SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ - આ પ્રભાવ ધરિ.. 48 વૃક્ષચિકિત્સા, 49 કૃત્રિમ મણિ બનાવવાની કળા, પ સર્વ વસ્તુ બનાવવાની કેળા, 51 શકર્મ, પર પુષ્પકર્મ, પ૩ ચિત્રકમ 54 આશ્ચર્ય પમાડવાની કળા, 55 કાઇકમ, 56 પાષાણું કર્મ, 57 લેપકર્મ, 58 ચમકમ, 59 યંત્રકર્મ, 60 રસવતીવિધિ, 61 કાવ્યકૃતિ, 62 અલંકારજ્ઞાન, 63 હસવાની કળા, 64 સંસ્કૃત ભાષા, 65 પ્રાકૃતભાષા, 66 પૈશાચિકી ભાષા, 67 અપભ્રંશ ભાષા, 68 કપટ કળા, 69 દેશ ભાષા, 70 ધાતુકર્મ, 71 પ્રોગ-ઉપાય અને 72 કેવલી વિધિ. ન છેઆ 72 કળાઓનો તેણે અભ્યાસ કરી લીધું અને પંડિતોની સભામાં તે એક અસાધારણ વિદ્વાન થઈ પડ્યો. તેમજ અભ્યાસ કરતાં તેની પ્રજ્ઞારૂપ પ. માં લક્ષણ, તકદિ બધાં શાસ્ત્રો સ્વયમેવ પ્રતિબિંબિત થઈ ગયાં. પછી બ્રહ્મચારીપણુની મિત્રતાને લીધે તે રાજપુત્રે એવી પ્રતિજ્ઞા કરી કે– હે અપભષ્ટિ ! મને રાજ્ય પ્રાપ્ત થતાં તે હું અવશ્ય તને જ આપીશ.” જ કેટલાક કાળ પછી તેના માતાપિતાએ તેનો રાજ્યાભિષેક કરવા માટે પ્રધાન પુરૂષે મોકલ્યા. એટલે મહાકલ્ટે ત્યાંથી અનુજ્ઞા મેળવીને આમકુમાર પિતાના નગરમાં આવ્યું, ત્યાં પિતાએ તેને રાજ્યનો માલીક બનાવ્યો. એવામાં તે મરણ પામતાં આમરાજાએ પિતાની ઉત્તર ક્રિયા કરી. તેના સૈન્યમાં બે લાખ અશ્વો ચાદસે રથ અને હાથીઓ તથા કરોડો સૈનિકો-પદાતિઓ હતા. પછી અસાધારણ પરાક્રમવાળા આમ રાજાએ પોતાના મિત્ર બપ્પભદિને બેંલાવવા માટે માણસે મોકલ્યા. તેમના અત્યાગ્રહથી સંઘની અનુમતિ લઈને ગુરૂ મહારાજે ગીતાર્થ મુનિઓનાં પરિવાર સાથે બમ્પટ્ટિને આમ રાજા પાસે મોક૯યા. એટલે તીર્થની પ્રભાવના અને ઉન્નતિ કરવા સંયમયાત્રા સાધતાં શ્રી અપભક્ટ્રિ હળવે હળવે આમ રાજાના નગરમાં પહોંચ્યા. તેમના આગમનના સમાચાર સાંભળતાં ચંદ્રોદયથી મહાસાગરની જેમ રાજા હર્ષના કલોલથી ઓતપ્રોત થઈ ગયો. પછી બધી સામગ્રી લઈને તે બમ્પટ્ટિ મુનિની સન્મુખ આવ્યું અને હાથી પર આરહણ કરવા માટે તેણે તે સુજ્ઞશિરેમણિને પ્રાર્થના કરી. એટલે મુનિ પ્રધાન તે અપભદ્રિએ રાજાને જણાવ્યું કે- “હે રાજન ! અમે સર્વે સંગના ત્યાગી છીએ, માટે ગજાહણ કરતા અમારી પ્રતિજ્ઞાને ભંગ થાય.” ક છે કે ત્યારે રાજા બે કે–“હે મહાત્મન પૂર્વે મેં પ્રતિજ્ઞા કરી છે કે મને રાજ્ય પ્રાપ્ત થતાં તે હું તમને આપીશ. તે રાજ્યનું મુખ્ય લક્ષણ હસ્તી છે, માટે અવશ્ય તમે એને સ્વીકાર કરો. ત્યાગ દશા બતાવીને તમારે મને ખેદ પમાડ યુકત નથી.' એમ બોલતાં રાજાએ બલાત્કારે તેમને પદ હસ્વીપર બેસારી દીધાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy