નેમિસ્તવ' ઉપરાન્ત કોઈ ગ્રન્થની રચના કર્યાને પ્રબન્ધમાં ઉલ્લેખ નથી, " પ્રતિક્રમણચૂર્ણિ' નામનો ગ્રન્થ વિજયસિંહરિકૃત ગણાય છે અને એના કર્તાને સમય દશમી સદી હેવાનું પણ યાદ છે; છતાં તે ગ્રન્થકાર અને પ્રસ્તુત આચાર્ય એક છે કે ભિન્ન તે કહેવું મુશ્કેલ છે; કેમકે આ વખતે તે ગ્રન્થ કે તે વિષે લખેલી કેફિયત અમારી પાસે નથી. ભરૂચ એ વિદ્યાધર કુલના આચાર્યોનું મુખ્ય મથક હોય તેમ આ પ્રબન્ધ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. આર્યપટના સમયથી એ ક્ષેત્ર વિદ્યાધર કુલનું ચાલ્યું આવતું હતું અને પ્રબન્ધકાર કહે છે તેમ તેમના વખતમાં (સં. 1334 માં) પણ એ પરમ્પરાના આચાર્યો આ ક્ષેત્રમાં વિદ્યમાન હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #43
--------------------------------------------------------------------------
________________ COOOOO 7 જીવદેવસૂરિ. R '': > > O 8 આ ચાર્ય છવદેવ વાયડનિવાસી વાયડજ્ઞાતીય શેઠ ધર્મદેવના પુત્ર હતા. એમની કેટે 119ii માતાનું નામ શીલવતી હતું. છવદેવનું ગૃહાશ્રમનું નામ મહીધર હતું, 2 . એમને એક મહીપાલ નામે છેટો ભાઈ હતું જે ઘણે ભાગે દેશાન્તરમાં જ ફર્યા કરતે હતો. મહીધરે વાયડગચ્છના આચાર્ય જીનદત્તસૂરિની પાસે દીક્ષા લીધી અને ભણી ગણીને ગીતાર્થ થતાં, આચાર્ય જીનદત્તસૂરિએ એમને આચાર્ય પદ આપીને પિતાની શાખાને અનુસાર “શિલસૂરિ' એ નામ પાડીને પોતાના પદધર બનાવ્યા અને પોતે પરલોક સાધન કર્યું. મહીપાલને પણ રાજગૃહ નગરમાં દિગમ્બરાચાર્ય શ્રુતકીતિએ દીક્ષા આપીને એનું સુવર્ણકીતિ” એ નામ પાડયું. સુવર્ણકીર્તિ પણ શ્રુતકીર્તિના પટ્ટધર શિષ્ય થયા એટલું જ નહિ, પણ તેમણે પોતાના ગુરૂ પાસેથી અપ્રતિચક્રાવિદ્યાને આખાય અને પરકાયપ્રવેશ વિદ્યા પ્રાપ્ત કરી હતી. રાજગૃહ તરફના વ્યાપારિયોના મુખથી મહીપાલની માતાએ એની દીક્ષા શિક્ષાના સમાચાર સાંભળ્યા અને તે પોતાના પુત્રને મલવા નિમિત્તે રાજગૃહ તરફ ગઈ. પિતાના બે પુત્રામાં પણ દિગમ્બર અને તામ્બર એમ બે મત જોઈ શીલવતીએ સુવર્ણકીતિને કહ્યું “જિન ભગવાનનો એકજ માર્ગ, તેમાં એ ભેદ કેવા? અને એમાં સાચો માર્ગ કયો તેનો નિર્ણય અમારે કેવી રીતે કરે? તમે બંને ભાઈ એકઠા થઇને ખરા-ખોટાને નિર્ણય કરે કે જેથી હું પણ તે જ માર્ગને સ્વીકાર કરૂં.” પિતાની માતાનાં આ વચનેને અનુસારે સુવર્ણકીતિ વાયડ તરફ આવ્યા. માતાએ બંને મુનિઓને આચારમાર્ગ અને ત્યાગ વિગેરે જોયો અને શ્વેતામ્બર માર્ગનું વાસ્તવિકપણું જણાતાં સુવર્ણકાત્તિને શ્વેતામ્બર માર્ગ ગ્રહણ કરવાને અનુરોધ કર્યો. રાશિલસૂરિએ પણ તેમને સમજાવ્યા જે ઉપરથી દિગમ્બર મુનિએ વસ્ત્રને સ્વીકાર કરી શ્વેતામ્બર માર્ગમાં પ્રવેશ કર્યો. થોડા જ સમયમાં આ સંપ્રદાયના સિદ્ધાન્તો ભણીને ગીતાર્થ થતાં રાશિલસૂરિએ પોતાના બધુ સુવર્ણકીતિ મુનિને આચાર્યપદ આપ્યું અને પોતાના ઉત્તરાધિકારી “જીવદેવસૂરિ' નામે પટ્ટધર શિષ્ય બનાવ્યા. છવદેવસૂરિના શિષ્યની એકવાર કોઈ યોગિએ વાચા બંધ કરી દીધી હતી, તેમ જ એક વાર તેમના સમુદાયની સાથ્વી ઉપર ગચૂર્ણ નાખીને પરવશ કરી નાખી હતી, પણ આચાર્યે પોતાની અપૂર્વ શક્તિના પ્રભાવે બંને સ્થળે યોગિને પરાજય કરીને તેને યોગ્ય શિક્ષા કરી હતી. એ અવસરે ઉજજયનીમાં વિક્રમાદિત્ય રાજા રાજ્ય કરતો હતો, તેણે સંવત્સર ચલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #44
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિ. વવા માટે પૃથિવીનું ઋણ ચુકાવવા નિમિત્તો દેશદેશ પિતાના મંત્રીઓને મેકલ્યા, તેમાંથી લિબા” નામનો પ્રધાન વાયડ પણ આવ્યો, ત્યાં તેણે મહાવીરના મંદિરને જીણું દેખીને તેને ઉદ્ધાર કરાવ્યો અને તેના ધ્વજદંડની પ્રતિષ્ઠા વિ. સંવત 7 માં છવદેવસૂરિના હાથે કરાવી. વાયડમાં એક “લલ” નામનો કટિધ્વજ શેઠ વસતો હતો, લાલ બ્રાહ્મણોને ભક્ત હતો, તેણે સૂર્યગ્રહણમાં એક લાખ રૂપિયા ધર્માર્થ કર્યા હતા અને તે દ્રવ્યથી તેણે એક મહાયજ્ઞ શરૂ કરાવ્યો હતો, પણ પાછળથી તેનું એ ક્રિયા ઉપરથી મન ઉઠી ગયું હતું અને જીવદેવસૂરિના ઉપદેશથી તે જૈનધર્મ થઈ ગયો હતો. ધર્માર્થ કરેલા દ્રવ્યમાંથી લગભગ 50000 રૂપિયા તો યજ્ઞક્રિયામાં ખર્ચાઈ ચુક્યા હતા અને બાકીનાથી તેણે “પિપ્પલાનક” નામના ગામમાં જેનચૈત્ય કરાવવા માંડેલ, પણ તેટલામાં ત્યાં આવેલ કોઈ અવધૂતે તે સ્થળે - સ્ત્રીનું શલ્ય હોવાનું અને તે કાઢીને પછી દેહરૂ બનાવવાનું કહ્યું. એ ઉપરથી થયેલ કામ પાછું ઉકેલવા માંડયું પણ તે સમયમાં તે ન ઉકેલવા કોઈ અજ્ઞાત આદેશ થયો. આ ઉપરથી આચાર્યે ધ્યાન કર્યું. જેથી એક દેવી પ્રત્યક્ષ થઈને કહેવા લાગી કે “હું કાન્યકુજના રાજાની પુત્રી હતી અને મહને સુખડીમાં આપેલ આ દેશમાં સુખપૂર્વક રહેતી હતી, પણ હવે “આ દેશને સ્વેચ્છોથી ભંગ થશે” એ ય લાગ્યો તેથી હું કૂવામાં પડીને મરી ગઈ. અને આ ભૂમીની અધિષ્ઠાયિકા દેવી થઈ છે. આ સ્થળે મહારૂં ઘણું ધને પડેલું છે માટે અત્રેથી શલ્ય (અસ્થિ-હાડકાં) નહિ કાઢવા દઉં, પણ છવદેવસૂરિએ તેણીને ત્યાં ભુવનદેવી તરીકે સ્થાપવાની શરતે શાન્ત કરીને તેની અનુમતિથી ભૂમિ શુદ્ધ કરીને ચૈત્ય તૈયાર કરાવ્યું અને તેમાં ભુવનદેવીની પણ દેહરી બનાવી, તે દેવી હજી પણ ધામિકાથી પૂજાય છે. જ્યારથી લલ્લશેઠ જૈન થયો હતો ત્યારથી જ વાયડના બ્રાહ્મણો તેના ઉપર અને ખાસ કરીને છવદેવસૂરિ ઉપર ઠેપભાવ રાખવા લાગ્યા હતા. પરિણામે એકવાર તેમણે એક મૃતપ્રાય ગાય જેવદેવસૂરિ આશ્રિત મહાવીરના દેહરામાં વાલી દીધી. પ્રભાત સમયમાં સાધુઓએ જોયું કે ચૈત્યના ખાસ સ્થાનમાં મરેલ ગાય પડી છે, તેમણે એ વાત છવદેવસૂરિને કરી, જે ઉપરથી તેમણે એકાન્તસ્થાનમાં બેસીને પિતાના શરીરમાંથી પ્રાણ કાઢી ગાયના શરીરમાં પ્રવેશ્યા અને ગાય ત્યાંથી ઉઠીને બ્રહ્માના મંદિરમાં ગર્ભગૃહમાં જઇને પેસી ગઈ અને તે પછી નિજીવ થઈ ગઈ. આ આશ્ચર્યકારક ઘટનાના સમાચાર પૂજારીએ બ્રાહ્મણને કહ્યા, બ્રાહ્મણ અને સર્વ વિચારવાન મનુષ્યોને આ ઘટના એક ઉત્પાત જેવી લાગી અને પહેલા દિવસે બ્રાહ્મણ જુવાને એ જે જૈનોની છેડછાડ કરી હતી તેનું જ એ પરિણામ હવાને તેમણે નિશ્ચય કર્યો અને જીવદેવસૂરિને આવીને આજીજી કરી કે આ ગાય જીવતી થઈ ઉઠીને બહાર જાય એ ઉપાય કરે, પણ છવદેવે તેમના કહેવા ઉપર બહુ લક્ષ્ય ન આપ્યું ત્યારે તેમણે ત્યાં બેઠેલ લલ્લ શેઠને પ્રાર્થના કરી કે તે આચાર્યને કહીને આ સંકટમાંથી અમારો ઉદ્ધાર કરાવે' આ સાંભળી લલ્લે ટીકા કરતાં કહ્યું કે " આજકાલ તમે લોકેએ જે ઉત્પાત મચાવ્યો છે તેના પરિણામે જેટલી દુર્ઘટનાઓ ન થાય તેટલી થોડી છે. પણ બ્રાહ્મણોએ કોઈ પણ શરતે આ સંકટમાંથી ઉધરવાની જ પ્રાર્થના કરી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #45
--------------------------------------------------------------------------
________________ શ્રી છવદેવસૂરિ. જે ઉપરથી લલ્લે જેનોની સાથે આ પ્રમાણે શરતોની સાથે સુલેહનામું તૈયાર કર્યું કે “જેનો વાયડમાં ગમે તે ધાર્મિક ઉત્સવો કરે તેમાં કોઈએ કોઈપણ પ્રકારનું વિન નાખવું નહિ, (વાયડમાં જે કંઈપણ ધાર્મિક કાર્યવ્યવસ્થા થશે તેમાં ) મહાવીરના સાધુઓને ભાગ પહેલો રહેશે. (જીવદેવની ગાદી ઉપર) જે નવીન આચાર્ય બેસે તેને બ્રાહ્મણોએ સુવર્ણનું યજ્ઞોપવીત પહેરાવીને બ્રહ્માના મંદિરમાં પટ્ટાભિષેક કરો.” લલ્લે ઉપર પ્રમાણે મર્યાદા બાંધવા કહ્યું અને બ્રાહ્મણોએ તે પ્રમાણે કબૂલ કર્યું. તે પછી તેણે જીવદેવસૂરિને મહાસ્થાન ( વાયડ ) ને ઉદ્ધાર કરવા કહ્યું, અને આચાર્યે એકાન્તમાં જઈ પિતાના પ્રાણ ખેંચીને ગાયમાં પ્રવેશ્યા, ગાય ઉઠીને ત્યાંથી બહાર નીકળીને દૂર ચાલી ગયા પછી આચાર્યો તેમાંથી પિતાના પ્રાણ ખેંચી લીધા. એ ઘટના પછી જૈન અને બ્રાહ્મણો વચ્ચે જે ભાઈના જેવો સંબંધ સ્થાપિત થયા હતા તે આજે પણ ત્યાં ચાલી રહ્યો છે. છવદેવસૂરિએ પિતાનું મરણ નિકટ જાણીને વાયડમાં આવી પિતાના ગચ્છની વ્યવસ્થા કરીને તે પછી અનશન કર્યું અને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું. કહે છે કે એમના સ્વર્ગવાસના સમયમાં તે સિદ્ધ જોગી-કે જેને પૂર્વે જીવદેવે પરાજિત કર્યો હતો-વાયડમાં આવ્યો અને મૃતક છવદેવનું મુખ દેખવા માટે આગ્રહ કર્યો હતો. આનું પ્રયોજન એ હતું કે છવદેવનું કપાલ એક ખંડનું હોઈ યોગીને લેવું હતું, પણ આચાર્યું પ્રથમ આપેલ સલાહ પ્રમાણે ગણાવછેદકે તેને ફેડી નાખ્યું હતું તેથી યોગીની મુરાદ પૂરી ન થઈ, આથી તેણે નિરાશા પ્રકટ કરતાં કહ્યું " રાજા વિક્રમાદિત્યને અને આ મહારા મિત્ર આચાર્યને એક ખંડ કપાલ હતું જે પુણ્યવાન પુરુષનું લક્ષણ કહેવાય છે. " આ પછી યોગીએ અગરુ અને ચન્દનના કાછો લાવીને આચાર્યના અગ્નિસંસ્કારમાં ભાગ લીધો. પ્રબન્ધની સમાપ્તિ કરતાં ચરિત્રકાર કહે છે કે આજે પણ તેમના વંશમાં અમરના જેવા તેજસ્વી પ્રભાવક આચાર્યો થાય છે. અત્રે વાપરેલ " અમર ' શબ્દથી તેમણે એ વાયડ ગચ્છના આચાર્ય જિનદત્તસૂરિના શિષ્ય બલિભારત, કાવ્ય કલ્પલતા પ્રભૂતિ ગ્રન્થોના પ્રણેતા પ્રસિદ્ધ કવિ અમરચન્દ્રસૂરિની સૂચના કરી છે, આથી જણાય છે કે સં૦ 1334 સુધી અમરચન્દ્ર કવિ વિદ્યમાન હશે. વાયડ ગચ્છ અને વાયડજ્ઞાતિ જે સ્થાનના નામથી આજ પર્યત પ્રસિદ્ધ છે તે વાયડ સ્થાન આજે પણ ડીસા (જીલ્લા પાલણપુર)ની પાસે એજ વાયડ’ નામથી પ્રસિદ્ધ છે. પૂર્વે એ મહાસ્થાનમાં ગણાતું પણ હમણાં ગામડાના રૂપમાં વર્તમાન છે. વાયડ જ્ઞાતિ તો આજે પણ ગુજરાતમાં વર્તમાન છે; પણ વાયડ ગચ્છના સાધુ કે આચાર્ય વર્તમાન સમયમાં ક્યાંયે જોવાતા નથી. આ ગચ્છના પટધર આચાર્યોનાં નામ ઘણે ભાગે જિનદત્તસૂરિ, રાશિલસૂરિ અને છવદેવસૂરિ જ હતાં અને આ ગચ્છની પરમ્પરા વિક્રમના તેરમા શતક સુધી વર્તમાન હતી. વસ્તુપાલના સમયમાં એ ગ૭ના જિનદત્તસૂરિ અને તેમના શિષ્ય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #46
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. અમરચન્દ્ર વિદ્યમાન હતા. એજ જિનદત્તસૂરિએ વિવેકવિલાસ અને શકુનશાસ્ત્રની રચના કરી છે. એ પછી આ ગચ્છની પરમ્પરા કયાંસુધી ચાલી તે નિશ્ચિત નથી. વિક્રમાદિત્યના મંત્રી લિંબાએ વાયડના મહાવીરના ચિત્યનો ઉદ્ધાર કરાવ્યા અને વિક્રમ સંવત 7 માં છવદેવસૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવ્યા પ્રબન્ધમાં ઉલ્લેખ છે અને આ ઉપરથી છવદેવસૂરિ વિક્રમાદિત્યના સમકાલીન હતા એમ માનવાને કારણે મળે છે, પણ વાસ્તવમાં એ આચાર્ય એટલા બધા પ્રાચીન ન હતા એમ પ્રબન્ધની કેટલીક વાતે ઉપરથી સિદ્ધ થાય છે. પહેલી વાત તો એ છે કે જીવદેવ પ્રથમ શ્રુતકીર્તિના શિષ્ય સુવર્ણકતિ નામે દિગમ્બર મુનિ હતા એમ પ્રબન્ધકારે જણાવ્યું છે. શ્રુતકીતિ કયારે થયા તે આપણે જાણતા નથી; છતાં બંને સપ્રદાયના લેખ ઉપરથી એટલું તો નિશ્ચિત છે કે વિક્રમની બીજી શતાબ્દીમાં દિગમ્બર અને તારની પરમ્પરાઓ જુદી પડી હતી, આ સ્થિતિમાં છવદેવને પ્રથમાવસ્થામાં દિગમ્બર માનીને તેમને વિક્રમાદિત્યના સમકાલીન માનવા એ યુક્તિસંગત નથી. કાન્યકુજના રાજાની પુત્રીના ગુજરાતમાં આવનાર પ્લેચ્છોના ભયથી કૂવામાં પડીને મરવા સંબન્ધી હકીકતો પણ આ વૃત્તાન્તની પ્રાચીનતામાં શંકા ઉત્પન્ન કરે તેવી છે. છવદેવસરિની પરમ્પરામાં ન આચાર્ય પાટ બેસે ત્યારે તેને સુવર્ણનું ય પવીત પહેરાવવા અને બ્રહ્માના મંદિરમાં અભિષેક કરવા વિષેની લાશેઠે બ્રાહ્મણો પાસે જે શરત કરાવી છે, એ જોતાં જણાય છે કે એ છવદેવસૂરિને સમય ચૈત્યવાસિયોને પ્રાબલ્યને સમય હવે જોઈએ અને એ આચાર્ય પણ કેટલેક અંશે શિથિલાચારી હોવા જોઈએ, અન્યથા યજ્ઞોપવીત અને અભિષેકની શરતે કરાવે નહિ. પટ્ટાવલિયા અને ભાષ્ય, ચૂર્ણિ આદિ આગમ સાહિત્ય ઉપરથી જણાય છે કે વિક્રમની પાંચમી શતાબ્દિ સુધીમાં ચૈત્યવાસની સાર્વત્રિક પ્રવૃત્તિ થઈ ગઈ હતી અને તેની સાથે જ શિથિલાચાર પણ વધી રહ્યો હતો. પૂર્વોકત વૃત્તાનો ઉપરથી એ વાત સહેજે સિદ્ધ થાય છે કે પ્રસ્તુત પ્રબન્ધના ચરિતનાયક છવદેવસૂરિ પ્રસિદ્ધ વિક્રમાદિત્યના સમયના નહિ પણ એ સમયથી લગભગ 500600 વર્ષ પછીના પુરૂષ હતા. લલ્લ શેઠ દ્વારા જે બ્રાહ્મણોએ જૈનોની સાથે શરતો કરેલી તેજ બ્રાહ્મણ કાલાન્તરે સત્તાહીન અને જાગીરહીન થતા જૈનોના આશ્રિત ભેજક થયા હતા એમ હું માનું છું. ભેજક જાતિનું હજી પણ આદર સૂચક વિશેષણ " ઠાકોર” છે, એ સૂચવે છે કે પૂર્વે એ જાતિ જાગીરદાર હશે, એ નિશ્ચિત છે. એ લોકોનું પાલણપુરની આસપાસના પ્રદેવામાં ઢાગર પ્રગણુમાં જેમાં વાયડ પણ આવેલ છે ત્યાં–માન છે અને જેનો ઉપર કેટલાક પરમ્પરાગત લાગી છે. આથી પણ એ લોકોને આ પ્રદેશમાં પૂર્વે અધિકાર અને વસવાટ હેવાનું જણાઈ આવે છે. જ્યારથી એ લોકેએ વાયડ ખાયું ત્યારથીજ અધિક પરિચય અને સંબન્ધના કારણે એમણે જૈન મંદિરોની પૂજા ભકિત કરવાનું શરૂ કર્યું હશે અને જૈનેએ એમને લાગા બાંધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #47
--------------------------------------------------------------------------
________________ શ્રી વૃદ્ધવાદી સૂરિ..! ! ! આપ્યા હશે. દન્તકથા પ્રમાણે એમને હેમચન્દ્ર જૈન બનાવ્યાનું, કે બીજી દન્તકથા પ્રમાણે ખરતરગચ્છીય જિનદત્તસૂરિએ જૈનધર્મમાં લેવરાવ્યાનું અને જૈનેને ઘરે ભેજન કરવાથી ભેજક” નામ પડયાનું કથન યથાર્થ જણાતું નથી, કારણ કે ભોજક શબ્દ નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિના વખતમાં પણ પ્રચલિત હતો. અને તેનો અર્થ " પૂજક " એ થતો હતો. આથી માનવાને કારણ મલે છે કે પ્રસિદ્ધ આચાર્ય હેમચન્દ્ર અને જિનદત્ત સૂરિની પહેલાં જ એ લોકોને વાયડગછના જ કોઈ આચાર્યે જૈન મંદિરના પૂજક તરીકે કામ કરી લીધા હશે. અને તે આચાર્યનું નામ “જિનદત્ત સરિ” પણ હોય, તે નવાઈ નથી, કારણ કે વાયડગમાં દરેક ત્રીજા આચાર્યનું નામ * જિનદત્તસૂરિ' જ અપાતું હતું. K 8 વૃદ્ધવાદીસૂરિ. વૃદ્ધવાદી ગૃહસ્થાવસ્થામાં ગૌડદેશમાં કેશલાગ્રામના રહેવાશી મુકુન્દ નામના બ્રાહ્મણ હતા. પ્રસિદ્ધ અનુયોગ પ્રવર્તક અને પાદલિપ્તના પરમ્પરાશિષ વિદ્યાધર કુલીન આચાર્ય ઋન્દિલસૂરિની પાસે મુકુન્દ વૃદ્ધાવસ્થામાં જૈન દીક્ષા લીધી હતી. ભરૂચમાં " નાલિકેરવસતિ " નામના ચૈત્યમાં કરેલ આરાધનાના પરિણામે થયેલા સરસ્વતીની પ્રસન્નતાથી વૃદ્ધ મુકુન્દ રૂષિને અપૂર્વ વાદશકિત પ્રાપ્ત થઈ હતી તેથી એ “વૃદ્ધવાદી ' એ નામથી સર્વત્ર પ્રસિદ્ધ થયા હતા. કન્દિલાચાર્યના સ્વર્ગવાસ પછી વૃદ્ધવાદીએ તેમના પટ્ટધર આચાર્ય થઈને ઉજજયિની તરફ વિહાર કર્યો. તે સમયમાં વિક્રમાદિત્ય પૃથિવીનું પાલન કરતો હતો. અન્ય દિવસે કાત્યાયન ગોત્રીય દેવર્ષિ–બ્રાહ્મણ અને દેવશ્રીને પુત્ર સિદ્ધસેન નામનો વિદ્વાન બ્રાહ્મણ ત્યાં આવ્યો. નગરની બાહરજ વૃદ્ધવાદી તેને મલ્યા અને ત્યાં જ તેમની સાથે વાદ કરીને તેમને કુમુદચન્દ્ર નામે શિષ્ય થયો. વર્તમાન કાલીન જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરીને ગીતાર્થ થતાં વૃદ્ધવાદિએ કુમુદચન્દ્રને આચાર્યપદ આપ્યું અને સિદ્ધસેન એ પ્રથમનું જ નામ આપીને પોતાના ગચ્છના ઉત્તરાધિકારી બનાવ્યા. એકવાર સિદ્ધસેને પોતાની કવિત્વ શકિતથી વિક્રમાદિત્યને ખુશી કર્યો હતો, જે ઉપરથી રાજાએ તેમને ક્રોડ સેર્નયા આપવા માંડયા પણ તેમણે તે દ્રવ્ય સાધારણ ખાતાના ફંડમાં અપાવ્યું અને તેથી ગરીબ શ્રાવકોને અને જિનમંદિરોનો ઉદ્ધાર કરાવ્યા. એકવાર એ ચિત્તોડગઢ ગયા હતા. ત્યાં એમની નજરે વિચિત્ર સ્તંભ પડ્યો, જે ન પત્થરનો હતો, ને માટીનો અને ન લાકડાને. આચાર્યો આથી તેની બારીક તપાસ કરી તે તે લેપમય લાગ્યો, આથી તેમણે વિરૂદ્ધ દ્રવ્યોથી ઘસીને તેને એક છિદ્ર પાડયું તે તે પુસ્તકોથી ભરેલ જણાયો. આચાર્યો તેમાંથી એક પુસ્તક કાઢીને તેનું એક પત્ર લઇને and Tuit P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #48
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. - વાંચ્યું એટલામાં તે પુસ્તક તેમના હાથમાંથી અદષ્ટ દેવતાએ ઝુંટવી લીધું, પણ તેમાંથી તેમને સુવર્ણસિદ્ધિયોગ અને સરસવોથી સુભટ નિપજાવવાની વિધિ-આ બે ચીજો યાદ રહી ગઈ. એકવાર સિદ્ધસેન છેક પૂર્વ દેશમાં ગયા, ત્યાં તેઓ કમ્મર ગામમાં ગયા જ્યાં દેવપાલરાજાની તેમને મુલાકાત થઈ. ધર્મકથાથી આચાર્યો દેવપાલને જૈનધર્મ તરફ ખેંચ્યો અને પિતાને મિત્ર બનાવ્યો. આચાર્ય દેવપાલના આગ્રહથી ત્યાંજ રહ્યા હતા. તેવામાં કામરૂ દેશનો રાજા વિજયવમાં મોટી સેનાની સાથે દેવપાલ ઉપર ચઢી આવ્યો. શત્રુની ચઢાઈ અને તેના અધિક બલની વાત દેવપાલે સિદ્ધસેનને કહીને જણાવ્યું કે આ પ્રબલ શત્રુ સામે ટકી રહેવા જેટલું મહારી પાસે દ્રવ્ય અને સેનાલ નથી, આ ઉપરથી સિદ્ધસેને સુવર્ણસિદ્ધિથી દ્રવ્ય અને સર્ષપયોગથી ઘણું સુભટો ઉપજાવીને તેને સહાયતા કરી અને દેવપાલે આ મદદથી વિજયવમાં ઉપર જીત મેલવી પોતાને મુંઝવણરૂપ અંધકારમાં પ્રકાશ આંખો એથી દેવપાલે સિદ્ધસેનને " દિવાકર " એ વિશેષણથી બોલાવ્યા. દેવપાલે એ પછી સિદ્ધસેનને અતિશય માન આપ્યું, તે એટલે સુધી કે તેમને આગ્રહ કરી કરીને પાલખી અને હાથી ઉપર બેસાડવા માંડયા, દાક્ષિણ્યવશ આચાર્ય પણ રાજાના આ આગ્રહને પાછો ઠેલી ન શકયા અને શિથિલાચારમાં પડી ગયા. વૃદ્ધવાદીએ સિદ્ધસેનની આ પ્રમાદિ અવસ્થાના સમાચાર લેકે ના મુખેથી સાંભલ્યા અને તેઓ વિહાર કરીને કમ્મરપુર આવ્યા અને પાલખીમાં બેસીને ફરતા સિદ્ધસેનને યુકિતથી સમજાવીને શિથિલાચાર છોડાવ્યો અને તે પછી તેને પોતાના ગુચ્છનો ભાર સોંપીને વૃદ્ધવાદિએ પરલોક વાસ કર્યો. સિદ્ધસેન દિવાકરે એકવાર મૂલ જૈન આગમ જે પ્રાકૃત ભાષામાં બનેલાં છે, તે સંસ્કૃત ભાષામાં બદલી નાખવાનો વિચાર કર્યો, પણ એમના એ સંક૯૫થી શ્રમણ સંઘે એમને ઠપકો આપીને 12 વર્ષ પર્યન્ત ગચ્છ અને સાધુ વેષ છોડીને ચાલ્યા જવાને દંડ કર્યો. અને કહ્યું કે “જો તમારાથી જૈનધર્મની કેાઈ મહટી ઉન્નતિ થઈ સંધ જોશે તે બાર વર્ષની અંદર પણ તમને માફ કરીને સંધમાં લઇ લેશે. ' સિદ્ધસેને આ પારાચિત નામનું પ્રાયશ્ચિત સ્વીકાર્યું અને ગચ્છ છોડીને ગુપ્ત વેશમાં નિકલી ગયા. સાત વર્ષ સુધી આમ તેમ ભ્રમણ કરીને અબધૂતવેષ ધારી સિદ્ધસેન ઉજયિનીમાં ગયા અને કવિતાથી વિક્રમનું મનરંજન કરીને તેની સભાના પણ્ડિત થઇને ત્યાં રહ્યા. એકવાર વિક્રમાદિત્ય સિદ્ધસેનની સાથે કુગેશ્વર નામના શિવાલયમાં ગયા. પણ શિવને નમસ્કાર કર્યો નહિ, રાજાએ તેનું કારણ પૂછતાં તેણે કહ્યું કે-“મહારે પ્રણામ સહન કરે તે દેવ બીજા જાણવા, આ દેવથી હારે પ્રણામ ખમાય નહિ. ' રાજાને આ સાંભળીને વધારે આશ્ચર્ય થયું અને આગ્રહપૂર્વક પ્રણામ કરવા કહ્યું, તે ઉપરથી સિદ્ધસેને કલ્યાણમન્દિર ' ઇત્યાદિ પદોથી શરૂ થતી અભિનવ સ્તોત્રની રચના કરીને સ્તુતિ કરવામાંડી, અને આ સ્તોત્રનું તેરમું પદ્ય બેલતાં ધરણ નામને નાગેન્દ્ર આવ્યો અને તેના પ્રભાવથી શિવલિંગ ફાટીને નીચેથી પાર્શ્વનાથ તીર્થંકરની પ્રતિમા પ્રકટ થઈ, તે જોઈને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #49
--------------------------------------------------------------------------
________________ શ્રી વૃદ્ધવાદીસરિ. 47 સિદ્ધસેને વિશેષ ભકિતથી સ્તુતિ કરીને રાજાને કહ્યું “અમારે પ્રણામ સહન કરે તે દેવ આ છે.’ આ આશ્ચર્યથી રાજા સિદ્ધસેનને પરમ ભકત બન્યો અને જૈનધર્મને સહાયક થ. સંઘે પણ શેષ પાંચ વર્ષનું પ્રાયશ્ચિત માફ કરીને સિદ્ધસેનને સંઘમાં લઈ લીધા, કાલાન્તરે સિદ્ધસેનદિવાકર વિક્રમને પૂછીને ઉજજયિનીથી પ્રતિષ્ઠાનપુરની તરફ વિહાર કર્યો. તેઓ જ્યારે ભરૂચના સીમાડામાં પહોચ્યા તે ત્યાં ગોવાલી લોકો એકઠા થઈને તેમની પાસે આવ્યા અને ધર્મઉપદેશ કરવાની આચાર્યને પ્રાર્થના કરી. જે ઉપરથી તેમણે પ્રાકૃત ભાષામાં રાસ ગાઈને ઉપદેશ કર્યો. જે સાંભળીને ગોવાલાઓ પ્રતિબોધ પામ્યા અને તે સ્થલે પાછલથી તે લોકોએ “તાલારાસક” નામથી ગામ વસાવ્યું જે હજી પણ જિનમંદિરથી શોભી રહ્યું છે. પછી સિદ્ધસેન ભરૂચમાં ગયા, આ વખતે ભરૂચમાં બલમિત્રને પુત્ર ધનંજય નામે રાજા રાજ્ય કરતો હતો. રાજાએ ઉત્સવપૂર્વક આચાર્યને નગરપ્રવેશ કરાવ્યો એજ અવસરે ભરૂચ ઉપર રાજાના શત્રુઓએ હુમલો કર્યો પણ સિદ્ધસેને આને પણ સર્ષપપ્રયોગથી અસંખ્ય સૈનિકે આપીને બચાવી લીધે, આ ઉપરથી જ એમનું નામ “સિદ્ધસેન” ખરું પડયું. આખરે સિદ્ધસેન દક્ષિણમાં પ્રતિષ્ઠાનપુર ગયા અને ત્યાં જ આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગવાસી થયા. સિધસેનના રવર્ગવાસના સમાચાર સાંભલીને એમની બહેન “સિધશ્રી” જે જૈન સાવી હતી તેણીએ પણ ઉજજયિનીમાં અનશનપૂર્વક દેહત્યાગ કર્યો હતો.. પાદલિપ્તસૂરિ અને તેમની જ શિષ્ય પરમ્પરામાં થયેલ વૃધ્ધવાદી “વિદ્યાધર” વંશના હતા. એમાં પ્રમાણ બતાવતા પ્રબન્ધકાર કહે છે કે “વિક્રમ સંવત 150 માં જાકુટિ (નાવડા) શ્રાવકે નેમિનાથ ચત્યનો ઉદ્ધાર કર્યો, તે પછી વર્ષાદથી પડેલ મઠમાંથી નિકળેલ એક પ્રશસ્તિ ઉપરથી એ હકીક્ત (પાદલિપ્ત અને વૃધ્ધવાદી વિદ્યાધરવંશીય હોવાની હકીકત) ઉતારી છે. આ પ્રબન્ધમાં જો કે વૃધ્ધવાદી કે સિદ્ધસેનના અસ્તિત્વ સમય વિષે સ્પષ્ટ ઉલ્લેખ થયો નથી, છતાં આમાં આપેલ વિક્રમાદિત્ય અને સિધ્ધસેનના વૃત્તાન્ત ઉપરથી એ પ્રબધના નાયક વૃધ્ધવાદી અને સિધસેન દિવાકરને વિક્રમાદિત્યના સમકાલીન માનવાનું સહેજે પ્રાપ્ત થાય છે. બીજી તરફ આમાં પૂર્વદેશાન્ત (બંગાલ) ના રાજા દેવપાલનું અને કામરૂપ (આસામ)ના રાજા વિજયવર્માનું વૃત્તાન્ત પણ આવે છે અને આ બંને રાજાઓને સિધ્ધસેનના સમકાલીન હોવાનું જણાવ્યું છે, પણ આ બંને રાજાઓને સમય સિધસેનના સમય સાથે મળતો નથી. બંગાલમાં દેવપાલ નામે પાલવંશી રાજા થયો છે, પણ તેને સમય વિક્રમના દસમા, સિકાના પ્રારંભથી શરૂ થાય છે, અને વિજયવર્માનામક રાજાનો ઇતિહાસમાં પત્તો લાગતો નથી, કદાચ પ્રાજ્યોતિષમાં વર્માન્ત નામના રાજાઓ જૂના સમયમાં રાજ્ય કરતા હતા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #50
--------------------------------------------------------------------------
________________ 48 શ્રી પ્રભાવક ચરિત્ર. તેમાં કોઈ વિજયવર્મા નામે પણ રાજકર્તા થયો હોય તે નવાઈ નથી. પણ આ રાજાઓ જે સિદ્ધસેનના સહવાસી હતા એમ માનીયે તો વિક્રમાદિત્યના સમાનકાલનપણામાં વધે આવે છે. બીજી તરફ પરમ્પરાગાથાઓમાં સિદ્ધસેન દિવાકર માટે “પંચ áરસપ, સિદ્ધ સિવાય ગાત્રો " અર્થાત “વીર નિવણથી 500 વર્ષે સિધ્ધસેન દિવાકર થયા. ' મહા નિશીયસૂત્રમાં પણ સિધ્ધસેન દિવાકરનો ઉલ્લેખ આવે છે. આ બધું જોતાં એટલું તે નિશ્ચિત છે કે સિદ્ધસેન દિવાકર પ્રસિદ્ધ પાલવંશી રાજા ધર્મપાલના પુત્ર દેવપાલના સમકાલીન તે કોઈ રીતે નથી જ. - સિદ્ધસેન એકવાર ભરૂચમાં આવ્યા ત્યારે ત્યાં બલમિત્રના પુત્ર ધનંજયરાજાનું રાજ્ય હેવાનો પ્રબન્ધમાં ઉલ્લેખ છે અને આ ઉપરથી એમના વિક્રમાદિત્યના સમકાલીન પણાને ટેકે મલે છે, પણ આગળ ઉપર જેવાશે કે સિધ્ધસેનાના સમયમાં બલમિત્રના પુત્રનું રાજ્ય હોવાને બિસ્કુલ સંભવ નથી. દેવપાલ રાજાના આગ્રહથી સિદ્ધસેને હાથી અને પાલખીની સવારીને સ્વીકાર કર્યો હતો. આ ઉપરથી જણાય છે કે તેઓ વિક્રમના પહેલા સૈકામાં : નહિ પણ ચોથા પાંચમા સૈકામાં થયા હોવા જોઈયે; કારણ કે તે સમયમાં જ આવા પ્રકારને શિથિલાચાર જૈન શ્રમણોમાં ચાલુ થયો હતો. પહેલાં નહિ. હવે આપણે એમને વાસ્તવિક સમય કયો તે વિચારીયે. વૃધ્ધવાદી પ્રસિધ્ધ અનુયોગધર આયંસ્કન્દિલના શિષ્ય હોવાનું પ્રબંધકારે લખ્યું છે, અને અનુગધર સ્કન્દિલાચોર્ય યુગપ્રધાનત્વ સમય અમારી ગણના પ્રમાણે વીર સંવત 827 થી 840 ( વિક્રમ 357 થી 370 ) સુધીમાં આવે છે. એ સમય દરમિયાન વૃધ્ધવાદીની દીક્ષા થઈ માની લઈયે તો એમના શિષ્ય સિદ્ધસેનનો સમય વિક્રમના ચોથા સૈકાના અંતિમ ચરણ અને પાંચમાં શતકના પૂર્વાર્ધમાં આવે છે અને આવી પરિસ્થિતિમાં સિદ્ધસેન દિવાકરને પ્રસિધ્ધ સંવત્સર પ્રવર્તક વિક્રમાદિત્યના નહિ પણ ગુપ્તવંશી રાજા દ્વિતીય ચન્દ્રગુપ્તના સહવાસી માની લઈયે તો હરકત જેવું નથી, કેમકે આ રાજા પણ ઘણો પ્રસિધ્ધ અને “વિકમાદિત્ય” આવી ઉપાધિધારણ કરનારો હતો. | ગમે તેમ હે, પણ સિદ્ધસેન ચોથી પાંચમી સદી પછીના તે નહિ જ હોય, કેમકે એમને યુગપદુપયોગદ્દયવાદનું જૈન આગમોની પ્રાચીન ચૂણિમાં નિરાકરણ કરવામાં આવ્યું છે અને નિશીથચૂર્ણિમાં–કે જે વિક્રમની સાતમી સદીનો ટીકાગ્રન્થ છે. એમને 8-10 સ્થળે “સિધણ ખમાસમણ” અને “સિદધસેણાયરિય” એ નામથી ઉલ્લેખ થયેલો છે અને તે ઉલ્લેખ ઉપરથી એમ પણ સ્પષ્ટ જણાય છે કે એમણે નિશીથસૂત્ર ઉપર ભાષ્ય અથવા તે જાતની ગાથાબધ્ધવિવરણ ગ્રન્થની રચના કરી હતી, અને નિશીથ ચણિમાં એક સ્થલે તો ' સિધ્ધસેને યોનિપ્રાભૂતના પ્રગથી ઘોડા બનાવ્યાને પણ ઉલ્લેખ મળી આવે છે. આથી એ ચોથી પાંચમી સદીના વ્યક્તિ હેવાનું સહજે સિધ્ધ થાય છે, કારણ કે અન્ય ભાષાકારે પણ લગભગ એ જ સમયમાં થઈ ગયા છે. - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #51
--------------------------------------------------------------------------
________________ શ્રી વૃદ્ધવાદીસૂરિ. 49 સિદ્ધસેને ઘેડા બનાવ્યાની કથા કેટલી પ્રાચીન છે તે નિશીથચૂર્ણિના ઉલ્લેખ ઉપરથી જથ્થાઈ આવે છે. આવી રીતે અમારા મત પ્રમાણે સિધ્ધસેનદિવાકરને સત્તા સમય ચોથા અને પાંચમા સૈકાનો વચલો ભાગ જ અનુકૂળ લાગે છે. કારણ કે પાદલિપ્તસૂરિના પુરોગામી આયંખપટ વિક્રમની પ્રથમ સદીમાં થયાનું સિધ્ધ થાય છે, સ્કેન્દિલના પુરગામી પાદલિપ્તસૂરિ વિક્રમના ત્રીજા સૈકાના પૂર્વાર્ધમાં થવાનું સાબિત થાય છે અને વૃધ્ધવાદીના ગુરૂ સ્કેન્દિલાચાર્ય વિક્રમના ચોથા સૈકાના આચાર્ય હતા એમ પ્રમાણિત થઈ જાય છે તો સ્કેન્દિલાચાર્યના શિષ્ય વૃધ્ધવાદી અને તેમના શિષ્ય સિદ્ધસેન દિવાકરને ચોથા પાંચમા સૈકાના વચગાળામાં મૂકવા એજ યુક્તિયુક્ત ગણાય. વૃધ્ધવાદીની સાથે સિદ્ધસેને વાદ કર્યાની હકીકત દરેક કથાનકમાં આવે છે, પણ અન્ય કથાનકમાં આ વાદ ભરૂચની નજીકમાં થયાનું અને તે જ કારણે તે સ્થળે “તાલારાસક ગામ વસ્યાનું વર્ણન આવે છે, પણ આ પ્રબન્ધમાં આ બંને વિદ્વાનને વાદ ઉજજૈનની પાસે થયાનું * લખ્યું છે અને ભરૂચની પાસે સિદ્ધસેને ગોવાલિયાઓને રાસ ગાઈને ઉપદેશ કર્યાની વાત લખી છે. અમને પણ આ પ્રબન્ધમાં લખેલી હકીકત પ્રાચીન અને યથાર્થ જણાય છે. ચિત્તોડના સ્તંભમાંથી સિદ્ધસેનને પુસ્તક મલવાની વાત ઉપરથી જણાય છે કે એમના સમયમાં પુસ્તક લખવાની અને ભંડારોમાં રાખવાની રીત ચાલુ થઈ ચૂકી હતી. સિદ્ધસેનના સમકાલિન રાજા દેવપાલ, વિજયવર્મા, ધનંજય વિગેરે પ્રસિદ્ધ દેવપાલ વિગેરેથી ભિન્ન વ્યકિતઓ હેવાને સંભવ છે. વૃદ્ધવાદિએ કઈ ગ્રન્થ પ્રકરણની રચના કરી હશે કે નહિ તે કહી શકાય તેમ નથી, કેમકે આજે એમના નામની કોઈ પણ કૃતિ વિદ્યમાન નથી, પરંતુ એમના શિષ્ય સિદ્ધસેનદિવાકરે બનાવેલા ગ્રન્થો તો જૈન સંઘમાં આજે પણ પ્રસિદ્ધ છે. ન્યાયાવતાર, દ્વાત્રિશિકાઓ અને કલ્યાણુમંદિર સ્તોત્ર ઉપરાન્ત એમનો “સન્મતિપ્રકરણ” નામક જૈન દર્શન નનાં તોનું નિરૂપણ કરનાર ન્યાયગ્રન્થ આજે પણ વિદ્વાનોના આદરની ચીજ છે. પ્રાચીન ચૂર્ણિમાં આ ગ્રન્થને દર્શનપ્રભાવક શાસ્ત્ર કહીને ઉલ્લેખ્યો છે. આના ઉપર વિક્રમની પાંચમી સદીના પ્રસિદ્ધ તાંકિક આચાર્ય મલવાદીએ ટીકા કર્યાના ન્યાયગ્રન્થોમાં ઉલ્લેખ મળે છે, પણ તે ટીકા આજે કયાંઈ ‘ઉપલબ્ધ થતી નથી. આજે આ ગ્રન્થ ઉપર વિક્રમની અગ્યારમી સદીમાં બનેલી અભયદેવસૂરિની ટીકા વિશેષ પ્રસિદ્ધ છે. એ સિવાય નિશીથચૂર્ણિના ઉલ્લેખો પ્રમાણે સિદ્ધસેને જૈન આગમ ઉપર પણ ટીકા ભાષ્ય વિગેરે લખ્યાં હશે, પણ આજે તે કયાંઈ પણ અસ્તિત્વ ધરાવતાં નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #52
--------------------------------------------------------------------------
________________ 48 શ્રી પ્રભાવક ચરિત્ર તેમાં કોઈ વિજયવર્મા નામે પણ રાજકર્તા થયો હોય તે નવાઈ નથી. પણ આ રાજાઓ જો સિધ્ધસેનના સહવાસી હતા એમ માનીયે તો વિક્રમાદિત્યના સમાનકાલનપણમાં વાંધો આવે છે. બીજી તરફ પરમ્પરાગાથાઓમાં સિદ્ધસેન દિવાકર માટે “કંચ વરિલg, સિદ્ધ રિવાજે ગામો " અર્થાત “વીર નિવણથી 500 વર્ષે સિદ્ધસેન દિવાકર થયા. " મહી નિશીથસૂત્રમાં પણ સિધ્ધસેન દિવાકરને ઉલેખ આવે છે. આ બધું જોતાં એટલું તો નિશ્ચિત છે કે સિદ્ધસેન દિવાકર પ્રસિદ્ધ પાલવંશી રાજા ધર્મપાલના પુત્ર દેવપાલના સમકાલીન તો કઈ રીતે નથી જ. સિદ્ધસેન એકવાર ભરૂચમાં આવ્યા ત્યારે ત્યાં બલમિત્રના પુત્ર ધનંજયરાજાનું રાજ્ય હેવાને પ્રબધમાં ઉલ્લેખ છે અને આ ઉપરથી એમના વિક્રમાદિત્યના સમકાલીન પણાને ટકે મલે છે, પણ આગળ ઉપર જોવાશે કે સિધ્ધસેનના સમયમાં બલમિત્રના પુત્રનું રાજ્ય હોવાને બિલકુલ સંભવ નથી. દેવપાલ રાજાના આગ્રહથી સિધસેને હાથી અને પાલખીની સવારીને સ્વીકાર કર્યો હતો. આ ઉપરથી જણાય છે કે તેઓ વિક્રમના પહેલા સૈકામાં ? નહિ પણ ચોથા પાંચમા સૈકામાં થયા હોવા જોઈયે; કારણ કે તે સમયમાં જ આવા પ્રકારને શિથિલાચાર જૈન શ્રમણમાં ચાલુ થયે હતો. પહેલાં નહિ, હવે આપણે એમને વાસ્તવિક સમય કયો તે વિચારીએ. વૃધ્ધવાદી પ્રસિધ્ધ અનુગધર આર્યસ્કન્દિલના શિષ્ય હોવાનું પ્રબંધકારે લખ્યું છે, અને અનુગધર સ્કેન્દિલાચાયને યુગપ્રધાનત્વ સમય અમારી ગણના પ્રમાણે વીર સંવત 827 થી 840 ( વિક્રમ 357 થી 370 ) સુધીમાં આવે છે. એ સમય દરમિયાન વૃધ્ધવાદીની દીક્ષા થઈ માની લઈયે તે એમના શિષ્ય સિદ્ધસેનને સમય વિક્રમના ચોથા સૈકાના અંતિમ ચરણ અને પાંચમા શતકના પૂર્વાર્ધમાં આવે છે અને આવી પરિસ્થિતિમાં સિધ્ધસેન દિવાકરને પ્રસિધ્ધ સંવત્સર પ્રવર્તક વિક્રમાદિત્યના નહિ પણ ગુપ્તવંશી રાજા દ્વિતીય ચન્દ્રગુપ્તના સહવાસી માની લઇયે તો હરકત જેવું નથી, કેમકે આ રાજા પણ ઘણો પ્રસિધ્ધ અને “વિકમાદિત્ય” આવી ઉપાધિધારણ કરનાર હતા. ગમે તેમ છે, પણ સિદ્ધસેન ચોથી પાંચમી સદી પછીના તો નહિ જ હોય, કેમકે એમના યુગપદુપયોગઠયવાદનું જૈન આગમાની પ્રાચીન ચૂણિમાં નિરાકરણ કરવામાં આવ્યું છે અને નિશીથચૂર્ણિમાં–કે જે વિક્રમની સાતમી સદીનો ટીકાગ્રન્થ છે. એમને 8-10 સ્થળે “સિદ્ધસેણુ ખમાસમણ” અને “સિદધસેણાયરિય” એ નામથી ઉલ્લેખ થયેલો છે અને તે ઉલ્લેખો ઉપરથી એમ પણ સ્પષ્ટ જણાય છે કે એમણે નિશીથસૂત્ર ઉપર ભાષ્ય અથવા તે જાતના ગાથાબધ્ધવિવરણ ગ્રન્થની રચના કરી હતી, અને નિશીથ ચૂર્ણિમાં એક સ્થલે તે ' સિધ્ધસેને " યોનિપ્રાભૂતના પ્રયોગથી ઘોડા બનાવ્યાને પણ ઉલ્લેખ મળી આવે છે. આથી એ ચોથી પાંચમી સદીના વ્યક્તિ હોવાનું સહજે સિધ્ધ થાય છે, કારણ કે અન્ય ભાષાકારે પણ લગભગ એ જ સમયમાં થઈ ગયા છે. - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #53
--------------------------------------------------------------------------
________________ શ્રી વૃદ્ધવાદીસૂરિ. સિદ્ધસેને ઘોડા બનાવ્યાની કથા કેટલી પ્રાચીન છે તે નિશીથચૂર્ણિનો ઉલ્લેખ ઉપરથી જણાઈ આવે છે. આવી રીતે અમારા મત પ્રમાણે સિધ્ધસેનદિવાકરને સત્તા સમય ચોથા અને પાંચમા સૈકાનો વચલો ભાગ જ અનુકૂળ લાગે છે. કારણ કે પાદલિપ્તસૂરિના પુરોગામી આર્યખપટ વિક્રમની પ્રથમ સદીમાં થયાનું સિધ્ધ થાય છે, સ્કદિલના પુરગામી પાદલિપ્તસૂરિ વિક્રમના ત્રીજા સૈકાના પૂર્વાર્ધમાં થવાનું સાબિત થાય છે અને વૃધ્ધવાદીના ગુરૂ સ્કેન્દિલાચાર્ય વિક્રમના ચોથા સૈકાના આચાર્ય હતા એમ પ્રમાણિત થઈ જાય છે તો સ્કેન્દિલાચાર્યના શિષ્ય વૃધ્ધવાદી અને તેમના શિષ્ય સિદ્ધસેન દિવાકરને ચોથા પાંચમા સૈકાના વચગાળામાં મૂકવા એજ યુક્તિયુક્ત ગણાય. વૃધવાદીની સાથે સિદ્ધસેને વાદ કર્યાની હકીકત દરેક કથાનકમાં આવે છે, પણ અન્ય કથાનકેમાં આ વાદ ભરૂચની નજીક્યાં થયાનું અને તે જ કારણે તે સ્થળે ‘તાલારાસક” ગામ વસ્યાનું વર્ણન આવે છે, પણ આ પ્રબન્ધમાં આ બંને વિદ્વાનો વાદ ઉજજૈનની પાસે થયાનું * લખ્યું છે અને ભરૂચની પાસે સિદ્ધસેને ગોવાલિયાઓને રાસ ગાઈને ઉપદેશ કર્યાની વાત લખી છે. અમને પણ આ પ્રબધમાં લખેલી હકીકત પ્રાચીન અને યથાર્થ જણાય છે. ચિત્તોડના સ્તંભમાંથી સિદ્ધસેનને પુસ્તક મલવાની વાત ઉપરથી જણાય છે કે એમના સમયમાં પુસ્તકો લખવાની અને ભંડારામાં રાખવાની રીત ચાલુ થઈ ચૂકી હતી.. સિદ્ધસેનના સમકાલિન રાજા દેવપાલ, વિજયવર્મા, ધનંજય વિગેરે પ્રસિદ્ધ દેવપાલ વિગેરેથી ભિન્ન વ્યકિતઓ હેવાને સંભવ છે. વૃદ્ધવાદિએ કોઈ ગ્રન્થ પ્રકરણની રચના કરી હશે કે નહિ તે કહી શકાય તેમ નથી, કેમકે આજે એમના નામની કોઈ પણ કૃતિ વિદ્યમાન નથી, પરંતુ એમના શિષ્ય સિદ્ધસેનદિવાકરે બનાવેલા ગ્રન્થ તે જૈન સંઘમાં આજે પણ પ્રસિદ્ધ છે. ન્યાયાવતાર, કાત્રિશિકાઓ અને કલ્યાણમંદિર સ્તોત્ર ઉપરાન્ત એમને “સન્મતિપ્રકરણ” નામક જૈન દર્શન નનાં તત્ત્વોનું નિરૂપણ કરનાર ન્યાયગ્રન્થ આજે પણ વિદ્વાનોના આદરની ચીજ છે. પ્રાચીન ચૂર્ણિમાં આ ગ્રન્થને દર્શનપ્રભાવક શાસ્ત્ર કહીને ઉલ્લેખ્યો છે. આના ઉપર વિક્રમની પાંચમી સદીના પ્રસિદ્ધ તાર્કિક આચાર્ય મલવાદીએ ટીકા કર્યાના ન્યાયગ્રન્થમાં : ઉલ્લેખ મળે છે, પણ તે ટીકા આજે કયાં ઉપલબ્ધ થતી નથી. આજે આ ગ્રન્થ ઉપર વિક્રમની અગ્યારમી સદીમાં બનેલી અભયદેવસૂરિની ટીકા વિશેષ પ્રસિદ્ધ છે. એ સિવાય નિશીથચૂર્ણિના ઉલ્લેખો પ્રમાણે સિદ્ધસેને જૈન આગમો ઉપર પણ ટીકા ભાષ્ય વિગેરે લખ્યાં હશે, પણ આજે તે કાંઈ પણ અસ્તિત્વ ધરાવતાં નથી. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #54
--------------------------------------------------------------------------
________________ 907 9 શ્રીહરિભદ્રસૂરિ. | | | | | | | |_| 23 જીત પ્રબંધમાં જણાવ્યા પ્રમાણે હરિભદ્ર ચિત્તોડનગરના રાજા જિતારિના પુરોહિત હતા, પણ કથાવલીના લેખને અનુસાર એ વિદ્વાન “પિવગુઈ' નામની કોઈ બ્રહ્મપુરીના રહેવાસી હતા, એમની માતાનું નામ ગંગા અને પિતાનું નામ “શંક ભટ્ટ’ હતું. હરિભદ્ર પોતે પ્રકાડ વિદ્વાન હોવાથી એવી પ્રતિજ્ઞા કરી હતી કે “જેનું બોલેલું ન સમજું તેને શિષ્ય થઈ જાઉં” આ પ્રતિજ્ઞાની સાથે ચાલતા તે ચિત્તોડ નગરે આવ્યા હતા. તે અવસરે ચિત્તોડમાં જિનભટસૂરિ (કથાવલી પ્રમાણે જિનદત્તાચાર્ય) નામના જૈન આચાર્ય વસતા હતા, તેમના સંધાડામાં “યાકિની” નામની મહત્તરા સાધ્વી હતી, એક દિવસ હરિભદ્ર યાકિનીના મુખે “ચર્કિદુર્ગ હરિપણુગં' ઇત્યાદિ ગાથા સાંભલી પણ તે સમજ્યો નહિ, તેણે સાધ્વીને તે ગાથા સમજાવવા કહ્યું તો તેણીએ પોતાના પૂર્વોક્ત ગુર પાસે જવા કહ્યું. હરિભદ્ર આચાર્ય જિનભટ પાસે જઇને ગાથાને અર્થ પૂછો પણ આ ચાર્યે કહ્યું કે આ સૂત્રોના અર્થો જૈનપ્રવજ્યા લઈને વિધિપૂર્વક ભણે તેને જ કહેવામાં આવે છે, આ ઉપરથી તેણે જૈન દીક્ષા ધારણ કરી અને તે પછી આચાર્યો યાકિની મહતરાને હરિભદ્રને પરિચય આપ્યો, એ ઉપરથી તેમણે કહ્યું “આ દેવતાસ્વરૂપીણું ધર્મ માતાએ જ મહને બોધ આપ્યો છે.' ઉપરની હકીક્ત પ્રબન્ધમાં છે, પણ કથાવલીમાં એ પ્રસંગમાં એમ લખ્યું છે કે હરિભદ્ર “ચકિક દુર્ગ' એ ગાથાને અર્થ પૂછો ત્યારે યાકિની તેને લઈને જિનદત્તસૂરિ પાસે ગઈ અને સર્વ હકીકત કહી સંભળાવી તે ઉપરથી આચાર્યો તે ગાથાને સવિસ્તર અર્થ હરિભદ્રને કહ્યો, તે સાંભળીને હરિભદ્ર પણ પિતાની પ્રતિજ્ઞાની વાત કહી. તેના ઉત્તરમાં આચાર્યે કહ્યું-ભદ્ર! જો એમ છે કે તું એ મહત્તરાને “ધર્મપુત્ર થઈ જા” હરિભદ્ર કહ્યું–ભગવન ! ધર્મ કેવો હોય ? એ ઉપરથી આચાર્યે ધર્મનું સ્વરૂપ કહ્યું, તે પછી હરિભદ્રે પૂછયું ધર્મનું ફળ શું? ઉત્તરમાં આચાર્યે કહ્યું–કામવૃત્તિવાળાઓને ધર્મનું ફળ સ્વર્ગાદિ પ્રાતિ છે જ્યારે નિષ્કામવૃત્તિવાળાઓને માટે ધર્મનું ફલ “ભવવિરહ (સંસારને અત) છે. આ સાંભળીને હરિભદ્રે કહ્યું ભગવાન ! મહને “ભવવિરહ.” જ પ્રિય છે માટે તેમ કરે જેથી ભવવિરહની પ્રાપ્તિ થાય, આચાર્યે કહ્યું જે એવી ઇચ્છા હોય તે સર્વ પાપનિવૃત્તિમય શ્રમણવૃત્તિ ધારણ કર, હરિભદ્ર તેમ કરવા ખુશી બતાવી અને જિનદત્તસૂરિએ તેમને જેનદીક્ષા આપી. જૈનશાસ્ત્રોમાં પ્રવીણ થતાં ગુરૂએ હરિભદ્રને આચાર્યપદ આપીને પિતાના પટ્ટધર શિષ્ય બનાવ્યા. એ પછી હરિભદ્રના હંસ પરમહંસ નામના બે શિષ્ય કે જેઓ સંસારપક્ષમાં તેમના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #55
--------------------------------------------------------------------------
________________ શ્રી હરિભદ્રસુર. 12000 : 51 ભાણેજ થતા હતા તેમની દીક્ષા, શાસ્ત્રાધ્યયન, બૌદ્ધતર્ક ભણવા માટે બૌદ્ધોના નગરમાં ગમન, ત્યાં તેમની પરીક્ષા, ત્યાંથી ભાગવું, રસ્તામાં બૌદ્ધોની સાથે લડીને હંસનું મરણ, પરમહંસનું સૂરપાલ રાજાને શરણે જવું, બૌદ્ધોને તેની સાથે વાદ, ત્યાંથી નાશીને ચિત્તોડ જવું અને બનેલ વૃત્તાન્ત કહેતાં કહેતાં પરમહંસનું પણ મરણ, હરિભદ્રનો ક્રોધ અને બૌદ્ધોની સાથે સૂરપાલની સભામાં વાદ, શરત પ્રમાણુ બૌદ્ધોનું તપ્તતલ કુંડમાં પડવું, જિનભટ દ્વારા હરિભદ્રના ક્રોધની શાન્તિ, નિરાશા અને ગ્રન્થરચના કરવાનો નિશ્ચય ઇત્યાદિ વાતોનું સવિસ્તર વર્ણન આપ્યું છે. આ વિષયમાં કથાવલીમાં જે વર્ણન છે તેને સાર આ પ્રમાણે છે-“હરિભદ્રને સર્વ શાસ્ત્રકુશલ જિનભદ્ર અને વીરભદ્ર નામના બે શિષ્યો હતા. તે સમયે ચિત્તોડમાં બૌદ્ધમતનું પ્રાબલ્ય હતું તેથી હરિભદ્રના જ્ઞાન અને કલાની બૌદ્ધો ઘણી ઈર્ષ્યા કરતા હતા, અને એજ સબબથી હરિભદ્રના તે બંને શિષ્યોને બૌદ્ધોએ એકાન્તમાં મારી નાખ્યા, કઈ પણ રીતે હરિભદ્રને એ વાતની ખબર પડતાં તેણે ઘણાજ દિલગીર થઈને અનશન કરવાને નિર્ધાર કર્યો, પણ પ્રવચનના પ્રભાવક જાણીને તેમને તેમ કરતાં રોક્યા, છેવટે હરિભદ્ર ગ્રન્થરાશિને જ પિતાની શિષ્ય સંતતિ માનીને તેની રચનામાં તેઓ વિશેષ ઉદ્યમાન થયા.” આગે પ્રબન્ધકાર લખે છે કે હરિભદ્રે ગુરૂના ઉપદેશથી ક્રોધનો ત્યાગ કર્યો, પણ એમના મનમાંથી શિષ્યોના વિરહનું દુઃખ મટતું ન હતું, જેથી અંબાદેવીએ આવીને શાન્તન દીધું અને કહ્યું કે શિષ્ય સંતતિ જેગું તમારું પુણ્ય નથી માટે ગ્રન્થસમૂહ એજ તમારી સંતતિ રહેશે. હરિભદ્રે તેનું વચન સ્વીકાર્યું અને સમરાદિત્ય ચરિત્રપ્રમુખ 1400 ગ્રન્થ પ્રકરણોની રચના કરી અને શિષ્યોના વિરહની સૂચના રૂપે દરેક ગ્રન્થ “વિરહ' શબ્દથી અંકિત કર્યો. આ ગ્રન્થરાશિને લખાવીને તેને ફેલાવો કરવા માટે તેમણે કાપસિક” નામક એક ગૃહસ્થને ધૂર્તાખ્યાન દ્વારા ઉપદેશ દઈને જૈન બનાવ્યા. કાર્પાસિકને હરિભદ્રના કથન પ્રમાણે વ્યાપાર કરતાં લાભ થયો તેથી તેણે તે દ્રવ્યવડે હરિભદ્રના ગ્રન્થો લખાવીને સર્વ સ્થળે પહોંચાડવા, અને એક ચોરાશી દેવકુલિકાયુક્ત જૈન મંદિર પણ કરાવ્યું. આ સંબધમાં કથાવલીમાં કંઈક ભિન્નતા છે તેને સાર આ પ્રમાણે છે. હારભદ્રસૂરિએ દશવૈકાલિક, ન્યાયપ્રવેશક આદિ ગ્રન્થોની યાકિનીપુત્ર નામાંકિત વૃત્તિઓ બનાવી અને અનેકાન્ત જયપતાકા સમરાદિત્ય કથા આદિ ભવવિરહાંકિત ગ્રન્થની રચના કીધી. આ ગ્રન્થનિર્માણ અને લેખનકાર્યમાં આચાર્યને " લલિગ' નામના ગૃહસ્થે ઘણી મદદ કરી. આ લલ્લિગ એમના શિષ્ય જિનભદ્ર વીરભદ્રને કાકો હતો અને ગરીબાઈથી કંટાળીને એણે પણ આચાર્ય પાસે દીક્ષા લેવાનો વિચાર કરેલ પણ આચાર્યો એને દીક્ષા ન આપી અને બજારમાં આવેલ માલની ખરીદી કરવાને એને સંકેત કર્યો. લલિગે તે પ્રમાણે કર્યું અને તેથી તેને ઘણો લાભ થયો, તેથી તે હરિભદ્રના કાર્યમાં ઘણી સહાયતા કરતો, હરિભદ્રના ઉપાશ્રયમાં એણે એક એવું રત્ન મૂકી દીધું હતું કે मा. श्रीकैलाससागरसूरि ज्ञानमन्दिरः श्रीमहावीर जन आराधना केन्द्र। wવા (Trઈનર) ( 221 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #56
--------------------------------------------------------------------------
________________ પર શ્રી પ્રભાવચરિત્ર. તેના પ્રકાશથી રાત્રે પણ આચાર્ય ગ્રન્થનિર્માણ કરતા અને ભીંત પાટિ આદિ ઉપર લખી નાખતા; જે દિવસમાં લહિયાઓ પાસે પુસ્તક રૂપે લખાવી લેવાતું. - હરિભદ્રસૂરિ જ્યારે ભોજન કરવા બેસતા ત્યારે લલ્લિગ શંખ વજડાવતો જે સાંભળીને યાચકે ત્યાં આવતા, અને લલિગ તેમને મનઈચ્છિત ભેજન કરાવત, ભજન કર્યા પછી જાચકે હરિભદ્રને નમસ્કાર કરતા અને હરિભદ્ર તેમને “ભવવિરહ કરવામાં ઉદ્યમવન્ત થાએ " આવો આશીર્વાદ આપતા. જે સાંભળીને “ઘણું જીવો ભવવિરહસૂરિ' આમ બેલતા તે પિતાના સ્થાનકે જતા; આ પ્રમાણે હરિભદ્રસૂરિ “ભવવિરહસૂરિ' એ નામથી પ્રસિદ્ધ થયા. એકવાર બનારસથી વ્યાપારાર્થે આવેલ વાસુકી શ્રાવક પાસેથી હરિભદ્રસૂરિને વર્ગકેવલીનું મૂળ પુસ્તક મળ્યું અને સંઘના અગ્રેસરોના કહેવાથી તે ઉપર હરિભદ્ર વિવરણ લખ્યું, પણ પાછળથી તે જ સંધપ્રધાનના કહેવાથી તે વિવરણ રદ કરી નાખ્યું હતું. ભવવિરહસૂરિએ જેટલાં શાસ્ત્રો રચ્યાં છે તેટલાં આજના પંડિતો વાંચવાને પણ સમર્થ નથી. ભગવાન વર્ધમાનસ્વામીના તીર્થને વિષે ભવવિરહ એ છેલ્લા શ્રતધર થયા. અને પ્રબંધકાર હરિભ મહાનિશીથ સૂત્રનો ઉધ્ધાર કર્યો તેનું સૂચન કરીને પ્રબન્ધની સમાપ્તિ કરે છે. * પ્રબન્ધમાં કે કથાવલીમાં પણ હરિભદ્રસૂરિના સત્તાસમય વિષે કંઈ પણ ઉલ્લેખ નથી તેમ એમના ગચ્છવિષે પણ કશે નિર્દેશ નથી. કથાવલીમાં હરિભદ્રના ગુરૂનું નામ જિનદત્તાચાર્ય લખ્યું છે જ્યારે પ્રસ્તુત પ્રબન્ધમાં એમને “જિનભટ” સરિના શિષ્ય કહ્યા છે, આ બંને કથન અપેક્ષાકૃત સત્ય છે; કારણ. કે હરિભદ્ર પોતે પણ આવશ્યક ટીકાને અન્ત પિતે આ બંને ગુરૂઓનો નામનિર્દેશ કરે છે, તે આવશ્યક ટીકાનું વાક્ય, નીચે પ્રમાણે છે– ____समाप्ताचेयं शिष्यहिता नामावश्यकटीका / कृतिः सिताम्बराचार्य जिनभटनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य धर्मतो याकिनी महत्तरासूनोरल्पमतेराचार्य हरिभद्रस्य " // ઉપરના વાક્યથી સ્પષ્ટ જણાય છે કે હરિભદ્રસૂરિ જિનભટરિની આજ્ઞામાં રહેતા હતા અને વિદ્યાધર કુલના આચાર્ય જિનદત્તના પિતે શિષ્ય હતા. સમરાદિત્યકથાના અને પણ હરિભદ્ર જિનદત્તાચાર્યને જ પોતાના ગુરૂ જણવ્યા છે, આથી એમ સમજાય છે કે એમના ગુરૂનું નામ તો જિનદત્તાચાર્ય જ હતું, અને જિનભટ એમના વિદ્યાગુરૂ અથવા ગચ્છનાયક ગુરૂ હેવા જોઈએ. આ ઉપર્યુક્ત આવશ્યક ટીકાના ઉધરણ ઉપરથી એ વાત પણ સ્પષ્ટ થઈ જાય છે કે હરિભદ્રસૂરિ પતે વિદ્યાધર કુલના હતા કેમકે એમના ગુરૂ જિનદત્તાચાર્ય વિદ્યાધર કુલના હતા એમ તે જ ટીકાના પાઠમાં લખેલું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #57
--------------------------------------------------------------------------
________________ શ્રી હરિભદ્રસૂરિ 53 પ્રબન્ધકારે હરિભદ્રસૂરિના શિષ્યોનાં નામ હંસ અને પરમહંસ લખ્યાં છે, બીજા પણ અવૉચીન પ્રબન્ધમાં એજ નામો જણાવ્યાં છે, પણ કથાવલીમાં એમના શિષ્યો “જિનભદ્ર, વીરભદ્ર” નામના હતા એમ લખ્યું છે અમારા વિચાર પ્રમાણે કથાવલીનું પ્રાચીન લખાણ જ પ્રામાણિક લાગે છે, કારણ કે હંસ અને પરમહંસ જેવાં નામો જૈન શ્રમમાં પ્રચલિત ન હોવાથી એ નામો યા તે કલ્પિત હોવાં જોઈએ અને નહિ તો ઉપનામ હેઈ શકે, પણ આવાં મૂલ નામો હેવાં સંભવતાં નથી.' એ સિવાય બીજી પણ કથાવલીમાં લખેલી હકીકત વાસ્તવિક જણાય છે, પ્રબંધમાં કેટલાક બનાવો અતિશયોક્તિપૂર્ણ અને કલ્પિત જેવા લાગે છે. હરિભદ્રના સંબન્ધમાં અષ્ટકટીકામાં જણાવ્યા પ્રમાણે એક એવી કિંવદન્તી છે કે તેઓ ભોજન કરતી વેળા શંખવાદનપૂર્વક જાચકોને એકત્ર કરી ભોજન અપાવતા અને પછી પોતે ભોજન કરતા, અને આથી કેટલાક વિદ્વાન હરિભદ્રને ચૈત્યવાસી હોવાનું પણ અનુમાન કરી બેસે છે પણ વસ્તુતઃ આમ નથી. ભદ્રેશ્વરની કથાવલીમાંથી આ પ્રઘોષનો ખુલાસે મળી રહે છે, અને તે આ કે હરિભદ્ર પોતે એ કાર્ય નહોતા કરતા, પણ તેમને ભક્ત લલિગ શ્રાવક શંખવાદનપૂર્વક યાચકને બોલાવી ભોજન કરાવતો હતો. કથાવલીકારના કહેવા મુજબ ખરેજ હરિભદ્રસૂરિ છેલ્લા શ્રતધર હતા, એમણે એટલાબધા ગ્રન્થની રચના કરી હતી કે આજે પણ વીસિયોની સંખ્યામાં તેમના વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થ જૈનપુસ્તક ભંડારોમાં જળવાઈ રહ્યા છે; એમના વિદ્યમાન અને જ્ઞાત ગ્રન્થની નામાવલી અત્રે આપીને વિસ્તાર કરવો ઉચિત નથી, જેમને એ પ્રન્થની નામાવલી જેવી હોય તેમણે અમારી લખેલી ધર્મસંગ્રહણિની સંસ્કૃત પ્રસ્તાવના જોવી. હરિભદ્રસૂરિના સત્તાસમય વિષે કેટલાક વખતથી મતભેદ ચાલે છે. " पंचसए पणसीए विक्कमकाला उझत्ति अत्थमिओ। નિમણૂરિસૂરો, વિચાઈ વિસર " આ પ્રાચીન પરમ્પરાગત ગાથામાં વિક્રમ સંવત 185 માં હરિભદ્રસૂરિને સ્વર્ગવાસ બતાવ્યો છે. લગભગ બધી પટ્ટાવલીઓમાં પણ હરિભદ્રસૂરિનો સમય એજ ગાથામાં જણાવ્યા પ્રમાણે જણાવ્યો છે. પણ હરિભદ્રસૂરિ એટલા પ્રાચીન થઈ શકે કે કેમ? એ વિચારણીય છે. શક સંવત 699 (વિક્રમ સંવત 834) માં બનેલ દાક્ષિણ્યચિહ્નની કુવલયમાલા કથામાં આ હરિભદ્રસૂરિને નામોલ્લેખ હોવાથી આ સમયની પૂર્વે હરિભદ્રનું અસ્તિત્વ હતું એ તો નિર્વિવાદ છે, પણ એમને પૂર્વકાલમાં ક્યાંસુધી લઈ જવા એ વિચારવાનું છે. આજ પહેલાં હું હરિભદ્રને વિક્રમની છઠ્ઠી સદીમાં મૂકનારાઓમાંનો એક હતો, પણ હવે મને લાગે છે કે એ આચાર્યને આ ગાથાકત સમયથી લગભગ બસો વર્ષ પછીના સમયમાં મૂકવા એ વધારે યોગ્ય લાગે છે, એનાં કારણો આ પ્રમાણે છે– હરિભ પિતાના ગ્રન્થમાં ધમકીર્તિ અને કુમારિકના નામનો ઉલ્લેખ કર્યો છે, અને વિદ્વાનોએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #58
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર, આચાર્યો વિક્રમના આઠમા સૈકામાં પૂર્વાપરભાવી વ્યક્તિઓ છે, હવે જે હરિભદ્રને એમનાથી પૂર્વકાલિન માનવામાં આવે તો એમનાં નામે હરિભદ્રના ગ્રન્થમાં સંભવે નહિ. બીજું કારણ એ પણ છે કે વિશેષાવશ્યક ભાષ્યાદિ કર્તા પ્રસિધ્ધ યુગપ્રધાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના ગ્રન્થનાં અવતરણો હરિભદ્ર પિતાના ગ્રન્થમાં આપ્યા છે એટલું જ નહિ પણ જિનભદ્રીય ધ્યાનશતકાદિ ગ્રન્થ ઉપર હરિભદ્ર ટીકા પણ લખી છે, આથી હરિભદ્ર કરતાં જિનભદ્રગણિ પ્રાચીન છે એ વાત સ્વયંસિધ્ધ છે અને યુગપ્રધાન પટ્ટાવલિયાના લેખ પ્રમાણે જિનભદ્રગણિ યુગપ્રધાનત્વ સમય વીર સંવત 1055 થી 1115 (વિક્રમ સંવત 585 થી 645 ) સુધીમાં આવે છે, અને જ્યારે જિનભદ્રને સમય વિક્રમની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં અને સાતમીના પૂર્વાર્ધમાં આવે છે, તો એમના ગ્રન્થની ટીકા કરનાર હરિભદ્રને એથી પણ પછીના સમયમાં મૂકવા એ જ યુક્તિયુક્ત ગણાય. રત્નસંચય પ્રકરણમાં એક બીજી પરમ્પરાગત ગાથા આપી છે જેમાં હરિભદ્રસૂરિને વીરસંવત 1255 (વિક્રમ સંવત. 785) માં વિદ્યમાન જણાવ્યા છે. આપણે જે પ્રથમની વિચારસાર પ્રકરણવાલી ગાથાને બાજુ રાખીને આ ગાથાને પ્રમાણ માની લઈયે તે બધો વિરોધ મટી જાય છે. આ ગણના પ્રમાણે ધર્મકીર્તિ, કુમારિક અને જિનભદ્રગણિથી હરિભદ્રસૂરિ અર્વાચીન ઠરે છે અને કુવલયમાલાના કર્તા દાક્ષિણ્યચિહ્નથી પ્રાચીન, ઉપર જે રત્નસંચયની ગાથાની વાત કરી છે તે ગાથા નીચે પ્રમાણે છે. " पणपण्ण बारससए, हरिभदोसूरि आसिपुव्वकई / તેરસ વત ફિણ, વરિહિં વમટ્ટિપદૂ છે દ૬ " અહીં એ શંકા થઈ શકે, જે આપણે હરિભદ્રસૂરિને આ ગાથાને આધારે વિક્રમના આઠમા સૈકામાં મૂકીયે તો પછી “વં પાણી” એ ગાથાની સંગતિ કેવી રીતે બેસાવીજે હરિભદ્ર છઠ્ઠા સૈકામાં થયા જ નથી તો પછી એ ગાથામાં જણાવેલી હકીકત કેવલ નિરર્થક જ ખરી કે નહિ ?, અને જે ગાથામાં જણાવેલી હકીકત નિરાધાર જ હોય તે આમ હેવાનું કંઈ કારણ પણ હોઈ શકે કે નહિ? ઉપર્યુકત શંકાનું સમાધાન એ છે કે ઉપર્યુકત ગાથાને વિષય હરિભદ્રસૂરિ નહિ પણ હારિલ યુગપ્રધાન છે. એ યુગપ્રધાન જ પટ્ટાવલીમાં જણાવ્યા પ્રમાણે વીરસંવત 1055 (વિક્રમ સંવત 185 ) માં સ્વર્ગવાસી થયા હતા અને એમની પાટે જિનભદ્રગણિ બેઠા હતા. હરિભદ્રને પણ જિનભદ્ર નામક શિષ્ય હતા, આમ શિષ્યોના અને એમના પિતાના નામોના સદશ્યથી પાછલના લેખકે એમની ભિન્નતા ભૂલી ગયા, અને હારિલને જ હરિભદ્રસૂરિ માની તેમને સ્વર્ગવાસ 585 માં લખી દીધો છે. આમ ઉક્ત ગાથાકત પ૮૫ નો સમય હરિભદ્રનો નહિ પણ હારિકને માની લેવાનું છે. ગાકત અર્થની સંગતિ પણ આવી રીતે થઈ જશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #59
--------------------------------------------------------------------------
________________ 10 શ્રીમદ્ભવાદી સૂરિ. //////////////////////////// Owow 1 મલવાદીનું ગ્રહસ્થાવસ્થાનું નામ “મા” હતું, એમની માતાનું નામ દુર્લભદેવી અને મહેટા બે ભાઈઓનાં નામ “જિનયશ” અને “યક્ષ” હતાં, એઓ સંભવ પ્રમાણે વલ્લભીપુરના રહેવાસી હતા. માના મામા “જિનાનન્દ " નામના જૈન આચાર્ય હતા, તેમને ભરૂચમાં “બુધ્ધાનન્દ " નામક બૌધ્ધ આચાર્યો વાદમાં અપમાનિત કર્યા તેથી ત્યાંથી નિકળીને તેઓ વલ્લભી તરફ ગયા હતા જ્યાં તેમણે પોતાની બહેન દુર્લભદેવીને જિનયશ આદિ ત્રણે પુત્રોની સાથે જૈનધર્મની દીક્ષા આપી હતી. જિનાનન્દ પોતાના આ ત્રણે શિષ્યને ભણાવીને વિદ્વાન કર્યા, તેમાં પણ મલ્લ તો સર્વથી આગે નિકળે એ બુદ્ધિશાળી નિવડયો. એકવાર જિનાનન્દ તીર્થયાત્રામાં ગયા હતા તે વખતે નિષેધ કર્યા છતાં મલ્લે પૂર્વગત શ્રમય નયચક્ર ગ્રન્થનું પુસ્તક છોડીને વાંચ્યું, તેમાંની પહેલી કારિકા વાંચીને તે વિચારે છે તેવામાં તો તે પુસ્તક તેના હાથમાંથી મૃતદેવતાએ અદશ્યપણે ખેંચી લીધું, મલ્લઆથી ઘણું રેય પણ કંઇ વળ્યું નહિ તેથી તે ગિરિખડલ નામના પર્વતની ગુફામાં જઈને મૃતદેવતાની આરાધનામાં બેઠે. બે બે ઉપવાસ અને પારણામાં લૂખા વાલનું ભોજન કરીને મૃતદેવીની આરાધના શરૂ કીધી. ચાર માસ સુધી આ પ્રમાણે કર્યા પછી તેને પારણમાં વૃતાદિ સ્નિગ્ધ પદાર્થ આપવા માંડયું, આખરે છ માસ પર્યન્ત પરીક્ષા કરીને મૃતદેવતાએ તેને કહ્યું કે “મૂળ પુસ્તક તો નહિ મળે, પણ તેની જે એક કારિકા તે વાંચી છે તેનો વિસ્તાર કરીને તું આ નયચક્રના સારરૂપે નવું નયચક્ર બનાવી શકીશ” એ પછી મલે આરાધના સમાપ્ત કરી અને દશહજાર કપ્રમાણ નવું નયચક્ર બનાવીને તેને પ્રચાર કર્યો. જિનાનન્દસૂરિ કાલાન્તરે વલભીમાં આવ્યા અને મલ્લની વિશેષ યોગ્યતા જોઈ તેમને પોતાની પાટે આચાર્યપદે સ્થાપ્યા. અઘરાજાની સભાના વાદી શ્રીનન્દકના કહેવાથી માના હોટા ભાઈ જિયશે પ્રમાણ ગ્રન્થની રચના કરી અને વિશ્રાન્તવિદ્યાધર નામના વ્યાકરણશાસ્ત્ર ઉપર ન્યાસ બનાવ્યો. તેજ પ્રમાણે જિનયશના ન્હાના ભાઈ યક્ષ મુનિએ અષ્ટાંગનિમિત્તવિષયક “યાક્ષી સંહિતા” નામને ગ્રન્થ બનાવ્યો. અન્ય દિવસે મામુનિએ સ્થવિરેના મુખે પિતાના ગુરૂ જિનાનન્દને ભરૂચમાં બૌધ્ધો દ્વારા તિરસ્કાર થયો તે સંબધી વાત સાંભલી, આથી તેમણે વલ્લભીથી ભરૂચ તરફ વિહાર કર્યો અને ત્યાં જઈને તેજ બૌધ્ધાનન્દની સાથે તેમણે વાદ કર્યો. અને તેને હરાવ્યો, તે પછી તેમણે પોતાના ગુરૂ આચાર્ય જિનાનન્દને માનપૂર્વક ભરૂચ બેલાવ્યા. જૈનસંધ અને ગુરૂગચ્છ માસૂરિના આ વિજયથી ઘણું આનન્દિત થયા અને તે જ વખતથી મહસૂરિ “વાદી' તરીકે પ્રસિદ્ધ થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #60
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. મલવાદીએ નયચક્ર ઉપરાન્ત 24000 શ્લોકપ્રમાણ પાચરિત” નામક રામાયણની રચના કરી, અને છેવટે પિતાના યોગ્ય શિષ્યને ગચ્છનાયક બનાવીને પિતે સ્વર્ગવાસી થયા. કહે છે કે મલવાદીથી હારેલો બુધ્ધાનન્દ મરીને કઈ વ્યન્તર દેવ થયો અને પૂર્વના ઠેષથી મલવાદીકૃત ઉકત બંને પ્રત્યે તેણે અધિષ્ઠિત કરી લીધાં છે, જેથી તે પુસ્તક કોઈને વાંચવા દેતો નથી; આનો અર્થ એ જણાય છે કે મલવાદીના તે ગ્રન્થ બૌધ્ધોને હાથે નષ્ટ થઈ ગયા છે. કોઈ કાઈ પ્રબધમાં મલવાદિની માતા દુર્લભદેવીને વલ્લભીના રાજા શિલાદિત્યની બહેન લખીને એ મહાવાદીને શિલાદિત્યના ભાણેજ ઠરાવ્યા છે, તેમજ બૌધ્ધોની સાથે મલવાદીને વાદ પણ શિલાદિત્યની સભામાં થયાનું જણાવ્યું છે, પણ પ્રસ્તુત પ્રબન્ધમાં આ બધી ઘટના ભરૂચમાં થયાનું વર્ણન છે. મલવાદી વલભીના હતા એટલું જ આ પ્રબન્ધથી જણાય છે. મલવાદીએ તેમજ એમના ભાઈયોએ કરેલ ગ્રન્થનું આજે કયાંઈ પણ અસ્તિત્વ જણાતું નથી, પણ જે શેધખોળ કરતાં એમાંથી કોઈ પણ એક બે ગ્રન્થો મળી જાય તે જૈન સાહિત્યનો અપૂર્વ ઉત્કર્ષ વધારનારા થઈ પડે. માવાદીકૃત નયચક્રની ટીકા તો આજે પણ જૈન ભડારમાં મળે છે, પણ મૂળ ગ્રન્થ ક્યાંઈ મળતો નથી. એ સિવાય એક લધુધર્મોત્તર ટિપ્પણુ નામક ન્યાયગ્રન્થ પણ મલવાદી કૃત જૈન ભડારોમાં આજે મળે છે, પણ મહારા વિચાર પ્રમાણે આ મલવાદી બીજા હેવા જોઈએ. અલરાજાની સભાના વાદી કીનન્દક ગુરૂના કહેવાથી મgવાદીના જોઈ ભાઈ જિનયરો પ્રમાણ ગ્રન્થ બનાવ્યાનો ઉલ્લેખ પ્રબન્ધકારે કર્યો છે, પણ આ “અલ્લભૂપ” અને તેની સભાના વાદી “શ્રી નન્દકગુરૂ કોણ હતા તે જણાવવામાં આવ્યું નથી. એજ ચરિતના અભયદેવ પ્રબન્ધ ઉપરથી જણાય છે કે વર્ધમાનસૂરિના સમયમાં કૂચેપુર (કચેરા-મારવાડ ! માં અલભૂપાલ પુત્ર ભુવનપાલ રાજા રાજ્ય કરતો હતો, આ ઉલ્લેખથી જણાય છે કે વર્ધમાનસૂરિકાલીન ભુવનપાલન પિતા અઘરાજા વિક્રમની દસમી સદીના અંતમાં વિદ્યમાન હોવો જોઈએ, વલી એજ પ્રભાવક ચરિત્રની પ્રશસ્તિમાં ન્યાયમહાવકાર અભયદેવસૂરિના ગુરૂ પ્રદ્યુસૂરિએ અલ્લરાજાની સભામાં દિગમ્બરાચાર્યાને જીત્યાનો ઉલ્લેખ છે; આ અલૂ અને અલભૂપ એક જ વ્યકિતનાં નામો છે અને આ રીતે પ્રદ્યુમ્નસૂરિના સમકાલીન તરીકે પણ અલભૂપનું અસ્તિત્વ વિક્રમની દશમી સદીમાં જ સિદ્ધ થાય છે પણ મલવાદીના ભાઈ જિનયશને આ અલભૂપની સભાના વાદી શ્રીનન્દક ગ્રન્થ રચવાની પ્રેરણું કેવી રીતે કરી શકે તે સમજાતું નથી. પ્રબન્ધમાં મલવાદીને સત્તાસમય જણાવ્યો નથી છતાં વિજયસિંહસૂરિના પ્રબન્ધમાં મલવાદીના બૌદ્ધવિજય વિષે એક આર્યા મલી આવે છે જેમાં લખ્યું છે કે “મલવાદીએ વીર સંવત 884 ( વિક્રમ સં. 514) માં બૌદ્ધોને જીત્યા " હવે જે મલવાદીને આ રીતે વિક્રમના પાંચમા સૈકામાં થય માની લઈયે તો એમના ભાઈ જિનયશ અઘરાજાની સભાના વાદી શ્રીનન્દકના સમકાલીન થેઈ શકે નહિ, એ ખુલ્લું છે. “આ પરસ્પર વિરોધના પ્રસંગે જોતાં એમ માનવાને કારણ મલે છે કે જેમને આચાર્ય હરિભદ્ર પોતાના ગ્રન્થોમાં નામોલ્લેખ કર્યો છે, જેમણે ભરૂચમાં બૌદ્ધોને પરાજય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #61
--------------------------------------------------------------------------
________________ શ્રી બપ્પભદિસરિ. પ૭ કર્યો અને જેમણે નયચક્ર ગ્રન્થની રચના કરી તે મલવાદી જુદા, અને જિનયશના ભાઈ લઘુધર્મોત્તરના ગ્રન્થ ઉપર ટિપ્પણ લખનાર મલવાદી જુદા હતા. બૌદ્ધ આચાર્ય લઘુધર્મોસરને સમય વિક્રમ સંવત 904 ની આસપાસ માનવામાં આવે છે તે એના ગ્રન્થ ઉપર ટિપ્પણુ લખનાર મલવાદી અવસ્ય હી દશમી સદીના અન્તમાં જ થયા સંભવે અને આ પ્રમાણે મલ્લવાદીના ભાઈ જિનયશ પણ અલ્લરાજાના સમસામયિક સિદ્ધ થઈ શકે છે, ત્યારે હવે પ્રશ્ન એ થશે કે પ્રભાવક ચરિત્રકારે જે મલવાદીનું પ્રબન્ધમાં વર્ણન કર્યું છે તે મલ્લ પ્રથમ સમજવા કે દ્વિતીય ?, આનો ઉત્તર એ છે, કે પ્રબંધમાં આપેલ વર્ણન ઘણું ખરું તો પ્રથમ મલવાદીને જ લાગુ પડે છે, કારણ કે તે સમયમાં જ ગૂજરાત કાઠિયાવાડમાં બૌદ્ધોનું વિશેષ પ્રાબલ્ય હતું, દશમી સદીમાં બૌદ્ધો આ તરફથી ઘણે ભાગે પૂર્વ તરફ ચાલ્યા ગયા હતા તેથી બૌદ્ધોની છત અને હારવાલી હકીકત જિનાનન્દના શિષ્ય પ્રથમ મલ્લની સાથે જ બન્ધ બેસે છે જ્યારે ત્રણ ભાઈ વાલી હકીકત બીજા મલવાદીની સાથે સંબદ્ધ હોય એમ જણાય છે. ગમે તેમ હો પણ મલ્યવાદી બે થયા હતા. એક વિક્રમની પાંચમી સદીમાં અને બીજા દસમી સદીમાં. આ બંને મલ્લવાદીની ભેળસેળ થયેલી હકીકત આ પ્રબંધમાં વર્ણવાયેલી છે. હ૦૦૦૦૦૦૦૦૦૦૦ ૐ 11 શ્રી બપભટ્ટિસૂરિ. ચાર્ય બપ્પભઢિનું ગૃહસ્થાવસ્થાનું નામ “સૂરપાલ' હતું, એમના પિતાનું નામ બમ્પ' અને માતાનું નામ “ભદિ' હતું, એમના પૂર્વજો પંચાલ દેશના રહેવાસી હોવાથી પાંચાલ કહેવાતા હતા અને એમનું નિવાસસ્થાન ડુવાતિથિ (ઘાનેરાની પાસેનું ડવા) ગામ હતું. સૂરપાલ પિતાના પિતાથી રીસાઈને ઘરથી નીકળી પડ્યો હતો અને તે ચાલતા ચાલતા મેઢેરે ગયો હતો, આ વખતે તેની અવસ્થા કેવલ છ વર્ષ જેટલી હતી. એ સમયમાં ગુજરાતમાં પાટલપુર ( શંખેશ્વરની પાસે આવેલ આજ કાલનું પાડલ) નામનું એક પ્રસિદ્ધ સ્થાન હતું, તે પાટલપુરમાં મોઢેરક ગચ્છના સિદ્ધસેનસૂરિ નામના આચાર્ય વસતા હતા. સૂરપાલ જે દિવસે મોઢેરામાં ગયો હતો તેના પહેલા જ દિવસે આચાર્ય સિદ્ધસેન પણ ત્યાં ભગવાન મહાવીરની તીર્થયાત્રા નિમિત્તે આવેલ હતા. આચાર્ય સિદ્ધસેન જિનમંદિરમાં ગયા તે જ વખતે સૂરપાલ પણ ત્યાં ગયો. આચાર્યો તેને જોઈને પરિચય પૂછતાં તેણે પોતાનું સર્વ વૃત્તાન્ત કહ્યું. આચાર્ય સિદ્ધસેને બાલકને તેની ઇચ્છા પ્રમાણે પિતાની પાસે રાખ્યો અને વિદ્યાભ્યાસ શરૂ કરાવ્યો. સૂરપાલની બુદ્ધિ અને સ્મરણશક્તિ ગજબની જણાઈ, તે એક જ વાર સાંભળીને શ્લોક યાદ રાખી લેતા અને એક દિવસમાં તે એક હજાર જેટલા કે મુખપાઠ કરી લેતો. સિદ્ધસેનસૂરિને આ બાલકને કઈ પણ રીતે શિષ્ય બનાવવાની ઈચ્છા થઈ અને તેઓ વિહાર કરીને તેનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #62
--------------------------------------------------------------------------
________________ 58 શ્રી પ્રભાવક ચરિત્ર. માતા પિતા પાસે ડુવા ગામે ગયા અને આ વિલક્ષણ બુદ્ધિના ધણુ બાલકને શિષ્ય તરીકે આપવા તેના માતાપિતાની પાસે માંગણી કરી. સૂરપાલ તેનાં માતાપિતાને એક જ પુત્ર હોવાથી પ્રથમ તો કંઇક આનાકાની થઈ પણ છેવટે આચાર્યનું વચન પાછું ન ઠેલાણું, તેઓએ કહ્યું કે “જે અમ્હારા બંનેના નામોથી બનેલું આનું નામ આપવામાં આવે તે અમો એને શિષ્ય તરીકે આપીયે. આચાર્યે તેમની શરત કબૂલ કરી અને મોઢેરામાં જઈને વિક્રમ સંવત 807 માં સૂરપાલને દીક્ષા આપીને “ભકીર્તિ' એવું નામ પાડ્યું, પણ શરત પ્રમાણે તેનું બેલાતું નામ “બપ્પભદિ' રાખ્યું. બપભદિ એકવાર થંડિલ ભૂમિ ગયા તેવામાં વૃષ્ટિ થવા લાગી તેથી તે એક દેવલમાં જઈને ઉભા. તેવામાં એક સુન્દર રૂ૫ અને ભવ્ય આકૃતિવાલો પુરૂષ ત્યાં આવ્યો. દેવલમાં શ્યામ પત્થર ઉપર કોતરેલ એક પ્રશસ્તિ હતી તે આગન્તુક પુરૂષે વાંચી અને બપ્પભટ્ટિને તેનો અર્થ કરવા કહ્યું બપ્પભષ્ટિ મનિએ સ્પષ્ટ રીતે તેનો અર્થ કહ્યો. જે સાંભલીને તે પ્રસન્ન થયો. વર્ષો બંધ થતાં બપ્પભટ્ટ અને તે પુરુષ બંને ઉપાશ્રયે ગયા. આચાર્ય સિદ્ધસેને તે પુરૂષનું નામ પૂછતાં તેણે ખડીના ટુકડાથી પિતાનું નામ “આમ” આ પ્રમાણે લખ્યું. આગન્તુક યુવકના આ વિવેકથી આચાર્ય ઘણાજ પ્રસન્ન થયા અને વિચાર કરવા લાગ્યા કે આને છ મહીનાનો હતો ત્યારે અમોએ રામસણમાં ( ડીસા કેમ્પથી વાયવ્ય કોણમાં આશરે 10 કશ ઉપર આવેલ એક ગામ) જોયેલ છે. પીલુડીના વૃક્ષની શાખામાં અને વસ્ત્રની ઝાલીમાં સુવાડ્યો હતો અને એની માતા પીલુ વીણતી હતી. પૂછપરછ કરતાં અમ્હારા જાણવામાં આવ્યું હતું કે “તે કનોજના મૌર્યવંશી રાજા યશોવર્મની રાણું છે અને બીજી રાણુની ખટપટના પરિણામે રાજાએ એને કાઢી મૂકવાથી આમ વન્યવૃત્તિથી જીવન ગુજારે છે.' આ ઉપરથી અમેએ તેણીને આશ્વાસન આપીને રામસણમાં ચૈત્યના અધિકારમાં રખાવી હતી અને તે પછી અમે આ દેશમાં આવી ગયા હતા, પણ પાછળથી ત્યાંના લોકોના કહેવાથી જણાયું હતું કે તે ખટપટી રાણું મરી જતાં રાજા યશવમે કાઢી મુકેલ રાણીને પાછી પિતાને ત્યાં બોલાવી લીધી છે. રૂપ, આકૃતિ અને અવસ્થા જોતાં નવાઈ નથી કે તેજ રાણીને તે બાલપુત્ર આ પુરૂષ હોય. આમ વિચારીને આચાર્યે કહ્યું - વત્સ ! આ હારા મિત્રની સાથે નિશ્ચિત્ત થઈને તું અહીયાં રહે, અને વિદ્યા–કલાનો અભ્યાસ કર' આ પ્રમાણે આચાર્યો આમને પિતાને ત્યાં રાખ્યો અને બપ્પભદિની સાથે વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિને અભ્યાસ કરાવીને વિદ્વાન બનાવ્યા. કાલાન્તરે યશોવર્માની માંદગી થતાં તેના પ્રધાનો આમકુમારને લેવા આવ્યા. આમ, આચાર્ય અને પોતાના મિત્ર બપ્પભદિની રજા લઈને કનોજ ગયા, જતાં જ યશોવર્મ રાજાએ આમને રાજ્યાભિષેક કરાવીને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો, તે પછી યશોવર્મા પરલોકવાસી થયા અને અમે તેનું ઔદ્ધદૈહિક કૃત્યો કરાવીને રાજ્ય ઉપર પિતાનું શાસન ચાલુ કર્યું. રાજ્યાધિકાર પામીને તરત જ આમે પિતાના પ્રધાનને ગૂજરાત બપ્પભદિને તેડવા મોકલ્યા. આચાર્ય સિદ્ધસેને પણ રાજાને અતિશય આગ્રહ જોઈને બપ્પભદિને કનેજ જવાની આજ્ઞા આપી અને નિરન્તર પ્રયાણ કરતા બપ્પભદિ મુનિ કને જ પહોંચા, P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #63
--------------------------------------------------------------------------
________________ શ્રી બપ્પભદિસરિ. 59 રાજાએ અપૂર્વ મહોત્સવ પૂર્વક હાથીની સ્વારીએ બપ્પભદિને નગરપ્રવેશ કરાવ્યો, અને રાજસભામાં જતાં રાજાએ તેમને બેસવા માટે સિંહાસન આપવા માંડયું; પણ બપ્પભષ્ટિએ આમ કહીને તે ઉપર બેસવાને નિષેધ કર્યો કે આચાર્યપદ પ્રાપ્ત થયા સિવાય અમે એ સિંહાસન ઉપર બેસી નહિ શકીયે. આથી રાજાએ તેમના માટે બીજું યોગ્ય આસન મંગાવ્યું પણ રાજાને આથી સંતોષ થયો નહિ. . કેટલાક સમય પછી આમે પોતાના પ્રધાનની સાથે બપભદિને પાછો ગૂજરાત તરફ વિહાર કરાવ્યો. સર્વે મોઢેરે પહોંચ્યા અને રાજા તરફથી પ્રધાનોએ આગ્રહપૂર્વક બપ્પભદિને આચાર્યપદ માટે વિનતિ કરી, આચાર્ય સિદ્ધસેનસૂરિએ પણ બપ્પભટિની ગ્યતા અને રાજાના આગ્રહને ધ્યાનમાં લઈ વિ. સંવત 811 ના ચિત્ર વદિ 8 ના દિવસે બપ્પભદિને આચાર્યપદ આપ્યું અને તે પછી પોતાની ઈચ્છા ન છતાં આમના પ્રધાનોના આગ્રહથી બપ્પભટ્ટસૂરિને કનોજ તરફ વિહાર કરાવ્યો. નિરંતર પ્રયાણ કરતાં આચાર્ય કનોજ પહોંચ્યા અને રાજાએ હસ્તીની સ્વારીએ તેમને પ્રવેશ કરાવ્યો, અને પિતાના મહેલમાં લઈ જઈ ગાદી બિછાવેલા સિંહાસન ઉપર તેમને વિરાજમાન કર્યા, રાજા તરફના આ અતિ સકારથી કને જન જૈન સંઘ ઘણે હર્ષિત થયે. આચાર્ય બપ્પભદિએ આમને ધર્મોપદેશ પ્રસંગે જૈન ચૈત્ય કરાવવામાં ઘણો લાભ બતાવ્યું જેથી રાજાએ કનોજમાં 101 હાથની ઉંચાઈવાળું જૈન ચૈત્ય બનાવરાવીને તેમાં 18 ભાર સુવર્ણની પ્રતિમાની બપ્પભટ્ટસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. એ સિવાય આમે ગવાલિયરમાં 23 હાથ ઉંચું મહાવીર જિનનું મંદિર કરાવી તેમાં લેપ્યમય જિનપ્રતિમાની સ્થાપના કરી. કહે છે કે આ ચિત્યના એક મંડપમાં એક ક્રોડ સુવર્ણ ટકાને ખર્ચ થયો હતો. - એક વાર બ્રાહ્મણોની વાતે લાગીને આમરાજાએ બપ્પભદિને બેસવા માટે સિંહાસનને સ્થાને સામાન્ય આસન મંડાવીને કંઈક મનભેદ બતાવ્યો. પણ પાછળથી તેણે પૂર્વની માફક જ આદર બતાવ્યો. એકવાર બપ્પભદિની કવિતામાં કંઈક શૃંગારનું પિષણ જોઈ રાજાએ તેમના ઉપરથી મન ખેંચી લીધું, આચાર્યો રાજાને મનભેદ જાણ્યો એટલે બીજે જ દિવસે ત્યાંથી છાની રીતે ચાલી નીકળ્યા, આમે બીજે દિવસે આચાર્યની બાબતમાં પૂછયું, પણ આચાર્ય સંબધી કોઇએ કંઇ પણ નિશ્ચિત સમાચાર આપ્યા નહિં, તે પછી નગરદ્વારના કમાડે ઉપર બપભષ્ટિએ લખેલ એક અન્યોક્તિક કાવ્ય વાંચ્યું, જે ઉપરથી તેણે જાણ્યું કે, આચાર્ય બીજે કયાંઈ ચાલ્યા ગયા છે. બપ્પભદિસરિએ પણ કનોજથી સીધો ગૌડદેશ (મધ્ય બંગાલ ) તરફ વિહાર કર્યો અને કેટલાક દિવસે તે દેશની રાજધાની લક્ષણાવતી આવી પહોંચ્યા. અત્ર ધર્મરાજાને સભાપંડિત વાકપતિરાજ નામને વિદ્વાન રહેતું હતું, તેબપ્પભદિસૂરિને મલ્યો. અને તે પછી રાજા પાસે જઈ તેમનો પરિચય આપ્યો. રાજાધર્મ, બમ્પભદિના નામથી પરિચિત હતો અને આવા વિદ્વાનને પરિચય કરવા માટે તે આતુર પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #64
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવચરિત્ર. હતો. છતાં એક કારણથી તે બપ્પભદિને વિષે સશંક હતું, અને તે કારણ એટલું જ કે બપભદિ આમરાજાના માનીતા મિત્ર હતા અને પિતાને અને આમને આપસમાં વિરોધ ચાલતો હતો. આથી જો આજ પિતે બપ્પભદિને રાખે અને પાછળથી આમના બોલાવ્યાથી એ ચાલ્યા જાય તે પોતાનું અપમાન થાય, આ કારણથી તેણે વાકપતિરાજને કહ્યું કે તો બપ્પભદિને પૂછી લ્યો કે “જે આમ રાજા પોતે અત્રે આવીને તમને વિનતિ કરે તો જ તમારે જવું અન્યથા નહિ " આ શરત થઈ શકે તેમ છે ? વા૫તિરાજે રાજાને વિચાર બપ્પભદિયુરિને જણાવ્યો. એ ઉપરથી તેમણે કબૂલ કર્યું કે “જ્યાં સુધી આમ રાજા પિતે અત્રે આવીને અમને નહીં બેલાવે ત્યાં સુધી અમે કને જ નહિ જઈએ.’ આમના પાસેથી બપ્પભદિને ગયાને કેટલોક સમય નિકળી ગયો છતાં આમને તેઓ કયાં ગયા છે તે જાણવામાં ન આવ્યું. પણ કેટલાક સમય પછી તેને બપ્પભદિના ખરા સમાચાર મલ્યા, તે ઉપરથી તેણે પોતાના પ્રધાન આચાર્યને બોલાવી લાવવા મોકલ્યા; પણ આચાર્યે તેમને સાફ કહી દીધું કે જ્યાં સુધી આમ રાજા પોતે અત્રે નહિ આવે ત્યાં સુધી અમે પ્રતિજ્ઞાબદ્ધ હોવાથી આવી શકીયે નહિ. આ હકિકત સાંભળીને આમ રાજા પોતાના પ્રધાનની સાથે ગુપ્ત રૂપમાં લક્ષણાવતી ગયો અને ધર્મરાજાની સભામાં આચાર્ય પાસે જઈ અનેક પ્રકારે જ્ઞાનગોષ્ઠી કરી. એ વિષે ધર્મરાજાને આચાર્યો એટલે સુધી શ્લેષતિમાં કહી દીધું કે “આ તારે શત્રુ બીજે રાજા છે.' પણ સરલ પ્રકૃતિના ધર્મને આમાં કંઇ ખબર પડી નહિ. જ્યારે આમ ત્યાંથી ચાલ્યો ગયો. અને આચાર્યે ધર્મને વિહાર માટે પૂછયું ત્યારે જ તેને ખબર પડી કે આમ અત્ર આવ્યો હતો, રાજા ધર્મે નિરૂપાયે બમ્પટ્ટિને વિહાર કરવાની આજ્ઞા આપી અને બપભષ્ટિ સંકેતિત સ્થાને આમરાજાને જઇને મળ્યા અને ત્યાંથી બધા ઉંટણિયે ઉપર સવારી કરીને કને જ જઈ પહોંચ્યા. આ વખતે સિદ્ધસેનસૂરિ અતિ વૃદ્ધ થઈ જવાથી પિતાને એક સાધુ બપ્પભદિને બોલાવવા મોકલ્યો. જેથી બપ્પભદિ મોઢેરે ગયા, સિદ્ધસેને ગ૭ની વ્યવસ્થા બપ્પભદિને ભળાવીને અનશન ધારણ કર્યું અને સમાધિપૂર્વક આયુષ્ય પૂરું કરીને સ્વર્ગવાસી થયા. થોડા સમય પછી બપ્પભદિએ પિતાના મોટા ગુરૂભાઈ ગોવિન્દસરિ તથા નન્નસૂરિને ગચ્છ ભળાવીને આમના પ્રધાન સાથે કનેજ તરફ વિહાર કર્યો અને આમને મળીને પહેલાની જ માફક વિઠગોદીમાં તત્પર થયા. . કહે છે કે એકવાર આમરાજે બપભદિની પરીક્ષા માટે તેમની પાસે રાત્રે ગુપ્ત રીતે એક વેશ્યાને મોકલી અને તેણીએ ત્યાં જઈ અનેક પ્રકારે તેમને વિચલિત કરવાની ચેષ્ટા પણ કરી છતાં બપ્પભદિનું મન લેશમાત્ર પણ વિકારવશ ન થયું. આ વાત જ્યારે આમે જાણી ત્યારે તે આચાર્યનો વધારે પ્રશંસક અને ભક્ત બન્યો. - એક વાર ગૌ દેશના રાજા ધમેં આમના પાસે દૂત મોકલીને કહેવરાવ્યું કે " તમે હારી પાસે આવીને છળ વચનથી છેતરીને ચાલ્યા ગયા એ વાત અમારે માટે ખેદજનક P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #65
--------------------------------------------------------------------------
________________ શ્રી બપ્પભદિસૂરિ. છે, અમોએ આંગણે આવેલ અતિથિનું કોઈ પણ પ્રકારનું આતિથ્ય ન કર્યું એ પશ્ચા તાપની વાત થઈ, પણ હજી કંઈ વીત્યું નથી હવે પણ આપણે પિતપોતાના વિદ્વાનોનાં વાગ્યુદ્ધ કરાવીને આપણી હારજીતનો નિર્ણય કરી નાખીએ. આમાં જેને પંડિત હારે તે રાજાની હાર માનવી ને જીતનારને પિતાનું રાજ્ય સેંપી દેવું. જે આવી શરત મંજુર હોય તે અમો અમ્હારી સભાના પંડિત બૌદ્ધાચાર્ય વર્ધનમું જરને લઈને દેશની સીમા ઉપર આવીયે, તહારે પણ જે પંડિત લાવવા હોય તેમને લઈને સરહદ ઉપર આવી જવું.” ધર્મના દૂતના મુખે તેને સંદેશ સાંભળીને આમરાજે બપ્પભદિના સામું જોયું, બમ્પભટ્ટએ એ માટે પોતાની સમ્મતિ બતાવી અને રાજાએ દૂતને તે જ પ્રકારને પ્રતિસંદેશ દઈને વિદાય કર્યો. નિશ્ચિત કરેલ દિવસે બંને રાજાઓએ પોતપોતાની પતિ મંડળીની સાથે સરહદ ઉપર જઈને પિતાની કેપે ઉભી કરી. બાદ સભામાં આમની તરફથી બપ્પભટ્ટ અને ધર્મની તરફથી વર્દનકુંજર વાયુદ્ધશાસ્ત્રાર્થમાં ઉતર્યા, અને વાદ કરતાં લગભગ છ માસ વીતી ગયા; પણ કેાઈની હાર-જીત ન થઈ; છેવટે વાપતિની સલાહ પ્રમાણે વર્તતાં વાદમાં બપ્પભદિની જીત થઈ, અને વર્ધનકુંજરની હાર થઈ. આ ઉપરથી આમરાજાએ ધર્મને પિતાના રાજ્ય ઉપરનો હક્ક છોડી દેવા જણાવ્યું; પણ બપ્પભદ્રિએ આમને સમજાવીને ધર્મનું રાજ્ય પાછું તેને જ અપાવ્યું. આ શાસ્ત્રાર્થના યુદ્ધ પછી આમરાજ અને ધર્મના આપસના વિરોધને અન્ત આવ્યો અને તે બંનેએ એક બીજા સાથે સંધિ કરી. બપ્પભદિ અને વદ્ધનકુંજરે પણ આપસને વિરોધ છેડીને એકબીજા સાથે મૈત્રી બાંધી, એટલું જ નહિ પણ બપ્પભદિના ઉપદેશથી તેણે જૈન ધર્મમાં પોતાને વિશ્વાસ પણ જોડ્યો. '' આ પ્રમાણે અહિંસક લડાઈથી બંને રાજ્યો વચ્ચે ઘણું કાળથી ચાલ્યા આવતા વરવિરોધનો અન્ન આવ્યો અને બંને રાજાએ પોતાના વિદ્વાનોની સાથે પોતપોતાના સ્થાને ગયા. વાક્ષતિરાજ ધર્મરાજાનો ગ્રાસભોગી પણ્ડિત હતો; છતાં પૂર્વોક્ત શાસ્ત્રાર્થમાં તેણે બપ્પભદિને સહાયતા આપી હતી. એ વાતની બૌદ્ધાચાર્ય વર્ધાનકુંજરે પાછળથી ધર્મરાજાની પાસે શિકાયત કરી, છતાં રાજાએ તે પરમારવંશી ક્ષત્રિય વિદ્વાન વાક્ષતિરાજ ઉપરથી જરા પણ મને ન ખેંચ્યું. એકવાર રાજા યશોવર્માએ ધર્મ ઉપર ચઢાઈ કરી, અને યુદ્ધમાં તેને મારીને વાકુપતિરાજને કેદ કરીને પોતાના દેશમાં લઈ ગયો. પાછળથી વાક્ષતિ યશોવર્માની પ્રશંસામાં ગૌડવધ” કાવ્ય બનાવીને કેદમાંથી છૂટ્યો, અને ત્યાંથી તે કાન્યકુજ આવીને બપ્પભદિને મળ્યો; અને તે પછી આમરાજાની સભામાં જઈને તેની પ્રશંસામાં કાવ્ય સંભળાવ્યાં. આમ આથી ઘણો પ્રસન્ન થયા અને આશ્વાસન પૂર્વક લાખ સુવર્ણટંકને ગ્રાસ બાંધીને પિતાને ત્યાં રાખે. વે પભદિસરિએ ખેડાધારમંડળના હસ્તિયનગરમાં રહેલા પિતાના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #66
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. હતો. છતાં એક કારણથી તે બપ્પભદિને વિષે સશક હતો, અને તે કારણ એટલું જ કે બપ્પભદિ આમરાજાના માનીતા મિત્ર હતા અને પિતાને અને આમને આપસમાં વિરોધ ચાલતો હતો. આથી જે આજ પોતે બપ્પભટ્ટિને રાખે અને પાછળથી આમના બેલાવ્યાથી એ ચાલ્યા જાય તો પોતાનું અપમાન થાય, આ કારણથી તેણે વાકપતિરાજને કહ્યું કે તમે બપ્પભદિને પૂછી લ્યો કે “જે આમ રાજા પોતે અત્રે આવીને તમને વિનતિ કરે તો જ તમારે જવું અન્યથા નહિ " આ શરત થઈ શકે તેમ છે ? વાકપતિરાજે રાજાને વિચાર બપ્પભદિસૂરિને જણાવ્યો. એ ઉપરથી તેમણે કબૂલ કર્યું કે “જ્યાં સુધી આમ રાજા પોતે અત્રે આવીને અમને નહીં બોલાવે ત્યાં સુધી અમે કનોજ નહિ જઈએ.' આમના પાસેથી બપ્પભટિને ગયાને કેટલોક સમય નિકળી ગયો છતાં આમને તેઓ કયાં ગયા છે તે જાણવામાં ન આવ્યું. પણ કેટલાક સમય પછી તેને બપ્પભદિના ખરા સમાચાર મલ્યા, તે ઉપરથી તેણે પોતાના પ્રધાન આચાર્યને બોલાવી લાવવા મોકલ્યા; પણ આચાર્યો તેમને સાફ કહી દીધું કે જ્યાં સુધી આમ રાજા પિતે અત્રે નહિ આવે ત્યાં સુધી અમે પ્રતિજ્ઞાબદ્ધ હોવાથી આવી શકીયે નહિ. આ હકિકત સાંભળીને આમ રાજા પોતાના પ્રધાનની સાથે ગુપ્ત રૂપમાં લક્ષણાવતી ગયે અને ધર્મરાજાની સભામાં આચાર્ય પાસે જઈ અનેક પ્રકારે જ્ઞાનગોષ્ટી કરી. એ વિષે ધર્મરાજાને આચાર્યો એટલે સુધી શ્લેષોક્તિમાં કહી દીધું કે “આ તારે શત્રુ બીજે રાજા છે.' પણ સરલ પ્રકૃતિના ધર્મને આમાં કંઈ ખબર પડી નહિ. જ્યારે આમ ત્યાંથી ચાલ્યો ગયો. અને આચાર્યે ધર્મને વિહાર માટે પૂછ્યું ત્યારે જ તેને ખબર પડી કે આમ અત્ર આવ્યો હતો, રાજા ધર્મે નિરૂપાયે બપ્પભદિને વિહાર કરવાની આજ્ઞા આપી અને બપ્પભક્ટિ સંકેતિત સ્થાને આમરાજાને જઇને મળ્યા અને ત્યાંથી બધા ઉંટણિયે ઉપર સવારી કરીને કનોજ જઈ પહોંચ્યા. આ વખતે સિદ્ધસેનસૂરિ અતિ વૃદ્ધ થઈ જવાથી પોતાને એક સાધુ બપ્પભદિને બોલાવવા મોકલ્યો. જેથી બપ્પભક્ટિ મેઢે ગયા, સિદ્ધસેને ગ૭ની વ્યવસ્થા બપ્પભક્ટિને ભળાવીને અનશન ધારણ કર્યું અને સમાધિપૂર્વક આયુષ્ય પૂરું કરીને સ્વર્ગવાસી થયા. થોડા સમય પછી બપ્પભદિએ પોતાના મોટા ગુરૂભાઈ ગોવિન્દસૂરિ તથા નન્નસૂરિને ગચ્છ ભળાવીને આમના પ્રધાન સાથે કનોજ તરફ વિહાર કર્યો અને આમને મળીને પહેલાની જ માફક વિદગીમાં તત્પર થયા. . કહે છે કે એકવાર આમરાજે બપભદિની પરીક્ષા માટે તેમની પાસે રાત્રે ગુપ્ત રીતે એક વેશ્યાને મોકલી અને તેણીએ ત્યાં જઈ અનેક પ્રકારે તેમને વિચલિત કરવાની ચેષ્ટા પણ કરી છતાં બપ્પભદિનું મન લેશમાત્ર પણ વિકારવશ ન થયું. આ વાત જ્યારે આમે જાણું ત્યારે તે આચાર્યને વધારે પ્રશંસક અને ભક્ત બન્યો. - એક વાર ગૌડદેશના રાજા ધર્મો આમના પાસે દૂત મોકલીને કહેવરાવ્યું કે “તમો હારી પાસે આવીને છળ વચનેથી છેતરીને ચાલ્યા ગયા એ વાત અમારે માટે ખેદજનક P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #67
--------------------------------------------------------------------------
________________ શ્રી બપભદિસરિ. છે, અમોએ આંગણે આવેલ અતિથિનું કોઈ પણ પ્રકારનું આતિથ્ય ન કર્યું એ પશ્ચા તાપની વાત થઈ, પણ હજી કંઈ વીત્યું નથી હવે પણ આપણે પોતપોતાના વિદ્વાનોનાં વાગ્યુદ્ધ કરાવીને આપણું હારજીતનો નિર્ણય કરી નાખીએ. આમાં જેનો પંડિત હારે તે રાજાની હાર માનવી ને જીતનારને પિતાનું રાજ્ય સેંપી દેવું. જે આવી શરત મંજુર હોય તે અમો અહારી સભાના પંડિત બૌદ્ધાચાર્ય વર્ધનકું જરને લઈને દેશની સીમા ઉપર આવીયે, તહારે પણ જે પંડિતો લાવવા હોય તેમને લઈને સરહદ ઉપર આવી જવું.” ધર્મના દૂતના મુખે તેનો સંદેશ સાંભળીને આમરાજે બપ્પભદિના સામું જોયું, બમ્પભટ્ટએ એ માટે પિતાની સમ્મતિ બતાવી અને રાજાએ દૂતને તે જ પ્રકારને પ્રતિસંદેશ દેહને વિદાય કર્યો. નિશ્ચિત કરેલ દિવસે બંને રાજાઓએ પિતપતાની પતિ મંડળીની સાથે સરહદ ઉપર જઇને પિતાની કેપે ઉભી કરી. બાદ સભામાં આમની તરફથી બપ્પભટ્ટ અને ધર્મની તરફથી વર્ધનકુંજર વાગ્યશાસ્ત્રાર્થમાં ઉતર્યા, અને વાદ કરતાં લગભગ છ માસ વીતી ગયા; પણ કાઈની હાર-જીત ન થઈ; છેવટે વાપતિની સલાહ પ્રમાણે વર્તતાં વાદમાં બપભટ્ટિની છત થઈ, અને વહેંનકુંજરની હાર થઈ. આ ઉપરથી આમરાજાએ ધમન પોતાના રાજ્ય ઉપરનો હક્ક છોડી દેવા જણાવ્યું; પણ બપ્પભદ્રિએ આમને સમજાવીને ધર્મનું રાજ્ય પાછું તેને જ અપાવ્યું. આ શાસ્ત્રાર્થના યુદ્ધ પછી આમરાજ અને ધર્મના આપસના વિરોધને અન્ત આવ્યો અને તે બંનેએ એક બીજા સાથે સંધિ કરી. બપ્પભદિ અને વદ્ધનકુંજરે પણ આપસનો વિરોધ છોડીને એકબીજા સાથે મૈત્રી બાંધી, એટલું જ નહિ પણ બપ્પભદિના ઉપદેશથી તેણે જૈન ધર્મમાં પિતાને વિશ્વાસ પણ જોડ્યો. ' આ પ્રમાણે અહિંસક લડાઈથી બંને રાજ્યો વચ્ચે ઘણું કાળથી ચાલ્યા આવતા વૈરવિરોધનો અન્ન આવ્યો અને બંને રાજાએ પોતાના વિદ્વાનોની સાથે પોતપોતાના સ્થાને ગયા. વાક્ષતિરાજ ધર્મરાજાને ગ્રાસગી પણ્ડિત હતો; છતાં પૂર્વોક્ત શાસ્ત્રાર્થમાં તેણે બપ્પભષ્ટિને સહાયતા આપી હતી. એ વાતની બૌદ્ધાચાર્ય વર્ધ્વનકુંજરે પાછળથી ધર્મ રાજાની પાસે શિકાયત કરી, છતાં રાજાએ તે પરમારવંશી ક્ષત્રિય વિદ્વાન વાક્ષતિરાજ ઉપરથી જરા પણ મન ન ખેંચ્યું. એકવાર રાજા યશોવર્માએ ધર્મ ઉપર ચઢાઈ કરી, અને યુદ્ધમાં તેને મારીને વાકુપતિરાજને કેદ કરીને પોતાના દેશમાં લઈ ગયો. પાછળથી વાલ્પતિ યશોવર્માની પ્રશંસામાં ગૌડવધ' કાવ્ય બનાવીને કેદમાંથી છૂટ્યો, અને ત્યાંથી તે કાન્યકુજ આવીને બપ્પભદિને મળ્યો; અને તે પછી આમરાજાની સભામાં જઈને તેની પ્રશંસામાં કાવ્ય સંભળાવ્યાં. આમ આથી ઘણો પ્રસન્ન થયો અને આશ્વાસન પૂર્વક લાખ સુવર્ણટંકન ગ્રાસ બાંધીને પિતાને ત્યાં રાખ્યો, એક પ્રસ્તાવે. બપ્પભદિસરિએ ખેડાધારમંડળના હસ્તિયનગરમાં રહેલા પોતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #68
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવરિટા. ગુરૂભાઈ ગોવિન્દસૂરિ અને નન્નસૂરિની વિદ્વત્તાનાં અતિશય વખાણ કર્યા, જે ઉપરથી આમરાજ ગુપ્ત રીતે તેમના દર્શનાર્થે ગયે. ત્યાં છત્ર ચામરાદિ રાજચિન્તા યુક્ત સિંહાસન ઉપર બેઠેલ નન્નસૂરિને જોઈને તેમના આ રાજ્યશાહી ઠાઠની ટીકા કરીને ચાલ્યો ગયો. બીજે અવસરે આમ ત્યાં ગયો. તો નન્નસૂરિને ચૈત્યમાં બેસીને વાત્સ્યાયન શાસ્ત્ર ( કામશાસ્ત્ર)નું વ્યાખ્યાન કરતાં જોયાં. આમ મંદિરમાં જઈ જિનમૂર્તિને નમસ્કાર કરીને ચાલ્યો ગયે, કામશાસ્ત્રના વ્યાખ્યાનથી તેને લાગ્યું કે એ આચાર્ય વિદ્વાન છે પણ ચારિત્રવાન નથી. નન્નસૂરિને આથી ઘણો જ ખેદ થયો, જેથી ગોવિન્દસૂરિએ તેમને દિલાસે આપતાં કહ્યું કે તે પુરૂષ બીજો કોઈ નહિં પણ આમરાજા હવે જોઈએ; માટે કોઈ નવો પ્રબન્ધ બનાવીને નટ દ્વારા આમને દેખાડો આ પછી નન્નસૂરિએ સંધિબબ્ધ આદિનાથ ચરિત્ર બનાવ્યું, નટ તે શીખીને કનોજ જઈ બપ્પભદિને મળ્યો અને રાજાને મળીને તે રૂપક નાટકપે ખેલીને બતાવ્યું. તે પછી નટ પાછે ગુજરાતમાં નન્નસૂરિને જઈને મળ્યો અને રૂપકના સંબન્ધમાં ત્યાં જે ચર્ચા અને અસર થઈ હતી તે જણાવી દીધી. આ પછી નન્નસૂરિ અને ગોવિન્દસૂરિ પણ રૂપ બદલીને કનોજ જઈ બપ્પભદિને મળ્યા. અને તે પછી આમની સભામાં રૂપક ભજવવા માંડયું તેમાં તેમણે વીરરસનું એવું પિષણ કર્યું કે સભામાં બેઠેલ રાજાને એકદમ શૌર્ય ચઢી જતાં મારે, મારે' કરતાં તલવાર ખેંચી કાઢી, તેટલામાં અંગરક્ષકેએ તેને ચેતવ્યો કે આ તે યુદ્ધ નથી પણ નાટક છે. એ જ અવસરે ગોવિન્દસૂરિએ પ્રકટ થઈને રાજાને કહ્યું કે રાજન ! આ નાટકને તમે સાચો બનાવ માન્યો એ શું તમે યોગ્ય કર્યું છે? જો નહિ તે નન્નસૂરિના વાત્સ્યાયન શાસ્ત્રના વ્યાખ્યાન ઉપરથી તેમના વિષે તમને શંકા કેમ ઉત્પન્ન થઈ? શું સર્વ કેાઈ શાસ્ત્રમાં લખેલા રસનો અનુભવ કરે તો જ તેનું વ્યાખ્યાન કરે ? ગોવિન્દસૂરિના આ ઉપાલંભથી આમરાજાએ તેમની પાસે માફી માંગી અને પિતાના ગુરૂના ગચ્છની પ્રશંસા કરી. એકવાર કનોજમાં નીચ જાતિના ગાયકોનું ટોળું આવ્યું, તેમાં એક સુન્દરી ગાનારી હતી. તેણીના રૂપ અને ગાયનરસથી આમ મોહિત થઈ ગયે, અને એ જ કારણે તે રાત્રે પિતે ત્યાં જ રહ્યો ચરે દ્વારા બપ્પભદિને આ વાતની ખબર મળી અને તરત જ તેને બોધ આપનારાં અન્યોક્તિક કાવ્યો તેની નજરે પડે તેવી રીતે લખાવ્યાં. બીજે દિવસે તે કાવ્યો વાંચતાં જ રાજાને પશ્ચાત્તાપ થયો, તે એટલે સુધી કે રાજા અગ્નિમાં બળીને મરવાને તૈયાર થઈ ગયો; પણ આચાર્યો ઉપદેશ દ્વારા તેના મનનું સમાધાન કરીને શાન્ત કર્યો. પણ વૃદ્ધ કવિ વાલ્પતિને આ બનાવથી ઘણું જ ખોટું લાગ્યું, તેથી તેણે કનોજનો ત્યાગ કરીને મથુરામાં જઈને વરાહ સ્વામીના મંદિરમાં પિતાનું નિવાસ કર્યો. એકવાર બપ્પભદિ સૂરિએ આમરાજાને જૈન ધર્મને સ્વીકાર કરવા માટે કહ્યું, પણ રાજાને આ વાત ગમી નહિ; તેથી તેણે કહ્યું કે સ્ત્રીઓ અને અજ્ઞાનીને જૈન ધર્મમાં લ્યો, વાક્ષતિ જેવા સંસ્કારિ વિદ્વાનોને જૈ બનાવો ત્યારે તમારી શક્તિની પ્રશંસા થાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #69
--------------------------------------------------------------------------
________________ શ્રી બપ્પભદિસૂરિ. રાજાનાં આ વચનને બપ્પભદિએ હૃદયમાં કોતરી લીધાં અને તે પછી તરત જ તેમણે મથુરા તરફ વિહાર કર્યો અને વરાહ સ્વામીના મંદિરમાં અન્તિમ સમય વિતાવતા વાક્ષતિરાજને જૈન ધર્મનો ઉપદેશ આપીને જૈન બનાવ્યો. વાસ્પતિને જૈન ધર્મની શ્રદ્ધા થતાં જ તે વરાહ મંદિરથી ઉઠીને ભગવાન પાર્શ્વનાથના સ્તૂપના મંદિરમાં આવ્યો અને ત્યાં આવીને જૈન સાધુનો વેષ ધારણ કરીને અનશન ધારણ કર્યું. અને નમસ્કાર મંત્રનું ધ્યાન કરતાં 18 દિવસે આયુષ્ય પૂર્ણ કરીને તે સ્વર્ગવાસી થયે. બપ્પમદિએ ત્યાં તીર્થકરને નમસ્કાર કર્યા પછી “જયતિ જગદ્રક્ષાકર ' ઇત્યાદિ પઘોથી શાન્તિદેવતાની સ્તુતિ કરી, જે સ્તવ હજી પણ વિદ્યમાન છે. વાપતિને પ્રતિબંધ કરીને બપ્પભદિ પાછા કને જ ગયા. આમે પોતે આ આશ્ચર્ય કારક બનાવથી તેમની ઘણી પ્રશંસા કરી, જે ઉપરથી આચાર્યે કહ્યું-“ જ્યાં સુધી તમને પ્રતિબંધ ન થાય ત્યાં સુધી અમારી શક્તિની પ્રશંસા કેવી?” આમે કહ્યું-હું બોધ પામે છું કે તમારે ધર્મ સત્ય છે, છતાં મને શિવધર્મનો ત્યાગ કરતાં અધ્ય દુઃખ થાય છે; માટે તેને મૂકી શકતો નથી. એક દિવસે એક ચિત્રકાર રાજાનું ચિત્ર, પટ ઉપર ચિતરીને સભામાં આવ્યો; પણ રાજાએ તેની કદર ન કરી, ત્યારે બપ્પભદિએ તેની કળાની પ્રશંસા કરીને રાજા પાસેથી લાખ ટકાનું ઇનામ અપાવ્યું. પ્રસન્ન થયેલ ચિત્રકારે મહાવીરની મૂત્તિવાળા 4 ચિત્રપટ તૈયાર કરીને બપ્પભદિને અપ ણ કર્યા. બપ્પભદિએ પણ તે પટેની પ્રતિષ્ઠા કરીને તેમાંથી એક કનોજના જૈન મંદિરમાં, એક મથુરામાં, એક અણહિલપાટણમાં અને એક સતારકપુરમાં મૂકે, તેમાં પાટણમાં મૂકેલો પટ મુસલમાનોએ પાટણને ભંગ કર્યો ત્યાં સુધી ત્યાંના મોઢગચ્છના જૈન ચૈત્યમાં વિદ્યમાન હતો. બપ્પભદિએ વિદ્યાર્થીઓ અને કવિઓના હિતાર્થે “તારાગણ' આદિ બાવન પ્રબન્ધની રચના કરી હતી. એકવાર આમરાજે સમુદ્રપાલના રાજગિરિના કિલ્લા ઉપર ચઢાઈ કરી અને વર્ષો સુધી ઘેરે રાખ્યો, છતાં કિલ્લા ઉપર તેને અધિકાર ન થયો. છેવટે બપભદિની સલાહથી આમના પુત્ર દુદુકકુમારના બાલપુત્ર ભેજને આગળ કરીને લડાઈ કરતાં કિલાના દરવાજા તુટ્યા અને આમને રાજગિરિ ઉપર કબજે થયે અને સમુદ્રસેન ધર્મના દ્વારથી બાહર નિકળ્યો. એ પછી આમ શત્રુંજય, ગિરનાર આદિ તીર્થોની યાત્રા કરવાને નિકળ્યો, તીર્થોમાં ફરતો તે ગિરનારની તલાટીમાં આવ્યો, તે ત્યાં પૂર્વે આવીને પડાવ નાખી રહેલા 11 રાજાઓને 10000 ઘેડાઓની સેના સહિત જોયા, એમની સાથે 11 દિગમ્બરાચાર્યો હતા. આ લોકોએ પ્રથમ આવ્યા હોવાથી અને તીર્થની માલીકી દિગમ્બરોની છે એમ જણાવીને આમરાજને પ્રથમ ઉપર ચઢતાંને રોકવાની ચેષ્ટા કરી જેથી અમે તે સર્વને લડાઈને માટે તૈયાર થવા જણાવ્યું, પણ બપ્પભષ્ટિએ ધર્મનિમિત્તે આવી સંહારક લડાઇઓથી દૂર રહેવા જણાવ્યું; અને વેતામ્બર-દિગમ્બર આચાર્યોએ જ આ ઝગડાને નિવેડો લાવવાનો નિશ્ચય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #70
--------------------------------------------------------------------------
________________ શ્રીપ્રભાવક ચરિત્ર. wwww www કર્યો. અને તે પછી બપ્પભદિસૂરિ અને દિગમ્બરાચાર્યો વચ્ચે એ તીર્થ સંબધી શાસ્ત્રાર્થ થયો, અને બપ્પભદિને પક્ષ પ્રબળ ઠરતાં આમનો વેતામ્બર જૈન સંઘ પ્રથમ ઉપર ચઢયો. અને ત્યાં નેમિનાથથી તથા પિંડતારકમાં, માધવદેવમાં અને શંખધારમાં દામોદર હરિની પૂજા કરી. ગિરનારથી ઉતરીને આમ દ્વારકા થઈને સેમેશ્વર (પ્રભાસ) પાટણ ગયો અને ત્યાં સુવર્ણપૂજા પૂર્વક અનર્ગલ દાન કર્યું. ' - આ તીર્થોમાં ફરીને આમ પાછો પિતાના નગરમાં ગયો, અનેક ધર્મસ્થાન કરાવ્યાં અને છેવટે વૃદ્ધાવસ્થાએ પહોંચતાં પોતાના પુત્ર દુંદુકને રાજ્યના ઉત્તરાધિકારી બનાવી રાજા પ્રજાને છેલ્લી શીખામણ દઈને તેણે ગંગાને કાંઠે આવેલ માગધતીર્થ તરફ પ્રયાણ કર્યું, અને નાવમાં બેસીને બપ્પભદિની સાથે આમ આગળ જતો હતો તેટલામાં તેને ગંગામાંથી ધૂમાડો નીકળતો જણાયો. પાસેનું સ્થાન કર્યું છે તે પૂછતાં જણાયું કે તે મગટાડા નામનું ગામ છે. પ્રથમથી જ આમનું મરણ મગટોડા પાસે થવાનું છે, એ વાત તેને રાજગિરિમાં યક્ષે કહેલ હોવાથી તેને પોતાના મરણનો નિશ્ચય થઈ ગયો. બપભટ્ટિએ આમને તે વખતે જૈન ધર્મનાં સ્વીકારની પ્રેરણ કરી અને તેણે પણ તેને સ્વીકાર કરી મનમાં નમસ્કાર મંત્રનો જાપ કરવા માંડયો, અને સં. 890 ના ભાદરવા સુદિ 5 શુક્રવાર અને ચિત્રા નક્ષત્રમાં દિવસના ચોથા પહેરમાં શાન્તિ પૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું. આમનું મૃત્યુકાર્યા તેના જાતિભાઈઓ પાસે કરાવીને બપ્પભદિ પાછા કનોજ આવ્યા. - દુન્દુક રાજાનું વર્તન સારૂં ન હતું, તે કંટી નામની એક વેશ્યાના મેહમાં ફસી ગયો હતો. દરેક કાર્ય વેશ્યાની સલાહ પ્રમાણે થવા લાગ્યું, અને એટલા સુધી મામલો બગડી ગયો કે તેના પુત્ર ભોજકુમારના ખૂનનાં કાવતરાંની વાત થવા માંડી. દુંદુકની રાણીએ આ આન્તરિક ખટપટોની ખબર પિતાના ભાઈઓને આપી જે ઉપરથી પુત્રજન્મના ઉત્સવના બહાને તેઓ ભેજરાજને પોતાને ત્યાં પાટલીપુત્ર લેઈ ગયા. ભેજ ગયા પણ પાછો આવ્યો નહિ, આથી દુંદુકે બપભદિને તકાદો આપવા માંડયો કે તેઓ કાઈ રીતે ભેજને બોલાવી લાવે. આચાર્યો તેને ભલતા ઉત્તર આપીને લગભગ 5 વર્ષ કાઢી નાખ્યાં પણ દુંદુકે તેને કેડો છો નહિ અને વધારે દબાણ કર્યું. આ ઉપરથી બમ્પભદિ પણ અનશન કરીને સં. 895 ના શ્રાવણ શુદિ 8 અને સ્વાતિ નક્ષત્રને iદવસે 95 વર્ષની અવસ્થામાં સ્વર્ગવાસી થયા. - એકવાર ભેજકુમાર અણચિન્તવ્યો પિતાના મામાઓ સાથે કનોજ ગયો, અને માળીએ ભેટ આપેલ ત્રણ બીજેરાનાં ફળો લઇને તે મહેલમાં ગયે. અંદર જતાં જ કંટિકાનિ પાસે બેઠેલ દુંદુકની છાતીમાં ફળોના પ્રહારો કરીને તેનું ખૂન કર્યું; અને કનોજનું રાજ્યાન પોતાના અધિકારમાં લીધું. ભોજે રાજ્યગાદી હાથ કર્યા પછી એક દિવસ આમવિહાર નામના જૈન ચૈત્યમાં દર્શનાર્થે ગયો, ત્યાં બપ્પભદિના બે શિષ્યો રહેલ હતા જેમણે વિદ્યાવ્યાક્ષેપથી રાજાનો ઉચિત આદર ન કર્યો, એથી રાજાએ ગુજરાતમાંથી નગ્નસૂરિ અને ગોવિન્દરિને ત્યાં HTTTTTTT TTTTTTTTTTTTTTTTT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #71
--------------------------------------------------------------------------
________________ શ્રી બપભટિરિ. 65 બેલાવીને બપ્પભદિની પાસે બેસાડયા અને તે પછી નન્નસૂરિને મેહેરે મોકલ્યા અને ગેવિજસૂરિને પિતાની પાસે કનોજમાં રાખ્યા. પ્રબંધકાર લખે છે કે આમના પૌત્ર આ ભેજરાજે આમથી પણ વધારે જૈન ધર્મની વૃદ્ધિ અને ઉન્નતિ કરી હતી. આચાર્ય બપ્પભદિ કે જે ભદ્રકીતિ વાદિકુ જરકેસરી, બ્રહ્મચારી, ગજવર, રાજપૂજિત ઈત્યાદિ અનેક નામે અને બિરુદથી પ્રસિદ્ધ હતા જૈનશાસન-ક્ષીરસમુદ્રમાં કૌસ્તુભ મણિ સમાન પાક્યા. પ્રસ્તુત બપ્પભક્ટિ પ્રબન્ધની મુખ્ય મુખ્ય ઐતિહાસિક ઘટનાઓનું સંક્ષિપ્ત વર્ણન ઉપર પ્રમાણે છે. આમાંની કેટલીયે ઘટનાઓ ઇતિહાસમાં નવાં પ્રકરણો ઉમેરનારી છે અને એજ હેતુથી અમોએ આ સ્થળે તેને સંક્ષેપ સાર જણાવ્યો છે, જે ઈતિહાસ સંશોધકે આ વિષયમાં પિતાનાં અનુસંધાને લંબાવશે તો તેમને કેટલુંયે નવું જાણવાનું મલશે. સૂરપાલને પરિચય આચાર્ય સિદ્ધસેને પૂછો ત્યારે તેણે જણાવ્યું હતું કે હું પંચાલ દેશના બમ્પને પુત્ર છું. આ ઉપરથી બપ્પભદિની જન્મભૂમિ પંચાલદેશ ( કુરુક્ષેત્રથી પૂવને પ્રદેશ ) હોવાની કલ્પના થઈ શકે, પણ વાસ્તવમાં તેમ જણાતું નથી. એમનાં માતાપિતા જે ગામમાં રહેતાં હતાં તે ગામ પાલણપુર એજન્સીમાં ધાનેરા ગામની પાસેનું ડુવા છે. તેથી બપભદિનું જન્મસ્થાન પણ એજ ગામ હોવાનો સંભવ છે. એમની જાતિ પાંચાલ હોય અને તેથી સૂરપાલે (બપભદિનું ગૃહસ્થાવસ્થાનું નામ ) પિતાને પંચાલદેશ્ય કહ્યા હોય તે સંભવિત છે. આજે પણ ગુજરાતમાં કેટલાક લોકે પિતાને “પાંચાલ ' એ જાતિગત નામથી ઓળખાવે છે. " સૂરપાલ” એ નામ અને શત્રુઓનો નાશ કરવાની હકીકત ઉપરથી બપ્પભદિ પાંચાલ જાતિના રાજપૂત હતા એમ જણાઈ આવે છે. ' બહ્મદિના ગુરૂ સિદ્ધસેનસૂરિ મેઢગચ્છના પ્રમુખ આચાર્ય હતા. એમનાં ગચ્છનાં ચૈત્યો પાટલા ( શંખેશ્વર પાસે પાડલ) મોઢેરા અને પાટણ વિગેરેમાં હતાં. આમરાજ પોતે પિતાને કનોજના મૌર્યવંશી રાજા યશોવર્માના પુત્ર તરીકે ઓળખાવે છે અને પોતાની માતાનું નામ તે " સુયશા” જણાવે છે. આ વૃત્તાન્ત વિદ્વાનોએ પરીક્ષાની કસોટીએ ચઢાવીને તપાસવું જોઈએ છે, કેમકે તે સમયથી કંઈક પૂર્વકાલમાં કનોજમાં મૌખરીવંશનું રાજ્ય હતું તે આમના પિતાના સમયમાં (સં. 797 પછી ) ત્યાં મૌર્ય વંશનું રાજ્ય થયું હતું એમાં કંઈ પ્રમાણ છે? પ્રબંધકારના કહેવા પ્રમાણે તે વખતે આમના પિતા યશોવર્મા કનાજના રાજ્યસન . ઉપર વિદ્યમાન હતા, પણ વર્તમાન ઇતિહાસ ઉપરથી જણાય છે કે કનોજનો યશોવર્મા વિ. સં. 797 માં જ કાશ્મીરના રાજા લલિતાદિત્યના હાથે મરણ પામ્યો હતો. તે શું આ મૌખરી યશોવર્મા પછી પ્રસ્તુત આમને પિતા મૌર્ય યશોવર્મા તે કનોજનો રાજા ન થયું હોય ? કારણ કે પ્રસિદ્ધ મૌખરી યશોવર્માનું મૃત્યુ લલિતાદિત્ય સાથેની લડાઈમાં થયાનું જણાવવામાં આવે છે જ્યારે આમના પિતા યશોવર્માનું મરણ સ્વાભાવિક રોગથી થાય છે. આમને ગવાલિયર (માલવા) ઉપર પણ અધિકાર હોવાનું જણાય છે તેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #72
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવકચરિત્ર. આ અનુમાન થાય છે કે આમને પિતા યશોવર્મા પ્રથમ ગવાલિયર તરફનો મૌર્યવંશી રાજા હોય અને મૌખરી યશોવર્મા પછી કનોજને પણ તે રાજા થયો હોય તે નવાઈ જેવું નથી. ગૌદશને રાજા ધર્મ આમરાજાને પ્રતિસ્પર્ધી હોવાનું વર્ણન પ્રબન્ધમાં આવે છે અને પાછળથી આ બંને રાજાઓને આપસમાં સંધિ થયાનું પણ પ્રબંધ ઉપરથી સિદ્ધ થાય છે. આ ધર્મરાજાના વંશ વિષે કંઈ પણ ઉલ્લેખ નથી; પણ એમ જણાવ્યું છે કે એ ગૌડ દેશનો રાજા હતો અને એની રાજધાનીનું નામ " લક્ષણાવતી ' હતું, આ ધર્મ કેણ ? તે આપણે જાણતા નથી, ગૌ દેશમાં પાલવંશનો 4 થો રાજા “ધર્મપાલ” નામનો થઈ ગયો છે ખરે; પણ તેને આ " ધર્મ " માની લેવો ઠીક નથી, કારણ એક તો આને સત્તા સમય ઠીક બેસતો નથી, જનરલ કનીગહામના મત પ્રમાણે ધર્મપાલનો સમય વિત સં૦ 887 થી 905 સુધીમાં હતો અને રાજેન્દ્રલાલમિત્રની ગણના પ્રમાણે એને શાસન કાલ વિ. સં૦ 932 થી ૯૫ર સુધીમાં હતા, જ્યારે આમના વિરોધી ધર્મને રાજત્વકાલ વિક્રમની નવમી સદીના પૂર્વાર્ધમાં આવે છે, વલી પાલવંશી રાજાઓની રાજધાની “દંતપુરી’ હતી. ત્યારે આ ધર્મની રાજધાની લક્ષણવતી હતી એમ પ્રબંધમાં જણાવ્યું છે. આ પ્રમાણે સમય અને સ્થાન ભિન્ન હોવાથી આ ધર્મ પ્રસિદ્ધ ધર્મપાલનો પૂર્વવત બીજે ધર્મ, હોય એમ લાગે છે. પ્રબન્ધમાં વાકપતિરાજની બાબતમાં પ્રબંધકારે એક નવી હકીકત જણાવી છે, તે આ કે “ગૌડવહો ' કાવ્યને પ્રસિદ્ધ કવિ વાસુપતિરાજ યશોવર્માને આશ્રિત નહીં પણ ગેડદેશના રાજા ધર્મને ગ્રાસગી વિદ્વાન હતો, પણ યશોવર્માએ ધર્મને યુદ્ધમાં મારીને વાપતિને કેદ કર્યો હતો જેથી યશોવર્માની પ્રશંસામાં " ગઉડવહે " કાવ્ય બનાવીને વાક્ષતિએ પિતાને પિંડ છેડાવ્યો હતો અને તે પછી તે કનોજમાં આવીને આમની સભામાં રહ્યો હતો. આજની માન્યતા પ્રમાણે તે વાપતિરાજ વિ. સં. 797 માં કાશમીરના લલિતાદિત્યના હાથે મરનાર યશોવર્માને આશ્રિત કવિ હોય તો સં. 800 માં જન્મેલ આચાર્ય બપ્પભટિ અને તેમના મિત્ર આમરાજનો સમકાલીન થઈ શકે કે કેમ? એ વિચારણીય છે. યશવમએ ધર્મ ઉપર ચઢાઈ કરવાનો અને વાપતિને કેદ કરવાનો પ્રસંગ બપ્પભક્ટિ અને આમની ઉત્તર જીન્દગીમાં બનેલો પ્રસંગ હોય એમ પ્રબન્ધ ઉપરથી જણાય છે, - આથી વાફપતિરાજ જે આમની સભામાં આશ્રય લેનાર વિદ્વાન હોય તો આને પ્રથમ આશ્રયદાતા ધર્મ અને એને કેદ કરનાર યશોવર્મા એ બંને પુરૂષો પ્રસિદ્ધ ધર્મપાલ અને મૌખરી યશોવર્માથી જુદા જ હેવા જોઈએ. પણ પ્રબન્ધ ઉપરથી જણાય છે કે ધર્મને લડાઈમાં મારીને વાપતિને કેદ કરનાર યશોવર્મા આમરાજાને સમકાલીન હતા. હવે એ જોવાનું છે કે આમનો પિતા મૌર્ય યશવમ તે પૂર્વે કાલ કરી ગયો હતો અને મૌખરી યશોવર્મા તેની પણ પૂર્વે મરણ પામ્યો હતો તો પછી ધર્મની ઉપર ચઢાઈ કરીને વાપતિને કેદ કરનાર આ યશોવર્મા , કયો ? એ વિચારણીય વાત છે, જે ખરેખર આ યશવર્માને જુદા જ માની લેવામાં આવે છે , P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #73
--------------------------------------------------------------------------
________________ શ્રી બપ્પભદિસરિ. મૌખરી યશવમના સમયમાં ગૌડવોના કવિ વાકપતિના અસ્તિત્વ વિષયક હકીકત ખોટી માનવી પડશે. અને જે વાપતિ મૌખરી યશોવર્માને જ આશ્રિત વિક્રમની આઠમી સદીને પંડિત હતા એમ નિશ્ચિત માની લેવામાં આવે તે બપ્પભદિ અને આમરાજના સમયમાં વાફપતિની હયાતી સૂચક હકીકત કલ્પિત અથવા ભલતી છે એમ માનવું જોઈએ. ગમે તેમ હે પણ એ વિષય સંશોધકોએ વિચારો જોઈએ છે. આમરાજે કાજમાં અને ગવાલિયરમાં જૈન મંદિર બંધાવ્યાં હતાં, વળી ધર્મ પિતાના પંડિતની સાથે શાસ્ત્રાર્થ કરાવવા માટે ગવાલિયર પાસે આવ્યો હતો અને આમ પણ બપભદિસૂરિની સાથે એજ સ્થળે આવ્યો હતો અને આ સ્થાનને આમના રાજ્યની સરહદ હોવાનું પણ ત્યાં જણાવ્યું હતું. આ ઉપરથી જણાય છે કે ગવાલિયર સુધી આમનું રાજ્ય હતું. આમનું બીજું નામ નાગાલાક હતું. પણ ઇતિહાસમાં એના વિષે કંઈપણ હકીકત મળતી નથી. આમના વિરોધી ધર્મને લખનઉની આસપાસના પ્રદેશને રાજા માનીને લખનઉને તેની રાજધાની લક્ષણાવતી માની લેવાની કલ્પના કરીએ તે કંઈક બંધ બેસે ખરી, પણ ધર્મને ગૌડ દેશને રાજા લખેલ હોવાથી આ કલ્પના કરતાં કંઈક સંકેચ થાય છે. આમે રાજગિરિના રાજા સમુદ્રસેનના ઉપર ચઢાઈ કરવા અને રાજગિરિને કિલ્લો સર કરવાનું વર્ણન પ્રબન્ધમાં જણાવ્યું છે, પણ ઇતિહાસમાં આ સમુદ્રસેનને કંઇ પત્તો નથી. આમના પુત્ર દુન્દુક અને પૌત્ર ભોજ વિષે પણ ઇતિહાસમાં કંઈ પણ ઉલ્લેખ વાત નથી. ભેજનું મોસાલ પાટલીપુરમાં હોવાનું પ્રબ ઉપરથી જણાય છે, પણ પાટલીપુત્રમાં તે વખતે કેનું રાજ્ય હતું તે જણાયું નથી. બપ્પભદિના હરીફ અને પછીથી મિત્ર બનેલ બૌદ્ધાચાર્ય વનકુંજરને પણ ઇતિહાસમાં કયાંઈ પરિચય મળતો નથી. બપ્પભદિને સમય શિથિલાચારને હતો, અને બપ્પભઢિ તેમજ એમના ગુરૂભાઈએ પ્રાયઃ સવારીને ઉપયોગ કરતા હતા. એમ પ્રબન્ધમાં બતાવેલા અનેક પ્રસંગ ઉપરથી જણાઈ આવે છે. છતાં એમણે રાજાને પક્ષમાં રાખીને જૈન સમાજને જે ઉપકાર કર્યો છે. તે ખરેખર અનુમોદનીય છે. બપ્પભદિના આમાં જણાવેલ ચરિત્ર ઉપરથી જણાય છે કે તેમણે પિતાનું જીવન રાજાઓની સોબતમાં જ ગાળ્યું હતું અને એ જ કારણે એમનું “રાજપૂજિત’ એવું ઉપનામ પડયું હતું. - બપભટિએ સાહિત્ય નિર્માણમાં પણ પિતાને સારે ફાળો આપ્યો હતો, એમ પ્રબન્ધ ઉપરથી જણાય છે, તેમણે સાહિત્ય વિષયક બાવન પ્રબો બનાવ્યા પ્રબધમાં ઉલ્લેખ છે, તેમાં મુખ્ય પ્રબન્ધ “તારાગણ” નામ હતું. પ્રસિદ્ધ જૈન કવિ ધનપાલે તિલકમંજરીમાં જે ભદ્રકીર્તાિના “તારાગણ' નામના ગ્રંથો ઉલ્લેખ કર્યો છે, તે આજ બપભદિકૃત " તારાગણ” સમજવાનું છે, કેમકે ભદ્રકાતિ એ બપ્પભદિનું જ ગુરૂદત્ત નામ હતું T P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #74
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિ. આમ આપણે પ્રબન્ધમાં જોયું છે. પણ આજે બપ્પભદિકૃત “ચતુર્વિશતિજિન સ્તુતિ” અને એક સરસ્વતી સ્તોત્ર સિવાય બીજો એક પણ પ્રબન્ધ ઉપલબ્ધ થતો નથી. બપ્પભદિના ગુરૂભ્રાતા નસૂરિએ આદિ જિનનો જીવન પ્રસંગ લઈને સંધિબબ્ધ બનાવેલ નાટકને પ્રબન્ધમાં ઉલ્લેખ છે, પણ આ વિદ્વાનની કોઈપણ કૃતિ આજે જૈન ભંડારેમાં અસ્તિત્વ ધરાવતી હોય એમ જણાતું નથી. પણ આ ઉપરથી એટલું તે નિશ્ચિત થાય છે કે પૂર્વે જૈનમંદિરમાં ધાર્મિક નાટકો ખેલવાને સાધારણ રિવાજ હતો. આજ કારણે જૈન મંદિરના અગ્રમંડપે, હજી પણ રંગમષ્ઠ૫, ખેલામJપ અને પ્રેક્ષામપ વિગેરે નામથી પ્રસિદ્ધ છે. $ 12 શ્રી માનતુંગસૂરિ. હું 80~~~~~68 છે નતુંગ બનારસ નિવાસી ધનદેવ શેઠના પુત્ર હતા, એમણે પ્રથમ ચારૂકીર્તિ નામના દિગંબર મુનિ પાસે દીક્ષા લીધી હતી, અને તે વખતે એમનું નામ મહાકતિ' રાખવામાં આવ્યું હતું, પણ પાછળથી એમણે પોતાની બહેનના કહેવાથી જિનસિંહસૂરિ પાસે શ્વેતામ્બર મતની દીક્ષા ધારણ કરી હતી. આ વખતે બનારસમાં હર્ષદેવ નામને બ્રહ્મક્ષત્રિય જાતિને રાજા રાજ્ય કરતો હતો, અને એજ રાજા હર્ષના માનીતા મયૂર અને બાણ નામના ત્યાં બે બ્રાહ્મણ પંડિતો રહેતા હતા. આ બંને પડિતોએ પિતાની વિદ્યા અને કલાથી રાજા હર્ષદેવનું મન પિતાની તરફ અતિશય આકર્ષિત કર્યું હતું. એકવાર રાજાએ કહ્યું કે “આજ કાલ બ્રાહ્મણમાં જેટલી શક્તિ છે તેટલી શક્તિ બીજા દર્શનના વિદ્વાનમાં જોવામાં આવતી નથી.” આ સાંભળીને રાજાના મંત્રીએ કહ્યું સ્વામી જે કહે છે તે ખરૂં જ હશે, પણ આજકાલ આપના જ નગરમાં માનતુંગસૂરિ નામના એક જૈન આચાર્ય વસે છે તે પણ સારા વિદ્વાન અને સમાગમ કરવા યોગ્ય છે, જે આપની ઇચ્છા હોય તે તેમને બોલાવીયે. રાજાએ આજ્ઞા આપી એટલે મંત્રી પ્રાર્થના કરીને માનતુંગસૂરિને રાજસભામાં લઈ ગયો. રાજાએ આચાર્યને ઉદ્દેશીને કહ્યું—“ આજના વખતમાં બ્રાહ્મણે જે શકિત ધરાવે છે તે બીજે ક્યાંઈ છે ? મયૂર પણ્ડિતે સૂયને પ્રસન્ન કરીને પિતાને કેદ્ર રોગ મટાડ્યો અને બાણ કવિએ ચડીને પ્રસન્ન કરીને પોતાના હાથપગ નવા પ્રાપ્ત કર્યો ! શું આવી શક્તિ બીજે કયાં છે? જો તમે પણ કંઈ જાણતા હો તે બતાવો. રાજાનાં આવાં વચન સાંભળીને આચાર્યે કહ્યું–રાજન ! અમે ગૃહસ્થ નથી કે વિદ્યા અને ગુણનું પ્રદર્શન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #75
--------------------------------------------------------------------------
________________ શ્રી માનતુંગરિ કરીને રાજાઓની પાસેથી ધન પ્રાપ્ત કરીયે, અમે જે કંઈ કરીયે તે કેવળ ધર્મને માટે જ આચાર્યનાં આવાં નિરીહ વચનો સાંભળીને રાજાએ સેવકેને આજ્ઞા કરી-આમને સાંકળથી બાંધીને અંધારી કોટડીમાં પૂરી દો.” સેવકોએ રાજાજ્ઞાનું પાલન કરીને માનતુંગને અંધારી કોટડીમાં કેદ કર્યો, પણ માનતુંગસૂરિએ ત્યાં જ પોતાના પૂજ્યદેવ આદિનાથની ભક્તામર " આ શબ્દથી શરૂ થતા સ્તોત્રથી તવના કરી અને પોતે બંધન અને કેદમાંથી સ્વયં છૂટીને રાજાને જઈને મળ્યા. રાજા આચાર્યની આ અદ્દભુત શક્તિથી ઘણે પ્રસન્ન થયા, અને તે જ સમયથી તે જૈન ધર્મ અને જૈન સાધુઓને ભક્ત થયો. એકવાર માનતુંગને માનસિક રોગ થયો, તેથી તે અનશન ગ્રહણ કરવાને તૈયાર થયા; પણ ધરણેન્દ્ર નાગરાજે આપેલ 18 અક્ષરના મંત્રાસ્નાયના પ્રયોગથી તે નિરેગી થયા અને તેથી તેમણે તે 18 અક્ષરોથી ગર્ભિત ભયહર સ્તોત્રની રચના કરી કે જે હજી પણ સ્મરણ કરનારના ભયને હરે છે. માનતુંગસૂરિ પિતાની પાટે ગુણકરસૂરિને સ્થાપીને સ્વર્ગવાસી થયા. હાલ માનતુંગસૂરિને પિતાની સભામાં બેલાવનાર રાજા હર્ષને બનારસને બ્રહ્મક્ષત્રિય રાજા હોવાનું પ્રબન્ધમાં સૂચવાયેલ છે અને એની સભામાં પંડિત મયૂર અને બાણને પણ બનારસના જણાવ્યા છે, પણ આ વાત તો સુપ્રસિદ્ધ છે કે બાણ-મયૂર જૈની સભામાં હતા તે શ્રીહર્ષ થાણેશ્વરનો વસવંશી રાજા હતો. પ્રસ્તુત પ્રબન્ધમાં શ્રી હર્ષને બનારસને રાજા લખ્યો છે, એને અર્થ એમ હોઈ શકે કે માનતુંગસૂરિની સાથે આ રાજાએ બનારસમાં મુલાકાત કરી હોય, કેમકે બનારસમાં પણ તેનું જ રાજ્ય હતું. માનતુ ગના સમકાલીન મયૂર અને બાકવિ બનારસ નિવાસી હોય તે પણ આશ્ચર્ય જેવું નથી. ગમે તેમ હોય પણ માનતુંગનો સહવાસી રાજા શ્રીહર્ષ તે બીજો કઈ નહિ પણ શીલાદિત્યનો સમકાલીન કનોજના રાજા તરીકે પ્રસિદ્ધ થાણેશ્વરને શ્રીહર્ષ જ હતો. આ રાજા બૌદ્ધધમ હોવા છતાં બ્રાહ્મણ અને જૈનશ્રમણોને ઘણે સત્કાર કરતો હત; એમ ચીનપરિવ્રાજક હુએનસાંગના લખેલા વિવરણ ઉપરથી જણાઈ આવે છે. પ્રબન્ધમાં માનતુંગસૂરિના સમયને નિર્દેશ કર્યો નથી, પણ માનતુંગસૂરિના પ્રશંસક રાજા શ્રીહર્ષને રાજત્વ સમય વિ. સંવત 66 3 થી વિ. સં. 704 સુધીમાં ગણાય છે. તેથી માનતુંગસૂરિનો સમય પણ વિક્રમની સાતમી સદીને ઉત્તરાર્ધ ભાગ લેવો જોઈએ. પટ્ટાવલિયામાં ભક્તામર સ્તોત્રના કર્તા આ માનતુંગસૂરિને ઉજ્જયિનીના વૃદ્ધ ભોજના સમાનકાલીન જણાવ્યા છે, અને કર્નલ ટોડના લખવા પ્રમાણે વૃદ્ધ ભજનો સમય પણ વિક્રમને સાતમે સેંકે (સં. 631) છે, એટલે માનતુંગસૂરિ સાતમી સદીના આચાર્ય હેવાને જ વિશેષ સંભવ છે. આ પણ વર્તમાન જૈન ગની પટ્ટાવલિયાના લેખ પ્રમાણે એ આચાર્ય વધારે પ્રાચીન હોય તેમ જણાય છે, કેમકે પટ્ટાવલીમાં આમને 21 મા પટ્ટધર આચાર્ય તરીકે વર્ણવ્યા છે. એટલું જ નહિ પણ એમને વીર સંવત 826 ની આસપાસના સમયમાં થયા જણાવ્યા છે. આ હિસાબે એમને સમય વિ. સં. 356 ની આસપાસમાં આવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #76
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. અંચલગચ્છની બહત્પટ્ટાવલીમાં એમને વૃદ્ધ ભોજના સમસામયિક જણાવીને વિ૦ નં૦ 288 માં ઉજ્જયિણીમાં સ્વર્ગવાસી થયા જણાવ્યા છે. ઉપર પ્રમાણે પટ્ટાવલિન મતથી માનતુંગરિ વિક્રમની ત્રીજી અથવા ચોથી સદીમાં થયાનું સિદ્ધ થાય છે, ત્યારે પ્રસ્તુત નિબન્ધમાં લખ્યા પ્રમાણે એમને સમય વિક્રમને સાતમા સૈકે સિદ્ધ થાય છે. આમ એ આચાર્યના અસ્તિત્વ સમય વિષે 300-350 વર્ષની ભૂલ જણાઇ આવે છે. ૧૫મા પટ્ટધર પ્રસિદ્ધ આર્યવજનો સ્વર્ગવાસ વી સં૫૮૪ ( વિસં૧૧૪) માં થયો હતો. તે 21 મા પટ્ટધર માનતુંગસૂરિનો સમય પણ વિક્રમની ત્રીજી અથવા ચોથી સદી પછી તો નહિ જ સંભવે. ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે જે માનતુંગસૂરિ 21 મા પટ્ટધર જ હોય તો તે શ્રીહર્ષ અને તેના સભાપડિત મયૂર અને બાણના સમસામયિક કેવી રીતે થઈ શકે ? આ શંકાનું સમાધાન એ છે કે 21 મા પટ્ટધર માનતુંગસૂરિ અને પ્રસ્તુત પ્રબન્ધવર્ણિત માનતુંગસૂરિ એક નહિ પણ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ હશે એમ જણાય છે. આ બંનેને ભિન્ન ભિન્ન માનવાનું કારણ સમયભિન્નતા તો છે જ. પણ એ સિવાય બીજા પણ આન્તર કારણે પ્રબન્ધમાંથી મળી આવે છે. તે આ કે 21 મા પટ્ટધર માનતુંગસૂરિ માનદેવસૂરિના પટ્ટધર શિષ્ય અને વીરાચાર્યના પદગુરૂ હોવાનું પટ્ટાવલિમાં વર્ણન છે. ત્યારે આ પ્રસ્તુત માનતુંગસૂરિને જિનસિંહસૂરિના પટ્ટધર શિષ્ય અને ગુણકરસૂરિના પદગુરૂ જણાવ્યા છે. આથી પણ જણાય છે કે પટ્ટાવલિયાવાલા માનતુંગ અને પ્રસ્તુત પ્રબન્ધવાલા માનતુંગ એક નહિ પણ જુદા જુદા છે. પદાવલિવાળા માનતુંગની સાથે મયૂર-આણવાળી હકીકત જોડીને પદાવલિ લેખકોએ આ બંને આચાર્યોને એક માની લેવાની એક સ્પષ્ટ ભૂલ કરી છે. * પ્રબન્ધવણિત માનતુંગના દિગમ્મરાવસ્થાના ગુરૂના “ચારકીર્તિ' અને એમના પિતાના “મહાકીર્તિ " આ નામ ઉપરથી પણ એઓ છઠી સાતમી સદીના હોવાનું જ સિદ્ધ થાય છે, કારણ કે દિગમ્બર સંપ્રદાયમાં આવાં નામે બહુ પ્રાચીન કાળમાં અપાતાં ન હતાં. 2 13 શ્રી માનદેવસૂરિ છે. મા નદેવ સૂરિના જન્મ મારવાડમાં નાડોલ નગરમાં થયો હતો. એમના પિતાનું (c) નામ ધનેશ્વર શેઠ અને માતાનું નામ ધારણ હતું. એજ સમયમાં સપ્તશતી દેશમાં કરંટક (શિવગંજની પાસેનું આજ કાલનું કેરટા ) નામનું નગર હતું અને ત્યાં મહાવીરનું મંદિર હતું જેનો કારભાર ઉપાધ્યાય દેવચન્દ્રના અધિકારમાં હતો. . . . સર્વદેવસૂરિ નામના આચાર્ય વિહાર કરતા એકવાર કરંટક તરફ ગયા અને ઉપા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #77
--------------------------------------------------------------------------
________________ શ્રી માનવસરિ. '' Cii. ધ્યાય દેવચન્દ્રને ચૈત્યને વહીવટ છોડાવીને આચાર્યપદ આપી દેવસૂરિ બનાવ્યા, એજ દેવસરિ વૃદ્ધદેવસરિના નામથી પ્રસિદ્ધ થયા. સર્વદેવસૂરિએ શત્રુંજય ઉપર જઈને અનશનપૂર્વક સ્વર્ગવાસ પ્રાપ્ત કર્યો. દેવસૂરિ પણ પિતાની પાટે પ્રદ્યોતનસૂરિને સ્થાપના કરી અનશન કરીને સ્વર્ગવાસી થયા. દેવસૂરિના પટ્ટધર શિષ્ય પ્રદ્યોતનસુરિ એકવાર વિહાર કરતા નાડેલ ગયા. માનદેવે તેમની પાસે ધર્મ સાંભળીને વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને ગીતાર્થ થતાં ગુરૂએ તેને સૂરિપદ આપીને “માનદેવસૂરિ ' નામના આચાર્ય બનાવ્યા. માનદેવસૂરિના તપ અને બ્રહ્મચર્યના પ્રભાવથી વશ થઇને જયા-વિજયા નામની બે દેવિયે તેમના દર્શનાર્થે આવતી હતી. આ સમયમાં તક્ષશિલા એક ધર્મક્ષેત્ર હતું. ત્યાં 500 જૈન ચેત્યો હતાં અને મહેટી સંખ્યામાં જૈન સંઘ વસતો. એ સિવાય અન્યધર્મના દેવમંદિરોની સંખ્યા પણ હેટા પ્રમાણમાં હતી. આ જન-ધનથી સમૃદ્ધ નગરીમાં તે અવસરે ભયંકર મહામારી ફાટી નિકલી હતી, આ રોગમાં સપડાયેલની પાસે જે કઈ જતું તે તે પણ એ રોગને ભોગ થઈને પટકાતું હતું. એથી મુદડાને કાઢવું તે શું પણ માંદાની પણ કોઈ સાર નહોતું કરતું. નગરની બહાર મુડદાઓના ઢગલા ખડકાઈ ગયા હતા અને ઘરમાં પણ મુડદાં ગંધાઈ રહ્યાં હતાં. બધાં દેવમંદિરે અપૂજ પડયાં હતાં. આ મહામારીના પ્રકૅપમાં જૈન સંઘને કેટલોક ભાગ કાલને ગ્રાસ બની ગયો હતો, પણ જે બચ્યો હતો તે દેહરાસરમાં ભેગે થઈને વિચાર કરવા લાગ્યો કે શું આતે પ્રલયકાલ આવી પહોંચ્યો છે ? કપદી, અખ અને બ્રહ્મશાન્તિ યક્ષ આજે કયાં ગયા ? અફસ ! શાંતિના સમયમાં તો શાસનદેવ પિતાને પરચો બતાવે છે; પણ આજે તે બધા ક્યાં છે? સંધ ઉપર પ્રમાણે નિરાશ થઈને કિં કર્તવ્ય મૂઢ બનીને બેઠા છે તે જ સમયે શાસનદેવીએ આકાશવાણી કરી કે આ ઑછોના બલવાન વ્યક્તએ કરેલો ઉત્પાત છે. તેથી આમાં અમારો કોઈપણ ઉપાય નથી; પણ હું સંધરક્ષાને એક ઉપાય બતાવું છું અને તે આ કે આજકાલ નાડોલ (મારવાડના ગોડવાડ પ્રાન્તમાં ) નગરમાં આચાર્ય માનદેવસૂરિ વિચરે છે તેમને અહીં બોલાવી તેમનું ચરણોદક જે તમારા મકાનને છાંટો તે આ પદ્રવ શાન્ત થઈ જાય; પણ આજથી ત્રીજે વર્ષે આ નગરને તુરૂષ્કાર ભંગ થવાનું છે માટે ઉપદ્રવ શાન્ત થયા પછી અહીંથી બીજા નગરમાં ચાલ્યા જવું યોગ્ય છે. દેવાદેશ પ્રમાણે તક્ષશિલાના સંઘે વીરચન્દ્ર નામના શ્રાવકને નાડોલ માનદૈ ધરિને વિનંતિ કરવા મોકલ્યો. વીરચન્દ્ર જે વખતે નાડોલ પહોંચ્યો તે વખતે મધ્યાહન સમય હતા. માનદેવસૂરિ અંદરના ઓરડામાં ધ્યાનમાં બેઠા હતા અને જયા-વિજ્યા દેવિયો એરડામાં એક ખૂણામાં બેઠી હતી. વિરચન્દ્ર અંદર ગયો પણ આ દશ્યથી તેનું મન સાઁક થઈ ગયું. અકાલ સમયમાં એકાન્ત સ્થલે સ્ત્રીયોને જોઇને વચન્દ્રને માનવસરિના ચાસ્ત્રિી , વિષે શંકા થઇ અને તે અવજ્ઞાપૂર્વક નમસ્કાર કરીને બેસી ગયા. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #78
--------------------------------------------------------------------------
________________ 72 શ્રીપ્રભાવક ચરિત્ર. વીરચન્દ્રના આ વર્તનથી દેવિએ તેને ધિક્કારપૂર્વક શીક્ષા કરીને પોતાની ઓળખાણ આપી જેથી તે ઘણું પસ્તાયો અને તે પછી પિતાના આગમનનું પ્રયોજન કર્યું, પણ દેવિયાએ તેની સાથે જવાની આચાર્યને ના પાડી દીધી. જે ઉપરથી આચાર્યે કહ્યું “અત્રત્ય સંઘની આજ્ઞા ન હોવાથી અમો ત્યાં નહિ આવી શકીયે પણ ત્યાંના સંઘનું કાર્ય અહીંથીજ કરી આપીશું” એમ કહીને તેમણે મન્નાધિરાજ ગર્ભિત " શાન્તિસ્તવ' નામક સ્તોત્ર બનાવી વીરચન્દ્રને આપીને કહ્યું " આના પાઠથી અશિવ શાન્ત થશે " વીરચન્દ્ર તે સ્તોત્ર લઈ તક્ષશિલા ગયો અને ઉકત હકીકત કહીને શાન્તિસ્તવનો પાઠ શરૂ કરાવતાં કેટલાક દિવસે રાગ શાંત થયો. એ પછી તક્ષશિલા નિવાસિયો ત્યાંથી ધીરે ધીરે બીજા સ્થાનમાં ચાલ્યા ગયા અને ત્રણ વર્ષે તુરુષ્કાએ તે મહાનગરીને નાશ કર્યો. આ સંબંધમાં વૃદ્ધ પુરૂષ કહે છે કે તે સમયની પિત્તલ અને પાષાણની જિનમૂર્તિયો હજી પણ ભગ્નતક્ષશિલામાં વિદ્યમાન છે. યોગ્ય શિષ્યને પાટે સ્થાપીને માનવસરિ અનશન કરી દેવગતિને પ્રાપ્ત થયા. માનદેવસૂરિના સંબંધમાં બે વાત ખાસ વિચારણીય છે, તેમાં એક તો એમનો અસ્તિત્વ સમય અને બીજે તક્ષશિલાનો ભંગ. પટ્ટાવલિયોમાં માનદેવ નામના બે આચાર્યોનું વર્ણન છે તેમાં પ્રથમ માનદેવને ૨૦મા પટ્ટધર તરીકે લખ્યા છે અને બીજા માનદેવને પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્રના મિત્ર અને 28 મા પટ્ટધર માન્યા છે. કોઈ કાઈ પટ્ટાવલીકારે વૃદ્ધ દેવસૂરિને આચાર્યપદ આપનાર સર્વદેવસૂરિને 18 મા પટ્ટધર લખ્યા છે. તેમના મતે બંને માનદેવ અનુક્રમે 21 મા અને 29 મા પટ્ટધર હતા. આ બે માનદેમાં આપણા પ્રસ્તુત આચાર્ય 20 મા પટ્ટધર પ્રથમ માનદેવસૂરિ છે. પદાવલિમાં આમનો સમય વીરનિર્વાણુને આઠમા સૈકે હેવાનું જણાવેલ છે. અંચલગચ્છની બૃહત્પટ્ટાવલીમાં આ માનદેવસૂરિને 21 મા પટ્ટધર આચાર્ય લખ્યા છે અને વીરનિર્વાણથી 731 (વિ. સં. 261), વર્ષો વીત્યા પછી ગિરનાર ઉપર સ્વર્ગવાસી થયાનું જણાવ્યું છે. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે આ માનદેવસૂરિ વિક્રમની ત્રીજી શતાબ્દીના આચાર્ય છે; છતાં આશ્ચર્ય એ છે કે આ માનદેવસૂરિ એમના પદગુરૂઓ અને એમના પટ્ટશિષ્ય વિગેરેને ભાખ્યો અને ચૂણિયો વિગેરેમાં કંઈપણ ઉલ્લેખ થયે જે વાત નથી. હવે આપણે તક્ષશિલાના ભંગવાલી ઘટનાને વિચાર કરિયે. પ્રબન્ધમાં આ તક્ષશિલાને ભંગ તુરૂષ્કા ( તુરક ) ના હાથે થયાનું જણુવ્યું છે. આ બનાવ માનદેવના જીવિત સમયમાં અથવા તેના નજીકના સમયમાં બનેલ હોવાથી આ સમય વિ. સં. 264 પહેલાનું કેાઈ વર્ષ હોવું જોઈએ. ઉપર જણાવેલ સમયમાં કઈ વિદેશી જાતિએ હિન્દુસ્થાન ઉપર ચઢાઈ કરીને તક્ષશિલાને નાશ કર્યો હતો તે ઇતિહાસ ઉપરથી સ્પષ્ટ જણાતું નથી. ઉકત ઘટના કાલકુશન વંશના રાજ્યનો અન્તિમ અવસ્થાને સમય હતો, અને લગભગ એ જ સમયની આસપાસ સસેનિયન રાજા અશીરે હિન્દુસ્થાન ઉપર ચઢાઈ કરીને સિબ્ધ સુધીના પ્રદેશને કબજે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #79
--------------------------------------------------------------------------
________________ શ્રી માનદેવસૂરિ. કર્યા હતા. સંભવ છે કે આ સસેનિયન જાતિએ હિન્દુસ્થાન પર કરેલ ચઢાઇના પરિણામે તક્ષશિલાનો નાશ થયો હોય અથવા તેને વધારે નુકશાન થયું હોય અને ત્યાંના જેને આ લડાઈની ધમાલ ચાલે તે પૂર્વે જ પંજાબ તરફ આવી ગયા હોય. મહારા વિચાર પ્રમાણેની એ સવાલ જાતિ તક્ષશિલા વિગેરે પશ્ચિમના નગરોથી નિકલેલ જૈન સંઘમાંથી ઉતરી આવી છે. એ જાતિની કેટલીક ખાસિયત અને શાકપિ બ્રાહ્મણો (સેવકે ) ને સંબધે જતાં પણ ઓશવાલોના પૂર્વ પુરૂષો હિન્દુસ્થાનની પશ્ચિમ દિશામાંથી આવ્યા હશે એમ ખુશીથી કહી શકાય. તક્ષશિલામાં 500 જૈનચે હોવાનું અને હજી પણ પિત્તલ અને પાષાણની પ્રતિમાઓ હોવાનું પ્રબન્ધકાર લખે છે, અને એ કથન દન્તકથા માત્ર નહિ પણ વાસ્તવિક સત્ય હોય તેમ જણાય છે. હમણાં થોડા જ વર્ષો ઉપર ત્યાં ખોદકામ કરતાં જુના ઢંગનાં અનેક જૈન ચૈત્ય જમીન નીચેથી નિકળ્યાં હતાં, આ બતાવે છે કે તક્ષશિલા ખરે જ ધર્મક્ષેત્ર હતું; પણ અવાર નવાર થતા વિદેશીઓનાં આક્રમણોનાં પરિણામે છેવટે આ નગરીને નાશ થયો હતો. અને વિક્રમની ત્રીજી-ચોથી સદી પછી ત્યાં જૈનને લાગવગ ઓછો થતાં જૈનેનાં ચૈત્ય અને તીર્થો ઉપર બૌદ્ધ લોકેએ પિતાની સત્તા જમાવી હતી. જૈનોના અતિ પ્રાચીન તીર્થોમાંનું તક્ષશિલાનું ધર્મચક્ર તીર્થ કે જે ચન્દ્રપ્રભજિનનું ધામ હતું એમ મહાનિશીથ સૂત્ર ઉપરથી જાણી શકાય છે, તેના ઉપર પણ પાછળથી બૌદ્ધોએ પોતાનો અધિકાર જમાવી લીધો હતો. ચીનનો પરિવ્રાજક હુએનસાંગ હિન્દુસ્થાનની મુસાફરીએ આવ્યો તે સમયે (વિક્રમના છઠા સૈકામાં ) ધર્મચક્ર બૌદ્ધોના તાબામાં હતું અને તે લોકે આને ચન્દ્રપ્રભ બધિસત્વનું તીર્થ ગણતા હતા. એ ' , ' ' . . મારવાડમાંના નાડોલ અને કેરટા નામના સ્થાને કેટલાં બધાં પુરાણું છે તે આ પ્રબન્ધ ઉપરથી જણાઈ આવે છે.. કારટાના મહાવીર ચૈત્યને ઉપાધ્યાય દેવગન્દ્ર વહીવટ કરતા હતા. આવી હકીકત પ્રબધુમાં જણાવી છે. જો આ કથન ખરૂં જ હોય તે ચૈત્યવાસની પ્રાચીનતાને એ પુરા છે. જો કે પટ્ટાવલિયામાં વીર સંવત 882 -(વિ. સં. ૪૧૨)માં ચૈત્યવાસિયો. થયાનું લખાણ છે. પણ ખરું જોતાં ચૈત્યવાસ ઉક્ત સમયની પૂર્વે પણ હતો એમ જૈન સૂત્રોનાં ભાગો અને ચૂણિઓ ઉપરથી પણ જણાઈ આવે છે. 882 માં ચૈત્યવાસી. થયાનું જે પટ્ટાવલિયોમાં જણાવ્યું છે તેનો અર્થ એ છે કે તે સમયે ચૈત્યવાસ પૂરા જોર ઉપર આવી ગયો હતો અને સુવિહિત કરતાં ચૈત્યવાસિ સાધુઓની સંખ્યા વધી ગઈ હતી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #80
--------------------------------------------------------------------------
________________ છ૭૭૦૭૭૨ છે. 14 શ્રી સિદ્ધ કષિ 4000000000%8 8 આચાર્ય સિદ્ધર્ષિને જન્મ ભીનમાલ નિવાસી શ્રેણી શુભંકરને ત્યાં થયો હતો. શેઠ શુભંકરની ભીનમાલના પ્રસિદ્ધ શ્રીમંતોમાં ગણના હતી, એની સ્ત્રીનું નામ લક્ષ્મી હતું, આપણા ચરિત્ર નાયક સિદ્ધર્ષિનો એજ લક્ષ્મીની કૂખથી જન્મ થયે હતો. ગ્ય વયમાં આવતાં સિદ્ધના લગ્ન થયાં, પણ તેમાં એક મોટું વ્યસન હતું, તે જુગારીઓની સેબતમાં પડી ગયો હતો, દિવસ અને રાત તેનું મન ત્યાં જ રહેતું, રાત્રે બહુજ મહોડ-અર્ધરાત્રિ પછી ઘરે આવતે, આથી તેની સ્ત્રીને બહુ દુઃખ થતું, પણ તેનું ચાલતું ન હતું. એક દિવસ એની માતાએ દ્વાર બંધ કર્યા અને જ્યારે બહુ રાત ગયે સિહે આવીને દ્વાર ઉઘાડવાને કહ્યું ત્યારે તેની માએ કહ્યું- આ સમયમાં જ્યાં દ્વાર ઉઘાડા હોય ત્યાં ચાલ્યો જા’ માતાનાં આ કથનથી સિદ્ધ ત્યાંથી પાછા ફર્યો અને ગર્ગષિ નામના આચાર્યના ઉપાશ્રયનું દ્વાર ઉઘાડું જોઈ તેમાં ગયો અને પોતાને દીક્ષા આપવાની આચાર્યને પ્રાર્થના કરી; પણ આચાર્યે કહ્યું કે અમે અદત્તાદાન લેતા નથી. માટે હારા કુટુંબીજનોની આજ્ઞા સિવાય દીક્ષા નહિ આપીયે. સિદ્ધ ત્યાં જ બેઠે રહ્યો. પ્રભાતનાં તપાસ કરતાં શુભંકર શેઠ ત્યાં આવ્યા અને સિદ્ધને ઘરે આવવાને ઘણું સમજાવ્યો, પણ તેણે માન્યું નહિ અને છેવટે પિતાની આજ્ઞા મેળવીને તેણે દીક્ષા ગ્રહણ કરી, આમ માતાનું તિરસ્કાર વચન એજ સિદ્ધના વૈરાગ્યનું કારણ થયું. સિદ્ધર્ષિના ગુરૂ ગર્ગષિ નિવૃતિ કુલીન સુરાચાર્યના શિષ્ય હતા એમ પ્રબંધકાર લખે છે. સિદ્ધષિ પિતે પણ ઉપમિતભવપ્રપંચાની પ્રશસ્તિમાં પ્રથમ નિવૃતિ કુલ અને સૂરાચાર્યને જ ઉલ્લેખ કરે છે; પણ તે પછી દેલ્લમહત્તરને અને દેલમહત્તર પછી દુર્ગસ્વામીનો નામોલ્લેખ કરીને છેવટે દુગસ્વામીના અને પોતાના દીક્ષાદાયક તરીકે ગÍર્ષને નિર્દેશ કરે છે. આ ઉપરથી એમ જણાય છે કે સૂરાચાર્યના બે શિષ્યો હશે પહેલા દેલમહત્તર અને બીજા ગદ્ગષિ, દેલ્લમહત્તરના દુર્ગાસ્વામી અને ગદ્ગષિના સિદ્ધષિ શિષ્ય હશે અને આ બંનેની દીક્ષા ગર્ગષિના હાથે થઈ હશે. પ્રબન્ધમાં કુવલયમાલા કથા સિદ્ધષિના ગુરભાઈ દાક્ષિણ્યચન્દ્ર બનાવ્યાનો ઉલ્લેખ છે તે વિચારવા જેવો છે, કારણ કે “કુવલયમાલાથા” ના કર્તાનું નામ " દક્ષિયચંદ્ર ? નહિં પણ " દાક્ષિણ્યચિહ્ન” છે અને તે સિહર્ષિના ગુરૂભાઈ નહિ પણ ચન્દ્રકુલના આચાર્ય હતા. અને તેમણે વિક્રમ સંવત ૮૩૫ના વર્ષમાં કુવલયમાલાની રચના કરી હતી, જ્યારે સિહર્ષિએ વિક્રમ સંવત 962 માં ઉપમિતભવપ્રપંચની રચના કરી હતી. આવી રીતે દાક્ષિણ્યચિહ્ન સિદ્ધર્ષિથી 127 વર્ષ પૂર્વે થઈ ગયા છે. આ સ્થિતિમાં કુવલયમાલા કથાકાર અને ઉપમિતભવપ્રપંચ કથાકારને સમકાલીન ગુરૂભાઈ માનવામાં મહટ વિરેજ આવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #81
--------------------------------------------------------------------------
________________ શ્રી સિદ્ધસૂરિ કદાચ દાક્ષિણ્યચિહ્નથી દાક્ષિણચન્દ્ર નામના ભિન્ન કવિ સિદ્ધર્ષિના ગુરૂભ્રાતા માનવામાં આવે અને તેમણે બીજી કુવલયમાલા કથા બનાવી હશે એમ માનવામાં આવે તો પૂર્વોક્ત વિરોધનો પરિહાર થઈ શકે, પણ આ નવી કલ્પનાને સત્ય ઠરાવનાર પ્રમાણ નથી એટલે એ કલ્પના પણ કેવલ કલ્પના જ રહે છે. ગુરૂની ઈચ્છા ન હોવા છતાં સિદ્ધર્ષિ બૌદ્ધતર્કશાસ્ત્રનો અભ્યાસ કરવા જાય છે અને ત્યાં બૌદ્ધધર્મની દીક્ષા ગ્રહણ કરે છે, પણ વચનબૌદ્ધ હોવાથી તે એકવાર પોતાના મૂલ ગુરૂ પાસે આવે છે અને ગુરૂ તેને આચાર્ય હરિભદ્રની " લલિત વિસ્તર' નામની ચૈત્યવન્દનસૂત્ર વૃત્તિ વાંચવા આપે છે. જેથી સિદ્ધર્ષિનું મન પાછું જૈન દર્શનમાં સ્થિર થાય છે. આ બધી હકીકત ઐતિહાસિક છે એમાં કંઈ પણ શંકા નથી; કારણ કે સિદ્ધર્ષિએ પતે ઉપમિતભવપ્રપંચો કથામાં એ હરિભદ્રની તેવા પ્રકારની પ્રશંસા કરીને આ વાતનું સમર્થન કર્યું છે; ન્યાયાવતારની વૃત્તિ ઉપરથી પણ સિદ્ધર્ષિએ બૌદ્ધતર્કશાસ્ત્રને સારા અભ્યાસ કર્યાનું સિદ્ધ થાય છે. સિદ્ધષિ જ્યાં તર્કશાસ્ત્ર ભણવા ગયા હતા તે નગરનું નામ મહાબોધ” લખ્યું છે. એ નગર કયાં હતું તેને કંઈ પત્તો લાગતો નથી, પણ “પ્રાન્તર સ્થિત દેશેષ ગમનાત્મનાયિતઃ " આ વર્ણનથી જણાય છે કે તે સ્થાન " તક્ષશિલાનું વિશ્વવિદ્યાલય ' અથવા " નાલંદાવિશ્વવિદ્યાલય " આ બેમાંથી એક હોવું જોઈએ. પ્રબન્ધકાર સિદ્દર્ષિને પ્રસિધ્ધ કવિ માઘના પિતરાઈ ભાઈ લખે છેઃ તે કહે છે કે “ભીનમાલના રાજા વર્મલાતના મંત્રી સુપ્રભદેવને દત્ત અને શુભંકર નામના બે પુત્રો હતા. તેમાં દત્તની પુત્ર કવિ “માઘ " અને શુભંકરનો પુત્ર આ ચરિત્રનાયક " સિદ્ધ’ થયો.' રાજા વર્મલાતને સત્તા સમય વસન્તગઢના એક લેખ ઉપરથી વિક્રમની સાતમી સદી સિદ્ધ છે. કવિ માઘ પણ શિશુપાલવધ કાવ્યની પ્રશસ્તિમાં પોતાના દાદા સુપ્રભદેવને વર્મલાતને સર્વાધિકારી મંત્રી લખે છે એટલે સુપ્રભદેવ નિત્સંશય સાતમી સદીને વ્યકિત ઠરે છે, અને એના પૌત્ર માઘ કવિને સાતમી સદીના અન્તમાં થયો માનીયે તો કંઇ પણ અઘટિત નથી, જ્યારે સિદ્ધષિનો સત્તા સમય પૂર્વે લખ્યા પ્રમાણે દશમી સદીના મધ્યભાગ છે. આમ એકબીજાથી લગભગ અઢીસો વર્ષને આંતરે થયેલ માઘ અને સિધ્ધષિને પિતરાઈ ભાઈ કેવી રીતે માની શકાય તે પ્રબન્ધકાર જ જાણે. અમારા વિચાર પ્રમાણે તે આ હકીકત કેવળ દન્તકથા છે અને એમાંથી જે કંઈ પણ સારાંશ ઢુંઢીયે તે એટલો જ નીકળી શકે કે સિધ્ધષિ પ્રસિધ્ધ કવિ માઘના વંશમાં થયા હતા. સિધ્ધર્ષિને સમય ચૈત્યવાસિયોના સામ્રાજ્યને સમય હતો; છતાં સિધષિ અને એમના ગુરૂ ગુરૂભાઇ વિગેરે ત્યાગ-વૈરાગ્યવાન હતા. જો કે સિધ્ધર્ષિએ પતે ઉપમિતભવપ્રપંચ કથાનું વ્યાખ્યાન મંદિરના અગ્રમણ્ડપમાં બેસીને કર્યું હતું છતાં તે સુવિહિત સાધુ હતા, ચૈત્યમાં ધર્મોપદેશ કરનારને ચૈત્યવાસી માની લેવાની કોઈ ભૂલ ન કરે. જિનમંદિરમાં બેસીને ધર્મોપદેશ કરવો, એ પ્રત્યેક સાધુને શાસ્ત્રવિહિત અધિકાર છે. નૂતન ગ૭મૃષ્ટિ પહેલાં ચૈત્યવાસી કે સુવિહિત સાધુ દરેક જિનચૈત્યના અગ્રમણ્ડપમાં બેસીને ધર્મકથા કરતા P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #82
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. હતા. પણ નૂતનગચ્છ પ્રવર્તકેએ અનેક પ્રવૃત્તિઓની જેમ આ પ્રવૃત્તિને પણ ચૈત્યવાસીઓની પ્રવૃત્તિ માનીને એને નિષેધ કરવા માંડયો. ત્યાર પછી ધીરે ધીરે આ પ્રવૃત્તિ બંધ પડી ગઈ. સિહર્ષિના વિહાર સંબંધી વિશેષ માહિતી મળતી નથી. પણ એમના ગુરૂઓ અને ગુરૂભાઈઓ ગુજરાતમાં વિચર્યા હતા, એ જોતાં એમને વિહાર પણ ઘણે ભાગે ગુજરભૂમિમાં અને મારવાડમાં થયું હશે. : : સિદ્ધર્ષિ સારા વ્યાખ્યાતા હતા અને એથી જ એમને “સિદ્ધ વ્યાખ્યાતા” આવું બિરૂદ મળ્યું હતું. સિહર્ષિએ “ઉપદેશમાળા વૃત્તિ” “અને ઉપમિતિ ભવપ્રપંચ કથા' આ બે ગ્રન્થો રયાને પ્રબધમાં ઉલ્લેખ છે. પણ " ન્યાયાવતારવૃત્તિ " નામને એક ન્યાય વિષયને ગ્રન્થ પણ એમણે બનાવ્યો છે. આ ત્રણે ગ્રન્થ વર્તમાન છે, પણ એ ઉપરાંત કોઈ ગ્રન્થ એમણે બનાવ્યો હતો કે નહિ તે જાણવામાં નથી. સિદ્ધર્ષિને જન્મ, દીક્ષા અને સ્વર્ગવાસ સંબન્ધી સમય જાણવામાં આવ્યો નથી. માત્ર તેઓ સં૦ 962 માં વિદ્યમાન હતા એમ ઉપમિતભવપ્રપંચાથી સિદ્ધ થાય છે. coછટક@20 ડું 15 શ્રીવીરગણિ છું . . . . . . . . 40 0 4 || વીરગણિ ગૃહસ્થાવસ્થામાં ભીનમાલના રહેવાસી પ્રાગ્રહર શિવનાગ શેઠના પુત્ર હતા, == એમની માતાનું નામ પૂર્ણલતા હતું. - વીર કટિધ્વજ શેઠના પુત્ર હોઈ 7 કન્યાનું પાણિગ્રહણ કર્યું હતું, છતાં તે ધર્મના સંસ્કારવાલો હતો. પિતાના મરણ પછી તેણે પર્વ દિવસોમાં સારની " યાત્રા કરવાનો નિયમ કર્યો હતો. અને પોતાની માતાના મરણ પછી તે વીરનું મન સંસારથી બિલકુલ ઉતરી ગયું હતું. તેણે પોતાના ધનમાંથી એક એક કેડ એક એક સ્ત્રીને આપીને બાકીનું સર્વ ધન સંધપૂજા અને દેહરાસરોમાં ખર્ચે ગૃહસ્થાશે જ પરિગ્રહને ત્યાગી થઈ સાચેર જઈને તે ભગવાન મહાવીરની આરાધનામાં લાગ્યો હતો. આઠ આઠ ઉપવાસને પારણે નિર્વિકૃતિક પ્રાસુક ભેજન કરતો અને નગરની બહાર સ્મશાન વિગેરેમાં રહીને કાયોત્સર્ગ ધ્યાન કરી વિવિધ કષ્ટોને સહતિ વીર મહાન તપસ્વી થઇને સાચારમાં રહેતો હતો. એકવાર સાંજના સમયે કાર્યોત્સર્ગ માટે તે ગામ બહાર ગયે, તેટલામાં મથુરાથી વિચરતા આવેલા વિમલગણિ નામના મુનિ મળ્યા વીરે તેમને વન્દન કર્યું અને તેમને ધર્મલાભ આપીને કહ્યું–‘મહાનુભાવ! હું તને “અંગવિદ્યા ને ઉપદેશ કરવા આવ્યો છું.” વીર તેમને પિતાના ઉપાશ્રયે લઈ ગયો. અને સર્વ રાત સેવા અને ધર્મચર્ચામાં વ્યતીત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #83
--------------------------------------------------------------------------
________________ 77 શ્રી વીરગણિ. કરી. મુનિરાજે વીરને અંગવિદ્યા ભણવાને આગ્રહ કરતાં કહ્યું- મહાનુભાવ ! આ અંગવિદ્યાને તું ભણીને પ્રભાવક થા. હું પરલોકનું સાધન કરવા તત્પર થયો છું, માટે હારી પાસેથી આ અંગવિદ્યાના અર્થ સાંભળી લે અને આનું પુસ્તક થરાદના જિનમંદિરના શુકનાશમાં છે માટે ત્યાં જઈને તે વાંચી લેજે.” એમ કહીને વિમલગણિએ વીરને દીક્ષા આપીને ત્રણ દિન ત્યાં રહી અંગવિદ્યાને આમ્નાય શીખવી તેઓએ શત્રુંજયની તરફ પ્રયાણ કર્યું, અને ત્યાં જઈ અનશનપૂર્વક દેહત્યાગ કર્યો. વિરે પણ ગુરૂની આજ્ઞા પ્રમાણે થરાદ જઈને કહેલ સ્થાનમાંથી શ્રાવકો દ્વારા પુસ્તક પ્રાપ્ત કર્યું, અને અંગવિદ્યા ભણીને મહા શક્તિશાલી તપસ્વી થયા. થરાદથી વિહાર કરીને વીર અણહિલ પાટણ તરફ જતા હતા ત્યાં વચમાં સ્થિર ગામ (રાધનપુર પાસેનું થરા ગામ) આવ્યું. જ્યાં વલભીનાશ અથવા વિરૂપાનાથ નામના વ્યન્તરનું સ્થાન હતું, વીર તેના સ્થાનમાં જ રાત્રિ વાસો રહ્યા અને તે ક્રર વ્યનરને શાન કરીને હિંસાને ત્યાગ કરાવ્યો, એટલું જ નહિ પણ ત્યાં કોઈ પણ રીતે હિંસા ન થાય એ માટે પાટણના રાજા ચામુરાજની મહોરછાપવાળું આજ્ઞાપત્ર પણ કઢાવ્યું. વીરની આવી અપૂર્વ શક્તિથી પ્રસન્ન થઈને વલભીનાથે પ્રત્યક્ષ થઈને કહ્યું કે પૂર્વ દિશામાં ડરીપુરી (ડાકોર) માં ભીમેશ્વર મહાદેવનું લિંગ મહારા પ્રયોગથી ફાટયું તે હજી પણ ફાટેલું જ પૂજાય છે, મહાધમાં બૌદ્ધોના પાંચસો વિહારનો ભંગ કર્યો, મહાકાલ તે મહારા ભયથી ખૂણે જઇને બેઠા છે, જ્યારે સોમેશ્વરને જીતવા હું નિકલ્યિો તે તેણે બ્રાહ્મણના રૂપમાં આવીને મને વચનબદ્ધ કરીને અત્ર સ્થિર ; રાખ્યો છે કે જે ઉપરથી આ ગામનું નામ સ્થિરા (થરા) પડયું છે. મહારી આવી શક્તિને આજ પહેલાં કોઈએ પરાભવ નથી કર્યો, પણ આજે હમે તમારી શક્તિથી મહને હરાવ્યો છે.” આમ વલભીનાથને પ્રતિબંધીને વીર ગણિ પાટણ ગયા, જ્યાં તેમને વદ્ધમાનસૂરિએ આચાર્ય પદ આપ્યું. પ્રબન્ધકાર લખે છે કે વીર ગણિએ આ વલભીનાથની સહાયથી અષ્ટાપદની યાત્રા કરી હતી અને તેની યાદી તરીકે તેઓ ત્યાંથી દિવ્ય અક્ષત લઈને આવ્યા હતા કે જે અક્ષત તુરકાએ પાટણનો ભંગ કર્યો ત્યાં સુધી તેમના ઉપાશ્રયમાં અષ્ટાપદની સ્થાપનારૂપે પૂજાતા હતા. રાજા ચામુણ્યને પુત્ર ન હતો, એથી તેણે પોતાની એ ચિન્તા પિતાના મંત્રી વીર (પ્રસિદ્ધ મંત્રી વિમલશાહના પિતા) ને જણાવી, વીરે આ વાત વીરસૂરિને જણાવી જે ઉપરથી તેમણે પોતાને વાસક્ષેપ આપીને કહ્યું કે રાણીઓને આ વાસયુક્ત જલને અભિષેક કરાવવાથી તેમને ગર્ભસ્ત્રાવનો રોગ દૂર થશે, અને તેમજ થયું. ચામુણ્યરાજને વલ્લભરાજ વિગેરે પુત્રો થયા. એક વાર વીરસૂરિ વિહાર કરતા અષ્ટાદશ શતી દેશ (આબુની આસપાસનો પ્રદેશ) માં ઉંબરણી ગામમાં (ખરાડી પાસે) આવ્યા હતા. સાંજે તેઓ કાયોત્સર્ગ ધ્યાન માટે ગામની બહાર જતા હતા ત્યાં તેમને પરમાર વંસ્ય રૂદ્ર નામક પુરૂષ મલ્યો તેણે વંદન કરીને કહ્યું–મહારાજ ! રાત્રે આ ભયંકર સ્મશાનમાં ન રહો, અહીં શ્વાપદોને ઘણો જ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #84
--------------------------------------------------------------------------
________________ 78 શ્રી પ્રભાવક ચરિત્ર. ભય છે. રાજપુત્રની આ વાત સાંભળીને આચાર્યના શિષ્ય કહ્યું રાજપુત્ર ! તમે આ વિષે કશી ચિન્તા ન કરો. ગુરૂ મહારાજ સદાય આવા સ્થાનોમાં જ ધ્યાન કરે છે. એ સાંભળ તે રાજપુત્ર પિતાને સ્થાનકે ગયો, તે દિવસે તેને જંબૂકુલ ભેટમાં આવ્યાં હતાં તે ખાતાં તેમાં તેને કીડા દેખવામાં આવ્યા, આ બનાવથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને વીરસૂરિ પાસે જઈ તેણે દીક્ષા ગ્રહણ કરી, એજ રૂદ્ર દીક્ષિત થઈ વીરસૂરિના પટ્ટધર શિષ્ય શ્રી ચન્દ્રસૂરિ થયા. - સં- 938 માં વીરગણિનો જન્મ થયો. સં. 980 માં દીક્ષા લીધી અને સં૦ 991 ના વર્ષમાં સ્વર્ગવાસ થયે. વીરગણિ સમય શિથિલાચાર પ્રધાન હતા છતાં વીર જેવા ગર્ભશ્રીમન્તોએ ક્રોડોની સંપત્તિનો ત્યાગ કરીને જે ઉગ્ર ત્યાગમાર્ગને દાખલો બેસાડયો હતો તે જણાવતો હતો કે આ સમયે પણ ખરા ત્યાગિયેને અભાવ ન હતો. વીરના દીક્ષાગુરૂ વિમલગણિ કયા ગ૭ના હતા તે જણાયું નથી, અને તેમને સૂરિપદ આપનાર વિદ્ધમાનસૂરિ ક્યા તે પણ કહેવું મુશ્કેલ છે. વિક્રમની અગ્યારમી સદીના મધ્યમાં થયેલ ચંદ્રકુલીન વર્ધમાનસૂરિને જે એમના આચાર્યપદદાતા માનીએ તે વીરગણિના સમય સાથે તેમને સમય મળતો નથી. વીરે સં૦ 980 માં દીક્ષા લીધી હતી, જ્યારે ઉક્ત વર્ધમાનસૂરિ વિ. સં. 1084 માં વિદ્યમાન હતા વીરના સમયમાં ભીનમાલમાં ધૂમરાજ વંશી “દેવરાજ' નામનો રાજા હોવાનું પ્રબધમાં લખેલ છે. ધૂમરાજ એ પરમારને આદિ પ્રસિદ્ધ પુરૂષ હતા. વિક્રમની અગ્યારમી સદીમાં જાલેરમાં પણ દેવરાજ નામના પરમાર રાજા રાજ્ય કરતો હતો. અને તે વખતે ભીન્નમાલ જાલોરને તાબે પણ હતું; છતાં આ દેવરાજ અને બીનમાલનો દેવરાજ એક હતો કે ભિન્ન તે કહી શકાય તેમ નથી; કારણ કે આ બંનેનો સમય કંઈક ભિન્ન છે. વીરગણિના સમયમાં પાટણમાં ચામુણ્યરાજ રાજ્ય કરતો હતો. અને તેને વલ્લભરાજ આદિ પુત્રો હતા એમ પ્રબન્ધ ઉપરથી જણાય છે. મેરૂતુંગની સ્થવિરાવલી ટીકાના લેખ પ્રમાણે પાટણમાં ચાવડા વંશી ચામુણ્યરાજ નામને રાજા દશમી સદીમાં થઈ ગયો છે રસો રાજય સમય સં - 244 થી 970 સુધી હતો. પણ પ્રબન્ધના લેખ પ્રમાણે વીરગણિ એ સં૦ 980 માં દીક્ષા લીધી હોવાથી તેની સાથે આ સમયનો મેલ મલતો નથી. પ્રાચીન રાજ્ય પટ્ટાવલિના લેખ પ્રમાણે મૂલરાજને ઉત્તરાધિકારી ચામુણ્યરાજ હતો અને તેને વલ્લભરાજ આદિ પુત્રો પણ હતા, પણ આ ચામુંડને સમય પણ વીરગણિના સમય સાથે મેલ ખાતા નથી. વીરગણિ શ્રમણત્વકાલ 980 થી 991 સુધીનો છે જ્યારે આ ચામુણ્યરાજને રાજત્વકાલ 1053 થી 1966 સુધીમાં હતા. વલી ચામુણ્ડને મંત્રી વીર હોવાનું પ્રબન્ધકાર જણાવે છે. વીરમંત્રી પ્રસિદ્ધ મંત્રી વિમલશાહના પિતા હતા અને વિમલને સમય વિક્રમની અગ્યારમી સદ નો ઉત્તર ભાગ હતો. કેમકે સં૦ 1088 ના વર્ષમાં વિમલે આબુના મંદિરની પ્રતિષ્ઠા કરાવી હતી. આથી વિમલના પિતા વીરનો સમય પણ અગ્યારમી સદીના પૂર્વ ભાગજ માની શકાય દશમી સદીને ઉત્તરભાગ નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #85
--------------------------------------------------------------------------
________________ શ્રી શાન્તિસૂરિ. ce ઉપરની બધી વાતોને વિચાર કરનાં પ્રબંધમાં જણાવેલ વીરગણિ અસ્તિત્વ સમય નિર્દોષ હો મુશ્કેલ લાગે છે, અને જે તેને સત્યજ માનીયે તે પ્રથમ તે ધૂમરાજ વંસ્ય દેવરાજનું તે સમયના ભીનમાલના રાજા તરીકેનું અસ્તિત્વ સાબિત કરવું જોઈએ. બીજું વીરમંત્રી અને ચામુણ્ડને વલ્લભરાજ પુત્ર હોવા સંબધી હકીકત અસત્ય માનવી પડશે. પણ હું ધારું છું ત્યાં સુધી એ વાત ખોટી નહિ પણ વીરને અસ્તિત્વ સમય જ આમાં ગલ્સ બતાવેલ છે. ખરી રીતે વીરગણિ અગ્યારમી સદીના પૂર્વાર્ધમાં થયેલ વ્યકિત હોવા જોઈએ, તે સમયમાં જાલોરના પરમાર રાજા ચન્દનના પુત્ર દેવરાજનું ભીનમાલમાં રાજ્ય હતું. પાટણમાં મૂલરાજપુત્ર ચામુણ્ડનું રાજ્ય હતું. એ બધી વાતોને સમન્વય થવા સાથે વર્ધમાનસૂરિનું સમકાલીનપણું પણ સહજે મળી રહે છે 16 કી શાન્તિસૂરિ દિવેતાલ શાન્તિસૂરિને જન્મ રાધનપુર પાસેના ઉણ નામના ગામમાં થયો હતો. એમના પિતા શેઠ ધનદેવ અને માતા ધનશ્રી નામે હતાં. શાન્તિસૂરિનું ગૃહસ્થાવાસનું નામ ભીમ હતું. આ અવસરે પાટણમાં શરીર અને “સંપર્ક વિહાર " નામનું થારાપદ્રગચ્છાશ્રિત એક પ્રસિદ્ધ જિનમંદિર હતું, અને તેની પાસે જ થારાપ્રગચ્છને ઉપાશ્રય હતો. જ્યાં થારાપદ્રગચ્છીય વિજયસિંહસૂરિ નામના આચાર્ય વિરાજમાન હતા. વિજયસિંહસૂરિએ કાલાન્તરે ઉણની તરફ વિહાર કર્યો, અને ધનશેઠને સમજાવી ભીમને દીક્ષા આપી અને ? શાન્તિ' નામે પિતાને શિષ્ય કર્યો. શાન્તિ આચાર્યપદ પામી વિજસિંહના પટ્ટધર શિષ્ય શાન્તિસૂરિ થયા. - શાન્તિસૂરિ પાટણમાં ભીમરાજાની સભામાં કવીન્દ્ર” તથા “વાદિચક્રવર્તિ” આવા પદોથી પ્રસિદ્ધ થયા. કવિ ધનપાલની પ્રાર્થનાથી શાન્તિસૂરિએ માલવામાં વિહાર કર્યો અને ભેજરાજાની સભાના 84 વાદિયાને વાદમાં જીતીને રાજાભેજના તરફથી શરત પ્રમાણે 84 લાખ માલવી રૂપિયા મેળવ્યા હતા, માલવાના 1 લાખના ગુજરાત દેશના 15 હજાર થતા હોવાથી ભોજે તે હિસાબે 260001 ગૂર્જરદેશના રૂપિયા શાન્તિસૂરિને અર્પણ કર્યા હતા, જેમાંથી 12 લાખ તો તેમણે ત્યાંજ જૈન દેહરાસરે કરાવવામાં ખર્ચાવ્યા અને બાકીના 60 હજાર થરાદનગરે મોકલાવ્યા અને તે રૂપિયાથી થરાદના આદિનાથના મંદિરનાં મૂલનાયકની ડાબી બાજુમાં દેહરી અને રથ વિગેરે કરાવ્યા. પોતાની સભાના પંડિતે માટે શાન્તિસૂરિ વેતાલ જેવા નિવડવાથી રાજા ભોજે તેમને “વાદિવેતાલ” એ બિરૂદ આપ્યું. ધારાનગરીમાં કેટલોક સમય રહીને શાન્તિસૂરિએ મહાકવિ ધનપાલની તિલકમંજરી કથાનું સં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #86
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. શોધન કર્યું અને તે પછી ધનપાલની સાથે તેઓ પણ પાટણ આવ્યા. આ વખતે ત્યાંના રહેવાસી જિનદેવ શેઠના પુત્ર પાદેવને સર્પદંશ થયો હતો. જેથી તેને મૃત સમજી ભૂમીમાં દાટી દીધો હતો જેને શાન્તિસૂરિએ નિર્વિષ કરી સજીવન કર્યો હતો. શાતિસૂરિને 32 શિષ્યો હતા જે બધાઓને તેઓ ચૈત્યમાં પ્રમાણુશાસ્ત્રને અભ્યાસ કરાવતા હતા જે વખતે નાડેલથી વિહાર કરીને આવેલા મુનિચન્દ્રસૂરિ પાટણની ચૈત્યપરિપાટી યાત્રામાં ફરતા ત્યાં આવ્યા અને દર્શન કરીને ઉભા ઉભા જ પાઠ સાંભલી ગયા, એ રીતે પંદર દિવસ પર્યન્ત દર્શનાર્થે ત્યાં આવીને તેમણે પાઠ સાંભળે, સોલમે દિવસે શિષ્ય મણ્ડલીની પરીક્ષા કરતાં મુનિચન્દ્રની બુદ્ધિને ચમત્કાર જેવામાં આવ્યું. આ ઉપરથી શાન્તિસૂરિએ મુનિચન્દ્રને પ્રીતિપૂર્વક પોતાની પાસે પ્રમાણશાસ્ત્રનો અભ્યાસ કરવાને આગ્રહ કર્યો, જે ઉપરથી મુનિયન્સે પિતાને માટે સ્થાનકની અગવડ બતાવી, શાનિતસૂરિએ ટંકશાલની પછવાડે એક શ્રાવકની પાસે મકાન અપાવ્યું જ્યાં રહીને મુનિચન્દ્રસૂરિએ દર્શનશાસ્ત્રીનું અધ્યયન કર્યું, એ પછી પાટણમાં સર્વ ગ૭ના સુવિહિત રાધુઓને ઉતરવા લાયક ઉપાશ્રય થયા. શાન્તિસૂરિએ ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર એક વિસ્તૃત અને તક પૂર્ણ ટીકા બનાવી કે જેના આધારે પૂર્વોક્ત મુનિચન્દ્રસૂરિના શિષ્ય વાદિદેવસૂરિએ દિગમ્બર વાદિ કુમુદચન્દ્રને પાટણમાં સિદ્ધરાજ જયસિંહની સભામાં જીત્યો હતો. * એકવાર કવિ ધનપાલના મુખથી પ્રશંસા સાંભલીને કૌલ ( શક્તિ ઉપાસક) કવિ ધર્મ શાન્તિસૂરિની મુલાકાતે પાટણમાં આવ્યો અને થારાપદ્ર ગચ્છના ઉપાશ્રયમાં તેમની સાથે વાદ કરીને પરાજિત થયો. * એ સિવાય એક દ્રાવિડ વાદીએ પણ શાન્તિસૂરિને હાથે પરાજય મેળવ્યો હતો. આ વાદીનું નામ પ્રબધુમાં જણાવ્યું નથી. પ્રબન્ધકાર લખે છે કે થરાદમાં નાગિનીદેવી શાન્તિસૂરિના વ્યાખ્યાનમાં નિયમિત રીતે આવતી હતી, શાન્તિસૂરિનું 6 માસનું આયુષ્ય શેષ રહ્યું ત્યારે નાગિનીએ તેમને ગચ્છની વ્યવસ્થા કરવાની સૂચના કરી હતી જે ઉપરથી તેમણે પિતાના 32 શિષ્યમાંથી વીર, શાલિભદ્ર અને સર્વદેવ આ ત્રણને સૂરિપદ અર્પણ કર્યું, આમાં વીરસૂરિની સંતતિ આગલ ચાલી નહિ પણ રાજપુરમાં ‘નેમિનાથ” એ વરસૂરિનું શાશ્વત સ્મારક રહ્યું, જ્યારે શાલિભદ્રસૂરિ અને સર્વદેવસૂરિની શિષ્ય સંતતિ હજી (સં. 1334) સુધી પાટણમાં વિદ્યમાન છે. શાન્તિસૂરિએ પૂર્વોક્ત રીતે ગષ્ણવ્યવસ્થા કરીને શ્રાવક યશના પુત્ર સઢની સાથે ગિરનાર તરફ પ્રયાણ કર્યું અને થોડા જ દિવસમાં ગિરનાર જઈને અનશન ધારણ કર્યું અને 25 દિવસ સુધી અનશન પાલી સં. 1096 ના જેઠ સુદિ 9 મંગળવાર અને કૃતિકામાં તે સ્વર્ગવાસ પામ્યા. ( શાન્તિસૂરિના ગુરૂ વિજયસિંહસૂરિના વિષે વિશેષ જાણવામાં નથી, એ નામના અનેક આચાર્યોગ્રન્યકર્તા પણ–થઈ ગયા છે; પણ વિશેષ વિવરણ મ મલવાથી એ વિષે કંઈપણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #87
--------------------------------------------------------------------------
________________ શ્રી શાન્તિસૂરિ. 81 સ્પષ્ટીકરણ થવું અશકય છે. આ આચાર્યને ગચ્છ જે “થારાપદ્ધ ગચ્છ' ના નામથી ઓળખાય છે તે જૈન ઇતિહાસમાં ઘણો પ્રસિદ્ધ છે, એમાં અનેક વિદ્વાન અને ધુરંધર આચાર્યો થઈ ગયા છે. રામસણના એક જૈન લેખ ઉપરથી જણાય છે કે આ ગચ્છના આદિ પુરૂષ “વટેશ્વરાય' હતા કે જે કુવલમાલાવાલા “વડેસર આયરિય” થી અભિન્ન જણાય છે અને એ ઉપરથી આ ગચ્છની ઉત્પત્તિ લગભગ વિક્રમની સાતમી સદીમાં થયાનું અનુમાન કરી શકાય છે. - ડીસા કેમ્પની પશ્ચિમમાં લગભગ 25 કેશ ઉપર આવેલ આજનું “થરાદ” તે જ આ ગચ્છનું ઉત્પત્તિ સ્થાન પ્રાચીન “થારાપદ્ર” છે. શાન્તિસૂરિનું જન્મ ગામ પાટણથી પશ્ચિમમાં “ઉન્નતાયુ' નામે પ્રબંધકારે બતાવ્યું છે તે રાધનપુર પાસેનું આજકાલનું “ઉણ” નામનું ગામ સમજવાનું છે.' પાટણમાં ભીમદેવનું રાજ્ય સં. 1078 થી 1120 સુધીમાં હતું. એથી શાન્તિસૂરિએ 18 વર્ષ ભીમદેવનું રાજ્ય જોયું અને એ સમય દર્મિયાન તેમણે કવીન્દ્ર” અને “વાદિ ચક્રવર્તી' નાં બિરુદ મેળવ્યાં ગણાય. * , ધનપાલ કવિએ વિક્રમ સંવત ૧૯૨૯માં પોતાની બહેન માટે “પાઈયલછીનામમાલા” ની રચના કરી તે વખતે તે જેન થઈ ચુકયો હતો. આથી ધનપાલ તે વખતે 20-25 વર્ષની અવસ્થામાં હશે એમ માનીયે તો તેને શાન્તિસૂરિને સમવયસ્ક કહી શકાય ભોજરાજાનો રાજવંકાલ 1067 થી 1111 સુધીમાં હતા, આથી આ બંને વિદ્વાનેથી ભેજ અવસ્થામાં લધુ હતો એમ કહી શકાય, મહેન્દ્રસૂરિના પ્રબન્ધ ઉપરથી પણ એ, વાતને ટેકે મલે છે કે ધનપાલ થકી જ પિતે અવસ્થામાં છોટા હતા. ' શાન્તિસૂરિને સમય શિથિલાચાર પ્રધાન હતો, શાન્તિસૂરિ પિતે પણ અપ્રતિબદ્ધ વિહારી હોય તેમ ઓછું જણાય છે, એમને ભજે વિજ્યનું પારિતોષક આપ્યું અને તે એમણે ધર્મમાર્ગમાં ખરચ કરાવ્યું. આ એક જુદી વાત છે પણ એમના ગચ્છના ઉપાશ્રયને પ્રબન્ધકારે બે ઠેકાણે “મઠ' ના નામથી ઉલ્લેખ્યો છે. આથી પણ એમની ગુરૂ, પરમ્પરામાં શિથિલાચારને પ્રવેશ હશે એમ જણાય છે. પાટણમાં મુનિ ચન્દ્રસૂરિને સુવિહિત હોવાના કારણે ઉતરવાને ઉપાશ્રય નહોતા મલતે અને શાન્તિસૂરિએ કહીને શ્રાવકનું મકાન તેમને ઉતરવાને અપાવ્યું, આ ઉપરથી પણ જણાય છે કે પાટણમાં તે સમયે શિથિલાચારિયોનું સામ્રાજ્ય હતું. છતાં સુવિહિતેને પણ ત્યાં વિહાર થવા માંડ્યો હતો અને ધીરે ધીરે તેમને માટે ઉપાશ્રયની સગવડ થવા લાગી હતી. શાન્તિસૂરિએ ઉત્તરાધ્યયન ટીકા ઉપરાન્ત ધનપાલની તિલકમંજરી કથા ઉપર એક સુન્દર ટિપ્પણ પણ લખ્યું છે જે પાટણના ભરડારમાં આજે પણ વિદ્યમાન છે. જીવવિચાર પ્રકરણ અને ચૈત્યવન્દન મહાભાષ્ય નામના ગ્રન્થ પણ આ જ શાન્તિસુરિની કૃતિ હેવાનું મનાય છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #88
--------------------------------------------------------------------------
________________ 000000-S 17 શ્રી મહેન્દ્ર સૂરિ. | 00000000 વાત થ5) A B મ હ હેન્દ્રસૂરિના પ્રબન્ધમાં મહેન્દ્રસૂરિ, શોભન, ધનપાલ અને કોલકવિદિક ધર્મ આ ચાર વિદ્વાનેનાં વૃત્તાન્ત આવે છે. છ '' મહેન્દ્રસૂરિની હકીકત આમાં ઘણી જ ટુંકી મલે છે, તેમના જન્મ, " જાતિ કે ગુરૂના સંબંધમાં કંઈ પણ ઉલ્લેખ નથી. પ્રબન્ધ ઉપરથી મીત્ર એટલું જાણી શકાય છે કે તેઓ ચન્દ્ર કુલના આચાર્ય હતા અને તેમણે સર્વદેવ બ્રાહ્મણને તેનું ગુપ્ત નિધાન બતાવીને તેના બદલામાં તેના છોટા પુત્ર શનિને પિતાને શિષ્ય બનાવ્યો હતો. ધનપાલ અને શાન એ બંને સગા ભાઈ હતા. એમના પિતાનું નામ સર્વદેવ અને દાદાનું નામ દેવર્ષિ હતું. એમનું મૂલ નિવાસસ્થાન મધ્ય દેશમાંનું સાંકાસ્ય હતું, પણ દેવર્ષિના વખતથી જ એ કુટુમ્બ ધારામાં આવ્યું અને રાજ્યમાં સારી પ્રતિષ્ઠા પામ્યું હતું - મહેન્દ્રસૂરિ શોભનને એના પિતાની આજ્ઞાથી જૈન દીક્ષા આપીને લઈ ગયા હતા, પણ ધનપાલ એ વાત જાણતાં ઘણો જ વિરૂદ્ધ થયો હતો, એટલું જ નહિ પણ રાજાને સમજાવીને તે પ્રદેશમાં જૈન સાધુઓનું આગમન જ તેણે બબ્ધ કરાવી દીધું હતું. પ્રબંધકાર લખે છે કે ધનપાલના વિરોધના પરિણામે 12 વર્ષ પર્યન્ત ધારામાં કોઈ પણ શ્વેતામ્બર મતને સાધુ આવી શકયો નહિ પણ જ્યારે શેભન મુનિને એ વાતની ખબર પડી તો તેઓ કેટલાક સાધુઓને પિતાની સાથે લઈ ધારામાં ગયા અને તે પ્રતિબન્ધ દૂર કરાવ્યું એટલું જ નહિ પણ ખુદ ધનપાલને પણ જૈન બનાવી લીધે. જૈન થયા પછી ધનપાલે તિલકમંજરી નામની એક આખ્યાયિકા બનાવી હતી અને ભોજરાજાની પ્રાર્થનાથી તે કવિએ રાજાને વાંચી સંભળાવી હતી. રાજાએ કથાને પસંદ તો કીધી પણ તેના ખાસ ખાસ પ્રસંગમાં નામ બદલી નાખીને કથાની કાયા પલટી નાખવાની તેણે સૂચના કરી, પણ ધનપાલે તે મંજુર શખી નહિ અને રાજાને જડબાતોડ ઉત્તર આપ્યો કે જે સાંભળી રાજાએ ગુસ્સે થઈને કથાનું પુસ્તક આગમાં નાખી દીધું, આથી કવિ ધનપાલનું દિલ ખાટું થઈ ગયું, જો કે કથા તે તેણે પોતાની પુત્રીની યાદદાસ્તી ઉપરથી પાછી લખી નાખી, પણ તે પછી તેણે ધારાને સદાને માટે ત્યાગ કર્યો અને મારવાડના સાર તીર્થમાં જઈ ભગવાન મહાવીરની પૂજા આરાધનામાં પોતાનું શેષ જીવન વિતાવવાનો નિશ્ચય કરીને ત્યાં રહ્યો. આ રાજા ભોજે થોડા વખત સુધી તે ધનપાલની દરકાર ન કરી પણ કૌલકવિધર્મો આવીને જ્યારે તેની સભાને પરાજય કર્યો ત્યારે તેને ધનપાલની હાજરીની આવશ્યકતા સમજવામાં આવી, તપાસ કરાવતાં તેને ધનપાલનો પત્તો લાગ્યો અને ધારામાં આવવા માટે ધનપાલને બહુમાન પૂર્વક આમંત્રણ મેકહ્યું પણ દુહવાયેલ કવિએ તેને સ્વીકાર ન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #89
--------------------------------------------------------------------------
________________ 87 શ્રી મહેન્દ્રસૂરિ. કર્યો, ભેજે બીજીવાર આમંત્રણ મોકલીને કહેવરાવ્યું કે “તું મુંજને મોટા પુત્ર છે અને હું છેટે, આ અવન્તિ દેશ ત્યારે છે, આ દેશની રાજસભાની છત તે હારી જીત, અને એની હાર તે હારી હાર છે, મારા માટે નહિ પણ હારા દેશની લાજની ખાતર હારે આવવું હોય તો આવ, ચાહે ન આવ, મહારે આ વિષે વધારે કહેવા જેવું નથી.” રાજાનાં આ વચન સાંભળીને ધનપાલ ધારાનગરીએ આવ્યો અને કૌલકવિધર્મને પરાજય કર્યો. કૌલકવિધર્મ ભરૂચ નિવાસી. સરદેવ બ્રાહ્મણનો પુત્ર હતો, એ બાળપણમાં તે અભણ અને મૂખપ્રાય હતો, પણ પાછલથી કોઈએક ગિનીના વરદાનથી એને કવિત્વ શક્તિ પ્રાપ્ત થઈ હતી અને ત્યારથી જ એ શાક્ત બનીને ઘર છોડીને ચાલી નિકલ્યો હતા. ધનપાલ તેમજ શાન્તિસૂરિ નામના જૈન આચાર્યે આ ધર્મ કવિને વાદમાં છ હતો. ભોજના રાજદ્વાર ઉપર ધર્મ કવિએ પિતાનું સૂચના પત્ર ચોટાડયું તેમાં તેણે અનેક વિદ્વાનોને છત્યાની ડીંગ હાંકી હતી, તેણે લખ્યું હતું કે જેણે ગૌડ ભૂમીમાં “શંભુ” નામના પંડિતને ધારાનગરીમાં “જિ” નામથી પ્રસિદ્ધ વિદ્વાનને ભક્ટિ મંડલમાં “વિષ્ણુ” પંડિતને અને કાન્યકુજનો “પશુપતિ' નામના વિદ્વાનને જીત્યો છે તે કવિ “ધર્મ' આ સ્વયં ઉપસ્થિત થયો છે. આ કવિ ધર્મ અને એણે જીતેલા વિદ્વાનોના વિષયમાં ઇતિહાસ સંશોધક વિદ્વાનોએ વિશેષ અનુસંધાન કરવું જોઈએ. આચાર્ય મહેન્દ્રસૂરિને સમય શિથિલાચાર પ્રધાન હતા છતાં એ પિતે સુવિહિત ક્રિયાપાત્ર સાધુ હતા એમ જણાય છે. . : આચાર્ય મહેન્દ્રસૂરિએ કઈ ગ્રન્થ પ્રકરણની રચના કર્યાને લેખ જણાતો નથી પણ એમના શિષ્ય શોભન મુનિએ-કે જેઓ બહું જીવ્યા ન હતા–ચતુર્વિશતિ જિનસ્તુતિ' ની રચના કરી હતી જે હજી પણ ઉપલબ્ધ થાય છે. આ ચતુર્વિશતિ જિનસ્તુતિ નામના ગ્રન્થ ઉપર પંડિત ધનપાલે “અવચૂરિ’ લખેલ છે. અવચૂરિ ઉપરાન્ત તિલકમંજરી કથા, પાઈયલચ્છીનામમાલા, સ્તુતિ પંચાશિકા, એ ધનપાલે રચેલા ગ્રન્થ આજે ઉપલબ્ધ થાય છે. મહેન્દ્રસિરિ, ધનપાલ, શોભન, કવિ ધર્મ, રાજા ભોજ, અને શાન્તિસૂરિ પ્રબન્ધમાં ઉલ્લેખાયેલ આ બધા વિદ્વાને અગ્યારમી સદીમાં થયેલ છે. પ્રબન્ધની સમાપ્તિમાં ગ્રન્થકારે એક વધારાનું પદ્ય આપ્યું છે જેમાં આ ગ્રન્થના સંશોધક પ્રદ્યુમ્નસૂરિના ગુરૂ દેવાનન્દસરિએ હૈમ વ્યાકરણથી ઉધરીને “સિદ્ધ સારસ્વત’ નામનું નવું વ્યાકરણ આને ઉલ્લેખ કરેલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #90
--------------------------------------------------------------------------
________________ ઉAશિ00૦૦૦૦૦૦૦૦૦૦૦% 0e8Y8 કે 18 શ્રીસૂરાચાર્ય. 000000000 aai સૂ એ રાચાર્ય રાજા સંગ્રામસિંહના પુત્ર હતા, ગૃહસ્થાવસ્થામાં એમનું નામ A B મહીપાલ'. હતું. મહીપાલની બાલ્યાવસ્થામાં જ તેના પિતા સંગ્રામસિંહનું મરણ થઈ ગયું હતું તેથી એની માતાએ મહીપાલને દ્રોણાચાર્યની પાસે સંભાલવા અને ભણાવવા માટે રાખ્યો હતો, કારણ કે દ્રોણાચાર્ય એ મહીપાલના કાકા થતા હતા. દ્રોણાચાર્યે મહીપાલને વ્યાકરણ, ન્યાય, ધર્મશાસ્ત્ર આદિ અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો અને એની માતાને સમજાવીને મહીપાલને જૈન દીક્ષા આપીને સૂરાચાર્ય નામના પિતાના પટ્ટધર શિષ્ય બનાવ્યા. - દ્રણચાર્ય તે સમયના પાટણના રાજા ભીમદેવના મામા થતા હતા એમના ગુરૂનું નામ ગોવિન્દમૂરિ હોય તેમ જણાય છે, કારણ કે પ્રબન્ધના પ્રારંભમાં તે દ્રોણાચાર્યું સૂરાચાર્યને પોતાના શિષ્ય બનાવ્યાને ઉલ્લેખ કર્યો છે પણ તે પછી એમને ગોવિન્દસૂરિની પાસે બતાવ્યા છે, આથી માનવાને કારણે મેલે છે કે ગોવિન્દસૂરિએ દ્રોણાચાર્યના ગુરૂ જ હેવા જોઈયે. સૂરાચાર્ય એક બુદ્ધિશાળી વિદ્વાન હતા, કાવ્ય અને પ્રમાણુશાસ્ત્ર ઉપર એમને સારે કાબુ હતું, પણ સ્વભાવે જરા ગર્વિષ્ઠ અને ક્રોધી હેય એમ જણાય છે. એમને પોતાના વિદ્યાથિ ઉપર ઘણો ધાક હતા. એકવાર તે તેમના કૂર સ્વભાવની વિદ્યાર્થિઓને પિતાના હેટા આચાર્ય પાસે શિકાયત પણ કરવી પડી હતી, જે ઉપરથી ગુરૂએ એમને ઉપાલંભ આપતાં કહ્યું કે શિષ્યોને વાદી બનાવવાની હને એટલી ચિન્તા છે તે તું પતે ભેજની સભાને પરાજય કરીને આવ્યા છે શું ?? " ગુરૂના આ મર્મ વચનથી સૂરાચાર્યનું લેહી ઉકલી ગયું અને તેમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ભોજ રાજાની સભાને જીતીને ન આવું ત્યાં સુધી એ વિગય ત્યાગ છે? * તે પછી સૂરાચાર્યને ઘણુય સમજાવ્યા પણ તેમણે પિતાની પ્રતિજ્ઞા છોડી નહિ, છેવટે તેઓ ગ૩ની અને ભીમદેવની આજ્ઞા લઈને માલવામાં ગયા અને ભેજરાજાના વિદ્વાનોને પરાજય આપીને પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની સાથે તેમણે પોતાની બુદ્ધિને ચમત્કાર બતાવ્યો.. રાજા ભોજે પ્રથમ તે સૂરાચાર્યને સત્કાર કર્યો હતો પણ અને એમના અભિમાન અને ઉદ્ધતાઈથી તે અતિશય નારાજ થઈ ગયો હતો, જે જૈન કવિ ધનપાલે સમયસૂચકતાથી એમને ન બચાવ્યા હતા તે રાજા ભોજ તરફથી એમને પિતાના ઔદ્યનો શે પુરસ્કાર મલત તે કલ્પવું મુશ્કેલ છે. P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #91
--------------------------------------------------------------------------
________________ શ્રી અભયદેવસૂરિ. ભોજના કેપનું વિશેષ કારણ એ થયું હતું કે એમણે ભજત વ્યાકરણ ગ્રન્થમાંથી ભૂલો બતાવીને માલવીય પરિડતેની મશ્કરી કરી હતી, આથી ભેજ તેમના ઉપર ગુસ્સે થયો હતો અને તેમને સભામાં બેલાવી કઠેર દારડ કરવાનો હતો, પણ તે પહેલાં જ કવિ ધનપાલે તેમને ઉપાશ્રયમાંથી ગુપ્ત રીતે પસાર કરીને સંતાડી રાખ્યા અને પાછલથી એમને સકુશલ ગુજરાતમાં પહોંચાડી દીધા હતા. સૂરાચાર્યને સમય શિથિલાચાર હતા, એમના દાદા ગુરૂ ગોવિન્દસૂરિની નિશ્રાનું પાટણમાં એક પ્રસિદ્ધ જિનચૈત્ય હતું અને તેમાં પર્વ દિવસોમાં નાટક અને નર્તકીને નાચ થતો હતો. સુરાચાર્યે પોતે જ્યારે ધારામાં પ્રવેશ કર્યો ત્યારે હાથીની સવારીએ અને પાછી પાટણમાં આવ્યા ત્યારે પણ હાથીની સવારીથી નગર પ્રવેશ કર્યો હતો. જો કે પ્રબંધકાર આવી વિહાર સંબધી ક્રિયાઓનું પ્રાયશ્ચિત્ત અપાવે છે. પણ આ પ્રવૃત્તિઓ શિથિલાચારની નિશાની છે એમાં તે કંઈ પણ સંશય જેવું નથી. સૂરાચાર્ય ધારામાં જે ચૂડ સરસ્વત્યાચાર્યના અતિથિ બને છે તે આચાર્ય પણ ચૈત્યવાસિ હેવાને વિશેષ સંભવ છે. સૂરાચાર્ય ધારામાં ગયા તે વખતે ત્યાં એક વિશિષ્ટ ઘટના બનવાનું વર્ણન પ્રબન્ધમાં કર્યું છે, જેનો સાર એ છે કે રાજા ભોજે સર્વ દર્શનવાલાઓને એક ઠેકાણે કેદ કર્યા હતા, જેનું કારણ એ હતું કે રાજા બધાને ધર્મના વિષયમાં એકમત કરવા માગતા હતા પણ સરાચાર્યે રાજાને સમજાવીને બધાને કેદમુક્ત કરાવ્યા હતા. આ હકીકત એક કલ્પિત ઘટના લાગે છે; રાજા ભોજ જેવો વિદ્વાન રાજા આવી ઘેલછા કરે એ માનવા જેવી વાત નથી, એમ લાગે છે કે અન્ય સંબધની એ કથા આ વૃત્તાન્તની સાથે કવિએ દત્તકથા રૂપે જોડી દીધી છે. સુરાચાર્યે આદિનાથ અને નેમિનાથના વર્ણનમાં એક કિસન્ધાન કાવ્ય બનાવ્યાને ઉલ્લેખ છે કદાચ આ કાવ્યનું નામ " નેમિનાભેય હિંસધાન કાવ્ય ? હેય. છે. 19 શ્રી અભય દેવ સૂરિ. 8 અભયદેવની કથાને પ્રારંભ ભોજરાજાના સમયથી થાય છે. ભોજના રાજત્વ f3a? કાલમાં ધારામાં એક શ્રીમન્ત શેઠ વસતો હતો, કે જેનું નામ “લક્ષ્મીપતિ' 888 હતું. એ જ લક્ષ્મીપતિને ત્યાં રહેલ મધ્યદેશના કૃત બ્રાહ્મણના પુત્ર શ્રીધર ખી અને શ્રીપતિ નામના બે વિદ્વાન જુવાન બ્રાહ્મણોએ આચાર્ય વર્ધમાનસૂરિ પાસે દીક્ષા લીધી અને તેઓ જિનેશ્વર અને બુદ્ધિસાગર નામથી પ્રસિદ્ધ થયા હતા. આ વર્ધમાનસૂરિ પૂર્વે કુચપુર (કુરા) ના ચૈત્યવાસી આચાર્ય હતા 84 જિન મંદિર એમની નિશ્રામાં હતાં, પણ એમણે ચૈત્યવાસનો ત્યાગ કરી સુવિહિત માગને સ્વીકાર કર્યો હતો. આ વખતે પાટણમાં ચૈત્યવાસિયાનું પ્રાબલ્ય હતું, તે એટલા સુધી કે તેમની સંમતિ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #92
--------------------------------------------------------------------------
________________ * * - --- - શ્રી પ્રભાવક ચરિત્ર. સિવાય સુવિહિત સાધુ પાટણમાં રહી નહોતા શકતા, આચાર્ય વર્ધમાનસૂરિએ પોતાના શિષ્ય જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરને ત્યાં મોકલીને પાટણમાં સુવિહિત સાધુઓને વિહાર અને નિવાસ ચાલુ કરાવવાનો વિચાર કર્યો અને પોતાના ઉક્ત બંને શિષ્યોને પાટણ તરફ વિહાર કરાવ્યો. જિનેશ્વર અને બુદ્ધિસાગર પાટણમાં ગયા પણ ત્યાં તેમને ઉતરવા માટે ઉપાશ્રય મલ્યો નહિ, બધે ફરીને તેઓ ત્યાંના સોમેશ્વર નામના પુરહિતને ત્યાં ગયા અને પિતાની વિદત્તાને પરિચય આપી પુરેહિતના મકાનમાં રહ્યા. જ્યારે ચૈત્યવાસિને એ સમાચાર મલ્યા તે પોતાના નિયુક્ત પુરૂષો દ્વારા તેમને પાટણ છોડી જવા જણાવ્યું, પણ પુરોહિતે કહ્યું કે આ બાબતને ન્યાય રાજસભામાં થશે, આથી ચૈત્યવાસિયોએ રાજાની મુલાકાત લીધી ને વનરાજના સમયથી પાટણમાં સ્થપાયેલ ચૈત્યવાસિની સાર્વભૌમ સત્તાનો ઇતિહાસ સમજાવ્યું, જે ઉપરથી પાટણનો નૃપતિ દુર્લભરાજ પણ લાચાર થયો અને પિતાના ઉપરોધથી એ સાધુઓને અહીં રહેવા દેવા માટે આગ્રહ કર્યો જે વાત ચૈત્યવાસિયોએ માન્ય કરી. એ પછી પુરહિત સુવિહિત સાધુઓના ઉપાશ્રય માટે રાજાને પ્રાર્થના કરી, રાજાએ એ કામની ભલામણ પોતાના ગુરૂ શૈવાચાર્ય જ્ઞાનદેવને કરી જે ઉપરથી ભાત બજારમાં યોગ્ય જમીન પ્રાપ્ત કરીને પુરેહિતે ત્યાં ઉપાશ્રય કરાવ્યો, ત્યારપછી સુવિહિત સાધુઓને માટે વસતિઓ થવા માંડી. - બુદ્ધિસાગરસરિએ જાલોર-મારવાડમાં રહીને સં. 1080 માં “બુદ્ધિસાગર” નામનું નવું વ્યાકરણ બનાવ્યું કે જેનું શ્લોક પ્રમાણ 7000 જેટલું છે. કાલાન્તરે જિનેશ્વરસૂરિએ ધારાનગરી તરફ વિહાર કર્યો અને ત્યાંના રહેવાસી ધનદેવ શેઠના પુત્ર અભયકુમારને દીક્ષા આપીને અભયદેવ નામે પોતાના શિષ્ય કર્યા, અને યોગ્યતા પ્રાપ્ત થતાં વર્ધમાનસૂરિના આદેશથી આચાર્ય પદ આપીને તેમને સં. 1088 માં અભયદેવસૂરિ બનાવ્યા. વર્ધમાનસૂરિના સ્વર્ગવાસ પછી અભયદેવસૂરિએ પત્યપદ્રપુર તરફ ગયા, તે સમયે દુર્ભિક્ષના કારણે સિદ્ધાન્ત છિન્નભિન્ન થવા ઉપરાન્ત તેની ટીકાઓ કે જે પૂર્વે શીલાચાર્ય નામના આચાર્યો બનાવી હતી તેમાંથી પણ પહેલી બે અંગસૂત્રોની ટીકાઓને છોડીને બાકીની બધી નાશ પામી હતી, આથી બધાં સૂત્રો કઠિન કૂટ જેવાં થઈ પડયાં હતાં, આ વિષયમાં અભયદેવસૂરિને શેષ નવ અંગોની ટીકાઓ બનાવવાને શાસનદેવીને આદેશ થયો અને તેમણે તે પ્રમાણે ઠાણાંગ આદિ નવ સૂત્રેની ટીકાઓ બનાવી, જે મૃતધરોએ શુદ્ધ કરીને પ્રમાણ કરી. તે પછી શ્રાવકેએ તે ટીકાઓની પ્રતો લખાવીને પાટણ, ખંભાત, આશાવલ, ધવલકા આદિ નગરના 84 શ્રાવકેએ 84 નકલ કરાવીને આચાર્યોને ભેટ કરી. કહે છે કે આ નવીન ટીકાઓની પહેલી પ્રત પોતાના તરફથી લખવા માટે શાસનદેવીએ ખર્ચ માટે પોતાનું એક ભૂષણ આપ્યું હતું, જે પાટણ જઈ ભીમરાજાને ભેટ કરતાં રાજાએ તેના બદલામાં 3 લાખ કમ્મ આપ્યા હતા. એ આ ટીકાઓ બનાવ્યા પછી અભયદેવ ધવલકે ગયા હતા, જ્યાં તેમને લોહિવિકારની બીમારી થઈ હતી, પણ ધરણેન્દ્રના ૫સાયથી તે પાછળથી મટી ગઈ હતી. થાંભણું ગામ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #93
--------------------------------------------------------------------------
________________ શ્રી અભયદેવસૂરિ. ! પાસે સેઢી નદીને કાંઠે પાર્શ્વનાથની પ્રતિમા પ્રકટ કરીને અભયદેવે સ્તંભનતીર્થની સ્થાપના કરી હતી. પાટણમાં કર્ણ રાજાના રાજ્યકાલમાં અભયદેવસૂરિ સ્વર્ગવાસ પામ્યા. અભયદેવ એક પ્રાચનિક પુરૂષ હતા. એમણે નવાંગવૃત્તિ ઉપરાન્ત પંચાશક આદિ અનેક પ્રકરણ ગ્રન્થ ઉપર વિવરણો લખ્યાં છે. અને આગમઅષ્ટોત્તરિ આદિ પ્રકરણોની રચના કરી છે. એમના ગુરૂ જિનેશ્વસૂરિ જ્યારે પહેલી વાર પાટણમાં ગયા ત્યારે પાટણમાં દુર્લભરાજનું રાજ્ય હવાનું પ્રબન્ધકાર લખે છે. જિનદત્તસૂરિ આદિ ખરતરગચ્છીય આચાર્યો પણ ગણધર સાર્ધશતક આદિમાં તે વખતે પાટણમાં દુર્લભરાજનું રાજ્ય બતાવે છે પણ ખરતર ગછવાલાએ એ પ્રસંગ સં. 1984 માં બન્યાનું લખે છે તે બરાબર જણાતું નથી, કારણ સં. 1084 માં પાટણમાં દુર્લભરાજનું નહિં પણ ભીમદેવનું રાજ્ય હતું. આ કા આ પ્રબન્ધમાં ચાવડા વનરાજને બાલ્યાવસ્થામાં આશ્રય આપનાર પંચાસરના ચૈત્યવાસી આચાર્ય દેવચન્દ્રસૂરિ બતાવ્યા છે, જ્યારે બીજા ઘણું પ્રબન્ધમાં વનરાજના આશ્રયદાતા શીલગણુસૂરિ લખેલ છે, આ એક વિરાધ જણાશે પણ વાસ્તવમાં વિરોધ જેવું જણાતું નથી, કેમકે દેવચંદ્ર એ શીલગણસૂરિના પટ્ટધર શિષ્ય હતા તેથી વનરાજને ઉઠેરવાના કામમાં એમણે પણ વિશેષ લક્ષ્ય રાખ્યું હશે જ અને આ કારણે એ પણ વનરાજના પાલક જ ગણાય, પ્રબન્ધન લેખ પ્રમાણે અભયદેવના સમયમાં નવ અંગસૂત્રો ઉપર કોઈ ટીકા નહેતી રહી તેથી અભયદેવે નવી ટીકાઓ બનાવી, પણ અભયદેવસૂરિના પિતાના જ લેખ પ્રમાણે તે વખતે સૂત્રો ઉપર પ્રાચીન ટીકાઓ વિદ્યમાન હતી. દાખલા તરીકે અભયદેવસૂરિ ભગવતીની ટીકામાં ભગવતી ઉપર તે વખતે બે પ્રાચીન ટીકાઓ હેવાનું લખે છે. એ જ પ્રમાણે બીજા સૂત્રો ઉપર પણ તે સમયે ટીકાએ વિદ્યમાન હોવાના તેમના ઉલ્લેખો છે, આ પરિસ્થિતિમાં કાલવશાત ટીકાઓના નાશથી અભયદેવે શાસનદેવીના આદેશથી નવી ટીકાઓ. બનાવી એ હકીકત દન્તકથા માત્ર ઠરે છે. પ્રબન્ધના લેખનો ભાવ વિચારતાં અભયદેવે પત્યપદ્રનગર (પચપદરા-મારવાડ) માં ગયા પછી એ ટીકાઓ બનાવી હતી, પ્રબન્ધના બીજા ઉલ્લેખોથી પણ એ ટીકાએ પાટ ની બાહર બનેલી સિદ્ધ થાય છે પણ અભયદેવના પોતાના લેખથી એ હકીકત વિરૂદ્ધ કરે છે, કારણ કે તેમણે અનેક સ્થલે એ ટીકા પાટણમાં બનાવ્યાનો ઉલ્લેખ કર્યો છે અને પાટણના સંઘના અગ્રેસર દ્રોણાચાર્ય પ્રમુખ વિદ્વાનોએ એ ટીકાઓનું સંશોધન કર્યાનું તે લખે છે. દેવીએ આપેલ આભૂષણ ભીમરાજાને ભેટ કરવા અને તેણે ત્રણ લાખ દ્રમ્મ આપવા સંબધી હકીકત પણ કેવલ દન્તકથા જણાય છે. કારણ કે ભીમદેવ સં. 1120 અથવા 1121 માં પરલોકવાસી થઈ ગયો હતો, જ્યારે બધી ટીકાઓ સં. 1120 થી 1128 સુધીમાં બની હતી એમ ટીકાઓના અન્તમાં આપેલ સંવત ઉપરથી સિદ્ધ છે. તેના પ્રબંધકાર શીલાચાર્યનું જ બીજું નામ કહ્યાચાર્ય જણાવે છે, પણ આમાં કઈ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #94
--------------------------------------------------------------------------
________________ - Tધ થયા . - - શ્રી પ્રભાવક ચરિત્ર. w સિવાય સુવિહિત સાધુ પાટણમાં રહી નહોતા શકતા, આચાર્ય વર્ધમાનસૂરિએ પોતાના શિષ્ય જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરને ત્યાં મોકલીને પાટણમાં સુવિહિત સાધુઓનો વિહાર અને નિવાસ ચાલુ કરાવવાનો વિચાર કર્યો અને પોતાના ઉક્ત બંને શિષ્યને પાટણ તરફ વિહાર કરાવ્યો. જિનેશ્વર અને બુદ્ધિસાગર પાટણમાં ગયા પણ ત્યાં તેમને ઉતરવા માટે ઉપાશ્રય મલ્યો નહિ, બધે ફરીને તેઓ ત્યાંના સેમેશ્વર નામના પુરોહિતને ત્યાં ગયા અને પોતાની વિદત્તાને પરિચય આપી પુરેહિતના મકાનમાં રહ્યા. જ્યારે ચૈત્યવાસિને એ સમાચાર મલ્યા તે પોતાના નિયુક્ત પુરૂષો દ્વારા તેમને પાટણ છોડી જવા જણાવ્યું, પણ પુરોહિતે કહ્યું કે આ બાબતને ન્યાય રાજસભામાં થશે, આથી ચૈત્યવાસિયોએ રાજાની મુલાકાત લીધી ને વનરાજના સમયથી પાટણમાં સ્થપાયેલ ચૈત્યવાસિયોની સાર્વભૌમ સત્તાને ઇતિહાસ સમજાવ્યો, જે ઉપરથી પાટણનો નૃપતિ દુર્લભરાજ પણ લાચાર થયો અને પિતાના ઉપરોધથી એ સાધુઓને અહીં રહેવા દેવા માટે આગ્રહ કર્યો જે વાત ચૈત્યવાસિયોએ માન્ય કરી. એ પછી પુરહિત સુવિહિત સાધુઓના ઉપાશ્રય માટે રાજાને પ્રાર્થના કરી, રાજાએ એ કામની ભલામણ પોતાના ગુરૂ વાચાર્ય જ્ઞાનદેવને કરી જે ઉપરથી ભાત બજારમાં ગ્ય જમીન પ્રાપ્ત કરીને પુરેહિતે ત્યાં ઉપાશ્રય કરાવ્યો, ત્યારપછી સુવિહિત સાધુઓને માટે વસતિઓ થવા માંડી. બુદ્ધિસાગરસૂરિએ જાલોર-મારવાડમાં રહીને સં. 1080 માં “બુદ્ધિસાગર” નામનું નવું વ્યાકરણ બનાવ્યું કે જેનું ોક પ્રમાણ 7000 જેટલું છે. કાલાન્તરે જિનેશ્વરસૂરિએ ધારાનગરી તરફ વિહાર કર્યો અને ત્યાંના રહેવાસી ધનદેવ શેઠના પુત્ર અભયકુમારને દીક્ષા આપીને અભયદેવ નામે પિતાના શિષ્ય કર્યા, અને યોગ્યતા પ્રાપ્ત થતાં વર્ધમાનસૂરિના આદેશથી આચાર્ય પદ આપીને તેમને સં. 1088 માં અભયદેવસૂરિ બનાવ્યા. વર્ધમાનસૂરિના સ્વર્ગવાસ પછી અભયદેવસૂરિએ પત્યપદ્રપુર તરફ ગયા, તે સમયે દુર્ભિક્ષના કારણે સિદ્ધાન્ત છિન્નભિન્ન થવા ઉપરાન્ત તેની ટીકાઓ કે જે પૂર્વે શીલાચાર્ય નામના આચાર્ય બનાવી હતી તેમાંથી પણ પહેલી બે અંગસૂત્રોની ટીકાઓને છોડીને બાકીની બધી નાશ પામી હતી, આથી બધાં સૂત્રો કઠિન કૂટ જેવાં થઈ પડયાં હતાં, આ વિષયમાં અભયદેવસૂરિને શેષ નવ અંગોની ટીકાઓ બનાવવાનું શાસનદેવીને આદેશ થયો અને તેમણે તે પ્રમાણે ઠાણાંગ આદિ નવ સૂત્રોની ટીકાઓ બનાવી, જે મૃતધરોએ શુદ્ધ કરીને પ્રમાણ કરી. તે પછી શ્રાવકેએ તે ટીકાઓની પ્રતો લખાવીને પાટણ, ખંભાત, આશાવલ, ધવલકા આદિ નગરના 84 શ્રાવકોએ 84 નકલો કરાવીને આચાર્યોને ભેટ કરી. કહે છે કે આ નવીન ટીકાઓની પહેલી પ્રત પિતાના તરફથી લખવા માટે શાસનદેવીએ ખર્ચ માટે પોતાનું એક ભૂષણ આપ્યું હતું, જે પાટણ જઈ ભીમરાજાને ભેટ કરતાં રાજાએ તેના બદલામાં 3 લાખ દ્રમ્મ આપ્યા હતા. આ ટીકાએ બનાવ્યા પછી અભયદેવ ધવલકે ગયા હતા, જ્યાં તેમને લોહિવિકારની બીમારી થઈ હતી, પણ ધરણેન્દ્રના પસાયથી તે પાછળથી મટી ગઈ હતી. થાંભણું ગામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #95
--------------------------------------------------------------------------
________________ શ્રી અભયદેવસૂરિ. !! પાસે સેઢી નદીને કાંઠે પાર્શ્વનાથની પ્રતિમા પ્રકટ કરીને અભયદેવે સ્તંભનતીર્થની સ્થાપના કરી હતી. પાટણમાં કર્ણ રાજાના રાજ્યકાલમાં અભયદેવસૂરિ સ્વર્ગવાસ પામ્યા. અભયદેવ એક પ્રાચનિક પુરૂષ હતા. એમણે નવાંગવૃત્તિ ઉપરાન્ત પંચાશક આદિ અનેક પ્રકરણ ગ્રન્થ ઉપર વિવરણો લખ્યાં છે. અને આગમઅષ્ટોત્તરિ આદિ પ્રકરણોની રચના કરી છે. એમના ગુર જિનેશ્વસૂરિ જ્યારે પહેલી વાર પાટણમાં ગયા ત્યારે પાટણમાં દુર્લભરાજનું રાજ્ય હોવાનું પ્રબન્ધકાર લખે છે. જિનદત્તસૂરિ આદિ ખરતરગચ્છીય આચાર્યો પણ ગણધર સાર્ધશતક આદિમાં તે વખતે પાટણમાં દુર્લભરાજનું રાજ્ય બતાવે છે પણ ખરતર ગચ્છવાલાઓ એ પ્રસંગ સં. ૧૦૮૪માં બન્યાનું લખે છે તે બરાબર જણાતું નથી, કારણ સં. 1984 માં પાટણમાં દુર્લભરાજનું નહિં પણ ભીમદેવનું રાજ્ય હતું. ' આ પ્રબન્ધમાં ચાવડા વનરાજને બાલ્યાવસ્થામાં આશ્રય આપનાર પંચાસરના ચૈત્યવાસી આચાર્ય દેવચન્દ્રસૂરિ બતાવ્યા છે, જ્યારે બીજા ઘણા પ્રબન્ધોમાં વનરાજના આશ્રયદાતા શલગણસૂરિ લખેલ છે, આ એક વિરોધ જણાશે પણ વાસ્તવમાં વિરોધ જેવું જણાતું નથી, કેમકે દેવચંદ્ર એ શીલગણસૂરિના પટ્ટધર શિષ્ય હતા તેથી વનરાજને ઉશ્કેરવાના કામમાં એમણે પણ વિશેષ લક્ષ્ય રાખ્યું હશે જ અને આ કારણે એ પણ વનરાજના પાલક જ ગણાય. પ્રબન્ધના લેખ પ્રમાણે અભયદેવના સમયમાં નવ અંગસૂત્રો ઉપર કોઈ ટીકા નહોતી રહી તેથી અભયદેવે નવી ટીકાઓ બનાવી, પણ અભયદેવસૂરિના પિતાના જ લેખ પ્રમાણે તે વખતે સૂત્રો ઉપર પ્રાચીન ટીકાઓ વિદ્યમાન હતી. દાખલા તરીકે અભયદેવસૂરિ ભગવતીની ટીકામાં ભગવતી ઉપર તે વખતે બે પ્રાચીન ટીકાઓ હોવાનું લખે છે. એ જ પ્રમાણે બીજા સૂત્રો ઉપર પણ તે સમયે ટીકાઓ વિદ્યમાન હવાના તેમના ઉલ્લેખ છે, આ પરિસ્થિતિમાં કાલવશાત ટીકાઓના નાશથી અભયદેવે શાસનદેવીના આદેશથી નવી ટીકાઓ બનાવી એ હકીકત દન્તકથા માત્ર ઠરે છે. પ્રબન્ધના લેખનો ભાવ વિચારતાં અભયદેવે પત્યપદ્રનગર (પચપદરા-મારવાડ) માં ગયા પછી એ ટીકાઓ બનાવી હતી, પ્રબંધના બીજા ઉલ્લેખોથી પણ એ ટીકાઓ પાટ ની બાહર બનેલી સિદ્ધ થાય છે પણ અભયદેવના પિતાના લેખથી એ હકીકત વિરૂદ્ધ કરે છે, કારણ કે તેમણે અનેક સ્થલે એ ટીકા પાટણમાં બનાવ્યાનો ઉલ્લેખ કર્યો છે અને પાટણના સંધના અગ્રેસર દ્રોણાચાર્ય પ્રમુખ વિદ્વાનોએ એ ટીકાઓનું સંશોધન કર્યાનું તે લખે છે. દેવીએ આપેલ આભૂષણ ભીમરાજાને ભેટ કરવા અને તેણે ત્રણ લાખ દ્રમ્મ આપવા સંબધી હકીકત પણ કેવલ દન્તકથા જણાય છે. કારણ કે ભીમદેવ સં. 1120 અથવા 1121 માં પરલોકવાસી થઈ ગયો હતો, જ્યારે બધી ટીકાઓ સં. 1120 થી 1128 સુધીમાં બની હતી એમ ટીકાઓના અન્તમાં આપેલ સંવત પરથી સિદ્ધ છે. પ્રબન્ધકાર શીલાચાર્યનું જ બીજું નામ કાહ્યાચાર્ય જણાવે છે, પણ આમાં કઈ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #96
--------------------------------------------------------------------------
________________ 89 શ્રી પ્રભાવક ચરિત્ર.. ઐતિહાસિક પ્રમાણ, જણાતું નથી, વિદ્વાન શોધકે એ સંબધમાં અનુસજ્હોન કરવાની જરૂર છે આ અભયદેવ સેઢી નદીને કાંઠે પ્રતિમા પ્રટાવવા ગયા તે વખતે સાથે 900 ગાડાં હતાં, પ્રતિમા સ્થાપન યોગ્ય, દેહરાસરમાટે ત્યાં ટીપ કરીને 100000 એક લાખ દ્રમ્સ એકઠા કર્યા હતા અને ચૈત્યનું કામ શરૂ કરાવીને તે કમઠાના અધ્યક્ષ તરીકે મેસાણાવાસી - મલવાદિના શિષ્ય આશ્વરને ભજન. અને રાજને 1 કર્મો ઠરાવીને કાયમ કર્યા હતા. આગ્રેશ્વરે આહાર, ભિક્ષાવૃત્તિથી લાવીને તે દ્રવ્ય બચાવ્યું અને તે વડે પિતાના નામની એક દેહરીબનાવી હતી. આ ઉપરથી જણાય છે કે પગારથી નોકરી કરવાની હદસુધી ચૈત્યવાસિ પહોંચી ગયા હતા. પ્રબન્ધમાં અભયદેવસૂરિના સ્વર્ગવાસને સંવત આપ્યો નથી માત્ર એટયું જ લખ્યું છે કે તેઓ પાટણમાં કર્ણરાજાના રાજ્યમાં પરલોકવાસી થયા.' આ વાકયને બે પ્રકારે અર્થ થઈ શકે, પહેલે એ કે– કર્ણના રાજ્યકાલમાં તેઓ પાટણમાં સ્વર્ગવાસ પામ્યા બીજો અર્થ એ થાય કે " જે સમયે કર્ણરાજ પાટણમાં રાજ્ય કરતો હતો તે વખતે તેઓ સ્વર્ગવાસ પામ્યા.” પણ ખરતરગચ્છની પટ્ટાવલિમાં અભયદેવને સ્વર્ગવાસ કપડવંજ ગામમાં હેવાન લેખ છે એથી. આપણે અહીં બીજા પ્રકારનો અર્થ ગ્રહણ કરવો ગ્ય લાગે છે. પદાવલિમાં અભયદેવસૂરિને સ્વર્ગવાસ સં. 1535 માં અને બીજા મત પ્રમાણે સં. 1139 માં હોવાનો લેખ છે.. છે 20 શ્રી વીરાચાર્ય. . આ વી. રાચાર્ય ચન્દ્રકુલીન પંડિલ્સગ૭ના આચાર્ય હતા, આ પંડિલગ૭ કોના થકી BRC કયારે ઉત્પન્ન થયો તે જાણવામાં આવ્યું નથી. એ ગચ્છના આચાર્ય ભાવ હ $(r) દેવસૂરિથી આ પંડિલ્લગ૭ “ભાવડગ૭” અથવા “ભાવડરગચ્છ' એ | નામથી પ્રસિદ્ધ થયો હતો આ ભાવડગચ્છના સ્થાપક ભાવદેવસરિથી નવમા પુરૂષ ત્રીજા ભાવદેવસૂરિ પાર્શ્વનાથ ચરિત્રમાં પિતાને કાલકાચાર્ય સંતાનીય લખે છે અને એ જ અન્યની પ્રશસ્તિમાં દેવેન્દ્રવંઘ કાલકાચાર્યના વંશમાં પંડિલ્લગચ્છ ઉત્પન્ન થયાનું જણાવે છે. આથી એટલું તો નિશ્ચિત છે કે કોલકાચાર્યની પરમ્પરામાં જ પંડિલ્લ છ ઉત્પન્ન થયો હતો. પણ કયા પુરૂષ થકી એ નામ પ્રવૃત્ત થયું તે નિશ્ચયથી કહી શકાય તેમ નથી. યુગપ્રધાન કાલકસરિની પાટે પંડિલ્સ નામના યુગપ્રધાન થઈ ગયા છે, તેમને યુગપ્રધાનત્વ સમય વિર નિવણ 377 થી 414 સુધીનો છે જે આ પંડિલ યુગપ્રધાનથી આ ગચ્છની ઉત્પત્તિ માની લઇએ તે આગચ અતિશય પ્રાચીન ઠરે પણ. એ ગચછના આચાર્યો પિતાને ચન્દ્ર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #97
--------------------------------------------------------------------------
________________ શીવરાચાર્ય 89 mu કુલીન જણાવે છે, જે આ ગચ્છને પંડિલ યુગપ્રધાનથી પ્રવૃત્ત થયો માનીયે તો તેમાં ચન્દ્ર નામક કુલ થયું છે કે કેમ? એ એક પ્રશ્ન છે કેમકે પ્રચલિત “ચન્દ્રકુલ” કટિકગણુનું કુલ છે. આ સ્થિતિમાં જ્યાં સુધી એ ચન્દ્રકુલ થયાનું પ્રમાણ ન મળે ત્યાં સુધી કંડિશ ગછનું કુલ “ચન્દ્ર” હોવાથી એ “ગચ્છ” પંડિલ યુગપ્રધાનથી ચાલુ થયે માનો યુક્તિ સબદ્ધ નથી. સુમતિ નાગિલ ચૌપાઈના કર્તા બ્રહ્મઋષિના મતે ભાવડહર ગ૭ના માન્ય કાલકાચાર્ય વીર સંવત 993 માં થયેલા કાલક છે જે આ કથન ખરૂં હોય તે પંડિલગછની ઉત્પત્તિ વિક્રમની પાંચમી સદી પછીની ઠરે છે, આ રીતે એની ચન્દ્રકુલીનતાની પણ સંગતિ થઈ જાય છે અને આવી રીતે એ ગચ્છ યુગપ્રધાન પંડિલથી નહિ પણ બીજા કોઈ પુરૂષથી ઉત્પન્ન થયો હતો એમ માનવાનું પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત પંડિલગચ્છને “ભાવડગ૭” નામ અપાવનાર ભાવદેવસૂરિની પાટે આચાર્ય વિજયસિંહ અને વિજયસિંહની પાટે આપણા આ વીરાચાર્ય થયા હતા. વિરાચાર્ય ગુજરાત પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના માનનીય મિત્ર હેઈ રાજસભામાં જતા આવતા હતા. એકવાર સિદ્ધરાજે કંઇક રાજ્યમદ પ્રદર્શિત કરતાં મશ્કરીમાં કહ્યું કે “તહારૂં જે આ મહત્વ છે તે કેવલ રાજાશ્રયથી છે, જે મહારી સભા છોડીને તમે પરદેશ ચાલ્યા જાઓ તે ગરીબ ભિક્ષુકાના જેવી તમ્હારી પણ દશા થાય.” રાજાનાં એ વચને સાંભલ્યા બાદ તરતજ વિરાચાર્ય પરદેશ જવાનો નિશ્ચય કરીને ઉઠયા ને પિતાને અભિપ્રાય રાજાને કહ્યું, જે ઉપરથી રાજાએ કહ્યું “મહારા નગરમાંથી તમને જવા નહિ દઉં' આચાર્યે કહ્યું “અમને રોકનાર કઈ છે જ નહિ” આ ઉપરથી રાજાએ પિતાના નગરના તમામ દ્વારપાલને આજ્ઞા કરી દીધી કે તેઓ આ આચાયને દરવાજાની બહાર જવા ન દે, દ્વારપાલોએ રાજાજ્ઞાનું સાવધાનપણે પાલન કર્યું, પણ થોડાજ દિવસમાં પાલીના બ્રાહ્મણોએ રાજા સિદ્ધરાજને સમાચાર પહોંચાડ્યા કે, અમુક તિથિ વાર અને નક્ષત્રમાં વીરાચાર્ય અત્રે આવ્યા છે. સિદ્ધરાજે જાણ્યું કે અત્રેથી તેજ રાત્રે વિરાચાર્ય ત્યાં ગયા છે અને બીજે દિવસે બ્રાહ્મણોને મલ્યા છે. સિદ્ધરાજાને નિશ્ચય થયો કે જરૂર આચાર્ય ધ્યાનના બલે આકાશમાર્ગે થઈને એક જ દિવસમાં પાલી પહોંચી ગયા છે. આવા સિદ્ધ મહાપુરૂષની મશ્કરી કરવા બદલ રાજાને પશ્ચાત્તાપ થયો અને તેમને પાછા પાટણ બેલાવા માટે પોતાના પ્રધાને આચાર્ય પાસે મોકલ્યા, પણ વીરાચાર્યે કહ્યું કે અમે હાલ બીજા દેશમાં વિચરીને કાલાન્તરે ગુજરાત તરફ વિચરશું ત્યારે પાટણ આવશું પહેલાં નહિ, તે પછી વીરાચાર્યે મહાબોધપુરમાં જઇને અનેક બૌદ્ધાચાર્યોને વાદમાં જીત્યા. પાછા વળતાં વીરાચાર્યે ગવાલિયરમાં અનેક પરવાદિને છત્યા જેથી ખુશ થઈને ત્યાંના રાજાએ છત્ર ચમર આદિ રાજચિન્હ વીરસરિની સાથે મેકલ્યાં, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #98
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવકચરિત્ર. ત્યારપછી તેઓ નાગોર ગયા અને જિન ધર્મની ઉન્નતિ કરી, આ સ્થલે રાજા સિદ્ધરાજના પ્રધાને બીજીવાર એમને તેડવા આવ્યા એથી ગવાલિયરના રાજાએ મોકલેલ લવાજમ પાછા હવાલે કરી તેમણે ગુજરાત તરફ વિહાર કર્યો, જ્યારે એ ચારૂપ પહોંચ્યા ત્યારે રાજા પણ પરિવારની સાથે ચારૂપ સુધી સામે ગયા અને ત્યાંથી મહેટા ઉત્સવપૂર્વક આચાર્યને નગર પ્રવેશ કરાવ્યો. એકવાર પાટણમાં “વાદિસિંહ' નામને સાંખ્યદર્શની વાદી આવ્યો અને તેણે સર્વ વિધાનને ચેલેંજ આપી કે “જે કોઈ વિદ્વાન શક્તિ ધરાવતો હોય તે મહારી સાથે વાદ કરે' આવી ઉદ્ધત ચેલેંજ ફેંકવા છતાં જ્યારે કોઈ વિદ્વાન વાદ કરવાને બાહર ન પડ્યો ત્યારે રાજા વેષ બદલીને કર્ણરાજાની બાલમિત્ર અને વીરાચાર્યના કલાગુરૂ ગોવિન્દસૂરિને એકાન્તમાં જઇને મલ્યો અને સાંખ્યવાદીને વાદમાં જીતવા માટે સૂચના કરી જે ઉપરથી ગોવિન્દસૂરિએ કહ્યું કે આ વાદીને વીરાચાર્ય જીતશે, પ્રભાત સમયમાં રાજાએ ઉક્ત વાદીને વાદ માટે રાજસભામાં આવવા નિમંત્રણ મોકલ્યું પણ ઉદ્ધત વાદિએ ઉત્તરમાં જણાવ્યું કે અમારે કશી પણ પરવા નથી, જે રાજાને અમારું વાગ્યુદ્ધ જોવાની ઈચ્છા હોય તો તે અહીં આવીને જમીન પર બેસીને જુએ. આ ઉપરથી રાજાના મનમાં વધારે કુતૂહલ જાગ્યું અને વીરાચાર્યને સાથે લઈને તે વાદિના મુકામે જઈને જમીન પર બેસી ગયે, વાદી અર્ધ સુણાવસ્થામાં જ વાતો કરતો હતો, તેવામાં વીરાચાર્યે તેને વાદ માટે લલકાર્યો, વાદી સાવધાન થયો અને સર્વાનુવાદની શરત કરી વીરાચાર્યને મત્તમયૂર છંદમાં નિહવાલંકારમાં પૂર્વ પણ કરવા કહ્યું. વિરાચાર્યે તેજ પ્રમાણે ઉપન્યાસ કર્યો પણ વાદિસિંહ તેને સર્વાનુવાદ કરી શક્યો નહિ તેથી તેણે પિતાની હાર કબુલ કરી. આ ઉપરથી સિદ્ધરાજે હાથ પકડીને તેને આસન ઉપરથી નીચે પટકાયો, રાજા હજી વધારે કદર્થના કરત પણ વીરાચાર્યે વચમાં પડીને તેને છોડાવ્યો. આ પ્રમાણે વીરાચાર્યે સાંખ્યવાદીને જીતીને “વિજયપત્ર” મેળવ્યું. એકવાર સિદ્ધરાજ માલવા ઉપર ચઢાઈ કરીને જતો હતો ત્યાં વચમાં વીરાચાર્યનું ચૈત્ય આવ્યું, વીરાચાર્ય બલાનક (અચૂકી) માં બેઠા હતા, તે જોઈ સિદ્ધરાજે સમયેચિત કાવ્ય રચવા કહ્યું, જે ઉપરથી વીરાચાર્યો અવસરેચિત કવિત્વ પૂર્ણ પદ્ય રચીને રાજાને સંભળાવ્યું, જે સાંભળી રાજા સંતુષ્ટ થઈને બોલ્યો કે તહારી આ સિદ્ધ વાણીથી હું વિજયપતાકા વરીશ, અને એના સત્યાપરૂપે રાજાએ તે બલાનક ઉપર પતાકા ચઢાવી, જે ઉપરથી ભાવાચાર્યના ચૈત્યના બલાનક ઉપર પતાકા ચઢાવાની પ્રવૃત્તિ ચાલી. એકવાર પાટણમાં સિદ્ધરાજની સભામાં કમલકીતિ નામને દિગમ્બર વાદી આવ્યો જેને વીરાચાર્યે સ્ત્રી મુક્તિના વિષયમાં વાદ કરીને લીલામાત્રમાં જીતી લીધો હતો. આ ઉપર જણાવ્યા પ્રમાણે વીરાચાર્ય ભાવડગચ્છના સ્થાપક ભાવદેવરિથી ત્રીજા આચાર્ય હતા, વીરાચાર્યના પટ્ટધર શિષ્યનું નામ જિનદેવસૂરિ હતું, જિનદેવ પછી પાછા ભાવેદેવ, વિજયસિંહ, વીર, અને જિનદેવ નામના આચાર્ય થયા હતા, આ ભાવડગછમાં એના એજ 4 નામના આચાર્યો થયા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #99
--------------------------------------------------------------------------
________________ શ્રી વાદદેવસૂરિ. - વારાણા પર વાયા હતા તે પણ વીરાચાર્યે જેમને હરાવ્યા હતા તે વાદિ વાદિસિંહ અને કમલકીર્તિના વિષયમાં વિશેષ કંઈ પણ જાણવામાં આવ્યું નથી તેમજ વીરાચાર્યના વિદ્યાગુરૂ ગોવિન્દસૂરિને વિષે પણ કંઈ હકીકત જાણવામાં આવી નથી. વીરાચાર્યના સમયમાં એક ઉલ્લેખ યોગ્ય રાજકીય ઘટના બની હતી તે આ કે સિદ્ધરાજે માલવા ઉપર ચઢાઈ કરી હતી અને તે માલવાના રાજાને જીતીને આવ્યા હતા. વીરાચાર્યની જાતિ, જન્મસ્થાન, દીક્ષા સમય કે સ્વર્ગવાસના સમયને કયાંય પણ ખુલાસો જોવામાં આવતો નથી, પણ એટલું ચોક્કસ છે કે એ આચાર્ય સિદ્ધરાજના સમકાલીન અને ઉમરમાં પણ સિદ્ધરાજના બાબરિયા હતા, સિદ્ધરાજને રાજત્વકાલ સં. 1150 થી 1199 સુધી હતો તેથી વીરાચાર્યને અસ્તિત્વ સમય પણ એજ બારમા સૈકાને ઉત્તરાર્ધ ભાગ હેવો જોઈએ. 21 શ્રીદેવસૂરિ, દેવસૂરિ જૈનસંધમાં “વાદિદેવસૂરિ' ના નામથી જ વિશેષ પ્રસિદ્ધ છે; એમને જન્મ સં. 1143 માં અષ્ટાદશશતી દેશના મદ્રાહત ગામમાં થયો હતો. આબુની આસપાસના પ્રદેશ પૂર્વે “અષ્ટાદશશતી " દેશના નામથી એલખાતે અને તે ગૂજરાત દેશને એક પ્રાન્ત ગણાતો હતો. એ પ્રદેશમાં આવેલું આધુનિક મદુઆ સ્થાન તે મહારાં વિચાર પ્રમાણે દેવસૂરિનું જન્મસ્થાન “મદ્દાહત' હોવું જોઈએ, જો કે “માહત’ શબ્દનું રૂપાન્તર “મંડાર' પણ થઈ શકે પણ મદ્રાહત " પર્વત માલાએથી દુર્ગમ અને સૂર્યના કિરણોને અગમ્ય " હેવાનું પ્રબન્ધકાર લખે છે, જે વર્ણન મંડારને નહિ પણ “મદુઆ ’ને જ લાગુ પડે છે, મંડારના પશ્ચિમ ભાગમાં માત્ર એક સાધારણ ટેકરી આવેલી છે, એથી એ સ્થાન અધકારનો કિલ્લો અને સૂર્યના કિરણોને અગમ્ય બનતું નથી, પણ એજ વર્ણન આબુની દક્ષિણ ઉપત્યકામાં આવેલ વૈષ્ણના તીર્થ મદુઆને બરાબર લાગુ પડે છે. દેવસૂરિ જાતના રિવાલ વણિક હતા. એમના પિતાનું નામ “વીરનાગ' હતું અને માતાનું “જિનદેવી” દેવસૂરિનું ગૃહસ્થાવસ્થાનું નામ " પૂર્ણચન્દ્ર” હતું. વીરનાગ મહામારીના કારણે પોતાના ગામનો ત્યાગ કરી દક્ષિણ ગુજરાતના પાટનગર ભરૂચમાં ચાલ્યો ગયો હતો જ્યાં એના ગુરૂ મુનિચન્દ્રસૂરિ પણ વિહાર કરતા ગયા અને તેમની સૂચનાથી ત્યાંના શ્રાવકોએ વીરનાગને ત્યાં રાખ્યો. આ વખતે પૂર્ણચન્દ્ર 8 વર્ષનો હતો અને તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #100
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવ ચરિત્ર, સુખડીયાને બંધ કરતો હતો. તેનું ભાગ્ય એવું પ્રબલ હતું કે તે સેકેલા ચણા આપીને ધનવાનોને ત્યાં દ્રાક્ષા મેળવતો હતો. મુનિચન્દ્રસૂરિએ આ ભાગ્યવાન બાલકને પિતાનો શિષ્ય કરવાનો વિચાર કરીને વરનાગ પાસે એની માંગણી કરી, પૂર્ણચન્દ્ર માતાપિતાને એક જ પુત્ર હતો છતાં વીરના પિતાના ગુરૂની પ્રાર્થનાનો ભંગ કરી ન શકો અને તે બોલ્ય-પૂજ્ય ? “મહારે એ વૃદ્ધાવસ્થાને એક આધાર છે, પણ આપના આગ્રહને હું લેપી શકતું નથી, જે આપની એવીજ ઇચ્છા હોય તો આ બાલક આપનોજ છે, મહારે કંઈ પણ વિચાર કરવાનું નથી.’ આના ઉત્તરમાં આચાર્ય મુનિચન્ટે કહ્યું - મહાભાગ! મહારા ગચ્છમાં 500 સાધુઓ છે તે બધા આ હારા પુત્રના પુત્ર જેવા હા. એ પછી મુનિચન્ટે સં. 1152 માં પૂર્ણચન્દ્રને 8 વર્ષની વયમાં દીક્ષા આપીને તેનું ‘રામચન્દ્ર નામ પાડયું. પૂર્ણચન્દ્રની દીક્ષા પછી એનાં માતાપિતાની જીવનપર્યન્ત સારસંભાલ ભરૂચના શ્રાવકગણે કરી. આચાર્ય મુનિચન્દ્ર વાદિવેતાલ શાન્તિસૂરિ પાસેથી જે પ્રમાણશાસ્ત્રને વિશાલ બોધ પ્રાપ્ત કર્યો હતો તેને સંપૂર્ણ ખજાને પિતાના શિષ્ય રામચન્દ્રને અર્પણ કર્યો, રામચન્દ્ર દિલ ખોલીને તર્કશાસ્ત્રને અભ્યાસ કર્યો અને તેનું સંપૂર્ણ રહસ્ય તેઓ પી ગયા અને એનું પરિણામ પણ અનુરૂપ જ આવ્યું, આચાર્યપદની પ્રાપ્તિ પૂર્વે તેમણે અનેક ઉભટ વાદિયાને મુકાબલો કર્યો ને વિજય મેળવ્યો. પ્રબન્ધકારે આપેલ યાદી પ્રમાણે એમણે ધોલકામાં બન્ધ નામના દૈતવાદી શૈવવાદીને છો, કાશ્મીરસાગર અને સાચારમાં વાદ કરીને જીત મેળવી, નાગોરમાં ગુણચન્દ્ર દિગમ્બરને, ચિત્તોડમાં ભાગવત શિવભૂતિને, ગવાલિયરમાં ગંગાધરને, ધારામાં ધરણુંધરને, પિકરણમાં પદ્માકરને અને ભરૂચમાં કૃષ્ણનામક વિદ્વાનને છો, આમ રામચન્દ્ર અનેક વાદિયેને પરાજય કરીને ચારેતરફ પિતાની ખ્યાતિ જમાવી દીધી. વિમલચન્દ્ર, હરિશ્ચન્દ્ર, સેમચન્દ્ર, પાર્ધચન્દ્ર, કુલભૂષણ, શાતિ અને અશોકચન્દ્ર એ સાત રામચન્દ્રના વિદ્વાન મિત્ર હતા. રામચન્દ્રની ગ્યતા જોઈ ગુરૂએ તેમને સં. ૧૧૭૪માં આચાર્ય પદ આપ્યું અને તે સમયે તેમનું દેવસૂરિ” એ નામ સ્થાપન કર્યું અને એજ અવસરે વીરનાગની બહેન જે પૂર્વે સાધ્વી થયેલ હતી તેણીને મહત્તરાપદ આપીને “ચન્દનબાલા” નામ આપ્યું. વાદિ દેવસૂરિએ ધોલકામાં ત્યાંના રહેવાસી ઉદયશ્રાવકે કરાવેલ ઉદારસહિ” નામક ચિત્યની સીમધર સ્વામિની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. એકવાર દેવસૂરિ મારવાડ તરફ વિહાર કરતા આબુ આવ્યા અને મંત્રી અખાપ્રસાદની સાથે ઉપર ચઢયા. કર્મયોગે ત્યાં અપ્રસાદને સર્પદંશ થયો પણ પોતાના ચરણોદકથી તેમણે મંત્રીને નિર્વિષ કર્યો તે અવસરે દેવસૂરિને અખાદેવીએ કહ્યું કે “હે આચાર્ય ! આ વખતે તમે સપાદલક્ષ દેશ (સાંભર તરફને પ્રદેશ) તરફ વિહાર ન કરે, કારણ કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #101
--------------------------------------------------------------------------
________________ શ્રી વાદીદેવર્સિ હવે તમારા ગુરૂનું આયુષ્ય કેવલં 8 મહીનાનું શેષ છે, માટે તમે પાછા પાટણ તરફ ચાલ્યા જાઓ” આથી આચાર્ય પાછા ગુજરાત તરફ વિહાર કરી પોતાના ગુરૂ પાસે આવ્યા. આ વખતે દેવબોધ નામક ભાગવત વિદ્વાન પાટણમાં આવ્યો અને તેણે પાટણના વિદ્વાનોને ઉદ્દેશીને એક શ્લોક લખ્યો અને એને અર્થ કરવા ચેલેંજ કરી, તે શ્લોક નીચે પ્રમાણે હતે. દ્વિત્રિવતુ%-ivમેમને 7 વ: | देवबोधे मयिक्रुद्वे षण्मेनकमनेनकाः // " છ મહીના સુધી કઈ વિદ્વાને આનો અર્થ ન ઉકેલ્યો ત્યારે અપ્રસાદે મંત્રિએ એ કાર્ય માટે રાજાને દેવસૂરિનું નામ સૂચવ્યું, અને રાજાના આમત્રણથી સૂરિએ ત્યાં જઈને પૂર્વોક્ત શ્લોકની સ્પષ્ટાર્થ વ્યાખ્યા કરી સંભલાવી. પાટણના શ્રાવક બાહડે પિતાના દ્રવ્યનો સદુપયોગ કઈ રીતે થાય તે માટે દેવસૂરિની સલાહ પૂછી, આથી તેમણે જિનમંદિરનો ઉપદેશ કર્યો જે ઉપરથી બાહડે ત્યાં મહેટું જિનચૈત્ય કરાવ્યું અને વર્ધમાનજિનની પ્રતિમા તૈયાર કરાવી. સં. 1178 માં મુનિચન્દ્રસૂરિએ આરાધનાપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું અને સં. 1179 માં પૂર્વોક્ત બાહડે કરાવેલ છનત્ય અને પ્રતિમાની દેવસૂરિએ પ્રતિષ્ઠા કરી. તે પછી દેવસૂરિએ મારવાડમાં વિહાર કર્યો, નાગરમાં આહાદન રાજા દેવસૂરિની મુલાકાતે આવ્યો અને તેજ વેલા પૂર્વોક્ત દેવબોધ પણ દેવસૂરિ પાસે આવ્યો અને તેમની પ્રશંસા કરી, આ ઉપરથી આલ્હાદન રાજાને દેવસૂરિના ગુણને પરિચય થયો અને તેણે ભક્તિપૂર્વક આચાર્યને પિતાના નગરમાં રાખ્યા, એ દરમિયાન ગૂર્જરેશ સિદ્ધરાજ આલ્હાદન ઉપર ચઢાઈ કરીને આવ્યો અને નગરને ઘેરે ઘાલ્યો પણ જ્યારે તેના સાંભલવામાં આવ્યું કે દેવસૂરિ નગરમાં છે તે તેણે ઘેરે ઉઠાવી લીધું અને તેના સાથે પાછો પાટણ ચાલ્યો ગયો અને તે પછી દેવસૂરિને પણ પાટણ બોલાવી લીધા, અને તે પછી ફરિ આલ્હાદન ઉપર તેણે ચઢાઈ કરીને કિલ્લો ગ્રહણ કર્યો. એક વાર દેવસૂરિ કર્ણાવતીમાં ત્યાંના સંઘના આગ્રહથી વર્ષોમાસું રહ્યા, તેજ ચોમાસું દિગમ્બર ભટ્ટારક કુમુદચન્દ્ર કે જે કર્ણાટકના રાજા જયકેશિને ગુરૂ હતા તે પણ કર્ણાવતીમાં રહ્યો હતો, તેણે દેવસૂરિની અનેક પ્રકારે છેડછાડ કરી પણ તેમણે સમતા રાખીને બધું સહન કર્યું, પણ જ્યારે તેણે મર્યાદા મૂકીને પેલે દહાડે દેવસૂરિના ગચ્છની વૃદ્ધસાધ્વીને હેરાન કરી ત્યારથી તેમણે તેની સાથે પાટણમાં સિદ્ધરાજની સભામાં વાદ કરવાનો નિશ્ચય કર્યો, અને આ કાર્ય સંબધી પાટણના સંધને વિજ્ઞાપન પત્ર લખીને ખબર આપી, ત્રણ પહેરમાં પત્રવાહક પાટણ પહોંચ્ય, દેવસૂરિને પત્ર વાંચીને સંઘે દેવસૂરિની ઈરછાનું અનુમોદન કર્યું અને તેને અંગે બધું કરવાનું માથે લીધું. તે પછી દેવસૂરિએ પિતાના સંદેશવાહકની મારફત કુમુદચન્દ્રને કહેવરાવ્યું કે “અમે P.P. AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #102
--------------------------------------------------------------------------
________________ શ્રીપ્રભાવક ચરિત્ર. પાટણમાં રાજસભા સમક્ષ તમારી સાથે વાદ કરશું, માટે પાટણ આવી જવું, અમે પાટણ જઈયે છીયે.” તે પછી દેવસૂરિએ શુભ સમયમાં પાટણ તરફ વિહાર કર્યો અને સમહોત્સવ પાટણનગરમાં પ્રવેશ કર્યો. કુમુદચન્દ્ર પણ કર્ણાવતીથી પાટણ તરફ વિહાર કર્યો અને તેના પક્ષવાલાઓએ તેને નગરપ્રવેશ કરાવ્યું. આ વખતે થાડ અને નાગદેવ નામના દેવસૂરિના ભક્ત શ્રાવકેએ આ કાર્યને અંગે દ્રવ્યની જરૂર હોય તો ખર્ચ કરવા દેવસૂરિને પોતાની ઈચ્છા જણાવી પણ આચાર્ય આ કામને અંગે દ્રવ્ય ખર્ચ કરવાની જરૂરત નથી એમ જણાવ્યું, જે ઉપર થાહડે કહ્યું કે “કુમુદચન્દ્ર દ્રવ્ય પ્રયોગથી ગાંગિલમંત્રી વિગેરેને પિતાના પક્ષમાં લઈ લીધા છે” પણ દેવસૂરિએ તે ઉપર કંઈપણ ધ્યાન આપ્યું નહિ અને કહ્યું કે “આમાં દ્રવ્ય ખર્ચવાની કશી જરૂરત નથી, દેવગુરૂની કૃપાથી બધું સારૂં થશે.' કુમુદચન્દ્રના પક્ષમાં “કેશવ' નામના ત્રણ વિદ્વાનો અને બીજા કેટલાક સાધારણ મનુષ્ય હતા, જ્યારે દેવસૂરિના પક્ષમાં મહાકવિ શ્રીપાલ” અને “ભાનુ’ આ બે વિદ્વાનો હતા. મહર્ષિ, ઉત્સાહસાગર અને રામ આ ત્રણ વિધાન સભાપતિના સલાહકાર સભ્યો હતા. સં. 1181 ના વૈશાખ શુદિ પૂર્ણિમાને દિવસે વાદિપ્રતિવાદિઓને સિદ્ધરાજે વાદશાલામાં બેલાવ્યા. સ્ત્રીનિર્વાણુના વિષયમાં શાસ્ત્રાર્થ થયો અને દેવસૂરિની જીત થઈ, જો કે ગાંગિલમંત્રી જેવા મહેટા રાજ્યાધિકારિયને કુમુદચન્દ્ર પિતાના પક્ષમાં કરી લીધા હતા છતાં સભાપતિ અને સભ્યોએ નિષ્પક્ષપણે દેવસૂરિની છત કબુલ કરી અને તેમને જયપત્ર અર્પણ કર્યું અને એકરાર પ્રમાણે પરાજિતવાદી કુમુદચન્દ્રને પાટણ છોડી જવાની આજ્ઞા આપી. | દેવસરિની આ યાદગાર જીતની હેમચન્દ્રસૂરિ, શ્રી ચન્દ્રસરિ, રાજવૈતાલિક આદિ વિદ્વાનોએ સુન્દર પવોમાં પ્રશંસા કરી હતી. આ જાતના પારિતોષિક તરીકે રાજાએ એક લાખ રૂપિયા દેવસૂરિને આપવા માંડયા હતા પણ તેમણે લીધા નહિ તેથી રાજાની આજ્ઞાથી મંત્રિએ તે દ્રવ્યથી ઋષભદેવનું ચૈત્ય અને પ્રતિમા કરાવી અને સં. 1183 માં ચાર આચાર્યોના હાથે તેની પ્રતિષ્ઠા થઈ. દેવસૂરિએ કેટલા પ્ર-થે બનાવ્યા તે ચોક્કસ જણાયું નથી પણ " પ્રમાણનયતત્તાલોકાલન્કાર” અને તેના બહત વિવરણ રૂપે લખેલ “સ્યાદ્વાદરત્નાકર” નામનું પ્રમાણ શાસ્ત્રને આકર ગ્રન્થ વિદ્વાનોમાં ઘણે પ્રસિદ્ધ છે, “સ્યાદ્વાદરત્નાકર' ગ્રન્થ અને એની ભાષા ઉપરથી વિદ્વાનને દેવસૂરિની પ્રૌઢવિદ્વત્તા અને સંસ્કૃત ઉપરના પ્રભુત્વને પરિચય મલે છે. વાદિદેવસૂરિએ સંપૂર્ણ 83 વર્ષનું આયુષ્ય ભોગવ્યું અને પિતાની પાટે ભદ્રેશ્વરસૂરિ નામના આચાર્ય સ્થાપીને સં. 1226 ના શ્રાવણ વદિ 7 અને ગુરૂવારે દિવસના પાછલા ભાગમાં આયુષ્ય પૂર્ણ કર્યું હતું. દેવસૂરિના શિષ્યગણમાં ભદ્રેશ્વરસૂરિ, રત્નપ્રભસૂરિ અને માણિજ્ય એ અધિક પ્રસિદ્ધ P.P. Ac Sunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #103
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસરિ. ય છે. પહેલા બે શિષ્યોએ દેવસૂરિને “સ્યાદ્વાદરત્નાકર” ગ્રન્થ બનાવવામાં સહકાર આપ્યો હતે એમ તે પિતાના ઉક્ત ગ્રન્થમાં એક સ્થલે કહે છે. દેવસૂરિનું વિહારક્ષેત્ર મારવાડ અને ગૂજરાત હતું એ સિવાય અન્યત્ર પણ એમણે વિહાર કર્યો હશે પણ તે બહુ થડે જ. દેવસૂરિ તે સુવિહિત આચાર્ય હતા, એમને શિષ્ય પરિવાર પણ વિદ્યાવ્યસની અને ચારિત્રવાન હતો, છતાં એમની શિષ્ય પરિવારના તાબામાં કેટલાંક ચે હતાં એમ શિલાલેખોથી જણાય છે, જાલોરના સુવર્ણગિરિના કિલ્લા ઉપરનું પરમહંત કુમારપાલે કરાવેલ પાર્શ્વનાથ ચૈત્ય આજ વાદિદેવસરિના પરિવારને અર્પણ કરાયાને ત્યાં લેખ છે. ફલેદીના પ્રસિદ્ધ તીર્થની પણ આજ દેવસરિના હાથે પ્રતિષ્ઠા થયાને અન્યત્ર લેખ છે પણ આ પ્રબધમાં તે વિષે કંઈપણ ઉલ્લેખ નથી. >> Deewano 22 શ્રીહેમચન્દ્રસૂરિ. 4 8 (c)(c)(c)(c)8 v= ' કથા હું મચન્દ્રસૂરિને જન્મ સં. 1145 ના કાર્તિક શુદિ 15 ની રાતે ગજરા તમાં આવેલ ધંધુકા નગરમાં થયો હતો. એમના પિતાનું નામ ચાચ અને માતાનું નામ પાહિની હતું હેમચન્દ્રનું ગૃહસ્થાવસ્થાનું નામ “ચંગદેવ' હતું, એઓ જાતે મોઢવાણિયા હતા. કેટિકગણની વજશાખા અને ચાન્દ્રકુલના આચાર્ય દેવચન્દ્રસૂરિએ ખંભાતમાં એની માતાની આજ્ઞાથી ચંગદેવને સં. 1150 ના માહ શુદિ 14 શનિવાર અને રોહિણી નક્ષત્રમાં પાર્શ્વનાથના ચૈત્યમાં દીક્ષા આપીને એનું નામ સમદેવ પાડયું હતું. પ્રબન્ધકારે આ પ્રસંગે સમદેવની દીક્ષાના લગ્ન અને તેમાં પડેલા ગ્રહનું વર્ણન કર્યું છે જે નીચે પ્રમાણે છે છે માસિર જરૂરચાં, ત્રણે ધિક્કાજે શનેિ છે ? | धिष्ण्ये तथाष्टमे धर्मस्थिते चन्द्रेवृषोपगे / તારે વૃwતૌ શત્રુથિતયોઃ સૂર્યમીમયોઃ || 8 || આ દોઢ લોકમાંનું પ્રથમ શ્લોકાર્ધ તે સ્પષ્ટ છે, એટલે એને અર્થ માઘ શદિ 14 શનિવાર અને રોહિણી નક્ષત્રમાં " એવો થાય પણ એ પછીના શ્લોકાર્ધના ધિચ્ચે તથાષ્ટમે” આ વાકયાંશને અર્થ બરાબર સ્પષ્ટ થતું નથી, નક્ષત્રને નિર્દેશ ઉપર થઈ ગયા છે એથી અત્રે " આઠમા નક્ષત્રમાં એટલે પુષ્ય નક્ષત્રમાં એ અર્થે થઈ શકે નહિ, કઈ કઈ વિદ્વાન “બ્રાહ્મધિયે' આને અર્થ “બ્રાહ્મમુહૂર્તમાં” આવો લઇને અષ્ટમે ળ પમાણે છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #104
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર, ધિયે ”ને અર્થ “પુષ્યનક્ષત્રમાં” આવો કરે છે પણ એ યુક્તિ સંગત નથી, દીક્ષા વૃષલગ્નમાં આપેલ હોવાથી તે સમયમાં બ્રાહ્મ મુહૂર્ત આવતું નથી, વલી દીક્ષામાં પુષ્ય નક્ષત્ર વછત છે અને શનિ પુષ્યનો યોગ પણ સાથે હોતું નથી. જ્યારે શનિહિણું અને ચતુર્દશીને ત્રિક સિદ્ધિયોગ બને છે. રોહિણું અને શનિ દીક્ષામાં વિહિત પણ છે તેથી દીક્ષા પુષ્યમાં નહિ પણ રહિણીમાં થઈ હતી એજ માનવું યોગ્ય છે. અષ્ટમેધિષ્ણુ” નો અર્થ મહારા મત પ્રમાણે “આઠમા મુહૂર્તમાં’ એમ કરવો યોગ્ય છે, કારણ કે દીક્ષા માઘમાસના અન્તમાં હોવાથી તે વખતે સૂર્ય કુંભરાશિના પ્રારંભમાં અથવા મકરના અન્તમાં હશે, દીક્ષા વૃષલગ્નમાં થઈ એટલે કે ત્રણ લગ્ન વ્યતીત થયા પછી ચોથા લગ્નમાં દીક્ષા થઈ, કુંભ, મીન અને મેષને ભુક્તિ કાલ અનુક્રમે 4? +૩છું+૩–$; ઘડી પલનો હોવાથી એકંદર 11 ઘડી અને 46 પલ જેટલો થાય, એ પછી વૃષલગ્નના વૃષનવાંશકમાં દીક્ષા થઈ માની લઈએ કેમકે એ અંશ વર્ગોત્તમ હોવા ઉપરાન્ત લગ્નના મધ્યભાગમાં હોવાથી વધારે બલવાન હતા, અને આમ કરતાં લગભગ અર્ધ વૃષલગ્નને ભુક્ત ગણતાં તેને કાલ 26 ઉપર્યુકત ભુકિતકાલમાં ગણતાં એકંદર 11+2=133 તેર ઘડી અને ચેપન પલ એટલે કે લગભગ 14 ઘડી દિવસ ચઢયા પછી ચંગદેવની દીક્ષા થઈ. એ સમયે દિનનાં 7 મુહૂર્તો વીતીને 8 મું વિજય મુહૂત શરૂ થાય છે જે સર્વે શુભકાર્યોમાં સિદ્ધિદાયક ગણાય છે. આ અર્થ પ્રમાણે “અષ્ટમે ધિયે” ને અર્થ બરાબર બેસે છે. બીજ શ્લોકાર્ધમાં આગે " ધર્મસ્થિતે ચ” આ વાકય છે અને આને સીધે અર્થ “ચન્દ્રમા ધર્મસ્થાનમાં રહે છત” એ થાય પણ આ અર્થ આ સ્થલે બેસતો નથી, કેમકે દીક્ષાને દિવસે ચન્દ્ર રોહિણી નક્ષત્રમાં હોવાથી વૃષ રાશિને છે, લગ્ન પણ વૃષરાશિનું છે એથી ચન્દ્ર ધર્મસ્થાન (નવમા સ્થાન )માં નહિ પણ તનસ્થાન (લગ્ન)માં છે. ત્યારે હવે “ધર્મસ્થિત’ એ વિશેષણને અન્વયે ચન્દ્રની સાથે નહિ પણ “અષ્ટમેધિયે” એની સાથે કરવો ઉચીત લાગે છે, એનો અર્થ “ધર્મ એવા આઠમા મુહૂર્તમાં” એ થશે. ચન્દ્ર તથા “બૃહસ્પતિ’ આ બંનેનો સંબધ વૃષપગે લગ્ન’ એની સાથે જોડાવો જોઈએ. ત્રીજા શ્લોકાર્ધમાં " શત્રસ્થિતઃ સૂર્યભૌમઃ " આ ઉલ્લેખ વિચારણીય છે, કારણ કે વૃષલગ્ન હોવાથી શત્રુસ્થાનમાં તુલરાશિ આવે છે, આ રીતે સૂર્ય અને મંગલ તુલરાશિના હોય તોજ શત્રુસ્થાનમાં હોઈ શકે, પણ માઘ કે ફાગણ માસમાં સૂર્ય તુલરાશિમાં હેતો નથી પણ મકર અથવા કુંભ રાશિઉપર હેય છે, તેથી વૃષલગ્નમાં મકર કુંભને સૂર્ય નવમા દશમા સ્થાનમાં હોઈ શકે છઠા શત્રુસ્થાનમાં નહિ મહારા વિચાર પ્રમાણે “શત્રુતિયોઃ” ને સ્થાને શુદ્ધપાઠ “શૂન્યસ્થિતઃ” એ હેવો જોઇયે. દશમા સ્થાનનું નામ “આકાશ” છે અને આકાશને માટે શુન્ય શબ્દને પ્રયોગ પ્રચલિત છે એ સુપ્રસિદ્ધ જ છે. - પ્રબન્ધમાં લગ્ન કુંડલીના ઉપર જણાવેલ સૂર્ય, ચંદ્ર, મંગલ અને ગુરૂ આ ચાર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #105
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસૂરિ. ગ્રહની જ સ્થિતિની ચર્ચા છે, બાકીના બુધ, ગુરૂ, શુક્ર, શનિ, રાહુ અને કેતુના સ્થાન બતાવ્યાં નથી. એ જ દીક્ષા લગ્નના સંબંધમાં કુમારપાલ ચરિત્ર મહાકાવ્યમાં કૃષ્ણપય સિંહરિ નીચે પ્રમાણે લખે છે. " अथ श्री वर्धमानस्य प्रासादे सादितांहसि / माघमासस्य धवले पक्षे चातुर्दशेऽहनि // 161 // रोहिण्यां शनिवारे च रवियोगे त्रयोदशे / સમવસે ગૃપ જુમે શ | 262 " આમાં માઘ શુદિ 14 શનિ અને રેહિણીમાં દીક્ષા અપાયાને સ્પષ્ટ એકરાર છે; પણ એક-બે વાત આમાં પણ વિચારણીય છે. પ્રબંધકારે પાર્શ્વનાથના મંદિરમાં દીક્ષા આપ્યાની વાત લખી છે જ્યારે એ ચરિત્રકાર “મહાવીર' ના મંદિરમાં દીક્ષા અપાયાને ઉલ્લેખ કરે છે. આ એક મતભેદ છે. બીજું આમાં તે દિવસે તેરમો રવિયોગ હોવાનું લખ્યું તે પણ સંભવિત નથી, કેમકે જે સૂર્ય તે સમયમાં મૂલ નક્ષત્રમાં હોય તો જ ચન્દ્ર રોહિણી ઉપર હેવાથી તેર રવિયેગ બની શકે, પણ તેમ હોઈ શકે નહિ, મૂલો સૂર્ય પિષમાં હોય, માધશુદિમાં નહિ, વલી ધનામાં શુભ કાર્ય કરવાનો પણ નિષેધ છે. માટે તે દિવસે સૂર્ય મૂલનો નહોતા પણ સંભવ પ્રમાણે ધનિકાનો હતો તેથી તેરમે તે નહિ પણ નવમો રવિયોગ તે દહાડે થતો હતો. ચરિત્રમાં ગ્રહવ્યવસ્થા તે નથી જણાવી, પણ તે લગ્નમાં 7 ગ્રહ બળવાન હતા એમ જણાવ્યું છે. પ્રબન્ધકારના લેખ પ્રમાણે ચન્દ્ર અને ગુરૂ વૃષના અને સૂર્ય મંગલ કુંભના હતા તેથી બીજા ગ્રહનો વિચાર કરવો રહ્યો. પૂલગણના પ્રમાણે તે વખતે શનિ મીન હતો અને રાહુ કેતુ તુલા અને મેષના બુધ તે સમયે મીન રાશિને હવાને વિશેષ સંભવ છે અને શુક્ર મકરને. આ બધા ગ્રહની વ્યવસ્થા પ્રમાણે મુનિ સેમચન્દ્રની દીક્ષા-લગ્નકુડલી નીચે પ્રમાણે બને છે - 7 રા. P.P.A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #106
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. પ્રબન્ધના 35 અને 36 મા શ્લોકનો સંબન્ધ બેસતો નથી. એમ લાગે છે કે આ બે કે વચ્ચે કેટલોક પાઠ ત્રુટિત છે. સોમચન્દ્ર દીક્ષા લીધા પછી વ્યાકરણ સાહિત્યનો અભ્યાસ કરીને વિશેષ બુદ્ધિવિકાસ નિમિત્તે કાશ્મીર જઈ સરસ્વતી દેવીની પ્રસન્નતા મેળવવાનો વિચાર કર્યો અને એ નિમિત્તે તેમણે ખભાતથી પ્રસ્થાન કરીને " રૈવતાવતાર' નામક તીર્થરૂપ નેમિચૈત્યમાં આવીને મુકામ કર્યું. પણ તે જ રાત્રે સરસ્વતીએ આવીને તેમના પ્રત્યે પોતાની પ્રસન્નતા પ્રકટ કરીને કાશ્મીર જવાને પરિશ્રમ બંધ રખાવ્યો. સં. 1166 માં સેમચન્દ્ર મુનિને વૈશાખની તૃતીયાને દિને મધ્યાહ્નમાં આચાર્યપદ અપાણે, આ કાર્ય માટે વિદ્વાનોએ જે લગ્ન પસંદ કર્યું હતું તેની લગ્નકુંડલી નીચે પ્રમાણે બને છે - - 4 ચ, શ, ગ. આ મં. આચાર્યપદ સ્થાપન થતાં સોમચન્દ્રનું હેમચન્દ્રસૂરિ' એ નામ સ્થાપવામાં આવ્યું. પિતાના આચાર્ય પદ પ્રસંગે જ હેમચન્દ્ર પિતાની માતા જે સાધ્વી થયેલ હતી તેણીને પ્રવત્તિની પદ અપાવ્યું અને તેને સિંહાસન ઉપર બેસવાની પણ ગુરૂ પાસે સંધ સમક્ષ માના અપાવી હતી. હેમચન્દ્રસૂરિએ તે પછી ખંભાતથી પાટણ તરફ વિહાર કર્યો, તે સમયે પાટણના રાજ્યસન ઉપર સિદ્ધરાજ હતો, રાજા સિદ્ધરાજની હેમચન્દ્રની સાથે પહેલી મુલાકાત બજારમાં થઈ, હેમચન્દ્ર સેનાના સંમર્દથી એક દુકાન ઉપર ઉભા હતા. ત્યાં રાજાની નજર પડી, રાજાએ હાથીને રોકો અને કંઇક અવસરચિત સુભાષિત બેલવા હેમચન્દ્રને સંકેત કર્યો, આચાર્યે સ્તુતિગર્ભિત એક શ્લોક કહ્યો જે સાંભળી રાજાને ઘણીજ પ્રસન્નતા થઈ અને હંમેશાં બપોરના પિતાની પાસે આવવાની આચાર્યને પ્રાર્થના કરી, સિદ્ધરાજને હેમચન્દ્રનાં એવા શુભ સમયમાં દર્શન થયાં હતાં કે તે પછી તેણે માલવા ઉપર ચઢાઈ કરીને જીત મેળવી હતી. આ લડાઈમાં ધારાનગરીમાંથી જે ચીજો મળી હતી, તેમાં ભોજરાજાનો પુસ્તક ભંડાર પણ સામેલ હતો રાજાને અધિકારીએ માલવાને ભંડાર બતાવ્યો તેમાં ભોજકત વ્યાકરણ, અલંકાર તર્ક, વૈદ્યક, જ્યોતિષ રાજનીતિ, વાસ્તુશાસ્ત્ર, ગણિત, શાકુન અધ્યાત્મ, સ્વમ, સામુદ્રિક, નિમિત્ત, આર્ય સદ્દભાવવિવરણ, અર્થશાસ્ત્ર, મેઘમાલા, પ્રશ્નચૂડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #107
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસૂરિ. આ મણિ આદિ પુસ્તક સંગ્રહ જોઈને રાજાએ પિતાને ત્યાં પણ ભંડાર કરાવવા અને વ્યાકરણ શાસ્ત્ર આદિના નવા ગ્રંથો બનાવરાવીને ફેલાવવા વિચાર કર્યો, તેણે કહ્યું. " ગુજરાતમાં કોઈ એવો પંડિત નથી કે જે વ્યાકરણ શાસ્ત્ર વિગેરેની રચના કરીને ગુજરાતનું મુખ ઉજવળ બનાવે ?' રાજાના આ પ્રશ્ન ઉપરથી વિદ્વાનનું લક્ષ્ય હેમચન્દ્ર ઉપર ગયું અને તેઓએ તેજ વખતે આ કાર્ય માટે હેમચન્દ્રની યેગ્યતાની ખાતરી આપી, આથી રાજાએ આચાર્ય હેમચન્દ્રને નવીન વ્યાકરણ વિગેરેના નિર્માણ માટે પ્રાર્થના કરી અને ઉપયોગી સર્વ સામગ્રી એકત્ર કરીને આચાર્યને સગવડ કરી આપી, હેમચન્દ્રની પણ ઈચ્છા કોઈ નવીન વ્યાકરણ ગ્રન્થ બનાવવાની હતી, કેમકે તે વખતે જે “કલ્પ નામના વ્યાકરણ ગ્રન્થનો અભ્યાસ કરવામાં આવતો હતો તેથી સંપૂર્ણ વ્યક્તિ નહોતી થતી, અને પાણિનિના વ્યાકરણનું અધ્યયન કરતાં બ્રાહ્મણોને અભિમાને ચઢાવવા પડતા હતા, આ કારણે રાજાની પ્રાર્થના હેમચન્દ્રના કર્તવ્યની સૂચના માત્ર જ હતી, તેમણે મનોયોગપૂર્વક અનેક વ્યાકરણ ગ્રન્થ એકત્ર કર્યા ને તેનું અનુશીલન કરીને “સિદ્ધહેમ શબ્દાનુશાસન” નામનું અભિનવ વ્યાકરણશાસ્ત્ર રચ્યું. લઘુવૃત્તિ, બ્રહવૃત્તિ, ધાતુપારાયણ, લિંગાનુશાસન આદિ સર્વ ઉપયોગી બાબતોથી સંપૂર્ણ કરીને આચાર્ય રાજાને અર્પણ કર્યું, રાજાએ દેશદેશાંતરથી 300 લેખકો બોલાવીને 3 વર્ષ સુધી તેની નકલો કરાવીને સર્વત્ર તેનો પ્રચાર કર્યો, આની 20 પ્રતે કાશ્મીરના સરસ્વતી ભંડારમાં મોકલવામાં આવી. એ સિવાય, અંગ વંગ, કલિંગ, લાટ, કર્ણાટક, કેકન, કાઠિયાવાડ, મહારાષ્ટ્ર કચ્છ, માલવત્સ, સિધુ, સૌવીર, નેપાલ, પારસીક, મુફંડક, ગંગાપાર હરિદ્વાર, કાશિ, ચેદિ, ગયા, કુરુક્ષેત્ર, કાન્યકુ જ, ગૌડ, કામરૂપ, સપાદલક્ષ, જાલંધર, સિંહલ, મહાબોધ, બેડ અને માલવ, કૌશિક વિગેરે દેશોમાં આની લિખિત પ્રત મોકલવામાં આવી, એટલું જ નહિ પણ એને સક્રિય પ્રચાર કરવાને પણ રાજાએ બંદેબસ્ત કર્યો. કાકલ નામના કાયસ્થ વિદ્વાનને આચાર્યો આ નવા વ્યાકરણના અધ્યાપક તરીકે મુકરર કરીને વિદ્યાથિયોને ભણાવવા માંડયાં, દર મહિને શુદિ 5 ને દહાડે વિદ્યાર્થિની પરીક્ષા લેવાતી અને પાસ થનારને સુવર્ણના ભૂષણ વિગેરેના રાજાના તરફથી ઇનામ અપાતાં અને આ ગ્રન્થને પૂરો અભ્યાસ કરીને પાઠશાળામાંથી નિકલનારાઓને રાજા તરફથી કીમતી ભૂષણ વસ્ત્રો ઉપરાંત પાલખી છત્ર આદિનાં લવાજમો અપાતાં હતાં. આ બધા કારણોથી આચાર્ય હેમચન્દ્રના નૂતન વ્યાકરણની પઠન પાઠન પદ્ધતિ સારી રીતે પ્રચલિત થઈ ગઈ. આચાર્ય હેમચન્દ્ર પ્રતિ સિદ્ધરાજનું આવું સન્માન જેઈ બ્રાહ્મણોના મનમાં ઈષો થતી. આથી તેઓ રાજાને બહેકાવવાના સાધનોની તપાસમાં રહેતા. એક વખત હેમચન્દ્રસૂરિ ચતુર્મુખ જિનાલયમાં નેમિચરિતનું વ્યાખ્યાન કરતા હતા. જેનું શ્રવણ કરવા અનેક અન્ય દર્શનિઓ પણ આવતા હતા, ત્યાં " પાડવો શત્રુંજય ઉપર જઈને સિદ્ધ થયા’ આવા મતલબને અધિકાર સાંભલીને બ્રાહ્મણોએ રાજાને કહ્યું -કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે મહાભારતમાં યુધિષ્ઠિર આદિનું વૃત્તાંત આપ્યું છે. તેમાં લખ્યું છે કે “પાણ્ડવોએ હિમાલય ઉપર જઇને પરલોકવાસ કર્યો.” પણ હેમચન્દ્ર એ મહાભારતના આખ્યાનથી વિપરીત ભાષણ કરે છે, એ માટે મહારાજે એ સંબંધમાં ઘટિત બંદોબત કરવો જોઈએ. એ પછી રાજાએ હેમ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #108
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવકચરિત્ર. ચન્દ્રને પાણ્ડવોને સંબંધમાં પૂછ્યું. જેને ઉત્તર આચાર્યો આપો કે અમારા શાસ્ત્રોમાં પાડવોએ શત્રુંજય ઉપર દેહ છોડયાને લેખ છે, જ્યારે મહાભારતમાં તેમના હિમાલય ગમનનું પણ વિધાન છે. પણ એ નિશ્ચિત નથી કે જૈન શાસ્ત્રમાંના અને મહાભારતમાં વર્ણ વેલા પાલ્ડ એકજ છે યા ભિન્નભિન્ન? રાજાએ પૂછયું-શું પાડે પાંચથી વધારે થયા ? આચાયે કહ્યું:-હા, આ વાત મહાભારત ઉપરથી જ સિદ્ધ થાય છે. ભીષ્મપિતામહનો પવિત્ર ભૂમિમાં અગ્નિસંસ્કાર કરવા માટે જ્યારે તેમને પરિવાર શબને એક દુર્ગમ ટેકરી ઉપર લઈ ગયો અને અગ્નિદહનની તૈયારી કરવા માંડી તે વખતે જે આકાશથી દિવ્યવાણુ થઈ હતી તેની નેધ મહાભારતમાં નીચે પ્રમાણે છે. " अत्र भीष्मशतं दग्धं, पाण्डवानां शतत्रयम् / द्रोणाचार्य सहस्रं तु कर्णसंख्या न विद्यते // " અર્થાત– આ સ્થલે સે ભીષ્મ, ત્રણ પાઠવ, હજાર દ્રોણાચાર્ય અને અસંખ્યાત કર્ણોને અગ્નિસંસ્કાર થયો છે.” આમ જ્યારે એક ટેકરી ઉપર જ ત્રણસે પાણ્ડને દાહ સંસ્કાર થયો છે તો બીજા પણ કેટલા પાડ થયા હોવા જોઈએ ? અને આટલા બધા પાર્ડમાંથી પાંચ પાડે જૈન થયા હોય અને શત્રુંજય ઉપર નિર્વાણ પ્રાપ્ત થયા હોય તો આશ્ચર્ય શું અને કેદાર મહાતીર્થમાં પણ પાવ ભૂતિયા વિદ્યમાન છે. હેમચન્દ્રના આ અવસરોચિત ઉત્તરથી રાજાનું મન સંતુષ્ટ થયું અને બ્રાહ્મણ નિરૂત્તર થયા. એકવાર રાજપુરોહિતે જૈન સાધુઓની વ્યાખ્યાન સભામાં સ્ત્રીઓ આવે છે તે બાબતમાં ટીકા કરી. જેને હેમચન્દ્ર “સિહાબલી હરિણુ શુકર માંસજી” આ લેકઠારા એવો મુંહતોડ ઉત્તર આપ્યો કે આલિંગ પુરોહિત પાછો બોલવા જ ન પામે. એક વખત પાટણમાં “દેવબોધ' નામને ભાગવત મતને આચાર્ય આવ્યો, રાજાની ઇચ્છા તેની મુલાકાત કરવાની થઈ તેથી તેને રાજસભામાં આવવા આમત્રણ કર્યું; પણ નિઃસ્પૃહતાને ડોળ કરી તેણે સભામાં આવવા ના પાડી. તેણે કહ્યું - અમે કાશિ નરેશ અને કાન્યકુજાધિપતિને જોઈ લીધા છે, તે ચેડા દેશના ધણ ગૂજરાતના રાજાની શી ગણતરી છે?” રાજાને આવા આડંબરી વિદ્વાનને મળવાની વધારે ઉત્કષ્ઠા થઈ અને પિતાના મિત્ર કવિરાજ શ્રીપાલને સાથે લઇને તે દેવબંધની મુલાકાતે તેના મુકામ પર ગયો, [અને નમસ્કાર કરીને રાજા જમીન ઉપર બેસી ગયો. તે પછી દેવબોધે શ્રીપાલ તરફ સંકેત કરીને કહ્યું “સભા પ્રવેશને અયોગ્ય આ કોણ છે ?', રાજાએ કહ્યું–આ તે કવિરાજ ‘શ્રીપાલ છે, એણે દુર્લભ સરોવરની પ્રશસ્તિ, રૂદ્રમહાલયની પ્રશસ્તિ, વૈરોચન પરાજય આદિ કાવ્ય પ્રબન્ધાની ઉત્તમ રચના કરીને “કવિરાજ’ એ પદવી યથાર્થ કરી છે. આ ઉપર મશ્કરીમાં દેવબોધે કહ્યું - શુક્ર એક આંખે વિકલ છતાં કવિ કહેવાણો તે બંને આંખે હિીન આ પણ " કવિરાજ' કહેવાય તે યુક્તિયુકત જ છે. આવા ઉપહાસ્યથી શ્રીપાલનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #109
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસૂરિ. મન તે જ સમયથી દેવબોધના ઉપરથી ખેંચાઈ ગયું; પણ રાજાની ઇચ્છાને માન દે તેણે તેની સાથે કેટલીક કાવ્ય ચર્ચા કરી. કુમુદચન્દ્રને જીતવા બદલ પારિતોષિક તરીકે સિદ્ધરાજે દેવસૂરિને અપાવેલ લાખ કમ્મથી તૈયાર થયેલ જિનચૈત્યની પ્રતિષ્ઠા મહોત્સવમાં દેવબોધિની સાથે સિદ્ધરાજ પણ આવેલ, જ્યાં દેવબોધિએ પિતાની સારસ્વત શક્તિને પરૂિ ચય આપીને ઉપસ્થિત સભાને ચકિત કરી નાખી હતી, આ વિદ્વાનની વિદ્વતાથી રાજા તેની ઉપર ઘણે પ્રસન્ન થયો હતો અને તેને લાખ રૂપિયા બક્ષીસ આપ્યા હતા, પણ તેની રાજસભાને કવિ શ્રીપાલ અને બીજા સભ્યો એથી નારાજ હતા. શ્રીપાલની નારાજગી તો એટલી હદે પહોંચી હતી કે તે એનાં છિદ્ર જેવરાવતો હતો અને અન્ત એના ગુપ્ત આચરણે એના જાણવામાં પણ આવ્યાં હતાં, રાજાએ પણ એનું મદિરાપાનનું વ્યસન તે પિતાની નજરે જોયું હતું, પણ એની શક્તિ ઉપર તે એટલો ફિદા થઈ ગયો કે તેને કંઈ પણ કહી ન શક્યો, પણ એટલું પરિણામ આવ્યું કે રાજાએ તે પછી એની ઘણી સેબત કે સહાયતા કીધી નહિ, પરિણામે દેવબોધિની ગરીબાઈ વધી અને ઉપર કજદારી પણ થઈ, છેવટે તેના પરિવારના માણસોએ તેને હેમચન્દ્રની પાસે જઈને મદદ માંગવાની સલાહ આપી અને તે પણ હેમચન્દ્ર પાસે આવીને નીચેનું પ્રશંસા પદ્ય - " पातु वो हेमगोपालः, कम्बलं दण्डमुद्वहन् / पड्दर्शन पशुप्राम, चारयन् जैन गोचरे // 304" .... હેમચન્ટે પણ તેને બહુ માનપૂર્વક પિતાનું અર્ધાસન આપ્યું અને શ્રીપાલની સાથે તેની પ્રીતિ કરાવી, એટલું જ નહિ પણ સિદ્ધરાજને કહીને દેવબોધને લાખ દ્રમ્મ અપાવ્યા, દેવબોધે આ ધનથી પિતાનું ઋણ ચુકાવ્યું અને શેષ દ્રવ્ય લઈને ગંગા કિનારે જઈ પર લોકનું સાધન કર્યું. સિદ્ધરાજને પુત્ર ન હતો, આથી તેણે તીર્થયાત્રામાં જવાનો નિશ્ચય કરી કાઠિયાવાડ તરફ પ્રયાણ કર્યું. હેમચન્દ્રસૂરિને પણ રાજાએ આ યાત્રામાં સાથે રાખ્યા, પ્રથમ શત્રુજયની યાત્રા કરી બાર ગામનું શાસન આપી સિદ્ધરાજ ગિરનાર ગયો, ગિરનારના પ્રાચીન મંદિરોને જીર્ણોદ્ધાર સેરઠના સૂબા સજજન મંત્રિએ કરાવ્યો હતો અને તેમાં ર૭૦૦૦૦૦ સત્તાવીશ લાખ દ્રમ્મ જેટલું રાજાના ખજાનાનું ધન ખર્યુ હતું જે રાજાએ માફ કરીને સજજનને પિતાના ધનને સુકૃતમાં ખર્ચવા બદલ ધન્યવાદ આપ્યો. ગિરનારથી ઉતરીને રાજા સેમેશ્વરપત્તને ગયો. અને ત્યાં અનેક મહેતાં દાન કરી કેડિનારમાં અખાદેવીના દર્શનાર્થે ગયા, અહીંયાં આચાર્ય હેમચન્દ્ર 3 ઉપવાસ કરીને અને પ્રત્યક્ષ કરી રાજાના ઉત્તરાધિકારીના સંબમાં પૂછ્યું, જે ઉપરથી તેમને ઉત્તર મલ્યો કે “સિદ્ધરાજને પુત્ર થશે નહિ પણ એના પિતરાઈ ભાઈ દેવપ્રસાદને પૌત્ર અને ત્રિભુવનપાલને પુત્ર કુમારપાલ સિદ્ધરાજને ઉત્તરાધિકાર ભોગવશે,' સિદ્ધરાજે આ દિવ્યાદેશની પ્રશ્ન અને જ્યોતિષને આધારે પરીક્ષા કરી અને તે સત્ય જ હોવાનો નિશ્ચય થયો. કુમારપાલ પિતાને ઉત્તરાધિકારી થશે એમ જાણીને તેના ઉપર પ્રીતિ કરવાને બદલે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #110
--------------------------------------------------------------------------
________________ ૧૦ર શ્રી પ્રભાવકચરિત્ર. સિદ્ધરાજે છેષ ધારણ કર્યો. એટલું જ નહિ પણ તેને વધ કરાવવા સુધીની હદે તે ૫હે. કુમારપાલને આ વાતની ખબર પડતાં જ તે ઘરથી ભાગી ગયો અને વેષ બદલીને છાને રહેવા લાગ્યો. એક-બે વાર તો કુમારપાલ સિદ્ધરાજનો શિકાર થતો થતો એના હિતૈષીયોની સહાયતાથી બચી ગયો હતો. આ સંકટમાં આચાર્ય હેમચન્દ્ર એક વાર પાટણમાં કુમારપાલને પોતાના ઉપાશ્રયમાં સંતાડી રાખ્યો હતો અને એક વાર ખંભાતમાં શ્રાવક પાસેથી 32 બત્રીશ દ્રમ્મ અપાવીને એની મદદ કરી હતી. કુમારપાલે પણ પિતાને સંકટમાં મદદ કરનાર દરેક વ્યક્તિની રાજ્ય પ્રાપ્તિ પછી યોગ્ય કદર કરી હતી. સં. 1199 માં સિદ્ધરાજ જયસિંહ પરલોકવાસી થયો અને કુમારપાલ રાજગાદી ઉપર બેઠો. કુમારપાલે ગાદીએ બેસીને સપાદલક્ષ (અજમેરની આસપાસને દેશ)ના રાજા અર્ણોરાજ (અજમેરના આના) ઉપર 11 વાર ચઢાઈ કરી, પણ તેને સફલતા મલી નહિ. આથી તેણે પિતાના મંત્રી વાલ્મટને પૂછ્યું કે “એવો કે દેવ છે કે જેની માનતા કરીને જવાથી આપણું જીત થાય ?' ઉત્તરમાં વાલ્મટે પિતાના પિતા મંત્રી ઉદયને કરેલ શત્રુ જય તીર્થના જીર્ણોદ્ધારના સંકલ્પ અને લડાઇમાં દેહાન્ત થતાં પહેલાં તે માટે કીતિપાલ દ્વારા પોતાને કહેવરાવેલ સંદેશનું વર્ણન કરીને કહ્યું કે પિતાનું ઋણ તો હું શત્રુંજયને ઉદ્ધાર કરાવીશ ત્યારે ઉતરશે, પણ હવણાં હે નગરમાં એક દેહરી કરાવી છે અને મહારા મિત્ર શ્રી છડડૂક શેઠે તેમાં જ એક ખત્તક (ગોખલ ) કરાવીને તેમાં શ્રી અજિતનાથની પ્રતિમા આચાર્ય હેમચન્દ્રના હાથે પ્રતિષ્ઠિત કરાવીને સ્થાપના કરી છે. તે પ્રતિમા ઘણી ચમત્કારિક છે, જે સ્વામી એ પ્રતિમાની માનતા કરીને પ્રયાણ કરે તો અવશ્ય સફલતા મલી શકે જે તે પછી કુમારપાલ તે મંદિરમાં ગયો અને મૂલનાયક પાર્શ્વનાથને નમસ્કાર કરી અજિતનાથના દર્શનાર્થે ગયો અને લડાઇની સફલતા માટે માનતા પ્રાર્થના કરી અને તે પછી રાજાએ 12 મી વાર અર્ણોરાજ ઉપર ચઢાઈ કરી. વચમાં ચન્દ્રાવતીના રાજા વિક્રમસિંહ રાજાને મારી નાખવા કાવતરું રચ્યું હતું પણ તેમાંથી તે બચી ગયો, આ વખતે તેણે લડાઈમાં અર્ણોરાજને જીત્યો ને તેનું નગર લુંટયું, છેવટે તેની આજીજીથી કુમારપાળે અર્ણોરાજને યોગ્ય શિક્ષા કરીને પાટણ તરફ પ્રયાણ કર્યું. વળતાં વિક્રમસિંહને કેદ કરીને ગાદી ઉપર તેના ભાઈ રામદેવના પુત્ર યશોધવલને સ્થાપન કર્યો અને તે પછી કુમારપાલે ઉત્સવ પૂર્વક પાટણમાં નગર પ્રવેશ કર્યો. આ પ્રસંગ વિક્રમ સંવત 1207 ની આસપાસ બનવા પામ્યો હતો. આ બનાવ પછી રાજાકુમારપાલે જૈનધમેના ઉપદેશક ગુરૂના સંબન્ધમાં વાગભટને પ્રશ્ન કર્યો અને તેના ઉત્તરમાં મંત્રી બાહડે આચાર્ય હેમચન્દ્રનું નામ જણાવ્યું, રાજાએ વાક્ષટદ્વારા આચાર્યને બોલાવીને જૈનધર્મનું શ્રવણ કર્યું અને પિતે માંસ નિવૃત્તિ આદિ નિયમ ગ્રહણ કર્યા. એ પછી રાજા જૈન સિદ્ધાન્તોનું અધ્યયન કરીને ધીરે ધીરે ખર જૈન બનતો ગયો. 32 દાંતોની શુદ્ધિ માટે 32 જૈન મંદિર પિતાના પિતાના પુણ્યાર્થે ત્રિભુવનપાલ વિહાર ચૈત્ય અને બીજા અનેક જિન ચૈત્યો કરાવ્યાં. સં. 1213 માં વાગભટે કુમારપાલની આજ્ઞાથી શત્રુંજયને જીર્ણોદ્ધાર કરાવ્યો. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #111
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસૂરિ.. 103 પ્રબન્ધમાં ખુલાસો નથી છતાં બીજા ગ્રન્થ ઉપરથી જણાય છે કે સં. 1215 ની આસપાસમાં કુમારપાલે શ્રાવકના બારવ્રત ગ્રહણ કર્યા, અને પિતાના તાબાના સર્વદેશોમાં પશુવધ બંધ કર્યો અને સાત વ્યસન (1 જુગાર, 2 માંસ 3 મદિરાપાન, 4 વેશ્યાગમન 5 શિકાર, 6 ચેરી, 7 પરસ્ત્રીગમન) ને પણ દેશવટ્ટો દીધે, એટલું જ નહિ પણ અપુત્રિયાનું ધન લેવાનું પણ રાજા કુમારપાલે બન્ધ કર્યું અને પિતાની યથાર્થ ધર્મપણાની છાપ પાડી. - કુમારપાલે અણોરાજ ઉપરની ચઢાઈ વખતે ભગવાન અછતનાથની જે માનતા કરી હતી, તેની મૂર્તિ રૂપે તેણે તારંગાજી ઉપર 24 ચોવીશ ગજ ઉંચું દેહરૂ કરાવ્યું અને તેમાં 101 એકસો એક આંગલ [ઈચ] પ્રમાણ પ્રતિમા સ્થાપિત કરી, મત્રી ઉદયનને બીજો પુત્ર અંબડ કે જેણે કોકણના રાજા મલ્લિકાર્જુનનું મસ્તક છેવું હતું અને જે અનેક મલોને સુબે હતા તેણે ભરૂચના શકુનિકાવિહારને ઉદ્ધાર કરાવ્ય ને સં. 1216 માં આચાર્ય હેમચન્દ્રસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. રાજા કુમારપાલની હેમચન્દ્રસૂરિ ઉપર અનન્ય શ્રદ્ધા હતી, તે હેમચન્દ્રનું વચન કેઈ કાળે લાપતા ન હતા, એટલું જ નહિ પણ તેણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે કોઈ પણ કાર્ય આચાર્ય હેમચન્દ્રના કાને નાખ્યા વગર કરવું નહિ.” કહે છે કે કુમારપાલે હેમચન્દ્રના ઉપદેશ પ્રમાણે સિધુ દેશની પ્રાચીન રાજધાની વીતભયપત્તનમાં પ્રાચીન ખંડેર ખોદાવ્યાં હતાં અને તેમાંથી તેને પ્રાચીન જિન મૂર્તિ હાથ લાગી હતી, જે પાટણમાં લઈ જઈને સ્થાપના કરી હતી. આચાર્ય હેમચન્દ્ર બે દિશામાં કામ કર્યું. એક તે રાજાને પ્રતિબોધ આપીને જૈન ધર્મને અને જૈન સિદ્ધાન્તને દેશભરમાં પ્રચાર કરાવ્યો અને બીજું સર્વાગીય સાહિત્ય રચીને કેવલ જૈન સમાજનું નહિ પણ ગુજરાત દેશનું પણ મુખ ઉજજવલ બનાવ્યું હેમચન્દ્ર રચેલ વિપુલ ગ્રન્થ રાશિમાંથી નીચેના ગ્રન્થને નામોલ્લેખ પ્રબન્ધકારે કર્યો છે. 1 યોગશાસ્ત્ર, 2 વ્યાકરણ પંચાગ સહિત 3 પ્રમાણશાસ્ત્ર, 4 પ્રમાણ મીમાંસા, 5 છન્દશાસ્ત્ર, 6 અલંકાર ચૂડામણિ. 7 એકાÁકેશ (અભિધાનચિત્તામણિ) 8 અને કાર્યકેશ (અનેકાર્થસંગ્રહ) ૯દેશ્યકોશ (દેશી નામમાલા) 10 નિઘંટુ, 11 ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર 12 દ્વયાશ્રય મહાકાવ્ય, 13 વીતરાગસ્તવ. આ ઉપરાંત બીજા પણ કેટલાક હેમચન્દ્રનાં ગ્રંથનાં નામો નીચે પ્રમાણે જાણ વામાં આવ્યાં છે. 1 અનેકાથશેષ 2 અભિધાન ચિન્તામણિ, 3 ઉણાદિ સૂત્ર વૃત્તિ, 4 ઉણાદિસત્રવિવરણ 5 ધાતુપાઠ અને વૃત્તિ, 6 ધાતુપારાયણ અને વૃત્તિ, 7 ધાતુમાલા, 8 નિઘંટ શેષ, 9 બેલાબલસૂત્રવૃત્તિ, 10 શેષ સંગ્રહ નામમાલા, 11 શેષ સંગ્રહ નામમાલા સારોદ્વાર. 12 લિંગાનશાસનવૃત્તિ અને વિવરણુ, 13 પરિશિષ્ટ પર્વ, 14 હેમવાદાનુશાસન 15 હેમન્યાયાર્થ મંજૂષા, 16 મહાવીર કાત્રિશિકા અને વીર ઠાત્રિશિકા, એ ઉપરાન્ત પાણ્ડવ ચરિત્ર, જાતિવ્યવૃત્તિન્યાય, ઉપદેશમલા અન્યદર્શનવાદ વિવાદ, ગણપાઠ આદિ અનેક ગ્રન્થ હેમચન્દ્રકત ગણાય છે પણ તે એમના જ કરેલા છે કે અન્યના તે નિશ્ચિત નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #112
--------------------------------------------------------------------------
________________ 104 શ્રી પ્રભાવક ચરિત્ર. પ્રબન્ધના અન્તમાં કુમારપાલે સંધ કાઢીને હેમચન્દ્રની સાથે શત્રુંજયની યાત્રા કરી તેનું સંક્ષિપ્ત વિવરણ છે. તેમાં વલભીની પાસેના સ્થા૫ અને ઈર્ષાલુ (ઈસાવલ) ની ટેકરીએની નીચે જ્યાં હેમચન્દ્ર પ્રભાતની આવશ્યક ક્રિયા કરી હતી અને કુમારપાલે તેમને વન્દન કર્યું હતું ત્યાં તેણે બે દહેરાં કરાવીને તેમાં હેમચન્દ્રના હાથે ઋષભદેવ અને પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલ્લેખ છે. આ યાત્રા વિવરણની સાથે પ્રબન્ધ સમાપ્ત થાય છે. આથી જણાય છે કે રાજા અને આચાર્યની આ છેલ્લી તીર્થયાત્રા હશે. સં. 1228 માં આચાર્ય હેમચન્ટે 84 વર્ષની અવસ્થામાં પાટણમાં સ્વર્ગવાસ પ્રાપ્ત કર્યો હતો. | હેમચન્દ્રને પ્રબન્ધ પ્રભાવક ચરિત્રને છે અને સર્વથી મોટો પ્રબન્ધ છે, આમાં હેમચન, સિદ્ધરાજ, કુમારપાલ, મંત્રી ઉદયન અને એના પુત્રે વાલ્મટ અને આંબડનું સંક્ષિપ્ત વર્ણન તો છેજ; પણ એ સિવાય બીજા પણ શ્રીપાલ, દેવધ પ્રમુખ અનેક વિદ્વાન અને અર્ણોરાજ, વિક્રમસિંહ, મલ્લિકાર્જુન, નવઘણ, ખેંગાર વિગેરે રાજાઓ સંબંધી થોડા ઘણું ઉલ્લેખ થયા છે જે ઇતિહાસમાં ઘણું ઉપયોગી થઈ પડે તેવા છે. અન્ય અર્વાચીન કુમારપાલ પ્રબમાં કુમારપાળના સમયમાં દેવધિ નામના વિદ્વાનનું આવવું અને કુમારપાલને જૈન ધર્મથી ઠગાવવા માટે બતાવેલ ચમત્કારોનું વર્ણન અને તેની સામે હેમચન્દ્ર બતાવેલ ચમત્કારોને આમાં ઉલ્લેખ નથી. પણ દેવબોધ વિદ્વાન સિદ્ધરાજના સમયમાં ત્યાં આવ્યા અને રહ્યાને ઉલ્લેખ છે. કુમારપાલની કુલદેવીએ બલિ ન આપવા બદલ તેને કરેલી પીડા અને હેમચન્દ્ર દેવીને આપેલી સજો વિષે પણ આમાં કંઈ ઉલ્લેખ નથી. ઉલટું એ સંબધમાં એમ જણાવ્યું છે કે ચૈત્ર આસોજ ને માઘ મહીનાના ઉત્સવમાં હિંસા રેકી રૂધીરના કર્દમે થતા અટકાવવાથી દેવગણ હર્ષ પામ્યો. પ્રબન્ધમાં છોટી છોટી દરેક બનેલી વાતોના ઉલ્લેખ કર્યો છે જ્યારે ઉપયુકત વાતનો ઇસારે પણ કર્યો નથી એથી જણાય છે કે જે જે વાતો બનેલી છે તેનું જ આ પ્રબન્ધમાં વર્ણન છે અને જે વાતો પાછલથી પ્રસિદ્ધ થઈ છે તે આમાં નથી. પ્રબધમાં હેમચન્દ્ર એમના ગુરૂ દેવચન્દ્ર અને દેવચન્દ્રના ગુરૂ પ્રદ્યુમ્નસૂરિને નામલેખ છે, અને એમનો ગ૭ “ચન્દ્રગ૭’ હોવાનું લખ્યું છે અને હેમચન્દ્રના પટ્ટધર તરીકે રામચન્દ્રસૂરિને જણાવ્યા છે. ખરું જોતાં “ચન્દ્ર' એ ગચ્છ નહિ પણ “કુલ' હતું. જે ગણુ અથવા ગચ્છનું એ કુલ હતું તે ગણનું નામ “કોટિકગણ’ હતું અને એજ કારશુથી અમેએ હેમચન્દ્રના ગુરૂ દેવચન્દ્રસૂરિને કોટિકગણના આચાર્ય કહ્યા છે. પણ હેમચન્દ્ર પોતે ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રની પ્રશસ્તિમાં પિતાના ગચ્છને “પૂર્ણતલ ગચ્છ " એ નામથી એલખાવે છે. આ ઉપરથી હેમચન્દ્રસૂરિને ગ૭ કટિક કે પૂર્ણતાં? આ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એનું સમાધાન એ છે કે “કટિકગણું” એ એ પ્રાચીન અને મૂલ ગચ્છે છે, આ મૂલ ગચ્છમાંથી કાલાન્તરે અનેક અવાન્તર ગચ્છો ઉત્પન્ન થઇને જુદા જુદા નામથી પ્રસિદ્ધ થયા છે. તેમાંને જ હેમચન્દ્રસૂરિને પૂર્ણતલ ગ૭ પણ એક અવાક્તર ગછ છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #113
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસૂરિ. 105 કુમારપાલ ચરિત્ર મહાકાવ્ય અને બીજા ગ્રન્થ ઉપરથી હેમચન્દ્રની ગુરૂ પરમ્પરા નીચે મુજબ જાણવામાં આવી છે કટિકગણ-વજૂશાખા શ્રી દત્તસૂરિ યશોભદ્રસૂરિ પ્રદ્યુમ્નસૂરિ ગુણસેનસૂરિ દેવચન્દ્રસૂરિ હેમચન્દ્રસૂરિ રામચન્દ્રસૂરિ મુનિ સેમચન્દ્રને કાશ્મીર ગમન પ્રસંગે પ્રબન્ધમાં જણાવ્યું છે કે “સેમચન્દ્ર ખંભાતથી પ્રસ્થાન કરીને તેઓ રૈવતાવતાર નામના નેમિ ચૈત્યમાં ઠર્યા” આ " રૈવતાવતાર તીર્થ' ને પાછલા લેખકેએ “ગિરનાર તીર્થ' એવો અર્થ લીધે અને સેમચન્દ્રને ગિરનાર સુધી પહોંચાડવા છે અને ત્યાં પદ્મિની સ્ત્રીના સાંનિધ્યમાં મંત્રારાધન કર્યાનું વર્ણન કર્યું છે, આ એક ગેરસમજ છે, ખરી વાત તો એ જ છે કે “રેવતાવતાર' નામનું નેમિ ચૈત્ય ખંભાતની પાસે હતું, જેમાં ખંભાતથી વિહાર કરીને સેમચન્ટે પહેલું મુકામ કર્યું હતું અને રાત્રિ સમયે ધ્યાનમાં સરસ્વતીનો સાક્ષાત્કાર થયો હતો. આ પ્રબન્ધમાં બીજી પણ અનેક વાત વિચારણીય છે અને તે ઉપર લખવાની આવશ્યકતા પણ છે; છતાં સમયાભાવથી આની કે બીજા પ્રબન્ધની પ્રત્યેક વાતની આ પર્યાલોચનામાં ચર્ચા કરી નથી. * મુળ કવાડા, (મારવાડ) . } મુનિ કલ્યાણ વિ જ ય. તા. 11-8-1931 P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #114
--------------------------------------------------------------------------
________________ પ્રબંધાદિ-અનુક્રમણિકા. નંબર, વિષય. પૃષ્ટ. 1,119 1 પ્રસ્તાવના તથા–પ્રબંધ પર્યાલોચના. (ચરિત્રની શરૂઆત પહેલાં) 7 થી 2 શ્રીવાસ્વામી. ... - 3 શ્રીઆર્યરક્ષિતસૂરિ.. 4 શ્રી આર્યનંદિલસૂરિ.. 5 5 શ્રીકાલકસૂરિ. .... 6 શ્રીપાદલિપ્તસૂરિ. .. 7 શ્રીવિજયસિંહસૂરિ.... 8 શ્રીજીવસૃરિ ... ... 77 9 શ્રીવૃદ્ધવાદીસૂરિ. ... .. 89 10 શ્રીહરિભસૂરિ. .... ..12 11 શ્રીમલવાદી. .. ‘ર શ્રીબuહ્મદિસૂરિ. .. **.124 13 શ્રીમાનતુંગસૂરિ. .. -.172 14 શ્રીમાનદેવસૂરિ. ... ..183 શ્રીસિદ્ધર્જિરિ. 16 શ્રીવીરસૂરિ. .. 17 શ્રીશાન્તિસૂરિ 18 શ્રી મહેન્દ્રસૂરિ. .. ..216 19 શ્રીસૂરાચાર્ય 20 શ્રીઅભયદેવસૂરિ. ... 254 21 શ્રીવીરાચાર્ય. .... 22 શ્રીદેવસૂરિ. 270 23 શ્રી હેમચંદ્રસૂરિ 24 પ્રશસ્તિ. 335 *.198 ' ...238 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #115
--------------------------------------------------------------------------
________________ s છે શ્રીપાર્શ્વનાથા નમ: શિવાય // न्यायांभोनिधि श्रीमद्विजयानन्दसूरिभ्यो नमः // श्री प्रत्नावकचरित्र. = = == = = = છે મસ્ત શાસનની ઉન્નતિ કરનાર એવા અહંક્તત્વ (અરિહંતપણું) ની અમે સ્તુતિ કરીએ છીએ કે જેના પ્રસાદથી પૂર્વે ઘણા મહર્ષિએ મેક્ષ-પદને પામ્યા. સર્વ મંગલના વિકાસી, વૃષભ-ચિન્હ (લક્ષણ) ને ધારણ કરનાર, મન્મથને જીતનાર, ગણ ( સાધુ સમુદાય) ના સ્વામી તથા શંભુ (સુખ કરનાર) એવા શ્રી આદીનાથી તમને પાવન કરે. હરિણના લાંછનયુક્ત, સાંસારિક ભેળસંપત્તિથી રહિત, લેકના વિવિધ તાપને હરનાર તથા અચલ સ્થિતિયુકત એવા મહાબલિષ શ્રી શાંતિનાથે તમારું રક્ષણ કરે. ચંદ્રમા પણ મૃગલાંછન યુકત છતાં મોજશ્રી એટલે આકાશમાં શોભા યુકત હોય છે. વળી તે લેકના સંતાપને ટાળનાર હોય છે, છતાં તેની સ્થિતિ ધવ (નિશ્ચળ) હોતી નથી અને શાંતિપ્રભુ નિશ્ચળ સ્થિતિવાળા છે, એજ અશ્ચિય છે. દશ અવતાર (ભવ) કરનાર, સુંદર અંજન સમાન કાંતિવાળા અમારૂં રક્ષણ ૧-શંકરના પક્ષમાં વૃષભના ચિન્હયુક્ત, કામદેવને બાળી નાંખનાર તથા ગણના સ્વામી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #116
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવચરિત્ર. કરો. શુ તે લક્ષ્મીપતિ ? કે પ્રદીપ? ના એ તે શ્રી પાર્શ્વનાથ ભગવંત સમજવા. કારણકે કૃષ્ણ દશ દશાર્ણયુકત હતા અને કાજળ સમાન રમણીય કાંતિવાળા પણ હતા. તેમ દીપક પણ દશા-વાટયુકત અને અંજનયુક્ત હોય છે. માટે સમાનતા ઘટિત છે. જેમની વાણીરૂપ ગોત્રજ ભવ્યરૂપ ગોચરમાં ચરી–સંચરી કલ્યાણરૂપ અમૃતદુધથી પાત્રને ભરી દે છે એવા ગોપતિ (વાળ) રૂપ શ્રી વર્ધમાનસ્વામી તમારું રક્ષણ કરે. ચાદ પૂર્વ અને દ્વાદશાંગીથી પ્રમોદ પમાડનાર વિબુધ કે દેવને પૂજનીય અને બહુ પાદ-ચરણના ઉદયયુક્ત એવી વાણુની જેમણે રચના કરી, તે શ્રી ગામ સ્વામીને હું સ્તવું છું. જેમના પ્રસાદથી સત્પદો અને અર્થ (ધન) ની સંપત્તિ પ્રાપ્ત થાય છે, તે જીવને સંજીવની ઔષધિરૂપ એવી ભારતી અને લક્ષ્મીને હું નમસ્કાર કરું છું. જેમણે આપેલ એક અર્થરૂપ કોટિગણી વૃદ્ધિને પામે, તે શ્રી ચંદ્રપ્રભસૂરિ મહારાજને હું અનુણી શી રીતે થઈ શકું? જે મિથ્યા આદર આપવામાં તત્પર રહી પરના દોષને પોતે ગુણરૂપ બનાવીને અમને દોષમાં રાખે છે. (દૃષથી અજ્ઞાત રાખે છે), તે સજજન સ્તુતિપાત્ર શી રીતે હોઈ શકે? અથવા તે પરની સ્તુતિ કરવામાં આદર રહિત એવા દુર્જનો શું સ્તુતિપાત્ર છે? કે જેઓ પરદેષથી અભ્યાસી બની અવસરે બીજાને ઉત્તેજીત કરે છે. - આ કળીયુગમાં પૂર્વે યુગપ્રધાન શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે કુમારપાલ વિગેરે રાજાને પ્રતિબંધ પમાડવા માટે ત્રેસઠ શલાકા પુરૂષના ચરિત્ર વર્ણવી બતાવ્યા છે, તેની સાથે શ્રુત કેવલીઓ, દશ પૂર્વધારીઓ અને શ્રી વાસ્વામીનું ચરિત્ર પણ તેમણે બનાવેલ છે. તેમના નામરૂપ મંત્રનું ધ્યાન કરી, તેમના પ્રસાદથી ભાવના જાગ્રત થતાં, શ્રી વજાસ્વામી અને તેમની પછીના શાસનની ઉન્નતિ કરનાર એવા કેટલાક પ્રભાવક આચાર્યોના ચરિત્રો કે જે બહુશ્રુત મહાત્માઓ તેમજ પૂર્વના ગ્રંથેમાંથી કંઈક સાંભળી અને જોઈને હું તે રચવાનો પ્રયત્ન કરીશ. એ માટે પ્રયત્ન, પગે કનકાચલપર આરહણ કરવાને ઈચ્છનાર જેમ જગતમાં હાંસીને પાત્ર થાય તેના જેવો છે. - શ્રી દેવાનંદના પ્રવર શિષ્ય શ્રી કનકપ્રભ અને આ ગ્રંથનું શોધન કરનાર શ્રી પ્રદ્યુમ્નમુનિવર જયવંત વર્તો. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #117
--------------------------------------------------------------------------
________________ મંગળાચરણ. w મંગળાચરણ આ ગ્રંથમાં શ્રી વજસ્વામી, શ્રી આર્ય રક્ષિત, શ્રી આનંદિલ, શ્રીમાન કાલિકાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિ, શ્રી રૂદ્રદેવસૂરિ, શ્રી શ્રમણસિંહસૂરિ, શ્રી આયખપૂટાચાર્ય, પ્રભાવક શ્રી મહેંદ્રસૂરિ, શ્રી વિજયસિંહસૂરિ, શ્રીજીવદેવસૂરિ, શ્રી વૃદ્ધવાદી સૂરિ, શ્રી સિદ્ધસેનદિવાકર, શ્રીહરિભદ્રસૂરિ, શ્રીમદ્ભવાદીસૂરિ, કવીંદ્ર શ્રી બપભટિસૂરિ, શ્રીમાનતુંગસૂરિ, શ્રીમાનદેવસૂરિ, શ્રી સિદ્ધર્ષિ. સૂરિ, શ્રી વીરગણિ, વાદિવેતાલના બિરૂદને ધારણ કરનાર શ્રી શાંતિસૂરિ, શ્રી ધનપાલ સહિત શ્રીમાન મહેંદ્રસૂરિ, ભેજસભામાં જય મેળવનાર શ્રી સૂરાચાર્ય, શ્રીમાન્ અભયદેવસૂરિ, કવીશ્વર શ્રી વીરાચાર્ય, શ્રી દેવસૂરિ તથા શ્રી હેમચંદ્રસૂરિ એ મુનીશ્વરોના ચરિત્ર કહેવામાં આવશે. એમના ગુણકીર્તનમાં મારા જેવાની અલ્પ મતિ શું ચાલી શકે? અથવા તે સાકરને સ્વાદ લેતાં મુંગો માણસ પણ કલધ્વનિથી પિતાને હર્ષ જાહેર કરે છે. એમના ચરિત્રરૂપ વૃક્ષોથકી પુષ્પ-સમૂહ એકત્ર કરીને ગુરૂવાણીના પ્રભાવથી હું તેની ઉત્કટ માળા ગુંથવાને પ્રારંભ કરું છું. તેમાં આદિ મંગલરૂપ, સૌભાગ્ય-ભાગના નિધાન એવા શ્રી વજીસ્વામીનું ચરિત્ર છે, હું તેનું યથામતિ વર્ણન કરૂં છું– Fi= = = = = = = = B 1 શ્રી વજ્ઞસ્વામી પ્રધ. 8. =HT=0CESS= =cd=SOESS= == liI ] == E == = સ્વીરૂપ તલાવડીના કમળ સમાન અવંતી નામે દેશ છે કે જેના ગુણગ્રામના રંગથી લક્ષ્મી અને સરસ્વતી બંને મિત્રતા કરીને ત્યાં રહેતી હતી. તે દેશમાં તુંબવન નામે એક સુખી નગર હતું છે કે જ્યાં નિવાસ કરવાને દેવતાઓ પણ ઉત્સુક થઈ રહ્યા હતા. તે નગરમાં ધન નામે એક શેઠ હતો કે જેના અપરિમિત દાનથી જીતાયેલા કલ્પવૃક્ષો અને કામધેનુએ સ્વર્ગને આશ્રય લીધો. એ શેઠનો ધનગિરિ નામે એક પુત્ર હતો કે જે અથી જનોની દુઃસ્થિતિરૂપ નાગરમોથને ઉછેદ કરવામાં મહાવરાહ સમાન અને રૂપમાં કામદેવ જેવો હતો. બાલ્યાવસ્થાથી જ તેનું મન, પંડિતોની જેમ વિવેકથી કુશળ બન્યું હતું. વળી મહાત્માઓના સંસર્ગથી તે પાણિગ્રહણ કરવાને ઈચ્છતો ન હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #118
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવચરિત્ર. હવે તે નગરમાં મહા ધનવાન ધનપાલ નામે એક વ્યવહારી વસતો હતો કે જેની લક્ષમી જતાં લક્ષમીપતિ-કૃણે સમુદ્રનો આશ્રય લીધો. તેને આર્યસામત નામે પુત્ર હતો અને સુનંદા નામે પુત્રી હતી. એ બંનેને સમાગમ ત્યાં લક્ષમી અને કૌસ્તુભ જે શોભારૂપ હતો. ત્યાં સુનંદાને દૈવન પામેલ જોઈને તેના પિતા ધનપાલે તેને માટે મહાગુણવાન ધનગિરિ વર ધારી લીધો. તેને પુત્ર આર્યસમિત ગ્રહવાસમાં વસતાં પણ વિનશ્વર ભેગોમાં વિરકત થઈને રહેવા લાગ્યો અને તેણે મૃતરૂપ ચંદનના મલયાચલરૂપ તથા નિવૃતિ–સ્થાનની નજીક પહોંચેલા એવા શ્રી સિંહગિરિ પ્રભુ પાસે દીક્ષા લીધી. * પછી એક દિવસે સુજ્ઞ ધનપાલે ધનગિરિને કહ્યું કે–સાગર ને રેવા નદીની જેમ મારી સુનંદા પુત્રીને તું સ્વીકાર કર.” ત્યારે ધનગિરિ બોલ્યો“તમારા જેવા સહદય મિત્ર, તત્ત્વને જાણનાર એવા મને સંસારરૂપ કેદખાનાના બંધનમાં નાખે, એ શું ઉચિત કહેવાય ?" ધનપાલે કહ્યું—“હે ભદ્ર! પૂર્વે કાષભદેવ સ્વામી આ તૃણ સમાન ભેગકર્મને ભોગવીને ભવસાગરથી મુક્ત થયા. તો આ કાંઈ અનુચિત નથી, માટે હે - માનિન્ ! મારૂં વચન તું માન્ય કર.” આ પ્રમાણે તેના આગ્રહથી પિતાનું મન વિરકત હોવા છતાં ધનગિરિએ તેનું વચન કબુલ રાખ્યું. પછી શુભ લગ્ન મોટા ઓચ્છવપૂર્વક તેણે સુનંદાનું પાણિગ્રહણ કર્યું અને ઈતર સામાન્ય મનુષ્યને દુર્લભ એવા વિષયસુખને તે આસકિત રાખ્યા વિના ભેગવવા લાગ્યું. એવામાં એકદા શ્રીગૌતમસ્વામીએ અષ્ટાપદ પર્વતના શિખર પર જે વેશ્રમણ જાતિના એક દેવતાને પ્રતિબંધ આપે હતો, તે દેવ પિતાનું આયુષ્ય ક્ષીણ થતાં સુનંદાની કુક્ષિરૂપ સરોવરમાં અવતર્યો, એટલે પોતાના મિત્રદેથી વિગ પામતાં તેમણે પૂર્વના દઢ પ્રેમને લીધે સુનંદાને શ્રેષ્ઠ સ્વપ્ન બતાવ્યાં. આ વખતે અવસર મળવાથી પોતાને ધન્ય માનનાર ધનગિરિએ, પુત્રના અવલંબનથી સંતુષ્ટ થયેલ પત્ની પાસે વ્રત લેવાની અનુમતિ માગી, અને જીર્ણ દેરડીની જેમ પ્રેમબંધનને છેદીને, જાણે તેના પુણ્યયોગે ત્યાં પધાર્યા હોય એવા શ્રીસિંહ ગરિની પાસે તે ગયો. ત્યાં લેચપૂર્વક સામાયિક ઉચ્ચરીને તેણે દીક્ષા ધારણ કરી અને નિરંતર દુસ્તપ તપ તપતાં પ્રસન્નતાથી તે ધનગિરિમુનિ કાળ નિર્ગમન કરવા લાગ્યા. હવે અહીં સમય પૂર્ણ થતાં એકદા સુનંદાએ ઉત્તમ પુત્રરત્નને જન્મ આપે. તેણે પોતાના તેજથી રન્નાદીવાઓને પણ ઝાંખા પાડી દીધા. તે વખતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #119
--------------------------------------------------------------------------
________________ શ્રી વજીસ્વામી ચરિત્ર. સુનંદાના સંબંધીએ આનંદપૂર્વક પુત્રને જન્મ-મહોત્સવ પ્રવર્તા, કે જે બાળકને જેવાથી દેવતાઓ પોતાના અનિમિષપણાને સાર્થક માનવા લાગ્યા. એવામાં મહોત્સવ વખતે કોઇએ બાળકને ઉદ્દેશીને કહ્યું કે “હે બાલ! જે તારા પિતાએ દીક્ષા લીધી ન હોત, તો આ મહોત્સવમાં ભારે આનંદ આનંદ ઉછળી રહેત.” એ પ્રમાણે સાંભળતાં પૂર્વના દેવભવના જ્ઞાનાંશથી તે બાળક સંસીની જેમ વિચારવા લાગ્યું કે –“અહો ! મારા પિતાએ ચારિત્ર લીધું, તેથી તે મહા ભાગ્યશાળી કહેવાય. વળી મારે પણ સંયમથીજ ભવને નિસ્તાર થશે.” એમ ધારી તેમાં તેણે બાળપણાને ઉચિત રૂદનરૂપ ઉપાય શોધી કહાડ્યો, અને રેવાનું શરૂ કર્યું, તે અનેક રીતે બોલાવતાં, સ્નાન કે અંગ દાબતાં, અશ્વ કે હાથી બતાવતાં અને બીજા પણ અનેક કૌતુકથી લોભાવતાં પણ છાને ન રહ્યો. કારણ કે જે સ્પટનિદ્રાથી જાગતા સુતો હોય, તે કેમ બેલે? ત્યારે સુનંદા કંટાળીને ચિંતવવા લાગી કે –“આ બાળક તો સર્વ રીતે દષ્ટિને આનંદ આપે તેવો છે, પરંતુ મોટેથી રૂદન કરીને એ જે કંટાળો આપે છે, તેથી મારું મન ભારે દૂભાય છે. એ રીતે છસો વર્ષ તુલ્ય છ મહિના વ્યતીત થઈ ગયા. એવામાં સિંહગિરિ ગુરૂ વિચરતા વિચરતા તે નગરમાં પધાર્યા. ત્યાં ગોચરીને માટે જતા એવા ધનગિરિ મુનિને તેમણે પક્ષીઓના શબ્દજ્ઞાનના નિમિત્તથી જાણુને કહ્યું કે—“હે મુનિ ! આજે સચિન, અચિત કે મિશ્ર જે કાંઈ દ્રવ્ય (વસ્તુ) મળે, તે સર્વ વિચાર કર્યા વિના તમારે લઈ લેવું. 5 ::; , ' ગુરૂનું એ વચન માન્ય કરીને ધનગિરિ મુનિ આર્યસમિત સહિત, પવિત્ર બુદ્ધિથી પ્રથમ જ સુનંદાના ઘરે ગયા. ત્યાં તેમને ધર્મલાભ શબ્દ સાંભળતાં કેટલીક સખીઓ આવીને સુનંદાને કહેવા લાગી–આ ધનગિરિ મુનિને તું પુત્ર આપી દે.” એટલે તે પ્રથમથી જ ભારે કંટાળી ગઈ હતી, તેથી પુત્રને છાતી પર લઈને સુનંદા કહેવા લાગી—“આ રૂદન કરતા તમારા પુત્રે મને આકુળ વ્યાકુળ કરી મૂકી છે, માટે એને લઈને તમે તમારી પાસે રાખે, તેમ કરતાં જે એ સુખી રહેશે, તે તેટલેથી જ હું સંતોષ પામીશ.' ત્યારે ધનગિરિ મુનિ સ્પષ્ટ રીતે બોલ્યા–“હે ભદ્રે ! મારા પુત્રને ગ્રહણ કરીશ, પરંતુ સ્ત્રીનું વચન પંગુની જેમ બરાબર ચાલતું નથી, તે ભવિષ્યમાં કઈ પ્રકારનો વિવાદ થવા ન પામે, તેને માટે આ બાબત સાક્ષીઓ રાખવાની જરૂર છે. બસ, હવે આજથી તારે પુત્રને માટે કાંઈ કહેવું નહિં.' , , સુનંદા બહુ કંટાળી ગઈ હતી, તેથી તેણે કહી દીધું કે આ બાબતમાં આર્યસમિત મુનિ અને આ મારી સખીઓ સાક્ષી છે. હવે પછી હું કંઈ પણ બોલવાની નથી. એટલે પાપના બંધરહિત તથા રાગાદિ આંતર શત્રુને દૂર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #120
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવચરિત્ર. કરનાર એવા ધનગિરિ મુનિ, રૂદનથી વિરામ પામેલ અને ભારે સંતુષ્ટ થયેલા તે બાળકને સુનંદાને બતાવી, પોતાની ઝોળીમાં નાખી, ગૃહાંગણથી બહાર નીકળતાં ભારથી ભુજાને વાંકી વાળતા તે ગુરૂ મહારાજની પાસે આવ્યા. એવામાં વાંકા વળીને આવતા તેમને જોતાં ગુરૂ તેમની સન્મુખ આવ્યા અને તેમની ભુજામાંની ઝોળી ગુરૂએ પોતાના હાથમાં લઈ લીધી, એટલે તેમાં વજન લાગવાથી ગુરૂ બાલ્યા–“હે મુનિ ! આ વા જેવું તમે શું લાવીને મારા હાથમાં મૂક્યું ? મેં તે હાથમાંથી એને મારા આસન પર મૂકી દીધેલ છે.” એમ કહીને ગુરૂએ, સાધુઓના મુખરૂપ ચંદ્રકાંત મણિને અમૃતસ્ત્રાવના કારણરૂપ અને ચંદ્રમા સમાન કાંતિવાળા તે બાળકને જે. એટલે ગુરૂએ તે બાળકનું વજ એવું નામ આપ્યું અને સાધ્વીઓના ઉપાશ્રયમાં તે શ્રાવિકાઓને સે. પછી પોતે ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા.* હવે ગુરૂભક્તિ અને તે બાળકના ભાગ્ય-સૈભાગ્યથી વશ થયેલ શ્રાવિકાઓ, દુગ્ધપાન વિગેરે શુશ્રુષાથી, પોતાના બાલક કરતાં પણ અધિક વાત્સલ્ય લાવીને વજાને ઉછેરવા લાગી અને રાત્રે સાધ્વીઓના ઉપાશ્રયમાં વસ્ત્રનું પારણું બાંધીને તેમાં તેને આનંદપૂર્વક ઝુલાવતી હતી. ત્યાં રહેતાં તે વિચક્ષણ બાળક, સાધ્વીએ વારંવાર આવૃત્તિ કરેલ અગીયારે અંગ સાંભળીને શીખી ગયે. પછી તે કંઈક વિશેષ આકારથી સુશોભિત થયેલ બાળકની પરિચય કરવા માટે સુનંદા પણ ત્યાં આવી, અને તે બાળકને જોતાં તેના પર તેને મેહ ઉત્પન્ન થયે. એટલે તેણે સાધ્વીઓ પાસે પ્રાર્થના કરી કે–આ બાળક મને આપે.’ ત્યારે સાધ્વીએ બેલી–વસ્ત્ર અને પાત્ર સમાન આ ગુરૂની થાપણ કહેવાય, તો અમારાથી એ બાળક તને કેમ આપી શકાય? તારે અહીં આવીને જ એ બાળકનું લાલન પાલન કરવું, પરંતુ ગુરૂની અનુમતિ વિના એને તારે પોતાના ઘરે ન લઈ જા.' " એવામાં એકદા ગુરુ મહારાજ ત્યાં આવ્યા. એટલે સુનંદાએ ગૃહસ્થની જેમ પતિની પાસે પોતાના બાળકની માગણી કરી. ત્યારે ધનગિરિ મુનિએ તેને સમજાવતાં કહ્યું કે- “હે ધર્મ ! રાજાના આદેશની જેમ, સજજન પુરૂષના વચનની જેમ અને કન્યાના દાનની જેમ મહાજને એકજ વચની હોય છે; પરંતુ બાળકના વસ્ત્રની જેમ તેઓ વચન સ્વીકારીને મૂકી દેતા નથી, અથવા તો તે ભદ્રે ! તું વિચાર કર કે આ બાબતમાં આપણું સાક્ષીઓ પણ છે.” - એમ મુનિએ સમજાવ્યા છતાં નિર્વિચારપણે તેણે જ્યારે પોતાને કદાગ્રહ ન મૂક; ત્યારે સંઘના પ્રધાન પુરૂષોએ તેને મધુર વચનથી બહુ બહુ સમજાવી છતાં તે વચનનો સ્વીકાર ન કરતાં સુનંદા રાજાની પાસે ગઈ, એટલે રાજાએ સંઘ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #121
--------------------------------------------------------------------------
________________ શ્રી વજીસ્વામી ચરિત્ર. સહિત સાધુઓને બોલાવ્યા. એટલે ત્યાં ન્યાયાધિકારમાં નિયુક્ત અધિકારીઓએ તેમના બંને પક્ષોની હકીકત બરાબર પૂછી લીધી અને તેમનો પરસ્પર કલકરાર સાંભળતાં તેઓ ન્યાયયુત ચુકાદો આપતાં મુંઝવણમાં પડી ગયા. તેમણે વિચાર કર્યો કે–એક તરફ જેના ઉપકારનો બદલે કઈ રીતે વળી ન શકે એવી માતા પિોતે પુત્રની માગણી કરે છે અને બીજી બાજુ તીર્થકરેએ પણ માન્ય કરેલ એવો શ્રી સંઘ બાળકને માગે છે.” પછી છેવટે રાજાએ પોતે વિચાર કર્યો કે–આ બાળક પોતાની ઈચ્છાનુસાર જેની પાસે જાય, તે એને લઈ જાય, બીજે વિવાદ કરવાનું અહીં કાંઈ પ્રયોજન નથી.” એમ ધારીને એ બાબતમાં રાજાએ પ્રથમ તે બાળકની માતાને આજ્ઞા કરી. એટલે સુનંદાએ રમકડાં, તેમજ મધુર મીઠાઈ વિગેરે બતાવીને બાળકને પોતાની પાસે બોલાવવા પ્રયત્ન કર્યો, તથા તેને અનેક પ્રકારે લલચાવ્યો; પરંતુ બાળક તેની પાસે ન જતાં ત્યાંને ત્યાંજ ઉભે રહ્યો, ત્યારે રાજાએ તેના પિતા ધનગિરિ મુનિને આજ્ઞા કરી. એટલે રજોહરણ ઉંચે કરીને તેણે નિર્દોષ વચનથી જણાવ્યું કે–“હે વત્સ ! જે તને તત્ત્વનું જ્ઞાન હોય. અને ચારિત્રની ભાવના હોય, તે કર્મરૂ૫ રજને દૂર કરવા માટે આ રજોહરણ ગ્રહણ કર.” એમ સાંભળતાં મૃગની જેમ કુદકે મારીને તે બાળક તેમના ઉત્સંગમાં આવ્યો અને ચારિત્રરૂપ રાજાના ચામર સમાન તે રજોહરણ તેણે લઈ લીધું. તે વખતે મંગલધ્વનિપૂર્વક સમસ્ત વાજિંત્રોના નાદ સાથે તરત જયજયારવ પ્રગટ થયે. આથી રાજાએ શ્રી સંઘની પૂજા કરી. પછી શ્રાવક સમુદાયથી પરવરેલા શ્રીગુરૂ પોતાના સ્થાને આવ્યા. આ બધું જોતાં સુનંદાએ વિચાર કર્યો કે મારા ભ્રાતા, આર્યપુત્ર (પતિ) અને પુત્ર પણ મુનિ થયા, તે હવે મારે પણ સંયમનું શરણ લેવું ઉચિત છે.” હવે વજી ત્રણ વરસનો છતાં વૃતની ઈચ્છાથી તે સ્તનપાન કરતો ન હતે. તેથી ગુરૂ મહારાજે દીક્ષા આપી અને તેની માતા સહિત તેને ત્યાં મૂકો. સાધ્વીઓના ઉપાશ્રયમાં તે આઠ વરસને થયો, ત્યારે સિંહગિરિ ગુરૂ પિતાના પરિવાર સહિત વિહાર કરીને અન્યત્ર ચાલ્યા. અપ્રતિબંધપણે તેઓ ઈર્યાસમિતિપૂર્વક વિચરવા લાગ્યા. એવામાં પર્વતની નજીકની ભૂમિમાં તે બાળમુનિ વજાને જોઈને તેની પરીક્ષા કરવા તેના પૂર્વભવના, મિત્ર જંભક દેવોએ વૈક્રિય મેઘમાળા પ્રગટ કરી, એટલે મયૂરોના કેકારવથી મિશ્ર થયેલ સારસ પક્ષીઓના સ્વરથી મધુર બનેલ નાદ શ્રેત્રે દ્રિયને સુધાસ્વાદ જેવો થઈ પડયો. તે વખતે નિરંતર ઉત્કટરીતે પ્રગટ થઈ ખડખડ કરતા જળપ્રવાહથી ઓતપ્રોત થયેલ પૃથ્વી જાણે જળથીજ બનાવેલ હોય તેવી ભાસવા લાગી. આવા સમયે અપકાય છની વિરાધનાને ન ઈચ્છતા ગુરૂ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #122
--------------------------------------------------------------------------
________________ (8) શ્રી પ્રભાવચરિત્ર. ' મહારાજ એક વિશાળ ગિરિગુહામાં બેસી રહ્યા. એમ ઘોર ઘનાઘન કઈ રીતે વિરામ ન પામે, એટલે જ્ઞાન ધ્યાનથી તૃપ્ત થયેલા મુનિઓ ઉપવાસી થઈને રહેવા લાગ્યા. તે વખતે જગત–જીવનના પોષણને માટે શંકા પામેલ સૂર્ય પણ વિશ્વમાં રસની સ્થાપના કરવા માટે પ્રગટ રીતે ઉદય પામ્ય, એવામાં સાગરમાંથી જળ લાવીને પૃથ્વીને પૂરી દેવા પછી મેઘ પણ માગના શ્રમથી પથિક જેમ વિસામો લે, તેમ તે વિરામ પાપે, એટલે વજમુનિના સુંદર વ્રતથી સંતુષ્ટ થયેલા દેવતાઓએ વણિક બનીને પારણા માટે તેને નિમંત્રણ કર્યું, એટલે ત્રણ એષણામાં ઉપયોગ રાખનાર અને આહારમાં આદર રહિત એવા વજામુનિ ગુરૂની અનુમતિ લઈને ત્યાં આહાર હરવા ગયા. તે વખતે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવનો તેમણે ઉપગ દીધો. તે દ્રવ્યથી કોળાને પાક જેવામાં આવ્ય, ક્ષેત્રથી માલવ દેશ હતો, અને કાળ ગ્રીષ્મઋતુ હતી, પણ ભાવનો વિચાર કરતાં તે દેવતા નીવડયા. તેમના ચરણન્યાસ પૃથ્વીતલને સ્પર્શ કરતા ન હતા અને તેમની પુષ્પમાળા અશ્લાન હતી. આથી વજમુનિ વિચારવા લાગ્યા કે –“અમે ચારિત્રધારીઓને દેવપિંડ કપે નહિં, એમ ધારી તેમણે આહારને નિષેધ કર્યો. તેથી દેવ પરમ હર્ષને પામ્યા અને પિતે પ્રગટ થઈને, સવૃત્તના તેજથી સૂર્ય સમાન દેદીપ્પમાન એવા વજમુનિને તેમણે વંદન કર્યું. પછી ગુરૂ મહારાજ સાથે તેમણે અન્યત્ર વિહાર કર્યો. એવામાં એકદા પ્રથ મની જેમ તે દેવેએ વજ મુનિને ઘેબરનું નિમંત્રણ કર્યું. ત્યાં પણ જ્ઞાનોપયોગથી તેમણે નિષેધ કર્યો એટલે દેવોએ પ્રસન્ન થઈને તેમને આકાશગામિની વિદ્યા આપી કારણ કે તેવા ભાગ્યવંત સત્પરૂષને જગતમાં કાંઈ દુર્લભ નથી. ' હવે એક દિવસે શ્રીગુરૂ મહારાજ થંડિલભૂમિએ ગયા અને શુભ એષણામાં ઉપગવાળા એવા ગીતાર્થ મુનિઓ બધા ગોચરીએ ચાલ્યા ગયા હતા. એટલે વા મુનિને અવકાશ મળે તેથી બાલ્યભાવની ચપળતાથી તેમણે બધા મુનિ એના ઉપકરણે નામવાર ભૂમિપર સ્થાપન કરી, ગુરૂએ સ્વમુખે પ્રકાશેલ એવા શ્રુતસ્કંધના સમૂહની મહાઉદ્યમથી પ્રત્યેક વાચના આપવી શરૂ કરી. એવામાં શ્રીમાન સિંહગિરિ મહારાજ વસતિની નજીકમાં આવ્યા અને મેઘના જેવો વામુનિને ગંભીર શબ્દ તેમના સાંભળવામાં આવ્યો જે સાંભળતાં તેમણે વિચાર કર્યો કે“શું મુનિએ આવીને આ શાસ્ત્રાધ્યયન કરે છે ?" ત્યાં એક વા મુનિના શબ્દો ધારીને તેમને ભારે સંતોષ થયે. તરતજ તેમણે ચિંતવ્યું કે-“અહો આ ગ૭ ધન્ય છે કે જ્યાં આવા બાળમુનિ પંડિત છે.” પછી આ વામુનિ ભ ન પામે એમ ધારી તેમણે ઉંચા અવાજે નિરિસહીને ઉચ્ચાર કર્યો એટલે ગુરૂનો શબ્દ સાંભળતાં જ મુનિ પણ ઉપકરણોને યથાસ્થાને મુકીને લજજા અને ભય પામતા તે ગુરૂની સન્મુખ આવ્યા, અને તેમના ચરણ પુંછ, પ્રાસુક જળથી પખા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust કાયા
Page #123
--------------------------------------------------------------------------
________________ શ્રી નજીસ્વામી ચરિત્ર. લીને વજમુનિએ તે પાદદકને વંદન કર્યું, આવા તેનાવિનયને જોતાં ગુરૂએ અત્યંત હર્ષપૂર્વક તેમની સામે જોયું. પછી “વૈયાવૃત્યાદિકમાં આ લઘુ મુનિની અવજ્ઞા ન થાય” એમ વિચારીને ગુરૂએ શિષ્યોને કહ્યું. કે–“હવે અમે વિહાર કરીશું.” એમ સાંભળતાં મુનિઓ કહેવા લાગ્યા–“હે પ્રભો ! અમને વાચના કેણ આપશે ? " ગુરૂ બાલ્યા–આ વજમુનિ તમને વાચા આપીને સંતોષ પમાડશે.” એટલે તેમણે વિચાર કર્યા વિના ગુરૂનું વચન કબુલ કર્યું. અહા ! એવા સ્વગુરૂભક્ત શિષ્યોને વારંવાર નમસ્કાર છે. પછી પડિલેહણ કરીને તે મુનિઓ વમુનિ પાસે આવ્યા, એટલે તેમણે તેમને વાચા આપવાને પ્રારંભ કર્યો, વિના પ્રયાસે તેમણે શાસ્ત્રનું રહસ્ય એવી રીતે સમજાવવા માંડયું કે મંદબુદ્ધિ પણ જે સહેલાઈથી સમજી શકે. હવે કેટલાક દિવસ પછી આચાર્ય મહારાજ ત્યાં આવ્યા એટલે મુનિઓ તેમની સન્મુખ ગયા. ગુરૂએ વાચના સંબંધી બધે વૃત્તાંત પૂછો ત્યારે તે બધા સાથે મળીને કહેવા લાગ્યા કે આપ પૂજ્યશ્રીના પ્રસાદથી અમને વાચનાનું ભારે સુખ થઈ પડયું. તે હવે સદાને માટે જ મુનિજ અમારા વાચનાચાર્ય થાઓ. એમ સાંભળતાં ગુરૂ બાલ્યા–એમ ધારીને એ મુનિના અભુત ગુણગરવ તમને જણાવવા માટે જ મેં વિહાર કર્યો હતો. અહીં ગુરૂના આગમન સુધીમાં વજ મુનિએ તપસ્યા વિધાનથી સંશુદ્ધિ યુકત વાચનાપૂર્વક આગમને અભ્યાસ કરી લીધો. પછી ગુરૂ પિતે દશપુરમાં જઈ વજા મુનિને શેષ શ્રતને અભ્યાસ કરવા માટે અવંતીમાં આદર સહિત શ્રી ભદ્રગુપ્તસૂરિ પાસે મોકલ્યા. ગુરૂની આજ્ઞાથી ત્યાં જતાં તેમણે રાત્રે નગરની બહાર નિવાસ કર્યો. એવામાં અહીં ગુરૂએ હર્ષપુર્વક પિતાના શિષ્યોને સ્વપ્નની વાત જણાવી કે– દુગ્ધપૂર્ણ મારું પાત્ર કઈ અતિથિ આવીને પી ગયે. તેથી સમસ્ત દશપુવનો અભ્યાસ કરનાર કોઈ આવશે.” એમ તે બોલતા હતા, તેવામાં જ મુનિ તેમની સમક્ષ આવી વંદન કરીને ઉભા રહ્યા. એટલે ગુરૂએ તેમને પોતે ભણેલ સમગ્ર કૃતનો અભ્યાસ કરાવ્યા. અનુક્રમે અભ્યાસ કરાવીને ભદ્રગુપ્તસૂરિએ તે સિદ્ધાંતની અનુજ્ઞા માટે તેમને પુનઃ ગુરૂ પાસે મોકલ્યા. એવામાં પૂર્વભવના મિત્ર દેએ જ્ઞાનથી જાણુને વામુનિની આચાર્ય પ્રતિષ્ઠા અવસરે અદ્ભુત મહોત્સવ કર્યો. ત્યાં શુભ લગ્ન ગુરૂ મહારાજે સર્વે અનુયેગની અનુજ્ઞા આપી અને પ્રમેદપૂર્વક સર્વ જિનેશ્વરેના તેજ-તત્વને તેમનામાં સ્થાપન કર્યું. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #124
--------------------------------------------------------------------------
________________ ( 10 ) શ્રી પ્રભાવચરિત્ર. હવે ગુરૂ મહારાજે સ્વર્ગ–ગમન કરતાં શ્રી વજસ્વામી પ્રભુ પાટલીપુત્ર નામના નગરના ઉદ્યાનમાં આવીને સમોસર્યા. ત્યાં એકદા તેમણે પોતાનું કુરૂપ બનાવીને ધર્મનું વ્યાખ્યાન આપ્યું. ત્યારે લોકો કહેવા લાગ્યા કે –“અહે! આ ગુણને અનુરૂપરૂપ નથી.” પછી બીજે દિવસે સુંદર રૂપથી તેમણે ધર્મોપદેશ કર્યો. એટલે કે કહેવા લાગ્યા કે–“અહો ! નગરને ક્ષોભ ન થાય, એવા ભયથી આચાર્ય મહારાજે પોતાનું કુરૂપ બનાવ્યું હતું. હવે અહીં સાધ્વીઓ પાસે વાસ્વામીના ગુણગ્રામના ગાનથી ધનશ્રેણીની રૂકમણી નામે કન્યા પ્રથમથી જ તેમના ભારે આદરયુક્ત અનુરકત થઈ બેઠી હતી. તેણે પોતાના પિતાને જણાવ્યું કે “હે તાત! મારું એક સત્ય વચન સાંભળે. મને શ્રીવાસ્વામી સાથે પરણાવ, નહિ તો મારે અગ્નિનું શરણ લેવું પડશે.” એટલે પિતાની પુત્રીના આવા આગ્રહથી શતકોટિ ધન સહિત પોતાની પુત્રીને લઈને ધન શેઠ વજી સ્વામી પાસે આવ્યો ત્યાં અંજલિ જોડીને તેણે સૂરિને વિનંતિ કરી કે– તમને મારી પુત્રી પતિ કરવાને ઈચ્છે છે. એ રૂપ અને યવનયુક્ત છે, માટે એને સ્વીકાર કરે, તેમજ જીવન પર્યત દાન અને ભેગથી પણ ક્ષીણ ન થાય, તેટલું આ ધન ગ્રહણ કરે. હું તમારા ચરણે ધઉં છું.” એમ સાંભળતાં શ્રીવાસૂરિ કહેવા લાગ્યા કે—“હે શ્રેષ્ટિન ! તમે તો સરલ લાગો છે. પોતે સાંસારિક બંધનમાં બંધાઇને દૂર રહેલા બીજાઓને પણ બંધનમાં નાખવા ઈચ્છે છે. વળી હે ભદ્ર! રેગુંથી રત્નરાશિ, તૃણથી કલપવૃક્ષ, ગોંડુક્ક. રથી ગજેંદ્ર, કાકથી રાજહંસ, માતંગગૃહથી રાજ મહેલ અને ક્ષાર જળથી અમૃતની જેમ કુદ્રવ્ય અને વિષયાસ્વાદથી તમે મારા તપનું હરણ કરવા ઈચ્છો છો. વિષયો તે તરત અનાયાસે ઈદ્રિયોને વિકસિત કરે છે અને મહા ભેગોયુકત ધન તે કેવળ આત્માને બંધનમાં જ નાંખે છે. તે એ તમારી પુત્રી જે મારામાં અનુરકત હોય અને છાયાની જેમ મને અનુસરવા માગતી હોય, તો મેં સ્વીકારેલ જ્ઞાન-દર્શન યુકત વ્રતને ધારણ કરે.” એ પ્રમાણે સાંભળતાં અભિલાષારૂપ વિષ દૂર થવાથી રૂકિમણું પ્રતિબોધ પામી અને સંયમ લઈને તે સાધ્વીઓની પાસે રહી. તે વખતે આચારાંગસૂત્રમાં રહેલ મહાપરિજ્ઞા નામના અધ્યયનમાંથી શ્રી વાસ્વામીએ આકાશગામિની વિદ્યા ઉધૂત કરી. એવામાં એકદા વૃષ્ટિના અભાવે ત્યાં ભયંકર દુષ્કાળ આવી પડયો, જેથી પૃથ્વી પર સચરાચર પ્રાણીઓનો અધિક નાશ થવા લાગ્યો. તે વખતે સીદાતા શ્રી સંઘે આવીને શ્રી વાસ્વામીને નિવેદન કર્યું કે–“હે સ્વામિન્ ! અમારૂં રક્ષણ કરે.” એટલે શ્રીવાજસૂરિએ તેમની એ વાત ધ્યાનમાં લીધી. પછી તરતજ હર્ષપૂર્વક એક પટ વિસ્તારી તેનાપર શ્રી સંઘને બેસારીને તે ગગનગામિની વિદ્યાના બળે દેવની જેમ આકાશ માર્ગે ચાલ્યા. તે વખતે શય્યાતર ત્યાં ઘાસની શોધ કરવા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #125
--------------------------------------------------------------------------
________________ શ્રી વજસ્વામી ચરિત્ર ( 11 ) ગયો હતે. એટલે પાછળથી તેણે આવીને કહ્યું કે હે પ્રભે ! મારો પણ ઉદ્ધાર કરે.” ત્યારે વજસૂરિએ તેને પણ સાથે લઈ લીધો. પછી તરતજ એક સુખી દેશમાં આવેલ મહાપુરી કે જ્યાં બાધ ધર્માનુયાયી રાજા અને લોકો વસતા હતા, ત્યાં બધા આવી પહોંચ્યા, એટલે સુકાળ અને રાજ્યના સુખથી શ્રી સંઘ ત્યાં સુખ પૂર્વક રહેવા લાગ્યો. એવામાં સર્વ પર્વોમાં ઉત્તમ એવા શ્રી પર્યુષણ પર્વના દિવસો આવ્યા. ત્યારે રાજાએ પ્રતિકૂલ થઈને પુષ્પને નિષેધ કર્યો એટલે જિનપૂજની ચિંતામાં આકુળ વ્યાકુળ થઈને શ્રી સંઘે વજસ્વામીને વિજ્ઞપ્તિ કરી. તેથી સુરૂશિરેમણિ અને ઉજવળ કીર્તિધારી એવા શ્રી વજસ્વામી આકાશમાગે ઉડીને માહેશ્વરી નગરી પર આવ્યા. ત્યાં તેમના પિતાને મિત્ર એક ગુણજ્ઞ માળી બગીચામાં હતે. તે કુલસિંહ નામના આરામિક શ્રી વજસ્વામીને જઈ વંદન કરીને કહેવા લાગ્યો–“હે નાથ! મને કંઈક કાર્ય ફરમાવે.” ત્યારે ગુરૂ બોલ્યા- હે આર્ય! સુંદર પુષ્પોનું મારું કામ છે, તે કરી આપે.” " એટલે માલિકે કહ્યું - તમે પાછા ફરે, ત્યારે લેતા જજે.” એમ સાંભળી વજસૂરિ ત્યાંથી શુદ્ર હિમવંત પર્વત પર લક્ષ્મીદેવી પાસે ગયા. ત્યાં ધર્મલાભરૂ૫ આશિષથી તેને આનંદ પમાડીને તેમણે પોતાનું કાર્ય જણાવ્યું. એટલે લક્ષમીદેવીએ પોતાના હાથમાં રહેલ સહસ્ત્રપત્ર કમળ જિનપૂજાને માટે તેમને અર્પણ કર્યું. તે લઈને વજસ્વામી પિતાના મિત્ર પાસે આવ્યા. તેણે વિશ લાખ પુષ્પો તેમને અર્પણ કર્યા. તે બધાં વૈકિય વિમાનમાં લઈને સૂરિ પિતાના નગરમાં આવ્યા. ત્યાં જંભક દેવતાઓએ આકાશમાં રહીને સંગીત–મહોત્સવ કર્યો, એટલે દિવ્ય વાજિંત્રો વાગતાં આકાશ એક શબ્દમય થઈ ગયું. એવામાં ઓચ્છવ કરતાં દેવને પિતાની ઉપર આવતા જોઈને લેકે ભારે ચમત્કાર પામ્યા અને કહેવા લાગ્યા કે –“અહો ! આપણા ધર્મનો મહિમા તે જુઓ, કે દેવતાઓ આવે છે.” ત્યાં તો દેવો તેમના દેખતાં જિનમંદિરમાં ચાલ્યા ગયા. પછી જિનેશ્વર ભગવંતની પૂજા કરીને શ્રાવકે બધા પરમ પ્રમોદ પામ્યા અને પર્યુષણ પર્વના દિવસે શ્રીગુરૂ મહારાજ પાસે તેમણે ધર્મોપદેશ સાંભળે. આ ચમત્કાર જોઈ રાજા સંતુષ્ટ થઈને ગુરૂ મહારાજ પાસે આવ્યો. એટલે વજસૂરિએ તેને પ્રતિબોધ પમાડ, જેથી બૈદ્ધ લેકે બધા અધોમુખ થઈ ગયા. ' હવે એકદા સ્વામી વિચરતા વિચરતા દક્ષિણ દિશામાં ગયા. ત્યાં કોઈ સ્થળે શુદ્ધ ભૂમિભાગયુત ઉદ્યાનમાં તેમણે નિવાસ કર્યો. તે વખતે લેગ્મરોગને દૂર કરવા માટે તેઓ સુંઠનો કટકો લાવ્યા અને વાપરતાં બાકી રહેલ તે સુંઠનો કટકો તેમણે પોતાના કાનપર મૂકી દીધું. પછી સંધ્યાકાળે પડિલેહણ કરતાં મુહપત્તીથી III P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #126
--------------------------------------------------------------------------
________________ ( 12 ) શ્રી પ્રભાવક ચરિત્ર. કાનના પડિલેહણમાં તે નીચે પડે. તે જોતાં તેમણે વિચાર કર્યો કે–અહા ! મને વિસ્મૃતિનો ઉદય થયો, તેથી હવે આયુષ્ય ક્ષીણ થઈ ગયેલ લાગે છે. તે પૂર્વના દુષ્કાળ કરતાં પણ અધિક દુષ્કાળ પ્રાપ્ત થશે.” પછી વજાસ્વામીએ ગચ્છની સંભાળ માટે વાસેન મુનિને આદેશ કરીને મોકલ્યા. એટલે પિતાના મન સમાન મનહર એવા કંકણ દેશ તરફ તે હળવે હળવે ચાલ્યા. ત્યાં દુષ્કાળને લીધે ભિક્ષા ન પામતા સાધુઓને તેમણે વિદ્યાપિંડથી ભજન કરાવીને કહ્યું કે –“બાર વરસ સુધી નિરંતર એ વિદ્યાર્ષિડનું ભજન કરવું પડશે. માટે અનશન કરવા લાયક છે.’ એમ સાંભળતાં મુનિએ તેમનો મનોભાવ જાણીને ત્યાં રહેવા લાગ્યા. - હવે શ્રી વજાસ્વામી સાધુઓ સહિત કે પર્વતપર ચાલ્યા. ત્યાં માગે જતાં એક ગામમાં તેમને એક શિષ્ય મળે. તેમને વૃત્તાંત જાણવામાં આવતાં તે પરમ વૈરાગ્ય પામ્યો. અને ચિંતવવા લાગ્યું કે આ શિષ્ય ચિરંજીવી રહે,” એમ ધારી ગુરૂ મન મુકીને ચાલ્યા લાગે છે. તેમણે મને નિ:સત્વ જે, તે પ્રભુની પાછળ શા માટે નહિ જાઉં?”એમ ધારીને તેણે તપ્ત પાષાણપર પાદપેપગમન અનશન કર્યું. એટલે મધના બિંદુની જેમ તરત તેને દેહ ઓગળી ગયે. તેના મરણ પામતાં દેવોએ મહોત્સવ કર્યો. ત્યારે વજીસ્વામીએ યતિઓની આગળ તે શિષ્યનું એ મહાસત્વ કહી સંભળાવ્યું. જે સાંભળતાં બધા મુનિએ પરમ વૈરાગ્ય પામ્યા, અને ત્યાં શરીરને શાંત-સ્થિર કરીને નિર્જીવ ભૂમિપર અલગ અલગ બેસી ગયા. એવામાં કોઈ પ્રત્યેનીક દેવી ત્યાં ઉપસર્ગ કરવાને આવી. અને મધ્યરાત્રે દિવસ બતાવીને તે તેમને દહીં આપવા લાગી. એટલે ત્યાં અપ્રીતિ થાય તેવું સમજીને તે મુનિઓ બીજા કઈ શિખર પર ગયા. જેમને જીવન અને મરણમાં આકાંક્ષા ન હોય, તેમને દેવતાઓ શું કરવાના હતા? પછી તેઓ યથાયોગ પ્રાણ ત્યાગ કરીને દેવલોકમાં ગયા. તેમજ અર્ચિતનીય વૈભવવાળા એવા શ્રી વાસ્વામી પણ સ્વર્ગે ગયા. તેમનું મરણ જાણવામાં આવતાં પૂર્વભવના સ્નેહને લીધે ઈંદ્ર ત્યાં આવ્યું અને તેણે પોતાને રથ ચોતરફ ફેરવ્યો. ત્યાં ગહન વૃક્ષોને ઉખેડી, પૃથ્વીને સમાન કરીને તે દેવતાઓ સહિત ક્ષણવાર ઉભો રહ્યો. ત્યારથી તે પર્વત રથાવત એવા નામથી પ્રસિદ્ધ થયે. કારણકે મહાપુરૂષથી જે ખ્યાતિ પામે, તે અચલતાને પામે છે. હવે વજસેન મુનિ એપાર નામના નગરમાં ગયા. ત્યાં જિનદત્ત શેઠની ઇશ્વરી નામે પ્રિયા પોતાના ચાર પુત્ર સહિત રહેતી હતી. સમર્થ ગુરૂ મહારાજની શિક્ષાને માથે ચઢાવનાર તે મુનિ એ શ્રાવિકાના ઘરે ગયા. એટલે ચિંતામણિ સમાન તેમને આવતા જોઈને તે પરમ હર્ષ પામી અને કહેવા લાગી કે –“હે પ્રભુ આજે અમે એ વિચાર કર્યો છે કે—“કણની કલ્પનાથી લક્ષમૂલ્યનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #127
--------------------------------------------------------------------------
________________ શ્રી વજસ્વામી ચરિત્ર. ( 13) પાયસ તૈયાર કરેલ છે. દ્રવ્યની સંપત્તિ છતાં અન્નના અભાવે અવશ્ય મરણ નિપજે છે, માટે એ તૈયાર કરેલૂ પાસમાં વિષમ વિષ નાખવાનું છે. એવામાં પુણ્યાગે અત્યારે આપ પૂજ્યનું પવિત્ર દર્શન થયું, તેથી અમે કૃતાર્થ થયા. હવે પાર લૈકિક કાર્ય કરવાની અમારી ધારણા છે.” એ પ્રમાણે સાંભળતાં ગુરૂશિક્ષાથી ચમત્કાર પામેલ મુનિ બોલ્યા–“હે ધર્મશીલ શ્રાવિકા ! વજીસ્વામી ગુરૂએ નિવેદન કરેલ વચન સાંભળ–લક્ષમૂલ્ય પાસ એક સ્થળે જોવામાં આવતાં સુકાળ થશે માટે વૃથા એ જનને વિષમિશ્રિત ન કર.” - ત્યારે તે કહેવા લાગી—“હે પ્રભુ ! અમારા પર પ્રસાદ કરીને આ ભજન સ્વીકારો.” એમ કહીને તેણે મુનિને તે ઉત્તમ ભેજન વહોરાવ્યું. એવામાં સંધ્યા થતાં દરિયામાર્ગે પ્રશસ્ત ધાન્યથી ભરેલા વહાણ ત્યાં આવી ચડયાં. જેથી તરત સુકાળ થયે. આથી પરિવાર સહિત તે શ્રાવિકા ચિતવવા લાગી કે –“અહા ! ખોટી રીતે આપણું મરણ થઈ જાત. તે હવે જિન ધર્મના બીજરૂપ સદ્દગુરૂ શ્રી વજસેન મુનિ પાસે દીક્ષા લઈને આપણે આપણું જીવિતવ્યનું ફળ કેમ ન લઈએ ?" એમ ધારીને નાચેંદ્ર નિવૃતિ, ચંદ્ર અને વિદ્યાધર એ પોતાના ચાર પુત્રો સાથે તેણે દીક્ષા લીધી. તે ચારે કંઈક ન્યૂન દશ પૂર્વધારી થયા. તેમના નામના ગછો હજી પણ અવની પર જયવંત વતે છે, તે ચારે જિનાધીશ-મતને.ઉદ્ધાર કરવામાં ધુરંધર હતા. તે તીર્થમાં અદ્યાપિ તેમની પૂજનીય મૂર્તિઓ વિદ્યમાન છે. એ પ્રમાણે દેવતાઓને પણ સ્તુતિ કરવા લાયક અને જિન-ઉપનિષદના કંઈપણ તસ્વરૂપ, સંપત્તિના હેતુરૂપ અને ભવસાગરથી વિસ્તાર પામવાને સેતુરૂપ એવું આ શ્રી વાસ્વામીનું ચરિત્ર ભવ્યાત્માઓને આનંદ આનંદ આપે અને યાવરચંદ્ર દિવાકર જયવંત વર્તો. શ્રીચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરમાં હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષમીના પુત્ર શ્રોપ્રભાચંદ્રસૂરિએ મનપર લેતાં શ્રી પ્રદ્યુમ્નસૂરિએ તપાસીને શુદ્ધ કરેલ (નિર્મળ કરેલ), શ્રી પૂર્વ મહર્ષિઓના ચરિત્રરૂપ રેહણાચલમાં આ શ્રા વજસૂરિના ચરિત્રરૂપ પ્રથમ શિખર સંપૂર્ણ થયું. જેમની મૂર્તિ અષ્ટાપદની શોભાયુક્ત છે, જેમની દિવ્ય શોભા વિમલાચલની જેમ તારનાર છે, જેમની નિર્દોષ મતિ દુખી પ્રાણીઓને સુખ આપનાર છે, જેમને પ્રભાવ, દુર્જનેનું સ્તંભન કરનાર છે, જેમનું ચિત્ત ઉજજયંતમાં સ્થિતિ કરનાર અને જેમને યશ સુંદર અને અનુપમ છે, તથા જે અગણિત ગુણથી જયવંત વર્તે છે એવા હે શ્રી પ્રદ્યુમ્નસૂરિ ! તમેજ તીર્થરૂપ છે. ઈતિ શ્રી વજુસ્વામી-પ્રબંધ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #128
--------------------------------------------------------------------------
________________ પાસ; OR છે id = ""* (2) શ્રી કાર્યક્ષત-વંધ. છે જે મને કહેલ ધર્મ આંતરિક શત્રુઓનું જડમૂલથી નિકંદન કરે છે, હક એવા શ્રીમાન આર્યરક્ષિત ભવ્યાત્માઓનું નિરાબાદપણે રક્ષણ કરો. છે એ અમૃત સમાન જેમનું ચરિત્ર કહેવાને બુધજનો પણ અસમર્થ છે, તમે તો કૌશલ્ય રહિત મારી મતિ તેમાં શું ગતિ કરી શકે? તથાપિ તેમના ગુણેથી આકર્ષાઈને હું, તિમિર (અજ્ઞાન) સમૂહને નાશ કરવામાં સૂર્ય સમાન એવા શ્રી આર્ય રક્ષિતસૂરિનું ચરિત્ર રચું છું. સદા આનંદની બહુલતાથી અમરાવતીને પરાભવ પમાડનાર તથા અવંતિ રૂપ કાંતાની કટિમેખલા સમાન દશપુર નામે નગર છે. ત્યાં નવીન ચંદ્રમા સમાન ઉદાયન નામે રાજા કે જે કલંકસહિત અંધકાર-દેષને અગમ્ય તથા અક્ષીણુળાવાળો હતો. ત્યાં પુરોહિતના પદથી પ્રતિષ્ઠા પામેલ, વિશિષ્ટ બુદ્ધિવાળે, વર્ણમાં ઉત્તમ, કુળમાં શ્રેષ્ઠ, ક્રિયામાં શ્રદ્ધા ધરાવનાર અને કલાનિધિ એ એમદેવ નામે પુરોહિત હતો કે જેણે પોતાના બુદ્ધિબળથી બધા શત્રુઓને શાંત પાડી દીધા હતા, તેથી સેના સમૂહ તે માત્ર રાજ્યની શોભા માટેજ હતો. તેની રૂદ્રમાં નામે પ્રિયા હતી કે જેણે પ્રિય વચનપૂર્વક અથી જનેને મનવાંછિત દાન આપવાથી તેમના દાદ્રિયને દૂર કરી દીધું હતું. તેમને બે પુત્રો ઉત્પન્ન થયા. તેમાં પ્રથમ આર્ય રક્ષિત અને બીજો ફલ્યુરક્ષિત હતો. પરેહિતે તે બંનેને અંગસહિત વેદ ભણવ્યા. પોતાના વિનીત પુત્રો પાસે પોતાની સમૃદ્ધિને કેણુ છુપાવે? છતાં શાસ્ત્રામૃતને વિષે અતૃપ્ત રહેલ આર્ય રક્ષિત પોતે વિદ્વાન થયા છતાં તે કરતાં અધિક ભણવાની ઈચ્છાથી તે પાટલીપુત્ર નગરમાં ગયે. ત્યાં દિવ્ય બળની સ્ફત્તિથી આ૫ કાળમાં ભારે બુદ્ધિશાળી એવા તેણે ગુપ્ત વેદપનિષદનો પણ અભ્યાસ કરી લીધો. પછી ઉપાધ્યાયની અનુજ્ઞા મેળવીને તે સ્વભૂમિ તરફ પાછો ફેર્યો અને અશ્વારૂઢની જેમ તે પિતાના નગરના પાદરે પહોંચે. ત્યારે પુરોહિતે રાજાને નિવેદન કરતાં વૃત્તાંત જાણીને રાજા પોતે હસ્તીપર આરૂઢ થઈને તેની સામે આવ્યું અને મહોત્સવપૂર્વક તેણે આર્ય રક્ષિતને નગરમાં પ્રવેશ કરાવ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #129
--------------------------------------------------------------------------
________________ શ્રી આર્યરક્ષિતરિચરિત્ર. (15) ત્યાં વૃદ્ધ કુલીન કાંતાઓએ પ્રતિગૃહે આપેલ શુભ આશિષ સાંભળતાં પાછલા પહારે તે પિતાના આવાસના આંગણે આવ્યા. હવે રૂદ્રમા તેની માતા જીવાજીવાદિકના નવતત્વના વિસ્તારને જાણનાર શ્રાવિકા હતી. તે વખતે એ સામાયિકમાં હોવાથી, ઉત્કંઠાયુક્ત અને જમીનસુધી મસ્તક નમાવીને પ્રણામ કરતા પુત્રને જોઈને પણ તેણે સામાયિક ભંગના ભયને લીધે આશિષથી વધાવ્યો નહિ. આથી અત્યંત ખેદ પામેલ ધીમાન્ આર્યર ક્ષિત વિચાર કરવા લાગે કે–અભ્યાસ કરેલ બહુ શાસ્ત્ર પણ મારે તુચ્છ જેવું છે કે જેથી મારી માતા તે સંતોષજ ન પામી.” એમ ધારીને તે કહેવા લાગ્યા કે–“હે માતા ! તને કેમ સંતોષ ન થયો?” ત્યારે તે બેલી– દુર્ગતિને આપનાર તારા એ અભ્યાસથી હું શી રીતે સંતુષ્ટ થાઉં ? ત્યારે આર્યરક્ષિતે કહ્યું “તો હવે વિલંબ કર્યા વિના મને આજ્ઞા કરે કે જે અભ્યાસથી તને સંતોષ થાય, તે કરું. બીજા કાર્યનું મારે શું પ્રયોજન છે?” એમ સાંભળતાં હર્ષના રોમાંચને ધારણ કરતી અને પુત્રવતી અમદાઓમાં પોતાને પ્રધાન માનતી એવી રૂદ્રમાં કહેવા લાગી કે-“હે વત્સ ! ચોતરફથી પ્રગટ થતા ઉપદ્રવને નષ્ટ કરનાર તથા અન્ય મતાવલંબીઓના જાણવામાં ન આવેલ એવા જિનભાષિત દષ્ટિવાદને તું અભ્યાસ કર.” દષ્ટિવાદનું નામ સાંભળી આર્ય રક્ષિત વિચારવા લાગ્યો કે–અહો! દૃષ્ટિવાદ એ નામ પણ કેવું સુંદર છે. માટે હવે મારે એજ અવશ્ય કરવાનું છે.' એમ નિશ્ચય કરીને તેણે કહ્યું કે –“સર્વ તીર્થોમાં શિરેમણિ એવી હે માતા! મને તેને અધ્યાપક બતાવો કે જેથી તેની પાસે હું સત્વર અભ્યાસ શરૂ કરૂં.” ત્યારે રૂસોમાં કહેવા લાગી કે –“વિનયના સ્થાન હે વત્સ! તારા હું ઓવારણા લઉં, હવે સાવધાન થઈને તું સાંભળ–અબ્રહ્મા અને પરિગ્રહના ત્યાગી, મહાસત્ત્વવંત, પોતાના અંતરમાં પરમાર્થબુદ્ધિ ધરાવનાર, સજ્ઞાનના નિધાન એવા જૈનમુનિ તેસલિ પુત્ર એ ગ્રંથના જ્ઞાતા છે, તે અત્યારે તારા ઈવાટક (શેલડીના વાડા) માં છે. તો હે નિર્મળમતિ ! તેમની પાસે તું એ ગ્રંથનો અભ્યાસ કર, કે જેથી તારા ચરિત્રથી મારી કુક્ષિ શીતલ થાય.” - એમ સાંભળતાં “પ્રભાતે જઈશ.” એમ કહીને તે અભ્યાસની ઉત્કંઠામાં તેણે રાત ગાળી. પછી પ્રભાત થતાં તે બહાર નીકળે. એવામાં અર્ધમાગે તેના પિતાને એક બ્રાહ્મણ મિત્ર તેને સન્મુખ મળે. તે આરક્ષિત માટે શેલડીના સાડાનવ સાંઠા અંધપર લઈ આવતો હતો. તેણે નમસ્કાર કરતાં આર્યરક્ષિતને પ્રીતિપૂર્વક આલિંગન આપ્યું. અને કહ્યું “તું પાછો ઘરે ચાલ.” !!!! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #130
--------------------------------------------------------------------------
________________ ( 16 ) શ્રી પ્રભાવક્યરિત્ર. ત્યારે તે બોલ્યા–“માતાના આદેશથી હું જઈને પાછો સત્વર આવીશ. તમે હમણું મારા બંધુને સંતુષ્ટ કરવા ઘરે જાઓ.' એમ કહીને તે આદરપૂર્વક ઈભુવાડા તરફ ચાલ્યા. જતાં જતાં આર્ય રક્ષિત વિચારવા લાગ્યું કે–“અહો ! આ શ્રેષ્ઠ દઢ નિમિત્તથી એ ગ્રંથોના હું સાડાનવ અધ્યાય અથવા પરિચ્છેદ અવશ્ય પામી શકીશ. પણ તે કરતાં અધિક તો નિશ્ચય ન જ પામું.” પછી પ્રભાતના સંધ્યા સમયે ત્યાં મુનિઓના સ્વાધ્યાય-ધ્વનિથી અદ્વૈત શબ્દ સાંભળતાં તે ઉપશ્રયના દ્વાર પાસે બેસી ગયો. ત્યાં જેનામતના વિધિથી તે તદ્દન અજ્ઞાત હોવાથી હવે શું કરવું? તેને ખ્યાલ ન આવવાથી તે જડ જેવો બની ગયો. એવામાં આચાર્ય મહારાજને વંદન કરવા આવનાર એક હર નામે શ્રાવક તેના જેવામાં આવ્યું. તેની પાછળ પાછળ રહીને તેની માફક તે મહામતિએ પણ વંદનાદિક કર્યું. કારણ કે તેવા સુણોને શું દુષ્કર હોય? સર્વ સાધુઓને વંદન કર્યા પછી અશિક્ષિતપણાને લીધે તેણે શ્રાવકવંદન ન કર્યું. કારણકે ન જણાવેલ કેટલું જાણી શકાય? તે વખતે એ લક્ષણથી આચાર્ય મહારાજે તેને નવીન જાણીને આદરથી પૂછયું કે–“હે ભદ્ર ! તને ધર્મની પ્રાપ્તિ કયાંથી થઈ?” ત્યારે તે દ્રશ્નર શ્રાવકને બતાવતાં બે કે - “આ ઉત્તમ શ્રાવથી જ.” એમ તે કહે છે, તેવામાં એક મુનિએ તેને ઓળખી લીધે, અને જણાવ્યું કે –“ગઈ કાલે રાજાએ મહત્સવપૂર્વક જેને નગરમાં પ્રવેશ કરાવ્યું તે આ પુરોહિતને અને રૂદ્રમાં શ્રાવિકાને પુત્ર છે. એ ચતુર્વેદી (ચાર વેદને જાણનાર) અને સમસ્ત મિથ્યાવીઓમાં મુખ્ય છે. એનું અહીં આગમન સંભવતું નથી, છતાં શા કારણે એ અહીં આવેલ છે તે સમજાતું નથી. એવામાં આકુળતા લાવ્યા વિના આર્યરક્ષિતે માતાનું કથન સંભળાવ્યું. જે સાંભળતાં તેના ચરિત્રથી ચમત્કાર પામેલ ગુરૂમહારાજ ચિંતવવા લાગ્યા કે - “આ વિપ્ર કુલીન અને આસ્તિક છે, પણ એને માર્દવગુણ કુળને અનુચિત છે, વળી એમાં સુકૃતાચાર સંભવિત હોવાથી એ જૈન ધર્મને ઉચિત છે.” પછી શ્રુત માં ઉપયોગ દેતાં, પૂર્વના પાઠને ઉચિત તથા શ્રી વજસૂરિ પછી તેને ભાવી પ્રભાવક સમજીને આચાર્ય મહારાજ બોલ્યા કે–“હે ભદ્ર! જેન દીક્ષા વિના દ્રષ્ટિવાદ અપાય નહિ, કારણ કે વિધિ સર્વત્ર સુંદર હોય છે.” ત્યારે આર્યરક્ષિત કહેવા લાગ્યું કે–“હે ભગવન ! પૂર્વે મારા નવ સંસ્કાર થઈ ગયા છે, હવે જેને સંસ્કારથી આપ મારા શરીરને અલંકૃત કરો, પરંતુ એ સંબંધમાં મારે કંઈક કહેવાનું છે, તે આપ લક્ષ્ય પૂર્વક સાંભળે, મિથ્યા મેહથી લેકે બધા મારા અનુરાગી છે, તેમજ એ વૃત્તાંત રાજાના જાણવામાં આવતાં તે પણ કદાચ દીક્ષાને મૂકાવે; કારણકે અજ્ઞ સ્વજનોની મમતા દત્યજ છે. માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #131
--------------------------------------------------------------------------
________________ શ્રી આરક્ષિતસૂરિ. (17) પોતાના બાળકરૂપ મને પ્રસન્ન થઈને દીક્ષા આપતાં આપને અન્ય દેશમાં વિચરવું પડશે; કારણ કે તેથી શાસનની લઘુતા ન થાય.” એ વાક્યનો સ્વીકાર કરતાં ગુરૂ મહારાજે સાર્વજ્ઞ મંત્રથી મંત્રીને તેના મસ્ત કપર વાસક્ષેપ નાખે, અને પૂર્વના અભિલાષિ આર્ય રક્ષિતનાકલેશની જેમ કેશને સામાયિક વ્રતના ઉચ્ચારપૂર્વક લગ્ન કર્યો. તેણે ગૃહસ્થવેષ ઈશાન ખૂણે તજી દીધે એટલે ગુરૂએ તેને તવસ્ત્ર પહેરાવીને અતિવેષથી ચેજિત કર્યો. પછી નવદીક્ષિત આર્ય રક્ષિતને આગળ કરીને તેમણે તરતજ અન્યત્ર વિહાર કર્યો. ત્યાં ગુરૂમહારાજે તેને મૂલ સહિત અંગોપાંગાદિક ગ્રંથે ભણાવ્યા અને તેવા તેવા તપ વિધાનથી તેમને કેટલાક પૂર્વે પણ ભણાવ્યા. તેમણે પૂર્વે સહિત શાસ્ત્રોને અભ્યાસ કર્યો હિતાહિત જાણવામાં કુશળ થયા. વિનય પૂર્વક પોતાના આચારને પાળવા લાગ્યા અને વ્રતના સ્વરૂપને પણ તેઓ બરાબર સમજી શક્યા. પછી શેષ પૂર્વેનો અભ્યાસ કરવા માટે ગુરૂ મહારાજે તેમને ઉજજયિની નગરીમાં શ્રી વજાસ્વામી પાસે મોકલ્યા એટલે ગીતાર્થ મુનિઓની સાથે આર્ય રક્ષિત ત્યાં ગયા અને તે વખતે તેમણે શ્રી ભદ્રગુપ્ત સૂરિના ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો એટલે તેમને બરાબર ઓળખી તેમણે આલિંગન પૂર્વક ભેટીને કહ્યું કે હે પૂર્વાભિલાષી આર્ય રક્ષિત! તને કુશળ છે ? આ મારી અંતિમ અવસ્થામાં તું મારે સહાયક થઈને મને મદદ કર, કારણકે કુલીન પુરૂષની એવી સ્થિતિ હોય છે. એટલે આર્યરક્ષિત મુનિએ તે કબુલ કર્યું અને તે ભદ્રગુપ્તસૂરિની એવી : ઉપાસના સેવા કરવા લાગ્યા કે જેથી તે સૂર્યના ઉદયાસ્તને પણ જાણતા નહિ. એકદા પરમ સમાધિમાં લીન થયેલા ભદ્રગુપ્ત સૂરિએ હર્ષપૂર્વક આર્યક્ષિત મુનિને કહ્યું કે–“હે વત્સ” તારા વૈયાવચ્ચથી હું ક્ષુધા તૃષાનો ખેદ પણ જાણતો નથી, તેથી જાણે આ લેકમાંજ મને દેવલોક પ્રાપ્ત થયેલ હોય તેમ સમજુ છું. હવે તને મારે કંઈક ગુપ્ત કહેવાનું છે. તો સાવધાન થઈને સાંભળ–શ્રી વજા સ્વામીની પાસે તારે અભ્યાસ તો કરે; પરંતુ હંમેશાં તું અલગ ઉપાશ્રયમાં આહાર પાણી અને શયન કરજે; કારણ કે તેમની મંડળીમાં એકવાર પણ જે આ હાર કરે અને રાત્રે તેમની પાસે શયન કરે, તેને તેમની સાથે નાશ થાય. તું પ્રભા વક અને આહંત શાસનરૂપ મહાસાગરને કૌસ્તુભમણિ સમાન છે. વળી સંઘનો તું આધાર થવાને છે, માટે મારું આ વચન માન્ય કરજે. એમ હું ઈચ્છું છું.” ત્યારે સૂરિમહારાજના ચરણે શિર નમાવી, નિશ્ચય કરીને તેમણે કહ્યું કે— હે પ્રભે ! એ આપનું વચન મારે કબુલ છે. કારણકે વિનીત શિષ્યોની એવી જ સ્થિતિ હોય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #132
--------------------------------------------------------------------------
________________ ( 18 ) શ્રી પ્રભાવચરિત્ર. પછી શ્રી ભદ્રગુપ્તસૂરિ કાલધર્મને પામ્યા. એટલે આર્ય રક્ષિત શ્રીવાસૂરિ પાસે અભ્યાસ કરવા ચાલ્યા; એવામાં અહીં વાસ્વામીએ સ્વમ જોયું અને પોતાના શિષ્યને તેમણે જણાવ્યું કે–“આજે પાયસથી સંપૂર્ણ ભરેલ પાત્રથી મેં આવેલ અતિથિને પારણું કરાવ્યું, એટલે તેમાં અલ્પમાત્ર શેષ રહ્યું, તો એ સ્વમને વિચાર કરતાં મને લાગે છે કે–આજે કઈ પ્રાસ અતિથિ મારી પાસે આવીને સમગ્ર શ્રુત ગ્રહણ કરશે જેથી અલ્પમાત્ર બાકી રહેશે.” એ પ્રમાણે વાસ્વામી બોલતા હતા, તેવામાં આર્યરક્ષિત ત્યાં આવ્યા; કારણકે મહાપુરૂષે જોયેલ સ્વપ અવશ્ય સત્વર ફળદાયક થાય છે. ત્યાં અપૂર્વ અતિથિને જોઈ સ્વાગત કરવાની ઈચ્છાથી ઉભા થઈને વજસૂરિએ નમસ્કાર કરતા આર્ય રક્ષિતને કહ્યું કે “હે ભદ્ર ! તમે કયાંથી આવે છે ?" ત્યારે આર્ય રક્ષિત બેલ્યા–“હે પ્રભે! હું શ્રીમાન તસલિપુત્ર આચાર્ય પાસેથી આવું છું.” એમ સાંભળતાં વજસૂરિ બોલ્યા “શું તમે આર્ય રક્ષિત છે? શેષ પૂર્વ અભ્યાસ કરવા અહીં અમારી પાસે આવ્યા છો ? પણ પાત્ર સંથારો વિગેરે તમારા ઉપકરણે કયાં ? તે લઈ આવે, આજે તમને અમારા અતિથિ થયા છે, તેથી ગોચરી વહોરવા ન જશે, અહીંજ આહારપાણ કરીને તમે અધ્યયન શરૂ કરો.” એટલે આર્યરક્ષિત કહેવા લાગ્યા–મેં અલગ ઉપાશ્રય માગી લીધેલ છે. તે આહારપાણ અને શયન ત્યાંજ કરીશ અને આપની પાસે અભ્યાસ ચલાવીશ.” ત્યારે વજસ્વામી બોલ્યા-- અલગ રહેનારથી અભ્યાસ કેમ થઈ શકે?” એટલે આર્યરક્ષિત મુનિએ શ્રીભદ્રગુપ્ત ગુરૂએ કહેલ વચન કહી સંભળાવ્યું, ત્યારે અહો ! એમ છે?” એમ બેલતાં વજાસ્વામીએ શ્રુતમાં ઉપયોગ આપ્યો. પછી તેમણે જણાવ્યું કે--મારી સાથે આહાર અને શયન કરવાથી ગુરૂના કહ્યા પ્રમાણે સાથે અંત થાય, એ વચન સૂરિમહારાજ ઉચિત બોલ્યા છે. માટે હવે એમજ થાઓ.” પછી વસૂરિ તેમને પૂર્વનો અભ્યાસ કરાવવા લાગ્યા. એમ કરતાં દશમાં પૂર્વનો અર્ધભાગ તેમણે શરૂ કર્યો, એ ગ્રંથમાં મુશ્કેલીથી અભ્યાસ કરી શકાય તેવા ભાંગા, દુર્ગમ ગમક, દુષ્કર પર્યાય અને સમાન શબ્દના જવિક હતા. તેમાં ચોવીશ જવિકને તેમણે અભ્યાસ કરી લીધો, પરંતુ અભ્યાસ કરતાં તેમને ભારે શ્રમ પડવા લાગ્યો. હવે અહીં આર્યરક્ષિત મુનિની માતા રૂદ્રોમાં વિચારવા લાગી કે-- 8 અહો ! વિચાર કર્યા વિના કામ કરવા જતાં મને પોતાને જ તેના પરિણામે પરિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #133
--------------------------------------------------------------------------
________________ શ્રી આરક્ષિતસરિ-ચરિત્ર. (19) તાપરૂપ ફળ મળ્યું. હૃદયને આનંદ આપનાર, ધીમાન, તથા શીલવડે શીતલ એવા આર્યરક્ષિત સમાન પુત્રને મંદબુદ્ધિવાળી મેં હાથે કરીને મોકલી દીધો. આ તે ઉદ્યોતની ઈચ્છા કરતાં મને અંધકારની પ્રાપ્તિ થઈ એ આશ્ચર્ય જેવું થયું, માટે તેને બોલાવવા માટે હવે ફશુરક્ષિતને મોકલું.” એમ ધારીને તેણે સરલ એવા સમદેવ પુરોહિતને પૂછયું ત્યારે તે બેલ્યો કે--“હે ભદ્ર! તારૂ કરેલ મારે પ્રમાણ છે. માટે તને ચગ્ય લાગે, તેમ કર.” પછી તેણે પિતાના બીજા પુત્રને મોકલતાં ભલામણ કરી કે--“હે વત્સ! તું તારા ભાઈ પાસે જા અને મારું કથન તેને નિવેદન કર કે, માતાએ તેને બંધુ સમાગમથી રહિત કરીને મેહ તજા, પરંતુ વાત્સલ્ય–ભાવને તો જિનેવરોએ પણ માન્ય કરેલ છે, કારણકે ગર્ભમાં રહેતાં પણ શ્રીવીર પ્રભુએ માતાની ભક્તિ સાચવી. માટે હવે સત્વર:આવીને માતાને તારૂં મુખ બતાવ; નહિ તે મારે પણ તારા માર્ગને આશ્રય લે પડશે અને તે પછી તારા પિતા તેમજ પુત્ર, પુત્રી વગેરેને માટે પણ એજ રસ્તો છે. વળી કદાચ તારે નેહ-ભાવના ન હોય, તો ઉપકારબુદ્ધિથી એકવાર હર્ષપૂર્વક આવીને મને કૃતાર્થ કર. હે વત્સ! માર્ગ અને દેહમાં યત્નયુક્ત થઈને તું જા અને એ પ્રમાણે કહેજે. તારા શરીરના ભાગ્યપર અમે જીવનારા છીએ.” એમ માતાનું વચન સાંભળતાં નમ્ર ફશુરક્ષિતે પોતાના બંધુ પાસે જઈને જનનીનું કથન તેને કહી સંભળાવ્યું કે–માતાને વિષે વત્સલ આવો તારા જેવો બંધુ કોણ હશે? કારણ કે કુળ લજજાને લીધે તારા પિતાએ તો મને કંઈ પણ આક્રોશ-વચન સંભળાવ્યું જ નથી. તે હે વત્સ! ત્યાં સત્વર ચાલ અને તારૂં સ્વચ્છમુખ મને બતાવ, કે તારા દશનામૃતથી તૃપ્ત થયેલ હું તૃષ્ણા રહિત થાઉં. હે બંધ ! આપણું માતા રૂદ્રમાએ મારા મુખથી તને એ પ્રમાણે કહેવરાવ્યું છે. માટે પ્રસાદ લાવીને હે માતૃવત્સલ ! તું સત્વર ચાલ.” બંધનું એ વચન સાંભળતાં આર્યરક્ષિત મુનિ વૈરાગ્યથી કહેવા લાગ્યા કે— “હે ફશુરક્ષિત ! આ ક્ષણભંગુર સંસારમાં મેહ કે? અથવા તો કો સુજ્ઞ પિતાના અધ્યયનમાં અંતરાય કરે? અસાર વસ્તુને બદલે સારી વસ્તુને ત્યાગ કરવાની કોઈ ઈચ્છા ન કરે. તું જે મારા પર સ્નેહ ધરાવતા હોય, તો મારી પાસે રહે અને તે દીક્ષા વિના ન રહેવાય તેમ હોવાથી તે દીક્ષા ધારણ કરી લે.” ત્યારે તેણે તે પ્રમાણે કબુલ કરતાં આર્યરક્ષિત મુનિએ પિતાના બંધને તરત દીક્ષા આપી, કારણ કે સારા કામમાં કેણ વિલંબ કરે ? હવે આર્ય રક્ષિત પિોતે ભારે બુદ્ધિશાળી છતાં જવિક-અધ્યયન પાઠથી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #134
--------------------------------------------------------------------------
________________ ( 20 ) શ્રી પ્રભાવકચરિત્ર. અત્યંત કંટાળી ગયા એટલે તેમણે શ્રીવાસ્વામીને કહ્યું કે–“હે ભગવાન ! હજી કેટલું અધ્યયન બાકી છે?” ત્યારે ગુરૂ બોલ્યા–“તમારે પૂછવાની શી જરૂર છે? અભ્યાસ કર્યા કરે.” આથી તે પુન: અભ્યાસ કરવા લાગ્યા. પછી કેટલીક વખત વ્યતીત થયા બાદ તેમણે ગુરૂને ફરી પૂછયું. એટલે શ્રી વસૂરિએ કહ્યું કે– તમે તો હજી સરસવ જેટલું ભણ્યા છો અને મેરૂ જેટલું બાકી છે, માટે મારું એક વચન સાંભળો. સંબંધીઓના અ૯૫ મોહને લીધે તમે જે પૂર્વના અધ્યયનને તજવા ધારો છે, તે કાંજીથી દુધ, લવણથી કપૂર, કસુંબાથી કુંકુમ, ચણોઠીથી સુવર્ણ, ક્ષારભૂમિથી ર7ખાણ અને ધતુરાને બદલે ચંદનને ત્યાગ કરવા જેવું કરે છે. માટે અભ્યાસ કરે. ધૃતસાગરના મધ્ય ભાગને પામતાં સદ્દજ્ઞાન–શક્તિરૂપ રત્ન અનાયાસે ફળરૂપે પામી શકશે.” એમ સાંભળતાં કેટલાક દિવસ સુધી તેમણે ભારે પરિશ્રમથી અભ્યાસ કરવા માંડ્યો. એવામાં તેમના લઘુ બંધુએ માતા પાસે આવવાની પ્રેરણું કરી, એટલે પ્રયાસથી અત્યંત કંટાળી ગયેલા આર્યરક્ષિત મુનિએ વાસ્વામી પાસે અનુજ્ઞા લેતાં જણાવ્યું કે-“હે સ્વામિન્ ! સંબંધીના સમાગમ માટે ઉત્કંઠિત બનેલા આ સેવકને મોકલવાની કૃપા કરે. તેમને ભેટયા પછી હું અભ્યાસ કરવાને સત્વર આવીશ.” એ પ્રમાણે આર્ય રક્ષિતનું વચન સાંભળતાં તેમણે શ્રતમાં ઉપયોગ આપે, તેથી જાણવામાં આવ્યું કે—એ ફરી આવતાં મને મળી શકશે નહિ, કારણ કે મારૂં આયુષ્ય બહુજ અલ્પ છે. એટલે અભ્યાસ કરવાની જ એની યોગ્યતા છે. તેથી દશમું પૂર્વ તે અવશ્ય મારી પાસે જ રહી જશે, એમ ધારીને તેમણે કહ્યું કે–“હે વત્સ ! તું જા. તારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. અત્યારે તારા જેવો ધીમા બીજે કઈ નથી. તેથી તેને અભ્યાસ કરાવવાની અમારી ઈચ્છા થઈ નહિ તે આટલી પ્રાપ્તિ ક્યાં થાય ? હવે માર્ગમાં તને કંઈ બાધા ન થાઓ.” એમ સાંભળી ગુરૂના ચરણે નમીને આર્ય રક્ષિત પિતાની જન્મભૂમિ તરફ ચાલ્યા, અને શુદ્ધ સંયમયાત્રા પૂર્વક અખંડિત પ્રયાણ કરી વિચરતાં વિચરતાં તે પિતાના બંધુ સહિત પાટલી પુત્ર નગરે આવ્યા. ત્યાં સાડા નવ પૂર્વ ભણુ આવેલા અને ગુણના નિધાન એવા તે પરમ હર્ષથી પિતાના ગુરૂ તસલિપુત્ર આચાર્યને મળ્યા. પછી તેમને આચાર્યપદે સ્થાપીને ગુરૂ સ્વર્ગે ગયા. ત્યાંથી આરક્ષિત સૂરિ દશપુર નગરમાં ગયા, એટલે ફલ્યુરક્ષિત મુનિ આગળથી પોતાના આવાસમાં આવીને કહેવા લાગ્યા કે—“હે માતા ! હું તને વધાવું છું ! તમારો પુત્ર ગુરૂ થઈને આવ્યા.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #135
--------------------------------------------------------------------------
________________ શ્રી આર્ય રક્ષિતરિ–ચરિત્ર. ( 21 ) ત્યારે માતા કહેવા લાગી “હે ભદ્ર! હું તારા ઓવારણા લઉં અને એ વચનને માટે બળિદાનરૂપ થઈ જાઉં. કયાં છે તે મારે આર્યરક્ષિત પુત્ર? આ સમયે હું એવી પુણ્યવતી કે તે પુત્રનું મુખ જવા પામીશ.” એમ તે બેલતી હતી, તેવામાં આર્યરક્ષિત સૂરિ તેની આગળ આવીને ઉભા રહ્યા. એટલે મુનિ વેશધારી તેમને આદરપૂર્વક જોઈને રૂદ્રમાનું શરીર હર્ષથી અત્યંત રોમાંચિત થઈ ગયું. એવામાં પુત્રના સ્નેહથી મેહિત થયેલ અને તેને મળવાને આતુર એવો સોમદેવ પુરહિત પણ ત્યાં આવ્યો અને તેણે આર્ય રક્ષિતને દઢ આલિંગન દઈને જણાવ્યું કે - હે વત્સ ! પ્રવેશ મહોત્સવ વિના શીઘ્ર તું કેમ ચાલ્યા આવ્યો ? હું ઠીક જાણ્યું. વિરહાત એવી પોતાની માતાને મળવાની તને ભારે ઉત્કંઠા થઈ હશે. હે પુત્ર! હજી પણ તું બહારના ઉદ્યાનમાં જા, કે જેથી હું રાજાને નિવેદન કરીને નગરના ઉત્સાહ અને ઉત્સવપૂર્વક તારો પ્રવેશ કરાવું. પછી ઘરે આવતાં સાધુવેશને તજી અવ્યગ્ર બની ઘર માંડીને ગૃહસ્થાશ્રમનું સુખ ભોગવજે. એક યાજ્ઞિકના કુળમાં ઉત્પન્ન થયેલ રૂપ–વન સંપન્ન અને તારામાં અનુરાગ ધરનારી એવી તને ઉચિત કન્યાની મેં આગાઉથી જ શોધ કરી રાખી છે. શાસ્ત્રીય વિધિ પ્રમાણે મહોત્સવપૂર્વક તું તેને પરણુજે, કે જેથી તારી માતા સાંસારિક જૈતુકને સ્વાદ ચાખે. વળી દ્રવ્યોપાર્જન કરવાની તો તારે કઈ જાતની ચિંતાજ ન કરવી, કારણ કે સાત કુળ (પેઢી) ચાલે, તેટલું ધન મને રાજાએ આપેલ છે. તું ઘરનો કારભાર માથે લઈ લે, એટલે સંસારના સ્વરૂપને જાણનારા એવા અમે વાનપ્રસ્થ આશ્રમને આશ્રય લઈએ. ' એ પ્રમાણે સાંભળતાં આર્યરક્ષિત મુનિ બોલ્યા–“હે તાત ! તમને મોહનો વાત (વાયુ) ચડે છે. શાસ્ત્રોના દુધર ભારને તમે એક મજુરની જેમ વહન કરે છે. પિતા, માતા, બ્રાતા, ભગિની, સ્ત્રી અને પુત્ર પુત્રીઓ તે સંસારમાં ભવભવ તિર્યંચને પણ ઉત્પન્ન થાય છે, તે તેવા સ્વરૂપને જાણનાર પુરૂષને તેમાં હર્ષ કે? વળી રાજાના પ્રસાદથી પણ ગર્વ શો કરવાનો હતો? કારણ કે તેને નોકરી બજાવતાં વખતસર પ્રાપ્ત થાય છે, તેમજ બહુ ઉપદ્રવથી ઓતપ્રોત એવા દ્રવ્યમાં પણ આસ્થા લાવવી શા કામની ? પરંતુ રનની જેમ આ મનુષ્યજન્મ જ દુર્લભ છે. તે વિનશ્વર અને અવકર-નિર્માલ્ય તુલ્ય એવા ગૃહસ્થાશ્રમના મોહમાં તેને કો સુજ્ઞ નિષ્ફળ બનાવે ? એટલે તેની પરીક્ષા કરીને તેનો ત્યાગ કરતાં મેં આહતી દીક્ષા ધારણ કરી છે. તે સપના શરીરની જેમ તજી દીધેલા ભેગનો હું પુનઃ આદર કરવાનો નથી. વળી હે તાત! દષ્ટિવાદ પણ હું હજી પૂર્ણ ભણી શકો નથી. તે હું શી રીતે ગ્રહવાસમાં પડું? ખરેખર ! પુરૂષોને પોતાની પ્રતિજ્ઞાને ત્યાગ કર દુષ્કર છે. તેમ છતાં જો તમારે મારા પર મોહ હોય, તો તમે બધા દીક્ષાને ધારણ કરે, કારણકે બ્રમથી સાકર ખાવામાં આવે, તો પણ તે પિત્તના ઉપદ્રવને શાંત કરે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #136
--------------------------------------------------------------------------
________________ (22) શ્રી પ્રભાવક ચરિત્ર.” ત્યારે સોમદેવ કહેવા લાગ્યું કે–“હે વત્સ ! કુલીનપણે તે આચરેલ દુષ્કર તપ, મારે અત્યારે ઉચિત છે; પરંતુ પુત્રી, જમાઈ અને તેના બાળકોના લાલનપાલનથી મેહ-પ્રવાહમાં તણાતી એવી મૂઢમતિ તારી માતા આ ભવસાગરને પાર શી રીતે પામી શકે ?" એ પ્રમાણે પિતાનું વચન સાંભળી આર્ય રક્ષિત ચિંતવવા લાગ્યા કે મિથ્યાત્વના સ્થાનરૂપ એવો પિતા જે કઈરીતે પ્રતિબોધ પામે અને તપશ્ચરણથી શુદ્ધ થાય તો દઢ સંપત્તિને લીધે કઠિન વખાણની ભૂમિ સમાન એવી મારી માતા તેના પ્રભાવથી બોધ પામે, અને તેથી મોક્ષમાર્ગ સીધો થઈ જાય; એમ ધારીને આર્યરક્ષિત રૂદ્રમાને કહેવા લાગ્યા કે—માતા ! મારા પિતા શું કહે છે, તેને તે તમે વિચાર કરે. તે તમને દુર્બોધ્ય માને છે અને પોતાને જ્ઞાનના મહાનિધાનરૂપ સમજે છે. વળી તમારા આદેશથી દષ્ટિવાદનો અભ્યાસ કરતાં મારા ચિત્તમાં સંસાર-સાગર તરવાની ઉત્કંઠા ઉપન્ન થઈ અને શ્રી વાસ્વામી મને પ્રાપ્ત થયા. આ કળિકાળમાં તે સુનંદાજ ધન્ય છે કે જેણે શ્રીવા જેવા પુત્રને જન્મ આપ્યો. હે માતા ! એક ગુણથી તમને તે કરતાં પણ હું અધિક માનું છું. પ્રથમ પુત્રના રૂદનથી ખેદ પામતાં તેણે આજે ભાવથી તે બાળકના પિતા મુનિને તે સંખ્યા અને પાછળથી તે બાળકના નિમિત્તે વિવાદ કર્યો, પણ તમે તે મને અભ્યાસ કરવા માટે શ્રીમાન્ તોસલિપુત્ર ગુરૂને સેં, તેમાં મને સંસાર સાગરથી પાર ઉતરવાનો જ તમારો હેતુ હતો. પુણ્યહીન જનને અતિદુર્લભ એવા વાસ્વામીના હું ચરણ-શરણે ગયો. ત્યાં પૂને અભ્યાસ કરીને હું પુનઃ તમારી પાસે આવ્યું. માટે પરિવાર સહિત તમારે પોતાના પ્રયત્નપૂર્વક મહાવ્રત આદરીને ભવ–મરૂભૂમિને અવશ્ય પાર પામવાનો છે.” એટલે રૂદ્રોમાં કહેવા લાગી કે–પુરોહિતજી તો સરળ સ્વભાવના હિોવાથી એમ કહે છે કે–રૂદ્રમા કુટુંબની ઉપાધિથી વ્યગ્ર છે, તેથી એ વ્રત લેવાને અસમર્થ છે. તો હવે પ્રથમ મનેજ શીધ્ર દીક્ષા આપે. એટલે પરિવાર પણ જે મારા પર દ્રઢ અનુરાગી હશે, તે પોતે મારી પાછળ વ્રત ગ્રહણ કરશે.” ત્યારે આર્ય રક્ષિત પિતાને કહેવા લાગ્યા હે તાત ! મારી માતા તો દીક્ષા લેવાને તૈયાર જ છે, આ લેકમાં તમે તીર્થરૂપ છે, તેથી તમારું વચન હું માન્ય કરૂં છું.” પછી પુરે હિતને પરિવાર પરસ્પરના સ્નેહને લીધે “હું પ્રથમ હું પ્રથમ” એમ ઉતાવળથી દીક્ષા લેવાને માટે તૈયાર થયો. એટલે આર્ય રક્ષિતસૂરિએ તેમના કેશન લેચ કરીને સામાયિક વ્રતના ઉચારપૂર્વક તેમને દીક્ષા આપી. તે બધાએ વિચાર કર્યા વિના સ્થવિરક૫ને વેશ ધારણ કરી લીધે, પરંતુ સમદેવે મંદ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #137
--------------------------------------------------------------------------
________________ શ્રી આરક્ષિત સુરિચરિત્ર. ( 23) ભાવથી તે વખતે જણાવ્યું કે “હે વત્સ! કચ્છ સહિત મારે વસ્ત્રપરિધાન રહે. કારણ કે પોતાના પુત્ર પુત્રી સમક્ષ નગ્ન કેમ રહી શકાય?” એમ સાંભળતાં ગુરૂ વિચારવા લાગ્યા કે–આ એનો વિચાર પિતાની મંદતાને સ્પષ્ટ કહી બતાવે છે. અથવા તો ભલે એમ થાય. હળવે હળવે હું એને સમાચારીમાં લાવીશ.” એમ ધારીતે તે બોલ્યા–“તમારી એ ઈચ્છા પૂર્ણ થાઓ. ત્યારે પુરોહિતે કહ્યું--તમારે વડિલ છું, તેથી મારો અભિપ્રાય તમને નિવેદન કરૂં છું કે--મારે ઉપનિહ, કમંડળ, છત્ર અને ઉપવીત (જનોઈ) એ બધાં સાધને રાખીને હું તમારું વ્રત લેવા માગું છું. તેમ કરતાં પગે અને માથે તાપ ન લાગે અને પવિત્ર રહી શકું. વળી એ સ્વીકારતાં જન્મ પર્યત તેને ત્યાગ કરી શકાશે નહિ.” ત્યારે અનિષિદ્ધ અનુમતિથી આચાર્યો તેને એ આગ્રહ કબલ રાખે. કારણ કે પિતાના પિતાને સ્વાધ્યાય-પાઠથી પોતાની મેળે જ શિખામણ મળતી રહેશે. હવે એકદા શ્રાવકના બાળકે, ગુરૂની શિક્ષાથી જિનમંદિરે જતાં સાધુઓને પ્રણામ કરવા પાસે આવ્યા, અને તેમણે છત્રધારી એક મુનિને મૂકીને બધા સાધુઓને વંદન કર્યું. પછી ઉપાશ્રયમાં આવતાં તેમણે ગુરૂને પૂછ્યું કે-– હું અવંઘ શા માટે ?' એટલે આચાર્ય બેલ્યા- હે તાત! એમ કાંઈ વંદનીય થવાય? તમે છત્રને ત્યાગ કરે. જ્યારે ઉષ્ણ તાપ લાગે, ત્યારે શિરપર વસ્ત્રને ધારણ કરજે.” ત્યારે પુત્રના નેહથી તેણે તેમ કરવા કબૂલ કર્યું અને છત્રને ત્યાગ કર્યો. એ રીતે સમજાવતાં આચાર્ય મહારાજે તેની પાદુકા પણ તજવી. પછી એક વખતે ગુરૂએ શિખામણ આપતાં પુરોહિત મુનિને કહ્યું કેતાત! તમે તાપ ન હોય તેવા સમયે બાહ્ય ભૂમિકાએ જાઓ છો અને પરિગ્રહરહિત છે, તે અજ્ઞ લોકોને દેખાડવાની ખાતર તમારે આ ઉપવીત શા માટે જોઈએ? કારણ કે આપણે ઉત્તમ બ્રાહ્મણ છીએ.” એમ કોણ નથી જાણતું ?" એમ હળવે હળવે આર્યરક્ષિતસૂરિએ તેને ગૃહસ્થ સંબંધી વેષ તજાવી દીધો. એવામાં એક વખતે પૂર્વની રીત પ્રમાણે બાળકોએ પુરોહિત મુનિને વસ્ત્ર માટે કહ્યું એટલે બ્રહ્મતેજથી દસ એવા તેણે બાળકોને જણાવ્યું કે –“હું નગ્ન થવાનો નથી, પૂર્વજો સહિત તમે મને ભલે વંદન નહિ કરજે. તે સ્વર્ગ પણ મને જોઈ નથી, કે જે તમારા પૂજનથી પ્રાપ્ત થાય.” એવામાં એક સાધુ સ્વર્ગવાસી થયા એટલે ગુરૂ મહારાજે તેને દેહ ઉપાડવા માટે સાધુઓને સંજ્ઞા કરી, ત્યારે ગીતાર્થ મુનિઓ તે મૃત દેહ ઉપાડવા માટે ગુરૂના વચને અહંપૂર્વિકાથી ઉતાવળ કરવા લાગ્યા. આ વખતે બાહ્ય કેપ બતાવતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #138
--------------------------------------------------------------------------
________________ (24) શ્રી પ્રભાવક ચરિત્ર. ગુરૂ બેલ્યા–આ અસાધારણ પુણ્ય તમારેજ ઉપાર્જન કરવાનું છે પણ અમારા સ્વજનો કાંઈ તેમાં ભળવાના નથી.” એમ સાંભળતાં પુરોહિત મુનિએ કહ્યું- જે મોટું પુણ્ય પ્રાપ્ત થતું હોય, તો હું વહન કરૂં.’ ત્યારે ગુરૂ બાલ્યા–“ભલે, એમ કરે, પણ મારું એક વચન સાંભળો–એને દહન કરતાં ઉપસર્ગો થાય તેમ છે. તે હું એવા દુષ્કર કામમાં મારા પિતાને કેમ અનુજ્ઞા આપું ? વળી ઉપસર્ગોમાં જે ક્ષેભ થાય, તે અમને અમંગળ થાય; એમ સમજી જે હવે તમને ઉચિત લાગે તો તે સમાધિપૂર્વક આચર.” એમ સાંભળતાં સેમદેવ મુનિ કહેવા લાગ્યા–“હું તે અવશ્ય વહન કરીશ. શું હું નિ:સત્વ કે દુર્બળ છું? માટે એ મુનિઓથી મને કઈ રીતે અલગ ન કરે. પૂર્વે મેં વેદમંત્રોથી સમસ્ત રાજ્ય, દેશ અને રાજાના વિઘોનો વિનાશ કર્યો છે. પછી પાલખીમાં રહેલ શબને ખંભે ઉપાડતાં પૂર્વે શીખવી રાખેલ બાળકોએ પુશહિતનું વસ્ત્ર ખેંચી લીધું. આથી તે મનમાં દુભાયા છતાં પુત્રને વિન્ન થવાના ભયથી તેણે અધવચ ન મૂક્યું, પણ નિયત કરેલ નિર્જીવ સ્થાને મૂકીને તે એકદમ પાછા વળ્યા. ત્યાં ગુરૂએ પૂછ્યું- હે તાત ! તમે નગ્ન કેમ?” ત્યારે તેણે જવાબ આપ્યો “ઉપસર્ગ થયો. તમારું વચન અન્યથા ન થાય પણ તે મેં દઢતાથી સહન કરેલ છે.” એમ બોલતા પુરોહિત મુનિને આચાર્ય કહેવા લાગ્યા કે—તે એક લાંબું અને વિશાળ વસ્ત્ર લઈ લે.” એટલે તે બોલ્યા–“જે જોવાનું હતું, તે જોઈ લીધું, આપણે પરિગ્રહ કે? માટે હવે નગ્નાવસ્થાજ ભલે રહી.” એ પ્રમાણે પ્રપંચ રચીને ગુરૂએ તેને ગર્વ છોડાવ્યો, તથાપિ તે પુરોહિતના મનને ભિક્ષામાં જોડી ન શક્યા. તેમણે અનેકવાર વિવિધ ઉપાયથી સમજાવ્યા છતાં તેણે પોતાનો આગ્રહ તો નહિ. આથી આચાર્ય મહારાજે વિચાર કર્યો કે –“કદાચ અમારું આયુષ્ય ક્ષીણ થઈ જાય , તે આ વૃદ્ધ મુનિને નિતાર શી રીતે થશે? માટે એ ભિક્ષા લેતા થાય, તેમ કરૂં.” એમ ધારી તેમણે એકાંતમાં મેટા મુનિઓને આજ્ઞા કરી કે– તમારે એ વૃદ્ધ મુનિને આહાર ન આપવો પણ એકલા બેસીને આહાર કરી લેવો.” આ તેમને આદેશ જે કે મુનિઓના મનને ગમ્યું નહિ, તથાપિ તેમણે ગુરૂવચન માન્ય રાખ્યું. માટે ગુરૂવચનમાં અચલ શ્રદ્ધા રાખનાર મહાપુરૂષોને વારંવાર નમસ્કાર થાઓ. પછી એક વખતે આચાર્ય મહારાજે અન્યત્ર વિહાર કર્યો. એટલે મંડળીના મુનિઓએ તે વૃદ્ધ મુનિને નિમંત્રણ ન કર્યું. બે દિવસ પછી ગુરૂ આવ્યા અને તેમણે પુહિત મુનિને કુશળતાપૂછી ત્યારે તે કેપ બતાવતા બોલ્યા–હે વત્સ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #139
--------------------------------------------------------------------------
________________ શ્રી આરક્ષિતરિ ચરિત્ર. (25) મારૂં વચન સાંભળો–જે તમે ઘણું દિવસ બહાર રહ્યા હતા, તે અકાળે પણ મેં અવશ્ય પ્રાણેને તજી દીધા હતા. તમે આજ્ઞા કરેલ હોવા છતાં આ મુનિઓ મારી વાત સાંભળતા નથી; હે પ્રભો ! તેઓ આમ શા માટે કરે છે, તે હું સમજી શકતા નથી એ પ્રમાણે સાંભળતાં ગુરૂ કૃત્રિમ ક્રોધ બતાવીને શિષ્યને કહેવા લાગ્યા કે–“તમે આટલે વખત પિતાને ભેજનનું નિમંત્રણ કેમ ન કર્યું ?' ત્યારે શિષ્ય બોલ્યા- હે સ્વામિન ! આપના વિના અમારૂં મન શૂન્ય બની ગયું હતું, તેથી એ વૃદ્ધ મુનિને અમે ભૂલી ગયા. એ અમારી બાળચેષ્ટાને આપ ક્ષમા કરો.” આ તેમનું વચન સાંભળતાં આચાર્ય મહારાજ સોમદેવને કહેવા લાગ્યા –“હે તાત ! મારૂં વચન સાંભળે–પરની આશા ન કરવી. કારણ કે તે પરાભવના મૂલ કારણરૂપ છે. તમારા માટે આહાર લેવા અમે પોતે જઈશું. એમની આગળ એવી બાબત શું કહેવી ? તેમ કહેવાથી તે પ્રગટરીતે લજજા ઉન્ન થાય છે, એમ કહેતાં પિતે ઉઠી, પોતાના પાત્ર લઈને ગુરૂ મહારાજ ભિક્ષા લેવા ચાલ્યા. એવામાં વૃદ્ધ મુનિ સાહસથી બોલી ઉઠયા કે –“હું પિતેજ ભિક્ષા લેવા જઈશ. હે વત્સ ! હું હાજર હોવા છતાં ગચ્છપતિ તમે શું ભિક્ષા માટે ભ્રમણ કરશે ?" ત્યારે ગુરૂએ તેને અટકાવ્યા છતાં પુરોહિત મુનિ તરત. ઉત્સાહપૂર્વક પાત્ર લઈને ભિક્ષા લેવા ચાલ્યા અને એક શ્રેણીના ઘરે ગયા. ત્યાં ભિક્ષાની શિક્ષા પામેલ ન હોવાથી તે ઘરના પાછલા દ્વારથી પેઠા એટલે ગૃહપતિએ કહ્યું કે - તમે ઘરના મૂળ દ્વારથી કેમ ન આવ્યા?” એટલે તેણે જણાવ્યું કે–“હે ધાર્મિકા લક્ષ્મી તે અહીં પાછળના દ્વારથી પણ આવે?” - એમ સાંભળતાં તે ગૃહસ્થ વિચાર કર્યો કે-આ મુનિ તાત્કાલિક બુદ્ધિવાળા છે; એમ ધારી સંતુષ્ટ થયેલ તેણે મુનિને બત્રીશ મેદક હરાવ્યા. પછી ઉપાશ્રયમાં આવીને મુનિએ સૂરિ પાસે આલોચના કરી. ત્યાં ગુરૂએ આ પ્રથમ લાભમાં શકુનને વિચાર કર્યો કે– મારા બત્રીશ શિષ્ય થશે, પછી તેમણે સોમદેવને પૂછયું કે –“હે તાત! રાજભવનમાં જે તમને ધન પ્રાપ્ત થાય, તે તેને ઉપભોગ લેતાં બાકી રહેલ ભાવથી તમે કોને આપો?” ત્યારે પુરોહિત મુનિ બોલ્યા–“હે વત્સ!તે ઉત્કૃષ્ટ ગુણધારી વેદજ્ઞ બ્રાહ્મણોને આપું. કારણ કે સત્પાત્રને આપવામાં આવેલ લક્ષમી સુકૃતના સ્થાનરૂપ થાય છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #140
--------------------------------------------------------------------------
________________ ( 6 ) - શ્રી પ્રભાવક ચરિત્ર. એટલે તે વૃદ્ધ મુનિને સમજાવતાં આચાર્ય બાલ્યા- હે તાત! વૈયાવત્યાદિક સદગુણેથી આ સાધુઓ અમારા કરતાં પણ શ્રેષ્ઠ છે, તો એમને તે આપ અને પોતાના જન્મને સફળ કરો એમ સાંભળતાં પુરહિત મુનિએ કહ્યું કે— હું લાવેલ અશનાદિક જે આ બાલ-ગ્લાનાદિ સાધુઓને ઉપકારી થાય, તે પછી એ ઉપરાંત બીજું સુકૃત કર્યું?” એમ બોલતાં તે વૃદ્ધ મુનિ ભિક્ષામાં આદર લાવી, દાનમાં એક શુદ્ધ બુદ્ધિને ધારણ કરવાથી ગચ્છમાં તે પરમ આરાખ્યપણાને પામ્યા. - હવે તે ગ૭માં ઈદ્ર સમાન તેજસ્વી, પોતાની પ્રતિભાશકિતથી શાસ્ત્રાર્થને જાણનાર તથા સંતોષના સ્થાનરૂપ ઘત-પુ૫મિત્ર, વસ્ત્ર-પુ૫મિત્ર અને દુબળા-પુ૫મિત્ર એ નામના ત્રણ મુનિ હતા. તેમાં ધૃત-પુષ્પમિત્રને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી એમ ચાર પ્રકારની લબ્ધિ હતી. એટલે દ્રવ્યથી ધૃતજ હિય, ક્ષેત્રથી અવંતિદેશ હાય, કાલથી જયેષ્ઠ કે અષાઢ હોય અને ભાવથી આ પ્રમાણે સમજવું –દરિદ્ર બ્રાહ્મણ છ મહિના પછી પ્રસવ કરનારી હોય, તેથી તેના પતિએ ભિક્ષા માગીને ધૃત એકઠું કરેલ હોય. એવામાં આજકાલ પ્રસવ થવાને હોય, તેવા સમયે ક્ષુધાથી બાધા પામતો પોતાને પતિ જે તે ધૃત માગે, છતાં અન્યને નિરાશ કરવાના ભયથી પત્ની તેને અટકાવે. પણ તે મુનિ જે ધૃત માગે, તે તેને હર્ષપૂર્વક તે સ્ત્રી આપે, એટલે ગચ્છને જેટલાની જરૂર હોય તેટલું તે ભાવથી પામી શકે. હવે વસ્ત્ર પુષ્પમિત્રનું લક્ષણ આ પ્રમાણે છે. દ્રવ્યથી તે વસ્ત્ર પામી શકે, ક્ષેત્રથી મથુરા નગરી હેાય. કાલથી વર્ષાઋતુ, શીયાળો કે હેમંતઋતુ હોય અને ભાવથી આ રીતે સમજવું એ લબ્ધિવિશેષ તેમને ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ, કઈ અનાથ મહિલા કપાસ વિણવાની મજુરીના દ્રવ્યથી રૂને એકત્ર કરે, તે પિતે કાંતે અને વણકરોના ઘરે પોતે કામ કરી, તે પગારમાંથી તેમની પાસે તે વસ્ત્ર વણાવે, વળી પિતે વસ્ત્રરહિત છતાં તે મુનિ જે વસ્ત્ર માગે, તો તે અનાથ અબળા તે વસ્ત્ર પણ મુનિને આપી દે. હવે દુબળા-પુષ્પમિત્ર પણ પોતાની લબ્ધિથી પુષ્કળ વૃત પામે છે અને વેચ્છાએ તે તેનું ભક્ષણ કરે છે, છતાં નિરંતરના પાઠના અભ્યાસથી તે દુર્બળ રહે છે. પોતાની બુદ્ધિની વિશેષતાથી તેણે નવ પૂર્વને અભ્યાસ કરેલ છે, છતાં “મારૂં શ્રુત વિસ્મૃત ન થાય, એવા હેતુથી તે અહોરાત્ર અભ્યાસ કર્યા કરે છે. તેના બંધુએ દશપુરમાં રહેતા હતા. તે બોદ્ધ ધર્મના પ્રખ્યાત ઉપાસક હતા. કોઈવાર તેમણે આચાર્ય મહારાજ પાસે આવીને કહ્યું કે–તમારા આ ધર્મમાં ધ્યાન નથી.” આહાર મેળવવાની શકિત. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #141
--------------------------------------------------------------------------
________________ શ્રી આરક્ષિત સુરિ ચરિત્ર. ત્યારે આચાર્ય બાલ્યા- અમારા ધર્મમાં જેવું ધ્યાન છે, તેવું અન્ય ધર્મોમાં નથી. આ તમારો પુષ્પમિત્ર ધ્યાનથી જ દુર્બળ દેખાય છે. એટલે તેમણે જણાવ્યું–મધુર આહારના અભાવે એનામાં કૃશતા આવી હશે.” ગુરૂએલ્યા–“વૃદ્ધ પુરૂષોના પ્રસાદથી એ મુનિ પુષ્કળ ધૃતનું ઈચ્છાનુસાર ભોજન કરે છે, પણ શાસ્ત્ર–ગુણનાને લીધે એ કૃશ રહે છે.' ત્યારે બેઢો કહેવા લાગ્યા–“તમને એટલું બધું વૃત કયાંથી મળે?” ગુરૂએ કહ્યું–“પુષ્પમિત્ર પુષ્કળ ધૃત લાવે છે. જે એ બાબતમાં તમને વિશ્વાસ ન આવતો હોય, તો એને તમારા ઘરે લઈ જાઓ, અને કેટલાક દિવસ એને સ્નિગ્ધ આહારનું ભોજન કરાવે એટલે સત્ય હકીકત તમે પોતે સમજી શકશે. વળી એની દુર્બળતાનું કારણ પણ તમારા જાણવામાં આવી જશે.” એટલે બદ્ધ સંબંધીઓએ પુષ્પમિત્ર મુનિને આમંત્રણ કરતાં પણ ગુરૂની આજ્ઞાથી તે તેમના ઘરે ગયા. ત્યાં તેમણે સ્નિગ્ધ આહારથી તેનું પિષણ કર્યું, છતાં તેની કૃશતા કાયમ જ રહી. નિરંતર અભ્યાસમાં તન્મય હોવાથી રસના આસ્વાદને પણ તે જાણતા ન હતા. આથી સ્વજને વિચારવા લાગ્યા કે એને સ્નિગ્ધ આહારથી પોષવું, તે તે ભસ્મમાં હોમ કરવા બરાબર છે.” એટલે તે વધારે આહાર આપવા લાગ્યા, છતાં મુનિ તે તેવા કુશળ રહ્યા. ત્યારે ઉત્કૃષ્ટ આહાર આપતાં તેમણે મુનિને અધ્યયન કરતા અટકાવ્યા, જેથી તે પૂર્વે હતા તેવા શરીરે પુષ્ટ દેખાવા લાગ્યા. આથી તેમને પ્રતીતિ થઈ, પછી મુનિએ પોતાના સ્વજનેને પ્રતિબોધ પમાડ્યા, અને પોતે ગુરૂ પાસે આવ્યા. ત્યાં શાંત ચિત્તથી તે રહેવા લાગ્યા. વળી તે ગચ્છમાં ચાર પ્રાજ્ઞ મુનિવરે હતા. તે દુર્બળ પુપમિત્ર, વિંધ્યમુનિ, ફગુરક્ષિત અને શુક્રાચાર્યના ધર્મશાસ્ત્રને જીતનાર ગેઝમાહિલ એવા નામથી વિખ્યાત હતા. તેમનામાં બુદ્ધિશાળી વિંધ્યમુનિએ ગુરૂને વિજ્ઞપ્તિ કરી કે હે ભગવાન! અનુયોગની મોટી મંડળીમાં પાઠના ઘોષથી મારો શ્રત પાઠ ખ્ખલિત થાય છે, માટે મને અલગ પાઠ આપે. ત્યારે ગુરૂ બોલ્યા હું પિતે તમારી આગળ વ્યાખ્યાન આપતાં મોટી વ્યાખ્યાન-મંડળીનું શી રીતે ઉલ્લંઘન કરૂં? માટે મહામતિ ઉપાધ્યાય દુર્બળ પુષ્પમિત્ર તમારા વાચનાચાર્ય થશે, તેમની પાસે શીધ્ર અભ્યાસ કરે. એ પ્રમાણે કેટલાક દિવસ ચલાવ્યા પછી તે વિધ્ય અધ્યાપક અંજલિ જેડીને ગુરૂને એકાંતમાં કહેવા લાગ્યા કે હે પ્રભે ! મારું એક વચન સાંભળે, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #142
--------------------------------------------------------------------------
________________ (28) શ્રી પ્રભાવક ચરિત્ર. હું વાચનામાં વ્યગ્ર થવાથી મારે પોતાનો અભ્યાસ ભૂલી જાઉં છું તેનું ગુણ ન કરતાં વિઘ આવે છે, તેથી મને ભારે ખેદ થાય છે, તે હવે હું શું કરું? વળી તમે જ્યારે મને પિતાના ઘરે મોકલ્યો, ત્યારે મારા સ્વજનોએ ગુણ ન કરતાં મને અટકાવ્યો, તેથી તે વખતે પણ કંઈક અધ્યયન ખલિત થવા પામ્યું છે. હવે જે આપ એને વાચના અપાવશે, તે મારું નવમું પર્વ અવશ્ય વિસ્મૃત થઈ જશે. એમ સાંભળતાં આચાર્ય ચિંતવવા લાગ્યા કે - આવા બુદ્ધિશાળી મુનિ પણ જે આગમને ભૂલી જશે, તો બીજાથી તે કેમ ધારણ કરી શકાશે? માટે હવે મારે અનુગના ચાર વિભાગ કરી નાખવા; એમ ધારી અંગ, ઉપાંગરૂપ મૂળ ગ્રંથને છેદ કરીને તેમણે ચરણકરણનુયોગ કર્યો. ઉત્તરાધ્યયનાદિ ધર્મકથાનુગ, સૂર્યપ્રજ્ઞપ્તિ પ્રમુખ ગણિતાનુયોગ અને દષ્ટિવાદ તે દ્રવ્યાનુયોગ-એમ ચાર અનુગ બનાવીને આચાર્ય મહારાજે વિધ્યસૂરિને માટે સૂત્રની વ્યવસ્થા કરી. એ ચારે અનુગ પૂર્વે એક સૂત્રમાં હતા. . . . . - એક વખતે શ્રી આર્ય રક્ષિતસૂરિ મથુરા નગરીમાં તે ભૂમિના અધિષ્ઠાયક વ્યં. તરના મંદિરમાં ઉતર્યા. એવામાં મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામીને વંદન કરવા શકેંદ્ર ગયે અને તેણે એક મનથી ભગવંતની દેશના સાંભળી. તે વખતે પ્રસંગોપાત પ્રભુએ ત્યાં તત્વથી નિગદની વાત કહી સંભળાવી. એટલે ઈદ્ર પ્રશ્ન કર્યો કે હે ભગવન ! ભરતક્ષેત્રમાં નિદનું સ્વરૂપ જાણનાર કેણું છે?” ' ત્યારે પ્રભુ બોલ્યામથુરા નગરીમાં આયરક્ષિતસૂરિ મારી જેમ નિગોદનું સ્વરૂપ સમજાવી શકે છે, એમ સાંભળતાં ઈદ્ર વિસ્મય પામે. ભગવંતના વચનપર જોકે ઈંદ્રને શ્રદ્ધા હતી, તથાપિ આશ્ચર્યને માટે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ કરીને તે તુરત ગુરૂ પાસે આવ્યા. તે વખતે તેના બંને હાથ પૂજતા હતા. કાશપુષ્પ સમાન તેના વેત કેશ હતા, લાકડીના આધારે તેણે શરીર ટેકવી રાખ્યું હતું, શ્વાસન પ્રસાર તેને સ્પષ્ટ જણાતો હતો અને તેની આંખમાંથી ચેતરફ પાણી ગળી રહ્યું હતું. એવા રૂપધારી ઈદ્દે તેમને નિગોદનાજીને વિચાર પૂછે એટલે સૂરિ મહારાજે તેને યથાસ્થિત સ્વરૂપ કહી બતાવ્યું, જે સાંભળતાં ઈદ્ર ભારે આશ્ચર્ય પામ્યો. પછી તેમના જ્ઞાનનું માહાસ્ય જાણવાની ઈચ્છાથી તેણે પોતાનું આયુષ્ય પૂછ્યું. ત્યારે શ્રતના ઉપયોગથી ગુરૂ ચિંતવવા લાગ્યા કે– આનું આયુષ્ય પક્ષ, માસ, વરસ,. સેંકડો વરસો, હજારે વરસે, સેંકડે પલ્યોપમ કે સાગરોપમથી પણ સમાપ્ત થતું નથી. છેવટે બે સાગરોપમથી તેનું આયુષ્ય જાણવામાં આવતાં ગુરૂ બોલ્યા કે– તમે સેધમે મારી પરીક્ષા કરવા ઈચ્છે છે?” એટલે મનુષ્ય જોઈ શકે તેવું. પોતાનું રૂપ પ્રકાશમાં ઈદ્ર યથાસ્થિત વૃત્તાંત કહી સંભળાવ્યો અને પછી તે પોતાના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #143
--------------------------------------------------------------------------
________________ શ્રી આર્ય રક્ષિતસૂરિ ચરિત્ર. સ્થાને ચાલે ત્યારે સાધુઓ આવે ત્યાં સુધીમાં કંઈક ચમત્કાર બતાવવા ઈદ્દે કહ્યું, એટલે રૂપ, અદ્ધિના દર્શનથી નિદાન કરવાના ભયને લીધે સાધુએ તેને નિષેધ કર્યો, તથાપિ કંઈક ચિન્હરૂપે કરી બતાવ; એમ આચાર્યના કહેવાથી તેણે વસતિનું દ્વાર વિપરીત કરી દીધું પછી સ્વર્ગે ગયે. - - * એવામાં મુનિઓ આવ્યાં અને તેમને દ્વાર ન જડયું, ત્યારે ગુરૂએ તેમને દ્વાર બતાવ્યું, એટલે વિપરીત માર્ગથી આવતાં સાધુઓ બધા આશ્ચર્ય પામ્યા. ત્યાં સંભ્રમથી કંઈ કંઈ બોલવા લાગ્યા. ત્યારે ગુરૂએ તેમને ઇંદ્રનું યથાસ્થિત સ્વરૂપ નિવેદન કરીને નિઃશંક કર્યા. એટલે દેવેંદ્રનું દર્શન ન થવાથી કંઈક ખેદ પામતા હોય તેમ તે કહેવા લાગ્યા–મંદ ભાગ્યવંત પુરૂષે ઈદ્રના દર્શન શી રીતે કરી શકે? .. પછી આચાર્ય મહારાજે અન્યત્ર વિહાર કર્યો. એવામાં નાસ્તિકવાદી મથુરામાં આવ્યો તેને ગોષ્ઠામાહિલ મુનિએ-- જીતી લીધો. એટલે શ્રી સંઘ તેમને ત્યાંજ ચોમાસું કરાવ્યું. તેવા વાદલબ્ધિવાળા મુનિને કણ ન રેકે?. . . - હવે આર્યરક્ષિત મહારાજે પિતાના પદે કેણગ્ય છે? તેને વિચાર "કર્યો, ત્યારે દુર્બલ પુષ્પમિત્ર પર તેમનું મન ગયું. તે વખતે આચાર્ય મહારાજના * સંબંધી હતા તેમણે ફશુરક્ષિતને સૂરિપદે લાવવાનો વિચાર કર્યો, અને ગચ્છના આધિપત્યમાં ગોષામાહિલને મેહથી સ્થાપવાનો સંકલ્પ કર્યો. ' પછી ત્યાં ત્રણ કુંભ લાવવામાં આવ્યા. ગુરૂમહારાજે તે અલગ અલગ અડદ, તેલ અને ઘીથી ભર્યા અને પછી ખાલી કર્યા. એટલે અડદ બધા બહાર નીકળી આવ્યા. તેલ કંઈક રહી જવા પામ્યું અને ધૃત તો બહુ સલગ્ન રહ્યું. પછી ગુરૂમહારાજે કહ્યું કે આ ઉદાહરણ જુઓ, દુર્બળ મુનિમાં હું અડદના કુંભની જેમ નિર્લેપ છું, બંધુ આર્યરક્ષિતમાં તેલના કુંભની જેમ કંઈક સલેપ છું અને માતલપર ધૃતકુંભની જેમ વધારે લિસ છું. માટે મારા પદપર દુબળ પુષ્પમિત્ર જ ચગ્ય છે; એટલે તેમનું વચન અન્ય મુનિઓએ માન્ય કર્યું. પછી ગુરૂએ સૂરિ મંત્રપૂર્વક પિતાના પદપર દુર્બળ મુનિને સ્થાપન કર્યા અને નવીન દુર્બળ સૂરિને તેમણે આદેશ કર્યો કે-“મારા માતુલ, બ્રાતા અને પિતા પ્રત્યે તમારે મારી જેમ વર્તવું; તે વખતે ગચ્છના અન્ય મુનિઓ પિતા, ભ્રાતા અને સાધ્વીઓને તેમણે મધુર વચનથી શિખામણ આપી; અને જણાવ્યું કે “આ યતિ પ્રત્યે તમારે મારી જેમ વર્તવું, મારા કરતાં પણ એને અધિક વિનય સાચવો. કેઈવાર વતાચાર વિસ્મૃત થતાં ક્રિયાચાર ન થાય, તે બધું મેં સહન કર્યું છે. વળી એ નવીન હોવાથી કંઈ ન થતાં ખેદ પામશે, માટે તમારે સદા તત્પર રહીને એના મુખમાંથી વચન બહાર પડતાં સ્વીકારી લેવું, તથા મરણ પર્યત એના ચરણની સેવા તમારે મૂકવી નહિં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #144
--------------------------------------------------------------------------
________________ ( 30 ) શ્રી પ્રભાવક ચરિત્ર. એ પ્રમાણે ગચ્છની વ્યવસ્થા કરીને આચાર્ય આર્યરક્ષિતસૂરિએ પ્રાંતકાળે અનશન આદર્યું અને ગીતાથ મુનિઓની સહાયતા મળતાં તે સ્વર્ગે ગયા. સર્વ અનુગને પૃથક કરવાથી તેમણે આગમ બોધની વિશેષ સરલતા કરી આપી. પછી શ્રી પુષ્પમિત્ર સૂરિ ગચ્છને પ્રવર્તાવવા લાગ્યા અને ગુરૂ કરતાં પણ તેમણે ગ૭ને અધિક સમાધિ ઉપજાવી. ત્યાં ગોષ્ઠામાહિલ વિરોધી થઈને સાતમો નિન્દવ થયો તેને વૃત્તાંત ગ્રંથાંતરથી જાણી લેવો. એ પ્રમાણે ત્રણ જગતને પાવન કરવામાં ગંગાજળ સમાન નિર્મલ અને વિચિત્ર તથા વંદનીય એવું શ્રીઆર્યરક્ષિત સૂરિનું ચરિત્ર તે નિરંતર વિબુધ જાના સાંભળવામાં આવતાં યાવચંદ્ર દિવાકરે જયવંત વૉ. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરેવરમાં હંસ સમાન તથા શ્રીરામ-લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ મનપર લેતાં શ્રી પ્રદ્યુમ્નાચાયે શોધીને શુદ્ધ કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રી આર્યરક્ષિત સૂરિના ચરિત્રરૂપ આ દ્વિતીય શિખર થયું. -- -- -- શ્રીમાન હરિભદ્રસૂરિ વિરચીત. ઘર્મબિન્દુ ગ્રંથ. ( આકૃતિ બીજી) (મૂળ અને મૂળ ટીકાનું શુદ્ધ સરલ ગુજરાતી ભાષાંતર સહિત) આ ગ્રંથના મૂળ કર્તા મહાનુભાવ શ્રી હરિભદ્રસુરિ કે જેઓ જૈન ઇતિહાસમાં ચૌદસેને ચુંમાલીશ ગ્રંથોના કર્તા તરીકે પ્રખ્યાત છે, તે મહાનુભાવ સંથકારે મુનિઓ અને ગૃહસ્થોના ધર્મ બતાવવાને માટે આ ઉપયોગી ગ્રંથની યોજના કરી છે જે વાંચવાથી વાચક જૈનધર્મના આચાર, વર્તન, નીતિ વિવેક અને વિનયના શુદ્ધ સ્વરૂપ સાથે તના રહસ્યને સારી રીતે સમજી શકે છે. મુનિ અને ગૃહસ્થ એ દ્રિપુટી જે આ ગ્રંથને આદંત વાંચે તો સ્વધર્મ-સ્વકર્તવ્યના યથાર્થ સ્વરૂપને જાણી પિતાની મનોવૃતિને ધર્મરૂપ કલ્પવૃક્ષની શીતળ છાયાની આશ્રિત કરી અનુપમ આનંદના સંપાદક બને છે. ટૂંકમાં કહેવાનું કે આ સંસારમાં પરમ શ્રેય માર્ગે જીવી મેક્ષ પર્યન્ત સાધન પ્રાપ્ત કરવાની શુભ ભાવના ભાવનાર મુનિએ તેમજ ગૃહસ્થ મહાનુભાવ હરિભદ્રસૂરિની પ્રતિભાને આ પ્રસાદ નિરંતર પ્રાપ્ત કરવા યોગ્ય છે. આ ગ્રંથ આપણી શ્રી જૈન શ્વેતાંબર કોનફરન્સની એજ્યુકેશન બે ધાર્મિક અભ્યાસક્રમમાં શાળા પાઠશાળાઓમાં ચલાવવા મંજુર કરેલ છે. ઉંચા ગ્લેઝ કાગળ ઉપર, સુંદર ગુજરાતી ટાઈપથી છપાવી, સુશોભિત પાકા કપડાની બાઈડીંગથી મજબુત બંધાવેલ હોવા છતાં કીંમત માત્ર રૂ. 2-0-0 કિંમત રાખેલી છે. પિસ્ટેજ જુદું. લખો * શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #145
--------------------------------------------------------------------------
________________ ૪૪છે (3) શ્રી પ્રાર્થનંતિત્તરિ-ગવંધ. આર્યરક્ષિતસૂરિના વંશના અને સંસાર-અરણ્યથી પાર ઉતારવામાં સાર્થવાહ સમાન એવા શ્રી આર્યનંદિલસૂરિ તમને પાવન કરે. અષ્ટ નાગકુળ જેમની આજ્ઞાને શિરસાવંઘ કરી એવા શ્રી આર્ય નદિલ સ્વામીના ગુણેનું વર્ણન કરવાને કણ સમર્થ છે? ક્ષમાના ઉપદેશથી જેમના પ્રસાદે વૈધા નાગૅદ્ર-દેવી થઈ કે જે નામ મંત્રથી વિષને દૂર કરે છે. ભારે આદરપૂર્વક હું તેમનું કંઈક ચારિત્ર કહું છું. ચંદ્રમાના પ્રસાદથી મૃગ શું આકાશને પામી શકતો નથી ? કલ્યાણના નિધાનરૂપ એવું શ્રી પદ્મિનીખંડ નામે નગર કે જે પશ્વિનીસમૂહથી શોભતા એવા સરોવરથી વિરાજિત હતું. ત્યાં સમસ્ત શત્રુ પક્ષને ત્રાસ પમાડનાર અને પદ્મ સમાન મુખવાળો એ પદ્મપ્રભ નામે રાજા હતો. સેંકડે કાંતાઓમાં શિરોમણિ અને પિતાની દેહશોભાથી ઈંદ્રાણીને પણ જીતનાર એવી પદ્માવતી નામે તેની રાણી હતી. અગણિત લક્ષમીના પાત્રરૂપ, શ્રેષ્ઠ કળાઓના નિધાનરૂપ અને યાચકેરૂ૫ ચાતકોને સંતુષ્ટ કરવામાં મેઘ સમાન એવો પદ્યદત્ત નામે ત્યાં એક પ્રખ્યાત શ્રેષ્ઠી હતા. તેને રતિ સમાન રૂપવતી પદ્મયશા નામે પત્ની હતી. તેમને ઇંદ્રકુમાર સમાન પદ્ય નામે પુત્ર હતા. પદ્મને સમસ્ત કળામાં નિપુણ માનીને વરદત્ત સાથે વાહે તેને પોતાની વૈધા નામે પુત્રી પરણાવી. એકદા વનના દાવાનળથી દુસ્સહ તથા જગતના પામર પ્રાણીઓને અકલ્યાગુરૂપ એ દુષ્કાળ આવી પડતાં પિતાના પુણ્યની પ્રબળતાનો ક્ષય થવાથી સાથે આવનાર પ્રત્યે નિર્દોષ ભાવથી વર્તનાર એ વરદત્ત પોતાના પરિવાર સાથે અન્ય નગરમાં ચાલ્યો ગયો. ત્યારથી પિતાની તુચ્છ પ્રકૃતિને લીધે વૈધાની સાસુ, અત્યંત શુશ્રુષા પામતાં પણ વેરોદ્યાને પિતૃગૃહ રહિત સમજીને તે વારંવાર તેની અવજ્ઞા કરવા લાગી. કારણ કે રૂપ, શોભા, ધન, તેજ, સૌભાગ્ય અને મોટાઈ–એ બધું સ્ત્રીઓને પિતાના પ્રભાવથી જ પ્રાપ્ત થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #146
--------------------------------------------------------------------------
________________ ( 32 ). શ્રી પ્રભાવક ચરિત્ર હવે પોતાની સાસુના દુર્વચનથી દૂભાયેલ અને વિનીત જનેમાં શિરોમણિ - એવી વેરે ઘા પોતાના કર્મને દોષ દેતી તે દિવસે દિવસે કુશ થવા લાગી. એવામાં નાગેન્દ્રના સ્વપનથી સૂચિત એવા પુણ્યશાલી ગર્ભને રત્નને રત્નગર્ભાની જેમ તે ધારણ કરવા લાગી. ત્રણ મહિના પૂર્ણ થતાં રસમાં પ્રીતિવાળી એવી વેરોદ્યાને, વિરોધીઓને પરાસ્ત કરનાર એ પાયસ–ભજનને દઢ દેહદ ઉત્પન્ન થયે. એવામાં શ્રી આર્યદિલસૂરિ કે જે સાડાનવ પૂર્વેના જ્ઞાતા હતા તે પોતાના સાધુ પરિવાર સહિત ત્યાં ઉદ્યાનમાં પધાર્યા. અહીં વૈદ્યા સગર્ભા છતાં તેની મૂખ સાસુ કટુ વચનથી તેને વારંવાર સતાવવા લાગી, વળી તે એવું પ્રતિકૂળ બોલતી કે–આ નિર્ભાગ્ય શિરોમણિને પુત્ર કયાંથી થાય? પીયર રહિત અને દારિદ્રયની એક વાવડી તુલ્ય એવી એને તો પુત્રીજ પ્રાપ્ત થવાની.” આવા દુર્વચનથી ખેદ પામતી વેરેદ્યા આચાર્ય મહારાજને વંદન કરવા ગઈ, કારણ કે પ્રતિગૃહે કાંઈ ચિત્યગૃહ હોતા નથી. પછી ગુરૂ મહારાજને વંદન કરી અશ્રુ પાડતાં તે કહેવા લાગી કે–“હે ભગવન્ ! પૂર્વભવે મેં અંબા (સાસુ) ની શું વિરાધના કરી છે કે જેથી તે અત્યારે મારા પર ભારે વિરોધ ધરાવે છે?” છે ત્યારે ગુરૂ બોલ્યા–“હે ભદ્ર! લેકને પૂર્વકૃત કર્મથીજ સુખ-દુ:ખ પ્રાપ્ત થાય છે. તો વિવેકી જને તેમાં અન્યને દેષ કેમ આપે? મનુષ્ય જન્મ દુર્લભ છે, તે પ્રાપ્ત થતાં ક્ષમા લાવવી એજ ઉત્તમ છે. એ ક્ષમાને આદર કરતાં હળવે હળવે બધું શુભ થવાનું. વળી હે વત્સ ! પાયસ સંબંધી તારે દેહદ જ્ઞાનથી મારા જાણવામાં આવ્યો છે, તે પણ પુણ્યથી પૂર્ણ થશે.” એ પ્રમાણે વચનામૃતથી આચાર્ય મહારાજે તેને શેકાગ્નિ શાંત કર્યો એટલે શીતલ થયેલ વૈદ્યા ગુરૂ વચનને હૃદયમાં સંભારતી તે પોતાના ઘેર આવી. , પછી ચૈત્રી પૂર્ણિમાના દિવસે વૈદ્યાએ ઉપવાસ કરીને પુંડરીક તપ કર્યો, એટલે પદ્મયશા તેની સાસુએ તે તપનું ઉદ્યાપન કરવા માંડયું. તે દિવસે ગુરૂ અને સાધમઓને પાયસથી પૂર્ણ પાત્ર આપીને તેમનું વાત્સલ્ય કરવામાં આવે છે. એ બધું કર્યા પછી તેણે અવજ્ઞાપૂર્વક વધુને અછડું પાયસાન્ન આપ્યું. અહો ! ગુણને દૂષિત કરનાર દર્પને ધિક્કાર છે. પછી દેહદના માહાસ્યથી તે અવશિષ્ટ કાંઈક પાયસને વસ્ત્રમાં બાંધી, ઘડામાં નાખીને તે પાણી ભરવાના બાને બહાર નીકળી ગઈ, ત્યાં ઘટને વૃક્ષ નીચે મૂકી સદાચારવતી અને પાયસનું ભક્ષણ કરવામાં મને રથ કરતી તે જેટલામાં પાદશચ કરવાને જલાશય તરફ ગઈ, તેવામાં અલિંજર નાગેદ્રની કાંતા રસાતળ થકી ત્યાં આવી અને પાસમાં લુબ્ધ બનેલ તેણે ભમતાં ભમતાં ઘટમાં તે પાયાન્ન દીઠું. એટલે વસ્ત્ર ખંડમાંથી બહાર કહાડીને તેણે પાયસનું ભક્ષણ કર્યું અને પછી તે પન્નગપ્રમદા જેમ આવી હતી, તેમ પાતાળમાં પાછી ચાલી ગઈ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #147
--------------------------------------------------------------------------
________________ શ્રી આનંદિતરિ ચરિત્ર. (33) એવામાં પાદશાચ કરીને પાછી આવેલ વેરદ્યાએ ઘટમાં જોયું તો પાયસ ન મળે. તેમ છતાં તેણે શોક કે કેપ ન કર્યો, પણ તે સતી આ પ્રમાણે કહેવા લાગી—“જેણે આ પાયસનું ભક્ષણ કર્યું, મારી જેમ તેને મનોરથ પૂર્ણ થાઓ.” એમ શાંત અંત:કરણથી તેણે આશિષ આપી. હવે અહીં નાગેની કાંતાએ પોતાના પતિ આગળ પાયસ–ભક્ષણની વાત નિવેદન કરતાં તેણે અવધિજ્ઞાનથી બધું જાણુને પોતાની પ્રિયાની અવગણના કરી, જેથી પોતે પશ્ચાત્તાપ પામતી અને વૈદ્યાની ક્ષમાથી રંજિત થયેલ તે નાગકાંતાએ ગૃહની સત્તા ધરાવનાર પદ્મયશાને એવું સ્વન આપયું કે હું અલિંજર નાગૅદ્રની પ્રિયા છું. અને વૈદ્યા મારી પુત્રી તુલ્ય છે. તે એનો દેહલો પૂર્ણ કરવાને તું એને પાયસ આપજે, અને વળી મારૂં વચન તેને સંભળાવજે કે હું તારા પીયર તુલ્ય છું. તેથી તારી સાસુને પરાભવ અવશ્ય નિવારણ કરીશ.' પછી પાયશાએ તે પવિત્ર પ્રમદાને પાયસનું ભેજન કરાવ્યું. એટલે પોતાને દહદ પૂર્ણ થવાથી વેરોઘા મનમાં ભારે સંતુષ્ટ થઈ. હવે સમય આવતાં તેણે એક અદ્દભુત પુત્રને જન્મ આપે, તે વખતે નાગકાંતાએ પણ એક સે નાગપુત્રને જન્મ આપે, એટલે તેમાં સૂર્ય સમાન તે બધા વૃદ્ધિ પામવા લાગ્યા. - એવામાં પુત્રનું નામ રાખવાનો દિવસ આવતાં વૈદ્યાએ નાગકાંતાને યાદ કરી, એટલે માતાના આદેશથી તે બધા નાગકુમારે બોલ્યા-આપણે તેણીના પિતૃપક્ષના છીએ” એમ પ્રતિજ્ઞા લેતા તે નાગકુમારો હર્ષથી મનુષ્ય લેકમાં તેણીના ઘરે આવ્યા. તેમાં કેટલાક ગજારૂઢ હતા, કેટલાક અન્ધારૂઢ હતા, કેટલાક સુખાસન-પાલખીમાં બેઠા હતા. વૈક્રિયના અતિશયથી વિવિધ રૂપ કરીને આવેલા તે નાગકુમારોએ તેના ઘરને, પળને અને નગરને પણ સંકીર્ણ કરી મૂકયું. આ વખતે કેટલાક બાળનાગ એક ઘટમાં નાખી, તેનું મુખ ઢાંકીને નાગરમણીએ વૈદ્યાની રક્ષા માટે મોકલ્યા હતા. હવે શોભાથી અદ્દભુત વહુનું પિતૃકુળ ત્યાં આવતાં તેની સાસુ સ્નાનાદિકથી તેને સત્કાર કરવા લાગી. અહો ! લેકમાં લક્ષમીવંતનો પક્ષજ વિજયી અને શ્રેષ્ઠ ગણાય છે. આથી જે પૂર્વે વૈરેવા તેણીના અપમાનનું પાત્ર થઈ હતી, તે હવે ગૈરવનું સ્થાન થઈ પડી. એવામાં મહોત્સવના કામથી વ્યગ્ર બનેલ કેઈ દાસીએ ચુલા પર રહેલા થાળી પર પેલે નાગઘટ મૂકી દીધું. તે જેઈ વ્યાકુળ થયેલ વૈદ્યાએ તે ઉતારી નાખ્યું અને જનનીના વાક્યથી સ્નાન કરીને કેશના જળથી તેને અભિષિક્ત કર્યો એટલે તેના પ્રભાવથી તે સ્વસ્થ થઈ ગયા, પણ તેમાં એક બાળનાગ, જળ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #148
--------------------------------------------------------------------------
________________ ( 34) શ્રી પ્રભાવક ચરિત્ર. બિંદુઓનો સ્પર્શ ન થવાથી તત્કાળ તે પુછ રહિત થઈ ગયો, ત્યારે તેના નેહથી મોહિત થયેલ તે જ્યાં ત્યાં છીંક વિગેરેમાં સ્કૂલના પામતાં કહેવા લાગી કે “બંડ જીવતો રહે.” પછી નાગરૂપ તેના બાંધવોએ બધાને રેશમી વસ્ત્રો, સુવર્ણ, રત્ન અને મકિતકના અભુત અલંકારો આપ્યા, એમ તે પર્વ સમાપ્ત થતાં તે બધા નાગકુમારો પોતાના સ્થાને ચાલ્યા ગયા. એ પ્રભાવથી વૈરોઘા પોતાના ઘરમાં ભારે માનનીય થઈ પડી. એકદા અલિંજર નાગરાજે પોતાના પુત્રને જોતાં તેમાં ખંડિત અવયવવાળા તે બંડને જોયે, તેથી તેને ગુસ્સો આવ્ય, તેનું કારણ અવધિજ્ઞાનથી જાણીને તે વૈદ્યાના ઘરે આવ્યો અને પોતાના નંદનને દ્રોહ કરનાર એવી વેરઘાને તેણે દેશ દેવાનો વિચાર કર્યો. પતિને એ વિચાર જાણવામાં આવતાં, તેણીનું રક્ષણ કરવામાં તત્પર એવી નાગકાંતાએ ત્યાં આવીને કહ્યું કે-વૈદ્યા તો ભકતાત્મા છે.’ પિતાની પત્નીની એ વાણું સાંભળતાં નાગરાજ કંઈક શાંત થયો, પણ તેની પરીક્ષા કરવાને તે ઘરની અંદર બારણાના કમાડની પાછળ છુપાઈ રહ્યો. એવામાં સાંજે અંધકાર હોવાથી આગળ રહેલ દરવાજાને ન જેવાથી ઉતાવળે જતી વેરાવાને પગે વાગવાથી ભારે પીડા થઈ. એટલે– બંડ ચિરંકાળ જીવતો રહે " એમ બાલવાથી તેણે નાગરાજને તરત સંતુષ્ટ કર્યો. એમ સંતુષ્ટ થવાથી તેણે વૈદ્યાને બે નૂ પુર આપ્યા અને પાતાળગૃહમાં જવા આવવાની અનુજ્ઞા આપી, જેથી નાગકુમારો પણ ગમે ત્યારે તેના ઘરે આવવા લાગ્યા અને તેથી ઘરના બાળકો અને સ્ત્રીઓને ભય પામવાનું એક કારણ થઈ પડયું. આથી તેનું ઘર દુર્ગમ અને નાગ મંદિર એવા નામથી પ્રખ્યાત થયું. એટલે પદ્મદત્તે એ બધી હકીકત ગુરૂ મહારાજને નિવેદન કરી, ત્યારે ગુરૂ બોલ્યા કેતારી પુત્રવધુના મુખથી નાગકુમારોને એમ કહેવરાવ કે—કના અનુગ્રહની ખાતર તમારે અમારા ઘરે વાસ ન કરે અને કદાચ વાસ કરો, તો કેઈને ડંખવું નહિ. એમ મારી આજ્ઞા પ્રમાણે તારે કરવું.” પછી પદ્મદત્ત સાર્થવાહોદ્યાને કહ્યું કે તું નાગમંદિરમાં જા અને નાગકુમારેને અહીં આવવાનો નિષેધ કર. કારણકે મારી આજ્ઞા તારે માન્ય રાખવી જોઈએ.” એટલે વૈદ્યા પાતાલમાં જઈને નાગકુમારને કહેવા લાગી કે–ગુરૂ મહારાજની આજ્ઞાથી તમારે મારા ઘરે ન આવવું.” એમ તેણે બધા નાગપુત્ર તથા અલિંજર નાગેન્દ્રને કહી સંભળાવ્યું, આ તેનું વચન તેમણે માન્ય રાખ્યું. વળી વિશેષમાં તેણે જણાવ્યું કે–“જેણે અનાથ એવી મને સનાથ કરી અને મારા ચરણને નપુરસહિત કર્યા, તે નાગેન્દ્ર મારા પિતા તુલ્ય છે.” ત્યારે નાગપતિએ તેને સુધા સમાન આશિષ આપતાં જણાવ્યું કે–“દેવા H TTIIIIIII IT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #149
--------------------------------------------------------------------------
________________ શ્રી આર્યનંદિતસૂરિ ચરિત્ર. (35) ધિદેવના ધ્યાનથી અને તેમને છત્ર, દેવજ અને ચંદ્રવાદિક ધરવાથી પન્નગ, પ્રેત, ભૂત, અગ્નિ, ચોર કે વ્યાલાદિકનો ભય થવાનો નથી. વળી જેના શિરપર જિનાજ્ઞા રૂપ મુગટ હશે, તેને ડાકિની, શાકિની કે પેગિની ઉપદ્રવ કદિ પમાડી શકશે નહિ; વળી તે ગુરૂની આજ્ઞાને જે માન્ય કરશે અને વૈદ્યાનું જે સદા સ્મરણ કરશે, તેને ક્ષુદ્રજંતુથી કદિ ભય થવાને નથી. વળી ગોળ, ધૃત અને પાયસથી સ્વાદ્ય ભેજન અને બલિ જે જિનેશ્વરની આગળ ધરશે અને જિનસાધુને જે તેવું ભેજન આપશે, તેનું વૈદ્યા રક્ષણ કરશે. એ પ્રમાણે નાગેન્દ્રને ઉપદેશ સાંભળતાં બીજા પણ બધા નાગદે શાંત થઈ ગયા તેમજ વેરેદ્યા સતી પૂજનીય થઈ. ભાગ્ય અને સૌભાગ્યના નિધાનરૂપ તથા ધર્મ -કર્મમાં આદરયુકત એવા નાગદત્ત તથા નાગકુમારએ તેના કુળની ઉન્નતિ કરી. પછી એક દિવસે સદ્દગુરૂના વચનથી સંસારની અનિત્યતા સમજીને પદ્મદને પોતાના પદે ગુણવાન નાગદત્તને સ્થાપન કર્યો, અને પોતે પ્રિયા અને પુત્ર સહિત દીક્ષા અંગીકાર કરી, અને તીવ્ર તપ તપીને પુત્ર સહિત તે સધર્મ દેવલેકમાં ગ, તેમજ પવયશા, ગુરૂ મહારાજના ઉપદેશથી વૈદ્ય વધુ સાથે મિથ્યાદુષ્કૃત કરીને તે પણ ત્યાં દેવીપણે ઉસન્ન થઈ; વળી નાગૅદ્રના ધ્યાનથી વૈદ્યા પણ ધર્મનું આરાધન કરતાં પ્રાંતે મરણ પામીને શ્રી પાર્શ્વનાથની સેવા કરનાર ધરણંદ્રની દેવી થઈ, તે પણ પ્રભુના ભક્તોને અદ્દભુત સહાય આપવા લાગી અને વિષ, અગ્નિ વિગેરેથી ભય પામતા તેમને શાંતિ આપવા લાગી. તે વખતે શ્રી આર્યનંદિલ આચાર્યો નમિળ નિri " એવા મંત્રયુકત વેરોવાનું સ્તવન બનાવ્યું. એ સ્તવનનું જે મનુષ્ય એક ચિતે નિરંતર ત્રિકાળ ધ્યાન કરે, તેને વિષાદિ સર્વ ઉપદ્રો કદિ બાધા પમાડી ન શકે ક્ષાંતિ અને કલ્યાણના મૂલ સ્થાનરૂપ વૈરોદ્યાનું આ પાવન ચરિત્ર સાંભળી જે મનુષ્ય ક્ષમાને આદર કરે છે, તેમને સ્વર્ગ કે મેક્ષ દુર્લભ નથી. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપા સરોવરને વિષેહંસ સમાન તથા શ્રી રામ-લક્ષમી ના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના મનપર લેતાં શ્રી પ્રદ્યુમ્નસૂરિએ શોધેલ, પૂર્વ ઋષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રી આર્યનંદિલ સૂરિના ચરિત્રરૂપ આ તૃતીય શિખર થયું. અભિનવ રસ (જળ) ના મેઘરૂપ એવા હે શ્રી પ્રદ્યુમ્ન ગુરૂ ! આપ વિના વિષય-તૃષ્ણામાં તરલિત થયેલ છતાં સદ્દગુરૂના વચનથી ભુવનની અન્ય સુલભ લક્ષમીમાં નિરપેક્ષ એવા પિતાના બાળક ચાતકરૂપ શિષ્યને નિર્મળ વચન-વૃષ્ટિથી સંતુષ્ટ કરે. ઈતિ શ્રી આર્યદિલસૂરિ-પ્રબંધ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #150
--------------------------------------------------------------------------
________________ (4) શ્રી તિવરસૂરિ પ્રવંધ. છે કે જે ઈ મોટા ગુણને લીધે શ્રી સીમંધર સ્વામિના મુખથી વિદિત-વિખ્યાત Cઝ થયેલા એવા શ્રી કાલકસૂરિ તમારું રક્ષણ કરે. પૂર્વના બહુશ્રુત આચા“ " ઓંએ પર્યુષણ પર્વ સંબંધી હકીકત ચુકત જેમનું ચરિત્ર વર્ણવેલ છે, છે તેને અનુસરીને હું પણ આદરપૂર્વક વર્ણવું છું. શું ગાડીશકટ (ગાડા) છે ની પાછળ જતી નથી ? પિતાની શોભાથી સમસ્ત નગરને જીતનાર એવું શ્રી ધારાવાસ નામે નગર છે કે જ્યાં સાધુજનેના વચનામૃતથી દુર્જનના મુખનું ઝેર નિરસ્ત થતું હતું. વળી સંપતિના મહાબળ અને ભારથી ઉન્નત થયેલ અને ગુણયુકત એવી જે નગરની કીર્તિરૂપ પતાકા આકાશમાં વ્યાપ્ત થઈને ચંદ્રમાના બિંબસુધી પહોંચી હતી. ત્યાં પરાક્રમથી સુશોભિત એ વીરસિંહ નામે રાજા રાજ્ય કરતે હતો કે જેના પ્રતાપે રિપુરમણુઓની પત્રવલલીને શાસવી દીધી હતી. તેને નાગૅદ્રકાંતા સમાન સુરસુંદરી નામે કાંતા હતી કે જે કલ્યાણની ભૂમિરૂપ અને મહાભોગથી વિરાજિત હતી. જેમ ઈદ્રને જયંત અને સમુદ્રને શશાંક, તેમ એ રાજદંપતીને કાલક નામે પુત્ર હતો કે જેણે પ્રચંડ ધનુષ્યથી શત્રુઓને ખંડિત કર્યા હતા. બ્રહ્માની સરસ્વતી નામે પુત્રી વિશ્વપાવની કહેવાય છે કે જેના આગમનથી સમુદ્ર પણ ગુરૂ અને સર્વના આશ્રયરૂપ થયા તેમ કાલક રાજકુમારના આગમથી સમુદ્ર (મુદ્રાસહિત છતાં ગુરૂ સર્વના આશ્રયરૂપ થયા એક વખતે અલ્પકળાની ક્રીડા જાણવાને કાલકકુમાર નગરની બહાર ગયો. તે પિતે અશ્વપરિશ્રમમાં થાકે તે ન હતો. ત્યાં રિતક, હુત, વત્રિત, ઉત્તેજીત અલસ અને ઉત્તેરિત–વિગેરે ગતિથી અશ્વોને ચલાવતાં તેણે શ્રમિત અને નિશ્ચળ કરી દીધા. એવામાં રૂપમાં ગંધર્વ સમાન એવા કુમારે બગીચામાંથી આવતા અત્યંત કમળ અને ઉદાર ધ્વનિ સાંભળ. એટલે રાજપુત્રે મંત્રીને કહ્યું કે-મેઘની ગર્જના સમાન ગંભીર આ ધ્વનિ કે? અથવા એ કેનો છે?” ત્યારે મંત્રીએ બાતમી મેળવીને જણાવ્યું કે " હે નાથ ! પ્રશાંત અને 1 મુખપર કસ્તુરિ વિગેરેથી કરેલ રચના. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #151
--------------------------------------------------------------------------
________________ શ્રીકાલકસૂરિ ચરિત્ર (37) પવિત્ર મૂર્તિને ધારણ કરતા એ ગુણાકરસૂરિ ધર્મોપદેશ આપી રહ્યા છે. તે આપણે એ બગીચામાં વિસામો પણ લઈએ અને એમના વચનામૃતનું પણું પાન કરીએ. એટલે– ભલે, એમ થાઓ” એ પ્રમાણે બોલતાં રાજકુમારે મંત્રીનું વચન માન્ય કર્યું અને સર્વ પરિવારને આજ્ઞા કરીને પોતે ઉદ્યાનમાં આવ્યા, ત્યાં ગુરૂને વંદન કરીને તે ચગ્ય સ્થાને બેઠે. એટલે જ્ઞાનના ઉપયોગથી તેની રેગ્યતા જાણીને ગુરૂ મહારાજે વિશેષથી ધર્મવ્યાખ્યાન શરૂ કર્યું - ધર્મ, દેવ અને ગુરૂ એ ત્રણ તો બરાબર સમજીને તેને આશ્રય કરે, તેમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રાત્રયના વિચારયુક્ત તથા જીવદયા જેમાં પ્રધાન છે, તે ધર્મ. સર્વજ્ઞ જિનેશ્વર તે દેવ. તથા સર્વ પ્રકારના સંગરહિત, રાગ, દ્વેષને ભેદનાર તથા બ્રહ્મચારી તે ગુરૂ. ધર્મના બે પ્રકારમાં પ્રથમ યતિધર્મ તે પંચ મહાવ્રત યુક્ત, સાધુઓના સંયમરૂપ, દશ પ્રકારના સંસ્કારથી વિભૂષિત અને સર્વ કર્મને ભેદનાર છે, એકચિત્તે એક દિવસ પણ એ ધર્મનું આરાધન કરવાથી મનુષ્ય મેક્ષ અથવા વૈમાનિક દેવપણને અવશ્ય પામે છે. વળી બીજે ગૃહસ્થ ધર્મ તે શ્રાવકના બાર વ્રતયુક્ત હોય છે. એ ધર્મ દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારથી સમસ્ત રીતે કલ્યાણકારી છે. સમ્યક્ પ્રકારે એનું આરાધન કરવાથી મનુષ્યને કાલાંતરે એ મોક્ષદાયક થાય છે. એક જિન વચન પણ પ્રાણને સંસારસાગરથી પાર પાડવા માટે નાવ સમાન થાય છે.” ગુરૂ મહારાજના મુખથી એ સાંભળતાં રાજકુમાર બેલ્યો-“હે ભગવન ! તમે દીક્ષાને સાક્ષાત શૈકા તુલ્ય બતાવી તે એગ્ય છે. એને આશ્રય લઈને હું અજ્ઞાનસમુદ્રના કિનારા રૂપ મોક્ષને સત્વર મેળવીશ.” ત્યારે ગુરૂ બેલ્યા–“તારા માતપિતાની અનુમતિ મેળવ્યા પછી આવીને તું તારા એ મને રથને સિદ્ધ કર.” પછી અત્યાદા પૂર્વક કાલક રાજકુમાર પિતાના માબાપની અનુજ્ઞા મેળવીને પોતાની બહેન સહિત તે ગુરૂ મહારાજ પાસે આવ્યો. એટલે ગુરૂ મહારાજે પિતાના હાથે બહેન સહિત તેને દીક્ષા આપી. પછી પોતાના પ્રજ્ઞાતિશયથી કાલકમુનિ અલ્પ કાળમાં સર્વ શાસ્ત્ર શીખી ગયા. એટલે ગુરૂ મહારાજે તેને યોગ્ય જાણુને પિતાના પદે સ્થાપન કર્યા અને પોતે શ્રીમાન ગુણાકરસૂરિએ પરભવની સાધના કરી. હવે શ્રીમાન કાલકસૂરિ વિહાર કરતા એકદા ઉજજયિની નગરીમાં આવ્યા અને ત્યાં બાહ્ય આરામમાં રહ્યા. મેહાંધકારમાં મગ્ન થયેલા ભવ્યાત્મએને સમ્યફ અર્થ બતાવવામાં મણિદીપકની જેમ સમર્થ હતા.. . તે નગરીમાં મહાબલિષ્ઠ એવો ગદલિલ નામે રાજા હતા. તે કોઈવાર નગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #152
--------------------------------------------------------------------------
________________ (38) શ્રી પ્રભાવક ચરિત્ર. રની બહાર રમવાડીએ નીકળે. એવામાં કર્મસંગે દધિપાત્રને કાકની જેમ ત્યાં કાલક સૂરિની હેનને જતી તેણે પોતે જેઇ. એટલે મોહિત થઈને તેણે પ્રચંડ પુરૂષના હાથે તેનું અપહરણ કર્યું. આ વખતે તે સાધ્વી કરૂણ સ્વરે હા ! બ્રાત ! મારું રક્ષણ કરે” એમ આકંદ કરવા લાગી. એ હકીકત સાધ્વીઓ પાસેથી જાણવામાં આવતાં કાલકસૂરિ પિતે રાજસભામાં જઈને રાજાને કહેવા લાગ્યા કે –ફલ સંપત્તિની રક્ષા માટે ક્ષેત્રને વાડ કરવામાં આવે છે, તે વાડ પોતેજ જે ધાન્યનું ભક્ષણ કરે તો એ ફર્યાદ કોને કરવી? હે રાજન ! સર્વ વર્ણો અને દેશનોને તુંજ એક રક્ષક છે, તે સાધ્વીના વ્રતનું ખંડન કરવું તને યુક્ત નથી.” એ પ્રમાણે આચાર્યો સમજાવ્યા છતાં ભૂતાવેશના ભ્રમથી ઉન્મત્ત થયેલાની જેમ ઉમાદયુક્ત તે મ્લેચ્છ જેવા નૃપાધમે સૂરિનું વચન ન માન્યું. ત્યારે શ્રી સંઘ, મંત્રીઓ અને નાગરિકોએ પણ તેને બહુ સમજાવ્યો, છતાં મિથ્યા મેહથી ઘેરાયેલ અને મતિહીન એવા તે નીચ નરાધિપે બધાની અવગણના કરી. એટલે પૂર્વના ક્ષાત્રતેજને પ્રગટ બતાવતા એવા કાલકાચાયે કાયર જનને કંપાવનારી એવી ઘેર પ્રતિજ્ઞા કરી કે અન્યાય રૂપ કાદવના ભુંડ સમાન એ દુષ્ટ નૃપને તેના પુત્ર, પશુ અને બાંધવ સહિત જે હું ઉચ્છેદ ન કરૂં તે જિનધર્મની હેલના કરનારા, બ્રાહ્મણ, બાળપ્રમુખને ઘાત કરનારા અને જિનબિંબને ઉત્થાપનારા એવા પુરૂષોના પાપથી હું લેપાઉં.' એ પ્રમાણે સામાન્ય જનને દુષ્કર તથા અસંભાવ્ય એ વચન ત્યાં બેલતાં કાલકસૂરિ બહાર નીકળ્યા અને તેમણે દંભથી ઉન્મત્તનો વેષ ધારણ કરી લીધો. પછી ચોરા, ચહુટા અને ત્રિમાણે તે એકાકી ભમવા લાગ્યા. તે વખતે ચેતનાશૂન્ય મદોન્મત્તની જેમ વારંવાર આ પ્રમાણે અસંબદ્ધ વાકય બોલવા લાગ્યા–“ગર્દ ભિલ રાજા છે, તો તેથી શું થયું ? અને કદાચ દેશ સમૃદ્ધ છે, તો તેથી પણ શું થયું ? એમ તેના બોલ સાંભળતાં લોકો દયા બતાવીને કહેવા લાગ્યા કે–પિતાની હેનથી વિરહ પામેલ આ આચાર્ય ગાંડા થઈ ગયા છે.' કેટલાક દિવસ પછી તે એકલા ત્યાંથી ચાલી નીકળ્યા અને પશ્ચિમ દિશા તરફ ચાલતાં અનુક્રમે તે સિંધુ નદીના તીરે આવ્યા. ત્યાં શાખિ નામે દેશ અને શાખિ નામના રાજાઓ હતા, તે બીજા શક એવા નામથી ઓળખાતા છ— રાજાઓ હતા. તેમાં એક રાજાધિરાજ કે જેને સાત લાખ અશ્વો હતા. વળી બીજા રાજાઓને પણ દશ દશ હજાર અશ્વો હતા. તેમાં એક માંડલિક કાલકસૂરિના જેવામાં આવ્યે કે જેને અનેક કૌતુક બતાવીને તેમણે તેનું મન વશ કરી લીધું. પછી સૂરિપરના વિશ્વાસથી તે રાજાએ તેમની સાથે મિત્રતા બાંધી, તેથી તેમના વિના તેને ચેન પડતું નહિ, એટલે વિનોદની વાતોથી તે સમય ગાળવા લાગ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #153
--------------------------------------------------------------------------
________________ શ્રી કાલકસૂરિ-ચરિત્ર. (30) એકદા આચાર્ય સાથે સભામાં બેસીને મંડલેશ સુખે વાર્તાવિનેદ કરતો હતો, તેવામાં પ્રતિહારે વિનંતિ કરીને રાજદુતને સભામાં મોકલ્યો તેણે આવીને કહ્યું કે પ્રાચીન રૂઢિ પ્રમાણે રાજશાસન સ્વીકારે એટલે તેણે છરી લીધી અને વારંવાર મસ્તપર ચડાવી, પોતે ઉભા થઈ તેમાંના વર્ણ મેળવીને તેણે વાંચી જોયા. આથી તેના મુખપર શ્યામતા છવાઈ રહી, તેનું ચિત્ત ઉદાસ થઈ ગયું અને શબ્દરહિત આષાઢ માસના મેઘની જેમ તેનું શરીર શ્યામ બન્યું, જેથી તે બોલવાને પણ અસમર્થ થઈ ગયો. એટલે આશ્ચર્યથી આચાર્યો પૂછયું કે-“આ ભેટ આવતાં તે સ્વામીને પ્રગટ પ્રસાદ જણાય છે, છતાં હર્ષને સ્થાને શેક શા માટે ?" ત્યારે તે બોલ્યા- હે મિત્ર ! સ્વામીન એ પ્રસાદ નથી, પણ કેપ છે. આ છરીથી શિર છેદીને મારે પિતે એકલાનું છે. એમ કરવાથી મારા વંશમાં પ્રભુત્વ રહે તેમ છે, નહિ તે રાજ્ય અને દેશને વિનાશ પાસે આવ્યે સમજવો. વળી આ છરીપર છન્ને અંક દેખાવાથી છનું સામંતપર રાજા કોપાયમાન થયો હોય, એમ હું સમજું છું. પછી તે બધા સામંતોને સૂરિએ ગુપ્ત રીતે ત્યાં બેલાવ્યા. તે બધા મળી નિકાથી સિંધુ નદી ઉતરીને સૌરાષ્ટ્ર દેશની સરહદ પર આવ્યા. એવામાં તેમની ગતિને અટકાવનાર વર્ષાઋતુ આવી, તેથી છ– ભાગમાં તે દેશ વેચીને તે ત્યાં રહ્યા. રાજ-હંસને દ્રોહ કરનાર અને અનેક તરવારરૂપ તરંગયુકત એવી વાહિની (સૈન્ય કે નદી) રચનાની વૃદ્ધિવડે તે રાજાઓ શૂરવીર હતા. એવામાં " અરે દુષ્ટ નૃપાધમ ! ચકલીને સીંચાણાની જેમ તે પવિત્ર સાધ્વીને નિરોધ કર્યો છે " એમ જાણે કહેતી હોય, વળી બલિષ્ઠ શત્રુની જેમ મેઘથી ઉપસ્થિત થયેલ ઉગ્ર ઉપસર્ગને પસાર કરી, કમળ-મુખને વિકાસ પમાડનાર મિત્ર-સૂર્યની જેમ શરદઋતુ આવી એટલે પરિપકવ વચનરૂપ શાલિ (ધાન્યવિશેષ) ચુત, સર્વરીતે પ્રસન્નતા દર્શાવનાર એવી શરદઋતુ એક ધીમાનની જેમ તે રાજા રાજાઓને આનંદકારી થઈ પડી. ત્યારે આચાર્ય મિત્ર રાજાને પ્રયાણ કરવા માટે સ્પષ્ટપણે સૂચવ્યું એટલે રાજાએ જણાવ્યું–“હાલ આપણુ પાસે શંબલ (મા. ગમાં ઉપયેગી ભાતું વિગેરે) નથી તેથી આપણે પાર પહોંચીએ શી રીતે ?" એમ સાંભળતાં આચાર્ય એક કુંભારના ઘરે ગયા. ત્યાં તેમણે અગ્નિથી પાકતો છેટેને નિંભાડે છે, ત્યાં અતુલ શકિત ધરાવનાર સૂરિએ આક્ષેપપૂર્વક કેઈ ચર્ણયુક્ત પિતાની કનિષ્ઠ અંગુલિને નખ નાખ્યો. એટલે અગ્નિ બુઝાઈ જતાં તેમણે રાજાને કહ્યું કે -" સખે ! પ્રયાણ તથા વાહનને માટે સવર્ણ વેચીને લઈ એ વચન માન્ય કરી, તેમણે સર્વત્ર ગજ, અશ્વાદિક સૈન્યના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #154
--------------------------------------------------------------------------
________________ ( 40 ) શ્રી પ્રભાવક ચરિત્ર. પૂજન પૂર્વક પર્વરૂપ પ્રયાણ કર્યું. આગળ ચાલતાં પાંચાલ અને લાટ દેશના રાજા ne એને સર્વ રીતે જીતીને શત્રુઓને દબાવતા તે શક રાજાઓ માલવદેશની સરહદ પર આવી પહોંચ્યા. તે વખતે પરબળ આવે છે ? એમ સાંભળ્યા છતાં વિદ્યા સામર્થ્યથી ગર્વિષ્ઠ બનેલ ગ€ભિલ રાજાએ પોતાની નગરીનો કિલ્લો સજજ ન કર્યો. તેણે ગઢના કાંગરાપર મરચા ન માંડ્યા, તેના ખુણાઓ પર તોપ ન ગઠવી, વિદ્યાધરીઓને આનંદ પમાડનાર તથા શત્રુઓને પરાસ્ત કરનાર એવા માણે તૈયાર ન કર્યો, તેમજ નગરીના મુખ્ય દ્વારના કપાટ અને સુભટને સજજ ન કર્યા. એવામાં પતંગસૈન્યની માફક પ્રાણીવર્ગને ભયંકર એવું શાખિ રાજાઓનું સમસ્ત સૈન્ય નગરીની નજીકમાં આવી પહોંચ્યું, છતાં ગર્દભવિદ્યાના બળથી ગર્વિષ્ઠ થયેલ અને અંદર રહેલ એવા ગર્દભિલ્લ રાજાએ પોતાનું સૈન્ય સજજ ન કર્યું. એ બધી હકીકત ચરપુરૂષના મુખથી જાણવામાં આવતાં આચાર્યો મિત્ર રાજાને જણાવ્યું કે આ બધું અસજિજત જોઈને તમે ઉદ્યમ મૂકી ન દેશે. કારણ કે અષ્ટમી અને ચતુર્દશીના દિવસે એ ગર્દભીવિદ્યાની પૂજા કરે છે અને એકાગ્રમનથી એક હજારને આઠ જાપ કરે છે. એ જાપ પૂર્ણ થતાં તે વિદ્યા ગદંભીરૂપે શબ્દ કરે છે, ઘેર ફૂત્કાર શબ્દને જે દ્વિપદ કે ચતુષ્પદ સાંભળે છે, તે મુખે ફીણ મૂકતાં મરણ પામે છે. માટે અઢી ગાઉની અંદર કોઈએ રહેવું નહિ અને પોતપિતાના સૈન્યસહિત રાજાઓએ છુટા છુટા આવાસ દઈને રહેવું.” એમ સાંભળતાં બધા રાજાઓએ તે પ્રમાણે કર્યું. ત્યાં કાલકસૂરિએ દોઢસે શબ્દવેધી સુભટને પિતાની પાસે રાખ્યા, જે લખ્યલક્ષ અને સુરક્ષિત હતા. એવામાં શબ્દકાળે તેમણે બાવતી ગર્દભીનું મુખપૂરી દીધું જેથી તે એક ભાથા જેવું ભાસવા લાગ્યું. આથી કોપાયમાન થયેલ ગદંભી ઈર્ષ્યાથી ગર્દમિલના મરતકપર વિષ્ટા અને મૂત્ર કરી, પાદઘાતથી તેને મારીને તે અદયશ્ય થઈ ગઈ. એટલે “આ હવે નિર્બળ છે” એમ શક રાજાઓને જણાવી સમસ્ત સૈન્ય લાવીને ગુરૂએ કિલ્લામાં પ્રવેશ કર્યો. પછી સુભટેએ ગર્દભિલ્લને જમીન પર પાડી બાંધી લઈને તેમણે ગુરૂની આગળ લાવી મૂકે ત્યારે ગુરૂએ તેને કહ્યું કે–પરબળને ભેદનાર ધનુષ્ય અને બાણથી ગર્વિષ્ઠ બનેલ તે સાધ્વીનું અપહરણ ક્યું. તે કર્મરૂપ વૃક્ષનું આતો હજી પુષ્પ છે, પરંતુ તેનું ફળ તે પરભવે તને નરકજ મળવાનું છે. માટે હજી પણ સમજીને શાંત થઈ તું કલ્યાણકારી પ્રાયશ્ચિત લઈલે. તથા પરલોકની આરાધના કર કે જેથી તને મનવાંછિત સુખ મળે, એમ સૂરિએ સમજાવતાં “તું આમ કર” એવું વચન સાંભળવાથી ગર્દભિલ્લ મનમાં ભારે દુભા. એટલે તેને મૂકી દેવામાં આવતાં તે ત્યાંથી અરણ્યમાં ચાલ્યા ગયા. ત્યાં ભ્રમણ કરતાં તેને વાઘે મારી નાખે, જેથી મરણ પામીને તે દુષ્ટાત્મા દુર્ગતિમાં ગયો. તેવા સાધુ જનને દ્રોહ કરનારને એવી ગતિ મળે, એતે તે કર્મનું અ૫ ફળ જ છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #155
--------------------------------------------------------------------------
________________ શ્રી કાલકસૂરિ ચરિત્ર, (41) પછી આચાર્યના આદેશથી મિત્ર રાજા સ્વામી થયો અને બીજા શાખિ રાજાએ પણ દેશ વેચીને રહ્યા. ગુરૂ મહારાજે સરસ્વતી સાધ્વીને વ્રતમાં સ્થાપી એટલે તે આલોચના અને પ્રતિક્રમણ કરવાથી મૂળ ગુણને પામી. કારણકે બલાત્યારથી સ્ત્રીના વ્રતને ભાંગનાર પુરૂષ પર વિદ્યાદેવીઓ કપાયમાન થાય છે. આ રાવણુ રાજા પણ સીતાપર બલાત્કાર કરી ન શકયે. એવી રીતે શાસનની ઉન્નતિથી જિનતીર્થની પ્રભાવના કરતા અને શાખિ રાજાઓને પ્રતિબંધ પમાડતા કલકસૂરિશભવા લાગ્યા. કેટલાક કાળ પછી શક રાજાઓના વંશને ઉછેરીને શ્રી વિક્રમાદિત્ય રાજા સાર્વભૌમ સમાન થયો. સુવર્ણ પુરૂષના ઉદયથી ઉત્કટ મહાસિદ્ધિને મેળવનાર તે રાજાએ પૃથ્વીને અણુરહિત કરી અને પોતાનું સંવત્સર ચલાવ્યું, ત્યારપછી એક પાંત્રીશ વરસ જતાં વિક્રમ રાજાના વંશને છેદીને શક રાજાઓએ પોતાનું સંવત્સર સ્થાપન કર્યું. એમ પ્રસંગને અનુસરીને કહી બતાવ્યું, હવે પ્રસ્તુત વાત કહેવામાં આવે છે. રાજાઓથી પૂજા સત્કાર પામેલા શ્રી કાલકસૂરિ તે દેશમાં વિચારવા લાગ્યા. હવે લાટ દેશના લલાટના તિલક સમાન એવું ભૂગુકચ્છ (ભરૂચ) નામે નગર છે. ત્યાં બલમિત્ર નામે રાજા હતો. ભાનુમિત્ર નામે તેને મોટો ભાઈ કે જે કાલકસૂરિને ભાણેજ હતો. તેમની ભાનુશ્રી નામે બહેન હતી અને તેને બલભાનુ નામે પુત્ર હતો. એક વખતે લેકના મુખથી તેમણે કાલકાચાર્યને વૃતાંત સાંભળે એટલે સંતેષ પામીને તેમણે આચાર્ય મહારાજને બોલાવવા માટે પિતાના મંત્રીને મોકલ્યો. ત્યારે અપ્રતિબંધ પણે વિહાર કરતા કરતા સૂરિ ભવ્યાત્માઓને પ્રતિબંધ પમાડવાને તે નગરના બાહ્ય ઉદ્યાનમાં પધાર્યા એટલે ગુરૂનું આગમન જાણવામાં આવતાં રાજા બળમિત્ર તેમની પાસે આવ્યો અને ભારે ઉત્સવથી આનંદપૂર્વક તેણે ગુરૂને નગરમાં પ્રવેશ કરાવ્યો ત્યાં પુષ્કરાવત્ત મેઘની જેમ સૂરિ પોતાના ઉપદેશામૃતથી ભવ્યાત્માઓને સિંચન કરતાં તેમના સમસ્ત તાપને દૂર કરવા લાગ્યા. વળી ત્યાં શકુનિકા તીર્થમાં બિરાજમાન શ્રીમુનિસુવ્રત સ્વામીને વંદન કરીને તેના ચરિત્ર-કથનથી તેમણે રાજાને પ્રતિબંધ પમાડો. એવામાં એકદા તે રાજાને પુરેશહિત કે જે મિથ્યા કદાગ્રહમાં મસ્ત હતે અને કુવિકલ્પ તથા વિતંડાવાદ કરતે, તેને આચાર્યશ્રીએ વાદમાં જીતી લીધો. એટલે અનુકૂળ વૃત્તિથી આચાર્ય પાસે આવતાં તેણે દાંભિક ભક્તિથી સરલ સ્વભાવી રાજાને કહ્યું કે –“હે નાથ! આ ગુરૂમહારાજ તે જગતમાં દેવોની જેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #156
--------------------------------------------------------------------------
________________ (42) શ્રી પ્રભાવક ચરિત્ર. પૂજનીય છે, એમની પવિત્ર પાદુકા લોકોએ પોતાના મસ્તક પર ધારણ કરવી જોઈએ તે લેક અને રાજાઓને હિતકારી વચન હું કંઈક નિવેદન કરવા માગું છું. તેથી જો તમારે મનુષ્ય-ગુરૂ ઉપર ભક્તિ હય, તે એક ચિત્તે સાંભળો–નગરમાં પ્રવેશ કરતાં ગુરૂના ચરણે જે માર્ગમાં પ્રતિબિંબિત થયા, તેને અન્ય સામાન્ય લેક ઓળંગે છે, એ મોટું પાપ છે, અને તેમાં ધર્મ તો અત્ય૯૫ છે, માટે છે મહામતિ ! એને કાંઈ વિચાર કરો.” આથી સરલ સ્વભાવને લીધે રાજાને પ્રતીતિ થતાં તે કહેવા લાગ્યા “અહો ! આ તો મોટું સંકટ આવી પડયું. એ ગુરૂ મહારાજ તો વિદ્વાન, તીર્થ રૂપ, સર્વને પૂજનીય અને મારા માતુલ રહ્યા, એટલે તેમને ચાતુર્માસ રાખીને હવે અન્ય સ્થાને મોકલી કેમ શકાય?” ત્યારે પુરોહિત બોલ્યા–“હે મહીનાથ ! હું તને એવો માર્ગ બતાવીશ કે જેમાં તારૂં હિત અને સુખ સમાયેલું હોય. વળી તેમ કરવાથી તેને ધર્મ અને યશ પ્રાપ્ત થશે તથા એ ગુરૂ પોતે સુખે ચાલ્યા જશે. નગરમાં સર્વત્ર એવી ઘોષણું કરાવો કે –“રાજાની આજ્ઞાથી રાજપૂજિત ગુરૂ મહારાજને શ્રેષ્ઠ આહાર વહોરાવવો. એટલે અનેષણયુક્ત આધાકમી આહાર જોઈને તે પોતે ચાલ્યા જશે. અને તેથી તેને કોઈ પ્રકારનો અપવાદ લાગવાને નથી.' પુરોહિતનું એ દંભયુક્ત વચન સાંભળતાં રાજાએ કહ્યું કે ભલે એમ થાઓ.” એટલે પુરોહિતે સંકેત પ્રમાણે સમસ્ત નગરમાં ઘાષણ કરાવીને રાજાની આજ્ઞા ફરમાવી. આથી આધાકમી આહાર મળતાં મુનિઓએ ગુરૂ મહા રાજને કહ્યું કે –“હે ભગવન સર્વત્ર મિષ્ટાન્ન આહારનીજ પ્રાપ્તિ થાય છે.” ત્યારે ગુરૂ બેલ્યા–આ ઉપસર્ગ વિરોધી તરફથી ઉપસ્થિત થયેલ લાગે છે. માટે સંયમનિર્વાહની ખાતર આપણે પ્રતિષ્ઠાન નગરમાં જઈએ. ત્યાં દઢ વ્રતધારી સાતવાહન રાજા જૈન છે.” પછી આચાર્ય મહારાજે ત્યાંના શ્રી સંઘ પાસે બે મુનિઓ મેકલ્યા; અને કહેવરાવ્યું કે અમે ત્યાં આવતાં શ્રી પર્યુષણ પર્વ કરવું.” હવે મુનિઓ ત્યાં ગયા અને શ્રી સંઘે તેમને માન આપ્યું. એટલે તેમણે શ્રી ગુરૂનો સંદેશ સંઘને કહી સંભળાવ્યો, ત્યાં શ્રી સંઘે પરમ હર્ષપૂર્વક ગુરૂનું વચન માન્ય કર્યું. પછી શ્રી કાલકાચાર્ય હળવે હળવે તે નગરમાં આવ્યા, ત્યારે સાતવાહન રાજાએ તેમને પ્રવેશ–મહોત્સવ કર્યો. , પછી શ્રી પર્યુષણ પર્વ નજીક આવતાં રાજાએ આચાર્યને વિનંતિ કરી કે - હે ભગવન ! ભાદરવા માસની શુકલ પંચમીના દિવસે આદેશમાં ઇદ્રધ્વજનો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #157
--------------------------------------------------------------------------
________________ - શ્રી કાલરિ ચરિત્ર, (43) મહોત્સવ થવાનો છે. માટે શ્રી પર્વે છઠ્ઠના દિવસે કરે. કારણ કે લકિક પર્વ આવતાં લોકોનું ચિત્ત ધર્મકાર્યમાં ઉત્સાહયુક્ત થતું નથી.” ત્યારે આચાર્ય બોલ્યા–“હે રાજેદ્ર! પૂર્વે જિનેશ્વરએ અને ગણધરોએ પંચમીનું અતિક્રમણ કર્યું નથી. વળી “એ પર્વ તેજ દિવસે થાય; " એમ અમારા ગુરૂએ કહેલ છે. મેરૂ શિખર કદાચ કંપાયમાન થાય અથવા સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, તથાપિ પંચમીની રાત્રિને ઓળંગીને એ પર્વ ન થાય.” એટલે રાજાએ કહ્યું—“હે પ્રભો! તે પર્યુષણ પર્વ ચતુર્થીના દિવસે કરે.” ગુરૂ બેલ્યા–એમ થઈ શકે, કારણ કે એ વચન પૂર્વાચાર્યોએ પણ માન્ય કરેલ છે. વળી એવું શાસ્ત્રવચન પણ છે કે–પંચમી પહેલાં પણ પર્યુષણ પર્વ કરી શકાય.” એમ સાંભળતાં રાજાએ હર્ષ પૂર્વક જણાવ્યું કે -" એ બહુજ ઈષ્ટ છે. કારણ કે અમાવાસ્યાના દિવસે મારી રાણીઓ પિષધમાં રહીને પોંપવાસ કરશે અને એકમના દિવસે પારણું કરશે. વળી અઠ્ઠમતપ કરનારા નિગ્રંથ મહાત્માઓ તે દિવસે પ્રાસુક આહારથી શ્રેષ્ઠ ઉત્તર પારણું કરી શકશે.” ત્યારે આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે હે રાજન ! પંચમહાદાન આપતાં જીવ દુષ્કર્મસાગરથી વિસ્તાર પામે છે. તેમાં માગેશ્રાંત થયેલ, ગ્લાન, લેચ કરનાર; બહુશ્રુતને અને ઉત્તર પારણે આપવામાં આવેલ દાન મહાફળ આપનાર થાય છે.” ત્યારથી કષાયને શાંત કરવામાં કારણભૂત એ મહાન સાંવત્સરિક પર્વ પંચમીથી ચતુથીમાં આવેલ છે. એ પ્રમાણે શાસનની પ્રભાવના કરતાં શ્રી કાલ કાચા કેટલાક દિવસ પરમ સંતેષથી વ્યતીત કર્યો. એકદા તેવા સમયે સૂરિમહારાજના પણ શિષ્ય કર્મના દોષથી અવિનયી અને દુર્ગતિના એક દેહદરૂપ થયા. ત્યારે આચાર્યો શય્યાતરને વિપરીત વચન કહેતાં જણાવ્યું કે કર્મબંધને નિષેધ કરવા અમે અન્ય સ્થાને જઈશું, અને તારે એ શિષ્યોને પ્રિય અને કર્કશ વચનથી સમજાવીને કહી દેવું કે–ગુરૂ વિશાલા નગરીમાં પ્રશિષ્ય પાસે ગયા.' એમ કહીને ગુરૂ ત્યાં ચાલ્યા ગયા. હવે પ્રભાત થતાં ગુરૂને ન જેવાથી શિષ્ય નીચા મુખ કરીને પરસ્પર કહેવા લાગ્યા કે–આ શય્યાતરને આપણું ગુરૂની અવશ્ય ખબર હશે. એ આપણો દુર્વિનય હવે શાખારૂપે વિસ્તાર પામે” પછી તેમણે શય્યાતરને પૂછયું, . એટલે તેણે યથોચિત કહીને ગુરૂની સ્થિતિ. તેમને નિવેદન કરી. જેથી તે બધા વેગથી ઉજજયની તરફ ચાલી નીકળ્યા, એટલે માર્ગે જતાં લોકોએ તેમને પૂછયું, P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #158
--------------------------------------------------------------------------
________________ :: શ્રી પ્રભાવક ચરિત્ર. ત્યારે તે મૃષાવચન બોલ્યા કે—“અહો ! ગુરૂ આપણું આગળ હતા, તે પાછળ ૨હી ગયા અને આપણે પાછળ હતા. તે આગળ થઈ ગયાં.” તેથી રસ્તે ચાલતાં તેમને લોકોએ સિદરથી પૂજા કરી કારણ કે સ્વામી વિના સ્ત્રી સેવક અને શિષ્યોની અવજ્ઞા થાય છે. હવે અહીં વસ્ત્રથી વીંટાયેલા રત્નની જેમ ગુપ્ત સ્વરૂપે કાલસૂરિ યતિઓના ઉપાશ્રયમાં આવ્યા. ત્યાં સાગરસુરિ નામે તેના પ્રશિષ્ય આગમનો ઉપદેશ આપતા હતા. તેણે અભ્યસ્થાદિકથી આચાર્યને વિનય ન સાચવ્યો, એટલે ઈરિયાવહી પ્રતિક્રમીને ઉપાશ્રયના કે શૂન્ય ખુણામાં પરમેષિમંત્રનો જાપ કરતા તે નિ:સંગપણે બેસી રહ્યા. એવામાં દેશના પછી તે સાગરસુરિ ફરતા ફરતા ગુરૂ પાસે આવીને કહેવા લાગ્યા–“હે તપોનિધિ ! આદરપૂર્વક કંઈક જીણું સંદેહ પૂછો.’ ત્યારે ગુરૂ બોલ્યા–વૃદ્ધપણને લીધે હું અજ્ઞપ્રાય થઇ ગયો છું. તેથી તારૂ વચન સમજી શકતો નથી; તથાપિ કંઈક પૂછું છું. પણ સંશય કરવાને હું અસમર્થ છું.” એમ બોલતાં જાણે સુગમ હોય, તેમ દુર્ગમ અષ્ટપુષ્પી પૂછી એટલે તેણે અનાદર પૂર્વક ગર્વથકી યત્કિંચિત્ વ્યાખ્યા કરી. પછી કેટલાક દિવસ જતાં તે મુનિઓ ઊપાશ્રયમાં આવ્યા. એટલે સાગરસૂરિએ અભ્યસ્થાનાદિકથી તેમનો વિનય કર્યો. ત્યારે તેમણે કહ્યું કે- અહીં ગુરૂ મહારાજ અમારી અગાઉ આવેલા છે.” . તેમણે કહ્યું - એક વિના અહીં કેઈ આવેલ નથી.” એવામાં ગુરૂના આવતા મુનિઓએ અયુત્થાનાદિકથી તેમનો વિનય કર્યો. તે જોતાં સાગરસૂરિ લજિજત થઈ ગયા અને ગુરૂને ચરણે લાગીને તેમણે ખમાવ્યા તથા મુનિઓએ પણ ગુરૂને ખમાવ્યા. એટલે મુનિઓને શિક્ષા આપીને ગુરૂ સાગરસૂરિને આ પ્રમાણે બોધ આપવા લાગ્યા કે –“હે વત્સ ! રેતીથી ભરેલ કે ઠાર સ્થાને સ્થાને ખાલી કરતાં જેમ તે ન્યુન થતું આવે, એ દષ્ટાંત અહીં સમજી લે, શ્રી સુધર્માસ્વામી, જબુસ્વામી તેમજ અન્ય શ્રુતકેવળીઓ છ - સ્થાને પતિત થતાં તે શ્રુતમાં હીનપણાને પામ્યા તેમની પાછળ થનાર આર્યોમાં પણ શ્રુત અનુક્રમે અધિક અધિક હીન થતું ગયું. જેવું અમારા ગુરૂમાં શ્રત હતું પ્રભારહિત એવું મારામાં તેવું નથી, જેવું મારામાં છે, તેવું તારા ગુરૂમાં નહિ અને તારા ગુરૂ જેટલું શ્રુત તારામાં નથી. માટે હે વત્સ! સર્વ રીતે અનર્થકારી એવા ગર્વને તું સર્વથા ત્યાગ કર.” ( એવામાં સાગરસૂરિએ અષ્ટપુષ્પીને વિચાર પૂછ્યું. એટલે ગુરૂ કહેવા લાગ્યા અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્યચર્ય, અપરિગ્રહ, રાગદ્વેષને ત્યાગ, ધર્મધ્યાન, અને શુકલધ્યાન–એ અષ્ટ પુષ્પોથી આત્માનું અર્ચન કરતાં મેક્ષની પ્રાપ્તિ થાય છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #159
--------------------------------------------------------------------------
________________ શ્રીકારકસરિ ચરિત્ર ( 5 ). એ પ્રમાણે સાગરસૂરિને શિક્ષા આપી તેને માર્દવગુણ યુક્ત બનાવ્યા, પછી સંગહિન અને પવિત્રમતિ એવા ગુરૂએ અન્યત્ર વિહાર કર્યો. શ્રી આર્યરક્ષિતની કક્ષા પ્રમાણે ઇંદ્રના પ્રશ્નાદિક તે શ્રી સીમંધરના નિદાખ્યાન પૂર્વ થકી જાણ લેવા. શ્રી જિનશાસનરૂપ પૃથ્વીને ઉદ્ધાર કરવામાં કચ્છપરૂપ અને સમાદિક ગુણના નિધાન એવા શ્રી કાલકસૂરિ પ્રાંતે સમાધિપૂર્વક કાળ કરીને સ્વર્ગે ગયા. શ્રુતસાગરથી પ્રવર્તેલ, સત્ય પ્રભાવને બતાવનાર એવું, શ્રીમાન સંમનિધાન કાલકસૂરિનું ચરિત્ર, પોતાના ગુરૂમુખથી સાંભળીને મેં યથામતિ રચ્યું, એ શ્રી સંઘના અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનાર અને કલ્યાણ-લક્ષ્મીને આપનાર થાઓ. વિબુધ જને તેને વાંચે અને કેટી વર્ષો પર્યત તે જયવંત વર્તો. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરમાં હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પિતાના વિચારપર લેતાં, શ્રી પ્રદ્યુમ્નસૂરિએ શોધીને શુદ્ધ કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રી કાલકસૂરિના ચરિત્રરૂપ ચતુર્થ શિખર થયું. - ઈતિ-શ્રી કાલકસૂરિપ્રબંધ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #160
--------------------------------------------------------------------------
________________ R e l:::::::::: :: :: : કે ફ રજ I HITI III III E}} III RTE સાથે નાનો TETITIVE એનો GIT | INSTATION નજી (5) શ્રી ઉત્તિર્ણસૂરિ-ધંધ. --અછ– ક્તિથી નમસ્કાર કરતા પ્રાણિઓને વાંછિત લક્ષમી આપવામાં કાર્યણચર્ણ સમાન શ્રી પાદલિપ્ત ગુરૂની ચરણ–રજ જયવંત વતે છે. હું મંદમતિ, તેમના અલ્પ ગુણનું વર્ણન કરવાને પણ સમર્થ નથી, તથાપિ તેમના ગુણની સ્તુતિ ઉભયેલકમાં હિતકારિણું છે.” એમ ધારીને પૂજ્ય ગુરૂના પ્રસાદથી હું કિંચિત વર્ણન કરીશ. હે ભવ્યાત્માઓ! દરેક ભાગમાં રહેલા આશ્ચર્ય યુક્ત તેમનું ચરિત્ર તમે કેતુકથી સાવધાન થઈને સાંભળ - સરયૂ અને ગંગાના જળનું સેવન કરનારા મનુષ્ય યુક્ત અને વિસ્તૃત સુખ પૂર્ણ એવી કેશલા નામે નગરી છે. ત્યાં હસ્તી અને અવની સેનાથી શત્રુઓને પરાસ્ત કરનાર એવો વિયબ્રહ્મ નામે વિખ્યાત રાજા હતા. તે નગરીમાં શ્રેષ્ઠ ગુણેના સ્થાનરૂપ તથા મહાધનિક એ કુલ્લ નામે શ્રેષ્ઠી હતો કે જેને યશઃ સમૂહ વિકસિત મલ્લિકાતાના પુષ્પ સમાન વિકાસ પામતો હતો. રૂપમાં ઉપમા રહિત એવી પ્રતિમા નામે તેની વલભા હતી કે જેની વાણીથી પરાસ્ત થયેલ સુધા રસાતાલમાં ચાલી ગઈ. તેણે અપત્ય પામવાની ઇચ્છાથી હસ્તરેખાઓ જેવરાવી, લગ્ન રાશીના મહામંત્રા કરાવ્યા, વંધ્યાને સંતાન થાય તેવાં અનેક ઔષધેને ઉપયોગ કર્યો અને લાખો માનતાઓ કરીને ક્ષેત્રદેવતા અને પાદરદેવતાને આરાધ્યા, પણ એ બધી તેની ક્રિયાઓ નિષ્ફળ ગઈ. વળી તેણે યથા કથન પ્રમાણે તીર્થનાનના પ્રયોગો પણ કર્યા છતાં તેનો મનોરથ સિદ્ધ ન થયે. અહો! લેઓમાં સ્ત્રીઓને અપત્યને મેહ છે, તે તેમના માનસિક સુખને વિનાશ કરે છે. હવે શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચૈત્યમાં વૈરયા નામે શાસનદેવતા છે. અનેક ઉપાયમાં નિરાશ થતાં પ્રતિમા શેઠાણીએ તે દેવીને આશ્રય લીધે. એટલે કપૂર, કસ્તુરિ વિગેરે ભેગથી તેની પૂજા કરી, તેણે ઉપવાસ સાથે એકાગ્ર મન રાખીને અઠ્ઠાઈ મહોત્સવ શરૂ કર્યો. ત્યારે આઠમે દિવસે તે દેવી સંતુષ્ટ થતાં પ્રત્યક્ષ થઈને પ્રતિમાને કહેલા લાગી કે –“હે ભદ્ર! વર માગી લે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #161
--------------------------------------------------------------------------
________________ શ્રીપાદલિપ્તસૂરિ ચરિત્ર. (47) * એટલે તેણે કુળદીપક પુત્રની યાચના કરી. આથી તે દેવીએ તેને આદેશ કર્યો કે–“હે વત્સ! સાંભળ-પૂર્વે નામિવિનમિ નામના વિદ્યાધરોના વંશમાં મૃતસાગરના પારંગામી કાલકસૂરિ થયા. એ વિદ્યાધર–ગ૭માં ખેલાદિક લબ્ધિ સંપન્ન અને ત્રિભુવનને પૂજનીય એવા આર્ય નાગહસ્તિસૂરિ વિદ્યમાન છે, જે તારે પુત્રની ઈચ્છા હોય તો તેમના પાદશોચનું જળપાન કર.” એમ સાંભળતાં પ્રભાતે ચૈત્ય થકી નીકળીને પ્રતિમા તેમના ઉપાશ્રયે ગઈ. ત્યાં પ્રવેશ કરતાં તેણે આચાર્યના ચરણ-કમળના ક્ષાલનનું જળપાત્ર હાથમાં ધારણ કરીને એક બાજુ ઉભા રહેલા એક સાધુને જોયા. એટલે પ્રાર્થનાપૂર્વક તેમની પાસેથી તે જળ લઈને તેણે હર્ષપૂર્વક પાન કરી લીધું. પછી ત્યાં આગળ જઈને તેણે સૂરિ મહારાજને વંદન કર્યું. એટલે ધર્મલાભરૂપ આશિષ આપતાં તે નિમિત્ત જોઈને ગુરૂ હસ્યા અને બોલ્યા કે–તેં અમારાથી દશ હાથ દૂર જળપાન કર્યું, તેથી તારો પુત્ર દશ એજનની આંતરે વૃદ્ધિ પામશે, પ્રભાવના સ્થાનરૂપ તે પુત્ર યમુના નદીના તીરે મથુરા નગરીમાં રહેશે, તેમજ બીજા મહા તેજસ્વી તારે નવ પુત્રો થશે.” ત્યારે પ્રતિમા કહેવા લાગી—હે ભગવન્ ! પ્રથમ પુત્ર મેં તમને અર્પણ કર્યો. તે ભલે આપની સેવામાં રહીને અંદગી ગાળે. કારણ કે તે દૂર રહે તેથી મને શું લાભ?” ગુરૂ બેલ્યા- હે ભદ્ર! તારે તે પુત્ર શ્રી સંઘ તથા પૃથ્વીને ઉદ્ધાર કરવામાં વરાહરૂપ અને બુદ્ધિમાં બહસ્પતિ સમાન થશે.” ' એમ ગુરૂનું વચન સાંભળતાં તેણે શકુનની ગાંઠ બાંધી લીધી અને સંતુષ્ટ થઈને ઘરે આવતાં તેણે તે વૃત્તાંત પોતાના પતિને નિવેદન કર્યો, પછી તે દિવસે નાગેન્દ્રના સ્વમથી સૂચિત તેણુને ગર્ભ રહ્યો અને તે ગર્ભને ઉચિત વર્તન કરતાં તેના મનોરથોની સાથે તે વૃદ્ધિ પામવા લાગ્યો, અને દિવસો પૂર્ણ થતાં તેણે એક સુલક્ષણયુક્ત પુત્રને જન્મ આપે કે જે રૂપમાં કામદેવ કરતાં અધિક અને તેજમાં સૂર્ય સમાન હતો. પછી વેચ્યાની પૂજા કરીને તેણે પિતાનો પુત્ર દેવીના ચરણે ધર્યો અને પછી ગુરૂના ચરણે મૂકીને પ્રતિમાઓ તે પુત્ર ગુરૂ મહારાજને અર્પણ કર્યો. ત્યારે ગુરૂ બોલ્યા–“આ બાળક અમારો થઈને વૃદ્ધિ પામો” એમ કહી તેમણે તેને તે પાછો સેં. એટલે અતિવાત્સલ્યથી તેમજ ગુરૂના ગૌરવથી પ્રતિમા શેઠાણી તેને ઉછેરવા લાગી. ભારે હર્ષપૂર્વક કુલ્લશ્રેષ્ઠીએ નાગૅક એવું તેનું નામ રાખ્યું. તે બાળક આઠ વરસને થયે, ત્યારે ગુરૂ મહારાજે આવીને તેને પોતાની પાસે લીધો. - હવે સંગમસિંહ સૂરિ નામે તેમના ગુરૂ ભાઈ હતા, તેમને આચાર્ય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #162
--------------------------------------------------------------------------
________________ TI (48) શ્રી પ્રભાવક ચરિત્ર. મહારાજે ભવિષ્યને માટે શુભકારી એવો આદેશ આપ્યો. એટલે તેમણે શુભ લગ્ન અને મંગલ-મુહૂર્ત તે બાળકને દીક્ષા આપી. શિષ્યના પુણ્ય-પ્રભાવથી ગુરૂને હાથ તો ઉપાદાનરૂપ હોય છે. પછી તે ગ૭ના મંડનરૂપ એવા મંડન ગણિને, તે બાળ સાધુની શુશ્રુષા તથા અધ્યાપનને માટે આદેશ કર્યો. એટલે પોતાની પ્રતિભા શક્તિના પ્રભાવથી તે બાળસાધુ, અન્ય અભ્યાસીઓની આગળ જે પાઠ કહેવામાં આવતો હોય, તેને પણ પિતાના હદયમાં ધારી લેતા, તો સ્વઅધ્યયનની તે વાત જ શી કરવી ? એમ એક વર્ષમાં વ્યાકરણ, સાહિત્ય અને ન્યાયશાસ્ત્રાદિકમાં તે અસાધારણ પંડિત થઈ પડ્યા. તેમજ ગુણેને લીધે ઉત્તમતા પામી પુરૂષોમાં અદ્વિતીય અને બધાને આશ્ચર્ય પમાડતા એવા તે બાળમુનિ નવા નવા સમસ્ત લક્ષણેથી અધિક શોભવા લાગ્યા. એક દિવસે ગુરૂ મહારાજે તે બાળસાધુને કાંજી લાવવા માટે મોકલ્યા. એટલે વિધિપૂર્વક તે ગ્રહણ કરીને પાછા ઉપાશ્રયમાં આવ્યા અને અનાકુલપણે ઈર્યાવહી પૂર્વક આલોચના લેતાં તેઓ, પંડિતના હૃદયને કંપાવનાર આ ગાથા ગુરૂ સમક્ષ બોલ્યા " अंबंतवच्छीए अपुफियं पुप्फदंतपतीए / નવલાસિનિયં નવવધૂ દા હિછે ? . . એટલે—લાલ વસ્ત્રવાળી, ઋતુમાં ન આવેલ અને પુષ્પ સમાન દાંતવાળી એવી નવવધુએ ભારે પ્રમોદ પૂર્વક મને નવા ડાંગરની કાંજી આપી. એ પ્રમાણે સાંભળતાં ગુરૂએ ગરાગ્નિથી પ્રદિસ એવા પ્રાકૃત શબ્દમાં તેને જણાવ્યું કે–તું પત્ત એટલે પ્રલિપ્ત અર્થાત ગારરસથી લેપાઈ ગયેલ છે.’ ત્યારે તેણે ગુરૂને વિનંતિ કરી કે –“હે ભગવન આ૫ મારા પર અનુગ્રહ લાવીને મને શિષ્ય કરે. એટલે તેના પ્રજ્ઞાતિશયથી ગુરૂ મહારાજ ભારે સંતુષ્ટ થયા. પછી હૃદયના અટુલાસથી ઓતપ્રેત થયેલા ગુરૂ વિચાર કરીને તેની આગળ બોલ્યા કે પાદલિપ્ત તમે આકાશગામિની વિદ્યાથી વિભૂષિત થાઓ.” એમ કહીને દશમે વર્ષે ભારે ગોરવ પૂર્વક ગુરૂ મહારાજે તેમને તેજસ્વી પુરૂષના કષપટ્ટ સમાન એવા પિતાના પટ્ટ (પદ) પર સ્થાપન કર્યા. પછી એકદા ગુરૂ મહારાજે અસાધારણ અતિશયના નિધાનરૂપ એવા પાદલિત સૂરિને પ્રભાવના વિસ્તાર માટે અને શ્રી સંઘના ઉપકાર નિમિત્તે મથુરા નગરીમાં મોકલ્યા. એટલે ત્યાં કેટલાક દિવસ રહીને તે પાટલીપુરમાં ગયા, કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #163
--------------------------------------------------------------------------
________________ શ્રી પાદાલસરિ ચરિત્ર. (49) જ્યાં મુરંડ નામે રાજા રાજ્ય કરતા હતા. એક વખતે કઈ પુરૂષે ગેળાકારે ગુંથેલ, આશ્ચર્યકારક અને તંતુઓ મેળવીને તેના પ્રાંત ભાગ ગુપ્ત કરી દીધેલ એ દડો રાજાને ભેટ કર્યો. એટલે રાજાએ પ્રજ્ઞાની પરીક્ષા કરવાના હેતુથી તે દડે પાદલિસ ગુરૂ પાસે મોકલ્યા. ત્યારે તાત્કાલિક બુદ્ધિના પ્રભાવે આચાર્યો તેને બરાબર મીણથી મેળવેલ જોઈને ઉષ્ણ જળમાં આછોટતાં તેના તંતુને પ્રાંત ભાગ મેળવ્યો, પછી તેને છુટો કરીને તે રાજા પાસે પાછો મોકલ્યો. એ વાત જાણીને રાજા ચમત્કાર પામ્યો. પોતાની પ્રજ્ઞાથી તત્ત્વને જણાવનાર એવી કળાઓથી કે વશ ન થાય? પછી રાજાએ ગંગાતીરના વૃક્ષની એક યષ્ટિકા બંને બાજુ બરાબર પાલીસ કરાવી, તેનું મૂળ અને અગ્ર ભાગ જાણવાને માટે ગુરૂને મેકલી, એટલે તેને જળમાં નાખતાં મૂળ વજનદાર હોવાથી પાણીમાં ડૂબી ગયું. એમ મૂલ અને અગ્ર ભાગ એળખીને તેમણે તે રાજાને પાછી મોકલાવી. વળી જ્યાં સાંધા જાણ વામાં ન આવે તેવી એક ડાબલી રાજાએ ગુરૂને મેકલી. ત્યારે ગરમ પાણીમાં નાખતાં તે ઉઘાડીને તેમણે રાજાને આશ્ચર્ય પમાડ્યું. પછી પાદલિતાચા તંતુઓથી ગુંથેલ અને માંસની પેશી સમાન ગેળ તુંબડુ રાજસભામાં મોકલ્યું. ત્યાં કે તેને છુટું કરી ન શક્યું, તેથી મૂકી દેવામાં આવ્યું. ત્યારે અન્ય લેકે કહેવા લાગ્યા કે–એમાંનું ગુંથણ તે તે ગુરૂ વિના અન્ય કેઈ છુટું કરી શકાશે નહિ.” એટલે રાજાએ ગુરૂને બોલાવતાં તેમણે આવીને તે તરત છુટું કરી આપ્યું. આથી આશ્ચર્યચકિત થયેલ રાજા ચિંતવવા લાગ્યું કે–આવા કુહેતુથી આ બાલસૂરિ રમાડવા લાયક છે. પરંતુ હું ધારું છું કે કેસરીની જેમ એ બાળક અધૃષ્ય છે. કારણ કે " તેજમાં વયનું કોઈ કારણ નથી” એ પૂર્વનું વચન સત્ય ઠરે છે. કારણ કે સિંહના નાના બચ્ચાંને પણ યજ્ઞમાં લાવવાની કેણ ઉમેદ કરે ? એકદા રાજને શિવેદના જાગી. એટલે તેણે પ્રધાન પુરૂષો મેકલીને ગુરૂને વિનંતિ કરી. કારણ કે છીંક કે ખાંસી નષ્ટ થતાં સૂર્યનું સ્મરણ થાય છે. પછી ગુરૂએ ત્રણ વાર પોતાના ઢીંચણ પર તર્જની આંગળી ફેરવી, જેથી રાજાની વેદના શાંત થઈ. તે પ્રભુને શું દુષ્કર હોય? કારણ કે" . " ગહ નહ પણ ગાશુમિ મહેફામ' तह तह सिसिरवियणा पणस्सइ मुरंडरायस्स" // 1 // * મંત્ર રૂપ આ ગાથા બોલતાં જેના શિરને સ્પર્શ કરવામાં આવે તે અદ્યાપિ તેની શિવેદના શાંત થાય, તે અતિ દુર્ધર હોય, છતાં નષ્ટ થાય છે. એ પ્રમાણે તાત્કાલિક ઉપકારથી રાજાનું અંત:કરણ આચાર્ય પ્રત્યે આક IIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #164
--------------------------------------------------------------------------
________________ ( 10 ) શ્રી પ્રભાવક ચરિત્ર ર્ષાયું, એટલે સૂર્યની જેમ બાળ સૂરિના ચરણે નમસ્કાર કરવાની તેની ઈચ્છા થઈ. પછી તે તરત ગુરૂ મહારાજના ઉપાશ્રયે આવ્યા. કારણ કે બાળકના પણ સત્ય ગુણથી કયે સુજ્ઞ ન આકર્ષાય? ત્યાં એકાંતમાં આચાર્ય પાસે બેઠેલ રાજાએ પ્રશ્ન કર્યો કે “હે ભગવન્! અમારા સેવકો તો પગારના પ્રમાણમાં પોતાનું કર્તવ્ય બજાવે છે, તે વેતન વિના આ આપના શિષ્યો, માત્ર ભિક્ષાવૃત્તિના આધારે રહેલા એવા આપનું કર્તવ્ય બજાવવાને શી રીતે તત્પર રહે છે ? " ત્યારે ગુરૂ મહારાજ કહેવા લાગ્યા કે–“હે રાજન ! કંઈપણ આપ્યા વિના માત્ર ઉભયલેકના હિતની ઈચ્છાને લીધે એ શિખે અમારાં કાર્યો બજાવવાને સદા તત્પર રહે છે.” એટલે રાજા બોલ્ય—એ વચન મારા માનવામાં આવી શકતું નથી. કારણ કે દગ્ધ અરણ્યને જેમ મૃગલાંઓ તજી દે છે, તેમ નિર્ધન માણસ લેકમાં ત્યાજ્ય ગણાય છે, આથી એમ સમજાય છે, કે લોકોની સ્થિતિ દ્રવ્યના સ્વાદમાં સમાયેલી છે.” એમ સાંભળતાં આચાર્ય બોલ્યા–“હે નરેંદ્ર! મોટા પગારદાર તારા નોકરે જેવું કામ નથી કરતા, તેવું કામ દાન વિના મારા શિષ્યો બજાવે છે. હે ભૂપ! આ બાબતમાં તારે ખાત્રી કરવી હોય, તો કેતુકથી જે . દક્ષ, પવિત્ર, ગુણી, સદા પ્રતિષ્ઠા પમાડેલ, તાંબલ આભરણ અને વસ્ત્રાદિના દાનથી સંતુષ્ટ કરેલ સદા પોતાની સમાન જોયેલ, પૂર્ણ વિશ્વાસના સ્થાનરૂપ અને જાણે પોતાની અપર મૂર્તિ હોય તેવા એક કેઈ શ્રેષ્ઠ પ્રધાન સેવક પુરૂષને બોલાવે કે જેથી મારા વચનની તને પ્રતીતિ થાય.” એટલે રાજાએ પૂર્વોક્ત ગુણયુકત એક પ્રધાનને ત્યાં બોલાવતાં તે આવે અને શિરપર અંજલિ જોડીને કહેવા લાગ્યો કે –“હે સ્વામિ આદેશ ફરમાવીને મારાપર પ્રસાદ કરે. ભારે દુષ્કર કામ પણ હિમ્મતથી બજાવનાર એવા આ મુદ્ર કિંકરને શી આજ્ઞા છે?” ત્યારે રાજાએ કહ્યું—“હે સખે ! ગંગા કઈ દિશાએ મુખ કરીને વહે છે?” એમ રાજાનું વચન સાંભળતાં મનમાં હસીને તે પહાસ ચિંતવવા લાગ્ય–અહો! બાલષિના સંસર્ગથી રાજાને બાલપણું આવ્યું લાગે છે” કે જેથી ગંગા કઈ તરફ મૂખ રાખીને વહે છે એમ બેલે છે. એ વચન તે બાળકો અને સ્ત્રીઓના પણ જાણવામાં હશે.”એમ ધારી “આપને આદેશ પ્રમાણે છે.” એમ કહીને તે બહાર નીકળી ગયા. જતાં જતાં તેણે વિચાર કર્યો કે –“રાજા તો પિતાના ઐશ્વર્યથી ઘેલો થયો છે, પણ હું કંઈ તેવો નથી. તે આવા નકામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #165
--------------------------------------------------------------------------
________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર. ( 11 ). વચનથી મારા પિતાના સુખને ત્યાગ શા માટે કરૂ?” એમ ધારીને તે વ્યસની જુગાર રમવા ચાલ્યા ગયા. ત્યાં રમતાં ચાર પાંચ ઘડી વ્યતીત કરીને રાજા પાસે આવીને બે કે ગંગા પૂર્વાભિમુખી વહે છે. એવામાં છુપા બાતમીદારોએ તેને બધો વૃત્તાંત રાજાની આગળ નિવેદન કર્યો. પછી આચાર્ય મહારાજે જરા હસીને જણાવ્યું કે–“હે રાજન ! ધન, માન અને પ્રસાદથી તાબે કરેલ એ પ્રધાનનું ચેખિત જોયું ? ત્યારે બીજાની શી વાત કરવી ?" એમ કહી બાળસૂરિએ પુન: કહ્યું કે “હવે આજકાલના નવ દીક્ષિત અને અશિક્ષિત તથા મદરહિત એવા મારા શિવનું ચિતને ચમત્કાર પમાડનાર ચરિત્ર જુઓ.” એમ રાજાને જણાવતાં ગુરૂએ પોતાના શિષ્યને બેલા –“હે નુતન બાળમુનિ ! અહીં આવ.” એમ ગુરૂના બેલતાં “હે ભગવ છબિ' એમ કહેતાં ખેદ લાગ્યા વિના તે તરત ઉભે થયેલ અને વિનયથી મસ્તક નમાવતાં ભૂમિને પ્રમાર્જન કરી ગુરૂની સમક્ષ આવ્યા, ત્યાં ઢીંચણ જમીન પર સ્થાપતાં મુખ આગળ મુહપતી રાખીને શિષ્ય કહેવા લાગ્યા કે –“હે ભગવાન ! આપના આદેશને ઈચ્છું છું. એટલે ગુરૂ બોલ્યા–“હે વત્સ ! ગંગા કઈ તરફ વહે છે, તેને નિર્ણય કરીને કહે. " એ પ્રમાણે ગુરૂના મુખેથી સાંભળતાં, આવશ્યક પૂર્વક ઉપાશ્રયથી બહાર નીકળતાં કંધપર કંબળ રાખી અને હાથમાં દંડ લઈને તે આગળ ચાલ્યા. ગુરૂનો પ્રશ્ન અનુચિત છે, “એમ જાણતાં છતાં પણ તેણે બાળ, વૃદ્ધ અને સ્ત્રીઓને એ બાબતને ખુલાસો પૂછો અને છેવટે મધ્યમ વયના એક પ્રવીણ પુરૂષને તેણે પ્રશ્ન કર્યો કે –“હે ભદ્ર! ગંગા કઈ દિશા ભણી વહે છે?” ત્યારે તે પુરૂષે જવાબ આપે કે - પૂર્વાભિમુખ વહે છે.” એ પ્રમાણે બે ત્રણ વાર તેણે પૂછી જોયું, તો પણ એજ જવાબ મળ્યો. તથાપિ બરાબર નિશ્ચય કરવાને તે ગંગાના પ્રવાહ આગળ ગયા. ત્યાં અવ્યગ્રપણે હાથમાં રહેલ દંડ તેણે જળમાં મૂક એટલે પ્રવાહના વેગથી દંડ સહિત હાથ પૂર્વાભિમુખ તણાયે. આથી તેને ખાત્રી થઈ. પછી ઉપાશ્રયમાં આવતાં ઈર્યાવહીપૂર્વક પિતાના સંદેષ વર્તનની આલેયણા લઈને પિતાની ક્રિયામાં તે પ્રવૃત્ત થયે. અહીં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ભાગ્યકાર કહે છે કે - "निवच्छिएण भणिउ गुरुणा गंगा कुउमुही वहइ / સંgrફર વંશી સો ગ ત સ ય " | ?! પછી પૂર્વની જેમ ચર પુરૂષોએ યથાસ્થિત સત્ય નિવેદન કરતાં રાજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #166
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર વિશ્વાસ પામીને કહેવા લાગ્યો—‘તમારો વૃત્તાંત અવર્ણનીય છે. એ પ્રમાણે સવે લેકેને ઉપકારી સૂરિમહારાજે બતાવેલ આશ્ચર્યોથી ચમત્કાર પામતાં રાજા જતા સમયને પણ જાણ ન હતે. એકદા મહાયશસ્વી પાદલિપ્તાચાર્ય મથુરા નગરીમાં ગયા. ત્યાં શ્રી સુપાર્શ્વ જિનના સ્તૂપને વિષે સત્વર તેમણે શ્રી પાર્શ્વપ્રભુને વંદન કર્યું. ત્યાંથી લાટદેશમાં આવેલ કારપુરમાં તે આવ્યા ત્યાં ભીમ રાજાએ તેમનું સ્વાગત કર્યું. એક વખતે શરીરમાંના બાળપણના માહાભ્યને જાણે વિસ્તારતા હોય તેમ વિશ્વવત્સલ બાળસૂરિ એકાંતમાં બાળકો સાથે રમવા લાગ્યા તેવામાં તેમને વંદન કરવાની ભારે ઉત્કંઠા ધરાવનાર કેટલાક શ્રાવકે દેશાંતરથી ત્યાં આવ્યા, અને શિષ્ય સમાન ભાસતા તે બાળગુરૂને જ તેમણે પૂછયું કે યુગપ્રધાન શ્રી પાદલિપ્તસૂરિને ઉપાશ્રય કયાં છે?” ત્યારે તાત્કાલિક બુદ્ધિયુક્ત એવા ગુરૂ મહારાજે દૂરથી આવવાના પ્રગટ ચિન્હો જતાં તેમને જણાવ્યું, અને પોતે વસ્ત્ર વિસ્તારી, પોતાને આકાર ગેપવીને તે એક ઉન્નત આસન પર બેસી ગયા. એવામાં શ્રાવકે આવ્યા અને તેમણે અતિભક્તિથી ગુરૂને વંદન કર્યું. ત્યારે દક્ષપણાથી તેમણે બાળસૂરિને ઓળખીને વિચાર કર્યો કે આ તો આપણે જેમને રમત કરતા જોયા, તેજ છે.” પછી તેમણે વિદ્યા શ્રત અને વયેવૃદ્ધની તુલ્ય ધર્મદેશના આપીને તે શ્રાવકોના વિકલ્પને દૂર કરવા માટે જણાવ્યું કે- “ચિરકાળથી સાથે વસતા જનોએ બાળકને બાળક્રિડાને માટે અવકાશ આપ જોઈએ.” એટલે શિશુસ્વામીના એ સત્ય વચનથી તે શ્રાવકો સંતુષ્ટ થયા.. એક દિવસે પ્રઢ સાધુઓ બધા વિહાર કરી ચાલ્યા ગયા ત્યારે બાળસૂરિ એક નિર્જન શેરીમાં ગયા અને જતા ગાડાઓ પર તે કુદકા મારવાની રમત કરવા લાગ્યા, તેવામાં દૂર દેશથી આવેલા પરવાદીઓએ તેમને જોયા. એટલે તેમને પણ પ્રથમની જેમ ગુરૂએ ઉપાશ્રય બતાવ્યો. પછી શ્રમિત થયેલા તે જેટલામાં વિલંબ કરીને ત્યાં આવ્યા તેટલામાં બાળસૂરિ વસ્ત્ર ઓઢીને સિંહાસન પર સુઈ ગયા. ત્યારે ઉપાશ્રયમાં આવતાં તેમણે પ્રભાત સમયને સૂચવનાર કુકડાના જે અવાજ કર્યો. એટલે આચાર્યો મારના જેવો અવાજ કર્યો પછી તે પરવાદીઓને આવવા માટે દ્વાર ઉઘાડીને ગુરૂ સિંહાસન પર બેઠા. તેમની અદ્દભૂત આકૃતિ જોતાં તે બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા. પછી તર્કશક્તિથી જીતાયેલા તેમણે એક ગાથાથી ગુરૂને જીત વાની ઈચ્છાથી એક દુર્ઘટ પ્રશ્ન કરતાં જણાવ્યું કે - પાર્જિતય સાં મહેમંત મમતા . . . હિરો મુ વ થાિ વારલીયો " છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #167
--------------------------------------------------------------------------
________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર. (53). એટલે પાદલિપ્તસૂરિએ પણ તરતજ ગાથાથી તેમને ઉત્તર આપે, કારણકે પ્રજ્ઞાથી બલવંત બનેલા પુરૂષો વિલંબ શા માટે કરો? “અહિં મિમિયર I સુફિયા છે , | દોર વહંત વરસી " | 2 | આચાર્ય મહારાજના એ ઉત્તરથી પિતે છતાયા છતાં તે વાદીઓ પ્રમોદ પામ્યા, કારણ કે સજનના હાથે થયેલ પરાભવ–પરાજય પણ મહિમાના સ્થાનરૂપ હોય છે. પછી સગુણોથી પ્રમુદિત થયેલ શ્રી સંઘે વિનંતિ કરતાં શ્રી પાદલિપ્તગુરૂએ શત્રુંજય તીર્થની યાત્રા કરી ત્યાંથી માનખેટપુરમાં આવતાં કૃષ્ણ રાજાએ ગુરૂ મહારાજની ભક્તિથી અર્ચા કરી. ત્યાં પ્રાથપુરથી શ્રી રૂદ્રદેવસૂરિ આવ્યા કે જે નિપાત શ્રુતતત્વના જ્ઞાતા હતા. એક દિવસે તેમણે પોતાના શિષ્યોની આગળ તે શાસ્ત્રમાંથી પાપ-સંતાપને સાધનાર મત્પત્તિની વ્યાખ્યા કહી બતાવી, જે વ્યાખ્યા એક ધીવરે (મચ્છીમારે ) ભીંતને આંતરે રહીને બરાબર સાંભળી લીધી. એવામાં સમસ્ત લેકોને ભયંકર એ દુષ્કાળ પડયે જેથી મસ્યોની ઉત્પત્તિ બંધ થઈ એટલે તે ધીવરે પૂર્વે સાંભળેલ મૃતપ્રોગથી ઘણું મસ્યા બનાવીને તેણે પોતાના બંધુઓને જીવાડ્યા. - એક દિવસે આચાર્યના ઉપકારથી રંજિત થયેલ પેલો ધીવર પ્રમોદથી ત્યાં આવ્યો અને ભકિતથી ગુરૂને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે—“હે પ્રભુ! તમે કહેલ ગથી મેં મા બનાવ્યા અને દુષ્કાળમાં તે ખાઈને કુટુંબન નિર્વાહ ચલાવ્યું. એમ સાંભળતાં આચાર્ય પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે –“અહા! આ મેં શું કર્યું કે હિંસાના ઉપદેશથી મેં પાપ ઉપાર્જન કર્યું? આ ધીવર હવે જીવતાં સુધી જીવવધથી ભારે પાપ ઉપાર્જન કરશે, માટે હવે એ કંઇ ઉપાય કરું કે જેથી એ પોતે પાપને તજી દે.” એમ ધારીને આચાર્ય બાલ્યા કે –“હે ભદ્ર! રત્ન બનાવવાનો પ્રયોગ સાંભળ કે જેથી કદાપિ દારિદ્રય જ ન આવે, પણ એ પ્રયોગ માંસભક્ષણ અને જીવવધ કરતાં સિદ્ધ ન થાય. માટે જે તું એ બે કામ તજી દે, તે તને તે પ્રયોગ કહી બતાવું.' ત્યારે ધીવર બે –“જીવવધથી પાપ થાય છે, એ પણ હું સારી રીતે જાણું છું, પણ તે વિના કુટુંબન નિર્વાહ ન થાય, એટલે શું કરું? હે નાથ ! આપના પ્રસાદથી જે પાપ કર્યા વિના થતું હોય, તે પરભવે મને સંગતિ મળે તેથી આ૫નું વચન મને પ્રમાણ છે. હવે પછી મારા ઘરે કે વંશમાં માંસભક્ષણ I IIIIIIIIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #168
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. ન થાય.” એમ તેણે કહેતાં આચાર્યો તેને રત્નને પ્રયોગ બતાવ્યો અને તેથી તે ધાર્મિક બની ગયા. હવે વિલાસ નગરમાં પ્રજાપતિ નામે રાજા હતા. ત્યાં શ્રી શ્રમસિંહ નામે આચાર્ય પધાર્યા. એટલે રાજાએ તેમને બોલાવીને કહ્યું કે –“કંઈક આશ્ચર્ય બતાવો... ત્યારે ગુરૂ બેલ્યા–અહીં અર્કસંક્રાંતિને કઈ જાણે છે ?" - એટલે રાજાએ સિદ્ધ દૈવજ્ઞ પુરૂષોને બોલાવીને કહ્યું કે–“તમે રવિસંક્રાંતિને સમય અમારી આગળ કહો.” આથી તેમણે ઘડી અને પળની સંખ્યાથી બરાબર જઈને કહ્યું. ' ' . પછી આચાર્ય ત્યા–“હે રાજન ! સંય સહિત એક પત્થર અમને તથા તિષીને આપો.” : . એટલે રાજાએ તે પ્રમાણે કર્યું. પછી સૂરિએ તે સૂક્ષમ સમયને જાણીને પત્થરમાં સેય નાખી દીધી, અને જણાવ્યું કે–“હે મૈહુર્તિક! સંક્રાંતિ વખતે આ સોયને ખેંચી લેજે, કે જેથી બધું જળમય થઈ જાય.” . . . . . . : ' એમ સાંભળતાં જોતિષીએ કહ્યું–મારા જ્ઞાનમાં આવી અભુત શકિત નથી પછી આચાર્યનું તે વિજ્ઞાન સાક્ષાત જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યાર પછી એક વખતે રાજાએ વૃષ્ટિના સંબંધમાં આચાર્યને પ્રીન કર્યો ત્યારે ગુરૂ બોલ્યા વિચારીને કહીશું, એમ જણાવીને તે પિતાના ઉપાશ્રયમાં આવ્યા, અને તેમણે પોતાના એક દેવેંદ્ર નામના શિષ્યને રાજા પાસે મોકલતાં સૂચના કરી કે– તારે રાજા આગળ કંઈક વિપરીત બોલવું, કે જેથી તેના મનમાં અનાદર ઉત્પન્ન થાય. એમ તે પ્રાજ્ઞ શિષ્ય ને શિક્ષા આપીને રાજા પાસે મેક એટલે તેણે આવીને રાજાને જણાવ્યું કે–આજથી પાંચમે દિવસે ઉત્તર દિશામાં વૃષ્ટિ થશે.” તે દિવસે વૃષ્ટિ પણ પૂર્વ દિશામાં થઈ એમ દિશાના વિપરીત પણને લીધે રાજાને કંઈક મંદ આદર થઈ ગયો. કર્મબંધના નિષેધને માટે એ પ્રમાણે તેમને ઇરાદા પૂર્વક કરવું પડયું કારણ કે વારંવાર રાજકાર્યોનું કથન એ પાપના કારણ રૂપ છે. પછી નિમિત્ત ગ્રંથમાં નિષ્ણાત એવા આચાર્યો કેટલાક કાળ પછી માનખેટ નગરમાં આવ્યા, અને કળાના વશથી તે રાજાના જાણવામાં આવ્યા. એ 1 આ સંબંધમાં કેટલાક આચાર્યો એમ કહે છે કે તેમણે ધીવરને સિંહગ શીખવ્યો એટલે તેણે તે અજમાવ્યા, જેથી સિંહે તેનું ભક્ષણ કર્યું. કારણ કે અલ્પ દોષથી બહુ પુણ્ય શા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #169
--------------------------------------------------------------------------
________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર. (55 ) - હવે વિદ્યા પ્રાભૃતથી સંપૂર્ણ એવા શ્રી આર્ય ખપૂટાચાર્યનું ચરિત્ર અહીં કહેવામાં આવે છે કે જે જેનેંદ્ર મતને ઉલ્લાસ પમાડનાર છે. વિંધ્યાચલની ભૂમિથી પ્રગટ થયેલ અને લાટદેશના લલાટ સમાન એવી રેવાનદીથી પવિત્ર થયેલ ભૂગુકચ્છ (ભરૂચ) નામે નગર છે, કે જ્યાં ભવસાગરમાં યાનપાત્ર સમાન શ્રીમુનિસુવ્રત સ્વામી, ત્રિભુવનના જનનું પાતકના ભયથી રક્ષણ કરી રહ્યા છે. ત્યાં ઈદ્ર સમાન તેજસ્વી એ બલમિત્ર નામે રાજા કે જે કાલિકાચાર્યને ભાણેજ અને સ્થિર લેમીના એક ધામરૂપ હતા, ત્યાં ભવવનમાં ભમતા ભવ્ય જનને વિશ્રામની એક ભૂમીરૂપ અને વિદ્યાથી વિખ્યાત થયેલા એવા શ્રી આર્ય ખપૂટાચાર્ય બિરાજમાન હતા તેમને ભુવન નામે ભાણેજ શિષ્ય હતો કે જે પ્રાજ્ઞ સાંભળવા માત્રથી સર્વ પ્રકારની વિદ્યા ગ્રહણ કરી શકતો હતો ત્યાં આચાર્ય મહારાજે સંઘ સમક્ષ વાદમાં બૌદ્ધોને પરાજિત કરીને સૂર્ય તુલ્ય જેમણે તેમના મતરૂપ અંધકારથી જિનશાસનને વિમુક્ત કર્યું એવામાં બહુકર નામે બૈદ્ધાચાર્ય, જિન શાસનને જીતવાની ઈચ્છાથી ગુડશસ્ત્ર નગરથકી ત્યાં આવ્યો. પૂર્વે ગોળના પિંડોથી શત્રુનું સૈન્ય ભગ્ન થયું હતું, તેથી ગુડશસ્ત્ર એવા નામથી તે સર્વત્ર પ્રસિદ્ધ થયું પછી સર્વ પદાર્થોને અનિત્ય જણાવનાર એવા તે બદ્ધાચાર્યને ચતુરંગ સભા સમક્ષ સ્યાદ્વાદના તત્વને નિરૂપણ કરનાર જૈનાચાર્યના શિષ્ય જીતી લીધે. એટલે જ્યાં પણ જવાને માટે અસમર્થ અને હદયમાં ક્રોધથી ધમધમાયમાન એવા તે બૈદ્ધાચાર્યો કે પાશથી અનશન કર્યું અને મરણ પામીને તે યક્ષ થયે, આથી જૈનવેતાંબર સાધુઓ પર કપાયમાન થયેલ તે પોતાના સ્થાનમાં આવીને મુનિઓની અવજ્ઞા કરતે તથા તેમને ઉપસર્ગ કરવા લાગ્યો એટલે તે નગરના શ્રી સંઘે શ્રી આર્ય ખપુટાચાર્યને બે મુનિએ મોકલીને યક્ષના પરાભવની વાત નિવેદન કરી, ત્યારે પિતાના ભાણેજ ભવન મુનિને તેમણે શિક્ષા આપતાં જણાવ્યું કે “હે વત્સ! કેતુક થકી પણ આ ખેપરીને તું કદિ ઉઘાડીને જોઈશ નહિ.” એમ કહીને તે ચાલ્યા ગયા. પછી ત્યાં નગરમાં આવતાં તે યક્ષમંદિરમાં આચાર્ય મહારાજ તેના કાન પર પગ મૂકીને પોતે સુઈ ગયા. એવામાં યક્ષને પૂજારી આવ્યો, તેણે એ બનાવ ઈને રાજાને નિવેદન કર્યું, ત્યારે રાજા તેમના પર કપાયમાન થયે. અહીં ચેતરફ વસ્ત્ર બરાબર લપેટીને આચાર્ય સુતા હતા. ત્યાં રાજાએ પોતાના માણસો મેકલીને તેમને ઉઠાડવાનો પ્રયત્ન કરાવ્યું, પણ તે તે પટથી આચ્છાદિત હોવાથી જાગ્યા જ નહિ એટલે તેમણે એ વૃત્તાંત આવીને રાજાને જણાવ્યો, જે સાંભળતાં 'તે અધિક કપાયમાન થઈને કહેવા લાગ્યા–એને પત્થર અને લાકડી વતી ખુબ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #170
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. માર મારે.” ત્યારે રાજસેવકેએ તે પ્રમાણે કર્યું, પણ આચાર્યને તે મારની કંઈ ખબરજ ન પડી. એવામાં તરત નગર અને અંત:પુરમાં કોલાહલ જાગે અને કંચુકીઓ પિકાર કરતા, રાજા પાસે આવીને કહેવા લાગ્યા કે –“હે સ્વામિનું ! અમારું રક્ષણ કરો. પત્થર અને લાકડીવતી કરેલા અદષ્ટ પ્રહારોથી કોઈએ સમસ્ત અંત:પુરને જર્જરિત કરી નાખેલ છે.” એમ સાંભળતાં રાજા ચિંતવવા લાગ્યા કે–આ અવશ્ય કેઈવિદ્યાસિદ્ધ પુરૂષ છે. તેથી પ્રહારો અંત:પુરમાં ચલાવે છે અને પિતાને બચાવ કરે છે, માટે એ મારે માનનીય છે.” એમ ધારી અધિષ્ઠાયક દેવની જેમ રાજાએ મધુર વચનથી આચાર્યને શાંત કર્યા, ત્યારે કપટનાટક બતાવતા આયખપુટાચાર્ય જાગ્રત થઈને ઉડ્યા ત્યાં જમીન સુધી મસ્તક નમાવીને રાજાએ તમને નમસ્કાર કર્યો. પછી આચાયે યક્ષને કહ્યું કે –“હે યક્ષ ! તું મારી સાથે ચાલ.” ત્યારે તે સાથે ચાલ્યો અને તેની પાછળ પાછળ બીજી પણ દેવમૂર્તિઓ આવવા લાગી. વળી એક હજાર પુરૂષ ચલાવી શકે એવી પત્થરની ત્યાં બે કુંડી પડી હતી, તેને પણુ ગુરૂએ પિતાની પાછળ ચલાવી, એવી રીતે કૌતુકથી તેમને પ્રવેશત્સવ થ. એમ આચાર્યના અદ્દભૂત પ્રભાવને જોઈ રાજા અને લેકે પણ જિનશાસનના ભક્ત થયા, જેથી શાસનને મહિમા વૃદ્ધિ પામ્યો. છેવટે રાજાની વિનંતિથી શાંત થયેલા સૂરિએ યક્ષને તેના સ્થાને કર્યો અને બે કુંડી ત્યાં જ રહેવા દીધી.. એવામાં ભરૂચ નગરથી બે મુનિ આવ્યા. તેમણે આચાર્યને વંદન કરીને નિવેદન કર્યું છે કે –“હે ભગવાન્ ! શ્રી સંઘે અમને તમારી પાસે મોકલ્યા છે. આપના ભાણેજ શિષ્ય બલાત્કારથી તે ખોપરી ઉઘાડી અને તેમાંથી એક પત્ર કહાડીને અટકાવ્યા છતાં તેણે તે વાંચ્યું. એટલે તેમાં પાઠસિદ્ધ આકૃષિ-મહાવિદ્યા તેને પ્રાપ્ત થઈ. તે વિદ્યાના પ્રભાવથી શ્રેષ્ઠ આહાર લાવીને તેને ગૃદ્ધિપૂર્વક સ્વાદ લે છે. ત્યાં સ્થવિરેએ તેને શિખામણ આપી, ત્યારે ક્રોધથી તે પોતે બદ્ધ સાધુઓ પાસે ચાલ્યો ગયો છે. તે ભેજનમાં અત્યંત આસક્ત અને પોતાની વિદ્યાથી ભારે - ગર્વિષ્ટ બને છે. વિદ્યાના પ્રભાવથી આકાશમાગે ગયેલા પાત્રો શ્રાવકેના ઘરથી આહાર પૂર્ણ થઈને આવે છે. તે પાત્રની આગળ એક મોટું પાત્ર શ્રાવકોના ઘરે જાય છે તેને શ્રેષ્ઠ આસન પર સ્થાપન કરીને અન્ય પાત્રથી ભરવામાં આવે છે. આ પ્રભાવ જોઈને શ્રાવકો પણ તેના પ્રત્યે આદર બતાવવા લાગ્યા છે. તો હે પ્રભો! આપ ત્યાં સત્વર આવીને એ શાસનની થતી હીલનાને અટકાવે.” એ વૃત્તાંત સાંભળતાં આ ખટાચાર્ય ગુડશસ્ત્ર નગરથી ભગુકચ્છમાં આવ્યા, પછી ભુવન શિષ્ય જ્યારે પાત્રો શ્રાવકોના ઘરે મોકલ્યા, ત્યારે આચાર્યો આકાશમાં અધવચ એક અદશ્ય શિલા વિકુવી એટલે તે આવતા પાત્રો બધાં ભાંગીને ભૂક થઈ ગયાં એ ચિન્હથી ગુરૂને ત્યાં આવેલ જાણુને ભયભીત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #171
--------------------------------------------------------------------------
________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર. (57) થયેલ તે શિષ્ય ભાગી ગયો પછી ગુરૂ દ્ધના મંદિરમાં ગયા. ત્યાં શ્રદ્ધોએ તેમને બુદ્ધને નમસ્કાર કરવાનું કહ્યું એટલે આચાર્ય બોલ્યા કે - “હે વત્સ ! શુદ્ધોદનિસુત, મને અભ્યાગતને વંદન કર, ત્યારે પ્રતિમા રૂપે રહેલ બુદ્ધ આવીને તેમના પગે પડે. એ બુદ્ધ મંદિરના દ્વાર પર બુદ્ધના સેવકની એક મૂર્તિ હતી, તેને આચાર્ય નમસ્કાર કરવાનું કહ્યું, એટલે તે પણ આવીને સૂરિના ચરણ-કમળમાં ન, પછી ગુરૂએ તેને ઉઠવાનું કહ્યું, ત્યારે તે ઉઠતાં કંઈક અવનત રહ્યો અદ્યાપિ તે નિગ્રંથનમિત એવા નામથી તેવી જ સ્થિતિમાં છે. ગુરૂના આદેશથી બુદ્ધસ્થાને તે એક બાજુએ રહેલ છે. હવે તેમને મહેંદ્ર નામે શિષ્ય મહા પ્રભાવી અને સિદ્ધ પ્રાભૃત વિદ્યામાં નિષ્ણાત હતા, તેનું ચરિત્ર કહેવામાં આવે છે - અમરાવતી સમાન પાટલીપુત્ર નામે નગર છે ત્યાં મિથ્યાષ્ટિ અને તુચ્છબુદ્ધિ એ દાહડ નામે રાજા હતો, કે જે દશનેના વ્યવહારને લેપ કરતાં પ્રમોદ પામતો. તે બાદ્ધોને નગ્ન અને શવને જટા રહિત કરતે, વૈષ્ણવો પાસે વિગણુપૂજાનો ત્યાગ કરાવતે, કલમતને ચોટલી રાખવાની આજ્ઞા કરતો, નાસ્તિકેના શિરે આસ્તિકતા સ્થાપત, બ્રાહ્મણેથકી પ્રમાણને ઈચ્છતો અને તે પાપા ત્મા જૈન મુનિઓને મદિરાપાનની આજ્ઞા કરતા. એમ ધમને લેપનાર તે રાજાએ સર્વ દર્શનીઓને આજ્ઞા આપી, “એ આજ્ઞાનો ભંગ કરનાર પ્રાણત દંડ પામશે” એવો આદેશ પણ તેણે ફરમાવી દીધો. અહીં કોઈને ઉપાય શું ચાલી શકે ? વળી એ રાજાએ નગરમાં વસતા શ્રી સંઘને હુકમ કર્યો કે “તમારે પવિત્ર બ્રાહ્મણોને હમેશાં નમસ્કાર કરો, નહિ તે તમારો વધ કરવામાં આવશે.” ધન અને પ્રાણાદિકના લેભે કેટલાક લોકોએ આ તેનું વચન માની લીધું, પરંતુ ત્યાગી જૈન મુનિઓ વિચાર કરવા લાગ્યા કે–દેહને ત્યાગ થાય, તેથી આપણને કંઈ દુઃખ થવાનું નથી, પણ શાસનની હીલનાથી આપણું હૃદય બહુ દુભાય છે. કારણ કે વિનશ્વર દેહ પર મેહ કેવો?” એમ ધારીને ગુરૂ કહેવા લાગ્યા-શ્રી આર્યખપુટાચાર્યના મહેદ્રનામે મુખ્ય શિષ્ય સિદ્ધપ્રાભૂત વિદ્યાથી અલંકૃત છે, માટે શ્રી સંઘ ભૂરુક્ષેત્રમાં બે ગીતાર્થ મુનિને મેકલે. એટલે આ બાબતમાં તેઓ પ્રતીકાર લેવાને સમર્થ થશે.” પછી શ્રી સંઘે તે પ્રમાણે કર્યું ત્યારે ગુરૂએ તેમને પાટલીપુત્ર નગરે જવાની આજ્ઞા આપતાં તે બે કણેરની લતા મંત્રીને સાથે લેતા ગયા, તેમણે આવીને રાજાને કહ્યું કે–“તમારી આજ્ઞા અમને પ્રમાણ છે, પરંતુ જ્યોતિષીઓએ તે મુહૂર્ત જેવું જોઈએ કે જે ભવિષ્યમાં શુભકારી નિવડે.” એમ મહેંદ્રમુનિનું વચન સાંભળતાં રાજાના મનમાં ગર્વ આવી ગયો કેઅહો ! આવા અપૂર્વ કાર્યમાં પણ મારી સત્તા કેવી ચાલે છે?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #172
--------------------------------------------------------------------------
________________ (58 ) ( શ્રી પ્રભાવક ચરિત્ર. તે પછી તિષીઓએ પોતપોતાની બુદ્ધિના અનુસારે મુહૂર્ત કહાડયું એટલે શ્રાવકો તથા મહેદ્ર સહિત આચાર્ય સભામાં આવ્યા. તે વખતે શત્રજી વિગેરેથી આચ્છાદિત થયેલા અને આશ્ચર્યકારી એવા સિંહાસન ઉપર યાજ્ઞિક દીક્ષિત, વેદપાધ્યાય, હામ કરનારા, સંધ્યા અને પ્રભાતનું વ્રત કરનારા,યજમાને સમાન ગેર, કે જેઓ ગંગાની માટીના તિલક તથા ચંદનના લેપથી પવિત્ર બનેલા ઉપવીત (જનોઈ) થી અલંકૃત તથા રંગેલા અને ધોયેલ ધોતી પહેરીને બેઠેલા તે મહેંદ્ર મહર્ષિના જોવામાં આવ્યા. એટલે મુનિ બોલ્યા- હે રાજન ! આ કામ અમને અપૂર્વ લાગે છે. પ્રથમ પૂર્વાભિમુખ બેઠેલાને નમસ્કાર કરીએ કે પશ્ચિમભિમુખ બેઠેલાને નમીએ ?" એમ બોલતાં તેમણે સામે બેઠેલાની પાછળ ફરી પિતાના હાથવતી કણેરની સોટી તેમની પીઠ પર ફેરવી. એવામાં તે બધા નિચેષ્ટ અને મૃતતુલ્ય બનીને જમીન આળોટવા લાગ્યા. તે જોતાં પ્રભાતના ચંદ્રમાની જેમ રાજાનું મુખ શ્યામ થઈ ગયું, અને તેમના દયાપાત્ર સંબંધીઓ બધા આવી નામ લઈને તેમને બોલાવવા લાગ્યા, પણ અચેતન (બેભાન) હોય તે કેમ બોલે ? ત્યાં સ્વજનો બધા આકંદ કરવા લાગ્યા કે “અરે આપણું દુષ્કર્મ આજે ફર્યું.” વળી કેટલાક એમ કહેવા કે “અહો ! જેનષિઓને નમસ્કાર તે આ પૂર્વે કયાં જોયેલ કે સાંભળેલ પણ નથી. આ તો રાજારૂપે દર્શનોનો કાળ નીવડયે, પુસ્તકે કે પુરાણે માં આવી કથા પણ કયાં સાંભળવામાં આવી નથી.’ આથી પશ્ચાત્તાપ પામેલ રાજા સિંહાસન પરથી ઉઠી, ધીર પુરૂષોમાં ધુરંધર એવા મહેંદ્ર ષિના પગે ઢળી પડયો અને કહેવા લાગ્યું કે-હે મહા વિદ્યાશાળી ! અમારું રક્ષણ કરો અને મારા પર પ્રસાદ લાવીને મારો આ એક અપરાધ ક્ષમા કરે કારણ કે સંત પુરૂ વિનાત વત્સલ હોય છે. જેમના સંબંધી અને સ્ત્રીઓ રૂદન કરી રહી છે એવા આ બ્રાહ્મણને જીવાડો. સુજ્ઞ છતાં તમારા માહાત્મ્યને પાર કેણ પામી શકે ?' . એ પ્રમાણે સાંભળતાં યતીંદ્ર મહેંદ્રમુનિ બોલ્યા–પિતાની શક્તિને ન જાણનાર હે ધરાધીશ ! આ તને મિથ્યા કદાગ્રહ કેવો લાગ્યો? જો કે આનંદ અને જ્ઞાન સ્વરૂપ જિનેશ્વરે મેક્ષપદને પામ્યા છે, તથાપિ અહો ! તેમના અધિષ્ઠાયકો સદા જાગ્રત હોય છે. એક સામાન્ય પણ કયો પુરૂષ આવી વિડંબનાને સહન કરે ? કે મહાવ્રતધારી મુનિઓ ગૃહસ્થ બ્રાહ્મણને પ્રણામ કરે? તારા અન્યાયથી કોપાયમાન થયેલા દેવતાઓએ આ બ્રાહ્મણોને શિક્ષા કરી છે તેમાં મેં કંઈપણ પ્રકોપ કરેલ નથી, કારણ કે મારા જેવાનું તો શમ-ક્ષમા એજ ભૂષણ છે.” - ત્યારે રાજાએ પુન: વધારે આગ્રહથી કહ્યું કે-“હે ભગવન્ ! તમેંજ મારા દેવ, ગુરૂ, પિતા, તાતા અને શરણરૂપ છે વિશેષ કહેવાથી શું? હે જીના જીવન રૂપ ! અમને જીવાડવાની કરૂણા કરે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #173
--------------------------------------------------------------------------
________________ શ્રી પાદલિપ્તરિ ચરિત્ર (59 ) એટલે મહેંદ્ર મહાત્મા બોલ્યા–“હે ભૂપાલ! કુપિત થયેલા દેવેને હું શાંત કરીશ.” એમ કહી તે દેવ દેવીઓને ઉદેશીને કહેવા લાગ્યા કે –“હે સોળ વિદ્યાદેવીઓ ! ચોવીશ જેન યક્ષો અને યક્ષિણીઓ ! હું તમને કહું છું કે–આ રાજાના અજ્ઞાનથી એ બ્રાહ્મણોએ જિનશાસનનો અપરાધ કર્યો, તેની તમે ક્ષમા કરે. મનુષ્યોની દષ્ટિ શું માત્ર છે?” એમ મુનિએ કહેતાં દુર્લભ એવી દિવ્ય વાણી પ્રગટ થઈ કે–એ બ્રાહ્મણે દીક્ષા ગ્રહણ કરે તોજ મુક્ત થઈ શકે, નહિ તે એમને જીવતા રહેવું પણ મુશ્કેલ છે.” પછી જળસિંચનથી તેમની વાણું મોકળી કરવામાં આવી અને વ્રતની વાત પૂછતાં તેમણે એ વચન અંગીકાર કર્યું. કારણ કે પિતાના જીવિતને કણ નથી ઈચ્છતું ? ત્યારે કણેરની બીજી સોટી ફેરવતાં મહેંદ્ર મુનિ બોલ્યા કે “ઉઠે,” એટલે તરતજ પ્રથમની જેમ તે બધા સજજ થઈ ગયા. કારણ કે જેને અસાધારણ શકિત ધરાવે છે. પછી રોમાંચિત થયેલ શ્રી સંઘ સાથે રાજાએ કરેલ મહોત્સવ પૂર્વક મુનિ પિતાના ઉપાશ્રયમાં આવ્યા. હવે તે બ્રાહ્મણોને દીક્ષા–મહોત્સવ કરતા શ્રી સંઘને અટકાવતાં મહેંદ્રમુનિએ જણાવ્યું કે–“એ બધું શ્રી આર્યખપુટાચાર્ય કરશે.” ત્યારે શ્રી સંઘે કહ્યું–‘તમે પોતે આવા પ્રભાવના નિધાન છે, તે તમારા ગુરૂ કેવા હશે?” એટલે મહેંદ્ર મહાત્મા બોલ્યા–“હું તેમની આગળ શું માત્ર છું? કે જેમણે ભૂગુકચ્છ પુરમાં ભારેથી ક્ષીરની જેમ બદ્ધ લેકે થકી અાવબોધ તીર્થનું રક્ષણ કર્યું; વળી વાદીરૂપ હસ્તીઓમાં સિંહ સમાન એવા શ્રી આર્યખપુટાચાર્યના અદ્દભુત મહિમાનું વર્ણન કરવાને કણ સમર્થ છે? ચારિત્રરૂપ પત્થરપર આત્મારૂપ શ્રેષ્ઠ પાત્રમાં મદનને પીસી (નષ્ટ કરી) ને વૃદ્ધ સ્નેહ (તેલ) યુકત તપરૂપ અગ્નિની જવાળાથી વ્યાપ્ત, શુક્લ ધ્યાનરૂપ તિથી પરિપૂર્ણ એવા ઇંદ્રિયનિગ્રહરૂપ કુંડમાં પ્રગટ રીતે પરિપક્વ કરવામાં આવેલ અને સર્વત્ર વ્યાપ્ત એ જેમને યશ: સમૂહરૂપ વડું સજજનોને સ્વાદ લેવા લાયક છે તે ગુરૂ તમારૂં રક્ષણ કરો.” પછી શ્રી સંઘે અનુમતિ આપતાં મહેંદ્ર મુનિ બ્રાહ્મણોને લઈને પૂજ્ય સૂરિ પાસે આવ્યા, એટલે આચાર્ય મહારાજે તેમને દીક્ષા આપી. એ પ્રમાણે શ્રી આર્ય ખપુટાચાર્યે જિનશાસનની પ્રભાવના કરી અને મહેદ્ર ઉપાધ્યાય અભુત પ્રસિદ્ધિને પામ્યા અદ્યાપિ અશ્વાવબોધ તીર્થમાં જેમના સંતાનીય પ્રભાવક આચાર્યો વિદ્યમાન છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #174
--------------------------------------------------------------------------
________________ (60) શ્રી પ્રભાવક ચરિત્ર. - હવે પૂર્વે વર્ણવેલ ગુરૂ પાસે પાદલિપ્તાચાર્યે તે ચમત્કારી શાસ્ત્રને અભ્યાસ કરી લીધો. તેમણે વિદ્વાના સંકેતના સંસ્કારયુકત એવી પાદલિતા નામની ભાષા બનાવી કે જેમાં બીજા કેઈ ન સમજી શકે એ અર્થ રાખ્યો. ત્યાં સભા સહિત કૃષ્ણ રાજા ભારે સંતુષ્ટ થયો, તેથી તેમના ગુણને લીધે આચાર્યને અન્ય સ્થાને જવા દેતો નહોતો. એમ અનેક રીતે શાસનની પ્રભાવના કરતાં પ્રાંતે અનશન આદરીને શ્રી આર્યખપુટાચાર્ય સ્વર્ગે ગયા. પછી તેમના પટ્ટધર મહેંદ્ર મુનિ આચાર્ય થયા. તે સંયમયાત્રાપૂર્વક હળવે હળવે તીર્થયાત્રા કરવા લાગ્યા. હવે પૂર્વે પાટલીપુત્રમાં બ્રાહ્મણને તેમણે બલાત્યારથી દીક્ષા અપાવી હતી, તે જાતિવૈરને લઈને બ્રાહ્મણે તેમના પર મત્સર ધરવા લાગ્યા. એટલે શ્રીસંઘે સુજ્ઞ પુરૂષો મોકલીને પાદલિપ્તસૂરિને વિનંતી કરી ત્યારે આચાર્યો વિચાર કરીને તેમને જવાબ આપે કે - હું કાર્તિકી પૂર્ણિમાએ આવીશ.” એમ કહીને તેમને વિસર્જન કર્યા. પછી રાજાને જણાવીને દિવસના પૂર્વ ભાગમાં આકાશમાગે થઈને રત્ન સમાન દેદીપ્યમાન આકૃતિને ધારણ કરતા તે ભૃગુકચ્છ નગરમાં આવ્યા, અને પાપને વંસ કરનાર તે શ્રી મુનિસુવ્રત સ્વામીના મંદિરમાં ઉતર્યા. એટલે જાણે પૃથ્વી પર સૂર્ય આવેલ હોય તેવા તેમને આવેલ જાણીને લેકે કમળની જેમ આનંદ પામ્યા. કારણ કે તેમના દર્શન જ દુર્લભ હતા. ત્યારે રાજા આશ્ચર્ય પામીને સંઘ સહિત ભક્તિપૂર્વક ત્યાં આવ્યા અને તેણે ગુરૂને નમસ્કાર કર્યો. આ વખતે સને અત્યંત આનંદ થયે, ત્યાં ગુરૂએ શ્રી સંઘના હાથે અથી જનેને ઘણું ધન અપાવ્યું. એવામાં તેમને આકાશગામી જઈને પેલા બ્રાહ્મણે બધા ભાગી ગયા. - પછી રાજા વિનયથી ગુરૂને કહેવા લાગ્યો કે –“એક કૃષ્ણ ભાગ્યશાળી છે કે જેને આપ પૂજ્ય મૂકતા નથી, અને અમે તો આપના દર્શનને પણ યોગ્ય શામાટે નહિ? માટે અમારા સુખની ખાતર આપ કેટલાક દિવસ અહીં રહો. - ત્યારે ગુરૂ બોલ્યા- “હે રાજન્ ! તમારી પાસે રહેવું, તે પણ યુકત જ છે, પરંતુ સંઘને આદેશ અને રાજાને સ્નેહ અલંઘનીય છે. દિવસના પાછલા પહોરે ત્યાં જવાની તેની પાસે પ્રતિજ્ઞા કરેલ છે. તે પછી મારે હવે શત્રુંજય, ગિરનાર અને સમેતશિખર તથા અષ્ટાપદની તીર્થયાત્રા કરવાની છે. તો હે ભૂપાલ ! પ્રેરણ થી પણ તું જૈનધર્મપર ભકિત ધરાવજે.” એમ કહીને આકાશ માગે તે યથાસ્થાને ચાલ્યા ગયા. પછી પાદચારી થઈને તીર્થયાત્રા કરતાં અપાર શ્રતના પારં. ગામી એવા તે આચાર્ય સારાષ્ટ્ર દેશમાં આવ્યા ત્યાં વ્રતના નિયમ પ્રમાણે વિહાર કરતાં પાદલિપ્તસૂરિ નિર્ભય એવી ટૂંકા નામની મહાપુરીમાં ગયા. ત્યાં રસસિદ્ધિ જાણનારામાં મુખ્ય એવો નાગાર્જુન નામે તે ગુરૂને ભાવિ શિષ્ય હતો. તેનું ચરિત્ર આ પ્રમાણે છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #175
--------------------------------------------------------------------------
________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર. ( 61 ) ક્ષત્રિયમાં મુગટ સમાન અને યુદ્ધ કર્મમાં કુશળ એ સંગ્રામ નામે પ્રખ્યાત ક્ષત્રિય હતું. તેની સુવ્રતા નામે પત્ની હતી. સહસ્ત્રફણા શેષનાગના સ્વખથા સૂચિત અને પુણ્યના સ્થાનરૂપ એ નાગાર્જુન નામે તેમનો પુત્ર હતો. તે ત્રણ વરસનો થયે, ત્યારે એક વખતે બાળકો સાથે રમત કરતાં એક બાળસિંહને વિદારી તેમાંથી કંઈક ભક્ષણ કરતો તે પોતાના ઘરે આવ્યો ત્યારે પિતાએ તેનો નિષેધ કરતાં જણાવ્યું કે--“હે વત્સ! આપણે ક્ષત્રિયકુળમાં નખી–નખવાળા પ્રાણીનું ભક્ષણ કરવાની મનાઈ છે. એવામાં ત્યાં આવેલ એક સિદ્ધ પુરુષે વર્ણન કર્યું કે “હે નરોત્તમ! પુત્રના એ કર્મથી તું વિષાદ ન કર. જેનું રહસ્ય પામવું અશક્ય છે એવા સૂત્રના રહસ્યને પણ એ જ્ઞાતા થશે.” પછી બાલ્યાવસ્થામાં જ તેજવડે સૂર્ય સમાન, ઉદ્યમી અને સાવધાન એવો નાગાઅર્જુન અદ્દભુત કળાવાળા વૃદ્ધ પુરૂષનો સંગ કરવા લાગ્યો. ઘણું કળાઓ ગ્રહણ કરવાથી પર્વત અને નદીઓ જેને ઘરના આંગણુ જેવી અને દૂર દેશાંતર જેને ગૃહાંતર જેવું થઈ પડયું. પર્વતમાં પેદા થતી વનસ્પતિનો અભ્યાસ કરતાં તે ભારે રહસ્યજ્ઞાતા થયે અને રસસિદ્ધિ કરનાર ઔષધિઓને તે સંગ્રહ કરવા લાગે. હડતાલ (તાડ) નું સત્ત, ગંધકનું ચુર્ણ, અભ્રક (અબરખ) નો દ્રવ તથા પારાનું કારણ મારણ જાણવામાં તે અસાધારણ નીવડયો અને દુઃસ્થિતિને છેદનાર થયે. રસસાધનામાં નિષ્ણાત એ નાગાર્જુન સહસ્ત્ર, લક્ષ અને કોટિપુટ રસાયન બનાવવામાં તે નિપુણ બને. એવામાં મહીતલપર ભ્રમણ કરતાં એકદા નાગાર્જુન પિતાના નગરમાં આવ્યું. ત્યારે સમસ્ત સિદ્ધિને જાણનાર અને ત્યાં બિરાજમાન એવા પાદલિપ્તસૂરિ તેના જાણવામાં આવ્યા. એટલે પર્વતભૂમિમાં નિવાસ કરી પાદલેપને ઈચ્છનાર નાગાર્જુને પોતાના શિષ્ય દ્વારા આચાર્યને જ્ઞાપન કર્યું ત્યાં તેના શિષ્ય તૃણ-રત્નમય પાત્રમાં સિદ્ધ રસ લાવીને શ્રી પાદલિપ્ત ગુરૂ આગળ ધર્યો.” - એટલે ગુરૂ ત્યા–એ સિદ્ધરસે મને આપવા માટે રસ બનાવ્યો! અહો! તેનો કેટલે બધે નેહ?” એમ કહેતાં તેજરા હસ્યા. પછી તે પાત્ર હાથમાં લઈ ભીતે પછાડી તેમણે ભાંગીને ભૂકો કરી નાખે. તે જોતાં આવેલ પુરૂષ મુખ વાંકું કરીને ખેદ પામે. ત્યારે ગુરૂએ તેને કહ્યું કે હે ભદ્ર! તું ખેદ ન પામ. તને શ્રાવક પાસેથી સારૂં ભેજન અપાવીશ; એમ કહી સન્માન પૂર્વક તેને ભોજન અપાવ્યું. પછી તે જવા લાગ્યા, ત્યારે ગુરૂએ તે રસવાદીને એક કાચપાત્ર મૂત્રથી ભરીને આપ્યું. તેથી તે શિષ્ય વિચારવા લાગે કે- મારો ગુરૂ ખરેખર મૂર્ખ લાગે છે કે આની સાથે સ્નેહ કરવા ઈચ્છે છે.” એમ ચિંતવત તે પિતાના ગુરૂ પાસે આવ્યો ત્યાં આવી અત્યંત વિસ્મયપૂર્વક સત્ય વૃત્તાંત નિવેદન કરતાં તેણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #176
--------------------------------------------------------------------------
________________ ( ર ) શ્રી પ્રભાવક ચરિત્ર. જણાવ્યું કે - આપની સાથે તેની અદ્ભુત મિત્રી છે.” એમ કહેતાં તે મૂત્રનું પાત્ર તેણે નાગાર્જુનને અર્પણ કર્યું. એટલે તેનું મોડું ઉઘાડીને તે જેટલામાં પિતાની દષ્ટિ આગળ તેણે ધર્યું, તેવામાં તેને ક્ષાર મૂત્રની દુર્ગધ આવી. તેથી તે સમજ્યો કે-અહો ! એની નિર્લોભતા કે મૂઢતા ઠીક લાગે છે.” એમ ધારી વિષાદ પામતા નાગાર્જુને પણ તે પાત્ર પત્થરપરભાંગી નાખ્યું. એવામાં ભેજન પકાવવા માટે દૈવયોગે શિષ્ય ત્યાં અગ્નિ સળગાવ્યો કારણ કે સિદ્ધ પુરૂષને પણ ક્ષુધા સહન કરવી દુર્લભ છે. એવામાં અગ્નિને વેગ થતાં મૂત્રથી તે પત્થર સુવર્ણ બની ગયું, એટલે એ સુવર્ણસિદ્ધિ જોતાં તે શિષ્ય અંતરમાં ભારે આશ્ચર્ય પામ્યો. પછી તેણે પોતાના સિદ્ધગુરૂને જણાવ્યું કે તે આચાર્ય પાસે અદ્દભૂત સિદ્ધિ છે, કે જેના મલમૂત્રાદિને સંગ થતાં પત્થર પણ સુવર્ણરૂપ થાય છે.” " એ પ્રમાણે સાંભળતાં સિદ્ધ નાગાર્જીન મનમાં અતિશય આશ્ચર્ય પામતાં ચિંતવવા લાગ્યો કે “સદા દરિદ્રતામાં રહેતાં મારી સિદ્ધિ શું માત્ર છે? ચિત્રાવેલી કયાં અને કૃષ્ણમુંડી (એક જાતની વનસ્પતિ) કયાં? શાકંભરી (દુર્ગા) નું લવણ કયાં અને વજાકંદ કયાં? દૂર દેશમાં રહેતાં અને ઔષધો એકત્ર કરતાં સર્વદા ભિક્ષાના ભેજનથી મારો દેહ પણ ગ્લાન થઈ ગયા છે, અને એ આચાર્ય તે બાલ્યાવસ્થાથી માંડીને લેકમાં પૂજાયા છે અને આકાશગામિની વિદ્યાથી સાધ્ય સાધતાં તે સદા સુખી છે; વળી જેના દેહમાં રહેલા મલમુત્રાદિક, માટી અને પત્થર વિગેરે દ્રવ્યના ગે સુવર્ણ સાધે છે, તેની શી વાત કરવી?” એમ ધારી પોતાના રસ-ઉપકરણ મૂકીને નાગાર્જુન પાદલિપ્ત ગુરૂ પાસે ગયા અને મદરહિત બની, વિનયથી મસ્તક નમાવી પ્રણામ કરીને તે કહેવા લાગ્યો કે–“હે નાથ! દેહસિદ્ધ અને સ્પૃહાને જીતનાર એવા આપને જેવાથી મારે સિદ્ધિને તે ગર્વ સર્વથા ગળી ગયો છે. માટે સદાએ હું આપના ચરણ કમળમાં સંલગ્ન થવા ઈચ્છું છું. મિષ્ટાન્ન પ્રાપ્ત થતાં તુચ્છ ભજન કેને ભાવે ?" પછી પ્રશાંત બુદ્ધિથી નાગાર્જુન શ્રી પાદલિપ્તસૂરિની, ચરક્ષાલનાદિકથી નિરંતર દેહશુશ્રુષા કરવા લાગ્યો. એવામાં મુનિઓ જ્યારે અન્યત્ર વિહાર કરી ગયા, ત્યારે સૂરિ પૂર્વે કહેલ પંચ તીર્થોપર આકાશમાર્ગે જઈ, ત્યાં ભગવંતને વંદન કરી એક મુહૂર્તમાં નિયમપૂર્વક તે પાછા આવ્યા, કારણ કે કળિયુગમાં તે વિદ્યાચારણ સમાન લબ્ધિવાળા હતા. તે તીર્થવંદન કરીને આવ્યા, ત્યારે ઔષ ને જાણવાની ઈચ્છાથી નિર્વિકાર નાગાર્જુને તેમના ચરણનું પ્રક્ષાલન કર્યું. તેમાં સુંઘતાં, વિચારતાં, જોતાં, ચાખતાં અને સ્પર્શ કરતાં તેણે પોતાના બુદ્ધિબળથી એક સાત ઔષધિઓ જાણું લીધી. પછી ઔષધને મેળવી, ઘુંટી એક રસ કરીને તેના વતી તેણે પોતાને પગે લેપ કર્યો અને આકાશ તરફ ઉડવા માંડયું, પરંતુ કુકડાની જેમ ઉંચે ઉછળીને તે નીચે પડવા લાગ્યો. એમ ઉંચા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #177
--------------------------------------------------------------------------
________________ શ્રી પાદલિપ્તસૂરિ-ચરિત્ર. ભાગથી નીચે પડતાં તેના ઢીંચણને વાગ્યું, એવામાં રક્ત વ્યાપ્ત ત્રણથી વહેતી તેની જંઘા આચાર્ય મહારાજના જોવામાં આવી. એટલે ગુરૂએ તેને કહ્યું કેઅહા ! ગુરૂ વિના પાદપ શું સિદ્ધ થયે? ત્યારે તે હસીને કહેવા લાગ્ય–ગુરૂ વિના સિદ્ધિ ન થાય, પરંતુ આ તે મેં મારા બુદ્ધિબળની પરિક્ષા કરી.” આ તેના સત્યથી પ્રસન્ન થયેલા પાદલિપ્ત સૂરિ બોલ્યા કે—“હે ભદ્ર! સાંભળ, હું તારી એ રસસિદ્ધિ કે શુશ્રુષાથી સંતુષ્ટ થયા નથીપણ તારા પ્રજ્ઞાબળથી મને સંતોષ થયો છે, કારણ કે પાદપ્રક્ષાલનથી વસ્તુઓના નામ કેણ જાણું શકે? માટે હું તને વિદ્યા આપીશ, પણ તું મને ગુરૂદક્ષિણામાં શું આપીશ?” ત્યારે નાગાર્જુને કહ્યું કે –“હે ભગવદ્ ? આપ જે ફરમાવે, તે આપવાને હું તૈયાર છું.” એટલે આચાર્ય બાલ્યા–“તું વિદ્યા સિદ્ધ થાય, તેથી મારા મનને સંતોષ છે. તને સત્ય અને પચ્ચે કહીશ. માટે આ ગાથા સાંભળ: હીર નાતે, નહિતર વિસાવદુ જ્ઞાન Gરેય મમરો, કામયક્ષેત્રે તુમુઠ્ઠ પામે છે ? . એટલે—“ફણીંદ્રરૂપ લાંબા વાળવાળા, પર્વતરૂપ કેસરા અને દિશારૂપ અનેક પત્રવાળા એવા જગતરૂપ પદ્ધપર મોહ પામેલ કાલરૂપ ભ્રમર મનુષ્યરૂપ મકરંદનું પાન કર્યા કરે છે.' માટે વિશ્વને હિતકારી એવા જિનધર્મને તું આશ્રય લે.” ગુરૂના એ વચનને તેણે સ્વીકાર કર્યો. એટલે આચાર્ય બોલ્યા-કાંજી અને ચોખાના નિર્મળ ધોવણ જળથી ઔષધે ઘુંટીને પગે લેપ કર, કે જેથી તું આકાશગામી થાય.” એમ સાંભળતાં નાગાર્જુને તે પ્રમાણે કર્યું, અને તેથી ગરૂડની જેમ આકાશમાગે ઉડીને તે યથેચ્છ સ્થાને જવા લાગ્યું; પછી કૃતજ્ઞ વિદ્યાસિદ્ધ એવા તેણે શત્રુંજય પર્વતની તળેટીમાં જઈને પાદલિપ્ત નામે નગર વસાવીને પોતાના ગુરૂના નામ ઉપરથી સ્થાપન કર્યું, અને પર્વતની ઉપર તે સિદ્ધ સાહસિકે વીર પ્રતિમાથી અધિષ્ઠિત ચૈત્ય કરાવ્યું, ત્યાં ગુરુમૂર્તિને સ્થાપના કરી અને ગુરૂમહારાજને બોલાવીને તેણે બીજા પણ જિનબિંબોની ત્યાં પ્રતિષ્ઠા કરાવી. શ્રી પાદલિપ્ત સૂરિએ વીરપ્રભુની સમક્ષ બે ગાથાથી શ્રેષ્ઠ સ્તુતિ કરી, અને કહ્યું કે–એ ગાથાથી સુવર્ણસિદ્ધિ અને આકાશગામીની વિદ્યા અત્યંત ગુપ્ત રહેશે, તે આજકાલના નિર્ભાગી મનુષ્ય જાણી શકવાના નથી.” 1. જે હાલ પાલીતાણું નામથી મેજુદ છે. . . . . : : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #178
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર I TI પછી શ્રી રૈવતાચળની નીચે દુર્ગ પાસે ગુરૂમહારાજના મુખથી શ્રી નેમિના થનું ચરિત્ર સાંભળીને નાગાર્જુને કૌતુકથી સર્વ તેવા પ્રકારના આવાસાદિક કરાવ્યા. તેમાં શ્રી દશાહમંડપ, ઉગ્રસેનનું રાજભવન તથા વેદિકાપર વિવાહાદિકની વ્યવસ્થા કરાવી કે જે અત્યારે પણ ત્યાં ગયેલ ધાર્મિક જનોના જવામાં આવે છે. હવે પૃથ્વી પ્રતિષ્ઠાન નગરમાં સાતવાહન નામે રાજા કે જે સાર્વભૌમ સમાન અને ગુણોના સ્થાનરૂપ હતો, તથા શ્રી કાલિકાચાર્યને ભાણેજ અને યશસ્વી એ બલમિત્ર નામે રાજા ભગુકચ્છ નગરમાં રાજ્ય કરતો હતો. એક વખતે સાતવાહન રાજાએ એ નગરને ઘેરે ઘા, તેમાં હાર રહેતાં બાર વરસ નીકળી ગયા; છતાં તેનાથી તે નગર લેવાયું નહિ એટલે ચિરકાળે પણ તે દુર્ગ (કિલ્લો) દુહા સમજીને તે કંટાળી ગયે, એવામાં નાગાર્જુને તેના મુખ્ય મંત્રીને જણાવ્યું કે–“અહો ! ભેદના પ્રયોગથી હું દુર્ગ લેવરાવીશ, માટે મને નગરમાં મોકલે.” ત્યારે મંત્રીએ એ વાત કબુલ કરતાં નાગાર્જુન સૈન્યમાંથી ચાલી નીકળ્યા અને ભાગવતને વેષ લઈને નગરમાં દાખલ થયા. ત્યાં રાજભવનમાં જઈને તેણે રાજાને કહ્યું કે–“હે રાજન ! જીર્ણ દેવમંદિરને ઉદ્ધાર કરાવતાં અને સત્કારપૂર્વક મહાદાન આપતાં મહાપુણ્ય ઉપાર્જન થાય છે તેથી આ દુર્ગનિષેધ નિવૃત્ત થઈ જશે.” એટલે દુર્ગધથી ઉદ્વિગ્ન બનેલ રાજાએ તેનું વચન સત્ય સમજીને તે પ્રમાણે કરવા માંડયું, કારણ કે આપત્તિકાળે ધર્મોપદેશ કાર્ય સાધનાર થાય છે; પછી તેના ધર્મોપદેશથી રાજાએ બહાર ગેળાસહિત યંત્ર રચાવ્યા અને ધર્મ સ્થાને ભાંગવા માંડ્યા. એમ વારંવાર ભાંગતાં અને તૈયાર કરતાં બલમિત્રનું સર્વ દ્રવ્ય ખલાસ થવા આવ્યું, પછી મંત્રીની સલાહ પ્રમાણે સાતવાહન રાજાએ કિલ્લો લઈ લીધો અને રાજાને નિગ્રહ કરીને તે પ્રમોદપૂર્વક પિતાના નગરમાં આવ્યું. એ પ્રમાણે સાતવાહન રાજા પોતાનું રાજ્ય ચલાવતો હતો, તેવામાં એકદા તેના દ્વારે શાસ્ત્ર સંક્ષેપથી બોલનારા ચાર કવિ આવ્યા, એટલે પ્રતિહારે નિવેદન કરતાં રાજાની આજ્ઞાથી તે રાજભવનમાં આવ્યા અને શ્લોકનું એક એક ચરણ લઈને રાજાની આગળ બોલ્યા કે - વી માનનમાયઃ પિત્તર કાનાં તથા વૃક્ષતિરવિશ્વાસ પાંચાત્ત સ્ત્રીપુ માર્વવ” છે ? એટલે–આત્રેય ત્રાષિએ જીર્ણ થયા પછી ભજન કરવાનું કહેલ છે, કપિલઋષિએ પ્રાણીઓનીદયા બતાવેલ છે, બહસ્પતિએ સ્ત્રીઓને વિશ્વાસ ન કરવાનું કહેલ છે અને પાંચાલ કવીએ સ્ત્રીઓની સાથે મદુતા રાખવાનું કહેલ છે. એ પ્રમાણે સાંભળતાં પ્રથમ પ્રશંસા કરીને રાજાએ તેમને મહાદાન આપ્યું ત્યારે તેમણે કહ્યું કે—‘તમારો પરિવાર કેમ અમારી પ્રશંસા કરતો નથી?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #179
--------------------------------------------------------------------------
________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર. ( 65 ) એટલે રાજાએ ભેગવતી નામની વારાંગનાને કહ્યું કે –“હે ભદ્ર! તું એમના વખાણ કર.” તે બોલી–- પાદલિપ્ત વિના હું બીજા કોઈની સ્તુતિ કરતી નથી, આકાશ માગે ગમન કરવામાં સમર્થ, વિદ્યાસિદ્ધ અને મહાક્રિયાયુક્ત એવા પાદલિપ્ત વિના અન્ય કોણ એવા ગુણોને ધરાવનાર છે!” એવામાં સંધિ વિગ્રહ કરાવનાર શંકર નામે કઈ મત્સરી અને પાદલિપ્તના વખાણને સહન ન કરનાર રાજપુરૂષ કહેવા લાગ્યા કે “મરણ પામેલ જે જીવતા થાય, તેના પ્રગટ પાંડિત્યને અમે માનીએ છીએ. અન્ય તો ગગનમાં ચાલનારા શુકપક્ષીઓ જેવા વિદ્વાને ઘણું પડ્યા છે.” ત્યારે ભગવતી બોલી—“એ કળા પણ તેમનામાં અવશ્ય સંભવે છે, કારણ કે જૈન મહર્ષિઓ દેવોની જેમ અતુલ્ય પ્રભાવવાળા હોય છે. એ કૈક જોવાની ખાતરજ રાજાએ કૃષ્ણ રાજાને પૂછાવીને પાદલિપ્તસૂરિને માનખેટ નગરથી ત્યાં બોલાવ્યા. એટલે તે જૈનાચાર્ય આવ્યા અને બહારના ઉદ્યાનમાં ઉતર્યા તેમના આગમનના સમાચાર વિદ્વાન્ બહસ્પતિના જાણવામાં આવતાં તેણે તેમની પરીક્ષા કરવાનો વિચાર કર્યો, પછી તેણે એક ચાલાક પુરુષને ઓગળેલ ઘતથી રૂપાની કટોરી ભરીને મોકલી. એટલે તેણે આવીને તે આચાર્યની આગળ મૂકી ત્યારે સૂરિએ ધારિણી વિદ્યાના બળથી તેમાં સોય ભરાવીને ઉભી રાખી દીધી અને તે કટોરી આવેલ પુરૂષ મારફતે પાછી મોકલાવી તે જોતાં બ્રહસ્પતિ ભારે ખેદ પામે. પછી રાજાએ સન્મુખ આવીને તેમનો પ્રવેશ મહોત્સવ કર્યો અને ત્યાં ગુરૂ મહારાજને ઉતરવા માટે તેણે એક સારૂં મકાન કહાડી આપ્યું ત્યાં રાજાની સમક્ષ તરંગલા નામની અભિનવ કથા કહેનાર એક પાંચાલ નામે કવિ હતા. ગુરૂનું સન્માન જોઈને તેને ભારે અદેખાઈ આવી ગઈ. આચાર્યો તેની કથા વખાણું નહિ, પણ તેમાં ઉલટું દુષણ બતાવ્યું, કારણકે ગદંભના મુખમાંથી શાંતિ જળ કદિનીકળે શું? વળી પ્રસંગોપાત તેમણે જણાવ્યું કે –મારા ગ્રંથમાંથી અર્થબિંદુ ચોરીને એણે કથા નહિ, પણ કંથા (દડી) રચી છે કારણ કે એનું વચન સદા બાળ, ગોપાળ અને અંગનાઓને આનંદ આપે તેવું છે. તે પ્રાકૃત (સામાન્ય) વચન વિદ્વાનોના ચિત્તને રમાડે તેવું નથી તેવાને ઉચિત એવી તેની કથાને ભગવતી બરાબર વર્ણવી બતાવે છે. હવે એકદા પાદલિપ્ત સૂરિએ કપટથી પિતાનું મરણ બતાવ્યું, એટલે હા હા P.P.AC. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #180
--------------------------------------------------------------------------
________________ ( 66) શ્રી પ્રભાવક ચરિત્ર. ના પોકાર પૂર્વક ઘણું લેકે ત્યાં ભેગા થયા અને શિબિકામાં ગુરૂના શરીરને પધરાવી વાજિંત્રોના નાદ સાથે વહન કરતા, તે જેટલામાં પાંચાલ કવિના ભવન પાસે આવ્યા, તેવામાં ઘરથકી બહાર નીકળીને તે ભારે શોક બતાવતો કહેવા લાગ્યા કે:-હા! હા! મહાસિદ્ધિના પાત્ર એવા આચાર્ય સ્વર્ગે ચાલ્યા ગયા. સત્પાત્રમાં અદેખાઈ લાવનાર અને સત્યવ્રતમાં દાષ્ટને ૨ક્ત કરનાર મારા જેવાને એ પાપથી મુક્તિ મળે તેમ નથી કારણકે રત્નાકરની જેમ સર્વ શાસ્ત્રોના નિધાન એ આચાયના ગુણેથી, મત્સર લાવનાર અને સંતોષ પામતા નથી વળી પોતાને પશ્ચાત્તાપ પ્રગટ કરતાં તેણે જણાવ્યું કે - " सीसं कहाव न फुट्ट, जमस्स पालित्त यं हरंतस्स / Hસ મુનિરાઓ, તરંગોના ન લૂટા” છે ? પાદલિપ્તનું હરણ કરનાર એવા યમનું મસ્તક કેમ ફુટી ન પડયું કે જેના મુખરૂપ નિજરણાથી તરંગલીલા (કથા) રૂપ નદી પ્રગટ થઈ.” એવામાં પાંચાલના સત્ય વચનથી હું જીવતો થયો” એમ બોલતા આચાર્ય કે ના હર્ષનાદ સાથે ઉભા થયા. પછી ગુણવંતપર મત્સર લાવનાર એવા પાંચાલને, રાજાના હુકમથી આક્રોશ અને તિરસ્કાર પૂર્વક લોકોએ નગર બહાર કહાડો, ત્યારે બંધુ સમાન સુંદર સ્નેહ ધરાવનાર અને મહાવિદ્યા છતાં મદરહિત એવા પાદલિપ્ત ગુરૂએ સન્માનપૂર્વક તેને બચાવ્યા. હવે શ્રાવકે અને મુનિઓની દીક્ષાની સાથે દેવતાઓની અને જિનબિંબની પ્રતિષ્ઠા તથા ઉત્થાપના છે, માટે શાસ્ત્રોક્ત વિધિથી જાણીને આચાર્યોએ એ કામ કરવું જોઈએ. ત્યાં પાદલિપ્તાચાર્યે કૃપાને વશ થઈ નિવણ કલિકા શાસ્ત્ર બનાવ્યું, તથા પ્રશ્નપ્રકાશ નામે જયોતિ: શાસ્ત્ર રચ્યું કારણકે લાભાલાભાદિક પ્રશ્નોમાં સિદ્ધનો આદેશ પ્રવર્તે છે. એક વખતે પિતાનું આયુષ્ય જાણીને નાગાર્જુનની સાથે પાદલિપ્ત ગુરૂ વિમલાચલ પર આવ્યા અને ત્યાં તેમણે શ્રીયુગાદીશને વંદન કર્યું, પછી સમ * સંવેગના નિધાન એવા તે સિદ્ધક્ષેત્રના શિખર પર સિદ્ધશિલા સમાન એક શ્રેષ્ઠ શિલા આગળ ગયા. ત્યાં આદર પૂર્વક અનશન આદરી, આસન લગાવી ચંદ્રમાં સમાન નિર્મળ ધર્મધ્યાનરૂપ જળથી રાગાદિક અગ્નિને શમાવતાં મન, વચન અને કાયાની ચેષ્ટાઓને સર્વ પ્રકારે અટકાવી, ધ્યાનથી પિતના અંત:કરણની સ્થિતિને સ્થિર અને સમાન કરી, બત્રીસ દિવસ સુધી મનને દયાનલીન રાખી, જી ઝુંપડી સમાન દેહનો ત્યાગ કરીને, તેજસ્વી અને રાજાઓને માનનીય એવા શ્રી પાદલિપ્તસૂરિ બીજા દેવલોકમાં ઇદ્ર–સામાનિક દેવતા થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #181
--------------------------------------------------------------------------
________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર. ( 7 ) આ ચરિત્રન અંદર ચેનિપ્રાભૃતકૃતમાં પ્રવીણ એવા શ્રીરૂદ્રદેવસૂરિ, નિમિત્ત વિદ્યાનમાં પ્રવીણ શ્રીશ્રમણસિંહ સુરિ, વિદ્યાસિદ્ધ શ્રાઆર્ય ખપૂટાચાર્ય તથા અતિશય પ્રસિદ્ધ અને સિદ્ધોપાધ્યાય શ્રીમહેંદ્રષિ આ ચાર અસાધારણ વિદ્યાસિદ્ધિ ત્રાષિઓના ચરિત્ર તે શ્રીપાદલિપ્તસૂરિના ચરિત્ર સાથે મેં વર્ણવ્યા. અહીં અજ્ઞાનથી જે કંઈ શેષ ચરિત્ર રહી ગયું હોય, તે ચરિત્રજ્ઞાતા પુરૂષ ક્ષમા કરે, શ્રી ચંદ્રપ્રભસૂરિના પટરૂપ સરેવરમાં હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષમીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પિતાના વિચાર પર લેતાં અને શ્રી પ્રદ્યુગ્નમુની સુધારીને શુદ્ધ કરેલ, પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી પાદલિપ્તસૂરિના ચરિત્રરૂપ આ પાંચમું શિખર થયું. પૂર્વ મહર્ષિઓના ચરિત્રરૂપ ક્ષેત્રમાં ચરવા (સંચરવા) થી અત્યંત તૃપ્ત થતાં મસ્ત થયેલ અને તેથી કુપથે ગમન કરતી મારી વાણીરૂપ ગાયને શ્રી પ્રદ્યુમ્નસૂરિ રૂ૫ ગવાળે અટકાવીને વશ રાખી. ઈતિ-શ્રીપાદલિપ્તસૂરિ-પ્રબંધ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #182
--------------------------------------------------------------------------
________________ (6) શ્રી વિનયસિંદરિ–પ્રવંધ. ) લીer ટિકાસિદ્ધ શ્રી વિજયસિંહરિનું ચરિત્ર વચનમાં પણ શી રીતે આવી શકે? કે દર્શનમાત્રથી સંતુષ્ટ થયેલ અંબાદેવીએ જેમને ગુટિકા ના આપી આપી હતી. વૃદ્ધ અને પંડિતોના વચન સાંભળતાં તેને બરાબર સ્મૃતિમાં રાખવા સાવધાન એ હું અષ્ટ મહાસિદ્ધિના નિધાન એવા તે સૂરિનું કિંચિત્ ચરિત્ર કહીશ. રેવાનદીના કિનારા પર અશ્વાવબોધ નામે તીર્થ જયવંત વસે છે. ત્યાં એ ગુરૂ વિરાજમાન હતા એટલે પ્રથમ એ તીર્થને વૃત્તાંત કહેવામાં આવે છે. પૂર્વ મેરૂપર્વતના શિખર સમાન ઉન્નત કિલલાથી સુશોભીત અને સમસ્ત નગરના મુગટ તુલ્ય એવું શ્રીપુર નામે નગર હતું. તેના બાહ્ય ઉદ્યાનમાં બીજા તીર્થકર શ્રીમાન અજિતસ્વામી સમેસર્યા. ત્યારથી પ્રથમ તે તિર્થ તરીકે પ્રસિદ્ધ થયું. પછી પુષ્કળ કાળ વ્યતિત થતાં શ્રી ચંદ્રપ્રભ સ્વામી ત્યાં પધાયો. એટલે તે ઉદ્યાન એવા નામથી વિખ્યાત થયું. ફરી તે ક્ષીણ થઈ ગયું. એવામાં ભગ નામના મહર્ષિએ તેનો ઉદ્ધાર કર્યો, તેથી ભગુપુર એવા નામથી તે પ્રખ્યાત થયું. ત્યાં શત્રુરૂપ પતંગગણને દીપક સમાન અને કલિકાળની કલુષિત તામસ ભાવને દૂર કરવામાં પ્રવીણ એ જિતશત્રુ નામે એક સમર્થ રાજા થયો કે જેની કીર્તિરૂપ વંશનટી, ત્રણ જગતરૂપ સભ્યો આગળ, ચંદ્રકાંત મણિના કિરણરૂપ રજજુના વિસ્તારયુક્ત એવા મેરૂ ગિરિદ્રરૂપ વાંસપર નૃત્ય કરતી હતી. એકદા બ્રાહ્મણોના આદેશથી તે જિતશત્રુ રાજાએ ત્રણ ઓછા છમેં બકરા યજ્ઞમાં હેમ્યા. અંતિમ દિવસે તે બ્રાહ્મણે એક સારા (પટ્ટ) અશ્વને હોમવા માટે લઇ આવ્યા. ત્યાં રેવા નદીના દર્શનથી તે અશ્વને પૂર્વ ભવનું સ્મરણ થયું. એવામાં તે અશ્વને પિતાનો પૂર્વભવને મિત્ર જાણી શ્રી મુનિસુવત સ્વામી એક રાત્રિમાં એકસોવીશ ગાઉ ઓળંગી, માગે સિદ્ધપુરમાં ક્ષણભર વિશ્રાંતિ લઈ, પ્રતિષ્ઠાન નામના નગરથી ભૂગપુરમાં પધાર્યા અને ત્રીસ હજાર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #183
--------------------------------------------------------------------------
________________ શ્રી વિજયસિંહરિચરિત્ર. ( 69 ) મુનિઓથી પરવરેલા પ્રભુ કેરિટક નામના બાહા ઉદ્યાનમાં એક આમ્રવૃક્ષ નીચે સમેસર્યો. તેમને સર્વજ્ઞ સમજીને પેલા અશ્વ સહિત રાજા ત્યાં આવ્યો અને તેણે યજ્ઞનું ફળ પૂછયું. એટલે ભગવંત બોલ્યા–“હે રાજન્ પ્રાણિવધથી નરકનું ફળ પ્રાપ્ત થાય છે. એવામાં ભગવંતના દર્શનથી અશ્વના લોચનમાં આંસુ આવી ગયાં ત્યારે જિનેશ્વરે રાજા સમક્ષ તેને બોધ આપતાં જણાવ્યું કે–“હે અશ્વ ! તારે પૂર્વભવ સાંભળ અને હે સુજ્ઞ! સાવધાન થઈને પ્રતિબંધ પામ. પૂર્વે આ નગરમાં સમુદ્રદત્ત નામે જૈન વણિક કતો. તેને સાગરત નામે મિત્ર કે જે મિથ્યાષ્ટિ હતો. સમુદ્રદત્તે તેને જીવદયા પ્રધાન જિનધર્મને પ્રતિબધ આપે. જેથી તે બાર વ્રતધારી બની હળવે હળવે સુકૃતનું ભાજન કહેવા લાગ્યા કે—પોતાના ધર્મનો ત્યાગ કરવાથી એને ક્ષયરોગ થયો છે.” એમ સાંભળતાં વ્યાધિગ્રસ્ત થયેલ સાગર પોતના ધર્મભાવમાં હાનિ થવા લાગી. અથવા તે પોતાના સ્વજનેના મીઠાં વચનથી કણ ન લેભાય ? એકદા ઉતરાયણ પર્વમાં લિંગમહોત્સવ થતાં અતિથિ બ્રાહ્મણે માટે પુષ્કળ વૃત લઈ જવામાં આવતું અને તે વખતે ઘણા વૃતબિંદુઓ માર્ગમાં નાખી દેવામાં આવ્યા હતા. એવામાં પાછા વળેલ દયાળુ સાગરપિતે તે ધર્મની નિંદા કરી, જેથી નિર્દય બ્રાહ્મણોએ લાકડી અને મુષ્ટિવતી તેને માર્યો તથા સેવકોએ પ્રહારથી તેને છુંદી નાખ્યો. પછી દયા લાવીને તેને જવા દીધું. ત્યાં આર્તધ્યાનથી મરણ પામી, સેંકડો તિર્યંચના ભાવમાં ભમીને તું અશ્વ થયે. અહો ! હવે મારો પૂર્વભવ સાંભળ– પૂર્વે ચંદ્રપુરમાં બોધિબીજ (સમ્યક્ત્વ) ની પ્રાપ્તિ પછી સાતમે ભવે હું શ્રી વર્મા નામે વિખ્યાત રાજા થયે. તે ભવ આ પ્રમાણે સમજવા–પ્રથમ શિવકેત, બીજે સાધર્મ દેવલોકમાં, ત્રીજે કુબેરદત્ત, ચોથો સનકુમારમાં, પાંચમો શ્રી વજકંડલ, છઠ્ઠો બ્રહ્મ દેવલોકમાં, સાતમે શ્રી વર્મા, આઠમો પ્રાણુત દેવલેકે અને નવમો આ તીર્થકરને ભવ–એમ સંક્ષેપથી ભવ બતાવ્યા. - હવે સમુદ્રદત્ત, વ્યવહારી ભગુપુરથી ઘણા કરીયાણાથી વહાણ ભરીને સમસ્ત લક્ષમીના સ્થાનરૂપ એવા ચંદ્રપુરમાં આવ્યું. ત્યાં ઘણાં કોંમતી ભેટણાથી તેણે રાજાને સંતુષ્ટ કર્યો અને રાજાએ પણ દાન તથા સન્માનથી તેને સંતોષ બતાવ્યું. પછી રાજાને પ્રસાદ વધવાથી અને સાધુ જનને આદર આપવાથી જિન ધર્મ પર તેને અનુરાગ વધવા લાગ્યા અને તેથી રાજાને પણ જિનધર્મને બંધ થયો. વળી ત્યાં આવેલ તેના મિત્ર સાગર પોતાની સાથે પણ સમાન બોધને લીધે રાજાની મિત્રતા થઈ. પછી પ્રાંતે સમાધિ પૂર્વક મરણ પામતાં શ્રી વર્મા રાજા પ્રાણત દેવલોકમાં દેવ થયે. ત્યાંથી આવીને તે હું ભરતક્ષેત્રમાં તીર્થકર થયો છું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #184
--------------------------------------------------------------------------
________________ . ( 70 ) શ્રી પ્રભાવક ચરિત્ર. એ પ્રમાણે ભગવંતના મુખથી કર્મકથા સાંભળતાં રાજાએ અશ્વને અનુમતિ આપતાં તેણે સાત દિવસનું અનશન કર્યું અને સમાધિથી મરણ પામીને તે સહસ્ત્રાર દેવલોકમાં સત્તર સાગરોપમના આયુષ્ય વાળ ઇંદ્રને સામાનિક દેવ થયા. ત્યાં દિવ્ય સુખો ભેગવતાં અવધિજ્ઞાનથી તેણે પૂર્વનું સ્મરણ કર્યું અને ગુપુરમાં સાડી બાર કેટી સુવર્ણની વૃષ્ટિ કરી. વળી રાજા અને નગરજનોને જિનધર્મને પ્રતિબંધ પમાડ્યો, તથા તે વખતે સુકૃતશાળી એવા તેણે માહા મહિનાની પૂર્ણિમાએ સુવર્ણ-રત્નમય શ્રી મુનિવ્રત સ્વામીના ચિત્યની સ્થાપના કરી. માઘની શુકલ પ્રતિપદાના દિવસે ભગવંત અશ્વરત્નને બોધ કરવા આવ્યા અને તે જ મહિનાની શુકલ અષ્ટમીએ અશ્વ દેવલોકે ગયે. એ પ્રમાણે નર્મદાના તટપર ભૂગુકચ્છ નગરમાં સમસ્ત તીર્થોમાં શ્રેષ્ઠ એવું એ અધાવબોધ નામે પવિત્ર તીર્થ પ્રવર્તમાન થયું. પછી શ્રી મુનિસુવ્રત સ્વામીથી બાર હજાર ને બાર વરસ વ્યતીત થતાં પદ્મ ચક્રવતીએ એને ઉદ્ધાર કર્યો, અને હરિફેણ ચકવતીએ ફરી એ તીર્થને દશમે ઉદ્ધાર કરાવ્યો. એ રીતે પાંચ લાખ ને અગીયાર વર્ષ વ્યતીત થયા. છનું હજાર વરસમાં એના એક સ ઉદ્ધાર થયા. તે પછી સુદર્શનાએ ઉદ્ધાર કરાવ્યું. તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે:– તાય પર્વત પર રથનપુર ચક્રવાલ નામના નગરમાં વિરથ નામે રાજા હતો તેની વિજ્યમાલા નામે રાણી હતી. તેમની વિદ્યા નામે પુત્રી હતી. તે તીર્થોને વંદન કરવા ચાલી, તેવામાં આગળ થઈને ઉતરતો એક સર્પ તેણીના જેવામાં આવ્યો એટલે સાથે આવનારા પેદળ અપશુકન સમજીને તે સપને મારવા લાગ્યા, એ જીવ વને ન અટકાવતાં વિજ્યાએ તેની ઉપેક્ષા કરી. પછી શ્રી શાંતિનાથ-તીર્થમાં જઈને તેણે ભાવથી ભગવંતને વંદન કર્યું. ત્યાં યતનામાં એક નિષ્ઠ ચારિત્ર વાળી વિદ્યાચારણ સાધ્વી હતી. તેને વંદન કરીને વિજ્યા, જીવવધની પિતે ઉપેક્ષા કરી, તેથી પશ્ચતાપ કરવા લાગી, જેથી તેણે કંઈક તે કર્મને ક્ષીણ કર્યું. પછી પ્રાંતે પોતાના જીવિત, ગ્રહ, ધનના મોહથી આર્તધ્યાનમાં તે મરણ પામીને શકુનિ (સમળી) થઈ, અને તે સર્પ મરણ પામીને શિકારી થયે. એકદા ભાદરવા મહિનામાં ઘણા દિવસે વરસાદ ઉપશાંત થતાં વટવૃક્ષ પર રહેલ તે શમળી શુધિત થઈ, એટલે પોતાના સાત બચ્ચાં અને પિતાને માટે ખોરાકને શોધતાં તે શિકારીના ઘરે ગઈ અને ત્યાથી તેણે એક માંસનો કટકો ચાંચમાં ઉપાડ્યો, પછી ઉડીને આકાશમાં જતાં તેને શિકારીએ બાણ છેડીને ઘાયલ કરી, ત્યારે તે શ્રી મુનિસુવ્રત સ્વામીના ચિત્ય આગળ પડી અને લગભગ મરવાની અણી પર આવી. એવામાં તેણના પુણ્યગે ત્યાં ભાનુ અને ભૂષણ નામના બે સાધુ આવી ચડયા. તેમણે દયા લાવી જળસિંચનથી તેને આશ્વાસન આપ્યું અને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #185
--------------------------------------------------------------------------
________________ શ્રી વિજયસિંહરિચરિત્ર (71) પંચપરમેષ્ઠીરૂપ મંત્ર સંભળાવ્યો, એટલે તે તીર્થના ધ્યાનમાં લીન થયેલ શમળી બે પહોરમાં મરણ પામી. હવે સાગરના કિનારા પર દક્ષિણ ખંડમાં સિંહલ નામે દ્વીપ છે. ત્યાં કામદેવ સમાન રૂપવાન ચંદ્રશેખર નામે રાજા રાજ્ય કરતો હતો. રૂપમાં રતિ અને પ્રીતિને જીતનાર એવી ચંદ્રકાંતા નામે તેની રાણી હતી. શકુનિ તેમની સુદર્શના નામે પુત્રી થઈ. એવામાં એકદા ગુપુરથી વહાણ લઈને જિનદાસ નામે સાર્થવાહ ત્યાં આવ્યું તેણે ભેટ ધરીને રાજાને સંતુષ્ટ કર્યો. તે વખતે કોઈ વૈદ્યરાજે સુંઠ, તીખા અને પીપરનું તીવ્ર ચૂર્ણ રાજાને આપ્યું, તેમાંથી હેજ ચૂર્ણ ઉડયું. એટલે તે નાકમાં જતાં વણિકને બલાત્કારથી છીંક આવી, ત્યારે તેણે પ્રભાવ પૂર્ણ એવા પંચપરમેષ્ટી મંત્રનો ઉચ્ચાર કર્યો. જે સાંભળતાં રાજપુત્રીને મુચ્છ આવી અને તેને પૂર્વજન્મનું સ્મરણ થયું. આથી રાજાએ પૂછતાં તેણે પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત પિતાને કહી સંભળા. પછી તે તીર્થને વંદન કરવાને ઉત્કંઠિત થયેલ રાજપુત્રીએ અત્યાગ્રહથી પિતાની અનુજ્ઞા માગી, છતાં રાજાએ તેને જવાની અનુમતી ન આપી. તેથી તેણે અનશન કરવાની પ્રતિજ્ઞા લીધી. એટલે અતિવલભ છતાં તેણે પોતાની પુત્રીને જિનદાસ સાર્થવાહની સાથે જવાની અનુજ્ઞા આપી ત્યારે અઢાર સખીઓ, સોળ હજાર પદાતિઓ, મણિ, કાંચ, રજત અને મોતીઓથી ભરેલા અઢાર વાહન, આઠ કંચુકી તથા આઠ અંગ રક્ષક–એ બધો પરિવાર સાથે લઈને તે સત્વર ચાલી નીકળી, અને ઉપવાસ કરતાં એક મહિને રાજસુતા તે તીર્થમાં આવી ત્યાં શ્રી મુનિસુવ્રત સ્વામીને વંદન કરીને તેણે ઓચ્છવ કર્યો, અને ભાગ્યવંતમાં મુગટમણિ સમાન એવી તેણે ભાન તથા ભૂષણ મુનિને વંદન કરી પછી કૃતજ્ઞપણાથી સાથે લાવેલ બધું ધન તેણે તે મુનિઓ આગળ ધરી દીધું એટલે નિઃસંગપણાથી અને ભવવિરક્તપણુથી તેમણે તેને નિષેધ કર્યો, ત્યારે કનક અને રત્નના દળથી તેણે તે જીર્ણ તીર્થનો ઉદ્ધાર કર્યો, ત્યારથી તે તીર્થ શકુનિકાવિહાર એવા નામથી પ્રસિદ્ધ થયું. પછી બાર વરસ દુસ્તપ તપ તપી પ્રાંતે અનશન લઈ મરણ પામીને તે દેશના નામે દેવી થઈ. એક લાખ દેવીઓના પરિવાર સહિત રહેતાં વિદ્યાદેવીઓ સાથે તેની મિત્રાઈ થઈ. વળી પૂર્વ ભવને યાદ કરીને તે દિવ્ય પુષ્પોથી જિનેશ્વરની પૂજા કરવા લાગી. એ નગરમાં તેણીની અઢાર સખીઓ દેવીપણાને પામી અને જંબુદ્વીપ સમાન વિશાળ ભુવનમાં તે રહેવા લાગી. વળી શ્રીમુનિસુવ્રત સ્વામીના ચરણ-કમળમાં એકતાન થયેલ દર્શન દેવી, મહાવિદેહ, નંદીવરાદિક તીર્થોમાં જિનપ્રતિમાને - સદા વંદન કરવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #186
--------------------------------------------------------------------------
________________ ( 72 ) શ્રી પ્રભાવક ચરિત્ર: એક દિવસ શ્રીવીરપ્રભુની સમક્ષ તે દેવીએ ઉત્તમ નાટક કર્યું. તે જોઈને શ્રી સુધર્માસ્વામીએ ભગવંતને પૂછયું કે- હે ભગવાન ! આ શું ?' ત્યારે સર્વજ્ઞ પ્રભુએ તેની આગળ તે દેવીના પૂર્વ ભવનો બધો વૃત્તાંત કહી સંભળાવ્યા. અને પુન: જણાવ્યું કે– આ ભવથી ત્રીજે ભવે એ નિર્વાણપદને પામશે. વળી અત્યંત સુગંધિ પુષ્પ અને ફળોથી સુરમ્ય અને ઈતર નગરોને જીતનાર એવું આ ભૂગપુર નગર એના સામર્થ્યથી અભંગ રહેલ છે.” હવે પ્રાતદિન જિનપૂજા માટે સમસ્ત પુષ્પને વીણી લેતાં તે દેવી લોકોમાં ઈતર દેવના પૂજનમાં સંતાપકારી વિદન કરવા લાગી એટલે શ્રીસંઘની પ્રાર્થનાથી શ્રી આર્યસહસ્તસૂરિના શિષ્ય શ્રીમાનું કલહંસ સૂરિએ તેને સ્તંભીને તેમ કરતાં અટકાવી. પછી સંપ્રતિ રાજાએ એ તીર્થના ચૈત્યનો પુનઃ જોદ્ધાર કરાવ્યા ત્યાં મિથ્યાદષ્ટિ વ્યંતર ઉપસર્ગ કરવા લાગ્યા. એટલે શ્રીગુણસુંદરસૂરિના શિષ્ય કાલિન કાચા પોતાના વિદ્યા બળથી તે વ્યંતરોને પચીસ યોજન દૂર કર્યો, ત્યારબાદ શ્રી સિદ્ધસેનદિવાકર સૂરિથી પ્રતિબોધ પામીને વિક્રમાદિત્ય રાજાએ એ તીર્થ પર ઉદ્ધાર કર્યો. પૂર્વે શ્રીકાલીકસૂરિએ સમ્યગ્દર્શન માટે જે પ્રતિમા કરાવી હતી, આકાશમાં જતી તે પ્રતિમાને સિદ્ધસેન સૂરિએ અટકાવી. શ્રી વીર ભગવંત નિર્વાણ પામ્યા પછી ચારસેં ચોરાશી વર્ષે શ્રીમાન આર્ય ખપુટાચાર્ય થયા. તે વખતે તેમણે મિથ્યાષ્ટિ દેવતાઓથકી તથા બૈદ્ધ મતના વાદીઓ થકી અહીં શ્રીમુનિસુવ્રત સ્વામીના તીર્થનું રક્ષણ કર્યું. શ્રીવર્ધમાન સ્વામીના નિર્વાણ પછી આઠસેંપીસ્તાલીશ વર્ષ જતાં તુક રાજાઓએ વલ્લભીપુરનો ભંગ કર્યો અને ત્યાંથી ભૃગુપુરનો વિનાશ કરવા આવતા તેમને સુદર્શના દેવીએ અટકાવ્યા. શ્રીવીરનિર્વાણથી આઠમેં ચોરાશીવર્ષ જતાં તે મલ્લવાદી સૂરિએ હૈદ્ધો અને વ્યંતરોને પરાસ્ત કર્યા. શ્રીસાતવાહન રાજાએ એ તીર્થ પુનરૂદ્ધાર કરાવ્યો અને શ્રી પાદલિપ્તસૂરિ પાસે તેણે ત્યાં ધ્વજ-પ્રતિષ્ઠા કરાવી. તેમની આગળ પ્રત્યક્ષ થઈ, શ્રી મુનિસુવ્રત સ્વામી પ્રત્યે અસાધારણ ભક્તિને લઈ દિવ્ય શૃંગારને ધારણ કરતી સુદર્શના દેવીએ નાટક કર્યું. શ્રી આર્યખપુટાચાર્યના વંશમાં શ્રીવિજયસિંહસૂરિ થયા કે જે શમ, દમ, નિયમ, તપસ્યારૂપ લમીને નિવાસ કરવાના કમળ સમાન હતા. એકદા સંયમનો ઉદ્ધાર કરનાર એવા તે આચાર્ય મહારાજ, શત્રુંજય, ૨વતાચલ પ્રમુખ મુખ્ય તીર્થોપરના જિનેશ્વરેને વંદન કરવાની ઈચ્છાથી વિહાર કર્યો. તેઓ સારાષ્ટ્રમાં આવ્યા અને તીર્થસ્વામીના ધ્યાનમાં મનને લીન બના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #187
--------------------------------------------------------------------------
________________ શ્રી વિજયસિંહસૂરિ–ચરિત્ર. ( 73) વીને હળવે હળવે રેવતાચલ તીર્થ પર ચડવા લાગ્યા. શ્રી નેમિનાથના એ તીર્થની રક્ષા કરવામાં સદા સાવધાન એવી પદ્યા નામે દેવી હતી. એટલે પ્રસંગોપાત તેનું ચરિત્ર અહીં કહેવામાં આવે છે: કણાદ મુનિએ સ્થાપન કરેલ એવા કાસ હદનામના નગરમાં સમસ્ત વસુધામાં દેવ સમાન તથા ચાર વેદને પારંગામી એવો સર્વદેવ નામે એક બ્રાહ્મણ હતા. સતીઓમાં રત્ન સમાન એવી સત્યદેવી નામે તેની પત્ની હતી. તેમની અંબાદેવી નામે પુત્રી કે જે સુકૃતશાળી જનેમાં મુગટ સમાન હતી. તે વનવસ્થા પામતાં સેમભટ્ટ નામે કેટીનગરીના રહેવાસી વિપ્રને વરી કે જે કુળ, શીલ (સદાચાર) અને રૂપથી રમણીય હતે. પછી રમણમાં અભિરામ એવી અંબાદેવીને પરણને તે પોતાના નગરમાં આવ્યું અને અંતરમાં સંતુષ્ટ થયેલ તેણે મહોત્સવપૂર્વક પોતાના ઘરમાં પ્રવેશ કર્યો, ત્યાં સાંસારિક સુખ ભોગવતાં નિર્દોષ એવી અંબાદેવીને કેટલાક કાલ પછી વિભાકર અને શુભંકર નામે બે પુત્રો થયા. એકદા શ્રી નેમિનાથ પ્રભુના શિષ્ય શ્રીસુધર્મસૂરિની આજ્ઞા લઈને નિર્મળ ચારિત્રધારી એવા બે મુનિ ભિક્ષા માટે અંબાદેવીના આંગણે આવ્યા એટલે ભાવનાયુકત નિર્મળ મનથી હર્ષપુર્વક તેણે મુનિને વિધિસહિત સમસ્ત શુદ્ધ આહાર વહોરા, પછી પ્રણામ કરીને બંને સાધુને તેણે વિસર્જન કર્યો. એવામાં સમભટ્ટ તેને પતિ આવ્યો અને આક્રોશપુર્વક કહેવા લાગ્યો કે –“વિશ્વદેવમહાદેવ સંબંધી ક્રિયા કર્યા વિના તેં રસવતીનો કેમ સ્પર્શ કર્યો?” એ અપરાધને લઈને તેણે દુર્વચન કહેવામાં બાકી ન રાખી, એટલું જ નહિ પણ લેશ પણ મુખવિકાર ન બતાવતી અંબાદેવીને તેણે લપડાકવતી ખુબ મારી, એવામાં ઘરના માણસોએ અનુકંપાથી તેને છોડાવી; એ અપમાનથી મનમાં ખેદ પામતાં તે પિતાના બંને પુત્રને લઈને ઘરથકી બહાર ચાલી નીકળી, એક નાના બાળકને તેણે કેડપર ઉપાડ અને મોટાને આંગળીએ ચલાવતાં તે વિચાર કરવા લાગી કે—જેના મુનિને દાન આપવાથી હું આવા પરાભવને પામી માટે જેન વિધિથી નિર્મળ એવો તેજ માર્ગ મને શરણરૂપ થાઓ.” એમ ધારી માનમાં આવી ગયેલ અંબાદેવી ત્વરિત પગલે રૈવતાચલ તીર્થ ભણી ચાલી. પછી ગિરિરાજ પાસે આવતાં તે ચિંતા વવા લાગી કે–અહો! હું તૃષાતુર ક્ષુધાતુર, અને શ્રમિત છું અને પર્વત તો બહુ ઉન્નત છે.” એમ ધારી સુકૃતની ભાવનાથી તેણે તીર્થ પર આરોહણ કર્યું અને ત્યાં જઈને શ્રી અરિષ્ટનેમિને ભકિતપુર્વક વંદના કરી, પછી ચૈત્યથકી બહાર આવી તે આમ્રવૃક્ષ નીચે વિસામો લેવા બેઠી એવામાં ક્ષુધાતુર થયેલ બાળકે પાકેલ આમ્રફળની લુંબ માગી એટલે તેણે તે બાળકને આપી, શ્રી નેમિનાથનું સ્મરણ કરીને પુત્રો સહિત તે શિખર પરથી ઝંપાપાત કર્યો, ત્યારે શ્રી નેમિનાથના સ્મરણાગે તે દિવ્ય સિદ્ધિને પામી અર્થાત્ દેવી થઈ. 10 . IIIll P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #188
--------------------------------------------------------------------------
________________ ( 74) !: શ્રી પ્રભાવક ચરિત્ર અહીં અંબાદેવી ગયા પછી વિપ્રને કોપ ઉતરી ગયું અને તે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. ત્યાં ઘરમાં કોઈને પણ જણાવ્યા વિના તે તેની પાછળ પાછળ ચાલી નીકળ્યો. જતાં જતાં તે રેવતાચલપર આમ્રવૃક્ષ પાસે આવ્યો ત્યાં ત્રણેને મરણ પામેલ જોઈને પોતાની નાસિકા મરડતાં અને પોતાના પ્રત્યે આંગળી કરતાં તે ચિંતવવા લાગ્યો કે –“હત્યાના દોષથી લિપ્ત થયેલ હું હવે કેમ જીવતો રહું? માટે ભગવંતના ચરણથી પવિત્ર થયેલ આ પર્વત પરજ મરણ પામવું ઉચિત છે. જે એમની ગતિ તેજ મારી ગતિ થાઓ. અહીં વધારે પ્રલાપ કરવાથી શું?” એમ ધારીને તે એક ભયાનક કુંડમાં પડયે. એટલે વ્યંતર થઈને તે દેવીના વાહનરૂપ સિંહપણુને પામ્યો. તે અંબાદેવી અદ્યાપિ એ ગિરિપર શ્રી નેમિનાથના તીર્થમાં ભક્ત જનોને સહાય કરે છે. હવે શ્રી વિજયસિંહસૂરિ ત્યાં તીર્થનાથને અષ્ટગે પ્રણામ કરી તીર્થોપવાસપુર્વવક ભગવંતની સ્તુતિ કરવા લાગ્યા. એટલે અનુપમ ચારિત્રના નિધાનરૂપ તે ગુરૂ મહારાજને જોતાં અંબિકાદેવીએ રાત્રે પ્રગટ થઈને તેમના ચરણમાં નમસ્કાર કર્યા ત્યારે ગુરૂ કહેવા લાગ્યા કે –“હે અંબા ! તું પૂર્વ ભવમાં દ્વિજ પત્ની હતી. ત્યાં પતિથી પરાભવ પામતાં, જિનેશ્વરના ચરણ-કમળનું સ્મરણ કરીને દેવી થઈ. એટલે તારી પાછળ તારા પતિની પણ તેજ દશા થઈ.” એ પ્રમાણે ગુરૂનું વચન સાંભળતાં તે હર્ષિત થઈને કહેવા લાગી કે –“હે ભગવન્! મને કંઈક આજ્ઞા કરો.” - ત્યારે ગુરૂ બાલ્યા–“હે ભદ્ર! અમારે નિઃસ્પૃહને શું કામ હોય?” એટલે તેમના નિ:સ્પૃહપણાથી અધિક સંતુષ્ટ થયેલ તે બહ માનથી કહેવા લાગી કે–“હે વિશે ! ચિંતિત કાર્યને કરનાર એવી આ ગુટિકાને તમે ગ્રહણ કરે એને મુખમાં ધારણ કરતાં મનુષ્ય, દષ્ટિને અગોચર, આકાશગામી, રૂપાંતર કરનાર, કવિતાની લબ્ધિ પામનાર વિષગ્રસ્તને વિષરહિત કરનાર તથા પોતાની ઈચ્છાનુસાર અવશ્ય ગુરૂ-લઘુતાને પામી શકે છે અને તેને મુખથકી બહાર કહાડતાં તે સહજ રૂપમાં આવી જાય છે.” એમ સાંભળી તે ગુટિકા લેવાની ઈચ્છા ન હોવા છતાં દેવી તે ગુટિકા ગુરૂના હાથમાં મૂકીને અદશ્ય થઈ ગઈ. એટલે ગુટિકા મુખમાં રાખતાં ગુરૂ મહારાજે પ્રથમ, નેમિક માહિતધિયા” ઈત્યાદિ અમરવાક્ય સમાન કાવ્યોથી શ્રી નેમિનાથનું સ્તવન રચ્યું. એ શ્રી નેમિસ્તુતિ અદ્યાપિ વિદ્યમાન છે. પછી શ્રી આચાર્ય મહારાજ તીર્થયાત્રા કરીને ભૃગુપુર નગરમાં આવ્યા. એટલે શ્રી સંઘે પ્રવેશ મહત્સવથી તેમનું બહુમાન કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #189
--------------------------------------------------------------------------
________________ શ્રી વિજયસિંહરિચરિત્ર. ( 75 ) હવે એકદા અંકલેશ્વર નગરથી પ્રબળ પવનના યોગે બળતો એક ઉંચો વાંસ તે નગરમાં ઉડી આવ્યો, તેથી મર્યાદા રહિત સાગરની જેમ જવાળાઓથી વ્યાસ એ અગ્નિ, ગૃહ, બજાર,હવેલી અને ચૈત્યમાં પ્રસરવા લાગ્યો. પ્રથમ કળીયામાં તેણે કાષ્ટ અને ઘાસના બનાવેલા ઘરનું ભક્ષણ કર્યું અને પછી મધ્ય આહારમાં તેણે મજબૂત અને વિશાળ મકાનને ભક્ષ્ય બનાવ્યાં. તે વખતે બળતા મનુષ્ય, પશુ, અને પક્ષીઓના આકંદ વડે ભયંકર અને શરદઋતુના ગરવ સમાન, તથા આકાશને બધિર બનાવનાર એવો પવન પ્રગટ થયા. તે અગ્નિએ સમસ્ત નગરને બાળીને ભસ્મીભૂત કર્યું, તેમજ દુર્ગના દ્વારયંત્ર સહિત નગરના ગોપુર (મુખ્ય દ્વાર) ને પણ નાશ કર્યો. તે વખતે પ્રતીકારથી અસાધ્ય એવો તે ઉપસર્ગ દૈવયોગે શાંત થતાં શ્રી મુનિસુવ્રત સ્વામીનું કાષ્ઠમય ચૈત્ય ભસ્મ થઈ ગયું. તેમાં પાષાણુ અને પિતળની જે દેવ પ્રતિમાઓ હતી, તે બધી સર્વાગે જીર્ણ જેવી થઈ ગઈ, પણ મુનિસુવ્રત પ્રભુનું એક બિંબ બરાબર તેવું ને તેવું જ રમણીય રહ્યું. રણભૂમિમાં સુભટોનું મર્દન કરનાર વીર પુરૂષ જેમ પૈયેથી સ્થિર થઈ ઉભું રહે તેમ વિશ્વના પ્રકાશરૂપ એ પ્રતિમાના પૃથ્વી ત કાંઈ નિરાળાજ હતા કે જેથી તેને અગ્નિદાહની અસર ન થઈ. પછી શ્રી વિજયસિંહસૂરિ ગુટિકાને પિતાના મુખમાં ધારણ કરી, હસ્તમાં સત્પાત્ર લઈને તીર્થોદ્ધારને માટે ભિક્ષા માગવા નીકળ્યા. પ્રથમ બ્રાહ્મણોના ઘરે ધર્મલાભ આપતાં તેમણે શ્રી મુનિસુવ્રત સ્વામીના ચૈત્યનો ઉદ્ધાર કરવા ભિક્ષા માગી. એટલે કે પચાસ સોના મહોર, કઈ સો અને કઈ બસે સોનામહેર તે મહર્ષિને આપવા લાગ્યા. તેથી તે વખતે પાંચ હજાર સોનાન્હાર એકઠી થઈ. અષ્ટ મહાસિદ્ધિને ધારણ કરનાર એવા તેમને ધનની પ્રાપ્તિ કંઈ અસાધ્ય ન હતી, પરંતુ ચારિત્ર-ધનની રક્ષા કરતા તેમને અદત લેવાનું ન હતું. પછી વદ્ધકિ રત્ન વડે ચક્રવતીની જેમ સૂત્રધાર (સુતાર ) પાસે તેમણે પ્રધાન કાષ્ઠથી જિનમંદિરને તરત ઉદ્ધાર કરાવ્યા એટલે તેમના હાથે પડેલ વાસક્ષેપના પ્રભાવથી અગ્નિ તે મંદિરને બાળી શક્યો નહિ. કારણ કે અમૃતના નિધાનરૂપ તેમનો મંત્ર પ્રગટ હોવાથી તે સમર્થ ન થાય, પણ બુઝાઈજ જાય. પછી વશમાં તીર્થનાથના મોક્ષ થકી અગીયાર લાખ, પંચાશી હજાર, છસેં ને છયાશી વર્ષો જતાં કાષ્ઠ જંતુઓને લીધે તે ચિત્યના કાષ્ઠ જીર્ણ અને જર્જરિત શ્યા. એટલે અંબડની જેમ શ્રીમાનું રાણાએ પત્થરનું ચણાવીને તેને પુનરૂદ્ધાર કર્યો. એકદા પિતાના આયુષ્યની પ્રાંતસ્થિતિ જાણીને જિન સિદ્ધાંતરૂપ નાવના કર્ણધાર (સુકાની) સમાન એવા શ્રી વિજયસિંહસૂરિ અનશન લઈને સ્વર્ગે ગયા. તેમના વંશમાં અદ્યાપિ પ્રભાવક આચાર્યા ઉદય પામે (ઉપ્તન્ન થાય) છે, કે જેમના પ્રસરતા અસાધારણ તેજથી જિનશાસન જ્યવંત વતે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #190
--------------------------------------------------------------------------
________________ ( 76 ) . શ્રી પ્રભાવક ચરિત્ર. ~ - * એ પ્રમાણે અલપ સર્વ પ્રાણીઓને અતિદુષ્કર, અશ્વાવબોધ ઉત્તમ તીર્થોના વૃત્તાંતથી રમણીય ઉત્તમ સુદર્શનાના ચરિત્રથી વધારે સુંદર, અંબાદેવીના ચરિત્રથી પવિત્ર, શ્રી સંઘને પુષ્ટિ આપનાર અને પ્રગટ પ્રભાવયુક્ત એવું વિજયસિંહ મુનિશ્વરનું આ અતિ પવિત્ર અને અતુલ ચરિત્ર, તે અભ્યાસમાં આવતાં સમસ્ત જિનશાસનની ઉન્નતિ નિમિત્ત થાઓ. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરને વિષે હંસ સમાન તથા શ્રી રામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પિતાના મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્ન મુનીશ્વરે સુધારેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે ગુટિકાસિદ્ધ શ્રી વિજયસિંહસૂરિના ચરિત્રરૂપ આ છઠું શિખર થયું. છછ છછછછછછછછછછછછછછછછ . શ્રીમાન હરિભદ્રસૂરિ વિરચિત. શ્રી ધર્મબિન્દુ ગ્રંથ. આવૃતિ બીજી. આ ગ્રંથ આપણી શ્રી જૈન શ્વેતાંબર કોનફરન્સની એજ્યુકેશન બેડે 8. ધાર્મિક અભ્યાસક્રમમાં શાળા, પાઠશાળાઓમાં ચલાવવા મંજુર કરેલ છે. (મૂળ અને મૂળ ટીકાનું શુદ્ધ સરલ ગુજરાતી ભાષાંતર સહિત) - આ ગ્રંથના મૂળ કર્તા શ્રી હરિભદ્રસૂરિ કે જેઓ જૈન ઇતિહાસમાં ચૌદસને ચુંમાલીશ ગ્રંથેના કર્તા તરીકે પ્રખ્યાત છે, તે મહાનુભાવ ગ્રંથકારે મુનિઓ અને ગૃહસ્થોના ધર્મ બતાવવાને માટે આ ઉપયોગી ગ્રંથની પેજના કરી છે અને તેની અંદર તેનું વિવેચન કરી સારી રીતે સમજાવ્યો છે. જે આ પ્રમાણે ગૃહસ્થ અને યતિધર્મને વિસ્તારથી પ્રતિપાદન કરનારે આ ગ્રંથ રચવામાં આવ્યો છે, જે વાંચવાથી વાચક જેનધર્મના આચાર, વર્તન, નીતિ વિવેક અને વિનયના શુદ્ધ સ્વરૂપ સાથે તરોના રહસ્યને સારી રીતે સમજી શકે છે. મુનિ અને ગૃહસ્થ એ દ્રિપુટી જે આ ગ્રંથને આદ્યુત વાંચે તો સ્વધર્મ-સ્વકર્તવ્યના યથાર્થ સ્વરૂપને જાણી પિતાની મનોવૃતિને ધર્મરૂપ કલ્પવૃક્ષની શીતળ છાયાની આશ્રિત કરી અનુપમ આનંદના - સંપાદક બને છે. * ઉચા ગ્લેઝ કાગળો ઉપર, સુંદર ગુજરાતી ટાઈપથી છપાવી, સુશોભિત પાકા કાપડની બાઈડીંગથી મજબુત બંધાવેલ છે. ડેમી સાઈઝમાં શુમારે ચારોંહ પાનાના આ ગ્રંથની માત્ર રૂા. 2-0-0 કિંમત રાખેલી છે. પોસ્ટેજ જુદુ. ' લખેશ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર. છ છછછ %9 9% 99 0% 70% G 2 - 7707709 7 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #191
--------------------------------------------------------------------------
________________ (7) શ્રી ર્નવરિ-ઝવં. MOYક છે મણે આહંત વાણીરૂપ ધેનુને પ્રાણલ્લાસ પમાડી ચરણ (ચારીત્ર) 4 નો ઉદય કર્યો એવા શ્રી જીવદેવસૂરિ તમને કલ્યાણ દાયક થાઓ. પિતાના અંગનું દાન કરતાં પૂર્વમાં મહાપુરૂષોએ પણ પિતાના / પ્રાણ આપતાં પરના પ્રાણ બચાવ્યા છે, પરંતુ પર જીના જીવન 'રૂપ છતાં અક્ષત એવા શ્રી જીવદેવ સમાન અન્ય કોણ છે? આજે તેનું વર્ણન કરવામાં મારા જેવા જીર્ણ પુરૂષનું શું ગજું? તથાપિ તેમની ભક્તિ અને વાચાળ બનાવવા સમર્થ થઈ છે, તેથી અજ્ઞાનરૂપ ઘાસને કાપવામાં દાતરડા સમાન, પાપ સાગરથી પાર પામવાને વહાણ સમાન તથા દુઃખ-દર્ભાગ્યને દુર કરનાર એવું તેમનું ચરિત્ર હું વર્ણવું છું. પોતે સદા અનવસ્થિત છતાં જગતમાં સ્થાનને ઈચ્છનાર તથા જગતને પ્રાણુદાયક એવા વાયુદેવે પૂર્વે સાક્ષાત્ બ્રહ્મ (બ્રહ્મા) સમાન એવા બ્રાહ્મણોને ગુર્જરભૂમિના ભૂષણરૂપ એવું બાયડ (ટ) નામનું મહાસ્થાન આપ્યું. તે વખતે તેણે દ્વારાદિકના સાધન રચવાપૂર્વક બ્રહ્મશાલા અને ચૈત્યમાં પરમેષ્ઠીને સ્થાપન કર્યો. જેમ મલયાચલમાં બધા વૃક્ષે ચંદનરૂપ છે, તેમ ત્યાં બ્રાહ્મણે અને વણિકે બધા બાયડ એવા નામથી પ્રસિદ્ધ થયા. કુરાયમાન જાઈપુષ્પના પરિમલ સમાન રસિક જનરૂપ મધુકરેને સેવનીય એવી જાતિ તે નામથી સર્વ કરતાં શ્રેષ્ઠ ગણવા લાગી, ત્યાં ધર્મથી શ્રેષ્ઠ, ન્યાયપાર્જિન દ્રવ્યનું દાન કરવાથી સાક્ષાત્ ધર્મરૂપ તથા લક્ષમીના સ્થાનરૂપ એ ધર્મદેવ નામે પ્રખ્યાત શેઠ હતો, તેની શીલવતી નામે કાંતા કે જે શીલગુણથી વિરાજિત હતી અને આનંદયુક્ત શીતલ વચનથી જેણે ચંદ્રમા અને ચંદનને હંમેશાં જીતી લેતી હતી. તેમના મહીધર અને મહીપાલ નામના બે પુત્ર કે જે પુણ્યકર્મમાં સદા સાવધાન હતા. કર્મના દેષથી મહીપાલ સદા દેશાંતરમાં ભમતું હતું અને તેથી એ સુબંધુના સ્નેહને લીધે મહીધર વૈરાગ્ય પામ્યો. ત્યાં જંગમ તીર્થરૂપ એવા જિનદત્ત ગુરૂ પૂર્વે રહેતા કે જે સંસાર સાગરથી તારનાર અને કામાદિ શત્રુઓને નાશ કરનાર હતા. સત્ કાષ્ઠ (નિષ્ઠા) થી આકર્ષણ કરનાર જે ગુરૂ રૂપ સૂત્રધારને પામીને ભવ્યાત્માઓ સંપૂર્ણ સિદ્ધિરૂપ પ્રાસાદમાં નિવાસ કરનાર થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #192
--------------------------------------------------------------------------
________________ (78) શ્રી પ્રભાવક ચરિત્ર. એક વખતે સંસારથી કંટાળી ગયેલ મહીધરે આવીને તે ગુરૂને નમસ્કાર કર્યા અને બંધુના વિરહથી વૈરાગ્ય પામેલ તેણે ગુરૂ પાસે જેની દીક્ષાની પ્રાર્થના કરી, એટલે ભાગ્યહીન પ્રાણુઓને અલભ્ય એવા આચાર્ય મહારાજે તેને ચગ્ય જાણી, તેના માતા પિતાને પૂછીને મહીધરને પ્રત્રજ્યા આપી. પછી બે પ્રકારની ગુરૂશિક્ષા મેળવીને મહીધર મુનિ અનેક વિદ્યારૂપ સાગરના પારંગામી અને અતિપ્રજ્ઞાના બળથી તે પરવાદીઓને અજ થયા, એટલે ભવસાગરથી ભવ્ય જનોને તારવામાં નાવ સમાન એવા તે કુશળ શિષ્યને પિતાના પાટે સ્થાપના કરીને ગુરૂ મહારાજ સ્વર્ગવાસી થયા. શાખાના અનુસાર મહીધરસૂરિ શ્રીરાસીલ ગુરૂ એવા નામથી પ્રસિદ્ધ થયા, વિદ્યાવિદથી તે જતા કાળને પણ જાણતા ન હતા. . હવે તેમને બંધુ મહીપાલ રાજગૃહ નગરમાં શ્રુતકીર્તિ નામના દિગં. બરાચાર્ય પાસે ગયે તેને પ્રતિબંધ પમાડીને દિગંબરસૂરિએ તેને દીક્ષા આપી. તેનું સુવર્ણકીતિ એવું નામ રાખ્યું અને તે નવીન મુનિને તેણે પોતાની ક્રિયા શીખવી. પછી વખત જતાં એકદા શ્રુતકીર્તિએ તેને પિતાના સૂરિપદપર સ્થાપ્યો અને ધરણે દ્ર-અધિષ્ઠિત શ્રીમતી અપ્રતિકાદેવીની વિદ્યા આપી; તથા કળિકાળમાં દુર્લભ અને ભાગ્યથી સિદ્ધ થઈ શકે તેવી પરકાયપ્રવેશની ગુરૂએ તેને વિદ્યા આપી કારણ કે તેવી વિદ્યા તેવા પુરૂષને જ યોગ્ય હોય છે. - એવામાં તે નગરથી આવનાર વેપારીઓ પાસેથી પિતાના પુત્રને વૃત્તાંત સાંભળવામાં આવતાં પોતાનો પતિ મરણ પામ્યા પછી શીલવતી તેને મળવા માટે ગઈ. ત્યાં આવતાં તે પોતાના પુત્ર–મુનિને મળી અને તેના અનુયાયીઓએ તેને સત્કાર કર્યો, કારણ કે ગુરૂની તેવી માનનીય માતા રત્નખાણની જેમ કોને અધિક આદર પાત્ર ન થાય ? હવે ત્યાં જિનેશ્વર ભાષિત તની સમાનતા છતાં પોતાના બંને પુત્રમાં સમાચારીનો કંઈક ભેદ જોવામાં આવતાં શીલવતી શંકા પામીને કહેવા લાગી— હે વત્સ! તમે બંને બંધુઓ જિનમતના અનુયાયી છતાં તમારામાં અંતર દેખાય છે. વેતાંબર અત્યંત નિષ્ઠાયુક્ત અને નિષ્પરિગ્રહ દેખાય છે અને તું સુખી; પૂજાકાંક્ષી તથા અધિક પરિગ્રહી લાગે છે, તે મને સમજાવો કે વ્યાકુળ જન શી રીતે સિદ્ધિ પામી શકે? માટે મારી સાથે તું તારા પૂર્વજોના સ્થાન પર ચાલકે જેથી તમે બંને ભ્રાતા, શાસ્ત્ર અને પ્રમાણ–સિદ્ધાંતોથી આર્યસંમત ધર્મનો પરસ્પર પૂરતો વિચાર કરીને સત્ય નિર્ણય પર આવી શકે, અને પછી બંને એકમત થઈને મને ધમમાં સ્થાપન કરે. પિોતાની માતાના એ ઉપરધવડે મહીપાલ મુનિએ બાયડ નગર તરફ વિહાર કર્યો. પછી અશ્વિનીકુમારની જેમ અભિન્ન રૂપવાળા વેતાંબર અને દિગંબરાચાર્ય બંને ભ્રાતા ત્યાં સાથે મળ્યા અને પોતપોતાના આચાર તથા તત્વવિચાર ફુટ રીતે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #193
--------------------------------------------------------------------------
________________ શ્રી જીવસરિચરિત્ર. ( 9 ) કહેવા લાગ્યા. ત્યાં પાપનું શોધન કરનાર વેતાંબર સૂરિએ સવ્રતવાળા, નિર્મમાભાસ, અને પ્રઢ વચન-શક્તિવાળા છતાં દિગંબર મુનિને બંધ પમાડે. એવામાં એક્તા તેમના આચારને કંઈક જોવા માટે તેમની માતાએ મહા ભક્તિપૂર્વક તેમને ભિક્ષાને માટે નિમંત્રણ કર્યું. ત્યાં સારાં ભાજનેમાં એક સામાન્ય આહાર મૂકી રાખે અને બીજું પ્રવર ભજન સાધારણ પાત્રોમાં ભરી રાખ્યું, ત્યારે પ્રથમ દિગંબર મુનિ આવ્યા, તેમને શીલવતીએ બંને પ્રકારના આહારના ભાજનો બતાવ્યાં. એટલે સારા આહારને તેમણે આદર કર્યો, તેથી તે લુબ્ધ, આળસુ અને સંસ્કાર રહિત દેખાઈ આવ્યો અને સવિકાર મુખને ધારણ કરતાં તેણે માતા તરફ જોયું. એવામાં બીજા પુત્રના બે સાધુઓ ત્યાં આવ્યા. તેમને બંને પ્રકારને આહાર બતાવતી તે હર્ષપૂર્વક કહેવા લાગી કે–આ બંને આહારમાં તમને રૂચે તે ગ્રહણ કરે.” ત્યારે સાધુઓ વિચાર કરીને બોલ્યા કે-“અમારે શુદ્ધ આહાર જ લેવાનો છે. જેમાં આધાર્મિક દોષને સંશય આવે, તે ભેજન પણ અમને ન ક૯પે.” એમ કહેતાં તે બંને આહાર લીધા વિના તે બંને મુનિ ચાલ્યા ગયા. એટલે ધર્મકર્મ સાધનાર એવી શીલવતી દિગંબરાચાર્ય પુત્રને કહેવા લાગી કે તારા ભ્રાતાનું વ્રત જોયું ? શુભ અભ્યાસ બહારથી રમ્ય લાગત હોય, છતાં રક્તજનેને તે અ૫ ફળદાયક થાય છે. આહારની જેમ ધર્મને વિષે પણ એવી જ રીતે સમજી લેવું, માટે એ ધર્મમાં તું રૂચિ કર.” . એ પ્રમાણે માતાએ પ્રતિબંધ પમાડતાં અને બંધુના વચનથી સન્મતિ આવતાં તેજસ્વી મહીપાલ મુનિએ અધિક આત્મબળ મેળવવાને વેત વસ્ત્રને ધારણ કરી લીધાં, અને શ્રી રાશીલ ગુરૂની પાસે દીક્ષા અને શિક્ષા સ્વીકારતાં તે નાગમનાં રહસ્યને જાણુને ગીતાર્થ થયા. એટલે સદ્ગુરૂએ તેમને યોગ્ય સમજીને બંધુ–સૂરિના પાટે સ્થાપન કર્યા અને જીવદેવ એવા નામથી વિખ્યાત થયેલા તે સદગુરૂ શોભવા લાગ્યા. પાંચસે મુનિઓના પરિવારથી વિરાજિત અને પિતે દયાવાન છતાં અંતરના શત્રુઓનો સંહાર કરવામાં નિર્દય તથા ઉત્કટ તેજયુક્ત એવા મહીપાલ ગુરૂને એકદા શ્રીવીરભવનમાં વ્યાખ્યાન કરતાં દષ્ટિવિષ સર્પ સમાન એક યેગીએ જોયા. એટલે વિસ્મય પામતે તે ચિંતવવા લાગ્યો કે– મહાતેજસ્વી અને કળાવાન આ વેતાંબર ગુરૂ આ લોકમાં સાર્વ.. ભમ (ચક્રવતી) સમાન શોભે છે. સામાન્ય જનોને ઉપદ્રવ કરવામાં જે મારી શક્તિ ચાલે છે તે શું માત્ર છે? જે આ મુનિને કંઈ અનિવાર્ય વિપ્ન ઉપજાવું તે હું સમર્થ પુરૂષ ખરે!” એમ ચિંતવને લીલાપૂર્વક તે સભામાં બેઠો અને પૃથ્વીતલપર તેણે અસ્મલિત આસન લગાવ્યું, પછી માને ધારણ કરીને વ્યાખ્યાન ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #194
--------------------------------------------------------------------------
________________ (80 ) શ્રી પ્રભાવક ચરિત્ર. કરનારની રસના (જીભ) તંભિત કરી. ત્યાં ઇંગિત ચેષ્ટાથી ગુરૂએ તે ચગીનું કૃત્ય બધું જાણી લીધું. એટલે પોતાની શક્તિથી વ્યાખ્યાનમાં પોતાના શિષ્યને શક્તિમાન બનાવીને સમય પર ગુરૂ પોતે મનમાં લેશ પણ વ્યાકળતા લાવ્યા વિના તેને વ્યાખ્યાન કરવા બેસાર્યા. એવામાં બેસવાની ભૂમિ પર તેનું આસન જાણે પત્થરથી બનાવીને લગાડેલ હોય તેમ વજા લેપ તુલ્ય સચોટ થઈ ગયું. ત્યારે અંજલિ જોડી મિથ્યા પ્રણામ કરતાં તે યોગી કહેવા લાગ્યું કે –“હે મહાશક્તિના નિધાન!. મને મુક્ત કરે.’ એવામાં કેટલાક શ્રદ્ધાળુ લેકોએ પણ ગુરૂને વિનંતિ કરી, જેથી દયા લાવીને ગુરૂએ મુક્ત કરતાં તે ચાલ્યા ગયે, કારણકે ઈશુભક્ષણ કરતાં કુંજર (હસ્તી) ની સાથે કોણ સમાનતા કરી શકે ? પછી તે કુગીએ સ્વીકારેલ ઉત્તર દિશામાં, ગુરૂએ સાધુ સાધ્વીઓને ગમન કરવાનો નિષેધ કર્યો, તથાપિ કોઈવાર કર્મસંગે બે સાધ્વીઓ વડીનીતિ નિમિતે તે દિશા તરફ ગઈ. એવામાં તળાવની પાળ પર બેઠેલ તે યોગીના જોવામાં આવી. એટલે નીચ આશયવાળા અને નિર્દય એવા તેણે સન્મુખ આવીને હસ્તલાઘવથી એક સાધ્વીના મસ્તક પર કંઈક ચૂર્ણ નાખ્યું, ત્યારે તે પાછળ જઈને તેની પાસે બેસી ગઈ, ત્યાં વૃદ્ધ સાધ્વીએ તેને સમજાવ્યા છતાં તે આવી નહિ. અહા ! પૂજ્યના વચનનું ઉલ્લંઘન કરવું, એ પણ કણરૂપજ છે. એટલે વૃદ્ધ સાધ્વીએ આવીને અશ્રુપૂર્વક ગુરૂમહારાજને તે વૃત્તાંત નિવેદન કર્યો અને જણાવ્યું કે–આ કામમાં અમને વિષાદ ન થાય, તેમ કરે.” ત્યારે ગુરૂ બેલ્યા–“હે ભદ્ર! તમે ખેદ ન કરો. પછી ઘાસનું એક પુતળું બનાવી, ચાર શ્રાવકને શિખામણ આપીને તેમણે તે પૂતળું શ્રાવકને આપ્યું. એટલે બહાર જતાં તેમણે તે પૂતળાની કનિષ્ઠ અંગુલિ છેદી નાખી. પછી યોગી પાસે આવતાં જોયું, તે યોગીને હાથ અંગુલિ રહિત તેમના જેવામાં આવ્યું. આથી તેમણે ગીને પૂછ્યું કે–આ અંગુલી કેમ કપાઈ?” તે –“એ તે અકસ્માતું થયું છે.” ત્યારે શ્રાવકોએ કહ્યું—“ઘણા કષ્ટ ઉપજાવનાર એ સાધ્વીને તું મૂકી દે.” આ તેમનું વચન જ્યારે તેણે ન માન્યું, ત્યારે તે યોગીના દેખતાં તેમણે પૂતળાની બીજી આંગળી કાપી નાખી, એટલે તરત તે યોગીની આંગળી કપાઈ ગઈ. પછી તેમણે આક્ષેપપૂર્વક જણાવ્યું કે નીચ પુરૂષો દંડ આપવાથી સાધ્ય થાય છે. આ તો દયા લાવીને માત્ર તારી આંગળી છેદી છે, એમ જે આ પૂતળાનું શિર છેદી નાખીએ, તો તારું શિર પણ કયાં રહે તેમ છે ? માટે હે પાપાત્મા ! એ સાધ્વીને મૂકી દે, નહિ તે તારૂં મસ્તક અમે છેદી નાખીશું. હે મૂખ! પોતાની અને પરની શક્તિનું અંતર તું જાણતો નથી, આથી ભય પામતાં તે યોગી છે કે એના શિરે પાણી છાંટા, એટલે સાવધાન અને સ્વસ્થ થઈને તે પોતાના સ્થાને જશે.” IT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #195
--------------------------------------------------------------------------
________________ શ્રી છવદેવસૂરિ ચરિત્ર. ( 81 ) પછી મેગીના કહ્યા પ્રમાણે શ્રાવકોએ કર્યું. ત્યાં સાધ્વી સાવધાન થઈ અને પોતાના સ્થાન પર આવીને તેણે આલોચના લીધી. એવામાં પિલા ગી ભયભીત થઈ દેશાંતરમાં પલાયન કરી ગયે, કારણકે તેવા તુચ્છ જન શું એવા પ્રભાવી ગુરૂ પાસે આવી શકે ? હવે અહીં અવંતી નગરીમાં વિક્રમાદિત્ય નામે રાજા રાજ્ય કરતો હતો. તેણે પૃથ્વીને ત્રાણરહિત કરતાં પોતાનું સંવત્સર ચલાવ્યું. એક વખતે તે રાજાએ લોકોને ત્રાણુરહિત કરવા પોતાના લિંબ નામની અમાત્યને વાયડ નગરમાં મોક . ત્યાં શ્રીવીરપ્રભુનું જીણું મંદિર તેના જેવામાં આવ્યું. એટલે પિતાના વંશની સાથે તેણે તે જિન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું, અને વિક્રમસંવત્સરના છ વર્ષ વ્યતીત થયા બાદ સાતમે વર્ષે તેણે સુવર્ણકુંભ, દંડ અને ધ્વજાની શ્રેણીયુક્ત ત્યાં શ્રીજીવદેવસૂરિ પાસે ધ્વજ-કુંભની પ્રતિષ્ઠા કરાવી. તેવા સમર્થ આચાયે પ્રતિષ્ઠા કરેલ હોવાથી અદ્યાપિ તે તીર્થ અભંગ છે. હવે મહાસ્થાન નગરમાં વણિકોને વિષે પ્રધાન, દારિદ્રયરૂપ શત્રુને જય કરવામાં મલ સમાન અને કળાઓના નિધાનરૂપ લલ્લ નામે શ્રેષ્ઠી હતો, કે જે મહાશ્રીમંત અને કેટિગમે દ્રવ્યથી તેજસ્વી ગણાતો હતો. તે સૂર્યગ્રહણના દિવસે આનંદપૂર્વક મહાદાન આપતો હતો. વળી હોમનો સમારંભ કરતાં તેણે યજ્ઞદીક્ષીત ઉત્તમ બ્રાહ્મણોને, મંત્ર બોલનારા વિજેને તથા હોમ કરનારા યાજકોને બોલાવ્યા. પછી વેદ વિદ્યામાં વિશારદ એવા તેમને મહાભક્તિથી સત્કાર–પૂજન કરીને પોઢ મંત્રના ગજારવ સાથે હામ શરૂ કરાવ્યા. ત્યાં યજ્ઞકુંડ પાસે રહેલ આંબલીનાં વૃક્ષ પર રહેલ એક સપ ધુમાડાથી આંખે વ્યાકુળ થતાં ફટફટ કરતો તે ત્યાંથી નીચે પડે. એવામાં વાચાલ વિપ્રોમાંથી એક બ્રાહ્મણ કહેવા લાગ્યું કે અહો! આહુતી આપવાને આ ભેગીંદ્ર પોતે અહીં આવ્યો” એમ બોલતાં તેણે તે સપને હોમાગ્નિમાં નાંખી દીધો. એટલે તેને બળતો જોઈને સુજ્ઞ યજમાન, દયાથી શરીરે કંપતા તેમને કહેવા લાગ્યો કે-“અરે! આ તમે શું દુષ્કૃત કર્યું? સાક્ષાત સચેતન દેખાતે જીવતો પંચેન્દ્રિય જીવ એકદમ તમે બળતા અગ્નિમાં નોખી દીધે, એ કે ધર્મ ?" ત્યારે વિપ્ર બે-તે શેઠ! સુમંત્રોથી સંસ્કાર પામેલા અગ્નિમાં એ પુણ્યવાન સર્પ પડે, તેથી કોઈ પ્રકારને દોષ નથી કારણકે આ અગ્નિમાં મહાપાપી હિંસક છે પણ મરણ પામીને મનુષ્યો સહિત તે અવશ્ય દેવપણાને પામે છે. તેથી આ બટુક બ્રાહ્મણે તે ઉલટો ઉપકાર કર્યો. માટે તે શેઠ! તમારે લેશ પણ સંતાપ કરવો ઉચિત નથી. જો તું દયાળુ અને આસ્તિક હોય, તો પ્રાયશ્ચિત્તા, કર અને તેથી બમણું સુવર્ણ સર્પ કરાવીને બ્રાહ્મણોને દાનમાં આપી. ' P.P.As. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #196
--------------------------------------------------------------------------
________________ ( 82 ) શ્રી પ્રભાવક ચરિત્ર... આ તેના આદેશથી શ્રેષ્ઠીએ સત્વર સુવર્ણનો સર્પ તૈયાર કરાવ્યું. પછી મંત્રોવડે તેને સંસ્કારયુક્ત કરવામાં આવતાં છેદન વખતે શેઠ તે વિપ્રને કહેવા લાગ્ય-પૂર્વના સપની હિંસાના પાપમાંથી મુક્ત થવા મેં આ સર્પ કરાવ્યા, અને એના વધથી લાગેલ પાપના પ્રાયશ્ચિત્ત માટે મારે પાછો બીજો સુવર્ણ સર્પ કરાવવો પડશે, તેથી અનવસ્થાદેષ ઉપસ્થિત થશે, તો હું આ ધર્મને સમજી શકતો નથી. તમે ખોટી રીતે મને શા માટે છેતરે છે માટે હું બધાને વિસર્જન કરૂં છું.” એ પ્રમાણે કહીને તેણે અગ્નિ બુઝાવી નાખે, કુંડ પૂરાવી દીધો અને બ્રાહ્મણોને વિસર્જન કર્યા. કારણ કે મદ્યનું માહાતમ્ય શાંત થતાં કઈ પણ વિપરીત ચેષ્ઠા ન કરે. પછી ત્યારથી તે શ્રેષ્ઠી સર્વ દશનેની તપાસ કરવા લાગ્યો. એવામાં એકદા બે વેતાંબર મુનિઓ તે શેઠના ઘરે ભિક્ષા લેવા આવ્યા ત્યારે શ્રેષ્ઠીએ પોતાના ઘરના માણસને આદેશ કર્યો . આ ચારિત્રપાત્ર મુનિએને ભેજન તૈયાર કરીને અવશ્ય ભિક્ષા આપો.” એટલે મુનિ બેલ્યા–બતેવું ભેજન અમને ન કપે. વળી જ્યાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, સર્વ પ્રકારની વનસ્પતિ અને ત્રસ જીવને વધ થતો હોય, તેવી ભિક્ષા અમારાથી ન લેવાય.” એ પ્રમાણે સાંભળતાં શેઠ ચિંતવવા લાગ્યા કે–અહો! આ મુનિએ તૃષ્ણરહિત હોવાથી નિર્મળ, નિરહંકાર અને સદા શાંત ચિત્તવાળા લાગે છે.” એમ ધારીને તે શ્રેષ્ઠી કહેવા લાગ્ય હે ભગવાન ! મને સત્ય ધર્મ કહી બતાવો.” ત્યારે મુનિ બોલ્યા–ચૈત્યમાં અમારા ગુરૂ બિરાજે છે તે ધર્મ કહી સંભળાવશે.” એમ કહીને તે પોતાના સ્થાને ચાલ્યા ગયા. તે પછી બીજે દિવસે લલશ્રેષ્ઠીએ ગુરૂ પાસે જઈને ધર્મ સંબંધી પ્રશ્ન કર્યો ત્યારે ગુરૂ કહેવા લાગ્યા કે– દયા તે ધર્મ, સર્વજ્ઞ જિનેશ્વર તે દેવ તથા આંતર શત્રુઓનો નાશ કરનાર અને મહાવ્રતધારી ધીર તે ગુરૂ સમજવા. રાગાદિ ચિન્તયુક્ત દેવ, પરિગ્રહધારી ગુરૂ અને પશુહિંસારૂપ ધર્મ, એ મહામિથ્યાભ્રમ છે. માટે હે ધાર્મિક ! પરીક્ષા કરીને ધર્મને સ્વીકાર કરે કારણ કે તમે તો ટકા વિગેરે પણ પરીક્ષાપૂર્વકજ સ્વીકારે છે.” એ પ્રમાણે સાંભળતાં લલશ્રેષ્ઠીએ સમ્યકત્વ સહિત બાર વ્રતોનો સ્વીકાર કર્યો અને ચતુર્વિધ ધર્મ જાણીને તે અહર્નિશ આચરવા લાગ્યો. એક વખતે શ્રેષ્ઠીએ ગુરૂ પાસે આવીને કહ્યું કે-“હે ભગવન્! મારી વાત લક્ષ્યપૂર્વક સાંભળો–મેં સૂર્યગ્રહણના દિવસે એક લાખ દ્રવ્ય વાપરવાનો સંકલ્પ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #197
--------------------------------------------------------------------------
________________ શ્રી જીવદેવસરિ ચરિત્ર (83) કયો છે, તેમાંથી વેદ અને સ્મૃતિ (પુરાણુ) માં બતાવેલ ધમોભાસમાં અધુ દ્રવ્ય વપરાયું, હવે બાકીનું જે અર્ધ લક્ષ રહેલ છે, તેને વ્યય મારે શી રીતે કરવો તે આપ ફરમાવે. મારો વિચાર એવો છે કે તે આપને આપવાથી બહુ ફળદાયક થશે. માટે તે દ્રવ્ય આપ ગ્રહણ કરે અને ઈચ્છાનુસાર આદરપૂર્વક તેને ઉપયોગ કરે.” છીએ. તેથી ધનાદિકને સ્પર્શ પણ અમને ઉચિત નથી, તે પછી તેને સંગ્રહ કરવાની તે વાત જ શી કરવી? છતાં તમે એ બાબતની ચિંતા ન કરે. આવતી કાલે સંધ્યા સમયે એક પગ ધોતાં તને જે ભેટ મળે ત્યારે અમને ત્યાં લઈ જજે, એટલે તેને ઉપાય તને કહી સંભળાવીશું.' એમ સાંભળતાં તે શેઠ પિતાના ઘરે ગયા પછી બીજે દિવસે ગુરૂનું વચન યાદ કરતાં સંધ્યા સમયે કેઈ સુતાર એ પલંગ તેની પાસે લઈ આવ્યો કે તેના જે રાજાની પાસે પણ નહિ હોય, એટલે ગુરૂના કહ્યા પ્રમાણે શ્રેણી તેની સાથે ઉપાશ્રયમાં આવ્યું અને આશ્ચર્ય પામતાં તેણે ગુરૂની આગળ નિવેદન કર્યું. ત્યારે ગુરૂ મહારાજ પોતે પુન: ત્યાં આવી, બે વૃષભ પર વાસક્ષેપ નાખી, તેનાથી અધિવાસિત કરીને તે શ્રેષ્ઠીને પ્રગટ રીતે કહેવા લાગ્યા કે –“હે શેઠ! આ બે વૃષભ જતાં જતાં જ્યાં ઉભા રહી જાય, તે સ્થાને એ દ્રવ્યથી તારે રમણીય જિનમંદિર કરાવવું.” એ પ્રમાણે ગુરૂ મહારાજના મુખથી સાંભળતાં શ્રેષ્ઠીએ તે વચન માન્ય કરીને બે વૃષભને છુટા મુક્યા, એટલે છુટા થયેલ તે પ૫લાનક નામના ગામમાં ગયા અને ત્યાં એક ઉકરડાના સ્થાનમાં ઉભા રહ્યા. ત્યાંથી તે આગળ ન ચાલ્યા. ત્યારે ગામના અધિપતિએ ગેરવાથી તે ભૂમિ શેઠને અર્પણ કરી. પછી ત્યાં એક કુશળ સુત્રધારને નિયુક્ત કરતાં પ્રાસાદ (ચિત્ય) ના શિખર અને મંડપ સંપૂર્ણ તૈયાર થયા. એવામાં એક દિવસે ત્યાં કોઈ સન્યાસી પુરૂષ આવી ચડ્યો. તેણે પ્રાસાદને જેતાં નાક મરડીને પ્રશંસા કરી. ત્યારે લોકોએ ત્યાંનું દુષણ પૂછતાં, તે પ્રગટ રીતે કહેવા લાગ્યું કે અહીં સ્ત્રીના અસ્થિરૂપ શક્ય છે કે જે સમસ્ત દુષણેમાં મુખ્ય દુષણ ગણાય છે.” ત્યારે લોકોએ એ વાત ગુરૂમહારાજને નિવેદન કરી. એટલે તેમણે લોકોને આશ્વાસન આપતાં જણાવ્યું કે-- શલ્ય કહાડી નાખી પાયા ભરીને ફરી ચૈત્યને પ્રારંભ કરે. વળી હે લલ્લ શેઠ! તારે દ્રવ્યની ન્યૂનતા સંબંધી ચિંતા ન કરવી. કારણ કે તેની અધિષ્ઠાયક દેવીઓ તને પુષ્કળ દ્રવ્ય પૂરશે.” પછી શલ્ય કહાડી નાખવાનો પ્રયત્ન શરૂ કરતાં રાત્રે અવાજ સાંભળવામાં આવ્યો કે--“શલ્યને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #198
--------------------------------------------------------------------------
________________ (84) શ્રી પ્રભાવક ચરિત્ર. ઉખેડા નહિ. એ અવાજની ઉપેક્ષા કરતાં ત્યાં પત્થર પાડવા લાગ્યા. ત્યારે તેમણે પુન: ગુરૂ મહારાજને તે હકીકત નિવેદન કરી, એટલે ગુરૂએ ધ્યાન લગાવ્યું અને દેવતાને આહવાન કરવામાં આવતાં ત્યાં સાક્ષાત દેવી આવીને કહેવા લાગી કે-- કાન્યકુજના રાજાની હું માનિની પુત્રી હતી, મારા પિતાના ગુર્જર દેશમાં હું સુખે રહેતી હતી. એવામાં મલેચ્છ રાજા થકી ભંગને ભય ઉપસ્થિત થતાં હું અહીં કુવામાં પડી, એટલે મરણ પામીને હું આ ભૂમિની અધિષ્ઠાત્રી દેવી થઈ. મારી પાસે ધન પુષ્કળ છે, તે મારા પિતાના શરીરના અરિથશલ્યને ઉખેડવાની હું અનુમતિ આપીશ નહિ. કારણકે મારી અનુમતિ વિના ધર્મ સ્થાનમાં કોઈ કંઈ કરવાને સમર્થ નથી. તેથી હે પૂજ્ય ! ધર્મસ્થાનમાં હું તમને અટકાવું છું.' ત્યારે ગુરૂએ તેને મનાવી, તેથી તેમના વચનામૃતથી દેવી શાંત થઈને કહેવા લાગી કે –“જે હવે તમે મને અહીં અધિષ્ઠાયિકા બનાવો, તે ધર્મસ્થાનને માટે તે દ્રવ્યસહિત ભૂમિ લઈ લે.” એટલે આચાર્યો એ વાત કબુલ કરી. પછી શ્રેષ્ઠ ચિત્ય તૈયાર થતાં ત્યાં તેમણે તે દેવીની એક જુદી દેરી તૈયાર કરાવી, અને ભવનદેવીના નામથી તેને ત્યાં સ્થાપન કરી. અચિંત્ય શક્તિવાળી તે દેવીને અદ્યાપિ ધાર્મિક પુરૂષ પૂજે છે. - હવે લલશેઠને જિન ધર્મમાં આદરયુક્ત જોઈને પોતાના સ્વભાવને ન જાણુતા બ્રાહ્મણે જૈનધમીઓપર મત્સર કરવા લાગ્યા. એટલે પર્વતને હાથીઓની જેમ ગોચરી વિગેરેને માટે માર્ગે જતા મુનિઓને તે ઉદ્વેગ પમાડવા લાગ્યા. એ હકીક્ત તેમણે ગુરૂને નિવેદન કરી. ત્યારે ગુરૂ બોલ્યા-ક્ષમાં ધારણ કરવાથી ઉપસો નષ્ટ થશે. એજ આપણું રહસ્ય (નવ) છે.” એવામાં એકદા કટુવચન બોલનારા અને પાપરત બ્રાહ્મણો લગભગ મરણવસ્થાએ પહોંચેલી કઈ કૃશ ગાયને રાત્રે પગે ઘસડી ઘસડીને બલાત્કારે મહાવીર મંદિરમાં લઈ ગયા. પછી તેને મરણ પામેલ સમજી; પિતે બહાર બેસીને અતિહર્ષથી કહેવા લાગ્યા કે--“હવે જેનું મોટું માહાસ્ય જાણવામાં આવી જશે, પ્રભાતે વેતાંબરોને વિડંબના પમાડનાર આ વિનેદ આપણે જોઈ શકીશું.” એમ મનમાં કેતુક લાવતા તે વિપ્રો દેવકુલાદિકમાં બેસી રહ્યા. - હવે પ્રભાત થતાં યતિઓ જેટલામાં આંગણે આવ્યા, તેવામાં અકસમાત ચિત્તને વિષે વિસ્મય પમાડનાર તે મૃત ગાય તેમના જેવામાં આવી, એટલે આ ખેદ પમાડનાર આશ્રર્ય તેમણે ગુરૂ મહારાજને નિવેદન કર્યું જે સાંભળતાં સિંહ સમાન અને અચિંત્ય શક્તિવાળા ગુરૂજરાપણ ક્ષોભ ન પામ્યા. પછી ઉપાશ્રયમાં પાટ પાસે મુનિએને અંગરક્ષા માટે મુકીને ગુરૂ પોતે ત્યાં એકાંતમાં શુભ ધ્યાન કરવા લાગ્યા. એવામાં અંતમુહૂર્તમાં તે ગાય પિતે ઉભી થઈ અને ચેતના પામીને આશ્ચર્ય પમાડતી - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #199
--------------------------------------------------------------------------
________________ શ્રી જયદેવસૂરિ ચરિત્ર. ( 85) તે ચેત્યની બહાર નીકળી ગઈ. ત્યારે તેને જતી જોઈને પ્રવીણ બ્રાહ્મણે ચિંતવવા લાગ્યા કે –“રાત્રે મરણ પામીને પડી રહેલ ગાય ચૈત્યથકી બહાર શી રીતે નીકળી? એમાં કાંઈ સહજ કારણ નથી, પણ મોટી આપત્તિ દેખાય છે. કારણ કે વિપ્રજાતિ નિરંકુશ છે અને બ્રહ્મચારી મંડળ દુર્વાદ્ય છે.” એ પ્રમાણે તેઓ વિચાર કરે છે, તેવામાં પગે ચાલતી તે ગાય, જાણે પિતાના સ્નેહને લીધે આકર્ષાઈ હોય, તેમ બ્રહ્મ ભવનની સન્મુખ ચાલી. પછી પ્રભાતે બ્રહ્મપૂજક જેટલામાં દ્વાર ઉઘાડે છે, તેટલામાં ઉત્સુક થયેલ તે ગાય બ્રહ્મભવનમાં દાખલ થઇ, અને બહાર રહેલા તે પૂજારીને શીંગડાવતી પાડી, પિતે ગંભારમાં જઈને તે બ્રહ્મમૂર્તિની આગળ પડી. પછી જીવદેવગુરૂ મહારાજે તે ધ્યાન પાકું, એવામાં પૂજારીએ ઝાલર વગાડીને બ્રાહ્મણને ભેગા કર્યા. એટલે તે મૂઢમતિ બધા આશ્ચર્ય પામીને કહેવા લાગ્યા કે--આ સમકાળે સ્વમ કે બધાને મતિભ્રમ છે? કે મરણ પામેલ ગાય ચાલતી પણ થઈ, તે શું? તેમ પણ કદાચ બને, પરંતુ તે પિતે બ્રહ્મશાળામાં શામાટે આવી? આ દેવની દુર્ઘટના વિચારી શકાય તેવી નથી આ કામ તિષીઓના જ્ઞાનથી પણ અતીત છે.” એવામાં ત્યાં કેટલાક વિપ્રે કહેવા લાગ્યાં-કે “અહીં વિચાર શો કરવાને હતે? બ્રહ્મચારીઓના દુર્વાયરૂપ સાગર મર્યાદા ઓળંગી સ્થાનને તદ્દન પાડી (ઉખેડી) નાખશે. તેથી વાયુદેવની કીર્તિ આ સ્થાનથી તે વાયુના વેગને અવશ્ય ચાલી ગઈ સમજજે. ત્યારે બીજા કેટલાક વિપ્ર બોલ્યા કે––આ મોટી આપતિમાં આપણા માટે એકજ ઉપાય છે, કે સિંહ સમાન પરાક્રમશાળી અને ચૈત્યમાં બિરાજમાન એવા વેતાંબર ગુરૂના પગે પડીને સત્વર તે પુરૂષના શરણને સ્વીકારે. કારણ કે આ અપાર ચિંતા–સાગર તે નાવથી જ તરી શકાય તેમ છે.” એટલે અન્ય બ્રાહ્મણે કહેવા લાગ્યા કે--તમારા દંભી બાળકેએ નિરંતર તેમને રેષ પમાડયો છે. તે તે તમારાપર શી રીતે પ્રસન્ન થાય? કારણ કે એક સામાન્ય પુરૂષ પણ આવા ઉપદ્રવને સહન કરતો નથી. તે દિગ્ય સામર્થ્યયુકત અને સાક્ષાત્ વિધાતા સમાન એ જેનર્ષિ તે શું સહન કરશે?” એવામાં બીજા કેટલાક બોલી ઉઠયા કે –“ભલે એમ છે, તો પણ અત્યારે તેમની પાસે આજીજી કરવાની જરૂર છે, કારણ કે ઉત્તમ પુરૂષ પ્રણામ કરવાથી વેરને તજી દે છે.’ એ પ્રમાણે બધા એકમત થઈને બ્રાહ્મણે શ્રી વીરમંદિરમાં ધાર્મિક જનેથી મંડિત એવી ગુરૂની પર્ષદામાં ગયા. ત્યાં અંજલિ જોડીને તે કહેવા લાગ્યા કે હે પૂજ્ય ! સંકટમાં આવી પડેલા એવા અમારૂં વચન તમે ધ્યાન દઈને સાંભળો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #200
--------------------------------------------------------------------------
________________ ( 86) શ્રી પ્રભાવક ચરિત્ર. પૂર્વે વાયુ નામના દેવે આ સ્થાન સ્થાપન કરેલ છે, અને તમારા બળથી તેને તુલ્ય જીવદેવ નામને વશ થઈને તે કરેલ છે. માટે બાળકોના ખોટા અપરાધથી એ સંકટમાં આવી પડેલ છે, તે તેનો પ્રતીકાર કરવાને તમારા સિવાય અન્ય કોઈ ભૂતલપર સમર્થ નથી. માટે તે દેશના અવતારરૂપ તથા નિઃસ્પૃહ એવા હે સ્વામિન ! પિતાના યશના સ્થાનરૂપ એવા આ સ્થાનનું રક્ષણ કરે અને અમને જીવિતદાન આપ પોતાના નામાંતરરૂપે રહેલ એવા તે દેવના તમે જે જામીન થવા માગતા હે, તો સ્થાનનું રક્ષણ કરે, નહિ તો અસ્થય અને દુર્યશ સ્થિર થઈ જશે.” એ પ્રમાણે સાંભળતાં આચાર્ય મિાન ધરી રહ્યા, એવામાં યશસ્વી લાલ શેઠ કહેલા લાગ્યો કે—'હે બ્રાહ્મણ ! તમે મારી એક સત્ય વિનંતિ સાંભળી–હું જીવવધ થતે જોઈને તમારા ધર્મથી વિરક્ત થયો અને પિતાનાજ દષ્ટાંત પરથી આ દયાપ્રધાન ધર્મમાં હું અનુરાગી થયો. જેથી તમે અદેખાઈ અને ઈષ્યાને લીધે નાપર ઉપદ્રવ કરવા લાગ્યા. એટલે તમારા વિરોધી અલ્પ છે, તેથી અહીં તમારી સામે કેશુ થાય? હવે જો તમે આ સંબંધમાં કોઈ સ્થિર મર્યાદા બતાવતા હે, તો ગુરૂ મહારાજને વિનંતિ કરીને હું કંઈક પ્રતીકાર કરાવું.' ત્યારે મુખ્ય વિપ્રો બેલ્યા–“ તમે યુક્ત કહે છે. અમારા દુર્વાર્ય ઉપદ્રવમાં એમની ક્ષમાની બરોબરી કરી શકે એવો કેણ છે? હવે પિતાની ઈચ્છાનુસાર જૈન ધર્મમાં સતત્ મહેન્સ કરતા ધમી જનોને કોઈ પણ વિન્ન કરનાર નથી.” ત્યાં લલ્લ શેઠે કહ્યું– શ્રી વીરના સાધુઓની જે પ્રથમની વ્યવસ્થા છે, તે ભલે સદાને માટે કાયમ રહે. હવે પછી બ્રાહ્મણોએ તેમાં અંતરાય કદિ ન કરે, વળી સુવર્ણની જનોઈ પહેરાવીને પ્રતિષ્ઠિત આચાર્યને બ્રાહ્મણોએ બ્રહ્મામંદિરમાં સ્થાપિત ન કરવા.” એ પ્રમાણે જ્યારે વિપ્રેએ બધું કબુલ કર્યું, એટલે લલલ શેઠ સદ્દગુરૂના ચરણે મસ્તક નમાવીને કહેવા લાગ્યા કે—“હે ભગવન મહાસ્થાનનો ઉદ્ધાર કરે.” ત્યારે ઉપશમયુક્ત શ્રી જીવદેવસૂરિ બોલ્યા કે—કના શત્રુ રૂપ એવા રષ કે તોષ તો ત્રણે કાળે પણ અમને થવાના નથી, પણ વિન્ન કે ઉપદ્રવને નાશ કરનાર તો શાસન દેવતા છે. તેથી અત્યારે પણ મારા સ્મરણથી તેજ તમારા ઉપદ્રવને ટાળશે.” એ પ્રમાણે કહી ઉપાશ્રયમાં આચાર્ય દયાનાસન પર બેસી, નાસિકાના અગ્ર ભાગે દષ્ટિ સ્થાપન કરી તથા પ્રાણાયામથી રેચકને અટકાવીને તે એક મુહૂર્તમાત્ર સ્થિર રહ્યા. તેવામાં તે ગાય બ્રહ્મભવનમાંથી ઉઠી અને પોતે ચાલીને બહાર નીકળી ત્યારે હર્ષથી તાળીઓ દેતા બ્રાહ્મણે તેને જોઈ રહ્યા, એવામાં નગરની બહાર પાદરે જતાં ત્યાં નિરાલંબ થઈ ને તે જમીન પર તરત પડી ગઈ. પછી ગુણગરિષ્ઠ ગુરૂ પુનઃ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #201
--------------------------------------------------------------------------
________________ શ્રી છવદેવસૂરિ ચરિત્ર. (87) પોતાની સભામાં આવ્યા. આ બનાવથી સંતુષ્ટ થયેલા બ્રાહ્મણો તે વખતે વેદોક્ત આશિષથી જ્યધ્વનિ કરવા લાગ્યા. ત્યારથી વાયડ નગરમાં જાણે ભ્રાતૃ ભાવથી તેમણે સ્નેહ સ્થાપન કરેલ હોય, તેમ અદ્યાપિ જૈનો સાથે સ્નેહ સંબંધ ત્યાં ચાલ્યો આવે છે. પછી શ્રી આચાર્ય મહારાજ અન્યત્ર વિહાર કરી ગયા. એવામાં પિતાને મૃત્યુ સમય નજીક આવેલ જાણુને તે પુન: પિતાના સ્થાને આવ્યા અને ત્યાં પિતાના પદ પર એક યોગ્ય શિષ્યને સ્થાપન કર્યો. વળી પોતે સર્વસંગનો પરિત્યાગ કરતાં ધ્યાનમાં મન લગાવવાની ઈચ્છાથી તેમણે પોતાના ગચ્છ અને નવા આચાર્યને શિક્ષા આપી તે વખતે ગચ્છ--પ્રવર્તકને તેમણે ગુપ્ત આદેશ કર્યો કે–જે સિદ્ધ યોગીને અમે પૂર્વે પ્રતિહત કર્યો છે. કે જે અનેક સિદ્ધ યુક્ત છે, તેને ખોપરીનો એક ખંડ હાથ લાગે છે, અમારૂં મરણ તેના જાણવામાં આવતાં તે અવશ્ય અહીં આવશે એટલે જે તે પાપમતિ અમારી પણ ખોપરી પામી જશે, તો શાસનને તે અનેક પ્રકારના ઉપદ્રવ કરશે, માટે હે ભદ્ર! અમારા નિર્જીવ કલેવર પર સ્નેહની દરકાર ન કરતાં ખોપરીના ભૂકેભૂકા કરી નાખજે, કે જેથી તેને ઉપદ્રવને સંભવ ન રહે, આ સંબંધમાં મારી આજ્ઞાનું પાલન કરવું એજ તારી કુલીનતા છે. તો જિનશાસનની રક્ષા માટે એક કામ તારે અવશ્ય કરવાનું છે. એ પ્રમાણે તે શિષ્યને શિક્ષા આપીને ગુરૂમહારાજે પોતે પ્રત્યાખ્યાન કર્યું, તથા આરાધના પૂર્વક તે પરમેષ્ઠીના ધ્યાનમાં લીન થયા; પછી પવનને નિરોધ કરી મસ્તક માર્ગે પ્રાણ ત્યાગ કરતાં ગુણના નિધાનરૂપ તે આચાર્ય વૈમાનિક દેવની સમૃદ્ધિ પામ્યા. એટલે એક પ્રચંડ દંડ લઈને લબ્ધલક્ષ તે શિષ્ય કપાળનું એવી રીતે ચુર્ણ કરી નાખ્યું કે જેથી તેને આકાર પણ લેવામાં ન આવી શકે. એવામાં લોકોનો શેકપૂર્વક હાહારવ થતાં ગીતાર્થ મુનિઓએ શિબિકામાં રહેલ ગુરૂના શરીરને ઉપાડયું. એવામાં ડમરૂના ધ્વનિથી ભયંકર ભાસતો તે યોગી ત્યાં આવ્યા અને તે લોકોને પૂછવા લાગ્યો કે–આ કો પુરૂષ મરણ પામે ?" ત્યારે અથથી પિતાની મુછને ભીંજાવતાં એક મુખ્ય બ્રાહ્મણ ગદ્ગદ અવાજથી તેની આગળ બોલ્યો કેજાણે વાયુદેવની બીજી મૂર્તિ હોય અને મહાસ્થાનરૂપ ધરા-પૃથ્વીને ઉદ્ધાર કરવામાં વરાહરૂપ એવા જીવદેવ મુનીશ્વર સ્વર્ગવાસી થયા.” એ પ્રમાણે સાંભળતાં કપટથી શાક બતાવી વક્ષસ્થલને કુટતાં મોટે પિકાર કરી અત્યંત રૂદનપૂર્વક તે યોગી કહેવા લાગ્યો કે–અરે ! હવે મારા સ્વામીનું એક વાર તમે મને મુખ બતાવે નહિ તો પોતાનું શિર કૂટીને હું અવશ્ય પ્રાણત્યાગ કરીશ.” ત્યારે પ્રવર્તક બેલ્યા–“શિબિકાને પૃથ્વી પર મૂકો. આ યોગી સ્વામીને I P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #202
--------------------------------------------------------------------------
________________ ( 88 ) શ્રી પ્રભાવક ચરિત્ર. મિત્ર છે, તેથી તેમનું મુખ જોઈને ભલે એ ચિરકાળ જીવતો રહે.” એટલે શિબિકા નીચે મૂકવામાં આવી અને ગુરૂનું મુખ તેને બતાવવામાં આવ્યું, ત્યાં તે ચણિત થયેલ જોઈ હાથ ઘસીને તે કહેવા લાગ્યું–‘વિક્રમાદિત્ય રાજાની એક ખંડ ખોપરી તો મને મળી, પણ આ મારા આચાર્યનું કપાળ પુણ્યવંત પુરૂષના લક્ષણ યુક્ત છે, તે જે મારા હાથમાં આવી એ અર્ધ કપાળ સાથે સંયુક્ત થાય, તો મારા બધા મને રથ સિદ્ધ થઈ જાત; પણ શું કરીએ, નિર્ભાગીને આવું કયાંથી પ્રાપ્ત થાય? તેથી જીવતાં અને મરતાં પણ એ મિત્રે મને હાથ ઘસતે કર્યો. મનુષ્યોમાં તેજ એક પુરૂષ હતો, કે જેણે પોતાની મતિથી મને જીતી લીધે, તેમ છતાં આ લોકો એના દેહસંસ્કારને માટે મને અનુજ્ઞા આપે તે સારૂં; કારણ કે અસાધારણ મિત્રાઈથી આજે મને પણ પુણ્ય વિભાગ પ્રાપ્ત થાઓ.’ પછી લેકીએ તેમ કરવાની તેને અનુજ્ઞા આપી, એટલે આકાશ માર્ગે જઈને તે યોગી મલયાચલ થકી ચંદનકાઇ ત્યાં લઈ આવ્યો, અને ગુરૂના શરીરને તેણે અગ્નિસંસ્કાર કર્યો. તેના પ્રભાવથી અદ્યાપિ તેમના વંશમાં પિતાના તેજથી અમર સમાન અને કળાના નિધાન એવા પ્રભાવક આચાર્ય થાય છે. - એ પ્રમાણે મહાપ્રભાવ યુક્ત અને દુરિતને દૂર કરનાર એવું શ્રી જીવદેવ ગુરૂનું ચરિત્ર જાણુને વિબુધ જનો સાવધાન થઈને નિરંતર તેનું સ્મરણ કરો. તથા આચાર્ય મહારાજનો મહિમા બતાવવામાં એક કારણરૂપ એ ચરિત્રને ચિરકાળ જયવંત રહો. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરને વિષે હંસ સમાન તથા શ્રીરામ અને લહમીદેવીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ વિચારપર લાવતાં, શ્રી પ્રદ્યુમ્નસૂરિએ શોધેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂ૫ રેહણાચલને વિષે શ્રીજીવદેવસૂરિના સુચરિત્રરૂપ આ સાતમું શિખર થયું. શ્રીમાન પ્રદ્યુમ્નસૂરિરૂપ કલ્પવૃક્ષ, તે વચનની દરિદ્રતાનું મથન કરનાર છે, મનની પ્રસન્નતારૂ૫ લતાના દઢ આધાર અને સુજ્ઞ જનેરૂપ પુષ્પસમૂહને ઉલ્લાસ પમાડનાર છે. ઈતિ-શ્રીજીવસૂરિ–પ્રબંધ. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #203
--------------------------------------------------------------------------
________________ PLACE સ્થાપક : mr. અપનrl":56 Kan (9) વાઢિ-વંધ. ની સરસ્વતીના શ્રેષ્ઠ પ્રવાહને માટે સાગર સમાન તથા શમ, દમરૂપ - ઉમિ-તરંગયુકત એવા શ્રી વૃદ્ધવાદી મુનીંદ્રને નમસ્કાર હો. : : જગતને ઉદ્ધાર કરનારા એવા શ્રી સિદ્ધસેનસૂરિ તમારૂ END : રક્ષણ કરે છે જે શંકરના હૃદયને ભેદનાર આહંત બ્રહ્મમયે તેજને ધારણ કરનાર હતા. કલિકાળરૂપ પર્વતને ભેદવામાં વા સમાન એવા તે બંને આચાર્યના અનેક આશ્ચર્ય યુક્ત ચરિત્રને હું વર્ણવું છું. જૈન શાસનરૂપ નંદનવનમાં કલ્પવૃક્ષ સમાન, સર્વ શ્રતના અનુયોગરૂપ કંદને વિકસિત કરવામાં મેઘ સમાન, તથા વિદ્યાધરના ઉત્તમ આમ્નાય (વંશ) માં વાંછિત આપનાર ચિંતામણી સમાન શ્રી પાદલિપ્ત સૂરિના વંશમાં શ્રી સ્કંદિલાચાર્ય થયા. અસંખ્ય શિષ્યોરૂપ માણિક્યના રેહણાચલ સમાન તે મુનિશ્વરે એકદા ગાડ દેશમાં વિહાર કર્યો. ત્યાં કેશલા ગામમાં નિવાસ કરનાર એક મુકુંદ નામે શ્રેષ્ઠ બ્રાહ્મણ કે જે સત્વમાં સાક્ષાત્ મુકુંદ (કૃષ્ણ) જે હતે. બાહા ભૂમિમાં વિચરતા સૂરિમહારાજની સાથે કઈ પ્રસંગે તે વિપ્રને સમાગમ થયે. કારણ કે સર્વ કાર્યોમાં સર્વની ભવિતવ્યતા તે જાગ્રતજ હોય છે. તેણે ગુરૂ પાસે અતિવેરા સુખકારી ધર્મ સાંભળ્યો. એટલે તે કહેવા લાગ્યો કે –“અનાર્ય દુર્જનેની જેમ અકાર્ય કરાવનાર તથા ભ્રમ ઉપજાવનાર ચિત્રોની જેમ વિષથી હું છેતરાયો છું. માટે હે ગુરૂરાજ ! હે આંતર શત્રુને વંશ કરનાર ! અને હે દયાના નિધાન પલાયન કરવામાં પણ કાયર એવા મને તે વિષયોથી સત્વર બચાવે.” એમ બોલતાં તે વિપ્રને જેનદીક્ષા આપીને ગુરૂ મહારાજે તેના પર પ્રસાદ કર્યો. કારણ કે સુકાર્યમાં ઉતાવળ કરવી જ સારી કહેલ છે. વિલંબ કરવાથી તેમાં અવશ્ય વિદ્ધ આવે છે. પછી એકદા ગુરૂ મહારાજ વિહાર કરતા કરતા લાટ દેશના મંડનરૂપ અને રેવાનદીની સેવાથી પવિત્ર થયેલ એવા ભગુકચ્છ (ભરૂચ) નગરમાં આવ્યા ત્યાં શ્રુતપાઠના મહાઘષથી આકાશને પ્રતિશબ્દિત કરતા, સાગર તરંગના ઘેર અવા૧૨ TIT TIL || III P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #204
--------------------------------------------------------------------------
________________ ( 90 ) શ્રી પ્રભાવક ચરિત્ર. જની જેમ દુ:ખ ઉપજાવતા, સ્વાધ્યાયને અભ્યાસ કરતા તથા વૃદ્ધપણને લીધે અત્યંત આગ્રહી બનેલા એવા મુકુંદ મુનિ નિદ્રાથી પ્રમાદી થયેલા અન્ય મુનિ એને અહર્નિશ જગાડવા લાગ્યા. ત્યારે બુદ્ધિશાળી એક યુવાન મુનિએ તેને શિખામણ આપતાં જણાવ્યું કે “હે મુનિ ! આ તમારા ધ્વનિથી જાગ્રત થયેલા હિંસક પ્રાણીઓ જીવવધ કરે, માટે સાધુએ ધ્યાનરૂપ ઊત્તમ અત્યંતર તપ આચરવું. હે સાધો ! શાંત સમયે વચનગને સંકોચ રાખવો તે ઉચિત છે.” એ પ્રમાણે સાંભળ્યા છતાં વૃદ્ધપણાથી ઉત્પન્ન થયેલ જડતાને લીધે શિક્ષાને આદર ન કરતાં તેજ પ્રમાણે તે મુનિ પ્રગટ રીતે ઘષ કરવા લાગ્યા. ત્યારે તેના નાદથી ભારે કંટાળી ગયેલ તે અણગાર પ્રથમ પિતાના તારૂણ્યને ઉચિત મૃદુ વાણીથી અને પછી તેના કૃત્યથી ઈષ્યા આવતાં કર્કશ વચનથી મુકુંદ મુનિને કહેવા લાગ્યા–“હે મુનિ! પિતાની અવસ્થાના અંતને ન જાણતાં ઉગ્ર પાઠના આદરથી આકુળ થયેલ તું મેગરાની લતાની જેમ મુશળને શી રીતે ફેલાવી શકીશ? - એ પ્રમાણે સાંભળતાં તે વૃદ્ધ મુનિ વિષાદ પામ્યા અને ચિંતવવા લાગ્યા કે“જ્ઞાનાવરણથી દૂષિત થયેલ મારા જન્મને ધિક્કાર છે. માટે હવે ઉગ્રતપથી સરસ્વતી દેવીનું હું આરાધન કરીશ, કે જેથી એ ઈષ્ય વચન પણ સત્ય થાય.” એમ ધારી નાલિકેરવસતિ નામના જીનાલયમાં સમર્થ એવી ભારતી દેવીનું આરાધન તેણે શરૂ કર્યું. ત્યાં દઢ વ્રતધારી સ્કુરાયમાન ધ્યાનાગ્નિથી જડતાની ભીતિને ટાળનાર, સમતાને ધરનાર, વિકલ્પરૂપ કાલુષ્ય (મલિનતા) નિરસ્ત થવાથી શુદ્ધ બુદ્ધિને પ્રગટાવનાર તથા શરીરે નિષ્કપ રહી મૂર્તિના ચરણ-કમળમાં પિતાની દષ્ટિને સ્થાપન કરનાર એવા તે વૃદ્ધ મુનિ શરીરના આધારરૂપ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરીને એક મુહૂર્તની જેમ એકવીસ દિવસ ત્યાં સ્થિર બેસી રહ્યા એટલે આ તેમના સત્વથી સંતુષ્ટ થયેલ ભારતી દેવી સાક્ષાત્ પિતે પ્રગટ થઈને મુનિને કહેવા લાગી કે–“હે ભદ્ર ! ઉઠ, હું પ્રસન્ન થઈ છું. તારા મનોરથ બધા પૂર્ણ થાઓ, હવે તને આલના નહિ થાય માટે તેને જે ઈષ્ટ હોય તે કર.” એ પ્રમાણે સરસ્વતી દેવીનું વચન સાંભળતાં તે મુનિ ઉડ્યા, અને પારણા માટે કોઈ ગૃહસ્થના ઘરે જતાં ત્યાં મુશળ તેમના જેવામાં આવ્યું. એટલે પૂર્વે યતિના મુખથી હાસ્ય–વચન સાંભળવાના અપમાનથી પોતે કરેલી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે તે ત્રાષિ બોલ્યા કે-“હે ભારતી! પ્રસાદથી જે અમારા જેવા પણ પ્રાણ થઈ વાદી થતા હોય, તો આ મુશળ પુષ્પિત થાઓ,” એમ કહીને મુનિએ પ્રાસુક જળથી મુશળને સિંચન કર્યું. જેથી તારાઓ વડે આકાશની જેમ તે તરત પલવિત અને પુષ્પોથી યુક્ત થયું. પછી મુનિ શેષ કરીને કહેવા લાગ્યા કે–“સસલાનું શંગ (શીંગડું), ઈન્દ્રધનુષ્યનું પ્રમાણ, શીતલ અગ્નિ, અને નિષ્પકંપ વાયુ-આ વાક્યમાં જે કઈને કઈ ગમતું ન હોય, તો વૃદ્ધ વાદી કહે છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #205
--------------------------------------------------------------------------
________________ શ્રી વૃદ્ધવાદીસરિ-ચરિત્ર (91) તે મારી સામે આવીને બેલે.” આ તેની પ્રતિજ્ઞાથીજ તે વખતના વાદીઓ બુદ્ધિમાં પ્રતિહત થઈ બધા શૂન્યમતિ જેવા બની ગયા. આથી ગુરૂએ ભારે વાત્સલ્યથી તેમને આચાર્યપદે સ્થાપ્યાં. કારણ કે પાત્રે નિયુક્ત થયેલ અર્થની જેમ ગુણો વૃદ્ધિ પામે છે. પોતે વૃદ્ધ છતાં જગતમાં તે વાદમુદ્રાથી વિભૂષિત થઈને વિખ્યાત થયા. તેથી તે વૃદ્ધ આચાર્ય વૃદ્ધવાદી એવી અન્વયયુક્ત પ્રસિદ્ધિને પામ્યા. એવામાં શ્રી જિનશાસનરૂપ કમળવનને વિકસિત કરવામાં ભાસ્કર સમાન એવા શ્રી સ્કંદિલાચાર્ય અનશન લઈને સ્વર્ગસ્થ થયા. એટલે ગચ્છરૂપ પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં કચ્છપ (કાચબા) સમાન એવા વૃદ્ધવાદી ગુરૂએ ગુણ સંતતિના સ્થાનરૂપ એવી વિશાલા નગરી ભણી વિહાર કર્યો. એ અરસામાં દારિદ્રયરૂપ અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન એવો વિક્રમાદિત્ય નામે રાજા રાજ્ય કરતો હતો. ત્યાં કાત્યાયન ગેત્રમાં ઉત્પન્ન થયેલ દેવર્ષિ બ્રાહ્મણ અને દેવશ્રીને પુત્ર સિદ્ધસેન નામે એક વિદ્વાન્ વિપ્ર પ્રખ્યાત હતે. સર્વ શાસ્ત્રોમાં પારંગત એ તે કઈવાર ત્યાં આવ્યા અને શ્રીમાન વૃદ્ધવાદીસૂરિને મળે. એટલે તેણે પ્રશ્ન કર્યો કે—હે મુનિનાથ! આજકાલ વૃદ્ધવાદી અહીં વિદ્યમાન છે ? ત્યારે ગુરૂ બેલ્યા–“હું પિતેજ તે વૃદ્ધવાદી છું, એમ સમજી લે.” ત્યાં સિદ્ધસેને કહ્યું–મારે વિદ્ધ ગાઝી કરવાની ઈચ્છા છે, માટે અહીં જ આપણે તે કરાવા બેસીએ, કે જેથી લાંબા વખતનો મારો સંકલ્પ સિદ્ધ થાય.” એટલે આચાર્ય બોલ્યા “જે એમ હોય, તો પિતાના હૃદયને સંતોષ પમાડવા માટે આપણે વિદ્વાનોની સભામાં શા માટે ન જઈએ? કારણ કે સુવર્ણની પ્રાપ્તિ થતી હોય, તે પિતળને કોણ ગ્રહણ કરે? એમ કહ્યા છતાં જ્યારે તેણે “મારે તે અહીંજ વાત કરે છે, એ પિતાનો કદાગ્રહ ન મૂકો, ત્યારે આચાર્યો એ વાત કબુલ કરી અને ગોવાળને તે વખતે સભાસદો બનાવ્યા. એટલે પ્રથમ સિદ્ધસેને પોતાને પક્ષ સ્થાપન કરતાં જણાવ્યું કે–સર્વજ્ઞ કઈ છે જ નહિ, કારણ કે આકાશપુષ્પના દષ્ટાંતની માફક પ્રત્યક્ષ, અનુમાદિક પ્રમાણોથી તે ઉપલબ્ધ નથી.” એમ કહીને તે મન રહ્યો. ત્યારે ગોવાળોને સંતોષ પમાડતાં વૃદ્ધવાદી કહેવા લાગ્યા કે આ સિદ્ધસેનનું કથન તમે કઈ સમજી શકયા કે નહિ?” તેઓ બોલ્યા–ઈરાની ભાષા જેવું અવ્યક્ત વચન શીરીતે સમજી શકાય?” એટલે વૃદ્ધવાદીએ જણાવ્યું—“હે ગોવાળ! એનું વચન હું બરાબર સમજી શક્યો છું. એ કહે છે કે જિન-વીતરાગ નથી,” માટે તમે સત્ય કહી બતાવે કે તમારા ગામમાં વીતરાગ સર્વજ્ઞ છે કે નહિ ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #206
--------------------------------------------------------------------------
________________ (992) શ્રી પ્રભાવક ચરિત્ર. ત્યારે તે બધા બોલી ઉઠયા કે– જૈન ચૈત્યમાં જિન સર્વજ્ઞ વિદ્યમાન છે, માટે એનું વચન મિથ્યા છે. આ પ્રમાણ વિનાના વિપ્ર વચનને અમે માન્ય કરતા નથી. પછી આચાર્ય પુનઃ કહેવા લાગ્યા કે –“હે વિપ્ર ! હું સત્ય વચન કહું છું, તે સાંભળ–અજ્ઞાતિશય ક્યાંક તરતમતામાં વિરામ પામે છે. પરમાણુંઓમાં જેમ ન્યૂનાધિકતા છે, તેમ અતિશયમાં પણ તે સ્કુટ છે. અને તે લઘુ કે ગુરૂતર, પર માણુ અને આકાશમાં પણ ઉપલબ્ધ છે. પ્રજ્ઞા અવધિ તે કેવળજ્ઞાન સિદ્ધજ છે. એ જ્ઞાન તો ગુણ છે, માટે વિચાર કરે, તેના આધારરૂપ કંઈ દ્રવ્ય પણ હોવું જ જોઈએ. તે આધારરૂપ દ્રવ્ય તેજ સર્વજ્ઞ છે. એમ સર્વશની એ સિદ્ધિ થઈ જ જાય છે.” એ પ્રમાણે વચન વિસ્તારથી વૃદ્ધવાદી સૂરિએ પિતાને પંડિત માનનાર એવા સિદ્ધસેન બ્રાહ્મણને જીતી લીધે કારણ કે આવા સમર્થ વિદ્વાન આગળ તે શું માત્ર છે ? . એવામાં હર્ષાશ્રુથી લોચનને આ બનાવતાં સિદ્ધસેન પણ કહેવા લાગે કેહે ભગવાન પ્રથમ તો તમે પોતે જ ખરેખરા સર્વજ્ઞ છે કે મને જીતી લીધે, તો હવે મેં પૂર્વે કરેલ પ્રતિજ્ઞા પ્રમાણે તમે મને શિષ્ય થવાની અનુમતિ આપે અર્થાત શિષ્ય બનાવે કારણ કે પૂર્વે મેં એવી પ્રતિજ્ઞા લીધી છે કે- જેને હું ઉત્તર આપવા અસમર્થ થાઉં, તેને શિષ્ય બનું. એટલે ગુરૂ મહારાજે પોતે તત્પર થયેલ એવા સિદ્ધસેન વિપ્રને જેન વિધિ પ્રમાણે દીક્ષા આપી, અને તેનું કુમુદચંદ્ર એવું નામ રાખ્યું. પછી બાણની જેમ પોતાની તીક્ષણ અને પ્રકૃષ્ટ પ્રતિભાના બળે સિદ્ધસેન મુનિ તે કાળના સર્વ સિદ્ધાંતના સત્વર પારંગામી થઈ ગયા. એટલે ગુરૂએ પ્રમેદપૂર્વક તેમને આચાર્યપદે સ્થાપન કર્યા. પૂર્વે તેમનું નામ તે પ્રસિદ્ધ હતું અને આ વખતે વધારે વિખ્યાત થયું. પછી ગુરૂ મહારાજે શ્રી સિદ્ધસેનસૂરિને ગચ્છ ભળાવીને પોતે અન્યત્ર વિહાર કર્યો. કારણ કે ગુરૂ દૂર રહીને જ શિષ્યને પ્રભાવ જુએ છે. - હવે એકદા શ્રી સિદ્ધસેનસૂરિ બાહ્ય ભૂમિકાએ જતા હતા, તેવામાં રાજમાગે થઈને જતા વિક્રમાદિત્ય રાજાના તે જોવામાં આવ્યા ત્યારે અલક્ષ્યરીતે રાજા એ તેમને પ્રણામ કર્યા. એટલે ઉંચા અવાજે ગુરૂએ તેને ધર્મલાભ આપે. આ તેમની દક્ષતાથી સંતુષ્ટ થયેલ રાજાએ પ્રીતિદાનમાં તેમને એક કોટિ સોનાહેર આપી અને પત્રમાં લેખ લખે કે– " धर्मलाभ इति पोक्ते, दूरादुद्धृतपाणये / सूरये सिद्धसेनाय, ददौ कोटिं नराधिपः" . એટલે-દુરથી હાથ ઊંચો કરીને ધર્મલાભ આપતાં શ્રી સિદ્ધસેનસૂરિને રાજા એ એક કટિ સેના મહાર આપી.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #207
--------------------------------------------------------------------------
________________ શ્રી વૃદ્ધવાદીસુરિ ચરિત્ર. (93) પછી રાજાએ આચાર્યને બોલાવીને નિવેદન કર્યું કે--“હું તમને દ્રવ્ય આપવા માગું છું.” ત્યારે ગુરૂ બેલ્યા-દ્રવ્ય લેવું અમને કપે નહિ. માટે તમે રૂચે તેમ કરે.” આથી રાજાએ ગરીબ સાધમી બંધુઓ અને સૈન્યના ઉદ્ધાર માટે તે દ્રવ્યને એક સાધારણ ભંડાર કર્યો. એક વખતે સિદ્ધસેન મુનીશ્વર ચિત્રકૂટ પર્વત પર આવ્યા, ત્યાં પર્વતના એક ભાગમાં એક સ્તંભ તેમના જેવામાં આવ્યા કે જે કાષ્ઠ, પત્થર કે માટીથી બનાવેલ ન હતો. ત્યારે વિચાર કરતાં તે એષિધના ચુર્ણને બનાવેલ તેમના જાણવામાં આવ્યા એટલે તેના રસ, સ્પર્શ અને ગંધાદિકની પરીક્ષાથી તથા મતિના બળથી ઓષધાઓળખીને તેમણે તેના વિરોધી ઔષધોને મેળવ્યાં અને તેના વતી વારંવાર ઘર્ષણ કરતાં તે સ્તંભમાં એક છિદ્ર કર્યું. એટલે ત્યાં હજારે પુસ્તકો તેમના જોવામાં આવ્યાં તેમાંથી એક પુસ્તક લઈ ઉઘાડતાં તેમાંના એક પત્રમાંની એક પંક્તિ તેમણે વાંચી જોઈ, તો તેમાં સુવર્ણસિદ્ધિનો યોગ જોવામાં આવ્યું તેથી વિસ્મય પામતાં બીજે એક લેક વાંચે, તેમાં સરસવથી સુભટે બનાવવાનું લખ્યું હતું. આથી વિશેષ હર્ષ પામી સાવધાન થઈને જેટલામાં આગળ વાંચવા લાગ્યા, તેવામાં શાસનદેવીએ તે પત્ર અને પુસ્તક હરી લીધું. કારણ કે કાળના દેષથી તેવા સમર્થ પુરૂષોની પણ તેવા પૂર્વગત ગ્રંથ વાંચવાની યેગ્યતા તેના જેવામાં ન આવી, પણ સત્તહાનિને સંભવ તેણે જોયે. પછી એકદા તે બંને વિદ્યાયુક્ત સિદ્ધસેન સૂરિ વિહાર કરતા પૂર્વ દેશના પ્રાંતમાં રહેલ કમરનગરમાં ગયા. ત્યાં પરાક્રમથી પ્રખ્યાત થયેલ એવો દેવપાલ નામે રાજા રાજ્ય કરતો હતો તે સત્વર શ્રી સિદ્ધસેન ગુરુને નમસ્કાર કરવા આવ્યો. એટલે આક્ષેપણું વિગેરે ચાર પ્રકારની ધર્મવ્યાખ્યાથી ગુરૂએ તેને પ્રતિબંધ પમાડ્યો અને મિત્રતામાં સ્થાપન કર્યો. એવામાં એકદા રૂપમાં કામદેવ સમાન અને અધર્મમાં મતિ રાખનાર એવા વિજયવર્મ રાજાએ તેને ઘેરી લીધે, અને અસંખ્ય અગ્રગામી સુભટો તેને ભારે પરાભવ પમાડયો ત્યારે દેવપાલ રાજાએ ગુરૂને વિનંતિ કરી કે હે દેવ ! આ રાજાના તીડની શ્રેણિ સમાન અભૂત સૈનિકે, અ૫ ભંડારવાળા એવા મારા સૈન્યને વિખેરી નાખશે. માટે તે સ્વામિન ! હવે આપજે મારા શરણરૂપ છે.” ત્યારે આચાર્ય બોલ્યા- હે રાજન! તું એ સંકટથી ભય ન પામ. હું પ્રાય: તેને પ્રતિકાર કરીશ.” પછી તેમણે સુવર્ણસિદ્ધિના યોગથી અગણિત દ્રવ્ય અને સરસવના યોગથી ઘણું સુભટો ઉત્પન્ન કર્યા. અથવા તે ગુરૂના પ્રસાદથી દેવપાલ રાજાએ શત્રુને પરાજિત કર્યો. કારણ કે તેવા ગુરૂની ઉપાસનાથી શું ન થાય? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #208
--------------------------------------------------------------------------
________________ ( 94) શ્રી પ્રભાવક ચરિત્ર પછી રાજાએ જણાવ્યું કે–“હે ભવતારક નાથ ! હું શત્રુના ભયરૂપ અંધકારમાં પડ્યો હતો, પણ સૂર્ય સમાન તમે તેમાંથી મારો ઉદ્ધાર કર્યો. માટે હે પ્રભે દિવાકર એવું આપનું નામ પ્રસિદ્ધ થાઓ. ત્યારથી સિદ્ધસેન દિવાકર એવા નામથી પ્રસિદ્ધ થયા. પછી રાજાને તે અત્યંત માનનીય થઈ પડ્યા. તેથી રાજા તેમને ભક્તિથી બલાત્કારે સુખાસન તથા હસ્તી વિગેરે ઉપર બેસારતો અને તે રાજભવનમાં જતા. એ હકીક્ત લોકોના મુખથી વૃદ્ધવાદીસૂરિના જાણવામાં આવી એટલે રાજસન્માનના ગર્વથી ભ્રમિત થયેલ મતિયુક્ત શિષ્યને શિક્ષા આપી ક્ષણવારમાં તેનો દુષ્ટ આગ્રહ દૂરકરવાને પોતાનું રૂપ છુપાવીને ગુરૂ કમરપુરમાં આવ્યા. ત્યાં રાજાની માફક સુખાસનમાં બેઠેલ અને બહુ લોકોથી પરવારેલ એવા સિદ્ધસેન શિષ્યને તેમણે રાજમાર્ગમાં જોયો. ત્યારે ગુરૂ તેને કહેવા લાગ્યા કે “તું બહુ વિદ્વાન છે. માટે મારા સંદેહને દૂર કર. તારી ખ્યાતિ સાંભળીને હું બહુ દૂર દેશાંતરથી આવ્યો છું.” એટલે સિદ્ધસેન રિએ કહ્યું-તારે જે પૂછવું હોય, તે પછ.” ત્યારે સમીપે રહેલા વિદ્વાને વિસ્મય પમાડતાં ગુરૂ ઉચ્ચ સ્વરે કહેવા લાગ્યા કે– “અછ8 મતોડદુ મન ઝારામ મમદુ.. मणकुसुमेहिं अच्चि निरंजणु हिंडहकाई वणेण वणु" // 1 // આ ગાથાને વિચાર કરતાં પણ અર્થ જાણવામાં ન આવ્યો, તેથી તેણે છેટે ઉત્તર કહીને જણાવ્યું કે–બીજું કંઈ પૂછો.” એટલે ગુરૂ બોલ્યા–“એજ ગાથાને વિચાર કરો.” આથી તેણે અનાદર પૂર્વક અસંબદ્ધ કંઈક કહી બતાવ્યું, કે જે ગુરૂએ માન્ય ન કર્યું, ત્યારે સિદ્ધસેન સૂરિએ કહ્યું-“તો પછી તમે એને અર્થ કહી બતાવે.” જેથી વૃદ્ધવાદી ગુરૂ કહેવા લાગ્યા–“હે ભદ્ર! તું સાવધાન થઈને સાંભળ કે જેથી તું માર્ગભ્રષ્ટ છતાં એનું તત્ત્વ સાંભળવાથી પુન: માર્ગને પામી શકે. તે આ પ્રમાણે– જેનું અલ્પ આયુષ્ય રૂપ પુષ્પ છે એવું મનુષ્યનું શરીર, તેના આયુખંડ રૂપ પુપને રાજસન્માનને ગર્વ રૂ૫ લાકડી વતી તોડ નહિ. આત્મા સંબંધી અને સંતાપને હરનારા એવા યમ, નિયમાદિ રૂપ બગીચાને ભાંગ નહિ. ક્ષમા, માદેવ, આર્જવ અને સંતોષાદિ મન પુષ્પોથી નિરંજનનું પૂજન કર. અર્થાત જેના અહંકારના સ્થાન જાતિ, લાભાદિ રૂપ અંજન દૂર થયેલ છે તથા સિદ્ધિપદને પ્રાપ્ત થયેલ એવા નિરંજનનું ધ્યાન ધર. મોહાદિ વૃક્ષઘટાથી ગહન એવા આ સંસાર રૂપ અરણ્યમાં એક સ્થાનથી બીજે સ્થાન શા માટે ભમે છે. આ એક અર્થ થયો. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #209
--------------------------------------------------------------------------
________________ શ્રી વૃદ્ધવાદીસુરિ-ચરિત્ર. ( 5 ) ( હવે બીજો અર્થ બતાવે છે)– અથવા અણુ એટલે અલ્પ ધાન્ય, તે અલ્પ વિષયપણાથી માનવદેહના પુપે સમજવાં. તે અ૫ પુષ્પી નરદેહના શીલાંગ મહાવ્રત રૂપ પુષ્પોને વિનાશ કર નહિ. મન રૂ૫ આરામને મરડી નાખ, એટલે ચિત્તના વિકલ્પજાળનો સંહાર કર. તથા મુક્તિપદને પ્રાપ્ત થયેલા નિરંજન વીતરાગ દેવની પુષ્પોથી અર્ચા ન કર, અર્થાત્ ગૃહસ્થને ઉચિત છકાય જીવનની વિરાધના રૂપ દેવપૂજામાં પ્રયત્ન ન કર. કારણ કે તે સાવદ્ય છે. કીર્તિની કામનાથી સંસાર રૂપ અરણ્યમાં શા માટે ભ્રમણ કરે છે, અર્થાત મિથ્યાવાદને તજી જિનેશ્વરે કહેલ સત્યમાં આદર કર. એ બીજે અર્થ બતાવ્યું. (હવે ત્રીજો અર્થ કહે છે)– અથવા તે કીર્તિના સ્યાદ્વાદ વચન રૂ૫ પુષ્પોને તોડ નહિ. તથા મનના અધ્યાત્મપદેશ રૂપ આરાને તોડી ન નાખ, અર્થાત્ ખાટી વ્યાખ્યાથી તેને વિનાશ ન કર, વળી રાગાદિ લેપરહિત નિરંજન મનની, સુગંધિ અને શીતળ સદુપદેશ રૂપ પુષ્પોથી પૂજા કર. અર્થાત મનને લાધ્ય બનાવ. તથા સંસાર રૂપ અરયના સ્વામી પરમ સુખી હોવાથી તે તીર્થકર છે તેમના શબ્દ-સિદ્ધાંત સૂત્રમાં ભ્રાંતિ શા માટે લાવે છે? કારણ કે તેજ સત્ય છે. માટે તેમાં જ પ્રેમ-ભાવના રાખવી જોઈએ. એ ત્રીજો અર્થ બતાવ્યા. ઈત્યાદિ શ્રી વૃદ્ધવાદી મહારાજે તે ગાથાના બુદ્ધિવર્ધક અનેક અર્થ બતાવ્યા પણ અમે જડ જેવા તે કેટલું સમજી શકીએ ? એ રીતે ગુરૂના ઉપદેશરૂપ મેઘના ગરવ અને વર્ષણના આડંબરથી સિદ્ધસેન સુરિની મનોભૂમિ બોધને લીધે અંકુરિત થઈ, એટલે તેમને વિચાર થયો કે –“મારા ધર્માચાર્ય વિના આવી શક્તિ બીજા કેઈમાં નથી.” એમ ધારી શિબિકાથી નીચે ઉતરીને તે ગુરૂના ચરણે ઢળી પડ્યા, અને કહેવા લાગ્યા કે–“ભાવ-શત્રુઓથી જીતાયેલા એવા મેં આપ ગુરૂની મોટી આશાતના કરી, આપ દયાળુ તે ક્ષમા કરો.” એ પ્રમાણે સાંભળતાં ગુરૂ બોલ્યા કે –“હે વત્સ! એમાં તારે દેષ નથી, આ સમય જ એવો છે. આ દુઃષમાકાળ શત્રુની જેમ પ્રાણીઓની સદ્ગતિને નાશ કરે છે. જેના સિદ્ધાંતનું પાન કરાવીને મેં તને સંપૂર્ણ તૃપ્ત કર્યો, છતાં મંદ અગ્નિવાળાને સિનગ્ધ ભજનની જેમ જે તું પણ જીર્ણ ન કરી શક્યા તે જડતારૂપ વાયુ, પનસા (નાસિકારોગ) તથા લેમ્પવાળા અને અલ્પ સત્વરૂપ અગ્નિવાળા અન્ય વિદ્યારૂપ અન્ન શી રીતે જીર્ણ કરી શકે? માટે હે ભદ્ર! ક્ષુધાતુર થયેલ તું પિતે, આપેલ શ્રુત, સંતેષરૂપ ઔષધથી વૃદ્ધિ પામેલ ધ્યાનરૂપ અંતર–અગ્નિવડે જીર્ણ કર, સ્તંભથકી પ્રાપ્ત થયેલ પુસ્તક તારી પાસેથી શાસન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #210
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. દેવીએ છીનવી લીધું. તે યોગ્ય કર્યું. કારણકે આજ કાલના છે તેવા પ્રકારની શક્તિને શું ઉચિત છે. " ગુરૂના મુખથી એ વચન સાંભળતાં સાધુશિરોમણિ સિદ્ધસેન કહેવા લાગ્યા કે અજ્ઞાનના દોષથી જે શિષ્યો દુષ્કૃત ન જ કરે, તો હે નાથ ! પ્રાયશ્ચિત્તના શાસ્ત્રો ચરિતાર્થ કેમ થાય ? માટે હે ભગવન્! અવિનિત એવા મને પ્રાયશ્ચિત્તથી શુદ્ધ કરે.’ ત્યારે વૃદ્ધવાદી ગુરૂએ વિચાર કરીને તેને આલોચના તપનું પ્રાયશ્ચિત્ત આપ્યું, પછી સિદ્ધસેન સૂરિને પિતાના પદે સ્થાપી, પોતે અનશનપૂર્વક આરાધના કરીને સ્વર્ગે ગયા એટલે સિદ્ધસેન મુની પણ શાસનની પ્રભાવના કરતા રાજાની અનુમતિથી વસુધાપર વિહાર કર્યો. એકદા બાલ્યાવસ્થાથી સંસ્કૃતના અભ્યાસી, કેવળજ્ઞાનીએ પ્રરૂપેલ પ્રાકૃતને વિષે આદરરહિત તથા પોતાના કષથી દૂષિત થયેલ એવા સિદ્ધસેનસૂરિએ લેકવાક્ય (લોકોના કહેવા ) થી તથા પિતાના સામર્થ્યથી સિદ્ધાંતને સંસ્કૃત બનાવવા માટે શ્રી સંઘને વિનંતિ કરી એટલે સિદ્ધાંતના પ્રભાવની મોટાઈને ન જાણતાં સંસ્કૃત માહિત થયેલ એવા તેમને સંઘના પ્રધાન પુરૂએ ચિત્તની કલુષતાને લીધે કર્કશ બનેલા વચનથી નિવેદન કર્યું કે-યુગપ્રધાન આચાર્યોના અલંકારને ધારણ કરનારા તથા આજ કાલના સાધુસમુદાયના મુગટ સમાન એવા આપ જેવા પૂજ્યની ચિત્તવૃત્તિમાં પણ જે અજ્ઞાનરૂપ શત્રુ આવીને ઉત્પાત કરશે, તે આજે અમારા જેવાની તો વાત જ શી કરવી? અમે પૂર્વના સંપ્રદાય થકી સાંભળેલ છે કે પૂર્વે ચિદંપૂર્વે સંસ્કૃત ભાષામાં હતા, તે પ્રજ્ઞાતિશયથી સાધ્ય હતા. આજે કાળના દોષથી તેને ઉશ્કેદ થયે અને હવે સુધર્મા સ્વામિએ કહેલ અગીયાર અંગ રહ્યા. બાળ, સ્ત્રી, મૂઢ, મૂખોદિ જનોના અનુગ્રહ માટે તે પ્રાકૃત ભાષામાં કર્યા. તો આપની એમાં અનાસ્થા કેમ છે? આતો વચન દેષથી તમે મોટું પાપ ઉપાર્જન કેયું. તેથી હવે એનું પ્રાયશ્ચિત તે શ્રુતના આધારે સ્થવિરેજ આપી શકે.” ત્યારે સ્થવિર બોલ્યા કે—જે બાર વરસ ગચ્છત્યાગ કરી, ગુપ્ત રેનસિંગે રહી દુરસ્ત તપ તપે, મહાદેષથી દૂષિત થયેલ આ મુનીંદ્રની એ પારાચિંક નામના પ્રાયશ્ચિતથી શુદ્ધ થાય તેમ છે, નહિ તે જિનાજ્ઞાની વિરાધનાજ છે. વળી તે દરમ્યાન જે શાસનની અદ્ભુત કાંઈ પ્રભાવના કરે તો તેટલા વરસની અંદર પણ પિતાનું પદ પામી શકે.” પછી શ્રી સંઘની અનુજ્ઞા લઈને સાત્વિકશિરોમણિ સિદ્ધસેનસૂરિએ પોતાના વ્રતને અવ્યકતપણે ધારણ કરતાં ગચ્છનો ત્યાગ કર્યો. એમ ભ્રમણ કરતાં તેમણે સાત વરસ વ્યતીત કર્યા.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #211
--------------------------------------------------------------------------
________________ શ્રી વૃદ્ધવાદિસૂરિ ચરિત્ર. ( 7 ) પછી એક વખતે વિહાર કરતાં કરતાં ઉજજયિની નગરીમાં આવ્યા. ત્યાં રાજમંદિરના દ્વાર પર આવીને તેમણે દ્વારપાલને જણાવ્યું કે –“હે ભદ્ર ! તું વિશ્વવિખ્યાત રાજાને મારા શબ્દોમાં મારી ઓળખાણ આપતાં નિવેદન કર કે– હાથમાં ચાર લેક લઈને આવેલ એક ભિક્ષુ-સાધુ આપને મળવા ઈચ્છે છે, તેને દ્વાર પર અટકાવી રાખેલ છે, માટે તે આવે કે પાછો ચાલ્યો જાય?” એટલે ગુણવંત પર પક્ષપાત ધરાવનાર રાજાએ તેમને બોલાવ્યા. ત્યાં તેણે દર્શાવેલ આસન પર બેસીને સિદ્ધસેન તેની સ્તુતિ કરતાં બોલ્યા કે— "अपूर्वेयं धनुर्विद्या भवता शिक्षिता कुतः માઘ સમતિ ગુ યાતિ હિતર” | ઝપી પાનવામા સપ્તરિ નારાશા | यद्यशोराजहंसस्य पंजरं भुवनत्रयम्" || 2 છે. " सर्वदा सर्वदोऽसीति मिथ्या संस्तूयसे बुधैः / નારય મિરે ઘઉં ન વત્તા પવિતા” | રૂ . : “મમેકને મ્યઃ શત્રુ વિધવા ददासि तच्चते नास्ति राजश्चित्रमिदं महत" // 4 // હે રાજન ! આ અપૂર્વ ધનુર્વિદ્યા તું કયાંથી શીખ્યો કે જેમાં માર્ગણ (બાણ કે યાચક) સમૂહ પાસે આવે છે અને ગુણ (ધનુષ્યની દેરી અથવા યશ) દ્વિર દિગંત સુધી જાય છે. 1 આ સાતે સમુદ્રો જળપાન કરવામાં કુરંક જેવા છે, તેથી જેના યશરૂપ રાજહંસને ત્રણે ભુવન પાંજરા તુલ્ય છે, અર્થાત્ ત્રણે ભુવનમાં જેને યશ ગાવાઈ રહ્યો છે. 2 હે રાજન ! તું સર્વદા સર્વ ઈચ્છિતને આપનાર છે, એમ પંડિત જનો જે તારી સ્તુતિ કરે છે, તેમિથ્યા છે કારણ કે શત્રુઓને તે પીઠ નથી આપી અને પરરમણુઓને વક્ષસ્થળ નથી આપ્યું. 3 હે રાજન ! અનેક શત્રુઓને સદા કાયદા પ્રમાણે તું એક ભય જ આપે છે, છતાં તે તારી પાસે ઉપસ્થિત નથી, આ એક મોટા આશ્ચર્યની વાત છે. અર્થાત્ તું સદા નિર્ભય છે. 4 એ પ્રમાણે તે ભારે યશસ્વી રાજાની સ્તુતિ કરતાં રાજા પ્રસન્ન થઈને ગુરૂને કહેવા લાગ્યા કે “અહો! જ્યાં તમે બિરાજમાન છે, તે સભા ધન્ય છે, માટે તમારે સદા મારી પાસે રહેવું.’ એમ રાજાના સન્માનથી અને આગ્રહથી સિદ્ધ 13: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #212
--------------------------------------------------------------------------
________________ (98) સેન સૂરિ ત્યાં રહ્યા. એવામાં એક વખતે તે દક્ષ સૂરિ રાજાની સાથે શિવમંદિરમાં ગયા ત્યાં તેના દ્વારથકી જ તે પાછા વળ્યા, એટલે રાજાએ પ્રશ્ન કર્યો કે -" તમે દેવની અવજ્ઞા કેમ કરો છો ? નમસ્કાર કેમ કરતા નથી?” . ત્યારે આચાર્ય બાલ્યા કે –“હે રાજન ! સાંભળ–તું મહા પુણ્યશાળી પુરૂષ છે, તેથી હું તારી આગળ કહું છું, કારણ કે અજ્ઞ પુરૂષો સાથે વાદ કરતાં કેણ કંઠશેષ કરે ? એ શંકર મારા પ્રણામને સહન કરી શકે તેમ નથી, તો હું કેમ પ્રણામ કરૂં ? જે મારા પ્રણામને સહન કરે, તે દેવોજ બીજા છે. એમ સાંભળતાં કેતુકી રાજાએ તરત જણાવ્યું કે - “તમે પ્રણામ કરે, તેથી શું થવાનું છે? વળી તમારા પ્રણામને એવા અન્ય દેવો પણ મને બતાવો” એ પ્રમાણે આગ્રહ કરતા રાજાને ગુરૂએ કહ્યું કે હે ભૂપ! કંઈ ઉત્પાત થાય, તો મારો દોષ નહિ.” ત્યારે રાજા બોલ્યા કે–ખરેખર! પરદેશી લેકે કંઈ આશ્ચર્ય થાય તેવું જ બોલે છે. હે ઋષિ ! દેવે શું ધાતુયુક્ત શરીરને ધારણ કરતા એવા મનુષ્યના પ્રણામને સહન કરવામાં અસમર્થ હશે ?" એ પ્રમાણે સાંભળતાં સિદ્ધસેન ગુરૂ શિવલિંગની સમક્ષ બેસીને ઉંચા અવાજે સ્તુતિના લોક કહેવા લાગ્યા - હે નાથ ! એક તમે જેમ ત્રણે જગતને સમ્યક્રરીતે પ્રકાશિત કર્યા, તેમ અન્ય સમસ્ત તીર્થાધિપતિઓએ પ્રકાશિત કર્યો નથી. અથવા તે એક ચંદ્રમા પણ જેમલેકને પ્રકાશિત કરે છે, તેમ ઉદય પામેલ સમગ્ર તારાઓ પણ શું પ્રકાશી શકે? તમારા વાક્યથી પણ જે કેાઈને બાધ ન થાય, તે એ મોટા આશ્ચર્યની વાત છે. જેવું કાંઈ નથી. કારણ કે ભાસ્કરના કિરણે સ્વચ્છ છતાં સ્વભાવે મલિન મનવાળા ઘુવડને તે અંધકારરૂપ ભાસે છે.” ઈત્યાદિન્યાયાવતારસૂત્ર, શ્રી વીરસ્તુતિ, તથા બત્રીશ બત્રીશ કનાપ્રમાણવાળી બીજી પણ ત્રીશ સ્તુતિએ તેમણે બનાવી. પછી ચુમાળીશકની એક સ્તુતિ રચી કે જે અત્યારે જિનશાસનમાં કલ્યાણ મંદિરના નામથી વિખ્યાત છે. એનો અગીયારમેક બેલતાં ધરણે પિતે ત્યાં આવ્યો. કારણ કે તેવા દ્રઢ ભકિતધારી સમર્થ પુરૂષને શું અસાધ્ય હાય ? એટલે તેના પ્રભાવથી શિવલિંગમાંથી ધુમાડો નીકળવા લાગ્યા કે જેથી નિબિડ ધૂમસમૂહને લીધે મધ્યાહુકાળે રાત્રિ જેવો દેખાવ થઈ રહ્યો. અને તેથી આકુળવ્યાકુળ થઈને ભાગવાને ઈચ્છતા લોકોને પડ્યા. પછી જાણે લેકેની દયાને લીધે જ તે લિંગમાંથી, સમુદ્રમાંના આવર્તની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #213
--------------------------------------------------------------------------
________________ શ્રી વૃદ્ધવાદિસૂરિ ચરિત્ર. અથડામણથી પ્રગટ થયેલ વડવાનલ સમાન જવાળાઓ નીકળવા લાગી. ત્યારપછી પુરૂષોત્તમ (કૃષ્ણ) ના હૃદયમાં રહેલ કસ્તુભમણિની જેમ તેમાંથી શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમા પ્રગટ થઈ. એટલે પરમભકિતથી પ્રભુને સ્તુતિપૂર્વક પ્રણામ કરીને સિદ્ધસેન ત્રાષિ બોલ્યા કે –“હે રાજનઆ મુતાત્મા દે મારા પ્રણામને સહન કરી શકે.” - એ પ્રમાણે વિક્રમાદિત્ય રાજાને પ્રતિબંધ પમાડતાં પ્રવેશાદિ મહોત્સવથી તેમણે વિશાલા નગરીમાં જિનશાસનની પ્રભાવના કરી. તેથી સંઘે તેમના બાકી રહેલ પાંચ વર્ષ મૂકી દીધાં અને શ્રીમાન સિદ્ધસેન દિવાકરને પ્રગટ કર્યા. ત્યાં કેટલાક કાળ ફણાવલિ શિવલિંગની ઉંચે રહી અને લોકો તેની પૂજા કરતા, પણ પાછળથી તે સ્થાન મિથ્યાત્વીઓના હાથમાં ગયું. હવે એકદા બલાત્કારથી રાજાની અનુમતિ લઈને અપ્રતિબદ્ધ બુદ્ધિવાળા તથા શ્રી સંઘરૂપ સરોવરમાં કમળ સમાન એવા શ્રી આચાર્ય મહારાજે ત્યાંથી વિહાર કર્યો. ગીતાર્થ મુનિઓની સાથે દક્ષિણ દિશામાં વિહાર કરતાં તે ભગ કચ્છ નગરની પાસેના ભૂમિપ્રદેશમાં પહોંચ્યા. ત્યાં નગર અને ગામડાઓની ગાયોનું રક્ષણ કરનારા ગોવાળે હતા, તેઓ ધર્મ સાંભળવાની ઈચ્છાથી ગુરૂ મહારાજ પાસે આવ્યા, અને કહેવા લાગ્યા કે -" હે પૂજ્ય! ક્યાં પણ વિસ્મય ન પામેલા એવા અમને તમે શાંતિ પમાડે.” ત્યારે ગુરૂ બોલ્યા- “અમે લાંબા વખતથી વિહાર કરતાં માર્ગમાં શ્રમ પામ્યા છીએ, તો શું બોલીને તમારે ખેદ દૂર કરીએ? છતાં તમારે આગ્રહ છે, તેથી અહીં વૃક્ષ છાયામાં વિસામે લઈ ગેરસ સમાન ધર્મવ્યાખ્યાન અમે તમને આપીશું.' પછી તે અજ્ઞજને સમજી શકે તેમ તાલમાનથી તાળી દેતા અને ભમતા ભમતા આચાર્ય તેમને પ્રતિબંધ પમાડવા માટે તરત પ્રાકૃત રચનાથી ગાથા બનાવીને કહેવા લાગ્યા. કારણ કે તેવા સામાન્ય લોકોને તેવી ભાષાજ ઉચિત છે તે આ પ્રમાણે " नवि मारियइ नवि चोरियइ, परदारह संगु निवारियइ / थोवहवि थोवं दाअइ, तनु सग्मिटु गुटुगुजाईइ " // 1 // આ તેમની પ્રાકૃત ગાથાથી તે ગોવાળે પ્રતિબંધ પામ્યા, જેથી તેમણે ત્યાં ધન ધાન્યાદિકથી પૂર્ણ એવું તાલારાસીકનામનું ગામ વસાવ્યું. એટલે આચાર્યો ત્યાં એક ઉન્નત જિન મંદિર કરાવીને તેમાં શ્રીકૃષભદેવ પ્રભુની પ્રતિમા સ્થાપન કરી. અચલ પ્રતિષ્ઠાવાળા તે ભવ્ય મંદિરના અદ્યાપિ ભવ્યજને દર્શન કરી પાવન થાય છે, કારણ કે તેવી પ્રતિષ્ઠા ઇંદ્રથી પણ ચલાયમાન ન થાય. એ પ્રમાણે ત્યાં પ્રભાવના કરી ગુરૂ મહારાજ ભૃગુપુરમાં ગયા. ત્યાં બલમિ | || TTTTTTT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #214
--------------------------------------------------------------------------
________________ (100) શ્રી પ્રભાવક ચરિત્ર. ત્રને પુત્ર ધનંજય નામે રાજા હતો. તેણે ભક્તિ પૂર્વક આચાર્ય મહારાજને આદર સત્કાર કર્યો. . એવામાં એકદા મયદા રહિત સમુદ્ર સમાન શત્રુઓએ આવીને તે રાજાના નગરને ઘેરી લીધું. એટલે પોતાની પાસે અલ્પ સૈન્ય હોવાથી તે ભયભીત થઈને ગુરૂના શરણે આવ્યો. ત્યારે આચાર્યો એક શેર સરસવ મંત્રીને તેલના કુવામાં નાખ્યા. એવામાં તે સરસવ અસંખ્ય પુરૂષ બનીને કુવામાંથી બહાર આવ્યા. તેમણે શત્રુસૈન્યને ભગ્ન કર્યું અને શત્રુઓને પરાસ્ત કર્યા. આથી તેમનું સિદ્ધસેન એવું અન્વયયુક્ત શ્રેષ્ઠ નામ સાર્થક થયું. પછી ત્યાં રાજાએ વૈરાગ્યથી તેમની પાસે દીક્ષા લઈ લીધી. એમ દક્ષિણ દેશમાં શાસનની: પ્રભાવના કરતા સિદ્ધસેનસૂરિ કવિઓમાં અગ્રપદને પામતા તે પ્રતિષ્ઠાન નગરમાં આવ્યા. ત્યાં પિતાનું આયુષ્ય ક્ષીણ થયેલ જાણી, ચોગ્ય શિષ્યને પિતાના પદે સ્થાપી, અનશન લઈને શ્રી સિદ્ધસેન દિવાકર સંઘને અનાથપણાનું દુ:ખ પમાડતાં તે સ્વર્ગે ગયા. કારણ કે તેવા પુરૂષને વિરહ થતાં કયે સચેતન દુ:ખ ન પામે ? એવામાં એક વૈતાલિક-ચારણ તે નગરથી વિશાલા નગરીમાં ગયો. ત્યાં સિદ્ધસેનગુરૂની સિદ્ધશ્રી નામની બહેનને તે મળ્યો. એટલે ગુરૂ યાદ આવવાથી નિરાનંદ પણે તે કને પૂર્વાર્ધ બે -- ! ! !" ___ " स्फुरन्ति वादिखद्योताः साम्प्रतं दक्षिणापथे" એટલે--અત્યારે દક્ષિણ દેશમાં વાદીરૂપ ખદ્યોત (ખજુઆ) સ્કૂરાયમાન થઈ રહ્યા છે.' છે એમ સાંભળતાં તે પિતાની મતિના અનુમાનથી ઉત્તરાર્ધ બનાવીને બોલી કે, . પી“ નૂનમર્તગત વાલી, સિદ્ધનો વિવાર” છે ? એટલે–ખરેખર ! વાદી સિદ્ધસેન દિવાકર (સૂર્ય) અસ્ત (મૃત્યુ) પામ્યા હોય એમ લાગે છે.” પછી સિદ્ધશ્રીએ પણ પોતાના શરીરની નશ્વરતાનો વિચાર કરીને અનશન કર્યું અને ગીતાર્થ મુનિ પાસે આરાધના કરતાં તે સદ્ગતિને પામી. - શ્રી પાદલિપ્તસૂરિ તથા શ્રી વૃદ્ધવાદી ગુરૂ વિદ્યાધરવંશના મુખ્ય શાસન કર્તા કહેવાય છે. શ્રી વિક્રમ સંવતના દોઢ વર્ષ જતાં શ્રાવક, સમળી વિહારને તથા ગિરનાર પર્વતની મુગટ સમાન શ્રી નેમિનાથના મંદિરનો ઉદ્ધાર કરાવતાં ત્યાં વર્ષાકાળને લીધે પડી ગયેલ મઠમાંની પ્રશસ્તિ થકી આ ઉધૃત કરેલ છે. , એ પ્રમાણે પ્રાચીન કવિઓએ રચેલા શાસ્ત્રમાંથી કંઇક સાંભળી શ્રી વૃદ્ધ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #215
--------------------------------------------------------------------------
________________ - - શ્રી વૃદ્ધવાદિસૂરિ-ચરત્ર. ( 101 ) વાદી આચાર્ય તથા શ્રીસિદ્ધસેન દિવાકર વાદીંદ્ર એ બંનેનું ચરિત્ર કિંચિત્ વર્ણવી બતાવ્યું. તે ભવ્યાત્માઓને બુદ્ધિદાયક અને પ્રદદાયક થાઓ. શ્રીચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ અને લક્ષમીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસુરિએ મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્નસૂરિ શોધેલ શ્રી પૂર્વષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રીવૃદ્ધવાદી તથા સિદ્ધસેનસૂરિના સુચરિત્રરૂપ આ નિર્મળ આઠમું શિખર થયું. ઈતિ-શ્રી વૃદ્ધવાદીસૂરિ-પ્રબંધ. =- અમુલ્ય જૈન સાહિત્ય -- શ્રી પંચપ્રતિક્રમણ સૂત્ર અર્થ સહિત. મૂળ, ભાવાર્થ, વિશેષાર્થ, નોટ વગેરે. તદન શિક્ષણની પદ્ધતિએ નવી શૈલીથી અર્થ વગેરે સહિત રચના, બાળક બાળકીઓ જલદીથી મૂળ તથા અર્થ સરલ રીતે શીખી શકે તેવી રીતે તૈયાર કરી છપાવેલ છે. શાલાઓ માટે ખાસ ઉપયોગી. વધારે લખવા કરતાં મંગાવી ખાત્રી કરો. કિ. રૂા. 1-12-0 મુદ્દલ કિંમત પિોટેજ જુદું. - શ્રાવક ઉપયોગી ખાસ ગ્રંથ.” “શ્રી આચારપદેશ ગ્રંથ. આચાર એ પ્રથમ ધર્મ છે એમ શાસ્ત્રકારો કહે છે, તે શું છે તે આ ગ્રંથમાં બતાવેલ છે. રાત્રિના ચતુર્થ પહેરે (બ્રહ્મમુહૂર્ત વખતે) શ્રાવકે જાગ્રત થઈ શું ચિંતવવું ? ત્યાંથી માંડાને આખા દિવસની તમામ વ્યવહારિક તેમજ ધાર્મિક કરણ કેવા આશયથી તથા કેવી વિધિથી શું કરવી ? રાત્રિએ શયનકાળ સુધીમાં, મન, વચન, કાયાની શુદ્ધિપૂર્વક ધર્મ આજ્ઞાઓના પાલન તરીકેનું આચાર વિધાન કેવું હોવું જોઈએ ? વગેરે અનેક ગૃહસ્થ ઉપયોગી જીવનમાં પ્રતિદિન આચરવા યોગ્ય સરલ, હિતકર યેજના આ ગ્રંથમાં બતાવેલ છે. શ્રાવકધર્મને માટે જીદગીની શરૂઆતથી વ્યવહાર અને ધર્મના પાલન માટે પ્રથમ શિક્ષારૂપ આ ગ્રંથ છે, ખરેખર જેન થવા માટે એક ઉત્તમ કૃતિ છે કોઈ પણ જેન નામ ધરાવનાર વ્યક્તિ પાસે તેની પાસે તેના પઠન પાઠન માટે આ ગ્રંથ અવશ્ય હોવો જોઈએ. કિમત મુદલ રૂા. 0-8-0 માત્ર આઠ આના પોસ્ટેજ જુદું. શ્રી ધર્મરત્ન પ્રકરણ.” સર્વ ધર્મ સ્થાનની ભૂમિકારૂપ એકવીશ શ્રાવકના ગુણનું વર્ણન, ભાવશ્રાવકના લક્ષણે, ભાવસાધુના લક્ષણો, સ્વરૂપ અને ધર્મરત્નનું અનંતર, પરંપર ફળ, અનેક વિવિધ અઠ્ઠાવીશ કથાઓ સહિત આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. પ્રથમથી છેવટ સુધીના તમામ વિષયો ઉપદેશરૂપી મધુર રસથી ભરપૂર હોઈ તે વાંચતાં વાચક જાણે અમૃતરસનું પાન કરતા હોય તેમ સ્વાભાવિક જણાય છે. વધારે વિવેચન કરતાં તે વાંચવાની ખાસ ભલામણ કરવામાં આવે છે. કિમત રૂ 1-0-0 પિસ્ટેજ જુદું. લખો - =શ્રી જેન આત્માનંદ સભા–ભાવનગર:– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #216
--------------------------------------------------------------------------
________________ (હ) શ્રી હરિભદ્ર સૂરિ–વંધ. કઈ દય પામતી મતિના મદ રૂપ શેવાલને ભેદવામાં બદ્ધલક્ષ, પિતાની આ ઉ] શક્તિથી અષ્ટાપદ (એક જંગલી પશુ વિશેષ ) ની જેમ શત્રુઓને હજી હઠાવનાર તથા ગુરૂની જેમ ઉદય પામતા અંગ (આગમ) ની સંપત્તિ છે યુક્ત એવા શ્રી હરિભદ્ર સૂરિ જયવંત વર્તે છે. વક એ શ્રી હરિભદ્ર સૂરિના સત્ત્વને લઈને કામ, મોહ-શત્રુ રૂપ મહાસાગરનો અત્યંત ધ્વંસ કરવાથી વિખ્યાત થયેલ, ચિર પરિચયથી પ્રગટ થયેલ ગાઢ મિથ્યાત્વરૂપવિંધ્યાચલની વૃદ્ધિને અટકાવનાર તથા જૈન મુનિરાજેમાં શોભતા એવા અગત્ય રૂ૫ હું બાળપણથી પોતાની અલ્પમતિની દરકાર ન કરતાં તે સૂરિનું શ્રેષ્ઠ ચરિત્ર કહું છું. પણ સમસ્ત અમાવાસ્યાની રાત્રે ઉપકાર કરવાથી ચંદ્રમાએ જાણે સૂર્યને નિમંત્રણ કરેલ હોય એવો રતસમૂહ જ્યાં રાત્રે પિતાની ચળકતી કાંતથી દિશાઓને પ્રકાશિત કરતો હતો. જગતને ઉપકાર કરનારા સૂર્ય ચંદ્રને બહિષ્કૃત કરવાથી જ્યાં મેરૂપર્વત શિથિલ દેખાતો હતો અને પોતાના શિર (શિખર) પર નિવાસ આપવાથી વિદ્યાધરીઓએ જેને આશ્રય કર્યો એવો ચિત્રકૂટ નામે પર્વત છે. અસંખ્ય ઉત્તમ પુરૂષ અને શ્રીમંતાની લીલાના સ્થાન રૂપ તથા મોટા સાત્વિક પુરૂષના આશ્રય રૂ૫ અને તેથી ત્રણે જગતને તૃણ સમાન માનનાર એવું ત્યાં ચિત્રકુટ નામે પ્રવર નગર છે. ત્યાં જિતારિ નામે રાજા હતો, તે જાણે પિતાનું બીજું શરીર ધારણ કરીને હરિ પોતે આવેલ હોય તથા ક્ષિતિતલનું રક્ષણ કરવામાં જે દક્ષ હતો અને અસુરના સ્વામીને ભેદવાથી જેણે પોતાનું નામ અક્ષત કર્યું હતું. ત્યાં અત્યંત કુશળ મતિવાળે અને રાજાને માનનીય એ હરિભદ્ર નામે પુરોહિત હતો કે જે ચંદ વિદ્યામાં પ્રવીણ અને અગ્નિહોત્રી હતો. તે પિતાની મતિના મહા ગર્વથી પૃથ્વી, જલ અને આકાશમાં રહેતા બુધજનેને પરાભવ કરવાને ઈચ્છતે અને તેથી જયાભિલાષી એવો તે કેદાળી, જાળ અને નિસરણી એ ત્રણ વસ્તુને ધારણ કરતો હતો. વળી શાસ્ત્રના પૂરથી વખતસર જઠર ફટી જશે” એમ સમજીને ઉદર ઉપર તે સુવર્ણ પટ્ટી બાંધત અને “આ જંબુ દ્વીપમાં મારી સમાન કોઈ બુદ્ધિશાળી નથી " એમ જણાવવાને તે જંબુલતાને IIIIIIIIII IIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #217
--------------------------------------------------------------------------
________________ શ્રી હરિભદ્રસુરિચરિત્ર. ( 103 ) ધારણ કરતો હતો. વળી તેણે સુજ્ઞ જનોને દસ્તર એવી પ્રતિજ્ઞા કરી કે– આ પૃથ્વી પર જેનું વચન હું ન સમજી શકું, તેને હું શિષ્ય થાઉં.” આવા ગર્વથી કળિકાળમાં તે પોતાને સર્વજ્ઞ માનતા હતા. એકદા ઘણા પાઠકો અને બ્રહ્મચારીઓથી પરવરેલ હરિભદ્ર પુરોહિત સુખાસનમાં બેસીને માર્ગે જતો હતો, તેવામાં ગંડસ્થળ પર ભમરાઓથી વ્યાસ, મદજળના કર્દમથી પૃથ્વીને દુર્ગમ કરનાર, દુકાને અને મકાનને ભાંગવાથી લકોને ભારે શેકમાં આકુળવ્યાકુળ બનાવનાર, કુમરણના ભયથી ગભરાઈ ગયેલા અને ઉતાવળે ભાગતા દ્વિપદ તથા ચતુષ્પદથી માર્ગને શૂન્ય કરનાર, વ્યાકુળ થયેલા પશુ પક્ષીઓ ભયાનક કોલાહલથી ગૃહસ્થ જનને ભારે ખેદ પમાડનાર તથા પોતાના શિરને ત્વરિત ધુજાવવાથી સુભટો અને ઘોડેસ્વારોને કંપાવનાર એ એક ગજરાજ તેના જેવામાં આવ્યું. એટલે ઉંચા વૃક્ષના શિખરથી જેમ વાનર કુદે, તેમ સત્વર ત્યાંથી નીચે ઉતરી પુપે એકઠા કરીને તેણે સૂર્યનું પૂજન કર્યું અને પછી ચંચળ સ્વભાવને લીધે તે વિપ્ર એવી રીતે જિનમંદિરમાં પેઠે, કે દરવાજાની કમાન જેવા ઉચે દષ્ટિ કરતાં ભગવંત તેના જેવામાં આવ્યા. એટલે ઉત્તમ તત્ત્વાર્થને ન જાણનાર એવા તે વિપ્રે ભુવનગુરૂ પર પણ આક્ષેપ કરતાં ઉપહાસ વચન જણાવ્યું કે વપુર તવાવ ૫છું મિદાગમનની નહિ વોટરપંથેડ્ય તકમતિ શકતા ? એટલે–“તારૂં શરીરજ મિષ્ટાન્ન ભજનને સ્પષ્ટ કહી બતાવે છે. કારણ કે કેટર (પોલાણ) માં અગ્નિ હોવા છતાં વૃક્ષ લીલું કદિ ન રહે.” પછી માર્ગમાં ભમતા છોકરાઓને જોતાં હાથીને બીજે માગે, નિકળી ગયેલ સમજીને જગતમાં બધાને તૃણુ સમાન માનતો તે પુરોહિત પોતાના ઘરે આવ્યો. ત્યારબાદ એક બે દિવસ રહીને રાજભવનમાં મંત્ર વિધિ સમાપ્ત કરી અર્ધરાત્રે તે પિતાના ઘર ભણું આવતો હતો, તેવામાં વૃદ્ધ સ્ત્રીને મધુર સ્વર તેના સાંભળવામાં આવ્યો. એટલે તીવ્ર બુદ્ધિશાળી અને સ્થિર પ્રતિજ્ઞાવાળે તે ધ્વનિરહિત શાંત સમયે તે ગાથાને અવધારતાં વિચાર કરવા લાગ્યા. પણ કૃતના વિષમ અર્થથી કદર્શિત થયેલ તે ગાથાનો અર્થ કઈ રીતે સમજી ન શકયો. તે ગાથા આ પ્રમાણે છે - " चक्किदुगं हरिपणगं, पणगं चक्कीण केसवो चक्की। केसवचक्की केसवदु, चक्की केसीय चक्कीय" // 1 // પ્રથમ બે ચક્રવતી થયા, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચકી, તે પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #218
--------------------------------------------------------------------------
________________ (14) શ્રી પ્રભાવક ચરિત્ર. એક વાસુદેવ અને ચકી, તે પછી કેશવ અને ચક્રવતી, ત્યારબાદ કેશવ અને બે ચક્રવતી, પછી કેશવ અને છેલા ચક્રવતી થયા.” એ પ્રમાણે ગાથા સાંભળતાં હરિભદ્ર પુરોહિત કહેવા લાગ્યો કે—હે અંબા! આ ચક ચક જેવું તમે બહુવાર બોલ્યા. છે ત્યારે સાધ્વીએ ચગ્ય ઉત્તર આપ્યો કે--હે પુત્રક ! સાંભળ, આ ભીના છાણથી લીધેલ જેવું નથી.” એમ તેમના મુખથી સદુત્તર સાંભળતાં તે ચમત્કાર પામીને કહેવા લાગ્યા કે “હે માતા ! તમે જે બેલ્યા. તેને અર્થ મને કહી સમજાવો. હું તમારા કથનને અર્થ સમજી સકતા નથી.” એટલે સાધ્વીએ જણાવ્યું -“જિનાગમોનો અભ્યાસ કરવાની અમને ગુરૂની અનુમતિ છે, પણ તેનું વિવેચન કરવાની આજ્ઞા નથી. માટે જે અર્થ જાણવાની તારી ઈચ્છા હોય તો અમારા ગુરૂ પાસે જા.” એ પ્રમાણે સાંભળીને પિતાના દર્પને દૂર કરતાં પુરોહિત ચિંતવવા લાગ્યો કે –“મહાપુરૂષોને પણ પ્રાપ્ય એવા આ શાસ્ત્રમાં મતિને ગતિ મળી શકે તેમ નથી. માટે આ સાધ્વી જેન ગૃહસ્થના મકાનના ઉપલા મજલા પર જાય છે, ત્યાં જૈન મુનિઓ એના ગુરૂ લાગે છે, તો તે પણ મારે વંદનીય છે. વળી હવે તો મારે સર્વ ત્યાગ કરવાનો વખત આવે, કારણ કે વચનની પ્રતિષ્ઠા (પ્રતિજ્ઞા) દુર્લંઘનીય છે,” એમ વિચાર કરતો તે પોતાના સ્થાને આવ્યો અને ત્યાં જાગરણ કરતાં તેણે રાત પૂરી કરી. હવે પ્રભાતે તેમાં જ એકતાન રહેલ પુરોહિત પ્રથમ ત્યાં જિનમંદિરમાં ગયા અને વિતરાગના પ્રતિબિંબને હદયમાં વસાવવા માટે બાહ્ય જિનબિંબને જોઈને પણ હર્ષ પૂર્વક તે સ્તુતિ કરવા લાગે-- છે ! “વપુર તવાવ, માવન! વીતરાગતામૃત - ન હિ વોટરશેડનૌ, તર્મવતિ શાસ્ત” | I “હે ભગવાન ! તમારી મૂર્તિજ વિતરાગપણને કહી બતાવે છે. કારણ કે કેટરમાં અગ્નિ હોવા છતાં વૃક્ષ લીલું કદાપિ ન હોઈ શકે.” પછી અભિમાનથી કદઈના પામેલ તે પિતાની પૂર્વ જીંદગીને નિરર્થક માનવા લાગ્યા. ત્યાં મંડપમાં બિરાજમાન જૈનાચાર્ય તેના જવામાં આવ્યા. એટલે હરિ (ઇંદ્ર) ની જેમ વિબુધે (પંડિત) ને વંદનીય તથા સમતાના નિધાન એવા સાધુએથી સેવાતા તે ગુરૂને જોતાં ભારે સંતુષ્ટ થયેલ તે પુરોહિતની કુવાસનાને અંત આવ્યો. ત્યાં ક્ષણવાર તે સ્તબ્ધ બની ગયા. એવામાં ગુરૂ વિચા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #219
--------------------------------------------------------------------------
________________ શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર (15) રવા લાગ્યા કે “અહો ! આ તો તેજ વિપ્ર લાગે છે કે જે પોતાના શાસ્ત્ર અને મંત્રોમાં ભારે બુદ્ધિમાન, રાજમાન્ય અને યશસ્વી તરીકે પ્રખ્યાત છે. વળી મદન્મત્ત ગજરાજે રાજમાર્ગ રોકતાં ભ્રમના વશથી જે જિનમંદિરમાં આવ્યું હતું અને અભિમાનથી ઓતપ્રોત બનેલ એ જિનેશ્વરને જોઈને સોપહાસ વચન બેલ્યો હતો, પરંતુ અત્યારે અકસ્માત્ જિનમંદિરમાં એ જિનભવનમાં આવ્યું અને આદરથી જિનબિંબને જોતાં અંતરમાં અત્યંત આનંદ પામીને એ પ્રથમનું સ્તવન બીજી રીતે બે ઠીક છે, હવે આગળ શું થાય છે તે જોવાનું છે.” એમ ચિંતવીને આચાર્ય મહારાજે તે પુરોહિતને બોલાવ્યા કે –“હે અનુપમ બુદ્ધિના નિધાન! તને કુશળ છે? કહે, અહીં આવવાનું શું પ્રયોજન છે?” ત્યારે પુરોહિત વિનીત ભાવથી બોલ્યો - હે પૂજ્ય શું હું અનુપમ બુદ્ધિનિધાન છું? જેન વૃદ્ધ સાધ્વીનું એક વચન સાંભળ્યા છતાં તેને હું અર્થ નજ સમજી શક; ઈતર શાસ્ત્રોપર મેં વિચાર તો કર્યો છે, પરંતુ તે વૃદ્ધાએ કહેલ ચકી-કેશને કેમ હું સમજી શકતો નથી, તો આપ કૃપા કરીને તેને અર્થ મને સમજાવે.” એટલે ગુરૂ કહેવા લાગ્યા–“હે ભદ્ર! હે સુકૃતમતિ ! દીક્ષા અંગીકાર કરી અને આગમને અનુસરતી કેટલીક તપસ્યા આદરીને તું જિનસિદ્ધાંતના વિચારની વ્યવસ્થા સાંભળ. ભારે વિનયપૂર્વક વંદનાદિ કરતાં જ જેન શાસ્ત્રને બોધ થાય તેમ છે, અન્યથા તેનું રહસ્ય સમજવામાં ન આવી શકે, માટે ઉતાવળ ન કરતાં ઉચિત ક્રિયાનું આચરણ કર.” એ પ્રમાણે ગુરૂના કહેવાથી હરિભદ્ર પુરોહિતે ગૃહસ્થ-વેષ તજ, લેચ કરી પિતાના પરિજનોની સમક્ષ સમસ્ત પરિગ્રહને ત્યાગ કરીને ગુરૂની પાસે તેણે ચારિત્ર લઈ લીધું. પછી ગુરૂ મહારાજે હરિભદ્ર મુનિને કહ્યું કે –“હે ભદ્ર! આગમમાં પ્રવીણ, બધી જૈન સાધ્વીઓમાં અગ્રેસર એવી એ યાકિની નામે મહત્તરા સાધ્વી મારા ગુરૂની ભગિની છે.” ત્યારે પુરોહિત મુનિ બેલ્યા–“નવા નવા શાસ્ત્રોમાં પ્રવીણ છતાં મને એણે મૂર્ખ બનાવ્યું. અત્યંત સુકૃતના ગે કુળદેવતાની જેમ એ ધર્મ માતાએ મને પ્રતિબંધ પમાડો.” પછી સાધુધર્મના સારને જાણ મહાવ્રતની ધુરાને ધારણ કરવામાં સમર્થ એવા તે મુનિએ પ્રવર્તમાન આગના સારને જાણવાની ઈચ્છાથી ગુરૂ મહારાજ ને નિવેદન કરતાં જણાવ્યું કે– હે ભગવન ! આટલા દિવસ તો અધિકરણશાસ્ત્રને અનુસરતાં અત્યંત ચપળ થઈને મેં ગુમાવ્યા, તે જાણે મદ્યપાનને પ્રગટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #220
--------------------------------------------------------------------------
________________ ( 106), શ્રી પ્રભાવક ચરિત્ર. કરતો હોઉં, તેમ તમારા અપરિચયને લીધે મૂછિત રહ્યો, હવે ભાગ્યને ધીરજને ધારણ કરતાં શ્રતસાગરમાં મારૂં ચિત્ત લીન થવાથી તજેલ લક્ષમી અને પ્રિય જનના વિરહની વ્યથાથી હું વિમુક્ત થયેલ છું.” એમ સમજીને ગુરૂ મહારાજે, ધર્મશાસ્ત્રના અધ્યયનથી સર્વોપરી બનેલ તથા ધર્મોપદેશ આપવામાં કુશળ એવા હરિભદ્રમુનિને શુભ લગ્ન પિતાના પદે સ્થાપન કર્યા. એટલે પૂર્વે થયેલા પાદલિપ્તસૂરિ પ્રમુખની જેમ કળિકાળમાં યુગ પ્રધાનરૂપ એવા શ્રીહરિભદ્રસૂરિ પોતાના વિહારથી પૃથ્વીને પાવન કરવા લાગ્યા. એવામાં એક દિવસે સંબંધી જનેના કર્કશ વાક્યોથી વિરક્ત થયેલા, સેંકડે હથીયારોથી યુદ્ધ કરનારા છતાં અત્યારે ચિંતાગ્રસ્ત એવા પોતાની બહેનના બે કુમાર પુત્ર બાહ્યભૂમિએ તેમના જેવામાં આવ્યા. એટલે ગુરૂના ચરણ–યુગલને વંદન કરતાં તે કહેવા લાગ્યા કે—“ઘરથકી અમે વિરાગ પામ્યા છીએ.” ત્યારે ગુરૂ બાલ્યા–જે મારાપર તમે રાગ ધરાવતા હો, તો વિધિપૂર્વક વ્રત લઈ લ્યો. પછી તેમની ભાવના અને ગુરૂએ હંસ અને પરમહંસ ને દીક્ષા આપી, અને કુશ્રુતના પાઠમાં પણ શુદ્ધ બુદ્ધિ ધરનારા એવા તે બંને મુનિને તેમણે મુખ્ય ન્યાયશાસ્ત્રના અભ્યાસી બનાવ્યા. પછી એકદા નૈદ્ધના તર્કશાસ્ત્ર સંબંધી તત્ત્વને જાણવાની ઈચ્છાથી તેમણે ગુરૂના ચરણે વિનયપૂર્વક મસ્તક નમાવીને નમ્રતાથી વિનંતિ કરી કે –“હે ભગવન ! દુગમ્ય ઐાદ્ધના આગમ જાણવા માટે અમારે સતત ઉદ્યમ કરવાની ઈચ્છા છે, તે પોતાની બુદ્ધિની પરીક્ષા કરવા માટે અમને તેના નગરમાં જવાની અનુજ્ઞા આપ.” એટલે નિમિત્ત શાસ્ત્રના બળે હૃદયમાં ઉત્તર કાળ જાણવામાં આવતાં આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે - હું જોઈ શકું છું કે આ તમારૂં ત્યાં ગમન હિતકારક નહિ થાય, માટે તમે એ વિચાર માંડી વાળે. વળી હે વત્સ! તમે આજ દેશમાં કેઈ ગુણ આચાર્ય પાસે તે અભ્યાસ કરે. અહીં પણ કેટલાક આચાર્યો પર-આગમને જાણવામાં ભારે કુશળ છે, વળી ગુરૂને વિરહમાં નાખીને ક કુલીન શિષ્ય નિરુપદ્રવ માગે પણ ગમન કરે ? તો પછી દુર્નિમિત્ત જાણવામાં આવતાં તો તે કેમ ગમન કરે? માટે આ સોપદ્રવ કાર્યમાં અમે અનુમતિ આપતા નથી.” - ત્યારે હંસ નામે શિષ્ય હસીને કહેવા લાગ્યો-“આ આપનું વાત્સલ્ય યુક્ત છે, પણ આપની કૃપાથી અમારામાં તેવું સામર્થ્ય છે. બાલ્યાવસ્થામાં પરિપાલન કરતાં શું તમે અમારું બળ જાણી શક્યા નથી ? વળી સમર્થજનોને માર્ગમાં કે પરનગરમાં જતાં અપશુકને શું કરી શકવાના હતા? ચિરકાળથી જપેલ આપના નામરૂપ મંત્ર તે ઉપદ્રવથી સદા અમારું રક્ષણ કરનાર છે. મુશ્કેલીથી પ્રાપ્ત થાય તેવા દૂર દેશના શાસ્ત્રો મેળવવા માટે જવા અને આવવાથી કયો ગુણહીન કૃતજ્ઞતાની ક્ષતિ કરનાર અને માટે આ કામ તો કરવા લાયક જ છે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #221
--------------------------------------------------------------------------
________________ શ્રી હરિભદ્રસૂરિ–ચરિત્ર. એટલે ગુરૂએ તે બંને શિષ્યને કહ્યું કે –“હવે તમને હિત કહેવું, તે ઉચિત નથી, જે થવાનું હશે તે થશેજ. માટે ઉત્તમ કે નિંદિત જે તમને ઈષ્ટ હોય, તે કરો.” પછી ગુરૂના નૈરવ અને ઉપદેશની અવગણના કરી જૈન લિંગને અતિશય ગુપ્ત રાખીને તે બંને બૌદ્ધોના નગર ભણું ચાલ્યા, કારણ કે ભવિતવ્યતાનો નિગ ફરતો નથી. કેટલાક દિવસ પ્રયાણ કરતાં તે બંને યેગીના વેશે બૈદ્ધમતની રાજધાનીમાં પહોંચ્યા, અને અભ્યાસની ભારે ઉત્કંઠાથી તે બે મઠમાં ગયા. ત્યાં ભણવા આવનારને ભેજનાદિકની સગવડ માટે એક મોટી દાનશાળા હતી, અને શૈદ્ધાચાર્ય ત્યાં શિષ્યોને ઈચ્છાનુસાર નિરંતર અભ્યાસ કરાવતો હતો. એટલે અતિ સુખ પૂર્વક ભેજન મળવાથી અત્યંત વિષમ બૈદ્ધ શાસ્ત્રોનો અભ્યાસ કરતાં, પરમતના વિદ્વાનેને દુર્ગમ્ય એવા અર્થતત્વને પણ તેઓ પોતાની કુશળતાથી સુખે જાણું શકયા. જિનમતના શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધાચાર્યની હીનમતિથી જે દૂષણે બતાવવામાં આવ્યાં, પોતાના આગમ પ્રમાણેને લઈને બારીકાઈથી તુલના કરતાં તેને ત્યાગ કરી અને જૈન તર્કની કુશળતાથી બદ્ધાગમનું ખંડન કરનારા શુદ્ધ હેતુઓ તેમણે બીજા પત્ર પર લખી લીધા, એમ જેટલામાં તેઓ એકાંતમાં લખતા હતા, તેવામાં સપ્ત પવન લાગવાથી તે પત્ર તેમના હાથમાંથી ઉડી ગયું અને તે બીજાઓને હાથ ચડયું, એટલે તેમણે તે બંને પત્રો ગુરૂની આગળ જઈને મૂક્યા. ત્યાં પોતાના તર્કમાં ઉદગ્ર દૂષણો અને જૈન સંબંધી દૂષણોના પક્ષમાં અજેય એવીહેતુ દઢતાને જોતાં તેને પિતાના મનમાં મોટો ભ્રમ થઈ પડ્યો. પછી ભારે વિસ્મય પામતાં બોદ્ધાચાર્ય કહેવા લાગ્યો કે અહીં કોઈ જિનમતને ઉપાસક ભણવા આવેલ છે, નહિ તો મેં દુષણ આપેલ શાસ્ત્રને ફરી અન્ય કેણ નિર્દોષ કરવાને સમર્થ થઈ શકે? હવે એને શોધી કહાડવાને શો ઉપાય લે? એમ તે વિચારમાં પડ્યો. કારણ કે કઈ વાર આવા કાર્યમાં વિદ્વાનોની મતિ પણ સ્કૂલના પામે છે. એવામાં મિથ્યા-આગ્રહ રૂપ સમુદ્રને ઉછાળવામાં પૂર્ણ ચંદ્ર સમાન તેને બુદ્ધિ પ્રગટ થઈ. એટલે તેણે પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું કે “દ્વાર આગળ રસ્તા પર એક જિનબિંબને સ્થાપન કરે. તેના શિર પર પોતાના પદયુગલ રાખીને દરેક જને ત્યાંથી ગમન કરવું; આ મારૂં વચન જે પ્રમાણે ન કરે, તેણે મારી પાસે અભ્યાસ કરે નહિ. ગુરૂના એ વચન પ્રમાણે તે બધા ઉશૃંખલ બૈદ્ધોએ વર્તન કર્યું. - એવામાં તે હંસ અને પરમહંસ ખેદપૂર્વક વિચાર કરવા લાગ્યા કે–અહો! આપણા પર મોટું વિકટ સંકટ આવી પડયું. જે એ બિબના મસ્તક પર ભક્તિને લીધે આપણે પગ ન મૂકીએ, તે જાણવામાં આવી જઈશું, અને તેથી એ નિર્દય મનના પાઠક થકી ફરી જીવવાની આશા રાખવી નકામી છે. સદ્દગુરૂ શ્રી હરિભદ્ર સૂરિના ચરણમાં આપણે બલિદાન રૂપ થઈ જઈએ કે જેમણે પૂર્વે ભવિષ્યના અનિષ્ટને વિચાર કરીને આપણું ગમનને પ્રતિષેધ કરતા હતા. તે અવિનયનું T P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #222
--------------------------------------------------------------------------
________________ ( 108) શ્રી પ્રભાવક ચરિત્ર. આ ઉગ્ર ફળ અત્યારે અવશ્ય આપણને ઉપસ્થિત થયું; કારણ કે ભવિતવ્યતા કદિ ટળી ન શકે. એટલે હવે તો જન્મને કલંકિત કરવા અથવા તે મરણું પામવાને અવસર આવ્યો છે પરંતુ હવે ગમે તેમ થાય, પણ જિનબિંબના શિરે પગ સ્થાપીને નરકફળને તો આપણે ઉપાર્જન નજ કરીએ. આપણા પગ સડી જાય કે ભેદાઈ જાય તે ભલે, પણ જિનબિંબને તો એ લાગવાના નથી જ. એટલે હવે કઈ રીતે પણ અહીં મરણ ઉપસ્થિત થયું છે, તથાપિ સાહસ ધારણ કરી રહેવું, વળી આપણી એવી દઢ પ્રતિજ્ઞા છે કે કાર્ય ઉપસ્થિત થતાં પ્રતિકાર કરે જ.” એમ વિચારી હાથમાં ખડી લઈને સરવશાળી એવા તેમણે જિનબિંબના હદયપર ઉપવીત (જનોઈ) નું ચિન્હ કર્યું અને પછી તેના શિરપર પગ મૂકીને તે ચાલ્યા ગયા. પણ એ કામમાં લક્ષ્ય રાખતા કેટલાક બૌદ્ધોએ તેમને ઓળખી (જાણું) લીધા. એટલે ભારે કુશળ એવા તે ક્રોધના વિશે રક્ત લેચનથી તેમને જેવા લાગ્યા. ત્યારે બૌદ્ધાચા પુનઃ કહ્યું કે–અહો! બૌદ્ધમતના દ્વેષીઓની હવે હું * બીજી પરિક્ષા કરીશ. માટે તમે બધા શાંત થઈને બેસી રહો. કારણ કે અત્યારે એકદમ તેમની સામે વિરોધ કરવો ઉચિત નથી. વળી બુદ્ધિનિધાન પુરૂષ દેવના શિરે પગ ન જ મૂકે, તેથી એમણે ઉપવીતનું ચિન્હ કર્યું અને એ કાર્ય પાર પાડયું. એ તેમની દઢતાનું લક્ષણ છે. અન્ય કોઈ દઢમતિ મનુષ્ય પણ કર્મથી ભય પામતાં આવું કામ કદાપિ ન જ કરે. વળી પરનગરથી અહીં આવેલા વિદ્યાથીઓની મારે કદર્થના કરવી જ ન જોઈએ, તેમ કરવાથી મને ભારે અપયશ પ્રાપ્ત થાય. કુપરીક્ષાને લઈને પ્રતીકાર ન કરે.” એ પ્રમાણે આચાર્યનું વચન સાંભળતાં તથા ગુરૂએ અટકાવ્યાથી તે બેસી રહ્યા. પછી તે બંને શિષ્યોના સુવાના ઘર ઉપર રહેલા બૌદ્ધોમાંના એકને ગુરૂએ દરેક દિશામાં તપાસ રાખવાનું કામ સોંપ્યું. પછી દેવગુરૂનું શરણ લઈ પરમેષ્ઠીનું સ્મરણ કરતાં રાત્રે તે બંને સુતા, એટલે માથે આપત્તિ હોવાથી નિદ્રા લેવાને ન ઇચછતાં પણ અસુલભ એવી નિદ્રા તેમને આવી ગઈ. એવામાં તેમની ઉપરની ભૂમિ પરથી ગુરૂએ નાના ઘડાની શ્રેણિ નીચે છોડાવી. તેના ખડખડ અવાજથી વિરસા બોલતા તેમણે તરત શય્યાને ત્યાગ કર્યો. ત્યાં બીજા પણ કેટલાક શિષ્યો સુતા હતા, તે બધા એચિંતા સંભ્રમથી જાગી ઉઠ્યા અને પોતપોતાના કુળદેવતાનું નામ બોલવા લાગ્યા. તેમાં તે બંનેએ જિનનામનો ઉચ્ચાર કર્યો, એટલે ત્યાં એવો શબ્દ થયો કે–“ઠીક, આ બે જેનામતના લાગે છે.” ત્યારે મરણના ભયને લીધે સાહસથી એક ઉપાય તેમને હાથ લાગ્યો. ત્યાં નિરંતર કેટલાક આતપત્ર(છત્ર) પડેલા હતા, તેમાંથી બે છત્ર લઈને તેમણે પિતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #223
--------------------------------------------------------------------------
________________ શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર. (109 ) શરીરે બાંધ્યા અને ઉંચા મજલા પરથી જમીન પર પડતું મૂકયું, એટલે જાણે કેમળ શસ્યામાંથી ઉઠ્યા હોય, તેમ કુશાગ્રબુદ્ધિના પ્રભાવથી તે બંને કુશળપૂર્વક અક્ષત શરીરે ઉભા થયા, અને ઉતાવળે પગલે તરત તે નગરમાંથી બહાર નીકળી ગયા. બુદ્ધિબળના વશથી તે વખતે ત્વરિત ગમનના શ્રમની પણ તેમણે દરકાર ન કરી, કારણ કે સારી રીતે ચલાવેલ મતિ કોને સહાય કરતી નથી? એવામાં મારે મારો એમ બોલતા બદ્ધોના સુભટો તેમની પાછળ લાગ્યા. જ્યારે તે તેમની નજીકમાં આવી પહોંચ્યા, એટલે હંસ પોતાના કનિષ્ઠ બંધુને કહેવા લાગ્યો—હે ભદ્ર! તું સત્વર ગુરૂ પાસે જા અને પ્રણામ પૂર્વક મારૂં મિથ્યા દુષ્કૃત કહે, વળી તમે નિષેધ કર્યા છતાં અવિનયથી જે મેં અપરાધ કર્યો, તે ક્ષમા કરે, એમ બોલજે. તેમજ અહીં પાસેના નગરમાં સૂરપાલનામે રાજા કે જે શરણે આવેલાનું રક્ષણ કરે છે, અહીં નજીકમાં જ તેનું નગર નજરે દેખાય છે, માટે તેની પાસે સત્વર પહોંચી જા.” એમ કહી તેને સત્વર વિસર્જન કર્યા છતાં તે ક્ષણવાર ત્યાં ઉભો રહ્યો. એવામાં સહસ્રોધી (હજારોની સાથે યુદ્ધ કરનાર ) હંસ તો પોતાના શરીરની પણ મમતા મૂકી દઈને તે ધનુર્ધારીઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા પણ તેમની પાસે બાણીનો જથ્થો સારો હોવાથી હંસનું શરીર ચાલણ જેવું થઈ ગયું, એટલે બાણોના પ્રહારોથી શત્રુઓએ તેને જમીન પર પાડી નાખ્યો અને તરત તે વંદ્ય રક્ત પ્રાણરહિત થઈ ગયે. તે જોતાં પરમહંસ મોહ પામે, છતાં કોઈ દયાળુ પુરૂષના સમજાવવાથી તેને મૂકીને ઉતાવળે પગલે ચાલીને તે સૂરપાલ રાજા પાસે પહોંચી ગયા. હંસ તેના શરણે આવ્યો કે તરત પાછળ લાગેલા હજારો શત્રુ સુભટો ત્યાં આવી પહોંચ્યા અને રાજાને કહેવા લાગ્યા કે–“હે રાજન ! અહીં આવેલ શત્રુ અમને સેંપી દે.” એટલે રાજાએ જણાવ્યું કે—મારા ભુજ પંજરમાંથી એને બલાત્કારે કેણ લઈ જાય તેમ છે? આતો ન્યાયી અને કળાવાનું છે, પરંતુ અન્યાયી હોય, તા પણ એ તમને ન સોપું.” ત્યારે બ્રાદ્ધ સુભટ કહેવા લાગ્યા કે–“અરે ! રાજન્ ! એક પરદેશી પુરૂષની ખાતર કોપાયમાન થયેલ અમારા સ્વામીના હાથે પોતાના ધન, સુવર્ણ રાજ્યાદિક શા માટે ગુમાવે છે ?" રાજાએ કહ્યું–મારા પૂર્વજો જે મહાન વ્રત આચરી ગયા છે, તે વ્રત આચરતાં મને મરણ મળે કે હું જીવતે રહું, તેની મને દરકાર નથી, પરંતુ શરણુગતના રક્ષણરૂપ વ્રતને તે હું કદિ મૂકનાર નથી. વળી અહીં એક બીજો ઉપાય બતાવું, કે આ પ્રમાણશાસ્ત્રમાં કુશળ અને બુદ્ધિમાન છે, તે વાદની રીતે એને પરાભવ કરી જય કે પરાજયમાં ઉચત લાગે, ત કરો.” એમ સાંભળતાં વચનમાં વિચક્ષણ એ તેમને અધિપતિ કહેવા લાગ્યો “ભલે, એ અમને ઈષ્ટ છે, પરંતુ એણે અમારા બુદ્ધદેવના શિરે પગ મૂકેલ છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #224
--------------------------------------------------------------------------
________________ ( 11 ) શ્રી પ્રભાવક ચરિત્ર. તેથી એનું મુખ અમારે જેવું નથી. પછી જે એનામાં શક્તિ હોય. તે એ સત્વર અમારા શાસ્ત્ર પ્રમાણ હેતુઓને હઠાવે, એમ કરતાં જે એને જય થાય, તે ભલે સુખે એ પોતાના સ્થાને ચાલ્યા જાય અને પરાજિત થાય, તે વધ્ય છે.” - હવે ત્યાં એકાંતમાં રહીને ઘટના મુખે વાદ કરનાર ક્રેની શાસનદેવી બોલતી હતી અને અહીં શ્રીહરિભદ્રસૂરિન પોતે શિષ્ય હતો, તે બંનેને દષ્ટિમેલાપ તો થતાજ ન હતો, એવામાં પોતાના ભક્તો પર એક નિષ્ઠાવાળી તે દેવી વિચારવા લાગી કે- “બદ્ધમતમાં ઘણું આચાર્યો સમર્થ છે તેથી આ અયુક્ત વાદ ઉચિત નથી કારણ કે તેની આગળ મારું વચન કદિ તુટવાનું નથી.” આ પછી ઘણું દિવસ વાદ ચાલતાં સુજ્ઞ પરમહંસ કંટાળી ગયે. એટલે તેણે વિચાર કર્યો કેમેટું સંકટ આવી પડતાં પિતાના ગચ્છની શાસન દેવતા અંબાદેવીનું સ્મરણ કરવું જોઈએ. એમ ધારી તેનું સ્મરણ કરતાં જિનમતનું રક્ષણ કરવામાં સદા લબ્ધલક્ષ એવી તે દેવી સભામાં આવીને તેને કહેવા લાગી કે-“હે વત્સ ! મહા સત્ત્વશાળી એ દુષ્ટ પુરૂષથી મુક્ત થવાને ઉપાય સાંભળ. બોદ્ધની શાસનદેવી તારા અહીં નિરંતર બોલે છે, તેથી તેનું વચન સ્મલિત થતું નથી. તારા વિના ક સત્ત્વશાળી પુરૂષ દેવતાઓની સાથે વાદ કરવામાં ટકી શકે ? માટે અસાધારણ પ્રતિજ્ઞા કરનાર તે દંભવાદીને આજે કહી દે કે જે કંઈ બોલવું હોય, તે સમક્ષ આવીને બોલવું, તે વિના વાદ કેમ થઈ શકે ?" એટલે હમણું જ તેના બળને નાશ કરી પ્રગટ રીતે બોલતાં તારો જ વિજય થશે.” એમ સાંભળતાં પરમહંસ બોલ્યા કે હે જનની! તારા વિના અહીં મારી અન્ય કેણ સંભાળ કરે તેમ છે?”એમ યોગ્ય ઉત્તર આપી બીજે દિવસે તેણે દેવીના આદેશ પ્રમાણે કર્યું. ત્યારે પ્રતિવાદીએ મન ધારણ કરતાં તેણે પડદાનું વસ્ત્ર ખેંચીને દૂર કર્યું અને પગવતી વિપરીત કરનાર તે ઘટના ભૂકેભૂકા કરી નાખ્યા. પછી તેણે તે દંભવાદીને કહ્યું કે –“તમે અધમ પંડિતો છે.” એવામાં રાજાએ તેમને જણાવ્યું કે એના વધને ઈચ્છનારા તમે શત્રુઓજ છે. ન્યાયથી વિજય પામનાર અને અસાધારણું ચારિત્રવાન એ આ સાધુ પુરૂષ શું વધ કરવા - લાયક છે? કદાચ તમે એને કુનયવાદી બોલશે, તો પણ તમારૂં તે વચન હું સહન કરનાર નથી. માટે સાંભળ–સમરાંગણમાં મારે પરાભવ કરીને જે એને લે, તે અચલ સમૃદ્ધિવાન તે ભલે લઈ જાય.” એમ બોલતાં રાજાએ નેત્રસંજ્ઞાથી તે વિદ્વાનને ભાગી જવાને સંકેત કર્યો. એટલે તેણે પલાયન કર્યું, કારણ કે મરણના ભયથી આકુળ વ્યાકુળ થયેલ કેણ ભાગી ન છૂટે ? પછી ઉતાવળે પગલે બહાર જતાં એક બેબી તેના જેવામાં આવ્યું. એવામાં ઘોડેસ્વારે પોતાની પાછળ નજીકમાં આવી પહોંચ્યા. તેથી તેણે ધાબીને કહ્યું કે– આપત્તિ આવે છે, માટે ભાગી છુટ.” એમ પોતાની ચાલાકીથી ધાબીને ભગાડતાં તે પોતે વસ્ત્ર ધોવા બેસી ગયો. તેવામાં એક ઘોડેસવારે આવીને તેને પૂછયું કે- આ રસ્તે કઈ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #225
--------------------------------------------------------------------------
________________ શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર ( 111 ) પુરૂષ નીકળ્યો છે?” ત્યારે તેણે સુભટને તે ધોબી બતાવ્યું. એટલે તરત તેણે અશ્વ દોડાવી પેલા ધોબીને પકડીને તે પિતાના સુભટને સે, પછી તેના કહેવાથી લશ્કર બધું પાછું વળ્યું. અહીં પ્રગટ રીતે પોતાના બુદ્ધિબળથી નિર્ભય થઈને પરમહંસ ચિત્રકૂટ નગર ભણું ચાલ્યા અને કેટલેક દિવસે તે ત્યાં પહોંચે ? કારણ કે ગુરૂના ચરણકમળને સમાગમ કયાંથી? એવામાં પોતાના સ્વામીને કાર્યસિદ્ધિ સમજીને કેટલાક બોદ્ધ સુભટોએ તે રાજાને શાંત કર્યો કારણકે પોતે બલિષ્ઠ છતાં અ૯૫કાર્યમાં દઢ સહાયને કેરું તજી દે? - પછી પરમહંસ પોતાના ગુરૂના સંગમરૂપ અમૃતનું પાન કરતાં તે શિર નમાવીને ગુરૂના પગે પડ્યો. એટલે તેમણે તેને દઢ આલિંગન આપતાં સંતુષ્ટ કર્યો. ત્યારે આંખમાં આંસુ લાવતાં તે તરત કહેવા લાગ્યો કે - “હે ભગવાન ! આપના તે વચન મને યાદ છે કે પરદેશ જતાં અમને જે વચનથી નિષેધ કર્યો હતો. હવે કુવિનીત શિષ્યના મુખથી વિતક વૃત્તાંત સાંભળે; એમ કહીને પોતાના જયેષ્ઠ બંધુના અવસાન સુધીનું ચરિત્ર તેણે કહી સંભળાવ્યું. એવામાં બોલતાં બોલતાં તેનું હૃદય ભેદાઈ ગયું, અહો ! બલિષ્ઠ મોહ પ્રાણને હેરે છે તે જોતાં હરિભદ્ર સૂરિ ચિંતવવા લાગ્યા કે “અહા ! આ મને કેવું સંકટ ઉપસ્થિત થયું અને અનુપમ ચરિત્રવાળા એવા વીતરાગની ભક્તિ સાધતાં પણ મને આવી નિરપત્ય દશા પ્રાપ્ત થઈ? નિર્મળ કુળમાં જન્મ પામેલા, વિનીત, યમ, નિયમાદિકમાં તત્પર, પ્રવીણ, પરમતને વિજય કરવાના પ્રગટ ચાતુર્યરૂપ પરિમલથી શોભિત, વિદ્વાનને માનનીય તથા પરદેશમાં રહેલા બૈદ્ધમતના શાસ્ત્ર જાણવાની ભાવનાથી દૂર ગયેલા એવા એ બને શિષ્યો મારા દુર્ભાગ્યે મરણ પામ્યા. હા! દૂરંત કર્મને ધિક્કાર છે. ! હું તેમના વિનય કે સમગુણને યાદ કરૂં કે ગુરૂચરણની તેમની અદ્ભુત સેવા સંભારૂં? અહો ! હું મારા તેવા પ્રકારના મંદ ભાગ્યને લીધે તેમની પરિચર્ચા જોઈ શક્યો નહિ. મુખમાં કવલ આપીને મેં તેમને ઉછેરી મોટા કર્યા અને પક્ષીના બચ્ચાની જેમ હજી તે પ્રબળ પક્ષ (પાંખ) રહિત હતા, વળી સપક્ષતાને અવસર આવતાંતો તે બીચારા દષ્ટિપથથી અદશ્ય થઈ ગયા. અહા ! આ દેહ સુચરિત્રરૂપ કાકને બાળવામાં ઉગ્ર અગ્નિની જવાળા સમાન તથા કલષતાના નિવાસરૂપ છે. એ સુશિષ્યોને ભારે વિરહ આવી પડતાં હવે મારે શું કરવું ? મારા ચિત્તથી શાંતિના પ્રકાર બધા નષ્ટ થવાથી હવે કઈ અધિકતા માટે મારે ધીરજ ધરવી ? લલિત વચનવાળા એ બંને શિષ્ય વિના મારા પ્રાણ કંજુસ જેવા બની ગયા છે.”. . એ પ્રમાણે વિચાર કરતાં પોતાના વંશને લઈને હરિભદ્રસૂરિને બે લેકોપર, ક્રોધ ઉત્પન્ન થયે. પિતે મહાન છતાં તે સ્વજન સંબંધી કાર્ય સુવિહિત શિષ્યવડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #226
--------------------------------------------------------------------------
________________ (11) શ્રી પ્રભાવક ચરિત્ર. સહજ સધાય તેવું ન હતું. પછી તે આચાર્ય કહેવા લાગ્યા કે –“વિનયમાં સિહ સમાન શિખ્યાની સેનાથી, અદ્ભૂત ચિત્તની નિવૃત્તિને નાશ થવાથી અપરાધ એવા તે બદ્ધોને ગૃહસ્થપણામાં પૂર્ણ પરાભવ પમાડયા છે; વળી પોતાનું સમસ્ત બળ વાપરીને શત્રુઓનું નિવારણ કરવાનું જે શાસ્ત્રવિહિત ન્યાયમાં બતાવેલ છે તે પણ યુક્તજ છે; કારણ કે શલ્યસહિત મરણ પામે, તેની પરભવમાં સદ્દગતિ ન થાય, એમ જિનશાસનમાં પણ બતાવેલ છે. વળી શિલ્યનો ઉદ્ધાર ન કરવો, તે મોટામાં મોટો દોષ છે; માટે પ્લેનના પુત્રનો ઘાત કરવાથી ઉત્પન્ન થયેલ - રેષને લીધે દ્ધોનો મારે નાશ કરવો.” એમ અંતરમાં દઢ નિશ્ચય કરી, ગુરૂને પૂછીને સહાય વિના હરિભદ્ર સૂરિ ચાલી નીકળ્યા. અને હદયમાં સંયમ અને અનુકંપાને ક્ષીણ બનાવતા તે સરપાલ રાજાના નગરમાં જઈ પહોંચ્યા, ત્યાં સત્વર તે રાજા પાસે આવી, પોતે જેનલિંગને પ્રગટ રાખી તે ધર્મલાભરૂપ આશિષથી રાજાને અભિનંદન આપતાં કહેવા લાગ્યા કે—“હે શરણાગત વત્સલ! અને સત્તભંગથી રહિત એવા હે રાજન ! તું મારું એક વચન સાંભળ તે મારા પરમહંસ શિષ્યને બચાવ્યું. હે રાજેંદ્ર! તારા એ સાહસની હું કેટલી પ્રશંસા કરૂં? વળી એ શરણાગતનું રક્ષણ કરવા માટે લાખ સુભટની અવગણના કરી, આવું ઉન્નતિકારક બળ બીજુ કાણુ બતાવી શકે? હું સુજ્ઞજનની રીતિથી ઉન્નત પ્રમાણુ યુકત યુદ્ધ કરવાની વૃત્તિથી નીકળ્યો છું અને હૈદ્ધમતના અતિશય પ્રવીણ પંડિતોને જીતવાની મારી ઇચ્છા છે.” ત્યારે સૂરપાલ રાજાએ કહ્યું કે –“હે મહાત્મન ! વિજયને માટે તમે કહે છે, તે ચુકત છે, પરંતુ તીડના સમૂહની જેમ તે ઘણું હોવાથી તથા બળવડે વાદ કરવામાં ચાલાક એવા તે જીતવા દુષ્કર છે; પરંતુ અહીં કંઈક પ્રપંચ રચું કે જેથી તમારે શત્રુવર્ગ પોતે નાશ પામે પણ મારું વચન તમારે પ્રતિકૂલ ન ગણવું. વળી સાવધાન થઈને તમે મારું એક વચન સાંભળો-“તમારામાં કેઈ અજેય શકિત છે. ? એટલે હરિભદ્ર મુનીશ્વર બેલ્યા–“મને કોણ જીતી શકે તેમ છે કે જેને અંબિકાદેવી હોય છે ?" એ પ્રમાણે વચન સાંભળતા રાજાએ શ્રાદ્ધ-નગરમાં પિતાનો દૂત મોકલ્યો. એટલે વચનમાં વિચક્ષણ અને પ્રપંચ રચવામાં પ્રવીણ એવો તે દૂત સત્વર તે નગરમાં પહોંચ્યા. ત્યાં બાદ્ધગુરૂને પ્રણામ કરતાં તેણે નિવે. દન કર્યું કે-“હે ભગવાન્ ! સૂરપાલ રાજા ભારે ભકિતને લીધે સાક્ષાત્ સરસ્વતી સમાન એવા આપને વિજ્ઞપ્તિ કરે છે કે ખાદ્ધમત સાથે વિરેાધ ધરાવનાર એક પંડિત મારા નગરમાં આવ્યું છે. આપ ત્રણે ભુવનમાં પ્રકાશમાન છતાં આ વળી વાદી શબ્દ કે ? એ બાબત અમને ભારે લજજા ઉપજાવે છે, માટે તમે એ ઉપાય છે કે જેથી તે પરાજય પામીને પોતે મરણાધીન થાય. અને તેથી અન્ય કાઈ આવીને એ પ્રમાણે અભિમાન ન ધરાવે.’ ત્યારે અભિમાન અને ક્રોધને વશ થયેલ દ્ધગુરૂ પ્રમોદથી કહેવા લાગ્યો P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #227
--------------------------------------------------------------------------
________________ શ્રી હરિભદ્રસુરિ–ચરિત્ર. ( 113) આ જગતમાં સમસ્ત દેશના તમામ પંડિતને મેં પરાસ્ત કર્યા છે, છતાં જિનસિદ્ધિાંતમાં વિશારદ છતાં મૂખ કઈ જૈન વાચાળ પંડિત ત્યાં આવેલ હશે, માટે ગહન વિકાસમની ક૯૫નાઓથી હું તેને વચનમદ ઉતારીશ આ બાબતમાં શું તે પિત મરણની પ્રતિજ્ઞા કરશે? હે ચાલાક ! દૂત ! તે તો તું જ કહી દે. ! - એમ સાંભળતાં દૂત બોલ્ય–આ૫ની આગળ હું શું બોલી શકું? છતાં આપના ચરણ-કમળના પ્રસાદથી શું મારૂં અદ્દભુત શુભ નહિ થાય ? મારી અ૯૫ મતિ તો એમ ચાલે છે, છતાં તમારે અહીં વિચાર કરવાનો છે. ત્યાં એવા પ્રકારની શરત કરવી કે જે પરાજિત થાય, ત તપેલ તલના કુંડમાં પ્રવેશ કરે. ! એટલે—-“ભલે, એમ થાઓ” એ રીતે પોતાનો અભિપ્રાય બતાવતાં પ્રસન્ન થયેલ ગુરૂએ તે દૂતની પ્રશંસા કરી, તેમ છતાં બુદ્ધિશાળી અને બોલવામાં પ્રવીણ એવા તે તે બાબતને વધારે દઢ કરવા માટે ફરીને પણ કહ્યું કે જો કે એ પણ તમારે કબૂલ છે, છતાં ધૃષ્ટતાથી ફરી હું આપને કંઈક વિનંતિ કરવા ધારું છું, તે સાંભળો–આ વસુમતી રત્નગર્ભો કહેવાય છે, તેથી તેમાં અતિશય પ્રગલભ કઈ વિદ્વાન નીકળી આવે, અને તમે પરાજિત થાઓ, તે એ પણુમાં તમારી અવજ્ઞા ન થાય, એ વિચારવાનું છે, જે કે એ મારી કલ્પના તે માત્ર આકાશના પુષ્પ સમાન જ છે. તમારે જય થાય, તેથીજ અમે સનાથ રહીએ, તો પણ લાંબા વિચાર કરવાની જરૂર છે.” ત્યારે બાદ્ધગુરૂ બાલ્યો-“તમને આ ભય કેમ લાગે છે? એવો મિથ્યા ભ્રમ કોને થાય? કારણ કે ચિરસેવિત હું સમર્થ છતાં તમને પરના વિજયની શંકા , કેમ થાય છે? પ્રમાણુશાસ્ત્રમાં પ્રવીણ એવો કયા વિદ્વાન મારી સામે ટકી શકે તેમ છે? હું તેના મદરૂ૫ રેગને દૂર કરીશ, નહિતો હું મારું નામ તજી દઈશ. વાદી ના પિરૂષને પરાસ્ત કરનાર એવા મારૂં આ વચન છે દૂત ! તું તારા સ્વામીને જઈને સંભળાવજે, અને પરવાદીના લાભથી સંતુષ્ટ થયેલા અમે આ તારી પાછળ આવ્યા સમજજે. એ પ્રમાણે શ્રદ્ધગુરૂનું વચન સાંભળી મનમાં હર્ષ પામતે દૂત પિતાના નગરમાં આવ્યો અને બોદ્ધગુરૂને છેતરી આવવાના સંદેશાથી તેણે સૂરપાલ રાજાને વધા, પછી ત્રણ ચાર દિવસમાં બે દ્વગુરૂ પણ ત્યાં આવ્યા અને સમર્થ શિષ્યોથી સેવા તે વાદ કરવા તત્પર થયો. આ વખતે તેણે વિચાર કર્યો કે –“આ એકને જીતવાની ખાતર હું તારા દેવીનું શું સ્મરણ કરૂં? એ શું કરવાની હતી? મરણ કરતાં પણ જે દેવી પરાજિત થયેલ મારા શત્રુને સત્વર ઘાત કરનાર નથી” એમ ચિતવી, વાદ સભામાં હરિભદ્રસૂરિ પાસે આવીને તેણે પ્રતિપાદન કર્યું કે“આ બધું અનિત્ય છે. સત્ એ શબ્દ માત્ર વ્યાકરણથી સિદ્ધ છે. આ પક્ષમાં હેતુ એ છે કે જગતના સર્વ પદાર્થો જલધર (મેઘ) ના જેમ અનિત્ય (ક્ષણિક) છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #228
--------------------------------------------------------------------------
________________ ( 114). - શ્રી પ્રભાવક ચરિત્ર. એમ મૂલ પક્ષ તેણે પ્રતિપાદન કરતાં પ્રતિવાદી જૈનાચાર્ય સમ્યક્ વિચાર કરીને કહેવા લાગ્યા કે - જે આ બધું વિનશ્વર છે, તે મરણ અને વિચારની સંતતિ કેમ ચાલી શકે ? વળી પૂર્વે આ ચેલ છે, એવી વિચારપરંપરા કેમ ઘટી શકે ? " ત્યારે બદ્ધગુરૂએ જણાવ્યું કે–અમારા મતમાં વિચારસંતતિ સદા તુલ્ય અને સનાતન હોય છે. તે સંતતિમાં એવા પ્રકારનું બળ રહેલ છે કે જેથી અમારો વ્યવહાર તેજ પ્રમાણે ચાલી શકે છે. એટલે જેનસૂરિ પ્રદપૂર્વક કહેવા લાગ્યા કે—જે એ અતિસંતતિ અવિનશ્વર છે, તો તે સત્ એટલે ક્ષણિક નથી, એમ સુવિદિત થયું. અને તે સંતતિ ધ્રુવ સિદ્ધ થવાથી તારૂં એ વચન તારાજ સિદ્ધાંત થી વિરૂદ્ધ પડયું તેથી પોતાના સિદ્ધાંતમાં પણ અત્યંત મૂઢતા ધરાવનાર એવો તું જે પ્રતિપાદન કરવા ઈચ્છે છે, તે વિદ્વાનોને કઈ રીતે માન્ય થઈ શકે તેમ નથી, માટે ચિરકાળથી લાગેલ સમસ્ત વિનશ્વરપણાની તારી પ્રતિજ્ઞાને મૂકી દે.” એમ વચનથી સૂરિએ નિરૂત્તર કરેલ બદ્ધાચાર્ય મૌન રહ્યો એટલે લોકેએ “આ પરાજિત થયો” એમ બોલતાં તરતજ તપેલા તેલના કુંડમાં પડયે. ત્યાં બૈદ્ધગુરૂના અકાળ મરણથી તેમનામાં કોલાહલ થઈ પડયો અને એ અપમાનથી લજજા પામી ભયાતુર અને નિર્વાથ બનેલા તેના શિષ્યો ભાગવા લાગ્યા. એવામાં તે ગુરૂની જેમ ભારે ચાલાક એક બદ્ધશિષ્ય વાદ કરવા આવ્યો, એમ પાંચ છ પ્રવીણ શિષ્યો એક પછી એક વાદ કરવા આવ્યા. તે બધાને હરિભદ્ર મહારાજે જીતી લીધા, એટલે પોતાના ગુરૂની જેમ તે પણ તેલકુંડમાં પડીને મરણ પામ્યા, ત્યારે બદ્ધશિષ્ય ક્રોધના વશે પ્રસરતા દર્પનો નાશ થતાં પોતાની શાસનદેવીને કર્કશ વચનથી ઉપાલંભ આપતાં બોલ્યા. કારણ કે અધમ દિવસેમાં દેવ દેવી યાદ આવે છે–“હે રાક્ષસી ! અમારા ગુરૂએ (રાજાએ) જે તારી સતત પૂજા કરી, તે વૃથા ગઈ. હે તારે! તે કુમરણથી અત્યારે મૃત્યુ પામતાં તું કયાં ગઈ હતી? ચંદન, કેસર, કુંકુમ, વિલેપન, ધુપ અને શ્રેષ્ઠ ભેગ તથા સુગંધિ પુષ્પમાળથી તારી જે પૂજા કરી, તે એક પત્થરની પૂજા જેવી થઈ. એમ સારી રીતે પૂજવામાં આવેલ તારા જેવી દેવી આવા સંકટ સમયે જે સહાયતા ન કરે, તો દેહધારી મનુષ્યને સારી વસ્તુને ભોગ ધરાવવામાં આવે તે શું ખોટું છે?” આ તેમના ઉપાલંભ વખતે તારા દેવી નજીકમાં રહીને બધું સાંભળતી હતી. શિખેના અનુચિત વચન સાંભળતાં પણ તેમના પર ક્રોધ ન લાવતાં દયા બતાવતી તે કેમળ વચનથી કહેવા લાગી કે હે શિષ્યો ! તમે અતિશય શોક લાવી દીન જેવા બનીને જે અનુચિત વચન બેલે છે, એ કુવચનની પણ અત્યારે હું દરકાર કરતી નથી, પણ તમે મારું એક વચન સાંભળે-તે બે જૈનશિપે બહ દર દેશથી અહીં પરસિદ્ધાંતને અભ્યાસ કરવા આવ્યા, તેમને જિનશિરપર પગ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #229
--------------------------------------------------------------------------
________________ શ્રી હરિભદરિચરિત્ર (115) મૂકાવવાના પાપમાં તમે પાડતા હતા. છતાં તેમણે પિતાનું સત્વ છોડયું નહિ. તે કાર્યમાં સાવચેતી વાપરી પ્રતીકાર ચલાવતાં તે સત્વર ભાગી છુટયા. તે ન્યાયમાર્ગના પથિક મહામુનિ હતા. તેમના પ્રત્યે આચરેલ તે દુષ્કૃતનો આ તમારા ગુરૂને બદલે મળે, તેથી તેની ઉપેક્ષા કરી. એટલે તે પિતાના પાપથીજ વિનાશ પામ્યો છે. હવે જેઓ એને પક્ષ કરશે, તેમની પણ હું સદા ઉપેક્ષા કરીશ, માટે તમે એ બાબતને શોક તજી, ધીરજ ધરીને પિોતપોતાના સ્થાને ચાલ્યા જાઓ. હું તમારા સંકટને દૂર કરતી રહીશ. તમે મારા સંતાન સમાન છે, તેથી તમારા૫ર મારે કોપ શો કરવો?” એમ કહીને તે દેવી અદશ્ય થઈ ગઈ, અને શિષ્ય પોતપોતાના દેશમાં ચાલ્યા ગયા. ત્યાં એ વૃત્તાંત સાંભળતાં બદ્ધમતા વૃદ્ધ સાધુઓએ અન્ય અન્ય શિખ્યામાં સંતોષ માની લાવા. અહીં કેટલાક એમ કહે છે કે--મહામંત્રના પ્રભાવથી શ્રીહરિભદ્રસૂરિએ બૈદ્ધમતના સાધુઓને ખેંચીને તમ તલમાં હોમ્યા.” એવામાં શ્રીજિનભટસૂરિએ પિતાના શિષ્યને આવો પ્રચંડ કેપ સાંભળીને કેપને ઉપશાંત કરવા માટે તેમણે વિચાર કર્યો. પછી બે મુનિને કમળ વચનથી શિક્ષા આપી, તેના ક્રોધની શાંતિ માટે તેમના હાથમાં સમરાદિત્યના વૃત્તાંતના બીજરૂપ ત્રણ ગાથા આપીને તેમને મોકલ્યા એટલે તે બંને સૂરપાલ રાજાના નગરમાં આવ્યા અને શ્રી હરિભદ્રસૂરિને મળ્યા. પછી ગુરૂએ જે ઈષ્ટ નિર્દેશ કર્યો હતો, તે તેમણે હરિભદ્રમહારાજને સંભળાવતાં જણાવ્યું કે-“તમારા ક્રોધરૂપ વૃક્ષના ફળના ઉદાહરણ સમાન આ ત્રણ ગાથા તમે ધારી લે.” ' એ પ્રમાણે બોલતાં તેમની પાસેથી ગુરૂએ લખેલ ગાથા લઈને હરિભદ્રસૂરિ પોતે ભકિતપૂર્વક વાંચવા લાગ્યા,–તે ગાથાઓ આ પ્રમાણે હતી - "गुणसेण अग्गिसम्मा सीहाणंदाय तहपियापुता / सिहिजालिाण माइसुआ धण धणसिरि तहय पइभज्जा" // 1 // "जय विजया य सहोअर धरणो लच्छी य तहप्पइ भज्जा। सेण विसेणय पित्तिय उत्ता जम्ममि सत्तमए " // 2 // "गुणचंद अ वाणमंतर समराइच्च गिरिसेण पाणोय / एगस्स तो मुरकोऽणंतो अन्नस्स संसारो" // 3 // એટલે–પ્રથમ ભવમાં ગુણસેન અને અગ્નિશર્મા, બીજા ભવમાં સિંહ અને આનંદપિતા પુત્ર થયા, ત્રીજા ભવમાં શિખી અને જાલિની માતા પુત્ર થયા, ચેથા ભવમાં ધન અને ધનશ્રી પતિ પત્ની થયા, પાંચમાં ભાવમાં જય અને વિજય બે સહદર થયા, છઠ્ઠા ભાવમાં ધરણુ અને લક્ષ્મી પતિ પત્નિ થયા, સાતમા ભવમાં સેન વિષેણુ નામે બંને પિત્રાઈ બંધ થયા, આઠમે ભવે ગુણચંદ્ર અને વાનમંતર થયા અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #230
--------------------------------------------------------------------------
________________ (116) શ્રી પ્રભાવક ચરિત્ર. નવમે ભવે ગુણસેન તે સમરાદિત્ય થ અને અગ્નિશમ તે ગિરિસેન નામે માતંગ પુત્ર થયે. સમરાદિત્ય સંસારથી મુકત થયે, અને ગિરિસેન અનંતસંસારી થયા, છે એ પ્રમાણે ગાથાઓ વાંચતા અને તેનો અર્થ વિચારતાં કુશલમતિ હરિભદ્ર સૂરિ ચિતવવા લાગ્યું કે–એક વનવાસી મુનિના પારણના ભંગ નિમિત્ત પણ ભવચક્રમાં કેટલું બધું વેર ચાલ્યું ત્યારે અહીં તો કપરૂપ દાવાનળની પ્રચંડ જવાળાથી અંધ બનીને મેં બદ્ધમતના લોકો સાથે પ્રપંચ રચ્યો અને તેમને મારી નાખ્યા, તેથી વિરતિનું અતિક્રમણ કરી ચિરકાળથી ઉદ્ભવેલ મિથ્યા–આગ્રહના શાસ્ત્રોથી જાણે સમ્યજ્ઞાન ખોઈ બેઠો હોઉં, તેમ સુકૃતના ગે જિનમતનું જ્ઞાન ધારણ કરીને પણ મેં મિથ્યાત્વને અવકાશ આપે એ મારા જીવને ભવિષ્યમાં નરકગમનના એક દુષ્ટ દેહદરૂપ થઈ પડશે.” . . એ રીતે પોતાના આત્માને પ્રતિબંધ આપી તેમણે મુનિઓને પ્રગટ રીતે જણાવ્યું કે–અહે! આ જગતાં વાત્સલ્યને ધરાવનાર ગુરૂના શું કઈ રીતે અનુણી (ત્રણરહિત) થવાય? કે જેણે નરકગતિની સમીપે જતા મને બચાવવાની ઈચ્છાથી આ ઉપાય ચલાવ્ય” એમ કહી વિરોધને મન, વચન અને કાયાથી તદન ત્યાગ કરી, તે રાજાની અનુમતિ લઈને ગુરૂમહારાજને મળવાની મેટી ઈચ્છા ધરાવતા શ્રી હરિભદ્રસૂરિ ત્યાંથી ચાલી નીકળ્યા અને વિલંબ વિના શીધ્ર પ્રયાણ કરતાં તે અલ્પકાળમાં શ્રીગુરૂ પાસે આવી પહોંચ્યા. ત્યાં ગુરૂના ચરણે શિર નમાવીને તે ગદ્ગદ્ ગિરાથી કહેવા લાગ્યા કે–“હે ભગવન!ગુણીયલ શિખ્યાના મોહને લીધે હું આપના ચરણ-કમળની સેવાથી વિમુક્ત થયા. હવે શાસ્ત્રવિહિત પ્રચંડ પ્રાયશ્ચિત આપીને સર્વર મારા એ પાપની શુદ્ધિ કરે, અને અવિનયના સ્થાનરૂપ આ કુશિષ્યપર આપ પૂર્ણ પ્રસાદ કરે. ત્યારે ગુરૂએ તેમને ગાઢ આલિંગન આપી, કરેલ પાપને યોગ્ય પ્રાયશ્ચિત્ત તપ બતાવતાં જણાવ્યું કે–અહો ! પાપ અને સુકૃત સાધવામાં સમર્થ એવા હરિભદ્રસમાન શિષ્યો કયાં છે ? પછી તે ઉગ્ર તપથી પિતાના શરીરને શુષ્ક બનાવવા લાગ્યા, છતાં તે બંને શિષ્યોને વિયોગ, સાગરને જવાળા યુકત વડવાનલની જેમ તેમના મનને અત્યંત દગ્ધ કરી રહ્યો હતો, ત્યારે અતિશય સંતાપ પામતા હરિભદ્રસૂરિને ધીરજ આપવા અંબાદેવી આવીને મધુર વચનથી સમજાવવા લાગી --“હે કષિ ! ગૃહ, ધન, પુત્ર, પરિવારના ત્યાગી એવા તમને આ વિરહનો સંતાપ કેવો? જિનસિદ્ધાંતના વિચિત્ર શાસ્ત્રોના સેવનથી નિપુણ અને શુદ્ધમતિ ધરાવનાર હે મુનિ ! પોતાના કર્મનો વિપાક અવશ્ય ફળ આપનાર નીવડે છે, તે પોતાનું અને પરનું ગણવાનું શું છે ? એ તો વિદ્વાનોને એક પ્રકારની વિડંબના છે, માટે ગુરૂપદની સેવાથી અભિરામ બની શુદ્ધ તપસ્યાથી તારા જન્મને સફળ કર, કે જેથી શરદઋતુના મેઘની જેમ તારૂં એ કમ સત્વર ક્ષીણ થઈ જાય, ' ' ! III | | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust |
Page #231
--------------------------------------------------------------------------
________________ . શ્રી હરિભદ્રસૂરિ–ચરિત્ર. ( 117 ) w 1. ત્યારે હરિભદ્રસૂરિ બોલ્યા--મારા જેવા જડમતિ શિષ્યના અવલંબનરૂપ હે દેવી ! એ નિર્મળ ક્રિયાપાત્ર બે શિષ્યના મરણથી મારા મને કંઈ દુઃખ લાગતું નથી, પરંતુ મારી નિરપત્યતા જોતાં મને ભારે દુ:ખ લાગે છે. શું નિર્મળ ગુરૂકુ ળની પણ મારાથી સમાપ્તિ થઈ? એમ સાંભળતાં અંબાદેવી કહેવા લાગી–“હે ભદ્ર ! મારું એક સત્ય વચન સાંભળ. કુળવૃદ્ધિનું પુણ્ય તારે માટે નિર્માણ થયેલ નથી. શાસ્ત્રસમૂહ એજ તારા સંતતિરૂપ છે.” એ પ્રમાણે બેલતાં દેવી અંતર્ધાન થઈ અને તેના વચનથી હરિ. ભદ્રસૂરિએ શેકને ત્યાગ કર્યો. પછી પિતાના મનમાંના મોટા વિરોધનો વિનાશ કરનાર અને મોટા પ્રસાદથી ગુરૂએ મોકલેલ પેલી ત્રણ ગાથાનો વિચાર કરીને તેમણે પ્રથમ સમરાદિત્યનું ચરિત્ર બનાવ્યું, અને ત્યારપછી કુશાગ્રબુદ્ધિ એવા તેમણે જિનસિદ્ધાંતના શ્રેષ્ઠ ઉપદેશથી રમણીય એવા ચાદમેં બીજા ગ્રંથ રચ્યા, એટલે સૂરિએ એનેજ પિતાની સંતતિ માની લીધી. વળી સંતશિરોમણિ તથા હૃદયને અતિશય અભિરામ એવા બે શિષ્યના વિરહ-તરંગથી શરીરે સંતાપ પામેલા એવા તેમણે વિરહપદસહિત પિતાનું સમસ્ત ચરિત્ર રચ્યું. પછી એ ગ્રંથસમૂહના વિસ્તાર માટે હૃદયમાં થતી ચિંતાથી ગ્રસ્ત થયેલા તેમણે સામાન્ય જનમાં વસનાર એક કાર્યાસિક નામના ભવ્ય જનને જે. એટલે શુભ શકુનના ગે તેમણે પોતાના શાસ્ત્રોને વિસ્તારવા માટે તે ભવ્યને યોગ્ય વિચારી લીધો. પછી પ્રાચીન ભરતાદિનું ચરિત્ર સંભળાવતાં સંતુષ્ટ થયેલા તેને જ્ઞાની આચાર્ય કહેવા લાગ્યા–“ આ લાક સંબંધી જે કાવ્યાદિ શાસ્ત્ર છે, તે રાસભાના લીંડા જેવા માત્ર ઉપરથી સારા લાગે છે, પણ તેને ફોડતાં તો સર્વ તુસબુસર્ભાસથી વ્યાપ્ત હોય છે.” ત્યારે વણિક બેલ્યો–એનું પ્રગટ રીતે વિવેચન કરે.” એટલે આચાર્ય કહેવા લાગ્યા– અહો ! અસત્યથી ભરેલા એવા ઈતિહાસેમાં ગમે તે રીતે તેની પ્રતીતિ અધિક લાગે છે.” એમ કહી તેની મૂઢતા દૂર કરવા માટે વિષધર (સર્પ) ને મંત્રની જેમ તેના મિથ્યાગ્રહરૂપ વિષપ્રસારને દૂર કરવામાં સમર્થ એવી પાંચ ધૂકથા તેને ગુરૂએ કહી સંભળાવી. જે સાંભળતાં જૈનધર્મપર તેને શ્રદ્ધા પ્રગટ થઈ. પછી તેણે જણાવ્યું કે –“હે ભગવન્! દાન પ્રધાન જૈનધર્મ દ્રવ્ય વિના શી રીતે આરાધી શકાય?” ત્યારે આચાર્ય બોલ્યા કે—હે ભદ્ર! ધર્મ આરાધવાથી તેને પુષ્કળ દ્રવ્યની પ્રાપ્તિ થશે.” એમ સાંભળતાં વણિક કહેવા લાગ્યો--જે એમ હોય, તે હું મારા પરિ. વારસહિત આપના કહ્યા પ્રમાણે કરૂં.’ એટલે ગુરૂએ કહ્યું–‘તું સાવધાન થઈને સાંભળ, આજથી ત્રીજે દિવસે કઈ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #232
--------------------------------------------------------------------------
________________ ( 118 ) . . શ્રી પ્રભાવક ચરિત્ર. પરદેશી વેપારી ગામની બહાર ઘણું કરિયાણા લઈને આવશે, તેની પાસે જઈને તે બધી કીંમતી વસ્તુઓ તારે હીંમતથી વેચાતી લઈ લેવી, પછી વેપાર કરતાં ભારે સુકૃતના ઉદયથી તને અગણિત ધન પ્રાપ્ત થશે. વળી આજે મેં શાસ્ત્રો રચ્યાં છે, તે લખાવીને તારે પુસ્તકારૂઢ કરવાં અને ગ્ય સાધુઓને તે આપવાં કે જેથી સર્વ લોકેમાં પ્રચાર પામે.” આથી સુકૃતિશિરોમણિ એવા તે વણિકે ગુરૂનું અલંઘ વચન સમજીને તે પ્રમાણે કર્યું. એટલે ભવસાગરથી તારવામાં નાવ સમાન તે શાસ્ત્રો પ્રસિદ્ધ થઈને પ્રવૃત્ત થયાં. વળી આચાર્ય મહારાજે ત્યાં અન્ય જનોને પ્રતિબોધ આપીને તે એકજ સ્થાને ઉંચા તોરણયુકત ચોરાશી વિશાળ જિનમંદિર કરાવ્યા, તેમજ ચિરકાળથી લખેલ, વિશીર્ણ થઈ ગયેલ, વણેવિચછેદ પામેલ એવા મહાનિશીથ શાસ્ત્ર કે જે જૈનધર્મના ઉપનિષદરૂપ, તેનો, તે કુશળમતિસૂરિએ પુસ્તકારૂઢ કરીને ઉદ્ધાર કર્યો. | પછી શ્રત પરિચયથી પિતાના આયુષ્યને અંત આવેલ જાણીને ગચ્છવિષયની નિરાશાનો ઉછેર કરી, વિશેષ વૈરાગ્યથી વિભૂષિત થયેલ શ્રી હરિભદ્ર મહારાજ પિતાના ગુરૂ પાસે આવ્યા. ત્યાં પોતાના બંને શિષ્યની વિગજન્ય બાધાને ભૂલી જઈ, નિર્મળ અનશન આદરી, નંદનવનની જેમ સમાધિમાં સ્થિર રહેતાં પ્રાંત તે સ્વર્ગસુખના અધિકારી થયા. એ પ્રમાણે આશ્ચર્યજનક, મોટા બુદ્ધિમાનને પણ પૂજનીય તથા મારા જેવા અલ્પમતિ જીવોને જીવન આપનાર પાથેય (ભાતા) સમાન એવું શ્રી હરિ ભદ્રસૂરિ મહારાજનું અદ્ભુત ચરિત્ર હે બિબુધ જન તમે સાંભળે અને સાક્ષાત્ તેને અભ્યાસ કરે. એ ચરિત્ર યાવચંદ્રદિવાકર જયવંત રહે. - શ્રીચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રી રામ-લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચારપર લેતાં, શ્રી પ્રદ્યુગ્ન મુનીશ્વરના હાથે શોધાયેલ શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રી હરિભદ્રસૂરિના ચરિત્રરૂપ આ નવમું શિખર થયું. હે પ્રદ્યુમ્ન બ્રહ્મચારી! તમે પુરૂષોને વિષે ઉત્તમ હોવાથી પુરૂષોત્તમ (કૃષ્ણ) છે, તમે આચાર્ય હોવાથી પરમેષ્ટી છે, તમે પંડિત હોવાથી ગિરીશ (શંકર) છે, તમે ગચ્છના નાયક હોવાથી ગણનાથ (ગણપતિ) છે, તમે વિબુધના સ્વામિ હોવાથી વિબુધપતિ (ઇંદ્ર) છે અને તમે નિર્મળ મનના હોવાથી સુમનસ (દેવ) છે, શું તમે તપન–સૂર્ય નથી, અર્થાત્ કર્મપકને સેવામાં શું તમે સૂર્યસમાન નથી? તે ઉપમાથી પણ આપ અલંકૃત જ છે. ઈતિશ્રી-હરિભદ્રસૂરિ પ્રબંધ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #233
--------------------------------------------------------------------------
________________ TVર્ટિ (10) શ્રી મહત્તવાહિર વંધ. . gZp5s var ત્રપાત્ર સમાન શ્રીમદ્ભવાદી આચાર્ય દુસ્તર સંસાર-સાગરથકી તમારે વિસ્તાર કરે, કે જેમની વાણું અતિશય સત્વયુક્ત, અક્ષીણુ પક્ષથી વિલસિત, અવક્ર, લક્ષ્યને ભેદ બતાવનાર 75 deg છે જેને મિથ્યાત્વથી મુક્ત કરનાર તથા માંગલિક હતી. જડમતિ મિથ્યાત્વીઓનું જડમૂળ કહાડવા માટે આ અદ્ભુત ચરિત્રની પ્રવૃત્તિ થયેલ છે, તે પ્રમાણના અભ્યાસથી પ્રખ્યાત તેમાંનું કિંચિત્ ચારત્ર કહીએ છીએ. રવિડે આવતા સૂર્યનું ઉન્નત કિલ્લાને લીધે જાણે સંલગ્ન ચક હોય, શકુનીતીર્થરૂપ જાણે તેની નાભિ (ધરી) હોય, મોટા હમ્મરૂપ જાણે તેના આરા ભાસતા હોય, તથા કિલ્લારૂપ નેમિ (ચકાર) થી વિરાજિત અને સ્વસ્તિ (કલ્યાણ) ના સ્થાનરૂપ એવું ભૂગુકચ્છ નામે નગર છે. સુંદર ચારિત્રરૂપ સમુદ્રના શમ, દમાદિરૂપ કલ્લોલમાં કીડા કરવાથી સદા આનંદી તથા જ્ઞાનાદિ લક્ષ્મીવડે અચુત (કૃષ્ણ) સમાન એવા જિનાનંદ નામે આચાર્ય ત્યાં બિરાજમાન હતા. એવામાં એકદા ધનદાનની પ્રાપ્તિથી મસ્ત બનેલ, મનમાં છળ તથા ચતુરંગ સભાની અવજ્ઞાને વહન કરનાર, તથા મદના વિશ્વમથી અજ્ઞાત એવા નંદ નામના કેઈ બદ્ધ મુનિએ, ચૈત્યયાત્રા કરવા આવેલા જિનાનંદ મુનિશ્વરને વિતંડાવાદથી જીતી લીધા એટલે પિતાને પરાભવ થવાથી તે નગરનો ત્યાગ કરીને તે આચાર્ય વલભિપુરમાં ચાલ્યા ગયા, કારણ કે અન્યથી પરાભવ પામેલ સામાન્ય માણસ પણ તે નગરમાં કેણ રહે? - હવે ત્યાં વલભીપુરમાં પિતાની (ગુરૂની) દુર્લભદેવી નામે બહેન હતી, તેણીના ત્રણ પુત્રો હતા. તેમાં જિનયશ બધાથી મેટ બીજે યક્ષ અને ત્રીજો મલ્લ એવા નામથી પ્રખ્યાત હતા. ગુરૂમહારાજે તેમને સંસારની અસારતાનું સ્વરૂપ સમજાવ્યું, તેથી પોતાની માતા સહિત તે બધા પુત્રોએ ગુરૂ પાસે દીક્ષા અંગીકાર કરી; કારણ કે વહાણ પ્રાપ્ત થતાં સમુદ્રથી કેણ પાર ન ઉતરે? પછી લક્ષણાદિ મહાશાસ્ત્રના અભ્યાસથી તે બધા મોટા પંડિત થઈને પૃથ્વી પર પ્રખ્યાત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #234
--------------------------------------------------------------------------
________________ ( 12 ) શ્રી પ્રભાવક ચરિત્ર. થયા. કારણ કે બુદ્ધિને શું દુષ્કર છે? તેમજ જ્ઞાનપ્રવાદ નામના પાંચમા પૂર્વથકી પૂર્વાર્ષિઓએ અજ્ઞાનનાશક નયચકનામે મહાગ્રંથ ઉદ્ધર્યો. તેમાં પણ વિશ્રામરૂપ બાર આરા છે. તેમના આરંભે અને પ્રાંતે ચૈત્યપૂજન કરવામાં આવે છે. એ નયચક્ર વિના ગુરૂએ તે શિષ્યોને કંઇક પૂર્વમાંનું પણ બધું ભણાવ્યું, જેથી તે શુભ મતિના ભાજન થયા. એક વખતે ગુરૂ મહારાજને વિચાર આવ્યો કે–“તેજમાં હીરા સમાન તથા મહાબુદ્ધિશાળી આ મલમુનિ પોતાની બાળ ચપળતાને લીધે તે પુસ્તક લીને વાંચશે, જેથી તેને ઉપદ્રવ થતાં અમને ભારે દસ્તર સંતાપ થઈ પડશે.” એમ ધારી જનનીની સમક્ષ ગુરૂએ તેને ભલામણ કરી કે “હે વત્સ! આ પુસ્તક પૂર્વમાં નિષિદ્ધ છે. માટે તેને ઊઘાડીશ નહિ.' એમ નિષેધ કરીને પિતે તીર્થ - યાત્રા કરવાની ઈચ્છાથી વિહાર કર્યો. પછી માતાની પક્ષમાં ગુરૂએ નિવારણ કરેલ હોવા છતાં તે પુસ્તક ખોલીને તેના પ્રથમ પત્રમાં મલ્લમુનિએ આલેક વાંચ્યા " विधि नियमभंगवृत्तिव्यतिरिक्तत्वादनर्थकमवोचत् / जैनादन्यच्छासन-मनृतं भवतीति वैधर्म्यम् " // 1 // એટલે–વિધિ, નિયમ, ભાંગા અને વૃત્તિ રહિત હોવાથી જૈનશાસન કરતાં અન્યશાસન અનર્થ કરનાર કહેલ છે અને અસત્ય છે, તે અધર્મજ છે.” એ લોકને અર્થ વિચારતાં શ્રુતતદેવીએ તેના હાથમાંથી તે પુસ્તક અને પત્ર છીનવી લીધાં. અહે! ગુરૂવચનનું અપમાન કરવાથી વિપરીત જ થાય છે. પછી કર્તવ્ય મૂઢ બનેલ મલમુનિ ભારે આકુળ વ્યાકુળ થઈ ગયા અને બાળપણાને લીધે તે રોવા લાગ્યા. કારણ કે દેવતા સાથે શું બળ ચાલે ? ત્યારે માતાએ રૂદનનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે મારા હાથમાંથી પુસ્તક ગયું, " આથી તેના નિમિત્ત સંઘને ભારે ખેદ થઈ પડ્યો. તે પછી મલમુનિએ વિચાર કર્યો કે –“સાધુ પુરૂષ પિતાની ખૂલના પિતે સુધારે છે.” એમ ધારી સુજ્ઞ મલમુનિ મૃતદેવતાની આરાધના કરવા લાગ્યા. ત્યાં ગિારખંડ નામના પર્વતની ગુફામાં રહેતાં છઠ્ઠ તપના પારણે રૂક્ષ ધાન્યના ક્ષેતરાંનું ભજન કરતા; આથી પણ તેમની માતા સહિત સંઘને ભારે વિષાદ થયો. કારણ કે અજ્ઞ જનેને શ્રુતનું તેવું પાત્ર મળવું બહુ દુર્લભ છે. પછી સંઘે ચાતુર્માસિક પારણામાં તેમનેવિગઈ લેવરાવી, સાધુઓએ ત્યાં જઈને તે મુનિને ભોજન આપયું. ત્યારબાદ શ્રીસંઘે આરાધેલ શ્રુતદેવતાએ તેની પરીક્ષા કરવા જણાવ્યું કે– મિષ્ટ શું ? - . એટલે તનિધાન મલ્લ મુનિએ ઉત્તર આપે–વાલ (ધાન્ય વિશેષ)” P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust
Page #235
--------------------------------------------------------------------------
________________ wa શ્રી બક્ષવાદિમૂરિ ચરિત્ર. ( 1) વળી છ મહિનાને આંતરે દેવીએ પુનઃ પ્રશ્ન કર્યો... “શા વડે?” ત્યારે મુનિએ પૂર્વનો સંબંધ યાદ કરીને જણુવ્યું કે–ગળ અને ઘી સાથે. " અર્થાત્ ગોળ અને ઘી સાથે વાલ મધુર લાગે છે. આ તેમની ધારણું શક્તિથી સંતુષ્ટ થઈને દેવી કહેવા લાગી કે –“હે ભદ્ર! વર માગ.' એટલે તે મુનિ બેલ્યા “હે શ્રુતદેવી! મને તે પુસ્તક આપે.” ત્યારે દેવી બેલી–હે ભદ્ર! તું સાવધાન થઈને મારું વચન સાંભળ-એ ગ્રંથે પ્રગટ કરતાં શ્રેષી દે ઉપદ્રવે કરે તેમ છે. તું એકલેકમાં સર્વ અર્થને ગ્રહણ કરી શકીશ.” એમ કહીને દેવી અંતર્ધાન થઈ અને મેલમુનિ પાછા ગચ્છમાં આવ્યા. પછી તેમણે દેશ હજાર લેકના પ્રમાણવાળું નવું નયચકે શાસ્ત્ર બનાવ્યું. તે પૂર્વ ગ્રંથાર્થના પ્રકાશવડે સર્વને માન્ય થઈ પડયું, ત્યાં રાજાની સંમતિથી શ્રીસંઘે મહોત્સવ પૂર્વક તે ગ્રંથને ગજરાજપર આરૂઢ કરીને નગરમાં પ્રવેશ કરાવ્યો. હવે એકદા શ્રી જિનાનંદસૂરિ ચિરકાળે ત્યાં પધાર્યા એટલે સંઘે ગુરૂને પ્રાર્થના કરીને મદ્રુમુનિને આચાર્યપદે સ્થાપ્યા. વળી શ્રી જિનશમુનિએ એક પ્રમાણુગ્રંથ બનાવ્યો અને તે નંદકગુરૂના કહેવાથી તેમણે અંલ્લ રાજાની સભામાં કહી સંભળાવ્યું. તેમજ વિશ્રાંતવિદ્યાધર નામના શબ્દ શાસ્ત્ર પર અપમતિ જનોને બોધ થવા માટે તેમણે સ્ફટાર્થ ન્યાસ રચ્યો તથા શ્રીયક્ષમુનિએ અષ્ટાંગ નિમિત્તનો બાધ કરાવનાર સંહિતા રચી, કે જે દીપકલિકાની જેમ સર્વ અર્થને પ્રકાશે છે. એવામાં એકદા વિકાસ પામતા માલતીના પુષ્પ સમાન સુવાસિત યશના નિધાન એવા શ્રીમદ્ભસૂરિએ સ્થવિર મુનિના મુખથી બદ્ધોએ કરેલ પોતાના ગુરૂનો પરાભવ સાંભળ્યો. એટલે વિનાવિલબે પ્રયાણ કરીને તે ભગુચ્છ નગરમાં આવ્યા. ત્યાં શ્રી સંઘે પ્રવેશ મહોત્સવાદિકથી જિનશાસનની પ્રભાવના કરી. અહીં બુદ્દાનંદ બદ્ધોને અદ્દભુત આનંદ પમાડતે કહેવા લાગે કે–. “મેં વેતાંબર મુનિને વાદમાં જીતી લીધું.” એવા ગઈને વહન કરતાં અભિમાંનના ભારથી તેની ભ્રગુંટી ઉંચે પણે થતી ન હતી. વળી હૈ ધરાતલને જંગધ્રા અને કૃપાપાત્ર માનતે હતો. જેન મુનિઓને આવેલ સાંભળીને તે સંઘને વિશેષ ઉપસર્ગ કરવા લાગ્યો, તથા મહા–આક્રોશ લાવીને લોકોને તે વાદ વિવાદમાં ઉતા રવા લાગ્યા. વળી તે અભિમાન લાવીને એમ બોલતો કે “વેતાંબરીમાં વાદમુ. દ્વાવડે અધૃષ્ય અને સ્યાદ્વાદ મુદ્રાને લીધે પરવાદીઓને અજેય એવા તેમના પૂર્વ જને પણ સાગરને અગત્યઋષિની જેમ મેં પ્રગટ કરેલા પોતાના સિદ્ધાંતોથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #236
--------------------------------------------------------------------------
________________ ('522). શ્રી પ્રભાવક ચરિત્ર. જીતી લીધું. તે જેણે વિદ્વાનેને જોયા નથી એ એ બાળક શું કરવાનું હતું. એ તે ઘરમાં ગર્જના કરનાર કુતરા સમાન પરાક્રમ રહિત છે. જે તેનામાં એવી કઈ શકિત હોય, તે તે રાજસભામાં મારી સમક્ષ આવીને ઉભે રહે, એટલે હરિ ને વરૂની જેમ હું તેને પ્રાસ કરી જાઉં.” ગર્વરહિત તથા આંતર શત્રુના દ્વેષી એવા તે લોકો આગળ ગંભીર વાણીથી કહેવા લાગ્યા–વિવાદ વિના નિર્મળ બુદ્ધિવાળા તથા શાંત એવા કેઈ જૈન મુનિને મેં જીતી લીધે-એમ સ્વેચ્છાએ બોલવું, તે તો માત્ર આડંબર છે. અથવા તે તે ભલે ગમે તેવો છે, પણ દઢ શલ્ય સમાન તે પિતાના મનમાં જે મિથ્યા ગર્વ ધરાવે છે, તેને ઉદ્ધાર કરવા જયશીલ એ હું તૈયાર છું. તે સજજન હોય કે મિત્ર હોય, પણ મારી આગળ ઉભું રહેશે, ત્યારે હું જાણું લઈશ. પિતાના ઘરમાં બેસીને તે લકે રાજાની પણ નિંદા કરે, તેથી શું? પણ રાજસભામાં પ્રાક્ષિકોની સમક્ષ જે જવાબ આપવા, તેમાં જ પોતાની બુદ્ધિની કુશળતા જણાય છે.” એમ મધુસૂરિનું વચન સાંભળવામાં આવતાં બુદ્ધાનંદ જરા હસીને કહેવા લાગ્યો “એ બાળક તે વાચાલ લાગે છે, માટે તેની સાથે વાદ છે? અથવા તે તે ભલે ગમે તે છે, પણ મારે તે શત્રુપક્ષને પરાજય કરવો જ જોઈએ; નહિ તે વખત જતાં અ૫ ત્રણની જેમ તે અસાધ્ય અને દુર્ભય થઈ પડે છે.” એ પછી ક્રૂર હતી તે વાદી અને પ્રતિવાદી બંને રાજસભામાં આવ્યા. એટલે સભાસદોએ પૂર્વવાદ મહુસૂરિને આપ્યો, જેથી તે છ મહિના પર્યત નયચક મહા ગ્રંથના અભિપ્રાય પ્રમાણે વિદ્વત્તાને યોગ્ય અખલિત વચનથી બોલ્યા, પણ તે બૈદ્ધવાદી ધારી ન શકો, તેથી તે પોતાના સ્થાને ચાલ્યો ગયે, એટલે “અદ્વિતીય મલ્લ એવા મલ્લુસૂરિ જીત્યા” એમ સૌ કોઈ કહેવા લાગ્યા. શાસનદેવીએ તેમના પર પુષ્પવૃષ્ટિ કરી. પછી રાજાએ મહત્સવપૂર્વક તેમને સ્વસ્થાને બિરાજમાન કર્યો. ત્યાં બુદ્ધાનંદના પરિવારને અપમાનપૂર્વક બહાર કાઢી મૂક્તા રાજાને ગુરૂએ ખાસ આગ્રહ કરીને અટકાવ્યું. ત્યારબાદ રાજાએ આચાર્યને વાદી એવું બિરૂદ આપ્યું, એટલે જ્ઞાનનિધાન તે ગુરૂ મતવાદી એવા નામથી પ્રસિદ્ધ થયા. હવે એ પ્રમાણે પોતાનું અપમાન થતાં બુદ્ધાનંદ નિરાનંદ થઈ ગયે અને શોકને લીધે તે અત્યંત પ્રતિભા રહિત બની ગયું. તેથી રાત્રે દી લઈને તે લખવા લાગ્યો. તેમાં પણ પક્ષ, હેતુઓ વિગેરે વિસ્મૃત થવાથી ભારે ભય અને લજાના ભારથી દબાઈ જતાં તેનું હૃદય કુટી પડયું અને તે મરણ પામે. ત્યાં પ્રભાતે રાજાએ તેને હાથમાં ખડી સહિત જે, એવામાં તેનું મરણ સાંભળતાં ભવાદ ગુરૂને શેક થયે કે “અહા ! એ વાદી મરણ પામ્યા કયા પ્રમાણુથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #237
--------------------------------------------------------------------------
________________ IIIIIIIIIIIIIIIIIIT TAT - -- - - -- શ્રી માવાદિસરિ ચરિત્ર. (12) એ પોતાની બુદ્ધિને પ્રગટભ સમજતો હતો? બાલ્યાવસ્થાના કારણથી તેણે અમારી અવજ્ઞા કરી અને પોતે આવો કાયર હતો. પછી શ્રીમદ્વવાદી સૂરિએ સંઘને અભ્યર્થના કરીને પિતાના પૂજ્ય ગુરૂ જિનાનંદ સૂરિને વલભીપુરથી લાવ્યા. ત્યાં ચારિત્રધારી દુર્લભદેવી માતા ભારે સંતુષ્ટ થઈ. ત્યારે બંધુ એવા ગુરૂ મહારાજે કહ્યું કે –“હે ભદ્ર! પુત્રવતી સ્ત્રીઓમાં તું અગ્રેસર છે. હવે ગુરૂ મહારાજે ગચ્છને ભાર એક યોગ્ય શિષ્યને , કારણ કે મલ્લવાદી પ્રભુ વિદ્યમાન છતાં કાણું પોતાની મર્યાદાને ઓળંગી શકે? તે વખતે તેમણે પરવાદીરૂપ હસ્તીઓના કુંભસ્થળને ભેદવામાં કેશરી સમાન નયચક્ર મહાગ્રંથ પિતાના શિષ્યને કહી સંભળાવ્યો, વળી પદ્મચરિત્ર નામે રામાયણ સંભળાવ્યું કે જેના વીશ હજાર ક છે. એમ તીર્થની પ્રભાવના કરી તથા પોતાના શિષ્યોને વાદદ્ર અને નિર્મળ બનાવી, ગુરૂ શિષ્ય બને ભારે પ્રેમ સંબંધથી સ્વર્ગે ગયા. એવામાં પેલો બુદ્ધાનંદ મરણ પામીને મિથ્યાત્વી વ્યંતર થયો. તે પ્રાંતકાળની વિપરીત મતિથી તે જિનશાસનને દ્વેષી થયા. પૂર્વના વૈરભાવથી તેણે તેમના બે ગ્રંથ પિતાને તાબે કર્યા, તે પુસ્તકમાંનું પેલે વ્યંતર કોઈને વાંચવા દેતું ન હતું. એ પ્રમાણે મારી ચેતનારૂપ લતાને નવા મેઘ સમાન આ શ્રીમદ્ભવાદી પ્રભુનું ચરિત્ર, પ્રધાન કવિજન વાંચે, સાંભળો અને પ્રસન્ન દષ્ટિથી અવેલેકન કરે. * શ્રીચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરેવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ અને લક્ષમીદેવીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પિતાના મનપર લેતાં, શ્રી પ્રદ્યુમ્ન સૂરિએ સંશોધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રીમદ્ભવાદીસૂરિના અદ્દભુત ચરિત્રરૂપ આ નવમું શિખર થયું. ઇતિ-શ્રીમદ્ભવાદીસુરિ–પ્રબંધ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #238
--------------------------------------------------------------------------
________________ ('52) શ્રી પ્રભાવક ચરિત્ર. જીતી લીધો. તે જેણે વિદ્વાનેને જોયા નથી એવો એ બાળક શું કરવાને હતો. એ તે ઘરમાં ગર્જના કરનાર કુતરા સમાન પરાક્રમ રહિત છે. જે તેનામાં એવી કઈ શકિત હોય, તો તે રાજસભામાં મારી સમક્ષ આવીને ઉભે રહે, એટલે હરિ ને વરૂની જેમ હું તેને ગ્રાસ કરી જાઉં.” એ પ્રમાણે સાંભળતાં મલસૂરિ તે લીલાથી સિંહની જેમ સ્થિર રહ્યા, અને ગર્વરહિત તથા આંતર શત્રુના દ્વેષી એવા તે લોકો આગળ ગંભીર વાણીથી કહેવા લાગ્યા–વિવાદ વિના નિર્મળ બુદ્ધિવાળા તથા શાંત એવા કેઈ જૈન મુનિને મેં જીતી લીધે–એમ સ્વેચ્છાએ બેલવું, તે તે માત્ર આડંબર છે. અથવા તો તે ભલે ગમે તેવો છે, પણ દઢ શલ્ય સમાન તે પિતાના મનમાં જે મિથ્યા ગર્વ ધરાવે છે, તેનો ઉદ્ધાર કરવા જયશીલ એ હું તૈયાર જ છું. તે સજજન હોય કે મિત્ર હાય, પણ મારી આગળ ઉભું રહેશે, ત્યારે હું જાણું લઈશ. પિતાના ઘરમાં બેસીને તે લેકે રાજાની પણ નિંદા કરે, તેથી શું? પણ રાજસભામાં પ્રાક્ષિકોની સમક્ષ જે જવાબ આપવા, તેમાં જ પોતાની બુદ્ધિની કુશળતા જણાય છે.” એમ મલ્લુસૂરિનું વચન સાંભળવામાં આવતાં બુદ્ધાનંદ જરા હસીને કહેવા લાગ્યો “એ બાળક તો વાચાલ લાગે છે, માટે તેની સાથે વાદ શ? અથવા તો તે ભલે ગમે તે છે, પણ મારે તે શત્રુપક્ષને પરાજ્ય કરવો જ જોઈએ; નહિ તો વખત જતાં અલ્પ ત્રણની જેમ તે અસાધ્ય અને દુર્ભય થઈ પડે છે.” પછી કૂર મુહ તે વાદી અને પ્રતિવાદી અને રાજસભામાં આવ્યા. એટલે સભાસદેએ પૂર્વવાદ મન્નુસૂરિને આપે જેથી તે છ મહિના પર્યત નયચક મહા ગ્રંથના અભિપ્રાય પ્રમાણે વિદ્વત્તાને યોગ્ય અખલિત વચનથી બોલ્યા, પણ તે બૅદ્ધવાદી ધારી ન શકો, તેથી તે પિતાના સ્થાને ચાલ્યો ગયો, એટલે અદ્વિતીય મલ્લ એવા મહ્નસૂરિ છત્યા” એમ સે કોઈ કહેવા લાગ્યા. શાસનદેવીએ તેમના પર પુષ્પવૃષ્ટિ કરી. પછી રાજાએ મહેસવપૂર્વક તેમને સ્વસ્થાને બિરાજમાન કર્યો. ત્યાં બુદ્ધાનંદના પરિવારને અપમાનપૂર્વક બહાર કાઢી મૂકતા રાજાને ગુરૂએ ખાસ આગ્રહ કરીને અટકાવ્યું. ત્યારબાદ રાજાએ આચાર્યને વાદી એવું બિરૂદ આપ્યું, એટલે જ્ઞાનનિધાન તે ગુરૂ મહુવાદી એવા નામથી પ્રસિદ્ધ થયા. - હવે એ પ્રમાણે પિતાનું અપમાન થતાં બુદ્ધાનંદ નિરાલંદ થઇ ગયો અને શકને લીધે તે અત્યંત પ્રતિભા રહિત બની ગયે. તેથી રાત્રે દી લઈને તે લખવા લાગ્યા. તેમાં પણ પક્ષ, હેતુઓ વિગેરે વિસ્મૃત થવાથી ભારે ભય અને લજજાના ભારથી દબાઈ જતાં તેનું હૃદય કુટી પડયું અને તે મરણ પામ્યા. ત્યાં પ્રભાતે રાજાએ તેને હાથમાં ખડી સહિત જોયે, એવામાં તેનું મરણું સાંભળતાં મલવાદી ગુરૂને શેક થયે કે- અહા ! એ વાદી મરણ પામ્યા. કયા પ્રમાણુથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #239
--------------------------------------------------------------------------
________________ શ્રી માવાદિસરિ ચરિત્ર. (123) એ પિતાની બુદ્ધિને પ્રગભ સમજતું હતું? બાલ્યાવસ્થાના કારણથી તેણે અમારી અવજ્ઞા કરી અને પોતે આ કાયર હતો. પછી શ્રીમદ્વવાદી સૂરિએ સંઘને અભ્યર્થના કરીને પિતાના પૂજ્ય ગુરૂ જિનાનંદ સૂરિને વલભીપુરથી લાવ્યા. ત્યાં ચારિત્રધારી દુર્લભદેવી માતા ભારે સંતુષ્ટ થઈ. ત્યારે બંધુ એવા ગુરૂ મહારાજે કહ્યું કે –“હે ભદ્ર! પુત્રવતી સ્ત્રીઓમાં તું અગ્રેસર છે. હવે ગુરૂ મહારાજે ગ૭ને ભાર એક યોગ્ય શિષ્યને છે, કારણ કે મલ્લવાદી પ્રભુ વિદ્યમાન છતાં કેણ પોતાની મર્યાદાને ઓળંગી શકે? તે વખતે તેમણે પરવાદીરૂપ હસ્તીઓના કુંભસ્થળને ભેદવામાં કેશરી સમાન નયચક્ર મહાગ્રંથ પિતાના શિષ્યને કહી સંભળાવે, વળી પચરિત્ર નામે રામાયણ સંભળાવ્યું કે જેના વીશ હજાર લેક છે. એમ તીર્થની પ્રભાવના કરી તથા પોતાના શિષ્યોને વાદીંદ્ર અને નિર્મળ બનાવી, ગુરૂ શિષ્ય બંને ભારે પ્રેમ સંબંધથી સ્વર્ગે ગયા. એવામાં પેલે બુદ્ધાનંદ મરણ પામીને મિથ્યાત્વી વ્યંતર થયો. તે પ્રાંતકાળની વિપરીત મતિથી તે જિનશાસનને કેવી થયે. પૂર્વના વૈરભાવથી તેણે તેમના બે ગ્રંથ પિતાને તાબે કર્યા, તે પુસ્તકમાંનું પેલો વ્યંતર કોઈને વાંચવા દેતો ન હતો. એ પ્રમાણે મારી ચેતનારૂપ લતાને નવા મેઘ સમાન આ શ્રીમલવાદી પ્રભુનું ચરિત્ર, પ્રધાન કવિજન વાંચે, સાંભળો અને પ્રસન્ન દષ્ટિથી અવલોકન કરે. - શ્રીચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ અને લક્ષમીદેવીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પિતાના મન પર લેતાં, શ્રી પ્રદ્યુમ્ન સૂરિએ સંશોધન કરેલ, શ્રી પૂર્ષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રીમદ્ભવાદસૂરિના અદભુત ચરિત્રરૂપ આ નવમું શિખર થયું. ઇતિ-શ્રીમદ્ભવાદીસુરિ–પ્રબંધ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #240
--------------------------------------------------------------------------
________________ - 2 6: (11) થી વઘુમટ્ટિર–અવંધ. તથ, માન બપભદિસૂરિ તમારું કલ્યાણ કરે કે જેમના ચરિત્રરૂપ ગગનાંગણે રાજા (ચંદ્રમા) સૂર (શુરવીર કે સૂર્ય), કવિ (શુક્રાચાર્ય) અને બુધ (પંડિત કે બુધ) ગમનાગમનથી રમ્યા કરે છે. વળી જેમના ગેરસ (વચન રસ) નું પાન કરીને અંતરમાં તૃપ ., થયાં છતાં કવિરૂપ વાછરડાઓ કૃગિપણુ (સતકૃષ્ઠતા)ને ધારણ કરતા તે સુજ્ઞ શપાલે (પંડિત ) તે પણ દુર્દમ થઈ પડ્યા હતા. તેમનું યથાશ્રુત ચરિત્ર હું કંઈક કહીશ કે જે મારી પ્રજ્ઞારૂપ આરસીને પ્રકાશીત કરનાર અને પુરૂષોના શૃંગારમાં ભૂષણ સમાન છે. કલ્યાણના નિધાનરૂપ શ્રી ગુર્જર નામે દેશ છે કે જ્યાં નિરભિમાની અને વિવેકી જનો વસે છે તથા અશોક વૃક્ષે અને પર્વતોથી જે શેભાયમાન છે. અંગનાઓ, શ્રીમંતો અને મુનિઓની બહુલતાથી જેનું એકાંશ પ્રતિબંબ સ્વર્ગ૨પ આદર્શમાં રહેલ છે એવું પાટલ નામે નગર છે. ત્યાં જિતશત્રુ નામે રાજા કે જે ગંભીરતામાં સમુદ્ર સમાન હતું અને બાહ્ય તથા અંદરના સમસ્ત શત્રુવનો જેણે નાશ કર્યો હતો. વળી તે સ્થળે સિદ્ધસેન નામે આચાર્ય પ્રખ્યા હતા કે જે વિચિત્ર પ્રકારના શાસ્ત્રોત રહસ્યરૂપ કંદને ઉત્પન્ન કરવામાં નવા મેઘ સમાન, પરમ બ્રહ્માનંદરૂપ અમૃતના સાગરમાં નિમગ્ન સેઢ નામના પ્રઢ ગચ્છના નાયક તથા જ્ઞાનના નિધાન હતા. એકદા રાજાઓને પણ માનનીય તથા સમસ્ત વિદ્યાઓથી શોભતા એવા તે આચાર્ય મોઢેર ગામ (તીર્થ) માં શ્રી મહાવીરને વંદન કરવા માટે ગયા, ત્યાં વિધિપૂર્વક તીર્થને વંદન કરી તેઓ એક અલગ ઉપાશ્રયમાં રહ્યા. એવામાં રાત્રે યોગનિદ્રામાં તેમણે આવા પ્રકારનું સ્વમ જેયું–‘લીલાપૂર્વક લોચનને વિકસિત કરતો અને સવથી શોભતો એ બાળ કેશરી ફાળ મારીને ચૈત્ય શિખરના અગ્ર ભાગપર આરૂઢ થયો.” એ પ્રમાણે અદભુત સ્વમ જોતાં તે મુનીંદ્ર જાગ્યા અને પ્રભાતે તેમણે તે સ્વમ બીજા મહામુનિઓને પ્રસન્નતાથી સંભળાવ્યું. એટલે કલ્યાણના મૂળ કારણ રૂપ અને વિનયના હેતપણાને જણાવતા એવા તે વિનીત મુનિઓએ અર્થ પૂછતાં P.P. Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust
Page #241
--------------------------------------------------------------------------
________________ IIIIIIIIIIIIIIIIIIII III I II - શ્રી પ્રદિસરિ ચરિત્ર આચાર્ય તેમની આગળ તે મને અર્થ કહેવા લાગ્યા કે આજે શ્રીસંઘના મહાભાગ્યથી અન્ય વાદીરૂપ હસ્તીઓના કુંભથળ ભેટવામાં સિંહ સમાન કોઈ સહામતિ શિષ્ય આવશે. ' એટલે ભાવિ પ્રભાવને સૂચવનાર વમના આનંદથી ઓતપ્રેત થયેલા તે મુનિએ સાથે આચાર્ય જિનમંદિરમાં ગયા. ત્યાં ત્રણ પ્રદક્ષિણ દઈને જેટલામાં તે ભગવંતને વંદન કરે છે, તેવામાં એક છ વરસને બાળક તેમની આગળ આવીને ઉભો રહ્યો. ત્યારે ગુરૂમહારાજે તેને પૂછયું કે હે વત્સ! તું કેણુ અને કયાંથી આવે છે ? | એટલે તેણે કહ્યું કે પંચાલ દેશના બમ્પ નામના ગ્રહને પુત્ર છું. મારી માતાનું નામ ભદ્ધિ છે. પરાક્રમમાં અવસ્થા કાંઈ કારણરૂપ નથી' એ વાકયને ન જાણતા સૂરપાલ પિતાએ મને શત્રુઓને મારતાં અટકા, તેથી ભારે ખેદ પામતાં માતાને પણ પૂછ્યા વિના હું ચાલી નીકળ્યા અને સ્નેહપૂર્વક આપની પાસે આવ્યો.” એમ કહી પ્રેમથી તે ગુરૂ આગળ બેઠા. ત્યારે “અહો ! આ બાળકનું અસાધારણ તેજ !" એમ ચિંતવતા ગુરૂએ તેને હર્ષથી કહ્યું કે શું તું અમારી પાસે રહીશ?” તે બો –હે પૂજ્ય! તો તે મારું ભાગ્ય ઉઘડયું.' એમ કહીને તે ત્યાં રહ્યો. વિકસિત કમળપર શું ભ્રમર ન બેસે ? હવે તે એકવાર માત્ર સાંભળવાથી એક હજાર અનુષ્ટ્રપલેક બરાબર ધારી શકતું હતું, તે તેની બુદ્ધિની શી વાત કરવી? જડવાદીઓના દુસ્તષ્કથી કલેશ પામેલી સરસ્વતી દેવી પોતે દુર્બોધ શાસના ભેદને બતાવનાર તેની મિત્રતાને ઈચ્છતી હતી. આ તેની અગાધ શક્તિથી સંતુષ્ટ થયેલા ગુરૂએ દુવાંધી ગામમાં જઈને તેને માબાપ પાસે તે બાળકની માંગણી કરી. ત્યારે તેના પિતાએ કહ્યું કે–“હે પ્રભુ! એ તમારી યાચના શા કામની? કારણ કે તેની માતાને એ એકજ પુત્ર છે. વળી એ અમારી આશાને આધાર છે. અમે તેને કેમ મૂકી શકીએ ? તેમ છતાં આપણે જે–વધારે આગ્રડ હોય, અને જે અમારું પ્રખ્યાત અ૫ભદ્રિ એ નામ તે બાળકનું રાખો, તે તે પુત્ર તમને અર્પણ છે.” ત્યારે ગુરૂ મહારાજે એ વાત કબૂલ રાખી. ત્યાં શ્રાવકોએ જન્મ સુધીનું તેને ગુજરાન કરી આપ્યું, કારણ કે મહાપુરૂ પરની આસ્થા નિષ્ફળ જતી નથી, તે પછી વિક્રમ સંવના આઠસે સાત વરસ જતાં વૈશાખ મહિનાની શુકલ તૃતી. યાના મોટા દિવસે મોઢેર તીર્થમાં વિહાર કરીને ગુરૂએ તે બાળકને દીક્ષા આપી અને પિતાની શાખાને અનુસરીને તેમણે ભદ્રકત્તિ એવું તેનું નામ રાખ્યું. તેમજ તેના માતાપિતા પાસે કબૂવ કરેલ પૂર્વનું બમ્પભદિ નામ તો પ્રસિદ્ધજ થયું. સર્વ શિષ્યોમાં શિરોમણિ અને કળાઓના સંકેત સ્થાનરૂપ એવા તે સુનિ. તા શણ અને સંદર્યથી રંજિત થયેલ શ્રીધે તેમને પોતાના ગામમાં રાખવા ITL TTTTTTTTTTT TTTTT T P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #242
--------------------------------------------------------------------------
________________ w થી પ્રભાવ થા. ' માટે ગુરૂ મહારાજને વિનંતિ કરી. પછી તેની યોગ્યતાને અતિશય જાણુને ત્યાં રહેતાં ગુરૂએ તેને સારસ્વત મહામંત્ર આપે. એટલે અધરાતે મંત્રનું પરાવર્તન કરતાં, સરસ્વતી એકાંતે આકાશગંગાના પ્રવાહમાં સ્નાન કરતી તે વસ્ત્રરહિત હતી, એવામાં તે મંત્રજાપના માહાસ્યથી તે દેવી તેવી જ સ્થિતિમાં ત્યાં ચાલી આવી, એટલે તેને જોતાં મુનિએ જરા પિતાનું મુખ ફેરવી નાખ્યું. ત્યારે પિતાની નગ્નાવસ્થાને ખ્યાલ ન કરતાં તે કહેવા લાગી કે–“હે વત્સ! તું મુખ કેમ ફેરવે છે ? તારા મંત્રજાપથી સંતુષ્ટ થઈને હું અહીં આવી છું. માટે વર માગ ! , . એટલે મુનિ બેલ્યા “માતા! તારૂં આ અનુચિત સ્વરૂપ હું શી રીતે જોઉં? તું વસ્રરહિત તારૂં શરીર તે જે.” આથી દેવીએ પોતાના શરીર તરફ દષ્ટિ કરતાં વિચાર કર્યો કે–અહો ! એનું બ્રહ્મચર્યવ્રત કેટલું બધું દઢ છે? અને મંત્રનું માહાસ્ય પણ કેટલું બધું અદ્ભુત છે કે જેથી હું પણ ભાન વિનાની બની ગઈ?” એમ ચિંતવતી દેવી તેની સન્મુખ આવી. એટલે વર માગવામાં અત્યંત નિ:સ્પૃહ એવા તે મુનિને જોતાં તેને ભારે આશ્ચર્ય થયું. પછી છેવટે દેવી બેલી કે–“હે ભદ્ર! મારા ગમન કે આગમનમાં તારી કોઈ પ્રકારની અભિલાષા નથી, માટે તું સુખે નિવૃત્તિમાં રહે.” ; - હવે ત્યાં રહેતાં એકદા શ્રીભદ્રકીર્તિ મુનિ બહાર ભૂમિકાએ ગયા. ત્યાં વૃષ્ટિ થતાં તે સ્થિરતા પૂર્વક એક દેવકુળમાં રહ્યા. એવામાં દેવકુમારને વિડંબના પમાડનાર પ્રશસ્ત શોભાયુક્ત અને વૃષ્ટિથી વ્યાકુળ થયેલ એક પુરૂષ ત્યાં આવ્યું. એ દેવકુળમાં શ્યામ પત્થર પર કોતરેલ અને વારસહિત પ્રમદાના વક્ષસ્થળ સમાન સ્વતિ સૂચક એક પ્રશસ્તિ હતી, એટલે પાંડિત્યયુક્ત વિચક્ષણ એવા તે આવનાર પુરૂષે પ્રશસ્તિના મહાWવાચક કાવ્યું વાંચ્યા અને મિત્રતા પૂર્વક શ્રી બમ્પટ્ટિ પાસે તેની વ્યાખ્યા કરાવી. ત્યારે તેમની અદ્દભુત વ્યાખ્યાથી તે પોતાના અંતરમાં રંજિત થયા. પછી વૃષ્ટિ શાંત થતાં તે મુનિ સાથે જ તેમના ઉપાશ્રયમાં ગયે, ત્યાં આચાર્યો તેને આશિષથી આનંદ પમાડીને વૃત્તાંત પૂછયે. એટલે લજજાથી મુખ નમાવીને તે પોતાને વૃત્તાંત કહેવા લાગ્ય–શ્રેષ્ઠ માર્ય મહાગેત્રમાં ઉત્પન્ન થયેલ, મહાતેજસ્વી, તથા ચંદ્રગુપ્ત રાજાના વંશમાં મુક્તામણિ સમાન અને કાન્યકુજ (કનેજ) ના રાજા યશોવર્માને હું પુત્ર છું. પિતાએ મને કોપથી કંઈક શિક્ષા આપતાં કહ્યું, જે સહન ન કરી શકવાથી હું અહીં ચાલ્યો આવ્યો.” પછી તેણે ખડીવતી પિતાનું આમ એવું નામ જમીનપર લખી બતાવ્યું. એટલે પિતાનું નામ પિતાના મુખથી ન બોલવાના વિવેકને લીધે ચમત્કાર પામેલા આચાર્ય મહારાજ ચપટી વગાડતાં વિચારવા લાગ્યા કે–પૂર્વે શ્રીરામ સેન્યમાં એને છ મહિનાને મેં જે હતો તે વખતે પીલવૃક્ષની જાળમાં બાંધેલ વસ્ત્રના હિંડોળે એ લતે હતા, અને એના પર છાયા અચલ રહેવાથી અમે એને ભાગ્યશાળી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #243
--------------------------------------------------------------------------
________________ IIIIIIIIII I . . . - થી બપ્પભદિસરિ-ચરિત્ર (17) પુરૂષ સમજી લીધો હતો. ત્યારે વનફળને વિણતી તેની માતાને અમે કહ્યું હતું કે “હે વત્સ! તું કોણ છે અને તારૂં કુળ કયું? વળી તારી આવી અવસ્થા કેમ! તે બધું અમારી આગળ વિશ્વાસપૂર્વક કહી સંભળાવ. કારણ કે અમે સંસારસંગના ત્યાગી અને પરિગ્રહથી મુકત છીએ.” એમ સાંભળતાં તે બોલી કે –“હે પ્રભે ! આપને શું અકથ્ય હેય? કાન્યકુના રાજા યશોવર્માની હું પત્નિી છું. આ બાળક ગર્ભમાં આવતાં સપત્ની શકયને મત્સર આવવાથી પૂર્વે મેળવવાનું વરદાન રાજા પાસે માગીને તેણે મને ઘરકી બહાર કહેડાવી, તેથી પશ્ચાત્તાપ થતાં પિતા અને શ્વશુર ગૃહનો ત્યાગ કરીને હું આ આપના સ્થાને આવી, અને હે પ્રભો ! વન્ય ફળથી અત્યારે ગુજરાન ચલાવું છું.' ત્યારે અમે તેને શાંત કરતાં આશ્વાસન આપ્યું કે–“હે વત્સ ! ચિત્યની શુશ્રુષા કરતાં તું અહીં સ્થિરતા લાવીને રહે અને જનક (પિતા) ના ઘરની જેમ આ બાળકનું લાલન પાલન કર.” એવામાં તેની તે સપત્ની કોઈવાર પોતાની મેળે નાશ પામી એટલે રાજાએ પિતાના સેવકો મારફતે તે તજી દીધેલ રાણીની શોધ કરાવીને તેને પાછી લાવી અને પ્રથમ કરતાં તેણે તેનું વધારે બહુમાન કર્યું. પછી અમે તે પ્રદેશથકી આ ભૂમિમાં વિહાર કરી આવ્યા, પણ તે દેશના પુરૂ પાસેથી એ વૃત્તાંત અમારા સાંભળવામાં આવ્યું, તેથી આ ધીમાન તેનજ પુત્ર હોવો જોઈએ. કારણ કે એના શરીરની આકૃતિ અને લક્ષણે એવાં છે કે એ રાજપુત્ર વિના અન્ય ન હોય.” એ પ્રમાણે વિચારીને ગુરૂ મહારાજ તેને કહેવા લાગ્યા કે –“હે વત્સ! તું અહીં તારા મિત્રની સાથે નિશ્ચિંત થઈને રહે વળી શાસ્ત્રોનો સત્વર અભ્યાસ કર અને પુરૂષની નિમળ 72 કળાઓને સંગ્રહ કર.” તે કળાએ આ પ્રમાણે છે 1 વાંચવાની કળા, 2 લખવાની કળા, 3 ગણિત કળા, 4 ગીતકળા, 5 નૃત્યકળા, 6 વાદ્યકળા, 7 વ્યાકરણ, 8 છંદશાસ્ત્ર, 9 જ્યોતિષશાસ્ત્ર, 10 શિક્ષણકળા, 11 નિરૂત્તર કરવાની, કળા, 12 તંત્રકળા, 13, નિઘંટક, 14 પત્રછેદ્ય, 15 નખ છે, 16 રત્નપરીક્ષા, 17 શસ્ત્રાભ્યાસ, 18 ગજાહણ, 19 અશ્વારોહણ, 20 એ બંને, (ગજારોહણ અને અશ્વારોહણ, ) 21 તેમાંની દરેક અદ્દભુત કળા, 22 મંત્રવાદ, 23 રસવાદ, 24 ખન્યવાદ, 25 રસાયન, 26 વિજ્ઞાનવાદ, 27 તર્ક. વાદ, 28 સિદ્ધાંત, 29 વિષનિગ્રહ, 30 ગારૂડવિદ્યા, 31 શકુન શાસ્ત્ર, 32 આચાર્ય વિદ્યા, 33 આગમ, 34 પ્રાસાદલક્ષણ, 35 સામુદ્રિક, 36 સ્મૃતિ, 37 પુરાણ, 38 ઈતિહાસ, 39 વેદવિધિ, 40 વિદ્યાનુવાદ, 41 દર્શનસંસ્કાર, ૪ર ખેચરીવિદ્યા, 43 અમરીકરણ, ૪જ ઈજાલ, 45 પાતાલસિદ્ધિ, 46 કળા, 47 ગંધયુક્તિ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #244
--------------------------------------------------------------------------
________________ - આ પ્રભાવ ધરિ.. 48 વૃક્ષચિકિત્સા, 49 કૃત્રિમ મણિ બનાવવાની કળા, પ સર્વ વસ્તુ બનાવવાની કેળા, 51 શકર્મ, પર પુષ્પકર્મ, પ૩ ચિત્રકમ 54 આશ્ચર્ય પમાડવાની કળા, 55 કાઇકમ, 56 પાષાણું કર્મ, 57 લેપકર્મ, 58 ચમકમ, 59 યંત્રકર્મ, 60 રસવતીવિધિ, 61 કાવ્યકૃતિ, 62 અલંકારજ્ઞાન, 63 હસવાની કળા, 64 સંસ્કૃત ભાષા, 65 પ્રાકૃતભાષા, 66 પૈશાચિકી ભાષા, 67 અપભ્રંશ ભાષા, 68 કપટ કળા, 69 દેશ ભાષા, 70 ધાતુકર્મ, 71 પ્રોગ-ઉપાય અને 72 કેવલી વિધિ. ન છેઆ 72 કળાઓનો તેણે અભ્યાસ કરી લીધું અને પંડિતોની સભામાં તે એક અસાધારણ વિદ્વાન થઈ પડ્યો. તેમજ અભ્યાસ કરતાં તેની પ્રજ્ઞારૂપ પ. માં લક્ષણ, તકદિ બધાં શાસ્ત્રો સ્વયમેવ પ્રતિબિંબિત થઈ ગયાં. પછી બ્રહ્મચારીપણુની મિત્રતાને લીધે તે રાજપુત્રે એવી પ્રતિજ્ઞા કરી કે– હે અપભષ્ટિ ! મને રાજ્ય પ્રાપ્ત થતાં તે હું અવશ્ય તને જ આપીશ.” જ કેટલાક કાળ પછી તેના માતાપિતાએ તેનો રાજ્યાભિષેક કરવા માટે પ્રધાન પુરૂષે મોકલ્યા. એટલે મહાકલ્ટે ત્યાંથી અનુજ્ઞા મેળવીને આમકુમાર પિતાના નગરમાં આવ્યું, ત્યાં પિતાએ તેને રાજ્યનો માલીક બનાવ્યો. એવામાં તે મરણ પામતાં આમરાજાએ પિતાની ઉત્તર ક્રિયા કરી. તેના સૈન્યમાં બે લાખ અશ્વો ચાદસે રથ અને હાથીઓ તથા કરોડો સૈનિકો-પદાતિઓ હતા. પછી અસાધારણ પરાક્રમવાળા આમ રાજાએ પોતાના મિત્ર બપ્પભદિને બેંલાવવા માટે માણસે મોકલ્યા. તેમના અત્યાગ્રહથી સંઘની અનુમતિ લઈને ગુરૂ મહારાજે ગીતાર્થ મુનિઓનાં પરિવાર સાથે બમ્પટ્ટિને આમ રાજા પાસે મોક૯યા. એટલે તીર્થની પ્રભાવના અને ઉન્નતિ કરવા સંયમયાત્રા સાધતાં શ્રી અપભક્ટ્રિ હળવે હળવે આમ રાજાના નગરમાં પહોંચ્યા. તેમના આગમનના સમાચાર સાંભળતાં ચંદ્રોદયથી મહાસાગરની જેમ રાજા હર્ષના કલોલથી ઓતપ્રોત થઈ ગયો. પછી બધી સામગ્રી લઈને તે બમ્પટ્ટિ મુનિની સન્મુખ આવ્યું અને હાથી પર આરહણ કરવા માટે તેણે તે સુજ્ઞશિરેમણિને પ્રાર્થના કરી. એટલે મુનિ પ્રધાન તે અપભદ્રિએ રાજાને જણાવ્યું કે- “હે રાજન ! અમે સર્વે સંગના ત્યાગી છીએ, માટે ગજાહણ કરતા અમારી પ્રતિજ્ઞાને ભંગ થાય.” ક છે કે ત્યારે રાજા બે કે–“હે મહાત્મન પૂર્વે મેં પ્રતિજ્ઞા કરી છે કે મને રાજ્ય પ્રાપ્ત થતાં તે હું તમને આપીશ. તે રાજ્યનું મુખ્ય લક્ષણ હસ્તી છે, માટે અવશ્ય તમે એને સ્વીકાર કરો. ત્યાગ દશા બતાવીને તમારે મને ખેદ પમાડ યુકત નથી.' એમ બોલતાં રાજાએ બલાત્કારે તેમને પદ હસ્વીપર બેસારી દીધાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #245
--------------------------------------------------------------------------
________________ શ્રી બપભદિસરિ–ચરિત્ર. ( 129) પછી જાણે ક્રોધાદિચાર કષાયોને જીતવાની નિશાની હોય, તેવા ચાર છત્રો તેમના પર ધરવામાં આવ્યાં અને તેમના પર ચામર ઢાળવામાં આવ્યાં. એમ સાધુઓના શિરદાર બમ્પટ્ટિ મહાત્માનું બહુમાન વિશ્વને બતાવતાં રાજાએ મહોત્સવ પૂર્વક તેમને નગરમાં પ્રવેશ કરાવ્યો, તેણે મુનિને કહ્યું કે આ સિંહાસન પણ રાજ્યનું મુખ્ય ચિન્હ છે, માટે એના પર બિરાજમાન થાઓ.” એટલે નિર્મળ અંતરવાળા રાજાને મુનિ કહેવા લાગ્યા કે –“આચાર્યપદ - પ્રાપ્ત થયા પછી અમને સિંહાસન પર બેસવું કલપે.” આથી રાજાએ ખેદ પૂર્વક તેમને અન્ય આસન પર બેસાર્યા. એમ કેટલાક દિવસ ત્યાં રાખીને રાજાએ પોતાના પ્રધાન પુરૂષો સાથે મુનિ પતિને તેમના ગુરૂ પાસે મોકલ્યા એટલે મઢેર તીર્થમાં બિરાજમાન શ્રી સિદ્ધસેન આચાર્યને વંદન કરીને નમ્ર વાણુથી તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા કે –“હે ભગવન્! ચંદ્ર વિનાના આકાશમાં ચકોર, ખાબોચીયામાં રાજહંસ, વનમાં એકાકી મૃગ, અલ્પ જળમાં મત્સ્ય, ગ્રીષ્મકાળમાં આર્ત થયેલ મયૂર, વર્ષાકાળમાં સમુદ્ર, રણભૂમિમાં કાયરપુરૂષ, મુર્ખામંડળમાં વિદ્વાન અને કૃષ્ણપક્ષમાં ચંદ્રમાની જેમ આ તેના મિત્ર વિના અમારો સ્વામી પ્રતિદિન ક્ષીણ થતો જાય છે. માટે શ્રદ્ધાના અધિષ્ઠાયક દેવ સમાન એવા આ બપ્પભદિ મુનિને આચાર્યપદે સ્થાપીને અમારા સ્વામીને અમેદ પમાડવા માટે એને અમારી સાથે મોકલો, કે એમના ઉપદેશથી જૈનમંદિર, પ્રતિમાદિક કરાવવા વડે ઉપાર્જન થતા સુકૃતથી રાજા ભવસાગરને પાર પામે.” એ પ્રમાણે સાંભળતાં ચારિત્રાચારમાં ધુરંધર એવા ગુરૂમહારાજ અમૃતસમાન મધુરવાણીથી કહેવા લાગ્યા કે–“ભવનમાં રત્નદીપકની જેમ એ તેજસ્વી અને અચળ સ્થિરતાવાળા અમારા બાલષિ બાહ્ય અને આત્યંતર તિમિરને નાશ કરનારા છે, તેથી જેમ સૂર્ય વિના કમળ, ચંદ્ર વિના રાત્રિ, મેઘ વિના મયૂર, મુદ્રા વિના મંત્રી, સ્તંભ વિના ઘર અને આત્મા વિના દેહની જેમ એના વિના અમારી મનોવૃત્તિ પ્લાન જ થાય તેમ છે. ' એ પ્રમાણે ગુરૂનું વચન સાંભળતાં તે પ્રધાન પુરૂષ કહેવા લાગ્યા કે હે પ્રભે! સંતપુરુષે પરોપકારની ખાતર પોતાની પીડાને ગણતા નથી. કારણકે વૃક્ષ સૂર્યના તાપને સહન કરે છે, સૂર્ય આકાશને ઓળંગવાની આપત્તિ વેઠે છે, સમુદ્ર નિકાને શ્રમ સહે છે, કાચબો પૃથ્વીના ભારને વહન કરે છે, મેઘ વરસવાની તકલીફ ઉઠાવે છે અને પૃથ્વી જગતના ભારને કલેશ ઉઠાવે છે. ઉપકાર વિના એમનું કંઈ ફળ જોવામાં આવતું નથી. માટે પ્રસાદ લાવી અમારા સ્વામીની બાધા રૂપ પર્વતને ભેદવામાં વા સમાન એવા સુજ્ઞ શિરોમણિ બમ્પટ્ટિને સૂરિપદથી વિભૂષિત કરીને અમારી સાથે મેકલે.” 17. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #246
--------------------------------------------------------------------------
________________ ( 130 ) શ્રી પ્રભાવક ચરિત્ર, એ પ્રમાણે તેમના અત્યાગ્રહથી ગુરૂએ તેમ કરવાનું કબૂલ કર્યું. પછી શ્રી સંઘને બોલાવીને સૂરિપદને માટે આદેશ કર્યો. એટલે ઓચ્છવને ઈચ્છનારા, - સ્વસ્થ અને ગ૭નું વાત્સલ્ય ધરાવનારા શ્રાવકોએ સત્વર જિનાલયને વિષે બધી સામગ્રી તૈયાર કરી, પછી સામ્ય અને ષકવર્ગથી અધિષ્ઠિત તથા સમગ્રહના બળયુક્ત લગ્નને વિષે ગુરૂ મહારાજે વિશ્વને શિષ્ય બનાવનાર એવા પોતાના શિષ્યને સમસ્ત, વાજિંત્રો વાગતાં શ્રોક્ત વિધિપૂર્વક તેના ચંદનશ્ચિત કાનમાં અત્તત્વ રૂપમત્ર સૂરિમંત્ર સંભળાવ્યું. એટલે પંડિતમાં સૂર્ય સમાન અને દુષ્ટ વાદીરૂપ સિંહને નાશ કરવામાં અષ્ટાપદ સદશ એવા શ્રી બમ્પટ્ટિ જગતમાં આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા. પછી ગુરૂ મહારાજે વિધિપૂર્વક બ્રહ્માની રક્ષા કરવાનો ઉપદેશ આપતાં તે નૂતન સૂરિને જણાવ્યું કે–“હે ભદ્ર! એક તારૂણ્ય અને રાજસન્માન–એ બંને અનર્થના ઉત્પાદક છે. માટે તારે આત્મરક્ષા એવી રીતે કરવી કે દુષ્ટ કામ-પિશાચ તને કદાપિ છેતરી ન શકે, તે બ્રહ્મચર્યની તારે વારંવાર સંભાળ રાખવાની છે.” ત્યારે બમ્પટ્ટિસૂરિએ ત્યાં એ નિયમ લીધો કે –“જન્મ પર્યત મારે મંગળગીત ગાતાં તથા શ્રી સંઘે ગૌરવપૂર્વક પ્રાર્થના કરતાં ગુરૂ મહારાજ પોતાના પરિવારસહિત ઉપાશ્રયમાં આવ્યા, વિક્રમ સંવતના આઠસેં અગીયાર વર્ષ જતાં ચૈત્ર મહિનાની કૃષ્ણ અષ્ટમીના દિવસે શ્રી બમ્પટ્ટિ આચાર્ય થયા. હવે શ્રીમાન્ આમ રાજાના અમાત્યના વિશેષ આગ્રહથી શ્રી સંઘની ઈચ્છા ન હોવા છતાં ગુરૂ મહારાજે શ્રી બમ્પટ્ટિસૂરિને તેમની સાથે મોકલ્યા. એટલે ત્વરિત પ્રયા કરીને તે કાન્યકુજ નગરમાં આવ્યા, અને ત્યાં બાદા ઉદ્યાનના એક નિર્જીવ પ્રદેશમાં રહ્યા. ત્યારે ઉદ્યાનપાલકે રાજાને આચાર્યના આગમનના સમાચાર આપ્યા, જે સાંભળતાં હર્ષથી તેનું શરીર રોમાંચિત થયું.. પછી રાજાએ દરેક બજારે હાટની શોભાથી રસ્તા સુશોભિત કરાવ્યા. મકાને મકાને દરેક દ્વારે તેણે બંધાવ્યાં, ધૂપધાનીઓમાંથી નીકળતા ધૂમને લીધે ત્યાં શ્યામ વાદળાંને જમા થવા લાગે, ઉપર બાંધેલ ચંદ્રવાએથી પૃથ્વીતલ એક છાયારૂપ બની ગયું, કુંકુમના. છાંટણાંથી તે ભૂમિ કાશ્મીરની ભૂમિ જેવી દેખાવા લાગી. એવી રીતે ઈદ્રના નગર સમાન તે નગરને શણગારતાં, પ્રઢ મિત્રાઈને લીધે રાજાથી સ્તુતિ કરાયેલ તથા છત્ર અને ચામરથી વિરાજમાન એક રાજાની જેમ, ઉન્નત હસ્તીપર આરૂઢ થયેલ અને ઉપશમ-લક્ષ્મીથી સુશોભિત. એવા શ્રી બમ્પટ્ટિસૂરિએ જ્યાં નગરનારીઓ અટારીઓને સંકીર્ણ કરી રહી છે. એવા તે નગરમાં પ્રવેશ કર્યો. પછી રાજાએ આનંદપૂર્વક ભવ્ય ભવનમાં ગાલીચા પાથરેલ સિંહા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #247
--------------------------------------------------------------------------
________________ IIII IIIIII III પ શ્રી બપભદિસૂરિ ચરિત્ર. (131) સનપર પિતાના તે મિત્ર મુનીશ્વરને બેસાર્યા. ત્યાં ભારે પ્રભાવનાથી આનંદ પામતે શ્રી સંઘ સદા સદભાવથી ગુરૂરાજની પરમ ભક્તિ કરવા લાગ્યા. પછી નિરંતર રાજસભામાં આવતાં પણ કલુષિત ભાવથી રહિત એવા શ્રીમાન બપભટ્ટિસૂરિ રાજાની આગળ પુણ્ય-પથ પ્રકાશવા લાગ્યા– ' હે રાજન ! કલ્યાણરૂપ વૃક્ષના આરામને વૃદ્ધિ પમાડવામાં મેઘના પ્રવાહ સમાન અને પરમ પદને આપનાર એ એક ધર્મજ નિરાધારને શરણરૂપ છે. તેમાં પ્રથમ દાન અને તે સાત ક્ષેત્રોને વિષે આપવા બતાવેલ છે. વળી તેમાં પણ પ્રથમ જિનમંદિર સિદ્ધિદાયક છે, બીજું જિનબિંબનું નિર્માણ, ત્રીજું સિદ્ધાંત લેખન તથા ચતુર્વિધ શ્રી સંઘની ભકિત-એમ અનુક્રમે સાત ક્ષેત્રો કહેલ છે. તેમાં જિનમંદિર સર્વના આધારરૂપ છે કે જ્યાં જિને, અને શ્રુતધર સંઘને પ્રતિબોધ આપતા રહી શકે. જો તમારું સામર્થ્ય હાય, તો વિધિપૂર્વક તે જિનમંદિર કરાવો કે જેના પ્રભાવથી ઘણા ભવ્ય જને સદ્ગતિને પ્રાપ્ત કરી શકે.” એ પ્રમાણે ગુરૂનું વચન સાંભળતાં ચતુરશિરોમણિ અને ચંદ્ર સમાન ઉજવળ થશવાળ આમ રાજા કહેવા લાગ્યું કે-“હે ભગવન્! જ્યાં આપની દેશનાના કિરણે પ્રકાશી રહ્યાં છે, તે જ પૃથ્વી, દેશ, નગર, ભવન, તિથિ, માસ, ઋતુ અને વરસ ધન્ય છે.” એમ કહીને રાજાએ જિનમંદિર માટે ભૂમિલક્ષણને જાણતા તથા ભંડારના અધ્યક્ષ પુરૂષને આદેશ કર્યો. એટલે વિશ્વકર્મા સમાન બાહોશ કારીગરોએ ત્યાં સુકૃતના ઓચ્છવ અને મહાવિભૂતિપૂર્વક જિનમંદિરનો પ્રારંભ કર્યો. એમ કેટલેક દિવસે સર્વ લોકોના પ્રમોદની સાથે એ હાથ ઉંચું જિનમંદિર તૈયાર થયું, ત્યારે રાજાએ નવ રતલ પ્રમાણુ યુદ્ધ સુવર્ણની, ઉપમા વિનાની, ભારે પુણ્યવંત જનેને પ્રાપ્ય તથા ધાર્મિક પુરૂષેના મનમાં રમતી એવી શ્રી વધમાન સ્વામીની પ્રતિમા કરાવી. પછી પિતાના પરમ પદને સ્થાપવાને ઈચ્છતા એવા શ્રી બપ્પભટ્ટ મુનીશ્વરે તેની પ્રતિષ્ઠા કરી, તથા રાજાએ ગપગિરિપર લખ્યમય બિંબયુક્ત અને ત્રેવીશ હાથ પ્રમાણવાળું શ્રી વિરમંદિર કરાવ્યું અને ત્યાં સવા લાખ સોનામહેર ખરચીને એક મંડપ કરાવ્યું, તે જાણે પિતાનું રાજ્ય હોય તેમ મત્તવારણ (મદેન્મત્ત હાથી અથવા ગઢ) યુક્ત કરાવ્યું. . એ પ્રમાણે રાજા થકી સન્માન પામેલા, છત્ર-ચામરોથી શોભતા, રાજહસ્તીપર આરૂઢ થઈને જતા, મુખ્ય સિંહાસન પર બિરાજતા અને સરળ લોકોના મુખથી સ્તુતિ કરાતા એવા શ્રી બમ્પટ્ટિસૂરિ તે મિથ્યાત્વી લોકોને ઈર્ષ્યા ઉપજાવવા લાગ્યા. એવામાં દ્વેષી બ્રાહ્મણના સંસર્ગથી તેમના કહ્યા પ્રમાણે વર્તનાર રાજાએ એકદા આચાર્યને માટે અન્ય કોઈ રાજાનું સિંહાસન મંડાવ્યું, એટલે તેના આશયને જાણતા તથા અગાધ સત્ત્વશાળી મુનીશ્વરે પિતાની આકૃતિમાં વિક્રિયા બતાવ્યા વિના રાજાને પ્રતિબોધ આપે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #248
--------------------------------------------------------------------------
________________ ( ૧૩ર ) 1 શ્રી પ્રભાવક ચરિત્ર. - " તમારવાના, માઢીનાં વનદ્રિષા | હંમતભાટિયુiાનાં, સાથે સંસ્થા માદશા” || 2 સામાન્ય સવવાળા, જનના દુષી તથા દંભ અને માનયુક્ત એવા મારા જેવા કે, તમારા જેવાને શી રીતે ઓળખી શકે? માટે કહ્યું છે કે" मर्दय मानमतंगजद, विनयशरीर विनाशनसर्पम् / / રીપો રદ્ રાવનો, શક્ય ન તુ યુવને જોડી” | | હે સુજ્ઞ! વિનયરૂપ શરીરને વિનાશ કરવામાં સર્ષ સમાન એવા માનરૂપ - મતંગજ (હાથી) ના દર્યને તું દળી નાખ. કારણ કે દર્પના વશથી રાવણ નષ્ટ થયે કે જગતમાં જેની તુલ્ય કેઈ નથી.', - એ પ્રમાણે ગંભીર વાણું સાંભળતાં રાજાએ આચાર્યને વિનંતી કરી કેહે સ્વામિન ! આપના વાક્યથી મારામાં રહેલ ગર્વરૂપ વિષ નાશ પામ્યું, માટે સમર્થ એવા આપ મારા ક્ષેત્ર (દેશ) માં સુખે રહો અને ભકતજનોએ તૈયાર કરેલ અચિત્ત આહાર પાણુને ઉપભેગ કરો.” એવામાં એકદા રાજાએ અંતઃપુરમાં પોતાની વલલભાને પ્લાન મુખવાળી જેઈને પોતાની ઈચ્છા પ્રમાણે તેણે આચાર્યની પાસે આ પ્રમાણે અર્ધ ગાથા કહી બતાવી : * “અઘ િસ રિતપ, જનમુદ્ધિ અને પાણw”] પિતાના પ્રમાદને લીધે આદ્યાપિ તે કમલમુખી પરિતાપ પામે છે. ત્યારે શ્રેષ્ઠ સારસ્વત મંત્રથી સિદ્ધ થયેલ એવી વાણીથી સૂરિરાજ પોતાના મિત્ર રાજાપર સત્ય સ્નેહ ધરાવતા ગાથાને ઉત્તરાર્ધ બોલ્યા કે– - “સુત વિકતરા વીસે વારાં અં” પુત્રના ભારે ઉગને લીધે તેનું શરીર પરિતાપથી આચ્છાદિત થયું છે. હદયના ભાવને બતાવનાર એ વચનથી સંતુષ્ટ થયેલ રાજાએ તેમના કવિત્વની પ્રશંસા કરી, પણ અભ્રાંત લેનવાળો તે કંઈક ભ્રાંતિ પામ્યા. એક દિવસે આચાર્ય સાથે અનુપમ પ્રેમ ધરાવનાર રાજાએ જાણે વ્યથા પામી હોય તેમ મુખભંગથી પગલે પગલે કંઈક વિકાર દર્શાવતી રાણુને આવતી જોઈ. એટલે મનમાં જાણે દયો ઉત્પન્ન થઈ હોય તેમ રાજા અર્ધ ગાથામાં બે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #249
--------------------------------------------------------------------------
________________ શ્રી બપ્પભટ્ટસૂરિ ચરિત્ર. (133) "बाला चंकमती पए पए कीस कुणई मुहभंग"। ગમન કરતી તરૂણું પગલે પગલે મુખભંગ શા માટે કરતી હશે?” એમ સાંભળતાં સૂરિ સત્યવચનના તરંગથી મનોહર એવું વચન બોલ્યા. કારણ કે વચનસિદ્ધ પુરૂષ કલ્પાંતે પણ અસત્ય વચન ન બોલે. નૂનં રમવા માયા વિવર નાપતિ છે અવશ્ય તે પ્રમદા પતિપરાયણ હશે, જેથી નખ પંક્તિને બતાવે છે. ' એ પ્રમાણે સાંભળી રાજા કંઈક સંભ્રાત થયો અને હિમપાતથી પ્લાન થયેલા કમળની જેમ તેણે પિતાનું મુખ નિસ્તેજ અને વિકૃત કરી દીધું, એટલે રાજાની વિપરીત દશા જોતાં આચાર્ય ઉપાશ્રયમાં આવ્યા અને સ્નેહ તથા મોહથી અપરાજિત એવા તેમણે મુનિઓને વિહાર કરવાની સૂચના આપી દીધી, પછી ત્યાં બહાર દ્વારના કમાડપર એક શ્લોક લખી, સંઘની પણ અનુમતિ લીધા વિના તે નગરની બહાર ચાલી નીકળ્યા. તે લોક આ પ્રમાણે હતે– ! " -- " यामः स्वस्ति तवास्तु रोहणगिरेमत्तः स्थितिः प्रच्युता, वर्षिष्यन्त इमे कथं कथमिति स्वप्नेऽपि मैवं कथा। श्रीमंस्ते मणयोवयं यदि भवल्लब्धप्रतिष्ठास्तदा,...' તે પરાયણ ક્ષિતિયુગો મૌd wષ્યન્તિ છે ?.. અમે જઈએ છીએ, રેહણાચલ સમાન તારું કલ્યાણ થાઓ. “આ મારાથી ભ્રષ્ટ થયા, એટલે હવે કેમ વતી શકશે?’ એમ સ્વને પણ વિચાર કરીશ નહિ. હે રાજન ! જે મણિરૂપ એવા અમે જે તારા સહવાસથી પ્રતિષ્ઠા મેળવી છે, તે શૃંગારપરાયણ રાજાઓ અમને પોતાના મસ્તક પર ધારશે.” . પછી કેટલેક દિવસે ગાડ દેશમાં વિચરતાં ગુરૂમહારાજ લક્ષણાવતી નગરીના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં ધર્મરાજાની રાજ સભામાં એક પંડિતરાજ કે જે વિદ્વાનોમાં મુગટ સમાન અને કાવ્ય રચવામાં અસાધરણ કવિ હતા. એટલે મેઘના આગમનને જાણું રસીક રમણની જેમ પ્રભુનું આગમન જાણું તે પંડિતે તેમના આગમનના સંદેશાથી રાજાને સંતુષ્ટ કર્યો. વળી તેમની સ્તુતિ કરતા તેણે જણાવ્યું કે–જેને સરસ્વતી દેવી વશ છે અને મારા પૂર્વજોથી જે પ્રશંસા પામેલ છે, એવા બપભક્ટ્રિ મુનિશ્વર આપના પુણ્યને અહીં પધાર્યા છે. એ જ્યાં પધારે તે દિવસ પણ પવિત્ર સમજો.’ * ત્યારે ચંદ્રોદયથી ચકરની જેમ આનંદ પામતા રાજાએ પણ વિદ્વાનોના મુગટ સમાન એવા તે પંડિતને જણાવ્યું કે –“એ જૈનાચાર્ય જ્યાં પધારે તે I IIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #250
--------------------------------------------------------------------------
________________ ( 134) jર " શ્રી પ્રભાવક ચરિત્ર. દિવસ પણ ખરેખર આ પવિત્ર સમજ, પરંતુ આમરાજાની સાથે મારે વિગ્રહને દુગ્રહ કદાગ્રહ છે. તેથી એમને બોલાવ્યા પછી એ પાછા જાય, તે મારું અપમાન થાય. માટે તે મુનીશ્વરને પૂછવાનું છે કે તે રાજા પોતે મારી પાસે આવી તમારી સમક્ષ અનુમતિ માગીને તમને તેડી જાય, તો તમારે જવું નહિ. એ પ્રમાણે રાજાની આજ્ઞાથી સુજ્ઞ પુરૂષાએ એ બાબત આચાર્યને નિવેદન કરી એટલે તેમણે એ વાત કબૂલ રાખી, અને તેથી ધર્મરાજા પરમ આનંદને પામ્યો. પછી આમ રાજાએ કરેલ પ્રવેશ મહોત્સવ કરતા પણ અધિક તેણે આચાયને નગરીમાં પ્રવેશ મહોત્સવ કર્યો. , પછી સાક્ષાત્ ધર્મમૂર્તિ એવો ધર્મભૂપ ગુરૂ સન્મુખ આવીને બેઠો એટલે વિદ્વાનેમાં ચક્રવત્તી સમાન એવા પંડિતરાજે જણાવ્યું કે –“સુંદર ચરણમાં રક્ત, સદા સદગતિને ઇચ્છનારા, ધવલ પક્ષવાળા, ગુણપરિચયથી હર્ષ પામનારા સદ્દગુણના અતિશયને ધારણ કરતા સૌમ્ય અને કમનીય એવા અમે પરમ કવિઓ હે રાજ! આપની પાસે આવતાં સત્વર સન્માનપાત્ર થયા છીએ.” અહીં પણ પોતાની કાવ્ય કથનની લીલાથી સભાને આનંદ પમાડનાર શ્રી બપ્પભટ્ટસૂરિ દેગુંદક દેવની જેમ સુખપૂર્વક રહેવા લાગ્યા. હવે અહીં પ્રભાતે આચાર્ય ન આવવાથી આમરાજાએ નગરમાં અને બહાર ગામડાંઓ વિગેરેમાં તેમની શેધ કરાવી, છતાં બાળમિત્ર સૂરિને પત્તો ન લાગવાથી શોકને વશ થયેલ રાજા, અવન પામનાર દેવની જેમ બહુ જ વિલક્ષ બની ગયે. - પછી એક દિવસે બહાર બગીચામાં જતાં રાજાએ માંજરા સર્વે મારી નાખેલ નેળીઓ જે, જેથી તે આશ્ચર્ય પામ્યો. ત્યાં બરાબર નિરિક્ષણ કરતાં તેના મસ્તકમાં મણિ લેવામાં આવ્યું એટલે પોતે નિર્ભય થઈ રાજાએ તે સપને અરાબર પકડીને તેનું મુખ દબાવી, મણિ લઈને તે પિતાને સ્થાને આવ્યું. ત્યાં વિદ્વાનેાની સમક્ષ તે એક લોકને પૂર્વાર્ધ બેલ્યા - ઘર્ષ શર્વ વિઘા અન્યો છે જેના લીતિ” શસ્ત્ર, શાસ, કૃષિ અને વિદ્યા તથા અન્ય જેના વડે જે જીવી શકે.” ના રાજાની આ સમસ્યા તેમણે પિતપોતાના અભિપ્રાય પ્રમાણે પૂરી, પણ તેમને કઈ વિદ્વાન, રાજાના હૃદયના ભાવને ભેદી ન શકે, ત્યારે તેણે ભારતીપુત્ર બમ્પટ્ટિસૂરિને આદરપૂર્વક યાદ કર્યો. એટલે ભ્રમર જેમ માલતીપુષ્પના પરિમલને સંભારે, તેમ આચાર્યને સંભારતાં તે કહેવા લાગ્યું કે–ચંદ્રની આગળ જેમ ખદ્યોત(ખજુઆ) અને હાથીની આગળ ગર્દભની જેમ વિદ્વાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #251
--------------------------------------------------------------------------
________________ શ્રી બપભદિ સુરિચરિત્ર. ( 135 ). મારા મિત્રની સોળમી કળાને પણ લાયક નથી.” પછી રાજાએ એવી પટહ ઘોષણા કરાવી કે—જે મારા અભિપ્રાય પ્રમાણે આ સમસ્યા પૂરે તેને હું એક લાખ સોનામહોરો આપું.” એવામાં પિતાનું સર્વસ્વ નાશ થતાં એક જુગારીએ આ ધનનો ઉપાય સાંભળીને એ અધર લેક પોતે લઈ લીધો, અને કયાંકથી શ્રી બમ્પટ્ટિના સમાચાર મેળવીને તે ગડદેશની લક્ષણાવતી નગરીમાં આવ્યું, ત્યાં બપભઢિ પ્રભુને નમન કરીને તેણે કાઈ કહીં સંભળાવ્યું, જેથી વિના પ્રયાસે તેમણે તેને ઉત્તરાર્ધ કહી બતાવ્યો કારણ કે સરસ્વતીને પ્રસાદ, જગતના કલેશરૂપ સાગરને નાશ કરવામાં અગત્યઋષિ સમાન છે. તે સમસ્યાને ઉત્તરાર્ધ આ પ્રમાણે છે - “સહિત હિ ચં, guપુર્ણ થા” કૃષ્ણસના મુખની જેમ તે બધું સારી રીતે ગ્રહણ કરવું.. ત્યારથી સૂરિએ તે રાજાને નાગાવલોક એવું નામ આપ્યું, એટલે આમ રાજા એ નામથી પણ ખ્યાતિ પામ્ય.. પછી તે જુગારી સમસ્યાને ઉત્તરાર્ધ લઈને રાજા પાસે આવ્યો અને તે પ્રદપૂર્વક નિવેદન કરીને તેણે રાજાને આશ્ચર્યમગ્ન બનાવી દીધા. ત્યારે રાજાએ. તેને પૂછયું કે--આ સમસ્યા કોણે પૂરી?” તે બે -“હે સ્વામિન! બમ્પટ્ટિ ગુરૂએ મને કહીં” આથી રાજાએ તેને ઉચિત દાન આપ્યું.. એકદા વિરહને વિચારવા માટે રાજા બહાર ઉદ્યાનમાં ગયો, ત્યાં વટવૃક્ષની નીચે એક મૃત મુસાફર તેના જેવામાં આવ્યું. વળી ત્યાં શાખાપર જળબિંદુઓને ઝરતું એક જળપાત્ર લટકતું હતું. એટલે તેણે આ. પ્રમાણે ગાથાને પૂર્વાર્ધ લખી કહાડો– “ત મહ નિમિત્તે જિયા ચોર સુબિં " . તે વખતે હું બહાર નીકળતાં પ્રિયજન ( પાત્રે ) આંસુ લાવીને રવા માંડયું.” એટલે પૂર્વની જેમ આ સમસ્યા પણ રાજાના મનને ગમે તેવી રીતે કોઈ વિદ્વાને પૂરી ન કરી. સૂર્ય વિના વિશ્વ પ્રકાશક કૅણ હોઈ શકે? એમ જ્યારે આ સમસ્યા પણ કોઈના લક્ષ્યમાં ન આવી, ત્યારે તે જુગારી પુન: શ્રી બમ્પટ્ટિ મહારાજ પાસે ગયા અને તેણે તે તેમને કહી સંભળાવી. એટલે સુજ્ઞ શિરોમણિ આચાર્યું અનાયાસે તે પૂરી કરી. એ ઉત્તરાર્ધ લઈને રાજા પાસે આવી તેણે નિવેદન કરતાં જણાવ્યું કે– ના “વર્તિનવતુ ધેિ તે અન્ન સમ” . ITI P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #252
--------------------------------------------------------------------------
________________ ( 136 ) શ્રી પ્રભાવક ચરિત્ર.. એટલે–આજે જળપાત્રના બિંદુઓને પિતાનું ઘર યાદ આવ્યું છે.' - - એવામાં અન્ય કોઈ વિદ્વાન પથિકે ત્યાં તે બધું જોઈને યથામતિ જણાવ્યું કે –“પાત્રના જળબિંદુઓએ પથિકનું હૃદય નિરૂદ્ધ કર્યું.” - !)' ત્યારે શ્રી બમ્પટ્ટિ પુનઃ બોલ્યા કે––પ્રિયજનને તે યાદ આવવાથી તે મુદ્રા મૂકીને રેવે છે.” ' એ પ્રમાણે સાંભળતાં રાજા ચિંતવવા લાગ્યો કે–આવી રસપુષ્ટિ માર મિત્ર મુનીશ્વર વિના અન્ય કઈ ગુંથી ન શકે.” પછી તેણે મુનીશ્વરને બોલાવવા માટે પોતાના પ્રધાન પુરૂષોને ઉપાલંભગર્ભિત સંદેશ સંભળાવીને મોકલ્યા, એટલે અજ્ઞ જનેને અપ્રાપ્ય એવા આચાર્ય મહારાજ પાસે આવી કુશલ પ્રશ્નપૂર્વક તે રાજાને સંદેશે કહેવા લાગ્યા કે-“વૃક્ષ છાયાના કારણે પોતાના શિર પર પત્રો (પાંદડાં)ને ધારણ કરે છે, છતાં પ્રચંડ પવનના યોગે તે ભૂમિ પર પડી જાય છે, તેમાં વૃક્ષ બિચારું શું કરે ? તરૂણ યુવતિના કપોલ ભાગપર રહેલ લોચન ગંગા કે સરસ્વતીને યાદ કરતાં નથી, સ્તનના આસ્વાદમાં પડેલ મુક્તામણિ મુક્તિ (છીંપ) નું સ્મરણ કરતા નથી, અને મુગટમાં જડાયેલ રત્ન પોતાની રેહણાચલની જન્મભૂમિને યાદ કરતું નથી, તેથી એમ લાગે છે કે પોતપોતાના સુખમાં મગ્ન રહેલ જગત્ સ્નેહ વિનાનું છે. વળી જેની જંઘા અને ચરણ ધુળથી મલીન છે. તથા જેના મસ્તક અને મુખની શોભા પ્લાન છે, એ ભિક્ષુક કદાચ ગુણનિધાન હોય, તથાપિ તે પંથે પડેલ પથિક ગરીબ કહેવાય.” એ પ્રમાણે સાંભળતાં બમ્પટ્ટિ ગુરૂ તેમની આગળ સ્થિર વચનથી કહેવા લાગ્યા કે “મિત્રાઈ કે દુશમનાવટમાં પણ મનની સાથે મન જોડી રાખવું. હવે તમે આર્ય આમરાજાને તમે અમારે આ સંદેશે બરાબર નિવેદન કરે કે ચંદન ભલે જડ (ળ) થી ઉછળતા રત્નાકરમાં ફરી વળે, તો પણ તે શ્રીખંડજ કહેવાશે. તેમ બમ્પટ્ટિને વિધિઓ શું કરી શકવાના હતા? સજજન કે ચંદન નરેંદ્ર ભવનમાં જતાં તે અવશ્ય નૈરવને પામે છે, કારણકે અનેક ગુણેથી અલંકૃત તે શા માટે માનનીય ન થાય ? જેમ રાજહંસે મહાસરોવર વિના સુખ ન પામે, તેમ રાજહંસ વિના તે મહાસરોવરો પણ શોભા ન પામી શકે. દરેક સરોવર હંસોને કહાડી મૂકે, છતાં તે બીજે કયાં જતાં પણ શ્યામ થઈ જવાના નથી, તે હંસ જ્યાં જશે ત્યાં અવશ્ય શોભારૂપજ થશે. બીજે કયાં જવાથી તે બગલા થઈ જાય તેમ નથી. માટે હંસોએ મૂકી દીધેલ મહાસરોવર ભલે તેમને પુનઃ ધારણ કરે, વળી ચંદનવૃક્ષને ઉખેડીને ભલે કદાચ નદી તાણું જાય અને તે મલયાચલથી ભ્રષ્ટ થાય, છતાં તે જ્યાં જશે ત્યાં કીમતીજ ગણાશે. કમલાકરથી રહિત થાય છતાં મધુકરે તે મકરંદનો જ ઉપગ લેવાના, અને મધુકર વિના તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #253
--------------------------------------------------------------------------
________________ શ્રી બપ્પભદિસરિ-ચરિત્ર. ( 137). કમલાકરની પણ શેભા શી ? એક કૌસ્તુભમણિ વિના પણ બીજાં શ્રેષ્ઠ રત્નથી રત્નાકર (સમુદ્ર) શોભે છે અને જેના વક્ષસ્થળમાં કસ્તુભ રત્ન છે તે પણ લોકોને પૂજનીય થઈ પડે છે. પૂર્ણિમાને ચંદ્ર ખંડવિના અખંડમંડળવાળો કહેવાય છે. વળી તે શંકરના શિરે જતાં પણ પોતાના પ્રકાશ અને શીતલતાને ન તજતાં શોભે છે. તરૂવરને પત્ર (પાંદડાં) મૂકી દે, તો તેની શોભા બધી ચાલી જાય છે. કારણ કે તે પત્રોના ગેજ તે જગતને જોઈએ તેવી છાયા આપી શકે છે. વળી પુપોને લીધે બધાં વૃક્ષો માનનીય થાય છે, અને વૃક્ષેને લીધે પુ માન પામે છે, એમ બંને એક બીજાના ગુણથી માન્ય થાય છે. ઇક્ષુદંડ સમાન સજજનો મહીમંડળમાં માનનીય થાય છે, પણ જડ (ળ) ના મધ્યભાગમાં તે સરસ છતાં વિરસ દેખાય છે. ઉજવળ શીલથી અલંકૃત અને પાપવાસનાને દૂર કરનારા એવા ગુણવંત જનને આપત્તિ તે ગુણરૂપ થાય છે. અહો ! જગતમાં ગુણવંત જ દુર્લભ છે માટે હે પ્રધાનો ! જે તમારે તમારા સ્વામીને) અમારી સાથે પ્રયોજન હોય, તે તે પોતે સત્વર ધર્મરાજાની સભામાં ગુપ્ત વેશે આવીને અનુમતિ માગે, એમ પ્રતિજ્ઞાને નિર્વાહ થતાં અમે તારી પાસે આવી શકીએ.” એ પ્રમાણે શિક્ષા આપીને આચાર્ય મહારાજે તે પ્રધાનને પાછા મોકલ્યા, એટલે તે પોતાના સ્વામી પાસે આવ્યા અને માહાભ્યયુક્ત સૂરિનું વચન તેમણે સમ્યક્ પ્રકારે રાજાને નિવેદન કૈયું. ત્યારે શત્રુને ભય ન લાવતાં ભારે ઉત્કંઠાપૂવક આમરાજા ઉંટ પર આરૂઢ થઈને ચાલ્યો. માર્ગે જતાં તે ગોદાવરીના કિનારે એક ગામમાં પહોંચે, ત્યાં પાદરે કઈ દેવકુળમાં તેણે નિવાસ કર્યો. એવામાં તે મંદિરમાંની દેવી આમરાજા પર આસકત થઇ જેથી અર્ધરાત્રે આવીને પ્રાર્થનાપૂર્વક તેણે રાજા સાથે ભેગવિલાસ કર્યો. કારણ કે ભાગ્ય સર્વત્ર જાગ્રત હોય છે. પછી પ્રભાત મિત્રને મળવાને ઉત્કંઠા ધરાવતો આમ રાજા તે દેવીને પૂછ્યા વિના ઉંટપર આરૂઢ થઈને આગળ ચાલ્યા અને શ્રીબમ્પટ્ટિ પ્રભુ પાસે આવી પહોંચ્યો ત્યાં વિરહના શેકથી વ્યાકુળ થયેલ રાજા નિદરૂપ અગ્નિની જવાળા સમાન વચન કહેવા લાગ્યો કે “નિદ્રા, જાગરણાદિ કૃત્યને વિષે નિરંતર યાદ કરનારા, તેમ સ્વમમાં પણ અને સુક્ષમ ચેષ્ટાઓને વિષે પણ યોગીઓના લોચનની જેમ સ્થિર છતાં શ્રેષ્ઠ હદયવાળા મિત્રોની પણ જે આવી નિષ્ઠા હોય, તે હે મન મિત્રની આશા તજી દે. હે પ્રભો ! હવે પ્રસન્ન થાઓ.” પછી ગુરૂના સત્ય વચન માટે પિતાને પ્રતીતિ હોવા છતાં રાજા કેતુકથી ગાથાઉં બે - “અવે સુમરિન શો ને રા i" અહો! તે રાગી રમણને કે નેહકે જે અદ્યાપિ યાદ આવે છે?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #254
--------------------------------------------------------------------------
________________ (138 ) - શ્રી પ્રભાવક ચરિત્ર. ત્યારે ગાથાને ઉત્તરાર્ધ બોલતાં ગુરૂ મહારાજે જણાવ્યું કે " गोलानइए खंडे देउलमज्झे पहिअ जं नवसिडसि" // હે પથિક ગોદાવરી નદીના કાંઠે દેવકુળમાં તું રહ્યો ન હતો ? " એ પ્રમાણે કહેતાં ગુરૂએ રાજાને દઢ આલિંગન આપ્યું, એટલે જાણે રાજાનું અવિશ્વાસપાત્ર મન, અંદર પેસીને જેવાને તે ઈચ્છતા હોય. આથી અત્યંત સંતુષ્ટ થયેલ અને કવિગણમાં પ્રખ્યાત એવા રાજાએ જણાવ્યું કે “રેમાંચિત શરીર અને પ્રસાદ અશ્રુથી ભીંજાયેલા લોચનીવડે પ્રસન્ન થયેલા એવા આપ સુજ્ઞ શિરોમણિની અદ્દભુત કથા સાંભળી સિજન્ય-સુધાના નિજરણુમાં સ્નાન કરવા અને વિપત્તિસાગરથી પાર ઉતરવા માટે હે અસાધારણ સત્ત્વશાળી ! તમારાં દર્શન કરવા અમે આવ્યા છીએ.” પછી મનહર મિત્રાઈથી રંગાયેલ આમરાજાએ ખડીનો કટકે લઈને કેતુક કથી એક ચિત્રબંધ ક લ - " તિ શ્રત્તિ અને પ્રાં, કદ રદ કરી મે મેસા મે મેણં, સ સ સ” છે ? એટલે આ ગોમૂત્રિકા-બંધ જાણીને ગુરૂપતે વાંચીને સમજી ગયા, પરંતુ દોષને જાણનાર છતાં બીજા કેઈ જાણું ન શકયા. તે લેકમાં રાજાએ આ પ્રમાણે જણાવ્યું– શ્રદ્ય સા નિ, સા રે સત્તા પતિ.. ઘ સંad ગન, અઘ છે અad " || 2 | આજે મારી પ્રીતિ સફળ થઈ આજે મારી ઉત્કંઠા પૂર્ણ થઈ, આજે મારે જન્મ સફળ થયા અને આજે મારું રાજ્ય સફળ થયું.” એ પ્રમાણે રાત્રે જ્ઞાનગોષ્ટીથી જાગતા તે રાજાને સંતેષ (વિશ્રાંતિ ) પમાડીને પ્રભાતે સૂરિમહારાજ નિઃશંક થઈને સમય પ્રમાણે રાજસભામાં ગયા તે વખત મેઘથી આચ્છાદિત થયેલ સૂર્યની જેમ સ્વાર્થનિષ્ઠ શ્રીમાન આમ રાજા પણ સ્થગીધર (પાનદાની ઉપાડનાર ) ના વેષે વિશિષ્ઠ પુરૂષ સાથે ત્યાં ગયો, એટલે ગુરૂ મહારાજે ધર્મરાજાને ભવિષ્યના વિયોગાગ્નિની જવાળા સમાન દુસહ એવી આમ રાજાની વિજ્ઞપ્તિ પત્રિકા બતાવી. તે વાંચીને રાજાએ દૂતને પૂછ્યું કે– “તારે રાજા કે છે?” ત્યારે તે બે —હે દેવ! તે આ સ્થગીધર જેવો છે, એમ સમજી લે.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #255
--------------------------------------------------------------------------
________________ TITLE શ્રી બપ્પભદિસરિ–ચરિત્ર (139 ) પછી હાથમાં બીજેરૂં ધારણ કરતા એવા તેને આચાર્યો પૂછયું–આ તારા હાથમાં શું છે? તેણે કહ્યું-“બીજરાજ (બીજેj) છે.” એવામાં તેણે તુવેરનું પત્ર બતાવતાં, ગુરૂ સ્થગીધરને આગળ કરીને બોલ્યો –“શું આ તૂઅરિપત્ર (અરિપાત્ર) છે?” ત્યારે બીજા જાણી શકે તેમ પ્રાકૃતમાં જવાબ આપ્યો. પછી ગુરૂ બોલ્યા–“સરલ સ્વભાવી ધર્મરાજાની જેવી ઈચ્છા.” એવામાં પ્રધાને કહેવા લાગ્યો કે આ આચાર્ય અમારા પર શિથિલ આદરવાળા થયા છે, તેથી એમણે દુષ્કર પ્રતિજ્ઞા કરી છે. હે પૂજ્ય ! એ પ્રતિજ્ઞા પૂર્ણ થતાં પણ જે આપ મારી સાથે આવે, તો અહોભાગ્ય ! અને દેવો અમારા પર પ્રસન્ન થયા સમજીશું.’ ત્યારે ગુરૂ આ પ્રમાણે એક ગાથા બોલ્યા કે - तत्री सी अला मेलावा केहा ण (घ) ण उत्तावली प्रियमंद सिणेहा विरहि हिं। माणसुम रहतसु कवण निहोरा ત્તિપવિત્તર ગુજુ બાવો | 2 - . એમ સાંભળતાં રાજાએ પૂછયું કે એ ગાથાને અર્થ છે?” ત્યારે જ્ઞાનના નિધાન એવા બમ્પટ્ટિ મુનીશ્વર તેનું વિવેચન કરતાં રાજાની આગળ કહેવા લાગ્યા કે - “એક લહનો પિંડ અગ્નિથી તપેલ હોય અને એક શીતલ હોય, એ બંને સાથે કેમ મળી શકે? કારણ કે તે બને તપ્ત હોય, તે તેને મેલાપ થઈ શકે. અર્થાત્ એ આમ રાજા સાંસારિક વાસનાઓથી તપ્ત છે અને અમે ઔદાસીન્ય, જિતેંદ્રિયત્ન તથા નિર્લોભતાથી શીતલ છીએ, તે અમારો એની સાથે મેળ કેમ થાય? ધનાદેશી શબ્દથી પત્રી લેવી, તે ઉત્સુક હોય અને પ્રિયતમ મંદ સ્નેહવાળો હોય, તે તેમને મેલાપ શી રીતે થાય? વિરહથી જે મરતો હોય કે મૃત તુલ્ય થઈ ગયો હોય, તેને નિરોધક કેણુ થઈ શકે? તે મળે ત્યારે જ પ્રણયિનીપ્રિયા જીવી શકે; આ કર્ણવેધ જેવી વાત તો તેમાં પરોવાયેલ દરાજ જાણી શકે. - તેમજ તપને ઈચ્છનાર તથા કામ-મદન એ બંનેના મેલનમાં ચેષ્ટા કેવી ? અર્થાત્ તે બંને વિપરીત હોવાથી તેમની મિત્રાઈ ન થઈ શકે. તથા ધનદાન આપનાર દાતાને સત્પાત્રની ઈચ્છા હોય અને યાચક તે લેવામાં ઈચ્છા રહિત હોય, નિ. મેંહી હોય તેના વિરહમાં દાતા તેની ખાતર સંતાપ પામતો હોય, તેને દાન આપ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #256
--------------------------------------------------------------------------
________________ ( 140 ) ( શ્રી પ્રભાવક ચરિત્ર. વાનું મુહૂર્ત કેવું ? અર્થાત તે ગમે ત્યારે પણ દાન આપી સંતુષ્ટ થઈ શકે, વળી કાન્યકુજમાં મારા સમાન તેજસ્વી વિદ્વાન્ દોરા એટલે બંને રાજાઓને જાણે છે. અથવા ધર્મરાજા અને આમ રાજા બંનેને પંડિત પ્રિય છે, તેથી તે બંને મારા મનમાં રમી રહ્યા છે. અહીં ગઢાર્થ એ છે કે હે રાજન ! ગુરૂપ્રતિજ્ઞાના નિર્વાહ માટે આમ રાજા અહીં આવેલ છે. એ બીજો અર્થ કહ્યો. તથા એક તપ્ત સ્વભાવનો હોય અને બીજે શીતલ સ્વભાવનો હોય, ત્યાં મેલાપ કેવો? વળી ચમત્કારી કાવ્ય જેને પ્રિય છે એવા આચાર્ય, તે અમારા પર નેહરહિત છે, તે ઉપધથી ગ્રહણ કરી શકાય તેમ નથી. વળી વિષય, વિયાગાદિ સર્વ સંગનો પરિત્યાગ કરતાં જે પુરૂષ મરે, દેવ સમાન સુખી થાય, તેને નેહ કે ? સંબંધાદિકમાં તેને ઉપરાધ કે અર્થાત્ ઉપરોધથી તે ગ્રહણ ન થઈ શકે. વળી કર્ણ જેવા દાનેશ્વર તથા મહાબાહુ આમ રાજાને પણ આ સૂરિ સામાન્ય પુરૂષ સમાન સમજે છે. - તેમજ તત્વને ઈચ્છનાર તથા સંગના ત્યાગીનો મેલાપ થઈ શકે, વળી પરમબ્રહ્મને ઇચ્છનારપર ધનવંત જને અત્યંત પ્રીતિ કરે. કારણ કે વીતરાગમાં સર્વ પ્રીતિ કરે છે અને ધનવંતે પણ તેમાં પ્રીતિ ધરાવે છે. વળી વિરથ એટલે વિષ્ણુ, તેમાં મન લગાવીને જે મરણ પામે તેના જે અન્ય કેણુ હોઈ શકે ? તે રાજા સમાન થાય છે, અર્થાત્ ગુરૂના ધ્યાનમાં મરણ પણ લાધ્ય છે. વળી ગંગા કરતાં અન્ય કોણ પવિત્ર છે? અર્થાત્ એજ પૂજ્ય છે. વળી બે રાજા એકત્ર મળ્યા, તેમાં તું જ સર્વ સામયુક્ત છે માટે જે ઉચિત લાગે તે કર.” એ ચેાથે અર્થ થયો, એ પ્રમાણે શ્રી બમ્પટ્ટિ મહારાજે એકસો આઠ અર્થ કહી બતાવ્યા, પરંતુ મતિની મંદતાથી અમે તે જાણતા નથી. પછી આમ રાજા ત્યાંથી ઉઠીને રાત્રે વારાંગનાના ઘરે રહ્યો અને પ્રભાતે તેને એક અમૂલ્ય કંકણ ભેટ આપીને તેના ઘર થકી ચાલી નીકળ્યો, અને બીજું કંકણ કે જે સૂર્યના કિરણ સમાન તેજસ્વી હતુ, તે રાજભવનના દ્વાર પર મૂકી દઈને ત્યાંથી બહાર જઈને તે એકાંત ઉદ્યાનમાં રહ્યો. - હવે અહીં પ્રભાતે આચાર્યો રાજસભામાં આવીને કાન્યકુંજમાં જવા માટે રાજાની અનુમતિ માગી. એટલે પૂર્ણ થયેલ પ્રતિજ્ઞાને ન જાણવાથી રાજાએ પૂછ્યું કે “કેમ ?" ત્યારે તેમણે જણાવ્યું કે-“આમ રાજા અહીં આવી ગયો, તેણે વિકતા ભરેલા કથનથી જે જે કહી સંભળાવ્યું, એ તે પિતે હતે. વળી દોરા શબ્દથી બે રાજાની સૂચના કરી, તેમજ બીજોરું બતાવતાં “આ શું?” એમ પૂછવામાં આવતાં તેણે બીજરાજ (બીજે રાજા) એમ ઉત્તર આપે. તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #257
--------------------------------------------------------------------------
________________ શ્રી અપભદિસરિચરિત્ર. અરિપત્ત એ શબ્દથી તેણે અરિપાત્ર (શત્રુ) એ સંસ્કૃતથી અર્થ થાય છે, તે તારી આગળ સ્કુટ કહી બતાવ્યું.’ એ પ્રમાણે સાંભળતાં રાજાને ભારે પસ્તાવો થયે. તેણે ખેદ સાથે ચિંતવ્યું કે–અહા ! મારી મૂર્ખતાને ધિક્કાર છે કે તેણે સ્પષ્ટ કહ્યા છતાં હું સમજી ન શકયે.” એવામાં વારાંગનાએ આવીને રત્નના તેજથી અંધકારને દૂર કરનાર એવું કંકણ રાજાની આગળ મૂકયું, તેમજ બીજું કંકણુ દ્વારપાલે આપીને રાજાને નિવેદન કર્યું કે-“હે નાથ ! દ્વારના ખીલાપર આ કંકણ કણ મૂકી ગયેલ છે, તે હું જાણતો નથી. એટલે રાજાએ બારીકાઈથી તપાસતાં તેના પર આમ રાજાનું નામ જોવામાં આવ્યું. આથી બપ્પભદિ ગુરૂના વચનપર તેને સંપૂર્ણ ખાત્રી થઈ. આ બધી હકીક્તથી ખેદ પામતાં રાજા કહેવા લાગે કે-“અહા! ઘરે આવેલ શત્રુ રાજાને મેં સાળે પણ નહિ અને તેને સત્કાર પણ ન કર્યો. તેથી ચિરકાળથી ચાલ્યા આવતા વૈરની નિવૃત્તિ ન થઈ અને વળી પૂજ્ય ગુરૂને વિરહ ભારે દુઃખદાયક થઈ પડશે. શું કહીએ ? હવે સ્વામીનું અલભ્ય દર્શન કાંઈ મળવાનું છે ?' ત્યારે આચાર્ય બાલ્યા કે–“હે રાજન ! તું ખેદ ન કર. કારણ કે અમે હંસની જેમ અપ્રતિબદ્ધ વિહારી છીએ. હે મહાબાહ ! અમે તારી અનુમતિ લઈને જઈએ છીએ, હવે હે મિત્રવર્ય! તું તારા નામને સાર્થક કરજે કે જેથી બીજા લેકે તારૂં અનુકરણ કરીને નિર્મળ થાય.” એમ કહી ત્યાંથી નીકળીને ગુરૂ મહારાજ આમરાજાને જઈને મળ્યા. ત્યાંથી ઊંટ પર આરૂઢ થયેલ રાજા, યશથી શેભતા ગુરૂ સાથે માર્ગે ચાલે, એવામાં બકરાની જેમ જળમાં મુખ નાખીને પાણી પીતે એક ભીલ રાજાના જોવામાં આવ્યું, ત્યારે કંઈક અપૂર્વ સાંભળવાની ઈચ્છાથી તેણે આચાર્યને પૂછયું કે–આ પથિક ભીલ પશુની જેમ શા માટે પાણી પીએ છે ?" એમ સાંભળતાં ગુરૂરાજ તરત ગાથાના ઉત્તરાર્ધથી જણાવ્યું. કારણ કે સારસ્વત મંત્રથી સિદ્ધ થયેલા પુરૂષો કાવ્યમાં વિલંબ કરતા નથી–“હે રાજન ! મુગ્ધાના આંસુ લુંછતાં એના બંને હાથ કાજળથી શ્યામ થઈ ગયા છે.” એટલે તેની ખાત્રી કરવા રાજાએ તે ભીલને બોલાવીને હકીકત પૂછી. ત્યારે શરમને લીધે પિતાનું મુખ નીચું કરી યથાસ્થિત વૃત્તાંત જણાવતાં તેણે કહ્યું કે-“હે નાથ ! પ્રવાસે નીકળતી વખતે વધુને શાંત કરતાં અને તેના કાજળસહિત આંસુ લુંછતાં મારા હાથ કાજળવાળા થયા છે. આ વૃત્તાંત સાંભળતાં હર્ષ પામતો રાજા, સૌધર્મ દેવલોક પહોંચનાર ઇંદ્રની જેમ પિતાના કાન્યકુબ્ધ નગરમાં પહોંચે. એટલે પ્રથમ કરતાં પણ અધિક મહોત્સવથી તેણે ગુરૂને નગર પ્રવેશ કરાવ્યો અને અત્યંત બહુમાનથી તેમની પૂજા કરી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #258
--------------------------------------------------------------------------
________________ IITTIT શ્રી પ્રભાવક ચરિત્ર.ડ - હવે અહીં શ્રી સિદ્ધસેનસૂરિ અત્યંત જરાગ્રસ્ત થયા અને પોતે કૃતકૃત્ય થવાથી અનશન વિધિ કરવાની તેમની ઈચ્છા થઈ. એટલે મુખ્ય શિષ્ય બપ્પભદિનું મુખ જેવાની ઈચ્છાથી તેમણે એક મુનિને પોતાને અભિપ્રાય જણાવીને શિષ્યને બેલાવવા માટે મેકલ્યા. તે મુનિએ આવીને શ્રીબપ્પભટ્ટસૂરિને ગુરૂને અભિપ્રાય સંભળાવતાં જણાવ્યું કે–“મારૂં શારીરિક બધું બળ નષ્ટ થઈ ગયું, દષ્ટિ પદાર્થ જોવામાં મહા કષ્ટ પ્રવર્તે છે, અવયવે બધા શિથિલ થઈ ગયા છે, અને પ્રાણ હવે પાહુણા થઈને જવાની તૈયારીમાં છે પણ હે વત્સ! માત્ર એક તને જેવાને માટે અટકી રહ્યા છે, માટે જે મને જોવાની તારી ઈચ્છા હોય, તો સત્વરે મારી પાસે આવી જા.” છે. આથી પિતાના ગુરૂપરની બહુ ભકિતથી બમ્પટ્ટિસૂરિ રાજપુરૂષ સહિત સત્વર મઢેરક તીર્થમાં ગુરૂ પાસે હાજર થયા. ત્યાં ગુરૂનું પ્રથમ દર્શન થતાં તેમનું વચન રૂંધાઈ ગયું એટલે પિતામાં અત્યંત વાત્સલ્ય ધરાવનાર એવા બમ્પટ્ટિને ગુરૂ કહેવા લાગ્યા કે—હે વત્સ! મારું શરીર તો વાંકું વળી ગયું છે, શરીરને લાકડીના ટેકાની જરૂર પડે છે, દાંત બધા પડી ગયા. કાન સાંભળવાથી રહિત થયાં, ચક્ષુનું તેજ બધું ઉડી ગયું અને સ્પામતા આવી ગઈ, આટલું થયા છતાં મારૂં નિર્લજજ મન હજી વિષયને માટે તલસે છે, માટે સ્વચ્છમતિ અને પવિત્ર ગચ્છપર વાત્સલ્ય ધરાવનાર હે વત્સ ! અંતિમ વિધિ સાધતાં મારે સહાયક થઈને તું અનૃણ (ઋણમુકત ) થા.” પછી આરાધના કરીને ગુરૂ પરલેકે ગયા, એટલે રાજમાન્ય શ્રી બપ્પભટ્ટસૂરિએ ગુરૂનું શાસન ચલાવ્યું. ત્યાં શ્રીમાન ગોવિંદસૂરિ અને શ્રીમન્નસૂરિને ગચ્છને ભાર શેંપી અને શ્રી સંઘની અનુમતિ લઈને તે નિર્ગથનાયક રાજાના પ્રધાન સાથે આદરપૂર્વક પાછા આમ રાજાની રાજધાનીમાં આવ્યા ત્યારે રાજાએ તેમનું બહુમાન કર્યું, પણ તેમના રાગને માટે રાજાને વિકલ્પ થયે. એક વખતે રાજસભામાં પુરૂષરૂપધારી જાણે સાક્ષાત્ સરસ્વતી હોય એવા આચાર્ય હાથમાં પોથી લઈને બેઠા હતા, તેમની નિર્દોષ દષ્ટિ અક્ષર અને પદમાં હતી, એવામાં કઈ રીતે અચાનક લીલા કણેરના ઝાડ પર તેમણે નજર નાખી, જેથી તેમના ચિત્તને અભિપ્રાય અન્યથા કલ્પીને રાજાએ વિચાર કર્યો કેસિદ્ધાંતના પારંગામી અને આવા પ્રકારના યોગથી યુકત છતાં એમના મનમાં અમદા રમે છે માટે તેને એ પ્રમાણ કરશે.” પછી આવા પ્રકારના કાર્યને નિર્વાહ કરવામાં જ્ઞાનના હેતુરૂપ એવી રમણને રાત્રે તેણે નેહને લીધે ગુરૂના ઉપાશ્રયમાં મોકલી એટલે પ્રથમ તે ઉપાશ્રયમાં આવીને છુપાઈ ગઈ, પછી શ્રાવકો જ્યારે પિતપોતાના સ્થાને ચાલ્યા ગયા ત્યારે આચાર્યનું હૈયે ભેદવા માટે તે એકાંતમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #259
--------------------------------------------------------------------------
________________ -અપભદિસરિ-ચરિત્ર. ( 143) શુશ્રુષા કરવા લાગી. એવામાં સ્ત્રીના કરસ્પર્શથી ઉપસ્થિત થયેલ ઉપસર્ગ જાણવા માં આવતાં ગુરૂએ વિચાર કર્યો કે–આ અવશ્ય રાજાની આજ્ઞાન-ચેષ્ટા લાગે છે એમ ધારી ધૈર્યપૂર્વક અષ્ટાંગ યોગરૂપ સદ્ધર્મરૂપ બખ્તરથી સજજ થઈને તે કામદેવનો વિજય કરવાને તૈયાર થઈ ગયા. એટલે સંતોષરૂપ અક્ષત પલાણ માંડીને તે શુભ ધ્યાનરૂપ અશ્વપર આરૂઢ થયા. દઢ સંયમરૂપ ધનુષ્ય અને તરૂપ બાણને ધારણ કરતા, તથા સધની પુષ્ટિરૂપ શકિત (શસ્ત્ર-વિશેષ)ને હાથમાં લેતાં અંતરંગ શત્રુને જય કરવા તે તત્પર થયા. પછી અનાદરપૂર્વક તેમણે તેરમણને કહ્યું કે તું કોણ છે અને અહીં શામાટે આવી છે? આ તો બ્રહ્મચારીઓનું સ્થાન છે, તારા જેવી રમણીને માટે આ સ્થાન ઉચિત નથી કારણ કે મુસાફરોમાં જેમ વાઘ, વિપ્રગૃહમાં જેમ મદ્ય, ધર્મશાળામાં જેમ માંસ, રાજભવનમાં હળ, ધર્મમાં જીવહિંસા, વેદાચારમાં જેમ અંત્યજ, કપૂરમાં જેમ નાળીયેર, કાગડાને કોઠ, ચંદનમાં મક્ષિકા, કુંકુમમાં હીંગ, તથા લસણમાં જેમ કપૂર અનુચિત છે, તેમ તું મને હારિણી હોવાથી આ સ્થાનને યોગ્ય નથી, વળી બધા દ્વારથી નીકળતી અશુચિ-દુર્ગધરૂપ કાદવથી કલુષિત અને લજજારૂપ અબળા દેહમાં કૃમિ વિના કે મૂખે જનજ તેમાં આશત થાય.” એ પ્રમાણે સાંભળતાં પેલી રમણું કહેવા લાગી કે હું પૂજાની અભિલાષી નથી, પણ માર્ગથી ભ્રષ્ટ થયેલા એવા તમને સ્પષ્ટ બોધ આપવા આવી છું. સંપત્તિ મેળવવા માટે લોકે દાનધર્મ આચરે છે અને વર્ષ માટે તપ તપે છે, તે ઐશ્વર્ય રાજ્ય વિના નથી. સ્વર્ગમાં પણ એક સારંગલોચના–રમણી સારરૂપ મનાય છે કે જેના વિના મનુષ્ય અને દેવ શોભા પામતા નથી. કહ્યું છે કે - “ષે સારં વસુધા વસુધાયાં કુt gરે સૌના ધે ત તને વરાળનાનાલા " i ? રાજ્યમાં સારરૂપ પૃથ્વી છે, પૃથ્વીમાં નગર અને નગરમાં સુશોભિત મકાન સારરૂપ છે, મકાનમાં શમ્યા અને શય્યામાં વિલાસી વનિતા સારરૂપ છે. વળી જગતમાં પણ એવા કોઈ વિપરીત કદાગ્રહી નહિ હોય કે વિના વાંછાએ પ્રાપ્ત થયેલ વસ્તુને તે ત્યાગ કરે, કારણ કે તેમ કરવાથી તે હાંસીપાત્ર બને છે. દબુદ્ધિની વૃદ્ધિને લીધે તે દૈવથી દંડાયેલા છે, માટે હે પ્રભો! તમે પૂરતે વિચાર કરો. કઈ પાખંડીના ભમાવવાથી તમે જડ જેવા ન થાઓ. આમ રાજાએ મહાભક્તિથી મને તમારી પ્રાણવલ્લભા કરીને મોકલી છે, હું રૂપવતી, ચતુર અને ગુણથી અનુરાગી બનું છું, વળી તમે જે કહે છે કે બીભત્સ રસ-દુર્ગધને લીધે સ્ત્રીનું શરીર ખરાબ હોય છે, પરંતુ તે શુશ્રુષા વિનાની અન્ય કુરમણીઓનું સમજવું, પણ અમે તો નિરંતર પવિત્ર રહેતી હોવાથી જાણે વિધાતાએ કપુરથી બનાવી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #260
--------------------------------------------------------------------------
________________ ( 14 ) :: મી પ્રભાવક ચરિત્ર. હોય તેમ દુર્ગધાદિકની કથાથી પણ અજ્ઞાત છીએ. માટે હે નાથ ! હું પ્રાર્થના કરૂં છું કે નાગાંગના સાથે ભેગવિલાસ કરતા નરેંદ્રની જેમ ભેગવિલાસથી મારા શરીરને સફળ કરો.” એમ સાંભળતાં પ્રથમ બમ્પભટિસૂરિ જરા હસ્યા અને પછી તેના વચનથી તે વિસ્મય પામી, ધર્યના આધારરૂપ અને નિર્ભય એવા ગુરૂ, દઢ વચનથી તે - રમણને કહેવા લાગ્યા કે-અંદરના ભાગમાં પોકળ એવી એક સુવર્ણની પૂતળીને અશુચિથી ભરીએ અને ઉપરથી ચંદન ચચી તેને અલંકારથી શોભાવીએ, એ કેવું કહેવાય ? તેમ વિષ્ટાગૃહસમાન મલ, મૂત્રાદિકથી ભરેલા રમણીઓના શરીરપર કયે સુજ્ઞ અનુરાગ ધરાવે ? માટે હે ભદ્રે ! કટાક્ષપાત કરતી તારી ચક્ષુને સંકેલી લે, વક્ષસ્થળને ઢાંકી દે, અનેક ચેષ્ટાથી કુટિલ અને રમ્ય હાવભાવયુક્ત તારા વચનને બંધ કર. માખણના પિંડ સમાન તે અન્ય પુરૂષ કે જેઓ રમણએને વશ થાય, પણ હે મુગ્ધા ! અમે પાષણ જેવા છીએ, તો તારા શરીરને વૃથા ખેદ શા માટે આપે છે?” એ પ્રમાણે સાંભળ્યા છતાં જાણે સાંભળ્યું જ ન હોય તેમ તે બાધ ન પામી; પરંતુ ઉલટી નિર્લજજ થઈને તે આચાર્યના સ્વભાવથી કઠિન એવા હાથ પોતાના શરીર પર અડાડવા લાગી, તથા કામહસ્તીના કુંભસ્થળ સમાન પોતાના કોમળ સ્તનનો તે હાથવતી સ્પર્શ કરાવા લાગી, એટલે શુંગારપર્વતના ખેરના અંગારા સમાન તે સ્પશ સમજીને મુનીશ્વરે દંભ અને શોક વિના એકદમ પોકાર કર્યો. આથી તે સ્ત્રી “શું શું ?" એમ કહેવા લાગી ત્યારે તેના સ્તન પરથી પોતાને હાથ ખેંચી લઈને આંસુ લાવ્યા વિના મહાકલ્ટે ગદ્ગદ્ વાણીથી તેમણે જણાવ્યું કે–આજે તેં તારા અંગરપર્શથી, અમૂલ્ય અને અતુલ્ય વાત્સલ્યથી વૃદ્ધિ પામેલા અમારા જેવાને વડીલેનું સ્મરણ કરાવ્યું છે.” આથી તેણે પૂછ્યું કે–તે શી રીતે ?" ત્યારે ગુરૂ કહેવા લાગ્યા કે -, રાત્રે સ્વાધ્યાય કર્યા પછી હમેશાં હું ગુરૂના સર્વ અંગે શુશ્રુષા કરતો હતો, ત્યાં કેડ દબાવતાં નિતંબને સ્પર્શ થઈ જતે. તેથી આજે ગેળ અને મૃદુતાની સમાનતાથી તેનું સ્મરણ થઈ આવ્યું. જેવા તારા સ્તન છે, તે પણ તેવાજ હતા.” એમ સાંભળતાં તેની રસિકતા નિવૃત્ત થઈ ગઈ અને આશાનો ભંગ થતાં કામાંધતા દૂર થવાથી તે ચિંતવવા લાગી કે– “અહો ! મને કેવું કર્મ ઉદય આવ્યું ? પત્થર, લોહ અને વા તો શું પણ વેતાંબર મુનિ દુર્ભેદ્ય છે. કારણ કે અગ્નિ કે ટાંકણું વિગેરેથી પત્થર ભેદાય છે, અગ્નિથી લેહ ભેદાય છે અને કુશલી (વૃક્ષ વિશેષ) ના કમળ ફળના ચૂર્ણાદિકથી વજ પણ લેવાય છે, પરંતુ આ મહાત્માની કઠિનતા કેઈ વિચિત્ર પ્રકારની છે કે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #261
--------------------------------------------------------------------------
________________ શ્રી બપ્પભદિસૂરિ–ચરિત્ર. (145) જે અભેદ્ય છે. બીજા બધા પુરૂષે વૃતના પિંડ સમાન છે કે જે અગ્નિના કુંડ સમાન રમણુઓ પાસે ઓગળી જાય છે, પરંતુ આ તે કઈ જુદા જ પ્રકારના છે. વિધાતા અને યમ એની આગળ શું માત્ર છે? એ તો એના કિંકર જેવા છે. તીવ્ર બ્રહ્મવ્રતને ધરનાર એવા એનાથી તો કર્મ પણ ભય પામે, શૃંગારરસમાં એણે વિરસતા ધારણ કરી અને મારા કામને પણ એણે ભગ્ન કર્યો. કારણ કે મારા જેવી રમણને જે તિરસ્કાર કરે, તે દૈવને જીતી શકે.” એમ વિચાર કરતી તે મુનિદ્રોહનો આગ્રહ તજી દઇને નિંદ્રાધીન થઈ. કારણ કે દુનીયાને દુઃખ આવતાં કંઈક વિશ્રાંતિ આપવાથી નિદ્રા ઉપકારિણું ગણાય છે. પછી પ્રભાતે આચાર્ય જાગ્રત થયા અને પર્યકાસને બેઠા, ત્યારે તે રમણું પ્રણામ કરીને બોલી—“હું આપને વિકૃતિ પમાડવામાં સમર્થ થઈ શકી નહિ. પૂર્વે કામાદિ શત્રુને જીતનારા વીતરાગ હતા, પરંતુ આ તમારા વૃત્તાંતથી એ શાસ્ત્રોક્ત વાત બરાબર સત્ય સમજી શકાય તેમ છે, માટે હું આપને વિનંતિ કરૂં છું કે-આપ પ્રસન્ન થઈને મારી પીઠ પર સ્વહસ્ત સ્થાપન કરે. તમારા શ્રાપથી તે ઇંદ્ર પણ નાશ પામે, તે અન્યની શી વાત કરવી?” ત્યારે ગુરૂ મહારાજ કહેવા લાગ્યા કે આ તે અજ્ઞાનવચન છે. અમે રોષ કે તેષના આચારથી અલગ છીએ. અજ્ઞજને શ્રાપ વિગેરેમાં પ્રવૃત્ત થાય છે.” એ પ્રમાણે સાંભળતાં તે વારાંગના રાજા પાસે આવી અને ગુરૂના ગુણથી ક્ષણવારમાં વિકૃત દશા પામેલ એવી તે કહેવા લાગી કે-“હે નાથ! જે પોતાના બાહદંડથી મહાસાગર તરી શકે, જે પોતાના મસ્તકવતી શીઘ્ર પર્વતને ભેદી શકે, જે ઈચ્છાનુસાર અગ્નિ સામે બાથ ભીડે અને જે સુતેલા સિંહને જગાડે, તે આ તમારા વેતાંબર ગુરૂને વિકાર પમાડી શકે. અર્થાત્ તે કઈ રીતે વિકાર પામે તેમ નથી.” એ પ્રમાણે સાંભળતાં હર્ષથી રાજાનું શરીર રોમાંચિત થયું. પિતાના ગુરૂના ભારે સત્ત્વથી શ્રેષ્ટ થતો રાજા કહેવા લાગ્યો કે તેમના વાક્યને માટે હું લુંછણારૂપ બની જાઉ, અવિકારી દષ્ટિને માટે અવતારણરૂપ બનું અને મિત્રતાથી મનહર હૃદયને માટે હું બલિરૂપ થઈ જાઉં. આ પૃથ્વી, પર્વત, દેશ, અને મારું આ નગર ભાગ્યશાળી છે કે જ્યાં બપ્પભદિગુરૂ બિરાજમાન છે. પિોતે કામાતુર થવાથી પોતાના ક્ષેત્ર (ભૂમિ) થી ભ્રષ્ટ કરાવનાર કામને વિચાર કરતાં પરક્ષેત્રમાં ગયેલા પશુ હાથીઓ લુપતાને તજી દે છે, તેથી જે ગુરૂ તેમને સર્વથા હસી કહાડે છે. માટે મારા ગુરૂનું ગજવર એવું નામ થાઓ એટલે આગમના બળથી ભૂત, ભાવિ અને વર્તમાનને જાણતા એવા તેમના ગજવર અને બ્રહ્મચારી એ બે બિરૂદ થયા.” --------- - --- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #262
--------------------------------------------------------------------------
________________ (146) * .-- શ્રી પ્રભાવક ચરિત્ર.. એ પછી રાજાએ તે રમણીને પૂછયું કે–“ ત્યાં તે શું કર્યું?” ત્યારે તે કહેવા લાગી કે -" કટાક્ષક્ષેપ, અને સ્તનાદિકપર તેમને હસ્તસ્પર્શ કરાવ્યો છતાં તે વિકાર ન પામ્યા.” તે વખતે પોતાની પ્રજ્ઞાના અનુસાર વર્ણન ન કરતાં તે પુનઃ બોલી કે- ગજવરની ઉપમાને ધારણ કરતા તથા અનુપમ સત્વશાળી એવા નિર્વિકારી ગુરૂરાજ, હે નાથ ! કઈરીતે ભેગાસક્ત થાય તેમ નથી.” એ પ્રમાણે રાજા વિગેરેના મુખે સત્ય ગુણના કીર્તનથી તથા બ્રહાચર્યના અદ્દભુત પ્રભાવથી શ્રી બપ્પભદ્દિગુરૂ વિજયવંત થઈને રહેવા લાગ્યા. એકદા રાજમાર્ગે ચાલતાં ગઢની બહાર પિતાના ઘરના પાછળના ભાગમાં પંચાગુલ પ્રમાણુ એરંડાના મોટા પાંદડાવતી પોતાના વિશાળ સ્તનને ઢાંકનાર એવી એક ખેડૂતની સ્ત્રી રાજાનાં જોવામાં આવી. પોતાના ધણના હાથમાં વાડના છિદ્રમાંથી ભાત આપી, દાતરડું ભૂલી જવાથી તે ઘરભણી પાછી વળી, તેના બિંબાકાર સ્તન અને તેના ઉપર રહેલા પત્ર જોઈ રાજાને કેતુક થવાથી એક મોટા એરંડાપર પિતાની ચપળદષ્ટિ નાખતાં તેણે અર્ધ ગાથા બનાવી અને પ્રભાતે રાજસભામાં આવતાં તેણે તે સમસ્યા ગુરૂની આગળ આ પ્રમાણે સંભળાવી– રવિવર નિજાય તે તો સારું તi” એટલે-વાડના છિદ્રમાંથી નીકળતાં એરંડાના પત્રો તરૂણી પર શોભતા હતા.” એટલે ગુરૂ તરતજ ઉત્તરાર્ધ બેલ્યા* * “દુરથ રે હૃત્તિયવહુ મિત્તઝા વસ” અર્થાત-એ ઘરમાં ખેડુતની સ્ત્રી બિંબસ્તની રહેતી હશે.” એ પ્રમાણે પોતાના જોયા પ્રમાણે સમસ્યા પૂરનાર ગુરૂની સ્તુતિ કરતાં રાજાએ જણાવ્યું કે-“આ કળિકાળમાં ગુરૂ વિના કેઈ સિદ્ધ સારસ્વત નથી.” વળી એકદા સાંજે હાથમાં દીવો લઈ ડેકને વાંકી કરતી કઈ પ્રેષિતભર્તુકા (જેને પતિ પરદેશ ગયો હોય તે સ્ત્રી) પોતાના વાસગ્રહ ભણું જતી રાજાના જોવામાં આવી. એટલે તેણે ગાથાનો ઉત્તરાર્ધ બનાવી પ્રભાતે ગુરૂ પાસે કહી સંભળાવ્યું ત્યારે ગુરૂએ તેને પૂર્વાર્ધ તરત પૂરો કર્યો. આ - " पियसंभरणपलुद्धतं अंसुधारा निवायभीया। - વિજ્ઞ વંવવા કહે નાથાણ ? એટલે-પ્રિયતમ યાદ આવવાથી ખેદને લીધે આંસુની ધારા પડવાના ભયથી માર્ગે ચાલતાં રમણી, દીપક બુઝાઈ ન જાય, તેથી વાંકી ડોક કરીને ચાલે છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #263
--------------------------------------------------------------------------
________________ શ્રી બપ્પભદિસરિ-ચરિત્ર (17) એ પ્રમાણે વિવિધ કાવ્યગોષ્ઠીથી આનંદ પામતાં શ્રી અ૫ભક્ટિ ગુરૂ અને રાજાએ કેટલાક કાળ સુખે વ્યતીત કર્યો. એવામાં એક વખતે સુજ્ઞ ધર્મરાજાએ દુષ્કૃતના વિરોધી એવા શ્રીમાન આમ રાજાને પોતાને દૂત કલ્યા, એટલે આમ રાજાની સભામાં આવી રાજાને પ્રણામ કરીને ઉચિત આસને બેસતાં આશ્ચર્ય પૂર્વક સભ્યો જેના મુખને જોઈ રહ્યા છે એવા દ્વતે રાજાને વિનંતિ કરી કે–“હે પ્રભે! તમારા ચાતુર્યથી મારા સ્વામી ભારે સંતુષ્ટ થયા છે અને તેણે આશ્ચર્ય સાથે એમ સ્પષ્ટ કહેવરાવ્યું છે કે તમારા પંડિત-વર્ગમાં મુગટ સમાન શ્રીબપભસૂરિએ પિતાની સત્યાસત્ય વાણીના વ્યાખ્યાનથી અમને છેતરી લીધા, જેથી અસાધારણ બુદ્ધિશાળી આમ રાજા મારે ઘરે આવ્યાં છતાં અને આતિથ્યને યોગ્ય છતાં હું તેને આદર સત્કાર કરી શકો નહિ. એ અમને ભારે પશ્ચાત્તાપ થાય છે. હૃદયને વિકાસ પમાડનાર એ પાંડિત્ય અને વચનાતીત એ સાહસ એ ચમત્કારથી અમે ભારે સંતુષ્ટ થયા. માટે હે આમ ! અહા ! કંઈક કહે. અમારા રાજ્યમાં વદ્દનકુંજર નામે બદ્ધ વિદ્વાન છે. તે મહાવાદી, દઢ પ્રતિજ્ઞાવાળો અને સેંકડો જિનવાદીઓથી પ્રખ્યાત છે. તે તમારા સીમાડાની સરહદ પર આવીને વાત કરશે અને અમે કેતુકથી સભ્ય સાથે ત્યાં આવીશું. તમારામાં જે કંઈ વાદ કરવામાં વિચક્ષણ હેય, તે પણ મેઘની જેમ ઉન્નત થઈને વિદ્વાનોની સાથે ત્યાં આવે. એ બંનેનું વાયુદ્ધજ થવા દેવું અને જેને વાદી છતાય, તે પોતે પરાજિત થયે એમ સમજી લેવું. જ્યાં ઘણું સુભટેનો નાશ થાય તેવું યુદ્ધ શા માટે કરવું જોઈએ? જે એ બોદ્ધાચાર્ય મહાવાદી છતાય, તે તેના બીજા વાદીઓ પણ છતાયા સમજવા અને તે જીતાતાં અમને પણ તમે અનાયાસે જીતી લીધા એમ સમજવું. કારણકે ધૃતપિંડમાં જેમ સનેહ (ચીકાશ) તેમ જળમાં હિમને નિશ્ચય થાય છે.” એ પ્રમાણે દૂતના મુખથી સાંભળતાં આમ રાજા તેને કહેવા લાગ્યું કે“ધર્મરાજા શુ કદાપિ અનુચિત બોલે ? પરંતુ આ અવસરે કંઈપણ ઉપાલંભ આપવો તે સજજન પુરૂષોને યોગ્ય નથી; કારણકે પ્રસંગ દુર્લભ કહેલ છે. તે વખતે એ વિદ્વાન મિત્રને બોલાવવાના મિષે હું ત્યાં મળવા આવ્યું હતું, અને તે અમે સ્પષ્ટ જણાવી દીધું તેમાં બીજ રાજ અને દોરા એ બે સંસ્કૃત વાક્યોથી બીજે રાજા અને બે રાજા, એમ બંધુની રીતથી જણાવી દીધું. વળી કણેરનું પત્ર બતાવતાં બપ્પભદિ ગુરૂએ અરિપાત્ર એમ સંસ્કૃતથી તે કહી બતાવ્યું. એ પ્રમાણે ત્રણ વાર કહ્યા છતાં તું સ્પષ્ટ સમજી શક્યો નહિ. ત્રીજા વચનમાં પણ ગુઢતા ન હતી કારણકે તે પણ પ્રગટ રીતે કહેવામાં આવ્યું પણ અજ્ઞાનતાથી પુલ્લિંગ, નપું. સકલિંગનો ભેદ ન રહ્યો, આથી તારો સ્વામી તથા ત્યાં બેઠેલા વિશિષ્ટ પુરૂષો બધા જાણવામાં આવી ગયા, તેમ છતાં હજી તારા રાજાની મને જીતવાની ઇચ્છા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #264
--------------------------------------------------------------------------
________________ (148) ( 4 શ્રી પ્રભાવક ચરિત્ર હોય, તો એ તારી શ્રદ્ધાને પણ પૂર્ણ કરીશ. ભલે એ તારું વચન પણ કબૂલ છે. પરંતુ તેમાં પરાભવ પામનાર રાજાએ ગર્વવિના પિતાનું સપ્તાંગ રાજ્ય વિજય પામનાર રાજાને સમર્પણ કરી દેવું જોઈએ. એમ જે તારે રાજા કબૂલ કરતા હોય, તો કબુલ છે, નહિ તે નકામ પ્રયાસ કરવાની અમારી ઈચ્છા નથી.” I ! એમ સાંભળીને દૂત બેલ્ય–હે પૃથ્વીનાથ ! બુદ્ધિના અપરિપાકથી તે તારૂં આમ ( અપરિપકવ ) એવું નામ સત્ય કરી બતાવ્યું. વળી વારંવાર કહેવાથી તો એક જડે પણ સારી રીતે સમજી શકે, કારણકે ઘરે આવેલ પોતાના શત્રુ રાજાને પણ કાણુ સત્કાર ન કરે? પરંતુ સત્કારને માટે પણ તું પ્રગટ ન થયે. એમ ભયથી તે પોતાનું નામ સત્ય કરી બતાવ્યું. વળી પલાયન કરતાં પણ જે બહારના રાજપુરૂષના તે હાથમાં આવે, તે નાશ પામે, પરંતુ તેથી અમારા સ્વામીનું દઢ નામ પ્રગટ રીતે અસત્ય ઠરે અને વિગ્રહ કરતાં પણ અમારા રાજામાં એ દોષ નથી, માટે હે રાજન ! તેનામાં એક વિચારીને કામ કરવાની જે આદત છે તેજ અપરાધને પાત્ર છે. વળી ક્ષમાવડે તેની નિર્બળતા જણાઈ આવે છે. અમારો વાદી જે તને જીતી લે, તે સર્વસ્વને નાશ થતાં તું અપમાનને પાત્ર થઈશ. સરસ્વતીના પ્રસાદથી તેને પરાજય તે થવાનેજ નથી, એમ વાદીઓએ ત્યાં વિચાર કરી રાખ્યો છે, માત્ર તેમાં અમર્શ (ઈર્ષ્યા) છે. એજ નાશનું કારણ છે.” એમ દૂતનું કથન સાંભળતાં રાજાએ બમ્પટ્ટિના હસતા મુખ તરફ જોયુ. એટલે મુનિશ્વર આનંદપૂર્વક કહેવા લાગ્યા કે પૂર્વના પરિચિત ધર્મરાજા પ્રત્યે કેને ઉત્કંઠા ન હોય? જે એને રાગી જનને માટે આગ્રહ ન હોય, તે તે પોતાના હિતથી બહાર છે. વસ્તુના અનિત્યપણામાં કદાગ્રહ ધરાવનાર તે રક્ત ભિક્ષપરથી એ જયને આગ્રહ કરે છે; વળી ક્ષણભર તે રાગમાં કદાચ જય માનીએ તો મોક્ષ ક્યાંથી ? કારણ કે વૈરાગ્યમાં જ મુકિત છે અને તે સર્વ દર્શનેને માન્ય છે. માટે આ બાબતમાં તમારે ગભરાવું નહિ. ધર્મરાજા થકી ઉન્નત થનાર એ ભિક્ષુને હું અવશ્ય જીતીશ. વળી ધર્મરાજાના સમ્યક વિચારથી આ આદરવામાં આવેલ વાદ મારા લીધે એ તેને જ ઉપકારક થઈ પડશે, માટે ગમે તે અવસરે વાગ્યુદ્ધ થાય. હવે એ દૂતને સત્કાર કરીને ધર્મરાજા પાસે મેકલો.” પછી આમરાજાએ તેનું સન્માન કરતાં વિદાય કર્યો. એટલે સ્થાનની વ્યવસ્થા કરીને તે વિદાય થ અને પિતાના સ્વામી પાસે આવીને તેણે બધી હકીકત નિવેદન કરી, તેથી ધર્મ રાજાએ ઈદ્ર જેમ બૃહસ્પતિને તૈયાર કરે તેમ વાદદ્ર વદ્ધનકુંજરને તૈયાર કર્યો. તેમજ ચારે દિશામાં પ્રસિદ્ધિ પામેલા એવા મિત્રને બેલાવી, તેમને સત્કાર કરીને આનંદપૂર્વક તેમને એ વાદમાં સભ્ય પણે સ્થાપન કર્યા. વળી ધર્મરાજા પાસે પરમાર મહાવંશમાં ઉત્પન્ન થયેલ તથા અનુપમ તેજસ્વી એવે વાક્પતિરાજ ક્ષત્રિયવિદ્વાન હતો. તે બમ્પભદિગુરૂને પૂર્વોપરિચિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #265
--------------------------------------------------------------------------
________________ શ્રી અપભકિરિ ચરિત્ર. (149) હતું, જેથી તે ગુરૂના માર્મિક વચન જાણવા માટે રાજાએ પ્રમાદપૂર્વક તેને પણ તૈયાર કર્યો.. પછી વ્યવસ્થિત દિવસે રાજા તથા મહાસભ્યો સાથે વર્તનકુંજર દેશના સરહદના પ્રદેશમાં આવી પહોંચે. એવામાં સુજ્ઞશિરોમણિ અને આતપત્ર (છત્ર) થી આકાશને આચ્છાદિત કરતે શ્રીમાન્ આમ રાજા પણ કાન્યકુબ્ધ થકી શ્રી બમ્પટ્ટિસૂરિ તથા પંડિતવર્ગ સાથે તે સ્થાને આવ્યા અને પોતાની સરહદમાં આવાસ દઈને ત્યાં રહ્યા. ; 2 : . . . . . . . * હવે જન્મથી કઈ વાર શસ્ત્ર જોયેલ ન હોવાથી તેમાં અશક્તિને લીધે મંદ આદરવાળા, તથા પૂર્વે ન જોયેલ વાગ્યુદ્ધ જેવાને માટે કુતૂહલવાળા એવા સિદ્ધ, વિદ્યાધરે અને દેવતાઓ પિતાની અપ્સરાઓ સાથે ઉતાવળથી તે વખતે સ્વર્ગની જેમ આકાશમાં આવવા લાગ્યા. એવામાં કેતુકથી મનને આકર્ષતા એવા બહુશ્રુત રાજસ સાથે વાદી અને પ્રતિવાદી ત્યાં આવી મળ્યા. એટલે બહુશ્રુત તથા સભ્ય યોગ્ય સ્થાને બેસતાં તે સભા જાણે ચિત્રમાં આળેખેલ હોય, તેમ નિશ્ચળ થઈ ગઈ. પછી સભ્યોની અનુમતિથી પિતપોતાના આગમને વિરોધ ન આવે તે પ્રમાણે તે બંનેએ પોતપોતાના રાજાને આશિષથી અભિનંદન આપ્યું, તેમાં પ્રથમ બોદ્ધાચાર્ય વાદ્ધનકુંજર, દ્વેષીઓની સભાને સંતાપ પમાડનાર આ પ્રમાણે આશીર્વાદ છે- " સૌનો ધર્મ પર વાયર જાય __ आदृतः साधयन् विश्वं क्षण क्षण विनश्वरम् .. // 1 // જુઓ, ક્ષણે ક્ષણે વિનાશ પામતા વિશ્વને સાધનાર એવા જે ધર્મનો આદર પૂર્વક મેં વાચંયમે-આચાર્યે સ્વીકાર કર્યો, તે દ્ધ ધર્મ તમને સુખ આપનાર થાઓ.” એટલે સુજ્ઞ શિરોમણિ શ્વેતાંબરાચાર્ય શ્રી બપ્પભદિએ પિતાના પક્ષના ભૂપાલને આશિષ આપતાં જણાવ્યું કે આ . “ન શતિ સેવન નિત્યાનન્દ પરથતા 12 દ્વારા વિનિતા મિથ્યા-વાિ ઈન્તમાનિન” I ?I , . નિત્ય આનંદના સ્થાનમાં રહેલા એવા શ્રી આરહંત તમને ઉત્તરોત્તર સુખ આપે કે જેની વાણીએ એકાંતમતના મિથ્યાવાદ જીતી લીધા છે.” '' ગુ એ પ્રમાણે બંનેના આશીર્વાદના શ્લેકે સાંભળતાં સભાસદો તેના પર વિચાર કરવા લાગ્યા–“વાદીઓએ આ સંગત ધર્મને સ્વીકાર કયો છે અને એની વાણુ માન્ય કરી છે. બુદ્ધાચાયે જગતને ક્ષણભંગુર કહી બતાવ્યું. સંગતના આ વચનથીજ અનુમાન થાય છે કે સરસ્વતી સત્યવાદિની છે. વળી આમ રાજાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #266
--------------------------------------------------------------------------
________________ (150) શ્રી પ્રભાવક ચરિત્ર . પક્ષકારવાદીઓ વિચારવા લાગ્યા કે નિત્યાનંદ પદની લમી આપનાર દેવ એકાંતને નિષેધ કરનાર હોય, એમ વેતાંબર આચાર્યની વાણું મિથ્યાવાદને જીતનારી છે, માટે એને જય થયો.” એમ પિતાપિતાના વિચાર પ્રમાણે નિશ્ચય કરીને સભાસદે સૈન ધારણ કરી રહ્યા. છે. એવામાં કસ્તુરી હાથમાં લઈને હૈદ્ધાચાયે કહેવા લાગ્યું કે– કસ્તુરી 35 " એટલે—કરી ઉપકાર કરે છે. એમ તે પ્રાકૃતમાં છે. ત્યારે આચાર્યે કહ્યું કે–એ તે બેબીને ઉપકારી થાય, એમ સમજી લે.” * * એ પ્રમાણે પ્રશ્નના સંકેતથી ઉત્તર આપતાં આચાર્યો તેને નિરૂત્તર કર્યો, ત્યારે રક્તાંબર બુદ્વાચાર્યે સર્વની અનુમતિથી પિતાને પક્ષ સ્થાપન કર્યો. એટલે જેનાચાર્યે સર્વ વાદમાં બરાબર તત્પર રહીને તેના પક્ષને દૂષિત કરનારા પ્રમાણે કહી બતાવ્યા એમ ઉત્તરોત્તર ઉક્તિ પ્રત્યુક્તિની રીતથી વાદ કરતાં તેમને છ મહિના વ્યતીત થઈ ગયા, છતાં કોઈને જય કે પરાજય થયો નહિ.' - એવામાં એકદા આમ રાજાએ આચાર્ય મહારાજને નિવેદન કર્યું કે –“હે સ્વામિન્ ! રાજકાર્યોમાં વિશ્વ કરનાર આ વાદ ક્યારે પૂરો થશે.? ત્યારે આચાર્ય બોલ્યા કે –“હે રાજન ! આ તે તમને વિનેદ પમાડવા માટે વાગ્વિને માત્ર કરતા હતા, અને એથી તમને વિનોદ થાય, એમ સમજીને અમે આટલું લંબાણ કર્યું. હે રાજન ! આથી જે તમને બાધા થઈ હોય, તે પ્રભાતે જુઓ પોતાને વિદ્વાન માનનાર એ ભિક્ષુકને હું નિગ્રહ-જ્ય કરીશ.’ કે પછી પૂર્વે ગુરૂએ આપેલ મંત્રનો જાપ કરતાં મધ્યરાત્રે સ્વર્ગ ગંગામાં એકાંતે સ્નાન કરતી સરસ્વતી દેવી તેવીને તેવી સ્થિતિમાં આવીને ઉભી રહી. અહો ! મંત્રનો પ્રભાવ તે જુઓ કે જ્યાં દેવી પણ પોતાનું ભાન ભૂલી ગઈ, ત્યાં વઅરહિત દેવીને તેમણે એકવાર સહેજ જોઈ કે તરતજ સૂર્યથકી જેમ માણસ મુખ ફેરવી લે, તેમ આચાર્યો પિતાનું મુખ ફેરવી દીધું. એટલે પિતાના સ્વરૂપને ન જાણતી દેવી કહેવા લાગી કે–“હે વત્સ ! તું મુખ કેમ ફેરવે છે, તારા મંત્ર જાપથી હું સંતુષ્ટ થઈને અહીં આવી છું, માટે વર માગ.' - ત્યાર આચાર્ય બાલ્યા કે—“હે માતા! તારા આવા અનુચિત સ્વરૂપ તરફ હું કેમ દષ્ટિપાત કરૂં? તું તારું અહિત શરીર જોઈ લે.” સૂરિના એ વચનથી પિતાના શરીર ભણું દષ્ટિ કરતાં તે દેવી વિચારવા લાગી કે–અહે ! આનું બ્રહ્મચર્ય કેટલું બધું દઢ છે કે મને આવી નગ્નાવસ્થામાં જેતાં પણ જેનું મન વિકૃત ન થયું? એમ ધારી તે ભારે સંતોષથી આચાર્ય પાસે ઉપસ્થિત થઈ. એટલે વર માગવામાં પણ તેમને અત્યંત નિસ્પૃહ ધારીને આશ્ચર્ય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #267
--------------------------------------------------------------------------
________________ (15). શ્રી અપભદિસરિ–ચરિત્ર પામતી સરસ્વતી કહેવા લાગી કે –“મારા ગમનાગમમાં તારી ઈચ્છા પૂર્ણ થતી હોય, તે સુખી રહે. ' પછી શ્રી બમ્પટ્ટિ મુનીશ્વરે ચેદ અદભૂત કથી આદર દર્શાવીને સ્તુતિ કરી. એ સ્તુતિને સુવર્ણકુંડલ સમાન માનતી દેવી અત્યંત સંતુષ્ટ થઈને કહેવા - લાગી કે –“હે વત્સ ! તારે શું પૂછવાનું છે?” ત્યારે આચાર્ય બોલ્યા–“ આ વાદી પિતાના બુદ્ધિબળથી બેલે છે કે બીજું કંઈ કારણ છે?’ એટલે દેવીએ જણાવ્યું કે –“એણે મને સાત વાર આરાધી, તેથી મેં એને અક્ષય વચની (જેમાં વચનક્ષીણ ન થાય) ગુટિકા આપી છે. હે મુનીંદ્ર ! તે ગુટિકાના પ્રભાવથી એનું વચન સ્કૂલના પામતું નથી.” આથી સૂરિ જાણે ઉપાલંભ પૂર્વક સરસ્વતીને કહેવા લાગ્યા–“જિનશાસનના વિરોધીને તું કેમ પડ્યું છે ? કારણકે પૂર્વજો પાસેથી તે એમ સાંભળવામાં આવ્યું છે કે તું સમ્યગ્દષ્ટિ હોય છે.” * દેવીએ કહ્યું-“હું જૈનની વિધી નથી, હું તને એક ઉપાય બતાવીશ કે જેથી એ બુદ્ધાચાર્ય પરાજય પામે. તમે બધા સભાસદોને મુખૌચ કરાવજો અને તે વખતે એને પણ મુખ શૌચ કરાવજે એટલે મુખમાંથી કાગળો બહાર કહાડતાં જે ગુટિકા પડી જાય, તો અવશ્ય તમારે વિજય થવાને; પરંતુ ચોદ લેક કદાપિ પ્રગટ ન કરવા, કારણકે તે સાંભળતાં તે મારે સાક્ષાત્ આવવું પડશે. હે મુનીશ્વર ! હું કેટલા પુણ્યહીન પર પ્રસન્ન થાઉં ?" એમ કહીને સરસ્વતી દેવી અદશ્ય થઈ ગઈ. પછી આચાર્યો વાકપતિરાજને દેવીને આદેશ ગુપ્તરીતે કહી સંભળાવ્યું. એટલે જળપાત્ર પાણીથી ભરી લાવીને તેણે સમસ્ત સભાને મુખશુદ્ધિ કરાવી અને તેમ કરતાં વિદ્ધનકુંજરના મુખમાંથી ગુટિકા પડી ગઈ, ત્યારે ભાગ્ય હીનની લક્ષમીની જેમ જળથી હડસેલાયેલી ગુટિકા તેના વદનમાંથી નીકળી જતાં, નિરંતર પર સ્પર વાઇમાર્ગે જવાથી જાણે થાકી ગઈ હોય, અને વિશ્રાંતિ લેવા માગતી હોય; તેમ મુંગાની જેમ તે ભિક્ષુની વાણુ શાંત થઈ ગઈ. એટલે સભાસદે કહેવા લાગ્યા કે -" ગુટિકાથીજ એનામાં બોલવાની તાકાત હતી, નહિ તે એ ભિક્ષુ બરાબર મુંગો અને બહેરા જેવો યથાર્થ નામધારી છે. એ પ્રમાણે વાદીરૂપ કુંજરને જીતવામાં કેસરી સમાન બપ્પભદિસૂરિએ તેને જીતી લેતાં રાજાએ તેમનું વાદી કંજર કેસરી એવું બિરૂદ બોલાવ્યું અને સર્વત્ર જય જયનાદ થઈ રહ્યો. - એવામાં આમ રાજા પોતાના બળે વૈભવસહિત ધર્મ રાજાનું રાજ્ય લેવાને તત્પર થયે; કારણુકે ય પામનાર પિતાના ૫ણુને કેમ મૂકે? ત્યારે ગુરૂ તેને કહેવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #268
--------------------------------------------------------------------------
________________ (152 ) શ્રી પ્રભાવક ચરિત્ર. " લાગ્યા કે –મેં તે તમને પ્રથમ કહી દીધું છે કે આપણી સમક્ષ ધર્મરાજાએ જે રાજ્યનું પણ કર્યું છે, તે તેના શિરેજ આવશે. હે રાજન ! તેના એ વચનને અત્યારે અવસર આવ્યો. વળી પ્રમાણે શાસ્ત્રોની એવી મુદ્રા (મર્યાદા) છે કે . સંબંધ હોય ત્યાં નિગ્રહ ન કરો કારણકે તેને પરાજય તે થઈ ચૂક્યો હોય, માટે એનું રાજ્ય ભલે એનેજ મુબારક હો. અનિત્ય સંસારના કારણે શાસ્ત્રમુદ્રાને કેણ લેપ કરે?” એટલે ગુરૂભક્તિથી અભિરામ એવા આમ રાજાએ બલાત્કારથી પણ તેનું રાજ્ય લેવાની ઈચ્છા માંડી વાળી, અને પ્રસાદથી ધર્મસ્થિતિને જાણ નાર એવા તેણે ધર્મરાજા પાસે જ તેનું રાજ્ય રહેવા દીધું. પછી શ્રીબમ્પટ્ટિસૂરિ બદ્ધાચાર્ય વનકુંજરને પ્રેમપૂર્વક ભેટીને તેને પાસેના પગિરિપર રહેલ વીરભવનમાં લઈ ગયા ત્યાં શ્રી વીરના બિંબને જોઈને તે ભારે હર્ષ પામ્યું અને તેણે પ્રદપૂર્વક પ્રભુનું એક સ્તોત્ર બનાવ્યું. એમ ભગવંતની સ્તુતિ કરી અને પોતાની નિંદા કરતા દ્વાચાર્યને જૈનાચાર્યે જિન ધર્મના તત્વે કહી બતાવ્યાં, એમ અમૃત સમાન નિર્મળ વાણીથી તેનું મિથ્યાત્વરૂ૫ વિષ દૂર કરીને તેમણે પરીક્ષા પૂર્વક તેના હૃદયમાં આહત ધર્મનું સ્થાપન કર્યું. ' એકદા રાત્રે શ્રીલંપભદિસૂરિ જાગતા હતા ત્યારે બદ્ધાચા દરેક પહોરે ચાર અક્ષરવાળી ચાર સમસ્યા તેમને પૂછી, એટલે અન્ય તીથીઓને લીલામાત્રથી પરાભવ પમાડનાર એવા આચાર્યો જાણે સ્વમમાં આવેલ હોય તેમ તે મંદાક્રાંતા છંદના ચરણથી તરત પૂરી કરી. તે સમસ્યા આ પ્રમાણે હતી– * " “પો રે, સર્વચ છે, સ્ત્રીપુવન, દ્ધિ પૂના " . . . . . સંપૂર્ણ સમસ્યા આ પ્રમાણે ' ' " જો મવતિ ગુમાન જ હું વિમર્સિ, सर्वस्य द्वे सुगतिकुगती पूर्वजन्मानुबद्धे / स्त्रीपुंवच्च प्रभवति यदा तद्धि गेहं विनष्टं, કે વૃદ્ધો ના સદુ પરિવયાત્ય તે રામની મિઃ " છે ? ' ' : વંશમાં તે એકજ પુરૂષ સમજવો કે જે કુટુંબનું પાલન પોષણ કરે સર્વને સુગતિ અને કુગતિ એ બે પૂર્વજન્મથીજ અનુબદ્ધ છે; જ્યાં સ્ત્રી પુરૂષની જેમ સ્વતંત્ર આચરણ કરે, ત્યારે તે ઘર નાશ પામ્યું સમજવું, અને યુવાન પુરૂષની સાથે પરિચયમાં આવતા એવા વૃદ્ધ પુરૂષને સ્ત્રીઓ તજી દે છે.” આથી વધારે સંતુષ્ટ થયેલ શ્રદ્ધાચાર્ય સમ્યકત્વ પૂર્વક શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યો અને પછી આલિંગન પૂર્વક આચાર્યની અનુમતી લઈને તે પિતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #269
--------------------------------------------------------------------------
________________ - - - - - - - - - - - શ્રી બપભદિસરિ–ચરિત્ર. ( 153). સ્થાને ગયે. તેમજ પૂર્વના વૈરભાવને ત્યાગ કરી બંધુની જેમ સાથે મળેલા તથા અન્ય ભેટ મોકલવાથી સંતુષ્ટ થયેલા એવા તે બંને આમ રાજા અને ધર્મરાજા પણ પોતપોતાની રાજધાનીમાં ગયા. એક દિવસે બુદ્ધાચાર્યે એકાંતમાં ધર્મરાજાને કહ્યું કે--બપ્પભદિસૂરિએ મને જીતી લીધે, તેથી મારા મનમાં જરા પણ ખેદ થતો નથી. કારણ કે નિદ્રામાં કે જાગતાં તેના દેહમાં આવીને સરસ્વતીદેવી પોતે યાચિત રીતે બોલે છે, પરંતુ તારા રાજ્યમાં રહી સુખ ભેગવનાર એવા વાકપતિરાજે જે મુખશાચ કરાવતાં મને પરાજ્ય પમાડ, તે મને બહુ સાલે છે.” એમ સાંભળ્યા છતાં છળવાદથી બેસ્ક્રાચાર્ય પર મંદ આદર બતાવનાર ધર્મ રાજાએ વાક્પતિરાજની સાથેનો નેહ મૂકયા નાહ એકદા યશોવર્મ રાજા ધર્મરાજા પર ચડી આવે, અને તે બળવાન રાજાએ યુદ્ધમાં જીતી લઈને તેને નાશ કર્યો. તે વખતે વાકપતિરાજને તેણે બંધનમાં નાખી દીધો. એટલે ગૌવધ કાવ્ય બનાવીને તેનાથકી તે મુકત થયો. પછી ત્યાંથી કાન્યકુંજમાં આવીને તે બમ્પટ્ટિસૂરિને મળે. ત્યાં આચાર્ય તેને રાજસભામાં લઈ ગયા, એટલે તેણે આમ રાજાની સ્તુતિ કરતાં જણાવ્યું કે-“હે રાજે! તારે પ્રતાપરૂપ દીપક સદા જવલંત રહો જ્યાં કૂમ (કાચબા) રૂપ મૂળ (પગ) છે, શેષનાગની દેહલતા જ્યાં યષ્ટિકા છે, જ્યાં પૃથ્વી જ ભાજનરૂપ છે, સમુદ્રરૂપ તેલ છે, કનકાચલ જ્યાં વાટરૂપે છે, સૂર્યના કિરણે જ્યાં બળતા જવાલારૂપે છે આકાશની શ્યામતા જ્યાં બળતા કાજળરૂપ છે તથા શત્રુરૂપ પતંગ જ્યાં દગ્ધ થઈ રહ્યા છે. વળી હે રાજન ! દૈત્યનાથના વક્ષસ્થળમાં કણકણાટ કરતા હરિના નખરૂપ કરવતીના ઘસારાથી ઉત્પન્ન થયેલ અગ્નિ તને પાવન કરો કે જ્યાં ચર્મ ચટચટ થઈ રહ્યું છે, જ્યાં છમછમ કરતું શોણિત ઉછળી રહ્યું છે, જ્યાં ચરબી ધગધગ થઈ રહી છે અને ભગ્ન થતાં હાડ જ્યાં સ્પષ્ટ અવાજ કરી રહ્યા છે. વળી તે નરેંદ્ર ! ગુણેમાં તું કૃષ્ણ સમાન છે, કીર્તિમાં તું રામ, નળ અને ભરત તુલ્ય છે. મહા સંગ્રામમાં તું શત્રુa સમાન (શત્રુને હણનાર) છે, વળી સદા તું યુધિષ્ઠિર તે છેજ, એ પ્રમાણે પિતાના સુચરિત્રથી પ્રાચીન રાજાઓની ખ્યાતિને ધારણ કરનાર એ તું ત્રણે લેકમાં વિજયી છતાં માંધાતા કેમ નથી? અર્થાત તું માંધાતા સમાન પણ છે. " આથી આમ રાજાએ ધર્મ રાજા કરતાં પણ તેને ભારે સત્કાર કર્યો. કારણ ઘરને આંગણે આવેલ ગંગાને કયો આળસુ પણ ન પૂજે ? ઈદ્ર પણ બૃહસ્પતિને પામીને પિતાને કૃતકૃત્ય માને છે, તે વાકપતિરાજને પામીને આમ રાજા આજે ઈદ્ધ કરતાં શું અધિક ન થયું ? :-- = ". નવા - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #270
--------------------------------------------------------------------------
________________ ( 154) શ્રી પ્રભાવક ચરિત્ર. પછી આમ રાજાએ વાપતિરાજને આશ્વાસન આપતાં જણાવ્યું કે– હે સખે ! ધર્મ રાજાને તજી આમ રાજાના ભવનમાં આવતાં મારે સત્કાર નહિ– એવા પ્રકારનો ખેદ કરીશ નહિ. આ રાજ્ય તારૂં જ છે; એમ સમજીને સુખે અહીં રહે. હે મહામતિ ! શ્રી બપ્પભદિ ગુરૂ અને હું તને પિતાને જ સમજીએ છીએ.” આમ રાજાના એ વચનામૃતનું પાન કરતાં જાણે ગંગામાં ન્હા હોય, તેમ વાપતિરાજના પ્રમોદને પાર ન રહ્યો. પછી રાજાના મિત્ર શ્રી બપ્પભદિ સૂરિ સાથેજ ઉઠીને તે ઉપાશ્રયમાં ગયો અને ત્યાં અત્યંત હર્ષપૂર્વક રહેવા લાગ્યો. પછી કાવ્ય કરવામાં કુશળ એવા વાક્પતિરાજે ગેંડબંધ અને મદ્રમહિને વિજય એ નામના બે ગ્રંથ રચ્યા. એ અરસામાં ગુરૂએ તેને કહ્યું કે બદ્ધાચાર્યે દ્વેષ કરાવતાં પણ ધર્મ રાજાએ તેને પિષણ ન આપ્યું. કારણ કે ગુણીજને સર્વત્ર પૂજનીય થાય છે. પછી આમરાજાએ તેના ગુજરાનને માટે ધર્મ રાજા કરતાં બમણું લાખ સોના મહોર કરી આપી. એમ ભારે આનંદથી : તે ત્યાં કાલ નિર્ગમન કરવા લાગ્યો. એક વખતે રાજાએ રાજસભામાં સુખે બેઠેલા એવા ગુરૂને કહ્યું કે– મિત્ર! તમારા જેવો વિદ્વાન કઈ સ્વર્ગમાં પણ નહિ હોય, તો પૃથ્વી પર કયાંથી?” ત્યારે ગુરૂ કહેવા લાગ્યા કે –“પૂર્વે જૈનશાસનમાં એવા વિદ્વાન હતા કે જેમની બુદ્ધિશ્રુતજ્ઞાનરૂપ મહાસાગરનો પાર પામી હતી, તે વિદ્વાનો એક પદથકી સો હજાર અને લાખ પદો જાણતા, તેમજ કેટલાક તેમના કરતાં પણ અધિક હતા વળી આ કાળે પણ તેવા અદ્ભુત પ્રજ્ઞાવત છે કે જેમની પાસે હું તેમના પગની રજ સમાન પણ નથી. અત્યારે ગુજરાતમાં અમારા ગુરૂના શ્રીનગ્નસૂરિ અને 'ગેવિંદસૂરિ નામે બે શિષ્યો છે જેમની આગળ હું એક મૂર્ખ લાગું, માટે ત્યાં રહે વાની ઇચ્છા ન કરતાં અહીં રહેવાથી તમારી સાથેની મિત્રતાજ મને શોભારૂપ છે.” ગુરૂનું એ વચન સાંભળતાં આમ રાજા ભારે આશ્ચર્ય પામતાં કહેવા લાગ્યા કે હે વયસ્ય ! તમારા વચનમાં મને વિશ્વાસ છતાં તે કેતુક જોવાની મારી ઈચ્છા છે. " એમ કહી વેષ પરાવર્તન કરીને તે ગુજરાતમાં આવેલા હસ્તિજય નામના નગરમાં આવ્યો. ત્યાં જિનમંદિરની પાસેના ઉપાશ્રયમાં બિરાજમાન, ભવ્ય જનોથી સેવાતા, તથા રાજાની જેમ શ્રેષ્ઠ છત્ર અને ચામરથી શેભતા અને સિંહાસન પર બેઠેલા એવા શ્રી નન્નસૂરિ. આમ રાજાના જોવામાં આવ્યા. એટલે ઉંચા અને પહોળા હાથની સંજ્ઞાથી તેણે કંઈક જણાવ્યું. તે જોતાં આચાર્ય પણ તેની સામે વચલી અને તર્જની આંગળી શૃંગાકારે વિસ્તારી. પછી તે ચાલ્યા ગયે, ત્યારે લોકોએ આચાર્યને પૂછયું કે–“હે ભગવન ! આ શું ?" એટલે ગુરૂ બાલ્યાએ પુરૂષ કોઈ વિદ્વાન છે. તેણે પૂછયું કે– યતિ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #271
--------------------------------------------------------------------------
________________ શ્રી બપ્પભદિસરિચરિત્ર. ( 155 ). એને રાજ્ય લીલા શા માટે?” ત્યારે મેં તેને જવાબ આપે કે–તારા રાજાપર શું શૃંગ( શીંગડા ) છે?” પછી એકદા ચિત્યમાં બેસીને તેમણે વાસ્યાયન શાસ્ત્ર (કામશાસ્ત્ર ) નું વ્યાખ્યાન કર્યું. તે જોતાં આમરાજા જિનેશ્વરને પ્રણામ કરીને ચાલ્યો ગયો, પણ કામશાસ્ત્રના વ્યાખ્યાનને લીધે તે ગુરૂને નમ્યો નહિ. તેણે એ વિકલપ કર્યો કે– આ વિદ્વાન છે, પણ ચારિત્રધારી ગુરૂ નથી.” આ તેને વિકલ્પ જાણવામાં આવતાં શ્રી નન્નસૂરિને ભારે ખેદ થયો કે–અહા ! પ્રગટતી અપકીર્તિથી કલંકિત થયેલ અમારા આ વિદગ્ધપણને ધિક્કાર છે!” ત્યારે શ્રી ગોવિંદસૂરિ તેમને આશ્વાસન આપતાં બોલ્યા કે “હે ભદ્ર! તું ખેદ કેમ પામે છે? આ તો ગુપ્ત આમ રાજાજ છે. બીજો એવો કોઈ ન હોય માટે રસિક કોઈ ધર્મશાસ્ત્ર બનાવી કોઈ નટની સાથે તે શ્રી બમ્પટ્ટિસૂરિ પાસે મોકલો, કે જેથી આમ રાજા આગળ તે નટ અભિનય પૂર્વક બતાવે અને તેમાં અધિક રસનો અનુભવ લઈને તે રાજા પ્રભેદ પામે છે આથી તેમણે તે પ્રમાણે કરી એક ઉત્તમ નટને તે બરાબર શીખવીને તેને આમ રાજાના નગરમાં મોકલ્યા. એટલે નટ ત્યાં જઈને બપ્પભટ્ટસૂરિને મળ્યો. આચાર્ય તેને રાજા આગળ લઈ ગયા. એટલે શ્રી નન્નસૂરિએ રસને માટે સંધિબંધથી બનાવેલ પ્રાકૃતરૂપ પવિત્ર લેક તે શ્રી આદિનાથની કથા વિસ્તારતાં અને નૃત્ય કરતાં કહેવા લાગ્યા– ' " “નાઝુ સુવિટ્ટ સુપરિન્નફ્ટ વિઠ્ઠાવ” મેરૂ સમાન કંચન વરણ શ્રી આદિદેવના શરીરે (પીડપર) જટા શેભી રહો છે.” ત્યારે બપભદિસૂરિ બાલ્યા–“આ અર્ધગાથામાં બે રૂપક હાસ્યના મિષથી બોલવામાં આવ્યા છે.” પછી તે નટ પાછો તે નગરમાં આવ્યો અને નન્નાચાર્ય કવિ આગળ બધું કહી સંભળાવ્યું. એટલે તેમણે વિચાર કર્યો કે–આ કામ કોઈ સામાન્ય નથી.” એમ ધારી હર્ષપૂર્વક સિદ્ધગુટિકાદિકથી પિતાનું રૂપ પરાવર્તન કરી, ગોવિંદસૂરિની સાથે તેમણે કાન્યકુજ ભણી પ્રયાણ કર્યું. પછી અનુક્રમે ત્યાં પહોંચતાં તે બપભટ્ટિસૂરિને અને રાજાને મળ્યાં. ત્યાર બાદ રાજસભામાં નૃત્ય કરતાં તેમણે વીર રસનો વિસ્તાર કર્યો. એટલે તેમાંજ એકતાન થયેલ તથા “માર માર” એવા શબ્દથી ક્રોધવડેસિંહની માફક ગર્જના કરતા રાજાએ છરી ખેંચી લીધી, તેથી અંગરક્ષકોએ એવા પ્રકારના તે નાટકનું નિવારણ કર્યું. ત્યારે રાજા સાવધાન થતાં ગુરૂવચનથી તે પ્રતિબોધ પામ્યો. એવામાં ગોવિંદસૂરિ. કહેવા લાગ્યા કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #272
--------------------------------------------------------------------------
________________ ( 156 ) શ્રી પ્રભાવક ચરિત્ર હે રાજન! તે યુક્ત કર્યું કેમ કહેવાય? કારણકે સર્વ શાસ્ત્રરસ કોઈથી અનુભવી શકાતો નથી. તેથી નન્નસુરિએ વાસ્યાયનનું વ્યાખ્યાન કરતાં જ્યારે તારા જેવા બુદ્ધિશાળી વિદ્વાનને વિક૯૫ થાય તો અન્ય કોને વિકલ્પ ન થાય?” આથી રાજાને લક્ષ્યમાં આવતાં તેણે તે બંને સુજ્ઞશિરોમણિ આચાર્યોને ખમાવ્યા, અને કહ્યું કે–“મારા મિત્રે જે વચન કહ્યું હતું, તે ખરેખર સત્યજ છે. સંયમ, શીલ, વર્તન અને વિતાવડે તેમના ગુરૂજાતા મને પૂજ્ય છે. એ મારી ભ્રાંતિને માટે આપ ક્ષમા કરો.” . ત્યારે ગોવિંદસૂરિ બોલ્યા કે—“હે ભૂપાલ! તું અમારું ચરિત્ર જુએ તેથી તપ કલંકિત ન થાય. કારણ કે તે દોષ બતાવનારા પુરૂષ કલ્યાણ નિમિત્ત થાઓ કે જેમના પ્રભાવથી અપવાદથકી ભય પામતા અને વિશેષથી પોતાનું કલ્યાણ સાધવામાં એક નિષ્ઠાવાળા ગુણવંત જનો ગુણ મેળવવા તત્પર થાય. વળી જે ચારિત્રથી નિર્મળ છે, તે પંચાનનસિંહ સમાન છે, પણ વિષય કષાયથી જે પરાજિત છે, તેમની રેખા જગતમાં ભુંસાવાની છે. વળી જે પિતાના મનમાં કામશલ્યને ધારણ કરે છે તથા વિષયરૂપ પિશાચ અને બલવાન ઇંદ્રિયોથી પરાભવ પામેલા છે, તેમની રેખા જગતમાં મલિન થવાની છે. તેમજ તે બાળક છતાં સિંહ સમાન છે કે જે પિતાની શક્તિ ઉજવળ કીર્તિ અને નિર્મળ ચારિત્રથી પિતાના કુળરૂપ ગગનમાં ચંદ્રમા સમાન શેભે છે.” એ પ્રમાણે સાંભળતાં રાજા પોતાના મિત્ર ગુરૂને કહેવા લાગે કે –“હું ધન્ય છું કે જેના ગુરૂનું કુળ આવું છે.” પછી રાજાએ તેમને કેટલાક દિવસ ત્યાં રાખ્યા. ત્યારબાદ શ્રી બમ્પટ્ટિસૂરિની અનુમતિ લઈને તે બંને ધુરંધર આચાર્યો સ્વસ્થાને ગયા. અહીં ધર્મવ્યાખ્યાન અને પ્રશ્નોત્તરાદિક કરતાં તે બંને મિત્રોને કેટલોક કાળ આનંદથી વ્યતીત થયો. એક દિવસે ત્યાં કર્ણપ્રિય સંગીતથી ગંધર્વ દેવને જીતનાર ગવૈયાઓનું એક ટેળું આવ્યું. તેમાં સાક્ષાત્ કિન્નરી સમાન એક માતંગી (ચંડાલણી) હતી, તેણે સંગતરસ અને રૂપાદિકથી રાજાને રંજિત કર્યો. એટલે રાગરૂપ શત્રુએ તે પ્રતિપક્ષી રાજાની ચિત્તવૃત્તિરૂપ નગરીમાં પરાભવ પમાડે. જાણે ભય પામી હોય તેમ ત્યાં રહેતી ઇંદ્રિયે બહાર નીકળી ગઈ. તેથી તેમની જાણે પ્રેરણા થઈ હાય તેમ રાજાએ બહાર આવાસ દીધે. અર્થાત્ તે માતંગી પાછળ ઘેલા બનીને રાજા બહાર ભમતે બેલવા લાગ્યો કે–અહે ! પૂર્ણ ચંદ્ર સમાન એનું મુખ અમૃત તુલ્ય એની અધરલતા, મણિની પંકિત સમાન એના દાંત, કાંતિ તો જાણે સાક્ષાત્ લક્ષ્મી, ગજ સમાન એની ગતિ, પારિજાત તુલ્ય પરિમલ, કામધેનુ સમાન વાણી, કટાક્ષ તો જાણે સાક્ષાત્ કાલકૂટ (વિષ) તે હે ચંદ્ર મુખી ! દેવતાએ શું ક્ષીરસાગરનું તારે માટે મંથન કર્યું ?' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #273
--------------------------------------------------------------------------
________________ બી બમ્પબહિસ્કાર-રાત્રિ. - એવામાં ખાનગી ચર પુરૂદ્વારાએ રાજાની એ સ્થિતિ જાણવામાં આવતા શ્રી બપ્પભદિ આચાર્ય ચિંતવવા લાગ્યા કે–અશ્વ જે આડે માળે જાય, તે તેમાં અસવારને દોષ છે. આમ રાજા જે કુમાગે ઉતરે, તે સમસ્ત પ્રધાનમંડળમાં એ કલંક અવશ્ય પ્રગટરીતે મનેજ લાગે. માટે ગમે તે ઉપાયથી એને શિક્ષા આપવી.” એમ ધારી અવલોકનના મિષે કામ વ્યાધિના આષધનું સ્મરણ કરતા આચાર્ય બહારના મકાનમાં ગયા ત્યાં પટ્ટશાળાના નવા પટ્ટપર ખડીવતી તેમણે બેધદાયક એવી મતલબના અતિ કાવ્યો લખ્યાં કે–“હે જળ ! તારામાં શીતલ ગણ છે. સ્વાભાવિક સ્વછતા છે. તારી પવિત્રતા માટે તે કહેવું જ શું ? કારણ કે તારા સંગથી બીજા પવિત્ર થાય છે, તેમજ આ કરતાં શું વધારે પ્રશંસ નીય હોઈ શકે? કે તું પ્રાણીઓના જીવનરૂપ છે. તેમ છતાં તું નીચ માગે ગમન કરે, તે તેને અટકાવવાને કોણ સમર્થ થઈ શકે ? વળી હે હાર! તું સદ્દવૃત્ત (ગોળાકાર) સદ્દગુણ (દરા) યુકત, મહાકીંમતી અને માનનીય, તેમજ રમણીય રમણના કઠિન સ્તનતટપર શોભા પામનાર છતાં દુષ્ટાના કઠિન કંઠમાં લગ્ન થઈ ભંગ :પામનાર તું અહો ! તારૂં ગુણિપણું હારી ગયે. કુમાર્ગે ઉત્પન્ન થયેલ, અસદશ, તથા ફળ, ફૂલ અને પત્ર રહિત એવી લતા પર ગમન કરતાં હે ભ્રમર ! તને લજજા આવતી નથી? પૃથ્વીને ઉપભેગ કરનાર છતાં માતંગીમાં આસકત થનાર અને ધર્મને ઉપહાસ કરાવનાર હે ભદ્ર! ગજ સ્નાનની જેમ વસુધાને તું શા માટે અભડાવે (મલિન કરે) છે? જેનાથી લોકમાં લઘુતા પમાય, અને જેનાથી પોતાના કુળક્રમનો લેપ થાય, એવું દુષ્ટ કામ? કંઠ પ્રાણ આવ્યા છતાં ન કરવું. જીવિત જળબિંદુ સમાન અસ્થિર છે અને સંપત્તિ જળ તરંગ સમાન ચપળ છે તથા પ્રેમ સ્વમ સમાન છે, માટે છે ભદ્ર! તને યોગ્ય લાગે, તેમ કર.” એ પ્રમાણે લખીને બમ્પસદ્ધિ ગુરૂ આનંદ પૂર્વક પોતાના સ્થાને ચાલ્યા ગયા. એવામાં બીજે દિવસે રાજા પણ તે મકાન જેવાને આવ્યા અને હૃદયને ભેદનાર તે વાક્ય જેમ જેમ તે વાંચતો ગયો તેમ તેમ દગ્ધપાનથી ધતુરાની મૂછની જેમ તેને શ્રમ નાશ પામ્યું. એટલે પોતાના મુખકમળને શ્યામ કરતા આમરાજા ભારે પશ્ચાત્તાપ માં પડીને ચિંતવવા લાગ્યો કે–અહો ! મિત્ર વિના આ પ્રમાણે મને બોધ કોણ આપે? તે હવે અત્યારે સર્વ પ્રાણીઓને દોષના કારણ રૂપ તથા સંતાપકારી અને અપેક્ષણીય એવું મારૂં મુખ હું ગુરૂને શી રીતે બતાવું? માટે અગ્નિથીજ હવે મારી શુદ્ધિ થવાની. કારણ કે કલંકથી મલિન થયેલ આ મારૂં જીવિત હવે ત્યાગ કરવા લાયક છે.” એમ ધારી ત્યાં જ તેણે ચિતા તૈયાર કરવા માટે પોતાના સેવકોને આદેશ કર્યો. એટલે ઇચ્છા ન હોવા છતાં બલાત્કારથી તેમણે રાજાના હુકમને અમલ કર્યો. આ બધું જાણવામાં આવતાં રાજલોકોએ આવીને આચાર્ય પાસે કરૂણુ સ્વરે પોકાર કર્યો. જેથી આચાર્ય ત્યાં આવીને.. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #274
--------------------------------------------------------------------------
________________ (158 ). શ્રી પ્રભાવકરિત્ર રાજાને કહેવા લાગ્યા કે હે ભૂપ ! આ તે સ્ત્રીઓના જેવી ચેષ્ટા શું માંડી છે ? વિદ્વાને નિંદનીય એવું આ શું આદરી બેઠે?”. છે ત્યારે રાજાએ જણાવ્યું કે–ગુપ્ત રીતે મનથી પાપ કરતાં મલિન થનાર એવા મને તે દુકૃતને નાશ કરવા સ્વદેહનો ત્યાગ એજ દંડ છે. જેમ દુષ્ટ લેકેને અમે દંડ આપીએ છીએ, તેમ કર્મને ઉછેદ કરવા અને પિતાને પણ દંડ શા માટે ન આપીએ ?" એટલે ગુરૂં હસીને કહેવા લાગ્યા–“હે રાજન ! તું વિચાર તો કર કે તે ચિત્તથી કર્મ બાંધેલ છે, તેથી તે ચિત્ત વડેજ દૂર થાય તેમ છે. માનસિક પાપને ભેદવા માટે તું ઋતિકારોને તે પાપનું પ્રાયશ્ચિત્ત પૂછી જે. કારણ કે સ્મૃતિઓમાં વિદ્વાનોએ સર્વને માટે મોક્ષ બતાવેલ છે. " આથી ન્યાયપાકના રસાયા રૂપ રાજાએ વેદાંત, ઉપનિષદુ, શ્રુતિ અને સ્મૃતિમાં પારંગત થયેલા વિદ્વાને ને, ત્યાં બેલાવ્યા, અને તેમની આગળ તેણે યથાસ્થિત મનનું શલ્ય નિવેદન કર્યું. એટલે સ્મૃતિમાં વાચાલ એવા તે શાસ્ત્રાનુસારે બેલ્યા કે–તેના જેવી લોખંડની પૂતળી અગ્નિથી તપાવેલ હોય, તેનું આલિંગન કરતાં પુરૂષ, માતંગીના સંસર્ગથી ઉત્પન્ન થયેલ પાપ થકી મુક્ત થાય છે..... આ તેમના કથન પ્રમાણે રાજાએ લોખંડની પૂતળી કરાવી અને તેને અગ્નિથી. ખૂબ તપાવી. પછી તેને આલિંગન આપવા રાજા તત્પર થયો. એવામાં એકદમ પુરોહિત અને આચાર્યો આવીને, પોતાની સિદ્ધિને માટે તેને આલિંગન કરતા રાજાને તરત ભુજામાં પકડી લીધો. ત્યાં બપભક્ટિ કહેવા લાગ્યા–“હે પૃથ્વીના આધાર ! સ્થિર થા, ધીરજ ધર. હે મિત્ર ! કરડેને પાળનાર એવા આ દેહનો વૃથા વિનાશ ન કર. એકાગ્ર ચિત્ત અને અસાધારણું સાહસ ધરનાર તે મન વડે કર્મ બાંધ્યું, તેનાથી તું હવે મુક્ત થયો. શ્યામ વાદળ થકી ભાસ્કરની જેમ એ પાપથી તું મુક્ત છે, તું તે હજી સજજને હૃદયને પ્રકાશિત કરીશ, માટે આ દુષ્કર કામને મૂકી દે. એ પ્રમાણે ગુરૂના વચનથી પ્રમોદ પામેલ રાજાએ પોતાનો કદાગ્રહ તજી દીધો. એટલે એ વૃત્તાંત જાણવામાં આવતાં જાણે રાજાને પુનર્જન્મ થયે હોય, તેમ સર્વત્ર હર્ષ વર્તાઈ રહ્યો. પછી અમાએ મોટા આડંબરથી તે નગરને અલંકૃત કરતાં–શોભાવતાં, હસ્તીઓ, અશ્વો, રથ અને પદાતિઓને સજજ કરતાં પટ્ટહસ્તી પર અગ્રાસને મુનીશ્વરને બિરાજમાન કરતાં તથા તેમના પર છત્ર, ચા મરાદિક ધરાવતાં, દેવતાઓને પણ આશ્ચર્ય પમાડે તેવા મોટા ઓચ્છવથી તેમણે યશસંપત્તિથી જાણે પિતે કૃષ્ણ હોય એવા તે રાજાને નગરમાં પ્રવેશ કરાવ્યો. - હવે રાજાને વિકૃત થયેલ જોઈને વાકપતિરાજ ભારે આગ્રહથી તેની અનુ. મતિ લઈને વૈરાગ્યને લીધે મથુરા નગરીમાં ચાલ્યા ગયે. . . . . -- .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #275
--------------------------------------------------------------------------
________________ શ્રી બપ્પભદિસરિ–ચરિત્ર. : ( 15 ) એવામાં એકદા ધર્મવ્યાખ્યાન અવસરે ગુરૂએ, લોકોના માનેલા ધર્મત સમજાવીને રાજાને કહ્યું કે-“હે રાજન ! સમસ્ત ધર્મોમાં સારરૂપ અને કરૂણાપ્રધાન એવા આહંત ધર્મને તું પરીક્ષા પૂર્વક સ્વીકાર કર, અને અન્ય ધર્મનેતજી દે.” ત્યારે રાજા કહેવા લાગ્યો કે– હે મિત્ર ! આહંત ધર્મજ અમારા જેવાનો નિર્વાહ કરે છે, પરંતુ પરીક્ષા કરવા જતાં તે ચિત્ત શિવ ધર્મમાં વધારે દઢ થશે. તમે આજ્ઞા કરશે, તો હું કાચા કુંભમાં તમને પાણી લાવી આપીશ, પણ મિત્રાઈથી તમે મને એ ધર્મને ત્યાગ ન કરાવશે. હું પરંપરાથી આવતે પૂર્વ જેને આચાર તજીશ નહિ, પરંતુ જો તમે રોષ ન કરો, તે તમને કંઈક કહેવા ધારું છું. કારણ કે ગુરૂના રેષની મને બહુ બીક રહે છે.” * ત્યારે ગુરૂ બાલ્યા–“તારે જે કહેવું હોય, તે કહે.” એટલે રાજા હસીને કહેવા લાગ્યો કે -" તમે પણ બાળ, ગોપાળ અને અંગનાદિકને બોધ આપવા લાગ્યા છે, પરંતુ શાસ્ત્રાર્થથી પરિપકવ થયેલ કેઈ વિદ્વાન મિત્રને બોધ આપતા નથી. કારણ કે રંભાફળ (કેળા) ના જે સ્વાદ નિબફળમાં નહિ હોય. જે તમારામાં શક્તિ હોય, તો અત્યારે મથુરા નગરીમાં ગયેલ હૃદયમાં નિરંતર કૃષ્ણનું અદ્દભુત ધ્યાન કરી રહેલ, યજ્ઞોપવીતથી શરીરે અલંકૃત, નાસિકાના અગ્ર ભાગ પર દષ્ટિને સ્થાપન કરનાર, વક્ષસ્થળે તુલસીની માળાને ધારણ કરતા, જમીન પર આસન લગાવી રહેલ કૃષ્ણના ગુણગાન કરતા વૈષ્ણવો અને બ્રાહ્મણથી પરિવૃત, પુત્રજીવ (વૃક્ષ વિશેષ) ના પુપોની માળાથી વક્ષસ્થળે વિભૂષિત, વરાહસ્વામી દેવના પ્રાસાદમાં રહેલ ભારે વૈરાગ્યથી અનશન લઈ બેઠેલ તથા પર્યકાસને સંસ્થિત એવા વાક્પતિરાજ સામંતને પ્રતિબોધ પમાડીને સત્વર જૈન મતમાં સ્થાપન કરે.’ એ પ્રમાણે આમ રાજાનું વચન ગુરૂએ કબુલ કર્યું, એટલે તેણે પોતાના રાશી સામંતો અને એક હજાર પંડિતો તેમની સાથે મોકલ્યા. તે બધા ત્વરિત વાહનોથી પ્રયાણ કરતાં મથુરામાં વરાહ સ્વામીના મંદિરમાં આવ્યા. એટલે ત્યાં પૂર્વ કહ્યા પ્રમાણે પરમાત્માના ધ્યાનમાં બેઠેલ એવો વાપતિરાજ તેમના જેવામાં આવ્યો, તેને આદરથી જોતાં શ્રી બપભક્ટ્રિ આચાર્ય તેના મનની પરીક્ષા કરવા માટે પ્રથમ ત્રણ દેવની સ્તુતિના કાવ્યા બોલ્યા, જેની મતલબ આ પ્રમાણે છે– 8 શ્રી રામ નામે રાજકુમાર કે જેની સીતા નામે સ્ત્રી હતી, તે પિતાના વચનથી પંચવટી વનમાં ગયો, ત્યાં રાવણ સીતાને હરી ગયે. એ વાત સાંભળતા તેને મારવા માટે હુંકાર કરતા રામની કોપથી કુટિલ થયેલ ભ્રગુટીવાળી દષ્ટિ તમારૂં રક્ષણ કરે. - દર્પણમાં પિતાનું માયાસ્ત્રીનું રૂપ જોતાં પિતાનામાં જ અનુરકત થયેલ કેશવ તમને સંપત્તિ આપે. . . . . . . . . . . . હું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #276
--------------------------------------------------------------------------
________________ | 1 - મા પ્રભાવ, ચરિત્ર. III રતિ સુખ પછી પોતાના એક હાથનો ભાર શેષનાગપર મૂકી અને બીજા હાથે વસ્ત્ર પકડીને ઉડતી તથા છુટી ગયેલ અંબોડાના ભારને ખંભાપર વહન કરતી એવી લક્ષમીની દેહકાંતિથી રતિ સુખમાં બમણું પ્રીતિ લાવનાર કૃષ્ણ તેના શરીરને આલિંગન કરી શાપર શિથિલ ભુજાએ લઈ ગયે, એવું તે લક્ષમીનું શરીર તમને પાવન કરો. લેક સમક્ષ પ્રમાણ કરી અંજલિ જેડીને જે સંધ્યા યાચના કરે છે, વળી હે નિર્લજ ! શિરપર જે બીજીને વહન કરે છે, તે પણ મેં સહન કર્યું સમુદ્રમંથન માં હરિને લક્ષમી મળી, તો તે વિષનું ભક્ષણ શા માટે કર્યું ? માટે હે લલના લંપટ ! તું મને અડકીશ નહિ એમ પાર્વતીથી પરાભવ પામેલા શંકર તમારું રક્ષણ કરે. - હે આજ ! તેં જળમાં અમેધ્ય બીજ વાવ્યું તેથી તું ચરાચર જગતના કારણરૂપ કહેવાય છે. . હે વાક્ષતિરાજ ! તે કુળને પવિત્ર કર્યું, માતા તારાથી કૃતાર્થ થઈ, વસુંધરા તારાથી પુણ્યવતી થઈ કે જેનું અંતર જ્ઞાનના સુખસાગરમાં મગ્ન થયેલ ચિત્ત બ્રહ્મમાં લાગી રહ્યું છે.' એ પ્રમાણે કાનને કટુ લાગે તેવું વચન સાંભળતાં તેણે શિર ધુણાવ્યું અને મનમાં ફ્રભાતાં નાસિકા મરડીને કહેવા લાગ્યો કે–“હે મિત્ર આ રસિક કાવ્યોની પ્રશંસા શું કરું ? આ અવસર કે છે ? તારી મિત્રાઈ આવી કેમ? આ શું બમ્પટ્ટિને ગ્યા હોય તેવું કથન છે? અત્યારે તે પારમાર્થિક વચનથી મને બધ આપવાને અવસર છે.” એટલે ગુરૂ કહેવા લાગ્યા કે–“હે મિત્રવર્ય ! સારૂં!સારૂં ! આ જ્ઞાનને હું વખાણું છું. પરંતુ હવે તને કંઈક મારે પૂછવાનું છે, તે એ કે તારી આગળ મેં જે દેવનું સ્વરૂપ કહી બતાવ્યું, તે યથાર્થ છે, વિપરીત નથી, છતાં તારૂં મન કેમ દૂભાય છે ? જે પ્રત્યક્ષ સંદેહાત્મક છે, તે વિપરીત કેમ હોઈ શકે ? રાજ્યાદિક ઈચ્છાના વશથી આ કાર્યમાં જે તારી પ્રવૃત્તિ હોય, અથવા પરમાર્થની પ્રાપ્તિને માટે પ્રથમ વિકલ્પ હોય, તો અમારે સંમત છે કે દેવ અને રાજાઓની તારે આરાધના કરવી; પરંતુ સંશય વિના સ્નેહી જનોને શત્યાનુસાર ઈષ્ટ બતાવવું. હવે જે તારે પરમાર્થ સાધવાની ઈચ્છા હોય, તે તું તત્ત્વનો વિચાર કર. સંસારની ઉપાધિમાં મગ્ન થયેલા દેવતાઓ જે મુક્તિ આપતા હય, તે એ બાબતમાં અમારે કઈ જાતને મત્સર નથી, હું પોતે બધું જાણી શકે તેમ છે.' એ પ્રમાણે પંકને દૂર કરવામાં જળ સમાન એવું ગુરૂનું વચન સાંભળતા, અસ્માત ભયથી જેમ હેડકી ચાલી જાય, તેમ તેને ગર્વ બધો દૂર થઈ ગયે. તે તમાં આવી ને તરત કહેવા લાગ્યું કે અહે મારા પુછયનો ઉદય થયો કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #277
--------------------------------------------------------------------------
________________ શ્રી બપ્પભદિસરિચરિત્ર. ( 11 ) આવા અવસરે મારા સાચા મિત્ર મને આવી મળ્યા. હવે મારા પર તમે ઉપકાર કરો.” એમ કહી સાવધાનપણે વાકપતિરાજ મૌન ધરી રહ્યો, એટલે ધર્મ, દેવ અને ગુરૂરૂપ તત્ત્વત્રથી સમજાવતાં શ્રી બપ્પભદ્રિ સૂરિ કહેવા લાગ્યા કે— ધર્મતત્વ:-- “ત્રણે કાળે વર્તનારા નવ તો સહિત છ દ્રવ્યો, છ કાય, છ લેશ્યા, પંચાસ્તિકાય, વ્રત, સમિતિ, ગતિ, જ્ઞાન અને ચારિત્રના ભેદે,ત્રિભુવનના હિતકારી શ્રી જિનેશ્વર દેવોએ જે બતાવેલ છે, તે મોક્ષના મૂળરૂપ છે, તેનામાં જે સુજ્ઞ શ્રદ્ધા રાખે છે, તે સમજે છે, સમજવાની લાગણી ધરાવે છે, તે શુદ્ધ દષ્ટિ સમજવો, તે સમ્યગ્દષ્ટિ જાણ. દેવત: સર્વજ્ઞ જિનેશ્વર, યાદવકુળમાં તિલક સમાન કૃષ્ણ, ઉત્સંગમાં પાર્વતીને ધારણ કરનાર શંકર, નિરંતર જપમાળાને ધારણ કરનાર બ્રહ્મા, કૃપાળુ બુદ્ધ, કે જગતને પ્રકાશિત કરનાર સૂર્ય અથવા અગ્નિ–ગમે તે હોય, પણ રાગાદિ દોથી જેનું હૃદય કલુષિત થયેલ નથી, તે દેવને મારા નમસ્કાર થાઓ. | ગમે તે સમયે, ગમે તે રીતે, અને ગમે તે નામથી જે તે દેવ, દેશની કલુષતાથી રહિત હોય, તે હે ભગવન્! તે તું એકજ છે, માટે તને મારા નમસ્કાર છે. મદ, માન, કામ, ક્રોધ, લોભ અને હર્ષ–એ છ રિપુથી પરાજિત થયેલા દેવ બીજાને સામ્રાજ્ય રૂપ વ્યાધિ આપે તે વૃથાજ છે. મુનિઓ જેને મુગટ સમાન સમજીને મસ્તકે ધારણ કરે છે, તે અક્ષય, નિરંજન અને પરમપદને પ્રાપ્ત થયેલા દેવ સદાને માટે અશરીરી છે, તે કદાપિ અવતાર લેતા નથી. ગુરૂતવઃ પંચ મહાવ્રતને ધારણ કરનાર, પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરનાર, પંચંદ્રિયોને નિગ્રહ કરનાર, પાંચ વિષયથી વિરક્ત, પાંચ સમિતિધારી, અનેક ગુણગણુલંકૃત, આગમાનુસારે વર્તનાર, કુવિધિ કદાગ્રહનો ત્યાગ કરનાર, પરમાર્થ બુદ્ધિથી ભવ્યજનેને પ્રતિબંધ આપનાર, અજ્ઞાન દષથી વિમુક્ત, છકાય જીવની રક્ષા કરનાર, મત્સર રહિત, કેસરી સમાન, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, કુક્ષિશંબલ એટલે માત્ર ભિક્ષાથી જીવન નિર્વાહ ચલાવનાર અને ધનની મૂછોને તજનાર એવા મારા ગુરૂ છે. ગૃહસ્થ ગુરૂની કેણ ઉપાસના કરે ? જે સારંભી ગૃહસ્થ સારંભી ગુરૂને માને અને પૂજે, તે કાદવથી કાદવ જોવા જેવું છે. અર્થાત્ તેથી મલિનતા કેમ જાય?” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #278
--------------------------------------------------------------------------
________________ (162) શ્રી પ્રભાવક ચરિત્ર. ઈત્યાદિ ગુરૂના અસરકારક વચનોથી નવ ચેતન પામેલ વાપતિરાજ ધ્યાન પારીને કહેવા લાગ્યો કે–“હે ભગવન્! મારા મનમાં એક સંદેહ છે, તે એ કે મનુષ્ય લેકમાંથી અનંત જીવો જે મોક્ષે જાય, તે સંસાર ખાલી થઈ જાય અને મેક્ષમાં સ્થાન ન મળે, કારણ કે તે સ્થાન ભરાઇ જાય.’ ત્યારે ગુરૂ ઉત્તર આપતા બેલ્યા કે—“હે મહાસત્વ! આ સંબંધમાં જૈનાગમના જ્ઞાતા વિદ્વાનોએ બતાવેલ એક શ્રવણ કરવા લાયક દષ્ટાંત કહું છું, તે સાંભળ! અનાદિ કાળથી સેંકડો નદીઓથી તણાતી વેળથી પૃથ્વી ખાલી ન થાય અને સમુદ્ર ભરાય તેમ નથી. અર્થાત્ જળ કે વેળુથી જે સમુદ્ર ભરાય, તો જીવાથી સંસાર ખાલી થાય અને મોક્ષ સંકીર્ણ થાય, પરંતુ તેમ બનવાનું નથી.” એ પ્રમાણે સાંભળતાં કુવાસના દૂર થવાથી રોમાંચિત થઈ હર્ષોલ્લાસ પામતે અને બ્રહ્મજ્ઞાનીઓમાં રાજા સમાન એવો વાપતિરાજ કહેવા લાગ્યો કે-હે ભગવન્! આટલો વખત પરમાર્થના વિચાર વિના ધર્મતત્ત્વથી બહિષ્કૃત થયેલા અમે મેહલીલાથી માત્ર ભ્રમિત જ રહ્યા. આપ જેવા પૂજ્ય સાથે લાંબો પરિચય થયા છતાં મને કંઈ ફળ ન મળ્યું અને આટલા દિવસે ધર્મના વ્યાખ્યાન વિના મારા બધા નકામાં ગયા. આટલો વખત એ કલુષિત શાસ્ત્રથી મેં મારું પાળ કલુષિત કર્યું, પણ હવે પવિત્ર જિનમત પ્રાપ્ત થતાં તે શા માટે કલુષિત રહેવા દઉં? તે હે પ્રભો ! મુમુક્ષુ એવા મને હવે ઐચિત્યનું ઉલ્લંઘન ન થાય, તેવો આદેશ કરો કે જેથી કર્મનાશક તે આપના આદેશ પ્રમાણે હું વર્તન કરું.’ ત્યારે બપ્પભદિ ગુરૂ બોલ્યા કે –“હે ભદ્ર! કર્મમાં જે તને શંકા હોય, તે મનઃ શુદ્ધિ કરવાની જરૂર છે અને વ્યવહાર પણ તેવો જ છે. માટે તું સન્યસ્તપણમાં જ જૈનમાર્ગને સ્વીકાર કર.” એમ સાંભળતાં તે ગુરૂની સાથે જ ઉઠો અને ત્યાંથી તેમના ઉપાશ્રયની પાસે આવેલ શ્રી પાર્શ્વમંદિરના સ્તૂપમાં તે આવ્યો. ત્યાં પૂર્વે સ્વીકારેલ મિસ્યાદર્શન–વેષને તેણે ત્યાગ કર્યો અને જેનર્ષિ–વેષનો. સ્વીકાર કરતાં તે જૈનમુનિ થયો. વળી તે વખતે એક ધ્યાનમાં તાન લગાવી રહેલ તેણે સંસાર-ત્યાગનું ચરમ પ્રત્યાખ્યાન કર્યું તેમજ અઢાર પાપસ્થાને તેણે સર્વથા ત્યાગ કર્યો. વળી અંતરના દોષને દૂર કરતાં તેણે સ્તુતિ–નિંદા તથા પુણ્ય–પાપમાં સમભાવ લાવી, માનને સોસવી, પરમેષ્ઠી-પદમાં મન લગાવીને ચાર શરણનો સ્વીકાર કર્યો. તથા એકાવતારી અને મહાનંદપદને ઈચ્છતા એવા તેણે દુષ્કૃત અપાવવા અઢાર દિવસનું અનશન કરી, સમ્યક્ પ્રકારની આરાધનાથી પાંડિત્યમરણને સાધતાં દેહમુકત થઈને તે સ્વર્ગમાં ઈંદ્ર સામાનિક દેવ થયે. એટલે કંઈક મિત્રના નેહથી ગદગદિત થયેલ આચાર્ય મહારાજ, બધા સામંતે અને વિદ્વાનોના સાંભળતાં કહેવા લાગ્યા કે—સામંત રાજ સ્વર્ગે જતાં શેક ટળવાનું નથી. તે તે ઇદ્ર સામાનિક થયા અને સ્વર્ગની લક્ષમી તેને વરી ચૂકી.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #279
--------------------------------------------------------------------------
________________ શ્રી બપ્પભદિસરિ–ચરિત્ર. ( 163). હવે પૂર્વે ત્યાં નંદરાજાએ સ્થાપન કરેલ ગોકુલ વાસમાં જગતને શાંતિ પમાડવામાં હેતુરૂપ એવી શ્રી શાંતિદેવી છે, ત્યાં શ્રીજિનેશ્વરને વંદન કરવા જતાં શ્રી બપ્પભક્ટિ સૂરિએ શાંતિદેવી સહિત જિનેશ્વરની સ્તુતિ કરી. અદ્યાપિ તે નયતિ નત્િરક્ષાવાર’ ઈત્યાદિ શાંતિદેવીનું સ્તવન વિદ્યમાન છે, તે શાંતિને કરનાર અને સર્વ ભયને દૂર કરે છે. પછી લોકોથી પ્રશંસા પામતા એવા શ્રી બપભદિ ગુરૂ ત્યાંથી પાછા વળતાં કેટલેક દિવસે તે કાન્યકુજ નગરમાં આવી પહોંચ્યા.એટલે ચર પુરૂષ મારફતે પ્રથમથી જ વૃત્તાંત જાણવામાં આવતાં રાજા નગરના પાદર સુધી તેમની સન્મુખ આવ્યા અને આનંદ પૂર્વક રાજાએ તેમને નગરમાં પ્રવેશ કરાવ્યો. ત્યાં ચમત્કાર પામેલ રાજાએ સભામાં બિરાજમાન ગુરૂને કહ્યું કે–અહો ! તમારા વચનનું સામર્થ્ય કેટલું કે વાકપતિરાજને પણ તમે પ્રતિબંધ પમાડ્યો !" એટલે આચાર્ય બોલ્યા- જ્યાં નું પ્રતિબોધ પામતું નથી, ત્યાં મારી શક્તિ શું માત્ર છે?” છે ત્યારે રાજાએ જણાવ્યું કે– હું બરાબર બોધ પામ્યો છું, તમારા ધર્મમાં મને ભારે શ્રદ્ધા છે, પરંતુ શિવ ધર્મને મૂકતાં મને ભારે દુઃખ થાય છે, * તેથી જાણે પૂર્વભવથી એ સંકળાઈ ગયેલ એમ લાગે છે, તે હું શું કરું? એવામાં શ્રુતજ્ઞાનના બળથી જાણીને ગુરૂ કહેવા લાગ્યા કે–ત્યાં પૂર્વભવે કરેલ કનું રાજ્ય એ બહુજ અ૫ ફળ છે.” ત્યાં આશ્ચર્ય પામતા પ્રધાને કહેવા લાગ્યા કે -" ભગવન્! અમારા બેધ માટે તમે રાજાને પૂર્વભવ કહી સંભળાવે.” એટલે પ્રશ્ન (2) ચૂડામણિ શાસ્ત્ર થકી બરાબર વિચાર કરી, નિર્દોષ અને અગાધ જ્ઞાનના ભંડાર એવા ગુરૂ બોલ્યા કે - “હે રાજન ! સાંભળ-કાલિંજર પર્વતની નીચે શાલ વૃક્ષની શાખા પર બંને પગ બાંધી, અધોમુખ રહી, પૃથ્વીતલ પર લટકતી જટા સહિત રહેતાં અને ક્રોધાદિ શત્રુઓનો વિજય કરવા બબ્બે દિવસે મિતાહાર લેતાં કંઈક અધિક સે વરસ સુધી તે અતિ દુષ્કર તપનું આરાધન કર્યું અને પ્રાંતે મરણ પામીને તું રાજા થયો. એ વાતમાં તને વિશ્વાસ ન આવતો હોય, તો તારા વિશ્વાસુ માણસને મેકલ, અને અદ્યાપિ ત્યાં વૃક્ષ નીચે જટા પડેલ છે, તે મગાવી લે.” એ પ્રમાણે આચાર્યના કથનથી આશ્ચર્ય પામેલ રાજાએ પિતાના સેવક મોકલ્યા અને તે જઈને ત્યાંથી જટા લઈ આવ્યા. આથી ચમત્કાર પામી પોતાના મસ્તકને ધુણવતા અને તેમના ચારિત્રથી ઉલ્લાસ પામતા સભાસદો પ્રશંસા પૂર્વક P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #280
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. કહેવા લાગ્યો કે “અહો ! આ મુનીંદ્ર કળિકાળમાં પણ મહાજ્ઞાની અને કળાના નિધાન છે. વળી આ રાજા પણ ખરેખર ! પુણ્યશાળી કે જેના આવા અદ્ભુત ગુરૂ છે.” એમ સ્તુતિ કરી, આચાર્યના ચરણમાં પિતાનું મસ્તક નમાંવીને તે તેમની ઉપાસના કરવા લાગ્યા. એકદા પિતાના પ્રાસાદની અગાસી પરથી રાજાએ કઈ મકાનમાં, ભિક્ષાને માટે આંગણે આવેલા અને પરમબ્રાના ધ્યાનમાં નિમગ્ન એવા એક જેનભિક્ષુને કામગને માટે ઈચ્છતી એવી નવયુવતિ રામાને જોઈ, પણ તેણુને અનાદર કરતાં તે મુનિ ઘરથી બહાર નીકળતા હતા, તેવામાં એકદમ કમાડ મજબૂત રીતે બંધ કરી ચરણને પ્રહાર કરતાં જાણે કેતુકથીજ તેના પગમાંથી નપુર નીકળીને યતિના ચરણકમળમાં આવીને પડતાં હાસ્યસહિત નિલજજપણે જેતી તથા કામના દામણુતુલ્ય તે રમણીને પ્રાર્થના અને હાવભાવ બતાવતાં પણ મુનિએ ન ગણકારતાં તેની ઉપેક્ષા કરી. આ બધું જોવામાં આવતાં રાજા ગુરૂ આગળ પ્રાકૃત પદ્યનું એક ચરણ છે, એવામાં તે પહેલાંજ ગુરૂ મહારાજે ત્રણ ચરણ કહી બતાવ્યા. તે સંપૂર્ણ ગાથા. આ પ્રમાણે છે "कवाडमासञ्ज वरंगणाए, अब्भच्छिउ जुव्वणमत्तियाए / . अमन्निए मुक्कपयप्पहारे सनेउरो पन्वइयस्स पाउ" // 1 // . વનથી મદમાતી થયેલ અંગનાએ કમાડ બંધ કરી અભ્યર્થના કરી, છતાં તે મુનિએ ન માનવાથી પાદપ્રહાર કરતાં તેણીના પગમાંથી નપુર પડી ગયું. એક વખતે એક યુવાન ભિક્ષુક કઈ રમણના ઘરે ભિક્ષા માટે પ્રવેશ કરતાં, પિતાના મહેલની અગાસી પર રહેલ રાજાના જોવામાં આવ્યું. એટલે દવસહિત ભજન લાવી, તે મુનિમાં દષ્ટિ લગાવીને પેલી રમણ ઉભી રહી તેમજ તેણીની નાભિની સુંદરતામાં દષ્ટિ લગાવીને તે મુનિ પણ તેજ પ્રમાણે ઉભો રહ્યો. ત્યારે એકતાનને લીધે ભિક્ષા લેવાનું ભૂલી જતાં અને દાન આપવાનું પણ ભૂલી જતાં તે બંનેની દષ્ટિમાં એક ધ્યાન વર્તી રહ્યું, એવામાં કાગડાઓએ તે બધું ભેજન અસ્તવ્યસ્ત કરી મૂકયું. આ બધું સાક્ષાત્ નજરે જોતાં વિસ્મય પામતા રાજાએ ગુરૂ પાસે યથાદષ્ટ અર્થને સૂચવનાર અર્ધગાથા કહી સંભળાવી. તે આ પ્રમાણે– “મિરાતે વિશ્વ નાહિમંદ, સાવિ તરસ પ્રમ” | ભિક્ષાચર (ભિક્ષુક) નાભિમંડળને જુએ છે અને તે રમણી તેને મુખકમળને જોઈ રહી છે.” એમ સાંભળતા શ્રી અ૫ભદિ ગુરૂ રાજાને ઉત્તરાર્ધ સંભળાવતાં બોલ્યા કારણ કે સમુદ્રના પરપોટાની જેમ તેમને આવું શું માત્ર હતું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #281
--------------------------------------------------------------------------
________________ શ્રી બપ્પભદિસરિ-ચરિત્ર. ( ૧૬પ ). “શુદ્ધ હવા દુર્ય, IT વિનુંપત્તિ " તે બંનેના ભિક્ષાપાત્ર અને કડછી કાગડાઓ આવીને ઉચ્છિષ્ટ કરે.” એમ સાંભળતાં સંતુષ્ટ થયેલ રાજા તે કલ્યાણ અને બુદ્ધિના નિધાન એવા ગુરૂને કહેવા લાગ્યો કે– મારા મિત્ર વિના આ મેં સાક્ષાત્ જોયેલ સમસ્યા કણ પૂરે?” * એ પ્રમાણે સત્ય, મિત્રતા અને માર્દવના લેપમાં ભીતિ ધરાવનાર રાજા, ગુરૂના મુખકમળને વિષે નિરંતર ભ્રમર થઈને રહેવા લાગ્યો. એવામાં એકદા સમસ્ત કળાઓના આધારરૂપ તથા ચિત્રકર્મમાં ભારે કુશળ એવો એક ચતુર ચિત્રકાર ત્યાં આવ્યો. “પૂર્વે બરાબર આળેખેલ હોય અને પછી મલિન વભ્રવતી આચ્છાદિત કરેલ હોય, રંગીન વર્ષોથી પૂર્ણ અને સ્પષ્ટ રેખાવાળું હોય તેવું અલક્ષ્ય ચિત્ર પણ હું સુધારી શકું, નહિંત પ્રાણ આપવા તત્પર થાઉં” એમ પિતાની અદભુત કળાને લીધે પ્રતિજ્ઞા કરનાર એવા તે ચિત્રકારે એક વિકટ પટપર તેર ભાગમાં રાજાનું રૂપ ચિત્રી તે સુંદર ચિત્ર તેણે રાજાને બતાવ્યું, પણ રાજા તે મિત્રના ગુણેની રમણીયતામાં લુબ્ધ હતા, ઈચ્છા વિના અવલોકન કરતાં તેણે ચિત્રકારને જવાબ પણ ન આપ્યા, એમ તેણે ત્રણવાર ચિત્ર બનાવ્યું છતાં રાજાએ તેને બોલાવ્યા નહિ. આથી ખેદ પામતાં દીન વચનથી તે બીજા પ્રેક્ષકોને કહેવા લાગ્યા કે—“મારા હાથ છેદી નાખું કે કપાળ ફોડું? ભાગ્યહીન એવા મને કળાથી કંઈ લાભ ન મળે; હું ખેદની વાત કેટલી કહું?” ત્યારે કેટલાક દયાળુ પ્રેક્ષકો બેલ્યા કે-“બપ્પભદિ ગુરૂને તું તારી ચિત્રકળા બતાવ.” એટલે તેણે જિનબિંબ ચિત્રીને ગુરૂને આપ્યું. આથી તેમણે તેની પ્રશંસા કરતાં રાજા આગળ કહ્યું કે –“આ ચિત્રકાર કળામાં ભારે પ્રવીણ છે.” એમ સાંભળતાં રાજાએ પ્રદપૂર્વક તેને એક લાખ રૂપિયા આપ્યા. પછી તેણે ચાર ચળકતા પટમાં તેણે શ્રીવર્ધમાનસ્વામીનું બિંબ ચિતર્યું. તેમાંનું એક કાન્યકુજ નગરમાં સ્થાપન કર્યું, એકમથુરા નગરીમાં, એક અણહિલપુરમાં અને એક સતારક નગરમાં ગુરૂએ પ્રતિષ્ઠાપૂર્વક સ્થાપન કર્યું. શ્રીપાટણમાં મ્યુ. ૨૭ભંગથી પૂર્વે મહત્યની અંદર હતું અને તે વખતે ત્યાં ધાર્મિક પુરૂષના જેવામાં આવેલ હતું. વળી શ્રીબપ્પભટ્ટ આચાર્યો શિષ્ય કવિઓને સારસ્વત મંત્ર સમાન તારાગણુદિ બાવન પ્રબંધે રચ્યા. - હવે એકદા આમ રાજાએ શત્રુઓને જીતતાં, સમુદ્રસેન રાજાથી અધિષ્ઠિત એવા રાજગિરિ દુર્ગને ઘેરે ઘાલ્યો, કે જે ગજ, અવે, રથ અને પદાતિઓના ઉચે ઉછળતા કોલાહલથી એક શબ્દમય જણાતે, સમગ્ર ઉંચા પ્રકારની સામગ્રીને જ્યાં સંગ્રહ કરવામાં આવ્યો હતો, વિગ્રહ કરતા શત્રુઓને લાખે પ્રપંચોથી જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #282
--------------------------------------------------------------------------
________________ ( 166 ) શ્રી પ્રભાવક ચરિત્ર. દુર્વાહ્ય હતો, બાહા ભૂમિને તેડી નાખનાર ભરવાદિ મહામંત્ર, યષ્ટિ અને છેડેલા પત્થરના ગળામાંથી જ્યાં કિલ્લા ઉપરનો ભાગ ભગ્ન થતો હતો, ગઢની દિવાલ ઉપરના કાંગરાઓથી જે આકાશની સાથે વાત કરતો હતો, વૃક્ષઘટાને લીધે સૂર્ય અને ચંદ્રમાને સંચાર પણ જ્યાં મુશ્કેલીથી થતો હતો, તથા પડતા અત્કૃષ્ણ તેલ અને સુરંગાદિક પ્રપંચથી પણ જ્યાં શત્રુઓનું બળ નિષ્ફળ જતું હતું, ત્યાં ભારે પ્રપંચ અને પરિશ્રમ કરતાં કંટાળી ગયેલ આમરાજાએ શ્રીપભક્ટિ ગુરૂને પૂછયું કે-“હે ભગવન્! પર્વત સમાન આ દુર્ગ ક્યારે અને શી રીતે લેવાય તેમ છે?” એટલે પ્રશ્ર (%) શાસ્ત્ર થકી બરાબર વિચારીને આચાર્ય બોલ્યા કેરાજન ! તારે ભેજ નામે પત્ર એ અવશ્ય લઈ શકશે, તેમાં સંશય નથી.” એ પ્રમાણે સાંભળ્યા છતાં અભિમાનથી તે સહન ન કરતો રાજા ત્યાંજ રહ્યો. એમ બાર વરસ વિતતાં તેના હૃદક નામના પુત્રને પુત્ર થયે. તે જન્મતાંજ પ્રધાને તેને પાલખીમાં બેસારીને ત્યાં લઈ આવ્યા. તે પર્વતને ભેદવામાં વજા સમાન હતો. એટલે તેલ નાખેલ અગ્નિની જ્વાળા સમાન રક્તતાયુક્ત તેની દ્રષ્ટિ દુર્ગના અગ્રભાગપર પડે, એવી રીતે તે બાળકને ત્યાં સુખે સુવાર્યો. એવામાં તેની દ્રષ્ટિ પડતાં જાણે નીચે રહેલા સુભટએ નાશ પમાડેલ હોય તેમ તે કિલ્લો તુટવા લાગ્યો. ભાંગી પડતા મુખ્ય દ્વાર પરથી અટારીએ કુટવા લાગી, મર્દન કરતા મનુષ્ય, સ્ત્રીઓ, ગજ, અ તથા ગાય ભેંસેના આ આકંદથી સર્વત્ર કેલાહલ મચી રહ્યો, તથા એક સામાન્ય પર્વત જાણે ભેદાયો હોય તેમ મોટા પર્વત પર રહેતા દેવતાઓને પણ ભય પમાડતો તે કિલે તુટી પડ્યો. એટલે સમુદ્રસેન રાજા દયા માગીને બહાર ચાલ્યો ગયો અને આમરાજા તે રાજગિરિ દુગમાં દાખલ થયા. એવામાં આમરાજાના અધિષ્ઠાયકે સાથે વૈરભાવ હોવાથી તે દુર્ગને અધિષ્ઠાયક યક્ષ રાજમાર્ગમાંના લોકોને ખેંચવા લાગ્યો. એ વૃત્તાંત લોકોના મુખથી સાંભળવામાં આવતાં આમરાજા પોતે ત્યાં આવીને યક્ષને કહેવા લાગ્યો કે-“આ સામાન્ય લોકોને મૂકી દઈને મારોજ ઘાત કર.” આ તેના સાહસવચનથી યક્ષ સંતુષ્ટ થયા અને હિંસા કરવાનો આગ્રહ તેણે છોડી દીધો. તે સત્સંગથી શાંત અને ઉપકારક થઈ આમરાજાની સાથે મિત્રતા પાયે અને તેની આજ્ઞા ઉઠાવવા તૈયાર થયા. ત્યારે આમરાજાએ તેને પૂછયું કે–“હે મિત્ર! મારું આયુષ્ય કેટલું છે, તે જ્ઞાનથી જાણીને મને નિવેદન કર.” એટલે યક્ષે કહ્યું કે- છમહિના બાકી રહેશે, ત્યારે હું તને જણાવીશ.” એમ કહીને તે અદશ્ય થઈ ગયા. પછી અવસર આવતાં તે આવીને કહેવા લાગ્યા કે - હે રાજન ! ગંગાની અંદર માગધ તીર્થભણું નૈકા લઈને જતાં જેની આદિમાં મકાન આવેલ છે, એવા ગામના પાદરે તારૂં મરણ થશે. ત્યાં જળમાંથી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #283
--------------------------------------------------------------------------
________________ શ્રી બપભદિસરિચરિત્ર. ( 17 ) નીકળતા ધૂમને જોઇને એ નિશાની તારે દઢ સમજી લેવી. માટે હવે તને ઉચિત લાગે તો પરભવનું હિત સાધ.” એ પ્રમાણે સાંભળતાં મિત્ર ગુરૂના ઉપદેશથી આમ રાજા તીર્થયાત્રા કરવા ચાલ્યો કારણ કે પિતાના હિતમાં આળસુ થઈને આત્માની સગતિ કેણુ ન ઈચ્છે? પછી ત્વરિત પ્રયાણ કરતાં રાજા શત્રુંજય તીર્થ પર આવ્યો ત્યાં શ્રી યુગાદીશની પૂજા કરીને તે પોતાને કૃતાર્થ માનવા લાગ્યા. ત્યાંથી શ્રી નેમિનાથને હૃદયમાં ભાવતાં, સુજ્ઞોમાં યશ પામનાર તે રૈવતાચલની તળેટીમાં આવ્યો ત્યાં તીર્થને વંદન કરવાને ઈચ્છતા એવા તે નિર્ભય આમ રાજાએ દશ હજાર અવોના પરિવાર સાથે આવેલા એવા અગીયાર રાજાઓને જોયા. કળિકાળમાં અધિકાર પામેલા રાક્ષસેથી અધિષિત જાણે વૃક્ષો હોય તથા મિથ્યા વચન-આડંબર ચલાવતા અગીયાર દિગંબરો સહિત તે રાજાઓ રેવતાચલને પિતાના તીર્થ તરીકે સ્વીકારી અન્યને ઉપર ચડાવાને નિષેધ કરતા હતા, એટલે અસંખ્ય સૈન્યયુકત આમરાજાએ તેમને યુદ્ધ કરવા માટે બોલાવ્યા. તે જોઈને શ્રી બમ્પટ્ટિ આચાર્યો મિત્ર રાજાને કહ્યું કે –“હે રાજન ! ધર્મકાર્યના નિમિત્તે પ્રાણિવધ કરવા કોણ છે? એ વિદ્વત્તાને ડેળ કરનારા દિગંબરોને હું વાગ્યુદ્ધથી જીતીશ. નખથી છેદવા લાયક કમળપર કુડાર (કુહાડે) કોણ ચલાવે ? વાદ કરતાં તો તે વિના પ્રયાસે છતાયાજ છે, કારણ કે પતંગને બાળે, તેમાં દીપકની સ્તુતિ શી કરવી ? પછી સુજ્ઞશિરોમણિ આમ રાજાએ તે પ્રતિપક્ષીઓને બોલાવીને કહ્યું કે - વ્રતથી નહિ પણ નિર્ભયથીજ જે તમે શાંત થવા માગતા હે, તે અસંખ્ય વ્યંતરે જેના ચરણ-કમળમાં નમસ્કાર કરી રહ્યા છે તથા શ્રી નેમિનાથના ચરણકમળમાં રાજહંસી સમાન એવી અંબા નામે શાસનદેવી છે, એટલે આપણા બંને પક્ષની બે કન્યા બદલાવીને મૂકે તેમની પાસે રહેલ તે દેવી જેને બોલાવશે, તેનું આ તીર્થ સમજવું. આ ક્રમથી આપણે સમાધાન કરીએ; પણ લધુતાના સ્થાનરૂપ એવો વાદ વિવાદ કરવાથી શું ? " આ ક્રમ-રીતથી બંને પક્ષવાળાં એકમત થયા. પછી શ્રી બમ્પટ્ટિસૂરિએ એક અક્ષય અને ઉત્કટ પ્રભાવવાળી કુમારિકાને તેમના આવાસમાં મોકલી, તેમણે બાર પહાર સુધી મંત્રોથી તે કન્યાને અધિવાસિત કરી. એટલે તે જાણે મુંગી અને હેરી હોય તેમ કોઈ રીતે પણ બોલવાને અસમર્થ થઈ ગઈ, પછી દિગંબરે કહેવા લાગ્યા કે—જે તમારામાં શકિત હોય, તે અહીં તમે અમારી આ કન્યાને બોલાવી આપો. : - ત્યારે શ્રી બપ્પભદિ ગુરૂએ પિતાને કમળ સમાન કોમળ હાથ તે કન્યાના મસ્તક પર મૂક, કે અંબાદેવી તરતજ તેના મુખમાં રહીને સ્પષ્ટ બેલવા લાગી કેI “જિંતસેસરે હિના નિરહિયાના . . . . તે વમરવટું રિકનેકિં નમસામ” | ' . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trest
Page #284
--------------------------------------------------------------------------
________________ ( 168 ) શ્રી પ્રભાવક ચરિત્ર આથી વેતાંબર પક્ષને વિજય સૂચવનાર અને આકાશને ભરી દેનાર જયજય ધ્વનિસહિત દુંદુભિનાદ થયો, ત્યારથી આ ગાથા ચિત્યવંદનમાંથી સિદ્ધાસ્તવની ત્રણ ગાથાની ઉપર લેવામાં આવી. તેમજ શકસ્તવની જેમ પ્રાચીન કૃતવૃદ્ધોએ માન્ય કરેલ અષ્ટાપદની સ્તુતિ પણ આબાલ વૃદ્ધ માન્ય થઈ. પછી રૈવતાચલ તીર્થ પર આરોહણ કરી મહાભક્ત આમરાજાએ પોતાના જન્મને સફળ માનતાં શ્રી નેમિનાથની પૂજા કરી. વળી ત્યાં દાદર-હરિની પૂજા કરી તે પિંડતારક માધવદેવ અને શદ્વારમાં આવતાં ત્યાં રહેલ હરિની તેણે અર્ચા કરી. પછી ત્યાંથી દ્વારિકામાં કૃષ્ણમૂર્તિને પ્રણામ કરી, ત્યાં દાનાદિક આપીને તે સેમેશ્વર પુર (પાટણ) માં આવ્યો. ત્યાં સોમેશ્વરની સુવર્ણ પૂજા કરી, જળ વડે મેઘની જેમ તેણે દાનથી બધા લોકોને સંતુષ્ટ ક્રયા. પછી આમરાજા પોતાના નગરમાં આવ્યો અને ત્યાં ઈચ્છાનુસાર દાન કરતાં તેણે ધર્મને સ્થાન કરાવ્યાં. એવામાં અવસર આવતાં તેણે પોતાના હૃદક પુત્રને રાજ્યપર બેસાર્યો અને પૂર્વે આનંદિત કરેલ હોવા છતાં પ્રધાનોને ખમાવ્યા. પછી ગંગાનદીના તીરે રહેલ માગધ તીર્થ ભણ તેણે પ્રયાણ કર્યું. ત્યાં ગંગાથી પાર ઉતરવા માટે શ્રી આચાર્ય સાથે તે નાવમાં બેઠો. એવામાં જળમાંથી નીકળતો ધુમાડો તેના જેવામાં આવ્યું. ત્યાં લોકોના મુખેથી ગંગાકીનારે આવેલ મગટડા ગામનું નામ શ્રવણ કરતાં વ્યંતરનું કથન તેને બરાબર સત્ય ભાસ્યું. આ વખતે આચાર્ય મહારાજ રાજાને કહેવા લાગ્યા કે-“હે મિત્ર! જે તને શ્રદ્ધા હોય, તો પ્રાંતે પણ જિનધર્મને સ્વીકાર કર.” એટલે રાજાએ જણાવ્યું કે “શ્રી સર્વજ્ઞ દેવ, બ્રહ્મચારી ગુરૂ અને દયાપ્રધાન ધર્મનું મને શરણ થાઓ. વળી વ્યવહારથી જે મેં આટલા દિવસ દેવ, ગુરૂ અને ધર્મને સ્વીકાર કર્યો, તેનો હું ત્રિવિધે ત્યાગ કરૂં છું. હે પૂજ્ય ! અને ત્યારે મિત્રાઈને લીધે વિધિપૂર્વક તમારે પણ શરીરનો ત્યાગ કરવો જોઈએ. શું એ સ્થિતિ તમને ઉચિત નથી ? કે જેથી પરલોકમાં પણ આપણે સાથે રહી સમસ્થાપૂર્તિ વિગેરેથી સુખે કાળ નિર્ગમન કરી શકીએ.. એ પ્રમાણે સાંભળતાં ગુરૂ બાલ્યા–“હે રાજન ! આ તારૂં વચન મુગ્ધપણુને સૂચવે છે. પોતપોતાના કર્મને લઈને જીવ કેણ કઈ ગતિમાં જશે, તે જ્ઞાની વિના કઈ જાણી ન શકે? વળી વ્રતધારીઓને એવી રીતે દેહત્યાગ કરે, તે ઉચિત નથી. તેમજ હજી મારું આયુષ્ય પાંચ વરસ બાકી છે.” એમ આચાર્યો તેના મનનું સમાધાન કર્યું. " પછી વિક્રમ સંવના આઠસેં નેવું વરસ જતાં ભાદરવા માસની શુકલ પંચમી અને શુક્રવારના દિવસે ચિત્રા નક્ષત્રની સાથે ચંદ્રમાને એગ આવતાં તથા ચંદ્રસ્થિત તુલા રાશિમાં અર્ક (સૂર્ય) આવતાં, ગુરૂના મુખથી પંચપરમેષ્ઠીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #285
--------------------------------------------------------------------------
________________ શ્રી બપ્પભદિસરિચરિત્ર. (16) નમસ્કારરૂપ મંત્ર સાંભળતાં તથા શ્રીજિનેશ્વર અને સન્મિત્ર ગુરૂના ચરણનું સ્મરણ કરતાં શ્રીમાન નાગાવલેક (આમ) રાજા સ્વર્ગસ્થ થયે. * એટલે કંઇક મિત્રના મેહને લીધે પાસે રહેલા શ્રીબપ્પભદિ ગુરૂએ ત્યાં રહીને તેના સમાન પ્રધાન પુરૂષના હાથે તેનું મૃતકાર્ય કરાવ્યું. પછી કંઈક શોકઉમિથી સંતપ્ત થયેલ તથા રાજાના ગુણે વારંવાર યાદ કરતા શ્રીગુરૂ ઉદ્વેગપૂર્વક કરૂણ સ્વરે આ પ્રમાણે, કહેવા લાગ્યા “આ 890 મું પણ વર્ષ ન થાઓ, ચિત્રા નક્ષત્ર પણ ન હો, તે ભાદરવા મહિનાને ધિક્કાર થાઓ, તે ખલ શુકલપક્ષને પણ ક્ષય થાઓ, સિંહ રાશિમાં સંક્રાંતિ તથા શુક્રવારની પંચમી અગ્નિમાં પડે કે જ્યાં નાગાલેક રાજા ગંગાના જળ–અગ્નિમાં સ્વર્ગસ્થ થયે.’ એ પ્રમાણે શેક કરતા શ્રીઅ૫ભક્ટિ મુનીશ્વર નિરૂપાય થઈને દુંદુક રાજાના કાન્યકુજ નગરમાં પાછા આવ્યા.. હવે દુંદુક રાજા કંધા નામની વેશ્યામાં આસક્ત થયે, તેથી તે વેશ્યાના વચનથી મૂઢ બનેલ રાજા, ભાગ્યોદય અને કળાના વિલાસરૂપ એવા પિતાના ભેજપુત્રપર પણ દ્રોહ કરવા લાગ્યો. અહા ! અવિવેકના અગ્રસ્થાનરૂપ વેશ્યાસમાગમને ધિક્કાર થાઓ. આથી દુઃખિત થયેલ તેની માતાએ તે વૃતાંત પિતાના બાંધવોને નિવેદન કર્યો. કારણ કે સંકટમાં કુલીન કાંતાઓને પોતાનું પીયરજ શરણરૂપ છે. એટલે તેણુને બાંધએ આવીને પુત્ર જન્મના બહાને ભેજને બોલાવ્યો. ત્યારે અનુજ્ઞા મેળવવા માટે તે રાજભવનમાં ચાલ્યા. આ વખતે આચાર્ય મહારાજના સૂચનથી મહેલના દ્વાર પર શસ્ત્રધારી પુરૂષોને જાણીને તે પાછો વન્યો અને પોતાના મામા સાથે પાટલીપુરમાં ચાલ્યા ગયા. એવામાં એકદા મત્સર ધરાવનાર દુંદુક રાજાએ આચાર્ય મહારાજને જણાવ્યું કે –“તમે મારા પર પ્રસાદ લાવીને તે ઉત્તમ પુત્રને લઈ આવો.” એટલે ઉત્તરોત્તર ધ્યાન, યેગાદિના પ્રારંભથી તેમણે પાંચ વરસ વ્યતીત કર્યા, ત્યાં પોતાના આયુષ્યનો અંત નજીક આવ્યો. એવામાં સમય પર રાજાએ ભારે આગ્રહ કરીને ગુરૂને આદરપૂર્વક પુત્રને બોલાવવા માટે મોકલ્યા. ત્યારે ગુરૂ તે નગરને પાદર આવી ચિંતવવા લાગ્યા કેજે ભેજને ત્યાં લઈ જઈશ, તે રાજા તેને મારી નાખશે, અને ન લઈ જતાં તે મૂખ ભારે ઈર્ષો લાવી મુનિઓને ઉપદ્રવ તથા શાસનની હીલણા કરશે.” માટે હવે અનશનથી મૃત્યુ સાધી લેવું એજ ઉચિત છે.” એમ ધારી અનશન કરી, ગીતાર્થ મુનિઓ પાસે આદરથી આરાધના કરાવતાં પોતે શ્રી બ૫ભદ્રિ મુનિરાજે અધ્યાત્માગથી એકવીસ દિવસ વ્યતીત કરી દશમા દ્વારથી પોતાના પ્રાણ છોડયા અને ઈશાન દેવલોકમાં તે દેવપણે ઉત્પન્ન થયા. વિક્રમ સંવના 800 વ્યતીત થતાં ભાદરવા માસની ત્રીજ અને રવિ• 22 . '. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #286
--------------------------------------------------------------------------
________________ (100) શ્રી પ્રભાવક ચરિત્ર. વારના દિવસે હસ્ત નક્ષત્રમાં તેમને જન્મ થયો હતો. છ વર્ષે તેમણે વ્રત લીધું અને અગીયારમે વર્ષે તેઓ આચાર્યપદ પામ્યા, તેમજ પંચાણું વર્ષે તેમનું આયુષ્ય પૂર્ણ થયું એટલે વિક્રમ સંવત્ ૮૫મે વર્ષે ભાદરવા મહિનાની શુકલ અષ્ટમીના દિવસે સ્વાતિ નક્ષત્રમાં આમ રાજાના ગુરૂ શ્રી બમ્પટ્ટિસૂરિએ સ્વર્ગગમન કર્યું. એવામાં ગુરૂના સ્વર્ગગમનની વાત સાંભળવામાં આવતાં આમ રાજાનો પત્ર ભેજકુમાર અત્યંત શેકથી પિતાના વદનકકમળને સંકુચિત કરતા તે વિલાપ કરવા લાગ્યું કે –“અહા ! હવે અવિવેકથી વિવેક છતા, સારસ્વત મંત્રનો લેપ થયે, નિરભિમાનતા છુપાઈ ગઈ અને જ્ઞાનને જલાંજલિ મળી.” એ પ્રમાણે ક્ષણભર વિલાપ કર્યા પછી ગુરૂભકિતથી પવિત્ર અને નિર્મળ આચારવાળા એવા ભેજકુમારે ચિતા તૈયાર કરવા માટે પોતાના સેવકોને આદેશ કર્યો. પિતાના પિતામહ (દાદા) ના વિયેગમાં તેના મિત્ર ગુરૂ થકી વૃદ્ધિ પામેલ, અને તે ગુરૂ પણ સ્વર્ગે જતાં અનાથની જેમ લેકમાં એકલે થઈ રહેલ તે એક ક્ષણ વાર પણ પૃથ્વીતલપર રહેવાને સમર્થ ન હતો. એટલે પિતામહના મિત્ર સૂરિની પાછળ જવાનેજ હવે તેણે યોગ્ય ધાર્યું ત્યાં પોતાના મોસાળના પ્રધાનોએ આપેલ શિખામણને અનાદર કરી જાણે લીલાવનમાં જતા હોય, તેમ ગુરૂની મરણભૂમિએ તે પહોંચે. એવામાં તેની માતાએ આવીને તેને ભુજદંડમાં પકડી લીધો, પછી અન્યાયને નિષેધ કરવા અને રાજ્યની કૃપાની ખાતર શિખામણ આપતાં માતા તેને કહેવા લાગી કે -" વત્સ! મારા શ્વશુર અને ગુરૂ બંને ચાલ્યા ગયા તેથી દ્રષી અને મહાપાપી એવો તારે પિતા નિર્ભય થઈને તારી પ્રજાને સતાવશે, માટે હે હૃદયને આનંદ પમાડનાર નંદન ! તું પ્રેમાળ અને દયાળુ છે, તે આ મારી પ્રાર્થનાને લક્ષ્યમાં લઈ આ મૃત્યુના સાહસ થકી વિરામ પામ.” એ પ્રમાણે માતાનું વચન અલંઘનીય સમજી આંખમાં આંસુ લાવતાં ભોજકુમારે ગુરૂની પાછળ ચિતામાં પોતાનું ઉત્તરીય વસ્ત્ર નાખ્યું. પછી અસાધારણ શોકથી દેહકાંતિને પ્લાન બનાવતા ભેજકુમારે આચાર્ય મહારાજનું પિતામહની જેમ ઉર્ધ્વદેહિક કૃત્ય કર્યું. પછી એકદા પોતાના મામા સાથે આકસ્મિક દાવાનળ સમાન ભેજ, પિતાને શાંત કરવા માટે ચિંતા કાન્યકુજ નગરમાં ગમે ત્યાં નગરમાં દાખલ થઈ સત્વર રાજભવનમાં આવતાં તેણે દ્વાર પાસે ત્રણ બીજોરાં લઈ બેઠેલ એક માળીને જોયો. એટલે તેણે પિતાના સ્વામીને પુત્ર સમજીને તેને તે ફળ ભેટ કર્યા. તે ફળ લેતાં, કેને અટકાવતે તે રાજભવનની અંદર દાખલ થયે ત્યાં ઈર્ષ્યાપૂર્વક સિંહાસન પર બેઠેલ પોતાના પિતાને તેણે ત્રણ બીજેરાવતી હદયમાં મારીને યમધામમાં પહોંચાડી દીધું. એટલે પૂર્વે ચિંતવેલ પુત્રની હત્યાના પાપથી જાણે ભય પામ્યા હોય તેમ મર્મસ્થાને સખ્ત. વાગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #287
--------------------------------------------------------------------------
________________ * મી બપ્પભદિસરિ ચરિત્ર ( 171) વાથી તેના પ્રાણ ચાલ્યા ગયા. પછી શીયાળની જેમ પાછળના દ્વારથી દુંદુકને રમતમાં દડાની જેમ માણસ મારફ ઘરથી બહાર કહેડાવી મૂકો, અને . પિતે વાજિંત્રેના નાદપૂર્વક સિંહાસન પર બેસી ગયો. એટલે સર્વ સામંતા, નાગરિકો અને મંત્રીઓએ તેને પ્રણામ કર્યા. ત્યારબાદ જ ભૂપાલ શ્રી આમવિહાર નામના તીર્થને વંદન કરવા ગયા. ત્યાં શ્રી બમ્પટ્ટિ મુનીશ્વરના બે શિષ્ય તેના જેવામાં આવ્યા, પણ તેમણે વિદ્યાના વિક્ષેપને લીધે રાજાને સત્કાર ન કર્યો. એમ તેમણે અભ્યત્થાનાદિ સન્માન ન કરવાથી ભેજરાજા ચિંતવવા લાગ્યો કે-આ ગુરૂના પદે રહેલા બંને શિષ્યો વ્યવહારથી અજ્ઞાત છે, તેથી એ ગુરૂપદને ગ્ય નથી. કારણ કે વિશ્વને વ્યવહાર એ મહત્ત્વનું સ્થાન છે.” એમ ધારીને તેણે શ્રીનગ્નસૂરિ તથા શ્રી ગેવિંદસરિને બોલાવીને તેમને આ દરપૂર્વક ગુરૂપદે સ્થાપ્યા. પછી રાજાએ શ્રીનગ્નસૂરિને પરિવાર સહિત મોઢેર તીર્થમાં મોકલ્યા અને શ્રી ગોવિંદસૂરિને પોતાની પાસે રાખ્યા. ત્યારબાદ અનેક રાજાઓને તાબે કરતાં ભેજરાજા આમરાજા કરતાં પણ શ્રી જિનશાસનની અધિક ઉન્નતિ કરવા લાગ્યા. " એ પ્રમાણે શ્રી બપ્પભદિ, ભદ્રકીરિ, વાદિકુંજરકેસરી, બ્રહ્મચારી, ગજવર અને રાજપૂજિત એવા બિરૂદથી જૈનશાસનરૂપ ક્ષીરસાગરમાં પ્રખ્યાત થયા અને કસ્તુભ રત્નની જેમ પુરૂષોત્તમ–ઉત્તમ પુરૂષના હૃદયમાં તેમણે સ્થાન લીધું. ધર્મરૂપ કલ્પવૃક્ષના અંકુર સમાન તે શ્રી બપ્પભદ્રિસૂરિ જગતી પીઠ પર જ્યવંત વર્ગો કે જેમનું નામરૂપ મંત્ર અત્યારે પણ અજ્ઞાનરૂપ વિષને નાશ કરે છે. * રીતે સમસ્તલોકમાં વિખ્યાત આ શ્રી બપ્પભદિસૂરિનું ચરિત્ર, પૂર્વ વિદ્વાનોએ બનાવેલ શાસ્ત્રો થકી જાણીને મેં તેમાંનું કંઇક અલ્પ અહીં કહી બતાવ્યું, તેમાં મારાથી કંઈ અનુચિત કહેવાયું હેય, તો સજજનો ક્ષમા કરે તથા તેમના પ્રસાદથી આ ચરિત્ર જિનમતમાં સ્થિરતા પામી સર્વ લોકોને આદરપાત્ર અને અચળ થાઓ. * શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષમીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પિતાના ધ્યાન પર લેતાં શ્રી પ્રદ્યુમ્ન મુનિશ્વરે શોધેલ, પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રી બમ્પટ્ટિસૂરિના ચરિત્રરૂપ આ અગીયારમુ શિખર થયું. | દુષ્કર્મને જીતનાર, પુરૂષોત્તમ (કૃષ્ણ) ના પુત્ર, વિશુદ્ધ અક્ષયપદના કારણરૂપ, બહસ્પતિ (શિવ) ના ઉન્નતમાગે શેભાને પામેલા એવા શ્રી પ્રદ્યુમ્ન (સૂરિ) નો દેહં કલ્યાણકારી થાઓ.. ઈતિ-શ્રી બ૫ભદિસરિ-પ્રબંધ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #288
--------------------------------------------------------------------------
________________ R (12) શ્રી માનતુંગસૂરિ–પ્રબંધ. A 8 શ્રી કાન્યકુરજના રાજાને પ્રતિબોધ પમાડનાર તથા પૂર્વગત શ્રુત તેમજ નવા પાઠબંધથી સમસ્યા રચનાર એવા શ્રી ભદ્રકીર્તિ મુનિલાગ શ્વરની કીર્તિ જગતમાં નૃત્ય કરી રહી છે. કર શ્રી માનતુંગસૂરિની દેશના સમયની દંત-કાંતિ જ્યવંત વતે છે છે કે જે જ્ઞાનરૂપ મહાસાગરને ઉલ્લાસ પમાડવામાં શરદઋતુના ચંદ્ર સમાન શોભે છે. નિરંતર લાખ માણસોથી ગવાતા, કનક સમાન કાંતિવાળા તથા સૈમનસ (દેવ કે વિદ્વાન ) થી આશ્રિત એવા મેરૂ સમાન શ્રી માનતુંગ પ્રભુ તમારું રક્ષણ કરે. તીર્થની ઉત્કટ શોભાના સ્થાનરૂપ એવા તે આચાર્યનું ચરિત્ર હું વર્ણવું છું કે જે જગતમાં અપ્રસિદ્ધ છે. - સાક્ષાત્ અમરપુરી સમાન વારાણસી નામે નગરી કે જે સદા ગંગાના તરંગથી પાપ–મેલને દેઈ રહી છે. ત્યાં વિદ્વાનના મુગટ સમાન, અથી જનેના દારિદ્રયને દૂર કરનાર એ શ્રી હર્ષદેવ નામે રાજા કે જે કલંકરહિત હતો. વળી ત્યાં બ્રહ્મક્ષત્રિય જાતિનો ધનદેવ નામે સુજ્ઞ શ્રેષ્ઠી કે જે સમસ્ત પ્રજા અને રાજાના અર્થ (પ્રજન) ને સાધનાર હતો. સવ અને સત્યના સ્થાનરૂપ એ માનતુંગ નામે એ શ્રેષ્ઠીને પુત્ર કે જે પરદ્રવ્ય અને પર રમણથી વિમુખ હતો. - હવે ત્યાં કામવાસનાને દૂર કરનારા દિગંબર જૈન મુનિઓ હતા. એકદા ગંભીર માનતુંગ તે મુનિઓના ચિત્યમાં ગમે ત્યાં વીતરાગ પ્રભુને નમસ્કાર કરી તે ગુરૂ પાસે જઈને નખે. એટલે તેમણે ધર્મવૃદ્ધિના આશીર્વાદથી તેને સત્કાર કર્યો. પછી તેમણે તેને પંચ મહાવ્રત, તથા ઉન, રૂ અને રેશમના વસ્ત્રની નિષેધ કરતાં નગ્નતાને ઉપદેશ કર્યો. ઈત્યાદિ અનેક પ્રકારે ધર્મમાર્ગનું શ્રવણ કરતાં માનતુંગનું મન વૈરાગ્યથી વાસિત થતાં તેણે વ્રત લેવાની પોતાની ઈચ્છા જણાવી. જેથી તેના માતપિતાની અનુમતિ લઈને દિગંબરાચાર્યે તેને દીક્ષા આપી અને તે યશસ્વીનું મહાકીર્તિ એવું નામ રાખ્યું. પછી તે ચતુર શિરોમણિ “સ્ત્રીને મોક્ષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #289
--------------------------------------------------------------------------
________________ શ્રી માનતુંગરિ-ચરિત્ર. ( 173) ન હોય, કેવળી આહાર ન કરે” તથા બત્રીશ અંતરાય-એ સિદ્ધાંતને જ્ઞાતા થયે. વળી લોચ કરીને તે જળકમંડળ પોતાના હાથમાં રાખવા લાગ્યા, તથા સર્વ પ્રકારના આભરણેનો ત્યાગ કરી તે ઈર્યાસમિતિ સાચવવા લાગ્યા, વળી ગૃહસ્થ ભજન કર્યા પછી અવશેષ રહેલ આહારનું તે ભોજન કરતો, મયૂરપીંછાને ગુચ્છ હાથમાં રાખતો અને મનકાળે તે મૌન સેવવા લાગ્યો. તેમજ બંને વખતના પ્રતિક્રમણમાં આલેયણા લેતાં તે શુદ્ધ રહેતો તથા તે દક્ષ નાના મોટા વિવિધ પ્રકારના દુષ્કર તપ તપવા લાગ્યા. હવે તે નગરીમાં લક્ષ્મીધર નામે તેને બનેવી કે જે સારે શ્રીમંત હતા, વળી જે આસ્તિક જનેમાં શિરોમણિ અને અત્યંત પ્રખ્યાત હતો. એકદા તેણે આમંત્રણ ન કર્યા છતાં તેની દઢ ભકિતને લીધે માનતુંગ ઋષિ અવસરે આહાર લેવા માટે તેને ઘેર આવ્યા, તેના કમંડળમાં શેાધન ન કરવાના પ્રમાદથી અને તેમાં નિરંતર જળ ભરી રાખવાથી અનેક સંમૂર્ણિમ પુરા ઉન્ન થયા હતા. ત્યાં કેગળા કરવા માટે તેમાંથી તેણે જેટલામાં જળ લીધું, તેવામાં વેતાંબર મુનિએના વ્રતમાં પ્રીતિવાળી એવી તેની બહેનના તે જોવામાં આવ્યા, આથી તે પોતાના બંધુ મુનિને કહેવા લાગી કે –“વ્રતમાં દયા એજ સાર છે, તે તમારા પ્રમાદથી આ બે ઈદ્રિય ત્રસ જીવો નાશ પામે છે, તે જૈન ધર્મથી વિપરીત વર્ણન છે. વળી માત્ર મર્યાદા સાચવવા માટે વસ્ત્રખંડમાં તમને પરિગ્રહ નડે છે અને તાંબાના પાત્રમાં તે પરિગ્રહ શા માટે નહિ? આ તો તમારી માત્ર સ્વતંત્રતા છે, તે શા માટે? વેતાંબર જૈન મુનિઓ ધન્ય છે કે જેઓ જીવરક્ષા કરવા સદા તત્પર હોય છે, તથા ક્રિયાને વિષે સાવધાન એવા તેઓ રાત્રે પાણી પણ પોતાની પાસે રાખતા નથી; વળી નિઃસંગ અને પરમાર્થમાં આદરવાળા તેઓ સચેલક અને અચેલક હોય છે, છતાં તેઓ પોતાના ઉપયોગમાં ખામી આવવા દેતા નથી. પાંચ આશ્રવ અને પાંચ વિષયોનો પરિહાર કરવામાં તેઓ પરાયણ હોય છે તથા ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિમાં સદા સાવધાન રહે છે. એ પ્રમાણે સાંભળતાં માનતુંગ મુનિ કહેવા લાગ્યા કે –“હે બહેન ! તું મારું નમ્ર વચન સાંભળ-મેં ધર્મ સાધવા માટે ગ્રહવાસને ત્યાગ કર્યો છે, તે અન્ય સામાચારી તો દૂર રહો, પરંતુ જ્યાં જીવદયા પણ ન મળે, તેવા સર્વજ્ઞવિરોધી ધર્મથી મારે શું પ્રયોજન છે? વળી આ પ્રદેશમાં શ્વેતાંબર મુનિઓ પણ ભાગ્યેજ કોઈવાર આવે છે.” એટલે તે શ્રાવિકા બોલી કે મધ્ય પ્રદેશમાંથી તે અત્યારે આવવાના છે, તેમની સાથે હું તમને જરૂર મેળાપ કરાવી આપીશ, કે જેથી નિર્મળ તપના ગે તમે સંસારથી વિસ્તાર પામો. હવે અત્યારે આ જળ કયાંક એકાંતે કુપાદિકમાં નાખી દ્યો, કે જેથી શાશનની લધુતા અને ગ્લાનિ ન થાય. વળી તેમ કરતાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #290
--------------------------------------------------------------------------
________________ ( 174 ). શ્રી પ્રભાવક ચરિત્ર ઘણુ જીવેની વિરાથના અવશ્ય થાય છે, કારણ કે અન્ય અન્ય જળમાં ઉત્પન્ન થયેલા જી પરસ્પર વિરોધી હોય છે.” પિતાની પ્લેનનું એ વચન સાંભળતાં તે મુનિને ભારે પસ્તાવો થયા પછી તેણે પરમ ભક્તિથી તેને ભેજન કરાવ્યું અને મુનિ પોતાના સ્થાને ગયા. - એવામાં એકદા પૂર્વે શ્રી પાર્શ્વનાથના કલ્યાણકથી પવિત્ર થયેલ, ગંગાતીરે આવેલ વૃક્ષેથી સુશોભિત એવા તે નગરીના ઉદ્યાનમાં, નંદનવનમાં દેવેની જેમ, જ્ઞાની શ્રી જિનસિંહ નામે આચાર્ય પધાર્યા. એટલે તે શ્રાવિકાએ પોતાના બંધુ મુનિને ગુરૂનું આગમન નિવેદન કર્યું. જેથી તે આચાર્યને જઈને મળ્યા, ત્યાં તેમણે પૂર્વાષિઓએ આચરેલ સામાચારી તેને કહી સંભળાવતાં, અમૃત સમાન તે તેણે આદરપૂર્વક શ્રવણ કરી. પછી આચાર્યો તેને રેગ્ય જાણીને દીક્ષા આપી અને તે કેટલાક શાસ્ત્રમાં કુશળ હોવા છતાં ગુરૂએ તેને તપસ્યાવિધિપૂર્વક આદર થી આગમનો અભ્યાસ કરાવ્યા એટલે સમ્યક પ્રકારે તપ કરી આગમનું રહસ્ય જાણવામાં આવતાં તેની શ્રદ્ધા અચલ થઈ, જેથી ગુરૂ મહારાજે તેને ચગ્ય સમજીને સૂરિપદે સ્થાપતાં ગચ્છનો આદરપાત્ર બનાવ્યું. એટલે કિલષ્ટ કાવ્યોના ભ્રમથી શ્રમિત થયેલ સરસ્વતી દેવી, તેમના વચનામૃતથી સંસિત થતાં અતિ શય આનંદ પામી તથા તે વખતના જ્ઞાન-ક્રિયાની ઉન્નતિમાં લીન બનેલા એવા માનતુંગ સૂરિ. વિકાસ પામીને ઉપદ્રવ કરતા આંતર શત્રુઓને અજેય થઈ પડયા. . હવે તે નગરમાં વેદ અને વેદાંગમાં પારંગત, રાજમાન્ય તથા સાક્ષાત્ બ્રહ્મા સમાન મયૂર નામે બ્રાહ્મણ કે જે વિદ્વાનોના મુગટ સમાન અને વિરોધરૂપ સપના ઇને દળી નાખવામાં મયૂર સમાન હતું. તેને રૂપ, શીલ, વિદ્યાદિ ગુણોથી સુશોભિત એવી એક કન્યા હતી કે જેને જોવાથી પાર્વતી, ગંગા અને લક્ષમીદેવીની પ્રતીતિ થતી હતી. વળી તે વિપ્ર થકી એ કન્યાને ઉત્પન્ન કરતાં વિધાતાને પોતાની પુરાતન સૃષ્ટિ ઉચ્છિષ્ટ જેવી ભાસવા લાગી. કારણ કે જેના હસ્ત, ચન, અધર અને સુખ જોઈને તેણે કમળને કાદવમાં, કુવલયને કહના અપાર જળમાં, બિંબીલતાને જંગલમાં અને ચંદ્રમાને આકાશમાં નાખી દીધા. તે કન્યાને માટે કુળ, રૂપાદિકથી અદ્ભુત એવા યોગ્ય વરની તપાસ કરતાં તે ન મળવાથી મયૂરને ભારે ખેદ થઈ પડ્યો. એવામાં તર્કશાસ, વ્યાકરણ, સાહિત્યશાસ્ત્રમાં ભારે રસિક, વેદમાં પ્રવીણ, પર્વે કહેલા ગુણોથી અલંકૃત, વાદ કરવામાં ભારે ચાલાક તથા મન્મથ સમાન મનહર આકૃતિને ધારણ કરનાર બાણુ નામે એક મહાવિપ્ર તેના જોવામાં આવ્યું, તેથી આકાશમાં મેઘને જોતાં જેમ મયૂર હર્ષ પામે, તેમ મયૂરવિપ્ર ભારે હર્ષ પામ્યું. પછી તેણે વૈભવ વિના પણ તેને પિતાની સુતા પરણાવી. ચોગ્ય વરની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #291
--------------------------------------------------------------------------
________________ III III II - - . . . . . . . . . . - શ્રી માનતુંગરિચરિત્ર. (75) પ્રાપ્તિ થયા છતાં પુત્રી પિતાને દુર્યજ હોય છે. ત્યાં તે પોતાના જમાઈને હર્ષદેવ રાજા પાસે લઈ ગયો. એટલે તેણે આશિષ આપતાં બાણ અને તેની પત્ની સંતોષ પામ્યા. પછી રાજાએ ધન ધાન્યાદિસહિત તેને અલગ આવાસ આપ્યો. ત્યાં રાજ સન્માન પામતાં તે દંપતી આનંદપૂર્વક સાથે રહેવા લાગ્યા. * એકદા પિતાની પત્ની સાથે બાણને સ્નેહ-કલહ થયે. કારણ કે મરીના ચર્ણ વિના સાકર દુર્જર થાય છે. આથી મદોન્મત્ત બાણપત્ની પુષ્ટ થઈને પોતાના પિતાને ઘેર ચાલી ગઈ. એટલે સાંજે બાણકવિ તેને મનાવતાં કહેવા લાગ્યું કે હે સ્વામિની! જગતના સ્વાર્થને વિનાશ કરવામાં શત્રુસમાન એવા માનને તું મૂકી દે. કારણ કે સેવક, કામુક (કામી ) અને પરભવના સુખની ઈચ્છા કરનારને માન કરવું યોગ્ય નથી.” પછી પંડિતને ઘર થકી બહાર મોકલીને સખી તેણીને માન તજાવવા માટે વિવિધ વચન રચનાથી સમજાવવા લાગી કે-“હે સખી! તારે પ્રાણપતિ બહાર અવનત થઈને ભૂમિ કતરી રહ્યો છે, તારી સખીએ સતત રૂદન કરવાથી સુજેલા લોચને આહારનો ત્યાગ કરી બેઠી છે, તથા પાંજરામાં રહેલા શુકપક્ષીઓએ હસવું અને પઢવું બધું મૂકી દીધું છે, છતાં તું આ અવસ્થામાં હઠ લઈ બેઠી છે, માટે હે કઠિન હૃદયવાળી માનિની! તું હવે માન મૂકી દે.” એ પ્રમાણે સમજાવ્યા છતાં તે ન સમજી, ત્યારે વિલક્ષ થયેલ તે સખી બહાર આવીને પંડિતને કહેવા લાગી કે આપણે ઉપાનહ (મોજડી) મૂકીને એના ભવનમાં પ્રવેશ કરીએ.” પછી તે અંદર ગયા, પણ તે તો મન લઈને જ બેઠી હતી. એવામાં લગભગ પ્રભાતને સમય થવા આવ્યું. એટલે છેવટે વિદ્વાનોને માનનીય એવા બાણપંડિતે તેને ફરીથી સમજાવતાં જણાવ્યું કે - “गतप्राया रात्रिः कशतनु शशी शीर्यत इव प्रदीपोऽयं निद्रावशमुपगतो धूर्णत इव / प्रणामान्तो मानस्तदपि न जहासि क्रुधमहो . कुचप्रत्यासत्या हृदयमपि ते सुभु कठिनम्" // 1 // હે કૃશોદરી ! રાત્રિ લગભગ ખલાસ થવા આવી છે. ચંદ્રમાં જાણે ક્ષીણ થતો હોય તે ભાસે છે. આ દીપક જાણે નિદ્રાવશ થયેલાની જેમ મંદ પડતા જાય છે. માનતો પ્રણામ કરવા સુધી હોય, તથાપિ તું કેપ તજતી નથી. તેથી અહે! સ્તનની પાસે રહેવાથી હે સુભુ! તારૂં હદય પણ કઠિન બની ગયું લાગે છે.” એવામાં ભીંતને આંતરે તેને પિતા સુતે હતા, તે જાગ્રત થતા ઉપરોક્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #292
--------------------------------------------------------------------------
________________ (176 ) - શ્રી પ્રભાવક ચરિત્ર. લેક સાંભળવાથી તે સંક્રાંત થઈને બોલી ઉઠ્યો કે-“હે ભદ્ર! સુષ શબ્દને ઠેકાણે તું ચંડી શબ્દનો ઉપયેગ કર, કારણ કે એ દઢ કોપ કરનારીને તેજ શબ્દ ઉચિત છે.” પિતાના મુખથી એ શબ્દો સાંભળતાં લજજાથી તેણે પોતાનું મુખ નમાવી દીધું અને તે ચિંતવવા લાગી કે–અહો ! રાત્રિને મારે બધે વૃત્તાંત પિતાએ સાંભળી લીધો હશે, માટે મૂખ અને અવિચારપણે વર્તનારી એવી મને ધિક્કાર છે.” એમ ધારી તેને પોતાના પરજ તિરસ્કાર છુટયો, તથા પિતાપર તેને ભારે ક્રોધ આવ્યો એટલે માન મૂકીને શંકરપર જેમ ગંગા અને પાર્વતી પ્રેમ રાખે, તેમ તે પોતાના પતિપર સ્થિર પ્રેમ રાખવા લાગી. વળી તેને વિચાર આવ્યો કે-“અહો ! મારે પિતા સુજ્ઞશિરોમણિ છતાં બાલ્યાવસ્થાથીજ શું એ બ્રાંત (બ્રમિત) છે? એ મશ્કરાએ આવા અનુચિત શબ્દો કેમ ઉચ્ચાર્યા? તેવા પુરૂષને કુલીન એવી પોતાની માતા, બહેન કે પુત્રી સામે આવું અવાએ વચન બોલવું શું ઉચિત છે? ના, તેમ કદિ બલવું નહિ જોઈએ.” એમ ધારી કોપના આવેશમાં સ્પષ્ટાક્ષરે તેણે પિતાને શ્રાપ દીધો કે– ક્રિયાભ્રષ્ટ, અવજ્ઞા પામેલ અને રસલુખ્ય તું કેઢીયો થા.” એટલે તેણના શીલપ્રભાવથી વેત અંગે ચંદ્રક (ચાંદા) નીકળતાં તે પ્રથમ કલાપી અને મયૂર હતું અને અત્યારે ચંદ્રકી (ચાંદાયુક્ત કુકી અથવા મયૂર) થઈ ગયો. પછી બાણ પર બહુ સ્નેહ દર્શાવતી તે પિતાના ઘરે ચાલી ગઈ. તે વખતે પિતાનું દુર્વચન તેણીને બેધદાયક થઈ પડયું. હવે પોતાને સદ્ય કોઢયુક્ત જેઈને મયૂર વિપ્રને ભારે પશ્ચાત્તાપ થવા લાગ્યો. તે રાજસભામાં ન જતાં નીચું મુખ કરીને પોતાના ઘરમાં જ બેસી રહ્યો. એમ પાંચ છ દિવસ તે રાજભવનમાં ન ગયે. એવામાં અહીં બાણ પણ તેના પર ક્રોધ લાવીને તેના ઘણા દેષ પ્રકાશવા લાગે એ મયુર, ભેગી (સર્પ) ના ભેગ (શરીર) નો વિનાશ કરવામાં એક પ્રતિજ્ઞા કરનાર, મલિન અંગને ધારણ કરનાર, મિત્રના સમાગમે લજજા-સ્થાનને પ્રગટ કરનાર તથા મયુર સમાન શરીરે ચંદ્રકી (ચાંદાવાળો) હોવાથી અને ચિત્રીયુક્ત થવાથી તે પાપી રાજસભામાં આવવાને લાયક નથી.’ એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યો કે-“શું મયૂર કઢથી દૂષિત થયો છે, એ સત્ય વાત છે ? ' એમ આશ્ચર્ય થવાથી રાજાએ તેને પોતાના માણસે મેકલીને બોલાવ્યો. એટલે પિતે તે સ્થાને આવવાને ઇચ્છતો ન હતો, છતાં રાજાની આજ્ઞાને લીધે વસ્ત્રાદિકથી પિતાના શરીરને બરાબર આચ્છાદિત કરીને તે રાજસભામાં આવ્યું. ત્યાં મયૂરને સાક્ષાત આવેલ જોઈને બાણ કહેવા લાગે કે– શીતથી રક્ષણ પામવા માટે વસ્ત્રથી શરીર આચ્છાદિત કરીને આવરકર (પંડિત પ્રધાન) રાજસભામાં આવ્યો છે. " પછી પિતાના ઘરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #293
--------------------------------------------------------------------------
________________ મી માનતુંગરિ ચરિત્ર ( 177 ) આવતાં મયૂર મનમાં દઢ વિચાર કરવા લાગ્યું કે " કલંકથી મલિન થયેલા પુરૂ ને મિત્રસભા ઉચિત નથી. બાળમિત્રોની એ સભામાં જેઓ નિઃશંક થઈને બેસે છે, તેઓ ભ્રકુટી રૂપ ખડગથી છેદાયેલ પોતાના મસ્તકને કેમ જાણતા નહિ હોય ? વળી વૈરાગ્યથી કદાચ દેહને ત્યાગ કરૂં તે તે પણ સજજનોને ઉચિત નથી. કારણ કે દુઃખ સહન ન કરી શકવાથી તે સ્ત્રીઓની જેમ એક પ્રકારની કાયરતા છે, માટે કલાનિધાન અને પ્રભાવી એવા કઈ પવિત્ર દેવનું આરાધન કરું કે જેના પ્રભાવથી આ દેહ પુન: નવીન (નિરોગી) થાય. કર્મસાક્ષી સૂર્યદેવની આરાધના કરું. કારણ કે એની આરાધના અને વિરાધના બંને સાક્ષાત્ ફલવતી દેખાય છે.” એમ ધારી છ છેડાવાળા એક ૨જજુયંત્રનું અવલંબન લઈને ત્યાં બેઠો અને પિતાની નીચે ખેરના ધગધગતા અંગારાથી એક ખાડો ભર્યો. પછી શાર્દુલ છંદમાં એક એક લોક બોલતાં છુરી લઈને તે પોતાના પગને કાપવા લાગ્યું. એમ પાંચ કાવ્યો બેલી તે કુષ્ટી જેટલામાં પોતાનો બીજો પગ કાપવા જાય છે, તેવામાં સૂર્યે પ્રગટ તેજથી આવીને તેને નવીન દેહધારી બનાવી મૂકે અને અગ્નિને તરત બુઝાવી નાખે. પછી એક કાવ્યો બનાવીને તેણે સૂર્યદેવની સ્તુતિ કરી કે જેમાંનું એક કાવ્ય યાદ કરતાં પણ દેવ સાક્ષાત આવીને હાજર થાય છે. એમ સૂર્યદેવે સંતુષ્ટ થઈને તેનું શરીર નિરોગી બનાવ્યું કે જે કનક સમાન દીપતું અને તરૂણ થઈ ગયું. પછી પ્રભાતે દેહને પ્રગટ બતાવતો તે રાજસભામાં આવ્યું. એટલે હર્ષ રાજાએ તેને પૂછયું કે આ તારૂં શરીર નવીન કેમ થયું તે કહે.” . * ત્યારે મયુર કહેવા લાગ્યો હે દેવ ! મેં સૂર્યદેવની આરાધના કરી. તેથી સંતુષ્ટ થઈને તેણે મને આજે નિરોગી બનાવ્યું. કારણ કે ભક્તિને શું દુષ્કર છે?” તે વખતે બાણના પક્ષના પંડિતને જાણે ઈર્ષ્યા આવી હોય, તેમ તેઓ કંઇક કટાક્ષથી સ્પષ્ટ ક બેલ્યા કે— " यद्यपि हर्षोत्कर्ष विदधति मधुरा गिरो मयूरस्य / बाण विश्रृंभण समये तदपि न परभागभागिन्यः ?" // 1 // જે કે મયૂરની મધુર વાણુ હત્કર્ષ ઉપજાવે છે, તથાપિ બાણના વિકાસ સમયે તે વિશેષ ઉત્કર્ષવાળી લાગતી નથી.” એમ સાંભળતાં રાજા બોલ્યા કે ખરેખર ! ગુણ એક બીજા પર મત્સર ધરાવે છે, એ વાત સત્ય છે. તમે એના પર પણ અદેખાઈ બતાવો છે, તે અમે તમને શું કહીએ? જેણે વેદ્યના ઔષધ વિના સરલ મનથી સૂર્યનું આરાધન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #294
--------------------------------------------------------------------------
________________ ( 18 ) શ્રી પ્રભાવક ચરિત્ર.. કરતાં, તેણે ભક્તિથી સંતુષ્ટ થઈને એને નવું શરીર આપ્યું. એમ જેની વચનરચનાથી સવિતા પિતે પરમ સંતોષ પામે. આહારાદિકની મલિનતાથી ભરેલા આપણે મનુષ્ય શું માત્ર છીએ?” ત્યારે બાકવિ કહેવા લાગ્યો કે –“હે સ્વામિન ! આ તમે પક્ષપાત જેવું શું બેલો છે ? જ્યાં દેવનો પ્રભાવજ પ્રગટ હોય, ત્યાં એની પ્રશંસા કરવી શા કામની?” આથી શ્રી હર્ષ રાજાએ જણાવ્યું કે જે શક્તિ હોય તો એવા પ્રકારના આશ્ચર્યાતિશય અન્ય કોઈ બતાવે, એટલે તેની પ્રશંસા કરવામાં કેણુ પક્ષ કરે તેમ છે?” એ પ્રમાણે રાજાનું વચન સાંભળતાં બાણુ ભારે સાહસ બતાવતા કહેવા લાગ્યો કે—મારા હાથ પગ છેદીને તમે મને ચંડિકાદેવીના મંદિર પાછળ મૂકી આવો, કે જેથી હું ત્યાંથી ઉઠીને આવતાં તમારા થકી ભારેમાં ભારે પ્રશંસા અને સન્માન પામું.” એવામાં મયૂર બેલ્યો કે હે દેવ! ગમે તેમ છે, તે પણ મારા પર અને નુકંપા લાવીને તમે એને એવી સ્થિતિમાં લાવશે નહિ, કારણ કે મારી પુત્રીને દુઃખ થશે. એટલું જ નહિ પણ એ વ્યંગ (શરીરે હીન) ની તેને ભારે મુશ્રુષા કરવી પડશે. વળી હે પ્રભે! મને પણ જન્મભર ભારે કષ્ટ થઈ પડશે.” એમ સાંભળતાં રાજા, મયૂરપર અદ્દભુત ભક્તિ ધરાવતાં અને બાણપર ક્રોધ લાવતાં કહેવા લાગ્યું કે –“હે પંડિત ! મારે એ મોટું આશ્ચર્ય જેવાનું છે, માટે વચનશક્તિ ધરાવનાર બાણના કહેવા પ્રમાણે તો કરવાનું જ છે. પછી જે એને નવા હાથ પગ આવશે, તે એને ભારે યશ ફેલાશે અને જો તેમ ન થાય, તો વિશેષ વચન રચનાથી મણિની ભજના કરવી પડશે, કારણ કે રાજસભામાં પિતાની ઈચ્છા પ્રમાણે યદ્રા તઢા બેલનારને માટે અવકાશ નથી. અથવા તો તું સૂર્યને આરાધીને એ પંડિતને પણ નાગને નિર્વિષ કરવાની જેમ સ્વસ્થ બનાવીને મદરહિત કરજે.' એમ કહીને રાજાએ તે પ્રમાણે કર્યું. એટલે બાકવિ, અત્યંત શ્રવણીય તથા ઉત્કટ શબ્દાક્ષરથી અદભુત એવા કાવ્યો બનાવતાં તે ચંડીદેવીની સ્તુતિ કરવા લાગ્યું. તેમાં પ્રથમ લેકનો સાતમો અક્ષર બોલતાં દેવી સાક્ષાત્ આવીને કહેવા લાગી કે-“હે ભદ્ર! વર માગ. . . . .. * * * એટલે બાણકવિ બે -“મને હાથ પગ આપ.” એમ બોલતાં જ તેના અંગોપાંગ સંપૂર્ણ થતાં તે સાક્ષાત દેવસમાન દેદીપ્યમાન ભાસવા લાગ્યો. પછી તે મહોત્સવપૂર્વક રાજભવનમાં આવ્યું. ત્યાં રાજાએ બાણુ અને મયૂર બંનેને આદર સત્કાર કર્યો, અને બંનેને સન્માનપૂર્વક રાખ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #295
--------------------------------------------------------------------------
________________ શ્રી માનતુંગસૂરિ ચરિત્ર. ( 179) પછી પૂર્વના ક્રોધને લીધે તે બંને વિવાદ કરતાં કઈ રીતે નિવૃત્ત થતા ન હતા, ત્યારે રાજા કહેવા લાગ્યું કે-આ બંનેને નિર્ણય અહીં થવાનો નથી. માટે મૂલ મૂર્તિએ રહેલ જ્યાં સરસ્વતી દેવી છે, ત્યાં બંને કાશમીરમાં આવેલ નિવૃત્ત નગરમાં જાય, એ દેવીજ એમને જય પરાજય પ્રગટ કરશે. કારણ કે કો સુજ્ઞ પુરૂષ પોતાના માથે દોષ લે. ત્યાં જે પરાભવ પામે, તેના ગ્રંથે મારા આંગણે બાળી નાખવા, એ તમારા બંને વચ્ચે શરત છે.’ એ પ્રમાણે કરવા માટે તે બંને કબલ થયા અને પંડિત તથા રાજપુરૂ સાથે તેઓ સન્માનથી કાશ્મીર ભણું ચાલી નીકળ્યા. માર્ગમાં અખડિત પ્રયાણ કરતાં અલ્પકાળમાંજ સરસ્વતી અને બ્રહ્માથી પવિત્ર થયેલ તે નગરમાં આવી પહોંચ્યા. ત્યાં તે બંને દુષ્કર તપ કરીને દેવીની આરાધના કરવા લાગ્યા, ત્યારે દેવી સંતુષ્ટ થઈ. પછી તેમની પરીક્ષા કરવા માટે દેવીએ તેમને દૂર દૂર રાખીને એક સમસ્યાપદ પૂછ્યું, એટલે બાકવિએ તરતજ તે પૂર્ણ કર્યું અને મયૂરે પણ તેજ પ્રમાણે અક્ષર પંક્તિ પૂરી કરી. તેમાં શીધ્ર અને વિલંબના ભેદથી અમુક સમયનું માન રાખવામાં આવ્યું હતું. એટલે શીઘ્રતાથી બાણ જય પામ્યું; અને મયૂર વિલંબ કરવાથી પરાજિત થયા. દેવીએ આ પ્રમાણે સમસ્યા પૂછી હતી. . . . . શતચંદ્ર નમતા " પછી તે બંને પંડિતોએ આ પ્રમાણે પૂર્ણ કરી “ટામોરવાયાત-નિશ્ચતતા दृष्टं चारपूरमल्लेन शतचंद्रं नभस्तलम्" // 1 // . કૃષ્ણના કરાઘાતથી આકુળ વ્યાકુળ થયેલ ચાણુરમલે આકાશતલમાં સેંકડો ચંદ્રો જોયા.” એ પ્રમાણે પોતાના વાદનો નિર્ણય પામતાં તે બંને કવિ પ્રધાન સાથે પાછા પોતાના નગરમાં આવ્યા અને રાજાની સમક્ષ આવીને બેઠા. ત્યાં મયૂરે પિતાના ગ્રંથ-પુસ્તકે ખેદપૂર્વક લાવીને બાળી મૂક્યા અને તે ભસ્મીભૂત થઈ ગયાં. એટલે ભસ્મ પણ જ્યાં સુધી ઉડી, ત્યાં સુધી તે શ્રી સૂર્યસંબંધી સો પુસ્તકેમાં સાક્ષાત સુર્યના કિરણેથી પ્રગટ અક્ષરો દેખાતા હતા, આથી રાજાએ બહુ માનથી મયૂરને પ્રભાવ પ્રકાશિત કર્યો, અને તે બંનેને રાજા સમાન માનદષ્ટિથી જોવા લાગ્યા. *. * એવામાં એકદા રાજાએ પોતાના અમાત્યને કહ્યું કે –“અહો ! દુનીયામાં બ્રાહ્મણેજ પ્રત્યક્ષ અતિશય દેખાય છે, કોઈ દર્શનમાં કયાં આ પ્રભાવ છે ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #296
--------------------------------------------------------------------------
________________ ( 180), સી પ્રભાવક ચરિત્ર.' એટલે પ્રધાને જણાવ્યું કે હે સ્વામિન ! જે તમે સાંભળો, તો હું નિવેદન કરૂં. જૈન વેતાંબરાચાર્ય શ્રી માનતુંગ નામે એક વિદ્વાન મહાપ્રભાવસંપન્ન છે અને તે હાલ આપના નગરમાં બિરાજમાન છે, જે તમારે કૌતુક જેવું હોય, તે તે ગુરૂને તમે અહીં બોલાવે, એટલે તમારા મનમાં જેવું આશ્ચર્ય હશે, તેવું તે પૂર્ણ કરશે.” - એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યો કે- એ સત્પાત્રને સન્માનપૂર્વક બેલાવો. કારણ કે તેવા નિઃસ્પૃહ પુરૂષ આગળ રાજા શું માત્ર છે.?” ' એટલે મંત્રી ત્યાં જઈ, ગુરૂને નમન કરીને કહેવા લાગ્યો–“રાજા આપને વાત્સલ્યથી લાવે છે, માટે પધારે.” ત્યારે ગુરૂ બોલ્યા- હે મહામંત્રિન ! અમારે રાજાની પાસે શું પ્રયોજન છે? પરભવના સાધક એવા અમો નિ:સ્પૃહ મુનિઓ માટે તે ભૂમિ ઉચિત નથી.” આથી મંત્રી પુન: બે હે ભગવન ! ભાવનાથી શ્રેષ્ઠ પ્રભાવના થાય છે. આપને શાસનની પ્રભાવના કરવાની છે અને તે રાજાને પ્રસન્ન કરવાથી થાય તેમ છે.” આવા પ્રકારના મંત્રીના આગ્રહથી શ્રી માનતુંગસૂરિ રાજભવનમાં આવ્યા એટલે રાજાએ ઉભા થઈને તેમને સન્માન આપ્યું, ત્યારે ધર્મલાભરૂપ આશિષ આપીને તેઓ ઉચિત આસને બેઠા. એવામાં રાજા કહેવા લાગ્યો કે- પૃથ્વીપર બ્રાહ્મણે કેવા મહાપ્રભાવી છે કે એકે સૂર્યને આરાધીને પોતાના શરીરમાંથી રોગ કહાલ્યો અને બીજાએ ચંડિકાની સેવા કરીને હાથ પગ મેળવ્યા. તે હે યતિનાયક ! જે તમારામાં કોઈ અદ્દભુત શકિત હોય, તે અત્યારે કંઈક ચમત્કાર બતાવો.” એ પ્રમાણે સાંભળતાં ગુરૂ બોલ્યા કે –“હે રાજન ! અમે ગૃહસ્થ નથી કે ધન, ધાન્ય, ગ્રહ, ક્ષેત્ર, કલત્ર, પુત્રાદિકને માટે રાજાને રીઝવીએ કે લૌકિક ક્રિયા અથવા વિદ્યાને પ્રાપ્ત કરીએ, પરંતુ અમારે તે શાસનને ઉત્કર્ષ કરવો, એ અમારી ફરજ છે.” એમ ગુરૂ બોલતા હતા, તેવામાં રાજાએ આદેશ કર્યો કે– એમને પગથી મસ્તક પર્યત નિગડ (સાંકળ) વતી બાંધે અને નિબિડ અંધકારમાં બેસાડી મુકો.” એમ રાજાને હુકમ થતાં રાજપુરૂષાએ લેહના યંત્ર સમાન ગુરૂને લોખંડનીની ગુમાળીશ સાંકળવતી બાંધ્યા અને પછી ઉપાડીને એક તમો વ્યાપ્ત ઓરડામાં બેસારી, તેના દ્વાર-કપાટ બંધ કરી દીધા, વળી ત્યાં જબરજસ્ત એક લેખંડનું તાળું લગાવી દીધું. એ ઓરડામાં પાતાલ સમાન સેયથી ભેદાય તે અંધકાર વ્યાપી રહ્યો હતો. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #297
--------------------------------------------------------------------------
________________ - શ્રી માનતુંગસૂરિ ચરિત્ર. (181 ) એટલે શ્રી માનતુંગઆચાર્ય એકાગ્ર મનથી ભક્તામર સ્તોત્ર બોલવા લાગ્યા. જેના ચુમાળીશ કાળે બેલતાં પ્રત્યેક કાવ્યે એક એક સાંકળ–તડાક દઈને તુટતી ગઈ, એમ સંપૂર્ણ સ્તોત્ર બેલી રહેતાં બધી સાંકળ તુટી ગઈ અને શ્રી માનતુંગસૂરિ તરત મુકત થયા, પછી દ્વારા પોતાની મેળે ઉઘડી જતાં સંયમરકત તથા સદા ગંભીર એવા ગુરૂ શૃંખલા રહિત થતાં શોભવા લાગ્યા, ત્યાંથી રાજસભામાં આવીને તેમણે રાજાને ધર્મલાભરૂપ આશિષ આપી ત્યારે પ્રભાતે પૂર્વાચલથી નિકળતા મહાતેજસ્વી સૂર્ય સમાન તે દીપવા લાગ્યા. આ બધું આશ્વર્ય જોતાં રાજા કહેવા લાગ્યું કે –“શમભાવ પણ અદ્ભુત છે અને ભકિત પણ અસાધારણ છે. વળી દેવ-દેવીના આધારવિના આવું અદ્દભુત તેજ કેનું હોય? હે ભગવન ! આ દેશ, નગર અને હું પણ ધન્ય છું, તથા આ દિવસ પણ પવિત્ર છે કે જ્યાં પ્રતિભાયુકત આપનું વદનકમળ મારા જેવામાં આવ્યું. તે પવિત્રતાના ધામ ! આપ મને સુકૃતરૂપ આદેશ કરે છે જેથી આપને અનુગ્રહ, જન્મપર્યત મારૂં રક્ષણ કરનાર થાય.” | એ પ્રમાણે રાજાનું વચન સાંભળતા આચાર્ય કહેવા લાગ્યા કે અર્કિ ચન ( નિઃ પરિગ્રહ) અમે કઈ પણ કાર્યમાં લક્ષમીને ઉપયોગ કરતા નથી, પૂર્વક ઉપદ્રવ દૂર નિવારીને તું જૈન ધર્મનું પરિપાલન કર.” એટલે રાજાએ જણાવ્યું કે- આપના દર્શન વિનાજ આટલે કાળ હું જેનમાર્ગનું સેવન ન કરી શક્યો, તેથી છેતરાયો. અવળી મને એવો ગર્વે હતું કે બ્રાહ્મણેજ પ્રભાવશાળી છે કે જેમણે દેવને સંતુષ્ટ કરીને પોતાનો પ્રભાવ મને બતાવ્યું પરંતુ અહંકારથી પરસ્પર વિવાદ કરતાં તે વિરામ ન પામ્યા. જે વિદ્યાથી ગર્વ વધે, તે વિદ્યા નહિ પણ એક પ્રકારને મતિમ છે. જેમને સર્વોત્કૃષ્ટ પ્રભાવ છે, અભુત પ્રશમ છે તથા અસાધારણ સંતેષ છે, તેમને કહેલ ધર્મ પરીક્ષાવડે શુદ્ધજ હેય. માટે હવે હું આપના ઉપદેશનેજ સ્વીકાર કરું છું. હવેથી કટુ દ્રવ્યને ત્યાગ કરીને સ્વાદિષ્ટ દ્રવ્ય ગ્રહણ કરું છું, તે આપ મને આદેશરૂપ અમૃતથી તૃપ્ત કરો. આ એ પ્રમાણે રાજાનું વચન સાંભળતાં આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે— હે નરેંદ્ર! સુપાત્ર, અનુકંપા અને ઉચિત-એ ત્રણ પ્રકારના દાનમાં રૂચિકર, જિનચૈત્યને જીર્ણોદ્ધાર અને જિનબિંબ કરાવજે.” એવામાં મંત્રી કહેવા લાગે –“હે સ્વામિન્ ! બ્રાહ્મણના પરિચયથી તમને અજ્ઞાન-મિપ્યાત્વરૂપ કાજળ લાગેલ છે, તે જૈનાચાર્યના આદેશરૂપ ક્ષીરથીજ જેવાઈ જશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #298
--------------------------------------------------------------------------
________________ ( 182 ) શ્રી પ્રભાવક ચરિત્ર..! - ' એ પ્રમાણે સદ્ગતિના પ્રદેશ સમાન ધર્મોપદેશ આપીને આચાર્ય મહારાજ પોતાના સ્થાને ચાલ્યા ગયા. આ વખતે તેમણે સર્વ ઉપદ્રનો નાશ કરનાર જે ભક્તામર સ્તોત્ર બનાવ્યું, તે અદ્યાપિ ભૂતલપર પ્રખ્યાત છે. છે. હવે કોઈવાર કર્મની વિચિત્રતાથી તેમને ઉન્માદ–રોગ થઈ આવ્યું. કારણકે શિલાકાપુરૂષે પણ કર્મથી સંડોવાયા છે. એટલે તેમણે ધરણેનું સ્મરણ કરી, તેને અનશનને માટે પૂછ્યું. ત્યારે ધરણેન્દ્ર બે -“હે ભગવન્ ! અદ્યાપિ આપનું આયુષ્ય બાકી છે, તો તે ક્ષીણ કેમ થઈ શકે? કારણકે આપ જેવાનું આયુષ્ય અનેક પ્રાણુઓને ઉપકારરૂપ થાય છે.” એમ કહીને છેલ્લે તેમને અઢાર અક્ષર મંત્ર આવે, કે જેના સ્મૃતિ-જળથી નવ પ્રકારના રોગો નષ્ટ થાય. પછી ધરણેન્દ્ર પાતાળમાં ચાલ્યો ગયે. ; પછી શ્રીમાનતુંગસૂરિએ તે મંત્રાક્ષ અનુસારે ભયહર સ્તવન બનાવ્યું કે જે અદ્યાપિ પ્રવર્તમાન છે. તે મંત્રના પ્રભાવથી શ્રી ગુરૂ મહારાજને દેહ હેમંતઋતુના કમળની શોભા સમાન થઈ ગયે, કારણ કે અદ્ભુત તેજના નિધાન એવા તેમને એવું શું દુર્લભ હોય? જે પુરૂષ સવારે અને સાંજે શુભ ભાવથી એ સ્તવન ભણે તેના વિવિધ ઉપસર્ગો બધા દૂર થાય છે. * " એ પ્રમાણે શ્રીમાનતુંગ આચાર્યો અનેક પ્રકારે જિનશાસનને ઉદ્યોત કરી, સન્મતિ શિષ્ય ઉપજાવી, ગુણના નિધાન એવા ગુણકર નામના એક શિષ્યને પિતાના પદે સ્થાપી, પ્રાંતે અનશન લઈને સ્વર્ગે ગયા. એ રીતે સ્થિરતા ઉપજાવનાર જૈનધર્મરૂપ પ્રાસાદના સ્તંભરૂપ તથા સુકૃતરૂપ મહાપટ્ટ (તબુ) ના અવખંભરૂપ એવું શ્રીમાનતુંગ પ્રભુનું ચરિત્ર, મેં ક્યાંકથી સાંભળી તેમજ સંપ્રદાયથકી મેળવીને અહીં કંઇક કહી બતાવ્યું. તેમાં કંઈ ન્યૂનતા કે અલના રહી ગઈ હોય, તો બુદ્ધિપ્રધાન પંડિતોએ હાસ્ય ન કરતાં તે સુધારી લેવા કૃપા કરવી. : : શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરેવરને વિષે રાજહંસ સમાન તથા શ્રી રામ અને લક્ષમીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચારપર લેતાં શ્રી પ્રદ્યુનસૂરિએ શોધેલ શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂ૫ રોહણાચલને વિષે શ્રીમાનતુંગસૂ રિના અદભુત ચરિત્રરૂપ આ બારમું શિખર થયું. ઈતિ શ્રી માનતુંગસૂરિ-પ્રબંધ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #299
--------------------------------------------------------------------------
________________ ii છે (13) શ્રીમાનદેવસૂરિ–ગવંધ. માનદેવ પ્રભુને પ્રભાવરૂપ સાગર કંઈ નવીનજ છે કે સદા જેના ક્રમ (ચરણ) ને સેવનાર જયા અને વિજયા દેવી સંપતિ આપે છે. જેમના ચરણ-કમળના ગુણને અનુસરવાથી હંસ (મુનિઓ) નિવૃતિરૂપ મનહર ગતિને પામ્યા એવા શ્રીમાનદેવ પ્રભુ તમારું કલ્યાણ કરે. તેમના ચરિત્રરૂપ સિંધુથકી કંઈક એક ભાગ ધારીને વ્યાખ્યાનરૂપ પુણ્યના વિસ્તારથી હું મારી મૂઢતાથી મુક્ત થઈશ. ધર્મ–કર્મના નિવાસરૂપ સમશતિ નામે દેશ છે કે જ્યાં દાનેશ્વરોના ભયથી હસ્તીઓ રાજાના શરણે ગયા. ત્યાં ઉન્નત જનના આશ્રયરૂપ કરંટક નામે નગર છે કે જ્યાં વિનતાનંદન (સજજનેને આનંદ પમાડનાર અથવા ગરૂડ) જન દ્વિજિલ્ડ (દુર્જન અથવા સર્ષ) થી સદા વિમુખ હતા. વળી ત્યાં શાસનની દઢ મર્યાદા બતાવનાર એવું શ્રી મહાવીર ચિત્ય હતું કે જે સર્વ જનના આશ્રયરૂપ હોવાથી કેલાસ પર્વત સમાન શોભતું હતું, ત્યાં વિદ્વાનોના મુગટ સમાન અને લોકોના અંધકાર (અજ્ઞાન) ને દૂર કરનાર એવા શ્રી દેવચંદ્ર નામે ઉપાધ્યાય હતા. એકદા જગતને નમસ્કાર કરવા લાયક એવી દુષ્કર તપસ્યા આચરતા, અંતરંગ શત્રુઓનો વિજય કરવામાં સમર્થ, સંસારથી અલગ રહેલા તથા સર્વ પ્રભુના ધ્યાનની સિદ્ધિને ધારણ કરતા એવા સર્વદેવસૂરિ, વારાણસીથી સિદ્ધક્ષેત્રે જવાની ઈચ્છાથી પિતાના બહુશ્રુતના પરિવાર સહિત ત્યાં પધાર્યા. પછી કેટલાક દિવસ ત્યાં રહેતાં તે શ્રીદેવચંદ્ર ઉપાધ્યાયને પ્રતિબંધ પમાડીને તેમણે ત્ય-વ્યવહાર મૂકાવ્યા એટલે તે પારમાર્થિક બાર પ્રકારનું તીવ્ર તપ તપવા લાગ્યા. આથી આચાર્ય મહારાજે તેમને સૂરિપદ પર સ્થાપન કર્યા, અને તેઓ શ્રીદેવસૂરિ એવા નામથી પ્રખ્યાત થયા, કે જે અદ્યાપિ વૃદ્ધો પાસેથી વૃદ્ધદેવસૂરિ એવું વિખ્યાત નામ સાંભળવામાં આવે છે. પછી શ્રી સર્વદેવસૂરિએ શત્રુંજય * તીર્થ પર શ્રી યુગદીશ પ્રભુનું ધ્યાન લગાવીને આત્મસાધન કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #300
--------------------------------------------------------------------------
________________ (18) શ્રી પ્રભાવક ચરિત્ર - હવે શ્રીમાન દેવસૂરિએ નિરતિચાર ચારિત્ર પાળતાં શ્રી પ્રદ્યોતનમુનિને આચાર્યપદે સ્થાપન કર્યા અને પોતે સદા સંયમને આરાધતાં પ્રાંતે અનશન આદરી સમ્યક્ આરાધનાપૂર્વક કાળ કરીને સ્વર્ગલમીના જોક્તા થયા. પછી શ્રી પ્રદ્યતન મુનીશ્વરે નલ ગામમાં વિહાર કર્યો. કારણ કે પૃથ્વી પર તેમનો અવતાર પોપકાર કરવા માટે જ હતો. તે ગામમાં શ્રીજિનદત્ત નામે એક પ્રખ્યાત ધનવાન શ્રેઝી રહેતો હતો કે જેનું મન, માન અને દાનમાં સર્વને માટે એકસરખું હતું. ધર્મમાં અચલ શ્રદ્ધા ધરાવનાર ધારિણી નામે તે શેઠની પત્ની હતી કે જે અર્થ અને કામ એ પુરૂષાર્થમાં વ્યવહારમાત્રથી વર્તતી હતી. તેમને માનદેવ નામે પુત્ર કે જે માની અને અસાધારણ કાંતિવાળે હતો, વળી જેનું અંતર વૈરાગ્યથી રંગિત હતું અને જે આંતર શત્રુઓથી અજેય હતા. એકદા માનદેવ શ્રી પ્રદ્યોતનસૂરિના ઉપાશ્રયે ગયો, એટલે તેમણે તેને ભવસાગરમાં નાવ સમાન એ ધર્મ કહી સંભળાવ્યું. જે સાંભળતાં સંસારની પરતા જાણને માનદેવે ગુરૂમહારાજને વિનંતિ કરી કે-“હે ભગવન ! મારાપર લાવીને મને પ્રવજ્યા આપે.” પછી તેણે ભારે આગ્રહથી માતપિતાની અનુળવીને શુભ દિવસે દીક્ષા અંગીકાર કરી અને તે ઉગ્રતા આચરવા લાગ્યા. ગીયાર અંગનો અભ્યાસ કરી લે છે અને મૂલ સૂત્રમાં નિષ્ણુત થયા, kઉપાંગમાં પણ કુશળ થવાથી તે બહુશ્રુત થયા. એવામાં એકદા ગુરૂમહારાજે શ્રીમાનદેવ મુનિને યોગ્ય જાણુને ચંદ્રગચ્છરૂપ સાગરને ઉલસિત કરવામાં ચંદ્રમા સમાન એવા તેમને આચાર્યપદના અધિકારી બનાવ્યા. એટલે તે વખતે શ્રી માનદેવસૂરિના બ્રહ્મચર્યના પ્રભાવથી ચા અને વિજ્યા નામે બે દેવીઓ પ્રતિદિન તેમને પ્રણામ કરવાને આવતી હતી. એ પ્રમાણે ભારે પ્રભાવશાળી અને શાસનના પ્રભાવક એવા શ્રી માનદેવસૂરિ સંઘરૂ૫ ગગનાંગણે ઉદ્યોત કરવામાં સૂર્યસમાન શોભવા લાગ્યા. . એવામાં ધર્મક્ષેત્રરૂપ અને પાંચસે ચૈત્યયુક્ત એવી તક્ષશિલા નગરીમાં લેકેને ભારે ઉપદ્રવ થવા લાગે. એટલે રોગોથી ઉપદ્રવ પામતા લોકો અકાળે મરણ પામવા લાગ્યા કે જ્યાં વેદ્ય કે ઔષધ કંઈ પણ ગુણ કરવાને સમર્થ ન થયા. ત્યાં જાગરણ કરતાં જે શરીરે ગ્લાનિ પામતે, તે ઘરે આવતાં તરતજ રોગગ્રસ્ત થઈને પથારી પર પડતા હતા. વળી તે સમયે કેઈક ઈનો સ્વજન ન રહ્યો. એ પ્રમાણે ઉપદ્રવ થતાં આઠંદ અને ભયંકર કપાંત-શબ્દથી તે સમસ્ત નગરી રેદ્રરૂપ થઈ પડી. ત્યાં બાહાભૂમિમાં હજારો ચિતાઓ અને અર્ધદગ્ધ શબાની ભયંકર શ્રેણિએ જોવામાં આવતી હતી. તે વખતે ગીધ પક્ષીઓ અને રાક્ષસોને સાક્ષાત માંસનું અભિક્ષ થઈ પડયું. વળી લંકાની જેમ તે નગરી શન્ય થવા લાગી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #301
--------------------------------------------------------------------------
________________ શ્રી માનદેવસૂરિ ચરિત્ર. (185 ) તથા પૂજારીઓ વિના બધા દેવની પૂજા અટકી પડી. તેમજ ઘરે બધા શબ સમૂહથી દુર્ગધ મારવા લાગ્યા. એવામાં સુરક્ષિત રહેલ કેટલાક શ્રાવક ચિત્યમાં એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે—“અરે ! આ શું આજેજ કલ્પાંતકાળ આવ્યો? આજે સંઘના અભાગ્યે કપદી, અંબાદેવી, બ્રહ્મશાંતિ, યક્ષરાજ કે વિદ્યાદેવી પણ કયાં અદશ્ય થઈ ગયાં. કારણ કે ભાગ્યોદય વખતે જ બધા દેવ–દેવીઓ સાક્ષાત્ હાજર થાય છે, એ વાત સ્પષ્ટ લાગે છે. અત્યારે તો એ બધા અવશ્ય કયાંક ચાલ્યા ગયા છે.” એ પ્રમાણે તેઓ નિરાશ થઈ. ને બેઠા, એવામાં શાસનદેવી આવીને શ્રી સંઘને કહેવા લાગી કે તમે આમ સંતાપ શામાટે પામે છે? પ્લેચ્છના પ્રચંડ વ્યંતરોએ બધા દેવ દેવીઓને દૂર કરી દીધા છે, તે કહે, અમારાથી અહીં શું થઈ શકે? તમને ઉચિત લાગે તેમ કરવું; પરંતુ એક ઉપાય હું તમને બતાવું, તે સાવધાન થઈને સાંભળે કે જેથી શ્રી સંઘની રક્ષા થાય. પછી ઉપદ્રવ શાંત થતાં આ નગર મૂકીને મારા વચનથી તમારે અન્ય અન્ય નગરમાં ચાલ્યા જવું.” એમ સાંભળતાં શ્રાવકે કંઈક આશ્વાસન પામ્યા, અને પુન: કહેવા લાગ્યા કે–“હે મહાદેવી ! અમને એ ઉપાય બતાવ, કે જેથી અમારી રક્ષા થઈ શકે? ત્યારે શાસનદેવી કહેવા લાગી કે –“નક્લ ગામમાં શ્રીમાન માનદેવસૂરિ ગુરૂ છે, તેમને લાવીને તેમના પગધાવણ જળથી મકાનને સિંચન કરે, તો ઉપદ્રવ શાંત થાય.” એમ કહીને તે દેવી અદશ્ય થઈ ગઈ. પછી શ્રાવકેએ એકમત થઈને વરદત્ત નામના શ્રાવકને નફુલ નગરમાં મોકલ્યું, એટલે તે વિનંતિપત્ર લઈને સત્વર ત્યાં ગયે, નિસ્ટ્રીહિ પૂર્વક ઉપાશ્રયમાં દાખલ થયો. તે વખતે આચાર્ય મધ્યાન્ડકાળે અંદરના ઓરડામાં હતા; પર્યકાસન લગાવી, નાસિકાના અગ્ર ભાગ પર દષ્ટિ સ્થાપી, સુખ દુઃખ, તૃણરમણિ, કે માટી મણિમાં સમાનતા ધરાવનાર એવા ગુરૂ બ્રહ્મજ્ઞાનના સાધન રૂપ શુભ સ્થાને બિરાજમાન હતા. આ વખતે જયા અને વિજયા નામે દેવીઓ તેમને પ્રણામ કરવાને આવી હતી અને તે એક ખુણામાં બેઠી હતી. તેમને જોતાં સરલ સ્વભાવી, અજ્ઞાનાત્મા અને ચિંતાને લીધે બુદ્ધિહીન બનેલ વરદત્ત વિચારવા લાગ્યું કે “અહો ! તે શાસનદેવીએ અમને બરાબર છેતર્યા, અને મને આટલે દૂર મોકલીને લેશ પમાડ્યો. આ રાજર્ષિ આચાર્ય તે દિવસે દિવ્યાંગના પાસે બેઠા છે. અહ! એનું ચારિત્ર એનાથી તે ઉપદ્રવ અવશ્ય શાંત થશે ! વળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #302
--------------------------------------------------------------------------
________________ ( 16 ) શ્રી પ્રભાવક ચરિત્ર મને આવેલ જેઈને તેમણે આ કપટ યાન ધારણ કર્યું. આવું કોણ સમજી ન શકે ? માટે અત્યારે તે બહાર બેસી રહું.”એમ ધારીને વીરદત્ત બહાર બેસી રહ્યો. પછી ગુરૂએ ધ્યાન પારતાં ત્રાજુ એવો તે મુઠ વાળીને કારમાં પેઠે અને અવજ્ઞા પૂર્વક ગુરૂને નમ્યો. ત્યાં દેવીઓએ ઈચિંતાકારથી તેની અગ્યતા જાણી, તેને જમીન પર પાડીને અદષ્ટ બંધનથી બાંધી લીધે. આથી તે ઉંચેથી આક્રંદ કરવા લાગ્યું. જેથી અનુકંપા લાવી ગુરૂ મહારાજે તેનું અજ્ઞાન પ્રકાશીને તેને બંધનથી મુક્ત કરાવ્યા. એટલે દેવી કહેવા લાગી કે “હે મહાપાપી ! ક્રિયાધમ ! શ્રાપ યોગ્ય ! ચારિત્રધારી શ્રીમાનદેવપ્રભુને માટે તું આ વિકલ૫ કરે છે, માટે તું ધૂર્ત શ્રાવક છે. મનુષ્ય અને દેવતાના લક્ષણ જાણવામાં હું અજ્ઞાન શિરોમણિ ! જે, અમારી દષ્ટિ નિમેષરહિત છે, ચરણે પૃથ્વીને અડતા નથી તથા પુષ્પમાળા પ્લાન થતી નથી, તેથી અમે દેવીઓ છીએ, તે તું જાણે શકતો નથી ? પહેલાં જ એક મુષ્ટિઘાતમાં તને યમધામમાં પહોંચાડી દીધો હોત, પણ શ્રદ્ધાળુ શ્રાવકના દંભથી મને પણ તે છેતરી. ગુરૂના આદેશથીજ તું અત્યારે જીવવા પામ્યો છે. પણ તે પાતકી ! તું અહીં શા માટે આવ્યા છે? આ લેકમાં બાંધી મુઠી લક્ષ ( લાખ ). ને પામે છે. એ કહેવત પ્રમાણે તું બદ્ધમુષ્ટિ જેમ આવ્યું, તે ને તે પાછો ચાલ્યા જા.' . . . ત્યારે વીરદત્ત બોલ્યો“હે દેવીઓ ! સાંભળો, મને શ્રીસંઘે શાસનદેવીના ઉપદેશથી તક્ષશિલા નગરી થકી ઉપદ્રવની શાંતિને માટે શ્રીમાનદેવ પ્રભુને અહીં બોલાવવા માટે મેક છે, પણ મારી મૂર્ખતાથી મનેજ અહીં ઉપદ્રવ નડ્યો.” - એવામાં વિજયાદેવી કહેવા લાગી કે -" ત્યાં ઉપદ્રવ કેમ ન હોય કે જ્યાં તારા જેવા શ્રાવકો શાસનના છિદ્ર જોતા હોય. હે પામર ! તું આ ગુરૂના પ્રભાવને જાણતો નથી. એમના સવથી મેઘ વરસે છે અને ધાન્ય નિષ્પન્ન થાય છે. શ્રી શાંતિનાથ પ્રભુની સેવા કરનારી શાંતિદેવી પોતાની બે મૂર્તિ બનાવીને અમારા મિષથી એમને વંદન કરે છે, તો હું શું એવી મૂર્ખ છું કે તું એક શ્રાવકની સાથે ગુરૂ મહારાજને સંતોષથી મોકલું? ત્યાં તારા જેવા ઉત્તમ ધમી શ્રાવકે ઘણું હશે, તે ત્યાં મેકલતાં એ ગુરૂ પુનઃ અહીં શી રીતે આવી શકે?” પછી ગુરૂ મહારાજ કહેવા લાગ્યા કે –“અમારે શ્રી સંઘને આદેશ તે પ્રમાણુજ છે. માટે અહીં રહેતાં જ તે ઉપદ્રવને શાંત કરવા અમે પ્રયત્ન કરીશું. પરંતુ અહીંના સંઘની અનુજ્ઞા વિના અમારાથી ત્યાં આવી શકાય તેમ નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #303
--------------------------------------------------------------------------
________________ શ્રી માનદેવરિચરિત્ર. (187). અહીંના સંઘમાં આ બે દેવીઓ મુખ્ય છે, અને તેમની ત્યાં આવવા માટે અનુમતિ નથી. માટે પૂર્વે કાંઠે પ્રકાશિત કરેલ અને અત્યારે આ દેવીઓએ બતાવેલ શ્રી પાશ્વપ્રભુનો શ્રેષ્ઠ મંત્ર છે. સર્વ ઉપદ્રવને અટકાવનાર તે મંત્રથી સંયુક્ત તથા શ્રી શાંતિનાથ તથા પાર્શ્વનાથના સ્મરણથી પવિત્ર થયેલ એવું શ્રી શાંતિસ્તવ નામનું શ્રેષ્ઠ સ્તવન લઈને તું સ્વસ્થ થઈ પોતાના સ્થાને જા. એનાથી અશિવઉપદ્રવ શાંત થઈ જશે. એ પ્રમાણે ગુરૂના આદેશથી વિરદત્ત તે સ્તવન લઈને પ્રમોદપૂર્વક તક્ષશિલામાં આવ્યો અને તે તેણે શ્રીસંઘને અર્પણ કર્યું. એટલે આ બાલગોપાલ તે સ્તવન હર્ષથી ભણતાં, કેટલેક દિવસે ઉપદ્રવ શાંત થઈ ગયો. ત્યારે લોકો પોતાની ઈચ્છા પ્રમાણે અન્યત્ર ચાલ્યા ગયા. પછી ત્રણ વર્ષ જતાં તુકીઓએ તે મહાનગરીને ભાંગી નાખી. ત્યાં અદ્યાપિ પીતળ અને પાષાણુના બિંબ ભેંયરામાં છે, એમ વૃદ્ધ જને કહે છે. * ત્યારથી શ્રીસંઘના ક્ષુદ્ર ઉપદ્રવને નાશ કરનાર, અદભુત શાંતિસ્તવ અદ્યાપિ પ્રવર્તમાન છે. મુખ્ય મંત્રોમાં તેનો મંત્ર પ્રસિદ્ધ છે. અને તે આરાધવાથી ચિં., તામણિની જેમ ઈષ્ટ સિદ્ધિને આપે છે. - હવે શ્રી માનદેવસૂરિ શાસનની અનેક રીતે પ્રભાવના કરી, પોતાના પટ્ટપર ગ્ય શિષ્યને સ્થાપી જિનકલ્પ સદશ સંલેખના કરી પ્રાંતે શુભ ધ્યાનમાં મૃત્યુ પામતાં તે સ્વર્ગે ગયા. . ' એ પ્રમાણે મારા જેવાને ચિત્તની સ્થિરતા આપનાર શ્રીમાનદેવપ્રભુનું ચરિત્ર તે વિવિધ પદાર્થમાં આસક્ત બનેલા સંસારીજનોને વિદ્યાભ્યાસ તથા એકાગ્ર ધ્યાન તેમજ વાસનાના ઉચ્છેદ નિમિત્ત થાઓ. - શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરેવરને વિષે હંસસમાન, તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના મનપર લેતાં, શ્રી પ્રદ્યુમ્નાચાર્યે સંશોધન કરેલ, શ્રી પૂર્વષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રી માનદેવ સૂરિના ચરિત્રરૂપ આ તેરમું શિખર થયું. - કવિઓના પ્રયોજનરૂપ કાવ્ય વિષયમાં વિચક્ષણ, મહામતિ અને સર્વાના ધ્યાનથી જાણે તન્મયતા પામ્યા હોય એવા શ્રી પ્રદ્યુમ્ન મુનીશ્વર જયવંત વર્તે છે. ઈતિ શ્રી માનદેવસૂરિ-પ્રબંધ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #304
--------------------------------------------------------------------------
________________ - (14) શ્રી સિદ્ધર્ષિસૂરિ–પ્રબંધ. SA - સાધારણ તેજસ્વી એવા શ્રી સિદ્ધર્ષિ તમને સંપત્તિ આપે કે . જેમના બનાવેલા ગ્રંથ અત્યારે પૃથ્વી પર મુનિએનેમિલ્કતરૂપ થઈ પડ્યા છે. શ્રી સિદ્ધર્ષિપ્રભુની પરિપ વાણું તમારું રક્ષણ ' કરો કે જેની ઉપાસના કરવાથી અનાદિ–અજ્ઞાનના સંસ્કાર ભેદાય છે. ભાવનાથી ભવ્ય એ સુપ્રભુ જેમને પૂર્વજ હતો અને સૌભાગ્યશાળી શ્રીમાઘ કવીશ્વર જેમને બંધુ હતે. અખિલ કલુષતાને વારનાર તથા રાજાઓને ચમત્કાર ઉપજાવનાર એવું તે શ્રી સિદ્વર્ષિપ્રભુનું ચરિત્ર હું કહીશ કે જે અજ્ઞાનને હઠાવનાર છે. . . . ." અખંડ લક્ષ્મીના ધામરૂપ એવો ગુર્જર નામે દેશ છે કે જ્યાં વરિષ્ઠ વેષને લીધે વૃદ્ધજનેની જરા વર્તાતી નથી અને સજજ થઈ આવેલા અન્ય ક્ષત્રિયોને જે દુજોય છે. ત્યાં મહીમહિલાના મુખ્ય સમાન શ્રીમાલ નામે નગર છે કે જ્યાં ત્યાના શિખરેપર રહેલ કળશે મુગટની શોભાને ધારણ કરે છે. વળી જ્યાં પ્રાસાદો મરવારણ? ચોતરફ ફરતી દીવાલ) થી વિરાજિત દેખાતા હતા અને રાજમાર્ગો મનવારણ (મદેન્મત્ત હસ્તીઓ) થી શોભતા હતા. તથા જ્યાં જિનાલયે નૂતન ધુપથી વ્યાપ્ત હતા અને નિસંગ મહર્ષિઓ જ્યાં સ્વજનના સંગ–પરિચયથી વિમુખ હતા. ત્યાં શ્રી વર્મતાલ નામે રાજા હતો કે જેણે પિતાના હસ્તી અને અશ્વસૈન્યથી શત્રુઓને દૂર હાંકી કહાડ્યા હતા તથા વિરોધીઓના મર્મ ભેદવામાં જે સમર્થ હતો. તે રાજાને સુપ્રભદેવ નામે મંત્રી કે જે જગતમાં મિત્રરૂપ રાજયનો સર્વ કારભાર ચલાવનાર અને દુર્જનેને દબાવનાર હતો. વળી જે મંત્રીની નીતિ-રીતિ જોઈ દેવાર્ય તથા ઉશનસ બંને તપ કરવાને વિષગ્રુપદનું અવલંબના કરી રહ્યા. તેના સદાચારી દત્ત અને શુભંકર નામે બે પુત્ર કે જે સ્કંધની જેમ સર્વભાર ઉપાડવાને સમર્થ હતા. તેમાં દર સેવકે પ્રત્યે ઉદારતા બતાવનાર, ધર્મમાં પ્રેમ ધરાવનાર, અધર્મથી વિરામ પામનાર :તથા શોભામાં ઈંદ્ર સમાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #305
--------------------------------------------------------------------------
________________ શ્રી સિહહિંસરિ-ચરિત્ર, (189) હતો. અગણિત ધનને સૂચવનાર કટિધ્વજની જાળમાં સ્થિત રહેલ લક્ષમી, જાણે જળમાં જન્મ પામવાથી કંટાળે પામી હોય તેમ તેમના ઘરથકી બહાર જતી ન હતી. તે દર ને શ્રી માઘ નામે પુત્ર હતો, કે જે ભેજ રાજાને બાળમિત્ર, મહાપંડિત, સરસ્વતીનું પ્રાસાદપાત્ર અને શીલવડે ચંદન સમાન હતા. વળી આજકાલના લોકોને શ્રેષ્ઠ સારસ્વત-મંત્ર સમાન શિશુપાલવધ કાવ્ય એજ જેની શાશ્વત પ્રશસ્તિ છે. નિર્દોષ બુદ્ધિવાળો તે શ્રીમાઘ કોને લાધ અને પ્રશંસનીય ન હતો ! કે જેના કાવ્યરૂપ ગંગારંગેના બિંદુઓ ચિત્તની જડતાને હરનારા છે. * તેમજ શ્રી શુભંકર શ્રેષ્ઠી સમસ્ત લોકોને પ્રિયંકર હતું કે જેના દાનની અદ્દભુત પ્રશંસાથી ઈદ્ર પણ આનંદ પામ્યા હતા. કૃષ્ણને લક્ષ્મીની જેમ તેની લક્ષ્મી નામે પત્નિ હતી કે જેણે વિશ્વવિખ્યાત સીતાદિક સતીઓને સત્ય કરી બતાવી હતી. પુત્રોમાં મુગટ સમાન અથી જનેને ઈચ્છીત દાન આપવાથી કપવૃક્ષ સમાન એ સિદ્ધ નામે તેમને પુત્ર હતા. પિતાએ તેને એક ધન્યા નામે કુલીન કન્યા પરણાવી હતી. તેની સાથે તે દેગુંદક દેવની જેમ વિષય સુખમાં કાળ નિગમન કરતા હતા. એકદા સિદ્ધને જુગારનું વ્યસન લાગુ પડયું, જેથી તે સ્ત્રીના સંગથી વિમુખ થતો ગયે. કારણકે વિદ્વાનોને પણ કમ દુર્ભય હોય છે. આથી તેને માતપિતા, ગુરૂ, સ્નેહાળ બંધુઓ તથા મિત્રોએ અટકાવ્યું, તે પણ તે જુગારથી નિવૃત ન થયો. કારણકે વ્યસનથી મુકત થવું મુશ્કેલ છે. એમ પ્રગટ રીતે જુગા૨નું વ્યસન વધી જવાથી તે નિરંતર જુગારીઓને પરાધીન થવા લાગ્યું. અને તેથી સદાચારથી ભ્રષ્ટ થયો. સુધા લાગતાં તે ભજન કરવા આવત પણ યોગીની જેમ તેમાં લીન થવાથી તે શીત તાપની દરકાર કરતું ન હતું, વળી ગુરૂવચનથી તેને ભારે કંટાળો આવવા લાગ્યો. અર્ધરાત્રિ વ્યતીત થયા પછી તે પિતાના ઘરે આવતે અને ત્યાં સુધી તેની સ્ત્રી એકલી જ રાહ જોઈને બેસી રહેતી હતી. એકદા રાત્રિજાગરણને લીધે તેના શરીરે આળસ થતાં ગૃહકાર્યોમાં તે વારં વાર ખલના પામવા લાગી જેથી તે–આવા પ્રકારના જ્ઞાતિસંબંધને વશ થવાથી કર્કશ વચન સાંભળવા પડે છે” એમ મનમાં દુઃખ લાગતાં આંસુ સારવા લાગી એટલે સાસુ તેને ગદ્દગદ્દ ગિરાથી કહેવા લાગી કે હું વિદ્યમાન છતાં તને કેણ પરાભવ પાડી શકે તેમ છે? માટે તું પિતે તારા કુવિકલ્પને લીધે ગૃહકાર્યમાં આળસુ થઈ ગઈ લાગે છે. વળી તારે સસરે પણ રાજભવનમાંથી વ્યગ્ર થઈને જે આવશે અને પૂજાદિકની સામગ્રી તૈયાર નહિ હોય, તો તે મારા પર ગુસ્સે થશે. માટે તું મને સાચેસાચું કહી દે કે જેથી તારૂં દુઃખ ટાળવાને હું સત્વર પ્રતીકાર કરૂં. . ત્યારે તે બોલી કે–સાસુજી ! કંઈ નથી. . . . P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #306
--------------------------------------------------------------------------
________________ ~ ~ ( 190 ) શ્રી પ્રભાવક ચરિત્ર આથી સાસુ પુનઃ વધારે આગ્રહથી પૂછવા લાગી. એટલે તેણે સત્ય વાત નિવેદન કરતાં જણાવ્યું કે હું શું કરું? તમારો પુત્ર અર્ધરાત્રિ વિત્યા પછી આવ છે.” એટલે સાસુ બોલી–એ વાત તે પ્રથમ મને કેમ ન જણાવી ? હવે કર્કશ અને પ્રિય વચનથી હું મારા પુત્રને પોતે સમજાવીશ. હે વત્સ ! તું આજે નિશ્ચિત થઈને સુઈ જજે અને હું જાગરણ કરીશ. એટલે હું બધું સમાધાન કરી દઈશ. હવે તારે એ બાબતમાં કાળજી ન કરવી. એ પ્રમાણે સાસુની ભલામણથી વહુ રાત્રે સુઈ ગઈ અને લક્ષમી પોતે ઘરના દ્વાર પર જાગતી બેઠી. એવામાં રાત્રિના છેલા પહોરે સિદ્ધ આવ્યો અને દ્વાર ઉઘાડો” એમ મટે સાદે જેટલામાં કહેવા લાગ્યો, તેવામાં માતા સ્પષ્ટ શબ્દમાં બોલી કે– આટલી મોડી રાત્રે આવનાર એ કોણ?” - ત્યારે તે બોલ્યો-“એ તે હું સિદ્ધ છું.” . એટલે લક્ષ્મી કૃત્રિમ ક્રોધ બતાવતી બેલી– આમ વિના અવસરે બહાર કરનાર સિદ્ધને હું જાણતી નથી.’ " એમ સાંભળતાં સિદ્ધ બોલ્ય–તે હવે અત્યારે હું કયાં જાઉં?” - ત્યારે લક્ષમીએ વિચાર કર્યો કે–અત્યારે એને કર્કશ વચન સંભળાવીસ, તે બીજી વાર એ શીધ્ર આવશે” એમ ધારીને તે બોલી કે- આટલી મોડી રાતે જ્યાં દ્વાર ઉઘાડું જોવામાં આવે ત્યાં જા શું આખી રાત દ્વાર ઉઘાડીને બેસી રહેવાય?” એટલે “ભલે એમ કરીશ” એ પ્રમાણે બોલતાં ત્યાંથી સિદ્ધ ચાલી નીકળ્યો, અને ખુલ્લા દ્વારની તપાસ કરતાં તે સાધુઓના ઉપાશ્રય આગળ પહોંચ્યા. ત્યાં ધર્મશાળામાં સદાય દ્વાર ઉઘાડુંજ રહેતું, એટલે તે ઉપાશ્રયમાં દાખલ થયા. ત્યાં જતાં તેણે કેટલાક મુનિઓને વિવિધ પ્રવૃત્તિમાં તત્પર થયેલા જોયા. પુણ્યહીન જનેને દુર્લભ એવા કેટલાક મુનિઓ વિવિધ ક્રિયા કરતા હતા, કેટલાક, જાગતા ગુરૂ પાસે ઉત્સાહથી બે રાત્રીનો કાલ નિવેદન કરતા હતા, કેટલાક સ્વાધ્યાયમાં લીન હતા, કેટલાક ઉત્કટિક આસને અને કેટલાક દેહિક આસને તેમજ કેટલાક વર-આસને બેઠા હતા. તેમને જોતાં સિદ્ધ ચિંતવવા લાગ્યા કેસમસુધાના નિઝરણુમાં દેવતાઓની જેમ આ મુનિઓ સારી રીતે સ્નાન કરવાથી શીતલ થઈ ગયા છે અને એ મુમુક્ષુઓ તૃષ્ણાથી ભય પામ્યા લાગે છે. મારા જેવા વ્યસનમાં આસક્ત અને સ્વગુરૂને વિષે પણ ભક્તિ ન ધરાવનાર કે જેના મારથ રૂપ વૃક્ષ વિપરીત ફળ આપનારાજ થાય છે. આ લોકમાં અપયશ અને પરલોકમાં દુર્ગતિ આપનાર એવા આ જન્મને ધિક્કાર છે, છતાં ભાગ્યયોગે આ શુભ અવસર મળ્યો કે આ મહાત્માઓ દષ્ટિગોચર થયા. એમનું IT I TI/ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #307
--------------------------------------------------------------------------
________________ શ્રી સિહર્ષિસૂરિ ચરિત્ર. ' (191 ) દર્શન થવાથી ક્રોધાયમાન માતાએ પણ મારા પર એક રીતે ઉપકાર કર્યો. કારણ કે ગરમ ક્ષીર પણ પિત્તનો નાશ કરે છે.” એમ ચિતવતાં સિદ્ધ તેમને નમસ્કાર કર્યો અને આગળ આવીને બેઠો, એટલે ધર્મલાભ રૂપ આશિષ આપતાં ગુરૂ મહારાજ કહેવા લાગ્યા કે–તમે કોણ છે?” ત્યારે તે સાહસી પ્રગટ રીતે બોલ્યો કે–“શુભંકર શ્રેષ્ઠીને હું પુત્ર છું. માતાએ જુગારથી અટકાવતાં મને કહ્યું કે - આટલી મેડી રાતે તું જ્યાં દ્વાર ઉઘડેલ હોય ત્યાં ચાલ્યા જા.” આટલી વાચના આપતાં હું અહીં ઉઘડેલ દ્વાર જેવાથી આવી ચડ્યો. માટે હવેથી આપના ચરણનું મને શરણ થાઓ. કારણ કે નાવ મળતાં મહાસાગરથી પાર પામવાની કોણ ઈચ્છા ન કરે?” એટલે શ્રતમાં ઉપયોગ આપતાં તેની યોગ્યતાથી મનમાં સંતુષ્ટ થતા ગુરૂ તેને ભાવી પ્રભાવક જાણીને કહેવા લાગ્યા કે–અમારો વેષ લીધા વિના અમારી પાસે રહી જ ન શકાય, પણ તે સ્વેચ્છાએ ચાલનાર તારા જેવા માટે દુહા છે. વળી કાયર પુરૂષોને દુષ્કર એવું ઘોર બ્રહ્મત્રત ધારણ કરવું જોઈએ. વળી કાપતિકા અને સમુદાના વૃત્તિ ધારવાની હોય છે, તેમ સગે વ્યથા કરનાર કેશલેચ પણ દારૂણ હોય છે. વેળુના કેળીયાની માફક આ સંયમ સ્વાદરહિત હોય છે. ગામના કંટક સમાન નીચજનોના ઉંચા નીચા આક્રોશ-વચને સહન કરવાં તે દાંતથી લોઢાના ચણું ચાવ્યા બરાબર છે, તથા છઠ્ઠ અઠ્ઠમ વિગેરે ઉગ્ર તપશ્ચરણ કરવું તે પણ ભારે દુષ્કર છે. વળી પારણામાં સ્વાદિષ્ટ કે નીરસ વસ્તુ પ્રાપ્ત થયા છતાં રાગદ્વેષ ન કરવા, એ બધું આચરવું તારા જેવાને માટે દુષ્કર છે.” . એ પ્રમાણે સાંભળતાં સિદ્ધ કહેવા લાગ્યો કે “હે ભગવન્ ! વ્યસનમાં પડેલા મારા જેવા પુરૂષો કાન, ઓષ્ઠ, નાસિકા, બાહુ અને પગને છેદ પામે છે. વળી ક્ષુધાથી વ્યાકુળ થતાં તે ભિક્ષા કે ચાયવૃત્તિથી ગુજરાન ચલાવે છે, શાસ્થાન તે તેમને મળતું પણ નથી અને પોતાના સ્વજનોથી તે પરાભવ પામે છે. હે નાથ ! તે અવસ્થા કરતાં શું સંયમ દુષ્કર છે? એતો જગતને વંદનીય છે, માટે મારા શિરે આ૫ હાથ સ્થાપન કરો.” ત્યારે ગુરૂ બોલ્યા- હે ભદ્ર! અમે અદત્ત લેતા નથી. માટે એક દિવસ ધીરજ રાખ, કે જેથી એ વાત અમે તારા સ્વજનોને જણાવીએ; એટલે-“આપને આદેશ પ્રમાણ છે એમ કહીને સિદ્ધ ત્યાં રહ્યો. એ ગ્ય શિષ્યના લાભથી આચાર્ય મહારાજને પરમ હર્ષ થયે. . હવે અહીં પ્રભાતે શુભંકર શ્રેષ્ઠીએ પુત્રને બોલાવ્યો, પણ જવાબ ન મળે. તેથી સંબ્રાંત થઈને તેણે જોયું, તે પોતાની પત્ની નીચું મુખ કરીને બેઠી હતી. એટલે તેણે તેને પૂછ્યું કે–આજ રાત્રે સિદ્ધ કેમ આવ્યું નથી?' . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #308
--------------------------------------------------------------------------
________________ ( 12 ) શ્રી પ્રભાવક ચરિત્ર. - ત્યારે લજજાથી મુખ નમાવીને તે બોલી કે–એ જુગારી પુત્રને શિખામણ આપવા જતાં તે ચાલ્યો ગયો. આથી શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે-“અહો ! સ્ત્રીઓની બુદ્ધિ ખરેખર ! અલ્પ હોય છે. વ્યસનો પુરૂષ કર્કશ વચનથી નહિ, પણ હળવે હળવે સમજાવી શકાય.” પછી તેણે પત્નીને સ્ટેજ ઠપકો આપતાં કહ્યું કે હે પ્રિયા! તેં સારું કર્યું. અમે આ સંબંધમાં તને શું કહીએ? કારણ કે એ વણિકોને ઉચિત નથી.” એમ કહી ઘર થકી બહાર નીકળીને તેણે ભારે પ્રયાસથી સમસ્ત નગર જોયું. અહા ! પુત્ર પર પિતાને મોહ કેટલો? . . એવામાં ઉપશમ–અમૃતની ઉમિઓમાં ઓતપ્રોત અને અપૂર્વ સ્થિતિ કરી રહેલ પુત્રને જોતાં શ્રેષ્ઠીએ જણાવ્યું કે –“હે વત્સ! સમતાવંત સાધુઓની પાસે તારો વાસ જોતાં પુત્રના આનંદની સ્થિતિ જાણે અમૃતમય બની હોય તેમ મને સંતોષ થાય છે, પરંતુ સદાચારથી વિમુખ અને કુવેષ ધારણ કરનારા એવા વ્યસની પુરૂષોની સાથે તારી સોબત હતી, તે કેતુગ્રહની જેમ મને ભારે સંતાપ ઉપજાવતી હતી. હે વત્સ ! હવે ચાલ, તારી માતા ઉત્કંઠાથી રાહ જોઈ રહી છે. તે કંઈક મારા વચનથી ફ્રભાણું છે અને તારા જવાથી તેને ભારે સંતાપ થાય છે.' ત્યારે સિદ્ધ –“હે તાત! હવે ઘરે આવવાથી સર્યું. મારું હૃદય ગુરૂના ચરણ-કમળમાં લીન થયું છે. કેઈ પણ જાતની અભિલાષા ન રાખતા જૈન દિક્ષા ધારણ કરીને હું સાયુમાર્ગનું સેવન કરીશ, માટે હવે તમે મારા પર મોહ રાખશે નહિ. માતાએ મને કહ્યું કે-“જ્યાં દ્વાર ઉઘડેલ હોય, તે સ્થાને જા.” તો સાધુઓ પાસે રહેવાનું મેં પસંદ કર્યું, અને તે વચન પણું રહ્યું. જે માતાનું વચન હું યાવજછવ પાળું તોજ મારી અખંડ કુલીનતા ગણાય. હે તાત ! એ બાબતને તમે તમારા મનમાં બરાબર વિચાર કરી . એ પ્રમાણે પુત્રનું વચન સાંભળતાં શેઠ સંભ્રમથી બોલી ઉઠયો કે–બહે વત્સ ! આ તું શું વિચારીને બેઠો ? અસંખ્ય વજાઓથી સાબીત થતું આપણું અગણિત ધન તારા વિના કેણ સાર્થક કરશે ? તું તારી ઈચ્છાનુસાર વિલાસકર અને દાન આપ, કે જેથી મને સંતોષ થાય. એમ કરતાં અને સદાચારના માર્ગે ચાલતાં તું સજનેને લાઘનીય થઈશ. તારી માતાને તું એકજ પુત્ર છે અને તારી વહુ તે સંતાનરહિત છે, તે બંનેને એક તુજ આધાર છે, તેમ હું વૃદ્ધની પણ અવગણના ન કર.” એમ પિતાએ કહ્યા છતાં તેની દરકાર ન કરતાં શસ્થિતિને સાધનાર એ સિદ્ધ કહેવા લાગ્યા...હે તાત !હવે એવા લોભના વચનથી મને અસર થવાની નથી. સાંભળ્યા છતાં મારે ન સાંભળ્યા જેવા છે. મારું મન બ્રહ્મચર્યમાં લીન થયું છે, માટે ગુરૂના પગે પડીને તમે એમ કહે ક–“મારા પુત્રને દીક્ષા આપે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #309
--------------------------------------------------------------------------
________________ શ્રી સિહર્ષિ સરિ–ચરિત્ર. ( 193) પુત્રના આવા અત્યાગ્રહથી શુભંકર શેઠને તે પ્રમાણે કરવું પડયું. એટલે પવિત્ર મુહૂર્ત ગુરૂ મહારાજે તેને દીક્ષા આપી. પછી કેટલાક દિવસ માસપ્રમાણ તપસ્યા કરતાં શુભ લગ્ન પાંચ મહાવ્રતના આરોપણ સમયે ગુરૂ મહારાજે તેને પૂર્વની ગચ્છ પરંપરા સંભળાવતાં જણાવ્યું કે હે વત્સ ! સાંભળ–પૂર્વે શ્રીમાનું વજસ્વામી હતા. તેમના શ્રી વજુસેન શિષ્ય થયા અને એમના નાગે, નિવૃતિ, ચંદ્ર અને વિદ્યાધર એ ચાર શિષ્યો થયા. નિવૃતિ ગચ્છમાં બુદ્ધિના નિધાન એવા સુરાચાર્ય હતા, તેમને શિષ્ય હું ગર્ગર્ષિ તારો દીક્ષાગુરૂ છું. તારે નિરંતર અઢાર હજાર શીલાંગ ધારણ કરવાના છે, કારણ કે ચારિત્રની ઉજ્વલતાનું એજ ફળ છે.” ગુરૂની એ શિક્ષા સ્વીકારતાં સિદ્ધર્ષિ ઉગ્ર તપ આચરવા લાગ્યા અને વર્તન માન સિદ્ધાંતોનો તેમણે અભ્યાસ કરી લીધો. પછી વચનવિલાસમાં સર્વજ્ઞ સમાન તથા પ્રજ્ઞાનાનિધાન એવા સિદ્ધષિ મુનિએ ઉપદેશમાલાના બાલાવબોધિની વૃત્તિ કરી. દાક્ષિણયચંદ્ર નામે આચાર્ય તેમના ગુરૂભાઈ હતા, તેમણે શૃંગારપૂર્ણ કુવલયમાલા કથા રચી. એટલે સિદ્ધર્ષિના બનાવેલ ગ્રંથથી કંઈક હાસ્ય કરતાં તે કહેવા લાગ્યા કે–તેજ સ્થિતિમાં આગમાક્ષરો-સૂત્ર પંક્તિઓ લખી કહાડવાથી શું નવીન ગ્રંથ ગણાય? જગતમાં અત્યારે સમરાદિત્ય ચરિત્ર રૂપ શાસ્ત્ર વખણાય છે કે જેના રસ-તરંગમાં નિમગ્ન થયેલા લેકે ક્ષુધા તૃષાને પણ જાણતા નથી. મારી કથા પણ રસાધિકયથી કઈક સાર રૂપ બની છે, છતાં અહો ! તમ લેખકની જેમ તે ગ્રંથ પુસ્તકની પૂર્તિ રૂપ છે.” ત્યારે સિદ્ધકવિ કહેવા લાગ્યા કે –“તમે મારા મનને દૂભવો છો. વયોવૃદ્ધ થતાં અમારી કવિતા તો એવી થાય. સૂર્યની સાથે ખદ્યોત (ખજુઆ) ની જેમ સમરાદિત્યની કવિતામાં પૂર્વસૂરિની સાથે મારા જેવો મંદમતિ સ્પર્ધા શું કરે ?" એ પ્રમાણે તેમણે સિદ્ધર્ષિના મનને ઉદ્વેગ પમાડતાં તે પંડિત, અન્ય પુરૂષ જેમાં મુશ્કેલીથી બોધ પામી શકે તેવી રચનાવાળી, અને આઠ પ્રસ્તાવયુક્ત, વિદ્વાનોના શિરને કંપાવનાર, સુબેધ કરનારી અને રમ્ય એવી ઉપામાત ભવ પ્રપંચ નામની મહાકથા બનાવી. આથી તે ગ્રંથ વ્યાખ્યાનને એગ્ય થયા, ત્યારથી શ્રી સંઘે તેમને વ્યાખ્યાનકારનું બિરૂદ આપ્યું. ત્યાં તે હાસ્ય કરનાર આચાર્ય તરફ તેમણે જોયું, એટલે તે બેલ્યા કે–આવા પ્રકારની કવિતા બનાવવી, એમ મેં તમારા ગુણને માટે કહ્યું હતું.' ત્યારે સિદ્ધાષ ચિંતવવા લાગ્યા કે—“જ્યારે મારામાં રહેલ અજ્ઞાનતાને એ - આચાર્ય પણ જાણુ શકતા નથી, તો મારે હજી અવશ્ય અભ્યાસ કરવાની જરૂર * P.P.AC. Gunratnasuri M.S! Jun Gun Aaradhak Trust
Page #310
--------------------------------------------------------------------------
________________ ( 194). શ્રી પ્રભાવક ચરિત્ર છે. સ્વપરના જે તગ્રંથો ( ન્યાયશાસ્ત્રો) છે, તેને તો મેં અભ્યાસ કરી લીધે, પણ બોદ્ધના પ્રમાણશાસ્ત્રો તો તેમના દેશમાં ગયા વિના શીખી શકાય તેમ નથી.” એમ ધારી બોદ્ધના દેશમાં જવાને આતુર બનેલા શ્રી સિદ્ધર્ષિએ વિનીત વચનથી ગુરૂની અનુમતિ લેતાં નિવેદન કર્યું કે–“હે ભગવન્! મને અનુજ્ઞા આપો તો હૈદ્ધશાસ્ત્રનો અભ્યાસ કરવા જાઉં. ' એટલે શ્રતવિધિથી નિમિત્ત જોઈને ગુરૂ તે પ્રાથમિક અભ્યાસી શિષ્યને વાત્સલ્ય પૂર્વક કહેવા લાગ્યા કે—“ વત્સ ! અભ્યાસ કરવામાં અસંતોષ રાખવો એ જે કે સારું છે, તથાપિ તને કંઈક હિતવચન કહું છું બુદ્ધિનો નાશ કરનાર શાસ્ત્રમાં પ્રાણીઓનું સત્ત્વ કે ઈ ચાલતું નથી, તેથી તેમના હેત્વાભાસથી જે તારૂં ચિત્ત કદાચ ભ્રમિત થાય અને તેમના આગમના આદરથી તું જૈન સિદ્ધાંતથી વિમુખ થઈ જાય, તો ઉપાર્જન કરેલ પુણ્યને તું અવશ્ય નાશ કરી બેસીશ, એમ નિમિત્તથી હું સમજી શકું છું, માટે એ વિચારને તું માંડી વાળ. તેમ છતાં ત્યાં જવાને માટે તારે ઉત્સાહ અટકતો ન હોય, અને ત્યાં જતાં કદાચ તું ખેલના પામે, તો પણ મારા વચનને માન આપી એક વખત તારે અહીં આવી જવું, અને વ્રતના અંગ રૂ૫ રજોહરણ અમને આપી દેવું.” એમ કહીને આચાર્ય મૌન રહ્યા. એવામાં મનમાં ખેદ પામી, કાન પર હાથ રાખીને સિદ્ધર્ષિ બોલ્યા કે પાપ શાંત થાઓ અને અમંગલ નાશ પામે. એ અકૃતજ્ઞ કેણ હેય? જેણે અમેદ પૂર્વક મારી જ્ઞાનચક્ષુ ઉઘાડી, તે ધગ્ર સમાન પર-વચનથી કેણ તેમની પ્રતિકૂલ આચરે ? વળી હે નાથ ! તમે મને છેવટનું વચન પાળવા માટે કેમ કહ્યું?, કયે કુલીન પિતાના ગુરૂના ચરણ-કમળનો ત્યાગ કરે ? કદાચ ધતૂરાના બ્રમની જેમ મન વ્યાક્ષિત થઈ જાય, તથાપિ આપનો આદેશ તો હું અવશ્ય પાળવાને જ. ' એમ કહી ગુરૂને પ્રણામ કરીને સિદ્ધર્ષિ અવ્યક્ત વેષને સ્વીકારી પોતાની ઈચ્છાનુસાર મહાબોધ નામના બાદ્ધ નગરમાં ગયા, ત્યાં પોતાની કુશાગ્ર બુદ્ધિથી તેમણે વિદ્વાનોને દુર્બોધ શાસ્ત્રોને પણ અલ્પ પ્રયાસે અભ્યાસ કરી લીધું. જેથી બદ્ધોને ભારે આશ્ચર્ય થઈ પડયું. પરંતુ તે સિદ્ધર્ષિને પિતાના મતમાં લેવા માટે તેમને ભારે મુશ્કેલ હતું. કારણ કે અંધકારમાં ઉદ્યોત કરનાર, રત્નને પામીને મધ્યસ્થપણનેજ આશ્રય કરે, તેમ તે મધ્યસ્થ રહ્યા. પરંતુ મત્સ્યને ધીવર (મચ્છીમાર ) ની જેમ તેઓ તેવા પ્રકારના, ઉત્સાહ વધારનાર અને ગૃદ્ધિ પમાડનાર વચનપ્રપંચથી સિદ્ધષિને લલચાવવા લાગ્યા, એટલે તેમના આચાર વિચારમાં રસ પડવાથી તેમની મનોવૃત્તિ હળવે હળવે ભ્રમિત થવા લાગી. એમ શ્રાદ્ધમતમાં આસક્ત થતાં અને તેને માર્ગ પર તેમનો અભાવ થઈ ગયો, જેથી તેમણે બાદ્ધની દીક્ષા લઈ લીધી. પછી એક વખતે મેં તેમને ગુરૂપદે સ્થાપતાં તે કહેવા લાગ્યા–એક વાર મારે પૂર્વગુરૂના અવશ્ય દર્શન કરવા” એમ મેં તેમની પાસે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #311
--------------------------------------------------------------------------
________________ . . . . . . મ કા શ્રી સિદ્ધર્ષિ રિચરિત્ર. ( 15 ) પ્રતિજ્ઞા લીધી છે, તો સત્યપ્રતિજ્ઞા કણ પોતાની પ્રતિજ્ઞાને ભંગ કરે? માટે મને ત્યાં મોકલો.’ છે એટલે–અહો આ સત્યપ્રતિજ્ઞાપણું તે બહુજ સુંદર કહેવાય”-–એમ માનતા બૌદ્ધોએ સિદ્ધષિને તેમના ગુરૂ પાસે મોકલ્યા. એટલે ત્યાં જતાં ઉપાશ્રયમાં પોતાના ગુરૂને સિંહાસન બેઠેલા જોઈને તે બોલ્યા- તમે ઉર્ધ્વસ્થાને શોભે છો” એમ કહી તે માન રહ્યા.” ત્યારે ગર્ગસ્વામી ચિતવવા લાગ્યા કે - તે દુનિમિત્તનું આ પરિણામ આવ્યું. કારણ કે જૈનવાણી કદાપિ અન્યથા થતી નથી. અમારાપર વિષમ ગ્રહ બેઠે, કે આ મહાવિદ્વાન સુશિષ્ય પરશાસ્ત્રથી વંચિત થયે, માટે હવે કોઈ ઉપાયથી જે એ સમજે, તો સમજાવું, અને બોધ પામે, તે અમારો ભાગ્યોદય થયે. આ કરતાં વધારે શું?” એ પ્રમાણે વિચારી, ત્યાંથી ઉઠતાં ગુરૂએ તેમને આસન પર બેસારી ચૈત્યવંદન સૂત્રની લલિતવિસ્તરા નામે વૃત્તિ આપતાં જણાવ્યું કે–અમે ચૈત્યવંદન કરીને આવીએ, ત્યાં સુધી તમે આ ગ્રંથનું અવલોકન કરજે.” એમ કહીને ગુરૂ બહાર ચાલ્યા ગયા. હવે તે ગ્રંથને જોતાં મહામતિ સિદ્ધષિ ચિંતવવા લાગ્યા કે–“અહો ! મેં આ અવિચાર્યું અકાર્ય શું આરંભ્ય ? વગર વિચાર્યું કામ કરનાર મારા જેવો બીજે કોણ મૂખ હોય કે સ્વાર્થથી ભ્રષ્ટ કરનારા પરના વચનથી જે કાચને બદલે મણિ હારી બેસે ? મારા ઉપકારી તો તે એક શ્રીમાન હરિભદ્રસૂરિ કે જેમણે મારા માટે જ આ ગ્રંથ બનાવ્યું. મને ધર્મનો બોધ આપનાશ શ્રીહરિભદ્રસૂરિજ મારા સાચા ગુરૂ છે. તેથી આ પ્રસંગે ભાવથી હું તેમને જ મારા હૃદયમાં સ્થાપન કરું છું. મને અનામત (ભવિષ્યમાં થનાર) જાણીને જેમણે મારા માટે ચૈત્યવંદ, નની લલિતવિસ્તરા વૃત્તિ બનાવી. વળી કુવાસરૂપ વિષને દૂર કરીને જેમણે મારા પર દયા લાવી અચિંત્યવીર્યથી મારા હૃદયમાં સુવાસનારૂપ અમૃત રેડયું, તે શ્રી હરિભદ્રસૂરિને નમસ્કાર થાઓ. વળી હું શિષ્યાભાસ-કુશિષ્ય શું કરવાનું છું, તે જાણીને મારા ગુરૂએ આ નિમિત્તે ઉપકાર કરવા માટે મને અહીં બોલાવ્યો, માટે તેમના ચરણની રજથી સદા હું મારા મસ્તકને પવિત્ર કરીશ; અને મારો દોષ કહી સંભળાવીશ. કારણ કે ગુરૂ તો લોકોત્તર પુરૂષ છે. આ ગ્રંથથી, મને લાગેલ બદ્ધમતની ભ્રાંતિ દૂર થઈ છે. શસ્ત્રઘાતથી જેમ કેદ્રવ–કેદરામાં થયેલ મીણને ભ્રમ દૂર થાય, તેમ મારો ભ્રમ ટળી ગયો છે.” . એ પ્રમાણે સિદ્ધષિ વિચાર કરે છે, તેવામાં ગુરૂ બાહ્યભૂમિ થકી ત્યાં આવ્યા અને તેમને તે પુસ્તકમાં સંલગ્ન જોઈને ગુરૂ પ્રમોદ પામ્યા. પછી ગુરૂનોનીસ્સીહિ શ૦૮ને મહાઘોષ સાંભળતાં તે એકદમ ઉભા થયા અને તેમના ચરણ-કમળમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #312
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર." પિતાનું શિર નમાવીને ચુંબન કર્યું–રજ દૂર કરી. પછી સિદ્ધર્ષિ કહેવા લાગ્યા કે –“હે ભગવન્! મારા પર આપને શા નિમિત્તે મેહ છે? મારા જેવા અધમ શિષ્ય પાછળથી શું ચે કરાવવાના હતા? જેમ ચલિત દાંત સ્વાદમાં વિના કરનાર, લેચન વિગેરે શરીરના વિકાસને દૂષિત કરી ચાંદા-વિગેરેની વેદના ઉપજાવે છે, તેમ પુણ્યહીન કુશિષ્યો આત્મવિકાસને અટકાવી, તેમની પુંઠ થાપડવાની વેદનાને અનુભવતાં તે કેવળ ગુરૂના દ્રોહી હોય છે. હે પ્રભો ! મળવાના બાને મને કેવળ બાધ આપવા માટે તમે અહીં બેલાવ્યો, તથા શ્રી હરિભદ્રસૂરિને ગ્રંથ મારા હાથમાં આપે. હવે કુશાસ્ત્ર સંબંધી મારો ભ્રમ ભાંગી ગયો છે, માટે આપને વિનંતી કરું છું કે–આ આપના કુશિષ્યની પીઠ પર આપને પાવન હાથ સ્થાપન કરે. તેમજ દેવ, ગુરૂની અવજ્ઞાથી લાગેલા મહાપાપનું આજે પ્રાયશ્ચિત્ત આપો કે જેથી આપની કૃપાથી મારી દુર્ગતિને ઉછેદ થાય.’ ત્યારે આનંદાશ્રુથી પિતાના ઉત્તરીય વસ્ત્રને ભીંજાવતા તથા કરૂણાના નિધાન એવા ગુરૂ મહારાજ કહેવા લાગ્યા કે “હે વત્સ! ખેદ ન કર. મદિરામસ્ત જનોની જેમ અભ્યાસ કરેલ કુતર્કના મદથી વ્યાકુળ બનેલા લેકથી કેણ પરાભવ પામતા નથી, હું ધારું છું કે તું છેતરા નથી. કારણ કે મારા વચનને તું ભૂલી ન ગયો. મદથી વિકળ થયેલ તારા વિના અન્ય કોણ પૂર્વે સાંભળેલ યાદ કરે? તું બીજા વેષથી ત્યાં ગયે, તે તે તેમને વિશ્વાસ પમાડવા માટે હોઈ શકે પણ તેથી તારા મનમાં ભારે ભ્રાંતિ થવા પામી છે, એમ હું માનતો નથી. વળી વ્યાખ્યાનકારની પ્રજ્ઞાથી પ્રખ્યાત તથા શાસ્ત્રાર્થના રહસ્યને જાણનાર અને મારા ચિત્તને આનંદ પમાડનાર તારા જેવો શિષ્ય આ મહાન ગચ્છમાં કેણ છે ?" એ પ્રમાણે સિદ્ધર્ષિને આનંદ પમાડી, પ્રાયશ્ચિત્ત આપીને ગુરૂ મહારાજે તેમને પોતાના પદ પર સ્થાપન કર્યો, અને પોતે નિઃસંગ થઈ તે નગરની ભૂમિને ત્યાગ કરી, પૂર્વ ઋષિઓએ આચરેલ એવા તપને માટે તેઓ અરણ્યમાં ચાલ્યા ગયા. ત્યાં કોઈ વાર ઉપસર્ગ સહન કરવાની બુદ્ધિથી કાયોત્સર્ગો રહેતા, કેઈ વાર નિશ્ચળ દષ્ટિથી પ્રતિમાને અભ્યાસ કરતા, કેઈ વાર પારણામાં માત્ર વ્રત નિવહની ખાતર કિલષ્ટ આહાર લેતા, અને કોઈ વાર મા ખમણ વિગેરે તપસ્યાથી તે કમ ખપાવવા લાગ્યા. એ પ્રમાણે દુષ્કર ચારિત્ર પાળતાં પ્રાંતે અનશન આદરીને તે સુજ્ઞ ગર્ગષિ મહારાજ સ્વર્ગે ગયા. : : : : હવે અહીં વ્યાખ્યાનકાર સિદ્ધર્ષિ સૂરિ પાંડિત્યથી સર્વત્ર પ્રખ્યાત થયા અને પોતાને પંડિત માનનાર પરશાસનને તે જય કરવા લાગ્યા. સૂર્યની જેમ સમસ્ત શાસનને ઉદ્યોત કરતા તે વિશેષ પરાક્રમ–તેજથી જગતને શાંતિ પમાડવા લાગ્યા. અસંખ્ય તીર્થયાત્રાદિ મહોત્સવમાં મહાઉત્સાહ ધરાવનાર એવા ધાર્મિક P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #313
--------------------------------------------------------------------------
________________ શ્રી સિદ્ધસિરિ–ચરિત્ર. ( 17 ) જનના હાથે શાસનની પ્રભાવના કરાવતા સિદ્ધર્ષિ આચાર્ય પરમ વચન સિદ્ધિને પામ્યા. શ્રીમાન સુપ્રભદેવના નિર્મળ કુળને વિષે મુગટ સમાન, શ્રી માઘ વી. શ્વરના બંધુ તથા પ્રેક્ષા પૂર્વક પરીક્ષા કરવામાં પ્રવીણ એવા શ્રીસિદ્ધષિ મુનીશ્વરનું ચરિત્ર ચિંતવીને હે ભવ્ય જનો ! કલિકાળના પ્રભાવથી કઈ રીતે લાગેલ મિથ્યા દર્શનના કદાગ્રહનો ઉભય લેકને સાધવા માટે ત્યાગ કરે. શ્રી ચંદ્રપ્રભ સૂરિના પટ્ટ રૂપે સરોવરને વિષે હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષમીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્ર મુનીશ્વરે મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્રાચાર્યો સંશાધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્ર રૂ૫ રોહણાચલને વિષે શ્રી સિદ્ધર્ષિ સૂરિના વૃત્તાંત રૂપ આ ચિદમું શિખર થયું. ' ઇતિ શ્રી સિદ્ધર્વિસૂરિ–ચરિત્ર. શ્રીમાન હરિભદ્રસૂરિ વિરચિત– શ્રી ધર્મબિન્દુ ગ્રંથ. આ ગ્રંથ આપણી શ્રી જૈન શ્વેતાંબર કેનફરન્સની એજ્યુકેશન બોર્ડ ધાર્મિક અભ્યાસક્રમમાં શાળા, પાઠશાળાઓમાં ચલાવવા મંજુર કરેલ છે(મૂળ અને મૂળ ટીકાનું શુદ્ધ સરલ ગુજરાતી ભાષાંતર સહિત) આ ગ્રંથના મૂળ કર્તા મહાનુભાવ શ્રી હરિભદ્રસૂરિ કે જેઓ જૈન ઇતિહાસમાં ચૌદસો ને ચુંમાલીશ ગ્રંથોના કર્તા તરીકે પ્રખ્યાત છે, ગૃહસ્થ અને યતિધર્મને વિસ્તારથી પ્રતિપાદન કરનારો આ ગ્રંથ રચવામાં આવ્યો છે, જે વાંચવાથી વાચક, જૈનધર્મના આચાર, વર્તન, નીતિ, વિવેક અને વિનયના શુદ્ધ સ્વરુપ સાથે તોના રહસ્યને સારી રીતે સમજી શકે છે. મુનિ અને ગૃહસ્થ એ દ્રિપુટી જે આ ગ્રંથને આઘંત વાંચે તો સ્વધર્મ-સ્વકર્તવ્યના યથાર્થ સ્વરૂપને જાણી પોતાની મનોવૃતિને ધર્મરૂપ ક૫વૃક્ષની શીતળ છાયાની આશ્રિત કરી અનુપમ આનંદના સંપાદક બને છે. આ ગ્રંથની આ બીજી આવૃતિ છે, તેમાં મૂળ સૂત્ર શાસ્ત્રી ટાઈપમાં અને ભાષાંતર ગુજરાતી ટાઈપમાં છપાવેલ છે. ઉંચા ગ્લેઝ કાગળ ઉપર, સુંદર ગુજરાતી ટાઈપથી છપાવી, સુશોભિત પાકા કાપડન બાઈડીંગથી મજબુત બંધાવેલ છે. તેની સાઈઝમાં શુમારે ચારસંહ પાનાના આ ગ્રંથની માત્ર રૂ. 2-0-* કિંમત રાખેલી છે. પિસ્ટેજ જુદું. ' લખ–શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #314
--------------------------------------------------------------------------
________________ (15) શ્રી વીર સૂરિ પ્રવિંધ. થી જ ! તર રિપુને નાશ કરનાર, દુષ્કર્મ રૂપ ગજ સમુહને હઠાવનાર દે છે. તથા સુવર્ણ સમાન તેજસ્વી વર્ણવાળા એવા શ્રી વીરસૂરિ સ્વ પર અન્વય–વંશને વિભૂષિત કરનાર થાઓ. શ્રી ધી ( વી ) 2 As ગણિ સ્વામી તમારું રક્ષણ કરે કે જેમની ભક્તિથી કષાયાદિ શત્રુઓ આવીને પરાભવ ન પમાડી શકે. જેમના ઉપદેશામૃતના પાનથી વિબુધે (પંડિત) વિબુધ (દેવ) જેવા બની ગયા, સ્વ–પરના ઉપકાર માટે તે શ્રી વીરસૂરિનું ચરિત્ર હું કહું છું. શ્રીમાલ નામે નગર કે જ્યાં ઉદ્યાન વૃક્ષેથી દૂર કરાયેલ સૂર્ય, પૂર્વ–પશ્ચિમ પર્વતેનો આશ્રય કરે છે. વળી જ્યાં લેકે પ્રીતિરસમાં પૂર્ણ હતા અને જ્યાં સરોવરો કમળરહિત ન હતા. ત્યાં ધૂમરાજના વંશમાં ઉત્પન્ન થયેલ, મહામંડળ રૂપ કુમુદને આનંદ પમાડનાર અને ન્યાય રૂપ મહાસાગરને ઉલ્લાસ પમાડનાર એ દેવરાજ નામે રાજા હતો. વળી ત્યાં શિવનાગ નામે વણિક કે જે સુઝ અને અગ્રેસર હતો તથા જેના મંત્રોથી પ્રચંડ સર્પોનું વિષ દૂર થતું હતું. જૈન ધર્મમાં દઢ અનુરાગ ધરાવનાર તેણે શ્રીધર નામના નાગૅદ્રને આરાધે, જેથી તેણે સંતુષ્ટ થઈને સર્વ સિદ્ધિને કરનાર તથા જાપ કે હેમાદિક વિના સદ્ય વિષને દૂર કરનાર એ મંત્ર તેને આપે, કે જે મંત્ર પુણ્યહીન જનેને દુર્લભ તથા કુંક અને હાથના સ્પર્શમાત્રથી આઠ નાગકુલેના વિષનો નાશ કરતો હતે. એટલે તે શ્રેષ્ઠીએ તે મંત્રની રચના અને પ્રભાવયુક્ત એક સ્તવન બનાવ્યું કે જે ધરણેરગેંદ્ર એવા નામથી પ્રસિદ્ધ થયું અને સ્મરણ માત્રથી જે ઉપદ્રવને દૂર કરતું હતું. તે શેઠની યથાર્થ નામવાળી પૂર્ણલતા નામે કાંતા હતી કે જે ધર્મવૃક્ષના આશ્રયયુક્ત, કુળરૂપકંદ, વચનરૂપ પત્ર, યશરૂપ પુષ્પ અને લાવણ્યરૂપફળયુક્ત હતી. તેમને શ્રી વીર નામે પુત્ર કે જે રત્નદીપ સમાન તેજસ્વી, અક્ષય પ્રકાશથી અંધકારઅજ્ઞાનને નાશ કરનાર તથા સાક્ષાત દિવસ જેવો હતે. વળી જેના સુમનસપણાથી કેટિધ્વજના વિશે ધ્વજાઓ દેખાવને જીતીને ઉંચે જ ઉછળતી હતી. તે વીર કેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #315
--------------------------------------------------------------------------
________________ I | TIT T ITT | ' ન શકાય, શ્રી વીરસરિ–ચરિત્ર. ( 10 ) નહિ? તે જાણે સાત સમુદ્રોના અમૂલ્ય રત્નથી વિભૂષિત સાક્ષાત લક્ષમીઓ હોય તેવી સાત વ્યવહારીઓની કન્યાઓ પર હતો. એકદા પિતાને પિતા મરણ પામતાં વૈરાગ્યને લીધે વીર પર્વને દિવસે હંમેશાં સત્યપુરમાં શ્રીવીર પ્રભુને વંદન કરવા જવા લાગ્યો. એક વખતે જતાં તેને, લતાને શુષ્ક પત્ર (પાંદડાં) ની જેમ દુષ્ટ ચેરોએ ઘેરી લીધે. એવામાં તેને સાળે ત્યાંથી તરત ભાગી છુટીને શેઠના ઘરે આવ્યા. ત્યાં લેકના મુખથી તે હકીકત સાંભળવામાં આવતાં વીરની માતા અધીરાઈથી ઘરના દ્વાર આગળ આવીને ઉભી રહી. તેણે પોતાની વધુના ભાઈને પૂછયું કે–વીર કયાં છે?” એટલે તેણે મશ્કરીમાં જવાબ આપે કે - “સવહીન એ મિથ્યાવીરને રોએ મારી નાખ્યો એમ સાંભળતાં તેની માતા તેજ સ્થાને પ્રાણરહિત થઈ ગઈ. અહો ! પુત્ર પ્રત્યે માતાનું અસાધારણ વાત્સલ્ય વચનાતીત હોય છે. પિતા, ભ્રાતા, કલાચાર્ય કે મિત્ર અથવા અન્ય કોઈ ઉપકારીના ત્રણથી કદાચ છૂટી શકાય, પણ માતાના ઋણથી તે કઈરીતે છુટી જ ન શકાય. એવામાં તીડથી ખેડુત જેમ પોતાના ક્ષેત્રને અક્ષત રાખે તેમ પ્રભુના પ્રતાપે વીર ચેરો થકી છુટીને પોતાના અક્ષત શરીરે ઘરે આવી પહોંચ્યો. ત્યાં પિતાની માતાને પ્રાણરહિત લેતાં પિતાનું સંકટ ભૂલી જઈને તેણે પૂછયું કે–“આ શું થયું ?" ત્યારે યથાસ્થિત હકીકત તેના સાંભળવામાં આવી. એટલે વીરે પશ્ચાત્તાપ કરતા પોતાના સાળાને કહ્યું કે–અમારા ભાગ્યને દૂષિત કરનાર આવી પ્રાણાંત મશ્કરી તે કેમ કરી?’ તે બે -“શું માતાની જેમ મશ્કરીથી કોઈ મરણ પામે? આ તે બીવ ફળના કાંટાની જેમ મને પણ જન્મ પર્યત ન જાય તેવું શલ્ય રહી ગયું. ત્યારે વીર વૈરાગ્યથી કહેવા લાગ્યા–“અહે! સ્નેહના સંબંધમાં માતા અને મારી વચ્ચે કેટલું બધું મોટું અંતર છે? તે તે જુઓ. હાસ્ય માત્રથી મારૂં મરણ સાંભળતાં તે ખરેખર મરણ પામી અને તેનું મરણ સાક્ષાત્ જેવા છતાં અમે કંઈ પણ તજી શકતા નથી ! એમ કહી એક એક કોટિ ધન પોતાની સ્ત્રીઓને આપતાં બાકીનું ધન તેણે શ્રી સંઘની ભક્તિ અને જિન ચૈત્યમાં વાપર્યું. પછી પોતે ગૃહસ્થ વેષેજ પરિગ્રહને ત્યાગ કરી, સત્યપુરમાં જઈને ભક્તિપૂર્વક તે શ્રી વીરપ્રભુની આરાધના કરવા લાગ્યા. ત્યાં તેણે આઠ ઉપવાસ કરીને પારણું કર્યું તેમજ બધી વીગઈને ત્યાગ કરીને તે રહેવા લાગ્યા. અહો ! તેનું મહાન તપ કેવું? વળી ચતુર્વિધ પિષધ કરીને તે પ્રાસુક આહાર લેતો તથા રાત્રે નગરની બહાર સ્મશાન વિગેરેમાં જઈને તે કાર્યોત્સર્ગ કરતે હતો. ત્યાં દેવ, મનુષ્ય અને તિર્યંચના ઉપસર્ગો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #316
--------------------------------------------------------------------------
________________ (100) શ્રી પ્રભાવક ચરિત્ર. તે સહન કરતો અને તીવ્ર તપ તપતાં તે એક તીર્થ સમાન પવિત્રતાનું ધામ થઈ પડયે. વળી કુશળમતિ તે પોતાની ક્રિયામાં સાવધાન રહી ગુરૂની સદા ઉઠા રાખતાં એક ચિત્ત વીરપ્રભુનું ધ્યાન કરવા લાગ્યો. એવામાં એક વખતે સંધ્યા સમયે બાહ્ય ભૂમિએ કાયોત્સર્ગ કરવા જતાં તેણે ફરથી આવતા જાણે સાક્ષાત્ જંગમ કલ્યાણ હોય અથવા દેહધારી જાણે ચારિત્ર હાય એવા સે વર્ષના વૃદ્ધ વિમલગણિ ને મથુરા નગરીથી આવતા જોયા. એટલે સર્વ આભગમ સાચવી પૃથ્વીપીઠ સુધી મસ્તક નમાવીને તેણે ગુરૂને વંદન કર્યું, ત્યારે ધર્મલાભરૂપ આશિષથી અભિનંદન આપતાં ગુરૂએ તેને પૂછ્યું કે –“હે ધર્મશીલ! અકાળે અત્યારે નગર બહાર કયાં જાય છે? " એટલે વીરે નમ્રતાથી જવાબ આપ્યો કે–અહીં બાહાભૂમિમાં કાર્યોત્સર્ગ કરવા જાઉં છું.” ત્યારે ગણિ મહારાજ બોલ્યા--“અમે તારા અતિથિ છીએ. તને અંગવિદ્યાને ઉપદેશ આપીને પ્રાંત સમય સાધવા અમે શત્રુંજય તીર્થ પર જવાના છીએ.” એમ સાંભળતાં વીર કહેવા લાગ્યો કે –“હે ભગવાન ! આજે મારે દિવસ સફળ થયો કે અસાધારણ પ્રસાદ લાવીને આપ જેવા મહાત્મા મારા જેવા પામર પર આવી ઉત્કંઠા ધરાવે છે. માટે આપ પૂજ્યની ઉપાસનાથી આજની રાત્રિ હું સફળ કરૂં. કારણ કે ચિંતામણિ હાથમાં આવતાં કયો મૂર્ખ તેની અવગણના કરે?” એમ કહેતાં તેણે સદગુરૂને પિતાને ઉપાશ્રય બતાવ્યો અને પિતે અંગ દાબવા વિગેરે તેમની શુશ્રુષા કરવા લાગ્યો. પછી ગુરૂ મહારાજે તેને કહ્યું કે“ તું નિષ્કપટ ભાવથી અંગવિદ્યા શીખ કે જેથી શ્રુતજ્ઞાનના બળે શાસનમાં તું પ્રભાવક થાય.” ત્યારે વીર બોલ્યો-“હે ભગવન ! ગૃહસ્થોને સિદ્ધાંતની વાચના કેમ અપાય? વળી અભ્યાસ કરતાં પણ મને આવડતું નથી, તો હું શું કરું?’ " એટલે ગુરૂ બોલ્યા હું તે હવે પરભવનો પથિક થવાનો છું, પણ અંગની મહાવિદ્યા તને પોતાની મેળે આવડી જશે, તેને અર્થ હું તને સત્વર જણાવીશ અને તેનું પુસ્તક, થારાપદ્ર નગરમાં શ્રી ઋષભદેવના ચૈત્યમાં આવેલ શકનાશ સ્થાનમાં છે, તે લઈને તું યાચજે.” એમ કહી ગુરૂ મહારાજે વીરને આદર પૂવક દીક્ષા આપી અને ત્યાં ત્રણ દિવસ રહેતાં તે ગ્રંથને અર્થ બતાવ્યો. પચી શ્રી વિમલગણિ વિમલાચલ તીર્થ પર ગયા અને ત્યાં શ્રી ઋષભસ્વામીને વંદન કરી, તેમનું એક મને પ્રાન લગાવી, પાપ રૂપ માતંગને મારવામાં કેસરી સમાન એવા તે ગુરૂ દેહનો ત્યાગ કરીને સ્વર્ગે ગયા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #317
--------------------------------------------------------------------------
________________ શ્રી વીરસ િચરિત્ર. ( 201 ) | પછી શ્રી ગુરૂની આજ્ઞા પ્રમાણે તે નગરમાં ગયા અને તેમણે ગુરૂએ બતાવેલ સ્થાને શ્રાવકો પાસેથી પુસ્તક મેળવ્યું. એટલે ગણિવિદ્યાની સાથે તેમણે ત્યાં અંગવિદ્યાને અભ્યાસ કર્યો. તેના પ્રસાદથી તે મહા તપસ્વી ઉગ્ર શક્તિને ધારણું કરનારા થયા. વળી પ્રાચીન પુણ્યના યોગે તેમનો પરિવાર પણ થશે. આ વખતે શ્રી વિરગણિએ અજ્ઞ જનોને બેધ આપવાનો નિયમ ધારણ કર્યો. હવે અણહિલપુર તરફ વિહાર કરવાને ઈચ્છતા શ્રીવીરગણિ વિરૂપાનાથ નામના વ્યંતરથી અધિષ્ઠિત એવા સ્થિરા ગામમાં આવ્યા. તે વ્યંતરાધિપનું વ (બ) લભીનાથ એવું બીજું નામ હતું. તે રાત્રે દેવગૃહમાં સુતેલ માણસને મહા રોષ લાવીને મારી નાખતા હતા. તેને બોધ આપવા માટે ત્યાં જમીન પર ગણિવિદ્યાના બળે સાડા ત્રણ હાથ પ્રમાણુ કુંડ કરી ત્યાંના લોકોએ નિવાર્યા છતાં મહા તેજસ્વી એવા વીરગણિ આસન લગાવીને રહ્યા. કારણ કે અખંડ વ્રતધારી તે એવા ભયથી ડરતા ન હતા. વળી ઝંઝાવાતથી મેરૂ પર્વતની જેમ વિઘોની અવગણના કરતા અને શરીર તેમજ મનને વિષે પણ નિષ્કપ એવા તે કાયોત્સર્ગ–ધ્યાનમાં રહ્યા. એવામાં બલભીનાથ પોતે કિલકિલ ઘેર ગજેનાથી બાહ્ય જનને ભય પમાડતો ત્યાં આવી પહોંચ્યા, અને તેમને ભય પમાડવા માટે સુરેંદ્રની સાથે જાણે વૈરભાવ યાદ આવ્યો હોય તેવા જંગમ પર્વત સમાન પ્રથમ તેણે હાથીઓ વિકુવ્યો, છતાં સમુદ્ર જેમ મર્યાદાને ન ઓળંગે તેમ ઉંચા નીચા ઈંડાદંડેથી તે ભયંકર છતાં તેમની રેખાને ઓળંગી ન શકયા. પછી દષ્ટિ થકી વિષવાળાને બહાર કહાડતા અને અન્ય પ્રાણુઓને ભસ્મીભૂત કરતા અને આમતેમ ચાલતા એવા ગર્વિષ્ઠ સર્પો વિકુવ્ય. એટલે તે પણ રેખાને ઓળંગી શક્યા નહિ, આથી તે દેવ વિલક્ષ બનીને વિચારવા લાગ્યો કે આ મુનિને મહિમા અસાધારણ લાગે છે. પછી તેણે ભયંકર રાક્ષસોના રૂપ બનાવ્યા, તે પ્રતિકૂલ છતાં તેમને ક્ષોભ પમાડી ન શક્યા. એટલે તે વ્યંતર તેમને અનુકૂળ ઉપસર્ગ કરવા લાગ્યો. તેણે તેમના માતાપિતા અને સ્ત્રી આઠંદ કરતા બતાવ્યા, છતાં મોહ પર્વતને ભેદવામાં વજ સમાન તે તત્ત્વજ્ઞ મુનિએ તેમની દરકાર ન કરી. કારણ કે તે વર રૂપ અગત્ય ઋષિએ દક્ષિણ દિશાને આશ્રય કર્યો હતો, તેથી કુભાવે ( પૃથ્વી પર) છતાં સર્વ વડે વીર અને તપનિધાન દેવતાથી પણ ચલાયમાન થાય તેમ ન હતા. એવામાં તે વીરગણિ જેવાને માટે કેતુકથી જ સૂર્ય ઉદયાચલ પર આવ્યું. ત્યારે દેવ નિરાશ થઈ અનેક પર્વત સમાન સત્વ શાળી અને પરાક્રમના નિધાન એવા તે તપોનિધાન મુનિને પ્રત્યક્ષ આવીને કહેવા લાગ્યું કે–પૂર્વે મેં ઘણુ દેવ મનુનો માનભંગ કર્યો છે, પરંતુ તમારા વિના ભક્તિમાં કેઈએ મારી ખલના કરી નથી.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #318
--------------------------------------------------------------------------
________________ (202) શ્રી પ્રભાવક ચરિત્ર. એમ કહીને તે પુનઃ કહેવા લાગ્યો કે– પૂર્વ દિશામાં આવેલ ડેરી નગરીમાં ભીમેશ્વર નામના શિવાલયમાં આવતાં હું તેના લિંગને પ્રણામ કર્યો વિના બેઠા અને તેના જળાધારપર પગ રાખીને ક્ષણવાર ત્યાં સુઈ ગયા. એવામાં રાજા ત્યાં આવ્યા અને વિસ્મય પામીને તેણે મને પૂછયું કે– તું અજ્ઞાન કે શક્તિથી દેવને નમસ્કાર કેમ કરતું નથી ? " એટલે મેં રાજાને જણાવ્યું કે– ઉં રાજન ! ન નમવાનું કારણ હું તને સ્પષ્ટ કહું છું સાંભળ-આ શિવ શક્તિ (પાર્વતી) યુક્ત હોવાથી મને જોઈને તે લજજાને લીધે નીચું મુખ કરી દેશે. કારણ કે એવા પ્રસંગે પુરૂષથી પુરૂષ લજજા પામે છે. વળી દેવ એવી સ્થિતિમાં છતાં સામાન્ય લકે તેને નમે છે. તે લોકો તો પશુ જેવા છે, તો તેને લજજા શની આવે? તેમ વળી મારા મનમાં આ સંબંધી એક મોટું કૌતુક છે કે હું પ્રણામ કરતાં એને કંઈ ઉત્પાત થાય તો તેને દોષ મારા પર આવે.” એ પ્રમાણે કહીને હું માન રહો. ત્યાં રાજા કહેવા લાગ્યો કે–અહે ! પરદેશી લોક બોલવામાં ભારે ચાલાક હોય છે, ચર્મ દેહધારી પુરૂષ પોતાને દેવસમાન માને છે તે જ્ઞાનીઓને હાસ્ય જેવું અને બાળકોને છેતરવા જેવું છે. હવે જે તારામાં કોઈ એવા પ્રકારની શક્તિ હોય, તો તે બતાવ, આ કામમાં અમે તારો લેશ માત્ર દોષ નહિ ગણીએ, અને તેને માટે સમસ્ત નગર સાક્ષી છે.” એ પ્રમાણે રાજાનું કથન સાંભળતાં હું જેટલામાં પાસે આવીને નમસ્કાર કરૂં છું, તેવામાં લોકોના દેખતાં તડાક દઈને લિંગ ફૂટયું. એટલે ભયથી સંક્રાંત લેચનવાળા તથા બાળકની જેમ કંઠનો રોધ થવાથી અવ્યક્ત ઉચ્ચાર કરતા રાજાને મેં કહ્યું કે “ચિરકાલથી આ લિંગનું અર્ચન કરવાના કલેશથી દૂભાયેલ એવા તે મને ઉત્તેજન આપવાના દંભથી વૈર ઉપાર્જન કર્યું. " એમ સાંભળતાં મારા પગમાં પિતાનું મસ્તક મૂકી મને મનાવવા માટે પરિવાર સહિત તે રાજા કહેવા લાગ્યો કે તું જ અમારે દેવ છે, તારે લીધે જ આ તીર્થ રહેવાનું છે. નહિ તો તેને ઉછેદ જ થઈ જાય. તું જ દેહધારી શિવ છે અને અન્ય તે પાષાણ રૂપજ છે.” એમ તેણે કહેતાં મેં લિંગને યોગપટ્ટથી બાંધી દીધું. ત્યાં બે ભાગે સાંધેલ તે લિંગ અદ્યાપિ પૂજાય છે. પછી મહાબોધ નગરમાં બદ્ધોના પાંચસો મઠો હતા, તેમને મારા સામર્થ્યથી જીતીને ભગ્ન કર્યા. વળી એવી મારી પ્રતિજ્ઞા છે કે –સામે આવે તેનો અવશ્ય વિજય કરો. શંભુના ભયથી મહાકાલ તો મારા એક ખુણામાં પડ્યો છે. સેમેશ્વરનો જય કરવા હું ચાલીને અત્રે આવ્યો છું. એટલે તે ભય પામી બ્રાહ્મણ રૂપે અહીં આવીને મને મળે, અને કહેવા લાગ્યા કે–આ દારૂણ અને પવિત્ર ક્ષેત્ર મેં મહા-ઉદયને માટે તેને આપ્યું. માટે જે તું આપવાને સમર્થ હોય તો મારું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #319
--------------------------------------------------------------------------
________________ શ્રી વીરસુરિ ચરિત્ર. ( 203). ત્યારે મેં કહ્યું–‘હું યાચકને યથેષ્ઠ રાજ્ય, અન્ન કે સુવર્ણ તેમજ ધનના ઘડા, મુડા કે લાખો ટકા આપવાને સમર્થ છું.’ એટલે તે બ્રાહ્મણ બોલ્યો-તે મને કંઈક આપ.” આથી મેં તેને કહ્યું–માગી લે.” તે બે –તો હવે સાંભળો–“હે મહાબલ ! આ ક્ષેત્રમાં સ્થિર થઈને તું સ્થિતિ કર ! એમ સાંભળતાં હું જેટલામાં જ્ઞાનથી જોઉં છું, તે તે શંકર, બલિરાજાને વામનની જેમ વૃદ્ધ બ્રાહ્મણના વેષે ભયને લીધે મને એમનાથને છેતરવા આવ્યા. પછી મેં તેને કહ્યું કે –“મને કંઈ પણ દંડ આપ, કે જેથી મારી સત્ય પ્રતિજ્ઞા થાય, નહિ તો અહીં રહેતાં પણ હું તને વ્યથાકારી થઈ પડીશ. ત્યારે તે બોલ્યો-“કાંઈ તારી પાસે ગર્વ કરતો નથી, માટે મારું વચન સાંભળ–મારી યાત્રા તે પૂર્ણ કરી શકે કે જે તને આજ જુએ નહિ, નહિ તે તે અર્ધ ફલવતી થાય.” એમ કહીને તે પોતાને સ્થાને ચાલ્યો ગયો. અદ્યાપિ તે તેજ પ્રમાણે વર્તે છે. મારા વચનનું કેણું ઉલ્લંઘન કરે ? ત્યારથી આ ગામ સ્થિર એવા નામથી પ્રખ્યાત થયું. કારણ કે મારા અને શંભુના વચનની સ્થિરતા કાંઈ દુર્લભ નથી. એ પ્રમાણે મારી શક્તિ મનુષ્યો કે દેવેએ પણ સ્મલિત કરી નથી, પરંતુ તમે વેતાંબર તે મારા કરતાં પણ શક્તિમાન છે. હું દૂર રહીને જોયા કરું છું, પણ તમારો પરાભવ કરવાને સમર્થ નથી. અગ્નિની જેમ આ રેખાકુંડ જાજ્વલયમાન લાગે છે, તેથી પુરૂષ શકિત થઈ જાય છે. તમારી આ તપશક્તિથી સંતુષ્ટ થયું છું, માટે સત્વર મનવાંછિત માગી લો. કલ્પવૃક્ષની જેમ હું કાલસેપ વિના તે પૂર્ણ કરીશ.” એ પ્રમાણે સાંભળતાં પંચપરમેષ્ઠીનું ધ્યાન પારીને વીર મુનિ કહેવા લાગ્યા કે –“સર્વ સંગના ત્યાગી અમે કંઈ પણ ઈચ્છતા નથી.” એટલે વ્યંતરે કહ્યું–‘તથાપિ મારી ભક્તિની ખાતર કંઈક લ્યો.' ત્યારે મુનિ બોલ્યા–“તારું પણ આયુષ્ય નશ્વર છે, હિંસા કરીશ નહિ. કારણ કે જીવહિંસા એ દુર્ગતિનું મૂળ કારણ છે. વળી તે જે ગર્વયુક્ત તારો પૂર્વને વૃત્તાંત સંભળાવ્યો, તેથી મને હર્ષ નથી તેમ મહાદાનમાં જે તે તારી શક્તિ બતાવી, તેથી પણ મને કાંઈ આશ્ચર્ય નથી, પરંતુ પ્રાણીઓને અભયદાન આપવું, તે સર્વ કરતાં ઉત્તમ છે.” એટલે તે હર્ષથી કહેવા લાગ્યો--આપનું વચન સત્ય છે, તેમ હું પણ એ સમજું છું, તથાપિ મારે પરિવાર સ્વેચ્છાચારી છે, તેમને આવું જ પ્રિય લાગે છે. અમૃતની વૃષ્ટિ સમાન તમારા વચનથી મને ભારે સંતોષ થયે છે. માટે પ્રાસાદની ભૂમિકામાં હું જીવરક્ષા કરાવીશ.” એટલે શ્રી વિરમુનિએ જણાવ્યું કે–આ વચન રાજાના જાણવામાં આવવું જોઈએ, કે જેથી આપણે બંનેને વૃત્તાંત પુણ્યનિમિત્તે યાવચંદ્ર પ્રવર્તમાન રહે " : P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #320
--------------------------------------------------------------------------
________________ ( 204 ) શ્રી પ્રભાવક ચરિત્ર. છે એ અરસામાં અણહિલપુરમાં શ્રી ચામુંડરાજ નામે નવીન ચક્રવતી રાજા હતા. એટલે વિરૂપાનાથે પોતે જ પ્રધાન પુરૂષે મારફતે તે જીવરક્ષાની બાબત રાજાને જણાવી. જેથી તે પ્રમેદપૂર્વક ત્યાં આવ્યો. કારણ કે સત્કર્મ કરવાની કોને મહેચ્છા ન હોય? પછી રાજાએ જીવરક્ષાને માટે તે દેવના શાસનને સ્વીકાર કર્યો. ત્યારબાદ શ્રી વિરમુનિને રાજાએ પુન: ત્યાં બેલાવતાં તે આવ્યા અને તે ધીર અણહિલપુરમાં અજ્ઞજનેને પ્રતિબંધ આપવા લાગ્યા. ત્યાં શ્રીવદ્ધિમાનસૂરિ મહર્ષિએ સંઘ સમક્ષ મેટા ઓચ્છવપૂર્વક તેમને આચાર્યપદે સ્થાપન કયો. વળી ત્યાં શ્રી વીરપ્રભુની ભક્તિથી વલભીનાથ પોતે પ્રત્યક્ષ થઈને તેમની આગળ બેસીને ધર્મવ્યાખ્યાન સાંભળતો હતે; પરંતુ પોતાને ક્રીડાપ્રિય સ્વભાવ હોવાથી સલક્ષણ પુરૂષ જોવામાં આવતાં તેના દેહમાં ઉતરીને તે તેને પીડા ઉપજાવ્યા વિના ક્રીડા કરતો હતે. એ પ્રમાણે જાણતાં શ્રી વરસૂરિ તેને કહેવા લાગ્યા કે--હે વ્યંતરાધીશ ! તું એ ક્રીડા કરે છે, તે યોગ્ય નથી. કારણ કે મનુષ્ય તારી એ કીડાને સહન કરી શકતા નથી.” એમ ગુરૂએ નિષેધ કરવાથી તે તેમ કરતાં નિવૃત્ત થયે, અને પુન: ગુરૂને તે કહેવા લાગ્યું કે-“હે ભગવન્! મારા સંતેષનું તમને કાંઈ ફળ મળતું નથી.” ત્યારે આચાર્ય આનંદથી બેલ્યા–જેનભવનથી ઉન્નત એવા અષ્ટાપદ પર્વત પર જવાની તારી શક્તિ છે?” : ss એટલે તે બે -“હે પ્રભે! ત્યાં જવાની શક્તિ તે છે, પરંતુ ત્યાં રિથતિ કરવાની શક્તિ નથી. કારણ કે ત્યાં ચંદ્રો મહાબલિષ્ઠ છે, તેથી તેમનું તેજ સહન કરવાને અસમર્થ એ હું ત્યાં રહી શક્તો નથી, તેમ છતાં તમને મહતુ કેતુક હાય, તે એક પ્રહર સુધી હું ત્યાં રહીશ, હે મિત્રગુરૂ ! તે કરતાં અધિક વખત જે તમે રહેશે, તો અહીં પાછા આવી શકવાના નથી, આ મારૂં કથન સવશે સત્ય છે.” - ગુરૂએ એ વાતને સ્વીકાર કર્યો, એટલે વ્યંતરે એક ધવલ વૃષભ વિક્ર્ચો અને મુનિને તેના પર બેસાર્યા. તે વખતે ગુરૂએ મસ્તક પર વસ્ત્ર બાંધી લીધું હતું. પછી તે વૃષભ આકાશમાગે ગમન કરતાં ક્ષણવારમાં ત્યાં તીર્થ પર પહો , એટલે ચૈત્યના દ્વાર પાસે તેણે મુનિને વૃષભપરથી નીચે ઉતાર્યા, પછી ત્યાં રહેલ દેવતાઓના તેજને સહન ન કરી શકવાથી આચાર્ય દ્વાર પાસેની પૂતળીની પાછળ શિખર આડે અદશ્ય રીતે છુપાઈ રહ્યા. ત્યાં ત્રણ ગાઉ ઉંચા, એક જન વિસ્તૃત તથા પ્રથમ ચક્રવતી શ્રી ભરતરાજાએ કરાવેલ ચાર દ્વારયુક્ત મહાત્યને જોઈ અને શાસ્ત્રમાં બતાવેલ પ્રમાણ અને વર્ણયુક્ત પ્રતિમાઓને જોતાં શ્રી વીરમુનિએ એક એક નમસ્કાર સાંભળતાં અમેદપૂર્વક પ્રણામ કર્યા. પછી પ્રભાવના–મહિમા કરવાની ઈચ્છાથી ત્યાંની નિશાનીરૂપે, દેવતાઓએ ચડાવેલ ચોખાના પાંચ છ દાણા તેમણે લઈ લીધા. રાત્રિના પ્રથમ પ્રહરે તે તીર્થયાત્રા નિમિત્તે ચાલ્યા હતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #321
--------------------------------------------------------------------------
________________ શ્રી વીરસરિ ચરિત્ર. ર૫) અને બીજા પ્રહરની એક ઘડી જતાં પ્રથમની જેમ તે પાછા આવ્યા. ત્યાં સુગંધિ અક્ષતના પરિમલથી સુમનસ–દેવથી વ્યાસ સધર્મ વિમાનની જેમ ઉપાશ્રય સુગંધિ બની ગયો. ત્યારે મુનિઓએ પૂછતાં ગુરૂ કહેવા લાગ્યા–અષ્ટાપદ પર્વત પર દેને વંદન કરો.” એ વાત તેમણે શ્રી સંઘને નિવેદન કરતાં તે ચિત્યમાં એકત્ર થયો અને એ આશ્ચર્ય સંઘે રાજાને જણાવ્યું, તેથી તે પણ કેતુકથી ત્યાં આવ્યું. અને ગુરૂને બોલાવીને તેણે નિશાની પૂછી ત્યારે ગુરૂ પુન: કહેવા લાગ્યા કે - ધરા રે સામા રાઘવજી मरगयवन्ना दुन्नि जिण सोलस कंचनवन // 1 // नियनियमाणि हिं कारविय भरहि जि नयणाणंद / ..., તે મર્દુ માવિëિ વંટિયા વીસ નિબંઢ” | 2 . મા એટલે—બે વેત, બે શામળા, બે રક્તકમળ સમાન વર્ણવાળા અને સોળ કંચન સમાન વર્ણવાળા, પોતપોતાના પ્રમાણથી ભરત રાજાએ કરાવેલ તથા નયનને આનંદ ઉપજાવનાર એ વીશે જિનેશ્વરેને મેં ભાવથી વાઘાં છે.” ત્યારે રાજા બોલ્યા- “તમે પિતાના ઈષ્ટ દેવનું સ્વરૂપ કહેવામાં કુશળ છે, પણ તેથી અમને તેની પ્રતીતિ થતી નથી, માટે બીજી કંઈક નિશાની કહે.” એટલે વર્ણમાં તેમજ પરિમલના ગુણથી અસાધારણ એવા અપૂર્વ અક્ષતો તેમણે લોકો સમક્ષ બતાવ્યા. તે અક્ષત બાર અંગુલ લાંબા અને એક અંશુલ જાડા હતા; જે જોતાં રાજાને ખાત્રી થઈ. તુકએ ભંગ કર્યા પહેલાં તે અક્ષત ઉપાશ્રયમાં હતા અને અષ્ટાપદના પ્રતિબિંબની જેમ શ્રી સંઘ તેની પૂજા કરતા હતાં. એ પ્રમાણે સામાન્ય જનને દુર એવા અદ્ભુત અતિશયેથી શ્રીમાન વીરગણિ આચાર્ય તે વખતે જગતને પૂજનીય થઈ પડ્યા.. એકદા રાજાએ એકાંતમાં પોતાના વીર નામના મંત્રીને કહ્યું કે-“શાસ્ત્રોક્ત ન્યાયથી રાજ્ય ચલાવતાં અને પંડિતને આશ્રય કરવા લાયક તથા વચનસિદ્ધ એવા ગુરૂ અને મંત્રી બંને વીર મારા મનની પીડાને દૂર કરનાર હોવા છતાં એક ચિંતારૂપ જવર મને મહાસંતાપ ઉપજાવે છે. તે સાંભળીને તમે તેને પ્રતીકાર કરો. એ વાત હું કેઈ આગળ કહી શક્તો નથી.” એ પ્રમાણે સાંભળતાં વીર મંત્રીશ્વર બોલ્યા કે–“હે સ્વામિન્ ! મને આદેશ કરે, હું આપને સેવક છું, તો શું હું વિપરીત કરવાને છું?” ત્યારે રાજાએ જણાવ્યું કે –“મારા અંતઃપુરની રમણએ વિદ્યમાન છતાં તેમને ગર્ભસ્ત્રાવ થાય છે, તે તેને તમે પ્રતીકાર કરે.” એમ રાજાની આજ્ઞા થતાં મહામંત્રીએ એ વાત શ્રીવીરસૂરિ આગળ નિવેદન કરી. એટલે આચાર્યો તે સ્વી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #322
--------------------------------------------------------------------------
________________ ? 206). શ્રી પ્રભાવક ચરિત્ર કારીને જણાવ્યું કે હું વાસક્ષેપ મંત્રી આપું, તે રાણપર નાખે, જેથી તેમને પુત્રો ઉન્ન થશે.” પછી મંત્રીએ ગુરૂના વચન પ્રમાણે કર્યું અને તેથી રાજાને વલ્લભરાજ વિગેરે પુત્રો થયા. . . હવે એકદા ગુરૂ અષ્ટાદશશતી દેશમાં વિચરતાં, સુજ્ઞ જનોથી અલંકૃત એવા ઉંબરિણિ ગામમાં આવ્યા ત્યાં એક વિશુદ્ધ ઉપાશ્રયમાં તેમણે નિવાસ કર્યો. પછી સંધ્યા સમયે કાયોત્સર્ગ કરવાને તે પ્રમાદપૂર્વક પ્રેતવન (સ્મશાન) માં ગયા. એવામાં પરમાર વંશમાં હીરા સમાન( રૂભદ્ર) નામના રાજકુમારે તેમને જોતાં અતિભકિતથી નમસ્કાર કર્યા અને અંજલિજોડીને જણાવ્યું કે-“હે પ્રભે ! શ્વાપદથી વ્યાપ્ત આ સ્મશાનમાં તમે ન રહે. ગામમાં કોઈ પ્રાણુક સ્થાનમાં આવીને સુખે રહે. . . . ત્યારે ગુરૂ બોલ્યા કે-મુનિઓ સદા બાહ્ય ભૂમિકામાં જ કાર્યોત્સર્ગ કરે છે.” એમ સાંભળતાં ધીરજ લાવીને તે રાજપુત્ર પિતાના સ્થાને ચાલ્યો ગયે. એવામાં તેને જાબુનું ભેટવું આવ્યું. એટલે તેને સ્વાદ લેવાની ઈચ્છાથી તેણે જાંબુફળ તોડ્યાં. તેમાં કૃમિ-જંતુ જઈ શંકાથી શિર ધણાવતાં તે કહેવા લાગે કે--ફળોમાં પણ જ્યારે સુકમ કૃમિ હોય છે, તે વિવેકી પુરૂષે રાત્રે જોયા વિના ખાવું, તે કેમ ચોગ્ય ગણાય?’ ને પછી તેણે બ્રાહ્મણને લાવીને પ્રાયશ્ચિત્ત પૂછયું. એટલે તેમણે બતાવ્યું કે- એ પાપની વિશુદ્ધિ માટે સુવર્ણના કૃમિનું બ્રાહ્મણને દાન કરવું.” એમ સાંભળતાં રાજકુમારે વિચાર કર્યો કે--“આથી તે કલ્પપૂર્વક મારે બીજા કૃમિને પણુ વધ કરવાનો વખત આવે, માટે એ ધર્મ મારા હૃદયમાં સ્થાપન થાય તેમ નથી. હવે કઈ સમધારી મુનિને એ વિચાર પુછું.”. એવામાં પ્રભાતે જૈનમુનિ ગામમાં આવ્યા ત્યારે રાજપુત્રે ત્યાં આવી પ્રણામ પૂર્વક ગુરૂને પિતાને સંદેહ પૂછ્યું. એટલે ગુરૂ વિસ્તારથી ખુલાસે કરતા બોલ્યા કે–“હે ભદ્ર! સ્થાવર અને ત્રસ જી સર્વત્ર રહેલા છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચ સ્થાવર કહેવાય છે અને બેઇદ્રિય, તેઇદ્રિય અને ઐરિદ્રિય જીવો ત્રસ સમજવા, તેમજ પંચેંદ્રિય દેવતા, મનુષ્ય તિર્યંચ અને નારક એ પણ ત્રસ ગણાય છે. તેમાં હાથી, મત્સ્ય, મયુરાદિક તે સ્થળચર, જળચર અને ખેચર કહેવાય છે. વળી વનસ્પતિ એ જેના આધારરૂપ છે એટલે તેમાં ઘણું જીવે રહેલા છે. તેના મૂળ ફળાદિકમાં ઘણું જીવો ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. તે હે વિવેકી ! જીની દયા એજ ધર્મ છે, તે તું વિચારી જે.” : એ પ્રમાણે ગુરૂની વાણી સાંભળતાં રાજકુમાર પ્રતિબોધ પામ્યો અને સર્વ પરિગ્રહને ત્યાગ કરી અક્ષીણુ કલ્યાણ સાધવાને તેણે દીક્ષા અંગીકાર કરી. પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #323
--------------------------------------------------------------------------
________________ શ્રી વીરસર ચરિત્ર પૂર્વ શાસ્ત્રને અભ્યાસ કરતાં જેનાગમને વાંચી, જ્ઞાન-ક્રિયામાં તે ગીતાર્થ મહાવિદ્વાન્ થયા. જેમ દીપકથી દીપક પ્રગટે, તેમ તેમના ગુરૂ સમાન તેજસ્વી થયા. એકદા શ્રુતજ્ઞાનથી પોતાના આયુષ્યનો અંત જાણવામાં આવતાં શ્રીવીરસુરિએ પોતાના મુખ્ય શિષ્ય શ્રીભદ્રમુનિને પોતાના પદે સ્થાપી તેનું ચંદ્રસૂરિ એવું નામ રાખ્યું. અને પોતે યુગનિરોધથી સંવરમાં રહી, જીર્ણ ગ્રહની જેમ દેહનો ત્યાગ કરીને સ્વર્ગ ગયા. શ્રી વીરગુરૂ બાધ શકિતના આધારરૂપ તે સ્વર્ગલક્ષ્મીના જોક્તા થયા. વિક્રમ સંવત્ 38 માં શ્રીવીરસૂરિનો જન્મ થયે થયે હતો. 980 માં તેમણે દીક્ષા ધારણ કરી અને 91 માં તેઓ સ્વર્ગે ગયા. બેંતાળીસ વર્ષ તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા અને અગીયાર વરસ વ્રત પાળ્યું. એમ તેમણે ત્રેપન વરસ આયુષ્ય ભેગવ્યું. એ પ્રમાણે હે સજનેશ્રીવીરસૂરિનું પ્રસિદ્ધ ચરિત્ર તમે શ્રવણ કરો કે જેથી મહાનંદ-સુખને પ્રગટ કરનાર શ્રી સમ્યકત્વ-લક્ષમી તમને વરવાને ઉત્કંઠિત થાય. | શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રી રામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચારપર લેતાં શ્રી પ્રદ્યુમ્ન મુનિશ્વરે સંશોધન કરેલ, શ્રીપૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રી વરસૂરિના ચરિત્રરૂપ આ પંદરમું શિખર થયું. તે તે આ નવીન પ્રદ્યુમ્ન (કામ) જ્ય પામે કે જે શિવ ( કલ્યાણ) ના સહચારી હતા, વળી જેમણે પોતાના પ્રગટ રિપુરૂપ સંતેષને અતુલ પ્રીતિ અને રતિ પણ આપી દીધી. વળી શુભ ધ્યાનના ઉપાયરૂપ જે કવિત્વના ચુર્ણદિને અમૃતરૂચિ (ચંદ્ર) સમાન માનતા હતાં, તથા મદાદિકને જેણે સર્વથા પરિહાર કર્યો હતો. ઈતિ-શ્રીવીરસૂરિ-પ્રબંધ. 1 પ્રીતિ અને રતિ બંને કામદેવની સ્ત્રીઓ કહેવાય છે. ' . . . . ) : - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #324
--------------------------------------------------------------------------
________________ (16) શ્રી શાંતિસૂરિ–ગવંધ. E FEAii વા] દિવેતાલ, દુમત્રવાદીઓના કાલ રૂપ તથા સર્વ પ્રકારની સિદ્ધિ આપનારા એવા પ્રસિદ્ધ શ્રામાન શાંતિસૂરિ તમારું રક્ષણ કરે. છે તેમની ભક્તિથી ભાવિત થયેલ હું તેમનું ચરિત્ર રચવાની અભિST લાષા કરૂં છું. કારણ કે સૂર્યની સેવાથી સારથી શું આકાશમાગે ચાલવાને સમર્થ નથી ? શેભામાં કૈલાસ સમાન ગુર્જર નામે દેશ છે કે જે ધનદ ( કબર અથવા દાતારો) થી અધિષ્ઠિત અને ચારૂમાનસ (સુંદર માનસ સરોવર અથવા સજજને) ના સમૂહથી વિભૂષિત છે. ત્યાં અણહિલપુર નામે નગર છે કે જ્યાં સંત જનેના વચનામૃતથી, દ્વિજિહા (સર્પો અથવા દુર્જન ) ના વચન રૂપ વિષ કેઈને અસર કરી શકતું નથી. ત્યાં દેશમાંના શત્રુઓને નિગ્રહ કરનાર, કનક સમાન કાંતિવાળે અને અસાધારણ પરાક્રમી એવો ભીમ નામે રાજા હતા. - હવે ચંદ્રગચ્છ રૂપ શુક્તિ (છીપ) ને વિષે મુક્તા સમાન તથા સ્વચ્છમતિ મુનિઓના નિધાન રૂપ એ થારાપદ નામે પ્રખ્યાત ગ૭ છે. ત્યાં સચ્ચા-રિત્ર રૂ૫ લક્ષમીના પાત્ર. ગુણના નિધાન તથા જગતમાં વિખ્યાત એવા શ્રી વિજયસિંહ નામે આચાર્ય હતા. તેઓ શ્રી સંપક ચૈત્યની પાસેના સ્થાનમાં રહેતાં સૂર્યની જેમ ભવ્ય જન રૂપ કમળને પ્રતિબંધ (વિકાસ) પમાડતા હતા. - શ્રી પાટણની પશ્ચિમે ઉન્નાયુ નામે ગામ હતું કે જ્યાં લેકે દીર્ધાયુષી અને સારી સ્થિતિના હતા હતા તથા જે નાનું છતાં સારી પેદાશવાળું હતું. ત્યાં શ્રીમાલ વંશનો ધનદેવ નામે શ્રેષ્ઠી કે જે વિદ્વાન અને દેવ ગુરૂની સેવા સાધવામાં સાવધાન હતો. સાક્ષાત્ લક્ષ્મી સમાન ધનશ્રીનામે તેની પત્ની હતી. તેમના ભીમ નામે પુત્ર કે જે પ્રતિભાશાળી પુરૂષોમાં અગ્રેસર હતો. કંબુ (શંખ) સમાન કંઠ, વિશાળ લલાટ અને જાનુ પર્યત ભુજાથી તે અલંકૃત હતા, તેમજ તેના હાથ પગ, છત્ર, વજ અને પદ્મના લાંછનથી વિભૂષિત હતા. વળી તે સર્વે લક્ષણેથી સંપૂર્ણ અને પુણ્ય તથા નિપુણતાનું એક સ્થાન હતો. ગુરૂ મહારાજે સંઘ (ગ૭) ને ભાર ધારણ કરવામાં તેને સમર્થ સમજીને પ્રઢ બુદ્ધિવાળા તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #325
--------------------------------------------------------------------------
________________ શ્રી શાંતિસરિ-ચરિત્ર. ( 20 ) વિહાર કરતાં ઉન્નતાયુ ગામમાં પધાર્યા, એટલે નિર્મળ જ્ઞાનથી ભવિષ્યનું હિત જાણતા આચાર્ય ત્યાં ચૈત્યમાં શ્રી આદિનાથને પ્રણામ કરીને તે શેઠના ઘરે ગયા; અને ધનદેવ પાસે તેમણે ભીમની માગણી કરી એટલે શેઠ બોલ્યા કે—જે. મારો પુત્ર આપના કાર્યમાં ઉપયોગી અર્થાત્ કાર્યસાધક થાય, તે હું કૃતકૃત્ય છું.” એમ કહીને તેણે આ લેક અને પરલોકના કલ્યાણ માટે પોતાને પુત્ર આચાર્યને અર્પણ કર્યો. પછી શ્રેણીની અનુમતિથી ગુરૂ મહારાજે મિથ્યાષ્ટિઓને ભીમ (ભયંકર) તથા ઉત્કટ પ્રતિભાબળથી વિરાજિત એવા ભીમને શુભ દિવસે દીક્ષા આપી અને તે શિષ્યનું શાંતિ એવું નામ રાખ્યું. પછી જાણે પ્રથમથી સંકેત કરેલ હોય તેમ સમસ્ત કળાઓના તે જ્ઞાતા થયા તથા અનુક્રમે સમગ્ર શાસ્ત્રરૂપ સમુદ્રના પારગામી થયા. એટલે શ્રી શાંતિ મુનિને શાસ્ત્રજ્ઞાતા સમજીને ગુરૂ મહારાજે તેમને આચાર્યપદે સ્થાપ્યા તથા ગચ્છનો ભાર સૈપી ભવદવ ટાળવા પોતે અનશન આદરીને સ્વર્ગે ગયા. હવે શ્રી શાંતિસૂરિ અણહિલપુરમાં શ્રીમાન ભીમરાજાની રાજસભામાં કવીંદ્ર અને વાદિચક્રી તરીકે પ્રખ્યાત થયા. એવામાં એકદા અવંતિદેશનો રહેવાસી, સિદ્ધસારસ્વત તરીકે પ્રસિદ્ધિ પામેલ અને જાણે બીજો પ્રચેતસ હોય એવા ધનપાલ નામે કવિ હતા. તેને બે દિવસ ઉપરાંતના દહિંમાં જંતુ બતાવી જે ગુરૂ મહારાજે પ્રતિબંધ પમાડે, તે શ્રી મહેન્દ્ર ગુરૂની વાણીથી દઢ સંબંધમાં આવતાં તેણે તિલકમંજરી નામની કથા બનાવીને પૂજ્ય ગુરૂને વિનંતી કરી કે “આ કથાનું સંશોધન કેણ કરશે ?" ત્યારે આચાર્ય મહારાજે વિચારીને આદેશ કર્યો કે તારી કથાનું શ્રી શાંતિસૂરિ સંશોધન કરશે.” એમ સાંભળતાં તે ધનપાલ કવિ પાટણમાં આવ્યો. હવે તે અવસરે સૂરિતત્વના સમરણમાં તત્પર એવા આચાર્ય દેવતાના સમયે મઠ–ઉપાશ્રયમાં ધ્યાનલીન હતા. એટલે તેમની રાહ જોઈ બેસી રહેલ ધનપાલ કવીશ્વર, નૂતન અભ્યાસી શિષ્ય આગળ એક અદ્ભુત શ્લોક બોલ્યા. તે આ પ્રમાણે -.. બરવનરાગમને વારો દૃષ્ટઃ વળાંતિપત્રઘર .. खचरवरं खचरश्चरति खचरमुखि ! खचरं पश्य " // 1 // એ કલેક બેલતાં કવિએ જણાવ્યું કે - હે મુનિ ! જે આને અર્થ જાણતા હો, તે કહી બતાવે.” એટલે કવિનું વચન સાંભળતાં તે પંડિત શિષ્ય વિના કષ્ટ તે લોકની વ્યાખ્યા કરી બતાવી. જે સાંભળી હર્ષ પામતાં ધનપાલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #326
--------------------------------------------------------------------------
________________ - - ( 10 ) . " શ્રી પ્રભાવક ચરિત્ર. કવિએ કહ્યું કે–આ તો માત્ર છે? શ્રી શાંતિસૂરિના હાથનો પ્રભાવ ભારે દેખાય છે. પછી તેણે મેઘ સમાન પ્રખર ધ્વનિથી ત્યાં સર્વજ્ઞ અને જીવની સ્થાપનાને ઉપન્યાસ રચ્યો. તેવામાં ગુરૂમહારાજ આવીને સિંહાસન પર બિરાજમાન થયા અને તેમણે એક પ્રાથમિક પાઠને ઉચિત એવા શિષ્યને કહ્યું કે “હે વત્સ! અત્યારે આ થાંભલાના આધારે બેસીને તેં શું કર્યું. ?" Sછે . ત્યારે તે બોલ્યા કે–આ કવિએ જે કહ્યું, તે મેં બધું ધારી લીધું છે.” આથી ગુરૂએ કહ્યું—“તે તે કહી બતાવ.” એમ ગુરૂના કહેવાથી કદાગ્રહનો સંહાર કરવામાં સમર્થ એવા તે શિષ્ય સ્પષ્ટ અને ધીર વાણથી તે બધું કહી સંભળાવ્યું જે સાંભળતાં ધનપાલ કવિ અત્યંત આશ્ચર્ય પામીને કહેવા લાગ્યો-“આબાલર્ષિરૂપે શું સાક્ષાત ભારતી-સરસ્વતી છે ? માટે હે ભગવન્ ! બુદ્ધિના નિધાન તથા ભારે સદેહરૂપ શેલને ભેદવામાં જ સમાન એવા આ સાધુને જ મારી સાથે મોકલે.” * * : એટલે આચાર્ય બાલ્યા–પરશાસ્ત્રનો અભ્યાસ કરનાર એ શિષ્યને અત્યારે કિલષ્ટ પ્રમાણુશાસ્ત્રો ભણવાને સમય છે, માટે એના શાસ્ત્રસમુદ્રરૂપ પાત્રને વાદીઓ કલેકલિત કરી નાખે, તેથી એને અભ્યાસથી રહિત ન કરે, એવી અમારી ઈચ્છા છે.” . . ત્યારે સિદ્ધસારસ્વત તે કવીશ્વર કહેવા લાગ્યું કે –“હે ભગવન ! આપ આપના ચરણ-કમળથી માલવદેશને અલંકૃત કરો.” એમ સાંભળતાં ગુરૂ બાલ્યા–“આ સંબંધમાં જે તમારે વધારે આગ્રહ હોય, તે પ્રધાન આચાર્યસહિત શ્રી સંઘની સદા અનુમતિ લેવાની જરૂર છે.” પછી શ્રી સંઘની અનુમતિથી મોટા પરિવારયુક્ત એવા ભીમરાજાના પ્રધાનો સહિત તેમણે અવંતિદેશ ભણું વિહાર કર્યો. ત્યાં માગે વિચરતાં રાત્રે સરસ્વતી દેવીએ ભારે પ્રસાદ લાવીને તેમને સ્પષ્ટ શબ્દોમાં આદેશ કર્યો કે-“ચતુરંગ સભા સમક્ષ તમે પિતાને હાથ ઉંચો કરશે, એટલે દર્શનનિષ્ણાત બધા વાદીઓ પરાજિત થશે.” પછી આગળ ચાલતાં શ્રીજરાજ ધારાનગરીથી હર્ષપૂર્વક પાંચ કેશ તેમની સન્મુખ આવ્યું. તે વખતે એક એક વાદીના વિજયમાં પ્રતિજ્ઞાથી પણ કરતાં તે બેલ્યો કે મારા વાદીઓને કેણ જીતી શકે તેમ છે? દરેક વાદીના જયમાં હું એક એક લક્ષ દ્રવ્ય આપીશ. મારે ગુજરાતના વેતાંબર ભિક્ષુનું બળ અવશ્ય જેવું છે.” પછી ત્યાં રાજસભામાં પિતપતાનો પક્ષ કરતા બધા દર્શનેના ચારાશી વાદોને આચાર્યો જીતી લીધા. સ્પષ્ટ વક્તા અને ન્યાયમાંજ એક બુદ્ધિ ધરાવનાર એવા સૂરિએ પ્રતિદિવસે એકએકને ઉંચે હાથ કરીને અનાયાસે જીતી P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #327
--------------------------------------------------------------------------
________________ શ્રી શાંતિરિ ચરિત્ર (11). લીધા. એટલે રાજાએ ચોરાશી લક્ષ દ્રવ્ય આપીને તરત સિદ્ધસારસ્વત કવિને બેલાવ્યું. તેની પાછળ બીજા ઘણું વાદીઓ આવ્યા. એટલે પાંચસેં વાદીઓના જયમાં પાંચ કેટિ દ્રવ્યના વ્યયથી રાજા ભય પામ્યો. ત્યાં ધનપાલ કહેવા લાગ્યા કે-“આ જનષિનું નામ શું ?" ત્યારે રાજાએ જણાવ્યું કે –“આ આચાર્યનું શાંતિ એવું શુદ્ધ નામ છે, અને શાંતિનામથી એ વાદઓના વેતાલ તરીકે પ્રસિદ્ધ છે. માટે વાદનો નિષેધ કરી, અહીં એમને સત્કાર કરીને મોકલીએ, વળી કથા શોધક તરીકે પણ અહીં હું એમને નિયુક્ત કરતો નથી. નહિ તો મારી સભા જીતીને કણ સ્વસ્થતાથી જાય છે? ગુજરાતના પાંચ દશ લાખ તો તરત થઈ જાય તેમ છે. એમ બાર લાખ તે થયા છે. વળી સાઠ હજાર મેં આપ્યા છે. માટે હવે બુદ્ધિના નિધાન એવા ધનપાલની કથા શોધાવવી છે.” એમ ધારીને તેણે શ્રી શાંતિસૂરિને ત્યાં સ્થાપન કર્યો. વળી બાર લાખથી રાજાએ ત્યાં ચ કરાવ્યાં અને બાકીના રહેલ સાઠ હજાર કે જે રાજાએ આપ્યા હતા, તે આચાર્યો ધારા૫દ્રપુરમાં મોકલી આપ્યા. ત્યાં શ્રી આદિનાથના ચૈત્યમાં મૂળનાયક પ્રભુની ડાબી બાજુએ તેમણે એક દેવકુલિકા (દેરી) કરાવી તથા એક મોટો રથ કરાવ્યું. પછી તેમણે ધનપાલની કથા બરાબર શોધી આપી. એટલે રાજાએ આચાર્યને વાદિવેતાલનું બિરૂદ આપ્યું. એવામાં ગુર્જરેશના આગ્રહથી તેઓ કવીશ્વરસહિત પાછા ફરીને લક્ષમીના સ્થાનરૂપ પાટણમાં પધાર્યા. ત્યાં આગળ જિનદેવ શેઠના પ નામના પુત્રને પૂર્વે સર્પ કંચ્યા હતા, એટલે સર્વપક્ષના માંત્રિકોએ અનેક મંત્ર અને એષધોપચાર કર્યો, છતાં તે સ્વસ્થ ન થયો, તેથી સ્વજનોએ સાથે મળી તેને એક ખાડામાં નાખે. કારણ કે સર્વે સેલને ફરી જીવાડવાના આશયથી તેની એવી વ્યવસ્થા કરવામાં આવતી એમ શિષ્યના જાણવામાં આવતાં તેને જીવાડવા માટે તેમણે ગુરૂને વિનંતિ કરી. તેથી આચાર્ય જિનદેવના ઘરે ગયા અને તેમણે તેને સ્વસ્થ કરવા માટે જણાવ્યું. પછી જિનદેવને તેમણે કહ્યું કે –“તે સર્વે સેલ, અમને પૃથ્વીમાંથી બહાર લાવીને બતાવો.” એમ સાંભળતાં જિનદેવ તે ગુરૂ સાથે સમશાનમાં ગયો. ત્યાં ભૂમિ ખાદીને તેને બહાર કહાડ. એટલે આચાર્યો અમૃત તત્વનું સ્મરણ કરતાં હાથવતી તેના દેહનો સ્પર્શ કર્યો. જેથી તે પદ્મ તરત ઉદ્યો અને પદ્મસમાન પોતાના મુખને વિકસિત કરતાં પધે ગુરૂના ચરણે નમસ્કાર કર્યા અને જણાવ્યું કે હે તાત ! હું, સ્વજને તથા ગુરૂ મહારાજ અહીં શામાટે આવ્યા છે?” એટલે જિનદેવે બધે વૃત્તાંત કહી સંભળાવ્યું, જેથી તે હર્ષ પામ્યું. પછી મહત્સવપૂર્વક ગુરૂની સાથે તે પોતાના સ્થાને આવ્યું. ત્યાં જિનદેવે ગુરૂ મહારાજને ભક્તિપૂર્વક વિદાય કરતાં તે પિતાના ઉપાશ્રયમાં આવ્યા. કારણ કે ઉપકારી ગુરૂના પગલાં પિતાના ઘરે થાય, એ તો અહોભાગ્યની વાત છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #328
--------------------------------------------------------------------------
________________ ( 212 ) - શ્રી પ્રભાવક ચરિત્ર. . હવે શ્રી શાંતિસૂરિમહારાજ ચૈત્યમાં રહીને બત્રીશ શિષ્યને પ્રમાણુ શાસ્ત્ર ભણાવવા લાગ્યા. એવામાં ચૈત્ય પરિપાટી કરવાની ઈચ્છાથી નલનગર થકી શ્રી મુનિચંદ્રસૂરિ અણહિલપુરમાં આવ્યા. ત્યાં ભારે સંપત્તિથી સુશોભિત જિનાલયમાં શ્રી ઋષભસ્વામીને વંદન કરીને તેમણે આચાર્ય મહારાજને પ્રણામ કર્યા. તેમણે અન્ય જનોની પ્રજ્ઞામાં ન આવી શકે અને દુબોધ એવા બદ્ધતર્કોના પ્રમેય બધા ધારી લીધા હતા. એટલે અભ્યાસમાં એકાગ્ર ધ્યાન રાખતાં ત્યાં આવી પુસ્તક વિના આગળ બેસીને તેમણે દશ દિવસ સુધી તે બધું સાંભળ્યું. એવામાં એકદા દુર્ઘટ પ્રમેય ગુરૂએ અનેકવાર સમજાવ્યા છતાં શિષ્યના સમજવામાં ન આવવાથી ગુરૂ ખેદ પામ્યા, અને “આ તો ભસ્મમાં ધૃત નાખવા જેવું થયું ? એમ કહીને તેમણે નિસાસે નાખ્યો. ત્યારે શ્રી મુનિચંદ્રસૂરિએ ગુરૂ મહારાજને વિનંતિ કરી કે–જે પ્રકૃષ્ટ પ્રજ્ઞાથી ઉન્નત છે, તથા જે પુસ્તક લઈને અભ્યાસ કરે છે, તેઓજ અહીં ગુરૂની સમક્ષ બેસીને બોલી શકે છે કે સર્વથા અલક્ષિત અને બહારથી આવેલ હોય, તે પણ બોલવા પામે છે કે નહિ ? હું ભગવાન! તે જણાવો.' , એ પ્રમાણે હૃદયને ચમત્કાર પમાડનાર તેમનું વચન સાંભળતાં ગુરૂ બોલ્યા શિષ્યની પ્રજ્ઞાને અમારે પક્ષપાત છે, અન્ય કંઈ કારણ નથી. આજથી પૂર્વે સોળમે દિવસે જે અમે દુર્ધટ વ્યાખ્યાન કર્યું હતું, તે અભિપ્રાયથી આજે તેનું વિવેચન કરી બતાવ્યું,” એમ સાંભળતાં, ગત દિવસ સુધી જેટલા દિવસ તેમણે જે અનુક્રમે વ્યાખ્યાન કર્યું હતું, પરવિદ્વાનેને હું શ્રવ એવું તે બધું અનુક્રમથી તે સુજ્ઞ મુનિચંદ્રસૂરિએ વ્યાખ્યાન કરી બતાવ્યું. જે સાંભળતાં ભારે સંતોષ પામીને શ્રી શાંતિસૂરિએ તેમને આલિંગન આપ્યું અને પોતાની નજીક બેસારીને જણાવ્યું કે “તમે તો રેણુથી આચ્છાદિત થયેલ રત્ન છે. હે વત્સ! હે સરળ મતિ ! મારી પાસે પ્રમાણશાસ્ત્રોને અભ્યાસ કર આ નશ્વર દેહનો અહીં લાભ લઈ લે.' - ત્યારે મુનિચંદ્રસૂરિએ પુન: વિનંતિ કરી કે –“હે પ્રભો ! સ્થાનના અભાવે અહીં શી રીતે અભ્યાસ કરે? કારણ કે અહીં તેવું સ્થાન દુર્લભ છે” આથી તેમણે શાળાની પાછળના ભાગમાં શ્રાવકો પાસેથી તેમને રહેવા માટે સુંદર સ્થાન અપાવ્યું. પછી વર્દશનના પ્રમાણુ શાસ્ત્રોને તેમણે પરિશ્રમવિના અભ્યાસ કરી લીધે, કારણકે અધ્યાપક-અભ્યાસીને આવો યોગ થવો દુર્લભ છે. પછી તે નગરમાં સર્વ સંઘના ચારિત્રધારી સુવિહિત સાધુઓના ઉપાશ્રય થયા, ત્યાં શ્રી શાંતિસૂરિએ વાદરૂપ નાગને દમવામાં નાગદમની સમાન ઉત્તરાધ્યાય ગ્રંથની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #329
--------------------------------------------------------------------------
________________ શ્રી શાંતિસરિચરિત્ર, (13) ટીકા બનાવી, તેમાંથી સ્ત્રીનિર્વાણને પાઠ ઉદ્ધરીને મુનિચંદ્રસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિએ સિદ્ધરાજની સમક્ષ વાદ કરતાં દિગંબરને જીતી લીધું. તેમના વચનથી મિશ્ર તે ટીકા વિદ્વાનોને પણ દુઃસાધ્ય છે. એકદા માલવ દેશમાં ધનપાલ કવિએ ધર્મ પંડિતને જીતી લેતાં તેણે કહ્યું કે “મહીપીઠ પર તું એકજ કવિ છે” ત્યારે ધનપાલે તે પંડિતને જણાવ્યું કે–અણહિલ્લપુરમાં વેતાંબરાચાર્ય શ્રી શાંતિસૂરિ સમાન અન્ય કેઈ નથી.” આથી તેમને જોવાની ઈચ્છાથી ધર્મપંડિત કેટલેક દિવસે સ્વર્ગ લક્ષ્મીના ગર્વને તોડનાર એવા પાટણ નગરમાં આવ્યું. ત્યાં ધારા૫દ્ર ચૈત્યની પાસે આવેલ મઠમાં શરૂ હતા. એટલે દિવસના પાછલા પહોરે પંડિત દર્શનમાં કાતક ધરાવ નાર ધર્મપંડિત તે મઠ પાસે ગયા. તે વખતે ખસથી વ્યથા પામતા ગુરૂ દ્વાર બંધ કરી, જીર્ણ વસ્ત્ર પહેરીને શરીરને ઔષધ ચળતા હતા. એટલે કુંચી લગાડવાના છિદ્રમાંથી યતિઓએ બતાવેલ ગુરૂને જોતાં તેણે વિચાર કર્યો કે –“આને તે હું પ્રશ્નમાત્રથી જીતી લઈશ.” એમ ધારી તેણે પ્રશ્ન કર્યો કે –“તું કેણ છે?” પછી છે, ગુરૂએ સ્પષ્ટ જવાબ આપે–દેવ.' ' '; ; ; ; ; ; } : : ચારે તે પ . 8 , , , , , , , ; ; * * 9 ' , ; ! ! ! ! !! ગુરૂ બોલ્યા–“હું.' , ' ' , ' , ' '! : - - p3: sh, એટલે પંડિતે કહ્યું—“હું કે ?" . . ગુરૂ બાલ્યા–“તું શ્વાન.' : પંડિત બેલ્ય–શ્વાન કેશુ?' ગુરૂએ જવાબ આપે “તું?” . . . . . . . . 13ત્યારે ફરી તેણે પૂછ્યું–તું કેણ?” . . . . ? એટલે ગુરૂએ તેને પ્રથમની જેમ ઉત્તર આપે. એ પ્રમાણે અનંતાનંતની જેમ તેમનું ચક્ર ચાલ્યું, આથી ધર્મવાદી ચમત્કાર પામ્યું. પછી દ્વાર ઉઘાડતાં તેણે આવીને વિતંડાવાદની વાકયરચના શરૂ કરી. છેવટે જ્યારે તે વિતંડાવાદથી વિરામ પામ્યો, ત્યારે તેના કથનાનુસારે આચાર્યો તેને બધું કહી સંભળાવ્યું અને પુનઃ બે કે- તારે પેગ પટ્ટાદિક વેષ મને આપ, તેં તારી બધી અંગ ચેા હું કરી બતાવું." વાદીએ તેમ કરતાં પોતે અત્યંત આશ્ચર્ય પામે, અને પગે પડીને કહેવા લાગ્યો કે –“હું તમને જીતવાને સમર્થ નથી, તેમજ શ્રીમાન પંડિત છો. ધનપાલે કહેલ વચનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #330
--------------------------------------------------------------------------
________________ (ર૧૪) શ્રી પ્રભાવક ચરિત્ર હવે મને ખાત્રી થઈ. તે કવિ શું અસત્ય બોલે?” એમ કહી અભિમાન તજીને તે પોતાના સ્થાને ચાલ્યો ગયે. અહંકારી પ્રત્યે મૃદુતા વાપરવી એજ તેને શાંત કરવાનું પરમ ઔષધ છે. એવામાં એકદા દ્રવિડ દેશને વાદી આવ્યું. તે કંઈ પણ હાકાર વિગેરે અવ્યક્ત ભૈરવ ( ભયંકર) શબ્દ બોલવા લાગ્યા, આચાર્ય જે કે તેની ભાષા જાણતા હતા, છતાં કૌતુકથી ભીંતપર રહેલ ઘોડા ઉપર હાથ દઈને તે ફુટ કહેવા લાગ્યા કે કહે, તું અને દેશના વાદી સાથે મળતા છે? અવ્યક્તવાદી એ પથની જેમ તિર્યંચ આકૃતિને વેગ્ય છે.” એમ આચાર્યું કહેતાં સારસ્વત મંત્રના પ્રભાવે તે અલ્પાકૃતિએ કષ્ટથી પણ જેને જવાબ ન આપી શકાય તેવા ગહન વિક અત્યંત વેગથી કહી બતાવ્યા, કે જેથી તે નિરૂત્તર થતાં પશુ જેવો બની ગયે, પછી તે ખેદ પામીને ત્યાંથી કયાંક ચાલી જતાં લોકો કહેવા લાગ્યા કે સરસ્વતીના વરદાનથી આ વાદિવેતાલ વિદ્યમાન છતાં અન્ય કોઈ વાદી ઉભે રહી શકે તેમ નથી.', ' ર ' . ' . . . . . 9 એક દિવસે શ્રી શાંતિસૂરિએ ધારા૫દ્ર પુરમાં વિહાર કર્યો. ત્યાં શ્રી નાગિની દેવી વ્યાખ્યાન અવસરે નૃત્ય કરવા આવી. તેણના પટ્ટપર ગુરૂએ બેસી જવા માટે વાસક્ષેપ નાખે. એમ દેવી સાથે ગુરૂનો સમય પ્રવર્તાવા લાગે. એવામાં એકદા વિચિત્રતાથી ગુરૂ તેનાપર વાસક્ષેપ નાખતાં ભૂલી ગયા તેમ તેને આસન પણ ન કહ્યું, તેથી તે લાંબે વખત ઉચે જ અધર ઉભી રહી, પછી રાત્રે ગુરૂ ધ્યાનમાં બેઠા, ત્યારે તે દેવી સ્વરૂપે ગુરૂને ઉપાલંભ આપવા મઠમાં આવી, એટલે ત્યાં ઉદ્યોત અને રતિ કરતાં અધિક રૂપવતી રમણને જોઈને આચાર્યો પ્રવર્તક મુનિને જણાવ્યું કે - “હે મુનિ ! શું અહીં સ્ત્રી આવી છે?” . 11 (1) SS ત્યારે મુનિ બેલ્યા–એ હું જાણતો નથી. એવામાં દેવી પિતે કહેવા લાગી કે--આપના વાસક્ષેપના અભાવે ઉંચે રહેતાં મારા ચરણે પીડા થાય છે. આવા શ્રુતજ્ઞાનમય આપને પણ વિસ્મૃતિ થઈ ગઈ, તે એ લક્ષણથી હવે આપનું આયુષ્ય છ મહિના જેટલું શેષ લાગે છે. માટે ગચ્છની વ્યવસ્થા કરીને પરલોકનું સાધન કરે. એમ મારા જાણવામાં આવવાથી હું આપને નિવેદન કરૂં છું” એમ કહીને દેવી અંતર્ધાન થઈ ગઈ.. તે પછી પ્રભાતે પોતાના ગચ્છ તથા સંઘ સાથે વિચાર ચલાવી, બત્રીશ સુપાત્રામાંથી ત્રણ વિદ્વાન મુનિઓને તેમણે આચાર્યપદે સ્થાપન કર્યા. તે શ્રી વીરસાર, શ્રી શાલિભદ્રસૂરિ તથા શ્રી સર્વદેવસૂરિ સાક્ષાત્ જાણે રત્નત્રયી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #331
--------------------------------------------------------------------------
________________ = . . .. . . . . . . . . ! = શ્રી શાંતિરિચરિત્ર. ( 215). (જ્ઞાન, દર્શન, ચારિત્ર) હોય તેમ સત્રતથી અલંકૃત અને અસાધારણ તેજથી દીપવા લાગ્યા. તેમાં શ્રી વરસૂરિની શિષ્ય પરંપરા ન થઈ, રાજપુરી ગામમાં તેમનું યશજીવન શાશ્વત રહ્યું. તેમજ પંડિતેથી પરવારેલ બે શાખામાં અદ્યાપિ શ્રી સંઘનો ઉદ્ધાર કરવામાં ધુરંધર એવા આચાર્યો વિદ્યમાન છે. હવે શ્રી શાંતિસૂરિ મહારાજ, યશ શ્રાવકના સેઢ નામના પુત્રની સાથે રેવતાચલ પ્રત્યે ચાલ્યા અને ત્વરિત પ્રયાથી થોડા દિવસમાં તેઓ ગિરનાર તીર્થ પર પહોંચ્યા. ત્યાં શ્રી નેમિપ્રભુનું ધ્યાન લગાવીને તેમણે અનશન કર્યું. એટલે ધર્મધ્યાનરૂપ અનલથી ભવપીડારૂપ લતાને દગ્ધ કરતાં તથા સુધા, તૃષા, નિદ્રા વિગેરેને ન જાણતાં સમાધિમાં રહી, જગતને નમસ્કાર કરવા યોગ્ય એવા શ્રી શાંતિસૂરિ પચીશ દિવસ વ્યતાત કરીને વૈમાનિક સુરસંપત્તિ પામ્યા. વિક્રમ સંવના 106 વર્ષ જતાં જેઠ માસની શુકલ નવમીને મંગળવારે કૃત્તિકા નક્ષત્રમાં શ્રી શાંતિસૂરિએ સ્વર્ગગમન કર્યું. એ પ્રમાણે પૂર્વના શ્રી સિદ્ધસેન પ્રમુખ આચાર્યોના ચરિત્રનું અનુકરણ કરનાર વાદિવેતાલ શ્રી શાંતિસૂરિનું આ ચરિત્ર, આધુનિક તેમજ પ્રાચીન વિદ્વાનમાં પ્રસિદ્ધિ પામતાં સંપત્તિ નિમત્તે થાઓ અને સેંકડો બુધજના સમ્યક પ્રકારે અભ્યાસમાં આવતાં યાવચંદ્રદિવાકર પ્રસિદ્ધિ પામે. . શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરને વર્ષ રાજહંસ સમાન અને શ્રી રામ તથા લીમીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચાર પર લેતાં, શ્રી પ્રદ્યુમ્માચાર્યો સંશોધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્ર રૂ૫ રેહણાચલને વિષે શ્રા શાંતિસૂરિના ચરિત્રરૂ૫ આ સોળમું શિખર થયું. ઈતિ શ્રી શાંતિસૂરિ પ્રબંધ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #332
--------------------------------------------------------------------------
________________ (17) શ્રી મહેંદ્રશ્ર–ગવંધ. મામ્ મહેંદ્રસૂરિને અમે નમસ્કાર કરીએ છીએ કે જે અગણ્ય પુણ્ય પણ રૂ૫ વસ્તુને સ્થિર કરવામાં કેલરૂપ છે. છે. શ્રી ધનપાલ કવિના ગુણગાન કરવામાં કેણુ આળસ કરે ? કે 1. જેના અચળ વિશ્વાસપર સરસ્વતી, પથ્ય (હિતકર) વચન પ્રેરતી હતી. આંતર શત્રુઓના કાલરૂપ તે શ્રી ધનપાલ કોને શ્વાઘનીય ન હોય ? કે મિથ્યાત્વરૂપ વિષને દૂર કરવામાં જેની બુદ્ધિજ સિદ્ધાજ્ઞારૂપ હતી. ગુરૂના ચરણનો દાસ બની હું તે આચાર્યનું ચરિત્ર કહીશ, અને તેથી પોતાના આત્માને નિર્મળ બનાવીશ તથા જન્મનું ફળ ગ્રહણ કરીશ. અવંતિ નામે દેશ કે જ્યાં નવ (નૂતન) ભેગીજને નિવાસ કરે છે. ત્યાં પુરૂષાથોના આધારરૂપ ધારા નામે નગરી છે કે જ્યાં દાન આપવામાં કલ્પવૃક્ષ સમાન ઘણુ દાતારે હોવાથી અમરાવતી જેની આગળ અસાર જેવી લાગે છે. ત્યાં અદ્દભુત વૈભવશાળી શ્રીલેજ નામે રાજા હતો કે જેના મુખ-કમળમાં ભારતી અને લક્ષ્મી કલેશ વિના નિવાસ કરતી હતી. આકાશમાં વ્યાપી રહેલ જેરાજાના યશરૂ૫ ગંગાના તીરે વિધાતા પૂજાવિધિને માટે ચંદ્રમાને નાળીયેરરૂપે બનાવ્યું. - હવે મધ્યદેશમાં આવેલ સંકાશ્ય ગામમાં રહેનાર તથા બૃહસ્પતિ સમાન એ દેવર્ષિ નામે બ્રાહ્મણ હતો. અસાધારણ પરાક્રમી સદેવ નામે તેને પુત્ર હતો કે જેના બ્રાહમણ સંબંધી વિશિષ્ટ આચાર વિચારથી શિwજને સંતુષ્ટ થયા હતા. તેના ધનપાલ અને શોભના નામે બે પુત્રો હતા કે જે મોટા વિદ્વાનને પણ ભારે માનનીય હતા. એકદા ત્યાં શ્રી ચાંદ્રગચ્છરૂપ કમળને વિકાસ પમાડવામાં ભાસ્કર સમાન તથા શ્રુતસાગરના પારંગામી એવા શ્રી મહેંદ્રસૂરિ પધાર્યા. વ્યાખ્યાનથી લાકેના સંશયને છેદતા તે પ્રસિદ્ધ આચાર્ય સર્વદેવ બ્રાહ્મણના સાંભળવામાં આવ્યા. એટલે તે વિપ્ર તેમના ઉપાશ્રયમાં ગયો, ત્યાં ગુરૂએ તેનું સન્માન કર્યું પછી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #333
--------------------------------------------------------------------------
________________ શ્રી મહેન્દ્રસિરિ-ચરિત્ર. . (ર૧૭) ત્રણ અહોરાત્ર ત્યાંજ સમાધિપૂર્વક બેસી રહ્યો. ત્યારે ગુરૂએ તેને પૂછ્યું કે હે સુજ્ઞ શિરોમણિ ! તમે અમારી પરીક્ષા કરવા અહીં આવ્યા છે કે બીજું કાંઈ પ્રયજન છે?” ત્યારે બ્રહ્માની જાણે બીજી મૂર્તિ હોય એવો દ્વિજોત્તમ કહેવા લાગ્યું કેમહાત્માઓનું માહામ્ય જોવામાં સુકૃત ઉપાર્જન થાય છે. અમારું કંઈક કામ છે અને તેટલા માટે અમે આવ્યા છીએ, પણ હે ગુણનિધાન! તે રહસ્ય વાતની જેમ બીજાઓને કહેવા ગ્ય નથી.” એટલે ગુરૂમહારાજ એકાંતમાં બેસીને તેને કહેવા લાગ્યા કે –“હે ભદ્ર! જે કહેવા યોગ્ય હોય, તે કહો.” એમ સાંભળતાં તે બ્રાહ્મણ બોલ્યા કે—“મારો પિતા પુણ્યવાન હતું, તે રાજમાન્ય હોવાથી સદા લાખોનું દાન પામતો હતો. તેથી મારા ઘરે નિધાનની શંકા છે. એ બધે તૃષ્ણનો વિલાસ છે. માટે એ બધે વૃત્તાંત જાણી પોપકાર કરવામાં સદા તત્પર એવા તમે મારાપર અનુગ્રહ લાવીને નિધાન બતાવે કે જેથી કુટુંબસહિત આ બ્રાહ્મણ પિતાના સ્વજનો સાથે દાન–ભેગથી વિલાસ કરી શકે. માટે હે ભગવન્! આપ પ્રસન્ન થઈને મને તેવું સ્થાન બતાવો.” છે ત્યારે ગુરૂમહારાજ તેની પાસેથી થનાર ઉત્તમ શિષ્યને લાભ વિચારીને કહેવા લાગ્યા કે-“હે બુદ્ધિનિધાન ! અમે તમારું કામ બરાબર કરી આપીશું. પરંતુ આવી ગુપ્ત વાત અમે તમને કહીએ, તે બદલ તમે અમને કંઈ નહિ આપો?” | વિપ્રે જણાવ્યું–હે સ્વામિન! તેમાંનું હું અધે તમને અવશ્ય આપીશ.” ગુરૂ બોલ્યા–“અમે તમારી વસ્તુમાંથી ઈચ્છાનુસાર અર્ધ લઈશું, માટે આ બાબતમાં સાક્ષીઓ રાખે. કારણ કે આ દ્રવ્યની બાબત છે.” ત્યારે બ્રાહ્મણે કહ્યું “વેદવેદાંગ શાસ્ત્રોની વ્યાખ્યા કરનાર હું અસત્ય કેમ બોલું? તથાપિ આપના વિશ્વાસની ખાતર ભલે સાક્ષીઓ રહે.” પછી ત્યાં રહેલા લોકોને સાક્ષી બનાવીને ગુરૂએ તે માન્ય રાખ્યું. એવામાં અહીં હર્ષિત થયેલ બ્રાહ્મણે ઘરે આવીને તે વાત પોતાના બંને પુત્રને કહી સંભળાવી. પછી શુભ દિવસે તેણે આચાર્યને પોતાના ઘરે બોલાવ્યા, એટલે જ્ઞાનથી તે ભૂમિ જાણ નિશ્ચય કરીને ગુરૂએ જણાવ્યું, ત્યાં ભૂમિ પેદાવીને બ્રાહણે તે ધન મેળવ્યું. તેમાંથી ચાળીશ લાખ સોના મહોરો નીકળી જે સાક્ષાત નજરે જેવા છતાં નિ:સ્પૃહશિરોમણિ ગુરૂ પિતાના ઉપાશ્રયમાં ચા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #334
--------------------------------------------------------------------------
________________ ( 218 ) શ્રી પ્રભાવક ચરિત્ર. - લ્યા ગયા. એટલે શ્રીમાન સર્વદેવ અને મહેંદ્રપ્રભુ વચ્ચે વિપ્ર દ્રવ્ય આપતો અને ગુરૂ લેતા નહિ–એ વાદ લગભગ એક વરસ ચાલ્યો. એકદા પોતે સત્યપ્રતિજ્ઞ હોવાથી બ્રાહ્મણ આચાર્યને કહેવા લાગ્યો કે-જે દ્રવ્ય તમને આપવાનું છે, તે આપ્યા પછી જ હું ઘરમાં પ્રવેશ કરીશ.” એટલે ગુરૂ બેલ્યા-મેં તમને કહ્યું છે કે હું મારી ઈચ્છાનુસાર લઈશ.” ત્યારે બ્રાહ્મણે જણાવ્યું–ભલે, તમે મરજી પ્રમાણે ગ્રહણ કરે.” આચાર્ય બેલ્યા–“તારા બે પુત્રમાંથી એક મને આપ. જે તારી સત્ય પ્રતિજ્ઞા હોય, તો આપ નહિ તે પિતાને ઘરે ચાલ્યો જા.” ' એમ સાંભળતાં વિચારમૂઢ બનેલ વિપ્રે કઈથી કહ્યું–આપીશ.” પછી ચિંતાતુર થઈને તે પોતાના ઘરે ચાલે ગયે. ત્યાં બિછાના વિનાના ખાટલા પર તે નિદ્રાવિના સુઈ ગયો. એવામાં રાજભવનમાંથી આવતાં ધનપાલના તે જોવામાં આવ્યું. એટલે તેણે કહ્યું કે હે તાત ! વચન પ્રમાણે આદેશ ઉઠાવનાર હું પુત્ર વિદ્યમાન છતાં તમને આ વિષાદ કે ? માટે ખેદનું કારણ મને જણાવો.” ત્યારે સર્વદેવ બોલ્યો-“હે વત્સ! સપુત્ર તારા જેવા જ હોય છે કે જેઓ પિતાને આદેશ બજાવવામાં આવી દઢ પ્રતિજ્ઞાવાળા હોય છે. જે પિતાને ત્રણથી મુક્ત કરે, જે નરકથી તેનો ઉદ્ધાર કરી, તેને સદ્ગતિ આપે, વેદમાં તેને જ પુત્ર કહેવામાં આવેલ છે. શ્રુતિ, સમૃતિ અને પુરાણોના અભ્યાસનું તથા કુળનું તમારે એજ ફળ છે કે સંકટમાંથી અમારે ઉદ્ધાર કર. માટે હે વત્સ! તું સાવધાન થઈને સાંભળ–અહીં જૈનર્ષિ શ્રી મહેંદ્રાચાર્ય છે કે જેમણે મને આટલું દ્રવ્ય બતાવ્યું. એટલે તેમની ઈચ્છા પ્રમાણે મારા ઘરમાંનું અર્ધ તેમને આપવુંએવી મેં પ્રતિજ્ઞા કરી છે. તેથી તે બે પુત્રમાંથી એક પુત્રની માંગણી કરે છે, તે હવે મારે શું કરવું? એ સંકટ થકી હે વત્સ ! હવે તું મને છોડાવ. એટલે મારા નિમિત્તે તું તેમને શિષ્ય થા.” ત્યારે બુદ્ધિનિધાન ધનપાલ કે પાયમાન થઈને કહેવા લાગ્યો– હે તાત ! તમે જેવું કહે છે, તેવું ઉચિત વચન અન્ય કેઈ ન બોલે. આપણે સંકાય સ્થાનમાં રહેનારા બધા વણેમાં ઉત્તમ, ચાર વેદના જ્ઞાતા અને સદા સંગ પારાયણને ધારણ કરનારા છીએ, વળી શ્રી મુંજરાજાએ પુત્ર તરીકે સ્વીકારેલ એવા શ્રી ભોજરાજાને હું બાળમિત્ર તથા ભૂમિદેવ કહેવાઉં. તો પતિત શૂદ્રોની નિંદિત પ્રતિજ્ઞાની ખાતર, પુત્ર થઈને હું પિતાના પૂર્વજોને નરકમાં કેમ નાખું ? એક તમને ત્રણથી છોડાવતાં સર્વ પૂર્વજોને અધોગતિમાં નાખવા પડે. સજજન પુરૂષને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #335
--------------------------------------------------------------------------
________________ શ્રી મહેન્દ્રસિરિ–ચરિત્ર. ( 21 ) નિંદનીય એ કુવ્યવહારને હું કદાપિ સ્વીકાર કરનાર નથી. એ કાર્યની સાથે મારે કાંઈ પ્રયોજન નથી, માટે તમને રૂચે તેમ કર.” એ પ્રમાણે પિતાની અવગણના કરીને ધનપાલ ત્યાંથી અન્યત્ર ચાલ્યો ગયો. અહીં આંખમાં આંસુ લાવી, મેટા સંકટમાં સર્વદેવ વિપ્ર જેટલામાં નિરાશ થઈ બેઠે છે, તેવામાં બીજે પુત્ર શોભન ત્યાં આવી ચડ્યો. તેણે પણ પિતાને વિષાદનું કારણ પૂછ્યું. એટલે તેણે કારણ જણાવતાં કહ્યું કે—કેઈ કાર્યમાં ધનપાલે અમને નિરાશ કર્યો, તે તું બાળક તે કામ શું બનાવી શકીશ? માટે તું ચાલ્યા જા. પોતાના લક્ષણે અમે પિતાને કમ ભોગવીશું.' એ પ્રમાણે પિતાનું નિરાશા ભરેલું વાક્ય સાંભળતાં શોભન કહેવા લાગ્યો કે –“હે તાત ! આમ આકુળ વ્યાકુળ ન થાઓ. હું તમારે પુત્ર, કાર્ય કરનાર બેઠો છું. ધનપાલ તો રાજમાન્ય, નિશ્ચિત અને કુટુંબનું ભરણ પોષણ કરવાને સમર્થ છે, પણ તેના પ્રસાદથી હું તમારે આદેશ બજાવવા તૈયાર છું. મારે વડીલ બંધુ તો વેદ, શ્રુતિ અને સ્મૃતિમાં પંડિત તેમજ કૃત્યાકૃત્યમાં નિષ્ણાત છે, એટલે તે ગમે તેમ બોલે, પરંતુ હું તો બાલ્યાવસ્થાથી જ સરળ છું, તેથી એમજ સમજું છું કેપિતાને આદેશ બજાવવા ઉપરાંત પુત્રને અન્ય ધર્મ નથી. માટે તેમાં કૃત્ય કે અકૃત્યને હું ગણતો જ નથી. તમે મને કુવામાં નાખો અથવા તે ચાંડાલાને અર્પણ કરશે. તમને રૂચે તેમ કરે.” એ પ્રમાણે સાંભળતાં સર્વદેવે તેને ગાઢ આલિંગન કર્યું અને પછી જણાવ્યું કે–“હે મહામતિ વત્સ! ઋણ થકી છોડાવીને મારો ઉદ્ધાર કર.” એમ કહી તેણે તે ઉત્તમ પુત્રને પૂર્વોક્ત હકીકત બધી સંભળાવી. જે સાંભળતાં શોભન ભારે હર્ષિત થઈને કહેવા લાગ્યો આ કાર્ય તે મને અતિ ઈષ્ટ છે. જૈન મુનિએ તે સત્યના નિધાન અને તપથી ઉજવળ હોય છે, તેમની સંગતિ તે સદ્ભાગ્ય થી જ પામી શકાય. જીવદયા એજ ધર્મ છે અને વળી તે તેમનામાં જ છે. વળી સત્યધર્મનું લક્ષણ જે જ્ઞાન, તેજ આવી શ્રદ્ધા ઉપજાવે છે. “આ કરવાનું છે, આ કરવાનું છે, એવી ચિંતાથી જર્જરિત તથા વિષયના વેગથી વ્યાપ્ત એવા ગૃહવાસમાં કોણ રહે? તેમજ બંધુઓને વલ્લભ એવી ધનલક્ષ્મીથી પુરૂષ બંને પ્રકારે ભય પામે છે. અને ભાગ્યયોગે વસ્તુઓ પ્રાપ્ત થયા છતાં તેમાં તે સદા અસંતુષ્ટ રહે છે. હે તાત ! કન્યાને સંબંધ થતાં મારી પણ એવી જ ગતિ થવાની. તે મને પ્રિય એવા કાર્યમાં નિષેધ કરતાં તમે શા માટે શંકા લાવો છો ? માટે ઉઠે, સ્નાન કરે, દેવાર્શી વિગેરે નિત્યક્રિયા કરીને શાંત થઈ ભેજન કરે; પછી મને ત્યાં લઈ જઈને તે આચાર્યના ઉત્સંગમાં બેસાડો, કે જેથી તેમના ચરણની સેવા કરતાં હું મારા જન્મને પવિત્ર કરું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #336
--------------------------------------------------------------------------
________________ ( 20 ) શ્રી પ્રભાવક ચરિત્ર... પુત્રના મુખથી અનુકૂળ વચન સાંભળતાં વિપ્રની આંખમાં હર્ષના આંસુ આવી ગયાં. પછી તેણે ઉઠતાં ઉઠતાં પુત્રને આલિંગન આપીને તેના મસ્તકે ચુંબન કર્યું. ત્યાર બાદ સર્વક્રિયા અને ભજન કરી શોભનદેવની સાથે તે વિપ્ર આચાર્ય મહારાજના ઉપાશ્રયે ગયો. ત્યાં પોતાના પ્રિય પુત્રને તેમના ઉત્સગે આપણું કરતાં તેણે જણાવ્યું કે –“જે તમને ગમે, તે આ પુત્ર છે.” પછી આચાર્યો વિપ્રની અનુમતિથી પ્રમાદ પૂર્વક તેજ દિવસે શુભ ગ્રહયુક્ત શુભ લગ્ન તે શોભનને દીક્ષા આપી, અને શાસનની હીલ થવાના ભયથી પ્રભાતે વિહાર કર્યો. એમ હળવે હળવે વિચરતાં અને ભૂપીઠને પાવન કરતાં તેઓ અણહિલ્લપુરમાં આવી પહોંચ્યાં. હવે અહીં ધનપાલે એણે નિધાનના દ્રવ્યને બદલે પુત્રનો વિક્રય કર્યો, એ અનુચિત કર્મ કર્યું ? એમ લોકમાં જાહેર કરીને પોતાના પિતા સર્વદેવને અલગ કર્યા. વળી તેણે વિચાર કર્યો કે તે સાધુઓ દીક્ષાધારી શુદ્ધો છે, તેથી મુખ જેવા લાયક નથી. કયાંકથી આવી ચડેલા એ શમના મિષથી સ્ત્રી બાળકો વિગેરેને છેતરે છે, માટે તેમને દેશમાંથી દૂર કરવા જોઈએ. એમનું પાખંડ પણ અદ્દભુત છે.” એમ ધારી રાજાની આજ્ઞા લઈને રેષથી તેણે સાધુઓનો નિષેધ કર્યો. એમ ભેજરાજાની આજ્ઞાથી તે વખતે માલવદેશમાં વેતાંબર સાધુઓ વિચરી શક્યા નહિ. એટલે ધારાનગરીના શ્રી સંઘે ગુર્જરદેશમાં રહેલા શ્રીમહેંદ્રસૂરિને એ બધા યથાસ્ત હકીકત નિવેદન કરી. એવામાં ગુજરાતમાં રહેતાં ગુરૂમહારાજે શોભનમુનિને અભ્યાસ કરાવીને વાચનાચાર્ય બનાવ્યા, કે જે ગુણોમાં ઇદ્રને પણ લાધનીય થઈ પડ્યા. તેમણે શ્રી અવંતિના સંઘની વિજ્ઞપ્તિ સાંભળતાં ગુરૂ મહારાજને જણાવ્યું કે –“હું મારા બંધુને પ્રતિબંધ પમાડવા સત્વર જઈશ. કારણકે સંઘમાં મારા નિમિત્તે આ કલેશ આવી પડયો છે, માટે ત્યાં તેનો પ્રતીકાર સાધવાને હુંજ સમર્થ છું.” એટલે આચાર્ય મહારાજે ગીતાર્થ મુનિઓ સાથે શોભનમુનિને ત્યાં મોકલ્યા. અદ્દભુત પ્રઢતાને પામેલા તે ધારાનગરીમાં આવી પહોંચ્યા. ત્યાં અવસર થતાં તેમણે ગેચરી માટે સાધુઓને ચિરકાળના પરિચિત શ્રીધનપાલના ઘેર મોકલ્યા, એટલે બે મુનિ ત્યાં ગયા. તે વખતે સુજ્ઞશિરોમણિ ધનપાલ શરીરે સારી રીતે તેલ ચોળીને સ્નાન કરવા બેઠો હતો, ત્યાં ધર્મલાભ કહીને બંને મુનિ શાંત ચિત્તે ઉભા રહ્યા. એવામાં ધનપાલની સ્ત્રીએ જવાબ આપ્યો કે “અહીં કંઈ નથી ! ત્યારે ધનપાલ બેલ્યા “એમને કંઈક તે આપ. કારણ કે યાચકો ઘરથકી ખાલી હાથે જાય, એ મહા અધર્મ છે.” એટલે સ્ત્રીએ દશ્વ અન્ન આપતાં તેમણે ગ્રહણ કર્યું. પછી તે દહીં આપવા લાગી ત્યારે તેમણે પૂછ્યું કે–એ કેટલા દિવસનું છે?” ત્યાં સ્ત્રો બેલી–“શું દહીંમાં પૂરા હોય છે કે તમે નવા દયાળુ જાગ્યા છે? આ ત્રણ દિવસનું છે. તમે લેતા હો તે , નહિ તો જલદી અહીંથી ચાલ્યા જાઓ.’ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #337
--------------------------------------------------------------------------
________________ શ્રી મહેન્દ્રસુરિ ચરિત્ર. ( 21 ) ત્યારે મુનિઓ બોલ્યા–“એ અમારો આચાર છે, તે તું અદેખાઈ શા માટે લાવે છે, કારણ કે અદેખાઈથી મહાદેષ લાગે. માટે પ્રિય વાક્ય બોલવું તેજ સુંદર છે. હવે જે તું ભ્રાંતિ વિના જીવની સ્થિતિ પૂછતી હોય, તો તે ત્રણ દિવસ ઉપરાંતના દહીંમાં અવશ્ય જીવ હોય છે. જ્ઞાનીઓનું વચન મિથ્યા કદાપી ન હોય.” એટલે ધનપાલ પંડિત નિર્દોષ વચન બોલ્યો કે જો એમ હોય, તે તેની પ્રતીતિ માટે તમે આ દહીંમાં જ બતાવે.” ત્યારે તેમણે દહીંમાં અળતે નખાવે, તેથી જીવ બધા ઉપર તરત તરી આવ્યા. તેમાં કેટલાક નજરે દેખાયા અને કેટલાક અદશ્ય હતા. એટલે તે વર્ણના અને તે રસના છો તેણે સાક્ષાત્ નજરે જોઈ લીધા. આથી તે મુનિના વચનથકી ધનપાલને ગર્વ ઉતરી ગયો. જેમ નાગૅદ્રમંત્રથી વિષ દૂર થાય, તેમ તે કવીશ્વરનું મિથ્યાત્વ-વિષ દૂર થયું, પછી તે ચિંતવવા લાગ્યા કે એમનો ધર્મ જીવદયાથી ઉજવળ છે. અને આ પશુહિંસાદિ ધર્મ કેવળ મિથ્યા લાગે છે.” એમ ધારી તે કહેવા લાગ્ય-જિનશાસનને જાણનારા એવા તમે નિર્દોષ ધર્મ આચરો છે. કારણ કે ધતુરાનું પાન કરનાર વેત વસ્તુને તપણે જોઈ ન શકે.” વળી પુન: તે કવીશ્વરે જણાવ્યું કે તમારે ગુરૂ કેણુ? ક્યાંથી આવે છે અને ક્યા શુદ્ધ સ્થાને તમે નિવાસ કર્યો છે? એ પ્રમાણે સાંભળતાં તે મુનિ બોલ્યા કે “હે ભદ્ર! સાવધાન થઈને સાંભળે. અમે ગુર્જર દેશથી અહીં આવ્યા છીએ. શ્રી મહેંદ્રસૂરિના શિષ્ય શોભનમુનિ અમારા ગુરૂ છે અને તે શ્રી અદિનાથના ચૈત્યપાસે પ્રાસુક ઉપાશ્રયમાં રહેલા છે.” એમ કહીને તે મહામુનિ પિતાને સ્થાને ચાલ્યા ગયા. પછી સ્નાન પૂર્વક ભજન કરીને ધનપાલ પંડિત ગુરૂના ઉપાશ્રયે ગયો, ત્યાં વડીલ બંધુ સમજીને સુજ્ઞ શોભનમુનિ તેની સામે આવ્યા. એટલે બંધુનેહના મેહથી તેણે તેમને આલિંગન કર્યું. પછી ગુરૂએ અર્ધ આસન આપતાં તે બંને સાથે બેઠા. ત્યાં ધનપાલ વિનયથી કહેવા લાગ્યા કે –“તમેજ પૂજ્ય છે કે આવા ધર્મને આશ્રય કર્યો. ભેજરાજાની આજ્ઞાથી ધર્મમૂલ જિનદર્શન–જેનસાધુઓને દેશપાર કરાવતાં જે મેં મોટું પાપ ઉપાર્જન કર્યું છે, તેને અંત આવે તેમ નથી. સર્વદેવ પિતા અને લધુબંધુ તમે બંને મહામતિ છે કે જેમણે ભવ દવા માટે આવા સુગુરૂ અને ધર્મને આદર કર્યો, અને અમે અહીં ધર્માભાસ (મિથ્યાધર્મ)ને ધર્મરૂપે સ્વીકારતાં અધર્મમાં પડયા રહ્યા, તેથી પરભવે અમારી શી ગતી થશે, તે અમે જાણી શકતા નથી. માટે મારા વંશરૂપ સમુદ્રમાં રત્ન સમાન એવા હે અનુજ બંધુ ! કર્મના મર્મને છેદનાર અને સુખકારી એ ધર્મ મને બતાવો.” T P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #338
--------------------------------------------------------------------------
________________ ( 222) શ્રી પ્રભાવક ચરિત્ર.. એટલે બંધુનેહને ધારણ કરતા વિદ્વાન શોભનમુનિ કહેવા લાગ્યા કે “હે કુલાધાર ! સાંભળ-દયા એજ મુખ્ય ધર્મ છે; તથા દેવ, ગુરૂ અને ધર્મરૂપ ત્રણ તત્વ તું સાવધાન થઇને સાંભળ-મહામહ, અને કામાદિક શત્રુઓને જીતનાર, પિતે મુક્ત થઈ અન્ય જીવોને મુક્ત કરવાને સમર્થ તથા પરમાનંદ પદને આપનાર એવા જિનભગવાન તેજ દેવ છે. શ્રાપ કે અનુગ્રહ કરનારા,વિષયરૂપ કાદવમાં નિમગ્ન તથા સ્ત્રી, શસ્ત્ર અને જપમાળાને ધારણ કરનારા દેવો તે રાજા જેવા સમજવા. તથા શામ, દમ, શ્રદ્ધા અને સંયમને ધારણ કરનાર, કલ્યાણના નિધાન, કર્મ નિર્જરા કરવામાં તત્પર તથા સદા સંવરને સેવનારા એવા મુનિ તે ગુરૂ સમજવા. પરિગ્રહ અને મહા આરંભ સેવનારા, જીવહિંસા કરવામાં તત્પર, સર્વ પ્રકારની અભિલાષા કરનારા તથા બ્રહ્મચર્યહીન હોય તે ગુરૂ શી રીતે હોઈ શકે ? 1 : તેમજ સત્ય, અસ્તેય, દયા, શચ, ક્ષમા, બ્રહ્મચર્ય, તપ, ક્રિયા, માર્દવ, આર્જવ અને સંતોષ એજ જિનભાષિત ધર્મ છે. સદોષ વસ્તુના દાનથી અને પશુહિંસાથી અધર્મજ થાય છે, તેને ધર્મ માનવામાં આવેલ છે, પરંતુ તે બનાવિટી વસ્ત્રની જેમ આદરવા યોગ્ય નથી.” !! * એ પ્રમાણે સાંભળતાં શ્રીમાન ધનપાલ કવિ કહેવા લાગ્યો કે–“હે ભગવન સદગતિને માટે એ જૈન ધર્મનો મેં સ્વીકાર કર્યો.” પછી શ્રીમહાવીર ચેત્યમાં જઈને તેણે ભગવંતને વંદન કર્યું તથા નમસ્કાર કરતાં તેણે સ્તુતિ કરી કે - હે નાથ ! “તમારું બળ જગતને સંહાર કે રક્ષણ કરવામાં સમર્થ છે, છતાં અપરાધી સંગમ દેવપર તમે ક્ષમા કેમ કરી ?" એમ ચિતવીને જ જાણે રોષ પાપે હોય તેમ વિમુખ મન કરીને તમારે રોષ ચાલ્યો ગયો. કેટલાક નગરને સ્વામી રાજા કે જે શરીરના ભેગે પણ સાધી ન શકાય અને પરિમિત દ્રવ્ય આપ- . નાર હોય છે, તેવા સ્વામીની અત્યાર સુધી મેં મોહથી સેવા બજાવી. હવે મેક્ષપદને આપનાર અને ત્રિભુવનના સ્વામી એવા હે ભગવન ! ભક્તિપૂર્વક આપની આરાધના કરવી છે. પૂર્વે વૃથા કાળવ્યય થયો, તેથી મારું મન દુભાય છે. . એકદા પૂર્ણિમાના સંધ્યા સમયે ધનપાલ કવીશ્વરે દેશમાં જૈનમુનિઓ સુખે વિહાર કરી શકે, તેવા હેતુથી રાજાને જણાવ્યું કે-“હે રાજન ! તમારા યશરૂપ ચાંદનીથી આકાશ સુધી ધવલતા (વેતતા) છવાઈ રહી છે, તો તિમિર–અજ્ઞાનને દૂર કરનાર અને પ્રગટ અર્થ (પદાર્થ) ને પ્રકાશિત કરનાર એવા વેતાંબર મુનિએ શા માટે દૂર રહે?” ત્યારે રાજાએ કહ્યું કે –“હે સુજ્ઞ! હું તારો અભિપ્રાય સમજી શક્યો છું. ભલે વેતાંબર સાધુઓ ભલે આ દેશમાં વિચરે. દર્શનપર કે દ્વેષ કરે?” એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #339
--------------------------------------------------------------------------
________________ શ્રી મહેન્દ્રસૂરિ–ચરિત્ર. ( રર૩) ધારાનગરીના શ્રીસંઘે મળીને શ્રી મહેંદ્રસૂરિને વિનંતિ મોકલાવી, જેથી તેઓ સત્વર ત્યાં આવી પહોંચ્યાં. એવામાં દઢ નિષ્ઠાથી મિથ્યામતિને ધ્વસ્ત કરનાર એ શ્રીમાન ધનપાલ પંડિત અનુક્રમે ધર્મતત્વમાં ભારે વિચક્ષણ થઈ ગયે. એકદા રાજાની સાથે ધનપાલ મહાકાલના મંદિરમાં ગયા અને ત્યાં શંકર સામે ન બેસતાં મંડપના એક ગવાક્ષમાં તે બેસી ગયો. એટલે ભેજરાજાએ તેને બોલાવ્યા. ત્યારે ત્રણવાર ઝટ પાછા ફરીને તે દ્વાર આગળ બેસી ગયો. આથી રાજાએ વિસ્મય પામીને તેને પૂછયું કે–“હે સખે ! આ શું ? ' ' , , ત્યારે તેણે પાસે આવીને કહ્યું કે –“હે રાજન ! શંકર શક્તિ (પાર્વતી) સહિત બેઠેલ હેવાથી લજજાને લીધે હું જોઈ શકતા નથી.” એટલે રાજા - આટલા દિવસ તમે એ દેવની કેમ પૂજા કરી ? ' - ધનપાલે જણાવ્યું-“આટલા દિવસ બાળપણાને લીધે હું લજજા ન પામે, વળી આ લોકે અને તમે પણ એવાજ છે, કારણ કે તમે જ્યારે અંત:પુરમાં રમણીઓ સાથે વિલાસ કરતા હો, ત્યારે અમે જેવાને અસમર્થ છીએ. કામસેવામાં તત્પર આપના જેવા પૂર્વના રાજાઓએ બળિના કારણે આ શંકરની પૂજા પ્રવર્તાવી છે. અન્ય દેવનું શિર પૂજાય અને મહાદેવનું લિંગ પૂજાય એ શું? બલવંત પુરૂષ જે પ્રવર્તાવે તે પાછળથી અન્ય લેકેના આચારરૂપ થઈ પડે છે. ' એમ સાંભળતાં ભેજરાજા જરા હસીને વિચારવા લાગ્યો કે—“આ હાસ્ય પણું સત્ય જેવું લાગે છે. એ સંબંધમાં બીજું પણ કંઈ એને પૂછું, એ પક્ષપાત વિનાજ ઉત્તર આપે તેમ છે.” પછી બહાર ભંગિ (શંકરના એક સેવક)ની મૂર્તિ જોઈને રાજાએ કૅતુકથી પૂછયું કે–આ દુર્બળ કેમ છે? હે કવિ! તું સિદ્ધસારસ્વત છે, માટે એનું કારણ કહે.” ત્યારે ધનપાલ કવિએ વિચાર કર્યો કે-આ સત્ય કહેવાનો સમય છે. અથવા તે ગમે તેમ પણ સત્ય કહેવામાં મારે શો દોષ છે.? " એમ ધારીને તે બોલ્યા કે--“હે નરેંદ્ર ! સાંભળ-- . “હા યહિ તમ ધનુષ સાવં મમાના? . भस्माप्यस्य किमंगना यदि वशा कामं परिद्वेष्टि किम् ? ... इत्यन्योन्यविरूद्धचेष्टितमहो पश्यन्निजस्वामिनं 1. ગુણરાવનમાં ઘsથિ વગુ ?" એટલેજે દિશારૂપ વસ્ત્ર છે, તે એને ધનુષ્યની શી જરૂર છે. અને સસરા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #340
--------------------------------------------------------------------------
________________ ( 224 ) શ્રી પ્રભાવક ચરિત્ર. છે, તે ભસ્મની શી જરૂર છે? વળી શરીરે ભસ્મ લગાવે છે, તો એને સ્ત્રીની શી જરૂર છે અને રમણું છે, તે એ કામપર દ્વેષ શા માટે લાવે છે? એમ અ ન્ય વિરૂદ્ધ પોતાના સ્વામીની ચેષ્ટા જોતાં ભંગીનું શરીર માત્ર હાડરૂપ શુષ્ક બની ગયું છે.' " પછી બહાર નીકળતાં પર્ષદામાં વ્યાસ યાજ્ઞવલ્કલ્ય સ્મૃતિ ઉંચ ધ્વનિથી વાંચતો હતો, તે સાંભળવાની ઈચ્છાથી રાજા ત્યાં બેઠો. એવામાં ધનપાલને વિમુખ થઈને બેઠેલ જેમાં રાજાએ કહ્યું કે –“શ્રુતિ, સ્મૃતિઓમાં તારી અવજ્ઞા લાગે છે, તેથી તું સાવધાન થઈને સાંભળતું નથી. ત્યારે ધનપાલ બે --લક્ષણ રહિત તેના અર્થને સમજી શક્તો નથી. સાક્ષાત્ વિરૂદ્ધ કયો મૂઢમતિ સાંભળે ? કારણ કે તેમાં એવું જણાવવામાં આવેલ છે કે–વિષ્ટાનું ભક્ષણ કરનાર ગાયોના સ્પર્શ કરવાથી પાપ દૂર થાય, સંજ્ઞાહીન વૃક્ષે વંદનીય છે. બકરાના વધથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે, બ્રાહ્મણને આપેલ ભેજન પિતૃઓ (પૂર્વ) ને મળે છે, કપટી દેને આસ પુરૂષ માનેલ છે, અગ્નિમાં હેમેલ બળિદાન દેવને પ્રસન્ન કરે છે. શ્રુતિમાં બતાવેલ આ અસાર લીલાને સત્ય કેણ માને ?" પછી એકદા ત્યાં યજ્ઞમાં હણવા માટે બાંધેલ મહાપશુને દીન અવાજ રાજાના સાંભળવામાં આવ્યું ત્યારે રાજાએ ધનપાલને પૂછયું કે–આ શું બોલે છે?” " એટલે કવીશ્વર કહેવા લાગ્યું કે–“હે ભૂપાલ! હું પશુઓની ભાષા સમજી શકું છું, માટે એ શું કહે છે, મારું સત્ય વચન સાંભળ. તુળસીના પત્રને છેદનાર અને ભારે તત્ત્વશાળી એ જે ગુણવાન વિષ્ણુ, તે બકરાને કેમ મારે ? વળી સ્વર્ગના સુખ ભેગવાની મારી ઈચ્છા નથી, તેમ તને મેં તેવી પ્રાર્થના કરી નથી. હે સજન! તૃણભક્ષણથી હું સદા સંતુષ્ટ છું, માટે મારે વધ કર તને ઉચિત નથી. તારા હાથે યજ્ઞમાં હણાયેલા પ્રાણીઓ જે સ્વર્ગે જતા હોય, તો માતા પિતા, પુત્ર અને બાંધવાનો યજ્ઞ કેમ કરતો નથી ?" આ પ્રમાણે તેના વિપરીત વચનથી રાજા કોપાયમાન થઈને ચિંતવવા લાગે કે વિપરીત બોલનાર આ દુષ્ટ વિપ્રને નાશ કરવો પડશે, પરંતુ લેકેના દેખતાં જે એનો વધ કરું તો મારા માથે મટે અપવાદ આવી પડે, માટે કઈવાર એકાંતમાં એ વધ કરવા લાયક છે.” એમ સંકલ્પ કરી પોતાના ભવન ભણું આવતાં રાજમાર્ગમાં એક બાલિકા સહિત વૃદ્ધ સ્ત્રી એક બાજુ ઉભેલી રાજાના જોવામાં આવી એટલે નવવાર શિર ધુણાવતી તે વૃદ્ધ સ્ત્રીને જોતાં રાજાએ ધનપાલને પૂછયું કે “આ શું કહેવા માગે છે?” HTT P.P.A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #341
--------------------------------------------------------------------------
________________ શ્રી મહેન્દ્રસરિ–ચરિત્ર. ( 225 ) ત્યારે કવીશ્વરે જણાવ્યું કે –“હે નરેંદ્ર! એ બાલિકા વૃદ્ધાને પૂછે છે કે—“શું આ નંદી કે મુરારિ છે? કામદેવ શંકર, કે કુબેર છે? અથવા વિદ્યાધર કે સુરપતિ છે? ચંદ્રમા કે વિધાતા છે?” ત્યાં નવ વખત શિર ધુણાવીને વૃદ્ધા કહે છે કે–એમાંનો એ કોઈ નથી, પરંતુ હે પુત્રી ! કીડા કરવાને માટે પ્રવર્તમાન થયેલ આ પોતે જ ભૂપતિ છે.” એ પ્રમાણે સાંભળતાં રાજા વિચારવા લાગ્યો કે –“નવ વારને લગતા એણે નવ વિકલ્પ બતાવી મારી શંકા દૂર કરી. તો એ દુભાષિક વિના જ્ઞાનીની જેમ અન્ય કેણ બોલનાર છે? તે શ્રીમાન્ મુંજના માનથી વૃદ્ધિ પામેલ એ શું નિગ્રહ કરવા લાયક છે ? નહિ જ.” - એદા રાજએ ધનપાલને શિકારમાં બોલાવતાં તે ગયે. ત્યાં શિકારીઓએ એક શૂકર (મુંડ) જે. એટલે કોંત સુધી ધનુષ્ય ખેંચી, તેમાં બાણ સાંધીને તેમણે તે ડુકકર તરફ છેડયું. જેથી તે નીચું મુખ કરીને પડ્યો અને ઘોર આકંદ કરવા લાગ્યું. ત્યારે અન્ય પંડિતો રાજાને કહેવા લાગ્યા કે –“સ્વામી પોતે સુભટ અથવા તે તેની પાસે આવા બીજા સુભટ નહિ હોય.” એવામાં રાજાની દષ્ટિ ધનપાલ પર પડી. અને રાજાએ કહ્યું કે—કંઈ બોલશો?” એટલે કવીશ્વરે જણાવ્યું કે-“હે સ્વામિન ! સાંભળો રાત યત ચત્ર પર क्क नीतिरेषाऽशरणो ह्यदोषवान् / निहन्यते यद् बलिनापि दुर्बलो દુહા ! મહારાષ્ટ્રમાં વાત” i ? | એવું પરૂષ-બળ પાતાળમાં પેસી જાઓ, વળી એવી નીતિ કયાની કે જ્યાં અશરણું, નિર્દોષ અને દુર્બળને બળવાન મારે. અહા ! મહાકણની વાત છે કે આ જગતમાં કઈ ન્યાયી રાજા નથી.” પછી એકદા નવરાત ગૌત્રદેવીનું પૂજન ચાલતાં એકસો બકરાઓને વધસ્થાને બાંધીને તરવારના એક એક ઘાથી મારવામાં આવ્યા, ત્યાં પાસે રહેલા લોકો એ વધ સંબંધમાં રાજાની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે કરૂણાનિધાન ધનપાલ કવિ બોલ્યો કે –“આ બધા વિદ્વાને એ કર્મ કરનારા અને મિથ્યા પ્રશંસા બોલનારા છે, કારણ કે જે પશુઓના આર્તનાદ સાંભળ્યા છતાં તેમના પર દયા લાવતા નથી, તે પોતાને માટે નરકના દ્વાર ખુલ્લા કરે છે.” એક વખતે મહાકાલના મંદિરમાં પવિત્રાહને મહોત્સવ ચાલતાં રાજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #342
--------------------------------------------------------------------------
________________ (226 ) શ્રી પ્રભાવક ચરિત્ર. ત્યાં આવ્યો. અને સાથે આવેલ પોતાના મિત્ર ધનપાલને કહ્યું કે “હે સખે ! તારા દેવને પવિત્ર–મહત્સવ કદિ થતો જ નથી. તેથી તે અવશ્ય અપવિત્ર લાગે છે. એ પ્રમાણે સાંભળતાં ધનપાલ કહેવા લાગ્યા કે– "पवित्रमपवित्रस्य, पावित्र्यायाधिरोहति / વિના સ્વાં પવિત્ર રિ-મરતત્ર પવિત્ર છે ? जिनः स्वयं पवित्र પવિત્ર, અપવિત્રને પવિત્ર બનાવે છે, જિન ભગવંત તે પોતે પવિત્રજ છે, તે તેને પવિત્ર કરવા મહોત્સવની શી જરૂર છે?”, શિવમાં એ અપવિત્રતા છે, તેથી તેના ભક્તોએ લિંગપૂજન આદર્યું છે. ખરેખર ! એ વાતની શંકરે યાચના કરવાથી ભકતોએ તેનો સ્વીકાર કર્યો છે.” એવામાં હસતાં મુખવાળી, રતિયુક્ત અને તાળી દેવાને ઉંચે હાથ કરેલ એવી કામદેવની મૂર્તિને જોતાં રાજા કેતુક પામીને તે પ્રખર પંડિતને કહેવા લાગ્યા કે–“આ તાળી દેતાં હસતો કામદેવ સ્પષ્ટ શું કહેવા માગે છે?” એટલે સિદ્ધ સારસ્વત મંત્રના યોગે ધનપાલ કવિ તરતજ સત્ય છે. કારણ કે જ્ઞાની કેણ વિલંબ કરે ? તેણે આ પ્રમાણે શ્લોકમાં જણાવ્યું— "स एष भुवनत्रयप्रथितसंयमः शंकरो बिभर्ति वपुषाधुना विरहकातरः कामिनीम् / अनेन किल निर्जिता वयमिति प्रियायाः कर વારે પરિતાહન વયતિ ગાતહાસ મ” || 2 આ શંકરને સંયમ ત્રણે ભુવનમાં પ્રસિદ્ધ છે. પણ અત્યારે વિરહથી કાયર બનીને એ કામિનીને સાથે રાખે છે. તેથી એનાથી આપણે જીતાયા નથી, એમ હાસ્યથી પ્રિયાના હાથમાં તાળી દેતાં કામદેવ જયવંત વર્તે છે.” એકદા ભેજરાજાએ ધનપાળ કવિને પૂછયું કે– તારા સત્ય કથનમાં કંઈ અભિજ્ઞાન-નિશાની છે? તે મને સત્ય કહી દે. અહીં ચાર દ્વારમાંથી કયા દ્વારથી હું બહાર નીકળીશ? હે કવીં! તે કહે.” ' એટલે તે મહામતિએ એક પત્ર પર અક્ષરે લખ્યા અને તે પત્ર બંધ કરીને ગીધરને આપ્યું. ત્યાં રાજાએ વિચાર કર્યો કે–આ ચારમાંના ગમે તે એક દ્વારમાંથી નીકળવાનું એણે જાણ્યું હશે. તો જ્ઞાનીનું વચન પણ અત્યારે મારે મિથ્યા કરી બતાવવું.” પછી મિત્ર પિતાના ઘરે ચાલ્યા ગયા. ત્યાં રાજાને ભેજન કરવાનું આહાન આવ્યું. એટલે પોતાના સેવક મારફતે મંડપના ઉપરના ભાગમાં રાજાએ એક છિદ્ર કરાવ્યું. તે છિદ્રમાળે રાજા બહાર નીકળી ગયું. પછી બપોરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #343
--------------------------------------------------------------------------
________________ શ્રી મહેન્દ્ર રિચરિત્ર. ( 7 ) કવીશ્વરને બોલાવીને રાજાએ આશ્ચર્યપૂર્વક પૂછયું. ત્યારે પાનદાનીમાંથી પત્ર લઈને તેણે બતાવ્યું. તેમાં રાજા “ઉપરના ભાગમાંથી જ નીકળશે” એમ લખ્યું હતું. આ તેના સત્ય વચનથી રાજા ભારે આશ્ચર્ય પામે. એક વખતે રાજાએ સેતુબંધ નિમિત્તે પિતાના માણસો મોકલ્યા કે જ્યાં હનુમાને કરેલ પ્રશસ્તિ વિદ્યમાન હતી. તેમાંનાં કાવ્યો લાવવા માટે મત્સ્યની ચરબી આંખે આંજીને મીણની પાટી લઈ તેઓ દરિયામાં પડ્યા. ત્યાં બીજી તેલયુક્ત લાખની પાટી બનાવી તે પ્રશસ્તિપર સારી રીતે તેમણે દબાવી એટલે તેમાંથી કેટલાક અક્ષરો ઉદ્ધરીને તેમણે લખી લીધા. પરંતુ તે રાક્ષસના કુળની જેમ ખંડિત હતા. તે રાજાએ જોતાં હાટમાં પડેલ શાકપત્રોની જેમ ખંડિત અર્થ યુક્ત છતાં અરસિક લાગ્યા. તે કાવ્ય કવિઓને બતાવવામાં આવતાં પિતાની બુદ્ધિ પ્રમાણે તે ચરણ પૂરવા લાગ્યા પણ તેથી રાજાના મનમાં કંઇ આશ્ચર્ય ન થયું. પછી તેમાંથી દ્વિપદી અને ત્રપદી સમસ્યા રાજાએ ધનપાલ કવીશ્વરને પૂરવા માટે આપી. જેમાં દ્વિપદી સમસ્યા આ પ્રમાણે હતી. “શrણ શિક્ષિ નિરેy हरिहरितानि लुठंति गृध्रपादैः" / ધનપાલે તે આ પ્રમાણે પૂર્ણ કરી– . "अयि खलु विषमा पुराकताना विलसति जंतुषु कर्मणां विपाकः" // 1 // જે રાવણના મસ્તકો શંકરના શિરપર શોભતાં હતાં, તે લક્ષમણથી ઘાયલ થતાં ગીધ પક્ષીના પગતળે ચગદાય છે. તેથી ખરેખર ! પૂર્વકૃત કર્મોને વિષમ વિપાક પ્રાણુઓને પાયમાલ કરે છે.” ત્રિપદી સમસ્યા આ પ્રમાણે હતી— " स्नाता तिष्ठति कुंतलेश्वरसुता वारोंगराजस्वसु- ... तेनाद्य जिता निशा कमलया देवी प्रसाद्याद्य च / इत्यंतःपुरचारिवारवनिता विज्ञापनानंतरं" કવિએ ચોથો પાદ આ પ્રમાણે પૂર્યો– "स्मृत्वा पूर्वसुरं विधाय बहुशो रूपाणि भूपोऽभजत्" // 1 // હે રાજન ! સીતાએ સ્નાન કરી દેવીને પ્રસન્ન કરતાં તેણે પિતાની શોભાથી રાત્રિને પણ જીતી લીધી છે, એ પ્રમાણે અંતઃપુરમાં સંચાર કરતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #344
--------------------------------------------------------------------------
________________ (228 ) શ્રી પ્રભાવક–ચરિત્ર. વારાંગનાઓએ વિજ્ઞપ્તિ કર્યા પછી રાજાએ પૂર્વદેવને સંભારી અનેકરૂપ કરીને તેનું સેવન કર્યું.” એ પ્રમાણે સાંભળતાં કીર વિદ્વાન હસીને કહેવા લાગ્યો કે - આત જેનોને ઉચિત વચન છે. કારણ કે તેમના મતમાં કર્મનો વિપાક કહેવામાં આવે છે. વળી આ સમસ્યા૫ત્તિ તે સુજ્ઞોને પ્રમોદ પમાડે તેવી છે. એવામાં ધનપાલ બેલ્યો “હે દેવ ! કહો, કે કીરનો મારા પર રાગ છે? અથવા તે મલિનાંગના સત્યને સૂર્ય પોતે પ્રગટ કરશે. જે મારામાં મનુષ્યત્વ છે, તો બાવન પલના શુદ્ધ ફાલમાં આવા અક્ષરો અવશ્ય કેતરાઈ જશે. એવી હું પ્રતિજ્ઞા કરૂં છું. * એમ સાંભળતાં કૌતકથી રાજાએ તે પ્રમાણે કરાવ્યું. એટલે ફાલ-પાટપર તેવા અક્ષરો કોતરાઈ જવાથી ધનપાલ શુદ્ધ અને શુદ્ધ યશના નિધાનરૂપ તે રાજાને પ્રતીત થયે. કારણ કે સત્ય બાબતમાં કેણુ મત્સર ધરાવે ? એક દિવસે ભોજરાજાએ કવીશ્વરને પૂછયું કે–તમારા જેન–સાધુઓ જળાશયના દ્વારને કેમ સુકૃત માનતા નથી ?" ત્યારે સત્યવ્રત ધનપાલ યથાર્થ વચન છે કે–“જળાશયમાં શીતળ અને ચંદ્રમાના કિરણ સમાન નિર્મળ જળનું ઈચ્છાનુસાર પાન કરી તૃષ્ણા રહિત થતાં પ્રાણીઓ મનમાં પ્રમોદ પામે છે, તે જ જ્યારે સૂર્યના કિરણેથી સુકાઈ જાય છે, ત્યારે તેમાં અનંત જીવો નાશ પામે છે. તેથી કૃપાદિના જળાશાપર યતિજને દાસીન્ય ધારણ કરે છે.” - એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યા–એ તે સત્ય છે. જિનધર્મ ખરેખર સત્યપરજ રચાયેલ છે. પરંતુ વ્યવહારમાં રહેલા લોકોને તે કઈ રીતે રૂચે નહિ.” એટલે રાજમિત્ર ધનપાલ બોલ્યા કે—“પિતાએ મને એવું શીખવ્યું છે અને કંઈક સાંભળવાથી મારા જાણવામાં આવ્યું છે, પણ અજ્ઞજન ન સમજે, ત્યાં શી વાત કરવી ? કારણ કે નરકના સ્થાનરૂપ હિંસાનો ત્યાગ કરે, અસત્ય ન બેલવું, ચોરીને પરિહાર કરવો, વિષયથી વિરક્ત રહેવું અને પરિગ્રહની મૂછ તજી દેવી–એ જૈન ધર્મ જે પાપ પંકમાં પડેલા લોકોને ન રૂચે, એટલે પ્રમેહના રેગવાળાને ધૃત ન ગમે, તેથી શું ધૃતમાં ન્યુનતા આવી જાય છે ?" * પછી ધનપાલ પંડિત સાતે ક્ષેત્રમાં પિતાનું ધન વાપરવા લાગ્યું. તેમાં પણ સંસારથી પાર ઉતારવાના કારણરૂપ ચિત્ય પ્રથમ ગણવામાં આવેલ છે. એમ ધારી. તેણે શ્રી આદિનાથ પ્રભુનું ચૈત્ય કરાવ્યું. ત્યાં શ્રી મહેદ્રસૂરિના હાથે જિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #345
--------------------------------------------------------------------------
________________ શ્રી મહેન્દ્રસૂરિ ચરિત્ર. ( ર૨૯) નબિંબની તેણે પ્રતિષ્ઠા કરાવી. પછી તેણે ભગવંતની સમક્ષ બેસીને વયવંથ' ઇત્યાદિ પાંચસો ગાથાની સ્તુતિ બનાવી. એવામાં એક વખતે સ્મૃતિ-કથાના વિસ્તારમાં મુગ્ધ બનેલ રાજાએ પોતાના મિત્ર ધનપાલને કહ્યું કે –“તું પણ કેઈ જેનકથા મને સંભળાવ.” એટલે તેણે વિદ્વાનને વિચારવા લાયક, દોષથકી ઉદ્ધાર કરનારી, રસથી કાવ્યરૂપ ચક્ષુને નિમળતા આપનારી, વિદ્વાનોના મુખમાં કપૂરના પૂર સમાન, વણ પૂરિત અને નવ રસથી વિસ્તૃત એવી બાર હજાર લોકના પ્રમાણવાળી તિલકમંજરી નામે યથાર્થ કથા બનાવી. કવીશ્વરે એ કથાને નવ રસોથી ઓતપ્રોત કરી દીધી. વળી તે કથાની પરિસમાપ્તિ સુધી તે તેમાં જ એક ધ્યાને રહ્યો. જાણે પોતાના સહચારી હાય તેમ નવ રસ ષોના પ્રસ્તાવ-પ્રસંગને ધારણ કરવા લાગ્યા. એટલે કે તેમાં સતત ષડૂ ને સ્વાદ અનુભવવા લાગ્યા. પછી કવીશ્વરની પુત્રીએ તેને પૂછયું કે “હે તાત! એ ગ્રંથ શું સમાપ્ત થયે?” અહિ પિતાના ધ્યાનમાં અને પુત્રીના જ્ઞાનમાં સ્પધો ખરેખર! આશ્ચર્ય ઉપજાવે તેવી હતી. હવે તે કથા સમાપ્ત થતાં કવિશિરોમણિ ધનપાલે વાદિવેતાલ એવા શ્રી શાંતિસરિને બોલાવ્યા. તેમણે ઉત્સુત્ર–પ્રરૂપણાથી તેનું સંશોધન કર્યું. કારણ કે તે સિદ્ધસારસ્વત હોવાથી તેની કૃતિમાં શબ્દ કે સાહિત્યદેષ તો કયાંથી હોય? પછી તે કથા વાંચતાં રસ-સંગ્રહને માટે રાજાએ તે પુસ્તકની નીચે સુવર્ણને થાળ મૂકાવ્યો. એટલે આધિ વ્યાધિનો ઉછેર કરવામાં કારણરૂપ અને અક્ષય તૃપ્તિને આપનાર એવા તે કથાના રસરૂપ અમૃતનું રાજાએ ત્યાં સંપૂર્ણ રીતે પાન કર્યું પછી તે કથા સમાપ્ત થતાં રાજાએ જણાવ્યું કે-“હું તને કંઈક પૂછું છું અને હે કવિવર ! કંઇક તારી પાસે માગણું કરૂં છું તે તેથી તું મારાપર રોષ લાવીશ નહિ. પ્રથમજ કથાના આરંભમાં “શિવ રક્ષણ કરો” એમ મંગલાચરણકર, તેમ મારા કહેવાથી તેમાં ચાર સ્થાનનું પરાવન કર. અયોધ્યાને સ્થાને ધારાનગરી, શકાવતાર ચૈત્યને સ્થાને મહાકાલ, રાષભને સ્થાને શંકર અને ઈંદ્રને સ્થાને મારું નામ રાખ. એટલે આનંદ વડે સુંદર એવી આ કથા થાવ. ચંદ્રદિવાકર જગતમાં જયવંતી વતે.” ત્યારે ધનપાલ પંડિત કહેવા લાગે - હે નરેંદ્ર! એ પ્રમાણે પરાવર્તન કરતાં તે શુભને બદલે અશુભ થાય. હું એક સત્ય વચન કહું છું, તે સાંભળજેમ પૂર્ણ પયપાત્ર બ્રાહ્મણના હાથમાં હોય, તેમાં મને એક બિંદુ પડતાં તે અપવિત્ર થઈ જાય, તેમ એ નામનું પરાવર્તન કરતાં પવિત્રતાને હાનિ પહોંચવાથી કુળ, રાજ્ય અને દેશને ક્ષય થઈ જાય. શેષ (નાગ) સંબંધી સેવા વિશેષને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #346
--------------------------------------------------------------------------
________________ ( 27e ) શ્રી પ્રભાવક ચરિત્ર જે જાણતા નથી, તે દ્વિજિલ્ડતા ( દુર્જનતા) ને પામતાં હીન કુળમાં ઉત્પન્ન થવાથી વિદ્વાનેમાં શું લજજાપાત્ર થતા નથી?' એ પ્રમાણે પંડિતના વચનથી ભેજરાજાને કપ ચડ્યો. તેથી ટાઢ દૂર કરવાને પૂર્વે સામે રાખવામાં આવેલ સગડીના ધગધગતા અંગારામાં તેણે તે પુસ્તક નાખી દીધું. આથી રોષ પામતાં ધનપાલ કઠોર વચનથી પ્રતિજ્ઞા કરતાં રાજા પ્રત્યે કહેવા લાગ્યો કે “બસ, હવે ફરીવાર તારી સાથે બોલવું નથી. તું માલવપતિ થઈને વિપરીત કેમ માને છે? વળી કૃત્યમાં તો તું ખરેખર ! અધમ છે, કે ધનપાલને પણ મૂકયે નહિ. હું એમ પૂછું છું કે આ વંચનકળા તું ક્યાંથી શીખે ?" પછી ખેદયુક્ત મનથી તે પોતાના ઘરે જઈ બીછાના વિનાના ખાટલા પર નીચું મુખ કરીને સુઈ ગયે. એટલે સ્નાન, દેવપૂજ, ભજન કે બેલવા જતાં તેને કંટાળો આવવા લાગ્યો. કથાની વાત પણ તે ભૂલી ગયા અને નિદ્રા પણ તેનાથી દૂર થઈ ગઈ. પિતાના પિતાની આવી સ્થિતિ જોઈ સાક્ષાત્ સરસ્વતી સમાન એવી નવ વરસની તેની બાલિકાએ ખેદનું કારણ પૂછતાં તેણે સત્ય હકીકત પુત્રીને કહી સંભળાવી. જે સાંભળી તાતને ધીરજ આપતાં તે બાળા બોલી કે –“હે તાત ! રાજાએ તે પુસ્તક અગ્નિમાં નાખી બાળી દીધું, તો શું થયું? પણ તે મારા હૃદયે અક્ષય છે. માટે તમે ઉઠે અને સ્નાન, દેવપૂજા, ભજન વિગેરે કરે. એ બધી કથા હું તમને સંભળાવીશ. આથી ધનપાલ કવિએ સ્નાનાદિ બધી ક્રિયા સંતોષપૂર્વક સમાપ્ત કરી અને પછી તેણે પુત્રીના મુખથી સમસ્ત કથા સાંભળી તેમાં જેટલી વાત તેના સાંભળવામાં આવી ન હતી. તેટલી તે બોલી શકી નહિ. એટલે કથામાં ત્રણ હજાર લેક ન્યૂન રહ્યા. જે બીજા સંબંધથી જોડીને તેણે બધા પુસ્તકમાં લખી લીધા. હવે ત્યાં અપમાન થવાથી ધનપાલ કવીશ્વર ધારાનગરીથી ચાલી નીકળે. કારણ કે સજને માનહીન થતાં ત્યાં સ્થિતિ કરતા નથી. પશ્ચિમ દિશા તરફ ક્ષેભ વિના ચાલતાં તે નગરજનોથી સુશોભિત એવા સત્યપુરમાં આવી પહોંચે. ત્યાં શાશ્વત પદ સમાન શ્રી મહાવીર ચૈત્ય દષ્ટિગોચર થતાં તે મહાપંડિત પરમ આનંદને પામ્યા. પછી ભગવંતને નમસ્કાર કરી તેણે વિરોધાભાસ અલંકારોથી અલંકૃત એવી “વ નિર્માણ' ઇત્યાદિ પ્રાકૃત સ્તુતિ બનાવી છે જે અદ્યાપિ વિદ્યમાન છે. હવે અહીં કેટલાક દિવસ પછી ભોજરાજાએ ધનપાલકવિને બેલા, પરંતુ તેના ચાલ્યા જવાને વૃત્તાંત સાંભળવામાં આવતાં રાજા પેદાતુર થઈ કહેવા લાગ્યું કે—જે મનમાં વિચાર કરીએ, તે તે કર્કશ વચનને લીધે ગમે તે ઠીક, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #347
--------------------------------------------------------------------------
________________ શ્રી મહેન્દ્રસિરિચરિત્ર. ( ર ) પરંતુ સરસ્વતી સમાન સત્યવાદી તેના જેવો પંડિત બીજે કઈ નથી. અમે ભાગ્યહીન કે એવા પુરૂષના સંસર્ગથી રહિત થયા. તેના નિવાસનું પુણ્ય હવે આ દેશને ક્યાંથી મળે?' એ પ્રમાણે અમાવાસ્યામાં ચકરની જેમ જ રાજા ખેદ પામતો રહેવા લાગે. એવામાં કૈલમતને ધર્મ નામે પંડિત ત્યાં આવી ચડ્યો. તેને વૃત્તાંત આ પ્રમાણે છે. અનંત ગોત્ર (પર્વતો) ના આધારરૂપ, પુરૂષોત્તમ (કૃષ્ણ અથવા ઉત્તમ પુરૂષ) ના આશ્રયરૂપ તથા અનેક રત્નોના નિધાન રૂ૫ સમુદ્ર સમાન લાટ નામે દેશ છે. જ્યાં નર્મદાના તરંગો દર્શન કરતા લોકોને પાવન કરે છે. એવું ભુગુકચ્છ નામે ત્યાં નગર છે. ત્યાં વેદ વેદાંગને પારંગામી અને જાણે સાક્ષાત્ શરીરધારી બ્રહ્મા હાય એ સૂરદેવ નામે મુખ્ય બ્રાહ્મણ રહેતા હતા. સતાઓમાં શિરેમણિ એવી સાવિત્રી નામે તેની પત્ની હતી કે જે નીતિપાત્ર અને દાનેશ્વરમાં પ્રખ્યાત હતી. તેમના ધર્મ અને શર્મ નામના બે પુત્રો હતા કે જે પિતાની આશાના સ્થાન હતા, તેમજ ગેમતી નામે તેમની એક પુત્રી હતી. તેમાં ધર્મ પિતાના નામથી વિપરીત અને શઠપણાથી તે અનીતિએ ઉતર્યો, જેથી સૂર્યને શનિશ્ચરની જેમ પિતાને તે સંતાજનક થઈ પડ્યો. એકદા પિતાએ ધર્મને શિખામણ આપતાં સમજાવ્યું કે–“હે વત્સ! આજીવિકા માટે ધન ઉપાર્જન કર. કારણ કે તે વિના ઉદરપૂરણ માટે તેને ધાન્ય મળવાનું નથી.” પછી પિતે કળાહીન, વિદ્યારહિત અને નીચ જનના સંસર્ગથી સર્વ પ્રકારના ઉપાય થકી ભ્રષ્ટ હોવાથી તે ઈશ્નક્ષેત્રને રક્ષક બન્યો. ત્યાં વડવૃક્ષમાં એક ક્ષેત્રપાલ હતો. એટલે દૈવયોગે તે ધર્મ ભક્તિપૂર્વક નિરંતર તેની પૂજા કરવા લાગ્યા. એવામાં એક વખતે ધર્મ પોતાના સ્વામીના ઘરે ગયે. તે દિવસે કઈ પર્વ હોવાથી ક્ષેત્રપતિએ તેને કહ્યું કે- આજે અહીં ભેજન કર.” ત્યારે તેણે સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું કે ક્ષેત્રપાલની પૂજા વિના હું પ્રાણાતે પણ ભેજન કરતે નથી.' એમ કહીને તે ખેતરમાં ગયા. ત્યાં ક્ષેત્રપાલની પૂજા કરીને જેટલામાં તે ખેતરના માળાપર બેઠે, તેવામાં વાડની બહાર ક્ષેત્રપાલના પ્રસાદથી જાણે સાક્ષાત્ શક્તિ–દેવી હોય તેવી એક નગ્ન યોગિની તેના જેવામાં આવી. એટલે યોગિનીએ તેની પાસે એક ઈક્ષુલતા (શેલડીને સાંઠો) માગી, ત્યારે તેણે અતિભક્તિપૂર્વક તેને ભારે રસદાર શેલડીના બે સાંઠા આપ્યા. તેના આસ્વાદથી અતિ પ્રસન્ન થયેલ તે યોગિની કહેવા લાગી કે-“હે વત્સ! શું તું શરમાય છે કે નહિ ?" તે બે —હે મહામાયા ! હું શરમાતું નથી.” છે ત્યારે પુનઃ તે બેલી–બતો વચન આપ એટલે તેણે વાઢ બહાર આવી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #348
--------------------------------------------------------------------------
________________ (232 ). શ્રી પ્રભાવક ચરિત્ર. આદરપૂર્વક વચન આપ્યું. ત્યાં ગિનીએ તેના મુખમાં અમૃત સમાન ઈશુરસને કેગળો નાખ્યો અને તેના મસ્તકપર પિતાને હાથ રાખે. પછી તે સરસ્વતી દેવી ક્ષણવારમાં અદશ્ય થઈ ગઈ. એટલે ધમેં તે બધું મૂકી દઈને તે ત્યાંથી તરત ચાલી નીકળે, અને હળવે હળવે આગળ ચાલતાં તે નર્મદાના તીરે આવી પહોંચ્યો. ત્યાં સારસ્વતના ઉદયથી તે ચિતવ્યા વિના કાવ્ય બનાવવા લાગ્યા. નર્મદાનું તેણે આ પ્રમાણે વર્ણન કર્યું –અહો ! આ પાતાલમૂલને સ્પર્શ કરનારા અને વિંધ્યાચલને ભેદનારા નર્મદાના જળ પ્રવાહો ત્રાસ ઉપજાવે છે. અને તટપર ઉત્પન્ન થયેલા વૃક્ષોને જે લીલામાત્રથી ઉખેડી નાખે છે, નચાવે છે. આઘાત પમાડે છે, ક્ષણવાર પાછા હઠાવે છે. પછી આગળ પ્રેરે છે, ક્ષણવાર તજે છે. પાછા સ્વીકારે છે. ક્ષણવાર છુપાવે છે અને પાછા પ્રગટ કરે છે. પછી નાવથી નદી ઉતરીને તે નગરમાં આવ્યું અને પોતાના ઘરે આવતાં માતાએ વાત્સલ્યથી તેનો કરસ્પર્શ કર્યો તેમજ પિતાએ તેને બોલાવ્યો કે–“હે વત્સ ! આજે મેડા કેમ આવ્યો? વળી લઘુ બંધુએ પ્રેમ બતાવીને પિતાના શિરથી તેના હૃદયને સ્પર્શ કર્યો. તેમજ “હે ભાઈ ! હે ભાઈ !" એમ ભગિનીએ પણ તેને વારંવાર ગદગદ શબ્દથી બાલાવ્યું. એટલે તે બધાની અવગણના કરતાં કર્કશ શબ્દથી ધર્મ કહેવા લાગ્યા કે “હે માતા ! તું પણ મારો સ્પર્શ ન કર. હે તાત ! તું પણ મને તૃપ્તિ ન પમાડ, હે ભ્રાત! તું પણ મને વૃથા શા માટે ભેટે છે? હે હેન! તું વિના કારણે શા માટે રેવે છે? જે નિર્દયે નિ:શંક થઈને મદિરા પીવે છે, મનુષ્યનું માંસ ખાય છે અને નિર્લજજ થઈને ચંડાલણું પ્રત્યે ગમન કરે છે, આપણે તે કૈલ મતના છીએ.” એમ કહી, સ્નેહનો ત્યાગ કરતાં તે તરતજ ઘર થકી ચાલી નીકળે. પછી તે અવંતિ દેશના સારરૂપ એવી ધારા નગરીમાં ગયો. ત્યાં માનપર્વતના શિખરે ચડેલ તેણે રાજભવનના દ્વારપર બેસીને ભેજ રાજાને પોતાની મોટાઈને લોક લખી મોકલાવ્યું કે–ગડ દેશમાં મેં શંભુપંડિતને જીતી લીધે. ધારા નગરીમાં વિષ્ણુને, મંડલ નગરમાં ભટિને અને કાન્યકુજમાં -પશુપાતને જીતી લીધે. તેમ જાવાદમાં બીજા પણ કેટલાયે વાદીઓને મેં જડ જેવા બનાવી દીધા છે. હે રાજન! તે ધર્મપંડિત પોતે અહીં આવીને દ્વારપર બેઠા છે. વળી દર્શનમાં જે કંઈ પૃથ્વી પર પોતાને પંડિત માનતો હોય, તે તર્ક, લક્ષણ, સાહિત્ય કે ઉપનિષમાં મારી સામે આવીને વાદ કરવા ઉભે રહે.” પછી ભેજ રાજા સમક્ષ આવતાં સભાને તૃણ સમાન માનનાર એ તે અહંકાર લાવી કહેવા લાગ્યો કે– ચિરકાલથી સેવન કરેલ વિદ્વાનોને અપ્રતિમ લતાને મદ હવે ગળી જાઓ. કારણ કે અપૂર્વ રૂપધારી તપોધન (બ્રાહ્મણ) રૂપે આ પતે સરસ્વતી તારી પાસે ઉપસ્થિત થઈ છે. વળી હે રાજેદ્ર! હું ઉંચો હાથ કરીને જણાવું છું કે જેનામાં શક્તિ હોય, તે વાદી મારી સમક્ષ આવીને | P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #349
--------------------------------------------------------------------------
________________ શ્રી મહેન્ડસરિ-ચરિત્ર. (233 ) વાદ કરે. વિતંડાવાદમાં પ્રવીણ એવો હું વાદ કરવાને તત્પર છતાં જગતમાં કઈ પંડિત નથી કે જે મારી સામે બોલી શકે. હે નરદેવ ! વધારે શું કહું? આ ધર્મ પંડિતને પૃથ્વી પર સંચાર થતાં હિમાલયમાંજ માત્ર બલવાન પ્રમાણ (પરિમાણ) ની પટુ રહી છે, ગરૂડમાંજ દઢ પક્ષ (પાંખ) છે, પર્વતમાં જ પ્રતિવાદિતા (પ્રતિધ્વનિ ) રહી છે અને દેવતાઓમાંજ પાત્રના આલંબનનો આગ્રહ રહ્યો છે, તેમજ કવિ અને બુધની ખ્યાતિ તો માત્ર ગ્રહોમાં રહી છે. એ બધો આ સરસ્વતીને વિલાસ છે. બૃહસ્પતિ મંદ બુદ્ધિવાળા થઈને એક બાજુ બેસી રહે, તેમ બિચારા ઇંદ્રથી પણ શું થાય તેમ છે ? વાદીઓમાં સિંહ સમાન હું વાદી વિદ્યમાન છતાં મહેશ્વરથી પણ એક અક્ષર બોલી શકાય તેમ નથી. હે ભૂપાલ ! હું આચાર્ય છું, હું કવિ અને માંત્રિક છું, હું આ સમસ્ત પૃથ્વીમાં તાંત્રિક અને આજ્ઞાસિદ્ધ છું, હું દેવજ્ઞ અને વૈદ્ય છું, હું વાદિરાજ અને પંડિત છું, વધારે શું કહું, સિદ્ધસારસ્વત પણ હું પોતેજ છું. એ પ્રમાણે તેના આડંબરયુકત કાવ્યવચનો સાંભળતાં મહાપંડિતો બધા નીચી દષ્ટિ કરી રહ્યા. એટલે ભોજરાજા ચિંતવવા લાગ્યા કે–એક તે ધનપાલ કવિ વિના આજે મારી સભા શૂન્ય જેવી લાગે છે. એ પ્રમાણે અપમાન પામેલ તે હવે અહીં આવે પણ શી રીતે? જે તે કઈ રીતે અહીં આવી જાય તો આ અભિમાની પંડિતનો પ્રતિકાર થાય.” એમ ધારીને તેણે સર્વત્ર પોતાના વિશ્વાસપાત્ર પુરૂષને મોકલ્યા. તેમણે સર્વ દેશોમાં શોધ કરતા મરૂમંડળમાં આવેલ સત્યપુર નામના નગરમાં રાજપુરૂષોને તે હાથ લાગ્યો. એટલે તેમણે ભારે વિનીત વચનોથી તેને શાંત પાડ્યો. ત્યારે ઉદાસીન ભાવે રહેલ તે કહેવા લાગ્યો કે –“હું તીર્થની સેવામાં છું, માટે આવનાર નથી.’ આથી તેમણે યથાસ્થિત વૃત્તાંત રાજાને નિવેદન કર્યો, ત્યારે રાજાએ તેને પુનઃ નમ્રતા પૂર્વક પ્રિય અને કોમળ વચનથી કહેવરાવ્યું કે– મુંજ રાજા તમને પુત્ર સમાન માનતો, તેથી તમે મોટા અને હું કનિષ્ઠ છું. તો કનિષ્કના વચનથી શું શેષ લાવવો જોઈએ? પૂર્વે ક હોવાથી તમને ઉગે બેસાર્યા અને શ્રી કલ સરસ્વતી (દાઢી મૂક્યુત ભારતી) એવું બિરૂદ આપ્યું હતું. અત્યારે ભાગ્યેગે રાજ્ય પામતાં વૃદ્ધ એવા અમને તમે તજી દીધા, છતાં જ્ય કે પરાજયમાં અવંતિદેશ એજ તમારું સ્થાન છે. માટે મારા સંતોષની ખાતર તું અહીં આવે, જે નહિ આવે તો એ કૈલ પરદેશી ધારા નગરીને જીતીને ચાલ્યો જશે, તે તને ઉચિત છે કે અનુચિત છે ? તે તું પોતેજ જાણી શકે છે. એ ઉપરાંત તને કહેવરાવવું, તે બિલકુલ યોગ્ય જણાતું નથી. આવી બાબત તો એક સામાન્ય માણસ પણ બરાબર સમજી શકે, તો પછી મહા વિદ્વાન એવા તારી શી વાત કરવી ? હવે તને ગમે તેમ કર.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #350
--------------------------------------------------------------------------
________________ (ર૩૪): શ્રી પ્રભાવક ચરિત્ર. * એ પ્રમાણે સાંભળતાં પોતાની જન્મભૂમિના પક્ષપાતથી ધનપાલ કવિ સત્વર ધારાનગરીમાં આવ્યો. એટલે તેનું આગમન જાણવામાં આવતાં ભોજ ભૂપાલ પગે ચાલીને તેની સન્મુખ આવ્યે ત્યાં સાથે મળતાં રાજાએ તેને દઢ આલિંગન દઈને બુદ્ધિનિધાન ધનપાલને કહ્યું કે–“હે મિત્ર ! મારે અવિનય ક્ષમા કર, ત્યારે ધનપાલ અથુ લાવીને બોલ્યો કે –“હે મહારાજ ! હું બ્રાહ્મણ છતાં જેનર્લિંગથી નિ:સ્પૃહ છું અને સદ્ગતમાં અવશ્ય સસ્પૃહ છું. વળી મારાપર થતો તારે મેહ મને અહીં વિલંબ કરાવશે કારણ કે ઉદાસીન પુરૂષના મનમાં માન કે અપમાન કંઈ અસર કરતા નથી.” એટલે રાજાએ જણાવ્યું કે –“એ સંબંધી તારા માટે મને જરા પણ ખેદ નથી, પરંતુ તું વિદ્યમાન છતાં ભેજની સભા જે પરવાદીથી પરાભવ પામે, એ એક રીતે તારોજ પરાભવ છે. એમ સાંભળતાં કવીશ્વર બે કે –“હે નરેંદ્ર! તું ખેદ કરીશ નહિ, પ્રભાતે એ ભિક્ષુ અનાયાસે પરાજિત થશે આથી ભેજ ભૂપતિ હદયમાં હર્ષ પામતો પોતાના ઘરે ગયો અને ધનપાલ પણ વેષ તજીને પોતાના ઘરે આવ્યો, કે ઘર સંમાર્જન વિનાનું હતું, સસલા અને ઉંદરોના બિલોથી વ્યાપ્ત અને ઘણુ રાફડાથી તે ભારે દુગમ બની ગયું હતું. પછી પ્રભાતે રાજભવનમાં આવતાં રાજાએ તેને મકાનની શુદ્ધિ પૂછી ત્યારે ધનપાલ કહેવા લાગ્યા કે-“હે રાજન! સત્ય વચન સાંભળે–અત્યારે આપણુ બંનેનું સદન સમાન છે. કારણ કે તારા મકાનમાં સુવર્ણના વિશાલ પાત્રો છે અને મારા ઘરમાં વિસ્તૃત આર્તનાદ થઈ રહ્યા છે. તારું ભવન બધા પરિજનથી વિભૂષિત છે અને મારું ગૃહ સમસ્ત પરિજનથી રહિત છે, વળી તારું ભવન હાથી–હાથણીએથી ગહન છે અને મારું ઘર રજ-ધૂળથી વ્યાપ્ત છે.” હવે રાજાએ ઈંદ્ર સભા સમાન પોતાની સભામાં ધર્મવાદીને બોલાવીને કહ્યુંવ્યું કે હે વાદી ! સાંભળ, આ વાદીઓના ગર્વને ઉતારનાર ધનપાલ કવીશ્વર આવ્યો છે.” ત્યારે પિતાના પૂર્વ પરિચિત છિપ નામના વિદ્વાનને જોઈ ધર્મ તેને સંતેષ પમાડવા માટે આ પ્રમાણે કાવ્ય બોલ્યા:– " श्रीछित्तपे कईमराजशिष्ये सभ्ये सभाभर्तरि भोजराजे। सारस्वते स्रोतसि मे प्लवंतां पलालकल्पा धनपालवाचः" // 1 // કર્દમરાજ-શિષ્ય શ્રીછિત્તપ સભાસદ અને ભેજરાજા સભાપતિ છતે પલાલ -ઘાસતુલ્ય ધનપાલની વાણી મારા સારસ્વત પ્રવાહમાં તણાતી–ડૂબતી થાઓ. ત્યારે ધનપાલ કવિએ એજ લેકને વિપરીત પણે બતાવતાં જણાવ્યું કે -- "धनपेति नृपस्यामं- त्रणे मे मम तगिरः। ત્તિવારા સંવંત હિ સિદ્ધસારવર્તિ રે” ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #351
--------------------------------------------------------------------------
________________ શ્રી મહેન્દ્રસિરિ–ચરિત્ર. (235 ) ધનપ એ રાજાનું આમંત્રણ બનાવતાં હે ધનપ! એવો અર્થ થાય. મે એટલે મમ અર્થાત તેની વાણું એટલે આલવાચ:- શ્રેષ્ઠ વાણી સિદ્ધસારસ્વત : સ્વરમાં તરતી થાઓ.” એ પ્રમાણે રાજમિત્રે શબ્દ ખંડનથી તેજ અક્ષરોમાં એને જ પ્રતિપક્ષ અર્થ કહી બતાવ્યું. - પછી ધનપાલ કવિએ તેને સમસ્યા આપી, જે તેણે એક્સો આઠવાર પૂરી કરી, પરંતુ તેમાંની એક નિર્દોષ કે વિદ્વાનોને આશ્ચર્ય પમાડે તેવી નહતી. તે ધર્મ વિદ્વાને છેવટે આ પ્રમાણે સમસ્યા પૂરી સમસ્યાનો પૂર્વાધ આ રીતે છે - યં માસ્તરમા નવન્નિાશ્વ निशातो विश्लिष्टा घनघटितकाष्ठा विघटते" // સમુદ્રના તટની જેમ એકદમ પતન પામીને રાત્રિથી વિયુકત થયેલ અને સારી રીતે મળી ગયેલ આ દિશાઓ વિભિન્ન થાય છે.” સમસ્યાપૂતિ, ઉત્તરાર્ધ આ પ્રમાણે છે - " वणिग्वक्त्रानंदत्विषि शकुनिकोलाहलगणे નિરાધારસ્તાનાસ્તનું નિમતિ માયા” 1 , વણિકમુખના આકંદ સમાન પક્ષીઓ કોલાહલ કરવા લાગ્યા અને નિરાધાર થયેલ તારારૂપ મણિઓ છુપાઈ (નિમગ્ન થઈ) ગયા. અત્યંત કર્ણકટુ હોવાથી, ચંદ્રાસ્તના વર્ણનથી અને ન્યુકિત દૂષણથી સભ્ય જાએ એ સમસ્યાગૃત્તિ તેની માન્ય ન કરી, એટલે ધનપાલ બોલ્યો–એ સમસ્થાપર વજા પડે” આથી મિથ્યા આડંબર રાખનાર તે કવિ વિલક્ષ થઈ ગયે અને જયની આશા તેની ભગ્ન થઈ ગઈ.. એટલે ધનપાલ કવીશ્વરે વિદ્વાનોને મનોહર લાગે તેમ તે સમસ્યા અનાયાસે પૂરી કરી. કારણ કે એ તેને મન નજીવી વાત હતી. "असावप्यामूलात त्रुटितकरसंतानतनिका प्रयात्यस्तं स्रस्तासितपट इव श्वेतकिरणः" // આ વેતકિરણ ચંદ્રમા પણ મૂલથી કિરણે તૂટતાં પડી જતા વેત પટની જેમ અસ્ત થાય છે. ત્યારે ભગ્ન થતાં પરાભવરૂપ સમુદ્રમાં નિમગ્ન થયેલ ધર્મને કવિએ પ્રતિબંધ પમાડતાં, નાવની જેમ આશ્વાસન આપીને તેને ઉદ્ધાર કર્યો. મદ ન કરવા માટે તેણે સૂચવ્યું કે–જન્મ પયત પ્રતિ દિવસ શાસ્ત્રને સાર ગ્રહણ કર્યા છતાં એવો કેણુ છે કે જેની વાણી વિલાસ અદ્યાપિ અભિન્ન મુદ્રાયુકત થઈને જયવંત હોય?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #352
--------------------------------------------------------------------------
________________ થી પ્રભાવક ચરિત્રકે પછી ધનપાલ પંડિતે રાજાને સંમતિ આપતાં જણાવ્યું કે –“હે રાજન ! ધર્મ પંડિતને એક લક્ષ દ્રવ્ય આપો.” ત્યારે ધમ બોલી ઉઠયે કે“આ બ્રહ્માંડના ઉદરરૂપ કોટર કેટલું, તેમાં પણ માટીના ગેળારૂપ આ પૃથ્વીમંડળ કેટલું, તેમાં પણ આવા કરે 2 જાઓ છે તેમાં કેટલાક યાચકેની ગદ્ગદ ગિરાથી દાન આપે છે. હા ! અમે તો ખરેખર ! વજા જેવા કઠિન છીએ. કે તેમની પાસે જ યાચના કરીએ છીએ. માટે અસાર અને નશ્વર એ ધન હું લેનાર નથી. કારણ કે પોતાના અભિમાનરૂપ જીવ હરાઈ જતાં પુરૂષ શબ તુલ્ય છે.” એમ બોલીને પુન: તે કહેવા લાગ્યો કે-“એક ધનપાલ કવિજ બુદ્ધિનિધાન છે, એમ મારા મનમાં હવે પ્રતીતિ થઈ છે. નિશ્ચય એની સમાન કોઈ પડિત નથી.” એટલે વિસ્મય પામતાં સિદ્ધ સારસ્વત કવિ કહેવા લાગ્યો કે “હે સુજ્ઞ નથી” એમ ન કહેવાય કારણ કે રત્ના વસુધા' પૃથ્વીમાં અનેક પુરૂષ-રત્નો હોય છે. અણહિલપુરમાં શ્રીમાન શાંતિસૂરિ બુધ શિરોમણિ છે, કે જે જગતમાં જૈન તરીકે વિખ્યાત છે. હે મિત્ર ! તું તેમની પાસે જા.” પછી રાજાએ અને ધનપાલે નેહપૂર્વક તેને વિસર્જન કર્યો એટલે તેના વિજયમાં ભગ્નાશ થયેલ તે પિતાના મનમાં ચિંતવવા લાગ્યું કે-“અત્યાર સુધીમાં કોઈએ મારા વચનને ખલના પમાડી ન હતી. આવા મારા વચનને પ્રતિહત કરનાર એ બ્રાહ્મણ ખરેખર! સાક્ષાત્ સરસ્વતી છે. માટે તે આચાર્યને અવલોકન કરવાના મિષે અહીંથી પ્રયાણ કરવું, તેજ ઉત્તમ છે.” એમ ધારીને તેણે ગુર્જરદેશ તરફ પ્રયાણ કર્યું. " હવે અહીં પ્રભાતે ભેજરાજાએ તે ધર્મ પંડિતને પોતાની સભામાં બોલા. પણ તે નથી” એમ જાણવામાં આવતા ધનપાલ કવિ બે કે - "धर्मो जयति नाधर्म इत्यलीकीकृतं वचः / તુ સત્યતt નાં ધર્મય વરિતા તિ” ? ધમ જય પામે છે. પણ અધર્મ નહિ-એ કહેવત મિથ્યા થઈ અને ધર્મની ગતિ ઉતાવળી હોય છે, એ વચન તેણે સત્ય કરી બતાવ્યું.” એવામાં રાજાએ ધનપાલની પ્રશંસા કરતાં જણાવ્યું કે–જેમ જીવ વિના શરીર અવયવયુક્ત છતાં બીજને ઉત્તર આપવામાં તે સમર્થ નથી. તેમ સુજ્ઞશિરોમણિ એક ધનપાલ મિત્ર વિના ધર્મના વાદમાં સભા બધી મુંગી બની ગઈ હતી. માટે તેજ એક સદા મારી પાસે રહો.” એમ સાંભળતાં રાજાના સન્માનથી ધનપાલ કવીશ ભારે સંતુષ્ટ થઈ રહ્યો. - હવે અહીં ધર્મ અણહિલપુરમાં પહોંચે. શ્રી શાંતિસૂરિએ વાદમાં તેને જીતી લીધે. એટલે તેણે આચાર્યને ભારે પિતાની લાગણી બતાવી–એ બધું તેના ચરિત્ર થકી જાણ લેવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #353
--------------------------------------------------------------------------
________________ શ્રી મહેન્દ્રસૂરિ ચરિત્ર. ( ર૩૭ ) અહીં શબનમુનિ મહાવિદ્વાનું છે અને આગમ-જ્ઞાનના નિધાન છે. તેમણે એકદા યમકાલંકારથી અતિભક્તિપૂર્વક તીર્થંકર પ્રભુની સ્તુતિ બનાવી. તે બનાવવાનાજ એક ધ્યાનમાં હોવાથી તે એક શ્રાવકના ઘરે ત્રણવાર ભિક્ષા લેવા ગયા એટલે શ્રાવિકાએ પૂછ્યું કે –“હે ભગવન્! ત્રણવાર તમે શા કારણથી આવ્યા ?" મુનિ બોલ્યા-‘ચિત્તના વિક્ષેપને લીધે હું ગમનાગમન જાણી શકતો નથી.” એ વાત શ્રાવિકા પાસેથી જાણવામાં આવતાં ગુરૂ મહારાજે તેમને પૂછયું, ત્યારે શોભન મુનિએ જણાવ્યું કે-સ્તુતિના ધ્યાનમાં હોવાથી હું કંઈ જાણી ન શકો.” પછી ગુરૂએ તે કાવ્યો જોયાં, જેથી ચમત્કાર પામીને તેમણે ભારે હર્ષપૂર્વક શોભનમુનિની પ્રશંસા કરી. એવામાં તેમને સંગ થતાં શેભન મુનિ શ્રીસંઘના અભાગ્યે જવરથી પીડિત થવાથી તત્કાલ પરલોકવાસી થયા. એટલે સિદ્ધ સારસ્વત કવીશ્વરે પિતાના બંધુના દઢ સ્નેહથી તે ચતુર્વિશતિજિનસ્તુતિની પોતે ટીકા બનાવી. એકદા પિતાના આયુષ્યને અંત નજીક આવેલ જાણ ધનપાલ પંડિતે ગુરૂ પાસે પરલોક સાધવા માટે રાજાની અનુમતિ લીધી. એટલે શ્રીમહેંદ્રસૂરિ પાસે તેણે ગૃહસ્થપણામાંજ સંલેખના કરી ત્યાં તીવ્ર તપથી દેહશુદ્ધિ કરતાં, અંતરશત્રુને જીતતાં અને નિરતિચારપણે સમ્યકત્વ પાળતાં તે ગુરૂ પાસે રહ્યો. વળી શ્રતના પારંગામી એવા સ્થવિર મુનિઓ પાસે કાળ નિર્ગમન કરતાં પ્રાંતે દેહનો ત્યાગ કરીને તે સૈધમ દેવલોકમાં ગયે, તે વખતે ઉભયલોકમાં હિતકારી તેનું અદ્ભુત પાંડિત્ય જોઈ સંતુષ્ટ થતાં પોતે ગુરૂ પણ અનશનપૂર્વક સ્વર્ગ ગયા. એ પ્રમાણે શ્રીમાન મહેદ્રસૂરિના હાથે દીક્ષિત થયેલ શ્રી શોભન મુનિ તથા બુદ્ધિનિધાન શ્રી ધનપાલ કવિનું ચરિત્ર સાંભળી ભવ્યજને જૈનધર્મની દઢ વાસનાવડે મિથ્યાતિમિરને દૂર કરનાર એવું સમ્યકત્વ-રત્ન પ્રાપ્ત કરે. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ અને લક્ષમીના પુત્ર એવા શ્રોપ્રભાચંદ્રસૂરિએ મન પર લેતાં, શ્રી પ્રદ્યુમ્નાચાર્યો સંશાધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રી મહેંદ્રસૂરિના ચરિત્રરૂપ આ સત્તરમું શિખર થયું. તે શ્રી દેવાનંદસૂરિ પ્રમોદ વિસ્તારો કે જેમણે હૈમ વ્યાકરણમાંથી ઉદ્ધરીને સુજ્ઞોને સુગમ બંધ થવા માટે નવું સિદ્ધ સારસ્વત નામનું વ્યાકરણ બનાવ્યું. તેમના વંશરૂપ કનકાચલને વિષે કલ્પવૃક્ષ સમાન અને અમને પદાર્થ આપનારા એવા શ્રીમાન પ્રધુમ્નસૂરિ આ વાણી પ્રગટાવે છે. ઈતિ શ્રી મહેદ્રસૂરિ-પ્રબંધ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #354
--------------------------------------------------------------------------
________________ જીy C8 10 શ્રી ભૂપવાર્થ વંધ. દ્વાને અને શ્રી સંઘથી પૂજિત એવા શ્રીમાન સરાચાર્ય તમારું કલ્યાણ કરે કે જેમણે પોતાની અધિકતર પ્રજ્ઞાથી બહસ્પતિને પણ જીતી લીધું. વળી જેણે પોતાની પ્રતિભાથી ભોજરાજાની સભા જીતી લીધી, એવા શ્રી સૂરાચાર્ય પ્રભુના અમે અહીં કેટલા ગુણગાન કરીએ ? વિદ્વાનોના હદયરૂપ ભીંતમાં ચિત્રની જેમ સ્થિર થયેલ અને વર્ણયશવડે ઉજ્વળ એવું તેમનું આશ્ચર્યકારી ચરિત્ર જાણીને ચિત્તની સ્થિરતા માટે હું વર્ણવું છું. ન રાજાની ન્યાય-પદ્ધતિની પ્રશસ્તિ સમાન અને ગુર્જર દેશના મંડનરૂપ એવું પૂર્વે અણહિલપુર નામે નગર હતું. ત્યાં દુષ્ટ રાજાઓને દબાવનાર, પિતાના પ્રતાપથી ક્ષત્રિયોને વશ કરનાર અને ચક્રવત્તી સમાન એ ભીમ નામે રાજા હતા. શાસ્ત્ર-શિક્ષા આપવામાં ગુરૂરૂપ, અક્ષત સત્યવ્રતથી સુશોભિત અને ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલ એ દ્રોણાચાર્ય નામે એ રાજાને મામે હતો. તેના સંગ્રા મસિંહનામે ભાઈને મહીપાલ નામે પુત્રરાજા હતો કે જે પ્રજ્ઞામાં બૃહસ્પતિને પણ જીતે તેવો હતો. દૈવયોગે બાલ્યાવસ્થામાં જ તેનો પિતા મરણ પામ્ય, એટલે તેની માતાએ પોતાના ભાઈના પુત્ર–ગુરૂ પાસે જઈને કહ્યું કે આ બાળકને તમે સંભાળે અને શિક્ષા આપે.” ત્યારે નિમિત્તના અતિશયથી ગુરૂએ તેને શાસન પ્રભાવક જાણું સંતેષ-વચનથી આદરપૂર્વક ભ્રાતૃપત્ની પાસેથી તે બાળક લઈ લીધો. પછી ગુરૂની સાક્ષીમાત્રથી તે બાળક પોતાની મેળે વ્યાકરણ ન્યાય અને સાહિત્ય તેમજ આગમમાં પ્રવીણ બની ગયે. વળી સ્નેહને લીધે તે ગુરૂથી ક્ષણભર પણ અલગ થતો ન હતો. આથી તેની યેગ્યતા જાણીને ગુરએ તેને દીક્ષા આપી અને તરત પિતાના પાટે સ્થાપે. કારણકે તેવા કામમાં વિલંબ કર ગ્ય ન ગણાય. પછી વર્તમાન શાસ્ત્રોરૂપ કમળને વિકસિત કરવામાં સૂર્ય સમાન અને લેકોના અજ્ઞાનરૂપી અંધકારને પરાસ્ત કરનાર એવા તે ગુરૂ સૂરાચાર્ય એવા નામથી પ્રસિદ્ધ થયા. હવે સરસ્વતીના કુળસઘ સમાન, વિદ્વાનની લીલાના મહા પ્રાસાદરૂપ તથા કળારૂપ નદીઓના મહાસાગર તુલ્ય એવા ભોજરાજાના પ્રધાન શ્રી ભીમરાજાની સભામાં આવ્યા અને તેમણે પોતાના સ્વામીના ગુણવડે અદ્ભુત એવી એક ગાથા આ પ્રમાણે કહી સંભળાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #355
--------------------------------------------------------------------------
________________ શ્રી સૂરાચાર્ય–ચરિત્ર. ( 238 ) નાનનિયરિંહમ-રિવાજાવાસરા સીસ મથકમ નિવિદો ને સંધા” ? એ ગાથાની તેણે લીલામાત્રથી અવજ્ઞા કરતાં તેમને આદર-સત્કાર કર્યો અને તેમને આવાસ ભજન વિગેરે આપ્યાં. એટલે તે પ્રધાને રાજભવનમાં ગયા. ત્યારે રાજાએ પોતાના પ્રધાનોને આદેશ કર્યો કે–એ ગાથાને પ્રત્યુત્તર આપવા માટે કેઈ વિદ્વાનને શોધી કહાડો.” આથી કવિઓએ પોતપોતાની મતિને અનુસારે પ્રત્યુત્તરની ગાથાઓ બનાવી, પરંતુ તેમાંની એકે ગાથા રાજાને ચમત્કારી ન લાગી. એટલે સર્વ દશનીઓના સ્થાનમાં, ચતુષ્પથે, ત્રિપથ, રાજમાર્ગ, હવેલીઓ, તેમજ ચૈત્યમાં તે પ્રધાને તેવા વિદ્વાનને શોધવા માટે નીકળી પડ્યા. એવામાં એકદા તે શેવિંદાચાર્યના ચૈત્યમાં ગયા. તે દિવસે કઈ પર્વ હોવાથી ત્યાં નાટક ચાલતું હતું તેમાં એક નર્તકી પોતાના હસ્તરૂપ દેવજ ઉંચા કરી, અંગના અભિનયથી નૃત્ય કરતી હતી. વાજિંત્ર અને તાલ સાથે નૃત્ય કરતાં અને વારંવાર અંગને મરડતાં તે શ્રમિત થઈ ગઈ. એટલે સ્પશમાં નવનીત સમાન કમળ પત્થરથી બનાવેલ અને તેની કઠિનતાને જાણે દ્રવિત કરવા માટે જ તે નટીએ પવનના ચગે પ્રસ્વેદ (પસીના) ને દૂર કરવા માટે એક સ્તંભનો આશ્રય લીધો. તે વખતે કેટલાક વિશિષ્ટ પુરૂષાએ શ્રી ગોવિંદસૂરિને વિનંતિ કરી કે– આવી સ્થિતિમાં રહેલ આ નર્તકીનું તમે સ્કુટરીતે વર્ણન કરે.” ત્યારે ગુરૂએ તેનું વર્ણન કરવા માટે ત્યાં બેઠેલા સૂરાચાર્યને આદેશ કર્યો. એટલે તેમણે વર્ણન કરતાં તરત જણાવ્યું કે–“હે સ્તંભ! મૃગાક્ષી નવવનાના કંકણું-આભરણયુક્ત અને કોમળ બાહલતાના સંગથી જે તું સ્વદયુક્ત ચલાયમાન અને કંપિત થાય છે, તેથી ખરેખર !તું પત્થરથી બનાવેલ છે, એ વાત સત્ય છે.” એ પ્રમાણે સાંભળતાં તરતજ તે પ્રધાનેએ ભીમરાજા પાસે આવીને હર્ષથી તે હકીકત નિવેદન કરી કે-“હે સ્વામિન ! ગોવિસરિની પાસે એક કવિ છે, તે પેલી ગાથાને પ્રત્યુત્તર આપવાને સમર્થ છે.” ત્યારે રાજા બોલ્યો કે–એ આચાર્ય તે આપણા પૂર્ણ મિત્ર છે. માટે તેમને સત્કાર કરીને કવિસહિત તે ગુરૂને અહીં તેડી આવો.” એમ રાજાને આદેશ થતાં તે પ્રધાન તરતજ ગોવિંદાચાર્યના ઉપાશ્રયમાં આવ્યા અને સન્માનપૂર્વક બોલાવતાં આચાર્ય રાજસભામાં આવ્યા. એવામાં આચાર્યની પાસે સૂરાચાર્યને જોતાં રાજાએ પ્રમોદપૂર્વક કહ્યું કે- એ તો મારા મામાને પુત્ર છે, તેથી એનામાં સર્વ પ્રકારની શક્તિ સંભવે છે.” પછી આચાર્ય આશીર્વાદ આપીને રાજાએ આપેલ એગ્ય આસન પર બિરાજમાન થયા, એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #356
--------------------------------------------------------------------------
________________ ( 240 ) શ્રી પ્રભાવક ચરિત્ર.. વિદ્વાનોએ, ભેજ રાજાએ મોકલેલ પેલી ગાથા કહી સંભળાવી. જે સાંભળતાં તરતજ સૂરાચાર્ય બોલ્યા. કારયુકે તેવા પ્રકારને પુણ્યોદય વિદ્યમાન છતાં વિલંબને અવકાશ કયાંથી હોય ? તે આ પ્રમાણે ગાથા બેલ્યા..." अंधय सुयाणकालो भीमो पुहवी मिम्मिइ विहिणा। . जेण सयंपि न गणियं का गणणा तुज्झ इक्कस्स" // 1 // એ પ્રમાણે અર્થ સાંભળતાં રોમાંચિત થયેલ ભીમરાજાએ ભેજના પ્રધાનના હાથમાં એ ગાથા આપીને તેમને વિદાય કર્યા. પછી તે ગાથા વાંચતાં ભેજને વિચાર આવ્યો કે–“ જ્યાં આવા કવિઓ વિદ્યમાન છે, તે દેશ પરાભવ કેમ પામે ? ? અહીં ભીમ રાજાએ સન્માનપૂર્વક આચાર્યને વિદાય કરતાં જણાવ્યું કેતમે પાસે હોવા છતાં વિદ્વાનોથી ગાજતો ભેજ ભૂપાલ શું કરવાનો હતો?” એકદા ગુરૂ મહારાજે સૂરાચાર્ય શિષ્યને અભ્યાસ કરવામાં નિયુક્ત કર્યા, કારણ કે ગુણે એજ પુરૂષની પ્રતિષ્ઠાને વૃદ્ધિ પમાડે છે. પછી કુશાગ્રમતિ અને ભારે સમર્થ એવા સૂરાચાર્ય શિષ્યોને શાસ્ત્રના તો એ વી રીતે સમજાવતા કે તેઓ માત્ર એકજવાર સાંભળતાં જાણ લેતા હતા. તેમ છતાં તરૂણાવસ્થા અને બુદ્ધિની અધિક પટુતાને લીધે અભિમાન લાવીને શાસ્ત્રરહસ્યને ન સમજતા પતાના શિષ્ય પર તે ક્રોધ લાવતા હતા. એટલે તેમને શિક્ષા આપતાં તે પ્રતિદિન રહરણની એક ડાંડી ભાંગતા હતા. કારણ કે ક્રોધ-રિપુ તેવા સમર્થ પુરૂષોને પણ કેઇવાર સતાવે છે. એમ કરતાં એક વખતે પોતાના જાતિબંધુ ક્રોધને સહાયતા કરવા માટે તેમને ભારે ગર્વ આવી ગયો. કારણ કે જે જેની સાથે જોડાયેલ હોય, તે તેની પાછળ આવે. એટલે કાષ્ઠની દંડિકા દરરોજ ભાંગી જવાથી ખેદ પામતાં તેમણે પોતાની શુશ્રુષા કરનાર એક પુરૂષને આદેશ કર્યો કે મારા જેહરણમાં લેહની દંડિકા કરાવવાની છે. એ પ્રમાણે સાંભળતાં શિખ્યો બધા ત્રાસ પામ્યા, અને મનમાં ભારે ખેદ લાવતાં મહામુશ્કેલીમાં તેમણે ઉપાધ્યાય પાસે તે દિવસ વ્યતીત કર્યો. પછી સાંજે પ્રતિક્રમણ કરી અને શાસ્ત્રચિંતન કર્યા પછી મધ્યરાત્રે પણ નિદ્રા ન લેતાં ગુરૂના ચરણ-કમળને સેવતાં અને તેમના ચરણ ચાંપવારૂપ શુશ્રુષા કરતાં, શિર ફુટવાના અને મરણના ભયથી ગભરાઈ જતાં લેચનમાં ભારે અશ્રુ લાવતાં તેમણે શરણ કરવા લાયક ગુરૂના શરણે આવી વંદન કરીને ઉપાધ્યાયનું ચેષ્ટિત ગુરૂને નિવેદન કર્યું. જે સાંભળતાં ગુરૂ બોલ્યા કે–“હે વત્સ ! ઉપાધ્યાયનો આશય સ્વછ છે. એ તો માત્ર તમારો પાઠ સત્વર થાય, તેટલા માટે ત્વરા કરે છે, પણ તે વૈરભાવથી તેમ કરતા નથી. લેહદંડિકાની તે જે અપેક્ષા રાખે છે, તે આચાર વિરૂદ્ધ છે. તેથી એ તમને શિક્ષા આપશે, પણ તાડન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #357
--------------------------------------------------------------------------
________________ શ્રી સુરાચાર્ય ચરિત્ર. (241) એ પ્રમાણે ગુરૂએ આશ્વાસન આપતાં તે શિષ્ય પોતપોતાના સ્થાને જઈને સુઈ ગયા. એવામાં સુરાચાર્ય પણ ગુરૂની શુશ્રષા નિમિત્તે ત્યાં આવ્યા. એટલે તેમણે વંદના કરતાં ગુરૂએ કૃત્રિમ કોપ બતાવીને અનુવંદના ન આપી. ત્યારે તેમને અપ્રસાદનું કારણ પૂછતાં ગુરૂએ જણાવ્યું કે- લેહદંડ એ તે યમનું આયુધ છે, પણ ચારિત્રધારીને ઉચિત નથી, તેમજ પરિગ્રહમાં તે હિંસ વસ્તુ ગણાય છે. પૂર્વે પણ કોઈ પાઠકે પોતાના શિષ્યોને શિક્ષા આપવા માટે તેમ કર્યું નથી, અહો! તારી બુદ્ધિ પુરૂષના હૃદય ભેદવા માટે આ ક્યાંથી સકુરાયમાન થઈ?” એમ સાંભળતાં સૂરાચાર્યે વિચાર કર્યો કે–આ ઉપદ્રવ શિષ્યો થકી થયેલ છે,” એમ ધારી તેમણે ગુરૂને વિનયપૂર્વક કહ્યું કે –“આપ પૂજ્યનો હાથ મારા ડિકાથી શરીરે જેમ પ્રહાર દેવાય, તેમ હદંડથી પ્રહાર ન થાય; પણ આ તો માત્ર બતાવવારૂપ જ છે. વળી મને વિચાર આવ્યો કે મારા ગુણે એમનામાં આવે, પણ ચપળ હોય તે પૂર્ણ ન થાય એ વચન સત્ય છે.” એટલે સર્વમાં ગુણના નિધાનરૂપ એવા ગુરૂ કહેવા લાગ્યા કે—“હે ભદ્ર! કેટ્યશે પણ તારામાં ગુણ નથી, તો તને એ ગુણોને મદ કેમ આવે છે?” એમ સાંભળતાં પ્રબળ બુદ્ધિમાન સૂરાચાર્ય બોલ્યા કે હું કૃતકૃત્ય નથી, તેમ અતિશય રહિત એવા મને ગર્વ શો ? આ તો મારી એવી પ્રતિજ્ઞા છે કે –“મેં ભણવેલા આ શિષ્યો પરદેશમાં વિચરીને વાદીઓને જીતનારા થાય અને આપના કિરણરૂપ બની ને લેકેની જડતા (અજ્ઞાનતા) ને દૂર કરનારા થાય. એમ જિનશાસનની ઉન્નતિ થવાથી આપની તેમાં શોભા જ છે.” ત્યારે ગુરૂ બોલ્યા કે–એ અલ્પમતિ બાળકમાં શી આશા રાખવી? જે તારે એવી લગની લાગી હોય, તે ભેજરાજાની સભાને જય કરવા માટે જવાને તૈયાર થા.” એમ સાંભળતાં સૂરાચાર્ય કહેવા લાગ્યા કે –“આપને એ આદેશ મારે પ્રમાણ છે. વળી એ આપને આદેશ બજાવ્યા પછી જ સર્વ વિકૃતિ (વિગઈ) ને હું સ્વીકાર કરીશ.” એમ કહી ફાલથી ભ્રષ્ટ થયેલ સિંહની જેમ અમર્ષ સહિત તે સરિ–સિંહ પોતાના સંથારાપર ચાલ્યા ગયા. પછી પ્રભાત થતાં આવશ્યક ક્રિયા કરીને તે કહેવા લાગ્યા કે “આજે ભણવાનો અધ્યાય છે.” એમ સાંભળતાં જાણે મહત્સવ આવ્યો હોય તેમ બાલ્યાવસ્થાને લીધે શિષ્ય હર્ષિત થયા. એવામાં મધ્યાન્હ થતાં શુદ્ધ આહાર લાવીને સાધુઓ બધા એકત્ર થયા, ત્યારે ગુરૂ મહારાજે સૂરાચાર્યને બોલાવ્યા. એટલે તે આવ્યા અને તેમને આહાર આપતાં તેમણે વિગઈ ન લીધી. ત્યારે ગીતાર્થ સાધુઓએ તેમને સમજાવ્યા અને ગુરૂએ પણ બહુ કહ્યું છતાં તેમણે પિતાનો આગ્રહ કર્યો નહિ. છેવટે શ્રી સંઘે સમજાવ્યું, 31 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #358
--------------------------------------------------------------------------
________________ (ર૪ર) શ્રી પ્રભાવક ચરિત્ર. ત્યારે તે આ પ્રમાણે કહેવા લાગ્યા કે મારી પ્રતિજ્ઞાન તમે ભંગ ન કરાવે. હવે જો તમે વધારે કંઈ બાલશો, તે હું અવશ્ય અનશન કરીશ.” પછી ગુરૂએ ગીતાર્થ સાધુઓ પાસે તેમની શુશ્રુષા કરાવી, અને પોતાના ઉત્સગપર બેસારીને સુજ્ઞ સુરાચાર્યને શિક્ષા આપતાં તેમણે સમજાવ્યું કે-“હે વત્સ ! પરદેશમાં વિચરતાં તું બરાબર સાવધાન રહેજે. શાસ્ત્ર, વંશ, જાતિ, કુળ, પ્રજ્ઞા, સંયમ, યમ અને નિયમ છે કે પુરૂષને જ્યવંત બનાવે છે, છતાં વનનો વિશ્વાસ ન કર.' એ પ્રમાણે ગુરૂના ઉપદેશથી વિશેષ પ્રમુદિત થતાં તે સ્વ-પરદેશના યશસ્વી તપસ્વીઓને સન્માન આપવા લાગ્યા. પછી ગુરૂની આજ્ઞા લઈને તે ભીમભૂપાલને પૂછવા માટે રાજસભામાં ગયા. કારણ કે રાજા સાથે પ્રથમથી જ તેમને પરિચય થયેલ હતો. ત્યાં સુવર્ણની સાથે સુગંધની જેમ અભુત અને વિદ્વાન એવા પોતાના બંધુને રાજાએ સુવર્ણ અને મણિ-માણિક્યના સિંહાસન પર બેસાર્યા. એવામાં માલવપતિ ભેજરાજાના પ્રધાન પુરૂષે પુન: ત્યાં આવ્યા અને તેમણે પોતાના સ્વામીનું સ્વરૂપ ભીમરાજાને નિવેદન કરતાં જણાવ્યું કે –“હે દેવ ! તમારા વિદ્વાનોના પ્રજ્ઞાતિશયથી અમારે સ્વામી લેજરાજા ભારે સંતુષ્ટ થયો છે અને તેમને જોવાની ભારે ઉત્કંઠા ધરાવે છે. માટે હું વિચારદક્ષ નાથ ! આપ પ્રસન્ન થઈને તેમને મોકલે, કારણ કે વિદ્વાને અને રાજાઓને અન્યાન્ય કૅતુક હોય છે. એટલે રાજાએ જણાવ્યું કે—“મારે નુતન બંધુ મહા વિદ્વાન છે, તે પિતાના જીવની જેમ એને હું પરદેશમાં શી રીતે મોકલી શકું? તેમ છતાં જે તારે સ્વામી, મારી જેમ એને આદર કરે અને પ્રવેશાદિક અવસરે પોતે એને માન આપે તો મેકલું.” એવામાં સુરાચાર્ય સંતુષ્ટ થઈને ચિતવવા લાગ્યા કે—અહો ! આ તો ભાગ્યોદયની વાત કે ગુરૂ પ્રસાદથી મને તે રાજાનું આહવાન (આમંત્રણ) આવ્યું.” એમ ધારીને તેમણે જણાવ્યું કે હે રાજન ! જરાજાના પંડિત મોક્ષેલ ગાથા મેં જોઈ અને તેને મેં પ્રત્યુત્તર આપ્યો. આ વિચિત્ર જગતમાં સાધુઓને કંઈ કતક લાગતું નથી. છતાં તારી અનુજ્ઞા હોય તે જ રાજાને કંઈક આશ્ચર્ય પમાડવા હું ત્યાં જાઉં.’ ત્યારે ભીમ રાજાએ જણાવ્યું કે તમે મારા ભ્રાતા થઈને શું ભેજરાજાની પ્રશંસા કરશે.? સુરિ બોલ્યા- હે રાજન તે રાજાની ભારે પ્રશંસા કરવાનું શું પ્રયોજન છે?” પછી ભેજરાજના પ્રધાનેએ તે બધું કબુલ કરતાં ભીમ રાજાએ સુજ્ઞ શિરોમાણ સૂરાચાર્યને પ્રયાણ માટે અનુજ્ઞા આપી, અને બંધુપર ભક્તિ ધરાવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #359
--------------------------------------------------------------------------
________________ શ્રી સૂરાચાર્ય–ચરિત્ર. (ર૪૩) નાર તેણે એક હાથી, પાંચસો અવે અને એક હજાર પદાતિ સાથે આવ્યા. પછી નક્ષત્ર, વાર અને ગ્રહયુક્ત શુભ મુહૂર્તે તેમાં પણ ચર લગ્ન અને ક્રૂરગ્રહ બરાબર જઈને ગુરૂ અને શ્રી સંઘની અનુજ્ઞા મળતાં સૂરાચાર્યે નગર બહાર પ્રયાણ કર્યું અને ત્યાંથી શુભ આકૃતિવાળા એવા તેમણે પાંચમે દિવસેં પ્રયાણ કર્યું. પછી ગુજર ભૂમિથી નીકળતાં અ૫ પ્રયાણેમાંજ તેઓ સરહદની ભૂમિમાં આવી છે હોંચ્યા. એટલે અતિશય પ્રજ્ઞાવાન અને જ્યશીલ એવા તે સજજ થયા. ત્યાં પ્રધાનેએ પોતે લીધેલ પ્રતિજ્ઞા પ્રમાણે ધારાનગરીમાં આવીને તેમણે પિતાના સ્વામીને તે વાત નિવેદન કરી. જેથી ભારે ઉત્સાહ લાવી પાસેના પર્વતો વડે વિંધ્યાચલની જેમ મનોહર હસ્તીઓ, ગર્જારવ કરતા અનેક વાદળાંવડે આકાશની જેમ રથ, કલૈલથી શોભતા સમુદ્રની જેમ શ્રેષ્ઠ અને અને તારાઓથી વિરાજમાન ચંદ્રમાની જેમ પદાતિઓથી શોભાયમાન એ અવંતિનાયક ભોજરાજા સર્વ સમૃદ્ધિપૂર્વક સૈન્ય લઈને તે મુનીશ્વરની સન્મુખ આવ્યા. એવામાં અમાત્યના ઉપરોધથી ગ્રતાચારના વ્યતિક્રમમાં પ્રાયશ્ચિત કરવાને ઈચ્છતા આચાર્ય હસ્તીપર આરૂઢ થયા. પછી નજીકમાં આવતાં આચાર્ય અને રાજા બને હસ્તીપરથી નીચે ઉતર્યા અને ભ્રાતાની જેમ ભેટી પડયા. પછી રાજાની આજ્ઞા થતાં કશાધ્યક્ષ, દેશાંતરથી આવેલ મહાવિદ્વાનને ઉચિત અને પ્રવાલથી જડેલ એક પટ્ટ(પાટ)લઈ આવ્યું, જે લંબાઈ અને વિસ્તારમાં એક હસ્તપ્રમાણુ, આઠ અંગુલ ઉંચે અને તેજબિંબની જેમ દષ્ટિથી જોઈ ન શકાય એવા તે પટ્ટને સ્થલ ગાલિચાથી આચ્છાદિત કરી નિયુક્ત પુરૂષોએ રાજાની આજ્ઞાથી શુદ્ધ ભૂમિ પર સ્થાપન કર્યો, પછી રાજાએ આચાર્યને કહ્યું કે- આ પટ્ટપર આપ બિરાજમાન થાઓ; એટલે રજોહરણથી ત્રણવાર પુંજીને સૂરિરાજ તેનાપર બેઠા. ત્યારે ભેજરાજા બે કે–આ ઉન અને પી. છાને પુજવાનું શું હોય ? શું એમાં રજનું પ્રમાર્જન કર્યું ? કે જીવનું ? કારણ કે જીવોને એમાં સંભવ નથી. એવામાં ત્યાં બેઠેલા આચાર્યનું શરીર કંપવા લાગ્યું. ત્યારે રાજાએ પૂછયું કે– તમારું શરીર કેમ કંપે છે?” એટલે સૂરિ બોલ્યા-રાજપત્ની અને શસ્ત્રધારીઓને જોઈને મને ભય ઉપજે છે.” એમ સાંભળતાં રાજાએ જણાવ્યુંએ તો રાજાઓની એવી જ સ્થિતિ S.. કપ હોય છે એમ સાંભળતાં ; ત્યારે આચાર્ય બાલ્યા– તે અમારા વ્રતની પણ એવી જ સ્થિતિ છે.” એટલે રાજાએ કહ્યું- ઠીક.” પછી હર્ષિત થયેલ રાજાને કલાનિધાન આચાર્યે ધર્મલાભરૂ૫ આશિષ આપીને જણાવ્યું કે હે ભોજરાજ ! જ્યાં સુધી વિધાતા તારા નક્ષત્રગણુને લવણું સમુદ્રમાં નાખીને સંધ્યા-તેજને અગ્નિમાં સમા. વી દે છે, ધાત્રી–પૃથ્વીરૂપ પાત્ર મૂકાવીને જ્યાં સુધી દ્વિજવર મહામંત્રને શેષ ચલાવી રહ્યા છે, ઉષા (પ્રભાત) રૂપ શાકિની જ્યાં સુધી વારંવાર ચંદ્રરૂપ ઘરને P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
Page #360
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. લઈને ખેંચી રહી છે અને તામ્રચૂડ-કુકડાઓ જ્યાં સુધી પ્રભાતને સૂચન કરતા રહે છે, ત્યાં સુધી તું વિદ્વડળમાં જય પામતે રહે.” એ પ્રમાણે પરસ્પર પ્રશંસા કરતાં કેટલાક સમય વ્યતીત કરીને રાજા પિતાના રાજભવનમાં ચાલ્યો ગયો અને આચાર્ય નગરીમાં આવ્યા. હવે ત્યાં પૃથ્વીરૂપ રમણીના હાર સમાન જિનમંદિર લોકોના મુખથી જાણવામાં આવતાં જ્ઞાનનિધાન આચાર્ય તે ચૈત્યમાં ગયા. ત્યાં સુવર્ણ, મણિ, માણિકયની પૂજાની પ્રસરતી પ્રભાયુક્ત જિનપ્રતિમાઓને તેમણે ભકિતપૂર્વક વંદન કર્યું. પછી પાઠ કરવામાં સાવધાન અને સરલ સ્વભાવવાળા જ્યાં પંડિત વિદ્યમાન છે તથા મૂર્ખ શિષ્યાનો જ્યાં અભાવ છે એવા એક મઠમાં નિર્દોષ સૂરાચાર્યે પ્રવેશ કર્યો ત્યાં દુષ્ટ–અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન એવા ચૂડેસરસ્વતી નામે આચાર્ય હતા કે જેની પ્રશંસા સમસ્ત વિદ્વાને નિરંતર કરતા હતા. એટલે સર્વ અભિગમપૂર્વક સૂરાચાર્યું પ્રમોદથી તે આચાર્યને પ્રણામ કર્યા. તેમના ના શિષ્યોએ સ્વાગત પ્રશ્ન પૂર્વક સૂરાચાર્યને પ્રણામ કર્યા. પછી આચાર્યો તેમને અતિથિ સમજીને ગોચરી માટે ન મોકલ્યા અને શુદ્ધ આહાર લાવીને તેમને ભકિતપૂર્વક ભોજન કરાવ્યું. ત્યાં સાધર્મિક, રાજા અને શ્રાવકના કુશળ પ્રશ્નના વિનોદમાં તેમણે ભારે સંતોષથી બાકીને સમય વ્યતીત કર્યો. - એવામાં એક વખતે ભારે પ્રભુતાને લીધે રાજાને ગર્વ થયે. કારણ કે કમળથી પણ કીટ (જંતુ) ઉત્પન્ન થાય છે. એટલે એ દર્શનોને ભેગા કરીને તેણે જણાવ્યું કે–તમે જુદા જુદા આચારમાં રહીને લોકોને ભમાવે છે, માટે દશ નના તમે બધા પંડિતો સાથે મળીને એક દર્શન કરી ઘો કે જેથી અમે લોકો સંદેહમાં ન પડીએ.” ત્યારે કેટલાક મુખ્ય મંત્રીઓએ રાજાને નિવેદન કર્યું કે –“હે સ્વામિન્ ! આપણે કઈ પૂર્વજ એવું કામ કરવા સમર્થ થઈ શક નથી.” એટલે રાજાએ પુનઃ પ્રશ્ન કર્યો કે–પરમાર વંશમાં પૂર્વે કોઈ પણ રાજા પિતાની શકિતથી ગડ દેશસહિત દક્ષિણ દેશને ભકતા શું થયે છે?” એમ સાંભળતાં બધા લેકે મન રહ્યા. એટલે રાજાએ પિતાના સેવકેદ્વારા તે બધા લોકોને પશુઓની જેમ એક વાડામાં એકત્ર કર્યા. ત્યાં એક હજાર પુરૂષો અને સ્ત્રીઓને પણ લઈ જવામાં આવી. તેમને બધાને એકમત કરવાની ઈચ્છાથી રાજાએ ભેજન આપવાનું પણ બંધ કર્યું. વિવિધ ધાન્યમાં જેમ એક રસ ઉપલબ્ધ ન થાય, તેમ અનાદિસિદ્ધ પિતપોતાના શાસ્ત્રોના પ્રમાણેથી તેમની . એકતા ક્યાંથી થાય? છતાં ચિંતારૂપ મહાજવર ઉપસ્થિત થતાં પોતાના જીવનું રક્ષણ કેમ થાય એવા વિચારથી સુધાના ત્રાસને લીધે તેમનામાં એક્તા આવી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #361
--------------------------------------------------------------------------
________________ શ્રી સૂરાચાર્ય ચરિત્ર. ( ર૪૫ ). એવામાં પોતાના દર્શનની સ્થિતિ પ્રમાણે સુરાચાર્ય પણ તેમનામાં ભળ્યા. એટલે તે બધા લોકોએ એક્ય કરીને સાંત્વનાપૂર્વક આચાર્યને જણાવ્યું કે આ રાજા તો કાલ (યમ) જેવો લાગે છે કે જે આમ બધા દર્શનેનું ઐક્ય કરવાને ઈચ્છે છે, પરંતુ તેમ કદિ થયું નથી અને થવાનું પણ નથી. તમે ગુજરવાસી મહાપ્રવીણ છે, તો કોઈ વચનયુતિવડે રાજાને એ દઢ કુવિકલ્પથી અટકાવે, અને હજારે લેકે પ્રાણદાન આપતાં આપ ભારે અગણનીય પુણ્ય ઉપાર્જન કરે.” એમ સાંભળતાં સૂરાચાર્ય કહેવા લાગ્યા કે “જે રાજા પણ પ્રતિબોધ ન પામે, તો અમ અતિથિનું અહીં આગમન શા કામનું? પરંતુ દર્શનનો ક્રિયા માર્ગ ભિન્નભિન્ન છે, માટે તેને ઉચિત કંઈક પ્રયત્ન કરીને તમને હું મુક્ત કરાવીશ.” પછી ગુરૂ મહારાજે અમાત્ય મારફતે રાજાને કહેવરાવ્યું કે–“રાજાની પાસે તે અમે ઘણીવાર ગમનાગમન કરીએ છીએ, પરંતુ ઘણું દર્શની લોકોની અનુકંપા લાવીને મારે, જે રાજા ધ્યાનમાં લે, તે કંઈક સંભળાવવું છે. ત્યારે રાજાએ જણાવ્યું કે એ ગુર્જર કવિરાજ ભલે સત્વરે અહીં આવે. " એટલે મંત્રીઓની સાથે આચાર્ય રાજમંદિરે ગયા. ત્યાં રાજાએ સૂરીશ્વરજીનું અદ્ભુત આતિએ કર્યું અને તેમને ઉચિત આસન પર બેસાર્યા. પછી આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે-“આ બધા દશનીઓને વાડામાં પૂરીને શું કરવાનું છે? એ બધાને જોતાં અમારું મન દુભાય છે, માટે અમે અમારી ભૂમિકામાં જઈશું. વળી ત્યાં જતાં પણ આ બધું સ્વરૂપ ભીમરાજાને સંભળાવી. હવે ધારાપુરથી જવા માટે તારી અનુજ્ઞા મેળવવાની છે.” એ પ્રમાણે સાંભળતાં રાજા બોલ્યા કે –“તમ અતિથિ સામે હું કંઈ પણ કહી શકતો નથી. પરંતુ એ બધા દર્શન ભિન્નભિન્ન છે, તેનું માત્ર કારણ આપને ત્યારે આચાર્ય કહેવા લાગ્યા કે –“હે ભૂપાલ ! તેનું સ્વરૂપ તું સાવધાન થઈને મારી પાસે સાંભળ–અહીં રાશી પ્રસાદ અને તેટલાજ ચટા છે. તેમજ ચોવીશ બજારે છે. એ પ્રમાણે નગરીની રચના છે, પણ એ બધા અલગ અલગ છે, તેને એકત્ર સ્થાને કરી દે, ભિન્ન શા માટે જોઈએ? વળી તેમ કરવાથી બધું એક સ્થાને મળી શકશે અને લોકોને ભમવાનું ટળી જશે.” આથી રાજાએ જણાવ્યું કે–“ભિન્ન ભિન્ન વસ્તુઓ લેનારાઓના એકત્ર મળવાથી લોકોને મહા બાધા થાય, તેટલા માટે મેં દુકાનો અલગ અલગ કરાવી છે.” એટલે વિદ્વાન વક્તાઓમાં સમર્થ એવા આચાર્ય કહેવા લાગ્યા કે “હું નરેંદ્ર! તું વિદ્વાન છતાં વિચાર કેમ કરતો નથી. જ્યારે પોતે કરેલ દુકાને તેડ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #362
--------------------------------------------------------------------------
________________ ( 246 ) શ્રી પ્રભાવક ચરિત્ર. વાને પણ તું સમર્થ નથી, તે અનાદિકાળથી ચાલ્યા આવતા દર્શનોને નાશ કરવાને કેમ તૈયાર થયા છે? જે દયાના અથી હોય તે જૈન ધર્મને આરાધે, રસના અથી કોલદનને, વ્યવહારના અથી વેદને અને મુક્તિના અથી નિરંજનને આરાધે એમ ચિરકાળથી પોતાના મનમાં જામેલ સંસ્કાર અભિમાનયુક્ત લોકો પોતપોતાના મતને મૂકીને એકત્ર કેમ થાય? હે રાજન ! તેને તું વિચારતો કર.” એ પ્રમાણે સાંભળવાથી કદાગ્રહ અને ગર્વ નાશ થતાં રાજાએ તે દર્શ. નીઓને સન્માન આપીને ભોજન કરાવ્યું અને તેમને મુકત કરતાં તેણે જણાવ્યું કે– તમે તમારા ધર્મમાં સ્થિર રહેજે, પણ એકત્રતાને આગ્રહ માટે હું તમને પ્રતિબંધ કરતો નથી.” એમ બધા દર્શનીઓને છોડાવતાં બહુમાન પામેલા સુરાચાર્ય પોતાના ઉપાશ્રયમાં આવ્યા. હવે ત્યાં વિદ્યામઠમાં વિદ્યાથીઓ ભેજરાજાએ બનાવેલ વ્યાકરણ નિરંતર ભણતા હતા. ત્યાં કંઈક કારણને લીધે વિદ્વાન બધા એકત્ર થયા, એટલે શ્રીમાન ચુડસરસ્વતીસૂરિ પણ ત્યાં ચાલ્યા. ત્યારે સૂરાચાર્યે કહ્યું કે“અમે પણ ત્યાં સાથે આવીશું.’ આથી ગુર્જરદેશની વિદ્વત્તાની શંકાથી તેમણે નિષેધ કર્યો કેતમે દશને માટે પરિશ્રમ લેતાં થાકી ગયા છે, માટે આજે અહીં જ રહે.” છતાં સદા તત્પર એવા સૂરાચાર્ય કહેવા લાગ્યા કે એ દેખાવ જેવાની અમારી ઉત્કંઠા છે. વળી તમારા દેશના વિદ્વાનેને જોવામાં તરૂણ એવા અમને શ્રમ કે ? એવા કુતુહળને માટે જ અમે વિહાર કર્યો છે, માટે તમારી સાથે આવીશું. આવા સૂરાચાર્યના આગ્રહથી તેમણે નિષેધ ન કરતાં સાથે આવવાની અનુમતિ આપી. અને શંકિત થઈને તેઓ સૂરિને સાથે લઈ ગયા. ત્યાં ઉપાધ્યાયે પૂછયું કે–આ અતિથિ કયાંથી આવ્યા છે ?" ત્યારે ચૂડસરસ્વતીએ જણાવ્યું કે—અણહિલપુર નગરથી એઓ આવ્યા છે. એટલે અધ્યાપકે વિશેષ આદરથી તેમનું સ્વાગતાદિક કર્યું અને તે બંને તેણે એક પ્રધાન આસન પર બેસાર્યા. પછી સુરાચાર્યે અધ્યાપકને પ્રશ્ન કર્યો કે–અહીં કો ગ્રંથ વંચાવવામાં આવે છે?” તેણે જણાવ્યું–‘શ્રી ભેજરાજાનું બનાવેલ વ્યાકરણ અહીં ચાલે છે. ત્યારે અભ્યાગત વિદ્વાને કહ્યું–‘તે ગ્રંથમાંનું મંગલાચરણ બોલે.” એટલે ઉપાધ્યાય વિદ્યાથીઓ સાથે ઉચ્ચ સ્વરે બેયા કે-- चतुर्मुखमुखांभोज-वनहंसवधूर्मम / માનો મત નિત્યં શુદ્ધવ સરસ્વતી” I ? | બ્રહ્માના મુખ-કમળરૂપ વનમાં હંસવધુ સમાન એવી શુદ્ધ વર્ણવાળી સરસ્વતી નિરંતર મારા મનમાં રમણ કરે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #363
--------------------------------------------------------------------------
________________ શ્રી સૂરાચાર્ય–ચરિત્ર. ( 247 ). એમ સાંભળતાં સૂરાચાર્યું કંઈક હાસ્યપૂર્વક કહેવા લાગ્યા–આવા પ્રકારના વિદ્વાને આજ દેશમાં છે. અન્યત્ર નહિ હોય. પૂર્વે સરસ્વતી કુમારી અને બ્રહ્મચારિણી અમારા સાંભળવામાં આવી છે, અને અત્યારે તેમાં વધુતરીકે બતાવી છે. એ તો અપૂર્વ આશ્ચર્ય છે. વળી બીજું પણ કંઈક હું તમને પૂછવા માગું છું કે–દક્ષિણ દેશમાં જેમ મામાની પુત્રી સાથે સંબંધ થાય છે. સૌરાષ્ટ્રમાં બ્રાતાની પત્ની જેમ દીયર પરણી શકે, તેમ તમારા દેશમાં લઘુ બંધુના પુત્રની વહુ ગમ્ય હશે કેમ? કે જેથી વધુ શબ્દની સમીપ “માનસે રમતાં મમ” એ પ્રયોગ કર્યો. તેથી દેશાચાર ભિન્ન ભિન્ન હોય જ છે.” આ પ્રશ્નનો ઉત્તર આપવાને અસમર્થ એવા ઉપાધ્યાયે વચમાં બીજી વાતો ચલાવી અને તે વખતે શિષ્યોનો અભ્યાસ બંધ રાખીને ત્યાં સમય વ્યતીત કર્યો. પછી સંધ્યા વખતે તે અધ્યાપક ભોજ રાજા પાસે ગયો અને તેણે રાજાને આશ્ચર્યકારી તે વૃત્તાંત કહી સંભળાવ્યો, જે સાંભળતાં વિસ્મય પામેલ રાજા કહેવા લાગ્યો કે “ગુર્જરભૂમિમાં એ બધું સંભવિત છે. માટે પ્રભાતે અવશ્ય એ વિદ્વાનને બોલાવીને જઈશું.” પછી રાજાએ પ્રભાતે તે મઠના આચાર્ય પાસે તે. અતિથિને બોલાવવા માટે પિતાના સેવકો મોકલ્યા અને ભક્તિપૂર્વક તેમને બોલાવ્યા. એટલે ચૂડસરસ્વતી આચાર્યની સાથે સૂરાચાર્ય સ્વર્ગસભા સમાન ભોજરાજની સભામાં ગયા. તે વખતે રાજાએ રાજભવનના આંગણે એક શિલા, ગુર્જર વિદ્વાન પાસે પોતાની કળા બતાવવા માટે મૂકાવી હતી. તેમાં એક છિદ્ર કરાવીને તે પ્રથમથી જ કાદવથી પૂરી દીધેલ હતું. કારણ કે તેવા પુરૂષો પણ છળ જેનારા હોય છે. હવે તે આચાર્યને આવતા જોઈને રાજાએ લક્ષ્યમાં દષ્ટિ સ્થાપતાં કર્ણ સુધી ધનુષ્ય ખેંચીને બાણ છેડયું. સૂરાચાર્યે પણ સૂમ દષ્ટિથી કાદવથી પૂરેલ શિલામાંનું છિદ્ર જોઈ લીધું. તે બાણના અગ્રભાગથી ભેદાયેલ જોતાં આચાર્ય તેવા અર્થને સૂચવનાર એક કાવ્ય બોલ્યા " विद्धा विद्धा शिलेयं भवतु परमतः कार्मुकक्रीडितेन, श्रीमत्पाषाणभेदव्यसनरसिकतां मुंच मुंच प्रसीद / वेधे कौतूहलं चेत्कुलशिखरिकुलं बाणलक्षीकरोषि, અહો ! આ શિલાને તો તે વિધી નાખી, હવે ધનુષ્યક્રીડાથી સ. માટે પ્રસન્ન થઈને પાષાણ ભેદવાના વ્યસનની રસિકતાને તું મૂકી દે. જે લક્ષ્ય ભેદવામાં તને કુતૂહલ છે અને કુળપર્વતાને બાણના લક્ષ્ય બનાવે છે, તો હું નૃપતિલક ! નિરાધાર બનેલ આ પૃથ્વી પાતાળમાં પેસી જશે.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #364
--------------------------------------------------------------------------
________________ ( 248 ) . શ્રી પ્રભાવક ચરિત્ર. એ પ્રમાણે અદ્ભુત સામર્થ્યયુક્ત વર્ણનથી રાજા ભારે સંતુષ્ટ થયે. તે વખતે ધનપાલે પણ સૂરાચાર્યને અસાધારણ પ્રજ્ઞાયુક્ત જાણું લીધા. એટલે તેને વિચાર આવ્યો કે –“અહો ! એ વિદ્વાની બુદ્ધિ અને વિજ્ઞાન કેવું અદ્ભુત છે ? વળી એણે રાજાને કેવી ગર્ભિતતિ સંભળાવી ? માટે જેનેને કેણ પોતાની પ્રજ્ઞાથી જીતી શકે?” પછી સૂરાચાર્ય રાજાથી સન્માન પામીને પિતાના સ્થાને ગયા. એટલે રાજાએ સભામાં બેસીને પોતાના સમસ્ત વિદ્વાનોને જણાવ્યું કે આ ગુજ૨ મહી વિદ્વાન વેતાંબરસૂરિ આવેલ છે, તેની સાથે તમારામાં કોઈ વાદ કરવા તૈયાર થાઓ.” રાજાનું આવું વચન સાંભળતાં પાંચસેં પંડિતો બધા નીચું મુખ કરી રહ્યા. ઘનગરવથી બાળકોની જેમ તેઓ તે આચાર્યના પ્રતિઘાતથી ભગ્ન થઈ ગયા, આથી રાજા વિલક્ષ થઈને પુન: કહેવા લાગ્યું તમે બધા માત્ર ઘરમાં જ ગર્જના કરનારા છે, વળી મારી પાસેથી ગુજરાન લઈને પોતે પોતાને વૃથા પંડિત કહી બતાવે છે.” એવામાં તેમને એક મહાપ્રાજ્ઞ પંડિત –“હે સ્વામિન્ ! મારો વિચાર તમે સાંભળે. વિલક્ષ ન બને. કારણ કે વસુંધરા રત્નગર્ભ કહેવાય છે. ગુર્જર વેતાંબરો જાણે દેહધારી દેવો હોય તેમ દુર્જય છે. માટે હે રાજન ! એ કાર્ય મંત્રથી સધાય તેવું છે. તે સોળ વરસના કેઈ બુદ્ધિશાળી અને મહાચતુર સરળ સ્વભાવના વિદ્યાર્થીને પ્રમાણુ શાસ્ત્ર ( ન્યાય) નો અભ્યાસ કરાવો.” પંડિતના આ વાકયથી સંતુષ્ટ થઈને ભેજરાજા કહેવા લાગ્યો કે-“ભલે એમ કરે. હવે એ કામ તમેજ બજાવે. - પછી એક ચાલાક પ્રજ્ઞા અને વકતૃત્વમાં અખલિત તથા સામ્ય એવા એક વિદ્યાથીને તે પંડિતે તર્કશાસ્ત્રનો સારી રીતે અભ્યાસ કરાવીને બેલવામાં પ્રવીણ બનાવ્યો, એટલે તેણે પણ મોટા ઘોષથી ગુરૂ પાસે બધે પાઠ ગ્રહણ કરી લીધો. પછી એ વાત તેણે રાજાને નિવેદન કરતાં રાજાએ શુભ મુહુર્ત જોવરાવ્યું અને વાદમાં શૂરવીર એવા સૂરાચાર્યને પણ જણાવી દીધું. ત્યારબાદ વાદને માટે તેણે સૂરિને રાજસભામાં બોલાવીને એક સારા આસન પર બેસાર્યા અને રેશમી વસ્ત્ર તથા સુવર્ણ રત્નના અલંકારો તેમજ પુષ્પાદિકથી અલંકૃત કરી તે વિદ્યાથીને પિતાના ઉલ્લંગમાં બેસારીને રાજાએ જણાવ્યું કે આ પ્રતિવાદી છે.' છે ત્યારે વાદીંદ્ર આચાર્ય પ્રગટ વચનથી બોલ્યા કે--આ તો હજી દૂધ પીનાર બાળક જેવું છે. એના મુખમાંથી દૂધની ગંધ આવતી હશે. માટે યુવાન પુરૂષોને એની સાથે વાદ કરે ઉચિત નથી. કારણ કે વિગ્રહ તે સમાન સાથે જ થઈ શકે. એટલે રાજા તરત બોલી ઉઠ્ય કે-એને તમે બાળક સમજશે નહિ. P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #365
--------------------------------------------------------------------------
________________ શ્રી સુરાચાર્ય-ચરિત્ર. ( ર૪૯) એ તે બાળરૂપે સાક્ષાત્ સરસ્વતી છે. એને જીતવાથી તમે મારી સભા જીતી લીધી એમ માની લેજે.” પછી આચાર્યે જણાવ્યું કે–તે પૂર્વવાદ ભલે એ બાળક કરે.” આથી તે અખલિત અક્ષરે પદચ્છેદ અને વાકય વિના વિભક્તિનો ભંગ કરીને યથાલિખિત પાઠ બોલી ગયે. જે સાંભળતાં આચાર્ય સમજી ગયા કે “આ અર્થના બોધ વિના બોલે છે.” એવામાં તેને શંકા થતાં ખલના પાપે અને પછી વિચાર કરતાં તેને નિશ્ચય થયે કે–પટ્ટિકા (પાટી) પર આ એજ પાઠ છે, ત્યાં બીજું કાંઈ લખેલ નથી.” એમ ધારીને તે જેટલામાં વેગથી બોલવા લાગ્યો, તેવામાં કર્કશ શબ્દથી પાછળનું કૂટ પર બેસી ગયા. ત્યારે આચાર્યે જણાવ્યું કે -અરે! તું ખોટું પદ બોલ્યો. માટે ફરીથી બોલ.” એટલે તે ઉતાવળથી કહેવા લાગ્યો કે—મારી પાટી પર એવું જ લખેલું છે, એવી મને ખાત્રી છે.” એમ સાંભળતાં સૂરાચાર્ય સંતેષ પામીને કહેવા લાગ્યા કે “લક્ષણશાસ્ત્ર (વ્યાકરણ) ના મંગલાચરણમાં જે લોક છે, તે આ વાદ છે. માટે શ્રીમાન ભેજરાજા પાસેથી હું રજા લઉં છું કે માલવદેશ જોયો અને માંડા પણ ખાધા.” એ પ્રમાણે કહીને સૂરાચાર્ય દ્વેષીને પરાસ્ત કરનાર એવા મઠમાં ચાલ્યા ગયા અને લજજા તથા ક્રોધથી દબાયેલ રાજાએ પણ પિતાની સભા વિસર્જન કરી. હવે શ્રીમાન ચડસરસ્વતી આચાર્ય અતિથિ એવા સૂરાચાર્યને કહેવા લાગ્યા કે “તમે શાસનને ઉદ્યોત કરે. તેથી અમને સંતોષ છે, પણ તમારા મરણથી અમને ભારે દુઃખ થાય તેમ છે. શ્રી ભેજરાજા પોતાની સભા જીતનારને અવશ્ય મારે છે. શું કરીએ, અહીં તે જય કે પરાજયમાં શ્રેય જ નથી.” એમ સાંભળતાં વીર અને ધીર પુરૂષામાં અગ્રેસર એવા સૂરાચાર્ય બેલ્યા કે–“તમે ખેદ ન કરે. હું મારું પોતાનું રક્ષણ કરીશ.” એવામાં કવિચક્રવતી ધનપાલે પોતાના એક સેવકને મોકલીને સૂરાચાર્યને કહેવરાવ્યું કે–આપ પૂજ્ય ગમે તે રીતે સત્વર મારા ઘરે આવી જાઓ. એ રાજાને ભયંકર પ્રસાદ કેઈરીતે વિશ્વાસ કરવા લાયક નથી. આપ જેવા વિખ્યાત વિદ્વાન સર્વ દેશના મંડનરૂપ છે. ભાગ્યના અતિશયથી જ મારા જેવાને દુર્લભ એવા તમે મળ્યા છે. મને મળ્યા પછી તમારે કોઈ પ્રકારની અતિ કરવાની નથી. હું અવશ્ય તમને સુખે ગુર્જર દેશમાં પહોંચાડીશ.” આ વાત ચાલતી હતી, તેવામાં પ્રભાતે “અહ! મિતભાષી તમો સાધુઓનું ભાગ્ય જાગ્રત છે.” એમ બેલતાં જોડેસ્વારોએ તે ચૈત્યને ઘેરી લીધું અને ત્યાંના 32. - P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #366
--------------------------------------------------------------------------
________________ w (250 ) શ્રી પ્રભાવક ચરિત્ર મઠવાસી આચાર્યને જણાવ્યું કે–વાદીઓને વંસ કરનાર એવા તમારા વિદ્વાનું અતિથિને મેકલે. રાજા તમને સંતોષ--જયપત્ર આપવાનો છે.” ત્યારે મુખને પ્લાન કરતાં શૂન્ય બનીને તે આચાર્યો તેમને કહ્યું કે–તે અતિથિ આવશે.” પછી સૂર્યના તાપથી પ્રચંડ મધ્યાન્હ કાળ થતાં આચાર્ય બહાર ચાલ્યા ગયા. તે વખતે વેષનું પરાવર્તન કરી એક અણગારનું મલિન અને જીર્ણ વસ્ત્ર ધારણ કરી ચૈત્ય દ્વારથી બહાર નીકળતાં સૂરાચાર્યને સુભટોએ જણાવ્યું કે–“હે વેતાંબર ! અંદર જા, બહાર શામાટે નીકળે છે? જ્યારે ગુર્જર વિદ્વાન રાજાને સુપ્રત કરશે, ત્યારે જ બધા છુટા થઈ શકશે.’ એમ સાંભળતાં વિકરાલ મુખ કરીને તે વક્રોક્તિથી કહેવા લાગ્યા કે–અરે! ભૂપાલની જેમ ગર્વથી આપણે વેરો અંદર સિંહાસન પર બેઠે છે, તેને કાનેથી પકડીને સ્વામી પાસે લઈ જાઓ, કે જેથી તેને જયપત્ર અને યમપત્ર બંને મળે. અમે તો તમારા નગરવાસી છીએ અને ભારે તૃષાતુર થવાથી તમારી આજ્ઞા લઈ જળ લેવા જઈએ છીએ, માટે અમને સત્વર મૂકી દે.” આથી એક સ્વારે દયાથી તેને છોડાવ્યું, એટલે નિર્ભય થઈને સૂરાચાર્ય તે પંડિતરત્ન ધનપાલના ઘરે ચાલ્યા ગયા. ત્યાં ધનપાલ કહેવા લાગ્યો કે–“વચનાતીત એક તાનથી રાહ જોતાં તમે યતીશ્વર યમના દષ્ટિપથથી અંતર્ધાન થઈને મારી દષ્ટિમાં આવ્યા છે. હું આજેજ તમારો જન્મ થયો સમજું છું. અને આજે જ તમારા ગ૭ પુણ્યશાળી થયે, કે જૈન શાસનરૂપ આકાશમાં ભાસ્કર સમાન તમે અહીં આવી ગયા.” પછી તેણે પુન: પ્રશ્ન કર્યો કે--“તમે અહીં આવ્યા શી રીતે ?" ત્યારે સૂરાચાર્ય બધી યથાર્થ વીતક વાત કહી સંભળાવી, જે સાંભળતાં ધનપાલ પરમ આનંદ પાપે. હવે તેમને એક વિશાલ ભૂમિગૃહ (ભેંયરા) માં આદરપૂર્વક રાખીને તે ભકિતથી તેમને શુદ્ધ આહાર આપવા લાગ્યા. એવામાં તાંબુલી લોકોને ત્યાં જતા જોઈને ભોજન, વસ્ત્રાદિકથી તેમને ભારે સત્કાર કરતાં ધનપાલે તેમને કહ્યું કે “તમે મારા એક ભ્રાતાને અણહિલ્લપુર સુધી લઈ જાઓ.’ તેમણે કહ્યું-બ્રાહ્મણ તો રાજાઓને પણ પૂજનીય હોય છે. વળી આ તો રાજાઓમાં માન પામેલ સુજ્ઞ શિરોમણિ છે. માટે આપને આદેશ પ્રમાણ છે. અમે એ કાર્ય અવશ્ય કરીશું. આ બાબતમાં તમારે જરાપણ ચિંતા ન કરવી. અમે તેમને પરિવાર સહિત લઈ જઈશું. તે ભલે થાનપર આરોહણ કરી નિશ્ચિંત થઈને ચાલે. એ પ્રમાણે તેમણે કબુલ કરવાથી સંતુષ્ટ થયેલ ધનપાલે તેમને એક સો સોનામહેર તુષ્ટિદાનમાં આપી. પછી ધનપાલના કહ્યા પ્રમાણે સૂરિને ગુપ્ત રીતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #367
--------------------------------------------------------------------------
________________ શ્રી સુરાચાર્ય-ચરિત્ર ( 251 ) એક છાલકામાં છુપાવી પિઠીયા પલાણીને તેઓ સત્વર ગુર્જરભૂમિ તરફ ચાલતા થયા. માર્ગમાં મહી નદીના તટપર આવતાં સૂરાચાર્યે તે પુરૂષો મારફતે પિતાનું સવિઘ આગમન ગુરૂને જણાવ્યું. હવે અહીં દિવસના પાછલા પહોરે સુભટે પિતે તે ચિત્યમાં દાખલ થયા. ત્યાં સિંહાસન પર ઉત્તમ વસ્ત્રધારી, અને મદયુકત આકૃતિવાળા એક સ્થલ સાધુને જોઈને તેઓ કહેવા લાગ્યા કે–રાજાની આજ્ઞાથી તમે આ જિનચૈત્યથી બહાર નીકળો. અહીં જે વિલંબ થયે છે, તે આત્મવંચના સમાન છે.” એટલે તરત ઉઠીને તે સાધુ આગળ ચાલ્યા અને તે સ્વારે સાથે રાજાની સમક્ષ આવી મૈન ધરીને ઉભા રહ્યા. તેને જોતાં વિલક્ષ બનેલ રાજાએ સ્વારોને પૂછ્યું કે–આ વૃદ્ધ અને સ્થવ દેહધારી કોને તમે લઈ આવ્યા છે ? શું આ ગુજર વિદ્વાન છે? ખરેખર! તમારી આંખમાં ધૂળ નાખીને તમને કેઈએ અંધ બનાવી દીધા લાગે છે. મને લાગે છે કે તમારા જેવા કે મૂખ નહિ હોય.’ ત્યારે સ્વારો કહેવા લાગ્યા કે—“હે નાથ ! એક જળવાહક દરિદ્ર મુનિને મૂકીને અમે કેઈને જવા દીધેલ નથી.” એમ સાંભળતાં રાજાએ કહ્યું કે –“રૂપનું પરાવર્તન કરીને તમારા દેખતાં તે જીતીને ચાલ્યો ગયો. સજજનોમાં તેના જેવો કોઈ તાત્કાલિક બુદ્ધિમાન નહિ હેય.” પછી રાજાએ તે આવેલ સાધુને જણાવ્યું કે –“તું તારા આવાસમાં ચાલ્યો જા. તને મૂખપણું પણ પુણ્યથી જ પ્રાપ્ત થયું છે કે જેને લીધે અમારાથી તું જીવતો રહ્યો. તેથી મૂર્ખતા પણ એક પ્રકારે લાઘનીય છે. એ પ્રમાણે રાજા એ વિદાય કરતાં તે સાધુ પાછા મઠમાં ચાલ્યા ગયા. કારણ કે મસ્તકના મુંડનમાં અક્ષતથી વધાવવાનું ન હોય. - હવે ભીમરાજાને ખબર પડતાં તેણે પોતાના ભ્રાતા (સૂરાચાર્ય)ને બોલાવવા માટે તેમના મામા સાથે માણસો મોકલ્યા. એટલે પિતાના દેશમાં પ્રગટ થઈને તે ભીમરાજાની રાજધાનીમાં આવ્યા. તે વખતે સંઘ સહિત ગુરૂ મહારાજ તથા ભીમરાજા સર્વ સામગ્રી લઈને તેમની સન્મુખ આવ્યો. કારણકે શુભમાં કે પ્રતિફૂલ હોય ? ત્યાં નજીક આવતાં સર્વ અભિગમપૂર્વક સૂરાચાર્ય એક લજજાયુક્તની જેમ પોતાના ગુરૂના પગે પડયા. એટલે અષ્ટાંગ યોગમાં સાવધાન એવા તે યોગી ગુરૂ બોલ્યા કે –“આજે ગુરૂની આશા સફળ થઈ અને માતાની આશિષ પણ સફળ થઈ. તને જોતાં શ્રીસંઘની પ્રસન્નદષ્ટિ આજે ફલવતી થઈ.” ત્યારે સૂરાચાર્ય કહેવા લાગ્યા કે--તે વખતે એક અવિચારીની જેમ હું માલવ દેશમાં ગયો અને ભેજસભાને જીતીને નિરા બાધ અહીં પાછો આવ્યો છું. વળી આ શિષ્યોએ “ઉપાધ્યાય અને શિક્ષા કરે છે” એમ જે મારું આચરણ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #368
--------------------------------------------------------------------------
________________ (25) થી પ્રભાવક ચરિત્ર આપની પાસે કહ્યું ન હોત અને આ બાળકે ગર્વથી જે તેવી પ્રતિજ્ઞા કરી ન હોત તે આપને હાથ મારા શિરે છે, તેનું પ્રમાણ કયાંથી મળત ?" એમ સાંભળતાં રક્તદ્રહની જેમ સ્થિર અને આચાર તથા ચારિત્રથી સુંદર એવા દ્રોણ ગુરૂ કહેવા લાગ્યા કે “કાયર જનોને દુષ્કર આવી પ્રતિજ્ઞા કોણ કરી શકે ? અને આમ જનમાં ઉત્તમ એવા તારા વિના તેનો નિર્વાહ પણ કોણ કરી શકે? શાસનદેવીને ઉદ્દેશીને અમે ગચ્છ અને સંઘ સહિત, તારૂં મુખ જેવા પર્યત આંબિલ તપનું આચરણ કર્યું છે.” એમ ગદ્ગદ્ વચનથી કહીને ગુરૂમહારાજે સૂરાચાર્યને ગાઢ આલિંગન કર્યું. તે વખતે ભીમરાજાએ પણ આદરપૂર્વક જણાવ્યું કે–વિદ્વાન, વિનયી, કુશળ, તેજસ્વી અને દઢ વિર્યવાન તથા તાત્કાલિક બુદ્ધિશાળી તમારા વિના અન્ય કઈ જોવામાં આવતું નથી. તેવા પ્રકારના વિદ્વાનોને સંઘરી રાખનાર એવા ભેજરાજાને છેતરીને તમે જે નિરાબાધ નીકળી આવ્યા, તેથી તમે મારા યશમાં પણ વધારે કર્યો છે. વળી હું તમને એક સંદેહ પૂછું છું કે–તે રાજા પુત્ર સહિત છે કે નહિ ?" એટલે સૂરાચાર્ય મેઘધ્વનિથી બોલ્યા–હે નરેદ્ર ! મારી રસના તારા વિના બીજા કોઈની પ્રશંસા કરતી નથી. વળી મેં કેતુકથી કહેલ કાવ્યનો ભાવાર્થ તું સાંભળ–શિલા વિધાતા તે છિદ્રમાં વધી, તેમાં ધનુર્ધરોનો પરાક્રમ કે ? કપટથી કરેલ ધનુષ્યક્રીડા જાણવામાં આવતાં મેં કહ્યું–એ મૂકી દે. વળી પથરને ભેદવાના વ્યસનને ઉદ્દેશીને મેં જણાવ્યું કે–તમારા પૂર્વજ આબુ પર્વત છે, તેને ભેદ થતાં પૃથ્વી પણ ધારાથી ધ્વસ્ત થતાં પાતાળમાં જાય, એમ બોલતાં મેં શિખામણ આપી છે. કારણકે સંત જનોએ શત્રુને પણ હિતશિક્ષા આપવી જોઇએ.’ એ પ્રમાણે સાંભળતાં હર્ષથી રોમાંચિત થયેલ ભીમરાજા કહેવા લાગ્યું કે–“મારા બંધુએ ભેજરાજાને જીતી લેતાં હવે તેના જય માટે મને શી ચિંતા છે?” પછી ગજરાજ ઉપર પોતાની પાસે શ્રેષ્ઠ આસન પર બેસારીને રાજાએ સૂરાચાર્યને પ્રવેશ–મહોત્સવ કર્યો. પછી તે મહામતિ સૂરાચાર્યો દેશાંતરમાં જતાં લાગેલ અતિચાર ગુરૂ પાસે નિવેદન કરીને પરૂપ પ્રાયશ્ચિત લઈ તે શુદ્ધ થયા. વળી એ કવીશ્વરે શ્રીયુગાદિનાથ તથા શ્રી નેમિનાથના ચરિત્રથી અદ્ભુત એવું દ્વિસંધાન નામે કાવ્ય બનાવ્યું. તેમજ પૂર્વે જે શિષ્યો પિતાની પાસે અભ્યાસ કરતા હતા, તેમને એ આચાર્ય બરાબર વાદદ્ર બનાવ્યા. વળી શ્રીદ્રોણુસૂરિ પરલેકે જતાં અક્ષત ચારિત્રથી પવિત્ર એવા ધૃતનિધાન શ્રી સૂરાચાર્ય, શાસનની પ્રભાવનાથી શ્રીસંઘને ઉન્નત બનાવી, અનેક શિષ્ય સંપાદન કરી, જિનશાસનની ઉન્નતિ કરતાં એગ્ય શિષ્યને સૂરિપદ આપી અને તેને ગ૭નો ભાર શેંપી પોતે પાંત્રીસ દિવસનું અનશન કર્યું. પ્રાંતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #369
--------------------------------------------------------------------------
________________ શ્રી સૂરાચાર્ય-ચરિત્ર (253) ત્રણ યોગને રેધતાં આત્મારૂપ આરામમાં એકતાન થયેલ તે શ્રીભીમ ભૂપાલના બંધુ શ્રીસૂરાચાર્ય ઉત્તમ ગતિને પામ્યા. એ પ્રમાણે વાદ વિદ્યાના વિદથી વાદીઓના વાદને પરાસ્ત કરનાર શ્રી સૂરાચાર્યનું પરિચિત ચરિત્ર કંઈક ગુરૂમુખથકી અને કંઈક અન્ય જનથી જાણીને મેં રહ્યું છે, તે જિનવચનમાં સ્થિરતા કરાવનાર અમિત કલ્યાણને આપો તથા ભવ્યાત્માઓને વિદ્યાના ઉદ્યમ માટે અજ્ઞાનરૂપ સમુદ્રમાં સેતુતુલ્ય થાઓ. શ્રીચંદ્રપ્રભ સૂરિના પટ્ટરૂપ સરેવરને વિષે હંસ સમાન, તથા શ્રીરામ અને લક્ષમીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પિતાના મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્માચાર્યો શધેલ, શ્રીપૂર્વાચાર્યોના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રીસૂરાચાર્યના ચરિત્રરૂપ આ અઢારમું:શિખર થયું. ઈતિ શ્રી સૂરાચાર્ય-પ્રબંધ. CAUCH મહેપાધ્યાયશ્રી યશોવિજયજી વિરચિતऐन्द्र स्तुति चतुर्विशतिका. (સ્વપજ્ઞ વિવરણુતા ) સંપાદક મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ. આ ગ્રંથમાં ચોવીશ જિનેશ્વરોની સ્તુતિઓ વિવરણ સહિત સંસ્કૃત ભાષામાં શ્રીમાન યશોવિજયજી મહારાજ કૃત આવેલ છે. કાવ્યો સુંદર અને ટીકા શાસ્ત્રીય ગંભીર વિચારોથી ભરપૂર છે. અભ્યાસીઓને પઠન પાઠન કરવા યોગ્ય આ કાવ્ય અને વિવરણ શુદ્ધ કરવા તેમજ અસલપ્રતમાંથી તુટી ગયેલા પાઠોને ઉપાધ્યાયજીના શબ્દોમાં જ સાંધવા મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે સ્તુતિપાત્ર પ્રયત્ન કર્યો છે. આ ગ્રંથમાં આ ચોવીસી સાથે પરમતિ પચ્ચીશી. પરમાત્મા પચ્ચીસી, વિજયપ્રભસૂરિ સ્વાધ્યાય અને શ્રી શત્રુંજય મંડન શ્રીરૂષભદેવ સ્તવન (સંસ્કૃતમાં ) વગેરે કાવ્યો પ્રકટ કરી સંસ્કૃત સાહિત્યની અભિવૃદ્ધિ કરી છે. સાધુસાધ્વી મહારાજ અને જ્ઞાન ભંડારોને ખાસ ઉપયોગ માટે આર્થિક સહાય આપનાર બંધુની ઈચ્છાને માન આપી તેમણે આપેલી રકમ બાદ કરી વધારાની ખર્ચ પુરતી માત્ર કિંમત છ આના પોસ્ટેજ ખર્ચ બે આના સાથે માત્ર નામની કિંમત રાખેલી છે. ઉંચા એન્ટ્રીક પેપર ઉપર સુંદર વિવિધ શાસ્ત્રી ટાઈપમાં નિર્ણયસાગર પ્રેસમાં છપાવી ઉંચી જાતના કપડાનું પાકું બાઈડીંગ કરાવેલ છે. લખે - શ્રી જૈન આત્માનંદ સભા = = = = P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #370
--------------------------------------------------------------------------
________________ (17) શ્રમથવા –વં. જિનશાસનના અલંકારરૂપ, વિદ્વાનોને ચમત્કાર પમાડનાર તથા સર્વના મુગટ સમાન એવા શ્રી અભયદેવસૂરિ તમારા કલ્યાણ નિમિત્તે થાઓ. અષ્ટાંગયોગને આદરતાં પોતાના અંગને ઉદ્ધાર કરી શ્રુતના નવ અંગને પ્રકાશિત કરનાર એવા તે સૂરિ આત્મ લક્ષ્મીના હેતુરૂપ થાઓ. માતપિતાની આગળ પ્રગટપણે બોલતાં જેમ બાલક પ્રમાદ પમાડે છે, તેમ ભારે હર્ષ પ્રગટાવવા માટે હું તે આચાર્યના ચરિત્રને કહીશ. " સારી આકૃતિ અને રસથી મનહર એ શ્રીમાલવ નામે દેશ છે કે જે જબૂદ્વીપરૂપ સહકારના ફળ સમાન અને શ્રેષ્ઠ વર્ણોથી વિરાજિત છે. ત્યાં તર: વારના બળથી ઉન્નતિને પામનાર, રાજલક્ષ્મીના મૂલરૂપ તથા દુષ્ટ જનોના નિગ્રહથી શોભતી એવી ધારા નામે નગરી છે. ત્યાં પૃથ્વીનું પાલન કરનાર ભોજ નામે રાજા હતો કે જેની ભુજાઓ વિશ્વના ઉદ્ધારને માટે જાણે શેષનાગની બીજી બે મૂર્તિ હોય તેવી શોભતી હતી. તે નગરીમાં લક્ષ્મીપતિ નામે મહાધનિક એક વ્યવહારી હતો કે જેની લક્ષમીથી પરાભવ પામેલ કુબેર કૈલાસ પર્વતને આશ્રય લઈને રહ્યો. 3 : એકદા મધ્યદેશના નિવાસી, વેદવિદ્યાના વિશારદોને પોતાના પ્રજ્ઞાબળથી - પરાસ્ત કરનાર, ચોદ વિદ્યાના અભ્યાસી, સ્મૃતિ, ઇતિહાસ અને પુરાણમાં પ્રવીણ તથા વનના ઉદ્યમથી દેશાંતર જેવાને માટે નીકળેલા એવા શ્રીધર અને શ્રીપતિ નામે બ્રાહ્મણ ત્યાં આવી ચડયા અને ફરતાં ફરતાં તે લક્ષ્મીપતિના ઘરે આવ્યા, તેમની આકૃતિથી આકર્ષાઈને વ્યવહારીએ ભકિતથી તેમને ભિક્ષા આપી. હવે તેના ગૃહની સન્મુખ ભીંતપર વીશ લક્ષ ટકાનો લેખ લખાતો હતો, તે પ્રતિદિન પિલા બ્રાહ્મણ જોતા હતા. એમ નિરંતર જેવાથી પ્રજ્ઞાના બળને લીધે જાણે અભ્યાસ કરેલ હોય તેમ તેમને કંઈક સારી રીતે તે યાદ રહી ગયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #371
--------------------------------------------------------------------------
________________ શ્રી અભયદેવસૂરિ–ચરિત્ર ( 255 ) એવામાં “રયાની જેમ મારી પાસેથી લોકો ઉપકારી બને છે અને નિષ્ફરની જેમ મને તે કંઈ આપતા નથી. વળી બ્રાહ્મણો પણ મારી મારફતે દેવતાઓને આહુતિ આપીને તૃપ્ત કરે છે, પરંતુ મને તો તેમનું દાસત્વજ એક ફળ મળે છે.” એમ જાણે કોપાયમાન થયેલ હોય તેમ તેમના પ્રતીકારને સ્વીકાર કરીને અગ્નિએ એક જ દિવસમાં તે નગરીને ભસ્મીભૂત કરી દીધી. એટલે બીજે દિવસે સર્વસ્વનો નાશ થવાથી ખેદ પામેલ લક્ષમીપતિ પેલા લેખના દાહથી વિશેષ ચિંતાતુર થઈ ગાલે હાથ દઈને બેસી રહ્યો. એવામાં અવસર થતાં તે બ્રાહ્મણે તેના ઘરે ભિક્ષા માટે આવ્યા અને તે બધું બળી ગયેલ જોઈ, વિષાદ પામતાં તે આ પ્રમાણે કહેવા લાગ્યા–“હે યજમાન ! તારા પર આવી પડેલ કષ્ટથી અમને ભારે ખેદ થાય છે, પરંતુ સર્વ દુઃખ કરતાં અધિક એવી ક્ષુધાથી અમે વ્યાકુળ છીએ, તેથી શું કરીએ ? વળી તમે આવા શેકથી સવહીન જેવા કેમ બની ગયા છે? કારણ કે તમારા જેવા ધીર પુરૂષે સંકટમાં પણ સત્ત્વને મૂકતા નથી.” એ પ્રમાણે તેમનું વચન સાંભળતાં શ્રેષ્ઠી કહેવા લાગ્યા કે –“હે ભૂદેવો ! સાંભળે–લેખના નાશથી જેવું મને દુઃખ થાય છે, તેવું દુ:ખ ધન, અન્ન કે વસ્ત્રાદિકના બળી જવાથી થતું નથી કારણ કે અધમી જનમાં એથી ધર્મને હાનિ પહોંચાડનાર કલહ થવાનો સંભવ છે, પણ શું કરીએ ? " આથી તે વિપ્રે બોલ્યા-અમે ભિક્ષાચર અન્ય કંઈ ઉપકાર કરવાને સમર્થ નથી, પરંતુ તે લેખ અમે તને કહી બતાવીએ.” એટલે ભારે હર્ષ પામતાં શ્રેષ્ઠીએ તેમને પોતાની સામે એક સારા આસન પર બેસાર્યા. કારણ કે લેકે સ્વાર્થ પૂરનારને અવશ્ય માન આપે છે. પછી તેમણે શરૂઆતથી માંડીને તિથિ, વાર, નક્ષત્ર, વરસ, માસ અને અંક (રકમ) સહિત વર્ણ જાતિના નામ અને મૂલ દ્રવ્યની સંખ્યા તથા વ્યાજ સહિત તે લેખ બુદ્ધિબળથી પોતાના નામની જેમ ખડીથી લખી બતાવ્યું, જે પત્રો પર લખી લઈને શ્રેષ્ઠી ચિંતવવા લાગ્યા કે—અહો! મારી દયા લાવીને આ મારા કઈ ગોત્રદેવે આવ્યા છે શું ? કે જેમણે સ્કૂલના વિના બરાબર અનુક્રમથી પત્રની અપેક્ષા ન રાખતાં પોતાના બુદ્ધિબળથી સમસ્ત લેખ મને કહી સંભળાવ્યો.” પછી હિતને જાણનાર શ્રેષ્ઠીઓ ભેજન વસ્ત્રાદિ અને બહુ માનથી તેમને અત્યંત સત્કાર કરીને તેમને પિતાના ઘરના ચિત્રરૂપ બનાવ્યા. પછી ત્યાં રહેતાં તેમને શાંત અને જિતેદ્રિય સમજીને તે વ્યવહારી વિચારવા લાગ્યા કે—જે એ મારા ગુરૂના શિષ્ય હેય, તો શ્રીસંઘના ભૂષણરૂપ બને.” હવે સપાદલક્ષ નામે દેશમાં કુચ્ચપુર નામે નગર છે કે જે કુશાસ્ત્રને મસીનો કુચડો દેવાને સમર્થ છે. ત્યાં અલ્લે રાજાને પુત્ર, અન્વયયુકત નામધારી ભુવનપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. ત્યાં પ્રશમલક્ષ્મીથી ગુણોને વૃદ્ધિ પમા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #372
--------------------------------------------------------------------------
________________ ( 256 ) શ્રી પ્રભાવક ચરિત્ર. ડનાર તથા સંસારથી પાર ઉતારનાર એવા શ્રી વિદ્ધમાન નામે આચાર્ય હતા, કે જેમણે સિદ્ધાંતના અભ્યાસથી સંસારનું સત્ય સ્વરૂપ સમજીને ચોરાશી ચેનો ત્યાગ કર્યો હતો. એકદા વિહાર કરતા વચનરૂપ ધારાથી ભવ્યજનોને નવ જીવન આપતા મેઘ સમાન એવા તે આચાર્ય ધારાનગરીમાં પધાર્યા. તેમને પધારેલ સાંભળતાં શ્રદ્ધારૂપ લક્ષ્મીના સ્વામી એ લક્ષ્મીપતિ શેઠ પ્રધુમ્ન અને શાબની સાથે લક્ષમીપતિ (કૃષ્ણ)ની જેમ તે બંને બ્રાહ્મણને લઈને ગુરૂમહારાજને વંદન કરવા ગયો. ત્યાં સર્વ અભિગમપૂર્વક આચાર્યને પ્રણામ કરી શ્રેષ્ઠી ઉચિત સ્થાને બેઠે અને તે બંને વિપ્ર પણ અંજલિ જેડીને ત્યાં બેઠા. એવામાં શ્રેષ્ઠ લક્ષણયુકત તેમની આકૃતિને જોઈને ગુરૂ મહારાજ કહેવા લાગ્યા કે - એમની અસાધારણ આકૃતિ સ્વ–પરને જીતનારી છે.” ત્યાં જાણે પૂર્વભવના સંબંધી હોય તેમ અનિમેષ લોચનથી તે બંને ગુરૂના મુખને જોઈ રહ્યા. આથી ગુરૂ મહારાજે તેમને વ્રત ચોગ્ય સમજી લીધા. પછી ગુરૂએ તેમને દીક્ષા આપી અને તપના નિધાન એવા તેમને યોગના વહનપૂર્વક સિદ્ધાંતને અભ્યાસ કરાવ્યો. સિદ્ધાંતના અભ્યાસથી તેમને યંગ્ય જાણુને ગુરૂએ તેમને સૂરિપદપર સ્થાપન કર્યો. કારણ કે મધુકર સુગંધિ કમળને જ અનુસરે છે. તેઓ જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એવા નામથી પ્રસિદ્ધ થયા. એટલે ગુરૂ મહારાજે તેમને વિહારને માટે અનુજ્ઞા આપી, અને શિક્ષા આપતાં જણાવ્યું કે-શ્રીપત્તન (પાટણ) માં ચૈત્યવાસી આચાર્યો સુવિહિત સાધુઓને ત્યાં રહેવા ન દેતાં વિઘ કરે છે. શકિત અને બુદ્ધિથી તમારે તેનું નિવારણ કરવું. કારણ કે આ કાળમાં તમારા સમાન કોઈ પ્રાજ્ઞ નથી.’ એટલે– આપની આજ્ઞા અમને પ્રમાણ છે. એમ કહીને તેમણે ગુજર. ભૂમિ તરફ વિહાર કર્યો, અને હળવે હળવે આનંદપૂર્વક તેઓ પાટણમાં પહોંચ્યા. ત્યાં સારા ગીતાર્થના પરિવાર સહિત તેઓ ઘરે ઘરે ભમવા લાગ્યા પણ શુદ્ધ ઉપાશ્રય ન મળે, એવામાં પોતાના ગુરૂનું વચન તેમને યાદ આવ્યું. : - હવે ત્યાં શ્રીમાન દુર્લભરાજ નામે રાજા હતો કે જે નીતિ અને પરાક્રમના શિક્ષણથી બહસ્પતિનો પણ ઉપાધ્યાય થાય તેવો હતે. ત્યાં મેવર દેવ નામે પુરોહિત હતો. સૂર્ય સુતની જેમ તે બંને આચાર્યો તેના ઘરે ગયા. ત્યાં તેના ઘરના દ્વાર પર પિતૃ–દેવતા સંબંધી બ્રાહ્મતીર્થને સત્યપણે જાણે સ્થાપન કરતા હોય તેમ તેમણે સંકેતપૂર્વક વેદને ઉચ્ચાર કર્યો એટલે દેવતાના અવસરે સારણની શુદ્ધિપૂર્વક ચાર વેદના રહસ્યને પ્રગટ કરતા તે પુરોહિતના સાંભળવામાં આવ્યા. આથી તેમના ધ્વનિના ધ્યાનમાં જાણે સ્તંભાઈ ગયેલ હોય તેમ એકાગ્ર મનથી તેણે સમગ્ર ઇદ્રિના બળને પિતાના બંને કર્ણમાં સ્થાપન કરી દીધું. પછી તે વિચારશીલ પુરોહિતે ભકિતપૂર્વક તેમને બેલાવવા માટે પોતાના બંધુને મોકલ્યો; કારણ કે તેમના વચનામૃતથી તે ભારે સંતુષ્ટ થયો હતો. એવામાં તે બંને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #373
--------------------------------------------------------------------------
________________ શ્રી અભયદેવસૂરિ ચરિત્ર ( ર૫૭) આચાર્ય ઘરમાં આવ્યા. તેમને જોતાં પુરોહિત વિચારવા લાગ્યોકે–“આ શું બ્રહ્મા પોતે પોતાના બે રૂપ કરીને મને દર્શન દેવા આવેલ છે?” એમ ધારી તેણે આપેલ ભદ્રાસનાદિકને ત્યાગ કરીને તેઓ પોતાની શુદ્ધ કંબળપર બેઠા, અને વેદ ઉપનિષદુ તેમજ જેનાગમની વાણીથી સમાનતા પ્રકાશીને આશિષ આપતાં બોલ્યા કે–“હાથ, પગ અને મન વિના જે બધું ગ્રહણ કરે છે, ચક્ષુવિના જે જુએ છે, કર્ણ વિના જે સાંભળે છે, વિશ્વને જે જાણે છે, પણ તેને કઈ જાણી શકતું નથી એવા અરૂપી શિવ તેજ જિનેશ્વર તમારું રક્ષણ કરે.” તે પછી તેમણે પુનઃ જણાવ્યું કે–વેદ અને જેનાગમનો અર્થ સમ્યક્ પ્રકારે જાણીને અમે દયામાં અધિક એવા જૈનધર્મને સ્વીકાર કર્યો છે.” ત્યારે પુરોહિતે તેમને પ્રશ્ન કર્યો કે –“તમે નિવાસ કયાં કર્યો છે?” એટલે તેમણે કહ્યું કે–અહીં ચૈત્યવાસીઓને લીધે કયાં પણ સ્થાન મળી શકતું નથી. આથી ચાંદની સમાન નિર્મળ મનવાળા તે પુરોહિતે તેમને રહેવા માટે પોતાના મકાનનો ઉપલો ભાગ કાઢી આખ્યો. ત્યાં તેઓ પિતાના પરિવાર સહિત રહ્યા અને ભિક્ષાના બેંતાલીશ દોષ તથા વૃદ્ધિરહિત, તેમજ નવકેટિએ શુદ્ધ લાવેલ આહારને તેમણે ઉપયોગ કર્યો. - પછી બપોરે પુરેશહિતે યાજ્ઞિક, સ્માર્ત અને દીક્ષિત અગ્નિહોત્રીઓને તેમની પાસે બોલાવ્યા, ત્યાં તેમની પરીક્ષાથી તેઓ સંતુષ્ટ થયા. એમ બ્રહ્માની સભાની જેમ વિદ્યાવિનોદ ચાલી રહ્યો છે, એવામાં ચૈત્યવાસીઓના પુરૂષે ત્યાં આવી ચડયા. તેમણે આવીને જણાવ્યું કે –“તમે સત્વર નગરની બહાર ચાલ્યા જાઓ; કારણ કે ચૈત્યબાહ્ય વેતાંબરેને અહીં સ્થાન મળતું નથી.” એમ સાંભળતાં પુરોહિત કહેવા લાગ્યો કે –“રાજસભામાં એ વાતનો નિર્ણય કરવાનો છે. એટલે તેમણે આવીને પુરોહિતનું કથન પોતાના ઉપરીઓને નિવેદન કર્યું. આથી પ્રભાતે તેઓ બધા સાથે મળીને રાજા પાસે ગયા, તે વખતે પુરોહિત પણે ત્યાં આવ્યો, અને તેણે રાજાને જણાવ્યું કે–“હે દેવ ! બે જૈન મુનિ પિતાના પક્ષમાં સ્થાન ન પામતાં મારા ઘરે આવ્યા, એટલે ગુણગ્રાહકપણાથી મેં તેમને મારા ઘરે આશ્રય આપે. એવામાં આ ચિત્યવાસીઓએ ભટ્ટપુત્રોને મારી પાસે મેકલ્યા. માટે આ બાબતમાં મારી કંઈ ગફલત કે અનુચિતતા થઈ હોય, તો આપ મને ઉચિત દંડ કરો.” એ પ્રમાણે સાંભળી દર્શનેમાં સમાન દષ્ટિ રાખનાર રાજા હસીને કહેવા લાગ્યો કે– કોઈ પણ દેશથી આવેલા ગુણી જને મારા નગરમાં રહે, તેનો તમે શા માટે અટકાવ કરે છે ? તેમાં દેષ શો દેખાય છે?” એમ રાજાએ પૂછવાથી તે ચૈત્યવાસીઓ બેલ્યા કે–“હે રાજેદ્ર! સાંભળો પૂર્વે ધનુષ્ય સમાન ઉત્કટ અને શ્રેષ્ઠ વંશમાં વનરાજ નામે રાજા થયો. તેને બાલ્યાવસ્થામાં નાગેન્દ્ર ગચ્છ છે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #374
--------------------------------------------------------------------------
________________ ( 258 ) શ્રી પ્રભાવક ચરિત્ર.. રૂપ પૃથ્વીને ધારણ કરવામાં વરાહ સમાન એવા શ્રી દેવચંદ્રસૂરિએ ઉછેરીને માટે કર્યો. વળી પંચાશ્રય નામના સ્થાનમાં રહેલ ચૈત્યમાં વસતાં તેમણે અહીં નવું નગર વસાવીને તેને રાજ્ય આપ્યું તેમજ વનરાજવિહાર નામે ત્યાં ચિત્ય સ્થાપન કર્યું. વનરાજે કૃતજ્ઞપણાથી ગુરૂને ભારે આદર સત્કાર કર્યો. તે વખતે શ્રી સંઘે રાજા સમક્ષ એવી વ્યવસ્થા કરી કે– સંપ્રદાયનો ભેદ કહાડી નાખવાથી લઘુતા થવા પામી છે. માટે ચૈત્ય–ગચ્છવાસી યતિઓને સંમત હોય, તે મુનિ અહીં રહી શકે. પણ તેમને સંમત ન હોય તેવા મુનિઓ આ નગરમાં આવીને રહી ને. શકે. તો હે રાજન ! પૂર્વજ રાજાઓની વ્યવસ્થા પશ્ચિમાત્ય રાજાઓએ માન્ય રાખવી જોઈએ. આવી સ્થિતિ છે, માટે હવે તમે આદેશ કરે તે પ્રમાણે કરીએ.” ત્યારે રાજાએ જણાવ્યું કે– પૂર્વ રાજાઓના નિયમને અમે દઢતાથી પાળીએ છીએ, પરંતુ ગુણ જનોની પૂજાનું ઉલ્લંઘન અમે કરવાના નથી. તમારા જેવા સદાચારનિષ્ઠ પુરૂષોની આશિષથી રાજાએ પોતાના રાજ્યને આબાદ બનાવે છે, તેમાં કઈ જાતનો સંશય નથી. તે અમારા ઉપરોધથી એમને નગરમાં રહેવાનું તમે કબુલ રાખો.” એમ સાંભળતાં તેમણે રાજાનું વચન માન્ય રાખ્યું. એવામાં પુરોહિત કહેવા લાગ્યું કે –“હે સ્વામિન ! એમના આશ્રયને માટે આપ પોતે નિવાસભૂમિ આપો.” આ વખતે જ્ઞાનદેવ નામે શિવ દર્શનને પૂજ્ય પુરૂષ ત્યાં આવ્યું કે જે ક્રૂર મુદ્રાના બિરૂદને ધારણ કરતો હતો. એટલે રાજાએ અસ્પૃસ્થાનપૂર્વક સત્કાર કરીને તેને પોતાના આસન પર બેસાર્યો. પછી જણાવ્યું કે–“હે પ્રભો ! આજે તમને કંઈક નિવેદન કરવાનું છે, તે એ કે જૈન મુનિઓ અહીં આવેલા છે, તેમને ઉપાશ્રય આપ.” ત્યારે તે શૈવદશની હસતા મુખે કહેવા લાગ્યો કે–નિષ્પા૫ ગુણ જનની તમે અવશ્ય પૂજા કરે. અમારા ઉપદેશનું એજ ફળ છે. બાલભાવનો ત્યાગ કરી પરમ પદમાં સ્થિર થનાર શિવ એજ જિન છે. દશમાં ભેદ રાખવે એ મિથ્યામતિનું લક્ષણ છે. નિસ્તુષ ડાંગરની દુકાનોના મધ્ય ભાગમાં રહેલા અને ત્રણ પુરૂષને આશ્રિત એવી ભૂમિ પુરોહિત ઈચ્છાનુસાર ઉપાશ્રયને માટે લઈ લે. તેમાં સ્વ–પર પક્ષથી થતા સમસ્ત વિનનું હું નિવારણ કરીશ.” એટલે પુરોહિતે તે વાતને સ્વીકાર કરીને ત્યાં ઉપાશ્રય કરાવ્યો. ત્યારથી વસતિ (ઉપાશ્રય) ની પરંપરા ચાલુ થઈ, કારણ કે મહાપુરૂષોએ જે સ્થાપન કરેલ હોય, તે વૃદ્ધિ પામે છે, તેમાં કંઈ સંશય નથી. ત્યાં શ્રી બુદ્ધિસાગરસૂરિએ આઠ હજાર કલાક પ્રમાણુ બુદ્ધિસાગર નામનું નવું વ્યાકરણ રચ્યું. હવે એકદા વિહાર કરતાં શ્રી જિનેશ્વરસૂરિ પુનઃ ધારા નગરીમાં પધાર્યા, કારણ કે તેવા પુરૂષરનું દર્શન પુણ્યવંત જનજ પામી શકે. ત્યાં ત્રણ પુરૂષા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #375
--------------------------------------------------------------------------
________________ શ્રી અભયદેવસૂરિ ચરિત્ર. (258 ) Wથી આબાદ એવો મહીધર નામે શ્રેષ્ઠી હતું કે જે પોતાના ધનની સંખ્યા શિવાય સર્વત્ર વિચક્ષણ હતો. ધનદેવીથી ઉત્પન્ન થયેલ અભયકુમાર નામે તે શેઠનો પુત્ર હતો કે જેના ગુણગાન કરવામાં શેષનાગ પણ સમર્થ ન હતો. તે પુણ્યવાન શ્રેષ્ઠી પોતાના પુત્ર સહિત, આચાર્ય મહારાજને વંદન કરવા ગયો. ત્યાં સંસારની અસારતાને જણાવનાર ચતુર્વિધ ધર્મ તેણે ગુરૂના મુખથી સાંભળે. ગુરૂના ઉપદેશથી અભયકુમારને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સંયમ લેવાને ઉત્સુક થતાં તેણે પિતાના પિતાની અનુમતિ માગી. એકાએ અનુજ્ઞા આપતાં ગુરૂ મહારાજે અભયકુમારને દીક્ષા આપી. પછી તેણે ગ્રહણ અને આસેવનારૂપ બને શિક્ષા ગ્રહણ કરી, અને સિદ્ધાંતનો અભ્યાસ તથા તેનું ચિંતવન કરતાં મહા ક્રિયાનિઝ એવા તે મુનિ શ્રી સંઘરૂપ કમળને વિકાસ પમાડવામાં ભાસ્કર સમાન શોભવા લાગ્યા. એટલે શ્રી વદ્ધમાનસૂરિના આદેશથી શ્રી જિનેશ્વરસૂરિએ ગુણના નિધાન એવા તે મુનિને આચાર્ય પદવી આપી અને શ્રીમાન અભયદેવસૂરિ એવું તેમનું નામ રાખ્યું. પછી યશની સાથે હળવે હળવે વિહાર કરતા શ્રી અભયદેવસૂરિ પત્યપદ્ર નગરમાં આવ્યા. ત્યાં શ્રીદ્ધમાનસૂરિ આયુષ્ય સમાપ્ત થતાં અનશન લઈને સ્વર્ગે ગયા. એવામાં તે વખતે ભિક્ષનો ઉપદ્રવ થતાં દેશની દુર્દશાને લઈને સિદ્ધાંત તથા તેની વૃત્તિને ઉચ્છેદ થવા લાગે, તેમાં જે કંઈ સૂત્ર રહ્યા, તેમાં પ્રેક્ષાનિપુણ મુનિઓને પણ શબ્દાર્થ દુર્બોધ થઈ પડ્યો. આ બધી સ્થિતિ ઉપસ્થિત થઈ, તેવામાં એકદા અર્ધરાત્રે ધર્મધ્યાનમાં સાવધાન અને મગ્ન રહેલા શ્રી અભયદેવ મુનીશ્વરને નમસ્કાર કરીને શાસનદેવી કહેવા લાગી કે–પૂર્વે નિર્દોષ એવા શ્રી શીલાંગકેટ (શીલકોટિ) નામના આચાયે અગીયાર અંગની વૃત્તિ બનાવી છે. તેમાં કાલને લઈને બે અંગ વિના બધા વિચ્છેદ ગયા છે. માટે સંઘના અનુગ્રહથી હવે તેની વૃત્તિ રચવાને ઉદ્યમ કરો.' ત્યારે આચાર્ય બોલ્યા–“હે માતા ! હું અલ્પમતિ જડ શું માત્ર છું. શ્રી સુધમાંસ્વામીએ બનાવેલ ગ્રંથે જોવાની પણ મારામાં બુદ્ધિ નથી. એવા અજ્ઞપણથી કયાં ઉસૂત્ર કહેવાઈ જાય, તે મહાપાપ લાગે. પ્રાચીન આચાર્યોએ તેવા પાપનું ફળ અનંત સંસારનું ભ્રમણ બતાવેલ છે. વળી તમારી વાણું પણ અલંઘનીય છે. માટે આદેશ કરો, હું શું કરું? " એમ મનની વ્યામૂઢતાથી કંઈક ઉત્તર સાંભળવાની ઈચ્છાથી તે મૅન રહ્યા. એવામાં દેવી કહેવા લાગી કે –“હે સુજ્ઞ શિરેમણિ! સિદ્ધાંતના અર્થ વિચારમાં, હું વિના ચિંતાએ કહું છું કે તારામાં ગ્યતા છે, એમ હું માનું છું. તેમ કરતાં કદાચ સંદેહ પડે તે મને પૂછજે, હું સીમંધર સ્વામી પાસે જઈને તે પૂછી આવીશ. માટે ધીરજ ધરીને તેને પ્રારંભ કર. મારા વચનમાં શંકા લાવીશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #376
--------------------------------------------------------------------------
________________ ( 20 ) શ્રી પ્રભાવક ચરિત્ર નહીં. સ્મરણ માત્રથી હું અહીં આવીને હાજર થઈશ. આ સંબંધમાં હું તારા ચરણના શપથ લઉં છું.' એ પ્રમાણે સાંભળતાં અભયદેવસૂરિએ તે દુષ્કર કાર્યને પણ સ્વીકાર કર્યો, અને ગ્રંથ સંપૂર્ણ થાય, ત્યાં સુધી આંબિલ કરવાની પ્રતિજ્ઞા લીધી. પછી નવે અંગની વૃત્તિઓ તેમણે વિના કલેશે સંપૂર્ણ કરી અને દેવીએ પણ જે પૂર્વ પ્રતિજ્ઞા કરી હતી, તે પ્રમાણે તેને નિર્વાહ કર્યો. તે વૃત્તિઓને વૃદ્ધ મહાશ્રુતધરેએ શુદ્ધ કરી, એટલે શ્રાવકોએ તે પુસ્તકોનું લેખન શરૂ કરાવ્યું. એવામાં એક વખતે શાસનદેવીએ એકાંતમાં અભયદેવસૂરિને જણાવ્યું કે–“હે પ્રભે ! પ્રથમ પ્રતિ મારા દ્રવ્યથી કરાવજે.” એમ કહી પિતાની જ્યોતિથી દષ્ટિતેજને આંજી, ત્યાં એક સુવર્ણનું ભૂષણ મૂકીને દેવી અદશ્ય થઈ ગઈ. પછી મુનિએ ગોચરીથી આવ્યા, એટલે સૂર્યના બિંબ સમાન તે આભૂષણ તેમના જેવામાં આવ્યું, જે જોતાં આશ્ચર્યમુગ્ધ બનેલા તેમણે આચાર્યને પૂછયું. ત્યા૨ પ્રમોદ પામતા ગુરૂમહારાજે તે બધે વૃત્તાંત તેમને કહી સંભળાવ્યો. પછી ત્યાં શ્રાવકેને બોલાવ્યા અને ગુરૂએ તેમને તે ભૂષણ બતાવ્યું. પરંતુ તેનું મૂલ્ય ન જાણતાં તે શ્રાવકે પત્તન (પાટણ) માં ગયા. ત્યાં રત્નપરીક્ષકને તેમણે તે ભૂષણે બતાવ્યું. એટલે તેનું મૂલ્ય ન કરી શકવાથી તેમણે પણ એ અભિપ્રાય આપ્યા કે “અહીં ભીમરાજાની આગળ આ આભૂષણ મૂકે તે આપે તેટલું એનું મૂલ્ય સમજવું. અમે એની કીંમત આંકી શકતા નથી. આથી જાણે સ્નેહથી ઇંદ્ર ભેટ મોકલાવેલ હોય તેમ તે ભૂષણ શ્રાવકોએ રાજા આગળ ધર્યું અને તેને વૃત્તાંત પણ કહી સંભળાવ્યો. જેથી રાજા સંતુષ્ટ થઈને કહેવા લાગ્યો કે- “તે તપસ્વી વિના એનું મૂલ્ય ન થાય અને મૂલ્ય વિના હું લઈ શકું તેમ નથી.” ત્યારે શ્રાવકેએ જણાવ્યું કે –“હે સ્વામિન ! એનું મૂલ્ય આપના મુખેજ થશે અને જે આપ, તે અમને પ્રમાણ છે.” એટલે રાજાએ ભંડારી પાસેથી તેમને ત્રણ લાખ દ્રમ્મ (ટકા) અપાવ્યા. પછી તેમણે તેના પુસ્તકો લખાવીને આચાર્ય મહારાજને અર્પણ કર્યા. તેમજ પાટણ, તામ્રાલસી, આશાપલ્લી અને ધવલક્ક નામના નગરમાં રાશી ચતુર અને શ્રીમંત શ્રાવક હતા કે જે ધર્મવાસનાથી નિર્મળ આશયવાળા હતા, તેમણે પ્રત્યેક અંગવૃત્તિના પુસ્તક લખાવીને આનંદપૂર્વક આચાર્યને આપ્યાં. એટલે સુધર્માસ્વામીએ બતાવેલ ઈષ્ટ તત્વરૂ૫ તાળાની કુંચી સમાન તેમણે બનાવેલ નવે અંગની વૃત્તિઓ એ પ્રમાણે પ્રવર્તમાન થઈ. પછી સંયમયાત્રા નિમિત્તે આચાર્ય ધવલ, નગરમાં પધાર્યા. કારણ કે સ્થાનમાં અપ્રતિબંધ એજ સિદ્ધાંત-ઉપાસનાનું લક્ષણ છે. એવામાં આંબિલનું તપ કરતાં, રાત્રે નિરંતર જાગરણ કરતાં અને અતિપરિશ્રમથી આચાર્ય મહારાજને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #377
--------------------------------------------------------------------------
________________ - - - - - - - - - - - - - શ્રી અભયદેવસૂરિ–ચરિત્ર. (રા) દુષ્ટ રક્તદોષ લાગુ પડ્યો. તે વખતે ઈર્ષ્યાળ લેકે કહેવા લાગ્યા કે –“ઉસૂત્રના કથનથી કુપિત થયેલા શાસનદેવોએ એ વૃત્તિકારને કોઢ ઉત્પન્ન કર્યો છે.” એ પ્રમાણે સાંભળતાં શોકથી વ્યાકુળ થયેલા અને પોતાના અંતરમાં પરલોકને ઈચ્છતા એવા તેમણે રાત્રે ધરણંદ્રનું ધ્યાન કર્યું. ત્યાં સત્વકસોટીના પાષાણતુલ્ય એવા તેમણે સ્વપ્નમાં તરત પોતાના દેહને ચાટતા નાગેન્દ્રને . આથી તેમણે વિચાર કર્યો કે-“કાલરૂપ આ વિકરાલ સર્ષે મારા શરીરને ચાટેલ છે, તેથી મારું આયુષ્ય ક્ષીણ થયું લાગે છે, તે હવે અનશન આદરવું એજ મને યોગ્ય છે.” એ પ્રમાણે ચિંતવતાં બીજે દિવસે સ્વપ્નમાં ધરણેન્દ્ર આવીને તેમને કહ્યું કે“ તમારા દેહને ચાટીને રોગને દૂર કર્યો છે.” એમ સાંભળતાં ગુરૂ બોલ્યા કે–“મૃત્યુના ભયથી મને ખેદ થતું નથી, પરંતુ રોગને લીધે પિશન લેકો જે અપવાદ બોલે છે, તે મારાથી સહન થઈ શકતું નથી.’ ત્યારે ધરણુંક કહેવા લાગ્યો કે--“એ બાબતમાં તમારે અધીરાઈ–ખેદ ન કરે. હવે આજે દીનતા તજીને જિનબંબના ઉદ્ધારથી તમે એક જૈન પ્રભાવના કરો. શ્રીકાંતાનગરીના ધનેશ શ્રાવક, વહાણ લઈને સમુદ્રમાર્ગે જતાં તેના વહાણને ત્યાંના અધિષ્ઠાયક દેવતાએ સ્તંભેલ હતું. આથી શ્રેષ્ઠીએ તેની પૂજા કરતાં તે વ્યંતરે વ્યવહારીને આપેલ ઉપદેશથી તે ભૂમિમાંથી ભગવંતની ત્રણ પ્રતિમા તેણે બહાર કહાડી તેમાંની એક પ્રતિમા તેણે ચારૂપ ગામમાં સ્થાપન કરી, જેથી ત્યાં તીર્થ થયું. બીજી પાટણમાં બિંબવૃક્ષના મૂળમાં સ્થાપન કરી, અરિષ્ટનેમિની પ્રતિમા પ્રાસાદમાં સ્થાપના કરી. ત્રીજી પ્રતિમા સ્તંભન ગામમાં સેટિક નદીના તટપર વૃક્ષઘટાની અંદર ભૂમિમાં સ્થાપન કરેલ છે. તે શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને તમે પ્રગટ કરે. કારણ કે ત્યાં એ મહાતીર્થ થવાનું છે. વળી પૂર્વે વિદ્યા અને રસસિદ્ધિમાં ભારે પ્રવીણ એવા નાગાર્જુને ભૂમિમાં રહેલ બિંબના પ્રભાવથી રસનું સ્તંભન કર્યું અને તેથી તેણે ત્યાં સ્તંભનક નામનું ગામ સ્થાપન કર્યું, તેથી તમારી પણ પવિત્ર કીર્તિ અચળ થશે. વળી ક્ષેત્રપાલની જેમ વેત સ્વરૂપથી તમારી આગળ, અન્ય જનના જોવામાં ન આવે તેમ એક દેવી ત્યાં માર્ગ બતાવનાર રહેશે. એ પ્રમાણે કહીને ધરણંદ્ર અંતર્ધાન થઈ ગયે. પછી સંતુષ્ટ થયેલ આચાર્યે રાત્રિને અદ્ભુત વૃત્તાંત બધે શ્રીસંઘને કહી સંભળાવ્યો. જે સાંભળતાં ભારે હર્ષિત થયેલા ધાર્મિકજને તે વખતે યાત્રાએ જવાને તૈયાર થયા અને નવસેં ગાડાંઓ ત્યાં ચાલતા થયાં. શ્રીસંઘના આગ્રહથી આચાર્ય મહારાજ આગળ થઈને ચાલવા લાગ્યા. એમ આગળ ચાલતાં સંઘ જ્યારે સાટકા નદીના કિનારે આવ્યા, ત્યારે ત્યાં બે વૃદ્ધ અશ્વો અદ્રશ્ય થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #378
--------------------------------------------------------------------------
________________ ( 292) મા પ્રભાવક ચરિત્ર. ' ગયા. એટલે એ નિશાનીથી સંઘ ત્યાં રહ્યો અને આચાર્ય મહારાજે આગળ જઈને શેવાળાને પૂછયું કે--અહીં તમારે કંઈ પૂજનીય છે?” ત્યારે તેમાંના એક ગેવાળ કહેવા લાગ્યો કે હે પ્રભો! સાંભળો–આ પાસેના ગામમાં મહીણલ નામે મુખ્ય પટેલ છે. તેની કાળી ગાય અહીં આવીને પોતાના સર્વ આંચળથી દુધ ઝરે છે. એટલે અહીં ખાલી થઈને જ તે ઘરે જાય છે અને ત્યાં દોહવામાં આવતાં મહાકથી અલ્પ દુધ પણ તે આપતી નથી, તેનું કારણ કંઈ સમજાતું નથી.' એમ કહીને તેમણે ત્યાં આચાર્યને ક્ષીર બતાવ્યું. એટલે પાસે બેસીને તે પ્રાકૃત ગાથાઓથી શ્રી પાર્શ્વનાથનું સ્તોત્ર કહેવા લાગ્યા. ત્યાં નાસિકાના અગ્રભાગે દષ્ટિસ્થાપન કરીને જાતિજન ઇત્યાદિ બત્રીશ ગાથાઓનું તેઓ સ્તવન બોલ્યા. ત્યાં હળવે હળવે જાણે પ્રભુનું પ્રતિબિંબ હોય તેવું શ્રી પાર્શ્વનાથ ભગવંતનું તેજસ્વી બિંબ પ્રગટ થયું. એટલે સંઘ સહિત આચાર્ય મહારાજે તરત તેને વંદન કર્યું, જેથી સમસ્ત રાગ તરત દૂર થયો અને તેમને દેહ કનક સમાન તેજસ્વી ભાસવા લાગ્યો. તે વખતે ચતુર અને ભાવિક શ્રાવકોએ ગંદકથી પ્રભુબિંબને ન્હવરાવીને કરાદિકના વિલેપનથી તેની પૂજા કરી. પછી તેમણે ઉજવળ પડદાથી તે બિંબપર છાયા કરી અને ત્યાં શ્રીસંઘે અનિવારિત દાનશાળામાં બધા ગ્રામ્યજનાને ભોજન કરાવ્યું. વળી પ્રાસાદ કરાવવા માટે શ્રાવકોએ ત્યાં દ્રવ્ય એકઠું કર્યું. તેમાં કલેશ વિના એક લક્ષ દ્રવ્ય તરત થઈ ગયું, તેમજ ગ્રામ્યજનોએ ભૂમિની અનુમતિ આપી. હવે શ્રીમદ્ભવાદી-શિષ્યના શ્રાવકેએ ત્યાં રહેનાર આગ્રેશ્વર અને બુદ્ધિનિધાન મહિષ નામના કારીગરોને બોલાવ્યા. એટલે સુંદર કામ કરવામાં વિચક્ષણ એવા તેમને આજ્ઞા થતાં ચિત્યનું કામ શરૂ કર્યું અને અ૯પ કાળમાં તેમણે તે કામ સંપૂર્ણ કર્યું. તે કામના અધ્યક્ષને પ્રતિદિન એક દ્રશ્ન પગાર કર્યો હતો, તેમાંથી અ૯૫ ભેજનાદિકમાં વાપરતાં બાકીના વધેલ દ્રવ્યવડે તેણે ચેત્યમાં પિતાના નામની એક દેવકુલિકા કરાવી કે જે અદ્યાપિ ત્યાં વિદ્યમાન દેખાય છે. પછી શુભ મુહૂર્તે આચાર્ય મહારાજે ત્યાં બિંબની પ્રતિષ્ઠા કરી. તે દિવસે રાત્રે ધરણે દ્રે આવીને તેમને જણાવ્યું કે –“મારા વચનથી તમે એ સ્તવનમાંની બે ગાથા ગેપવી ઘો; કારણ કે કેટલાક પુણ્યહીન જનોને મારે પ્રત્યક્ષ થવું પડશે.” આ તેના આદેશથી અદ્યાપિ તે સ્તુતિ ત્રીશ ગાથાની છે અને તે ભણતાં ગણુતાં પુણ્યશાળી જનેના અત્યારે ક્ષુદ્ર ઉપદ્રવોનો નાશ કરે છે. ત્યારથી એ તીર્થ મનવાંછિત પૂરનાર અને રોગ, શોકાદિ દુઃખરૂપ દાવાનળને શાંત કરવામાં મેઘ સમાન પ્રવર્તમાન થયું. વળી જન્મકલ્યાણના મહામહોત્સવમાં પ્રથમ ધવલકના મુખ્ય શ્રાવકે જળકળશ લઈને ભગવંતને સ્નાન કરાવ્યું. ત્યાં બિબાસનના પાછળના ભાગમાં ઐતિહાસિક અક્ષરપંકિત પૂર્વે લખવામાં આવેલ છે. એમ લેકમાં સંભળાય છે. '' - : * * * * : : : : : : : . . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #379
--------------------------------------------------------------------------
________________ શ્રી અભયદેવસૂરિ ચરિત્ર. * (ર૬૩ ) તે પછી આઠ વર્ષે શ્રીનમિનાથના તીર્થમાં ગડદેશના આષાડ નામના શ્રાવકે ત્રણ પ્રતિમા કરાવી. શ્રીમાન જિનેશ્વરસૂરિ તથા શ્રીબુદ્ધિસાગરસૂરિ ચિરકાળ આયુષ્ય પાળી પ્રાંતે અનશન કરીને સ્વર્ગે ગયા. વળી શ્રીમાન અભયદેવસૂરિ શાસનની પ્રભાવના કરતા અને ચરણોપાસનાથી શોભતા તે કર્ણ રાજાની રાજધાની પાટણમાં ગનિરોધથી વાસનાને પરાસ્ત કરી તથા ધર્મધ્યાનમાં એકતાન લગાવીને દેવલોકે ગયા. છે એ પ્રમાણે સજજનોને માનનીય, કલ્યાણના એકસ્થાનરૂપ, કલિકાલરૂપ, પર્વતને ભેદવામાં વજ સમાન, દુર્ધર અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્યોદય સમાન એવું શ્રી અભયદેવસૂરિનું ચરિત્ર તમારા કલ્યાણ અને લક્ષમીને વૃદ્ધિ પમાડનાર થાઓ, તથા અનંત ઉદયરૂપ પરમ બ્રહ્મ–આત્મજ્ઞાનમાં લીન બનાવે. શ્રીચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પોતાના મનપર લેતાં શ્રી પ્રદ્યુમ્નાચાર્યું સંશોધન કરેલ પૂર્વષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રીઅભયદેવસૂરિના ચરિત્રરૂપ આ ઓગણીશમું શિખર થયું. ઇતિ શ્રી અભયદેવસૂરિ-પ્રબંધ. “સુતર વિનિશ્ચર.” - - પ્રસ્તુત ગ્રંથના કર્તા ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમાન યશોવિજયજી મહારાજ છે. ગુરૂતત્ત્વના સ્વરૂપને સંગ્રહ વાચકેને એકજ ઠેકાણે મળી શકે એવા ઉદ્દેશથી તેઓશ્રીએ જેનાગમોનું દહન કરી પ્રસ્તુત ગ્રંથમાં તેવા સંગ્રહને રોચક અને સરલ છતાં પ્રાતૃભાષામાં વર્ણવેલો છે જેનો ખ્યાલ વિદ્વાન્ વાચકને ગ્રંથના નિરીક્ષણથી આવી શકશે. સંસ્કૃત ભાષાને નહીં જાણનાર સાધારણ વાચકે પ્રસ્તુત ગ્રંથ માટેની પિતાના જિજ્ઞાસા પૂર્ણ કરી શકે તે માટે ગ્રંથની આદિમાં સંપાદકે ગ્રંથને તેમજ તેના કર્તાને પરિચય કરાવી ગ્રંથને તાત્તિવક સાર તથા વિષયાનુક્રમ આદિ ગુજરાતી ભાષામાં આપેલ છે. અને અંતમાં ઉપયોગી પરિશિષ્ટો તથા ઉપાધ્યાયજીના અજ્ઞાત બે અપૂર્વ પ્રથાનો ઉમેરે કરવામાં આવ્યા છે. ખપી મુનિ મહારાજ તેમજ ગૃહસ્થોએ મંગાવવા સાવધાન રહેવું. દરેક લાભ લઈ લઈ શકે તે માટે કિંમત અડધી રાખવામાં આવી છે. રૂા. 3-0-0 ટપાલ ખર્ચ જુદુ પડશે, અમારે ત્યાં મળી શકશે. લખેઃ શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #380
--------------------------------------------------------------------------
________________ (20) વીરસૂરિ–અવંધ. છo == શ્રી વીરાચાર્ય તમારું કલ્યાણ કરે કે જેની પાસે અભ્યાસ કરતા સંતજનો ક્રોધાદિ શત્રુઓનો નાશ કરવાને સમર્થ થયા છે. વળી જેમના હસ્તસ્પર્શમાત્રથી સરસ્વતી કન્યાદિકમાં સંક્રમ કરીને બોલતી હતી. તે શ્રીવીરનું વર્ણન શી રીતે થઈ શકે ? તેમનું ચરિત્ર બહુશ્રુતના મુખથી કંઈક સાંભળીને હું વર્ણવીશ. કારણ કે બાળક શું પિતાના અનુમાનથી બોલતા નથી. શ્રી ચંદ્ર મહાગચ્છરૂપ સાગરમાં રત્નશૈલ સમાન પંડિલ એવા બીજા નામથી પ્રખ્યાત થયેલ ગછ છે, તેમાં રત્નમાન શ્રી ભાવેદેવ નામે સૂરિરત્ન હતા કે જે પાત્રને વિષે નેહાદિથી રહિત છતાં લેકહિતમાં સદા અનુરક્ત હતા. તેમના માટે શ્રીવિજયસિંહ નામે સૂરિ થયા કે જે પ્રતિવાદીરૂપ ગજઘટાને હઠાવવાને સમર્થ હતા. તેમના પટ્ટરૂપ માનસ સરોવરમાં હંસ સમાન શ્રીવીરસૂરિ થયા કે જે ગતિ અને શબ્દથી અસાધારણ શોભાને ધારણ કરતા હતા. તેમના ગુણેથી આકર્ષાઈને સિદ્ધરાજ રાજાએ તેમને પોતાના મિત્ર બનાવ્યા હતા. કારણ કે નિર્મળ સ્વભાવના કુમુદને રાજા (ચંદ્રમા) જરૂર પ્રમોદ પમાડે છે. એકદા સભામાં બેઠેલ રાજાએ હાસ્ય કરતાં પોતાના મિત્ર વરસૂરિને કહ્યું કે –“રાજાના આશયથી જ તમારૂં તેજ વિકસિત લાગે છે.” ત્યારે આચાર્ય કહેવા લાગ્યા કે –“ભાગ્યને લીધે જ પોતાની પ્રજ્ઞા ઉદયમાન હોય છે, અન્યથકી પ્રતિષ્ઠા થતી નથી. એક શ્વાન રાજાથી આદર પામતાં શું તે સિંહ સમાન ઓજસ્વી બની શકશે?” છે એટલે રાજા બોલ્યા–“મારી સભા મૂકીને તમે વિદેશમાં જાઓ, તો એક અનાથ ભિક્ષુકના જેવા બાહ્ય ભિક્ષાચર દેખાઓ.’ . આચાર્ય બાલ્યા–“આટલા દિવસ હે રાજન ! માત્ર તારા પ્રેમના બંધનને લીધેજ અમે અહીં રહ્યા. હવે અત્યારેજ તારી અનુમતિ લઈને અમે જઈશું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #381
--------------------------------------------------------------------------
________________ I શ્રી વીરસૂરિ ચરિત્ર. ( 5 ) એમ કહીને ભારે કળાના નિધાન એવા આચાર્ય પિતાના ઉપાશ્રયમાં આવ્યા. એવામાં રાજાએ પોતાના માણસો મોકલીને સર્વત્ર નગરના દ્વારને નિરાધ કર્યો. અર્થાત્ આચાર્યને ન જવા દેવા માટે તેણે દ્વારપર માણસો ઉભા રાખી દીધા. હવે અહીં ગુરૂ મહારાજે ધર્મકૃત્ય કરી આસન લગાવીને વિધિપૂર્વક ધ્યાન શરૂ કર્યું એટલે અધ્યાત્મના વેગે પ્રાણવાયુના નિરોધ તેમજ વિદ્યાના બળથી આકાશમાગે ઉડીને તેઓ પહેલી નામની નગરીમાં ગયા, એવામાં પ્રભાતે તપાસ કરાવતાં ગુરૂને ત્યાં ન જેવાથી રાજા ચિંતવવા લાગ્યો કે –“અહો! સદા મોહને શિથિલ કરવાની બુદ્ધિ ધરાવનાર એ મારા મિત્ર શું ચાલ્યા જ ગયા ? અનેક સિદ્ધિના નિધાન એવા મિત્ર હવે મને ફરી શી રીતે મળે? ખરેખર ! સિદ્ધિના સ્નેહમાં પુણ્યહીન અમે ખેળ સમાન જ છીએ.” એવામાં પલ્લીવાસી બ્રાહ્મણોએ પાટણમાં શ્રીજયસિંહ રાજાને જણાવ્યું કે–અમુક તીથી, વાર, નક્ષત્રના દિવસે વીરસૂરિ અહીં આવ્યા છે, પણ તે અમને સાક્ષાત્ મળ્યા છે.” એ પ્રમાણે સાંભળતાં રાજા વિચારવા લાગ્યો કે–આ તો એવા પ્રકારની ક્રીડામાત્ર હતી કે જેથી તે દિવસ તેમને મોહ દૂર કરનાર થઈ પડ્યો. તેથી તે રાત્રેજ અવશ્ય આકાશમાગે ત્યાં ગયા છે અને મશ્કરીને બીજે દિવસે તે બ્રાહ્મ ને મળ્યા છે.’ એમ વધારે ઉત્સુક થવાથી રાજાએ તેમને બોલાવવા માટે પિતાના પ્રધાને મોકલ્યા. એટલે મહાભક્ત તે પ્રધાનેએ તરત ત્યાં જઈને વિનયપૂર્વક રાજાને નેહભાવ કહી બતાવ્યો. ત્યારે સંયમમાં મગ્ન અને ઉદાસીન ભાવે રહેલા આચાર્ય મહારાજે જણાવ્યું કે–રાજાનું હાસ્યવચન એજ અહીં સહકારિ કારણ છે, માટે અન્ય દેશમાં વિહાર કરતાં કદાચ તમારા નગરમાં આવીશું. રાજાના સ્નેહ અને મેહમાં પિતાના દુર્લભ મનુષ્યજન્મ, વત, વિદ્યા, બળ અને શ્રત વૃથા કેણ ગુમાવે?” - એમ સાંભળી તે કહેવા લાગ્યો કે–“રાજાનું એક વચન તમે સાંભળો - તમારા સંગથી અમારૂં સિદ્ધપણું સાચું છે, વળી તેટલો કાળ પિતાનું નામ રહેશે. તમે સિદ્ધ પાસે હેવાથી જ અમે સિદ્ધ થઈશું, અન્યથા નહિં.” એ પ્રમાણે સાંભળતાં આચાર્યે તેમનું વચન સ્વીકાર્યું અને જણાવ્યું કે–અમે તે નગરમાં આવીશું તમે એ બાબતની ચિંતા કરશે નહિં.” પછી મહાદ્ધપુરમાં ઘણા વૈદ્ધોને વાદમાં જીતીને શ્રીવીરસૂરિ ગોપાલગિરિમાં આવ્યા, ત્યાં રાજાએ તેમને ભારે સત્કાર કર્યો ત્યાં પણ પરવાદીઓને તેમણે જીતી લીધા. તેથી રાજાએ આનંદપૂર્વક તેમને છત્ર અને ચામરયુગલ રાજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #382
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવચંરિત્ર. ચિન્હ આપ્યાં. ત્યાંથી પાછા ફરતાં માર્ગમાં તેઓ નાગપુર નગરમાં રહ્યા અને ત્યાં તેમણે શાસનની પ્રભાવના કરી. એ વૃત્તાંત જાણવામાં આવતાં ભક્તિશાળી સિદ્ધરાજે તેમને બોલાવ્યા. એટલે ગોપગિરિના રાજાએ આપેલ પરિવાર તેમણે સિદ્ધરાજને મોકલી દીધો. પછી ત્યાંથી સંયમયાત્રા નિમિત્તે હળવે હળવે તેમણે વિહાર કર્યો અને અણહિલપુરની પાસે ચારૂપ નામના ગામમાં તેઓ પધાયો, એવામાં શ્રી જયસિંહ રાજા તેમની સામે આવ્યા અને દેવતાઓને પણ અપૂર્વ લાગે તે તેણે પ્રવેશ મહોત્સવ કર્યો. * હવે ત્યાં વાદિસિંહ નામે સાંખ્યમતનો વાદી આવ્યો. તેણે આ પ્રમાણેના લોકથી દુર્ઘટ એવો એક લેખ રાજાને મોકલાવ્યો કે - " उदृत्य बाहुं किल रारटीति, यस्यास्ति शक्तिः सच वावदीतु। મા દિવસે વારનિ વારિલિદે નૈવાર વેરિ મહેશ્વર પિ” I RIT હું બહુ ઉછાળીને કહું છું કે જેનામાં શક્તિ હોય, તે મારી સામે આવીને વાદ કરે. હું વાદિસિંહ વાદ કરનાર છતાં મહેશ્વર પણ એક “અક્ષર બોલી શકે તેમ નથી.” ત્યાં શ્રીકર્ણ મહારાજાના બાળમિત્ર અને વીરાચાર્યના કળાગુરૂ શ્રીગોવિદાચાર્ય મુનીશ્વર હતા. એટલે રાત્રે ગુપ્ત રાજાએ આવીને એકાંતમાં તેમને જણાવ્યું કે--“શું તે ભિક્ષુની આપ રાહ જૂઓ છો ?" આચાર્ય બોલ્યા–“તારા વચનથી તે અહીં હોય તેમ લાગે છે, પ્રભાતે વાદીને વરસૂરિ જીતી લેશે.” આથી પ્રસન્ન થયેલ રાજાએ પ્રભાતે તે વાદીને રાજ સભામાં બોલાવ્યો એટલે નિઃસ્પૃહની જેમ શાંત એવા તે વાદીએ દંભથી કહ્યું કે - જે રાજા નિસંગ છે, તો અમે ત્યાં શું આવીએ? અમારા વચનનો જે તે કેતુકી હોય, તો તે પોતે અહીં આવીને ભ્રમિરૂપ આસન પર બેસે.” આથી કેતુકી રાજા તે વાતને પણ સ્વીકાર કરીને તેના આવાસમાં ગયે અને ઉંચી જમીન પર તે બેસી ગયો. પછી તેણે પરિવાર સહિત ગોવિંદાચાર્યને બોલાવ્યા ત્યાં આકૃતિયુકત બીજા અલ્પ વિદ્વાને પણ તે વાદીએ આગળ બેસાર્યા અને મહાપ્રજ્ઞાથી અને શાસ્ત્રોને જાણનાર તથા કવિઓમાં અગ્રેસર એવા વીરસૂરિને અમુક અવધિમાં પાછળ બેસાર્યા. એવામાં અચાર્ય ત્યાં આવ્યા અને પોતાના કંબલાસન પર તેઓ બેસી ગયા. ત્યાં રાજાએ જણાવ્યું કે આ વાદી સાથે એમનામાં કેણ વાદ કરશે?” ત્યારે ગોવિંદાચાર્ય બાલ્યા–અર્થ વિના માત્ર અક્ષરની સાથે સંગ કરનાર એવા એની સાથે શાસ્ત્ર સમુદ્રમાં નાવ સમાન બુદ્ધિમાનને વાદ કરે ઉચિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #383
--------------------------------------------------------------------------
________________ . . શી વરસરિ ચરિત્ર ( ર૬૭) નથી એટલે આ અજ્ઞની સાથે બીજા શિખે તે વાદ કરતાં લજજા પામે તેમ છે માટે આ પ્રાજ્ઞ વીર બાળ શિષ્ય વાદ કરશે.” એ પ્રમાણે સાંભળતાં વાદી કહેવા લાગ્ય–આ મુગ્ધ ધાવણે બાળક મારી સાથે શું બોલવાનો હતે? માટે આ અસમાન વિગ્રહ (વાદ) અમને શુભ ભાસતો નથી.' ' એટલે રાજાએ કહ્યું કે–અર્થરૂપ અમૃતથી સુગંધિ એવા પિતાના દુગ્ધપાન કરતા મુખથકી આ બાળક તારા મદરૂપ ધતૂરાની ભ્રાંતિને દૂર કરશે.’ એમ સાંભળતાં અવજ્ઞાના વશથી તે વાદી તકેયુક્ત વાક્ય બોલવા લાગ્યા. પછી તે વિરામ પામે, એટલે સુજ્ઞશિરોમણિ શ્રીવીરે જણાવ્યું કે-“ગદ્યમાં બેલું કે પદ્યમાં? જે તને રૂચે, તેમાં બોલું.' છે ત્યારે વાદી બે -“તારી ઈચ્છાનુસાર તું મારી આગળ ગમે તે છંદ કે અલંકારમાં બોલ; સર્વાનુવાદરૂપ કે અર્થથી તું સત્વર વાદ ચલાવ.' એ પ્રમાણે સાંભળીને વીરસૂરિ પુનઃ બેલ્યા કે–આ ગુર્જરને આડંબર કરનાર બાળક હવે આગળ ગમન કરે છે, શું તું તેમાં સમજી શકીશ?” તે બે -પદ્ય કે છંદમાં બેલવાની જે તારી શકિત હય, તે મત્તમયુર છંદમાં અથવા અલંકાર કે અ૫તિમાં સવાનુવાદને આશ્રીને બોલ.' એમ સાંભળતાં વીરસૂરિ કહેવા લાગ્યા કે—‘તું આસન પરથી ઉઠ અને નીચે બેસીને બધું સાવધાન પણે સાંભળ. કારણ કે અમે કદાપિ સરસ્વતીની હીલના કરતા નથી” આથી તે વાદની અધવચ ત્યાંથી ઉઠો, પછી વચન બોલવામાં વીર એવા વીરસૂરિ પૂર્વની પ્રતિજ્ઞા પ્રમાણે અખલિત વાગ્ધારાથી બોલવા લાગ્યા, જે સાંભળતાં વાદીનું વચનબળ બધું ક્ષીણ થઈ ગયું. શ્રી વીર બેલતાં વિરામ પામ્યા અને અર્થથી તેને અનુવાદ કરતાં તે વાદીને કહેવા લાગ્યા કે –“હવે સર્વાનુવાદથી તું બોલ.” ત્યારે તે વાદિસિંહ બે કે-“તે પ્રમાણે બેલવાને સમર્થ નથી.” આથી રાજાએ પોતે તેને હાથ પકડીને તેને જમીન પર પાડી નાખ્યું અને જણાવ્યું કે“જે બોલવાને તું સમર્થ નથી, તે ઉંચા આસન પર શા માટે બેઠો? એવામાં શ્રીપાલ કવીશ્વર બોલે કે–પુરૂષ ઉંચે આસને બેસવાથી શ્રેષ્ઠ કહેવાતું નથી પણ ગુણોને લીધે તે શ્રેષ્ઠતા પામે છે. કાક (કાગડો) પ્રાસાદના શિખર બેસે, તેથી શું તે ગરૂડ બની જશે?” એમ વિડંબના પામતા તે વાદીને જોઈને શ્રીવીરસૂરિ કહેવા લાગ્યા કે-“હે રાજન ! એમ સાંભળવામાં આવે છે અને મારૂં પણ એજ વચન છે કે માણસ ગર્વથી જીતાય છે, કારણ કે શુદ્ધ ન્યાયનિષ્ઠ અને વર્ણાશ્રમના ગુરૂ એવા તમ રાજાની સભામાં એણે અવજ્ઞા કરી જેથી તે પ્રસન્ન કરેલ વાઝેવી કોપાયમાન થઈને એને પિતાની વાણીમાં મંદતા આપી, વળી વાદવિવાદમાં પ્રથમથી જ અમારામાં એવો નિયમ છે કે વાદીને નિગ્રહ થતાં પ્રતિવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #384
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રણાવક ચરિત્ર. દીએ તેનું રક્ષણ કરવું. માટે હે નરેંદ્ર! એ મદાંધ અને ક્રોધીને મૂકી છે.” એમ સાંભળતાં રાજાએ તે વાદીને છોડી મૂકે. પછી રાજાએ વરસૂરિને પત્ર અર્પણ કર્યું અને તેમને ભારે સન્માન આપ્યું. કારણ કે પોતે નિસ્પૃહ હોવાથી તે દ્રવ્યની તે સ્પર્શ પણ કરતા ન હતા. એકદા જળયાત્રામાં રેથી સૂર્યતેજને આચ્છાદિત કરતા ચતુરંગ સેન્ચ લઈને રાજા ગુર્જરભૂમિ તરફ વળ્યો. ત્યાં શ્રીવીરાચાર્યના ચૈત્ય આગળથી ચાલતાં પ્ર સિદ્ધ કવીંદ્ર રાજાને જોવા માટે આવ્યું. એવામાં અનુક્રમે ત્યાં સિદ્ધરાજ પણ આવી ચડે. તેને જોતાં કેઈ કવિ સમસ્યાપદ છે. એટલે તેને ઉદેશીને રાજાએ વીરાચાય કવિ તરફ દષ્ટિ કરી જેથી તે સુજ્ઞ કવિએ તરતજ અનાયાસે તે સમસ્યા પૂરી કરી તેને ભાવાર્થ આ પ્રમાણે છે. –હે યમુના ! કહે, હું અગત્યને સમુદ્ર સમાન છું, તો તું મારા શત્રુનું નામ શા માટે લે છે? હું નર્મદા છું, અને તે પણ મારી પત્ની (શક્ય) નું નામ લે છે, તે માલવવાસી રમણુઓના અવિરલપણે ગળતા કાજળથી મલિનતા શા માટે? અને એ રમણીઓના અશ્રુજળથી શું ગુજ’ રાધીશ બલિષ્ટ થયેલ છે?” એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યો કે –“તમારા એ સિદ્ધ વચનથી હું માલવપતિને નિગ્રહ કરીશ. એ બાબતને મારા હૃદયમાં લેશ પણ સંશય નથી પરંતુ તમે બલાનકમાં રહેતા હો અને હું શત્રુનો નિગ્રહ ક્રરૂં તે શિષ્ટ ન ગણાય. માટે આ વિજયની પતાકા તે ત્યાંજ દઢ થાઓ કે બલાનકમાં શ્રી ભાવાચાર્યના ચૈત્યની પતાકા હતી, કારણ કે મહાપુરૂષે કરેલ કાલાંતરે પણ નાશ પામતું નથી. . એવામાં એકદા અન્ય વિદ્વાનોની અવગણના કરનાર અને વાદમુદ્રાને ધારણ કરતો કમલકીતિ નામે દિગંબર વાદી સાધુ, સિદ્ધરાજની રાજસભામાં આવ્યું. વાદને માટે તેની જીલ્લા તનમનાટ કરી રહી હતી, ત્યારે રાજાએ વિદ્વાનોના વિગ્રહમાં બ્રહ્માસ્ત્ર સમાન એવા વીરાચાર્યને બોલાવ્યા. એટલે તે પાંચ વરસની એક બાળાને સાથે લઈને આવ્યા અને અવજ્ઞા પૂર્વક વાદીને જોઈને ત્યાં આસન પર બેઠા. તે ગુરૂએ પોતાના સર્વ સામર્થ્યથી વાકયરચના બાલી ગયા. તે વખતે જાણે કેતુકથીજ શ્રીવીર તે બાળા સાથે રમવા લાગ્યા. તે જોઈને વાદી કહેવા લાગ્યા કે હે રાજન ! આ તમારી સભા વિદ્વાનને ઉચિત નથી, કારણ કે તેમાં આવી બાળચેષ્ટા થાય છે, રાજાથી દૂર એક હસ્તપ્રમાણે આ મહાપંડિત ક્રીડા કરી રહ્યો છે.” એવામાં રાજાએ વરસૂરિને પ્રેરણું કરતાં તે હાસ્યપૂર્વક બોલ્યા કેસમાનવયવાળાનેજ વાદ હાય, એમ ધારીને હું આ નગ્ન બાળાને અહીં લાવ્યો છું. આ વાડી પણ નગ્નપણાને લીધે બાળક સમાન દેખાય છે, માટે એ બંનેને વાદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #385
--------------------------------------------------------------------------
________________ શા વીરસરિ-ગરિત્ર. ભલે થાય. તેમાં કોઈ જાતની લજજા નથી. સ્ત્રી નિર્વાણના નિષથી આ બાળની સાથેજ એને વિગ્રહ થવો જોઈએ. માટે વાદમુદ્રાથી આ બાળા એ વાદીને જીતી લેશે.” પછી સ્પર્શ વિના તેના શિરપર હાથ મૂકીને યતીશ્વર બાળાને કહેવા લાગ્યા કે- આ વાદીની સાથે હે બાળ! સ્ત્રી નિર્વાણને સ્થાપન કર.” એટલે મોટા પ્રમાણ વિદ્વાનની જેમ તે નિપુણ બાળાએ પિતાની વાગ્યારાથી તે વાત સ્થાપના કરી જેને ઉત્તર આપવાને તે વાદી અસમર્થ થયે. એ પ્રમાણે મનમાં ભયભીત થઈને તે બહેરા મુંગા જેવો બની ગયો, એટલે સભ્ય અને રાજા જય જય શબ્દ બોલવા લાગ્યા. પછી રાજાએ જણાવ્યું કે –“અનેક સિદ્ધિએમાં સિદ્ધ બનેલા અને વાદીઓમાં વીર સમાન શ્રીવીરસૂરિ વિદ્યમાન છતાં મારી સભાને કે તે તેમ છે? જેના હસ્તસ્પર્શથી જ્યાં ત્યાં સંત થયેલ સરસ્વતી નિરંતર બોલ્યા કરે છે, તેનું વર્ણન કેણ કરી શકે ? એ પ્રમાણે યુગ પ્રધાન સમાન ગુણે ( તંતુઓ) થી સંધાએલા પટની માફક શ્રી વરસૂરિ ભવ્ય જનની જડતા ( ટાઢ) ને દૂર કરનારા થાઓ. શ્રીકાલકાચાર્યની અદ્ભુત પ્રભા અવર્ણનીય છે કે જેના વંશમાં અદ્યાપિ આ વીરસૂરિ જેવા વીર પુરૂષે પ્રગટ થાય છે. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ અને લક્ષમીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પિતાના મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્નાચાયે શોધેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રી વીરસૂરિના ચરિ ત્રરૂપ આ વીશમું શિખર થયું. ઇતિ શ્રી વીરસૂરિ પ્રબંધ, ''પાનE ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ " શ્રી ધર્મરત્ન પ્રકરણ.” સર્વ ધર્મ સ્થાનની ભૂમિકારૂપ એકવીશ શ્રાવકના ગુણનું વર્ણન, ભાવશ્રાવકના લક્ષણ, ભાવ સાધુના લક્ષણો, સ્વરૂપ અને ધર્મરત્નનું અનંતર, પર પર ફળ, અનેક વિવિધ અઢાવીશ કથાઓ સહિત આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. પ્રથમથી છેવટ ? સુધીના તમામ વિષયો ઉપદેશરૂપી મધુર રસથી ભરપુર હોઈ તે વાંચતાં વાંચક છે જાણે અમૃત રસનું પાન કરતા હોય તેમ સ્વાભાવિક જણાય છે. વધારે વિવેચન શું કરતાં તે વાંચવાની ખાસ ભલામણ કરવામાં આવે છે. કિ. 1-0-0 000000--00000000000000 * * 0 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #386
--------------------------------------------------------------------------
________________ (21) શ્રી દેવર વંધ. * * * II IIIIIIIII વિ શ્રી દેવસૂરિ તમારું રક્ષણ કરો કે જેણે દિગંબરને હઠાવીને સ્ત્રી સિ - દ્ધિની સાથે પોતાની કીતિને પણ સ્થાપન કરી દીધી. શ્રી દેવા ચાર્ય તમારા કલ્યાણ નિમિત્ત થાઓ કે જેમણે કેવળીને કવલાEી હાર સિદ્ધ કરીને શાસનની પ્રભાવના વધારી, અનેકવિધુર-મિથ્યા વી જનોને દ્રોહ ઉપજાવનાર સદા વિકસિત કમળ સમાન તથા ભંવ્યાત્માઓને હિતકારી એવા તે શ્રી સૂરિના મુખની સ્તુતિ કરીએ છીએ. અન્નાનરૂપે સંવર્તકની ભ્રાંતિ તથા દુવૃતરૂ૫ રજને શમાવવામાં મેઘ સમાન એવા શ્રી દેવસૂરિનું ચરિત્ર હું વર્ણવું છું. - નવનીત સમાન સારરૂપ તથા સ્વર્ગના એક ખંડ સમાન, ગુર્જરદેશમાં અષ્ટાદશશતી નામે મંડળ ( પ્રાંત ) છે. ત્યાં મદહત નામે નગર કે જે પર્વતોની શ્રેણિને લીધે અંધકારના મહાદુગરૂ૫ અને સુર્યકાંતિને અગમ્ય છે. ત્યાં સદ્ધ ત્તનશાળી, પરોપકારી પોતાના તેજથી શેભાયમાન તથા પ્રાગ્રાટ વંશમાં મુક્તા ફળ સમાન એવો વીરના નામે ગૃહસ્થ હતું, તેની જિનદેવી નામે પત્ની કે જે સ&િયાના પાત્રરૂપ પ્રિયંકર ગુણેને ધારણ કરનાર તથા હિમવંતને મેનકાદવીની જેમ શોભતી હતી. એકદા તેણે રાત્રે સ્વપ્નમાં પૃથ્વી પર જાણે અવતાર લેવાની ઈચ્છાથી જ પોતા ના મુખમાં પ્રવેશ કરતા ચંદ્રમાને છે, તેના વંશમાં શ્રીમુનિચંદ્રસૂરિ ગુરૂ હતા : કે જેમના નામાક્ષરો પણ શાંતિકમંત્રક સમાન હતા. પછી પ્રભાતે નગરમાં જઈ " ગુરૂને નમસ્કાર કરીને મહાસત્વશાલિની અને પ્રમુદિત થયેલ જિનદેવીએ અતિ( શયયુક્ત તે સ્વપ્નનો અર્થ તેમને પૂછ્યું. : એટલે આચાર્ય કહેવા લાગ્યા કે-હે ભદ્રે ! તારા ઉદરમાં દેવચંદ્ર સમાન કોઈ જીવ અવતર્યો છે કે જે જગતને આનંદ પમાડશે.” હવે અવસર થતાં, જિનદેવીએ વજી સમાન તેજસ્વી પુત્રને જન્મ આપે, કે જેના તેજથી ભયભીત થયેલ કળિકાલરૂપ પર્વત કંપાયમાન થયું. પછી હૃદયને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #387
--------------------------------------------------------------------------
________________ શ્રી દેવરિચરિત્ર. ( 21 ) આનંદ પમાડનાર તે બાળક વૃદ્ધિ પામતાં, ચંદ્રસ્વપ્નના અનુસારે પિતાએ તેનું પૂર્ણ ચંદ્ર એવું નામ રાખ્યું. એકદા તે નગરમાં ઉપદ્રવ જાગ્યા કે જેથી લોકો ભારે ત્રાસ પામવા લાગ્યા, અને તરતજ પિતાના બચાવને લાંબે વિચાર કરવા લાગ્યા. તે વખતે વીરનાગ વિચાર કરીને દક્ષિણ દિશામાં ચાલ્યો અને લાટદેશના ભૂષણરૂપ ભગુકચ્છ નગરમાં પહે, એવામાં જંગમ તીર્થરૂપ શ્રી મુનિચંદ્રસૂરિ પણ વિહાર કરીને ત્યાં ગયા. તેમના આદેશથી સાધમીઓએ વીરનાગને આશ્વાસન આપીને ત્યાં રાખે. તેને આઠ વરસને પૂર્ણચંદ્ર પુત્ર બાળકને ઉચિત મસાલાની ફેરી કરવા લાગ્યા. તે ઈચ્છાનુસાર ગૃહસ્થોના ઘરે જતો અને ત્યાં ઉપસેલ ચણા જેવી દરાખ પામતા. કારણ કે બાલ્યાવસ્થામાં પણ પુણ્ય તે જાગ્રત જ હોય છે. એક દિવસે વ્યંજન (નમક) વેચવાને તે કોઈ ગૃહસ્થના ઘરે ગયો. ત્યાં રૂપીયા અને સુવર્ણ-સમૂહને તજી દેતા તે ગૃહપતિને તેણે જોયે. કારણ કે પિતાના દુર્ભાગ્યના ઉદયથી તે દ્રવ્યને કાંકરા અને અંગારરૂપે જોતો હતો. આથી અત્યંત વિસ્મય પામેલ પૂર્ણચંદ્ર કહેવા લાગ્યું કે––મનુષ્યોને સંજીવન-ઔષધ સમાન આ પુષ્કળ દ્રવ્યને તમે શા માટે નાખી દ્યો છે?” * એ પ્રમાણે તેના કહેવાથી પેલે ગૃહસ્થ વિચાર કરવા લાગ્યું કે –“આ બાળક પુણ્યશાળી લાગે છે.” પછી તેણે બાળકને જણાવ્યું કે--“હે વત્સ ! આ દ્રવ્ય તું મને વાંસના પાત્રમાં નાખીને આપ.” એમ કહેતાં તે બાળકે પાત્રમાં તે ભરીને ગૃહસ્થને આપ્યું. એટલે તેના કર સ્પર્શના માહાસ્યથી ગૃહસ્થને તે બધું દ્રવ્ય જેવામાં આવ્યું. અહા ! પુણ્ય–પાપનું સાક્ષાત્ આવું અંતર જોવામાં આવે છે. પછી તે શ્રેષ્ઠીએ બધું ધન પોતાના ઘરની અંદર દાટી દીધું. ત્યારે બાળકે ચીજ લેવા માટે એક સેનામોર તેની પાસે માગી. તે શ્રેષ્ઠીએ આપતાં બાળક ખુશી થતો પિતાના ઘરે આવ્યા અને પોતાના પિતાને તે બધી હકીકત સંભબાવીને પ્રમોદથી તે સોનામહોર આપી. વીરનાગે એ બધે વૃત્તાંત ગુરૂ મહારાજને નિવેદન કર્યો. જે સાંભળતાં ગુરૂ સંતોષ પામીને ચિતવવા લાગ્યા કે– આ બાળક શું પુરૂષોત્તમ છે કે જેને ઈચ્છતી લક્ષમી પિતાનું રૂપ બતાવે છે. લેકરૂપ કમંદોને આનંદ પમાડવામાં ચંદ્રમા સમાન ચળકતી પ્રભાયુક્ત એ બાળક જો મારે પ્રિય શિષ્ય થાય, તે શાસનની ભારે ઉન્નતિ થાય.” પછી ગુરૂએ વીરનાગને જણાવ્યું કે –“હે ભદ્ર ! અમારૂં વચન સાંભળ-'; અમારું તને વરદાન છે કે જે વસ્તુ તને પ્રાપ્ત થાય, તેની અમે ભાગીદાર થઈએ. એ પ્રમાણે સાંભળતાં વીરના કહેવા લાગ્યો કે-ગુરૂતાને ધારણ કરનાર આપ પૂજ્યના કુળમાં હું એક પુત્રવાળે છું. વળી વૃદ્ધ હોવાથી મારું જીવન એ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #388
--------------------------------------------------------------------------
________________ ( 2 ) શ્રી પ્રભાવકે ચરિત્ર પુત્રના આધારે છે. હું એનો પિતા, અત્યારે કે વ્યવસાય કરી શકું ? વળી અન્ય સંતાનરહિત એવી એની માતા પણ વૃદ્ધ થઈ ગઈ છે. તે હું શું કહું ? આ બાબતમાં આપ પૂજ્યને જે આગ્રહ હાય, તો મારે વિચાર કરવાને કંઈજ નથી, એ બાળકને આપ ગ્રહણ કરો.' ' 1 ત્યારે ગુરૂ મહારાજ બોલ્યા--મારા ગ૭માં પાંચસે સાધુઓ છે, તે બધા તારા પુત્રે જ છે. તે આ એકને માટે તારે આગ્રહ કે? વળી આ શ્રાવકો તને યાવાજીવ ગુજરાન આપશે માટે અહીં બેસીને પરલોકના શંબલરૂપ ધર્મનું નિશ્ચિતપણે સેવન કર.” પછી આદેશને પ્રમાણ કરનાર તે બાળકની માતાને મનાવીને ગુરૂએ ભક્તિશાળી પૂર્ણ ચંદ્રને દીક્ષા આપી, અને શાસનને ઉલ્લાસ પમાડનાર, સંઘરૂપ સાગરને વૃદ્ધિ પમાડનાર તથા આનંદી આકૃતિને ધારણ કરનાર એવા તેનું રામચંદ્ર એવું નામ રાખ્યું, કે દુર્નયરૂપ કલંકને દૂર કરનાર હોવાથી જે નામ સાર્થક હતું. વળી જેના શિષ્યો દુર્ગમશાસ્ત્રોના પણ રહસ્યને જાણનાર થવાના છે, તે શું સામાન્ય કહેવાય ? પછી તર્ક, લક્ષણ તથા સાહિત્યવિદ્યાના પારંગામી એવા રામચંદ્રમુનિ, વર્તમાન સ્વપર-સિદ્ધાંતમાં અસાધારણ પ્રવીણ થયા. ધવલકપુરમાં શિવ–અદ્વૈતને બોલનાર બ્રાહ્મણને તેમણે પરાસ્ત કર્યો. કાશ્મીર સાગર તથા સચપુર નગરમાં વાદ કરતાં તેમણે વિજય મેળવ્ય, નાગપુરમાં ગુણચંદિગંબરને પરાજિત કર્યો, ચિત્રકુટમાં ભાગવત શિવભૂતિને અને ગપગિરિમાં ગંગાધરને તથા ધારા નગરીમાં ધરણીધરને પરાસ્ત કર્યો. પુષ્કરિણીમાં વચનમદથી ઉદ્ધત બનેલ પોકર બ્રાહ્મણને તથા ભેગુક્ષેત્રમાં કષ્ણ નામના પ્રધાન બ્રાહ્મણને તેમણે જીતી લીધો. એ પ્રમાણે રામચંદ્ર મુનિ વારજયથી વસુધા પર ભારે વિખ્યાત થયા. વળી મેરૂને કુલપર્વતની જેમ વિદ્વાન વિમલચંદ્ર, પ્રભાનિધાન હરિચંદ્ર, પંડિત સોમચંદ્ર, કુળભૂષણ પાચંદ્ર, પ્રાજ્ઞ શાંતિચંદ્ર, તથા ચંદ્ર સમાન નિર્મળ યશથી ઉલ્લાસ પામતા અશોકચંદ્રએ તેમના મિત્રો હતા. પછી વિદ્વાન શ્રી રામચંદ્ર મુનિને યોગ્ય જાણુને ગુરૂ મહારાજે તેમને આચાર્યપદે સ્થાપ્યા અને દેવસૂરિ એવું તેમનું નામ રાખ્યું. હવે શ્રી દેવસૂરિના પિતા વીરનાગની બહેન કે જે પૂર્વે વ્રતધારી હતી, એટલે પાપપકને દૂર કરનાર એવી તેણને મહા પ્રતિષ્ઠા પૂર્વક મહાવ્રત આપીને ગુરૂએ ચંદનબાળ એવું તેનું નામ રાખ્યું. ( એક વખતે ગુરૂની અનુમતિથી શ્રી દેવસૂરિએ ધવલક નામના નગરમાં વિહાર કર્યો, ત્યાં ધાર્મિક શિરોમણિ એવો ઉદય નામે પ્રસિદ્ધ શ્રાવક હતે. તેણે શ્રી સીમંધર સ્વામીનું બિંબ કરાવ્યું હતું, તે બિબની પ્રતિષ્ઠાને માટે સદગુરૂને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #389
--------------------------------------------------------------------------
________________ શ્રી દેવસરિચરિત્ર . (ર૭૩) નિશ્ચય કરવા ત્રણ ઉપવાસ કરીને તેણે શાસનદેવીની આરાધના કરી, એટલે દેવીએ તેને આદેશ કર્યો કે– યુગપ્રધાન સમાન શ્રીદેવસૂરિના હાથે એ * બિંબની પ્રતિષ્ઠા કરાવ.” પછી તે શ્રાવકની પ્રાર્થનાથી આચાર્ય મહારાજે તે બિંબની પ્રતિષ્ઠા કરી. ઉદાવતી નામે તે ચૈત્ય અદ્યાપિ વિદ્યમાન છે. એકદા નાગપુર તરફ વિહાર કરવાની ઈચ્છાથી આચાર્ય મહારાજ અબુદ પર્વત પાસે આવ્યા અને શિષ્ય તથા શ્રાવકોના આગ્રહથી તેઓ અબુંદ ગિરિ પર ચડ્યા. તે વખતે અંબાપ્રાસાદને મંત્રી તેમની સાથે પર્વત પર આરોહણ કરતા હતા. એવામાં કર્મની વિચિત્રતાથી તેને પગે સર્પ કરડ્યો, તે જાણવામાં આવતાં ગુરૂએ તેને પાદિક (પગ ધોવણ) મોકલ્યું તેનાથી પગ ધોતાં તરતજ સર્પનું વિષ દૂર થઈ ગયું. પછી સંસાર-સાગરના તારક એવા શ્રીયુગાદિદેવને નમસ્કાર કરીને શ્રીગુરૂએ પ્રત્યક્ષ થયેલ શાસનદેવી શ્રી અંબાદેવીની સ્તુતિ કરી. એટલે દેવી કહેવા લાગી કે –“બહુ માનને લીધે મારે તમને કંઈક કહેવાનું છે. તમે જ્યારે દૂર સપાદલક્ષ દેશમાં હતા, ત્યારે તમારા ગુરૂ મારા વચનથી અહીં આવ્યા. તેમને કહ્યું હતું કે- આજથી તમારું આયુષ્ય માત્ર આઠ મહિના બાકી છે,” માટે તમે સત્વર અણહિલ્લપુર તરફ પાછા ફરો. ' એમ કહીને દેવી અંતર્ધાન થઈ ગઈ. પછી આચાર્ય ચિંતવવા લાગ્યા કે—“અહમાતાની જેમ અંબાદેવીનું મારા પર કેટલું બધું વાત્સલ્ય છે?” એમ ધારી ત્યાંથી પાછા ફરીને દેવસૂરિ સત્વર ગુરૂ પાસે આવ્યા અને દેવીનું વચન તેમણે ગુરૂને કહી સંભળાવ્યું, એટલે પિતાના કાળજ્ઞાનથી તે અત્યંત સંતેષ પામ્યા. હવે એકદા ઘણુ વાદના જયથી મસ્ત બનેલ એ દેવબોધ નામે એક ભાગવતદર્શની શ્રી અણહિલ્લપુરમાં આવ્યો, અને મદેન્મત્ત થયેલ તેણે રાજદ્વાર પર અવલંબનપત્ર લટકાવ્યું કે જેમાં તેણે પંડિતાને દુબોધ એ આ પ્રમાણે એક શ્લોક લખેલો હતો દિરિવાર–મેનનેના બુદ્ધિમાનોને પણ દુર્બોધ એ લેક જેઈને વિદ્વાન બધા સૂર્યદ. નની જેમ પિતાના લોચનને બંધ કરવા લાગ્યા. ત્યારે છ મહિનાને અંતે અંબાદેવીને રાજા પર પ્રસાદ થયે, જેથી તેણે રાજાની સમક્ષ સુજ્ઞશિરોમણિ એવા દેવસૂરિ ગુરૂ બતાવ્યા. એટલે બુદ્ધિના નિધાન શ્રી દેવસૂરિએ ગિરિનદીને પ્રવાહ જેમ પર્વતશિલાને ભેદે, તેમ રાજાની સમક્ષ તે લોકો ભેદ કરી બતાવ્યું, જેથી રાજાએ તેમને મિત્રસમાન માની લીધા. 35 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #390
--------------------------------------------------------------------------
________________ (274) - શ્રી પ્રભાવક-ચરિત્ર. એ લોકનું વિવરણ આ પ્રમાણે છે– . * એક પ્રત્યક્ષ પ્રમાણને માનનારા ચાર્વાક; પ્રત્યક્ષ અને અનુમાન–એ બે પ્રમાણને માનનારા બાદ અને વૈશેષિક પ્રત્યક્ષ, અનુમાન અને આગમ—એ ત્રણ પ્રમાણને માનનારા સાંખ્ય પ્રત્યક્ષ, અનુમાન. આગમ અને ઉપમાન–એ ચાર પ્રમાણને માનનારા નિયાયિક; પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન અને અથપત્તિ-એ પાંચ પ્રમાણને માનનારા પ્રભાકર, પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અથપત્તિ અને અભાવ–એ છ પ્રમાણને માનનારા મીમાંસક, આ છએ પ્રમાણુવાદીઓને ઈચ્છનાર એ હું દેવબોધ ક્રોધાયમાન થતાં વિષ્ણુ બ્રહ્મા અને સૂર્ય પણ મુંગા બેસી રહે છે, અથોત મારી સામે કાંઈ બોલી શકતા નથી, તે પદુવાદી વિદ્વાન મનુષ્ય મારી આગળ શું માત્ર છે?” હવે બાહડ નામે એક ધાર્મિક ધનવાનું હતું, તેણે ગુરૂચરણે નમસ્કાર કરીને વિનંતિ કરી કે “હે ભગવન ! મને શુભ કાર્યનો આદેશ કરો કે જેમાં હું મારા ધનનો વ્યય કરું.” ત્યારે ગુરૂ મહારાજ કહેવા લાગ્યા કે “હે ભદ્ર ! જિનાલયમાં દ્રવ્યને વ્યય કરવાથી તે સફળ છે.” એમ આદેશ થતાં બાહડ શ્રાવકે હિમાલય સમાન ધવલ અને ઉન્નત તથા કુંભ અને મહામણિઓથી વિરાજિત એ જિનપ્રાસાદ કરાવ્યો, તેમજ તેજથી ચંદ્રકાંત અને સૂર્યકાંત મણિની પ્રજાને જીતનાર એવું શ્રી વદ્ધમાન સ્વામીનું તેણે અદ્દભુત બિંબ કરાવ્યું. એવામાં વિક્રમ સંવત 1178 વર્ષ વ્યતીત થતાં આરાધના વિધિ પૂર્વક અનશન કરીને શમામૃતના કલ્લોલથી વ્યાસ એવા શ્રી મુનિચંદ્રસૂરિ સ્વર્ગ ગયા. પછી એક વર્ષ વ્યતીત થતાં શ્રી દેવસૂરિ પાસે પ્રમાદ પૂર્વક શ્રી વીરબિબની બાહડે પ્રતિષ્ઠા કરાવી. હવે શ્રીદેવસૂરિ નાગપુરમાં ગયા, ત્યાં શ્રીમાન આહાદન રાજા તેમની સામે આવ્યો, તે વખતે આર્ય આચારમાં કુશળ ભાગવતેશ્વર તે દેવબોધ ત્યાં આવ્યો અને તેણે આચાર્યને પ્રણામ કરીને આ પ્રમાણે એકલક કહી સંભળાવ્યા— यो वादिनो द्विजिह्वान्, साटोपं विषममानमुद्रितः। શમતિ તહેવાર–નદ્રઘંઘા થે ન થાત?” I | અમિત અભિમાન રૂપ વિષ બતાવતા વાદી રૂપ સર્વેને જે શમાવે છે, તે શ્રી દેવસૂરિ નરેંદ્રને વંદનીય કેમ ન થાય? એ પ્રમાણે રાજાએ મહાભક્તિપૂર્વક તેમને નગરમાં સ્થાપન કર્યા, એટલે તત્વાર્થના જ્ઞાતા એવા તે ગુરૂ ભવ્ય જનને પ્રતિબોધ આપવા લાગ્યા. એવામાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #391
--------------------------------------------------------------------------
________________ શ્રી દેવરિ–ચરિત્ર. : ( 75 ) સિદ્ધરાજ રાજાએ તે નગરને ઘેરે ઘાલ્યો, પણ ત્યાં શ્રી દેવસૂરિ હજી બિરાજમાન છે, એમ સમજીને તે પાછો ફર્યો અને ચિતવવા લાગ્યો કે--મારા તે મિત્ર અહીં નગરમાં વિદ્યમાન છે, માટે દુર્ગ લઈ ન શકાય.” પછી તેણે આચાર્ય મહારાજને રાજાએ ભક્તિ પૂર્વક પાટણમાં બોલાવ્યા, ત્યાં વર્ષાકાળમાં તેમને રાખીને પોતે આલ્હાદન રાજા પર ચડાઈ કરી અને સિદ્ધરાજે સત્વર દુર્ગ કજે કરી લાવે. પછી એકદા ઉત્કંઠિત થયેલ કર્ણાવતીના શ્રીસંઘે ચાતુર્માસને માટે ભક્તિ પૂર્વક શ્રીદેવસૂરિને બોલાવ્યા, એટલે શ્રી સંઘના આદેશને માન આપીને આચાર્ય ત્યાં પધાર્યા અને સિદ્ધ-ઉપાશ્રયમાં આવીને તેમણે ત્યાં રહેવાનો નિશ્ચય કર્યો. તેઓ અરિષ્ટનેમિના પ્રાસાદમાં વ્યાખ્યાન ચલાવતા અને તે સાંભળતા ઘણા અજ્ઞ જને પ્રતિબોધ પામ્યા. આ - હવે કર્ણાટકના રાજા અને શ્રી સિદ્ધસેનની માતાના પિતા શ્રી જયકેશિ રાજાને ગુરૂ દક્ષિણ દેશમાં વસનાર, અનેક વાદીઓને જીતનાર, વાદિપત્રકની પદ્ધતિને ડાબે પગે વહન કરનાર, ગર્વરૂપ પર્વત પર આરૂઢ થયેલ, તે જૈન છતાં જૈન મતને દ્વેષી, દપરૂપી સપના કરંડીયા સમાન, વાદીઓમાં ચક્રવતી, વર્ષાકાળને વ્યતીત કરવા શ્રીવાસુપૂજ્ય સ્વામીના ચૈત્યમાં રહેલ, શ્રીદેવસૂરિના ધર્મવ્યાખ્યાનની ઈર્ષ્યા લાવનાર એવો કુમુદચંદ્ર નામે દિગંબર હતું. તેણે પિતાના વચનથી ચારણને વાચાલ બનાવી ને સમતાવંતમાં અગ્રેસર એવા શ્રીદેવસૂરિ પાસે મોકલ્યા. તેમાં મુખ્ય ચારણ સૂરિને ક્રોધમાં લાવવા માટે દિગંબરની સ્તુતિના કાવ્યો બોલવા લાગ્યું. વળી તેણે સ્તુતિ કરતાં જણાવ્યું કે—શાસ્ત્ર અને વિદ્યાના સ્થાનરૂપ તથા જેમની અસાધારણ અને શાસ્ત્રારગામિની મતિ જોતાં વીણા-૫સ્તકને ધારણ કરનારી તથા વેદપ્રવીણ સરસ્વતી પણ વિસ્મય પામે છે, માટે બ્રહ્મવ્રતમાં રહી તેમની ઉપાસનામાં આસ્તિક બનીને વેતાંબરો પરમ આનંદ મગ્ન કેમ થતા નથી ? વળી તે તો વેતાંબરોને જાગ્રત કરવા એટલે સુધી કહે છે કે—હવેતાંબરે! તમે મિથ્યા આડંબર અને વચનરચનાથી મુગ્ધ જનેને અતિવિષમ સંસારરૂપ ખાડામાં શામાટે નાખો છો ? જે તવાતવની વિચારણામાં લેશ પણ તમારી ઈચ્છા હોય, તે રાતદિવસ કુમુદચંદ્રના ચરણયુગલનું સત્ય રીતે સેવન કરે.” એવામાં દર્શનને પ્રતિકૂલ વાણું સાંભળતાં રોષને ધારણ કરનાર, શ્રીદેવસૂરિને માણિક્ય નામે એક પ્રધાન શિષ્ય કહેવા લાગ્યો કે–સિંહના કંઠપર રહેલા કેસરાને પિતાના પગથી કોણ સ્પર્શ કરે? તીક્ષણ ભાલાવતી પોતાના નેત્રને ખંજવાળવા કેણ ઈછે? શેષનાગના શિરપર રહેલા મણિને લેવાની કેણુ હિમ્મત કરે? કે જે વંદ્ય વેતાંબર દર્શનની આવી નિંદા કરે છે?” એટલે શિખ્યામાં માણિક્ય સમાન એવા માણિક્ય શિષ્યને શ્રી દેવસૂરિ કહેવા લાગ્યા કે-“હે વત્સ કર્કશ બોલનાર એ દુર્જનપર ક્રોધ કરવાને અવકાશ નથી.’ . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #392
--------------------------------------------------------------------------
________________ (ર૭૬) શ્રી પ્રભાવક ચરિત્ર. ત્યારે આવેલ બંદિરાજ બોલ્યો કે–“હે ચણાચાવનાર વેતાંબર ! એ વાદી તમારી વેતાંબરરૂપ અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન છે અને વેતાંબરરૂપ મચ્છરને પરાસ્ત કરવામાં ધગ્ર સમાન છે. વળી વેતાંબરને મશ્કરીથી હસી કહાડવામાં કુમુદચંદ્રપ્રભુ સૂત્રધાર સમાન છે. હવે અહીં અન્ય વચનના આડબરથી શું ? તારે કંઈ કહેવું હોય, તે સ્પષ્ટ જણાવી દે.’ એટલે દેવસૂરિ ગુરૂ કહેવા લાગ્યા કે–અમારા દર્શનમાં વ્રતધારીને અહંકાર લાવવાનું કહેલ નથી તેપણ દિગંબરશિરોમાણ મારા બંધુને એક સંદેશા સંભળાવજે કે-હે સુજ્ઞ ! ગુણમાં વિમુખ રહેવું તે યોગ્ય નથી, કારણ કે જેમ લક્ષમી પંકજમાં વસે છે, તે ગુણ ગ્રહણ કરવામાંજ જ્ઞાનનું ફળ છે. માટે મદને ત્યાગ કરીને પોતાના ગુણોને પ્રશમરસયુક્ત બનાવ. કારણ કે દમ-ઇંદ્રિયદમન અ મુનિઓનું ભૂષણ છે અને તે મદને ક્ષય કરવાથીજ રહી શકે છે.” એમ આચાર્યું કહેતાં તે ચારણે પિતાના વાદી મુનિ પાસે જઈને તે વાત બધી નિવેદન કરી જે સાંભળતાં તે કુમુદચંદ્ર બોલ્યો કે-“પ્રશમશબ્દથી ઉત્તર આપ, એ મૂખ સાધુઓનું લક્ષણ છે. આ ઉત્તેજન તો એવું છે કે એની વિદ્યાકળા ખરી રીતે ચિત્તને પીડવારૂપ જણાય છે.” એમ ધારીને તે પોતાના શિષ્ય મારફતે વેરાનુબંધની ચેષ્ટાથી તે માળે આવેલ વેતાંબર સાધુઓને બહુજ સતાવવા લાગ્યા. એમ ઉપસર્ગ થયા છતાં દેવસૂરિ મેરૂની જેમ નિષ્કપ રહ્યા, ત્યારે તે દિગંબર પોતાની દુષ્ટતાને ઉચિત અવશિષ્ટ કર્મ કરવા લાગ્યું. એટલે એકદા પોતાના ચૈત્ય પાસે થઈને ગોચરી માટે જતી એક વૃદ્ધ સાધ્વીને તે ઉપસર્ગ કરવા તત્પર થયો, ત્યાં સાહસી એવો તે દિગંબર આકાશ-વૃક્ષના પલવ સમાન પલોને એક કુંડામાં ભરીને તેમાં તે સાધ્વીને નચાવવા લાગ્યો. ત્યારે લોકોમાં તેને એવો અવર્ણવાદ થયો કે–“અહો ! આ દુષ્ટ પાપી દિગંબર, વૃદ્ધ સાધ્વીને વિડંબના પમાડે છે.” પછી કેટલાક દયાળુ પુરૂષોએ છેડાવતાં તે સાધ્વી આચાર્ય મહારાજના ઉપાશ્રય આવી અને ગદ્ગદ શબ્દથી તે હકીકત કહેવા લાગી. ત્યારે આચાર્યો તેને પૂછયું કે–તેણે તારૂં શું અપમાન કર્યું ?" એટલે જરા અને શોકથી દબાયેલ સાધ્વીએ તેમની આગળ વ્યક્ત સ્વરે બધે વ્યતિકર કહી સંભળાવ્યો અને પુન: તે કહેવા લાગી કે—મારા ગુરૂએ તમને વૃદ્ધિ પમાડ્યા, ભણાવ્યા અને આચાર્યપદે સ્થાપ્યા, તે ખરેખર ! અમારા જેવાની વિડંબના માટેજ ! બીભત્સદની આ દિગંબરે પિતાના દુષ્ટ જનોના હાથે, રાજમાર્ગે જતાં મને અનાથની જેમ ભારે ઉપદ્રવ પમાડ્યો, તે આ નિષ્ફળ તમારી વિદ્વત્તા અને પ્રભુતાનું ફળ શું? જે હાથમાં રહેલ શસ્ત્રથી શત્રુ ન હોય, તો તેવા શસ્ત્રથી શું? શમ અને સમતારૂપ મહાલતાનું ફળ શુ દઢ પરાભવ હશે ? રાહુ પોતાની ઈચ્છાનુસાર ચંદ્રમાને ગ્રસ્ત કરે છે અને મૂકી દે છે. આજે તમારા પરાક્રમને સમય છે અને વિદ્યાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #393
--------------------------------------------------------------------------
________________ જ , , - - - - શ્રી દેવસરિ–ચરિત્ર.. ( 277 ) આ ફળ છે. ધાન્ય શુષ્ક થઈ જાય અને ધન નષ્ટ થાય, તે વખતે મેઘનું વરસવું શા કામનું ?" એ પ્રમાણે સાંભળતાં દેવસૂરિ ક્રોધથી દુર્ધર વચન કહેવા લાગ્યા કે “હે આર્યો ! તમે વિષાદ ન કરે, એ દુર્વિનીત પતે પતિત થશે.” એટલે સાધ્વી બોલી કે –“એ દુર્વિનીત તે પતિત થશે કે નહિ, પરંતુ તમારા પર આધાર રાખીને બેસી રહેલ સંઘ તો નેતરની જેમ પતિત થશે જ.” ત્યારે આચાર્ય બોલ્યા–“હે ભદ્ર! જે તમે સ્થિર ચિત્તથી અવલોકન કરે, તે મુક્તા–મતીઓને વીંધાવવાનું હોય, પણ ગુણયુક્તને નહિ.” પછી તેમણે પોતાના માણિક્ય શિષ્યને જણાવ્યું કે –“હે ભદ્ર! શ્રીપાટણના સંઘ પ્રત્યે મારી વિનયયુક્ત વિજ્ઞપ્તિ લખ.” એટલે ગુરૂના આદેશ પ્રમાણે તેણે કુટાક્ષરે વિજ્ઞાત લખી અને તે ગુરૂને બતાવી. આચાર્ય તે આ પ્રમાણે વાંચવા લાગ્યા–“સ્વસ્તિશ્રી જિનેશ્વરને નમન કરીને કર્ણાવતીથી શ્રીદેવસૂરિ ભકિતપૂર્વક શ્રીઅણહિલપુરના સંઘને વિજ્ઞપ્તિ કરે છે કે –અહીં દિગંબર વાદી સાથે વાદ કરવાનો નિશ્ચય કરેલ હોવાથી અમારે ત્યાં સત્વર આવવાનું છે.' એ પ્રમાણે વિજ્ઞપ્તિ શીવ્ર ગમન કરનાર એક . પુરૂષના હાથમાં આપી એટલે તે ત્રણ પ્રહરમાં ગુર્જર રાજધાનીમાં પહો ત્યાં શ્રીસંઘે ભેજન, વસ્ત્રાદિકથી તેને આદરસત્કાર કર્યો અને પ્રતિલેખ આપીને તેને તરતજ પાછો મોકલ્યો. તેણે દેવસૂરિ પાસે આવતાં પ્રમોદપૂર્વક શ્રીસંઘને આદેશ સમર્પણ કર્યો. એટલે તેને લલાટે સ્થાપન કરતાં ખોલીને આચાર્ય આ પ્રમાણે વાંચવા લાગ્યા–“સ્વસ્તિ શ્રી તીર્થનાયકને વંદન કરીને પાટણથી શ્રીસંઘ હર્ષ પૂર્વક કર્ણાવતીમાં બિરાજમાન અને પરવાદીઓના જયથી પ્રકૃષ્ટ એવા શ્રી દેવસૂરિને આદેશ કરે છે કે–હે વાદવિશિષ્ટ ! તમારે અહીં સત્વર આવવું અને વળી વાદિવેતાલ શ્રી શાંતિરિ સદગુરૂ પાસે અભ્યાસ કરનાર અને શૈવમતના વાદીને જીતનાર એવા સુનિચંદ્રસૂરિ મહાત્માના શું તમે શિષ્ય શિરોમણિ નથી? વર્તમાનકાળે શ્રીસંઘનો ઉદય તમારાપર જ રહે છે, માટે અહીં શ્રી સિદ્ધરાજને વિનંતિ કરીને અમે તમારા વિજયને કૌતુકપૂર્વક પિતાને વિજ્ય સમજીને અવશ્ય જોઈશું. વળી હે પ્રભો! તમારા વિજય નિમિત્તે અહીં ત્રણસેં સાત શ્રાવક શ્રાવિકાઓ આંબેલ કરે છે. શ્રી શાસનદેવી તમને બળ આપે અને વિરોધી દેના પ્રભાવને સત્વર પરાસ્ત કરે.’ એ પ્રમાણે તત્વથી તે આદેશને અર્થ વિચારી વિશ્વવંદ્ય અને બુદ્ધિનિધાન શ્રી દેવસૂરિએ તે ચારણને પિતાની હકીક્ત સમજાવીને દિગંબર વાદી પાસે મોકલ્યો. એટલે તેણે જઈને નિવેદન કર્યું કે–વાદી દેવસૂરિ મુખથી તમને એમ કહેવરાવે છે કે-“હું પાટણ નગરમાં જાઉં છું અને તમે ત્યાં આવજે કે જેથી સિદ્ધરાજની સભામાં તેના સભાસદોના દેખતાં સ્વપરના અભ્યાસનું પ્રમાણ મળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #394
--------------------------------------------------------------------------
________________ (278 ) શ્રી પ્રભાવક ચારx. શકે.” એ પ્રમાણે તેણે બધું લક્ષ્ય પૂર્વક સાંભળીને જણાવ્યું કે –“ભલે એમ થાઓ. હું ત્યાં આવીશ.” એમ વાદીએ કહેતાં તરત તેને છીંક આવી, તે તેનું અપશુકન સમજી, ગુરૂ પાસે આવતાં તેણે કહી સંભળાવ્યું. પછી શુભ દિવસે સૂર્ય મેષલગ્ન, ચંદ્રમા સાતમે અને રિપુદ્રોહી રાહુ છઠે લગ્ન સ્થિત રહેતાં શ્રી દેવસૂરિ મહારાજે ત્યાંથી વિહાર કર્યો. તે વખતે તેમને શુભ શુકન થયાં. એટલે જમણી આંખ ફરકી તથા શિર પણ બહુજ ફરક્યું, આકાશમાં મયૂર આડે ઉતરતાં દષ્ટિગોચર થયું અને તેણે શબ્દ પણ કર્યો. વિદ્ગોને નિવારનાર મૃગલાંઓએ તેમની પ્રદક્ષિણા કરી તથા લેકેએ પૂજિત પ્રતિમાયુકત તીર્થકરને રથ તેમને સન્મુખ મળે. ઈાિદિ નિમિત્તોથી શ્રેષ્ઠતાને પામેલા આચાર્ય મહારાજ વિના વિલંબે પાટણ નગરમાં પહોંચ્યા. એટલે ઉત્કંઠિત થયેલ શ્રી સંઘે તેમનો પ્રવેશ-મહત્સવ કર્યો. પછી શુભ સમયે તેઓ સિદ્ધરાજને મળ્યા. - હવે પેલે ચારણ દિગંબર પાસે જતાં પુનઃ શ્રી દેવસૂરિને સંદેશો ફુટ વચનથી કહેવા લાગ્યા કે-“હે મહાત્મન ! તમે મદ મૂકી ઘો. કારણ કે તે પુરૂષાને મહાસંકટ આપે છે. પૂર્વે રાવણે શલાકાપુરૂષ છતાં મદથી તે ભારે આપત્તિ પામ્ય..” એ પ્રમાણે કહીને વૈતાલિક-ચારણ મન રહેતાં દિગંબર બોલી ઉઠ્યા કે–વેતાંબરે કથાના જ્ઞાતા હોય છે, તેમનું તેજમાત્ર જીવિત છે. એટલે હું કાંઈ તેમની કથાથી ભય પામનાર નથી, હું તો કેવળ વાદથી પ્રસન્ન છું, કે જેથી સ્વપરનું પ્રમાણ જાણવામાં આવે તેથી રાજા પાસે જવાનું છે તેણે જણાવ્યું, તે તે ઉચિત જ થયું. માટે વાદમાં ઉભા રહીને એ પ્રમાણે કરીએ. તો આજે આપણે પણ ત્યાં અવશ્ય જઈએ.” એમ કહીને તે સુખાસન-પાલખી પર આરૂઢ થયા. એ વામાં તેને પુન: છીંક આવી, એટલે તે વિચારવા લાગ્યું કે એ તે લેમને વિકાર શબ્દ છે, મારા જેવાએ તેમાં આસ્થા શી રાખવી? અથવા તો તેથી પણ જીન્હાને કદાચ વધારે શ્રમ વેઠ પડશે, પણ અન્ય કાંઈ પ્રતિઘાત થાય તેમ નથી. જે કે વાદને માટે એ છીંક આપણને અટકાવે છે, તથાપિ આપણે તે જવાનું જ છે.” એમ કહીને તે આગળ ચાલ્યો, ત્યાં કાલરાત્રિના કટાક્ષ સમાન કાળો નાગ આડે ઉતર્યો. એ અપશુકનના સંભ્રમથી તેને પરિવાર વિલંબ કરી રહેતાં બોલ્યા કે- આપણું સ્વામીનું આ કામમાં કુશળ દેખાતું નથી.” ત્યારે દિગંબર વાદી કહેવા લાગ્યો કે–એ સર્પ નથી, પણ શ્રી પાર્શ્વનાથ ના તીર્થાધિષ્ઠાયક ધરણંદ્ર આ કાર્યમાં સહાયતા આપવા માટે મને દર્શન દેવા આવ્યો હતો. ઇત્યાદિ અપશુકનથી પ્રતિઘાત પામતાં પણ અને પિતાના પરિવારથી પણ નિષેધ પામ્યા છતાં વાદી દિગંબર અણહિલપુરમાં આવી પહએ. હવે શ્રી દેવસૂરિએ નગરમાં પ્રવેશ કરતાં થાહડ નાગદેવ તેમની સન્મુખ આવ્યા, તેમણે નમસ્કાર કરીને આચાર્યને વિનંતિ કરી કે હે ભગવન! દિગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #395
--------------------------------------------------------------------------
________________ શ્રી દેવરિચરિત્ર. ( ર૭૯) બરના પરાજયમાં તમારી ઈચ્છાનુસાર ધન અપાવે કારણ કે આ ધન તેટલા માટે જ ઉપાર્જન કરેલ છે.” - ત્યારે શ્રી દેવસૂરિ કહેવા લાગ્યા કે “કદાચ ભારતીની પ્રસાદથી જય ન થાય, તે સત્યજ્ઞાનીઓને સંકોચ કે ઉલ્લાસ પામવાનું શું કારણ છે?” એટલે થાહડ બોલ્યો–“હે નાથ! ત્યાં રહેલ શાંબરે ધનનો વ્યય કરતાં કેશાધ્યક્ષથી ગાંગિલાદિકને વશ કર્યા છે. ગુરૂએ જણાવ્યું–‘હજી દેવગુરૂ જાગ્રત છે, માટે તમારે અસ્થાને દ્રવ્યને વ્યય ન કરવો.’ એવામાં નગરની અંદર આવેલ કુમુદચંદ્ર વેતાંબરનો જય કરવાની પિતાની ઉન્નતિ બતાવવા માટે પત્ર લટકાવી દીધાં. એટલે યતિઓના દરેક ઉપાશ્રયે વશ દિવસ જળ-તૃણ મૂકીને વાદ્યો વગડાવ્યા. તેના પક્ષમાં ત્રણ કેશવ સભ્ય થઈને રહ્યા, તેમજ બીજા પણ નૂતનદર્શની બધા તેના પક્ષમાં ગયા. તે વખતે થાહડે જયલક્ષમીના શૃંગારરૂપ ત્યાં રાજદ્વાર પર લટકતું પત્ર ફાડી નાખ્યું, એટલે સિદ્ધરાજે શ્રીપાલના મુખથી બધો વૃત્તાંત જાણીને તેણે શ્વેતાંબર અને દિગંબરને ત્યાં બોલાવ્યા, અને સભાની વ્યવસ્થા કરીને સત્વર પિતાના દૂતને મોકલ્યા તેમજ તેમને સંવાદ ઉતારી લેવા માટે ગાંગિલ મંત્રીને તેણે આદેશ કર્યો, પછી મંત્રીએ લક્ષમીના વ્યય માટે શ્રી દેવસૂરિને બેલાવ્યા. - એવામાં કઈ બ્રાહ્મણ આવીને કંઈક જાત્યનુભવથી પિતાની વિશિષ્ટતા બતાવવાની ખાતર કહેવા લાગ્યા:દંતસમૂહના પરિચયથી પોતાની સ્થલ સ્તુતિ તથા ભિક્ષાપિંડની ભક્ષણવિધિમાં પવિત્રતા સાંભળીને અહો ! શરીરશુદ્ધિને વિષયમાં જળ તો જેમને સાક્ષી રૂપ છે, તે વેતાંબરે પણ કૌતુકથી ઇશ્વર સમક્ષ જ૫ત્સવ–વાદ શા માટે ઈચ્છતા હશે ?" ત્યારે દેવસૂરિ મ્યુર્તિ લાવીને બોલ્યા કે—ધીવર ( મચ્છીમાર ) મીમાંસા અને આસક્તિયુક્ત હોય છે, તેથી શૌચાચારની વિચારણા તમને ઉચિત છે. પરંતુ કહ્યું છે કે–વિચાર કરો કે અહો ! જઠરના મધ્ય ભાગમાં રહ્યા છતાં અલ્પ મળ જે જળથી દૂર થઈ શક્તા નથી, તે અરૂપી આત્મામાં રહેલ પાતક રૂપ કાદવ તે જળથી શી રીતે દૂર થઈ શકે? અર્થાત ન થઈ શકે.” એવામાં માણિજ્ય નામે શિષ્ય બે કે-આ બ્રાહ્મણને શો દોષ છે? વિવેકમાં બહસ્પતિ સમાન અહીં સિદ્ધરાજ ઉપાલંભ પાત્ર છે. તેમાં સંસ્કાર અને સત્રપાલનમાં હદની સ્થિતિ ચાર પ્રકારની છે અને અન્ય અન્ય રૂપથી શરીર, મન, વચન અને કાયા રૂપ છે. કર્તવ્યશાળી પુરૂને સદા અકૃત્ય અને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust . ,
Page #396
--------------------------------------------------------------------------
________________ ( ર૮૦ ) શ્રી પ્રભાવક ચરિત્ર. કૃત્યની તુલના હોય છે. અહીં બ્રાહ્મણનું જે પ્રધાનત્વ છે, તે દશને વિડંબના રૂપ છે. ' - એ પ્રમાણે ઉહાપેહથી થયેલ સંબંધ તેમણે ગાંગિલ મંત્રીને ન આપ્યો. પછી પ્રભાતે આવેલ ગાંગિલ મંત્રીને રાજાએ પૂછયું કે “બંને વાદીઓને સંબંધ તમે લખી લીધો છે કે નહિ ?" એટલે તેણે જણાવ્યું કે– એમની અપવિત્રતાથી રાજસભાની સ્થિતિ ઉચિત ન લાગી, તેથી મેં સંબંધ લખ્યો નથી.” આથી સમુદ્ર જેમ વડવાનલને ધારણ કરે, તેમ હદયમાં કોપાનલને ધારણ કરતો રાજા કહેવા લાગ્યો કે– એ પ્રમાણે સદસતુ મનુષ્યના વિશેષને જાણનાર એવા તારા માટે જે વ્યય થાય છે, તે અલંકારથી આરોપણ કરેલ પ્રશંસા સમાન છે. પ્રાણ જનોનો ગૌર વર્ણ પણ કાળ જેજ ભાસે છે. પરંતુ આ સંબંધમાં તારે લેશ પણ દોષ નથી, પણ મારું જ અવિચારીપણું છે, પરંતુ તું નાગર–નગરવાસી છતાં દર્શનશાસ્ત્રથી બાહ્યા હોવાથી એક ગ્રામ્યની જેમ અંતર્દષ્ટિ રહિત છે, જેથી ગુણેને દોષ રૂપ કરીને બેસે છે. વળી એ એક તારૂં મહાભાગ્ય કે તે બ્રહ્મચારીએ વાદ કરતાં પણ તને શાપશ્રાપથી ભસ્મીભૂત ન કર્યો. માટે હવે તેને સત્કાર કરીને બંને વાદીઓના વાદ સમયે જય પરાજયનો સંબંધ લખીને મને અત્યારે જ સમર્પણ કર.' એ પ્રમાણે રાજાને આદેશ ગ્રહણ કરીને સ્વામીના સાંત્વન માટે તેણે પિતાના લઘુબંધુને મોકલ્યા. એટલે તેણે પણ તે કામ બજાવીને તેને બેલા. એવામાં રાજાએ વિજયસેન નામના પંડિતને ત્યાં મોકલ્યો, કારણ કે પ્રધાને પતે જવું ઉચિત ન હતું. પછી તેમણે આ પ્રમાણે લેખ લખીને રાજા પાસે મોકલ્યો કે-જે દિગંબર જીતાય, તે એક ચેરની માફક તેને પકડીને તિરસ્કાર 'પૂર્વક નગર થકી બહાર કહાડી મૂકો. અને જે વેતાંબર હારે, તો તેના શાસનને ઉચછેદ કરીને દિગંબર મતનું સ્થાપન કરવું. કારણ કે પછી તે. અહીં શા માટે રહે?” .. . } એ રીતે પક્ષ કરવામાં આવેલ છતાં બન્નત્ત એવા તેમણે તે સંબંધ માન્ય રાખ્યો. પછી સિદ્ધરાજે શ્રીપાલ કવીશ્વરને શિખામણ આપીને અત્યંત વાત્સલ્યથી તેને દેવસૂરિ પાસે મોકલ્યો. એટલે તેણે જઈ, પ્રણામ કરીને ગુરૂ સમક્ષ રાજાને સંદેશ સંભળાવતાં જણાવ્યું કે– સ્વદેશી કે પરદેશી પંડિત બધા મને માનનીય છે, છતાં તે બંધ ! વાદલીલામાં તમારે એવી રીતે બોલવું કે મારા શ્રેયને માટે દેશાંતરીનો પરાજય થાય. તમે વિદ્યમાન હોવાથી જ મારા ધનની આવી દઢ અવસ્થિતિ છે, માટે આપણું સભાને લજા પામવાને વખત ન આવે, એવી રીતે તમારે વાદ કર.” P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #397
--------------------------------------------------------------------------
________________ શ્રી દેવરિચરિત્ર. ( 281) એટલે શ્રી દેવસૂરિ પ્રત્યુત્તર આપતા બોલ્યા કે—“હે મહારાજ ! તમારે પ્રતાપજ પરદેશી પંડિતને જીતનાર છે, તેમાં અમે તે માત્ર સહકારી છીએ, છતાં તમે મનમાં ક્ષોભ ન લાવશે. ગુરૂએ બતાવેલ પક્ષપ્રમાણોથી હું તે વાદીને અવશ્ય જીતીશ. તમારી જેમ આવા વિદ્વાનેને શાસન પમાડનાર તથા તેના વચનમાં કેતુક ધરાવનાર કેણ છે? કે સંસારને ન ઈચ્છનાર છતાં હું જેની સાથે વાદ કરવા તત્પર થયો છું.” એ પ્રમાણે દેવસૂરિનાં વચન શ્રીપાલ કવિરાજે રાજાને સંભળાવ્યાં, જે વચનામૃતથી રાજા ભારે પ્રમોદ પામે. પછી વિક્રમ સંવત 1181 ના વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે વાદી અને પ્રતિવાદીને વાદશાળામાં બેલાવવામાં આવ્યા. એટલે કુમુદચંદ્ર વાદી છત્ર, ચામર યુકત સુખાસનમાં બેસીને આડંબર સહિત ત્યાં આવ્યું ત્યારે પ્રતિહાર મૂકેલ પાટ પર બેસતાં તે બેલી ઉઠયો કે–“વેતાંબર ભયને લીધે કેમ હજી આવ્યું નથી?” એવામાં શ્રીદેવસૂરિ રાજસભામાં આવી પહોંચ્યા ત્યાં પોતાના બુદ્ધિ બળથી ગર્વિષ્ઠ બનેલ કુમુદચંદ્ર કહેવા લાગ્યો કે–આ “વેતાંબર મારા વાદરૂપ રણુાંગણમાં શું બોલવાનું હતું ? માટે અત્યારે એને સત્વર પલાયન કરી જવું ઉચિત છે. ત્યારે આચાર્ય બોલ્યા કે--“આ મારે બંધુ અસત્ય શું બોલી રહ્યો છે? કાર યુકે “વેતાંબર શ્વાન છે, એટલે રણગણમાં તેનું ભસવું બસ છે, પણ રણમાં તેને અધિકાર નથી. પરંતુ શીધ્ર પલાયન જે એ કહે છે, તે યુકત જ છે.” એ પ્રમાણે આ શબ્દખંડનાયુકત વચન સાંભળતાં સભાસદ બધા વિસ્મય પામ્યા અને હાસ્ય પૂર્વક તેઓ ચિતવવા લાગ્યા કે-અહો! આ શ્વેતાંબર અવશ્ય જય થવાને છે. - હવે જિનશાસનના પક્ષપાતી અને એકાગ્રમનવાળા એવા થાહડ અને નાગદેવ તે વખતે બંને સાથે પ્રમોદ પૂર્વક ત્યાં આવી પહોંચ્યા. તેમાં થાહડે. આચાર્ય મહારાજને વિનંતિ કરી કે-“હે ભગવન ! દ્રવ્યથી સભ્યોને ભેદ પમાડવાની મેં પ્રતિજ્ઞા લીધી છે, માટે અવશ્ય દ્વિગુણ દ્રવ્ય આપીશ, કે જેથી સ્વશાસનની પ્રભાવના થાય, તે આ દાસને આદેશ કરે.” ત્યારે ગુરૂ કહેવા લાગ્યા કે— “હે ભદ્ર! તારે દ્રવ્યને વ્યય ન કરે. કારણ કે આજે શ્રી મુનિચંદ્ર સૂરિ મહારાજે મને સ્વમમાં જણાવ્યું છે કે –“હે વત્સ! તારે સ્ત્રીનિર્વાણુને પ્રયોગ કહે, અને તે પણ શ્રી શાંતિ સૂરિએ ઉત્તરાધ્યયન ગ્રંથની ટીકા બનાવી છે, તેના અનુસારે તારે બેલિવું તેથી શત્રુ અવશ્ય પરાજય પામશે.” એમ કહીને સ્વદર્શનને ઉચિત, આનંદના કારણરૂપ તથા વાદીઓને કેતુ-વિશ્વરૂપ એવા આશી P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #398
--------------------------------------------------------------------------
________________ ( 282 ) શ્રી પ્રભાવક ચરિત્ર. વદ તેમણે આ પ્રમાણે રાજાને કહી સંભળાવ્યો– વેતાંબર, ઉલ્લાસમાન કીર્તિના વિકાસથી મનહર તથા નયમાર્ગના વિસ્તારની રચનાના સ્થાનરૂપ એવા સ્ત્રીનિર્વાણુને સ્થાપન કરે છે, કે જ્યાં કેવલી રૂપ હસ્તીઓ સદા પરવાદીના અભિમાનને જીતનારા છે. હે ચૅલયવંશી રાજન ! તે શ્રીજિનશાસન અને તમારે રાજ્ય ચિરકાળ જય પામે.” એવામાં અનેક રાજાઓના વિદ્વાનોના વિજયથી શોભા પામનાર એવા કમુદચંદ્ર વાદીએ સિદ્ધરાજને આશિષ આપતાં જણાવ્યું કે– સૂર્ય ખદ્યોત જેવો લાગે છે, ચંદ્રમા જીણું ઉન સમાન ભાસે છે અને પર્વતે મચ્છર જેવા બની ગયા છે–એ પ્રમાણે વર્ણન કરતાં હે ભૂપાલ ! તમારો યશ સ્મૃતિગોચર થયા કે જ્યાં આકાશ ભ્રમર સમાન ભાસે છે, તેથી વાણી બધી મુદ્રિત થઈ જાય છે.' તે વખતે મહર્ષિ, કલાનિધાન ઉત્સાહસાગર અને પ્રજ્ઞાશાળી રામ એ રાજાના સભાસદ હતા. તે કહેવા લાગ્યા કે –“વાણુ મુદ્રિત થઈ ગઈ, એમ જે દિગંબરનું કથન છે, તે અચુકત છે માટે જ્યાં સ્ત્રીનિર્વાણ-જ્ઞાનીનિર્વાણ છે, ત્યાં અવશ્ય જય છે. " વળી ભાનુ અને મહાકવિ શ્રીપાલ શ્રીદેવસૂરિના પક્ષમાં તેમજ દિગબરના પક્ષમાં ત્રણ કેશવ માન્ય હતા. એટલે દિગંબરના પક્ષ થકી કંઈક હાસ્યગર્ભિત વચન સાંભળતાં મદ અને ઉત્સાહ યુક્ત ઉત્સાહ ત્યાં સ્પષ્ટાક્ષરમાં છેલ્યા કે –“વસ્ત્રાવૃત અને દૂષણ રહિત સાધન બતાવતાં સભામાં આ કેશલેચીના કેવળ ત્રણ કેશવ સભાસદ છે.” પછી દેવસૂરિએ દિગંબરને વિનંતિ કરી કેકંઇ પ્રાગ બાલે,” એમ કૌતુકથી સમ્યક્ પ્રકારે આદેશ કર્યો. એટલે તે દિગંબર કહેવા લાગ્યો કે સ્ત્રીભવમાં રહેલા જીવને તુચ્છ સત્ત્વને લીધે નિર્વાણ નથી, કારણકે જ્યાં તુચ્છ સત્વ છે ત્યાં મુક્તિ નથી. આ સંબંધમાં બાળક, તુચ્છ પુરૂષ અને અબલાવતાર–એ ઉદાહરણરૂપ છે, માટે ત્યાં નિર્વાણુ નથી.” ત્યારે શ્રીદેવસૂરિ તેના વચનને અસિદ્ધ કરતા બોલ્યા કે –“મરૂદેવા સ્ત્રીભવે મુક્તિ પામ્યા, એ વાત આગમમાં માન્ય છે. જે એ વાત તારા જાણવામાં ન આવી હોય, તો આગમને અભ્યાસ કર. તે સિદ્ધાંતના માર્ગનું ઉલ્લંઘન કરીને જે નિશ્ચય કરો, તે અન્યાય છે. વળી અને કાંતિકપક્ષને લઈને તારો હેતુપણ દૂષિત છે. કારણ કે મહાસત્તશાળી સ્ત્રીઓ પણ આગમમાં પ્રત્યક્ષ દેખાય છે તે સીતાદિ આગમમાં સિદ્ધ છે, તેમજ મહીપતિની માતા શ્રી મયણલ્લાદેવી સાક્ષાત સત્વ અને ધર્મના એક સ્થાનરૂપ છે. એમ પ્રતિ વ્યાપ્ત પ્રાપ્ત થતાં તારી એ વ્યાપ્તિ અસત્ય ઠરે છે. સ્ત્રીઓ બધી તુચ્છ જે તે પ્રતિપાદન કરે છે, તે તેમનામાં સત્વ ઉપલબ્ધ થવાથી એ વચન પણું અસિદ્ધ છે. વળી સ્ત્રીનિવાણ પણ તેથી સિદ્ધ થયેલ હોવાથી તારૂં ઉદાહરણ પણ દૂષિત છે. તેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #399
--------------------------------------------------------------------------
________________ શ્રી દેવરિચરિત્ર (283) બાળકને માટે જે તે લક્ષણ બાંધ્યું, તે પણ અતિમુક્તક સાધુના દષ્ટાંતથી સદેષિત થયેલ પૂર્વ સિદ્ધાંતથી એને ઉપનય અસિદ્ધ છે, અને તેથી નિગમન પણ દૂષિત છે, કારણ કે તે અનુમાનથી જ સાબીત થાય છે.” એ પ્રમાણે પરપક્ષને દૂષિત કરી પોતાના પક્ષને સ્થાપન કરતાં સ્ત્રી નિવણને સિદ્ધ કરવા માટે શ્રી દેવસૂરિ કહેવા લાગ્યા કે-“પ્રાણીઓ સત્વની વિશિષ્ટતાથી સ્ત્રીભવમાં પણ નિવૃતિ પામી શકે. કુંતી, સુભદ્રા વિગેરે સર્વાધિક સ્ત્રી મારા જેવામાં આવી છે અને આગમમાં તેમના દષ્ટાંત મોજુદ છે. એટલે સ્ત્રીઓ પણ મહાસત્ત્વયુક્ત હોય છે અને તેથી તેઓ મેક્ષે પણ અવશ્ય જાય છે” એમ કહી દેવસૂરિ વિરામ પામ્યા ત્યારે દિગંબર વાદી બોલ્યા કે–એ યુક્તિઓ તમે ફરી બેલી જાઓ, એટલે આચાર્ય તે ફરીવાર બેલ્યા. એમ ત્રણ વાર બોલી ગયા, છતાં એ વાત પર તેણે લય ન દીધું. એમ ન જાણવાથી તે તેમને દૂષિત ન કરી શક્યા. ત્યારે પ્રતિવાદીએ જણાવ્યું કે –“આ વાણમાં અબે એજ તારો પ્રગટ ઉત્તર છે.” એટલે દિગંબર કહેવા લાગ્યું કે–આ જલ્પ (વાદ) વસ્ત્રપર લખી લે.” ત્યારે મહષિ બોલ્યો કે –“વાદ મુદ્રા સંપૂર્ણ થઈ લાગે છે. અહીં દિગં. બર જીતાયો અને વેતાંબર વિજય પામ્યા.” એમ રાજાએ કબુલ કરતાં એ પ્રયોગ કેશવે લખી લીધે, ત્યારે તેને દૂષિત થયેલ જાણી દૂષણ ભેદીને પોતાના પક્ષને સ્થાપન કરતા બોલ્યા, તેમાં દૂષણરહિત કેટકટિ શબ્દનો તેમણે પ્રયોગ કર્યો. આથી વાદીએ જણાવ્યું કે-એ અપશબ્દ છે.” એટલે પ્રધાન સભાસદ ઉત્સાહ કહેવા લાગ્યો કે–પાણિનિએ સૂચન કરેલ એ શુદ્ધ શબ્દ છે. કારણ કે કેટાકેટિ, કટિકેટ અને કટિકેટિ એ ત્રણ શબ્દો પાણિનિએ બરાધર સિદ્ધ કર્યા છે અને તે આહંત મતને માન્ય છે, માટે એ પ્રયોગ નિવારવા લાયક નથી. આથી તે તેને પોતાને જ બંધાઈ જવાનો વખત આવ્યો. તે હવે કદાગ્રહથી નિવૃત્ત થા. " ત્યારે દેવસૂરિને પ્રત્યુત્તર આપવામાં અસમર્થ એવો વાદી દિગંબર વિલક્ષ અને અનુત્તર બનીને કહેવા લાગ્ય–હે મહારાજ ! શું કહેવું, દેવાચાર્ય મહા– વાદી છે.” - ત્યાં રાજાએ કહ્યું–‘તું પ્રમત્ત ન બનીને કહે કે હું એજ પ્રમાણે કહીશ.” ત્યારે વાદી કંઈ પણ મુખથી બેલી ન શકે. એટલે અન્ય સભાસદે તાળીઓ પાડવા લાગ્યા. પછી રાજાએ પોતાના પુરૂષો પાસે સંબંધવિધિ લખાવીને શ્રી દેવસૂરિને જ્યપત્ર અર્પણ કર્યું. - ત્યારે ગુરૂ કહેવા લાગ્યા કે–અમારે કાંઈક કહેવાનું છે. શાસ્ત્રીય વાદમુદ્રામાં વાદીને જે નિગ્રહ અને પરાજય થયે, તેથી તેને તિરસ્કાર કઈ કરશો નહિ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #400
--------------------------------------------------------------------------
________________ (284) શ્રી પ્રભાવક ચરિત્ર. રાજાએ કહ્યું– આપના વચનથી ભલે એમ થાઓ. આડંબર તજીને તે ભલે દર્શનીપણાને પામે. એવામાં શ્રીકામદેવીએ અવજ્ઞાગલા નામે સિદ્ધગિનીને મોકલી તેણે ગરવ વિના દિગંબરના ભાલપર મસીને કુચે માર્યો અને શ્રી દેવસૂરિને આશિષથી અભિનંદન આપતાં જણાવ્યું કે –“હે મહાત્મન ! તું સિદ્ધાધીશ અને અક્ષત વંશવાળા થા.” પછી બધાના દેખતાં તે આકાશમાર્ગે ચાલી ગઈ. - ત્યારે રાજાએ તુષ્ટિદાનમાં એક લક્ષ દ્રવ્ય આપવા માંડયું. પણ નિ:સ્પૃહ અને નિગ્રંથ એવા આચાર્યો તેને નિષેધ કર્યો, એટલે ગણુ ગંધર્વ અને સિદ્ધાદિક દેએ પૂર્વે પણ જોયેલ એ પ્રવેશ-મહત્સવ રાજાના આદેશથી પ્રવૃર્તમાન થયો ત્યારે સમસ્ત વાજિંત્રોના નાદપૂર્વક કુલીન કાંતાઓના સંગીત મંગલ થતાં શ્રીદેવસૂરિએ વસતિમાં પ્રવેશ કર્યો. એવામાં રાજાના ચારણે સદા ઔચિત્ય કૃત્યને જાણનાર એવા શ્રીદેવાચાઈને ઉચ્ચ સ્વરે આશિષ આપતાં જણાવ્યું કે–અત્યંત સંતોષ અને નિસ્પૃહ વચનથી જેમણે કામ, હિંસાદિકથકી નિવૃત્ત કરીને દિગંબર વાદીને શમાદિકમાં સ્થાપન કર્યો અને રાજ તરફથી અપમાન પામતાં વાદીને જેણે પુણ્યમાર્ગે વાળ્યો તથા પવિત્ર મતિથી જેને વિભૂષિત કર્યો, એવા શ્રીદેવસૂરિ આનંદ પામેજયવંત વૉ.” * * વળી શ્રીસિદ્ધહેમ નામના શબ્દનુશાસનમાં સૂત્રધાર શ્રીમાન હેમચંદ્ર પ્રભુએ કહ્યું છે કે-“જે દેવસૂરિરૂપ સૂર્ય કુદચંદ્રને ન જીત્યા હતા, તે જગતમાં કયો વેતાંબર કટિપર વસ્ત્ર ધારણ કરત ?" ત્યાં જાણે સિદ્ધાંતની મૂર્તિ હોય એવા શ્રી ચંદ્રસૂરિએ શાસન-ઉદ્ધારમાં ફર્મ સમાન એવા શ્રી દેવસૂરિને શાસનની ધુરા સેંપી. એટલે શ્રી દેવસૂરિરૂપ સૂર્ય સિંહાસન પર આરૂઢ થતાં મહાત્માઓના ચરિત્ર પણ તેમની પ્રતિષ્ઠામાં ન આવી શક્યા. તે વખતે ગચ્છમાં રહેલ સમસ્ત શ્રી સંઘને પ્રકાશમાન તે રાત્રિ હર્ષને લીધે નિદ્રા વિના ક્ષણવારમાં વ્યતીત થઈ ગઈ, એવામાં પ્રભાત થતાં સાધુઓએ પડિલેહણ માટે ઉપધિ જોઈ, તે ઉંદરેએ ઉપદ્રવ કરીને તેના કટકેકટકા કરી નાખ્યા હતા, એટલે પ્રવર્તકે ગુરૂ મહારાજને તે નિવેદન કરતાં તેમણે જણાવ્યું કે –“દિગંબરે મને પણ પોતાની સમાન વેષધારી (નગ્ન) કરવા ઈચ્છે છે, પરંતુ ગુરૂના પ્રસાદથી તેને પ્રતીકાર કરવાની મારામાં શક્તિ છે.” પછી તેમણે એક શિષ્ય પાસે કાંજીથી ભરેલ એક કુંભ મગાવ્યો. તેનું મુખ લોટના પિંડથી બાંધીને તે અંદર મૂકાવ્યો. તેને મંત્રીને સાહસી એવા તેમણે સર્વત્ર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #401
--------------------------------------------------------------------------
________________ શ્રી દેવસૂરિ–ચરિત્ર. (285) સાધુઓને જણાવી દીધું કે “તમે કંઈ પણ ખેદ કરશો નહિ. આ તમે એક મોટું કતક જોયા કરે એમને પોતાના દુર્વિનયનું ફલ મળવાનું છે. પછી એક પ્રહરના ત્રણ ભાગ વ્યતીત થતાં દિગંબરના શ્રાવકો આવ્યા અને વિનયથી કહેવા લાગ્યા કે અમારા પર પ્રસાદ લાવીને એને તમે મૂકી ઘો.” એટલે ગુરૂ બેલ્યા–“મારા બંધુને શી બાધા થાય છે, તે અમે કંઇ સમજી શકતા નથી. ત્યાં અજ્ઞ જનેને બોલતાં તેમણે સર્વ પ્રકારે અટકાવ્યા. એવામાં અર્ધ પહોર સંપૂર્ણ થતાં પ્રશંસાને પ્રગટ કરતો દિગંબરાચાર્ય પોતે આવ્યો. તેને ભેટીને અર્ધાસન પર બેસારતાં દેવસૂરિ કહેવા લાગ્યા કે “હે બંધો! તને શી પીડા છે, મારાથી તે તે બધું અજ્ઞાત છે. - ત્યારે તેણે જણાવ્યું કે મને તમે મારો નહિ અને આટલો બધો રાષ ન લાવે મારે નિરાધ મૂકાવી છે, જે તે નિરોધ રહેશે, તે અવશ્ય મારૂ મરણ થશે.” - એ પ્રમાણે તેનું દીન વચન સાંભળતાં આચાર્ય બોલ્યા કે—તમે પરિવાર સહિત મારી વસતિથી બહાર નીકળી જાઓ.” હવે તેમના આદેશથી ત્યાં દ્વાર આગળ મોટી તબક રાખવામાં આવી હતી. એટલે આચાર્યો સાધુ પાસે તે કુંભ મંગાવીને તે તબકના મુખપર તેમાંની કાંજી છાંટી જેથી અવાજ થયે કે –“નિરોધ હોય કે અનિષેધ હોય, છતાં તારે અહીં રહેવું લજજાસ્પદ છે. એવામાં કુંભમાંથી નીકળતા નરમૂત્રના પ્રવાહથી બધા લોકો આશ્ચર્ય પામ્યા. પછી સત્કાર પામ્યા છતાં તે પરાભવને લીધે શોકથી ભારે તપ્ત થયેલ કુમુદચંદ્ર કયાંક ચાલ્યો ગયો. પછી રાજાએ આચાર્યને તુષ્ટિદાન આપતાં તેમણે તે લીધું નહિ. ત્યાં રાજા અને મંત્રી બગીચામાં જતાં ભાતના કોઠારપર બેઠેલ શુક કહેવા લાગ્યો “હે દેવ! એ નિઃસ્પૃહ યતિઓને ધનની ઈચ્છા ન હોય માટે જે જિનાલય કરાવવામાં આવે તે એમને અને તને પુણ્ય પ્રાપ્ત થાય.” એમ સાંભળતાં રાજાએ જણાવ્યું કે–ભલે એમ થાઓ” એટલે મંત્રીએ રાજાની આજ્ઞાથી તેમાં બીજા દ્રવ્યને ઉમેરો કરીને અ૫ દિવસમાં મેરુની યુલિકા સમાન ઉન્નત અને મહાન પ્રાસાદ તૈયાર કરાવ્યું, જે સુવર્ણ અને રત્નના કુંભ તથા ધ્વજાઓથી ભારે શોભવા લાગે, તેમજ શ્રી આદિનાથ પ્રભુનું પીતળનું અદ્ભુત બિંબ કે જે કાંતિના સમૂહથી સૂર્ય બિંબની જેમ દષ્ટિને આંજી દેતું હતું. પછી વિક્રમ સંવત 1183 ના વૈશાખ માસની દ્વાદશીના દિવસે ચાર આચાર્યોએ તેની પ્રતિષ્ઠા કરી. એ પ્રમાણે પ્રભાવનાના પૂરથી ભીંજાયેલ ધમી જનેના હદયરૂપ ક્ષેત્રમાં બેલિબીજને આરોપતા એવા શ્રી દેવસૂરિ ચિરકાળ વિચારવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #402
--------------------------------------------------------------------------
________________ (286) શ્રી પ્રભાવક ચરિત્ર. , એકદા પિમ્પલવાટક નામના અરણ્યમાં જતાં ગુરૂરાજે શાલને રેખા માત્રથી નિષેધ કર્યો અર્થાત તેને અટકાવી દીધે, ત્યાં વનભૂમિમાં વિહાર કરતાં બાલ વૃદ્ધાદિ સાધુઓ ક્ષુધાદિની બાધાથી વ્યાકુળ થવા લાગ્યા. કારણ કે તે વખતે અન્ય કાંઈ ઉપાય ન હતો. એવામાં આચાર્યે ગચ્છની ચિંતામાત્ર કરતાં એકમાત્ ત્યાં કોઈ સાથે આવી ચડયો, તેણે સાધુઓને પ્રાસુક ભક્ત પાનાદિક વહેરાવ્યા. પૂર્વે અગત્યઋષિએ સમુદ્રનું પાન કરેલ જેઈને પરવાદિરૂપ અગત્યને અગમ્ય એવું સ્યાદ્વાદરત્નાકર નામે નવું શાસ્ત્ર તેમણે બનાવ્યું કે જે સ્વાદિષ્ટ વચનામૃતયુકત તથા પ્રમેયરૂપ સેંકડે રત્ન સહિત અને લક્ષ્મી (અભુત રચના)થી વિભૂષિત છે. એ પ્રમાણે અનેક અતિશયયુક્ત અને સદા જ્ઞાન ધ્યાનમાં તત્પર એવા શ્રી દેવસૂરિ મહારાજે મ્યાશી વર્ષ વ્યતીત કર્યા. પછી શ્રી ભદ્રેશ્વરસુરિને ગચ્છને ભાર સેંપીને પોતે જૈનપ્રભાવનાથી સ્થિર એવા આત્મકલ્યાણુમાં નિમગ્ન થયા, એટલે વિક્રમ સંવત્ 1226 ના શ્રાવણ માસના કૃષ્ણપક્ષમાં સપ્તમી અને ગુરૂવારના દિવસે પાછલા પહેરે મનુષ્ય લેકના ભવ્યને પ્રતિબંધ પમાડીને જાણે ઇંદ્રને બાધ કરવાની ઈચ્છા થઈ હોય એમ સમજીને શ્રીદેવસૂરિ સ્વર્ગે ગયા. સંવત્ 1143 માં તેમનો જન્મ થયે, 1552 માં તેમણે દીક્ષા લીધી અને 1174 માં તેઓ આચાર્ય પદ પામ્યા એમ નવમે વર્ષે તેમણે દીક્ષા લીધી અને તે પછી એકવીશમે વર્ષે આચાર્યપદે આવ્યા. બધું મળીને તેમણે ત્યાશી વર્ષનું આયુષ્ય ભેગવ્યું. ; ' એ રીતે ક્ષુદ્ર વાદીઓના પ્રવાદને હઠાવનાર, સત્વહીન જનેને અલભ્ય તથા જિનશાસન અને ભવ્યાત્માઓને વિકાસ પમાડનાર શ્રીદેવસૂરિનું શ્રેષ્ઠ ચરિત્ર આજ કાલના ભવ્ય જનેને કલ્યાણકારી થાઓ તથા સેંકડો પંડિત જનના અભ્યાસમાં આવતાં તે યાવચંદ્રદિવાકરે જયવંત વર્તે. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરને વિષે હંસ સમાન તથા શ્રી રામ અને લક્ષમીના પુત્ર એવા શ્રીપ્રભાવચંદ્રસૂરિએ પિતાના મનપર લેતાં શ્રી પ્રદ્યુમ્નાચાર્યો સંશોધન કરીને શુદ્ધ કરેલ, શ્રીપૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી દેવ સૂરિના ચરિત્રરૂપ આ એકવીસમું શિખર થયું. - જે ગુરૂ સંસારી પ્રાણીઓને, દુઃખને દૂર કરવા સમર્થ તથા કલ્પવૃક્ષ અને ચિંતામણિરન કરતાં પણ અભુત અર્થ (દ્રવ્ય) ને આપે છે, તથા જેમના નામરૂપ મંત્રના સ્મરણથી પ્રદ્યુમ્ન મુનિ આચાર્યપદના અધિકારી થયા, એવા શ્રીમાન કનક પ્રભસૂરિનું મારાથી યથાર્થ વર્ણન શી રીતે થઈ શકે? ઇતિશ્રી દેવસૂરિપ્રબંધ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #403
--------------------------------------------------------------------------
________________ 22 શ્રી હેમચંદ્રસૂરિ-પ્રબંધ. શ્રી હેમચંદ્રસૂરિનું વચનામૃત અપૂર્વ છે કે રાજાની મનભૂમિમાં I રહેલ છતાં સમસ્ત પ્રાણીઓના ધર્મજીવનના આધારરૂપ છે. સુવર્ણજળની કાંતિયુકત શ્રી હેમચંદ્ર મહારાજની વાણી તે પાતક E અને યમરૂપ માતંગના સ્પર્શ—દૂષણથી બચાવવા માટે કનકભૂષણ સમાન છે, અનંત આગમ તથા વિદ્યાને ધારણ કરનાર અજ્ઞાનતામાં દુ:ખ પામતા ભવ્યાત્માઓને જીવાડનાર તથા જ્ઞાનાદિ લક્ષમીના તિલક સમાન એવા શ્રી હેમચંદ્ર પ્રભુ તમારું રક્ષણ કરે. પંડિતના સદવૃત્તરૂપ મકિતકમાળામાં મેરૂ સમાન એવુ શ્રી હેમચંદ્ર મહારાજનું ચરિત્ર સજજને હૃદયરૂપ ભવનમાં પ્રકાશ કરવાને હું અંતરમાં સ્થાપન કરું છું. કલેશના આવેશ રહિત ગુર્જર નામે દેશ છે, પુરૂષાર્થત્રયની લહમીને માટે સ્વર્ગ પણ જેની સમાનતાને ઈચછે છે, ત્યાં સનેહી જનોને કામધેનુ સમાન અણુ હિલપુર નામે નગર છે કે જે પ્રાસાદની પંકિતઓથી પર્વતની ભૂમિ સમાન શોભે છે, ત્યાં વચનામૃતની વૃષ્ટિથી ચકોર–ચતુર જનેને આનંદ પમાડનાર એવા સિદ્ધરાજ નામે રાજા હતો કે જેને યશ સિદ્ધપુરૂષ ગાતા હતા અને સુરાસુર તથા નાગેન્દ્રો અને લેપાલે પણ જેની ઉપમાને પામી શક્યા ન હતા તે દેશમાં કમળ સમાન ધંધુકા નામે એક શ્રેષ્ઠ નગર કે જે સપૂજા, ભેગ, શૃંગાર અને પ્રભાવની દઢ રંગભૂમિ સમાન છે ત્યાં વિશાલ મેઢ વંશમાં પ્રૌઢ, મહિમાશાળી ધમી જનમાં અગ્રેસર, ગર્વરહિત, સત્તારૂપ મંડપમાં ચંદરવા સમાન તથા વિદ્વાજનેને માન આપનાર એવો ચાચ નામે શેઠ હતું. સાક્ષાત લક્ષમી સમાન પાહિની નામે તેની પત્ની હતી કે જે સતીના સતીત્વથી સીતા, સુભદ્રાનું સતીત્વ સિદ્ધ થતું હતું. એકદા તે સ્ત્રી રને સ્વપ્નમાં ચિંતામણિરત્ન જોયું અને ભકિતના આવેશથી તે પોતાના ગુરૂને આપી દીધું. હવે ત્યાં ચાંદ્રગચ્છરૂપ સરોવરમાં પદ્મ સમાન અને ગુણેથી મંડિત એવા શ્રીદેવચંદ્રસૂરિ બિરાજમાન હતા કે જે શ્રી પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય હતા. એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #404
--------------------------------------------------------------------------
________________ ( 288 ) શ્રી પ્રભાવક ચરિત્ર. પ્રભાતે પાહિનીએ તે દિવ્ય સ્વપ્ન તે ગુરૂ પાસે નિવેદન કર્યું. ત્યારે ગુરૂએ શાસ્ત્રવિહિત તેને અર્થ સંભળાવતાં જણાવ્યું કે–“હે ભદ્ર! જિનશાસનરૂપ મહાસાગરમાં કૌસ્તુભ સમાન તને પુત્ર પ્રાપ્ત થશે કે જેના સુચરિત્રથી આકર્ષાઈને દે પણ તેના ગુણગાન કરશે.” પછી એકદા પાહિનીને શ્રી વીતરાગના બિંબની પ્રતિષ્ઠા કરવાને દેહલા ઉત્પન્ન થયે, તે ભારે પુણ્યથી તેના પતિએ પ્રમોદ પૂર્વક પુરે કર્યો. એવામાં સમય થતાં પવિત્ર દિવસે પોતાની કાંતિથી અગ્નિની પ્રજાને જીતનાર અને મલયાચલના શિખર પર રહેલ ચંદન સમાન એવા નંદનને તેણે આનંદપૂર્વક જન્મ આપ્યો, એટલે વિવિધ પ્રકારના વાજિંત્રના આડંબરપૂર્વક વર્યાપન કરતાં બાર દિવસ વ્યતીત થયા ત્યારે સદાચારથી શોભતા ચાચ શ્રેષ્ઠીએ તે બાળકનું નામ પાડવાની ઈચ્છાથી ભકિતપૂર્વક પિતાના સ્વજનેને બોલાવીને જણાવ્યું કે-“આ બાળક અમારા ઘરે અવતરતાં એની માતાને પ્રતિષ્ઠાને હલે ઉત્પન્ન થયે, એ પ્રતિષ્ઠાને લીધે પૂજાવડે દેવતાઓ પણ રમણુય થાય છે માટે એનું અન્વયયુકત ચગદેવ એવું નામ ઉચિત છે કારણ કે સમસ્ત વસ્તુઓમાં સત્યતા છે, એજ તેને શુભ ઉત્તર કાળ સુચવે છે.” પછી તેણે કપૂરયુકત પાન સોપારીથી તેમનો સત્કાર કરીને વિસર્જન કર્યા. હવે મંગલના આધારરૂપ વર્ધમાનની જેમ વૃદ્ધિ પામતે અને અક્ષત દક્ષતાયુકત તે ચંગદેવ બાલપણમાં ભારે પ્રતિભાશાળી થયે. એટલે પાંચમે વર્ષે નિદેષ એવા તેને એક વૃદ્ધની જેમ સદ્દગુરૂની શુશ્રુષા કરવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ. છે ! ' એવામાં એક દિવસે મોઢચત્યમાં ગુરૂ ચૈત્યવંદન કરતા હતા, તે વખતે પુણ્યશાળી પાહિની પુત્ર સહિત ત્યાં આવી, અને પ્રદક્ષિણા દઈને જેટલામાં તે ભગવંતની સ્તુતિ કરવા લાગી, તેવામાં અંગદેવ તરત ગુરૂના આસન પર બેસી ગયો તે જોઈને ગુરૂ પાહિનીને કહેવા લાગ્યા કે--“હે ભદ્રે ! તે મહાસ્વપ્ન તને યાદ છે ? મેં કહ્યું હતું કે એકવાર તેની નિશાની તારા જેવામાં આવશે. હવે અત્યારે તારા પુત્રે જે કર્યું, તે તું જાતે જોઈ લે. " એ પ્રમાણે કહીને ગુરૂએ સંઘરૂપ નંદનવનને શોભાવનાર કલ્પવૃક્ષ સમાન તે પુત્રની માતા પાસે માગણી કરી. ત્યારે તે બેલી કે-- હે પ્રભુ! તમે એના પિતા પાસે યાચના કરે, તે યુકત છે.” એટલે તેની પરવાનગી વિના ભય પામતા ગુરૂ કંઈ પણ બોલ્યા નહિ. ત્યાં ગુરૂની વાણું અલંઘનીય સમજી અને સ્વપ્નને યાદ કરીને આચારને માન આપનારી એવી પાહિનીએ મનમાં દૂભાયા છતાં સ્નેહથી પિતાનો પુત્ર ગુરૂ મહારાજને અર્પણ કર્યો. ને તેને લઈને ગુરૂ શ્રીસ્તંભનતીર્થ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #405
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર. ( 289 ) આવ્યા અને ત્યાં શ્રી પાર્શ્વનાથના મંદિરમાં માઘ મહિનાની શ્રત ચતુર્દશીના દિવસે બ્રાહ્મ મુહૂર્ત અને શનીવારે આઠમો ધિય ધર્મસ્થિત અને વૃષની સાથે ચંદ્રમાને વેગ થતાં બહસ્પતિ લગ્નમાં સૂર્ય અને ભેમ શત્રુસ્થિત રહેતાં શ્રીમાન ઉદયને દીક્ષા મહોત્સવ કરતાં ગુરૂ મહારાજે ચંગદેવને દીક્ષા આપી અને તેનું સેમચંદ્ર એવું નામ રાખ્યું. પછી ચોગ્ય શિષ્યોને ઉચિત અને આહંત આગમમાં બતાવેલ આચારો તેમણે એક ધ્યાનથી તે શિષ્યને કહી સમજાવ્યા. એવામાં ચાચ શ્રેણીના જાણવામાં આવતાં તે તરત ત્યાં ગયો અને ક્રોધાય માન થઈને કર્કશ વચન બોલવા લાગ્યું. તેને ગુરૂ પાસે લઈ જઈને ઉદયને પોતે મધુર વચનથી શાંત પમાડયો. : હવે શ્રી સોમચંદ્ર મુનિએ પોતાના ચંદ્ર સમાન ઉજવળ પ્રજ્ઞાબળથી સત્વર તર્કશાસ્ત્ર, વ્યાકરણ અને સાહિત્ય વિદ્યાને અભ્યાસ કરી લીધો. એવામાં એકદા એકપદથી લક્ષપદ કરતાં અધિક પૂર્વનું ચિંતન કરતાં તેમને ખેદ થવાથી વિચાર આવ્યો કે-“અલ્પબુદ્ધિ એવા અમને ધિક્કાર છે, માટે ચકરપક્ષી જેમ ચંદ્રમાની તેજસ્વી સ્નાને આરાધે, તેમ મારે કાશ્મીરવાસી દેવીનું આરાધન કરવું છે.” એમ નિશ્ચય કરીને સોમચંદ્રમુનિએ ભારે નમ્રતાપૂર્વક ગુરૂમહારાજને વિનંતિ કરી, એટલે દેવીનું સન્મુખ આગમન જાણીને તેમણે તે માન્ય રાખી. પછી ગીતાર્થ સાધુઓ સાથે અનેક વિદ્યાઓના નિધાન એવા શ્રી સોમચંદ્રમુનિએ તામ્રલિપ્તિથી કાશ્મીરદેશ તરફ પ્રયાણ કર્યું. એવામાં શ્રી નેમિનાથના નામથી પ્રસિદ્ધ એવા શ્રીરૈવતાવતારતીર્થમાં ગીતાર્થોની અનુમતિથી તેમણે એકાગ્ર ધ્યાન કર્યું. એટલે નાસિકાના અગ્રભાગે દષ્ટિ સ્થાપન કરી સાવધાનપણે ધ્યાન કરતાં અર્ધરાત્રે બ્રહ્મતેજના નિધાનરૂપ સરસ્વતી દેવી તે મુનિને સાક્ષાત્ થઈ, અને કહેવા લાગી કે - હે નિર્મળમતિ વત્સ ! તું દેશાંતર જઈશ નહિ. તારી ભક્તિથી સંતુષ્ટ થયેલ હું અહીંજ તારી ઈચ્છા પૂર્ણ કરીશ.” એમ કહીને ભારતી દેવી અદશ્ય થઈ ગઈ. એટલે તેની સ્તુતિમાં રાત ગાળીને પ્રભાતે તે પાછા ઉપાશ્રયમાં આવ્યા. એમ સરસ્વતીના પ્રસાદથી સેમચંદ્રમુનિ સિદ્ધસારસ્વત, વિદ્વાનોમાં અગ્રેસર અને ઉદ્દભવતા અંતર શત્રુઓને અગોચર થયા. એવામાં પ્રભાવક પુરૂષની ધુરાને ધારણ કરવામાં સમર્થ એવા સોમચંદ્રમુનિને સૂરિપદને યોગ્ય સમજી શ્રીસંઘને બોલાવીને શ્રી દેવચંદ્રગુરૂ વિચારવા લાગ્યા કે –“ગ્ય શિષ્યને આચાર્યપદે સ્થાપી અમારે આત્મસાધન કરવું ઉચિત છે. અમારા પૂર્વના આચાર્યો પણ સદા એ આચાર આચરતા આવ્યા છે. " પછી તેજ વખતે સુજ્ઞ નૈમિત્તિક પાસે તેમણે લગ્નને વિચાર ચલાવ્યું. એટલે તેમણે પણ વિચાર કરીને આ પ્રમાણે સર્વોત્તમ ગુણયુક્ત સમય બતાવ્યો-“અલ્પ કર્ક, 37 .P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #406
--------------------------------------------------------------------------
________________ ( ) શ્રી પ્રભાવક ચરિત્ર. રાશિમાં ગુરૂ હોય, મેષમાં બુધયુક્ત સૂર્ય હોય, વૃષમાં ચંદ્ર અને ધનમાં છઠ્ઠી ભેમ લાભસ્થ હોય, ધર્મસ્થાન મીનમાં શુક્ર અને વૃષમાં અગીયારમે શની હાય, કન્યામાં ત્રીજે રાહુ સર્વ વિઘોનો નાશ કરે છે, એમ સર્વ ગ્રહોના બલયુક્ત લગ્ન સમૃદ્ધિ કરનાર નીવડે છે. વળી પૂર્વ તેરા ચાંદ્રી હોય, ઠેકાણું પ્રથમ હોય, વગતમ ચંદ્રાંશ નવમા કે બારમે હોય, ગુરૂને ત્રીશ અંશ હોય કે છઠ્ઠો હાયઆ ગુણમંડિત લગ્નમાં જે દેવ કે પુરૂષની પ્રતિષ્ઠા થાય છે, તે રાજમાન્ય, જગપૂજ્ય અને જગતમાં મુગટ સમાન માનનીય થાય છે.” એ પ્રમાણે મુહુર્તનો નિર્ણય કર્યો પછી વૈશાખ મહિનાની તૃતીયાના દિવસે શ્રીસંઘ તથા નગરના અધિકારીઓએ મહત્સવ શરૂ કરતાં, ચેતરફ મંગલ વાદ્યોનાં નાદથી સમય સૂચિત થતાં નંદી વિધાનના ક્રમથી પૂરક ધ્યાનથી શ્વાસ પૂરતાં અને કુંભકથી તેનો ઉભેદ કરતાં શ્રીદેવચંદ્રસૂરિએ અંતરાત્મામાં નિષ્ઠાવાળા અને સુજ્ઞ શિરોમણિ એવા શ્રીસેમચંદ્રમુનિના શ્રવણ મગરૂ, કપૂર અને ચંદનના દ્રવથી ચચિત કરીને, પૂર્વે શ્રીગતમાદિ સૂરીશ્વરેએ અબાધિતપણે આરાધેલ સૂરિમંત્ર તેમને સંભળાવ્યો. એટલે કામદેવને તિરસ્કાર કરનાર તથા અનેક કળાઓના આધારરૂપ એવા શ્રીસેમચંદ્રમુનિ શ્રીહેમચંદ્રસૂરિ એવા નામથી વિખ્યાત થયા. તે વખતે પોતાને પુત્ર આવી ઉચ્ચ પદવી પર આવતાં નેહને ધારણ કરનાર પાહિની શ્રાવિકાએ પોતાના મનમાં લેશ પણ વ્યાકુળતા ન લાવતાં ગુરૂના હાથે ચારિત્ર અંગીકાર કર્યું, એટલે તે અભિનવ આચાર્ય ગુરૂને વિનંતી કરીને સભા સમક્ષ તેજ વખતે ગુરૂના હાથે પિતાની માતા સાધ્વીને પ્રવત્તિની પદ અપાવ્યું, અને તેને સિંહાસન પર બેસવાનું શ્રીસંઘ પાસે તેમણે કબુલ ૨ખાવ્યું. અહો !ઉત્તમ પુરૂષેની માતૃભક્તિ કેવી અદ્ભુત હોય છે. - હવે શ્રીસંઘરૂપ સાગરના કૈસ્તુભ સમાન શ્રીહેમચંદ્રસૂરિએ એકદા અણુ હિલપુર નગર તરફ વિહાર કર્યો. ત્યાં એક દિવસે સિદ્ધરાજ રચવાડીએ નીકળેલ તે વખતે બજારમાં એક બાજુ ઉભેલા શ્રી હેમચંદ્રસૂરિને જોતાં તેણે અંકુશથી હસ્તીને નજીકમાં ઉભો રાખીને જણાવ્યું કે--તમારે કંઈ કહેવાનું છે?” ત્યારે આચાર્ય પણ બોલ્યા કે—હે સિદ્ધરાજ ! શંકા વિના ગજરાજને આગળ ચલાવ. દિગ્ગજે ભલે ત્રાસ પામે, પણ તેથી શું? કારણ કે પૃથ્વીને તો તું જ ધારણ કરી રહ્યો છે.” એ પ્રમાણે સાંભળતાં ભારે સંતુષ્ટ થયેલ સુજ્ઞ શિરોમણિ રાજા કહેવા લાગ્યો કે—તમે બપોરે હમેશાં મને પ્રમોદ પમાડવા આવજે.” આ એવા સમયે ગુરૂનું તેને પ્રથમ દર્શન થયું કે જેથી રાજાને ભારે આનંદ થયો અને દિગ્યાત્રામાં તેને જય થયો. P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #407
--------------------------------------------------------------------------
________________ - કે, '' . . . . . . . . શ્રી હેમચંદસરિ–ચરિત્ર (ર ) - પછી એકદા માલવદેશને જીતીને સિદ્ધરાજ પોતાની રાજધાનીમાં આવ્યું ત્યારે બધા દર્શનીઓએ તેને આશિષ આપી, એટલે અનેક કળાના ભંડાર એવા શ્રી હેમચંદ્રસૂરિ ત્યાં અવ્યગ્રમતિથી, અત્યંત શ્રવણીય કાવ્યથી આશિષ આપતાં બેલ્યા કે—હે કામધેનુ! તું તારા ગોમય-રસથી ભૂમિને લીંપી કહાડ, હે રત્નાકર ! તું મેતીએથી સ્વસ્તિક પૂરી દે, હે ચંદ્રમા ! તું પૂર્ણકુંભ બની જા, હે દિગજે ! તમે પોતાના કર–સુંઢ સીધા કરી કલપવૃક્ષના પત્રો લઈને તરણે બનાવો, કારણ કે સિદ્ધરાજ પૃથ્વીને જીતીને આવે છે.’ એ પ્રમાણે પોતાના ચારિત્રની જેમ વ્યાખ્યાથી વિભૂષિત તે લૈક સાંભળવાથી સંતુષ્ટ થયેલ સિદ્ધરાજ તેમને વારંવાર પિતાના રાજભવનમાં બેલાવવા લાગ્યા. એકદા અવંતીના ભંડારમાં રહેલાં પુસ્તકે ત્યાંના નિયુક્ત પુરૂએ બતાવતાં તેમાં એક લક્ષણશાસ્ત્ર (વ્યાકરણ) રાજાના જોવામાં આવ્યું. એટલે તેણે ગુરૂને પૂછ્યું કે આ શું છે?” ત્યારે આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે–એ ભેજ વ્યાકરણ શબ્દશાસ્ત્ર તરીકે પ્રવર્તમાન છે. વિદ્વાનમાં શિરોમણિ એ માલવપતિએ શબ્દ શાસ્ત્ર, અલંકાર, નિમિત્ત અને તર્કશાસ્ત્ર રચેલાં છે, તેમજ ચિકિત્સા, રાજસિદ્ધાંત, વૃક્ષ, વાસ્તુ–ઉદય, અંક, શકુન, અધ્યાત્મ અને સ્વપ્ન તથા સામુહિક શાસ્ત્રો પણ અહીં છે, અને નિમિત્તશાસ્ત્ર, વ્યાખ્યાન અને પ્રશ્નચુડામણિ ગ્રંથ છે, વળી મેઘમાલા અને અર્થશાસ્ત્ર પણ છે, અને એ બધા ગ્રંથે તે રાજાએ બનાવેલ છે.” . એ પ્રમાણે સાંભળતાં સિદ્ધરાજ બોલ્યો કે આપણા ભંડારમાં શું એ શાસ્ત્રો નથી? સમસ્ત ગુર્જર દેશમાં શું કઈ વિદ્વાન નથી?” ત્યારે બધા વિદ્વાને મળીને શ્રી હેમચંદ્રસૂરિને જોવા લાગ્યા. એટલે મહાભક્તિથી રાજાએ નમ્રતાપૂર્વક પ્રભુને વિનંતિ કરી કે–“હે ભગવન ! એક વ્યાકરણશાસ્ત્ર બનાવીને તમે અમારા મને રથ પૂરા કરે. હે મહર્ષિ !તમારા વિના એ મનોરથ પૂરવાને કોણ સમર્થ છે? વળી આ સમયમાં પ્રવર્તમાન થયેલ એ વ્યાકરણ સંક્ષિપ્ત છે તેમ તેમાં શબ્દોની નિષ્પત્તિ પણ તેવી નથી, તથા પાણિનિનું વ્યાકરણ છે, તે વેદના અંગરૂપ મનાય છે, તેથી બ્રાહ્મણ ગર્વ લાવીને એ વ્યાકરણપર ઈર્ષ્યા કરે છે. કદાચ તે વિ નારાજ થાય, તો તેથી શું? માટે હે મુનીશ્વર ! વિશ્વજનના ઉપકાર માટે એક નવું વ્યાકરણ બનાવો કે જેથી મને યશ મળે અને તમને કીર્તિ તથા પુણ્ય પ્રાપ્ત થાય.” એમ સાંભળીને બુદ્ધિનિધાન શ્રીહમચંદ્રસુરિ બોલ્યા કે—“ કાર્યોમાં અમને જે પ્રેરણા કરવી, તે તમારે કેવળ યાદ કરાવવા માટે જ છે, પરંતુ વ્યાકરણના આઠ પુસ્તકો છે, તે શ્રીભારતીદેવીના ભંડારમાં છે, તે તમારા માણસો મોકલીને તે કાશ્મીર દેશથકી મંગાવો, કે જેથી વ્યાકરણશાસ્ત્ર સારી રીતે રચી શકાય.” ગુરૂનું એ વચન સાંભળતાં રાજાએ તરતજ પિતાના પ્રધાન પુરૂષને -- - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #408
--------------------------------------------------------------------------
________________ ( ર ) શ્રી પ્રભાવક–ચરિત્ર. કાશ્મીર દેશમાં મોકલ્યા. તેઓ પ્રવર નામના નગરમાં પહોંચ્યા અને ભારતીદેવીને ચંદનાદિકથી પૂજીને સ્તુતિપાઠ કરવા લાગ્યા. એટલે સંતુષ્ટ થયેલ દેવીએ પોતાના અધિષ્ઠાયકોને આદેશ કર્યો કે –“શ્રીહેમચંદ્ર વેતાંબર મારો પ્રસાદ પાત્ર છે, એટલુંજ નહિ પણ જાણે મારી બીજી મૂર્તિરૂપે હોય એવા છે, માટે તેમના નિમિત્તો પ્રેષ્યવર્ગને પુસ્તકો આપીને વિદાય કરે.” પછી ભારતીદેવીએ તે પ્રધાન પુરૂષને સારો સત્કાર કરી, તેમને પુસ્તક અપાવ્યાં અને ઉત્સાહપૂર્વક વિદાય ક્યો. એટલે દેવીના પ્રસાદથી ભારે હર્ષથી રોમાંચિત થતા તે અ૫ સમયમાં પોતાના નગરમાં આવી પહોંચ્યા. ત્યાં એકનિષ્ઠાવાળા શ્રી હેમચંદ્રપ્રભુપર ભારતીદેવીને કેવી આદર અને સંતોષ છે, તે તેમણે રાજાને નિવેદન કર્યો. જે સાંભળતાં ચમત્કાર પામેલ રાજા કહેવા લાગ્યું કે--અહે! હું અને મારો દેશ ધન્ય છે કે જ્યાં આવા સુજ્ઞ શિરોમણિ ગુરૂ બિરાજમાન છે.' , - પછી શ્રી હેમચંદ્રસૂરિએ પણ તે આઠે વ્યાકરણનું અવલોકન કરીને શ્રી સિદ્ધહેમ નામે નવું અદ્ભુત વ્યાકરણ બનાવ્યું કે જે આઠ અધ્યાયના બત્રીશ પાદથી સંપૂર્ણ ઉણાદિ, ધાતુપાઠ, લિંગાનુશાસન, સૂત્ર, સવૃત્તિ, નામમાલા, અને અનેકાર્થના પાઠથી રમણીય છે, વળી સર્વ વ્યાકરણમાં જે મુગટ સમાન અને સમસ્ત વિદ્વાનોને આદરપાત્ર છે. પ્રથમના વ્યાકરણે બહુ વિસ્તીર્ણ હતાં, તેથી સમસ્ત આયુષ્યભરમાં પણ શીખી શકાય તેવાં ન્હાતાં અને તેથી પુરૂષાર્થ સાધવામાં ખલના પમાડનાર હતાં, તેમજ કેટલાંક સંક્ષિપ્ત, દુર્બોધ અને દોષની સ્થાનરૂપ હતાં. તેથી આધુનિક વિદ્વાનોએ એ વ્યાકરણને પ્રમાણ કર્યું. તેના દરેક પાદને અંતે એક એક લેક છે, કે જેમાં મૂલરાજ તથા તેના પૂર્વજ રાજાઓનું વર્ણન કરવામાં આવેલ છે અને સર્વ અધ્યાયને અંતે ચાર લેક છે તેમજ પાંત્રીશ લેકમાં તેની પ્રશસ્તિ કરવામાં આવેલ છે. નગરના વિદ્વાનોએ તથા રાજાના પુરોહિતોએ તેનું ત્રણ વર્ષ સુધી વાંચન કર્યું. પછી તે પુસ્તક લખાવવાને માટે રાજાના નિયુકત પુરૂષોએ સર્વ સ્થાનેથકી ત્રણસેં લેખકને બોલાવ્યા ત્યાં રાજાએ તેમને સારે સત્કાર કર્યો. એટલે પુસ્તકે લખાવતાં સર્વ દર્શનેના પ્રત્યેક અભ્યાસીને તે આપવામાં આવ્યાં. જેથી અંગ, બંગ, કલિંગ, લાટ, કર્ણાટક, કંકણુ, મહારાષ્ટ્ર, સૈારાષ્ટ્ર, વત્સ, કચ્છ, માલવ, સિંધુ, સૈવીર, નેપાલ, પારસીક મુરંડક, ગંગાપારે હરદ્વાર, કાશી, ચેદિ, ગયા, કુરુક્ષેત્ર, કાન્યકુન્જ, ગડ, શ્રીકામ રૂપ, સપાદલક્ષ, જાલંધર, ખસ, સિંહલ, મહાબોધ, બેડ, કૅશિક-ઈત્યાદિ બધા દેશોમાં તે વ્યાકરણ ખુબ વિસ્તાર પામ્યું, વળી રાજાએ ઉપનિબંધ સહિત વીશ પુસ્તકો અત્યાદરપૂર્વક કાશ્મીર દેશમાં મોકલ્યાં ત્યાં તે ભંડારમાં રાખવામાં આવ્યાં કારણ કે સર્વ લેકે પોતાના વચનને નિર્વાહ કરે છે, તો દેવીની શી વાત કરવી? .. જે હવે પિતાના કુળને શોભાવનાર એ કાકલ નામે એક કાયસ્થ હતો કે જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #409
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર. ( 293) આઠ વ્યાકરણનો અભ્યાસી અને પોતાની પ્રજ્ઞાથી શેષનાગને જીતનાર હતું, તેને જોતાં જ આચાર્ય એ શાસ્ત્રના તત્ત્વાર્થને જાણનાર એવા તેને તરત અધ્યાપક બનાવ્યું. પછી પ્રતિમાસે જ્ઞાનપંચમીના દિવસે તે પ્રશ્નો પૂછી લેતો અને ત્યાં અભ્યાસમાં પ્રવૃત્ત થયેલા વિદ્યાર્થીઓને રાજા કંકણાદિથી વિભૂષિત કરતો. એમ એ શાસ્ત્રમાં નિષ્પન્ન તૈયાર થયેલા જનેને રાજા રેશમી વસ્ત્ર, કનકભૂષણે સુખસન અને આતપત્રથી અલંકૃત કરતો હતો. - એવામાં એકદા ઈદ્રસભા સમાન વિદ્વાનેથી શોભાયમાન રાજસભામાં એક ચારણ આવ્યું. એટલે રસ્તે જોતાં જેમ તૃણને કોઈ ન જુએ તેમ અવજ્ઞાથી કેઈએ તેની સન્મુખ પણ જોયું નહિ, ત્યારે જાણે પોતાના પુણ્યને દેહદ અથવા સરસ્વતીને પ્રસાદ હોય તેવી એક અપભ્રંશ ભાષામાં તે ગાથા બે - हेमसरिअच्छाणिते ईसरजे पंडिया / / સંગિજીવા મદુwા સાંપ મા ખુદ મeણ છે ?" એ ગાથાના પૂર્વાર્ધમાં સૂરિનું નામ તે ઉચ્ચ સ્વરે બોલે, જેથી સભાસદોની દષ્ટિ કેપથી અવજ્ઞાયુકત થઈ ગઈ. એટલે તેણે જણાવ્યું કે તમે કોપાયમાન ન થાઓ” આથી તેઓ બધા સાવધાન થતાં ચારણે તેના ત્રણ પદ કહી સંભળાવ્યાં. જે સાંભળતાં તે રોમાંચિત થઈ ગયા અને ચિંતવવા લાગ્યા કે-એની વાણું ચમત્કારી અને ઉન્નત છે. જ્યાં પંડિતની સ્થિતિ હોય, ત્યાંજ ગુરૂને મહિમા થવાનો છે. એમ ધારી તે આનંદથી એકત્ર થઈને કહેવા લાગ્યા કે-“હે ભદ્ર! એ ગાથા તું પુનઃ પુનઃ બેલ” એટલે ચારણ તે પ્રમાણે બેલ્યો ત્યારે ગુરૂ બોલ્યા કે-ક્ષોભ વિના પુન: ત્રણવાર બેલ, પછી ત્યાં સુજ્ઞોએ ચારવાર બોલવાને માટે આદરથી જણાવ્યું ત્યારે જાણે કૃત્રિમ કેપ ધરાવતો હોય તેમ વિચાર કરતે ચારણ કહેવા લાગ્યો કે-, તમે જે યથેષ્ટ દાતાર છે તે પણ મજુર દુર્વહ ભારને જેમ પ્રમાણમાં ઉપાડે તેમ હું મારા અનુમાનથી જ એ દુર્વહ ભાર ગ્રહણ કરવાનો છું. એ ગાથા ત્રણ વાર બેલતાં મને જે પ્રાપ્ત થયું છે તેટલેથી જ મને સંતોષ છે, તે કરતાં અધિકની મારે ઈચ્છા નથી, કારણકે હૃદય અને ભુજાને તે ઈષ્ટ નથી; આથી ગુરૂ મહારાજે સભ્ય પાસેથી તેને ત્રીશ હજાર દ્રવ્ય અપાવ્યું. એટલે તે બોલ્યો કે-આ ધન મને સંપૂર્ણ છે, તે સાત પેઢી સુધી મને ચાલે તેટલું છે. હું પ્રમાણ પૂરતું જ લઉં છું, તે કરતાં અધિક કંઈ પણ લેતે નથી” એમ કહીને તે ચારણ પોતાના ઈષ્ટ સ્થાને ચાલ્યો ગયો. - હવે એક વખતે સિદ્ધરાજ રાજાએ ગુરૂ મહારાજ ને પૂછયું કે-“હે ભગવાન તમારા પટ્ટને યોગ્ય અધિક ગુણવાન કયે શિષ્ય છે, તે મારી જેમ ચિત્તના ઉત્કર્ષ ' - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #410
--------------------------------------------------------------------------
________________ ર - - (294 ) શ્રી પ્રભાવક-ચરિત્ર. માટે અમને બતાવ, કે જેથી પૂર્વજે પુત્ર (શિષ્ય) રહિત હોવાથી અનુકંપાને ચોગ્ય એવા તમારી ચિંતા ન કરે.” ત્યારે શ્રી હેમચંદ્રસૂરિ કહેવા લાગ્યા કે–એવી ચિંતા કરનાર કોઈ નથી. આદ્ય રાજા પણ સત્પાત્રરૂપ સાગરને ચંદ્રમા સમાન હતું. વળી આવી સ્થિતિને ચલાવનાર તથા કલ્પવૃક્ષ સમાન તારા જે રાજા હોય ત્યાં મુનિને જ્ઞાન, મહિમા અને સ્થિરતા શા માટે ન હોય? સુજ્ઞશિરોમણિ રામચંદ્ર નામે મારો શિષ્ય છે તે સમસ્ત કળાના નિધાન એવા શ્રી સંઘમાં બહુમાન પામેલ છે. પછી એક વખતે આચાયે રાજાને તે શિષ્ય બતાવ્યું. એટલે શિષે પ્રથમના વિદ્વાનોએ કઈ વાર કહેલ અને હૃદયને ઉલાસ પમાડનાર એવી રાજાની સ્તુતિ કરી કે - "मात्रायाप्यधिकं किंचिन् न सहन्ते जिगीषवः / इतीव त्वं धरानाथ धारानाथ ममाथा" // 1 // જયશીલ પુરૂષ એક માત્રા ( અંશ ) અધિક પણ કાંઈ સહન કરતા નથી. એટલા માટે જ છે ધરાનાથ ! તું મને ધારાનાથ (ભેજ ) સમાન ભાસે છે.” એ પ્રમાણે સાંભળતાં મહિમા પામેલા વિદ્વાનમાં સરલ આચારવાળા એવા શ્રી રામચંદ્ર મુનિપર રાજાએ શિર ધુણાવતાં દષ્ટિ નાખી, અને જણાવ્યું કે હે વત્સ! તમે જિનશાસનમાં એક દષ્ટિરૂપ થાઓ. વળી આચાર્ય પણ મહાપુણ્યશાળી છે કે જેના પદ (પટ્ટ) ના તમે રક્ષક છે” એમ રામચંદ્ર મુનિની પ્રશંસા કરીને રાજા વિરામ પામ્યા. કારણ કે સુકૃત-અતિશય યુકત પુરૂષોની દષ્ટિ દુ:સા હોય છે. એવામાં ઉપાશ્રયમાં રહેતા તે મુનિનું દક્ષિણ નેત્ર મહાપીડા પૂર્વક નષ્ટ થયું એટલે કર્મ પ્રમાણને વિચાર કરતાં મનમાં શાંતતા ધારણ કરી, તપમાં સ્થિર થઈને ત્યાં ચાતુર્માસ રહ્યાં. પછી ચતુર્મુખ નામના જિનાલયમાં શ્રી સંઘની આગળ શ્રી નેમિનાથ ચરિત્રનું અદ્ભુત વ્યાખ્યાન કરવા લાગ્યા ત્યારે સુધા સમાન વચનથી આકર્ષાયેલા બધા દશનીએ ત્યાં સાંભળવાની ઈચ્છાથી આવવા લાગ્યા. એક વખતે પાંડવોની દીક્ષાનું વ્યાખ્યાન ચાલતાં બ્રાહ્મણેએ ભારે મત્સર લાવીને રાજાને જણાવ્યું કે- “હે સ્વામિન્ ! પૂર્વે વેદવ્યાસ મહામુનિએ પિતાના ભવિષ્યજ્ઞાનથી યુધિષ્ઠિરાદિકનું અદભુત વૃત્તાંત કહેલ છે, તેમાં એમ બતાવેલ છે કે–પોતાના આયુષ્યના પ્રાંતે એ પાંડે હિમાલય પર્વતમાં ગયા ત્યાં કેદારમાં રહેલ શંકરને સ્નાન પૂજન પૂર્વક પરમ ભકિતથી આરાધીને શાંત થઈ તેમણે પિતાને અંત સમય સાથે છે, તેમ છતાં સ્મૃતિને અનાદર કરનારા આ યુદ્ધ વેતાંબરે પિતાની સભામાં તે કરતાં વિપરીત બેલે છે, તે આપના નગરમાં P.P. Ac Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #411
--------------------------------------------------------------------------
________________ ર - પ . . આ ' ' . . . . . ' શ્રી હેમચંદ્રસરિ–ચરિત્ર. ( 295 ) અનુચિત બોલનારા એ અનિષ્ટ સુચક છે, તેથી નીતિને માન આપનાર રાજાએ પ્રજાના દુરાચાર અટકાવવા જોઈએ. માટે તે વિચારકુશળ રાજન્ ! હદયમાં કાર્યને વિચાર કરીને યોગ્ય ઉપાય ચે.’ એ પ્રમાણે કહીને બ્રાહ્મણ વિરામ પામ્યા. રાજા બહુજ ગંભીર વચનથી કહેવા લાગ્યો કે –“હે વિખે! રાજાઓ દરેક કામ વિચારીને જ કરે છે, પૂરતો વિચાર કર્યા વિના તેઓ દર્શનેને તિરસ્કાર કરી શકતા નથી. આ સંબંધમાં તેમને પૂછવાની જરૂર છે, જે તેઓ સત્ય ઉત્તર આપે, તે મારે તેમને સત્કાર કરવો જોઈએ, કારણ કે ન્યાય એજ અમારો મિત્ર ગણાય છે. હેમચંદ્રાચાર્ય નિગ્રંથ, સંગત્યાગી અને મહામુનિ છે, તે તે અસત્ય કેમ બોલે ? એ બહુજ વિચારવા જેવી વાત છે. " , ત્યારે પ્રવીણ બ્રાહ્મણોએ પણ જણાવ્યું કે– ભલે, એમ કરે. " પછી રાજાએ હેમચંદ્ર મુનીશ્વરને બોલાવ્યા અને પૂછયું. કારણ કે માધ્ય-ભાવથી રાજા સર્વને સાધારણુ-સમાન હોય છે. “શું પાંડવોએ જૈનદીક્ષા લીધી, એમ શાસ્ત્રમાં કહ્યું છે ?" ત્યારે આચાર્ય બોલ્યા કે—પૂર્વાચાર્યોએ શાસ્ત્રમાં એમ કહેલ નથી. ભારતમાં તેમનું હિમાલય પ્રત્યે ગમન બતાવેલ છે, પરંતુ અમે સમજી શક્તા નથી કે શાસ્ત્રોમાં જે પાંડવે વર્ણવ્યા છે, તેજ વ્યાસશાસ્ત્રમાં છે કે બીજા કોઈ વર્ણવ્યા છે.” એટલે રાજાએ પ્રશ્ન કર્યો કે –“હે મુનિરાજ ! શું તે પણ પૂર્વે ઘણા થઈ ગયાં છે?” ગુરૂ બોલ્યા–“હે રાજન્ આ સંબંધમાં હું ઉત્તર કહું છું, તે સાંભળો– શ્રી વ્યાસે રચેલ આખ્યાનમાં ગાંગેય પિતામહ આવે છે, તેણે યુદ્ધપ્રવેશના અવસરે પોતાના પરિવારને જણાવ્યું કે –મારા પ્રાણને જે ત્યાગ થાય, તો જ્યાં પૂર્વે કેઈને અગ્નિસંસ્કાર ન થયેલ હોય, તેવા પવિત્ર ભૂમિપ્રદેશમાં મારા શરીરને અગ્નિદાહ આપજે. પછી ન્યાયથી સંગ્રામ ચલાવતાં પિતામહ પ્રાણુમુક્ત થયે, એટલે તેના વચનને યાદ કરી, તેનું શબ ઉપાડીને તેઓ પર્વત પર ગયા, કે જ્યાં કઇ ઉન્નત શિખર પર મનુષ્યને સંચારજ ન હતા. ત્યાં તેમણે શબ મૂકયું, એવામાં દિવ્ય વાણી થઈ કે - અત્ર ભીમશરૂં છું, પડવાના શત્રય द्रोणाचार्यसहस्रं तु कर्णसंख्या न विद्यते" // 1 // અહીં એક સે ભી બાળવામાં આવેલ છે, ત્રણ સો પાડો અને એક હજાર દ્રોણાચાર્યો બાળવામાં આવેલ છે, તેમજ કર્ણોની તે સંખ્યાજ થઈ શકે તેમ નથી. * * * * P.P.A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #412
--------------------------------------------------------------------------
________________ ( ર ) * શ્રી પ્રભાવક-ચરિત્ર.. છે એ પ્રમાણે અહીં સાંભળતાં અમે અમારા મનમાં વિચારીએ છીએ કે એ બહુમાંથી વખતસર જૈનપાંડ પણ હશે, કારણ કે શત્રુંજય પર્વત પર તેમની સાક્ષાત મૂર્તિઓ છે. વળી શ્રી નાસિકયપુરમાં શ્રી ચંદ્રપ્રભના મંદિરમાં પણ તેમની પ્રતિમાઓ છે. તેમ કેદાર મહાતીર્થમાં પણ છે. તેથી જેને જ્યાં ગમે ત્યાં શ્રદ્ધા લાવે છે; બહુમાં પણ જ્યાં પ્રગટજ્ઞાન છે, ત્યાં ધર્મ છે. એ સ્મૃતિવાદીઓ અને વેદવિદ્યાના વિશારદોને પણ તમે પૂછો કે ગમે ત્યાં જ્ઞાન છે, કારણ કે ગંગા કોઈના બાપની નથી.” એમ સાંભળતાં રાજા બોલ્યો કે “જૈનમુનિ જે કહે છે, તે સત્ય છે, માટે જે તમારા મતમાં હોય, તો તમે આ સંબંધમાં સત્ય ઉત્તર કહો. આ કામમાં તમે એક સત્ય વચન બાલ્યા છે કે રાજાએ દરેક કાર્ય વિચારીને જ કરવું જોઈએ. એટલે આ કાર્યમાં દર્શનોને માટે સમાનતા ધરાવનાર એ હું પોતેજ દષ્ટાંતરૂપ થયા, વળી બધા દેવના મંદિરે પણ મેં કરાવ્યાં છે. ત્યાં કંઈપણ ઉત્તર ન આપતાં બ્રાહ્મણે મન ધરી રહ્યા, કારણકે જગતના સ્વભાવમાં કોઈ પણ હેતુ નિરર્થક નથી. પછી રાજાએ સત્કારપૂર્વક આચાર્ય મહારાજને કહ્યું કે - પિતાના આગમ પ્રમાણે સત્ય વ્યાખ્યાન કરતાં તમારો લેશપણુ દોષ નથી.” એ પ્રમાણે રાજાથી સત્કાર પામેલ શ્રી હેમચંદ્રપ્રભુ જૈનશાસનરૂપ આકાશમાં સૂર્ય સમાન પ્રકાશવા લાગ્યા. એક વખતે આભિગ નામે રાજાનો પુરોહિત વૃથા રોષને વહન કરતે તે રાજસભામાં બિરાજમાન આચાર્ય મહારાજને કહેવા લાગ્યો કે તમારે ધર્મ શમ અને કારુણ્યથી શોભિત છે, પણ તેમાં એક ન્યૂનતા છે, કે વ્યાખ્યાનમાં સ્ત્રીઓ સર્વદા શૃંગાર સજીને આવે છે, વળી તે તમારા નિમિત્તે અકૃત અને પ્રાસુક આ હાર આપે છે, તે વિકારજનક આહાર લેવાથી તમારું બ્રહ્યચર્ય શી રીતે ટકી શકે? કારણ કે– " विश्वामित्रपराशरप्रभृतयो ये चांबुपत्राशनास्तेऽपिस्त्रीमुखपंकजं सललितं दृष्ट्वैव मोहंगताः / आहारं सुदृढं ( सुघृतं ) पयोदधियुतं ये झुंजते मानवा। . स्तेषामिन्द्रियनिग्रहो यदि भवेद् विन्ध्यः प्लवेत् सागरे” // 1 // વિશ્વામિત્ર, પરાશર કે જે માત્ર જળ અને પાંદડાંનું ભજન કરતા, તેઓ પણ સ્ત્રીના વિલાસયુક્ત મુખને જોતાં જ મોહમૂઢ બની ગયા, તો જે મનુબે ધૃત, દુધ, દહીં સહિત સ્નિગ્ધ ભજન કરતા હોય, તેઓ જે ઇદ્રિયનિગ્રહ કરી શકતા, હય, તે સમુદ્રમાં વિંધ્યાચલને ડુખ્યા જેવું થાય. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #413
--------------------------------------------------------------------------
________________ તા . 5 - ક શ્રી હેમચંદ્ર સુરિચરિત્ર ( 20 ) ત્યારે આચાર્ય બોલ્યા કે–પુરોહિતનું વચન વિચાર વિનાનું હોવાથી તે વિદ્વાનોને ઉચિત નથી. કારણ કે જગતમાં પ્રાણીઓની ચિત્તવૃત્તિઓ વિચિત્ર પ્રકારની હોય છે, જ્યારે પશુઓમાં પણ તેવી ભિન્નતા જોવામાં આવે છે, તો ચૈતન્યયુકત મનુષ્યની શી વાત કરવી કારણ કે - “હિં પરાશૂમાંસમની, संवत्सरेण रतिमेति किलैकवारम् / पारापतः खरशिलाकणभोजनोऽपि कामी અવયનિં પત વડત્ર હેતુ? I ? A બલિષ્ઠ સિંહ હરિણ, ડુક્કરનું માંસ ખાનાર છતાં વરસમાં એકવાર રતિસુખ ભોગવે છે અને કબૂતર શુષ્ક ધાન્ય ખાનાર છતાં પ્રતિદિન કામી બને છે. તેમાં શું કારણ હશે? એ પ્રમાણે સાંભળતાં સિદ્ધરાજ છે કે - સભામાં જે ઉત્તર આપવાને સમર્થ ન હોય અને બોલવા જાય, એ ખરેખર ! પુરૂષનું અતિસાહસ કહેવાય.” એમ રાજાને સન્માન્ય અને સુકૃતાથી જનેમાં અગ્રેસર એવા શ્રી હેમસૂરિ સંઘને ઉદ્ધાર કરવામાં ધુરંધર થઈ પડ્યા. હવે એકદા મહાવિદ્વાન દેવબોધ નામે ભાગવતદર્શની કે જે ક્રમથી શાસ્ત્રાર્થ કરનાર અને બુદ્ધિને ભંડાર હતા, તે અણુહિલપુરમાં આવી ચડે. એટલે નિયુકત પુરૂષાએ સિદ્ધરાજને તેના આગમનની વાત નિવેદન કરી. ત્યારે રાજાએ સહોદર સમાન માનેલ શ્રીપાલ કવિરાજને બોલાવીને એકાંતમાં વિચાર ચલાવ્યું કે–એ મહાવિદ્વાન દેવબોધ શી રીતે આપણું જોવામાં આવે? તે નિઃસ્પૃહ અને તપથી બલિષ્ઠ છે, તેથી રાજસભામાં આવનાર નથી. વળી આપણા દેશમાં આવેલ આ સમર્થ વિદ્વાન જે સન્માન ન પામે, તે એ આપણી અપકીર્તિ અને લઘુતા કેમ ટળી શકે?” એટલે કવીશ્વર કહેવા લાગ્યું કે–જે વિદ્વાન આડંબરી હોય, તે નિઃસ્પૃહ કેમ હોઈ શકે? અને લક્ષ્મી વિના પરિવારને પણ તે કેમ રાખી શકે? લક્ષમી તે વિદ્વાનોને વલ્લભ આ૫ જેવા રાજાઓથી જ પામી શકાય. એ લક્ષ્મી મેળવવાનો બીજો કોઈ ઉપાય નથી. પરંતુ ભારતીની ભકિતને લીધે આપની જે તીવ્ર ઈચ્છા હોય, તે ઈદ્રસભા સમાન આપણુ રાજસભામાં એને બોલાવો.” ત્યારે રાજાએ “ભલે, એમ થાઓ એ પ્રમાણે કહીને તેણે પિતાના પ્રધાન પુરૂષ મોકલ્યા. ત્યાં મદથી ઉદ્ધત બનેલ તેણે તેમને જણાવ્યું કે તમે રાજાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #414
--------------------------------------------------------------------------
________________ ( 298 ) શ્રી પ્રભાવક ચરિત્ર. આદેશથી મને બોલાવવા આવ્યા છે, પણ પૃહારહિત અમારે રાજાઓનું શું કામ છે? વળી કાશીપતિ અને કાન્યકુજના સ્વામીને જોયા પછી અલ્પ દેશના અધિપતિ ગુજરેશ્વરની અમારી પાસે શી ગણના? તેમ છતાં તમારો સ્વામી અમને જોવા ઈચ્છતો હોય, તો પોતે જમીન પર બેસી મને સિંહાસન પર બેસારીને જુએ.” એમ સંભળાવી વિસર્જન કરેલા તે પ્રધાન પુરૂષોએ આવીને બધા યથાસ્થિત વૃત્તાંત રાજાને નિવેદન કર્યો. એટલે તેની વાણીથી ભારે ચમત્કાર પામેલ રાજાએ કવિરાજને કહ્યું કે -" શાંત જૈન મુનિઓ વિના કોને અભિમાન નડયું નથી ? જ્યાં તરતમતાયુકત જ્ઞાન હોય, ત્યાં મદને અવકાશ કેવો ? માટે કેતુથી એનું પણ આ ચેષ્ટિત તો જેવું.” પછી બીજે દિવસે શ્રીપાલસહિત રાજા તેના સ્થાને ગયો. ત્યાં વિદ્વાનેથી સેવિત અને સિંહની જેમ દુધ એ દેવબોધ કવીશ્વર સિંહાસન પર બેઠેલ, રાજાના જોવામાં આવ્યા. ત્યારે દઢ ભકિત અને વિનયથી વામન બનીને રાજાએ તેને નમસ્કાર કર્યો, કારણ કે ગુણપૂર્ણ સજજનો ચિત્તમાં મદને અવકાશ મળતા નથી. પછી સાક્ષાત્ વિશ્વરૂપ એવા રાજાને ઉત્તમ આશિષથી અભિનંદન આપી, હસ્તસંજ્ઞાથી ભૂમિ બતાવતાં તે બોલ્યો કે –“હે રાજન ! અહીં બેસે.” તે સાંભળતાં રાજાએ, શ્રીપાલ કવિએ બનાવેલ કાવ્ય બાલતાં સ્પષ્ટાક્ષરે જણાવ્યું કેસમસ્ત પર્વતના મુગટ સમાન આ તરફ મેરૂ પર્વત છે અને આ તરફ પિતાના ભારને સ્થાપન કરી રહેલ સાત સમુદ્રો છે, તેમજ આ તરફ મહીપતિનો દંભ અને આડંબર બતાવતા ધીર પુરૂષે બેઠેલા છે, અમારા જેવાને આ ધરતલ સ્થાન ઉચિત છે. એ પ્રમાણે કહી પ્રતિહારે ધરણીતલપર આસન બિછાવતાં દેષ-શત્રુનું મથન કરનાર રાજા ત્યાં બેસી ગયે. એવામાં તે વિદ્વાને હથી કવિરાજને બતાવતાં કહ્યું કે—સભાને અયોગ્ય આ કોણ છે?” ત્યારે નિર્દોષ વચનથી રાજાએ જણાવ્યું કે –“ભારે આકર્ષક પ્રબંધ રચનાર આ શ્રીપાલ નામે પ્રસિદ્ધ કવીશ્વર છે. એણે રૂદ્રમહાલયમાં અદ્દભુત રસયુક્ત કાવ્યોથી દુર્લભરાજની પ્રશસ્તિ કરેલ છે, તેમજ વેચનપરાજ્ય નામે મહાપ્રબંધ રચેલ છે. સજન પુરૂષ તે એક સામાન્ય જનની પણ હાંસી કરતા નથી, તે આ સમર્થ કવિની શી વાત કરવી ? " એમ સાંભળતાં જરા હસતાં હસતાં દેવબેધ કવિ ગર્વરૂપ પર્વતની ઉપરની ભૂમિ સમાન એક કાવ્ય બેભે– “શુ વિમાન, શિવિડિસિન ! વાયવેદ્દીનચ યુ. તે વિરાગતા” છે ? - એક લોચનથી વિકલ છતાં શુક્ર કવિપણને પામ્યા, બંને ચનથી હીન એવા તને કવિરાજપરું યુક્તજ છે. P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust
Page #415
--------------------------------------------------------------------------
________________ 1 - શ્રી હેમચંદ્ર સરિ–ચરિત્ર. ( 9 ) ત્યારે શ્રીપાલ કહેવા લાગ્યો કે –“હે ધીમન ! આ તો અંતરમાં ભય લાવીને તે ઉતાવળથી કાવ્ય બનાવેલ છે, તે અભિમાન શા માટે લાવે છે ? અમારૂં એક વચન સાંભળ હે બંધો ! ગ્રામ્ય વણકરની જેમ આ ગેણ–બરદાન સમાન વસ્ત્રો વણતાં તું આત્માને (પિતાને ) અનેક પ્રકારે પરિશ્રમ શા માટે આપે છે ? ભલે લાંબા કાળે પણ માત્ર એકજ સુંદર અને અભિનવ વસ્ત્ર તૈયાર કર કે રાજરમણુઓ જેને ક્ષણ વાર પણ પોતાના કુચસ્થળથી દૂર ન કરે.” એવામાં રાજાએ કહ્યું કે– કઈ દુર્ગમ સમસ્યા પૂછો. " ત્યારે શ્રીપાલ કવિએ એક શિખરિણી–પદ કહ્યું– * " f% નો અતિમ લિં નિરાનિ એનો પાઠ પૂછવામાં આવતાં તરત જ તે કવિનાયક બોલી ઉઠ્યો. લેકના આવા ત્રણ ચરણ કહેતાં તેવા વિદ્વાનને વિલંબ કેવો? " चिरं चित्तोचाने चरसि च मुखाजं पिबासि च ત્તાવીસ વિપવિત્ર ફરે - नृपत्वं मानादि दलयसि च किं कौतुककरः $aaN વં મૃળ મરતમuિt f મિનિ” છે ? એટલે—-હે રાજન ! તું મૃગાક્ષીઓના ચિત્ત રૂપ ઉદ્યાનમાં લાંબા વખતથી સંચરે છે, તેમના મુખ-કમળનું પાન કરે છે, ક્ષણવારમાં તેમના વિષય-વિષની મુદ્રાને હરે છે અને તું તેમના માન-પર્વતને ભેદે છે, તેથી હરિણ, ભ્રમર, મરકતમણિ કે અશનિ (વા) કંઈ પણ આશ્ચર્ય પમાડે તેમ નથી. ' ઉ શબ્દ એક વ્યવહારથી મારી પાસે ગ્રહણ કર. કારણ કે જ્યાં જેની દુઃસ્થતા આવે, ત્યાં તે શું દેવાદાર ન ગણાય ? આવી વિષમાર્થ સમસ્યાઓ કહેવાય કે જે એક પાદ, દ્રિપાદ કે ત્રણ પાદવાળી અને પંડિતને ઉચિત હોય. હે. રાજન ! આ તો શૂન્ય પ્રશ્ન તુલ્ય અને કિં શબ્દોથી ભરેલ છે, તેથી એના જેવી સમસ્યાઓ વિદ્વાનને અવશ્ય નિંદનીય થઈ પડે છે. જેમકે - વત્રોડા પિતામ” (એક પાદ) “સત્વશીf ge1 સફર સપાત” (દ્રિપાદ) નમ ધૂરપૂર ચંદ્ર નિપટના - જગ જીરવંશ (ત્રિપાદ) Tiiniiii P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun-Aaradhak Trust
Page #416
--------------------------------------------------------------------------
________________ , + + + +" , ( 300 ) શ્રી પ્રભાવક ચરિત્ર. એમ કહેતાં તરતજ કવીશ્વરે એ સમસ્યાઓ પૂરી કરી. કારણ કે જે સિદ્ધ સારસ્વત હોય, તેને કવિતા કરતાં વિલંબ શો ? તે ત્રણે સમસ્યાઓ અનુક્રમે આ પ્રમાણે છે- " मूर्तिमेकां नमस्यामः शंभोरंभोमयीमिमाम् / / प्रजोत्पन्नतया यस्याः पौत्र: सोपि पितामहः " // 1 // શંભુની એક એ જળમય મૂર્લિને અમે નમસ્કાર કરીએ છીએ કે કમળમાં ઉત્પત્તિ હેવાને લીધે જેને પિત્ર તે પણ પિતામહ કહેવાય છે. ' રતિશત વીર-પતવ યાતરી सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात्" | 2 | હે દેવ ! તમારા પ્રયાણુથી શેષનાગ ચલાયમાન થયે, ઇંદ્ર ચકિત થયો અને વિષ્ણુ ભય પામે.” कज्जलं क्षीरसंकाशं करिष्यति शनैः शनैः // 3 // વિદુમ સમાન પાટલ-રક્ત ચંદ્રમા હળવે હળવે આકાશને કપૂરના પૂર સમાન અને કાજળને ક્ષીર સમાન ઉજવળ કરશે. . . એ પ્રમાણે મહા વિદ્વાનના શિરને કંપાવનાર ગોષ્ઠીમાં કેટલાક સમય ગાળીને રાજા પોતાના ભવનમાં ચાલ્યા ગયા. હવે એકદા શ્રીદેવસૂરિએ જીતેલ વાદના અવસરે રાજએ પ્રમાદપૂર્વક એક લક્ષ દ્રવ્ય આપેલું હતું, તેમાં બીજું દ્રવ્ય ઉમેરીને એક ઉન્નત જૈનપ્રાસાદ બનાવવામાં આવ્યું. તેના વજારોપણના મહત્સવમાં રાજાએ દેવબોધિને સત્પાત્ર સમજીને માનપૂર્વક ત્યાં બેલા. કારણ કે તેને કેઈને પક્ષપાત ન હતા. એટલે આવતાં આવતાં, જયસિંહે કરાવેલ શંકરના મંદિર આગળ મહેશને જોઈને તે શાર્દૂલમાં એક ચરણ બેલ્યો– u rg પ્રિયતમા તેહાદ્ધહારી " પ્રિયતમા-પાર્વતીના અર્ધદેહથી મનોહર એવો એક શંકર રાગી જનેમાં શોભે છે. પછી ઉત્સવથી ઉન્નત સિદ્ધરાજના પ્રાસાદમાં શ્રી અરિહંતને જોઈને તે બીજું પદ-ચરણ - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #417
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્ર ચરિચરિત્ર. ( 301 ) नीरागेषु जिनो विमुक्त ललनासंगो न यस्मात् पर।"। નિરાગિ જનેમાં એક જિન સમાન અન્ય કઈ નથી કે જે રમણીના સંગથી વિમુક્ત છે. આથી ત્યાં મહાસભાના પંડિત સભાસદને અવહીલનાપૂર્વક જોઈને પિતાના જ્ઞાનથી ગર્વરહિત એવા આચાર્ય બોલ્યા કે— दुर्वारस्मरघस्मरोरगीवषव्यासंगमूढो जनः શેષઃ શામવિલંવિતો ન વિષયાનું મોજાં ન મોવાં મ” i | દુર્વાર કામરૂપ વિકટ ઉરગના વિષના વ્યાસંગથી મૂઢ બનેલ અને કામથી વિડંબના પામેલ શેષ જન વિષયોને ભેગવી શકતા નથી કે મૂકી શકવાને પણ સમર્થ નથી. પછી ભદ્રાસને બિરાજમાન આચાર્યે પિતાની શકિત પ્રગટ કરવા માટે રાજાને જણાવ્યું કે –“કઈ પામર પુરૂષને અહીં લાવો.” એટલે રાજાના આદેશથી પ્રતિહાર તરતજ શ્રીસિદ્ધરાજના તળાવપરથી કઈ જળવાહક મજુરને લઈ આવ્યું ત્યારે ગુરૂમહારાજે તેને પૂછયું કે-અક્ષરમાં તારે પરિચય છે.” ત્યારે તે પોતાની પ્રજ્ઞાનુસારે બે -“હે સ્વામિન્ ! કંઈક પરિચય છે. જન્મથી થા જા એ બે અક્ષર વિના હું કંઈ શીખ્યો નથી, તે સિવાય તો પાડાપર ગુસ્સો લાવીને હું તેના પુંછને મરડયાને અભ્યાસ કરું છું.' એટલે સુજ્ઞશિરોમણી દેવબોધ તેના મસ્તકપર પોતાનો હાથ રાખીને બે કે “હે સભ્ય ! તમે એની વાણી સાંભળો આથી સભ્યો બધા સાવધાન થઈ ગયા. એવામાં કાવ્યના અભ્યાસીની જેમ તે મતિમાન સ્થિર અને ધીર વચનથી કહેવા લાગ્યો કે - "तं नौमि यत्करस्पर्शाद् व्यामोहमालने हृदि / / સવ સમ્પરતે અદ્ય-વપવિતા " |2 | જેના કરસ્પર્શથી વ્યામોહથી મલિન બનેલ હદયમાં ગદ્ય-પદ્ય રચવાની કુશળતા સત્વર પ્રગટ થાય છે, તેને હું નમસ્કાર કરૂં છું. એ પ્રમાણે ભારે ચમત્કારથી બધા વિદ્વાને ચકિત થઈ ગયા. તે વખતે સિદ્ધરાજે એ કવીશ્વરને લક્ષ દ્રવ્યદાન આપ્યું. જે શ્રીપાલ કવિથી સહન ન થઈ શકવાથી અને તેના આચારમાં શંકા પડવાથી તે દેવબંધનું ચરિત્ર પોતાના ખાત્રીદાર માણસો મારફતે તપાસવા લાગ્યા. એવામાં તે ભાગવતનું અદ્ભુત ચરિત્ર, મહાનિંદનીય અને અવજ્ઞા કરવા લાયક તેમના જોવામાં આવ્યું, જે તેમણે સે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #418
--------------------------------------------------------------------------
________________ વાએ, કે ( 302 ) શ્રી પ્રભાવક ચરિત્ર.' સમક્ષ નિવેદન કરતાં જણાવ્યું કે –“જે વચન અશ્રદ્ધેય છતાં અમારી પ્રતીતિથી શ્રદ્ધા કરવા લાયક છે. કારણ કે જે અમે સાક્ષાત્ નજરે જોયા છતાં અમારું મન સંદિગ્ધ રહે છે, કે ગંગાજળથી ભાગવત વ્રતને ધારણ કરનાર, વેદજ્ઞ અને સેમરસને પીનાર એવા તેણે યજ્ઞોપવીતને દગ્ધ કરીને મદિરાનું પાન કર્યું. સંન્યસ્તાશ્રમના આચારને આડંબર રાખનાર એ અર્ધરાત્રે પોતાના પરિવાર સહિત સરસ્વ તીના તટપર મદિરાપાન કરે છે. વળી રાજા (ચંદ્ર) બુધ, કવિ, શર, ગુરૂ અને વક્ર નેશ્વર એ બધા વારૂણ મદ્ય અથવા પશ્ચિમ દિશા) ના સંગથી અસ્ત પામે છે, અને આ ઉદયમાન છે, એજ મોટું આશ્ચર્ય છે.” જ એવામાં એકદમ સંભ્રાંત લોચન કરતાં શ્રીપાલ કવિ બાલ્યા કે–એ કેમ સંભવે ? એ તો નજરે જોયા છતાં પણ સત્ય ન માની શકાય તેવું છે. ચોથા સંન્યસ્ત આશ્રમમાં વર્તનાર એને વ્યાવહારિક ભેગની સાથે પણ કંઈ પ્રયોજન નથી. તેના દર્શનાચારથી વિરૂદ્ધ ભેગાદિક તો તે કેમ એવી શકે ? છે ત્યારે તે સેવકે કહેવા લાગ્યા કે - અમે આ બધુ જાતે નજરે જોઈને કહીએ છીએ, પણ જોયા વિના નહિ, તેમ છતાં તમે જેને આદેશ કરે, તેને અમે પ્રતિજ્ઞાપૂર્વક તે બતાવીએ. એટલે શ્રીપાલે કહ્યું કે–આજે અર્ધરાત્રે શ્રીજયસિંહ રાજા ત્યાં આવે, તેને તમે બતાવો.” તેમણે એ વચન કબુલ કરી રાજા પાસે જઈને સિદ્ધસારસ્વત કવિની બધી હકીકત યથાર્થ રીતે કહી સંભળાવી. જે સાંભળતાં રાજા કહેવા લાગ્યું કે-“જે એ વાત સત્ય હાય, તે મને નજરે બતાવો. કારણ કે એ સાક્ષાત્ પ્રગટ રીતે નજરે જોયા છતાં માનવામાં ન આવે તેવી વાત છે.” પછી અર્ધરાત્રે રાજા બતાવેલ માર્ગે ચાલીને કાયર જનેને દુષ્માપ્ય એવા સરસ્વતીના કિનારે આવ્યું, ત્યાં વૃક્ષ-લતાઓની નિબિડ ઘટામાં તેણે દષ્ટિ કરી, તો મદોન્મત્ત અનુચરોથી આશ્રિત, ઈચ્છાનુસાર ગુણગાન થવાથી અવ્યક્ત ધ્વનિયુક્ત તથા મદ્યપાત્રથી નીકળતા મઘવડે મલિન મુખ સહિત તે દેવબોધ રાજાના જોવામાં આવ્યું, એટલે આ અનુચિત જોઈને સિદ્ધરાજને પણ ખાત્રી થઈ અને મનમાં સૂગ થતાં તેણે પોતાની નાસિકા મરડી, વળી તેને વિચાર આવ્યો કે–અહ સંસારની કેવી વિચિત્રતા છે? કે દર્શનના આધારરૂપ આવા વિદ્વાને પણ આમ પિતાની મર્યાદા લેપીને કુત્સિત કર્મ કરે છે. અત્યારે જે હું એને સાક્ષાત્ ન બોલાવું, તે પ્રભાતે શું એ પોતાનું આ દુશ્ચરિત્ર માનવાનો છે?’ એમ રાજા વિચાર કરે છે, તેવામાં અતિક્રીડાથી જાણે કટિરસને પામી હોય, તેમ તેના પ્રગટ વચન રાજાના સાંભળવામાં આવ્યા. ત્યાં પોતાની પાસે આવેલ રાજાને જઈ તેના તેજ પ્રસારથી ઉજ્વળ બની શોભતી ચંદ્રિકા જાણે પાછળ પાછળ IIIIIIIIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #419
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્ર સૂરિ-ચરિત્ર. ( 303) આવતી હોય એમ ભાસતું હતું. તે વખતે દેવધ પોતાના પરિવારને કહેવા લાગ્યો કે–આ પ્રસન્ન–સ્વચછ મદિરાનો એક એક ઘુંટડો લઈ પોતાના સ્થાને જઈને હવે આરામ કરીએ.” એ સ્મૃતિને ઉદ્દેશીને કંઈ પણ ન બોલતાં જે પરિવાર તેને કહેવા લાગ્યું કે-“આપણું સ્વાદિષ્ટ સંવિભાગમાં કોણ વિમુખ હોય? એવામાં ક્ષણભર વિચારીને તાત્કાલિક મતિ ઉત્પન્ન થતાં દેવબોધ બોલી ઉઠયો કે હે રાજન ! તમે અચાનક દૈવયોગે દષ્ટિએ આવ્યા. એટલે અમે તમને વધાવીએ છીએ, એમ કહી તેણે એક સુવર્ણપાત્ર મધથી ભરીને રાજાને આપ્યું. તે જોતાં રાજાને ક્ષીરપૂર્ણ જોવામાં આવ્યું. એટલે અમૃત સમાન તેનું રાજાએ પાન કર્યું અને ક્ષણભર તેને વિચાર થઈ પડયે કે-“આ દુધ કે મદ્ય? એણે પોતાની શકિતથી તેને રસ ફેરવી નાખ્યો હશે અને જે રસ-પરાવર્તન કર્યું હોય, તો એની શક્તિ અને પ્રતિભા અદ્દભુત છે.” પછી તે કવિરાજે રાજાને વિસર્જન કર્યો. તે વખતે “આ અવસર ઠીક છે” એમ ધારી પ્રભાતે રાજસભામાં આવીને તેણે નિવેદન કર્યું કે– “હે મહારાજ ! અમારે તીર્થાટન કરવું છે, માટે આપની અનુજ્ઞા લઈએ છીએ.” ત્યારે રાજાએ જણાવ્યું કે– તમારા જેવા મુનીશ્વરો તો દેશના શાંતિનીર સમાન છે. તે કયે સુજ્ઞ તમને જવાની અનુમતિ આપે ?" એટલે તેણે કહ્યું કે–“હે રાજન ! આ વખતે અર્થવાદનું પ્રયોજન નથી. જ્યાં પંડિત ખલ–ભાષાથી પરાભવ પામે અથવા ઓળખાય, ત્યાં સ્થિતિ કરવી ગ્ય નથી. કુળ, વિદ્યા, વય, જ્ઞાન કે શક્તિ જે પુરૂષને નિંદનીય કર્મોથી ન અટકાવે, તે નગરમાં રહેવાથી શું ? દેવ, દેવીઓ, મહા મંત્ર, અનેક વિદ્યાઓ અને અષ્ટ સિદ્ધિઓ જેમને વશ હોય, છતાં તેમનું વચન માન્ય ન થાય, તો તેવા કોથી પણ શું? માટે હે ભૂપાલ! તારી સભા અમારા જેવાને યોગ્ય નથી, એ સ્પષ્ટ છે. આવા ગામમાં ભલે તમારેજ અનુકૂલ સંગ રહો.” ત્યારે રાજા શ્રીપાલ કવીશ્વરને કંઈક આશયસહિત વચન બોલ્યો કે–તમે કેપગર્ભિત સજજનનું વાકય સાંભળ્યું કે નહિ ?" એટલે પ્રજ્ઞાવાન શ્રીપાલ કવિ વિચારવા લાગ્યો કે–આ ભિક્ષુ કાર્ય અને સન્માનથી દંડિત અને ક્રિયાભ્રષ્ટ થાય, તેમ કરૂં, એમ ધારીને તે બોલ્યા કે - હે મહારાજ ! આ મુનિઓ અચિંત્ય શક્તિધારી અને મહા પ્રભાવશાળી છે, માટે સ્વદેશમાંથી એમને મોકલવા ન જોઈએ, કારણ કે વિદ્વાને દ્રવ્ય કે ખુશામતથી સંતુષ્ટ થતા નથી, પણ તેમને સ્વભાવ જાણવામાં આવતાં તેઓ કેવળ સદ્ધાત્સલ્યથી પ્રસન્ન થાય છે.’ * એ પ્રમાણે સત્ય અને શ્રવણીય વચન સાંભળતાં રાજા પોતાનું મસ્તક P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #420
--------------------------------------------------------------------------
________________ ક ... , જ , જેમની ( 304 ) શ્રી પ્રભાવક ચરિત્ર. મુનિના ચરણે લગાડીને વિનય પૂર્વક કહેવા લાગ્યું કે– મુનિઓના વ્રત-માહી ભ્યથીજ પૃથ્વીનું પાલન કરતા રાજાઓ ઇદ્રની જેમ શોભા પામે છે. તેમાં બીજું કંઈ કારણ નથી. માટે હે મુનીશ્વર ! તમે કિયાનિષ્ટ થઈને અમારા દેશમાંજ રહે. કારણ કે મહાત્માઓ અથી જનના પ્રણય-સ્નેહનો ભંગ કરતા નથી. " એમ રાજાના વચનથી તે દેવબોધ સંતુષ્ટ થઈને ત્યાં રહ્યો, અને ત્રણ વરસ થતાં તે હળવે હળવે દરિદ્ર થઈ ગયે. કારણ કે કય વિજ્યના વ્યવહારથી તેને ધનની પ્રાપ્તિ થતી નથી, ત્યાં તો માત્ર રાજાનું આપેલ ભેગવવાનું હતું, એટલે ધન વિના તેને દરિદ્રતા આવી ગઈ. એ બધે વૃત્તાંત શ્રી હેમચંદ્રસૂરિ તે જાણતા હતા, છતાં શ્રીપાલ કવિએ એકાંતમાં તેમની પાસે વિચાર ચલાવ્યું કે-“એ ભિક્ષુ પોતાના આચારથી ભ્રષ્ટ, કિયાહીન, દુશ્ચરિત્રવાનું અને આચારનિષ્ટ યતિઓને મુખ જેવા લાયક નથી. વળી દરિદ્રતાની રાજધાની હોવાથી તે અત્યારે ત્રણથી જર્જરિત બની ગયો છે. તેમજ મદ વડે ઉદ્ધત અને મહાલોલ જીહાને વશ થવાથી અત્યારે પરિવાર સહિત તે ભિક્ષાવૃત્તિથી પિતાનો નિર્વાહ ચલાવી રહ્યો છે. એ દર્શની પિતાના લક્ષણેથી દર્શનાચારમાં સ્થાપન થયેલ છે. વળી એના સદ્દગુણથી આઠ સિદ્ધિઓમાંથી છ તો ચાલી ગઈ, પણ અણિમા અને લઘિમા એટલે કૃશતા અને લઘુતા એ બે સ્ત્રીઓ અને પ્રાપ્ત થઈ છે, એ આશ્ચર્ય છે. તેજથી સાક્ષાત્ દેવેંદ્ર સમાન અને વર્ણાશ્રમના ગુરૂ એવા શ્રી સિદ્ધરાજને એણે ભૂમિ પર બેસાર્યો અને પિોતે મહેલના શિખર પર રહેલ કાગની જેમ સિંહાસન પર બેઠે. એ અવજ્ઞા રૂપ લતાનું તે નિવિવેકીને ફળ મળ્યું. અને વળી મારા સાંભળવા પ્રમાણે તે એવો વિચાર ચલાવે છે કે આપણને રણસંગ્રામનો ઉપદ્રવ પ્રાપ્ત થશે. તેથી રાજપૂજ્ય શ્રી હેમચંદ્ર ગુરૂ વિના એ પ્રતિઘાત પામે તેમ નથી. માટે જે એ પૂજ્ય ગુરૂની પાસે આવે, તો પણ અમારે તો તેને માન આપવું જોઈએ. નહિ તો કયો સુજ્ઞ એ પતિત-ભ્રષ્ટનું સુખ પણ કોણ જુએ? " ત્યારે ગુરૂ મહારાજ બોલ્યા કે—“તમે કહે છે, તે સત્ય છે, પણ એના એક ગુણને લીધે બહુમાન કરવાની જરૂર છે કે જે ગુણ બીજામાં નથી. આ સમયે જેમાં બીજા ગુણે સંક્રાત થયેલા છે એવું અસાધારણ સિદ્ધસારસ્વત એના વિના બીજે કયાં નથી. માટે જે નિર્વિષ સપની જેમ પોતાના માનને પ્લાન કરનાર એ ધીમાન આવે, તો એને સત્કાર મળવો જોઈએ.’ એટલે શ્રીપાલ કવિ કહેવા લાગ્યું કે– મહાપુરૂષની દષ્ટિ તે ગુણને જોવાની જ હોય છે. શ્યામ અને મરણ પામેલ કુતરાના ધવલ દાંતને કૃષ્ણ મહારાજે વખાણ્યા હતા. આ સંબંધમાં મેં તે મારે અભિપ્રાય નિવેદન કર્યો હવે બહુશ્રત એવા આપ પૂજ્યને વિચાર કરતાં જે ગેરચિત લાગે, તે પ્રમાણે કરો.” પછી એક દિવસે મહાકવિ અભિનવ ગ્રંથની રચનામાં આકુળ હતો, પટ્ટિકા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #421
--------------------------------------------------------------------------
________________ 1 . , . . . " શ્રી હેમચંદ્રસૂરિ–ચરિત્ર. ( 305 ). અને પટપર તે પદો લખી રહ્યો હતો, શબ્દ-વ્યુત્પત્તિને માટે તે અ ન્ય ઉહાપોહ કરી રહ્યો હતો, પુરાણ કવિઓના દષ્ટાંતે જોઈને તે વાક્યરચનામાં ઉતારતે હતો, એવામાં બ્રહ્મ -ઉલ્લાસના નિવાસરૂપ, બ્રહ્માના મંદિરમાં પંડિતોથી વિભૂષિત શ્રી હેમચંદ્રસૂરિની સભામાં ક્ષુધાતુર અને પોતાના પરિવારથી પ્રેરાયેલ દેવબોધ મધ્યાન્હ પછી પ્રતિહારની પરવાનગીથી ત્યાં આવી ચડયે એટલે મંત્ર-એષધિની પ્રભાથી સ્તબ્ધ થયેલ અગ્નિ જેમ ચંદ્રને જોતાં ઉદ્ભવે, તેમ તે મહા વિદ્વાન જોઈ આચાર્ય મહારાજ ઉભા થયા, અને કહેવા લાગ્યા કે “હે સુજ્ઞશિરોમણિ તમને સ્વાગત છે. આજે જોવામાં આવ્યા તેથી આજનો દિવસ ધન્ય છે. તે કલાનિધાન ! આજે આ અમારા અધ આસનને અલંકૃત કરો. સંકટમાં પણ પ્રગલભતાથી વિભૂષિત અને કળાઓનો બરાબર નિર્વાહ કરી રહ્યા છે.” એ પ્રમાણે સાંભળતાં દેવબોધ પણ ચિતવવા લાગ્યો કે મારા મર્મને તે આ જાણે છે. અથવા તો કથનથી કે કથનાતીત કળાથી અમે કાંઈ સમજી શક્તા નથી. ગમે તેમ હો, પણ એ મહા વિદ્વાન અને સૈભાગ્ય-લક્ષમીથી અત્યારે વિકાસમાન છે. માટે એ સ્વછ–પવિત્ર પર મત્સર શો ? એનું બહુમાન કરવાથી જ શુભને ઉદય થાય તેમ છે. આ સમયે પુણ્ય અને વિદ્યામાં એની તુલનામાં કોણ આવે તેમ છે ? વળી ગુણેમાં પ્રતિકૂલ કોણ થાય? માટે એ માનનીય છે.” એમ ધારી આચાર્યની અનુમતિથી તે તેમના અર્ધાસનપર બેઠો. વળી તે સુજ્ઞ આચાર્ય મહારાજને પુરૂષરૂપે સાક્ષાત્ સરસ્વતી માનતા હતા. પછી શ્રેષ્ઠ સારસ્વતથી ઉજવળ એવો દેવબોધ, સભાસદોના રમાંકુરને પ્રગટ કરવામાં મેઘ સમાન એવું સવિસ્મય વચન કહેવા લાગ્યા– " पातु वो हेमगोपालः कंबलं दंडमुद्वहन् / षड्दर्शनिपशुग्रामं चारयन् जैन गोचरे " // 1 // દંડ અને કંબળને ધારણ કરતા શ્રી હેમ–ગોપાલ તમારું રક્ષણ કરે કે જે જેન-ગોચરમાં ષટદશનરૂપ પશુઓને ચારી રહ્યા છે. - આ લેક સાંભળતાં શિર ધૂણાવતા સભાસદો, તેમાં સત્યાર્થીની પુષ્ટિ સમજીને હૃદયમાં અતુલ વિસ્મયને ધારણ કરવા લાગ્યા. પછી આચાર્ય મહારાજે શ્રીપાલને બેલાવીને તેની સાથે મૈત્રી કરાવી. કારણ કે વિરોધ શમાવ એ વ્રતધારીઓને પ્રથમ ધર્મ છે. તે વખતે ગુરૂએ તેનો વૃત્તાંત સિદ્ધરાજને જણાવી તેને રાજા પાસેથી લક્ષ દ્રવ્ય અપાવ્યું. એવામાં અન્ય દર્શનના સંબંધમાં આવતાં વિદ્વાનોના પરિચયથી અને પોતાના ભાગ્ય ક્ષીણ થતાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #422
--------------------------------------------------------------------------
________________ (306 ) શ્રી પ્રભાવક ચરિત્ર. પિતાની આયુસ્થિતિને વિચાર કરી, મહામતિ દેવધે તે દ્રવ્યથી ત્યાં અન9અણુરહિત થઈ ગંગા કિનારે જઈને પરભવનું સાધન કર્યું. હવે એકદા પોતાને સંતાન ન હોવાથી ખેદ પામેલ સિદ્ધરાજ ઉપાનહ વિના પગે ચાલીને તીર્થયાત્રા કરવા નીકળે, ત્યાં હેમચંદ્ર પ્રભુને પણ તેણે સાથે લીધા. કારણ કે ચંદ્રમા વિના શું નલત્પલ (કમળ) વિકસિત થાય ? તે વખતે જીવ રક્ષાને માટે હળવે હળવે ચાલતા અને જાણે સાક્ષાત સંયમ હોય એવા ગુર દ્વિધા ચરણે (ચારિત્રે) સંચરતા દેખાવા લાગ્યા એટલે રાજાએ તેમને વાહનપર આરહણ કરવાની અભ્યર્થના કરી પણ ચારિત્રસ્થિત આચાર્યો તેને નિષેધ કર્યો ત્યારે રાજાએ મનમાં કંઇક દભાઈને મિત્રાઈથી તેમને કહી દીધું કે—‘તમે તે જડ છે.” જેથી તેમણે પ્રાકૃતમાં ઉત્તર આપે કે “હા, અમે નિજડ છીએ.” એટલે રાજા ચમત્કાર પામતાં ચિંતવવા લાગ્યો કે –“એમણે તો અમને સજડજડ કહ્યા પણ પોતે તો પોતાના આચારને પાળતા હોવાથી અને સુજ્ઞ હોવાથી અમે નિજડ છીએ, એમ કહેતાં અહો! આચાર્યની વ્યાખ્યાચાતુરી જણાઈ આવે છે. પછી ત્રણ દિવસ સૂરિ રાજાને મળ્યા નહિં એટલે તેમને કોપાયમાન સમજીને રાજા શાંત પાડવા માટે ત્યાં ગયો, તે વખતે તંબુમાં બેસીને તેઓ આંબિલ કરતા હતા. રાજાએ પડદે જરા દૂર કરીને તેમનું લખું ભજન જોઈ લીધું. તે જોતાં રાજાને વિચાર આવ્યો કે “અહિ આ તો જિતેંદ્રિય, શુષ્ક ભજનમાં પાછું મેળવીને ખાય છે. ખરેખર ! એમનું તપ ભારે દુષ્કર છે. આ લેકે ભકિતના અતિશયથી ભવ્ય લેક પાસે એમને મિષ્ટાન્નનું ભજન લેનારા ઓળખાવે છે, તે અજ્ઞાન છે. " એમ ચિંતવીને રાજાએ પ્રગટ જણાવ્યું કે –“હે પ્રભે ! અવજ્ઞાથી નહિ, પણ મિત્રતાથી કરેલ મારે એ અપરાધ આપ ક્ષમા કરો આપની દેહવ્યથાના ઉછેદ માટે મેં એ કર્કશ વચન કહ્યું હતું.' ત્યારે આચાર્ય કહેવા લાગ્યા કે—હે રાજન ! રાગ દ્વેષના સ્વભાવ રહિત એવા અમારે રાજા કે દરિદ્રની કર્કશ કે પ્રિયવાણુ શું કરવાની હતી? કારણ કે–– " છંદ વર્ષ મર્ચ, ની વાણી વદિા - શનિ મgછે દ વિમીર” | 2 અમે ભિક્ષાવૃત્તિથી ભજન કરીએ છીએ, જીર્ણ વસ્ત્ર પહેરીએ છીએ અને પૃથ્વીપીઠ પર શયન કરીએ છીએ, તે અમારે રાજાઓનું શું પ્રયોજન છે? પછી રાજાએ તેમને સત્કાર કરી સિંહાસન નામે સ્થાન બ્રાહ્મણેને આપીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #423
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસુરિચરિત્ર. ( 37 ) તે શ્રી શત્રુંજય પર્વત પર ચડયો ત્યાં ભાવથી શ્રીયુગાદિ પ્રભુને નમી, તેમની પૂજા કરીને રાજા ભારે પ્રમોદથી પિતાના જન્મને કૃતાર્થ માનવા લાગ્યું. ત્યાં રાજાએ તીર્થની પૂજા માટે બાર ગામ આપ્યાં. કારણ કે મહાપુરૂષે તેવાં કામ અનુમાનથી પણ કરે છે. પછી પર્વત માગે અલ્પ વખતમાં પુણ્યશાળી રાજા રૈવતાચલની નજીકમાં આવી પહોંચ્યો ત્યાં સંકલ ગામની પાસે આવાસ દેવરાવ્યા અને લાચનને અમૃત-રસાયન સમાન શ્રીગિરનાર ગિરિને તેણે જોયે, તે વખતે પર્વતના શિખર પર રહેલ શ્રી નેમિનાથના ચૈત્યને શ્રીસજજન મંત્રીએ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એટલે ધવલપ્રસાદ જોઈને રાજાએ આચાર્યને પૂછયું, ત્યારે તીર્થ પ્રભાવના ના હર્ષથી લોચનને વિકસિત કરતાં તેમણે જણાવ્યું કે--હે દેવ! યાદવવંશના મુગટ સમાન શ્રી નેમિનાથ ભગવંતને આ પ્રાસાદ દેખાય છે, તે આપનેજ બનાવેલ છે.” રાજાએ કહ્યું કે--“હે ભગવન ! આપના ઉપદેશથી આ ઉજજયંત મહાતીર્થને હું જાણું છું અને અહીં જગપૂજ્ય શ્રી નેમિનાથ ભગવંત બિરાજમાન છે, પરંતુ એ મારી કૃતિ છે.-એમ જે આપ કહો છે, તેમાં મને સંશય છે.” એમ સાંભળતા અમાત્ય કહેવા લાગ્યું કે--“હે સ્વામિન ! બરાબર લક્ષ્ય પૂર્વક સાંભળો--આજથી નવ વર્ષ પૂર્વે તમે મને આ પ્રદેશને અધિકારી બનાબે હતું. તે વખતે પર્વત પર આરોહણ કરતાં જણે જિનાલય મારા જેવામાં આવ્યું. એટલે આવક દ્રવ્યને તેમાં વ્યય કરીને એ ચૈત્યનો મેં ઉદ્ધાર કરાવ્યો. હવે જે આપને એ કબુલ અને પ્રમાણ હોય તે ઠીક, નહિ તો આપ સત્યાવીશ લાખ–દ્રસ્મ-ટકા લઈ લે.” એ પ્રમાણે સાંભળી હર્ષથી માંચિત થતા રાજા કહેવા લાગ્યું કે--હે મંત્રિ ! આવું તુચ્છ વચન તમે કેમ બોલ્યા? અસ્થિર દ્રવ્યના વ્યયથી તમે મારું યશજીવન અત્યંત સ્થિર, પુણ્યમય અને ગરિષ્ઠ બનાવ્યું છે, તેથી આ લોક અને પરલોકમાં તારા જેવો મારે અન્ય સ્વજન કેણ છે? માટે હે મિત્ર! ખેદ ન કર. આપણે હવે આ પર્વત પર આરોહણ કરીએ.” એમ કહેતાંજ રાજાએ પર્વત પર આરોહણ કર્યું. ત્યાં મંડપમાં શુદ્ધ ભૂમિકા પર બેસીને તેણે અષ્ટગે જિનેશ્વરને વંદન કર્યું. એવામાં બેસવાને માટે આસન લાવેલ સેવકને અટકાવતાં રાજાએ જણાવ્યું કે--આ તીર્થમાં કેઈએ પણ આસનાદિકપર ન બેસવું, શાપર નિદ્રા ન લેવી, ભજન કે રસોઈ ન કરવી, સ્ત્રીસંગ ન કરે, સૂતિકાકર્મ પણ ન કરવું અને દધિમંથન ન કરવું.' ઇત્યાદિ સિદ્ધરાજની મર્યાદા અદ્યાપિ શાશ્વતી વ. છે. પછી સુવર્ણ, રત્ન અને શ્રેષ્ઠ પુષ્પોથી ભગવંતને પૂજીને રાજ અંબાદેવીના મંદિરમાં ગયો. ત્યાં દેવીનું પૂજન કરીને તેને પ્રણામ કર્યા, ત્યાંથી કાટુકી રાજા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #424
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. અવલોકન-શિખર પર ગયો, ત્યાં ભકિતથી શ્રીનેમિનાથને નમીને તે દિશાઓનું અવલોકન કરવા લાગ્યો. એવામાં એક ચારણ બોલ્યો કે-- - “મટું ના લીધે વાહક શિરનારસિરિા પછી પર્વતપરથી નીચે ઉતરીને રાજા શ્રી હેમચંદ્ર સહિત પ્રભાસ પાટણમાં શિવાલયમાં ગયા. ત્યાં આચાર્ય પરમાત્મસ્વરૂપે શિવની સ્તુતિ કરી અને નમઃ રસ્કાર ક્ય કારણ કે અવિધ એજ મુકિતનું પરમ કારણ છે. આચાર્યે આ પ્રમાણે સ્તુતિ કરી હતી.-- - “અત્ર તત્ર સમજે ચા તથા, શોસિ મધ ચા તા वीतदोषकलुषः स चेद् भवा-नेक एव भगवनमोस्तुते " // 1 // ગમે તે સમય ( શાસ્ત્ર) માં ગમે તે રીતે અને ગમે તે નામથી જે તે તમે દષની કલષતા રહિત હો, તો હે ભગવન! તમે એકજ છે માટે તમને નમસ્કાર છે. , પછી ત્યાં મહાદાન આપી, મહિમાથી અદ્દભુત પૂજા કરીને રાજા ત્યાંથી પાછો ફરીને અંબિકાથી અધિષિત કેટિ નગરમાં આવ્યું, ત્યાં સંતાન ચિંતાથી વ્યાકુળ થયેલ રાજાને જાણીને શ્રી હેમચંદ્રસૂરિએ આદરપૂર્વક અંબિકાદેવીનું આરાધન કરવા માંડયું. એટલે ત્રણ દિવસના ઉપવાસને અંતે તેમણે તે શાસનદેવીને બોલાવી ત્યારે તે સાક્ષાત આવીને કહેવા લાગી કે હે મુનિ ! મારૂં વચન સાંભળો–એ રાજાના ભાગ્યમાં સંતતિ નથી, તેમ આ સમયે તે કૈઈ પુણ્યશાળી જીવ પણ નથી, એ રાજાના ભ્રાતાને પુત્ર કુમાર છે તે પુણ્ય, પ્રતાપ અને મહિમાથી બલિષ્ઠ એ રાજા થશે. તે અન્ય રાજ્યોને જીતશે અને ભેગવશે તથા પરમ શ્રાવક થશે.” એ પ્રમાણે દેવીનું વચન સાંભળતાં પુત્રના અભાવે અંતરમાં ખેદ પામનાર અને પ્રજાની પીડાથી શંકા પામતે સિદ્ધરાજ સતત ઉત્સથી અલંકૃત એવા અણહિલપુરમાં આવ્યા. હવે ક્ષત્રિયમાં શિરોમણિ અને જાણે સંપદાઓનો પ્રસાદ હોય એવો દેવસાદ નામે કર્ણરાજાને બંધુ હતું. સદ્વ્રતને પાળનાર ત્રિભુવનપાલ નામે તેને પુત્ર હતો તેને કુમારપાલ નામે પુત્ર કે જે રાજ્યના લક્ષણેથી અલંકૃત હતો. અહીં પુત્રની આશાના ભંગથી વિષાદ પામેલ શ્રી સિદ્ધરાજે પરમજ્ઞાની સમાન નેમિતિઓને બોલાવ્યા. એટલે ગ્રહગતિને માટે સદભાવ અને પ્રશ્ન ચૂડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #425
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસૂરિચરિત્ર. ( 309 ) માણ ગ્રંથના આધારે કેવલીથી અવિરૂદ્ધ અને પરસ્પર વિચાર ચલાવીને તેમણે રાજાની આગળ નિવેદન ક્યું કે –“હે સ્વામીન ! આપના બંધુઓમાં એ કુમારપાલ કોઈને નમ્યા વિના રાજ્ય ચલાવશે, એ વચન અન્યથા થનાર નથી. પિતાના પ્રતાપથી અનેક રાજાઓને જીતીને દિશાઓને તાબે કરશે, પણ તેની પછી રાજ્ય વિનાશ પામશે.” એ પ્રમાણે સાંભળીને " જેમ થવાનું હોય, તેમ થાય છે.” એ વાક્ય જાણતાં છતાં તેને કુમારપાલપર દ્વેષ આવ્યો અને તેને વધ કરવાને તેણે વિચાર કર્યો. એ હકીકત કઈ રીતે પણ કુમારપાલના જાણવામાં આવી, એટલે તે શિવદર્શનમાં શરીરે ભસ્મ લગાવીને જટાધારી તાપસ થયો. એક વખતે ચરપુરૂષોએ આવીને રાજાને જણાવ્યું કે–ત્રણ સે જટાધારી તાપસે આવેલા છે, તેમાં તમારે શત્રુ કુમારપાલ પણ છે. તે સર્વે તાપસોને જેજન માટે નિમંત્રણ કરે અને તેમાં જેના પગે પધ, ધ્વજ અને છત્ર હેય, તેને તમારો શત્રુ સમજી લેજો.” એ પ્રમાણે સાંભળતાં રાજાએ તેમને બોલાવ્યા અને પિતે ભકિતથી તેમના પગ ધવા લાગે, એવામાં કુમારપાલને વારો આવે. એટલે તેના પગે પડ્યાદિક જેવામાં આવતાં તે પુરૂષોએ દષ્ટિસંજ્ઞાથી રાજાને જણાવ્યું, તેથી રાજા સમજી ગયો અને પિતાના માટેની સંજ્ઞાપરથી કુમારપાલ પણ જાણી ગયે, જેથી કંઈક પ્રસંગનો દંભ કરી, હાથમાં કમંડળ લઈ, રાજભવનથી બહાર નીકળી, દિવસે પિતાને ઓળખવાના ભયથી શરીરે કંપતા અને ત્રાસ પામતા તથા “રાજા થકી મારૂં રક્ષણ કરે.” એમ મ્મલિત વચનથી બોલતે કુમારપાલ શ્રી હેમચંદ્રસૂરિ ના ઉપાશ્રયમાં આવ્યું, એટલે આચાર્યો સાહસથી તેને તાડપત્રોમાં છુપાવ્યું. એવામાં તેના પગના અનુસાર રાજપુરૂષોએ ત્યાં આવીને તપાસ કરી, પણ તે જોવામાં ન આવવાથી તેઓ પાછા ચાલ્યા ગયા. પછી રાત્રે આચાર્યો તેને બહાર કહાડ્યો અને તે દેશાંતર ચાલ્યો ગયો. એવામાં ફરીને તે પૂર્વની જેમ ત્યાં આવી ચડ્યો. અહા ! સાહસિક્તા એજ ભાગ્યનું લક્ષણ છે. એટલે ત્યાંથી પણ તીર્થ સ્નાનના દંભથી નીકળી સંકટથી ભય પામતે તે જટાધર વામદેવ તાપસ પાસે જવા લાગ્યો અને જેટલામાં તે આલી નામના કુંભારના ઘર પાસે આવ્યા તેટલામાં પાછળ લાગેલા અસવારે તેના જેવામાં આવ્યા. એટલે તેણે કુંભાર પાસે જઈને કહ્યું કે –“હે શરણાગત વત્સલ પ્રજાપતિ ! આ આવતા સંકટ થકી તું મારું રક્ષણ કર.” ત્યારે તેણે તૈયાર કરેલ નીંભાડાના એક ખુણામાં છુપાવી તેટલું ભાગ મૂકીને તરત તેણે અગ્નિ સળગાવે. એવામાં અસવારોએ આવીને તેને પૂછયું કે–આહં કઈ જટાધર આવ્યો છે કે નહિ ?' - તે બે —હું કામમાં વ્યગ્ર હોવાથી જોઈ શક નથી.” આથી તેઓ ખેદ પામતા અનાદરથી પાછા ચાલ્યા ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #426
--------------------------------------------------------------------------
________________ ( 310) શ્રી પ્રભાવક ચરિત્ર. પછી રાત્રે કુંભારે તેને બહાર કહાડો એટલે તે દેશાંતર ચાલ્યો અને કોઈ બ્રાહ્મણ સાથે તે સ્તંભતીર્થપુર માં ગયો, ત્યાં શ્રી માલવંશનો સુચરિત્રશાળી અને મહાધનવાન એ ઉદયન નામે વ્યવહારી રહેતે હતો. તેની પાસે એક બ્રહ્મચારી છોકરો હતો તેણે એકાંતમાં શ્રેષ્ઠીને કુમારપાલને બધા સત્ય વૃત્તાંત નિવેદન કર્યો. એવામાં કુમારપાલે તેની પાસે કાંઈક ભાતું માગ્યું, ત્યારે વ્યવહારી કહેવા લાગ્યું કે--“જે રાજાને અભીષ્ટ ન હોય, તેની સાથે અમારે કાંઈ પ્રયોજન નથી. માટે રાજપુરૂષ તને ન જુએ, તેટલામાં સત્વર દૂર ભાગી જા. હે બટુક! એને તુ આપણુ નગરની સીમા મૂકાવી દે. એ પ્રમાણે શ્રેષ્ઠીના વચનથી તે નિરાશા અને ભય પામ્ય, વળી એમ સાંભળવાથી કુમારપાલ પણ રાત્રે તે નગરમાં દાખલ થયો. તે વખતે ચાર લાંઘણું થતાં સુધાથી તેની કુક્ષિ ઉંડી ઉતરી ગઈ હતી. આ અવસરે ચારિત્રના યોગે ઉત્પન્ન થયેલ લબ્ધિઓથી ગૌતમ સમાન એવા શ્રી હેમચંદ્રસૂરિ ત્યાં ચાતુમાસ રહ્યા હતા. તે આચાર્ય મહારાજ વૃષ્ટિથી મેઘ જેમ ભૂમિને શીતલ કરે, તેમ વ્યાખ્યાનલાલાથી ભવ્યજનોના હૃદયને શાંત–શીતલ કરતા હતા, એવામાં કુમારપાલ અચાનક ત્યાં આવી ચડ. એટલે વિચક્ષણ ગુરૂએ તેને જો તથા આકૃતિ અને લક્ષ થી ઓળખી લીધો. પછી આશ્વાસન આપતાં તેને સારા આસન પર બેસારીને તેમણે જણાવ્યું કે- “હે રાજપુત્ર! શાંત થા. આજથી સાતમે વર્ષે તું રાજા થઈશ.’ રાજકુમારે કહ્યું--આપ જેવા રોગી પુરૂષની કૃપાથી એ બધું કેમ અપ્રાપ્ય ન થાય ? " પછી આચાર્યો શ્રાવક પાસેથી તેને બત્રીશ દ્રમ્મ( રૂપીઆ) અપાવીને પુનઃ જણાવ્યું કે-“હે ભદ્ર! અમારું એક વચન તું બરાબર દઢતા પૂર્વક સાંભળઆજથી તારી પાસે દારિદ્રય આવનાર નથી, પણ ભેજન, આચ્છાદનાદિ વ્યવહારથી તું અત્યારે માન પામી શક્યો નથી.” ત્યારે કુમારપાલ બે –“હે ભગવન ! જે એમ થાય અને મને રાજ્ય મળે, તો પછી જોઈએ શું? અત્યારે હું વધારે શું કહું?” એમ કહી મેઘથી આચ્છાદિત પૂર્ણ ચંદ્રની જેમ તે ગુઢ રાજા દેશાંતર ચાલ્યો ગયો. ત્યાં કોઈવાર કાપાલિકા દ્રત આચરતાં, કેહવાર કલવ્રત આચરતાં અને કઈવાર કયાં કૃત્રિમ કે વિચિત્ર પંથે ચાલતાં કૃત્રિમકમથી તેણે સાત વર્ષ વ્યતીત ક્ય, છતાં ગુરૂના વચનથી સંકટમાં પણ તે હદયમાં દઢતા ધારણ કરી રહ્યો હતો. ભૂપાલદેવી તેની સ્ત્રી સર્વ અવસ્થામાં છાયાની જેમ સદા તેની પાછળ પાછળ અનુસરતી હતી, કોઈવાર તે પતિના પાશ્વ ભાગને મૂકતી ન હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #427
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર ( 31 ) હવે ૧૧વર્ષ વ્યતીત થતાં સિદ્ધરાજ મરણ પામે. એ વાત કયાંકથી જાણ વામાં આવતાં સત્ત્વશાળી કુમારપાળ પિતાના નગરમાં આવ્યું. ત્યાં પાસેના એક શ્રીવૃક્ષ નીચે બેસતાં દુગોદેવીને મધુર સ્વર તે સુજ્ઞના સાંભળવામાં આવ્યું. એટલે પોતાના ભાગ્યનું પ્રમાણ જાણવાની ઈચ્છાથી તેણે દેવીને બેલાવીને નિવેદન કર્યું કે–“હે જ્ઞાનનિધાન દેવી ! જે મને રાજ્ય મળે, એમ તારા જેવામાં આવતું હોય, તો મારા મસ્તક પર બેસીને તું કર્ણને પ્રિય લાગે તેવો સ્વર સંભળાવ.” આથી તેણે તરતજ તે પ્રમાણે કરતાં અતિ સ્કુટ સ્વરે જણાવ્યું કે- “તું રાજા થઈશ.” આ તેણીને સ્વર તેના મનરૂપ મહેલમાં દીપક સમાન થઈ પડ. પછી અંતરમાં રાજ્યપ્રાપ્તિની શંકા છતાં તેવા નિમિત્ત શોધવામાં તત્પર એવો કુમારપાલ નગરમાં આવ્યું અને શ્રીમાન સાંબને મળ્યો. તેની સાથે તે શ્રી હેમચંદ્ર ગુરૂપાસે ગયે, ત્યાં તેમને વંદન કરીને વિશિષ્ટ બુદ્ધિવાળો તે, આસનયુક્ત ગુરૂના પાટપર બેસી ગયા. ત્યારે શ્રી ગુરૂ કહેવા લાગ્યા કે –“તું અમારા આસનપર બેઠે, તેથી તને અવશ્ય રાજ્યની પ્રાપ્તિ થશે. તેમાં એજ એક મોટું નિમિત્ત છે.” એટલે કુમારપાલ બે કે–“હે પ્રભે ! રાજ્યની ઈચ્છા કરતાં મને અપવાદની ભીતિ નથી, પણ આપને અવિનય થાય, તેથી મને ભારે શંકા રહે છે.” હવે ત્યાં દશહજાર અને સ્વામી કેણુદેવ નામે સામંત તેને બનેવી હતો, તેને કુમાર રાત્રે મળે. એવામાં રાજ્યની સર્વ સત્તા ચલાવનાર અને રાજ્યયોગ્ય પુરૂષની પરીક્ષા કરનાર પ્રધાને સિદ્ધરાજના શિવમંદિરમાં એકઠા થયા. અહીં કુમાર પણ નગરના રાજમાર્ગો આવતાં એકત્ર થયેલા પ્રધાનને મળે. ત્યાં કૃણે તેને હાથ પકડીને તેને રાજમહેલમાં પ્રવેશ કરાવ્યું. તે વખતે ત્યાં બીજા બે રાજકુમારે દાખલ થયા. તેમાં એક સભાસદોને પ્રણામ કરીને બેઠે અને બીજે પણ પિતાનું ઉત્તરીય વસ્ત્ર વિસ્તારીને બેઠો. એટલે કૃષ્ણદેવે કુમારપાલને કહ્યું કે અહીં બેસ.” ત્યારે તે પોતાના વસ્ત્રયુગલને સંકેલીને એક શ્રેષ્ઠ આસન પર બેસી ગયો. આ બધે દેખાવ જોતાં ત્યાં બેઠેલા કેટલાક નીતિજ્ઞ પ્રધાને વિચારવા લાગ્યા કે–આમાં એક કુમારે તે પ્રણામ કર્યા. જે નિદ્ય બુદ્ધિ નિસ્તેજ હોય, તે પોતાના સ્વજને તથા શત્રુઓથી પરાભવ પામે છે. તેમજ સંધ્રાંત દષ્ટિથી જેનાર અને પિતાના વસ્ત્રના છેડાને છુટે કરનાર હોય, તેની પાસેથી શત્રુ રાજાઓ સમસ્ત રાજ્ય છીનવી લે; પરંતુ આ કુમારપાલ કે જેને માટે નૈમિત્તિકેએ અનુમતિ આપી છે, અને જે દૈયપૂર્વક દષ્ટિ ચલાવતે તથા પોતાના અને સંકલને અહીં આવ્યો છે, એ શત્રુઓને નિગ્રહ કરશે અને દિશાઓને તાબે કરશે તેમજ એ મહાભાગ્યશાળી લક્ષમીવડે ચક્રવત્તી સમાન થશે, માટે દુર્બદ્ધિને ધ્વસ કરનાર એવા આ કુમારપાલને અહીં રાજ્યાભિષેક કરો. એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #428
--------------------------------------------------------------------------
________________ ( 312 ) શ્રી પ્રભાવક ચરિત્ર. સમુદ્ર પર્વત પૃથ્વીનું અવશ્ય પાલન કરશે.” એમ ધારીને બાર પ્રકારના વાજિત્રોથી આકાશને ધ્વનિમય કરતાં પ્રધાનએ ત્રણે ભુવનના મંગલરૂપ તેને રાજ્ય ભિષેક કર્યો. પછી મહોત્સવ પૂર્વક કુમારપાલ રાજાએ રાજમહેલમાં પ્રવેશ કર્યો અને તે રાજ્યસન પર બિરાજમાન થતાં ગોત્રની વૃદ્ધ સ્ત્રીઓએ તેને અક્ષતથી વધાવ્યું. એટલે મહા તેજસ્વી, પ્રતાપવડે પ્રચંડ અને શાંત સ્વભાવથી વર્તનાર એવો કુમારપાલ રાજા પૃથ્વીનું રાજ્ય ચલાવવા લાગ્યો, એવામાં સપાદલક્ષ દેશનો રાજા અર્ણોરાજ કે જે ભારે મદોન્મત્ત હતા, તેની સાથે વિગ્રહ કરવાને કુમારપાલ રાજાએ પિતાની સેના સજજ કરી, અને ગ્રહ, નક્ષત્ર, તારા તથા ઔષધિથી પરવારેલ ચંદ્રમાની જેમ હસ્તી, અશ્વ, પદાતિ અને રથોના સમૂહથી પરવારેલ તથા સામંતમંડળ તેમજ અન્ય ક્ષત્રિયોથી સેવાને તે રાજા પિતાનું સૈન્ય લઈને આગળ ચાલ્યો. કેટલાક દિવસે મેરૂની માફક દુગ્રહી અને લંકાદુગની જેમ અગમ્ય એવા શત્રુરાજાના કિલ્લા પાસે તે પહોંચ્યા. ત્યાં પ્રતિપક્ષી રાજાએ દુર્ગની તરફ બે યોજનામાં બેરડી, બાવળ, ખદિર (ખેર) તથા કરીર (કેરડા) ના વૃક્ષે વાવેલ હોવાથી તે કિલ્લે લોકોને ભારે દુર્ગમ્ય થઈ પડ્યો હતો. એટલે કુમારપાલ રાજાએ ઘણું માણસ લગાડીને તે વૃક્ષો કપાવવા માંડયા, પણ તેનો પાર ન આવ્યો. આથી તે કંટાળીને પાછો ફર્યો અને વર્ષાકાલ પહેલાં અણહિલ્લપુરમાં આવીને ચાર માસ સુધી ખિન્નતા પામેલ પિતાની સેનાનું પિષણ કર્યું. પછી ચોમાસું ખલાસ થતાં તે પોતાનું સન્મ લઈને શત્રુપ્રત્યે ગયે અને ગ્રીષ્મઋતુમાં ફરી પાછો વળે. એમ રાજાને અગીયાર વરસ ચાલ્યા ગયા. એટલે તે ચિંતવવા લાગ્યો કે–પશ્ચિમ સમુદ્ર સુધી મારું રાજ્ય છતાં એ અર્ણરાજ મારા કરતાં અધિક કેમ ગણાય અને મારે તાબે કેમ થાય ?" એમ ક્ષણભર તે વિચારમાં લીન થઈ ગયો. - હવે દેવમંત્રી સમાન તથા નીતિ અને ક્ષત્રિય સંબંધી વિચારમાં ચાલાક એવો વાગભટ નામે તે રાજાને મંત્રી કે જે ઉદયનને પુત્ર હતો. એટલે આ સંકટ આવી પડતાં રાજાએ તેને પૂછયું કે—કે દેવ, યક્ષ કે દેવી સંપ્રભાવી . છે? કે જેના પ્રભાવથી આપણે વિજય પામીએ, અને આપણું મન તેનામાં લીન કરીએ.” એટલે વચન બોલવામાં કુશળ એવો વાડ્મટ કહેવા લાગ્યો કે–“હે સ્વામિન ! તમે મારૂં વચન બરાબર સાવધાન થઈને સાંભળે–જ્યારે આપના આદેશથી આપનો બલિષ્ઠ બંધુ કીરિપાલ સારાષ્ટ્રના સ્વામી નવઘણને નિગ્રહ કરવા ગયો અને અનેક વિગ્રહ કરતાં તે કંટાળી ગયો, તે વખતે સ્તભતીર્થ પુરવાસી ઉદયન નામે મારે પિતા સંગ્રામમાં સૈન્યબળ આપનાર હતો. એકદા ત્યાંથી પાછા ફરતાં જેના દર્શન દુર્લભ છે અને અત્યંત રમણીય એવો P.P.AC. Gunratnasuri.M.S. Jun Gun Aaradhak Trust
Page #429
--------------------------------------------------------------------------
________________ - ક ર જ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર. (313) ઉન્નત પુંડરીકગિરિ તેના જોવામાં આવ્યું, એટલે તેણે પોતાના અધિકારીને તેનું અદ્દભુત માહાસ્ય કહી સંભળાવ્યું. જેથી ભારે ભક્તિપૂર્વક શ્રીયુગાદીશને નમસ્કાર કરતાં અને ધ્યાનથી તે પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા. ત્યાં તેણે જીર્ણ પ્રાસાદ જે. એટલે કીર્તિપાલે ભંડારીને કહ્યું કે આ પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરવાની અમારી ઈચ્છા છે, પણ આ સંગ્રામ જીતીને પાછા વળતાં એ બધું થઈ શકશે.” પછી પર્વતથી નીચે ઉતરતાં તેણે શત્રુરાજા તરફ પ્રયાણ કર્યું, તે પણ ભારે મદોન્મત્ત હતો. ત્યાં ભાલા સામે ભાલા અને ગદા સામે ગદા એમ શાયના આવેશથી પ્રહારની દરકાર વિના બંને સૈન્ય વચ્ચે યુદ્ધ ચાલ્યું. તે વખતે ઉદયન પિતાના સ્વામીની આગળ ઉભું રહીને પ્રહાર કરતો હતો. એવામાં પોતાને પ્રહાર ન લાગતાં પણ તે પૃથ્વી પર પડી ગયા. ત્યાં યુદ્ધમાં જય થયો અને શત્રુ હણાય. એટલે રણભૂમિમાં તપાસ કરતાં ઉદયનને લગભગ મરણાવસ્થાએ પહોંચેલ જોઈને કીર્સિપાલે તેને જણાવ્યું કે “અનિત્ય ભૌતિક દેહને સ્થિર યશથી તે ચિરસ્થાયી બનાવ્યું છે હે ભદ્ર! વણિવ્યવહાર તે તને જ બરાબર રીતે કરતાં આવડ, હવે જે તારા મનમાં કાંઈ શલ્ય ખટકતું હોય, તો મને કહે, એટલે તે પ્રમાણે કામ કરતાં હું તારો કંઈક અનુણી (કણરહિત) થાઉં.' ત્યારે ઉદયન કહેવા લાગે કે –“હે નાથ ! અમે સદા પિતાના સ્વામીના તાબેદાર થઈને રહ્યા છીએ, તેથી તેના જ કાર્યમાં એકચિત્ત હોવાથી અમે તે ઉપરાંત બીજું કંઈ કાર્ય સમજતા નથી. પણ સિદ્ધરાજથી ભય પામતા તમારા બંધુ કુમારપાલ રાજાએ મારી પાસે એક બ્રહ્મચારીને મેક હતા, પરંતુ મેં તેને તિરસ્કાર કર્યો, તે વખતે શ્રીમાન્ કુમારપાલને પણ મારાપર બહુ ગુસ્સો આવ્યો અને મારામાં પણ ભારે પ્રચંડતા આવી ગઈ, તે અત્યારે તમારા ચરણની આગળ તે દેષ મૂકતાં હું મારા અને લેકને સફળ સમજું છું, તેમજ મારૂં કુળ, શીલ અને શ્રુતને પવિત્ર માનું છું. હવે આ મારા મૃત્યુને પ્રતીકાર થઈ શકે તેમ નથી, માટે હું તમને વિનંતિ કરૂં છું, તે સાં. ભળે. મારા પુત્ર વાડ્મટને મારે કંઈક કહેવાનું છે, તે તમે સંભળાવજે કે શત્રુ જય મહા તીર્થના પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરવાની મેં પ્રતિજ્ઞા લીધી છે, માટે એ મારા શુભ હેતુને પાર પાડજે.” એટલે કીર્તિપાલે એ બધું સ્વીકાર્યું, એવામાં શ્રીઉદયન તરતજ ત્યાં પ્રાણરહિત થઈ ગયો. પછી પિતાનું તે કાર્ય કરતાં હું અત્યારે ત્રણરહિત થયે. વળી પિતાની એક દેવકુલિકા મેં નગરમાં કરાવી છે. તેમજ આજ નગરમાં મહા ધનવાન શ્રીછક નામે વ્યવહારી વસે છે કે જે શ્રેણી પાસે નેવું લાખ દ્રવ્ય છે. મારી મિત્રતાને લીધે તેણે એ ધર્મસ્થાનને એક ખત્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #430
--------------------------------------------------------------------------
________________ ( 314 ) શ્રી પ્રભાવક ચરિત્ર. કરાવ્યું અને ત્યાં તેણે શ્રીઅજિતનાથ સ્વામીની મૂર્તિ સ્થાપના કરી છે. જ્ઞાનના નિધાન શ્રીહેમચંદ્ર સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી છે. તેમના હસ્તના મંત્રોના માહી મ્યથી બધું સિદ્ધ થાય તેમ છે. માટે તે સ્વામિ ! ત્યાં માનતા કરવા ઈચ્છતા હા, તે એ શત્રુ રાજાને અવશ્ય પરાજય થાય. એ પ્રભુનું નામ જ એવા પ્રકારની વિજય સૂચવે છે. આ મારી વિજ્ઞાપના સાંભળીને તમે એ પ્રમાણે વિચાર પૂર્વક કરે. કારણ કે આપના કરતાં મારી મતિ આગળ જાય તેમ નથી.” એ પ્રમાણેની વિનંતીથી અમાત્યના વચનક્રમનો વિચાર કરતાં રાજા કહેવા લાગ્યા કે-“હે મંત્રિન! તમારા વચનથી બધું કાર્ય મને યાદ આવ્યું છે. હું મિત્ર ! સાંભળ-જ્યારે પૂર્વે અમે સામાન્ય સ્થિતિમાં હતા. તે વખતે ત્રણ દિવસના ઉપવાસી થતાં અમે શ્રી સ્તંભતીથે ગયા અને સિરિ બટુક (બ્રહ્માચારી) ને ઉદયન પાસે મોકલ્યો હતો, પણ તે ગયે તેવોજ પ્રયજન સાધ્યા વિના પાછી આવ્યું. આ તેને અપરાધ મને ન લાગ્યો, પરંતુ અહોઆ સ્વામીની કેવી ભક્તિ સાચવે છે, એમ મારા મનમાં અસર થઈ. કારણ કે પિતાના દુર્ભાગ્યને જોયા છતાં બીજા પર રોષ લાવનાર સુજ્ઞ ન ગણાય. વળી તે વખતે સંધ્યા સમય લક્ષમી-કાંતિવડે કલ્પવૃક્ષ સમાન એવા જૈવેતાંબરાચાર્ય શ્રીહેમસૂરિ મારા જોવામાં આવ્યા, ત્યારે કૃપાથી તેમણે મને ભાતું આપાવ્યું અને જણાવ્યું કે--તને રાજ્યની પ્રાપ્તિ થશે.” આ તેમનું વચન દિવ્ય વાકયની જેમ સત્ય થયું, અને તે અદ્યાપિ ઘંટારવની જેમ મારા હૃદયમાં ગાયા કરે છે. વળી એ બિંબની પ્રતિwાના મિષથી એ ગુરૂને યાદ કરાવતાં તે મારા પર અત્યંત ઉપકાર કર્યો છે. કારણું કે કરેલ ગુણને ન જાણનાર અધમ નર સમજો. તથા શ્રીસિદ્ધરાજ પણું એ ગાર ભૂપતિને હણીને તેના ઘણે ભાયાતોને લીધે દેશ વસાવવાને સમર્થ ન થયો. અને ત્યારે તારા પિતાની બુદ્ધિથી તે બધા શત્રુઓનો એવી રીતે વિનાશ કરવામાં આવ્યો કે તેમનું નામ પણ જણાતું નથી. હવે તે દેશને ભોગવટામાં નાખ્યો અને ત્યાં અધિકારીઓ નીમવામાં આવ્યા છે. તારે પિતા આ બુદ્ધિમાન હતા એ બધું સ્વામિ ભક્તિનું ફળ સમજવું. વળી આ કીર્તિપાલ કુમાર તે વિગ્રહાદિકમાં પદાતિ સમાન સંગ્રામમાં અજ્ઞાત હતો, છતાં તારા પિતાએ જ એને વધારે ચાલાક બનાવ્યા. તેણે તને તીર્થોદ્ધારનું જે કામ ફરમાવ્યું છે, તે કાર્ય પણ અમારૂંજ છે, માટે અત્યારે જ તને હું આદેશ કરૂં છું કે––રાજ્યના ભંડારમાંથી જોઈએ તેટલું ધન લઈને એ તીર્થને સંપૂર્ણ ઉદ્ધાર કરો તથા મારા પ્રધાનના અને અને મારા મનવાંછિત પૂર્ણ કરે. વળી અત્યારે એ દેવનું બિંબ તું મને સત્વર બતાવ કે જે પુણ્યથી જ પ્રાપ્ત થઈ શકે. તેની પૂજા કરતાં હું મારા જીવનને કૃતાર્થ બનાવું. પછી વાડ્મટ મંત્રીએ માર્ગ બતાવતાં કુમારપાલ રાજા ચાલીને તે જિનમં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #431
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર. (35) દિરમાં ગયો ત્યાં પ્રથમ રાજાએ મૂળનાયક શ્રી પાર્શ્વનાથને વંદન કર્યું અને પછી મંત્રીએ વર્ણવેલ શ્રી અજિતનાથના દર્શન કર્યા. વળી વાસનાના વશે તેણે કુંકુમ, અગુરૂ, કપૂર, કરી તથા ચંદનદ્રવ, તેમજ સુગંધિ યુપથી પ્રભુની પૂજા કરી. પછી ભગવંતને વિનંતિ કરતાં તેણે જણાવ્યું કે--“હે નાથ ! આ અવસરે તમારા પ્રભાવ અને પ્રસાદથી જ હું શત્રુ રાજાને જીતશ. એટલે પછી તમેજ મારા દેવ, માતા, પિતા અને ગુરૂ છે. આ સંબંધમાં હે મંત્રિ ! તમે સાક્ષીરૂપ છે. એ વચન મારે અવશ્ય પાળવાનું છે.” એ પ્રમાણે કહી, પ્રભુને નમી રોમાંચિત થયેલ રાજાએ તરત વિજયયાત્રા માટે સેના તૈયાર કરાવી. અને અનેક પ્રયાણ કરતાં તે ચંદ્રાવતી પાસે પહોંચ્યો. ત્યાં રાજાએ પ્રમોદથી આવાસ દેવરાવ્યા. હવે તે શત્રુ રાજાના રાજ્યમાં વિક્રમસિંહ નામે એક મુખ્ય અધિકારી હતો તે રાજાના સૈન્યની સેવાથી કંટાળી ગયા હતે. છતાં તે જવાને ઈચ્છતો ન હતો. તેણે સારા પિતાના અમાત્યો સાથે વિચાર ચલાવ્યું કે આપણે આ નિબળ રાજાની સેવાથી હવે ભારે કંટાળી ગયા છીએ. દેશાંતરમાં ભ્રમણ કરનાર પુરૂષમાં પ્રતાપ કે બળ કયાંથી ? તેમ ચિત્રપટમાં આળેખેલ સમાન આ રાજામાં ચમત્કાર તે અતિ દુષ્કરજ છે, માટે શરીરે ભસ્મ લગાવી, હાથમાં કમંડળ ધારણ કરી, મસ્તકે જટા રાખીને એવા વેષમાં શિવનું પૂજન કે નમન કરીએ, પણ આ તો આપણને રાજ્યની વિડંબના જ છે. તે અહીંજ કઈ રીતે જે એ રાજા સધાય તો બધું ઠીક ઠીક થઈ જાય. કારણ કે એ તે સસલા સમાન નિર્બળ છે, તે પછી ક્ષત્રિય તેજથી અદ્ભુત એવા કોઈ ચૌલુક્યવંશી રાજાને રાજ્ય પર બેસારી, તેની આજ્ઞા પાળવી જ આપણને ઉચિત છે. ત્યારે પ્રધાને કહેવા લાગ્યા કે-“હે સ્વામિન્ ! આપના કુળમાં સ્વામિદ્રોહ કરવો ઉચિત નથી. એ સિદ્ધરાજના પદે આવીને રહેલ છે, માટે આપણને સર્વથા આરાધવા લાયક છે. કારણકે યુદ્ધમાં જય થાય, તે તે અનિશ્ચિત છે, વળી સૈન્ય રાખીને દુર્ગ તથા ધનની સંભાળ થાય તે કરવી.” એવામાં વિક્રમસિંહ બોલ્ય-આ રાજાને શી રીતે સમજાવ? તમારે બીજા કેઈની સલાહ લેવાની જરૂર નથી. અત્યારે કંઈ ઉપાય બતાવે. કારણકે સ્વામીના કેઈપણ કામમાં આપણે જ મુખ્ય બોલનાર છીએ.” એટલે તેઓ બોલ્યા કે –“હે નાથ! તમારી મતિને જે ઉચિત લાગે, તે કરો અને અમને પ્રમાણ છે.” ત્યારે વિક્રમે જણાવ્યું કે–અત્યારે એક અપ્રિયંત્ર કરે કે જેથી મારા મહેલમાં એ વિના લેશે વિનાશ પામશે.” એમ કહી પિતાના આવાસમાં તેમના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #432
--------------------------------------------------------------------------
________________ ( 316 ), શ્રી પ્રભાવક ચરિત્ર.. હાથે પ્રગભતાથી અગ્નિ સળગાવવાનો તેણે વિચાર કર્યો કે, જે કુમારના વિનાશને સૂચવનાર હતો. એ પ્રમાણે સાંભળતાં પ્રધાનો વિચારવા લાગ્યા કે—આપણે અહીં શું કરીએ ? ભવિતવ્યતા ઓળંગાય તેમ નથી. એને રાજ્યને બંશ થવાને છે અને કુમારપાલને વિજય થવાનો છે. પૂર્વના પોથી જે શ્રીસિદ્ધરાજની ગાદી પર બેઠે, એટલે એના સેવક સમાન પણ આ ગ્યતા ધરાવતા નથી.” એમ ચિંતવી લલાટપર અંજલિ જોડીને તે કહેવા લાગ્યો કે- સ્વામીના આદેશ અમને પ્રમાણ છે, તેમાં અમારે વિચાર કરવાને નથી.” પછી સુતારને બોલાવીને તેણે મહેલ બંધાવવાની શરૂઆત કરી, કે જેમાં ઉંચે વસ્ત્રના છેડા સમાન ચંચલ વસ્ત્રના સ્તંભ કરાવવામાં આવ્યા અને તેના પર તંબુ નાખીને તેને એક વિશાલ વસ્ત્રથી આચ્છાદિત કર્યો. તેને વિસ્તૃત ચંદ્રવાથી મંડિત કર્યો અને મોતી તેમજ પુપોના ગુચ્છથી તેને શણગારવામાં આવ્યા. તે જે કે બહારથી તો બહુ રમણીય દેખાતો, પરંતુ તેની એવી રચના કરવામાં આવી હતી કે તેની એક ખીલી ખેંચી લેતાં તે ખેરના અંગારાથી ભરેલ ખાડામાં પડે અને તરત ભસ્મીભૂત થઈ જાય. એ પ્રમાણે મહેલ તૈયાર થતાં પ્રધાનોએ આંખમાં આંસુ લાવીને નિવેદન કરતાં તેમનો નાયક બોલ્યો કે—મતિ એ કાર્યને સાથે છે.” પછી તેણે વિચાર કર્યો કે– જ્યારે એ એક તપસ્વીની જેમ આવી વિલાસ શયામાં દષ્ટિ લગાવીને બેસશે, કે તરત અધ:પતન થવાથી તે મરણ પામશે.” એમ ચિંતવીને તે પ્રભાતે સૈન્યમાંથી આવ્યો અને જમીનસુધી મસ્તક નમાવીને તેણે રાજાના ચરણે નમસ્કાર કર્યો. પછી દંભથી, વિષે ભરેલ અને મુખે અમૃતને ધારણ કરતા ઘટની જેમ સુજ્ઞ એવા તે મંડલેશ્વરે રાજાને વિનંતિ કરી કે–“હે સ્વામિન્ ! મહેરબાની કરીને મારા મહેલને અલંકૃત કરે. અને આજ ત્યાં જ ભેજનાદિક કરીને આરામ લેજો. આપ આવશે, તે પછી જ અમે અને અમારો પરિવાર ભેજન લેશે.” ત્યારે રાજાએ કહ્યું કે– તારા જે હિતકારી અને સ્વામિભક્ત બીજે કેણુ છે. પરમાર કુળમાં ઉત્પન્ન થયેલ તારા વિના બીજો કોઈ નિર્ભય નથી, આવા શુભ કાર્યમાં કેણ પ્રતિષેધ કરે? તારે આવાસ અમારે જોવાલાયક જ છે.” ' એટલે તેણે જણાવ્યું કે– સ્વામીને આદેશ મને પ્રમાણ છે.” એમ કહીને તે ભકતે પ્રથમના પરિવારને ભોજન કરાવ્યું અને પછી સ્વામીના શરીરની રક્ષા કરવામાં સદા તત્પર એવા અંગરક્ષકને બેલાવ્યા. તેમની આગળ બધી ષટરચના તેણે પ્રગટ કરી, તે વખતે એક મહાબુદ્ધિશાળી વૃદ્ધ પુરૂષ ઉભે હતો, એટલે અંગારને અત્યંત ઉગ્ર ગંધ તેના જાણવામાં આવ્યો, જેથી તે પોતાના મનમાં વિચારવા લાગ્યો કે–અહીં કંઇક આશ્ચર્ય જણાય છે. સ્વામીના દ્રોહને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #433
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસૂરિ-ચરિત્ર. ( 317 ) માટે ત્યાં અગ્નિને પ્રબંધ કર્યો લાગે છે.” એવામાં દષ્ટિવિકારના લક્ષણથી તેને બધું જાણી ગયેલ સમજીને ભારે વક્ર આશય ધરાવનાર વિક્રમે તેને અત્યંત સત્કાર કર્યો. પછી તેની સાથે જ વિક્રમસિંહ રાજમંદિરે ગયો અને રાજાને તેણે વિનંતિ કરી કે –“હે નાથ ! મારા મહેલમાં પધારવાની કૃપા કરો.” એટલે તે વૃદ્ધ પુરૂષે ભૂસંજ્ઞાથી જવાનો નિષેધ કર્યો. ત્યારે રાજાએ જણાવ્યું કે-“તેં મારા બધા પરિવારને ભેજન કરાવ્યું. પણ અમે રાત્રે ચિંતા અને ઉજાગરાથી ખેદ પામ્યા છીએ, તેથી અત્યારે ભજન કરવાની અમારી ઈચ્છા નથી. અને વળી દેવોએ અત્યારે જ પ્રયાણને માટે મુહૂર્ત બતાવેલ છે, માટે પ્રયાણની નોબત વગાડો કે જેથી બધા તૈયાર થાય, અને તું પણ પોતાની સેનાને સજ્જ કરીને સત્વર આવ, કારણકે કુશળ તેજ કહેવાય કે જે કાર્યને માટે ઉત્સાહ અને ત્વરા કરે.” આથી શંકા લાવતાં તે “જેવી આપની આજ્ઞા” એમ કહીને પોતાના સ્થાને ગયે, પણ પિતાની કપટરચના જાણવામાં આવી ગઈ છે” એમ તેણે માની લીધું. પછી તરતજ શુભ મુહૂર્ત શત્રુદુર્ગની પાસે તેણે પોતાનું સૈન્ય સ્થાપન કર્યું. ત્યાં યથાસ્થાને તેણે સૈન્યને સ્થાપન કરી રાતદિવસ જાગરણ કરતાં વ્યગ્ર થઈને રહેવા લાગ્યું. હવે અહીં અરાજ પણ કુમારપાલના વ્રતને ન જાણતાં અભિમાનયુક્ત વચનથી તેને તુચ્છ માનવા લાગ્યો. વળી તેણે એમ સમજી લીધું કે–અગીયાર વરસ જેમ એ હારીને ચાલ્યો ગયે, તેમ અત્યારે બારમે વરસે પણ તે મારું શું વિપરીત કરવાનો હતો?” તેમજ સત્વહીન છતાં ઉદ્ધત અને ભયને લીધે માત્ર દેખાવ આપતા તથા “ચિરંજીવ” ના પોકાર કરતા એવા પિતાના સેવકોએ રાજાનું બહુમાન બતાવ્યું. તથા તેણે વિચાર કર્યો કે–એક હાકલના સ્વરથી હસ્તીની બ્રાંતિ પમાડનાર એ સિદ્ધરાજને પુત્ર ચારૂભટ મારી પાસે જ રહે છે.' એ પ્રમાણે અનેક વિકલ્પથી તેણે તે વખતે કિલ્લા પર યંત્ર સજજ કરાવ્યા અને સ્વર્ગમાં રહે તેમ નિર્ભય છતાં ઉદાસીન થઈને તે રહેવા લાગ્યો. વળી પિતાના ભાગ્યથી કદર્થના પામેલ તે ભાલા વિગેરે હથીયારોથી કિલ્લાની અટારીઓ ભરેલ હોવા છતાં સુભટ મેળવી ન શકો. એ બધો વૃતાંત પિતાના સેવકે પાસેથી જાણવામાં આવતાં શ્રીમાન કુમારપાલ રાજાએ દાન, માનાદિકથી પિતાની સેનાને ભારે સત્કાર કર્યો. હાથીઓના પ્રમાણુ પૂરતી તેણે શૃંખલા અને ઝુલ તૈયાર કરાવી, અોની લગામ તથા પલાણ, રથોના ઘુઘરીઓયુક્ત ચક્ર તેમજ ધાઓને તેણે વીરવલ પહેરાવ્યા. ચતુરંગ સૈન્યને તેણે બહુ જ પ્રસન્નતાપૂર્વક સુવર્ણ, રત્ન, માણિક્ય વિગેરેના આભૂષણે આપ્યાં. ચંદન, કપૂર અને કેસરના વિલેપનથી તેણે પોતાના હાથે ચાલાક સુભટના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #434
--------------------------------------------------------------------------
________________ ( 318 ) is : : શ્રી પ્રભાવક ચરિત્ર. . મુખે વિલેપન કર્યું. તેમજ રાજાએ પોતે ચંપક અને કમળ પુષ્પોની માળાઓ તેમના મસ્તકે બાંધી. વળી હેમંતઋતુને કમળ સમાન સુવર્ણકમળવતી તેણે અમેદપૂર્વક ચોધાઓના કંધ પૂજ્યા. પછી અંધકારમય અર્ધરાત્રે સુધા સમાન વચન તરંગોથી તે સુભટને ઉત્સાહ પમાડતાં ભારે તેજ, પ્રતાપ અને પ્રમાદના સ્થાનરૂપ એવો તે રાજ વાજિંત્રના અવાજ વિના એકાંતમાં રહેલ ગીની જેમ વિના શબ્દ ચાલે. પછી પર્વતની ઉપરની ભૂમિએ જઈને તેણે વાજિંત્રોને નાદ વિસ્તાર્યો. તે વખતે વાડ્મટ અમાત્યને તેણે આદેશ કર્યો કે–પ્રભાત પહેલાં પાંસમેં પાડાઓનું આદ્ર ચામડું લાવ.” એમ રાજાના હુકમ પ્રમાણે તે લાવ્યું, એટલે બખ્તરને ધારણ કરતા કેટલાક પ્રચંડ સુભટે તેની અંદર પડ્યા. તેમજ દાંતે ખડગ ઉપાડીને સત્વર આરોહણ કરવા લાગ્યા. એમ ઉપર વિસ્તારથી ચડી જતાં તેમણે અંદરખાને પોતાના પરાક્રમથી તે કિલ્લાના કાંગરા ભાંગવા માંડયા. ત્યારે કુમારપાલ રાજાએ દબાવેલ શત્રુરાજ અરાજ પ્રભાતે મુખ્યદ્વાર ઉઘાડીને બહાર નીકળી ગયા. આ વખતે તે સંગ્રામમાં તેણે પોતાના જીવિતની પણ આશા મૂકી દીધી હતી. એવામાં બંને પક્ષના રણવાદ્યો વાગતાં પ્રતિવનિથી આકાશ એક શબ્દમય બની ગયું. તે વખતે કાયર પુરૂષના પ્રાણે દેહમાં રહેવાને અસમર્થ થવાથી પાતાલના શરણને ઈચ્છતા તે તરત દેહ છોડીને ચાલતા થયા. પછી બાણ સામે બાણ, ખડગ સામે ખડગ તથા બાહયુદ્ધ ચાલ્યું કે જેમાં સુભટના મુખ દેખાતા ન હતા. સૂર્યના સંક્રાંતિકાળે પત્થરમય પર્વતની જેમ લોકે અનેક રીતે શરીરે ઘાયલ ને ખંડિત થતા દેખાવા લાગ્યા. પાકેલા કેળાની જેમ ત્યાં અ ખંડિત થવા લાગ્યા, તેમજ ચોખાના પાપડની જેમ ર અત્યંત સૂર્ણ થવા લાગ્યા. વળી પાકેલા કલિંગડાની જેમ ત્યાં પડેલા સુભટેના જઠર માંસ અને આંતરડાથી ઓતપ્રેત દેખાતા હતા. પ્રાણેશના સમાગમ માટે વિમાનમાં રહેલ અપ્સરાઓના દૂતોની જેમ માંસના અભિલાષી ગીધ પક્ષીઓ આકાશમાં સંચરવા લાગ્યા. એ પ્રમાણે વંશ, ખ્યાતિ અને નામના ઉચ્ચારપૂર્વક સંગ્રામ ચાલતાં અને હસ્તીઓના મદજળથી ધૂળ બધી શાંત થતાં તેમજ ત્યાં પટ્ટહસ્તી બંને એક બીજાની સામે આવી દંતલગ્ન થતાં રાજાએ ચારૂભટને શત્રુનો મહાવત બનેલો જ. ત્યાં શ્યામલ મહાવતે હસ્તીને હાક મારવાના ભયને દૂર કરતાં સ્વચ્છ વસ્ત્ર લઈને તેના બે વાર કાન ઢાંકયા. એવામાં ચારૂભટે ગર્વથી હાથીના દાંત પર પગ મૂક્યો અને મનમાં વિચાર કર્યો કે–આ પ્રતિમાતંગ (સામે આવેલ હસ્તી) શું માત્ર છે?” તે વખતે કુમારપાલ રાજાએ બંને પક્ષપર દષ્ટિપાત કર્યો. એટલે બધું સૈન્ય અસ્તવ્યસ્ત થવા લાગ્યું. ત્યારે રાજાએ શંકિત થઈને કહ્યું કે–તું શ્યામલ પણ અહીં છે શું? હે મિત્ર! હાથીને ભેદીને હવે પાછા ફરે છે,” ત્યારે તે બોલ્યો-“હે નાથ! શ્યામલ મહાવત, સ્વામી અને મહામતંગજ એ ત્રણેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #435
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસરિ–ચરિત્ર, (319) ભેદવું સ્વને પણ શકય નથી.” પછી પ્રતિગજથી પડતાં પાછે પગે તે નીચે ઉતરી ગયે. એવામાં રાજાએ જણાવ્યું કે હે ચારભટ તારે શત્રુરાજાનું સર્વસ્વ લઈ લેવું.” એમ તે બોલતો હતો, તેવામાં હાથીના બે દાંત જર્જરિત થતાં પોતાના સ્વામીના તેજની સાથે તરતજ બંનેની વચ્ચે પડ્યા, અને તે પણ પડી ગયા. એટલે અરાજને સુભટોએ પકડીને બાંધી લીધો અને રાજાએ તેના લલાટમાં ભાલે માર્યો. જેથી ચારૂભટ વિના કયાંક નાશી જવાને તૈયાર થયેલ તેણે પિતાને હાથી પાછો વાળ્યો અને તેની સેના પણ પાછી વળી. આથી કુમારપાલરાજાએ પિતાની છત થયેલ પ્રકાશીને પટ ફેરવ્યું અને તે પિતાને એક પરાક્રમી રાજા માનવા લાગ્યું. તે વખતે તરતજ સામંતે બધા તેની પાસે આવ્યા. એટલે રાજાએ તેમને જણાવ્યું કે–એ રાજાને તમેજ જીત્યા છો.” એમ કહી તેમને પ્રસન્ન કર્યા. પછી તેણે પોતાના યોધાઓ મારફતે તેને દેશ, ભંડાર અને સેના લુંટાવી તેમાં જેઓ ક્રૂર, સત્વહીન અને યુદ્ધમાં પુંઠ આ૫નાર હતા, તેવા બધા સૈનિકે, તેના અગણિત દ્રવ્યના સંગ્રહથી સાત પેઢી સુધી તૃપ્ત થઈ ગયા. પછી પોતાને જયશીલ માનનાર રાજા કલ્પવૃક્ષની જેમ યાચકોને મનમાનતું દાન આપતે તે પોતાના નગરભણી પાછા વળે અને અઢારસેં પાદરમાં મુખ્ય એવા પત્તન (પાટણ) માં તે આવી પહોંચે એટલે સિદ્ધરાજ કરતાં પણ તેનું ચરિત્ર ભારે ઉગ્ર ભાસવા લાગ્યું. હવે વિજયમાં રાજાએ અંત:પુરના રક્ષક તથા સુભટને આદેશ કર્યો અને પછી નિમંત્રણથી ત્યાં આવતાં તેના જાણવામાં આવ્યું જ્યારે પોતાના સેવકને મોકલીને અશ્વશાળાયુક્ત તેના મંદિર આવાસને તરતજ બાળી નખાવ્યો, જે હતું ન હતું જેવું થઈ ગયું. પછી તે ખાડો પૂરાવીને સ્વસ્થાનથી તે આગળ ચાલે તેના હુંકાર માત્રથી પણ શત્રુઓ ભય પામતા, તે વચનની શી વાત કરવી? ત્યાંથી નદીઓ ઉતરતાં અને પાષાણ બેદી લેવાથી વિકટ થયેલ ભૂમિમાં ચાલતાં તે ભારે ઉગ્ર બની ગયે ત્યાં પરમારવંશના રાજપુત્રાએ આવી પ્રણામ કરતાં વિનંતિ કરી કે –“તમે ઉત્તમ જનની સ્તુતિને લાયક છે હવે આપ રાજધાનીમાં પધારો.” એટલે માચડા અને ઉંચા તારણોથી શણગારેલ એવા અણુ હિલપુર આગળ વિજય પ્રાપ્ત કરીને તે આવ્યો, તે વખતે પ્રવેશ મહોત્સવમાં સુરેંદ્રની જેમ ગજરાજપર આરૂઢ થઈને આવતાં દષ્ટિને રસાયનરૂપ એવું વાડ્મટનું ચૈત્ય તેના જેવામાં આવ્યું. એટલે ત્યાં પ્રવેશ કરી આસન્ન ઉપકારી એવા શ્રી . અજિતસ્વામીની રાજાએ સુગંધિ દ્રવ્યોથી પૂજા કરી. પછી શ્રી પાશ્વનાથનું સ્મરણ, પૂજન કરીને તેણે જણાવ્યું કે–“હે નાથ ! પૂર્વે જે મેં કહ્યું છે, તે તેમજ સમજવું.” પછી પુનઃ પ્રણામ કરી, સિંહાસનથી મંડિત ગજરાજપર આરૂઢ થઈને તે પિતાના ભવનમાં આવ્યું, તે વખતે ગેત્રની વૃદ્ધ સ્ત્રીઓએ મંગલ ગીત તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #436
--------------------------------------------------------------------------
________________ ( 32 ) શ્રી પ્રભાવક ચરિત્ર :વર્યાપન કર્યું, જેને રાજાએ સ્વીકાર કર્યો. એવામાં વિક્રમસિંહને સ્થાને પોતાના પ્રતિનિધિ સ્થાપી, તેને પોતાની પાસે બોલાવીને રાજાએ વિસ્મયપૂર્વક જણાવ્યું કે –“હે વિક્રમ! અગ્નિયંત્રથી રાજાએજ પંચત્વને પામે છે, પણ સામંતો નહિ એમ તને કેણે શીખવ્યું હતું ? ત્યાંજ જે મેં તને અગ્નિમાં હોમી દીધો હોત, તે તું ભસ્મીભૂત થઈ જાત, પછી પુત્ર, પશુ અને બાંધવ સહિત કયાં જોવામાં આવત, જેવા તમે મારા સેવકે મલિન છે, તેવા અમે તમારા નાથ મલિન નથી માટે હવે જીવતો રહે.” એમ કહી તેના કામને યાદ કરીને રાજાએ તેને બંદીખાનામાં નાખ્યો કારણ કે પોતાના કર્મને લીધે આ લેકમાંજ કેટલાક લેકે રાજાએથી પરાભવ પામે છે. પછી તેના રામદેવ નામના ભ્રાતાનો પુત્ર શ્રીયશોધવલ હતા તેને રાજાએ ચંદ્રાવતીમાં સ્થાપન કર્યો. - હવે એક દિવસે ધમવાસનાથી અત્યંત વાસિત થયેલ કુમારપાલરાજાએ પોતાના વાડ્મટ અમાત્યને આહત આચારના ઉપદેશક એવા ગુરૂને માટે પ્રશ્ન કર્યો ત્યારે તેણે શ્રી હેમચંદ્રસૂરિના અતુલ વિદ્યા ઉપશમ તથા ગુણ–ૌરવ કહી સંભળાવ્યા. જે સાંભળતાં રાજાએ જણાવ્યું કે તેમને સત્વરે અહીં બોલાવે.” એટલે વાડ્મટ મંત્રી આચાર્ય મહારાજને બહુ માનથી રાજભવનમાં તેડી આવ્યા ત્યારે રાજાએ ઉભા થઈને તેમને માન આપતાં આસન આપ્યું, જેના પર ગુરૂ બિરાજમાન થયા. ત્યાં રાજા બોલ્યો કે-“હે ભગવન! અજ્ઞતાને ટાળનાર એવા જૈનધર્મને મને ઉપદેશ આપે.' આથી આચાર્ય મહારાજ તેને દયામલ ધર્મ સંભળાવતાં બેલ્યા કે–હિંસા, અસત્ય, ચેરી, અબ્રા (મૈથુન) અને પરિગ્રહનો ત્યાગ એ ધર્મ છે તથા રાત્રિભૂજન અને માંસાહારનો ત્યાગ કરે. કારણ કે શ્રુતિ, સ્મૃતિ વિગેરે પોતાના સિદ્ધાંતો બનાવતાં અન્ય જનોએ પણ તેને નિષેધ કરેલો છે. વળી યેગશાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે) “જિયદ્વિતિ છે મારું, કાપદારતા , ' ડભૂત ચૌ પૂર્ણ, ચાચં વર્મશાણિનઃ” I ? | કે જે પ્રાણીઓને સંહાર કરીને માંસ ખાવાની ઈચ્છા રાખે છે, તે ધર્મરૂપ વૃક્ષના દયારૂપ મૂળને ઉખેડી નાખે છે. * વળી જે માંસનું ભક્ષણ કરતાં દયા પાળવાની ઈચ્છા રાખે છે, તે બળતા અગ્નિમાં લતાને રાપવાની ઈચ્છા રાખવા જેવું કરે છે. તેમજ મનુએ કહ્યું છે કે–પ્રાણુને હણનાર, માંસ ખાનાર, માંસ વેચનાર, પકાવનાર, ખરીદનાર, અનુમોદન આપનાર અને દાતાર એ બધા હિંસક સમજવા.” તથા બીજી રીતે પણ એજ વાત બતાવેલ છે કે–અનુમોદન કરનાર મારનાર, બાંધનાર, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #437
--------------------------------------------------------------------------
________________ કે - - - - - - - - III શ્રી હેમચંદ્રસૂરિ–ચરિત્ર : ( ૩ર૧ ) ક્રિય-વિક્રય કરનાર પકાવનાર, લાવી આપનાર અને ખાનાર એ બધા જીવહિંસાના ભાગીદાર સમજવા. પ્રાણીઓની હિંસા કર્યા વિના કયાંય માંસ મળતું નથી અને જીવવધથી સ્વર્ગની પ્રાપ્તિ નથી, માટે માંસનો ત્યાગ કરવો જોઈએ.” ઇત્યાદિ સર્વ ત્યાગ કરવા લાયક વસ્તુઓનો ગુરૂએ ઉપદેશ આપે, જેથી રાજાએ તેને સ્વીકાર કરીને તેમાંના કેટલાક નિયમ તેણે અંગીકાર કર્યા. વળી ચૈત્યવંદન, સ્તોત્ર, સ્તુતિ પ્રમુખને તેણે અભ્યાસ કરી લીધો, તથા વંદન, ક્ષમાપન, આલેચન અને પ્રતિક્રમણ પણ તે શીખે. તેમજ સર્વ પ્રત્યાખ્યાનો અને વિચારવાની ગાથાઓ તેણે ધારી લીધી. તે પ્રતિદિન બે વાર અને પર્વના દિવસે એકવાર ભોજન કરતા. વળી સ્નાનાચારનો પ્રકાર અને આરતિ પણ તે શીખ્યો. એમ જૈન વિધિને અભ્યાસ કરવાથી તે એક સારા શ્રાવકની જેમ શોભવા લાગ્યા. પણ પૂર્વે માંસાહાર કરેલ. હેવાથી, ભારે પશ્ચાતાપમાં પડતાં તે કહેવા લાગ્યું કે–અહા ? નરકમાં પાડનાર એ મારું પાતક તો ખરે. ખર અવાચ્ય છે. એ મારા પાપને નિસ્તાર થઈ શકે તેમ નથી, તેથી હું એમ કહેવા માગું છું કે-અપરાધીને નિગ્રહ કરે–એ રાજનીતિ છે, માટે મારા દાંતને આજ પાડી નાખું, કારણ કે તે માંસાહારથી અપરાધી બનેલા છે. વળી સ્મૃતિમાં પણ એમ સંભળાય છે કે—કતને સર્વત્ર સહન કરવું પડે છે.” ત્યારે ગુરૂ કહેવા લાગ્યા કે—“હે રાજન ! એ તે સ્થલ લોકિક વચન છે કે એકવાર દેહને કષ્ટ આપવાથી કૃત કર્મને નાશ થાય, પરંતુ તે અજ્ઞાનતા છે. તું આહત ધર્મની ઈચ્છાથી પવિત્ર મનવાળો થઈને ધર્મારાધન કર, કે જેથી સમસ્ત પાપરૂપ પંક ધોવાઈ જાય. બત્રીશ દાંત છે, માટે પાપથી મુક્ત થવાને ઉપવનમાં મનહર બત્રીશ ચૈત્ય કરાવ, તથા તારા પિતા ત્રિભુવનપાલના સુકૃત નિમિત્તે મેરૂ શિખર સમાન એક ઉન્નત જિનચૈત્ય કરાવ.” ! - એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યું કે—એ રીતિ અતિ ઉજવળ છે અને સંસારેવનથી નિસ્તાર પામવા માટે એજ શ્રેષ્ઠ સંબલ છે.” પછી પરમ ભકિતથી તેણે ગુરૂ મહારાજને તેમના સ્થાને મોકલ્યા, અને પોતે બીજે દિવસે વાલ્મટના જિનાલયમાં આવ્યા, ત્યાં જતાં નેપાળ દેશમાંથી એકવીશ અંગુલનું ચંદ્રકાંતમય જિનબિંબ સાક્ષાત્ ચિંતામણિ સમાન ભેટ આવ્યું, જેથી પૂર્ણિમાની રાત્રિ સમાન રાજા ભારે ઉલ્લાસ પામ્યા. પછી મુખપર નિર્મળ પ્રસાદ બતાવતાં મંત્રીને બોલાવીને રાજાએ જણાવ્યું કે–“હું તમારા કઈક અમાત્યકાર્યમાં ત્રણ થાઉં.” એમ સાંભળતાં મંત્રી બોલ્યા કે –“આ પ્રાણ પણ આપને તાબે છે, તે પરિવાર, ધનભૂમિ કે અન્ય વસ્તુઓમાં શી આસ્થા ?" , TITLTITHI IIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #438
--------------------------------------------------------------------------
________________ (32) શ્રી પ્રભાવક ચરિત્ર. એટલે રાજા અંજલિ જોડીને કહેવા લાગ્યો કે-હે મંત્રિ ! તમે મને પ્રાસાદ આપી ઘો કે જેથી હું તેને આ પ્રતિમાથી સનાથ કરું.” ત્યારે મંત્રી બે -“હે નાથ ! આ તે મારાપર મોટે પ્રસાદ થયે, એમ થવામાં મારી પ્રસન્નતા છે. હવે પછી તે મારવિહાર એવા આપના નામથી ભલે પ્રસિદ્ધ થાય. પરંતુ મારે આપને કંઈક વિનંતિ કરવાની છે, તે લક્ષ્ય પૂર્વક સાંભળે– કીતિપાલના મુખથી પિતાએ મને આદેશ કર્યો છે કે જીર્ણ થઈ ગયેલ શ્રી શત્રુંજય તીર્થના પ્રાસાદને તારે મારા કલ્યાણ નિમિતે ઉદ્ધાર કરાવવી. એ મારૂં કર્તવ્ય છે તેમજ તે વખતે યાત્રાના અવસરે દેવમરણની વેળાએ તમે પોતે પણ કીતિપાલનું વચન સાંભળતાં જણાવ્યું હતું કે અમારા ભંડારમાંથી ધન લાવીને તારે ચૈત્યનો ઉદ્ધાર કર, તે પિતાના ત્રણથી મુકત થવા માટે આપ મને તે આદેશ ફરમાવે.” એમ સાંભળીને રાજાએ કહ્યું કે “હે સખે ! આ અમારા કાર્યમાં જ તારો બંધુ સમાન આદર છે, માટે એ પ્રમાણે કરે. અમારાથી તારૂં વચન ઓળંગાય તેમ નથી.” એટલે અમાત્યે કહ્યું “હે સ્વામિન ! એ આપને માટે પ્રસાદ થયો” એમ કહી શ્રેષ્ઠીઓના પરિવાર સહિત તે સિદ્ધાચલપર ગયે. ત્યાં તીર્થ પર ભારે ભકિત પૂર્વક શ્રી આદિનાથ ભગવંતને પ્રણામ કરી, મેટા દ્વારવાળા ચોતરફ ત બુ ઉભા કરીને તેણે નિવાસ કર્યો, કે જેમાં વાડીઓ માંચડા અને હવાને માટે બારીએ રાખવામાં આવી હતી, જે મોટા ચેક અને રેશમી વસ્ત્રોથી વધારે સુભિત લાગતા, ઉછળતી ધ્વજાઓના દેખાવથી તે સ્વર્ગના વિમાને જેવા ભાસતા અને તે મોટી સંખ્યામાં હોવાથી ત્યાં પર્વતની ભૂમિ પણ સંકીર્ણ થઈ ગઈ હતી. હવે ત્યાં પાસેના ગામમાં એક વણિક રહેતો હતો કે જે ભારે દરિદ્ર હોવાથી જીર્ણ વસ્ત્રને ધારણ કરતો હતો, તે ત્યાં આવી ચડયો. તેની ગાંઠમાં છ દ્રમ્સ (ટકા) હતા, જેનાથી તે બૃત ખરીદ કરી પીપર નાખીને કટક-સંઘમાં ફેરી કરતા હતા, ત્યાં ઘરાક બહુ મળવાથી એક રૂપીયો ને અધિક એક દ્રમ્પ ઉપાર્જન કરી, ભારે સંતુષ્ટ થતાં તેણે તે રૂપીયાના પુષ્પ લઈને ભગવંતની ભક્તિપૂર્વક પૂજા કરી. પછી પિતાની ગાંઠે સાત દ્રમ્પને સાત લાખ સમાન આનંદથી ધારણ કરતો તે વણિક અમાત્યને જોવાની ઈચ્છાથી તેના તંબુના દ્વાર પાસે આવ્યો એટલે દ્રહમાં શેવાલજાલના રંધ્રમાંથી કાચબો જેમ ચંદ્રમાને જુએ, તેમ પડદામાંથી તેણે મંત્રીને કંઈક જોઈ લીધો. મંત્રીને જોતાંજ તે પૂર્વના પુણ્ય-પાપના અંતરનો વિચાર કરવા લાગ્યા કે—“અહો ! પુરૂષત્વ સમાન છતાં મારી અને એની સ્થિતિમાં કેટલે બધો તફાવત છે? એ સુવર્ણ, મકિતક, માણિકયના આભરણેથી દેદીપ્યમાન છે તથા શ્રેષ્ઠીઓ અને સેવકના પરિવારથી પરિવૃત છે, તેમજ ચક્રવતીની જેમ મુગટબંધ માંડલિક રાજાઓ એના ચરણની સેવા કરી રહ્યા છે, વળી શ્રીયુગાદીશના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust T
Page #439
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસરિ-ચરિત્ર. ( 323). મહાતીર્થને જીર્ણોદ્ધાર કરવામાં એ મનોરથ કરી રહ્યો છે, અને હું નિધનપણાને લીધે પિતાની સ્ત્રીથી પણ પરાભવ પામું છું. સંધ્યા સુધી પોતાના પૂરતો આહાર ખેરાક પામવાથી પણ મને શંકા રહ્યા કરે છે, અને વૃથા પરિશ્રમ કર્યો કરૂં છું. વળી બાલ્યાવસ્થાથી બળદને ચલાવતાં કંટાળી ગયો છું, તેમજ દિવસભરમાં એક રૂપીયાને લાભ થતાં તો હું પોતાને ભાગ્યશાળી માની લઉં છું.” એમ તે ચિંતવન કરતા હતા, તેવામાં દ્વારપાલે તેને દૂર કરી દીધે. એવામાં દેવગે શ્રીમાન વાલ્મટ મંત્રીના તે જોવામાં આવ્યો. એટલે તેણે હુકમ કર્યો કે–એ વણિકને બેલાવો.” આ વખતે જે કે તે દૂર નીકળી ગયું હતું, છતાં સ્વામીના આદેશથી દ્વારપાલ તેને બોલાવી લાવ્યા. ત્યાં સભાની અંદર અમાત્યની પાસે આવતાં તે હુંઠા વૃક્ષની જેમ સ્થિર થઈને ઉભે રહ્યો, કારણ કે તે ગ્રામ્ય હોવાથી સરલતાને લીધે પ્રણામ વિગેરેના વિવેકથી અજ્ઞ હતું. ત્યારે મંત્રીએ તેને બોલાવતાં કહ્યું કે—હે ભદ્ર! તું કોણ છે?” એટલે ભારે દુઃખ લાવીને તેણે પોતાને પૂર્વવૃત્તાંત બધો મંત્રીને કહી સંભળાવ્યું. જે સાંભળી મંત્રીશ્વરે તેને જણાવ્યું કે –“હે ભદ્ર! તે કલેશથી ઉપાર્જન કરેલ રૂપીયાનો વ્યય કરીને જે જિનેશ્વરની પૂજા કરી, તેથી તું ધન્ય છે.” એમ કહેતાં મંત્રીએ તેને હાથ પકડીને તેને પિતાના અર્ધાસન પર બેસાર્યો અને કહ્યું કે તમે મારા ધર્મબંધુ છે, માટે મારા લાયક કંઈક કામ બતાવે.” એ પ્રમાણે મંત્રીના મધુર વાક્યોથી અંતરમાં પ્રસન્નતા પામતાં તે પ્રમાદપૂર્વક ચિંતવવા લાગ્યા કે –“અહો! મને દરિદ્રને પણ એણે સભા સમક્ષ આટલું બધું માન આપ્યું. એવામાં તીર્થોદ્ધારના કામમાં નિયુકત કરેલા વ્યવહારીયા શ્રાવક તીર્થોદ્ધાર માટે દ્રવ્ય ઉઘરાવવા વહી લઈને ત્યાં આવ્યા. તેમાં તેમણે પ્રથમ મંત્રી અને પછી જ્યેષ્ઠાનુકમથી નામે લખ્યા હતા, તે નામો જોતાં પેલે દરિદ્ર વણિક વિચારવા લાગ્યા કે મારા સાત દ્રમ્પ આ કાર્યમાં વપરાય, તો મારા જે બીજે ભાગ્યશાળી કેણુ?” ત્યારે મંત્રીએ તેને જણાવ્યું કે શું તારે કંઇ બલવાની ઈચ્છા છે?” એટલે વણિક - આ સાત દ્રમ્પ લઈને હે પ્રભે! મારા મનને સંતુષ્ટ કરે.” એમ તેના સદાચારથી અમાત્ય પરમ આનંદ પામીને કહેવા લાગ્યો હે ભ્રાત! તું મારે ધર્મમિત્ર છે, માટે સત્વર એ દ્ર” અપર્ણ કર. શ્રીતીર્થોદ્ધારની મારી આશા આજે સફળ થઈ.” વળી “પિતાના જીવિતની માફક કલેશ વિના તે તમામ પુંજીને વ્યય કર્યો.” એમ કહી તેનું નામ મંત્રીએ વહીની આદિમાં લખાવ્યું, તે પછી પોતાનું નામ અને તેની નીચે બીજા ધનવંતના નામ રાખ્યાં. પછી તેણે વિચાર કર્યો કે આપણે તે ખરકમથી કટિ દ્રવ્ય ઉપાર્જન કરેલ છે અને તેમાંથી આ આપવાનું છે એમ ધારી તેણે પોતાના ખજાનામાંથી ત્રણ રેશમી વસ્ત્ર અને પાંચસેં દ્રમ્મ મંગાવીને મંત્રીએ તેને જણાવ્યું કે–“હે ધર્મબંધું! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #440
--------------------------------------------------------------------------
________________ ( ૩ર૪ ) શ્રી પ્રભાવક ચરિત્ર. આનો સ્વીકાર કર.” ત્યારે વણિક જરા હસીને કહેવા લાગ્યો કે–“હે સ્વામિન ! અસ્થિર ધનલેશથી હું પુણ્યનો વિક્રય કરનાર નથી. તમે પોતે પૂર્વ પુણ્યથી વિભવ પામ્યા છે, તો મારા જેવાને છેતરતાં શરમાતા કેમ નથી ?' એમ સાંભળતા રોમાંચિત થતા મંત્રી છે કે તું મારા કરતાં પણ અધિક ધન્ય છે, કે જેનું મને આવું નિ:સ્પૃહ છે.” એમ કહીને તેણે કપૂરથી વાસિત પાનનું બીડું તે સાધમી વણિકને આપ્યું, તે લઈ, સન્માન પામ્યા છતાં પોતાની ગૃહિણીથી ભય પામતો તે પોતાના ઘરે આવ્યો, કારણ કે કહેવામાં આવેલ દુર્વાકયે કુળને ક્ષય કરે છે. એવામાં ઘરે આવતાં અકસ્માત સ્ત્રીએ મીઠાં વચનોથી તેને સંતોષ પમાડો. એટલે પૂર્વે કઈવાર અરષ્ટ તેણુનું આચરણ જોતાં તે આશ્ચર્ય પામ્યો. પછી તેણે બધે યથાસ્થિત વૃત્તાંત સ્ત્રીને કહી સંભળાવ્યો. જે સાંભળતાં તે કહેવા લાગી કે–“તમે મંત્રી પાસેથી જે પારિતોષિક ન લીધું, તેથી મારું મન બહુજ સંતુષ્ટ થયું છે, જે તમે મંત્રી પાસેથી લોખંડને અધ ટકો પણ લીધો હોત, તે હું અવશ્ય તમારા ઘરમાં હેત નહિ. હવે ગાયને બાંધવાનો ખીલો બરાબર મજબુત કરો.” એમ પિતાની સ્ત્રીના કહેવાથી તે કદાળી માગીને ત્યાં ભૂમિ ખોદવા લાગ્યા. જમીનને કંઈક ખોદતાં કેદાળી ખટકી, એટલે તેણે પિતાની ગૃહિણીને બોલાવીને તે વાત કહી. ત્યારે તે બોલી કે રાત્રે એકાંતમાં કંઈક કરવા જેવું છે, અત્યારે ખોદવાનું મૂકી ઘો.” પછી રાત્રે ખોદવા જતાં તેમાંથી ચાર હજાર સોનામહેર નીકળી, તે જોતાં વણિક ભારે પ્રમોદ પામીને ચિંતવવા લાગ્યો કે–અહો ! જિનેશ્વરની અ૫ પૂજાનું પણું આટલું બધું ફળ? આ ધન તો હું વાલ્મટ મંત્રીને અર્પણ કરીશ. કારણ કે આવા તીર્થમાં એનો વ્યય થતાં, તે કોટિગણું થવાનું. આ તેના વિચારને પલીએ અનુમોદન આપતાં પ્રભાતે તે પર્વત પર મંત્રી પાસે જઈ, તે દ્રવ્ય બતાવીને કહેવા લાગ્યું કે આ ધન તમે ગ્રહણ કરો.” ' એ પ્રમાણે સાંભળતાં મંત્રીશ્વર બોલ્યો કે-“હે બંધુ! મારું એક વચન સાંભળ–તારા સત્વથી આપેલા સાત દ્રમ્મથીજ મારે મને રથ પૂર્ણ થયા છે માટે તે ઉપરાંત તમારૂં દ્રવ્ય લેવાને હું સમર્થ નથી, કારણ કે આટલા દ્રવ્યથી તે સમસ્ત પર્વત સુવર્ણન થઈ શકે, તેમ કરવાની મારી પ્રતિજ્ઞા નથી. તે તું તારું દ્રવ્ય યથારૂચિ ધર્મમાં વાપર, ભેગ ભેગવ અને વેપારમાં વૃદ્ધિ પમાડ. ત્યારે વણિક કહેવા લાગ્યો કે બળદ ચલાવનાર એવા મારે આ કનક કેવું? આ મારા કનકનો કણ જાણે કેણુ માલીક થશે? માટે વૃથા કલેશ કણ અંગીકાર કરે ? તમે તમારી પ્રભુતાને લઈને ગમે તે રીતે એનો વ્યય કરી શકો છો, માટે મહેરબાની કરીને એ ગ્રહણ કરી લે. મને મારા બળદથી સંતોષ છે.” છે ત્યારે મંત્રીએ જણાવ્યું કે –“હું નિરર્થક દ્રવ્ય લેવાનો નથી. એક મજુરની જેમ એ દુહ ભારને વહન કરવાને હું સમર્થ નથી.” એ પ્રમાણે મંત્રી અને P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #441
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસુરિચરિત્ર. ( 325) . વણિકના વિવાદમાં દિવસ પુરે થયે. પછી રાત્રે સ્પદ યક્ષે સાક્ષાત્ આવીને વણિ કને કહ્યું કે –“તે યુગદીશ પ્રભુની કરેલ એક રૂપીયાની પૂજાથી હું સંતુષ્ટ થયા અને તેથી મેં તને એ ધન બતાવ્યું, માટે તું તેને ઈચ્છાનુસાર વ્યય કરજે. બહુ દાન આપતાં કે ભેગ ભેગવતાં પણ એ કદાપિ ક્ષીણ થનાર નથી, તેમજ બીજા કોઈને આધીન પણ એ થવાનું નથી માટે બીજો વિચાર કરીશ નહિ. આ સંબંધમાં એ નિશાની છે કે તારી પત્ની બહુજ કટુ વચન બોલનારી હતી તે અકસ્માત મીઠા બેલી બની ગઈ તેમજ ભકિતથી નમ્ર થઈ ગઈ, એજ નિશાની સમજી લે.” એ પ્રમાણે સાક્ષાત્ જોઈને પ્રભાતે તે વણિકે ભારે ભાવનાપૂર્વક સુવર્ણ, રત્ન અને પુષ્પા દિકથી શ્રી આદિનાથ ભગવંતની પૂજા કરી, તેમજ શ્રીપદ યક્ષનું પૂજન કરીને તે પોતાના ઘરે આવ્યો અને પુણ્ય કાર્યોથી પોતાના જન્મને પવિત્ર કરવા લાગ્યું. એવામાં શ્રીમાન વાડ્મટ મંત્રીએ પણ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યું. તેમજ અત્યંત ભકિતથી દેવકુલિકા સહિત એ પ્રાસાદમાં ધનને વ્યય કરતાં તેણે લેશ પણ દરકાર ન કરી. પછી વિક્રમ સંવત્ 1213 માં આનંદપૂર્વક ઉપર જઈને તેણે ધ્વજારોપણ કરાવ્યું અને શ્રી હેમચંદ્રસૂરિના હાથે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. હવે અહીં ત્યારથી વિમાન સમાન શોભાને ધારણ કરનાર તથા ભવ્ય જનોને પુણ્યના કારણરૂપ એવું તે ચૈત્ય કુમારવિહાર એવા નામથી પ્રસિદ્ધ થયું. વળી રાજાએ કુશળ કારીગરોના હાથે શ્રી પાર્શ્વનાથનું બિંબ સુધરાવીને અત્યંત રમણીય કરાવ્યું. પછી શુભ લગ્ન મંત્રીએ ચિંતામણિ કરતાં અધિક અને વાંછિતાર્થ વસ્તુને આપનાર એવા તે બિંબની શ્રી હેમચંદ્રસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી, તે વખતે જગતનો ઉપકાર કરવામાં તત્પર એવા રાજાએ તે બિંબમાં શકનાસિકા જેવડું છિદ્ર મૂકાવ્યું એટલે પૂર્ણિમાની અર્ધરાત્રે રોગી જનની પ્રાર્થનાથી બિંબના પ્રગટ કરેલ તે છિદ્રમાંથી અમૃત ઝરતું હતું તેના પ્રભાવથી લોકોમાં ચક્ષુ વિગેરેના રોગો દૂર થતા હતા. એ પ્રમાણે કયો રાજા સર્વ રીતે ઉપકાર કરે ? વળી રાજાએ સાત હાથના અને વર્ણના અનુસારે બાવીશ શ્રેષ્ઠ પ્રાસાદ કરાવ્યા. તેમાં બે વેત, બે શ્યામ, બે રોત્પલ સમાન વર્ણવાળા, બે નીલ અને સોળ કનક સમાન વર્ણવાળા પ્રાસાદ હતા. ત્યાં ચોવીશ ચેમાં શ્રી કષભાદિક ચોવીશ જિનેશ્વરોને તથા ચાર ચૈત્યોમાં શ્રીમંધર પ્રમુખ ચાર જિનવરે, તેમજ શ્રી રેહિણ, સમવસરણ, પ્રભુપાદુકા અને અશોક વૃક્ષ એમ બત્રીશ સ્થાપન કર્યા. એટલે “હું બત્રીશ પૂર્વજ પુરૂષોના ઋણથી મુક્ત થયે” એમ જાણે સૂચવ્યું હોય; પછી મંત્રીએ પૂર્વ વાક્યના અનુસાર રાજાને નિવેદન કર્યું કે –“પચીશ હાથ ઉંચા તિહુઅણુપાલ નામના મંદિરમાં પચીશ અંગુલ પ્રમાણ શ્રીમાન નેમિનાથ જિનેશ્વરને સ્થાપન કરો.” વળી તેણે સમસ્ત દેશ અને સ્થાનમાં અન્ય લોકો પાસે પણ જિનમંદિરો કરાવ્યાં. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #442
--------------------------------------------------------------------------
________________ . (૩ર૬ ) મા પ્રભાવક ચરિત્ર. - પછી એકદા ધર્મોપદેશના અવસરે ગુરૂ મહારાજે દુર્ગતિ અને દુયોનિરૂપ ભવ-સંસારમાં ભમાવનાર એવા સાત વ્યસનોનું વર્ણન રાજાને સંભળાવ્યું, જે સાંભળતાં તેણે પોતાના દેશમાં સપ્ત વ્યસનોનો નિષેધ કર્યો. તેમજ ઘેાષણપૂર્વક અમારિપટ વગડાવ્યા. ' હવે પોતાના નગર અને રાજ્યમાં ભમતાં કુમારપાલ રાજાએ એક એવી સ્ત્રી જોઈ કે જેને પતિ મરણ પામ્યો હતો અને રાજપુરૂષ જેને સતાવી રહ્યા હતા તેની દયા આવવાથી તે જ વખતે રાજાએ તેનું ધન લેવાનો નિષેધ કર્યો અને પોતે નિયમ લીધે કે- જે સમeત રાજ્ય મારી પાસે છે, તો તેવા ધનનું મારે કાંઈ પ્રયોજન નથી.” એવામાં કોઈ પ્રસિદ્ધ વ્યવહારી ત્યાં મરણ પામ્યો, તે પુત્રરહિત હોવાથી અધિકારીઓ તેના ધન સહિત સ્ત્રીને રાજા પાસે લઈ આવ્યા, ત્યારે રાજા એ તેમને પૂછયું કે--એ અપુત્રીયાનું ધન કોને મળે ?" એટલે તેઓ બોલ્યા કે હે સ્વામિન! તેના પુત્રને અથવા રાજાને મળે, એવી રૂઢિ છે. ' એમ સાંભળતાં ભૂપાલ હસીને કહેવા લાગ્યું કે-- પૂર્વજ રાજાઓની એ અવિવેકબુદ્ધિ હતી, કારણ કે કુટિલતા રાખ્યા વિના પોતાના ગુરૂ (વડીલ ના પણ દોષ બતાવી દેવા જોઈએ. સર્વને આધીન થનાર ક્ષણિકલમીને ખાતર રાજાઓ ઉત્તમ, મધ્યમ અને અધમ જનેના પુત્રપણને પામે છે. અર્થાત્ તેમના પુત્ર જેવા બની જાય છે, માટે હું તે જગતના લોકનો પુત્ર થનાર નથી, પણ પતિ અને પુત્રરહિત અબળાના ધનનો ત્યાગ કરતાં જગતને આનંદકારી થઈશ.” એમ કહીને સુજ્ઞ રાજાએ પતિ અને પુત્ર રહિત અબળાના ધનનો ત્યાગ કર્યો, કે જે ધન પૂર્વે નળ, રામ વિગેરે રાજાઓ પણ લેતા હતા. આ બનાવથી પોતાના ઉપદેશની સફળતા માનતા શ્રી હેમચંદ્રગુરૂ ભારે સંતેષ પામ્યા, અને રાજાની વિકસિત વૃત્તિ તેવા આચરણમાં દઢ કરવા માટે તેમણે આ પ્રમાણે ક કહી સંભળાવ્યાતા “ન ભુજં પૂર્વ રઘુનપુરનામાનમરત, प्रभृत्युर्वीनाथैः कृतयुगकृतोत्पत्तिभिरपि / विमुंचन संतोषात्तदपि रुदतीवित्तमधुना, મારા પતિ માસ મત મત મળઃ” || 8 || કૃતયુગમાં ઉત્પન્ન થયેલા એવા રઘુ, નઘુષ, નાભાગ અને ભરત વિગેરે રાજાએ પણ જે અબળાધનને મૂકી ન શક્યા, તે સંતોષથી નિરાધાર અબળાના ધનને મૂકતાં હે કુમારપાલ! મહા પુરૂષોમાં તું જ એક મુગટ સમાન છે. છે એ પ્રમાણે અંતઃપુરસહિત પ્રત્યાખ્યાનપૂર્વક રાજા, દેવેંદ્રની જેમ નિષ્કટક રાજ્યનું પાલન કરવા લાગ્યા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #443
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર (37) એવામાં એક વખતે જૈન ધર્મમાં તત્પર બનેલ રાજા કુમારપાલને બંને રીતે બલ (બળ તથા સૈન્ય) હીન જાણીને કેટલાક બાતમીદાર સેવકોએ એ વાત કલ્યાણકટકના અધિપતિ રાજાને નિવેદન કરી, જેથી તે મોટું લશ્કર લઈને તેની સામે આવ્યો. એ સમાચાર પોતાના ખાનગી પુરૂષ પાસેથી જાણવામાં આવતાં કુમારપાલને ચિંતા થવાથી તેણે ગુરૂ મહારાજને વિનંતિ કરી કે–“હે ભગવદ્ ! જૈન છતાં એ રાજાથી જે મારે પરાભવ થાય, તે જિનશાસનનો લઘુતા થવાની.” ત્યારે આચાર્ય કહેવા લાગ્યા કે—“હે નરેંદ્ર! શાસનદેવી તારૂં રક્ષણ કરશે, અને તે લગ્ન ( મુહૂર્ત) સાતમે દિવસે છે, તે તારા જાણવામાં આવશે.” એમ ચમત્કારી વચન સાંભળીને રાજા પિતાના સ્થાને ગયો. અહીં રાત્રે ગુરૂ મહારાજે વિધિપૂર્વક સૂરિમંત્રનો જાપ કર્યો. એટલે તેને અધિષ્ઠાયક દેવ સાક્ષાત આવ્યો, અને તેણે જણાવ્યું કે કુમારપાલના ભાગ્યથી તેના શત્રુને ઉદ્યમ નષ્ટ થયે છે. એવામાં સાતમે દિવસે ચર પુરૂષોએ રાજાને શત્રુના મરણના સમાચાર આપ્યા જે સાંભળતાં રાજા બોલી ઉઠયા કે –“અહો ! મારા ગુરૂનું જેવું જ્ઞાન છે, તેવું બીજે ક્યાં પણ નહિ હોય.' હવે એકદા બુદ્ધિના નિધાનરૂપ શાસ્ત્રને વિસ્તાર કરવા પૂર્વની રીતિ પ્રમાણે પોતાના ગુરૂના ગ્રંથને સમૂહ લખાવતાં જતુઓ અને દાવાનળના ઉપદ્રવથી તાડપત્ર ખુટી પડ્યા, અને દેશાંતરથી મંગાવેલ આવ્યા નહિ, જેથી રાજાને ભારે ચિંતા થઈ પડી. તે ચિંતવવા લાગ્યો કે–અહા ! મારા ગુરૂ ગ્રંથ બનાવવામાં જેટલી શક્તિ ધરાવે છે, તેને સંપૂર્ણ લખાવવાની પણ મારી શક્તિ નથી, તેથી મારા પૂર્વજોને આજે લજજા પમાડવાને વખત આવ્યા.' એમ ધારી ઉધાનમાં જતાં તાલવૃક્ષોની ઘટામાં બેસી, તેનું સુગંધિ દ્રવ્ય અને પૂષ્પોથી પૂજન કરીને રાજાએ જણાવ્યું કે–“જ્ઞાનવડે ઉપકાર કરવાથી તે વનરાજ ! તું પૂજનીય છે, સુંદર પત્રને લીધે તું સવે દર્શનીઓના શાસ્ત્રના આધારભૂત છે. પુસ્તકને કાયમ રાખવા માટે જે મારું ભાગ્ય જાગતું હોય, તો આ બધા તાલવૃક્ષો નવ પલ્લવિત થઈ જાઓ.” એમ કહી માણિકયથી મઢેલ સુવર્ણનું પોતાનું કંઠાભરણ, નિઃશંક થઈને રાજાએ વૃક્ષના કંધપર સ્થાપન કર્યું. પછી પોતે પોતાના રાજભવનના ઉપલા ભાગ પર બેસી ગયો. પછી પ્રભાત થતાં ઉદ્યાનપાલકએ પ્રમોદપૂર્વક રાજાને વધામણી આપી કે –“હે સ્વામિન્ ! અગ્નિથી દગ્ધ થયેલા વૃક્ષો બધા ઉદ્યાનમાં નવ પત્રયુક્ત બની ગયા છે, માટે હવે ઈચ્છાનુસાર લેખક પાસે શાસ્ત્રો લખાવો.” આથી પ્રસન્ન થતાં નિર્દોષ એવા રાજાએ તેમને વસ્ત્રાભરણાદિ એટલું ઈનામ આપ્યું કે તેમની ગરીબાઈ દૂર થઈ ગઈ. પછી રાજાના યશની સાથે જાણે ભાગ્યને સમૂહ બન્યો હોય, તેમ પુસ્તકનું લખાણ ચાલવા માંડયું. પોતાના અંત:પુર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #444
--------------------------------------------------------------------------
________________ ( 328 ) શ્રી પ્રભાવક ચરિત્ર સહિત નિર્દોષ વ્રતને ધારણ કરતો રાજા જાણે તેરમો ચક્રવતી હોય, તેમ સભ્યફ પ્રકારે સામ્રાજ્ય ચલાવવા લાગ્યા. પછી એકદા રિપુચ્છેદના સંકઃપથી પૂર્ણ એવા શ્રી હેમચંદ્ર મહારાજે શ્રીમાન અજિતસ્વામીની સ્તુતિ કરતા અને તેને પ્રાસાદ બનાવવાને ઈચ્છતા રાજાને પ્રગટ રીતે આદેશ કર્યો કે હે ભૂપાલા અનેક સિદ્ધથી ઉન્નત સ્થિતિયુક્ત એવા શ્રી તારંગાજી પર્વત પર અક્ષયસ્થાન અને વૈભવથી સુશોભિત એવો પ્રાસાદ કરાવવાની જરૂર છે. એ પર્વત પણ શ્રી શત્રુંજયની જાણે અપર મૂર્તિ હોય, એમ સમજી કયે.” એ પ્રમાણે શ્રીગુરૂની આજ્ઞા થતાં રાજાએ ચોવીશ હસ્તપ્રમાણુ મંદિર કરાવ્યું અને તેમાં એકાએક અંશુલ પ્રમાણનું બિંબ સ્થાપન કરાવ્યું, કે જે પ્રાસાદ અદ્યાપિ દે અને રાજાઓની સ્તુતિથી શોભિત અને પર્વતના મુગટ સમાન શ્રી સંઘજનોને દર્શનીય છે. હવે ઉદયનનો બીજો અંબડ નામે મેટે પુત્ર કે જે અસાધારણ પરાક્રમી હતો, તેણે કુમારપાળના આદેશથી કુંકણના અધિપતિ મલ્લિકાર્જુન રાજાનો શિરછેદ કર્યો અને પોતે સ્વામીના પ્રસાદથી તેમજ પોતાના પરાક્રમથી લાટ, સહસ્ત્રનવક, મંડળ, ભંભેરી, કુંકણ, પદ્ધ, રાષ્ટ્ર, પલ્લી અને વનેને ભેગવતો હતો. વળી તે રાજસંહાર એવા સાન્વય ઉગ્ર બિરૂદને ધારણ કરતો હતો. - એકદા શ્રીભગછ નગરમાં શ્રીમનિસુવ્રત સ્વામીનું પુરાતન કાષ્ઠમંદિર જીર્ણ થએલ તેના જેવામાં આવ્યું. કીટકોને લીધે તેના જીર્ણ કાષ્ઠમાંથી પડતા ચૂર્ણથી જમીન આચ્છાદિત થઈ ગઈ હતી. અને તેના લેખંડના ખીલા શિથિલ થવાથી તેના પાટીયા પાડવામાં હતાં. વળી વધારે વૃષ્ટિ થતાં તેમાંથી પાણી મળતું તથા ભીંતે બધી જીણું હોવાથી ગભારામાં તેમજ ભગવંતની પ્રતિમા પર પાણી પડતું હતું; આથી પ્રથમના પ્રાસાદને ઉખેડી જીર્ણોદ્ધાર શરૂ કરાવતાં તેણે પાયા દાવ્યો તે વખતે પ્રભુને પિતાના સ્થાને પધરાવ્યા. એવામાં તે સ્થળે ગિનીએ બત્રીસ લક્ષણને લીધે શ્રીમાન અંબડને છળવા લાગી. જેથી સર્વાગે તેને વ્યથા થવા લાગી, તેની કાંતિ ક્ષીણ થઈ ગઈ. ક્ષુધા કે તૃષાની અરૂચિ વધતાં કેવળ તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું આથી તેની પદ્માવતી માતાએ પાવતી દેવીનું આરાધન કર્યું એટલે તેણે સ્વપ્નમાં આવીને જણાવ્યું કે હે વત્સ ! સત્ય વચન કહું છું, તે સાંભળ––સમસ્ત યોગિનીઓનું એ મહાપીઠ સ્થાન છે, અહીં તે આવીને આનંદ કરે છે તેઓ જેને નડે છે તેને હેમચંદ્ર ગુરૂ વિના અન્ય કોઈ છોડાવી ન શકે. P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #445
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર ( 329). ત્યારે પ્રભાતે ગુરૂને બોલાવવા માટે તેણે પોતાના માણસોને આદેશ કર્યો જેથી એકદમ તેણે ગુરૂ પાસે જઈને પોતાનો આદેશ નિવેદન કર્યો. તે વખતે પદ્માવતી પણ આવીને કહેવા લાગી કે છીંક આવે ત્યારે સૂર્યનું જ શરણુ લેવાય, અન્ય કેઈનું નહિ. હે નાથ ! પુત્ર સહિત મને જીવિત આપો.” ત્યારે ગુરૂ બોલ્યા કે ધર્મના પ્રભાવે બધું સારૂં થશે.” પછી યશશ્ચંદ્ર ગણી સહિત પગે ચાલીને ગુરૂ મહારાજ અંબડ મંત્રી પાસે આવ્યા. ત્યાં ગણિતમાં નિષ્ણાત એવા ગણ મહારાજે તેની બધી ચેષ્ટા જેઈ અને પિતાના ચિત્તમાં ચિંતવીને લક્ષ્યમાં બુદ્ધિ ધરાવનાર તેમણે તેની માતાને શિખામણ આપતાં જણાવ્યું એટલે તેણે અર્ધરાત્રે એક વિશ્વાસપાત્ર પુરૂષને તેમની પાસે મોકલ્યો. તે સુગંધિ દ્રવ્ય સહિત બળિ લઈને આવ્યો. પછી નગરના મુખ્ય દ્વાર પાસે રાત્રે આચાર્ય મહારાજ બળિ અપાવતાં તે ગણી સાથે કિલ્લાની બહાર ચાલ્યા. ત્યાં દ્વાર ઉઘાડીને આગળ ચાલતાં માર્ગમાં એક ચકલાનો સમૂહ તેમના જેવામાં આવ્યા. એટલે ચગચગાટ અવાજ કરતા તેના મુખમાં બળિ નાખ્યા, ત્યાં યશશ્ચંદ્રથી તરત તે દષ્ટનષ્ટ થઈ ગયા. પછી ત્યાંથી આગળ ચાલતાં કેટલેક દૂર વાંદરાને સમૂહ જોવામાં આવ્યા, ત્યારે તેમણે ત્યાં પણ તરત અક્ષત નાંખ્યા. જેથી તે પણ બધા અદશ્ય થઈ ગયા. ત્યાંથી આગળ ચાલતાં શ્રીસેંધવી દેવીના મંદિર પાસે કાયરજનોને ભય પમાડનાર બિલાડાઓનું એક મંડળ તેમના જેવામાં આવ્યું. તે નિરંતર મહારેદ્ર શેબ્દથી બાળકોને બીવરાવે તેવું હતું. તેમના પર રક્ત પુપો ફેંકતાં તે ૫ણું બધાં ભાગી ગયા. પછી મહાદેવીના તારણ આગળ આચાર્ય આવીને ઉભા રહ્યા. એવામાં ગણુ મહારાજ આકુળતા લાવ્યા વિના કહેવા લાગ્યા કે--હે દેવી! બહુ દૂરથી પગે ચાલી કષ્ટ વેઠીને શ્રીહેમસૂરિતારે આંગણે આવ્યા છે માટે અભ્યત્થાનાદિક સત્કાર કરતારે ઉચિત છે. કારણ કે સર્વ જાલંધરાકાએ એમની પૂજા કરી છે.” તે એ પ્રમાણે બોલતા હતા, તેવામાં શ્રી સંધવી દેવી ચંચલ કુંડળથી શોભતી તે અંજલિ જેડીને સમક્ષ ઉભી રહી ત્યારે ગણી બોલ્યા કે –“હે વિબુધેશ્વરી.! અમો અતિથિઓનું આતિથ્ય કર એટલે પિતાના પરિવાર અને બળથી અંબડને મુક્ત કર.” એમ ગુરૂનું વાકય સાંભળતાં તે કહેવા લાગી કે--તમે બીજું કાંઈ માગો, કારણ કે એ તો યોગિનીઓમાં હજાર પ્રકારે વહેંચાયેલ છે. ત્યારે ગણી બોલ્યા કે મોટા આક્ષેપથી કહેતા હતા કે તારે એમ કરવું હોય તો પણ ભલે, તથાપિ તારે નિવૃત્ત થઈને પિતાના સ્થાને બેસવાની જરૂર છે અને તેમ કરીને પણ શ્રી હેમચંદ્ર પ્રભુને તું અદ્દભુત માન આપ, કે જેથી મંડળમાં બંનેનું રૂપ રહી શકે.” એમ સાંભળતાં ભયથી બ્રાંત થયેલ દેવીએ એક મોટો શબ્દ કર્યો, જેથી બધી દેવીઓ મંત્રીને મૂકીને તરત ત્યાં આવી. પછી દેવીએ જણાવ્યું કે–.“તમને કેવું વચન અપાવું?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #446
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. એટલે ગણુ બેલ્યા કે—પરમ બ્રહ્મના નિધાન એવા ગુરૂ મહારાજને બ્રહ્માદિકના વચનપર આસ્થા કેવી ? પરંતુ પ્રભાતે અમે આપને કંઈક સત્કાર કરીશું એમ કહી દેવીને પોતાના સ્થાને વિસર્જન કરી અને આચાર્ય પણ ત્યાંથી સ્વસ્થાને આવ્યા. એ પ્રમાણે સમાધાન થવાથી રાત્રે અંબડ મંત્રીને નિદ્રા આવી. પછી તેણે પ્રભાતે શ્રીદેવીને માટે સાહસિક ભોગ ધરાવ્યા. એ રીતે સેંધવી દેવી થકી અબડને આચાર્ય મહારાજે મુકત કરાવ્યું, એટલે તેણે શ્રી મુનિસુવ્રતસ્વામીના ચિત્યનો જીર્ણોદ્ધાર કરાવ્યું. અઢાર હસ્ત પ્રમાણે, અસાધારણ રચનાયુકત તથા અનેક દેવગૃહેથી સુશોભિત એવું તે ચૈત્ય કનકાચલના ફૂટ (શિખર ) સમાન શોભવા લાગ્યું. ત્યાં મંત્રીશ્વરે ધ્વજારોપણને મહા ત્સવ કરાવ્યું. તે જોતાં અત્યંત સંતુષ્ટ થયેલા આચાર્યો તેને આશિષ આપતાં જણાવ્યું કે " किं कृतेन न यत्रत्वं यत्रत्वं तत्र का कलिः ? / कलौ चेद् भवतो जन्म कलिरस्तु कृतेन किम् ? // 1 // જ્યાં તું નથી, તેવા કૃતયુગનું શું પ્રયોજન છે, અને જ્યાં તું છે, ત્યાં કલિ (કળિકાળ) શું માત્ર છે? જે કલિમાં તારે જન્મ થયો, તો ભલે કાળ રહ્યો. કૃતયુગની કાંઈ જરૂર નથી. તે માટે સાવચંદ્રદિવાકર તું તારા વંશજોના મનોરથને પૂર્ણ કરતાં અને આંતર તથા બાહ્ય શત્રુઓને ક્ષીણ કરતાં જયવંત રહે.” પછી અંખડ મંત્રીની અનુમતિ લઈ ગુરૂ મહારાજ સ્વસ્થાને આવ્યા અને પ્રધાનને આયુષ્યદાન આપવાથી રાજાને તેમણે ભારે આનંદિત બનાવી દીધો. આથી રાજા સંતુષ્ટ થઈને મુક્તકંઠે કહેવા લાગ્યો કે--અહો ! જે ગુરૂની આવી દુસાધ્ય કાર્ય સાધવાની અસાધારણ શકિત છે તેથી હું જ ખરેખર ! અત્યંત ભાગ્યશાળી છું.” હર્ષે એક વખતે શ્રી સંઘની સાક્ષીએ ઉપદેશ પામતાં રાજાએ સમ્યકત્વ અંગીકાર કર્યું. ત્યારે તે આ પ્રમાણે ગુરૂ સમક્ષ ગાથા બેલો.-- ' “તન્ના રિો તો નાહ મ ચઢિ ના . સત્તધWIÉ સમય માહ્મ સમષિક પ્રા” છે ? .. તમારા હું કિંકર-દાસ છું અને આ ભવસાગરમાં એક તમે જ મારા નાથ છે. ભલે, ધનાદિક બધું મને પ્રાપ્ત થાય, તથાપિ મેં મારો આત્મા તે તમને જ અર્પણ કર્યો છે. એ ગાથાના અર્થને સત્ય કરી બતાવતા રાજાએ ગુરૂને રાજ્ય અર્પણ કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #447
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસૂરિચરિત્ર. ( 3 ) દીધું, ત્યારે ગુરૂ મહારાજ બોલ્યા કે—“હે રાજન ! અમારે નિઃસંગી અને નિર્મુહીને રાજ્યનું શું પ્રયોજન છે? વમેલા ભોગને કેમ સ્વીકારીએ? એ તે અનુ. ચિત જ છે.” એ પ્રમાણે દાન ન લેવા સંબંધી રાજા અને ગુરૂને સંવાદ થતાં મંત્રીએ તેમાં આ પ્રમાણે વિશિષ્ટ પ્રકારે સમાધાન કર્યું કે હવે પછી રાજાને કરવા લાયક તમામ કાર્યો હે સ્વામિન! તમને પૂછયા વિના અમે કર્યો કરીશું.” એટલે શ્રાવકત્રત તથા સધ્યાનને માટે રાજાએ એ વચન માન્ય રાખ્યું. પછી રાજાને તત્વાર્થને બંધ કરવા માટે આચાર્ય મહારાજે બધા શાસ્ત્રોમાં મુગટ સમાન એવું યોગશાસ્ત્ર બનાવ્યું. ગુરૂએ પિતે રાજાને તેને અભ્યાસ કરાવતાં તેણે ગુરૂ સમક્ષ તે ગ્રંથ વિચારી લીધો. પછી સમ્યક્ત્વવાસિત રાજાએ એ નિયમ લીધે કે –“જિનદર્શનમાં ગમે તેવો સાધુ હોય, તે રાજમુદ્રાની જેમ મારે વંદનીય છે. ' એવામાં એકદા ચતુરંગ સૈન્યમાં ગજરૂઢ થઈને રાજા રાજમાર્ગે જતો હતો, તેવામાં માથે કેશનું મુંડન કરાવેલ, ઉત્તરીય વસ્ત્રથી આવૃત, પગે કથીરની પાદુકા પહેરેલ, હાથમાં નાગવલ્લીના પાનનું બીડું ધારણ કરેલ તથા વેશ્યાના ખભાપર પિતાની ભુજાને લટકાવેલ એવા એક જૈનર્ષિને રાજાએ વેશ્યાની સાથે એક મકાનમાંથી બહાર નીકળતા જોયો. એટલે હાથીના કુંભસ્થળપર મસ્તક નમાવતાં રાજાએ તે મુનિને પ્રણામ કર્યા ત્યારે પાછળના આસન પર બેઠેલ નટુલ રાજાને હસવું આવ્યું. તે જોઈ વાડ્મટ અમાત્ય સ્વામીને નિવેદન કર્યું, એટલે ગુરૂમહારાજે રાજાની આગળ ધર્મકથા કરતાં જણાવ્યું કે - " पासत्थाइ वंदमाणस्स, नेव कित्ती न निजरा होइ। વજયવિરેસે મેવ, તÉ Hવંઘ વ ) | | | પાસસ્થાદિકને વંદન કરતાં કીર્તિ કે નિર્જરા પણ ન થાય, પરંતુ તેમ કરવાથી કાયકલેશ અને કર્મબંધ થાય.” એટલે રાજાએ વિચાર કર્યો કે –“મારો વૃત્તાંત આજે ગુરૂને કોઈએ જણાવેલ છે, પણ પૂજ્ય ગુરૂની શિક્ષાથી હવે હું તેવા કર્મથી નિવૃત્ત થયો છું.” હવે અહીં રાજાના નમસ્કારને જોતાં તે મુનિને વિચાર થયો કે“નમસ્કારની મારામાં યોગ્યતા ક્યાં છે? કારણ કે વીતરાગમાર્ગથી હું પતિત થયે, તજેલ ભોગન પુનઃ સ્વીકાર કર્યો, પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયો અને તેથી હું મુખ જેવા લાયક કે નામ ગ્રહણ કરવા લાયક રહ્યો નથી.” એમ ચિતવતા તેણે કામદેવના ધનુષ્ય તુલ્ય વેશ્યાની ભુજાને ત્યાગ કર્યો, કુબુદ્ધિ ઉપજાવનાર અને વ્રતના કંટકરૂપ એવા પાનના બીડાને તજી દીધું, તેમજ નરકમાર્ગમાં યાન સમાન પાદુકાને પણ ત્યાગ કર્યો. એમ વિરાગી થઈને તે સ્વલ્પ પરિવાર સહિત પિતાના સ્થાને આવ્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #448
--------------------------------------------------------------------------
________________ ( 732 ). - શ્રી પ્રભાવક ચરિત્ર. અને મોટા મનથી ગુરૂ પાસે પુનઃ મહાવ્રત ધારણ કરી, સર્વ સંગને તજીને તેણે અનશનનું પ્રત્યાખ્યાન કર્યું. તે વખતે પોતાના પરિવારે તેને વાર્યા છતાં તે દઢતાને લીધે પિતાના આગ્રહથી પાછો ન હઠયો. કારણ કે મહાસાગરમાં મળેલ નાવને કોણ ત્યાગ કરે ? પછી ત્યાં અનશનને ઉદ્દેશીને પ્રભાવનાઓ થવા લાગી, કારણ કે કલ્યાણની આકાંક્ષા રાખનાર, તપસ્યાની સેવા કણ ન કરે ? એવામાં અધિકારી પુરૂએ એ હકીકત રાજાને નિવેદન કરી, જેથી પોતાના અંત:પુર અને પરિવાર સહિત રાજા પ્રમોદપૂર્વક ત્યાં તે તપિનિધાન મુનિને વંદન કરવા આવ્યું, અને જેવામાં તેમનું મુખ જોયું, ત્યાં તરત તેના જાણવામાં આવ્યું કેઆ મુનિ તા તેજ છે કે જેને કુવેશરૂપે પણ વેશ્યાના દ્વાર આગળ મેં નમસ્કાર કર્યા હતા.' એમ ધારી તેના ગુરૂ અને મુનિવર્ગને વંદન કર્યા પછી રાજા તે મહાત્માના ચરણે પ્રણામ કરવા ગયે, તેવામાં તેને હાથ પકડીને નિષેધ કરતાં મુનિએ જણાવ્યું કે- હે મહારાજ ! તું મારે ગુરૂ છે, ભવસાગરથી તેં મારે નિસ્તાર કયી. જિગતને વંદનીય એવા તારા પ્રણામ પણ મારા જેવાને અતિદુજ૨ છે. પ્રાણીએમાં બંને લેકના કષ્ટને હરનાર તારા જેવા જે પૃથ્વી પર અપૂર્વ સ્વામી ન હોત, તો જિન-વચનની વિરાધના કરનાર, ચારિત્રથી ભ્રષ્ટ અને નરકપથના પથિક બનેલા મારા જેવા આરાધક કેમ થાય? અવંઘ એવા મને વંદન કરતાં મારો નિસ્તાર કરવાને સર્વ સંગથી મૂકાવનાર એવી શમ સંવેગની મારી વાસના તે ભરી દીધી. પોતાના ગૃહસ્થ અને યતિઓથી યુક્ત છતાં જીવનમાં નિર્બળ એ હું વ્રતનું કષ્ટ સહન કરવાને અસમર્થ હોવા છતાં સમર્થ થયો.” એ પ્રમાણે સાંભળતાં કુમારપાલ રાજા કહેવા લાગ્યું કે –“હે મહાત્મન ! તમારી સમાનતા કેણ કરી શકે ? કે એક જ નિમિત્તથી તમે પ્રત્યેકબુદ્ધની જેમ સર્વ સંગના ત્યાગી થયા. જેનમુનિને પ્રણામ કરવાને તો મારે નિયમ છે, છતાં તેમાં તમે ઉપકાર માન્ય, તેથી કૃતજ્ઞ જનેમાં મુગટ સમાન છે. કોઈપણ પ્રકારના બદલાની અભિલાષા વિના તમે ન ઈચ્છતા હોવા છતાં વંદન કરવાના સુકૃતનું મને ભાજન બનાવો, એટલી આપને મારી નમ્રતા પ્રાર્થના છે, સંત જનને સ્વાથી બનવું કઈરીતે યુક્ત નથી.” એ પ્રમાણે અવસરને ઉચિત બોલીને રાજાએ બલાત્કારથી તે મુનિને વંદન કર્યું. ; છે. એટલે અનશનધારી મુનિ કહેવા લાગ્યા કે—“આ દેશ ધન્ય છે અને પ્રજા પૂર્ણ ભાગ્યશાળી છે કે જ્યાં તારા દર્શનરૂપ અમૃતવૃષ્ટિથી તે પોતાના પાપ-પંકનું પ્રક્ષાલન કરે છે.” એમ સાંભળતાં ભારે પ્રમાદથી ગદ્ગદિત થયેલ રાજાએ જઈ ને એ વૃત્તાંત શ્રી હેમચંદ્ર પ્રભુને નિવેદન કર્યો. કે–“હે ભગવાન ! તમે આદેશ કરેલ નિયમનું પાલન કરતાં તે કામધેનુની જેમ બધાના હદયને અભીષ્ટ આપનાર નીવડયા છે. . . . . . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #449
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસુરિચરિત્ર. (33 ) .. ત્યારે ગુરૂ મહારાજ બોલ્યા કે—“હે રાજેદ્ર! ગુરૂભક્તિરૂપ અગ્નિથી અર્ચા પામેલ એ તારા પુણ્યની જાગ્રતી સમસ્ત વસ્તુઓને પ્રકાશિત કરે છે.”. આથી રાજાનું હદય ભારે પ્રફુલ્લિત થયું, પછી સાત ક્ષેત્રે ધન વાપરતાં અને પિતાના જન્મને કૃતાર્થ કરતા ભૂપાલે સંપ્રતિ રાજાની જેમ પૃથ્વીને જિનભવનથી વિભૂષિત કરી દીધી. એવામાં એકદા રાજાને ધર્મમાં વધારે સ્થિર કરવા માટે ગુરૂ મહારાજે સ્વપજ્ઞ અને લોકબદ્ધ શ્રીશલાકાપુરૂષોના ચરિત્રોની વ્યાખ્યા કરવા લાગ્યા. તેમાં એક વખતે મહાવીર ચરિત્ર કહેતાં તેમણે વ્યાખ્યાનમાં રાજાની સમક્ષ દેવાધિદેવને સંબંધ બતાવતાં જણાવ્યું કે-“પૂર્વે ઉદયન રાજાની પ્રભાવતી નામે રાણી કે જે ચેટક રાજાની પુત્રી હતી. સમુદ્રમાં કઈ વ્યંતરે યાનપાત્ર સ્તંભીને બંધ કરેલ એક પેટી તે રાણીને આપતાં કહ્યું કે–આ દેવાધિદેવ પ્રભુને જે ઓળખશે, તે પ્રકાશિત કરશે.” એમ કહીને વ્યંતર અદશ્ય થઈ ગયું. પછી વીતભય નગરમાં યાનપાત્ર પહોંચ્યું, ત્યારે બીજા કોઈથી તે પેટી ન ઉઘડી, એટલે વીરાદેવી એ તે બિંબને પ્રકાશિત કર્યું. જેથી તે પ્રતિમા પ્રદ્યોત રાજાના હાથમાં ગઈ. પછી તે પ્રતિબિંબ દાસીએ જેમ નગરમાં મૂકયું, અહીં ગ્રંથગોરવના ભયથી તેમ તે કથાન વર્ણન કરેલ નથી. પણ સાંભળવાની ઈચ્છાવાળા ભવ્ય જનોએ તે વાત શ્રી વીર ચરિત્રમાંથી જાણી લેવી. એ પ્રમાણે સાંભળતાં નિપુણમતિ રાજા કુમારપાલે શન્ય વીતભય નગરમાં માણસ મોકલીને તરત તે ભૂમિ ખોદાવી. ત્યાં ભૂમિની અંદર રાજમંદિર જોતાં તેમાંથી જિનબિંબ પ્રાપ્ત થયું. એટલે ભારે હર્ષથી અતિશય મહોત્સવ પૂર્વક રાજાએ તે આહંત બિંબને પોતાની રાજધાનીમાં લેવરાવતાં પ્રવેશમહત્સવ કર્યો અને તે પોતાના રાજભવનમાં સ્થાપન કર્યું. પછી તે બિંબને યોગ્ય સ્ફટિક રતનનો પ્રાસાદ રાજાએ પોતાના મહેલમાં તૈયાર કરવાને પ્રારંભ કર્યો. એટલે ભાવિને જાણનાર આચાર્ય મહારાજે તેને નિષેધ કર્યો કે –“રાજભવનમાં દેવગૃહ ન થાય.” એમ ગુરૂની આજ્ઞાને માન આપીને રાજાએ તે કાર્ય બંધ રાખ્યું. એ પ્રમાણે શ્રીજિનશાસનની સર્વત્ર અસાધારણ પ્રભાવના કરતા અને મિથ્યાત્વરૂપ પર્વતને ભેદવામાં વા સમાન એવા શ્રી હેમચંદ્રસૂરિ શોભવા લાગ્યા. - એવામાં એક વખતે લલાક ચૈત્યની આગળ ક્ષેત્રની પાળપર માંસથી ભરેલ રામપાત્ર દંડાધિપના જોવામાં આવ્યું, એટલે સંહાર કરનાર શંકરના અન્યાયરૂપ તે તેણે ત્રિલોચન નામના કેટવાળને બતાવ્યું, ત્યારે અસંખ્ય જનના સંચારમાં પદ (પગ) ન મળવાથી તપાસ કરતાં તે મતિમાનને એક ઉપાય હાથ લાગ્યો. પછી તેણે બધા કુંભારોને બેલાવીને દરેકને તે રામપાત્ર બતાવતાં પૂછયું કે–આ કોણે બનાવેલ છે. ત્યારે તેમાંને એક બે –એ મેં બનાવેલ છે. નટુલેશના. લક્ષ નામના સ્થગીધર સેવકે તેવાં એક સ રામપાત્ર મારી પાસે કરાવ્યાં છે.” પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #450
--------------------------------------------------------------------------
________________ (334 ) થી પ્રભાવક ચરિત્ર. તેમને વિસર્જન કરીને કોટવાલે તે વાત રાજાને નિવેદન કરી. વળી તેણે કેહણ નામના મંડલેશ્વરને જણાવ્યું કે - આજ્ઞાભંગના અપરાધથી દેશને આબાદ કરવાને તારો પ્રયત્ન ધિક્કારવા લાયક છે.” એટલે તે બોલ્યા કે –“હે સ્વામિનું એ શું? હું કાંઈ જાણતા નથી.” આથી તેણે કુંભારે કહેલ સ્થગીધરનું ચરિત્ર કહી સંભળાવ્યું. જેથી વિલક્ષ થયેલા લક્ષ સ્થગીધરને મારીને તેણે સ્વામીને સંતોષ પમાડયો. પછી ચેતર, માઘ અને આસો મહિનાના મહોત્સવમાં દેવીઓ અહિં સાથી પ્રમોદ પામી. કારણ કે ગુણમાં મત્સર કેણ ધારણ કરે? એટલે કપૂર પ્રમુખ ભેગ, બલિ અને મોદકાદિકથી સંતોષ પામેલ તે દેવીએ બીભત્સ, મધ, માંસમાં અનાદરવાળી બની ગઈ. તે વખતે શેવાચાર્યો પણ મિથ્યાધર્મમાં આદરરહિત થયા અને જયવંતા સ્થાપનાચાર્યને તેઓ વંદન કરવા લાગ્યા. શ્રીવીતરાગની પૂજા કરીને તેઓ પરમેષ્ટિ નમસ્કા૨નું પરાવર્તન કરવા લાગ્યા. કારણ કે રાજાએ માન્ય કરેલ ધર્મને પણ લાકે આદરથી સ્વીકાર કરે છે. સચરાચર પ્રાણુઓને અભયદાન આપવામાં કુશળ, મિથ્યાદષ્ટિરૂપ નદીથી પાર ઉતારવાને ચરણ (શરણું રૂપ ઉતરાશિ આપનાર, સ્વ અને પર આગમના પ્રગટ તત્ત્વને જાણનાર તથા ચંદ્રકુળ માં મુગટ સમાન એવા શ્રી હેમચંદ્ર પ્રભુ જયવંત વર્તે છે. એ આચાર્યું પંચાંગ વ્યાકરણ, પ્રમાણુશાસ્ત્ર, પ્રમાણુમીમાંસા, છંદશાસ્ત્ર અને અંલકાર ચૂડામણિ શાસ્ત્રો રચ્યાં છે. વળી કવિતારૂપ નદીના ઉપા ધ્યાય સમાન એકાથે અનેકાર્થ, દેશીનામમાળા અને નિઘંટુ એ ચાર શબ્દકેશ બનાવ્યા. તેમજ જગતને ઉપકાર કરવાની ઈચ્છાવાળા તેમણે ત્રિષષ્ઠિ શલાકાપુરૂષના ચરિત્ર તથા ગૃહસ્થ (શ્રાવક) વ્રતના સંબંધમાં અધ્યાત્મ–ોગશાસ્ત્રની રચના કરી છે. વળી વ્યાકરણ અને સાહિત્યના લક્ષણને બતાવનાર દ્વયાશ્રય મહાકાવ્ય બનાવેલ છે, તેમજ વીતરાગના અદ્દભુત વીશ સ્તવન રચ્યાં છે. એ પ્રમાણે તેમણે બનાવેલ ગ્રંથ કેટલા છે, તેની સંખ્યા મળવી મુશ્કેલ છે તે મારા જેવા મંદબુદ્ધિ તે ગ્રંથોના નામ પણ ક્યાંથી જાણતા હોય ? એકદા રાજ્યની આગળ શ્રી હેમચંદ્ર ગુરૂએ વ્યાખ્યાન કરતાં શ્રીશત્રુ જ્યની સ્તુતિ અને શ્રી રૈવતાચલની પણ સ્તુતિ કરી, એટલે તેમના ઉપદેશરૂપ દીપકથી અજ્ઞાનરૂપ અંધકારને નાશ થતાં ઇદ્ર સમાન ઉજવળ કીરિ ધારી રાજાએ તીર્થ યાત્રા કરવાનો નિશ્ચય કર્યો. પછી પગે પાંચ પાંચ ગાઉના પ્રયાણ કરતાં, ઉપાનહ વિના ચાલતા ગુરૂ સાથે તે સત્વર વલભીપુર પાસે આવ્યો. ત્યાં તળેટીમાં પ્રભાત ગુરૂ મહારાજે આવશ્યક ક્રિયા કરી. એવામાં વાસના (ભાવના )થી ભારે સંતુષ્ટ થયેલ અને પ્રભુપણાથી અત્યંત વિશિષ્ઠ બુદ્ધિ ધરાવનાર રાજાએ ગુરૂના ચરણે આવીને નમસ્કાર કર્યો. અને આ છેલ્લા પ્રયાણુમાં તેણે ગુરૂભક્તિથી ત્યાં બે પ્રાસાદ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #451
--------------------------------------------------------------------------
________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર. (35) કરાવ્યા. ત્યાં શ્રી આદિનાથ પ્રમુખ ત્રેવીશ જિનબિંબ કરાવીને ગુરૂના હાથે પ્રતિષ્ઠા કરાવતાં ત્યાં સ્થાપન કર્યા. પછી અતિ ભક્તિપૂર્વક રાજાએ વિમલાચલપર ભગવતને વંદન કર્યું, અને પિતાના પ્રભુત્વ પ્રમાણે પૂજા કરીને તે રૈવતાચલપર ગયો. ત્યાં પગથીયા વિના તે પર્વત દરારોહ ( દુઃખે ચડી શકાય તે) જોઈને પિતાના વાડ્મટ મંત્રીને તે પગથીયા બનાવવા માટે તેણે આદેશ કર્યો એટલે મંત્રીએ તે પ્રમાણે સુગમ માર્ગ તૈયાર કરાવ્યું. તે વખતે મોટી મોટી શિલાઓને લીધે પર્વત પર આરોહણ કરવાનું દુષ્કર સમજીને રાજાએ ભૂમિ (તળેટી)માં રહેતાજ શ્રીમનાથ ભગવંતની પૂજા કરાવી, પછી ત્યાંથી પાછા ફરીને રાજા પિતાના નગરમાં આવ્યો અને ત્યાં જિનયાત્રાનો મહોત્સવ કરીને તે પિતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. એ પ્રમાણે વિક્રમ સંવત્ 1145 વર્ષે કાર્તિક માસની પૂર્ણિમાની રાત્રે શ્રીહેમચંદ્ર પ્રભુને જન્મ થયો તથા 1150 માં તેમણે વ્રત ગ્રહણ કર્યું અને સંવત્ ૧૧૬૬માં ગુરૂએ તેમને આચાર્યપદે સ્થાપન કર્યા તેમજ ૧૨૨૯મા વર્ષે તેમણે સ્વર્ગગમન કર્યું. એ રીતે શ્રીજિનશાસનરૂપ આકાશમાં સૂર્ય સમાન શ્રી હેમચંદ્ર પ્રભુનું ચરિત્ર કે જે મારા જેવા અજ્ઞજનોના અજ્ઞાનરૂપ અંધકારને હરનાર, વિદ્યારૂપ કમલિનીને વિકાસ પમાડનાર તથા શ્રી કુમારપાલ રાજાના જીવનને ભારે ઉન્નતિમાં લાવનાર એવું તે વિશ્વવિખ્યાત ચરિત્ર જગતના બેધ નિમિત્તે અને દુષ્કર્મને ભેદવા નિમિત્ત થાઓ. તો શ્રીચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરને વિષે હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષમીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચારપર લેતાં, શ્રી પ્રદ્યુમ્ન મુનીશ્વરે સંશોધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રી હેમચંદ્રસૂરિના ચરિત્રરૂપ આ બાવીશમું શિખર પૂર્ણ થયું. ઈતિ શ્રી હેમચંદ્રસૂરિ-પ્રબંધ. 22 * QE0E0E0E0E0 - C સમાવ.. .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #452
--------------------------------------------------------------------------
________________ પર . 2 - - 1 " પ્રશાંતિ . પાત્રથી દેદીપ્યમાન, કવિ, મુનિ અને પંડિતોથી શોભાયમાન, રાજાઓને સેવનીય, સર્વ ઈષ્ટાર્થ આપનાર ગુરૂરૂપ કલ્પવૃક્ષથી વિરા જિત, જિનશાસનરૂ૫ ભવ્ય ભૂમિને શોભાવનાર અને અનેક સિદ્ધિજવા રૂપ ભદ્રશાળને શિર (શિખર ) પર ધારણ કરનાર એ ચાંદ્ર નામે | ગચ્છ કે જે મેરૂ પર્વતની તુલનાને ધારણ કરે છે. તેમાં પૂર્વે શ્રી પ્રદ્યુમ્ન નામે આચાર્ય થયા કે જે કલ્પવૃક્ષની એક મોટી શાખા સમાન હતા. વળી જેમના સમાગમરૂપ અમૃતરસથી પુષ્ટ બનેલા અનેક સુજ્ઞ મુનિઓ આચાર્ય પદથી વિભૂષિત થઈ પંડિતેમાં અધિક માનનીય બન્યા છે. વળી અલ્લરાજાની સભામાં દિગંબરને પરાજ્ય થતાં તેને પક્ષ પોતાના આચાર્યને એક ૫ટ (વસ્ત્ર) આપવા માટે લઈ આવ્યો. એટલે સુજ્ઞ જનમાં અગ્રેસર એવા જે પ્રદ્યુમ્નસૂરિએ બધાના દેખતાં તેને પોતાને સેવક બનાવ્યું. તેમના શિષ્ય શ્રીઅભયદેવસૂરિ થયા કે જે ભવ્યાત્માઓના મનવાંછિત પૂરતાં ભાસ્કરની જેમ પોતાના વચનરૂપ કિર થી જગતના અંધકારને દૂર કરતા હતા. વળી પ્રોઢ પ્રમાણુરૂપ તરંગયુક્ત, જેમણે બનાવેલ વાદમહાર્ણવ ગ્રંથ તે સાંયાત્રિક (સંસારી જીવ)ને જિનશાસનરૂપ પ્રવહણ (હાણ) આપે છે. ખરેખર ! એ મહા આશ્ચર્ય છે. તેમની પાટે શ્રીધનેશ્વરસૂરિ થયા કે ત્રિભુવનગિરિનો સ્વામી શ્રીમાન્ કર્દમભૂપતિ જેમનો શિષ્ય હતો, અને ત્યારથી તે ગચ્છ રાજા એવા નામથી જગતમાં પ્રખ્યાત અને પ્રશંસનીય થયો. તેમના પદરૂપ કમળને વિકાસ પમાડવામાં સૂર્ય સમાન અને ભવ્ય કમળને શોભા પમાડનાર એવા શ્રીઅજિતસિંહસૂરિ થયા કે જેમની દિવ્ય અને દેદીપ્યમાન વચનરચનાને મિથ્યાત્વીએ સહન કરવાને સમર્થ નથી. ત્યારપછી કર્ક (અ) સમાન અત્યંત તેજસ્વી, જિનમત તથા શ્રીસંઘના આધારરૂપ અને સમસ્ત જનેના લગ્નદોષને હરનાર એવા શ્રીવર્ણમાનસૂરિ થયા. P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #453
--------------------------------------------------------------------------
________________ પ્રશસ્તિ . (37) તેમના પદે શ્રીશાલિભદ્ર આવ્યા કે જે તેમના પટ્ટરૂપ વૃક્ષને પિષણ આપવામાં વષોાતુ સમાન હતા. તથા જેમના ધર્મોપદેશરૂપ જળ પ્રવાહથી જગતમાં કીસંરૂપ લતા વિસ્તાર પામી. તેમના ચરણરૂપ સરેવરને વિષે હંસ સમાન એવા શ્રી ચંદ્રસૂરિ થયો કે જે તેમની પવિત્ર વાણીના વિવેચક અર્થ પ્રકાશક અને શાસ્ત્રરૂપ ચક્ષુને અમૃત-અંજન હતા. વળી સંસારથી સત્વર.પાર પામવાને સદા ધ્યાનલીન થઈને જે રહેતા હતા, તેમજ નૈયાયિક જનોમાં અગ્રેસર એવા શ્રીભરતેશ્વરસૂરિ, નામસ્મરણથી પાતકને હરનાર શ્રીધર્મઘોષસૂરિ તથા શ્રી શીલભદ્રસૂરિના શિષ્યો કે જે રાજપૂજિત હતા. શ્રીસંઘરૂપ સાગરને ઉલ્લાસ પમાડવામાં ચંદ્રમા સમાન અને જ્ઞાનલક્ષમીના પાત્ર એવા શ્રીજિનેશ્વરસૂરિ, વિકાસિત વિદ્યાથી દેદીપ્યમાન અને મહાબુદ્ધિશાળી એવા શ્રીજિનદત્તસૂરિ તેમજ ચારિત્રરૂપ કનકાચલને વિષે નંદનવન સમાન એવા શ્રીપદ્યદેવસૂરિ એ ત્રણ શ્રીચંદ્રસૂરિના જયવંત શિવે હતા. એમના પદે શ્રીસંઘરૂપ રેહણાચલમાં રત્ન સમાન એવા શ્રીપૂર્ણભદ્રસૂરિ થયા કે જેમના સમાગમમાં આવતા ભવ્ય સત્યવસ્તુસ્વરૂપને જાણી શકતા હતા. તેમના પટ્ટરૂપ ઉદયાચલને વિષે ચંદ્રમાં સમાન અને ભવ્ય-ચકર સમૂહને આનંદ પમાડનાર શ્રી ચંદ્રપ્રભસૂરિ થયા કે જે અદ્ભુત મતિરૂપ નાના નિધાન હતા. વળી આશ્ચર્ય તે એ છે કે જે કલંકના સ્થાન ન હતા તથા અજ્ઞાન (રાહ)ને ગ્રાહ્યા ન હતા; તેમજ જ્ઞાનસાગરને વિકાસ પમાડનાર છતાં જે દેષાકર (દેષના સ્થાન) ન હતા. તેમના ચરણ-કમળને વિષે ભ્રમર સમાન એવા શ્રીપ્રભાચંદ્ર આચાર્ય થયા કે જે સદા પંડિત છતાં ગુરૂના કમ (ચરણ)માં અનુરક્ત હતા. શ્રી હેમચંદ્ર મહારાજે બનાવેલ પરિશિષ્ટ પર્વમાંના ચરિત્રો પછી શ્રીવાસ્વામી પ્રમુખ આચાર્યોના ચરિત્રો કે જે દુષ્મા છતાં કેટલાક ગ્રંથો થકી અને કેટલાક શ્રતધરના મુખેથી સાંભળીને મારી મતિને નિર્મળ બનાવવા તથા જિજ્ઞાસુઓની ઈચ્છાને પૂર્ણ કરવા માટે આ નિમળ અને ચમત્કારી ચરિત્રો રચવાને મેં પ્રયાસ કર્યો છે. એ ચરિત્રમાં સં. પ્રદાયના ભેદને લઈને જે કાંઈ સ્કૂલના થઈ હોય, તે પંડિતજને મારા પર પ્રસાદ લાવીને તે સંશોધન કરીને વાંચે. કારણ કે સગવશે જે કાંઈ સાંભળતાં મને પ્રાપ્ત થયું અને મારા જાણવામાં આવ્યું, તે પોતાના શબ્દોમાં આ મેં કથારૂપે રચેલ છે. ગુફાના રંધોમાં રહેતા સિદ્ધ અને કિન્નરેને ઓળંગીને અગ્ર શિખરે સ્થિતિ કરનાર, અત્યંત પ્રિઢ અર્થસંપત્તિને કરનાર એવા આ અક્ષય નિધાન તે અસાધા ના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #454
--------------------------------------------------------------------------
________________ (338) શ્રી પ્રભાવક ચરિત્ર. રણ પ્રભાથી પતિને પરાભવ પમાડી પૂર્ણ પ્રકાશ પામનાર, તે શ્રીપૂર્વાર્ષ એના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શરદઋતુના ચંદ્રમા સમાન સદા પ્રકાશિત રહે. ચંદ્રમાં સમાન નિર્મળ, સુંદર પગલે પૂર્વ પુરૂષના યશને પ્રકાશિત કરનાર, જ્ઞાનલક્ષ્મીથી શોભાયમાન એવા શ્રી પ્રદ્યુમ્ન ગુરૂને પવિત્ર બાધ કે જે આ ગ્રંથરૂપે ગુંથાયેલ છે અને સાક્ષરજનેને આદરપાત્ર છે, તે ચિરકાળ જયવંત રહે. વિક્રમ સંવત 1334 ના ચત્ર માસની શુકલ સપ્તમીએ પુનર્વસુ નક્ષત્ર અને શુક્રવારના દિવસે આ પૂર્વર્ષિચરિત્ર સંપૂર્ણ થયું. પિતાના ગુરૂના શિક્ષાપ્રસાદના વશથી તથા પ્રયાસ કરતાં અહીં મને જે કંઈ પુણ્ય પ્રાપ્ત થયું હોય, તે વ્યાખ્યાન કરવામાં તત્પર તથા શ્રવણમાં આદર ધરાવનાર ભવ્યાત્માઓને કલ્યાણ સાધવામાં અસાધારણ સહાય કરનાર થાઓ. સમાપ્ત. * - સ P.P.AC. Gunratnasuri M.S. Jan Gun Aaradhak Trust
Page #455
--------------------------------------------------------------------------
________________ - - - - શુદ્ધિપત્રક. પાનું લીંટી અશુદ્ધ સામત ' વૃત સામત બિત 27 ઉદ્દત . 14 : ઉષત તમને આગાઉથીજ કુશળ ' ગુણ ન ઈ - વૈદ્યા તમે અગાઉથીજ કુશળ ગુણન વૈરહ્યા 28 '31 32 1-3 5-16-20-21 35 35 3 35 14-22 રા 3 44 50 55 N/ . ધત ? ; સોધમ વૈરોઘા " ગદભિલ : ‘અશ્વા "એલ્યુથાદિકથી ' 'અચાર્ય પ્રાભતથી વિનાત ચરિત્રન ‘કાંચ નિષેધ રવતાચળ અંત : : આચાર્યા ચારીત્ર ' અભ્યાસ સૌધર્મ વૈરટયા ગર્દભિલ , અશ્વો અભ્યથાનાદિકથી : આચાર્ય - પ્રાભૃતથી વિનત ચરિત્રની કાંચન નિષેધ રૈવતાચળ અદત્ત આચાર્યો ચારિત્ર આભાસ શ્રેષ્ટીએ ઉપસર્ગો 75 77 :; ,. : ઉપસર્ગી જેના પર જેનેપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #456
--------------------------------------------------------------------------
________________ - 2 97 * करंका * * મુહ રીત તા તેલ વ્યંતર 109. 113 115 115 116 117 117 * 118 જગતમાં મનને આ લોક દિવાકરૉ , પિતાના 118 15 વાણુમંતર જગતાં મને આ લાક દિવાકરો પોતાના * યાત્રપાત્ર ચારત્ર રાજાએ અસાધરણ માર પાહુણું આરહંત 119 119 132 133 યાનપાત્ર ચારિત્ર : રાજાથી - અસાધારણ મારા પ્રાહુણા 136 અરિહંત સંગત સંગીત ૧૪ર. 149 156 . 157.. 158 160 દશ્વપાનથી સજજનો ઉડતી દુશ્વપાનથી સજજનોના ઉઠતી અંમેધ્ય બળ અમેધ્ય સંબા 161 ઔચિત્ય ચિત્ર 2 2 19 1 171 174 181 187 189 195 200 સાર વિસના વળા પાત્ર પ્રભુ પ્રાસાદપત્ર લાલતાવસ્તરા મારત વિરાધના વળી પાર્થ પ્રભુ પ્રસાદપત્ર લલિતવિસ્તરા પછી 12 29 પચી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #457
--------------------------------------------------------------------------
________________ 211 212 216 ભક્તિમાં ધારાપદ્ધપુર ધારા૫દ્ર સ્વાઘનીય વિધાતા અમારૂં भस्माना ઉસૂત્રપ્રરૂપણાથી શક્તિમાં ચારાપદ્ધપુર ચારાપદ્ર શ્લાઘનીય વિધાતાએ તમારૂં भरमना ઉત્સત્રપ્રરૂપણામાંથી પટુતા સ્વર્ગો 217 223 229 સ્વગે 233 237 24 245 256 257 262 લોકો બહસ્પતિને નાગેન્દ્ર जयतिहूयण ગ્રામ્યજનાને બાળ સિદ્ધિએમાં બરાબર શશાસનમાં સત્પત્રિરૂપ સ્ત્રીઓ આચાર્ય વ્યાખ્યાલાપાંસસે લોકોને બૃહસ્પતિને નાગેંદ્ર जयतिहुअण ગ્રામ્યજનોને બાળા સિદ્ધિઓમાં બરાબર શબ્દાનુશાસનમાં સત્પાત્રરૂપ સિદ્ધિઓ આચાર્યો વ્યાખ્યાનક પાંચસે ર૮૩ 284 294 304 308 10 318 333 337 શ્રત ધરો P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust - - - - - - -
Page #458
--------------------------------------------------------------------------
________________ Jun Gun Aaradhak Trust PP. Ac. Gunratnasuri M.S.
Page #459
--------------------------------------------------------------------------
________________ SAUSAR P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust