SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ (138 ) - શ્રી પ્રભાવક ચરિત્ર. ત્યારે ગાથાને ઉત્તરાર્ધ બોલતાં ગુરૂ મહારાજે જણાવ્યું કે " गोलानइए खंडे देउलमज्झे पहिअ जं नवसिडसि" // હે પથિક ગોદાવરી નદીના કાંઠે દેવકુળમાં તું રહ્યો ન હતો ? " એ પ્રમાણે કહેતાં ગુરૂએ રાજાને દઢ આલિંગન આપ્યું, એટલે જાણે રાજાનું અવિશ્વાસપાત્ર મન, અંદર પેસીને જેવાને તે ઈચ્છતા હોય. આથી અત્યંત સંતુષ્ટ થયેલ અને કવિગણમાં પ્રખ્યાત એવા રાજાએ જણાવ્યું કે “રેમાંચિત શરીર અને પ્રસાદ અશ્રુથી ભીંજાયેલા લોચનીવડે પ્રસન્ન થયેલા એવા આપ સુજ્ઞ શિરોમણિની અદ્દભુત કથા સાંભળી સિજન્ય-સુધાના નિજરણુમાં સ્નાન કરવા અને વિપત્તિસાગરથી પાર ઉતરવા માટે હે અસાધારણ સત્ત્વશાળી ! તમારાં દર્શન કરવા અમે આવ્યા છીએ.” પછી મનહર મિત્રાઈથી રંગાયેલ આમરાજાએ ખડીનો કટકે લઈને કેતુક કથી એક ચિત્રબંધ ક લ - " તિ શ્રત્તિ અને પ્રાં, કદ રદ કરી મે મેસા મે મેણં, સ સ સ” છે ? એટલે આ ગોમૂત્રિકા-બંધ જાણીને ગુરૂપતે વાંચીને સમજી ગયા, પરંતુ દોષને જાણનાર છતાં બીજા કેઈ જાણું ન શકયા. તે લેકમાં રાજાએ આ પ્રમાણે જણાવ્યું– શ્રદ્ય સા નિ, સા રે સત્તા પતિ.. ઘ સંad ગન, અઘ છે અad " || 2 | આજે મારી પ્રીતિ સફળ થઈ આજે મારી ઉત્કંઠા પૂર્ણ થઈ, આજે મારે જન્મ સફળ થયા અને આજે મારું રાજ્ય સફળ થયું.” એ પ્રમાણે રાત્રે જ્ઞાનગોષ્ટીથી જાગતા તે રાજાને સંતેષ (વિશ્રાંતિ ) પમાડીને પ્રભાતે સૂરિમહારાજ નિઃશંક થઈને સમય પ્રમાણે રાજસભામાં ગયા તે વખત મેઘથી આચ્છાદિત થયેલ સૂર્યની જેમ સ્વાર્થનિષ્ઠ શ્રીમાન આમ રાજા પણ સ્થગીધર (પાનદાની ઉપાડનાર ) ના વેષે વિશિષ્ઠ પુરૂષ સાથે ત્યાં ગયો, એટલે ગુરૂ મહારાજે ધર્મરાજાને ભવિષ્યના વિયોગાગ્નિની જવાળા સમાન દુસહ એવી આમ રાજાની વિજ્ઞપ્તિ પત્રિકા બતાવી. તે વાંચીને રાજાએ દૂતને પૂછ્યું કે– “તારે રાજા કે છે?” ત્યારે તે બે —હે દેવ! તે આ સ્થગીધર જેવો છે, એમ સમજી લે.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy