Page #1
--------------------------------------------------------------------------
________________
॥ ૐ નમઃ મિન્દ્રમ્નઃ ॥
लक्ष्मीस्तं स्वयमभ्युपैति रभसात्कीर्तिस्तमालिंगति, प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धुमुत्कण्ठया । स्वः श्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमा लोकते, यः संघ गुणसंघकेलिसदनं श्रेयोरुचिः सेवते |
ભાવાર્થ-ગુણસમૂહ જેનું ક્રીડાસ્થાન છે એવા શ્રી સંઘની સેવા પરમ સુખ પ્રાપ્ત કરવાને પ્રોત્સુક એવા જે પુરૂષ કરે છે તે પુરૂષને લક્ષ્મી પેાતાની મેળે ત્વરાથી આવી મળે છે, કીતિ તેને આલિંગન દે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવા માટે ઉત્કડા સહિત પ્રયત્ન કરે છે, સ્વર્ગશ્રી તેને ભેટવાને ઇચ્છેછે અને મુક્તિ તેને વારવાર જુએ છે.
ૐ શાન્તિઃ
SHRI JAIN SWETAMBER) BONFEREINGE HERALD.
VOL. V.]
JANUARY. 1909
[No. 1
The Jain Graduates' Association.
The Jain Graduates' Association promises to do excellent practical work in the field it has chosen for itself. An insight into the short history of this body will unquestionably show that it has got the Jain Literature introduced in the B. A. & M. A's eurriculum of the University of Bombay, and has suecessfully got questionable portions as regards Jains and Jain Religion eradicated from the Vernacular Series. This Association has also recently forwarded a petition to H. E. the Governor of Bombay on behalf of the Jain Community wherein it is prayed that looking to the position occupied by the Jain Community, time has now come when certain of their most impor. taxt holidays such as eight days of Pajusan &c. should be re
Page #2
--------------------------------------------------------------------------
________________
4892 óra Bergerak gel.
[ Garyawan cognized as Gazetted and Bank holidays as has been done in the case of Hindu, Mohomedan and Parsi Communities.
The abovesaid facts give us a potent proof to believe that such an institution though in its present limited capacity has been able to render good services to the Jains and is sure to do immense good to the Jain world if it be properly nurtured and its sphere of activity be greatly broadened.
Let us now see how this can be done. First the aims and objects of this body should be enlarged as they can be consistent with the possibility of the Association's being more useful and progressive. The following aims and objects can be suggest. ed as to rank with the present ones. (1) To open communications with Western Savants with
regard to our Sacred language and literature and to
give the same wide publicity. (2) To solicit co-operation of the men of literary capacity
from amongst ths Jains as well as others. (3) To invite all the Jain Graduates to write prize-essays
on Jain literature, history, philosophy, religion and social reform amongst the Jains so as to enlighten the
public on various points. (4) To have its own library containing all the standard
books, Scriptures, old Manuscripts and generally all
the publications concerning Jains and Jain religion. (5) To have its own organ in English or in Gujarati or
to make .Jain Conference Herald ' an organ of this institution and to advance the tone and gravity of the
magazine by taking all available means. (6) To enlist sympathisers and patrons from amongst our
wealthy brethren and thereby to feed the funds for the upkeep and sustenance of this organization. To organize the institution on firm footing with regard to its financial conditions so that its constitution can be placed on much higher level to make it efficient and ever-abiding and the said aims can be achieved with greater facility.
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૯૦]
The Jain Graduates Association.
31
(8) To seek political rights for the Jains from the Government, to discuss all the political questions affecting the Jains and ultimately to try to make this institution a a political one.
(9) To celebrate annisersary days of our premier vaints, Rishies and workers. This body should be got registered under the Government Act XXI of 1860.
In order to regulate our proceedings in accordance with the aforesaid aims each member of the association should realize that it has in it elements of development and progress which cannot but foreshadow a hopeful future to the eye of hope and faith. He should have sense of duty and understand his responsibility. If this he done, he is sure to work honestly however, in his humble way and to see that success is achieved.
The world moves along not merely by the gigantic shoves of its here workers, but by the aggregate tiny pushes of every honest worker. All men may give some tiny push or other and feel that they are doing something for mankind. "
J. R. Green.
""
I shall now come to our men of wealth and influence without recourse to whose assistance a great movement is not absolutely positive to flourish.
The cry from all sides is for sacrifice. Sacrifice, no doubt is the one thing needful to make a community or a nation great; but how to stimulate the spirit of sacrifice in a people or especially in rich classes is a very important question. Men, as we see them in these days are so engrossed with their own comforts and conveniences that to ask them to part with these appears to be ridiculous to many. But the fact is nevertheless there that people consent to suffer and part with their possessions for some noble ends. Our community is well known to be charit. able. So it can be expected of the moneyed men in our community that they looking to the importance of such an institution and benefits it is likely to confer on the community as a whole by its aims and objects having been carried out, shall
Page #4
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હેરડ,
જાન્યુઆરી come forward with helping hand so as to enable the association to have its own building where it can conveniently hold its sittings, discuss various topics tending to the good of the community give a practicable shape to the workable schemes in respect thereto such as making provision for a good library and offering awards for various sums to be adjudjed to the writers of the best theses on the Jain. history, literature and philosophy.
In the end, let every Jain invoke the divine assistance of the power of Duty in the following words of Wordsworth:
To humbler functions, awful Power! I call thee ; I myself" commend Unto thy guidance from this hour; O let my weekness have an end ! Give unto me, made. lowly wise, The spirit of self-sacrifice
The confidence of reason give; And in the light of Truth Thy bondman let me live. 14 th December inne. S M . D. DESAI.
Bombay.
અધિપતિની નોંધ.
આ માસથી આ માસિકનું પાંચમું વર્ષ બેસે છે. આ નવીન વર્ષ દર.
" મિયાન તેમાં કેવા કેવા લેખે લખાયા હતા તેની ટુંકી નવું વર્ષ. નેંધ લેવાની પ્રથમ આવશ્યકતા છે. જેન કેમની મહા
સભા-કેન્ફરન્સ જેવી મહા સંસ્થાનાં આ વાગે ગત વર્ષમાં જેનેના આચાર અને વિચાર એ બંનેને ઉપયોગી કેવા કેવા વિષયે ચર્ચા છે તેની ટુંક હકીકત આ માસિકની જન્મતીથિએ લખવાની આ તક લેવાય તે ઉચિતજ ગણાય.
પ્રારંભમાં ગત વર્ષના અંગ્રેજી વિષયોનું સિંહાવકન કરીએ છીએ. જાન્યુઆરી માસના અંકમાં આવેલ “The necessity of Reform in some of our old Religious Institutions " ( 241491 ogal was ખાતાઓ પૈકી કેટલાકમાં સુધારાની અગત્યતા) એ નામને લેખ અમે પુનઃ
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૯૦૮] અધિપતિની નેધ.
પ 1 પુનઃ વાંચવા અમે અમારા રસિક વાંચનારાઓને ભલામણ કરીએ છીએ. ત્યાર પછી Swamibatsalya સ્વામિવાત્સલ્ય અથવા “આધુનિક દાન કરવાની પદ્ધતિમાં સુધારે દાખલ કરવાની આવશ્યકતા” એ વિષય પણ દરેક જૈન બંધુએશ્રીમંત તેમજ ગરીએ-ખાસ વાંચવા લાયક અને મનન કરવા લાયક છે.
આપણા જૈન સાહિત્યને ઘણે ભાગ પ્રાકૃત ભાષામાં હોવાથી પ્રાકૃત ભાષા જાણવાની આપણને કેટલી જરૂર છે. તે બતાવી આપવા માટે The Prakrit Poems નામને લેખ પણ ઘણી સરળ ભાષામાં લખાયેલ હોવાથી આપણા હાલ ઉછરતા અંગ્રેજી કેળવણી લેતા યુવકોને અવશ્ય વાંચવાની જરૂર છે.
Union is Strength (સંપ એજ બળ છે) એ લેખ વાંચનારને અસરકારક તેમજ ઉપગી છે. આ લેખની હગીતા માટે એટલું જ કહેવું બસ થશે કે તે બીજા માસિકમાં જેવા કે ન ગેઝેટ વિગેરેમાં પુનઃ પ્રગટ કરવામાં આવ્યું હતું. તદુપરાંત Review of the life of Mahavira, What the Association wants to do, Sametsikharji and the Anglo-Indians વિગેરે લેખે પણ વાંચવા લાયક છે.
ગત વર્ષમાં મુંબઈની બીજી સાહિત્ય પરિષદમાં રા. રા. મનસુખરામ કિરતચંદ મહેતા તથા મી. અમરચંદ પી. પરમારે વાંચેલા વિષયે લગભગ દરેક અંકમાં આપવામાં આવેલ છે. તે વિષયે હવે થોડાક જ અધુરા છે. જે નવીન વર્ષમાં પૂરા થઈ જશે. આ બંને વિષયે દરેક જૈન બંધુને વાંચવા અમે ભલામણ કરીએ છીએ. કારણ કે જૈન ઇતિહાસ અને જેને ગુજરાતી સાહિત્ય ઉપર પ્રમાણે બંને વિષયે કાળજીપૂર્વક ઘણું મેહેનત લઈ લખાએલા અને સાંપ્રતકાળમાં ઘણું પ્રકાશ પાડનારા છે.
તદુપરાંત આપણું અધોગતિ; તેમાં ફેરફાર કરવા માટે શું કરવું? મનુષ્યદેહ શાને માટે છે, કોન્ફરન્સનું અસ્તિત્વ, કોન્ફરન્સના ઠરાને અમલ કેવી રીતે કરે? કોન્ફરન્સ અત્યાર સુધીમાં શું શું કર્યું છે, પ્રાચીન શિલાલેખ, કેમ સુધારા થાય, યુનિવર્સીટીમાં દાખલ કરાવેલું જૈન સાહિત્ય, ઇંદેરમાં ઐયતા, જૈન ગ્રંથે પ્રસિદ્ધિમાં લાવવા માટે જૈન ગ્રેજ્યુએટસ એસોશીએશનને એક અગત્યની સૂચના, જેન કેમના ધનવાને તથા વિદ્વાનેને એક નમ્ર પ્રાર્થના ઈત્યાદિ ગત વર્ષમાં અપાયેલાં ઉપયોગી વિષયે પુનઃ વાંચવા માટે અમે સર્વે જૈન બંધુઓને સૂચવીએ છીએ. એપ્રીલને અંક તે પ્રથમ પૃષ્ટથી ઠેઠ અંત સુધી દરેક જૈન બંધુએ વાંચવાની આવશ્યકતા છે. સ્વતંત્ર વિચારોની પુષ્ટિ માટે તથા દરેક જૈન બંધુને પોતાના વિચારે જાહેરમાં મુકવાને હક છે તે બતાવવા માટે તેમજ આ અંકમાં પ્રકટિત વિચારમાંથી અસાર દૂર કરી સાર વસ્તુ દરેક જૈન બંધુ ગ્રહણ કરે એવા ઉચ્ચ હેતુથી
Page #6
--------------------------------------------------------------------------
________________
到
જૈન કોન્ફરન્સ હેન્સ્ડ.
[ જાન્યુઆરી આ અંકમાં આવેલા લેખા પુનઃ પુનઃ વાંચવા અમે સર્વે વીરપુત્રોને વિનતિ કરીએ છીએ.
કાન્ફરન્સના હેતુઓ પાર પાડવા માટે, તેના ડરાવા અમલમાં મુકાવવા માટે, આપણી કામમાં જુદા જુદા પ્રકારની ચળવળ ઉત્પન્ન કરવા માટે આ માસિકે ગતવમાં આજ સુધીમાં યથાશક્તિ પ્રયાસ કર્યેા છે, અને હજી આ માસિક જૈન સમાજને વધારે ને વધારે ઉપયોગી મનાવવા પ્રયત્ના ચાલુજ છે.
ગતવમાં પણ અગાઉની માફ્ક એસોશીએશનના એ. સેક્રેટરીએ આ માસિક માટે લેખ લખવાને માટે સર્વ ગ્રેજ્યુએટ ભાઇઓને આગ્રહપૂર્વક અરજ કરી હતી. પરંતુ સખેદ લખવાની જરૂર પડે છે કે તે અરજ પછી ઈંગ્રેજી વિષયે ખીલકુલ આવેલા નથી તેથી અમે ગ્રેજ્યુએટ ભાઈઓને ક્રીથી વિનતિ કરીએ છીએ કે આ માસિર્કને જેવી રીતે ધી ગ્રેજ્યુએટસ એસેશીએશને જન્મ દીધા તેવી રીતે તેને ઉછેરીને મોટા કરવાની ફરજ પણ આ એસાશીએશનના સભાસદોનીજ છે. તેમજ પોતાના સ્વતંત્ર વિચારના સ્વધર્મી બંધુઓને લાભ આપવાનુ આ માસિક ઉત્તમ સાધન છે. તે આ નૂતન વર્ષામાં ગ્રેજ્યુએટ બધુ તરફથી લેખા આવશે એમ આશા રાખીએ છીએ. ગત વર્ષમાં ગ્રાહકાર તથા લેખકોએ આ માસિકને જે મદદ આપેલ છે તે માટે તેમના અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ; અને ઈચ્છીએ છીએ કે નવીન વર્ષમાં પણ તેઓ સાહેબે લવાજમ તથા લેખાથી આશ્રય આપવાનું ચાલુ રાખી અન્ય ગૃહસ્થાને ગ્રાહક થવા ભલામણ કરશે.
ગતવર્ષમાં આ માસિકે સ્વકામની સેવા કેટલી ખાવી છે તે તે સહૃદય વાંચનાર સારી રીતે સમજે છે. ભાવનગર કન્ફરન્સ વખતે વિચારશીલ પુરૂષોના કાન્ફરન્સ સમંધી વિચારાને કાંઇક ખાસ અવલંબન મળે એવા કેતુથી ગતવર્ષના એપ્રીલના અંક જુદા જુદા લેખકાના કાન્ફરન્સ સ`ખશ્રી સ્વતંત્ર લેખોથી ભરપૂર તેમજ પોતાના હંમેશના કદ કરતાં ત્રમણ્ણા કરવામાં આન્યા હતા. તેમજ સપ્ટેમ્બરાદિ અકામાટે પણ વિશેષ કરીને ગ્રાહકોને નવા વિષયે તથા સમાચાર આપવા માટે આ માસિકનું કદ ઘણી વખતે વધારવામાં આવ્યું હતું. તેમજ અધિપતિની નોંધમાં કોન્ફરન્સ ઓક્સિમાં થતાં કામકાજથી તથા બીજા સમાચારોથી જૈન પ્રજાને માહીતગાર કરવામાં આવતા હતા.
નવીન વર્ષ માટે આ માસીકમાં કેટલેક ઉપયોગી ફેરફાર કરવા ઇરાદો છે. જુદી જુદી જૈન પાઠશાએ, કન્યાશાળાઓ તથા બીજા જૈન કેળવણી ખાતાઓમાટે ખાસ ઉપચેગી કેળવણીને લગતા ભિન્ન ભિન્ન વિષચે! ઉપર આ
Page #7
--------------------------------------------------------------------------
________________
અધિપતિની નોંધ : માસિકના ખાસ ૪ થી ૮ પાનાં આ નવીન વર્ષના આરંભથી રાખવામાં આવશે. તેમજ જુદી જુદી પાંજરાપોળના રીપેર્ટી તેમજ પાંજરાપોળે સંબંધી ઉપચમી લેખે પણ આવશે. - અંતે ગતવર્ષમાં થયેલી ભૂલચક માટે ક્ષમા યાચી નવીન વર્ષમાં
àમ સેવા માટે વધારે ઉત્સાહી થવામાટે વિશેષ શક્તિમાન થાઉ એવી ઈચ્છા સાથે અત્રે વિરમું છું. તથાસ્તુ.
તા. ૩૦-૧૧-૦૮ ના રોજ કેન્ફરન્સની એડવાઈઝરી બેડની મિટીંગ મળી હતી તે વખતે જીવદયાના હિમાયતી રા. રા. લાલશંકર લક્ષ્મીદાસની યોજના ઉપર વિચાર કરવામાં આવ્યે હો અને નક્કી કરવામાં આવ્યું કે nie aset Bielorali General Diet & Food by Dr. Haig and Perfect way in Diet by Dr. Kingsford એ બે ચોપડીઓ ઉપર પરીક્ષા લેવી ને તે પરીક્ષામાં ઉંચે નંબરે આવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપવા | માટે રૂ. ૨૫૦) મંજુર કરવામાં આવ્યા હતા. જેને માટેની એક જાહેર ખબર વાંચનાર આ માસિકના બીજા ભાગમાં જેશે. આવા આવા જીવ દયાનાં કામે
ઉપર વિચાર કરવા માટે એક જીવ દયા કમિટી મુકરર જીવદયા કમિટી. કરવામાં આવી અને હૈમાં નીચેના મેંબરે નકી કર
વામાં આવ્યા * ડો. ત્રિીભવનદાસ લહેરચંદ શાહ. શેઠ જમનાદાસ મોરારજી. ડે. નાનચંદ કસ્તુરચંદ મેદી. * મી. મેહનલાલ ચુનીલાલ દલાલ.
તા. ૨૮-૧૧-૮ ના રોજ કેળવણી કમિટીની એક મિટીંગ મળી હતી કવણું આ મિટીંગ વખતે ઠરાવ કરવામાં આવ્યું હતું તે પ્રમાણે રા. સ. કમિટી. મોતીચંદ ગીરધર કાપડીઆને તેમની સોલીસીટરની પરીક્ષામાં ફતે
હમંદ થયા તેને માટે એક અભિનંદન પત્ર લખી મોકલ્યો હતે. - સુબઈની જૈન પાઠશાળાઓ માટે તેમજ બેકિંગ માટે સી. મોતીચંદ ગીરધર કાપીઆ તથા મી. હીરાચંદ લીલાધર એ બે જણાની જેઈન્ટ એનરરી ઈન્સપેકટર તરીકેની નીમણુંક કરી હતી. આ
જુદી જુદી પાઠશાળાઓ તરફથી તેમને અભ્યાસક્રમ ઈત્યાદિ હકીકતે મંગાવવા માટે તૈયાર કરેલ વિનંતિપત્ર તથા સવાલ પત્ર દરેક પાઠશાળા ઉપર મોકલવામાં આવ્યા હતા.
કેન્ફરન્સ હેરલ્ડમાં કેળવણી સંબંધી રાખવામાં આવવાના ખાસ વિભાગ માટે મી. ગોવીંદજી મુળજી મેપાણીએ ચારથી આઠ પૃષ સુધી લખવા ..
Page #8
--------------------------------------------------------------------------
________________
[ જાન્યુઆરી
જૈન કેન્ફરન્સ હેરડ, લખાવવા કેળવણી કમિટીની ભલામણથી માથે લીધું છે,
અમને જણાવતાં ખુશી ઉપજે છે કે મારવાડમાં આવેલા શિરોહીની નછક મઢાર ગામમાં શ્રીધર્મનાથ ભગવાનનું શ્રી જૈન શ્વેતાંબર મંદિર કેટલાક વર્ષ થયાં યતિ અમીચંદજીએ બંધ કરાવ્યું હતું અને પુજા થતી નહોતી. આ મંદિર ઉઘડાવવા માટે અત્રેની કેન્ફરન્સ ઓફિસ તરફથી એક ઉપદેશકને શીહી મોકલવામાં આવ્યું હતું. આ ઉપદેશકના પ્રયાસથી તેમજ શેઠ મનસુખભાઈ ભગુભાઈ તથા રા. શ. મગનલાલ મોજીલાલ અને શીહી સંસ્થાનના દિવાનરાજ રા. રા. મેળાપચંદજી અનેપચંદજીની મદદથી મજકુર યતિજીને મંદિર બંધ રહેવાથી થતી આશાતાર કરવા માટે સમજાવવામાં આવ્યું હતું અને તેથી તા. ૧૫-૧૧-૦૮ને દિવસથી આ મંદિર ખેલવામાં આવ્યું છે અને પ્રભુ પુજા શરૂ થઈ છે.
જૈન સંઘને એક અરજ. લીબી પાસે આવેલા પાણસીણા ગામના સંઘ તરફથી અમને એક વિનંતિ પત્ર મળેલું છે. ત્યાં સ્થાઇકવાસી જૈન લેકેનું પ્રબળ બહુ છે, અને મૂર્તિપૂજક જૈન વર્ગની વિખ્યા પ્રમાણમાં બહુ ઓછી છે, તે છતાં ત્યાંના શ્રાવક વર્ગ જુદા જુદા ગામના શ્રાવકની મદદથી પુષ્કળ દ્રવ્ય ખર્ચે એક ભવ્ય જૈન મંદિર બંધાવરાવ્યું છે. તે સ્થળ પાલીતાણા જતા રસ્તામાં આવેલું હોવાથી વારંવાર ત્યાં આપણે સાધુ ધર્મ આવી ચઢે છે. પણ ત્યાં એક પણ ઉપાશ્રય નહિ હેવાથી ત્યાંના જૈન સંઘને ભારે અડચણ વેઠવી પડે છે, અને સાધુને ઉતરવાનું એગ્ય સ્થળ મળતું નથી. તેથી હાલમાં તે પાણીસણા ગામના સંઘે એક ઉપાશ્રય ચણાવવાનું કામ માથે લીધું છે, તેને અર્ધો ભાગ ચણાઈ ગયે છે, પણ પિસા ખુટી પડવાથી તે કામ અધવચ રખડયું છે, માટે તે ગામના સંઘે સકળ જૈન મૂતિપૂજક કેમને તે કામમાં મદદ કરવા સારૂ અરજ કરી છે. તે અરજને માન આપી મુંબાઈના ઝવેરી મંડળ તરફથી હીરાચંદ નેમચંદ જે. પી. એ રૂ. ૧૨૫) મેકલાવેલા છે. ફક્ત એક હજાર રૂપિયાનું કામ બાકી છે, માટે સકળ જૈન સંઘને વિનંતી કરવામાં આવે છે કે આવા એક શુભ ખાતાને પોતાનાથી બનતી મદદ કરવી. આસપાસ આવેલા સઘળા નાના ગામડામાં પાણશીણું એક મુખ્ય ગામ છે, અને ત્યાંના સ્કુલ માસ્તર મી. મેહનલાલ ઉમેદચંદ એક ધર્મચુસ્ત જેન હેઈ આ કામમાં બહુ સારે ભાગ લે છે, ને આ સંબંધી સઘળે હિસાબ લીબડી સંઘ રાખે છે તે સંઘ ઉપર આ કામ સારૂં જે નાણાં મોકલવામાં આવશે તેને સદુપયગજ થશે એમ
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૯૦૮] કેન્ફરન્સના ઠરાનો અમલ કેવી રીતે કરવો ? [૯, અમારી ખાત્રી છે. જે માણસ વધારે રકમ મોકલશે તેના નામનું પાટીયું તે ઉપાશ્રય ઉપર મુકવામાં આવશે. માટે જેન વર્ગને અમે આ કામમાં મદદ કરવાનું સૂચવીએ છીએ.
કેન્ફરન્સના ઠરાવને અમલ કેવી રીતે કરવો?
સોળમો ઠરાવ જીર્ણ પુસ્તકેદ્ધાર સંબંધી છે. પુસ્તક ભંડારના અધિકારીઓ સમજુ હોય તેને માટે તે ઠરાવમાં જે સૂચના કરવામાં આવી છે તે બસ છે, પરંતુ જેસલમીર, વાંધામાં પડેલા પાટણ તથા ખંભાતના અને અને મદાવાદના કેટલાએક ભંડારે, જેની ટીપ થવી બાકીમાં છે, એમ કેન્ફરન્સ અત્યાર સૂધી કરેલા કાર્યપરથી જણાય છે, તે ભંડારે માટે આગળ પ્રયાસ થઈ ગયે હતું, પણ જેસલમીરમાં મમત, હઠ અથવા ખર્ચ કર પડશે તથા કદાચ માલિકી જતી રહેશે એવી બીકથી ટ્રીપ થઈ શકી નથી. અને પાટણ તથા ખંભાતમાં કોર્ટે કેસ ચડેલા ભંડારોની ટીપ થઈ નથી, અમદાવાદમાં પાંચમી કોન્ફરન્સ નજીક આવવાથી વખતની અગવડથી થઈ શકી નહોતી. આ કારણેમાંથી જેટલાં કાચા દૂર થઈ ગયાં હોય તેવાને તરત બંદોબસ્ત કરવાની જરૂર છે. જેસલમીરમાં વિશેષ પ્રયાસ કરીને પણ બાકીના ભંડારની ટીપ થાય એ બંદોબસ્ત કરવા આસિસ્ટેટ સેકટેરીએ, તેની અશક્તિએ આસિસ્ટેટ રેસીડેન્ટ સેક્રટેરીએ અથવા રેસીડેન્ટ જનરલ સેક્રેટરીએ, અને નહિતર છેવટે શેઠ મનસુખભાઈ, લાલભાઈ, કલ્યાણચંદ, અને બીજા આગેવાને એ સાથે જેસલમીર જાતે જઈ હઠીલા બંધુઓને સમજાવી કામ શરૂ કરાવવાની આવશ્યકતા છે. ધર્મને આધાર પુસ્તક જ છે. જેસલમી. રને ભંડાર સર્વથી પ્રાચીન, દુર્ગમ્ય અને સુરક્ષિત છે તથા હાલ બ્રિટિશના શાંત રાજ્ય અમલમાં નામદાર જેસલમીરના મહારાવળની તેમજ તેમના દિવાનની મીઠી નજર નીચે અવશ્ય તક ચૂકવી જોઈતી નથી. એ કામ અવશ્ય કરવા જેવું છે. વાંચ્યું છે કે મનસુખભાઈ, ગુલાબચંદ દેવચંદ તથા પ્રસારક સભાએ ત્રણ તરફથી પ્રાચીન ગ્રંથને ઉદ્ધાર કરવા માટે ઘણે પ્રયાસ તથા ધન ખર્ચાશે. તે ખાવાની ચેજનાની શરૂઆત થાય, તે પહેલાં આ ભંડારના લીસ્ટની બહુજ આવશ્યકતા છે, કે જેથી ચેજના વિશેષ સફળ થાય, અને અંધારે પડેલાં ખરેખરાં રત્નરૂપી પુસ્તકો પ્રસિદ્ધિમાં આવી પાત્ર છનું અને જૈન સમાજનું કલ્યાણ કરી શકે. કેન્ફરન્સ જેવું સમૂહ-મંડળ જે સાવચેતીથી, સંભાળપૂર્વક કામ કરશે, તેવી આશા પુસ્તકના ભંડારના અધિકા
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૦]
[ જાન્યુઆરી રીઓ પાસેથી રાખવી એ, તેઓના મનની વિશાળતા ઉપર વિચાર કરતાં, આ કાશકુસુમવત્ લાગે છે–તેઓનાં પુસ્તકનાં લીસ્ટ તેઓ પિતે પ્રસિદ્ધ કરાવે તે પણ તેવું જ લાગે છે. જીવનસાફલ્યની આ ઉમદા તક અતિશય ઉદ્યાગી મનસુખભાઈ, લાલભાઈએ પણ ભૂલવી જોઈતી નથી. આવી તકો આવે છે થેડી, શ્રીમાને જ લાગવગથી તેને લાભ લઈ શકે. લાભ ન લીધે તે તક ચાલી જાય, જેન કેમ અંધારામાં જ રહે. કેન્ફરન્સ તરફથી બહાર પડેલા જૈન ગ્રંથ તથા જૈન આગમના ઉપયોગી લીસ્ટમાં દરેક ભંડારના લીસ્ટનું તથા મુનિ મહારાજ પાસેના પુસ્તકનું તારણ દાખલ કરવાની ભાવનગર કેન્સરજો ઠરાવ દ્વારા જે જરૂર સ્વીકારી છે તેને કેટલે અમલ થયે તે જાહેર જૈનપ્રજા જાણતી નથી. ન થ હે શરૂઆતની જરૂર છે. છપાવવા યોગ્ય ગ્રંથ તથા ભાષાંતરે શુદ્ધ અને ભૂલવિનાના છપાય તેવી વ્યવસ્થા માટે મુનિરાજના હાથમાંથી જ ઉપલી ત્રણે વ્યક્તિએ પુસ્તક પસાર કરે તે બસ છે, જૈનના બીજા પુસ્તક પ્રસિદ્ધ કરનારાઓ પણ એજ નિયમ અને નિશ્ચય રાખે તે ઉત્તમ પરિણામ આવે.
સતર ઠરાવ જીવદયા સંબંધી છે. જીવદયા એ જૈનધર્મને અને ખેરા મનુષ્યત્વને પાયે છે. જેનબંધુઓ પિતાથી બની શકે ત્યાં મુખ્ય પર્વેએ બની શકે તેટલા પ્રમાણમાં જીવાત થતી અટકાવે છે, પ્રાણી પર કેઈપણ જેન જાણી જોઈને ઘાતકીપણું કરતે નથી, અને બની શકે તે પ્રમાણમાં ઘાતકીપણું બંધ કરાવે છે. જેન કોન્ફરન્સ છેલ્લાં ચાર વર્ષમાં ઘણુક રાજાઓ અને થોડાક અજ્ઞાન ઉતરતી વર્ણના લેકેને ધર્મને બહાને તે પશુવધ અશાસ્ત્ર છે, તેમાં પા૫ છે, એવું સમજાવ્યું છે, અને ઘણી જગ્યાએ પશુવધ અટકાવ્યું છે. વિલાયતી નામથી આપણે અજાણ્યા હોઈએ છીએ, અને તેથી અજાણતાં ગોમાંસ મિશ્રિત વિરલ જેવી ચીજ પણ કઈ કઈ જેને વાપરી હશે. દારૂ અને માંસ મચ્છી એ બન્ને ભાઈ બહેન છે. જ્યાં એક હોય ત્યાં બીજે આવવાને સંભવ છે. એ વાપરનારાઓ અતિશય તામસી, દયાહીન, અભિમાની હોય છે. માટે નાનપણથી જ પોતાનાં બાળકોને સમજાવવું કે દારૂ અને માંસ મચ્છી વાપરવામાં આ ગેરફાયદા છે. સાંભળ્યું છે કે એક પ્રસિદ્ધ મેટા જેન શહેરમાં દારૂને પ્રચાર ઝુંપે છે, અને વધતા જાય છે. બહુજ દિલગીરીની વાત છે, પરંતુ ઉપર બતાવ્ય તેજ ખરે ઉપાય છે. એ વાપરનારાઓની સંગત કરવા ન દેવી એ બીજો ઉપાય છે. એ વાપરનારાઓ જેન કહેવાવા મુશ્કેલ છે. મીલે અને સાંચાથી ચાલતા બધા કારખાનાઓમાં જીવહિંસા અતિશય મોટા પ્રમાણમાં થાય છે, એ, આ લખનાર જાણે છે, પરંતુ હાલના સાંચાકામના જમાનામાં તેના વિના ચલાવવું મુશ્કેલ પડે
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૯૦૮ ]
કોન્ફરન્સના ઠરાવોના અમલ કેવી રીતે કરવા ?
૧૧
આ
તેમ છે. કાઇ કાઈ જૈન દવા વેચનારાએ જાણતાં અજાણતાં દારૂ અને માંસ મિશ્રિત ચીજો વેચે છે, પરતુ એ ન વેચે તેા કમાણી તદન ઓછી થઈ જઈને નિવાહની અડચણ પડે એમ માની શકાતું નથી, માટે એ બે વસ્તુઓના કાઇ પણ પરિચયમાં ન આવવામાંજ લાભ છે–જૈનત્વ છે. જેના પાંજરાપાને શક્તિ પ્રમાણે મદદ કરે છે, અને મદદ ચાલુ રાખશે એ ખાત્રી છે. માંસાહારી પ્રજામાં હિં`સા પ્રતિખધ (અને નુકશાન) ના ઇનામી નિમ...ધા બહાર પાડવા અને હિં'સા અધ કરવા સંબંધી ભાષણ આપનાર ઉપદેશકે નીમવાની કાન્ફરન્સ જરૂર ધારે છે. આખતમાં કેન્ફરન્સ તરફથી એક વખત રૂ. ૭૫૦) મી. લાભશકર લક્ષ્મીદાસની મારફતે વિલાયતમાં ઇનામી નિષધ માગવા માટે ખર્ચાયા હતા. નિષધ જેના કબજામાં હોય તે મેળવી છપાવવાની અને તે ન મળી શકે તેા માંસાહારથી થતા ગેરફાયદા વિષે “ચેરાગ” પ્રેસ મારફતે એક ચોપાનીયું ખહાર પડેલુ છે તે મેળવી છ પાવવાની અને પડતર કરતાં અર્ધી કીમતે વેચવાની ખાસ આવશ્યકતા છે. જેનામાં અથવા બીજા વામાં જ્યાં જ્યાં એ વંચાશે ત્યાં દયા ધર્મનું ઉંડુ' ખી રોપાશે, ખરી જીવ દયાના એ પ્રથમ રસ્તા છે. વિલાયતમાં જે રૂપીઆ ખચર્ચાયા હતા, તે ઠીક હતું, પરંતુ ઘર પાસે પ્રથમ થાય તે વિશેષ સારૂં. જીવદયા ખાતે હજી સીલક છે અને તેમાંથી ચાડી એક રકમ ફળપ્રદ રીતે આ માર્ગે વાપરવાની ખાસ જરૂર છે.
અઢારમેા ઠરાવ સ‘પવૃદ્ધિ સધી છે, જૈન કામના અને હિંદુસ્તાનના દુભાગ્યે સપ સ'પ' મુખે પાકારાય છે, વ્યવહારમાં ખીલકુલ નથી. Toleration છૂટ મૂકવી—એ બહુ ઉત્તમ ગુણુ આપણામાં જણાતા નથી. મમતથી, ...હું કરૂં તેજ સાચું, ખીજા બધા ખાટા હેતુથી કરે છે, મારા મમ .તથી ભલેને સ'સ્થા ભાગી જાય, પણ મારૂ ધારેલુજ થવું જોઇએ, એવી લા ગણી આપણામાં બહુ છે. મુંબઈમાં લાલમાગ જેવા શાંત, સાંવત્સરી પ્રતિક્રમણ જેવા સમયમાં, જીનેશ્વર મહારાજના મદિરની પાસે, આનંદસાગરજી જેવા વિદ્વાન પન્યાસજીની રૂબરૂ જોડા ઉડાડતાં, પાતાના સ્વધર્મી વહાલા જૈન અધુને કચરી નાખતાં જોનાર, સપ છે, એમ કેમ માને ? ભાવનગર કાન્દ્ રન્સ નામદાર મહારાજા સાહેમની કૃપાથી, અને જૈન આગેવાનેાની કળવિકળ બુદ્ધિથી સહીસલામત પસાર થઇ એ જૈન કામના નશીખમાં કકુના ચાંદલ રહી ગયા છે. નહિતર સુરત કેાન્ગ્રેસની જેમ અકાળે આપણી કાન્ફરન્સને મુશ્કેલી પડે છે. દિલગીરી એટલીજ છે કે કોન્ફરન્સ નામથી કેવી પ્રતિભા પડે છે, જૈન મડળને મત કેળવાય છે, એ સંપૂર્ણ રીતે સમ જનારા વિદ્વાન બંધુઓ, આપ આપના મત શાંતિથી, સમજાવટથી,
.
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૨]
જેને કેન્ફરન્સ હેર, જાન્યુઆરી ખાનગી રીતે, દબાણથી, બીજી કઈ પણ રીતે સિદ્ધ કરે, પણ કૃપા કરીને જેન કેમનું શિરછત્ર છ વર્ષનું બાળક જે આટલું કરી શકે છે તે બંધ કરવાની સ્થિતિ ઉભી ન કરે. સુધરેલા દેશોમાં મતભેદે હોય છે, પરંતુ મુખ્ય સંસ્થાને અડચણ ન આવે તેવી રીતે જ મતભેદ ખેંચાય છે. તે તેથી આગળ નહિ. પરમાત્માની કૃપાથી પુના કેન્ફરન્સ વખતે આવું વાદળ ઉત્પન્ન ન કરવા દરેક સમજુ સ્વધર્મ જૈન બંધુને નમ્ર પ્રાર્થના છે. પોતાને સાચે આગ્રહ હોય તે પણ દઢ રાખે પરંતુ સંસ્થાને અડચણ આવે તેવી રીતે નહિ. આ ઠરાવના પ્રથમ પારીગ્રાફમાં જે સંપ રાખવાને આગ્રહ કર્યો છે તે ઈષ્ટ છે, બીજે પારીગ્રાફ પણ ઈષ્ટ છે. પરંતુ તે બન્ને પારીગ્રાફ = હારમાં અનુભવાતા નથી, અનુભવાય તેમાં અનેક સુખ છે. ઠરાવને ત્રીજો પેરેજના જુદા જુદા સંપ્રદાયો તરફથી પ્રગટ થતા પરસ્પરની નિંદાવાળા લેખે તરફ કેન્ફરન્સની નાપસંદગી બતાવવા તકરાર પડતાં નિકાલ માટે સંપ્રદાયના સંભાવિત ગૃહસ્થની કમીટી મુકરર કરવા વિષે છે. તે ઠરાવ બહુજ એગ્ય છે. તેનાં જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. આ વિષય લખનાર આ માસિક સાથે ત્રણ વર્ષથી સંબંધમાં છે, અને તે અરસામાં કદીપણ સ્થાનકવાસી અથવા દિગંબરી બંધુઓની લાગણી દુઃખાય એવા રૂપમાં લખ્યું નથીસર્વ લેખકે એ પ્રણાલિકા ધ્યાનમાં રાખી વર્તત કંકાસનું ઘણું કારણ દૂર થાય. આપણા અસલના ઘરડા વડિલે બહુ તીણ લાગણીવાળા છે એ ખરું, પરંતુ લેખકે નિશ્ચય કરે તે અથડામણ ઓછી થાય, અને સુલેહને સંભવ વધારે રહે એ નિશ્ચય. આ ઠરાવમાં જણવેલી સંભાવિત ગૃહસ્થની કમીટી મુકરર થઇ જાણું નથી. જેમ બને તેમ જલદી મુકરર થવાની જરૂર છે. આપણા તરફથી મુકરર થતાં સ્થાનકવાસી તથા દિગંબર કોન્ફરન્સ અસરને તે જણાવી શકાય, તથા મક્ષીજી, અંતરીક્ષજી વિગેરે સ્થળે ચક્ષુ ચડાવવા ઉતારવાની ગુંચવણે નડે છે તેવી બાબતેને ફડ થઈ શકે.
ઓગણીશમે. ઠરાવ ગુજરાતી વાંચનમાળા સંબંધી લખાણ સુધારવાને કેળવણી ખાતાના ઉપરી અધિકારીને અરજ કરવાનું છે. અરજ થઈ ગઈ છે. પરિણામ અધું આપણુ લાભમાં આવ્યું છે. બીજા અધ માટે પ્રયાસ જારી રાખવાની કેન્ફરન્સ ઓફીસને સૂચના છે.
વશમો ઠરાવ નામદાર બ્રિટિશ સરકારની નવા બંધારણની ધારા સભાએમાં જૈન તત્વની નીમણુંક થવા માટે અરજી કરવાને લગતે છે. અરજ થઈ ગઈ છે. પરિણામ જાહેરમાં મૂકવા કેન્ફરન્સ ઓફીસને વિનંતિ છે.
એકવીશ ઠરાવ ગિરનારજી તીર્થની ઉપર ગઢની અંદર જુનાગઢના નવાબ સાહેબ તરફથી મકાને બાંધવા સંબંધી હિલચાલ થાય છે તે માટે
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૯૦૮ ] પાંજરાપોળ અને માંદાં જનાવરની માવજત. [૧૩
વ્યાજબી દાદ મળવા નવાબ સાહેબને અરજ કરવાને લગતે છે. આ ઠરાવ સંબંધી કેન્ફરન્સે શું પગલાં ભર્યા, પરિણામ શું આવ્યું તે જાહેરમાં મૂ કવું એગ્ય છે.
બાવીશમે ઠરાવ પ્રાચીન શીલાલેખેના શેધ, રક્ષણ અને સંગ્રહ ક. રવા સંબંધી છે.
વીશમો ઠરાવ ધાર્મિક ખાતાઓના હિસાબો તૈયાર રાખવાની, સરવૈયા કાઢવાની, જેને જોઈએ તેને બતાવવાની, જાહેર છપાવી બહાર પાડવાની સૂચના રૂપે છે. જાહેર છપાવી બહાર પાડે કે નહિ તે જ એકલે મુશ્કેલી સવાલ છે. પવિત્ર શત્રુંજય તીર્થ જેનેના હક રહ્યું તે અમદાવાદના નગરશેઠ હેમાભાઈને લીધેજ. વહીવટ જળવાય તે પણ અમદાવાદી શેઠીઆઓની ચીવટથીજ. ( આ લખનાર અમદાવાદીને વખાણનાર છે, એમ નથી, પરંતુ સત્ય રીતે તેને લાગતી હકીકત તે લખે છે.) પાછળથી કરછી ભાઈઓએ ટ્રકે બંધાવી, ધર્મશાળાઓ બંધાવી, કેળવણી સંબંધી ખાતાઓ કાઢયાં, વિગેરે ઘણું કર્યું છે. પરંતુ પાયે ન હેત તે કાંઈ થઈ શકત ખરૂં? માટે આ લખનારના મત પ્રમાણે ધીમે ધીમે અમદાવાદી શેઠીઆઓને સમજાવી કામ લેવું એજ ઈષ્ટ છે. તેઓ વખતને સમજનારા છે, પણ તથિ દર્ધદષ્ટિ વાળા પણ છે–તેઓની દીર્ધદષ્ટિ સ્વાર્થી છે એમ બીલકુલ માનવાનું કારણ નથી. તેમના હિતને ખાતર જે તેમને લાગે છે, તેજ તેઓ કહે છે. માટે વિદ્વાન, શ્રીમાન, શરીરબળવાળા કચ્છી ભાઈઓને એટલીજ વિનતિ કે આટલીજ બાબતમાટે પૂના કેન્ફરન્સને અડચણ આવે તેમ કરશે નહિ. પરમાત્મા સુલેહ સંપના ઉપદેશક છે. તેના આપણે અનુયાયી છીએ.
શાહનરોતમ ભગવાનદાસ
પાંજરાપેળે અને માંદા જનાવરની માવજત.
હજારે રૂપીઆના ખર્ચ કરી કસાઈઓ પાસેથી જનાવરેને છોડાવી પાંજરાપોળમાં મેકલવામાં આવે છે પણ ત્યાં જનાવરેની અને ખાસ કરીને માંદા જનાવરેની માવજત ઘણીજ થેડી જગ્યાએ થાય છે જેથી આ વિષય ઉપર લખવું ઉચિત ધાર્યું છે,
જેવી રીતે માંદા માણસની માવજતની જરૂર છે તેવી જ રીતે માંદા જનાવરની માવજતની પણ ખાસ જરૂર છે. ઘણાખરા દરદોમાં દવા કરતાં
Page #14
--------------------------------------------------------------------------
________________
જેન કેન્ફરન્સ હેર૯૭. [ જાન્યુઆરી માવજત ઘણી સારી અસર કરે છે. જેમકે એક માં માણસ બીલકુલ ખાઈ શકતું નથી ત્યારે કાંજી, રાબ, વિગેરે હલકો ખોરાક આપવાથી શરૂઆતમાં તેની ભૂખ ઉઘડે છે તેમ પશુ પક્ષીઓને પણ તેજ પ્રમાણે સુધા જ્યારે મંદ પડી જાય છે ત્યારે લીલું ઘાસ, રાબ, ઘેંસ વિગેરે પીવરાવવાથી વિશેષ ભૂખ ઉઘડે છે અને ઘાસ ખાવું શરૂ કરે છે. દરેક દરદમાં તેની માવજત દરદને અનુસરીને કરવી જોઈએ; પરંતુ અહીં સાધારણ રીતે દરેક દર્દમાં લાગુ પડે તેવા માવજતના નિયમ દાખલ કર્યા છે.
જ્યારે જનાવર અશક્ત હોય અને ખાઈ ન શકતું હોય ત્યારે પહેલું અને ઘણું જ અગત્યનું ધ્યાનમાં રાખવાનું એટલું જ છે કે તેની શક્તિ કેમ સાચવી રાખવી. કુદરત અને કુદરતના નિયમને કેમ અનુસરવું તે આપણી હુંશીઆરી ઉપર આધાર રાખે છે. જનાવર જ્યારે સુસ્ત જણાય કે તરતજ તેને મીઠું તેલ અગર અળશીનું તેલ શેર એક પાઈ દેવું. ત્યાર પછી તેને દુધ, લીલું ઘાસ, ગરબ, મેથી, ભુસે (ઘઉંનું થુલું), ગેળ, છાશ, ઘી વિગેરે દરદી જનાવરને માફક આવે તે ચીજ આપવી. જ્યારે જનાવર માંદુ પડયાના ચિહે જણાય ત્યારે બને તેટલી સંભાળથી સારી વચ્છ જગ્યામાં બાંધવું. ઝલ ઓઢાડવી, ટાઢ તડકાથી બોલવું, અને સાફ સુફ રાખવું. ત્યારપછી તરતજ વૈિદક વિદ્યાના અનુભવી માણસને બતાવવું.
ઘણા વખતથી એકજ જગ્યાએ અને એકજ બાજુ પડી રહેલ જનાવરને વખતે વખત ફેરવવું, નીચે ઘાસની પથારી નાખવી અને તે પણ વખતે વખત બદલાવવી અને શરીરને માલીસ કરવું. માંદા જનાવરને જેમ બને તેમ પુરતી અને સુકી જગ્યા, સ્વચ્છ હવા અને અજવાળાની ખાસ જરૂર છે.
જનાવર જ્યારે ખાઈ શકતું ન હોય ત્યારે નાળવતી કાંજી, ગૅસ, દુધ વિગેરે શક્તિ પ્રમાણે પાવું. મેટું, નાક, આંખ, ગુદા અને પેશાબની જગ્યા બને તેટલી સંભાળથી તપાસવી અને સ્વચ્છ રાખવી. મનુષ્ય કરતાં જનાવ રેમાં ઘણાજ જુદા દરદ માલુમ પડે છે પણ ઘણી વખતે તેના ધણીની માવજત તરફની બેદરકારી બીમારી વધવાનું કારણરૂપ થાય છે. જે માણસને અમુક હદમાં રહીને કામ કર્યા પછી આરામની જરૂર છે તેમ જનાવરેને પણ કામની તથા આરામની જરૂર છે. - જનાવરની શક્તિના પ્રમાણમાં કામ લેવું. વધારે સારૂ એ છે કે તેને નિરૂપયોગી કરવું નહિ; તેમ ઉછાંછળાપણાથી તેની તરફ વર્તવું નહિં. જનાવરના કદના પ્રમાણમાં તથા તેની ઉમર તરફ ધ્યાન રાખી ગ્ય. કામ લેવામાં આવે તે તેની આખી જીંદગીમાં તે ભાગ્યે જ બે ચાર વખત માંદું પડે છે. ઘણું કરીને તે જનાવરનું માંદા પડવું તે તેના ધણીના ગેરઉપગ ઉપર
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૯૦૮ ]
પાંજરાવાળા અને માદા જનાવરની માવજત
[ ૧૫
આધાર રાખે છે; માટે જનાવરની તંદુરસ્તી તરફ યાન રાખી બને તેટલી સંભાળથી તેના ઉપયોગ કરવા,
અનુભવ ઉપરથી જણાય છે કે આપણા દેશના અજ્ઞાન ખેડુતેા અને ખાસદારો તથા રખારીઓની ગલતીથીજ જનાવરો દુ:ખી થાય છે, માટે દરેક ગામડાના પોલીસ પટેલની તથા તાલુકાના મામલતદારો અને મહાલક રીઓની સભાળ નીચે જો જનાવરા તરફ ગુજરતું ઘાતકીપણું અટકાવવાના કાયદો લાગુ થાય તે દેશને તથા જનાવરોને ઘણા લાભ થાય તથા પાંજરાપાળામાં થતા જનાવરાના ભરાવા ઘણે દરજે અટકે. દરદી જનાવરની સ`ભાળ રાખવી તથા તેના ઉપર દયા કરવી એ જનાવરો રાખનારની પહેલી ક્રુજ છે. જેમ બને તેમ જનાવરાના સદુપયોગ થવો જોઇએ.
જનાવશેની માવજત માટે નીચેના નિયમો તરફ ધ્યાન આપવાપાં આવશે તેા પરીણામ અવશ્ય ઘણું સારૂ આવવા સભવ છે.
૧. દરદી જનાવરને પહેલ વહેલુ. ખીમાર થાય કે તરતજ ચાખ્ખી ખુલી હવાવાળી એકાંત જગ્યામાં મુકવું.
૨. પવનના ઝપાટા માંઢાં જનાવરને ઝુલ અથવા જાડું કપડુ ઓઢાડવુ.
નુકશાન છે માટે તેને ગરમ
૩. જે ઠેકાણે દદી જનાવરને મુકેલુ હોય ત્યાં ભેજ થવા દેવેા નહિ. છાણુ અથવા મુતર થાય કે તરતજ વાળી લઈ તે જગ્યાપર રાખ અથવા સુકી માટી છાંટવી.
૪. દરદી જનાવર ઉભું* રહી શકતું ન હોય તા તેને ઝોળીમાં ટાંગવું અથવા જમીનપર સુવાડવુ. ધ્યાન રાખવાની જરૂર છે કે દરદી જનાવરના શરીરની પુરતી સભાળ રાખવી એટલે કે ઘાસની પથારી ઉપર સુવાડવું અને દીવસમાં એક બે વખત પડખાં ફેરવવાં, મતલખ કે તેના શરીર ઉપર ભાડાં ન પડવાં જોઇએ.
પ. દરદી જનાવરના પગ તથા શરીર માલીસ કરવાની ખાસ જરૂર છે. જનાવર અકડાઈ ગયું હોય તે ગરમ પાણીના શેક કરવા અને રાઈનુ તેલ, અથવા ટરપીનટાઇન તેલ મસળવુ..
૬. જંગલી જનાવર કરતાં પાળેલાં જનાવરને કપડાંની વધારે જરૂર છે. સુતરાઉ કપડાં કરતાં ગરમ કપડાં વધારે ગરમી આપે છે. આઢાડવાના કપડાં ચામાં તથા સુકાં હાવાં જોઇએ.
૭. દરદી જનાવરને પીવાનુ` ચાખ્ખુ પાણી એક વાસણમાં ભરી તેની પાસે મુકવુ.
Page #16
--------------------------------------------------------------------------
________________
१६]
જેન કેન્ફરન્સ હેરલ્ડ, . [on-युमा . ८. जनावरने रस मारा वो दुध, राम, सदी घास, અનાજ વગેરે તેની તબીયતને અનુસરીને આપવું.
૯ જનાવરની માવજત કરનારે જેમ જનાવરને સુખ થાય તેવી સંભાનથી તેની નોકરી કરવી.
૧૦. જનાવરનું છાણ, પિશાબ વિગેરેને તપાસ કરતાં રહેવું અને તેમાં ફેરફાર જણાયતે દવા કરનાર ફેંકટરને ખબર આપવી.
મોતીચંદ કરછ ઝવેરી, मालवामें प्रांतिककानन्स होनेवास्ते प्रार्थना.
इस उत्तमोत्तम जैन वर्गके धर्मोन्नति करनेके लिये इसी वर्गके उत्तम ज्ञानवान महापुरुषोंने आज (७) सात वर्ष हुए श्री जैन श्वेताम्बर कान्फरन्स नामकी एक महान् सभा स्थापितकी है जिससे इस वर्गको लाम मिलता है लेकीन इस महान् सभाके ठहरावोंको पुष्ट करना और हर प्रान्तमें हर घरमें प्रत्येक मनुष्य उन ठहरावाको अति हर्षके साथ अमलमें लाकर उसके अनुसार उपयोग करें इस लिये प्रति प्रान्तमें १,१ प्रांतिक कान्फरन्सकी अत्यन्त आवश्यक्ता है. -
जनरल कान्फरन्सकी बैठक साल में एक वक्त किसी बडे शहरमें होती है. उसवक्त उस स्थानपर अपनी सर्व जैन जाति उपस्थित नहीं होती. हां (विद्यमान दौलतवान) कान्फरन्सके उदेश्यको समझने वाले गृहस्थोंका तो आगमन होता है. यदि अनुमान किया जायतो रूपेमें एकपाई मनुष्य कान्फरन्समें नहीं आते. उसमें यदि मालवेंमें तो इसस और न्यून बताया जावे तोभी सत्य है क्योंकि अन्य प्रांतोकी अपेक्षा मालवा प्रांतके लोग बहोतही कम जाते है. यहां तककी इस प्रान्तमें अपने कितनेक जैन बन्धु धर्म क्या चीज है, कान्फरन्स क्या वस्तु है, इतना तक नहीं समझते और उनको एकदम कान्फरन्समें आनेका अथवा उसके ठहराव अमलमें लानेका कहा जावे तो वो क्या उसके लिये उपाय करेगा (कुच्छ नहीं) क्योंकि वो उस बातको जानता ही नहीं. कितनेक ऐसे जो गृहस्थ हैं जो पैसा न होनेकी वजहसे जानहीं सक्ते ऐसी अवस्थामें सभ्य २ गृहस्थोंने एकत्रीत होकर अपने २ प्रान्तमें उपरोक्त कहे हुए ( जो कि कान्फरन्सके उद्देशको नहीं समझते ) ऐसे लोगोको ( व अन्य लोगोको ) कान्फरन्सका उद्देश क्या है और उससे फायदा क्या है और वह फायदा किस तरह मिल सक्ता है. वह सब उन लोगोंको ज्ञात करनेके लिये एक २ प्रान्तिक कान्फरन्सकी आवश्यक्ता है.
Page #17
--------------------------------------------------------------------------
________________
વહ૮ માલવા પ્રાંતિક કોન્ફરન્સ હોનેવાસ્તે પ્રાર્થના. ૧૭]
इस प्रांतिक कान्फरन्सके कायम होनेसे जैन समुदायका सुधारा होगा तथा धन हिन लोग जो कि कान्फरन्सके उत्सक है वै अपने प्रतिमें सर्व हाल ज्ञात कर किस अंकोर उसका उपयोग करना है वो कर सक्ते हैं-हर प्रांतमें धर्मकी वृद्धि होकर आशातना दूर होगी और जनरल कान्फरन्सकी पुष्टि होगी, हानिकारक रिवाजोका माश होगा, और उत्तमोत्तम काय्यौंकी वृद्धि होगी.
हे सुहृदय बान्धवो, एकतो अपना यह श्रेष्ठ वर्ग पिछुडा पडा है. दूसरा आप लोग इसकी वृद्धिकी तरफ ख्याल ही नही फरमाओंगे तो उन्नति किस प्रकार हों ( नहीं) सक्ती हां उन्नतिका प्रभाव बढेगा और मन्तको नष्ट होजावेंगा. बान्धवो, इसी वर्गको अन्य वर्गोसें उन्नतिके शिखरपर लानेके लिये अपने कितनेक भ्राता उपाय कर रहें और
चैतन्य कर रहें हैं उसी प्रकार अपन चैतन्य हो. अपने उपकारी भ्राताओंको सहायता देतो आशा है कि अपना यह श्रेष्ठ वर्ग शीघ्रही उन्नतिके शिखरपर चढेगा और जैनकी
कानकारी मुलकोमे बजेगा-इस लिये प्रार्थी हू कि आप लोग शीघ्न चैतन्य हो इस सहान सभाको पुष्टिके लिये प्रान्तिक कान्फरन्स कायम करें. ..
गौरके साथ देखा जाय तो गुजरात, मारवाड अन्य प्रान्त अपनी २ उन्नति के लिये उपाय कर रहे है और आंशा है कि उनके परिश्रमका फलं उन्हें मिलेगा. परखेदकि मालवा प्रान्तमे अभीतक कुच्छ नहीं कि प्रान्तिक कान्फरन्स कब और किस स्थलपर होगी और कोन इसके लिये उपाय करता है यह ज्ञात ही नहीं होता. इसी लिये विनय करता हुं कि अपने मालवा प्रान्तमें इस परमार्थ कार्यको स्थापित करनेका परिश्रम मालवाके श्री संघ लेकर अपने जैन जातिकी किसी प्रकार उन्नति हो और अपने जैन बान्धवोंको आनन्द मिले इस भांति उपाय करें...
कदाचित्त कोई महाशयको खर्च अधिक होगा और इतना खर्च कौन उठावे. भ्राताओं, सकल संघ जिसकार्य्यको करना चहा तो वह शीघ्र होसक्ता है. परन्तु इसमें भी यदि न्यूनही खर्चको देखना हो और न्यून व्यय होने परही प्रांतिक कानफरम्सका उत्सव करना हो तो ऐसे मौकेपरकी जावेकि जहांपर कोई मेला (जात्रा) भरती हो और वहां अपनी समुदायके लोग इकठे होते हों उसवक्तमें अमंत्रण पत्र जिधर उधर भेजकर वहां पर सदर उत्सव किया जाये तो आशा है कि कम खर्च में ही काम हो जावे और समुदाय भी हर्षके साथ बहुत सम्मिलित हो सक्ती है क्योंकि एक पंथ दोयकाज होते हैं. (मेले और कान्फरन्स दोनोका लाभ ले सक्ते है.) मान्यवरों यहतो निश्चय है, कि
"
:
Page #18
--------------------------------------------------------------------------
________________
१८] જેન કોન્ફરન્સ હેરલ્ડ,
[on-युभारी हर मेलेमें अपनी जैन जाति व्यापारके कारण अधिकाधिक जाती हैं और मेलेके समय इस शुभ उत्सवका होना कितने बड़े हर्षकी बात है.
ऐसे समय समुदायका अधिक जमाव होना और न्यून व्यय होना दोनो फायदे है. और इस प्रांतमें ऐसा समयभी अधिक आता है. वास्ते सविनय प्रार्थना है कि इस रत्नरूपी अवसरको हाथसें कदापि न छोडो, उत्कंठा पूर्वक इस कार्यको करके यशकी पताका अपने हाथमें लो. न्यूनाअधिक तथा भूल चूक के लिये पाठकोंसे क्षमा चहाताहूं-इति शुभम् . बम्बाई.
जैनवर्गका दासानुदास. ता. ९-१२-१९०८.
वास्तुरचन्द जवरचन्द गादिया
बदनावरवाला. मन्दोसरके संघसे वि० आपने मालवा प्रांतिक कान्फरन्सके महत् कार्यको पार लगाने तथा १ ली प्रांतिक कान्फरन्सका जन्म मन्दोप्सरमेंही होगा ऐसा श्रीमान् ढट्ठा सा. को मालवेके प्रवासके समय फर्मायाथा परन्तु अबतक उस विषय में कच्छभी न हुआ वास्ते विनंति. है कि आप इस परमार्थ कार्यको शीघ्र कर यशको लूटियेगा. इति शुभम बम्बाई.
जैन वर्गका दासानुदास. ता. ४-१२-१९०८.
कस्तुरचन्द जवरचन्द गादिया.
बदनावरवाला.
શ્રી ચતુર્વિધ સંઘ-શ્રાવક, શ્રાવિકાઓ.
શ્રાવક અને શ્રાવિકા એ શ્રી સંઘનાં ત્રીજા તથા ચેથાં અંગ છે. એ બે અંગેને સમાવેશ બીજી કેટીમાં થઈ શકે છે. આ બે કેટી સાધુ સાધ્વીનાં પિષક અને બીજરૂપ છે. પહેલાં બે અંગે ત્યાગીરૂપે છે. આ બીજા બે અંગો ભેગીરૂપે છે. પહેલી કોટી એટલે સાધુ સાધ્વીઓ સંસારનું શમન કરનારા છે. આ બીજી કેટી સંસારને પરિગ્રહ વધારનારરૂપ છે. પરંતુ તેમને ઉચ્ચ હેતુ છે ચારિત્રે પહોંચવાનું હોય છે. બીજી કોટી પહેલી કેટીને નમનાર-પ્રશંસક છે અને એ કેટીએ જવાને બનતે યત્ન પણ કરે છે. આ બીજી કેટી મજબૂત હય, ધર્માભિમાની હય, ભાવિક હાય, નીતિવંત હોય,
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૯૮૩ ચતુર્વિધ સંઘ શ્રાવક શ્રાવિકાઓ.
૧૯ ] ઉદાર હોય, વિદ્વાન હોય અને જ્ઞાતા હોય તેથી પહેલી કેટીને ઘણુ જ મજબૂતાઈ મળવા પાકે સંભવ છે. આ બીજી કેટીમાં શ્રાવિકાઓ આપણાં જાહેર ખાતાઓની વ્યવસ્થામાં કાંઈ ભાગ લેતી નથી. માત્ર પૈસા આપવા અપાવામાં સહાયતા આપે છે. સંઘમાં તેમને અભિપ્રાય પૂછાત નથી. કેનફરન્સમાં પણ તેમને મત લેવાતું નથી. એટલે એ અંગ પછાત છે. ધર્મશાસ્ત્રમાં સ્ત્રીએને કોઈ આવશ્યક ક્રિયાઓથી તેમને અટકાવેલ નથી. પરંતુ તીર્થંકર ગોત્ર બાંધવા સુધીની અધિકારિણીઓ માનેલ છે. આ અંગેની કુખેથી મહાસમર્થ પુરૂષોએ જન્મ લીધેલ છે. તેનું જ દૂધ પીધેલ છે. તેની પાસે જ બાળપણમાં ઉછરેલ છે. આવી પરિસ્થિતિને વિચાર કરીને સ્ત્રીઓની કેળવણી, દરજે, મોભ વધે અને એમને મત સંઘ વિગેરેમાં પૂછાય એવી સ્થિતિ કરવામાં આવે તે જ શ્રાવક અંગની પુષ્ટિ થાય. ..
આજે શ્રાવક વર્ગને સાર્વજનિક જાહેર કામેની વ્યવસ્થામાં પહેલી કેટીનાં બે અંગ અને બીજી કેટીનું એક અંગ સલાહ આપવાથી મુક્ત છે. શ્રાવકે તેમને પિતાની સલાહમાં ભળતા નથી અને એ અંગે પિતે પણ ભળતાં નથી. એથી શ્રાવક વર્ગની આપણાં તમામ જાહેર ખાતાં સંભાળવાં પડે છે. અત્રે આપણા શ્રાવક વર્ગની મુશ્કેલીઓને સશ્વાળ જોઈશું. ભારતભૂમિમાં દયાનું પાલન જૈન-ધ-વૈષ્ણવ આદિના જેટલું બીજા પંથીઓ કરતા નથી. અને કેટલીક વખતે તો જેને સામે આવીને ઉભા રહે છે. અને ઘણું ખરી પરિસ્થિતિમાં જોઈએ તે જૈનેના હાથેજ દયાસ્ત્રનું વિશેષ પાલન થાય છે. બીજા પંથીઓને તે દયા સાથે કાંઈ વિશેષ રાગ જણાઈ આવતું નથી. જિનેમાં આપણા મૂર્તિપૂજક શ્વેતાંબર પંથ સામે દગંબર પંથને તથા સ્થાનક વાસી પંથને વિવિધ જાતના વાંધા છે. એ વાંધા સામે બચાવ કરવાની પવિત્ર ફરજ આવી પડેલ છે. આધુનિક સમયમાં એ પથે સાથે અયતાના માર્ગ ઉપર આવવાના પ્રયાસ અરસપરસ થાય છે. અને એવા માર્ગ ઉપર આવી શકીએ તે ત્રણે પંથીઓને ઘણો ફાયદો તેમજ બચાવ છે. એટલું જ નહી પણ ત્રણે પંથીઓના હાથમાં હજુ ઘણું પવિત્ર કાર્યો બાકી છે. પ્રથમ પોતે અને પિતાને સંઘ કેમ મજબૂત થાય તેને વિચાર કરવાનું છે. બીજુ જે જીવે ભૂલાવામાં પડયા છે તેમને દયામાર્ગનું દિગદર્શન કરાવીને આપણા જેન મા.
ની પ્રસાદીના રસીઓ બનાવવાની જરૂર છે. આ સૂચના આપણા ત્રણે પં. થીઓ ઉપાડી લેશે એમ કહી આગળ જણાવીશું તે આપણા સંઘને જેનતીર્થસ્થળોને માટે ઘણું કરવાનું છે. કેટલાક તીર્થસ્થળોના કબજા વહીવટ અને આશાતના ન થાય એ માટે મજબૂત લડત ચલાવવા જરૂર છે. આ
Page #20
--------------------------------------------------------------------------
________________
જા કેન્ફરન્સ હેરલ્ડ,
[ જાન્યુઆરી બધું જે પિતાના અંગે પુષ્ટ હોય અને એક દીલ હોય તે જ થઈ શકે એટલા સારૂ આપણા સંઘની ભિન્ન ભિન્ન જ્ઞાતિઓએ, તડાએ અને જુદા જુદા ભાગના શ્રાવકેએ પિતાનું જે સમાન કેન્દ્રસ્થળ જૈનકેન્ફરન્સ છે તેની તરફ એકત્ર ભક્તિભાવથી જોવાની આવશ્યકતા છે,
આજે આપણે સંઘની પૂર્વના કાળ જેવી જાહેરજલાલી રહી નથી. આજે આપણા હાથમાં એક પણ સજ્ય નથી. આજે આપણી પાસે રાજકારભાર નથી. આજે આપણે જમીનદારી કે ખેતીના ધંધા કરતા નથી. માત્ર આપણું હાથમાં વેપાર રહ્યા છે. એ વેપાર સત્તામાં પણ ઘણું તરેહની હંરિ ફાઈ છે. એ સત્તા ટકાવી શકીએ અને દ્રવ્ય સામગ્રી જાળવી શકીએ તો આપણાં તીર્થસ્થળે, મંદિરે, ઉપાશ્રય, જૈનશાળાઓ, જ્ઞાનભંડારે આદિનાં કાર્યોને વધારે તેજોમય રાખી શકીએ. આ કાર્યોની સરળતા સારૂ સાધુ સાધ્વીઓને અંકુશ આપણી જાહેર સંસ્થાઓની ઉપર રાખવાની જરૂર પૂરી પડે તે તેની સ્વચ્છતા વધે અને શ્રાવિકાઓની મદદ મળે તે એ વ્યવસ્થાને બજો આપણા ઉપરથી ઘટે એટલે આપણે દ્રવ્ય પેદા કરવામાં વધારે સરળતા મેળવી શકીએ. આપણા શ્રાવક સમુદાયે નિદક વાતને દૂર ખસેડી વિશ્વાસ અને લાંબી આશાથી જોતાં શીખવા ભલામણ કરવાની હું ફરજ વિચારું છું,
શ્રી સંઘની એકત્ર સત્તા શું છે? આ આપણે જેનસમુદાય સ્યાદવાદ શૈલીને માન્ય કરનાર છે. તેના કોઈ એકાંતી, વિચારો નથી. એના વિચારો સમ્યગ દ્રષ્ટિ રાખીને ભદ્રપ્રકૃતિથી સર્વે બાજુને વિચાર કરવાનો છે. નિશ્ચય ધર્મને બાધ ન કરે એવી રીતે વ્યવહાર ધર્મની શુદ્ધિ જાળવવાને છે, વ્યવહાર માર્ગને દેશ, કાળ આદિને વિચાર કરીને દેરવાની વાત શાસ્ત્ર માન્ય કરે છે. એટલે આપણે આપણું કાર્યોને બે માર્ગમાં વેહેચીશું. મૂળ નિયમ અને ઉત્તર નિયમ. મૂળ નિયમમાં કાંઈ પણ ફેરફાર ન કરે એવી ધર્મ શાસ્ત્રાની આજ્ઞાઓ દેખાય છે અને તે એગ્ય પણ છે. જેવી કે ધાર્મિક લેફી અને જીરુ, કર્મ, મેક્ષ આદિનાં સ્વરૂપ-શાસ્ત્રથી મૂકરર થયેલ આવશ્યક સૂત્રો અને ઉત્તર નિયમ કે જેમાં દેશ કાળ તથા સમય પ્રમાણે ફેરફાર થઈ શકે છે. જેમ સ્વામિવાત્સલ્યમાં એક સમયે જમણ જમાડવાને કેમ સારે હોય, બીજા સમયમાં વસ્ત્ર આપવાની જરૂર હોય અને ત્રીજી જગાએ વિદ્યા આપવાનાં સાધનો પૂરાં પાડવાની જરૂર હોય તે એ ઉત્તર નિ. યમને અનુસરીને જ્યાં જે ઘટે તે મુજબ કરવું જોઈએ. અથવા તે એક જગ્યાએ જાત્રાને વરઘોડામાં વાઈ વિગેરે ઘણાં હોય અને બીજી જગાએ
:
"
-
-
-
-
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૯૦૮ ] : પાપળે અને તેની સ્થિતિ.
[ ર. બીજી તરેહના વાજીંત્રો હોય અને ત્રીજી જગાએ કદા પણ વાજીત્ર ન હોય તે તેથી કરીને ઉતર નિયમને અનુસરી કાર્ય પાર પાડવું. આવા આવા ઘણા ઘણુ નિયમો મુખ્યત્વે કરીને ક્રિયા અને વ્યવહાર માર્ગને અનુસરતા હોય તે માટે વખતે વખત શ્રી સંઘે સુધારા વધારા કરીને દેશ કાળને માન આપવું જોઈએ. હાલ એ કાર્ય આપણે જેન કોન્ફરન્સ ઉપાડી લીધેલ છે. અને આ પણ જેન કેન્ફરન્સ એ પણ સંઘ છે. આપણે ઈચ્છીશું કે આપણું સંઘનાં ચારે અંગે યથાવિધિ યુક્ત રીતે ચારે અંગો તેમાં ભાગ લે અને આપણું જૈન શાસનની ભા–મહત્તામાં બનતે વધારે કરે. એ ઈચ્છવા જોગ છે. વ્યવહારઉપયેગી ધારા અને નિયમોમાં ફેરફાર કરવાની શ્રી સંઘને સત્તા હાય એવી મારી માન્યતા છે અને એવી સત્તા હી હાની કરતાં લાભ વિશેષ થશે. આવા વિચારો રજુ કરતાં જે મારી શુદ્ર બુદ્ધિ જણાઈ આવે અને મારી ભૂલ જણાય તો તે માટે ક્ષમા કરશે. મારા વિચારમાં જે કાંઈ પણ ગ્યતા ભાસે તે એમ સમજશે કે એ દેવ ગુરૂ ઉપરની મારા ઉપર કૃપા છે. તેનું જ ૫રિણામ છે. સ્વામીભાઈઓની હરેક રીતે સેવા ભકિત થાય અને એ માટે સરળતા વધે એમ ઈચ્છીશું. તીર્થરૂપ યશવિજયજી ઉપાધ્યાય મહારાજ
સ્વામીતણું સગપણ સમું, અવરને સગપણ કેય;
સ્વામીતણી સેવા થકી, સમકિત નિર્મળ હેય.
આ અમૂલ્ય વાક્ય શ્રીમંત અને ગરીબ, સાક્ષર અને નિરક્ષર, શકિતવાન અને અશકત, ત્યાગી અને ભેગીઓએ મનન કરવા ગ્ય છે. શ્રી સંઘના શ્રેમમાં આપણું સર્વેનું શ્રેય સમાયેલ છે. ઘર ઘરના અને જણ જણના મતોથી મહ ઈરાઓ કદી બર આવશે નહિ. એટલા માટે બંધુઓ સમજે, પરસ્પર સહાયતા કરે અને સંઘનું શ્રેય કરે એટલું જણાવી આ વિષય હું અત્રે પુરે કરૂં છું. શાંન્તિ ! શાંતિ !! શાંતિ ! !!
લી. દાસાનુદાસ, શાહ નારણુજી અમરશીના
જયજીનેંદ્ર વાંચશોજી.
પાંજરાપોળ અને તેની સ્થિતિ.
અમારા પાંજરાપોળ ઈન્સપેકટર મી. મોતીચંદ કુરછ ઝવેરીએ તા. ૨૦-૮-૧૯૦૮ ને રોજ મુંબઈની પાંજરાપોળ તપાસી હતી, આ પાં
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૨ 1
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[જાન્યુઆરી
જરા પોળ સ'ખ'ધી તેમના રીપોર્ટ ઉપરથી લેાકેાની જાણને માટે અમે તેમાં ની નીચેની હકીકત પ્રગટ કરીએ છીએ.
આ પાંજરાપેાળમાં ખીચાખીચ જનાવરો રાખવાને લીધે ખાખર સાસુફ્ થઈ શકે નહિ એ સ્વાભાવિક છે અને તેના પરિણામમાં જનાવરોને કેટલીક જાતના દુ:ખ વેઠવા પડે છે અને સ્વચ્છ હવા જનાવરોને મળી શક તી નથી; તેટલા માટે આ પાંજરાપાળના લાગતા વળગતાઓએ એટલુ તા ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જેમ બને તેમ મુબઇની પાંજરાપાળમાં છુટથી અને સહેલાઇથી રહી શકે એટલાંજ જનાવર રાખવાં અને વધારાનાં જનાવરો ચીમેાડ તથા ભીમડી મેાકલાવી દેવાં.
સુ'બઇની પાંજરાપોળામાં જનાવરોને પાસે પાસે માંધવાના રીવાજ છે તે ખીલકુલ પસદ કરવા લાયક નથી. કારણ કે પાસે પાસે માંધવાથી જનાવરોને ખીલકુલ ચાખ્ખી હવા મળી શકતી નથી. અને તેથી કરીને તેઓને શ્વાસે શ્વાસ લેવામાં કેટલીક હરકતા પડે છે. વળી પાંજરાપાળની ગાશાળામાં હવા આવવા જવાને માટે આરોગ્યવિદ્યાના નિયમેાને અનુસરીને જેવા જોઇએ તેવા વેટીલેટર રાખેલા નથી અને તેથી કરીને જનાવીને છુટાં છુટાં ખાંધવામાં આવે તે તે આસાનીથી બેશી શકે અને સહેલાઇથી શ્વાસેાશ્વાસ લઇ. શકે.
માંદાજનાવરને બેસવાને માટે પથ્થરની લાદી પાથરેલી જમીન પણ કાઈ રીતે સલાહ ભરેલી કહેવાશે નહીં. કારણ કે તેની કઠણ જમીન પર બેસવાથી માંદા જનાવરોના શરીરને ઘસારાથી ઘણીજ ઇજા પહોંચે છે.
જોકે માટી તથા લીદ પાથરેલી જમીન કોઈ કોઈ વખતે વધારે ખરચાછુ તથા વખતે વખત સાફસુફ કરવાની કડાકુટવાળી થઇ પડે છે તેપણ તેવી પોચી જમીનની માંદા જનાવરેશને ખાસ જરૂર છે.
આ પાંજરામાળમાં જનાવરાને પીછાનું આપવાના રીવાજ ઘણા આ છે જે એક લક્ષમાં રાખવા જેવી વાત છે. ફક્ત માંદા જનાવરેનેજ અને તે પણ ઘણુ‘જ ઓછું બીછાનુ' મળે છે. જેમ મનુષ્યને શિયાળાના વખતમાં ગરમ કપડાં પહેરવાની તેમજ રાત્રે ગેાદડાં વગેરે ઓઢવાની ઘણીજ જરૂર પડે છે, તેમજ જનાવરોને ઠંડીથી બચવાને માટે બિછાનાની ઘણીજ જરૂર છે. બીછાનુ આપવાથી જનાવરોની અંદરની ગરમી. જળવાઇ રહે છે અને તેથી કરીને તેમની પાચનશક્તિ વધે છે. માંદા જનાવરને આખા દિવસને સાજાઓને રાતની વખતે ખીછાનુ' આપવાની જરૂર છે.
ખાવાની માખતમાં પાંજરાપોળાને માટે લખવુ. તદન નકામુ છે. કાર છુ કે આખા હિંદુસ્તાનમાં એવી તા થોડીકજ પાંજરાપાળા હશે કે જ્યાં
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૯૦૮ ]
પાંજરાપાળે અને તેની સ્થિતિ,
૯ ૨૩
જનાવરાને પુરતા ખારાક નહી અપાતા હાય, કેટલેક ઠેકાણે તેા જનાવરેશને જોઈએ તે કરતાં પણ વધારે ખારાક આપવામાં આવે છે. અને તેના પરિણામમાં પેટપીડરૂપી અનેક દરો ઉત્પન્ન થાય છે. કાઇ કોઇ જગ્યાએ તા જ નાવરાને લાડુ તથા એવી ખીજી મીઠાઈ ખવરાવવાના રીવાજ છે અને તેમ કરીને ભાવિક તથા દયાળુ પણ અજ્ઞાન લેાકેા જનાવર તરફ પાતાની કેવી સારી લાગણી છે તે દેખાડી આપે છે. પણ જનાવરોને જોઈએ તે કરતાં વધારે અને કિમતી ખેારાક આપવાને બદલે તેટલા જ ખર્ચ માંઢાં જનાવરાને દવા વિગેરેમાં કરવામાં આવે તે તેથી જનાવરાને ઘણાજ ફાયદો થાય. મુ ખ ઇની પાંજરાપેાળમાં જનાવરાને જોઇએ તે કરતાં વધારે ખારાક આપવામાં આવતા નથી, એ ઘણુ* ખુશી થવા જેવુ છે.
પાંજરાપેાળામાં હમેશાં સાજા' તેમજ માંદા અને જનાવરામાં નર અને માદા જુદા જુદા બાંધવા જોઇએ. પણ મુબઇની પાંજરાપાળમાં આ નિયમ ખરાખર સચવાતા નથી, બકરા અને મકરીએ, ઘેટા અને ઘેટીએ, પાડા અને પાડીએ, સઘળાં સાથે રાખવામાં આવે છે તે ખીલકુલ સલાહ ભરેલુ નથી. કુતરાંઓની બાબતમાં આમ કરવુ... ઘણુંજ જોખમ ભરેલુ' છે. અને ખાસ કરીને કુતરાકુતરીઆને તેા જુદાજ રાખવા જોઇએ.
માંદાં જનાવરોને માટે ઇસ્પિતાલની સ્થિતિ ઘણીજ સારી હતી અને વેટેરીની સરજન ડૉ. નરસીહરાવ માંદાં જનાવરોની દરેક રીતે પુરતી કાળજી રાખે છે. જેમ પાંજરાપોળામાં હમેશાં હોય છે તેમ જખમ અને ગ્રંથીના દરદીઓની સખ્યા વધારે હતી અને તેવા દરદીઓને દવા ચાપડવાની ગોઠવણ ઘણીજ સારી હતી.
માવજત કરનારા માણસાની સખ્યા ઘણીજ થાડી છે. દર સા જનાવરો પર ફક્ત ૩ માણસાને તે કામપર રાખેલા છે તે ઘણાજ થાડા કહેવાય. ઓછામાં આછા દર સૌ જનાવરા દીઠ ૧૦ માણસો રાખવા જોઇએ. અને તે માણુસાને જનાવરની માવજત સિવાયનું બીજું કાંઇ પણ કામ સોંપવું નહી.
ધ
આ પાંજરાપાળમાં કુતરાની સખ્યા ઘણીજ વધારે છે. જો કે ખુજલીવાળાં કુતરાઓને ખાસ જુદા રાખવામાં આવે છે, તાપણ કેટલીક વખત ભેળસેળ થઇ જાય છે. કુતરાંએ અહીં ઝાઝાં નહીં રાખતાં ચીમોડમાં મેાકલાવી દેવાં જોઇએ, પૈસા સમધીની આ પાંજરાપાળની સ્થિતિ ઘણીજ સારી છે.
અમારા પાંજરાપોળ ઇન્સ્પેકટર સી. મેાતીચંદ કુરજી ઝવેરીએ તા. ૩૧-૮-૧૯૦૮ ને રાજ સુરતની પાંજરાપાળ તપાસી હતી. આ પાંજરાપાળ સંધી તેમના રીપોર્ટ ઉપરથી અમે લોકોની જાણને માટે તેમાંની નીચે લ ખી હકીકતા પ્રગટ કરીએ છીએ.
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૪]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ, [જાન્યુઆરી આ પાંજરાપોળ સુરતથી ૪ માઈલ દુર આવેલી છે. તેની આસપાસની હવા દરેક રીતે સારી છે, અને દરેક તબેલે તંદુરસ્તીના નિયમોને અનુસરીને બાંધે છે. ખોરાક ઉત્તમ અને પુરતે મલે છે. પાણું ચોખ્ખું નળનું પીવાને મળે છે. જનાવરેને દિવસનાં પાંજરાપોળથી દૂર પાંજરાપોળની માલિકીની જમીનમાં ચરાવવાને લઈ જવામાં આવે છે. અને જનાવરોની ગેરહાજરીમાં હમેશાં તબેલાઓ સાફ થઈ જાય છે. - જનાવની માવજત દરેક રીતે સારી કરાય છે. દર દશ જનાવરે એક માણસને માવજતપર રેકેલ છે. ચેકટર રાખેલ છે અને કડબના ટુકડા કરીને આપવામાં આવે છે. છાણ તથા દુધ વેચી નાખવામાં આવે છે. દુધાળાં જનાવરની સ્થિતિ સારી છે.
અહીંઆ ગાય, બળદ, બકરા અને બકરીઓ ઘેટા અને ઘેટીઓ દરેકને સાથે રાખવામાં આવે છે. તેમાં સગર્ભ થએલ ગાયે તથા ભેસેને કામ નહી આપતાં જુદા રાખવામાં આવે છે. કેટલીક વખતે ઘડીઓ પણ સગર્ભ થાય છે. કબુતરખાનું સ્વચ્છ રહે છે અને કબુતરની સંખ્યા સારી છે.
અહીંઆ હેર કરતાં ઘડાઓની સ્થિતિ ઘણી જ સારી છે. તેમ ઘડાઓની સંખ્યા પણ ઘણી વધારે છે અને તેમાં કામ કરવા લાયક સારા અને કિંમતી ઘડાઓ નજરે પડે છે. અને તેવા ઘોડાઓને બીજા કેઈને ત્યાં કામ કરવાને માટે આપવાને રીવાજ નથી.
કુતરાંઓને રાખવા માટે સાધન છે પણ કુતરાંઓને શહેરમાંથી પકડી અહીં નહી રાખતાં ગાડાં માર્ગ તેમજ દરિયામાર્ગ બહારગામ એકલાવે છે. અને વખતે સુરતના કુતરાઓ ઠેઠ ભાવનગર લગી જાય છે. સુરતમાં પાંજરાપોળોની બીજી બે શાખાઓ છે. એક ભેસ્તાન અને બીજી આકાખલ. સુરત પાંજરાપોળમાં ૪૦૦ થી ૫૦૦ જનાવરોને રહેવાની સગવડ છે. જયારે ભેસ્તાનમાં ૨૦૦ થી ૨૫૦ અને આકાખોલમાં ૧૦૦૦ થી ૧૨૦૦ જનાવરોને રહેવાની સેઈ છે. બ. કરાંઓને અહીં નહિ રાખતાં આકાખેલમાં રાખવામાં આવે છે. - અહિં આ ડોકટરની તેમજ દવાની સગવડ સારી છે. મી. નાનાલાલને પાંજરાપોળના ડેકટર તરીકે રાખેલ છે. ડોકટરને દરેક જાતની દવાઓ અને પાવવામાં આવે છે, પણ હથિયારો પુરતાં નથી. તે તેના સંગ્રહની જરૂર છે. ડે. નાનાલાલ ઉપરાંત અહિંની સીવીલ વેટરીનરી હેસ્પીટલના ડો. દુર્લ ભદાસ મામતેરા પણ વખતેવખત આ પાંજરાપોળની મત મુલાકાત લે છે, અને મી. નાનાલાલને તેમના કાર્યમાં દરેક રીતે મદદ આપે છે.
આ પાંજરાપોળનું ફંડ બીલકુલ નથી. પણ સુરતના ઝવેરી મહાજન ત. રફથી આ પાંજરાપોળની ઉપજ ઘણું સારી છે. ૫૦ થી ૬૦ ને વખતે ૭૦
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯]
પાંજરાપોળ અને તેની સ્થિતિ પાંજરાપોળ એ
[ ૨૫ હજારનું વાર્ષિક ખર્ચ છે, અને તે સર્વે ખર્ચ સુરત ઝવેરી મહાજન પુરું પાડે છે.
આ પાંજરાપોળનું ખર્ચ એટલું વધારે છે કે આ ખર્ચમાં આથી દેઢા જનાવરે પણ નભી શકે તેમ છે. - અમારા પાંજરાપોળ ઈન્સ્પેકટર મી. મેતીચંદ કુરછ ઝવેરીએ તા. ૭-૯-૧૯૦૮ ના રોજ ભરૂચની પાંજરાપોળ તપાસી હતી. આ પાંજરાપોળ સંબંધી તેમના રીપોર્ટ ઉપરથી અમે લોકોની જાણને માટે તેમાંની નીચે લખી હકીકતે પ્રગટ કરીએ છીએ.
આ પાંજરાપોળ શહેરથી જરા દૂર નર્મદા મીલની સામે સ્ટેશનની ન. જીક આવેલ છે. તે પાંજરાપોળમાં બળદ, ગાય, ભેંસ વિગેરે જુદાં જુદાં જનાવરોને રહેવાની જુદી જુદી જગ્યા રાખેલી છે. જનાવરોને ખોરાક ઉત્તમ અને પાય છે. ખેળ પણ વખતો વખત અપાય છે. ચંદી એક વખત અપાય છે, તેમાં વખતે ગુવાર અને વખતે જાર આપવામાં આવે છે. ખેળ અને ચંદી
બેઉ આપવામાં આવતા નથી. ખેળ આપવામાં આવે તે ચંદી નહીં ને ચંદી - આપવામાં આવે તે ખેળ નહી. દરેક જનાવરને ૧ શેર ચંદી અથવા ખેળ
અપાય છે. સુકું ઘાસ પુષ્કળ આપવામાં આવે છે. અને તે બહારગામથી મંગાવે છે. જનાવરોની શારીરિક સંપત્તિ ઘણી જ સારી છે, તે એટલે લગી કે ખાનગી ગૃહસ્થના ઘરનાં જનાવરની બરોબરી કરી શકે.
પાંજરાપોળના મકાનમાં દરેક રીતની સફાઈ જાળવવામાં આવે છે. પાણી પીવાને માટે એક મોટી ટાંકી ભરેલી છે, જેમાંથી પાણી બહારની કુડીમાં આવે છે. ટાંકી તથા કુંઓ દરેક વખતે સાફ થાય છે, જેથી પાણી તદન ચોખું તથા નિર્મળ રહે છે. પીવાને માટે કુવાનું પાણી વપરાય છે.
- દિવસમાં બપોરની વખતે હમેશાં જનાવરને પાંજરાપોળમાં આગલા કમ્પાઉન્ડમાં રાખીને દરેક તબેલાઓ બરાબર સાફ થાય છે. લીદ તથા પેશાબ સાફ કરીને તેપર સુકી માટી પાથરી સાફ રાખે છે. ભીની જગાએ સુકી માટી અથવા કારબલીક પાઉડર છાંટવામાં આવે છે.
પાંજરાપોળની ઈસ્પીતાલની સ્થિતિ સારી નથી. કારણકે ભરૂચમાં કમ ભાગ્યે વેટરીનરી ઈમ્પીતાલ નહાવાને લીધે કઈ વેટરીનરી સરજન ત્યાં નથી, અને તેથી કરીને જનાવરની દવા બીલકુલ થતી નથી. પાંજરાપોળ સતાવાળા એને સુચના કરેલ છે કે વેટેરીનરી સાલુંગી અથવા કમ્પાઉન્ડર રેકીને માંદા જનાવરોની દવા કરવાનું ચાલુ કરે.
બીજી પાંજરાપોળની માફક આ પાંજરાપોળના વાર્ષિક રીપોર્ટ બહાર પડવાની જરૂર છે,
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૬]
જેન કેન્ફરન્સ હેરલ્ડ, [ જાન્યુઆરી પાંજરાપોળના કમ્પાઉન્ડમાં બે કબુતરખાના તથા એક જીવાતખાનું છે. કબુતરખાનામાં જાર પુરતી નાંખવામાં આવે છે.
જનાવરેને હમેશાં પાણીવતી દેઈ શરીર સાફ કરવામાં આવે છે. ગં. દકી બીલકુલ નથી. અહિંઆ કડબ બીલકુલ ખવરાવામાં આવતી નથી, અને તેથી કરીને ચેફ કટર રાખેલ નથી.
આ પાંજરાપોળમાં બધી જાતના વેપારીઓ જૈન, વૈષ્ણવ, બીજી જાતના હિંદુઓ, પારશીઓ, મુસલમાને, તથા યુરોપીઅને સારી રીતે મદદ કરે છે. ખર્ચ આશરે દશથી બાર હજારનું હશે. | દર ૫૦ જનાવર ઉપર એક માણસને માવજત કરવાના કામ ઉપર રેકેલ છે. તે ઓછા છે.
પાંજરાપોળના વહીવટ કરનાર મી. જુઠાભાઈ સુંદરજી શ્રાવક વાણિયા છે. તેઓ મુંગા પ્રાણીઓની માવજત કરવામાં અથાગ શ્રમ લે છે.
અમારા પાંજરાપોળ ઈન્સ્પેકટર મી મેતીચંદ કુરછ ઝવેરીએ તા, ––૦૮ ના રોજ પાદરાની પાંજરાપોળ તપાસી હતી. આ પાંજરાપોળ સંબંધી તેમના રીપેટ ઉપરથી અમે લેકેની જાણને માટે તેમાંની નીચે લખેલી હકીકતે પ્રગટ કરીએ છીએ.
પાદરા ગામ સ્ટેશનથી ૧૦ મિનિટના રસ્તા પર દૂર છે. આ ગામ મેટું અને શ્રાવકેની વસ્તીથી ભરેલું છે. વેપાર પણ ઘણે ખરે શ્રાવકેના હાથમાં છે. પાંજરાપોળ ગામના છેડે છે. જનાવરોની સંખ્યા આશરે ૬૦ થી ૮૦ લગીની રહે છે. જનાવરેને બે વખત ચંદી અપાય છે તથા દિવસના પાંજરાપોળ તાબાની જમીનમાં ચરવા લઈ જવામાં આવે છે. પાંજરાપોળ ઈનસ્પેકટર ગયા તે વખતે જનાવરે ચરવા ગયાં હતાં, પણ ૮-૧૦ બકરાં, ૫-૭ ઘેટાં તથા ૨-૪ વાછરડાં હાજર હતાં. જનાવરની સ્થિતિ એકંદરે ઘણી સારી હતી. પાંજરાપોળનું મકાન સ્વચ્છ હતું. હવા જવા આવવાની સગવડ સારી હતી. એક માણસ જનાવરની માવજત કરવા રાખેલ છે. તે પાંજરાપોળના મકાનમાં રહે છે, અને બીજે માણસ જનાવરેને ચારવા લઈ જવા માટે રેકેલ છે. માંદા ઢેર બીલકુલ રાખવામાં આવતાં નથી. જ્યારે હેર માંદુ થાય, ત્યારે તેમજ જનાવરોની સંખ્યા વધી જાય ત્યારે વડેદરા પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. તે પણ કેટલીક વખતે ગામમાં જ્યારે મેવા તથા ખરવા અને માતા વિગેરે ફાટી નીકળે છે. ત્યારે પાંજરાપોળનાં જનાવરોને હેરાનગતી ભેગવવી પડે છે, જેથી તે વખતે શાશા પગલાં લેવાં તે બાબતની કેટલીક ઉપયેગી સૂચનાઓ પાંજરાપોળ ઇનસ્પેકટરે તેઓને આપી છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૯૦૮]. પાંજરાપળે અને તેની સ્થિતિ,
આ પાંજરાપોળના અંગે એક કબુતરખાનું રાખવામાં આવ્યું છે, જ્યાં દરરોજ ૫૦ થી ૬૦ કબુતરે ચરવાને આવે છે.
વાર્ષિક ખર્ચ આશરે ૧૨૦૦થી ૧૫૦૦ રૂપીઆનું હશે. જે સઘળું વ્યાપારીઓના લાગામાંથી પૂરું પડે છે.
બીજી પાંજરાપોળની માફક આ પાંજરાપોળને વાર્ષિક રીપોર્ટ છપાવી બહાર પાડવો જોઈએ.
પાંજરાપોળ વહીવટદાર મી. મોહનલાલ હેમચંદ વકીલ બહુજ સારી મહેનત લઈ પાંજરાપોળનું કામ સંતોષકારક રીતે ચલાવે છે.
| અમારા પાંજરાપોળ ઈન્સ્પેકટર મી. મેતીચંદ કુરછ ઝવેરીએ તા. ૧૦-૯-૦૮ ના રેજ ડાકેરની અફલાતુનની પાંજરાપોળ તપાસી હતી. આ પાંજરાપોળ સંબંધી તેમના રીપોર્ટ ઉપરથી અમે લેકેની જાણને માટે તે માંની નીચે લખી હકીકતે પ્રગટ કરીએ છીએ.
ડાકોરમાં મી અમૃતલાલ અને પરામ મહેતા ઉદ્દે અફલાતુન નામના . માણસે આજ સાત આઠ વરસ થયાં એક પાંજરાપોળ કાઢેલ છે તેમાં માંદા તથા ઘરડાં જનાવરોને રાખે છે અને તેના નિભાવને માટે એક ફંડ ઉભું કરેલું છે. ડાકર જાત્રાનું સ્થાન હોવાથી હજારે લોકે ત્યાં આવે છે અને તેથી જાત્રાળુઓ તરફથી ફંડમાં સારી રકમ ભરાય છે. પાંજરાપોળ ઈન્સ્પેકટરે આ પાંજરાપોળ તપાસી તે વખતે હેરાની સંખ્યા પાંચ સાતની હતી. જ્યારે રજીષ્ઠર ઉપર ઢોરોની સંખ્યા ૬૦ ની હતી. રજીષ્ટરમાં લખેલાં ઢેરેની બાબતમાં પુછતાં સંતોષકારક ખુલાસે મળ્યું નથી. જે પાંચ સાત ઢેરે હતાં, તે દુબળાં અને દયા આવે તેવી સ્થિતિમાં હતાં. આ પાંજરાપોળને રીપેર્ટ બીજી પાંજરાપોળ માફક દરવરસે છપાવી બહાર પડે જોઈએ. ડાકર સ્ટેશન અને ગામ વચ્ચે સડક છે અને તે સડક પાસે પાંજરાપોળનું મકાન ચણાય છે. માંદા જનાવરની દવાનું તે કાંઈ નામ પણ જણાતું નહોતું.
અમારા પાંજરાપોળ ઈન્સપેકટર મી. મેતીચંદ કુરજી ઝવેરીએ તા. ૧૦-૯-૦૮ ના રોજ ડાકોરની ગિશાળા તપાસી હતી. આ પાંજરાપોળ સં. બંધી તેમના રીપોર્ટ ઉપરથી અમે લોકેની જાણ માટે તેમાંની નીચે લખી હકીકતે પ્રગટ કરીએ છીએ.
ડાકોરની ગિશાળા શ્રી રણછોડરાયના મંદિરની ખાનગી સંસ્થા છે. તેમાં લગભગ ૫૦૦ થી વધારે ગાયે તથા ૨૦ ઘેડા રહે છે જ્યારે એક હાથી પણ રહે છે. મંદિરમાં ઉપજ સારી અને કુંડ પણ ઘણું હોવાથી જનાવની સ્થિતિ ઘણીજ સારી રહે છે. દુધ મંદિરના ઉપગમાં લેવામાં આવે છે. કપાસીઆ,
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૮ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ, [ જાન્યુઆરી ખેળ તથા બીજું અનાજ ચંદીમાં વપરાય છે. દિવસની ગાયે ચરવા જાય છે ત્યારે રાતના વખતે ગિશાળામાં બાંધવામાં આવે છે. ઘોડાઓની સ્થિતિ પણે ઘણી સારી છે, પણ માંદા જનાવરની માવજત બીલકુલ થતી નથી કારણકે તે કામને અનુભવી કઈ માણસ ત્યાં નથી. ત્રણ ચાર ગાયો તથા બે ત્રણ ઘડા માંદા હતા તેઓને દવા આપી છે. અને બીજી કેટલીક ઉપયોગી દવાઓ ઉતરાવેલ છે, બાકી બીજી દરેક રીતની માવજત જનાવરની ઘણુંજ સારી રીતે થાય છે અને તેથી પાંજરાપોળ ઈન્સ્પેકટરને ઘણોજ સંતોષ થયે છે.
ત્યાંની વિઝીટબુકમાં પાંજરાપોળ ઈન્સ્પેકટરે જનાવરના રોગ જાણનાર એક ડોકટર રોકવાની ગોશાળાના ટ્રસ્ટીઓને ભલામણ કરી છે, જેને માટે હજી વિચાર ચાલે છે.
અમારા પાંજરાપોળ ઈન્સ્પેકટર મી, મોતીચંદ કુરછ ઝવેરીએ તા. ૨૭-૯-૦૮ ના રોજ ખેડાની પાંજરાપોળ તપાસી હતી. આ પાંજરાપોળ સંબંધી તેમના રીપોર્ટ ઉપરથી અમે લેકેની જાણને માટે તેમાંની નીચે લ. ખેલી હકીકત પ્રગટ કરીએ છીએ.
આ પાંજરાપોળમાં ફક્ત ૧૫ થી ૨૦ જનાવરો રહે છે, વધારે થાય ત્યારે વડોદરા અથવા અમદાવાદ મેકલાવે છે. પાંજરાપોળ તપાસતી વખતે ૧૫ પાડા, ૪ બળદ અને ૬ બકરાં હતાં. માંદા જનાવરને અમદાવાદ મેકલાવે છે. સાધારણ રોગોમાં મેવાસે અને ખરવાસો માલમ પડે છે. લંગડા જનાવરે પાંજરાપોળમાં રહે છે. બહાર ચરવા લઈ જવાને માટે બીડ ભાડે રાખવાની સગવડ થઈ નહી હોવાથી પાંજરાપોળમાંજ રહે છે. જનાવને ચંદી બીલકુલ આપતા નથી પણ ઘાસ પુરતું ઉત્તમ જાતનું આપવામાં આવતું હેવાથી તેમની શારીરિક સ્થિતિ સારી રહે છે. જે જનાવર હાજર હતાં તે બધાં લંગડાં અને નાની ઉમરનાં હતાં તેથી બીલકુલ બહાર લઈ જઈ શકાય તેવી સ્થિતિમાં નહીં હોવાથી પાણી પણ પાંજરાપોળમાં કુંવમાં પા. વામાં આવે છે.
માગશર અને પિષ મહિનામાં નાનાં બકરાંઓ ઘણાં આવતાં હોવાથી તે વખતે પાંજરાપોળને ખર્ચ વધી પડે છે. આ પાંજરાપોળને કુસંપના કારણથી ઉપજ ઘણી ઓછી છે. છાણ ડું થાય છે તે મફત આપી દેવામાં આવે છે. દુધની પેદાશ બીલકુલ નથી. મરેલાં જનાવરે ચમારને આપી દેવામાં આવે છે તેની ઉપજ સારી છે
Page #29
--------------------------------------------------------------------------
________________
ધર્મ નીતિની કેળવણું.
= 990900
–
“શુદ્ધતા વિચરે ધ્યાવે, શુદ્ધતામે કેલિ કરે; શુદ્ધતામે થિર હે, અમૃતધાર વરસે.”
ઉદ્દેશ. નિઃશેષ દેષ શત્રુને જીતવાથી જેઓ સર્વરૂપણને પ્રાપ્ત થયા છે, સર્વજ્ઞ હાઈ સભૃતાર્થવાદી એટલે વસ્તુગતે વસ્તુ પ્રકાશનાર છે, અને સદભૂતાર્થવાદી હોઈ જેઓ ત્રિભુવનપૂજ્ય છે એવા શ્રી વીર પરમાત્માને સમર્ણ કરી, શ્રી જૈન સમાજના હિતાર્થે આ નવીન ઉપક્રમ કરવામાં આવે છે.
વ્યવહારિક કેળવણીની સાથે ધર્મનીતિની કેળવણી આપવી અત્યંત આવશ્યક છે એમ સઘળા દેશોના વિદ્વાનેને ઘણે ભાગે હાલ મત છે. આપણું ભારતવર્ષમાં પણ જુદા જુદા મતાવલંબીઓએ ધર્મનીતિની કેળવણી આપવાની જરૂરીયાત જોઈ છે અને પિતા પોતાના સંપ્રદાય માટે તેની પેજના કરેલ છે યા કરવામાં ગુંથાએલ છે. આવી યોજનાઓ વિશાળ અને ઉદાર દષ્ટિએ કરવામાં આવે તે રાષ્ટ્રિયભાવનાને બાધક ન થતાં ઉલટી આપણા મહાન પૂર્વજો માટે આપણા હદયમાં બહુમાન ઉત્પન્ન કરી, સર્વે જાતિના આ પણા બંધુજને માટે સમભાવ પ્રકટાવી દેશઉત્કર્ષમાં સહાયકારી નીવડે એમ અમારે મત છે. .
જૈન કેમમાં ધર્મનીતિની કેળવણી માટે સ્થળે સ્થળે પાઠશાળાઓ હાલમાં સ્થપાઈ છે ને નવી સ્થપાતી જોવામાં આવે છે, તથા એવી કેળવણી આપવામાં ઉપચોગી થઈ પડે એવા પુસ્તકે રચવાનો પ્રયાસ પણ અનેક તરફથી થતું જણાય છે, પણ આ સર્વે પ્રવૃત્તિ હજી પ્રગરૂપે છે. વિદ્યાર્થિના અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવેલ આ નવીન વિષય પર અત્યાર સુધી વિદ્વવર્ગના વિચારે ચેખા કે નિણિત થયા નથી, એવા સમયે આ મહાન
Page #30
--------------------------------------------------------------------------
________________
- ૨]
ઘર્મનીતિની કેળવણી [ જાન્યુઆરી વિષય પરત્વે આપણા વિચાર બાંધવામાં, તથા આ મહદ્ કાર્યને પાયે નાં ખવામાં સહાયભૂત થાય એવા એ વિષય સંબંધી ચર્ચા કરનાર એક માસિકની જરૂર ઘણા સૂશ બંધુઓને જણાઈ છે, અને તે જરૂર પૂરી પાડવા માટે તેવું એક સ્વતંત્ર માસિક કાઢવાનું બની ન શકે તેટલા સુધી શ્રી જૈન
કેન્ફરન્સ હેરલ્ડને એક ભાગ તે અર્થે જવા નિશ્ચય થએલ છે, અને તે અનુસાર આ ઉપક્રમ છે.
બીજે ઉદ્દેશ વિદ્યાર્થિઓને તેમજ શિક્ષકોને એ વિષયને અંગે ઉપયોગી થઈ પડે તેવા સાહિત્યને વધારે કરવામાં યથાશક્તિ સહાય આપવાને છે. ભવિ
ની જૈન પ્રજાનું હિત ચહાનાર સરે બંધુઓનું કર્તવ્ય છે કે તેમણે–જેઓ શ્રીમાન હોય તેમણે દ્રવ્યથી તથા જેઓ વિદ્વાન હોય તેઓએ પિતાની કલમથી–આવા પ્રકારના સાહિત્યની વૃદ્ધિ કરવામાં ઉદ્યમવંત થવું. ધર્મશિક્ષકેની કૂપમંડૂકતા દૂર થાય, તેમની જ્ઞાનમયદા વિસ્તાર પામે, તથા તેમના વિચાર ઉદાર બને એ બહુ ઈચ્છવાયેગ્ય છે.
એ ઉદેશે સિદ્ધ કરવા, દેશીય તેમજ વિદેશીય શિક્ષણવેત્તાઓના વિચારોથી અમે શિક્ષકવર્ગને પરિચિત કરતા રહીશું, શિક્ષકને માર્યસૂચક થાય એવા જરૂરી નમૂનાના પાઠ તથા દષ્ટાંતિક દાખલાઓ વગેરે આપીશું, અને અન્ય પ્રકારે પણ કંઈપણ ગચ્છમતવાળાને અપ્રિય ન થાય એવી જ રીતે અમારું કર્તવ્ય યથાશક્તિ કરીશું.
આ ઉદેશ ભાવના સિદ્ધ કરવી એ સાધારણ કામ નથી. તે યથાર્થ પાર પડવી એ પ્રભુકૃપાની વાત છે, પણ તે અર્થે જે થઈ શકે તે સર્વે કરવું એ આપણું કર્તવ્ય છે. એ કર્તવ્ય કરવામાં અમારા તરફથી બનતે પ્રયાસ કરવામાં આવશે, અને એ કામમાં આપણે કેળવાયલા બંધુઓ અમને સહાય થશે એમ આશા છે. “પ્રભુજી મહીર કરીને આજ કાજ અમારાં સારે!”
તથાસ્તુ.
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ]
ધાર્મિક કેાવળીની ભૂમિકા
धार्मिक केळवणीनी भूमिका.
'
પ્રભુ ભજો નીતિ સો, પરા પરોપકાર. ’
(૧) સર્વે પ્રાણીએ સુખને ઇચ્છે છે. “ બિંદુ છે. માટે સ્વાભાવિક રીતે “ અનન્ત હાવુ ઘટે છે.
સુખ
સુખ
[ ૩
” એ સર્વકાઈનું લક્ષ્ય
” એ પુરૂષાર્થનુ કેન્દ્ર
સાધારણ અનુભવ એવા છે કે સુખ પછી દુઃખ એમ ચાલ્યુજ આવે છે. થાડીવાર સુખ કે થાડીવાર દુઃખ. બાળકને પણ એવો અનુભવ છે. એક દિવસમાં તે કેટલીવાર હસે છે ને રડે છે? તદ્ન દુઃખ રહિત-માત્ર સુખના અનુભવ આ દુનિયામાં કોઇને થતા નથી, ઘડીભર એમ માનીએ કે આખી જીંદગીપર્યંત સુખના અનુભવ થવા શકય છે તાપણુ છેવટે મરણુ એ દુઃખ અવશ્ય છે. માટે સર્વકાઈ, વચ્ચે કદી પણ દુ:ખ ન આવે એવા પ્રકારના સુખને ચાહે છે, એટલે કે વાસ્તવિક રીતે જોતાં “ અનન્ત સુખ ” ને ઇચ્છે છે, શાણા મનુષ્યમાત્રની એજ અભિલાષા હોય છે અને તે વ્યાજબી છે.
(૨) એવુ' અનન્ત સુખ શ્રી તીર્થંકરોએ-સિદ્ધ પરમાત્માએ–પ્રાપ્ત કરેલ છે. એટલુજ નહિ પણ આપણે તે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ તે માર્ગ પણ શ્રી ભગવાન્ મતાવી ગયા છે.
એ માર્ગ પામવાને માટે જ આપણે એમની ભક્તિપૂજન વંદનાદિ કરવાનાં છે. (૩) અનન્ત સુખ પામવાની ઇચ્છા ધરાવનાર મનુષ્યનુ એ કર્ત્તવ્ય છે કે તેણે શ્રી વીતરાગ પરમાત્માએ એધેલા માર્ગ શું છે તે જાણવુ' તથા તે પ્રમાણે વર્તવા પ્રયત્નશીળ થવુ
માણસને તરતાં આવડતું હાય-તરવાનુ જ્ઞાન હાય-છતાં પાણીમાં પેસીને હાથ પગ નહિ' હલાવે, તે તે કેવી રીતે પાર પહેાંચી શકે ? તેમ માત્ર એ માર્ગ જાણુવાથી અનન્ત સુખ પમાય નહિ. તે માર્ગ પ્રમાણે આચાર હાય તાજ એ મનારથ સફળ થાય.
પણ જ્ઞાન પ્રમાણે વર્તન થવા માટે તેમાં શ્રદ્ધા હાવી જોઈએ. શકા આદિ હાય તા કદી શુદ્ધ આચરણ થઈ શકે નહિ.
શ્રદ્ધાના અનેક પ્રકાર છે. એક પ્રકારની શ્રદ્ધા ઉપર આપણા વિષયના બીજા (ર) વિભાગમાં માની લીધેલી છે. પણ આગળ જતાં એ વાતને ખુલાસેા વિદ્યાર્થી આગળ કરવા જોઇએ કે જિનેશ્વરપર શ્રદ્ધા રાખવાનું તમને કહેવામાં આવે છે તેના વ્યાજબીપણા વિષે તમે વિચાર કરી લ્યા. કાઇ સા માન્ય પુરૂષમાં શ્રદ્ધા રાખવાનું તમને કહેવામાં આવતુ નથી, પણ અને દ્રમાં
Page #32
--------------------------------------------------------------------------
________________
૪]
ધર્મનીતિની કેળવણી.
[ જાન્યુઆરી
રાખવાનુ કહેવામાં આવે છે. એ જિનવર કેવા છે ? રાગદ્વેષ અને માહુરહિત છે. આપણને સપૂર્ણ જ્ઞાન નથી, કારણે કમમળથી લેપાયલા છીએ, પણ તેમણે તા કર્મના જય કર્યેા છે અને તેથી 'કેવળજ્ઞાન પામ્યા છે; અને તે પામ્યા પછી જ જગતને તેમણે ઉપદેશ કરેલ છે; માટે તેમના ઉપદેશમાં પર્યાયમાત્ર પણ અસત્ હાવાના સાવ નથી. આવા સકતા હોવાથી પ્રભુ ત્રિભુવનપૂજય થયા છે. આવા દેવમાં શ્રદ્ધા રાખવાનુ' તમને કહેવામાં આવે છે, અને એવા સદ્દેવમાંજ શ્રદ્ધા રાખવી ઘટે છે. આમ સદ્ગુરૂ કાણુ હોઇ શકે તેના દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરી તેમનામાં શ્રદ્ધા થવા પછી, એવા સદ્દગુરૂ શ્રી વીતરાગે બતાવેલ માર્ગ જાણી એજ માર્ગ છે. એવા મનમાં નિશ્ચય થાય-જ્ઞાનશ્રદ્ધા થાય એજ દર્શન.
માટે ભગવ'તે અનન્ત સુખ પામવાના જે માર્ગ બતાવ્યા છે તે જાણવુ, તેની પ્રતીતિ કરવી, અને તે પ્રમાણે વર્તવું એ આપણું કર્તવ્ય છે, એ કર્તવ્ય યથાતથ્યપણે સમજાય એનુ' નામ ધામિક કેળવણી.
(૪) એ માર્ગ પામવાનું પહેલું પગથીઉં ‘વિનય ’ છે. જે વસ્તુની આપણે ઇચ્છા રાખતા હાઇએ તે વસ્તુ જેની પાસે હાય તેના વિનય કરવાથીજ તે વસ્તુ મળી શકે છે એ સહજ સિદ્ધ છે. ખીજાના અનુભવ જાણી તે પર વિચાર કરી તેમાંથી શિક્ષા ગ્રહણ કરવી એ સુજ્ઞ મનુષ્યેાની રીત છે. જેમનાથી આપણને કાંઈ લાભ થયા હોય તેમના ઉપકાર વિસરવા નહિ એ કૃતજ્ઞી મનુષ્યનું કર્તવ્ય છે. વિચાર કરી સારાસાર સમજવાની શક્તિ ન હાય તેટલા સુધી આપણા માબાપ–વડીલે ગુરૂજના-શિક્ષકાદિ પર વિશ્વાસ રાખી તેઓ જેમ કહે તેમ વર્તવામાં આજ્ઞાંકિતપણામાં-આપણુ. કલ્યાણુ છે. માટે પરમેશ્વરની વંદના પૂજા વગેરે કરવી, એટલે કે તેમના વિનય કરવા, ગુરૂના વિનય કરવા, જ્ઞાનના વિનય કરવા–આશાતના ટાળવી.
પછી ધીરે ધીરે પોતાની શક્તિઅનુસાર ગુરૂના વચનના વિચાર કરવા, ભગવાનના ચારિત્રના વિચાર કરવા. કેવી રીતે વર્તવાથી તેઓ અનન્ત સુખ-મેાક્ષ–પામ્યા તેના વિચાર કરવા. આપણને શું કરવાનુ તે બતાવી ગયા છે તેને વિચાર કરવા, વિચાર કરવા જેટલી શક્તિ ન આવે તેટલા સુધી એ વાતા જાણવાની તીવ્ર અભિલાષા રાખવી. એવી અભિલાષા હૃદયે પ્રકટયા વિના જ્ઞાન થાય નહિ,
ફરી જણાવવાનુ કે માર્ગ સમજવાની ચેાગ્યતા આવતાં સુધી સ્વચ્છ દે વર્તવાનું નથી. ઉપર બતાવ્યા પ્રમાણે વિનય, આજ્ઞાંકિતતા વગેરે સદ્ગુણાથી સજ્જ થવાનુ છે. એ ગુણાની ખીલવણી કરવા પર શિક્ષકે ખાસ ધ્યાન આ પવું. ખાસ ઉપદેશ આપ્યા વિના ચોગ્ય નિયંત્રણ પદ્ધતિથી—disoipline થીતેમ બહુ સારી રીતે થઇ શકશે.
અપૂર્ણ
Page #33
--------------------------------------------------------------------------
________________
AN APPEAL
TO
TEMPERANCE WORKERS IN INDIA. DEAR SIR OR MADAM,
It is a well-known fact that inspite of earnest efforts of Temperance Societis, the drink evil is increasing in India. The root of evil is flesh-eating as is scientifically proved, by Dr. A. HAIG and others. The Salvatian Army in London actually cures drunkards of their crave by giving them vegetarian diet only.
I therefore beg you to kindly read the enclosed leaflet, A Terrible evil in England and to be so good as to preach to the people the advantages of the vegetarian diet in overcoming the drink crave.
I shall be obliged if you will kindly favour me with your opinion on the above subject.
Pydhony,
Bombay, 21-12-1908.
Yours truly,
KALYANCHAND SOBHAGCHAND. Resident General Secretary, Shri Jain Swetamber Conference.
PRIZE-EXAMINATION
FOR
MEDICAL STUDENTS.
A prize-examination in Perfect Way in Diet by Dr. Anna Kingsford and Diet and Food by Dr. A. Haig will be held for the benefit of the Students of the Grant Medical College, Bombay, in July, 1909, and cash prizes of (1) Rs. 100, (2) Rs. 40, (3) Rs. 30, (4) Rs. 20, and (5) Rs. 10, respectively will be awarded to the first five successful candidates.
Copies of Perfect Way in Diet and Diet and Food may be had for As. 10 and Rs. 1-8-0, respectively from the office of Messrs. Visanji Sons & Co, Bruce Lane, Church Gate Street, Fort, Bombay.
A qualified medical gentlemen will be appointed as exami. ner, and the date of, as well as the place for, the examination may be learnt from the undersigned in June, 1909.
Pydhony,
Bombay, 3-1-1908.
U. D. BARODIA. Assistant Secretary, Shri Jain Swetamber Conference.
Page #34
--------------------------------------------------------------------------
________________
A CHRISTMAS APPEAL
TO
EARNEST CHRISTMAS..! LADIES & GENTLEMEN,
You believe, as we Jains do, that Blessed are the Merciful, for they shall obtain Mercy, and that whatsoever a man soweth, that shall he also reap.
I therefore pray that during the sacred Christmas days you may be pleased to think of the terrible sufferings of poor animals in trains, ships, markets and slaughter houses, and to do something to stop them.
: I also pray that you may be pleased to discourage the des. truction of harmless, timid birds and quadrupeds in the name of sport, for the sake of 'mere amusement as there is no man. liness in it.
If you will, kindly grant my above prayers you will earn a multitude of blessings.
Yours obediently, Pydhony, ) KALYANCHAND SOBHAGCHAND, Bombay,
Resident General Secretary, 24-12-1908. ] Shri Jain Swetamber Conference.
Page #35
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 526.
।
वीर मेम्बत् २४३५. ॐ विक्रम सम्वत् १९६६. श्री जैन श्वेताम्बर कोन्फरन्स पुस्तके : न
फेब्रुवारी. नम्बर २. ..
. सन १९०९. प्रकट कर्ता. श्री जैन (श्वेतांबर) कॉन्फरन्स ऑफिस, मुंबई.
विषयानुक्रमणिका
५४.
विषय.
Yष्ट. विषय. प्रास नांध .... .... २६ जैन यंगमेन्स एसोसिएशन
३२न्स मोरिस त२३थी ओफ इन्डियाका दशवा वाअमहापाई त माताना र्षिक अधिवेशन ... ... .४४ કલેકટર સાહેબને કરવામાં
म सुधा। थाय .... .... ४६ मावली १२नो वाम. 30 प्राचीन शिलालेमो.... .... ४७ वश साडस
- ૩૧ ધાર્મિક હિસાબ તપાસણીના
.... ३१ मेन निराश्रितनी स्थिति.... 33 पोर्ट .... .... .... ४८ हानि॥२४ शतरीवाले .... ३४
' ધાર્મિક કેળવણીની ભૂમિકા ૧ જૈન શ્રીમંત શેઠ સાહેબને मुस्ता पत्र....
Froebels Principles of पासपोजो मन तनी स्थिति | moral and religious
Education. . मारवाड प्रांतिक कान्फरन्सका ३ रा अधिवेशनका संक्षिप्त रिपोर्ट४३ Real Education.
.
वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १
___ अमदावाद. 1. श्री सत्यविजय पिन्टिंग प्रेसमां शा. गीरधरलाल हकमचंदे छाप्यु.
Page #36
--------------------------------------------------------------------------
________________
स्वदेश हितेच्छु अने धर्मचुस्त गृहस्थोने एक अमुल्य तक. वावटा छाप ट्रेडमार्कनुं पवित्र अने शुद्ध
___ स्वदेशी केशर. आ चोऱ्या केशर ते १ तोला ५ तोला ०॥ अने एक रतल पेक डबामां वेचीए छीए. जैन तीर्थावळी प्रवास आवृत्ति बीजी घणा सुधारा वधारा साथे मलशे. सर्व दर्दो मटाडवानी रामबाण देशी दवाओ कीफायते वेचीये छीए. स्वदेशी माल मंगावनाराओने चोक्कसथी कीफायते कमीशनथी मोकलीशुं..
_ अंबर-कस्तुरी-खरो भिमसेनी बरास, सुखड मलबारी, दशांगी धुप, सोना रुपानो वरख, अत्तर, देशी बनावटना वगर चर्बीना. साबुओ नहावाना तथा कपडां धोवाना लाटा, गोळा बोगरे तथा सेंट अने खुशबोदार तेलो वीगरे कीफायते वेचीए छीए...
एकला मालेक. मलवातुं ठेकाणु-दामरगलीनानाके श्री जैन महाजन आश्रित शा केशवजी खीमजी कुं० र जडीआ बजार मुंबई. जथाबंध तथा छुटक वेचनार तथा कमीशन एजंट.
म. जैन सास.
સ્વદેશ હિતના લાભ માટે ખાસ આગના વિમા ઉતરાવનારાઓની સંયુકત મદદથી ઉભી થયેલ
બ્રિટિશ ઈન્ડિઆ કો–ઓપરેટીવ ઈસ્યુરન્સ એન્ડ બેન્કીંગ કું. લી.
થાપણ–રૂપિયા પાંચ લાખ જે દરેક રૂ. ૧૦૦ ના એવા પાંચ હજાર શેરેમાં વહેંચાયેલી છે, અને દરેક શેરદીઠ હાલ માત્ર રૂપિયા પાંચ લેવામાં આવે છે. - આ કંપની રછછર થતાં જ તેના અડધા શેરે ભરાયા છે અને દરરોજ તેની માંગણી ચાલુ છે. આ કંપની હાલ આગના વિમા ઉતારવાનું કામ તુરત હાથમાં ધરશે અને ઘણું કારખાનાવાળાઓએ વિમા આપવા કબુલ્યું છે. વીસ શેર લેનારાઓને પ્રમેટર નીમવામાં આવશે. આ કંપનીના કામકાજ માટે કેટલાક પગારદાર એજટ ગામેગામ જઈએ છીએ. વધુ વિગત માટે નીચે સહી કરનારને લખવું.
अ.sी. सासनी पनी. ३.य.
સેક્રટરીઝ.
Page #37
--------------------------------------------------------------------------
________________
I નમઃ શિષ્યઃ II लक्ष्मीस्तं स्वयमभ्युपैति रभसात्कीर्तिस्तमालिंगति, प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लन्धुमुत्कण्ठया । स्वःश्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते,
यः संघ गुणसंघकेलिसदनं श्रेयोरुचिः सेवते ॥ ભાવાર્થ–ગુણસમૂડ જેનું ક્રીડાસ્થાન છે એવા શ્રી સંઘની સેવા પરમ સુખ પ્રાપ્ત કરવાને પ્રોત્સુક એ જે પુરૂષ કરે છે તે પુરૂષને લક્ષ્મી પિતાની મેળે ત્વરાથી આવી મળે છે, કીતિ તેને આલિંગન દે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવા માટે ઉત્કંઠા સહિત પ્રયત્ન કરે છે, સ્વર્ગશ્રી તેને ભેટવાને ઈચ્છે છે અને મુક્તિ તેને વારંવાર જુએ છે.
શાન્તિઃ SHRI JAIN (SWETAMBER) CONFERENCE HERALD.
VOL.
V.]
FEBRUARY. 1909
[No. 2 ,
પ્રાસંગિક નેધ.
અમારી તા. ૫ મીએ કરેલ અરજીના જવાબમાં મેસર્સ ફલે મ્યુરની કંપની તરફથી અમને સંતોષકારક જવાબ મળે છે કે ઈલાયચી કુમારની છબીવાળો માલ જે તે કંપની પિતાના આડતીઆઓ માટે મંગાવતી હતી તે માલ નહી મંગાવવા ઠરાવ કર્યો છે. અને તેમની કલકત્તા તથા કરાંચીની પેઢીઓએ પણ તેમ કરવા કબુલ કર્યું છે. આ પ્રમાણે આ કંપનીએ આપણી જૈન કેમની દુઃખાતી ધાર્મિક લાગણી તરફ લક્ષ રાખી જે ઉત્તમ ઠરાવ કર્યો છે, તે માટે અમે આ પ્રસંગે તે કંપનીને ઉપકાર માનીએ છીએ.
- અમારી તા. ૬-૧-૦ને દિને કરેલી અરજીના જવાબમાં અત્રેની વીલસન કેલેજના પ્રિન્સીપાલ ડે. મેકીકન અમને લખી જણાવે છે કે વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી ફીના સંબંધમાં શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સની સઘળી બેડિંગ ફલેને ધી ગોકળદાસ તેજપાળની બોર્ડિંગ સ્કૂલના જેટલા જ હકે આપવામાં આવશે. આવા સંતોષકારક જવાબ માટે અમે ડે. મેકકનને આ તકે અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ.
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૦
જૈન કેન્ફરન્સ હેરલ, ફેબ્રુઆરી જુનાગઢના દિવાન સાહેબ અમને અમારા તા. ૫-૧-૧૦૯ના પત્રના જવાબમાં લખી જણાવે છે કે તમે જે ખબર (વેરાવળના દરિયામાં કુતરાંઓને ડુબાડી મારી નાખવામાં આવે છે તે) સાંભળી છે તે તદન જાઠી છે. દિવાન સાહેબને જણાવેલ જગ્યાએ મોકલી આપવાની સરતે વેરાવળના જૈનેને કુતરાંઓને સોંપી દેવામાં આવે છે.
કેન્ફરન્સ ઓફિસ તરફથી અમદાવાદના જકાત ખાતાના કલેકટર સાહેબને કરવામાં આવેલી
અરજીને જવાબ.
૪૭૪૭ સને ૧૯૦૮.
કેમ્પ પુરજી, ૧૯મી વસેમ્બર ૧૯૦૮. મેમોરેન્ડમ
ગઈ તા. ૨ જી ના પત્રના જવાબમાં, જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના સીડેન્ટ સેક્રેટરીને જણાવવામાં આવે છે કે, જે માલ ભરવાડ લેકે અટકાયતવાળી હદ ઓળંગી લઈ જાય છે, તે તેના પિતાના ઢોરઢાંખર તરીકે ગણી શકાય નહીં. તેથી ખરી રીતે હમેશ મુજબ જકાતને પાત્ર છેજ અને તપાસ કરતાં કલેકટરને સંતોષ આપવામાં આવ્યું છે કે, જકાત કે જે હમેશાં રેકડ રકમમાંજ લેવામાં આવે છે તેને બદલે ઘેટાં જકાત તરીકે લેવામાં આવતાં નથી.
૨ પિતાના ખાનગી ઉપયોગને માટે ઈન્સ્પેકટર ઘેટાં ખરીદ કરતા હશે પણ એ સખત હુકમ કાઢવામાં આવ્યો છે કે જે ભરવાડ લોકે ઘેટાં વેચવાને ખુશી હોય તે જ આ પ્રમાણે ખરીદી કરવી.
સોટ રેવન્યુના કલેકટરની સહી.
સને ૧૯૦૮ ની મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં બેસનારાઓમાંથી ધી ફકીર
ચંદ પ્રેમચંદ સ્કોલરશીપ માટે માત્ર ત્રણ ઉમેદવારોની ધી ફકીરચંદ પ્રેમ અરજીઓ આવી હતી. તેમાંથી આ સ્કોલરશીપની સરેતે. ચંદ ઓલરશીપ. પ્રમાણે આ વખતે નીચેના ઉમેદવારેને આ સ્કોલરશીપ
આપવામાં આવી છે. પરીક્ષાને નંબર.
૧૫૩ મી. ભાગ્યચંદ પ્રેમચંદ દેશાઈ. ક૨૪ , નાનચંદ દીપચંદ ટોપીવાળા,
Page #39
--------------------------------------------------------------------------
________________
- ૩]
શ્રી માંડવગઢ તીર્થ, નં. ૭૨૪ વાળા ઉમેદવારના કુલ માર્ક સિાથી વધારે હતા. તેમજ તે સુરતના વતની હોવાથી આ સ્કોલરશીપને અડધો ભાગ આપવામાં આવ્યે છે.
નં. ૧૫૩ વાળા ઉમેદવારના સંસ્કૃતના સૌથી વધારે માર્ક હતા, તેથી તેમને આ સ્કોલરશીપને બીજો અડધે ભાગ આપવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં “માંડવગઢને રાજીઓ નામે દેવ સુપાસ” એવા એવા
અનેક સુવાક્યોથી વિખ્યાત શ્રી મંડપ નામક તીર્થ હાલમાં શ્રી માંડવગઢ ક્યાં છે તે આશરે દશેક વર્ષ પહેલાં કેઈક જૈન તીર્થ. જાણ હશે. આ તીર્થ સાંપ્રત કાળમાં શ્રી માંડવગઢના
નામથી ઓળખાય છે. મુનિરાજ શ્રી હંસવિજય સંત ૧૯૫૮ માં બુરાનપુર સંઘ સાથે આ તીર્થની શોધમાં નીકળ્યા હતા. જ્યારે આ તીર્થ તેઓને હાથ લાગ્યું ત્યારે તેની આસપાસ ગીચ ઝાડી હતી. તેમજ મંદિરમાં પૂજન વિગેરે વિધિપૂર્વક થતું ન હતું. પરંતુ ઉક્ત મહારાજશ્રીના પ્રયાસથી ત્યાં એક ધર્મશાળા બંધાઈ હતી, અને ઘણી આશાતના દુર કરવામાં આવી હતી. આ ધર્મશાળા માટે જમીન ખોદતાં નીકળેલી પ્રતિમાઓની પ્રતિકા ગઈ સાલમાંજ થયેલી છે. માંડવગઢ તરફ હમણાંજ એક બીજો સંઘ થોડા વખત ઉપરજ પન્યાસજી શ્રી કમળવિજયજી સાથે જાત્રાએ બુરાનપુરથી ગમે હતે.
- આ તીર્થના વહીવટ કર્તા નાલાના શ્રાવકોએ પન્યાસજીના ઉપદેશથી આપણું ધામિક હિસાબ તપાસણી ખાતાના ઇન્સ્પેકટરને આ તીર્થને હિસાબ આ ખાતાના નિયમાનુસાર દેખાડ્યું હતું. તેમજ આ તીર્થની રક્ષા અને વહીવટ સુવ્યવસ્થિત રહે તે માટે આ ખાતાના ઉપરી અધિકારી શેઠ ચુનીલાલ નાનચંદની સંમતિથી ચાર ટ્રસ્ટીઓ નીમવામાં આવ્યા હતા.
: આર, એમ, રેલ્વેના મહુની છાવણીના સ્ટેશને ઉતરીને શ્રી માંડવગઢ જવાય છે. સ્ટેશને બેલગાય, ઘોડાગાડ, કે મેટરગાડી ભાડે મળી શકે છે. રસ્તે ઘણો જ સારે છે. આ તીર્થ હજી કેટલેક ઠેકાણે જીર્ણ સ્થિતિમાં હોવાથી તેને જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે. આ પ્રાચીન તીર્થની યાત્રાએ જવાની તેમજ તેને ઉદ્ધાર કરવાની અમારી ઉદાર શ્રીમંત પ્રત્યે વિનંતિ છે.
સ્વદેશી જૈન સાહસ.
જૈન ગૃહસ્થ સ્વદેશી હીલચાલને લાભ લેવામાં પાછળ નથી. ગુજરાતમાં મિલેના આગેવાને તથા રૂ-કપાસના વેપારી તરીકે તેમ સરા તરીકે જેનોએ
Page #40
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હરડ. ફેબ્રુઆરી. સારૂં નામ મેળવ્યું છે, પરંતુ વીમા કંપનીઓ, બેક-સ્ટીમરે વીગેરે ધંધા જેમાં લાખો બલકે અબજની પેદાશ હિંદુસ્તાનમાંથી પરદેશ જાય છે તે તરફ પુરૂં લક્ષ આપ્યું નથી. વીમા ખાતાઓ અને બેંકના ખાતામાં ભાગીદાર થવું જેને વધારે પસંદ કરે છે, કારણ કે એ ધંધામાં હિંસા બીલકુલ નહિં હોવાથી તેમજ શાસ્ત્રને બીલકુલ બાધ નહિં હોવાથી તેમજ દેશની મુ દેશમાં ૨૦ હેવાથી સ્વદેશી હીલચાલને પુરત ટેકે મળે છે. આ તકને લાભ લઈ ભરૂચના જાણતા જેન ગૃહસ્થ મી. ડાહ્યાભાઈ દલપતભાઈ દલાલ જેઓએ વીમાના - કામને પુરતે અનુભવ મેળવ્યું છે, તેઓએ ભરૂચમાં હેડ ઓફીસ રાખી “ધી બ્રીટીશ ઈ આ કો-ઓપરેટીવ ઈસ્યુરન્સ એન્ડ બેંકીંગ કંપની લીમીટેડ” એ નામની કંપની ઉભી કરી છે અને તેમાં પ્રથમ આગના વીમાનું કામ શરૂ કરવાના છે. કેપીટલ હાલ પાંચ લાખની રાખી છે જે ધીમે ધીમે વધારી એક 1 કરોડ રૂા. ની કરવાનું જાહેરનામામાં જણાવેલું છે. દરેક શેર રૂ. ૧૦૦) ને : રાખેલ છે અને હાલ તુરત માત્ર રૂ. ૫) અરજી સાથે લેઈ શેર હોલ્ડરે નોંધે છે. તેમની ઓફીસ ભરૂચમાં છે. વધુ હકીકત માટે મેસર્સ ડી. ડી. દલાલની . ભરૂચ. એ શિરનામે લખવું. ભાઈ ડાહ્યાભાઈ સાહસિક હોવા સાથે ખંતીલા છે અને પિતાની યેજના પરિપકવ થયે અમલમાં મુકે છે તેની ખાતરી એ ઉપરથી થાય છે કે કંપની રજીસ્ટર થયાને ત્રણ માસ થયા એટલામાં ત્રણ - હજાર ઉપર શેરે ભરાઈ ગયા છે. હવે બાકીના શેરે આપણા શ્રીમાન જેને તેમજ મધ્યમ વર્ગ અકેક શેર લેશે તે પણ તેમની કેપીટલ ઉભરાઈ જશે અને તેમના સાહસને પુરેપુરૂં ઉત્તેજન મળશે. અમે આ કંપનીની પુરેપુરી ફતેહ : ઇચ્છીએ છીએ. અને શ્રીમાન જૈન ગૃહસ્થ આ કંપનીના ઘરેકટર–પેદ્રને થશે અને વેપારી લેકે આ કંપનીમાં પિતાના વીમાના કામકાજ આપશે તે
રહેવારને લાભ થશે. એટલું જ નહિ પણ જેને કેમ આવા આવા ઉદ્યોગોમાં આગળ વધશે તે જૈન કોન્ફરન્સને હેતુ સચવાશે એવી આશા છે. જેને
જાતિ અભિમાન રાખવું જોઈએ. અગ્રેસરથી પિતાનાથી કાંઈ ના બને તે જે ‘જેને આવા સાહસ ઉઠાવે તેને તે ધંધાના ગુણદોષ તપાસી એગ્ય લાગે તે તેમને સારી મદદ કરવી જોઈએ. મી. ડાહ્યાભાઈએ પિતાના સાહસને એકલા જૈનના આશ્રયપર ઉભું કર્યું નથી. પણ પ્રજાકીય ગણું સર્વે કામના આગેવાનેને દાખલ કીધા છે. હિંદુસ્થાનની આર્થિક સ્થિતિ સુધારવા માટે આવા ધંધાની જરૂર છે, ને તેથી દરેક ગૃહસ્થ એવા કામમાં સામેલ થવું જોઈએ. છેવટે અમે આ કંપનીની દરેક ફત્તેહ ઈચ્છીએ છીએ,
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ]
જેન નિરાશ્રિતની સ્થિતિ. જેન નિરાશ્રિતની સ્થિતિ,
વારંવાર કહેવામાં આવે છે કે જૈનોમાં ઘણું નિરાશ્રિ અને ગામડામાં લેકે ઘણીજ લાચાર સ્થિતિમાં આવ્યા છે, અને આવે છે, અને મદદ ન મળવાથી કેટલીક વખતે ધર્મભ્રષ્ટ પણ થાય છે. આ બાબતમાં કેટલું સત્ય છે તે નીચેની હકીકતથી જણાય તેવું હોવાથી તે સ્થિતિ સંઘ પાસે રજુ કરવાની રજા લઈએ છીએ.
આપણા ભાઈઓને મદદ કરવા ઉદાર ગૃહસ્થોએ રકમ આપી છે, અને તેને વખતે વખત સેક્રેટરીઓ તરફથી મદદને ગ્ય જણાતા ભાઈઓને મદદ આપવામાં આવી છે. - આ વરસ આ કામને માટે કમિટી મુકરર કરવામાં આવી છે, અને તેના તરફથી જુદા જુદા ગામના શ્રી સંઘ તરફ આવા ભાઈઓને કેવા પ્રકારની મદદ જોઈએ છીએ તેની તપાસને માટે મેં છપાવી મોકલવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૫૩૫ આ તરફથી તેમજ પ્રોવિન્સીઅલ સેક્રેટરી મારફત મળી કુલ ૬૦૦ ગામ આશરેમાં ખબર આપેલી છે. તેમાં ફક્ત અત્યાર સુધીમાં અમને ૪૭ અરજીઓ મળી છે. જેમાંની કરીને માટે, વેપારને માટે, અને મદદને માટેની છે. નોકરીઓની અરજીઓ પૈકી શ્કેટલાકને અમારા તરફથી બોલાવવામાં આવતા છતાં જવાબ નથી, બાકીનાની સાથે પત્ર વ્યવહાર ચાલુ છે, વેપારની અરજીઓવાળામાં માટે ભાગ મોટી રકમને એટલે સે, બસે, પાંચસો અને તેથી પણ વધારેની માગણી કરનાર છે. આ માગણી કરનારાની સાથે અમારે પત્રવ્યવહાર થતાં તેની સાથે જામીનગીરી અને કયારે પાછા આપવામાં આવશે તેને જવાબ માગવામાં આવતાં એક તરફથી જામીન આપવાને જવાબ આવેલ નથી. આથી સર્વે વાંચનારાને સ્પષ્ટ સમજાશે કે જેઓના જામીન થવાને પિતાના ગામની અંદર પણ સાધન નથી. તેઓને કેન્ફરન્સ કયા આધારે મોટી રકમ આપી શકશે. બાકીના મદદ માગનારાઓ કે જેઓ પાસેથી પાછા લેવાના નથી તેઓને માટે અમારા તરફથી સગવડ કરવામાં આવેલ છે અને બાકીને માટે અમારો પ્રયાસ ચાલુ છે.
લી. સેવક. માણેકલાલ ઘહેલાભાઈ. નિરાશ્રિત કમીટીના સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ,
Page #42
--------------------------------------------------------------------------
________________
૩િ૪]
[ફેબ્રુઆરી
જે કોનફરન્સ હેરડ. હાનિકારક રીતરીવાજો,
(રા. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ સેની. બી. એ. એલએલ. બી.)
આ માસિકમાં શ્રી જેન (વેતાંબર) કેન્ફરન્સ હાથ ધરેલા જુદા જુદા વિષયે તેમજ જૈન કેમની સર્વ પ્રકારે ઉન્નતિ સાધવામાં હેતુ ભૂત અન્ય બાબતે ચર્ચવામાં આવે છે. પ્રસ્તુત માહવારીના પ્રવર્તક તરફથી માસિકને આપવામાં આવેલ નામને અનુસરીને પ્રધાનતાએ કેનફરન્સને જ લગતા લેખેને પ્રથમ સ્થાન આપવામાં આવે છે એ આશયને ધ્યાનમાં રાખીને સર્વ માન્ય ઉપગિતા અનુસાર નિર્ણિત કરેલા ક્રમ પ્રમાણે જુદા જુદા વિષયે ઉપર વિવેચન કરવાની, તે તે વિષયે સંબંધી કેમના વિદ્વવર્ગમાં ચર્ચાને જન્મ આપવાની ઈચ્છા રાખવામાં આવી હતી. આ દિશા તરફ વલ થતાં પ્રસંગ મળે “ નિરાશ્રિત જૈન અને જૈન શ્વેતાંબર મદદ ફંડ ” અને “કે. ળવણી” ના વિષયે ઉપર આ માસિકના ગત વર્ષના અંકમાં યથાશક્તિ નીડરતાથી સ્વતંત્ર વિચારે પ્રકટ કરવાની તક હાથ ધરી હતી.
. ઉપરના બે વિષ પછી આપણું તરતજ ધ્યાન ખેંચે તે વિષય હાનિકારક રીતરીવાજો બંધ કરવા સંબંધીને છે. ઉક્ત વિષય ઉપર કોન્ફરન્સની બેઠક વખતે પ્રસિદ્ધ વક્તાઓ તરફથી હદયદ્રાવક શબ્દોમાં તે પ્રસંગે જ ણાતાં અસરકારક રીતે વિવેચન કરવામાં આવે છે. તેમજ અર્વાચીન સમયને અનુકૂળ શિલી અનુસાર પૂજ્ય વિદ્વાન મુનિ મહારાજે તરફથી વ્યાખ્યાન વખતે તથા જાહેર ભાષણ દ્વારાએ હાનિકારક દુષ્ટ રીવાજો નાબુદ કરવાને માટે સચોટ રીતે યુકિતપૂર્વક ઉપદેશ આપવામાં આવે છે. આટલેથીજ નહિ અટકાવતાં આ સંબંધમાં માસિકમાં તથા સાપ્તાહિકમાં વખતે વખત દલીલપૂર્વક વિવેચન કરવામાં આવે છે. તેમ છતાં પણ લાંબા વખતથી જડ કરી રહેલા ત્યાજ્ય રીવાજોને મૂળમાંથી ઉખેડી નાંખવાને પ્રાચીન વર્ગની ગણનામાં આવતા જ્ઞાતિના અગ્રેસરે સ્વાર્થસાધક વૃત્તિને તજી દઈ ઉક્ત કાર્યમાં પ્રેરાય તે માટે નવીન વર્ગ-સમજુ વિદ્વાન વર્ગ અસાધારણ પ્રયાસ કરવાની જરૂર છે. સુધારા પક્ષના સ્થંભ તરીકે ગણાતા હિંદુ કોમના માનનીય આગેવાને સોશ્યલ કોન્ફરન્સ નામની સંસ્થા સ્થાપીને નિસ્વાર્થ વૃત્તિથી જે કાંઈ કરી શક્યા છે તે તરફ દષ્ટિ કરવાની જરૂર છે. આપણે હાથ ધરેલા વિષયે તેમના જેટલા વિસ્તીર્ણ નથી. તેમને જે પક્ષની સાથે યુદ્ધમાં ઉતરવું પડે છે તે પક્ષ ઘણુજ દીર્ધ કાળથી પ્રચલિત રૂઢી તથા વિસંવાદી શાસ્ત્ર વચને ઉપર મદાર બાંધે છે. આપણી સ્થિતિ તેવી નથી બલકે તેમનાથી ઉલટી
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ] હાનિકારક રીત રીવાજો
૩૫ ] રીતે જેન સુધારક વર્ગની બાજુમાં એક અવાજે અબાધિત શાસ્ત્ર વચને અસાધારણ સાહા આપતાં ઉભા રહે છે.
આ પ્રકારની અનુકુળતાને લાભ લેવામાં જે ઢીલ કરવામાં આવે છે તેનું પરિણામ એ આવવાનું કે હાલ જે પ્રયાસ કરવાથી કાર્ય સાધ્ય થઈ શકશે તેનાથી બમણે પ્રયાસ કરતાં પણ આગળ ઉપર કાર્ય સુસાધ્ય થઈ શકશે નહિ તેમજ પ્રચલિત રહેલ દુષ્ટ રીવાજોથી થતાં નુકશાનને અંગ વાળી શકાશે નહિ.
ઉપકત વિચારથી પ્રેરાઈ વખતે વખત એકની એક બાબતની ચર્ચા પિણ પિષણની ગણનામાં લેખાઈ અરૂચિકર લાગે એમ કંઈક અંશે સમજવા છતાં પણ સાથે વરતુ તરફ નજર રાખી આ વિષય લખવા પ્રવૃત્તિ કરી છે. વસ્તુતઃ વિચાર કરતાં વિદ્વાન વાચકને આ વિષયમાં કદાચ કોઈ નવીન વિ. ચાર, નવીન જેના અગર નવીન સૂચના દષ્ટિગત ન પણ થાય તેની દરકાર કરી લેખ લખવાના અભ્યાસમાં આગળ ન વધવું તે યોગ્ય વિચાર્યું નથી.
હાનિકારક રીવાજોને સમસ્ત કેમમાંથી દેશવટે આપવાના કામમાં અન્ય ઉન્નતિના કાર્યની માફક આપણને દ્રવ્યની–પૈસાની-મદદની બીલકુલ જરૂર નથી એટલું જ નહિં પણ ઈચ્છિત કાર્ય પાર પડતાં આપણે હજાર રૂપિયાને બચાવ કરવાનું સામર્થ્યવાન થઈશું.
- આ ઉપરથી એટલું તે નિર્ણિત થઈ શકે છે કે જ્ઞાતિના ધનવાન અને ગ્રેસ પાસે આપણે દીન બની યાચના કરવાની જરૂર રહેતી નથી. પરંતુ દ્રવ્યના મદથી વૃદ્ધવિવાહ, એક સ્ત્રી ઉપર બીજી કરવાને, કારજ કરવાનું વગેરે હાનિકારક રીવાજો ચાલુ રહેવા દેવામાં તેઓ પિતાને લાભ સમજે છે. પિતાને સ્વાર્થ સાધવાની તક ઉભી રહેતી સમજે છે, તે મિથ્યા સમજણમાંથી તેઓને મુકત કરવાની જરૂર છે.
- “ઉદ્ધતિ વગર ઉન્નતિ નથી, એ સૂત્રને અનુસરી બુદ્ધિમાન સુધારક વગે પિતાનું જેર એકઠું કરી પ્રસંગે મળે ઉદ્ધત થવાની જરૂર છે. અને તે એટલા પુરતી જ છે કે જ્ઞાતિના સાજના વખતે તેઓએ પોતાનું ખરૂં સ્વરૂપ પ્રકાશી, હુકમી ચલાવનારા, ન્યાયને કારણે મુકી જ્ઞાતિ વ્યવહારના કાર્યને નિર્ણય કરનારા, બહુમતે માન્ય રહી શકે તેવા સુધારાના સવાલને પિતાના ચેડા મતથી ધકેલી પાડનારા, સવિચાર, સઆચરણ તરફ બેદરકારી બતાવનારા, કેમનું સાર્વજનિક હિત લક્ષ્યમાં નહિ રાખનારા અપબુદ્ધિના આગેવાનેને સીધે રસ્તે આણવા અન૫ પ્રયાસ કરી જરૂર છે. ”
" ઉપરની પ્રસ્તાવના કર્યા બાદ જુદા જુદા હાનિકારક રીવાજોના નામ આપી તેની ઉપર પૃથક પૃથફ યથામતિ વિવેચન કરવાની ધારણા રાખવામાં આવી છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
3} }
જૈન કન્ફરન્સ હેરલ્ડ હાનિકારક રીવાજો
[ ફેબ્રુઆરી
૧ ખાળ લગ્ન, ૨ વૃદ્ધે વિવાહ. ૩ કન્યા વિક્રય. ૪ એક સ્ત્રીની હયાતી છતાં વધુ સ્ત્રીઓ કરવી તે. ૫ મૃત્યુ પાછળ જમણવાર(કારજ-દાડા). હું મરણુ પછવાડે અાગ્ય શેશક ક્રિયા. ૭ અાગ્ય ( ગજા ઉપરાંત ) ફરજીઆત ખર્ચા ૮ અન્ય ધર્મીઆનાં પર્વે તથા રીત રીવાજોનો પ્રચાર. ૯ લગ્ન પ્રસગે ગણિકાને નાચ તથા આતશમાજી. ૧૦ સમુદાયિક જમણવાર વખતે નહિ જમવાના પ`ક્તિ ભેદ અને તેથી નીપજતાં અશાન્તિ, ધમાધમ, જીવહિં'સા અને બિગાડ. ૧૧ ફેશનનીફીશીયારીમાં ખેચાતા આ મેઘવારીના સમયમાં, કુટુંબ ઉપર માજા રૂપ થઈ પડે તેવા ખર્ચા કરવાની રીતિ વગેરે.
બાળલગ્ન ઉપર આવતાં પહેલાં ઉપર જણાવેલા સર્વે રીવાજો હિં‘દુ સ્તાનના જુદા જુદા વિભાગમાં વસતા સમસ્ત જૈન સમુદાયમાં મહાન આપ્ત પુરૂષ શ્રી વીતરાગ દેવ પ્રણિત સ્યાદવાદ ધર્મના અનુયાયીઓમાં કેવી રીતે પ્રચલિત થયા તે સખપી કઇક પ્રકાશ પાડવાની અપેક્ષા રહે છે.
સામાન્ય હકીકત—આટલુ તા કબુલ કરવુ પડશે કે પોતાની માન્યતા પ્રમાણે દિનપ્રતિદિન વધતા જતા સુધારાના ચાલુ જમાનામાં સુધારાની પરાકાષ્ઠાએ પહોંચેલી જુદી જુદી અમેરીકન, યુરોપીઅન તથા જાપાનીઝ પ્રજા ગણમાં પણ અનેક બદીઓ ને કુધારાઓને જન્મ મળ્યા છે. એટલુંજ નહિં પણ વિદ્વાન આગેવાનેાના તદ્વિરૂદ્ધ પ્રયાસ છતાં તેને નીભાવી રાખવામાં આવે છે તે જોતાં આપણા સમુદાયમાં જે હાનિકારક રિવાજો પ્રચલીત છે તેને દીઘ કાળે પણુ જડમૂળથી ઉખેડી નાંખવાને વિવેકી નેતાઓના વિશેષ સ્વાર્થત્યાંગ તથા અથાગ ને તિકહિમ્મતની અપેક્ષા રાખવામાં આવે તે તેથી અજાયખ થવાનું રહેતું નથી. તેમ જ નિરાશ થઈ અક્રિય-સુસ્ત-થઈ બેસી રહેવુ તે પણ યાગ્ય ગણાશે નહિ. દુષ્ટ રીવાજો પૈકી કેટલાએક મુસલમાન બાદશાહેાના અમલ દરમીયાન અન્ય કામોની માફક આપણી કામમાં પણ દાખલ થયા છે. કેટલાએક અનિષ્ટ રીવાજો અન્ય ભાઇઅ‘ધકામ સાથેના આપણા ગાઢા પરિચયથી શાસ્રીય જ્ઞાનના અભાવે આપણામાં દાખલ થવા પામ્યા છે. કેટલાએક ધિક્કારવા ચાગ્ય રીવાજો દેખાદેખીથી મ્હારની ખાટી માટાઈ પ્રદર્શિત કરવાની લાલસાથી આપણા તરફથી આવકાર આપવામાં આવતાં પ્રચલિત થયા છે. અને કેળવણી આફ્રિ ઉન્નતિ સાધક સગીન કાર્યા તરફ દુર્લક્ષ્ય રહેવાથી, આપણી જ્ઞાતિના અગ્રેસરાના ધનમદની પ્રાખલ્યતાથી પોતાના કકા ખરા મનાવવાના હઠવાદથી તે તે રીવાજોને ઉત્તેજન મળતાં વિશેષ સ્થિરીભૂત થઈ આપણા સમુદાયમાં ઉડા જડમૂળ ઘાલીને બેઠેલા દૃષ્ટિગત થાય છે,
Page #45
--------------------------------------------------------------------------
________________
) જેને શ્રીમંત શેઠ સાહેબેને ખૂલે પત્ર. (૩છે.
કેટલીએક બદીઓ પશ્ચિમાત્ય પ્રજાના સંસર્ગથી ઘણું ખરા ઇચ્છવા એગ્ય સુધારાની સાથે સાથે આપણામાં દાખલ થવા પામી છે. શ્રુતિ, સમૃતિ, પુરાણાદિ પરસ્પર વિરોધી ધર્મશાસ્ત્રના ફરમાનના આધારે જુના વિચારના પરંતુ આત્મિક ઉન્નતિને ઉપકારક વ્યવહાર શુદ્ધિને દરેક રીતે બાધા પહચાડે તેવા ઉપર જણાવેલા કઈ પણ રીવાજના સમર્થન માટે પરમ નિવૃત્તિ માર્ગ પિષક જૈન ધર્મના કોઈ પણ શાસ્ત્રમાંથી એક પણ વાક્ય મળી શકશે નહિ. આ પ્રકારની અનુકુળતાથી આપણું કાર્ય કંઈક વિશેષ સહેલું થતું સમજાય છે. અંધાધુંધીના મુસલમાની રાજ્યઅમલમાં સમયવર્તી જ્ઞાતિના અસરોએ બાળલગ્ન આદિ જે રીવાજોને ગ્રાહ્ય કરી નીભાવી રાખેલા છે, તે રીવાજની અગત્યતા પણ આ શાન્તિના સમયમાં સુધારા વધારાના જમાનામાં સયુક્તિક દલીલની સામે એક ઘી ભર ટકી શકશે નહિં. મિથ્યાત્વને પ્રચાર વધતાં સંગ દોષથી જે રીવાજે અત્યાજય સમજાયા છે, તત્સંબંધમાં પૂજ્ય મુનિવરેને ઉપદેશ આપણને ઘણેજ મદદગાર થઈ પડશે. સર્વે રીવાજો નાબુદ કરવા માટે જે મહાન પ્રયાસને આરંભ કરવાની આવશ્યકતા છે તેમાં વધારે ઢીલ કરવામાં આપણે સમયસૂચકતા વાપરી કહી શકાશે નહિ. મહાન કેન્ફર. ન્સની છ વર્ષની ઉમર સુધીમાં આ કાર્ય માટે જે શ્રમને તથા દ્રવ્યને ભેગ આપવે પડે છે તે જોતાં જે કાર્ય માટે એક પાઈને પણ ખર્ચ કરવાની જરૂર રહેતી નથી, તેવાં કાર્યને સફળ કરવા માટે હવે માત્ર આગેવાન મંડળેએ તથા જુદી જુદી વ્યક્તિએ કહેવા કરતાં કરી બતાવવું સારૂં એ સૂત્રને અનુસરી, ઉકત રીવાજોને દુર કરવા માટે કટીબદ્ધ થઈ એક સામટે પ્રયાસ કરવાની જરૂર છે. તે પ્રયાસને કેવા સ્વરૂપે પાર પાડ તત્સંબંધમાં આગળ ઉપર વિવેચન કરવામાં આવશે.
અપૂર્ણ
જૈન શ્રીમંત શેઠ સાહેબને ખુલ્લો પત્ર.
માનવંત શેઠ સાહેબે
પ્રણામ રવીકારવાને મારી પ્રાર્થના છે. આપ આપના ઘરની, કુટુંબની, જ્ઞાતિની, સંઘની, મહાજનની, પ્રજાની, રાજ્ય અને દેશની સેવા બજાવે છે તે માટે આપ સર્વેને ધન્યવાદ ઘટે છે. આપ આપનાં ઘરમાં સંપ, ઐકયતા, પરમાર્થવૃત્તિની, નીતિ અને ઉદ્યોગની જે રૂડી અસર ફેલાવે છે તેની નકલ આડોશી પાડોશી અને કુટુંબીઓ અવશ્ય કરશે. આપનું ઘર સુખી હોવાથી
Page #46
--------------------------------------------------------------------------
________________
- ૩૮] જન કેન્ફિરન્સ હે૨૭.
[ફેબ્રુઆરી કુટુંબને, જ્ઞાતિને, સંઘને અને મહાજનને ઘણે લાભ છે. આપની સખાવત કુટુંબ, સંઘ, મહાજનથી આગળ વધતાં વધતાં પ્રજા અને રાજાને યથા ગ્ય સન્માનસૂચક થઈ પડે છે. આપ કુટુંબનું રક્ષણ યથાવિધિ કરીને કુળ દીપક થયા છે. આપનું કુટુંબ આપની તરફ સન્માનથી જાએ છે. આપ કુટુંબની સંભાળ રાખવામાં એક છે. આપનું કુટુંબ આપને પિતાના પ્રતિ નિધિ તરીકે કબૂલ કરવાને તૈયાર રહે છે. આગળ દ્રષ્ટિ લંબાવતાં આપને - આપની જ્ઞાતિમાટે સંપૂર્ણ માન છે. આપ આપની જ્ઞાતિના શ્રેય માટે તન, મન, ધનથી પ્રયાસ કરે છે. આપની જ્ઞાતિમાં એન્નતા વધે એ આપને ઉદેશ છે. આપની જ્ઞાતિમાંથી નિર્ધનતા દૂર કરાવવાને આપ શુભ પ્રયાસ કરે, છે. સંઘની સેવા બજાવવાને આપ સદા તત્પર રહે છે. સંઘના હિત માટે આપ પ્રાણ સમર્પણ કરવાને પાછા ખસતા નથી. સંઘથી આગળ વધી મહા જનનાં કાર્યમાં આપ મશગુલ રહો છે. પ્રજાના ભલામાં આપ પોતાનું ભલું માને છે. રાજા પ્રજા ઉભયનું શ્રેય ઈચ્છવું એ આપને મુદ્રાલેખ છે. આવું નજરે આવતાં થોડીક વાતે આપના સન્મુખ લાવતાં મને આનંદ ઉપજે છે. આજે આપણા દેશમાં ગરીબાઈ ફેલાવા લાગી છે ચારે બાજુથી સહાયતા માગવામાં આવે છે. અને દર વરસ લાગે ખની સખાવત જાહેર થવા છતાં આપણી નિતિને માર્ગ સરળ થતે દ્રષ્ટિગોચર થતું નથી. એના કારણે શું છે? તેને બે ઘડી વિચાર કરશે એવી ઉમેદ છે. આ સવાલને વિચાર કરતાં આપ સર્વેના પરિશ્રમમાં, ડહાપણમાં અને ધન ખર્ચવામાં કાંઈ ખામી જણાઈ આવતી નથી. મારા કરતાં આપને લાગવગ, અનુભવ અને ડહાપણુ આપનામાં વિશેષ છે, એવી મારી પકી માન્યતા છે. જેથી કોઈ ને રસ્તે બતાવવા જેવું મને તે કાંઈ લાગતું નથી. પરંતુ આવા કાર્ય માટે જ્યારે જ્યારે આપણી સ્વધર્મી પ્રજાના આગેવનેને મળું છું, ત્યારે ત્યારે. પુરસદ નથી એવા અવાજો સંભળાય છે. અને મને એ વાત માટે શંકા નથી. ત્યારે કરવું શું? જાહેર કાર્ય બજાવવાને આ ગેવાનેને અવકાશ નથી. એ આગેવાને તન, મન અને ધન એ ત્રણે કયાં સુધી વાપર્યા કરશે? આ મુદ્દાની મને ફીકર થાય છે. જે મારા આગેવાન શ્રીમંત શેઠીઆઓ પચાસ વર્ષ પછીથી વાનપ્રસ્થસ્થાન સેવે તે તેમને જાહેર કાર્ય કરવાની ફુરસદ રહે અને એવા બારવ્રતધારી પુરૂષે અગાઉના જમાનામાં ઘણા હતા. હાલ જે એ માર્ગ હાંસલ થાય છે તેથી આપણી પ્રજાને, સંઘને અને તમામને ઘણા લાભ થશે. આશા છે કે આ ટુંકી સૂચના ઉપાડી લેવાને મારા શ્રીમંત શેઠ સાહેબને કોઈ વિશેષ બોધ કરવાની મારામાં તાકાત નથી જ, પરંતુ ગીતાર્થ મુનિ મહારાજાઓ ઉપદેશ કરશે તે તેથી બેહદ
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯)
પાંજરાપેળે અને તેની સ્થિતિ, લાભ થશે. સાંસારિક સુખ એ જળના તરંગરૂપ છે. એ સુખની પછવાડે દુર ખનાં લપસીંદર ચાલ્યા જ કરે છે. એ માટે કહ્યું છે કે –
જે સુખમાં ફિર દુઃખ વસે, સે સુખ નહિ દુઃખરૂપ,
જે ઉતી’ગ ફિર ગીર પડે, સો ઉતીગ નહિ ભવકૂપ. ' આ ટુંક હિતબંધ ખાસ ધ્યાનમાં લેવાને મારી વિજ્ઞપ્તિ છે. આશા છે કે આ પત્ર ઉપર માયાળુ દ્રષ્ટિથી જોવામાં આવશે એજ વિજ્ઞપ્તિ.
લી. દાસાનુદાસ વઢવાણ શહેર,
શાહ નારણજી અમરશીના જયજીનેંદ્ર
" , વાંચશેજી.
પાંજરાપોળો અને તેની સ્થિતિ.
- અમારા પાંજરાપોળ ઈન્સ્પેકટર મી. મોતીચંદ કુરછ ઝવેરીએ તા. ૧૩-૯-૧૯૦૮ ના રોજ ભેઈની પાંજરાપોળ તપાસી હતી. આ પાંજરાપોળ સંબંધી તેમના રીપોર્ટ ઉપરથી અને લેકેની જાણને માટે તેમાંની નીચે લખેલી હકીકતે પ્રગટ કરીએ છીએ.
- ડભોઈની પાંજરાપોળ ઘણાજ નાનાપાયાપર અને નવીજ થયેલી છે. સંવત ૧૯૬૧ ની સાલ પહેલાં ત્યાં પાંજરાપોળ જેવું કાંઈજ નહોતું અને તેથી મુગાં જનાવરે બહુજ દુઃખી થતા હતા, જે વાત ધ્યાનમાં લઈ ત્યાંની જેનકોમના એક આગેવાન શેઠ ચુનીલાલભાઈ ફુલચંદભાઈએ એક પાંજરાપોળ બાંધવાને વિચાર કર્યો અને મહાજનની સભા બોલાવી પિતાને વિચાર જણાવી એક નહી જેવું ફંડ ઉભુ કર્યું, અને તે ફંડમાંથી ગામને છેડે થેડીક જમીન વેચાતી લઈ એક પાંજરાપોળ બંધાવી જેમાં ફક્ત એક અડાળી, એક ઓશરી અને તેના પર એક મેડે છે. બીજી જગ્યા ચણાતી અધુરી રહી ગએલ છે, કારણ કે ફંડની સ્થિતિ સારી નથી, - પાંજરાપોળમાં જનાવરની હાજરી સરાસરી આશરે ૩૦ ની રહેતી હશે. જેમાં નાનાં પાડાંઓ, વાછરડાંઓ, તથા લુલાં અને ન ચાલી શકે તેવા બળદો હતા. ઘેડે ફક્ત ૧ એકજ હતે.
દરદી જનાવરોની સંખ્યા ૧૦ થી ૧૨ ની હતી. જેમાં વધારે ભાગ લંગડા જનાવરોને હતે. * પાંજરાપોળનું વાર્ષિક ખર્ચ આશરે બે હજારની લગભગનું હશે, એમ ચુનીલાલભાઈએ જણાવ્યું અને હમેશની હાજરી ફકત ૩૦ જનાવરોની સર .
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૦
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ ફેબ્રુઆરી સરી હાવાથી તે ખર્ચ ઘણુજ વધારે કહેવાય, એમ જણાવતાં જવામ મળ્યા કે વખતા વખત તેને નાનાં બકરાંએ ખરીદ કરવાં પડે છે, અને તેની પા છળ ઘણુ ́જ ખર્ચ થાય છે.
ઉત્પન્ન ખર્ચના પ્રમાણમાંજ છે અને તે સઘળુ' વેપારીઓ તરફથી રૂના લાગામાંથી મળી જાય છે, તેાપણુ વખત વખત ઉત્પન્ન ઓછુ થાય છે, જ્યારે ખર્ચ વધી જાય છે જેથી આ પાંજરાપાળને નભાવી રાખવા માટે મદદની ઘણીજ જરૂર છે.
આ પાંજરાપોળ વડોદરા પાંજરાપેાળની બ્રાંચ કહીએ તે ચાલે કારણ કે અહીથી વધારેના તથા માંદા જાનવરો ત્યાં મેાકલાય છે,
.
માંદા જનાવરની માવજત માટે કોઈ જાણનાર નથી. આ પાંજરાપોળમાં કબુતરખાનુ` કે જીવાતખાનુ' નથી. છાણુ ગામના લોકોને મત આપવામાં આવે છે. દુધની પેદાશ ખીલકુલ નથી. કારણ દુધાળાં જાનવરોને ત્યાં રાખવામાં આવતાં નથી.
મરેલાં ઢાર ચમાર લેાકેાને પૈસા લઈ આપવામાં આવે છે. પાંજરાપેળ ખાતે એ મ્હેતા, ત્રણ જનાવરોની માવજત કરનાર, અને એ કપાઉન્ડ સાફ્ કરનાર મળી સાત નેકરીને રાખેલ છે. પાંજરાપેાળના કપાઉન્ડ તદ્દન ચાખા હતા, ગંદકી ખીલકુલ નથી. જનાવરાનુ' પૈસાખ પડે તે જગ્યા સાફ્ કરી, તે પર સુકી માટી છાંટવાનેા પસંદ કરવા લાયક રીવાજ આ પાંજરાપેાળમાં છે જે ઘણુ ખુશી થવા જેવુ` છે. જનાવરેશનાં શરીર ચેખ્ખાં રહે છે. અને માત્ર જત દરેક રીતે સારી થાય છે. દરેક જનાવરને હંમેશાં બે વખત એએ શેર ચ'દી તથા એક વખત ૧ શેર ખાળ આપવામાં આવે છે અને ઘાસ પુરતી રીતે આપવામાં આવે છે, જનાવરા લ’ગડા હોવાથી બહાર ચરવા લઇ જવાતા નથી. અહીની પાંજરાપોળના એ. સેક્રેટરી શેઠ ચુનીલાલભાઈ પાંજરાપાળની સારી દેખરેખ રાખે છે. અને દરેક કામ સતાષકારક રીતે ચલાવે છે. ખ’ભાત પાંજરાપોળ, તપાસી તા. ૧૫-૯-૧૯૦૮.
ખભાતમાં એ પાંજરાપાળ છે, એક ગામની વચ્ચે અને ખીજી છેડાપર છે. જે ઘણી માટી અને તેમાં લગભગ ૨૫૦ થી ૩૫૦ જનાવરા રહે છે, જ્યારે બીજી શહેરની વચ્ચે જે નાની પાંજરાપોળ છે, તેમાં ૭૫ થી ૧૦૦ જા નવરા રહે છે. જનાવરોમાં ગાય, ભે’સા, પાડાઓ, બળદો તથા ખકરાં રહે છે. મેાટી પાંજરાપેાળમાં ફરતા કપાઉન્ડ છે ને એકજ અાળી છે. ત્યારે નાની પાંજરાપેાળમાં ત્રણે માજુએ અડાળીઓ છે. જનાવરને માટી પાંજરાપાળમાં આંધવામાં આવતાં નથી પણ છૂટા મુક્વામાં આવે છે. ગમે તે કપાઉન્ડમાં કુરે અને ગમે તે અડાળીમાં બેસે.
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯).
પાંજરાપળે અને તેની સ્થિતિ,
આ રીવાજ ઘણો જ સારે છે. કારણ જનાવને છુટાં ફરવા દેવાથી તે મને સારી કસરત મળે છે, તેથી કરી પાચનશકિત વધે છે, અને શરીરે સારાં રહે છે. તેમને પીવા માટે કુવાનું પાણી કોશવતી કડી કુંડીમાં ભરી રાખે છે. આ કુંડી સાફ રાખવાની જરૂર છે. જો કે માદા જનાવરે ઘણાં થોડાં હતાં, પણ તેમની માવજત બીલકુલ થતી નથી.
જનાવની સ્થિતિ એકંદરે ઘણી સારી હતી. તેમને અનાજ આપવામાં આવતું નથી પણ ઘાસ ઠીક મળે છે. ફકત માંદા તથા દુધાળા જનાવરોને
ડી ડી ચંદી આપવામાં આવે છે. જનાવરેને હમેશાં ચરવા માટે બહાર લઈ જાય છે ત્યાં સારો અને પુષ્ટિકારક ચારો મળે છે. દુધ વેચવામાં આવતું નથી પણ વાછરડાને ધવરાવી દેવામાં આવે છે. છાણ ડું મફત આપવામાં આવે છે ત્યારે મોટે ભાગ ખાતર તરીકે વેચાતું આપવામાં આવે છે. નેકરોની વ્યવસ્થા સારી છે, માવજત સારી રીતે થાય છે. મરેલાં ઢેર ચમારને વેચાતાં આપવામાં આવે છે.
ઉત્પન્ન સારી છે. વેપારીઓએ વેપારમાં લાગા કરી આપ્યા છે. શ્રાવકે ફકત લાગી આપે છે પણ પાંજરાપોળના કામમાં ધ્યાન આપતા નથી. જ્યારે વિશ્વ લાગી આપવા સાથે પાંજરાપોળના કામમાં ધ્યાન આપે છે.
અહીંની પાંજરાપોળના વહીવટદારે બે છે, તેમાં એક મી. પિપટભાઈ અમરચંદ શેઠ શ્રાવક છે અને શ્રાવક વસ્તીમાંથી તેઓ એકજ પાંજરાપોળમાં તન, મન, અને ધનથી ધ્યાન આપે છે. બીજા વહીવટદાર મી. મગનભાઈ દુર્લભરામ શેઠ વૈિશ્નવ વાણિયા છે, અને તેઓ પાંજરાપોળ માટે પુરતું ધ્યાન આપે છે. પિતે વકીલ છે અને તેથી પિતાના અસીલે પાસેથી વખતે વખત પાંજરાપોળના ફંડમાં સારી રકમો અપાવે છે. કહે છે કે ત્યાંના નગરશેઠ જે શ્રાવક છે તેમણે પાંજરાપોળની સીલક જ્યારે રૂ. ૩ સાડાત્રણ રહી ત્યારે તેને વહીવટ હાલના બે વહીવટદારેને સેપેલ છે અને ખુશી થવા જેવું છે કે આ બંને ભાઈઓની જાતમહેનતથી પાંજરાપોળની હાલની સ્થિતિ ઘણીજ સારી છે. વડેદરા ( ગણેશપરા) પાંજરાપોળ. તપાસી તા. ૧૮-૯-૧૯૦૮,
આ પાંજરાપોળમાં ખુલી હવા તથા મેટું મેદાન હોવાથી તેમજ પુષ્કળ પાણી અને ઘણે ચારે હોવાથી જનાવરની શારીરિક સંપત્તિ બહુ સારી છે. જનાવરને દિવસના ખુલ્લા મેદાનમાં ચરાવવાને લઈ જવામાં આવે છે. ત્યારે રાતના જુદા જુદા તબેલાઓમાં જનાવરેને બાંધવામાં આવે છે. ગાયને તથા આખલાઓને માટે જુદા જુદા તબેલાઓ છે. પણ ગાયેની અંદર બે ચાર સારા આખલાઓ Breeding ના ઉત્તેજન અર્થે રાખેલા છે. પાડાઓ, ઘેટાંઓ અને બકરાંઓને માટે જુદા જુદા વેડે રાખ્યા છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
૨) જૈન કૅન્ફરન્સ હેરલ્ડ.
(ફેબ્રુઆરી - ખેરાકમાં ફક્ત ચારે ચરવા જાય તેટલું જ બીજું કાંઈ આપતા નથી અને તેની જરૂર પણ નથી. - જનાવરને ખુલ્લા મેદાનમાં રહેવાની સગવડ સારી છે તો પણ વરસા. દમાં અને તડકામાં બેસવાને માટે છાંયડાની સગવડ બીલકુલ નહીં હોવાથી અમારા પાંજરાપોળ ઈન્સ્પેકટરે પાંજરાપોળ ઓથેરીટીને થેડે ખર્ચ એવા શેડસ ઉભા કરવાની ભલામણ કરી છે. | નેકરની સગવડ સારી છે. માંદા જનાવરને ચંદી અપાય છે. વધારે માંદા થાય ત્યારે વડોદરા પાંજરાપોળમાં મોકલવામાં આવે છે, કારણ તેમાં ડોકટરની સગવડ છે.
જનાવરોની સંખ્યા આશરે ૨૦૦ ની હતી, પણ ચોમાસા પછી ત્યાં જનાવરોની સંખ્યા વધે છે, એમ ત્યાંના માણસનું કહેવું છે. * વડોદરા પાંજરાપોળ, તપાસી તા. ૧૯-૯-૦૮
આ પાંજરાપોળની પ્રથમની સ્થિતિ કેવી હતી તે વિષેની થેક બીના જણાવવા રજા લઈએ છીએ કે જેથી કરીને પ્રથમની સ્થિતિ સાથે હાલની પાંજરાપોળની સ્થિતિ વાંચનાર સરખાવી શકે.
આ પાંજરાપોળની શરૂઆત ક્યારે થઈ તે ખાતાના ચોપડા બળી જવાથી ચેકસ માલમ પડયું નથી તે પણ એટલું તે જણાયું છે કે સંવત ૧૮૬૫ ની સાલમાં શ્રીમંત ગાયકવાડ આનંદરાવ મહારાજની કારકિર્દી વખતે આ પાંજરાપોળને વહીવટ પારેખ ત્રીકમભાઈ નાથાભાઈ કરતા હતા. જે વખતે પાંજરાપોળને કાંઈ લાગે હતો તેથી તેમજ કાંઈ ધર્મદામાં મળતું તેથી પાંજરાપોળનું ખર્ચ ચાલતું હતું. અનાજના દરેક ગાડા ઉપર કાંઈ અનાજ લેવાનો લાગો હતે. તે ઉપરાંત શહેરમાં મહાજને ઉપર પણ પાંજરાપોળના કેટલાક લાગા હતા જેવાકે વરકયાની ચોરી ઉપર અનુક્રમે રૂ. ૧) તથા રૂ. ૦-૮-૦ લેવાતા તેમજ ઝવેરાતના વેચાણ ઉપર સેંકડે બે આના લેવાતા તેમજ કાપડ ઉપર દરેક ગાંસીએ રૂ. ૧-૪-૦ લેવાતા. એવી રીતે ઘણાએક લાગા હતા, જે હળવે હળવે કાંઈક કારણસર બંધ પડી ગયા છે તેમ મુંબઈ પાંજરાપોળ તરફથી આ પાંજરાપોળને દર વરસે મદદ તરીકે રૂ. ૨૫૦) મળતા તે પણ કઈ કારણથી સંવત ૧૯૧૧ ની સાલથી બંધ પડ્યા છે. * સંવત ૧૯૧૧ ની સાલમાં આ પાંજરાપોળને વહીવટ મી. જેચંદ જમભાશંકરના હાથમાં હતા. ત્યાર પછી સંવત ૧૯૧૮ થી દિ દલપતભાઈ
તીભાઈ અને મી. જેચંદ જમનાશંકરે સાથે મળીને પાંજરાપોળો વહીવટ સંવત ૧૯૨૫ લગી ચલા,
અપૂર્ણ
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯) મારવાડ પ્રાંતિક કોન્ફરન્સ તીસરા અધિવેશન સક્ષિપ્ત રીપાર્ટ. ( ૪૩ मारवाड प्रांतिक कान्फरन्सका ३ रा अधिवेशनका संक्षिप्त रिपोर्ट.
प्र.
इस महासभाका जलसा मुरवाडा जोकि एक तीर्थस्थल है जहां श्री पार्श्व भुका विशाल मन्दिर बनाहुआ सोभायमान है, जहां मगसर सुद १२ तथा १३ को एक मेला ( जत्रा ) भरता है उस समय इस पवित्र स्थल पर इस प्रांन्तिक कान्फरन्सका उत्सव आनन्दपूर्वक निर्विघ्नत्तासें हुआ.
इस पवित्र स्थलकी निगरानी निकटके चंदावल तथा नवागरके भ्राताओं रखते हैं. प्रथम प्रांतिक कान्फरन्स फलोधी तीर्थ स्थल पर तथा दूसरी वरकानाजी तीर्थपर कीगई. इस तीसरी कान्फरन्सका अधिवेशन इस पवित्र तीर्थस्थल होना योग्य समजु योग्य २ पुरुषों की सम्मति अनुसार कुंकुमपत्रीका छपवाकर भेज दी गई और सदर सभा के लिये कोशीश कीगई.
डेरा शामयाना अजमेर निवासी शेठ हीराचन्दजी व कस्तुरचन्दजीसे मांगे गये मंडप छटादार मनोहर भंडारी धनपतचंदजी साहिबने सजाया.
सभासदोका आगमन मगसर सुद १३ ता ५-१२-१९०८ को हुआ.
इस प्रांतके चंडावल बगडी, करमावस, रायपुर, केलवास, बीलाड, खोखरा, देवली, कटाल्या, खास्वी, धुंधला, दोरनदी, बीलावस, रूपावस, धुदोद, धाकडा, बीजाजी कागुडा, धीनावस, जोधपुर, पाली, सोजत, नवानगर, अजमेर इत्यादि ग्रामोंके स्वधर्मी भाई २५०० के अनदाज इकठे हुए.
इस कार्य के प्रबन्धके लिये हीरालालजी सुराना पहिलेसेही सोजतसें बुलाये गये तथा अजमेर निवासी शेठ. हीराचन्दजी सचेती तथा कस्तुरमलजी सा. सुद १२ को ही वहां पधार गये थे.
कान्फरन्सका कार्य्यं मध्यान कालसे शुरू किया गया.
रिसपेशन कमेटी के प्रेसीडेन्ट शेठ. रूपचन्दजी वांढियाने चंडावल निवासी संघकी ओरसे कुंकुमपत्रिका सुनाई गई और पधारने वाले स्वामी भाइयोंका उपकार माना गया.
प्रमुख सा. के निमित दरखास्त शेठ. हंसराजजी कांठेड बगडीवालेनें शेठ. हीराचंदजी साहिब अजमेर निवासीको सदर पद लेने वास्ते दरखास्त करी. और चंडावल - निवासी शेठ व नवान गरनिवासी शेठ धनपतचन्दजी भंडारीके अनुमोदनसे शेठ साहिबने प्रमुख पद स्वीकार किया और खुशी प्रगट कर सभासदों का उपकार माना.
Page #52
--------------------------------------------------------------------------
________________
४४)
३२.स २६
(३शुपारी · भाषन-अजमेरनिवासी धनराज कांसाटयाने मारवाडके सुधारेके लिये कुच्छ समय पर्यन्त दिया पश्चात हीरालाल जी सुराना सोजतवाले मारवाडके मन्दिरोंकी आशातना दूर करने तथा हानिकारक रिवाजोंको मिटाने तथा सुकृत भंडारवृद्धि, विद्या कृद्धि इत्यादि विषयोंपर रसभर जबानसे छटादार भाषण देके श्रोतागणोंके चितको उस ओर आकृषित किया. पश्चात भंडारी धनपतचन्दजी साहिबने मुडवाडा तीर्थस्थलकी उन्नति तथा जात्रुओंके ठहरने वास्ते धर्मशालाकी आवश्यक्ता होना प्रगट किया साथ कोठडी धनीराव बनानेकी तजविज हुईथा इसके सिवाय १ कोठडी प्रमुख साहिबने करीब १५० रुपेकी और १ कोठडी शेठ कस्तुरमलजी सा० ने करीब १२५ रु. की बनवाना स्वीकार किया इस लिये इन साहिबोंकों हम अन्तःकरणपूर्वक धन्यवाद देते है.
___ इस सुअवसरपर श्रीवरकाना तीर्थस्थानके कारखानेका हिसाब चोपडे किताबें आदि मैनेजर बोहरा छोटमलजी लायेथे वो पेश किये गये और उनके मुलाहिजेसे हिसाब ठीक २ पाया गया और सभापति साहिबने अपने हस्ताक्षरसे चोपडोमें लिखा दिया बाद सभा जै जिनेंद्रकी ध्वनीके साथ विसर्जन हुई. रथयात्राका जल्सा अत्यन्त आनन्द के साथ सजाया गया. हाथीपर श्री भगवान महाराजको विराजमान किये. दोनों और से चंवर उड रहेथे और सदर यात्रा के निधरावल आदिमें २००) रु. के आसरे मंडारमें जमा हुए इस लिये प्रार्थीहूं के इसी तरह सदा सर्वदा तीर्थस्थलोंपर मेलेके समय प्रांतिक कान्फरन्स होती रहेगी तो आशा है कि अवश्य सुधारा होगा और हमारे अन्य प्रांतिक भाईयोको उचित है कि वे इस और अवश्य ध्यान देकर अपने प्रांतके. सुधारेके लिये उपाय करें इति शुभम.
श्री संघका दास.. धनराज कांसटिया.
_____ अजमेर. जैन यंगमेन्स एसोसिएशन आफ इन्डियाका
दशवा वार्षिक अधिवेशन. विज्ञापनके अनुसार यह अधिवेशन मेरठमें ता. २८ तथा २९ तथा ३० दो पहरको और रात्रोके समय बड़े आनन्दके साथ हुआ. एसोशिएशनके भेम्बर और अन्य महाशयाने दर २ से आकर सभाको सुशोभित कियाथा मंडप कुर्सी फर्श और नाना प्रकारकी झंडी आदिसे बहार अभ्यंत भले प्रकार सजाथा काररवाई बाबु अर्जुनलालजी
Page #53
--------------------------------------------------------------------------
________________
૧૯૯૮] જેન યંગમેન્સ એસેસિએશનકા દશવા વાર્ષિક અધિવેશન, [૫ शेठी बी. ए. के मंगलाचरणसे प्रारंभ हुइथी. लालाबद्रीदासजी रईस मेरट प्रेसीडेन्ट रिसेपशन कमेठीने उपस्थित बहारसे आये महाशयोंका स्वागत करते बाबू रिखवदासजी बी. ए. वाईसप्रेसीडेन्टे रिशेपशन कमेटीको स्वागतकारणी कमेटीका आयड्स पढनेकी प्रेरना की. उन्होंने एक प्रभावशाली आयड्रेस पढा. जिसमें एसोसिएशनके कामोंको दिखाते हुए जैन शास्त्रोंको छपाकर उनको प्रकाशित करनेकी . आवश्यकता दिखलाई और उसपर जोर दिया. . ____ तत्पश्चात बाबुबाकेराय बी. ए. एल एल. बी. वकील हिसार सभापति नियत हुए उन्होनें बहुत ही उतम व्याख्यान जैन जातिकी आवश्यकताओं पर और उनके (जैन) धर्मपर दिया उसमें भली भांति दर्शाया कि.जैन जातिमें स्त्रीशिक्षा फैलानेकी तीनों सम्प्रदायका मिलकर काम करने और मुहमदन कालेजके अनुसार कालेज बनाना
और यतीम और विधवाओको मदत देनेके लिये यत्नय करना और जैन ग्रंथोको छपवा. कर प्रसिद्ध करना आपसमें मौत्रिक भाव बढाना जैनमतका प्रचार और एसोसिएशनके लिये एक हिन्दी पत्रका होना आत आवश्यक है उन्होने इस बातकों कि जैन शास्त्र छपनेपर बोहोत लाभ होगा बडे मनोहर और गर्भित उदाहरण और नये-प्रमाणोंसे अपने व्याख्यानमें साबित किया.
इन सब विषयोमें कालिज सम्बन्धी छोड बाकीके प्रस्ताव पास किये गये एक हिन्दी पत्र बाबु सरजुभान वकील सा. देवन्दकी सम्पादकीमें शीघ्र निकालना निश्चय हुआ. स्थानकवासी श्वेताम्वरी कोन्फरन्सको धन्यवाद दिया गया कि वे आपसके झगडे एक कमेटीद्वारा निबटाना स्वीकार करते है और दिगम्बरी महासभाको फिर लिखा जायगा कि वह भी एसोसिएशनकी इस प्रार्थनाको स्वीकार करे. मेरठ के डिस्ट्रीक बोडसे यत्न करके मुआने श्री हस्तीना पूर तक सडक बनाने और मेरठमें एक जैन बोर्डिंग हाउ होनेके प्रस्ताव पास हुआ. भारतवर्षफे वाईसरायको इस बातका तार भेजा कि जैन जाति अंग्रेजी सरकारकी बडी आज्ञापालक और कृतज्ञ प्रजा है.... ___अधिकतर समय जैनमत सम्बन्धी लेकचर देने में खर्च किया गया अन्यमती महाशयभी बुलाये गयेथे बाबु अर्जुनलाल सेठी बी. ए. जैपुरवालोंको जैनमतपर और सूरजभान वकील देवन्दका कर्मफिलासफीपर और बाबु अजीतप्रसाद एम० ए० लखनउका जैनमतकी उत्तमता पर अति ललित और प्रभावशाली व्याख्यान हुए एक लडके सुखवीरप्रसाद सुपुत्र लाला द्वारकाप्रसाद तहसीलदार इटावाकी और एक लडकी सरधनेकी चन्द्रवतीका स्त्री शिक्षापर व्याख्यान अत्यन्त मनोज्ञ थे उन्होंने सर्व
Page #54
--------------------------------------------------------------------------
________________
1 . જેનો કોન્ફરન્સ હેર૯૭.
[ફેબ્રુઆરી सभाको अपन व्याख्यानस माहित किया जिस कारण उन दोनोंको समासे पारितोषीकमें बहुतसी पुस्तकें एसोसिएशन और जैन शिक्षा प्रचारक सम्मतिकी औरसे मिली पति मरवाना हिसारके पंच्चोंकी सटधने और मेरटकि लडकियों व लडकोंके भजनसे समाको बडाही आनन्द हुआ अंतमें जैन यतीमरवाना हिसारके वास्ते अपील की गइ और १५०० रु. चन्दा हुआ इति.
રેતના,
૭૩.
કેમ સુધારા થાય.
દેહરા. વહેમ, વ્યસનને વ્યાધિને, વાયુ વેગે વાય, સમજે નહીં સાયન્સને, કેમ સુધારા થાય? નિર્મળ પાણી ન પીએ, ભક્ષ નહિં ભક્ષાય; શુદ્ધ પવન સેવાય નહીં, કેમ સુધારા થાય?. મૂગા, લૂલા, અંધને, દમડી નવ દેવાય કેટિ ઉડે શેખમાં, કેમ સુધારા થાય? ખુશામત ખાલી પડે, તે શ્રીમંત ખીજાય; હાજી હા કરતાં કહે, કેમ સુધારા થાય? માન તણા ભૂખ્યા ભમે, માન થકી વેચાય; દામ દઈને નામ લે, કેમ સુધારા થાય. પરને પાળે નવ કદી, સ્વારથની દે હાય, પેટ ભરીને રહે પડી, કેમ સુધારા થાય ? જુલમ ગુજારે જીવપર, ગરીબની લે હાય; રંક અપંગ રડાવતાં, કેમ સુધારા થાય? દેવું નવ દેવાય ને, લેણું તે લેવાય, પરસેવાથી નવ રળે, કેમ સુધારા થાય? તિથિમાં લીલું તળે, પ્રાણી પૂર હણાય; આવશ્યક અળગાં રહે, કેમ સુધારા થાય ? રાત્રીજન રિજનું, દેખી દિલ દુભાય; પડે કંદના ફંદમાં, કેમ સુધારા થાય? ચતિ સતી થઈ ધનપતિ, કેરા સેવે પાય; સ્વને પણ સંયમ નહીં, કેમ સુધારા થાય?
૮૩
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૯૯
પ્રાચિન શિલાલેખા,
કંચન કામિની તણા, ત્યાગી જે કહેવાય; મહિલા સાથે માલતા, કેમ સુધારા થાય ? પ્રમદાએ જો દાસની, પેરે ખુષ દખાય; કેળવણી પામે નહી', કેમ સુધારા થાય ?
૮૪
૮૫
( અ, )
f ૪૭
प्राचीन शिलालेखो.
( રા. રા. ઢાલતચંદ્ર પુરૂષાત્તમદાસ બોડીઆ, બી. એ. ) ( અનુસંધાનઃ—ગતવર્ષના પૃષ્ટ ૪૫૭ થી. ) खंगार नामा रिपुराज्य वृक्षे ब्वंगार एवा जनि भूमि जानिः शृंगारकृत् तत्कुलराज्यलक्ष्म्या भृंगारधारा जगतीलतायाः ।। १२ ।। અર્થ—તેના પુત્ર ખંગાર નામે રાજા પૃથ્વીરૂપી ભાયાના પતિ થયા. તે શત્રુના રાજ્યરૂપી વૃક્ષામાં અ’ગારા જેવા હતા, પેાતાના કુળની રાજ્યલક્ષ્મીના અલકારરૂપ હતા, ને ત્રણ જગરૂપી વેલાનું સિ'ચન કરવા માટે ઝારીમાંથી નીકળતી જળની ધારાસમાન હતા. ( ૧૨ )
आसीत् श्री जयसिंहदेव नृपतिस्तत्पट्टभू भामिनी भास्वत् भोगरसाल सार्धनयनो न्यायाम्बुधेः श्वेतरुक् शत्रु त्रास नकुध्धृतोच महिमा नम्रक्षमाभृत्तति
स्फूर्जन मौलिमणि मयूख सलिल प्रक्षालितांघ्रि द्वयः ॥ १३ ॥
અર્થ—ખ*ગારની ગાદીની પૃથ્વીરૂપી પ્રકાશમાન સ્ત્રીને ભાગવવામાં રસથી પૂર્ણ એવા વિષ્ણુ સમાન શ્રી જયંસહદેવ નામના રાજા થયા. તે રાજા ન્યાયરૂપી સમુદ્રને કલ્લ્લાલ ઉત્પન્ન કરનાર ચદ્ર સમાન હતા. શત્રુઓના ત્રાસ કરનાર હોવાથી તેણે જખરા પ્રતાપ ધારણ કર્યા હતા; ને નમી રહેલા રાજાએની હારમાંથી પ્રગટ થતા મુગટના મણિએનાં કિરણરૂપી જળવડે તેના મ'ને ચરણુ ધાવાયેલા હતા. ( ૧૩ )
दिद्युते तदनुमोकल सिंहः शत्रुभूपगजभेदन सिंहः
यत्प्रतापमभजद्विविहंसः सन्मनः सरसिजे कलहंसः || १४ ||
અર્થ—જયસિ’દેવ રાજા પછી મેકલિસ’હુ નામના રાજા
પ્રકાશમાન
થયા. જે રાજાએ તેના શત્રુએ હતા તે રૂપી હાથીએને ભેદવામાં આ રાજા સિંહ જેવા હતા. તે રાજાનુ તેજ આકાશમાં હાલ સૂર્ય ધારણ કરે છે. સત્પુરૂષોના મનરૂપી કમળમાં મેકલિસ’હુ રાજા હુ‘સ જેવા હતા. ( ૧૪ )
Page #56
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ઇમારી
तदनु मेलगदेव नरेश्वरः सुकृततुष्टगरिष्ठसुरेश्वरः समभवद् भवनाथ पदांबुजे भ्रमरतां कलयनम लांगवान् ॥ १५ ॥
અર્થ–તેના પછી મેલગદેવ નારેશ્વર થયું. તેણે પિતાના સુકૃત્યથી ઈંદ્ર મહારાજને પણ ખુશી કર્યા હતા. આ રાજા ભવનાથના ચરણકમળમાં પવિત્ર ભમરા જેવા દેખાતે હતે. (૧૫)
तत्पादोदय सानुमत्युदयकृत् प्रोद्यत्प्रतापाद्भुतो दिक्चक्र प्रसरत् करक्रमित भूभृच्छेखरे भासुरः । आसीत् श्री महिपालदेव नृपति निनाशितारि क्षमा
पालोऽलीक तति कुनीति तिमिर प्रध्वंसन प्रत्यलं ।। १६ ॥ અર્થ–તે મેલગદેવ રાજાના ચરણરૂપી ઉદય પર્વત ઉપરથી ઉદય પામતે એ શ્રી મહિપાલદેવ નામને રાજા થયે. આ રાજાને પ્રતાપ એ આશ્ચર્યકારક હતો કે તેણે સર્વ દિશામાં પ્રસરતા પિતાના બાહુવડે જે ભૂપાળને વશ કર્યા હતા તે ભૂપાળના મુગટમાં પડેલા પ્રતિબિંબથી પ્રકાશત હતું, તેમજ સર્વ અરિઓને તેણે નાશ કર્યો હતે, વળી આ રાજા કૂડ કપટની જાળને તેમજ કુનીતિરૂપી અંધકારને નાશ કરવામાં શક્તિમાન હતે( ૧૬ )
तत्सूनुर्जयति द्विषत्करिकुल त्रासैक पंचाननः श्रीमन्मंडलिकः क्षितीश्वर शिरः कोटीरहरिप्रभः ।। स्वः सिंधूम्युपलासिताक्षत गति बॅभ्रम्यतेऽद्यापि यत्
कीर्तिः सत्यमतीत्य वार्धिवलयं वर्धिष्णु सारा परा ॥ १७ ॥ અર્થ–તે મહિપાળદેવ રાજાને પુત્ર શ્રીમાન મંડલિક રાજા થયે. આ મંડલિક રાજા શત્રરૂપી હાથીઓના કુળને ત્રાસ પમાડવામાં સિંહ સમાન જયવતે વર્તે છે. આ રાજા અન્ય નરેશ્વરના મસ્તકના મુગટમાં શેલી રહેલા હીરાઓમાં પ્રતિબિંબ તરીકે શોભી રહે છે. ખરેખર આ મંડલિક રાજાની કીતિ પરંપરાએ એવી વૃદ્ધિ પામે છે કે સમુદ્રમાં ભરતી લાવ્યા પછી રવર્ગગંગાના જળમાં મેજાઓને ઉછાળીને ત્યાં પણ નહીં અટકીને હજુ સુધી ભમ્યા કરે છે. ( ૧ ).
આ પછી અરાડમાં કલેક બરાબર બેસતું નથી પણ તેને ભાવાર્થ એ લાગે છે કે મંડલિક રાજા આ જગતમાં સર્વ પ્રકારે શ્રેષ્ઠ છે.
( અપૂર્ણ )
Page #57
--------------------------------------------------------------------------
________________
૧૯૯] ધાર્મિક હિસાબ તપાસણી ખાતાને રીપેર્ટ દેશ દક્ષિણ છલ્લે નીમાડ શહેર બુરાનપુર મધ્યે આવેલ ધાર્મિક
સંસ્થાના વહીવટને લગતે રીર્ટ. મજકુર સંસ્થાના વહીવટ માટે અમારી ઉપર મજકુર શહેરના સંઘ, તેમજ મુનિ મહારાજ શ્રી પન્યાસજી કમલવિજયજી તરફથી ઘણી ફરીઆદ આવવાથી આ ખાતાના ઈન્સ્પેકટર તથા પટાવાળાને મજકુર વહીવટની તપાસણી કરવા તે તરફ મોકલેલ તે ઈન્સપેકટરે મજકુર સંસ્થાના વહીવટ કર્તા શેઠ ઠાકરદાસ ફતેચંદ તરફથી શેઠ માણેકચંદ ઉત્તમચંદ તથા શેઠ રૂપચંદ જેચંદ તરફથી શેઠ કસ્તુરચંદ રૂગનાથ પાસે મજકુર સંસ્થાને હીસાબ તપાસવાની માગણી કરવાથી ત્યાંને સંઘ ભેગે કરી પુછતાં સંઘવાળાએ હીસાબ દેખડાવી દેવા જણાવ્યું, તેમ છતાં સદરહ વહીવટ કર્તાઓએ અનેક ખાનાઓ કાઢી હીસાબ નહિ દેખડાવવાથી આ ખાતાને ઈન્સ્પેકટર લગભગ બે માસ સુધી ત્યાં રોકાઈ રહ્યા. તે પણ હિસાબ નહિ દેખડાવવાથી કેન્ફરન્સ ઓફીસના આ. સે. મી. ઉમેદચંદ શેલતચંદ બરીઆ ત્યાં જઈ ચવ નિવાસી શેઠ દામોદર બાપુશાને ત્યાં બોલાવી તેઓને ઘણું સમજુતી આપ્યા છતાં ખુલ્લી રીતે હિસાબ દેખડા નહિ. તેથી અમારી જાતે ત્યાં જઈ દબાણ કરી પુરતી રીતે સમજુતી આપવાથી હીસાબ દેખડાવવા કબુલ કરવાથી અને મોએ સંવત ૧૯૫૮ ના કારતક સુદ ૧ થી તે સંવત ૧૯૬૪ ના આશો વદ ૦)) સુધીને હીસાબ તપાસ્યો, તે જોતાં મજકુર વહીવટના ચોપડા રીતસર રાખવામાં આવ્યા નથી. તેમજ સંવત ૧૯૫૮ ની સાલમાં સુનિ મહારાજ શ્રી હસવિજયજી તે તરફ પધારી ચોમાસુ કરેલ તે વખતે તેમની સમક્ષ સંઘ એકઠા થઈ મજકુર સંસ્થાના વહીવટથી નવેસરથી ચેકસ બંધારણ કરી તેને લગતાં રોકડાં નાણાં એકઠાં કરી ત્યાંના રહીશ શેઠ દામોદરદાસ ઠાકરદાસને તેમની વિધવા બાઈ છગનબાઈ વહીવટ ચલાવે છે, તેમની તીજોરીમાં મુકાવ્યાં હતાં. પણ પાછળથી તે નાણાં નંબર પહેલાના ત્રછી હુંડી લાવી આપવાનું જણાવી લઈ ગયા. પણ છેવટ સુધી હુંડ અથવા તે નાણાં પાછાં લાવી મજકુર તીજોરીમાં નહી મુકતાં પોતાની પાસે રાખવાથી તેમજ જૈનીઓ તરફથી અર્પણ મળેલી મીલકતની બરાબર વ્યવસ્થા નહી કરવાથી તેમજ મળેલાં કીમતી પુસ્તકને હજુ સુધી પતે નહી લાગવાથી કરેલ બંધારણ તુટી જવાને લીધે તે વાત જાહેરમાં આવી. ગામ તથા બહાર ગામના જેનીઓને તે ઉપર પુરતે વિશ્વાસ નહી રહેવાથી મજકુર સંસ્થાની બહુજ આવક ઘટી જઈ તેમજ મંદિરમાં આશાતના થઈ. તેને લગતી મીલકત વીખરાઈ જઈ જુદા જુદા જૈનીએાએ પિતાના કબજામાં રાખી છે. તે બહુજ ગેરવ્યાજબી થતું હોવાથી
Page #58
--------------------------------------------------------------------------
________________
૫૦.) જે કેન્ફરન્સ હેરલ્ડ,
ફેબ્રુઆરી તેમજ મજકુર સંસ્થા મધ્યે નીમાએલા પાંચ ત્રષ્ટીઓમાંના ત્રણ ત્રષ્ટીએ કમી થયેલ. તેમની ખાલી પડેલી જગ્યાએ બીજા લાયક ત્રણીઓને નીમક કરવાની તેમજ મજબુત પાયા ઉપર બંધારણ કરી વહીવટ ચલાવવાનું સુચના પત્ર લખી આપી તેને તે પ્રમાણે તાકીદે અમલ કરવા જણાવ્યું છે. અને નવું બંધારણ કેવી રીતે કરવું, તેની વિગતવાર બાબત સુચનાપત્રમાં જણાવી છે.
મજકુર સંસ્થાનું મોટી રકમનું નાણું ઘણે વખત સુધી શીલીકમાં દેખાડવામાં આવતું હોવાથી ત્યાંના સંઘે તે રકમ નજરે જેવા વખતે વખત માગણી કરવા છતાં તેઓને દેખડાવવામાં આવી નહી, તેવું ત્યાંને સંઘ જણાવે છે. અને અમારી તપાસની દરમીયાન લગભગ દોઢથી બે વરસ સુધી મોટી રકમ સીલીકમાં વગર વ્યાજુ પડી રહેલી દેખાય છે. તે ત્યાંના સંજોગે જોતાં તેમજ તપાસ કરી હકીક્ત મેળવતાં તે નહી બની શકે તેવું લાગે છે. અને તપાસ કરતાં તેવાં કેટલાંક કારણોને લીધે સંઘમાં મતભેદ પડી જઈ કુસંપ થઈ મજકુર સંસ્થાની આવક લગભગ બંધ પડી ગયા જેવી થઈ જઈ ચડેલ ઉઘરાણી કઈ વસુલ આપતું નથી. તેમજ મજકુર સંસ્થાને લગતી મીલકત જે જે ગૃહસ્થ પાસે છે. તે બીજા કોઈને નહી સેંપતાં પિતાના કબજે રાખી બેઠા છે."
* અમે આશા રાખીએ છીએ કે સુચનાપત્રમાં જણાવેલી દરેક બાબતે ઉપર વહીવટકર્તા ગૃહસ્થ તાકીદે ધ્યાન આપી ચગ્ય બંદોબસ્ત કરશે. તેમ કરવામાં ઢીલ કરે તે કેન્ફરન્સ ઓફીસ તેની વચમાં જઈ બંદોબસ્ત કરવાની જરૂર વિચારશે. વહીવટ કર્તઓ પોતાના તાબાની ધાર્મિક સંસ્થાને વહીવટ પિતાની તરફના સંઘના આગેવાનોની સલાહ લીધા વગર તેમજ તેમાં સામેલ કરવા વગર પિતાની ખુશી પ્રમાણે વહીવટ ચલાવી મિલકતની ગેરવ્યવસ્થા કરતા દેખાય તેવાઓની શુદ્ધિ ઠેકાણે લાવવા ઘટતા ઈલાજે લઈ તેવા વહીવટકત્તને દુર કરી ગ્ય વહીવટકર્તા નીમી વહીવટમાં સુધારો કરાવવાની ખાસ જરૂર છે. દેશ માળવા જીલે ધાર તાબે માંડવગઢ મધ્યે આવેલા શ્રી શાંતિ- નાથજી મહારાજના દહેરાસજીના વહીવટને લગતે
રીપેર્ટ. પૂર્વે આ તીર્થ બહુ પ્રાચીન અને જાહેરજલાલીવાળું રાજધાની શહેર હતું. તેવું આપણા પુસ્તકો ઉપરથી તેમજ હાલમાં જીર્ણ થએલા મોટા મોટા ગદાશા, ભેસાશા, કેશર કસ્તુરી, દાઈમાઈના મહેલે તથા ચંપાવાવડી, સાગ
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ]
રાપ
']
રતુ' માટું તળાવ, ચરવા, જીમામસ્જીદ વિગેરે જુની કારણીથી શાભીતાં જોવા લાયક છે તેથી ખાત્રી થાય છે. તેમજ અહીથી પાંચ માઈલ ઉપર પહાડમાં તારાપુર નામે ગામ આવેલું છે. તેમાં પ્રતિમા શિવાયનું એક જીનમદિર છે.
મજ સુથેાભિત અને જોવાલાયક છે. અને તે તરફના રહીશોના જણાવ્યા પ્રમાણે તે મંદિર બહુજ જાહેાજલાલી ભરેલું હતું. માંડવગઢ મધ્યે હાલમાં એક જૈનમદિર છે. તેમાં મૂળનાયકજી શ્રી શાંતિનાથજી ભગવાન બીરાજમાન થયેલા છે, અને તે પ્રતિમા બહુજ ચમત્કારી છે. તે મંદિરને બહારના ભાગમાં મસ્જીદના આકાર દેખાડેલા હોવાથી તેમજ જીમામસ્જીદ્ઘ વિગેરે ઇસ્લામી ધાર્મિક સસ્થાઓ હોવાને લીધે પૂર્વે ઇસ્લામે ત્યાં આવી ગયેલા હોય તેવું દેખાય છે. સદરહુ જૈનમંદિરમાં કેટલેક ઠેકાણે ભાગટુટ થઈ ખહું જીણું થઈ ગયેલું છે. માંડલગઢ રાજપુતાના માળવા રેલવે મહુની છાવણીના સ્ટેશનથી ૩૬ માઇલ દુર છે. તેની વચમાં પાકી સડક આંધેલી છે. ત્યાં જવા માટે મેટરગાડી, ખેલગાડી, ટાંગા વગેરે વાહનાની સગવડ સારી છે. તેમ રસ્તામાં દહેશત રાખવા જેવું નથી. કારણ કે ધારસ્ટેટ તરફથી પુરતા દાખસ્ત કરન વામાં આવ્યે છે, અને તે ગામમાં સીધુ સામાન જોઇએ તેવું મળે છે. યાત્રાળુ માટે વાસણ, ગોદડાં વિગેરેની કારખાના તરફથી ગાઠવણ કરી આપવામાં આવે છે. ત્યાંની હવા તથા પાણી રોગીને નિરોગી કરે તેવાં છે. પણ સમય અનુસારે તે શહેરની વસ્તી ટુટી જઈ હાલમાં એક નાના ગામડા જેવુ થઇ ગયું છે. તે ગામ પહાડાની વચમાં આવેલું છે. તેમાં એક પણ જૈનીનુ ઘર નહી હોવાથી તેના વહીવટ ગામ નાલછાના રહીશ શેઠ. ગંગારામ નંદલાલના વહીવટકત્તા શેઠ હીરાલાલજી તથા ગામ મહીસુરવાળા શેઠ હીરાજી ભાપત જીના વહીવટકર્તા શેઠ માણુકચ'દજી ચલાવે છે. પણ તે કામાથી તેમજ શ્રી જૈનશૈલીના પુરેપુરા અનુભવી નહિ હાવાથી તથા તેમનું ગામ મજકુર સસ્થાથી કેટલુ એક દુર હોવાને લીધે વખતેાવખત ત્યાં જઇ પુરતી દેખરેખ રાખી નહિ શકવાથી મદિરની આસપાસ ઝાડી ઉગી જઈ પૂજન વિગેરેમાં આશાતના થતી હતી. અને યાત્રાળુ પણ ભાગ્યેજ કાઈ યાત્રા માટે હતું. પણ સં. ૧૯૫૮ ની સાલમાં મુનિરાજ ૧૦૦૮ શ્રી હ‘સવિજયજી શહેર બુરાનપુર પધારી ત્યાં ચામાસુ રહેલ તે અવસરે ત્યાંના સઘના આગેવાનનુ મજકુર તીર્થ વિષે ઉપદેશ દઇ તે ઉપર ધ્યાન ખેંચવાથી તેમજ ચામાસુ પુરૂ થયે પાતે તે તીર્થની યાત્રા કરવા તથા માળવા દેશમાં વિચરવાની મરજી જ ણાવ્યાથી ત્યાંના રહીશ શેઠ શ્રીચંદ ઢાકારદાસની વિધવા સ્ત્રી ખાઇ શિવકારમાઇએ ત્યાંના સંઘ કાઢી તેમને સાથે લઇ ગયા હતા. સંઘ મજકુર સ્થળે પહાંચતાં ત્યાં વ્યાખ્યાન વિગેરે વાંચવાનુ સ્થળ નહિ હાવાથી ત્યાંની એક પ્રા
આવતુ
Page #60
--------------------------------------------------------------------------
________________
પર
જૈન કેન્ફરન્સ હેરડ,
[ ફેબ્રુઆરી
ચીન મસ્જીદની અંદર દીલગીરી સાથે વ્યાખ્યાન વાંચવાની ફરજ પડી હતી. અને તે અવસરે મહારાજ સાહેબે ધર્મશાળા વિગેરે કરાવવા ઉપદેશ દેવાથી માઈ શિવકારખાઈ પેાતાના ગામ આવ્યા માદ શ્રી અમલનેરના રહીશ શેઠ રૂપચંદ માહનચંદની માતાજી ખાઈ ચુનાખાઈને મજકુર તીર્થમાં ધર્મશાળા કરાવવા ઘણા આગ્રહપૂર્વક સલાહ આપેલ પણ તે અવસરે મજકુર બાઇની મરજી નહિ વધવાથી ના પાડી હતી. પણ એ માસ દરમીયાન તેમને એક સ્વમ આવવાથી તેજ વખતે તેઓ ગામ ખુરાનપુર ખાઈ શિવકારખાઇ પાસે આવી મજકુર ધર્મશાળા કરાવવાની મરજી જણાવી, તેમને તથા કેટલાએક ગૃહસ્થાને સાથે લઇ શ્રી માંડવગઢ જઇ ધર્મશાળાનુ કામ પરવાનગી લઈ શરૂ કરાવ્યું, ખાદકામ કરતાં જમીનમાંથી નવ પ્રતિમાજી નીકળ્યા, તેથી પાતે મહુ ખુશી થઈ જઈ શકતઅનુસારે પણ સારી જેવી રકમ ખરચી ધર્મશાળા વિગેરે સર્વે કામ પુરૂ' કરી સ. ૧૯૬૪ ના વૈશાખ સુદ ૧૦ નાં રોજ પ્રતિષ્ઠા કરાવી ભગવાનને બીરાજમાન કર્યા હતા. અને સ. ૧૯૬૪ ના કારતક સુદ ૧ થી શ્રી અમલરવાળા શેઠ રૂપચંદ માહનચંદ્ર તથા શ્રી ખુરાનપુરવાળા શેઠ શ્રીચ'ન ઠાકારદાસે મજકુર સ’સ્થાના વહીવટ ચલાવવાની શરૂઆત કરી હતી. ત્યારથી આ તીર્થ વધારે જાહેરમાં આવ્યું છે, તે માટે સદરહુ ખાઈ ચુનાખાઈને પુરે. પુરા ધન્યવાદ ઘટે છે. શ્રી ખુરાનપુરની ધાર્મિક સસ્થાના વહીવટની તપાસણી માટે અમારી જાતે ત્યાં જવું પડવાથી ત્યાંના સંઘ મધ્યેના કેટલાએક ગૃહસ્થાએ મજકુર તીર્થના વહીવટ બદલ અમારી પાસે ફરીઆદ કરવાથી તેમજ શ્રી ખુરાનપુર મધ્યેના રહીશ ખાઈ શિવકારખાઇ તે તરફ સંઘ કાડીને જતાં હોવાથી તેમજ તે સંઘની સાથે મુનિરાજ ૧૦૦૮ પન્યાસ જી શ્રી કમલવિજયજી આદિ થાણા ૪ પણ તે તરફ્ વિહાર કરતા હેાવાથી તેમજ મજકુર સસ્થાના ત્રષ્ટીએ વિગેરે બીજા ગૃહસ્થા ત્યાં આવી મેટા સઘ ભેગા થવાના હોવાને લીધે આ ખાતાના ઇન્સ્પેકટર મી. અમુલખ નરસી તથા પટાવાલાને ત્યાંનાં વહીવટની તપાસણી કરી ચાકસ અંદોબસ્ત કરી આપવા ત્યાં મોકલવામાં આવ્યા હતા. તેમણે ત્યાં જઈ પાછલના ચારે વહીવટકર્તાને મળી હીસાખની માગણી કરતાં પ્રથમના બેઉ વહીવટકતાએ ચાકસ કારણેા બતાવી ફાગણ માસ સુધીમાં હીસાબે તૈયાર કરી મજકુર સસ્થાના ચાપડામાં નામું લખી તેનુ લીષ્ટ અમારી ઉપર માકલી આપવાની કબુલાત આપવાથી તેટલુ' કામ ફરી તપાસણી ઉપર ખાકી રાખી શ્રી અમલનેરવાળા શેઠ રૂપચ'દ મેાહનચંદ તથા શ્રી ખુરાનપુરવાળા શેઠ શ્રીચંદ ઢાકારદાસના હસ્તકની સ. ૧૯૬૪ ના કારતક સુદ ૧ થી સ. ૧૯૬૫ ના માગશર વદ ૫ સુધીના હીસાબ અમેએ તપાસ્યા તે જોતાં સદરહુ ત્રી
પ્રથમના તથા
Page #61
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ]
ધાર્મિક હિસાબખાતાના રીપાર્ટ
[પ૩
એના કમજામાં મહારાજના આભૂષા તથા પરચુરણુ દાગીના રૂ. ૪૭૫) જેવી નજીવી કી'મતના હાઈ ઉપજ પણ નજીવી જેવી આવે છે. પણ પ્રતિા વખતે માણસ વધારે ભેગુ* થઈ વધારે ઉત્સાહ હાવાથી તે અવસરે ચડાવા વિગેરેની સારી ઉપજ થઇ હતી, તેનુ નામુ સાદું પણ ચાખ્ખી રીતે રાખી વહીવટ ચલાવવામાં આવ્યે છે. તાપણુ મજકુર વહીવટનું ચાક્કસ ખધારણ નહી હોવાથી તેમજ તેને લગતા હીસાબ કોઇ પણ વખતે તેના જુના ટ્રસ્ટીઓએ સંઘ અથવા કોઈ ખાનગી ગૃહસ્થ સમક્ષ રજુ કરેલેા નહી હોવાથી લોકોના તે ઉપર વિશ્વાસ નહી પડવાથી તેની મોટી રકમની ઉઘરાણી કોઈ વસુલ આપતું નહી હોવાને લીધે આ ખાતા તરફથી મજકુર વહીવટ ચલાવવા માટે ઉપર જણાવેલા જીના તથા નવા ચારે વહીવટ કતાને એકત્ર કરી એક સાથે મળી વહીવટ ચલાવવાનુ` ઠરાવી નવુ' અધારણ કરીઆપી એક મુનીમ રાખી વહીવટ ચલાવવાની ગોઠવણુ કરીઆપી છે. અને કામમાં ઉપર જણાવ્યા મુજબ શેઠ રૂપચ’દ માહનચ'દની માતાજી ખાઈ ચુનાખાઈ શ્રી અમલનેરવાલા તથા શેઠ શ્રીચ'દ ઠાકેારાસની વિધવા સ્ત્રી ખાઈ શિવકારમા૪ શ્રી ખુરાનપુરવાળા પોતાના તન, મન, અને ધનથી, પ્રયાસ કરી રહ્યા છે તે માટે તેમને પુરેપુરા ધન્યવાદ ઘટે છે. તેપણ કરીઆપેલ અંધારણમાં ઘણા સુધારો વધારો કરવાના ચાગ્ય જણાયાથી તેનું વિગતવાર સુચનાપત્ર ભરી મજકુર વહીવટકર્તા ગૃહસ્થાને આપવામાં આવ્યુ છે. અમે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી જીણુ ઉદ્ધાર વિગેરેનું કામ આગળ ચલાવવા યેાગ્ય ખો મસ્ત કરશે. કારણ કે મજકુર જીનમદિરના તાકીદે જીણુ ઉદ્ધાર કરાવવાની ખાસ જરૂર છે. તેથી સર્વે જૈન ગૃહસ્થાને જણાવવામાં આવે છે જે મજકુર સ...સ્થામાં ચાર ટ્રસ્ટીએ નીમી નવેસરથી અ‘ધારણ કરી વહીવટ ચલાવવાની ગાઠવણુ કરી આપી છે. માટે જે જે ગૃહસ્થા પાસે મજકુર સસ્થાનુ` કોઈખી પ્રકારનું લહેણુ હોય તેઓએ ચુકતે નાણાં તાકીદે મોકલી આપવા મહેરમાની કરવી. જીલે ખેડા તાબે ગામ સ્થંભતીર્થ ( ખંભાત )માં આવેલી ચાકીની પાળ યે શ્રી મનમેાહન પાર્શ્વનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતા રીપોર્ટ,
સદરહુ દહેરાશરજીના શ્રી સ'ઘતરફથી વહીવટ કત્તા શા. ઝવેરચદ પીતામ્બરદાસના હસ્તકના સ. ૧૯૬૧ થી. સ. ૧૯૬૪ ના અશાર્ડ વદ ૬ સુ પીના હીસાબ અમેએ તપાસ્યા છે. તે જોતાં હીસાબ ચાખ્ખા રાખી અમેએ માગણી કરી તેજ વખતે બતાવી દીધા છે. તેથી તેમને ધન્યવાદ ઘટે છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૪ ]
જૈન કાનફરન્સ હેરલ્ડ.
ફેબ્રુઆરી
આ ખાતું તપાસી તેમાં જે જે ખામીએ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કત્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે માટે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી ચેાગ્ય બદામસ્ત કરશે. જીલ્લે ખેડા તાએ સ્થભતીથ ( ખભાત )માં આવેલા માણેકચાક મધે ના શ્રી ચિન્તામણુ પાર્શ્વનાથજીના દહેરાસરજીના વહીવટને લગતા રીપોર્ટ.
સદરહુ દહેરાસરજીનાં શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા, શા. મેાતીલાલ આશાલાલ તથા શા. ડાહ્યાચંદ્ર મુલચંદના હસ્તકના સ. ૧૯૬૧ થી. સ. ૧૯૬૪ ના અશાડ વદ ૭ સુધીના હીસાખ અમેએ તપાસ્યા છે. તે જોતાં સ ૧૯૬૧ પહેલાં દહેરાસરજીનું નામું ખીલકુલ રાખવામાં આવ્યું નથી પણ સ ૧૯૬૧ ની સાલથી ચાખી રીતે રાખવામાં આવ્યુ છે. અમેએ તે તપાસવાની માગણી કરતાં તરત હીસાખ દેખડાવી દીધા છે તેથી તેમને આભાર માનીએ છીએ. અને તેમાં જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થાને આપવામાં આવ્યુ છે તેા આશા રાખીએ છીએ જે તે ઉપર તાકીદે ધ્યાન આપી મોખસ્ત કરશેા.
જીલ્લે કાઠીયાવાડ પ્રાંત સારઢ શહેર જુનાગઢ તાબે ગામ વણથલી મધે આવેલા શ્રીશીતલનાથજી મહારાજ તથા શ્રી શાંતિનાથજી મહારાજ તથા શ્રી પદ્મપ્રભુજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતા રીપોર્ટ.
સદરહુ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કત્તા શેઠ મકનજી ઝીણાભાઇ તથા શેઠ. ઠાકરસી મુલજીભાઇના હસ્તકના સવત. ૧૯૬૧ના કારતક સુદ ૧ થી તે સ’. ૧૯૬૪ના ચૈત્ર વદ ૦)) સુધીના હીસાબ અમેએ તપાસ્યા તે જોતાં વહીવટ કત્તા ગૃહસ્થાએ પોતાના કીમતી વખત રોકી વહીવટ ઘણી ચાખી રીતે ચલાવેલા જોવામાં આવે છે. તે બહુ ખુશી થવા જેવુ' છે.
સદરહુ દહેરાસરજીમાં મૂળનાયકજી શ્રી પદ્મપ્રભુજી તથા શ્રી ચંદ્રમભ્રુજી સં. ૧૯૬૩ના શ્રાવણ સુદ ૨ ને બુધવારે પૂર્વ દિશાના દરવાજાને પાયે ખાદાવતાં નીકળ્યા છે. તથા સ. ૧૯૬૫ના અશાડ વદ ૪ ને વાર સોમવારે અત્રેના સૂર્યકુંડ પાસે કુવા ખાદાવતાં શ્રી શીતળનાથજી મહારાજ નીકળ્યા છે અને તે ઊંચાઇમાં ચાપન ઇંચના છે. અને તે પ્રતિમાજી ઘણાજ ચમત્કારી હાવાથી ગિરનારજી આવતાં સરવે યાત્રાળુઓ ત્યાં જાય છે. તેથી તે તીર્થનુ માટુ સ્થળ ગણાઈ તેના મહિમા મેાટા તીર્થ જેવા થઇ પડયા છે.
આ ખાતુ તપાસી જે જે ખામીએ
દેખાણી તેને લગતું સુચનાપત્ર
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૯૮] ધાર્મિક હિસાબખાતાને રીપેર્ટ
[પપ વહીવટ કરતાં ગૃહસ્થને આપવામાં આવ્યું છે. તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી બંદોબસ્ત કરશે. છેલ્લે કાઠીયાવાડ પ્રાંત સેરઠ તાબે જેતપુર મધ્યે આવેલા શ્રી ઋષભદેવજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતે
રીપોટે. સદરહુ દહેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્ત શેઠ ભીમજી પ્રાગ હસ્તકનો. સં. ૧૯૪૪ ના. જેઠ વદ ૭ થી તે સં. ૧૯૬૪ ના જેઠ વદ ૭ સુધીને હીસાબ અમેએ તપાસ્યું તે જોતાં નામુ ઘણુંજ ગુચવણ ભરેલું રાખી તેની મુદલ ખતવણી કરી નહી હતી તેથી આ ખાતાના ઈન્સપેકટરે કેટલે એક સુધારે વધારો કરી ચેમ્બુ કરી આપ્યું છે. અને હવેથી ચેખી રીતે નામુ લખવા સુચવ્યું છે.
આ ખાત તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી બંદોબસ્ત કરશે. છેલ્લે કાઠીઆવાડ પ્રાંત સેરઠ જુનાગઢ તાબે ગામ વડાલ મધે આવેલા શ્રીધાતુના પંચપરમેષ્ટિના દહેરાસરજીના વહીવટને લગતે
રીપોર્ટ. સદરહ દહેરાસરજીના વહીવટ કરતાં શેઠ મનજી ચત્રભુજાના હસ્તકને સં. ૧૮૬૧ ના વઈશાખ સુદ ૩ થી તે સં. ૧૯૬૪ના અશાડ વદ ૩ સુધીને હીસાબ અમોએ તપાસ્યું તે જોતાં વહીવટ રીતસર રાખી ચલાવતા જેવામાં આવે છે.
આ ગામમાં દહેરૂ તથા અપાશરે નહી હેવાથી સાધુ મુનિરાજને જુનાગઢથી પાલીતાણાને રસ્તે હોઈને ઉતરવા માટે ઘણી હરત આવતી હતી. તેથી મજકુર વહીવટ કર્તાએ પિતાને કીંમતી વખત રેકી ગામની તથા બહાર ગામની મદદ લઈ સં. ૧૯૧ની સાલમાં અપાશરો તથા ઘર દહેરાસરછ કરાવ્યું તે બહુ ખુશી થવા જેવું છે. પણ દહેરાસરજી ઉપરને કેટલેક ભાગ અધુરે રહી ગયે છે. અને નાણું થઈ રહ્યાં છે. માટે તે કામ પુરૂં કરાવવાની ખાસ જરૂર છે. કારણ કે દહેરાસરજીમાં કેટલીક આશાતના થાય છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી બંબસ્ત કરશે.
Page #64
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હેર [[ફેબ્રુઆરી જીલે કાઠીયાવાડ પ્રાંત સેરઠ ોંડલ તાબે ગામ ધરાઇ મધ્યે આ વેલા શ્રી શાન્તિનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતે
રીપોર્ટ. સદરહ દહેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્ત શેઠ, જગજીવન શોભાગચંદ તથા શેઠ. ગોકલજી હંસરાજ તથા શેઠ. હીરાચંદ ઝવેરચંદના હસ્તકને સં. ૧૯૬૦ થી તે સં. ૧૯૯૪ ના અશાડ વદ ૦)) સુધીને હીસાબે અમોએ તપાસ્યું તે જોતાં વહીવટ માટે હેવાથી તેમજ વહીવટ કર્તાને પિતાના ખાનગી કામને જે ઘણે હોવાથી નામુ બહુ ગુચવણ ભરેલું થઈ જઈ ખતવણી અધુરી પડેલી હતી. તેવામાં આ ખાતા તરફથી તપાસણી થતાં આ ખાતાના ઇન્સ્પેકટરે નામુ સુધારી ખતવણી પુરી કરી આપી હીસાબ ચાખે કરી આપે છે. અને ફરીથી આવી રીતે થવા પામે નહી માટે સંઘ ભેગે કરી બીજા એક બે વહીવટ કર્તા નીમાવી તેની મદદ લેવા સુચવ્યું છે. તે પણ વહીવટ કર્તા ગૃહસ્થ પિતાને કીમતી વખત રેકી ઘણીજ ખંતથી કામ કરે છે. તેથી તેઓને ધન્યવાદ ઘટે છે.
આ ખાતુ તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર - હીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. તે આશા રાખીએ છીએ કે તે ઉ. પર તાકીદે ધ્યાન આપી બંબસ્ત કરશે. જીલે કાઠીઆવાડ મધે શ્રી મોટી માર્ડ મધે આવેલા શ્રી વાસુ- પૂજ્ય સ્વામી મહારાજના દહેરાસરજીના વહીવટને લગત
સદરહ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ. જાદવજી રૂગનાથ તથા શેઠ, બાવા માવજી તથા શેઠ ભુરા વેલજી તથા શેઠ. જગજીવને અમરશીના હસ્તકને સં. ૧૯૫૧ની સાલથી તે સં. ૧૯૬૪ના શ્રાવણ વદ ૨ સુધીને હસાબ અમોએ તપાસ્યો તે જોતાં વહીવટ સારી રીતે જોવામાં આવે છે.
- આ દહેરાસરજી મહામુનિરાજ ચારિત્રવિજયજીના ઉપદેશથી થયું છે. અને તેની પ્રતિષ્ઠા સં. ૧૫૦ની સાલમાં થઈ છે. તેના વહીવટ સંબંધી કામકાજ સદરહુ વહીવટ કત્તા ઘણુજ ઉત્સાહથી કરે છે. તેથી તેઓને ધન્યવાદ ઘટે છે.
આ ખાતુ તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટકત્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે તે આશા રાખીએ છીએ જે તે ઉપર બંદોબસ્ત કરશે.
લી. શ્રી સંઘને શેવક ચુનીલાલ નાહાનચંદ,
ઓનરરી ઓડીટર શ્રી જૈન શ્વે. કેન્ફરન્સ.
Page #65
--------------------------------------------------------------------------
________________
www
ધર્મ નીતિની કેળવણું
“શુદ્ધતા વિચરે ધ્યાવે, શુદ્ધતા મેં કેલિ કરે; શુદ્ધતામે થિર રહે, અમૃતધારા વરસે.”
ધાર્મિક કેળવણુની ભૂમિકા.
( અનુસંધાન પૃષ્ઠ ૪ થી) હવે નીતિના વિષય તરફ વળીએ.
(૫) પિતાને ઈષ્ટ લાગે તે આનંદ-સુખ-ભોગવવાની છુટ છે, પણ - તે નિર્દોષ હોવું જોઈએ, એટલે કે તેમાં એટલી સાવચેતી રાખવાની આવ
શ્યકતા છે કે તેથી કોઈના તન-મનને આપણે કઈ પણ પ્રકારે દુભાવવાં જોઈએ નહિ. (કરાં ને દેડકાની વાત.) બાળકો તેમજ મોટા માણસમાં જે કાંઈ અવગુણે હશે તે બધાને આ નિયમમાં સમાવેશ થાય છે. '
. જે આપણામાં જીવ છે તેજ કઆદિ પ્રાણિમાં જીવ છે. જેટલું દુઃખ આપણને અપ્રિય છે, તેટલું જ તે બધા ને પણ છે. સુખ-આનંદ –ભેગવવાને એટલે આપણને હક્ક છે એટલે જ બીજાને છે. આપણે એમ ઈચ્છીએ કે બીજા કેઈ આપણને દુઃખ ન દે, આપણા સુખાનંદમાં હરકત ન કરે, તે આપણું પણ એજ ફરજ છે કે બીજાને દુઃખ થવામાં કારણભૂત ન થવું,-બીજાને હરકત કરૂં ન થવું.
એક સજજન તરીકે આપણું કર્તવ્ય છે કે જેટલે અંશે બની શકે તેટલે અંશે પરમાર્થ જીવન ગાળવું, યથાશક્તિ મોટા યા નાના પોપકારનાં કાર્યો કરવા, બીજાનું ભલું કરવું, બીજાને ઉપયોગી થવું. એવાં ઘણું નાનાં કામે છે જે બાળકે પણ કરી શકે, જેમકે ગૃહકાર્યમાં ઉપયોગી થવું, કોઈને સંદેશો લઈ જ, વગેરે. (આથી, વિશેષમાં, બાળક સર્વ કેઈને બહુ પ્રિય થઈ પડશે.)
“The best portion of a good man's life is his little, nameless, unremembered acts of kindness and of love.”
મેટા થતાં આપણે કેમની તથા આપણા દેશની સેવાની યોજનાઓમાં સર્વ કેઈથી, કેઈ પણ પ્રકારે તનથી, મનથી યા ધનથી-સહાયકારી થઈ શ
Page #66
--------------------------------------------------------------------------
________________
૨] .
ધનીતિની કેળવણી. કાય તેમ છે. મતલબ કે વૃત્તિ હોય તે આવા પ્રસંગો પુષ્કળ મળી રહે છે, માટે સ્વાર્થ ત્યાગ કરી યથાશક્તિ પરેપકારના કાર્યમાં જોડાવું.
બારીક નીરિક્ષણ કરી જોશો તે જણાશે કે આપણાથી પરોપકાર બહુ અ૫જ થઈ શકે છે. તે પછી બીજાના તન-મનને આપણે કઈ પણ પ્રકારે દુભાવીએ નહિ એટલી તે કાળજી આપણે ખાસ રાખવી ઘટે છે.
અને દર્શાવેલ વાતમાં સર્વે નીતિ નિયમને સમાવેશ થઈ જાય છે. તેમની પરાકાષ્ટા દેખાઈ આવે છે. કેઈ પણ અવગુણને દાખલો લઈ તેથી પિતાને તથા બીજાને કેવી રીતે દુઃખ થાય છે એ વાતને બારીકીથી વિચાર કરી જેમાં ઉપરનું કથન યથાર્થ છે એમ જણાશે. આચારપદેશ યા નીતિનું શિક્ષણ આ લક્ષ્યને સાક્ષાત્કાર કરાવનારું હોવું જોઈએ.
(૬) આગળ જતાં વિદ્યાર્થિની લાયકાત પ્રમાણે એ વાત બારીકીથી સમજાવવી. શ્રી પુરૂષાર્થ-સિદ્ધિ-ઉપાયમાં અહિંસાનું સ્વરૂપ જેવી રીતે દર્શાવેલું છે તેમાં અને ઉપર (૫) પાંચમા વિભાગમાં જે વાત જણાવેલી છે તે એકની એકજ છે એ વિસ્તારપૂર્વક યોગ્ય રીતે બતાવવું. - હિંસા એટલે પ્રાણનું હરણ પ્રાણના બે પ્રકારઃ દ્રવ્ય અને ભાવ, દ્રવ્ય પ્રાણું એટલે શરીર અથવા જે દશ પ્રાણુ ગણવામાં આવે છે તે. ભાવપ્રાણું એટલે આત્મગુણ અથવા આપણે શુદ્ધ મનેભાવ,-મન. હવે કોઈપણ નીતિ નિયમને ભંગ કરવાથી હિંસા થાય છે એ વાત અવકીએ. કેધને દ્રષ્ટાંત લઈએ. કેધ ઉત્પન્ન થતી વખતે જ પ્રથમ પોતાના ભાવપ્રાણુને-શુદ્ધ મનેભાવ-નાશ થાય છે. તેથી વળી દ્રવ્ય પ્રાણને નુકશાન થાય છે,-શરીર ક્ષીણતા આદિ પરિણામને પામે છે. ક્રોધના આવેશમાં સામાની સાથે બોલાચાલી થાય છે તેનું મન દુઃખાય છે, તેના ભાવપ્રાણને નાશ થાય છે. અને મારામારી થાય તે આપણું તેમજ સામાના શરીરને-દ્રવ્યપ્રાણુને નુકશાન થાય છે. આમ ચાર પ્રકારે હિંસા થાય છે, એટલે કે, બીજા શબ્દોમાં કહીએ તે, કઈ પણ નીતિ નિયમને ભંગ કરવાથી, પિતાનાં તેમજ પરનાં તન-મનને દુભાવવામાં આપણે કારણભૂત થઈએ છીએ. હિંસાને આ બહાળે અર્થ કરવાથી, અસત્યાદિ સર્વ દોષને તેમાં સમાવેશ થઈ જાય છે.
એ હિંસા, કષાય તથા પ્રમાદ એ બેને લઈને થાય છે, જ્યાં ગ્ય સાવચેતી રાખવાની આપણી ફરજ છે ત્યાં ગ્ય સાવચેતી ન રાખવી, એ બેદરકારી તેજ પ્રમાદ (પાઠ ચાલતી વખતે બરાબર ધ્યાન આપવાની ટેવ પડાવવાથી, શિક્ષક વિદ્યાથિઓમાંથી પ્રમાદવૃત્તિ ઘણે અંશે દૂર કરી શકશે. આ વાત પર શિક્ષકે બારીક ધ્યાન આપવાની જરૂર છે. માટે પ્રમાદ ટાળવાકષાય ઉપશમાવવા પ્રયત્નશીલ થવું. એ નીતિ યા શમ દમને સાર, ધર્મ પામવાની ચેગ્યતાનું-સમકિતનું મૂળ.
Page #67
--------------------------------------------------------------------------
________________
2204] Frocbel's Principles of moral and religious Education. [-3
Froebel's Principles of moral and religious
Education*
Man's highest destiny, according to Froebel, is unity with God. He says “Religion is the endeavour to raise into clear knowledge the feeling that originally the spiritual self of man is one with God, to realize the unity with God which is founded on this clear knowledge and to continue to lives in this unity with God, serene and strong, in every condition and relation of life.” To make this unity possible is the all-pervading, all-inclusive aim of his educational system.
Froebel believed that humanity may develop progressively toward the Divine in conformity with the universal law of evolution; that every child has in its nature an element of divinity which should be fostered and brought into conscious unity with the Divine; that the natural tendency of childhood is toward the right if supplied with right conditions for the growth of its best; that the ideal side of the child's nature should be developed from the moment the baby receives its first impressions to prevent the growth of the sensual in its character; that training should be. gin at birth, but ihat it never should interfere with the child's spontaneity; that freedom is the only true "condition of perfect growth; that coercion dwarfs and reward-giving as an inducement to good conduct degrades; that positivity or spiritual propulsion is an important element in character; that ethical culture must be given in each stage of development in order that the true growth of succeeding stages may be attained; that it is a grave error to attempt to give the child in any stage of its develope ment ethical training or rules of conduct belonging rightfully to a later stage; that the first germs of religious growth are found in community, love, reverence, filial and fraternal relationships, and true living as revealed by the experiences of pure family
*Frocbel's Educational Laws by James L. Hughes. 1. sllat, 2. &ir, 3. 12. Guelma aval.
Page #68
--------------------------------------------------------------------------
________________
ધર્મનીતિની કેળવણી.
[ 24.041 42
life; that Nature is the child's symbolic revealer of God as life in advancing evolution to higher life; that the evil in a child's action results from suppressed or misdirected good; that religion should not be associated with terrors of any kind; that the child's religious experiences should be joyous and happy; that God should be revealed as a loving father; that the child should not be made conscious of evil in its own motives in its early life; that the child's life should be kept free from formalism and hypocrisy; that no dogmatic theology should be given in words until the child has experiences that can give life and meaning to the words; that the child's mind should not be filled with meaningless maxims, mere ashes of dead virtues; that selfhood is the child's divinity and its development the great function of the home and the School; that self-hood should be made complete as a basis for the perfect unity with God and humanity; that self-activity is the process of growthi morally as well as intellectually; that right-doing not only demonstrates faith but in. creases it; and that religion cannot be communicated to or taken into the life of man as a completed thing, or by the intellectual acceptance of opinions or doctrines, but that it must be a progressive growth in feeling and thought in which community, love, life, law, reverence, gratitude, joyousness, renunciation, unselfishness, freedom, and creative activity are essential elements. *
Real Education.
A race of real children; not too wise, Too learned, or too good, . . . Simplicity in habit, truth in speech, Be these the daily strengtheners of their minds; May books and Nature be their early joy; And knowledge rightly honoured with that nameKnowledge not purchased by loss of power.
WORDSWORTH,
બેલના આ સિદ્ધાંતોને ગુજરાતીમાં ભાવાર્થે આવતા અંકમાં આપવામાં આવશે-સંજક.
Page #69
--------------------------------------------------------------------------
________________
મુબારકબાદી
.
•••
..
•••
૩૨
સને ૧૯૦૮ ની સાલની અનુક્રમણિકા. The necessity of Reform - ૧ / મનુષ્યદેહ શાને માટે છે! . . ૮૯ નવીન વર્ષ . . . . . . કોન્ફરન્સનો હેતુ–કાર્ય વાહકેની ફરજ. ૧૦૫ मिस्टर गुलाबचदजी ढहा और शेठ કોન્ફરન્સ... . . .. • ૧૦૮
ઢવમાં વિકાસ પ્રવાહ ૧૧,૪૫,૯૩ કોન્ફરન્સનું બંધારણ કેવું હોવું જેજૈન સાહિત્યને ગુજરાતી સાહિત્યમાં ઈએ . • ૧૧૭ ૧૧૮ ૧૩૭ ૪૫૮ ફાળે ૧૬, ૫૩, ૮૦, ૩૫૨, ૪૩૧, ૪૬૪ | જૈન શ્વેતામ્બરમદદફંડઅનેમહાનકેન્ફરન્સ ૧૩૧ જવાહ વાઘતિ લો . ૨૫ | અંધારામાં રહેલું એક જીર્ણ જીનાલય .• ૧૪૩ श्री रिषभदेव और महाराणा सा- કોન્ફરન્સની છઠ્ઠી બેઠક અને તે વિષયે દેવ વયપુર .. • • • ૨૬ ઉદ્ભવતા વિચારે છે. • • ૧૫૭ તમારા... • • • • ••• ૨૭ સદાતા ભાઈઓના ઉદ્ધારને વ્યવહારે. છઠ્ઠી જૈન કોન્ફરન્સ ભાવનગર. ૨૮, ૧૧, ઉપાય ... ... ••• • • ૧૬૯ ૬૩, ૧૪૫, •. .• • ••• ૧૯૭૩
ધારા સભામાં જૈનોને સ્થાન આપવાની. જૈન સમાચાર ૩૧,૬૭,૨૭૫,૨૫૬,૨૬૪, ૨૪૬ !
માંગણી •• .. • • ૧૭૩
ઢવાહમાં સુધારા . • ૧૭૬ ધાર્મિક હિસાબ તપાસણી ખાતું ૩૩, ૭૦, | કોન્ફરન્સદારાએ ધાર્મિક અને સંસા(૧૦૦, ૨૨૬, ૨૬૨, ૨૮૪, ૨૩૦, ૩૭૦, ૪૦૪ રિ, ઉન્નતિ .. • • • ૧૭૬ What the Association wants ! શ્રી રત કૅન્ફરન્સ એટલે શું ! ૧૮૮ to do & how? ... ... . ૩૭ |
ત્રીજી જૈન મહિલા પરિષદ્ • ૨૨૧ ૨૨૯ આપણી અધોગતિ; તેમાં ફેરફાર કરવા | p\i Poems, . . ૨૩૬ ૨૬૫ માટે શું કરવું ? .. ••• ••• ૪૧ |
A Review of “Life of સમેતશિખરજી ... ... ૫૧, ૨૫૫, ૨૫૮
Mahavira”... ... ... ૨૩૭ ૨૯૭ છઠ્ઠી જૈન શ્વેતાંબર) કોન્ફરન્સના સંબં
શેઠ મનસુખભાઈનું છેવટનું ભાષણ - ૨૪૦ ધમાં ભાવનગરના મહારાજા સાહેબને કરેલી અરજ ...
નામદાર મહારાજા સાહેબનું છેવટનું ભાષણ ૨૪૨ ... .. . ૫૯
ચીફ સેક્રેટરી મી. કુંવરજી આણંદનું છઠ્ઠી જૈન કોન્ફરન્સના પ્રસંગે ભરા.
છેવટનું ભાષણ... નારું સ્વદેશી પ્રદર્શન ... ...
••• .. ••• ૨૪૩ ... ૩ પહોંચ ... ... ... ... ૬૮, ૨૯૬ |
જૈનમાં પ્રચલિત જ્ઞાતિઓનું દિગદર્શન. ૨૪૫ કેળવણી ફંડ લાલબાગ જૈન બેકિંગ.. ૬૯
સ્ત્રી કેળવણું .. . ૨૪૯, ૨૭૮ True “Swamibatsalya. ” ... ૭૩ | કૉન્ફરન્સનું અસ્તિત્વ • • ૨૬૮ The Jain Graduates' Associa.
કોન્ફરન્સના ઠરાવોનો અમલ કેવી રીતે tion, Draft Rules & Regula. | કરે છે. ૨૭૪ ૩૦૦ ૩૪૩ ૩૮૩ ૪૪૩ tions ... ... ... ... ... ૭૭ | છઠી કોન્ફરન્સ વખતે જુદા જુદા ખાતામાં બીજી સાહિત્ય પરિષદ્ વખતે મી. અને મદદ આપનાર ગ્રહના નામનું ભરચંદ પી. પરમારનું ભાષણ . ૮૫ | લીબ્દ • ર૯૨ ૩૨૫ ૩૬૬ ૩૯૬ • .. • ૨૮૪, ૩૧૩, ૩૪૯, ૪૨૭ “તીના રક્ષણ માટે સકલ સંઘે કરેલો ઠરાવ ૨૮૬
Page #70
--------------------------------------------------------------------------
________________
કોન્ફરન્સ ફંડ અને એક ગંભીર સવાલ... ૨૪૮ | કન્યાવિક્રય ... ... ... . ૩૯ ૦ કૉન્ફરન્સના ઠરાવોનો અમલ કરવા વિનંતી ૩૦૫ દશેરા વગેરે તહેવાર પર થતે પશુવધ સલાહકાર મંડળ ... ... ... ... ૩૮૬ અટકાવવા માટે... ... ... . ૩૯૫ શ્રીમન મુનિ મહારાજ શ્રી મોહનલાલજી પ્રાચીન શિલાલેખ ... ... ૩૯૭ ૪૫૫
અને જૈને-એક ઉપયોગી વિચાર... ૩૧૦ સરકારી ચોપડીમાં થવો જોઇ સુધારે ૩૯૮ લીંબડી દરબારશ્રીનું શુભ કાર્ય અને
અમદાવાદ ઓફીસ તરફથી મદદ મેળવતી યતિ શ્રી પ્રમાણુ વિજયની જીવદયાની
પાઠશાળાઓનું લીષ્ટ ... ... ... ૪૦૧ અરજીનું મંજુર રહેવું ... ... ૩૧૧
અમદાવાદ ઑફીસ તરફથી સ્કોલરશીપ કેમ સુધારા થાય ? ૩૧૮ ૩૬૮ ૩૮૪ ૪૧૬
મેળવનાર પાઠશાળાઓનું લીષ્ટ ... ૪૦૨. શ્રી ગીરનારજી તીર્થના વહીવટ સંબંધી
કોન્ફરન્સે અત્યાર સુધીમાં શું કર્યું છે? ૪૧૭ જૈન ગૃહરાને વિજ્ઞપ્તિ ... ... ૩૧૯ વિજ્ઞપ્તિ ... ... ... .. .. ૩૨૮
| જૈન કેમના ધનવાનોને તથા વિદ્વાનોને Union is Strength ... ...
એક નમ્ર પ્રાર્થના ... ... ... ૪૩૫
૩૨૯ અધિપતિની નોંધ ૩૩૨, ૩૭૫, ૪૦૭,
रजपुतानाका जैन बंधुओको विज्ञाप्त ४४८ યુનિવસીટીમાં દાખલ કરાવેલું
जैन यंगमन्स एसोशिएशन ऑफ જૈન સાહિત્ય ... ... ... ... ૩૪૧
ફુવા અધિવેરાન-એઇ.. ... ૪૫૦ ફુલો વચતા ... ... . ૩૫૬
શ્રી ચતુર્વિધ સંઘ ... ... ... ૪૫૧ ૬ નિયમાવઠ્ઠી.. ... ... ૩૫૯
જૈન છે. કો. તરફથી લેવામાં આવ. जैन ग्रन्थो प्रसिद्धिमां लाववा નારી ધામિક પરીક્ષાઓ ... ... ૪૫૭ माटे जैन ग्रेज्युएट एसोशिएशनने | | પ્રાણુઓ ઉપર ગુજારવામાં આવતું ઘાતકીમાત્યની સૂચના ... ... ... ૩૮૭ | પણું અટકાવનારી સભાને વિજ્ઞપ્તિ ૪૬૩
Page #71
--------------------------------------------------------------------------
________________
PRIZE OF RS, 300, FOR A TRANSLATION OF
JAIN WORKS.
Acenes
The Managing Committee of Seth Hirachand Gumanji Jain Boarding School, Bombay offer a prize of Rs. 300/ three hundred to a translation of any one of the following three works. (१) सर्वार्थसिद्धि of पूज्यपाद.
(२) अष्टसहस्री.
(३) प्रवचनसार.
The aforesaid three works are prescribed for a course of Jain Philosophy in M. A. Examination of Bombay University and the English translation of the said works should be primarily intended to facilitate the study of the work by the students of the same.
Critical notes along with the translation would be preferred tò a mere translation.
To save an unnecessary trouble to intending translators it is proposed that they should send to the undersigned a specimen of the translation of not less than a hundred Gathas of or of not less than 20 pages of the printed Edition (Jainendra Press) of स्वार्थसिद्धी or a hundred shloks from अष्टसहस्री.
The special qualifications of the translator should be communicated to the undersigned. After examining these specimens the Committee will declare whose translation is preferred and the translator thus approved will be asked to complete his work. The Committee will have the full rights of the work after the prize is awarded.
The specimens should reach the undersigned before the 1st. of May 1909 and the work will have to be finished within eight months after the translation is preferred.
THAKORDAS BHAGWANDAS Javeri. for Hon. Secretary, Seth HIRACHAND GUMANJI, Jain Boarding School, Tardeo-BOMBAY,
Page #72
--------------------------------------------------------------------------
________________
RATES FOR ADVERTISEMENT.
જાહેર ખબર આપનારાઓને અમૂલ્ય તક. શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સનું વાજીંત્ર ગણાતું આ માસિક કે જેને હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાં વસ્તી જેને જેવી ધનાઢય કેમમાં બહળ ફેલાવો છે તેમાં જાહેરખબર આપવાના ભાવો નીચે મુજબ રાખવામાં આવ્યા છે.
એક પિજ અડધું પેજ પા પેજ ચાર લાઇન.
એક વર્ષ માટે
૨૨
| ‘: ૧૨
છ માસ છે.
ત્રણ માસ છે
૨-૮-૦ એક અંક 9 | ૫ | ૩ | ૨ | ૧
જાહેર ખબરે હિંદી, ગુજરાતી યા અંગ્રેજી ભાષામાં લેવામાં આવશે. જાહેર ખબરનાં નાણું અગાઉથી મળ્યા શિવાય જાહેર ખબર દાખલ કરવામાં આવશે નહિ, આ માસિકની મારફત હેન્ડબીલ વહેચવાના ભાવે પત્રવ્યવહારથી અગર રૂબરૂ મળવાથી નકી થઈ શકશે, તે માટે સઘળે પત્રવ્યવહાર, તથા મનીઓર્ડર વિગેરે નીચેના સરનામે મેકલવા.
આસીસ્ટંટ સેક્રેટરી. શ્રી જેન વેતાંબર કોન્ફરન્સ - મુંબાઈ, પિષ્ટ ન ૩.
જૈન ભાઈઓને અગત્યની સૂચના.
પિતપોતાના સ્થળમાં જૈનધર્મ અને જેનોમની ઉન્નતિને લગતી દરેક બાબતની ખબર આ માસીકમાં પ્રગટ કરવા માટે દરેક માસની તા. ૧૫ મી પહેલાં અમને મળે તે પ્રમાણે મોકલી આપવા જૈન બંધુઓને ખાસ વિનંતિ કરવામાં આવે છે. વિદ્વાન જૈન બંધુઓને પણ લેકેપગી વિષે આ માસિક માટે લખવા સારૂ અરજ કરવામાં આવે છે. પાયધુની-મુંબાઈ પણ નં. ૩,
આસિસ્ટન્ટ સેક્રેટરી. જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ,
Page #73
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 626
वीर सम्बत् २४३५. ॐ विक्रम सम्वत् १९६६. ॐ श्री जैन श्वेताम्बर कोन्फरन्स પુરણ ૧- ૯ -
प्रकट कर्ता. श्री जैन (श्वेतांबर ) कॉन्फरन्स ऑफिस, मुंबई.
પુતર ૧.
ભાર.
નજર રે.
सन १९०९.
30 - સીકો
विषयानुक्रमणिका.
વિષય,
પૃષ્ઠ. દીએ પ્રાસંગિક નેંધ ૫૭, ટાઈટલ પેજ
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ તરફથી લેવામાં આવનારી જૈન ધાર્મિક હરીફાઈની
વાર્ષિક પરીક્ષાઓ. .... ૬૦ આ હાનિકારક રીતરીવાજે .... ૬૩
શુદ્ધ સ્વદેશી ખાંડ સાકર સં.
બંધે મને મળેલ અનુભવ. ૬૭ " કેમ સુધારા થાય .... .. ૧ તા. શ્રી રામપુરા જૈન વેતાંબર જ મૂર્તિપૂજક સંઘના ઠરાવે૨
શ્રીમાંડળજેન વેતાંબર મૂત્તિ પૂજક શ્રી સંઘે કરેલા ઠરાવે ૭૪
વિષય, શ્રી જૈન શ્રેયસ્કર મંડળના પ. રીક્ષક મી, મણલાલ સુંદર અને પ્રવાસ. . . ૭૫ ( જેન ધાર્મિક હિસાબ તપાસ.
ણી ખાતું .. ૮૦ પાંજરાપોળે અને તેની સ્થિતિ
વડેદરા પાંજરાપોળ. ... ૮૪ ધર્મનીતિની કેળવણી. . ૯ ૧ નામદાર વાઈસ ચાન્સેલર !
ના હાલની કેળવણી વિષે છે વિચારે.”
ફ. ૨ વિદ્યાર્થીઓ અને રાજવિષા.૧૧ : ૩ શિક્ષણના ઇતિહાસકારના હો
વિચારે. ... ... ... ૧૨ . હેરસ્ટને વધારે. A. B. તે
वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १
માયા श्री सत्यविजय प्रिन्टिंग प्रेसमां शा. गीरधरलाल हकमचंदे छाप्यु, ।
Page #74
--------------------------------------------------------------------------
________________
જુનાગઢ પાંજરાપેાળ લેટરી, દરેક ટિકેટની કિંમત રૂ. ૧) પ્રસ્ટેજ જીતું વી. પી. થી મંગાવો પુરૂષાત્તમ કહાનજી ગાંધી લીબડીવાળા. જુનાગઢ, ( કાઠિયાવાડ. ) स्वदेश हितेच्छु भने धर्मचुस्त गृहस्थोने एक अमुल्य तक. चावटा छाप ट्रेडमार्कनुं पवित्र अने शुद्ध स्वदेशी केशर.
आ चोख्खुं केशर ते १ तोला ५ तोला ० ० || अने एक रतल पेक डबामा वेचीए छीए.. जैन तीर्थावळी प्रवास आवृत्ति बीजी घणा सुधारा वधारा साथे मलशे. स दर्दो मटाडवानी रामबाण देशी दवाओ कीफायते वेचीये छीए. स्वदेशी माल मंगावनाराओने चोक्कसथी कीफायते कमीशनथी मोकलीशुं.
અંવર્તુરી—વો મિમમેની બરાસ, મુલઽ મરુવારા, વાંની ધ્રુવ, સૌના હ पानो वरख, अत्तर, देशी बनावटना वगर चर्बीना साबुओ नहावाना तथा कपडा धोवाना लाटा, गोळा वगेरे तथा सेंट अने खुशबोदार तेलो वीगेरे कीफायते वेचीए छीए. एकला मालेक
मलवानुं ठेकाणु- डामर गलीना नाके । श्री जैन महाजन आश्रित शा केशवजी खीमजी कुं० जडीआ बजार मुंबई. जथाबंध तथा छुटक बेचनार तथा कमीशन एजंट.
ો
ખરૂ' જૈન સાહસ.
સ્વદેશ હિતના લાભ માટે ખાસ આગના વિમા ઉતરાવનારાની સ’યુક્ત મદદથી ઉભી થયેલ. બ્રિટિશ ઈન્ડિઆ કા—આપરેટીવ ઈન્સ્યુરન્સ એન્ડ મેન્ડીંગ કું. લી. થાપણ—રૂપિયા પાંચ લાખ જે દરેક રૂ. ૧૦૦ ના એવા પાંચ હજાર શેરામાં વહેં ચાયેલી છે, અને દરેક શેરદીઠ હાલ માત્ર રૂપિયા પાંચ લેવામાં આવે છે.
આ કંપની ર૭૪ર થતાંજ તેના અડધા શેરે! ભરાયા છે અને દરરાજ તેની માંગણી ચાલુ છે. આ કંપની હાલ આગના વિમા ઉતારવાનું કામ તુરત હાથમાં ધરશે અને ઘણા કારખાનાવાળાઓએ વિમા આપવા કબુલ્યું છે. વીસ શેરમલેનારાઓને પ્રમેટર નીમવામાં આવશે. આ કંપનીના કામકાજ માટે કેટલાક પગારદાર એજટા ગામેગામ જોઇએ છીએ. વધુ વીગત માટે નીચે સહી કરનારને લખવું.
લક્ષ્ય.
ડી. ડી. દલાલની કંપની. સેક્રેટરીઝ.
ગ્રાહકાને વિનતિ.
આ માસિકના જે ગ્રાહકા પાસે ચાલુ સાલનુ લવાજમ ખાકી છે તેઓએ વેળાસર માકલી આપવું. નહીતા અમે એપ્રીલ સને ૧૯૯ નાં અંક વી. પી. થી. માકલીશુ,
Page #75
--------------------------------------------------------------------------
________________
I ના સિમ્યઃ | लक्ष्मीस्तं स्वयमभ्युपैति रभसाकीर्तिस्तमालिंगति, प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धुमुत्कण्ठया । . स्व:श्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते,
यः संघं गुणसंघकेलिसदनं श्रेयोरुचिः सेवते ભાવાર્થ–ગુણસમૂહ જેનું ક્રીડાસ્થાન છે એવા શ્રી સંઘની સેવા પરમ સુખ પ્રાપ્ત કરવાને પ્રસુક એ જે પુરૂષ કરે છે તે પુરૂષને લક્ષમી પિતાની મેળે ત્વરાથી આવી મળે છે, કીતિ તેને આલિંગન દે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ. તેને મેળવવા માટે ઉત્કંઠા સહિત પ્રયત્ન કરે છે, સ્વર્ગશ્રી તેને ભેટવાને ઈરછે છે અને મુક્તિ તેને વારંવાર જુએ છે.
ૐ શાન્તિઃ ' SHRI JAIN (SWETAMBER), CONFERENCE HERALD. VOL. V.j. : MARCH. 1909.
[No. 3
-
-
-
પ્રાસંગિક નોંધ,
શ્રી જૈન શ્રેયસ્કર મંડળના જુદે જુદે ગામે ફરતા જૈનશાળાના પરીક્ષકો ઉપદેશક કમિટીની સૂચનાથી પોતાની મુસાફરી દરમિયાન કોન્ફરન્સના ઠરાવો ઉપર ભાષણ આપી તે ઠરા અમલમાં લાવવા જે પ્રશંસાપાત્ર ઉદ્યમ કરી રહ્યા છે તેને માટે અમે તેઓને તથા આ મંડળના ઉપરી અધિકારીને ધન્યવાદ આપીએ છીએ. આ મંડળના એક પરીક્ષક મી. મણીલાલ સુંદરજીએ કોન્ફરન્સના સંબંધમાં જે સ્તુત્ય કાર્ય કર્યું છે તે વાંચનાર આ માસિકના બીજા ભાગમાં જેશે. જે આવી જ રીતે આ મંડળના બીજા પરીક્ષકે તેમજ પાલી. તાણા વિદ્યાપ્રસારક વર્ગના પરીક્ષક તથા આણંદજી કલ્યાણજીના રખેપા કમિટીના એજ ટે તથા મુનિ મહારાજાઓ તથા યતિઓ પોતે જે જે સ્થળે જાય ત્યાં કોન્ફરન્સ સંબંધી ભાષણે આપી ડોક પણ પ્રયાસ કરશે તે તેનું શુભ પરિણામ તુરતમાંજ આપણે જોવા ભાગ્યશાળી થઈશું. કેન્ફરન્સના કાર્યમાં સહાગ (Cooperation) વગર ફતેહજ નથી એ સત્ય છે. તેટલા માટે કેન્ફરન્સના અંગે પાંગભૂત ભિન્ન ભિન્ન સભાઓએ પણ આ કાર્ય ઉપાડી લેવું જોઈએ છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
૫૮ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ માર્ચ
8448011
મુગા જનાવરાને મરતાં બચાવવા માટે હવે એકજ ઉત્તમ ઉપાય છે તે એ કે માંસ ખારાક લેનારી પ્રજાને માંસ ખારાકથી થતા જીવદયા કમિટી, ગેરફાયદા સંબંધી ઉપદેશ આપી તેને માંસ ખારાક લેતા અટકાવવા. જીવદયા કમિટી પણ હવે તેજ ઉપાય લે છે. ગઇ ક્રિસ્ટમસ વખતે પણ મુગા પ્રાણીઓ ઉપર ગુજરતું ઘાતકીપણું અ ટકાવવા પ્રયાસ કરવા માટે માંસખારાક લેનારી પ્રજાને આ કમિટીની સૂચનાથી અપીલ કરવામાં આવી હતી. આ કમીટીને શેઠ કેશવજી ભીમજી તરફથી
(i
The horrors of sport” British Bloodsport' એ એ ચાપડીઆમાંની દરેકની ૧૭પ નકલ મોકલવામાં આવી છે, તે ખુકા આ કમિટી ઉપકાર સહીત સ્વીકારે છે, આ પુસ્તકો નિરપરાધી તથા બીકણુ પશું પ ́ખીઓના શિકાર અધ કરવાની એક અપીલ સાથે જુદા જુદા યુરોપીયનેને કેન્ફરન્સ ઑફીસ તરફથી માકલવામાં આવેલ છે.
+
+
+
+
+
,,
-~
તા ૭-૨-૧૯૦૯ ના જૈન પત્રના અંકમાં મી. હેરૂભાઈ ચુનીલાલની સહીથી “ સુખઇની શ્રી જૈન શ્વેતાંબર કેન્સ એન્ડ્રીસના આસિસ્ટંટ સેક્રેટરી મી, ઉમેદચ'દ દોલતચંદ્ઘ અરૈડિયા સાથે શ્રી તાર’ગાજીતીર્થે મારા પ્રવાસ એ મથાળાવાળા જે લેખ આવેલા છે તે પુનઃ વાંચવા અમે અમારા વાંચક વર્ગને ભલામણ કરીએ છીએ. તેમાં જણાવ્યા પ્રમાણે દિગંબર ખંધુઓની પ્રાંતિક કાન્ફરન્સ વખતે જે સપ તથા સુલેહ જળવાઇ રહ્યા હતા, તેને માટે અમે અને પક્ષના આગેવાનાને મુબારકખાદી આપીએ છીએ, અને એવા સપ હમેશાં સચવાય તે ખરેખર આપણી સમસ્ત જૈન કામની ઉન્નતિ સ્હેજવારમાં થાય. આપણે અરસપરસ મદદ કરવી જોઈએ, અને તે સૂત્રથીજ આપણને લાભ છે. અને તે લાભ લેવા આપણા ખેરાળુવાળા શ્વેતાંબર બંધુઓએ દિગ ખર જૈનખધુઓને જે સગવડ કરી આપી હતી તે ઉચિતજ હતી. ઘણા સૈકા થયા ભિન્નતા તથા મભેદ તેા છેજ. અને તે ભિન્નતા તથા મતભેદ દૂર કરતાં વિા પણ આવેજ એ સ્વાભાવિક છે. પરંતુ તેવાં વિઘ્નાને શનૈઃ શનૈઃ જ ડમૂળથી ઉખેડી નાંખવા અને ધર્મની ટનાં ઉદાર તત્વ આપણી કામમાં ફેલાવવા દરેક વીરપુરે સતત્ ઉદ્યમવંત થવું જોઇએ તથાસ્તુ.
*
*
શ્રી તાર'ગાજી તીર્થમાં મી. હેરૂભાઇ ચુનીલાલ તથા મી, ઉમેદચ’ઇ ઢોલતચંદ ખાડિયાના પ્રયાસથી તથા ત્યાં ભેગા થએલા બધુઓની મદદથી એક લાયબ્રેરીની સ્થાપના થઈ છે. આ લાયબ્રેરી માટે તે વખતેજ રૂ. ૧૨૫) નું
*
*
Page #77
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ] પ્રાસંગિક નેંધ.
૫૯] ફંડ થયું હતું. ઉદાર શ્રીમંત વર્ગને આ નવી સંસ્થાને મદદ કરવા તેમજ બીજા તીર્થસ્થળોએ પણ જ્યાં પુસ્તકાલય ન હોય ત્યાં તેવું ખાતું ખોલવા અમે ભલામણ કરીએ છીએ,
“ભાઈબંધ જેનશભેચ્છકના તા. ૧૫-૨–૦૯ ના અંકના એટેરીઅલમાં એક ગેરસમજુતી ઉપજાવે એવું લખાણું આવ્યું છે તે સુધારવા અમે તેના અધિપતિને ભલામણ કરીએ છીએ. સકર (ખાંડ) કેશર પરીક્ષક કમિટી કાંઈ મુંબઈના સંઘે નીમેલ નથી. પરંતુ કેન્ફરન્સ એડવાઈઝરી બેડે તા. '૧૩-૭-૦૮ને દિને નીમેલી છે.
'એ ખરી વાત છે કે જે પ્રતિષ્ઠા અઠઇમહત્સવ, ઉઘાપન, વર્ષગાંઠ, યાત્રાના દિવસે વિગેરે પ્રસંગ પર આજુબાજુના વરતા જૈન ભાઈઓ સારી સંખ્યામાં એકત્ર થવાના હોય તેને લાભ લઇ બાહોશ વક્તાઓને હાજર રહેવાને આમંત્રણ કરી ખાસ ગોઠવણ કરવામાં આવે તે “ એક પંથ ઓર દે કાજ” એ ન્યાયે આપણે ઘણું જ લાભ લઈ શકીએ, અને કેન્ફરન્સના હેરાને તાકીદે અમલમાં મેલવાને ભાગ્યશાળી થઈએ. આવી સૂચના સંવત ૧૯૬૩ની સાલના રીપોર્ટમાં કરવામાં આવી હતી. અને આ સૂચના અમલમાં લાવવા માટે એક પ્રાગ તરીકે આ વખતે કેન્ફરન્સ ઓફિસ તરફથી શ્રી ભોયણીજી મુકામે શ્રી મલિનાથજી મહારાજની માહા સુદી ૧૦ ની વર્ષ ગાંઠઉપર કેટલાએક ઉપદેશકને મોકલવામાં આવ્યા હતા. આ પ્રગ ફતે. હમંદ નીવડ હતું, એમ કહેવામાં લગારે સંશય નથી. આ સમયે આશરે ૧૦૦૦૦ યાત્રાળુઓ ભેગા થયા હતા. માહા સુદ ૯ ની રાતથી ભાષણો શરૂ કરવામાં આવ્યાં હતાં. અમદાવાદથી કીટસનલાઈટ મંગાવેલ હેવાથી અને વાવટા ચડાવેલ હોવાથી દેરાસરજીની સામે એક સુશોભિત દેખાતે હતે. શ્રેતાઓને બેસવા માટે મેદ પાથરવામાં આવી હતી. આગેવાન , ગૃહસ્થ માટે તકીઆ તથા વક્તાઓ માટે પાટ એ સર્વે સાદાઈ અને કરકસર દેખાડતા હતા. શુદ ૯ ની રાત્રે, શુદ ૧૦ ની બપોરે ને રાત્રે, અને શુદ ૧૧ ની બપોરે અને રાત્રે એમ પાંચ વખત કેન્ફરન્સના હેતુઓ, તેના જુદા જુદા ઠરાવે, તેની આવશ્યકતા વિગેરે ઉપર ભાષણે આપવામાં આવ્યા હતા, વક્તા . એમાં મી. ફતેહચંદ કપૂરચંદ લાલન, મી. લહેરૂભાઈ ચુનીલાલ, મી. લલુભાઈ કરમચંદ દલાલ, મી. ગોરધનદાસ, મી. કચરાભાઈ કીશોરદાસ, યતિજ પ્રમાણુવિજયજી, મી. નારણજી અમરશી, મી. મતી ચંદ કુરછ ઝવેરી,
Page #78
--------------------------------------------------------------------------
________________
w
જૈન કેનફરન્સ હેર૯૭.
(આચ મી. અમથાલાલ જેઠાલાલ પેઈન્ટર તથા મી. ઉમેદચંદ દોલતચંદ બરોડિયા " વિગેરે હતા. આ ભાષણેના રીપેટ જેન અને જૈન શુભેચ્છકમાં આવેલ છે. વાથી અત્રે આપતા નથી પરંતુ અનુભવથી આ યોજના બહુ ફળદાયી લાગે છે. જે જૈન બંધુઓ જુદી જુદી કેન્ફરન્સની વાર્ષિક બેઠક વખતે હાજરી ન આપી શકતા હોય તેવાઓને માટે તેમજ કેન્ફરન્સની હીલચાલથી જેન બંધુઓને જાગ્રત રાખવા માટે આ પેજના બહુ ઉપયોગી છે, અને જે તીર્થસ્થળ ઉપર પણ સારા સારા વક્તાઓ યાત્રાના પ્રસંગે કેન્ફરન્સના 8- . રાઉપર ભાષણે આપશે તે કેન્ફરન્સના ઉદેશ થી મહેનતથી લેપ્રિય થતાં વાર નહીં લાગે. અને એકવાર લેકપ્રિયતા મળી કે પછી આ સંસ્થા કે જે જેન કેમને માટે ૨૦ મી સદીનું ચિંતામણિ રત્ન છે તે ચિરકાળ સુધી વિજયી રહે એમાં બીલકુલ શંકા નથી.
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ તરસ્થી લેવામાં આવનારી
જેન ધાર્મિક હરીફાઈની વાર્ષિક પરીક્ષાઓ – હેરલ્ડના ગતવર્ષના ડિસેમ્બરના પૃષ્ઠ ૪૫૮ માં જણાવેલા ધોરણોમાં તા. ૧૯-૧-૧૯૦૯ ને રેજ મળેલી મેનેજીગ બે નીચે પ્રમાણે ફેરફાર કર્યો છે - ધોરણ ૩ જુ–દેવવંદન વિગેરે ત્રણ ભાષ્ય તથા પહેલો અને બીજે
કર્મગ્રંથ. . , ૪ થું–બાકીના ચારે કર્મથે તથા મહાવીર ચરિત્ર .
પાંચમા ધોરણમાં ચાલુ વર્ષ માટે લખેલા બે પુસ્તકે મુકરર કરવામાં આવ્યા છે.
તત્વાધિગમ સૂત્ર—રાયચંદ્ર જૈનશાસ્ત્રમાળામાં છપાયેલું. ધર્મબિન્દુ ––
થમ ભાગ * *
* પ્રિય વાચકવર્ગ સારી રીતે જાણતે હવે જોઈએ કે શ્રી જૈન શ્વેતાંબર કેમના ૧૨ થી ૧૫ વર્ષના દશ બાળકને મેતીની પરવણી નું તથા સારવાનું કામ શીખવવા માટે કોન્ફરન્સ તરફથી ગોઠવણ કરી આપવામાં આવશે એવી મતલબની એક જાહેરખબર આ માસિકના ગતવર્ષના મે અને જુન માસના અંકમાં આપવામાં આવી હતી. - આ જાહેરખબર આપ્યા પછી તે કામ શીખવા ઉમેદ રાખનાર જુદા જુદા ગામના નવ યુવાન બાળકોની અરજીઓ તા. ૩૦-૬-૦૮ સુધીમાં વેલ હતી. જેઓનાં નામ નીચે પ્રમાણે છે –
—
—
—
—
—
—
—
—
—
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ] શ્રી જૈન શ્વેતાં, કોન્ફરન્સ તરફથી લેવામાં આવનારી વા. પરીક્ષા ૬૧ ]
૧ માણેકલાલ ધનજી, રાધનપુર. ૨ પ્રેમચ'દ વનમાળી, સાવરકુ’ડલા. ૩ મણીલાલ સુરચંદ, ઇડર, ૪ ડાહ્યાલાલ મગનલાલ, વાંકાનેર ૫ વૃજલાલ ખુશા લ, ધ્રાંગધ્રા, ૬ નાગરદાસ મગનલાલ, વાંકાનેર. ૭ ભાઇચ‘દ લક્ષ્મીચંદ, વાંકાનેર. ૮ દુલભ જેરામ, ભાવનગર. ૯ છગનલાલ ભાઈચ'દ, વાંકાનેર,
આ અરજી કરનારામાંથી સાતની સ્થિતિ સાધારણ હોવાથી તેમજ તેઓ પોતાનુ ખર્ચ ઉપાડી શકે તેવા નહી હોવાથી તેઓને શ્રી કાન્ફરન્સ ઓફીસમાંથી ખારાકીખર્ચ આપવામાં આવતું હતુ. તેમજ સુવા બેસવા માટે લાલબાગ મેડીંગની નીચેના મકાનમાં ગોઠવણુ કરવામાં આવી હતી.
આપણી મહાસસ્થાના રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શેઠ કલ્યાણચંદ શે ભાગ્યચંદ ઝવેરીએ પાતાનીજ દુકાને પેાતાની જાતિ દેખરેખ નીચે પેાતાના ખાસ કારીગરોને ભલામણ કરી આ છેકરાઓને શીખવવાનુ શરૂ કરાવ્યુ હતું. માતીનું ઉપરનું કામ શીખવા આવનાર અને શીખડાવનારમાં એવા ધારા છે કે જે કરાને શીખવા વિચાર હોય છે તેને કેટલીએક એગ્રીમેટ સાથે રૂ. ૫૦) શીક્ષકને અગાઉથી આપવા પડે છે. આ મામતને માટે ઉક્ત શેઠ સાહેબે પાતે જાતમેહેનત લઇ તેમજ તેમને પોતાનાજ છેકરા તરીકે ગણી તે કર તેની ઉપર દાખલ કરવા દીધેલ નથી. ઉપરના નવ છેકરાઓ કે જેઓએ જુલાઇ માસમાં કામ શરૂ કીધેલ હતુ તેમાંના આઠ જણુ જાનેવારી ૧૯૦૯ ની આખર સુધીમાં મેતી સારવાસ્તુ' તથા પરોવવાનું કામ શીખી ગએલ હાવાથી તે દેકરાઓની શેઠ સાહેમે પરીક્ષા લઇ ફેબ્રુઆરી માસથી તેના કારીગર પાસેથી પગાર આપવાનુ નક્કી કરાયુ છે. જેઓએ કાન્સ એફીસમાંથી ખર્ચ ઉપાડેલ છે તેઓની પાસેથી દર મહીને બે ત્રણ ત્રણ રૂપી વસુલ આપવા સાથે ખારાકી માટે ઉપાડેલ રકમ રસ્તે રફતે ભરાઈ જવા સંભવ છે.
નવમા છોકરી જે સાતમા ન'મરના નામવાળેા છે તે આંખના કાચા હાવાથી તેમજ માતી પરાવવા તથા સારવાના કામમાં ચાલે તેવા ન હોવાથી શેઠ સાહેબે તેની પરીક્ષા લઈ તેને ખીજે રસ્તે ચડાવવા ઉત્તેજન આપેલ હતું. ઉપર પ્રમાણે છ મહીના જેટલી ટુક મુદ્દતમાં શીખેલા ૮ ઠોકરાઓ હાલ દેશ ખાર અને પંદર રૂપીઆનેા પગાર લેતા થયા અને અમને આશા છે કે તેએ આવતા ખાર મહીના સુધી શેઠ સાહેખના આશરા તળે રહી કામ કરશે તેા પેાતાની ચાલાકીની ખીલવણી સાથે રૂ. ૨૫-૩૦ અને ૩૫ સુધી પગાર લેતા થશે.
આજકાલ મેટ્રીક ભણેલાઓને પણ ઉપરના પગાર મેળવવા ઘણાં ફાંફાં મારવાં પડે છે તે આ ૧૨ અને ૧૫ વરસનાં ખાળકે સેહેલાઇથી મેળવી શકશે,
Page #80
--------------------------------------------------------------------------
________________
૨] જેને કેન્ફરન્સ હેર
[ માર્ચ ઉપર મુજબ શીખેલા છેકરાઓને જોઈ શેઠ સાહેબને ઉત્સાહ વધવાથી અને તેમાં તેઓ સાહેબે પિતાને જ લાભ મળેલ હોય તેમ સમજીને બે મહીના પહેલાં બે નવા છોકરાને દાખલ કરેલ છે, ઉપરના શીખેલ છેકરાઓ વધારે માહિતગાર થયા પછી આવતા મે માસમાં બીજા ૧૦ છોકરાએને દાખલ કરવા વિચાર કરેલ છે.
- આ મતીનું કામ શીખનાર છેકરાઓને ધાર્મિક અભ્યાસ માટે અત્રેની શ્રી જૈન વિદ્યાશાળામાં મોકલવાની ફરજ પાડવામાં આવેલ છે, તે સાથે તેમને ઈગ્રેજીનું સારું જ્ઞાન મળે તે માટે એક રાત્રીકલાસ પણ ખેલવામાં આવ્યું છે. આ કલાસમાં મેતીનું કામ શીખનાર વિદ્યાર્થીઓ ઉપરાંત બીજા
વીશ જૈન બાળકો લાભ લે છે. આ રાત્રીકલાસને લાભ લેવા બીજા જૈન બંધુઓને પણ અમે ભલામણ કરીએ છીએ.
અમદાવાદથી ધી જૈન શ્વેતાંબર મદદ કુંડની કમિટીના સેક્રેટરી વકીલ - હરીલાલ મંછારામ અમને લખી જણાવે છે કે આ ફંડમાંથી મદદ મેળવવાને
સારૂ જે લોકો અરજીઓ કરશે તેમની અરજીઓ કમિટીમાં રજુ કરવામાં આ. વશે. માટે જે લેકે અરજીઓ કરે તેઓએ પોતાના કુટુંબની સ્થિતિ કેવી છે તે બાબતનું પોતાના શહેરના સસ્પૃહસ્થનું સર્ટીફિકેટ મેકલી આપવું. આ ફંડમાંથી માત્ર નિરાધાર જૈનેને જ મદદ આપવાની છે. આ કુંડની પ્રેમીસરી
નેટેનું જે વ્યાજ આવશે તેમાંથી મજકુર ફંડ ચલાવવાનું ખર્ચ જતાં બાકી - રહે તેની અડધી રકમ નિરાશ્રિતને (વિધવાઓ, માબાપ વિનાનાં છોકરાઓ અને નિરાશ્રિત વિદ્યાર્થીઓ) મદદ કરવામાં વાપરવામાં આવશે અને બાકીની અડધી રકમ રહેશે તેના સરખા ત્રણ ભાગ કરવામાં આવશે. તેને ઉપગ, ઉચી કેળવણ લેનારાઓને, ૨ મીલ અથવા તેવાજ બીજા હનર શીખનારાઓને, તથા ૩ મેડીકલ લાઈનમાં અભ્યાસ કરનારાઓને સ્કોલરશીપ દ્વારા કરવામાં આવશે. '
: - મી. અમરચંદ પી. પરમાર અમને લખી જણાવે છે કે ગત વર્ષના નવેમ્બર માસના હેરડમાં ૪૩૦ પાને જેમાં પુનર્વિવાહ કરનારી જાતીઓ સંબંધી લખતાં સુરત અને પાટણની સાળવી નામની જેન ન્યાતિમાં પુનવિવાહ (નાતરા) કરવાને ન્યાતિરીવાજ છે એવું જે મેં લખ્યું છે તેમાં મારી ભૂલ થઈ છે તે વાંચકવર્ગ તે સુધારીને વાંચશો એમ હું ઈચ્છું છું..
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ]
હાનિકારક રીત રીવાજો,
inananan
*
હાનિકારક રીત રીવાજે.
( રા.રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ સેની. બી. એ. એલ. એલ બી.)
( અનુસંધાનઃ પૃષ્ટ ૩૭ થી.) બાળલગ્નથી થતા અનેક ગેરફાયદાઓ તરફ કેમના આગેવાન ગૃહનું રીતે ધ્યાન ખેંચાયું હોય તેમ ભાવનગર કેન્ફરન્સ વખતે તે બાબત પસાર કરેલ ઠરાવ ઉપરથી જણાય છે. તે પહેલાંની કેન્ફરન્સમાં બાળલગ્ન સંબંધી માત્ર મેઘમ ભાષામાં ઠરાવ પસાર કરવામાં આવતે અને તેના પરિણામે કેન્ફરન્સમાં આગળ પડતું ભાગ લેનારા ગૃહસ્થ પણ બાળ લગ્નના રીવાજને બંધ કરવાની સ્થિતિમાં આવી શક્યા નહોતા. ફક્ત ભાવનગર કોન્ફરન્સ સબજેકટસ કમીટીમાં આ સવાલ સંબંધી કેટલીક ચર્ચા થતાં ઉમરની હદ બાંધીને બાળલગ્નને નિષેધ કર્યો છે. જે કે લગ્નની ઉમરની હદ તેથી પણ વિશેષ રાખવી લાભકારક છે, પરંતુ શરૂઆતમાં સર્વસામાન્ય હદ જે નક્કી કરવામાં આવી છે તે એક ધર્મશાસ્ત્રના ફરમાન તરીકે ગણાઈ દરેક વ્યક્તિને બંધનકારક ગણાવી જોઈએ. આ પ્રકારના ઠરાવને ભંગ કેટલે અંશે અટકાવી શકાય, ભંગ કરનારને શું શિક્ષા કરવી જોઈએ તે એક જુદેજ વિષય છે તે પણ એટલું તે કબુલ કરવું પડશે કે કેન્ફરન્સ જેવી મહાન વિ. સ્તીર્ણ સંસ્થાથી હાલ તુરત આ સંબંધી કાંઈ પણ થઈ શકે એમ સંભવતું નથી. પરંતુ મહાન કોન્ફરન્સને એક અમેઘ સર્વમાન્ય સલાહકાર સંસ્થા ગણવામાં આવે અને તેના ઠરાવને પ્રત્યેક ગામની જુદી જુદી જ્ઞાતિના અગ્રેસર કબુલ રાખી તેને અમલમાં મેલવા માટે અનુકુળ જનાઓ ઘડે અને ઠરાવ વિરૂદ્ધ વર્તન કરનારાઓને માટે અન્ય સાધારણ બાબતમાં કરવામાં આવે છે તેમ યોગ્ય વિચાર કરવામાં આવે છે તે એક સહેલાઈથી બની શકે તેવું કાર્ય છે. ' મુસલમાની રાજ્યઅમલમાં આપણા પૂર્વજોએ કંઈ કારણને અવલંબીને સદ્દવિચારથી જે રીવજો દાખલ કર્યો તે અધુના પણ પ્રચલિત રહેવા જોઈએ એe પ્રતિપાદન કરનાર, જમાનાના ફેરફાર સાથે રહેણી કરણમાં પણ સામાન્ય રીતે ફેરફાર થાય છે, તે સામાન્ય નિયમથી અજ્ઞાત છે તેવા રીવાજો પિકીને આ બાળલગ્નને રીવાજ છે એમ આપણે અતિહાસીક આધારે પ્રા. ચીન ધર્મ પુસ્તકે કે જેમાંથી બાળલગ્નના દાખલા મળી શકતા નથી તેની મદદથી સાબીત કરવા શક્તિવાન છીએ.
Page #82
--------------------------------------------------------------------------
________________
^^
^
^^^^^^
^^^^^
' જેને કેન્ફરન્સ હેર, બાળલગ્ન શબ્દની સંકલનાજ કે એવી રીતે કરવામાં આવી છે કે જેને માટે નિઃશંક રીતે વધે લઈ શકાય. લગ્ન શબ્દની સાથે બાળ શબ્દ જોડાવેજ ન જોઈએ. એગ્ય વયને યુવાન પુરૂષ પાકટ વયની યુવાની સાથે જે સંબંધથી જોડાય છે. તે જ લગ્ન કહી શકાય. બાળ વયના પુરૂષ યા સીમાટે વાસ્તવિક રીતે જોતાં લગ્ન સંબંધ જાએલેજ નથી. અજ્ઞાન માબાપ કેળવાયેલ હોય છતાં પણ રૂઢીને વશ થઈ નિતિક હિમ્મત બતાવી શકતા નથી તેમને પણ એજ વર્ગમાં મુકવા પડશે. હા લેવાની લાલસાથી, મેહાંધતાથી, બા. ળકે જેમ ઢીગલા ઢીગલીની સાથે પરણાવી આનંદ માને છે તેની માફક પિતાના નાની ઉમરના ૧૩-૧૫ વર્ષની ઉમરના પુત્ર અગર પુત્રીને તેટલીજઉમરની કન્યા અગર બાળક સાથે તેઓનાં અણસમજ્યાં લગ્નના ફેરા ફેરવે તે કાયદાની-નીતિના– ધર્મના નિયમ વિરૂદ્ધ છે. એટલું જ નહિ પણ મુગ્ધ માબાપનું આ અગ્ય કૃત્ય તેઓના ફરજનું હિત તપાસતાં માત્ર હિત શત્રુના કાર્યની જ ગરજ સારે છે. એમ બાળલનથી નીપજતા અનેક દેશનું યથાર્થ રીતે અવલોકન કરનાર સ્પષ્ટ રીતે સમજી શકે છે. તેઓ એક એવા ભ્રમમાં રહે છે કે સ્ત્રી સ્ત્રીધર્મમાં આવે તે પહેલાં જ પરણાવવી જોઈએ, પરંતુ વાસ્તવિક રીતે તેથી ઉલટેજ નિયમ હોવા જોઈએ. કન્યા સ્ત્રીધર્મમાં આવે ત્યાર પછી જ પરણવાને લાયક ઉમરની ગણાવી જોઈએ,
* પુત્રોને પરણાવવા કે ન પરણાવવા, કયારે પરણાવવા, કેવા ગુણવાળી. સ્ત્રી સાથે પરણાવવા તે સઘળી બાબતેને તે ફડ કરવાનું કાર્ય માબાપને હસ્તક રહેવું જોઈએ નહિ. અને તેથી ઉપરના કાર્યમાં માથું મારવા જતાં તેઓની પવિત્ર ફરજે ગ્ય રીતે બનાવી શકાતી નથી. માબાપની ફરજ પિતાના.. પુત્ર પુત્રીને વ્યવહારિક, ધામિક (નૈતિક) અને માનસિક ઉચ્ચ કેળવણ પ્રાપ્ત કરાડા વી ભવિષ્યની જીંદગી તેઓ કોમના–દેશના–જનસમાજના એક ઉપયોગી અંગતરીકે સાડલાઈથી ઉચ્ચ ભાવનાથી ગુજારી શકે તેવી રીતે લાયક બનાવવાની છે. લગ્ન પ્રેમવિષયક સંબંધની કેટલી જોખમ ભરેલી જવાબદારી છે તેનું યત્ કિ. પ્તિ પણ જ્ઞાન નહિ ધરાવનાર–લગ્ન સંબંધથી જોડાનાર પાત્રો ઉપર બાળવયથી જ ઉચ્ચ કેળવણીની શરૂઆત કરવાના સમયથી જ તેને બાધા પહોંચાડે તેવી રીતે, સંસારની ધુંસરી નાંખવામાં આવે છે એ અત્યંત ખેદકારક છે. વિદયત પ્રમાણે યોગ્ય ઉમરે સેળથી પચીસ વર્ષની વય સુધીમાં વીર્ય બંધાઈને પા , કટ થાય છે તે પહેલાં જે બાળકોના લગ્ન કરી અકાલીન ગૃહસ્થાશ્રમ શરૂ.. કરવાની તક આપવામાં આવે તે તેનું પરિણામ કેટલું સંતાપજનક આવે તેને લાંબો વિચાર કરવાની જરૂર રહેતી નથી. કાર્યકારણભાવ પ્રમાણે તેઓ
Page #83
--------------------------------------------------------------------------
________________
[ ૬૫
૧૯૦૯ ]
હાનિકારક રીત રીવાજો, બળહીન થતાં તેઓની પ્રજા સંતતિ પણે દુર્બલ રેગી તથા નિસ્તેજ થાય છે. અને ઉત્તરોત્તર આવી શૌર્યહીન સંતતિથી દેશની પ્રજા નિર્માલ્ય બનતી જાય, ગરીબાઈમાં સંડોવાતી જાય. એ સ્વાભાવિક જ છે. આ સંબંધમાં પ્રખ્યા ત ગ્રંથકારના નીચેના શબ્દ ખાસ મનન કરવા ગ્ય છે.
“ Causes and consequences are unalterably related in the organio as in the inorganic world. Nature punishes always and pardons never, when her laws are violated or rather disregarded."
“ જડ તેમજ ચેતન સૃષ્ટિમાં કારણુ કાર્યને સંબંધ એક સરખી રીતે ફેરફાર ન થઈ શકે તેવી રીતે રહેલો છે. કુદરતના કાયદાઓને (નિયમન)
જ્યારે ભંગ કરવામાં આવે છે અગર તેના તરફ બેદરકારી શિથિલતા બતાવવામાં આવે છે ત્યારે કુદરત દરેક વખતે શિક્ષા કરે છે. કઈ પણ વખત માફ કરતી નથી.” | બાળલગ્નથી કેળવણીના સંબંધમાં, શારીરિક સંપત્તિના વિષયમાં અને તેને અંગે સાહસિકપણું, ઉત્સાહ, ધૈર્ય વગેરે ઉપગી ગુણેની બાબતમાં આપણે જે નુકશાન ખમવું પડે છે તે સાધારણ બુદ્ધિના ધણથી પણ સમજી શકાય તેવું છે. પરંતુ કાયદાસર રીતે આવા લગ્ન કેટલે અંશે બંધનકારક ગણાય તે એક મહત્વ વિચારણીય પ્રશ્ન છે. - આપણું પરાપૂર્વના રીત રીવાજે રૂઢીઓને માન આપી હીંદુ હૈના વિ. ષયમાં ન્યાયની કેટે અનુસરે છે. બાળલગ્નથી વિવાહિત થયેલા સ્ત્રી પુરૂષેના લગ્નની વ્યાજબીપણાની કાયદાસર રીતની ચગ્યતાની તકરારના કેસ હજુ કેટમાં મંડાયા નથી. પરંતુ તે સમય બહુ દૂર સંભવ નથી. લગ્ન પહેલાં વેવિશાળ (betrothal ) કરવામાં આવે છે અને ગમે તેવા સંજોગોમાં પણ જ્ઞાતિ બંધારણના નિયમો તેને બંધનકારક ગણે છે. આ સંબંધમાં કવંચિત્ શિથિલતા જોવામાં આવે છે. વેવિશાળ તેડનારને ભારે સજા જ્ઞાતિ તરફથી કરવામાં આવતી નથી તે પણ આવા કેસે બહુજ ચેડા બને છે. પરંતુ ન્યાયની કેર્ટ તરફથી વેવિશાળ સંબંધથી જોડાતા સ્ત્રી પુરૂષની સંમતિ સિવાય કરવામાં આવેલ વેવિશાળ (સગાઈ) ને બંધનકારક-નહિ તેડી શકાય તેવું બંધનકારક-ગણવામાં આવતું નથી. (જુઓ પરશોત્તમદાસ વિ. પરશોતમદાસ. મુંબઈ હાઈકોર્ટને ફેંસલો. ) છે કે લગ્ન સંબંધને અન્ય પ્રજાની માફક થે અંશે ધાર્મિક ક્રિયાનું સ્વરૂપ આપી વધારે અંશે કરારની ગણનામાં આપણે મેલતા નથી. અને તેને લીધે જ
Page #84
--------------------------------------------------------------------------
________________
જેન કેન્ફરન્સ હેલ,
[માર્ચ છુટા છેડા (Divorce) આપણામાં થઈ શકતા નથી, વિવાહ સંબંધને આપણે એક પરમ માનનીય ધાર્મિક ક્રિયા સમજીએ છીએ. ધર્મસૂત્ર અનુસાર તે વખતે દરેક ક્રિયા કરવામાં આવે છે, અને આ પવિત્ર સંબંધને જીવિત પર્યત ગમે તેવા સંજોગોમાં પણ નીભાવી રાખવામાં આવે છે. આ સંબંધમાં વધારે વિવેચન કરવાનું આ સ્થળ નથી. પરંતુ કહેવાને આશય એ છે કે જે સંબંધને જીવિતપર્યત નીભાવી રાખવાને છે. તેવા સંબંધથી જોડાનાર સ્ત્રી પુરૂષને એક બીજાના સ્વભાવથી ગુણદોષથી તદ્દન અજ્ઞાન અપરિચિત રાખવામાં આવે, સામાન્ય ઉપયોગના કપડાં વગેરે વસ્તુઓ ખરીદ કરતી વખતે બાળકની પસંદગીની વસ્તુ કઈ છે તેને માટે બાળકોને પુછવામાં આવે અને આવી અસાધારણ બાબતમાં તેઓની સંમતિ મેળવવી તે એક બાજુએ રહી, પરંતુ તેઓની પસંદગી તેઓના વિચાર જાણવાને વિચિત્ પણ પ્રયાસ કરવામાં ન આવે તે ઓછું બદકારક ગણી શકાય નહિ. કુંભારના ઘરનાં હાલાં નથી કે એક ન ગમ્યું એટલે બીજું લેવામાં આવે અને તેવા સંજોગો વચ્ચે ૫રિણામ એજ આવે છે કે ઘણા ખરા કેસમાં જ્યાં દંપતી સુખી, સંતોષી અને શાંતિથી સંસાર વ્યવહાર નિર્ગમન કરતાં જોવામાં આવે છે, ત્યાં પણ aan ze om te for zietllat ( Creatures of Circumstances and not the creators of Circumstances) વર્તતા જોવામાં આવશે, વિવાહ સ્વરૂપ ઉચ્ચ પ્રેમમય ભાવનાનું સ્વરૂપ દમ્પતી ધર્મ વગેરે બાબતેનું વર્ણન કરવા જતાં વિ. ષયાંતર થવાને ભય રહે છે. પરંતુ એટલું તે સમજી શકાય તેવું છે કે થોડા વખતના સંબંધ માટે જોડાતા પક્ષકારો વચ્ચે જે કરાર કરવામાં આવે છે તે કરારના અંગભૂત ગણાતા બધા ત અનુસાર હોય છે તે જ કાયદેસર રીતે અમલમાં મેલી શકાય તેવા ગણવામાં આવે છે. અને તેમાં મુખ્યત્વે કરીને કરાર કરનારા પક્ષકારો લાયક ઉમરના હોવા જોઈએ. તે પછી જીવિતપયતને સંબંધ નીભાવવા માટે વિવાહિત થયેલા સ્ત્રી પુરૂષના સંબંધમાં વિવાહને પ્ર. ધાનતાએ ધમ સંસ્કારથી પવિત્રિત થયેલ કાર્ય માનવા છતાં ગાતાએ કરારની ગણનામાં પણ સાથે સાથે ગણવામાં આવે અને તેને પરિણામે કરારના નિયમો - પ્રમાણે તેઓ લાયક ઉમરના જ પિતાની મેળે પિતાનું હિત વિચારી કાર્ય કરી શકે તેટલી ઉમરના હોવા જ જોઈએ એમ સ્વીકારવામાં આવે તે ન્યાયની નજરે અગ્ય કહેવાશે નહિ.
વિવાહને કરારનું સ્વરૂપ આપી આ સંસારમાં તે જે ઉચ્ચ જગ્યા કે છે તે ઉચ્ચસ્થિતિ ઉપરથી ઉતારી પાડવાને અત્રે બીલકુલ હેતુ નથી. પરંતુ બાળલગ્નના ઉપાસકને ચગ્ય વિચાર વ્યાયામ આપવા માટેજ ઉપરની દલીલ અદગળ ધરવામાં આવી છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ] શુદ્ધ સ્વદેશી ખાંડ સાકર સંબધે મને મળેલ અનુભવ ૬૭ ] શુદ્ધ સ્વદેશી ખાંડ શાકર સંબંધે મને મળેલો અનુભવ.
લખનાર–ઝવેરી–મોરબી,
પરદેશી આયાત થતી ખાંડ સાફ કર માટે અભક્ષ્ય પદાર્થો વપરાય છે એવું કેટલાંક પુસ્તકો અને પેપર મારફતે જાણવામાં આવતાં, આપણી તરફ તે ખાંડને વપરાશ ઓછો થતો ગયો છે, તે એટલે સુધી કે ઘણાં શેહેરેનાં હિંદુ મહાજનેએ સર્વાનુમતે પરદેશી ભ્રષ્ટ ખાંડ વાપરવી જ બંધ કરી છે. આને પરિણામે ઉત્તર હિંદમાંથી સ્વદેશી ખાંડ આવવી શરૂ થઈ, પરંતુ આપણાં લેકે સેંઘી કીંમત માટે ટેવાયેલા હોવાથી અને શુદ્ધ સ્વદેશી ખરી ખાંડ મેંઘી પડી જતી હોવાથી દગે થવા માંડયો અને કેટલાક વેપારીઓ મોરીસ અને જાવાની પીલીખાંડને પીસાવી ઉપર ગોળનાં પાણી છાંટી સ્વદેશી જે દેખાવ કરી વેચવાને લોકોને ઠગવા માંડયા. દેઢાદામ દેવા છતાં જે ખાત્રી લાયક માલ ન મળે તે ઉત્સાહ શિથિલ થાય એ અસંભવિત નથી. લેકે કચવાયા ભૂષ્ટતા માટે શંકાશીલ થયા અને નિશ્ચય ડગુમગુ કરવા લાગ્યા. આ વખતે સમય સુચક્તા વાપરી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી સકર કેસર કમીટી નીમાવવામાં આવી જેણે તપાસ શરૂ કરી.
નાગપુર ખાતે ભરાયેલા છેલા મોટા પ્રદર્શનમાં મારે જવાનું થતાં ત્યાં દાડી પ્રોસેસથી ખાંડ બનાવવાને ચાલતે પ્રયોગ મેં જોયું અને શંકાશીલ લેકેનાં મનનું સમાધાન કરવાની જીજ્ઞાસાથી તેને બારીક અનુભવ લીધે, તે અનુભવને દઢ કરવાની મારી જીજ્ઞાસાને જૈન કોન્ફરન્સ ઓફીસ તરફથી અનુમદન મળ્યું અને કેટલાંક ખાંડનાં કારખાનાંઓ નજરોનજર જોઇ બારીક ત. પાસ કરી, રીપોર્ટ કરવા મને ફરમાસ થઈ. પ્રથમ મેં હિંદુસ્તાનનાં કેટલાક ખાંડનાં કારખાનાઓ સાથે ખાનગી પત્ર વહેવાર કરી ભાવ વીગેરેની હકીકત મેળવી પરંતુ તે સાફ કરવાની રીત બાબત કેઇએ જવાબ ન આપવાથી કારખાનાંઓ નજરે જેવા જીજ્ઞાસા વધી. અવકાશને અભાવે હાલ તે મેં મુઢવા તથા કેલાપુરનાં કારખાનાં તપાસ્યા છે અને બીજા જેવા ઈચ્છા છે. મારી તપાસને પરિણામે નીચેના ત્રણ મુદાઓ પર મારો અનુભવ જાહેર કરૂં છું.
(૧). પરદેશી ખાંડ ભ્રષ્ટ છે કે નહિ? (૨), મુંબાઈ ઈલાકામાં હાલ બનતી અને વેચાતી ખાંડ શુદ્ધ
(૩) શુદ્ધ સાકર ખાંડ મેળવવા કેવી
જના કરવી જોઈએ ?
Page #86
--------------------------------------------------------------------------
________________
૮ ]
જૈન કન્ફરન્સ હેરલ્ડ.
[ માર્ચ
(
પરદેશીમાંડની ભૃષ્ટતા માટે પુરતા પુરાવાઓ રજુ થઇ ગયેલા આપણે વાંચી ગયા છીએ. તે માટે અત્રે લખાણુમાં ન ઉતરતાં Dictionary of Arts by Doctor Ure-London, · Food and its adulteration' by Doctor Hussal-London, * Tricks of trade' વીગેરે પુસ્તકા રીફર કરવા વાંચ ને સલાહ આપુંછું. ગાય કે બળદનુ' લેાહી, હાડકાં, પેશાખ ને માંસ વપરા વાતુ. આપણે ઉપરનાં સાધનાથી જાણી શકીએ છીએ. તે તરફનું નામીચું - વર્લ્ડ World પત્ર તે હમણાં એવી ખબર આપે છે કે ખાંડ સાફ કર વાના કામમાં વાપરવા માટે હવે હલકીકામનાં માણસાનાં મુડદાંઓ પણ જથા અધ ખરીદ કરવામાં આવે છે અને ગરીબ લેાકેા વગર પૈસે જમીનમાં દાટી દેવાને બદલે પૈસા લઇ વેચવાને લલચાય છે. ખાંડ સાફ કરવા માટે દુધ ઉ ત્તમ ઔષધ છે પણ તે તરફ દુધ કરતાં લેાહી ઓછી કીમતે મળે છે કારણ કતલખાનાં ઘણાં છે. વળી તેમાં કામ કરનારાઓ પણ તમામમાંસા હારી છે એટલે તે ખાંડ ભ્રષ્ટ પરમાણુએથી મિશ્રિત છે. એમાં તે કશે શક નથી. આ માટે એક મોટુ પુસ્તક લખી શકાય પણ વાંચકોને વિશેષ ખાત્રી માટે મારે પાતાને ત્રીનીદાઢના એક મોટા કારખાના સાથે ચાલેલા પત્ર વ્યહવારમાંથી, ત્રીનીદાદથી તા. ૧ લી ીસે ખરે લખાયેલા અને મને મેરખીમાં તા. ૨૩ મી જાનેવારી ૧૯૦૯ મળેલા પત્રમાં ખુલ્લી રીતે કબુલ કરાયેલું' છે કે “Sugar was refined with blood......... & what you might object to, is the use of Charcoal that has been made from bones......... " એક મેટા કારખાનાના આ શબ્દોથી વધારે ખાત્રી મેળવવાની જરૂર નથી, હીંદુસ્તાનમાં દરવરસે દશકરોડ રૂપિયાની પરદેશી ખાંડ આવે છે જેમાં મેટો જથા જાવાના છે. જેમાં ખાંડ શેરડી ઉપરાંત ગાજર, જમીને કંદ, બીટરૂટ વીગેરેમાંથી પણ જથાખધ બને છે, જે ખાંડ, ખીટ શુગરના નામથી ઓળખાય છે. સને ૧૯૦૮ ના અકટોઅર માસમાં ફક્ત જાવાથીજ ૧, ૨૭૪, ૨૯૬ હ દરવેટ ખાંડ આવી હતી. દેશી વેપારી મેમ્બરના જાન્યુવારીના અક જાવા, મેારીશીયસ, એસ્ટ્રીયા ડુંગરી વીગેરેની પરદેશી ખાંડ સાતમાસમાં કુલે ૫, ૬૯૨, ૪૦૩ & દરવેટ આવ્યાના આંકડા રજુ કરે છે, જેમાં મુંબઇ ઇલાકાના ફાળા ૩૯૧, ૪૮૫ હદરનેટના છે, ફક્ત અકટોબર ૧૯૦૮ એક માસમાં જ પરદેશી ખાંડ રૂા. ૧, ૬૩, ૨૮, ૮૪૩ની આયાત થઈ હતી. હાલમાં પ્રાફ્રેસર લીઝસ્મીથનાં ભાષણા પરથી આપણે જાણી શક્યા છીએ કે, તે ખાંડ આટલી અધી સાંઘી પડવાનાં કારણામાં જકાતની છુટ, રાજ્યેાની મદદ અને વેપારની હરીફાઈ ઉપરાંત હલકા પદાર્થાના ઉપયોગ છે. આસ્ટ્રીઆ હુંગરી વાળા બીજા દેશાની હરીફાઈમાં હાલ પડતર કી'મતથી પણ ઓછી કીમતે માલ મોકલે છે
3
Page #87
--------------------------------------------------------------------------
________________
૧૦૦૯ ]
શુદ્ધ સ્વદેશી ખાંડ સાકર સંબધે મને મળેલ અમુભવ.
૬૯ ]
પણ આપણું લેકે ગુણદોષ ન જોતાં સેંઘી અને રૂપાળી વસ્તુ તરફ લલ-, ચાય છે. મનુષ્ય જીદગી અમૂલ્ય બક્ષિસ છે અને “અન્ન એવું મન’ તથા
આહાર તેવો ઓડકાર એ ન્યાયે આપણી બુદ્ધિ બગડતી જવાનાં કારણોમાં ભ્રષ્ટ પદાર્થોને ઉપયોગ મુખ્ય છે. સવદેશી ખાંડ મોંઘી છે પણ ગળપણમાં. સવાઈ છે છતાં મેંઘી પડે તે સ્વધર્મ સાચવવા માટે તેટલું સહન કરતાં પણ શીખવું જોઈએ. સ્વધર્મ ખાતર કેટલાકે જીવ પણ આપ્યા છે તે જરા મેંઘા ભાવ ખાતર શુદ્ધ ખાંડ વાપરવામાં કરકસર કરીએ તે તે લોમ અગ્ય તેમજ અસ્થાને ગણાય. એક મેટા કુટુંબમાં એક માસે પાંચ રૂપિયાની પરદેશી ખાંડ જોઈતી હોય તે સ્વદેશી સાતની જઈએ પણ તેથી બુદ્ધિ કેવી શાન્ત અને સરળ થાય ? તે બે રૂપિયાને બચાવ તે ફેશનની અનેક ફીશીઆરીમાંથી અને નેક રસ્તે આપણે કરી શકીએ.
૨. મુંબઈ ઇલાકામાં કેટલીક ખાંડ ઉત્તર હિંદમાંથી આવે છે જે અમને દાવાદથી કચ્છ કાઠીયાવાડમાં આયાત થાય છે. પરંતુ જેમાં તે તરફના કારખાનાંઓનાં ભાવ જોઈએ છીએ, અને આપણે ઘેર વેચાતી ખાંડના ભાવ સરખા.. ? વીએ છીએ ત્યારે ઉઘાડું જણાઈ આવે છે કે તે ભાવે શુદ્ધ ખાંડ વેચવી પિસાય જ નહિ. ધારો કે પિસાતે ભાવે વેચાય છે તે પણ શંકાતે કાયમ જ રહે છે, કારણ તે તરફનાં ઘણાં ખરાં કારખાનાઓ એવાંના હાથમાં છે કે જેઓ જાવા. અને મરીસમાં વપરાતી ચીજો અહિં પણ ધારે તે વાપરી શકે. સીધી (નાળીએરી, ખજુરી, તાવના રસ)ના ગોળની ખાંડ કદાચ એ છે ભાવે મલી શકે છે પણ શેરીથી તે ઉતરતી ગણાય છે. મુંબઈ ઇલાકામાં સ્ટીમપાવરથી ચાલતું મુંઢવાનું એકજ કારખાનું છે જે હમણાં મેસર્સ મણીલાલ ત્રિવેદી ચલાવે છે. આ જેવા હું ગર્યો હતે પણ ચાલતું નહોતું. ગોળને પુરતે જ ન હેવાથી અને શેરડીને ગોળ પિસાતે નહી હેવાથી તે બંધ રાખવામાં આવ્યું હત. મને જણાવવામાં આવ્યું હતું કે આપણા લોકો હલકા ભાવની ખાંડ માગે. છે પણ શેરીના ગોળમાંથી ખાંડ કાઢી હલકા ભાવથી વેચવી પિશાતી નથી. આ માટે તેઓ સીદીને જથાબંધ ગેળ કાઠીયાવાડમાંથી મેળવવાની જ નામાં છે. શંકા લેકેને ખાંડને સાફ કરવાની રીતીમાં છે. મુંઢવાના કારખા.. નામાં બાળેલી કાચલીને ભુકે અને રેતી તેને મેલ્વીને ફિલટર કરી ખાંડ. સાફ કરે છે. તે જે ચાલતી સ્થિતિમાં હેત તે હું વિસ્તારથી વિવેચન કરી શકત. એ સ્વદેશી સાહસ ઉત્તજનને પાત્ર છે. શાંગલીમાં જેન લાલચંદજીનું હાથથી ચાલતું કારખાનું હતું તે હાલ કેલાપુર લઈ જવામાં આવ્યું છે ત્યાં પણ હું ગયું હતું. બે દિવસ રેકા હતું અને પાંચ છ માઈલ
Page #88
--------------------------------------------------------------------------
________________
60 1
ન કૉન્ફરન્સ હે.
[ માર્ચ
જેટલા દુરનાં ખેતરોમાં જઇ સાફ કરવાની ક્રિયા તપાસી હતી. શેરડી પીલીને તેના રસ માટી કડાઇમાં ઉકાળી સાફ કરે છે. તે લેાકેાએ મને બધું ખુલી રીતે ખતાવ્યુ હતુ. અને જે જે વનસ્પતિએ મેલ કાઢવા માટે વપરાતી હતી તેની માહીતી આપી હતી. આપણા આર્યાવર્તમાં એવી અનેક વનસ્પતિઓ છે કે જે મેલ કાઢવાના કામમાં બહુ ઉપયોગી થઇ પડે છે. કોલાપુર જીલ્લામાં નદીની સેવાળની મદદથી હાથે ખાંડ મનાવવાના ઉદ્દેગ જુના વખતના છે. છેલા દશ વર્ષ માં હલકાભાવની ખાંડ આવતાં તે ઉદ્યોગ પડી ભાગેલ છે તાપણુ તે સાફ કરવાનાં સાધના અને વનસ્પતીએ તે તરફ પુષ્કળ છે. રસને સા કરી ઉકાળ્યા બાદ આકારના એક વાસણમાં નાંખી કણીએ પાડવામાં આવે છે. તે પછી ત્રણ ચાર રાતા જવા દઇ તે રાખને સેન્ટીયુગલ મશીનમાં મુક વામાં આવે છે, જેની એક મીનીટમાં ચાવીશસે ચકરની અસાધારણ ગતિથી ઉપર ખાંડ જામીને કચરા જે માલેસી કહેવાય છે તે નીચે નીકળી જાય છે. આ સાઁચા હાલ મજુરથી ચાલે છે પણ તેઓ એઇલ એન્જીનની તજવીજમાં છે. કાલાપુરના કારખાનાની ખાંડ જૈન ધર્મને અનુસરી તદન સ્વચ્છ અને ખાત્રી લાયક થાય છે અને તેને ઉતેજન આપવા મારી ખાસ ભલામણ છે.
નગારાના
૩. આવી સ્થિતિમાં શુદ્ધ ભરોસા લાયક ખાંડ મેળવવા શું પ્રયાસ કરવા એ વિચારવુ* અગત્યનુ છે, હાથથી ચલાવવાનાં કારખાનાંઓ સાંધારણ કેપીટલથી ચલાવી શકાય છે. માટે દરેક જીલ્લામાં એક એક કારખાનુ કાઢવાની હીલચાલ કરવી. તેલને માટે ઘાણીએની પેઠે ખાંડને માટે કારખાનાએ થવાં જોઇએ જેથી લેાકેાને નજરો નજર જોવાથી ખાત્રી થાય અને વિશ્વાસ રહે. વળી કાન્ફરન્સ તરફથી જુદી જુદી સાઇઝના ખાંડ ભરેલા ડખા
આ વેચવાનું ખાતું ખાલવુ જોઇએ જેથી લેાકેા વગર આંચકે ખરીદી શકે. વળી દરેકે દરેક ગામ અને શહેરમાં મહાજન તરફથી ખાસ દુકાના ખાલાવવી અથવા ભરૂસાદાર એજન્સીએ સ્થ:૫ત્રી જે પુના, કાલાપુર કે આખુ ના કારખાનાની ખાંડ પુરી પાડે. દગા કરનાર વેપારીઓને ઉઘાડો પાડી વેપારી કાયદાના ભંગ કરવા માટે અને વિશ્વાસઘાત કરવા માટે ઘટતી સજાએ ૫ હાંચાડી મીજાઓને ચેતાવવા જોઇએ. આબુનું કારખાનુ ખુલ્લુ મુકાવાનુ છે અને મને જણાવતાં હર્ષ થાય છે કે મેારીમાં પણ કેટલાક ઉત્સાહી જૈન તરફથી એક કારખાનું થાડા વખતમાં ખુલ્લુ મુ!ાાનુ છે, જેઓ કાઠીયાવાડના ખીજા ભાગામાં પણ કારખાનાંઓ કાઢવાની હીલચાલ કરી રહ્યા છે. અહિ‘છેવટમાં આવી તક આપવા માટે જૈન ઇન્ફન્સ ઓફીસના ઉપકાર માની હું મારા ઉપર આવેલા ત્રીનીદાદના દેલા પત્રમાં તે ભલા મેનેજરે
Page #89
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ]
કેમ સુધારો થાય? આપેલી સલાહ રજુ કરી હાલ વિરમું છું.
:.“ There is no reason iic wever why India should not have its own Sugar Rofineries, you could begin in a small way and little by little increase its size ". ." મેરબી તા. ૨૭–૧-૦૯
ઝવેરી–મોરબી.
૮૭ .
કે
૮૯
,
૯૦ .
કેમ સુધારા થાય?
' દેહરા. એઠું પાણી જે પીએ, એઠું ધાન્ય જમાય; એઠામાં બેઠા પછી, કેમ સુધારા થાય? પાઠક નીતિડીને થઈ, શિષ્ય પ્રતિ પ્રેરાય; પોથીમાંનાં રીંગણાં, કેમ સુધારા થાય? લાખ લાંચતણા લહે, મેટા સ્તંભ મનાય; ધુળ પડે છેળામહીં, કેમ સુધારા થાય? રિયત રાજ નવ રહે, રાજા નવ રીઝાય; કારભારીઓ કારમા, કેમ સુધારા થાય દાકતરથી દરદી ઘરે, દુવ્યસને સેવાથ; દાઈ થાય દલાલ જ્યાં, કેમ સુધારો થાય? મીલતણી તીજોરીએ, તાળાં જે દેવાય; છાતી ફુટે ડેશીઓ, કેમ સુધારા થાય? ઊઘાડે ઉર સ્થળે, કૂદીને કુટાય; બજારમાં પલટણ ખડી, કેમ સુધારા થાય? દાટેલા બહ દામ છે, લા’ નવ લેવાય; વસુ વિના માનવ પશું, કેમ સુધારા થાય ? દુનિયાના વ્યાપારમાં, દોલત નવ દારાય; ખોટ ખાય લા ખેતણી, કેમ સુધારા થાય? ચમો ટુટે પણ કદી, દમડી નવ ખરચાય; ગરીબને ગાંડા ગણે, કેમ સુધારા થાય? , ભાષણ આપે ભારથી, ભપકામાં ભૂલાય; બોલેલું પદ બાળતાં, કેમ સુધારા થાય? દિલમાં દાનત એક છે, જીભે અન્ય જણાય તનુ વિષે ત્રીજી વળી, કેમ સુધારા થાય?
૯૬
, ૯૭
Page #90
--------------------------------------------------------------------------
________________
UR J
જૈન કોન્ફરન્સ હરડ,
ધર્મ ધ્યાન જાણું નહિ, ગડબડમાં ગોટાય; કરે ધમાધમ સરે, ક્રમ સુધારા થાય ? ઉપરથી ઓસડ કરે, પણ દરદી ઘેરાય; ખાટા ખોટા ખ્યાલમાં, કેમ સુધારા થાય ?
૪ માર્ચ
૯૮
૯૯
અપૂર્ણ.
શ્રી રામપુરાના જૈનશ્વેતાંબર મૂર્તીપૂજક
શ્રી સથે કરેલા ઠરાવા તા. ૨-૨-૧૯૦૯
આજરાજ જૈનશ્વેતાંબર કાર્ન્સના આસિ. સેક્રેટરી સાહેબ મી ઉમે દચંદ દોલતચંદ બરાડીઆ તથા કોન્ફરન્સક તરફથી પાંજરાપાળ ઇન્સ્પેટર મી. માતીચંદ કુરજી ઝવેરી તથા માન્યાધિકારી ઉપદેશક સી. નારણુજી અમ રશી શાહ અહીં આવતાં અઢી'ની શ્રી રત્નસાગરજી જૈનશાળામાં સભા ભરવામાં આવી હતી અને આ વખતે શેઠ એતમચંદ વર્ધમાન, શા. દલસુખરામ જેઠીદાસ. શા. ડાહ્યાભાઇ ડામરસી, મી. ચતુરદાસ કાળીદાસ મહેતા. અમૃતલાલ ગુલાબચંદ્ર મહેતા તથા શા. સાંકળચંદ બેચરદાસ તથા શા. પરશેાતમ ખુશાલચ'દ, ડાહ્યાભાઇ અમીચંદ મૈતા તથા ઉતમંચ'દ માણેકચ'દ તથા ઉતમચક્ર મલુકચંદ તથા મગનલાલ કરશનદાસ તથા શા વાડીલાલ ડામરશી વિગેરે ૫૦ ગૃહસ્થા તથા આશરે ૨૦ બરાએ તથા જૈન પાઠશાળામાં ભણતા ૨૦ વિદ્યા શ્રીઓ તથા પદરેક કન્યાઓએ હાજરી આપી હતી.
શરૂઆતમાં સી. ખરાડીઆએ અને મી. નારાણજીએ એજૈન પાઠશાળાનુ છે. ફતર તપાઢ્યુ અને જૈન પાઠશાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી અને પાઠશાળામાં શિક્ષણ કેવી રીતે આપવુ જોઇએ તે વિષે કેટલીક સૂચનાઓ કરી. પછી વિદ્યાર્થીઓને અને જૈનખાળાઓને સમાધ સૂચક નાની નાની વાર્તા એ મી. નારણુજીએ કહી સ`ભળાવી.
મી, બરાડીઆએ કેન્ફરન્સમાં થતાં કામાનુ દિગદર્શન બહુ અસરકારક રીતે સમજાવ્યુ અને મી; માતીચંદ્ર કુરજીએ પાંજરાપે.ળમાં ઢોરાંની કેવી રીતે માવજત કરવી વિગેરે સંબધી હકીકત સમજાવી મી. નારણુજીએ જૈન કોન્ફ રન્સની ઉપયાગીતા અને કોન્ફરન્સ હેરલ્ડની ઉપયોગીતા તથા કેન્દ્રસમાં પસારતમામ થતા અગત્યના ઠરાવો સમજાવી નીચે મુજબ ઠરાવેા રજુ કરી તે સર્વાનુમતે પસાર થયા છે.
(૧) આ શહેરમાં રાતીજગા કરવાના રિવાજ નથી અને હવે પછી
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૯૨૯] શ્રી રામપુરાના જેન વેતાંબર મતિપૂજક સંધના ઠરવો. * [ ૭૩ તે કાર્ય કેઈએ કરવું નહી.
(૨) શીયળ સાતમના દિવસે વાશી ખેરાક બનતાં સુધી કેઈએ વા પર નહિ.
(૩) હુતાશણીની અંદર કેઈએ શ્રીફળ હેમવું નહિ તથા પાણી વિગેરે ઉડાડી કેઈએ હેલી ખેલવી નહિ.
(૪) મરણ પછવાડે રડવા કુટવાને રિવાજ કેટલેક અંશે કમી કરવામાં આવ્યું છે અને હવે પછી જેમ બને તેમ કમી કરવા કબૂલ કર્યું છે. * (૫) ફટાણા વિવાહ પ્રસંગે સ્ત્રીઓને ગાવાને આજથી પ્રતિબંધ કરવામાં આવ્યું છે.
(૬) કારજવરા-મરણ પછવાડે ફરજીયાત કારજવરા કરવામાં આવતા નથી અને બારમુ તેરમું કરવાનો રિવાજ નથી.
(૭) અઘરણીના પ્રસંગ ઉપર નાતવર કર નહિ
(૮) કચકડાની વીંટીઓ, બટ્ટન, ચામડાનાં પૂઠા વાપરવા નહિ. કેશર દેરાસરમાં વિદેશી વાપરવું નહીં. વિદેશી ખાંડ સ્વામીવાત્સલ્ય આદિમાં વાપરવી નહી. માછલીનું તેલ (કેડલીવર ઓઈલ), પીંછાવાળી ટેપીઓ તથા મીનો દીધેલા લેહાના વાસણે કેઈએ વાપરવા નહિ.
(૯) ગુજરાતી કેળવણી સ્ત્રીઓને આપવામાં હરકત કરવી નહિ અને બનતી રીતે ધ્યાનમાં લેઈ તે કેળવણી આપવાની ગોઠવણ કરવાનું કબૂલ કરવામાં આવ્યું છે.
(૧૦) જેનશાળા માટે નીચેના સગ્ગહની એક સ્પેશ્યલ કમિટી નીમવામાં આવી છે. એ સદરહુ કમિટી વખતે વખત મળશે, જૈનશાળાની દેખરેખ - રાખશે અને પરિક્ષા વગેરે લેશે. તે કમિટીના સદ્દગૃહસ્થનાં નામ નીચે મુજબ -
શા. વેલશીભાઈ નગીનદાસ. શા. દલસુખરામ જેઠીદાસ. શા. પુરશોત્તમ ખુશાલચંદ. (સેક્રેટરી) શ. કાળીદાસ સાંકળચંદ, શા. ડાયાભાઈ ડામરશી. શા, મગનલાલ કરશનદાસ, મહેતા. ઓતમચંદ માણેકચંદ.
મહેતા. ચતુરદાસ કાળીદાસ. * સદરહુ પાઠશાળા કમિટીના સદ્ગહ કેન્ફરન્સના સબંધનું કામ કરશે ઉપર મુજબ હવે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
[માર્ચ
તા. દ.
[ ૭૪ ].
જેન કેન્ફરન્સ હેરડ, શ્રી માંડળ જૈન જે. મૂર્તિપૂજક શ્રી સંઘે કરેલા ઠરાવે.
તા. ૬-૨-૦૯
મુ. માંડી, ગઈ કાલે રાત્રે જૈન ભારતીભૂષણ સભાના મકાનમાં માનાધીકારી ઉપદેશક શા. નારણજી અમરશી તથા પાંજરાપોળ ઈન્સ્પેકટર ડે. મેતીચંદ કુરજી ઝવેરીએ કેન્ફરન્સના હેતુઓ તથા તેમાં થતા ઠરાને અમલ કરાવવાને વાતે ભાષણે કર્યા હતા, જે વખતે કેટલાક હાનિકારક રીવાજો તથા ભ્રષ્ટ પદાર્થોને થતે ઉપયોગ બંધ કરવાને માટે વિચાર થતાં આજે સર્વાનુમતે નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યા છે.
૧ સંવત ૧૯૫૮ ના અષાડ સુદ ૨ તથા સંવત ૧૯૬૧ ના વૈશાખ વદ ૭ ના રોજ પસાર કરેલા ઠરાને અમલ પાકી રીતે કરવે કરાવે છે. અને એ ઠરાવમાં સમાતાં છતાં કેટલાક અગત્યના ઠરાવે તથા કેટલાક આજે વિચાર કરી મુકરર કરેલા નવા ઠરાવને અમલ નિષ્પક્ષપાત રીતે કરવાનું છે.
૨ બાળલગ્નને રીવાજ આ તરફ નથી તેમજ તેર વરસથી અંદરની કન્યાઓનાં લગ્ન કરવા નથી.
૩ પરણ્યાના આણ પછી દિકરીઓને થતી જગે કરાવી સંબંધીઓને રાત્રે ફરાળ કરાવવાને અહિંઆ રીવાજ નથી અને હવે પછી એવું કાર્ય અહિં કેઈએ કરવું નથી.
૪ શીળસાતમના દિવસે વાસી ખોરાક બનતા સુધી કેઈએ વાપરે નહિ.'
૫ હુતાશનીમાં કેઈએ શ્રીફળ હોમવું નહિ. તથા પાણી વગેરે ઉડાડી હોળી ખેલવી નહિ,
૬ વિવાહ પ્રસંગે સ્ત્રીઓને ફટાણા ગાવાને આજથી પ્રતિબંધ કરવામાં આવે છે.
૭ મરણ પાછળ કારજ કરવા ફરજીયાત રીવાજ નથી તેમ બારમા તે. રમાને રીવાજ નથી અને એવી રીતે કેઈએ કારજ વરા કરવા નહિ.
૮ મરણ પ્રસંગે રડવા કુટવાને રીવાજ કેટલેક અંશે કમી કરવામાં આવ્યું છે અને તેમાં જુવાન મરણ વખતે શેરીના નાકાથી આગળ જવું નહિ, તેમજ ઘર કે નાકા શીવાય બીજી જગ્યાએ ઉભા રહી રડવું કુટવું નહિ, વૃદ્ધ અને આધેડ હેય તે ઝાંપેથી પાછું વળવું અને ઘેર શીવાય બીજી જગ્યાએ ઉભા રહી રડવું કુટવું નહિ
પથરણે બેસવામાં બનતા સુધી દીવસે ઓછા કરવા અને રજા દેવી.
Page #93
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯1 શ્રી માંડળ જૈન શ્વેતાંબર મતિ પૂજક શ્રી સાથે કરેલા ઠરા. [ ૭પ
જુવાનના મરણ વખતે ત્રણ મહીનાથી વધારે અને વૃદ્ધના મરણ પ્રસંગે એક માસથી વધારે મુદત સુધી મેં વાળવા નહિ. આ મુદતથી કંઈ ઓછી મુદત કરવાને તજવીજ કરશે તે તે માટે સંઘ ખુશી થશે.
૯ કાણે જવામાં ખાસ સગા સંબંધીઓએ જ જવું અને રોટલી ઉપર વાઢીથી ઘી પીરસવું કે પીરસાવવું નહિ, અને કોઈ પીરસશે તો તેને તેમ કરવા દેવું નહિ.
અત્રેથી કઈ પરગામ કોણે જાય છે તેમાં ભાડુંભાતું સૌ સેનું છે. આ ઠરાવ અહિંઆ છે, તેને આ શહેરને લગતા ગામમાં અમલ કરાવે છે.
૧૦ અઘરણીના પ્રસંગ ઉપર કોઈએ નાતવર કર નહિં.
૧૧ કચકડાની વીંટીઓ, ચામડાંના પુંઠા, માછલીનું તેલ, પીંછાવાળી ટેપીઓ, લોઢાના મીને દીધેલા વાસણે કેઈએ વાપરવા નહિ. દેરાસરમાં ભ્રષ્ટ કેસર કેઈએ વાપરવું નહિ. વિદેશી ખાંડ સ્વામી વાત્સલ્યમાં વાપરવી નહિ.
ઉપર મુજબ ઠરાને અમલ અમારે કરે કરાવે છે.
શ્રી જૈન શ્રેયસ્કર મંડળના પરીક્ષક મી.
મણિલાલ સુંદરજીને પ્રવાસ. (પાઠશાળાઓની પરીક્ષા લેવા ઉપરાંત કરેલું કામકાજ.)
વળ સંવત ૧૯૬૫ના માગશર વદ ૧૧-૧૨-૧૩ વૃદ્ધિચંદજી સભાનું આજે છેવટ આવ્યું હોવાથી મી. હીરાચંદ કુલ ચંદના પ્રમુખપણનીચે એજ નામની બીજી સભા સ્થાપવા મુકરર કર્યું છે જેથી પાઠશાળા અને પાંજરાપોળ વિગેરે ખાતાઓ વધુ સતેજ થવા વકી રહે છે. '
પર છેગામ, સં. ૧૯૬૫ના માગશર વદી ૧૪-૩૦–એક મિટીંગ ભરી “ઉન્નતિ માટેની સરલ યોજના” એ વિષય ઉપર લંબાણુ ભાષણ આપવા માં આવ્યું હતું. જીવ દયા માટેની મોટી ખામી હોવાથી” આપણે જીવ દયા પ્રતિપાળ તરીકે છીએ” એ વિષય પર મજકુર ભાષણ પછી વિવેચન કરવામાં આવ્યું હતું.
ઘેટી સં. ૧૯૯૫ના પિષ સુદી ૧૩–૧૪-૧૫–પાઠશાળા નહોતી. ઉપાશ્રય મુકામે સ્ત્રી પુરૂષોની એક જનરલ સભા ભરી આપણું જીવનની શ્રેષ્ઠતાને આધાર કઈ બાબત પર રહેલો છે તે વિષય પર લંબાણ ભાષણ આપ્યું. પાઠ
Page #94
--------------------------------------------------------------------------
________________
૭
જૈન કોન્ફરન્સ હેરડ
[ માર્ચ
શાળા માટે બીજે દિવસે સભા ભરવામાં આવી, જેના પરિણામે પાઠશાળા સ્થા પવાનું મુકરર કર્યું. પાઠશાળા ચાલુ થાય ત્યારે લાયબ્રેરી સ્થાપવા ઠરાખ્યુ છે. વીશેક પુસ્તક ગામમાંથી થઇ શકશે.
66
""
દેદરડા સ. ૧૯૬૫ના પોષ વદી ૧-૨ આપણાં ઘર માત્ર પાંચેક છે. પહેલે દિવસે કણુખી, ખેડૂત અને એવાજ કેટલાક વર્ષોંના લેાકાની સભા ભરી દેવગુરૂ અને ધર્મની પરીક્ષા એ વિષયપર ભાષણ કરવામાં આવ્યું હતું. જેની ઘણી સારી અસર થવા પામી હતી. બીજે દિવસે પ્રભાતે ગીરાસદારાના ચા રામાં જાહેર જનરલમિટીગ ભરવામાં આવી હતી. તે પ્રસંગે ક્ષત્રીઓને ક્ષાત્ર ધર્મ હાલ કેટલેા સચવાય છે એ વિષયપર ઘણું વિસ્તૃત ભાષણ આપવામાં આવ્યું હતું જેની અસર એટલી બધી થઈ કે દારૂ માંસ વાપ રનારા સઘળા ક્ષત્રીઓએ તે સદા માટે ત્યાગ કર્યાં. કેટલાક ભાઈઓએ સર્વ વ્યસનના સદ'તર ત્યાગ કરે. એવાજ ખીન્ને પણ સારા લાભ થયા. હાજર રહેલા માટી સંખ્યાવાળા સઘળા ક્ષત્રીઓએ દારૂમાંસ કદી પણ નહી વાપરવા દૃઢ પ્રતિજ્ઞા કરી કે જે પૈકીના જાતે શિકાર કરવાવાળા હતા. પેાતાના તાખાના ગામેની સીમમાં કાઇ પણ જીવને મારી ન શકે એ મુકરર કર્યું પણ તેના અમલ હવે પછી થવાના છે.
હાથસણી સ. ૧૯૬૫ના પેષ વદી ૩-૪—સવારમાં ચારાના વિશાળ મકાનમાં ક્ષત્રીઓની જનરલ મિટીંગ ભરી હતી. આ પ્રસગે ગામના કાઈ ગીરાસદારનું કારજ હાવાથી ઘણા ગામના ક્ષત્રીએ અત્રે આવ્યા હતા. તે સઘળાઓએ અને ગામની મીજી પ્રજાએ હાજરી આપી હતી. હાજરી આપનારની સખ્યા માટા પ્રમાણમાં હતી. “ ક્ષત્રીઓના વર્ણાશ્રમધર્મ ” એ વિષયઉપર બહુ લ'બાણુથી વીરરસભયુ ભાષણ કરવામાં આવ્યું હતું. આ ભાષણુની પણ એટલી બધી અસર થઇ કે હાજર રહેલામાંથી એક એ સિવાયના બધાએ જીવન પર્યંત દારૂ અને માંસના ત્યાગ્ર કર્યાં કે જેમાંના તે સઘળાએ એ વ તુ વાપરનારા હત્તા. એક બે જણાએ પ્રતિજ્ઞા નથી લીધી તેમણે પણ તે વસ્તુ નહી' વાપરવા નિશ્ચય જણાવ્યા છે. આ પ્રસંગે ક્ષત્રીઓમાંના અનાચાર અને દુર્ગ્યુસના સ`ખત્રી ઘણુ' કહેવામાં આવ્યું હતું.
''
""
ગામના કેટલાક આગેવાનો મહારગામ હાવાથી મીજી એક સભા સ્ત્રીઆની ભરવામાં આવી હતી. આ વખતે પણ શુ' સ્ત્રીઓ ગુલામગીરી માટેજ સરજાયેલી છે ? ” એ વિષય ઉપર માટુ' સાદી અને સરળ ભાષામાં ભાષણ આપવામાં આવ્યું હતું. પ્રસગોપાત તેમની હાલની રૂઢી એ ખાખતપર વધુ સમજાવવાથી તેઓએ “ રડવા કુટવાના હાનિકારક રીવાજ ” માંથી
Page #95
--------------------------------------------------------------------------
________________
૧૯૦૮ ] શ્રી જૈન શ્રેય મંડળ પરીક્ષક મી. મણિલાલ સુંદરજીવાસ [ ૭૭ ઘણું ઓછા કયા છે, દશ તિથિએ મેટાં પાપનાં આરંભ કાર્યો પિકી દળવું, ખાંડવું, કે છાણ લેવું, એમાંથી ઘણીક સ્ત્રીઓએ નિયમ લીધે છે. કેટલીએક સ્ત્રીઓ એ અભક્ષને ત્યાગ કર્યો છે. આ વિગેરે બીજા પણ નાના મોટા લાભ થવા પામ્યા.
બહારગામ ગએલા આગેવાને આવવાથી ત્રીજી સભા રાત્રીએ ભરવામાં આવી હતી. આ વખતે “ આપણું અગત્યના કર્તવ્યપર આપણે કેટલું અલક્ષ્ય કર્યું છે. ” એ વિષય પર ભાષણ આપ્યું હતું જેની અસરથી આઠેક ભાઈઓએ અશાડ સુદી ૧૪ સુધી હમેશાં અકેક કલાક જૈન ધર્મવિજયજી જેન લાયબ્રેરીનાં પુસ્તક વાંચવા સાંભળવા એક ભાઈને વાંચનાર તરીકે મુકરર કર્યો છે અને બીજા આઠ દશ ભાઈઓ અને દશેક બાઈઓએ મળી ૨૦ ના આશરે સાંભળનાર તરીકે થશે અને તેને માટે નિયમ આપે છે.
જેસર સંવત ૧૯૬૫ ના પિષ વદી. ૫-૬-ચેરા મુકામે સાર્વજનીક જાહેર સભા ભરવામાં આવી હતી. તે વખતે ” આપણી સદ્દબુદ્ધિને ઘણે આ ધાર આપણુ આહારને ગણી શકાય છે” એ વિષય ઉપર ભાષણ આપવામાં આવ્યું હતું. જેની અસરથી કેટલાકે દારૂ માંસ નહીં વાપરવા પ્રતિજ્ઞા કરી છે અને એક ક્ષત્રિીભાઈએ સપ્તવ્યસન ઉપરાંત અસત્યની પણ પ્રતિજ્ઞા લીધી છે. આ વખતે ક્ષત્રીઓને શિકાર કરવાને ધર્મ છે એવું કહેનાર સામે લાંબી ચર્ચા થઈ હતી. જેના પરિણામે શ્રોતાઓ પર સારી અસર થઈ હતી. આ મેળાવડામાં મુસલમાન કેમે પણ ભાગ લીધે હતે.
દેપલા સં. ૧૯૬૫ ના પિષ વદી. ૭-૮-ચેરા મધે એક જાહેર મિટીંગ ભરી. આ વખતે ઘણી કોમના ભાઈઓ હાજર હતા. તે વખતે “ક્ષત્રિીઓની ફરજ રક્ષણ કરવાની કે ભક્ષણ કરવાની ?” અને “હાલના ક્ષત્રિીઓ નિસ્તેજ અને પ્રતાપહીન કયા કયા કારણથી થયા” એ વિષય ઉપર ઘણું અસરકારક વિસ્તારવાળું અને વીરરસ યુક્ત ભાષણ આપવામાં આવ્યું હતું જેના પરિણામે સર્વ ક્ષત્રીઓએ દારૂ માંસ જીવિત પર્યત નહીં વાપરવા માટે દઢ પ્રતિજ્ઞા કરી છે. કેટલાકેએ અનાચાર નહી સેવવા સંબંધી અને કેટલાકે ક્ષાત્રધર્માનુસાર જીવન ગાળવા નિશ્ચય કર્યો છે. કેફી ચીજો જેમ બને તેમ કમી કરવાની લાગણી થઈ છે. ત્યાર બાદ “આહાર ઉપરથી બુદ્ધિ ઉપર થતી અસર” એ વિષય ઉપર લંબાણુ ભાષણ આપવામાં આવ્યું હતું. આ વખતે કંદમૂળાદિ આહાર નહિ સે. વવા સંબંધી બહુ સારી રીતે ચર્ચા થઈ હતી. ત્યાર પછી આપણા સમુદાયમાં મગજમાં કેવા સંસ્કારે મૂકવા જોઈએ; અને તેને માટે કઈ વય વધુ યોગ્ય થઈ પડે એ વિષય પર ભાષણ આપ્યું હતું. ધાર્મિક જ્ઞાનની જરૂરીયાત માટે
Page #96
--------------------------------------------------------------------------
________________
- ૭૮ ] . . જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[માર્ચ સારી રીતે કહેવામાં આવ્યું હતું. ત્યાર પછી હમેશાં પૂજા સેવા કરવાની, ટોપરાને ઘણા જીવવાળે ખેળ નહિ વેચવાની, હમેશાં કલાક વાંચવા સાંભળવાની, અને અભક્ષ્ય ત્યાગની ચર્ચા ચલાવવામાં આવી હતી. તે પૈકી કેટલીક બાબતે માટે સારી લાગણી પેદા થઈ છે. માત્ર 1 જણની આનાકાનીથી છેળને વેપાર તદન બંધ કરવાની પ્રતિજ્ઞા લેવાનું બાકી રહેલ છે.
રાણીગામ સં. ૧૯૬૫ ના પોષ વદી –ચેરા મધે દાઠા રાજ્યના મોટા તાલુકદાર બાવાજી બાપુના પ્રમુખપણ નીચે એક મેળાવડે ભર્યું હતું. તે વખતે “મનુષ્ય જાતિને શિરે રહેલી અગત્યની ફરજો અને જવાબદારી” એ વિષય ઉપર લંબાણ ભાષણ આપ્યું હતું. વેદ અને જૈનધર્મ સંબંધી કેટલીક ચર્ચા થઈ હતી. દેખાઈ આવે તેમ પ્રતિજ્ઞાઓ લેવાઈ નહતી પણ તેથી આગળ ઉપર લાભ થવા આશા રાખી શકાય તેમ જણાયું હતું. આ તરફ મુનિવિહાર ઓછો હોવાથી જેને આપણે ધર્મ સમજતા નથી.'
વંડા સંવત ૧૯૬૫ ના પિન્ન વદી ૧૧-૧૨-ચેરા મુકામે સર્વ કેમની એક જાહેર સભા ભરવામાં આવી હતી. આ પ્રસંગે “મનુષ્ય અને તેના જી. વનની ઉગ્રતા” એ વિષય ઉપર ઘણું લંબાણુ ભાષણ આપવામાં આવ્યું હતું. પ્રસંગોપાત મનુષ્યના અંતઃકરણે, તેમના આચારવિચાર, સારી માઠી હાજતે અને આહાર, અને સ્વાર્થ તથા પરમાર્થ બુદ્ધિ વિગેરે બાબતેનું લં. બાણથી સ્પષ્ટીકરણ કર્યું હતું. જેથી શ્રેતાઓ ઉપર સારી અસર થઈ હતી. ત્યાર બાદ પ્રારબ્ધ અને પુરૂષાર્થ, સુષ્ટિ અને સુણા સંબંધી બહુ ચર્ચા થઈ હતી જેના પરિણામે જૈન ધર્મની અને તેના અબાધિત સિદ્ધાંતની અત્યરમતા સિદ્ધ થઈ હતી. વિગેરે ગ્ય લાભે થયા હતા. - રાત્રે આપણા મકાનમાં જાહેર સભા ભરી કન્યાવિક્રય, હાનિકારક રીત રીવાજો, ફરજીઆત ખર્ચે, આપણા દેશની અધોગતિ વિગેરે સમુચ્ચય વિષયે ઉમ્મર ભાષણ આપ્યું હતું. “કેળવણીની જરૂરીયાત” એ વિષય ઉપર લંબાણ ભાષણ આવ્યું હતું બાદ આપણે કીમતી સમય અને બીજી કેટલીક બા બતે પર કહેવામાં આવ્યું હતું. જેના પરિણામે દરેક ભાઈઓ પૂજા સેવા તથા દર્શન કરવા આવનાર વિગેરેમાં વધારે થાય છે. કેટલાકેએ અભય ત્યાગના નિયમ લીધા હતા. દેરાસરજી માટે દરવર્ષે રૂ. ૦ ઘર દીઠ લેવા ઠરાવ્યું છે. તેની ચાર માસની રકમ અત્યારે ઉઘરાવી લીધી છે, આજથી ત્રણ વર્ષ પહેલાં રોપાઓલા બીજથી ૪૦ વર્ષને કુસંપ ( તડા) હતા તે નાશ પામી ઘણે સારે સંપ થએલે જોવામાં આવે છે. મોસમ સિવાયના દિવસોમાં હમેશાં કલાક વાંચવા સાંભળવાની લાગણી ઉત્પન્ન કરી છે, તે પુસ્તકની સવડ થયે શરૂઆત થશે.
Page #97
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ] શ્રી જૈન શ્રેય મંડળ પરીક્ષક મી. મણિલાલ સુંદરજીને પ્રવાસ. [ ૭૯
( પીયાવા સં. ૧૯૯૫ના પિષ વદી ૧૨-૧૩-અ સભા ભરી “ભેદભાવ” ટાળવા સંબંધી ભાષણ કરવામાં આવ્યું. બીજી બે સભાઓ ભરી તેને માટે માટે વધારે ચર્ચા કરી આ ગામમાં ૨૦ વર્ષથી કુસંપ હતું તે વંડાના મહાજનને પંચમાં નાખી સુલેહ કરાવી છે અને મહાજનના રૂપીઆ વપરાઈ જવા અથવા ખવાઈ જવા બાબત વંડાના મહાજન રૂબરૂ નીવેડે લાવ્યા છે. એ બંને તડ એક કરી સંઘ જમાડવામાં આવેલ હતું દેરાસરમાં પુજા, દર્શન કરવા જવા માટે તથા અભક્ષ્ય વસ્તુને ત્યાગ કરવા નિયમ લીધા છે.
ગાધકડા, સં. ૧૯૬૫ના પિસ વદી ૧૪-૩૦ મહા સુદી ૧-જેન કેમની સભા ઉપાશ્રયના હોલમાં ભરવામાં આવી હતી. આ પ્રસંગે “ આ ગામના આ પણું કેમના આગેવાન જૈન ભાઈઓ અને તેઓ હમેશ જરૂર પુરતી ક્રિયાઓથી કેટલા વેગળા છે અને મનુષ્ય જીદગી માત્ર આહારદિક શરીરના સ્વાર્થ પુરવા માટેજ? એ વિષય ઉપર ભાષણ આપ્યું હતું.'
ઉપાશ્રયના હેલમાં બીજે દિવસે જાહેર સભા ભરવામાં આવી હતી. આ પ્રસંગે મનુષ્ય જીવનની ઉચ્ચતા તપાસતાં આપણી દશા આપણને કેવી લાગે છે એ વિષય પર ત્રીજું લંબાણ અને સાદી ભાષામાં ભાષણ આપ્યું હતું. - ત્રીજી સ્ત્રીઓની સમાજ ભરી “જેન કુલાંગનાનાં કર્ત ” એ વિષય ઉપર ત્રીજુ ભાષણ આપવામાં આવ્યું હતું. તેના પરિણામરૂપે ભક્ષ્યાભર્યને, રાત્રિભેજનને, મોટી તિથિઓ પાળવાને વિગેરે બાબતના હાજર રહેલીઓએ નિયમ લીધા છે. દેરાસર પૂજા કરવા જવાને તથા એવા કેટલાક નિયમ લેવાયા છે અને ધર્મઉપર સારી આસ્થા બંધાણી છે.
ત્રાપજ સં. ૧૯૯૪ વૈશાક સુદી પ-સભા ભરી તેમાં “હાનિકારક રીવાજે” એ વિષય ઉપર ભાષણ આપવામાં આવેલ હતું તેથી બૈરાંઓમાં નીચે લખ્યા ઠરાવે થયા હતા.
* ૧ મરણ પછવાડે અથવા કાણુ પ્રસંગે કેઈને ત્યાં આભડવા જતી વખતે એક લુગડા સિવાય કેઇને ત્યાં જવું નહીં.
૨ બજારમાં કેઈએ છાજી લેવાં નહીં તેમ પછાડી ખાવી નહીં. ૩. બહારગામની કાણુ જેવી તેવી આવે તે માંડવી નહી પણ ઘેર નહાવું.
૪ કેઈ અંગની કાણુ હોય ત્યારે બહાર જવું અને પુરૂષે જાય કે પછવાડે તુરત બૈરાઓએ ઉઠવું, - ૫ મરણ પ્રસંગે શબ તુરત બહાર કાઢી ગયા પછી (બૈરાંઓએ અ.. ડધી કલાકની અંદર એક લુગડા સાથે બહાર નીકળવું.
Page #98
--------------------------------------------------------------------------
________________
[ માથે
જેને કેન્ફરન્સ હેલ્ડ ૬ મરનારની પછવાડે સવારે મેં વાળવું નહી.
૭ મરનારની પછવાડે ગમે તેવા ઘરનાં બૈરાં હોય તેમણે નવ મહીના સુધી ખુણે રહેવું. - ૮ મરણ પ્રસંગે મરનાર નામને લઈને કુટવું અથવા કાણુ પ્રસગેજ મરનારના એક નામને લઈને કુટેવું યા રેવું.
- ૯ મરણ પ્રસંગે ત્રણ મહીનામાં વાળવા. એથે મહીનેથી બીજા બેરાંએ મે વાળવાં નહીં. - ૧૦ મરણ પ્રસંગે ચુડીકમ કરતી વખતે ચુડી ભાંગવી નહિ. પણ પજરાપોળમાં મૂકી દેવી. ( ૧૧ મરણ પ્રસંગે રાંઓને પછાડ ખાતી વખતે ભાઇડાઓએ ઝા લવી નહિ.
* ૧૨ પાંચમ, અઠ્ઠાઈ, આઠમ, ચિદશ, બે એલી વિગેરે પર્વ તિથિએ મેં વાળવું નહિ.
ઉપર લખેલા ધારાઓમાંથી કઈ પણ ધારે તડશે તેની પાસેથી મુરત- - વતુ ઘી પાશેર લેવામાં આવશે.
જૈન ધાર્મિક હિસાબ તપાસણું ખાતું. છેલ્લે કાઠીઆવાડમાં ગંડલ તાબે ગામ ઉપલેટા મધ્યે આવેલા ધાતુના શ્રી પાર્શ્વનાથજી મહારાજના વરદહેરાશ
રજીના વહીવટને લગતે રીપેર્ટ, - સદરહુ દહેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ મંગલચંદ ઘેલચંદ હસ્તકને સંવત ૧૯૫૨ થી. સં. ૧૯૬૪ ના શ્રાવણ વદ ૧ સુધીને હિસાબ અમોએ તપાસ્યું તે જોતાં ઉપજ ખર્ચનું નામું નહી લખવાથી કાં ઈ પણ વઘઘટ જોઈ નહી શકવાથી આ ખાતા તરફથી હવે પછી બરોબર નામું માંડવાની સુચના કરી તેજ દીવસથી નાંમું માંડવાનું શરૂ કરાવ્યું છે તે થી તેમને આભાર માનીએ છીએ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે અને આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી એગ્ય બંબસ્ત કરશે,
Page #99
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯) ધાર્મિક હિસાબ તપાસણી ખાતાને રીપી. [૮૧ છેલ્લે કાઠીઆવાડ મધ્યે ગંડલ તાબે પાટણવાવ મધ્યે આવેલા ધાતુના શ્રી સહસ્ત્રફણુ પાશ્વનાથજી મહારાજના દહેરા
- સરજીના વહીવટને લગતે રિપેર્ટ, સદરહુ પ્રતિમાજી આ ગામની ભાગોળે ઓશમ (સરાવા) નામને પર્વત છે, તે આશરે આઠ માઈલ લાંબે તથા બે માઈલ ઉગે છે. તે પ્રાચીનકાળમાં જૈન લેકના તિર્થનું સ્થળ હોય તેમ લાગે છે. કારણ કે તે ઉપર જેન લેકેના જથાબંધ દેરાસરે હોય તેમ ઉપરના દેખાવથી ખુલ્લુ માલમ પડી આવે છે. તે ઉપરથી પ્રતિમાજીઓ પણ કઈ કઈ વખતે નીકળે છે. સંવત ૧૮૫ માં તે ડુંગર ઉપર ભીમકુંડ નામને કુંડ છે. તેમાં પાણી નહિ હેવાથી ખેદ કામ કસ્તાં તેમાંથી પ્રતિમાજી નંગ ૭ સાત પાષાણુના નીકળ્યા. તેમાં ત્રણ અખંડ હતા, તે શ્રી ગીરનારછ એકલાવ્યા. અને ચાર ખંત હતા તે અંદર પધરાવ્યા, ત્યાર પછી સં. ૧૯૪૫ ની સાલમાં અહિંના રહીશ રબારી લેકે ડુંગર ઉપર ઢેરે ચરાવવા ગએલા અને ત્યાં કેઈ કારણસર ખેદતાં ધાતુના ત્રણ પ્રતિમાજી નીકળ્યા. તે તેમણે અહીંના રહીશ એક બાવાને આપ્યા અને તેણે તપાસ કરતાં એક કંચનના પ્રતિમાજી હતા, તે તેણે ગળાવી નાંખ્યા ત્યાર પછી ગામવાળાને ખબર મળતાં બાવા પાસેથી બાકી રહેલા બે પ્રતિ માછ લઈ આવ્યા. તેમાં એક ખંડીત હતા, તે ભંડારી, બાકીના એક પ્રતિમાજી શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી હતા. તે હાલ ધોરાજીના દહેરાસરજીમાં પધરાવ્યા છે અને સંવત ૧૯૧૩ ની સાલમાં મુનિ મહારાજ પ્રેમચંદજી આ ડુંગર ઉપર આવ્યા હતા. તેમણે તપાસ કરતાં ખાત્રી થઈ કે સંવત ૧૩૦૦ ની સાલમાં આ ડુંગર ઉપરના દહેરાસરજીને • સમૂહ બંધાયેલ હોય તેમ જણાય છે. ત્યાર પછી સં. ૧૯૩૮-૩૯ ની સાલમાં કાન્તિવિજયજી ના મના જતિ આ ડુંગર ઉપર આવેલા તેમણે પણ ઉપરના મુનિરાજના પ્રમા. છે જે અભિપ્રાય આપ્યો. ત્યાર પછી મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજી તથા મુનિરાજ જશોવિજયજી આ ડુંગર ઉપર જેવા પધારેલ. તેમણે પણ એવીજ શંકા જણાવી છે. તે આ ડુંગર ઉપરથી શિલાલેખે વિગેરે જેન સા. હિત્ય મળવાને સંભવ છે. માટે જ તરફથી તેની શોધખેળ થવાની ખાસ જરૂર છે.
સદરહુ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કત્તા શેઠ વનમાલી દામદર તથા વસા દેવશી મેઘજીના હસ્તકને સ. ૧૯૬૧ ના વૈશાખ વદ ૧૩ થી. સં. ૧૯૬૪ ના શ્રાવણ સુદ ૧ સુધીને હીસાબ અમેએ તપાસ્ય. તે જોતાં સંઘમાં કુસંપ હેવાથી વહીવટ બરાબર નહી ચલાવી હસાબ
Page #100
--------------------------------------------------------------------------
________________
૮૨]
જેને કેન્સરન્સ હેર, - માર્ચ રીતસર રાખવામાં આવેલે નહી હેવાથી સંઘ ભેગે કરી, સમજુતી આપી. નવું બંધારણ કરી આપી તે પ્રમાણે વહીવટ ચલાવવાની સુચના કરી છે. અને ત્યાંના સંઘે તે કબુલ રાખી તે પ્રમાણે નહી વર્તે તેટલા માટે તેની પાસેથી, સાધારણમાં રૂ. ૧૦) દશ લેવાને ઠરાવ કર્યો છે. તે માટે તેમને પુરેપુરે ધન્યવાદ ઘટે છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. માટે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી એગ્ય બંદોબસ્ત કરશે. ' જીલ્લા કાઠીયાવાડ પ્રાંત સેરઠ તાબાના ગામ ડળ મધ્યે આવેલા શ્રી ચંદ્રપ્રભુજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપેટ.
સદરહુ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કર્ત શેઠ કેવળચંદ દોલતચંદના હસ્તકને સંવત ૧૯૫૪ થી સં. ૧૯૬૪ ના ફાગણ સુદી ૧૨ સુધીને હીસાબ અમે તપાસ્યા. તે જોતાં મજકુર વહીવટનું બંધારણ જૈન શિલીને અને નુસરીને કરવામાં નહી આવેલ હોવાથી શ્રાવકેને દેવદ્રવ્યને લેપ લાગી મજ. કર વહીવટના કેટલાક નાણું રીતથી ઉલટી રીતે રેકી વહીવટ ચલાવતા હેવાથી મજકુર વહીવટકર્તા ગ્રહસ્થને તાકીદે તે વહીવટમાં અમાએ આપેલ સુચના પત્ર પ્રમાણે સુધારો કરવાનું જણાવ્યું છે અને તેમ કરવામાં ઢીલ થશે તે મજકુર વહીવટમાં કેન્ફરન્સ વચમાં પી બંદોબસ્ત કરાવવાની જરૂર પડશે. છલે કાઠીયાવાડ શહેર ગેંડલ તાબાના ગામ છત્રાસા મળે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરજીના
વહીવટને લગતે રીર્ટ. સદરહુ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કત શેઠ લીલાધર જેતસી તથા શેઠ કાળીદાસ ધનજી તથા શેઠ મનજી જાદવજી તથા શેઠ ગોવિંદજી દેવજી તથા શેઠ ઝીણું વીરજીના હસ્તકને સં. ૧૯૬૧ના ફાગણ વદી ૬ થી સં. ૧૬૪ ના જેઠ સુદી ૫ સુધીને હીસાબ અમોએ તપાસ્યા. તે જોતાં વહીવટનું નામુ સારી રીતે રાખી વહીવટ ચલાવતા જોવામાં આવે છે તે બહુ ખુશી થવા જેવું છે. છલ્લે વડેદરા તાબે ગામ પેટલાદ મધ્યે આવેલા શ્રી શીખવદેવજી તથા શ્રી ચંદ્રપ્રભુજી મહારાજના દેરાસરજીના વ
હીવટને લગતા સાધારણ ખાતાને લગતે રીપેટ. સદરહુ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શા. ચતુરભાઈ ખુબ
.
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૯] ધાર્મિક હિસાબ તપાસણી ખાતાના રીપટે, [ ૮૭ : ચંદના હસ્તકને સં. ૧૯૫૯ થી સં. ૧૯૯૩ સુધીને હીસાબ અમે તપાસ્યા. તે જોતાં વહીવટ ચેખી રીતે ચલાવવામાં આવે છે પણ મજકુર ખાતાને લ. ગતે હીસાબ પિતાના ખાનગી ચોપડામાં રાખી તેની રેકડ મીલકત પિતાને ત્યાં જમે રાખી છે તે રીતથી ઉલટુ હેવાથી જુદા પડી બાંધી તેમાં મજકુર વહીવટને લગતું નામુ લખી દર વરસે સંઘ સમક્ષ રજુ કરવા વગેરેનું સુચનાપત્ર મજકુર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. આ છેલ્લે વડોદરા તાબે ગામ પેટલાદ મધ્યે આવેલા શ્રી વિજય દેવ
સુર તથા અચળગછ ખાતાના વહીવટને લગતે રીપેર્ટ.
સદરહુ ખાતાના શ્રી ભંડારના વહીવટ કતાં શા ચતુરભાઈ ખુબચંદ હ. સ્તકને વહીવટ અમે તપાસ્ય. તે જોતાં મજકુર ભંડારમાં ૧૬૬) પ્રતે સિવાય એક પાલખી તથા બે જે ચંદ્રના પુઠીયા છે. તેમાં મજકુર પ્રતે ઘણી ખરી ચુંથાઈ જઈ તેના પાના હેરફેર થઈ ગયા છે અથવા ગુમ થઈ ગયા છે તેને શોષાવી મેળવી તેને જીર્ણોદ્ધાર કરાવવાની ખાસ જરૂર છે.
આ વહીવટમાં જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કતાને આપવામાં આવ્યું છે. છલ્લે વડોદરા તાબે ગામ પેટલાદ મધ્યે આવેલા શ્રી શીખવ દેવજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતો રીપેર્ટ,
સદરહુ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શા ચતુરભાઈ ખુબચંદના હસ્તકને સં. ૧૫થી સં. ૧૯૬૩ સુધીને હીસાબ અમેએ તપા. તે જોતાં હીસાબ ચેખે રાખી દર સાલનું નામુ જુદુ પાઠ સરવૈયા કાઢેલા છે. નામાની વ્યવસ્થા સરાણી લાઈને રાખેલ છે તે ખુશી થવા જેવું છે. સદ૨હ વહીવટ કર્તા નામુ ચેખી રીતે રાખી પિતાના વખતને ભેગ આપે છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે અને તેમાં જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવેલ છે. '
-
લી.
શ્રી સંધને સેવક ચુનીલાલ નાહાનચંદ ઓનરરી એડીટર,
શ્રી જે. , કે.
Page #102
--------------------------------------------------------------------------
________________
૪]
જૈન કેન્ફરન્સ હેરા. પાંજરાપોળ અને તેની સ્થિતિ.
ગયા અંકથી ચાલું.
વડોદરા પાંજરાપોળ. વિદરાજ દલપતભાઈ વડોદરાના પ્રખ્યાત વૈદ હતા અને એમણે ખંડેરાવ મહારાજની સારી પ્રીતી મેળવી હતી. તેથી મહારાજા તરફથી વંશપરંપરાને માટે એમને પાદ ગામ ઈનામમાં મળ્યું હતું. પણ શેઠ સાહેબ દલપતભાઈએ તુરતજ તે ગામ ખેડા ઢરમાં આપી પિતાનું નામ અમર કરી ગયા છે. આ ગામની વાર્ષિક ઉપજ રૂ. ૫૦૦૦) ની છે. આ સિવાય જ્યાં જ્યાં પોતાને લાગવશીલ હતું ત્યાં ત્યાં ઉપદેશ કરીને પિતે રૂ. ૧૦૦૦) આ પાંજરાપિળમાં લાવ્યા હતા. . . ત્યાર પછી મી. અમીચંદ માણેકચંદ ઝવેરીના ચિરંજીવીએ આ પાંજરાપોળને વહીવટ સંવત ૧૯૪૧ સુધી કર્યો. તેમના વખતમાં મીલઉપર પાંજરાપોળને લાગે શરૂ થયે અને તે પ્રમાણે દરેક રૂની ગાંસડી દીઠ રૂ. ૦-૭-૩ આ પાંજરાપોળને હજી લગી મળે જાય છે
સંવત ૧૯૪૨ ની સાલમાં ત્યાંના દિવાનબહાદુર મણિભાઈ જશભાઈએ આ પાંજરાપોળની હકીકત નામદાર ગાયકવાડ સરકાર સયાજીરાવ મહારાજને જણાવતાં ભાદરવા વદી ૮ ના રોજ શ્રીમંત ગાયકવાડ સરકાર શહેરના સારા સાસ આગેવાને સહીત આ પાંજરાપોળ જેવાને પધાયા.. અને પાંજરાપોળની સ્થિતિ જોઈ પિતાને સંતેષ જાહેર કર્યો અને કેટલુંક ઉત્તેજન આપ્યું. વિ. શેષમાં મુંબઈની પાંજરાપોળની માફક આ પાંજરાપોળનું કામ કમીટીથી ચલાવવા ભલામણ કરી. તે ઉપરથી થોડા વખતમાંજ એક કમીટી નીમી તેના પ્રમુખ દિવાન સાહેબ મણિભાઈને નીમ્યા અને ડે, બટુકરામ શોભાગરામ મહેતા તથા ઝવેરી માણેકલાલ ઘેલાભાઈને સેક્રેટરી નીમ્યા તથા બીજા કેટલાક સગ્ગહસ્થનાં નામ પણ દાખલ કર્યા.
ઝવેરી માણેકલાલભાઈની તથા ડે. બકરામભાઈની અથાગ મેહેનતથી આ પાંજરાપોળ કમિટીને ગાયકવાડ સરકાર તરફથી જનાવરે તરફ ગુજરતું ઘાતકીપણું અટકાવવાની કેટલીક સત્તા મળી–આ સત્તાના આધારે ઘણા માણુંસેને ૮ જનાવરે ઉપર ઘાતકીપણું ગુજારનારાઓને) પકડાવી શિક્ષા કરાવેલી અને મળેલા દંડમાંથી અમુક ભાગ પાંજરાપોળ ભંડળમાં લાવ્યા છે. હાલ બે વરસ થયાં આ સતાને બરાબર ઉપયોગ થતું નથી તે તે તરફ પાંજરાપિળના વહીવટ કર્તાનું ધ્યાન ખેંચવામાં આવે છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
ધર્મ નીતિની કેળવણું.
“શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે શુદ્ધતામે થિર રહે, અમૃતધારા વરસે.”
દિગ્દર્શન.
- વેકેશન પ્રસંગે મુંબઈની યુનિવર્સિટિના એક મૂખ્ય અધિકારી તરીકે
નામદાર જસ્ટિસ મી. ચંદાવર્કરે ઉચ્ચારેલા શબ્દ કેળવણીના નામદાર વાઈસ વિષયમાં રસ લેતા સર્વે સુજ્ઞ જનેને બહુ વિચારવા યોગ્ય ચેન્સેલરનાહાલની છે. હાલની કેળવણીની કેટલીક ખામીઓ તથા તેમાં કરવા કેળવણી સંબધે લાયક સુધારાઓ એમણે બહુ સારી રીતે દર્શાવ્યા હતા. વિચારે. ધર્મનીતિની કેળવણીની તેમજ સંગીનતાની ગેરહાજરી, એ
ખામીઓ એમણે બતાવી હતી. હાલની કેળવણી “નિરિશ્વર છે, તેથી હદય પર જોઈએ તેવી અસર થતી નથી, અને વિદ્યાર્થિનું વર્તન ઘડાતું નથી. તદ્દન નવીન (વિદેશીય) વિચારે તથા ભાવનાઓમાં મૂકાવાથી વિદ્યાર્થિનું હદય કેઈ પણ એક જીવનભાવનાપર ચોંટતું નથી. પશ્ચિમાત્ય તત્વજ્ઞાનને ઐચ્છિક વિષય રાખવામાં આવેલ છે, પણ સાથે આર્ય તત્વજ્ઞાનની સરખામણી કરાવાતી ન હોવાથી કોલેજ છોડવાની સાથે એ વિષય સાથેનો સંબંધ પણ ઘણે ભાગે છૂટી જાય છે.
જનસમાજમાં એક જીવનભાવના આદર્શરૂપે બંધાવાની અત્યંત આવશ્યકતા છે. આ સત્ય આપણા પ્રાચિને બહુ સારી રીતે સમજ્યા હતા, અને એજ હેતુએ તેમણે પરદેશગમનને અટકાવ કર્યો હતે તથા જ્ઞાતિબંધન દાખલ કર્યા હતા. જો કે તપશ્ચાત્ યોગ્ય મર્યાદા ન સમજાયાથી આ પ્રતિબંધને લીધે આપણને બહુ નુકશાન થએલ છે વિદિશામાં બાળક સમક્ષ જે ભાવનાઓ રજુ કરવામાં આવે તે પરસ્પર વિરોધી ન હોવી જોઈએ. " Ito is necessary to ensure the steady operation on his mind of a single set of ideals upto the period when he is able to jud.
Page #104
--------------------------------------------------------------------------
________________
૬૦ ]
ધર્મનીતિની કેળવણી.
[માર્ચ
ge and choose for himself, જયાં સુધી વિદ્યાર્થિમાં સ્વતંત્રપણે વિચાર કરી પોતાને ચાગ્ય લાગે તે માગ ગ્રહણ કરવાની શક્તિ ન આવે તેટલા સુધી એકજ પ્રકારની જીવનભાવનાની અસર નીચે તેનુ મન અવિચ્છિન્નપણે મૂકાવુ જોઇએ, હિંદુ વિદ્યાર્થિનું મન તદ્દન જ łabula rasa પ્રતિષિ*ખ પડયા વિનાનુ કારૂ હાતું નથી. જન્મથી અમૂક સ્વભાવ એનામાં બધાએલા હોય છે, એના મનપર અમૂક છાપા પડેલી હાય છે. આ સકારાની અવગણના કરી તદ્ન નવીન વિચારો ખાળકના મનપર ઠસાવવાથી, ઉક્ત ભાવના વિરોધ ઉત્પન્ન થાય છે. માટે કેળવણી આપનારે બાળપણથી એમના મગજપર કેતાએલા વિચારાને ચેાગ્ય વલણ આપવુ જોઇએ, પણ કેળવણી, તે સ`સ્કારાથી તદ્દન અસ"બધ ન હાવી જોઇએ. વિદેશીય વિચારા તથા ભાવનાઓમાં બાળક એકદમ સૂકાવા થી ભાવનાવિરોધ ઉત્પન્ન થઈ પરિણામે કાઇ પણું શુદ્ધ ભાવના ખધાઈ શક્તી નથી. આ વિરાધ કેમ અટકે ?-ધર્મ અને આત્મજ્ઞાનના વિચારો આપણામાં માતાના પયપાનની સાથેજ પ્રવેશ થાય છે: એસસ્કારના ચેાગ્ય ઉપયોગ કરવાથી આ વિરોધ ઘણે ભાગે ટકી શકશે. પ્રાચિન કેળવણીની પદ્ધતિના એક મહાન સિદ્ધાંત એ હતા કે પરમાત્માના જ્ઞાનને અવલખીને સર્વ પ્રકા રતુ જ્ઞાન આપવાની યાજના કરવી. આપણી સર્વે નવીન પ્રવૃત્તિને પ્રાચિન કાળની જેવી આપણે નહિ' મનાવી શકીએ, પણ આપણી કેળવણીની પદ્મતિમાં બની શકે તેટલી પ્રાચિનભાવનાઓનુ સેમ્મેલન કરી શકીએ. ઘણા મ તમતાંતરોને લીધે શાળાઓમાં તથા કાલેોમાં ધાર્મિક કેળવણી આપવામાં ભારે મૂશ્કેલીઓ નડે છે એ ખરૂ, પણ તે માટે નીતિની કેળવણીને પણુ સ્થાન ન આપવું. એ કાંઇ ઘટતુ નથી. Education to evoke the for. mative elements in the pupil's character must be correlated with his past national culture and appeal not only to his intellect but also to his moral being. વિદ્યાર્થિ માં રહેલ, વન ઘડવામાં ઉપચાગી કુદરતી તત્ત્વાના વિકાશ કરવા અર્થે, કેળવણી પ્રજાના અનાગત સુ ધારા વધારા, બુદ્ધિકોશલ્યતા તથા જીવનભાવનાને અનુસરતી અને માત્ર મનને નહિં પણ હૃદયને પણ અસર કરનારી હાવી જોઈએ. લન્ડનમાં ગયે વર્ષે મળેલ કેળવણીની પરિષદે પણ નીતિની કેળવણીની અત્યંત આવશ્યક્તા મતાવી હતી. ઘણે ભાગે પ્રત્યેક વિષયનું શિક્ષણ એવી રીતે આપી શકાય અને અપાવું જોઇએ કે તેથી વિદ્યાર્થિને નૈતિક જ્ઞાન મળે તથા તેનુ વર્તન ઘડાય, આ સંબંધમાં નામદાર જસ્ટિસે કેટલાક રમુજી દૃષ્ટાંત આપ્યા હતા. કાવ્યના શિક્ષણથી વિજ્ઞાનના સિદ્ધાંતા બહુ તાદશ્યપણે સાવી શકાય. વિદ્યાથિમાં નવીન રસિક દૃષ્ટિ પ્રકટાવી શકાય; તથા બાહ્ય સાંદર્યનું ભાન કરાવી આંતર સાંદર્ય તરફ તેને વાળી શકાય, જેમકે, જડ પદાથે'માં પણ નિયમિતતા
"6
',
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ] ધર્મનીતિની કેળવણી.
_[ ૧૧ તથા સાંદય રહેલું છે તે બુદ્ધિસંપન્ન મનુષ્યમાં અનિયમિત વર્તન કે ગંદી કે કેમ સાંખી શકાય? વિજ્ઞાનના શિક્ષણ પરથી એક બેધ એ મળે છે કે દરેક પ્રકારના વ્યર્થ જતા પદાર્થોને ઉપગ થઈ શકે છે, પણ વ્યર્થ ગએલ વખતને ઉપયોગ થઈ શકતું નથી. વ્યાકરણના નિયમ પ્રમાણે શુદ્ધ વાક્ય બોલવાથી કલ્યાણ થાય છે અને વ્યાકરણના દેષવાલી ભાષા બોલવાથી અકલ્યાણ થાય છે. ( આ વાત પ્રથમદષ્ટિએ વિચિત્ર લાગશે. પણ ભગવાન પાણિનીનું એ વચન છે.) વગેરે. આ વિષય પર બહુ ભાર દઈને તે નામદારે જણાવ્યું હતું કે બીજા દેશોના સંબંધમાં ગમે તેમ હ, પણ અત્રે આપણી સ્થિતિ કાંઈ વિલક્ષણ છે. આપણી પ્રજાની નિસર્ગિક શક્તિ તથા વંશ પરંપરાથી ઉતરી આવેલ ભાવનાઓ પ્રમાણે કેળવણીને આત્મા નીતિની કેળવણી છેઃ શરીરની સાથે સાથે જેમ જીવ રહે છે તેમ કેળવણી અને નીતિની કેળવણી એક સાથે રહેવાં જોઈએ. “ According to the national genius of the people and their traditions moral teaching is the very essence of education the two must go together. ” + + + + વિદ્યાર્થિઓએ રાજકીય સવાલેની ચર્ચાથી તદ્દન અલગ રહેવું જોઈએ
એ વાત એગ્ય છે. પણ એ વિષયથી વિદ્યાર્થિઓને તદન વિઘાર્થિઓ અને અનભિજ્ઞ રાખવા એમ જે નામદાર વાઈસચે સેલરના રાજકીય વિષયે. કહેવાને આશય હોય તે અમે તે સાથે એક મત થઈ
શકતા નથી. અમારી માન્યતા તે એવી છે કે આવા મને હત્વના સવાલો પર શાસ્ત્રીય રીતે વિચાર કરતાં કોલેજોમાં શીખવવું જોઈએ. કોલેજોની ડીબેટીંગ સોસાયટીઓમાં–વાદવિવાદ ચલાવવાના મંડળોમાં–આવા વિષયેની ખાસ ચર્ચા થવાની જરૂર છે. તેથી આ વિષયની મહત્વતા, અને પુખ્ત વિચાર કર્યા પછી જ તે સંબંધે કાંઈ પણ નિશ્ચયપર આવવાની જરૂર, વગેરે બાબતેનું વિદ્યાર્થિને ભાન કરાવી શકાશે, કે જેથી પરિણામે અંદગીમાં પડયા પછી એવા સવાલમાં તે અવિચારીપણે ન દેરાય. જે યુવકેને રાજકીય વિષયેથી તદ્દન અજ્ઞાત રાખશે, તે કોલેજના બંધનમાંથી છુટતાં, કદષ્ટિ વકતાઓના વિચારથી દેરાઈ ગમે તેવા વિચાર હાલના રાજ્યબંધારણ સંબંધે તે બાંધી બેસશે. જે કોલેજોમાં પણ એવી કેળવણી ન આપી શકાય તે પછી કયારે ને કેવી રીતે એ કેળવણી આપી શકાશે? કઈ પણ મહત્વના વિષયમાં ગુરૂદ્વારા પ્રવેશ થવે જોઈએ. વિદ્યાર્થિ કોલેજ છોડયા પછી જ્યારે સંસારની પ્રવૃતિઓમાં ગુથાએલે હોય ત્યારે પિતાની મેળે આવા વિષયમાં પ્રવેશ કરી તેનું રહસ્ય પામી શકે એમ માનવું ઘણે ભાગે ભૂલ ભરેલું છે અને આવા વિષયને અભ્યાસ આમ વિદ્યાથીની સ્વતંત્ર મરજી ઉપર છેડી દેવાથી, પ. રિણામ, જે બાબતેને અવરોધ કરવા ઈચ્છા જણાય છે તે જ, ઉલટું, આવશે.
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૨] ધર્મ નીતિની કેળવણી.
[માર્ચ. સજકીય સવલમાં ભાગ નહિ લેવા દેવાની ગોઠવણ સુધારામાં આગળ વધેલા સર્વે દેશમાં અસ્વાભાવિક તથા વિશેષ નુકસાનકારક માનવામાં આવે છે. એક નાગરિક તરીકે પિતાની ફરજે શું છે તે સંબંધી કેળવણી વિદ્યાર્થિને અવશ્ય આપવી ઘટે છે. પશ્ચિમાત્ય કેળવણી, તમને ઈષ્ટ લાગે કે ન લાગે, પણ રાજકીય વિષય સાથે એ સંબંધ ધરાવે છે કે જે છૂટે પાડી શકાય તેમ નથી. નામદાર વાઈસ-ચૅસેલરના શબ્દોમાં કહીએ તે “The main defect of modern education is that we live in an age when we are dominated by politics, political ideals, and political methods." આજને જમાને રાજકીય મહત્વકાંક્ષાઓને છે, અને કેળવણી અવશ્ય છે. શકાળને અનુસરતી હોવી જોઈએ. + + + +
ઉપરના બન્ને વિષયેના સંબંધમાં “શિક્ષણના ઇતિહાસના અંતિમ ભાગમાં દર્શાવેલા વિચારો બહુ મનન કરવા ગ્ય હેઈ અત્રે ઉતારીએ છીએ. આપણામાં ઘેડે ઘણે ધર્મ હતું તે ઘણું શતકથી અદ્રશ્ય થયે
છે; અને નવીન ધર્મપ્રચારની પ્રવૃતિમાં શિક્ષણની મદદ શિક્ષણના ઈતિહા. વગર કશું થઈ શકે તેમ નથી. આપણું રાજ્ય ગયું છે; સકારના વિચારે. અને જે રાજ્ય આવ્યું છે, તે એટલું બધું સારું છે, કે
આપણને ખેદને બદલે સંતોષ થાય છે. પણ બ્રિટિશ શ હેનશાહતને આપણી મદદની થેડીજ જરૂર પડે છે. ઉચ્ચતર પ્રકારની રાજ કીય સેવા બજાવવા ગ્ય કરવાને પણ બાળકને ઉચ્ચતર શિક્ષણ આપવા સિવાય બીજે રસ્તે રહ્યા નથી. આ પ્રમાણે ધર્મ અને રાજ્યના મંદિરનાં દ્વારા આપણે માટે પ્રાયશઃ દેવાયેલાં છે. દેશવાત્સલ્યની જે ઉમીઓ હાલ કઈ કઈ સ્થળે ઉછળતી દેખાય છે, તેમને ગૃહીત અને ઉપયુકત કરવાને શિક્ષણ સિવાય બીજું કઈ પાત્ર અમારી દષ્ટિએ તે દેખાતું નથી. લુથર કહે છે તે ખરૂં છે, કે ઘડા દાંડેને સુધારી શકાય તેમ નથી. લાંબી મુદતે પણ ભવ્ય પરિણામ બતાવે તેવી જનાઓ અજમાવવાનાં ક્ષેત્ર જેવા જતાં હાલતે બાળકેજ દેખાય છે. તેમના ઉપર શહેનશાહતને નહીં પણ આપણે પરિપૂર્ણ અધિકાર છે, તેમનાં હદયમાં આપણાથી ધાર્મિક અને રાજકીય ઉ તિની મહાકાંક્ષાઓનાં મૂળ નાખી શકાય તેમ છે; આપણે જવાના છીએ, પણ તેઓ અથવા તેમનાં બાળક રહેવાનાં છે. ત્યારે આપણાથી શું ન બને? ધર્મ પ્રચારકે, તમે તમારા નવીન ધમત્સાહ અને ધર્મગ્રહને, રાજપુરૂષે, તમે તમારી રાજકીય આકાંક્ષાઓને, દેશભકતે, તમે તમારી દેશવાત્સલ્યની વૃતિને, સુધારકે, તમે તમારા સાંસારિક ઉન્નતિના વિચારને, અને બધા ઉત્કૃષ્ટ જીવનના ઉપદેશકે, તમે તમારા ઉત્કૃષ્ટ જીવનના ઉપદેશને તમારાં બાળકોપર ઉપયોગ કરે.
* શ્રી શયાળ જ્ઞાન મંજુષા–જનાર, મણિશંકર રત્નજી ભટ્ટ
Page #107
--------------------------------------------------------------------------
________________
હેરડને વધારે
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ હેરલ્ડને વધારે :
તા. ૧૨ મી માર્ચ ૧૯૦e. શ્રી અંતરીક્ષજી પાર્શ્વનાથમાં જઈ પહેચેલે
મુંબઈને શ્રી જૈન શ્વેતાંબર સંઘ અને ત્યાં ઉકેલે ઝગડો તથા મારામારી
“દિગંબર જૈન” “મુંબઈ સમાચાર” અને સાંજ વર્તમાનમાં આવેલા દિગંબરોના સત્યથી દૂર અતિ શક્તિવાળાં
લખાણે તેમજ દિગંબરી સભાઓના રીપોર્ટ.
આવા લખાણે ઉપર નહિ રાખ જોઇને ભરે
વાંચકવર્ગને જણાવતાં અમને દિલગીરી ઉપજે છે કે ગયા માસના છેલલા અઠવાડીઆમાં જેન કેમમાં ખેદ ઉપજાવનારો એક બનાવ બન્યા છે. કલિયુગને પંચમ આરાને પ્રભાવ વિચિત્ર છે. તીર્થો માટે જૈન ધર્મની બે મુખ્ય શાખાઓમાં અવનવા ઝગડા થયા કરે છે. અત્રેથી નીકળેલ સંઘ ગઈ તા. ૨૧ મીએ સવારે આકેલા જીલ્લામાં શીરપુર મુકામે જઈ પહોંચ્યું. અને શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથનાં દર્શન કરવા ગયે. આ વખતે પૂજા કરવાને ટાઈમ શ્વેતાંબર બંધુઓને હતું, છતાં કેટલાક દિગંબર બંધુઓ દેરાસરજીમાં બેઠેલા હતા. તેઓએ સંઘની પ્રતિમાને દેરાસરમાં નહિ પધરાવવા માટે આ પણ શ્વેતાંબર બંધુઓ સાથે તકરાર ઉઠાવી અને બોલાચાલી થતાં મારામારી થઈ અને દિગંબરોએ ઘણા શ્વેતાંબર બંધુઓને માર્યા. ત્યારપછી થયેલ ઝપાઝપીમાં બંને પક્ષમાંના કેટલાક માણસોને વાગ્યું, જેને લઈને શ્વેતાંબર બંધુઓએ કેટલાક દિગંબર ઉપર કેસ માંડે, પણ તે પહેલાં પોલીસે . તાંબર સંઘના કેટલાક માણસને હુલડ કરવાના, પોલીસના કામમાં હરકત કરવાના ને કેટલાક માણસોને ઈજા કરવાના આરોપ માટે બાસીમની કેટમાં ઉભા કર્યા હતા. - આ મુકદમે તા. ૨૭-૩-૦૯ તેમજ તા. ૧ તથા તા. ૨ જી માર્ચ સુધી ચાલે. આ ત્રણ દિવસમાં ફરિયાદી પિલીસ ઈન્સ્પેકટર તથા સાક્ષીઓની જુ. બાની સાંભળવામાં આવી હતી અને તેને રીપોર્ટ મુંબઈ સમાચારમાં આવી
Page #108
--------------------------------------------------------------------------
________________
- હેરલ્ડને વધારે , ગયેલ હોવાથી અને અમે આપતા નથી. આ મુકદમ આવતી તા. ૧૫ મી ઉપર મુલતવી રાખવામાં આવે છે અને હવેતાંબર બંધુઓએ બેંધાવેલ કેસ તા. ૧૩ મી એ ચાલનાર છે. આ મુકદમામાં પન્યાસજી શ્રી આણંદસાગરજી તથા ઠાણું ૩ ને તહોમતદાર તરીકે ગણેલા છે. - આ મારામારી સંબંધી “દિગંબરેન” ના છેલ્લા અંકમાં વધારારૂપ જે લખાણ બહાર પડેલું છે, તે તદન અતિશયોકિતવાળું તેમજ સત્યથી દૂર છે. આ ઉપરાંત મુંબઈ સમાચાર તથા સાંજવર્તમાનમાં અત્રેના હિરાબાગમાં દિગંબરોની મળેલી મિટીંગના રીપોર્ટ આપવામાં આવેલા છે. આ મિટીંગ વખતે કેટલાક વક્તાઓએ પિતાની મરજી. માફક સત્યથી ઘણે છે. હકીકતે જણાવી છેઆવી બીનાઓ કલેશ વધારે છે. તે માટે ન્યાયનું કામ ન્યાયથી કરવા દેવું તે અમને વ્યાજબી લાગે છે. આવા રીપેર્ટી તેમજ લખાણે ઉ. પર બીલકુલ ભરોસે નહિ રાખવા અમે અમારા વાંચકે બંધુએને ભલામણ કરીએ છીએ.
છેવટે અમે આ ચાલતા મુકદમા માટે તીર્થ સહાયક કમિટી તથા છે. કીવર્ગ પુરતી જાગૃતિથી કામ કરશે જ એવી આશા રાખીએ છીએ. આ મુક દમે ચાલતે હેવાથી કડવાસનાં બી કેણ રેપે છે, તીર્થો ઉપર પોતાને હક દાખલ કરવા કેણ પ્રયાસ કરે છે, તે સંબંધી અમે અત્રે બોલવા માંગતા નથી, પરંતુ શ્વેતાંબર આગેવાને ને આપણું તીર્થી માટે પુરતી સંભાળ અને સખ્ત બંદોબસ્ત રાખવા ભલામણ કરીએ છીએ.
સર્વે જૈન બંધુઓને જણાવતાં અમને આનંદ થાય છે કે ધાર્મિક સં. સ્થાઓના હિસાબે છપાવી પ્રસિદ્ધ કરવા કે નહીં તે માટે ભાવનગર કોન્ફરન્સ વખતે નીમાએલી કમિટીએ પિતાનું કાર્ય તા. ૨૭-૨-૧૯૦૯ના રોજથી શરૂ કર્યું છે. આ કમિટીના મેંબર પૈકી શેઠ. ત્રીભોવનદાસ ભાણજી તથા શેઠ. પદમશી ઠાકરશી અત્રેથી તા. ૨૭–૨–૦૯ ની રાત્રે અમદાવાદ આણંદજી કલ્યાણજીને હિસાબ તપાસવા ઉપડી ગયા હતા. બાકીના મેંબરે અગત્યના કાર
ને લઈને જઈ શક્યા ન હતા. જેના કામની મહાન પેઢીના હિસાબ જોવાના કામમાં આણંદજી કલ્યાણજીના સ્થાનિક પ્રતિનિધિ તરફથી દરેક જાતની સગવડ કરી આપવામાં આવી હતી, તેમજ તેઓની તરફથી દરેક જાતના પ્રશ્નનાં સંતોષકારક ખુલાસા કરવામાં આવ્યા હતા. હજી આ પેઢીના હિસાબ તપાસવાનું કાર્ય ચાલુ છે અને કમિટીના મેંબરે તરફથી અમને ખબર મળ્યા છે કે આવતી કેન્ફરન્સ વખતે અત્રે અમારે રીપોર્ટ પ્રસિદ્ધ કરવા દરેક રીતને પ્રયત્ન કરીશું.
Page #109
--------------------------------------------------------------------------
________________
श्रीमान सम्पादकजी महाशय कृपया इस विज्ञापनको अपने अमूल्ये
पत्रमें स्थानदान दीजिये.
नई खुश खबरी. प्रिय भ्रातृगण आप जानते ही हैं कि जैनमत दयाका धर्म है अर्थात मन व. चन कायसे यथा शक्ति छोटेसे छोटे कीडे तकको पीडाना पहुंचा ना हमारा परम कर्तव्य है-परन्तु शोक है कि हम दिगम्बरी श्वेताम्बरी आपसमेंही इस अपने नियमको पालन करना प्रायः भूल जाते हैं आप जानते होंगेकि 'जैन यंगमेन्स एसोसिएशन आफ इन्डिया ' आपसमें मैत्री भाव वढाने और सब मिलकर जैन जातिकी उन्नति करानेको स्थापित हुइ है.
यह कार्य तभी हो सकता है जबकि तीनों सम्प्रदायके महाशय अपने अपने विचार एक पत्रद्वारा प्रगट करें इसीके लिये अंग्रेजी जैन गजट जारी किया था परन्तु अंग्रेजी पढे जैनी कम हैं हिन्दी भाषाको समझने वाले अधिक हैं इस कारण पहिली मार्चसे एसोसिएशन एक हिन्दी पत्रभी निकालेगी जो हमारी हर सम्प्रदायकी सेवा विना किसी पक्षपातके करेगा. प्रार्थना है कि श्वेताम्बरी दिगम्बरी सब उसके ग्राहक बनें. पत्र सम्बन्धी समस्त पत्र व्योहार वा सूरजभानजी वकील देववंदजि० सहारन पुरसे करना चाहिये. ललितपुर ( झांसी)
चेतनदास. ता०२१-२-०९
जनरल सेक्रेटरी. પ્રાસંગિક નેંધ. અતરના શ્રી જૈન વિદ્યાઉદ્યોગવર્ધક મંડળ તરફથી માંડવી ખારેક બજારમાં ચાલતી કમશઅલ સ્કૂલના મેનેજર જણાવે છે કે આ સ્કૂલમાં ૨૫ વિદ્યાર્થીઓ બુક કીપીંગ, શોર્ટ હેન્ડ વિગેરે બીજા વ્યાપારી વિષયોમાં અભ્યાસ કરે છે અને આવતી લંડનની જુદી જુદી વ્યાપારિક પરીક્ષાઓમાં બેસવા માટે તેમનાં નામ નેધાયા છે.
જેનેને મફત વ્યાપારી કેળવણું આપવાના હેતુથી આ સ્કુલ ખેલવા માટે લંડન ચેમ્બર ઓફ કોમર્સના વ્યાપારી કેળવણી ખાતાના તરફથી આ સ્કુલ ઉઘાડનાર શ્રેષ્ટિ વર્ગ ઉ પર એક ધન્યવાદ પત્ર મોકલવામાં આવ્યું છે. અમે પણ આ સ્કુલને દરેક રીતે ફતેહ મળે એમ ઈચ્છીએ છીએ.
આ સ્કૂલનું મકાન જે પાયધુની જેવા ભાગમાં હોય તો હાલ જેટલા વિદ્યાર્થીઓ છે તેના કરતાં વધારે વિદ્યાર્થીઓની સંખ્યા લાભ લેતી થાય એમ અમારું માનવું છે તે અમે આશા રાખીએ છીએ કે આ બાબત ઉપર આ મંડળના કાર્યવાહકો ધ્યાન આપશે.
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રી સાતમી જૈન (શ્વેતાંબર) કેન્ફરન્સ સંબંધી કામકા
જ, પુના ખાતે થએલી શરૂઆત.
શ્રી ભાવનગર ખાતે છઠ્ઠી કોન્ફરન્સ થયા બાદ સાતમી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ માટે પુના ખાતે આમંત્રણ કરવામાં આવ્યું કતું. મરકીને સબબથી તેનું કામ મુલતવી રહ્યું હતું. આ બાબતમાં પડેલા કેટલાક મતભેદને લીધે પણ ઢીલ થઈ હતી છતાં પુનાના આગેવાનેના સુપ્રયાસથી તે મતભેદ દુર થઈ અમી કોન્ફરન્સ માટે ઉમંગથી કાર્ય શરૂ કરવામાં આવ્યું છે તેને માટે તમને ધન્યવાદ ઘટે છે તે બદલ કમિટીઓ તથા સ્વાગત કમિટીના પ્રમુખ તથા ચીફ સેક્રેટરી વગેરે નીમવાને માટે તા. ૧૮-ર-૦૯ ગુરૂવારની રાત્રે પુનાના શ્રી સંઘિના દેરાસરમાં સંધ ભેગા કરવામાં આવ્યો હતે. ને તેમાં સર્વે આગેવાનો તથા સધળા જૈન
બંધુઓ તથા વેલાવાળા શેઠ દામોદર બાપુસા તથા શેઠ બાલચંદ હીરાચંદ માલેગામવાળાએ જહાજરી આપી હતી. ને તેમાં નીચે મુજબ કમિટીઓ નીમાઈ નીચેના પ્રહસ્થને માનવંતા એધાપર નીમવામાં આવ્યા હતા. સ્વાગતમિટીના પ્રમુખ–મી. શિવદાનજી પ્રેમાળ ગોટીવાળા છે ઉપ પ્રમુખ–
મી. માનચંદજી નગાજી. મી. શીવરામભાઈ કરતુરચંદ. મી. વીરચંદ ક્રિશ્નાજી.
મી. કીસનદાસ પ્રેમચંદ. , ચીફ સેક્રેટરી–
મી. છગનલાલ ગણપતદાસ.
મી. ભીખુભાઈ મુળચંદ. , જેઈટ સેક્રેટરી
મી હીરાલાલ ધનજીભાઈ. » જનરલ સુપરવાઈઝર – મી. મોતીચંદ ભગવાનદાસ.
વળી કેરડાન્સ કમિટી, મંડપ કમિટી, ભજન કમિટી તેમ ઉતારા કમિટી વિગેરે નીમવામાં આવી છે. બીજી કમિટીઓ નીમવાનું રવીવારના દિને મુલતવી રાખવામાં આવ્યું છે ને રીસેપશન કમિટીમાં સંધમાંથી ૧૨૫ ના શુમારે મેરે ચુંટી કહાડવામાં આવ્યા છે.
અમે આશા રાખીએ છીએ કે આપણું પુનાનિવાસી બંધુઓ સાતમી કેન્ફરન્સ માટે કરેલી તૈયારીઓને આગળ વધારી કોન્ફરન્સ ભરવાના દિવસો મુકરર કરી કુકમ પત્રિ કાએ વેળાસર ગામેગામ મોકલાવશે. આ કામમાં પુનાના શ્રી સંધની અમે હરેક રીતે ( પતેહ ઇચ્છીએ છીએ.
Page #111
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 526.
श्री जैन श्वेताम्बर कोन्फरन्स
SHRI JAIN (SWETAMBER) CON
પુસ્તક પર
એપ્રીલ, ૧૯૮૯
विषयानुक्रमणिका
વિષય, પ્રાસંગિક ધ. • ૫ ૮૫ | શ્રી પડાલી તીર્થ ઓર શેઠ નામદાર ગાયકવાડ સરકારે સ્થાન ! લક્ષ્મીચંદ જોયા છે ૧૧ કવાસી કેમ્ફરસને મોકલાવેલ | શ્રી જૈન વિદ્વાનને ખુલે પત્ર ૧૦૫ સલાહકારક સંદેશે . - કનિકારક રીતરીવાજે ૫ ૧૦૭ શ્રી જૈન શ્રેયકર મંડળના પરીક્ષક કેમ સુધારા થાય ? ૧૧૧ મી. ભગવાનદાસ મીઠાભાઈને પાંજરાપોળ અને તેની સ્થિતિ પ્રવાસ. ...
૯૯ વડોદરા પાંજરાપોળ, ... ” ૧૧૨ હમારા ઉપદેશક. . • ૧૦૦ | ધર્મનીતિની કેળવણી. એ. એ. ૧૩ ઉપદેશસે હવેલા લાભ ... ૧૦૦ - શ્રી ધર્મનીતિના શિક્ષણ સંબંધી જ કંથાવલેકન . • ૧૦૧ | પ્રશ્નાવલી. . . . ... 4પ
બાર જ્ઞ श्री जैम (वैतांवर ) कॉन्फरन्स ऑफिस, मुंबई:
वार्षिक “मूल्य डाकका मूल्य समेत सिर्फ है। १ .
માયા શ્રી વાવના ધાિ બધા જ ધિરાં પર્વ છાનું.
Page #112
--------------------------------------------------------------------------
________________
स्वदेश हितेच्छु अने धर्मचुस्त गृहस्थोने एक अमुल्य तक. बावटा छाप ट्रेडमार्क पवित्र अने शुद्ध
स्वदेशी केशर. आ चोख्खु केशर ते १ तोला ५ तोला •| ०॥ अने एक रतल पेक डबामा बेचीए छीए. जैन तीर्थावळी प्रवास आवृत्ति बीजी घणा सुधारा वधारा साथे मलशे. सर्व दर्दो मटाडवानी रामबाण देशी दवाओ कीफायते वेचीये छीए. स्वदेशी माल मंगाबनाराओने चोक्कसथी कीफायते कमीशनथी मोकली.
_ अंबर-कस्तुरी-खरो भिमसेनी बरास, सुखड मलबारी, दशांगी चुप, सोना रु. पानो वरख, अत्तर, देशी बनावटना वगर चर्बीना साबुओ नहावाना तथा कपडां धोवाना लाटा, गोळा वोगरे तथा सेंट अने खुशबोदार तेलो बीगरे कीफायते वेचीए छीए...
एकला मालेक. मलवा डेकाणु-डामर गलीना नाकै श्री जैन महाजन आश्रित शा केशवजी खीमजी कुं०
" जडीआ बजार मुंबई. जथाबंध तथा छुटक वेचनार तथा कमीशन एजंट,
ધી જૈન યુએસ એસોશીએશન –તરફથી થોડાક વખત ઉપર મુંબઈના ન મદાર ગવર્નર સાહેબને આપણે કેટલાક તહેવારોને જાહેર તહેવાર તરીકે ગણવા એક અરજી મોકલી હતી. આ અરજીનું નીચે પ્રમાણે સંતોષકારક પરિણામ આવ્યું છે –
નામદાર સરકાર તરફથી સને ૧૯૭ ના જાહેર તહેવારની જે ટીપ બહાર પાડવામાં આવી હતી તેમાં જૈનોના તહેવાર તરીકે નીચલા દશ દિવસે નામદાર સરકારે સ્વીકારેલા જાહેર કરવામાં આવ્યા છે. –ચત્ર સુદ ૧૫ તા. ૫ મી એપ્રીલ, શ્રાવણવદ ૧૩ તા. ૧૨ મી સપ્ટેમ્બરથી ભાદરવા સુદ ૫ તા. ૧૯ મી સપ્ટેમ્બર સુધી, તથા કારતક સુદી, ૫ તા. ર૭મ न२. Geी रात सिनेमा पापामा मापी नथी. . . .
या 81 या !! तैयार !!! શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરી ભા. ૧ ની સાથે . ૦-૧ર-૭ પટેજ જુદુ, श्री नवत५३ २४ ला
३
. १-४-० "
Page #113
--------------------------------------------------------------------------
________________
નમઃ સિમ્યક છે. लक्ष्मीस्तं स्वयमभ्युपैति रभसा कीर्तिस्तमालिंगति, प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धमुत्कण्ठया । स्वाश्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते,
यः संघं गुणसंघकेलिसदनं श्रेयोरुचिः सेवते ભાવાર્થ-ગુણસમૂહ જેનું કીડાસ્થાન છે એવા શ્રી સંઘની સેવા પરમ સુખ પ્રાપ્ત કરવાને પ્રસુક એ જે પુરૂષ કરે છે તે પુરૂષને લક્ષમી પિતાની મેળે ત્વરાથી આવી મળે છે, કીતિ તેને આલિંગન દે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવા માટે ઉત્કંઠા સહિત પ્રયત્ન કરે છે, સ્વર્ગશ્રી તેને ભેટવાને ઈરછે છે અને મુક્તિ તેને વારંવાર જુએ છે.
* ૐ શાન્તિઃ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड.
પુ. , અંક
-
વીર સંવત્ ર૪૩૫
-
એપ્રીલ, ૯૦૯
-
પ્રાસંગિકોંધ.
જીવદયા કમીટીએ કેવી રીતે કાર્ય કરવું તે માટે સલાહ લેવા જીવદયાની
હિમાયત કરનારી હિંદુસ્તાનની તેમજ પરદેશની સં. જીવદયા કમીટી. સ્થાઓ સાથે આ કમીટી તરફથી પત્રવ્યવહાર કરવામાં
આવેલ હતું. જેમાં ઈગ્લાંડની જાણીતી ધી ઓર્ડર ઓફ ધી ગોલ્ડન એઈજ નામની સંસ્થા તરફથી આવેલે પત્ર બહુ ઉપયોગી સૂ ચનાઓથી ભરપૂર હોવાથી તેને તરજુમે આ માસિકના બીજા ભાગમાં આ પવામાં આવેલ છે. આ પત્રમાં જણાવ્યા પ્રમાણે દયાશીળતા ગુણને ઉચ્ચ સ્થાન આપવા, સાથે પ્રાણુઓ ઉપર કેટલી જાતનાં અસહ્ય સંકટ-પીડા માયુસ પિતાના સ્વાર્થની ખાતરી આપે છે તેના ચિતાર આપનારા સાહિત્યને બહાળે ફેલા કરવાથી જીવહિંસા ઘણે અંશે અટકશે, એ બીના નિર્વિવાદ છે. આ સૂત્રને અનુસરી ગયા અંકમાં જણાવ્યા પ્રમાણે “The British BIood sport , ને “The Horrors of sport’ નામના બે પુસ્તકોને હિંદુસ્તાનની માંસાહારી પ્રજામાં ફેલાવે ક્યાં પછી આ માસમાં “Errors in Eating
Page #114
--------------------------------------------------------------------------
________________
૯૬] જેન કેન્ફરન્સ હેરલ્ડ,
[એપ્રિલ નામનું પુસ્તક પણ યુરોપીયન તેમજ અન્ય માંસાહારી ગૃહસ્થને મોકલવામાં આવ્યું છે. પ્રથમ બે પુસ્તકની પહોંચ આપણું નામદાર વાઈસરાય અને મું. બઈના નામદાર ગવર્નર સાહેબ તેમજ તેમના પ્રાઈવેટ સેક્રેટરીઓએ પણ ઉપકાર સાથે સ્વીકારી છે.
કેળવણી કમીટીએ આ વખતે આપણે કેમમાં ધર્મ શિક્ષણ કેવી ૫૦
દ્ધતિથી અપાવું જોઈએ તે સંબંધી એક પ્રશ્નાવલિ કેળવણી કમીટી. તૈયાર કરી છે, જે વાંચનાર, આ માસિકના ધર્મનીતિની
કેળવણીના વિભાગમાં જોશે. આ પ્રશ્નાવલિ જેન તેમજ અન્ય કેમના વિદ્ધ વર્ગને આ પ્રશ્નાવલિના ઉત્તર આપવા માટે એક વિનતિપત્ર સાથે મેકલવામાં આવી છે. અને સંપૂર્ણ આશા છે કે આપણા મુનિ મહારાજાઓ તેમજ બીજા વિદ્વાન ગૃહસ્થ આ સવાલ ઊપર સંભાળપૂર્વક ચર્ચા ચલાવશે. અને પિતાના અભિપ્રાય આ કમીટીઉપર વેળાસર મોકલી આપશે, કે જેથી આ કમીટી અમુક વિચારેઉપર આવી શકે, + +
+
+ + માળવા પ્રાંતના પ્રાંતિક સેક્રેટરી શેઠ લહમીચંદજી ઘયા અમને જણાવે છે કે આ પ્રાંતના ઝાલાવાડ જીલ્લાના સેક્રેટરીને માનવતે હે શા. પ્રેમરાજજી ચારીઆએ સ્વીકાર્યો છે. + + + + અમને લખતાં ઘણું જ સંતેષ ઉપજે છે કે છેલ્લા ત્રણ ચાર મહીના
થયાં સુરત શહેરમાં એક નવી હીલચાલની શરૂઆત કસુરત દારૂ નિષેધક રવામાં આવી છે. ત્યાં એક દારૂ નિષેધક અને નીતિઅને નીતિવર્ધક મં ર્ધક મંડળ સ્થાપવામાં આવ્યું છે. આ મંડળને સહાય ડળ અને જીવદયા. કરવા માટે કોન્ફરન્સ ઓફીસ તરફથી ઉપદેશક મી.
અમથાલાલ જેઠાલાલ પેઈન્ટરને મોકલવામાં આવેલ છે. મી. અમથાલાલના કામકાજને ત્રિમાસિક રીપોર્ટ આ માસિકના બીજા ભાગમાં વાંચનાર જોશે. આ રીપેર્ટ ઉપરથી માલુમ પડશે કે દારૂ તથા માંસ વિરૂદ્ધ કે મજબૂત ઝુંડે સુરત શહેરમાં ઉઠાવવામાં આવેલ છે. અને દિનપ્રતિદિન દરેક કેમના સ્ત્રી પુરૂષે આ મંડળના સુપ્રયાસથી દારૂ તથા માંસ લેતાં અને ટકી ગયાં છે. તેમાં પણ જીવદયાના સુપ્રસિદ્ધ હીમાયતી મી. લાભશંકર લકમીદાસે થોડા દિવસ ઉપર સુરતમાં જઈ આ હીલચાલને ઘણાજ વેગથી આગળ વધારી છે.
ત્યાં મહાત્મા નથુરામ શર્માના પ્રમુખપણ નીચેની એક મોટી મિટીંગ
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૦૮ ]. પ્રાસંગિકોંધ :
[ ૮૭ માં તેમજ વિકટેરીઆ થીએટરમાં અને થીઓસોફીકલ સોસાઈટીમાં મળેલી સભાઓમાં માંસાહારથી થતા નુકસાન સંબંધી વિષયે ઉપર મી. લાભશંકરે અસંસ્કારક ભાષણ આપી જીવદયાની એટલી બધી તે ઉંડી છાપ પાડી હતી . કે જેથી ઘણા સ્ત્રી પુરૂએ દારૂ છેી દીધું. અને ઘણાએ માંસાહારને ત્યાગ કરી દીધું હતું. મી લાભશંકરના સુરતના પ્રવાસમાં એક ખાસ ધ્યાનમાં રાખવા લાયક હકીકત એ છે કે એક વખતે તેમણે ઢેઢ લોકેની મિટીંગમાં ઢેઢ લેકોના ધર્મગુરૂના પ્રમુખપણું નીચે ભાષણે આપેલાં હતાં અને તે જ વખતે ઘણુ એ દારૂ માંસ નહીં વાપરવા પ્રતિજ્ઞા લીધેલી હતી. અમે મી. લાભ શંકરના શુભ પ્રયાસ માટે ધન્યવાદ આપીએ છીએ,
વડોદરાના નામદાર ગાયકવાડ સરકારે અજમેર ખાતે મળેલી સ્થાનકવાસી ત્રીજી કેન્ફરન્સને જોન કેમને શીખામણોથી ભરપૂર એક ઉમદા પત્ર મોકલે હતું. આ પત્ર દરેક જૈનને બહુ ઉપયોગી હોવાથી આ માસિકના બીજા ભા. ગમાં તેને તરજુમા આપવામાં આવેલ છે. આ પત્ર સંબંધી ઉપજતા વિચારો હવે પછી રજુ કરવામાં આવશે પરંતુ જૈન કેમનું હિત ઈચ્છનાર અને જૈન કેમને એગ્ય અવસરે સલાહ આપનાર આ નામદાર સરકારને અમે આ સ્થળે ઉપકાર માનવાની રજા લઈએ છીએ.
* ઉપદેશક વાડીલાલ સાંકળચંદ મેરૈયા, ગેરેજ, ગેધાવી, સાણંદ, વિરમ. ગામ વિગેરે ગામમાં ફરીને કોન્ફરન્સના ઠરાવે સમજાવી તે કરાવે અમલમાં મુકવાનું કામ દરેક ગામમાં અમુક (પ્રતિષ્ઠિત) આગેવાનેને સેપે છે અને હાલ તે ઉત્તર ગુજરાતમાં ફરે છે.
માનાધિકારી ઉપદેશક મી. દલીપચંદ મગનલાલના પ્રવાસ વખતે તેમણે સંગપુરના કોળી લોકોની સભા ભરી જીવદયા ઉપર અસરકારક ભાષણ આપ્યાં, જેની અસરથી ત્યાંના મુખી વિગેરેએ જીવહિંસા નહીં કરવા પ્રતિજ્ઞા કરી છે.
ધનપુરા–તા. ૨૬-૨-૦૯ ના રોજ એક સભા ભરી જીવદયા ઉપર ભાપણે આપ્યાં. જેની અસરથી ત્યાંના કેળી લેકેએ જીવહિંસા નહીં કરવા ઠરાવ કર્યો છે અને એક બોકડાનું માતાજીને બળિદાન કરતાં અટકાવેલ છે.
અમદાવાદથી કૅન્ફરન્સ ઓફીસના જનરલ સેક્રેટરી શેઠ. બાલાભાઈ મ. છારામ અમને લખી જણાવે છે કે વિરમગામથી ત્યાંના સંઘને એવી મતલ. બને કાગળ આવે કે આપણા મુનિ મહારાજાઓ તે તરફ વિહાર નહિ કરવાથી અને સ્થાનકવાસી સાધુઓને પ્રચાર વધારે હેવાથી ધર્મને ઘણી જ
Page #116
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હેરહે.
[એપ્રીલ હાની પહોંચે છે. માટે મુનિ મહારાજેને તે તરફ વિહાર કરવા વિનંતી કરવી. તે ઉપરથી તા. ૮-૩-૦૯ ના રેજ અને શ્રી સંઘ મળેલ તે વખતે અને માએ નીચે પ્રમાણે લેખીત અરજ કરી છે. શ્રી અમદાવાદ સંઘના શેઠ સાહેબ તથા સંઘ સમસ્ત.
અમદાવાદ, ' જયજીનેદ્ર સાથે વિનંતિ કરવાની કે શ્રી વીરમગામના સંઘ તરફથી આવેલા કાગળની નકલ આ સાથે રજુ કરવામાં આવે છે. તેમાં વિરમગામને સંઘ એમ લખે છે કે વિરમગામ તથા બીજા ગામમાં જ્યાં શ્રાવકની વસ્તી તથા દહેરાં હોય છે તેવા ગામોમાં વરસ દીવસમાં એક દીવસ પણ મુનિ મહારાજાઓને વિહાર થતું નથી અને તેથી શાસ્ત્ર ઉપદેશ વિના ઘણું લેકે શ્રદ્ધાભ્રષ્ટ થઈ અન્ય દર્શનીના સંસર્ગથી સ્વામીનારાયણ તથા સ્થાનકવાસી થઈ જાય છે કારણ કે સ્થાનકવાસી સાધુઓને પરિચય તે લોકોને વધારે થાય છે. માટે તે બાબતમાં ઈલાજ કરવાને સંઘના વિચારમાં ઠીક લાગે તે આપ સા. હેબે ગ્ય બંદોબસ્ત કરાવશે એવી આશા છે.
આ બાબતમાં દરેક સંઘાડાના અગ્રેસર મુનિમહારાજાઓને સંધ તરફથી વિનંતિ કરવામાં આવે તે સહેલાઈથી પાર ૫ડે.
બીજું કેટલાક ગામમાં મુનિઓ એકાકીપણે વિચરે છે અને સ્વછંદી બની ગામડાના લેકેને ઘણાજ હેરાન કરે છે; જેવા કે પેટલાદમાં એ દ. ખલે બન્યું હતું અને ભાવનગરની કેન્ફરન્સ વખતે તે સાધુને વેષ છીનવી લઈ વિદાય કરવામાં આવ્યું હતું. તેવી તરેહના દાખલા બીજે પણ બનેલા સંભળાય છે. માટે આ બાબતની અગ્રેસર મુનિ મહારાજાઓને વિનતિ કરવી કે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે બબે મુનિ સાથે વિહાર કરે તથા તેમને પિતાના સંધાડાની પ્રમાણ પત્રિકા આપે કે આ સાધુ અમારા સંઘાડાના છે.
- લી, શ્રી સંધને સેવક | (સહી) બાલાભાઈ મંછારામ,
જનરલ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.
જીવદયા કમીટી ઉપર The Order of the Golden Age તરફથી આવેલા પત્રને તરજુમે.
પેઇંગટન, ઈંગ્લાંડ
ફેબ્રુઆરી ૧ લી ૧૯૦૯૦ પ્યારી સાહેબ,
તમારા તા. ૧૪ મી જાન્યુઆરીને સરકયુલર લેટરના જવાબમાં હું તને મારી કમીટીને સૂચન કરૂં છું કે દરેક ધર્મનિષ અને સભ્ય પુરૂષપર રહેલી
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ] - - પ્રાસંગિક ધ.
[ ૮૦ અવશ્ય ફરજ તરીકે દયા શીતલા (કરૂણા) ગુણને ઉચ્ચસ્થાન આપવું તે એક કૂરતા (ઘાતકીપણું) અટકાવવાને સૌથી વ્યવહારિક રસ્તે છે. પણ જેમાં માંસાહાર જેવી ફરતાને સમાવેશ થાય છે, તેવા લેકમાં પ્રચલિત રિવાજોને તદન ત્યાગ કરાવવા માટે આવા રિવાજેથી થતાં સંકટ, પીડા તથા દલીલના અભાવને લઈને અરક્ષિતપણાને લગતાં જ્ઞાનને પ્રચાર કરે તે અગત્યનું છે.
દયાશળ અંદગીને પક્ષ લઈ નીતિ તેમજ વિદક શાસ્ત્રનું અનુકરણ કરી અને માંસાહારની રીતિ નિષેધીને તેને ત્યાગ કરાવવા માટે. સઘળી જા. તની ક્રૂરતાને જડમૂળથી અમારે આશ્રમ (order) પ્રહાર કરે છે. અમે પુરૂષ અને સ્ત્રી વર્ગના થિી ઉચ્ચ (આત્માને અપીલ કરીએ છીએ અને આ પ્રમાણે દયાશીળ ભાવના ઉત્પન્ન કરીએ છીએ અને અમને માલુમ પડે છે કે અંતઃકરણની કરૂણાને આહારમાં પાળેલી દયાશીળતા ઊત્તેજીત કરે છે, આ ઉપરથી અમારા અનુયાયીઓ (સ્વભાવથીજ ) કુરતાની વિરૂદ્ધ પક્ષના થાય છે. સાથે બીડેલો રિપોર્ટ જેવાથી તમને માલુમ પડશે કે એમાંથી, સંસાઈટીની આ યુક્તિએ મટી ફતેહ મેળવી છે અને તમારી કમીટીની અંતઃ કરણપૂર્વક સહાયતા મેળવવાને હું ઘણેજ ખુથી થઈશ કે જેથી કરીને અમા. ર કેલવણી સંબંધી સાહિત્યને વિસ્તારથી પ્રચાર કરી શકાય.
ખ્રિસ્તી લોકેની વૃત્તિ તદન માંસાહારની રીતિવિરૂદ્ધ બદલાયેલી અને ગ્ય દયાશીલ વર્તન જોગવવાના પ્રાણીઓના હક તરફ વળેલી જેવાની હું આશા રાખું છું. કારણ કે અત્યારે આપણા કાર્યને જે ફતેહ મળેલી છે તે આ આશાને પ્રદર્શિત કરે છે. પણ તેની સિદ્ધિ અમારી સોસાઈટીએ હાથ ધરેલા મને રથને જેઓ સમજે છે તે લેક હિતષિ અને દયાશીલ આત્માએની મદદ ઉપર, અને સઘળા ક્રિશ્ચિયન દેશમાં દયાશીલ સુધારાની વૃદ્ધિ માટે કરાતા આપણુ પરિશ્રમના છેલ્લા પરિણામે ઉપર આધાર રાખે છે.
હમણાં અમારા તરફથી જે છપાવવામાં આવ્યું છે તેમાંનું કેટલુંક હું આ સાથે બીડું છું. કે જેથી કરીને તે તમારી કમિટીને બતાવી શકાય અને બહોળા ફેલાવાને લાયક થવાને તેઓ પિતેજ ભલામણ કરશે. તે બાબત મને જરાપણ સંશય નથી.
બ્રાતૃવત્ પ્રણામ સહિત મારામાં વિશ્વાસ રાખે
શુદ્ધ હદયથી ( સહી) સીડની એચ બી.
Page #118
--------------------------------------------------------------------------
________________
૯૦]
જેને કેન્ફરન્સ હેરડ.
[ એપ્રીલ
નામદાર ગાયકવાડ સરકારે સ્થાનકવાસી કેન્ફરન્સને
મોકલાવેલ સલાહકારક સંદેશો,
વહાલા શેઠ ચાંદમલજી.
માર્ચ માસની અધવચમાં તમારા શહેરમાં મળનારી ત્રીજી જવેતાંબર સ્થાનકવાસી કોન્ફરન્સમાં હાજરી આપવા માટે આમંત્રણ કરવા માટે તમારા પુત્રના વડપણ હેઠળ તમારા સંઘ તરફથી આવેલા ડેપ્યુટેશનને આવકાર આ. પતાં મને ઘણે આનંદ થયો હતે. અગત્યના કામનું દબાણ ન હોત તે તમારી સાથે વિચાર કરવા માટે જોડાવાની તથા જે સુધારાની હીલચાલ ત. મારી કે ફરન્સ ચલાવે છે તેમાં હું અંગત હિત ધરાવું છું, એવું એકવાર ફરીથી સાબીત કરી આપવાની આ તકને મેં ખુશીથી લાભ લીધો હોત. સને ૧૯૦૪માં વડેદરા ખાતે મળેલી ત્રીજી તાંબર કેન્ફરન્સને હું આનંદ સહીત યાદ કરું છું, અને વળતે વરસ મારા રાજયમાં પાટણ ખાતે તેની થયેલી બેઠકમાં ચાલેલું કામકાજ મેં આનંદ સાથે સાંભળ્યું હતું. .
- કેન્ફરન્સને હેતુ. તમારા જેવી કોન્ફરન્સ જે સંપૂર્ણ રીતે અમુક પંથની તથા પાછળ હઠાડનારી ન થાય તે તેથી ઘણે લાભ થઈ શકે. આવી બધી કેન્ફરન્સની નેમ, જે પંથ અથવા કેમને લગતી તે કોન્ફરન્સ હોય તે પંથ અથવા કેમોમાં ખાસ કરીને ચાલતા સંસારિક કુરીવાજો નાબુદ કરવાની અને સમગ્ર પ્રજાને એકત્ર કરવા માટે તે કેમને તયાર કરવાની હેવી જોઈએ. મનમાં આ ખ્યાલ રાખીને હું એવું પણ ઈચછી શકું કે હીંદમાં આવા પ્રકારની વધારે કેન્સર થવી જોઈએ. આવી કેન્ફરન્સને અર્થ એ કે જે કેન્સર અજ્ઞાન, તથા સાહસ વગરના લેકેને તેઓની અધમ સ્થિતિમાંથી ઉંચી સ્થિતિએ લાવવાને વખત તથા શક્તિને ઉપયોગ કરે છે.
સાંસારિક સુધારાની જરૂર તમારી પહેલી બે કેન્ફરન્સનું કામકાજ મેં વાંચ્યું છે અને મને જેઈને આનંદ થાય છે કે ટુંકા પણ તે છતાં બહોળા વિસ્તારવાળા કાર્યક્રમમાં તમે ઘણી વાજબી રીતે સાંસારિક સુધારા તથા કેળવણીને અગત્ય આપી છે. હાલના કેટલાક રીવાજો, જેવા કે બાળવિવાહ, કન્યાવિક્રય, અનેક સી ક
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૯૦૮ ] ના, ગ, સ, સ્થાનકવાસી કે, મોકલાવેલ સલાહકારક સંદેશ. [ ૯૧
રવાને રીવાજે તમારા સમાજને ઘણે નાશીરૂપ છે. પેટા કેમ, કે જેની હયાતિ મારા સમજવા પ્રમાણે જૈન ધર્મના નિયમોની વિરૂદ્ધ છે તે પેટા કેમે રદ કરવાથી આ રીવાજે સહેલથી નાબુદ કરી શકાય. તમારામાંનાં દરેક વિચારવંત પુરૂષે પિતાના ખાનગી વ્યવહારમાં તથા પિતાના કુટુંબી સંબંધી એમાં આવા રીવાજે ચાલવા દેવાની મજબુત રીતે સામું થવું જોઈએ.
જ્ઞાતિબંધારણું મુખ્ય બદી જ્ઞાતિના બંધારણની છે. હાલ જે રીતે જ્ઞાતિ બંધારણ ૨. ચાયેલું છે તેવા બંધારણવાળી જ્ઞાતિઓ લાભ કરતાં નુકશાન વધારે કરે છે. જ્ઞાતિબંધનથી જેઓ બંધાયેલા રહે છે તેઓની જીંદગીની દ્રષ્ટિમર્યાદા તેથી સંકુચિત થાય છે, બીજી કેમ સાથને છુટ. વહેવાર કે જે કેળવણી માટે સઉથી વધારે સંગીન રીત છે, તે જ્ઞાતિબંધનથી અટકે છે, રાષ્ટ્રિય જુસ્સે –ઐકય પર તેની ઘણું નુકશાનકારક અસર થાય છે. રાષ્ટ્રિય વિચારે તથા રા યિ લાભો અંધકારમાં જઈ પડે છે. જ્ઞાતિ બંધનમાં કેટલાક સારા મુદા હશે. પણ હાલ તેની જે સ્થિતિ છે તે પ્રમાણે તે બધા સુધારાને માટે હું મન થઈ પડયું છે, અને તેથી અજ્ઞાનતામય વહેમેને તેથી ઉત્તેજન મળે છે, તમારા શાસ્ત્રોમાં એવું કાંઈ નથી કે, જેથી જ્ઞાતિઓની હયાતિને બહાલી મળતી હોય. જૈનની અંદર જે જે જ્ઞાતિઓ છે, તે જ્ઞાતિઓની તવારીખ બતાવી આપે છે કે સિકાઓ સુધી તમેએ જ્ઞાતિ બંધારણ દાખલ કરવાની સામે લડત ચલાવી હતી અને તદન ઘણા નજીકના વખતપર બીજા પંથે તથા બીજી કેમ સાથેના વ્યવહાર અટકાયત કરવામાં આવી છે. તમારી સમાજ એક વિચારવાળાં માણસનું મંડળ (બ્રધરહુડ) હતું, અને તે મંડળમાં સિકાઓ સુધી તમેએ બીજી જ્ઞાતિઓ તથા બીજા ધંધાના માણસોને દાખલ કર્યા હતા અને સંસારી શકિત તથા રહેણી કરણીમાં ઘણે તફાવત હોવા છતાં તમોએ તેઓને તમારા મંડળમાં દાખલ કર્યા પછી તેઓ સાથ સંપુર્ણ વહેવાર રાખ્યો હતો. થોડા જમાનાની વાત પર બધી કેમવાળા જેને હિંદુઓમાંની બીજી કેમના લેકે સાથ જમતા હતા તથા તેઓ સાથે બેટી વહેવાર પણ રાખતા હતા અને દિલગીરીની વાત છે કે આ વહેવાર બંધ પાડવાની વલણ જોવામાં આવે છે. ગયા સૈકામાં કેમોની સંખ્યા ઘણી વધી પડી છે. પણ કેમ જોડાઈ જઈ એક થતી હેવાને એક પણ દાખલે જેવામાં આવતું નથી. આથી વધુ વિભાગ પડતા અટકાવવા જોઈએ, અને હાલના વિ. ભાગેને એકત્ર કરવાની હિલચાલ શરૂ કરવી જોઈએ. કેમ એ મુખ્ય કરીને જુદા જુદા માણસને ઓળખાવનારો કૃત્રિમ લે છે. માણસે વચ્ચે, તેઓના
Page #120
--------------------------------------------------------------------------
________________
કર | જૈન કેન્ફરન્સ હેરા,
[ એપ્રીલ શરીર, નીતિ તથા વિદ્વતા સંબંધી એટલે બધે કુદરતી તફાવત છે કે કૃત્રિમ મ તફાવત ઉભા કરવા તથા તેઓને જુદા પાડવા માટે ખરી રીતે કોઈ જ તની જરૂર નથી. બીજા લેકે વિષેને અનુભવ તથા તેઓના દાખલાથી આ પણી ખાત્રી થવી જોઈએ કે કૃત્રિમ તફાવત ઉભા કરવા માટે સત્તાદાર આ સામીઓ તરફથી પ્રયાસ કરવામાં આવવા વગર લેકેને સમજવામાં પિતાની કુદરતી પંક્તિ શોધવાને છુટા મુક્વા જોઈએ, કૃત્રિમ તફાવતે તે સુધારાના મહા પ્રવાહને ગુંગળાવી નાંખવાનું તથા તે પ્રવાહ આડે બંધ બાંધવાનું કામ બજાવે છે. જેવી રીતે તમે મુર્તિપુજાની શ્રદ્ધાની સામે થયા તેવી રીતે તમે વધુ નહી તે તમારી કોમ (સેકટ) ને લાગે વળગે છે, ત્યાં સુધી જ્ઞાતિના અર્થ વગરના ભેદને બાજુએ મુકી શકે. જે આટલું કરવામાં આવે તે તમારી કેન્ફરન્સની હયાતિ વાજબી ઠરાવવા માટે આથી કઈ વધુ પુરાવાની જરૂર હું ધારતું નથી. તમારી કેમની મહાન સેવા બજાવવા ઉપરાંત તમે અનુવર્તન કરવા માટે બીજી કેમેને એક વહેવારૂ દાખલો બેસાડી શકશે, પણ એક વાત યાદ રાખવી જોઈએ કે માત્ર જ્ઞાતિબંધન તેડી નાખ્યા એટલે પિતાની નેમ પાર પડી ગઈ એમ થતું નથી. તેમના સાંકડા વિચારની જગ્યાએ પ્રજાકીય કલ્યાણ માટેના વિશાળ ખ્યાલ તથા વિશાળ દીલજીને જગ્યા આપવી જોઈએ. જેવી રીતે તમે તમારા જ્ઞાતિ રીવાજ જાળવવામાં આતુર છે, તેવી મજબુત રીતે તમારે પ્રજાકીય ઐકયને ઉતેજન આપવાનો પ્રયાસ કરે. જોઈએ.
કેળવણી નુકશાનકારક સાંસારિક રીવાજોમાં તમે બારીક તપાસ કરતા જોઈ . શકશે કે આવા ઘણા ખરા રીવાજે નૈતિક, સામાજીક તથા શારીરિક નિયમની અજ્ઞાનતાનું જ પરિણામ છે. જોકેમાં તે નિયમેનું જ્ઞાન ફેલાવે અને મારી ખાતરી છે કે સામાજીક બંધારણપર આ જે નુકશાનકારક રીવાજો બંધાતા જાય છે તે પિતાની મેળે બંધ પડી જશે. તેમ થતાં તમારે ધ્યાન નહી આપનારા તથા બેદરકાર શ્રાતાજને આગળ ખાલી કરાવે પસાર કરવાનું રહેશે નહી. આથી હેઠલા વર્ગના લોકોને કેળવવાને તમારે દરેક પ્રયાસ કરવા જોઈએ. હિંદમાં બધા સાંસારિક રીવાજો નાબુદ કરવા માટે સિથી વધારે અસકારક ઈલાજ કેળવણી છે.
ગામડાઓની શાળાઓ, છેલ્લી કેન્ફરન્સના ઠરમાં એવું જોઈને મને આનંદ થયે છે કે દરેક શહેર અથવા ગામડામાં પિતાની કેમ ના કરાઓને કેળવણી માટે ઘટતી
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ] ના, ગ, સ, સ્થાનકવાસી કે, મોકલાવેલ સલાહકાર સંદશ [ ૯૩
સગવડ કરી આપવાની દરેક રથાનિક સંઘને માથે ફરજ રહેલી છે એમ તમે સ્વીકાર્યું છે. દેખરેખ રાખવા માટે મજબુત તથા દીલસ જ માણસોને રાખવાથી તમે જોઈ શકશો કે આ ફરજ કેટલે સુધી બરાબર રીતે બજાવ. વામાં આવે છે. આ બાબતમાં તમારે હમેશાં આત્મબળ ઉપર આધાર રાખવા પ્રયાસ કરવા જોઈએ. જરૂર પડે તે તમારે તમારી પોતાની શાળાઓ ખેલવાને અને તમારી હાજતોને સઉથી સરસ રીતે પહોંચી વળી શકાય તેવું તેમાં શિક્ષણ આપવાને તૈયાર રહેવું જોઈએ.
અજ્ઞાન, . હું ખાતરીથી માનું છું કે તમે એ વસ્તીની ગણત્રીના છેલા આંકડા વાંચ્યા હશે. તમારા જેવી વહેવારૂ તથા ધંધાવાળી કોમ માટે તે આંકડા શું ઘણી દીલગીર થવા જેગ સ્થિતિ રજુ કરતા નથી? આખા હિંદના જેમાં સેંકડે ૪૮ ટકા જેટલા પુરૂષ અજ્ઞાન છે. તથા મુંબઈ ઈલાકામાં સેંકડે પર ટકા જેટલા પુરૂષે અજ્ઞાન છે. તમારી સ્ત્રીઓમાં આખા હિંદ લેતાં સેંકડે માત્ર ૧૮ ટકા જેટલી સ્ત્રીઓ કેળવણી પામેલી છે, મુંબઈ ઈ. લાકામાં તમારી સેંકડે ૨ ટકા જેટલી સ્ત્રીઓ કેળવણી પામેલી છે. જ્યાં સેકડે ૫૦ ટકા જેટલા પુરૂષ તથા સેંકડે ૯૮ ટકા જેટલી સ્ત્રીએ બીન કેળવાયેલાં તથા અભણ રહે તે કઈ દેશ સુધારાના સંબંધમાં ઉંચી પંક્તિ માટે દાવો કરી શકે નહીં. તમારી શક્તિઓ કામે લગાડવા માટે તથા સંગીન પરીણામો મેળવવા માટે અને વિશાળ ક્ષેત્ર પડેલું છે.
- ' કેલરશીપ માટે ફંડ. આ બાબતના સંબંધમાં ઉંચી કેળવણી માટે અને ખાસ કરીને વેપારી ઉંચા શિક્ષણ અને કેટલાક “એપ્લાઈડ સાયન્સીસ” ના અભ્યાસ માટે કેલરશીપ આપવા ફંડ ઉભાં કરી શકે. તમારી કોમ એક વેપારી કેમ છે અને તેથી આ વિષયની તમારા પુત્ર કેળવણી લે એ ઘણું વાજબી છે. આ થી તમારા લોકોને ઘણે સંગીન લાભ થશે.
ઈતિહાસિક શોધખેળ, તમારી તવારીખ તથા તમારા શાને લગતી શેખેળના કામને ત. મારા કાર્યક્રમમાં જગ્યા મળેલી નથી એ જોઈ હું દિલગીર થાઉં છું. તમારા સિદ્ધાંત પૂર્વ દેશના થોડા વિદ્વાન સાંકડા વિસ્તારની બહાર જૈને નહીં એવાઓમાં ભાગ્યેજ જાણીતા છે. જૈન ધર્મની બહારના માણસે સિકાઓ સુધી એમ માનતા આવ્યા હતા કે જૈન ધર્મ એ બૌધ ધર્મને એક ફાંટે છે અને આ માન્યતાને લીધે જૈન ધર્મને અભ્યાસ કરવામાં આવતું હતું નહી. આ
Page #122
--------------------------------------------------------------------------
________________
૯૪ ૨
જૈન કોન્ફરન્સ હેલ્ડ
[ એપ્રીલ
''
ગેરસમજુતી કાણે દુર કરી ? તમારી કામનાં માણસોએ નહી. એક જર્મન પડીતે દુન્યાને જાહેર કર્યું કે જૈન ધર્મ આધ ધર્મથી તદન જુદો છે. વળી તે એટલુ' પણ સાખીત કરવાને શક્તિવાન થયા હતા, કે તમારા ત્રેવીસમા તીર્થંકર એક “ માઈથાલેાજીકલ પરસાનેજ ” એટલે કે ધર્મશાસ્ત્રામાં જણાવેલા કલ્પિત આસામી નહી હતા પણ વાસ્તવિક રીતે તેઓ ઇસ્વીસન પૂર્વે ૭૦૦ વરસપર હૈયાતી-ભાગવતા હતા. આથી હું એમ કહેવા નથી માંગતા કે તમારામાં વિદ્વાના નથી. હું ઘણી સારી રીતે જાણુ' છું કે તમારી ઉ’ડી ફીલસુફી તથા ન્યાયશાસ્ત્રની ઘણી મુશ્કેલી ભરેલી ખાખતામાં ઘણા પ્રવિણ ડાય તેવા તમારામાં ઘણા છે. પણ ઈતિહાસિક શક્તિ તથા સુધારાના ફેલાવા તેમજ અર્વાચીન વિચારોનાં સપુર્ણ જ્ઞાનની આપણા ધમગુરૂ તથા આપણા લેાકેામાં દીલગીર થવા જોગ ખામી છે. અ'ધશ્રદ્ધાના જમાના જતા રહ્યા છે અને માત્ર અમુકની સત્તાના આધારે કાઈ પણ ખાખત, પછી તે ખાખત ગમે તેટલી પુરાણી હાય, દુનિયા માનવાની નથી. તમારા ધર્મ વેદ ધર્મથી વધારે પુરાણા છે એમ તમારે વિદ્વાના પાસે મનાવવુ' હોય તે તે બાબત તમારે સાયન્સના સંગીન પુરાવા વડે તથા સ`ગીન દલીલેા વડે સાખીત કરી આપવુ પડશે.
શાસ્ત્રો.
પ્રથમ તા તમારે શોધી કાઢવુ જોઇએ, કે તમારા શાસ્ત્ર કયાં છે અને કયાં કયાં છે. તેમાંનાં ઘણાં ખરાં પાટણ તથા જેસલમીરનાં ભોંયરાંમાં દટાયેલાં છે. સૈકાઓ થયાં તેઓ ત્યાં સ’ભાળ લેવાયા વગર પડયાં છે અને ઉષી તથા કીડાઆને ખારાક પુરો પાડે છે. મને ધાસ્તી રહે છે કે કેટલાક તા અત્યાર આગમચ નાશ પામ્યા હશે. તમારા ધર્મના લાભ માટે તથા તમારી ધર્મ જાળવી રાખવા ખાતર જે તે પુસ્તકના કાબુ ધરાવનારા ઉદાર થાય અને ઉમદા હેતુની ખાતર તે પુસ્તકા આપે તે તે પુસ્તકો કોઈ મધ્ય સ્થળે એકઠાં કરવાં જોઇએ. તે શાસ્ત્રો તપાસી જવા, તેમના તરજુમા કરાવવા અને છપાવવા. કદાચ તમારા સાધુએ કેટલાક શાસ્ત્રીઓની મદદ સાથ
આ કામ કરી શકે. તમારે ધર્મ પાળતા જવાનીયાઓ માટે શેાધ ખાળને લગતી થાડી સ્કોલરશીપા તમારે સ્થાપવી જોઇએ અને તે જ વાનાને શેાધ ખાળના કામ તથા ચર્ચા અજમાયસમાં “ ઓરીયેન્ટલ કા લસ ” એટલે કે પુર્વ દેશને લગતી ખાખતામાં પ્રવીણુતા ધરાવતા પીતાના હાથ નીચે કેળવણી લેવા માટે જર્મની માલવા જોઇએ, તે પાછા ક ત્યારે તેઓને ચાક્કસ કામ સોંપવુ. જોઇએ,
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ] નાગ. સ. સ્થાનકવાસી છે. એકલાવેલ સલાહકારક સજેશ [ ૯૫
તવારીખ. તમારા ધર્મની તવારીખ હજુ લખવાની બાકી રહી છે. તમારે ધર્મ કયારે અને કેવી રીતે સ્થપાયે, તેની ખીલવણી કેવી રીતે થઈ, તાંબરે તથા દિગબર વચ્ચે ભેદ, દક્ષિણ હદમાં તેને ફેલાવે, રાજદરબારમાં તેને લાગવગ, તથા તેની અવનતિનાં કારણે–આ બાબતે સંબંધી તવારીખ મેળવવાની છે. વાંચી શકાય તેવા રૂપમાં હાલ કઈ પુસ્તક નથી, કે જેમાંથી તમારા ધર્મના બધા નિયમે જાણી શકાય. તમારે આનું મેટું પુસ્તક અંગ્રે. જીમાં તેમજ દેશી ભાષાઓમાં બનાવવું જોઇએ, કે જેથી બીજાએ તે વડે તમારા ધર્મનું જ્ઞાન મેળવી શકે. જનેમાં કેમની શરૂઆત તથા તેની ખીલ વણી, હીંદુ ધર્મની તમારા ધર્મપર અસર, તથા તમારા લેકના રીત રીવાજ બ્રાહ્મણ ધર્મ તથા બીજા ધમપર જૈન ધર્મની અસર, જૈન ધર્મ પાળતી જુદી જુદી કેમ વચ્ચેના તફાવતે, તેની શરૂઆત તથા સામાન્ય રીતે તમારી કેમ પર તેથી થતી અસર–આ તથા એવી બીજી બાબતે સંબંધી તમારે તપાસ ચલાવવી જોઈએ. મારી ખાત્રી છે કે આ તપાસનું પરિણામ તમારે માટે ઘણું લાભકારી આવશે. તમારા પંથના જુના વિચારના લોકોની દેરવણી માટે તમે તેઓની આગળ સત્તાવાર વીગતે રજુ કરી શકશે. આથી તમારૂં સુધારાનું કામ વધારે સહેલું થશે અને તમારા લેકમાં જે ગેરસમજુતી તથા જે અજ્ઞાન ફેલાયેલાં છે તે નાબુદ થશે.
- પ્રજાકીય ખ્યાલ. . મેં શરૂઆતમાં જણાવ્યું છે તેમાં સુધારા તથા આગળ વધવા માટેના તે મારા બધા પ્રયાસમાં તમારે એક ક્ષણવાર પણ “નેશનલ આઈડીયલ” એટલે કે આખી પ્રજાને લગતે વિચાર વીસરી જ જોઈએ નહી. હમેશાં યાદ શખજે, કે જે વધારે મોટા સમાજને હીદી પ્રજામાં ભેળી દેવું જોઈએ છે તેના તમે એક ભાગ છે. કુસંપથી તથા દલસોજીની ખામીથી હીદે ઘણું સહન કર્યું છે. તમારા ધર્મની બહાર “ઐક્ય” એ તમારે “વેચવર્ડ ” થે જોઈએ.
આખા હિદને લગતી જૈન કેન્ફરન્સ. હું જાણું છું, કે જૈન ધર્મના જુદા જુદા પંથની જુદી જુદી કેન્ફરન્સ ભરવાને બદલે આખા હીંદમાંના તમારા ધર્મના બધા પંથને લગતી એકત્ર કેન્ફરન્સ ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યું હતું. આ પ્રયાસમાં તમે એક વખત નિષ્ફળ ગયા છે તે તમે તે ફરીથી કરી શકે અને મારી ખાત્રી છે કે સારી સમજુતી ફેલાતાં તમે ફતેહમંદ થશે. એવું જણાય છે કે જુવાનીઆઓ તેમાં સામેલ થવા ખુશી છે, અને સુરત ખાતે “ઓલ ઈયા જેન કેન્ફરન્સ”
Page #124
--------------------------------------------------------------------------
________________
છે જેને કેન્સરન્સ હેરડ,
[એપ્રીલ ભરીને તેઓએ શરૂઆત કરી છે. દડાને ગબડતે કરવામાં આવ્યું છે, અને તમારી મદદ વડે તમે તેને વેગવાળે બનાવી શકે. આમાં કંઈ મોટી મુશ્કેલી જણાતી નથી. ત્રણે કેન્ફરન્સના ઠરાવની સરખામણું કરતાં તેઓનું કાર્યક્રમ એક સરખું જણાય છે. ' હું પુરું કરૂં તે પહેલાં એક બે બાબતે એવી છે કે જે બાબતે પર તમારી રજાથી હું બે બેલ બોલી શકું. તમે જાણે છે કે ધર્મો અમુક બાબ તમાં ઘણા “એકસ્ટ્રીમ” માં એટલે કે જોઈએ તે કરતાં દૂર જતા હોવાને સંભવ છે. નાના છની દરકાર કરતાં તમારે તમારા મનુષ્ય બાંધના હિ. તના સવાલને વીસરી જ નહી જોઈએ. હું જાણું છું કે તમારા પછાત પડે. લા તથા ગરીબ સહધર્મીઓને બનતી મદદ આપવાની જરૂરથી તમે વાકેફ છે, પણ તમે જોઈ શકશો કે આના કરતાં માનવ વગના મેટા વિસ્તારને તમારી દલસોજી તથા તમારા તરફની મદદપર વધારે હક છે જીવ દયાનું દરેક કામ સારું છે પણ આવાં કામ જ્યારે ગરીબ લેકના સંબંધમાં તથા મનુષ્યોથી ન્યાત બહાર થઈ પડેલા જેવા લેકના સંબંધમાં કરવામાં આવે ત્યારે તેનું પુણ્ય વધી જાય છે,
છેવટ.
છેવટે તમારી કેન્ફરન્સમાં હાજરી આપવા માટે માયાળુપણે તમે જે આમંત્રણ કર્યું તે માટે હું તમારો આભાર માનું છું. આ પત્રમાં મેં જે ટીકાઓ કરી છે, તે જે ખરા દીલની જણાય છે તે માટે મને માફી બક્ષશે. આ કેન્ફરન્સ કે જે તરફ હું ખરાં અંતઃકરણથી દીલસોજી ધરાવું છું. તેમાં હાજર થવા મને જણાવવામાં આવ્યું ત્યાં હું એમ ધારું છું કે મને જે પ્રમાણે ખરૂં જણાય તે માટે જણાવવું જોઈએ, પછી ભલે મારું કહેવું કાંઈ અરૂચિકર હોય. હું હીંદના હિત માટે કાળજી ધરાવું છું અને જયાં તે બાબતને સંબંધ હોય ત્યાં વિચાર છુટથી રજુ કરે જોઈએ. કેન્ફરન્સની હું દરેક ફતેહ ઈચ્છું છું.
કેન્ફરન્સના ઉપદેશક મી. અમથાલાલ જેઠાલાલ પેઈન્ટરને
ત્રિમાસિક રીપોર્ટ. (સુરતમાં દારૂનિષેધક અને હિતવર્ધક મંડળને કેન્ફરન્સે આપેલી સહાયતા.)
સુરત તા. ૧૨-૧૨-૦૮ ના રોજ ખા. બા. બમનજી મદી સાહેબના દ. રીઆઈ મહેલમાં એકઠી મળેલી સભામાં દારૂ માંસના દુર્ગણે સંબંધી ભાષણ આપ્યું. ત્યાર બાદ મેયાવત રજપૂતના કબીરપંથના મહંત સાથે મેળાપ કરી
Page #125
--------------------------------------------------------------------------
________________
t]
ઉપદેશક અમથાલાલ પેન્ટરના રીપાર્ટ
f es
તેમને ત્યાં એક મિટીગ ભરી. રાતના ૧૦ થી ૩ વાગ્યા લગી ભાષા આ જ્યાં અને તમામ લોકોને દારૂ માંસના ઉપયાગ નહિ કરવા પ્રતિજ્ઞા લેવાવી. તે સખખી દેખરેખ રાખવા તેમના ધર્મગુરૂને વિનતિ કરેલી છે.
ઉપરની મિટિંગથી ખુશી થઇ મીજી સભા હીરજી મીઠા પેઇન્ટરેક તારગામની ભાગાળ પાસે ભરાવી. તેમાં તેમની નાતના આગેવાન પટેલીઆઆ આવેલ હતા. બધાએ ખુશીથી ઉપરની ખાખત માટે પ્રતિજ્ઞા લીધી હતી. ત્યાર બાદ ડૉ. દીનશાહજી જીવાજી એઢલમહેરામના માકલવાથી મી. અમથાલાલ ખત્રી લેાકેાના આગેવાન ગૃહસ્ત્ર મી. માણેકલાલ રણછોડદાસને મળવા ગયા અને મિટી'ગ ભરવા જણાવ્યું. પણ તેમની કામમાં કુસ'પ હાવાથી આ કાર્ય મુલતવી રહેલ છે. ત્યાર ખાઢ ઘાંચીએની નાતના આગેવાના મેળવવા હૈ. ન્ડખીલેા કઢાવ્યાં અને તેને મી. માદીજીના મહેલમાં શનિવારની મીટિં’ગમાં ખેલાવ્યા હતા તે આવીને સારી આશા આપી ગયા. પણ સતાષકારક પિરણામ આવવું' બાકી રહ્યું છે.
ત્યાર પછી શા. માલુભાઇ કલ્યાણદાસને ત્યાં એક મિટિંગ ભરી હતી તેમાં લગભગ ૩૦૦ માણસોને સારી અસર થઈ હતી. બ્રાહ્મણાના આગેવાનાને ટેમ્પરન્સમાં લાવ્યા હતા અને ત્યાં વળાનાં શ્રાદ્ઘળો ગુઃ એ વિષય ઉપર ભાષણ આપવામાં આવેલ હતુ.
સદરહુ ભાષણથી બ્રાહ્મણેાએ માંસાહારી લેાકેાની ક્રિયા અટકાવવા માટે ચારાશી નાતના પટેલેાને ભેગા કરવાના વિચારથી મી. પેઇન્ટર તથા, મે. દીનશાહજી તથા રા. સા. ગણપતરામ અનુપરામ ત્રવાડી ભેગા મળ્યા હતા. ત્યાર બાદ તેજ વિચાર માટે કાલીદાસ માર્તને ભલામણ કરવામાં આવી અને મી. સૂરજરામભાઈ કટ્રાકટરને પણ મળી સલાહ લેવામાં આવી હતી. ત્યાર પછી અંત્યજોની એક મિટિંગ અરદેસર કોટવાલની વાડીપાસે ભરવામાં આવી. ત્યાં ઘણાજ લેાકાએ ઉભા થઈ દારૂ માંસના ઉપયાગ નહિ કરવા જળ મૂકેલુ છે.
આરપાઠ જ્હાના ૯૨ ગામના કોળી લોકોની માટી મિટીંગ ૨૦૦૦૦ માણસની વીશલપુર ગામે મલી હતી. તેમાં. ખા, ખ, ખમનજી સાહેબ તથા દીનશાહજી તથા વકીલ નાનાભાઇ વિગેરે ગૃહસ્થા સાથે બન્ને ઉપદેશકે ગયા હતા. તેમાં કાલી લેાકાએ ઉપરના ઠરાવેા માટે સજ્જડ જ્ઞાતિમ દેખ સ્ત કરેલ છે. આ મિટીગની વખતે મી. બદામી વકીલ સાહેબ જેઓ જૈન છે તે પણ હાજર હતા. અને તેમણે અસરકારક ઉપદેશ આપેલા હતા.
ત્યાર બાદ થાડાક વખત મી અમથાલાલ અમદાવાદ અને ભાયણીજી
Page #126
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હેર
એમોલ જઈ આવ્યા પછી મહાવદી ૫ ના રોજ સુરતમાં ખત્રીની વાડીમાં મેટી મિ. ટીગ ભરવામાં આવી હતી
બીજે દિવસે ખત્રીના બાળકે એકઠા મળેલા હતા. તે વખતે તેમની પાસે જઈ મી. અમથાલાલે આપણે ધર્મ તથા વિદ્યાર્થીનું કર્તવ્ય એ વિષય ઉપર ભાષણ આપ્યું. ત્યાર પછી મહંત ગોરધનદાસ આવવાથી બાલાજીના ચકલાપર ત્રણ દિવસ સુધી ભાષણે થયાં હતાં. છેલ્લે દિવસે જ દારૂમાંસથી થતી દેશની ખરાબી ” એ વિષય ઉપર બન્ને જણાએ ભાષણ આપેલ હતું
તે પછી ડાપફળીયામાં અંત્યજ લેકેની એક મોટી મિટિગ રાતના મળી હતી. ત્યાં તેઓ તથા મહંત ગોરધનદાસ તથા મહંત જીવણદાસ ગયા હતા અને તેઓના ભાષણથી અંતે જ સારી અસર થઈ છે. ત્રીજા દિવસે પછી તેઓનીજ સભા મળી હતી. અને ઊપર લખેલા સિ ત્યાં ગયા હતા અને ભાષણ આપ્યાં હતાં અને રવિવારે મોદીજીના મહેલમાં બપોરના વખતે તે કોમને એકઠી કરવામાં આવી હતી. તે વખતે વેદધર્મગુરૂ નથુરામ શર્મા, મી. મોદીજી. એ. ડાકટર સાહેબ તથા રા. ગણપતરામભાઈ, તથા મી. ઉત્તમ રામ અને શિવશંકર વિગેરે ગૃહસ્થ સમક્ષ ભાષણ આપ્યું હતું. છેવટ મહંત ગોરધનદાસ તથા મહંત જીવણદાસ બંનેએ મળી દારૂ માંસને ઉપગ ન કરવા કેટલીક સહી કરાવી હતી.
ત્યાર પછી શેઠ મેહનલાલ મગનલાલ તથા મી. લાભશંકર લક્ષ્મીદાસનું સુરત આવવું થયું. એક જાહેર મીટીંગ વિકટેરીઆ થીએટરમાં ભરવામાં આવી. તે વખતે જીવદયા ઉપર મી. ગોરધનદાસે ભાષણ આપ્યું હતું અને તેના સં. બધમાં મી, અમથાલાલનું બેલવું થયું હતું. બીજી મીટીંગ એરપાડમાં ૧૫) માણસની હતી.
ત્યાર પછી શેઠ મોહનલાલ તથા મી. લાભશંકરભાઈ અને ડે. દીનશાળ વિગેરેએ શેઠ પ્રેમચંદ રાયચંદની વાડીમાં જઈ જૈન કેમની મિટિંગ ભરી હતી. - પછી ખેત્રપાળ-તેજના પટેલની મિટિંગ ભરવામાં આવી હતી તથા રાતના વખતે મી. લાભશંકરભાઈ તથા શેઠ. મેહનલાલ મગનલાલ તથા ડો. દીનશાળ અને મી. ગેરધનદાસ તથા મી. અમથાલાલ ગયા હતા. તે વખતે તે લેકોએ દારૂ માંસને ઉપગ ન કરવા પ્રતિજ્ઞા લીધી હતી.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯] શ્રી જન શ્રેયસ્કર મી. પરીક્ષક મી. ભગવાન મીઠાભાઇનો પ્રવાસ ૯૯ શ્રી જૈન શ્રેયકર મંડળના પરીક્ષક મી, ભગવાનદાસ
મીઠાભાઈને પ્રવાસ. આ પરીક્ષાના પ્રયાસથી પાલણપુર જીલ્લાના વાવ ગામમાં એક નવી પાઠ: શાળા ખેલવામાં આવી છે. આ ગામના રાણા ચંદ્રસિંહજીના પ્રમુખપણ નીચે આશરે ૫૦૦ માણસોની એક જાહેર સભા ભરવામાં આવી હતી. અને તેમાં મી. ભગવાનદાસે ભાષણ દ્વારા અસરકારક ઉપદેશ આપે હતે. અને તેનું પરિણામ એ થયું કે વિદેશી ખાંડ, દારૂ, માંસ વિગેરે બ્રણ ચીજો નહીં વાપરવા ઠરાવ કરવામાં આવ્યે હતે.
- સમી-અત્રેની પાઠશાળાના નિભાવ માટે તજવીજ કરી ઉપદેશદ્વારા કાવિય, રડવાકુટવા, ફટાણા ને વિદેશી ભ્રષ્ટ ખાંડ વિગેરેને ત્યાગ કરવા પ્રતિજ્ઞા લેવડાવી છે.
- રાધનપુર–અત્રેની પાઠશાળાઓ ઉપર દેખરેખ રાખવા માટે એક ક. મિટી મુકરર કરી છે. શિક્ષણ પધ્ધતિમાં બનતે સુધારે કરાવવા સાથે કોન્સ. રન્સના ઠરાને અમલ કરાવવા બનતે પ્રયાસ કરવામાં આવ્યું છે.
. બેણપ–નવી શાળા સ્થાપન કરી તથા કેન્ફરન્સના ઠરાવ વિષે ભાષણ. કરવાથી શ્રોતાજનેમાં સારી અસર થઈ છે.
સુઈગામ-નવી શાળા સ્થાપન કરી એક જનરલ સભા ભરી ભાષણદ્વારા કન્યાવિક્રય, બાળલગ્ન, ફટાણાં, તથા પરદેશી ખાંડ અને કેસર, દારૂ, માંસ વિગેરેને દેશવટો આપવાને આખા ગામે ઠરાવ કર્યો છે.
મેરવાડા–સાધારણ વાંચનાલય સ્થાપ્યું છે તેમજ કેન્ફરન્સના ઠરાને અમલ કરવા ભાષણ આપ્યું જેની અસરથી આખા ગામવાળાએ પર દેશી ખાંડ, ચામડાનાં પઠાં, કચકડાની ચીજો, વિલાયતી દવા વિગેરે ન વાપરવા પ્રતિજ્ઞા લીધી છે. | ઉચ્ચાસણ–અત્રેના દેરાસરમાં થતી કેટલીએક આશાતનાઓ દૂર કરવા ઉપદેશ કરવાથી તેની અસર સારી થઈ છે ને આશાતના અટકાવેલ છે.
ઉપદેશક ત્રીભવન જાદવજીના પ્રવાસ દરમિયાન ઉપદેશદ્વારાથી થઃ એલા ઠરાની હકીકત નીચે પ્રમાણે –
મેવાસા, પીઠવડી, ઝીંઝુડા, ભમેદ એ ગામોમાં જૈનવર્ગમાં હાનિકા રક રીવાજે અટકાવવા પ્રયાસ કર્યો, માટે ફટાણું તથા બજારમાં રડવા કુટ વાનું બંધ કર્યું, સુકૃતભંડારનું ઉઘરાણું કરી મુંબઈ મોકલવું, પરદેશી ખાંડ
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૦૦] જેને કેન્ફરન્સ હેરલ્ડ,
[2ीस વાપરવી બંધ કરી, બેકડાનાં બચ્ચાને ઉછેરવાં ને ૪ માસનાં થયા બાદ પાં. જરાપોળમાં મોકલવા ઠરાવ કર્યો, તે સિવાય પિયાવા ગામમાં કુસંપને લીધે બે તડ હતાં તેઓને ભેગા કરી એકસંપ કર્યો.
हमारा उपदेशक मि. नाथूजवरच गादियाका प्रवास. दिगढान होलकर स्टेटमें जाकर सर्व जैन बान्धवोंको एकत्रित कर भाषन देकर जो ठेराव पास करवाये वो (१) जैन पाठशाला कायम करना (२) जैन विधि अनुसार लग्न किये जावे [३] यदि श्री मांडवगड वार्षिक मेलेपर प्रांतिक कान्फरन्स हो तो तन मन धनसे मदत देना [४] दिगढान जैन मन्दिरके पास कुम्हार लोग रहते है और वो वहां निमाडा पकाते हैं इससे आसातना लगती है वो दूर करना इत्यादि.
उपदेशकसे हुवेला लाभ. गोविन्दगड जिला अजमेरमें मेता पृथ्वीराजजी वक्तावरमलजी ने कुल लोगों इकत्रीत करके, कन्याविक्रय इत्यादि हानिकारक रिवाजोंपर असरकारक भाषण दिया. उस भाषणसे श्रोताओं पर बहोत उत्तम असर हुवा कि सबने मिलकर निम्न लिखित ठहराव किया.
१ कन्याका पैसा किसीने नहीं लेना.. २ चालीस वर्षकी वयसे ज्यादा वयवालेको कन्या नहीं देना,
३ कन्याके पिताकी किन्चित शक्ति न हो तो २०० से २५० तक ले परन्तु इ. तना भी लेनेवालेके यहां जाति भात वगेरः जीमनेको न जावे.
४ जिसकी शक्ति न होने परभी कन्याका पैसा न ले तो उसने एक सेर घी होमकर कन्याविवाहा देना चाहिये [ जोकि कंकु और कन्या कही जाति है.] उसको कोइ कुच्छु न कहसके इस मुताबिक ठहराव करके पंचोने अपनी सही यां की है-सदा दस्ताएवज वहांके पंचोके पास है.
इति..
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ]
ગ્રંથાવલેકન.
-
[ ૧૦૧
ગ્રંથાવલોકન. લેખમાળા મણકે ૧ લે લગ્ન–આ નામના નિબંધની પહોંચ સ્વીકારતાં અમને ઘણે સંતોષ થાય છે. જેન ગૃહસંસાર સુધારવામાં આવી માળા બહુ ઉપયેગી થઈ પડશે. તેને પહેલે મણકે લગ્ન નામને એવી સરળ ભાષામાં લખાએલો છે કે તે વાંચવાથી જરૂર લગ્ન સંબંધી આપણ આધુનિક દુષ્ટ વિચારો નષ્ટ થશે અને લગ્નને પવિત્ર મૂળ હેતુ દરેક વીરપૂત્ર સમજતે થે કે પછી બાળલગ્ન, કન્યાવિક્રય, કજોડાં વિગેરે હાનિકારક બદીઓ આપણી કેમમાંથી પલાયન કરી જશે એ નિઃસંશય છે. હાનિકારક રીવાજમાંથી આપણી પ્રજાને મુક્ત કરવા માટે કેન્ફરન્સ ઓફીસે હાનિકારક રીવાજ નિ
ધ નિબંધમાળા પ્રસિદ્ધ કરવી શરૂ કરી છે. આ માળાના બે મણકા પ્રસિદ્ધ થઈ ચુક્યા છે અને ત્રીજો મણકો તૈયાર થાય છે તેવા સમયમાં જૈન ધર્મ પ્રસારક સભા તરફથી આ લેખમાળા પ્રગટ થતી જોઈ તેમાં પણ હાલ જેની જરૂર છે તેવા લગ્ન સંબંધી જ લેખ લખાતા જોઈ અમે આનંદિત થઈએ છીએ, અને આ સભાના ઉત્તમ પ્રયાસ માટે ધન્યવાદ આપીએ છીએ. અને આ નિબંધના લેખક શાહ કુંવરજી આણંદજીએ જૈન શાસ્ત્રના આધારે હાલના જમાનાને અનુકૂળ વિચારે બતાવ્યા છે તેને માટે અમે વિશે કરીને તેમને અભિનંદન આપીએ છીએ. - પ્રાંત અમે ઈચ્છીએ છીએ કે આપણી કેમમાં આવી ઘણી માળાએ લખાઓ કારણકે જેમ જેમ આવા નિબંધે આપણામાં બહેળે હાથે વંચાશે તેમ તેમ આપણે ગૃહસ્થાશ્રમ સુધરતે જશે અને ગૃહસ્થાશ્રમ સુધ કે પછી સર્વ સાધને એની મેળે મળશે.
|
| શ્રી |
श्री पडासली तीर्थ और शेठ लक्ष्मीचंदजी घीया.
मालवा प्रान्तमें पडासली नामक एक ग्राम है, वहां श्री रिषभदेव भगवानका तीर्थ है यह स्थान बी. बी. सी. आइ. रेलवे के श्यामगढ स्टेशनसे ६ माईल दूर है.
यहां पहले आषाढ महिनेमें मामुली मेला होताथा बादमें पूज्य मुनिश्री तीर्थ. विजयजी महाराजके उद्योग व उपदेशसे एक बड़ा भारी मेला चार वर्षसे, प्रतिवर्ष फाल्गुन शुदी ४-७ तक होता है ईस अवसर पर बहोत यात्री आते हैं और बड़ा उत्सव होता है.
Page #130
--------------------------------------------------------------------------
________________
AAAARA
१०२ જેને કેન્ફરન્સ હેર,
श्रीस ___गत वर्ष भानपूरा निवासी चोरडिया पेमराजजी जो के इस मेलेके प्रबंधक है एक पंत्र श्री जैन श्वेताम्बर कान्फरन्सके मालवा प्रान्तिक आफिस प्रतापगढमें ईस आशयका भेजा के प्रान्तिक सक्रेटरी श्रीयुत्त शेठ लक्ष्मीचंदजी साहब घीयाको ईस अवसर पर पधारना चाहिए मगर उक्त शेठ साहबके यहां विवाहका कार्य होनेकी वजह वहां जाना असंभव हुवा और आपने एक उपदेशक दावडा केसरीमलजीको उपदेशार्थ भेजदिये.
ईस वर्षे पुनः एक एक पत्र उक्त प्रबंधक महाशय व जमनालालजी गोरीलालजी वेदव हीरालालजी भेरूलालजी निजा निवासीका आया के ईस वर्ष तो शेठ साहबुको जरूर ही पधारना चाहिए, इस परसे शेठ साहबने एक पत्र श्री जैन श्वेताम्बर कान्फरन्स आफिस बंबईको लिखा कि एक सदोपदेशक जिस्के भाषण प्रभावशाली हो पडासली मेलेके मोकेपर भेजना चाहिए लेकिन हींदी भाषाका जानने वाला उपदेशक नहीं मिलनेसे कान्फरन्स आफिससे संतोषजनक उत्तर न मिला. शेठ साहबने इस मेलेके मोकेपर जानेका विचार अपने मित्र साबिक दीवान साहब मनालालजी भाचावतसे किया. - उक्त दोनो महोदय ता. २४-२-०९ को रवाना होकर श्यामको श्यामगढ स्टेशन पर पहुंचे और ता. २५-२-०९ के फजरमें पडासली पधारे. आपके पधारनेकी खबर वहां पहलेही तारद्वारा पहुंच चुकीथी इससे वहांके प्रबंधक व आमत यात्रीयोंने आपका सहर्ष स्वागत किया और वहां दरशन पूजन बडे आनंदसे कीयी. .: यात्री करिब दोतीन सहस्रके आएथे व्यापारियोंका बाजार भी लगाथा मानो जंगल में मंगल दिखताथा. उसदिन रथयात्राका उत्सव बडेही समारोहके साथ मय रथ यात्राके किया गया, बेंड व फोनोग्राफ, नकारे, निशान, हाथी घांडे संगात मंडलीको खूब धूम थी बडाही उम्दः दृश्य था, सवारी पिछी ५ बज मंदिर में पहुंची.
रातकों आरती हुवे बाद शेठ साहबने " धर्म व तिथान्नति" के विषयमें वडाही मनमोहक प्रभावशाली करिब २१॥ घंटे तक भाषण दिया. असर उस्का यह हुवा के आगत सज्जनाने एक तीर्थोद्दार कमेटी स्थापन करनेकी ईच्छा प्रकट की. - सब संघने राय मिलाकर एक पडासली तीर्थीद्धार कमेटी स्थापीत की व निम्न लिखित उस्के सेक्रेटरी व मेम्बर चुने गए.
सक्रेटरी. सा. पेमराजजी चोरडिया भानपूरा निवासी.
मेम्बर. सा. हीरालालजी मेरुलालजी सकलेचा रुनिज.
Page #131
--------------------------------------------------------------------------
________________
1200]
શ્રી પડાસલી તીર્થ. એર રોઠ લક્ષ્મીચંદજી ધીયા,
सा. जमनालालजी.
सा. केसरीमलजी
सा. गिरधारि लालजी. सा. किशनलालजी वैद्य.
सा. वसन्तिलालजी.
सा. दोलत कुंवरजी.
सा. हीराचंदजी साहब कोठारी,
सूबा साहिब रामपूरा.
सा. गुलाबचंदजी छाजेड.
सा. धन्ना लालजी.
सा. कंवरलालजी.
सा. मुथरालालजी. सा. केसरीमलजी .
सेक्रेटरी के कर्त्तव्य.
डग.
डग.
39
सगोरियां.
आगर.
रामपूरा.
गठ.
आवर.
99
गंगधार.
मेम्बरोंकी राय लेना.
३ जो कार्य वर्षके अंदर हो उस्की वार्षिक रिपोर्ट देना.
४ तीर्थकी आम्दनीके इस प्रकार खाते रखना.
(क) मंदिर खाता.
(ख) साधारण खाता. (ग) धर्मशाला खाता.
11
[ १०३
१ कुल हिसाब साफ रखना.
२ तर वगेराका कार्य करनेके लिए इन्तिजामकी सलाहके वास्ते समय २ पर
(नोट) फिलहाल खजांची कार्य भी सेक्रेटरी करेंगें.
इस कमी स्थापन करने में निम्न लिखित ग्रामोंके सज्जनोंकी राय सम्मिलित है.
१ प्रतापगढ २ कोटा ३ भानपुरा ४ रूनिजा ५ गरोठ ६ डग ७ बडोद ८ आगर ९ लालगढ १० चेचक ११ जारडा १२ मेहिदपुर १३ उहारगढ १४ सगो - रिया १५ कसारी १६ लदुना १७ सीतामऊ १८ खाईखेडा १९ जालरापाटन २० कुंडला २१ गंगवार २२ घसोई २२ आवर २४ आलोट २१ ताल २६ खजुरी २७ पंचपहाड २८ बोलिया २९ पावटी.
Page #132
--------------------------------------------------------------------------
________________
१०४] જૈન કેન્ફરન્સ હૈ,
[श्रीम - दुसरे दिन पुनः रथ यात्राका उत्सव किया गया वही गाजावाजा बेंड संगीत मंडली नक्कारे आदिकी बडीधुम थी, कोटेके स्वधर्म वंधुओंकि भक्तीसे विशेष आनंद रहा.
संध्याकों आरती होनेके बाद कोटा निवासी श्रीयुत विमलचंदजी यत्तीने सुधारे संबंधी गायन कीया, फिर सेठ साहबने कान्फरन्सके ठहरावॉपर अमल करनेके लिए व सुधारेके विषयमें प्रभावशाली भाषण करिब २ घंटेतक दिया आपने श्रोताओंके दिलमे ईस बातको जमादी के सुधार करना कितने आवश्यक हे. श्रोताओंने भाषण सुनकर जा. हिर किया कि, कितनेक सुधारे तो हम कर चुके हैं और कुछ कुरिवाज बंदकर आपको सूचना देंगे [ वह सूचना आने पर पुनः प्रकाशित की जायगी ]
ईस मेलेकी जो आय पहले हुई उससे धर्मशाला वजीर्णोद्धारका काम शुरू करदिया गया मगर अभी आर्थिक सहायता की बहोत आवश्यक्ता है, ईस मेलेके अवसर पर कलशः प्रतिष्ठादिकी आम्दनी करिब ८००] रूपेके हुई.
ईस तीर्थस्थलमें एक गुमटीमें श्री रिषभदेव भगवानकी प्रतिमा श्वेतवर्ण बिराजमान है यह वीर संवत् ६९९ की है, अब जीणोंद्धारका जो कार्य शुरू किया गया है मंदिरजी बनानेके लिए एक विशाल सीमा निर्धारित की गई है. .
ईस तीर्थमें जैनियोंके सिवाए बहोतसे अन्य मतावलम्बी भी आते हैं और मा. नता आदि भी करते हैं, बहोतसे नारियल फोडते है, कोई वस्त्र साहत ही केसरादि च. ढाते कोई किसी और ही ढंगमें श्री आदिनाथ भगवानकी पुजा करते है तात्पर्य यह कि दृश्य देखने योग्यथा.
यह कुल सुधारे वधारे मेला होनेके बाद सेठ साहब वापिस पधारने लगे तब कई सज्जनोंने आपको मानदिया, कुछ दूरतक साथ आकर हर्ष प्रकाशित किया.
ता. २७-२-०९ को रवाना होकर रतलाम पहुंचे वहा श्री मुनि पन्यासजी श्री कमलविजयजी आदि महाराजके दरशन किये, दुसरे दिन महाराज साहबके वाक्षान होनेबाद सेठे साहबने पडासली तिर्थका बयान वर्णन किया और रतलाम संघको सूचित किया के यह स्थान आपके पास होनेपर मी आप नहिं जाते हैं इस लिए आपका वंहा जाना कितना आवश्यक है, जिसपरसे कई वंधुओने महाराज साहबके समक्ष आगामी वर्ष मेलमें जानेको प्रतिज्ञा की. बादमें सेठ साहबने मालवा प्रान्तके तीथोंके लिए जैसे मक्सी, मांडवगढ, समालया, वई पार्श्वनाथ, बिबडोद आदिमें तीर्थ रक्षक कमेटी स्था. पन करनेकि आवश्यकता बताई.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૦] શ્રી પાસલી તીર્થ આર શેઠ લક્ષ્મીચ છ ધીયા. [ ૧૩૫
श्रीयुत सेठ केसरीसिंहजी साहबसे मिलना हुवा तो आपने ईस मेलेमें जानेकी आ. वश्यकता बताई और भी अन्य वार्ता लीप होनेके पश्चात सेठ साहिब मंदिसोरके लिए रवाना हुये. - मंदसोरके अगुओंको भी सेठ साहबने सदोपदेश देकर उनका दिल आगामी वर्ष श्री पडासली मेलेमे जानेके लिए रूजु कराया बादमें वहांसे रवाना होकर ब ता. ? मार्च सन् १९०९ को स्वस्थान पधारे. ___यदि एसेही कुछ मालवेके अग्रेसर महोदय स्वधर्म व जाति सुधारके लिए अपना थोडासा टाईम भी देकर कोशिश करें तो थोडेही. समयमें ईस गिरे हुवे मालवेकी स्थिति सुधर सक्ती है, आशा है कि धार्मिक, धनिक, बुद्धिमान महाशय उक्त सेठ साहबका अनुकरण करेंगे. और पडासलि तीर्थोद्धारके लिए मदद देंगे.
हम वारम्वार सेठ साहबकि उदारता व परिश्रमकी प्रशंसा किये बिगर नहि रह सक्ते और हमेशा दिन दूगनी उन्नती इच्छते हैं । ना उन्नता इच्छत है ॥ शुभम् भूयात् ॥
श्री संघका शुभेच्छक, (लेखक ) एक जैन
પ્રતાપ –પાછવા. શ્રી જૈન વિદ્વાનને ખુલ્લો પત્ર. માનવા સાહેબે !.
આપના માટે મારી અને આખી જોન કેમની ઘણી લાંબી આશાઓ છે, અને આપ સાહેબે એ રૂદ્ધ આશાઓ પાર પાડવાને માટે બનતે પ્રયાસ કરે છે તેથી ખુશી થવાનું છે. આપના ઉપર સરસ્વતી પ્રસન્ન હોવાથી યા આપ સરસ્વતીના ઉપાસક હોવાથી આપણા ધર્મને ને આપણું શ્રી સંઘને મે સાચવી રાખવાને ભાર આપના શિર સમજવામાં આવે છે. આપના ઘરની, કુટુંબની, જ્ઞાતિની, સંઘની, મહાજનની અને પ્રજા તથા રાજાની સેવા આપ બજાવે છે, તે માટે સંતેષ ઉપજે છે. પ્રાચીન કાળમાં વિદ્વાન પુરૂએ શ્રી લક્ષમીને પરિગૃહ ત્યાગીને ધર્મની ધ્વજા ઉડાવવા સારૂ નિઃસ્વાર્થ પરિશ્રમ સેવેલ હતું એ વાત કાંઈ જાણવા બહાર નથી. અરણ્યમાં રહીને જે જે શોધ ખેળે કરી હતી તે શેધ છે દુનિયાને આજે હેરત પમાડે છે. આત્મા, જીવ અને તત્વના વિચારમાં આપણે જૈન ધર્મ ઘણેજ આગળ વધે છે, એ સંબધે થતી છે માટે જ્યારે પશ્ચિમની પ્રજા વિચાર કરે છે, ત્યારે છે તે ઘણાક જમાના અગાઉ આપણા પૂર્વાચાર્યોએ કરી હતી. શ્રી સર
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૭૬).
જન કેન્ફરન્સ હેરહા, [એપ્રીલ સ્વતિ અને શ્રી લક્ષમીને સંગ થાય ત્યાં અદ્ભુત શભા ખડી થાય છે. આજે એવા સંગને લાભ ધરાવતા કેટલાક પુરૂષે આપણા સંઘમાં છે. ત્યારે શું નથી? એ માટે જે વિચારીએ તે જણાઈ આવે છે કે જોઈએ એવી શાત્તિ નથી! શાન્તિ નથી ! એને વિચાર કરીએ છીએ તે જણાય છે કે સં. તેષની ગેરહાજરી છે! સંતેષ કેમ નથી એ જોઈએ છીએ તે જાહેર હિં. મતની ખામી યાતે આત્મિક બળની ન્યુનતા જણાય છે. અને એ બળ પ્રાપ્ત કરવાને રસ્તે જ્ઞાન છે. ત્યારે શું? આપણા વિદ્વાન બંધુઓ શું જ્ઞાનની પૂજા નથી કરતા? ના તે કહી શકતું નથી. પરંતુ હા પાડતાં મારા ચરણ ધ્રુજે છે! જે આપણે વિદ્વાન વર્ગ પરિશ્રમ કરે તે તેની આગળ બહોળું ક્ષેત્ર પડેલ છે. આપણે દ્રવ્યની આશા ઉપરાંત કારોબારની આશા પણ જેન શેઠ સાહેબે ઉપર બાંધીએ છીએ. આપણામાં લગભગ બસે જેટલા ગ્રેજ્યુએટ છે. એ પિકી પચાસ પણ જાહેર કાર્યોમાં ભાગ લેતા નથી. જે એ ભાઈઓ ભાગ લહે તે આપણાં વર્તમાન પત્રોમાં કેવા સારા લેખ આવે ! જે એ ભાઈઓ જુના લેખે માટે શોધ ખોળ કરે તે કેટલું વિશેષ અજવાળું પાઠ શકે? આપણા ધાર્મિક ગ્રંથનાં ઈગ્રેજીમાં ભાષાંત્તર અને નેટે કરવાની જરૂર છે. પ્રાકૃત ભાષા શીખવા માટે ઈગ્રેજીમાં ગાઈડ કરવાની પણ ઓછી જરૂર નથી. આપણે જેને અને આપણા ધર્મની ઉન્નતિ કરવા માટે જૈન સેંટ્રલ કેલેજ બી. એ. સુધી શીખવે એવી કાઢવાની જરૂર છે. પણ એ કાર્યો બજાવવા સારૂ કેણ પિતાની સેવા અર્પણ કરવાને તૈયાર છે? સર સયદ અહમદે અલીગઢ કોલેજ કરવા માટે મહાન પરિશ્રમ કર્યો હતો. સેટલ હિંદુ કેલેજ માટે વિદુષી બાઈ એનીબીસટ પારાવાર શ્રમ કરે છે. દયાનંદ કેલેજ માટે ઘણાક ગૃહસ્થોએ ધન, અને તન અર્પણ કરેલ છે. ફરગ્યુસન કેલેજ માટે મી. તિલક, ગોખલે, અગરવાળા, પ્રાંજપે આદિએ સેવા અર્પણ કરી છે, ત્યારે શું આપણી જ્ઞાતિમાંથી એવી સેવા કરવાને કઈ બહાર આવે છે ! વાતે કરવા કરતાં, ખામીઓ શોધવા કરતાં, નવી નવી પદ્ધતિઓ બતાવવા કરતાં વ્યવહારૂ રીતે જાહેર કામકાજે ઉપાડી લેવાને યત્ન કરો! કેઈ આમંત્રણ કરે તેની રાહ જોવાની ટેવ છે ઘર અને બીજાને આમંત્રણ કરવાને સત્તાવાન થાઓ. આ બધું કરવાને જે સારા સંયોગે ન દેખાતા હોય તે છેવટે દરરોજ થે છેડી વખત દેશની, ધમની, સંસારની અને સંઘની ઉન્નતિ માટે વિચાર કરે અને પચાસ વર્ષની ઉમર થાય કે સંસારિક મથનમાંથી રાજીનામું આપી જાહેર ફરજ બજાવવાને વાનપ્રસ્થ સ્થાન સેવવાને યત્ન કરે. આશા છે કે આ મારી દરખાસ્ત તરફ માનની નજરથી જેવા કૃપા કરશોજી.
લી. દાસાનુદાસ, વઢવાણ શહેર,
શાહ, નારણજી અમરશીના
જયજીનેં વાંચશો.
}
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ]
હાનિકારક રીત રીવાજો,
હાનિકારક રીત રીવાજો.
[ ૧૯૭
( શ. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ સાની. બી. એ. એલ. એલ. મી. ) ( અનુસધાનઃ પૃષ્ટ ૬૬ થી. )
આ મરકી, દુકાળ, કોલેરાના વિશેષ પ્રસારના સમયમાં ખાળવિધવાઓની સખ્યામાં વધારો થતા જોવામાં આવે છે. તે પણુ બાળલગ્નનેજ આભારી છે. બાળલગ્નને અટકાવવાના કાર્યમાં આપણે ધીમે ધીમે પશુ દૃઢ તાથી આગળ વધીશુ તેા સહેલાઇથી ફાવી શકીશુ. બાળલગ્ન એકદમ બધ કરવામાં આવે તે પહેલાં માળકાની નાની ઉમરમાં સગાઈ કરવામાં આવે છે. તે તરફ્ લક્ષ આપવાની જરૂર છે. સગાઇજ તેની માટી ઉમરે કરવામાં આવે તેા આપણે જે કજોડાના અનેક દાખલા આપણી દૃષ્ટિ સન્મુખ ને ઇએ છીએ તે જોવા પ્રસંગ આવે નહિ. આ સંબધમાં ભાવનગર નિવાસી શેઠ ત્રિભુવનદાસ ભાણજીને દાખલા વિવેકી માબાપાએ ખાસ અનુકરણ કરવા ચેાગ્ય છે. જ્યાં સુધી રીવાજમાં વિશેષ ફેરફાર કરી શકયા નથી ત્યાં સુધી સગાઇ કરતી વખતે ખીજી ખામત લક્ષમાં રાખવાની એ છે કે-વર કન્યાની ઉંમર વચ્ચે પાંચ સાત વર્ષ ના તફાવત રાખવા, એટલે તેની નાની ઉમરમાં લગ્ન કરવાની જરૂર રહે નહિં. અને માટી ઉમરે લગ્ન થતાં પતિ પત્ની પોત પોતાના ધમા સમજતાં પત્ની સહધર્મચારિણીના ચાગ્ય નામને લાયક થાય.
પરણાવ્યા પહેલાં કન્યા જો સ્ત્રી ધર્મોમાં આવે તે તેના માબાપનમાં જાય એવા ખ્યાલ જૈન શાસ્ત્રાનુસાર સભવતા નથી. અને તેથી મનમાંથી કાઢી નાંખવા જોઇએ. ક્ષાત્ર સમયમાં માંહે માંહેની અગર અન્ય પ્રજાની સાથેની લડાઈના સમયમાં લડાઇમાં ઉતરનાર પુરૂષની જરૂરીયાત હોવાને લીધે વધારે પ્રજાની ઉત્પત્તિ કરવાના હેતુથી કદાચ આવા ખ્યાલને ઉત્તેજન મળતાં ખાળ લગ્ન કરવામાં આવતા હોય પર’તુ હાલ સમય તેથી વિપરીત છે.
•
ઉક્ત રીવાજથી આવા સખત હરીફાઈ (eompetition) ના જમાનામાં માંઘવારીના સમયમાં ખાળ પુરૂષ પોતાનું ગુજરાન કરવાને પણુ સમ હાતા નથી ત્યાં તેને પોતાની પત્નીનું તથા પુત્ર-પુત્રીનું ભરણપોષણ કરવાની ફરજ માથે આવી પડે છે. અને સ’સારના ભાર વહન કરવાની ફીકર થાય છે. દીલગીર થવા જેવુ' તા એ છે કે માણસે પોતાના જાનવરોને સંબધ કરવામાં જે નિયમ જાળવે છે તે નિયમે પોતાના ખાળક યા બાળકીના સ મધમાં જાળવવા ઉત્સુકતા ખતાવતા નથી,
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ] જેન કિન્ફરન્સ હેરલા,
[એપ્રીલ યુરોપ જેટલે દૂર ન જતાં. હીંદુસ્તાનની જ આબે હવામાં ઉછરેલી પરસી તથા અન્ય પ્રજાઓમાં બાળલગ્નને પ્રચાર નથી તે કેમને દાખલ લઈ બાળલગ્નના પ્રતિબંધથી થતા અગણિત લાભનો વિચાર કરવાની આવશ્યક્તા છે.
સમસ્ત જૈન પ્રજા ગાયકવાડ સરકારના મુલકમાંજ વસતી હતી તે બાળ લગ્નના સવાલને આપણે મુદલ ચર્ચવાની જરૂર રહેત નહિ. પરંતુ વસ્તુ સ્થિતિ જ્યારે તેનાથી ઉલટી છે ત્યારે તત્સંબંધે તાકીદે વિચાર કરી જ્ઞાતિના અગ્રેસએ નિર્ણય ઉપર આવવાની જરૂર છે. સામાન્યતઃ દરેક કાર્યમાં પ્રજાવર્ગ આગેવાનું જ અનુકરણ કરે છે અને તેથી આગેવાને જ્યાં સુધી આ સંબંધમાં એગ્ય ઠરાવ કરી પિતે તે પ્રમાણે અમલ કરશે નહિ ત્યાં સુધી સુધારાના કાર્યમાં ફતેહ મેળવવાની આશા વ્યર્થ જ સમજવાની છે.
• વૃદ્ધવિવાહ-જે ઉમરે સંસારના કાર્યથી નિવૃત્ત થઈ યથાશક્તિ ધર્મ આ. રાધન કરવાની પરમ આવશ્યકતા છે તે ઉમરે પણ કામવૃત્તિ ( passion ) ઉપર જય મેળવી શકાય નહિ, અસાર સંસારના વ્યવહારમાં મેહધતાથી વિશેષ રાચી માચી રહેવાને પ્રસંગ હાથ ધરવામાં આવે છે તે અવનતિનું – અધોગતિનું સૂચન કરાવનારૂં ગણાવું જોઈએ. કંઈક અંશે વિવેકની હદ • ઓળંગી જણાવવામાં આવે છે. વિવાહ ત્રણ પ્રકારના હોય છે. એક બાળલગ્ન
જેમાં માબાપ ખુશી થાય છે, બીજે યોગ્ય વયના સ્ત્રી પુરૂષને વિવાહ જેમાં દંપતી આનંદિત થાય છે અને ત્રીજે વૃદ્ધવિવાહ જેથી કરીને પાડોશીઓ મોજ માણી શકે છે. આ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે વૃદ્ધ વિ. વાહથી અનીતિને-વ્યભિચારને અસાધારણ ઉતેજન મળે છે. - વૃદ્ધવિવાહ કરનારને હેતુ કાંતે કામતૃપ્તિ અગર પુચ્છા અગર પિતાની વૃદ્ધાવસ્થા સમયે, મંદવાડ સમયે, ચાકરી કરનાર કેઈ જોઈએ તે ગણત્રી હોય છે. કુટુંબ કલેશને લઈને પુત્રની સાથેના અણબનાવથી સીધી યા આડકતરી રીતે તેનું અહિત કરવાની શ્રેષ બુદ્ધિથી પણ કોઈ પ્રસંગે વૃદ્ધવિવાહ થતા જોવામાં આવે છે અને ધનિકપણું આવા દુષ્ટ રીવાજને ઉત્તેજન આપે છે. વૃદ્ધવિવાહ અને કન્યાવિક્રય અને પરસ્પર અવલંબીને રહેલા છે. એકથી બીજાને આશ્રય મળે છે. અને બીજાથી પિલાને ટેકે મળે છે. બેમાંથી એકને બંધ કરતાં બીજે સ્વતઃ બંધ થઈ જશે. - વૃદ્ધવિવાહ કરનારાઓ તેથી નીપજતા અનિષ્ટ પરિણામને વિચાર કરી તે બંધ કરવા પ્રેરાય તેના કરતાં જ્ઞાતિ તરફથીજ તત્સંબંધમાં ૫૦ અગર ૫૫ વર્ષની ઉમર પછી કોઈ પણ સંજોગોમાં વિવાહ થઈ શકે જ નહિ તે ઠરાવ કરવામાં આવે તે રામબાણ ઉપાય લાગે છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
ધર્મ નીતિની કેળવણી.
“શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામે' કેલિ કરે; “શુદ્ધતામે થિર્ હે, અમૃતધારા વરસે,”
દિગ્દર્શન.
આ અંકમાં આપવામાં આવેલી શ્રી કેળવણી કમીટી તરફથી તૈયાર કરવામાં આવેલ પ્રશ્નાવલિ ઉપર અમે સુજ્ઞ વાચકવર્ગનુ ધર્મનીતિના શિખાસ ધ્યાન ખે'ચીએ છીએ. ધર્મનીતિની કેળવણી આપ ક્ષણુ સ’બધી પ્રવાની આવશ્યકતા સબધે હવે ઘણે ભાગે બે મત નથી, આવલિ. પણ તે કેવી રીતે આપવી તે વિષે હજી ઘણા મતભેદ છે.
આ વિષય શાળાઓને નવીન હેાવાથી, તેમજ તદ્દન ભાવાત્મક હોવાથી તેનુ શિક્ષણ આપવું એ ઘણું મૂશ્કીલ કામ છે; અને ઘણીવાર ધર્મના મમ યા રહસ્યથી અજ્ઞ, અકુશળ, તથા ખીન અનુભવી શિક્ષકને હાથે તેવા શિક્ષણથી વ્યવહારિક તેમજ પારમાર્થિક હાની સ‘ભવે છે; કેમકે અયાગ્ય શિક્ષક ઘણી વખત કુદરતના પ્રતિરોધ દૂર કરવાને બદલે વધારે છે. આ તેમજ અન્ય કારણેાને લઈને, આ વિષય સંબંધે શું શું ને કેવી રીતે શિક્ષણ આાપવું એ કાર્ય દરેક શિક્ષક પર ન છેડતાં, તેને અંગે વિદ્યાર્થિઓને માટે એક વાંચનમાળા તથા શિક્ષકોને માટે ખાસ માર્ગસૂચક પુસ્તક તૈયાર કરા જવાની જરૂરીયાત ચાતરી દશાવવામાં આવે છે અને તે વાસ્તવિક છે, શિક્ષકા માટે જે માગસૂચક પુસ્તક રચાય તે ઉક્ત વાંચનમાળાને ઉદ્દેશીને તૈયાર થવુ જોઈએ, એટલે પ્રથમ વાંચતમાળા અને પછી તેને દેવી શિક્ષક માટે સૂચનાઓ લખાવી જેઈએ; માટે પ્રથમ આ વાંચનમાળા ચાાનુ કાર્ય
i
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
ધર્મનીતિની કેળવણી,
( એપ્રીલ
વાસ્તવિક રીતે કેમ થવું જોઈએ તે વિષે હુમા સહેજ વિચાર કરીએ.
મૂળ ઉદ્દેશ લક્ષમાં રાખ્યા વિના તેમજ કાંઈ પણ સ’કલના કે દીર્ધષ્ટિ વિના કાર્ય કરવામાં આવે તા તે જોઇએ તેવુ. ઉપયેગી થતુ' નથી. અને પ્રાયે નિરર્થક નિવડે છે; માટે કાર્યસિદ્ધિ અર્થ સર્વથી પહેલી જરૂર તેને સાધવાના સાધનો તથા પદ્ધતિના નિર્ણય કરવાની છે. વાંચનમાળા મૂળે કાંઈ સાધ્ય નથી, પણ જે અ‘તિમ સાધન છે તેને સાધવાનું માત્ર એક સા ધન છે એ વાત સદા લક્ષમાં રાખવાની છે. માટે પ્રથમ આ સવાલને નિ ય થવાની જરૂર છે કે ધર્મનીતિની કેળવણી આપવાના આપણા ઉદ્દેશ શે છે? અથવા, ખીજા શબ્દોમાં કહીએ તે, ધર્મનીતિની કેળવણી આપીને આપણે આપણા બાળકાને કેવા બનાવવા ચાહીએ છીએ ? આમ ઉદ્દેશ નક્કી થતાં તે પાર પાડવા માટે એટલે આપણા બાળકે આપણે કરેલ ઇચ્છા પ્રમાણે નિવડે તે માટે કેટલી ને શુ શુ ધર્મનીતિની કેળવણી આપવી આવશ્યક છે એ ખીજું નક્કી કરવાનુ` છે. ત્યાર પછી આપણે કરાવવા ધારેલ અભ્યાસની ખાળ કેાની બુદ્ધિ તથા વયાનુસાર ધારણવાર વડે ચણી કરી અભ્યાસક્રમ ગોઠવવા એ ત્રીજી કાર્ય છે. આ પ્રમાણે અભ્યાસક્રમ નક્કી કર્યા પછીજ તેને તેમજ મૂળ ઉદ્દેશને ખરાખર લક્ષમાં રાખીને વાંચનમાળા રચાવી જોઇએ. “ મારલ ઈન્સ્ટ્રકશન
લીગ, વગેરે એ પણુ, નીતિની વાંચનમાળા રચાવવામાં આવી પદ્ધતિ અખત્યાર કરી હતી અને એજ સ્વાભાવિક ક્રમ છે. વળી ધર્મનીતિના શિક્ષણથી કેટલાક ગેરલાભ થવાના સભવ અમૂક વિદ્યાના જણાવે છે, તે વાત પણ ખરાખર લ ક્ષમાં શખી તેવા પ્રકારની હાની નહિં નીપજે એવી સાવચેતીપૂર્વક વાંચનમાળા રચાવી જોઇએ.
આવા કારણેાને લઇને ધર્મનીતિની સર્વમાન્ય વાંચનમાળા રચાવવાની શરૂ આત કરાવવા અગાઉ જનસમૂહને અત્યંત ઉપયોગી આ વિષયની જુદા જુદા દષ્ટિબિંદુથી ચર્ચા થવાની તથા સાક્ષરવર્ગના અભિપ્રાય જાણવાની કેળવણી કમીટીએ અગત્ય જોઇ છે; અને એ હેતુએજ આ પ્રશ્નાવલિ તૈયાર કર રવામાં આવેલ છે તથા તેમાં પરસ્પર વિરોધી એવા જુદા જુદા અભિ પ્રાયાને એક સાથે સ્થાન આપવામાં આવેલ છે. જનસમાજનુ તેમજ પોતાના ખાળકોનુ હિત જેમને હૃદયે છે એવા દરેક સુજ્ઞ વિચારશીળ ખ'ની ફરજ છે કે આ કાર્યમાં તેમણે અમને યથાશક્તિ સહાય આપવી.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ] હાનિકારક રીત રીવાજો,
[ ૧ , જ્ઞાહતના અગ્રેસરે પિતે શ્રીમંત હેઈ અગર શેઠ તરીકે ગણાતા છેવાથી સહેલાઈથી કન્યા મેળવી શકતા હોય તે પ્રસંગે સ્વાર્થને અગ્રસ્થાન આપી જ્ઞાતિના હિતને ઠરાવ કરવા પ્રયાસ કરે નહિ તે એક તેવા અગ્રેસરેન આગેવાનીપણું નીચે રહેતી જ્ઞાતિનું કમનસીબજ સમજવું. જ્ઞાતિ સમુદાયના હિત ખાતર, જન સમાજના લાભ ખાતર, જે જ્ઞાતિના વિવેકી આગેવાને સ્વાર્થને ભેગ આપવા તૈયાર થાય નહિ તે જ્ઞાતિની ઉન્નતિની આશા રાખવી તે આકાશપુષ્પવત છે.
કામતૃપ્તિ માટે વિષયવાસનાથી જે વૃદ્ધ પુરૂષે લગ્ન કરવા પ્રેરાય છે તેઓને સાધુ પુરૂને ઉપદેશ જ સીધે રસ્તે દેરી શકશે. આવા પુરૂષથી સ્વા“સાધુ–કામી પુરૂષથી કેમનું શું શ્રેય થવાનું છે તે સમજી શકાતું નથી. તેઓ પોતાની પાછળ બાળવિધવા મુકી જાય છે, જેને આખે જન્મારે દુખમાં, સંતાપમાં અને કવચિત્ અનીતિના કાર્ચનાં એળે જાય છે. ( પુચ્છાથી લગ્ન કરનાર વૃદ્ધ પુરૂષના સંબંધમાં પ્રેમને અંશ સંભવતેજ નથી. પ્રેમને સરખી ઉમરનામાંજ વધે છે અને જાગૃત રહે છે. વળી પુત્રી નહિ થતાં પુત્રજ થશે તેની ખાત્રી થઈ શકે નામ સમરણ (ખરી રીતે જોતાં મહાન પુરૂષેનાં નામે પણ કાળે કરીને ભુલી જવાય છે) રાખવાના હેતુથી પુત્રની જરૂર વિચારવામાં આવતી હોય તે થનાર પુત્ર સગુણી નીવડશે તેની ગેરન્ટી શું? પિતાની સંપત્તિને વારસ થનાર પુત્ર જોઈએ, એવી ઈચ્છા રાખનાર શું દ્રવ્યને બીજો કોઈ વ્યાજબી ઉપગ સમજી શકતું નથી ? જનસમાજના હિતના કાર્યમાં પિતાના પિસાને ઉપયોગ કરવાનો આદેશ આપી પુણ્ય બાંધી જનસમાજને જ પિતાને વારસ તરીકે સ્વીકાર એ શું ઓછું સંતોષકારક છે? - આ ઉપરથી સિ કઈ કબુલ કરશે કે પુચ્છાથી લગ્ન કરનાર વૃદ્ધપુરૂષ ધર્મ તરફ નહિ દેરાવાથી આત્મઘાતી બની પિતાની પાછળ જેને આ ભવ વ્યવહાર નથી વિચારકરતાં બગડે છે તેવી બાળાને મુકી જઈ તેમને એક બેજા સમાન થઈ પડે છે.
તેવી જ રીતે ચાકરી કરનાર કેઈ જઈએ એ ગણત્રીએજ વિવાહ કરે એ શું સમજુ પુરૂષનું કર્તવ્ય કહી શકાય ખરૂં? દરેક પ્રકારની અનુકુળ તાના-સગવડતાના–આ જમાનામાં પૈસા ખર્ચતાં જે જોઈએ તે થઈ શકે તેવા સમયમાં આવા વિચારેજ ઉદ્દભવવા જોઈએ નહિ.
ઉપર જણાવેલા છેલા હેતુના સંબંધમાં લખતાં જણાવવું જોઈએ કે
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૦ ]. જેને કેન્ફરન્સ હેરલ્ડ,
( એપ્રીલ આવાં લગ્નથી અનેક કુંટુબ દુર્દશામાં આવી પડયા છે. સેંકડે બલકે હજાર વર્ષોથી જુદે જુદે સ્વરૂપે ભિન્ન ભિન્ન પ્રજાના રીત રીવાજો તરફથી થયેલા હુમલા સામે અદ્યાપિ પર્યત ટકી રહેલ આપણી અવિભકત કુટુંબની સંસ્થામાં વૃદ્ધવિવાહથી કુસંપ પેઠે છે-છિન્ન ભિન્ન કરી નાંખી છે. આ પ્રસંગે જણાવવું
ગ્ય ધારું છું કે એક બુદ્ધિમાન શ્રીમાન ગૃહસ્થ તરફથી મને ચેખા શ. બ્દોમાં કહેવામાં આવેલ કે વિધુર થતાં વિષયવાસનાને રોકવાની સ્થિતિમાં નહિ હોઉં તે અન્ય માર્ગ ગ્રહણ કરીશ પરંતુ કદીપણ વિવાહિત થઈ મારા કુટુંબમાં કલેશને દાખલ થવા દઈશ નહિ આ વિચાર કેટલેક અંશે ગ્રાહ્ય છે.
મિયાં થાય ઘેર બેગ ત્યારે બીબી થાય ઘર જેગ” એ કહેવત અનુસાર વૃદ્ધવિવાહથી જે કજોડાં થાય છે તેને તે પ્રતિકારજ નથી કારણ કે બાળલગ્નનાં કડાં તે પુખ્ત ઉમરમાં આવતાં રૂપાંતર થાય છે પરંતુ વૃદ્ધવિવાહથી થયેલા કજોડાને અંત તે દુઃખમાંજ આવે છે. પાંસઠ વર્ષ કરતાં પણ વધારે મોટી ઉમરના વૃદ્ધપુરૂષને નહિ જેવી રકમ દંડની લઈને જે રકમ પિતે શ્રીમાન્ હોય તેથી ચારગણું તે શું બકે દસગણું રકમ પણ આપવાને સામર્થ્યવાન હોય તેવા પુરૂષને જ્ઞાતિના અગ્રેસ તરફથી પરણવાની સંમતિ આપવામાં આવે અને તેથી જીવદયા પ્રતિપાળક જોન કેમમાં દુષ્ટમાં દુષ્ટ કન્યાવિક્રયના રીવાજને ઉત્તેજન આપવામાં આવે, ગાય જેવી ગરીબ બિચારી કન્યાના ઐહિક સુખ વૈરાગ્યની હદે પહોંચ્યા નથી ત્યાં સુધી મનાતાં સુખનું સત્યાનાશ વાળવાના કાર્યમાં અને આડકતરી રીતે અનીતિના કાર્યમાં જે જ્ઞાતિના આગેવાને તરફથી મદદ આપવામાં આવે તે જ્ઞાતિની ઉન્નતિ કેટલી દૂર છે તેની કલ્પના કરવી જરાપણું મુશ્કેલ નથી.
સરકાર પણ પિતાના અમલદારને પંચાવન વર્ષની ઉમર થતાં ખુરશી ઉપર બેસીને કામ કરવાને પણ અશકત ગણું પેનશન આપે છે, તે જ્ઞાતિના આગેવાનોએ આ સંબંધમાં કેઈપણ છુટછાટ મુક્યા વગર અમુક ઉ મરની હદ બાંધીને તદ્દ ઉપરાંત ઉમરના પુરૂષને પિતાની સત્તાને દરેક રીતે ઉપગ કરી લગ્ન કરતાં અટકાવવાં જોઈએ. બાળ લગ્ન, વૃદ્ધવિવાહ, કન્યાવિક્રયના રીવાજે ઉપર જ્ઞાતિના સુકાનીઓ તરફથી ગ્ય વિચાર કરી અંકુશ મુકવામાં નહિ આવે અને તેથી બાળ વિધવાઓની વધતી જતી સંખ્યા અટકાવવામાં નહિ આવે તે વખત જતાં તેઓ જ્ઞાતિબંધુઓને વિશ્વાસ બેઈ બેસશે એટલું જ નહિ પણ જ્ઞાતિનું બંધારણ શિથિલ થતુ જશે અને સુધારક વિચારના પુરૂષે વિધવાવિવાહની તરફેણમાં થશે જેથી આપણે અજાયબ થઈશું નહિ.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ]
કેમ સુધારા થાય
[ ૧૧૧
કેમ સુધારા થાય?
દેહરા મરદાનીના તેરમાં, આમ તેમ મરડાય; વિશનખી ઘરમાં વઢે, કેમ સુધારા થાય ? ચમચમ પહેરે ચાખી, ઢમ ઢમ ઢમકે પાય; કડ કડ કડકે કેડીઓ, કેમ સુધારા થાય? ધર્મ તણું સરદાર પણ, પાપી મન વચ કાય; પિગળ કેરા પિોટલા, કેમ સુધારા થાય? વહીવટ સઘળે ખાનગી, વ્યસનીને સોંપાય; ધર્મ વિરોધી ધડધડે, કેમ સુધારા થાય ? આંબા કેરા વનવિષે, કડવાં બી પાય; અમૃતમાં વિષ ભેળવે, કેમ સુધારા થાય? ચારી જારીમાં ભળે, નેકર એ જ રખાય; ઢોંગીના ઢગલાથકી, કેમ સુધારા થાય ? આશા દેવાયા પછી, નિરાશમાં નંખાય; કદી પ્રતિજ્ઞા નવપળે, કેમ સુધારા થાય ? ખાવા, પીવા, લુટવા, તપસ્યમાંહ્ય તપાય; પણ અંતર બુઝે નહીં, કેમ સુધારા થાય ? ધર્મતણ નામે રળે, સ્વાર્થ સબળ સચવાય; ધર્મ નામથી ધુતતા, કેમ સુધારા થાય ? એકલ વિહારી વડે, એકાંતે રહેવાય; એકલપેટા સેવકે, કેમ સુધારા થાય ? દિવાન્ય રજની ગ્યને, દિવસે બહાર લવાય; તડકામાં દીપક કરે, કેમ સુધારા થાય ? દિનકરને જે છાબડે, ઢાંકીને ઢાય; ચસમાં આપે અંધને, કેમ સુધારા થાય ? જ્ઞાની અજ્ઞાની વડે, નિષ્કારણ નિંદાય; દોલતવાળા દીનથી, કેમ સુધારા થાય ? વનિતાઓ વહેમી બને, કજીયામાં કપાય; પતિવ્રતા વ્રત નવ ધરે, કેમ સુધારા થાય ?
અપૂર્ણ
૧૧૩
Page #142
--------------------------------------------------------------------------
________________
K ]
જૈન કન્ફરન્સ હેડ,
પાંજરાપાળ અને તેની સ્થિતિ,
ગયા થી ચાલુ. વડાદરા પાંજરાપાળ.
( એપીલ
આ પાંજરાપાળમાંના અશક્ત જનાવરોને ચરવા તથા ત્યાંજ રહેવા માટે ખિડની ઘણીજ જરૂર હતી, જેને માટે પાંજરાપોળ કમિટી તરફથી અરજ થતાં નામદાર ગાયકવાડ સરકારે વડાદરા તાખાનું ગણેશપુરા પાસેનું ખીડ દર કુંભે રૂ. ના પ્રમાણેના નામનાજ દરથી ખાર વરસને પટે આપ્યુ. જ્યાં આ પાંજરાપાળની બ્રાંચ ખાલવામાં આવી છે. તે હજી સુધી ત્યાંજ છે. ખાર વરસ પુરા થતાં નામદાર સરકારે તે બીડના દર વધારવાથી પાંજરાપોળે તે ખીડ છોડી દીધું. ત્યાર પછી તે બીડની જાહેર હરરાજી થતાં દરવરસે રૂ. ૩૦) ના દરમાં ત્રણ વરસ માટે મળ્યુ એમ કેટલાક વરસ ચાલ્યું. ત્યાર પછી સ· દરહુ જમીનની ખેડુતેાએ ખેતી માટે માગણી કરવાથી પાંજરાપોળ કમિટીને તે બીડ તથા આસપાસની કેટલીક જમીન ખેતીની જમીનના દરના ભાવથી લેવી પડી. તે સિવાય બીજી કેટલીક જમીન રાખી તેમાંનુ ઘાસ આ પાંજરા પાળના જનાવરાના ઉપયોગમાં લેવાય છે તેથી વધારાનુ ઘાસ ખીજી થાડુ લેવાની આ પાંજરાપોળને જરૂર પડે છે.
તે
હાલ
રૂ. ૨૦૧)
અગાઉ સ્ટેટ તરફથી કેટલુંક ઘાસ તથા કેટલીક ચંદી અને ટંકશાળ ઉપરના કાંઇક કર વિગેરે લાગા હોવાથી પાંજરાપોળને મળતુ હતું કેટલાક કારણથી ખંધ થએલ છે પણ તે સર્વને બદલે ફક્ત વાર્ષિક મળવા લાગ્યા. હાલમાં તે પણ ઘટીને ફક્ત દરવરસે રૂ. ૧૩૧) મળે છે. આ સ્ટેટમાં સાર્વજનિક સસ્થાને માટે એક ધારા છે તેથી તમામ સાર્વજનિક સસ્થાઓના ઉપજ ખર્ચનુ બજેટ બનાવી પાસ થવા માટે સાર્વજનિક સસ્થાના અધિકારીને મેાકલ્યા બાદ પાસ થવાથી તે સસ્થા તે પ્રમાણે ખર્ચ કરી શકે છે.
સાર્વજનિક સસ્થા એટલે જેને નામદાર ગાયકવાડ સરકાર તરફથી કાંઇ પણ સાલીયાણુ' મળતુ. હાય તે. તે આધારે આ પાંજરાાળનુ ખાતું પણ તેમાં આવી જાય છે તેથી ઉપજખર્ચની દરેક ખાખતની દેખરેખ સ્ટેટ તરકુથી રાખવામાં આવે છે.
આ પાંજરાપોળને કેટલીક સ્થાવર મિલકતા લોકો તરફથી અને કેટલીક સ્થાવર મિલકત સ્ટેટ તરફથી મળેલ છે અને કેટલીક સ્થાવર મિલકત પાંજરાપાળ તરફથી પણ ખરીદવામાં આવેલ છે, તે સ્થાવર મિલકતામાં
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯]
[ ૧૫.
ધર્મનીતિની કેળવણી શ્રી ધર્મનીતિના શિક્ષણ સંબંધી પ્રશ્નાવલિ,
(૧)–ધર્મનીતિના શિક્ષણ સંબધે કેટલાક વિદ્વાનોના મત નીચે પ્રમાણે છે તે દરેક વિષે આપના વિચાર પૃથક પૃથક દર્શાવશે –
(ક)–ધર્મનીતિનું ખાસ શિક્ષણ આપવાથી લાભ કરતાં નુકશાન વિ. શેષ છે, તેથી એ વિષય પરત્વે વિદ્યાર્થીના મનમાં જે સ્વાભાવિક ઉમળકે પેિદા થે જોઈએ તે થતું નથી, બલકે તે પર અભાવ આવી જાય છે, ને ઉ. લટો તે માયાવી બને છે, માટે એ વિષયનું ખાસ અલાયદું શિક્ષણ આપવું નહિ. * (ખ)–ધમ (જેન, વેદાન્ત આદિ કોઈ પણ માર્ગના) શિક્ષણથી સવમતાગ્રહ તથા મતાંધતા પ્રગટશે, તેથી અધ્યાત્મમાર્ગ પામવામાં વાસ્તવિક - ષ્ટિએ અંતરાય આવશે, રાષ્ટ્રિય ભાવનાઓને નુકશાન પહોંચશે, તથા અન્ય પ્રકારે પણ હાનિ થશે; માટે એ વિષયનું ખાસ શિક્ષણ આપવું નહિ.
(ગ)-ધર્મનીતિના વિષયનું ખાસ શિક્ષણ આપવાથી વિદ્યાર્થીની ધર્મ નીતિની વૃત્તિઓ શિથિલ થઈ જવાને તથા એ ઉપદેશ પિથીમાના રીંગણ વત્ બનવાને ભય રહે છે, માટે એ વિષયનું ખાસ શિક્ષણ આપવું નહિ પણ માત્ર શાળામાં ગ્ય નિયંત્રણ (discipline) રાખવું, તથા વિદ્યાર્થીમાં સારી ટેવો બંધાય તેની કાળજી રાખવી. આમ કરવાથી ઉક્ત ભય દૂર થાય છે, તથા એવી કેળવણીને હેતુ પણ સચવાય છે.
(ઘ) ધર્મનું ખાસ શિક્ષણ આપવાની જરૂર નથી, માત્ર સામાન્ય નીતિનું શિક્ષણ આપવું પુરતું તથા એગ્ય છે. | (ચ)–જુઠ આદિ નિષેધ વિષયના પાઠ આપવાજ નહિ, કેમકે તેથી ઉલટું આપણે ઘણી વખત એવી અનિષ્ટ બાબતેનું ભાન વિદ્યાથીને કરાવીએ છીએ. ( સત્યને બોધ આપતી વખતે અસત્ય ન બોલવું એમ કેઈપણ રૂપે કહ્યા વિના ચાલે તેમ છે ?)
| (છ)–વિદ્યાર્થીને બાળવયથી જ ક્રિયાકાંડના સૂત્રને માત્ર મુખપાઠ કરાવવાની જે રૂટી પડી ગએલી છે તે ગ્ય છે ને તે પ્રમાણે થવું જ જોઈએ.
(૨) ધર્મશિક્ષણ આપવાની જરૂર જુએ છે? જોતા હે તે શા માટે ?
(૩)–ધર્મનું શિક્ષણ આપવું શકય છે ? કઈ ઉમ્મરે? કેવી રછીથી? તથા કેવી શિલીએ? તે માટે કેવા પ્રકારની યેજના થવાની આપ જરૂર ધારે છે? આપ કઈ યેજના સૂચવશે? ધર્મનીતિનું શિક્ષણ કેટલાં સુધી મેઢથી અપાવું જોઈએ, અને ક્યારથી પુસ્તક દ્વારા અપાવું જોઈએ?
Page #144
--------------------------------------------------------------------------
________________
ધર્મનીતિની કેળવણી
એપ્રીલ (૪)–તત્વદ્રષ્ટિએ ધર્મવિષયનું શિક્ષણ કેટલી વયના તથા કેવી બુદ્ધિવાળા વિદ્યાર્થીને આપી શકાય ?
(૫)–સરકારી ગુજરાતી વાંચનમાળાને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાંથી તદન કાઢી નાખવી ને તેને ઠેકાણે ધર્મશિક્ષણમાળાને ગોઠવવી એ સલાહકારક નથી; તે પછી ધર્મશિક્ષણમાળામાં નીતિના વિષયને ખાસ સ્થાન આપવું - ચ ધારે છે કે તે માટે ગુજરાતી વાંચનમાળાને પુરતી માને છે ?
| (૬)–ધર્મશિક્ષણમાળા ખાસ સાત અંકની થવાની જરૂર છે, કે સનાતન હિંદુ ધર્મમાળા માફક માત્ર બાળાવધ તથા પ્રજ્ઞાવધ એમ બે પુસ્તકમાં મળતું જ્ઞાન સમાવી દેવું ઠીક લાગે છે?
(૭) માનશાસ્ત્ર (psychology)ની દષ્ટિએ બાળકમાં અનુક્રમે કઈ કઈ વૃત્તિઓને વિકાશ થઈ શકે તેને નિર્ણય કરી તેવા ક્રમમાં અભ્યાસક્રમ ગોઠવવાની અને તે અનુસાર ધર્મનીતિની શિક્ષણમાળા રચાવાની ખાસ જરૂર છે?
(૮)--ધર્મશિક્ષણ આપવા અથે (૧) વિદ્યાર્થીઓ માટે તથા (૨) શિક્ષકોને માર્ગ સુચનાથે, કેવા પ્રકારના પુસ્તક રચાવવા જરૂરના છે તેની રૂપરેખા દર્શાવશે.
(૯)–જીવવિચાર, નવતત્વ, દંડક, સંઘયણી, ક્ષેત્રસમાસ, તથા કર્મગ્રંથ એ કૃમે ધર્મજ્ઞાન આપવાની આપણામાં જે રૂઢી પડી ગએલી છે તેને જાળવી રાખી એ પુસ્તકો માત્ર નવીન શિલીએ તૈયાર કરાવી શિક્ષણના ઉપયોગમાં લેવા વધારે ઉચિત થશે, કે જુની રૂઢીને તદ્દન અનાદર કરી તેને ઠેકાણે નવીન ધર્મશિક્ષણમાળા તૈિયાર કરી ચલાવવી વધારે ઠીક પડશે ?
(૧૦) ધર્મક્ષિક્ષણ માટે કયા કયા જૈન પુસ્તકે નવીન શૈલીએ લખાવવાની જરૂર ધારે છે? ગુજરાતને ઈતિહાસ પ્રાથમિક શાળાઓના ઉપયોગ અર્થે જેવી પદ્ધતિએ વાતરૂપે લખાએલ છે તેવી પદ્ધતિએ શ્રી ત્રિષષિસલા. કા પુરૂષચરિત્ર લખાવું ઉચિત્ત છે? જીવવિચાર, નવતત્વાદિ નવીન શૈલીએ લખાવાની જરૂર છે? - (૧૧) વિશેષમાં એ વિષય પરત્વે તથા ધર્મનીતિના શિક્ષણની પદ્ધતિ સંબંધે આપને કાંઈ જણાવવું એગ્ય લાગે તે જણાવવા કૃપા કરશે.
(૧૨)–૬ થી ૯ વર્ષ (ગુજરાતી ધોરણ ૧-૪), ૧૦ થી ૧૨ વર્ષ (ગુજરાતી ધોરણ ૫-૭, અથવા અંગ્રેજી ધેરણ ૧-૩), અને ૧૩ થી ૧૬ વર્ષ (અંગ્રેજી ધોરણ ૪ થી મેટિક) સુધીના વિદ્યાર્થીઓને કેટલું ને શું શું ધર્મ નીતિનું જ્ઞાન આપવું ઉચિત ધારે છે?
Page #145
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન વિદ્યાપ્રસારક વર્ગના દ્વિતીય ત્રિવાર્ષિક રીપાઇ,
આ રીપાઠની પહોંચ સ્વીકારતાં અમે હર્ષયુક્ત થઈએ છીએ. પ્રથમ ત્રિવાર્ષિક રી પાર્ટી સાથે સરખાવતાં આ દ્વિતીય ત્રિવાર્ષિક રીપાર્ટ ઉપરથી સ્પષ્ટ રીતે જણાય છે કે આ ૠર્ગ તેના ઉત્સાહી સે*ઢરી મી. શિવજી દેવશીની ખતથી છેલ્લાં ત્રણ વર્ષમાં જૈન સમા અને વિશેષ ઉપયોગી થયા છે. તેના હેતુઓ પાર પાડવામાં વર્ગ તરફથી વિશેષ પ્રયાસ થએલા દેખાય છે. અને વધારામાં તેનુ બંધારણુ મજબુત કરવામાં આવેલું છે.
આ વર્ગના સેક્રેટરી ઠેકાણે ઠેકાણે કરે છે, જાહેર ભાષણા ારા ઉપદેશ દે છે, કેળવણી અને જ્ઞાનના ક્રાયદા સમજાવે છે, અને પોતાના વર્ગના હેતુએ દિનપ્રતિદિન વધારે ફળીભૂત ક્રમ થાય તે માટે સતત્ પ્રયાસ કરે છે. તેમના પ્રયાસથી કચ્છ જેવા કેળવણીમાં પછાત પ્રદેશમાં આપણી કામમાં ધણી જૈત શાળાઓ અને કન્યાશાળાઓ સ્થપાઇ છે, અને તેમના છટાદાર ભાષણાથી કચ્છના ધણા ગામામાં હાનિકારક રીવાને કેટલેક અñ દૂર થયા છે. અને આપણા જૈનબન્ધુએ આપણી ઉન્નતિના સાધના સાધવા માંડયા છે. આ વર્ગ તરફેથી જે શાળા રથપાય છે, તેને માટે કાયમ ફ્રેંડ કરવા તેજવીજ કરવામાં આવે છે, તે પણ પ્રશંસ નીય છે. આવી પાઠશાળા માટે આ વર્ગ તરફથી ખાસ પરીક્ષકો માકલવામાં આવે છે. શ્રી જૈન શ્રેયસ્કર મંડળના કેળવણી ખાતા તરફ્થી કરતા પરીક્ષકાની પેઠે છે આ પરીક્ષા પશુ પેાતાના પ્રવાસ દરમિયાન કેમ્ફરન્સના હેતુ ઉપર ભાષણા આપી તેના ઠરાવા અમલમાં મુકવાના પ્રયાસ કરશે તેા આ વર્ગ સ્વામ પ્રત્યેની ઉત્તમ સેવામાં ઉમેરે થએલા રહેવારો.
આ ઉપરાંત આ વર્ગ આપણી કામમાં સાહિત્યના પ્રચાર કરવામાં ધણા શ્રમ લે છે. આધુનિક જૈન સમાજને ઉપયોગી તેમજ સરળ અને સહેલી ભાષામાં પુસ્તકો લખાવી આ ધર્મ જૈન કામમાં જ્ઞાન લાવવાનુ જે કાર્ય કરે છે તે એટલું બધું પ્રશંસનીય છે કે આ વર્ગ પ્રસિદ્ધ કરેલા શ્રાવિકા ભૂણુ, શ્રાવક 'સારે, ધર્મ સંગ્રહ જેવાં પુસ્તકો આપણી આધુનિક પછાત દાનુ જૈન બંધુઓને ભાન કરાવવામાં સખળ સાધનભૂત થયા છે. નવા પ્રથા પ્રસદ્દ કરવાની સાથે પ્રાચીન ગથાને પ્રસિદ્ધિમાં લાવવામાં પણ આ વર્ગ ધણા પશ્રિમ ઉઠાવે છે.
આ સિવાય વાંચનમાળા તૈયાર કરવાનુ, શેઠે વસનજી ત્રિકમજી તથા શેઠ ખેતશી ખી અશી જૈન ખાડ ંગ સ્કૂલની વ્યવસ્થા તેમજ દેખરેખ રાખવાનું, આમદ માસિક કાઢવાનું, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ ચલાવવાનું, નિશશ્રિતાને સહાય આપવાનું અને છેવટે જીવ દયાના પ્ર ચાર કરવાનું વિગેરે વિગેરે અનેક શુભ કાર્યોથી સુશૅાભિત આ વર્ગની વિશેષ ચડતી તેમજ ખીલવણી જોવા અમે ઇચ્છીએ છીએ.
Page #146
--------------------------------------------------------------------------
________________
રોગશાસ્ત્ર ભાષાંતર
આ ગ્રંથ મુનિશ્રી કેશરવિજયજગણિએ લખેલે છે અને બીમાં રિલ જૈન સભાએ પ્ર. શત કરે છે. કળિકાળ સવંત શ્રીમાન હેમચંદ્રાચાર્ય વિરચિત શ્રી યોગશાસ્ત્રના ભાષાંતર સાથે વિવેચન મુનિશ્રી કેશરવિજયજી ગણિએ એવું તે સુંદર કયું છે અને ઐતિહાસિક દાંતે સાથે ભાષા એવી તે સરળ અને સહેલી વાપરેલી છે કે જે વાંચતાં મનને આનંદ થયા વગર રહે જ નહીં. જે આપણે વિદ્વાન સાધવર્ગ આ પ્રમાણે આવા ઉપયોગી પુસ્તકોને ભાષાંતર અને વિવેચન સાથે પ્રગટ કરવામાં પિતાને અમૂલ્ય વખત ગાળે તે ખરેખર આપણું સાહિત્યને લાભ થવા સાથે આપણું કેમના વિચારો તેમજ આચરણ ઘણે અંશે સુધરી જાય
આપણી આધુનિક સ્થિતિ છે જેમાં થાળ ભુતપ્રાય થએલ છે તેવા સમયમાં આ ગ્રંથ નિવર્ગમાં માનનીય થાય, એમાં શું આશ્ચર્ય તેમાં વળી શ્રીમાંગરેલ જેનસભાના સુપ્રયાસ થિી સરતી કીંમતે આ અયુતમ ગ્રંથ મળી શકે છે. આથી પ્રસિદ્ધ કુમારપાળ રાજાને કંઠસ્થ રહેલા આ યોગશાસ્ત્રને દરેક વીપુત્ર અભ્યાસ કરવા પિતાની પાસે જ રાખશે, એમ અમે સંપૂર્ણ આશા રાખીએ છીએ,
તૈયાર છે, તે જૈન ગ્રંથાવાળી સંપૂર્ણ
તૈયાર છે !
તેયાર છે ! !! ર રૂ. ૩૩૦ ૨૭ પટેજ હજુ
Page #147
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 525.
श्री जैन श्वेताम्बर कोन्फरन्स
SHRI JAIN SWETAMBER CONFERENCE HERALD.
પુસ્તક ૫ )
વૈશાખ, વીર સંવત ૨૪૩૫,
મે સને ૧૯૦૯
(અંક ૫.
विषयानुक्रमणिका.
વિષય
પૃષ્ઠ. | વિષય. The place of womeu iu tla
પ્રાચીન તીર્થની આશાતના ... .. ૧૩૪ tional life. ... ...
પાંજરાપોળ અને તેની સ્થિતિ.... .. ૧૩૫ પ્રાસંગિક નોંધ ... ... . હાનિકારક રીવાજો
ધાર્મિક હિસાબ તપાસણું ખાતું .. ૧૩૮ જૈન સાહિત્યને ગુજરાતી સાહિત્યમાં ફાળે ૧૨૩ [ ધર્મ નીતિની કેળવણી .. .. ... પરિશિષ્ટ .. .. ... .. ૧૨૭ કેળવણીને વિધ્ય સંબંધે કોન્ફરન્સને ઉપદેશક પ્રવાસ ... ... ... ... ૧૩૦ ! સૂચના. . • • •
प्रकट कर्ता શ્રી નૈન (શ્વેતાંગર) જાન્સ જિ. .
જ મૂ ડ
મૂવ ખેત શિર્ષ ?
धी 'जैन ' प्रिन्टिंग वर्कस लि. १२ वेंकलिट मुंबई.
Page #148
--------------------------------------------------------------------------
________________
स्वदेश हितेच्छु अने धर्मचुस्त गृहस्थोने एक अमुल्य तक. वावटा छाप ट्रेडमार्कनुं पवित्र अने शुद्ध
स्वदेशी केशर. आ चोखवू केशर ते १ तोला ५ तोला । ०॥ अने एक रतल पेक डबामां बेचाए छीए. जैन तीर्थावळि प्रवास आवृत्ति बीजी घणा सुधारा वधारा साथे मलेशे. सर्व दर्दो मटाडवानी रामबाण देशी दवाओ कीफायते वेचीये छीए. स्वदेशी माल मगावनाराओने चोकसथी कीफायते कमीशनथी मोकलीशु. - अंबर-कस्तुरी-खरो भीमसेनी बरास, सुखड मलबारी, दशांगी धुप, सोना रुपानो वरख, अत्तर, देशी बनावटना वगर चर्बीना साबुओ, नहावाना तथा कपडा धोवाना लाटा, गोळा वीगेरे तथा सेंट अने खुशबोदार तेलो वीगरेकीफायते वेचीए छीए.
एकला मालेक. मलवानुं ठेका'- । श्री जैन महाजन आश्रित शा केशवजी खीमजी कुं० डामर गलीना नाके. जडीआ बजार मुंबई. J जथाबंध तथा छुटक वेचनार तथा कमीशन एजंट..
कोन्फरन्स ओफिसमांथी वेचातां मळतां पुस्तको.
श्री जैन श्वेतांवर मंदिरावळि-प्रथम भाग.
आ पुस्तकमां गुजगत, काठिआवाड, कच्छ अने मारवाड देशना देरासरोनी (घर देरासर सुद्धांत) हकीकत आपवामां आवेली छे. मुंवाईनी कोन्फरन्स ओफीस तरफथी महान् खर्च करी शरु करवामां आवेल डीरेक्टरीना अमूल्य तेमज प्रथम फळ रुपे आ पुस्तक जैन समाजना हितने माटे बहार पाडवामां आवेल छे. हिंदुस्तानमां आवेला आपणा पवित्र क्षेत्रोनी यात्रा करवा जनार जैन भाईओने आ पुस्तक एक सुंदर गाईड ( भोमियो) तरीके थई. पडवा संभव छ. आ पुस्तकमा जुदा जुदा कालमो पाडी देरासरवाळा गामर्नु नाम, नजीकनुं स्टेशन याने मोटा गामर्नु नाम तथा तेनु अंतर, देरासरनुं ठेका', बांधणी, वर्णन, बंधावनारनुं नाम, मळनायकनुं नाम, बंधायानी साल, प्रतिमाजीनी संख्या, नोकरनी संख्या तथा मकाननी स्थिति विगेरे तमाम हकीकत सविस्तर दाखल करवामां आवी छे. आ पुस्तक रोयल साईझ २६० पानानुं सुंदर कपडानां मुठाथी बंधावेलुं छे. बहार गामथी मंगावनारने वी. पी. थी मोकलवामां आवशे. मुल्य फक्त रु० १-८-० राखचामां आवेल छे.
Page #149
--------------------------------------------------------------------------
________________
॥ ॐनमः सिद्धेभ्यः॥ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड.
लक्ष्मीस्तं स्वयमभ्युपैति रभसा कीर्तिस्तमालिंगति प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धमुत्कण्ठया। स्वःश्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते,
यः संघं गुणसंघकेलिसदनं श्रेयोरुचिः सेवते ભાવ:–ગુણસમૂહ જેનું ક્રીડા સ્થાન છે એવા શ્રી સંધની સેવા પરમ સુખ પ્રાપ્ત કરવાને સુક એવા જે પુરૂપ કરે છે તે પુરૂષને લક્ષ્મી પોતાની મેળે ત્વરાથી આવી મળે છે, કીતિ તેને આલિંગન દે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવા માટે ઉત્કંઠા સહિત પ્રયત્નો કરે છે, થી તેને ભેટવાને ઈ છે અને મુકિત તેને વારંવાર જુએ છે.
પુસ્તક ,
વિશાખ, વીર સંવત ૨૦૩૫,
એ સને ૧૯૦૯,
(અંક ૫.
THE PLACE OF WOMEN IN NATIONAL LIFE.
( KUMARSINI V
AR B. A.)
According to an English writer, the civilization of a : country should be measured by the standard of its home life and the social status of its women. This is eminently true. The early education that children receive from their mother constitutes the primary ingredients of national progress. The first impressions which the child imbibes, with the very milk of its mother so to speak, it carries along to the end of life, modified no doubt by after experiences, but still sufficiently strong to colour its mauhood. These early ideas form the basis ou which rests the superstructure of National greatness or national degeneracy, No nation can tlierefore be truly advanced unless the life and thought of its women are correspondingly high and elevated. It is indeed the mother who plants the seed of future greatness in the tender mind of her child.
Page #150
--------------------------------------------------------------------------
________________
998 )
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
We are filled with despair when we look at the present debased condition of our women in striking contrast to the elevated position they occupied in ancient India. Society may be compared to a living organism. Just as the want of:due development of each component part of a living body reacts on the rest, retards their growth, and affects the activity of the body as a whole, so too rational progress cannot be achieved if any limb of the social organism be week and clumsy. Women are rightly held to constitute half of the
body social”, and if this half become feeble or emaciated, society can never be said to have its full or proper development. It is true that all sections of the Indian people are more or less eager to follow the pat'ı of national advancewent, but barring a few laudable exceptions they are quite indifferent to the other half of society, having but a low appreciation of their powers and capabilities. They forget the past glories of their country and one of the chief causes that contributed to them; they forget the true siguificance uuderlying the noble precept of their forefathers -" ratcha पालनीया शिक्षनीयातियत्नतः"
Hundreds of instances might be cited from history to show the lofty patriotism and the noble activity with which woimen are actuated through the influence of proper education. In this age of national regeneration, when the various and divergent communities of this great land of ours are trying to advance towards a common goal, it is the duty of us all to remember that in the arduous task of nation-building, our women are to take the leading part, because the privilege is theirs by the immutable laws of nature which is beyond human power to control. To enable them to effectually carry out their share of the great work, they must be improved physically, mentally, and morally by a suitable course of training. Thus equipped, they will be better fitted to quicken the progress of true civilization and help to restore India to her lost manhood.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૯૦૮ ].
પ્રાસંગિક છે.
[ ૧૧૫
પ્રાસંગિક નોંધ.
ચાલુ માસની તા. ૨૨-૨૩-૨૪ મીના દિવસે માં શ્રી પુના ખાતે
મળનારી આપણી શ્રી સાતમી કોન્ફરન્સ પ્રસંગે હિંદુશ્રી સાતમી પુના સ્થાનના જૈન શ્વેતાંબર વસ્તીવાળા ગામના શ્રી સંઘના કેન્ફરન્સ. પ્રતિનિધિઓ મળશે અને આપણું જૈન કેમની ધાર્મિક,
વ્યવહારિક અને સામાજિક ઉન્નતિને લગતા વિષયે ચચશે. આ સાતમી બેઠક વખતે નીચેના વિષયો ચર્ચવાનું હાલ તુનમાં નકકી કરવામાં આવ્યું છેઃ૧ કેળવણી સંબંધી ધાર્મિક, વ્યવડારિક, આગિક અને સ્ત્રી કેળવણી
ઉંચા પ્રકારે આપણી કોમમાં કેવી રીતે શીધ્ર પ્રચાર થવા પામે તે માટે ચગ્ય બંધારણે તથા જનાઓ ઘડવી. ૨ આપણા પ્રાચીન જૈન ચિત્યો તથા પુસ્તક ભંડારોને ઉદ્ધાર તેમજ આપ
ણા પ્રાચીન શીલાલેખેને શોધ, સંગ્રહ તથા રક્ષણ કેમ શીધ્ર કરી શકાય તે માટે યોજના તઈયાર કરવી. ૩ આપણું તીર્થોના રક્ષણ માટે બંધારણ કરવું. ૪ સ્વધર્મ બંધુઓમાં સંપની વૃદ્ધિ કરવી તથા અરસપરસને સહાયતા
આપવી. , ૫ હાનિકારક રીતરીવાજે અટકાવવા માટે આગ્રહ કરે અને તેમાં નડતાં
વિઘ દુર કરવાં. ૬ ધાર્મિક ખાતાઓના હિસાબ ચોખા રાખવા તથા પ્રગટ કરવા બાબત.
૭ જીવદયા બાબત. ( ૮ કેન્ફરન્સના બંધારણ સંબંધી.
સબજેકટ કમીટીમાં જૈન બેંક વિગેરે બીજી બાબતે રજુ થાય તે ઉપર વિચાર કર. આ વિષયે માત્ર સૂચના રૂપે છે. ઠરાને ખરડે તઈયાર થાય છે અને તે વખતસર બહાર પાડવામાં આવશે એમ આશા છે.
ઉપર જણાવેલા વિષયમાં ભાઈબંધ “જૈન” જણાવે છે કે માત્ર પિષ્ટપિષણ છે–કાંઈ નવું નથી. પરંતુ ઉપરના પહેલા તથા બીજા વિષયની શબ્દ રચના જેવાથી વાંચનારને સ્પષ્ટ રીતે જણાઈ આવશે કે પુનાવાસી આ વખતે કાંઈ માત્ર કેળવણીની આવશ્યક જરૂરીઆત વિગેરે દર્શાવનારા ઠરાવ પસાર કરી બેસી રહેવા માંગતા નથી પરંતુ ઉપરોકત ચતુર્વિધ કેળવણી
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૧૬ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ. "
[ મે
ઉચ્ચ પ્રકારે આપણી કેમમાં શીધ્ર પ્રચાર થવા કેમ પામે તે માટે યોગ્ય બંધારણે તથા યોજનાઓ ઘડવાની તીવ્ર ઈચ્છાવાળા છે. અને તે જનાઓ અને બંધારણોને અમલમાં મુકવા માટે સુદઢ અભિલાષા ધરાવે છે. જૈન વૈદ્ધાર, પુસ્તક દ્વાર તથા શિલાલેખોદ્ધાર વિગેરે વિષયોમાં તેવીજ રીતે સમજવાનું છે. આ સૂચનાપત્રમાં જ જ્યારે પુનાવાસી ઉત્સાહી બંધુઓની કાંઈ વ્યવહારૂ કાર્ય કરવાની શુભ ઈચ્છાઓ વિદિત થઈ જાય છે તે પછી ઠરાવોના ખરડામાં તે તેવી ઇચ્છા વિશેષ કેમ પ્રદર્શિત નહીં થાય? અમે તો આ સૂચના પત્રમાં કાઈક નવીન તત્ત્વ જોઈએ છીએ. અને તે વ્યવહારૂ ( Practical ) કામ કરવાની તીવ્ર લાગણી છે. વિશેષમાં આપણું તીર્થોના રક્ષણ માટે બંધારણ કરવાને ખાસ વિષય દાખલ થવા પામ્યો છે. આ શું નવીન વિષય નથી ? ભાઈબંધ જૈનજ તે વિષય નવીન તરીકે સૂચવે છે પરંતુ તે વિષય ઉપલા નવ વિષયોમાં આવી જાય છે. “જૈન” પત્ર જે બીજા બે વિષયો સૂચવે છે તે મુનિ મહારાજાઓના સંબંધમાં છે. તે વિષયે આપણે ચર્ચા શકીએ કે કેમ તે પ્રશ્નમાં ઘણે મતભેદ છે. આવા વિષયો ખાસ કરીને મુનિઓની કોન્ફરન્સમાં ચર્ચાવા જોઈએ. પરંતુ તે વિષય આપણે ગૃહસ્થ થઈ જાહેર પ્લેટફોર્મ ઉપર ચર્ચાએ તો તે યોગ્ય ગણાશે નહિ એમ અમારું માનવું છે. ભાઈબંધ જેનની ચાથી સૂચના ઉપયોગી છે. પંચાયતી કોર્ટની ખાસ જરૂર છે અને અમે સાંભળ્યું છે કે આ પંચાયતી કોર્ટને વિષય પુનનિવાસી બંધુઓએ ઉપાડી લીધું છે.
ભાવનગરની બેઠક વખતે ઉતાવળમાં કોન્ફરન્સનાં કેટલાંક મહત્વનાં કાર્યો કરવા રહી ગયાં હતાં, જેવાં કે પ્રોવિન્શીયલ સેકેટરીઓની નીમણુક, સેંટ્રલકમિટીની ચુંટણી, જૈન એજ્યુકેશનલ બર્ડની નીમણુક વિગેરે. આવા મહત્વનાં કાર્યો કરવાનાં રહી જાય અને પાછળથી પસ્તાવાનો વખત આવે તેમ નહીં કરતાં આવાં કાર્યો તે તે વખતેજ કરવા અમે શ્રી સાતમી કેન્ફરન્સને ભલામણ કરીએ છીએ.
કોન્ફરન્સના ઠરાવ સહેલાઈથી અમલમાં મૂકાય તે માટે આપણે કેન્સરન્સમાં આપણું વસ્તીવાળા શહેરના જુદી જુદી ન્યાતના શેઠીઆઓએ ખાસ હાજરી આપવાની આવશ્યકતા છે. ઠરાવ પસંદ કરી અમલમાં મૂકવાનું હમેશાં આ આપણી ન્યાતના શ્રેષ્ઠિ વર્ગના હાથમાં છે તેઓ ધારે તે આપણી કેન્ફરન્સના સર્વ ઠરાવ ટુંક સમયમાં સર્વત્ર પળાતા થાય. તે આ પણ કોન્ફરન્સની બેઠકમાં આપણી કેમની જુદી જુદી જાતના આગેવાન
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૮૦૦ ] પ્રાસંગિક ધ. .
૧૧૭ ગૃહસ્થોએ પ્રતિનિધિ તરીકે આવવાની ઘણીજ જરૂરીઆત છે. તે અમે આશા રાખીએ છીએ કે આ સૂચના તે વર્ગ ઉપાડી લેશે અને કેન્ફરન્સના ઠરાવને અમલ થતો નથી એમ કહેનારાઓ શાંત થશે.
કેન્ફરન્સે પિતાની સાત વર્ષની હયાતિ દરમ્યાન શું કર્યું છે તે તે દરેક જૈન બંધુ કોન્ફરન્સ એડીસના વાર્ષિક રીપેર્ટો ઉપરથી જાણી શકે છે. માત્ર અતિશય ઉચ્ચ વિચાર કરનારાઓને (idealists) ને આ કેન્ફરન્સના કાર્યોને સરવાળે ઘણે લાગે એ સ્વાભાવિક છે, કારણ કે તેમનું લક્ષ્ય બિંદુ બહુ ઉંચું છે. વિચારસ્વાતંત્રય, અને કિયાસ્વાતંત્રય જે કાર્યવાહકોને મળે તે તે આ લક્ષ્ય બિંદુ સહેલાઈથી પ્રાપ્ય છે. પરંતુ આપણી કેમના પ્રચલિત સંગે અને ખરી સ્થિતિને જે અભ્યાસ કરીએ તે કોન્ફરન્સે જે અત્યાર સુધીમાં કર્યું છે તે કાંઈ થોડું નથી. વ્યવહાર દષ્ટિથી જોઈએ તે સ્પષ્ટ દેખાઈ આવશે કે આપણે ધીમે ધીમે પણ ખચીત આગળ વધીએ છીએ, પ્રતિવર્ષ આપણી કેમની ઉન્નતિમાં વધારો થાય છે, જુના વિચારો બદલાય છે, નવી નવી વેજનાઓ સૂઝે છે, અને નવો અને વધારે સરળ માગ પણ મળી આવે છે. સમાજને લગતાં કાર્યો કાંઈ ઉતાવળથી બની શકતાં નથી. જેટલું વિચારીએ તેટલું જ કાંઈ કિયામાં આવી શકતું નથી. એ વાક્ય જ્યારે એક વ્યક્તિને લાગુ છે ત્યારે સમાજને તે તે વિશેષ લાગુ પડે એ સ્વાભાવિક છે. માત્ર સં૫, સરળ પરિણામ, એક જ લક્ષ્યબિંદુ, સડોદ્યોગ, વિદ્યા સંતેષીઓને અભાવ એ બધી વસ્તુઓની કેઈપણ કાર્ય કરવામાં જરૂર છે તો પછી આવા મહાન કાર્યોમાં હોય તેમાં નવાઈ શી ? આપણને એટલે જેટલે દરજજે ઉપરોકત સાધને મળતાં જશે એટલે તેટલે દરજજે વિજયી થતા જઈશું.
- શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સને સંવત ૧૯૬૪ની સાલને રીપેટ તથા હિસાબે છેડા વખત પહેલાં બહાર પાડવામાં આવ્યું છે. આ રિપોર્ટ અથથી તે ઈતિ સુધી દરેક જૈન બંધુ વાંચશે એવી અમે આશા રાખીએ છીએ. પુના કેન્ફરન્સ મળ્યા પહેલાં આ રીપોર્ટ દરેક કોનફરન્સમાં ભાગ લેનાર ગૃહસ્થ જે પ્રથમથી વાંચી રાખશે તે આશા છે કે તે કાંઈક નવીન ઉપયોગી સૂચનાઓ કરી શકશે. પરંતુ કોનફરન્સના રીપેર્ટો વાંચ્યા વગર કોન્ફરન્સ ઓફીસે શું શું કાર્યો કરે છે તેને ખ્યાલ કયાંથી આવી શકે? જેઓ એમ કહે છે કે કેન્ફરન્સ કાંઈ કર્યું નથી, તેઓને અમે બેધડક કહીશું કે તમેએ કોન્ફરન્સના કાર્યોને બારીક અભ્યાસ કર્યો નથી અથવા તે તેના રીપોર્ટ વાંચ્યા જ નથી. તેટલા માટે કેન્ફરન્સના રીપેટ વાંચી જેવા અને દરેક વીરપુત્રને ખાસ આગ્રહપૂર્વક વિનંતિ કરીએ છીએ.
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૧૮ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
અમે જૂદી જુદી કેન્ફરન્સો વખતે ભરાએલા નાણામાંથી તેને સદ્વ્યય કરીએ છીએ તે પણ કેન્ફરન્સે હાથ ધરેલા ખાતાને અંગે યોગ્ય રીતે કામ કરવા સારૂ નાણાની ખાસ જરૂર છતાં દર વર્ષે કોન્ફરન્સની આવક ઘટતી જાય છે. આવી રીતે જે આવક હજી પણ ઘટતી જશે તે અમે સમજી શકતા નથી કે જેન કેમની ઉન્નતિના સાધનરૂપ આ મહાન સંસ્થાની ઓફિસ ભવિષ્યમાં કેવી રીતે ચાલશે? વળી મુંબઈ કોન્ફરન્સ વખતે જેવી રૂપીયાની રેલ છેલ થઈ તેવી હવે થશે કે નહીં તે પણ કહી શકાતું નથી. પરંતુ કેન્ફરન્સ માટે કાયમની આવક શરૂ રહેવા નિમિતે સુકૃત ભંડાર જેવી ઉત્તમ ચેજના બીજી કોઈ નથી. જે આ યોજના જૈન વસ્તીવાળા દરેક ગામમાં અમલમાં મૂકાય તેજ કોન્ફરન્સ માટે સ્થાયી આવક થાય અને આ મહા સંસ્થા ચિરકાળ સુધી ટકી રહી, આપણા દયામય ધર્મને વાવટે આ દુનિયા ઉપર ચોતરફ ફરકાવતી રહે. તેટલા માટે આ યોજના અમલમાં મૂકવા સારૂ સંગીન ઉપાય લેવા દરેક જૈન બંધુને અને પુના ખાતે મળનાર સાતમી કોન્ફરન્સના પ્રતિનિધિ તથા પ્રેક્ષકોને અમારી ખાસ વિનંતિ છે. આ પ્રસંગે સુકૃત ભંડાર ઉઘરાવી અમને મોકલી આપવા અમે પ્રાર્થના કરીએ છીએ. + + + + + + +
આ માસિકમાં ચાલુ વર્ષની શરૂઆતથી ધમ નીતિની કેળવણને ખાસ વિભાગ કાઢવામાં આવ્યો છે. તેને ઉદેશ જાન્યુઆરી માસના અંકમાં સ્પષ્ટ રીતે વાંચકવૃંદને જણાવવામાં આવ્યો છે.
આપણે કોમમાં ધર્મનીતિની કેળવણીની કેટલી આવશ્યકતા છે અને તેને શીધ્ર પ્રચાર આપણી કેમમાં કેમ થાય તેને માટે જનાઓ ચર્ચવાને અને ઘડવાને આ વિભાગને મુખ્ય હેતુ છે.
આ વિભાગના ગઢ અંકમાં કેન્ફરન્સ એડવાઈઝરી બર્ડ સ્થાપેલી કેળવણું કમીટી તરફથી તૈયાર કરવામાં આવેલી પ્રશ્નાવળિ પ્રગટ કરવામાં આવેલ હતી તે વાંચક વર્ગને સુવિદિત છે. આ પ્રશ્નાવળિના પ્રથમ પ્રશ્નમાં અમૂક વિદ્વાનોના મતે આપવામાં આવેલા છે અને તે મતો ધાર્મિક કેળવણીના વિરોધી છે. ધર્મનીતિના શિક્ષણથી કેટલેક ગેરલાભ થવાનો સંભવ તેઓ જણાવે છે.
આ મતે આપણી મહાન કોન્ફરન્સના ઠરાવની વિરૂદ્ધ છે તે ચેકસ છે પરંતુ કેળવણી કમીટીએ આ મતેને સ્વીકાર કર્યો છે તેવું કદી સમજવાનું નથી અને તેમ પ્રશ્નાવળિ સાથે મોકલવામાં આવેલ વિનંતિ પત્ર તેમજ
હેરડના ગત અંકના દિગદર્શનમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવેલું છે. ધાર્મિક • કેળવણું આપવાની આવશ્યકતા સંબધે હવે બે મત નથી એ મજકુર કમીટી
સારી રીતે સ્વીકારે છે. ધાર્મિક અભ્યાસ લેવાનું બાળકને સુલભ થાય તેટલા માટે કમવાર જૈન વાંચનમાળા તૈયાર કરાવવાની જરૂરીઆત બતાવનારા કેન્ફ
Page #155
--------------------------------------------------------------------------
________________
[૧૧૮
૧૮૦૮]
- હાનિકારક રીવાજો. રન્સના ઠરાવના સંબંધમાં આ કમીટી વિચાર ચલાવતી હતી તે પ્રસગે આવી વાંચનમાળા બનાવવા પહેલાં કેટલાક પ્રશ્નોને નીવેડો લાવવા માટે આ પ્રશ્નાવળિ તૈયાર કરેલી છે. તેમાં પણ પરસ્પર વિરોધી મત આપવાનું કારણ એમ છે કે આ વિષયની જાહેર ચર્ચા વખતે આ વાત બરાબર લક્ષમાં રાખી તેવા પ્રકારની હાનિ વાંચનમાળામાં દાખલ થવા પામે નહીં.
ધાર્મિક સંસ્થાઓના હિસાબ જાહેર છપાવી બહાર પાડવા કે નહીં અને તેમાંથી ગમે તે સંસ્થાઓના હિસાબ તપાસી આવતી કોન્ફરન્સમાં લેખીત રીપોર્ટ કરવા માટે છેલ્લી ભાવનગર કેન્ફરન્સ વખતે પાંચ ગૃહસ્થની કમીટીની એક રથાનિક મિટીંગ તા. ર૧-૪-૦૯ ને બુધવારના રોજ રાતે સાત વાગે (મું. ટા.) કોન્ફરન્સ ઓફીસમાં મળી હતી. અને તે વખતે માલેગામવાળા શેઠ બાલચંદ હીરાચંદ તથા શેઠ ગુલાબચંદ હીરાચંદ તથા શેઠ પદમશી ઠાકરશી એ ત્રણ મેંબરોએ હાજરી આપી હતી. કમીટીએ શ્રી સંઘે સેંપેલ કાર્યને લગતી કેટલીક વાતચીત કરી આવતી પુના કોન્ફરન્સ વખતે પિતાને રીપોર્ટ બહાર પાડવાનું નકકી કીધું હતું. - કેટલાએક ગૃહસ્થ કહે છે કે સુકૃત ભંડારની યેજના અશક્ય છે. આ કહેવું અમને તો બીનપાયાદાર લાગે છે. સુકૃત ભંડાર જે દરેક ગામના આગેવાન ગૃહસ્થો ધારે તે આ પેજના સહેલાઈથી અમલમાં મૂકી શકાય તેમ છે. એને એક દાખલો હમણાં જ બન્યું છે. ગતમાસમાં વેરાવળ ગામના જૈન સંઘે આ યોજના અમલમાં મૂકી છે, અને તેની ઉત્પન્ન થએલ રકમ રૂા. ૫૯ અમને મેકલી આપ્યા છે. જો આ દાખલાનું અનુકરણ બીજા ગામવાળાઓ કરશે તે કોન્ફરન્સ જેવી જૈન કોમની જાહેર અને ઘણું ઉપયોગી મહા સંસ્થા ચીરકાળ ટકી રહે એ શકય છે. અમે આ માટે વેરાવળના શ્રી જૈન સંઘને અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ.
હાનિકારક રીતરીવાજો.
(૨. ર, ન્યાલચંદ લક્ષ્મીચંદ શેની બી. એ. એલએલ, બી. )
( અનુસંધાન પૃષ્ઠ ૧૧૦ થી. ) ગમે તેટલી ઉમરના પુરૂષને વિધુર થતાં ફરીથી પરણવા દેવામાં આવે–પરણેતર સ્ત્રીની ધ્યાતિ છતાં એકથી વધારે સ્ત્રી પરણવા દેવામાં આવે અને સ્ત્રી જેવી ઉપયોગી જાતિ તરફ તદન બેદરકારી બતાવવામાં આવે તે ન્યાયની નજરે કોઈપણ રીતે સાંખી શકાય નહિ આ સંબંધમાં નીચેનું વાકય સારે પ્રકાશ પાડે છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૨૦ ]
જૈન કૉન્ફરન્સ હેરલ્ડ.
[ મે
“ History teaches us that no nation ( community ) takes and keeps a first place in which the women are regarded by their countrymen (castemen ) as a negligible quantity and degraded to the position of goods and chattels. "
ભાવાર્થ- ઈતિહાસ આપણને શીખવે છે કે જે પ્રજામાં (જ્ઞાતિમાં) પ્રજાજન (જ્ઞાતિબંધુ) તરફથી સ્ત્રીઓને એક ભુલી જવાય—વિસારે પડાય તેવી વસ્તુની ગણનામાં મુકવામાં આવે છે અને ઘરના સરસામાન તથા રાચરચીલાની સ્થિતિ તલક ઉતારી પાડવામાં આવે છે તે પ્રજા કદી પણ પ્રથમ જગ્યા લઈ શકતી નથી તેમજ રાકી શકતી નથી.
7 શ્રી સ્વાતંત્ર્યમદૂતે એ:નિયમ વિરૂદ્ધ-જરૂર છતાં પણ હાલની સ્થિતિ તરફ્ ધ્યાન આપતાં–વર્તવાનેા આગ્રહ કરવામાં આવતા નથી, સ્વાતંત્ર્ય કઈ કઈ બાબતેામાં કેટલે અશે અર્પવું તે એક વિચારવા યાય સવાલ છે, પરંતુ વિવાહ જેવી ધાર્મિક સંસ્કારથી વાસિત થયેલી બાબતમાં સ્ત્રીએની પતિત-દુ:ખદ સ્થિતિ તરo નજર કરી સમાન હક આપવા તે એક બાજુએ રહ્યા પણ તેની સ્થિતિ સુધારવા માટે ઉદાર રીતે વર્તવામાં ન આવે તે કેટલું શેાચનીય ? સ્વાર્થ સાધક વૃત્તિની પણ કાંઇ હદ હોવી જોઇએ. દીર્ધ દ્રષ્ટિથી વિચાર કરતાં આપણા પુરૂષના આવા એકપક્ષીય વર્તનથી આડકતરી રીતે આપણી ભવિષ્યની પ્રજાની સુસ્થિતિ–ઉન્નતિ પ્રયાણુ તરફના પ્રયાસમાં સખત ખતરા પડે છે અને સ્ત્રી વર્ગની સાથે આપણે પણ પાછળ હડતા જઇએ છીએ. સ્ત્રી અને પુરૂષ સંસાર. રથના અગીભૂત એ મહાન ચક્રો છે અને તેથી એક ચક્રની વ્યવસ્થા અસ્તવ્યસ્ત રહેતાં સંસાર–રથ ઉધા વળવાના. આ જોતાં ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરવાની અભિલાષા રાખનારા મનુષ્યાએગૃહસ્થાશ્રમી પુરૂષોએ લગ્નના વિવાહના નિયમેની રચનાજ એવી રીતે કરવી તેઇએ કે સંસાર રથની ધુ્રસરી વહન કરવામાં સ્ત્રી પુરૂષ પ્રેમમય ભાવનાથી એક બીજાને વાદાર રહીને અન્યઅન્ય મદદગાર થઈ પડે અને ચતુર્થ સ્વદારાસ...àાય–પરસ્ત્રીંગમનવિરમણ વ્રતને પુષ્ટિ મળતાં નીતિમય જીદંગી ગુજારે, કેમની આવી સ્થિતિ ટુંક સમયમાં થા તેવીજ ઇચ્છા કામહિતૈષી જનેાની સદાકાળ વતતી રહે છે.
વૃદ્ધ વિવાહના વિવેચન પ્રસંગે, કાર્ય કારણભાવથી જોડાએલ કન્યા વિક્રયના રીવાજ સબધી કાઇ કોઇ વિચારા પ્રકટ કરવામાં આવ્યા છે, તે ઉપરાંત ઘણું કહેવાનુ કન્યા વિક્રય રહે છે તે આ મથાળા નીચે જણાવવા પ્રયાસ કરવામાં આવે છે, કન્યા જેવી જીવતી જાગતી બાળાનું ભરબજાર વચ્ચે પૈસાની લાલચે વૃદ્ધ વર સાથે વરાવી વેચાણ કરનારા,કન્યાવિક્રય કરનારા અધમ પુરૂષા, મૃતપ્રાણિનું માંસ-મજ્જા વેચનારા કસાઇઓ કરતાં પણ શું ઉતરતી પાયરીના ગણાવા જોઇએ નહિ ! જ્ઞાતિનું લ્હેણું. અગર ધર્માદા લ્હેણુ વસુલ કરવામાટે જ્ઞાતિના આગેવાના આવા કન્યાવિક્રયના સેાદાને પાર ઉતારે તે ગુનાનામાં નાના જીવતી રક્ષા કરનાર, અભયદાન આપનાર મોટી મેાટી પાંજરાપોળા સ્થાપવામાં યથાશક્તિ મદદ કરનાર ન નામ ધારક મુંગે મેઢે શાન્તિથી જોયા કરશે! આવા પૈસાથી :જ્ઞાતિનુ શુ શ્રેય થવાનું અગર ધર્માદા ફંડને કેટલી પુષ્ટિ મળવાની તે સમજી શકાતું નથી. લોક માન્યતા એવી છે કે કન્યાવિક્રયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ટકતુંજ નથી. કન્યાવિક્રય કરનાર તે ભીખારીને
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ]
હાનિકારક રીવાજો.
[૨૧
ભીખારીજ રહે છે. છતાં પણ આવા દુષ્ટ રિવાજને નાબુદ કરવા જોઇએ તેટલા પ્રયાસ થતા નજરે પડતા નથી. કવચિત પ્રયાસ થાય છે તે તે સફળ થતા નથી. આ ઉપરથી એ અનુમાન ઉપર આવી શકાય છે કે કન્યાવિક્રય કરનાર ગરીબ-નિરૂદ્યમી હોવાથી ધનપ્રા· પ્તિની લાલસાથી પેાતાની કન્યા વૃદ્ધે તેમજ નાલાયક વરને સમર્પે છે. માટે જે જ્ઞાતિના અગ્રેસરા તરફથી કન્યાવિક્રય નિષેધક ઠરાવ માત્રજ કરી સતાપ પકડવામાં આવે અને ગરીબ નિધમી જ્ઞાતિ બંધુઓનુ દારિદ્ર દૂર કરવા-તેએાને ઉધમે વળગાડવા કાંઇપણ પ્રયાસ કરવામાં ન આવે અને તેને પરિણામે કન્યાવિક્રય તદન તાબુદ ન થાય તે તેથી આપણે અજાયબ થઇશુ નહિ. કન્યાવિક્રય કરનારાઓ તરફ લાંબા વખતથી ગાળાના વર્ષાદ વર્ષાવવામાં આવ્યા છતાં, તે તરફ સખત ધિકકાર બતાવવામા આવ્યા છતાં પણ તેની સ્થિતિ સુધારવાને માટે યોગ્ય પ્રયાસ નહિ આરંભાયાથી ગયા વર્ષમાંજ કાઠીયાવાડના મધ્ય ભાગમાં કન્યા વિક્રયના એ ત્રણ દાખલા નિષ્ઠુર હૃદયને પણ કમકમાટ ઉપજાવે તેવા બન્યા છે. એક કેસમાં કન્યાએ લજ્જા છેડી હીમ્મત બતાવ્યાનું સાંભળવામાં આવ્યું છે, પરંતુ મહાજને તત્સંબંધમાં છેવટે શું ડચા કર્યા તે બણવામાં આવ્યું નથી. આ શ્વેતાં આવા કસાના બનાવાની સખ્યા કાંઇક વધશે ત્યારેજ આગેવાનની આંખ ઉઘડશે.
કન્યા વિક્રયથી થતાં લગ્ના પણ કન્હેડાંનેજ જન્મ આપે છે. આવાં લગ્બામાં પ્રેમનો અંશ સભવતા નથી. પૈસા ખર્ચ પરણનાર પુરૂષ પોતાની પરણેતર સ્ત્રીને એક ખરીદ કરેલી વસ્તુ માને છે. વિષય વાસનાની તૃપ્તિ પુરતેજ તથા ઘરનું કામકાજ કરવા પુરતાજ સંબંધ નીભાવતા વ્હેવામાં આવે છે. પ્રેમમય ભાતની વિશેષતા સ્ફૂરતીજ નથી. દંપતી ધર્મ અન્યા અન્ય પ્રતિના જળવાતા નથી. આ પ્રકારના લગ્નથી વિવાહિત થયેલા સ્ત્રી પુરૂષના ઘર સ ંસારનું ચિત્ર યથાર્થ રીતે આલેખવાની શકિત આ કલમ ધરાવતી નથી એટલે આટલાથીજ વિરમવું પડે છે.
જે જ્ઞાતિ નાની હોય છે, જ્ઞાતિ મ્હોટી હોય છતાં એક યા બી^ વિચારે જુદા જુદા ઘોળ કરી કન્યાના આપલે કરવાનુ ક્ષેત્ર વિસ્તીર્ણ રાખવામાં આવતું નથી, એકજ જ્ઞાતિના પુરૂષો ધર્મના ભેદથી, અગર સ્થાનભેદથી અગર માની લીધેલી ઉચ્ચ નીચતાના ભેદથી કન્યા વ્યવહારની હદ બાંધી દે છે, અને તેને લીધે જ્યાં કન્યાની અછત હોય છે ત્યાં કેટલેક અંશે અછતના કારણથી કન્યાવિક્રય કરવામાં આવે છે. તેવા કેસામાં કાંઇક જુદાજ ધારણથી કન્યા વિક્રયને અટકાવ કરી શકાશે. રાટી વ્યવહાર ત્યાં ભેટી વ્યવહાર એ પ્રતિપાદન કરવાનુ અગર નિણૅય કરવાનું આ સ્થળ નથી, પરંતુ તેવા કાઇ સુત્રને અવલબાને કન્યા વ્યવહાર કરવાનુ ક્ષેત્ર વિસ્તીર્ણ કરવાથીજ આ સવાલના યેાગ્ય ફડચા થઇ શકશે. ક્ષેત્ર વિશાળ થતાં પસંદગીનુ ધારણ પણ ઉચ્ચતર થશે. કન્યા વિક્રયના જેટલા વર વિકયના રીવાજ-સાથી વધારે પુરતના પૈસા આપનાર માણસની કન્યા લેવાને રીવાજ પણ અનિષ્ટ અને નાબુદ કરવા યેાગ્ય છે
જ્ઞાતિના અગ્રેસરાએ કન્યાવિક્રય નિષેધક ઠરાવ કરી તેમાં ભાગ લેનાર, મદદ કરનાર અને કન્યા વિક્રયના રીવાજતે ઉત્તેજન આપનારને સખત શિક્ષા કરવાને ડરાવ કરવાની અનિવાર્ય આવશ્યકતા છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
૧રર ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
બાળલગ્ન, વૃદ્ધવિવાહ, કન્યાવિક્રય જેવા હાનિકારક રીવાજો જેવી રીતે અન્ય
સુધરેલી પ્રજામાં–પિતાને સુધારાની ટોચે પહોંચેલી કહેવરાવતી એક સ્રાની હયાતિ છતાં પ્રજામાં મુદલ દૃષ્ટિગોચર થતા નથી તેવી રીતે એક સ્ત્રી વધુ સ્ત્રી કરવાને જીવતી છતાં વધુ સ્ત્રીઓ કરવાનો રીવાજ પણ તે પ્રજામાં રીવાજ, અસ્તિત્વ ધરાવતા નથી, એટલું જ નહિ પણ તે રીવાજને અનુ
સરનારને ગુન્હેગાર ગણી ફેજદારી કોટમાં ઘસડવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના ફરમાન અનુસાર તે ધર્મને અનુયાયી કોઈ પણ પુરૂષ પિતાની સ્ત્રીની ધ્યાતિ છતાં (તેની સાથે છુટા છેડા કરે–મેળવે નહિ ત્યાં સુધી) બીજી સ્ત્રી કાયદેસર રીતે પરણું શકતો નથી. અનાર્ય પ્રજાને આ ઉચ્ચ ભાવ આપણુ આર્ય પ્રજાને શું અનુકરણીય નથી ?
આ રીવાજના સંબંધમાં તો આપણે એટલી બધી શિથિલતા બતાવતા આવ્યા છીએ કે પહેલા જણાવેલા ત્રણ રીવાજે તરફ ધિક્કાર બતાવનારે વર્ગ દિનપ્રતિદિન વધતું જાય છે. પરંતુ આ રીવાજ દુર કરવા તરફ-તેના ઉપર અંકુશ મેલવા તરફ આપણું તરફથી જરાપણુ લક્ષ અપાયું નથી. ખાસ કરીને આ રીવાજને વિશેષ પ્રચાર શ્રીમાન પુરૂષોમાં જણાય છે અને તેઓ પ્રાયે કેમના આગેવાન હેવાથી આ રીવાજને નિર્મૂળ કરવા માટે બહાર આવતા નથી. આ રીવાજના પરિશીલનથી તેઓ પિતાને સ્વાર્થ જળવાતે માને છે પરંતુ વસ્તુતઃ તે તે કલેશ રૂપેજ પરિણમે છે.
ઉત્કટ પુત્ર-વાંછના, અણબનાવ, ધનસંચયથી છલકાઈ જતું અભિમાનીપણું ( બેટી ભ્રમણામાં ખેંચાઈ શેઠાઈ પ્રદર્શિત કરવાની ઈચ્છા અને ત૬ અંતર્ગત :રહેલ કામવૃત્તિ). અને જુજ પ્રસંગમાં પરિણિત સ્ત્રીની અગ્યતા વગેરે કારણે આ રીવાજને ઉતેજન આપે છે. વિવાહના વિવેચન પ્રસંગે ઉત્કટ પુત્ર વાંચ્છનાથી થતા લગ્ન સંબંધમાં કંઈ
કહેવાયું છે તે પણ અત્રે જણાવવાની જરૂર છે કે પુરૂષ શરીકન્યા વિક્રય, રમાંજ કંઈ દેખ હોય અને તેને લીધે પુત્ર પ્રાપ્તિ ન થતી
હેય તે વિચાર કરવામાં કેમ નથી આવતો ! કઈ કેસમાં વળી પ્રથમની સ્ત્રીને પણ સંતતિ થતાં કુટુંબમાં જે કલહને, અશાન્તિને-વિરોધને સ્થાન મળે છે તે કેમ ભૂલી જવાય છે ?
પ્રારબ્ધ કર્મનો સિદ્ધાંતને અગ્રસ્થાન આપનાર જૈન પ્રજામાં આવા વિચારે દાખલ થવાજ કેમ પામે છે ? નરક ગતિમાં પડતાં બચાવનાર-મરણ પાછળ શ્રાદ્ધ વગેરે કરનાર પુત્ર યેનકેન પ્રકારેણ હેજ જોઈએ એવી રીતની વૃત્તિ અન્ય ધર્મિઓની માફક જૈન સમુદાયમાં શા માટે રહેવી જોઈએ ? પુત્ર થાઓ-અગર ન થાઓ, સંચિત કરેલ દ્રવ્યને વાર લેનાર પુત્ર નહિ હોય તો તેને પરમાર્થને કામમાં ઘણે સારે ઉપગ થઈ શકશે તેવા વિચારે કેમ સુરતા નથી ?
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯] જૈન સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં ફાળે.
[૧૨૩ આ સઘળા સવાલને એકજ જવાબ છે અને તે એજ કે લગ્ન-ગ્રન્થિનું ખરેખરૂં સ્વરૂપ તદન ભુલી જવાયું છે. વિવાહિત થયેલા સ્ત્રી પુરૂષોમાં ઉદયમાન થવો જોઈતો-પ્રેમ દિવ્ય પ્રેમ કવચિત જ નજરે પડે છે–સ્થલ વૃત્તિ તરફ જ લક્ષ અપાય છે વિરલા સ્ત્રી પુરૂષો જ દંપતી ધર્મ યથાર્થ સમજી સંતેલી જીંદગી ગાળતા દશ્યમાન થાય છે. જ્યાં ત્યાં “ કુંભારનું હાંડલું નથી કે બદલી લાવીએ” એ નીતિએ અનેક ઘર આજ ઉભાં છે.
જ્યાં પ્રેમ છે ત્યાંજ આનંદ છે, ત્યાંજ શાનિતનું સ્થાન છે, થેડી પણ શાન્તિ ત્યાંથી જ મળી શકે છે. પ્રેમીની દ્રષ્ટિમાં આપણી બધી આપદાઓ અ પણે ભૂલી જઈએ છીએ અને આનંદમાં લીન થઈએ છીએ. શુદ્ધ પ્રેમ એજ મનુષ્યના જીવિતની નીતિમતાની પરાકાષ્ઠા છે અને તેથી જ પ્રેમની દિવ્યતા સિદ્ધ થાય છે. શુદ્ધ પ્રેમને કેવળ વિષય વાસના રૂપ પ્રેમથી ભિન્ન સમજ જોઈએ. સ્ત્રી સાથેને ખરે શુદ્ધ પ્રેમ પરમાત્મા તરફનું એક પગથીયું છે (આ માટે જુઓ સ્નેહિ કવિ કલાપિની પ્રેમ વિષયક કવિતાઓ)
આ સઘળા વિચારે હાલ તો વિચાર રૂપે જ માત્ર જણાય છે. ઉપર જણાવેલા સઘળા હાનિકારક રીવાજો નાબુદ થશે ત્યારે જ પ્રેમી દંપતીનાં જેવાં ઘેર ઘેર જોઈ શકાશે. લગ્ન *િ જે ફારસરૂપે ભજવાય છે તે બંધ થઈ ગંભીર રૂપ ધારણ કરશે.
(અપૂર્ણ) જૈન સાહિત્યને ગુજરાતી સાહિત્યમાં ફાળો. બીજી સાહિત્ય પરિષદમાં મી. મનસુખ વિ. કરતચંદ મહેતાએ પ્રકારેલ)
, અનુસંધાન ગત વર્ષ પૂર્ણ ૪૬. વિષય વિસ્તારને પામે છે. આ બધાં ગુજરાતી સાહિત્યને સીધી રીતે પિષણ આપે છે. વિદ્વાનેનું વલણ એ ગ્રંથે ભણું હજી નથી થયું અથવા ઓછું થયું છે, એ ખેદજનક છે. ખુદ જૈનો પિતે તે પ્રતિ અજ્ઞાન
ગે, અનાદર ભાવ દાખવી રહ્યા છે, તે બીજા માટે અપશોસ કેમ ઘટે ? પણ હવે જ્ઞાન પ્રકાશને, સાહિત્ય ભાનુને અરૂણોદય ક્ષિતિજમાં દેખાય છે, અને જૈન તેમજ ઈતર વિદ્વાને નિદ્રામાંથી જાગશે એમ જણાય છે. સાહિ. ત્યના જુદા જુદા વિષયે પર, આ ગ્રંથનાં નામ આપ્યાં છે કેશ અને અલંકારના અંગે પણ અનેક સંસ્કૃત-પ્રાકૃતમાં વિદ્ય.
માન જેનીય ગ્રંથ છે. શ્રી વાગભટ્ટ અલંકાર કોશ અને અલંકાર, અલંકારનું એક માનનીય પુસ્તક છે. કેશ માટે
તે શ્રી હેમચંદ્રાચાર્યે ખાસ અભિધાન ચિંતામણ નામમાળા, અનેકાર્થ સંગ્રહ વિગેરે લખેલ છે તેમજ વ્યાકરણમાં શબ્દાનુસાસન, લિંગાનુશાસન, વિગેરે એઓના કરેલા સુપ્રસિદ્ધ છે. ગુજરાતી
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૨૪ ]
જૈન કોન્ફરન્સ હેરતા. સાહિત્યને એ બધાં સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યએ માટે ટેકે આપે છે એ વાત નિર્વિવાદ છે. આમ જૈન સાહિત્ય ગુજરાતી સાયિની ઘણી સેવા બજાવી છે. પણ ધર્મના મતભેદને લઈને, અને વર્તમાન જૈનોના પિતાના પ્રમાદને
લઈને, એ સાહિત્ય જૈન સમૂહનું, તેમજ જૈનથી જેનો પ્રમાદ ત્યજે ! ઈતર વર્ગનું ધ્યાન નથી ખેંચી શકયું, તે પ્રતિ
- દિલસે નથી ખેંચી શકયું, પણ હવે સંકાંતિને કાલ આવે છે. જેને જાગ્યા છે અને બીજા વિદ્વાનોએ પણ ના કથન પ્રીત પિતાના કર્ણ ધર્યા છે. જૈન બંધુઓ, તો હવે તે શ્રવણને સંભળાવે. - ગુર્જર સાહિત્યના ઉપાસકે! જૈન સાહિત્યમાં અને ઈતર સાહિત્યમાં ધર્મ, ભાષા આદિ પરત્વે કંઈ કંઈ ભેદ છે. અને એથી કંઈ વિષમભાવ જાણે -અજાણ્યું કેઈના અંતરમાં વર્તતો હોય તે તે દૂર થવાકરવા અર્થે સ્વ. શ્રી ગોવર્ધનરામનાં રૂપાંતર કરેલા આ ડાં વાક્યો આપણને સાધનરૂપ થશે એમ ધારું છું, તાલભંગને વખત જઈ સમભાવને વખત આવે એજ ઈષ્ટ છે. “સાયર
અને સાગર ? “ અહણ, હરણ, અધુના, એક સાંધે હમણાં” એ અક્ષરયુદ્ધના સમયને જતે કર
અને ઈષ્ટ છે. એ અક્ષરોને જુદી જુદી પદ્ધતિએ અનુમૂળ મુદ્દો જુઓ. સરનારા જુદા જુદા સાક્ષરોએ અર્થભંગ થતું ન
હોય તે સમભાવ દૃષ્ટિ રાખી વ્યવહરવું ઉચિત છે; અક્ષરની હારજીતમાં પોતાની હારજીત માની લેઈ કલેશ પામ યોગ્ય નથી. વાદી–પ્રતિવાદી રૂપ અસીલોની ખાતર તેમના તરફથી સામસામા હુડતાં છતાં હદયમાં અન્ય અન્ય હસી પ્રીતિ કરતા ડાહ્યા વકીલેનું વતન અનુસરવા ગ્ય છે. સજજને ! ગુજરાતી સાહિત્યમાં જૈન સાહિત્યે આપેલા ફાળા અંગે
યચિત યથાવકાશ કહેવાયું. જૈન સાહિત્ય અતિ ઉપસંહાર. વિશાળ છતાં તેના વર્તમાન ઉપાસકેની ન્યુનતાને
લેઈ એ પ્રાયઃ અપ્રસિદ્ધ રહ્યું છે, ઘણું ઘેટું શોધાયું છે અને જે થંડું શેધાયું છે, તેમાંથી પણ થોડું મુદ્રાંકિત થયું છે; મુદ્રાંતિ થયેલ ભાગ પણ મુદ્રણની એવી શૈલી–પદ્ધતિને અવલંબી રહ્યો છે, કે જેન સિવાય અન્યને બહુ રૂચિરૂપ ન થાય. પણ બંધુઓ ! આ સાહિત્ય પરિષદે જૈન સાહિત્યના ઉપાસકમાં, જે કે એવા ઉપાસેકે નથી, બહુ વિરલ છે, ગણ્યા ગાંઠયા છે, તે ગણ્યા ગાંઠયા ઉપાસકમાં, નવું તાજું લેહી ઉમેર્યું છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૭ ] જૈન સાહિત્યને ગુજરાતી સાહિત્યમાં ફાળો. [ ૧૨૫ અને એ ઉષ્ણુ લેહીના પ્રભાવે, જૈન મુનિએ દેશ ભાષામાં આપેલી
પ્રસાદી, સાહિત્ય સુખડી, ખુદ જૈન તેમજ અન્ય ભવિષ્યપર નખાતી દષ્ટિ. વિદ્વાને અભિરૂચિરૂપ થાય એવી રીતે, બહત
કાવ્યદેહન આદિની પદ્ધતિએ દર્શન દેશે, એવી આપણે આશા રાખશું. પ્રભુ કૃપા, ત્રીજી સાહિત્ય પરિષદુમાં એ અંગે કંઈ અભીસિત અવનો ફેરફાર આપ જોઈ શકશે; એ પૂર્વના ઉપકારી સંત-સાધુઓએ રચેલ રાસ, પદ, કાવ્ય, ચરિત્ર, ઈતિહાસ, કથાનક, લોકા, પૂજા, પ્રબંધ વિશેષ ફુટપણે આપ સમીપે પ્રકાશ પામશે, અને એ પુનિત ગ્રંથના અંતર આત્મા, તેનું હાર્દ–રહસ્ય પામી, તેનું સુરસ પાન કરવા આપણે ભાગ્યશાળી થઈશું. અતુ! બંધુઓ ! જૈન સાહિત્ય પર જોઈએ તેટલે પ્રકાશ નહિ પડેલ
હોવાથી, જોઈએ તેટલા અજવાળામાં તે નહિ ગુજરાતી નવી વાંચન આવેલ હોવાથી મહેમ રા, મહીપતરામ, નવલરામ . માળામાં જૈન અંગે આદિ જૈનને વિપરીત રૂપે પ્રકાશવામાં ભુલ ખાઈ ભુલ. દેષ કોને ગયા હતા. એઓએ જાણી જોઈને એમ કર્યું હતું એમ
આપણુથી નહિ કહી શકાય. હમણાનીજ નવી ગુજરાતી વાંચનમાળાઓમાં જેન અંગે કવચિત્ કવચિત મતભેદ રૂપ પ્રકાશ પામ્યું છે. તેમાં પણ તેના પ્રકાશને જાણી જોઈ એમ કર્યું છે એમ આપણાથી નહિ કહી શકાય. તેઓએ જે થોડું જાણેલ- જેએલ,–તે ઉપરથી સાર દેહન કરી કિંચિત્ લખ્યું. જૈન અંગે પિતામાં જે ખ્યાલ દાખલ થયેલ, તે મુજબ તેઓ દેરાયા. પણ એમ દરાવું તેઓને યેગ્ય ન હતું. એમ દેરાવા પૂર્વે, એક તે પોતે જે નથી એ તેમજ જેના આધારે પોતે લખે છે, તે આધારજ અપૂર્ણ છે, એ તેઓએ જોવું જોઈતું હતું. તેમજ પૂર્વાપર વિરોધ વાળું છપાયું છે તેપર પણ ધ્યાન આપવાની જરૂર હતી. આ કદાચ ન થયું તે કંઈ નહિ; પણ વાત એટલેથીજ નથી અટકતી. પિતાનાંજ લખાણમાં પૂર્વાપર વિરોદ્ધ આવે, એમાં તે આધાર રૂપ ગ્રંથની અપૂર્ણ શોધ આદિ દોષ ન હતે. એકને એક વાત એક પાઠમાં કઈ રૂપે લખાઈ હોય, તેજ વાત ફરી બીજા પાઠમાં અન્ય રૂપે લખાય એમ તે થવું નહિ જોઈતું હતું. આને અમે ઉપયોગ જાગૃતિની ખામી કહીએ છીએ. વારૂ, બંધુઓ ! પણ એ બધી ફરીયાદને અંત હવે આવી પરિષદના પરિણામે આવ
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૨૬ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ. સંભવે છે. જૈન સાહિત્ય સમ્યક પ્રકારે પ્રસિદ્ધિમાં આવશે અને વતી કંઈ
કંઈ મત-ભેદ,: અભાવ દષ્ટિ દૂર થશે. આપણે પરિષદને વિજય બધા એક જ રાજ્યની શીતળ છાયા તળે નિવસીએ
અને છીએ; એકજ આપણો આર્ય દેશ આહિંદજ છે, ભાવિ ઐયના એકજ આપણું રાષ્ટ્ર આ ગુર્જર રાષ્ટ્ર છે, એકજ અંકુરો. આપણું આ ગુર્જર ભાષા છે, એકજ આપણે આર્ય
આચાર છે, એકજ આપણે ધર્મ–આર્ય ધર્મ છે; અસત્યથી દૂર, પાપથી દૂર, અનીતિથી દૂર, હિંસાથી દૂર, એ આય, એવા આપણે આર્યો છીએ; આમ ભિન્ન ભિન્ન અનેક રૂપે આપણું ઐકય સંધાય છે, અને તે ઐકય માટે આપણું ગૌરવ છે, તે
ઐકયમાં આપણું પૂર્ણતા છે અને તે ઐક્યતા આપણે સર્વથા એકજ સધાવવામાં આ તથા આવી પરિષદે કારગત હથિછીએ. આર રૂપ થશે એમ સંભવના પૂર્વક કહું છું. ગુર્જર
વાણીમાં વર્તતા ભિન્ન ભિન્ન સાહિત્યને અરસ્પરસ મેળાપ કરાવનાર આ પરિષ છે. અને એ રૂપે એ ઉક્ત એજ્યની સાધક છે. એવા એક્ય-સંપ તાલબંધ મેળવાવી આપનાર આ પરિષ જયવંતી વસે. બંધુઓ ! આપને મેં વખત લીધે છે, તે અર્થે ક્ષમા ચાહું છું; આપે
મને શ્રવણ કરવામાં રંજ ઉઠાવી છે, તે અર્થે આ પુનઃ મળશું. પને ઉપકાર માનું છું. વળી ફરી ત્રીજી પરિષદ
આપણે મળશું એમ ઈચ્છી અત્રે વિરમું છું. શાંતિઃ શાંતિ શાંતિ
મનસુખ વિ. કીરતચંદ
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૦૮]
પર
પરિશિષ્ટ પરિશિષ્ટ
A
કત્તા
તારીખ
વિષયગ્રંથ વિ. સં. ૧૪૦૫ જેઠ સુદ ૭ વસ્તુપાળ તેજપાળ પ્રબંધ શ્રી રાજશેખર
(જુની ગુજરાતી)
પ્રબંધ કેશ. ૧૪૧૧ - હંસરાજ વચ્છરાજ રાસ.
તીર્થક-૫ ' શ્રી જીનપ્રભસૂરી ૧૫૨૧ માગશર સુદ ૨ સિદ્ધચકરાસ ' શ્રી જ્ઞાનસાગર ઉપાધ્યાય
ગુરૂવાર ૧૫૪૮ માગશર સુદ ૧૦ સારશિખામણરાસ શ્રી જયસુંદર શિષ્ય.
ગુરૂવાર ૧૬૬૧ વિજ્યાદશમી સાંબ પ્રદ્યુમ્ન રાસ. શ્રી સમયસુંદરજી
ખંભાત ૧૬૭૨ મેડતા પ્રિયમેલક તીર્થરાસ. ૧૬૭૩ માગશર સુદ ૧૩ જંબુસ્વામીરાસ શ્રી નવિમળ
બુધ ધીરપુર ૧૬૭૩ વસંતમાસ નળ દમયંતી રાસ શ્રી સમયસુંદરજી
મેડતા
૧૬૭૩
શ્રી વિચારમંજરી શ્રી ગુણવિમલ
| (ગુજરાતી) - ૧૬૭૫ પિષ શ્રી સંઘયણી રાસ. - જીરાવલા (શ્રી મલધારી હેમચંદ્રસૂરિ શ્રી મતિસાગર
ના સંગ્રહિષ્ણુસૂત્ર ઉપરથી). ૧૬૭૬ શ્રાવણ સુદ ૩ શ્રી ઢાળસાગર સોમ કુર્કટેશ્વર અથવા શ્રી ગુણસાગરસૂરિ
હરિવંશ રાસ. - આ પરિશિષ્ટમાં આવેલી યાદી જુના ગુજરાતી ગ્રંથે (હસ્તલેખો) ની છે. પરિષદમાં વાંચેલા નિબંધમાં આ ભાગ નહે. નિબંધ છપાતી વખતે શ્રી મેરબીના ભંડારમાંથી ગુજરાતી ભાષાને લગતા મળી આવેલા હસ્તલેખોની આ ટીપ છે. બીજા અનેક ભંડારમાંથી પ્રયાસપૂર્વક શોધતાં વધારે મળી આવવા સંભવ છે. આ હસ્તલેખો મુદ્રાંકિત થયા નથી,
મ. કી. મેહતા
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૨૮ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[મે ૧૬૭૮ આસો વદ ૬ શ્રી શાલિભદ્ર રાસ. શ્રી મતિસાગરજી
પાટણ ૧૬૮૯ શ્રાવણ સુદ ૫ અંજનાસતિ રાસ. શ્રી પુણ્યસાગરજી ૧૭૨૦ કારતક વદ ૧૧ શાંતિનાથ રાસ શ્રી ન્યાયસાગરજી
રવિ પાટણ ૧૭૨૪ કાર્તિક વિકમપત્ની લીલાવતી શ્રી માનવિજ્યજી
કુડઈ (કેડાય?) રાસ ૧૭૨૪ પિષ વદ ૧૦ વિકમસેન રાસ શ્રી પરમસાગરજી ૧૭૨૬ ફાગણ સુદ ૧૦ શાંતરસ રાસ. શ્રી મુનિસુંદર ૧૭૨૯ માગશર ૫ ગુરૂ શ્રી રત્નપાળમુનિ રાસ શ્રી મોહનવિજયજી ૧૭૩૬ (સરખેજમાં) શ્રી હીરવિજયસૂરિ રાસ ૧૭૩૮ કાર્તિકી પુણીમા શ્રી હરિવંશ ચરિત્ર શ્રી આનંદમુનિ
સેમવાર ૧૭૪૨
ધર્મબુદ્ધિ રાસ, શ્રી લાભવર્ધન ૧૭૫૫ વિજયાદશમી નવકાર રાસ . (વટપદ્ર) ૧૭૫૮ માગશર સુદ ૧૨ વચ્છરાજ રાસ. શ્રી નેમિવિજય
બુધ (વેલાકુલે) ૧૭૫૯ માગશર સુદ ૧૧ લિભદ્ર રાસ શ્રી ઉદયરત્ન
(ઉનાવા નગરે) ' ૧૭૬૬ પિષ શુદ ૫ ગુરૂ થશેધર રાસ શ્રી શિવરત્ન
(પાટણ) ૧૭૬૭ આશો વદ ૬ સોમ થી સુમતિવિલાસ (ઉનાવા)
અને શ્રી ઉદયરત્ન
લીલાવતી રાસ ૧૮૨૧ ફાલ્ગન શુદ ૫ અનેકાંતવાદ પ્રવેશ શ્રી હરિભદ્ર ૧૮૬૪ કાર્તિકી પુણમા શ્રી કેણિકનું સામૈયું વીરવિજયજી ૧૮૯૬ શ્રાવણ સુદ ૩ શ્રી ધમ્પિલકુમાર રાસ ,,
શ્રી ચંદ્રશેખર રાસ ઢુંઢીયા રાસ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૮૦૯ ]
પરિશિહ.
૧૨૭
ભરતેશ્વર બાહુબળી રાસ.
શ્રી તેજવર્ધન (જુની ગુજરાતી) રહણિયા ચંદ્ર રાસ.
શ્રી દેપાળ (જુની ગુજરાતી) નયચક્ર (ગુજરાતી)
પં. હેમરાજજી. મરહુમ શાસ્ત્રી રામચંદ્ર દીનાનાથ શ્રી પ્રબંધ ચિંતામણિના ભાષાંતર અંગે પ્રથમ સગમાં લખે છે, કે ગુજરાતમાં પહેલે હેાટે રાજા ગુર્જરજાતમાં વનરાજ થયે; તે જૈન હતું, તેથી સ્વાભાવિક રીતે જૈન મતને નહિ માનનારા આ રાજ્યની વિશેષ કારકીદી જણાવતા નથી, ઈત્યાદિ.
પ્રાચીન કાવ્યમાળાના અંક ૩૫ માની પ્રસ્તાવનામાં મરહુમ દિ. બા. મણિભાઈ જશભાઈ, દિ. બા. અંબાલાલ સાકરલાલ દેસાઈ M. A. L L. B શેઠ જમશેદજી અરદેશર દલાલ M. A. L L. B, રા. સા. પીતાંબર જેઠાભાઈ, રા. સા. હરગોવિંદદાસ દ્વારકાંદા સ, અને શાસ્ત્રી નાથાશંકર પૂજાશંકર જણાવે છે કે – આ “ગુજરાતી પ્રાચીન કાવ્યમાળામાં અત્યાર સુધીમાં જે જે કાવ્ય પ્રગટ થયાં છે, તેના કરતાં આ (શીલવતીને રાસ) કાંઈ જુદી તરેહને ગ્રંથ છે. અત્યાર સુધી પ્રગટ કરેલાં પુસ્તકોમાં જૈન ગ્રંથ એકે આવ્યું નથી.”
“જૈન કવિએ ગુજરાતી ભાષામાં પુષ્કળ ગ્રંથ લખેલા છે. ધર્મને કારણે કે ભાષા જુદી હોવાના કારણે અન્ય ધમીઓમાં આવા ગ્રંથ પ્રસાર નથી પામ્યા; પણ એ ગ્રંથે ઘણી રીતે ઉપયોગી હોવાથી અમે શીલવતીને રાસ પ્રાચીન કાવ્યમાળામાં દાખલ કરેલ છે. ”
“આ ગ્રંથમાં કેટલાક શબ્દ એવા જોવામાં આવે છે, કે જે હાલમાં ગુજરાતી ભાષામાં વપરાતા નથીઃ-અડું, ઈભ્ય, ઉમાહ્યો, વિટલ, પરઘલ, ઈહ, જપે, વિખાસ, આખિયું, અ છે, ગુહિર, પટકેરા, ઈત્યાદિ.”
એકંદર જોતાં આ ગ્રંથમાં ગુજરાતી ભાષાના અભ્યાસિને સારે ખોરાક મળે એમ છે. ગુજરાતી અને સંસ્કૃતનાં મધવત્તિ શબ્દનાં રૂપ એમાંથી પુષ્કળ મળે એમ છે તથા શબ્દોના અપભ્રંશ કેવી રીતે તથા કેવા નિયમથી થાય છે તે એમાંથી જણાય છે. .
આ રાસમાંની કથાઓ ઘણી રસભરી અને મને રંજક હોય છે એમાં તે સંશય નથી. ધર્મને અને સુનીતિને કે ગાઢ સંબંધ છે, તે જૈન કવિયેના લખેલા રાસ ઉપરથી સ્પષ્ટ માલમ પડી આવે છે. ”
– –
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૩૦ 1.
ન કેન્ફરન્સ હેરલ્ડ..
ઉપદેશક પ્રવાસ.
-
--
કેન્ફરન્સના ઉપદેશક ત્રિભુવન જાદવજીને કાઠીયાવાડને પ્રવાસ * તા. ૮-૮-૧૦ માટે માર્ચ સને ૧૮૦ નાના ભમોદરા ખાતે ત્રણ દિવસ ભાષણ આપી નીચે લખ્યા ઠરાવ કરવામાં આવ્યા હતા –
૧ કન્યાવિક્રય અટકાવવા દરેક જ્ઞાતિએ હરાવ કરવા.
૨ બઈરાંઓએ ફટાણાં ગાવાં નહીં, તથા બજારમાં છાજીયા લેવાં નહીં અને બંગડી - એ પહેરવી નહીં.
૩ શ્રાવકોએ સુકૃત ભંડારને લાગે આપવો.
૪ ભરવાડોને હુકમ કરવામાં આવ્યો કે બેકડાં બચ્ચાં સીમમાં નાખી દેવાં નહી પણ ચાર માસમાં કરી પાંજરાપોળમાં મુકવાં, વિરૂદ્ધ વર્તનારને વ્યવહાર બંધ કરવા ગામ કોએ ઠરાવ કર્યો.
૫ લગ્ન જૈન વિધિ પ્રમાણે કરવાં.
તા. ૧૫-૩-૧૯૦૮ જુના સાવર–બે દિવસ જૈન કેમની સભાઓ ભરી, એક દિવસ સઘળી કેમની મીટીંગ બોલાવી હિંસક ચીજો નહીં વાપરવા તેમજ બોકડાનાં બચ્ચાંને સંભાળપૂર્વક ઉછેરવા માટે ઉપદેશ કર્યો.
તા. ૧૮-૩-૧૯૦૮ કાંકરા, ભોરીંગડા તથા કુતીયાણું એ ગામોમાં સભાઓ ભરી નીચે પ્રમાણે કરો કરાવ્યા છે.
૧ બરાઓએ ફટાણું નહીં ગાવાં. બજારમાં છાછ ન લેવાં.
૨ દારૂખાનું ફેડવું નહી. ( ૩ હિંસક ચીજો જેવી કે કચકડાની, ચામડાનાં પુંઠાં, ટીનનાં વાસણ વિગેરે નહીં વાપરવાં.
૪ જૈન વિધિ પ્રમાણે લગ્ન કરવાં. ૫ બેકડાંના બચ્ચાને સારી રીતે ઉછેરવાં. તા. ૮-૪–૧૦૦૮ ઘેટી (પાલીતાણુ પાસે.) ભાષણકારા ઠરાવ કર્યા. ૧ જેનેએ સુકૃત ભંડારનો અમલ કરવો. ૨ હાનિકારક રીવાજો અટકાવવા. ૩ જૈન વિધિ પ્રમાણે લગ્ન કરવાં.
૪ લગ્નમાં દારૂખાનું ફેવું નહીં, તેમ બૈરાંઓએ ફટાણું ગાવાં નહીં. - ૫ બેકડાનાં બચ્ચાં ચાર માસનાં થતાં લગી ઉછેરવાં પછી પાંજરાપોળમાં મૂકવાં. તેમાં કસુર કરનારને જ્ઞાતિ વ્યવહાર બંધ કરવા ભરવાડ લેકએ ઠરાવ કર્યો.
૧૬ નવી જૈન કન્યાશાળા સ્થાપી.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૦૦૮ ] ઉપદેશક પ્રવાસ
[ ૧૩૨ કેન્ફરન્સના ઉપદેશક ત્રિભુવન જાદવજીને ગુજરાત પ્રવાસ,
ખેડામાં થએલો સં૫–ખેડામાં હાલ ત્રણ તડે છે. તે ખેડાના સબ જજ મી. ડાહ્યાભાઈ રતનચંદ તથા ઉપદેશક મી. ત્રિભુવનદાસ જાદવજીના ઉપદેશથી એકત્ર થયાં છે. ત્રણે તડની મીલકત ભેગી કરીને ટ્રસ્ટીઓ મારફત વહીવટ કરવાનો ઠરાવ કરવામાં આવ્યું છે. વળી ઉપદેશકના ભાષણથી કેટલીક બાઈઓએ પાંચમ, આઠમ, ચદશના દિવસોમાં રડવા કુટવાની, બજારમાં છાજી લેવાની, તથા સવારમાં છેડે વાળવાની બાધાઓ લીધી હતી.
તા. ૨૩–૪–૦૮. માતર–અહીં ભાષણ આપી નીચે પ્રમાણે ઠરાવો કરાવ્યા છે:–
૧ સુકૃત ભંડાર ઉઘરાવવો. ૨ હાનિકારક રીવાજો અટકાવવા... ૩ હિસાબો ચોખ્ખા રાખવા. અહિંસા સંબંધી ભાષણ પણ અન્ય ધર્મીઓ સમક્ષ આ ઉપદેશકે આ હતાં. કેન્ફરન્સના ઉપદેશક વાડીલાલ સાંકળચંદને ગુજરાત પ્રવાસ, મુ. માંડળ–તા. ૧-૩-૦૮. ભાષણકારા કરેલા ઉપદેશથી થએલા કરા
૧ લગ્ન પ્રસંગે ૬૦-૬૫ લાતીને ચુડો થતો હતો તેને બદલે ૩૦ લાતીથી વધારે કરાવવો નહીં.
૨ હોળીના દિવસમાં કોઈએ ધુળ ઉડાડવી નહીં તેમ બીભત્સ શબ્દ બોલવા નહીં. તેને ભંગ કરનારનો એક આનો દંડ કરવો. આવી રીતે દંડ પણ આ વર્ષે વસુલ થયા છે. આ ઉપદેશથી બ્રાહ્મણેએ ધુળ નાખનારની પાસેથી રૂ. સવાપાંચ લેવા અને કેળી કે એ ધુળ નાખનાર પાસેથી રૂ. ૧ સવા લેવા ઠરાવ કર્યો છે.
૩ કાણે આવનાર માણસને ૨ ટંક અને છેટેથી આવનારને ૩ ટકથી વધારે રાખવાં નહીં.
૪ મરણ પ્રસંગે ઘર આગળ તથા ઘરના ચોક સિવાય સ્ત્રીઓએ રડવા કુટવાનું બંધ રાખવું.
૫ મરી ગએલ માણસનું તેજ દિવસે ઉઠમણ કરવું અને સાત દિવસથી વધારે પાથરણું રાખવું નહી.
૬ કારતક સુદી ૨ ના દિવસે નળીયાં ઉઘાડવાને કુરીવાજ બંધ કરે. દસાડા તા. ૮-૩-૦૯ નીચે લખ્યા પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યા. ૧ હેળીના દિવસોમાં ધૂળ ઉડાડવી નહીં, તેમ બૈરાંઓએ પાણું નાખવું નહીં.
લગ્નપ્રસંગે દાંતને ચુડે ૩૦ લાતીથી વધારે લેવો નહીં. ૩ ટીનનાં વાસણ વાપરવા નહીં, બંગડીઓ તથા પિલકાં બૈરાંઓએ પહેરવાં નહીં.
૪ કાણે આવનાર અગીઆર ગાઉની અંદરનાને બે ટંકથી વધારે રાખવાં નહીં, અને વધારે છે.વાળાને ૩ ટંક ઉપર રાખવા નહીં. - ૫ બિરાઓએ બજારમાં ઉઘાડી છાતી મૂકી ફરવું નહીં. ફક્ત મરણ હેય ત્યાં રેવું.
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૩૨ ]
-
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
વડનગર તા. ૧૦-૩-૦૮ ત્રણ દિવસ લગી ભાષણ આપ્યું. મહંત શંભુગરજીના - રૂબરૂ નીચે પ્રમાણેના ઠરાવો કરવામાં આવ્યા – : '૧ પરદેશી ખાંડ કોઈએ વાપરવી નહી, વાપરે તે ગુનેગાર થાય. .
૨ જીવ હિંસા કોઈ કરે નહીં ને કોઈ અન્ય ધર્મી જીવ હિંસા કરે તે તેના રૂા ૨૫ થી ૫૧) લગીને દંડ મહંત શંભુગરજી કરે.
ફતેપુર તા. ૨૬-૩-૧૯૦૮ નીચે પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યા૧ લગ્નપ્રસંગે દાંતને ચુડે ૩૦ લાતીથી વધારે કોઈએ લેવો નહીં. ૨ મરણ પામેલા માણસનું પાથરણુ સાત દિવસથી વધારે રાખવું નહીં. ૩ હોળી પ્રગટાવવી નહીં. ૪ પરદેશી ખાંડ વાપરવી નહીં, ટીનનાં વાસણ, કચકડાની ચીજે વગેરે વાપરવું નહીં.
૫ જેને ઘેર મરણ થાય તેના_મોહલાની હદ સુધી બૈરાંઓએ જવું તેમ બજારમાં કે રસ્તામાં કરવું નહીં, સાત દિવસ લગી બે ટંક અને પછી ૧ ટંક બૈરાંઓએ છે. વાળ, મહીના પછી તદન બંધ કરવો.
૬ પાણીનાં બેડાં ઉઘાડાં લાવવાં નહીં.
૭ ભરણ પછવાડે કાણે આવનાર પાંચ ગાઉ લગીનાને ૧ ટંક, ૧૧ ગાઉ સુધીનાને બે ટંક ૧૫ ગાઉ સુધીનાને ૩ ટંક અને તે ઉપરાંત છેટવાલાને ૪ ટંકથી વધારે રાખવાં નહીં.
' ૮ શીતળા સાતમ ઉપર ચૂલા ઠારવા નહીં, છાણ વિણવા જવું નહીં. મોળાકતમાં કુટવાને રીવાજ બંધ છે.
ધામા તાબે ઝીંઝુવાડા તા. ૨૭–૩–૧૦૮ નીચે પ્રમાણે ઠરાવ થયા હતા – ૧ લગ્ન વખતે દાંતને ચુડે ૩૦ લાતીથી વધારે લે નહીં. ૨ મરણ પામેલા માણસનું પાથરણું ૭ દિવસથી વધારે રાખવું નહીં. ૩ પૂજન દીવો ચંદ્ર પચતો હોય તે પ્રમાણે કરે. ૪ હેળીનું પર્વ કરવું નહી, તેમ માનવું નહીં. ૫ ટીનના વાસણ, કચકડાની ચીજો અને બંગડીઓ વાપરવી નહીં.
૬ રેવાકુટવાના તથા કાણે આવનારાને રાખવા સંબંધમાં ફતેહપુરના સંઘે કરેલા ઠરાવ પ્રમાણે ઠરાવ થયા છે.
ઉપદેશક અમથાલાલ જેઠાલાલે સુરતમાં કરેલાં ભાષણથી થએલા ઠર નીચે પ્રમાણે –
તા. ૧૨-૩-૪ કાદરશાની નાળ પાસે પંજાવા મેહલામાં કબીર ધર્મવાળાની સભા ભરી તેમાં ૩૦૦ માણસે હતા તેમણે દારૂ તથા તાડી અને માંસની પ્રતિજ્ઞા લીધી.
તા. ૧૩-૩-૮ સગરામપરામાં છાપરાવાળા અંતે ૧૦૦૦ ની સંખ્યામાં મળ્યા હતા તેમણે દારૂ, માંસ, તાડી, નહીં વાપરવા ઠરાવ કર્યો.
તા. ૧૪-૩-૦૮ રામપુરા, જીવણદાસના મેહેલાવાળાએ દારૂ, માંસ, તથા તાડી નહીં પીવા ઠરાવ કીધો છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૮૦૮]
'
' ઉપદેશક પ્રવાસ. ' '
[૧૩૩
કરન્સ ભાનાધિકારી ઉપદેશક શા દલીચંદ મગનલાલના સુપ્રયાસથી અનડીઆ ગામના મુખી તથા મહાજને મળી ઠરાવ કર્યો કે કંઈપણ માણસ કોઈ દિવસ પશવધ કરે નહીં, અને તેમ કરતાં જોવામાં આવે તે તેને ન્યાત બહાર અથવા કોન્ફરન્સની જીવદયા મીઠી ને ઠરાવ કરે તે ગુહા આપવા બંધાઈએ છીએ એવી મતલબનો દસ્તાવેજ લખાવ્યા છે. અમે આ એનરરી ઉપદેશકના સદુપયેગ માટે તેને ધન્યવાદ આપીએ છીએ.
કોન્ફરન્સના માનાધિકારી ઉપદેશક મહેતા મોતીચંદ પાનાચંદના હાલારમાં પ્રયાસ દરમિયાન કરેલા ઠરાવ નીચે પ્રમાણે –
ડબાસંગ-તા. ૭-૩-૦૯ કેળવણીથી થતા ફાયદા ઉપર ભાષણ આપવામાં આવ્યું તે ઉપરથી શેઠ વીરપાળ હીરાએ વિદ્યાર્થીઓ વધારવા તથા તેમને ઉત્તેજન આપવા કબુલ કર્યું છે.
દાંતા–તા. ૨૪-૩-૦૯ ધાર્મિક શિક્ષણની જરૂર ઉપર ભાષણ આપતાં ઉપાશ્રય તથા ઘર દેરાસર નહીં હોવાથી તે કરવા તરતમાં ટીપ શરૂ કરી. તથા જગ્યા લેવાનું છે.
નવા ગામ–તા. ર૬-૩-૦૮ મુનિ મહારાજ મણિવિજયજીના પ્રમુખપણા નીચે ” સંપ તથા આપણો આચાર વિચાર ” એ વિષય ઉપર ભાષણ આપવામાં આવ્યું. મહારાજ શ્રીએ “આપણે ધર્મ શું” એ વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું.
, પડાણા-તા. ૨૮-૩-૦૮ સભા ભરવામાં આવી અને જીવદયા એ વિષય ઉપર ભાષણ આપવામાં આવ્યું હતું.
* મેવાડમાં માનાધિકારી ઉપદેશક ચાંદમલ નાગરીને પ્રવાસ
છેટી સાદડી- છ મહિના લગી દર અઠવાડિયે કોન્ફરન્સના ઠરાવો સંબંધી ભાષણે આપતાં નીચે પ્રમાણે સુધારા કરવા ઠરાવ થયાઃ
૧ શુભ પ્રસંગે ગણિકા બેલાવવી નહી.
૨ દારૂખાનું ફેડવું નહી કે ખરીદવું નહીં. - ૩ ૫૦ વર્ષની ઉપરનાનાં લગ્ન કરવાં નહીં, તેમ છોકરાની ઉમર ૧૩ વર્ષ અને દીકરીની ઉમર ૧૧ વર્ષ પહેલાં લગ્ન કરવાં નહીં.
૪ કચકડાની ચીજો. તથા પીછાંવાળી ચીજો વાપરવી નહીં.
૫ હેળીમાં અપશબ્દો બોલવા નહીં. - હલકી વર્ણનાની ચલમ લેવી નહીં, તેમ ચલમ પીતાં શીખવું નહીં.
૭ પર્યુષણમાં આઠ દિવસ બહાર ગામ જવું નહીં. ૮ પરદેશી ખાંડ વાપરવી નહીં, બનારશી ખાંડ વાપરવી. ૮ હાથી દાંતના ચુડા હવે વાપરવા નહીં. તેમ નવા મંગાવવા નહીં.
૧૦ પાઠશાળમાં છોકરા, છોકરીઓ તેમજ સ્ત્રીઓને નિયમસર બે કલાક ભણવા મેકલવાં..
૧૧ શુભખાતામાં દર મહીને દરેક માણસે ૧ પૈસે આપવો.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૩૪ ]
ન કેન્સર હેરલ્ડ. ૧૨ લાયબ્રેરીને લાભ હમેશાં લેવો અને ન લે તેમણે દંડ જમા કરાવે. ૧૩ કેશર તથા મીણબતી પવિત્ર વાપરવાં.
વાડી નીચે પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યા:૧ હાથી દાંતના ચુડા વાપરવા નહીં. ૨ દારૂખાનું ફોડવું નહીં. ૩ કોઈપણ પ્રસંગે ગણિકા પાસે નાચ કરાવવો નહીં ૪ હળીમાં અપશબ્દ બોલવા નહીં. ૫ પર્યુષણમાં આઠ દિવસ બહાર ગામ જવું નહીં. ૬ ચોપડામાં ચામડાનાં પુંઠાં વાપરવાં નહીં. ૭ ખાંડ બનારશીજ વાપરવી.
કારૂ ખેડા-ખાંડ બનારશી વાપરવી, ૫૦ વર્ષની ઉમર થયા બાદ લગ્ન કરવું નહી, તેમ એક સ્ત્રીની હયાતીમાં બીજી પરણવી નહીં.
અમને પ્રાચીન જૈન શ્રેયસ્કર મંડળના પરીક્ષા સા. ભગવાનદાસ દુલભદાસ લખી જણાવે છે કે – સાર ગામ ડીસા કેમ્પથી ૩૦ ગાઉ ઉપર જોધપુર જીલ્લામાં આવેલ છે. આપણા
શાસ્ત્ર પ્રાચીન લેખો જેવાકે જગચિંતામણિના ચિત્યવંદનમાં એક પ્રાચીન તીર્થની કથા વાચક મંળ તેમજ પંચતીર્થ સ્તુતિમાં શ્રી આશાતના पार्श्व प्रणमामि सत्यनगरे श्री वर्धमानं त्रिधा से माह
અનેક લેખો પરથી આ તીર્થ સુપ્રસિદ્ધ છે. આવા અપૂર્વ પ્રાચીન પ્રસિદ્ધ તીર્થના વિષે જે મહાન આશાતનાઓ દૃશ્યમાન થાય છે તે જોઈ કયા જૈન નામ ધરાવનારાને દુઃખ થયા વિના રહે ?
અત્રે આપણાં પ્રાચીન પાંચ દેરાસરે વિદ્યમાન છે. તે પૈકીનાં બે શિખરબંધી પંચાયતી દેરાસર સિવાય બાકીના ત્રણ દેરાસરોમાં જે અદ્ભુત પ્રતિમાઓ બિરાજમાન છે તેની પ્રાય પૂજાસેવા થવી તે તો મુશ્કેલ જ છે, એટલું જ નહીં પરંતુ દેરાસરોની, ઇમારતોની વર્તમાન સ્થિતિ એવી તો ભયંકર છે કે અચાનક તે ઇમારત પડતાં પ્રતિમાજી ખંડિત થતાં વિલંબ થાય તેમ નથી. તો આવા તીર્થના અંદર થતી મહાન આશાતના દૂર કરવી એ દરેક જૈનેની ખાસ ફરજ છે.
ઉપરોકત આશાતના દૂર કરવા માટે નાણાંની સામગ્રી આ ગામમાં દેવદ્રવ્યની સીલીક રૂ. ૫૦) હજારથી રૂ. ૬૦) સાઠ હજારના આશરે દ્રવ્યવંત શ્રાવકેમાં પથરાએલી છે. | આપણું વીતરાગ પ્રણિત પવિત્ર આગમ ઉપરથી આપણે સિધ્ધાચળજી, આબુજી, તારગાજીનાં તીર્થોને સર્વત્ર મહાન તીર્થો માનીએ છીએ. તે સંદ્રષ્ય ભંગુકચ્છ અને આ સત્યનગરનું પણ મહાન તીર્થ કહેલ છે માટે જેવી રીતે સિદ્ધાચળજી તીર્થની આશાતના દુર કરવા આપણા સર્વનું લક્ષ ખેંચાય છે, તેવી જ રીતે આ તીર્થ તેમજ ડીસા કેમ્પથી ૧૮ ગાઉ ઉપર આવેલ ડુવા ગામમાં અમીઝરા પાશ્વનાથજીનું પ્રખ્યાત, તેમજ ત્યાંથી ૧૫ ગાઉ ઉપર ભેરોલ અર્વાચીન તીર્થની આશાતનાઓ દૂર કરવાની જરૂરીઆત છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ]
પાંજરાપાળ અને તેની સ્થિતિ.
[ ૧૩૫
ઉપર પ્રમાણે હકીકત જાણી કયા જૈન બનું હૃદય દુખાયા વગર રહે ? દેવદ્રવ્યની મેટી સીલીક હેવા છતાં દેરાસરાના વહીવટ કર્તાએ પેાતાની દેખરેખ નીચેના છઠ્ઠું દેરાસરાના ઉદ્ધાર કરવા તા દૂર રહ્યો, પરંતુ તેમાં થતી ખેદજનક આશાતના યાત્રાળુએની નજરે પડે તે કેટલુ શાચનીય કહેવાય,
પાંજરાપાળ અને તેની સ્થિતિ.
( ગયા અંકથી ચાલુ. )
વડાદરા પાંજરાપેાળ.
આ પાંજરાપેાળને કેટલીક સ્થાવર મિલકતા લેાકેા તરફથી અને કેટલીક સ્થાવર મિલકત સ્ટેટ તરફથી મળેલ છે અને કેટલી સ્થાવર મિલકત પાંજરાપાળ તરફથી પણ ખરીદવામાં આવેલ છે. તે સ્થાવર મિલકતામાં પાંજરાપોળવું માટું મકાન ઉપરાંત ખીજાં ૧૦-૧૨ ધર છે. તે ભાડે આપેલ હોવાથી તેનુ ભાડુ પાંજરાપાળમાં આવે છે. પાંજરાપોળની ઓફીસ છે તે મકાન હમણાં વેચાતુ લેવામાં આવેલ છે, તેમજ ઘેાડાને રાખવા માટેનું મકાન પણ વેયાણુ લેવામાં આવેલ છે. પાંજરાપોળના કંપાઉન્ડમાં જૈન ધર્મશાળા તથા શ્રી કુશળદેવજી સ્વામીનાં પગલાં છે તેનેા કબજો પાંજરાપાળને છે અને પાંજરાપેાળ માટે વપરાય છે પણ તેની માલીકી પાંજરાપોળની નથી.
ઝવેરી માણેકલાલ ઘેલાભાઇએ આ પાંજરાપાળનું કામ લગભગ ૧૦-૧૨ વરસ કરી પાંજરાપાળને સારાં પાયા ઉપર આણેલી હતી પણ કમનશીએ ૧૯૫૬ ની સાલમાં દુકાળ પડવાથી આ પાંજરાપેાળને ઘણા ખર્ચ થવાથી સિનિક રહી નથી, પણ ખર્ચના પ્રમાણમાંજ ઉપજ છે.
અહીંના રાજવૈદ દલપતભાઇના કુટુંબવાળાએ આ પાંજરાપોળ તરફ આપે છે. અને પેાતાના દરદીએ પાસેથી વખતે વખત અ પાંજરાપાળને હાલના સેક્રેટરીઓમાં મી. નંદલાલ લલ્લુભાઇ વકીલ સેક્રેટરી છે અને તે દરેક કામ પુર્ણ હુલ્લાસથી કરે છે.
આ પાંજરાપોળમાં બળદ ૬૬, આખલા ૨૦, ૨૬, બકરાં ૧૬, પાડાં ૧૧, મરઘાં ૭ વાડી ૪, મળી કુલ ૨૦૬ જનાવરા છે.
ઘણુંજ ધ્યાન મદદ અપાવેછે. પાંજરાપેાળનુ
ધોડા ૨૨, ગાય ૨૨, પાડી ૧, ઘેટાં વાંદરા ૧, ભેંસ ૯ અને કાચો ૧
પાંજરાપાળમાંના જનાવરેાની માવજત સારી છે. તેમને બેસવાની જગ્યા વાળી ઝાડી સા રાખવામાં આવે છે, લીંદ તથા પેસાબ તરતજ ઉપાડી લેવામાં આવે છે, પુષ્કળ ઘાસ ચારા આપવામાં આવે છે. પણ આખા દિવસ આંધી રાખવામાં આવે છે તે તેમ નહીં કરતાં બહાર ચરવા લઇ જવાની જરૂર છે. દરેક જનાવરને હમેશાં એક શેરથી ૪ શેર લગી ચુંદી આપવામાં આવે છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૩૬ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ મે
દુધ વેચી નાખવામાં આવે છે ત્યારે છાણુ આઠ માસ લગી થાપી છાણાં કરવામાં આવે છે અને તે છાણાં પાંજરાપાળના ઉપયાગમાં ચંદી બાવા વગેરેના કામમાં લેવામાં આવે છે અને બાકીના ચાર મહીના છાણુ મત આપી દેવામાં આવે છે, પણ દર ટાપલે બાજરી ૧ શેર લેવાના રીવાજ રાખેલ છે. મરેલાં ઢાર ચમાર લોકો વેચાતાં લઇ જાય છે, નાકરાની વ્યવસ્થા સારી છે, જનાવરની માવજત માટે છ માણસા રાખેલ છે. પણ તેને પગાર ઓછા મળે છે તેથી તેનાં મન ઉંચા રહે છે અને સતાષકારક કામ કરતા નથી માટે સારે। પગાર આપી સખ્ત કામ લેવાની જરૂર છે.
આ પાંજરાપાળમાં એ કબુતરખાનાં, એક જીવાતખાનું, તથા એક પક્ષી માટે મેહુ પાંજરૂ છે. તેમજ વાંદરાં, સસલાં, બિલાડાં માટે જુદાં જુદાં પાંજરાં છે.
કુતરાંઓને માટે પાંજરાપેાળમાં કાંઇ સવડ નથી તે કુતરાં રાખતા પણ નથી પણ તેમને યાવવા એક સસ્થા ઉભી થઇ છે. તે શહેરમાંથી પકડાવી એક જુદા મકાનમાં રાખ વામાં આવે છે અને સંખ્યા વધી જાય ત્યારે બહાર ગામડામાં મેકલી આપવાની ગાઢવણુ થએલી છે.
પાંજરાપેાળના મુનીમ મી॰ મોતીલાલભાતા બીજા દરેક નેકરાનું કામ સતાષકારક છે,
નડીઆઢ પાંજરાપેાળ તા॰ ૨૮-૯-૧૯૦૮ ના રાજ તપાસી. નડીઆદની પાંજરાપાળ નાના પાયા ઉપર છે. તે વૈશ્નવા નભાવે છે. અહીં શ્રાવક વાણિઆની વસ્તી નથી પણ ( કણબી ) પાટીદાર શ્રાવક છે. તેઓ ગરીબ હાવાને લીધે પાંજરાપેાળ નીભાવવામાં ભાગ લેતા નથી. પાંજરાપોળનુ મકાન નવું અને ઘણું વિશાળ અંધાવેલું છે. જનાવરાને રહેવાની સગવડ સારી છે. માવજત સારી છે. માંદા જનાવરા થોડાં છે તેમને માટે ત્યાંના વેટરીનરી સરજત મી॰ મીઆર દવાઓ કરે છે. જનાવરાની સંખ્યા ૨૦–૨૫ ની હતી જેમાં બળદ, ગાય, વાછરડા હતા. શિઆળાની મેસમમાં બકરીએ આવે છે. ઉપજ સારી છે અને વ્યવસ્થા પણ ઉત્તમ છે. એક નાનું કબુતરખાનું છે. વધારેના જનાવરાને અમદાવાદ મેકલવામાં આવે છે. દુધની પેદાશ નથી. છાણુ મત આપી દેવામાં આવે છે. જનાવરના મરણુ બાદ ચામડાની ઉપજ સારી છે.
મીઆંગામ પાંજરાપાળ
તા ૩૦-૯-૧૯૦૮,
મીઆંગામની પાંજરાપોળ બહુ નાની છે. ફ્કત એક એરડા છે, તેમાં ઢાર રાખવામાં આવે છે. પણ ઢાર આવે કે તુરત વડાદરા મેકલવામાં આવે છે. વખતે એકાદ દિવસ જનાવર રહે છે ને ઘણી વખત તેા જનાવર વિનાજ ખાલી પાંજરાપેાળ રહે છે. સ્ટેશન નજીક એક કમુતરખાનુ છે. પાંજરાપેાળનુ ખર્ચ નજીવું છે અને તેટલી ઉપજ વેપારીઓમાંથી થાય છે, જનાવરાના દુધ છાણુ કે ચામડાં વિગેરેની કાંઇ ઉપજ નથી.
પેટલાદ પાંજરાપેાળ.
તા ૧-૧૦-૧૯૦૮ ના રાજ તપાસી. પેટલાદની પાંજરાપેાળનું મકાન માટુ છે પણ જનાવરે ઘણાં એછાં રહે છે. ઉપજ ઘણી ઓછી હોવાથી જનાવરા વધારે રાખવામાં આવતાં નથી. જેમ જનાવર વધે
Page #173
--------------------------------------------------------------------------
________________
• ૧૯૦૯]
પાંજરાપાળ અને તેની સ્થિતિ.
[૧૭
તેમ ખભાત પાંજરાપેાળમાં મેાકલવામાં આવે છે. શ્રાવકાની વસ્તી સારી છે પણ અંદર અંદરના કુસંપને લઇને ઉપજ સારી નથી. ઉપજ કરતાં ખર્ચ વધારે હોવાથી હરવખત મુડીમાંથી ખર્ચ કરવું પડે છે, અહીંની પાંજરાપાળના વહીવટ શા મેાતીય દ જોઇતાદાસવાળા સ્વતંત્ર રીતે પ્રમાણિકપણાથી અને નિસ્પૃહાથી ચાર પેઢીથી ચલાવે છે. મહાજન (શ્રાવક કે વૈશ્નવ) કાઇપણુ પાંજરા પાળ તરફ બરાબર ધ્યાન નહી આપતા હોવાથી લાગા પણ ખરાખર આપતા નથી: આ પાંજરાપોળમાં જનાવરાની હાજરીનુ પત્રક રાખતા નહીં હાવાથી તે રાખવા અમારા પાંજરાપાળ ઇન્સ્પેકટર મી. મેાતીચંદ કુરજી ઝવેરીએ સમજાવ્યાથી તેઓ આવતા વરસથી રાખવા કબુલ થએલ છે. જનાવરાની સંખ્યા ૨૫-૩૦ ની છે. શિઆળામાં નાનાં બકરાંઓની સંખ્યા વધે છે, દુધની પેદાશ નથી, છાણુ ભક્ત આપી દેવામાં આવે છે પણ જનાવરા મરી ગયા બાદ તેના ચામડાની પેદાશ ઠીક છે. પાંજરાપાળ નજીક કમ્રુતરખાનુ છે તેમાં દરરાજ દશ શેર જાર નાખવામાં આવે છે.
એરસદ પાંજરાપાળ તા ૩—૧૦—૦૮ ના રોજ તપાસી.
એરસદની પાંજરાપાળનું મકાન નવુજ બંધાવેલું છે, તેમાં દરેક રીતની સગવડ સારી જોવામાં આવે છે; તેમ માવજત પણ સારી છે. જનાવરાને ચંદી આપવામાં આવતી નથી પણ ઘાસ પુષ્કળ મળે છે, દિવસના જાનવરને પાંજરાપેાળની બહાર ખુલ્લા મેદાનમાં કરવા દેવામાં આવે છે તેમજ પાણી પીવાને તળાવપર લઇ જવામાં આવે છે. ચાલવાને શિકિતવાળા જનાવરાને ગામથી દુર ચરવાને લઇ જવામાં આવે છે.
જનાવરાની શારીરિક સ્થિતિ સારી વ્હેવામાં આવે છે, કોઇ પણ માણસ જનાવરના રાગ જાણનાર નહીં હોવાથી માંદા જનાવરાની બીલકુલ દવા થતી નથી.
પાંજરાપેાળની ઉપજ સારી છે, ખર્ચ પણ પીક છે, હાલના વહીવટકર્તા મા જીવાભાઈ પરભુદાસ સંતેષકારક રીતે કામ ચલાવે છે. શ્રાવકો તથા વૈષ્ણો અને કામના ગૃહસ્થો પાંજરાપેળ તરફ સારૂ ધ્યાન આપે છે. વેપારીએ ઉપર કેટલાક લાગા છે, તેની ઉપજ સારી છે. જનાવરાના દુધ, છાણુ, કે ચામડાંની કાંઇ પેદાશ નથી. આ પાંજરાપોળમાં સિલિક નથી પણ એકદરે સ્થિતિ સારી છે. સાણંદ પાંજરાપાળ તા૦ ૧૩-૧૦-૧૯૦૮ ના રાજ તપાસી.
સાણદની પાંજરાપોળનેા વહીવટ મહાજન તરફથી એક કમિટી નીમાએલી છે તેના ઓનરરી સેક્રેટરી શેઠ ઉજમશીભાઇ મુળચંદભાઇ ખરા મનથી મહેનત લઇ સાષ કારક રીતે કરે છે પરંતુ એવણુ ભાત એ કમમ, મદદ કરવાને માટે એક બીજા જેઇન્ટ એનરરી સેક્રેટરીની જરૂર છે.
અહીના વેપારીઓ ઉપર પાંજરાપોળતા લાગા સારા છે, તેમજ શ્રાવકની વસ્તી વધારે અને વૈશ્રવા ઘણાજ ઓછા હોવાથી ઘણુંખરા વેપાર શ્રાવકના હાથમાં હોવાથી લાગે સહેલાઇથી વસુલ થઈ શકે છે, તેથી ઉપજ સારી છે. તે સિવાય આ પાંજરાપેાળની સ્થાવર મીલકત ઘણી છે. સાણંદ ગામમાં દાખલ થતાંજ દાણા બજાર આવે છે, અને તે બજારમાં ઘણીખરી દુકાના પાંજરાપોળની માલેકીની છે. તેથી તેનું ભાડુ પણુ પાંજરાપેળને ઘણું સારૂ ઉપજે છે તે ઉપરાંત ગામમાં કેટલાંક ધરા પાંજરાપેાળની માલેકનાં છે. જેથી તેનું પણ ભાડું આવે છે. શ્રાવકામાં શુભાશુભ પ્રસંગે પશુ પાંજરાપોળને ધણી સારી મદદ મળે છે. વળી પાંજરાપોળની ચાડી સીલીક છે તે વેપારીને ત્યાં વ્યાજે મૂકેલ હોવાથી તેનુ
Page #174
--------------------------------------------------------------------------
________________
૮ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ. વ્યાજ સારૂં પેદા થાય છે. મુંબઈ પાંજરાપોળ તરફથી તેમજ બીજી ટીપ મારફત આ પાંજરાપોળને ઉપજ ઘણું સારી થાય છે. એકંદર ખર્ચના પ્રમાણમાં ઉપજ ઘણી સારી છે.
આ પાંજરાપોળનું મકાન થોડા વખત પહેલાં જ નવું બાંધેલું છે. તે ઘણું વિશાળ છે અને ત્યાં જનાવરોને રહેવાની સગવડ કે સારી છે પણ એમાસામાં તે મકાનના નાના ઓરડાઓમાં જનાવરને ગંધાઈ રહેવું પડે છે, અને તેથી કરીને તેઓને ઘણું જ દુઃખ સહન કરવું પડે છે, કેમકે માસામાં ડાંસ તથા મચ્છરને ઉપદ્રવ ઘણે થાય છે, જનાવરેને હેરાન કરી મેલે છે. આ હેરાનગતીમાંથી બચાવવા માટે તેમને રાતની વખતે એરડાઓમાં પૂરવામાં આવે છે. ઓરડાઓ એટલા નાના છે કે તેમાં ૨૦ જનવરેનેજ સમાવેશ થઈ શકે તેમાં પ૦ જનાવરને રાખવામાં આવતાં હોવાથી અને વળી હવા તથા અજવાળાની સગવડ નહીં હોવાથી તેઓ દુખી થાય છે તેથી અમારા પાંજરાપોળ ઈન્સ્પેકટર મી. મોતીચંદ કુરછ ઝવેરીએ ઓરડાઓ વધારવાની તથા એકેક ઓરડામાં ૨૦-૨૫ જનાવરોને રાખવાની તથા હવા અને અજવાળાને માટે જાળીઓ મેલવાની તેમજ વખતે વખત કારબલીક પાઉડર છાંટવાની ભલામણ કરી છે.
આ પાંજરાપોળના મકાનને કંપાઉન્ડ ઘણેજ માટે હવાથી જનાવરોને હરવા ફરવાની સગવડ સારી છે. શિયાળામાં અને ઉનાળામાં આહીના જનાવરોને પાંજરાપોળથી બે ગાઉ દુર આવેલ પાંજરાપોળના બીડમાં ખુલી હવામાં રાખવામાં આવે છે -
આ પાંજરાપોળમાં દુધાળાં જનાવર ઘણું જ ઓછાં છે અને તેઓનું દુધ બકરાંઓને પાવાના કામમાં આવે છે. તેથી તેની ઉપજ આવી શકતી નથી. આ પાંજરાપોળમાં રહેતાં
નાવરેને માટે વૈદની જોગવાઈ નથી. બે ચાર ભરવાડે રહે છે તે જાણવા પ્રમાણે દેશી દવા કરે છે.
શિયાળા ઉનાળામાં બીડમાં જનાવરને રાખવામાં આવતા હોવાથી, ખુલ્લી હવા ચરીને ખાવાનું ઘાસ અને ચેખું પાણી મળતાં તેમની તંદુરસ્તી ઘણુ જ સારી રહે છે. તે વખતમાં માંદા જનાવરેને ચંદી આપવામાં આવે છે અને જ્યારે ચોમાસામાં બધા જનાવરેને પાંજરાપોળમાં રાખવામાં આવે છે ત્યારે તમામને બે વખત ચંદી તવા પુરતું ઘાસ મળે છે.
નાનાં બકરાં અને ગાડરાંની સંખ્યા શિયાળામાં એકદમ વધી જાય છે. વરસમાં આશરે ૧૨૦૦ થી ૧૫૦૦ ભેગાં થાય છે પણ કમનશીબે બધાં મરી જાય છે, તેનું ખરું કારણ તપાસતાં માલમ પડે છે કે ભરવાડે બેકડાઓને ઘણી જ નાની અવસ્થામાં, જન્મીને થોડા દિવસના ન થયા હોય ત્યાંજ પાંજરાપોળમાં મોકલાવી આપે છે. આ વખતે તેમને ધાવણની જરૂર હોય છે પણ તેમની માનું ધાવણ નહીં મળવાથી તેમજ બીજી પણ કેટલીક સારવાર નહીં થતી હોવાથી મરણપ્રમાણ એકદમ વધી જાય છે.
આ પાંજરાપોળને અંગે એક મોટું કબુતરખાનું છે અને તેમાં અસંખ્ય કબુતર અને બીજા પક્ષીઓ ચારે લેવાને માટે આવે છે.
અહીંઆ માલાની ઉત્પતિ ઘણી છે. ચોમાસામાં તળાવમાં અને ખાબોચીઆમાં પાણી ભરાઈ જાય છે. તેમાં અસંખ્ય માછલાં થાય છે. શીયાળાની આખરમાં તે તળવે અને ખાબોચી સુકાઈ જાય છે, ત્યારે મહાજન તરફથી તેઓને લેવરાવી બીડમાં એક ખાબોચીયામાં રાખવામાં આવે છે, અને તેમાં કુવાનું પાણી ભરી રાખવામાં આવે છે. આવી રીતે આ નાનાં જળચર પ્રાણીઓને બચાવવા માટે જ આ પાંજરાપોળને વાર્ષિક રૂ. ૩૦૦૦)નું ખર્ચ લાગે છે. - આ પાંજરાપોળમાં ધાસ મેટા જથામાં રાખવામાં આવતું હોવાથી તે દુકાળના વખતમાં બઈ ઉપાગી થઈ પડે છે,
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૮૦૯ ]
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
'
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
છલે ખેડા તાબે, ગામ સ્થંભતીર્થ (ખંભાત) મધ્યે સંધવીની પિળમાં આવેલા શ્રી વિમલનાથજી મહારાજના દહેરાસરજીના
વહીવટને લગતે રિપોર્ટ. સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા હીરાચંદ કીલાભાઈ બીન હતેચંદ તથા શા ઉદિચંદ ખીમચંદના હસ્તકનો સં. ૧૮૬૧ થી સં. ૧૮૬૩ ના આશો વદ ૦)) સુધીને હિસાબ અમેએ તપાસ્યા છે તે જોતાં નામુ રીતસર લખ્યું છે. દહેરાસરજીમાં આવક સાધારણ રીતે સારી છે. પુજનને લગતે કેશર, સુખડવિગેરેને ખર્ચ શ્રાવકો પિત ની ગીરોથી આપી પુજન માટે ગોઠી નહી રાખતાં પિતાના હાથે કરે છે. તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. અમોએ માગણી કરતાં તરત હીસાબ દેખડાવી દીધું છે, તેથી તેમને આભાર માનીએ છીએ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણ તેને લગતું સુચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થોને આપવામાં આવ્યું છે, માટે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી યોગ્ય બંદેબસ્ત કરશે. છલે ખેડા તાબે શ્રી સ્તંભતીર્થ (ખંભાત) માં માણેકચેક મધ્યે આવેલા શ્રી
ધર્મનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ,
સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ મુલચંદ કાલીદાસના હસ્તકને સંવત ૧૮૬૧ થી સં. ૧૯૬૩ ના આશો વદ ૦)) સુધીનો હીસાબ અમોએ તપાસ્યો. તે જોતાં દહેરાસરના ચોપડામાં ઉપજ ખર્ચ માંડયું નથી, તોપણ હીસાબની માગણી કરતા તુરત દરેક બાબતો સાથે દેખડાવી આપે છે, તેથી તેમને આભાર માનીએ છીએ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે તો આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી ગ્ય બંદેબસ્ત કરશે. છલે ખેડા તાબે ગામ (થંભતીર્થ ) ખંભાત ચેકશીની પળ મધ્ય માવેલા શ્રી ચંદ્રપ્રભુજી મહારાજના દેરાસરજના
વહીવટને લગતે રીપોર્ટ. સદરહુ દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠે છગનલાલ નહાનચંદના હસ્તકને સં. ૧૮૬ થી સં. ૧૮૬૩ના આશો વદ ૦)) સુધીનો હીસાબ અમેએ તપાસ્યો છે; તે જોતાં વહીવટ કર્તા નિખાલસ મનથી વહીવટ ચલાવી હીસાબ ચોખ્ખી રીતે રાખી માગણી કરતાં તરત દેખડાવી આપ્યો છે, તે માટે તેમને આભાર માનીએ છીએ. આ ખાતે તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે તો આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી. યેગ્ય બંદોબસ્ત કરશે. છેલ્લે ખેડા તાબે ગામ થંભતીર્થ (ખંભાત) માં બેરપીપળ મધ્યેની શેરીમાં આવેલા શ્રી વિજય ચિન્તામણિ પાર્શ્વનાથજી મહારાજના દહેરાસરજીના
વહીવટને લગતે રીપોર્ટ. સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા જાવ છોટાલાલ સરૂપચંદના
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ] જેન કેન્ફરન્સ હેરલ્ડ.
( મે - હસ્તને સં. ૧૮૬૪ ના અશાડ વદ પ સુધીને હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં વહીવટ નીખાલસ દીલથી ચલાવતા જોવામાં આવે છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. માટે આશા રાખીએ છીએ કે, તે ઉપર તાકીદે ધ્યાન આપી એગ્ય બંદોબસ્ત કરશે. છલે ખેડા તાબે ગામ ભતીર્થ (ખંભાત) મળે નાગરવાડામાંના શ્રી
વાસુપૂજ્ય સ્વામીજી મહારાજના દેરાસરજીના
વહીવટને લગતે રીપોર્ટ. દરહુ દહેરાસરના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શાક કસ્તુરચંદ જેચંદના હસ્તકને સં. ૧૮૬૧ ના અશાડ વદ ૦)) સુધીને હીસાબ અમેએ તપાસ્યા છે તે જોતાં દહેરાસરજીનું નામુ એક બેઠી ખાતાવહી ઊપર નહી જેવું રાખવામાં આવ્યું છે. તે મધ્યેથી તથા વહીવટ કર્તાને પુછી હીસાબ નોંધી લીધો છે.
અમેએ મજકુર હિસાબની માગણી કરતાં તેમની પાસે જે હીસાબ હતો તે બીન તકરારે બતાવ્યો છે તે માટે તેમનો આભાર માનીએ છીએ
આ ખાતામાં જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર ભરી વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી ગ્ય બંદેબસ્ત કરશે. જીલે ખેડા તાબે શ્રી સ્થંભતીર્થ (ખંભાત) માં આવેલ ચેકશીની પળમાંના શ્રી ગૌતમસ્વામી મહારાજના દહેરા
સરના વહીવટને લગતે રીપોર્ટ. સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ દીપચંદ ડાહ્યાભાઈના હસ્તકને સં. ૧૮૬૧થી સં. ૧૮૬૩ના આશો વદ ૦)) સુધીને હીસાબ અમેએ તપાસ્યા. તે જોતાં સદરહુ વહીવટ કર્તાએ હીસાબ ચેખો રાખી દહેરાસરજી ઉપર પુરતું ધ્યાન આપી દેખરેખ રાખતા જોવામાં આવે છે અને સદરહુ દહેરાસરજીમાં જીર્ણોદ્ધારનું કામ ચલાવે છે. પરંતુ દહેરાસરજીમાં ઝાઝી મીલ્કત જોવામાં આવતી નથી. તેમને મદદ મળવાની જરૂર છે. સદરહુ વહીવટ કર્તાએ હીસાબ ચોખ્ખો રાખી અમેને માગણી કરતાંની સાથે બતાવી દીધું છે તેથી તેમનો આભાર માનીએ છીએ. ,
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે માટે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી પુરતી રીતે યોગ્ય બંદેબસ્ત કરશે. છલે ખેડા તાબે શ્રી થંભતીર્થ (ખંભાત) મધ્યે આવેલ દંતારવાડાના શ્રી
શાંતિનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતે રીપાર્ટ,
સદરહુ દહેરાસરછના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ કીલાભાઈ જેઠાભાઈના હસ્તકને હીસાબ અમોએ તપાસ્યો, તે જોતાં હીસાબને અંગે નામું કંઈપણ રાખવામાં આવ્યું નથી. દાગીના તથા સીલીકન નેંધ લીધી છે. દહેરાસર એક ઘર દહેરાસરજી જેવું છે, ઉપજ પણ નહીં જેવી છે, મકાનની સ્થિતિ જીર્ણ થએલી છે. માટે તાકીદે સુધરાવવાની જરૂર છે. - આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે, માટે આશા રાખીએ છીએ કે તે ઉપર ધ્યાન આપી પોમ્પ. બંદોબસ્ત કરશે.
Page #177
--------------------------------------------------------------------------
________________
sociale
ધર્મ નીતિની કેળવણી.
શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામે કેલિ કરે; શુદ્ધતામે થીર બહે, અમૃતધારા વરસે
GC1% કેળવણીના વિષય સંબંધે કોન્ફરન્સને
કેટલીક સૂચના.
કેળવણુના અંગમાં કૅન્ફરન્સે પ્રથમ શું કરવું આવશ્યક છે?
આપણી કૅન્ફરન્સના ગયા વર્ષોના કેળવણીના વિષય પરના ઠરાવો જોતાં, તેમાં સુચવેલા કાર્યોના બે વિભાગ પાડી શકાય તેમ છેઃ—( ૧ ) જનસમાજના સામાન્ય હિતનાં કાર્યો; ( ૨ ) અમૂક વ્યકિતઓના હિતના કાર્યો. આ છેલ્લા જણાવેલા કાર્યો પાછળજ અત્યાર સુધી પિતાના હસ્તકનો લગભગ પચીસેક હજાર રૂપીઆને ફંડ કૅન્ફરન્સના માનાધિકારી મંત્રીઓએ ખરચેલ છે, જેથી અલબત અમૂક વ્યક્તિઓને ઉત્તેજન મળ્યું છે, પણ પરિણામ જોઈએ તેવું કાંઈ સંગીન (far-reaching) આવ્યું નથી. માટે પ્રથમ સામાન્ય હિતના અને પછી વ્યકિતના હિતના કાર્યો તરલ કેન્સરન્સે લક્ષ આપવું વગેરે ઉચિત જણાય છે. - સામાન્ય હિતના મૂખ્ય કાર્યો નીચે જણાવ્યા પ્રમાણે છે: (૧)કેળવણીને લગતું સાહિત્ય ઉત્પન્ન કરવું
(અ)ધર્મનીતિની વાંચનમાળા રચાવવી. (બ)–નવતત્વ, ત્રિષષ્ટિ સલાકા પુરૂષ ચરિત્ર, વગેરે ગ્રંથે નવીન પદ્ધતિએ
તૈયાર કરાવવા. (ક) ધર્મનીતિના શિક્ષણ અર્થે શિક્ષકોને માર્ગદર્શક પુસ્તક રચાવવાં (ડ) –કેલેજિયને માટે જૈનતત્ત્વજ્ઞાનના પુસ્તકો નવીન પદ્ધતિઓ રચાવવાં. (ઈ)–યુનિવર્સિટિઓએ કૉલેજમાં દાખલ કરેલ જૈન પુસ્તકોના અંગ્રેજી
માં તરજુમા, ટીકા, વગેરે લખાવવાં. (૪)–માગધી ભાષાની માગુંપદેશિકા, વ્યાકરણ તથા શબ્દકોષ તૈયાર કરાવવાં.
...વગેરે, વગેરે.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૮].
ધર્મનીતિની કેળવણી.
[૧૮૦૦ - (૨)–ધમનીતિનું સારું શિક્ષણ આપી શકે તેવા પ્રવીણ શિક્ષકે ઉત્પન્ન કરવા:–
(અ)–આવા શિક્ષકો ઉત્પન્ન કરવા માટે એક ટ્રેનિંગ કૉલેજ મુંબઈમાં
ઉઘાડવી. તેમાં માત્ર સવારના બે કલાક દરજ શિક્ષણ આપવું. અભ્યાસક્રમ એક યા બે વર્ષને રાખો. માત્ર મેટ્રિક થા ટ્રેન્ડ થએલાને તેમાં દાખલ કરવા. અત્રે શિક્ષણ લેનાર દિવસના ભાગમાં કોઈ શાળામાં શિક્ષક તરીકે કામ કરવા ઈચ્છતા હોય તે તે સંબંધે તે સ્વતંત્ર રહેવો જોઈએ, પણ તઉપરાંત પ્રાઈવેટ ટુઈશન આપવાને પ્રતિબંધ રાખવો જોઈએ. વાર્ષિક પરિક્ષા લઈ સર્ટિફીકેટ આપવાં. બની શકે તે સારા પગારે તેમને નેકરી રખાવી આપવા ગોઠવણ કરવી. વાર્ષિક પરિક્ષામાં અત્રે અભ્યાસ નહિ કરેલ એવા કોઈ મેટ્રિક થા ટ્રેન્ડ શિક્ષક બેસવા
માગતા હોય તે યોગ્ય લાગે તો તેમને છૂટ આપવી. (૫)–રેનિંગ કૉલેજને અંગે લરશી, ફેલોશીપ તથા લેકચરપ રાખવી. (૪)–ઉકત ટ્રેનિગ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરવાની તેમજ બીજી
શરતોએ મેટિક થએલા જૈન વિદ્યાર્થિઓને અમદાવાદ યા રાજકોટ
ટ્રેન્ડ થવા સારી સ્કોલરશીપ આપી મેકલવા. ( ૩)–પ્રકીર્ણ હાયકારી કાર્યો – (અ)-શિક્ષણના વિષયને ખાસ અભ્યાસી, તથા જેમણે એ કાર્ય પછવાડે
પિતાની જીંદગી અર્પણ કરેલ હોય,) એવા તત્ત્વરસિક ઉદાર બુદ્ધિ
વાળા મર્મજ્ઞ અને કુશળ પુરૂષોને ઈન્સ્પેકટરે નીમવા. (બ)-ધર્મ નીતિની કેળવણી સંબંધે એક અલાયદું માસિક કાઢવું. (ક)–ઉપર જણાવેલા કાર્યો યથાર્થ થઈ શકે તે અર્થે એક વ્યવસ્થાપક
કેળવણી ખાતું-Educational Board-સ્થાપન કરવું. હવે વ્યક્તિના હિતના કાર્યોની કટિમાં જે જે સુકાર્યો આવે છે તે આ છે.—વિદ્યાથી ઓને પુસ્તક યા ઑલરશીપ રૂપે સહાય આપવી એ દેખીતી રીતે અમુક વ્યકિતના હિતનું કાર્ય છે. શાળાઓ, બર્ડિગે, ઉગશાળાઓ, પુસ્તકાલય, કન્યાશાળાઓ, શ્રાવિકાશાળાઓ, સેવાસદને (વિધવા આશ્રમો, વગેરે સ્થાપવાં એ અમૂક સ્થળના યા અમૂક જ્ઞાતિના માણસને હિતકારી કાર્યો છે. વળી આવી સખાવતે ઘણે ભાગે અમૂક શ્રીમંતનાં નામે થાય છે અને થવા યોગ્ય છે. પિતાની જ્ઞાતિ યા કોમ યા દેશની ખાતર આવી સખાવતે કરવા માણસે પ્રેરાય છે, અને તેથી સ્વાભાવિક રીતે અત્યાર સુધીમાં આવા કાર્યો ઘણા થયેલાં છે, પણ પ્રથમ જણાવેલ સામાન્ય હિતના કાર્યો કરવા પ્રત્યે જોઈએ તેવું વલણ જણાયું નથી. ખુદ કોન્ફરન્સમાં પણ આ પ્રમાણે બન્યું છે- અમદાવાદ તથા ભાવનગરની કોન્ફરન્સ વખતે કેટલીક માત્ર સ્થાનિક સખાવતે થએલ છે. વળી બીજી તરફ જતાં હાલનો જમાનો એ છે કે કેળવણી લીધા વિના કઈને ઘણે ભાગે ચાલી શકે તેમ નથી. ગમે તેમ કરીને પણ માણસ કેળવણી લે છે અને લેશેજ, તથા જમાનાના પ્રવાહ સાથે કેળવણી લેનારાની સંખ્યા દિનપ્રતિદિન વધે છે અને વધશેજ. વસ્તુ
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯]
ધર્મનીતિની કેળવણી.
[ ૧૯
સ્થિતિ આવી હાવાથી આવા વ્યક્તિના હિતના કાર્યો કરવાની જેટલી આવશ્યકતા છે તેના કરતાં ઉકત સામાન્ય હિતના કાર્યો કરવાની આવશ્યકતા હાલના સંજોગે જોતાં વિશેષ છે. જેમ કેળવણી લેનારાં વધે તેમ તેમ તેમને કેળવણી પામવાના યથાયેાગ્ય સાધના પણુ વધવાં જોઈ એ. નાગધીભાષા તેમજ ધર્મનીતિના અભ્યાસ માટે વિદ્યાથી ઓને યેાગ્ય સરળ પુસ્તકાના તથા તે વિષયાનુ સારૂ શિક્ષણ આપી શકે તેવા લાયક શિક્ષકોના બહુધા અભાવ છે, તેા જમાનાની જરૂરીઆત એળખી દિશામાં પ્રયાસ કરવા એ શાણા માણસેાનું કેત્ત્તવ્ય છે. આમ વિચાર કરી જોતાં સહજ જણાઈ આવશે કે ઉત્તમ રીતિ તેા એજ છેકે કૅન્સ વ્યકિતના હિતના સુકાર્યો કરવા માટે દરેક ગામના તથા જ્ઞાતિના અગ્રેસરા તથા શ્રીમતાને ઉદ્દધન (appeal) કરવુ જોઇએ, અને તેમની ઉદારતા પર વિશ્વાસ રાખી, જેની જે રજ છે તેના પર તે અદા કરવાનુ છેાડી દેવુ જોઇએ; તથા કાર્ન્સે પાતે, પેાતાના હસ્તક જે રકમા જનસમૂહ તરથી સોંપવામાં આવે તેને વ્યય, પ્રથમ બહેાળા જનસમુદાયને ઉપયાગી થાય એવા સામાન્ય હિતના કાર્યો માટે અને પછી, કુંડ વિશાળ હોય તેા, થાડા માણુસાને યા અમૂક વ્યક્તિઓને ઉપયાગી એવાં કાર્યો માટે કરવા જોઇએ. આમ વિવેક કરવા એજ વધારે ઉચિત જણાય છે, અને સરકાર પણ ઘણે ભાગે આજ પદ્ધતિએ વત્ત છે.
ઉપર્ દર્શાવેલા સામાન્ય હિતના કાર્યો બરાબર થઇ શકે તે માટે શું થવુ જોઇએ તે વાતના હવે કાંઇક્ર વિચાર કરીએ.
અમારા નમ્ર મત પ્રમાણે ઉક્ત કાર્યાની યોજના તથા સુવ્યવસ્થા અર્થે ઉપર જણાવ્યા પ્રમાણે એક એજ્યુકેશનલ એડ—કેળવણી ખાતુ સ્થપાવું જોઇએ. એ ખાતાની ઓફીસ રહેવી મુંબઈમાં જોઇએ, અને તેમાં યેાગ્ય સંભાવિત ગૃહસ્થા તથા ગ્રેજ્યુએટાની નીમણુંક, પેાતાની સંખ્યામાં વધારા ઘટાડા કરવાની સતા સાથે, થવી જોઇએ. આ માટે એક સારૂં ક્રૂડ એકઠું કરવું જોઇએ, તથા પ્રતિવર્ષે કાન્ફરન્સમાં કેળવણી ખાતે જે રકમેા ભરાય તે તમામ આ ખાતાને સાંપાવી જોઇએ. આ સધળા કુંડનેા વ્યય કેવી રીતે કરવા તે આ ખાતાની મુનસીપર રહેવું જોઇએ. ગુજરાત વર્નાકયુલર સેસાયટી જે પદ્ધતિએ કામ કરે છે તેજ પતિએ ઘટતા ફેરફારો સાથે ઘણે ભાગે આ ખાતાએ કામ કરવાનુ છે; અને ઉકત સેાસાઇટી જેમ પ્રતિ વર્ષે અમૂ* પુસ્તકા પ્રકટ કરે છે તથા અન્ય કાર્યોની વ્યવસ્થા કરે છે તેજ પ્રમાણે આ ખાતાએ પુસ્તકા પ્રક્રુટ કરવા જોઈએ તથા અન્ય વ્યવસ્થા કરવી જોઇએ. તદ્ઉપરાંત અનુકૂળતા હોય, તેા ઉપર જણાવેલ્લાં ખીજા પ્રકારના કાર્યોની સુવ્યવસ્થા કરવાનુ કામ પણ એ ખાતાને સોંપવું જોઇએ. જૈન બંધુઓની કેળવણી અયે કાંઇ સંગીત યેાજના થાય એવી અંતરની લાગણીને લઇને આટલી ચર્ચા સર્વ સુજ્ઞ બંધુએ! ખાસ વિચારા અર્થે અમે અત્રે કરેલ છે. આ વિચાર। જો યોગ્ય જાય તા તે પ્રમાણે વિરત અમલ કરવા તથા આવતી કેંન્સમાં એ દિશામાં કાંઇ સંગીન કાર્ય કરવા કોન્ફરન્સના નેતાઓને અમારી નમ્ર સૂચના છે.
ટ્રાયેલના નૈતિક અને ધામિક કેળવણી સબથી સિધ્ધાંતા.
ફ્રાએલના મત પ્રમાણે મનુષ્યનું ઉચ્ચ ભાગ્ય પરમાત્મા સાથે એકાકાર થવું તે છે. તે વિદ્વાન કહે છે કે: “મૂળથીજ મનુષ્યને અન્તરાત્મા પરમાત્મા સાથે એકજ છે, એવી લા ણી । ત્રિશુદ્ધ જ્ઞાનમાં ઉતારવાને, પરમાત્મા સાથેની આ એકયતા જે ઉક્ત વિશુદ્ધ જ્ઞાનના પાયા ઉપર રચાયલી છે તેની પ્રતીતિ કરવાને, અને પરમાત્મા સાથેની આ ઐકયતામાં
Page #180
--------------------------------------------------------------------------
________________
ધર્મનીતિ કેળવણી.
જંદગીની દરેક અવસ્થા તથા સંબંધમાં સ્વસ્થ અને સુદઢ જીવન અખલિતપણે ગાળવાને પ્રયત્ન કરે એનું નામ ધર્મ છે.” આ ઐકયતાને સિદ્ધ કરવાનું શક્ય કરવું એજ તેની (ક્રોબેલની) કેળવણીની પદ્ધતિનું સર્વ વ્યાપી અને સર્વ પરિગ્રાહી લક્ષ્ય છે.
- ક્રોબેલ માનતો કે ઉત્ક્રાંતિવાદના સર્વમાન્ય નિયમાનુસાર મનુષ્ય વર્ધમાનપણે આત્મવિકાશ કરતાં પરમાત્મ સ્વરૂપ થઈ શકે: દરેક બાળકના સ્વભાવમાં દૈવી પ્રકૃતિનો એક અંશ હોય છે જે અંશને પુષ્ટ કરવો જોઈએ અને જેની પરમાત્મા સાથે અિક્ષતા કરાવવી જોઈએ; બાળકમાં રહેલ ઉત્તમ અંશેની વૃદ્ધિ અર્થે જે તે યોગ્ય સ્થિતિમાં મૂકાયેલ હોય તે બાલ્યાવસ્થામાં તેનું સ્વાભાવિક વલણ સત્ય તરફ હોય છે; બાળકની ઉચ્ચગ્રાહિ વૃતિઓને તે જે ક્ષણથી પ્રથમ સંસ્કાર ગ્રહણ કરવા માંડે તે જ ક્ષણથી ખીલવવી જોઇએ કે જેથી તેની વર્તનમાં ઈધિય વાસનાઓની વૃદ્ધિ થતી અટકે; શિક્ષણ તો જન્મથીજ શરૂ થવું જોઈએ પણ તે બાળકની સ્વાભાવિક ઈચ્છાઓની આડે કદી પણ આવવું જોઈએ નહિ; સંપૂર્ણ વિકાસ માત્ર એકજ વાસ્તવિક સ્થિતિમાં થઈ શકે તેમ છે અને તે સ્વાતંત્ર્ય છે; દબાણ સંકુચિત કરે છે અને સદાચરણ પ્રત્યે લલચાવા માટે ઇનામ આપવાની રીતિ પતિત કરે છે; કર્તવ્યનિષ્ટતા અથવા ધાર્મિકવેગ વર્તન ઘડાવામાં અગત્યનો તત્ત્વ છે; ખીલવણીની દરેક સ્થિતિમાં નીતિની કેળવણી આપવી જોઈએ કે જેથી કરીને તેની પછવાડેની સ્થિતિમાં તે સ્થિતિ (આશ્રમ)ને ગ્ય અભિવૃદ્ધિને પહોંચી શકાય. બાળકના વિકાસના કોઈ પણ સમયે તત પશ્ચાતના કોઈપણ સમયને યોગ્ય નીતિ શિક્ષણ અથવા સદ્વર્તનના નિયમે તેને આપવાને પ્રયત્ન કરવો તે એક ગંભીર ભૂલ છે; શુદ્ધ કટુમ્બિક જીવનના અનુભવથી પ્રત્યક્ષ જણાય છે કે ધાર્મિક અભ્યદયના પહેલા અંકુરે સામાજિક જીવન, પ્રેમ, ભક્તિ, પિત, માતૃ અને ભ્રાતૃ પ્રત્યેના સંબં, અને શુદ્ધ જીવનમાં રહેલા છે; સંવદ્ધ માન ઉચ્ચત્તર જીવનની નિષનિરૂપ પરમાત્માને બાળકને સાંકેતિક રીતે સાક્ષાતકાર કરાવનાર કુદરત છે; ગણપણે રહેલ યા વિમાર્ગે પ્રવૃત્ત થએલ શુભ વૃત્તિમાંથી બાળકની કૃતિમાં અશુભ પરિણમે છે; ધમને કોઇપણ જાતના ત્રાસ સાથે સંબંધ જેવો ન જોઈએ; બાળકના ધાર્મિક અનુભવો આનંદ અને સુખ ઉપજાવનાર લેવા જોઈએ; ઈશ્વરને એક પ્રેમાળ પિતા તરીકે પ્રદરિત કરવું જોઈએ? અમૂક રીતે વર્તવામાં તેની વૃતિ ખોટી હતી એવી પ્રતીતિ બાળકને તેની પ્રથમાવસ્થામાં કરાવવી જોઈએ બાળકની જીંદગી શુષ્ક ક્રિયા અને દાંભિક પ્રવૃતિથી મુક્ત રાખવી જોઈએ; અમૂક મતની માનીનતાઓનું જ્ઞાન ત્યાં સુધી એવા શબઠારા કરાવવું ન જોઈએ કે જ્યાં સુધી તે શબ્દોને ભાવાર્થ તથા રહસ્યાર્થ સમજી શકે તેવો અનુભવ બાળકને થયેલ ન હોય; મૃત સદગુણોની ખાખરૂપ અર્થરહિત સૂત્રોથી બાળકનું મન ભરવું ન જોઈએ; બાળકનુ વાવ તે બાળકનું દેવત્વ છે; અને તે વ્યક્તિત્વને વિકાસ કરવો એજ ગ્રેડ તથા શાળાનું મહાન કર્તવ્ય છે. પરમાત્મા અને મનુષ્યની સંપૂર્ણ અક્યતાના મૂળ તરીકે તે વ્યકિતત્વ (આત્મત્વ) ને સંપૂર્ણ બનાવવું જોઈએ; આત્મપ્રવૃતિ (સ્વાતિ) એજ નૈતિક તેમજ માનસિક વિકાસની રીતિ છે; સદવર્તન શ્રદ્ધા પ્રદર્શિત કરે છે એટલું જ નહિ પણ તેમાં વૃદ્ધિ પણ કરે છે. એક સંપૂર્ણ વસ્તુ તરીકે અગર મત અને સિદ્ધાતોના બુદ્ધિપૂર્વક સ્વિકારથી ધર્મ માણસની જંદગીમાં ઉતારી શકાય જ નહિ; પણ જેમાં ભાતભવ, સંપ, પ્રેમ, જીવન, નિયમ, સન્માન, કૃતજ્ઞતા, આનંદ, ત્યાગવૃતિ, નિઃસ્વાર્થતા, સ્વતંત્રતા અને ઉત્પાદક પ્રવૃતિ મૂળ રૂપે રહેલાં છે એવી લાગણી તથા વિચારની સંવદ્ધમાન સમ્પત્તિ રૂપ ધર્મ હોવો જોઈએ.
Page #181
--------------------------------------------------------------------------
________________
जैन बंधुओ वांचो अने अमुल्य लाभ ल्यो. श्री जैन श्वेताम्बर डीरेक्टरी. व्हाला बंधुओ, आप सारी रीते जाणता हशो के वडोदरा अने पाटण कोन्फरन्स वखते जैन श्वेतांबर कोमनी आधुनिक स्थिति जाणवा माटे सर्वे जैन बंधुओनो विचार थवाथी डीरेक्टरी करवानुं काम कोन्फरन्स ओफिसे हाथ धरेलु हतुं. आ महाभारत कामना प्रथम फळ रूपे अमदाबाद कोन्फरन्स पहेलां श्री जैन श्वेतांम्बर मंदिरावळि, भाग १ लो बहार पाडवामां आव्यो हतो. त्यारपछी कोन्फरन्स ओफिस तरफथी आ मुश्केल कामना द्वितीय फळरूपे श्री जैन श्वेताम्बर डीरेक्टरीना-भाग १ लो ( उत्तर गुजरात) अने भाग २ जो ( दक्षिण गुजरात )-एवी रीते बे भाग आ समये जैन प्रजा समक्ष प्रसिद्धिमां मुकवामां आवे छे. आ बन्ने भागमा समस्त गुजरात देशनी प्राचीन तेमज अर्वाचीन जाणवा लायक हकीकतो दाखल करवामां आवी छे; जैनोनी वस्तीसंख्या देखाडनारी गामनी निशानीओ उपरांत तीर्थस्थळ, देरासर, तथा रेल्वेनी सरळ माहिती आफ्मारां चिन्होवाळो सुंदर नकशो पण आपेलो है. डंकमां जैनोनी वस्तीवाळा जील्ला अने तालुकावार गाम, राज्य, नजीकनुं स्टेशन अने तेनुं अंतर, नजीकनी पोस्ट तथा तार ओफीस, देरासर, तीर्थस्थळ, धर्मशाळा, उपाश्रय, पुस्तक भंडार, लाइब्रेरी, पाठशाळा, पांजरापोळ अने सभामंडळ विगेरेने लगती सघळी उपयोगी बाबतोथी आ डीरेक्टरी भरपूर छे. आ सिवाय गामवार ज्ञाति अने गच्छनी, कुंवारा, परणेल, विधुर अने विधवानी तेपज भणेल तथा अभणनी संख्या आ डीरेक्टरीमां समजपूर्वक आपवामां आवेल होवाथी दरेक जैन बंधुने आपणी आधुनिक स्थिति नजरे तरी आवे छे विशेषमा जील्लावार तेमज जनरल रीपोर्ट तथा ते ऊपरथी उपजता विचारोथी आ डीरेक्टरी जैन समाज माटे बहु उपयोगी करवामां लगार पण कचाश राखवामां आवी नथी. छतां आ बुकनी किमत मात्र पहेला भागना रु. ०-१२-० अने बीजा भागना रु.१-४-० अने बने भाग साथेना रु. १-१४-० राखवामां आवेल छ, डीरेक्टरी तैयार करवा पाछळ रु. १५००० नी मोटो रकम खर्चवामां आवो छे ते छतां आ जुन किंमत राखवानुं कारण कमावानी खातर नही परंतु श्रीमंत तेमन गरीब जैन बंधुने आ पुस्तकनो लाभ आपवानुं छे. माटे सर्वे जैन वंधुओ आ मोटो लाभ अवश्य लेशेन एवी अमारी संपूर्ण खात्री छे.
नकशानी छुटी नकल अढी आनानी पोस्ट टीकीट मोकलनारने मोकलवामां आवशे.
Page #182
--------------------------------------------------------------------------
________________
10.
No- 2144 of 1909.
GENERAL DEPARTMENT,
Bombay Castle, 26th April 1907, The General Secretary, The Jain Graduates' Association,
Post No. 3, Pydhoui,
BOMBAY. Sir,
I have laid before Government the memorial of the Jain Graduates' Association accompanying your letter dated the 7th Instant..
2. In reply I am directed to inform you that it is the intention of Government to give all possible consideration to the claim of the important Jain Community to representation on the enlarged Legislative Councils of this Government.
I have the honour to be,
Sir, मटा रिचाहल मिला
Your most obedient Servant, yn Bridget Sd R. E Enthoven,
R.E. Enthoven,
Secretary to Government. तैयारं छे ! .. तैयार छ !! तैयार छ ! ! ! कोन्फरन्स ओफीसनी चार वर्षनी अथाग महेनतनुं
__ अपूर्व फळः
श्री जैन ग्रंथावळि. . जुदा जुदा धर्म धुरंधर जैन आचार्योए भिन्न भिन्न विषयो उपर रचेला अपूर्व ग्रंथोनी संपूर्ण यादी आ पुस्तकमां आपवामां आवी छे. जैन आगम, न्याय, फिलोसोफी, औपदेशिक, भाषा साहित्य तथा विज्ञान संबंधी ग्रंथोनुं लीस्ट, ग्रंथ कर्ताओनां नाम, श्लोक संख्या, रच्यानो संवत्, हाल कया भंडारमाथी केवी स्थितिमा मळी शके तेम छे विगेरे सघळी हकीकत बतावनारूं आ अमूल्य पुस्तक छे. विशेष फूटनोटमा ग्रंथोने लगती उपयोगी माहिती आपवामां आवेली छे. ग्रंथ अने पृष्ट, ग्रंथ कतो अने पृष्ट, रच्यानो संवत् अने ग्रंथ, एवी रीते त्रण प्रकारनी संभाळपूर्वक बनाववामां आवेली अनुक्रमणिकाओ आ पुस्तकनी छेवटे आपेली छे. आ पुस्तक दरेक पुस्तकभंडार, लायब्रेरी तथा सभामंडळमां अवश्य राखवा लायक तेमज दरेक जैनने उपयोगी छे. किंमत मात्र रु. ३-०-०.
Page #183
--------------------------------------------------------------------------
________________
श्री जैन श्वेताम्बर कोन्फरन्स ગ દેર૩.
SHRI JAIN SWETAMBER CONFERENCE HERALD. પુસ્તક ૫) જે, વીર્ સવત ૨૪૩૫, જીન સને ૧૯૦૯,
(અઃ ૐ
प्रकट कर्त्ता.
શ્રી નૈન ( શ્વેતાંવર ) જૉજન્મ ગૉશિત, મુવડું -
विषयानुक्रमणिका.
વિષય.
પૃષ્ઠ.
શ્રી સાતમી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના પ્રમુખ શેઠ નથમલજી · ગુલેચ્છાની છી. ટાઇટલની સામે. પ્રાસંગિક નોંધ ... શ્રી સાતમી કાન્સના ઠરાવા
૧૪૧
શ્રી ચેાથી જૈન મહિલા પિરષદ્ના ધરાવેા
* ૧૪૯ • ૧૫૯
નામદાર મુબઇના ગવર્નરના જવાબ...
• ૧૫૯
ધાર્મીક સંસ્થાઓના હીસાબ છૂપાવી બહાર પાડવા કે નહિ એ ખાબતમાં નીમાયલી કમીટીના રીપે 'સુકૃત ભડાર ક્રૂડની યેાજના
તીશ સંરક્ષણ કમીટીના મેમ્બરાના નામે
શ્રી જૈન ગ્રેજ્યુએટસ એસેાશીયેશનના પાંચમા વાર્ષીક મેળાવડા ખાસીમ ખાતે ચાલેલ કેસને ચુકાદો... શ્રી સાતમી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સ ( સક્ષેપ્ત વણુન) મુંબઈના શ્રી સંધે સુકૃત ભંડાર માટે કરેલા સ્તુત્ય ઠરાવ ધર્મ નીતિની કેળવણી
...
...
...
...
वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु.
ધ્રુવરે.
धी 'जैन' प्रिन्टिंग वर्कस लि. १२ बैंकखिट मुंबई.
...
૧૬૦
૧૬૧
૧૬૩
૧૬૪
1;
** ૧૬૭
* ૧૭૦
૨૧
Page #184
--------------------------------------------------------------------------
________________
स्वदेश हितेच्छु अने धमचुस्त गृहस्थोने एक अमुल्य तक. वावटा छाप ट्रेडमार्कनुं पवित्र अने शुद्ध
खदेशी : केशर. आ चोख केशर ते १ तोला ५ तोला । ०॥ अने एक रतल पेक डवामां बेचीए छीए. जैन तीर्थावळि प्रवास आवृत्ति बीनी घणा सुधारा बधारा साथे मलशे. सर्व दर्दो मटाडवानी रामबाण देशी दवाओ कीफायते वेचीये छीए. स्वदेशी माल मगावनाराओने चोक्कसथी कीफायते कमीशनी मोकलीशं.
. अंबर-कस्तुरी-खरो भीमसेनी बरास, सुखड मलबारी, दशांगी धुप, सोना रुपानो वरख, अत्तर, देशी बनावटना वगर चर्बीना साबुओ, नहावाना तथा कपडा धोवाना लाटा, गोळा वीगेरे तथा सेंट अने खुशबोदार तेलो वीगेरे कीफायते वेचीए छीए.
एकला मालेक. मलवा ठेकाणु- । श्री जैन महाजन आश्रित शा केशवजी खीमजी कुं० जडीमा बजार मुंबई. । जथाबंध तथा छुटक वेचनार तथा कमीशन एजंट.
कोन्फरन्स ओफिसमांथी वेचातां मळतां पुस्तको.
श्री जैन श्वेतांवर मंदिरावळि-प्रथम भाग.
आ पुस्तकमां गुजगत, काठिआवाड, कच्छ अने मारवाड देशना देरासरोनी (घर देरासर सुद्धांत) हकीकत आपवामां आवेली छे. मुंबाईनी कोन्फरन्स ओफीस तरफथी महान् खर्च करी शरु करवामां आवेल डीरेक्टरीना अमूल्य तेमज प्रथम फळ रुपे आ पुस्तक जैन समाजना हितने माटे बहार पाडवामां आवेल छे. हिंदुस्तानमां आवेला आपणा पवित्र क्षेत्रोनी यात्रा करवा जनार जैन भाईओने आ पुस्तक एक सुंदर गाईड (भोमियो) तरीके थई पडवा संभव छ. आ पुस्तकमां जुदा जुदा कालमो पाडी देरासरवाळा गामनुं नाम, नजीकनुं स्टेशन याने मोटा गामर्नु नाम तथा तेनु अंतर, देरासरनुं ठेकाणुं, बांधणी, वर्णन, बंधावनारनुं नाम, मूळनायकनुं नाम, बंधायानी साल, प्रतिमाजीनी संख्या, नोकरनी संख्या तथा म काननी स्थिति विगेरे तमाम हकीकत सविस्तर दाखल करवामां आवी छे. अ पुस्तक रोयल साईझ २६० पानानुं सुंदर कपडानां पुंठाथी बंधावेलुं छे. बहार गाम थी मंगावनारने वी. पी. थी मोकलामां आवशे. मुल्य फक्त रु० १-८-० राख वामां आवेल छे.
Page #185
--------------------------------------------------------------------------
________________
Sheth Saheb Nathmalji Gulechha of Gwalior,
PRESIDENT, Seventh Jain Swetamber Conference, Poona, 1909.
Page #186
--------------------------------------------------------------------------
Page #187
--------------------------------------------------------------------------
________________
॥ ૐ નમઃ શિન્દેમ્યઃ ॥
શ્રી નૈન (શ્વેતામ્બર) જોન્સ હેરલ્ડ.
लक्ष्मीस्तं स्वयमभ्युपैति रभसा कीर्तिस्तमालिंगति प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धुमुत्कण्ठया । स्वःश्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते, यः संघ गुणसंघकेलिसदनं श्रेयेारुचिः सेवते
ભાવાર્થ:—ગુણુસમૂહ જેવુ ક્રીડાસ્થાન છે એવા શ્રી સંધની સેવા પરમ સુખ પ્રાપ્ત કરવાને પ્રાત્સુક એવા જે પુરૂષ કરે છે તે પુરૂષને લક્ષ્મી પેાતાની મેળે ત્વરાથી આવી મળે છે, કીર્તિ તેને આલિંગન દે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવા માટે ઉત્કંઠા સહિત પ્રયત્ના કરે છે, સ્વયંશ્રી તેને ભેટવાને ઇચ્છે છે અને મુકિત તેને વારંવાર જુએ છે.
(અંક ૬.
પુસ્તક પ )
જે, વીર સંવત ૨૪૩૫. જાન સને ૧૯૦૯.
પ્રાસગિક નોંધ.
ગત માસની તા. ૨૨-૨૩-૨૪-૨૫ ના ચાર દિવસેા જૈન કામના ઈતિ હાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. સાતમી કાન્ફરન્સ માટેની તૈયારીઓ છેક મેાડી શરૂ કરવામાં આવી હતી, ને ઘણીજ ઝડપથી સર્વે કામકાજ થયેલુ' હતું, તે છતાં મહાસભાની આ બેઠક સાંગાપાંગ વિજયી નીવડી તે માટે પુના નિવાસી બંધુઓને અમે અભિનંદન આપીએ છીએ. ટુ'ક મુદ્દતમાં એકસ ́પ કરી તેઓએ જે અથાગ પરિશ્રમ લીધા હતા તે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. આ સાતમી બેઠક વખતે પ્રતિનિધિઓમાં મ્હાટ ખળભળાટ ઉભા થશે, કલહ, કુસ‘પ ઉત્પન્ન થશે, સુરતની કાંગ્રેસ જેવા અનુ ભવ થશે, એવા અનેક તરેહના તર્ક વિતર્કાં ઘણી દિશાઓમાંથી ઉઠતા હતા, પણ જૈન કામના સુભાગ્યે આવા તર્ક વિતર્કોં હવાઈ કિલ્લા જેવા જણાયા છે. નિશ્ન સતાષીએ નિરાશ થયા છે, અને કેન્ફરન્સના ચાર દિવસે શાન્તિમાં પસાર થયા છે.
વિજયી નીવડેલી શ્રી સાતમી જૈન શ્વેતાંબર કારન્સ,
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
જન
આ બેઠક વખતે સંગીન કરો પસાર કરવા માટે સબજેકટસ કમીટીમાં ગંભીર ચર્ચા ચલાવવામાં આવેલ હતી, અને પુખ્ત વિચારે દર્શાવવામાં આવ્યા હતા, અને છેવટે સર્વાનુમતે ઉત્તમ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. શ્રી સાતમી કોન્ફરન્સને વિજય આ ઉત્તમ ઠરામાં જ સમાયેલો છે. આ ઠરાવ વાંચનાર આ માસિકના બીજા ભાગમાં જેશે.
તદુપરાંત ધાર્મિક સંસ્થાઓના હિસાબે છપાવી બહાર પાડવા કે નહિ તેને નિર્ણય કરવા માટે ભાવનગર કેન્ફરન્સ વખતે નીમાએલી પાંચ સદગ્રહ
ની કમીટીના રીપોર્ટ માટે આપણે કેમમાં જે તીવ્ર ચળવળે જન્મ લીધે હતું અને જેને અંગે આ સાતમી બેઠક વખતે કેન્ફરન્સ માટે કઈ મહાન અવનવે બનાવ બનશે એવી જે આગાહી થોડા વખત ઉપર કેટલેક ઠેકાણેથી થઈ હતી પરંતુ જે રીપોર્ટ પૂના કોન્ફરન્સ વખતે શાન્તિ અને ચૂપકી વચ્ચે સાંભળવા તેમજ સ્વીકારવામાં આવ્યું હતું તે રીપોર્ટ પણ વાંચનાર આ માસિકના બીજા ભાગમાં વાંચશે.
ત્યાર પછી સુકૃતભંડારના જે ઉત્તમ ઠરાવે પૂના કેન્ફરન્સને કેટલેક અંશે પૂર્ણ ફતેહ મેળવી આપી છે, તે ઠરાવની સવિસ્તર જના આપવામાં આવેલી છે.
હમેશના રીવાજ મુજબ આ વખતે કેન્ફરન્સને કઈ ગામ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ ઉપરથી જૈન સમાચાર આદિ ભાઈબંધ પત્રકારે થાકયાના ગાઉ, હવે કોન્ફરન્સ ભાંગી પડશે એવી ઘણી જાતની શંકાઓવાળા લેખે લખે છે. તેના સંબંધમાં એટલું જ લખવાની જરૂર છે કે આપણા સાત વર્ષના અનુભવથી સર્વે જૈન બંધુઓને માલુમ પડયું હશે કે જે કોઈ ગામ કેન્ફરન્સને આમંત્રણ દે છે તે તે ગામ નિવાસી બંધુઓ આગળ કેન્ફરન્સ કરતાં પિતાના ગામમાં ભરવાની કોન્ફરન્સ ભલે ગમે તેટલે ખર્ચ થાય તોપણ વધારે ભભકાદાર કેમ થાય તે બતાવી આપવાને ઉત્સાહી બને છે. તેઓ વળી એમ પણ દેખાડી આપવાની ઈચ્છાવાળા થાય છે કે તેઓના ગામમાં પૈસા કમ નથી. હરિફાઈથી કેન્ફરન્સ ભરવાનું ખર્ચ દર વર્ષે વધારે બનતું જાય છે, તેથી કરીને આવી ખર્ચાળ કેન્ફરન્સને જોતરવાને ઘણું અચકાય છે. આ ઉપરથી એમ સમજવાનું નથી કે કેન્ફરન્સ ભરવાનું ખર્ચ ઉપાડી શકનાર ગામે હવે આપણામાં નથી. હજી ઘણું છે. પરંતુ તે ગામ વાળા આપણુ બંધુઓ એવા શંકાશીલ થાય છે કે કેન્ફરન્સ ભરવાનું ખર્ચ
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૯૦૮ ]
પ્રાસંગિક છે.
'
[ ૧૪૩
- -
-
-
-
-
-
-
ઉપાડી શકનાર ગામે થઈ રહેશે ત્યારે કેન્ફરન્સને કેણ તડશે. આ મહાન ખર્ચાળ પરોણાને આવી શંકાને લીધે આ વખતે આમંત્રણ દેવાયું નથી પરંતુ તેથી કઈ પણ બંધુએ નાસીપાસ થવાનું નથી જ. આવતી કેન્ફરન્સ ભરાશે, અને તે એ સ્થળે કે જ્યાં ખર્ચ ઓછો થશે, અને ઓછા ખર્ચને લીધેજ હવેથી કેન્ફરન્સ આપણી કામમાં સદાકાળ જયવંતી વર્તશે. આવતી કોન્ફરન્સ જે બીજે કઈ સ્થળે ન જાય તે શ્રી મહિલનાથજી મહારાજના શિતળ આશ્રય તળે શ્રી ભાયણીજી તીર્થમાં સને ૧૯૧૦ ના ડીસેમ્બર માસમાં ભરાશે, અને કદાચ તે દરમિયાન કેઈ પણ ગામ તરફથી આમંત્રણ કોન્ફરન્સ ને દેવામાં આવશે તે તે આમંત્રણ કોન્ફરન્સ ભરવાનું ખર્ચ ઓછું કરજે. ભભક કમી કરજે. એવી સરતાએજ સ્વીકારવામાં આવશે. પરંતુ કોઈ પણ ગામના આમંત્રણની ગેરહાજરીમાં હવેથી કેન્ફરન્સ તીર્થસ્થળોએ ભરવામાં આવશે. અત્યારસુધી ચાલતી આવતી રૂઢીમાં સુધારો કરવાની આ જે - નેરી તક મળી આવી છે તે કેન્ફરન્સને ભવિષ્યમાં સ્થાયી બનવાનું એક આ વકારદાયક શુભ ચિન્હ છે, અને આ તક–આ સુધારે જે સ્થળેથી ઉદ્દભવેલ છે તે પુણ્યાનગરીમાં ભરાયેલી સાતમી કેન્ફરન્સ વિજયીજ નીવડેલી છે એમ કહેવામાં લગારે શંકા જેવું નથી.
૪
શ્રી સાતમી કોન્ફરન્સને સંપૂર્ણ ફતેહ મળી છે તેનાં બીજા કારણે પણ છે. આ વખતે ઘણાજ ઉત્તમ ઠરાવ પસાર થાય છે.
આ બેઠક વખતે સેાળ પ્રાંતિક સેક્રેટરીઓની નીમણુક થઇ છે. આશા છે કે તેઓ પિતાના પ્રાંતમાં ભાવનગર કોન્ફરન્સમાં કરાવ્યા પ્રમાણે
ગ્ય સંખ્યામાં જીલ્લાઓ પાડી તે દરેક જીલ્લામાં ગ્ય, લાયક અને ઉત્સાહી પુરૂષને જીલ્લા સેક્રેટરી નીમશે, અને પિતાના તેમજ ભિન્ન ભિન્ન જીલ્લાઓના મુખ્ય મુખ્ય ગામમાં કેન્ફરન્સના ઠરાને અમલમાં મુકવા માટે સંગીન પગલાંઓ લેવા સારી સંસ્થાઓ સ્થાપશે. ગત માસના અંકમાં સૂચવ્યા પ્રમાણે પ્રાંતિક સેક્રેટરીઓની નિમણુક કોન્ફરન્સની બેઠક વખતેજ થએલી હોવાથી હવે કાર્યની શરૂઆત વહેલી થશે, એમ આશા રહે છે, અને ગત વર્ષની માફક માત્ર પત્રવ્યવહારમાંજ ઘણે વખત વીતી ગયા હતા તેમ નહી થાય. પરંતુ આપણા ઉત્સાહી પ્રાંતિક સેક્રેટરીઓ હવે પિતાનું કર્તવ્ય બજાવશે અને પિતાને શ્રી સકળ સંઘના પ્રતિનિધિઓએ સેંપેલ કાર્યની ઉમંગ ભર શરૂઆત કરશે, એમ અમે મજબુતાઈથી માનીએ છીએ..
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૪૪ ]
જૈન કેન્ફરન્સ હેર૯૭.
[
આ વખતે એજ્યુકેશન બોર્ડની સ્થાપના થઈ છે. તે પણ એક આપણું કેન્ફરન્સની સાતમી બેઠકને જયધ્વજ ફરકાવે છે. આ બોર્ડના સભાસદે હવે સુરતમાં પિતાનામાંથી પ્રેસીડેન્ટ તથા સેક્રેટરીઓ ચુંટી કાઢી પિતાનું કાર્ય આરંભશે. આ કેળવણીના બેડ ઉપર કેળવણમાં પછાત પડેલી આપણી જૈન કોમના અભ્યદયનો આધાર છે. તેટલા માટે શરૂઆતથી જ આ બેડ પુખ્ત વિચાર ચલાવી નવીન વર્ષ દરમિયાન પિત કરવાનાં કાર્યોની રૂપરેખા (Outline) દેરી કાઢશે. અને આશા છે કે ભવિષ્યમાં બેડ એવાં કાર્યો કરે કે જેથી આ પણ કેમમાં અજ્ઞાન અંધકાર નષ્ટ થાય, અને જ્ઞાન પ્રદીપ પ્રગટી ચિરકાળ આપણી કામને ઉન્નતિના ઉચ્ચ શિખરે લઈ જાય.
અમે સાતમી કોન્ફરન્સને એક બીજા સંગીન કાર્ય માટે અભિનંદન આપીએ છીએ. આપણા પવિત્ર તીર્થોની રક્ષા માટે તીર્થસંરક્ષણ કમીટી નીમી સાતમી કેન્ફરન્સે એક ઉત્તમ પગલું ભર્યું છે. આપણે કેટલાંક તીર્થો ઉપર સાંપ્રત કાળમાં ઘણું વાદળે આવવા લાગ્યાં છે. આ વાદળ વિખેરી નાખવા આ તીર્થ સંરક્ષણ કમીટી સુપ્રયાસ કરશેજ, એમ અમે દઢ રીતે માનીએ છીએ. આ કમીટી પ્રથમથીજ સુબંધારણથી દઢ થઈ શ્રી સંઘે સેપેલ કાર્ય કરવા ઉત્સાહી, બને તથાસ્તુ. - આ વખતે વળી છ સદગૃહસ્થની એક અતિહાસિક કમીટી નીમવામાં આવેલી છે. તે પણ એક સાતમી કોન્ફરન્સનું શુભ પગલું છે. આપણું અવ. . , ચીન સ્થિતિનું ભાન પ્રાચીન ઈતિહાસજ કરાવે છે. પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસને સરખાવતાં આપણને માલુમ પડે છે કે આપણે કેટલા પાછળ પડેલા છીએ. તે શિલાલેખ તથા જૂના ગ્રંથે ઉપરથી આપણે ઈતિહાસ રચવા માટે આ કમિટી આપણું કે મને બહુ ઉપયેગી થઈ પડશે. આ કમીટી પણ પિતાના કાર્ય આરંભ તુરતમાંજ કરશે, એમ અમારી સંપૂર્ણ ખાત્રી છે.
શ્રી સાતમી કેન્ફરન્સને સંપૂર્ણ ફતેહ આપનાર સુકૃત ભંડારનો ઠરાવ છે. અમે આ ઠરાવ માટે લાંબા વખતથી સૂચના કરતા આવ્યા છીએ, અને તેનું આ ફળ આવેલું હોવાથી અમને ઘણું જ સંતેષ ઉપજે છે. તેમાં પણ વિશેષ કરીને તે ઠરાવ અમલમાં મુકવા માટે જે સુંદર ભેજના ઘડી કાઢવામાં આવેલી છે અને જે પ્રમાણે વર્તવા કેન્ફરન્સની બેઠક વખતે જે સકળ પ્રતિનિધિ મંડળ દઢ પ્રતિજ્ઞા લીધી છે તેને માટે શ્રી સાતમી કેન્ફરન્સે મહાન વિજય સંપાદન કરેલો છે. અમે આશા રાખીએ છીએ કે આ કેન્ફરનસના સર્વે પ્રતિનિધિઓ પિત પિતાને વતન જઈ આ સુકૃત ભંડાર ઉઘરાવવા માટે પોતે લીધેલા સેગંદ ફળીભૂત કરશે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૪૦૮ ]
પ્રાસંગિક છે.
[ ૧૪૫
અમે પ્રથમથી કહેતા આવ્યા છીએ કે આ પેજના વ્યવહારૂ અને શક્ય છે અને તેના દાખલા ઘણા ગામેએ દેખાડી આપેલા છે. સુકૃત ભંડાર ઉઘરાવવાની યોજના જેસભેર ચલાવવા માટે આપણી વસ્તીવાળાં મુખ્ય શહેરો જેવાં કે મુંબઈ, સુરત, અમદાવાદ, ભાવનગર આદિ આ માસામાં જ દઢ પ્રયાસ કરી સુકૃત ભંડાર ઉઘરાવે તેજ બીજા ગામે તેઓનું અનુકરણ કરશે એમ અમારું માનવું છે. તેથી કરીને અમે ખાસ કરીને ઉપર જણાવેલા ચાર ગામના આગેવાનોને આગ્રહપૂર્વક વિનતિ કરીએ છીએ કે તમે આ સુકૃત ભંડાર માટે અત્યારથી જ વ્યવસ્થા કરવા લાગશે.'
x
- કોન્ફરન્સના ઠરાવને અમલમાં મૂકવા માટે પ્રથમ તે અમે કોન્ફરન્સમાં હાજરી આપતા ડેલીગેટ, વીઝીટીર તથા વેલંટીએરેને આગ્રહ કરીશું. તેઓના હદયમાં રહેલું કોન્ફરન્સ હિત માત્ર ત્રણ દિવસ કોન્ફરન્સમાં હાજરી આપવાથી કંઈ ખરું હિત કરી શકાશે નહીં. કેન્ફરન્સના હિતચિંતક તથા શુભેચ્છકોનું ખરૂં હિત વર્ષના બાકીના ૩૬૨ દહાડા કોન્ફરન્સના ઠરાવને અંગે પ્રયત્ન કરવામાં સમાયેલું છે. કેન્ફરન્સ પૂરી થઈ રહી એટલે પોતાનું કર્તવ્ય પૂરું થયું એમ સમજનારાઓને અમે કોન્ફરન્સના હિતચિંતકો નહીં પરંતુ કેન્ફરન્સને નુકસાન કરનારા સમજીએ છીએ. પ્રતિનિધિઓ, પ્રેક્ષક, તથા સ્વયંસેવકો પોતપોતાને ગામ જઈ પિતાના ગામમાં વસતા સર્વે જૈન બંધુઓને કોન્ફરન્સના હેતુઓ તેમજ ઠરાવ સમજાવી તે ઠરા અમલમાં મૂકવા તેઓને આગ્રહ કરશે તે તેઓએ કોન્ફરન્સ પ્રત્યેની પિતાની ફરજ અદા કરી છે એમ અમે ધારીશું. અમારે હવે માત્ર ત્રણ દિવસના પ્રતિનિધિઓ તથા સ્વયંસેવકો નથી જોઈતા. પરંતુ પિતાની જીંદગી સુધી આત્મભોગ આપનારા જૈનકમની ઉન્નતિ માટે જેનું લેહી ઉકળી રહ્યું છે તેવા તથા તે મહદય પ્રાપ્ત કરવા અખલિત વીર્યવાળા આત્મભેગી સ્વયંસેવકો તથા પ્રતિનિધિઓ જોઈએ છીએ અને કેન્ફરન્સને ફતેહ પણ ત્યારે જ મળશે–આમીન.
આ નવીન વર્ષની આદિમાં પ્રથમ અમે આપણે “કેમના આગેવાને ” તેમજ “મુનિ મહારાજાઓ” તથા “સાવીઓને અરજ કરીશું. આપણું કોમના આગેવાને ઘણું ન્યાતેના શેઠ પણ હોય છે અને તેથી કેન્ફરન્સના ઠરા પિતે અમલમાં મૂકી શકે તેવી સ્થિતિમાં છે. તેટલું જ નહીં પરંતુ પિતાપિતાની નાતેમાં તે ઠરાવેને તુરત અમલ કરાવવા અખૂટ શક્તિ ધરાવે છે તે પ્રથમ અમે અમારા નાયકને વિનંતિ કરી પછી આપણા જૈન શાસનના
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ]
જૈન કેન્ફરન્સ હેરડ,
[ જૂન
સાંભરૂપ આપણા મુનિ મહારાજાએ જેઓ નિઃસ્વાથી અને નિર્લોભી હોવાથી ઉત્તમ ઉપદેશકે ગણી શકાય તેઓને વિનંતી કરીશું કે આપ આપના પ્રવાસ દરમિયાન કેન્ફરન્સના ઠરાવે અમલમાં મુકવા પ્રયાસ કરશે. તેટલા પ્રયાસ બીજા કેઈ કરી શકે તેમ નથી, અને નકકી આપનો પ્રયાસ ફળીભૂત થશે જ, એમ અમારો નિશ્ચય મત છે, અને ત્યાર પછી અમે આપણે સાધ્વીજીઓને વિનંતિ કરીશું કે આપ સાહેબે આપણી કામના સ્ત્રી વર્ગને સુધારવા પરિશ્રમ લે છે તેના કરતાં વિશેષ ઉત્સાહ બતાવશે તે આપણે કેમની હડતી તુરત થવા સંભવે છે. નહીં તે પછી આપણે આટલા વર્ષો ગાઢ નિદ્રામાં કાઢયા અને હજી આપણે ઉઠતાં વર્ષો કાઢીશું તે ખરેખર આપણે મહાન દેષને પાત્ર ગણાઈશું એમાં લગારે સંદેહ નથી. છેવટે આપણી કેમમાં હયાતી ભગવતી “ સભા, મંડળીને” વિનંતિ કરવાની કે કેન્ફરન્સના ઠરાવે અમલમાં મૂકવા તમારા હાથમાં કેટલેક દરજજે છે. જે તમારા હેતુઓમાં કેન્ફરન્સના ઠરાવને અમલ કરવાનો હેતુ ઉમેરે તે તમે તમારા સભાસદે મારતે ઘણું સારાં કાર્યો કરી શકે તેમ છે. તે અમને ઉમેદ રહે છે કે તમે કોન્ફરન્સના એક અંગ છે. તમે કેન્ફરન્સમાં પ્રતિનિધિઓ મેકલવાને હક ધરાવે છે. તે પછી તમારે કેન્ફરન્સના ઠરાવને પ્રચાર કરવો એ તમારૂં કર્તવ્ય કર્મ છે. માટે જેમ બને તેમ ત્વરાથી આપની સભાના હેતુઓમાં આ ઉપરોકત હેતુ દાખલ કરી તે હેતુ પાર પાડવા સતત પ્રયાસ કરશે એમ અમે અંતઃકરણથી ઈચ્છીએ છીએ.
આ વિજ્યી નીવડેલી આપણે શ્રી સાતમી કેન્ફરન્સના પ્રમુખ શેઠ નથમલજી ગુલેચ્છાની છબી આ માસિકમાં આપવામાં આવેલી છે. આ નરવીરનું ચરિત્ર જૈન પત્રે પ્રગટ કરેલ અહેવાલે જૈન કેન્ફરન્સમાં આપેલું હેવાથી અમે અત્રે વિસ્તારથી આપતા નથી. પરંતુ સંક્ષેપમાં અમારે જણાવવું જોઈએ કે,
પ્રમુખ સાહેબના વડવાઓ અસલ ખીચુનના રહીશ હતા, અને ફલેધિ શહેરમાં રહેતા હતા. આશરે સો વર્ષ ઉપર પ્રમુખ સાહેબના પિતામહ ધંધારોજગારને લઈને લશ્કર (ગ્વાલીઅર) શહેરમાં રહેવા ગયા અને કાપડ આદિના વ્યાપારમાં પિતાની તેમજ પિતાના બે પુત્રોની હશી આરીથી સારો પૈસા અને સારી આબરૂ મેળવી.
શેઠ નથમલજીના પિતા શેઠ જીતમલજીને રાઘાબા દાદાસાહેબ સાથે સારો સંબંધ થયે તે એટલે સુધી કે જ્યારે શેઠ નથમલજીના પિતામહને વર્ગવાસ થયો અને રાઘબા દાદાસાહેબના પુત્ર સર દિનકરરાવ ગ્વાલીઅર સ્ટેટના દિવાન થયા ત્યારે તેમણે શેઠ જીતમલજીને તવરઘાટ જીલાના પિતેદાર નીમ્યા
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ]
પ્રાસંગિક નોંધ:
[ ૧૪૭
અને આ વખતથી આ કુટુંબની જાહોજલાલીની શરૂઆત થઈ. શેઠ જીતમલઅને વાલીઅરના મહારાજા સાહેબ સાથે સંબંધ દિનપ્રતિદિન વધતે ગયે. તેમ તેમ શેઠજી જીતમલજીને વધારે માન મળતું ગયું. આપણું સાતમી કેન્ફરન્સના પ્રમુખ શેઠ તનમલજી યા શેઠ જીતમલજીના મોટા પુત્ર છે.
તેમને જન્મ સંવત ૧૯૧૧ ના આશે વદી ૧૧ ના રોજ ખીચુનમાં થયું હતું. તેઓની તરફ બાળલગ્નને પ્રચાર વિશેષ હોવાથી તેઓ ૧૨ વર્ષની નાની ઉમરે પરણ્યા હતા. તથા પહેલી પત્નીને પુત્ર ન થવાના કારણથી તેમના પિતાશ્રીની આજ્ઞાથી સંવત ૧૯૩૮ માં બીજીવાર પરણ્યા હતા. આ બીજી પત્નિથી તેઓને હાલ એક પુત્ર કુંવર બાગમલજી તથા પુત્રી જાનકુંવરબાઈ છે. શેઠ જીતમલજી તથા શેઠ નથમલજીએ ઘણાં ઘણાં ધર્મનાં કાર્યો કરેલાં છે. પ્રમુખ સાહેબ બીજા રાજારજવાડાઓ સાથે પણ સારે સંબંધ ધરાવે છે. કેટલીક ધર્મશાળાઓ તથા કેટલાંક મંદિર બંધાવેલાં છે, શ્રી શિખરજી તથા શ્રી સિદ્ધાચળજીના સંઘે કાઢેલ છે અને પિતાના ધનને સદ્વ્યય કરેલ છે.
મુંબઈ કોન્ફરન્સ વખતે તેઓ સાહેબે કેન્ફરન્સ ફંડમાં રૂ. ૪૦૦૦) ભરેલા હતા આ પૂના કેન્ફરન્સ વખતે માત્ર રૂ. ૨૦૦૦) ભરેલા છે.
- તેમના પુત્ર શેઠ બાગમલજી કેળવાએલા તેમજ ઉત્સાહી યુવાન છે અને આશા છે કે આ વખતે તેઓ કેન્ફરન્સના પ્રાંતિક સેક્રેટરી :નીમાએલ હોવાથી પિતાની જેમ કામ પ્રત્યેની પિતાની ફરજ બજાવશે. વિશેષમાં હિંદુસ્તાનના સકળ સંઘે આપેલ માનને પ્રમુખ સાહેબ ચિરકાળ યાદ રાખી અંતઃકરણમાં સ્થિર રહેલી જૈન કેમ પ્રત્યેની સ્વલાગણીની ઉત્તરોત્તર વૃદ્ધિ કરશે એમ અમે ઈચ્છીએ છીએ.
- આ વખતની મહિલા પરિષદ બરાબર નિયમસર ભરાઈ હતી. પ્રમુખપદે
શેઠ મેઘજી ખેતસીના પત્નિ સિ. મીઠાબાઈ બરાજ્યા શ્રી મહિલા પરિષદ. હતા. પ્રમુખ સુશિક્ષિત હોવાથી આ વખતની પરિષદને
જબરી ફતેહ મળી છે. બહેન મીઠાબાઈ સંસ્કૃત જ્ઞાન સારૂં ધરાવે છે. એટલું જ નહીં, પરંતુ એક વક્તા છે. તેમજ સાદા અને મિલનસારી હોવાથી તેમજ ગૃહિણના સર્વ ગુણને વાસ તેઓમાં વસતે હેવાથી તેઓને પ્રમુખસ્થાન આપવામાં પૂનાની સ્ત્રી સમાજે દૂરંદેશી વાપરેલી છે. પ્રમુખના ભાષણે સ્ત્રી રોતાવર્ગ ઉપર કેટલી ઉંડી અસર કરેલી છે તેને માટે જેટલાં વખાણ કરીએ તેટલાં ડાં છે. સર્વે સ્ત્રીઓએ એક ચિતેથી તેઓ ભાષણ સાંભળ્યું હતું, અને આવા વિદુષી પ્રમુખ પ્રાપ્ત થયા તે માટે મગરૂબ થતી હતી. ખરેખર નાયક સર્વ ગુણ સંપન્ન હોય તે તે નાયકનું ટેળું સુધરે
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૪૮ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ જાન
છે. બહેન મીઠાબાઈએ પુનાના સ્ત્રી વર્ગ ઉપર ઉપકાર કર્યો તેના બદલામાં પુનાના સ્ત્રીવર્ગ તરફથી તેમને જે માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું તે એગ્ય જ હતું. તેઓએ પુનાથી છુટા પડતી વખતે જે ઉત્તમ ભાષણ ઝવેરી મેતીચંદ ભગવાનદાસની ધર્મશાળામાં આપ્યું હતું તે એવું તે બોધદાયક હતું કે સર્વે સ્ત્રી પુરૂષોના મન ઉપર સારી છાપ પડી હતી. અને એક વિદુષી બાઈ ! સારૂં કરી શકે છે તેને ખ્યાલ સર્વે લોકોના મનમાં ઉત્પન્ન થયો હતે. સૈ. મીઠાબાઈએ પુનામાં મહિલા સમાજ સ્થાપવામાં આગ્રહ કર્યો છે, અને સ્ટેશન ઉપર તેઓએ વચન આપ્યું છે કે હું મુંબઈમાં રહીશ ત્યાં સુધી દર મહીને એક વાર પુને આવીશ. પરંતુ તે દરમિયાન પુનામાં મહિલા સમાજ સ્થાપવી, અને દર પખવાડીએ ભાષણે અપાવવા જોઈએ. બહેન મીઠાંબાઈએ ઉપરોકત વચન આપી જે આતમભેગ આપે છે તેને માટે ધન્યવાદ ઘટે છે. અમે આશા રાખીએ છીએ કે બહેન મીઠાંબાઈ જેવી સ્ત્રીવતાઓ જે ગામે ગામ ફરે તે આપણે સ્ત્રી સમાજ ટુંક સમયમાં સુધરી જાય એ નિઃસંદેહ વાત છે, અને અમે ઈચ્છીએ છીએ કે બહેન મીઠાબાઈ સ્ત્રી વકતા એ તૈયાર કરવા જરૂર પ્રયાસ કરશે. બહેન મીઠાબાઈ એ વળી સ્ત્રી શિક્ષક તૈયાર કરવા માટે રૂ. ૧૦૦૦) ની સખાવત કરી જે દાખલો બેસાડે છે તે ઘણેજ પ્રશંસાપાત્ર છે. જો કે સ્ત્રી શિક્ષકો તૈયાર કરવા માટે આ રકમ બહુ જ નાની છે પરંતુ તે નાની રકમથી પણ તેમણે જે આરંભ કર્યો છે તેને માટે અમે અભિનંદન આપીએ છીએ.
આ મહિલા પરિષદમાં બીજા વકતા તરીકે ઝવેરી ચુનીલાલ પનાલાલના દીકરી બહેન તારાબાઈનું ભાષણ પણ ઊંચ વિચારદર્શક તેમજ ઘણું બધદાયક હતું. આ બહેન પણ ધર્મનું સારું જ્ઞાન ધરાવે છે. તેમજ કેળવાયેલી છે. હાની વયમાં વૈધવ્ય પ્રાપ્ત થયા પછી તેઓએ પિતાનું જીવન વિદ્યાભ્યાસમાં જ ગાળ વા નિશ્ચય કર્યો હોય એમ જણાય છે.
ત્રીજી વકતા તરીકે બહેન વહાલી વીરચંદ ગણી શકાય. આ બહેનના પ્રયાયાસથીજ પુના પરિષદને જય મળે છે. તેમણે પરિષને નિયમસર કરવામાં સારે ઉદ્યમ કર્યો હતો. તેઓનાં ભાષણે પણ સારાં હતાં.
અમે આ તકે એક સૂચના કરવા માગીએ છીએ કે આપણું કામમાં એક વિધવાશ્રમની ઘણી આવશ્યકતા છે. અને જે તે વિધવાશ્રમ ખોલવા માટે આ ઉપરોક્ત ત્રણે બહેને પ્રયાસ કરશે તે જરૂર તેઓને પ્રયાસ સફળ થશે. વિધવાશ્રમ માટે નમુને જે હોય તે અમે પુનાથી ચાર માઈલ રહેલું કને વિધવાશ્રમ રજુ કરીશું. આ વિધવાશ્રમ સંબંધી વધારે અમે હવે પછી લખીશું પરંતુ આ સ્થળે તે માત્ર આટલી સુચનાજ કરી વિરમીએ છીએ.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ]
કેન્ફરન્સમાં પસાર થએલા ઠરાવો.
.
[ ૧૪૪
શ્રી સાતમી જૈન (શ્વેતાંબર) કોન્ફરન્સ-પૂના.
પસાર થયેલા ઠરાવો.
દ્વિતીય દિવસ. જેઠ સુદ ૪ રવિવાર તા. ૨૩ મે ૧૮૦.
ઠરાવ ૧ લો.
(પ્રમુખ તરફથી.) જે મહાન બ્રિટિશ સામ્રાજ્યની શીતળ છાયા નીચે આપણે પિતાને ધર્મ શાંતિ અને સમાધાનીથી પાળી શકીએ છીએ તે સામ્રાજ્યના શહેનશાહુ નામદાર સાતમા એડવર્ડ અને શેહેનશાહબાનુ એલેકઝાંડ્રાનું રાજ્ય વિજયવંતુ વર્તે એવું આ કૉન્ફરન્સ અંત:કરણ પૂર્વક ઈચ્છે છે. નામદાર મહારાણી વિકટેરિયાએ સને ૧૮૫૮ ને મૈઝાચાટી ભારતની પ્રજાને આપીને મહદુપકાર કર્યો હતે. એજ ઠરાવને પચાસ વર્ષ થતાં તેવી ગેડન જ્યુબીલીના પ્રસંગે નામદાર શેહેનશાડા સાતમા એડવડે બીજે ઢઢેરે પ્રસિદ્ધ કરી એ ઢંઢેરાને કાયમ માન્યા છે તથા હાલમાં ભારતની પ્રજાને કેટલાક નવા હકો આપવામાં આવ્યા છે એ જોઈને અમારી આખી જૈન કેમ અંતઃકરણપૂર્વક આભાર માને છે.
ઠરાવ ૨ જે.
( પ્રમુખ તરફથી ) ધી કોન એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ, મુંબઈમાં મળેલી આ.. પણું બીજ કેન્ફરન્સની સ્વાગત કમીટીના ચેરમેન, કોન્ફરન્સના માજી રેસિડંટ જનરલ સેક્રેટરી, તથા પાટણમાં મળેલી ચેથી કોન્ફરન્સના અધ્યક્ષ તેમજ બ.. નારસ યશોવિજયજી ન પાઠશાળા આદિ સંસ્થાઓના સ્થાપક અને ઉત્તેજક મરહમ માનવંતા શેઠ વીરચંદ દીપચંદ સી. આઈ. ઈ, જે. પી. જે પિતાના તેમજ અન્ય કામના સાર્વજનિક હિતાર્થે તેમાં વિશેષ કરીને કેળવણીના ઉત્ત. જનાથે તન, મન, અને ધનથી ઘણે પરિશ્રમ લેતા હતા, જે પિતાની વેપાર સંબંધી હોશીયારીને લીધે સાધારણ સ્થિતિમાંથી લક્ષાધિપતિ થવા પામ્યા હતા, જે સ્વધર્મ પ્રત્યે તીવ્ર:લાગણીવાળા હતા અને જે આ કોન્ફરન્સ. ના એક સ્તંભરૂપ હતા, તે નરના દિવંગત થવાથી આપણે કોમને થયેલી નહિ પૂરાય તેવી ખોટની નેંધ આ કોન્ફરન્સ અતિશય ખેત સાથે લે છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
ઉપ૦]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ જુન
આપણી કેન્ફરન્સના જનરલ સેક્રેટરી, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી. ના ટ્રસ્ટી, તથા અમદાવાદ મ્યુનિસિપલ કૅન્સિલના મેંબર શેઠ ચિમનલાલ નગીનદાસ જેઓ વધર્મને લગતા દરેક કામમાં બાહોશીથી ભાગ લેતા હતા અને જેઓ કેળવાયેલા તેમજ ઉદાર હતા, તેમની નાની વયે થયેલ અકાળ ખેદજનક મૃત્યુની નોંધ આ કેલ્ફરસ દીલગીરી સાથે લે છે.
ગ ઠરાવ ૩ જે.
(પ્રમુખ તરફથી.) મુંબઈ ઈલાકાના આપણા લોકપ્રિય નામદાર ગવર્નરસાહેબ સર જર્જ સિડનહૅમ હંકના પત્ની તેમજ પ્રિય પુત્રીના મરણ માટે આ સમસ્ત ભારત વષય જૈન શ્વેતાંબર કેન્ફરન્સ પોતાની દીલગિરી જાહેર કરે છે તથા તે નામ દારને પિતાના એધા દરમ્યાન બે વખત જે અસહ્ય દુઃખ આવી પડયું છે તેમાં ખરા અંત:કરણથી ભાગ લે છે અને મરનાર લેડી ફેંક અને મિસ કલાકે ના આત્માને શાંતિ મળે એવું ઈચ્છે છે. (આ ઠરાવ નામદાર ગવર્નર સાહેબ તરફ મેકલી આપ.)
કરાવ ૪ થે.
( પ્રમુખ તરફથી.) આપણુ ગઈ છઠ્ઠી કેન્ફરન્સ વખતે થયેલા ઠરાવ ધ્યાનમાં લઈ આપણી જૈન ગ્રેજયુએટસ એસોસીએશને આપણું નામદાર કપ્રિય ગવર્નર સાહેબ સર જીજે સીડનહૅમ કલાર્કને, વધારાની ધારા સભામાં આપણા તરફથી પણ પ્રતિનિધિઓની બેઠક મેળવવા જે અરજી કરી હતી તેને તે નામદારે જે સંતોષ કારક જવાબ આપણને આપે છે, તે માટે તે નામદારને તેમજ મુંબઈ સરકારને ખરા અંતઃકરણપૂર્વક સમસ્ત જૈનકેમ આભાર માને છે. અને તે ઠરાવ ને અમલ થવા પામે તેને માટે પૂર્ણ આશા રાખે છે. - સંબઈના આપણા લોકપ્રિય નામદાર ગવર્નર સાહેબ સર જોર્જ સિડનહંમ કલાકે આપણું જૈન ગ્રેજ્યુએટસ એસેસિએશનની અરજીને માન આપીને આ પણ પવિત્ર પર્યુષણના આઠ દિવસે તથા આપણું કાર્તકી અને ચૈત્રી પૂર્ણિમાના બે તહેવારોના દિવસોને જૈન કેમના જાહેર તહેવાર તરીકે જાહેર કર્યા છે, તે માટે તે નામદારને શ્રી સકલ ભારત વર્ષના જૈન (*વેતાંબર) પ્રતિનિધિઓની આ કોન્ફરન્સ અંતઃકરણપૂર્વક આભાર માને છે અને વિશેષમાં ઈચ્છે છે કે ઉપર જણાવેલા તહેવારોમાંથી કાર્તિકી અને ચિત્રો પૂર્ણિમાના તહેવારો, શ્રી મહા
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ]
કાન્સમાં પસાર થએલા હરાવેા.
[ ૧૫૧
વીરસ્વામીના જન્મ દિવસ તથા સંવત્સરી ખાસ બેંક હાલીડેઝ તરીકે નહેર કરવા નામદાર `મુ`બઈ સરકાર કૃપા કરશે.
( આ ઠરાવ નામદાર ગવર ઉપર માકલી આપવા.)
ઠરાવ ૫ મા.
( કેળવણી. )
જૈન કામમાં વ્યાવહારિક, ધાર્મિક, એદ્યોગિક, અને સ્ત્રી કેળવણી વૃધ્ધિ પામે તે માટેઃ—
(૧) દરેક જૈન ગૃડથે પેાતાના પુત્ર તથા પુત્રીને પ્રાથમિક, વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણી ફરજીયાત આપવા ગાઢત્રજી કરવી,
-
(૨) ઉપરની ચારે પ્રકારની કેળવણીનાં સાધન જેવાં કે એડિ`ગે, સ્કેલરશિા, લેકચરશિપે; આદ્યોગિક, શારીરિક અને ધાર્મિક માળાઓ, પુસ્તકાલયેા તથા ી રીડીંગરૂમા મેળવી આપવાની ગાઠવણ કરવી. (૩) એક સારી રકમ ખર્ચીને જૈન ધર્મની વાચનમાળા જલદી તૈયાર કરાવવી. (૪) માગધી ભાષા સહેલાઈથી શિખાય તેવી ટેકસટ બુકે તથા શબ્દ કાષ તૈયાર કરવાના તેમજ માગધીભાષા યુનિવર્સિટીમાં બીજી ભાષા તરીકે દાખલ કરાવવાના પ્રયાસ કરવા.
આપણા
(૫) યુનિવર્સિટીમાં દાખલ થએલા જૈન સાહિત્યના અભ્યાસ તેમજ અન્ય કામના વિદ્યાર્થિઓ ખાસ કરે તે માટે સ્કેલશિ પા ખેાલવી. (૬) કેટલીક કાલેજો પુનામાં હાવાથી ખાસ કરીને પુનામાં જૈન ખેંગ ખાલવા માટે વ્યવહારૂ પગલાં ભરવાં.
(૭) કેળવણી સંબધી દરેક કામ શીઘ્ર બનાવી શકાય તે માટે નીચે જણાવેલ સગૃહસ્થાનું એક જૈન શ્વેતાંબર એજ્યુકેશનલ એ વધારા ઘટાડે કરવાની સત્તા સાથે નીમી છે. અને તેની એફીસ મુંબઈમાં રહે.
પેાતાના
શેઠ અમરચંદ ઘેલાભાઈ.
,,
.
99
કમીટીના સભાસદા.
મનસુખલાલ કીરતચંદ મહેતા,
લખમશી હીરજી મેશરી,
માણેકલાલ ઘેલાભાઈ
શેઠ મેાતીચંદ્ય ગીરધરલાલ કાપડીયા, ગેવિદજી મૂળજી મેપાણી. હેમચંદ્ન અમરચંદ,
૫. હુઁચંદ્ર કપુરચંદ લાલન
""
99
ܝܕ
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૫૨ ]
99
""
99
""
""
""
જૈન કારન્સ હેરલ્ડ.
સાકરચંદ માણેકચંદ ઘડીયાળી,
મેહનલાલ ચુનીલાલ દલાલ, કેશવલાલ પ્રેમચન
99
ડા. ત્રિભુવનદાસ લહેરચ',
શેઠ દાદર માપુશા
વેણીચંદ્ર સુરચંદ,
મેાહનલાલ દલીચંદ દેશ'ઇ,
શિવજી દેવશી
મગનલાલ ચુનીલાલ વૈદ્ય
""
,,
""
""
99
در
29
99
""
મણીલાલ નથુભાઈ દોશી, કેશવલાલ અમથાશા,
કુંવરજી આણુંદજી,
અનુપચંદ મલુકચંદ
પદમશી ઠાકરશી,
[જીન
મેહનલાલ પુંજાભાઇ,
ટાકરશી નેણશી
ઉમેદચંદ ઢોલતચંદ બરાડીયા,
ગુલામચંદૅ દેવચ'દ,
ઠરાવ રૃા.
( હાનિકારક રીતરીવાજો. )
કન્યાવિક્રય, બાળલગ્ન, કજોડાં, વૃદ્ધવિવાહ, એકપત્નીની હયાતિમાં ખીજી કરવી, મૃત્યુ વખતે રડવુ કુંટવું, મૃત્યુ પાછળ જમણવાર, જૈનધર્માંવિરૂદ્ધ પñનુ પાલન કરવું વિગેરે આપણામાં ઘર કરી બેઠેલા કેટલાક દુષ્ટ રીત રીવાજો તથા અનાચારે છે તે સત્રર દૂર કરવા માટે આ કાન્ફરન્સ દરેક ખંધુનું ખાસ ધ્યાન ખેંચે છે અને તે પ્રમાણે વર્તનારા તરફ બહુ જ ધિક્કારની લાગણીથી જીવે છે અને જેએ તે બધ કરે છે તેમને ખરા અંતઃકરણથી ધન્યવાદ આપે છે.
તૃતીય દિવસ,
જયેષ્ટ શુદ ૫ સેમવાર, તા૦ ૨૪ મે ૧૯૯. ઠરાવ ૭ મે.
( જૈન ચર્ચા, પુસ્તકા તેમજ શિલાલેખાના ઉદ્ધાર. )
જૈન શાસનના મુખ્ય આધારરૂપ મદિરા, ગ્રંથા તેમજ પ્રાચીનતાદક શિલાલેખા આદિનું સ રક્ષણ તથા ઉદ્ધાર થવા માટે
( ૧ ) કેન્ફરન્સ તરફથી યપિ પ્રાચીન પુરતકાદ્વાર તથા જીજ્ઞેĒદ્ધારનું કામ કેટલેક સ્થળે ચાલી રહ્યું છે, પણ કાની વિશાળતા શ્વેતાં તે બહુજ ઓછુ છે, માટે મેટા દ્રવ્યસંગ્રહવાળા તથા મેટી આવકવાળા મ`દિરામાંથી તેમજ શ્રીમત વર્ગના ગૃહસ્થાના આદાથી પ્રાચીન મદિરાના ઉદ્ધાર કરાવવા,
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૪૦૯ ]
કેન્ફરન્સમાં પસાર થએલા ઠરા.
[ ૧૫૩
( ૨ ) તેવીજ રીતે મોટા દ્રવ્યસંગ્રવાળા તથા મેટી આવકવાળા જ્ઞાન ભંડારોમાંથી અને શ્રીમંત વર્ગના ઔદાર્યથી જુદા જુદા પુસ્તક ભંડારોના અમૂલ્ય ગ્રંથોને ભેંયતળીયાની દૂષિત હવામાંથી બહાર કાઢી સંરક્ષિત જગ્યાએ ગોઠવી, જરૂર જણાય તેની નકલ કરાવી અને છપાવી તેઓની એક મહાન જૈન લાયબ્રેરી ખોલવી.
( ૩ ) અને જૈન શાસનની પ્રાચીનતા તેમજ ઈતિહાસ દર્શાવનારા શિલાલેખેને શેષ, સંગ્રહ તથા રક્ષણ કરવા આ કોન્ફરન્સ આવશ્યકતા ધારે છે અને તે માટે વ્યવહારૂ પગલાં ભરવા માટે નીચે લખેલ ગૃહસ્થની ઐતિહાસિક કમિટી નીમે છે.
કમીટીના ગૃહસ્થોના નામ શેઠ. દેલતચંદ પુરૂષોત્તમ બરેડીઆ બી. એ. શેઠ મગનલાલ ચુનીલાલ વૈદ્ય. છે માણેકલાલ ઘેલાભાઈ.
, કેશવલાલ પ્રેમચંદ. » દામોદર બાપુશા.
» મનસુખભાઈ રવજી મહેતા. આ કામમાં દરેક જણે મદદ આપવી અને અને જયાં જયાં ભંડારે તથા શિલાલેખ હોય તે જેવા, તેની નોંધ, ઉતારા વિગેરે કરવા દેવા માટે આ કોન્ફરન્સ દરેક બંધુને ખાસ ભલામણ તથા આગ્રહ કરે છે.
ઠરાવ ૮ મો.
( તીર્થસંરક્ષણ. ) હાલ આપણાં મોટાં પવિત્ર તીર્થો જેવાં કે સમેતશિખરજી અને અંતરીક્ષજીના સંબંધમાં જે ખેદજનક બનાવે બન્યા છે અને અડચણે થઈ છે, તેમજ તે અગાઉ આપણાં બીજાં તીર્થો જેવાં કે શત્રુંજય, મશીજી વિગેરે માટે પણ આપણે મેટા ખર્ચમાં ઉતરવું પડયું હતું તે દરેક બીના ધ્યાનમાં લેતાં આ કેન્ફરન્સ એક સમસ્ત ભારતવર્ષિય તીર્થ સંરક્ષણ કમીટી સાવર નીમવાની આવશ્યકતા ધારે છે, અને તે માટે નીચેના સદગૃહસ્થની એક કમીટી નીમે છે કે જેઓ આપણું સઘળાં તીર્થો, મંદિરે, પુસ્તક ભંડારો, જુના શિલા લેઓ વિગેરેનાં સ્થળો જે આપણાં છે, તેમનું બરોબર સંરક્ષણ કરવા માટે તથા જરૂર પડે ત્યારે નામદાર બ્રિટિશ સરકાર, રાજા રજવાડાઓ તથા આપણું નીમેલા વહીવટદાર વિગેરે સાથે પત્રવ્યવહાર કરે અને સ્થાનિક શ્રી સંઘની જરૂર પડે તે વખતે સમરત ભારતવર્ષીય જૈન સમુદાયની સભાઓ પણ મેળવે એટલે કે તીર્થસંરક્ષણ માટે દરેક પ્રકારનાં પગલાં ભરે.
કમીટીના નામનું લિસ્ટ નેંધી રાખવામાં આવ્યું છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૫૪ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
*
[ જુન
ઠરાવ ૯ મો. [ પ્રમુખ તરફથી ]
આપણી સામાજીક, ધાર્મિક તેમજ એગિક અવનતિનું મુખ્ય કારણ આપણો પરસ્પરને કુસંપ છે, માટે પિતપોતામાં સંપની વૃદ્ધિ થાય તે પ્રયત્ન કરવા આ કોન્ફરન્સ આઝડપૂર્વક ભલામણ કરે છે અને અરસ્પરસના ટંટાઓને નીવેડે લવાદ મારફતે કરવા આ કેન્ફરન્સ એક લવાદ કમીટી નીમવાની જરૂર ધારી મેટા શહેરના અગ્રેસરો અને જુદા જુદા પ્રવીન્શીયલ સેક્રેટ ટરીઓ મારફત એવી લવાદ કમીટીઓ જરૂરી પ્રસંગે નીમવા ભલામણ કરે છે.
ઠરાવ ૧૦ મો. | ( જૈન બંધુઓને સહાયતા આપવા બાબત.)
( ક ) અશક્ત, નિરૂધમી તેમજ મંદ સ્થિતિમાં આવી પડેલા જૈન બંધુઓ તેમજ નિરાશ્રિત વિધવાઓ અને બાલકની સ્થિતિ સુધારી, તેમને નિર્વાહનાં સાધને મેળવી આપવા તેમજ બાલાશ્રમ, અનાથાશ્રમ, પુનામાં આવેલા ક વિધવાશ્રમના જેવું જૈનધમની શિલીને અનુસરતું વિધવાશ્રમ વિગેરે સંસ્થાઓ થાપવા અને તેમને દ્રવ્યની હરેક પ્રકારે મદદ આપવા દરેક શ્રીમંત જૈન બાંધવને આ કોન્ફરન્સ ખાસ વિનંતિ કરે છે અને દરેક સ્થળે તે માટે વ્યવહારૂ પગલાં ભરવા માટે ખાસ આગ્રહ કરે છે.
ઠરાવ ૧૧ મો. [ પ્રમુખ તરફથી. ]
| (સોળ સંસ્કારે. ) આપણામાં લેનાદિ સેળ સંસ્કારો હોવા છતાં આપણું પવિત્ર ધર્મ વિરૂદ્ધ જે જે સંસ્કારો આપણે આદરીએ છીએ અને આપણું ધાર્મિક વૃત્તિને દુષિત કરી રહ્યા છીએ, તેમજ લગ્ન જેવા પતિ પત્નીની પવિત્ર ગાંઠ બાંધતી વખતે પણ તે સંસ્કારને વિસારી મૂકીએ છીએ, તેને માટે આ કોન્ફરન્સ પિતાને અત્યંત ખેદ જાહેર કરે છે, અને દરેક કુટુંબમાં આપણા સંસ્કાર પ્રચલિત કરવા માટે ખાસ આગ્રડ કરે છે. જે જે બંધુઓ પિતાના સંસ્કાર ધાર્મિક રીતિ મુજબ કરીને પિતાનો વ્યવહાર ચલાવી રહ્યા છે અને ચલાવવા પ્રયત્ન કરી રહ્યા છે તેને આ કેન્ફરન્સ અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપે છે. આ કામમાં જેઓ નડતર કરે છે તેની તરફ આ કેન્ફરન્સ ખેદની નજરથી જુએ છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૮ ]
કેન્ફરન્સમાં પસાર થએલા ઠરા.
[ ૧૫૫
ઠરાવ ૧૨ મે,
( જીવદયા. ) જૈન ધર્મનું એક મહાન વાક્ય “અહિંસા પરમ ધર્મ” એ શબ્દને સાર્થક કરવા માટે,
[ 1 ] પ્રાણીઓની હિંસાથી ઉત્પન્ન થતી વસ્તુઓ નહીં વાપરવા, (૨) યથાશકિત હિંસક કાર્યો અટકાવવા, (૩] પ્રાણીઓ ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવવા, (૪) ધર્મને નામે થતે પશુવધ બંધ કરાવવા, (૫) પાંજરાપોળ જેવી સંસ્થાઓને ઉતેજન આપી સુધારવા,
(૬) મેટી દ્રવ્યસંગ્રહવાળી તથા મોટી આવકવાળી પાંજરાપોળના ફંડમાંથી નાની, નહિ નભી શકે તેવી પાંજરાપોળને મદદ આપવા માટે તે કોમના હરેક કાર્યવાહકને આ કોન્ફરન્સ આગ્રડ કરે છે.
આ સંબંધમાં પિતાના રાજ્યમાં થતે પ્રાણવધ અટકાવ પણ ઘણા રાજકર્તાઓએ ચાલુ રાખે છે તેથી તેઓ સાહેબનો તથા ચાલુ વર્ષમાં નવા ઠરાવ કરનારા સરવણ કોઠારીઆ, છોટાઉદેપુર, વરસોડા, સુંથલીયા, જસદગુ, કચ્છ લાયા, વાંસદા, દીનાપુર, લીંબડી વિગેરેના નામદાર મદુરાજાઓને આ કોનફરસ આભાર માને છે.
તેમજ માંસાહારી પ્રજામાં હિંસા પ્રતિબંધ કરવા સંબંધી ભાષણ આ. પનાર ઉપદેશક નીમવાની પણ જરૂર ધારે છે.
ઠરાવ ૧૩ મે.
(જૈન બેંક) , આપણી વ્યાપારિક ઉન્નતિ અર્થે અને જૈન ધર્માદા ફડે તેમજ વિધવાઓ વિગે. તેના નિર્વાહની રકમ યોગ્ય સંરક્ષણમાં રહી તે રકમ એગ્ય રીતે વૃદ્ધિ પામે તે માટે જૈન આગેવાને તથા બાહેશ નરોની સંપૂર્ણ દેખરેખ નીચે ચાલતી એક જૈન બેંક સ્થાપન કરવાને આ કેનફરા આગ્રહ કરે છે અને તેને સત્વર વ્યવડાર રૂપમાં મુકવા માટે મોટા શહેરોના ધનાઢયેનું આ કોનફરનેર ખાસ ધ્યાન ખેંચે છે.
ઠરાવ ૧૪ . ' સ્વદેશી સ્વદેશ અને વિકેમની ઉન્નતિ તથા આબાદીસંબંધી. આપણે સમસ્ત હિંદદેશ બીજા દેશો કરતાં લાંબો વખત થયાં ઉદ્યોગ હુરાદિ સાહસ તેમજ કળાકૅશલ્યતામાં પછાત પડતે જાય છે અને તેમ થવાથી
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૫૬ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જુન
કંગાલ સ્થિતિને પામતો જાય છે એટલું જ નહીં પણ આપણી કોમને માટે ભાગ પણ ધંધા વગર ગરીબાઈમાં આવી પડયે છે તેથી કરી આપણું દેશની તેમજ આપણું પિતાની ગયેલી જાહોજલાલી ફરીથી પ્રાપ્ત કરવા માટે,
૧. જે જે વ્યાપાર અને ઉદ્યોગ ઉત્તરાદિ પ્રાચીન સમયમાં આપણું દેશમાં ચાલતા હતા તેને પુનરૂદ્ધાર કરવા,
૨. જે બીજા દેશ વ્યાપાર હુન્નરાદિમાં સ્પર્ધામાં ઉતરી આપણાથી આગળ વધ્યા છે તેનું મૂળ શોધી કાઢી તેમના કરતાં ઉત્તમ વસ્તુઓ આપણુ દેશમાં બનાવવા,
૩. આપણા દેશમાં હયાત રહેલા ઉઘોગ હુનર હેય તેને પુરતું ઉતેજન આપવું,
૪ ખાસ કરી આપણા દેશમાં ઉત્પન થતી ચીજો વાપરવા અને તેને વધુ ખપ કેમ થાય તે માટે બનતે પ્રયાસ કરો,
૫ હંમેશની આપણી ઉપયોગી ચીજો જેવી કે ખાંડ, કેશર, મીણબત્તિ વિગેરે જે વાપરવામાં આપણે ધર્મ ભષ્ટ થાય છે તેવા પદાર્થો એકદમ બંધ કરવા વિગેરે બાબતે માટે કાળજીપુર્વક અવશ્ય ધ્યાન આપવા તેમજ તે મુજબ છે વર્તવા માટે આ કેલ્ફરન્સ દરેક બંધુને ખાસ આગ્રહ કરે છે.
ઠરાવ ૧૫ મે.
( પ્રમુખ તરફથી.) આખા હિંદુસ્થાનના ભવેતાંબર જૈનબંધુઓ એકત્ર મળીને સર્વાનુમતે કરાલ કરે છે કે કલકત્તાની વડી સરકારે શ્રી સમેતશિખરજીના પવિત્ર તીર્થ પર બંગલા બાંધવાને અમારી લાગણીને દુઃખવે તે ઠરાવ રદ કરીને અને તે હકીકત નામદાર મુંબઈ ગવર્નમેન્ટ મરહમ શેઠ વીરચંદ દીપચંદ સી. આઈ. ઈ પર પત્રદ્વારા જણાવીને અમારા પર મોટો આભાર કર્યો છે તે સંબંધમાં વડી સરકાર પ્રત્યે અમે ઉપકારની લાગણી દર્શાવીએ છીએ. અને દિગમ્બરી ભાઈઓએ પિતાની અરજીમાં “વેતામ્બરને અગ્ર હક સ્વીકાર્યા છતાં હમેશને માટે પટે લેવાની ગોઠવણ કરી તેથી અમારી લાગણી દુઃખાવી છે તે સંબંધમાં જે અપીલ નામદાર વડી સરકાર સમક્ષ કરવામાં આવી છે તેને વ્યાજબી ચુકાદે આપવાની કૃપા કરવા અંતઃકરણથી વિનંતિ આ કેન્ફરન્સ
આ કરાવની નકલ વડી સરકારને તારથી મોકલી આપવી.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૦૮ ]
કેન્ફરન્સમાં પસાર થએલા ઠરાવે.
[ ૧૫૭
ઠરાવ ૧૬ મે.
( પ્રમુખ તરફથી ) , દરેક ધાર્મિક ખાતાના હિસાબે ચોખ્ખા રહે અને તેમાં વહીવટ સંબંધી ગેરસમજુતી થવાનો સંભવ દુર થઈ વિશ્વાસ બેસે, જેથી આવક પણ વૃધ્ધિ પામે. માટે હિસાબો તૈયાર રાખવાની, સરવૈયા કઢાવવાની, તે જેવા માગે ત્યારે બતાવવાની અને દર વર્ષે છપાવી પ્રગટ કરવાની આ કેન્ફરન્સ જરૂર ધારે છે તેમજ આ ખાતા તરફથી નીમાયેલા હિસાબ તપાસવા આવનારાઓને તે બતાવવાને આ કોન્ફરન્સ ખાસ આગ્રહ કરે છે અને તે કામમાં બનતી મદદ આપવા માટે દરેક બંધુનું ધ્યાન ખેંચે છે, તેમજ આ ઠરાવને સર્વત્ર ત્વતિ અમલ થઈ ધર્માદા દ્રવ્યને પૂર્ણ રક્ષણ મળીને ધારેલ ઉદેશ પાર પડે તે માટે સિાથી પહેલો દાખલો બેસાડવા શ્રી સંઘના નામે વહીવટ કરતી આપણી ધાર્મિક જાહેર સંસ્થાઓના હીસાબે જેમ બને તેમ છપાવી પ્રગટ કરવા આ કેન્ફરન્સ તેવી સંસ્થાઓના વહીવટકર્તાઓ પ્રત્યે આ. ગ્રહપૂર્વક ભલામણ કરે છે.
- જે જે ખાતાઓએ રાજી ખુશીથી તુરત પોતાના હિસાબો તપાસાવ્યા છે કે પ્રગટ કર્યા છે તેઓને આ કોન્ફરન્સ ધન્યવાદ આપે છે.
આ સંબંધમાં ગયા વર્ષે નીમેલી કમીટીએ જે રિપોર્ટ રજુ કીધે છે તે આ કોન્ફરન્સ બહાલ રાખે છે, અને તે પ્રમાણે વર્તવા રિપોર્ટની એક કોપી શેઠ આણંદજી કલ્યાણજી ઉપર મોકલી આપવા આ કોન્ફરસ ઠરાવ કરે છે.
ઠરાવ ૧૭. કોન્ફરન્સ મારફતનાં કેળવણી ખાતાને ખર્ચ તેમજ બીજા ખચી ચલાવવાને માટે એમ ઠરાવવામાં આવે છે કે પરણેલા અથવા કમાતા દરેક સ્ત્રી પુરૂ સુકૃત ભંડારમાં ઓછામાં ઓછા ચાર આના અને વધારે પિતાની ઈચ્છાનુ. સાર રકમ દર વર્ષે આપવી. આ સંબંધની વિષેશ યોજના જુદી તૈયાર કરેલી મંજુર કરવામાં આવી છે, તે અનુસાર અમલ કરે.
ઠરાવ ૧૮ મે.
(પ્રમુખ તરફથી) કેન્ફરન્સનું બંધારણ,
જનરલ સેક્રેટરીએ. મુંબઈ- ઝવેરી કલ્યાણચંદ શેભાગ્યચંદ. અહમદાવાદ રા બ૦ શેઠ બાલાભાઈ મંછારામ બી. એ.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૫૮ ]
કલકતા—
જયપુર
ભાવનગર
એવલા—
એસીસ્ટ', જનરલ સેક્રેટરીએ.
મુ.ખ..— મી મકનજી જુડાભાઇ મહેતા બી. એ. એલ એલ, ખી, આજીમગંજ— ખાણ્યુ‘પુરણચંદ્રજી નાર એમ. એ. બી. એલ. શા. કુંવરજી આણુ દજી.
શેઠ દામેાદર ખાપુશા,
પૂર્વ કાઠિયાવાડ.... પશ્ચિમ કાઠિયાવાડ
કચ્છ
ઉત્તર ગુજરાત મહીકાંઠા
દક્ષિણ ગુજરાત
સુરત
માળવા
મેવાડ
....
....
મારવાડ
મહારાષ્ટ્ર
દક્ષિણ મહારાષ્ટ્ર
ખીરાર સેન્ટ્રલ ઇઇંડિયા
ખરમા
પજાબ
....
....
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
માજી રાયકુમારસિ’હેજી. સી ગુલાબચંદજી ઢઢ્ઢા એમ. એ.
....
....
....
....
પ્રાંતિક સેક્રેટરીએ.
શેઠ નાગરદાસ પુરૂષોત્તમ.... વકીલ ચતુર્ભુજ ગાવિ’ધ્રુજી....
શેઠ નાથાભાઈ લવજી
....
શેઠ ત્રિભુવનદાસ ભાણજી.
શેઠ હીરાચ’૪ કકલભાઈ મી છેટાલાલ લલ્લુભાઈ વકીલ શેઠ અનેાપચ’ઢ મલુકચ’દ... મી॰ ચુનીલાલ છગનલાલ શરાફ્... શેઠ લક્ષ્મીચંદ્ય ઘીઆ
....
2003
....
....
....
....
શેઠ રાશનલાલજી ચતુર . શેઠ ધનરાજજી કાંસટીઆ.... શેઠ ખાલચન્દ્વ હીરાચંદ શેઠ મોતીચંદ ભગવાનદાસ શેઠ હરખચંદ ગુલાબચ’..... કુમારશ્રી માગમલજી શુલેચ્છા....
શેઠ મનસુખલાલ ઢોલતચંદ્ન શેઠ જશવ તરાવ જેની
આડી રા.
....
....
....
****
....
....
....
ભૂત
રાણપુર
જામનગર
અંજાર
અહમદાબાદ
સાદ્રા
ભચ
સુરત
પ્રતાપગઢ
ઉદેપુર
અજમેર
માલેગામ
પુના
હલારા
ગ્વાલીયર
રગુન
લાહાર
શેઠ અમર'ઢ ઘેલાભાઈ,
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૦૯ ]
ચેથી જૈન મહિલા પરિષદુ.
[ ૧૫૪
શ્રી ચેથી જૈન મહિલા પરિષ-પુના.
પસાર થયેલા કરાવે. - જેષ્ઠ સુદ ૬, તા. ૨૫-૫-૦૮.
ઠરાવ ૧ લે.
કેળવણી, સ્ત્રી જાતિની સંપૂણ ઉન્નતિ અર્થે આપણું બાળાઓને ધાર્મિક, નૈતિક, માનસિક અને શારીરિક કેળવણી ઉત્તમ પ્રકારની મળે તથા મોટી વયની સ્ત્રીઓને યેગ્ય ઔદ્યોગિક અને ધાર્મિક શિક્ષણ અપાય તેવી સંસ્થાઓ સ્થાપવાની આ પરિષદ આવશ્યક્તા સ્વીકારે છે. અને શહેરે શહેરના ધનાઢય જૈન બંધુઓ તથા હેનેને તેવી સંસ્થાઓ સ્થાપવા માટે ખાસ આગ્રહ કરે છે.
ઠરાવ ૨ જે.
સ્ત્રીનાં કર્તવ્ય. પતિ, વડિલે, બાળકે, સનેહી બંધુઓ અને દાસજન પ્રતિ પિતાનાં કર્ત, ફરજે સ્ત્રી સમજતી થાય, એવા પ્રકારને ઉત્તમ બધ અપાય, તેવી ગઠવણ કરવાની આવશ્યકતા આ પરિષદ સ્વીકારે છે.
ઠરાવ ૩ જે.
હાનિકારક રિવાજ બાળલગ્ન, રડવું કુટવું, વિગેરે હાનિકારક રીવાજેથી આપણું સાંસારિક સ્થિતિ ઘણી શોચનીય થઈ છે. તે રીવાજની અયોગ્યતા દર્શાવી તેને જડમૂળથી દૂર કરવાને આ પરિષદ આગ્રહ કરે છે.
ઠરાવ ૪ થે.
વિધવાશ્રમની આવશ્યકતા, આપણું અનાથ વિધવાઓ સુખી થાય તે માટે વિધવાશ્રમ ખોલવાની તેમજ નિરાશ્રિત બહેનેને નિર્વાહનાં સાધને પુરાં પાડવાની આ પરિષદ અત્યંત જરૂર ધારે છે. •
મુંબઈના નામદાર ગવર્નરને જવાબ,
Craig Dhee
Simla.
27–5–09. My dear Sir,
His Excellency the Governor desires me to request you to
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૬૦ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ ,
convey to the Members of the Seventh Jain Swetamber Conference his warm thanks for their kind Message of Sympathy which he greatly values.
I am very truly, Sd/ Elie Drummond
Captain The President of the Seventh Jain Swetambèr Conference.
To
શ્રી (વનગર મળે મળેલી શ્રી જેન વેતાંબર કોન્ફરન્સ વખતે ધાર્મિક સંસ્થા એના હિસાબો છપાવી બહાર પાડવા કે નહીં? એ બાબતમાં નીમાએલી કમીટીને રીપેર્ટ.
આ બાબતમાં અમોએ તા. ૨૮ મી ફેબ્રુઆરી ૧૦૦૮ ના દિવસથી તપાસ શરૂ કરી હતી. અમદાવાદ શેઠ ત્રિભુવનદાસ ભાણજી અને શેઠ પદમશી ઠાકરશીએ જાતે જઈ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના તથા તેની શાખા પેઢીના સંવત ૧૮૬૩ ની સાલના સરવૈયા જેમાં તથા શ્રી અમદાવાદમાંની મીલ્કત જોઈ અને તે પછી માણસે હિસાબ તપાસવા માટે રાખેલા તેઓની હકીકત અને શેઠ આણંદજી કલ્યાણજીના મેનેજીગ પ્રતિનિધિઓ સાથે થએલી વાતચીત એ સઘળા ઉપર વિચાર કરતાં અમારે એ સંસ્થા સંબંધી નીચે પ્રમાણે અભિપ્રાય થાય છે. એ સિવાય વિશેષ સંસ્થાઓ અને તપાસી શક્યા નથી. માટે સઘળી ધાર્મિક સંસ્થાઓ વિષે અમે અમારે રીપોર્ટ આપી શકતા નથી.
શેઠ આણદંબ કલ્યાણજીની સંસ્થાને હીસાબ છપાવીને અગર કોઈ પણ રીતે બહાર પાડવે નહીં એ અમારો અભિપ્રાય છે પણ એ હિસાબ કઈ પણ શ્રી જન તાંબર ગૃહસ્થને બતાવવામાં આવે તેમાં સંઘને કાંઈ પણ નુકસાન નથી, પણ ફાયદો છે. માટે એ હિસાબના દરેક સાલના ખુલાસાવાર સરવૈયા તે સંસ્થાના કાર્યવાહકોએ સંસ્થાઓની મુખ્ય અને શાખા પેઢીઓમાં અને કોન્ફરન્સની મુંબઈની એફીસમાં જેવાને માટે તૈયાર રાખવા. આ પ્રમાણે ને બંદેબસ્ત આજથી ત્રણ વર્ષ સુધી રાખો અને તેટલો અનુભવ લીધા પછી ભવિષ્યને માટે જેમ એગ્ય લાગે તેમ કરવું.
લિ. શ્રી સંધના નગ્ન સેવક, ત્રિભુવનદાસ ભાણજીની સહી દા. પિતે. શા.[પદમશી ઠાકરશીની સહી દ. પાતે. G. C. Dhadha. બાલચંદ હીરાચંદ. ગુલાબચદ દેવચંદ.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ]
સુકૃત ભંડાર ફંડની યોજના.
[ ૧૬૧
સુકૃતભંડાર ફંડની રોજના,
ઉદેશ–૧ કેળવણી એ સર્વનું જીવન છે અને તેને વધારે કરવા
પૈસાની ખાસ અગત્ય છે. તેથી તેને માટે અને બીજા મહત્વનાં કાર્યો કરવા માટે સુકૃત ભંડાર ફંડની સ્થાપના
કરવામાં આવે છે. પાત્રતા–૨ દરેક પરણેલ જૈન સ્ત્રી પુરૂષે દર વરસે ઓછામાં
ઓછા ચાર આના અને વધારેમાં વધારે પિતાની ખુશીમાં
આવે તેટલી રકમ આ કુંડમાં ભરવી જોઈએ. વસુલ કરનાર–૩ ઉપર પ્રમાણેના પૈસા દરેક ગામના સંઘ, ન્યાત અગર
તડના શેઠ અગર આગેવાન વસુલ લેશે અને આવા વસુલ થયેલા પૈસા તેજ ગામના શ્રીસંઘના શેઠ અગર આગેવાન મારફતે કેન્ફરન્સની મુંબઈની હેડ ઓફીસમાં
મોકલી આપશે. પહોંચ_&જે જે ઈસમે આ ફંડમાં પૈસા ભરશે તેમને કોન્ફરન્સ
તરફથી પુરી પાડેલી છાપેલી પહોંચ તેમની ન્યાતના અગર તડના શેઠ પૈસા લીધા બદલ આપશે. અને આ પૈસા કોન્ફરન્સ ઓફિસ તરફ રવાને થતાં ન્યાતના અગર તડના શેઠને રવાને કરેલી રકમની પહોંચ ગામના શ્રી સંઘના શેઠ આપશે અને કોન્ફરન્સ ઓફીસમાં પૈસા પહોંચતાં ગામના શ્રી સંઘના શેઠને કેન્ફરન્સના જન રલ સેક્રેટરી પહોંચ આપશે તથા હેરલ્ડ અને જૈન
પત્રમાં પણ પહોંચ આપવામાં આવશે. કયારે વસુલ લેવા–૨ અશાહ શુદી ૧૪ થી આ ફંડ ઉઘરાવવાની શરૂઆત થશે.
અને સંવત્સરી સુધી એટલે ભાદરવા સુદ ૪ સુધીમાં તે
કામ પુરૂ કરવામાં આવશે. વસુલાતને ખ–દ બનતાં સુધી વગર ખર્ચ વસુલાત અને પૈસા મોકલવાનું
કામ કરવા પ્રયત્ન કરે. પણ કદી તેમ ન થાય તે તે સંબંધમાં ન્યાતના ગરને અગર બીજા માણસને રેકી ઉઘરાણમાં વસુલ આવેલી રકમમાંથી દર રૂપિએ તો અડધા આનાથી એક આના સુધી ખર્ચ કરવાની
Page #208
--------------------------------------------------------------------------
________________
૧ર ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ,
[ જૂન
ન્યાતના અને શ્રી સંઘના શેઠને સત્તા આપવામાં આવે છે અને આ શિવાય ટપાલ ખર્ચ તથા હુંડીયામણ ખર્ચ જે લાગે તે પણ ભેગી થએલી રકમમાંથી બાદ કરી બાકીના પૈસા મોકલવા એમ ઠરાવવામાં આવ્યું છે.
તપાસણ-૭ જીલ્લાના તથા પ્રાંતના એટલેકે ડિસ્ટ્રીકટ અને પ્રોવિન
શિઅલ સેક્રેટરિઓએ પિતાના જીલ્લા તથા પ્રાંતની વસુલાતનું કામ અને તે વસુલ થએલા પૈસા મુંબઈ હેડ ઓફીસ તરફ મોકલવાનું કામ બરોબર અને વખતસર થાય તેટલા માટે તેના ઉપર દેખરેખ રાખવાની છે. અને કઈ ગામ અગર ન્યાતમાં તકરાર પડે તે ત્યાં જાતે જઈ અગર પત્ર લખી કે માણસ મોકલી તેવી તકરારનું સમાધાન કરવા પ્રયત્ન કરો. અને જ્યાં જ્યાં પિતે અગર પિતા તરફના માણસે જાય ત્યાં ત્યાંની
ન્યાત અગર શ્રી સંઘના શેઠની પાસેની પહોંચબુક તપાસી તે પર તેણે પિતાની સહી કરવી.
ઉપગ-૮ આ ફંડમાં વસુલ થએલી રકમમાંથી અડધી રકમ
કેળવણી ખાતામાં અને બાકીની રકમ કેન્ફરન્સના નિભાવમાં હાલ વાપરવામાં આવશે. આ આઠમી કલમના સંબંધમાં ત્રણ વરસ સુધી અનુભવ લીધા બાદ કાંઈ પણ ફેરફાર કર હશે તે તે થઈ શકશે.
• હિસાબ-૯ આ ફંડ સંબંધી હિસાબ ગમે તે વખતે કેન્ફરન્સ
ઓફીસમાં જોવાની દરેક જૈનને છૂટ રહેશે. તથા તે કોન્ફરન્સના હિસાબ તથા રિપોર્ટ સાથે દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવશે.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૦૦ ]
તીથ સંરક્ષણ કમીટી.
તીર્થ સંરક્ષણ કમીટીના મેંબરાનાં નામે.
નગરશેઠ ચીમનલાલ લાલભાઈ શેઠ લાલભાઈ દલપતભાઈ , મનસુખભાઈ ભગુભાઈ - જેઠાભાઈ નરશી
નથમલજી ગુલેચ્છા મોતીચંદ ગીરધર કાપડીઆ મકનજી જુઠાભાઈ કેશવલાલ અમથાશા વકીલ લખમશી હીરજી દામોદર બાપુશા રાયબદ્રીદાસજી બહાદુર વિરચંદ ત્રિભુવનદાસ ગીરનારની પેઢીના પ્રમુખ. નગીનદાસ મંછુભાઈ
નેમચંદ માણેકચંદ - ચીમનલાલ લલુભાઈ , સુરચંદ પુરૂષોતમ બદામી એ કુંવરજીભાઈ આણંદજી રા. બા. વસનજી ત્રીકમજી જે. પી. શેઠ ભાગચંદ છગનદાસ
લક્ષ્મીચંદજી ઘીયા છે અનેપચંદ મલકચંદ છે જીવણચંદ ધરમચંદ , ગુલાબચંદ દેવચંદ
પુનમચંદ કરમચંદ કટાવાળા માણેકલાલ ઘેલાભાઈ વેણચંદ સુરચંદ ચુનીલાલ નાનચંદ
રા. બ. બાલાભાઈ મંછારામ , સીતાબચંદજી નાહર મેળાપચંદ આણંદચંદ, દીવાન,
સીરહી. - મહારાજ બહાદુરસિંહજી
વેલજી આનંદજી મેસરી | મેઘજી ખેતશી - કમળશીભાઈ ગુલાબચંદ
કલ્યાણચંદ લાલચંદ શિવદાનજી પ્રેમાળ ગેટીવાળા હીરાચંદજી સચેતી રતનચંદ ખીમચંદ કીકાભાઈ પ્રેમચંદ
ભોગીલાલ વીરચંદ દીપચંદ એ હરખચંદ ગુલાબચંદ છે, મણિલાલ ગોકળભાઈ ,, મેહનલાલ હેમચંદ , જીવણલાલજી પનાલાલજી સંઘવી ફુલચંદ ઉમાજી શેઠ છગનલાલ ગણપતદાસ
હેમરાજ કરશી લક્ષ્મીચંદ માણેકચંદ લલુભાઈ કરમચંદ દલાલ ફુલચંદજી ગુલેચ્છા કલ્યાણચંદ શેભાગચંદ માણેકચંદ જેઠાભાઈ વર્ધમાન મેતીચંદ ભગવાનદાસ ગુલાબચંદજી ઢઢા જમનાભાઈ ભગુભાઈ સેનાભાઈ ચુનીલાલ છેટાલાલ લલુભાઈ વકીલ લાલચંદ દેવચંદ રતનચંદ સાંકળચંદ નેણશી દેવરાજ છોટાલાલ લલુભાઈ ઝવેરી હંસીલાલ પાનાચંદ મોતીજી મેઘાજી માનચંદ નગાજી .
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૬૪ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જૂન
, લહેરચંદ ચુનીલાલ એ સાલમચંદ ગુલેચ્છા બેંગલોર , કોઠારી જવાનમલજી જોધપુર , પારખ સુરજમલજી ) , કેસરીમલજી ) પિરવાલ તેજમલજી પાલી છાયેડા ચાંદમલજી શેઠ શોભાગમલજી ઢઢા અજમેર શેઠ ધનરાજજી કાસટીઆ અજમેર , અમરચંદ પી. પરમાર દલેલસિંહજી
દીલ્હી
શેઠ જવહારલાલજી સીકંદ્રાબાદ ચતુર શ્રીપાલજી
ઉદેપુર મગનલાલજી
મુંજાવત હીરાલાલજી સુરાના સજત શેઠ રતનલાલજી સુરાના રતલામ , પુનમચંદજી સાવણસુખા ઈદેર
શાંતીલાલજી ઈદેર જોડીદાસજી
ભેપાળ શા. જમનાદાસજી ભાંડવત શાજાપુર શેઠ ડાલચંદજી
આગરા
ધી જૈન ગ્રેજયુએટસ એસોસીએશનને પાંચમે વાર્ષિક મેલાવ
–પુના ધી જૈન ગ્રેજ્યુએટસ એસોસીએશનને પાંચમે વાર્ષિક મેળાવડો પૂના ખાતે મળેલી શ્રી સાતમી જૈન વેતાંબર કોન્ફરન્સના ભવ્ય મંડપના કમ્પાઉન્ડના એક તંબુમાં તા. ૨૩ મી મે ૧૯૦૯ ને રવિવારે રાત્રે આઠ વાગે મળ્યો હતે, તે વખતે હાજર થએલા મેમ્બરોની સંખ્યા ૧૨ ની હતી. તથા દીલસેજી ધરાવનારા સગ્રહો આશરે ચારેક હતા.
મી. કેશવલાલ અમથાશાએ દરખાસ્ત કરી કે આ મેળાવડાનું પ્રમુખસ્થાન મી. મોતીચંદ ગીરધર કાપડીઆ બી. એ. એલ એલ. બી. સેલીસીટરે લેવું. આ દરખાસ્તને મી. લતચંદ પુરૂષોત્તમ બરાડીયાએ ટેકો આપે. તે દરખાસ્ત સર્વાનુમતે પસાર થતાં મી. કાપડીયા પ્રમુખસ્થાને , બીરાજ્યા. પછી એસોસીએશનના જનરલ સેક્રેટરીએ આમંત્રણ પત્રિકા વાંચી સંભળાવી તે પછી તેમણે ગત વર્ષને રીપોર્ટ વાં.
આ રીપોર્ટને સારા નીચે મુજબ છે.
આ સંસ્થાની સ્થાપના મી. ગુલાબચંદ ઠઠ્ઠાના પ્રમુખપણ નીચે તા. ૨-૧૧-૧૯૦૪ ના રોજ થઈ. ત્યારથી બે વર્ષ સુધી આ સંસ્થાના સેક્રેટરી મી. મોતીચંદ ગીરધર કાપડીયા હતા. તેમણે કામ સંતોષકારક બજાવ્યું હતું. ત્યાર પછી મી. મકનજી જુઠાભાઈ મહેતા આ સંસ્થાના સેક્રેટરી થયા. તેમના
Page #211
--------------------------------------------------------------------------
________________
તીર્થં સંરક્ષણ કમીટી.
[ ૧૬૫
વખતમાં આ સંસ્થા તરફથી કરવામાં આવેલી અરથી સં. ૧૯૦૭ ની સાલમાં મુંબઇ યુનિવર્સિટિમાં જૈન સાહિત્ય દાખલ થવા પામ્યું હતું.
આ
આવ્યા
ત્યારપછી આ સંસ્થાના પ્રયાસથી ગુજરાતી પાંચમી ચાપડીમાં આપણી ધાર્મિક લાગણી ઉશ્કેરનારી ભૂલેા કેળવણી ખાતાએ સુધારી હતી. ગત વર્ષમાં આ સૌંસ્થા તરફથી મુબઇ ઇલાકાના નામદાર ગવનરને એ અરજીએ કરવામાં આવી હતી. તે બને અરજીઓમાં તેઓને જય મળ્યા છે. અરજીએથી આપણા કેટલાક તેહવારા જૈન કેામના તેડેવર તરીકે જાહેર કરવામાં છે તેમજ હજી અમુક તેહેવારા જાહેર તહેવાર તરીકે પ્રસિદ્ધ કરવામાં આવશે, એવી નામદાર સરકાર તરફથી આશા આપવામાં આવી છે. તેમજ સુ`બઈ ઈલાકાની વધારાની ધારાસભામાં આપણી કેામના પ્રતિનિધિ માટે એડક આપવાના સબધમાં નામદાર સરકારે સ તાષકારક જવાબ આપ્યા છે. આ મામતમાં નામદાર સરકારના આપણે ઉપકાર માનવા જોઇએ,
ગતવર્ષમાં આ સસ્થા તરફથી મી૰ ઉમેદચ'દ દોલતચંદ્ન અરૈાડિયાની જૈન ધર્મના ઇતિડાસ અને સાહિત્ય એ નામની ચેપડી ઇંગ્રેજીમાં છપાવવામાં આવેલી છે.
તથા મી
છેવટે મી૰ માતીચંદ્ય ગીરધર કાપડીઆ સેાલીસીટર થયા તથા મી પુનસી હીરજી મસરી એલ. એમ. એન્ડ એસ થયા તેને માટે આપી, મી॰ ગુલાબચંદજી ઢઢ્ઢાએ શ્રી શિખરજીની બાબતમાં મેાતીચઢ ગીરધર કાપડીઆ, મી૰ ધીરજલાલ પી, શરાફ ખારીસ્ટર કેશવલાલ અમથાશાએ શ્રી 'તરીક્ષજી કેસમાં જે મદદ કરી છે તે માટે તેઓના ઉપકાર માનવામાં આવ્યે હતે. આ સસ્થાના સભાસદે હવે જાહેર કાર્યોમાં ભાગ લે છે તે માટે ખુશી ખતાવી તથા શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ હેરલ્ડ કેટલેક દરજ્જે સુધયું” છે તે છતાં વિશેષ સુધારવા માટે આ સંસ્થાના મેબાને સારા સારા લેખા મેાકલવા વિનતિ કરવામાં આવી હતી.
૧૯૦૯ ]
મુખારકખાદી તથા સી
આ રીપોર્ટ મી૰ દોલતચદ પુરૂષેત્તમ અરેડિયાની દરખાસ્તથી અને સી. કેશવલાલ અમથાલાલ શાહના ટેકાથી સર્વાનુમતે પસાર થયા હતા.
ત્યારબાદ મુંબઈના નામદાર ગવરનર સાહેબને આ સસ્થાની એ અરજીએના સતાષકારક જવાબ આપવા માટે ઉપકારને એક તાર પ્રમુખ સાહેબે માકલવા એવા ઠરાવ કરવામાં આવ્યા હતા.
તે પછી પ્રમુખ સાહેબે આ મંડળના ગતવર્ષના સેક્રેટરીએએ ગતવ માં ઉત્સાહ તથા ખ`તથી કામ કર્યુ હતું તેના માટે ઉપકાર માન્યા હતા. અને મી॰ લખમશી હીરજી મસરી અનુમેાદનમાં તેઓને માટે કેટલાક લાંગણીવાળા શઠ્ઠા ખેલ્યા હતા.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૬૬ ]
29
[ જૂત
પછી હાલના આધેઢારાએ પેાતાનાં રાજીનામાં આપ્યાં હતાં, તેથી નવા આલ્બેદારા નીચે પ્રમાણે નીમાયા હતા.
મી॰ લખમશી હીરજી મેસરી પી. એ. એલ એલ. બી. પ્રમુખ મુંબઈ. કેશવલાલ પ્રેમચંદ મેાદી જનરલ સેક્રેટરી સ્થાનિક સેક્રેટરી
અમદાવાદ.
મણિલાલ નથુભાઈ દેશી ત્રીભાવનદાસ હેરચંદ શાહ
,,
'
મુંબઈ.
""
ત્યાર પછી પ્રમુખ સાહેમના ઉપકાર માની મેળાવડો 'ખરખાસ્ત કરવામાં
,,
આન્યા હતા.
જૈન કારન્સ હેરલ્ડ.
1/
માસીમ ખાતે ચાલતા શ્વેતાંબરા અને દિગબરા વચ્ચે થયેલ મારામારીના કેસના ચુકાદો.
ગઇ તા૦ ૩૧ મીએ આપણી કામના સુભાગ્યે સારા સમાચાર આપણને મળ્યા છે. પન્યાસજી શ્રી આનંદસાગરજી તથાં ખીજા ત્રણ મુનિ મહારાજાએ ગભીર આરોપમાંથી માન સહિત મુક્ત થયા છે. તે સાંભળી કયા જૈનપુત્રને હ થયા વગર રહેશે? તે સિવાય બીજા સાત જણુ પણ છુટી ગયા છે. અને બાકીનાઓના દડ થયા છે. આઠ દિગબર આરપીમાંથી પણ ત્રણ જણા છૂટી ગયા છે. અને બાકી પાંચ જણાના દંડ થયા છે.
મહાત્ મ થતાં પણ આ શુભ પરિણામ આવ્યુ તે એક સંતેષની નાત છે. આ કેસના કાર્યોમાં કેન્ફરન્સની હેડ એફીસે કેટલે પરિશ્રમ લીધે છે તે સર્વે કાઈ જાણતા હૈાવાથી અત્યારે વધારે લખવાની જરૂર નથી, પણ એટલું તા આ સ્થળે લખવાની જરૂર છે કે મુનિમહારાજાએ પકડાયા અને આરાપા મુકાયા એવા માઠા સમાચારના તાર મળ્યા કે તે દિવસથી તે ગઇ તા. ૩૧ મી ના રાજ સુધી આ એફીસને ઘણીજ મુશ્કેલીઓ વચ્ચે કામ લેવું પડયું હતું. એક તરફથી પુના કાન્ફરન્સની તૈયારીઓ થતી હાવાથી અને ખીજી તરફથી આ કેસ ચાલતા હૈાવાથી તેમાં પણ પૈસા સંબધી અગવડા વેઠતાં છતાં પણુ આ એફીસના પ્રયાસ સફળ થયા તેજ સåાષનુ કારણ છે. મુંબઈ આદ્ધિ સ્થળેથી મળેલાં જે નાણાં મુંબઇ એફીસ મારફત ખર્ચાયા છે તેના કુલ હિસાબ મુંબઈ એીસેથી નાણાં ભરનારને જોવાને મળશે. અમારા કામમાં અમને જે જે સગૃહસ્થાએ મદદ કરી છે તેમાંના શેઠ આણુંદજી કલ્યાણુજી તથા શેઠ મનસુખભાઈ ભગુભાઈ તથા તત્વવિવેચક સભા તથા ચેવલાના સગૃહસ્થા તરફથી પૈસા સ’બધી તથા બીજી મદદ આપવામાં આવી છે તેને માટે જેટલે ઉપકાર માનીએ તેટલેા આ છે,
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૦૦ ]
શ્રી સાતમી જૈન વેતાંબર કેન્ફરન્સ પુના.
[ ૧૬૭
શ્રી સાતમી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, પુના.
(સંક્ષિપ્ત વર્ણન) શ્રી સાતમી જૈન કોન્ફરન્સની તૈયારીઓ માટે માત્ર ૧ મહિના જેટલી ટુંક મુદત રહી હતી તે છતાં આ દેઢ માસમાં આપણા પૂનાના ઉત્સાહી બંધુઓએ એવી ઝડપથી અને સંભાળ પૂર્વક કામ લીધું હતું કે જેથી કૅન્ફરન્સની આ સાતમી બેઠક સાંગોપાંગ ઉતરી હતી. આ કોન્ફરન્સ આપણી બીજી કોન્ફરન્સ કરતાં કેટલીક બાબતોમાં સરસાઈ ભોગવતી હતી. મંડપ વિશાળ તેમજ પુષ્કળ હવાવાળ બાંધવામાં આવ્યો હતો. મંડપના કમ્પાઉન્ડમાં જુદી જુદી ઓછીસે માટેના જુદા જુદા તંબુઓ, ફુઆર, સરસ ઢબમાં ગોઠવેલાં ફુલઝાડનાં કુંડા એ સર્વે પ્રેક્ષકોના ચિત્તને આનંદ આપતાં હતાં. આ કોન્ફરન્સમાં આશરે ૧૩૦૦ ડેલીગેટ, ૧૫૦૦ વીઝીટરે અને લગભગ ૮૦૦ બાનુઓ હાજર હતી, તે ઉપરાંત યુરોપીયન ગૃહો તથા કેટલાક નામાંકિત અન્ય કોમના આગેવાન ગૃહસ્થ પણ હાજર હતા. કોન્ફરન્સના ત્રણ દિવસમાં મુનિ મહારાજ અમરવિજયજી તથા બાલવિજ્યજીએ હાજર રહી શ્રી સંઘ ઉપર ઉપકાર કર્યો હતે.
પ્રથમ દિવસ તા. ૨૨-૫-૦૦ બરાબર એક વાગે સ્વાગત કમીટીના ચેરમેન શેઠ શિવદાનજી પ્રેમાજી ગોટીવાળા તાળીઓના અવાજ સાથે મંડપમાં દાખલ થયા. ત્યારબાદ થોડીવાર પછી બીજા આગેવાન ગૃહસ્થોએ આવવા માંડ્યું અને લાયકને લાયક માન આપવામાં આવ્યું. બરાબર પિણુંબે વાગે પ્રમુખ સાહેબ શેઠ નથમલજી ગુલેચ્છા પધાર્યા હતા. | શરૂઆતમાં પૂના જૈન સંગીત મંડળનાં જૈન બાળકો તથા બાળકીઓએ સુસ્વરથી મધુર મંગલાચરણનાં ગાયને ગાયાં હતાં.
ત્યારબાદ સ્વાગત કમીટીના ચીફ સેક્રેટરી શેઠ છગનલાલ ગણપતદાસે આમંત્રણ પત્રિકા વાંચી સંભળાવી. પછી શેઠ શિવદાનજી પ્રેમાળ ગેટીવાળાએ પધારેલા ગૃહસ્થોને આવકાર આપી પિતાનું ભાષણ મી. અમરચંદ પી. પરમારને વાંચવા આપ્યું. આવકાર આપનારું ભાષણ પુરૂં થયા પછી સ્વા. કટ ના ઉપપ્રમુખ તથા જનરલ સુપરવાઈઝર શેઠ મેતીચંદ ભગવાનદાસે ગ્વાલીયરવાળા શેઠ નથમલજી ગુલેચ્છાને પ્રમુખસ્થાન આપવાની દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને યેવલાવાળા શા. દામોદર બાપુશાએ ટેકો આપ્યો, અને તેટહારાવાળા ઓનરરી માજીસ્ટ્રેટ શેઠ હરખચંદ ગુલાબચંદ તથા સ્વા. કટ ઉપપ્રમુખ શેઠ ગગલભાઈ હાથીભાઈએ અનુમોદન આપ્યું હતું, બાદ તાળીઓના અવાજ વચ્ચે શેઠ નથમલજીએ પ્રમુખસ્થાન લીધું હતું. આ વખતે મી મકનજી જુઠાભાઈ મહેતાએ કોન્ફરન્સની ફતેહ ઈચ્છનારાઓના તે દિવસે આવેલા તારે વાંચી સંભળાવ્યા હતા. તે પછી પ્રમુખ સાહેબે પોતાનું ભાષણ થોડુંક વાંચી બાકીનું ભાષણ વાંચવા તેમના પુત્ર શેઠ બાગમલજીને આજ્ઞા આપી. શેઠ બાગમલજીએ આ ભાષણ પુરૂ કર્યું હતું. ત્યાર પછી શેઠ કુંવરજી આણંદજીની દરખાસ્તથી અને શેઠ હીરાચંદ ધનજી તથા શેઠ વીરચંદ કૃષ્ણના ટેકાથી આ કેન્ફરન્સમાં પસાર કરવાના ઠરાવો નક્કી કરવા, સબ્જેકટસ કમીટીના મેમ્બરે ચુંટી કાઢવામાં આવ્યા હતા. છેવટે ઉઠતી વખતના મંગળ ગીતે સાંભળી પ્રથમ દિવસની બેઠક પુરી કરવામાં આવી હતી,
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૬૮ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ જૂન
બીજે દિવસે તા. ૨૩-૫-૦૯ બીજા દિવસની બેઠક બપોરે બાર વાગે મળી હતી. પ્રમુખ સાહેબ નથમલજી જ્યારે મંડપમાં દાખલ થયા ત્યારે ચારે તરફથી તેમને જયઘોષથી વધાવી લેવામાં આવ્યા હતા. આજની બેઠકમાં પૂનાની ખેતીવાડી કેલેજના પ્રિન્સીપાલ તથા અહિંના પોલીસ સુપ્રીટેન્ડેન્ટ તથા પૂનાના કલેકટરે હાજરી આપી હતી.
આરંભમાં બાળાઓએ મંગળ ગીતો ગાયાં હતાં પછી મી મકનજી જુઠાભાઈ મહેતાએ બહાર ગામથી આવેલા તારે વાંચી સંભળાવ્યા હતા. ત્યારબાદ પ્રમુખ તરફથી તેમના પુત્ર શેઠ બાગમલજીએ પ્રથમ ચાર ઠરાવો પ્રતિનિધિઓ તથા પ્રેક્ષકો સમક્ષ વાંચી સંભળાવ્યા હતા. અને સર્વેએ તે ઠરાવો દરેક ઠરાવને ઉચિત લાગણી પ્રદર્શિત કરી પસાર કર્યા હતા.
૫ મો ઠરાવ મી. લખમશી હીરજી મસરીએ અસરકારક ઢબમાં રજુ કર્યો હતો અને તેને લગતું ઉમદા ભાષણ કર્યું હતું. આ ઠરાવની દરખાસ્તને મી. મણિલાલ નથુભાઈ દેશી, મી. કેશવલાલ અમથાશા, શેઠ લાલભાઈ કલ્યાણચંદ, મી. ડાહ્યાભાઈ ચુનીલાલ સરાફ, નાણાવટી જમનાદાસ બાલાભાઈ મી. નારણજી અમરસી તથા મી. સાંકળચંદ માણેકચંદ પડીયાળી તથા મી. ફતેચંદ કપુરચંદ લાલન એઓએ અનુક્રમે ટેકે તથા અનુમોદન આપ્યું હતું.
છઠો ઠરાવ મી. અમરચંદ પી. પરમારે રજુ કર્યો હતો. તેને ટેકો આપતાં મી. શિવજી દેવસીએ એક છટાદાર ભાષણ કર્યું હતું. આ ભાઈએ કન્યાવિક્રય ઉપર એક સુંદર કવિતા ગાઈ હતી જેની એવી ઉંડી છાપ શ્રેતાઓ ઉપર પડી કે તુરત સર્વે પ્રતિનિધિઓ તથા પ્રેક્ષકોએ ઉભા થઈ મુનિ મહારાજ શ્રી અમરવિજ્યજી પાસે પચ્ચખાણ લીધા હતા. તે પછી શેઠ નાનચંદ ભગવાન, બી. ત્રિભુવનદાસ જાદવજી, મી. લાલચંદ દેવચંદ, મી. લહેરૂભાઈ ચુનીલાલ તથા મો. મણિલાલ રતનચંદે આ ઠરાવના અનમેદનમાં પ્રસંગને અનુસાર ભાષણ . કર્યા હતા.
ત્રીજો દિવસ તા. ૨૪-૫-૦૯ ત્રીજા દિવસની બેઠકમાં શરૂઆતમાં શ્રી જૈન મંગળ ગાયન સમાજના બાળકે મંગળ ગીત ગાઈ રહ્યા પછી સાતમો ઠરાવ મી. લતચંદ પુરૂષોત્તમ બરેડીયાએ રજુ કર્યો હતો અને તેને ટકે શેઠ માણેક્લાલ ઘેલાભાઈએ આપ્યો હતો તથા મી. અમરચંદ પી. પરમારે અનુમોદન આપ્યું હતું.
આઠમો તથા નવમો એ બન્ને પ્રમુખ તરફથી મુકાયા હતા. ' દશમો ઠરાવ શેઠ ટોકરશી નેણસીએ રજુ કર્યો હતો. તેને મી- ચુનીલાલ નારણદાસે ટેકો આપ્યો હતો અને મી. મૂલચંદ આશારામે છટાદાર સુંદર ભાષામાં અનુમોદન આપ્યું હતું.
ઠરાવ ૧૧ મો પ્રમુખ તરફથી મુકવામાં આવ્યું હતું.
ઠરાવ ૧૨ માની પંડિત લાલને દરખાસ્ત મુકી હતી. મી. મોતીચંદ કુરછ ઝવેરીએ ટેકે આપ્યો અને મી. લતચંદ પુરૂષોત્તમ બડિયાએ અનુમાન આપ્યું હતું.
ઠરાવ ૧૩ મો. મી. બાલચંદ હીરાચંદે રજુ કર્યો. મી. મોહનલાલ દલીચંદ દેસાઈએ ટેકો આપે. મી. હેરૂભાઈ ચુનીલાલ તથા શેઠ વીરચંદ કૃષ્ણજીએ અનુમોદન આપ્યું હતું. : ઠરાવ ૧૪ મે. પ્રમુખ તરફથી મુકાયું હતું અને તેના સંબંધમાં મી. ગુલાબચંદજી દ્રઢ સાહેબે ખુલાસો કર્યો હતો.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૮૦૯ ]
ચેથી જૈન મહીલાપરિષ૬,
[ ૧૬૮
ઠરાવ ૧૫ મ. મી. ગુલાબચંદજી ઢ સાહેબે રજુ કર્યો. શેઠ બાગમલજી તથા શેઠ ગુલાબચંદ દેવચંદે ટેકો આપ્યો અને મી. લલ્લુભાઈ કરમચંદ દલાલે અનુમોદન આપ્યું હતું.
ઠરાવ ૧૬ મ. પ્રમુખ તરફથી મુકવામાં આવ્યો હતો.
ઠરાવ ૧૭ મો. બાબુ રાયકુમારસિંહે અસરકારક રીતે રજુ કર્યો હતો અને તેને શેઠ માણેકલાલ ઘેલાભાઈએ તથા પંડિત લાલને ટેકો આપ્યો હતો. આ વખતે બધાએ ઉભા થઇ પ્રતિજ્ઞા લીધી હતી.
ઠરાવ ૧૮ મો. પ્રમુખ તરફથી મુકામે હતો. છેવટે પ્રમુખ સાહેબ તરફથી પ્રતિનિધિએને ધન્યવાદ આપવામાં આવ્યો તથા સ્વાગત કમીટીનો આભાર માનવામાં આવ્યો. ત્યારપછી શેઠ દામોદર બાપુશા તરફથી વોલંકીઅરનો આભાર માનવામાં આવ્યો તથા તેના યોગ્ય જવાબો આપવામાં આવ્યા હતા. પછી મીટ હલ સાહેબે જણાવ્યું કે આવતી કોન્ફરન્સ શ્રી
યણુજી તીર્થમાં ૧૮૧૦ ના ડીસેમ્બર માસમાં મળશે. મીરા કુંવરજીભાઈએ જણાવ્યું કે મને નવાણું ટકા ખબર મળી છે કે આવતી કોન્ફરન્સ સુરત ખાતે જ મળશે પણ તે હજી નક્કી નથી. ત્યારપછી સ્વાગત કમીટી તરફથી ડેલીગેટોને તથા પત્રકારોને તથા ડાકતર વિગેરેનો આભાર માનવામાં આવ્યો હતો. પ્રમુખ સાહેબને આભાર માનવામાં આવ્યો હતે. પછી મું. બઈવાળાઓને આભાર માનવામાં આવ્યો હતે બાદ પ્રમુખને હાર તેરા ગુલાબ અત્તર આપ્યા પછી કોન્ફરન્સ વિસર્જન થઈ હતી.
ચોથી જૈન મહિલા પરિષ૬.
તા. રપ-પ-૦૯ આ પરિષદમાં આશરે બે હજાર કરતાં વધારે જન બાનુઓએ હાજરી આપી હતી. તે ઉપરાંત મીસીસ કીંગ તથા ડી દેશી ખ્રીસ્તી બાનુઓ અને મરાઠા બાનુઓએ ભાગ લીધો હતો. આશરે ત્રીશેક સ્ત્રીઓએ કંટીયર તરીકે કામ કરેલું હતું. બરાબર ૧૨ વાગે પ્રમુખ સિ, મીઠાબાઈ પવાર્યા. અને તેઓને સર્વે સ્ત્રીઓએ આવકારદાયક શબ્દવડે વધાવ્યા. આરંભમાં બાળાઓએ સમયને ઉચિત મંગળ ગીતો ગાયાં પછી સ્વાગત કમીટીના પ્રમુખ સો. પાર્વતીબાઈ અનિવાર્ય અડચણને લઈને હાજર ન હોવાથી તેમની ભત્રીજી મેનાબાઇએ તેમનું ભાષણ વાંચ્યું હતું. ત્યારપછી સે.મોતીબાઈએ દરખાસ્ત કરી કે સે.મીઠાબાઈ મેળ ખેતસીને પ્રમુખસ્થાન આપવું. આ દરખાસ્તને વહાલી બહેને ટેકો આપ્યો અને સે. મીઠાબાઈએ તાલીઓના અવાજ વચ્ચે પ્રમુખસ્થાન લીધું. ત્યારપછી તેમણે બુલંદ અવાજે વિકતા ભરેલું છટાદાર રીતે ભાષણ કર્યું હતું. આ ભાષણ થઈ રહ્યા પછી બીજી કેટલીએક બી વકતાઓના ભાષણે સાથે ચાર ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. આ રી વકતાઓમાં બહેન તારાબાઈ ચુનીલાલ પનાલાલ તથા બહેન વહાલીનાં ભાષણો બ સારાં હતાં.
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૭૦ ]
જૈન કારન્સ હેન્સ્ડ.
[ નૂત
શ્રી સાતમી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ પુના, ખાતે ભરાયેલા ખાતાવાર કુલ રૂપીઆની રકમ નીચે મૂજબ.
કાન્ફરન્સ કેળવણી ક્š ૨૪૭૪—૪-૦ કાન્ફરન્સ સ્ત્રી કેળવણી ક્’ડ ૨૫૩૩-૮-૦ નિભાવ ફંડ ૨૮૩૯-૮-૦
સેટલમે ક
૧-૪-૦
,,
૯૧૪-૦ પુના બેડી ગ
૬૭-૮-૦
૯૦-૧૨-૦
૨૫-૦-૦
। ૪૬૮–૧૨–.
૩૦૨-૮-૩
જીવદયા
૬૮-૪-૦
""
૫-૦-૦
” સુકૃતભ'ડાર ૪૭–૧૨–૦
,,
” પુસ્તકોદ્ધાર
મદિરાદ્ધાર
"
નિરાશ્રિત
99
99
39
""
કન્યાશાળા
પાઠશાળા
માળાશ્રમ
કુલ રૂા૯૨૪૬-૪—૦ માણુસા છેતાલીશ રૂપીઆ ચાર આના ભરાયા હતા. નામવાર લીસ્ટ હવે પછીના અંકમાં આપવામાં આવશે.
સુબઈના શ્રી સ ́ધે કરેલા સ્તુત્ય ઠરાવ,
બીજા ગામાને અનુકરણ કરવા જોગ દાખલે.
ચાલુ માસની તા. ૧૦-૬-૦૯ ને રાજ મુ`બઈના સંઘે પુનાખાતે મળેલી આપણી સાતમી કાન્ફરન્સે પસાર કરેલા સુકૃત ભડારના ઠરાવ તથા તેની યાજના ઘણા હર્ષ સાથે સ્વીકારી નીચે પ્રમાણે જે ઉત્તમ ઠરાવ કર્યો છે. અને બીજા ગામાને અનુકરણ કરવા જોગ જે શરૂઆત મુંબઇના શ્રી સંઘે કરેલી છે તેને માટે તેને ધન્યવાદ ઘટે છે. આ યોજનાના અમલ કરવા અત્રેના સ્વયં સે વર્ક મડળે જે ઉત્સાહ દેખાડયા છે તે માટે તેમને પણ આ ઠેકાણે ઉપકાર માનવામાં આવે છે. આ પ્રમાણે ખીજા ગામેામાં પશુ ઉત્સાહી યુવક વગ થાડાક વખતના ભાગ આપી સુકૃત ભંડાર ઉઘરાવશે તે સકલ સંઘ ઉપર ઉપકાર થશે.
કરાવ.
ઠરાવ તથા અપલ કર
આપણી સાતમી કાન્ફરન્સે પસાર કરેલે સુકૃત ભડારના તેની ચેાજના મુંબઈના સકળ સંઘ સ્વીકારે છે અને આ યાજનાને વાના કામમાં મઢુત્તુ આપવા દરેક જૈન ખ ને આગ્રડ કરવામાં આવે છે અને જે આ ફંડ ઉઘરાવવા આવે તેને વગર ઢીલે વસુલ આપવું.
જાહેર
ખબર.
ચાલુ સાલનું લવાજમ વસુલ કરવા માટે આવતા માસના અંક વી, પી॰ થી માલવામાં આવશે તે તે સ્વીકારી લેવા ગ્રાહકાને વિનતિ કરવામાં આવે છે.
આસિસ્ટંટ સેક્રેટરી
શ્રી જૈન શ્વે. કેન્ફરન્સ
Page #217
--------------------------------------------------------------------------
________________
su
ધર્મ નીતિની કેળવણી.
--
-
-
“શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામે કેલિ કરે; શુદ્ધતામે થીર વહે, અમૃતધારા વરસે
* INC દિગ-દર્શન.
- પુના શહેરમાં મળેલી સાતમી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સે, અમે ગયા અંકમાં કરેલ
સૂચના પ્રમાણે એક ખાસ નેંધ લેવા લાયક કાર્ય કરેલ છે; જનતામ્બર એજ્યુ. અને તે, કેળવણી સંબંધી દરેક કામકાજ કરવા માટે એજ્યુકેશનલ બૅડે કેશનલ બૅની કરવામાં આવેલ સ્થાપના, એ છે. મજકુર બંને
પિતાની સંખ્યામાં વધારે ઘટાડો કરવાની સત્તા આપવામાં આવેલ છે, તથા તેની ઑફિસ મુંબઈમાં રહે એવો ઠરાવ કરવામાં આવેલ છે, જે કોન્ફરન્સના નેતાઓની દીર્ધદષ્ટિ તથા વ્યવહારકુશળતા સૂચવે છે. આ બૅડની સ્થાપના કરવામાં કોરન્સને ખાસ હેતુ કેળવણીને અંગે જે કાંઈ કાર્યો કરવામાં આવે તે સંગીન થાય તથા કાંઈપણ પદ્ધતિસર અને શીઘ્રતાથી કરવામાં આવે એ છે. મજકુર બેંર્ડ જે ખંત અને સુવ્યવસ્થા પૂર્વક કાર્ય કરશે, અને સુજ્ઞ બંધુઓ ઉદારતાથી તેને જોઈતા ફંડઝ પુરા પાડશે, તો આ બૈર્ડની સ્થાપના કલ્પવૃક્ષ જેવી કલ્યાણકારી નિવડશે એ નિઃસંદેહ છે. એથી આપણી કોમમાં ધાર્મિક તથા વ્યાવહારિક કેળવણીનો બહોળો પ્રસાર થવા માટે સર્વ સાધનની જોગવાઈ થઈ શકશે; અને કેળવણીને બહેળો ફેલાવો થયો કે સ્વાભાવિક રીતે તેને પરિણામે કાળક્રમે આ પણે આપણામાં પ્રચલિત હાનિકારક રિવાજે તથા પરસ્પરમાં ચાલતા કલહ-કુસંપને નાબુદ થયેલા જોઈશું, અને સમીપમાં આપણે અભ્યદય થયેલે નિહાળવા ભાગ્યશાળી થઈશું. કોઈપણ પ્રકારની કેળવણીની અને ખાસ કરીને ધાર્મિક કેળવણીની સફળતાને આધાર
શિક્ષક ઉપર રહેલો છે, અને તેથી ધર્મશિક્ષણને અંગે ખાસ કેળવણીની સફળતાને ટ્રેનિંગ કોલેજ શિક્ષકોને માટે સ્થાપવા અમે ગયા અંકમાં ભ* આધાર શિક્ષક લામણ કરી હતી, પણ ગત કોન્ફરન્સમાં અતિ વ્યવસાયીપણને
લીધે તે વિષે યોગ્ય ઠરાવ કરવાનું લક્ષ બહાર રહી ગયેલ છે. અત્યાર પર્યન્ત આપણામાં અનેક સખાવત થએલ છે, પણ ખાસ આપણું લાભાર્થે આવા
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૨]
ધર્મનીતિ કેળવણી.
મે
પ્રકારની કાઇ સખાવત થએલી અમારી જાણમાં નથી. એવા સમયે ગઇ મહિલા પરિષનાં પ્રમુખ સાભાગ્યવતાં શ્રીમતિ મીઠાંબાઇ તરફ્થી રૂ. ૧૦૦૦ ) સ્ત્રી શિક્ષકોને ટ્રેનિંગની સખાવત સ્ત્રીશિક્ષકોને ટ્રેનિંગ આપવા માટે કરવામાં આવેલ છે તે ખરે! સ્તુતિપાત્ર છે. ઉકત મહાન કાર્ય માટે રૂ. ૧૦૦૦) ની રકમ કાંઇ પુરતી નથી, તેથી અમે સર્વ સખી ગૃહસ્થા તથા સન્નારીઓને તે માટે એક સારૂં' ક્રૂડ એકઠું' કરી એજ્યુકેશનલ બેંૐને સુપ્રત કરવા ભલામણ કરીએ છીએ.
જેટલી જરૂર સ્ત્રી શિક્ષકોને ટ્રેનિંગ આપવાની છે, તેટલીજ, બલ્કે તેથી વધારે, પુરૂષ શિક્ષકાને વ્યાવહારિક તથા ધાર્મિક શિક્ષણ માટે ટ્રેનિંગ આપવાની છે. જેનેામાં ટ્રેન્ડ શિક્ષકો ગણ્યાગાંઠયાજ છે; તેથી આપણા બંધુએ કાંઇક સારી સંખ્યામાં ટ્રેનિંગ ફૅલેજમાં અભ્યાસ અર્થે જોડાય તે માટે સ્કોલરશીપ આપવાની ખાસ જરૂર છે; તેમજ ધાર્મિક શિક્ષણુ માટે ટ્રેનિંગ આપવા આપણે ખાસ જુદી ટ્રેનિંગ કૉલેજ સત્વર ઉધાડવાની જરૂર છે. એ માટે હાલ શરૂઆતમાં વાર્ષિક રૂ. ૧૦૦૦) નું ખર્ચ પુરતુ થઇ પડશે, અને જો દશ સગૃહસ્થા એકેક હજાર રૂપીયાની રકમ આપવા કબુલે અને તે રકમ એજ્યુકે એ કાર્યની શરૂઆત તરતમાં કરવા યોગ્ય છે. અમને આશા છે ધાર્મિક શિક્ષણ માટે ખાસ ટ્રેનિંગ કૉલેજ ખેાલવા માટે સખાવત ઉત્સાહથી બહાર પડશે.
શનલ બોર્ડને સુપ્રત કરે તે શ્રીમંત જૈન બંધુઓ કરી પૂણ્ય ઉપાર્જન કરવા
ધાર્મિક શિક્ષણ માટે ખાસ ટ્રેનિંગ ફૅલેજ
ધાર્મિક તથા નૈતિક શિક્ષણ સંબંધી પ્રશ્નાવલિના ઉત્તરા અત્યાર પર્યન્ત સાઠેક સદગૃહસ્થા તરફથી અમને મળ્યા છે, જેમાંથી સાર દેહન કરી અમે અમારા વાચકો સમક્ષ આ
પ્રશ્નાવલિ માટે અભિનઃન.
અંકથી રજી કરતા જઈશું. જે સજ્જનેએ અમને પ્રત્યુત્તર લખી મેકલવાની તસ્દી લીધી છે તે સર્વેના અંતઃકરણથી ઉપકાર માનીએ છીએ. આ વિષય સબંધે ચર્ચા ઉપસ્થિત કરવા માટે
અનેક સુજ્ઞજતા તરથી અભિનંદન આપવામાં આવેલ છે,
જેમાંથી અત્ર માત્ર એ સુપ્રસિદ્ધ સાક્ષરાનાં વાયા ઉતારીએ છીએ.
બીજી ગુજરાતી સાહિત્ય પરિષદ્ના માન્યવર પ્રમુખ મહાશય રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ લખે છે કે—“ એ પ્રશ્નો બહુ મહત્વના છે કેમકે તે પ્રશ્નોમાં સમાયલાં તત્ત્વા ઉપર ભરત ભૂમિના ભવિષ્યના આધાર છે. તમે બહુ સારૂં કામ હાથ ધર્યુ” છે. એ સારા કામમાં હું આપને સંપૂર્ણ વિજય મળે એમ ઇચ્છું છું.”
......
શિક્ષણુવિદ્દ રાજેશ્રી ગણુપતરામ અનુપરામ ત્રવાડી લખે છે કે—જે બુદ્ધિમાન નરે ઉપરની દશ પ્રશ્નની માળા કર-માળાની પેઠે ઉપજાવી કાઢી છે. તેમને વા કામટીએ રચી હોય તો તે પ્રશ્નોત્પાદક કમિટીને · અહા' કહીને અંતરથી અભિનંદન આપું, અને તેના પરિણામમાં સતત્ શુભ ળની પ્રાપ્તિ થાઓ એમ ઇચ્છું છું. અસ્તુ.
6
Page #219
--------------------------------------------------------------------------
________________
.
- Pr: : "ખેતિ ...]
કેળવણી. ધાર્મીક તથા નૈતિક શિક્ષણ વિષે. કેટલાક
- વિદ્વાનોના અભિપ્રા.,
(૧) ધાર્મિક શિક્ષણ આપવાની આવશ્યકતા છે કે જેનાથી અન્યુદય અને નિઃશ્રેયસને સિંદ્ધિ થાય તે ધમધમનું એવું લક્ષણ કર્યાથી ફલત થાય છે કે શિવે તો અલ્ય અને નિઃશ્રેયસ ઈચછનારે તેમને ધર્મનું શિક્ષણ આપવું જ જોઈએ. નીતિનો સમાવેશ ધર્મમાં થઈ જાય છે. આ
પ્રજાની કેવળ ઐહિક ઉન્નતિ જેમણે મુખ્ય માની હેય, તેમને પણ નીતનાં તો તથા તત્વજ્ઞાન હિતકર છે પરંતુ તેથી આગળ વધીને જેઓ નિઃશ્રેયસની ઇચ્છાવાળા ય–જે આ અંદગી પૂરી થયા પછી ઈ સ્થિતિ છે એ વાત ખરી જ માનતા હોય–તે ધર્મના શિક્ષણ વગર તેને ચાલશે જ નહિ. એકલાં નીતિનાં તત્ત્વો અને સખ્ત ડિસિપ્લીનથી નાસ્તિકતા અટકવાની નથી, અને ધર્મ વગરની નીતિ અને સુટેવો તે કયે વખતે અનીતિમાં અને કુટેવમાં પરિણામ પામી જશે તેને કોઈ નિરધાર નથી. ધર્મ વગર નીતિ સંભવતી જ નથી.
* પાશ્ચાત્ય જેમ ધર્મથી નીતિને છૂટી પાડે છે તેમ આપણે પણ કરવું જોઈએ એનું છે કારણ નથી. જેઓ ધર્મથી વિભિન્ન પાડેલી નીતિનું શિક્ષણ મેળવે છે, તેમના કરતાં જેઓ ધર્મ સહિત અથવા ધર્માભિન્ન નીતિનું શિક્ષણ મેળવતા હતા, તે આપણા પૂર્વજોની નીતિ વિષે મારે તો ઉચ્ચ અભિપ્રાય છે.
ધર્મનું ખાસ શિક્ષણ આપવાને તે કાંઈ વાંધે નથી જ, પરંતુ ખાસ ધર્મનું શિક્ષણ આપવાની પણ તે તે ધમને અનુયાયીઓની ફરજ છે.
છોટાલાલ નરભેરામ ભટ, મેનેજર, કેળવણી.” આ દેશની સઘળી પ્રજામાં વંશ પરંપરાથી ધર્મના સંસ્કારરૂપ પામે છે. તેને કારણે રહેવા દઈ અથવા તેને નાશ કરી અથવા નાશ થવા દઈને બીજાજ કઈ નવા પાયા ઉપર, શિક્ષણ પદ્ધતિ અને ઉદ્ધાર પદ્ધતિ રચવી તે અસ્વાભાવિક અને હાનિકારક છે. ધર્મ એ આખી. હનિયાની પ્રજાઓમાં જીવનને વાસ્તવ નિર્વાહક અને પોષક છે. બુદ્ધિ અને સામાન્ય નીતિની કેળવણી ધાર્મિક કેળવણુ વિના અનુક્રમે ભ્રમણા ઉપજાવનારી અને નિમાલ્ય હોય છે. ધાર્મિક કેળવણી વિના કોઈપણ જ્ઞાન વિવેક અને તૃપ્તિને પ્રકટાવી શકતું નથી; માટે ધર્મ શિક્ષણ આપવાની ખાસ જરૂર છે. ધર્મ શિક્ષણ વિના સ્વાર્થ ત્યાગ આત્મબલિ કે જે વ્યવહાર પરમોથ સિદ્ધિના મહાયજ્ઞ છે તે કરવા જેટલી સમજણ અને શકિત આવતી નથી. દરેક પ્રજાના અને દરેક દેશના ઈતિહાસમાંથી આને માટે પ્રમાણુરૂપ દાખલ આપી શકાય તેમ છે,
નગીનદાસ પુરૂષોત્તમદાસ સંઘવી, " એક પવિત્ર અને અનાદિ સત્યના પવિત્ર વિલાસે સમજવા અને ભોગવવાના મૂળરૂપ જે આ ન્નતિ. તે દરેક જીવમાં જીજ્ઞાસારૂપે રહેલ છે એ જિન: તૃપ્ત થવામાં સમાજના અને રાષ્ટ. ઉતિના વિચારો કેવા જોડાયેલા છે, તેમ તેને “.કેવા તપ-ત-કમની જરૂર છે એ ઉચ્ચ વિશાલતાનું કથન કે નિયમન તેજ બને તેવા ધર્મને અનામત માબાપો, લીટારૂપ વૃત આચાર, કે એકાદ બે વખતના વખાણુ શ્રવણુથી થયેલ. સ્મશાન નાન આહિર કોઈ બાલકમાં લોહીરૂપ કરવાને શકિતમાન થતાં નથી, માટે તે ખાતે તેમાસ શિક્ષણની જરૂર જ | સર્વ શિક્ષણનું શિરોરાજ શિક્ષણ તે ધર્મ વિક્ષણ છે, ધર્મભાવ વગરની વિઘા મનુષને નરકમાણી કરાવે પાશય એ રસિકતા, અનાસ્થા, અનાચાર અને ઉહતા, આદિન વારસો
Page #220
--------------------------------------------------------------------------
________________
નીતિ કેળવણી.
આપે છે, જે બધે વાર પ્રકારે નીંદનીય છેમનુષ્ય હદયની અંદર ધમેન મજબુત પાયા વગર સાચારના વ્યાખ્યાને, નતિન મુકતાબો, વિદ્યાના પ્રયોગ અને બળના દર્શને નકામાં છે. સદાચાર-નીતિ, વિદ્યા કે બળ, ધર્મ સિવાય એકલાં રહી પોતાનું ખરૂં તેજ પ્રકાશી શકતાં નથી. તે બધાને આભા ધર્મ છે, અને તેથી જ તે વિનાનાં સધળાં તે જીવ વિનાના ચિવ જેવાં છે. અત્યાર સુધીમાં હાલના ચાલુ પદ્ધતિમાં એ આપણા શવપૂજાએજ આપણને અગતિમાં લાવી મૂક્યા છે. આપણને આપણા વ્યવહાર, વિચાર વિહાર, આહાર, અને આચારથી પ્ર બનાવ્યાં છે. માટે આપણે હવે આપણી તે ઉન્નતિની ખાતર એ શવને સજી ન કરવા આપણું ધર્મ ગ્રંથોમાની અમૃત સંજીવની વિદ્યા લઈ તેને સજીવ કરી પૂજવાં જોઈએ.
એકલા નીતિની પ્રાધાન્ય રીલિએ યુરોપનું હાલનું સુખ સાંસારિક વિશે ખાસ મનન કરવા ગ્ય છે ! ! !
કહાન ચ ગાંધી. - સ્વાભાવિક ધર્મવૃત્તિને કેળવવા માટે, બાળકને ધાર્મિક અને શ્રદ્ધાળુ અને નીતિન કરવા માટે, પાશ્ચાત્ય વિદ્યાર્થી પ્રગટતા જડવાદને નિવારવા માટે, દેશમાં ધાર્મિક ચેતન લાવવા માટે, તથા ભરતખંડને ઉદ્ધાર કરવા માટે, ધર્મ શિક્ષણની જરૂર છે.
ધર્મ એજ નીતિને મૂળ પાયો છે. ધાર્મિત્તિ વિના નીતિ નિર્માલ્ય છે. ધર્મશ્રદ્ધા પ્તિ નીતિ (ત થતી નથી
સ્વાભાવિક ધાર્મિક વૃત્તિ વિકાસ કાંઈ આપોઆપ તે નથી. મત્તિને ઉત્તેજિત કરવાની જરૂર છે. કુમળી વયને બાળક પિતાને ચતું ધાર્મિક સાહિત્ય વાંથી આ વૃત્તિને વિકાસ પમાડે તેના કરતાં મેગ્ય શિક્ષા, નિરીક્ષણ ને નિયંત્રણ નીચે એ કાર્ય વધારે સારું થઇ શકે
- નરહરિલાલ રંબકલાલ, બી. એ. * ચારિત્ર્ય ઉન્નત બનાવવાને માટે જે ઉત્કૃષ્ટ મનોબળ, વિશુદ્ધ વિચારે ને કોમન્ન ભાગએ તથાજસતના વિવેકની જરૂર છે તે આપવાને માટે જ ધમ શિક્ષણુની જરૂર છે.
મોન્ય નીતિના કારણે કરતાં વમની પારકિક આશાઓ એવી આકર્ષક છે કે જેથી મનની પવિત્રતાને અનુપમ જુસ્સ મળે છે. નીતિ ફકત સમાજના બાલ સ્વરૂપને સાચવવા તરીકે જ માણસને દેરે છે. ધર્મની આશાઓનું બેલ ખરેખર અવર્ણનીય છે. તે આશાએથી જ હજારો મનુષ્ય સત્પંથે વળો છે ને પાપાચરણથી અટકે છે.
ડી. એ. તેલંગ, બી. એ.
છાયાઈ અમીચંદ્ર પટેલ મનુષ્ય કેવળ પાર્થિવ પ્રાણી નથી, પરંતુ વસ્તુતઃ તે આધ્યાત્મિક પ્રાણી છે, મનુષને દેહ આત્માના વિકાસને અર્થે મળેલો છે. તે વિકાશ ધર્મશિક્ષણ વિના થઈ શકતો નથી. (૨) પ્રવૃત્તિમાં પડયા પછી દ્રષ્ય ઉપાર્જનને માટે માણસો હજારો કાળ ગોરાં કરે છે. વિદ્યાર્થી તરીકે જેઓનું જીવન શુદ્ધ હોય છે તેઓને પણ પ્રવૃત્તિમાં પડયા પછી અસંખ્ય લાવો લલચાને છે અને તેઓના તેઓ ભોગ થઈ પડે છે. જે દરેકને ધર્મનું શિક્ષણ મળતું હોય તે જે ચડે ખ્યવહારમાં જોઈએ છીએ તે ઘણે અંશે ઓછો થાય. (૩) ધમને રિાણી માણસને ખરું સુખ મળે છે. કયા માણસને સુખ નથી જોઈતું! (૪) આંગ્લ વિવાના પ્રચારથી અને આંગ્લ લેકના સહવાસથી આપણા યુવકેની આપણા ધર્મ ઉપરથી આસ્થા કેવક જતી રહે છે. તેનું પારણામ ન નિયને માટે આમાન સમયમાં વમનું શિક્ષણ આપવાની અત્યંત બાવહતા.
. “હાલ ના વિસ્તા
Page #221
--------------------------------------------------------------------------
________________
જૈન બંધુઓ વચ્ચે અને અમુલ્ય લાભ છે.
શ્રી જૈન શ્વેતામ્બર ડીરેકટરી. વહાલા બંધુઓ, આપ સારી રીતે જાણતા હશે કે વડોદરા અને પાટણ કેન્ફરન્સ વખતે જન શ્વેતાંબર કેમની આધુનિક સ્થિતિ જાણવા માટે સર્વે જૈન બંધુઓને વિચાર થથી ડીરેકટરી કરવાનું કામ કોન્ફરન્સ ઓફીસે હાથ ધરેલું હતું. આ મહાભારત કામના પ્રથમ ફળ રૂપે અમદાવાદ કોન્ફરન્સ પહેલાં શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવળિ, ભાગ ૧ લે બહાર પાડવામાં આવ્યા હતા. ત્યારપછી કોન્ફરન્સ ઓફીસ તરફથી આ મુશ્કેલ કામના દિતીય ફળરૂપે શ્રી જન તાંબર ડીરેકટરીના-ભાગ ૧ લે (ઉત્તર ગુજરાત) અને ભાગ ૨ જે (દક્ષિણ ગુજરાત)–એવી રીતે બે ભાગ આ સમયે જૈન પ્રજા સમક્ષ પ્રસિદ્ધિમાં મુકવામાં આવે છે. આ બન્ને ભાગમાં સમસ્ત ગુજરાત દેશની પ્રાચીન તેમજ અર્વાચીન જાણવાલાયક હકીકત દાખલ કરવામાં આવી છે, જેનોની વસ્તીસંખ્યા દેખાડનારી ગામની નિશાનીઓ ઉપરાંત તીર્થ સ્થળ, દેરાસર, તથા રેવેની સરળ માહિતી આપનારાં ચિન્હવાળ સુંદર નકશો પણ આપેલો છે. ટુંકમાં જેનોની વસ્તીવાળા જીલ્લા અને તાલુકાવાર ગામ, રાજ્ય, નજીકનું સ્ટેશન અને તેનું અંતર, નજીકની પિસ્ટ તથા તાર ઓફીસ, દેરાસર, તીર્થસ્થળ, ધર્મશાળા, ઉપાશ્રય, પુસ્તક ભંડાર, લાઈબ્રેરી, પાઠશાળા, પાંજરાપોળ અને સભામંડળ વિગેરેને લગતી સઘળી ઉપયોગી બાબતોથી આ ડીરેકટરી ભરપૂર છે. આ સિવાય ગામવાર જ્ઞાતિ અને ગચ્છની, કુંવારા, પશેલ, વિધુર અને વિધવાની તેમજ ભણેલ તથા અભણુની સંખ્યા આ ડીરેકટરીમાં સમજપૂર્વક આપવામાં આવેલ હોવાથી દરેક જૈન બંધુને આપણી આધુનિક સ્થિતિ નજરે તરી આવે છે, વિશેષમાં જીલ્લાવાર તેમજ જનરલ રીપોર્ટ તથા તે ઉપરથી ઉપજતા વિચારોથી આ ડીરેકટરી જૈન સમાજ માટે બહુ ઉપયોગી કરવામાં લગાર પણ કચાશ રાખવામાં આવી નથી. છતાં આ બુકની કિંમત માત્ર પહેલા ભાગના રૂ. ૦–૧૨–૦ અને બીજા ભાગના રૂ. ૧-૪-૦ અને બન્ને ભાગ સાથેના રૂ. ૧-૧૪-૦ રાખવામાં આવેલ છે, ડીરેકટરી તૈયાર કરવા પાછળ રૂ. ૧૬૦૦૦ ની મોટી રકમ ખર્ચવામાં આવી છે, તે છતાં આ જુજ કિંમત રાખવાનું કારણ કમાવાની ખાતર નહીં પરંતુ શ્રીમંત તેમજ ગરીબ જૈન બંધુને આ પુસ્તકનો લાભ આપવાનું છે. માટે સર્વે જન બંધુઓ આ મોટો લાભ અવશ્ય લેશે જ એવી અમારી સંપૂર્ણ ખાત્રી છે. નકશાની છુટી નકલ અઢી અનાની પિસ્ટ ટીકીટ મોકલનારને મોકલવામાં આવશે.
જાહેર ખબ૨, ધી જન શ્વેતાંબર ફંડમાં જે પ્રેમીસરી નેટે છે તેનું જે વ્યાજ આવે તેમાંથી સદરહુ ફંડ ચલાવવાનું ખર્ચ જતાં બાકી રહે તેની અડધી રકમ નિરાશ્રિત વિધવાઓ, માબાપ વિનાનાં છોકરાં અને નિરાશ્રિત વિધાથી એને આપવી અને બાક ત્રીજા ભાગની રકમ હાયર એજ્યુકેશન શીખનારાઓને સ્કોલરશીપ આપવામાં વાપરવી અને ત્રીજા ભાગની રકમ મીલ અથવા તેવા જ બીજા હુન્નરે શીખનારાઓને સ્કોલરશીપ આપવામાં વાપરવી અને ત્રીજા ભાગની રકમ મેડીકલ લાઈનમાં અભ્યાસ કરનારાઓને સ્કોલરશીપ આપવામાં વાપરવી.
સદરહુ મુજબ વહેંચણી કરવાની છે માટે જેઓને મદદ જોઈતી હોય તેઓએ મજકુર ફંડના નીચે સહી કરનાર સેક્રેટરીને અમદાવાદ અરજીઓ મોકલવી. અરજદારની અરજીઓ. માંથી જે વધારે નિરાશ્રિત હશે તેને પ્રેફરન્સ આપવામાં આવશે. અમદાવાદ
( સહી ) હરિલાલ મંછારામ * તા. ૧ લી મે સને ૧૮૦૮
સેક્રેટરી,
Page #222
--------------------------------------------------------------------------
________________
તૈયાર છે!!
તૈયાર છે!!!
તૈયાર છે! કેન્ફરન્સ ઓફીસની ચાર વર્ષોંની અથાગ મહેનતનુ' અપૂ ફળ, શ્રી જૈન ગ્રંથાવળિ.
જુદા જુદા ધર્મ ધુરધર જૈન આચાયોએ ભિન્ન ભિન્ન વિષયા ઉપર રચેલા અપૂર્વ ગ્રંથેાની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, શ્થિાસારી, આપદેશિક, ભાષા સાહિત્ય તથા વિજ્ઞાન સંબધી ગ્રંથૈાનું લીસ્ટ, ગ્રંથ કર્તાઓનાં નામ, ક્લેક સખ્યા, રચ્યાને સંવત, હાલ કયા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે સધળી હકીકત બતાવનારૂં આ અમૂલ્ય પુસ્તક છે. વિશેષ ફૂટનોટમાં ગ્રંથાને લગતી ઉપયાગી માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પૃષ્ટ, ગ્રંથ કર્તા અને પૃષ્ટ, ચ્યાના સંવત્ અને ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળપૂર્વક બનાવવામાં આવેલી અનુક્રમણિકાએ આ પુસ્તકની છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તકભંડાર, લાયબ્રેરી તથા સભામંડળમાં અવશ્ય રાખવા લાયક તેમજ દરેક જૈનને ઉપયાગી છે. કિંમત માત્ર રૂ. ૩-૦-૦,
જાહેર ખબર આપવાના ભાવ.
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનુ વાજીંત્ર ગણાતુ આ માસિક કે જેના હિંદુસ્તાનના જુદાજુદા ભાગામાં વસ્તા જૈને જેવી ધનાઢય કામમાં બહેાળા ફેલાવા છે તેમાં જાહેરખબર આપવાના ભાવ નીચે મૂજબ ઘટાડા કરી રાખવામાં આવેલ છે, તે તરફ સૌનું ધ્યાન ખેંચીએ છીએઃ—
શ.
લીટી
૧...
૩
દસથી વધારે લીટીઓ માટે રૂ. ૧) ની લીટીએ ચાર પ્રમાણે,
ખાર માસ લગી લાગલાગટ હશે તેા
જાહેર ખખરા હિંદી, ગુજરાતી યા ઈંગ્રેજી ભાષામાં લેવામાં આવશે. જાહેર ખબરનાં નાણાં અગાઉથી મળ્યા શિવાય જાહેર ખબર દાખલ કરવામાં આવશે નહિ. આ માસિકની મારફતે હેન્ડબીલ વહેંચવાના ભાવા પત્રવ્યવહાર અગર રૂબરૂ મળવાથી નકી થઇ શકશે. માટે સધળા પત્ર વ્યવહાર તથા મનીઆર વીગેરે નીચેના સરનામે મેાકલવા.
મુંબઇના રીપોર્ટ કલાધીના રીપે વડાદરાના રીપોટ
પ્રથમ પૂરા ચાર્જ અને તે પછીના અગીઆર માસ લગી દર માસે " ગણા ચાજ પડશે, છ માસ માટે પહેલે મહીને પૂરા ચાર્જ અને પછી દરેક માસે ૐ ચાજ લેવાશે.
જાહેર ખબર.
શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સ હેરલ્ડના ગ્રાહકાને તથા અન્ય ગૃહસ્થાને નીચેના પુસ્તકામાં કમતના ઘટાડા કરી આપવા નક્કી કરવામાં આવ્યું છે,
હેરલ્ડના ગ્રાહકને
૦-૬-૦
૦-૬-૦
આસિસ્ટંટ સે ટરી
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ પાયધુની મુંબઈ.
બીજાઓને
૦-૮-૦
૦-૮-૦
મુળકીમત
0-7-2
૦-૧૨-૦
૦-૧૦-૦
૦-૧૦-૦
૦-૬-૦
ઉપર મુજબ જણાવેલ ત્રણે પુસ્તકો હેરલ્ડના ગ્રાહકને રૂા. ૧ થી આપવામાં આવશે.
વી પી॰ પેસ્ટેજ જુદું.
આસિસ્ટંટ સેક્રેટરી શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ
Page #223
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 526
આ
થા જૈન શ્વેતાંકવર
કરજો
SHRI JAIN SWETAMBER CONFERENCE HERALD.
પુસ્તક પ)
અષાડ, વીર સંવત ૨૪૩૫,
જુલાઈ સને ૧૯૦૯ (અંક ૭,
प्रकट कर्ता. શ્રી જૈન (શ્વેતવર) શ ન ગણિ , મુ
પૃટ,
૧૭૧
178 ૧૭૭
૧૭૯
विषयानुक्रमणिका.
વિષયપ્રાસંગિક ધ Jain Architecture (Kora Dahyabhai Balabhai Esq.) જૈન ગ્રંથાવળી ઢંબંધી અભિપ્રાય શ્રી સાતમી જન તાંબર કોન્ફરન્સ, પૂના હાનિકારક રીત રીવાજો (રા, રા. ન્યાલચંદ લમીચંદ સેની. બી. એ. એલ એલ. બી. ) જેમાં પ્રચલિત જ્ઞાતિઓનું દિગ્દર્શન. (મી. અમરચંદ પી. પરમાર) પાંજરાપોળ ઇન્સપેકટરને રીપોટ પુના કોન્ફરન્સ અને અપ્રાજક જૈન.” બુદ્ધિપ્રભા માસિક માટે અભીપ્રાય કોન્ફરન્સની મુંબઈ : "... ". કલું કામકાજ ધર્મ નીતિની કેળપણ કરત દેશ
૧૮૨
૧૯૨
૧૯૭
...
वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १
धी 'जैन' प्रिन्टिंग वर्कस लि. १२ बॅकस्त्रिट मुंबई.
Page #224
--------------------------------------------------------------------------
________________
जैन प्रकाशक. - मासिक पत्र मूल्य वार्षिक १) इस समय पृथ्वीपर ६६ करोड बौद्ध, ३२ करोड ईसाई, २० करोड हिंदु और १५ करोड मुसलमान हैं। परन्तु जैनी कुल १४ ही लाख रह गये हैं. इससे अधिक अवनति जैन जातिकी क्या हो सकती है ? और १४ लाख के भीरु टुकडे दिगम्बरी, श्वेताम्बरी और स्थानकवासी जीनोंमें किसी प्रकारका मेल नहीं, किसी भांतिका वाली नहीं, बलिक आपसमें द्वेष और नित्यकी लडाइ, ऐसी दशामें पृथ्वीकी अन्य जातियोंके मुकाबलेमें जैन जाति कोई जाति ही नहीं कही जा सकती है. बल्कि पृथ्वीके लोग यह ही कहते हैं कि फूटकर कुछ मनुष्य पृथ्वी पर जैनी भी है. अन्य सब जातिये बहुत कुछ उन्नति कर रही है, परन्तु जैन जाति घोर निद्रामें सो रही है. यद्यपि उन्नतिके अर्थ तीनों सम्प्रदायवालोंने अपनी २ सम्प्रदायमें जाग्रति करनेके लिये कुछ समाचार पत्र भी जारी किये हैं, और निस्संदेह समाचार पत्रोंके द्वारा ही उन्नति हो सक्ती है. परन्तु ऐसे समाचार पत्रों के द्वारा क्या उन्नति हो सक्ती है? जो एकही सम्प्रदाय गीत गाते हो, यह ही कारण है कि जैन जैन जाति में अभी तक कोई उन्नति नहीं हुई है. धन्य हैं “जैन यंग मेन्स एसोशिएशन आफ इन्डिया” को और “ भारतवर्षीय जैन शिक्षा प्रचारक कमिटि" जयपुर को जिन्होंने तीनी सम्प्रदायमें ऐक्यता करके जैन जाति बनाने और इसको उन्नतिके शिखरपर चढानका बीडा उठाया है. और इस ही कार्यकी सिद्धिके अर्थ “जैन प्रकाशक" मासिक पत्र जारी किया है.. जैन जातिकी उन्नति चाहनेवालों, श्री जिनेन्द्र के सच्चे भक्तों, और जैन मामके प्रेमियोंको चाहे वह दिगम्बरी, श्वेताम्बरी वा स्थानकवासी हो चाहे तेरह पंथी हो वा बीस, पंथी सबको इस पत्रका ग्राहक होना चाहिये, ओर सर्व प्रकारसे इसकी सहायता कर जैन धर्मकी प्रभावना को बढाना चाहिये.
सूरज मानु वकील, देवबन्द जिल्ला सहरानपुर,
" सम्पादक." बस छ. જૈન કોન્ફરન્સના ઠરાવ ઉપર અસકારક ભાષણ આપી શકે તેવા જૈન ઉપદેશક જોઈએ છીએ. પગાર લાયકાત મૂજબ. જાતે મળે શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસ. પાયધૂની-મુંબઈ.
જાહેર ખબર. ચાલુ સાલનું લવાજમ વસુલ કરવા માટે જુલાઈ માસથી અંક વી. પી. થી મોકલવા શરૂ કરેલું છે તે તે સ્વીકારી લેવા ગ્રાહકોને વિનંતિ કરવામાં આવે છે.
આસિસ્ટેટ સેક્રેટરી શ્રી જૈન ધ. કેન્ફરન્સ
-
Page #225
--------------------------------------------------------------------------
________________
નમઃ વિખ્યઃ श्री जैन (श्वेताम्बर) कोन्फरन्स हेरल्ड.
लक्ष्मीस्तं स्वयमभ्युपैति रभसा कीर्तिस्तमालिंगति प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धमुत्कण्ठया। स्वःश्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते,
यः संघं गुणसंघकेलिसदनं श्रेयोरुचिः सेवते ભાવાર્થ:–ગુણસમૂહ જેનું ક્રીડાસ્થાન છે એવા શ્રી સંઘની સેવા પરમ સુખ પ્રાપ્ત કરવાને પ્રોત્સુક એ જે પુરૂષ કરે છે તે પુરૂષને લક્ષ્મી પિતાની મેળે ત્વરાથી આવી મળે છે, કીર્તિ તેને આલિંગન દે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવા માટે ઉત્કંઠા સહિત પ્રયત્ન કરે છે, સ્વર્ગથી તેને ભેટવાને ઈચ્છે છે અને મુકિત તેને વારંવાર જુએ છે.
પુસ્તક પ.) અષાઢ, વીર સંવત્ ર૪૩પ. જુલાઈ સને ૧૯૦૯
(અંક ૭,
પ્રાસંગિક નોંધ.
જેન કોમની ઉન્નતિ કરવા માટે ઉભી થયેલી કોન્ફરન્સ નામની મહાસં. સ્થાઓ-જુદા જુદા ગામના શ્રી સંઘના પ્રતિનિધિમંડળે કરેલા ઠરાવે અમલમાં
| મુકવા માટે જુદે જુદે ઠેકાણે ખોલવામાં આવેલી કેન્ફસુકૃત ભંડારની રન્સ ઓફીસેના નિભાવ માટે તથા તેમના અંગે રહેલાં ઉત્તમ રોજના ખાતાંઓ ટકાવી રાખવા માટે સ્થાયી આવકની જરૂર છે.
છ વર્ષ સુધી આ સંસ્થાઓ માત્ર શ્રીમાન વર્ગની ઉદાર સખાવતે ઉપર ટકી રહી, પરંતુ હવે આવી સખાવતની ગેરહાજરીમાં કાયમની આવક વગર આ સંસ્થાઓ ચાલુ રહી શકે તેમ નથી.
જૈન કોમની ચડતી કરનારી આ મહા સંસ્થાને સર્વે જૈન બંધુઓએ શ્રીમાન તેમજ ગરીબ સાધમી બંધુઓએ પોતાની શકિત પ્રમાણે પ્રતિવર્ષ ધનથી મદદ કરવી એ તેમની ફરજ છે.
આ સંસ્થાએ છેલ્લા સાત વર્ષોમાં જૈન કેમને ઉન્નતિની નીસરણીએ ચડાવી છે એમ માનવામાં લગારે શંકા જેવું નથી. આ સંસ્થાને જેમ સર્વે જૈનબંધુઓએ
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૭૨ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ
જેટલા ઉત્સાહથી સ્થાપી છે, તેટલાજ ઉત્સાહથી ટકાવી રાખવા દરેક બંધુ ઉદ્યમ કરશેજ એમ અમારી સંપૂર્ણ ખાત્રી છે,
આ ઉત્તમ સંસ્થાના રિપોર્ટ ઉપરથી તેમજ બીજા વર્તમાનપત્રે અને માસિકથી સર્વ જૈન બંધુઓ જાણતા હશે કે આ સંસ્થા પિતાની સ્થાપના પછી પિતાના હેતુઓ પાર પાડવા પાછળ પડી નથી.
છ વર્ષ થયાં ઘણી પાઠશાળાઓએ અને ઘણા વિદ્યાથીઓએ આ સંસ્થામંદિરના શીતળ આશ્રય તળે જે લાભ લીધે છે, તે હવે અફસ! કેળવણી ફંડને અભાવે કોઈને મળ દુલભ થઈ પડયા છે. કેળવણી ફંડ સાથે નિરાશ્રિત આદિ બીજા ખાતાંઓ પણ આવક વગર દુર્બળ થતાં જાય છે. કેન્ફરન્સ નિભાવ કંડ પણ ઘણું ઘસાઈ ગયું છે, ત્યારે આ સંસ્થા માટે કાયમની આવક કેવી રીતે પ્રાપ્ત કરવી તેને ખૂબ વિચાર કરીને પુનામાં મળેલી આપણી વિજયી શ્રી સાતમી કોન્ફરન્સ સુકૃત ભંડારને સ્તુત્ય ઠરાવ કરી તેને લગતી એક ઉત્તમ જના ઘડી કાઢી છે. તે પેજના એવી સહેલી અને સુગમ છે કે જે દરેક જૈનબંધુ તે અમલમાં મુકે તે ક્ષણ માત્રમાં શક્ય થાય તેમ છે. તે પેજના શક્ય તે છેજ કારણ કે જે અશકય હોય તો અત્યાર સુધીમાં આ ચેજનાથી અઢી હજાર કરતાં વધારે રૂપીઆ કદી ભેગા થયા નહોતા. આ પેજના એ છે કે દરેક પરણેલા જૈન સ્ત્રી પુરૂષે પ્રતિ વર્ષે આ સંસ્થાને ઓછામાં ઓછા ચાર આના આપવા.
આ માસમાં અમારા તરફથી આપણું વસ્તીવાળા દરેક ગામના આગેવાને આ સુકૃત ભંડારફંડ ઉઘરાવવા માટે એક વિનંતિ પત્ર લખવામાં આવ્યું છે. આશા છે કે આ વિનંતિ પત્રમાં જણાવ્યા પ્રમાણે દરેક ઉત્સાહી જૈનબંધુ પોતપિતાના ગામમાં સુકૃત ભંડાર ઉઘરાવવા ઉદ્યમ કરશેજ.
મુંબઈના શ્રી સંઘે આ કામમાં સિાથી પહેલ આરંભ કર્યો તે માટે તેને અમે અંતઃકરણથી ધન્યવાદ આપીએ છીએ; અને મુંબઈને દાખલો લઈ બીજા ગામના આગેવાને સુકૃતભંડાર ઉઘરાવશે એમ અમને સંપૂર્ણ આશા છે.
ચાર આના જેવી જાજ રકમ આપણે દરવર્ષે આપવી એટલે એક મહીને માત્ર ચારપાઈ કોન્ફરન્સમાં આપીને કેન્ફરન્સના સર્વે સકાર્યોમાં ભાગીદાર થવું એ અખૂટ પુણ્ય બાંધવાને કે સરળ અને સુગમ રસ્તે છે તે દરેક વિચારશીળ જૈન જોઈ શકશે. સુષ કિબહુના.
માત્ર આ કામમાં જુદા જુદા ગામના સંઘના શેઠ તથા જુદી જુદી ન્યાતના શેઠ તથા આગેવાન ગૃહ, તેમજ ઉત્સાહી ઉપદેશકો તથા સ્વયં સેવકેએ અમોને
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૮૦e ]
Jain Architecture:
[ ૭૩
મદદ કરવાની છે. આગેવાન ગૃહસ્થ આ કામમાં જરૂર મદદ કરશે જ એમ અમારી દૃઢ માન્યતા છે.
શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરીના પ્રથમ બે ભાગ ઉપરથી જણાય છે કે જે ગુજરાત દેશને દાખલો લઈએ તે ૨૪૫૯૧ પુરૂષ તથા ૨૫૦૯૪ સ્ત્રીઓ પરણેલ છે. તેમાં ૪૯૦૮ વિધુર ભેળવતાં ૫૪૫૯૩ની સંખ્યા થાય છે. જે આમાંથી દરેક વ્યકિત આ વર્ષથી દર વર્ષે ઓછામાં ઓછા ચાર આના આપે તે માત્ર ગુજરાત દેશમાંથી જ આશરે રૂ. ૧૩૦૦૦) જેવી નાદર રકમ મળે એમાં બીલકુલ સંદેહ નથી; અને તેવી રીતે કાઠીઆવાડ, કચ્છ, મારવાડ, માળવા, દક્ષિણ, પંજાબ બેંગાલ આદિ દેશમાંથી દરવર્ષે આશરે માત્ર ઓછામાં ઓછા રૂ. ૧૨૦૦૦ ગણુએ તે દરવર્ષે કેન્ફરન્સ પાસે કુલ રૂ. ૨૫૦૦૦) આવે, આવી વાર્ષિક આવકમાંથી કેન્ફરન્સ કેળવણી માટે જે કરવા ધારશે તે કરી શકશે, એ ચોકકસ છે.
પરંતુ અમારી કેમમાં ચાર આનાથી વધારે આપનારા પણ ઘણુ ગૃહસ્થ છે. ચાર આના જેવી નજીવી રકમ તે જેને પાસોપારીમાં ઉડી જાય, તેવા ગૃહસ્થ તે કેન્ફરન્સ તરફ પિતાને હાથ વધારે લંબાવશે એમ માનવાને અમારી પાસે સબળ કારણે છે.
આમીન.
JAIN ARCHITECTURE.
(KORA DAHYABHAI BALABHAI L. C. E.) Although the subject of Jain Architecture does not, at
first sight, suggest much interesting material Preliminary. to our graduates for careful study but a little
consideration will show them that there are few other things that deserve more attention with us, Jains, than this. I request my graduate-friends to wipe off the common but erroneous belief that the subject belongs properly and only to graduates and students in Engineering. In proof of this statement I will say, Architecture is one of the optional subjects prescribed for the final examination for the degree in arts in most of the European Universities. Architecture is nothing but a kind of history. It is a standing and living record. It
Page #228
--------------------------------------------------------------------------
________________
90% ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ 09410
supplies us a more vivid aud lasting picture of a nation than History does.
We, Jains, by our habits and occupation must at all times
have held much of the wealth of the country We the greatest temple in our hands and from the special merit we builders in Western India.
believe to be attached to the building of a
temple and the dedication of images of our Tirthankaras, we are much more given to temple building than the Hindus. With us the aim is to erect a temple large or small, at one or other of the great Tirthas or Holy places and if unable to do so, to dedicate an image or repair an old temple.
General style of Architecture presented in our magnificent
temples at Shatrunjaya and Girnar in Kathiawar, Jain Architecture. at Parasnath or Samet Shikhar in Bengal, at Songad in central India, at Muktagiri in Central Provinces, at Mt. Abu in Rajputana and a considerable number in every city and village of any importance is familiarly known as the Jain Style of Architecture. It is singularly chaste and elegant and essentially Hindu. It was, as many Scholars of Architecture are led to believe, of the Brahmins first, but in its evolution it was bound to be modified in details by the Jain tastes and requirements. Hindus in turn accepted and copied our stylistic advances.
Being the greatest temple builders in Western India, we
had iu our keeping at least excellent works on Our Knowledge of civil and religious Architecture such as the Architecture. Prasada Mandala, Raja Vallabha &c. which
we have preserved even this day in our temple libraries where they are jealously locked up in huge chests. Salats, a class of Architects and builders have worked, as they still do, both for Hindus and Jains.
Page #229
--------------------------------------------------------------------------
________________
160k ]
Jain Architecture.
[904
knowledge.
Even this day we are no less given to temple building than
before. Even the need of the upkeep and Need of Architectural necessary repairs to our grand and magnificent
temples is keenly and urgently felt. Through
want of sufficient Architectural knowledge we see some glaring inconsistencies or bad taste displayed somewhere on recent repairs which cost us great labour and expense, while attempting to restore our structures of early times. Often in the same attempts we substitute a style though not altogether wanting in picturesqueness but wholly deficient in decision and refinement characteristic of the older work. Modern Salats-our only architects and builders--we their
knowledge indirectly to our great works on Our present knewledge. Architecture of which they possess some Gujarati
abstracts for their guidance. They have also the teaching of certain Jain professors and the traditions handed down from father to son. Our present style of Architecture has become debased and compares unfavourably with the purer style of earlier and better days.
Causes of degradation. (1) Moslem oppression induced a loss of taste by prohibit
.. ing the buildiug of fine temples. Degradation of Art,
(2) Salats as a rule are somewhat jealous of the secrets of their guild.
(3) Salats are ignorant of Sanskrit and possess only rough untrustworthy abstracts of original works.
(4) Our Yati professors of the art read original works but they are content with instructing a few pupils in technicalities and canons of science. They are not builders themselves and they consequently take no more interest iu the matter.
(5) Old mechanical and artificial rules which prevented ignorant builders from violating all ideals of proportions in plan and profile are now really at variance with the progress of a living aud growing art. Man of genius and taste does not trammel himself much with these conventional details.
Page #230
--------------------------------------------------------------------------
________________
fol' )
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ogall
(6) Our Architectural shastras are difficult to grasp, being couched in condensed metrical verses. After reviewing our present Architectural situation and causes
that led to it, in the active days of civilization A step forward, and progress, one naturally thinks where to
put a step forward. One may think to start technical schools managed under strict supervision, of best Yati professors who would explain the rules and principles laid down in ancient treatises, would insist on them being carried out in practice, exemplify their use from ancient buildings and exclude all western ideas. In reviving the antiquated style, if at all practical, what is the ultimate gain ?
To revive the dead past is not in the true line of progress any more than servilely to copy what is most recent.
In my humble opinion 'a step forward' in the right direction would be:
(1) To let the Conference Office undertake to make the public feel that the old Shilpa Shastras are well worth study and to understand correctly and intelligently the old methods and the structural remains of ancient works. An intelligent study of these works will be of immense service to a Jain builder who is able to assimilate improved methods and principles of design.
(2) To collect all works on Architecture whether originals, copies, translations or abstracts-either Sanskrit or Verpacular.
(3) To prepare, publish and circulate cheap series on the subject giving scientific and mathematical explanation and methods of arriving at old mechanical and artificial rules used by Salat in early days of temple building, made more valuable by giving photographic plan, sections, detail views &e, judi. ciously selected, complete, trustworthy and carefully laid down on the spot from accurate measurements. ' (4) To act as something to be an examining body,
(a) That would hold Test Examinations in Vernacular
or English if possible-open for all students in
Page #231
--------------------------------------------------------------------------
________________
964]
Jain Architecture.
.
[ gogg
Architecture and science of temple building (To
include all Salats and professional builders). (6) That would give prizes and certificate of proficien
cy to deserving students. (5) To arrange so that building and repairing of Jain Pub.' lic Buildings-specially temples-be done only under the direct control and supervision of men (may be Salats) who have qualified themselves by undergoing the above said Test Examination. (6) To appoint some Hon. Consulting Engineers, (a) who have a thorough theoretical as well as practical
professional knowledge. (6) who are students of ancient architecture, · (c) who are upto date with the rapidly marching
conditions-of Europe and America in improved
methods of construction and principles of design. (d) whose advice and opinion as regards design and
construction would be of immense service. (e) who can be requested to pay occasional visits to
work in progress. Then I think we would be creating a new class of efficient
Architects and Builders or at least raising the To conclude state of present Salats and thereby doing an
immense service not only to ourselves but also to the country.
જૈન ગ્રંથાવળિ સંબંધી અભિપ્રા.
Bonn 21-5-09. 59 Niebuhrstrasse.
THE SHRI JAIN SWETAMBER CONFERENCE
BOMBAY. GENTLEMEN,
I beg to offer you my best thanks for presenting me
Page #232
--------------------------------------------------------------------------
________________
quot]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
જુલાઈ
with a copy of the Jain Granthavali. It is a very useful book for the compilation of which you have merited the thanks of all students of Jain Literature. The plan of the work is good, it gives all information which can be expected from a short catalogue. If more information for which the student might desire, were added, it would swell the bulk of the book to an unduly great size. The aiin of the editor of the next edition should be to make the column Foi ? as complete as possible by statistics from such Bhandars as have not been noticed in the 1st edition. If in using the Granthavali I come across mistakes or omissions I shall not fail to give you notice. Of course, the entries in the remaining columns, especially in that headed afh, should be controlled where necessary and augmented when possible + + +
Yours faithfully, (Sd) Professor H. JACOBI.
(?)
Dobelu, Saxony, German Empire.
May 16th 1909, DEAR SIR,
I beg to thank you for kindly sending me a copy of sîr fra jyrat which is a very valuable publication. I còrdially congratulate you on bringing out this book which shows the wealth incorporated in jāartat literature. You are quite right in supposing me to be very fond of Jain literature, and I gladly shall send you any suggestions which I should have to make iu using this catalogue. + + + Thanking you again most cordially for your kindness.
I am, dear sir, Your most obediently, (Sd) JOHANNES HERTELY
PH. D.
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૦૦ સાતમી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ યુના. ૧૭૮
શ્રી સાતમી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ, પૂના.
(થયેલા ભાષણને સાર). સ્વાગત કમીટીના પ્રમુખનું ભાષણ–આ ભાષણ જોઈએ તે કરતાં લાંબું છે. આ ભાષણ માત્ર આવકારદાયકજ હોવું જોઈએ તથા તેમાં સહેજ આવકાર દેનાર શહેરનું વર્ણન તથા પ્રાચીન અર્વાચીન જાણવા લાયક એતિહાસિક હકીકતો આવવી જોઈએ. વિષય ચર્ચવાથી :ભાષણ લાંબું તથા શ્રોતાજને કંટાળો ઉપજાવનારૂં થાય છે, તેથી હવેથી આવું ભાષણ માત્ર આવકાર દેનારૂં જ થવું જોઈએ. પ્રમુખે પિતાનુંભાષણ પિતેજ વાંચવું જોઈએ કે, જેથી શ્રેતાઓ ઉપર અસર સારી થાય. આ ભાષણ પ્રમુખ સાહેબની આજ્ઞાથી માત્ર પરમારે વાંચી સંભળાવ્યું હતું. ..
શરૂઆતમાં પ્રમુખ સાહેબે પિતાને મળેલા પદ માટે ભાગ્યશાળી થયેલ જાહેર કરી પૂનામાં પધારેલા સર્વે ડેલીગેટ તથા વીઝીટર સાહેબને માન સહિત આવકાર આપી તેઓને ઉપકાર માન્યો હતો. પ્લેગ આદિ કારણોને લીધે કોન્ફરન્સ ભરવામાં મેટું થયું તેને માટે ક્ષમા માગી સ્વકેમની સુધારણ એજ સર્વે બંધુઓનું એકજ નિશાન છે તે તરફ જ દ્રષ્ટિ રાખી, કાર્ય ક્ષેત્રમાં ઉતરવા ખાસ આગ્રહ કરવામાં આવ્યો હતો. કોન્ફરન્સને ફલોહીમાં થયેલો જન્મ અને તેના બાળપણને જીવનનું વર્ણન કરી આવી કોન્ફરન્સથી થતા લાભ સમજાવી, પૂના શહેરનું પ્રાચીન અને આધુનિક ખ્યાન આપી દક્ષિણ સાથે જૈન ધર્મને સંબંધ ઘણું પ્રાચીન સમયથી ચાલ્યો આવ્યો છે તે સરસ રીતે સમજાવી, પૂનાના સાંપ્રતકાળના જૈનબંધુઓની સ્થિતિને ઈતિહાસ દર્શાવવામાં આવ્યો હતો. કેન્ફરન્સરૂપી બાળક હવે પોતાના પગ ઉ. પર ટટ્ટાર થવા લાગ્યું છે. કેન્ફરન્સના નિંદકોની દલીલમાં કંઈ વજુદ નથી. ચળવળ (એજીટેશન) ની જરૂરીઆત, વિદ્વાને તથા શ્રીમાનું સંમેલન, સધન અને નિધનનું સાથે મળવું, નવી રોશનીવાળા વિચારે વિગેરે કેન્ફરન્સની આવશ્યકતા દેખાડે છે.
છ વર્ષની અંદર જે જે કામ કેન્ફરન્સ કર્યા છે તેમાંથી કેટલાંક તે જાહેરમાં આવી ચૂક્યાં છે. આજ સુધીના બધા ઠરાવ સૂચનારૂપ અને કાર્યની આવશ્યકતા બતાવનાર હતા. પરંતુ હવે કેન્ફરન્સ કાંઈક ઉંચી પગથી ઉપર પહોંચી છે. એટલા માટે તે ઠરાવોને મજબુતીથી વ્યવહારૂરૂપ આપવાને વખત આવી પહોંચ્યો છે, હવે ઠરાવામાં આવશ્યકતાની જગ્યાએ પ્રચાર શબ્દ વપરા જોઈએ. જીર્ણોદ્ધાર માટેનાં લાયક મંદિરનાં લીટ, ડું થોડું કામ કરવાની શરૂઆત, કેટલાએક મંદિરના જીર્ણોદ્ધાર માટે અપાયેલી મદદ, પુસ્તકનાં જુદાં જુદાં લીસ્ટ, ડાયરેકટરી, ધાર્મિક, અને વ્યવહારિક કેળવણીના ફેલાવા માટે અપાતી સ્કોલરશીપ, મદદ આપી પાઠશાળાઓ ઉઘાડવાનું કામ (જેના લીધે ઘણા ગાર્મમાં પાઠશાળા ઉઘડી છે.) બેડીંગ વગેરેની સ્થાપના, રેવા કુટવાને,
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૮૦ ]
જૈન કારન્સ હેરલ્ડ
[ જુલાઇ
કન્યાવિક્રયના, વૃદ્ધવિવાહુના, બાળલગ્નના અને મિથ્યાત્વી પર્માંના હાનિકારક રીવાજ બંધ કરવા ઠામેઠામ થતા યત્ન અને ખાસ કરીને કાઠીયાવાડમાં બહુ ઠેકાણે કન્યાવિક્રય થાય છે તેનુ મધ પડવુ', જૈનિધિ અનુસાર થતાં લગ્ના, અનાથેાને મળતા આશ્રય, ભ્રાતૃભાત્ર વધારવાના થતા યત્ન, પ્રાચીન તવારીખ તરફ વધેલી ઉલટ, જીવદયા, ધાર્મિક ખાતાંઓના હિસાબની થતી તપાસણી, ચુનીવરસીટીમાં જૈન સાહિત્ય તથા ભાષાનું દાખલ થવું, જૈન તહેવારાની મળેલી રજા, ધારાસભામાં જૈન પ્રતિનિધિ દાખલ કરવા થયેલા યત્ન, જૈન છબીએ પ્રસિદ્ધ ન થવા માટે રચાયલા પ્રમ'ધ વિગેરે નાના મેટા સુધારાએ જે ચર્ચાઇ રહ્યાછે તે સઘળી સુધારાની હયાતી આપણી આ કાન્ફરન્સનેજ આભારી છે. પ્રવીણ પાલીટીશીઅન બ્રેડલેાનું એ સૂત્ર હતું કે સઘળા સુધારાએ એક સાથે થઈ શકતા નથી. સુધારાવાળાઓને લેાકેાના તિરસ્કાર, ખળ કે માર પણ સહુન કરવા પડે છે, તાપણુ સુધારકે જો તેમની પવિત્ર ફરજમાં મચ્યા રહે છે અને દ્રઢતાથી આગળ વધે છે તે તેથી સુધારાને અમલ અને ફેલાવા જરૂર થવાને; અને તેના તિરસ્કાર કરવાવાળાએજ તેને અભિવંદન આપેછે. સત્ય વાત છે કે રામ શહેર કાંઈ એકજ દિવસમાં ખધાયું નથી.
પછી કાન્ફરન્સનાં બંધારણુ સંબંધી સૂચના કરવામાં આવી કે બધા ઠરાવાના સરખી રીતે પ્રચાર કરવા સારૂ જ્યાંસુધી પગારદાર ઈન્સ્પેકટરો અને ઉપદેશકો જીલ્લાવાર મુકરર કરી તેઓના નિર્માણ કરેલ કામના રિપોર્ટ નહી આવવા લાગે, સેક્રેટરીએના હાથ નીચે પગારદાર કલાર્કા નહીં રાખવામાં આવે ત્યાંસુધી સચોટ નિશાન લાગશે નહી.
હવે એવેા સમય આવ્યા છે કે ખાલી ધામધુમને છેડીને જેમ અને તેમ થાડા ખર્ચથી કોન્ફરન્સ ભરવી જોઇએ, આમ થવાથી દરેક સ્થળના લોકો કારન્સને આમત્રણ કરી શકશે, અને ધનને બચાવ થઇ શકશે.
કાન્ફરન્સના ઠરાવોના અમલ કરાવવાને એક ઉત્તમ રસ્તા છે અને આમાં આત્મભાગની પુરી જરૂર છે. દર વર્ષે માત્ર પંદર દિવસ સુધી મેટામેટા શહેરામાં આગેવાનામાંથી ૧૫–૨૦ ગૃહસ્થાનું એક ડેપ્યુટેશન મુકરર કરેલ વખતે જવાના જો પ્રથા ચાલુ કરે તે તેની શેષ અને મરતખા ભારે અસર કરી શકે છે અને સાધુ મુનિરાજે જે વિહારમાં ઉપદેશ આપતા રહે તેા ઘણા વષૅમાં જે કામ પાર પડે નહીં તે ચેડા સમયમાંજ સિદ્ધ થઇ જાય.
ત્યારબાદ આપસ આપસના ઝગડાઓ દૂર કરી કુસંપને દેશવટા દઇ, કેળવણીથી થતા ફ્રાયદા સમજાવી, કેળવણી બહેળે હાથે પ્રચાર કરવાના આગ્રહ કરી ઔદ્યોગિક કેળવણીના ફેલાવા કરવા ઉદ્યોગશાળાઓ સ્થાપવા ઉપર ખાસ ભાર દઇ, અલીગઢ કાલેજ જેવી આપણી જૈન સેંટ્રલ કોલેજ સ્થાપવા ભલામણુ કરી, આપણાં પવિત્ર તીર્થોના ઉદ્ધાર તથા રક્ષણ કરવા આગ્રહ કરી, જૈન બેંક તથા પૂનામાં જૈન ખેોર્ડિંગ ઉધાડવા ખાસ ધ્યાન ખેંચવામાં આવ્યુ હતું. છેવટે મહારાષ્ટ્રની હાજતામાં દક્ષિણમાં કેળવણી પ્રચલિત છે તે સર્વે દૂર કરવા પ્રયાસ કરવાની જરૂરીઆત
શ્રેણી પછાત છે પણુ દુષ્ટ રીવાજો જણાવી, પૂના મહિલા પરિષદ્
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯].
શ્રી સાતમી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ-પુના,
[ ૧૮૧
ફત્તેહમંદ ઉતરે એવો વિશ્વાસ પ્રદર્શિત કરી, કોન્ફરન્સના ઠરાવને અમલ કરવા પુનઃ પ્રાર્થના કરી, પ્રતિનિધિ તથા પ્રેક્ષક વર્ગ તથા સુશીલ બહેને ફરીથી આવકાર આપી, આપણું રાજ્યકર્તા શહેનશાહ એડવર્ડને ધન્યવાદ આપી આ ભાષણ સમાપ્ત કરવામાં આવ્યું હતું.
પ્રમુખ શેઠ નથમલજી ગુલેચ્છાનું ભાષણ આજના મેળાવડામાં મારા કરતાં વધારે લાયક હોશીયાર પુરૂષોને હાજર દેખું છું તેને આ ભાન નહીં આપતાં મને આપવામાં આવ્યું છે તે માટે મને અફસેસ થાય છે. પરંતુ શ્રી સંઘની આજ્ઞા બજાવવા હું તત્પર થાઉં છું અને પધારેલા સર્વે સાહેબને પિતાનું કામ છડી અને પધારવા જે તસ્દી લીધી છે તે માટે હું ધન્યવાદ આપું છું. ત્યારપછી પ્રથમ જ્ઞાન અને પછી અહિંસા' એ સૂત્ર કહી, જ્ઞાનના ફેલાવા સંબંધી સરસ રીતે વિવેચન કર્યું હતું. આગળના આપણું વિદ્વાનોની સાથે હાલની આપણી પછાત પડેલી સ્થિતિ સરખાવી હતી. પછી પારસી કોમ જેવી હમણાજ આગળ વધેલી કેમ સાથે આપણી કોમને સરખાવી, આપણી પછીત દશા ચોખ્ખી રીતે દર્શાવી આપી હતી. સાંસારિક કેળવણી અને તાલીમ ઘણું પ્રકારની છે. ૧– લખવું વાંચવું જાણવું તે, ૨– ચડતા દરજ્જાની પરીક્ષામાં પાસ થવું, જેમકે સિવિલ સરવીસ, ડેકટરની અથવા ઈજનેરી વગેરે વગેરે. ૩- નાના નાના ધંધા રોજગારને લીધે અથવા પિષણને માટે સાધારણ સર્વોપયોગી હુન્નરો જેવા કે, ફેટેગ્રાફી, ટાઈપરાઈટીંગ, ઘડીયાળ બનાવવાને, સર્વે અને ડ્રોઈંગ ઈત્યાદિ શીખવું. ખાસ કરીને આવા નાના નાના હુન્નર શીખવામાં વખત ઘેડે જાય છે, અને સામાન્ય ગૃહસ્થનો એક નિયતથી નિર્વાહ થઈ શકે છે, તથા શ્રીમાન લોકોને શેખ પુરો થાય છે. જે આપણું કોમમાં આવી જાતના કારીગરે હોય તો જે લોકો આવા રોજગારે ઉંચા પ્રકારથી કરે છે તે લેકે અન્ય કોમના લોકોને નોકર ન રાખતાં પિતાની કામના લોકોને સાહ્યતા આપવાની તક જરૂર આપશે. એ રસ્તે આપણી કોમમાં જે ગરીબી પ્રતિદિન વધતી જાય છે તે કમ થઈ નાબુદ થશે. આ રીતને અમલમાં લાવવાના બે રસ્તા છે. પહેલો એ કે ટેકનીકલ અથવા ઔદ્યોગિક સ્કુલો સ્થાપવી અને જે સ્થળામાં આવી સ્કુલો ઉઘાડવામાં આવે તે સ્થળોનાં બચ્ચાંઓને તેમાં દાખલ કરવાં. બીજો રસ્તો એ છે કે જે લેકે આવી જાતના ખાતાંઓ ચલાવે છે તેઓએ પિતાનાં કારખાનામાં કારખાનાની ગુંજાસના પ્રમાણમાં છોકરા છોકરીઓને દાખલ:કરીને કામ શીખવવું. આવા પ્રકારને માર્ગ કાયમ થવાથી મને પો ભરોસો છે કે બહુ થોડા વખતમાં જ્યારે લેકે આ તરફ નજર દોડાવતા થશે અને તેના કાયદા હાંસલ કરવા લાગશે ત્યારે આજની બેરોજગારીને અંત આવશે. - ત્યારપછી પ્રમુખ સાહેબે ધાર્મિક અભ્યાસની આવશ્યક્તા દર્શાવી જૈન સીરીઝ તૈયાર કરવા આદિ કેળવણીને લગતાં કાર્યો કરવા માટે કમીટી નીમવા ભલામણ કરી, સ્ત્રીશિક્ષણની જરૂરીઆત ઉપર અસરકારક રીતે વિવેચન કર્યું હતું. આપણી કોમમાં ગ્વાલીયર રાજ્યની મહારાણી ગર્લ્સ સ્કુલ જેવી સ્કુલોની આવશ્યક્તા ઉપર બોલી પછી જીવદયા સંબંધી ડાક વિચારો બતાવી, અનાથાશ્રમની ઉપયોગિતા ઉપર સારી રીતે બોલ્યા હતા. તદનંતર મંદિરોદ્ધાર, પુસ્તકોદ્ધાર તથા શિલાલેખો ' ઉપર સહેજ બેલી જન સેંટ્રલ લાયબ્રેરી ખોલવાની અગત્યતા દેખાડવામાં આવી હતી. તે પછી કુરીતિઓ દૂર કરવા ખાસ આગ્રહ કરી, યુનીવર્સીટીમાં ભાગધી ભાષાને બીજીભાષા તરીકે દાખલ કરાવવા પ્રયાસ કરવાની ખાસ ભલામણ કરી અને કેટમાં જૈન લો માન્ય કરાવવા ઘણોજ ઉધમ કરવાને આગ્રહ કરી, સં૫, જૈન બેંક, કોન્ફરન્સ જરૂરીઆત દર્શાવી છેવટે મુંબઈના ગવર્નરને ધન્યવાદ આપી આ ભાષણ સમાપ્ત કરવામાં આવ્યું હતું.
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૮૨ ]
જે કોન્ફરન્સ હેર ડ..
[ જુલાઈ
હાનિકારક રીતરીવાજો.
(રા. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ શેની બી. એ, એલ એલ, બી, )
( અનુસંધાન પૃષ્ઠ ૧૨૩ થી.) અણબનાવથી પુરૂષ બીજી સ્ત્રી કરવાનું સાહસ માથે ઉઠાવે છે તેની અનિષ્ટ આધુનિક સ્થિતિને કાંઈક ખ્યાલ આપ આવશ્યક છે. સ્ત્રીઓની આધુનિક સ્થિતિને વિચાર નહિ કરતાં, વિચાર કર્યા છતાં પણ તેઓની તે સ્થિતિ સુધારવા માટેના પ્રયાસમાં પિતાની તરફથી કિંતિ પણ હિસ્સો આપ્યા સિવાય, સ્ત્રીઓની કેળવણી માટે, અન્ય ગુણે માટે, પતિ પ્રત્યેના ધર્મો માટે તથા અન્ય ફરજે માટે મોટી મોટી આશાઓ બાંધવી અને તેમાં સ્વાભાવિક રીતે નિરાશ થવાને વખત આવે એટલે વાવ્યા સિવાય ફળ ચાખવાની વૃત્તિને તાબે થઈ સ્ત્રીઓ તરફ અભાવ ઉત્પન્ન થતાં અણબનાવને જન્મ મળે તે કેટલું શોચનીય ! ગૃહ સંસારની ઐક્યતા માટે સદ્ગત્તિ, સહિષ્ણુતા, ઉદારતા, ગુણશોધકવૃત્તિ વગેરે ગુણે જાળવી રાખવાની, ખીલવવાની ખાસ જરૂર છે. અને તેવી ખામીને લીધેજ દંપતી વચ્ચે વિરોધ ઉત્પન્ન થાય છે.
અજ્ઞાન સ્ત્રી પુરૂષે પણ લાંબા વખતના પરિચયથી ઘણે સ્થળે એકમેક થયેલા, ઓતપ્રોત થયેલા જોવામાં આવે છે તે પછી કેળવણીથી સંસ્કાર પામેલ હૃદય પિતાનું નિશાન ચૂકે તે અત્યંત શોકજનક ગણાવું જોઈએ.
એક સ્ત્રી ઉપર બીજી સ્ત્રી આવતાં અનેક ગૃહ સંસાર દુઃખમય થઈ પડયાં છે. પ્રથમની સ્ત્રીને પિતાના ઉપર સપત્ની (શકય) આવતાં, જીવતાં ધણુએ વૈધવ્યતાના દુઃખ કરતાં પણ વધારે દુખે સહન કરવો પડે છે. અનેક સ્ત્રીઓને કલેશમય જીવન ગાળવું પડે છે. અનેક સ્ત્રીઓ પીયર વાસ કરતી થઈ છે. અનેક સ્ત્રીઓ અનીતિ, અન્યાચાર–અનાચાર સેવતી થઈ છે અને પરિણામે કેટલીએક અબળાઓએ આત્મઘાત કરેલા આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ. આ બધાં અનિષ્ટ પરિણામેનું કારણ કેણુ? નિષ્ફર હૃદયના પુરૂષો જ. વિનયશીલ સ્ત્રીઓ બિચારી કાંઈપણ વાંક-ગુન્હ-કસુર વગર ધિક્કાર મળતાં નિરૂપાયે બેસી રહે, આંસુ પાડે, હૃદય બાળે. બીજી એની શી સ્થિતિ થાય?
નાનુ અગ પૂલચંતે નમત્તે તત્ર દેવતા ( જે ઘરમાં નારીઓ પૂજાય છે તે ઘરમાં દેવતાઓ રમે છે ) એ મહાન સૂત્રને સાતમે પાતાળ ધકેલી મુકવામાં આવે છે. સમાન હાની વાત કરવા જતાં સ્વાર્થ પરાયણ પુરૂષો સામા થાય છે. તે સમય અતીત કાળમાં ગણાવાની વાત તે એક બાજુએ રહી પણ સ્ત્રીઓની યોગ્ય કદર કરવાની, તેઓ તરફ દયા બતાવવાની કિંચિત પણ દરકાર કરવામાં આવતી નથી. આપણે ચેકસ યાદ રાખવું જોઈએ કે ગૃહની શોભા વૈભવ સ્ત્રીઓની સુવ્યવસ્થિત સ્થિતિ ઉપર જ આધાર રાખે છે. પરસ્પર પ્રેમી દંપતી ગરી, બાવસ્થામાં પણ શાન્તિમય, સંતોષી જીદગી ગુજારતાં જોવામાં આવે છે.
એક વિદ્વાન કહે છે કે- તુ (g) હળાહીન ગાથા સિરિતે (પત્ની વગરનું ઘર વનથી પણ વધારે દુઃખદ છે, પરંતુ આવા સદવિચારના સ્વપ્ન પણ આવવાં દુર્લભ છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૯૦૮ ]
હાનિકારક રીત રીવાજો.
[ ૧૮૩
પ્રથમની સ્ત્રી તરફ જે પુરૂષે પિતાની યોગ્ય ફરજ વિચારી નથી તે પુરૂષની અનન્ય પ્રીતિ માટે નવીન સ્ત્રીને સંશય (વસવસો) ઉત્પન્ન થાય તો તેમાં શું નવાઈ? લગ્નની ઉદાર ભાવનાનો નાશ કરનાર વિધવાવિવાહને ધિક્કારનારી, લગ્નને ધર્મ હેતુક માનનારી આપણું પ્રજામાં છુટા છેડા મેળવવાનો રીવાજ પ્રચલિત નથી કે જેથી સ્ત્રીઓ પણ પુરૂષની માફક પિતાને યોગ્ય માર્ગ શોધી લે. છુટા છેડાને સ્વીકાર કરનારી અમેરીકન તથા અન્ય પ્રજા પણ લગ્નગ્રન્થિની શિથિલતા માટે, હજારે બલકે લાખો તેવા કેસ થવાથી ફરીઆદ કરતી જણાય છે. તે પછી પ્રાચીન સમયમાં આપણું મહાન દીર્ઘદૃષ્ટિ આગેવાનેએ લગ્નની શુદ્ધ ભાવનાને ટકાવી રાખવાને માટે વિવાહના જે ઉદાત્ત નિયમો નિર્માણ કર્યા છે તેને પુનરોદ્ધાર આપણે કેમ ન કરવું ? - શ્રીમંતાઈ પ્રાપ્ત થતાં એક ઉપર બીજી સ્ત્રી પરણવાની ઇચ્છા કરનારા અવિચારી પુરૂષને એટલું જ કહેવું બસ થશે કે આ સુધારાના સમયમાં મહાન વિભવના ધણું પ્રખ્યાત રાજકર્તા પુરૂષો પણ એક પત્નીવ્રતધારી થયા છે. અને તે વ્રતનું પાલન કરવામાં જ સંતોષ માને છે. એકથી વધારે સ્ત્રીઓના ધણીના ગૃહસંસારને ભવાડાસા કોઈએ સાંભળ્યા હશે. તેઓના ઘરમાં રેજરેજ અવનવા હાસ્ય તથા શોકજનક નાટકે, ફારસે ભજવાય છે. બબે, ત્રણ ત્રણ સ્ત્રીઓના સ્વામીની, સાધન સંપન્ન છતાં પણ શારીરિક, માનસિક સ્થિતિ એટલી બધી દયાને પાત્ર હોય છે કે તેઓ કલેશમય જીવનમાંથી ભાગ્યેજ પિતાનું માથું ઉચું કરી શકે છે.
શ્રી અસાધ્ય રોગથી પીડાતી હોય, સ્ત્રીપણાને લાયક ન હોય અગર બીજી કંઈ ખોડ હેય, તેવા પ્રસંગે બીજી સ્ત્રી કરવાની જરૂર પડે તેની વિરૂદ્ધ, આપણે હાલ જે સ્થિતિમાં મુકાયા છીએ તે જોતાં, કાંઈપણ અભિપ્રાય ઉચારો, તે અત્ર યોગ્ય વિચારવામાં આવ્યું નથી. આ પ્રકારના દરેક કેસના સંજોગો ઉપરજ ધ્યાન આપી વિચાર દર્શાવવા યોગ્ય ગણી શકાય.
ઉપરોકત રીવાજ વિરૂદ્ધ એકદમ ઠરાવ પસાર કરાવવાના કાર્યમાં ફાવવાની આશા ન જણાતી હોય, જ્ઞાતિના સ્વાથી અગ્રેસરનું જોર નરમ પડયું ન હોય, તેની સામા થઇ કાર્ય કરવાની હિમ્મત સુધારક વર્ગમાં ન હોય, તેમ કરવા જતાં લાભ કરતાં સીધી યા આડકતરી રીતે વિશેષ હાનિ થવાનો સંભવ હોય તે પછી કાંઈક વચગાળેનો માર્ગ ગ્રહણ કરવાં લાભ દાયી થઈ પડશે અને તેને માટે એવી મતલબને ઠરાવ કરે જરૂર છે કે સ્ત્રી જીવતી છતાં પ્રથમના પરણેતરને ૧૫-૧૭ વર્ષ થયાં પહેલાં કેઈએ પણ બીજી સ્ત્રી પરણુવી નહિ.
લગ્ન વિષયક જુદા જુદા હાનિકારક રીવાજો ઉપર વિવેચન કર્યું. હવે આપણે મૃત્યુ મૃત્યુ પાછળ જમણવાર. પાછળ કરવામાં આવતી જમણવારના રીવાજને હાથ ધરીશું. આ રીવાજને જૈન ધર્મના શા સંમતિ આપતા હોય તેવું સાંભળ્યામાં અગર વાંચવામાં આવ્યું નથી.
આપણા ધર્મોપદેષ્ટાઓ સ્પષ્ટ રીતે કહે છે કે સુખ અગર દુઃખ, સારૂં અગર બુરું ફળ આપણું પિતાનાં જ પૂર્વકૃત કર્મો ઉપર આધાર રાખે છે. કરશે તે ભરશે એ નિયમાનુસાર આપણે પોતે જેવાં કાર્યો કરીશું તેવાં તેનાં ફળ ભોગવીશું. અન્ય પુરૂષ સંવિભાગી થશે નહિ. દાન પુણ્ય જે કંઇ આપણે સ્વહસ્તે કરશું તેને લાભ આપણને જ પ્રાપ્ત થશે. હાથે તે સાથે
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૮૪ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ
એ નિયમજ ખરે છે. મૃત માણસની પાછળ તેના કુટુમ્બીઓ જે કાંઈ કરશે તેને લાભ તેને મળશે નહિ. તે તે બિચારે કોણ જાણે કેવી ગતિમાં રઝળતો હશે. આવી સ્થિતિ છતાં પણ કારજ (દાડા) કરવાનો રીવાજ અન્ય કેમેમાં થતા બારમાના રીવાજને અનુસરી આપણામાં ઘર કરીને રહ્યો છે તે અન્ય કોમો સાથેના આપણા પરિચય, ગાઢ સંસર્ગને જ આભારી છે. માત્ર દેખાદેખીથી જ અન્ય ધમઓની માફક વર્તવામાં આવે છે.
પ્રાચીન સમયમાં નજદીકના સંબંધીના મૃત્યુથી થતા શોકના સાન્દન નિમિત્તે દિલાસ આપવા માટે દૂર વસતા સંબંધીઓ, મિત્રો આવતા. તેઓને જમાડવામાં આવતા હોય (મિષ્ટાજો તે નહિજ ) અને તેઓની સંખ્યા વધારે હોય તે ગામમાં વસતા પિતાના સગાવ્હાલાને મદદને માટે બોલાવવામાં આવતા હોય, વળી કોઈ પ્રસંગે વવૃદ્ધ શ્રીમાન પુરૂષનું મરણ થયું હોય અને જાહેરજલાલીના સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓ સત્વર મોકલવાના હાલના જેવા સાધનના અભાવે ઘી ગોળ ધાન્ય વીગેરે ઘરમાં ભર્યા હોય તેને ઉપયોગ કરવામાં આવતો હોય તેથી કાંઈ કારજ કરવાના રીવાજને હવે પણ વળગી રહેવાને સબળ કારણ મળતું નથી.
મિષ્ટાન્નના જમણવાર, આનંદસૂચક જમણવાર બીજા કોઈ પ્રસંગે થાય અગર ન થાય તેની દરકાર નહિ, પરંતુ સંબંધીના મૃત્યુ પ્રસંગે અપાર દીલગીરીમાં ગીરફતાર થયા હોઈએ ત્યારે કારજરૂપે કરવા જ જોઈએ. જ્ઞાતિજનો આડકતરી રીતે દબાણ કરી દાડા કરવાની ફરજ પાડે એ કેટલું શરમ ભરેલું ?
કુટુમ્બી જનોનું પોષણ કરનાર, કુટુંબને નિરાધાર સ્થિતિમાં મુકી આ ફાની દુનિયામાંથી હમેશને માટે દૂર થતાં તેની સ્ત્રી પુત્રો વગેરે ધારા આંસુ પાડતાં પિક મુકીને રડતાં હેય તે પ્રસંગે, શોક ધારણ કરવાને પ્રસંગે જ્ઞાતિજને બાજુમાં બેસીને લાડવા ઉડાવે એ રીવાજ તે જંગલી પ્રજા પણ પસંદ કરશે નહિ.
જ્ઞાતિમાં કોઈનું મૃત્યુ થતાં કહેવામાં આવે કે બે ત્રણ દિવસ તો લાડવા પાક્યા એ પશુવૃત્તિ નહિ તે બીજું શું ? ૧૮-૨૦ વર્ષની ઉંમરને પુરૂષ બાળા-વિધવા મુકીને ગુજરી જાય તેવા પુરૂષને દાડા ખાવાવાળા માણસને કેટલા ધિક્કારને પાત્ર ગણવા ? અત્યંત ગમગીનીને ગંભીર પ્રસંગે હર્ષનું પ્રદર્શન જમાવવું, આનંદથી પ્રીતિ ભોજન ઉડાવવું એ કે અન્યાય !
પુત્ર જન્મ જેવા માંગલિક પ્રસંગે કાંઈ નહિ કરતાં, મરણ પ્રસંગે જમણવાર કરવામાં આવે એ કેટલું અઘટિત ?
મરનારની વિધવાને રોટલાનો પણ સાંસા પડતા હોય, મહા મુશ્કેલીથી બાળ બચ્ચાંને ઉછેરી મેટાં કરવાનાં હેય તેવી સ્થિતિમાં પણ જ્ઞાતિ બંધુઓ તરફથી દાગીના વટાવી ઘર વેચી દાડે કરવાની સલાહ આપવામાં આવે, ફરજ પાડવામાં આવે, તેઓને મિત્રના લેબાસમાં શત્રુની ગરજ સારતા પુરૂષ કેમ ન ગણવા? - આ સંબંધમાં જ્ઞાતિના શ્રીમાન આગેવાને જેટલા ધિક્કારને પાત્ર છે તેટલા બીજા
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯
હાનિકારક રીતરીવાજો.
[ ૧૮૫
કાઇ નથી. કારણ કે સાધારણ સ્થિતિના અગર ગરીબ સ્થિતિના મનુષ્યા નૈતિક હિમ્મતના અભાવે દાડા ન કરવાની પહેલ કરી શકતા નથી, જ્ઞાતિજનાના મેણા સહન કરવાની શકિત ધરાવતા નથી પરંતુ આગેવાના એકદમ ઠરાવ કરે તેા આ રીવાજને દેશવટા આપવામાં જરા પણ મુશ્કેલી પડે તેવું નથી. પહેલાં આપણે જે રીવાજો જણાવી ગયા તે સઘળાને નાબુદ કરવાના કાર્ય કરતાં આ કાર્ય ધણુંજ સહેલું લાગે છે.
શકિતમાન પુરૂષો પોતાના કોઇ કુટુમ્બી જતના મરણ પ્રસંગે જ્ઞાતિજના પ્રત્યેની પાતાની ફરજ વિચારી કેળવણી જેવા કાર્યમાં યથાશકિત મદદ કરવા ઉત્સુકતા બતાવે અને તેવા રીવાજને ઉતેજન આપવામાં આવે તે તે આવકારદાયક લેખી શકાશે. પરતું એટલુ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, તે માટે દબાણ થવું જોઇએ નહિ તથા તે ખેાન્ત રૂપે જાય નહિ.
આ રીવાજ રડવા ફુટવાના હાનિકારક ચાલ સાથે મરણુ પાછળ અયેાગ્ય સંબધ ધરા વે છે. સ્નેહીજનના થાડા વખત માટે પણ વિરહ થતાં સંસારી જનને દુઃખ ચાય શાક ક્રિયા, છે તે પછી વ્હાલાંના દેહાત્સર્ગથી, હંમેશના વિરહથી અસદ્ઘ દુખ થાય અને તેથી અપાર શાક સાગરમાં ગિરફ્તાર થવાનું અને તે સ્વાભાવિક છે. જ્ઞાન દષ્ટિથી વિચાર કરનારા, સમતા ગુણી પુરૂષો તા વિરલાજ હોય છે. સુખમાં અગર દુઃખમાં સમ ચિત્ત કોઇનેજ રહે છે. ગમે તેટલા દુઃખના ખેાજા તળે હૃદયની શાન્તિ જાળવી રાખનારા હિમતવાન્ પંડિતજના ગણ્યા ગાંઠયાજ નજરે પડે છે. આવા સંજોગા વચ્ચે કુટુંબમાં કોઇનું મૃત્યુ થતાં શાક, દીલગીરી થાય તે બંધ કરવાના અત્ર હેતુ નથી પરંતુ લાશીળ યુવાન સ્ત્રીઓ સરિયામ રસ્તા વચ્ચે રીવાજને વશ થઈ શરમ તજી છાતી કાઢીને ઉંચી ઉંચી ઉછળી કુદીને કુટે છે. છાજીયાં લે છે તથા પુરૂષા પ્રધાનતાએ દેખાવ કરવાનાજ હેતુથી મેાટી પાક મુકીને રડે છે તે તરફજ લક્ષ્ય ખેંચવાની જરૂર છે, શાક ઉપર અંકુશ મેલી શકાય તેમ નથી પરંતુ શાક પ્રદર્શિત કરવાની રીતિ-પદ્ધતિજ વાંધા ભરેલી છે અને તેને અટકાવ કરવાની આવશ્યકતા છે.
આવા દેખાવા કોઈ વિવેકી મનુષ્યની નજરે પડે તે તે આપણા બૈરાં માટે શું મત ખાંધશે તેના વિચાર કરવાની જરૂર છે. આવા ક્ારસમાં ભાગ લેતી સ્ત્રીએ શુ તેની નજરમાં મૂર્ખ, વિવેક શૂન્ય, ઢોંગી, નિજ, (સ્વ ) દયા વિનાની જણાશે નહિ ? રસ્તા વચ્ચે કુટતી સ્ત્રીનું ચિત આલેખવાની જરૂર નથી, સા કાઇ સારી રીતે જાણે છે. સારા કુટુંબમાં કાનુ ભરણુ થાય એટલે સ્ત્રીએ ખાપડીના પુરા ભાગ- ઉંટવા આવનારી દરેક સ્ત્રીની સામા આવી ફુટવું પડે છે અને તે પણ મરણને દીવસેજ નહિ પરંતુ જ્યારે જ્યારે મ્હાર ગામથી સગા વ્હાલા દીલાસા આપવા માટે, શાક સાન્જીન નિમિ-તે નહિ પણ ખરૂ' શ્વેતાં સંતાપ આપવા તથા મિષ્ટાન્ન ઉડાવવા આવેછે ત્યારે પણ તેને તૈયાર રડવું પડે છે; પછાડીએ ખાવી પડે છે. વળી છ છ અને બાર બાર નહીના સુધી રાગડા તાણીને મેઢેથી માં વાળવા પડે છે. આવી રીતે ઢોંગ કરવામાં નિēજ દેખાવ કરવામાં કદાચ કાઇ બીચારી સ્ત્રીની કચાસ જણાઇ એટલે જોઇ લ્યા તેની ક્રૂજેતી, મરશીયા ગવરાવવામાં પણ હોંશીયારી માનવામાં આવે તે એક નવાઈ!
જે સમયે તદન શાન્તિની ગ‘ભીરતાની છાપ સર્વત્ર પ્રસરી જવી જોઇએ તે સમયે
'
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૯૬ ]
જૈન કાનપુરન્સ હેર.
[ જુલાઈ
એવા તેા કાલાહલ થઈ રહે છે કે જાણે કોઈ મહાન જવાલામુખી પર્વત ફાટયા હોય ! કાઇનુ ભરણુ સાંભળીને અગર શબવાહિનીને દેખાવ જોતાં મૃત શરીરની સાથે સબંધ નહિ ધરા વતાં હરકાઈ મનુષ્યને જ્યારે શાકમૂલક વૈરાગ્ય થવા જોઈએ ત્યારે આપણા આ દેખાવાથી વૈરાગ્યસસારની અસારતાની ઉન્નત ભાવનાને સ્થાને હાસ્યયુકત ધિક્કારની લાગણી થાયછે.
આપણા ગમે તેટલા મહાન્ આત્તધ્યાનથી, રૂદન કુટનથી મૃત થયેલ માણસ પા આવનાર નથી તેા પછી આવા દીલગીરીના પ્રસંગે ધર્મ તરફ્ ચિત્ત કેમ ન વાળવું ? એક સંબંધી જન ગત થતાં અન્ય તેના સબધીઓને ખેંચાઇને પરાણે લાક લજ્જાએ આવા તુકશાનકારક રીવાજનું શરીરને નિરર્થક ખાધ પ્હોંચે તેવી રીતે અનુકરણ કરવાનું કયારે બંધ થશે ? મુસલમાન, પારસી, ખ્રીસ્તી કામના મનુષ્યોને શું લાગણીજ નથી ? તેઓને કુટુમ્બી જનના મરણ પ્રસંગે શાક નહિજ થતા હોય ? તેઓ બધા શું વજ્ર હૃદયના છે ? આપણે શું નાહિંમત ઢાંગીની ગણનામાં ખપવું. વ્યાજખી વિચારીએ છીએ ? આ સઘળા પ્રશ્નોનું નિરાકરણ કરવાનું વાંચક વર્ગનેજ સાપુ છુ.
આ રીવાજ બંધ કરવાને કાન્સે કરેલા ઠરાવથી માત્ર સાષ નહિ પકડતાં દરેક જુદી જુદી જ્ઞાતિના અગ્રેસરોએ પાતપાતાની જ્ઞાતિમાં ઠરાવ કરવાની જરૂર છે. આ સંબંધમાં અત્ર વિશેષ વિવેચન નહિ કરતાં કારન્સ તરફ્થી હાલમાંજ પ્રસિદ્ધ થયેલ રડવા ઉંટવાના હાનિકારક ચાલ વિષે નિબંધ વાંચવાની ખાસ ભલામણ કરવી યેાગ્યજ થઇ પડશે. ગુજરાત, કાઠીયાવાડ વગેરે સ્થળામાં જ્યાં આ રીવાજ વિશેષ પ્રચલિત છે ત્યાંના આગેવાનેએ સત્વર ધ્યાન આપવાની અનિવાર્ય જરૂર છે. ધર્મ વિરૂદ્ધ, લાક વિરૂદ્ધ, સામાન્ય નીતિ નિયમ વિરૂદ્ધ, આત્માને મલીન કરનારા આ રીવાજને એકદમ બંધ કરવાની જરૂર છે,
આપણા કાર્યદક્ષ પુર્વજોએ, જે સદ્વિચારથી, શુભ ભાવનાથી વ્યકિતનું હિત સમષ્ટિના અયાગ્ય ગજાઉપરાંત હિત સાથે જાળવતાં વધારે સારી રીતે જાળવી શકાશે એવી ગણુ ફરજીયાત ખા. ત્રીએ જ્ઞાતિબંધારણ જેવા મહાન ઉપયોગી સામાજીક ખંધારણુની વ્ય વસ્થા કરી છે. જેના અનેક ફળ, લાભ, અદ્યાપિ પર્યંત આપણે ભાગવીએ છીએ. સમસ્ત જન સમાજનું અધારણુ કાંઇ એવું છે કે, પ્રત્યેક વ્યકિતને યથેચ્છ રીતે વર્તવા દેવામાં આવે તા એક બીજાના લાભેાની એટલી બધી અથડામણુ થવા સંભવ છે કે, રાજ્યકર્તાઓના ગમે તેટલા પ્રયાસ છતાં પણ કિંચિત્ માત્ર વ્યવસ્થા જાળવી શકાય નહિ. જંગલી પ્રજા પણ યાડે અંશે સામાજીક બંધારણને આધીન રહી વર્તે છે. આ પ્રકારના સામાજીક બંધારણને અનુસરી જ્ઞાતિનુ બંધારણ દાખલ કરવામાં આવ્યું હોય એમ સમજાય છે, પરંતુ આગેવાનાની ખેદરકારીથી સ્વા અંધતાથી આ ધેારણ એટલું બધું નબળું પડતું જાય છે, કે હાલ તુરત વિચાર કરવામાં નહિ આવે તે ભવિષ્યમાં આપણે કઇ સ્થિતિએ પ્હોંચીશું તે કલ્પી શકાતુ નથી.
એક વ્યકિત કરતાં અનેક વ્યકિતઓના બનેલા સમુદાય જ્ઞાતિ પ્રત્યે વ્યકિતના સુખ તર, કેળવણી જેવા મહાન કાર્ય તરફ, સંસાર વ્યવહારના વિશુદ્ધ વર્તન તરફ્ ધણા પ્રસંગમાં વિશેષ ધ્યાન આપી શકે છે. અને તેને માટે જે જે નિયમેા રીવાજો નિર્ણિત કરવામાં આવે છે. તેના ઉપર જ્ઞાતિની ઉન્નતિના આધાર રહે છે.
અપૂર્ણ
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ]
જેમાં પ્રચલિત જ્ઞાતિઓનું દિગદશન.
| [ ૧૮૭
જૈનમાં પ્રચલિત જ્ઞાતિઓનું દિગ્ગદર્શન.
(મી. અમરચંદ પી. પરમાર )
ગત વર્ષના પૃષ્ટ ૪૩૧ થી ચાલુ.
એ સંસ્કારમાં જન્મથી મરણપર્વતની વિધિઓનો સમાવેશ થાય છે. મુહર્ત જેવું, અમુક મંત્રથી વિધિ કરાવવી, સિદ્ધચક્રાદિની સ્થાપના કરવી, સ્નાત્ર ભણવવું, ભેજકને દાણું દેવી, સૂતક પાળવું, સ્તનપાનની વિધિ, લેખણી કાગળના લેકિક વ્યવહાર, બેન ભાણેજોને આપવું, નામ પાડવાની રીતિ, આંગી કરાવવી, જનોઈ પહેરવું જ જોઈએ, સ્વર જોઈ કામ કરવું, કન્યા અને વરની પસંદગીના નિયમો, તેઓની ઉમર, વિગેત્ર, માતૃકાગ્રહ, કેતુકાગારની સ્થાપના, ગોત્રદેવીની સ્થાપના, વેદી, ચોરી, પખવાની રીતિ ને કારણો, વરકન્યાએ બેલવાના મંત્ર, પ્રાણાતિપાત વિરમણ, મૃખાવાદ વિ૦, અદ-તાદાન વિ૦, પરસ્ત્રી વિ., પરિગ્રહ પ્રમાણ, દિશાપરિમાણ, ભેગેપભેગ વિ., અનર્થ દંડ, સમાયક, દેશગાસિક, પૈષધ અને અતિથિ સંવિભાગ એ બાર વ્રતને ધારણ કરવા અને પાળવાની વિધિ, મરણપથારીએ શું શું સંભબાવવું, ધારવું, કરવું ઇત્યાદિ અનેક બાબતો તથા મંત્રો વિગેરેથી આ વિષય ભરપૂર છે.
૫ કન્યા બાબત પડદાના રીવાજો,
જૈનશાસ્ત્ર પ્રમાણે મોટી ઉમરના માણસને ફરી લગ્ન કરવાની, વધુ કન્યાઓ કારણ વગર આ કાળને વિષે પરણવાની, પુત્રીને વેચવાની, બાળલગ્ન કરવાની મનાઈ હોવા છતાં એ કાર્ય ઘણી જ્ઞાતિઓમાં પ્રચલિત થયેલું જોવામાં આવે છે, જોધપુર રાજ્યના મહારાજા સાહેબની
મહારાજ જનરલ સર પ્રતાપસિહજીએ કન્યાના ૨૩૨ રૂપીઆથી વધુ લેવા નહી, અમુક ઉમરથી વધારે ઉમરનો પરણે નહી, જાનમાં આટલો માણસ જાય, વિગેરે બંદોબસ્ત કર્યો છે. કેટલાક રાજ્યમાં એવો રીવાજ છે કે જે બાપ કન્યાના રૂપીઆ લે તેની ચોથાઈ રાજાને આપવી પડે છે.
એક કન્યાના થએલા વિવાહ નપુંસકપણાને પુરૂષ પ્રાપ્ત થયું હોય તે સિવાય કોઈ પણ કારણસર છોડી શકાતા નથી. રજપૂતાન, માળવા, ઉતર ગુજરાત, કાઠીઆવાડ, કચ્છ વિગેરે સ્થળે સ્ત્રીઓને લાજ
એટલે ઘુમટ કાઢવાનો રીવાજ વધતો ઓછા હોય છે, તો કેટલેક ઘુમટે–પડદે. સ્થળે તે રીવાજ તદન ચાલતું નથી. કેટલેક સ્થળે વહુથી સાસુ સાથે
જીદગી સુધી બોલી શકાય જ નહી; તો પુરૂષ વર્ગ સાથે તો બેલાયજ કેમ? મોટી મારવાડમાં સ્ત્રીને સખત પડેદ રાખવો પડે છે, એને દેવદર્શને પણ બહાર જઈ શકતી નથી, તો બંગાળા વિગેરેમાં સફેદ ચાદર ઓઢવાથી પડદાને મુલાઅ સમજવામાં આવે છે. પડદાવાળા ગામોમાં ગરીબ કુટુંબમાં ભઈ વર્ગને હાથે પાણી લાવવું પડે છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
૮૮ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ
કેટલાકે એમ સમજે છે કે ઋતુ પ્રાપ્ત થયા પછી કન્યાદાન આપવું એ પાપ છે,
પણ એ માનવું ખોટું છે. કન્યાની ઉમર સોળ વર્ષની કહી છે. કન્યાકાળ. વિદ્યા, રાંધનકળા ઈત્યાદિ ૬૪ કળા શીખવી તેને લાયક ગૃહિણી
બનાવવાની જન શાસ્ત્રોની આજ્ઞા છે.
કેટલાક લખપતી હોવા છતાં ન્યાતિ રીવાજને આગળ ધરીને પિતાની પુત્રીના લગ્ન
વખત અમુક રકમ ગુઆર તરીકે, અમુક માંડવા ખરચ તરીકે લે છે. લખપતી કન્યાના તે કેટલેક સ્થળે દસ, પંદર અને વીસ હજાર રૂપીઆ સુધી
પૈસા લે છે. લે છે.
મારવાડની ઓસવાલેની કેટલીક ન્યાતમાં કન્યાને એક પણ પૈસે ગરીબ હવા
છતાં લેતા નથી; અને ધનવાને તો જાન જ્યાંથી નીકળે ત્યાંથી તે કન્યાને પૈસે ન લગ્ન કરીને પાછી જાય ત્યાં સુધી રસ્તાને, લગ્નને અને જમલેનારા રજપુતાનામાંણને સર્વે ખર્ચ આપે છે. પહેરામણીમાં રથ, દાસ, દાસી, ગ, ઘરેણુ તથા સેવક (કવિ)ને ઇનામ વિગેરે પુષ્કળ આપે છે. રાજાએ અમુક માણસથી જવું, અમુક આપવું ઇત્યાદિ બંદોબસ્ત કર્યો છે.
४६ जैनोमां कुसंप.
જનોની પ્રચલિત ( ન્યાતને સમુહ અથવા તડી બંધાયેલા હોય છે, અને દરેક ગામમાંની જુદી જુદી ન્યાત મળીને તેને આખો સમુદાય તેને શ્રી સંઘ કહે છે શ્રી સંઘ ને તીર્થ કહે છે કારણ કે તેમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને સમાવેશ થાય છે. શ્રી તીર્થકર પિતે પણ તમે ત રત કરી નમતા હતા પણ એવા એ મહાન સંઘમાં ઘણે સ્થળે કુસંપ જોવામાં આવે છે. કુસંપના કારણે ભાન, મમતા મમતી, અજ્ઞાન અને અહંકાર છે. વીસ ઘરની વસ્તીમાં કોઈ સ્થળે પાંચ તડ જોવામાં આવે છે. ધર્મની આજ્ઞાઓ, સ્વામીવલને બહોળો અર્થ જેને અવિધાને લીધે ભુલતા જાય છે. જેના કેન્ફરન્સની સ્થાપના સંપને સહાય કર્તા થતી જાય છે. લેકોએ સમજવું જોઈએ કે ઘરને ટો ન્યાતમાં નાંખી દુર્ગતિના ભાગી ન થવું.
४७ जैन न्यातिओमां जमवानी रीति. કેટલીએક જ ન્યાતો રેશમી કપડાં પહેરી જમવા બેસે છે, રજપૂતાના ઈત્યાદિમાં પાંચે પિશાક પહેરી બેસે છે તે સુરત આદિ સ્થળે માત્ર પાઘડી પહેરી જમવા બેસવાને રીવાજ છે. ન્યાતો વાડીઓમાં જમે છે. મેટા સંધના જમણ વાતે મોટી વાડીઓ હોય છે તે રસ્તામાં બેસી જમવાની કવચિત જ ચાલે છે. ગુજરાતમાં એકાની છીટ બહુ ગણવામાં આવતી નથી, તે મારવાડ, પૂર્વ વિગેરે સ્થળે એઠા-જૂઠાને મોટે તિરસ્કાર હોય છે. તેઓમાં પીરસતાં કડછી પણ થાળીને અડે તે તે કડછી એડી થએલી ગણાય.
Page #243
--------------------------------------------------------------------------
________________
જૈનામાં પ્રચલિત જ્ઞાતિઓનુ ગ્દર્શન.
[ ૧૯૯
ખાનપાનમાં રજપૂતાનામાં તેલ તદ્દન ખાતાજ નથી, ગુજરાતમાં વિશેષ રીવાજ છે. જૈન શાસ્ત્રાધારે વિદળ, કંદમૂળ, વેંગણુ વગેરેનું શાક ન્યાતમાં સથા નહીં અને પોતાને ઘેર પણ મેાટે ભાગે ખાતા નથી. અષ્ટમી, ચતુદેશી વિગેરે દિવસોએ લગભગ કોઈ પણ જૈન રાત્રે ખાતાજ નથી; અને ન્યાતિ ભેાજનમાં તા હમેશાં દીવાબતી પહેલાં આટાપી લેવામાં આવે છે. પંચમી આદિ મેટી તિથિઓમાં ન્યાતિ જમણમાં કાઈ પણુ લીલુ શાક રાંધવામાં આવતુ નથી; તેમજ ઘેર આગળ પણુ પ્રાયઃ તે ખાવાની બાધાજ હાય છે. પ્રાગણુ માસ પછી આઠ મહિના સુધી ભાજીપાલાનું શાક વિગેરે ને ખાવાનુ છેડી દે છે. અણુગળ પાણી નહાવા પીવામાં વાપરતા નથી ઇત્યાદિ બહુ બારીકી ન્યાતિના સંબંધમાં પોતાના ધર્મની આજ્ઞાને આધારે પાળવામાં આવે છે.
૧૯૦૯ ]
લીલેાતરી, રાત્રી ભાજન, ગાળેલુ
જળ.
રજવાડાના જતામાં ઢાલીઆ ઉપર બેસીને, પાંચે પેાષાકથી, તેમજ ભેગા બેસીને જમવાના ચાલ હોય છે. કેટલાએક જતા બ્રાહ્મણની બનાવેલી રસેઇ કપડાથી જમવું. પણ જમતા નથી તેા કેટલાએક પછી કચ્ચીને ભેદ રાતે છે. કાઠીઆવા ગુજરાતમાં પણ ભેગા જમવાના રિવાજ છે, પણ એ રિવાજ શાસ્ત્રથી ભેગા, સાથે ન જમ વિરૂદ્ધ હાવાથી અને તે અધ કરવા સાધુએ જગે જગે પ્રયત્ન કરતા લુ. એડાના દાષ. રહે છે તેથી બંધ થતા જાય છે. એઠું નાંખવાના જૈનેામાં મોટા દોષ બતાવ્યા છે: તેમાં તથા ભેગા જમવામાં લાળીઆ જીવની ઉત્પતિ થવાનું જૈન શાસ્ત્રમાં લખાણ છે.
જૈના પત્રાવળીમાં જમતા નથી કારણ તેમાં કથવા વિગેરે નાના જીવા હોય છે . અને તેપર ખીજા જીવા પણ ચઢી જાય છે. દરેક ગામમાં થાળીએ તિના શેઠને ત્યાં રાખવાના રિવાજ હાય છે.
ન્યા
પત્રાવળી નહી.
બજારની મીઠાઇ.
અજારની મીઠાઇ, તે પણ અમુક દિવસની વિગેરે બાબત જૈન જ્ઞાતિમાં સરખી રીતે દાખસ્ત હેાય છે. રજપૂતાનામાં સઘળે અને ગુજરાતમાં કાઇક સ્થળે એવા ન્યાતના કાયદા હોય છે કે દેશી (બનારસી) ખાંડ વગર જમણુ થાયજ નહિ અને પંચા એકઠા થઇ ખાંડ ગળાવે છે. રાતની કરેલી મોટા બ્રાણુ હાય તાપણુ) જનાની ન્યાતિમાં વપરાતાં નથી.
લાપસી યા સીરા (ગમે તેટલા
લગ્નાદિ વિગેરેની ન્યાતિ જમણની રજા આપતાં પહેલાં દેવદ્રવ્યનું લહેણું વસુલ કરવાના રીવાજ પ્રાયઃ હાય છે.
જૈન જ્ઞાતિવાળા વૈશ્નવ વિગેરે બીજી જાતિવાળા સાથે જમવા અને જમાડવાના વ્યવહાર રાખે છે, અને લગ્ન, મરણના પ્રસગામાં એક બીજાને ત્યાં જવા આવવાને સારા સબંધ ધરાવે છે,
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૮૦ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
જુલાઈ
૪૮, જૈન તહેવારે અને પ. જૈિનના શાસ્ત્ર પ્રમાણે હળી, શીળી સાતમ, ગણેશચોથ, બળેવ વિગેરે પર્વો નથી પણ તેઓ વિનવ ભાઈઓની સોબતથી તેઓના તહેવારમાં પણ ભાગ લે છે, ત્યારે પોતાના પર્વ પણ માને છે. તીર્થકરોના કલ્યાણક (જન્મ, દીક્ષા, નિર્વાણ ઈત્યાદિ) ની તિથિઓને વધતી ઓછી પર્વમાં માને છે; પણ તેઓના ખાસ પર્વ અને તહેવાર તરીકે નીચે જણાવેલા દિવસે ને માને છે. જ્ઞાન પંચમી (કાર્તિક સુદી ૫) કાર્તકી ૧૪ અને ૧૫ (યાત્રાનો દિવસ), માનએકાદશી (માગશર સુદિ ૧૧), પિષ દશમ (માગશર વદ ૧૦), ચિત્રી આંબીલના નવ દિવસ, ચેત્રી પૂનમ, અક્ષય ત્રીજ, અષાડ સુદ ૧૪ [ચતુર્માસની શરૂઆત), શ્રાવણ વદી ૧૨થી ભાદરવા શુદ ૪ (પર્યુષણના દિવસે), તેમાં છેલ્લો દિવસ સંવછરી એટલે આખા પર્વના પાપોનો પશ્ચાત્તાપ કરવાને, સકળ સૃષ્ટિના જીવમાં જે વૈરી થયા હોય તેઓને ક્ષમાવી માફી માગવાનો દિવસ , આસેના આંબલના નવ દિવસ અને દીવાળી. જેના તહેવારના દિવસોમાં વિશેષ કરીને અપવાસાદિ તપશ્ચર્યા, પૂજા, પ્રતિક્રમણ, છને અભયદાન ઈત્યાદિ કરવામાં આવે છે.
जैनोना साहस.
જેને મોટે ભાગે વ્યાપારીઓ છે. અને હિંદુસ્તાનની લતને મોટે ભાગે તેઓના હાથમાંથી પસાર થાય છે. ડાક સમયથી જ વિલાયત વિગેરે દેશમાં પરદેશગમન કરી પેઢી (ઝવેરી ઈ. ની) ખેલવા લાગ્યા છે. ધર્મના ફેલાવા માટે મી. વીરચંદ ગાંધી અને પંડિત લાલન અમેરિકાદિ પ્રવાસ કેટલીક વાર ગયા છે. અને લગભગ બીજા સે જણા પરદેશ જઈ આવ્યા હશે. મોટે ભાગે પરદેશ જઈ આવેલા જૈનોને જ્ઞાતિ તરફથી હરકત કરવામાં આવી નથી. અને એ સામાન્ય અમલ હાલમાં તે જોવામાં આવે છે કે જ્યાં સુધી અમુક માણસને ન્યાત પૂછે નહીં તે શ્રી સંઘે વચે આવી તેને સંઘ બહાર કરવાનું પગલું ભરવું નહીં. જંગબાર, દક્ષિણ આફ્રીકા, જાપાન, મેરીસ, એડન આદિ સ્થળે તે લાંબા વખતથી જૈન જાય છે. હાલમાં ઇરાની અખાત વિગેરે તરફ પણ જવા લાગ્યા છે. મોતી અને ઝવેરાતના ધંધા, સરાફી ઇત્યાદિ મોટે ભાગે કરે છે. રજપૂતાનાના રાજ્યોમાં દીવાનથી લઈને સર્વે મોટા નાના ઓદ્ધાઓ, લશ્કરી ઓદ્ધાઓ, તેઓ ભોગવે છે; વકીલ, બારીસ્ટર, સરકારી કરે અને ડાકટરે એઓમાં ઓછી જોવામાં આવે છે; નેકરીના ધંધાને તેઓ ધીકારે છે; મારવાડી જૈન શરફે વિગેરેમાં એક રસોઈદાર પણ ભાગીઓ હોય છે; મરહુમ પ્રેમચંદ રાયચંદ, કાબુલ, આકીકા, ચીન જનારા અને સરકારના ઝવેરીઓ, લશ્કરના ખજાનચીઓ, અને સરકારી તીજોર ઈત્યાદિ જૈનોના સાહસે બહુ મોટાં જોવામાં આવે છે; કેટલાએક સટાના સાહસમાં પણ ઝપલાયા છે.
५० सखावत अने दान. જેને જેમ ધન પેદા કરવામાં શરા છે, તેમજ ખરચવામાં પણ શરવીર છે. જન્મથીજ જેને દાનેશ્વરી થવાની તાલીમ મળે છે; ઘણું જેને તે પરિગ્રહનું પ્રમાણ કરી લે છે એટલે અમુક રકમની લત તેને મળે તે ઉપરાંત જે જે તે પેદા કરે તે ધર્મકાર્યમાં ખરચી નાંખવું. એવી સંગ્રહની હદ નાની જ રાખવામાં આવે છે. ધર્મકાર્યમાં તેઓ છૂટે હાથે ખરચે છે.
અપૂણ,
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૮૯ ]
૧૮૦૯ ]
પાંજરાપોળ ઈન્સ્પેકટરને રીપિટ.
[ ૧૮૧
પાંજરાપોળ ઈન્સ્પેકટરનો રીપોર્ટ.
મેસાણું પાંજરાપોળ, તપાસી તા. ૧૯-૧૦-૦૮
અહિંની પાંજરાપોળને વહીવટ કરવાને માટે મહાજનના પાંચ આગેવાન શેઠીઆઓની એક કમીટી નીમાયેલી છે. શેઠ ડાહ્યાભાઈ કાલીદાસ કમીટીના સેક્રેટરી છે અને તેની જાતિ દેખરેખ નીચે પાંજરાપોળને વહીવટ સંતોષકારક ચાલતો જણાય છે. એ સેક્રેટરી દરેક કામ કમીટીની સલાહ પ્રમાણે કરે છે.
પાંજરાપોળ તરફથી વેપાર ઉપર લાગ નાખે છે અને તેની ઉપજ ઘણી સારી થવા સંભવ છે પરંતુ સાંભળવા પ્રમાણે કેટલાક ભાઈઓ નિયમિત રીતે લાગે આપતા હોય તેમ જણાતું નથી. જો આ વાત ખરી હોય તે ઠીક કહેવાય નહિં. અમે દરેક હિંદુભાઈને પાંજરાપોળના લાગાઓ નિયામત રીતે આપવાની ભલામણ કરીએ છીએ.
- પાંજરાપોળની માલિકીના ખેતરો છે, જેમાં સારા વરસમાં વાવેતર કરાવવામાં આવે છે અને તેની ઉપજ પણ ઠીક થાય છે. આવા ખેતરોમાં પાંજરાપોળ તરફથીજ વાવેતર કરવામાં આવે અને પાંજરાપોળનાજ કામ કરવા લાયકના જનાવરને તે ખેતરમાં કામ આપવામાં આવે તો વધારે ફાયદો થવા સંભવ છે.
આ ઉપરાંત શ્રાવકેમાં જમણવાર પ્રસંગે પાંજરાપોળની થાળી પીરસાય છે, એટલે કે પાંજરાપોળને અમુક લાગે મળે છે. પાંજરાપોળની સ્થાવર મીલકતના ભાડાં પણ ઘણાં સારાં આવે છે. અહિં જનાવરેમાં વખતો વખત રોગ ફાટી નીકળે છે અને તેમાં ઘણું જનાવરને નાશ થઈ જાય છે. જે છાણ વેચી નાખવામાં આવે તે તેની ઉપજ સારી થાય તેમ છે. દુધ જે કાંઈ થાય છે તે ન વેચતાં નાનાં બકરાંઓને પાવામાં આવે છે.
હાલમાં પાંજરાપોળનું એક નવું મકાન બાંધવામાં આવેલું છે તે ઘણું સુંદર છે પણ જનાવરોને રહેવાને લાયક કહેવાય નહિં. પાંજરાપોળના મકાન બાંધતી વખતે માણસો કરતાં જનાવરોને રહેવાની સગવડ ઉપર વધારે ધ્યાન અપાવું જોઈએ. નવાં મકાનની સામેજ એક જુનું મકાન છે જેમાં બે મોટી અડાળી છે, જ્યાં ચેમાસાની રૂતુમાં જનાવરોને રહેવાની સગવડ ઘણી સારી છે છતાં પણ ત્યાં કેટલાક સુધારે કરવાની જરૂર છે. અડાળીની સામે જ એક મોટા ખાડા જેવું છે જેમાં ચોમાસામાં કાદવ અને પાણી ભરાઈ રહેવા સંભવ છે. તે ખાડા પુરાવી આસપાસ કઠણ માટી અને પથરી નંખાવી જમીન વધારે કઠણ અને મજબુત તેમજ કીચડ રહે નહિં તેવી કરવી જોઈએ.
Page #246
--------------------------------------------------------------------------
________________
૨ ટર ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ
પાંજરાપોળમાં રહેતાં જનાવરમાંથી હાલી ચાલી શકે તેવાઓને પાંજરાપોળને ખરચે ભાડે રાખેલા બીડમાં ચરવાને લઈ જવામાં આવે છે જ્યારે :અશક્ત અને દુબળાને હમેશાં પાંજરાપોળમાંજ રાખી ઘાસ ચંદી વગેરે આપવામાં આવે છે.
ઘાસ તથા કડબની મોટી ગંજીઓ કરી રાખેલી છે જે કાળ દુકાળે કામ આવે છે. આ પાંજરાપોળમાં કડબ વપરાતી હોવાથી “ફ કટર” રાખવાની ખાસ ભલામણ કરવામાં આવે છે.
માંદા જનાવરની સારવાર બીલકુલ થતી નથી. પશુવૈદ અથવા ડાકટરની ઘણી જરૂર છે. મેસાણામાં રહેતા વેટરીનરી ડાકટરની મદદ લેવામાં આવે તો પણ ઘણે ફાયદો થશે.
અમારા પાંજરાપોળ ઈન્સ્પેકટરે આ પાંજરાપોળના માંદા જનાવરેને દવા આપેલ છે. તથા બીજી કેટલીક ઉપયોગી દવાઓ ઉતરાવી આપેલ છે.
પાટણ પાંજરાપોળ, તપાસી તા. ૨૦–૧૦–૦૮ આજરોજ અહિંની પાંજરાપોળ તપાસી છે. પાટણ ઈતિહાસિક, પુરાણું શહેર છે અને અહિંની પાંજરાપોળ પણ ઘણું જુના વખતની છે. અહિંની પાંજરાપોળ સાધારણ છે પણ આ પાંજરાપોળની બ્રાન્ચ ખલીપુરમાં રાખવામાં આવી છે તે ઘણી જ મેટી છે. ખલીપુર નામનું ગામ પાટણથી બે ગાઉ દુર છે અને મહારાજા ગાયકવાડ સરકારે તે ગામ પાટણ પાંજરાપોળને બક્ષીસ તરીકે આપેલ છે. ત્યાં પાંજરાપોળના મેટા મકાન બાંધેલા છે. બેથી અઢી હજાર જનાવરે આસાનીથી રહી શકે તેવી મોટી મોટી અડાળીઓ બાંધેલી છે. વળી ચોમાસાની રૂતુમાં કાદવ ન થાય તેમજ જનાવરોને ડાંસ વગેરે હેરાન ન કરે તેટલા માટે પાંજરાપોળને આ કંપાઉન્ડ ઈટ તથા પથરથી જડી લીધેલ છે.
આહિંની પાંજરાપોળને વહીવટ, જનાવરેની માવજત તથા વહીવટ કરનારાઓની જાતિ દેખરેખ જોઈ મને વધારે સંતોષ થયો છે. પાંજરાપોળમાં આવી જનાવરે કેમ સુખી થાય તે તરફ પુરતું ધ્યાન આપવામાં આવે છે.
ઘાસ તથા કડબ જથાબંધ સંગ્રહ કરી રાખવામાં આવેલ છે. ચેકટર નથી તે રાખવાની જરૂર છે. આ પાંજરાપોળની પૈસા સંબંધમાં સ્થિતિ સંતોષકારક જણાય છે. વેપારઅંગે કેટલાક લાગાઓ છે. મુંબઈના ઝવેરી તરફથી તેમજ તાંબા કાંટા તરફથી પણ આ પાંજરાપોળને સારી મદદ મળે છે. સ્થાવર મીલ્કતના ભાડા ઘણાં સારાં આવે છે.
વૈદક મદદની ઘણી જરૂર છે. માંદા જનાવરેને માટે એક હકીમ રાખેલ છે પણ કામ સંતોષકારક નથી. વડોદરા સ્ટેટના પાટણમાં રહેતા વેટરીનરી ડાકટરની મદદ લેવાની ભલામણ કરવામાં આવે છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ]
પુના કેન્ફરન્સ અને અપ્રોજક જૈન.
પૂના કોન્ફરન્સ અને અપ્રોજક “જૈન”
પૂના કોન્ફરન્સ ફતેહમંદીથી પસાર થયાબાદ “જૈન” “પૂના કેન્ફરન્સ, દિગદર્શન” એ નામે એડીટેરીઅલ શરૂ કર્યા અને તેમાં પૂના કોન્ફરન્સને અપ્રાજક પુષ્પાંજલી આપવા માંડી. પિતાની પત્રકાર તરીકેની ફરજ બજાવવાની હાશમાં–ખરી રીતે તે બેભાન અવસ્થામાં પૂના કેન્ફરન્સ અને તેના અધિકારીઓએ કરેલ કાર્યોને ગેરઇન્સાફ આવે છે, એમ કહેતાં જરાપણ અચકાવા જેવું નથી.
“જન પત્ર એના આવા અન્યાયી લખાણોના શબ્દે શબ્દોના જવાબ આપવાને અમને ભલામણ થાય છે, અને તે માટે અમો તૈયાર છીએ. પણ તેમ કરવાને અમે જરૂર જોતા નથી. કારણ કે તેમ કરવાથી કોન્ફરન્સ જેવી ઉચ્ચ સંસ્થા પણ અpજક લેખો લખવા મંડી એવો આક્ષેપ આવવા સંભવ છે. બીજું એ પણ આક્ષેપ આવે કે કેન્ફરન્સથી ખમાઈ શકાયું નહિ; માટે આવા પ્રત્યુત્તર આપ્યા. આવા આવા કારણોથી અમે લંબાણમાં ઉતરવાને માગતા નથી. પણ વ્યાજબી શબ્દમાં ન્યાય પુર:સર અમો કેટલોક ખુલાસો કરીશું અને “જૈન” જેવા આપણી કોમના અગ્રગણુનીય પત્રના અધિપતિને એકવાર ફરીથી શિખામણ આપીશું કે તમારા લેખોથી કોન્ફરન્સને સુધારવા માગે છે, એવી તમારી માન્યતા હોય તે તમારા અઘટિત શબ્દો અને વાક કોન્ફરન્સને લાભ કરે છે કે કેમ એને પુખ્ત વિચાર કરે. તમો કયા અને કેવા હૃદયથી આવા અનુચિત લેખો લખે છે એ અમારે અત્રે જણાવવા જરૂર નથી. પણ તમારા ઉપરોકત લેખોથી તમને કોન્ફરન્સના હિતચિંતકને બદલે ઘણું જન બંધુઓ શત્રુ ગણવા તૈયાર થાય તે તદન સંભવિત છે. અને તેથી તમારી સ્વકમ પ્રત્યેની લાગણી અને મહેનત બરબાદ જાય છે-ઉન્માર્ગે દેરાય છે, તે તમારે ભૂલી જવું જોઇતું નથી. હિંદના બીજા પત્રકાર તરફ વિચાર કરે. મુંબઈનાજ ગુજરાતી પત્રકારના લખાણેનો અભ્યાસ કરે. પારસીઓ તથા અંગ્રેજોના હાથતળે ચાલતાં પડ્યો અને તેઓના જૈન કોન્ફરન્સ વિષેના વિચારો વાંચે. તો અમને ખાત્રી છે કે તમે પોતે જ પોતાની ભૂલ માટે શરમાશે અને પસ્તાશો. પૂના સાથે અથવા પ”નામની રાશિ સાથે આપની રાશિ મળતી આવતી નથી, એમ જણાય છે. અને પૂના સંબંધી આપના લેખો તેવા જ રૂપમાં લખાએલા છે. તદુપરાંત કોઈ પણ લેખ લખતાં “ખરી બીના શું છે” “તે હકીકતમાં સત્ય કેટલું છે તે પણ શોધતા હો તેમ જણાતું નથી. તેમજ આવા સત્યથી દુર લખાણથી તમારી પિતાની જ મૂર્ખતા જણાશે તેને પણ તમે વિચાર કરતા નથી એ એક મહાન ખેદની વાત છે.
| સ્વાગત કમીટીના ચેરમેન) પ્રમુખ ચલમ પીતા હતા, આવા પ્રકારના વાકયો જનનું સંકુચિત મન બતાવી આપે છે. ચલમ માત્રથી તેમને વ્યસની કહેવા એ અન્યાયજ છે, પ્રસિદ્ધ સાત વ્યસનમાં ચલમ પીવી તે વ્યસન તરીકે ગણાતું નથી. અલબત અમે આવી બાબતેને પણ ઉત્તેજન આપવા માંગતા નથી, પરંતુ આવી ક્ષુલ્લક, અસભ્ય ટીકા કરવી એ :
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૮૪ ]
જન કેન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ
પવિત્ર પત્રકારની ફરજથી વેગળું છે. શેઠ શિવદાનજી જેવા એક નિર્વ્યસની માણસ માટે આ વ્યક્તિ વિષયક અણછાજતે હુમલો કરે એ ખરેખર શોચનીય છે. આવા લેખેથી જનનું વજન ઘટે છે, એમાં શંકા જેવું નથી.
શેઠ શિવદાનજી વધારે રકમ આપી પ્રમુખ નીમાયા, એમ માનવામાં પણ મોટી ભૂલ છે. કારણ પ્રમુખની ચુંટણી થયા પછી લગભગ એક માસે ટીપ શરૂ થઈ હતી. ટીપમાં તેઓની રકમ સાથી વધારે થવા પામી તે માટે પ્રમુખ સાહેબ નિરૂપાય છે. તેમાં તેમને કિંચિત માત્ર દેષ નથી. થોડા ભાસ ઉપર ઉછામણીનું વિષ બીજ વાવી પૂનાનો લેકેનું નાક લેવાને વખત આ જૈન પત્રેજ આણેલો હતો, પણ સારા ભાગ્યે તે પ્રસંગ વીતી ગયેલ અને દક્ષિણ બંધુઓએ પિતાનું પુરૂષાતન પ્રત્યક્ષ બતાવી આપ્યું છે અને સંપને પૂનામાં સ્થાપન કરી જનના કલ્પિત કુસંપને દેશવટે દીધો છે.
ભાષણ લખવામાં અને વાંચવામાં અન્ય: પુરૂષોની મદદ લેવાની બાબતમાં ટીકા કરવી એટલા માટે ગેરવ્યાજબી છે કે તેવા દાખલાઓ ઘણી વખત બનેલા છે. કેંગ્રેસ જેવી સંસ્થામાં તેવા બનાવો બનેલા સાંભળ્યા છે. દરેક વાતમાં કોઈ સંપૂર્ણ હોય કે ? તમારા પત્ર માટે પણ બીજાની જરૂર પડે છે એમ તમે સારી રીતે જાણે છે.
સ્વાગત કમીટીના ચેરમેન સાહેબે ફલેધિ અને ભાવનગર સિવાયની સર્વે કોન્ફરન્સની બેઠક વખતે હાજરી આપી છે, એટલું જ નહીં પણ પિતાને ઉદાર હાથે ઘણી વખતે કોન્ફરન્સના જૂદા જૂદા ખાતાઓ તરફ લંબાવેલ છે. તેઓની ચેરમેન તરીકેની નીમણુંક પૂનાના શ્રી સંઘે સર્વાનુમતે કરી હતી. આ બધી બીનાની તપાસ કર્યા વગર “જૈન”માં ઉપરોકત બીનાથી વિરૂદ્ધ લખાએલું છે, અને તેમ થવાથી પૂનાવાસી બંધુઓને ઘણું ભાડું લાગેલું છે.
દક્ષિણીભાઈઓ માટે અશિક્ષિત, અજાણુ, અભણ, ઉછામણી આદિ શબ્દ લખી જૈન પત્રે પિતાની કલમને દુરૂપયોગ કરે છે. તેમજ ઉતારા અને ખાનપાનાદિની વ્યવસ્થા માટે પૂનાવાસીઓએ ઉત્તમ સગવડ કરેલી હેવા છતાં માત્ર ખેડજ શોધી કહાડી પિતાની દ્રષ્ટિને તેમજ બુદ્ધિને ઉધે રસ્તે દેરીને મહાન અન્યાય કર્યો છે.
આ સ્થળે અમારા પૂનાવાસી બંધુઓનું ધ્યાન ખેંચીએ છીએ કે જૈન પત્રના લખાણથી માઠું ન લગાડતાં તે લખાણની ઉપેક્ષા કરવી જ એગ્ય છે, કારણ કે ભૂંડા ગમે તે કરે પરંતુ ભલા પુરૂએ ભલાઈ જ કરવી ઉચિત છે.
કેન્ફરન્સ ઓફીસ અને તેને અમૂલ્ય મદદ આપનારાઓ માટે પણ જૈન પત્ર અધુરી તપાસે જબરી ભૂલ કરવાને દેરવાઈ જાય છે અને તે માટે ઉત્તર પણ અપાય છે, પણ હરવખત તેમ કરવું અમે ઉચિત ધારતા નથી, કારણ કે ચાલુ ટેવથી “જૈન” પિતેજ અજ્ઞાન પત્રમાં ખપે છે, અલબત તેઓનાં લખાણમાં સત્ય, સાર અને પથ્ય હોય તેટલા ઉપર ધ્યાન આપવાને સયાર રહીએ છીએ અને તેવું ગમે તેની તરફથી મળે તે ઉપર ધ્યાન આપવા કેન્ફરન્સ એફીસના અધિકારીઓ વિરોધ બતાવતા જ નથી.
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૦૦૮ ].
કેન્ફરન્સના કાર્યોનું સિંહાવલોકન
[ ૧૮૫
જૈન પત્રકારને છેવટે જણાવીએ તે ગેરવ્યાજબી નહીં ગણાય કે લેખ સ્વતંત્રતાથી લખાય તેના માટે કોઈપણ ના પાડી શકે નહીં (ઉલટું અમારું માનવું છે કે તે લાભકારક નીવડે.) પણ સ્વચ્છંદતા તે નુકશાનજ કરેઃ તમારા ઘણુ લેખમાં સ્વતંત્રતા અને સ્વચ્છંદતાને એક કરવામાં આવે છે અને તે વખતે તમે કોઈ પ્રકારે ગેરવ્યાજબી રસ્તે દેરવાઈ જાઓ છે, અને કેઈક વખતે સાચું ખોટું ભરડી નાંખે છે, બકવાદ કરે છે. ખરેખર અમને આટલું લખવું પણ ઠીક નથી લાગતું, પણ જન કેમ મધ્યેના એકજ પત્રકાર તરીકે તમારી ખ્યાતિ (વટે છે તેને બદલે) વધે અને તેમાં અમારી સુચનાઓ મદદગાર થઈ પડે તે ખાતર તથા તમે પ્રથમથી જ કોન્ફરન્સના હિતચિંતક છે એ માનવું કાયમ રહે, તે ખાતર આટલું લખવું પડયું છે. તમે અને તમારૂં જૈન સારી સ્થિતિમાં રહે એજ અમારી અંત:કરણની ઈચછા છે. જૈન પત્રના લખાણમાં ગમે તેના માટે ગમે તે પ્રકારે કોઈપણ બીના આવે તેને માટે કોન્ફરન્સને જવાબદાર ગણવી એ ભૂલ ન થવી જોઈએ. અલબત જૈન પત્રથી લાભ થાય તેવા માગે તેના અધિપતિ કામ કરે તેવી સૂચના કરવી તે અમારી ફરજ છે અને તેમ ધારીને જ આ લેખનું પ્રયોજન થયું છે તે ધ્યાનમાં લેવું.
લી. મધુકર,
કોન્ફરન્સના કાર્યોનું સિંહાવલોકન.
આ અંક સાથે આ કોન્ફરન્સ ઓફીસ :તથી અત્યાર સુધીમાં શા શા કામ કર્યા તે સંબંધી એક કોષ્ટકના રૂપમાં દેહનજર વહેંચવામાં આવી છે. આ મુદેહનજર દરેક વ્યકિતએ ધ્યાનપૂર્વક વાંચવી. કેટલાક કહે છે કે કોન્ફરન્સ કાંઈ કર્યું નથી. તેવા કહેનારાઓને આ સિંહાવલોકન તપાસવા સૂચના કરીએ છીએ.
જુદા જુદા ખાતામાં પૈસા ભરનારાઓ જેમને કેટલાક સમજાવે છે કે તમારા પૈસાનું કાંઈ સાર્થક થયું નથી, તેવા નાણું ભરનારાએ તપાસવું કે તેમના ભરેલા પૈસાનું કેટલું સુકાર્ય થયું છે.
અંગ્રેજીમાં કહેવત છે કે રેમ એક દીવસમાં બંધાયું નહોતું. તેમ સારા કાર્યો એકી વખતે થઈ શકે નહીં. કોન્ફરન્સ ઓફીસને ગોઠવવામાં ઘણું ભેજાની જરૂર જણાયેલી અને આજે પાંચ-છ વર્ષે હવે કોન્ફરન્સ ઓફીસ કામ કેવી રીતે અને કઈ પદ્ધતિ ઉપર કરવું તે જાણતી થઈ છે. "
| મુશ્કેલી દરેક કાર્યમાં છે–આવી મુશ્કેલી કામ કરનારાઓ જ જાણે છે, નહીં કે કહેનારાઓ. કહેનારાઓ કેવળ વાત કરી અને શુષ્ક લેખ લખી આવા સારા કાર્યોને ધકે પહેચાડે છે પણ આવી બેટી અફવાઓ ઉડાવ્યા પહેલાં અમે આ કહેનારાઓને આ કેષ્ટક જેવા અને
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ,
[ જુલાઈ.
તે જોતાં પણ તેમનું મન ન માને તે કોન્ફરન્સ ઓફીસમાં થતાં કાર્યો તપાસવા સૂચના કરીએ છીએ.
કેન્ફરન્સ ઓફીસ તથી બહાર પડેલી ગ્રંથાવલિ નામના પુસ્તકની પ્રશંસા થવા લાગી છે–અને આ પુસ્તક રાખનારાઓને જૈન જ્ઞાનભંડાર શું છે અને તે કેવા પ્રકારને હેવો જોઈએ તે જાણવા ખાસ તક મળે છે, વળી અમુક સ્થળેથી અમુક પ્રત મળી શકશે તે જાણવા માટે આજ ગ્રંથ સાધનભૂત છે. આપણું મુનિરાજોના ઉપયોગ અર્થે સેંકડો બલકે હજાર રૂપિયા ખર્ચા અમુક પ્રત લખાવવા તજવીજ થાય છે. તેવા પૈસા ખર્ચનારાઓને અમુક પ્રત કેવી છે, કેટલા લોકની છે, તે કયાંથી મળી શકશે વગેરે જાણવા માટે આ સાધન છે. આ પુસ્તકની કિમત તેના સંગ્રહનારા જાણી શકે છે અને આવા ટીકા કરનારાઓ જે તપાસશે તો તેમની ખાત્રી થશે કે આ પુસ્તક કેવા પ્રકારનું છે. વળી યુરોપિય પ્રોફેસરોને પણ આ ગ્રંથ ઉપયોગી થઈ પડે તેમ છે.
ઉપરની હકીકતથી વાંચનારાઓ જોશે કે કોન્ફરન્સ કરેલું કામ છે કે સમુદ્રમાં બિન્દુ સમાન છે–પણ સારા કાર્યોમાં હમેશાં વિલંબ થાય છે અને તેથી આવા કાર્યો માટે પ્રકાર કરવા પહેલાં તેમને કેમ પિષવા તે તર્ક દરેક વ્યકિતએ લક્ષ રાખવું
શ્રીમાનોએ પૈસાની, વિદ્વાનોએ બુદ્ધિની અને કામ કરનારાઓએ શ્રમપૂર્વક કાર્ય લેવાની વગેરે મહેનત કરી આ કાર્યને સર્વ રીતે પોષવું જોઈએ છે. ન્હાનામાંથી મહેસું થવાય છે. હવે કોન્ફરન્સ રૂપી બાલક ૭ વર્ષનું થયું છે અને તેને માટે ફીકર રાખનારાઓને હવે અમવાવું જોઈતું નથી.
અભિપ્રાય.
બુદ્ધિપ્રભા–અમદાવાદની શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બર્ડિગના હિતાર્થે અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રગટ થતા આ માસિકના ત્રણ અંકની પહોંચ સ્વીકારતાં અમને ઘણે સંતોષ ઉપજે છે. આ માસિકમાં આવતા ઉત્તમ લેખે ઉપરથી એમ લખ્યા વગર ચાલતું નથી કે આ માસિકને જન્મ આપણી કેમને માટે આવકારદાયક છે. કોઈ પણ અંગત વિષય અથવા જેથી કોમમાં કુસંપ વધે તે કોઈ પણ લેખ આ માસિકમાં દાખલ કરવામાં આવશે નહીં જ; આ હેતુ પણ પ્રશંસાપાત્ર છે. આપણી કેમમાં ખરૂં પુછાવે તે આવા મધ્યસ્થ માસિકોની જ સાંપ્રત કાળમાં જરૂર છે. વિશેષમાં આ માસિકમાં મુનિશ્રી બુદ્ધિસાગરજીના લેખો ખાસ મનન કરવા લાયક છે. આ માસિકને ખર્ચ બાદ કરતાં જે ઉપજ થશે તેને ઉપર જણાવેલ બોર્ડિંગના હિતમાં ઉપયોગ કરવો તે ઉદેશ પણ વખાણવા લાયક છે. દરેક ધર્માભિમાની પુરૂષે આવા માસિકના ગ્રાહક બની ઉતેજન આપવું જોઈએ. અમે આ માસિકની હરેક રીતે ફતેહ ઈચ્છીએ છીએ.
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯]
કાન્ફરન્સની મુબઈ હેડ ઓફીસમાં થએલુ' કામકાજ
| ૧૯૭
કાન્ફરન્સની સુ`બઈ હેડ આપીસમાં થએલુ' કામકાજ,
ગતવર્ષની એડવાઇઝરી એ ડીસેલ્વ થયેલી જાહેર કરી ચાલુ વર્ષ માટે નવી એડવાઇઝરી એડ માં આજ઼ીશીઅલ અને વિભાગી એવા એ જાતના મેંબરા નહીં રાખવાનેા ઠરાવ કરવામાં આવ્યો હતા. તથા ચાલુ વર્ષની એડવાઇઝરી ખેર્ડમાં ૧૮ ગૃહસ્થાની નીમણુક કરવામાં આવી હતી.
૭-૬-૦૯ ના રાજ નીચે
ચાલુ વર્ષ માટે નવા સ્થપાએલા એડવાઈઝરી ખેતા પ્રમાણે કમીટી
નીમી છે.——
જીવદયા કમીટી, નિરાશ્રિત કમીટી, જીણુંમદિરાધાર કમીટી, ઉપયોગહીન ક્રૂડ શેાધક કમીટી તે સકર કેશર પરીક્ષક કમીટી,
સક્કર કેશર પરીક્ષક કમીટીને પેાતાનેા રીપોર્ટ જલદી તૈયાર કરવા આગ્રહ કરવામાં આવ્યા હતા, અને ઉપયોગહીન ક્રૂડ શેાધક કમીટીને પોતાના કામની શરૂઆત કરવા ખાસ આગ્રહ કરેલ હતા.
નવી નીમાયેલી એડ્વાઇઝરી માર્ડ તા૦ ૭-૬-૦૯
મુંબઇમાં સુકૃત ભંડારની યેાજના અમલમાં મૂકાવવા માટે મુંબઇના સધની એક મીટીંગ ખેલાવવા સંઘપતિ શેઠ રતનચંદ્ર ખીમચંદને વિન ંતિ કરી હતી, જેને લીધે મુંબઇના સંધ તા ૧૦-૬-૦૯ ગુરૂવારે મળ્યા હતા, અને સુકૃત ભંડાર મુંબઇમાં ઉધરાવવાના સ્તુત્ય ઠરાવ કર્યાં હતા.
આ ફંડ ઉઘરાવવાનું કામ મી॰ હેરૂભાઇ ચુનીલાલે ધી તીર્થરક્ષક સ્વયં સેવક મડળની વતી માથે લેવા આ વખતે ઇચ્છા દર્શાવી હતી.
ગત વર્ષની જીવદયા કમીટી,—મળી તા૦ ૬-૬-૦૯
પાંજરાપેાળ ઇન્સ્પેકટર મી॰ મેાતીચંદ્ર કુંજી ઝવેરીએ નીચે પ્રમાણે યેાજના રજુ કરીઃ– પાંજરાપોળા માટે વેટરીનરી (પશુવૈદાનું) જ્ઞાન આવવા માટે એક સેન્ટ્રલ સ્કૂલ કરવી, (આ બાબત ઉપર વિચાર ચાલે છે.)
મી॰ મેાતીલાલ કુશળચટ્ટે પાંજરાપાળ ઇન્સ્પેકટરને નીચે પ્રમાણે સુચના કરીઃ—
સામાન્ય રીતે પાંજરાપાળાના જનાવરામાં ખારાક માટે શ્વાસ અથવા કડમ માટે ચેકકટર દાખલ કરવાની સુચના આપવી કે જેથી ખારાકના જથામાં બચાવ થવા સાથે બાકીના કચરા થોડા થશે અને તે પણ જાનવરોને ખીછાના તરીકે વાપરવા. વળી જાનવરા છુટાં રહી શકે તે માટે એકસ સીસ્ટમ કે જેના નકશા મી॰ મેાતીલાલે ડેાકટર મેાતીચંદને આપવા જણાવ્યું છે તે દાખલ કરવાથી જાનવરોની તંદુરસ્તી સુધરવા ઉપરાંત જીવાત ઉત્પન્ન ન થતાં ઉત્તમ ખાતર તૈયાર થશે કે જેની ખેડૂતે સારી કીમત આપશે. આ સિવાય નાનાં બકરાં અને ધેટાંને ખાતાં શીખતાં કરવા માટે ખેાળ ખારીક થઇ શકે તેવડા કેકંબ્રેકર દાખલ કરવાં અને તે ઉપર જરા મીઠાનું પાણી છાંટી તેમને ખવરાવવા મૂકવું.
એજ્યુકેશનલ ઓર્ડની એક મીટીંગ તા૦ ૧૩-૬-૦૯ ના રાજ શેઠ માણેકલાલ ઘેલાભાઇના પ્રમુખપણા નીચે મળી હતી. તે વખતે આ ખેડમાં કેટલાંક નામેા ઉમેરવામાં
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૮૮ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ
આવ્યાં હતાં, ત્યાર પછી નીચે પ્રમાણે આ બોર્ડના દારેની નીમણુક કરવામાં આવી. શેઠ કલ્યાણચંદ શેભાગ્યચંદ–પ્રમુખ મીમોતીચંદ ગીરધર કાપડીઆ ' ),
બી. એ.એલ એલ. બી. સોલીસીટર જ
મી. મનસુખલાલ કીરચંદ મેહેતા Uજ મી. લખમશી હીરજી મૈસરી બી. એ. એલ એલ. બી.-ઉપપ્રમુખ આ વખતે આ બોર્ડ માટે નિયમનો ખરડો તૈયાર કરવા આ બોર્ડમાંથી પાંચ મેંબરોની એક કમીટી નીમવામાં આવી હતી. તા. ૨૭-૬-૦૯ ની મીટીંગ વખતે મજકર ખરડો રજુ કરવે એ ઠરાવ કરી મિટીંગ વિસર્જન થઈ હતી.
જીર્ણમંદિરોદ્ધાર કમીટી-મળી તા. ૧૮-૬-૦૮ શેઠ નેમચંદ માણેકચંદ-પ્રમુખ, શેઠ મોહનલાલ પૂંજાભાઈ સેક્રેટરી, નીમાયા.
નિરાશ્રિત કમીટી મળી તા. ૧૮-૬-૦૯ શેઠ માણેકલાલ ઘેલાભાઈ–સેક્રેટરી નીમાયા.
મુંબઈના શ્રી સંઘની તા. ૧૦-૬-૦૯ ની મીટીંગ વખતે મીટ હેરૂભાઈ ચુનીલાલે મુંબઈમાં સુકૃતભંડાર ઉઘરાવવાનું માથે લેવા દર્શાવ્યું હતું તેથી તેમણે આ કામ માટે સ્વયંસેવક મેળવવા જાહેર ખબર આપી આ સ્વયંસેવકોની તથા શ્રી તીર્થરક્ષક સ્વયંસેવક મંડળની એક મીટીંગ તા૨૦-૬-૦૯ ના રોજ મીત્ર મકનજી જુઠાભાઇ મહેતા બી. એ. એલ એલ.બીના પ્રમુખ પણ નીચે મળી હતી.
ધી જૈન તીર્થરક્ષક સ્વયંસેવક મંડળ ડીસેવ થયેલું જાહેર કરવામાં આવ્યું અને તેની જગાએ ધી જૈન સ્વયંસેવક મંડળ નામનું નવું મંડળ સ્થાપવામાં આવ્યું. આ મંડળના
સેક્રેટરી તરીકે મી. લહેરૂભાઈ ચુનીલાલ નીમાયા. પછી મુંબઈમાં સુકૃતભંડાર ફંડ ઉઘરાવવાનું , ઉપાડી લેવાને આ મંડળે ઠરાવ કર્યો. આ વખતે કોટવોર્ડમાં આ ફંડ ઉઘરાવી આપવા મા મોહનલાલ પૂંજાભાઈએ માથે લીધું.
સક્કર કેશર પરીક્ષક કમીટી-મળી તા. ૨૧-૬-૦૮ મી. મોતીલાલ કુશળચંદ શાહ–સેક્રેટરી નીમાયા.
આ કમીટીને રીપોર્ટ સેક્રેટરીએ જલ્દી તૈયાદ કરી કમીટી આગળ રજુ કરે એમ ઠરાવ કરવામાં આવ્યો.
ધી જે સ્વયંસેવક મંડળની બીજી મીટીંગ તા ૨૨-૬-૧૯૦૮ ને રોજ મળી હતી. તે વખતે મુંબઈના ૧૧ વર્ડ પાડવામાં આવ્યા હતા, અને પ્રથમ કાલબાદેવી વર્ડ હાથ ધરવાનું ઠરાવવામાં આવ્યું હતું, આ વડના ત્રણ જુદા જુદા વિભાગે પાડી દરેક વિભાગ માટે બબે ત્રણ ત્રણ સ્વયંસેવકો નીમવામાં આવ્યા. ત્યાર પછી સુકૃતભંડારના હેતુઓ લોકોને સમજાવવા માટે મુંબઈમાં જુદે જુદે સ્થળોએ જાહેર મીટીંગ બોલાવી ભાષણો આપવાને ઠરાવ કરી ફંડ ઉઘરાવવાનું અશાડ સુદી ૧૫ થી શરૂ કરવાનું નક્કી કરી સભા વિસર્જન થઈ હતી.
એડવાઈઝરી બોર્ડની બીજી મીટીંગમળી તા. ૨૪-૬-૧૯૦૮ બહાર ગામમાં સુકૃતભંડાર ફંડ ઉઘરાવવા સંબંધી પત્ર વ્યવહારાદિ કાર્યો કરવા માટે એક સુકૃતભંડાર કમીટી નીમી અને તે કમીટીના સેક્રેટરી શેઠ મોહનલાલ પૂંજાભાઈને નીમવામાં આવ્યા;
એજ્યુકેશન બેડેની બીજી મીટીંગ–મળી તા. ૨૭-૬-૦૯ નિમેલી સબ કમીટીએ તૈયાર કરેલું નિયમને ખરડે રજુ કરવામાં આવ્યો હતે અને તે ખરડાની નકલ દરેક મેમ્બરને મેકલવી, એમ નકી કરવામાં આવ્યું.
Page #253
--------------------------------------------------------------------------
________________
edib.
ધર્મ નીતિની કેળવણી.
શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલિ કરે; શુદ્ધતા મેં થિર વહે, અમૃતધારા વરસે
-
-
Bene ધાર્મિક તથા નૈતિક શિક્ષણ વિષે કેટલાક
વિદ્વાનોના અભિપ્રાયો.
(૧) ધાર્મિક શિક્ષણ આપવાની આવશ્યકતા છે?
શું પૂર્વ કે શું પશ્ચિમમાં ધર્મની અસર વ્યાવહારિ કે કિક કેળવણું ઉપર સદા તેજ હોય છે...... આગળ તો ધર્મ એજ બન્ને દેશોમાં મુખ્યત્વે કરી કેળવણીને વિષય હતો. ધર્મને સંબંધ ગૃહવ્યવસ્થા, જનસમુદાય વ્યવસ્થા વિગેરે અનેક સાથે રહેલ છે; અને આત્યંતરિક શાંતિનું સ્થાન છે, છતાં બાહ્ય વિષયમાં પ્રવૃત થતાએામાં સારા સંસ્કાર પાડવા સમર્થ છે. મનુષ્ય વ્યક્તિને બહિ:સષ્ટિ કે જેમાં બીજા મનુષ્ય ભાઈઓને સમાવેશ થાય છે તેવી બહિસૃષ્ટિ સાથે અનેક પ્રકારને સંબંધ જણાવામાં લાવનાર ધર્મ શિક્ષણ જ છે. સારે રસ્તે ધર્મનીતિની કેળવણી અપાય તે ખોટા વહેમને નાશ થાય અને ખરૂં રહસ્ય ઉદ્દઘાટન પામવાથી ખરી શ્રદ્ધા સુદઢ બને.
શંભુપ્રસાદ શિવપ્રસાદ મહેતા, બી, એ, ધર્મ એ એક પ્રબળ શક્તિ છે. હે યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તે મનુષ્યને સુધારવાનું, ઉચ્ચ માગે હેને લઈ જવાનું અને હેની પાસે રહેતાં હેટાં પરમાર્થિક કાર્યો કરાવવાનું તે એક ઉત્તમ સાધન થઈ પડે છે. સામાન્ય જન સમાજને તે હેના વિના બીજુ એકે નિયંત્રણનું બળ નથી.
કાન્તિલાલ છગનલાલ પંડયા, બી. એ. સવ દેશીય ધર્મ cosmopolitanism) હજી સુધી સૃષ્ટિમાં પ્રવર્યો નથી ત્યાં સુધી ધાર્મિક શિક્ષણ-અમુક ધર્મનું–આપવું જોઈએ. એની આવશ્યકતા નીચેના બે સુપ્રસિદ્ધ દષ્ટાંત ઉપરથી તાદશ થશેઃ ૧- પી. એન. જી. વેલિન્ડર (મુંબાઈ) પ્રથમ હિન્દુ હતા; પાછળથી
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૬ ]
ધમ નીતિની કેળવણી.
[ જુલાઈ
ખ્રિસ્તિ થયા; અને હાલ સમાજીસ્ટ થયા છે. રા. રા. મણિશંકર રત્નજી ભટ્ટ (ભાવનગર) પ્રથમ હિન્દુ હતા; પાછળથી ખ્રિસ્તિ થયા; અને વળી હિન્દુ ધર્મમાં પાછા આવ્યા. આ પિરણામ વિદ્યાર્થિ અવસ્થામાં ધાર્મિક શિક્ષણ નહિ મળવાને લીધે આવ્યાં હશે. જો હેમને ધાર્મિક શિક્ષણુ આપેલુ હાત તેા તેઓએ અન્ય ધર્મના સિદ્ધાંત સ્વિકારતાં પહેલાં હેમનુ સત્ય જરૂર તપાસ્યું હોત.
અમુક ધર્મનું શિક્ષણ પ્રથમ આપવુજ. એથી ધાર્મિક વૃતિ ઉદ્ભવશે. ભવિષ્યમાં અન્ય ધર્મના અભ્યાસમાં સ્હાયરૂપ નિવડશે.
કરીમ મહમદ, એમ. એ. ધર્મના ખાસ શિક્ષણુની ખાસ જરૂર છે. સરકારની શાળાઓમાં તે અપાય નહિ માટે જુદા જુદા ધર્મ તથા પથવાલાએ તે વિષે યત્ન કરવાની ભારે જરૂર છે.
હરાવિંદદાસ દ્વારકાંદાસ કાંટાવાલા, દિવાન, લુણાવાડા સ્ટેટ.
ધર્મ પર અનાસ્થા વધતી જાય છે ને તેથી નીતિને પણ નુકશાન પહોંચે છે. લોકા દંભી તથા અસત્યશીલ થતા જાય છે, ધર્મ નીતિનું મૂળ છે, ધર્મથી ઐહિક ને આમ્રુધ્મિક શ્રેય થાય છે, માટે ધર્મશિક્ષણની જરૂર છે.
કમળાશ'કર પ્રાણશંકર ત્રિવેદી, બી. એ. ધર્મના તત્ત્વના બરાબર ખાધ થવાથી મનુષ્ય જીવનના ગંભીર અર્થ કરતાં શીખે છે, ને જીવનના ગમે તેમ વ્યય કરવાને બદલે હું એક જોખમદાર ઋણી છું” એમ સમજી તેને તે સર્વ્યય કરે છે.
ચન્દ્રશંકર નર્મદાશંકર પડયા, બી. એ.
ધર્મ શિક્ષણની બેશક જરૂર છે. કારણ કે એ સર્વોપરીજીવનનું શિક્ષણ છે. કારણકે જીવન એટલે શુ' તે એથી સમજાય છે. સામાન્ય નીતિને પાયા ધર્મ છે. ધર્મ વગર માત્ર સામાન્ય નીતિનું શિક્ષણ સફળ થાય એમ લાગતું નથી. યાગ્ય નિય ંત્રણ અને સારી ટેવા ધર્મના પાયા ઉપરજ યાગ્ય રીતે બધાઇ શકે.
મણિશંકર રત્નજી ભટ્ટ, મી એ.
નાનપણમાં સારી યા નરસી છાપ પડશે તેની અસર આખી જીદંગીપર થવાની, તેથી બાળકાનું મન, વ્યાવહારિક વિષયથીજ ભરીને, ધર્મના આસ્વાદનથી વિમુખ રાખવામાં આવશે તા શ્રેષ્ટ જીવન નહિ અને.
માહનલાલ જેસિંગભાઈ બારોટ,
જૈન સિદ્ધાંત મુજમ “ વષ્ણુ સહાવા ધમ્મા ” ( વસ્તુના સ્વભાવ તેજ ધર્મ) એ નિશ્રયાર્થં લઇ, તે નિશ્ચય જેથી સિદ્ધ થાય એવા વ્યવહારમાર્ગનું શિક્ષણુ અત્યાવશ્યક છે. મન:સુખલાલ કીરચંદ મહેતા,
ધર્મ શિક્ષણની જરૂર તા છેજ. પેાતાપણુ” જે માણુસ જાણુતા નથી કે સમજતા નથી તે વૃથા જીવે છે, અને પોતાપણું જાણવા સમજવા પેાતાના ધર્મનાં જ્ઞાનની પહેલી જરૂર છે. હિમ્મતલાલ ગણેશજી અજારિયા, એમ. એ
Page #255
--------------------------------------------------------------------------
________________
૧૯]
ધમ નીતિની કેળવણું.
[૨૭
ખાસ સ્વાભિમાન અને દઢતાના કાયમ ગુણનું અવલંબન કરવા ધર્મ શિક્ષણની જરૂર છે.
કરૂણાશંકર જેઠાલાલ વ્યાસ.
વિધા ધર્મોણ શોભતે;” “જ્ઞાન કરતાં સદ્વર્તન શ્રેષ્ઠ છે;” “સાક્ષર વિપરીતા રાક્ષસી ભવતિ;” વગેરે કહેવત ધર્મ શિક્ષણની જરૂરીયાત સ્પષ્ટતાથી જણાવી આપે છે.
પોપટલાલ કેવળચંદ શાહ,
धर्म शिक्षण देना जरुर है, कारण (क) केवल मात्र व्यवहारिक शिक्षासे शिक्षाकी सर्वांगीन पूर्णता नहीं होती, तथा (ख) मनुष्योंकी आध्यात्मिक पिपासा (Spiritual thirst) જ તૃર ટુ વિના મનુષ્ય મનુષ્ય ૧૨at a hard नही हो सकता.
विद्यार्थीओको छोटी उमरमें सामान्य नीतिकी शिक्षा ही देना चाहिये परन्तु वय तथा ज्ञान वृद्धि के साथ साथ क्रमशः धर्म तत्त्वकी शिक्षा देनी आवश्यक है.
કુમારસિંગ નાહી, વો ,
પ્રાથમિક વર્ગમાં ધર્મના ખાસ શિક્ષણની જરૂર નથી, માત્ર સામાન્ય નીતિનું શિક્ષણ . આપવું પુરતું તથા યોગ્ય છે. આગળપર ધર્મ શિક્ષણની ખાસ આવશ્યકતા છે. આવશ્યકતા એટલા જ માટે કે યોગ્ય વય થતાં એ શિક્ષણ દ્વારા મનુષ્યના નૈતિક વિચાર એવા દત હોય કે જેથી સંસારમાં તે બહુ ઉપયોગી અને દાખલો લેવા યોગ્ય મનુષ્ય થઈ શકે.
વિશ્વનાથ પ્રભુરામ વિદ્ય, બી. એ, બૅરિસ્ટર-ઍટલે.
ખાસ કોઈ ધર્મનું નહિ, પરંતુ સામાન્ય ધર્મનું શિક્ષણ આપવાની જરૂર લાગે છે. ધર્મના શિક્ષણ વગર માણસ હૃદયના સાચા બળવાળો તથા ધર્મના ખરા ચૈતન્યવાળે નહિ બને..
હાલમાં આપણે લેહીમાંથી ધર્મનું ખરૂ ચિતન્ય ઉડી જઈ, હૃદયની ખરી લાગણી વિના માત્ર ઉપલક ઉપલક ધર્મની વૃત્તિને ખરો ધર્મ માની માણસ ભૂલાવામાં પડે છે. ઘર્મના બળથી જ માણસ આત્મિક બળ તથા ખરી શ્રદ્ધાવાળે બની દુનિયાના માયિક ઘા સહેવામાં નિડર રહી શકી, પિતાનું ધારેલું કામ પાર ઉતારી શકે છે. અહિક દ્વારા આમુભિક કલ્યાણ મેળવવાની વૃત્તિ ધર્મથી જ ઉદ્દભવી શકે છે.
બહેચર ત્રિકમજી પટેલ. હરિશંકર નાગરદાસ આચાર્ય. ભાણાભાઈ મેતીભાઈ રાણા. દયાશંકર તુળજારામ પંડયા,
Page #256
--------------------------------------------------------------------------
________________
ધમ નીતિના શિક્ષણની જરૂર છે પણ, ઉદાર પાયા ઉપર. ધર્મ માણસને ઉપ ભાવના તરક દેરનાર છે. તેમ જ આ દેશમાં તે ધર્મ અને રાજકીય બાબતેને પણ સગપણ છે. આપણા જુના ધર્મને બરાબર આદર્શ બાળકને દેખાડે અને તેઓ કોઈ દિવસ પરદેશીઓથી ખેંચાશે નહિ. આ હારે ધર્મ છે અને આ મહારે દેશ છે એવી જે ભાવના ઉત્પન્ન થાય છે તે રાષ્ટ્રીય ચળવળ મજબુત થયા વગર રહે નહિ.
જયસુખલાલ કૃષ્ણલાલ મેહતા, એમ. એ.
- સર્વમાન્ય ધર્મ શિક્ષણ આપવાની બહુ જરૂર છે. પણ વિદ્યાર્થીઓને “વાડાજ્ઞાનથી દૂર રાખવા જોઈએ, નહિ તો ગ૭ મતને આગ્રહ–મતાંધતા—પ્રકટશે.
લખમશી હીરજી મેરી, બી.એ, એમ્ એલું. બી. દરેક શિક્ષણની દરેક મનુષ્યને જરૂર છે, ધર્મના મતો કે પછે એ કાંઈ ધર્મ શિક્ષણના ખાતાઓ નથી, પણ મતાગ્રહીઓ અને મધ વાદીઓની દુકાને છે. તેમાં વાસ્તવિક ધર્મનું શિક્ષણ મળતું જ નથી, પણ માત્ર ધર્માધતા વધે છે અને તેથી બીજા ધર્મો તરફ અભાવ વધવાને લીધે તે ધર્મોની જાણવા જોગ અને ગ્રાહ્ય વાતથી અજ્ઞાન રહેવાય છે. દરેક પંથ કે મત સાથે આ દૂષણ વળગેલું છે. માટે જે ધર્મ શિક્ષણ આપવું હોય તે એક મનુષ્ય તરીકે આપણી ફરજ શું છે એટલું જ શિક્ષણ પુરતું છે
જટાશંકર લીલાધર વૈદ્ય. ધર્મનું ખાસ શિક્ષણ આપવાની શું જરૂર જ નથી.
ગણપતરામ અનુપરામ ત્રવાડી,
Page #257
--------------------------------------------------------------------------
________________
તૈયાર છે!
તૈયાર છે !!
તૈયાર છે!!!
કેન્ફરન્સ ઓફીસની ચાર વર્ષની અથાગ મહેનતનુ' અપૂર્વ ફળ. શ્રી જૈન ગ્રંથાવળિ.
જુદા જુદા ધર્મ ધુરંધર જૈન આચાર્યએ ભિન્ન ભિન્ન વિષયા ઉપર રચેલા અપૂર્વ ગ્રંથોની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, àિાસે, આપદેશિક, ભાષા સાહિત્ય તથા વિજ્ઞાન સંબધી ગ્રંથૈાનું લીસ્ટ, ગ્રંથ કર્તાઓનાં નામ, શ્લોક સંખ્યા, રચ્યાને સંવત, હાલ કયા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે સઘળી હકીકત બતાવનારૂં આ અમૂલ્ય પુસ્તક છે. વિશેષ ફૂટનેટમાં ગ્રંથને લગતી ઉપયોગી માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પૃષ્ટ, ગ્રંથ કર્તા અને પૃષ્ટ, રચ્યાના સંવત અને ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સભાળપૂર્વક બનાવવામાં આવેલી અનુક્રમણિકાઓ આ પુસ્તકની છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તકભડાર, લાયબ્રેરી તથા સભામ`ડળમાં અવશ્ય રાખવા લાયક તેમજ દરેક જૈતને ઉપયોગી છે. કિંમત માત્ર રૂ. ૩-૦-૦,
જાહેર ખબર આપવાના ભાવ.
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનુ વાજીંત્ર ગણાતુ આ માસિક કે જેને હિંદુસ્તાનના જુદાજુદા ભાગોમાં વસ્તા જૈને જેવી ધનાઢય કામમાં બહેાળા ફેલાવા છે તેમાં જાહેર ખબર આપવાના ભાવો નીચે મૂજબ ઘટાડા કરી રાખવામાં આવેલ છે, તે તરફ સાનું ધ્યાન ખેચી
એ છીએઃ~~
લીટી
રૂા.
2 ...
દસથી વધારે લીટીઓ માટે રૂ. ૧) ની લીટીએ ચાર પ્રમાણે.
બાર માસ લગી લાગલાગટ હશે તે
પ્રથમ પૂરા ચાર્જ અને તે પછીના અગીર માસ લગી દર માસે ગા ચાર્જ પડશે, છ માસ માટે પહેલે મહીને પૂરા ચાર્જ અને પછી દરેક માસે રુ ચાર્જ લેવાશે.
જાહેર ખબરા હિંદી, ગુજરાતી યા ઇંગ્રેજી ભાષામાં લેવામાં આવશે. જાહેર ખબરનાં નાણાં અગાઉથી મળ્યા શિવાય જાહેર ખબર દાખલ કરવામાં આવશે નહિં. આ માસિકની મારફતે હેન્ડબીલ વહેંચવાના ભાવા પત્રવ્યવહાર અગર રૂબરૂ મળવાથી નકી થઇ શકશે. તે માટે સઘળેા પત્ર વ્યવહાર તથા મનીઆર વીગેરે નીચેના સરનામે મેાકલવા.
મુંબઇના રીપેર્ટ લોધીને રીપોર્ટ વડાદરાને રીપોટ
આસિસ્ટંટ સેક્રેટરી
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ પાયધુની, મુંબઈ.
જાહેર ખબર.
શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સ હેરલ્ડના ગ્રાહકોને તથા અન્ય ગૃહસ્થાને મતમાં ઘટાડો કરી નીચેના ભાવથી આપવા નક્કી કરવામાં આવ્યું છે,
હેરલ્ડના ગ્રાહકને
ખીજાતે
21610
મુળકીમત
0-20
9-7-。
૦-૬-૦
013-0
01310
ઉપર મુજબ જણાવેલ ત્રણે પુસ્તકા હેરલ્ડના ગ્રાહકને રૂા. ૧ થી આપવામાં આવશે. વી પી॰ પોસ્ટેજ જુદું.
૦-૧૨-૦ ૦-૧૦-૦
૦-૧૦-૦
આસિસ્ટંટ સેક્રેટરી શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સ
Page #258
--------------------------------------------------------------------------
________________
જૈન બંધુઓ વચ્ચે અને અમુલ્ય લાભ .
શ્રી જૈન શ્વેતામ્બ૨ ડીરેકટરી. હલા બંધુઓ, આપ સારી રીતે જાણતા હશો કે વડોદરા અને પાટણ કોન્ફરન્સ વખતે જૈન શ્વેતાંબર કોમની આધુનિક સ્થિતિ જાણવા માટે સર્વે જૈન બંધુઓને વિચાર . થવાથી ડીરેકટરી કરવાનું કામ કોન્ફરન્સ ઓફીસે હાથ ધરેલું હતું. આ મહાભારત કામના પ્રથમ ફળ રૂપે અમદાવાદ કોન્ફરન્સ પહેલાં શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવળ, ભાગ ૧ લે બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારપછી કોન્ફરન્સ ઓફીસ તરફથી આ મુશ્કેલ કામના દિતીય ફળરૂપે શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરીના-ભાગ ૧ લે (ઉત્તર ગુજરાત) અને ભાગ ૨ જે (દક્ષિણ ગુજરાત)–એવી દીતે બે ભાગ આ સમયે જેને પ્રજા સમક્ષ પ્રસિદ્ધિમાં મુકવામાં આવે છે. આ બન્ને ભાગમાં સમસ્ત ગુજરાત દેશની પ્રાચીન તેમજ અર્વાચીન જાણવાલાયક હકીકતો દાખલ કરવામાં આવી છે, જેનોની વસ્તી સંખ્યા દેખાડનારી ગામની નિશાનીઓ ઉપરાંત તીથ. સ્થળ, દેરાસર, તથા રેલ્વેની સરળ માહિતી આપનારાં ચિન્હવાળ સુંદર નકશે પણ આપે છે. ટુંકમાં જૈને ની વસ્તીવાળા જીલ્લા અને તાલુકાવાર ગામ, રાજ્ય, નજીકનું સ્ટેશન અને તેનું અંતર, નજીકની પિસ્ટ તથા તાર ઓફીસ, દેરાસર, તીર્થસ્થળ, ધર્મશાળા, ઉપાશ્રય, પુસ્તક ભંડાર, લાઈબ્રેરી, પાઠશાળા, પાંજરાપોળ અને સભામંડળ વિગેરેને લગતી સઘળી ઉપયોગી બાબતોથી આ ડીરેકટરી ભરપૂર છે. આ સિવાય ગામવાર જ્ઞાતિ અને ગચ્છની, કુંવારા, પરણેલ, વિધુર અને વિધવાની તેમજ ભણેલ તથા અભણની સંખ્યા આ ડીરેકટરીમાં સમજપૂર્વક આપવામાં આવેલ હોવાથી દરેક જૈન બંધુને આપણી આધુનિક સ્થિતિ નજરે તેરી આવે છે. વિશેષમાં જીલ્લાવાર તેમજ જનરલ રીપોર્ટ તથા તે ઉપરથી ઉપજતા વિચારોથી આ ડીરેકટરી જન સમાજ માટે બહુ ઉપયોગી કરવામાં લગાર પણ કચાશ રાખવામાં આવી નથી. છતાં આ બુકની કિંમત માત્ર પહેલા ભાગના રૂ. ૦–૧૨–૦ અને બીજા ભાગના રૂ. ૧–૪–૦ અને બને ભાગ સાથેના રૂ. ૧-૧૪–૦ રાખવામાં આવેલ છે. ડીરેકટરી તૈયાર કરવા પાછળ રૂ. ૧૬૦૦૦ ની મોટી રકમ ખર્ચવામાં આવી છે, તે છતાં આ જુજ કિંમત રાખવાનું કારણ કમાવાની ખાતર નહીં પરંતુ શ્રીમંત તેમજ ગરીબ જૈન બંધુને આ પુસ્તકનો લાભ આપવાનું છે. માટે સર્વે જન બંધુઓ આ મેટો લાભ અવશ્ય લેશે જ એવી અમારી સંપૂર્ણ ખાત્રી છે.
નકશાની છુટી નકલ અઢી આનાની પિસ્ટ ટીકીટ મોકલનારને મોકલવામાં આવશે. કેન્ફરન્સ ઓફિસમાંથી વેચાતાં મળતાં પુસ્તકે.
શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવળિ–પ્રથમ ભાગ, આ પુસ્તકમાં ગુજરાત, કાઠિઆવાડ, કચ્છ અને ભારવાટ દેશના દેરાસરાની ( ઘર દેરાસર) સુદ્ધાંત ) હકીકત આપવામાં આવેલી છે. મુંબાઈની કોન્ફરન્સ ઓફીસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્ત ક જૈન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલા આપણા પવિત્ર ક્ષેત્રની યાત્રા કટ્વા જનાર જન ભાઈઓને આ પુસ્તક એક સુંદર ગાઈડ (ભોમિયો) તરીકે થઈ પડવા સંભવ છે આ પુસ્તકમાં જુદા જુદા કાલમ પાડી દેરાસરવાળા ગામનું નામ, નજીકનું સ્ટેશન યાને મટા ગામનું નામ તથા તેનું અંતર, દેરાસરનું ઠેકાણું, બાંધણી, વર્ણન, બંધાવનારનું નામ, મૂળનાયકનું નામ, બંધાયાની સાલ, પ્રતિમાજીની સંખ્યા, નોકરેની સંખ્યા તથા મકાનની સ્થિતિ વિગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે. આ પુસ્તક રોયલ સાઈઝ ૨૬૦ પાનાનું સુંદર કપડાનાં પુંઠાથી] બંધાવેલું છે. બહાર ગામથી મંગાવનારને વી. પી. થી મોકલવામાં આવશે. મુલ્ય ફકત રૂ૦ ૧-(-૦ રાખવામાં આવેલ છે,
Page #259
--------------------------------------------------------------------------
________________
SHREE
STAMBEM
FERENCE HERALD.
પાક
પ
ધક માલ વેરિ સંવત : ૨ મિસટ અને ૧૦૯ (અંક ૮,
નાં
ઝોક
, મંત્ર,
જેનોમાં પ્રકાશિત રતિ નું . મી. પ. પરમાર) હા રક રીત રીવા (ક, રા. લિ. લી.' તેની. બી.એ. એલ એલ. બી.) વર્તન
કરે ન લા (ર.. ર. મે નાલાલ દલીચંદ દેસાઈ, બી.એ) માન, કર - ફક મી. ના અમરશી મસક રીપોર્ટ ,
'પાંજ૨ . .
( Bombay)
य डाको सूत्रः कुमत सिर्फ रु. १
જ િિા . ર જિ. ૨ ચંદિ
મું
Page #260
--------------------------------------------------------------------------
________________
जन प्रकाशक. मासिक पत्र. मूल्य वार्षिक शो
इस समय पृथ्वीवर ६६ करोड ब ३२ करोड ईसाई और १५ करोड मुसलमान है, तुजेनी अधिक अवनति जैन का हो सकती दिगम्बरी, श्वेताम्बरी और स्थानकवासी जीना किसी प्रकारका नल नहीं, किसी भांतिका वाली नहीं, बल्कि आपल देव और कडाइ, सदा पृथ्वी की अन्य जातियों के मुकाबले जनजाति कोई जाति ही नहीं कही जा सकती है after पृथ्वीके लोग यह हीं कह है कि फूटकर कुछ मनुष्य पृथ्वीपर जैनी भी है. अन्य सब जातिये बहुत कुछ उन्नति कर रही है, परन्तु जैन जाति घोर नामें सो रही है यद्यपि अर्थी सम्प्रदायवालोने अपनी
सावार पत्र भी जारी किये हैं, आर सकी है.. परन्तु ऐसे समाचार
आज
सम्मान
सम्प्रदाय में जाग्रति करनेके लिये कुछ निःसंदेह समाचार पत्राके मही पत्रों के द्वारा क्या उन्नति होनी है। जो कही प्रदाय गीत गाते हाँ, यह ही कारण है कि जब जाति में अभी तक कोई उन्नति नहीं हुई है. धन्य " जैन यंग मेन्स एसोशिएशन आफ इन्डिया भारतवर्षीय जन शिक्षा प्रचारक कमिटि जयपुरको तिन पता करके जैन जाति बनाने और इसको उति शिवरपर चासो उठाया है. और इस ही कार्यकी सिद्धिक अर्थ अन प्रकाशक मासिक पत्र जारी किया श्री जिनेन्द्र के सभक, और जैन स्वताम्ब वा स्थानकवासी हो चाहे तेरह पत्रकार होना चाहिये और सर्व को दाना मा. सूरज भानु वकील,
जैन जालिकी उन्नति माहनेनाली, नामके प्रेमियोंका चाहे वह दिगरी पंथी हो वा बीम, पंथ सबको इल • प्रकारसे इसकी सहायता करन
देवबन्द जिला महरानपुर,
सम्पादक
વસ્તુ છે.
જૈન કન્ફરન્સના ડેરા ઉપર અસ છીએ, પગાર લાયકાત
अंडर
ચાલુ સાલનું લગામ વગરના માટે શરૂ કરેલુ છે તા તે સ્વીકારી લેવા સાદા યંત્રનું ત
२० ही ? और जैक के
नये
मी साव
करोड हिंदु इससे
મેથળ હીરછતી હું જન સેલર્સ, પાયધુની,
दिन उपदेश ये प्रायधुनी-सुध
भवना
रमेटरी
दूसर
Page #261
--------------------------------------------------------------------------
________________
श्री जैन (श्वेताम्बर) कोन्फरन्स हेरल्ड.
लक्ष्मीस्तं स्वयमभ्युपैति रभसा कीर्तिस्तमालिंगति प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धमुत्कण्उया। स्वाश्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते,
यः संघं गुणसंधकेलिसदनं श्रेयोरुचिः सेयते । ભાવાર્થ:–ગુણસમૂહ જેનું કીડાસ્થાન છે એવા શ્રી સંઘની સેવા પરમ સુખ પ્રાપ્ત કરવાને પ્રોત્સુક એ જે પુરૂષ કરે છે તે પુરૂષને લીમી પિતાની મેળે ત્વરાથી આવી મળે છે, કીતિ તેને આલિંગન દે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવા માટે ઉત્કંઠા સહિત પ્રયત્નો કરે છે, સ્વર્ગથી તેને ભેટવા ઈચ્છે છે અને મુકિત તેને વારંવાર જુએ છે.
: TT Tના પર કડક કારના કાન ના
--
-
પુસ્તક ૫) શ્રાવણ, વીર સંવત ૨૦૩૫. ઓગસ્ટ, સને ૧૯૦૯
(અંક ૮,
પ્રાસંગિક નોંધ.
નીચના ગામોમાંથી સુકૃતભંડાર વસુલ થઈ ગયેલ છે –
ઉદેપુર, મહુડી, કરજત, છોટીસાદડી, તેલ્હારા. નીચેના ગામમાં સુકૃતભંડાર ઉઘરાવવાનું કામ ચાલુ છે – .
મુંબઈ, માલેગામ, સાદ્રા, આરંગાબાદ, છાણી, સૈલાન, પારા, પ્રતાપગઢ, લાઠીદડ, ઈદેર, ધમતરી,
વાલીઅર અને ડભાઈના શ્રી સંઘાએ પયું પણના દિવસોમાં ઉઘરાવવાનો ઠરાવ કરેલ છે.
ઉપર લખેલા ગામોના શ્રી સંઘને કોન્ફરન્સના ઠરાવને અમલમાં મૂકવા માટે ધન્યવાદ ઘટે છે, અને બીજા ગામે પણ આ ગામનું અનુકરણ કરશેજ, એમ અમે આગ્રહપૂર્વક વિનંતિ કરીએ છીએ.
નીચેના પ્રાંતના સેક્રેટરીઓ તરફથી પિતાના પ્રાંતમાં છેલ્લા પાડી છલા સેક્રેટરીઓ નીમવામાં આવેલ છે – દક્ષિણ ગુજરાત પ્રાંતના જીલ્લા તથા જીલ્લા સેક્રેટરીઓ –
ખેડા–શેઠ ભાઈલાલ અમૃતલાલ વડોદરા (પંચમહાલ સાથે)–શેઠ નંદલાલ લલુભાઈ ખંભાત-શેઠ પોપટભાઈ અમરચંદ ભરૂચ–શેઠ ચુનીલાલ દામે દર કપડવંજ-શેડ વાડીલાલ જમનાદાસ :
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૦૦ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ ઓગસ્ટ
બરમા પ્રાંતના --
માંડલે—ઝવેરી જમનાદાસ ઉમેદચંદ
મોલમીન–વહેરા મનસુખલાલ રતનચંદ સુચના–બીજા પ્રાંતના સેક્રેટરીઓને અમે ખાસ આગ્રહ કરીએ છીએ કે આપે પણ હવે પિતાના પ્રાંતના યોગ્ય જીલ્લાઓ પાડી જીલ્લા સેક્રેટરીઓ નીમી કોન્ફરન્સના ઠરાવેને અમલ કરવા તુરતમજ બંદેબસ્ત કરવો ઘટે છે. વખત જતો પાછો આવતો નથી, જેમ ઢીલ થાય છે તેમ આપણું કામ ધીમું થાય છે તે પિતાની ફરજ અદા કરવા દરેક પ્રાંતિક સેક્રેટરીને અમારી વિનંતિ છે. અમે ઘણી વખત સાંભળીએ છીએ કે કેટલાક જૈન બંધુઓ કોન્ફરન્સના માનાધિકારી
ઉપદેશક તરીકે પિતાને કહેવડાવી ગેરવર્તણુકથી વર્તે છે. જે અમારા ઉપદેશકે. ગામમાં જાય છે તે ગામના લોકોને તેઓ ભારે પડે છે, અને
કઈ વખતે પિસા પણ ઉઘરાવે છે. આથી અમારે જૈન પ્રજા વર્ગને ચેતવણી આપવાની કે કોન્ફરન્સ તરફથી ફરતા ઉપદેશકોનું લીસ્ટ આ સાથે આપેલ છે, અને જેનાં નામે હવે પછી આપવામાં આવશે તે સિવાય કઈ પણ ગૃહસ્થ પિતાને ઉપદેશક તરીકે કહેવડાવી પિસા ઉઘરાવશે અથવા તો બીજી રીતે દેશવાળા જણાશે તો તેને માટે કોન્ફરન્સ ઓફીસ જોખમદાર નથી, અમે આવા કહેવાતા ઉપદેશથી સાવચેત રહેવા જૈન પ્રજાવર્ગને ચેતવીએ છીએ. માનાધિકારી
ઉપદેશક મી, મોતીચંદ પાનાચંદ–જામનગર ત્રિભુવનદાસ જાદવજી પગારદાર 9. બાપુલાલ ન્યાલચંદ-કરાંચી વાડીલાલ સાંકળચંદ 9 નાથજી ઝવેરચંદજી–બદનાવર કેકારી કેસરીસંગજી , 9 દલીપચંદ્ મગનલાલ–મહુડી
નારણજી અમરશી-વઢવાણ કેન્ફરન્સની મુંબઈ હેડ ઓફીસમાં થએલું કામકાજ
નિરાશ્રિત કમીટી મળી તા. પ-૭-૦૮ આ વખતે પાલીતાણામાં એક વૃદ્ધાશ્રમ ખોલવા સંબંધી વિચાર કરવામાં આવ્યું હતો, અને તે વિચાર હજુ ચાલુ છે.
• શ્રી જીર્ણ પુસ્તકોદ્ધાર કમીટી મળી તા. ૫-૭-૦૮ મુંબઈમાં જન સેંટ્રલ લાયબ્રેરી સ્થાપવા માટે પેજના તથા બજેટને અડસટ તૈયાર કરવામાં આવ્યો હતો.
ઉપગહીન ફંડશોધક કમીટી તા. ૭-૭-૧૮ આ કમીટીના સેક્રેટરી શેઠ મોહનલાલ હેમચંદ નીમાયા તથા ઉપયોગ વિના પડી રહેલા ડેનું લીસ્ટ કરવામાં આવ્યું. તેમજ તે ફંડના લાગતાવળગતા સાથે પત્રવ્યવહારનું કામ તુરતમાં હાથ ધરવા નક્કી કર્યું.
Page #263
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ]
સુકૃત ભંડાર સંબંધી મુનિ મહારાજાના અભિપ્રાય
[ ૨૦૧
જીવદયા કમીટી તરફ્થી તા॰ ૧૮-૭-૦૯ ના રાજ ખપેારના ૧ થી ૪ દરમિયાન ગ્રાંટ મેડીકલ કોલેજના ઉમેદવાર વિદ્યાર્થીઓની Perfect way in Diet અને Diet & food એ ચાપડીઆ ઉપર લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષકા તરીકે સર ભાલચંદ્ર કૃષ્ણા નાઈટ એલ. એમ. તથા ડા॰ ત્રિભુવનદાસ લહેરચă શાહ એલ. એમ એન્ડ એસ હતા. ૧૧ ઉમેદવાર પૈકી ૨ ક્રિશ્ચિયન, ર્ પારસી, ૩ જૈન અને બાકીના ખીજા હતા.
આ પરીક્ષાનું પરિણામ એક પખવાડીઆમાં બહાર પડશે.
એજ્યુકેશનલ એર્ડની મીટીંગ મળી તા- ૧૮-૭-૦૯ આ મીટીગ વખતે આ એના નિયમેા છેવટના માટે પસાર કરવામાં આવ્યા (જે આ માસિકના બીજા ભાગમાં આપવામાં આવ્યા છે.)
સ્વયંસેવક મંડળ,
આ મંડળ તરફથી મુંબઈમાં સુકૃત ભંડાર ઉધરાવવાનું કામ શરૂ થઈ ગયુ છે. શરૂઆતમાં આ મંડળે પ્રથમ ગાડીના દેરાસરે, લાલબાગ, તેમજ અંદરના ઉપાશ્રયે જુદા જુદા મુનિ મહારાજાઓના પ્રમુખપણા નીચે ભાષણા આપી જૈન વર્ગની લાગણી કાન્ફરન્સ તરફ્ વધારવા પ્રયાસ કર્યો.
એડવાઇઝરી ખેડ
મળી તા ૨૦-૭-૦૯
પ્રા॰ ભડક કરના કાગળ રજુ કરવામાં આવ્યા હતા અને તે સંબંધમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પ્રે॰ કે. બી. પાઠક, પ્રા॰ ભડકંકર આદિ વિદ્વાન ગૃહસ્થાને પુસ્તકાહારના કામમાં સલાહકાર તરીકે નીમવા. ત્યાર પછી સુકૃતભંડાર કમીટી તેમજ તીર્થ સંરક્ષણુ કમીટી સબંધી કેટલાક વિચાર કરવામાં આવ્યા હતા.
સુકૃત ભડાર સંબંધી મુનિ મહારાજાઓના અભિપ્રાય.
સુનિ શ્રી ચારિત્રવિજયજી (તા. ૪-૭-૦૯ ના રોજ શ્રી મદમાં મળેલી ન ખંધુઓની જાહેર સભા વખતે.)
કાર્ન્સ એ એક ઉત્તમ અને ઉંચી સંસ્થા છે, સ્વતંત્રતાને પેાષનારી છે, તેણે સામાન્ય વગમાં ઘણા જાહેર જુસ્સા ઉત્પન્ન કર્યાં છે; અને તે પુના કાન્ફરન્સની સબજેકટ ક્રમીટીમાં પુરવાર થયું છે. આ કાન્ફરન્સ કોઈ અમુક વ્યકિત માટે નથી, તેમાં સર્વ જૈન બના સરખા અવાજ છે. હેરૂભાઇએ અગાઉ કહ્યું તેમ એવી સાક્ષર, અને લાગણીવાળી વ્યકિતને અવશ્ય મદદ કરવી જોઇએ. કાન્સના ઉદય વિદ્વાન વગથીજ થવાના. આ વર્ષે કાઈ રીતે દબાયેલા રહેવું નજ જોઇએ. કોન્ફરન્સ એ માત્ર સુચના કરનારી સંસ્થા છે, અને જ્યાંસુધી તે તેવીજ રહેશે ત્યાંસુધી તે કૃતેહમંદ થશે, પણ જ્યારે પૈસાની વ્યવસ્થાના સવાલ આવે છે
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ]
જૈન કાનપુરન્સ હેરલ્ડ.
[ ઑગસ્ટ,
ત્યારે આ સંસ્થા માટે લેાકેા અવિશ્વાસની નજરે જુએ તે સ્વભાવિક છે, ચાર આનાની યેાજના સુસાધ્ય છે, અને તેથી કરાડાનુ કાર્ય થાય તેમ છે, અને ચાર આના ભરનાર લાખાના પુણ્યના ભાગી બને છે, કોન્ફરન્સ અંગે ચાલતાં ખાતાઓને સમાવેશ સાત ક્ષેત્રમાંજ થાય છે, અને તેથી તે દરેક રીતે મદદને પાત્ર છે. વળી આપણી કામમાં કેટલાંક ઉપયોગ વિના પડી રહેલાં ડા સબધી આ કેન્ફરન્સે પ્રથમ તપાસ કરવાની જરૂર છે. આ સસ્થા જયવંતી હશે તેાજ કામના ઉદયનાં તમામ કાર્ય પાર પડશે. આ સ્વયં સેવકાને ધન્યવાદ ઘટે છે, પણ તેમણે એટલું તે યાદ રાખવું કે કેટલાક કોન્ફરન્સના ઉપદેશકા માનાધિકારીનો હોદ્દો ધરાવતા છતાં તેઓ પૈસા ખાતા જણાયા છે, તેમના ચારિત્રાની વાતે થાય છે, તેમના બેધ ઉપર કેટલાક વિશ્વાસ રાખતા નથી, ટુકામાં આવા વકતા લાભને બદલે હાનિ કરે છે, માટે આ ભાઇઓએ તેવા લુચ્ચા હરામખારાને બહાર પાડવા, અને તેમણે કોઇ રીતે સ્વતંત્રતા ગુમાવનારી આપણા ગ્રેજ્યુએટાએ દ્રવ્યવાનની સેહમાં ખેંચાવું નહીં, પણ તેમણે નિડરપણે કામ કરવું. આ નાની ચાર આનાની રકમ આપવા માટે કોઇએ આનાકાની કરવી નહીં, એવી મારી ભલામણ છે, પણ આ ચાર આનામાંથી શું કાર્યો થાય છે તે જોવાને આકાંક્ષા રાખવી. આ યાજનાના અમલ જો પ્રથમ મ્હોટા ગામેામાં થશે તે પછી કાન્ફરન્સ સિરજીવી થશે તેમાં કાંઈ શક નથી.
તેજ સબંધમાં મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજીના અભિપ્રાયઃ—કાન્ફરન્સે અત્યાર સુધીમાં કરેલાં કાર્યોનુ સિંહાવલેાકન સાંભળી આપણે જોઇ શકયા છીએ કે:કોન્ફરન્સના પૈસાના વ્યય સારે ઠેકાણેજ થયા છે, પરંતુ કેટલાક લોકો જે અનુભવ્યા વગર, ખરી સ્થિતિ જાણ્યા વગર ખોટા આક્ષેપેા કરે છે તે તદન ગેરવાજખી છે. વળી નીચે પ્રમાણે શ્લાક ખેલ્યા હતા કેઃ— न वेत्ति यो यस्य गुणप्रमाणं,
स तस्य निंदां प्रकरोति नित्यं । किरातकन्या करिकुंभजातां,
मुक्ताहित्वा हि बिभर्ति गुंजां ॥
અર્થઃ—જે માણુસ ખીજાના ગુણનું પ્રમાણુ ન જાણતા હોય તે તેની હમેશાં નિંદા કરે છે. દાખલા તરીકે ભીલની છેાકરી હાથી કુંભસ્થળમાંથી ઉત્પન્ન થયેલા મેાતીને છેડીને ચણાઠીને ધારણ કરે છે. સાર એ છે કે મેતીને છેડતાં પેહેલાં માતીના ગુણુને જાણવાની જરૂર છે, તે પ્રમાણે કોન્ફરન્સરૂપી મેાતીને છોડી દેશેા તા તમારા હાથમાં ચણાઠીજ આવશે, માટે કાન્ફરન્સને સ્થાયી આવક માટે આ સુકૃત ભંડારની યેાજતાને અમલમાં મુકવા સ્વય સેવકા તમારે ઘેર આવે ત્યારે તેમને ધકકા નહી ખવરાવશે એમ હું આશા રાખુ છુ. તેજ સબંધમાં પન્યાસ શ્રી હરખમુનિના વિચારા—
( તા. ૨-૭-૦૯ ના રોજ શ્રી લાલબાગમાં મળેલી જૈન બંધુઓની જાહેર સભા ) મુનિ શ્રી મેાહનલાલજી તથા અમે જેસલમીરના જે ભંડારા ઉદ્યડાવી ન શકયા તે ભંડારા કાન્ફરન્સે ઉઘડાવી, તેમાંના પુસ્તકાની ટીપેા કરાવી, શ્રી જૈન ગ્રંથાવળિ નામનુ અત્યુત્તમ પુસ્તક પ્રગટ કરેલુ છે, કાન્ફરન્સે કરેલાં કાર્યો સ્પષ્ટ રીતે સમજાય તેમ છે, તેા પછી તેને મદદ કરવાની ખાસ જરૂર છે, તેા આ સ્વયં સેવકા જ્યારે ચાર આના ઉધરાવવા આવશે ત્યારે તેને રાકી નહીં રાખતાં વગર ઢીલે ચાર આના આપી દેવા મારી ભલામણ છે.
i
Page #265
--------------------------------------------------------------------------
________________
૩૮૦૯ ]
જૈન વેતામ્બર એજ્યુકેશનલ બેડના નિયમે.
[ ૨૩
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશનલ બોર્ડના નિયમે.
નામ અને સ્થળ ૧ આ બેર્ડનું નામ “શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશનલ બેડ ” રાખવામાં આવ્યું : છે; તેની ઓફીસ મુંબઈમાં રહેશે.
ઉદ્દેશ ૨ કેળવણી સંબંધી યોજનાઓ તથા તમામ પ્રકારનાં કાર્યો કરવાં એ આ બેર્ડને ઉદેશ છે. (જુઓ સાતમી જૈન શ્વેતાંબર કોન્ફરન્સને ઠરાવ ૫ મે પેટા વિભાગ સાતમો).
સંખ્યા. ૩ હાલ જે બોર્ડ કોન્ફરન્સ નીમેલ છે તે વખતો વખત પિતામાં વધારે ઘટાડે કરી શકશે પણ બોર્ડના સ્થાનિક સભાસદની એકંદર સંખ્યા ત્રીશ તથા બહાર ગામ વસતા સભાસદોની સંખ્યા ત્રીશ મળી સાઠથી વધારે થઈ શકશે નહીં.
૪ બેડના મુંબઈમાં વસતા સભાસદેમાંથી કોઈ સભાસદ લાગલગાટ ચાર સ્થાનિક સભાઓમાં વગર કારણે ગેરહાજર રહેશે, તે તેનું નામ સ્થાનિક બર્ડ રદ કરી શકશે.
- બોર્ડની મીટીગે. ૫ આ બોર્ડની. સભા ઓછામાં ઓછી વર્ષમાં ત્રણ વાર અને જરૂર પડે તે વધારે વાર મુંબઈમાં મળશે.
અ આગલા વર્ષના એં. સેક્રેટરી કેન્ફરન્સની ફરી બેઠક થયા પછી એક માસની અંદર નવીન વર્ષ માટેની બેડની પ્રથમ સભા બેલાવશે. તે સભામાં સભાસદોમાંથી નવા વર્ષ માટે એક પ્રમુખ, એક ઉપપ્રમુખ, બે એ. સેક્રેટરી અથવા એક એ. સેક્રેટરી અને એક પગારદાર સેક્રેટરી તથા બે એડીટરની નીમણુક થશે. આ સભામાં નીમાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીઓને અધિકાર આ સભાથી ગણાશે. ‘છ માસિક સભામાં આગલા છ માસને રીપેર્ટ એ. સેક્રેટરી રજુ કરશે.
જ વાર્ષિક સભામાં વાર્ષિક રીપોર્ટ તથા એડિટ થએલો હિસાબ એડિટરના રિપોર્ટ સાથે ઓ. સેક્રેટરી રજુ કરશે અને બહાલ રહે કોન્ફરન્સની ફરી બેઠક જ્યાં થવાની હેય ત્યાંની રીસેપ્શન કમીટીના ચીફ સેક્રેટરી ઉપર તે કોન્ફરન્સમાં રજુ કરવા માટે તથા કેન્દુરન્સ હેડ ઓફીસ ઉપર મોકલવામાં આવશે. આ સભા કોન્ફરન્સની ફરી બેઠક જે સમયે મળવાની હોય તેની અગાઉ લગભગ દોઢ મહીને મળશે.
૬ બોર્ડની એક જનરલ સભા કોન્ફરન્સની ફરી બેઠક જે સ્થળે થવાની હેય તે સ્થળે, અને જે દિવસે થવાની હોય તેના આગલા દિવસે સાંજના મળશે અને તે પ્રસંગે કોન્ફરન્સમાં કેળવણીના ઠરાવ સંબંધમાં વિચાર કરવામાં આવશે.
૭ નવા સભાસદની નીમણુક માટે જે સભાસદ. દરખાસ્ત લાવવા ધારતા હોય તેમણે
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૦૪
જૈન કેન્ફિરન્સ હેરલ્ડ.
[ ઑગસ્ટ.
સભા મળવા અગાઉ ઓછામાં ઓછું એક પખવાડીઆ સુધીમાં તે દરખાસ્ત એ. સેક્રેટરીને લખી મોકલેલી હેવી જોઈએ. તે સિવાય તે દરખાસ્ત તે સભામાં રજુ થઈ શકશે નહીં.
૮ સભા મળવાની ખબર, તેમાં રજુ કરવાનાં મુકરર થએલાં કામકાજની તપસીલ સાથે તે મળવાના ઓછામાં ઓછા અડતાલીશ કલાક અગાઉ સ્થાનિક સભાસદોને ઓ. સેક્રે. ટરી સરકયુલરધારા અથવા અન્ય રીતે અપાવશે, બહારગામના સભાસદોને ઓછામાં ઓછા સભાની મળવાની તારીખ પહેલાં ૪ દિવસ અગાઉ ખબર મળે તેવી રીતે પિસ્ટધારા સભા મળવાની ખબર આપવામાં આવશે. મુકરર થયેલ કામ સિવાય કોઈપણ નવી બાબતૈ અગાઉથી જણવેલી નહિ હશે તો તે સભામાં રજુ થઈ શકશે નહીં પણ કોઈ ખાસ અગત્યની બાબત હશે તે તે પ્રમુખની સંમતિથી રજુ થઈ શકશે. છ સભાસદે હાજર હોય તે કરમ થયેલું ગણાશે, પણ કેરમ ન થશે તે હાજર થએલા સભાસદો તે સભાને કોઈ ચોકસ દિવસ ઉપર મુલતવી રાખશે. જે દિવસે ઓ. સેક્રેટરી સભા બેલાવશે. આવી રીતે બેલાવેલી સભાને કેરમને નિયમ લાગુ પડશે નહીં.
૧૦ બેડની સભામાં રજુ થએલ બાબતપર તટસ્થ ન રહેતાં વિરૂદ્ધ કે તરફેણમાં મત આપવાનું હાજર રહેલા સભાસદેને ફરજ્યાત છે,
૧૧ બહારગામના સભાસદો તરફથી જે કાંઈ સુચનાઓ વખતોવખત આવશે તે ઓ. સેક્રેટરી તે પછીની સ્થાનિક સભામાં રજુ કરશે તથા તેપર સ્થાનિક સભા પુરતું ધ્યાન આપશે. પત્રવ્યવહારથી તથા હેરલ્ડ વિગેરેમાં પ્રગટ કરી બેડના કાર્યોની જોઇતી હકીકતથી બહારગામના મુંબોને વાકેફ રાખવામાં આવશે.
૧૨ બેડ પિતામાંથી વખતો વખત ચેકસ કાર્યો કરવા સારૂ સબકમીટીઓ નીમી શકશે.
૧૩ દરેક સભામાં પ્રમુખ, અને તેની ગેરહાજરીમાં ઉપપ્રમુખ કામ ચલાવશે, ને બંને ગેરહાજર હશે તે હાજર થયેલા સભાસદો પિતામાંથી પ્રમુખ નીમી કામ ચલાવી શકશે. -
૧૪ બેડની સભા પ્રમુખ કે એ સેક્રેટરીને જરૂર જણાતાં અથવા સભાસદેમાંના પાંચની લેખીત માગણીથી કોઈપણ મુકરર કાર્ય માટે એ. સેક્રેટરી અનુકૂળ સમયે કલમ આઠમી અનુસાર બોલાવશે.
૧૫ બેડને લગતાં બધાં ફડનાં નાણું કેન્ફરન્સને હસ્તક રહેશે. ચાલુ ખર્ચને માટે જોઈતી રકમ એ. સેક્રેટરીના નીમેલા આધકારીને કોન્ફરન્સ આપશે. તેને હિસાબ પદ્ધતિસર એટ સેક્રેટરી રખાવશે, અને તે એડીટ કરાવી એડીટરના રીપોર્ટ સાથે વાર્ષિક સભામાં રજુ કરશે.
૧૬ બેડની તથા સબ કમીટીની સભાઓમાં સઘળું કામકાજ ગુજરાતીમાં ચાલશે, અને તેની ર૪ નોંધ તે વેળાએ એ. સેક્રેટરી લેવડાવશે; જે અઠવાડીઆની અંદર ફેર મીનીટ બુકમાં ઉતરાવી તેપર તે સભાના પ્રમુખની સહી લેવડાવશે તથા તે પછીની મીટીંગમાં તે કન્ફર્મ કરાવશે.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૦૦૮) મુંબઈના જૈન સંધે ઉપાડી લીધેલી સુકૃત ભંડારની યેજના. (૨૫ ૧૭ પ્રમુખની મુંબઈમાંથી ગેરહાજરીને પ્રસંગે તેના સર્વ હકે ઉપપ્રમુખ ભગવશે.
ઓનરરી સેક્રેટરી. ૧૮ અ આ નિયમ કે બેડની સભાઓમાં વખતે વખત જે ઠરાવો થાય તે ઓ૦ સેક્રેટરી અમલમાં મૂકશે.
૨ બોર્ડના તમામ નેકરે છે. સેક્રેટરીના તાબામાં ગણાશે. જોઈતા ચાકરે, નેકરે રાખવા કે બરતરફ કરવા એ. સેક્રેટરીને સત્તા છે.
જ કોઈ વેળા બેડની સભા બેલાવવા જેટલો વખત ન હોય તે સરક્યુલરદ્વારા સભાસદેના અભિપ્રાય જણી, અને કોઈ ખાસ પ્રસંગે માત્ર પ્રમુખની અનુમતિ લઈ જરૂરી કામ કરાવશે.
૧૮ આ નિયમોમાં વખતો વખત ઘટતા ફેરફાર કે સુધારે વધારે બેન્ડ કરી શકશે.
મુંબઈના જૈન સંઘે ઉપાડી લીધેલી સુકૃત ભંડારની
રોજના.
મુંબઇનું ઉત્સાહી ધી જૈન સ્વયંસેવક મંડળ જન વસ્તીવાળા બીજા ગામેએ લે જેતે દાખલે.
મોટા શહેરેને ખાસ અપીલ, પચરંગી પ્રજાથી ભરપૂર આ મુંબઈ નગરી જૈન કેમના સર્વ મહત્વના કાર્યોમાં પ્રથમ પગલું ભરે છે. શ્રી શિખરજી સંબંધી જે મહાન ચળવળ જૈન કોમમાં ઉત્પન્ન થઈ હોય તો તે આ મુંબાપુરીના જન સંધને જ આભારી છે. શ્રી અંતરિક્ષ કેસમાં પણ મુંબઈએજ આગેવાનીભરેલ ભાગ લીધો હતો. હાલ તુરતમાં આ શહેરની જૈન કોમમાં એક નવી હીલચાલ જોશભેર ચાલવા લાગી છે. આ હીલચાલ સુકૃતભંડાર સંબંધી છે. ગત ભાસની તા. ૧૦ મીથી આ હીલચાલને જન્મ શ્રી ગેડીઝના દેરાસરમાં મળેલા શ્રી સંધ વખતે થયો હતો. ત્યાર પછી આ હીલચાલ માટે મુંબઈમાં જુદે જુદે ઠેકાણે ભિન્ન ભિન્ન સભાઓ ભરવામાં આવી છે. આ હીલચાલ માટે મુનિ શ્રી દર્શનવિજયજી, પન્યાસ શ્રી હરખમુનિ તથા પ્રસિદ્ધ વક્તા મુનિશ્રી ચારિત્રવિજયજીએ ઉત્તમ અભિપ્રાય આપી કેન્ફરન્સ ચિરંજીવી થાય તે માટે સુંદર વિચારો દર્શાવેલા છે. તેની સાથે આ શહેરમાં સુકૃતભંડાર ઉઘરાવવાનું કામ ધી જૈન સ્વયંસેવકે ઉપાડી લીધેલ છે. આ મંડળના ખંતીલા સેક્રેટરી મીટ લહેરચંદ ચુનીલાલ તથા બીજા સ્વયંસેવકોએ એ યોજનાને અમલ કરવા ભગીરથ પ્રયત્ન
Page #268
--------------------------------------------------------------------------
________________
२०६
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ ઓગસ્ટ
કરવા માંડ્યો છે, અને તેઓને સ્તુત્ય ઉધમ માટે ધન્યવાદ ઘટે છે, પરંતુ જે પ્રમાણે મુંબઈમાં આ હીલચાલ જોશભેર ચાલી છે તેવી જ રીતે જેન વસ્તીવાળા બીજા ગામમાં ચાલતી હેય તેમ સંભવતું નથી.
અમદાવાદ, સુરત, ભાવનગર, પુના આદિ મહટાં શહેરોમાં કેમ કાંઈ પણ પ્રયાસ થતો નથી તે સમજાતું નથી. કેટલાક નાના ગામમાં આ ફંડ ઉઘરાવવાનું કામ શરૂ થયું છે, તેમ સાંભળ્યું છે. પરંતુ જ્યાં સુધી ઉપર જણાવેલા મેટાં શહેર આ યોજના ઉપાડી નહીં લે ત્યાં સુધી આ પેજનાને ધારીએ છીએ એટલી ફતેહ મળશે નહીં. આ ગામોએ મુંબાઈએ દેખાડી આપેલ પ્રશંસાપાત્ર દાખલો લેવો જોઈએ છે. મુંબાઈની માફક બીજાં ગામોમાં સ્વયંસેવક ઉત્પન્ન થવા જોઈએ છે. મુંબઈની માફક જૈન પ્રજાની આ પેજના તરફ લક લાગણી જગાડવી જોઈએ છે. કેન્ફરન્સે અત્યાર સુધીમાં કરેલાં કાર્યનું સિંહાવકન કોન્ફરન્સ ઓફીસે પ્રગટ કરી આપી પ્રજા લાગણી જગાડવામાં ઉત્તમ સાધન ઉત્પન્ન કરેલું છે. જે આ સિંહાવલોકન દરેક જૈન બંધુ વાંચી જશે તો પછી તે બંધુ આ ચારઆના જેવી નજીવી રકમ કદી કોન્ફરન્સને આપતાં અચકાશે નહીં. ચાર આના જેવી નાની રકમમાં કોન્ફરન્સના લાખો રૂપીયાના કાર્યોના પુણ્યપુંજના ભાગીદાર થવું એ શું ઓછું : સુભાગ્ય છે? તે હું આથી મેટાં શહેરના આગેવાનોને ખાસ અરજ કરું છું કે આના જેવી ઉત્તમ યોજના બીજી કઈ તમે શોધી શકે તેમ છે ? આ યોજના કલ્પલતા જેવી
જના જૈન મને મળી છે. તે પછી તેના મધુરાળ ચાખવા જૈન વર્ગ શા માટે પાછી પાની કરે છે? તે મેટા શહેરના આગેવાને આ અપીલ ઉપર ખાસ ધ્યાન આપશેજ એમ મારી ઉમેદ છે.
B.
'
સાતમી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ.
( બુદ્ધિપ્રભ અંક ૩ જે પૃષ્ઠ ૭૬ ) અત્યાર સુધી કોન્ફરન્સ કેવળ વિચારજ કરતી હતી, આ છએ કોન્ફરન્સને ઘણે ભાગ વિચાર કરવામાં પસાર થયા હતા. આ સાતમી કોન્ફરન્સમાં એ વિચારે કેવી રીતે અમલમાં મૂકાય તે બાબતની કેટલીક યોજનાઓ ઘડવામાં આવી છે એ ખરેખર આનંદની વાત છે. કોન્ફરન્સે એક પગલું આગળ ભર્યું છે. વિચારકાળમાંથી યોજનાઓ ઘડવાનો કાળ આવીલાગે છે. આ વખત પસાર થયેલા ઠરોમાંના ઘણાખરા એના એ હતા છતાં જરા બારીક અવલોકન કરનારને જણાયા વગર રહેશે નહીં કે તે ઠરાવનું સ્વરૂપ યોજનાઓના રૂપમાં કર્યું છે, હજુ તે યોજનાઓ અમલમાં કયારે મૂકાય છે, એને જવાબ ભવિષ્ય આપશે.
Page #269
--------------------------------------------------------------------------
________________
જૈનામાં પ્રચલિત જ્ઞાતિઓનુ દિગ્દર્શન.
જૈનામાં પ્રચલિત જ્ઞાતિઓનું દિગદર્શન.
૧૯૦૯ ]
(મી॰ અમચંદ્ર પી પરમાર ) ( ગયા અંકથી ચાલુ. )
દરેક જૈનના મરણુ વખતે સાતક્ષેત્ર (સાત સ્થાન)માં અમુક રકમ ધર્માદાની કાઢવામાં આવે છે. ઘણી પેઢીઓમાં તે ધર્માદાના હિસ્સા હોય છે. વળી ધંધા ઉપર ધર્માદાના લાગા, પાંજરાપેાળના લાગા, મેાતીને ધર્મના કાંટા ઇત્યાદિં ખાતાં અનેનેજ આભારી છે. કેળવણીના પ્રચાર માટે મેટી મેટી રકમ તેઓએ આપી છે (યુનીવર્સીટી હાલ આદિ). તે મુંગે મેઢ જાણુ પાડયા વગર મેટી સખાવતા કર્યો જાય છે. નીચેની બાબતે તેઓની સખાવતનેજ આભારી છે.
(અ ) લગભગ મેટા નગર અને કસ્બાઓમાંની પાંજરાપેાળા. (આ ) નિરાશ્રિતાને ખાનગી અપાતી મો.
(TM ) અમદાવાદ, પાલીતાણા, મેસાણા વિગેરેના અનાથાશ્રમે,
(મૈં ) લગભગ ૪૦૦ જૈન પાઠશાળા (જુદા જુદા ગામાની)
( ૩ ) કેટલીએક જાહેર અને જૈન લાયબ્રેરી.
( ) દેશી અને અંગ્રેજી ઐષધાના દવાખાના.
( ૫ ) કન્યાશાળાએ.
(È )
શ્રાવિકાશાળાઓ (ઉદ્યોગશાળાઓ)
( ) મદિરાના છીહાર, અને નવા મદિરા, ધર્મશાળા, ઉપાશ્રયા વિગેરે
(
( i )
( ) અમેરિકાદિ દેશામાં જૈન મિશનેાની સ્થાપના.
[ ૨૦૭
) સ્થાયી અને કામચલાઉ ડે.
જૈન ખેડિંગા (અમદાવાદ, મુંબઈ, ભાવનગર)
એ શિવાય જતા યાત્રાના મેટા સધા કાઢી જૈનેાના ૧૦૮ તીર્થમાંના કેટલાએક મુખ્ય તીથૅપિર પેાતાને પૂરે અથવા અમુક ભાગને ખરચે દર વર્ષે લઇ જાય છે. સાધુઓને માટે પુસ્તકો લખાવી ભેટ આપે તથા વસ્ત્રાદિ વહેારાવે છે. તીથ ઉપર પુષ્કળ ધન ખરચે છે, સ્વામીવત્સલના જમણા કરી ધર્મની પ્રભાવના વધારે છે, લહાણી કરે છે, પોતાની જાતિનાને તેમજ અન્યજાતિના અપંગાને ગુપ્ત દાન આપે છે. (જૈતામાં કાઇ ભીખ માંગતા એજ કારણસર નજર આવતા નથી). કસાઇને ત્યાં જતા અથવા અમુક તહેવારા પર છવા છોડાવી અભયદાન આપે છે. ભરણુ પાછળ ઉજમણા (અઠ્ઠાઇ મહાત્સવ) કરી તેમાં પુષ્કળ ધન ખર્ચે છે. ગમે તે દેશની ધર્મકાર્યની ટીપ આવે તેમાં છુટે હાથે ભરી આપે છે, વિગેરે રીતીમાં જૈનને દાનના ઝરા વહેતાજ રહે છે. ઘણાં શહેરામાં મુસાર અનેતે જમવાને બાજનગ્રહો છે, ત્યારે પંજાબ વિગેરેમાં હરેક જૈન મુસાફરને જમવા માટે ત્યાંના જૈનેએ વાશ બાંધેલા છે. સુર્શીદાખાદ તરા જૈન યાત્રીઓને આગ્રહ કરી ત્યાંના જૈના જમાડે છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૦૮ ].
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ ઑગસ્ટ.
૧૨, સન વયિ શ્રીમદ્દ હેમાચાર્યો જુના જૈન ગ્રંથને આધારે અહંન્નીતિ નામનો ગ્રંથ બનાવ્યો છે.
તેમાં જૈનેના દાયભાગ, વારસા, ગુન્હાની સજાઓ ઈત્યાદિ બાબતના અહંન્નીતિ, પ્રકરણે આવેલાં છે. જૈનેને હિંદુ લે લાગુ પાડતાં આ બાબત
સરકારના કાન પર લાવવામાં આવી હેત તે અવશ્ય તે મુજબ (મુસલમાનોની શરેહની પેઠે) અમલ થયો હેત.
જૈનોની વસ્તીની ગણત્રી ( સુમારે ૧૫ લાખની ) ઉપરથી સસ્કારી ગુન્હાઓ અને જેલખાનાના રીપોર્ટ, ખુનેની વીગતના રીપોર્ટો જોતાં માલમ પડે છે કે ગુન્હા કરનારાઓનું પ્રમાણ હિંદુસ્તાનની સર્વે જાતે કરતાં જનોમાં અત્યંત ઓછું આવે છે. એ બાબત એ કોમને મગરૂર થવા જેવી છે.
જેના મુકદમાઓ (પિત પિતામાંના ) કેર્ટીમાં બહુજ ઓછી જાય છે, અને પંચ નીમી ફેસલા કરાવવામાં આવે છે. મારવાડી જૈનોમાં તો એવા ફેસલા કરવાને અને જજ મેંટ લખવાને ન્યાતની ખાસ કર્યો છે, તેમાં રૂ, ૧ આયાથી લાખો રૂપીઆના કેસને ફેસલો કરી આપે છે; અને જેને અપીલ કરવી હોય તો રૂા. રા ની ફી આપવાથી અપીલ થઈ શકે છે. એ ફેસલાને માન નહી આપનારાઓને તાકીદ મળ્યા પછી ખ્યાતિ બહાર રહે. વાને વખત આવે છે.
મેટાં મોટાં ધર્માદા ખાતાઓને વહીવટ જેનેજ કરે છે. સભા, એસેસિએશને, મંદિ રે અને બીજા ફડના વહીવટે જુની રીતિ પ્રમાણે કરે છે, અને કોઈ પણ ધર્માદા વહીવટના મામલે કોર્ટે ચઢતા નથી.
५२. जैनोमां केलवणी. અંગ્રેજી વિદ્યા અને સામાન્ય કેળવણી તરફ હાલમાં જ સારું લક્ષ આપવા લાગ્યા છે. સંસારિક સાથે ધાર્મિક કેળવણી અપાય તે માટે સ્કૂલ અને કન્યાશાળાઓ, શ્રાવિકાશાળા ઓ અને પાઠશાળાઓ સ્થપાતી ચાલી છે. લગભગ ચારસે પાઠશાળા (ધર્મની કેળવણી આપ નારી ) જુદા જુદા ગામોમાં સ્થપાઈ છે. કેલેજનો લાભ પણ ઘણું લેવા લાગ્યા છે. ધાર્મિક કેળવણી આપવાને સભાઓ થાય છે. સાધુ મુનિરાજે પણ વિહાર સમયે પાઠશાળાઓ કાયમ કરાવી ધમે બોધ આપે છે. ઉપદેશકો પણ સારા કાર્ય બજાવે છે. જનોએ સ્થાપેલી તમામ શાળાઓ અડધે કલાક પણ ધામિઁક શિક્ષણ આપે છે. તેનું અનુકરણ બીજાઓએ કરવું જોઈએ. ઉંચી અને ઉદ્યોગ હુન્નરની કેળવણી માટે તથા સ્ત્રી કેળવણી માટે મોટાં ખાતાઓ તથા બોરડીગો સ્થપાવાની જરૂર છે.
મારવાડીઓમાં કેળવણુને પ્રચાર બીલકુલ નહીં' જેવો છે. ઘણુઓ નાનપણથી જ ધંધે લગાડવાનું પસંદ કરે છે. એ રીતે તેઓની જીંદગી ખરાબ થાય છે. મારવાડ દેશમાં વિઘાને પ્રચાર સાર થતા જાય છે, અને ત્યાં ઘણું મારવાડી ગ્રેજ્યુએટ નજરે આવે છે.
५३. जैनोमां कुरीवाजो. જમાં ચાલતા કેટલાએક બેટ રીવાજે અજ્ઞાનતા અને સંગતિષને લીધે દાખલ થયા છે; એમાંના કેટલાએક નીચે પ્રમાણે છે
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૮૦૯.]
જેનોમાં પ્રચલિત જ્ઞાતિઓનું દિગદર્શન.
જતામાં ,
[ ૨૯
( ૧ ) બાળલગ્ન, તે છોકરીની ઉમર તેરની આસપાસ હોય છે, પણ છોકરાની ઉમર કરતાં નાની યા બરાબરની હોય છે; નાનપણથી વિવાહ કરવાથી એ અનર્થ થાય છે.
(૨) કન્યાવિય–આગળ લખાયું છે; આ બાબત વધુ ચર્ચા ચાલુ થઈ છે, અને ધીમે ધીમે બંધ થતું જાય છે, પણ કેટલાક જૈનેની સ્થિતિ સુધારવી જરૂરી છે.
(૩) વૃદ્ધવિવાહ, વધુ સ્ત્રી–જૈન કોન્ફરન્સના ઠરાવોથી અંકુશ મુકાતો જાય છે. ધનવાળાઓ એ રસ્તે વધારે ઉતરે છે.
(૪) રેવા કૂટવાને રીવાજ–ગુજરાતમાં રેવા અને છાતી ફૂટવાનો રીવાજ છે, પણ ઉપદેશથી તે ઉપર અંકુશ પડવા લાગે છે. મારવાડમાં બબે વરસ સુધી રૂએ છે, વાસી પલ્લા લે છે.
(૫) લગ્નાદિમાં લખલૂટ ખર્ચ–એકેક લગ્નમાં રજપૂતાનામાં બે લાખ રૂપિયા ખર્ચ થાય છે. દારૂખાનું, માંડે, વેશ્યા સ્ત્રીનાનાચમોટાં જમણો ઇત્યાદિ ઉપર અંકુશ મુકાવા શરૂ થાય છે.
(૬) મરણ પાછળ જમણ–બારમે દિવસે, પંદર દિવસ વિગેરે જમણ કરવામાં આવે છે. અમુક સ્થળે અમુક ટંક જમાડવાનો રીવાજ છે. રજપૂતાનામાં કાણે જવામાં પણ ઘીથી રોટલી ચૂરીને ખાય છે. જુદી જુદી ન્યાતોએ બંદોબસ્ત કરવા માંડયા છે. . (૭) માનતા. વહેમ દેખાદેખી માનતાઓ મનાય છે, હોળી, સીળાસાતમ, ગ્રહણ વિગેરેને માને છે; છોકરાને બાબરી ઉતરાવવી, ભુવાઓના મંત્રોના વહેમ, શ્રાદ્ધ કરવા, ગંગાસ્નાન, ક્ષેત્રપાળ, ભરવમામાના પૂજન, ગણગર અને શનિશ્ચર પૂજન, ગગાપૂજા, ઇત્યાદિ અજ્ઞાનતાને વશ થઈને કરે છે. એ બાબત પર પણ લક્ષ અપાવા લાગ્યું છે, અને જગે જગે ઉપદેશ થવા માંડ્યા છે, અને બંધ થતું જાય છે.
જેમાં (૩૬) ગોત્રદેવી અને (૬૪) જેગણું જેઓને જૈન સમકિતી કુળદેવી કહે છે, તેમને સ્વધર્મી તરીકે માનવામાં વાંધા જેવું જણાતું નથી.
५४. उपसंहार. આખરે એટલું જ જણાવીશું કે જેને કોઈ જ્ઞાતિ નથી; અમારી જાતિ અને કુળ મેટાં કહીને જાતિમાં કરે એ જૈન શાસ્ત્રથી વિરૂદ્ધ છે. કુળમદ, બળદ, રૂપમદ, તપમદ, જ્ઞાનમદ, લાભમદ અને ઐશ્વર્યમદ કરનારાઓની અવસ્ય દુર્ગતિ થાય છે. ખરેખરૂં પ્રસિદ્ધપણે કહી દેનારા, moral courage ધરાવનારા, સ્વ. શ્રીમદ વિજયાનંદસૂરિજી (આત્મારામજી) મહારાજ લખે છે કે
જે પિતાની જાતને ઉત્તમ માને છે, એ કેવળ અજ્ઞાનતાથી ચાલી આવેલી રૂઢી માલમ પડે છે, કારણકે પરસ્પર પુત્ર પુત્રીના વિવાહ કરવા, એક ભાણામાં એકઠા જમવું, અને પિતાને ઊંચે માનો એ અજ્ઞાનતા નહીં તે બીજું શું? વળી જાતિને ગવ કરનારા જન્માંતરમાં નીચ ગતિને પામશે એ ફળ થશે.”
ખરે સ્વામિવત્સલ એટલે જાતિને મદ કર્યા વગર સર્વે સ્વધર્મી ભાઈઓને સ્વામીભાઈ ગણી ધનહીન હોય તેને રોજગારમાં લગાવીને તેના કુટુંબનું પિષણ થાય તેમ કરવું, તથા
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૧૦ ]
ન કોન્ફરન્સ હેરલ્ડ.
[ ઑગસ્ટ
જે ભાઈઓ સીદાતા હેય તેને મદદ કરવી. ન્યાતજાતના ભેદ રાખ્યા વગર જમણ આપવું તેને પણ હવામિવત્સલ કહે છે, પણ એ બાબતમાં એ મહારાજ હિમતથી લખે છે કે –
“x x x + એમ ન સમજવું કે અમે વાણિયા લેકેને જમાડવા રૂપ સ્વામિ વચ્છલને નિષેધ કરીએ છીએ. પરંતુ નામદારીને વાતે જનમંદિર બનાવવામાં અલ્પ ફળ કહ્યું છે, અને આ ગામના વાણિયાઓએ તે ગામના વાણિયાઓને જમાડ્યા અને તે ગામવાળાઓએ આ ગામનાઓને જમાડયા, પરંતુ સ્વામિભાઈને સહાય કરવાની બુદ્ધિથી નહીં, તેને અમે સ્વામિ વચ્છળ માનતા નથી પણ ગધા ખુરકની માનીએ છીએ.”
જને ખરું જોતાં વૈોની એક જાતના હોવાથી તેઓએ સાથે ખાવા પીવાને વ્યવહાર રાખવો જોઈએ. આ સંબંધમાં એ મહાત્મા લખે છે કે
૪ ૪ ૪ આચાર્ય મહારાજ શ્રી રત્નપ્રભસૂરિજીએ રજપૂત, બ્રાહ્મણ, અને વાણિયામાંથી જેની બનાવ્યા, તે કાર્ય શાસ્ત્રથી વિરૂદ્ધ હેત તે બધાને એકઠા નહીં કરત. સાથે ખાવા પીવાની બાબતમાં કોઈ અડચણ નથી પરંતુ આ જમાનાના વૈશ્ય લેક પિતાની સમાન બીજી જાતિવાળાઓને સમજતા નથી એ અડચણ છે. એ વ્યવહાર કરવો ન કરવો તે વાણિયા લેને આધીન છે. શ્રી મહાવીરથી ૭૦ વર્ષ પછીથી લઈને વિક્રમ સંવત ૧૫૭૫ સુધીમાં (હમણુની પ્રચલિત) જન જાતિય આચાર્યોએ બનાવી છે. તેમાં પહેલાં ચાર વર્ણ જૈન ધર્મ પાળતી હતી. આ સમયની જાતિઓ નહિં હતી. મેં જે લેખ લખે છે તે બહુ ગ્રંથોમાં મેં એવા લેખ વાંચ્યા છે, પરંતુ મેં પિતાની મન કલ્પનાથી લખ્યું નથી. બધી જૈન ધર્મ પાળવાવાળી વિશ્ય જાતિઓ એકઠી મળી જાય અને જાત, જાત, નામ નિકળી જાય છે તે કામમાં જૈન શાસ્ત્રની કંઈ મનાઈ છે કે નહીં ? એ પ્રશ્નનો ઉત્તર આપતાં ઉત મહારાજ જણાવે છે –
“જન શાસ્ત્રમાં તે જે કામ કરવાથી ધર્મમાં દૂષણ લાગે તે વાતની મનાઈ છે. શેષ તે લેખકોએ પિતાની રૂઢીઓ માની રાખી છે. જ્યારે ઓશવાળા બનાવવામાં આવ્યા ત્યારે અનેક જાતિની એક જતિ બનાવી હતી, તે માટે હમણું પણ કોઈ સમર્થ પુરૂષ સર્વ જાતિએને એકઠી કરે તે શું વિરેાધ છે ?
જન જ્ઞાતિ બાબતમાં જૈન સાધુઓ ગમે તે જાતિમાંથી જૈન સાધુ થઈ શકે છે, અને તેઓને પછી જાતિ ભિન્નતા રહેતી નથી, તેમજ તે સાધુએ રજપૂત અને બીજી અમાસાહારી જાતને ત્યાંથી સ્વચ્છ આહાર (ભજન) લઈ શકે છે, તે તે જોતાં પણ જાતિની ખટપટ જેનોમાં જણાતી નથી; આ વિષય હજુ વધારે ચર્ચા શકાય, પણ લંબાણ બહુ થયું છે, તેથી સુઇ વિદ્વાનોએ જે ધીરજ અને શાંતિથી ભારે વિષય સાંભળવાની તસ્દી લીધી છે, તે માટે સર્વેને ઉપકાર માની મારું બેસવું બંધ કરવાની રજા માંગતાં આપણે એ ઇચ્છીશું કે જાતિના બેટા ભેદ દૂર થઈ એકસંપ થાઓ છે કે જેથી ધર્મની ઉન્નતિ અને દેશની આબાદી થાય અને જેને પિતાના ક્ષત્રી લેહીની યાદ આણી શુરવીર બને છે તથાસ્તુ. તા૦૩૧-૮-૭ મુંબઈ, બીજો ભોઈવાડે.
અમરચંદ પી. પરમાર
Page #273
--------------------------------------------------------------------------
________________
૧૮૦૦ ]
હાનિકારક રીતરીવાજે.
[ ૨૧૧
હાનિકારક રીતરીવાજો.
(. ૨. ન્યાલચંદ લક્ષ્મીચંદ સોની બી. એ. એલ એલ. બી.)
(અનુસંધાન પૃષ્ટ ૧૮૬ થી.) ઉન્નતિને પિતાનું કેન્દ્રસ્થાન સમજતાં જ્ઞાતિજનોને કેઈપણ રિવાજ તેઓના ગજા ઉપરાંત બેજારૂપ થ જોઈએ નહિ. સામાન્ય–સાધારણ સ્થિતિના માણસના સંજોગે તરફ ખાસ કરીને રીવાજ પ્રવર્તક આગેવાનોએ લક્ષ આપવાની જરૂર છે. શ્રીમાન આગેવાનેના ખર્ચાળ કાર્યોનું અનુકરણ કરવા અન્ય જ્ઞાતિજનો પોતાની સ્થિતિને વિચાર કર્યા વગર પ્રેરાય અને તેમ છતાં એક સામાન્ય કાર્ય રીવાજ રૂપ-જ્ઞાતિના ધારા રૂ૫ થઈ પડે તે ઈચ્છવા યોગ્ય નથી:
આ પ્રસંગે અગ્રેસરોએ પિતાની ફરજોને, જોખમદારીને યોગ્ય વિચાર કરી પિતાના કાનું વલણ બદલાવવાની જરૂર છે. તેઓએ સમજવું જોઈએ કે પિતાની શ્રીમંતાઈને જ્ઞાતિ જનને લાભ આપવાના નાતવરા, જમણવારો ઉપરાંત બીજા અનેક રસ્તાઓ છે. જમણવારોથી માત્ર ગરીબ તેમજ તવંગર જ્ઞાતિ બંધુઓ એક અગર બે ટંક મિષ્ટાન્ન ભેજન મેળવી શકે છે. ત્યારે દ્રવ્યને સદુપગ અન્ય રસ્તે કરવાથી કોમને ગરીબ વર્ગ હમેશને માટે ભેજન મેળવવાના આજીવિકા ચલાવવાના સાધને પ્રાપ્ત કરી શકે છે. બાહ્યાડંબર એટલો બધે વધી પડ્યું છે કે ઉપલકની ખેતી મેટાઈ–શ્રીમંતાઇ પ્રદર્શિત કરવાના હેતથી છેડા વખતને માટે વાહ વાહ કહેવરાવવાની આશાથી લખલૂટ ખર્ચ કરવામાં આવે છે. અને પરિણામ ઉંડા ઉતરીને તપાસશે તે ઉપરના હેતુઓ પણ જળવાતા માલુમ પડશે નહિ. જમણુવાર વખતેજ મીઠાઈ-પકવાન ગમે તેટલા સારાં હશે પરંતુ શાક અગર કઢી રયાના વાંકે સારાં નહિ થયાં હેય તે જમાડનાર, જ્ઞાતિજની અસહ્ય ટીકાને-કવચિત અનિષ્ટ ઉદગારોને ભેગા થઈ પડશે.
આ પ્રકાસ્મા રીવાજથી એક વખત તવંગર ગણાતે આ કાઠીયાવાડ નિર્ધન થઈ. ગયા છે. લગ્ન પ્રસંગે થતાં ખર્ચે સ્થિતિ અનુસાર થવા જોઈએ. અઘરણી પ્રસંગે કરવામાં આવતી ધામધુમે શરમાવનારી ગણવી જોઈએ. મરણ પ્રસંગે કરવામાં આવતી જમણવારના સંબંધમાં પહેલાં કહેવામાં આવ્યું છે. આપણું બાપદાદાઓએ પિતાની સારી સ્થિતિમાં મેટાં મોટો ખર્ચો કરી, નાતે કરી એટલે આપણે પણ આગલી આગલી સ્થિતિને અનુસરી હાલની સ્થિતિનો વિચાર કર્યા વગર ખર્ચો કરવા પ્રેરાવું-ફુલણજી બનવું એ વ્યાજબી નહિ. પૂર્વજોએ કરેલા નાતવરા જેવા કાર્યના યશગાન ગાઈ અભિમાન ધારણ કરવું તે યોગ્ય નહિ. સદવર્તન જાળવી રાખવું, કેમની ઉન્નતિના કાર્યમાં યથાશકિત સહાયભૂત થવું એજ આપણે ઉદ્દેશ હોવો જોઇએ. આ ઉદેશ પાર પડતાં આનંદ માન, વ્યાજબી રીતે મગરૂર થવું અને તે ખરી મગરૂરી જળવાઈ રહે તેવા કાર્યોમાંજ મચા રહેવું તેજ આપણો ધર્મ છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૧૨ ].
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ ઑગસ્ટ,
જ્ઞાતિના આગેવાનોએ આવા ફરજીયાત ખર્ચો ઉપર અંકુશ મુકી કાંઈક ધોરણ બાંધવાની જરૂર છે. જ્ઞાતિ જેવી પૂજ્ય સંસ્થા જે જ્ઞાતિજનોની–તેઓના હિતની રક્ષણકર્તા છે, તે ભક્ષણકર્તાનું રૂપ ધારણ કરે નહિ તેને માટે ખાસ લક્ષ્ય આપવાની જરૂર છે. તે બાબત લક્ષ્ય આપવામાં નહિ આવે તે જ્ઞાતિબંધન તદન છિન્નભિન્ન થઈ જશે અને પરિણામે દરેક માણસને શેષવું પડશે.
આપણે બાળકોને પુરી કેળવણી આપવાને પણ આપણે શકિત ધરાવતાં નથી તેવા સમયમાં આવા લખલૂટ ખર્ચો કરવાની ચાલને ઘડીભર પણ સ્થિત રહેવા દેવી જોઈએ નહિ. જૈન કુળમાં જનમ્યાથી જ મનુષ્યથી જૈન થઈ શકાતું નથી. બહારના દેખાવથી જૈન
કહેવાયા, કપાળમાં અમુક જતને ચાંદલો કર્યાથી શ્રાવક વર્ગમાં ગણાયા અન્ય ધર્મિઓના એટલે ખરા જૈન થયા એમ સમજવાનું નથી. જેના નામ ધારક પર્વો તથા રીત રી- દરેક મનુષ્યનું વર્તન, તેના વિચારે, તેની રહેણી કરણી સર્વે જેમ વાજેનો પ્રચાર. શાસ્ત્ર સંમત હોવું જોઈએ. સમ્યગદષ્ટિ છો શુદ્ધદેવ, શુદ્ધગુરૂ અને શુદ્ધ
ધર્મમાં શ્રદ્ધા રાખે છે આપ્ત પુરૂષ પ્રણીત શાસ્ત્ર જેને શુદ્ધ દેવ તરીકે ઓળખાવે છે તે સિવાયના અન્ય ધર્મિઓએ માન્ય કરેલ દેવ દૂષણ યુકત હેવાથી તેની ભકિત કરવામાં સાર્થકતા સમજતા નથી. તેઓ પંચ મહાવ્રત ધારક ગુરૂને જ ધર્મગુરૂ તરીકે માન્ય રાખે છે તેમજ કષ-છેદ-તાપની કસેટીમાંથી પસાર થયેલ ધમને જ શુદ્ધ ધર્મ તરીકે અનુસરે છે. વિવેકી જે અન્ય ધર્મિઓનાં પર્વો:પાળવાનું તથા તેઓના રીતરીવાજ જારી રાખવાનું કેઈપણ સંજોગોમાં પસંદ કરતા નથી. પરંતુ હાલમાં આપણી નજરે આથી ઉલટી સ્થિતિ જણાય છે તેનું કારણ શોધવા બહુ દૂર જવું પડે તેમ નથી. ધાર્મિક કેળવણીના અભાવે, ગુરૂ મહારાજના યોગ્ય ઉપદેશની ખામીને લીધે મુનિ મહારાજાઓને વિહાર બંધ થતાં ગામડામાં વસ્તા શ્રાવક વર્ગ અન્ય મતાવલંબીના વિશેષ પરિચયમાં આવવાથી સ્વધર્મ ભ્રષ્ટ થઈ તેઓનાં પર્વો તથા રીતરીવાજો પાળવા પ્રવૃત્ત થયો છે. અને કેટલેક અંશે મોટા મોટા શહેરોમાં પણ તેવી જ સ્થિતિ માલુમ પડે છે.
હેળીના તહેવારમાં અન્ય મનુષ્યની સાથે કેટલાએક આપણું જૈન બંધુઓ પણ અને ખાસ કરીને તમામ મારવાડી ભાઈઓ દેખાદેખીથી ભાગ લેતા જણાય છે; બીભત્સ શબ્દ બેલે છે અને અનેક કુચેષ્ટાઓ કરે છે. આવા નિલ જ રીવાજ તરફ તે સમજુ હિંદુભાઈઓ પણ ધિક્કાર બતાવે છે. પરંતુ અજ્ઞાન વર્ગનું પ્રબળ એટલું બધું છે કે તેઓ ઘણું જ થયું કરી શકે છે.
શીળસાતમ કરવી, તે દીવસે ટાઢું ખાવું, ગણગોર પૂજા કરવી, એવ્રત કરવું, પવિત્રમાં પવિત્ર સંવત્સરી જેવા દીવસે ગણપતિ પૂજન કરવું, નવરાત્રીમાં દેવીનું સ્થાપન કરવું, વિગેરે અનેક રીવાજો જેમાં પ્રચલિત થયા છે. કેટલાએક જેને પિતાની પર્વતિતિએ ધર્મા રાધન કરતા નથી. એટલું જ નહિં પણ મિથ્યાત્વીના પ કરતાં જરા પણ આંચકો ખાતા નથી. તેઓ શ્રાદ્ધ કરે છે, સોમવાર, શનિવાર વગેરેના વ્રત કરે છે, સત્યનારાયણની કથાઓ બેસાડે છે, ચંડીપાઠ કરાવે છે, અને વળી તેથી પણ આગળ વધીને મુસલમાનભાઈના તહેવારને પણ માન્ય કરે છે, મહારમમાં તાજીઆની માનતા કરે છે.
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯]
હાનિકારક રીત રીવાજો.
[૨૧૩
- આ સઘળા રીવાજે અજ્ઞાનતા મૂલક, વહેમી ભેજાને આભારી છે. મુસલમાન ધર્મને કોઈ મનુષ્ય ભાગ્યેજ હિંદુ ધર્મોના પર્વો પાળતે અગર હિંદુ દેવાની માનતા કરતો જોવામાં આવે છે. આધ્યાત્મિક સુખને અથી દરેક શ્રદ્ધાવાન મનુષ્ય પોતપોતાના ધર્મને દ્રઢતાથી વળગી રહે છે. આત્માને મલિન કરનારા, સંસારની વૃદ્ધિ કરનારા આ સઘળા રીવાજોને મુમુક્ષજનેએ દૂર કરવાની જરૂર છે.
ધાર્મિક કેળવણુની-તવિષયક ઉપદેશની ખાસ જરૂર છે. ધમનું સ્વરૂપ યથાર્થ સમજવામાં આવશે તેમજ સ્વધર્મમાં દ્રઢ રહી શકાશે. સવે ક્રિયા જૈન ધર્મને અનુસાર થવી જોઈએ. લગ્નવિધિ પણ જૈન શાસ્ત્ર સંમત હેવી જોઈએ-જન લગ્ન વિધિનું પુસ્તક બહાર પડેલ છે. તદનુસાર બ્રાહ્મણે લગ્ન કરાવવા તૈયાર ન હોય તે ભેજકવર્ગ–વાચકવર્ગ જે આપણું ઉપર આધાર રાખે છે, તેઓને આ વિધિને અભ્યાસ કરવા લલચાવી તેઓના હાથે કામ લેવું યોગ્ય જણાય છે–આ પ્રમાણે આપણું આચરણ જૈન નામ ધારકને છાજે તે મુજબનું હોવું જોઈએ. જે માટે નૈતિક હિમ્મત ( Moral courage ) સિવાય બીજાં કશાની જરૂર નથી.
આ રીવાજની હસ્તિ માટે શ્રીમાનેજ જ જવાબદાર છે. લગ્ન જેવાં માંગલિક-ધાર્મિક
, પ્રસંગે અનીતિ પિષક, વ્યભિચારની શાળાની શિક્ષાગુરૂ (Head લગ્નપ્રસંગે ગણિકા mistress) નખરાંબાજ વેશ્યાને નાચ કરવા માટે બોલાવી સભ્ય ને નાચ તથા સંગ્રહસ્થની સમક્ષ ગણિકાને નાચ કરાવવામાં આવે તે લગ્નના આતશબાજી, ખરા સ્વરૂપને ઉતારી પાડવા જેવું છે. આવા નીતિવિરૂદ્ધ કાર્યમાં
દ્રવ્યને વ્યય નિરર્થક કરવામાં આવે છે એમ કહેવું એ જરા પણ ખોટું નથી. લગ્ન પ્રસંગે હાજર થયેલા બાળ તથા યુવાવર્ગના વિચારે ઉપર આવા વેશ્યાના નાચથી ઘણીજ માઠી અસર થાય છે. તેના વિના આપણે ખુશીથી ચલાવી શકીએ. વેશ્યાને નાચ નહિ કરાવવાથી શ્રીમંતોની પ્રતિષ્ઠાને જરા પણ હાનિ પહેચતી નથી. તેઓ તરફથી કવચિત કહેવામાં આવે છે કે મોટા મોટા પુરૂષ-યુપીયને વગેરે સાથે સંબંધ જાળવી રાખવા તેઓને આમંત્રણ કરવામાં આવે તે પ્રસંગે તેઓને ખુશ કરવા માટે ગણિકાને નાચ કરાવવો પડે છે. આના જવાબમાં એટલુંજ કહેવાનું કે તેઓને ખુશી કરવાના રસ્તા અનેક છે તથા વેશ્યાની નાચ વિરૂદ્ધ તેઓ પણ હવે ફરીયાદ કરે છે.
વળી લગ્ન પ્રસંગે દારૂખાનું ફેડવામાં આવે છે. આતસબાજી છોડવામાં આવે છે તે રીવાજ જીવદયા પ્રતિપાળ જેને માન્ય હોવો જોઈએ નહિ. માત્ર પૈસાને ધુમાડો કરવામાં આવે છે, અને વળી અનેક છે આથી નાશ થાય છે. પૈસા ઉછળી રહ્યા હોય તે તેને સદ્દઉપયોગ કરવાને માટે અનેક રસ્તાઓ જેલા છે. આવા કાર્યમાં પૈસા ખરચવાથી દેશની નિર્ધનતા વધારવામાં આપણે કારણભૂત થઈએ છીએ. આ સંબંધમાં જ્ઞાતિના અગ્રેસર રીવાજ વિરૂદ્ધ ઠરાવ કરે તો તેમાં જરાપણ મુશ્કેલી નડવા સભવ નથી.
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૧૪ ]
જૈિન કોનફરન્સ હેરડ.
[ આગસ્ટ.
જમણવાર, નાતવર, સ્વામીવત્સલ, નવકારશી વગેરે પ્રસંગે જમવા આવનારાઓ એટલા બધા અધીરા બની જાય છે કે ખાવાની ચીજોની લૂંટાલૂંટ કરી મેલે છે, પીરસનારાઓની સંખ્યા કમી હોવાને લીધે ભાડુતી પીરસનારા ઉપર યોગ્ય કાબુ ન રાખવાથી તથા જમવા બેસનારાઓ એકી વખતે પંકિતવાર નહિ બેસતા હોવાથી કોઇ પણ રીતની વ્યવસ્થા જાળવી શકાતી નથી. શાન્તિથી થવું જોઈતું:કાર્ય યંગ્ય રીતે થઈ શકતું નથી. એટલી બધી ધમાધમ થાય છે, કોલાહલ એટલે બધો વધી પડે છે કે શાન્ત મનુષ્ય જમવાનું તો એક બાજુ એ રહ્યું પરંતુ ત્યાં ઉભેએ રહી શકતું નથી. અન્ય ઘણી કોમોમાં આપણું માફક જમણવાર થાય છે પરંતુ તે આવા સ્વરૂપ ધારણ કરતી નથી. આપણું કેમ જ એક અપવાદ રૂ૫ છે. અને આપણું આવા વર્તનથી આપણે આચાર રહિત છીએ એવો આક્ષેપ આપણું ઉપર મુકવામાં આવે છે. વળી આપણુ રીવાજથી ઘણેજ બગાડ થાય છે. જીપ દયાને હેતુ જળવિી શકાતું નથી.
આવી સામાન્ય બાબતમાં સુધારો કરવાનું કામ ઉત્સાહી પુરૂષનું છે. તેઓ મન ઉપર લે તે અગ્રેસરેની અનુમતિથી જમણવારની વ્યવસ્થા સહેલાઈથી કરી શકે.
લેખની શરૂઆતમાં જણાવેલા રીવાજે પિકીને છેલ્લો રીવાજ અર્વાચીન સમયને જ આભારી છે. પાશ્ચાત્ય વિચારેના સાથે સાથે પાશ્ચાત્ય રીત રીવાજોએ પણ આપણું ઉપર દસ્ય યા અદસ્ય રીતે ઘણી જ અસર કરી છે. પ્રાચીન સમયમાં કમાણીના સાધનો બળવાન હતાં. દેશ તવંગર હતું અને આપણે સાદી જીંદગી ગુજારતા હતા તે સમય હરઘડી સાંભરી આવે છે. આધુનિક સમયમાં લક્ષ્મીનો પ્રવાહ પૂવામાંથી પશ્ચિમ દિશા તરફ વહેતો થતાં દેશમાં દારિદ્ર વધતું ગયું. જો કે રાજ્યનીતિમાં નિપુણઆંકડા શાસ્ત્રીઓ લોકોની આંતર સ્થિતિ તપાસ્યા વગર, અન્ય કારણોની ઉપેક્ષા કરીને આંકડાની ગણત્રીથી દેશને તવંગર
તે જણાવે છે પરંતુ આપણે અનુભવ તદન જુદે જ જણાય છે. મેંઘવારીના ભાવ દુકાળના ભાવ કરતાં પણ વધી ગયા છે. લોકો નિરૂધમી થઈ ગયા છે. કમાણીના સાધન આ હરીફાઈના જમાનામાં ઘણાજ નબળા પડી ગયા છે અને ખર્ચ વધતો જાય છે. પહેલાં મેજ શોખની ચીજ ગણતી હતી તે હવે જીંદગીની જરૂરીયાતની ચીજોની ગણનામાં દાખલ થઈ છે અને તેની વગર ચાલી શકે નહિ એવી સ્થિતિ થઈ પડી છે. આટલાથી જ અટકયું નથી પરંતુ દેખાદેખીથી પિતાની સ્થિતિને વિચાર કર્યા સિવાય ભવિષ્યની દરકાર નહિ કરતાં ટાપટીપજ-બહારના દેખાવ તરફ એટલું બધું લક્ષ્ય અપાય છે (તિરકી તો રામજી જાણે) કે આ સ્વદેશી ચળવળના સમયમાં પણ આપણે આપણી યેગ્ય ફરજે સમજતા થયા નથી. ફેશનનું જોર એટલું બધું જામ્યું છે કે કપડાંની કીમત કરતાં ચાર ચાર ગણી શીલાઈ ખર્ચવામાં આવે છે. સ્ત્રીઓ પણ ફેશનની સત્તાને શરણ થઈ છે. શરણ થવામાં તેમને સહાય કરીએ છીએ, અનુમતિ આપીએ છીએ.
(અપૂણ)
Page #277
--------------------------------------------------------------------------
________________
દ૯૦૮ ]
વતમાન સાહિત્ય સમૃદ્ધિ અને ધર્મલાભ.
[ ૨૧૫
વર્તમાન સાહિત્ય સમૃદ્ધિ અને ધર્મલાભ.
(રા, રા, મેહનલાલ દલીચંદ દેશાઈ, બી. એ.)
न ते नरा दुर्गतिमाप्नुवन्ति न मूकतां नैव जडस्वभावम् नैवान्धतां बुद्धिविहीनतां च
ये लेखयन्त्यागमपुस्तकानि ॥ જે આગમ પુસ્તક લખાવે છે, તે પુરૂષ દુર્ગતિ–નઠારી ગતિ પામતા નથી, મૂંગા થતા નથી, તેમનામાં જડતા, વિવેકશન્યતા આવતી નથી, અંધ થતા નથી અને બુદ્ધિ હીન થતા નથી.
જૈન પ્રાચીન સાહિત્યના સૂર્યનું ઉદય પ્રભાત થયું છે. આપણું પરમ મહાન ઋષિઓનાં વચનામૃતનું પાન જનસમાજને કરાવી અમૃત આત્માનું ભાન કરાવવા અનેક પ્રયાસો અનેક જન કે સંસ્થા તરફથી થાય છે. અનાદિકાલથી અંધકારમાં લુપ્ત રહેલ આત્મ-જ્ઞાન સૂર્યના પ્રકાશની ઝાંખી જોઈ કોના હૃદયને શાંતિ અને આનંદ નહિ થાય?
ઈસ્વીસન ૧૮૦૮ ના વર્ષમાં કયાં કયાં પુસ્તકો જેનોમાં થયાં છે અને જૈન સાહિત્ય સંબંધે કે અને કેટલે પ્રયાસ થયો છે તેનું અવલોકન કોઈ વિદ્વાન કરશે, તે વિશેષ અજવાળું સાહિત્ય સંબધી પડી શકશે.
આપણા ગ્રંથમાં કેટલાક આપણી પવિત્ર માગધી ગિરામાં છે, કેટલાક સંસ્કૃતમાં છે, અને કેટલાક બનેથી મિશ્રિત છે. આવા મૂળ ગ્રંથ સમજાવવા માટે આપણું આચાર્યોએ સંસ્કૃત ટીકા, અવચૂરિ, ભાણ વગેરે કરવા માટે અતુલ પ્રયાસ કર્યો છે. આ પ્રયાસ કેટલા મહાભારત અંશમાં છે તે હાલમાં પ્રસિદ્ધ થતા પુસ્તકની અપૂર્ણ યાદીઓ પરથી પણ ઘણે અશે જાણી શકાય તેમ છે.
આ સર્વ પ્રથેના પ્રકાશનથી જ્ઞાનાવરણીય કર્મો પ્રકાશ કરનારનાં અને તેનો લાભ લેનાર બંનેને દૂર થાય છે. આપણું પરમ તાત્વિક શાસ્ત્રોમાં કર્મને અગાધ વિષય જે ઉંડી અને પરમગૂઢ દૃષ્ટિથી સમજાવવામાં આવ્યો છે તે કોઈ પણ અન્ય ધર્મના શાસ્ત્રોમાં સમજાવવામાં આવ્યો નથી. ઉપર કહ્યાં તેવા કર્મો કઈ રીતે દુર થાય છે તે આપણું શાસ્ત્રોમાંથી સમજવા માટે પ્રયત્ન કરીએ. જે રસ્તેથી કર્મો આવે છે જેવાં કે ચાર કષાય, વિષય, શુભ કે અશુભ, ત્રિવિધયોગ વિગેરે તેને કર્મનાં દ્વાર કહે છે, અને તેને આશ્રવ તત્વમાં સમજાવેલું છે. જીવની વૃત્તિ ત્રણ પ્રકારની છે, શુભ, અશુભ અને શુદ્ધ. શુભ વૃત્તિથી સારાં અને અશુભ વૃત્તિથી માઠાં કર્મ બંધાય છે, તે આશ્રવ કહેવાય. તે આશ્રવ તોડવા માટે પુરુષાર્થ કરવાની જરૂર છે અને તે પુરૂષાર્થ સંવર તત્વમાં નિરૂપણ કરેલ છે. સંવર તત્વમાં ચાર કષાયનો ત્યાગ તેના વિરોધીથી કરવાનો છે, જેમ કોઈ ક્ષમાથી, માન નમ્રતાથી, વગેરે. આથી જે કમ
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૧૬ ]
જન કેન્ફરન્સ હરલ્ડ.
[ ઓગસ્ટ.
હવે પછી લાગ્યા કરે, તેને તોડવાને સંવર તત્વનું નિરૂપણ કર્યું. પણ જે કર્મ જ્ઞાનાવરણી આદિ લાગેલાં હોય છે—સત્તામાં હોય છે તેને કેમ દૂર કરવાં? તે તે કમેની નિર્જરા કરવાથી થાય છે. કર્મની નિર્જરા શુદ્ધ વૃત્તિથી થાય છે.
શુભ વૃત્તિ કેમ થાય છે ? બાર પ્રકારના તપથી. આ બાર પ્રકારના તપમાં બાહ્ય તપના છ પ્રકાર છે અને અંતરંગ તપના છ પ્રકાર છે. અંતરંગ તપના છે પ્રકારમાં એક પ્રકાર સ્વાધ્યાય છે. સ્વાધ્યાયના ચાર પ્રકાર છે ૧ વાચના ૨ પૃચ્છના ૩ પરાવર્તના 8 અનુપ્રેક્ષા.
સ્વાધ્યાય (પ્રાકૃતમાં સજઝાય) સુ+અધ્યાય એટલે સુશોભન, સારું અને અધ્યાયઅધ્યયન, અભ્યાસ (Study)=સારૂં અધ્યયન. આ સારૂં અધ્યયન એ એક આત્યંતર તપ છે અને તે તપથી કર્મની નિર્જરા થાય છે. હવે કયે પ્રકારે થાય. તે કહે કે પાંચ પ્રકારે. તે પાંચ પ્રકારની સમજ નીચે પ્રમાણે છે.
વાચના–તેનું નામ પઠન છે, પઠન એટલે અપૂર્વ શ્રતગ્રહણ, શાસ્ત્રોનું વાંચવું. પૃચ્છના–(પ્રચ્છન, પૃચ્છા) પૂછવું એટલે ગ્રંથના અર્થ તથા પાઠને પ્રશ્નપૂર્વક જાણવા. પરાવર્તન—(Recollection, Recapitulation) શીખેલું સંભારવું. આને આસ્રાય
એટલે ઘેપ વિશુદ્ધ (શુદ્ધ પાઠવી પદક પૂર્વક) પરાવર્તન કહે છે. અનપેક્ષા–(અર્થ ચિંતન) Pondering over the meaning ગ્રંથના અર્થે
ઉપર મનને અભ્યાસ-મનનું ચિંતવન–એકાગમનથી વિચાર કરે. . છે આ ઉપરનાં ચારમાં વાંચન, મનન (Reflection, Thinking) અને નિદિ ધ્યાસને સમાવેશ થયો. હવે શ્રવણને સમાવેશ કરવા પાંચમે સ્વાધ્યાય કહે છે, જે કે પૃચ્છામાં શ્રવણને અલ્પાંશે સમાવેશ થાય છે. ઘર્મોપદેશ–અર્થોપદેશ, વ્યાખ્યાન, અનુયોગવર્ણન, ધર્મકથા ) એટલે ધર્મના વ્યાખ્યાનનું શ્રવણ કરવું.
ઉપરના સ્વાધ્યાયના પહેલા ચાર પ્રકારમાં ગ્રંથ, આગમ, શ્રુતનાજ સંબંધે છે. તે વાંચવા, તેમાંથી ન સમજાતું પૂછવુંતેમાંથી શીખેલું સંભારવું, અને તેના અર્થનું ચિંતવન કરવું. તે ગ્રંથે વગર થઈ શકે તેમ નથી જ એ સ્વાભાવિક છે. ગ્રંથ હેય તોજ સ્વાધ્યાય થઈ શકે, સ્વાધ્યાય થઈ શકે તે આત્યંતર તપ થઈ શકે, આત્યંતર તપ થાય તે ચિત્તની શુદ્ધ વૃત્તિ થાય, ચિત્તની શુદ્ધ વૃત્તિ થાય તે કર્મનિર્જર. ( જ્ઞાનાવરણીય કર્મની ) થાય, જ્ઞાનાવરણીય કર્મને નાશ થાય તે અનંત જ્ઞાન કે જે સિદ્ધને એક ગુણ છે તે પ્રાપ્ત થાય.
આ ઉપરથી સમજાશે કે ગ્રંથ પ્રકાશ કરનાર બીજાને સ્વાધ્યાયનો લાભ આપનાર હોવાથી જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા કરે છે તેથી મથાળે ટાંકેલી લોકની અર્થકતા છે.
. ઉકત લેકમાં લખાવે છે, એ શબ્દનો પ્રબંધ કર્યો છે તેનું કારણ એ છે કે મુદ્રણકલા તે લોકના સમયમાં વિદ્યમાન ન હતી. એક પુસ્તક હસ્તથી લખાવવામાં જેટલા સમય, વીર્ય અને ધનનો વ્યય કરવામાં આવે છે તેટલા સમય, વીર્ય અને ધનને થય મુશંકિત કરાવવામાં ( છપાવવામાં ) કરવામાં આવે તે એક પુસ્તકને બદલે અનેક પુસ્તકો અને એક પુસ્તકથી છેડા સ્વાધ્યાય કરી શકનારને બદલે અનેક પુસ્તકોથી ઘણું સ્વાધ્યાય કરી શકનાર
Page #279
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯]
મ૦ નારણજી અમરશીને ત્રિમાસિક રીપિટ.
[ ૨૧૭
આપણે ઉપજાવી શકીએ છીએ. આથી લખાવવા કરતાં છપાવવામાં વિશેષ જ્ઞાનાવરણ કમનો નાશ કરી શકીએ છીએ એ સહેલાઈથી સમજી શકાય તેમ છે.
મૂળ પુસ્તકો છપાવવાં કે ભાષાંતરે છપાવવાં એ વિશેષ જન કલ્યાણકારી છે ? આ સવાલનું નિરાકરણ કરતાં પહેલાં મૂળ અને ભાષાંતરમાં રહેલો તફાવત વિચારવો પડશે.
મૂળની જે ખૂબીઓ–અર્થગોરવ, અલંકાર, વર્ણલાલિત્ય, પ્રતિભા, રસ વિગેરે હોય છે તે ભાષાંતરમાં સાચવી શકાતી નથી. આ મુખ્ય તફાવત ઉપરથી સમજશે કે મૂળ વિશેષ કલ્યાણકારી છે. પરંતુ તે મૂળમાંથી સમજી શકે, સાર કાઢી શકે તેવાને. ભાષાંતર હાલની પ્રચલિત ભાષામાં થયું હોય તો તે મૂળની ભાષાની ગંધ સરખી પણ જેને ન હોય તેને તો મૂળ કરતાં પણ વિશેષ કલ્યાણકારી નિવડશે એ ચેકસ છે, છતાં એકલાં ભાષાંતરે થઈ વધી પડશે. તે મૂળ કયાં છે, મૂળની ખૂબીઓ શું છે? તે સમજવાનો પ્રયત્ન કદી પણ થશે નહિ, વંળી મૂળ હશે તે ભાષાંતર બની શકશે પરંતુ ભાષાંતરમાંથી કદી પણ મૂળ બની શકવાનું નથી. માટે મૂળ અર્થપ્રકાશિની ટીકા–જેટલી જેટલી ટીકા પ્રાપ્ત થાય તેટલી સંયુકત કરી છપાવવામાં આવશે તે બહુજ લાભ થશે, અને મૂળ સર્વ ટીકા સમેત અને તેની સાથે તે સર્વનું ભાષાંતર છપાવાય તે તેના જેવું એકેય નથી–સર્વોત્તમ છે.
માતાધિકારી ઉપદેશક મી નારણુજી અમરશીના
ત્રિમાસિક રિપોર્ટ.
તા. ૨૩-૩-૦૮ના રોજથી માનાધિકારી ઉપદેશકનું પ્રમાણપત્ર મ. નારણુજી અમરશીને મળ્યા પછી તેમણે કોન્ફરન્સ હેરલ્ડ માટે કેટલાએક લેખો લખ્યા છે. ઉપદેશક મને ત્રિભુવનદાસ જાદવજીના કેટલાક ભાષણથી વઢવાણુના સંધને ઉપજેલે અસંતોષ દૂર કરવામાં તેમણે મદદ કરી હતી. પાંજરાપોળ ઇન્સ્પેકટર મીટ મેતીચંદ કુરજી ઝવેરીએ વઢવાણની પાંજરાપોળ તપાસી જે રીપેર્ટ મોકલેલ તેમાં તે પાંજરાપોળના હિસાબ બતાવવા આદિ કેટલીક સૂચનાઓથી વઢવાણુ મહાજનના હેજ દુખાએલા મનને સમજાવી સંતોષ ઉપજાવવામાં તેમણે શ્રમ લીધા હતાં. ડાકોરની અફલાતુનની પાંજરાપોળ સંબંધી આપણું પાંજરાપોળ ઈસ્પેકટરના રીપોર્ટ ઉપરથી મજકુર પાંજરાપોળના વહીવટ કર્તાએ કેટલાક અયોગ્ય ચોપાની છપાવ્યાં હતાં. તે ઉપરથી આ પાંજરાપોળ સંબંધી વધારે મજબુત તપાસ મીત્ર નારણજી અમરશીએ કરી હતી. તે તપાસને સવિસ્તર રીપેર્ટ કોન્ફરન્સ ઓફીસમાં તેઓએ મોકલાવેલ છે. મી. નારણજીને તે પાંજરાપોળ વિષે એવો મત બંધાય છે કે “અફલાતુનની, પાંજરાપિળ માટે મકાન નથી. ઢેરાની માવજત પૂરતી દેખાતી નથી; અને તેમને પોકાર સત્ય લાગત નથી જેથી પાંજરાપોળ ઇન્સ્પેકટર મીઝવેરીને રીપોર્ટ સત્ય લાગે છે. અને તેમાં જણાવેલ હકીકત રદ કરવાને કારણે જણાઈ આવ્યાં નથી.”
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૧૮ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ ઑગસ્ટ,
પાંજરાપોળ ઈન્સ્પેકટર મી. મોતીચંદના કાઠીયાવાડના પ્રવાસ દરમિયાન મી. નારણજીએ તેમને ઘણી વખતે સહાય કરી સલાહ આપેલી છે. કેટલીક પાંજરાપોળની તપાસ વખતે તેમને બંનેને સાથે પ્રવાસ થવાથી પાંજરાપોળ ઈન્સ્પેકટરના કામકાજને સારે અનુભવ થયું હતું, અને તે અનુભવથી મીનારણજી પિતાને સંતોષ જાહેર કરે છે.
સુઈગામ પ્રાંતિક કોન્ફરન્સને મીનારણજીએ કેટલીક સલાહ આપી હતી. વઢવાણ કેમ્પમાં તેમના પ્રયાસથી શ્રી સંઘે ધાર્મિક દ્રવ્યની વ્યવસ્થા કરવા માટે એક કમીટી નીમી છે. તેમજ ત્યાંના મજુર વર્ગ સમક્ષ પણ ભાષણ આપી જીવદયાનો કેટલોક પ્રચાર કરાવ્યો હતો, અને શીઆણી તથા ચુડા ગામે જઈ ભાણે આપી કોન્ફરન્સના હેતુઓ સમજાવ્યા હતા.
- માંડળ, પાટડી, લીંબડી ને પાચોરાની પાઠશાળાઓ તપાસી તેના શિક્ષકોને યોગ્ય સલાહ તેમણે આપી હતી તથા ઉપરીઆળા ને ચાળીશગામમાં પણ યથાયોગ્ય ઉપદેશ કર્યો હતો.
શ્રી ભેણું તીર્થમાં શ્રી મલ્લિનાથજી મહારાજની વર્ષગાંઠ વખતે ત્રણ ભાષણ આપી કોન્ફરન્સ બંધારણ, હેરલ્ડનું ઉપયોગીપણું, મંદિરોદ્ધાર આદિ વિષયો ઉપર સારૂં વિવેચન કર્યું હતું. રામપુરા, માંડળ, વિરમગામ, પાટડીમાં પણ ઉપદેશ કર્યો હતો. અને બધી જગ્યાએ સારી અસર થઈ હતી. પૂના કોન્ફરન્સ વખતે કેળવણીના વિષય ઉપર ભાષણ આપ્યું હતું, નાશિકની પાંજરાપોળને ઊંચા પાયા ઉપર મુકવાને કેટલીક સૂચના તેઓએ કરી હતી.
ધુળી આમાં સુકૃતભંડાર ઉપર ભાષણ આપ્યું હતું. તેમજ ત્યાંના અનાથાશ્રમ પાંજરાપિળ અને પ્રાણી સંરક્ષણનાં ખાતાં જોઈ તેઓ બહુ સંતેષ પામ્યા હતા. તેમજ ચાલીસગામ અને પારામાં ત્રણ ભાષણો આપી કેન્ફરન્સના ઉદેશ સમજાવી સુત ભંડારની યોજના અમલમાં મુકવા આગ્રહ કર્યો હતો. તથા બીજા ઘણા વિષ ઉપર વિવેચન કર્યું હતું. ત્યાંથી સુરત થઈ ડાકેર ગયા, જે વિષેને એક જુદે રીપોર્ટ તેઓએ કરેલ છે. સર્વ કરતાં મુશ્કેલ અને જોખમદાર કામગીરી કરની હતી.
વળી મીનારણજી જણાવે છે કે દક્ષિણમાં મુનિમહારાજાઓ અને ઉપદેશકની ઘણી જરૂર છે ત્યાં ઉપદેશકના ફરવાથી ઘણું સારું પરિણામ નીપજાવી શકાય તેમ છે. તેમના તરફથી આ ત્રણ માસ દરમ્યાન એકંદરે ૪૦ પત્રો લખાયા છે. તેમણે ૧૮૦ માઇલની મુસાફરી પગ રસ્તે અને ૧૨૨૦ મેલની મુસાફરી રેલવે રસ્તે મળી ૧૪૪૦ માઈલની મુસાફરી કરી છે.
આવા સ્તુતિપાત્ર પ્રયાસ માટે અમે મીનારણજીને ધન્યવાદ આપીએ છીએ.
Page #281
--------------------------------------------------------------------------
________________
ilov)
જૈન ગ્રંથાવળી ઉપર છે. ભડકંકરને અભિપ્રાય
(276
જૈન ગ્રંથાવલી ઉપર પ્રે, ભડકમકરને અભિપ્રાય.
12, Sadashiv Street, Girgaon, Bombay.
4th July 1909. To, The Secretary, Shri Jain (Swetamber) Conference,
BOMBA Dear Sir,
Your letter and the catalogue of Jain Mss prepared by your office both duly_to hand. The book clearly bears signs: of love and labour, and I believe the Conference has done signal service to their own religion as well as to literature in general in offering the information of all these records in so detailed a form. The footnotes are interesting and the in dexes greatly facilitate reference.
I hardly deserve being called a devout student of Jainism though I have surely begun to see the excellence and usefulness of this literature in various ways. Rather than being essentially antagonistic I feel it is supplementary to Brahmanical literature and I believe, it is impossible to gain a full and an accurate view of the development of the present com posite Hinduism unless our scholars devoutly give themselves up to a study as far as possible of the Jain, the Brahmanic and the Buddhistic pali literature. The latter two are made so far accessible by the labours of the European, and the Hindu Scholars, and the work of the Pali text society. But the Jain literature, though playing an important part in the medieval history of India has not yet been accessible on a large scale. The efforts of your Conference and the munificent support of your own people is however expected to make up for the want.
I should suggest that you will now get up a comthittee of interested literary men like Prof. K. B. Pathak and other
Page #282
--------------------------------------------------------------------------
________________
8201
જૈન કોનફરન્સ હેરલ્ડ.
[ zilolz2
scholars and to play the launching of a Jain text series and, after fully considering the prospects, undertake in a systematic manner the printing of the more useful of these books at least. In case such a series is advertised I believe many scholars native and foreign will like to co-operate in this cause and within a period of the next twenty years the world will find much of this literature open to them. For my part I am ready to do what service I can, and shall be glad to edit any books if I receive proper help from the Conference in the way of getting Mss together, and securing the earnest and intelligent co-operation of Jain scholars.
I am sorry my scanty acquaintance with Jain literature does not enable me to judge or correct the data supplied by your lists, but should I come across any point worth noting, nothing will please me so much as to communicate it to you.
Thanking you, lastly, for the present of the catalogue and hoping to receive similar kindness from the Conference in future.
I remain,
sincerely yours H. M. BHADKAMKAR. Professor of Sanscrit
Wilson College.
Page #283
--------------------------------------------------------------------------
________________
૯૦૯
વીરમગામ પાંજરાપેાળ.
( ૨૨૧
વીરમગામ પાંજરાપેાળ.
અમારા પાંજરાપાળ ઇન્સ્પેકટરે ગઇ તા ૨૨-૧૦-૦૯ ના રાજ વીરમગામની પાંજરાપાળ તપાસી છે. આ પાંજરાપાળને વહીવટ કરવાને માટે મહાજન તરફથી એક કમીટી નીમાયેલી છે, જે કમીટી વખતે વખત મળે છે, અને દરેક કામ સતાષકારક રીતે ચાલે છે. કમીટીમાં જો કે વૈશ્નવાના નામે જોવામાં આવે છે તાપણ જૈન ભાઇએ પાંજરાપાળ તરફ્ વધારે ધ્યાન આપે છે. અહિં આં એક બીજું નાનું મહાજન કહેવાય છે અને તે મહાજન તરથી એક જુદીજ પાંજરાપાળ ચલાવવામાં આવે છે. આવી રીતે એકજ શહેરમાં એ જુદી જુદી પાંજરાપાળ ચાલે છે. જો અંદર અંદરના મતભેદ નીકળી જાય અને અને પાંજરાપેાળ એક થઇ જાય તેા બંનેને ઘણાજ ફાયદો થવા સંભવ છે.
પાંજરાપોળનાં મકાને ઘણાં સુંદર છે પરંતુ જનાવરાને રહેવા લાયક કહી શકાય નહિ. મકાનમાં વેટીલેશન જેવુ જોઇએ તેવું નથી.
બંને પાંજરાપોળની ઉપજ ધણી સારી છે. અહિં કપાસનેા વેપાર ધણા સારા ચાલે છે. અને તે વેપાર ઉપર પાંજરાપોળના લાગા નાંખેલા હેાવાથી પાંજરાપેાળને વાર્ષિક આવક ઘણી સારી છે. ખર્ચ બાદ કરતાં જે કાંઈ વધે છે તે દર વરસે કાઈ સારા વેપારીને ત્યાં જમે રહે છે. વેપારના લાગા ઉપરાંત શ્રાવકામાં શુભાશુભ પ્રસંગાપર પાંજરાપેાળમાં અમુક ધર્માદા આપવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે ગામમાં કોઇ પણ માણસને પેાતાને ત્યાંના માઠા પ્રસંગપર પાખી પળાવવી હોય ત્યારે પણ તે માણુસને પાંજરાપેાળમાં ૫૫૧ રૂ પીઆની રકમ ભેટ કરવી પડે છે.
સારા
અહિંની પાંજરાપેાળમાં જનાવરા સાા અને કામ કરવાને લાયકના થાય કે તરતજ કાઇ સારા ગૃહસ્થને વેચાતા આપવામાં આવે છે, એવે કરારે કે તેઓએ તે જનાવરને સખત કામ આપવું નહિં તેમજ બીજા કોઇને વેચાતુ આપવું નહિં, પરંતુ જ્યારે માંદું અથવા કામ કરવાને અશકત થાય ત્યારે પાછું પાંજરાપેાળમાં લાવવું.
માંદા જનાવરાને માટે વૈદકની મદદ ખીલકુલ મળતી નથી. તેએ ઘણીજ હેરાનગતી ભાગવે છે. એક હામ છે તે કેટલીક દેશી દવાઓમાં ભેળસેળ કરી જખમેાપર પાટા-પીઠી કરે છે પણ તે ઉંટવૈદ હોવાથી કેટલીક વખત રજતુ ગજ અને ધંધાનું ચતુ કરી નાંખે છે. માંદા જનાવરાની સંખ્યા પણ અહિં વધારે રહે છે. પાંજરાપાળની પૈસા સબંધમાં ઘણી સારી સ્થિતિ જોતાં પાંજરાપોળને ખરચે એક વેટરીનરી આસીસ્ટંટની નીમણેાક કરવાની ભલામણ કરવી કોઈ રીતે અયેાગ્ય લેખાય નહી. જો તેમ ન અને તા ારાડી ગાશાળા જે અહિથી નજીક છે ત્યાં સરકાર તરફ્થી એક વેટરીનરી સરજન રહે છે તેની સાથે ખાનગીમાં અગર તેના ઉપરીની મારફત કઈ પણ ગાઠવણુ કરી તે માણુસ દર અઢ વાડીએ એક વખત અહિં આવી જાય અને માંદા જનાવરાની સારવાર કરે એવી થાય તાપણુ વધારે ફાયદો થાય તેમ છે.
સગવડ
કેટલાક માંદા જનાવરેાને દવાઓ આપી છે અને કેટલાક રોગાને માટે દવાઓ ઉતારી આપી છે.
ઉપયાગી
Page #284
--------------------------------------------------------------------------
________________
. ર૨]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ
અમદાવાદ પાંજરાપોળ.
અમારા વેટરીનરી સરજને આ પાંજરાપોળ તા. ૨૫-૧૦-૦૮ ને રોજ તપાસી છે અને પિતાના રીપોર્ટમાં જણાવે છે કે –
અમદાવાદમાં બે પાંજરાપોળ છે. એક ઝવેરીવાડામાં અને બીજી માંડવીળમાં. ઝવેરીવાડની પાંજરાપોળ ઘણી મોટી છે અને તેના તાબામાં લગભગ ૧૫૦૦ થી ૧૭૦૦ જનાવરે છે. અમદાવાદ શહેરમાં આ પાંજરાપોળના કંપાઉન્ડમાં ઝાઝા જનાવરે રહી શકે એટલી સગવડ નહિં હવાથી ફક્ત અશક્ત અને માદા જનાવરેનેજ અહિં રાખવામાં આવે છે; જ્યારે જુવાન અને અશક્ત જનાવરે અહિંથી થોડે દુર રાચેડા નામનું એક ગામ છે, કે જ્યાં આ પાંજરાપોળની બ્રાન્ચ છે ત્યાં રાખવામાં આવે છે. જનાવરની માવજત ઉત્તમ રીતે કરવામાં આવે છે; ઉત્તમ કાક આપવામાં આવે છે અને પાણી પણ સ્વચ્છ અપાય છે. પાણી પાવાની કુંડીઓ વખતો વખત સાફ થાય છે.
- આ પાંજરાપોળમાં એક મોટું કબુતરખાનું છે જેમાં ૧૫૦૦ થી ૨૦૦૦ ને આશરે . કબુતરોને રાખવામાં આવેલા છે. કંઈ પણ કારણ વગર, જંગલમાં ઉડીને ચારે ચરી શકે તેવા પક્ષીઓને જે કેદ કરી રાખવામાં આવે તો તે પસંદ કરવા લાયક ગણાય નહિં.
પાંજરાપોળનું મકાન મોટું છે, જેમાં અશક્ત, માંદા, નાના બચાઓ, કામ કરી શકે તેવા જનાવરે, વગેરેને રાખવાને માટે જુદા જુદા વાડે બાંધેલા છે. માંદા જનાવરોને રહેવાને માટે એક જુદી જ ઈસ્પીતાલ બાંધેલી છે. જો કે મકાને સ્વચ્છ રહે છે તે પણ કંપાઉન્ડમાં કેટલીક જગ્યાએ ખાડાઓ હોવાથી ચોમાસામાં વરસાદનું પાણી ભરાઈ રહેતું હોય તે આવા ખાડાઓ કાંકરી અગર માટી નાખી પુરાવી દેવાની જરૂર છે.
આ પાંજરાપોળમાં નાના બકરાંઓ મેટી સંખ્યામાં આવે છે અને દરેક પ્રયત્ન કરવા છતાં પણ લગભગ સધળાં મરી જાય છે.
અમદાવાદ પાંજરાપોળમાં માંદા જનાવરેને માટે જેવી જોઈએ તેવી સારવાર કરવાથાં આવે છે છતાં પણ તેમાં કેટલેક સુધારો કરવાની જરૂર છે. અમદાવાદ લોકલ બેડ વેટરીનરી ડીપેનસરી ફંડમાં પાંજરાપોળ તરફથી એક મોટી રકમની વાર્ષિક મદદ આપવામાં આવે છે અને તેના બદલામાં તે ડીસ્પેનસરીના ડાકટર સાહેબ અમદાવાદ પાંજરાપોળની અઠવાડીએ એક વખત મુલાકાત લે છે, અને માદા જનાવરેને દવાઓ આપે છે, પરંતુ અહિં માંદા જનાવરોની સંખ્યા ઘણું રહેતી હોવાથી ડાકટરની હમેશાં હાજરીની જરૂર છે, જેથી જે એક વેટરીનરી આસીસ્ટંટને ખાસ તેજ કામને માટે પાંજરાપોળ તરફથી રોકવામાં આવે અને તે આસીસ્ટંટ લોકલબોર્ડ વેટરીનરી ડીસ્પેન્સરીના સરજન સાહેબની સુચના પ્રમાણે જનાવરોની સારવાર કરે તો ઘણું ફાયદે થવા સંભવ છે. વળી જે થોડું વધારે ખર્ચ કરી દવાઓને જ રાખવામાં આવે છે તે આસિસ્ટંટ શહેરના ગરીબ માણસેના માંદા જનાવરની પાંજરાપોળ તરફથી મત સારવાર કરશે અને તેમ થવાથી જીવદયાના ઉંચ હેતુ જળવાયાની સાથે પાંજરાપોળની લેકપ્રયિતામાં વધારે થશે.
Page #285
--------------------------------------------------------------------------
________________
૧૦૦૮ ]
ધાર્મિક હિસાબ તપાસણું ખાતું.
[ રર૩
પ્રાંત સેરઠ–શહેર જુનાગઢ મથે શ્રી ગિરનારજી તીર્થશાજનો તથા તેની નીચેની તળેટીને તથા શહેરમાંના શ્રી મહાવીરસ્વામી મહારાજના દેરાસરને વિગેરેનો વહીવટ ચલાવનાર શેઠ દેવચંદ લક્ષ્મીચંદના
નામથી પેઢી ચાલે છે તેના વહીવટને લગતે રીપોર્ટ, સદરહુ ગિરનારજી તીર્થરાજ ઉપર આશાતના થવા માટે તેમજ તેના શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢીના) વહીવટ સંબંધી તથા ત્યાંના વહીવટકર્તા બીજા ગામવાળાને સદરહુ વહીવટ સોંપતા નથી, તે સંબંધી વખતે વખત અમારી ઉપર ફર્યાદે આવવાથી તેની તપાસ કરવા ઇન્સ્પેકટર અમુલખ નરશીને એક પટાવાળાસાથે શ્રી જુનાગઢ મોકલ્યા. તેણે તપાસ કરી ચેકસ ખબર આપવાથી શ્રી ભાવનગર મધ્યે ભરાયેલી શ્રી છઠ્ઠી મહાન કોન ફરન્સમાં સદરહુ પેઢીના વહીવટકર્તા શેઠ વીરચંદભાઈ ત્રિભુવનદાસ આવેલ હોવાથી તેમને બોલાવી સર્વ બાબતનો ખુલાસો માગવામાં આવ્યો. તેમની સાથે બીજા બે ત્રણ ગૃહસ્થ આવેલા, તેમાંથી એક જણે જવાબ આપે કે સદરહુ વહીવટ બીજાને સપો કે નહીં તે અમારી મરજીની વાત છે, વિગેરે રીતથી ઉલટા અને ઉડાવનાર જવાબ આપવાથી અમે તેમને સખ્ત ભાષામાં વખોડી કાઢયા, અને શેઠ વીરચંદભાઈ પાસે ખુલાસે ભાગવાથી તેઓ પણ મારા મતને મળતા થઈ દરેક બાબતને સરળપણે ખુલાસો કરી તીર્થના લાભમાટે અમે જે જે સૂચવીએ તે પ્રમાણે વર્તવા પોતાની મોટી ખુશી જણાવી. તેથી શ્રી ભાવનગર કોન્ફરન્સ પૂરી થતાં ફરીથી ઇન્સ્પેકટરને જુનાગઢ મેકલી સદરહુ વહીવટને હિસાબ તપાસવાની શરૂઆત કરી. તેમાં જેજે ખામીઓ દેખાઈ તેમાં સુધારે કરાવતા આવ્યા. તેમ કરતાં લગભગ છે મહીના નીકળી ગયા, તેમાં શેઠ વીરચંદભાઈ તરફના બીજા એક બે ગૃહસ્થો સદરહુ વહીવટમાં મદદ કરતા હતા. તે વખતે વખતે તેમાં અડચણો નાખી ઇન્સ્પેકટરને ત્યાંથી કાઢી મૂકવાની ' તજવીજ કરતા હતા. અમોએ સદરહુ વહીવટને લગતી સર્વે જંગમ તથા સ્થાવર મિલ્કત શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સેંપી દેવાની ભલામણ કરવાથી તે લોકો શેઠ વીરચંદભાઈને આડું અવળું સમજાવી તેમનું મન ફેરવી નાખતા હતા. પણ અમાએ મજબુત હાથે કામ લઈ શેઠ વીરચંદભાઈનું ધ્યાન તે ઉપર ખેંચવાથી તે લોકો ફાવી શકતા નહીં હતા. પણ તે લેકે આડકતરી રીતે વખતો વખત વચમાં અડચણ કરતા હોવાથી અને તે શેઠ વીરચંદના સમજવામાં પૂરેપૂરી આવવાથી તે લેકોને સદરહુ પિઢી ઉપરનું કામ કરવાની મનાઈ કરવાથી તપાસણીનું કામ સહેલાઈથી આગળ ચલાવવાનું તથા મીલકત તપાસી લઈ ગ્ય બંદેબસ્ત કરવાનું બની આવ્યું. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીવાળાને તેઓએ એક બે વખત લાવી પાછા કાઢેલ હોવાથી કંટાળી જઈ સદરહુ વહીવટને પૂરેપૂરે કબજે લેવાની તેઓ ના પાડતા પણ ગિરનારજી તીર્થ ઉપર જુનાગઢ રાજ્ય તરફથી બહુ જબરજસ્તી તેમજ આશાતના થતી હેવાથી તે ઉપર શેઠ સાહેબ મનસુખભાઈ ભગુભાઈ તથા શેઠ લાલભાઈ દલપતભાઇનું ધ્યાન ખેંચી સદરહુ શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢીને પૂરેપૂરે વહીવટ કબજે લઈ તે તીર્થનું રક્ષણ કરવાનું મંજુર કરાવી નીચે જણુવ્યા મુજબ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સોંપાવી દીઘો છે. તે કામમાં આ ખાતાને લગભગ એક વરસ સુધી મહેનત કરવી પડી હતી.
સદરહુ પેઢીના વહીવટ કર્તા શેઠ વિરચંદભાઈ ત્રિભુવનદાસના હસ્તકને સંવત
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૨૪ ]
ન કેન્ફિરન્સ હેરલ્ડ.
[ ઑગસ્ટ,
૧ટપટથી સંવત ૧૮૬૪ આસોવદ ૩૦ સૂધીને હિસાબ અમોએ તપાસ્યો. તે જોતાં સદરહુ વહીવટ સરળ અને સારી રીતે ચલાવેલો જેવામાં આવે છે. મરહુમ શેઠ ત્રિભુવનદાસ મોતીચંદ સ્વગવાસી થયા પછી જરૂર પ્રસંગે જુનાગઢના રહશ કેટલાએક ગૃહસ્થની સદરહુ વહીવટમાં મદદ લેવામાં આવતી હતી. તેમાંના એક બે ગૃહસ્થોની કાર્ય કુશળતા બરાબર નહીં હોવાથી પૂરેપૂરા અનુભવી માણસ સિવાય નહીં સમજી શકે એવી રીતે કેટલાક નાણાંની ગેરવ્યવસ્થા થઈ હોય તેમ લાગે છે. તે પણ મરહુમ શેઠ ત્રિભુવનદાસ મોતીચંદે સદરહુ વહીવટનું બંધારણ બહુજ ઉત્તમ પ્રકારનું કરેલ હોવાથી તેમજ તેમના વડીલપુત્ર શેઠ વીરચંદભાઈ તેજ બંધારણને મજબતાઈથી વળગી રહી સરળપણે વહીવટ ચલાવતા હોવાથી ખુલ્લી રીતે તેમાં એક પાઈની પણ ગેરવ્યવસ્થા થવા પામી નથી. અને વહીવટ સારી રીતે ચલાવ્યો છે, તે બહુ ખુશી થવા જેવું છે. અમારે ખુશી થવા જેવું એ છે કે શ્રી ગિરનાર પર્વત આપણી માલિકીને તથા કબજા ભેગવટાને હોવા છતાં તથા પૂર્વે થઈ ગયેલા વડવાઓએ તેમજ જૈન રાજાઓએ તે ઉપર મેટાં મોટાં ભવ્ય જીનાલયે તથા કુવા, વાવ, જૈન જાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવેલી છે. અને પહેલી ટુંકને મજબૂત કિલ્લે બાંધી તેમાં દરવાજા મૂક્યા છે. બીજી તથા ત્રીજી ટુંક ઘણી જ ઉંચાણમાં હોવાથી તેને કિલ્લે બાંધેલ નથી. ચાથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી ટકા ઘણીજ ઉંચાણમાં હોવાથી તેને કિલ્લે બાંધેલ નથી. જેથી, પાંચમી, છઠ્ઠ અને સાતમી
નાની નાની દેરીઓ બંધાવી તેમાં પગલાં પધરાવવામાં આવ્યાં છે. તેને ઘણો કાળ વીતી ગયો છે. અને તે અરસામાં ત્યાં ઘણું રાજ્ય થઈ ગયેલાં હોવા છતાં તથા તે બદલના ઘણા શિલાલેખો તથા મજબત પૂરાવાઓ હોવા છતાં જુનાગઢની દરબાર જનીઓની ધમની લાગણી દખાશે તેને વિચાર કર્યા વગર પોતાની મરજી મુજબ જનીઓની વિરૂદ્ધ કામ ચલાવે જાય છે. તેથી ભવિષ્યમાં મોટો બખેડે ઉઠવાનો ભય રહે છે, વિગેરે ફરિયાદે અમારા સાંભળવામાં આવવાથી અમોએ સદરહુ તીર્થને બચાવ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીવાળા સારી રીતે કરી શકશે તેવું ધારી શેઠ વીરચંદભાઈનું તે ઉપર ધ્યાન ખેંચી સદરહુ વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સ્વાધીન કરી આપવાની સલાહ આપવાથી અને તેઓએ મોટી ખુશીથી તેમ કરવાનું કબુલ કરવાથી તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીવાળાએ તે રીતે વહીવટને પૂરેપૂરો કબજે લઈ સદરહુ તીર્થોને બચાવ કરવાનું કબૂલ કરી તેમની કમીટીમાંથી રાવબહાદર બાલાભાઈ મંછારામ તથા ઝવેરી વાડીલાલ વખતચંદને જુનાગઢ મેકલી આપવાથી તેમને શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢીને લગતા પૂરેપૂર વહીવટ તથા તેને લગતી સર્વ જંગમ તેમજ સ્થાવર મીલ્કત શેઠ વીરચંદભાઈ ત્રિભુવનદાસ પાસેથી તેમની રાજીખુશીથી સંવત ઉદ૬૫ ને અશાડ શુદી ૪ ને સોમવાર તા. ૨૧ મી જુન ૧૯૦૮ ને દિને સ્વાધીન કરાવી છે. તે માટે શેઠ વીરચંદભાઈ ત્રિભુવનદાસને પૂરેપૂરે ધન્યવાદ ઘટે છે. અમે આશા રાખીએ છીએ કે જે હેતુથી સદરહુ પેઢીને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સંપાવ્યો છે તે પ્રમાણે પૂરેપૂરી મહેનત લઈ હરેક પ્રકારે સદરહુ તીર્થનું પૂરેપૂરું રક્ષણ કરશે. તે કામ કરવાને ઢીલ થશે તે પાછળથી પૂરેપૂરે પસ્તાવો કરવો પડશે. ,
આપણી ધાર્મિક સંસ્થાના વહીવટ કર્તા ગૃહસ્થો ઉપર જણાવ્યા મુજબ શેઠ વીરચંદ ભાઈ ત્રિભુવનદાસને દાખલે લઈ તે પ્રમાણે પિતાના કબજાની ધાર્મિક સંસ્થાને અથવા
Page #287
--------------------------------------------------------------------------
________________
૧૮૦૮
પહેચ.
[ ૨૫
તેના વહીવટને રાજ્ય તરફથી અથવા બીજા કોઈપણ કારણથી નુક્સાન થતું હોય તે ઉપર જણાવ્યા મુજબ શેઠ વીરચંદભાઈ ત્રિભુવનદાસની માફક સારી રીતે વહીવટ ચલાવી શકે તેવા બીજા સંગ્રહસ્થોને શોધી કાઢી તેમને વહીવટ સેંપી દઈ તેમાં પિતાથી બનતી મદદ કરે તો આપણી દરેક ધાર્મિક સંસ્થાઓના વહીવટ ચોખ્ખી રીતે ચાલી તેની મીલ્કતની ગેરવ્યવસ્થા થતી અટકે અને તેને સદ્દઉપગ થાય.
લી. શ્રી સંઘને સેવક ' ચુનીલાલ નાહાનચંદ
એનરરી એડીટર - શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
પહોંચ.
શ્રી માંગરોળ જૈન સભા–આ સભાના સંવત ૧૮૬૩-૬૪ની સાલના રીપેટની પહોંચ સ્વીકારતાં અમે અમારે સતેષ જાહેર કરીએ છીએ. અમે ઘણી વખત લખી ગયા છીએ કે આપણું કોમની જુદી જુદી સભાઓ આપણી વિજયી કોન્ફરન્સ શરીરનાં અંગેપાંગ છે. કોન્ફરન્સ સૂચવે છે, ઠરાવ કરે છે, અને સભાઓ તેની સૂચના અને ઠરાવોને, અમલ કરે છે. જેમ જેમ આ અંગે પાંગ દઢતર બનતાં જશે, જેમ જેમ તેના પિતા-સ્નાયુ વધારે મજબુત થશે તેમ તેમ આપણું કોમન ઉદયભાનુ વિશેષ પ્રજ્વલિત થશે. નાણુની વિચિત્ર સ્થિતિ અને બીજા પ્રતિકુળ સંજોગોની મુશીબતો વચ્ચે આ સભા પિતાના લાગણીવાળા ઉત્સાહી સભાસદેની મદદથી આટલું બધું કરી શકી છે તે એક અજાયબી જેવુંજ માની શકાય, પણ તેનું મુખ્ય કારણ એ જ કે આ સભાના સભાસદો પિતાની ફરજો સારી રીતે સમજે છે અને ઉત્સાહપુર્વક ઉધમ કરે છે. મુંબઈ શહેરમાં જૈન કોમની ઉન્નતિ સંબંધી ચળવળ ઉત્પન્ન કરી, જારી રાખનાર આ સભા સ્ત્રી કેળવણી ફેલાવા માટે જે ઉત્તમ પ્રયાસ કરે છે તેને માટે આ સભાને ધન્યવાદ ઘટે છે. આ સભાની દેખરેખ નીચે એક ઉત્તમ પદ્ધતિથી જૈન કન્યાશાળા ચાલે છે. તે ઉપરાંત દરવરસે આ સભા તરફથી ગોઠવવામાં આવતી ભાષણણું તથા ઉપદેશશ્રેણીમાં ઉપયોગી વિષે ચર્ચાવાથી અનેક લાભે દષ્ટિગોચર થયેલા છે. તે સિવાય બીજી પણ અનેક હીલચાલ આ સભા હાથ ધરે છે. આવા ખાતાને પૈસા સંબંધી અગવડ ન આવે તેમ કરવા દરેક જૈન બંધુની ફરજ છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
જૈન કારન્સ હેરલ્ડ.
[ ઓગસ્ટ.
માનાધિકારી ઉપદેશક મી. દલીપચંદ્ન મગનલાલના
પ્રવાસ.
એ તા ૫
તા-૧૮-૬-૦૯ ને રાજ મહુડી ગામથી જંત્રાલ ગયા. અત્રેના સધમાં ડી ગયાં હતાં તેથી સંપ ઉપર ભાષણ આપી અને પક્ષાને સારી રીતે સમજાવી એઉ તડમાં સંપ કરાવ્યા હતા. કુસંપને લીધે બન્ધ થએલી જૈનશાળા પણ પાછી ઉઘાડવામા આવેલ છે. તથા તેને માટે સારૂં ક્રૂડ એકઠું કર્યું છે. સુકૃત ભંડાર કુંડની યાજના પણ અમલમાં મૂકવા ઠરાવ કરાવ્યા છે. તા૦-૨૨-૬-૦૯ ને રાજ કમાલવેર ગયા. બંધ પડેલી પાઠશાળા પાછી ખાલાવી છે. તા-૨૪-૬-૦૯ ને રાજ ગુંદરાસણ ગયા. અત્રેના જનામાં ધાર્મિક કેળવણી બહુ ઘેાડી છે. તેનુ મુખ્ય કારણ અત્રે સાધુ વિચરતા નથી તેજ છે. ઘણા શ્રાવકા વૈષ્ણવ ધર્મ પાળે છે. આ ઉપદેશકના પ્રવાસથી ઘણા ગૃહસ્થાએ કહીએ તેાડી નાખી જૈન ધર્મ, પાળવાની બાધા લીધી. તથા દેવદર્શનથી થતા લાભા સમજાવ્યા હતા. અત્રેને કાળી વહુતાશણી આદિ તહેવારાને વખતે જીવહિંસા ધણી કરેછે. તેથી તેઓ સમક્ષ પણ ભાષણ આપી જીવહિંસા હંમેશને માટે બંધ કરાવી છે. દશેરાના દિવસે પણ પાડા નહિ મારવા સર્વે જણાએ દૃઢ પ્રતિના લીધી છે.
૨૨૬]
તા—૨૬-૬-૦૯ —ખરાડ. આ ગામમાં મુનિ મહારાજાનું વિચરવું ખીલકુલ થતું નથી તેથી મરણ પાછળ નાતવરા આદિ હાનિકારક રીવાજો બહુ વધી ગયા છે, તથા કન્યા વિક્રયુના પણ કાઈ વાર દાખલા બનેછે. અત્રેના શ્રી સંધ સમસ્ત સમક્ષ કેળવણીના વિષય ઉપર અસરકારક ભાષણુ આપ્યું હતું. તેની સાથે દુષ્ટ રિવાજો સબંધી પણ વિવેચન કરવામાં આવ્યું હતું. જેથી અત્રે (૧) કન્યા વિક્રય (૨). મૃત્યુ પાછળ નાતવરા નહિ કરવાના (૩) વૃવિવાહ આદિ નહિ કરવાના ઠરાવ કરવામાં આવેલ છે. પરદેશી ભ્રષ્ટ ખાંડ તથા હિંસક વસ્તુઓથી બનતી ચીજો પણ નહિં વાપરવા ઠરાવ થયેલ છે. તે ઉપરાંત બંધ થયેલી જન શાળા પાછી ઉઘાડવામાં: આવીછે.
તા૦–૨૮–૬–૦૯— કરમજ અધ પડેલી જૈનશાળા માટે ફંડ એકઠું કરાવી જૈનશાળા ચલાવવી શરૂ કરેલ છે.
તા૦-૨૨-૬-૦૯ સૂરજ. અત્રે એ તડા પડી ગયેલ છે. તેથી દેરાસરમાં બહુ આશાતના “થાયછે. અત્રે પણ સપ ઉપર ભાષણ આપ્યું' હતુ જેની અસરથી અત્રેના એ તડ઼ા સધાયાંછે તથા સુસંપ કરાવેલ છે. બંધ પડેલી પાઠશાળા પણ ચાલુ થએલ છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
-
©છitee
ધર્મ નીતિની કેળવણી.
–– –– “શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે; શુદ્ધતા મેં થિર હે, અમૃતધારા વરસે
DIT ધાર્મિક તથા નૈતિક શિક્ષણ વિષે કેટલાક
વિદ્વાનોના અભિપ્રા. (૨– ધાર્મિક શિક્ષણ આપવું શકય છે ? કઈ ઉમ્મરે? આપના પ્રશ્નોમાં આ ત્રીજો પ્રશ્ન મહત્વનું છે. જાહેર શાળાઓ માટે આ પ્રશ્ન હજી કઈ છેડવી શક્યું હોય એમ મારા જાણવામાં નથી. પણ જૈન શાળાઓ જેવી વિશેષ ધર્મની સંસ્થાઓ માટે ધર્મ શિક્ષણ આપવું અશક્ય નથી આપણું (જૈન અને વિદિક બન્નેનું) જીવન આરંભથી જ ધર્મમય છે, તેથી છોકરે સમજતો થયું ત્યારથી તે ધર્મ શિખવાને લાયક થાય છે.
છોટાલાલ નરભેરામ ભટ્ટ જ્યારથી સારૂં ખોટું સમજવાની સમજણ (શકિત) આવે ત્યારથી ધર્મ શિક્ષણની શરૂઆત કરી શકાય.
ગણપતરામ રાજારામ ભટ્ટ. ધર્મનું શિક્ષણ આપવું મહને તે શક્ય લાગે છે, એવું શિક્ષણ ન અપાઈ શકાતું હેત તે દુનિયામાં ગુરુ શિષ્યની પરંપરા થાત જ ક્યાંથી.
ચન્દ્રશંકર નર્મદાશંકર પંડયા, બી. એ. " ઈતિહાસ પરંપરાથી અને હાલ પણ ખાસ ધાર્મિક સંસ્થાઓ ખાસ શિક્ષણાર્થેજ ભારતવર્ષના અનેક ભાગમાં ચાલતી જાણું છે તે પરથી એ શક્ય છે. શિષ્યનું વય સાત વર્ષ પછી એને માટે સદા યોગ્ય જ છે.
રાજારામ રામશંકર શાસ્ત્રી.. શકય છે એટલું જ નહિ પણ તે સર્વ પ્રજામાં અપાયજ છે. ઉત્તમ વય ત્રણ વર્ષની અંદરની છે. એ અવસ્થામાં પડેલા ઉત્તમ સંસ્કારોને ખીલવવાનું કામ પછીના ભાગમાં રહે છે. ત્રણ વર્ષની અંદર શિક્ષણ આપવું માતાપિતાના હાથે રહે છે, અને ત્યાર પછી શાળામાં તે એ સંસ્કારો ખીલવવાનું રહે છે.*
* લેખક મહાશયે પિતાનું નામ જણાવ્યું નથી,
Page #290
--------------------------------------------------------------------------
________________
૩૦ ]
ધમ નિતિની કેળવણું.
[ જુલાઈ
ધર્મનું શિક્ષણ શક્ય છે ને તે નાનપણથી જ માતાના અંકમાંથી મળવું જોઈએ. એની શરૂઆત નિશાળના કાળની સાથે જ થવી જોઈએ.
| મગનભાઈ ચતુરભાઈ પટેલ, બી, એ, એલ. એલ, બી. ધર્મ: શિક્ષણની શરૂઆત બાળશક્તિઓને વિકાસક્રમ નજર આગળ રાખી ન્હાનપણથી જ કરી શકાય છે.
ડી. એ. તેલ, બી. એ.
જીવાભાઈ અમીચંદ પટેલ. છોકરું અનુકરણ કરવાનું શરૂ કરે ત્યારથી જ તેને ધાર્મિક શિક્ષણ આપવાનું શરૂ કરી શકાય.
નગીનદાસ પુરૂષોત્તમદાસ સંઘવી, ધર્મનું શિક્ષણ આપવામાં અશક્ય કશું છે જ નહીં. બહુજ બાળક અવસ્થાથી પણ તેની તે શરૂઆત થવી જ જોઈએ.
હિમ્મતલાલ ગણેશજી અંજારિયા, એમ. એ. ધર્મનું શિક્ષણ શક્ય છે. જે ઉમરથી વ્યવસ્થિત રીતે શિક્ષણ આપવું શરૂ થાય તે ઉમરથી વ્યવસ્થિત રીતે ધર્મ શિક્ષણ શરૂ કરવું. પક્ષ રીતે તે માબાપ ને ઘરના અન્ય માણસેના આચરણ જન્મથી જ શિક્ષણરૂપજ થાય છે. એ શિક્ષણના બીજ ઘર કેળવણીમાં રોપાવાં જોઈએ ને શાળામાં પરિપુષ્ટ થવાં જોઈએ.
કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી, બી. એ. શરૂઆતથી સામાન્ય નીતિનું શિક્ષણ વાર્તાઓ ને પ્રત્યક્ષ દાખલાથી શરૂ કરી આગળ ઉપર ધર્મના શિક્ષણની જરૂર છેજ.
છગનલાલ વિદ્યારામ રાવળ દશેક વર્ષની ઉમર પછી ખાસ ધર્મનું શિક્ષણ અપાય અને દરમ્યાન સામાન્ય નીતિનું શિક્ષણ સાતેક વર્ષની ઉમરથી શરૂ થાય તે મેગ્ય ગણાશે.
જયચંદ બહેચર ઝવેરી, ધર્મનું શિક્ષણ આપવું શકય છે, પણ કાંઈક મેટી ઉમરે. તદન બાળક વયમાં તે બાળકના આચરણ પવિત્ર અને નીતિમાન થાય તેવી તેને ટેવ પડાવવી એ ખાસ આવશ્યનું ' છે; માત્ર મુખ ઉપદેશ અને વર્તનનાં દૃષ્ટાંત આપી તેમને નીતિ અને સદાચરણ તરફ દેરવાં જોઈએ.
શિવજી દેવશી, શિશુઓ ધાર્મિક શિક્ષણ માટે કંઈક મહેટી ઉમરના જોઈએ. પિતાને માટે વિચાર કરી શકે તેટલી ઉમર અવશ્ય જોઈએ. આમ જોતાં પ્રાથમિક શાળાઓમાં ધાર્મિક શિક્ષણ શકય ભાતું નથી, દ્વિતીય શાળાઓમાં શક્ય છે, કોલેજોમાં જરૂરનું છે.
કરીમ મહમદ, એમ. એ. ધર્મના લાક્ષણિક અને પારમાર્થિક એવા સનાતન ભેદ સ્વિકૃત હોય તો પણ પારમાર્થિક ધર્મ પૂર્વકર્માવલંબી હોઈ તેનું શિક્ષણ આપી શકાય એમ નથી. માત્ર લાક્ષણિક ધર્મનું અપાય. છતિ, ક્ષમા, દયા, અસ્તેય, શાચ, ઈદ્રિયનિગ્રહ, ઘી, વિદ્યા, સત્ય, આ લાક્ષણિક ધમને અગે છે. આનું શિક્ષણ ગમે તે ઉમરે પણ ગ્રાહકની શકિતના વિચારે આપવું જોઈએ.
ગરજાશંકર કાશીરામ ત્રિવેદી,
Page #291
--------------------------------------------------------------------------
________________
૧૦૦૮ ]
ધર્મ નીતિની કેળવણી.
[ ૩૧
ધમનું શિક્ષણ” “ખાસ” વિષય લેખાય. જેમ “ખાસ ધંધો શીખવા માટે ખાસ શાળા કે “ખાસ”. યોજનાઓ પાશ્ચાત્ય દેશમાં હોય છે, તેમ “ધર્મના શિક્ષણને માટે ખાસ શાળા કે જનાઓ હોઈ શકે, અથવા ઘર આગળ અપાય; પણ તેને (General Education Scheme) સામાન્ય શિક્ષણની યોજનામાં અવકાશ નથી. રાજ્યના કાયદા-કાનુનો સમાજની સ્થિતિ જાળવવાને અર્થે બહુધા છે એમ સમજાય છે, તેથી તેનું ફરજ્યાત પાલન સ્વિકારવામાં આવે છે; પણ ધર્મ એ મન તથા બુદ્ધિને અત્યંતર વિષય હોવાથી તેના કાયદા-કાનને રૂચિભેદે સર્વત્ર એક સરખી રીતે તે માન્ય થઈ શકયા નથી, તે જગતના પ્રાચીન–અર્વાચીન ઈતિહાસમાં ધર્મ-ભેદ, ધર્મ-વિગ્રહ, ધર્મ-સંહારના વર્ણનેથી સુસિદ્ધ છે; માટે ધર્મ શિક્ષણ ના નાજુક વિષયને તે વડિલેના અનુકરણીય દષ્ટાંત, ગૃહ-શિક્ષણ, અને એ બાબતની જે ખાસ શાળાઓ બહુ મતે સ્થાપવામાં આવે, તો તે ખાસ શાળાઓને માટે રહેવા દે; અને જેમ કેળવણીનો આરંભ બાળકના જન્મ સાથે થાય છે અને તેની સમાપ્તિ તેના અંત સાથે થાય છે, તેમજ ધર્મની કેળવણું તત્વજ્ઞાનનાં પર્યાવસાનમાં જ પૂર્ણ થતી હેવાથી યાજજીવન ચાલે છે.
ગણપતરામ અનુપરામ ત્રવાડી.
(૩) ધાર્મિક શિક્ષણથી કાંઇ અહિત છે ?
' .
- કોઈ વિષયનું ખાસ શિક્ષણ આપવાથી તે વિષય પરત્વે ઉમળકે પેદા ન થવો અથવા અભાવ આવે તે શિક્ષક અને શિક્ષણ પદ્ધતિની ખામી છે. પદ્ધતિની ખામીને માટે તે વિષયના શિક્ષણને દેષ દેવ વાજબી નથી. ધર્મ વિષયક ફરજ્યાત શિક્ષણ આપવાથી ઇચ્છા કે
અનિચ્છાએ પણ જે સંસ્કારે બાળકોના હૃદયપર પડશે, તે તેમની ભાવી. જીંદગીમાં હિતકર થશે. ધર્મ શિક્ષણ આપવાની પદ્ધતિ સારી હશે તથા શિક્ષક શ્રદ્ધાળુ અને ખરા મનથી ધર્મ આચરનાર (વકતા માત્ર નહિ) હશે તો તેથી માયાવીપણું કદી ઉદય પામશે નહિ.
સ્વપરનો ભેદ જેમાં નિરાસ ન કર્યો હોય, “વહુલ કુરજૂ ને જેમાં ઉપદેશ ન હોય-મિત્રી, કરણ, મુદિતા, ઉપેક્ષાનું જેમાં શિક્ષણ નહિં હોય, તે ધર્મના શિક્ષણથી જ હાનિ થવાનો સંભવ છે, અન્યથા નહિ.
નીતિના સામાન્ય તત્વે બધા ધર્મોના એકજ છે, અને બધાજ કેવલ્ય સુખની આરાધના કરનારા હોય છે અને સાધનરૂપ પદાર્થને સાધ્ય માની તષિયક આગ્રહ પકડી બેઠેલ હોય છે. માટે ધર્મ શિક્ષણની પ્રણાલી એવી રીતે રચવી કે જેનાથી દુનિયાના તમામ નહિ તો ઘણાખરા ધર્મોની સાથે બની શકે તેટલી એવાક્યતા સંપાદન કરી શકાય.
રૂચિ વૈચિત્ર્યને લીધે નાના પથે વિચરનારાઓનું અંતિમ દૃષ્ટિબિંદુ એકજ છે –આવા ધર્મ શિક્ષણથી સ્વમતાગ્રહ કે મતાંધતા પ્રગટવાને ભય નથી, અને અધ્યાત્મ માર્ગ પામવામાં
અંતરાય પણ આવવાને નથી; તેમ રાષ્ટ્રીય ભાવનાને નુકશાન પહોંચવાને કે બીજે પ્રકારે હાનિ ( ચવાનો પણ ભય નથી. ચતુરાઈ માત્ર સઘળા ધર્મોના સિદ્ધાંતને સમન્વય શીખવવામાં છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
- ૩૨ 1
. ધમ નીતિની કેળવણું.
[ ઑગસ્ટ ધર્મના ગ્રંથમાં સ્તુતિ નિંદા લક્ષણ અર્થવાદરૂ૫ ઘણું વચને હેય છે; આ બાબતેનું સ્વાર્થમાં તત્પર્ય હોતું નથી, પણ મુખ્યાંશનું સમર્થન કે નિરસન કરવામાં તાત્પર્ય હોય છે. આ વાતને ન સમજનારા અને અપૂર્ણ શાસ્ત્રજ્ઞાન ધરાવનારા સ્વધર્મના સ્તાવક અને પરધર્મના નિદક થાય છે. પણ આ વાતને સારી રીતે સમજનારા વિદ્વાન શિક્ષકોને હાથ નીચે કેળવણું આપવામાં આવે તે, ધર્મ કઈ એવી વસ્તુ નથી કે તેથી મતાંધતા અને હઠાગ્રહ ઉત્પન્ન થાય.
છોટાલાલ નરભેરામ ભટ્ટ. ધર્મનીતિનું ખાસ શિક્ષણ આપવાથી કેવળ લાભ જ છે. ધાર્મિક સંસ્કારવાલા મનુવ્યમાં કોઈ કોઈ વાર કેટલીક ખામીઓ હોય છે, પણ તેમના પિતાના સ્વભાવની કે સંગથી ઉપજેલી કે તે શિક્ષણ પદ્ધતિમાં રહેલી ખામીઓને લીધે હોય છે. ખાસ શિક્ષણથી નુકશાન હોય તે સર્વ પ્રકારના શિક્ષણને તે વાત લાગુ પડે તેવી છે. એટલે તેજ કારણથી ધર્મની તિની ખાસ કેળવણી અગ્રાહ્ય છે એમ માનવું એ કેવળ કેટલાક વિદ્વાનને અભિનિવેશ (Prejudice) જ છે. ધર્મનીતિનું ખાસ શિક્ષણ પામેલા મનુષ્યમાં કોઈપણ કારણથી ખામીઓ રહી હોય છે કે નવી દાખલ થયેલી હોય છે, તો પણ તે ખામીઓ હાયપાત્ર હોય છે; પણ ધર્મશિક્ષણ વિનાના માણસની ખામીઓ તે ભયંકર જ હોય છે. ખાસ ધમશિક્ષણ નહિ મળવાથી જ હાલની પ્રજાવિહીન સ્થિતિ આવેલી હતી, અને જેટલે અંશે ધાર્મિક જાગ્રતી થઈ છે તેટલેજ અંશે પ્રજાકીય જાગ્રતી રાષ્ટ્ર સંબંધે પણ થયેલી છે.
હિંદુસ્તાનમાં જ જન્મેલા કોઈ પણ ધર્મનું ખાસ શિક્ષણ તે કદી પણ મતાંધતા પ્રકટાવશે નહિ; પણ અધ્યાત્મ વિકાસને ઉત્તેજન આપી પ્રજા અને રાષ્ટ્રીય ભાવનાઓને મજબૂત બનાવશે. જે મતાંધતા હાલ છે તે લેભાગુ ધર્મશિક્ષણને લીધજ છે. જો કે હિન્દમાં ઉદભવેલા અનેક ધર્મો છે તે પણ તે સર્વમાં પ્રજાવ અને રાષ્ટ્રિય ભાવના ઓત પ્રેત છે. તે ખાસ ધમ શિક્ષણથી જ અનુભવમાં આવશે.
દરેક ધર્મના કથાભાગે એવા છે કે જે તેની અધિકાર પરત્વે પસંદગી કરી સંગ્રહ કરવામાં આવે તો હાલમાં ચાલતા વિજાતીય નિયંત્રણ અને ઉપદેશ કરતાં વધારે ઉત્તમ અને પ્રબળ સંસ્કાર ઉત્પન્ન કરી શકાય. તેમજ તેવા પ્રકારના પુષ્કળ વાંચનથી તે વિવેકબુદ્ધિને એવી તે કેળવી શકાય, કે હાલના નિશાળના પોપટ જુઓ કરતાં વિવેકી અને વ્યવહારકુશળ સનીતિમાન ધાર્મિક મનુષ્ય બની શકશે. વ્યવહારમૂઢ અને પરવશમતિના જે માણસે દુર્ભાગ્યે આપણા દેશમાં જણાય છે, તેવી દશા ખાસ ધાર્મિક કેળવણું મળતાં દૂર થઈ જશે.
ધર્મના ખાસ શિક્ષણ વિના સામાન્ય નીતિનું શિક્ષણ એ કેવળ સિદ્ધાંત રૂપ હોવાથી શુષ્ક અને બાલકને કેવલ અગમ્યજ છે. એવી સામાન્યનીતિના શિક્ષણેજ હાલમાં સંડોવોટરની બાટલી જે વિભ્રાન્ત પઠિતવર્ગ બહુધા ઉપજાવે છે. પ્રજાને નાશ એવી સામાન્ય નીતિના શિક્ષણેજ કર્યો છે.
નગીનદાસ પુરૂષોત્તમદાસ સંધવી.
Page #293
--------------------------------------------------------------------------
________________
हमारे पास मार्च सन् १९०९ ई० से प्रगट होनेवाला जैन प्रकाशक नाम के मासिक पत्रका प्रथम अङ्क प्राप्त हुआ... यह पत्र भारत वर्ष जैन शिक्षा प्रचारक समिति व जैन यंग मैन्ल आफ इन्डिया तरफसे बाबू सूरजभानुजी वकील देववन्दर्से निकालते हैं. यः । हमारे हिन्दी जानने वाले जैन बान्धवोंको इसके लेखोकी रचना और चमक नमक देखकर अत्यन्त उपकारी है. प्रगट कर्त्ताने अपने बान्धवों के लाभार्थ तन मन धनसे इसको बडे परिश्चमके साथ प्रगट किया है. इस मासिकके सर्व लेग्न उत्तम होकर मुल्य भी न्यून।) ० रखा है. इस लिये. हम आशा करते हैं कि अपने सर्व जैनी भाइ इस नये पत्रके ग्राहक होकर इसको उच्च शिखरपर परावे.' आमा है कि इस कदर, नवे २ उत्तम पत्र निकलते रहेंगे तो बहोत र रह वर्ग उन्नतिपर पहुंचेगा."
हमको मत काय जन शिक्षा प्रशारक समिति जयपूरका तृतिय वार्षिक रिपोर्ट मिला २८ को देखकर हमको बहोत हर्ष प्राप्त हुआ कारण कि यह उच्च जैन जाति जो कि पन्य जातियों से पिछड़ी हुई उसको उन्नति के शिखरपर लाने के वास्ते उक्त समितिका सर्व प्रयत है, इससे हम को आशा होती है कि यह समिति शीघ्र ही अपने जैन सान्धवों के अज्ञानताका नाश करेगा. समितिका उद्देश भारत के सब जैनी को शिक्षा प्राप्त करानेका है. इस समितिने अपनी शिक्षा मनाली में सर्व विश्य रक्खे है तथा धार्मिक विषय देखकर और भी विशेष आनन्द प्राप्त होता है. इस संस्थाका का सर्व प्रकार उसम है. पुरुष और स्त्री शिक्षाका सर्व प्रकार योग्य न किया है
समितिने अपन रिपोर्ट में विद्यार्थीयों की क्रमवार संस्था और परीक्षा फल तथा परीक्षा पपरकी नकल व सालभाका एकन्दर हिसाब मेम्बर इत्यादि के नाम प्रगट किये हे. हुम आशा करते हैं कि सर्व जैन बन्धु इस समितिको . तन मन धनसे मदत देकर उस शिरवर चढाये समितिने न्यून वयमें अपने कार्यकी अच्छी उन्नति की इसके लिये उसके कार्य कर्ताओ को धन्यवाद देते है.
જેન ભાઈઓને એ મેત્યની સુચના. છે તેની સ્થળમાં જન ધમ અને જે તેમની ઉન્નતિને લગતી દરેક બાબતની ખબર આ માસિકમાં પ્રગટ કરવા માટે કે મોની તાત્ર ૧૫ મી પહેલાં અમને મળે તે પ્રમાણે મોકલી આપવા જન બંધુઓને ખાસ વિનંતિ કરવામાં આવે છે. આ
આરિટેટ સેક્રેટરી, ન શ્વેતાંબર કોન્ફરન્સ ઓછીએ.
पानी भुग
Page #294
--------------------------------------------------------------------------
________________
તયાર છે તેયાર છે
તવાર છે !! કેન્ફરન્સ ઓફીસની ચાર વર્ષની અથાગ મહેનતનું અપૂર્વ કળ.
[ શ્રી જેન ગ્રંથાવાળી. જુદા જુદા ધમ ધરધર ના માગા એ ભિન્ન ભિન્ન ભિક ઉપર ગયા ની સંપૂર્ણ ઈંડી આ પુસ્તકમાં આપવામાં આવી છે, જે ૨ મ. * પી.
-
- સઘળી હકીક્ત અતાવના આ અમ્ ' પુસ્તક . વર્ષ અને આ કાવે તે ' નું . | માહિતી આપવામાં આવેલી છે . અને . હવે કાં એ : ઓ વ અને આ ગ્રંથ, એવી રીતે ણે પ્રકારની ર ભાળપૂર્વક બતાવાસ - - ક્રમાંણાએ આ પુરાની - છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પકભડાર, લાવી 4 બા - લાયક તેમજ દરેક તને ઉગા છે. કિંમત માત્ર
કર નાના ભાવથી આવી, એ કાં કરવામાં આવ્યું ,
વડોદરાને કી દર ઉપર મુજબ જણાવેલ ક પુછે હર - ડી પી પહેજ જુદુ.
સહક ..
થી
૪ માં
જ જહેર ખબરો આપવાના ભાવ મા ન તામ્બર વાર આવું , કે તા: જુદાજુદા ભાગોમાં વકતા છે જેની તોય કરે છે , એ છે કે માં માહેર ખબર આપવાના ભાવે નીચે જબ વી જી પત્ર , . તરફ સોનું ધ્યાન ખેંચી
દસથી બાર લીટી. એ ની લીટીએ ચાર પ્રસાર
નાણું અગાઉથી મેન્યા શિલા નહેરમાં ખુબ દાખલ કરવામાં પાસ મારફતે હાલું બહેનના બા પત્રવ્યવહ ર ર જોવા નું માટે સો પત્ર વ્યવહાર કરવા નીર વગેરે ના તમે એક જ
. માસિક ! મા કરી.
Page #295
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 525.
श्रीजैन (श्वेताम्बर) कोन्फरन्स
SHRI JAIN SWETAMBER CONFERENCE HERALD. પુસ્તક પ) અધિક શ્રાવણ, વીર સંવત ૨૪૩૫, સપ્ટેમ્બર સને ૧૯૦૯ (અંક ૯
प्रकट कतो.. श्री जैन (श्वेतांबर ) कॉन्फरन्स ऑफिस, मुंबई.
૨૨૭ ૨૩૦
विषयानुक्रमणिका.
વિષય. પ્રાસંગિકનોધ સુકત ભંડાર : સંબંધી ચાલતા કામકાજને લગતો રીપેટ સુકૃત ભંડાર ફંડ માટે ધ્યાનમાં રાખવા જોગ સુચનાઓ. . શ્વેતાંબર જૈનને એક જાહેર અપીલ (લેખક-માણેકલાલ મગનલાલ ડકટર) યુરેપગમન કેન્ફરસને લગતી કેટલીક અગત્યની બાબતે ખંભાળીયા પાંજરાપોળ. •.• પાંજરાપોળ રીપોર્ટ પાંજરાપોળની હાલહવાલ સ્થિતિ તેમાં કર જોઇ સુધારે. (લેખક-મતીચંદ | કુરછ ઝવેરી છે. બી. વી સી.) ,
- ૨૩૪
૨૩૫
૨૩૭
૨૩૯
ફિરન્સના માનાધિ
,
,
શ્રી યશોવિજયજીકૃત મહોર | સમન્દર જ રતવન. પ્રાચીન શિલાલેખની
નસુખ, વિ૦ કીરચંદ મહેતા.) હાનિકારક રીવાજે (ની
ની બી. એ. એલ એલ. બી ) Appeals to India A short Note of
ption of Education ધાર્મિક હિસાબ તપાસનું ખાતું શ્રી ગિરનારજી સંબંધી ભાઈબંધ પત્રકારના અભિપ્રાય. આ ધમનીતિની કેળવણી
૨૪૧ ૨૪૨ ૨૪૫ - ૨૪૭
-
૫e »
वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १
થી “જૈન” ત્રિા વન શ્યિ વૈદિ મું.
Page #296
--------------------------------------------------------------------------
________________
जैन प्रकाशक.
मासिक पत्र मूल्य वार्षिक १) इस सभय पृथ्वीपर ६६ करोड बौद्ध, ३२ करोड ईसाई, २० करोड हिंदु और १५ करोड मुसलमान हैं; परन्तु जैनी कुल १४ ही लाख रह गये हैं. इससे अधिक अवनति जैन जातिकी क्या हो सकती है ? और १४ लाख के भीरु टुकडे दिगम्बरी, श्वेताम्बरी और स्थानकवासी जीनोंमें किसी प्रकारका मेल नहीं, किसी भांतिका वाली नहीं, बल्कि आपसमें द्वेष और नित्यकी लडाइ, ऐसी दशामें पृथ्वी की अन्य जातियों के मुकाबले में जैन जाति कोई जाति ही नहीं कही जा सकती है. बल्कि पृथ्वीके लोग यह ही कहते हैं कि फूटकर कुछ मनुष्य पृथ्वीपर जैनी भी है. अन्य सब जातिये बहुत कुछ उन्नति कर रही है, परन्तु जैन जाति घोर निद्रामें सो रही है. यद्यपि उन्नतिके अर्थ तीनों सम्प्रदायवालोंने अपनी २ सम्प्रदायमें जाग्रति करनेके लिये कुछ समाचार पत्र भी जारी किये हैं, और निःसंदेह समाचार पत्रोके द्वारा ही उन्नति हो सक्ती है. परन्तु ऐसे समाचार पत्रों के द्वारा क्या उन्नति हो संक्ती है? जो एकही सम्प्रदाय गीत गाते हो, यह ही कारण है कि जैन जाति में अभी तक कोई उन्नति नहीं हुई है. धन्य हैं "जैन यंग मेन्स एसोशिएशन आफ इन्डिया” को और “ भारतवर्षीय जैन शिक्षा प्रचारक कमिटि" जयपुर को जिन्होंने तीनी सम्प्रदायमें ऐक्यता करके जैन जाति बनाने और इसको उन्नतिके शिबरपर चढानेका बीड़ा उठाया है. और इस ही कार्यकी सिद्धिके अर्थ “जैन प्रकाशक" मासिक पत्र जारी किया है. जैन जातिकी उन्नति चाहनेवालों, श्री जिनेन्द्र के सच्चे भक्तों, और जैन नामक प्रेमियोंको चाहे वह दिगम्बरी, श्वेताम्बरी वा स्थानकवासी हो चाहे तेरह पंथी हो वा. बीस, पंथी सबको इस पत्रका ग्राहक होना चाहिये, ओर सर्व प्रकारसे इसकी सहायता कर जैन धर्मकी प्रभावना को बढाना चाहिये.'
सूरज भानु वकील,
देववन्द जिल्ला सहरानपुर,
"सम्पादक.,
ઉગશાળા તેમજ કન્યાશાળા માટે ખાસ ઉપયોગી.
"यथा शुथियाना सया. વહેપારી તેમજ ગૃહસ્થ ઘરનાં સ્ત્રી બાળકો પણ લાભ લઇ શકે તેવા સરસ અને સફાઈદાર મોજાં, ગલપટા, ટોપીઓ, ગંજીફરાક વગેરે ઘણી જ સહેલાઈથી અને ઝડપથી બના વવાનાં અસલ ઇંગ્લીશ બનાવટના સંચા ધુપેલી આ એન્ડ ૩૦ માં મળે છે. પ્રાઇસ લીસ્ટ મફત.
१०० मेन्या मे. शुलासा-मु. न४.
Page #297
--------------------------------------------------------------------------
________________
॥ નમઃ સિદ્ધેસ્યઃ॥
श्री जैन (श्वेताम्बर) कोन्फरन्स हेरल्ड.
लक्ष्मीस्तं स्वयमभ्युपैति रभसा कीर्तिस्तमालिंगति प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धुमुत्कण्डया । स्वःश्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते, यः संघ गुणसंघ केलिसदनं श्रेयेारुचिः सेवते
ભાવાર્થ:—ગુણસમૂહ જેનુ ક્રીડાસ્થાન છે એવા શ્રી સંધની સેવા પરમ સુખ પ્રાપ્ત કરવાને પ્રાત્સુક એવા જે પુરૂષ કરે છે તે પુરૂષને લક્ષ્મી પેાતાની મેળે ત્વરાથી આવી મળે છે, કીતિ તેને આલિંગન દે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવા માટે ઉત્કંઠા સહિત પ્રયત્ન કરે છે, સ્વગથી તેને ભેટવાને પચ્છે છે અને મુકિત તેને વારંવાર જુએ છે.
પુસ્તક પ. ) શ્રાવણ, વીર સંવત ૨૪૩૫. સપ્ટેમ્બર, સને ૧૯૦૯ ( અંક ૯
પ્રાંસગિક નોંધ.
-60002
નીચેના ગામેામાંથી સુકૃત ભંડાર વસુલ થઈ ગયેલ છે:
પાદરા, ડભાઈ, દસાડા, જુનેર, મસુર, ઉમેટા, ચમારા, માનપુર, નવાખલ, બામણુગામ, ખીલપાડ, ગંભીરા, આમરાડ, આસરચા, કાનવાડી, અંબાલી, નવાપુરા, નારાણગઢ, શૈલાના, વડુ, રણુજ, વીસાવાડી, આંકલાવ, કાસીદરા, લાલપુર, ખેડાસા, મલારગઢ, ખેતતગજ, વહી, કનગેટી, ખડીયા વગેરે.
નીચેના ગામેામાં સુકૃતભડાર ઉઘરાવવાનું કામ ચાલુ છે: મુંબઇ, કલકત્તા, કરાંચી, સુરત, આમલનેર વગેરે. નીમવામાં આવેલા નવા જીલ્લા સેક્રેટરીએઃ
દક્ષીણુ મહારાષ્ટ્ર—
સાલાપુર—શેઠ રામચંદ્ર રાવજી. અહમદનગર--શેઠ કનકમલ દલીચંદ. પુના——શેઠ શિવદાનજી પ્રેમાજી.
ઉત્તર ગુજરાત~~
રાધનપુર——–વકીલ હરજીવનદાસ દીપચ ૪. ચાણસ્મા—શે. રવચંદ આલમંદ.
પશ્ચિમ કાઠીયાવાડના પ્રાંતિક સેક્રેટરી
શેઠ દોલતચંદ પુરૂષેત્તમ ખરાડીયા, બી. એ. (ચત્રભુજ ગોવિંદ્રજીની જગ્યાએ.)
*
胎
*
Page #298
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર,
e
૧૦
o
કેન્ફરન્સની મુંબઈ હેડ એફસમાં થયેલું કામકાજ.
જીવદયા કમીટી–આ કમીટી તરફથી તા. ૧૮-૭-૦૮ ના રોજ “ Perfect way in Diet” અને “Diet & Food” એ વિષય ઉપર લેવામાં આવેલી પરીક્ષામાં બેઠેલા ઉમેદવાર વિદ્યાર્થીઓ પૈકી ૫ પાસ થયા છે.
પાસ થએલા વિદ્યાથીઓનાં નામ. ઇનામ. ૧ મી. વી. એન. મહેતા
૭૦ ૨ , શંકર શર્મા
૭૦ , ૩ , કે. એમ. પરીખ
૩૦ - ૪ , આર. એમ. માંકડ
૫ , એસ. કે. દેબ પરીક્ષામાં ફતેહમંદ ઉતરેલા વિદ્યાર્થીઓને ઈનામો વહેંચી આપવા તા. ૨૨-૮-૦૮ ના રેજ ફરામજી કાવસજી ઇન્સ્ટીટયુટન હેલમાં મી. એચ. એસ. એલ૦ પિલેકના પ્રમુખપણું નીચે એક મેળાવડો ભરવામાં આવ્યો હતે. તે પ્રસંગે સુપ્રસિદ્ધ વકતા મી જહાંગીરજી જમશેદજી વીમાદલાલ એમ. એ. એલ એલ. બી. નું “અહિંસા નૈરવ ” એ વિષય ઉપર ભાષણ રાખવામાં આવ્યું હતું.
કેન્ફરન્સ જીવદયા કમીટીનું ક્ષેત્ર બહેળું કરવા અન્ય ધમાં ગૃહસ્થને મેમ્બર તરીકે જોડાવા સભા સન્મુખ વિનંતી કરવામાં આવી હતી.
એજ્યુકેશનલ બર્ડ–આ બોર્ડની એક મીટીંગ તા. ૭-૮-૦૯ ના રોજ મળી. તે પ્રસંગે પુરૂષશિક્ષકે તથા સ્ત્રીશિક્ષકો તૈયાર કરવા માટે જન ઘડવા એક કમીટી નીમાઈ. વળી ધાર્મિક શિક્ષણને ક્રમ ગોઠવવા એક બીજી કમીટી નીમવામાં આવી.
૧ આજ રેજથી છ મહીના સુધી જે પાઠશાળા તથા વિદ્યાર્થીઓને મદદ અપાય છે તે પિકી ગ્ય લાગે તેમને મદદ માટે એજ્યુકેશનલ બેડેના પ્રમુખ, એનરરી સેક્રેટરી તથા મી. મકનજીભાઈને સત્તા આપવામાં આવે છે.
૨ ઈન્સપેકટરના સંબંધમાં આનરરી સેક્રેટરી મી મનસુખભાઈ તરફ આવેલી જના હાલ થોડે વખત મુલતવી રાખવી પરંતુ તે સંબંધી પત્ર વ્યવહાર ચલાવવાની એનરરી સેક્રેટરીને સત્તા આપવામાં આવે છે.
૩ કેળવણીના અંગે પૈસા એકઠા કરવાના કામમાં બેડું હાલ પડવું નહી. ૪ બોર્ડમાં નીચેના બે નામ વધારવા મંજુર કરવામાં આવ્યું – કે ઠારી ધરમચંદ ચેલજીભાઈ શેઠ મેહનલાલ હેમચંદ.
પુસ્તકેદ્વાર કમીટી–આ કમીટી તરફથી સિદ્ધિવિનિશ્ચય, અને શાસ્ત્રવાર્તા સમુચ્ચ છે એ નામના બે ગ્રંથો લખાવવાનું કામ ચાલે છે. દરેક ગ્રંથ ૧૩ હજાર કનો બનેલો છે.
સ્વયંસેવક મંડળઆ મંડળે મુંબઈના ઘણાખરા લત્તાઓમાંથી સુકતભંડારનાં નાણાં ઉઘરાવ્યાં છે. સ્વયંસેવકોની સંખ્યામાં વૃદ્ધિ કરવા તથા સુકૃતભંડારનું રહસ્ય સમજાવવા મંડળ તરફથી મુળજી જેઠાની કાપડમાકીંટના હેલમાં સભા ભરવામાં આવી હતી. --
Page #299
--------------------------------------------------------------------------
________________
१४०४]
પ્રાસંગિક નેંધ:
[ २२८
એડવાઈઝરી બેડ–આ બેડની મીટીંગ તા. ૧૦–૮–૦૯ ના રોજ મળી. પ્રથમ ઉપગહીન ફંડ શેધક કમીટીના સેક્રેટરી શેઠ મોહનલાલ હેમચંદે પિતાની કમીટીને પત્રવ્યવહાર રજુ કર્યો હતો. આવેલા પત્રોના જવાબ કેમ લખવા તે તે વખતે સુચવવામાં આવ્યું હતું. ત્યારબાદ સુકૃતભંડાર ફડ કમીટીના સેક્રેટરી મીત્ર માહનલાલ પુંજાભાઈએ પોતાની કમીટીને લેખીત રીપોર્ટ વાંચી સંભળાવ્યો હતો.
ત્યારબાદ ભગવાનની મૂર્તિવાળા બટન, શ્રી મક્ષીજી તીર્થ, શ્રી ગિરનારજી તીર્થ આદિ બાબત ઉપર વિચાર ચલાવવામાં આવ્યો હતો. પછી ઠરાવવામાં આવ્યું હતું કે સમ, કેશરપરીક્ષક કમીટીને રીપેર્ટ જેમ બને તેમ જલદી બહાર પાડવા બંદોબસ્ત કરે વગેરે.
- प्रतापगढ मालवा-श्रीयुत सेठ सा. शंकरलालजी घीया सुकृत भंडार फंड सम्बन्धी प्रयास करते हैं यह सुनकर हमेरेको अत्यन्त हर्ष प्राप्त होत है.
इन्दौर मालवा से-जथाल जी बोथरा हमको जनाते हैं कि यहांपर खरतर. गच्छाधिपति सुख लागरजी के पटधर छानसागरजी महाराज के सेंघाड़े के श्री श्री १००८ श्रीमति गुरुणोजी साहिबा पुष्पश्रीजी अपने शिष्याओं परिवार सहित विराजमान है. आपके अमृतरूपी सदउपदेशले २४० जनोंने ६०५ उपवासको तपस्या सेठ पूणमवन्द्रजी सावनसुखाके भायोके उत्तर भावसे की. इस साल आपकी साध्वीये जोको मालवे में पधारी हैं उनमें से सादड़ी, मन्दोसर, उज्जैन, बदनांवर, परतापगड़, और महितपुरमें चातुर्मास व्यतीत कर रही है । श्रीमतीजी तथा इनके गुरुवहन सिंहश्रीजीके मिलकर अनुमान १२५ शिष्यों हैं उनका आप सर्व भाई दर्शनोंका अपूर्व लाभ जरूर २ करके लेवेंगे इति शुभम्
हमारे उपदेशक मि० शेलिहजीका मालवेका प्रवास-ता० १-८-०९ ई० को सैलानासे रवाना होकर जावरेको पहुंवे वहां श्रीयुत् कुंवर रिखबदासजीकी प्रेरणा से मि० मोतीलाल जीवे सभा की और शेरसिंहजीने हानिकारक रिवाज पर असरकारक भाषण दिया ।
जावरा निवासी हमारे भाईयोने सुकृत भंडार फन्ड अपने परम पवित्र पर्युषण जी में इकट्ठा करनेको कहा इसके लिये हम उनको धन्यवाद देते हैं और आशा करते हैं कि श्रीपर्युषणजी में सदर फन्ड अवश्य इकट्ठा करके इधर भेजेंगे।
ता. ५ तथा ६ को मन्दोसर में कई विषयोपर भाषण दिया. यहांके जैन वान्धवोने स्वयम् सेवको द्वारा सुकृत भंडार की उघरा का काम सुरू कर दिया इससे हम उनको धन्यवाद देते हैं और आशा करते हैं कि दूसरे भाईयोभी इसका अनुकरण करेगे
ता. ९ को मल्हारगड़में हानिकारक भाषण देकर वहां के निवासी भाईयोसे हाथीदांतके चूड़े बन्द करानेका ठहराव करवाया. __सुधारा-गत अङ्क में हमने हमारे मानाधिकारी तथा पगारदार उपदेशकों के नाम प्रगट किये हैं उसमें पगारदार उपदेशक मि० शेरसिंहजी कोठारीका नाम होना चाहिये उस जगह केशरीसिंहजी कोठारी होगया. वास्ते पाठकको सूचित करने में आता है कि केशरीसिंहनो कोठारीका नाम रद समझकर उसके बदल शेरसिंहजी समजमा चाहिये ।
Page #300
--------------------------------------------------------------------------
________________
૩૦ ]
જૈન કોનફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર
मालवे के जैन वन्धोंको सूचना । जुदी २ कानमन्त के वक्त कई सदगृहस्थोंने अलग २ खातों में रुपिये मंडाये हैं उन गृहस्थों के नाम मैं रुपियो के हमारे उपदेशक मि शेरसिंहजी कोठारी के पास भेजा है वास्ते वि० है कि सदर रुपियोंका लिस्ट (जिनका नाम हो उन्होंने) उपदेशकलें देखकर उनको रुपिया देकर रसीद लेने की कृपा करें ।
सुकृत भंडार फंड कमेटी. ___ हमारे तरफसे मि० कस्तूरचन्द जवरचंद गादिया यह मालवा प्रांतमें सुकृत भंडार फंड उघराने वास्ते बम्बाईसे ता० १-९-९ को रवाना होंगे वास्ते मालवाके जैन बन्धु व अग्रेसर साहिबोंसे प्रार्थना है कि जिस गाममें यह आवें वहांके अग्रे. सर साहिब मदत देकर सुकत भंडार इकट्ठा करवाके शीत्र दुसरे गांव भेजनेकी vi ,
Mohanlal Punjabhai.
શ્રી જૈન કેન્ફરન્સ ઓફીસમાં મળેલી મીટીંગ વખતે વાંચવામાં આવેલ શ્રી જૈન કેન્ફરન્સ સુકૃત ભંડાર ફંડ સંબંધી ચાલતા કામકાજને લગતા
રીપોર્ટ.
મને જણાવતાં ઘણી જ ખુશાલી પેદા થાય છે કે આ ફંડ માટે જે ઠરાવ આપણી મહાન કેન્ફરન્સે પસાર કર્યા છે, તે ઘણોજ ફતેહમંદ ધીમે ધીમે નીવડશે. શરૂઆતમાં જરાક વધારે મહેનત લેવી પડશે પણ ભવિષ્યના વર્ષોમાં તેમાં વિશેષ અડચણ આવશે નહી, એવી મારી સંપૂર્ણ ખાત્રી છે.
સુકૃત ભંડાર ફંડ એકઠું કરવા માટે ચાલી રહેલું કામકાજ
૧ ફક્ત પંજાબ સીવાય દરેક ભાગમાં પત્ર વહેવાર શરૂ થયો છે. અને હવે પછી પંજાબમાં પત્ર વહેવાર ચાલુ કરવામાં આવશે.
- ૨ કેટલાક મુનિ મહારાજાઓ ઉપર પત્રો લખ્યા છે. અને કેટલાકના ઉપર લખવાના છે. દરેક મુનિ મહારાજ સ્તુતીપાત્ર પ્રયાસ કરી રહ્યા છે.
૩ ગામની વસ્તીની સંખ્યા મુજબ લીસ્ટ તૈયાર થાય છે, અને તે મુજબ મોટા શહેર તથા ગામોમાં પ્રથમ કામ હાથ ધરવામાં આવશે, અને તેની આસપાસ ઘીમે ધીમે નાનાં ગામડાઓમાં પણ તે કામ સાથે સાથે કરી શકાશે.
૪ હાલ મેહેટાં શહેરે જેવાં કે મુંબાઈ, સુરત, માલેગામ, કપડવંજ વગેરેમાં તે કામ શરૂ થયું છે, જ્યારે તેના પ્રમાણમાં નાના ગામોમાં પણ વિશેષ જલદીથી તે કામ શરૂ થઈ શક્યું છે. જેની સંખ્યા લગભગ એકની હશે.
૫ વરાડ ખાનદેશ અને દક્ષિણના ઘણખરા જીલ્લામાં તે કામ ધમધોકાર ચાલી રહ્યું છે, અને કેએ મોટી ખુશીથી તથા પુરતી માગણીથી આ ફંડને વધાવી લીધું છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
૧૮૦૯ ]
રીપોટે.
[ ૨૦૧
૬ કઈ પણ સ્થળે આ ફંડ સંબંધી વિરૂદ્ધ “મત” નથી પણ કેટલેક ઠેકાણેથી ઉપદેશકો લાવે છે, જેને માટે ગોઠવણ કરવામાં આવે છે.
૭ બનશે તે શ્રાવણ બીજા શુદ ૧ થી જુદા જુદા ભાગોમાં કેન્ફરન્સ તરફથી માણસો મોકલવામાં આવશે. જેઓ ઉપદેશક તથા ફંડ એકઠું કરાવવાનું કામ કરશે.
૮ દરરોજ આ કામ માટે સવારના લગભગ ચાર કલાક સુધી કામ કરવામાં આવે છે. તે વખતે પણ ટુંકો જણાય છે. તેથી કરી હવે આખો દિવસ તે કામ સેક્રેટરીની સુચના મુજબ કલાર્કો બજાવે તેમ ગોઠવણ કરવામાં આવશે.
અ આ કામની ખરી શરૂઆત તા. ૨૨ જુલાઈથી કરવામાં આવી છે. અને ટુંક અરસામાં જેટલું કામ બની શક્યું છે. તે તરફ જોતાં જે તેવીજ કાળજીથી આપણે બે માસ સુધી કામ કરીશું, તે દરેક ભાગમાંથી આ ફંડ એકઠું કરવાના શુભ સમાચાર ફરી વળશે. આ ફંડ કેટલું થશે તે હવે પછી જણાવી શકીશું.
૧૦ જે જે હાલ પગારદાર ઉપદેશકે છે, તેમજ માનાધિકારી ઉપદેશકો છે, તેમના ઉપર ખાસ સરકયુલર પત્ર દ્વારા મોકલવામાં આવ્યું છે, અને તેમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ આ ફંડ માટે હાલ વિશેષ કાળજી રાખી કામ લેવું.
૧૧ શ્રી કોન્ફરન્સની સ્થાપનાથી તે આ ફંડનું કામ હાથ ધરવામાં આવ્યું ત્યા સુધીમાં જેટલી રકમ ભરાણી છે, તે લગભગ રૂા. ૨૭૦૦) ની થઈ, તે જાહેર પત્રોમાં પ્રગટ કરવામાં આવી છે. આ ઉપરાંત વારંવાર તે પ્રગટ કરાવવામાં આવશે.
( ૧૨ આ ફંડનો હિસાબ તથા નામુ જુદુ રાખવામાં આવ્યું છે, અને કુંડનું જનરલ સેક્રેટરી તથા આસિસ્ટંટ જનરલ સેક્રેટરીના નામની મુંબાઇ બેંકની સેવીંગ્સ બેંકમાં હાલ તુરત ખાતું ઉધાડવામાં આવ્યું છે. ( ૧૩ ઉપર સુચવેલી રકમમાંથી અડધી રકમ કેળવણી માટે ઉપયોગમાં લેવા માટે એજ્યુકેશન બોર્ડને જણાવવામાં આવ્યું છે, અને જેને લઈને આગળ અપાતી જુદી જુદી સ્કોલરશીપ તથા પાઠશાળા અને કન્યાશાળાને મદદ આપવી જારી રાખી છે. આ ઉપરથી જોઈ શકાશે કે આ ફંડથી ભવિષ્યમાં કેલવણીખાતાને કેટલે મોટે લાભ થશે.,
૧૪ આ ફંડથી અનેક પ્રકારે કેટલે લાભ થશે, તે માટે ઉત્તમ લેખ તૈયાર કરવા માટે એજ્યુકેશન બોર્ડને માનવંતા વિદ્વાન સેક્રેટરી શેઠ મોતીચંદ ગીરધર સોલીસીટરને લખવામાં આવ્યું છે અને તેઓ જલદીથી લખી આપશે તેવી કબુલાત આપી છે. જેથી કરી તેના ઉપર લક્ષ આપી ઉપદેશક અસરકારક રીતે બેલી શકશે.
૧૫ આ ફંડની દરેક યોજના વિષે મુનિ મહારાજ તેમજ જુદા જુદા શહેરના અગ્રેસર સભાઓ વગેરેના પત્ર આવ્યા છે. તેઓએ તે પસંદ કરી છે, અને દંડની પૂર્ણ ફતેહ ઈછી છે.
૧૬ દેશના મોટા ભાગમાં ફંડ આપણું પર્યુષણ પર્વમાં ભરાશે. તેવાં પત્રધારાથી લખાણે આવ્યાં છે.
૧૭ આપણું અઠવાડિક પત્ર જનના અધિપતિને તેમજ માસીકે જિનધર્મ પ્રકાશ, આત્માનંદ પ્રકાશ, વીગેરે ઉપર પણ આ સંબંધી લેખો પ્રગટ કરવા માટે યોગ્ય સુચના કરવામાં આવી છે.
૧૮ મી. મોતીચંદભાઈ ગીરધરભાઈ તરફથી જે લેખ લખાઈ આવશે તે પ્રગટ કરવા ઇરાદો રાખ્યો છે.
૧૮ પહોંચબુક દરેક સ્થળે મોકલવા ગેઠવણું થાય છે. અને જ્યાંથી એમને એમ ફંડ ભરાઈને મોકલી આપવામાં આવે છે, ત્યાં અહીથી પિચ મોકલી આપવામાં આવે છે.
૨૦ ઉપદેશક તથા કલાર્કોને માટે યોગ્ય નિશાન તરીકે ચાંદના આકારે તક્તા કરવાની રજા જનરલ સેક્રેટરી સાહેબે આપી છે. જે મુજબ તૈયાર કરવામાં આવનાર છે.
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૩૨ ]
જૈન કારન્સ હેડ.
[ સપ્ટેમ્બર
૨૧ કોનફરન્સના જનરલ, આસિસ્ટંટ જનરલ, પ્રાંતિક, અને જીલ્લા સેક્રેટરી વીગેરે દરેક સેક્રેટરીઓએ આ કામ ધણીજ ખંતથી પાર પડે તેમ ગેડવણુ કરવા માંડી છે, અને છેવટમાં અમને જણાવતાં ખુશી પેદા થાય છે કે બધું કામ નિર્વિઘ્ને પાર પડશે એવી સંપૂર્ણ આશા છે.
નમ્ર સેવક.
(સહી) માહનલાલ પુજાભાઈ ઓનરરી સેક્રેટરી શ્રી સુકૃત ભંડાર ફંડ.
શ્રી સુકૃત ફંડ માટે ધ્યાનમાં રાખવા જોગ સુચનાઓ.
–
શ્રી સુકૃત ભંડાર ક્રૂડ કમીટીના ઓ. સેક્રેટરી મી. મેાહનલાલ પુંજાભાઇ તરફથી નીચેની સુચનાઓ તે કુંડમાં નાણાં ભરનારાઓની જાણુ માટે બહાર પાડવામાં આવી છેઃ— ૧. આ કૂંડ ભરનારાએ, ઉપદેશક અથવા કલાર્કે તે રકમ મુબઇ કોન્ફરન્સ એથ્રીસ ઉપર મેાકલી આપી છે કે કેમ તેનું પુરતું ધ્યાન રાખવું.
૨. જે ગામ કે શહેરમાં તે ફંડ એકઠું થયું હોય ત્યાંના અગ્રેસરાએજ બનતાં સુધી મેાકલી આપવું અને કેટલી રકમ ભરાણી છે તેમજ હજી ભરાય છે કે કેમ તે જણાવવું.
૩, કુંડ શરૂ થાય તે વખતે શ્રી સંધના અગ્રેસરાએ મુંબઇ કોન્ફરન્સ ઓફીસ ઉપર લખી જણાવવું અને છેવટમાં કુલ રકમ કેટલી થઇ હતી તે પણ જણાવવા માટે કૃપા કરવી. ૪. જ્યાં જ્યાં પાઠશાળા, સભા જેવી સંસ્થાઓ હોય ત્યાંના અધિકારીઓને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે, તેઓએ પણ અમેને આ કુંડ સંબધી શરૂઆત થયાની ખબર આપવી અથવા શા સારૂ તે કામ શરૂ થતું નથી તે પણ જણાવવું. પેાતાના શહેર કે ગામમાં તેમજ આસપાસનાં સ્થળામાં જે બંધુએ આ કુંડ એકઠું કરી આપવા ઓનરરી તરીકે અથવા પગારદાર થઈ કામ કરવા બહાર આવશે તેને માટે પણ યાગ્ય બદોબસ્ત પત્ર આવ્યાથી અમે કરીશુ.
ખુલાસો મેળવવા
૫. કોઇ પ્ણ પ્રકારની સુચના માટે અથવા કંઇ પણુ સવાલના કાઇની ઇચ્છા થાય તે તરતજ અમારા ઉપર લખી ખુલાસા મેળવવા. ૬ નંબર ૫૦૦૦ સુધીની બુકેા પાછળ કાન્સ એફીસના સિક્કો મારેલા છે. અને તે નબર પછી જે પહોંચ છે તેના ઉપર લાલ સાહીથી ટુંકમાં નીચે સહી કરનારની સહી છે. અને તે પહોંચજ ખરી માનવી.
૭ દરેક ગામ તથા શહેરમાંથી નાણુ` ભરાઇ આવે છે તેની ખબર જાહેર પત્રા જેવાં કે જૈન, મુંબઈ સમાચાર, અને સાંજ વર્તમાન વિગેરેમાં પ્રગટ થાય છે અને જૈન માસિામાં તથા કોન્ફરન્સ તરફથી પ્રગટ થતા હેરલ્ડમાં પ્રગટ કરવા માટે પણ ગાઠવણુ કરવામાં આવી છે. મુંબઇમાં ભરાયેલી રકમ નામવાર કોન્ફરન્સ ઓફીસ, પાયધુની, માંડવીખદર, ભાયખળા, તથા કાટનાં માંટાં મદિરા ઉપર એર્ડમાં લખી જાહેર કરવામાં આવશે.
શ્રી સંધના નમ્ર સેવક.
}
માહનલાલ પુજાભાઈ ઓનરરી સેક્રેટરી શ્રી સુકૃત ભંડાર ક્રૂડ કમીટી,
પાયની–મુંબઇ જૈન શ્વેતાંબર કાન્સ એક્ષીસ તા૦ ૧૮-૭-૦૯
Page #303
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્વેતામ્બર જૈનેને એક જાહેર અપીલ.
[ ૨૩૩
શ્વેતાંબર જૈનને એક જાહેર અપીલ.
(માણેકલાલ મગનલાલ ડેકટ૨,)
જાગે.
જાગો.
જાગો.
જાગો.
જાગે.
જાગે.
જાગે.
રાગ-વૈદર્ભી વનમાં વલવલે. જગે જાગે જૈન બંધુઓ, કરવા કોમ ઉદ્ધાર; કુંભકરણની નિદ્રા તજી, થાઓ સત્વર તૈયાર. પૂર્વજો તમે કેવા હતા, તેને કરતાં વિચાર; સાંપ્રત કાળ સરખાવતાં, વહે અશ્રની ધાર. તન મન ધન જે અર્પતા, જાતિ બંધને કાજ; કયાં છે એ વીરત્વ તમ મહીં, કયાં છે કોમની દાઝ ? જીનાલયો જે બંધાવતા, ખરચી દ્રવ્ય અપાર; શકિત નથી આજ તમ મહીં, લેવા સાર સંભાળ. જૈન સાહિત્ય તણું ભર્યા, જેઓએ ભરપૂર ભંડાર; જીવ જંતુ તેને ખાય છે, ઉઘેઈ કરેરે ફરાળ, ભામાશા જે શેઠીએ, કરી પ્રતાપને હાય; પોતે ભિખારી બન્યા, રાણાને કિધો રાય. ધન્ય ધન્ય એવા દીકરા, ધન્ય મા અને બાપ; પરમારથ કારજ કરી, ફેડ્યાં ભવભવનાં પાપ. એવા જિને ચાલ્યા ગયા, પાછળ રહી ગઈ છાય; સાપ ગયા લીસોટા રહ્યા, અમ કરમે હાય ! ગરવ ના રે ગુમાવશો, પૂર્વજોનું આમ; વીર પ્રભુના પુત્ર છે, કરે શૂરવીર કામ. આજ તમે ધન વાપરે, ફેશન બાઈને કાજ; ગાડી લાડીને વાડીમાં, પરવા સુદીર સાજ. નાત વરે વરઘોડલે, કરે લખલૂટ ખર્ચ; જાતિ બંધુઓ સીજાય છે, તેની સુણો ન અર્જ. પાનસોપારી ને બીડીમાં, ખરચ પૈસા અપાર; હેટલા દર્શન કારણે, જા દશ દશ વાર. કોનફરન્સ ઉભી થઈ, કરવા દુખ સો દૂર; તે જનની તે માતની, ધરજો ભકિત ઉર. કુધારા નિવારીને, કરે કેમનું હિત; કેળવણું ફેલાવવા, વાપરે બહુ વીત. જ્ઞાન સરસ જેથી પામશે, તમારાં સંતાન; આ લોકે પરકમાં, મેળવશે બહુ માન.
જાગે.
જાગે.
જાગે.
જાગે,
જાગે,
જાગે,
જાગે.
જાગે,
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૩૪)
-
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર
જાગે.
જાગે.
જાગે.
જાગે.
જ્ઞાન સમુ કોઈ ધન નહિ, જ્ઞાન સમુ નહિ દાન; જ્ઞાન તમે નિ માનજે, જાવા મેણે વિમાન. પરિષદને નિભાવવા, કરવા” જ્ઞાન પ્રચાર; સુકૃત ભંડાર યોજના, ઘડી છે નિરધાર. તેને આશ્રય આપવા, ધરો છો પાછા પાય; દમડી એક છૂટે નહી, ભલે ચમડી છે જાય. રંક તમે થાવાના નથી, દેતાં આના ચાર; જમે થશે પ્રભુ પડે, મેરે દશ હજાર વાપરશો ધન જેટલું, તેને પિષવા ભાઈ; લક્ષ ગણી કરી આપશે, તમને તે કમાઈ. દયા નથી જેને કોમની, તેને છે ધિક્કાર; એવા મૂછને જાણ, ભૂમી ઉપર ભાર. છે તે ન જીવ્યા સમે, જીવે મુઆ સમાન; પાપનું પોટલું બાંધીને, ચાલી જાશે મસાણ. કેમ દુખે દુખી જે થતા કમ સુખે સુખી થાય; . એવા વિરલા પુરૂષના, જગમાં યશ ચિરાય, મગન સુત ભાણીક કહે, કરજેડી સે વાર; સુકૃત ભંડાર જના, તેની સા કરે હાર,
જાગે.
જાગે.
જાગે.
જાગે.
જાગે.
સુરેપ ગમન.
મીહીરાચંદ લીલાધર ઝવેરી નામના જામનગર નિવાસી એક જન યુવાન મુંબઈની શ્રી માંગરોળ જૈન સભાના કેળવણી ફંડમાંથી પુરતી મદદ મળવાથી વ્યાપાર ઉદ્યોગને લગતી ઉચ્ચ કેળવણી સંપાદન કરવા નજીકના ભવિષ્યમાં ઈગ્લાન્ડ ખાતે ઉપડી જનાર છે.
કે આ ભાઈ ઈંગ્રેજી ભાષા ઉપરાંત સંસ્કૃત અને ધાર્મિક જ્ઞાનના સારા જાણકાર છે. સમગ્ર જૈન કોમમાં વ્યાપાર સંબંધી ભિન્ન ભિન્ન વિષયોનો અભ્યાસ કરી ઉંચી ડીગ્રીઓ મેળવનાર જો કોઈ હોય તો આજ નર છે. પિતે જૈનેની સાર્વજનિક સંસ્થાઓમાં અગ્ર ભાગ લેઈ કામની સારી સેવા બજાવનારા છે.
અમારા ધારવા પ્રમાણે જે આ ઉત્સાહી યુવાન માજશેખમાં ન પડી જતાં કર્તવ્ય પથપર રહી વખતને યોગ્ય ઉપયોગ કરશે તે તેમના આ પરદેશગમનથી મને ઘણું સારા લાભ થશે.
માંગળ જૈન સભા તરફથી ખોલવામાં આવેલા કેલવણી ફંડમાં બનતી મદદ આપવા રે, જન શ્રીમાનને અમારી વિનંતી છે. જન કેમનું ત્યારે જ શ્રેય થશે કે જ્યારે મી હીરાચંદ જેવા એક નહિ પણ અનેક તરૂણને વિદ્યા, ઉદ્યોગ, કળા કૌશલ્ય વગેરેમાં પ્રવીણ થવા સુધારાના શિખરે પહોચેલા દુનિયાના જુદા જુદા દેશોમાં મેલવામાં આવશે.
Page #305
--------------------------------------------------------------------------
________________
કાન્ફરન્સને લગતી કેટલીક અગત્યની બાબત.
કાન્ફરન્સને લગતી કેટલીક અગત્યની બાબતા.”
. છે
આ મથાળા નીચેને એક લેખ “ શ્રી જૈન ધર્મ પ્રકાશ” માસિકના ગત માસના અંકમાં પ્રગટ કરવામાં આવ્યા છે. અમારી માન્યતા પ્રમાણે એકાદ અપવાદ સિવાય બાકીની બધી સૂચના આપણી કોન્ફરન્સને અંગે લાભદાયી ધારી તેના ટુંક સાર અત્રે અમે આપવાનું ઉચિત ધારીએ છીએ.
૯૦૯
..
[ ૨૩૫
કાર્ન્સને માટે સર્વથી વિશેષ અગત્યની બાબત પ્રમુખ સાહેબને લગતી છે. પ્રમુખ સાહેબના જ્ઞાન, ખંત, અનુભવ, અને દીર્ધદ્રષ્ટિપર આ મહાન સંસ્થાની ફતેહને ઘણાખરા આધાર રહેલા છે. અદ્યાપિ પર્યંત ચાલતી આવેલી ધનવાનને અધ્યક્ષપદ આપવાની જે પ્રથા છે, તે ખાસ કરીને કાંઇ ગેરવ્યાજબી હોય એમ લાગતું નથી; કારણ કે કામને લગતાં કાર્યો પૈકીનાં ધણાંખરાં સિદ્ધ કરવા દ્રવ્યની જરૂર છે. ધનવાન વર્ગમાંથી પ્રમુખ શેાધવામાં આવે તેની પીકર નહિ, પરંતુ તે સસ્કારવાન અને ચાલુ જમાનાની હાજતાને જોનારા હોવા જોઇએ. કાન્ફરન્સને પ્રથમ દિવસ ખાસ કરીને રીસેપ્શન કમીટીના પ્રમુખ અને કાન્ફરન્સના પ્રમુખનું ભાષણ વાંચવામાં ધાંધાટ અને અશાન્તિ વચ્ચે વ્યતિત કરવામાં આવે છે. લખનાર વાંચનાર અને વંચાવનાર એ ત્રણે પ્રથક હોઇ, તથા ભાષણા પ્રથમથી છપાવીને વહેંચી દીધાં હાય છે, તેથી તદન નિર્માલ્ય બની જાય છે. આ પ્રણાલિકા દૂર કરી જે તે દિવસે જનલ સેક્રેટરી અથવા આસિસ્ટંટ જનરલ સેક્રેટરી એક ભાષણ આપે, જેમાં કારન્સના હેતુ, મુદ્દા અને ગત વર્ષમાં થયેલા કામકાજની ટુંક પણ ઉપયેગી નોંધ આપે, તેા પહેલા દિવસનું સાર્થક થયું ગણાશે. વળીએથી વધુ લાભ એ થશે કે “ કારન્સે શું કર્યું... ?” એ વારવાર પૂછાતા પ્રશ્નના અંત આવશે, અને જૈત કારન્સના દરેક વર્ષ દરમ્યાન થતા કાર્યોનું દિગ્દર્શન થશે. કાન્ફરન્સનું ખરૂં કાર્ય બરાબર ચાલે તે અગીઆર કલાક થાય છે. ખીજા અને ત્રીજા દિવસે આ માટે નિર્માણુ થયેલા છે. આ અગીઆર કલાકમાં પણ નિયમિતપણું જળવાતું નથી. ગાયના ગાવામાં, પરસ્પર આભાર માનવામાં અને એવી બીજી ક્રિયાઓમાં કલાકોના કલાકા વહી જાય છે. આથી મહત્વનું કાર્ય કરવાને વખત મળતા નથી. એને માટે યોગ્ય બંદોબસ્ત થવા જોઇએ.
સબ્જેકટસ કમીટીના સંબંધમાં ઇસારા કરતાં આ ભાઈબંધ પત્ર જણાવે છે કે તે કમીટીને માટે કઇ મુકરર બંધારણ થવાની ઘણી આવશ્યકતા છે. જો એમ થવા પામે તા સબ્જે કટસ કમીટી વખતે ઉદ્દભવતા કેટલાક નાપસદ દેખાવા, શેઠીયાઓને ઉતારી પાડવાની અર્ધદગ્ધ કેળવાયલાઓની કેશિશે, એક ખાંતે તાડી પાડવાના ઇરાદા અને શાબ્દિક મારામારીને સવર છેડે। આવશે. ઉકત બંધારણ બાંધવા ભાવનગર કાર્ન્સ વખતે ત્યાંની રીસેપ્શન કમીટીએ બહુ વિચાર કરીને બંધારણને : સવાલ સબ્જેકટસ કમીટી સન્મુખ રજુ કર્યા હતા. સેન્ટલ કમીટી નીમવાની હતી, તેના ઠરાવ થયા, પણ નીમણુક મુલતવી રાખવી પડી હતી. સેન્ટ્રલ કમીટીનું બંધારણુ બહુજ અગત્યનું છે. એ કમીટીનું બંધારણ સુચવનારને ઉદ્દેશ તેમાં વધારેમાં વધારે સા મેમ્બરા રાખવાનેા હતેા. તેઓ આખા વરસ દરમ્યાન કોન્ફરન્સના કાર્ય વાહકો ગણાય. તેતે નામે તે કાર્ય કરે. આખી કામના પીઠના બળથી કામને નામે ઉભી થતી તમામ અડચણાના પ્રસંગો સાચવી
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૩૬ ]
જૈન કારન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર,
શકે. આ ઉપરાંત કાન્સ મળવાને આગલે દિવસે તે આવી કારસમાં જે ઠરાવેા રજી થવાના હોય તેના ખરડા તપાસી, સુધારા વધારા સાથે સબ્જેકટસ કમીટી સન્મુખ ર કરે. આ કમીટીમાં જેનાં નામ ખેલવામાં આવે તેને લાણી આપતા હોય તેમ ગમે તેમ દાખલ કરી કમીટીની મહત્વતા ઓછી ન કરવા ખાસ આગ્રહ છે. દરેક ગામના આગેવાના અને અનુભવી વિદ્વાનને બહુ ઓછી સખ્યામાં આ કમીટીમાં લેવા, તેમાં પણ જેએ એલાવીએ ત્યારે ગમે ત્યાં આવે તેવા સરળ અને સાદા તેમજ કોન્ફરન્સ પ્રત્યે લાગણીવાળાઓની સેન્ટ્રલ મીટીમાં નીમણુક કરવામાં આવે તા સારૂ.
પૂર્વ ગ્રેજ્યુએટસ એસેશીએશન કેાન્ફરન્સને આગલે દિવસે મળી વિવેચન કરી. સુચના કરે તેા સબ્જેકટસ કમીટીની મહેનત મહેનત ઓછી કરવાના આ બીજો માર્ગ છે.
લીવા કેવા હાવા જોઇએ ? એક વિષય ઉપર થોડું ચેડુ અસ્તવ્યસ્ત એાલી મંડપને
પડવા દેનાર પ્રાકૃત વકતાને કાન્સમાં ખેલવા ન દેવા જોઇએ. પ્રખર વકતાઓ કે જેમના વાકચાતુર્યથી શ્રોતાના હૃદયપર ધારેલી સચોટ અસર થાય તેનેજ ભાષણ કરવાના માંચડા ઉપર સ્થાન આપવું ઉચિત છે.
વાલ ટીયરા કેવા જોઇએ ? નાની વયના વોલટીયરા કામ કરી શકતા નથી અને મેટી વયના કામ કરી શકે તેવી સ્થિતિમાં મુકાતા નથી; આથી સેળથી ખાવીશ વરમની વયનાનેજ વેલેટીયરા તરીકે પસંદ કરવા, તેમની સંખ્યા પણ દોઢસાનીજ રાખવી.
ઠરાવેલા ખરડાપર અગત્યનુ ઓછી થાય. તે કમીટીની
કાન્ફરન્સની હીલચાલ લોકપ્રિય થવા માટે તથા તે તરફ્ મેટી સંખ્યામાં લોકાનુ આકર્ષણ થાય તેટલા માટે કાન્ફરન્સને જે ઠાઠમાઠથી ભરવામાં આવે છે, તે ઠાઠમાઠ હજુ દરોકે વર્ષ સુધી નિભાવવાની જરૂર છે. મારવાડ, મેવાડ, પામ, મેગેલ અને દક્ષિણમાં અકેક અને કોન્ફરન્સા ભરી પુનઃ તેને મુંબઇમાં આણી સાદા રૂપમાં મુકવી.
આના સબંધમાં અમે અમારા વિચારાનુસાર કહીશું કે કારન્સ માટે હવે ઠાઠમાઠની જરૂર નથી. અમારી તે મરજી છે કે દમામને દેશવટા દેવાય તે સારૂં'. અહા ! મંડપને રંગ એર’ગી કેરી, ચિત્રવિચિત્ર સામગ્રીએથી શણુગારવા પાછળ અને મિષ્ટાન્નપાણી પાછળ જે હારા રૂપિયાના ભેણ અપાય છે, તે હજારા રૂપિયાવù જૈન કામનાં દર્દી ફેડવા ઉભા કરેલા કુંડાની ત્રીજોરીએ જે આજ કાલ તળીયાઝાટક થવા બેઠી છે તેને ભરી દેવામાં આવે તા કેટલા બધા લાભ થાય. સાત વર્ષના અનુભવથી માલુમ પડ્યું છે કે જ્યાં જ્યાં ઊન્ફરન્સને આમત્રણ દેવાતુ ત્યાં ત્યાં તે સ્થળાના નિવાસી બધુ હરીફાઈમાં ઉતરી પડી, ભરાએલી કાન્ફરન્સ કરતાં પેાતાના ગામમાં ભરવાની કારન્સ સરસાઇ મેળવવા વધારે દાગદમાકથી તથા ભપકાભેર ભરવા લલચાતા હતા અને તે માટે હજારા રૂપિયા ખર્ચતા હતા. આ બધાનું પરિણામ એ આવ્યું છે કે કેાન્સ રાક્ષસી ખર્ચાળ થઇ તેથી કરીને તેને નેતરવાને ઘણા અચકાયા. પુના પછી કાન્ફરન્સને નેતરવાનું બીડું કાઈએ ઝડપી ન લીધું, તેનું કારણ કાન્ત્ રન્સ માહુણાનું ખર્ચાળપણા શિવાય બીજું કંઇ નથી. ખરેખર જે કાન્ફરન્સ ભરવામાં આવું લખલૂટ ખર્ચ ન થતું હાત તા એક નહિ પણુ અનેક નાતરાં કયારનાંએ આવી ગયાં હોત.
આ ભાઇબંધ પત્ર કાન્કર ન્સને પુરભપકાથી તરવાની ભલામણુ તે કરે છે, પણ આમંત્રણુ દનાર કાણુ છે? આવતા વર્ષે ભાયણી તીથૅ મળનારી કાન્ફરન્સને સાદા સ્વરૂપમાં ભરી દાખલ એસાડવામાં આવે એ જોવા અમે ત્રણાજ ઉત્સુક છીએ.
Page #307
--------------------------------------------------------------------------
________________
૧૮૦૮ ]
ખંભાળીયા પાંજરાપેળ
[ ૨૩૭
ખંભાળીઆ પાંજરાપોળ,
-
www
.
અમારા પાંજરાપોળ ઇન્સ્પેકટર મીટ મેતીચંદ કુરજીએ તા. ૧-૭-૦૮ ના રોજ આ પાંજરાપોળ તપાસી.
આ પાંજરાપોળ ત્યાંના ઉદાર ગૃહસ્થ ઠ. હરજીવનદાસ નરેતમદાસના ફંડથી ચાલે છે. તેમણે હજારો રૂપીઆ ખચીને પાકા પાયા ઉપર મોટું મકાન બંધાવી તેને નિભાવ માટે એક ટ્રસ્ટ ડીડ કરી લગભગ ૭૦ હજાર રૂપિઆની પ્રોમીસરી નેટ એક કમીટીને સ્વાધીને કરી છે. તેના વ્યાજમાંથી પાંજરાપોળનું ખર્ચ ચાલે છે. તે ઉપરાંત મુંબઈની જામ મીલ તરફથી પણ મોટી મદદ મળે છે. લકલ ઉપજ ઘણુંજ ડી છે. આ પાંજરાપોળની સ્થિતિ ઘણીજ સારી છે. આ પાંજરાપોળમાં મેટાં જાનવરે રાખવામાં આવે છે પણ નાનાં જાનવરે નાનાં બકરાં કુતરાંબિલાડા વિગેરે) રાખવામાં આવતાં નથી તે રાખવામાં આવે તે આ પાંજરાપોળ ઉત્તમ ગણાય. .
આ પાંજરાપોળના મુનીમ ખીમજી ત્રીકમજી ઘણુ લાયક માણસ જણાયા છે.
જૈન ભાઈઓ તરફથી એક જુદી નામનીજ પાંજરાપોળ ચલાવવામાં આવે છે. તેમાં નાના છોને રાખવામાં આવે છે. જિનની વસ્તી બહુ થોડી હેવાથી વધારે ખર્ચ પોસાય તેમ નથી, ' અહીં ગાયો માટે એક જુદી ગેરક્ષક મંડળી છે. આ સંસ્થાને દેશાવરમાંથી ઘણી સારી મદદ મળે છે. આ ખાતા તરફથી વખતો વખત ગામની ગાયને નીરણ નાંખવામાં આવે છે અને કસાઈખાનેથી ગાયોને છોડવી પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. '
સલાયા–પાંજરાપોળ તપાસી તા. ૩-૭-૦૮
આ પાંજરાપોળ નવી બંધાવેલી છે પણ તેમાં ચોમાસામાં અને ઉનાળામાં જનાવરને રહેવા માટે અડાળીઓ નથી, તે ઉપર પાંજરાપોળ સેક્રેટરીનું ધ્યાન ખેંચવામાં આવે છે.
આ પાંજરાપોળમાં વાર્ષિક ૪૦૦ જનાવરોની સરાસરી આવક છે, પણ તે સઘળાં જનાવરે કરાંચી પાંજરાપોળ તરફથી અહીં મોકલવામાં આવે છે. અહીંના સ્થાનિક જનાવરોની આવક બહુ થડી છે.
મકાન દરીઆ કિનારા ઉપર હોવાથી જનાવરેની તંદુરસ્તી માટે બહુ :અનુકૂળ છે. પાંજરાપોળમાં આવ્યા પછી જનાવરે સાજ અને કામ કરવા લાયક થાય તેને હિંદુ ગૃહ- .'
ને વેચાતાં આપવામાં આવે છે. એવી સરતે કે તે જનાવર પાછું જ્યારે માંદુ થાય ત્યારે પાછું પાંજરાપોળમાં મોકલવું. બીજા કોઈને વેચાતું આપવું નહીં. આવી રીતના વેચાણથી આ પાંજરાપોળને ગઈ સાલમાં ૫૦૮ જનાવરની રૂ. ૩૨૧૩-૧૪-૦ ની આવક થઈ હતી. આ પાંજરાપોળને વેપાર ઉપર લાગો નહીં હોવાથી ઉપજ ઘણી થોડી છે. આ પાંજરાપિળને ત્યાંના ઠ. કલ્યાણજી ભાણજીની ઘણીજ મદદ છે. તેઓ મેટા વેપારી છે અને તેમની દેશાવરમાં ઘણું પેઢીઓ હેવાથી તેને ધર્માદે આ પાંજરાપોળને આપવામાં આવે છે. તેમજ આડતીઆ પાસેથી પણ અપાવે છે. આ પાંજરાપોળ તેમણેજ સંવત ૧૮૫૮ માં ખેલેલી છે. આ સંસ્થાને વાર્ષિક ઉપજ રૂ. ૩૦૦૦ થી ૩૨૦૦ લગીની છે અને ખર્ચ પણ તેટલું જ છે. જનાવરોની સારવાર ઘણી સારી રીતે કરવામાં આવે છે. મુનીમ પણ લાયક છે - અને હિસાબ ચેખે જણાય છે.
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૩૮ )
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર
રાજકેટ પાંજરાપોળને રિપોર્ટ.
તા. ૨૫-૭-૦૯ ને જ અત્રેની પાંજરાપોળ અમારા ઈન્સ્પેકટરે તપાસી છે. મકાનની સગવડ સર્વોત્તમ છે. તે નદીકાંઠે ખુલી હવામાં છે તેથી વિશેષ સગવડતાવાળું છે. તેમાં મેટા પણ સારી સગવડતાવાળા તબેલાઓ છે. હવા આવવાને માટે જાળીઓ, તથા ઘાસ રાખવા માટે મોટા ઓરડાઓ છે. ટુંકામાં મકાન સારૂં અને સગવડતાવાળું છે. પાંજરાપોળ બંધાવનારાઓને ખાસ એક વખત આ પાંજરાપોળનું મકાન જોવા ભલામણ કરવામાં આવે આવે છે. જનાવરેને પાણી પીવા માટે કુંડીઓ છે અને તે રોજ સાફ કરવામાં આવે છે. દવા પણ કાળજીપૂર્વક કરે છે. આ પાંજરાપોળની જે સારી સ્થિતિ જોવામાં આવે છે, તે મુનીમ મી. અમરચંદભાઈને આભારી છે. અહિંના લેકને કેળવણીનો પ્રચાર સારે છે પણ ધાર્મિક શિક્ષણ બીલકુલ નહેવાને લીધે અને કુસંપ હોવાથી, અને. પાંજરાપોળ તરફ લાગણી ન હોવાને લીધે પાંજરાપોળને લાગતું નથી. તેને લીધે આવક ઘણી ડી છે. સર્વે સગવડતા, પણ નાણાની અગવડતા છે. સ્ટેટ તરફથી રૂ. ૫૦૦ મળે છે. વરકન્યા પરણતી વખતે અમુક લાગે લેવાય છે. તે સિવાય પરચુરણ આવક ઘણી થડી છે. ખર્ચ લગભગ ૩ થી ૪ હજાર સુધીનું છે. શક્તિવાન જનાવરોને ભાડેથી ફેરવવામાં આવે છે. એમ કરી મુશ્કેલીથી ખર્ચ ચાલે છે. વાર્ષિક હિસાબ છપાય છે. ખાસ કરીને પાંજરાપોળને નાણાંની અગવડ છે. મદદ કરવાની ખાસ જરૂરીઆત છે,
મોરબી પાંજરાપોળને રિપોર્ટ.
અમારા તરફથી કરતા પાંજરાપોળ ઇન્સ્પેકટરે તા. ૧૮-૭-૮ ને રોજ અત્રેની પાંજરાપોળ તપાસી છે. પાંજરાપોળના ઢેર રાખવાના મકાનમાં કેટલીએક જગાએ ખાડા પડી ગયા છે, અને તે તુરતમાંજ સુધારવાની જરૂર છે. જે જગાએ હાલ જનાવરને રાખવામાં આવે છે તેમાં અંધારું ઘણું છે. ટુંકામાં મકાનની હાલન સારી અને સગવડતાવાળી નથી, અને તે ઉપર પાંજરાપોળના સેક્રેટરીનું ધ્યાન ખેંચવામાં આવે છે. વળી પાંજરાપળમાં રાખવામાં આવતા ઢેરેનું પત્રક રાખવાની જરૂર છે. પાંજરોલના જે ઢેરે મરણ પામે છે, તેનું ચામડું દરબારમાં લઈ જવામાં આવે છે અને તેનું ભેગું થતું ખાતર વેચી નાખવામાં આવે છે. તેના માવજત કરનારાઓની ખામી છે, એમ જણાય છે. આ પાંજરાપોળની વાર્ષિક આવક રૂ. ૧૦૦૦૦ ની છે અને ખર્ચ પણ તેટલું જ છે. પાંજરાપળને હીસાબ સંતોષકારક છે. એ સીલક ત્રીજાને ત્યાં રહે છે, અને જ્યારે જોઈએ ત્યારે
ડી ડી મોકલવામાં આવે છે. માંદા જનાવરોની સારવાર કરવામાં આવે છે પણ જોઇએ તેવી નહી. સ્ટેટ વેટનરી સરજન એક વખત તપાસી જાય છે અને તેના બદલામાં અમુક રકમ આપવામાં આવે છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ]
પાંજરાંપાળની હાલહવાલ સ્થિતિ.
પાંજરાપેાળાની હાલહવાલ સ્થિતિ.
=====
તેમાં કરવા જોઇતા સુધારા
લેખક માતીચંદ્ર કુરજી ઝવેરી જી. બી. વી. સી.
પાંજરાપોળાની સ્થિતિ દિન પ્રતિદિન બગડતી જાય છે. હવે વખત એવા કે તેમાં એકદમ સુધારા કરવાની જરૂર છે અને જો તેમ કરવામાં નહિ સંસ્થા ભવિષ્યમાં પડી ભ.ગશે.
( ૨૩૯
આવ્યા છે આવે તે આ
પહેલાં તે પાંજરાપાળ એ શબ્દના અર્થ હાલમાં ધણા બહોળા થઇ ગયા છે અને તેમાં ફેરફાર કરવાની જરૂર છે. પાંજરાપેાળ” એ “પાંગળાંપેાળ” એ શબ્દને અપભ્રંશ છે એ દરેક જીવદયાના હિમાયતીએ ભુલી જવું ન જોઇએ અને તેથી કરીને તેમાં લુલાં-લંગડાં વૃદ્ધુ-અશક્ત-અને માંદા જનાવરાનેજ તેમજ ઘણીજ નાની :ઉમરના મા વગરના બકરાં વગેરેના ખચાંનેજ રાખવા જોઇએ. જંગલમાં હરી ફરી શકે તેવા જંગલી પશુઓ અને ઉડી શકે તેવા પક્ષીઓને કાંઇ પણ કારણ વગર પાંજરાપાળમાં જીંદગી પર્યંત કેદ કરી રાખવાથી પાંજરાપાળ નકામા ખર્ચના ખાડામાં ઉતરે છે એટલુંજ નહિ પણ તેવા પશુ અને પક્ષીઓપર એક જાતનું ધાતકીપણુ ગુજારેલુ કહેવાશે. દૈવ ઇચ્છાથી પાંજરાપોળમાં આવેલા માંદા જનાવરા સારા થાય અને કામ કરી શકે તેવી સ્થિતિમાં આવે કે તરતજ કાઈ હિંદુ ગૃહસ્થને વેચાતા યા બક્ષીસ આપી દેવામાં હું કાઇ પણ રીતે ખાટું ગણુતા નથી; પરંતુ તેમ કરતાં પહેલાં તે ગૃહસ્થ પાસેથી કબુલાત લેવી કે તે જનાવર માંદુ થાય અથવા કામ કરવાને અશક્ત જણાય ત્યારે બીજા કાઇને વેચાતું ન આપતાં પાછુ પાંજરાપેાળમાંજ મેાકલાવવું જોઇએ.
પાજરાપાળને બની શકે તેı self suporting body' “પેાતાની મેળે પેાતાનુ ખર્ચે પેદા કરી શકે તેવી સંસ્થા” બનાવવાની જરૂર છે અને આ બાબતમાં જુદા જુદા માણુસાએ જુદી જુદી સ્ક્રીમેા રજુ કરી છે. પાંજરાપેાળમાં રહેતા કામ કરવા લાયકના જનાવરાને જીવદયાના હેતુ ધ્યાનમાં રાખી તેમનેલાયકનું કાંઈ પણ કામ આપી પાંજરાપાળની ઉપજ વધારવાની યેાજનાપર પણ પાંજરાપાલ વહીવટદારાએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
પાંજરાપેાળમાં આવતાં માંદા જનાવરાની દવાદારૂ અને મલમપટા તરફ ઘણુંજ થોડું ધ્યાન આપવામાં આવે છે એ ધણા ખેદની વાત છે. ગુજરાત અને કાઠીઆવાડમાં સારી સ્થિતિની સંખ્યાબંધ પાજરાપોળેા છે પણ તેમાં આ કે દસથી વધારે જગ્યાએ પશુવૈદને માટે કાંઇ પણ ગાઠવણુ કરેલી હાય તે મારા જાણવામાં આવેલ નથી. માંદા અને અશક્ત જનાવરાને ફક્ત પાંજરાપાળમાં લાવ્યા બાદ મહેનત લઇ દવાદારૂ અને માવજત કરવામાં જીવદયાના ખરા હેતુ સમાયેલા છે એ વાંચનારે ભુલી જવું ન જોઇએ.
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૪૦].
જન કેન્ફરન્સ હેરલ્ડ ,
[ સપ્ટેમ્બર
પાંજરાપોળના મકાને સાફ રાખવાની ઘણું જરૂર છે. આ અગત્યની બાબત ઉપર પણ કેટલીક જગ્યાએ ઘણું થોડું ધ્યાન આપવામાં આવે છે. કેટલીક જગ્યાએ તે કલાકે અને દિવસે લગી જનાવરેને પિતાની લીદ અને પિસાબાર પડ્યું રહેવું પડે છે અને તેવી ગંદકીથી મિશ્રિત થયેલું ઘાસ ખાવું પડે છે. હમેશાં દિવસમાં બે વખત પાંજરાપોળના મકાને સાફ કરવાં જોઈએ.
પાણી હમેશાં ગાળેલું સ્વચ્છ પાવું જોઈએ. પાણી પીવાની કુંડી દરરોજ ખાલી કરી સાફ કરવી જોઈએ.
અપૂર્ણ.
કોન્ફરન્સના માનાધિકારી ઉપદેશકે.
હમણા એવી અફવા ઉડી છે કે શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના માનાધિકારી ઉપદેશક કોન્ફરન્સના નામે લેક પાસેથી પૈસા ઉચાપત કરે છે, તેઓ સ્વહસ્તે માન ભાગે છે, પ્રજાને પ્રેરી હેમની પાસેથી શિરપાવ મેળવે છે, વગેરે વગેરે. તેવી અફવાને આવકાર આપનાર, હેને ઝીલી લેનાર–તે હકીકત સત્ય માનનારને અમે પૂછીશું કે જે તે બાબત ખરી હોય તે હેમણે હિંમત ધરી બહાર આવવું, અને તે સંબંધી કોન્ફરન્સની મુંબઈ હેડ ઓફીસને ખબર આપવી. તેવા વેશધારી એનરરી ઉપદેશકેનાં નામ, ઠામ, જણાવવાં. સત્ય કહેતાં શા માટે આંચકે ખાવો જોઈએ! મુંગે મેંઠે બેસી રહેવાથી-ચુપકી ધારણ • કરવાથી દાદ કેવી રીતે મળી શકે? ઉપરની અફવાને માત્ર અનુમોદન આપનાર તરફ અમે
શોકની દષ્ટિથી જોઈશું, કારણ કે તેથી કેન્ફરન્સ જેવી મહાન સંસ્થાના લાભને ધક્કો પહોચવાને સંભવ છે, અને તે એટલા માટે કે સુકા જોડે લીલું બળે છે. એ બનવાજોગ છે કે કેટલાક કે જેઓને કેન્ફરન્સ તરફથી કઈ પણ સત્તા મળી ન હોય તે પણ માનાધિકારી ઉપદેશક તરીકેને કુંડ પકડી ન છાજે તેવી વર્તણુથી વર્તે અને હેમની જોડે અમારા તન, મન, અને ધનથી વખતને ભેગ આપી કામ કરનાર કોન્ફરન્સના ઉદેશને બર આણવા ગામેગામ વગર પિસે, વગર પગારે, બીન એંગત લાભે રખડનાર માનાધિકારી ઉપદેશકે નિંદાય. આથી પરિણામ એ આવે કે હેમને ઉત્સાહ મંદ પડે.
- ઉપરની અવને વધાવી લેનારને અમે પૂછવાની રજા લઈશું કે ડોળઘાલુ, સ્વાર્થસાધક વક્તઓને શું કેન્ફરન્સથી નીમાયેલા માનાધિકારી વકતાઓ માનવા? શુ તેવા દંભીઓની વર્તણુક માટે કોન્ફરન્સ જવાબ આપવા બંધાએલી છે? કેન્ફરન્સથી નીમાએલા માનાધિકારી ઉપદેશક અમે હેમનેજ કહીશું કે જેઓનાં નામ હેરલ્ડમાં જાહેર કરવામાં આવ્યાં છે. બાકીના માટે કોન્ફરન્સને લેવા દેવા નથી. આવું અમે હેરલ્ડ દ્વારા પિકારી પિકારીને કહ્યું છે. અત્રે અમે પુનઃ લખવાનું ઉચિત ધારીશું કે જે ગૃહસ્થોનાં નામ “હેર ના ગત માસના અંક ૮. ભામાં લખવામાં આવ્યાં છે અને હવે પછી લખવામાં આવે તેને જ કેન્ફરન્સ તરફથી નીમાએલા ઉપદેશકો તરીખે ગણવા.
- સવિનય જણાવવાનું કે અમારા પગારદાર, ભાનાધિકારી, તેમજ કેન્ફરન્સને નામે જેને કોમના હિતાર્થે ઉપદેશ કરનારા ઉપદેશકોને કોઈ પણ જાતની બક્ષિશ, ભેટ, ઈનામ, યાત પિસા કેઈપણ ગૃહસ્થ આપવા નહી, કારણ કે કોન્ફરન્સ હેમને તે લેવાને અધિકાર આપતી નથી.
Page #311
--------------------------------------------------------------------------
________________
૧૪)
શ્રી યશવિજ્યજી કૃત નિશ્ચય વ્યવહાર ગર્ભિત સીમન્વરજિન સ્તવન. (૨૪૧
શ્રી યશોવિજય કૃત નિશ્ચય વ્યવહાર ગર્ભત
સીમન્વરજિન સ્તવન.
રાગ કેદારે. શ્રી સીમન્દર સાહિબ આગે વિનતિ રે, મન ધરી નિર્મલ ભાવ, કીજે રે કીજેરે લીજે હો ભવ તણો રે. બહુ સુખ ખાણું તુજ વાણુ પરિણમેરે, જે એક નય પક્ષ; .. ભૂલા રે ભૂલા રે તે પ્રાણું રડવડે રે. મેં મતિ મોહે એક જ નિશ્ચય નય આદર્યો રે, કે એક જ વ્યવહાર, ભેળા રે ભેળા રે તુજ કરૂણએ ઓળખ્યા રે. શિબિકા વાહક પુરૂષ તણું પેરે તેં કહ્યો રે, નિશ્ચય ને વ્યવહાર, મળીયા રે મળીયા રે ઉપકારી નવિ જુજુઆ રે. . બહુલાં પણ રત્ન કહ્યાં જે એકલાં રે, તે માલા ન કહાય; માલા રે માલા રે એક સૂત્રે જે સાકલ્યાં રે. તેમ એકાકી નય સઘળા મિથ્યા મતિ રે, મળીયાં સમકિત રૂપ; કહીયે રે કહીયે રે લહીયે સમ્મતિ સંમતિ રે દય પંખ વિણ પંખી જિમે નવી ચલી શકે રે. જિમ રથ વિણ દેય ચક્ર ન ચલે રે - ચલે રે તિમ શાસન નય બિહુ વિના રે. શુદ્ધ અશુદ્ધપણું સરખું છે બેહને રે, નિજ નિજ વિષે શુદ્ધ " જાણે રે જાણે રે પર વિષે અવિશુદ્ધતા રે. નિશ્ચય નય વ્યવહાર પ્રણાણે (પ્રમાણે !) છે વડે રે, તેહવે નહિ વ્યવહાર; & ભાખે રે ભાખે રે કઈક એમ તે નવિ ઘટે રે. . : : : જે કારણ નિશ્ચયનય વ્યવહાર છે રે, કારણ છે વ્યવહાર; . સાચે રે સા રે કારજ તે સહી રે,
. . . ૧૦ નિશ્ચયનય મતે ગુરૂ શિષ્યાદિક છે નહીં રે, કરે ન જે કેઃ - તેહથી રે તેહથી રે ઉન્માર્ગ તે દેશના રે, નય વ્યવહારે ગુરૂ શિષ્યાદિક સંભવે રેતેણે સારો ઉપદેશ
: - ભાખે રે ભાખ્યો રે ભાષ્ય સૂત્ર વ્યવહારની રે.
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૪૨
જન કેન્ફરન્સ હેરલ્ડ.
[[ સપ્ટેમ્બર
પ્રાચીન શિલાલેખેની ઉપયોગિતા.
(પ્ર.—મનસુખ વિ૦ કરતચંદ મહેતા–મોરબી) પ્રાચીન શિલાલેખ આદિની શોધખોળ અંગે શ્રી કેજરજો ઠરાવ કર્યો છે, એ કેવળ વ્યાજબી કર્યું છે. એ ઠરાવ અનુસાર યોગ્ય શોધખોળ કરવામાં આવે, તો જૈન ઈતિહાસ ઉપર સારૂં અજવાળું પડે એમ છે. પુરાતન ખંડિયેરે અને શિલાલેખ અંગે ડાકતર જે. ઍફ. ફલી (Dr. J. F. Fleet) તથા જનરલ કન્નહામ (General Cunningham)–એ વગેરેએ બહુ સારી શોધખોળ કરી છે. આ શોધખે છેને વિગતે B484144 Gupta Inscriptions by Dr. Fleet (51547 sellel on Randal) 24a Reports of Archæological Researches by General Cunningham (કબીંગહામ સાહેબના પ્રાચીન શેધળોને રીપોર્ટ) માં આપેલ છે. એમાં શિલાલેખોના ફેટોલી પણ આપેલા છે. પ્રાચીન જીનમંદિર, પ્રતિમાઓ, અને ઐતિહાસિક બીના ઉપર પ્રકાશ પાડનાર શિલાલેખ અંગે એ પરથી જૈન ઇતિહાસમાં હિત લેનારને ઘણું જાણવાનું મળી શકે એમ છે. ઉપરાંત Indian antiquary ની જુની ફાઇલો વગેરે પરથી ઘણું જાણવાનું મળે એમ છે. એ શોધખોળ કરનારાઓએ એ રીતે જૈન કમપર ઉપકાર કર્યો છે. ઉપર જણાવેલા શોધખોળ કરનારા આદિ ઉપરાંત અને સૌરાષ્ટ્રમાં શાસ્ત્રી વલ્લભજી હરિદ-તે પણ ગીરનાર આદિના શિલાલેખ શોધી ઐતિહાસિક પ્રકાશ પાડ્યા છે. આપણે ધર્મબંધુ શ્રી દાલતચંદ બરેડીઆએ પણ પિતાના ગિરનાર મહામ્યમાં તથા આ પત્રમાં શિલાલેખો સંબંધી સારૂં વિવેચન કર્યું છે. હજી આ અંગે વિશેષ થવાની જરૂર છે.
શિલાલેખોની શોધથી જેમ કેટલીક અવનવી ઐતિહાસિક બાબતે જાણવાનું બની આવે છે, તેમ કેટલાક ધર્મ સંબંધી વાંધા-વિરેાધ-મતભેદનું નિરાકરણ થઈ શકે છે; એવાં નિરાકરણ અર્થે શિલાલેખ સાક્ષી-પુરાવાની ગરજ સારે છે. ગઈ સાલમાં જ પૂર્વ હિંદમાં મેહબાની ખાણનું ખોદકામ ચાલતાં બે જન પ્રતિમાઓ હાથ લાગ્યાનું દિગંબરી ભાઈઓ તરફથી પ્રસિદ્ધ થતા માસિક Jain Gazette (જૈન ગેઝેટ) માં પ્રસિદ્ધ થયું છે. એક પ્રતિમા ઉપર વિ. સં. ૮૨) ને અને બીજી ઉપર વિ. સં. ૧૧૦) ને લેખ છે. આ મળી આવેલી પ્રતિમાઓ સંબંધી શું થયું એ કાંઈ આપણે જાણતા નથી. એ પ્રતિમા શ્વેતાંબરી સંપ્રદાયની છે કે દિગંબરીની, એ નક્કી થયું કે નથી થયું, એ પણ આપણે જાણતા નથી. એ પ્રતિમાઓ કયાં સંપ્રદાયની છે અને એ સંબંધી શું વ્યવસ્થા થઈ એ અંગે કેન્ફરન્સ ઓફીસ તરફથી પુછાવવાની જરૂર છે. વિ. સં. ૮૨) વાળી પ્રતિમા કયા સંપ્રદાયની છે એ નક્કી થઈ શકે, તે શ્વેતાંબર અને દિગંબરો પિતપોતાના સંપ્રદાયની ઉત્પતિ સંબંધી જે તારીખ રજુ કરે છે, તેમાંથી કઈ સાચી એને નિવેડો આવી શકે. વળી એથી પણ પ્રાચીન પ્રતિમાઓ વિધમાન છે, તથાપિ આ પ્રતિમાઓ પણ સ્થાનકવાસી ભાઈઓને પુરાવારૂપે દેખાડી શકાય કે પ્રતિમા આરાધક માર્ગ શુદ્ધ સનાતન છે; પ્રતિમાઓ હતી, તો તેને વિરાધક સંપ્રદાય ઉત્પન્ન થયે; પ્રતિમા આરાધક માર્ગ પ્રથમ ન હોય તો તેને વિરાધક માર્ગ કયાંથી ઉભે થાય? આ વગેરે અંગે શિલાલેખ બહુ ઉપયોગી છે.
Page #313
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન શિલાલેખની ઉપયોગિતા.
[ ૨૪૩
આ લેખમાં ડે. કલીટે શોધેલા એક શિલાલેખ ઉપરથી જણવામાં આવતી બિના રજુ કરું છું. સંમતિ, કુમારપાળ, વનરાજ, વગેરે જૈન રાજાઓ હતા, તેની તે ઈતિહાસ ગવાહી પુરે છે. શ્રી બખભટરિએ ગ્વાલિયરના આગ્ર રાજાને (વિ. સં. નવમે સેકે) જેના ર્યાની વાત ગુજરાતના ઇતિહાસ, તથા પ્રબંધ ચિંતામણિ, પ્રબંધ કોશ આદિથી આપણે જાણિયે છિએ. તે સિકાને રાઠોડ રાજા અમેઘવર્ષ પણ જન હતો એ બિના પણ આપણું જાણીયે છિએ. પણ વિ. સં. બારમા સૈકાના અંતમાં અને તેરમાની શરૂઆતમાં મરૂદેશના મેદપાટમાં આલ્હણદેવ જેન રાજા હતો એ ખબર તો આપણને નવી લાગશે. પ્રસ્તુત શિલાલેખથી આપણને સમજાય છે, કે. એ જૈન રાજા હતા. ડો. ફલોટે એ શિલાલેખ એક ફેરાફ મરહુમ મી. હરિલાલ હર્ષદરાય ધ્રુવને આપ્યો હતો. તે ઉપરથી તેણે નિબંધરૂપે એક લેખ સને ૧૮૮૪ ના માર્ચ માસમાં રિયલ એશ્યાટીક સોસાઈટીની મુંબઇની શાખામાં વાંચ્યું હતું. આ શિલાલેખ વિ. સં. ૧૨૧૮ ની મિતિને છે. શ્રી નાડેલમાં આવેલા સાદરેકગચ્છના શ્રી મહાવીર પ્રભુના મંદિરમાં પૂજા સામગ્રી માટે . બક્ષીસ આપ્યાની આમાં વિગત છે. આહણદેવ રાજા મેદપાટમાં છે, સાધુ (કે જેની પ્રેરણાથી આ બક્ષીશ મળી હેય), તે શ્રી રામચંદ્ર (હેમચંદ્રાચાર્યના શિષ્ય ?) છે. આ બધી વિગત એ લેખમાં છે. શિલાલેખ આ સરળ ગધ-પધયુકત સંસ્કૃતમાં છે, પણ તે બહુ લાંબો છે; એટલે એ નહિં. આપતાં એને ઉપયુકત સાર આપે છે. પ્રથમ શરૂઆતમાં શ્રી સર્વને કે પૂર્વક નમસ્કાર કરી ચરમતીર્થકરની માલિની વૃતમાં કલ્યાણની યાચનાપૂર્વક સ્તુતિ કરી છે. ત્યારે પછી ગધમાં રાજાની વંશાવલી છે; ત્યાર પછી બે સ્ત્રગ્ધરાવૃત્તમાં સંસારની અસારતાનું નિરૂ પણ છે; અને એ અસારતા જોઈ સારરૂપ શું કર્તવ્ય છે એને બોધ છે; ત્યાર પછી રાજા આહણદેવ ઉપરોકત મંદિરને ઉપરોક્ત બક્ષીસને લેખ લખે છે, તે પ્રમાણે ચાલવાને પિતાને વંશજ તથા બીજા ગાદિયે આવનારાને વિનવે છે; છેવટે મંત્રી આદિનાં નામ આપી પિતાની સહી રૂ૫ નૈગમ વાકય મુકે છે. મિતિ વિ. સં. ૧૨૧૮ ની છે. પિતાની વંશાવલીને સાર નીચે મુજબ છે –
૧ ચાહમાન (ચહુઆણ) વંશને મૂળ સ્થાપક લક્ષ્મણદેવ (વિ. સં. ૧૦૨૪) ,
૨ લહિયે
૪ વિગ્રહપાળ
૩ બલિરાજ
:
- ૬ અણહિલ
'
:
૭ બાલપ્રસાદ
.
.૮ જેરાજ
=
+
૮ પૃથ્વપાલ
૧૦ જેલ
૧૧ શરાજ ૧૨ આહણદેવ
Page #314
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેરડ.
,
[ સપ્ટેમ્બર,
રાજા આહણુદેવ આ પ્રમાણે જૈન હોવાની માહિતી આપણને મળે છે. નાડેલ પ્રાચીન જૈન તીર્થોમાંનું એક છે. આપણે વખતો વખત તીર્થમાળાના સ્તવનમાં નાડુલાઈ યાદવે, ગોડિ સ્તરે,
શ્રી વરકાણે પાસ તીરથ તે નમુંરે.”
-તીર્થમાળા સ્તવન – એમ ગાઈએ છિએ, એ નાડુલાઈ એ આ નાડેલ.
શ્રી વીરાત સાતમા સૈકાના પૂર્વાર્ધમાં શ્રી સુધર્મા સ્વામીની પાટે ૧૦ મા યુગપ્રધાન શ્રી માનદેવસૂરિ થયા; તેમણે આ નાડેલ નગરમાં લઘુશાંતિસ્તવન રચ્યું હતું. આના સંબંધમાં શ્રીમદ્ આત્મારામ પ્રકાશે છે કે – - શ્રી પ્રદ્યોતનસૂરિકે પાટ ઉપર શ્રી માનદેવસૂરિ હુયે; ઈનકે સરિપદ સ્થાપનાવસરમેં દેને સૉપર સરસ્વતી ઔર લક્ષ્મી સાક્ષાત દેખકે યહ ચારિત્રસે ભષ્ટ હે જાડેગા? ઐસે વિચાર કરકે ખિન્ન ચિત્ત ગુરૂક જાનકે ગુરૂકે આગે ઐસા નિયમ કરા કિ–ભકિતવાલે ઘરકી ભિક્ષા ઔર દૂધ, ઘત, મીઠા, તેલ અરૂ સર્વ પકવાન ત્યાગ કિયા, તબ તિનકે તપકે પ્રભાવનેં નડેલપુર જે પાલીકે પાસ હૈ તિસમે ૧, પદ્મા, ૨, જયા, ૩. વિજયા, ૪. અપરાજિતા, એ ચાર નામકી ચાર દેવી સેવા કરતી દેખી, કોઈ મૂર્ખ કહેને લગા કિ એ આચાર્ય શ્રીકા સંગ કર્યો કરતા હૈ? તબ તિન દેવિયેને તિસકે શિક્ષા દિની, તથા તિસકે સમયમેં તિક્ષિલા (ગજની) નગરીમેં બહુત શ્રાવક થે હિનમેં મરીકા ઉપદ્રવ હઆ તિસક શાંતિ કે વાસ્તે શ્રી માનદેવસૂરિને નડેલ નગરીસે શાંતિ સ્તંત્ર બનાકર ભેજા.”
આ નડલ નગરના શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં પ્રસ્તુત શિલાલેખ છે. આ શહેર પ્રાચીન હોવાથી ત્યાંથી આસપાસમાંથી જીન પ્રતિમા વખત પરત્વે મળી આવે છે. સં. ૧૮પ૭ ના વૈશાખ વદ ૨ રવિવારે આ ગામના દક્ષિણ ભાગમાં મહાત્મા ગેરછની, પિશાળમાંથી સુકાઈ ગયેલા એક વૃક્ષને કાઢી નાખવા માટે જમીન ખોદતાં મુકરાત આરસની શ્વેતવણી મૂર્તિઓ (૧૫) નિકળ્યાની વાત શ્રી જૈનધર્મપ્રકાશમાં પ્રસિદ્ધ થઈ હતી.
શ્રી વિમલનાથ, શાંતિનાથ, સંભવનાથ, સુમતિનાથ, અને સુવિધિનાથની પ્રતિમાઓ આમાં હતી અને તેની પ્રતિષ્ઠા થયાને લેખ સં. ૧૫૩૦ મહાવદ ૨ ને છે. વળી આમાં શ્રી શાંતિનાથજી તથા અછતનાથજીની એમ બે પ્રતિમા કાત્સર્ગ મુદ્રામાં છે, તે પર લેખ સં. ૧૩૨૬ ને છે, અને તેની પ્રતિષ્ઠા શ્રી ધર્મચંદ્રસૂરિએ કરી છે. તેમજ એક મૂર્તિ શ્રી પ્રદ્યુમ્નસૂરિ કે જે શ્રી સુધર્માસ્વામીથી ૩૩ મી પાટે થયા, તેના શિષ્ય શ્રી શાલિભદ્રની છે; જેની પ્રતિક પણ શ્રી ધર્મચંદ્રસૂરિએ સં. ૧૩૩૫ માં કરેલી છે.
આમ શિલાલેખોથી બહુ જાણવાનું મળી આવે છે. ઐતિહાસિક શોખ ધરાવનારાઓને તે આ બહુ રમણીય પ્રદેશ છે; આ નિવઘ ક્ષેત્રમાં વિહરવાથી એઓને આનંદ અને ધર્મ સેવાને લાભ મળે એમ છે. ઇતિ તા. ૧૮-૭-૦૮ રવિ. 3 લીટ મનસુખ વિ. કીરતચંદ મેહતા
–મેરી
Page #315
--------------------------------------------------------------------------
________________
૧e 1
હાનિકારક રીત રીવાજે.
|| ર૪૫
હાનિકારક રીતરીવાજો.
(ા. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ શેની બી. એ. એલ એલ બી.)
( અનુસંધાન પૃષ્ટ ૧૮૬ થી.), રાચરચીલું સર્વ વિદેશી અને ખર્ચાળ ગ્રહણ કર્યા છે. આપણું હીંદી ઢબછબના પિશાક કરતાં યુરોપીયન ફેશનને પોશાક વિશેષ પસંદ કરવામાં આવે છે. પરંતુ કહેવું જોઇએ કે ટાઈમ્સ ઓફ ઇન્ડીયાએ હીંદીવાનેને યુરોપીયન ઢબછબ પિશાક વધારે અનુકૂળ છે કે હિંદી પિશાક વધારે અનુકૂળ છે એ વિષય ઉપર ઇનામી નિબંધ માગ્યો હતો અને તેમાં હીંદી પિશાની તરફેણ કરનાર પુરૂષ ઇનામ જીતી ગયા હતા. વળી દીલ્લીના પ્રદર્શન વખતે લોર્ડ કર્ઝને સઘળા દેશી રાજા મહારાજાઓને પિતાને મહેલ શણગારવા માટે જોઈતુ ફરનીચર ખુદ હીંદુસ્તાનમાંથી સ્વદેશી બનાવટનું લેવા આગ્રહપૂર્વક ભલામણ કરી હતી. આ સઘળું ધ્યાનમાં લઈ આપણે આપણી સ્થિતિ અનુસાર ખર્ચ કરવો જોઈએ કે જેથી આપણને અને દેશને લાભ થાય. વિલાયતી વિલાસમાં ફેશનબાઈ ખલાસ” એ ઘાટ જોઈએ નહિં. ઉપર જે સઘળા રીવાજે જણાવ્યા તે સિવાય કઈ કઈ રીવાજે અમુક પ્રાંત અગર
દેશમાં જ પ્રચલિત હશે, તે બાબત વિવેચન કરવાનું બની થયું ઉપસંહાર, નથી પરંતુ સર્વ સામાન્ય જણાતા રીવાજે જણાવવામાં આવ્યા
છે. આ સઘળા રીવાજો સામટી રીતે લેતાં નિર્મળ કરવાને માટે જ્ઞાતિના અગ્રેસરે ઉપર જોખમદારી આવી પડે છે. કારણકે જ્ઞાતિના હિત અગર અહિત, ભલાં અગર બુરા માટે તેઓ જ જવાબદાર છે. જ્ઞાતિને-કમને લાભકારક હોય તેવા રીવાજો દાખલ કરવાના, નુકશાનકારક જણાતા હોય તેવા રીવાજોને સને ૧૮૧૮ના જરીપુરાણા એક એકટને આધારે કોઈપણ તપાસ ચલાવ્યા વગર એકદમ દેશવટો આપવાના કાર્યને હાથ ધરવાનું પણ તેઓએ જ કરવાનું છે.
જ્ઞાતિને કેળવાયેલ વર્ગ પણ પિતા તરફને હીસ્સો આપી આ મહાન કાર્યમાં તેમને મદદ કરવાને તૈયાર રહે છે. તેઓએ સમજવું જોઈએ કે “અધેકી હાર ચલી જય દાતાર' જેવું હવે લાંબે વખત નિભાવી લઈ શકાય તેમ નથી. તેમાં લાભ પણ નથી. આવા મહાન કાર્યોના જ્ઞાતિને લાભ થાય તેવી રીતે થવા જોઈતા નીવેડા ઉપરજ તેઓનું અગ્રેસર આધાર રાખે છે. મામા મસીઆઈને (Nepotism) સમય હવે નથી. પક્ષપાત બુદ્ધિથી કરવામાં આવતા ચુકાદાને જ્ઞાતિજને પહેલાંની માફક માન આપે તે વખત હવે નથી. જ્ઞાતિઓના મુખીઓના આપખુદ કૃત્ય સામે અવાજ ઉઠાવવાનું કાર્ય સાધારણ થઈ પડ્યું છે. આ બળને યુગ નથી પણ ન્યાયને યુગ છે. દેલતથી જ આગેવાન થવાને સમય હવે રહ્યો નથી. સહવર્તન, બુદ્ધિ અને બીજી અનેક ગુણ ધરાવનાર લાયક પુરૂષને જ જ્ઞાતિજને પિતાના આગેવાન તરીકે સ્વીકારવાનું પસંદ કરે છે,
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૪૬ ]
જૈન કોન્ફરન્સ હરડ.
[ સપ્ટેમ્બર
આ સુધારા વધારાના સમયમાં–પૂર્વ અને પશ્ચિમના ઉદાત્ત વિચારોના સંક્રાન્તિ કાળમાં જ્ઞાતિ બંધુઓ સુધારણની મોટી મોટી આશાઓ બાંધે છે. અને તેને સફળ કરવાનું આગેવાનનું કર્તવ્ય છે. આ રીવાજોના સંબંધમાં જુદી જુદી જ્ઞાતિના આગેવાન તરફથી ઠરાવ કરવામાં આવે નહિ ત્યાં સુધી કેળવાયેલ વર્ગે તેને માટે પોતાના પ્રયાસમાં ભસ્યા રહેવાની જરૂર છે. સભા, મંડળ તેમજ અન્ય સંસ્થાઓ આ બાબત ઘણું કરી શકે તેમ છે. આ કાર્યને માટે ખાસ વોલન્ટીયરો (સ્વયંસેવક) તૈયાર કરી તેઓ દ્વારા ઉપદેશ અપાવવાની જરૂર છે. દૂર કરવા ગ્ય–વર્જવા યોગ્ય રીવાજોનું લીસ્ટ તૈયાર કરી તસંબંધમાં ચોકસ નિયમ બાંધી પ્રત્યેક વ્યકિતની કબુલાત મેળવવાની જરૂર છે. તેવી કબુલાત આપનાર ગૃહસ્થને જ જુદી જુદી સભાઓએ પિતાના મેમ્બર તરીકે ચાલુ રાખવા, તવિરૂદ્ધ વર્તન કરનાર સભાસદે થવાને, ચાલુ રહેવાને નાલાયક છે એમ ચોકસ સમજવું જોઈએ. એક વખત જણાવી ગયા તેમ આ કાર્યમાં કોઈના ખીસ્સા ઉપર કાપ મેલવાનો નથી. બલ્ક સારી જેવી રકમનો બચાવ થવાનો છે અને તેવા જરૂરી કાર્યમાં આપણે આપણી કરકસરથી કાર્ય કરવાની ટેવને (Economical habits) ઉપયોગ કરવાનું છે. આથી આપણે કાંઈ કંજુસ કહેવાઈશું નહિ. ઘરમાંથી કચરો પૂજે દૂર કરી સ્વચ્છ રાખવાનું છે. તેવી જ રીતે જ્ઞાતિમાં દાખલ થયેલા કચરા પૂજારૂપ અનિષ્ટ રીવાજોને નાબુદ કરવાની જરૂર છે. એક દેશમાં અમુક સમયમાં જે રીવાજ માન્ય ગણાતો હોય તે રીવાજ અન્ય દેશમાં સમય બદલાતા જમાનાના ફેરફારને લઈને અમાન્ય લાગે તે તેથી આપણે અજાયબ થવાનું નથી.
પ્રાન્ત એટલું જ કહેવાનું રહે છે કે આપણું પૂજ્ય મુનિ મહારાજેએ વ્યવહાર શુદ્ધિને કેટલેક અંશે ધાર્મિક ઉન્નતિને હેતુ ગણ સમ્યમ્ દષ્ટિ જેના લાભ ખાતર હાનિકારક રિવાજો બંધ કરવાને વખતે વખત ઉપદેશ વ્યાખ્યાન ધારાએ આપતા રહેવાની જરૂર છે. તેઓની મદદ આપણને અસાધારણ રીતે ઉપયોગી થઈ પડશે. પ્રસિદ્ધ વકતાઓએ પિતાના વાકચાતુર્યને આ દિશા તરફ વલણ આપવાની જરૂર છે. ઉપદેશક ભાષણની તાત્કાલિક અસર
તાજને ઉપર એવી સારી થાય છે કે તેને લાભ લઈ તે વખતે જ તેઓ પાસેથી કબુલાત મેળવવી લાભકારક થઈ પડશે. મહાન કેન્ફિરન્સે પિતાના માનાધિકારી તેમજ પગારદાર ઉપદેશકોને આ કાર્ય માટે વિશેષ તૈયાર કરવાની જરૂર છે તથા શ્રેયસ્કર મંડળ તથા અન્ય સંસ્થાઓ તરફથી ફરતા પરીક્ષકોને પણ આ સવાલ હાથ ધરવાની ભલામણ કરવી જોઈએ.
આ સંબંધમાં અન્ય ગૃહસ્થા તરફથી પણ એટલું બધું લખાયું છે, બેલાયું છે, ચર્ચાયું છે કે આ પ્રયાસ તદન સામાન્ય તથા પિષ્ટપેષણ જેવો લાગશે, પરંતુ વિષયની ગહ. નતા, ઉપયોગિતા જેમાં તે નિરર્થક સમજાતો નથી. રહેવાનું એવે સ્થળે બન્યું છે કે જ્યાં જોઈતા પુસ્તકે મળી શકે નહિ. અને તેથી તેવા કેઈ પુસ્તકોના આધાર અગર તેમાંથી ઉતારા વિષયને પુષ્ટ કરવા માટે, તઅંતર્ગત રહેલી દલીલેને પ્રતિપાદન કરવા માટે લેવાનું જરૂરનું કઈ તરફથી ધારવામાં આવતું હોય તે તેમ કરવું બની શક્યું નથી, તેને માટે તથા ધમ વિરૂદ્ધ કઈ વિચાર પ્રદર્શિત થયો હોય તે તેને માટે ક્ષમા યાચવામાં આવે છે.
એમ શાન્તિઃ
Page #317
--------------------------------------------------------------------------
________________
thotely
APPEALS TO INDIA.
( 40
Appeals to India.
The following petitions are now being signed by large numbers of Transvaal Indians both passive resisters and non-resisters:To The HONOURABLE DADABHAI NAOROJI.
Sir,-We, the undersigned, British Indians residing in the Transvaal hereby approach you as the father of the Indian nation that is to be, with reference to the gigantic struggle in which we are engaged in this Colony. Through you we appeal to the whole of India.
We will not go into the history of the struggle, but will state the question as it stands to-day.
The Indian inhabitants of the Transvaal have asked for repeal of fhe Asiatic Registration Act of 1907, so that Indians possessing educational attainments, be they ever so few, even six per year, may enter the Transvaal on the same terms as the other immigrants. To-day, by reason of the Registration Act read together with the Immigration Act of the Colony, no Eritish Indian can immigrate into the Colony unless he has been previously domiciled. The laws of the Colony, therefore, constitute a colour-bar. No other British Colony possesses such legislation. Indians have, therefore, publicly entered into a solemn covenant not to submit to the Registration Acts of the Colony but to suffer imprisonment and other hardships until the national insult is removed.
Under the covenant, during the past two years and six months over 2,500 Indians have suffered imprisonment mostly with hard labour. Many homes have been broken up, many families have been ruined, in the struggle. Fathers and sons have gone to gaol at the same time, leaving behind them weeping wives and mothers. Many families are being supported from charitable funds raised by us. At the present moment, nearly two hundred Indians are suffering imprisonment for conscience sake.
Page #318
--------------------------------------------------------------------------
________________
Rx6 ]
જૈન કનકરન્સ હે.
mm
wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
wwwwwwwwwwwwwwwww
The hardship felt has been so great that many have succumbed owing to sheer exhaustion, Others have left the Colony and are probably to-day starving. A resolute band of over 300 continues an active struggle. Some have passed through the Transvaal gaols five times.
The covenanters are derived from all classes and strata of Indian Society. Hindus, Mahomedans, Parsees, Sikhs and Christians are all fighting India's battle. Merchants who have never undergone physical exertion and have been brought up in the lap of luxury are breaking stones, or doing scavenger's work, or wheeling barrows of earth and living on coarse mealie meal and boiled potatoes or rice and ghee.
We ask India to come to the rescue and demand from the Indian Government a removal of the bar sinister. Until the racial taint from the Transvaal legislation is removed, the little band of Indians referred to above will suffer unto death. We pray for relief. TO THE PRESIDENT OF THE
BENGAL CHAMBER OF COMMERCE,
CALCUTTA · Sir,-We, the undersigned, British Indians residing in the Transvaal, beg to approach you as the leader of Anglo-India. We approach you regarding the Asiatic struggle that has now been going on in this Colony for the past two years and a half.
We do not desire to trouble you with the history of the question. The point of dispute between the local Government and the British Indians is whether, as regards immigration, the laws of the Colony are to contain a racial disqualification. The local Parliament has passed two laws-one called the Asiatic Registration Act of 1907, and the other the Immigration Act of the same year-whereby a British Indian, no matter what his educational attainments may be, becomes upon entering the Colony, unless previously domiciled, a prohibited immigrant by reason of his Indiaan birth or extraction. This legislation is without parrllel in British Colonies. We have, therefore, after other efforts had become vain, publicly entered into a solemn
Page #319
--------------------------------------------------------------------------
________________
TROL ]
APPEALS TO INDIA.
[ 282
covenant not to submit to the Registration Law abovenaped and another passed in the year 1908, whilst the struggle was yet going on, until the Registration Act of 1907 fs repealed so as to remove the racial taint.
By reason of the covenant, over 2,500 Indians, representing all races, classes, and religions, have imdergone imprisonment. Many Indians domiciled in the Transvaal or in some other South African Colony have been by arrangement with the Portuguese Administration at the Province of Mozambique deported direct to India, at a moment's notice, in some cases leaving families and businesses behind uncared for and unattended. Many homes have been ruined. Many merchants have been reduced to poverty. Many families are being supported out of charitable funds collected by the Indian community.
We do not desire unrestricted Indian immigration into the Colony. We accept the principle of white predominance in this sub-continent. All we claim is that the Transvaal cannot, unlike the other Colonies, impose a test and thus, in the words of Mr. Chamberlain, wound the susceptibilities of India's millions.
We have appealed to all parties--all British subjects. And we have received support from all of them. Even in the Trang. vaal, a small European Committee, composed of prominent members of the community, under the Chairmanship of Mt. Wm. Hosken, M.LA, has been supporting us.
The honour of India, we doubt not, is as dear to Anglo. Indians as it must be to Indians. Through you therefore, we ask the whole of Anglo-India to help us in any manner you may consider best, to end the unfortunate situation. .
Owing to the almost unbearable severity of the struggle, many have succumbed. But the heroic band still continues to court imprisonment again and again. They are determined to fight unto death. The Transvaal gaols contain, at the time of addressing this appeal nearly 200 Indian conscientious objectors. The Government have, for the purpose evidently of gagging us, arrested five such objectors, who were chosen as delegates to proceed to India and England. We pray for relief.
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૫૦ 1
જૈન, કાન્ફરન્સ- હેલ્ડ
A short Note on the Modern Conception of Education.
---000000000———
[2122042
Man does not live by bread alone. He has certain higher necessities which must be provided for before he can rightly take his place at the head of the animate world. His physical wants in common with those of the lower. animals, though of course of the first consideration, are, strictly speaking, few and capable of being easily supplied. It is his mental and spiritual cravings that differentiate him from the inferior types, and the greater these are stimulated and properly satisfied in any particular individual, community or nation, the higher that individual, community, or nation may be said to have mounted in the scale of civilization. In other words, physical, intellectual, moral and spiritual culture form the great keystones to arch of a perfect manhood; nay they have been held to constitute the very summum bonum of human existence.
Now the question naturally arises how best to awaken and satisfy these cravings which are in a more or less degree innate in mankind. The answer undoubtedly is-by education. Judged from this standpoint, the test of all true education must be their adaptability to the realization of an all-round manhood by the simultaneous development of the physical, the intellectual, the moral and the spiritual sides of human nature. In any proper scheme of education, therefore, physical, intellectual and moral culture should each have its due place, and should be harmoniously blended together so as not to trench upon the legitimate province of one another. This is the modern conception, briefly put, of what education ought to aim at.
1
So far as I am aware, Prof. Blackie is one of the best exponents of the modern ideal of education. In his excellent book on Self-Culture, he has brought out a system of education, finished and admirably balanced in all its parts. I would venture to advise my English-knowing readers to read that book attentively. They would find in it much that would advance their horizon of ideas, broaden their views and make them realize the latent possibilities of man in the realms of the mind and the spirit. Ajimganj, 28-7-09.
Kumar Sing Nahar B. A.
Page #321
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
[ ૧૫૧
ધાર્મીક હિસાબ તપાસણી ખાતું.
છલ્લે ખેડા તાબે શ્રી સ્થંભતીથ (ખંભાત) મધ્યે માણેકચોકમાં આવેલા શ્રી મહાવીર સ્વામીજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપેટ.
સદરહુ દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટકર્તા, શેઠ છોટાલાલ સાકરચંદના હસ્તકને સં. ૧૮૬૧ થી સં. ૧૮૬૩ ના આશો વદ ૦)) સુધીનો હીસાબ અમોએ તપાસ્યો. તે જોતાં, સદરહુ દેરાસરજીમાં ઉપજ નહી જેવી આવે છે. તેમાં કેસર સુખડ વગેરે સહુ સહુના ઘેરથી વાપરે છે; હીસાબ ચોખ્ખું રાખી અમને જોવા માગતાં તુરત દેખડાવી આપે છે. તે માટે તેમનો આભાર માનીએ છીએ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણું તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. માટે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે.
છેલ્લે ખેડા તાબે શ્રી સ્થંભતીથ (ખંભાત) મધ્યે ખારવાડા મધ્યે આવેલા શ્રી અનંતનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગત રીપેર્ટ
સદરહુ દેરાસરના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ ઝવેરચંદ વખતચંદના હસ્તકને હિસાબ અમોએ સં. ૧૮૫૮ થી સં. ૧૮૬૪ ના અશાડ વદ ૧૨ સુધીને તપાસ્યો; તે જોતાં દેરાસરજીમાં ઉપજ નહી જેવી છે. વહીવટકર્તાએ પ્રથમ હીસાબ દેખડાવવા આનાકાની કરી પણ પાછળથી હીસાબ દેખાડી દીધું છે. તેથી તેમનો આભાર માનીએ છીએ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. તો આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી બંદોબસ્ત કરશે.
છલે ખેડા તાબે શ્રી સ્થંભતીર્થ (ખંભાત) મધ્યે ગીપટીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીજી મહારાજ તથા શ્રી અજીતનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ.
સદરહુ દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ ગુલાબચંદ કાળીદાસ તથા શેઠ મોતીચંદ કાળચંદના હસ્તકને સં. ૧૮૬૧ થી સં. ૧૮૬૪ ના અસાડ વદ ૦)) સુધીને હસાબ અમેએ તપાસ્ય તે જોતાં નામુ ગુંચવણ ભરેલું સાદી રીતે રાખ્યું છે. પણ દાગીના વિગેરેને તેલ સાથે સેકસ નોંધ રાખેલો છે, અને અમોએ માગણી કરતાં તુરત હીસાબ દેખડાવી દીધું છે. તે માટે તેમને આભાર માનીએ છીએ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણું તેને લગતું સુચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થોને આપવામાં આવ્યું છે. માટે આશા રાખીએ છીએ કે તે ઉપર ધ્યાન આપી યોગ્ય બંબસ્ત કરશે.
Page #322
--------------------------------------------------------------------------
________________
૨પ૨]
જ કેજરન્સ હેડ.
[ સપ્ટેમ્બર
છલ્લે ખેડા તાબે શ્રી સ્થભતીર્થ (ખંભાત) આળીપાડા મધ્યે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજ તથા શ્રી સુપાર્શ્વસ્વામી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતો રીપોર્ટ,
સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ બકોરદાસ પીતામ્બરદાસના હસ્તકને સં. ૧૯૫૮ થી સં. ૧૮૬૩ ના આશે વદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાસ્યો છે. તે જોતાં સદરહુ વહીવટકર્તાએ પૂર્ણ લાગણીથી દહેરાસરજીની અંદર તન મનથી કામ કરી કેટલોક સુધારો કરવામાં આવેલ જોવામાં આવે છે. વહીવટકર્તા પોતે ઘણું કામના બેજાને લીધે હીસાબ લખવાનું કામ પિતાથી નહી બનવાથી બીજા ગૃહસ્થને લખવા સેપેલ છે. તેથી નામું રીતસર લખ્યું નથી. તે પણ સદરહુ વહીવટકર્તાએ પુરતી દેખરેખ રાખી હીસાબ ચોખ્ખો રાખે છે. તથા સદરહુ વહીવટકર્તા પાસે સદરહુ દહેરાસરજીને હીસાબ તપાસવાની માગણી કરતાં તુરતજ તેમણે બતાવી દીધું છે. એટલું જ નહી પણ બીજા ઘણુક દહેરાસરોના હીસાબે અમને દેખડાવવા માટે પુરતી મદદ કરી છે. તેથી તેમને પુરેપુરો ધન્યવાદ ઘટે છે.
આ ખાતુ તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે માટે આશા રાખીએ છીએ કે તે ઊપર ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે. " જીલે ખેડા તાબે થંભતીર્થ (ખંભાત) છરાળા પાડા મધ્યે આવેલા શ્રી મનમોહન પાર્શ્વનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતો રીપોર્ટ,
સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટકર્ત શેઠ કસ્તુરચંદ મલકચંદના હસ્તકને સં. ૧૮૬૪ ના શ્રાવણ વદ ૦)) સુધીને હીસાબ તપાસ્યો તે જોતાં સદરહુ વહીવટકર્તાએ દહેરાસરજીનું નામું બીલકુલ રાખ્યું નથી. તેથી રીતસર નામું રાખી ચેપડામાં દરેક ચીજની નેંધ રાખવા સુચવ્યું છે. તેઓ દહેરાસરજીમાં પુરતી દેખરેખ રાખી કામ ચોખ્ખી રીતે કરે છે. તે માટે તેમને આભાર માનીએ છીએ.
આ ખાતાને લગતું સુચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે માટે આશા રાખીએ છીએ કે તે ઉપર ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે. * *
છલ્લે ખેડા તાબે શ્રી સ્વંભતિર્થ (ખંભાત) માંડવીની પોળ મધ્યે આવેલા શ્રી કુંથુનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ. .
સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ દીપચંદ પાનાચંદ માસ્તરના હસ્તકને સં. ૧૮૫૮ થી સં. ૧૮૬૪ ના શ્રાવણ વદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં દહેરાસરજીમાં ઉપજ ખર્ચ નહી જેવાં છે. સદરહુ વહીવટકર્તા ધર્મિષ્ટતા તથા કોમ ઉપર લાગણી ધરાવતા હોવાથી જીણું ઉદ્ધાર વગેરેનો કેટલો ખર્ચ પસરથી કરી દહેરાસરજીની સારસંભાળ સારી રીતે રાખે છે તેમજ જૈન કોમના ઉદયને માટે કેટલાક પ્રયત્ન કર્યા કરે છે. તેથી તેમને પુરેપુરો ધન્યવાદ ઘટે છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણું, તેને લગતું સુચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી
ગ્ય બ દેબસ્ત કરશે.
Page #323
--------------------------------------------------------------------------
________________
૧૯૦૮ : *
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
છલ્લે ખેડા તાબે શ્રી સ્થભતીર્થ (ખંભાત) ખારવાડા મળે આવેલા શ્રી સુખસાગર પાર્શ્વનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગત રીપેટે.
સદરહુ દહેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ. છોટાલાલ કાળીદાસના હસ્તકને સં. ૧૮૬૧થી સં. ૧૮૬૪ના શ્રાવણ વદ ૦)) સુધીને હીસાબ અમેએ તપાસ્યો છે તે જોતાં સદરહુ વહીવટ કર્તાએ હીસાબ ચેખો રાખી અમોએ માગણી કરતાં તુરત દેખડાવી દીધો છે. તેથી તેમને આભાર માનીએ છીએ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે. આ
છ ખેડા તાબે શ્રી સ્થંભતીર્થ:(ખંભાત) મધ્યે આવેલા ગંધક્વાડામાં શ્રી શિાન્તનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતો રીપોર્ટ.
સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ સુખલાલ ખુબચંદના | હસ્તકને સં. ૧૯૫૮થી સં. ૧૮૬૪ના અશાડ વદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાસ્યો તે
જોતાં વહીવટ કર્તાએ હિસાબ ચોખ્ખો રાખી નામું તૈયાર રાખેલું છે. આ દહેરાસરજી એક ઘર દહેરાસરજી તરીકે છે. તેમાં લાંબો ઉપજ ખર્ચ પણ નથી. વહીવટ કર્તા પાસે હિસાબની માગણી કરતાં તુરત દેખડાવી દીધો છે તેથી તેમનો આભાર માનીએ છીએ. આ ખાતુ તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. તો આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી એગ્ય બંબસ્ત કરશે.
છલે ખેડા તાબે થી થંભતીર્થ (ખંભાત) મધ્યે આવેલી એકશીની પિળમાં શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગત રીપોટે.
સદરહુ દહેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ ખુબચંદ અનોપચંદના હસ્તકનો સં. ૧૮૬૧થી સં. ૧૮૬૩ના આશે વદ ૦)) સુધીને હીસાબ અમેએ તપાસ્યા તે જોતાં સદરહુ દહેરાસરજીનું કેશર, સુખડ વીગેરે સર્વે ખર્ચ વહીવટ કર્તા પિતાના ઘેરથી કરે છે તથા પુજન હાથોહાથ કરે છે. દહેરાસરજીમાં એક કરે છણું થએલ છે પણ હાલમાં કંઈ મીલકત નહી હોવાથી કામ અધુરું છે. દહેરાસરજીમાં લાંબી આવદાની જોવામાં આવતી નથી. વહીવટ કર્તાએ નામું ચેકસ રાખી હીસાબની માગણી કરતાં તરત દેખડાવી આપ્યો છે, તેથી તેમને આભાર માનીએ છીએ.
આ ખાતુ તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે, તે આશા રાખીએ છીએ કે તે ઉપર ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે.
છ ખેડા તાબે શ્રી સ્થભતીર્થ (ખંભાત)મધ્યે આવેલી ચેકશીની પોળમાં શ્રી વિ. મળનાથજી મહારાજના દેરાસરછના વહીવટને લગતા રીપોર્ટ.
Page #324
--------------------------------------------------------------------------
________________
• ૨૫૪ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર
સદરહુ દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટકર્તા ચેકશી છોટાલાલ ભુરાભાઈના હસ્તકને સં. ૧૯૬૩ ના આશો વદ ૦)) સુધીને હીસાબ અમેએ તપાસ્ય છે. તે જોતાં નામું બીલકલ રાખવામાં આવ્યું નથી. તેમજ હીસાબ તપાસવાની માગણી કરતાં પ્રથમ કેટલીક આનાકાની કરેલી, પરંતુ પાછળથી હીસાબ બતાવી દીધો છે. તે માટે તેમને આભાર માનીએ છીએ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી ગ્ય બંદોબસ્ત કરશે.
જ
'
જ છલ્લે ખેડા તાબે શ્રી યંભતીર્થ (ખંભાત) મધ્યે આવેલા કડાકોટડીના પાડામાં શ્રી સુમતિનાથજી મહારાજના દેરાસરના વહીવટને લગતો રીપોર્ટ.
સદરહુ દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ મોહનલાલ વખતચંદના હસ્તકને સં. ૧૮૬૧ થી સં. ૧૮૬૪ ના શ્રાવણ સુદ ૧૫ સુધીને હીસાબ અમોએ તપાસ્યો છે. તે જોતાં હીસાબ ચોખી રીતે રાખે છે, અને અમોએ માગણી કરતાં તુરત દેખડાવી દીધો છે. તે માટે તેમને આભાર માનીએ છીએ.
દેરાસરમાં કાંઈ લાંબી ઉપજ જોવામાં આવતી નથી. અને જીર્ણોદ્ધારનું કેટલુંક કામ કર્યા વગર ચાલે તેવું નથી. તે સંબંધમાં સાંભળવા પ્રમાણે મુંબાઈ નિવાસી સંઘપતિ શેઠ રતનચંદ ખીમચંદ મોતીચંદે આ દેરાસર પિતાના વડીલનું બંધાવેલ હોવાને લીધે કેટલીક મદદ આપવાને જણાવેલ છે. તે વાત ખરી હોય તે સદરહુ શેઠજી સાહેબને અરજ કરીએ છીએ કે જેમ બને તેમ તાકીદે જીર્ણોદ્ધાર કરાવવા તરફ લક્ષ આપશો.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી ગ્ય બંદોબસ્ત કરશે,
લી. શ્રી સંધને સેવક.
ચુનીલાલ નાહાનચંદ. - ઓનરરી એડીટર શ્રી જે. જે. કે.
શ્રી જૈન વિદ્યા ઉદ્યોગ વર્ધક મંડળ તરફથી ચાલતી કોમશીઅલ સ્કુલના નીચે પ્રમાણે વિધાર્થીઓ નેશનલ યુનીઅન ઓફ ટીચર્સની જુદી જુદી પરીક્ષામાં પાસ થયા છે. બુક કીપીંગ–મગનલાલ જેચંદ ધ્રુવ, વેલજી લાલજી વારા, મેહનલાલ પુરશોતમ શાહ, દલીચંદ હકમચંદ મહેતા, ઝવેરીલાલ માણેકચંદ ઘડીયાળી, અને ચુનીલાલ ગાંડાલાલ કાપડીયા. હેન્ડરાઇટીંગ વેલજી લાલજી વેરા, અને મેહનલાલ પુરશોતમદાસ,શેર્ટ હેન્ડ વૃજલાલ ભીમજી રૂપાણી
Page #325
--------------------------------------------------------------------------
________________
Tescoles
e Giad1299 Hey'eh olyma yasliidi aulaulu.
(244
શ્રી ગિરનારજી સંબંધી ભાઈબંધ પત્રકારના
અભિપ્રાય.
· JAINS IN SEARCH OF JUSTICE.
The British Government is very properly loath to interfere with the internal affairs of Native States, but occasional friendly advice is not only proper but necessary. If there is one direction more thau another in which the States err it is in the administration of Justice. We admit that grave difficulties surround those trusted with dispensing the law, and in cases affecting the State itself it is almost impossible for litigants. A particularly flagrant case has been brought to our notice. The Jain community complain that their rights in respect of thc Giruar Hill in the Junagadh State have been seriously infringed. The hill is one of the holy places of the Jains, and their right and title to the hill date back to time immemorial. There is documentary evidence dating as far back as A. D. 421. The Junagadh State has questioned this right, and the Jains have been called upon to show their right and title in the local courts. With the merits of the case we have for the moment no concern.
latter is sub judice, and we are prepared to pay the same respect to the Nawab's judicial system as would be enforced in the case of a British court. The Jains themselves make no complaint on the score that their title to the possession of the hill has been called in question; but having undertaken to establish their right before a judicial triburial they demand that the case should have a fair trial, and that pending the decision, their rights should not be infringed or their case wilfully prejudiced.
The facts laid before us indicate that there is a very small chance of a fair decision issuing from the Nawab's Court and that its actions cannot be freed from the fact that the State itself is the defendant in the case. A suit was filed in the Rajprakarni Court, on the 19th December, 1907, and at
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૫૬
over $12-21 Sizes.
[Helmet
the same time the Jains applied for an interim order prohibiting the Darbar from doing certain acts pending the result of the suit. The Court held that the State, as the ruler, had a superior right, and refused the injunction: a finding which was based on no real evidence and which is tantamount to a premature decision on the whole question. The State's right could not possibly have been prejudiced by the injunction sought for, but the plaintiff's case is prematurely disposed of. The plaintiffs petitioned Mr. C. H. A. Hill, I. C. S. Agent to the Governor, to advise the Darbar to await the result of the Girnar case and refrain from any action on the hill. · Mr. Hill did not see his way to intervening in the case, and doubtless his attitude was scrupulously correct. The Rajprakarni Court on the Ist January, 1908, gave the defending State till the 19th March of the same year to file a reply to the plaint. This certainly appears to be ample time for the State Vakil to prepare his case. Various postponements have, however, been applied for and granted. The last was fixed for the 16th August of the present month for the filing of the necessary document. So far as we have been able to learn the reply has not been forthcoming. The hearing of the case is fixed for the 21st instant, and although application has been made. to allow a Bombay barrister to appear before the Rajprakarni Court on behalf of the plaintiffs, up to this 110 answer has been received.
Twenty months have passed without the slightest move being made in the case by the Court, and during the whole of this time the State has exercised on the Girnar Hill, what it claims to be its rights, doing irreparable acts and seriously prejudicing the claims of the Jain community. As we have already stated we have no desire to enter into the merits of the question of rights or the ability of the plaintiffs to main. tain their contention. But, assuming the accuracy of the facts we have set out, which are borne out by documentary evidence, we have no hesitation in saying that the Rajprakarni Court is not approaching the enquiry with an open mind, and that the
Page #327
--------------------------------------------------------------------------
________________
૧૯૦૫ ] શ્રી ગિરનારજી સબંધી ભાઇબંધ પત્રકારાના અભિપ્રાય.
| ૨૫૭
delays it has sanctioned, whist tolerating the acts of the defendant State, fairly indicate that it is affected by the status of one of the parties to the cause. We fully recognize the difficulties the Jains labour under in having to establish their claim in the Darbari Court but the action of the latter in refusing the injunction and permitting the delay in the proceedings is without even an outward semblance of justice, and it is fair to infer that the State intends to exercise arbitrary powers over the Girnar Hill, unless it is seriously reminded of its responsibilities.
The Advocate of India. 18-8-09. THE JAINS AND THE JUNAGADH STATE.
We understand from the Advocate of India that our Jain brethren urge forward a serious grievance in the matter of their rights as against the Junagadh State authorities with re ference to the Girnar Hill which is within the jurisdiction of that State. The Girnar Hill is considered a holy place by the Jains, and their right and title to that hill are alleged to date from very ancient times, and there is documentary evidence more than fifteen centuries old to support them. It appears that this right of the Jains was questioned by the State authorities, and the opposite party called upon to prove it in a Judicial Court. So far this is alright, but we gather that the Jains demand that pending the decision of the Court the rights urged by them with respect to the Hill in question should be properly respected and should not be infringed in any way. The history of the case as published by our contemporary shows that a suit was filed by the Jains in December 1907 in the Junagadh Court in connection with the Hill. They also applied for an interim order prohibiting the State from doing certain acts pending the disposal of the suit. The Court, however, refused to give the injunction order as prayed for by the Jains, because it held that the opponent as the Rule had superior right. The Jains appealed in this connection to the Agent to the Governor at Rajkot, but that officer in ac
Page #328
--------------------------------------------------------------------------
________________
342]
E
loral $(-427 32es.!
cordance with the policy of non-intervention generally followed by the British Government declined to interfere in the matter. The State court in which the Jains had filed their suit gave on the Ist January 1908 time to the defendant till 19th March of the same year to file a reply to the plaint But the State instead of filing the reply obtained postponement from time to time. The last postponement was fixed for the 16th instant, and it is said that no reply to the plaint has been so far filed. The hearing of the case that has been pending for more than a year and a half was to come off yesterday, and the Jains are very naturally anxiously awaiting to learn the result thereof.
We have given above in brief the account in connection with this deplorable affair as is published by our Anglo-Indian contemporary. The case being sub judice we are precluded from discussing its merits lest we might unconsciously do injustice either to one party or the other. Judging, however, from what has been brought to light it is evident that the State court is not proceeding in the way a Judicial court ought to. Nearly twenty months have passed since the Jains filed their plaint, but strange as it may seem, precious little has been done by the court during this long period, while the Ştate has all this while been exercising its rights over the Girnar Hill in spite of such rights being seriously disputed by the opponents in a law court. It is certainly difficult to conceive what the State would have lost if the injunction prayed for by the Jains had been granted. The way in which the court has been doing its work in this case is likely to leave an impression on every unbiassed mind that it is not approaching the inquiry with an open mind. The state is evidently in no hurry to have this vexed question finally decided, for it is entirely unfettered in its acts with respect to the hill. The conduct of the court throughout this case has been open to objection, and the Jains have obviously to fight against odds. Let us, however, wait for the result of the hear. ing of the case which was to come off yesterday.
Praja Bandhu-22-8-09.
Page #329
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ] શ્રી ગિરનારજી સબધી ભાઇબંધ પત્રકારોના અભિપ્રાય.
[ ૨૫૯
જૈના અને જુનાગઢ સ્ટેટ વચ્ચે ઉઠેલા વાંધા.
શ્રી ગિરનારજી તીના સબધમાં ઉભા થયલા મુત્ક્રમ. શ્વેતાંબરી શ્રાવકોના હકને લગતી તકરાર.
જુનાગઢની રાજપ્રકરણી કાર્ટ હજીર ચાલતી તપાસ (અમારા ખબરપત્રી તરફથી.)
જુનાગઢ તા॰ ૧૦ મી ઑગસ્ટ ૧૯૦૯
શ્રી ગિરનારજીના પવિત્ર જૈન તીર્થંના સંબંધમાં જૈને અને જુનાગઢ સ્ટેટ વચ્ચે વાંધા ઉયા છે. એ તીર્થના શ્વેતાંબરી શ્રાવકોના હકને લગતી તકરાર ઉભી થઇ છે અને તેને લગતા મુકદમા અત્રેની રાજપ્રકરણી કાર્ટ હન્નુર મંડાયેા છે, જેની તપાસ શરૂ થઇ છે. આ મુકદમા નાંધાવવામાં આવ્યા, તે વખતે જે સ્થીતી તીર્થના મકાન વગેરેની છે, તે કાયમ રહેતાં નવીન નહી કરવાની મતલબના મનાઇહુકમા આપવામાં આવ્યા નથી. જૈનાએ માગણી કરી હતી, પણ તે મનાઇ હુકમો આપવામાં આવ્યા નથી. જૈતાએ એવી ક્રીયાદ રજી કરી છે કે, અમારી ધર્મશાળા કે જે તેમીશ્વર ભગવાનના કાટને લગતી અને નવા કુંડની દક્ષીણુ દીશાએ છે, તે તદ્દન પાયેથી માંડીને અમેએ ચણાવી છે. તે ધર્મશાળા જુનાગઢ સ્ટેટ તરફથી તેની સ્થાનીક તપાસ કોર્ટને નહીં કરવા દેવાના કે બીજા કારણથી ક્રૂરજીઆત પડાવી નાંખવામાં આવી છે.
જેના તરફના પુરાવા.
જૈના તરફના પુરાવાઓ નીચે મુજબ છે.
૧ સદરહુ ધર્મશાળા હમારા કીલ્લાની અંદર આવેલી છે.
૨ તે ધર્મશાળા બંધાવ્યાને લગભગ આશરે સવાસ વરસ થયાં છે અને તે બાબત થયેલા ખર્ચનું નામ છે.
૩ તે પછી જ્યારે જ્યારે જરૂર દેખાઇ છે તે વખતે તેનું રીપેરીંગ કરાવવામાં આવ્યું છે. ૪ સદરહુ ધર્મશાળાના આગલના ભાગમાં હમાએ એક નવા કુડ કરવામાં આવ્યા ત્યારે આ ધર્મશાળાની આગળ દીવાલ કરી, આડ કરી ૫ સદરહુ ધર્મશાળાની ચતુઃસીમા નીચે મુજબ છે.
કરાવેલા છે. તે કુંડ લેવામાં આવી છે.
૧ દક્ષીણે તેમનાથજી મહારાજના ભમતીના ગઢની રાંગ છે. ૨ પશ્ચીમે અમદનાથજીની ટુંકની ભીત છે.
૩ ઉતરે પડતર જમીન—તે બાદ સાનીવાળી ટુંકની ભીંત અને નવા કુંડ છે. ૪ પુર્વ તરફ સદરહુ ધર્મશાળાના ચોક તથા તે તરફની દીવાલ ચણી તેમાં ખાર મુકાવ્યું તથા પગથીયાં આંધી ચોક કરાવ્યેા.
રાજ પ્રકરણી કાર્ટને અરજી
ઉપર પ્રમાણે ધર્મશાળા સંબંધી પ્રત્યક્ષ પુરાવા હેાવાથી તે કારણેા બતાવી રાજ્ય પ્રકરણી કાર્ટૂને તા૦ ૩૦ મી માહે મે સને કરવામાં આવી હતીઃ
નહી પાડવા માટે નીચેના
૧૯૦૯ ને દીને અર્થ
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૬૦ ]
જૈન કોન્ફરન્સ હરહs.
[ સપ્ટેમ્બર
૧ આ ધર્મશાળા હમારા કોટની અંદર આવેલી છે વગેરે. ૨ હાલના દાવામાં તેને સમાવેશ થઈ જાય છે.
૩ દાવાને છેવટ નીકાલ થતાં સુધી સદરહુ ધર્મશાળા પડાવવાનું કામ બંધ રખાવવા મનાઈ હુકમની માંગણી નીચેના કારણેથી કરવામાં આવી છે.
૧ સદરહુ ધર્મશાળા હમારી માલીકીની છે.. ૨ સદરહુ ધર્મશાળા જુના વખતથી છે અને તેને ઉતરોતર જીર્ણોધાર
તથા સમારકામ હમે કરાવેલું છે. ૩ દાવાનું છેવટ થતાં સુધી જે સ્થીતી છે તે કાયમ રહેવી જોઈએ. કાંઈ
પણ ફેરફાર કરવા નહીં જોઈએ. ૪ સદરહુ મકાન પાડી નાંખવાથી અને સ્થીતીમાં ફેરફાર કરવાથી સ્થાનીક પુરાવાને નાશ થાય છે તેથી હમને પુરેપુરૂં નુકશાન છે.
૫ ઉપર પ્રમાણે દરમીયાન મનાઈ હુકમ આપવાથી સંસ્થાનને નુકશાન નથી તેમ અગવડ આવે તેમ નથી પણ મનાઈ હુકમ નહીં આપવામાં આવે તે હમારા હકને નુકશાન છે. અરસપરસની સગવડતા તથા લાભાલાભને વિચાર કરતાં પણ દરમ્યાન મનાઈ હુકમ આપવાની જરૂર છે. આ બાબતને પુરાવો દાવા અરજી સાથે રજુ રાખેલ છે તથા તે સીવાય બીજો પુરા પણ આપવા હક રાખીએ છીએ માટે અરજ કે
૧ આ અરજીને નીકાલ થતાં સુધી સદરહુ મકાન પાડી નાખવાનું કામ તુરત બંધ કરાવવું.
૨ આ કામ માટે સુનાવણીની વહેલી એકતારીખ મુકરર કરી બંને પક્ષની હકીકત તથા દલીલ સાંભળીને મકાન પાડવાનું કામ બંધ કરવા દરમ્યાન હુકમ આપશે.
સદરહુ અરજી ઉપર નંબર રૂ ચઢાવી દાખલ કરી સરકારી વકીલનો જવાબ માંગ્યો - પણ ધર્મશાળા નહી તેડવાનો મનાઈ હુકમ આપવામાં આવ્યા નહી હો.
જનની બીજી અરજી. જેનેએ ફરી તા. ૨--૧૯૦૮ ના રોજ એક અરજી આપી કે સદરહુ ધર્મશાળા સરકાર શ્રી તરફથી પડાવી નાખવામાં આવે છે માટે અમારી અરજીને નીકાલ થતા સુધી ધર્મશાળા તોડવાનું કામ હાલ તરત બંધ રાખવું જોઈએ તથા સ્થિતીમાં ફેરફાર થવા નહી જોઈએ.
ઉપલી અરજી નીચે બીજે દીને એ હુકમ કર્યો કે
આ બાબતમાં રારાસરકારી વકીલને જવાબ માગે છે. દરમ્યાન તાત્કાલીક હુકમ શા માટે આપ તેને જવાબ દેવા તા. ૬-૬-૧૯૦૮ ની તારીખ મુકરર કરવી.
૫ એ પ્રમાણે અરજીઓ કર્યા છતાં તથા હકીકત બતાવ્યા છતાં મનાઈ હુકમ આપવામાં આવ્યો નહી હો.
સરકારી વકીલને જવાબ, , તા. ૬ જુનને નબર ૮૦૦ને સરકારી વકીલને જવાબનીચેની મતલબને રજુ થયે છે –
અરજદાર જે ધર્મશાળા કહે છે તે રાહ ખેંગારના મહેલની સામે રાહ ખેંગારની ઘોડારને નામે ઓળખાતું મકાન છે. લાંબી મુદતથી તે મકાન સંસ્થાનના કબજા ભોગવટામાં છે અને
Page #331
--------------------------------------------------------------------------
________________
-૧૭)
શ્રી ગિરનારજી સંબંધી ભાઈબંધ પત્રકારના અભિપ્રાય.
( ૨૧
તે પૈકીને અમુક ભાગ પડી જતાં તથા અમુક ભાગ ખલભલી જતાં મકાનમાં રહેતા સરકારી માણસને અને જાનવરને જરા પહોંચે તેવી સ્થીતી જણાતાં મકાનને ગીરાવી નાખવામાં આવે છે એવું જાહેર થયું છે. ( આ પ્રમાણે સરકાર શ્રીના કબજા ભોગવટાના આ મકાન સંબંધે ઉપરની હકીકતે ફેરફાર કરવામાં આવે છે તે બાબતમાં વાંધો લેવા અરજદારને કંઈ પણ કારણ નથી.”
સ્થાનીક તપાસ. સદરહુ જવાબ રજુ થવા ઉપરથી તા. ૬-૬-૧૯૦૮ ના રોજ રજુવાત થતાં સ્થાનીક ચોકસી કરવા કરતાં તે માટે તા. ૮-૬-૧૯૦૮ ની તારીખ મુકરર કરવામાં આવી. પણ સ્ટેટ તરફથી તે કામ શરૂ કરાવી તા ૮-૬-૧૮૦૯ ના રોજ ધર્મશાળાનું મકાન તમામ પડાવી નાખ્યું. સ્થાનીક તપાસ કરવાની તારીખ ૮-૬-૦૯ ની હતી, પણ તે તારીખે તપાસ કરવામાં નહીં આવતાં તા. ૯ મી જુનના રોજ તપાસ શરૂ થઈ હતી.
રાજ પ્રકરણું કેર્ટને હુકમ, એ પ્રમાણે સદરહુ ધર્મશાળા સ્ટેટ તરફથી પડાવી નાખ્યા પછી સ્થાનીક ચોકસી કરી છે અને તેના સંબંધમાં રાજ્ય પ્રકરણ કોર્ટ નીચે પ્રમાણે હુકમ કર્યો હતઃ. “વાદીએ આ કામમાં બે માગણી કરી છેઃ; ૧ આ અરજીને નીકાલ થતા સુધી કરવાળું મકાન પાડી નાંખવાનું “ કામ તુરત બંધ કરાવવાની. - ૨ સદરહુ મકાન પાડવાનું કામ બંધ કરવા દરમીયાન હુકમ આપવાની.
છકરવાળા મકાનની સ્થાનીક તપાસ કરવા અદાલતનું પક્ષકારો સાથે મુકામ ગીરનાર ઉપર થયું તે વખતે કરવાનું મકાન સંસ્થાન તરફથી પાયેથી ગીરાવી નાંખેલું માલમ પડયું છે જે સંબંધી રોજ કામ આ કામમાં છે.
' આ પ્રમાણે જ્યારે કરવાનું મકાન પામેથી ગીરાવી નાંખ્યું છે તો પછી તે મકાન ગીરાવી નાખવાનું કામ બંધ રાખવાના દરમીયાન હુકમ માટેની માંગણીની આ અરજી સંબંધે કાંઈ કરવાપણું રહેતું નથી. આ અરજીમાં છકરવાલું મકાન પાડવું બંધ કરવાની માગણી શીવાય બીજી કોઈ માગણી છે નહીં તો પછી આ અરજી સંબંધે આગળ તેજવીજ કરવાની રહેતી નથી, જેથી આ કામ ફેસલમાં કાઢવું"
રાજ પ્રકરણ કેટેની તપાસ - ર રાજ પ્રકરણ કેટે હજુર ચાલેલી તપાસને લગતા સતાવાર હેવાલે નીચે મુજબ છે –
ડાકટર ત્રીભોવનદાસના કુંડ ઉપરની ધર્મશાળા નહીં પાડવા બાબત ૫. અ. નાં. ૩૪ /૧૫ નું કામ ચાલે છે. દરમીયાન શ્રાવકના કારખાનાવાળાએ તા. ૨-૬-૮ ને રોજ તે સંબંધમાં તાત્કાધિક મનાઈ હુકમ મળવા બાબતની અરજી રજુ કરતાં તે ઉપરથી થયેલ, સ્થાનીક તપાસને અંતે રોજકામ તા. ૯-૬-૮ ના ની નકલ.
રોજકામ-તા. ૮-૬-૦૮ મુકામ ગીરનાર. વાદી તરફથી ૫. અ. ન. ૩૪/૪૫ મે એવી માંગણી થઈ છે કે ગીરનાર ઉપર ડાકટર ત્રિભુવનદાસવાળા કુંડની નજીક ધર્મશાળા છે તે અમારી છે. તે સરકાર શ્રી તરફથી ગીરાવી નાંખવામાં આવે છે. પણ તે રા. પ્ર. મુ. નાં. ૧૭/૧૪ ના દાવાને વિષય છે. જેથી
Page #332
--------------------------------------------------------------------------
________________
રર ]
જન કોન્ફરન્સ હેરેes.
[ સપ્ટેમ્બર,
તેમાં કોઈ ફેરફાર થવું જોઈએ નહી. આ હકીકત જાહેર કરી તે મતલબને મનાઈ હુકમ વાદીએ માગ્યો છે, અને તે હુકમ દેતાં સુધીમાં આ ધર્મશાળા પાડવા સંબંધી આગળ પ્રવૃત્તી સરકાર ન કરે તેવા તાત્કાલીક હુકમ આપવા તારીખ ૨-૬-૮ ની અરજીથી વાદીએ માંગ્યું છે.
આ સંબંધમાં રા. રા. સરકારી વકીલ ના. ૦૮ તારીખ ૬-૬-૮ ની યાદીથી જવાબ રજુ કર્યો છે જેમાં તેઓ જણાવે છે કે, વાદગ્રસ્ત મકાન ધર્મશાળા નથી. પણ તે રાખેંગારની ઘોડાર નામે ઓળખાય છે, અને સંસ્થાનની માલીકી તથા કબજાનું તે મકાન છે, જેથી વાદીને તે સંબંધે કાંઈ હુકમ માગવા હક કે અવકાશ નથી.'
વાદીના વકીલ મી. નાનાલાલને આ જવાબ બતાવતાં તેમણે સ્થળ ઉપર જઈને સ્થાનીક તપાસ કરવા માંગણી કરી જે મંજુર કરી ગીરનાર ઉપર આજે આવી રા. રા. સરકારી વકીલ તથા રા. ડુંગર નાયબ તેહેસીલદાર લીલાધર કેશવજી અને વાદી વકીલ મી. નાનાલાલ તથા કારખાનાના માણસ જેચંદ વીરચંદ સમક્ષ સ્થાનીક તપાસ કરી; તે નીચે પ્રમાણે હકીકત માલુમ પડી.
છકરવાળું મકાન ખુદાવીંદ સરકાર શ્રી તરફથી પાયેથી ગીરાવી નાંખ્યું છે અને ઇમલાને કાંઈ પણ ભાગ ઉભો નથી. માત્ર તે સ્થળે પથરે પડયા છે. આ હકીકતે કરવાળા મકાનની સ્થીતી સંબંધે કાંઈ સ્થાનીક તપાસ કરવાપણું રહ્યું નથી.
રા. ર. વકીલ જણાવે છે કે આ મકાનનો કેટલોક ભાગ પડી ગયો હતો અને બાકીને ભાગ પડી જવાથી માણસ તથા જનાવરને જફા લાગવા ભય હતું. તેથી આ મકાન પાડી નાંખવામાં આવ્યું છે અને તે સરકારી મકાન હેઈ વાદીને તે સંબંધે કાંઈ કહેવાપણું નથી. સ્થાનીક તપાસ પુરતા અમારે એટલેજ નોંધ લેવાને છે કે સ્થળ ઉપર કાંઈ ઈમ નથી. માત્ર પાડી નાંખેલ મકાનની લંબાઈ, પહોળાઈ તથા ઉંચાઈનું માપ કરતાં નીચે પ્રમાણે થયું છે. - લાંબુ આશરે ફુટ ૭૩, પહોળું આશરે ફુટ ૧૫, ઉંચું આશરે ફુટ ૧૫.
પાયા ઉપર પથરે હોવાથી ચેકસ માપ લેવાયું નથી. આ મકાનને તેર કમાન અને વીશ ઇમટ હોવાનું વાદી તરફથી કહેવામાં આવે છે. અમે સ્થળ ઉપર જોયું તો સાત કમાનનાં ચી નેમનાથજીની ભમતીની પછીતની ભીંત ઉપર છે. તેમનાથજીની ભમતીની પછીતની ભીતમાં બે બહાર નીકળતા દાંતા છે જે પ્રથમ ખાળ હતા એમ વાદી વકીલ કહે છે પણ અમે મંદીરની અંદર જઈ તથા ભમતીમાં જઈ તપાસ કરી તે તેને કાંઈ સળંગ સંબંધ જણાયો નથી.
વાદી કહે છે કે ભમતીની દીવાલમાં તે ચણઈ ગયા છે. ગમે તેમ પણ હાલ તે ખાલીયા નથી. તે પથરમાં ખાલની આકૃતીની નહેર છે. સરકાર શ્રી તરફથી કહેવામાં આવે છે કે તે ખાળીયા નથી, પણ દાંતા છે. તેમનાથની ભમતીની પછીતની ભીતે એક બકરૂં છે અને તેમાંથી નેમનાથની ભમતીમાંનું પાણી પડે છે. અમે પાનું નંખાવી જોયું તે મંદીરમાંથી સળંગ સંબંધ જણાય છે.
- આ મકાનને સરકાર શ્રી તરફથી રાખેંગારની ઘડાહાર કહેવામાં આવે છે. અને વાદી તરફથી તેને ધર્મશાળાનું નામ શું છે તેમને પુછતાં મી. નાનાલાલ જણાવે છે કે તેમને હાલ ખબર નથી. પણ ચાર દિવસમાં જાહેર કરશું તા. સદર.
(સહી) મણીલાલ કેશવલાલ.
રા. પ્ર. કે. જજ. અખબારે સેદાગર, તા. ૧૪-૮-૯
Page #333
--------------------------------------------------------------------------
________________
--
-
-
-
ધર્મ નીતિની કેળવણી.
“શુદ્ધતા વિચારે ધ્યાને શુદ્ધતા કેલિ કરે; શુદ્ધતામેં થિર હે, અમૃતધારા વરસે.”
GUIKT ધાર્મિક તથા નૈતિક શિક્ષણ વિષે કેટલાક
વિદ્વાનોના અભિપ્રા.
(૩) ધાર્મિક શિક્ષણથી કાંઇ અહિત છે? પ્રશ્ન ૧ લામાં ટાંકેલ દલીલે સત્ય ધર્મ શિક્ષણની પદ્ધતિનું તથા ક્રમનું નિરૂપણ કરવામાં સાવચેત રહેવા સૂચવે છે, ધર્મ શિક્ષણ નજ આપવું એમ સૂચવતી નથી. એટલે શિક્ષણના બાધક તરીકે તેમાં કાંઈ બલ નથી. બાકી સ્વયંભૂતા (spontaneity) ઉપર આધાર રાખી બેસી રહીએ તે તો કોઈ પણ વિષય ઉપર બોધ અપાયજ નહિ. સત્ય ધમ શિક્ષણથી રાષ્ટ્રીય ભાવના વધશે-ઘટશે નહિ; બાકી મિથ્થા સાંપ્રદાયિક શિક્ષણથી લાભ નથી. ધર્મ શિક્ષણ એકતા અને સ્નેહનું વર્ધક તે તેવું જ જોઈએ.
ધર્મનીતિનું શિક્ષણ સારી રીતે ન અપાય તે દુર્દશા પ્રાપ્ત થાય ખરી, પરંતુ શિક્ષણકુમને ને શિક્ષણપ્રકારનો દેશ તે શિક્ષણનો પિતાનો દેષ નથી. ધર્મનીતિના યોગ્ય શિક્ષણથી બંદોબસ્ત-નિયંત્રણ–નું કામ સરળ થશે. બંદોબસ્ત એકલ બસ નથી.
ચન્દ્રશંકર નર્મદાશંકર પંડયા, બી. એ. ધર્મનીતિનું ખાસ શિક્ષણ નહિ આપતા, માત્ર નિયંત્રણ રાખવાની પદ્ધતિએ શિક્ષણ આપતાં, અત્યારની સ્થિતિ આવી છે. જે આ સ્થિતિમાં ફેરફાર કરવાની જરૂર ન જણાય તો માત્ર નિયંત્રણ રાખવાની પદ્ધતિ યોગ્ય ગણાય; નહિ તો ફળમાં ફેરફાર કરવા માટે કારણમાં પણ ફેરફાર કરવા પડશે જ.
| મગનભાઈ ચતુરભાઈ પટેલ, બી. એ, એએલ્સ, બી. શિક્ષણ અને નિયંત્રણ બનેની અતિ આવશ્યકતા છે. નિયંત્રણ વગરનું શિક્ષણ કેટલીક વખત પિોથીમાના રીંગણું જેવું નીવડે છે, ત્યારે શિક્ષણ વગરનું નિયંત્રણ કેટલીક સારી વ્યાવહારિક ટેવ પાડે છે, પરંતુ આંતરવૃતિઓને વિકાસ કરી શકતું નથી.
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૪ ]
-
ધમ નિતિની કેળવણી.
[ સપ્ટેમ્બર ધર્મનીતિના શિક્ષણથી વિદ્યાર્થીની ધર્મનીતિની વૃતિઓ કેવી રીતે શિથિલ થઈ જાય છે તે વાત મનમાં ઉતરતી નથી. મારી એવી પાકી સમજ છે કે તે વૃતિઓ ધર્મના શિક્ષણથી ઉલટી વધારે સુદ્રઢ બને છે. જેમ શરીરને કસવાથી તે મજબુત થાય છે, જેમ બુદ્ધિને યોગ્ય તાલીમ આપવાથી તે વધારે તીવ્ર બને છે, તેમ આપણામાં રહેલા ધર્મ અને નીતિના અંકરેને યોગ્ય શિક્ષણ આપવાથી તેમને વિકાસ થાય છે એ વાત નિઃસંદેહ અને ઝટ ગળે ઉતરે એવી છે.
ધર્મના શિક્ષણથી સ્વાભાવિક ઉમળકે વિદ્યાથીના મનમાં થતો નથી એ વાત પણ મનાતી નથી. કારણ કે મનુષ્ય સ્વભાવમાં ધર્મભાવનાનું બી દઢ રેપાયેલું છે. મનુષ્યમાં અને અન્ય પ્રાણીમાં મુખ્ય તફાવત આ જ છે. હવે, આ ધર્મભાવનાના બીને શિક્ષણરૂપી જલથી સીંચીએ તે સુન્દર વૃક્ષ ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. આ ધર્મભાવનાની વૃદ્ધિ કુદ્રતથી કેટલેક અંશે થાય છે, પરંતુ કુદત અને મનુષ્ય પ્રયત્ન એક દિશામાં કામ કરે ત્યારે ફલ સિદ્ધિ સત્વર ઉત્પન થાય. ધર્મ શિક્ષણની ક્રિયા કુદતને અનુસરતી હોવાથી તેમાં આનંદ અને ઉત્સાહ હેવાં જ સંભવે છે. જો કોઈ સ્થળે તેથી વિરૂદ્ધ અસર જોવામાં આવે તે સૂક્ષ્મ અવલોકનથી પ્રતીત થશે કે શિક્ષણક્રમની રચનામાં અથવા શિક્ષણ આપવાની પધ્ધતિમાં દેષ છે.
ધર્મનું શિક્ષણ જે બરાબર આપવામાં આવે તો સ્વમતાગ્રહ તથા મતાંધતા પ્રકટવાને સંભવ નથી. જે સ્વમતાગ્રહ ભતાંધતા ધર્મનું શિક્ષણ લીધેલાઓમાં જોવામાં આવે છે તે હેમને યથાસ્થિત ધર્મનું શિક્ષણ નહિ મળ્યાને લીધે છે. ધર્મના યથાર્થ શિક્ષણથી હૃદયનું સંકુચિતપણું દૂર થઈ આપણી દૃષ્ટિ વિશાળ થાય છે અને તેથી કરીને ઈશ્વરને પ્રાપ્ત કરવાના આ સર્વ ભિન્ન ભિન્ન માગે છે એવી સમજ અસ્તિત્વમાં આવે છે. રાષ્ટ્રીય ભાવનાઓને તે જરાયે નુકશાન થતું નથી; ધર્મને શિક્ષણથી તે ઉલટી વધારે ખીલે છે. અને તદુપરાંત બીજો ફાયદો એ છે કે ધર્મના શિક્ષણ વિનાની રાષ્ટ્રીય ભાવનાઓ ખોટે રસ્તે દેરાવાને ભય છે તે આમાં નથી.
બહેચરલાલ નટવરલાલ ત્રિવેદી, બી એ, એએ. બી.
ધર્મ અને નીતિના સૂત્રોનું છેક સુકી ભાષા ને સુકી શૈલીમાં શિક્ષણ આપવામાં આવે તે જ તેના પર અભાવ ઉપજે. પણ તે તે સૂત્રો આપણું જે મહાન પૂર્વજોએ પિતાનાં જીવનમાં ઉતારેલાં છે તેના જીવન રસિક શિલીએ વર્ણવી બતાવવાથી તેમ બનશે નહિ.
સ્વમત પ્રતિપાદનને દુરાગ્રહ ત્યારે જ ઉત્પન્ન થશે કે જ્યારે અન્ય ધર્મોને ઉતારી પાડી સ્વધર્મને ઉંચે હડાવવાને શિક્ષણ દ્વારા પ્રયત્ન કરવામાં આવે. પરંતુ જે શુદ્ધ કર્તવ્ય ભાવના જગાડવાને, લાગણીઓ કેળવવાને, ને ચારિત્ર્યને ઉન્નત બનાવવાનો હેતુ નજર આગળ રાખવામાં આવશે તે હરકેઈ સાંપ્રદાયિક શિક્ષણથી પણ નુકશાન થવા સંભવ નથી.
- બાળકને નિયંત્રણમાં ત્યારે જ રાખી શકાય કે જ્યારે તેનાં મન નિયંત્રિત બન્યાં હેય. ધર્મ ને નીતિને શિક્ષણની આવશ્યક્તા પણ એટલા માટે જ છે કે તેની લાગણીઓ
Page #335
--------------------------------------------------------------------------
________________
૧૮૦૪].
ધર્મ નીતિની કેળવણું. વિકસે, તેને સંયમ વધે, તેના વિચાર શુદ્ધ થાય. આ સઘળું થાય એટલે સ્વાભાવિક રીતે જ તેના આચાર શુદ્ધ બનશે ને બહારના નિયંત્રણની જરૂરીઆત ઓછી થશે. ધમનીતિના શિક્ષણનું લક્ષ્ય માનસિક વિકારને નિયંત્રિત કરવાનું ને વિચાર લાગણીને વિશુદ્ધ કરવાનું હોવું જોઈએ.
ડી. એ. તેલંગ, બી. એ.
જીવાભાઈ અમીચંદ પટેલ, ધર્મને વિસ્તૃત અથે કરી જે તવિષયક શિક્ષણ આપવામાં આવે તો ઉટી રાષ્ટ્રીય ભાવનાઓને પુષ્ટિ મળે એમ છે. વિસ્તૃત અર્થ તે અદ્વૈતભાવના વા દૈતભાવના. પ્રથમ ભાવના પ્રમાણે આત્મકત્વ અને દ્વિતીય ભાવના પ્રમાણે ભ્રાતૃભાવ સિદ્ધ થાય એમ છે. આ ઉભય ભાવનાઓ નષ્ટ થવાને લીધે રાષ્ટ્રાદિની આ દશા થઈ છે, તેને જે પુનરૂદ્ધાર કરવામાં આવે તે ઇષ્ટ સિદ્ધિ થાય.
હરિલાલ વૃજભૂખણદાસ શ્રોફ, બી. એ. ધર્મના શિક્ષણથી વિદ્યાર્થીઓનાં જ્ઞાનચક્ષુ ઉઘડે છે. તે સારાસારને વિચાર કરી શકે છે. તે સમજે છે કે દરેક ધર્મ ચોક્કસ સત્યના પાયા ઉપર ચણુએલે છે. દરેક ધર્મના સત્ય તેના તે જ છે. માત્ર નિયમો જુદા છે. મારમવત પર્વ ભૂતેષુ, હિંસા
ઘર્મ આ તો વાસ્તવિક રીતે સમજનાર સ્વમતાગ્રહી અને મતાંધ થઈ શકે જ નહિ, બલ્ક સમદષ્ટિવાળો અને ઉદાર ચરિત થાય છે. તેનું આપણું સાડા ત્રણ હાથની પિતાની કાયામાં જ નહિ સમાતાં વિસ્તાર પામી દેશ કે વિશ્વ સુધી પહોંચશે, તેની ભાવનાઓ સ્વદેશ વ્યાપી કે વિશ્વવ્યાપી થશે. જે દેશના લેકે ધર્મ સમજતા નથી તેની રાષ્ટ્રીય ભાવનાઓ નાશ પામે છે.
મંગળજી હરજીવન ઓઝા, ધર્મના યથાર્થ તો સમજવાથી અધ્યાત્મતત્ત્વો તથા રાષ્ટ્રિય ભાવનાએ સતેજ થશે.
મુનિરાજ શ્રી દેવવિજયજી, ઉદાર અને નિષ્પક્ષપાત રીતે ધર્મનું શિક્ષણ આપવામાં આવે કે ચર્ચા કરવામાં આવે તે મતાંધતા પ્રકટવાનો સંભવ નથી.
સાંકળચંદ નારાણજી શાહ, બી. એ. એલએલ. બી. જે ધર્મનીતિના શિક્ષણથી અસહિષ્ણુતા પ્રગટે તે ધર્મનીતિનું શિક્ષણ કહેવાય જ નહિ. ધર્મનીતિના શિક્ષણને એ પણ એક વિષય છે કે વિદ્યાર્થીઓને સારગ્રાહી કરવા અને માતાધતા તથા દુરાગ્રહ તજાવવાં. આ જમાનામાં તેમ કરવું કઠિન નથી. રાષ્ટ્રના સર્વજને ધામિક હોય તો રાષ્ટ્રને લાભ જ છે, હાનિ નથી.
સારા શિક્ષકને હાથે રસમય રીતે ધાર્મિક કેળવણી અપાય તો ઘણું જ શુભ પરિ. ણામ આવે.
નરહરિલાલ બકલાલ, બી, એ.
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૬ ]
ધમ નીતિની કેળવણી.
[ સપ્ટેમ્બર
જે શિક્ષણથી મનુષ્યા સરલ, શાન્ત, સમભાવી, દયાવાન, પરાષકારી થાય, જે શિક્ષણ જીંદગીનું સાર્થક શીખવે, જે શિક્ષણ ઐહિક આમુષ્મિક શ્રેય માટે મનુષ્ય કર્તવ્ય સમજાવે–તે પ્રકારના શિક્ષણથી જરાપણ હાની નથીજ. જેનું પિરણામ ક્ષણીક નહિ પણ શાશ્વત છે, જેનું પરિણામ અદૃશ્ય નહિ પણ પ્રત્યક્ષ છે, જે પૃથ્વીપર પોતાનું જ નહિ પણ પારકું શ્રેય કરવુ તે એક અપેક્ષાએ પેાતાનુ જ શ્રેય સાધવા જેટલું જ ઉપકારીછે-એવું વિશાળ, ઉદારચિત્ત બનાવે છે તે શિક્ષણ, તે ધાર્મિક જ્ઞાનની આવશ્યકતા સંબંધે શકાને જરાપણુ અવકાશ નથીજ.
દુર્લભજી ત્રીભુવનદાસ ઝવેરી. આખા સંસાર અને સર્વે વસ્તુ ધર્મને આધારે છે, અને તેના શિક્ષણ વિના મનની શુદ્ધિ થતી નથી. ધર્મના અભ્યાસથી પરસ્પરની મમતા દયા અને પરોપકારના સદ્દગુણાની પ્રાપ્તિ સાથે રાષ્ટ્રિય ભાવનાએ સર્વ પ્રકારે અંકુશમાં રખાશે અને કાઇ પ્રકારની હાની થશે નહી.
ભાઈશંકર નાનાભાઇ, જે. પી., સેલિસીટર.
જૈન ધર્મમાં સાર્વત્રિક પ્રેમ ( Universal Brotherhood ) રાખવાનું ક્રમાન છે. એક સૂક્ષ્મ જીવ ઉપર પણુ દયા પ્રેમ રાખવા ફરમાવ્યુ` છે. અને તેથી જો જૈનના ખરેખરા સિદ્ધાંત મુજબ શિક્ષણ આપવામાં આવે, ખડન મડનની અને ખીજી તકરારી બાબતાને છેડવામાં ન આવે તેા મતાંધતા પ્રગટશે નહિ. સારા કાબેલ બહુશ્રુત તથા અનુભવી શિક્ષક હાય તે તે ખામેમિ સભ્યે જીવા ”તી ગાથા મન વચન અને કર્મમાં સિદ્ધ કરે તેા ધર્મ શિક્ષણથી નુકશાન નથી.
tr
પાપટલાલ કેવળચ શાહ. હાલ ધર્મનું શિક્ષણ જેવા રૂપમાં અપાય છે તેને માટે હું નાપસંદગી બતાવું છુ. વાડીલાલ સાંકળચંઢ,
ચાલતા હરકાઈ સંપ્રદાય કે પંથનું શિક્ષણ સ્વપ થાગ્રહનીજ લઘુદષ્ટી આપવામાં આવે, તેથી કાંઇ પણ લાભ નથી, ઉલટું હાનીકારક થાય છે; કેમકે બુદ્ધિવિકાસમાં ઉઠતી સ્વાભાવિક ઉર્મીઓને અકાળે મતાગ્રહથી દબાવવામાં આવવાથી ધર્મ વડે થતું સત્યજ્ઞાન, અને પ્રાણી, માત્રના કલ્યાણમાં પેાતાના હૃદયની તલસ્પર્શી લાગણી સ્ફુરી આવી પોતાની પ્રભુ પ્રત્યેની રજ સાથે વિશાળ દૃષ્ટિના સ્વરૂપનું ખરૂં ભાન પામી શકશે નહિ, પણ ઉલટા લઘુદાટતા હૃદયની ખરી લાગણી વિનાના માત્ર દાંભિક બની, ધર્મનાં ખરાં રહસ્યાના ચા
તક બનશે.
કાર્યં કારણુના વિચાર, સાયન્સ, તથા વત્તમાન યુગમાં ચાલતી પ્રવૃતિ સાથે ધર્મનું શિક્ષણુ બંધ બેસતી રીતે નહિ આપવામાં આવે, તેા ધર્મનીતિની શ્રુતિએ શિથિલ થઇ જ વાના તથા એ ઉપદેશ પોથીમાંના રીંગણાવત્ બનવાના ભય રહે છે.
બહેચર ત્રિકમજી પટેલ, હરિશંકર નાગરટ્ઠાસ આચાર્ય. ભાણાભાઈ માતીભાઈ રાણા. દયાશંકર તુળજારામ પંડયા.
Page #337
--------------------------------------------------------------------------
________________
શોકનજક મૃત્યુ.
જેને કોમમાંથી એક પછી એક એમ નરરત્નો ચાલ્યા જાય છે. હજૂ તો શેઠ ફકીરભાઈ, પ્રેમચંદ રાયચંદ અને વીરચંદ દીપચંદ એ મહંમેની ખોટ પુરાઈ નથી, એટલામાં તે શેઠ ત્રિભુવનદાસ ભાણજીના અકાળ મૃત્યુથી આપણામાં એક નહી પૂરાય તેવી ખોટ આવી પડી છે. તેઓ ભાવનગર ખાતે બુધવાર તા. ૧૮-૮-૦૮ ના રોજ ત્રેતાળીશ વર્ષની વયે પિતાની પાછળ ત્રણ દીકરા, એક દીકરી અને એક વિધવા મૂકી આ અસાર સંસારનો ત્યાગ કરી પરલોકમાં સીધાવ્યા છે. ખરેખર, જૈનોએ એક આગેવાન રૂપી અમૂલ્ય હીરે ગુમાવ્યો છે. કોન્ફરન્સ પિતાનો એક ચુસ્ત ભક્ત અને ઉત્સાહી એડીટર ખોઈ બેઠી છે.
મહેમનું જીવન અનુકરણ કરવા લાયક છે. તેઓ સ્વાશ્રય અને સ્વાત્મબળે નિર્ધન અવસ્થામાંથી લક્ષાધિપતિ થયા હતા. તેઓ જાત કમાઈ કરી ટુંક પગારમાંથી ધુરંધર વ્યાપારી બન્યા હતા. મરનાર સખાવતે બહાદુર હતા એમ કહેવું એ અતિશયોકિત ભરેલું નથી. મહેમ તેમની કાર્કદીનાં છેલ્લાં પાંચ-સાત વર્ષોથી નાદર રકમે ધર્માદા આપી કોમની અમૂલ્ય સેવા બજાવતા હતા. જોકે તેઓ ડું ઘણું ભણ્યા હતા, તે પણ વિધા-રસિક હતા. સ્ત્રી કેળવણીને તેઓ મોટા હિમાયતી હતા એમ ભાવનગર કેન્ફરન્સ વખતે કન્યાશાળા સ્થાપન કરવા તેમની આપેલી ૨૦ હજાર રૂપિયાની રકમ દેખાડી આપે છે. મહંમે પાણીતાણાના અનાથાશ્રમને ખીલવવા બહુજ પ્રયાસ કર્યો હતો. તેમણે ભાવનગર ખાતે એક આરોગ્યભવન ઉભું કર્યું છે. વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ સ્થાપી છે. તેઓ સ્વભાવે મળતાવડા, દયાળુ, હસમુખા, અને પરોપકારી વૃત્તિવાળા હતા.
મહંમના પુણ્યશાળી આત્માને અક્ષય શક્તિ મળે એજ અમારી પ્રભુ પ્રત્યે પ્રાર્થના
છે. તથાસ્તુ.
સત્યવિજય પ્રેસના માલીક તેમજ સત્યવિજ્ય માસિકના અધિપતિ મીત્ર ગીરધરલાલ હકમચંદ તા. ૪-૮-૦૮ ના રોજ રાત્રે અમદાવાદ ખાતે આ ફાની દુનિયા છોડી પરકગામી થયા છે. આ મરણથી અસહ્ય શોક ફેલાય છે, એટલું જ નહી પણ જૈન કોમમાં એક ધાર્મિક પુરૂષની ખોટ પડી હોય એમ લાગી આવ્યા વિના રહેતું નથી. તેઓ સ્વભાવે સુશીલ મીલનસાર અને પરગજુ હતા. તેમના આત્માને શાન્તિ મળે એજ અમે ઈચ્છીએ છીએ.
Page #338
--------------------------------------------------------------------------
________________
( સ જેનું દેરાસરેના ત્રટી સાહેબ તથા જૈન બંધુઓને વિનંતિ કરવામાં
આવે છે કે અમોએ ખાસ જૈનોની સગવડ સાચવવા માટે ચેપડા તથા બુકો બાંધવાનું કામ ઘણુજ કફાયત ભાવે અને મુદતસર કરી અપવા ખેલ્યું છે. મહેરબાની કરી એકવાર કામ આપી ખાત્રી કરવા વિનંતી કરીએ છીએ.
| જૈન કાગદી કેશવલાલ નવલચંદ પારેખની કું. છે. મસજીદ બંદર રોડ. હબીબની ચાલ. ઈ.ડી. સાસુનની ઓફીસની બાજુમાં દુકાન નં. ૩.
જોઈએ છે. જૈન કેન્સરન્સના ઠરાવ ઉપર અસરકારક ભાષણ આપી શકે તેવા જૈન ઉપદેશક જોઈએ છીએ. પગાર લાયકાત મૂજબ.
જૈન ભાઈઓને અગત્યની સુચના. પિતાપિતાના સ્થળમાં જૈન ધર્મ અને જૈન કોમની ઉન્નતિને લગતી દરેક બાબતની ખબર આ માસિકમાં પ્રગટ કરવા માટે દરેક માસની તા. ૧૫ મી પહેલાં અમને મળે તે પ્રમાણે મેકલી આપવો જૈન બંધુઓને ખાસ વિનંતિ કરવામાં આવે છે.
જાહેર ખબર. ચાલુ સાલનું લવાજમ વસુલ કરવા માટે જુલાઈ માસથી અંક વી. પી. થી મોકલવા શરૂ કરેલું છે તો તે સ્વીકારી લેવા ગ્રાહકોને વિનંતિ કરવામાં આવે છે.
જાહેર ખબરો આપવાના ભાવ. શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું વાજીંત્ર ગણાતું આ માસિક કે જેને હિંદુસ્તાનના જુદાજુદા ભાગોમાં વસ્તા જેન જેવી ધનાઢય કોમમાં બહોળા ફેલાવે છે તેમાં જાહેર ખબર આપવાના ભાવો નીચે મૂજબ ઘટાડે કરી રાખવામાં આવેલ છે, તે તરફ સોનું ધ્યાન ખેંચી એ છીએ:રૂા. -
લીટીઃ પ્રથમ પૂરો ચાર્જ અને તે પછીના અ
ગીઆર માસ લગી દર માસે 3 ગણે દસથી વધારે લીટીઓ માટે રૂ. ૧). ચાર્જ પડશે, છ માસ માટે પહેલે મહીને ની લીટીઓ ચાર પ્રમાણે.
પૂરે ચાર્જ અને પછી દરેક માસે ? ચાર્જ બાર માસ લગી લાગલગાટ હશે તે લેવાશે. 1 જાહેર ખબરે હિંદી, ગુજરાતી યા અંગ્રેજી ભાષામાં લેવામાં આવશે. જાહેર ખબરનાં નાણાં અગાઉથી મળ્યા શિવાય જાહેર ખબર દાખલ કરવામાં આવશે નહિં. આ માસિકની મારફતે હેન્ડબીલ વહેંચવાના ભાવો પત્રવ્યવહાર અગર રૂબરૂ મળવાથી નકી થઈ શકશે. તે માટે સઘળે પત્ર વ્યવહાર તથા મનીઆર વીગેરે નીચેના સરનામે મોકલવા.
આસિસ્ટન્ટ સેક્રેટરી શ્રી જૈનતામ્બર કેન્ફરન્સ
પાયધુની, મુંબઈ
Page #339
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 525
श्रीजैन (श्वेताम्बर) कोन्फरन्स
____ हेरल्ड. SHRI JAW-SWETAMBER CONFERENCE HERALD.
-
-
-
પુસ્તક ૫) ભાદ, વીર સંવત ૨૪૩૫. અકબર સને ૧૯૦૯ (અંક ૧૦ મે
प्रकट कता. श्री जैन (श्वेतांबर) कॉन्फरन्स ऑफिस, मुंबई.
विषयानुक्रमणिका.
विषय. अन्सनु यशोगान. (ले-भाले भान .) ... સુકૃત ભંડારની યોજના પ્રત્યે જેનેએ આપવું જોઇનું લક્ષ .... सुकृत भंडार और जैनो (लेखक-चंदनमल नागोरी.).... प्रासशिनांक
... . .... કોન્ફરન્સ ઉપકાને પ્રવાસ પાંજરાપોળ पहाय. • भारतवर्षीय जैन शिक्षा प्रचारक सामति जयपुर. (लेखक-फुलचंद मोदी)... २७१ શ્રીમાન હરિભદ્રસુરિ અને વર્તમાન જૈન સાહિત્ય (મેહનલાલ દલીચંદ દેશાઈ બી. એ.) .. શ્રી યશોવિજયજીત નિશ્ચય વ્યવહાર ગર્ભીત સીમધૂર છત રતવન.
२७७ -
धीसामधपत्राशना भभिप्राय... ..... til नी. .
०
२७3
वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १ .
धी 'जन' मिन्टिंग वर्कस लि. १२ बैंकस्त्रिट मुंबई.
Page #340
--------------------------------------------------------------------------
________________
- તયાર છે!
તયાર છે!!
તૈયાર છે. !! " કેનફરન્સ એફસની ચાર વર્ષની અથાગ મહેનતનું અપૂર્વ ફળ.
| શ્રી જૈન ગ્રંથાવળિ.
જુદા જુદા ધર્મ ધુરંધર જૈન આચાર્યોએ ભિન્ન ભિન્ન વિષય ઉપર રચેલા અપ ગ્રંથની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, ફિલોસોફી, ઔપદેશિક, ભાષા, સાહિત્ય તથા વિજ્ઞાન સંબંધી ગ્રંથનું લીસ્ટ, ગ્રંથ કત્તઓનાં નામ, કલાક સંખ્યા, રસ્યાનો સંવત, હાલ કયા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે સઘળી હકીકત બતાવનારું આ અમૂલ્ય પુસ્તક છે. વિશેષ કૂટનોટમાં ગ્રંથોને લગતી ઉપયોગી માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પુષ્ટ, ગ્રંથ કર્તા અને પુષ્ટ, રયાને સંવત અને ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળપૂર્વક બનાવવામાં આવેલી અનુક્રમણિકાઓ આ પુસ્તકની છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તક ભંડાર, લાયબ્રેરી તથા સભામંડળમાં આ સ્પ રાખવા લાયક તેમજ દરેક જૈનને ઉપયોગી છે. કિંમત માત્ર રૂ. ૩-૦-૦.
જૈન બંધુઓ વચ અને અમુલ્ય લાભ લો. 1 . શ્રી જૈન શ્વેતામ્બ૨ ડીરેકટરી.
હાલ બંધુઓ, આપ સારી રીતે જાણતા હશે કે વડોદરા અને પાટણ કોન્ફરન્સ વખતે જૈન શ્વેતાંબર કેમની આધુનિક સ્થિતિ જાણવા માટે સર્વે જૈન બંધુઓને વિચારે થવાથી ડીરેકટરી કરવાનું કામ કોન્ફરન્સ ઓફીસે હાથ ધરેલું હતું. આ મહાભારત કામના પ્રથમ ફળ રૂપે અમદાવાદ કોન્ફરન્સ પહેલાં શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવળિ, ભાગ ૧ લો બહાર પડવામાં આવ્યો હતો. ત્યારપછી કોન્ફરન્સ ઓફીસ તરફથી આ મુશ્કેલ કામના દ્વિતીય ફળરૂપે શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરીના-ભાગ ૧ લો (ઉત્તર ગુજરાત) અને ભાગ ૨ જી (દક્ષિણ ગુજરાતી –-એવી દીતે બે ભાગ આ સમયે જન પ્રજા સમક્ષ પ્રસિદ્ધિમાં મુકવામાં આવે છે.
આ બને ભાગમાં સમસ્ત ગુજરાત દેશની પ્રાચીન તેમજ અર્વાચીન જાણવાલાયક હકીકત - દાખલ કરવામાં આવી છે, જેનોની વસ્તી સંખ્યા દેખાડનારી ગામની નિશાનીઓ ઉપરાંત તીર્થ -
સ્થળ, દેરાસર, તથા રેલવેની સરળ માહિતી આપનારાં ચિન્હાવાળો સુંદર નકશે પણ આપે છે. ટૂંકમાં જૈનોની વસ્તીવાળા જીલ્લા અને તાલુકાવાર ગામ, રાજ્ય, નજીકનું સ્ટેશન અને તેનું અંતર, નજીકની પિસ્ટ તથા તાર ઓફીસ, દેરાસર, તીર્થસ્થળ, ધર્મશાળા, ઉપાશ્રય, પુસ્તક ભંડાર, લાઈબ્રેરી, પાઠશાળા, પાંજરાપોળ અને સભામંડળ વિગેરેને લગતી સઘળી ઉપયેગી બાબતોથી આ ડીરેકટરી ભરપૂર છે. આ સિવાય ગામવાર જ્ઞાતિ અને ગચ્છની, કુંવારા, પરણેલ, વિધુર અને વિધવાની તેમજ ભણેલ તથા અભણની સંખ્યા આ ડીરેકટરીમાં સમજપૂર્વક આપવામાં આવેલ હોવાથી દરેક જૈન બંધુને આપણી આધુનિક સ્થિતિ તજરે તરી આવે છે. વિશેષમાં જીલ્લાવાર તેમજ જનરલ રીપોર્ટ તથા તે ઉપરથી ઉપજતા વિચારોથી આ ડીરેકટરી જન સમાજ માટે બહુ ઉપયોગી કરવામાં લગાર પણ કચાશ રાખવામાં આવી નથી. છતાં આ બુકની કિંમત માત્ર પહેલા ભાગના રૂ. ૦–૧૨-૦ અને બીજા ભાગના રૂ. ૧-૪-૦ અને બને ભાગ સાથેના. રૂ. ૧-૧૪-૦ રાખવામાં આવેલ છે. ડીરેકટરી તૈયાર કરવા પાછળ રૂ. ૧૬૦૮ ૦ ની મોટી રકમ ખર્ચવામાં આવી છે, તે છતાં આ જુજ કિંમત કાખવાનું કારણ કમાવાની ખાતર નહીં પરંતુ શ્રીમંત તેમજ ગરીબ જૈન બંધુને આ પુસ્તકનો
લાભ આપવાનું છે. માટે સર્વે જૈન બંધુઓ આ મોટો લાભ અવશ્ય લેશે જ એવી અમારી - સંપૂર્ણ ખાત્રી છે. ( નકશાની છુટી નકલ અહી આનાની પિરસે ટીકીટ મેકલનારને મેકલવામાં આવશે.
Page #341
--------------------------------------------------------------------------
________________
નમઃ રિતમ્યઃ श्री जैन (श्वेताम्बर) कोन्फरन्स हेरल्ड.
लक्ष्मीस्तं स्वयमभ्युपोत रभसा कीर्तिस्तमालिंगति प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धमुत्कण्उया। स्वाश्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते,
यः संघं गुणसंघकेलिसदनं श्रेयोरुचिः सेवते ભાવાર્થ:–ગુણસમૂહ જેનું કીડાસ્થાન છે એવા શ્રી સંઘની સેવા પરમ સુખ પ્રાપ્ત કરવાને પ્રોત્સુક એવો જે પુરૂષ કરે છે તે પુરૂષને લક્ષ્મી પિતાની મેળે ત્વરાથી આવી મળે છે, કીર્તિ તેને આલિંગન દે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવા માટે ઉતકંઠા સહિત પ્રયત્ન કરે છે, સ્વર્ગથી તેને ભેટવાને ઇચ્છે છે અને મુકિત તેને વારંવાર જુએ છે.
પુસ્તક ૫ ) ભાદ્રપદ, વીર સંવત ૨૦૩૫. અકબર, સને ૧૯૯૯. (અંક ૧૦.
કોન્ફરન્સનું ચોગાન.
રાગ-ઓધવજી સંદેશે કહેજે શ્યામને, ધન્ય ધન્યરે કેનફરન્સ મુજ માવડી, નધારા જેનોને તું આધાર જે; સંતાને કાજે તે કારજ બહુ કર્યા, ગણુને તેની ગણતાં નવે પાર જે. ધન્ય. પ્રતિ વરસે તું પ્રગટ થતી જુદે સ્થળે, કરવા નિજ બાલુડાને ઉદ્ધાર જે; સકળ હિંદના પૃથક પૃથક પ્રદેશથી, જૈન પ્રતિનીધીઓ આવે તારે દ્વાર જે. ધન્ય. તે સને તું બધે સદ્દઉપદેશથી, શીખવાડે સુસંપ તણો મહા મંત્ર જે; બ્રાતભાવની સાંકલડીથી જોડતી, કુસંપ કુધારાના તોડે તંત્ર જે,
ધન્ય,
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૬૪ ]
જૈિન કેન્ફિરન્સ હેલ.
[અઢેબર.
કન્યાવિક્રય બાળલગ્ન ઓછાં થયાં,
વિવાહનું ઘટીયું જાલમ જોર જે; શક્યપૃથા ચાલતી તે નિમ્ળ થતી, શ્રીમાને છેક ઉતાર્યો તેર જે.
ધન્ય..
નાતવરા ધીરે ધીરે ઓછા થતા, ભરણું પાછળે જમણવાર જુજ હોય છે; સંસારીક સ્થિતી સુધરે અમ એ રીતે, તુજ પ્રતાપે જાગૃત થયું સ કેય જે. ધન્ય.
કેળવણીનાં બી રેખાં શુભ કામમાં, અજ્ઞાન તિમીરથી કાઢી પ્રજાને બાર જે; તુજ પ્રસાદે સંસ્થાઓ સ્થપાઈ ઘણી, જૈનશાળાઓ બે નિરધાર જે. ધન્ય પ્રાચીન પુસ્તક ભંડાર ખોલાવીયા, - ઉધઈ ખાતાં પુસ્તક કાઢયાં બહાર જે; દ્રવ્ય વાપરી ગ્રંથે ઘણું સુધરાવીયા, જેન સાહિત્ય તણ કરતી ઉધ્ધાર જે. ધન્ય. જીર્ણ થએલાં છનાલ સમરાવીયાં, તીર્થોની તે લીધી બહુ સંભાળ જે; પવિત્રતા જાળવવા પ્રયાસ અતિ કરે, એ તારે અમપર અગણિત ઉપકાર જે. ધન્ય. નિરાશ્રિતને આશ્રય માડી આપતી, સમદ્રષ્ટિથી સઉને કરે સત્કાર જે; સીદાતા જૈનેને માટે માવડી, ખુલ્લા રાખે તારા નિત્ય ભંડાર જે. ધન્ય. સ ગુણ ગાવા બેસું જે હું તારા, તે નિ જુગના જુગે વહી જાય છે; સહસ્ત્રમુખી શેષનાગ હારે કદી, તે માણકથી શી રીતે ઉચરાય જે. ધન્ય.
માણેકલાલ મગનલાલ ડોકટર.
Page #343
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ] સુકૃત ભંડારની ચેાજના પ્રત્યે જેનાએ આપવું જોઇતુ લક્ષ
( ૨૬૫
સુકૃત ભંડારની યેાજના પ્રત્યે જૈનાએ આપવુ જોઈતુ લક્ષ.
આપણી સપ્તમી ૐાન્ફરન્સ ને વિજયી નિવડી હોય, તેા તે તેના ખીજા ઠરાવાની સાથે પસાર કરેલા સુકૃતભંડારના ઠરાવને લેઇનેજ નિવડી છે, એમ માનવું એ અતિશયાકિત ભરેલું નથી. જે યેાજના સમસ્ત ભારતવર્ષના પ્રથક્ પ્રથ ભાગેામાંના નગરો અને ગ્રામ્યામાંથી ચુંટાઇ આવેલા જૈન પ્રતિનિધિએ પૈકી આપણા કામેાહારક મહાશયેાના વિચારશીલ મગજમાંથી ઉદ્ભવી છે, જેને પરિષદ્ અધિવેશનમાં બિરાજેલા પ્રત્યેક જૈને જયધેાષણા સાથે વધતી લીધી છે, અને જે સર્વાનુમતે પસાર થવા પામી છે, તે સર્વોત્તમ અને સમાનનીય ય એ નિર્વિ વાદ છે. આ યાજના શું છે? તેનું રહસ્ય કેવા પ્રકારનું છે ? તેનાથી શા શા લાભા થવાના છે ? વગેરે હકીકત દરેક જૈનને સુસવિત હશે; કારણકે પુના કૅન્સના મંડપમાં તે વિષે ઘણું ખેલાયું છે, અનેક નાનાં મેટાં વમાન પુત્રાએ તેને લગતી ચર્ચા ઉપાડી લીધેલ છે, જાહેર ખબરા રૂપી રણુશીગડાંદારા તેના નાદ કાયા છે; અને કૅન્ફરન્સના કાર્યવાહકો તથા ઉપદેશકાએ તેના સંદેશા ચાતરફ પહોંચાડયા છે. એટલે તે બધી વિશેષ લખવું એ મેધધનુષમાં રંગ પુરવા જેવુ નિરર્થક લાગે એ બનવા જોગ છે. તાપણુ જૈન બંધુઓને જાગૃત રાખવા તે યેાજનાથી થતા ફાયદા સબંધી થેડુંક વિવેચન કરવું ઉચિત ધારીએ છીએ.
અત્યાર સુધી આપણી ăારન્સ નબી છે, તે માટે ભાગે આપણા શ્રીમાન્ બધુંએની ઉદારતા વડેજ નભી છે. જો તેમની સખાવતા તેની વ્હારે ન આવી હોત તા તે યારનીએ હતી ન હતી થઈ ગઈ હોત. ખરેખર, તેમણે તેમનું કુત્ર ખજાયું છે. પરંતુ કાળક્રમે જેમ બીજી વસ્તુઓના અંત આવે છે તેમ તેમના તરફ્થી પસંગાપાત કરવામાં આવતી સખાવાના અંત કેમ ન આવવા પામે ? અને જો તેમ થાય તેા, અર્થાત્ તે આધાર જતા રહેતા કાન્સના શા હાલહવાલ થાય તેના વિચાર કરવાનું કામ વ્હાલા વાચકા ! તમનેજ સોંપવામાં આવે છે.
જે સુકૃતભંડારની યેાજનામાં વિજય મળે, તે આપણુને જાગૃત કરનાર, આપણી કામમાં કેળવણીનાં બીજ રાપનાર, હાનિકારક રીવાજોને નષ્ટપ્રાય કરવા મથત કરતી, પુસ્તકાહાર તથા જીર્ણોદ્ધાર માટે અથાક શ્રમ વેઠતી, અને નિરાશ્રિતાને આશ્રય આપતી આપણી પરમ કૃપાળુ, પરમ પવિત્ર માતુ કન્ફરન્સને આપણા કલ્યાણ અર્થે આપણે જુગાજુગ જીવતી જાગતી રાખવા સમર્થ થઈ શકીશું.
આ કુંડમાંથી ઉત્પન્ન થતાં નાણાં પૈકી અડધી રકમને વ્યય કેવળ કેળવણી પાછળ કરવાનું ઠર્યું' છે; એટલે કેળવણીનાં અત્યાર સુધીમાં જે બીજ ાપાયાં છે તેમાંથી વૃક્ષો પેદા થશે; અને તે વૃક્ષેાપર આવતાં મિષ્ટ ફળ ચાખવા આપણે, આપણે નહિ આપણી ભવિષ્યની પ્રજા ભાગ્યશાળી થશે, કાન્ફરન્સે જોકે હજૂ કેળવણીને માટે પણ્ યાજના ઘડી કાઢી નથી, તેાપણુ આપણે એવું અનુમાન કરીશું તેા ભૂલભરેલું નહિ ગણાય કે જો આ કુંડ
Page #344
--------------------------------------------------------------------------
________________
२१६ ]
..
.
न
२ स
२८४.
[१२
માં પ્રતિ વર્ષ હજાર રૂપિયાની આવક થશે તો કેળવણીને અંગે બેડગે, સ્કુલે, જનશાળાઓ વગેરે સંસ્થાઓ ખોલવામાં આવશે. તેથી માબાપની દેખી સ્થિતિને લઈને જે બાળબાળકીઓ કેળવણી લેવા બેનશીબ રહે છે, તેઓ સદ્વિધા સંપાદન કરી શકશે. સંખ્યાબંધ વિધાર્થીઓને વિધાભ્યાસ માટે, વ્યાપાર ઉદ્યોગમાં પ્રવીણ થવા, અને હુન્નર કળા શીખવા ઈગ્લાન્ડ, જર્મની, અને જો પાન જેવા દેશોમાં મોકલવામાં આવશે. આથી આપણી કોમમાં વિદ્યા વિદ્યા થઈ રહેશે. આપણું વેપારનું ક્ષેત્ર વિસ્તારવાળુ થશે. નાનાં મોટાં કારખાનાઓ સ્થપાશે, અને તેને વડે સીદાતા જૈનોને આશ્રય મળશે. પછી જૈન પ્રજાની ઉન્નતિ કયાં વેગળી છે? - છેવટે અમારા જૈન બંધુઓ પ્રત્યે અમારી પુનઃ પુનઃ નમ્ર પ્રાર્થના છે કે તમે સુકૃત ભંડાર ફંડની યોજનાને સફળ કરવા ફતેહમંદીથી પાર ઉતારવા તન, મન, અને ધનથી મદદ કરે. તમે ચાર આના જેવી નજીવી રકમ આપતાં આંચકો ખાશો નહિ. ચાર ચાર આના આપવાથી તમે રંક થવાના નથી. “પંચકી લકડી એકકા બેજ” એ કહેવત પ્રમાણે ચાર આનાથી લંક લાગી જશે, હજારો રૂપિયા ભેગા થશે અને તે વડે કેન્ફરન્સને નિભાવી તથા કેળવણીને ફેલાવો કરી આપણી કોમની દરેક રીતે જાહોજલાલી કરી શકાશે.
(सुकृत भंडार और जैनों)
(लेखक शा० चंदनमल नागोरी. ) . महाशयों ! अपनी कान्फरन्स की गुजिश्ता बेठक ( पुना ) में सुकृत भंडारका ठेहराव हुवा है, इस ठेहरावको अमलमें लाने के लिये, कान्फरन्स सुकृत भंडार कमीटीस उपदेशक भी गये हैं और आफीसखे मत किताबत हो रहा है. इस लिये सदर ठेहरावसे बेवकफिमत कोइ जैनी नही होगा, बल्के चंद शहरोसे चंदा वसूल हो, भी गया और चंद गांवोमें हो रहा है, मगर जिस तरहसे यह सवाल पपलिक पास हुबा पैसा अमलदरामद अभी नही पाया जाता! पंधूओ कितनेक शख्स गांवड़ेवाले शंका करते हैं कि यह तो ठग विद्या है. उनको मालूम होना चाहिये कि यह पैसा खान पान में और मोज शोख अथवा दातारी देनेको नहीं है; मगर बीको पढाने में, और निरउद्यमीको उद्यम लगाने के लिये, अथवा कानफरन्स निभाव में काम आवेगा. भाइयों अमामे हालमें यह सवाल पास करनेका वख्त नही आता मगर हमारी स्थीति एसी कमजोर होगा है कि और कोमोसे हमारी जैन कोम, व्यापार, रोजगार, कला, कौशल्य, हुन्नर और विद्या इत्यादि में ज्यादेतर पश्चात है, इस लिये, हमारी धार्मीक, व्यवहारिक, सांसारिक, उन्नती के लिये यह सवाल कान्फरन्समें पास हुवा है कि जिससे हमारी उन्नती होने वाली है वास्ते इनसानका फर्ज है कि इस सवालको अमलमे लावे. .
Page #345
--------------------------------------------------------------------------
________________
१४४]
पासनांध.
। २९७
सदर सवाल में जमा करानेका लाभ गरीबसेगरीब मनुष्य ले सक्ता है. एसा इनसान कोई नहीं कि चार आने देनसेभी लाचार हो. अरे भाइयों ! चार पाइ महिः नेकी देनेसे गरीब नहीं हो सक्ते, और नहीं देनेसे धनाढय नहीं हो सक्त, कमसेकम पौणसो रुपे साल भरमें खर्च हरएक इनसानके पीछे होइ जाता है, तो चार आने कम खर्चे तो क्या ! और ज्यादा खर्वे तो क्या ! माइयों जमाने हालमें यह सवाल पास किया है, अगरचे निर्विघनतासे संपूर्ण हो जायगा तो भविष्यमें बोहत फायदो हांसिल होगा.
अपने पूर्वजोंकी स्थीती देखते लाखो कोड़ोंकी उदारता मालूम होती है, और यह उदारता आबूजी, सिद्धाचलजी, आदि तीर्थोकी यात्रा करनेसे रोशन होगा.हा ! अति स्वेद हमारे वुजरग दुनिया फानी सरायको छोड़कर परलोकको सिधारे, इस वास्ते जमाने हालमें चार चार आने मांगनेका मोका पेश आया, अरे भाइयों पूर्वजों कि लाखोंकी उदारता देखकर क्या चार चार आने देने मेंभी दिलको दलेर नहीं करोगे, अफसोस ! है जो महाशय चार आने देनेसे हिचकते हैं वो इनसानियतके बजाय. अहेवा नियत पैदा करते है. ... अगरचे कान्फरन्स हितचिंतक, भातृ भावके शुभेच्छक, जाति उन्नतीके हिमायती, और जैनीयों कि स्थीति सुधारनेमें तत्पर होना, चाहते होतो भरो, भरो, सुक्रत भंडार भरो, वीर पुत्रों भरो, एसी एक दुर्जनके मित्र और सजनके दासकी अर्ज है. सुज्ञेषु किंबहुना.
પ્રાસંગિક નોંધ.
નીચેના ગામમાંથી સુકૃત ભંડાર વસુલ થઈ ગયેલ છે –
नि, पाणी, भांडस, जुवा, मोरी, श्याम, इत२०४, सोशया, मोड, नेशी. पुरा, भेडासा, पासवड, सारस, पीपण, शीवा, समायासा२, थारीमा, वास, ધમત્રી વગેરે.
નીચેના સ્થળોએ સુકૃતભંડાર ફંડ ઉઘરાવવાનું કામ ચાલુ છે - मेर ७८यो, ४ीय143, क्षिष्य कोरे.
કેન્ફરન્સની મુંબઈ હેડ ઓફિસમાં થએલું કામકાજ. શક્કર કેસર કમીટી–આ કમીટીની એક મીટીંગ તા. ૯--૦૮ ને રોજ મળી. તે પ્રસંગે તે કમીટીના સેક્રેટરી મી- મોતીલાલ કશળચંદે ખાંડ, કેસર તથા શક્કર કે જે પદાર્થો ખોરાક તેમજ ધાર્મિક ક્રિયાઓમાં મેટા જથામાં વપરાય છે, તેની બનાવટની શુદ્ધતા-અશુદ્ધતા બાબત તપાસ કરી તેને લગતો રીપોર્ટ રજુ કર્યો હતો. તે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા. રીપેટે ઘણેજ વીગતવાર અને દાખલા દલીલથી ભરેલો હોવા થી તેની યોગ્ય વ્યવસ્થા માટે કોન્ફરન્સની હેડ ઓફિસમાં મેકલવા ઠરાવ થયો હતો.
Page #346
--------------------------------------------------------------------------
________________
૨૬૮ ]
જૈન કનકરન્સ હેડ.
[ અકટોબર
નિરાશ્રિત કમીટી–તા. ૩-૮-૦૯ ના રોજ આ કમીટીની એક મીટીંગ મળી હતી. આ વખતે વૃદ્ધાશ્રમ ખેલવા બાબત ચર્ચા ચલાવવામાં આવી હતી. વળી લેડી નેર્થકોટ હિંદુ એને જમાં કેટલાક જૈન નિરાશ્રિત છે એમ જાણવામાં આવ્યાથી તે બાબતની તપાસ કરી રીપીટ કરવા સારૂ મેસર્સ અમૃતલાલ કેવળદાસ તથા અમરચંદ પી. પરમારની નીમણુક કરી. જે ત્યાં તેઓની સંભાળ સંતોષકારક હોય તે જૈન ધાર્મિક શિક્ષણ તેઓને મળે એવાં પગલાં ભરવા બાબત તે બંને ગૃહએ કમીટીને સૂચના કરવી.
એજ્યુકેશનલ બેડ–આ બોર્ડની સ્ત્રી શિક્ષક તથા પુરૂષ શિક્ષક, તથા ધાર્મિક અભ્યાસ ક્રમ ગોઠવવા નિર્ણય કરવા પેટા કમીટીઓની એક સભા તા. ૨૪-૮-૦૯ ની રાત્રે ' મળી હતી. તેમાં મીલલ્લુભાઈ કરમચંદ, દલાલનું નામ સ્ત્રી શિક્ષક તથા પુરૂષ શિક્ષક તયાર કરવાની યેજના માટેની કમીટીમાં ઉમેરવા નક્કી કરવામાં આવ્યું. તથા મી. મનસુખલાલ કીરતચંદ મહેતા, અને મીટ મોહનલાલ દલીચંદ દેસાઈના કાગળો દરેક મેમ્બરને વાંચવા મેકલી, અભિપ્રાય મંગાવવાનો ઠરાવ થશે.
સ્વયંસેવક મંડળ આ મંડળ મુંબઈમાં સુકૃતભંડાર ફંડ ઉઘરાવે છે. સ્વયંસેવકેની એક મીટીંગ દર અઠવાડીએ મળે છે.
કેન્ફરન્સ ઉપદેશકોને પ્રવાસ. ઉપદેશક મીત્રભુવનદાસ જાદવજી—એ ભામડી, કલ્યાણ, થાણ, કુરલા, દાદર, માહિમ, અંધેરી, ડહાણું, વાપી, દમણ, ઉંટડી, અમલસાડ, નવસારી વગેરે ગામમાં કેન્ફરન્સના ઠરાવ બર આણવા ભાષણ આપ્યાં.
વલસાડ–ત્યાંના જ ધાર્મિક જ્ઞાનમાં પછત હોવાથી, જૈનશાળાની આવશ્યકતા બતાવી.
બીલીમોરા–ના સંઘને એક જૈનશાળા ખેલવાનું કહેવામાં આવ્યું, તથા ગેલારાણની સભા ભરી માંસ મંદિરા વાપરવાની બંધી કરાવી.
વાંદરા–જૈનો કસાઇઓ સાથે જે લેવડદેવડ રાખતા હતા, તથા ધીરધાર કરતા હતા તે બંધ કરાવી.
સુરત–ત્યાંના સંધને સુકૃતભંડાર ફંડનાં નાણાં જેમ બને તેમ તાકીદે ઉઘરાવી કન્ફરન્સ તરફ મેકલાવવાની વિનંતી કરવામાં આવી.
પાદરા, મજપુર, ચમારી, બામણગામ, નવાપરા, એકલાવ, લાલપર, અંબાવ, વાસદ વગેરે ત્રીસ ગામોમાં સભાઓ ભરવામાં આવી હતી, તેમજ અસરકારક ભાષણે આપ્યાં હતાં. સુકતભંડાર ફંડની હીલચાલ કરી હતી. ઉપરનાં ગામે પિકી ઘણા ગામના રજપુત તથા ઠાકરડાઓએ દારૂ નહિ વાપરવાની બાધાઓ લીધી હતી. કેટલેક સ્થળે એ પણ ઠરાવ કરાવવામાં આવ્યો હતો કે પાડાઓને કસાઈને ત્યાં ન આપતાં ગાડામાં જોડવા. -
उपदेशक मि. शेरसींगजीका प्रवास-बोतनगंजमें एक छोटीसी कोटडीमें प्रभुजीको बिराजमान कर रखै है. चंद्रवेकी जगह टाट बांधा हुवा है. जैन भाईओको कह कर लगेकी छत बंधवाई. कोटडी छबवानेका ईकरार करवाया.
Page #347
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ )
પાંજરાપેાળ.
( ૨૯
कनगेटी - यहांपर सभा शामको की गईथी. कितने ठराव पेशतर हो चुके थे. इसके अतिरिक्त पंन्द्रा बीस जनाने नित्य मंदिर जानेकी बंधाण ली है. सुकृत भंडार सब वसुल हो गया.
जीरन - यहां तीन बजे सभा हुई, दिन औरभी सभा की गई. उस वक्त श्रावको भाषण किया. कइ सहियोने सप्त व्यलन, जमीकंद पवतिथीओ उपर लीलोती नहीं खाना, तथा चोथा वृत तिथियोपर पालना आदि कइ सोगन तथा बंधाण किये. आज एक पाठशालाभी की गई है. खर्च के लीये महावार टेक्स लगाया ગયા.
6.
,,
उसका नाम 'पुण्य प्रकाशक पाठशाला रखा गया.
कुरिवाजे पर भाषण दिया गया. दुसरे कर्तव्य और विद्याक विषय उपर
પાંજરા પાળ,
ગોંડલ પાંજરાપોળ-અમારા પાંજરાપોળ ઇન્સ્પેકટરે તા. ૨૮-૭-૦૯ ના રાજ આ પાંજરાપેાળ તપાસી છે, અને પેાતાના રીપોર્ટમાં જણાવે છે કે પાંજરાપોળનાં મકાને જુના વખતમાં બધાવેલાં હોવાથી, હવા જવા આવવાને માટે પુરતી :સગવડ નથી. મકાને તથા પાણીની કુંડીઓ વધારે સાડ઼ રહેવાની જરૂર છે. અહિયાં ધાસ સધરી રાખવામાં આ વે છે, અને તેની દર અમે વર્ષે ફેરબદલી કરી નાખવામાં આવે છે. પાંજરાપાળમાં રહેતાં જાતવરેાની શારીરિક સ્થિતિ સાધારણુ જણાય છે, જાનવરેા ી માવજત તરફ પુરતી કાળજી રાખવામાં આવે છે. તેમની સારવાર માટે એક દેશી વૈધને રાખવામાં આવેલછે. જાનવરોની હાજરીનાં જીટી રાખવાની પધ્ધતિ સતષકારક છે. પક્ષીઓનાં પાંજરાંની સ્થિતિ સારી નથી. આ સંસ્થાના હિસાબી વહીવટ ચોખ્ખા છે, પણ કેટલાંક કારણેાને લઈને હિસાબ પ્રગટ કરવામાં આવતા નથી.
જેતપુર પાંજરાપેાળ–તા. ૬-૮-૦૯તે રાજ અમારા વેટરનરી સરજને આ પાંજરાપેળ તપાસી છે. તેના સબધમાં પે।તે જણાવે છે કે પાંજરાપોળનાં મકાને છઠ્ઠું થઇ ગયાં છે, તેથી તેને રીપેર કરવાની જરૂર છે.
પાંજરાપેાળમાં સાસુ* ખીલકુલ રહેતી નથી. સ્વચ્છત્તાની ગેરહાજરીને લીધે, મચ્છરા જનાવરાને હેરાન કરી નાંખે છે. પાણી પાવાની કુંડી તદ્દન ગંદી રહેતી હોવાથી, તેમાં પારા અને ીજ સખ્યાબંધ જંતુ નજરે પડેછે.
મોંઢા જાનવરની સાવાર ખીલકુલ લેવાતી નથી. ધરડાં અને અશકત પ્રાણીઓને જોઇએ તેવા ખારાક મળતા નથી.
પાંજરાપાળના નેકરા વ્રુધ્ધ અને કામ કરવાને ખીલકુલ અશકત જણાય છે. યુવાન ચાલાક અને ઉત્સાહી તેમજ પ્રમાણિક માણસાને પાંજરાપોળના કામમાં રોકવા જોઇએ.
પાંજરાપાળને લગતા હિસાબ ચોખ્ખા જણાય છે, પણ હિસાબ રાખવાની પધ્ધતિ બીલકુલ પસદ કરવા જેવી નથી. આ સંસ્થાની સ્થાવર મીલ્કત ઘણી છે, અને તેનું ભાડું સારૂ આવે છે. દાણા મારકીટ તથા શાક મારકીટ જે . પાંજરાપાળના પૈસાથી બધાવવામાં આવી છે તેમાંથી સારી આવક આવે છે. રાજ્ય તરફ્થી પણ અમુક રકમ દર વર્ષે આ પાંજાપાળને મળે છે. બીજા કેટલાક લાગા પશુ છે. એકદરે ઉપજ કરતાં ખર્ચ વધારે છે. ઉપરની પાંજરાપોળાના કાર્યવાહકોનુ આ રીપોર્ટ ઉપર અમે ખાસ ધ્યાન ખેચીએ છીએ.
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૭૦ )
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ અકબર
પહોંચ. રાવ સાહેબ વસનજી ત્રીકમજી જે. પી. તથા શેઠ ખેતશી ખીઅશી પાલીતાણા જન બેકિંગ સ્કલને રીપોર્ટ અભિપાયાર્થે મળ્યો તે ઘણું હાથી સ્વીકારીએ છીએ. આ ખાતાની સ્થાપના સં. ૧૮૫૮ ના વૈશાખ સુદી ૧૫ ના દિવસે પાલીતાણા સિદ્ધક્ષેત્રમાં કરવામાં આવી હતી. પ્રથમ તે હાના પાયા ઉપર હતું, પરંતુ ઉક્ત ગૃહસ્થોની રૂા. ૧) લાખ જેવી જબરી સખાવત વડે હાલ તે જાણવાજોગ થઈ પડ્યું છે. આ બોર્ડિંગ સ્કૂલનું મકાન, વ્યવસ્થા, વિધાથીઓની લેવાની સંભાળ, એ બધુ સંપૂર્ણ સંતોષકારક છે. તેમાં વિધાથીઓને રહેવા, ખાવા, ભણવા વગેરેનું મફત મળે છે, બાળકોને ઉત્તમ પ્રકારની ઘેરણસર ધાર્મિક અને વ્યવહારિક કેળવણી આપવામાં આવે છે; વળી વધારે ખુશી થવા જેવું એ છે કે ચિત્રકળા પણ અંદર દાખલ કરવામાં આવી છે; આ ખાતાનો લાભ મા કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના બાળકને મળે છે; પરંતુ અન્ય શ્રીમાનોની સહાયતાથી જે તે ખાતાના ઉદેશ ક્ષેત્રને વિસ્તીર્ણ કરી તેમાં દરેક જ્ઞાતિના જૈન બાળકોને આશ્રય અપાય તે ભવિષ્યમાં આ સંસ્થા જૈન કોમને માટે અતિશય આશિર્વાદાત્મક નિવડે એમ અમારું માનવું છે. અમે આ સંસ્થાનો સદા અભ્યદય ઇચ્છીએ છીએ.
શ્રાવક સંસાર–શ્રી પાલીતાણું વિધા પ્રસારક વર્ગ તરફથી, આ પુસ્તક પ્રસિદ્ધ થએલ છે. આ એક બોધદાયક નવલકથા છે. તેમાં આપણા આધુનિક જૈન ગૃહસંસારનું અતિ રસિક અને સુંદર ચિત્ર છે. આપણું હાનિકારક રીવાજે કેમ દૂર થઈ શકે તેને માટે તેમાં ૦ હારિક રસ્તો દેખાડવામાં આવેલ છે. આવા પુસ્તકોનું વાંચન જેમ જેમ આપણી કમમાં વધતું જશે તેમ તેમ આપણું કેમનો ઉદય થશે, એ નિર્વિવાદ છે.
X
X
X
X
શ્રી અમદાવાદ જેન વેતામ્બર મૂર્તિપુજક બેડીંગના રીપેર્ટની પહોંચ અમે આ ભાર પૂર્વક સ્વીકારીએ છીએ. ગુજરાતમાં નિરાશ્રિત જન બાળકોને અશ્રય પામવાનું આ એક ઉપયોગી સ્થાન છે. તેમાં દરેક જાતની સગવડે ઘણે ભાગે સારી છે. મકાનની સગવડતા જોઈએ તેવી ન હોવાથી તે સંસ્થાના લાગતા વળગતાઓનું અમે તે તરફ ધ્યાન ખેંચીએ છીએ. આ વર્ષમાં વિધાર્થિઓને અભ્યાસ, ધાર્મિક અને વ્યવહારિક જ્ઞાન વખાણવા જેવું છે, એમ રીપોર્ટ ઉપરથી જણાય છે. વિધાર્થીઓની હેટી સંખ્યા આ બોર્ડીગનો લાભ લઈ શકે છે એ ખુશી થવા જેવું છે. હિસાબ પણ ચોખ્ખા રાખવામાં આવે છે. આ ખાતાને નાણુની મદદની ખાસ જરૂર છે. જો તેમ કરવામાં આવે છે, આ સંસ્થા ભવિષ્યમાં અતિ ઉપયોગી નિવડે એવી અમારી સંપૂર્ણ ખાત્રી છે.
શ્રી જૈન વિદ્યા ઉદ્યોગ મંડળ રીપોર્ટ અલેકતાં અમને આહાદ થાય છે, અને તે એટલા માટે કે જે સંસ્થાની અત્યાર સુધી આપણામાં ખોટ હતી, તે આથી પુરી પડી છે. જો કે કાર્યવાહકો નાણુની તંગીને લીધે આ મંડળને અને તેને લગતાં ખાતાઓને જોઈએ તેવી સ્થિતિ પર હજુ મુકી શક્યા નથી; તે પણ તેમનું ભવિષ્ય ઉજવળ લાગે છે. આ મંડળ ઉદેશ પ્રશંસનીય છે. જન વિધાથી એને ઉચા પ્રકારનું વ્યાપારી જ્ઞાન આપવા મંડળ તરફથી એક કમશીઅલ સ્કૂલ ખેલવામાં આવી છે, તથા જુદા જુદા અભ્યાસ માટે સ્કોલરશીપ સ્થપાઈ છે.
Page #349
--------------------------------------------------------------------------
________________
ભારત વર્ષીય જૈન શિક્ષા પ્રચારક સમિતિ જ્યપૂર
[ ૨૭૧
भारत वर्षीय जैन शिक्षा प्रचारक
समिति जयपूर
-
-
(लेखक-फूलचंदजी मोदी) यह बात सर्वमान्य है कि धर्म व देशकी उन्नतिके लिये विद्या प्रचार मुख्य और आवश्यक उपाय है. विद्या परं दैवत “ विद्या दैवत है" यही महा शक्ति है. और यही अपार और अनंत बल है. पुरुषार्थीयों का पुरुषार्थ, योगियों का योग, बलशूरोंका शरीर बल और कवियोंका कवित विद्या सेही बढ़ता है. जापान, इंग्लेन्ड, अमेरिका आदि देशों की उन्नतिभी विद्या देवीनेही की है। ___ धर्मकी स्वतंत्रता, विचारकी स्वतंत्रता, और व्यापारकी स्वतंत्रता, जो हालमें सुधरे हुन्नरे देश भोग रहे हैं, यहभी विद्याहीका प्रसाद है. राज्यको, धर्मकी, समाज की दशाका बिगाड़ या सुधार विद्याकी अवनति वा उन्नतिपर अवलम्वित है, विद्या अधमको उद्धारने वाली है, निर्धनका धन है, अन्धोकी आंख है, और गरीव अमीर सबकी माताकी तरह प्रतिपालक है। विद्या :विपतिमें धैर्य देती है. और सम्पतिमें उदासीन रखती है. विद्या कल्पवृक्ष है. विद्या चिन्तामणि है, और जिसके पास विद्या है उसके पास सब कुच्छ है ! सारांश विद्या क्या क्या नहीं कर सक्ती और विद्यासे क्या प्राप्त नहीं हो सक्ता!
विद्याकी सहायताले ही रेलगाडी, तार, पत्र, मोटरकार और अग्निबोट आदि अनेकानेक वर्तमान समयके चमत्कार दृष्टिगाचर होते हैं।
जो मनुष्य विद्याकी सहायता विना धर्म, व देश व जातिकी उन्नतिकी आशा रखते हैं वे सचमुच भूल निद्रा में सो रहे हैं।
प्राचिन कालमें पिता अपने पुत्रोको गुरुओंके समीप गुरुकुल, मठ, चटशाळा में बहुत बर्ष तक रखके ब्रह्मचर्य सहित धार्मिक व लौकिक सर्व प्रकारकी शिक्षा दिला अथे, भारतमें पहिले विद्याका बडा प्रचारथा, इस बातको हजारों उपयोगी ग्रन्थ पुष्ट करते हैं, पहिले जमानेमें प्रत्येक मन्दिरमें शास्त्रसभा होतीथी, घर घरमें धर्मचर्चा थी, विवाहोंमें पहरावनी आदिके समय द्रव्यचर्चाका वड़ा प्रचारथा-जगह (२) त्यागी महात्मा, व पण्डित लोग धर्मोपदेश देतेथे चार विकथाओंकी जगह धर्म कथाका प्रचार था।
पाठशालाओं व दानशालाजो आदि में अपनी संतानकी शिक्षा में करोड़ों रुपिये खर्च करके पुन्य संचय किया जाता था, परन्तु शोक है. अब सब प्रकारके समाजिक प्रबन्ध खोरवले होगए. विद्याका बिलकुल अभाब हो गया, जिससे धर्म तथा जातिको बड़ा भारी धक्का लग रहा है इसका मुख्य कारण यह है कि अबतक कोई ऐसा स्कूल, कालेज पाठशाला कहीं स्थापित नहीं जहां लौकिक और धार्मिक सर्व प्रकारकी शिक्षा दी जाती हो । .
गजकीय कालेजों में लौकिक शिक्षा है धर्म शिक्षा नहीं और जैन पाठशालाओं में सिर्फ धार्मिक शिक्षा है और लौकिक नहीं।
Page #350
--------------------------------------------------------------------------
________________
२७२ ) જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ 2424 इस समय ऐसी शिक्षाकी आवश्यकता है जिससे धार्मिक और लौकिक दोनी विषयों में निपुणता प्राप्त हो और यह लाभ उपयुक्त दोनों प्रकारकी संस्थाओंसे नहीं हो सक्ता ।
इस स्वतन्त्र ब्रिटिश राज्यमें तमाम कॉमोने आंखें खोलदी और समयकी आवश्यकतानुसार अपने २ जातीय विद्यालय व बोर्डिग व अनाथालय खोलकर विद्याका प्रचार कर रही है।
जैन समाजमें भी बड़ी भारी आवश्यकता थी कि कोई ऐसी संस्था स्थापित हो जिके द्वारा धार्मिक व लौकिक शिक्षा का साथ साथ में क्रमानुसार प्रबन्ध हो ।
हर्षका स्थान है कि जयपुरमें श्रीमान् वाबू अर्जुनलालजी सेठी बी. ए. की प्रेरणासे " भारत वर्षीय जैन शिक्षा प्रचारक समिति" की स्थापना सन १९०६ ई० में हुई इसका मुख्योदेश भारतवर्ष में धार्मिक, तथा लौकिक विद्याका प्रचार करनेका है. उक्त समितिको कार्य करते अभी ३॥ वर्षही हुए हैं. इस थोड़ेसे अर्से में वालक वालिकाओंकी शिक्षा के अर्थ केवल जैपुरमेंही ६ पाठ शालाए स्थापित हुई और ग्रामों में ( मोजमाबाद, शिवाड़, बरवाड़े, बोराज आदि स्थानोंमें ) भी पाठ. शालाए स्थापित हुई। ___ समितिका मुख्य केन्द्र विद्यालय “ श्रीबर्द्धमान जैन विद्यालय है" और उसके साथ एक छात्रालब (बोर्डिंग हौस) भी है जिसमें विदेशी विद्यार्थी भोजनादि पाकर आनन्दखे शिक्षा पाते हैं. असमर्थ विद्यार्थीयोंको भोजनादिके अर्थ छात्र वृतियां भी दी जाती है, इस विद्यालय में जैन धर्म, संस्कृत साहित्य व व्याकरण तथा अंग्रेजी गणित धर्म अविरुद्ध भूगोल व इतिहास, चित्रकारी (ड्राइंग) आदि सब प्रकारकी शिक्षाएं उत्तम प्रकारसे दी जाती हैं शीघ्रही वैदक व ज्योतिषकाभी प्रबन्ध होगा। ____ इस समय साहित्याधीन पाठशालाओं में अनुमान ४०० लडके लड़कियोंको शिक्षा दीजा रही है समितिकी ओरसे ग्रामों में उपदेशक भेजे जाते हैं, और पाठशालाका प्रबन्ध कराया जाता है-समितिका अनुकरण करके कई स्थानोंमें पाठशालाएं खुल रही हैं। - आधीन पाठशालाओंके उत्तीर्ण विद्यार्थियों को समिति से मेडिल, ( पदक) पारितोषक और सर्टिफिकट दिए जाते है. समिति सिर्फ जैपुरमें ही शिक्षा फैलानेसे. संतुष्ट नहीं होगी. किन्तु इसका उद्देश सारे भारत वर्ष में विद्या फैलाना है और न समितिका सम्बन्ध किसी खास एक संप्रादायसे हैं. किन्तु दिगम्बर स्थानकवासी आदि जैन समाजमें निज २ आम्नायानुसार धर्म पूर्वक शिक्षाका प्रचार करना समितिका कर्तव्य है।
समिति और जैन यंग मेन्स एसोसिएशन आफ इंडिया इन दोनोंकी ओरसे " जैन प्रकाशक" नामा माखिक पत्र जारी होता है. जिन के सम्पादक जैन भक्त बाबू सूर्य भानुजी वकील देवबन्द निवासि है । अब समितिले निम्न लिखित कार्य और होने वाले हैं-समितिने अपने खर्चेसे दो विद्यार्थीयोंको बंबाई भेजकर कपड़ा बुनने आदिका काम सिखलाया है, वह कार्यकुशल होकर शीघ्रही लोटने वाले हैं, वे लोक एक कारखाना खोलेंगे जिसमें अनाथ बालकोंको शिक्षा दीजायगी एक विधवाश्रम शीघ्रही खुलनेवाला है, और जैन गुरु कुल स्थापित होनेकाभी प्रबन्ध हो रहा है ।
अपूर्ण
Page #351
--------------------------------------------------------------------------
________________
૧૮૦૮) શ્રીમાન હરિભદ્રસુરિ અને વતમાન જૈન સાહિત્ય (૨૭૩ શ્રીમાનું હરિભદ્રસૂરિ અને વર્તમાન જૈન સાહિત્ય.
(લેખક મેહનલાલ દલીચંદ દેશાઈ બી. એ.) શ્રીમાન હરિભદ્રસૂરિને જન્મ, દીક્ષા સમય, સુરિસમય, વગેરે ઇતિહાસ મળી શકતો નથી. ચતુર્વિશતિ પ્રબંધમાં તેમનું ચરિત્ર આપ્યું છે. ગ ત્પત્તિ પ્રકરણમાં તેમનું સ્વર્ગગમન વિ. સંવત ૧૩૫ માં અને મતાંતરે પ૮૫ માં થયું છે એમ કહ્યું છે. તેમણે ૧૪૪૪ ગ્રંથે રચ્યા છે એવું કહેવાય છેઆમાંના ૩૦ ગ્રંથ કે જે હમણું લબ્ધ છે તેનાં હમણુજ શ્રી કોન્ફરન્સ તરફથી છપાયેલી જૈન ગ્રંથાવલિમાં નામો પૃષ્ટ ૨૮ એ આપ્યાં છે. આમાંથી પડદર્શન સમુચ્ચય અને ગબિંદુના શ્રીમંત સરકાર ગાયકવાડના આશ્રયતળે સ્વ સાક્ષર શ્રી મણિલાલ નભુભાઈએ ભાષાંતર કરી છપાવવામાં આવ્યા છે. આ બંને ભાષાંતર હવે ભલી શકતા નથી. અને જે બીજા પ્રસિદ્ધ થયા છે તેને અલ્પશકત્યા તપાસીએ.
ઉપદેશ પદ–આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. તેના પર થોડી સંસ્કૃત ટીકા છે. આ ગ્રંથને પ્રથમ ભાગ શ્રી જન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગો મૂલ અને ભાષાંતર બંને છપાવી બહાર પાડ્યો છે અને તેની નેંધ લેતાં અમને સંતોષ થાય છે. આ ગ્રંથ મૂળ ૧૦૪૦ 'ગાથામાં છે. તેના પર બે વૃત્તિ થવાનું સાંભળવામાં આવે છે એક મુનિચંદ્રની ૧૪૦૦૦ લોકની અને બીજી વર્ધમાન સૂરિની ૬૪૧૩ કલેકની છે. પહેલી કોડાયમાં છે અને બીજી જેસલમીરમાં છે (જુઓ જૈન ગ્રંથાવલિ.)
" આ ગ્રંથ ઘણોજ પદેશિક અને બેધમય છે, અને ઐતિહાસિક તેમજ દષ્ટાંતરૂપે આપેલી કથાથી ઉપદેશ કથનને વધારે પુષ્ટ બનાવેલ છે. શ્રીમાન્ હરિભદ્રસૂરિ કે જેણે ૧૪૪૪ વિવિધ ગ્રંથે બનાવ્યા તે પરથીજ જણાય છે કે તેઓની શક્તિ અગાધ હતી, પ્રતિભા જાજ્વલ્યમાન હતી, અને જ્ઞાન અતિશય તીવ્ર હતું. આ ગ્રંથમાં પણ તેમની પ્રતિભા ખુલ્લી રીતે જણાઈ આવે છે. ,
સમર્થ શ્વેતાંબર મહાત્માઓમાં શ્રીમદ્ હરિભદ્રસૂરિ પ્રથમ પદે બીરાજે તેમ છે. તેમના વિધવિધ વિષયવાળા ગ્રંપરથી તેઓ દર્શનશાસ્ત્રી હતા, એટલું જ નહિ પરંતુ તેઓ શાસન પ્રભાવક, પ્રખર ન્યાયશાસ્ત્રી, યોગી, સાહિત્યશાસ્ત્રી, અને અનેક શાસ્ત્ર પારંગત મહાત્મા હતા. સિદ્ધર્ષિ (ઉપમિતિ ભવપ્રપંચના કર્તા) જેવા તેમને શિષ્ય હતા (જુઓ ચતુર્વિશતિ પ્રબંધ) જ્યારે જૈન ધર્મ વિદ્યાપ્રસારિક વર્ગ તરફથી બહાર પડેલા જૈન ઈતિહાસ પ્રમાણે તે સિદ્ધમુનિ ગર્ગઋષિના શિષ્ય હતા પરંતુ તે બંને આધાર પ્રમાણે સિદ્ધર્ષિ જ્યારે ચુસ્ત બદ્ધ થયા ત્યારે તેમના ગુરૂએ હરિભદ્રસૂરિની “લલિતવિસ્તરા ચિત્યવંદનવૃત્તિ આપી ત્યારે તેઓએ તુરતજ પ્રતિબંધ પામી જનધર્મ ફરીને સ્વીકાર્યો. આ પરથી સમજાય છે કે હરિભદ્રસૂરિમાં–તેના એક ગ્રંથમાં કેટલી બધી અગાધતા હોવી જોઈએ. આ ગ્રંથમાં ઉપર કહેલીમાંની એક વૃત્તિ આપી હત તે વધારે ઉપકારી થાત. આમાં આવેલી ટુંક સંસ્કૃત ટીકા કેવી છે તે જણાવવું જોઈતું હતું. જાણ્યા પ્રમાણે કોન્ફરન્સ પાસે ઉપદેશપદની હસ્તલિખિત પ્રત છે.
આ ઉપદેશપદ નામનો ગ્રંથ એ રસિક અને બેધક છે કે તે વાંચવામાં બીલકુલ કંટાળો ન આવતાં તે પૂરા કર્યા વગર રહેવાતું નથી. દૃષ્ટાંતે અતિ યુક્તિસર અને અસરકારક ગુંથેલા છે. આ ગ્રંથ સર્વ વાંચશે, તો કદી પણ લાભ મેળવ્યા વગર રહેશે નહિ. પાક્કા પંઠાની કીંમત રૂપીઆ પણુંબે છે તે સુંદર પુઠું, બાંધણી, પુસ્તકનું ૪૧૬ પાનાનું દલ, સારા કાગળ વગેરે જેતા ઓછી છે. આને માટે પાલીતાણુના જૈન ધર્મ વિદ્યાપ્રસારકને ધન્યવાદ ઘટે છે. આ ગ્રંથ મુંબઈમાં બુકસેલર શા મેઘજી હીરજીની કુપાયધુણ મળી શકે છે,
Page #352
--------------------------------------------------------------------------
________________
૨૭૪ ) જન કોન્ફરન્સ હેરડ.
[ અકબર. હરિભસૂરિ કૃત ગ્રંથમાલા–(પ્રસિદ્ધ કરનાર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવ નગર–સહાય સંઘવી દામોદરદાસ નેમચંદની કિં ફક્ત ૪ આના)
આ ગ્રંથમાલામાં ઉક્તસૂરિના ત્રણ ગ્રંથે નામે શાસ્ત્રવાર્તા સમુચ્ચય, પડદર્શન સમુચ્ચય, અને અષ્ટક મૂલમાંજ છપાવેલ છે. ભાષાંતર કરતાં મૂલની કિંમત વધારે અંકાઈ છે જાણ ઘણો સંતોષ થાય છે. જ્યાં સુધી મૂલ પ્રગટ થયાં નથી ત્યાં સુધી કર્તાની શક્તિને પ્રભાવને અને કૃતિના સંદર્યને ખ્યાલ પૂર્ણ રીતે આવી શકવાનો નથી. ભાષાંતર ભૂલની ખૂબી કદી સંપૂર્ણ જાળવી શકતું નથી એ જાણીતી વાત છે, અને ભાષાંતરમાંથી મૂલ કદી પણ ઉપજાવી શકાય તેમ નથી, પરંતુ મૂલમાંથી ભાષાંતર ગમે ત્યારે, ગમે તેટલા અને તેવા ઉપજાવી શકાશે એમાં સંદેહ નથી, તેથી સાહિત્ય પ્રભાવક જૈન મુનિઓની કૃતિ મૂલમાં છપાવી સસ્તામાં આપવાની યોજના વિદ્વાનગણિ શ્રી આનંદસાગરજીનાં સદુપદેશથી થવા પામી જાણી આનંદ થાય છે.
આ ગ્રંથમાલામાં આવેલા ગ્રંથે ઘણુજ ઉત્તમ છે; વળી તેની ભાષા એવી સરલ સંસ્કૃત ગિરમાં છે કે જરા મહેનતે સામાન્ય સંસ્કૃતનો અભ્યાસી સમજી શકે તેમ છે.
આની સાથે એટલું તો કહેવું પડશે કે વિષય ગહન હોવાથી તેની ટીકાઓને સમાવેશ કરી ચાર આનાને બદલે આઠ બાર આનાની કીંમતે ગ્રંથમાલા અપાઈ હત, તે વિશેષ કલ્યાણકારી થઈ શકત.
જ શાસ્ત્રવાર્તા સમુચ્ચયપર પરૂ કૃત લઘુત્તિ, અને યશોવિજયકૃત વૃત્તિ (નામે સ્વાદુવાદ કલ્પલતા) છે, ષડદર્શન સમુચ્ચયપર ગુણરત્નસૂરિની વૃત્તિ છે અને અષ્ટકપર જિનેશ્વરની વૃત્તિ છે. આ સઘળી વૃત્તિઓનું લેકપ્રમાણ જોતાં સત્તાવીશ હજાર નું લગભગ થઈ જાય છે. આ સાં છપાવતાં અલબત ગ્રંથમાલાનું દલ મહાભારત વધી જાય, અને પુસ્તકની કીંમત પણ ઘણી વધુ થાત. અને તે જ કારણથી ધર્મપ્રસારક સભાએ મૂલ છપાવવાનો માર્ગ ઉત્તમ ધાર્યો હશે છતાં આટલું તો કહેવું પડશે કે હમણાંના ગમે તેવા વિદ્વાન પાસે ઉલેલાં મૂલ પુસ્તક લઈને જાઓ અને જેટલું તેઓ સમજાવી શકશે તેના કરતાં મારા ધારવા પ્રમાણે ઉપલી વૃત્તિઓ- આપણું પૂર્વે મહાનસૂરિ કૃત–વધારે સ્પષ્ટતાથી અને યુકિત પુર:સર સમજાવી શકશે.
આવી ગ્રંથમાલાઓનો છેવટે વિજય ઈચ્છી જૈનધર્મપ્રસારક સભા વધારે પ્રેરીત થઈ સાહિત્ય સમૃદ્ધિમાં વિશેષ ફાળો આપતી રહે એવી આશા રાખીએ છીએ.
લકતત્વ નિર્ણય-મૂલ અને ભાષાંતર–પ્રસિદ્ધકાર શ્રી જનધર્મ પ્રસારક સભા ભાવનગર.) આ ગ્રંથમાં માધ્યસ્થ દષ્ટિથી શ્રીમાન હરિભદ્રસૂરિએ તુલનાત્મક નિર્ણય પ્રતિપાદિત કર્યો છે. ષડ્રદર્શન સમુચ્ચયમાં જે કૈશલ્ય વાપર્યું છે તેવું કૌશલ્ય આમાં પણ જણાય છે. તેઓ કહે છે કે
पक्षपातो नमे वीरे न द्वेषः कपिलाद्विषु ।।
युक्ति मद्वयनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ - સ્વમતમાં આગ્રહ કર્યા વગરજ શ્રીમદે સર્વધર્મનાં શાસ્ત્ર બળ્યાં અને તેમાંથી જે યુતિવાળું જોયું તેજ તેમણે સ્વીકાર્યું. જૈન ધર્મ તેમને વધારે યુક્તિમત લાગે, તેથી તે કઈ રીતે યુકિત મત છે તે તેમણે બીજા ધર્મોની સાથે સરખામણી કરી પ્રમાણેથી પ્રતિપાદિત કર્યું છે. દેવનું સ્વરૂપ, લેકતત્વ વિષે કર્તા અકર્તાને વાદ, વગેરેમાં જુદા જુદા ધર્મોને વાદ (Thoenes) પૂર્વ પક્ષ લઈને તેને પ્રબલ પ્રમાણોથી એક નિશ્ચયમાં
Page #353
--------------------------------------------------------------------------
________________
પહદ
શ્રીમાન હરિભદસરિ અને વર્તમાન જૈન સાહિત્ય.
( ૨૭૫
*
લાવે છે. અને તે શૈલીથી પૂર્વ પક્ષની સામે સ્વપક્ષનું સ્થાપન કરે છે. તે રેલી બહુજ ન્યાય પુરઃસર (Logical) છે.
આ ગ્રંથમાં લગભગ ૧૭૦ છેક છે પણ તે ધર્મ તુલનાત્મક ( Comparative religious system ) પદ્ધતિથી જૈન ધર્મનું સ્થાપન કરવામાં જે ઇતિહાસ જૈનતત્વજ્ઞાન સંબંધી લખવાની જરૂર છે તે ઇતિહાસ માટે ઘણું જ ઉપયોગી છે. હરીભદ્રસૂરિનું ષડદર્શન સમુચ્ચય પણ તેવું જ ઉપયોગી છે, અને તેની મદદથી સ્વ. ફે- મણિલાલ નભુભાઈએ લંડનની આઠમી ઇન્ટરનેશનલ એરીઍટલ કેંગ્રેસમાં વેદાન્ત અને જૈન ધર્મની તુલના પર લખેલો અંગ્રેજી નિબંધ મેકલ્યો હતો. ..
આ ગ્રંથ ઉપરથી શ્રીમદ્ હરિભદ્રસૂરિના સમયમાં કેટલા કેટલા વાદો ( Religions systems-theories ) હતા તે પણ જણાય તેમ છે અને તેથી તે વાદેની સાથે હમગાંના વાદે સરખાવી શકાય તેમ છે.
ટુંકામાં જૈન ધર્મનું સ્વરૂપ અન્ય ધર્મોની અપેક્ષાએ કેવું છે તે સમજવામાં આ અને પડદર્શન સમુચ્ચય અતિ ઉપયોગી છે. આ ગ્રંથપર વૃત્તિ કેઈએ કરી હોય તેવું જાgવામાં નથી._
ગબિંદુ–(ભાષાંતર-કર્તા સ્વ. સાક્ષર મણિલાલ નભુભાઈ ત્રિવેદી બી. એ. આશ્રયદાતા–વડોદરા દેશી કેલવણું ખાતું, મૂલ્ય છ આના) આપણુમાં મન વચન અને કાયાને યોગ તે યુગ કહે છે. આમાં જણાવવામાં આવ્યું છે કે ગોચર, સ્વરૂપ અને ફલ, એને યોગ તે યોગનું સ્વરૂપ એવી સુરસ, તાત્વિક અને માર્ગદર્શક રીતે દર્શાવેલું છે કે તેવું સ્વરૂપ બીજા કે અન્ય ગ્રંથમાં દર્શાવ્યું હોય એવું જાણવામાં નથી. .
આ ગ્રંથના મૂળ લેક પર૦ છે પણ આમાં ૪૯૭ કનું ભાષાંતર છે. આ મૂળના ભાષાંતર સાથે નીચે ફુટનેટમાં ટીકા આપેલ છે પણ તે કેની ટીકા છે તે જણાવવામાં આવ્યું નથી. ટીકા પરથી ટીકાકાર કોઈ અદ્દભૂત વેગવેત્તા અને શાસ્ત્રપારંગત હોવા જોઈએ, કારણ કે જેન ધર્મના પારિભાષિક શબ્દોના અન્વયાર્થ શબ્દ બીજા ધર્મોમાં શું છે? અન્ય ધર્મોના મતે ક્યા છે? વગેરે એવું સ્પષ્ટતાથી સમજાવ્યું છે કે વિષય ગહન હોવા છતાં ઘણે સુગમ થઈ ગયો છે. આ ગ્રંથના અને તેની ટીકાના એકે એક વાક એવા ગંભીર અને તલસ્પર્શી છે કે તે બુદ્ધિ એકદમ આનંદથી ગ્રહણ કરી સમજી શકે છે તે પણ તે વારંવાર વાંચી મનન કર્યા વગર ગઢ રહસ્ય સમજી શકાય તેમ નથી. વળી તે જેમ જેમ વધારે વખત વાંચીએ, અને મનન કર્યા જઈએ તેમ તેમ નવું જાણવાનું, નવું વિચારવાનું અને નવું આનંદ દેનારૂં મળે જાય છે. આ ગ્રંથની ઉત્તમતા એકદમ વિના વિલંબે કહ્યા વગર ચાલે તેમ નથી.
આ ગ્રંથ લૈછિક (ન્યાયત) ભણેલા કૅલેજીઅને વાંચવાની ખાસ અગત્યતા છે. આ ગ્રંથ ખરેખર તેમને માટે જિન ધર્મની સ્ટાંડર્ડ ટેક્સ્ટબુક તરીકે થાય તેમ છે.
આવી ટેસ્ટબુક તરીકે યોગ્ય રીતે ચલાવવા માટે આ ગ્રંથ અવશ્ય સંસ્કૃત મૂળમાં, તેની બધી ટીકા સાથે પ્રસિદ્ધ થવા યોગ્ય છે. હજી સુધી તેમ થયું નથી, જાણ ઘણી જ દીલગીરી રહ્યાં કરતી હતી, પરંતુ જાણીને ઘણો જ આનંદ થાય છે કે ઇટલીના ડાકટર સ્વાલીના હસ્ત નીચે પસાર થયેલ સંસ્કૃત આવૃત્તિ ભાવનગરની શ્રી જૈનધર્મપ્રસારક સભાએ ટીકા સાથે છપાવવાનું કયારનું શરૂ કરી દીધું છે. અને આ ભાષાંતર હવે મળતું ન હોવાથી ભાવનગરની આત્માનંદ સભાએ ભાષાંતર છપાવવાનું માથે લીધું છે.
Page #354
--------------------------------------------------------------------------
________________
જૈન કારન્સ હેફ્ટ.
[ અકટોબર.
જગ્દર્શન સમુચ્ચય—તે પણ યાગબિંદુ સબંધે જણાવ્યા પ્રમાણે ઉત્તમ તત્વ અને ન્યાયના ગ્રંથ છે. જૈનદર્શનની વિવિધ ધર્માંની સાથે સરખામણી, તેમાંથી નીકળતી જૈનધર્મની અપૂર્વતા અને સગીનતાના ખ્યાલ ખાસ અભ્યાસીને આવી જાય છે. તત્વપયેષકને આ ગ્ર થની ખાસ ગવેષણા કરવી ધટે છે. સ્યાદ્વાદમય જૈનદર્શનનુ ગૂઢ રહસ્ય આ ગ્રંથથી સપ્રમાણુ ઉકેલી શકાય તેમ છે.
૨૫૬
આ ગ્રંથનું ભાષાંતર (હમણા લબ્ધ નથી) ઉકત સ્વ॰ મણુિભાઇએજ વડાદરા ગાયકવાડ સરકારના આશરા તળે કર્યું છે. ભાષાંતરમાં ભાષાંતર કર્તાના અપરિચયને લઇને શ્રેણી ભુલા થઇ છે, છતાં તે હજી સુધી કાઇ જૈનવીર સપ્રમાણુ બહાર પાડી, શકયા નથી જાંણી દીલગીરી. આના ઉપરની ટીકા ગુણરતસરની ૪૨૫૨ શ્લાકમાં છે તે હજી સુધી પ્રગટ મૂળમાં થઇ નથી જોઇ દીલગીરી પણ સાંભળવા પ્રમાણે છાપવાની એક સ*સ્થાએ કબુલાત આપી છે.
હવે જતાના જ્ઞાન સૂર્યનું પ્રભાત થયું છે. ઉપરના ગ્રંથે એક એકથી ભિન્ન અને ઉત્તમ છે. પરંતુ અક્સાસ સપૂણ તા એ છે કે શ્રીમાન હરિભદ્રસૂરિજી ના ૧૪૪૪ ગ્રંથા હાવા છતાં ફ્કત ઉપલા ગ્રંથા છિન્ન ભિન્ન દશામાં પ્રકટ થયા છે અને જૈન ગ્રંથાવલિના કહેવા પ્રમાણે ફકત ૩૦ ગ્રંથે પૂર્ણ અપૂર્ણ સ્થિતિમાં ઉપલબ્ધ છે ! ! ! પુરૂષાર્થ કાર્ય સિદ્ધિમાં પ્રથમ દરજ્જે છે. સાધુ મુનિએ પાસે, ભંડારામાં પડેલાં પુસ્તકાના સગ્રહ ઘણા જખરા થાય તેમ છે અને તેમાંથી કહેવાતા - અનુપલબ્ધ હરિભદ્રરિના ગ્રંથા ઉપલબ્ધ થાય તેમ છે, ને તે ઉપલબ્ધ થવામાં સાધુ મુનિ અને ભડારીએ મદદ કરશે તેા ઉપલબ્ધ થતાં પ્રસિદ્ધ થયે તે અનેક જ્ઞાનાવરણીય કમઁના વિના વિલ એ ક્ષય કરી શકે તેમ છે અને અનેક મનુષ્યાને જૈન ધર્મની પવિત્રતામાં રત~~નિમગ્ન કરશે.
શ્રીમદ્ હરિભદ્રસિર મૂળ એક વિદ્વાન બ્રાહ્મણ પુર્રાહિત હતા, તેથી તેએએ અનેક અન્ય ધર્મોનાં શાસ્ત્રા હસ્તકમળવત્ કર્યા હતા અને તે છતાં તે જૈન થયા, તે જૈન ધર્મની ખૂબી, અને પ્રમાણભૂત સિદ્ધાંતા વગર અને નહિ. તેા જૈન ધર્મની ખૂખી અને પ્રમાણભૂત સિદ્ધાંતાનુ સ્પષ્ટ પ્રાગટય તેમના અદ્ભુત ગ્રંથ વગર કદી થવાનું નથી, કારણકે તેમના અદ્ભુત ગ્રંથાથી જ તેઓ આપણા મહાત્માઓમાં સર્વોપરી સ્થાન ભાગવે છે. ૧૦ પ્રે॰ મણિલાલ નભુભાઇ જેવા સાક્ષર અન્યધર્મા વિદ્વાને પણુ ઉકત સરિવર્યંના સંબધે જોકે એકાંતે (કારણકે તેમણે સરિશ્રીના બધા ગ્રંથો જોયા ન હતા) યગ્દર્શન સમુચ્ચયપર લખ્યુ છે કે આ ગ્રંથના ઉદ્દેશજ એ છે કે સર્વે દર્શનામાં જૈન સ્યાદવાદ પરમ દર્શન છે એમ બતાવવું, અને તે રીતે શ્રી હરિભદ્રાચાર્યે યથાર્થ રીતે સિદ્ધ પુરી બતાવ્યુ પણ છે; જોકે મને પેાતાને તે એમ નિશ્ચય છે કે, વેદાન્ત દર્શનનું યથાર્થાવલોકન કર્યું" હાત તા એવી કુશાગ્ર બુદ્ધિના પંડિતને પેાતાના કેટલાક વિચાર ફેરવવાનુ કારણુ મળત. કેમકે તેમની પ્રતિજ્ઞા જ એવી છે કે “ભારે શ્રી વીરના પક્ષપાત નથી, કપિલાદિને દ્વેષ નથી, જેનું વચન સયુકિતક જણાય તેને સંગ્રહ કરવાના નિશ્ચય છે અસ્તુ.’ આ છેલ્લાં વાક્રયા કે જે કહે છે કે ઉકત સરિશ્રીએ વેદાંત દર્શન અવલેાયું નથી, એ ભૂલભરેલાં છે એવું આપણામાં સા॰ મસુખલાલ કીરચંદ મ્હેતા નીચે પ્રમાણે કહે છે શ્રી હારભદ્રસૂરિએ ધર્મ સંગ્રહણી' નામના ગ્રંથ રચ્યા છે, તે જો પ્રેા મણીભાઇના અવલેાકન તળે આવ્યેા હત તેા તેમના મનનુ શલ્ય નીકળી જાત. હરિભદ્રસુરિને વેદાંતની ખબર હતી કે નહિં તેની ખબર પડત, અને કદાચ પાતે પણ પેાતાના વિચાર ફેરવત.
इति शम्
Page #355
--------------------------------------------------------------------------
________________
૧૮ | શ્રી યશોવિયત નિશ્ચય વ્યવહાર ગર્ભિત સીમન્દર જિન સ્તવન. [ ૭૭ શ્રી યશોવિજય કૃત નિશ્ચય વ્યવહાર ગભીંત
સીમન્દર જિન સ્તવન.
(ગયા અંકથી ચાલુ)
દ્વાલ ૨.
મન વશીયા–એ દેશી. કેઈક વિધિ જોતાં થકાં રે, છોડે અવિ વ્યવહાર રે મન વશીયા; ન લહે તુજ વચને કહ્યું રે, દ્રવ્યાદિક અનુસાર રે ગુણ રસીયા. પાઠગીત નૃત્યની કળા રે. જેમ હેય પ્રથમ અશુદ્ધ રે મન વસીયા; પણ અભ્યાસે તે ખરી રે, તેમ ક્રિયા અવિરૂદ્ધ રે ગુણ રસીયા. મણિશોધક શત ખારના રે જેમ પુટ સકળ પ્રમાણ રે મન વસીયા; સર્વ ક્રિયા તેમ વેગને રે, પંચ વસ્તુ અહિનાણું રે ગુણ રસીયા. પ્રીતિ ભકિત યોગે કરી રે, ઈચ્છાદિક વ્યવહાર રે મન વશીયા; . હિણે પણ શિવહેતુ છે રે, જેને ગુરૂ આધાર રે ગુણ રસીયા. વિષ ગરલ અનુષ્ઠાન છે રે, હેતુ અમૃત જેમ પંચ રે મન વશીયા; કિરિયા તહાં વિષ ગર કહીરે ઈહ પરલેક પ્રપંચરે ગુણ રસીયા. અનુષ્ઠાન હૃદય વિના રે, સંમૂછિમ પેરે જેય રે મન વશીયા; હેત ક્રિયા વિધિ રાગથીરે, ગુણ વિનયીને જાયરે ગુણ રસીયા. અમૃત ક્રિયામાં જાણીયે રે, દેષ નહીં લવલેશ રે મન વશીયા; ત્રિક ત્યજવા દેય સેવવાં રે, લેગ બિન્દુ ઉપદેશ રે ગુણ રસીયા. ક્રિયા ભકિતએ સદીયે રે, અવિધિ દેવ અનુબંધ રે મન વશીયા તિણે શિવ કારણ તે કહ્યો રે, ધર્મ સંગ્રહણી પ્રબંધ રે ગુણ રસીયા, નિશ્ચય ફલ કેવેલ લગે રે, નવિ ત્યજીયે વ્યવહાર રે મનવશીયા; ચક્રી ભેગ પામ્યા વિના રે, જેમ નિજ ભોજન સાર રે ગુણ રસીયા. ૨૧ પુન્ય અગ્નિ પાતિક વહે રે, જ્ઞાન સહેજે ઓહાય રે મન વશીયા; પુન્ય હેતુ વ્યવહાર છે રે, તેણે નિરવાણુ ઉપાય રે ગુણ રસીયા. ભવ્ય એક આવર્તમાં રે, ક્રિયાવાદી મુસિદ્ધ રે મન વશીયા; હવે તેમ બીજે નહીં રે, દશાચુર્ણિ સુપ્રસિદ્ધ રે ગુણ રસીયા. એમ જાણીને મન ધરે રે, તુજ શાસનને રાગ રે મન વશીયા; નિશ્ચય પરિણતિ મુનિ રહે રે, વ્યવહારે વડ લાગે રે ગુણ રસીયા.
હાલ ૩. ભેલિડાં રે હંસા રે વિષય ન રચીયે–એ દેશી. ' સમકિત પક્ષ જ કોઈક આદર, કિરિયા મંદ અણુજાણ; શ્રેણિક પ્રમુખ ચરિત્ર આગળ કરે, નવિ માને ગુરૂ આણ
અંતરજામી રે તું જાણે સર્વે (એ ટેક) ૨૫.
Page #356
--------------------------------------------------------------------------
________________
જૈન કાનપુરન્સ હેરલ્ડ.
તાસ;
તે કહે શ્રેણિક નવી નાણી હુએ, નવિ ચારિત્ર પ્રધાન; - સમકિત શુશુથી ૨ જિનપદ પામશે, ઐહિજ સિદ્ધ નિદાન. તે નવિ જાણે રે કિરિયા ખપ વિના, સમકિત ગુણુ પણ નરક ગણી ગતિ વિ છેદી શકે, એ આવશ્યકે ભાસ. ઉજ્વલ તાણે રે વાણે મેલડે, સાહે પટ ન વિશાળ; તેમ વિ સાહે રે સમકિત અવિરતે, ખેલે ઉપદેશમાલ વિરતિ વિધન પણ સમકિત ગુણુ વર્યાં, છેદે પલિય પુહ્ત્ત; આણંદાર્દિક વ્રત ધરતા કહ્યો, સમકિત આથેરે સુત્ત શ્રેણિક સરિખા રે અવિરતિ થેાડલા, જે નિકાચિત ક; તાણી આંણે રે સમકિત વિરતિને, એ જિન શાસન મ. બ્રહ્મ પ્રતિજ્ઞારે વિષ્ણુ ૧ સત્તમા, બ્રહ્મવ્રતી નહિં આપ; અણુ કીધાં પણુ લાગે અવિરતે, સહેજે સઘળાં રે પાપ. એહવું જાણી રે વ્રત આદર કરે, યત્ને સમકિત વત; પંડિત પ્રીછે રેથાડે જેમ ભણે, નાવે ખેાલ અનત; અધા આગે રે દૂરપણ દાખવા, બહિરા આગે રે ગીત; મૂરખ આગે રે પરમારથ કથા, ત્રણે એક જ રીત; એહવું જાણીરે હું તુજ વિનવું, કિરિયાં સમકિત જોડ; દીજે કીજેરે કરૂણા અતિ ધણી, મેહસુભટ મદ મેાડ. ઢાલ. ૪ 'ગિરેઆએ ગુણુ તુમતા એ દેશી. ઈીપેરે મેં વિનવ્યા, સીમધર ભગવંતારે; જાણું છું. ધ્યાને પ્રગટ હુ ંતા, કેવલ કમલા કરે.
૨૦૮ ]
( અટેમ્બર
તું પ્રભુ હું તુજ સેવા, એ વ્યવહાર વિવેકારે; નિશ્ચય નય નહિ એ તરૂ, શુદ્ધ નિરંજન એકારે. જેમ જેમ સકલ નદી તણા, જલનિધિ જલ હાયે ભેળારે; બ્રહ્મ અખંડ સુખડના, તેમ ધ્યાને એક મેળેારે. જેણે આરાધન તુજ કર્યું, તસ સાધન કુણુ લેખેરે; દૂર દેશાંતર કુણુ ભમે, જે ધર સુરમણિ દેખેરે. અગમ અગાચર નય કથા, પાર કુણે' ન લહીયે રે; તિષ્ણે તુજ સાશન ઈમ કહે, બહુ શ્રુત યછુડે રહીયે રે. તુ મુજ એક હૃદય વક્ષ્યા, તુહિજ પર ઉપકારી રે; ભરત ભવિક હિત અવસરે, મુજ મત મુકે વિસારી રૂ. ઈમ વિમળ કેવળ જ્ઞાન દિયર, સયલગુણુ રયણાયરા, અકલંક અમલ નિરીહ નિરમમ, વિનબ્યા સીમન્ધરા; શ્રી વિજય પ્રભસુરિ રાજે, વિકટ સૌંકટ ભય હારી; શ્રી નવિજય બુધ શિષ્ય વાચક, યશ વિજય જય જય કા
અંતર૦ ૨૬
અંતરજામી૦ ૨૭
અંતરજામી. ૨૮
અંતરજામી૦ ૨૯
અંતરજામી ૩૦
અંતરજામી॰ ૩૧
અંતરજામી૦ ૩૨
અંતરજામી૦ ૩૩
અંતરજામી ૩૪
જયા જયા જગદ્ગુરૂ જગધણી ( એ ટેક.) ૩૫
જયા૰ ૩૬
જ્યા ૩૭
જયા
૩૮
જયા
જ્યા॰ ૪૦
૩૮
૪૧
Page #357
--------------------------------------------------------------------------
________________
૧૮૦ ]
શ્રી ગિરનારજી સંબંધી ભાઇબંધ પત્રકારોના અભિપ્રાય.
( ર૭૮
શ્રી ગિરનારજી સંબંધી ભાઈબંધ પત્રકારોના અભિપ્રાય
જુનાગઢ અને જેને, જુનાગઢ જેવા એક પહેલી પંકતીના દેશી રાજ્યમાં પ્રજાના એક વર્ગની ધમ સંબંધી લાગણી દુખાવાને બનાવ બને અને તેને રાજય સામે દાદ મેળવવાને પિકાર ઉઠાવવાની ફરજ પડે, તે દેશી રાજ્યોના હીતચીંતકોને દુઃખ ઉપજાવનારૂંજ થઈ પડશે. જુનાગઢના ગીરનારજીનાં જેન તિથ પુરાતન વખતનાં યાને હાલના રાજકર્તા બાબી વંશની શરૂઆત અગાઉના જેનોની માલિકીનાં જાણીતાં છે. છતાં તેમના એ ધર્મ સ્થળ ઉપરની એક જિન ધર્મશાળા રાજ્ય તરફથી તેડી પાડવામાં આવી છે, અને ત્યાં પાયખાના બાંધવામાં આવે છે એ જાણી જૈન કોમની લાગણી કેટલી સખ્ત દુખાઈ છે તે લંબાણથી વિસ્તારવાની જરૂર નથી. જુનાગઢના નામદાર નવાબ સાહેબ જેઓ પિતાની પ્રજાના પિતા સમાન છે, તેઓ તરફથીજ પિતાના રાજની પ્રજાના એક વર્ગની જ નહી, પણ કુલે હીંદી પ્રજાના એક વર્ષની લાગણી દુખાવીને પણ કાંઈક હઠથી કામ લેવામાં આવે છે એ ઘણું જ સાંચનીય છે. ગીરનારજીનાં પવિત્ર તીર્થ એ રાજ્યમાં હોવાથી ખુદ એ રાજયની મહત્વતામાં વધારે થાય છે, તે એ પવિત્ર સ્થળની ખુદ અકબર બાદશાહે એક બાદશાહી પરવાનાથી જેનોને આપી દીધેલી જગા ઉપર રાજય તરફથી દાવો કરવાને બદલે કૃપાવંત નવાબ સાહેબે તે ઉદાર દીલ બતાવી જરૂર હોય તો સામી જમીનની બક્ષિશ કરવી ઘટે છે કે જેથી એ નામદારની કીર્તિમાં જયાદા વધારો થાય. ખુદ અંગ્રેજ સરકાર પોતાની પ્રજાની ધર્મ સંબંધી લાગણી અને હકે જાળવવાને આતુર રહે છે, તે એજ બુલંદ સરકારની બાંહેધરી હેઠળનું એક મોટું દેશી રાજ સેંકડો વરસ થયાં વપરાતી આવેલી જૈન ધર્મ સ્થળની જગે ઉપરનું બાંધકામ તોડી પાડી તે જગા પિતાને કબજે લઈ જૈનેને હક ડુબાડવા નીકળે, એ કાંઈજ નહી પણ એ નામદારને તેમના કારોબારીઓ તરફ થી સારી સલાહ નહી મલવાનુંજ પરીણામ લેખી શકાશે. અમોને પૂરણ ભરોસો છે કે જે નામદાર નવાબ સાહેબ જેનેનાં એક વગવાળા ડેપ્યુટેશનની મુલાકાત લેવાની મહેરબાની બતાવે તો તે એ નામદારને ખાત્રી કરી આપી શકશે કે, સેંકડો વર્ષ થયાં તેઓ આ જગાને ભોગવટે કરતા આવેલા છે. જે સારૂં છેવટ સમજુતીથી લાવી શકાય તે માટે ઈન્સાફની કોર્ટને આશરે શોધવા જવાની જેનેને ફરજ પાડવાની વલણ ઘણીજ ખેદકારક લેખાશે. પણ જયારે નવાબ સાહેબના સલાહકારોએ રાંક જૈનેને ઇન્સાફની અદાલતને આશરો લેવા ની ફરજ પાડી છે, ત્યારે તો એ ઈન્સાફ તેમને ચોખ્ખો અને સ્વતંત્ર રીતે મળે તેની આડે આવવા જેવું થવા દેવું જોઈતું નથી. તકરારી જગાના સંબંધમાં જૈનોએ દેઢ વર્ષ થયું જે દાવો નોંધાવ્યો છે, તેને ફેંસલે થતાં સુધી એ જગા ઉપર કાંઈબી બાંધકામ થતું અટકાવવાને હુકમ મેળવવાની રાજ પ્રકરણે કોર્ટને અરજ કરી હતી. આ અરજીની સુનાવણી આખરે આવતી તા. ૨૧મીને દીને સાંભળવાનું કોર્ટે ઠરાવ્યું છે તે છતાં ગઈકાલે અમે પ્રગટ કરી ગયા તેમ ડુંગર વહીવટદાર મીટ લીલાધરના હુકમથી તકરારી જગા ઉપર પાયખા નાં બાંધવા શરૂ કરી દીધાં છે. કેર્ટમાં હજી સુનાવણી થનાર છે તેટલામાં સત્તાને જેરે આમ ખુદ રાજ તરફથી જ હરકત નાખવા જેવું થાય તે અદલ ઈન્સાફને ન છાજતું જ નહી પણ એ રાજયની કોર્ટને પણ અપમાન કરવા જેવું થયું છે. અમે આશા રાખીએ છીએ કે આ ધર્મ સંબંધી લાગણી દુખવવા જેવી નાજુક બાબત વધુ ન લંબાવતાં નવાબ સાહેબ કાંઈ સમજુતીથી મેટી જન કેમનું માન જાળવશે. અખબારે સેદાગર તા-૧૩-૮-૦૮.
Page #358
--------------------------------------------------------------------------
________________
૨૮૦ 1
જૈન કોન્ફરન્સ હેરડ.
1 અકસ્મર
જુનાગઢના નામદાર નવાબ અને જેને વચ્ચે એક
મકાનની માલકી વીષે પડેલો વાંધો.
કાઠીયાવાડમાં આવેલા જુનાગઢ શહેરની તદન બાજુમાં જ આવી રહેલ ગીરનારને ઇતિહાસીક અગત ધરાવનાર પર્વત જેને વચ્ચે ઘણુ કાળથી પવીત્ર માનવામાં આવે છે, અને જે ડાં સ્થળેને જેને પિતાનાં પરમ પવિત્ર તીર્થો તરીકે માની તેમની જાત્રાએ જવામાં મોટું મહાત્મ્ય માને છે, તેઓમાંના એક તરીકે આ શ્રી ગીરનારજીને પણ માનવામાં આવે છે. આ પર્વત સાત જુદી જુદી અને એક બીજાથી અલગ પડી ગયેલી ટુંકોમાં વેહેચાઈ ગયો છે, અને તેઓમાંની પાંચ ઉપર જવા માટે મોટા ખર્ચે પગથીયાં બાંધવામાં આવ્યાં છે. તેઓમાંની પહેલી ટુંક ઉપર માત્ર જૈનોનાં જ દેરાસરે આવી રહેલાં છે, જેમને ફરતી એક દીવાલ ચણી લીધેલી હોવાથી તેને ઘણુઓ કોટ તરીકે ઓળખે છે. આ ટુંક ઘણું રમણીય અને સાથી વધારે જોવા લાયક માનવામાં આવે છે, કારણકે તે ઉપરનાં મંદીરે ઘણું ભવ્ય, પ્રાચીન સમયની શીલ્પકળાને ભાસ આપનારાં અને જનોમાં ધાર્મીક ભાવ ના ઉત્પન્ન કરનારાં છે. આ કોટની અંદર દાખલ થવા માટે જે દરવાજે બાંધવામાં આવ્યો છે તેમાં દાખલ થતા જ જનોનાં કારખાના કે કેઠી આવી રહેલી છે અને ત્યાં જૈનેના મુનીમ વગેરે આસામીઓ દેરાસરેને વહીવટ ચલાવવા માટે રહે છે. કારખાનાની બાજુમાં એક મકાન મુસાફરોને ઉતરવા માટેનું છે, જેમાં જેનો સીવાયના લોકોને પણ ઉતરવા દેવામાં આવે છે કોટની અંદર જવા માગનારાઓને જૈન ધર્મની લાગણીઓ સચવાય તેવી રીતે વર્તવાને આગ્રહ કરવામાં આવે છે, અને કોઈક અપવાદ સીવાય તેમજ વર્તવામાં આવે છે. આ કીલ્લા કે કોટની અંદર આવેલા એક મકાનની માલિકીના સંબંધમાં નામદાર નવાબ સાહેબ અને જેને વચ્ચે કેટલો સમય થયે એક તકરાર ઉભી થઈ છે. તે મકાન કીલ્લાની અંદર આવેલું છે અને જઈને ના કહેવા મુજબ આસરે સવાસો વરસ ઉપર જઈનેએ તે બંધાવ્યું હતું, અને તે પછી વખતો વખત તેનું સમારકામ પણ જૈનએ પિતેજ કરાવ્યું હતું, જે દરેકના ખર્ચનું નામું જેના કારખાનાના ચેપડાઓમાં છે. તે ઉપરાંત તેની આસપાસ કુંડ વગેરે બાંધકામ પણ પિતે કરાવેલાં હોવાની દલીલ તેઓએ રજુ કરી છે. બીજા હાથ ઉપર રાજ્યના અધીકારીઓ તરફથી એવું જણાવવામાં આવ્યું છે કે તે મકાન રાહખેંગારના મહેલની સામે આવેલી રાહખેંગારની ઘેાડારના નામે ઓળખાય છે, અને લાંબી મુદતથી તે મકાન રાજ્યના કબજા ભેગવટામાં છે. આ રીતે માલેકીને વાંધો ઉઠવાનું કારણ તે મકાન રાજ્યના અધીકારીઓ તરફથી તેને તેડાવી નાંખવાની કરવામાં આવેલી શરૂઆત વેળા ઉભું થયું હતું. મકાન તોડી પાડવાનું કારણ અધીકારીઓ તરફથી એવું જણાવવામાં આવે છે કે તેને અમુક ભાગ તદન ખળભળી ગયેલ હોવાથી તેમાં રહેતા સરકારી માણસને અને જાનવને જફા પહોંચે તેવી સ્થીતી જણાતાં મકાનને પાડી નાંખવાની જરૂર પડી છે. વાંધાની ઉત્પત્તી થયા પછી તરતમાં જ તેને પાડી નાખવાનું હતું અને તેમ કરતાં તેઓને અટકાવવા માટે જે કાંઈ ઇલાજ જેને સુ તે ત્યાંની રાજ્યપ્રકરણી અદાલતને અરજ કરી આ
Page #359
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ] શ્રી ગિરનારજી સંબધી ભાઇબંધ પત્રકારોના અભિપ્રાય.
[ ૨૮૧
મકાન તોડી પાડવામાં આવતું અટકાવવા માટેના મનાઈ હાક્રમ મેળવવા માટેના હતા. ક્રાયદાની નજરે તેા તેજ માર્ગ ઉત્તમ હતા. પણ દેશી રાજ્યોમાં રાજા અને પ્રજા વચ્ચે જે સંબધ રહ્યો છે તે જોતાં માનવાને અમે લલચાઇએ છીએ કે જો તે કામ અટકાવવા માટે જુનાગઢના જૈનાએ ત્યાંના સધને એકઠો કરી નામદાર નવાબ સાહેબ કે તેમના મુખ્ય સલાહકાર દીવાન મી॰ મીરઝા અબ્બાસઅલીબેગ પાસે ાંતે ર્યાદ પહોંચાડવા અને તેએ મારતજ એ કામ બંધ રખાવવા કાશેશ કરી હેત તે તેમાં તેઓ વધારે તેમ નીવડત અને કદાચ તે મકાન જોખમભરેલી હાલતમાં હોવાનાં કારણે તરતમાં તેાડી નાખવા વગર બીજો ઇલાજ ન હોત તાપણુ તે તેાડી નાખવા અથવા યોગ્ય સમારકામ કરવાની ફરજ જૈન ઉપર નાખવામાં આવત, અને તે પછી યાગ્ય વખતે તેની માલેકીના સવાલને ડચે કરાવી શકત. જૈન ભાઇએ ગઇ તા॰ ૩૦ મી મેના દધ્રુવસે રાજ્યપ્રકરણી અદાલત પાસેથી મનાઈ હાકમ માગ્યા હતા, પણ તે મનાઇ હાકમ કહાડી આપવામાં કાયદા સંબધી કયા આધ એ અદાલતને નડયેા હશે તે સમજવું લગાર મુશ્કેલ પડે છે. તા૦ ૩૦ મી મેને દીતે માંગવામાં આવેલા મનાઇ હાક્રમના કાંઈ જવાબ ચાર દીવસ સુધીમાં નહીં મળતાં તા ૨ જી જુનને દીને પુરી ખીજી અરજ કરવામાં આવી, અને ત્યારે પણ સુનાવણી માટેના દીવસ તા॰ ૬ ઠી જીતના ઠરાવવામાં આવ્યા અને તે પછી તકરારી મકાન જાતે જોવા જાહેરા વવામાં આવ્યું. તા૦ ૮ મી જીતના દીવસે ન્યાયાધીકારી તે મકાન જેવા ગયા ત્યારે તે મકાનને તદ્દન તેાડી પાડવામાં આવ્યું હતું, અને કોઈ જાતના મનાઈ ઢાકમ કુહાડાની સ્થીતીમાં તે રહ્યા ન હતા. મનાઈ હોકમ સાથે મક્રાનની માલેકીના સવાલને ઘા સબંધ નથી મનાઇ હાક્રમ માગવાનાં સબળ કારણા અરજદારાને હતાં, અને તે કારણેા ધ્યાનમાં લઈને જે મનાઈ હોકમ કહાડવામાં આવ્યેા હાત તા તેથી માલેકી હક્કના ઉંચા કાંઇ થઈ જવાના ન હતા. વળી તે માટે કાઇ સાક્ષી પુરાવા બાહેરગામથી કે લાંખેથી મગાવવાના ન હતા, તે જોતાં વચ્ચે કડાડી નાખવામાં આવેલા દસથી અગ્યાર દીત્રસ જેટલા વખત કારણે કહાડી નાખવામાં આવ્યા અને આખેરે પોતાની સત્તાના કાંઈ ઉપયેગ કરી નહી:શકાય એવી લાચાર સ્થીતિ અનુભવવી પડી તે વીષેના ખુલાસા જાણવાને આપણે ઇચ્છીશું', રાજ્યપ્રકરણી અદાલતના આ કાર્યના સંબંધમાં જે કાંઇ સાર અમેા કહાડી શકીએ છીએ તે માત્ર એટલાજ છે કે માગવામાં આવેલા ઇન્સાકુ આપવામાં તેણે અસાધારણુ શીથીલતા બતાવી છે અને તેનું તા॰ ૮ મીએ તેને અનુભવવુ પડેલુ પરીણામ જોઈ ને તે ન્યાયાધીકારી પોતે પણ ઓછા દલગીર નહી થયા હોય. તેમની એવી શીથીલતા માટે નામદાર નવાબ સાહેબ પણ ખુશી થયા હોય કે થાય એમ માનવાને અમેા નાજ પાડીએ છીએ, તેથી ઉલટુ અમે માનીએ છીએ કે જો વાજબી દાદ આપવામાં કરવામાં આવેલી અયેાગ્ય ઢીલ ઉપર તેઓ નામદારનું ધ્યાન ખેંચવામાં આવે અથવા તે ચેગ્ય રીતે રાજ્યપ્રકરણી અદાલતની સામે ર્યાદ કરવામાં આવે તે તે માટે જે કાંઈ જરૂરતુ હશે તે કરવા નામદાર નવાબ સાહેબ કદી પછાત પડશે નહીં. પાતાના ગમે તેવા હક્ક કે લાભને ખાતર પોતાની ન્યાયની અદાલતા અદલ ઇન્સાક્ આપવામાં પછાત પડે એમ જોવા નામદાર નવાબ કે કારાખાર માટે જવાબદાર તેમના કુશળ દીવાન મી॰ બેગ કદી ખુશી થાય નહી, પણ તેથી ઉલટું ભવીષ્યમાં તેવા બનાવા બનતા અટકાવવા માટે તેઓ ચાંપતાં ઇક્ષાા લેશે એવી ખાતરી આપણે રાખીશું,
શા
Page #360
--------------------------------------------------------------------------
________________
૨૮૨ ]
જૈન કારન્સ હેરલ્ડ
[ અકટોમ્બર.
મનાઈ હાકમવાળા સવાલ તા મકાન તેાડી પાડવાનું કામ પુરૂ થએલું હાવાથી હવે ખલાસ થયા છે. હવે જે સવાલ ચુકવવાને રહ્યો છે તે તેાડી પાડવામાં આવેલું મકાન કાની માલેકીનું હતું તે નક્કી કરવાના છે, અને તેને લગતા મુકદમા આજે જુનાગઢ ખાતે નીકળવાના છે, તે મકાનની માલેકી એ અદાલ તરફથી ગમે તેની ઠરાવવામાં આવે તે વીષે આપણે હાલ તુરત કાંઇ સંબંધ નથી, કારણ કે તે વીષેને ચુકાદો આવતા સુધી આપણે થે।ભી જવું જરૂરનુ છે. પણ તે મકાનના સવાલને પડતે મૂકીને શ્રી ગીરનારજીના આખા સવાલના સંબંધમાં ખેલવા માગીએ છીએ. શ્રી ગીરનારજીના સંબંધમાં જતા અતે જુનાગઢના નામદાર નવાબ વચ્ચે કેટલેક વખત થયા મતભેદ ઉભા થયા છે, જેની વીગતા બાહેર પાડવામાં આવેલી નહી હાવાને લીધે કયા પક્ષની તકરાર કેવા પ્રકારની છે તે આપણે જાણતા નથી. આ બાબતમાં તેઓ વચ્ચે ખાનગી પત્રવહેવાર ચાલેલા આપણને જાણવામાં આવે છે, અને તે દરમીયાન આ મુક્રમે ન્યાયની અદાલતે ચડયા તે માટે આપણુને દીલગીર થવુ પડે છે. એતે એક જાણીતી વાત છે કે જેમ બીજા દેશી રાજા તેમ જુનાગઢના નામદાર નવાબસાહેબ રસુલખાનજી પાતાની પ્રજાને રાજી રાખવાને બહુ ખંતીલા છે. તે પ્રજાની લાગણી દુ:ખાય તેવું કાઇ પડ્યુ કામ તે કરે તેમ જ પાતાના અધીકારીઓને કરવા દે નહીં. તેમના દીવાન મી॰ એગ મુંબઇ ઇલાકાનીજ પ્રજાના ઘણા માનીતા અમલદાર છે, અને તેઓ આખા ઇલાકાના જૈનાની લાગણી દુઃખાય તેવુ કાઇ કામ પોતાના અમલના વખતમાં કરવા દે તે પણ માનવું મુશ્કેલ પડે છે. તે જોતાં આ બાબતમાં ન્યાય મદીરે નહીં ચહડતાં ખુદ નળ્વાબ સાહેબ અને દીવાનતેજ વચ્ચે નાખીને તકરારી ખાખતના નીવેડા તેમના હાથે કરાવવા જોઇએ. જેવા ઇન્સાફ એ બે પાસેથી મેળવી શકાશે તેવે ત્યાંના ન્યાય મદીરા પાસેથી મેળવી શકાય એમ અમેા નથી માનતા. જે ધર્મ શાળા કે ધાડાર હાલમાં પડાવી નાખવામાં આવી છે તેના સંબધમાં પણ તેની જે ખાતરી કરી આપવામાં આવે તે તે રાજ્યના ખર્ચે ક્રૂરી બંધાવી આપવાના હુકમ તે નહીં કરે એમ અમેા નથી માનતા. એ મકાનને તેમજ બીજા જે કોઇ તકરારી સવાલે હાલમાં હસ્તી ધરાવતા હોય તેમના ફડચા કરાવવાનું તે સઘળું નામદાર નવ્વાબ સાહેબ અને તેમના દીવાનની લવાદી ઉપરજ છેડી દેવું એ યેાગ્ય ગણાશે. પાતાને લગતાજ એક સવાલના કૂચા પેતે કરવાને તેઓ નારાજ હોય તેા તે માટે બહેરના લવાદ તરીકે નામદાર ગવર્નરના કાઠીયાવાડ ખાતેના એજન્ટ અથવા તે। એજન્ટના જ્યુડીશ્યલ એસીસ્ટન્ટને નીમવાથી બન્ને પક્ષનાં મનનું સમાધાન થઈ જશે. એ પાછલા સરકારી અધીકારીએ દેશી રાજ્યાના કાઇ પણુ સત્રાલમાં વચ્ચે જવા નથી માગતા, પણ રાજ્ય અને જેના તરફથી તેઓ પાસે આખા મુકદમા મેલવામાં આવે તે પોતાને યોગ્ય લાગે તે ચુકાદો આપવાની આનાકાની તે નહીં કરશે. ન્યાયની અદાલતમાં જવાથી આ જાતતા મુકદ્દમાના ચુકાદો ઝડપથી કે સંતાષકારક મેળવી નથી શકાતા એમ આપણે અનુભવ ઉપરથી જાણીએ છીએ અને તેથીજ આપણે ઇચ્છીએ છીએ કે જયના તેમજ નામદાર નવાબ સાહેબ તથા તેમના મુખ્ય અધીકારીઓ લવાદી ભારતે પાતા વચ્ચેના વાંધાના નીવેડા લાવવાની ગોઠવણુ કરી પેાતાનુ ઉંચા પ્રકારનું ડહાપણુ પુરવાર કર્યું. મુંબઈ સમાચાર તા૦ ૨૧-૮-૦૯
Page #361
--------------------------------------------------------------------------
________________
0િ Q
ધર્મ નીતિની કેળવણી.
શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા કેલિ કરે; શુદ્ધતા મેં થિર વહે, અમૃતધારા વચ્ચે
* તિજ ધાર્મીક તથા નૈતિક શિક્ષણ વિષે કેટલાક
વિદ્વાનોના અભિપ્રા.
૩)–ધાર્મિક શિક્ષણથી કાંઈ અહિત છે?
પૂર્ણ કરનારને સ્વર્ગ અને પાપ કરનારને ઈશ્વર નર્ક આપે છે ” એવા ખાસ શિક્ષણની હું વિરૂદ્ધમાં છું. તેમજ “નીતિ ની શિધારી આજ્ઞાઓની પણ હું વિરૂદ્ધ છું.
કોઈ પણ ધર્મના ખાસ શિક્ષણની હું વિરૂદ્ધમાં છું. “આત્મોન્નતિ નું તથા “સાભા.જક ઉન્નતિ નું કારણ સહિત વાસ્તવિક સ્વરૂપ શિષ્યના મસ્તિષ્ક તથા હદય ઉપર આલેખવા કર્તવ્યનિષ્ઠ ગુરૂ ઉત્સાહ પૂર્વક શ્રમ લે, તે વાહવા થઈ રહે. એનું નામ જ ધર્મ.
પહેલા પદ્મના હાર્દમાં ઘણે અંશે મારાજ નિશ્ચિત વિચારના પડઘા છે. યેન કેન પ્રકારેણ વ્યક્તિનું character-building સુદઢ થાય એવું કારણ શિક્ષણ તે વ્યકિતની સર્વીશે ઉન્નતિ પ્રકટાવનાર બીજરૂપ છે. એમાં શરીર, બુદ્ધિ, હૃદયાદિ શિક્ષણને સમાવેશ થાય છે. એ માટે સાધન તથા પાત્ર ગુરૂઓ જોઈએ.
ખાસ ધર્મનું શિક્ષણ આપવાની જરૂર નથી, માત્ર સામાન્ય નીતિનું શિક્ષણ આપવું પુરતું તથા એગ્ય છે એ ખરી વાત; પણ સામાન્ય નીતિનું શિક્ષણ પણ, સમાજના અંશ રૂપે શિષ્ય છે, એમ સમજાવીને આપવાનું છે.
ગણપતરામ અનુપરામ ત્રવાડી, કઈ પણ વિષયનું શિક્ષણ ગ્ય રીતે આપવામાં આવે છે તેથી કદિ પણ હાનિ થાયજ નહિ. શિષ્યને કઈ વિષય પર રૂચિ કે અરૂચિ થાય તેને આધારે તે વિષયનું શિક્ષણ જેવી રીતે આપવામાં આવે તે પર છે.
અમુક મતને લગતું શિક્ષણ અપાય ને શિક્ષક છોકરામાં દુરાગ્રહ કે મતાંધતા પ્રેરે તે નુકશાન થાય. સર્વમાન્ય સામાન્ય શિક્ષણથી તે લાભ જ છે.
કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી, બી. એ.
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૮ ]
ધર્મ નીતિની કેળવણી
[ કટાક્ષર.
બરાબર રીતે ધર્મ શિક્ષણ આપવાથી લાભજ છે, કદાપિ નુકશાનને સંભવ હાયજ નહિ. જે નુકશાન વિચિત્ થાય છે તે ધર્મને સ્થાને અધર્મના સસ્કારો પાડવાથીજ થાય છે. જ્યારે ધર્મના સંકુચિત અર્થ કરવામાં આવે ત્યારેજ મતાંધતા, દુરાગ્રહ આદિ પ્રગટે છે. નહિ તેા પેાતાના શરીર પ્રતિના ધર્મ, સંસ્થા પ્રતિના ધર્મ, દેશ પ્રતિના ધર્મ, રાજા પ્રતિપા દિત ધર્મ, પરમેશ્વર પ્રતિના ધર્મ, ઇત્યાદિ સર્વદેશીય ધર્મને અર્પ લઇ, એ સર્વની ક્રમવાર વ્યવસ્થાતા કરી, યથાર્થ પણે શિક્ષણ આપવામાં આવે તે સર્વથા લાભપ્રદેજ થાય છે; અને એ શિક્ષણ અપાશે ત્યારેજ આપણી પ્રજા સ્વાત્માર્પણ કરતાં શીખશે, અને ત્યારેજ ખીજી પ્રજામાં પેાતાનુ નામ અંકિત કરી શકશે. ધર્મનુ શિક્ષણ આપવાથી વૃતિએ બહેર મારી જાય છે તેનું કારણ શિક્ષણુતા દેષ છે. ધર્મ શિક્ષણ જેટલું સૂય નથી સારી રીતે અપાય છે તેટલું અન્ય રીતે આપી શકાતું નથી,
*****
अगर धर्मके शिक्षण से स्वमताग्रह वा मतान्धता उत्पन्न होता होय तो शिक्षक तथा शिक्षा पद्धतिकाही दोष समझना चाहिये. हरओक सङ्घर्म में सार्वजनिक प्रीति वा समभाव का विस्तारपूर्वक उपदेश है. अगर शिक्षणीय विषयका विचारपूर्वक निर्वाचन किया जाय तो मतांधताकी उत्पत्ति नहीं होती.
,,
आज काल कितनेओक स्थलमें जिस रीति पाठाभ्यास कराया जाता है अर्थात पाठ्य विषयका अर्थ तथा रहस्य अछि तरहसें हृदयंगम -भया के नही इस बात पर વાઇ નહીં ફેજર ત Copy-book maxims (શિક્ષાન્ત પ્રાત) માંત્તિષ્ઠ મુન્નસ્થ कराया जाता हैं. इस रितिसें पाठ कराने से अलबत " पोथीका गणावत् " होने की आशंका है. परन्तु धर्मनितिकी शिक्षा अछि तरह हृदयंगम करादेनेसे धर्मनीतिकी वृत्तियो शिथिल नही होकर प्रत्युत उत्तेजित होंगी... अगर एसा नही होनेसे धर्म માત્ર spiritless formality ATM શામપર્વલિત દ્દો Aff. Otherwise religion will dwindle, as it has already done to some extent, into so many meaningless rites without the underlying spirit which gives vitality to all great religions.
कुमारसिंग नहार, बी. ए.
મુખ્ય આધાર શિક્ષક ઉપર, શિક્ષણ પદ્ધતિ ઉપર અને શિક્ષક્રમ ઉપર છે. એ ત્રણે વસ્તુ યાગ્ય પ્રકારની હાય, તેા ધર્મનું શિક્ષણ ઉદ્મ રાષ્ટ્રીય ભાવનાને સતેજ કરશે, અને રાષ્ટ્રીય કલ્યાણના પ્રયાસને સારે માર્ગે વાળો.
કાન્તિલાલ છગનલાલ પાયા, બી. એ. ધર્મના શિક્ષણથી લાભ કે હાનિ થવી એ શિક્ષણના ક્રમ, પદ્ધતિ તથા ક્રિયા ઉપર આધાર બહુધા રાખે છે. અમુકજ ધર્મના આગ્રહ ઉત્પન્ન થાય, બીજા પક્ષેાના અધિક્ષેપ થાય, સમજાવવાના આશયથી ભિન્નરૂપે સમજાય, તથા પ્રધાન અંગો દુર્લક્ષ થઈ ગૌણુઅંગને વિશેષતા આરાપાય તેાજ ધર્મશિક્ષણથી હાનિ છે. નીતિ વિષે પણ ઐહિક ને પારલૌકિક અને અગાના વિવેક થઇ નીતિનું શિક્ષણ આપવાથી લાભજ છે, હાનિ થતી નથી.
નીતિનું સર્વાંશે શિક્ષણ આપવાના ક્રમમાંથી ધર્મ શિક્ષણુ બાદ થઈ શકતુંજ નથી. માત્ર કલ્પનામાં તેમ થઇ શકે; ક્રિયામાં તેમ થઇ શકતું નથી એવા અનુભવ છે.
રાજારામ રામશંકર શાસ્ત્રી.
Page #363
--------------------------------------------------------------------------
________________
* ૧૯૦૮ ]
ધમ નીતિની કેળવણી.
| se
(૪)—ધાર્મિક શિક્ષણનીસફળતાના મુખ્ય આધાર કાનાપર રહેલા છે ?
(x)—શિક્ષક
શિક્ષણ આપનાર શિક્ષકના સદ્ભાવ, સન અને સરલજીવન ઉપરજ ધણા આધાર રહેલા છે.
હિમ્મતલાલ ગણેશજી અજારિયા, એમ, એ.
માતાની જરૂર છે. સેતાનના જેટલી જરૂર છે તેટલી જરૂર ખીજી
શિક્ષકના ચારિત્ર્યને વધારે ઉન્નત બનાવવા અનેક હાથમાંથી સાધુના હાથમાં શિક્ષણ તંત્ર આપવાની ખાખતાની ભાગ્યેજ હશે.
ડી. એ. તેલગ. બી. એ. જીવાભાઈ અમીચંદ્ર પટેલ,
ધર્મનીતિનું શિક્ષણ આપનાર શિક્ષક ઉત્સાહી ને મને મળવાળા જોઇએ, તેમજ તેનામાં એ વિષયમાં રસ તે જિજ્ઞાસા ઉત્પન્ન કરવાની શકિત જોઇએ. જો શિક્ષક નિઃસત્વ ને નિબઁળ હોય તેા પરિણામ અનિષ્ટ આવે તેમાં નવાઈ નથી.
ધમનીતિના ઉપદેશનું સઘળું પરિણામ શિક્ષકપર આધાર રાખે છે માટે ધર્મ શિક્ષક માણુસ ઘણીજ સ ́ભાળથી પસંદ કરવા. સ્વાર્થ ત્યાગી સાધુવૃત્તિના વિદ્વાન મળે તે ઘણું સારૂ', નહિ તો ધાર્મિક અને બહુશ્રુત વિદ્વાનને યેાગ્ય દરમાયા આપી રાખવા.
નરહરિલાલ ત્રંબકલાલ, બી. એ.
નીતિ તથા ધર્મના કેવળ મેધપાઠો ઉપર મતે શ્રદ્દા નથી. સદ્ગુરૂને પેાતાના પ્રત્યક્ષ દૃષ્ટાંત તથા વિડેલ જંનેના નીતિથી ભરેલા જીવતા નજરે પડતા દાખલાજ અવશ્યના છે. પોથીમાંના રીગણા' જેવું શિક્ષકનું તથા વિડેલનું વર્તન હોય,−અને તેવી બાબતા બાળકો ઝટ સમજી શકે છે, તેથી તેા તેઓ ઢાંગી અને દંભી થશે.
6
ગણપતરામ અનુપરામ ત્રવાડી.
સર્વ ધર્મમાં રહેલાં સામાન્ય સત્યો એ અર્થમાં ધર્મનીતિ શબ્દ વપરાતા હાય તા તે શિખવવાની આવશ્યકતા છે........અને તેને માટે નવી વાંચનમાળાની કે ખાસ પાડો આપવાની જેટલી જરૂર નથી તેટલી નીતિમાન શિક્ષકાની જરૂર છે. નીતિનું સર્વથી સારૂં શિક્ષણ indirectlyવિદ્યાર્થી એના મનપર શિક્ષકના ચારિત્રની જે છાપ પડે છે તેથી અપાય છે. આ વિષય માં ખાસ કરી ગયે વર્ષે લડનમાં ભરાયેલ Moral Education Congress ના રિપોર્ટ જોવાની હું ભલામણ કરૂં છું અને તેમાંથી વૃદ્ધ અને વિદ્વાન Bishop of
Page #364
--------------------------------------------------------------------------
________________
૪૦ ]
ધર્મ નીતિની કેળવણી.
[ અકબર
Hereford જે બોલ્યા હતા તેમનું એકજ વાક્ય ટાંકી બતાવું છું: Give us religious teachers and we do not want religious teaching. 2412411 H12 2427 રીતે જોતાં આપણું શિક્ષકમાં ધાર્મિક બુદ્ધિ જાગૃત થાય અને શિક્ષણ આપવું એ વિધાથઓના આત્માને બોલવાનું પવિત્ર કામ છે એવી ભાવના આવે એટલું કર્તવ્ય છે..... ખરા ધનની શિક્ષણ આપવાની યોગ્યતાવાલા શિક્ષકો મળવા એ મુશ્કેલીની બાબત છે અને ત્યાં સુધી કામ ચલાઉ શિક્ષકો પાસે ધર્મ શિક્ષણ અપાવવામાં લાભ કરતાં હાની વિશેષ છે.
હરિલાલ માધવજી ભટ્ટ એમ. એ. ધાર્મિક શિક્ષણ આખાર એક વર્ગજ તૈયાર થવો જોઈએ, અને એ વર્ગ તૈયાર થવા વગર ગમે તે પેજનાથી શિક્ષણ અપાય તે સિદ્ધિદાયક ન જ થાય.
ગરજાશંકર કાશીરામ દ્વિવેદી. Example is better than precept. wis lung 24144117 241241 Hi ઉત્સાહ હશે તો એ ત હેમના વિદ્યાર્થિઓમાં પણ પ્રકટશે.
કરીમ મહમદ, એમ. એ. બીન આવડીયાત અને જુલમી શિક્ષાગુરૂ ચર્ચીત . ચરવણ કરી અથવા દોઢ ડાહ્યો થઈ વિધાર્થીની પાત્રતા અને અધિકાર જોયા વગર તેને બોધ આપે છે તેથી વિદ્યાર્થીને તે વિષયપર અભાવ આવી જાય છે. મતમતાંતરની ખેંચતાણુથી જેને દુરાગ્રહને અધ્યાસ અને અને નિશ્ચય દઢ થઈ રહ્યો છે તેવા ગુરૂના બંધથી શીષ્ય કંટાળે છે.
ઇંદીરાનંદ લલીતાનંદ પંડીત. શિક્ષણ ક્રમનાં પૂરતાં પુસ્તક તથા તેનું શિક્ષણ આપવાને પદ્ધતિ પુરસર ટીચીંગ પામેલા શિક્ષકે તૈયાર થયા પછી ધર્મનું શિક્ષણ શક્ય થઈ શકે.
બહેચર ત્રિકમજી પટેલ. હરિશંકર નાગરદાસ આચાર્ય, ભાણાભાઇ મેતીભાઇ રાણા
દયાશંકર તુળજારામ પંડયા. શિક્ષકે સારા કેળવાયેલા, ભતાગ્રહી નહિ એવા “લીબરલ એજ્યુકેશન ” પામેલા, રસઝુ, તથા કહેણું પ્રમાણે રહેણીવાલા હશે તો ધર્મ શિક્ષણથી કાંઈ પણ હાની નથી.
ગણપતરામ રાજારામ ભટ્ટ, ધાર્મિક શિક્ષણને અંગે શિક્ષકો માટે ખાસ એક ટ્રેનિંગ સ્કુલ થવાની જરૂર છે.
| મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી, ઉંચું મન, રૂડા વિચાર, સર્વાત્મભાવ, નિર્ભય અને વિશાળ દષ્ટિ, નીતિમત્તા, તથા નિર્લોભતા એ ગુણો શિક્ષકમાં ખાસ હોવા જોઈએ.
દેવશંકર કિંઠછ ભદ.
Page #365
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોગશાળા તેમજ કન્યાશાળા માટે ખાસ ઉપયોગી. () IT
“હાથથી ગુથવાના સંચાગ - દ્ધ છે. તે વહેપારી તેમજ ગૃહસ્થ ઘરનાં સ્ત્રી બાળકો પણ લાભ લઈ
જી શકે તેવા સરસ અને સફાઈદાર મેજા, ગલપરા, પીઓ, ગંજીફરાક કો , વગેરે ઘણું જ સહેલાઈથી અને ઝડપથી બનાવવાનાં અસલ ઇંગ્લીશ ? બનાવટના સંચા ધુપેલી આ એન્ડ કે માં મળે છે. • પ્રાઈસલીસ્ટ મફત.
કે. જે. એચ૦ એક નં. ૧૫ ગુલાલવાડી–મુબઇ. નં. ૪
, જોઈએ છે. જૈન કોન્ફરન્સના ઠર ઉપર અસંકારક ભાષણ આપી શકે તેવા જૈન ઉપદેશક જોઈએ છીએ. પગાર લાયકાત મૂજબ.
જૈન ભાઈઓને અગત્યની સુચના. પિતતાના સ્થળમાં જૈન ધર્મ અને જૈન કોમની ઉન્નતિને લગતી દર્જ બાબતની ખબર આ માસિકમાં પ્રગટ કરવા માટે દરેક માસની તા. ૧૫ મી પહેલાં અમને મળે તે પ્રમાણે મોકલી આપવા જૈન બંધુઓને ખાસ વિનંતિ કરવામાં આવે છે.
જાહેર ખબર. ચાલુ સાલનું લવાજમ વસુલ કરવા માટે જુલાઈ માસથી અંક વી. પી. થી મોકલવા શરૂ કરેલું છે તે તે સ્વીકારી લેવા ગ્રાહકોને વિનંતિ કરવામાં આવે છે.
જાહેર ખબરો આપવાના ભાવ શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સનું વાજીંત્ર ગણતું આ માસિક કે જેને હિંદુસ્તાનના જુદાજુદા ભાગોમાં વસ્તા જેનો જેવી ધનાઢય કેમમાં બહોળો ફેલાવે છે તેમાં જાહેર ખબર આપવાના ભાવો નીચે મૂજબ ઘટાડે કરી રાખવામાં આવેલ છે, તે તરફ સેનું ધ્યાન ખેંચી એ છીએ --
લીટી .પ્રથમ પૂરે ચાર્જ અને તે પછીના અ-'. ૧ . . . . . . . ૩ ગીઆર માસ લગી દર માસે 3 ગણો દસથી વધારે લીટીઓ માટે રૂ. ૧) ચાર્જ પડશે, છ માસ માટે પહેલે મહીને ની લીટીઓ ચાર પ્રમાણે.
. પૂરે ચાજે અને પછી દરેક માસે ? ચાર્જ : બાર માસ લગી લાગલગાટ હશે તે લેવાશે. * જાહેર ખબરો હિંદી, ગુજરાતી યા ઇગ્રેજી ભાષામાં લેવામાં આવશે. જાહેર ખબરનાં નાણું અગાઉથી મળ્યા સિવાય જાહેર ખબર દાખલ કરવામાં આવશે નહિં. આ માસિકની ભારફતે હેન્ડબીલ વહેંચવાના ભાવો પત્રવ્યવહાર અગર રૂબરૂ મળવાથી નકી થઈ શકશે. તે માટે સઘળો પત્ર વ્યવહાર તથા મનીઓર્ડર વીગેરે નીચેના સરનામે મોકલવા. ક
શ્રી જૈનતામ્બર કેન્ફરન્સ
પાયધૂની, મુબઈ
Page #366
--------------------------------------------------------------------------
________________
- કેન્ફરન્સ ઓફિસમાંથી વેચાતાં મળતાં પુસ્તક.
શ્રી જન વેતાંબર મંદિરાવળિ–પ્રથમ ભાગ, આ પુસ્તકમાં ગુજરાત, કાઠિવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસરની ( ઘર દેરાસર સુદ્ધાંત ) હકીકત આપવામાં આવેલી છે. મુંબઈની કેન્ફરન્સ ઓફીસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્તક જૈન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલા આપણું પવિત્ર ક્ષેત્રની યાત્રા કરવા જનાર જન ભાઈઓને આ પુસ્તક એક સુંદર ગાદ' (મિ) તરીકે થઈ પડવા સંભવ છે. આ પુસ્તકમાં જુદા જુદા કોલમો પાડી દેરાસરવાળા ગામનું નામ, નજીકનું સ્ટેશન યાને મેટા ગામનું નામ તથા તેનું અંતર, દેરાસરનું ઠેકાણું, બાંધણી, વિણ , બંધાવનારનું નામ, મૂળનાયકનું નામ, બે ધાયાની સાલ, પ્રતિમાજીની સંખ્યા, નેક રે સંખ્યા તથા મકાનની સ્થિતિ વિગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે આ પુસ્તક રોયલ સાઈઝ ૨૬૦ પાનાનું સુંદર કપડાનાં પુઠાથી બંધાવેલું છે. બહાર ગામથી મંગાવનારને વી. પી. થી મેકલવામાં આવશે. મુલ્ય ફકત રૂ. ૧-૮-૦ રાખવામાં આવેલ છે.
-
-
જાહેર ખબર.. • મેટ્રીકયુલેશનની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ માટે.
મહેમ શેઠ ફકીરચંદ પ્રેમચંદના નામથી સેંપવામાં આવેલા એક કુંડમાંથી, કોન્ફરન્સ ઓફીસ તરફથી એક સ્કોલરશીપ મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં માથી ઉંચે ને - બરે પસાર થનાર, તેમજ એક બીજી સ્કોલરશીપ સુરતના રહેવાસી અને કુલે સાથી વધુ માર્ક " મેળવનાર જિન શ્વેતાંબર મૂર્તિપૂજક વિધાર્થીને આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે.
એ સ્કોલરશીપને લાભ લેવા ઈચ્છનાર વિદ્યાર્થીઓએ નીચે સહી કરનારને એ સંબંધમાં તા. ૧૫ મી ડીસેમ્બર ૧૮૦૦ સુધીમાં અરજી કરવી. ઠે. પાયધૂની, મુંબઈ ઈ ગોડીજીની ચાલ. )
કલ્યાણચંદ શોભાગ્યચંદ.
રેસીડેન્ટ જનરલ સેક્રેટરી,
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. ગ્રાહકોને વિજ્ઞપ્તિ. હેરેલ્વે ના ગત અંકના ચારે ડર્મા છપાઈ તૈયાર થયા, તે પછી તરત જ આપણા પવિત્ર તિર્થ શ્રી ગીરનારજીના હાલના ચાલતા મામલા સંબંધી, ભાઈબંધ પત્રકારને અભિપ્રાય તે અંકમાં પ્રગટ કરવામાં આવે તો ઠીક એવી કેટલાક ગૃહસ્થા તરફથી અમને સુચના કરવામાં આવવાથી, તે સારૂ ખાસ એક ફર્મો વધારે પડ્યો હતો. તેથી આ અંક એક ફિરમા જેટલું ઘટાડવાની ફરજ પડી છે, તે અમારા સુજ્ઞ ગ્રાહકો દરગુજર કરશે.
- અમૂલ્ય લાભ. હેરલ્ડ” ના મ્હોળા ફેલાવા માટે, તેને જુના તેમજ હવે પછી થનાર ગ્રાહકને, નવેમ્બરની આખર તારીખ સુધીમાં અમારી તરફ ટપાલ ખર્ચના ચાર આના મોકલાવવામાં આવતાં ફલેદી, મુંબઈ, અને વડોદરામાં મળેલી કોન્ફરન્સના રીપોર્ટ પૈકી એક મત મકલવામાં આવશે. નવા ગ્રાહકોએ તે સાથે હેરલ્ડ’ ના લવાજમ પેટે રૂ. ૧) મોકલાવો.
Page #367
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 525 श्रीजेन (श्वेताम्बर) कोन्फरन्स
* ઘેલું. આ SHRI JAW SWETAMBER OONFERENCS=JRALD. પુસ્તક ૫) આશ્વિન, વીર સંવત ૨૪૩૫ નવેમ્બર સને ૧૯૯૦ (અંક ૧ મો.
શ્રી નૈન (ખેતર) શૉનસ વિલિ, શું
'
૨૮૩
૨૨.
વિષયનુનિ .
વિષય જેને ઉદય કયારે થશે? (લેખક-માણેકલાલ મગનલાલ હેકટર) પ્રાસંગિક નોંધ. ... ,
૨૮૫ સુકૃત ભંડારની જના. માટે અમદાવાદમાં મળેલ જેન સંધ..
૨૮૭ ગાવધથી દેશને થતું નુકસાન .. કોન્ફરન્સને કટાટીન સમય અને જેનું કર્તવ્ય.. પહેચ. ... ... ... .. .. જેને રાસની યાદી અંગે વિદ્વાનોના અભિપ્રાય, ... .. કોન્ફરન્સ અને સુકૃતભંડાર ( લેખક-રા. રા. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ
બી. એ. એલ એલ. બી. સોલીસીટર.) , કન્ફરેન્સની મુંબઈ હેડ ઓફીસમાં થયેલું કામકાજ. .
Our Buildings - ' A Passage-at-arims between Science and Religioir ,
(વર્ગ વિકાસ સાર) ધમનીતિની કેળવણી .. ...
. .
वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १
ધી “નૈન” શિાિ પણ શિર સંધિર યુ
Page #368
--------------------------------------------------------------------------
________________
. .
.
.
કેન્ફરન્સ ઓફિસમાંથી વેચાતાં મળતાં પુસ્તકે.
શ્રી જનવેતાંબર મદિરાવળિ-પ્રથમ ભાગ, જ આ પુસ્તકમાં ગુજરાત, કાઠિઆવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસરોની (. ઘર - દેરાસર સુદ્ધાંત ) હકીકત આપવામાં આવેલી છે. મુંબાઇની કેન્ફરન્સ ઓફીસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્તક જૈન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલા આપણા પવિત્ર ક્ષેત્રાની યાત્રા કરવા જેનાર જન ભાઈઓને આ પુસ્તક એક સુંદર ગાઈડ (ભૂમિ) તરીકે, થઈ પડવા સંભવ છે. આ પુસ્તકમાં જુદા જુદા કેલભે પાડી દેરાસરવાળા ગામનુ નામ, નજીકનું રટેશન યાને મોટા ગામનું નામ તથા તેનું અંતર, દેરાસરનું ઠેકાણું, બાંધણી, વર્ણન, બંધાવનારનું નામ, મૂળનાયકનું નામ, બંધાયાની સાલ, પ્રતિમાજીની સંખ્યા, નેક રાની સંખ્યા તથા મકાનની સ્થિતિ વિગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે આ પુસ્તક રોયલ સાઈઝ ૬૦ પાનાનું સુંદર કપડાનાં પુઠાથી બંધાવેલું છે. બહાર ગામથી મંગાવનારને વી. પી. થી મોકલવામાં આવશે. મુલ્ય ફકત રૂ૦ ૧-૮-૦ રાખવામાં આવેલ છે.
જાહેર ખબર. મેટીકયુલેશનની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ માટે મહેમ શેઠ ફકીરચંદ પ્રેમચંદના નામથી સેંપવામાં આવેલા એક ફંડમાંથી, કોન્ફરન્સ એકીસ તરફથી એક સ્કોલરશીપ મેટ્રીકયુલેશનની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં સૌથી ઊંચે નં.
બરે પસાર થનાર, તેમજ એક બીજી એલરશીપ સુરતના રહેવાસી અને કુલે સૌથી વધુ માર્ક ન મેળવનાર જેન વેતાંબર મૂર્તિપૂજક વિધાર્થીને આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે.
એ ઑલરશીપનો લાભ લેવા ઈચછનાર વિદ્યાર્થીઓએ નીચે સહી કરનારને એ સંબંધમાં તા. ૧૫ મી. ડીસેમ્બર ૧૮૦૮ સુધીમાં અરજી કરવી. છે. પાયધુની મુંબઈ ઈ. - ગોડીજીની ચાલ. )
- કલ્યાણચંદ શોભાગ્યચંદ,
રેસીડેન્ટ જનરલ સેક્રેટરી,
( શ્રી જેન વેતાંબર કેન્ફરન્સ. તૈયાર છે ! તૈયાર છે!!
તૈયાર છે. ! કોન્ફરન્સ ઓફિસની ચાર વર્ષની અથાગ મહેનતનું અપૂર્વ ફળ,
શ્રી જૈન ગ્રંથાવળિ. જાદા જુદા ધર્મ ધુરંધર જૈન આચાર્યોએ ભિન્ન ભિન્ન વિષય ઉપર રચેલા અપૂર્વ ગથેની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, શિલસેકી,
પદેશિક, ભાષા, સાહિત્ય તથા વિજ્ઞાન સંબંધી ગ્રંથનું લીસ્ટ, ગ્રંથ કર્તાઓનાં નામ, કલોક સંખ્યા, રસ્યાને સંવત, હાલ કર્યા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે સઘળી હકીકત બતાવનારું આ અમૂલ્ય પુસ્તક છે. વિશેષ કૂટનોટમાં ગ્રંથને લગતી ઉપયોગી માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પુષ્ટ, ગ્રંથ કર્તા અને પૃષ્ટ, ઓને સંવત અને ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળપૂર્વક બનાવવામાં આવેલી અનુક્રમણિકાઓ આ પુસ્તકની છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તક ભંડાર, લાયબ્રેરી તથા સભામંડળમાં અવશ્ય રાખવા લાયક તેમજ દરેક જૈનને ઉપયોગી છે. કિંમત માત્ર રૂ. ૩-૦-૦,
Page #369
--------------------------------------------------------------------------
________________
| નમઃ શિવઃ it श्री जैन (श्वेताम्बर) कोन्फरन्स हेरल्ड.
જ
=
लक्ष्मीस्तं स्वयमभ्युपति रभसा कीर्तिस्तमालिंगति प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धमुत्कण्ठया । स्वःश्रीस्तं परिरव्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते,
यः संघं गुणसंघकेलिसदनं श्रेयोरुचिः सेवते ભાવાર્થ:–ગુણસમૂહ જેનું ક્રીડાસ્થાન છે એવા શ્રી સંધની સેવા પરમ સુખ પ્રાપ્ત કરવાને સુક એ જે પુરૂષ કરે છે તે પુરૂષને લક્ષ્મી પિતાની મેળે ત્વરાથી આવી મળે છે, કીતિ તેને આલિંગન દે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવા માટે ઉત્કંઠા સહિત પ્રયત્નો કરે છે, સ્વ.શ્રી તેને ભેટવાને ઈચ્છે છે અને મુકિત તેને વારંવાર જુએ છે.
પુસ્તક ૫ ) આશ્વત, વીર સંવત ૨૮૩૫. નવેમ્બર, સને ૧૯૦૯ (અંક ૧૧,
જૈનોનો ઉદય કયારે થશે ?
રાગ–કામણ દીસે છે અલબેલા,
જેને
જેનો ઉદય તમારો નિચે માનો દૂર છે રે, મને દર છે રે, ગુમાવ્યું વરને રે અન્ય પ્રજાઓ આગળ ધાયે, હાય! જેને તવ પાછળ જાયે, તે માટે ઝાઝી સદીઓની
જેને૦
કુસંપ ઉધે તમને લાગી, ઇષ આગ ઘરેઘર જાગી, તમમાં માને અભિમાન વિર ભરપૂર છે રે
ને
Page #370
--------------------------------------------------------------------------
________________
રે
].
જન કેન્ફરન્સ હેરલ્ડ
( નવેમ્બર
કેળવણીથી અલગ રહે છે, રત્ન તજી પાપણુ ગ્રહે છે, કુધારાઓ કેમ વિષે બહુ
જેને
કન્યાવિક્રય તમે કરો છે, બાળ વેચી નિજ પેટ ભરે છે, મડદે મીંઢળ બાંધે દયા કયાં ઊર છે રે ! નાનપણે બાળક પરણું, જોડ કજોડાં લ્યો બહુ હા, બ્રહ્મચર્ય ભંગા અતિપર
જેને
કેમ હિત તેઓ શું કરશે? જીવન હાવ તેમનું કેમ સરશે ? આ સંસારદધિ ખડકોથી પૂર છે રે મૃત્યુ પાછળ તમે જ છે, વરા ન કરનારાને દમે છે, મહેણું મોં આગળ દેવા મશહુર છે રે સાઠ વરસના બુ પરણે, કન્યા ઘર જેગ, વરજી મરણે, શિકય પૃથાની અબળાઓને
સટ્ટાને સનિપાત થયું છે, મોટો ભાગ કુદે વહ્યો છે, એજ નક્કી ઉદય બાધકનું
જે હવે નામના રહ્યા છે, આચારથી ભ્રષ્ટ થયા છે, અફસોસ ! લજાવી બેઠા નિજ
કેમ લાગણી કો' કાને છે? સા નિજને મોટા માને છે, નાના મેટા સ્વારથમાં ચકચૂર છે ?
Page #371
--------------------------------------------------------------------------
________________
( [ ૨૮૫
પ્રાસંગિક છે. અસર નામના રહ્યા છે, સ્વાર્થ ભેગ દેનારા કયાં છે? હતભાગ્ય ! ગુમાવી દીધું તમે શરને રે નથી બેનરજી ફિરોજ લાલ ! નથી ગોખલે દાદા બાલ ! નથી બાલ રાનડે જેની
જિને
જેને
જ્યારે એવા વીર પાકશે, કેળવણીની હાક વાગશે, સત્ય સુધારા થાશે જેની
જૈન
યા હોમ કરી પડશે આગે, ઐક્ય તણું ધુન સને લાગે, તો તે માણક ઉદય હાજરા હજૂર છે રે
જે૦
માણેકલાલ મગનલાલ ડોકટર,
પ્રાસંગિક નોંધ.
નાના નાના
અમારે ઉદેશ.
" આપણી ભારતવષય જૈન વેતામ્બર કેન્ફરન્સની હિલચાલ સંબંધી વિષય ચર્ચવા કરન્સ અને તેની ઓફીસેદાર થતાં કાર્યોનું જન પ્રજાને દિગ્દર્શન કરાવવા, જૈન કોમ
મંગે ઉપયોગી અને મહત્વના સવાલો ઉપર વિવેચન કરવા, સ્વતંત્ર વિચારેને પિષવા, જેનેને 'સાંસારિક અને ધાર્મિક સ્થિતિ કેમ ઉન્નત બને તે માટે યથાશક્તિ માર્ગ બતાવવા, તથ ગરીબ ને તવંગર, અભણને વિદ્વાન એ પરસ્પર ભિન્ન વ્યકિતઓને વિચાર દિશામાં એક ચિર કરવા એ આ “હેરલ્ડ' માસિકના ઉદેશ પિકી મુખ્ય છે.
શ્રી જૈન ગ્રેજ્યુએટસ એસેસીએશન તરફથી હયાતીમાં આવેલું અને કેન્ફરન્સના ખચે નબેલું તેમજ નભતું આ જૈન વાજીંત્ર કેન્ફરન્સની દરેકે દરેક હિલચાલને ઉપાડી લેશે. કારણ કે આપણી કમને જે અભ્યદય થવાને હેય તો તે મહાન સંસ્થા મારફતજ થવાને છે, એમ અમારૂં તે દઢ માનવું છે. કેન્ફરન્સ તેજ આપણું ઉદયનું કેંદ્રસ્થાન છે. આ ઉપ
Page #372
--------------------------------------------------------------------------
________________
૨૮૬ 1 જેને કેન્ફરન્સ હેરલ્ડ.
[ નવેમ્બર રથી અમારા જૈન બંધુઓએ એમ નથી સમજવાનું છે, તે કેન્ફરન્સનું વાછત્ર હેઇ, તે ની ત્રીજોરીથી તેનું પાલનપોષણ થતું હેઈ કોન્ફરન્સને ગમે તેમ કે આપશે. પરતંત્રતા, લાગવગ અને લાલચથી આ પત્રને સર્વદા દૂર રાખો. “હેરલ્ડ” સત્યને જ સત્ય કહેશે, પણ અસત્યને સત્ય નહિ કહે; સુવર્ણ હશે તે જ સુવર્ણ ગણશે, પરંતુ કથીરને કનક નહિ માને. ગુલાબને જ ગુલાબ બોલશે, પણ ગલગોટાને ગુલાબની પંકિતમાં નહિ મૂકી દે. અર્થાત જે કેન્ફરન્સ ઓફીસ પોતેજ ભુલ કરશે તે તેને તેની ભૂલ આ પત્ર બતાવશે. જે તેના કાર્યવાહક જાતેજ આડે માર્ગે દેરાશે, તે તેમને તેમના કર્તવ્યપથપર જવાને સૂચન કરશે. ટૂંકમાં જે પ્રજાના લાભાર્થે આ માસિકનો જન્મ થયે છે, તે પ્રજા સમક્ષ
જ્યારે જ્યારે-જે જે વખતે કેન્સરન્સ તરફથી, કે બીજી કોઈ વ્યક્તિઓથી કે ખુદ રાજ્ય તરફથી અન્યાય થશે ત્યારે ત્યારે–તે તે વખતે આ વાછત્ર પિતાને સ્વતંત્ર નિસ્પૃહ સુર કાઢશે. અને આમ થવા સંભવિત જ છે-બનવા જોગ છે; કારણ કે દરેકને પોતાના વિચારે જણાવવાની છૂટ છે.
જૈન સમાજના પ્રત્યેક અંગને પિતાના સ્વતંત્ર વિચારો જણાવવાનો હકક છે. તે વિચારે સ્વીકારવા કે નહિ તે તે પ્રજામત ઉપર આધાર રાખે છે; પરંતુ તે સાંભળવાની તથા વાંચવાની તો આપણી ફરજ છે. એ આપણે ધર્મ છે. સ્વતંત્ર વિચારનાં યુદ્ધો થવાની આ જમાનામાં ખાસ આવશ્યક્તા છે, કારણ કે દુનીયાની દરેક દિશાએથી સ્વતંત્રતાનો પવન ફૂંકાઈ રહ્યો છે. દરેક પ્રજાના જીવન રૂપી ઉદાધમાં સ્વતંત્રતાનાં મોજા ઉછળી રહ્યાં છે. આવા સંગ્રામમાં જે સત્યને કાજે લડશે તેજ વીર નરેના–તેજ યોદ્ધાઓના કંઠ કમળને વિજય કન્યા વરમાળા આરે પશે. આવા વિચારના યુધ્ધો ન થવા દેવા એ તો ગેરઇન્સાફ લેખાય. અમુક જનોના વિચારો સાંભળવામાં આવે અને અમુકના નહિ; અમુક પુરૂષની લાગણીઓને માન આપવામાં આવે અને અમુકની લાગણીને માન ન આપવામાં આવે તો તે ઘેળે દહાડે લૂંટ ચલાવવા જે હડહડતો અન્યાય જ કહેવાય કોઈ પણ જાતની ભિન્નતા રાખ્યા સિવાય જેના વિચારો ગ્રહણ કરવા લાયક હોય તેના ગ્રહણ કરવા એજ ઉચીત છે. આજ તો રણશીંગડાંના કારમા અવાજ આગળ તુતીને તેણે અવાજ બહાર ફુરી નીકંબવા સમર્થ થત નથી. આજ તે મેટા કહે તેજ ખરૂં, અને નાના કહે તે સઘળું ખોટું એજ પ્રથા આપણામાં પ્રચલિત થઈ પડી છે. અમે તે નિડરપણે ખુલ્લે ખુલ્લું કહીશું કે આ સંકુચિત પ્રણાલિકાને જ્યાં સુધી બહિષ્કાર કરવામાં નહિ આવે, ત્યાં સુધી આપણે કોમનો ઉદય થ એ આકાશકસુમવત છે. શું ધનવાને નિધનને દબાવવા એવો હકક લેઈ આ અવનીમાં અવતર્યા છે ? શું બલિષ્ટ બળહીણને બેસાડી દેવાનો પટ મેળવી જમ્યા છે ? વયથી બાળકને ન બોલવા દે તે તો વૃદ્ધપણને અહંકાર નહિ તો બીજુ શું ? કોણ તવંગર ને કોણ વિદ્વાન, કે કોણ અભણ, કેણ નાના, કોણ મોટા સઘળાને જ્યારે એકજ સપાટી ઉપર મૂકવામાં આવશે ત્યારેજ જનજાતિનો અભ્યદય થશે. અને અન્ય દરેક પાસેથી શીખવાનું મળે છે. જે વખતે આ સર્વ સામગ્રીઓને વેગ થશે તે વખતે જ આપણે જય થતાં વાર નહિ લાગશે. આ છેવટમાં ઉપરોક્ત આશયે હેરલ્ડના ઉદેશરૂપે રહેશે એટલું જણાવી અત્રે વિરમી એ છીએ.
Page #373
--------------------------------------------------------------------------
________________
૧૮૮ )
પ્રાસંગિક નોંધ.
( ૨૮૭
સુકૃતભંડારની યોજના માટે અમદાવાદમાં
મળેલે જૈન સંઘ.
આગેવાન તરફથી મળેલે વિવેકહીન જવાબ! ગઇ પૂના ખાતેની સાતમી કોન્ફરન્સમાં પસાર થયેલી સુકૃતભંડારની ચાર આના વાળી જના અમદાવાદમાં અમલમાં મુકવા માટે પ્રયત્ન કરવા અમદાવાદની જૈન સભાઓની એક મીટીંગ તા. પ-૧૦-૦૯ ના રોજ મળી હતી. તેમાં થયેલા ઠરાવ પ્રમાણે ચુંટાયેલા ગૃહસ્થનું એક ડેપ્યુટેશન અમદાવાદમાં સંધપતિ નગરશેઠ ચીમનભાઈ લાલભાઈને ત્યાં ગયું હતું અને સમસ્ત સંધ એકઠો કરી આ યોજના અમલમાં મુકાવવા વિનંતી કરવામાં આવી હતી. તે મુજબ તા. ૧૪-૧૦-૦૮ ગુરૂવારે રાત્રે સમસ્ત સંધ એકઠા થયો હતો. તેમાં લગભગ પાંચસો માણસે એકઠા મળ્યા હતા. જેમાં કોન્ફરન્સના માજી જનરલ સેક્રેટરી શેઠ લાલભાઈ દલપતભાઈ તથા છઠ્ઠી કેન્ફરન્સના પ્રમુખ શેઠ મનસુખભાઈ ભગુભાઈ તથા અમદાવાદ પાંચમી કોન્ફરન્સની રીસેપ્શન કમીટીના પ્રમુખ અને સંધપતિ નગરશેઠ ચીમનભાઈ લાલભાઈ તથા ઉપપ્રમુખ શેઠ સાંકળચંદ મોહનલાલ તથા જનરલ સુપરવાઈઝર શેઠ મોહનલાલ લલુભાઈ તથા કોન્ફરન્સમાં આગેવાની ભોગવનાર બીજા અનેક આગેવાને એકઠા મળ્યા હતા. આ વખતે અનેક ચર્ચા ચાલી હતી અને હાજર રહેલા પ્રજા વર્ગના મેટા ભાગની પ્રબળ ઇચછાનો તિરસ્કાર કરી, એટલું જ નહીં પણ કોન્ફરન્સના હિતને તથા અમદાવાદના સંઘને નામોશી આપવા સરખું કામ કરી તે પેજના અમલમાં નહીં મુકવાની નિર્બળતા અમદાવાદના આગેવાનોએ બતાવી હતી. આ મીટીંગને સંપૂર્ણ હેવાલ અમદાવાદના શ્રી શાંતિ પ્રેસમાં છપાયેલ એક પ્રેક્ષકના હેંડબીલ પ્રમાણે નીચે મુજબ છે.
પ્રથમ નગરશેઠ ચીમનભાઈએ સંધ એકઠું કરવાનું કારણ દર્શાવ્યું; બાદ સભાઓ તરફથી વકીલ મી. દોલતચંદ ઉમેદચંદ બી. એ, એલ. એલ. બી. એ સુકૃતભંડારની યોજના સંધથી અમલમાં મુકાવા વિનંતિ કરી અને તેની કેટલીક વાજબી દલીલ રજુ કરી, એટલામાં જ એક કેળવાયેલા ગણુતા અને ગઈ કોન્ફરન્સના માંચડે વકતૃત્વ બતાવી આવેલા વકીલ મી. કેશવલાલ અમથાશાએ ઉભા થઈ પ્રશ્ન કીધે કે “ આ યોજનાના નાણુને શો ઉપયોગ થનાર છે”? તે પ્રશ્ન કરી તેને જવાબ પણ પિતે જ આપતાં બોલ્યા કે “તે નાણું કેળવણી અને કોન્ફરન્સ નિભાવ ખાતે જનાર છે. કોન્ફરન્સના હાથમાં નાણું નહીં આપવાં એ મારો મત છે. કોન્ફરન્સ તરફ મને બીલકુલ શ્રદ્ધા નથી અને પૂના ખાતે આ ઠરાવ થયા ત્યારે અમદાવાદના ફક્ત પાંચજ ડેલીગેટો ગયેલા હતા.” આ પ્રમાણે પિતા નો મહામત રજુ કરીને જ્યાંથી ઉભા થયા હતા તે જગ્યાથી જરા આગળ આવી બેશી ગયા. ત્યાર પછી વકીલ મી. દોલતચંદે જણુવ્યું કે “ અમદાવાદના ડેલીગેટ પાંચ નહીં પણ પચાસ હતા. કોન્ફરન્સના ઠરાવો અમલમાં મુકવા આપણે બધા બંધાયેલા છીએ ” તેના
Page #374
--------------------------------------------------------------------------
________________
૨૮૮
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ નવેમ્બર
જવાબમાં અમદાવાદની કોન્ફરન્સના ઉપપ્રમુખ શેઠ, સાંકળચંદ મોહનલાલે જણાવ્યું કે “અમે નાતમાંથી ડેલીગેટે મોકલ્યા નહતા માટે કોન્ફરન્સ ઠરાવ કરે તેથી અમારે શું ? અમોને તે કબુલ નથી.” વળી તે વખતે એકદિશી જેનારા મીત્ર શનાભાઈ બલી ઉઠયા કે “આ તે રાંડરાંડને લુટવાનો સવાલ છે ” ત્યાર પછી સંસ્કરીના રૂપમાં આગેવાને વચ્ચે કેટલીક વાતચીત થયા પછી સંધના આગેવાને શ્રી અમદાવાદની કોન્ફરન્સના જનરલ સુપરવાઈઝર શેઠ મોહનલાલ લલ્લુભાઈએ જવાબ આપ્યો “આ યોજના સંબંધમાં અમે આગેવાનો કાંઈ ઠરાવ કરી શકતા નથી, જેને મોકલવું હશે તે મોકલશે.” ત્યારે એવો પ્રશ્ન થાય કે, “ કેટલાક અજાણ્યા લોકો કયાં મોકલશે ?” ત્યારે છઠ્ઠી કોન્ફરન્સના પ્રમુખ શેઠ મનસુખભાઇ તરફથી જવાબ મળ્યો કે “ તમે ક્યાં નાના કરા છે ?” આ રમુજી જવાબ સાંભળી સભા હા હો કરતી ઉભી થઈ ગઈ અને લોકો ત્યાંથી આખા રસ્તા ઉપર આગેવાનોની નબળાઈ તથા “ કોન્ફરન્સ તરફ મને બીલકુલ શ્રદ્ધા નથી” એવા શબ્દો બોલનારા તરફ “ શેઈમ-શેઈમના પિકાર કરતા વીખરાઈ ગયા હતા.”
આ પ્રમાણે જે હકીક્ત બની હોય તો પ્રત્યેક જૈન બંધને–દરેક વીપુત્રને દીલગીરી થયા વિના રહેશે નહિ; કારણ કે જેન જાતિના હિતને કહાડાથી કાપી નાંખવા જેવું આ નિર્દય કાર્ય કરવામાં આવ્યું છે; બે ચાર વચનરૂપી વિષ બિંદુએથી જેન પ્રજાના હિતરૂપી અમૃતને વિષમય-ઝેરમય બનાવી દીધું છે; કોન્ફરન્સ જેવી પરમ પવિત્ર, પારિજાતક તરૂ સમાન, કલ્પવૃક્ષ સમી, અને ચીંતામણી રત્નના જેવી, નિષ્કલંકિત સંસ્થાને ફિલ્મીવાળી કરી છે; સુકૃત ભંડાર જનારૂપી હિનરને કારી વચનરૂપી ધગધગતા અગ્નિમાં નાંખી નિસ્તેજ બનાવ્યો છે. તેમાં વળી કોન્ફરસના હિતસ્વી યુવક ડબલ ગ્રેજ્યુએટના કેટલાક ઉતાવળા–બીનપાયાદાર–વિવેકશન્ય-મર્યાદાહીન–અર્ધદગ્ધ વિચારો જાણી અને તે. પારાવાર અકસેસ થાય છે. અખિલ ભારતવર્ષિય તીર્થંકરરૂપી શ્વેતાંબર જૈન સંઘની સ્થાપિત થયેલ કોન્ફરન્સ સંસ્થા ઉપર જે ગૃહસ્થની બીલકુલ શ્રદ્ધા નથી તે ગૃહસ્થ ગત કોન્ફરન્સના માંચડા ઉપર કોન્ફરન્સની શા માટે હીમાયત કરી હતી–જે દેવી પ્રત્યે તેમને ભકિતભાવ નહતો તે દેવી તરફ તેમણે શા માટે ભકિત દેખાડી હતી–જે વસ્તુ પર તેમને હાલ ન હતું તે વસ્તુ માટે તેમણે હાલ કેમ દર્શાવ્યું હતું તે અમારાથી સમજી શકાતું નથી. શું જેને ઠગવા, કીર્તિ મેળવવા કે કેળવણીના ખોટા હીમાયતી હેવાને ટૅગ કરવા? અમે અમારી માન્યતા પ્રમાણે કહીશું કે “કોન્ફરન્સ પર મને શ્રદ્ધા નથી” એ શબ્દો બોલનાર પિતાના અંતઃકરણની સંમતિથી–પિતાના દિલથી બોલ્યા નહિ હશે, પરંતુ મોટાઓના હાથમાં રમકડું બની–શ્રીમાન શેઠીયાઓથી પ્રેરાઈ--ધનવાનોથી દોરાઈ છાયાની માફક ઘસડાઈ જઈ જાત્યાભિમાન ભૂલી જઈ–સ્વતંત્રતાને કોઈ પણ જાતની લાલસાની તુછ કિંમતે વેચી નાંખી બોલ્યા હશે. અફસેસ અફસોસ !! અમારી કોમ એમ નહોતી ધારતી કે તેની કેળવાયેલી વ્યકિતઓ આમ મેટાના તેજથી અંજાઈ જશે, લાલચથી લેભાઈ જશે ને માનવી લાગણીથી લૂંટાઈ જશે !! જ્યારે કેળવાએલો વર્ગ જ આમ નિર્બળ બનશે, સયાસત્યને વિચાર કરે મૂકી દેશે, અને સ્વાર્થ બુદ્ધિથી સત્યને દાબી દેશે ત્યારે અમારા બીન કેળવાએલા વર્ગનું તો કહેવું જ શું!
Page #375
--------------------------------------------------------------------------
________________
૧૦૮ )
પ્રાસંગિક નેધ.
( ૨૮૯
જે આ ગૃહસ્થ દાખલા દલીલોથી–કારણે સાથે-સપ્રમાણ કોન્ફરન્સ ઉપર શ્રદ્ધા નહીં રાખવાનું પુરવાર કરી બતાવ્યું હોત તો તેમને અમે અપાર ઉપકાર માનત; કારણ કે સુધારક બુદ્ધિથી ખરા દોષ શોધી કહાડનાર કંઈ પણ હિત આ લોકમાં કરી શકે છે. અમે કોન્ફરન્સના હિત માટે વિરૂદ્ધ બોલનારાઓને ચાહીએ છીએ, પણ કેવળ શત્રઓ તરફ શેકની નજરથી જ જોઇશું.
કેન્ફરન્સ દેવીની ઉપર નહીં શ્રદ્ધા રાખનાર ગૃહસ્થ તે દેવીના અણીના સમયે તેના પર ગંભીર આક્ષેપ મૂકી જે ધૂણતા બતાવી છે તેને માટે તે ગૃહસ્થ ઉપર દયા ઉપજે છે. એક નહિ પરંતુ અનેક વખત પરિષદ માતાના ઉપાસક તરીકે જૈન સમાજ આગળ પ્રસિદ્ધ થયા બાદ તેનાજ નિંદક બનવાનું–તેનાં અપકીર્તિના ભરશીયા જાહેર સભામાં ગાનાર થવાનું શું કારણ હશે તે કલ્પી શકાતું નથી. કેન્ફરન્સના ઉદ્દેશો પાર પાડવા માટે સ્થપાએલ જૈન ગ્રેજ્યુએટસ એસોસીએશન અને પુના ખાતે નીમાયેલ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુ. કેશન બોર્ડના મેમ્બરે પૈકી આ મેમ્બર સાહેબે આવી ઉલટી વર્તણુક કેમ ચલાવી તે જૈન પ્રજાની દ્રષ્ટિ સન્મુખ આવવાની ખાસ જરૂર છે. જે વિદ્વાન ગ્રેજ્યુએટ બંધુ ઉપર અમે મોટી મોટી આશાઓના મહેલે ચણ્યા હતા તે હવે ડોલાયમાન થવા લાગ્યા છે. આશાએને અંત નિરાશામાં જ આવ્યો છે.
આ સાથે અમદાવાદના આગેવાન જેનેએ તેમાં કેન્ફરન્સના એક વખતે ખરા હિતચિંતકો, પ્રમુખ તેમજ એધેદારએ જે નિર્બળતા બતાવી છે તે અમદાવાદ જેવી જેન પુરીને છાજતી નથી, આ જૈન પુરી કે જ્યાં અમારી કેમના ગોખલે જેવા ગણાતા. કોન્ફરન્સના માજી જનરલ સેક્રેટરી શેઠ લાલભાઈ દલપતભાઈ બિરાજે છે, જ્યાં અમારી કેમના “દાદાભાઈ જેવા ગણાતા’ છઠ્ઠી કોન્ફરન્સના પ્રમુખ શેઠ મનસુખભાઈ ભગુભાઈ રહે છે,
જ્યાં બીજા અનેક ધનાઢયે વસે છે, જ્યાં કેજરન્સ દેવીના મંદિરે પિકી એક મંદિર આવેલું છે, જ્યાં કોન્ફરન્સના જનરલ સેક્રેટરી રા. બા. બાલાભાઈ મંછારામ જેવા વિદ્વાન વયોવૃદ્ધ ગ્રેજ્યુએટ વસે છે, જ્યાં અમારા મહાન મુનિવરે બધામૃત વાણીધારા વરસાવી રહ્યા છે, જ્યાં પાંચમી કોન્ફરન્સ બડા આડંબરથી ભરવામાં આવી હતી, ત્યાં–તે જેને રાજનગરમાં કેન્ફરન્સને નિભાવવા તથા સ્વકેમની કેળવણીને રૂછપુષ્ટ બનાવવા માટે ચાર આના જેવી ઉત્તમોત્તમ સુકૃત ભંડારની યોજના કે જે સપ્તમી પરિપ-અધિવેશનમાં આવેલા જૈન પ્રતિનિધિઓની સંમત્તિથી ઘડી કાઢવામાં આવી છે, જેને એક વખતે સર્વાનુમતે જયષણું સાથ કેણ મેટા કે કણ નાના, કાણુ ધનવાન કે કોણ ગરીબ સર્વએ વધાવી લીધી હતી, તે યોજના અમલમાં મૂકવા જે વિવેકશન્યતા બતાવી છે તે જેને કોમના ઇતિહાસમાં કાજળના કાળા અક્ષરથી લખાઈ રહેશે.
પાંચમી કોન્ફરન્સ પછી અમારી ભલી કોન્ફરન્સ એવાં શાં કાર્યો કર્યા છે, એવું તે તેમનું શું બગાડયું છે, એવું તે તેમનું કયું અહિત કર્યું છે કે અમારા કેટલાક અમદાવાદી જૈન અગ્રેસને તે ગમતી નથી, તે તેમને આપ્રય થઈ પડી છે, તેનું અહિત જ કરવા તેઓ તૈયાર થયા છે, અને તેને તેઓ ભરેલી જેવા આતુર થઈ રહ્યા છે. પરંતુ અમે તે તેમને
Page #376
--------------------------------------------------------------------------
________________
ર૪૦ )
જૈન કેન્ફરન્સ હેર.
[ નવેમ્બર
ખુલ્લા શબમાં કહીશું કે કદાચ તેમની કૃપણતાથી કેન્ફરન્સનું હિત કંઈક અંશે બગડશે એમ સંભવ છે પણ તેથી કેન્ફરન્સ મરી જશે નહિ, તેઓના મનમાં કદાચ એ ફાંકા કરે કે અમારા લીધે જ તે ચાલે છે, તો તેમની મોટી ભુલ છે. એ ગર્વ નકામે છે. એ અભિમાન મિયા છે. કેન્ફરન્સને પિષનાર આઠ લાખ ને પડ્યા છે, તેમાંથી કદા બસે-ચારસે તેના વિરોધી થશે તેથી શું તે સુઈ જશે ? કાનખજુરાને એક પગ ભાંગે તએ શું ને ન ભાંગે તોએ શું ? અમે ફરી ફરીને કહીશું કે જે જેને પ્રજાનું ભાવી પ્રબળ હશે, જે જૈનોની ઉન્નતિ જ થવાની હશે તો કોન્ફરન્સ ભરશે જ નહિ.
પાંચમી કેન્ફરન્સથી જ કોન્ફરન્સનું ભવિષ્ય કેટલેક અંશે બગડ્યું છે. કેન્ફરન્સને અમદાવાદમાં નોતરી–આમંત્રી તેને માટે માત્ર જુજ રકમ આપવાનું જાહેર કરી લેકેષણાના
ભથી તથા વાહવાહ કહેવડાવવા પ્રથમથી જ કાઢી મુકેલી મોટી મોટી સ્થાનિક ઉદાર સખાવતે પ્રસિદ્ધિમાં લાવી ઘરના દેવ અને ઘરના ભુવા જેવી બાજી રચા અર્થાત સખાવત પણ ઘરની અને તેની પર ટ્રસ્ટીઓ પણ ઘરના. આમ કરી કોન્ફરન્સને હાનિ પહોંચાડી છે પિતાની ખેલેલી સંસ્થાઓ માટે કાઢી રાખેલી રકમ કાઢી ન રાખી હોય તે તેમને ચલાવવા માટે કાઢવી જોઈતી રમે, કે જેના ઉપર પોતાની માલિકી રાખવી હોય તેવી રકમ સખાવતરૂપે શા માટે કેન્ફરન્સ વચ્ચે બેલવી જોઈતી હતી ? જાણનાર સારી પેઠે જાણે છે કે તે કંઈ નવી સખાવતો નહતી, પરંતુ અમારા બીજા ભેળા અને સરળ જન બંધુઓ કોન્ફરન્સને પૂછે છે કે “તને અમદાવાદમાંથી મળેલા બે-ત્રણ લાખ રૂપિયા તથા બીજી કોન્ફરન્સ પ્રસંગે મળેલા બે લાખ રૂપિયાનું તેં શું કર્યું?” આને કોન્ફરન્સ શો જવાબ વાળ? દરેકને સંતોષ તે શી રીતે પમાડી શકે ? અમને આ સ્થળે કહ્યા વગર ચાલતું નથી કે, સાઠ હજાર રૂપિથાનું છે તાંબર કેન્ફરન્સ મદદ કુંડ કેન્ફરન્સથી જુદું પાડી કેન્ફરન્સના હિતને ભંગ કરવાની કેટલાક અમદાવાદી જેને આગેવાનોએ જે સાંકડી રીતિ ધારણ કરી હતી તે જૈન પ્રજ ભુલી ગઈ નથી અને જશે પણ નહિ. આ સંકુચીત પ્રનાલિકાને જન્મ થયા પછી ભાવનગરે અનુકરણ કર્યું–સ્થાનિક સખાવતો કરવામાં આવી અને તેથી જ કોન્ફરન્સને માટે વરસતી સખાવતના વરસાદ વરસતા મટી ગયા. પરિણામે તેને આજ પસા સંબંધી ઘણી અડચણો વેઠવી પડે છે. આ પરાક્રમ કરવાનું પ્રથમ ભાન અમારા અમદાવાદના કેટલાક બડેખાઓને ઘટે છે! ! આવો જશ એઓ સાહેબ ન ખાટે તે બીજા કેણુ ખાટે ! બીજ કોણ એ કાળી ટીલી લે?
કોન્ફરન્સના આ અણીના કટોકટીના સમયે કોન્ફરન્સની જીવનભૂત આષાધ સુકૃત બંડારની ચેજના પ્રત્યે તિરસ્કાર કરવાનું જે અપમાનભર્યું પગલું સામાન્ય જૈન પ્રજાની લાગણી વિરૂદ્ધ આગેવાનેએ ભર્યું છે તે ઘણું જ લજજાસ્પદ–શરમીંદુ જ ગણાય. રાજાને કાયદાનું અપમાન કરનાર ખુદ રાજાનું જ અપમાન કરે છે, તેમ તીર્થંકરરૂપી સંધના નિયમનું અપમાન કરનાર તે પચીસમા તીર્થંકરનું–તે સંધનું અપમાન કરે છે. આના જેવું બીજુ મહાન પાપ જગતમાં કર્યું હશે !
તેમાં વળી અમદાવાદને જૈન સંઘ આ ચાર આનાની યોજનાના સંબંધમાં શું કરે
Page #377
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ]
પ્રાસગિક નોંધ.
[ ૨૦૧
છે તે જોઇ તેનુ અનુકરણ કરવા તત્પર થઇ રહેલાં અનેક નાનાં મોટાં ગામા આ બનાવ જોઇ શું કરશે એ વિચારવા જેવું છે. તેઓ પૈસા આપતા અચકાશે—અટટ્ટી જશે. પશુ આથી અમે તે આવા સર્વે ગામેના જૈન બંધુઓને વિનંતી કરીશું કે અમદાવાદમાં બનેલા દુ:ખજનક બનાવ ઉપર આધાર રાખી અવળે માર્ગે ન દોરાઇ જતાં ચાર આના જેવી રમ કે જેને શ્રેષ્ઠમાં શ્રેષ્ટ ઉપયાગ થવાને છે, જેનાં ફળ તમારે અને તમારી ભવિષ્યની પ્રજાને ચાખવાનાં છે તે આપતાં તમે અચકાશેા નહિ, પરંતુ ઉદાર દીલથી આપી દેજો. તમે કાળી ટીલી લેશેા નહિ. અે તે લેવાના પેાતાના ધર્મ સમજતા હોય તેમને લેવા દો.
બંધુએ ! અમદાવાદમાં સુકૃત ભંડારની યેાજનાને અમલ થાય તેમ કરવા મુંબઈ કોન્ફરન્સ હેડ એડ઼ીસે ત્યાંના આગેવાનને સમાવવા ખાતર પેાતાથી બનતા દરેકે દરેક પ્રયાસ કર્યો છે. કાન્સના રેસીડન્ટ જનરલ સેક્રેટરી, આસીસ્ટંટ જનરલ સેક્રેટરી વગેરે ત્યાં જઈ આવ્યા; પત્રવ્યવહાર કરી કરીને હાથ અને કલમા ઘસાઇ ગયાં, પરંતુ તે સત્રળુ વ્યર્થ ગયુ.
છેવટની એક બાબત વાંચકોની આગળ રજુ કરવાનું અમારે વિસરી જવું જોઇતું નથી. પ્રેક્ષક’ ની સહીથી છપાયેલ હેન્ડખીલમાં જણાવ્યા પ્રમાણે કોન્ફરન્સપર મને શ્રદ્ધા નથી.” એ દોડચતુર શબ્દોને શેઈમ શેઇમના મંગળ ( ! ) પાકારથી વધાવી લેવામાં આવ્યા હતા તે સુચવે છે કે અમદાવાદના સામાન્ય જત બંધુઓનુ એ શબ્દોથી દીલ દુભાયું હતું. કાન્સપર તેની પ્રીતિ છે. સુકૃતભંડાર આપવા તેઓ તૈયાર છે. અમે તેમને અમારા જીગરના જીગરથી હજારા ધન્યવાદ આપીયે છીયે, બીજા ધન્યવાદ ત્ય'ના જૈનમડા અને તેના ઉત્સાહી અને કર્તવ્યપરાયણુ કાર્યવાહકોને આપીયે છીયે. વળી અમે તેને સવિનય ભલામણુ કરીયે છીયે કે તેઓ કાન્ફરન્સપર તેમનો જે ભકિત છે તે કાયમ રાખશે; અને નિરાશ નહિ બનતાં, સ્વાશ્રયી થઈ સુકૃતભંડાર ક્રૂડ ઉધરાવવાનું કામ સત્વર હાથ ધરી, નાના શું કરે છે, તે. મેઢાને દેખાડી સચેટ દાખલો બેસાડશે.
.
અમે જાણીએ શ્રીએ કે ઉપર લખેલી ભાષા કેટલાકને કડક લાગશે પરંતુ તે ભાષા લખવા માત્ર કોન્ફરન્સ તરફ્ના ભકિતભાવે પ્રેરણા કરી છે. કાન્ફરન્સ દેવીથી જ આપણી કામના વિજય વાવટા રકશે એવું અમારૂં દ્રઢ માનવુ છે તે તે મહા સંસ્થાને પુષ્ટ કરવા દરેક જૈનને તેમજ અમદાવાદ નિવાસી અગ્રેસર બંધુએને અમારી નમ્ર વિનંતી છે. અમદાવાદ સધ તરફ્થી થાય તે તેમ અથવા તેા જુદી જુદી ન્યાતેા તરફથી અથવા તેા જુદી જુદી સભા મંડળેા તરફથી અમદાવાદમાં સુકૃત ભંડાર જરૂર ઉઘરાવવાની જરૂર છે અને તે માટે દરેક જૈન બંધુ પેાતાની શકિત વાપરશે એવી આશા છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
રહા ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ નવેમ્બર
ગોવધથી દેશને થતું નુકસાન.
શૈવધથી આપણા દેશમાં કેટલું નુકસાન થાય છે એ સવાલના જવાબમાં અમારા પાંજરાપોળ ઈન્સપેકટર ડે. મોતીચંદ કુરજી ઝવેરી છે. બી. વી. સી. લખી જણવે છે કે ગીર, જાફરાબાદ વગેરે રસાળ મુલકની એક મજબુત અને તંદુરસ્ત ગાય દરરોજ સવાર સાંજ બે વખત મળી ઓછામાં ઓછું સોળશેર દુધ આપે છે જ્યારે કેકણ વગેરે નિસ્તેજ મુલકની ગાય દરરોજ ઓછામાં ઓછું બે વખત મળી બશેર દુધ આપે છે. એ બે દાખલાની સરાસરી ગણીએ તો હિન્દુસ્તાનની દરેક ગાયનું સવાર સાંજ બે વખતનું મળી દરરોજનું દુધ નવશેર થાય છે અને એ હીસાબે એક મહીનાનું એક ગાયનું દુધ કા મણ થાય છે. એક સાદી અને નિરોગી ગાય વિઆય તે વિયાના દીવસથી આઠ મહીના સુધી દૂધ આપે છે અને હલકી અગર રોગી હોય તે વિઆયા પછી છ મહીના સુધી દુધ આપે છે. અને આ હીસાબે સરાસરી એક ગાય વિઆયા પછી સાત મહીને દુધ આપે છે અને ઉપલે હીસાબે સાત મહીનાનું એકંદર દુધ ૪૭ મણ થાય છે. . | ગાય ઓછામાં ઓછું છે અને વધતામાં વધતું સેળ વખત વિઆય છે અને આ હિસાબે એક ગાય સરાસરી અગીઆર વખત વિઆય છે અને જ્યારે આપણે ઉપર જોઈ ગયા તે પ્રમાણે એક વેતરનું દુધ ૪૭ મણ થાય છે ત્યારે તેજ હીસાબે અગીયાર વેતરનું દુધ ૫૧૪ મણ થશે.
ઉપર જણાવ્યા પ્રમાણે એક ગાય પોતાની જીંદગીમાં ૧૧ વખત વીઆય છે એવી અટકળ કરી છે. હવે તેના ૧૧ વાછરડામાંથી એકાદ વાછરડું ભરવાનો સંભવ છે. બાકી ૧૦ વાછરડાં રહ્યા તેમાંથી ઓછામાં ઓછી ચાર ગાય થશે એમ ધારીએ તો તે ચાર ગાયની હયાતીનું દુધ ઉપર જણાવ્યા પ્રમાણે એક ગાયની હયાતીના દુધને હીસાબે ૨૦૭૪ મણ થાય છે અને એ ચાર ગાય અને પાંચમી તેની માં એ પાંચેની હયાતીનું દુધ ૨૫૦૮ મણ થાય છે અને જે એટલા દુધનો દુધપાક કરીએ અને દરેક માણસ દીઠ ૧૬૦ તોલાને હીસાબે આપીએ તે એટલા દુધમાંથી ૫૧૮૭૫ માણસો એક વખત જમીને તૃપ્ત થશે.
હવે ઉપર જણાવ્યા પ્રમાણે એક ગાયની પેદાશમાંથી બાકી છ વાછરડાં રહ્યા છે સઘળા બળધ થવાના. દરસાલ બે બળધની મદદથી પૃથ્વી ખેડી ખેતી કરી હોય તો ૨૦૦ મણ દાણો ઉત્પન્ન કરી શકાય છે એવું અનુમાન થયેલું છે અને એ હિસાબે ૬ બળદ ૬૦૦ મણ દાણો દરવરસે ઉત્પન્ન કરી શકશે.
બળધની જીંદગીની સરાસરી' લેખતાં ઓછામાં ઓછી વીસ વરસના લેખાય છે જેમાં થી ૩ વર્ષ બચપણના અને બેવર્ષ બુઢાપણના બાદ કરીએ તો બાકીના પંદર વર્ષમાં ઉપરને હીસાબે છે બળધેનું એકંદર ઉત્પન્ન વીસ મણની એક ખાંડી એ હીસાબે ૪૫૦ ખાંડી અનાજ થાય છે.
સરાસરી દરેક માણસને આખા દીવસમાં એક શેર અનાજ જોઈશે એ હીસાબે ૪૫૦ ખાંડી અનાજમાંથી ૩૬૦૦૦૦ ત્રણલાખ અને સાઠ હજાર માણસે એક દિવસ જમીપ્ત થશે.
Page #379
--------------------------------------------------------------------------
________________
૧૯૦૮ ]
શૈવધથી દેશને થતું નુકશાન. *
[ ર૮૩
ઉપર બતાવેલી એક ગાય અને તેની પ્રજા ૪ ગાય અને ૬ બળધ થાય છે એવી કલ્પના કરી છે અને તે પ્રમાણે કુલે ૫ ગાય અને ૬ બળધના ઉત્પન્નમાંથી દુધપાક અને પુરી કરીએ તો તેમાંથી ૪૧૧૮૭૫ માણસે એક વખત જમીને તૃપ્ત થવાના. હવે આવી દુધપાક પુરીની દર પાતળ દીઠ એાછામાં ઓછા છ આના કીમત લેખીએ તે આ સઘળા માલની કીમત ૧૫૪૪૪૦માત્ર રૂપીયા થવા જાય છે. મતલબ કે કસાઈ જે એક ગાય ખાવા માટે મારે તો લગભગ દોઢલાખ રૂપીઆનું નુકશાન હિંદુસ્તાનના લોકોને થાય છે. એમ કહેવાય છે કે આખા હિન્દુસ્તાનમાં જુદા જુદા કતલખાનામાં મળી કુલે બે લાખ ગાયોને દર વર્ષે વધ કરવામાં આવે છે. જે આટલી બધી ગાયોનો વધ થતો અટકે તે ઉપર ગણવેલા હીસાબ મુજબ હિંદુસ્તાનના લેકોને દર વર્ષે ૩૦૮૯૮૧૨૫૦૦૦ ત્રીસ અબજ નેવાસી કરોડ એકાસી લાખ અને પચીશહજાર રૂપીઆને ફાયદો થાય અથવા તેટલી રકમમાંથી એક વખતને માટે ૮૨૩૮૫૦••••૦ ખાસી અબજ, ઓગણચાલીસ કરોડ અને પચાસ લાખ માણસે જમાડી શકાય. અમારી શાણી સરકાર આ વાત ધ્યાનમાં લે અને કતલખાનાઓ બંધ કરે તો ઘણાજ થોડા વખતમાં હિંદુસ્તાન આબાદ થઈ જાય. - મજકુર રૂપીયાના આંકડાને હીંદુસ્થાનની ૩૦ કરોડની વસ્તી સાથે ભાગાકાર કરતાં માણસ દીઠ રૂ. ૧૩ વાર્ષિક આવકમાં વધારો થાય; જ્યારે ત્રીસ કરોડની સંખ્યામાંથી છ કરોડની સંખ્યા માત્ર ગરીબોની હશે કે જેઓમાંજ આ રકમ વહેંચીએ તો વાર્ષિક રૂ. ૪૦ એક ગરીબના ભાગે આવે, કે જે રકમ તેવા ગરીબોને ખર્ચ માટે પુરતા ગણાય.
મજકુર આંકડા એક રીતે જોતાં છુટથી મુકાયા છે. છતાં પણ તેમાં ઓછા કરીએઅરધે અરધ કહાડી નાંખીએ તો પણ એક ગાય દીઠ પિણે લાખ રૂપીઆ હીંદુસ્થાન ગુમાવે છે. ઉપરાંત તેવા ઢોરોની કીમતમાં વધારે થવાથી, દુધ કે જે ખાધા ખોરાકીમાં અમૃત તુલ્ય જ છે તે જોઇતા પ્રમાણમાં ન મળવાથી, ઓછા ભાવે નહીં વેચી શકાતું હોવાથી પાણી અને બીજા પદાર્થોની ભેળસેળવાળું દુધ પ્રજા પીએ છે ને તંદુરસ્તીના બદલે રગે પીડાય છે. ખરી રીતે પ્રજાનો મોટો ભાગ ડોકટરને ત્યાં જ જતો જોવાય છે. આ રીતે જે ખરચ થાય છે, તેનો આંકડો કેટલો થાય તે સાથે તે રોગી માણસ ધંધામાં નુકશાન કેટલું પામે તે આંકડે ઉમેરતાં અમારે કહ્યા વિના ચાલતું નથી કે જ્યાં સુધી હીંદુસ્થાનમાં નામદાર બ્રીટીશ રાજ્ય ગોવધ (ખરી રીતે દુધાળાં ઉપયોગી જનાવરને થતો વધ) બંધ કરવા કાયદે નહીં ઘડે ત્યાં સુધી હીંદુસ્થાન જે દુષ્કાળને મહા ભારી દરદે પીડાય છે, અને મોંઘવારીના અતિ ભયંકર દુઃખે મરણ પામે છે તેમાં ફેરફાર થવા સંભવ નથી.
અમો આશા રાખીએ છીએ કે આ ઉપર નજર પહોંચાડી પ્રજાનું દુઃખ હૈડે ધરનાર વત્ત માન, પ્રજા આબાદી માટે (ખેતીવાડીની ઉન્નતિ માટે) આવા કાયદાની કેટલી જરૂર છે તે નામદાર સરકાર અને દેશી રજવાડાઓની નજરમાં આણવા ચુકશે નહીં.
તા. ૧૬-૧૦---
લી. સેવક, લલ્લુભાઈ કરમચંદ દલાલ. ઓ. સે. શ્રી જે. કે. જીવદયા કમીટી.
Page #380
--------------------------------------------------------------------------
________________
૨૮૪ )
છે
જેને કરન્સ હેર.
[ નવેમ્બર
કોન્ફરન્સ નો કટાકટીને સમય કયાંથી આવ્યા
અને જૈનોનું કર્તવ્ય.
આપણી મહાન પરિષદને અત્યારે અણીને સમય છે. આ સમયનું જે પ્રજાને યથાસ્થિત ભાન કરાવવું એ આ કટોકટીના વખતે અપ્રાસંગિક નહીં ગણાય. તેની સાથે આવો વિષમ સમય કેમ આવ્યો ? ને આવે વખતે આપણે કેવી રીતે વર્તવું આદિ પ્રશ્નો સંબંધી પણ હું મારા વિચાર સાથે સાથે જણાવું તે પણ અનુચિત નહિ લેખાય.
આપણી કોન્ફરન્સની આઠમી બેઠક કયાં ભરાશે, તે સંબંધી અત્યારે એક ગંભીર અને પ્રથમ સવાલ છે. જે કોઈ શહેર તરફથી કેન્ફરન્સ ભરવાનું ખર્ચ કમી કરવાની સરત સાથે આમંત્રણ નહીં દેવાય તો છેવટે આ બાળકને શ્રી ભોયણુંજીમાં શ્રી મલ્લીનાથજીના પાદારવિંદને આશ્રય લેવો પડશે. જોકે તે તીર્થસ્થળમાં ભરવામાં આવનારી કોન્ફરન્સનું ખર્ચ ક્યાંથી કાઢવું તે તે એક ગંભીર પ્રશ્ન છે. એ બારીક પ્રશ્ન હમણા તુરતમાં મૂકી દઈ બીજા પ્રશ્નપર આવીએ.
આપણી કેન્ફરન્સના ઉદેશે પાર પાડવા, તેને ઠરાવોને અમલ કરવા આપણે સ્થાપેલ કોન્ફરન્સ ઓફીસની નાટ્ટાની સ્થિતિ ઉપર દરેક જૈન બંધુએ પિતાનું લક્ષ ખેંચવાની આવશ્યકતા છે. અત્યાર સુધીમાં કોન્ફરન્સ હસ્તક આવેલાં નાણુંઓ લગભગ ખર્ચાઈ ગયાં છે. માત્ર હાલ કુલે ૨૦-૨૧ હજાર રૂપિયા કોન્ફરન્સ ઓફીસ પાસે છે. આ નાની રકમમાંથી હવે શું કરવું તે પ્રશ્ન કાર્યવાહકોને ચિંતાનું સ્થાન થઈ પડયું છે. આવક દિન પ્રતિદિન ઓછી થતી જાય છે. અને તે એટલે સુધી કે કેટલાક ગૃહસ્થો તો પોતે જાહેર કરેલ રકમ પણ આપતા નથી. આ શું એાછા ખેદની વાત છે? અમારા સાંભળવા પ્રમાણે સાતમી કોન્ફરન્સના પ્રમુખ કે જેઓ તરફથી એક હજા૨ રૂપીયા કેળવણી માટે, અને એક હજાર રૂપિયા કોન્ફરન્સ નિભાવ માટે એ રીતે બે હજાર ની નાનકડી સખાવત કરવામાં આવી હતી તે પણ આપવા તેઓ આનાકાની કરે છે. વાહ! આકેટલે બધે ઉઘાડો અન્યાય ! રાંકડી કોન્ફરન્સ તે તું કયાં સુધી સહન કરીશ? એ દેવી હવે તે તું જાગ ! કંઈ ઉગ્ર સ્વરૂપ ધારણ કર. તારી પિકારની ગજેનાથી જૈન કોમને ગજવી મૂક, કે જેથી તારી ઉપયોગિતા તેઓથી સમજાય, અને થતા અન્યાયને માકે તે તારી વકીલાત કરે. આમ જાહેર કરેલી રકમે ન આપનારનાં નામ કોન્ફરન્સના કાર્ય વાહકો કેમ બહાર નહિ પાડતા હોય તે સમજાતું નથી.
આવી નાણુની સ્થિતિને લઈને હાલ કોન્ફરન્સ ઓફીસોને ખર્ચ ઘણે કમી કરે પડે છે. વળી તે સંસ્થાના દીર્ઘદ્રષ્ટિવાળા અને વિચારથી જ હાલના કાર્યવાહકોએ ઘડે
ડે ખર્ચે ઘણું કામ કરવું એ નીતિરીતિ સ્વીકારી છે. આ રીતિ ગ્રહણ કર્યા સિવાય અન્ય ઉપાય ન હતે; કારણ કે આ સંસ્થા ટકાવી રાખવી એ તે અવશ્ય જરૂરી છે, એમ તો કાઈથી પણ કહ્યા વગર રહેવાશે નહિ. આ વખતે લાગતાવળગતાઓ આગળથી
Page #381
--------------------------------------------------------------------------
________________
૧૯૦૮ ]
કોન્ફરન્સને કટાકરીને સમય
| ( ૨૫
ત્યા છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે. નાણાંની આવી દુર્બળ સ્થિતિ છે, જેથી ખર્ચ ઘણું કમી કરવું પડયું છે. '
- આ સાથે કાર્યવાહકોમાં પણ કંઈ વિચિત્રતા દ્રષ્ટિગોચર થાય છે. મુંબઈ ઓફિસ સિવાય, બીજી કોઈ પણ એફીસમાં કંઈ પણ કાર્ય થતું હોય તેમ સંભળાતું નથી. પ્રથમ અમદાવાદ એરીસ તરફ આપણી દ્રષ્ટિ ફેરવીયે તો આપણને જણાશે કે, આ એકીસ તરફથી નવીન અને અદભૂત પદ્ધતિ હમણું હાથ ધરાઈ છે. કોન્ફરન્સ દેવીનું જીવન અને ખેરાક જે સુકૃતભંડાર તેને માટે આ એફીસે આ વિભાગમાં તો શું પરંતુ ખુદ અમદાવાદમાં પણ આ યોજના અમલમાં મૂકવા કોઈ પણ જાતને પ્રયાસ કર્યો હોય એમ લાગતું નથી. અરે! પ્રયાસ તો શું પરંતુ અમદાવાદની સામાન્ય પ્રજાની સુકૃત ભંડાર ઉઘરાવવાની પ્રબળ ઈચ્છાને અનુકુળ રસ્તા બતાવી શકી નથી. ભાવનગર એફીસમાં પણ સુકૃત ભંડારનું કાર્ય શિથિલ છે. કોન્ફરન્સના પિતા શ્રીયુત ગુલાબચંદજી ઢની તબીયત નાદુરસ્ત હોઈ પોતાના બાળકના - વન માટે સુકૃતભંડારની યેજનાનો અમલ કરાવવા હાલ તુરતમાં અશકત છે, એટલે તેઓના સંબંધમાં તે કંઈ કહેવું તે ગેરવ્યાજબીજ ગણાય. એવામાં અને કલકત્તામાં શું થાય છે, તેના ભણકારા પણ કાને આવતા નથી.પ્રાંતિક સેક્રેટરી તરફથી જોઈએ તેવી સહાય મ ળતી નથી. ઘણું ગામો સુકૃતભંડાર માટે અમદાવાદ, ભાવનગર, સુરત આદિ શહેરો તરફ એકી ટશે જોયા કરે છે કે ત્યાં જ્યારે આ ભંડાર ઉઘરાવવો શરૂ થશે. પરંતુ અફસોસની વાત. એ છે કે આ જૈનોની બહોળી વસ્તીવાળા મોટા શહેરોમાં આ યોજનાને હજુ સુધી આવકાર પણ નથી આપ્યો. આ કેવું વિચિત્યઆ કેવો અણીનો સમય ! !
ઓછામાં પુરૂ-દુષ્કાળમાં અધિક માસ જેવું એ છે કે, કોન્ફરન્સની નાણાની સ્થિતિ દુર્બળ છે એટલું જ નહિ, પણ તેના ઠરાવો કોન્ફરન્સના કેટલાક નાયકોજ તોડવા મંડી પડયા છે. આવા કટોકટીના સમયે હમણુનો એક નવીન દુઃખદાયક બનાવ હૃદયને બાળે છે. એ બનાવે શું છે, તે સર્વ કોઈ જાણે છે, એટલે વધારે લખવાની જરૂર રહેતી નથી. કેટલાક કોન્ફરન્સના નાના હોદેદારોએ તો પ્રથમ કેટલાક કાનુન તોડેલા છે, પણ જ્યારે વાડજ ચીભડાં ચોરી લે ત્યારે ફરીયાદ કોને કરવી ?! જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે દાદ કયાંથી મેળવવી ?!
આ કોન્ફરન્સના સંકટ સમયે કોન્ફરન્સનું સંકટ દૂર કરવા તેના પ્રતિનિધિઓએ, તેના કાર્યવાહકોએ, તેના અંગે પાંગભૂત જુદી જુદી સભાઓએ, તેના પ્રમુખોએ, તેની હિતચિંતક ભિન્ન ભિન્ન વ્યકિતઓએ, તેના વકતાઓએ, જનકોમના સાપ્તાહિક તેમજ માસિકોએ આલસ્યને દેશવટ દઈ કટીબદ્ધ તૈયાર થવું જોઈએ. દેવીરૂપ, ગુરૂણરૂપ, માતારૂપ, આ મહા સંસ્થાના દુઃખની સમયે તેની માવજત કરવા, તેને ઔષધિ આદિ વસ્તુઓ લાવી આપવા જૈન નામધારી દરેક વ્યકિતએ આ ધર્મ સંકટને નાશ કરવા અથાગ પ્રયત્ન કરવાની જરૂર છે.
કેન્ફરન્સના બારીક પ્રસંગો કે જેનું ખ્યાન આપણે ઉપર કહી ગયા છીએ તેનું પુનઃ અવલોક કરીએ; અને એવા ઇલાજો હાથ ધરીએ કે તે કટોકટીના સમયને કોન્ફરન્સ, માટે માંગલિક સમય બનાવીએ.
Page #382
--------------------------------------------------------------------------
________________
જેન કરન્સ હેડ.
( નવેમ્બર
પ્રથમ પ્રશ્ન આઠમી કોન્ફરન્સને કયાં ભરવી એ છે. પુના કોન્ફરન્સ પછી જ્યારે એ ખર્ચાળ પ્રાહુણને કઈ આમંત્રણ કરનાર ન મળ્યું, ત્યારે તેના હિતચિંતકેએ તેને ભયણ તીર્થ લઇ જવાની યોજના ઘડી કાઢી. મલ્લીનાથ દાદાના ચરણ કમળને તે ભેટે એ ઠીક છે. પરંતુ તેને ખરા સ્વરૂપમાં તાકીદે મૂકવાની તથા તદન ઓછી ખર્ચાળ બનાવવાની ખાસ આવશ્યકતા છે. અને તેમ કરવાને માટે આ સેનેરી તક હાથ લાગી છે. વેળા વહી જશે તે પાછળથી પસ્તા થશે. કોન્ફરન્સના નેતાઓ ! કોન્ફરન્સનું ભવિષ્ય હજુ ઘડાયું નથી તે પહેલાં જ તમે તેના ઘડનાર થાઓ; કારણ માટીને પીંડ હજુ ચાક ઉપર છે, તેને જેવી આકૃતિ આપવા તમે ચહાશે તેવી આપી શકશે. હે નૈકાપતિઓ! તમારું નિકા ખરાબે ચડે, તે પહેલાં તેનું સુકાન ફેરવી દિશા બદલી નાંખે. હાલ જે સમુદ્ર માર્ગે તમારૂં નાકા જાય છે, તે ભાગમાં ભયંકર ખડકે છે, અને પવન પણ તેફાની છે. જો તમે તમારે રસ્તા નહિ બદલે તે, જે વેળાસર નહિ ચેતો તે તમારૂં નૈકા તે ખડકો સાથે અથડાઈ ભાંગી જશે, અને તેમાં તમારા જે ઉદયરત્નો ભર્યા છે, તે અસ્તાદયના તળીયાનાં દર્શન કરશે. જો તમે ડાહ્યા વધે છે તે આજારી મરણ પથારીએ પડે તે પહેલાં જ તેની દવા કરે, અને ઉગતા દરદનું છેદન કરે. યાદ રાખે કે “Prevention is better than cure” જે સમજુ છે તે પાણી પહેલાં પાળ બાંધે. હવેની કોન્ફરન્સ મલ્લીનાથના દરબારમાં ભરાય તે પણ ઠીક છે. પરંતુ કોન્ફરન્સને કયા ધરણસર ભરવી કે જેથી તે તદન ઓછી ખર્ચાળ પણ વધારે લાભદાયી નીવડે. તેવા નિયમો દ્ધારક, કુશાગ્ર બુદ્ધિવાળા અને આડંબરને નહિ ચાહનારા મહાશયના હાથથી પણ નહિકે ભાગ્ર બુદ્ધિવાળા ધનપાળના હાથથી ઘડાવા જોઈએ. કોન્ફરન્સ અધિવેશન મંડપ અમુક રીતે જ બાંધવો, પ્રતિનિધિઓની સંખ્યાની હદ રાખવી વગેરે વગેરે ઉપયોગી ઓછા ખર્ચાળ નિયમો બાંધી, તેજ નિયમાનુસાર વર્તી કોન્ફરન્સ ભરવા માગતા હોય તેમને જ આમંત્રણ કબુલ રાખવું, બીજાનું નહિ. તેને અંગે એક કમીટી પણ નિમવાની જરૂર હું જોઉં છું. મંડપ પાછળ જરૂરીઆત ખચ કરો. તેને રંગબેરંગી કે ભેભકાદાર કરવાની જરૂર નથી. બેઠક પણ સાદી રાખવી. ડેલીગેટની સંખ્યા બે હજાર કરતાં વધારે ન હોવી જોઈએ. સાથે સાથે ફીમાં પણ વધારે કરે, કે જેથી માત્ર લાગણીવાળા જ ભાગ લે; અને પિતાની ફરજ સારી રીતે અદા કરી શકે. ખાવા પીવાની જોગવાઈ ડેલીગેટોએ પિતાની મેળે જ કરી લેવી. સુવા બેસવાનાં સાહિત્ય તેઓએ સાથે લાવવાં, પણ મકાન વગેરેની સગવડ કરી આપવી. આ બધા નિયમો ઘડાઈ રહ્યા પછી, તેમને અમલ કરવા, કોન્ફરન્સન આડંબરવાળી અને રાક્ષસી ખર્ચાળ બનાવી દીધી હતી, તેજ જેનપુરીના જૈનોની ફરજ છે કે તેને મદદ કરવી અને ખરા સ્વરૂપમાં મુકવી.
મુંબઈમાં કોન્ફરન્સ ભરવી એ વાત તે ખરી, પરંતુ એ ખર્ચ શેમાંથી કાઢવું એ પ્રશ્ન સ્વભાવિક રીતે ઉભો થશે. તેના જવાબમાં કહીશ કે, ઉપર જે રીત બતાવી છે તે રીતે જે કોન્ફરન્સ ભરવામાં આવે તે ઝાઝું ખર્ચ થશે નહિ. અત્રે મંડપ બાંધવાની જરૂર નથી. ટાઉનલમાં આપણે આપણી કોન્ફરન્સ કાં ન ભરી શકીએ ? છતાં જે થોડું ઘણું ખર્ચ જોડવું પડે તે માટે મુંબઈ કોન્ફરન્સ રીસેશન કમીટીની દશ હજાર રૂપિયાની પ્રેમીસરી
Page #383
--------------------------------------------------------------------------
________________
૧૯૦૮ ]
કોન્ફરન્સને કટોકટી
સમય.
[ ૨૯૭
નોટ જે વગર ઉપગે પડી રહી છે તેમાંથી અમુક હિસ્સે આ ઉપયોગી કામમાં આપો.
હવે આપણે બીજા પ્રશ્ન ઉપર આવીએ. કોન્ફરન્સની નાણું સંબંધી સ્થિતિ સુધારવા માટે સુકૃતભંડારની યોજનાજ કલ્પલતા સમાન છે. આ યોજનાને અમલજ પૂરત છે. પરંતુ તે પેજનાનો અમલ શરૂઆતમાં સંપૂર્ણ રીતે ન બની શકે એ બનવા જોગ છે, અને એટલા માટે કોન્ફરન્સના શુભેચ્છકો અને ધનવાનોને અરજ કરવાની કે તમે કેન્ફરન્સના મેમ્બર બની તેને દર વર્ષે પિતાની સ્થિતિના પ્રમાણમાં સારી રકમ આપતા રહે. આ પણ એક ઉત્તમ માર્ગ છે.
છેવટના બે પ્રશ્નોને નીવેડો કરવા હું જણાવીશ કે, કોન્ફરન્સને માટે નાયકેની ચુંટણું બહુજ વિચારપૂર્વક કરવાની છે. કોમ તરફ લાગણી વગરના, ચાલુ જમાનાની હાજતોને નહિ સમજનારા, મેભાગ્ર બુદ્ધિવાળા, પિતાને જ કક્કે ખરે કરાવવાની ટેવવાળા, માત્ર માનનાજ ભુખ્યા પુરૂષોને હાદાઓ ન આપવા એવી અમારી ખાસ ભલામણ છે. તેઓથી તમારું સ્વપ્ન પણ કલ્યાણ થવાનું નથી. ખુદ કોન્ફરન્સના ઠરાની વિરૂદ્ધ વર્તન નારાઓને જ્યાં મોટા મોટા ઓધાઓ આપવામાં આવે ત્યાં કોમનું શ્રેય કયાંથી થાય ? લાયકને લાયક પદવી આપવાની પ્રથા ગ્રહણ કરો. આ પદવીઓ કંઈ જેવી તેવી નથી, ઓછી જવાબદારી ભરેલી નથી. ઓલ્વેદારોની હવે જ્યારે નવી ચુંટણું થાય, ત્યારે તેમની પાસેથી એવા દસ્તાવેજ કરાવી લેવા જોઈએ, અને પ્રતિજ્ઞા લેવરાવવી જોઈએ કે કોન્ફરન્સના સર્વે ઠરાને તેઓ વળગી રહેશે, કોન્ફરન્સને તેઓ વફાદાર રહેશે, તથા જે કામ તેમને સેપવામાં આવ્યું છે, તે પાર પાડવા પિતાથી બનતી દરેક કોશિશ પણ આત્મભેગથી કરશે, કામ કરનારાઓ એવા હોવા જોઈએ કે, જેઓ લાગવગથી ન દબાય, ધન, દમામ કે માનથી ન લોભાઈ જાય. જ્યારે આમ થશે ત્યારે જ આપણે કંઈ કરી શકીશું.
મિતિક બળ. પહોંચ. શ્રી કચ્છ માંડવી જૈન મિત્ર મંડળને ૧૯૬૨-૬૩-૬૪ ની સાલને
બીજે વાર્ષિક રિપોર્ટ, આ રિપોર્ટની પહોંચ સ્વીકારતાં અમારે જણાવવું જોઈએ કે, આ મંડળ ન કોમના હિતના અનેક કાર્યો કરે છે. એને હસ્તક રહેતાં ખાતાઓ જેવાં કે જીવદયા ખાતું, લાયબ્રેરી, સંગીત ખાતું, વગેરેની વ્યવસ્થા સંતોષકારક લાગે છે. અમે માત્ર એકજ સૂચના કરવાની જરૂર ધારીએ છીએ કે, આ મંડળે માથે લીધેલ શ્રી બેટ રાંખોદ્ધારની પડોશના વસઈ ગામના પ્રાચીન દેરાસરે જીર્ણોદ્ધાર જેમ બને તેમ જલદી કરાવવા પ્રયાસ લે જોઈએ છીએ. કેન્ફરન્સના ઉદ્દેશો પાર પાડવા તેમજ સુકૃતભંડાર કચ્છમાંથી ઉઘરાવવા આ મંડળ પ્રયાસ કરશે એમ અમને સંપુણ આશા છે.
Page #384
--------------------------------------------------------------------------
________________
२८८ જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ નવેમ્બર. “જૈન રાસેની યાદી અંગે વિદ્વાનેના અભિપ્રાય . રા. રા. કેશવલાલ હર્ષદરાય છે. બી. એ. અમદાવાદથી તા. ૮-૮-૦૮ ના પત્રમાં લખે છે કે – - “તમે ન રાસની યાદીની એક પ્રત મોકલી તે માટે તમારો બહુ આભારી છું. એ યાદીમાં નોંધાયેલા સાહિત્ય ઉપરાંત બહુઃ બીજું જૈન રાસાત્મક સાહિત્ય છે. એ પણ બેંધાય તે ઠીક ... ... જેવી રીતે આ યાદી તમે તૈયાર કરી તેવી રીતે એ બધા રાસોમાંથી ઉપગી એતિહાસિક બાબતનું દહન કરવામાં આવે તો ઠીક ” - રા. રા. હરગોવિંદદાસ દ્વારકાદાસ-કાંટમવાળા (મુખ્ય દીવાત -લુણાવાડા) તા. ૧૪૯-૦૦ ના પત્રમાં લખે છે કે – - - “આપે કૃપા કરી જૈન રાસોની યાદીની એક પ્રત મોકલી–તેને માટે મોટે ઉપકાર માનું છું. તે તૈયાર કરવામાં આપે ઘણી સારી મહેનત લીધી છે. છાપેલા કેટલાક રાસે મેં જોયા હતા, પણ તે ઘણું અશુદ્ધ હોવાથી કંટાળો આવતો હતો. તેવા રાસા પુનઃ છપાય અને બીજા જે છપાયા જ નથી તે જનકાવ્યમાળા ને નામે આપ સૂચવે છે. તેમ છપાય તે અનેક લાભ થાય. રાણી રૂપસુંદરી ” નો રાસ લખાય જાણવામાં છે? આશા રાખું છું, કે જૈન શ્વેતાંબર કૅન્ફરેન્સ રાને સટીક છપાવવા યત્ન કરશે. ઈ. ” - પ્રો. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર એમ. એ. રાજકોટથી તા. ૨૫-૮-૦૯ ના ૫ત્રમાં લખે છે કે – - રાસોની યાદી જોઈ બહુ આનંદ થયો. પુના ડંકને કોલેજની લાયબ્રેરીમાં પણ રાસને સારે સમૂહ છે. આ યાદીમાં નહિં આવેલા કે કોઈ રાસો ત્યાં મેં જોયેલા છે. ઇ.”
' રા. રા. હીંમતલાલ ગણેશજી અંજારીયા એમ. એ. જામનગરથી તા. ૮-૮-૦૮ ના પત્રમાં જણાવે છે કે –
જેન રાસની નેંધ અહિં આજે મળી. તે ઉપયોગી સંગ્રહ અને ખબર માટે ગુ. જરાતી સાહિત્યના સર્વ સેવકે બહુ આભારી થયા છે. યાદી માટે ફરી ઉપકાર માનું છું. ઈ. ”
રાસની પ્રકટ થયેલી યાદીયે જૈનેતર વિદ્વાનોનું બહુ સારું અને દીલજી ભર્યું ધ્યાન
છે. રા. રા. કેશવલાલ હર્ષદરાય ધવને ઉપર ટાંકેલે પત્ર આવ્યા પછી, તેઓને મેળવાનું થતાં તેઓએ જણાવ્યું કે “ હમણા જ મને વિ. સં. ૧૨૨૫ કે ૧૨૭૫ માં રચાયેલ એક જે રાસ (જેનું નામ અને હાલ યાદ નથી, પણ અમદાવાદ જઈ જણાવીશ.) તથા બીજે વિ. સં. ૧૩ર૭ માં રચાયેલ “ સત ( સાત ) ક્ષેત્રરાસએ બે આ બંને તેઓના કહેવા મુજબ પ્રાચીનમાં પ્રાચીન ગુજરાતી અથવા અપભ્રષ્ટ પ્રાકૃતમાં છે. શિવાય ડંકન કૉલેજ લાયબ્રેરીમાં તેનું લીસ્ટ જોતાં નીચેના નવા રાસ જણાયા છે
૧-કૅઓને રાસ. ૨–ચાણક્ય ૩-આણંદ ચરિત્ર
આ બધા ગુજરાતીમાં છે. ૪-કુમાર વંશાવળી ૫-~ચંદ્રચરિત્ર
આ સિવાય બીજા અનેક રાસ હોવા સંભવ છે. તો જુદા જુદા ભંડારને ત્યાંના સુબંધુઓ જોઈ તેની યાદી જાહેર પત્રમાં આપશે તો હ૬ ઉપકાર થશે. અને રાસની યાદી પૂર્ણ કરી શકાશે. વળી યાદીમાં નહીં આવેલો એવો “વસ્તુપાળ તેજપાળ” ને વિ. સં. ૧૪૦૫ માં “ શ્રી રાજશેખરે” કરેલો રાસ અત્રે યાદ આવે છે. આ સં* બંધમાં વખતો વખત જાણવા ગ્ય જણાવશું.
લિ. સેવક મનસુખ વિ૦ કિરચંદ મહેતા મેરવી
- તા૦ ૧૯-૦૯
Page #385
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ]
જૈન કોન્ફરન્સ અને સુકૃત ભંડાર
[ રહe
જૈન કેન્ફરન્સ અને સુકૃત ભંડાર (લેખક-રા. રા. મોતીચંદ ગિરધરલાલ કાપડીયા બી. એ. એલ એલ. બી. સોલીસીટર)
સર્વ બંધુઓને જણાવવું ઉચિત છે કે એક મનુષ્યના બળ કરતાં બે મનુષ્યનું બળ બેવડું નથી પણ બાવીશગણું છે એમ લેકોની માન્યતા છે. વિશિષ્ટ વિચાર કર્યા પછી, તરફેણના અને વિરૂદ્ધના વિચારોની દલીલો સાંભળ્યા પછી અને એકત્ર કેજના કર્યા પછી દરેક માણસને જનાઓ કરવાને અને અમલમાં મૂકવાનો બહુ ઉત્તમ પ્રસ ગ પ્રાપ્ત થાય છે. અને એવી રીતે કરેલા વિચારે તથા કાર્યો બહુ મનગમતા, દીર્ઘકાળ સુધી ચાલે તેવા અને લોકપ્રિય થાય છે. અમુક પેજના કે વિચાર એક મગજને તરંગ ફુરણા છે એમ હોય તેના કરતાં વિચારશીળ બન્યોની અરરસ દલીલને પરિણામે થયેલ દ્રઢ વિચાર છે એવો ખ્યાલ આવવાની સાથે તેમાં લોકપ્રિયપણાનું મહાન તત્વ ઉમેરાય છે. આની સાથે પૂર્વ તરફના દેશોમાં રહેલું વડીલો તરાનું માન અમુક વિચારને બહુ મજબુત બનાવી આપે છે અને પિતાના મંડળમાં જ નહિ પણ અન્યત્ર પણ તે બહુ માન ધરાવે છે. આની સાથે જ્યારે આખી કામના કબુલ કરાયેલા આગેવાનો અને વિચારશીળ મનુષ્યો એકત્ર ઈચ્છાથી સર્વાનુમતે કેઈ કાર્યની ઉપગિતા, આવશ્યકતા અથવા જરૂરીઆત સ્વીકારે ત્યારે તે કાર્યની અદેયતા બહુ આકરા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.
આવા અનેક વિચારોને અંગે સાત વરસ પહેલાં આપણું શ્રી જૈન શ્વેતાંબર કન્ફર સના અધિવેશન ભરવાનું શરૂ કરવામાં આવ્યું. આ મહાન યોજના શરૂ કરતી વખતે થેડા વખતમાં આટલી બધી લોકપ્રિય થઈ જશે એમ કેઈના પણ ખ્યાલમાં નહોતુંઘણા વખતના દઢ બંધાઈ ગયેલા જુના વખતમાં કોમના જીવન માટે ઉપયોગી પણ નવીન યુગને અંગે નકામા થઈ ગયેલા કેટલાક સાંકડા વિચારો નવીન પ્રવાહને માર્ગ આપશે કે નહિ તે સબંધમાં મોટી શંકા હતી, પરંતુ સ્થિતિ પરિપકવ થવાને કાળ નજીક આવેલું હોવાને લીધે. કામમાં દીર્ઘદ્રષ્ટિ વાળા મનુષ્યોની પ્રબળતાને લીધે અને ધનવાન અને વિદ્વાનની પરસ્પર સહાનુભુતિને લીધે કેન્ફરન્સ ભરવાના વિચારોને આદર મળ્યા અને ધારણ કરતાં વધારે સારી રીતે ઉત્તરોત્તર દરેક અધિવેશનની ફતેહ થઈ. આ સર્વ હકીકત કોમની સન્મુખ છે તેથી તે પર વિશેષ વિવેચન કરવાની આવશ્યકતા રહેતી નથી, પરંતુ તેની અસાધારણ ફતેહના કારણમાં આગેવાને અંતઃકરણથી ભાગ, આખી કોમની નવીન જન તરફ લાગણી અને મેળાવડાનું આકર્ષણપણું એ મુખ્ય કારણ હતાં એ તરફ ધ્યાન આપવાથી આખા વિષયને છેડે ધારેલ યોજનાને યોગ્ય માર્ગ મળવાનું કારણ સહજ પ્રાપ્ત થાય તેમ લાગે છે. અને તેથી તે પર ખાસ ધ્યાન ખેંચવાની જરૂર છે.
જિન પ્રતિમા, ચિત્ય, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ સાત ક્ષેત્રના સંબંધમાં જેટલું બની શકે તેટલું વ્યવહારુ અને સૂચના રૂપે કાર્ય કરવું, તેને માટે જના
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૦૦ )
ન કોન્ફરન્સ હેરલ્ડ.
[ નવેમ્બર.
કરવી અને તેમનું વિચાર વાતાવરણ વિશિષ્ટ કરી તેમને વ્યવહારૂ કાર્ય કરવા માટે માનસિક રીતે તૈયાર કરી થોગ્ય રસ્તે દોરવા આ સાધ્ય દ્રષ્ટિથી કોન્ફરન્સ શરૂ થઈ. શરૂઆતથી જ આ દ્રષ્ટિબિંદુ લક્ષ્યસ્થાનમાં હતું અને હજુ સુધી તેજ દ્રષ્ટિબિંદુ છે. કોન્ફરન્સ તરફથી થતાં કાર્યોની સંખ્યા ઉપર બહુ ધ્યાન આપવાથી કેટલીકવાર પૂરી હકીકતની માહિતગારીને અભાવે સામાન્ય રીતે તે તરફ અકળામણ બતાવવામાં આવે એ તદન બનવા જોગ છે, પરંતુ તેમાં જરા ખામોશ રાખવાની જરૂર છે. આખી કેમના એક કેન્દ્રસ્થાનમાંથી વ્યવહારૂ કાર્ય કરવાનું કેટલું મુશ્કેલ છે તે કામ કરવાની સ્થિતિમાં મૂકાયા વગર સમજી શકાય તેમ નથી તેમજ કેન્ફરન્સના અધિવેશનનો ઉદેશ પ્રથમથી વિચાર વાતાવરણનો વિશુદ્ધ ભાર્ગ તરફ દેરવવાનેજ વિશેષ હતો એ બન્ને હકીકત પર ધ્યાન આપવાથી ઘણું અકળામણ તે એકદમ દૂર થઈ જવા સંભવ છે. આટલી મજબુત હકીકત છતાં હવે પછી આપ જોશો તે પરથી જણાશે કે એક હીલચાલ પગભર થતાં તેને બહુ સમય લાગે અને તેટલા સમયમાં પણ તે હીલચાલે જે કાર્યો કર્યા છે તે હીલચાલની હૈયાતી અને લંબાણ જીવનની આવશ્યકતા સ્વીકારવા માટે પૂરતાં છે, બલકે તેથી ધાર્યા કરતાં ઘણું વધારે છે. આપણામાં જેમ સહાનુભૂતિ ને મહાન સગુણ છે તેમજ કુળાકાંક્ષાની સાપેક્ષ વૃત્તિની દોડાદોડ છે. અમુક કાર્યના ફળ તરફ લક્ષ્ય નજ આપવું એ તો તદ્દન ભૂખતા છે, અજ્ઞાન છે, પણ તેને માટે સમય જોઈએ વખત જોઈએ અને તેટલો વખત ધીરજ રાખી કલ્પનાથી ફળ શું થશે તેને ખ્યાલ કરી લે જોઈએ. કઈ કઈ જગે પરથી કોન્ફરન્સના અધિવેશન તરફ અકળામણ બતાવવામાં આવે છે તેમાં અધીરાઈ સિવાય બીજું કંઈ પણ કારણ નથી. ફળ હમેશાં શરૂઆત કરનારની દ્રષ્ટિએ ઓછું પડે છે . દુકાન નવી ઉઘાડીએ તે બે વરસ ખરચ નીકળે, પછી બે વરસ ઘર ખરય નીકળે અને પછી સહજ હાંસલ મળે; પણ મોટો લાભ તો વીશ પચીશ વરસ પછી મળે અને કેટલીકવાર દુકાન શરૂ કરનારના વારસેજ તેનો લાભ મેળવવાને ભાગ્યશાળી થાય. વિ. ચાર વાતાવરણમાં કેન્સરજો જે મહાન ફેરફાર કર્યાં છે તેનું ફળ કેટલુંક તે મળે છે અને ભવિષ્યની પ્રજાને મળશે. મહાન યોજનાઓ આવી ગણત્રીથી જ શરૂ કરી શકાય છે અને જે પ્રાણુઓ ફળ મેળવવાની બાબતમાં અધીરાઈ બતાવે છે તેઓ લાભ મેળવી શકતા નથી.
કોન્ફરન્સના અધિવેશનમાં જે ખરચ થાય છે તેને બદલે મળતો નથી એ દલીલમાં કોઈ દમ જેવું લાગશે નહિ. તેનો મુખ્ય જવાબ તો ફળપ્રાપ્તિની અધિરાઈને ઉપર જણાવ્યું તે પ્રમાણે છે અને તદુપરાંત એક હીલચાલને નવીન આકારમાં કપ્રિય કરવા માટે કેટલો શારીરિક અને માનસિક શ્રમ કરવો પડે છે તેમજ ધનને વ્યય કરવો પડે છે એ હકીકત ધ્યાનમાં લેવામાં આવે તે આ સવાલ ઉઠવાનો સંભવ રહે નહિ. જ્યાં સુધી એક હીલચાલ
કપ્રિય હેય નહિ અથવા થાય નહિ ત્યાં સુધી એક પણ મેટું કામ તેનાથી અથવા તેની ભારફત કરી કરાવી શકાય નહિ અને આકર્ષણ વગર સામાન્ય વ્યકિતઓમાં અમુક હિલચાલ લોકપ્રિય થઈ શકે નહિ. તેથી ખરીનો વિચાર કરવો યુકત નથી અને હવે તે દરવરસે તે એ છે કરે એ વિચાર કાર્યવાહકોને જણાય છે તેથી તે સંબંધમાં અકળામણ લાવવાની જરૂર નથી. અત્યાર સુધી કેન્ફરન્સની બેઠક માટે ખરચ થયે છે તેને બદલે ઘણું મળે છે અને હવે મળશે એ કોન્ફરન્સ કરેલાં કાર્યોથી અને હવે પછી કરવા ધારેલાં કાર્યોથી જઈ આવે તેમ છે,
Page #387
--------------------------------------------------------------------------
________________
)
જૈન કોન્ફરન્સ અને સુકૃત ભંડાર.
*
( ૨૧
કોન્ફરન્સે અત્યાર સુધીમાં બહુ કાર્યો કર્યા છે એ તસંબંધી આ માસિકમાં વારંવાર પ્રગટ થતા લેખો અને રિપોર્ટ પરથી જણાઈ આવે છે. આ સંબંધમાં આપણે ટુંકી તપાસ કરી જઈએ તે તે પ્રાસ્તાવિક ગણાશે. કેળવણીના વધારા ઉપર ભવિષ્યની સ્થિતિને આધાર છે કારણ કે બંધુઓ એક વખત પિતાની સ્થિતિ અને ફરજ સમજતાં શીખે તે પછી ધાર્મિક તેમજ સાંસારિક સુધારાના કાર્યો સ્વતઃ બની આવે. આ હેતુથી ઘણું વિદ્યાર્થીઓ ને સ્કોલરશીપ આપીને કેળવણી આપવામાં કોન્ફરન્સ મદદ કરી છે, કેટલાકને ટાઈપરાઈટરનું કામ શીખવીને, કેટલાકને શર્ટહેન્ડ (ટુંકાક્ષરી) નું કામ શીખવીને, કેટલાકને અંગ્રેજી નામું શીખવીને, કેટલાકને મોતીની પરેવણીનું કામ શીખવીને અને તેવા જુદા જુદા ઔદ્યોગિક કામમાં મદદ કરીને ઘણું બંધુઓને નિરાશ્રિત થતા બચાવ્યા છે. આ ઉપરાંત જુદા જુદા ગામોમાં ચાલતી પાઠશાળાઓને મદદ કરીને શ્રાવિકાશાળા તથા ઉધોગશાળ:ો :માસિક મદદ આપીને તથા ઉધોગશાળા ખેલીને કેળવણીને બની શકે તેટલો પ્રચાર કરી તેને મળેલી કેળવણી ફંડની આખી રકમ કોન્ફરન્સ ઓફીસે ખરચી નાંખી છે. આ એકજ કાર્યમાં ઉડના પ્રમાણમાં કોન્ફરન્સ ઓફીસે એટલું સારું કાર્ય બનાવ્યું છે કે તેથી સંતોષ થયા વગર રહે નહિ. લાલબાગમાં ચાલતી બેડીંગના વિદ્યાર્થીઓને મદદ કરીને, ઘણું વિદ્યાર્થીઓને પુસ્તકો અપાવીને અને છેવટે કેળવણી કમીટિ તરફથી અને ઉપયેગી પ્રીનના સંબંધમાં સાક્ષરોના અભિપ્રાય મેળવીને ટુંક મંડળના પ્રમાણમાં બહુ સારું કામ કરવા પ્રયાસ કર્યો છે. જેટલે અગત્યનો સવાલ કેળવણીનો છે તેટલી જ અગત્યનો સવાલ નિરાશ્રિતોને છે. કેળવણીના પ્રચારથી ભવિષ્યની પ્રજા નિરાશ્રિત થતી અટકે છે ત્યારે અત્યારની નિરાશ્રિત પ્રજા માટે તાત્કાલિક ઉપાય જવા માટે કોન્ફરન્સે કામ કરવા માંડ્યું અને તેટલા સારૂ જેઓને ઉધમે ચડવાની ઇચ્છા હોય પણ સાધન વગરના હોય તેઓને બનતી મદદ કરી કરાવી તથા અનાથાશ્રમેની યેજનાને મદદ આપી આ સંબંધમાં પણ કોન્ફરન્સ સારૂં કામ
જિર્ણ પુસ્તકોદ્ધારના સંબંધમાં જૈન ગ્રંથાવલિની ટીપ બહાર પાડવા માટે જે શ્રમ અને ખંત લેવામાં આવેલ છે તેને ખ્યાલ આવે મુશ્કેલ છે. એ ગ્રંથના સંબંધમાં વિદ્વાનોએ જે અભિપ્રાય બતાવ્યા છે તે જ તેની ઉપયોગિતા બતાવવા માટે પૂરતા છે. આ ઉપરાંત શ્રી જેસલમીરને પ્રાચીન ભંડાર ઉઘડાવી લાંબા વખતથી બંધ બારણે પડેલા પુસ્તકોને પ્રકાશમાં આણવા કરેલા પ્રયાસ જેકે સંપૂર્ણ ફતેહમંદ થયો નથી. છતાં તેથી લાભ બહુ થયું છે. અત્યારે પણ પ્રાચીન પુસ્તકો લખાવવાનું કામ ચાલુ છે.
જિર્ણ મંદિરોધ્ધારથી શાર્યપુર, માંડવગઢ, વિભવગિરિ વિગેરે અનેક તીર્થો અને અન્ય સ્થળમાં જિર્ણ મંદિરે રિપેર કરાવવામાં આવ્યા છે અને કલ્યાણક નગરીઓ તરફ કામ ચાલુ છે.
- જીવદયાને અંગે પણ માંસાહારી પ્રજાઓમાં અન્ન ફળ શાકના ખોરાકથી થતા ફાયદા સંબંધમાં ઇનામી-નિબંધ લખાવવાનો પ્રયાસ બહુ સ્તુત્ય કર્યો છે. તે ઉપરાંત ઘણી પાંજરાપોળોને મદદ કરી છે અને એક વેટરનરી સરજન કોન્ફરન્સ તરફના ઇન્સ્પેકટર તરીકે સર્વ
Page #388
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ નવેમ્બર
પાંજરાપોળની મુલાકાત લઈ તેમને અનેક ઉપયોગી સુચનાઓ દવાદારૂ વિગેરેના સંબંધમાં કરે છે અને તેની સ્થિતિના સંબંધમાં રિપોર્ટ કરે છે. આ યોજનાથી અત્યાર સુધીમાં જ બહુ લાભ થયો છે. આવાં આવાં કાર્યોની યોજના અને અમલ પાછળ કોન્ફરન્સે અત્યાર સૂધીમાં એક લાખ રૂપિયા ઉપરાંત ખરચ્યા છે. આ ઉપરાંત સાંસારિક કુરિવાજોના સંબંધમાં નિબંધે પ્રગટ થાય છે અને તે સંબંધમાં ઉપદેશકો ભાષણ આપી મોટે સુધારે અને ફેરફાર કરાવતા જાય છે. કેન્ફરન્સના મહાન નામથી દસરાના પશુવધ માટે જે મોટી સંખ્યામાં અરજીઓ હાલ રજવાડાઓને કરવામાં આવી હતી તેને જવાબ સંતોષકારક મળતો જાય છે. આ એકજ બાબત બતાવે છે કે એકત્રતાથી કેટલું તેજ ઉત્પન્ન કરી શકાય છે. કોન્ફરન્સના ઠરાવને અંગે લગભગ ચારસેં ધાર્નિક સંસ્થાઓના હીસાબ તપાસવામાં આવ્યા અને તેથી બહુ જ લાભ થયો છે. જૈનના તહેવારોમાં રજા, વાંચનમાળામાં સુધારો, યુનિવર્સિટીમાં જૈન સાહિત્યનું દાખલ થવું. તેને માટે મે.ટી સ્કોલરશીપની વેજના, ડીરેકટરી તૈયાર કરી છપાવવી, શ્રી મક્ષીજી, સમેતશિખરજી અને અંતરીક્ષના કેસના પ્રસંગોએ બતા વેલ કાર્યવાહકતા અને દર માસે હેરલ્ડ માસિકનું પ્રગટ થવું એ સર્વે કોન્ફરન્સને અને કોન્ફરન્સ ઓફીસને આભારી છે. આ સિવાય બીજા અનેક નાના નાના ખાતાઓને મદદ કરીને, કેટલાકને પોતે શરૂ કરીને, કેટલાકને ચલાવીને અને કેટલાક સારૂ મદદ અપાવીને બહુ લાભ કર્યો છે અને સર્વથી વધારે તો કોમના વિચાર વાતાવરણમાં અજાયબ જે ફેરફાર આ મહાન સંસ્થાએ કર્યો છે પ્રજાબળ શું છે, તેને કેટલું ભાન મળવું જોઈએ અને દરેક વ્યકિતના સ્પષ્ટ હક શું છે તે શેઠીયાઓના મગજમાં ઠસાવનાર તેમજ શેઠીયાએને આગળ કરી તેઓની મદદમાં મધ્યમ માણસને પોતાની જાતને ગણપણે રાખવાનું શિખવનાર આ સંસ્થા છે.
આ ઉપરાંત અત્યારે મુંબઈમાં એક સારૂ સલાહકારક બોર્ડ નીમવામાં આવ્યું છે , જેઓ રેસીડંટ જનરલ સેક્રેટરીને યોગ્ય સલાહ આપે છે. આ ઉપરાંત જિણ મંદિરોદ્ધાર, પુસ્તકોધ્ધાર, જીવદયા, નિરાશ્રિત, સક્કર, કેશર અને સુકૃત ભંડાર માટે કમીટીઓ મુંબઇમાં નીમવામાં આવી છે અને તે ઉપરાંત ઉપયોગ વગર પડી રહેલાં ફડને શોધી શોધીને પ્રકાશમાં લાવનાર એક કમીટી નીમી છે. આ સર્વ કમીટીઓ પિત પિતાનું કામ બહુ સારી રીતે બજાવે છે અને ઘણી બાબતમાં સરળતા થતી જાય છે. આ વખતની કેન્ફરન્સ નીમેલ એજ્યુકેશન બોર્ડ (કેળવણુ ભડળ) ની હેડ ઓફીસ પણ મુંબઈમાં આવી છે અને અત્યારે જોકે કેળવણી ફંડની સ્થિતિ ખરાબ છે છતાં પણ તે મંડળે જનાઓ વગેરે ઘડવાનું શરૂ કર્યું છે.
આવી રીતે અનેક ખાતાઓને અનેક રીતે પુષ્ટિ અપાવાના કામની રૂપરેખા હજુ દેરાણી છે. વસ્તુતઃ કોમને તાત્વિક ફાયદો થાય તેવાં કાર્યો કરવા માટે તે હજુ પણ છેડે વખત જોશે. પરંતુ તેવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જે પ્રાથમિક તૈયારીઓ કરવી. જોઈએ તે શરૂ થકી ચૂકી, આરંભાઈ ચુકી છે અને તેથી આગળ પણ વધી છે. ખરેખર ફળ પ્રાપ્ત કરવા હવે પુરતા જોસથી આગળ વધવું જોઇએ. મુંબઈની કમીટીઓએ અને
Page #389
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ]
જૈન કોન્ફરન્સ અને સુકૃત ભંડાર
બહાર ગામના અગ્રણીઓએ બરાબર લક્ષ્ય આપી કામ કરવાને સમય પ્રાપ્ત થયું છે તેવા વખતમાં કોન્ફરન્સના સ્થળ શરીરને અડચણ કરનારી પ્રત્યાયે ન નડે અને હાથ ધરેલાં કામે અડધે રસ્તે રખડી પડી કરેલ મહેનત ધુળધાણું ન થાય એ બાબતમાં ખાસ ધ્યાન આપવાની આવશ્યકતા જણાય છે.
કોન્ફરન્સની દરેક પેજના અમલમાં મુકવા માટે પિતાની પ્રથમ જરૂર પડે છે. વારવાર અમુક સદગૃહસ્થોને બોલાવવા પડે અથવા અમુક વર્ગ તરફથીજ સવે કાય નભે છે એવી સ્થિતિમાં આવવું કઈ પણ દષ્ટિથી લાભકારક નથી. વળી માટી નાની રકમ એક સાથે આપનાર ગૃહસ્થ અને મધ્યમ વર્ગના માણસેથી જ અત્યાર સુધી કોન્ફરન્સનું કાર્ય ચાલ્યું છે જે ટૂંકી રકમ કેન્ફરન્સના હસ્તા આવી છે તેને કે ઉતમ વ્યય થા છે તે બતાવ. વાની જરૂર રહેતી નથી. આ સંબંધમાં કેન્ફરન્સને કોઈ કોઈ વાર વિરૂદ્ધ ટીકાઓ સહન કરવી પડે છે તેનું કારણ માત્ર ફંડની મંદ સ્થિતિ જ છે. એક સામાન્ય દાખલો લેવામાં આવશે તે સમજાશે. સે નિરાશ્રિતે પચીશ પચીશ રૂપિયા મેળવવાની અરજ કોન્ફરન્સ ઓફીસને કરે તેમાંથી કોન્ફરન્સ ઓફીસ તે ખાસ સંજોગોને લઈ મદદ કરવા યોગ્ય માત્ર પાંચ માણસને મદદ કરી શકે. બાકીના પંચાણું માણસમાંથી સમજુ તે ફંડની સ્થિતિ વગેરે સમજી બોલતા નથી, પણ ઘણેખરે ભાગ સમજુને હેત નથી. તેઓ કોન્ફરન્સ ઓફીસ વિરૂધ્ધ નકામી બેટી વાતો કરે છે અને આમ થતાં થતાં વિના કારણું કેટલાક માણસ કોન્ફરન્સ વિરૂધ વાત કરનારા થાય છે. આવા પ્રસંગેનું મુખ્ય કારણ ફંડની ઓછાશ છે. અમુક માણસેથી અથવા અમુક વર્ગની આશા પર રહેવા કરતાં આખી કમના ઉપર આધાર રાખવાનું બની આવે તે બહુ લાભ થાય. મનુષ્ય સ્વભાવ એ છે કે જે ખાતામાં પૈસા ભરવા પડતા હોય છે તે બરાબર ચાલે છે કે કેમ અથવા પિતાને બરાબર વ્યય કરે છે કે કેમ એ ખાસ ધ્યાન રાખીને તપાસે છે, જુએ છે અને તેના સંબંધમાં ચીવટ રાખે છે. આખી કોમમાં ગરીબથી તે તવંગર સુધી ભારે ન પડે અને ખુશીથી ઉપાડી લેવાય તેવી યોજના તેટલા માટે વિચારવાની આવશ્યકતા આવી પડી અને તે સંબં ધમાં સુકૃત ભંડાર સંબંધી જે પેજના બાબુ સાહબ રાય બદ્રીદાસજીએ બીજી કેન્ફરન્સ વખતે શ્રી મુબઇમાં સૂચવી હતી તે પર વધારે વિચાર કરતાં તે જ અમલમાં મૂકવામાં આવે તે આપણી કોમને રૂચીકર થવાને ઘણે સંભવ દેખાય અને તેથી સાતમી કોન્ફરન્સ વખતે શ્રી નામાં તે પેજના પસાર કરવામાં આવી.
• આ યોજના પર વિચાર કરવા પહેલાં તે શું છે તે જોઈએ. દરેક પરણેલ ન બી પુરૂષે દર વરસે ઓછામાં ઓછા ચાર આના અને વધારેમાં વધારે પિતાની ખુશીમાં આવે તેટલી રકમ આ ફંડમાં ભરવી જોઈએ. આટલી વાત ઉપર આખી પેજના છે. પરણેલ સ્ત્રી પુરૂષ લખવાથી નાના બાળકે તથા બાળકીઓ બાદ થઈ જાય છે. તેઓના નામથી સુકૃત કરવાની તેઓના મા બાપની ઈચ્છા થાય તો ના નથી, પણ બંધન કારક નથી. ખાસ યાદ રાખવાનું એટલું છે કે વ્યાજના માત્ર પુરૂષો સારૂ જ નથી.
Page #390
--------------------------------------------------------------------------
________________
4
]
જેને કેનદરન્સ હેરડ,
( નવેમ્બર
પણ સ્ત્રીઓ માટે પણ છે. ચાર આના એ એટલી નાની રકમ છે કે આખા વરસમાં એક વખત આવી નાની રકમ આપી કોન્ફરન્સ તરફથી થતાં અને થવાનાં અનેક સુકૃત્યેના ભાગીદાર બનવાના સંબંધમાં કોઈ પણ સમજુ પ્રાણી આનાકાની કરે એ બનવા યોગ્ય લાગતું નથી. સવાલ માત્ર એટલો જ છે કે ગામડાઓમાં આ યોજના ભારે પડશે કે નહિં. ગામડાના સરલ છની પ્રકૃતિ તથા નિર્દોષ ધાર્મિક રાગ એટલો પ્રબળ હોય છે કે જેઓ ઘણુંખરૂં આવી બાબતમાં પોતાના ગજા ઉપરાંત પણ મદદ કરવામાં પાછા પડતા નથી, અને ખાસ કરીને નજીકના મોટા શહેશે જ્યારે આવી પેજના પસાર કરી તેને અમલ કરે છે ત્યારે તેઓ બહુ ખુશીથી તે યોજના પસાર કરે છે. અત્યાર સુધીમાં પણ ગામડાઓ તરફથી આ યોજનાને સારો જવાબ મળ્યો છે એ બતાવી આપી છે કે, ગામડાઓના સંબંધમાં જરા પણ સંકા રાખવાની જરૂર નથી.
આવી યોજનાઓ મુસલમાન વિગેરે બીજી કોમએ કરી છતાં ચાલી નથી એ સવાલ વધારે નાજુક છે. મુખ્યત્વે કરીને તેઓની યોજના પડી ભાંગવાનું કારણ એકત્ર કરનાર સંસ્થાએની અને સેંટ્રલ સંસ્થાની ગેરહાજરીનું જણાય છે. જેને જુજ રકમ આપવામાં અગવડ પડતી નથી, પણ તેને પ્રેરનાર જોઈએ છીએ. આપણે તે પયુંષણના પ્રસંગ પર ઉપાશ્રયમાં આખો સંધ એકત્ર થાય છે અને તે પ્રસંગે અનેક જાતિના નિણ થાય છે. ઉપાશ્રય જેવી મજબુત સંસ્થા આપણે ધરાવીએ છીએ અને કેન્ફરન્સ એ ફીસ જેવી સેન્ટ્રલ સંસ્થા ધરાવીએ છીએ તેથી કોઈ પણ પ્રકારની ચિંતા રાખ્યા વગર આપણે સુકૃતભંડારની યોજના અમલમાં મૂકી શકીએ એમ લાગે છે. પ્રેવીસીયલ સેક્રેટરીઓ જે પિતાના પ્રાંતમાં બીજા ડીસ્ટીઉંટ સેક્રેટરીઓ નીમે અને તેઓ પિતાના ગામમાંથી પૈસા ઉઘરાવી પ્રોવીન્શીયલ સેક્રેટરીની મારફત કોન્ફરન્સ હેડ ઓફિસને મોકલી આપે તે ઉઘરાવાને ખરચ થવા સંભવ નથી, અથવા કોઈ જગાએ થાય છે તે પણ બહુજ જુજ થાય છે.
આ ફંડને હિસાબ દરરેજ તૈયાર રહેશે. કેન્ફરન્સ ઓફિસમાં કોઇપણ જેને જોવા માગે તે તેને બતાવવામાં આવશે અને વરસની આખરે છપાવવામાં આવશે, તેથી પિસાના વહીવટ સંબંધમાં કઈ પણ પ્રકારને અદેશે ઉપજવાનું કારણ રહેતું નથી. જેના કામની સ્થિતિ, કરવાના કાર્યોનું લાંબુ લીસ્ટ અને બીજા ઘણું સંગે જઈને આ યોજનાની જરૂરિયાત વિચારવામાં આવી છે. ખાસ મુદો એ જ છે કે દરેક ખાતાને અમુક વર્ગ ગૃહસ્થ વર્ગ તરફ જ દ્રષ્ટિ રાખવી પડે એ કઈ રીતે પસંદ કરવા ગ્ય નથી. ગરીબમાં ગરીબ જન પણ જરૂર પૂરતા ખાતાને પિતાથી બને તેટલી મદદ કરે અને તે ખાતાના વહીવટમાં પૂર્ણ પ્રેમથી ભાગ લે એમ કરવાને ઉદ્દેશ આ યોજનાથી પાર પડે તેમ છે, અને તે મુદે દરેક બંધુએ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. ઓછામાં ઓછો અરધો ભાગ આવી રીતે એકત્ર કરેલી રકમને શ્રી કેળવણીની બાબતમાં ખરચ એમ છેલ્લી કરન્સ વખતે નિર્માણ થયું છે. કેળવણીના લાપર વિવેચન વારંવાર કરવાની જરૂર નથી. પણ એક વાકયમાં એટલું તે કહેવું જોઈએ કે આપણે દરેક ખાતાઓને પુષ્ટિ આપી શકીએ તેવી સ્થિતિમાં નથી. જો કે દરેક ખાતા ઉદાર મદદની અપેક્ષા રાખે છે. (દાખલા તરીકે જીર્ણ મંદિરહાર, પુસ્તકોહાર, જીવદયા,
Page #391
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ]
જૈન કોન્ફરન્સ અને સુકૃત ભંડાર
( ૩૫
નિરાશ્રિત, સાધુસાધ્વી ખાતું, પુસ્તક લખામણ, વાળાકુંચી, કેશર, સુખડ, ઉપકરણ ફંડ, મુદ્રણ યંત્ર વિગેરે) જ્યારે આપણે એક એવું ખાતું પકડવું જોઈએ કે જેને હાથ ધરવાથી બધાં ખાતાઓને મદદ કરવાની આવશ્યકતા ન રહે. આ ખાતું તે કેળવણી ખાતું છે. કેળવણી મળવાથી વિચારમાં ઉદારતા, વર્તનમાં ધીરતા, વચનમાં ગંભીરતા, કાર્યમાં દક્ષતા અને વર્તનમાં વિશાળતા સાથે પિતાની ફરજનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. ફરજના ખ્યાલ સાથે સર્વ ખાતાને યોગ્ય મદદ મળી જાય છે, કારણ કે તે ખાતાઓ વિવેકપુર સર કેવી રીતે નભાવવાની પોતાની ફરજ છે તે રીતસર કેળવાયેલો પ્રાણુ સારી રીતે સમજી શકે છે. કેળવણુથી હાનિકારક રિવાજે નાશ પામે છે. ઉધ્ધારે, મંદિર તેમજ પુસ્તકના થાય છે. જીવદયા વિવેક પૂર્વક પળાય છે, અને નિરાશ્રિત થતાં અને ટકે છે. એ ઉપરાંત ભવિષ્યના કાર્યો માટે એવી સારી રેખા દેરાઈ શકે છે કે જેથી અલ્પ વ્યયથી અધિક લાભ થાય તેવા રસ્તાઓ તેઓ દેરી આપે છે.
આવા અગત્યના કેળવણીના વિષયમાં ઓછામાં ઓછી અરધી રકમ નવીન યોજનાની જશે એ મહાન લાભ છે. જેને અત્રકાર મહારાજનું ખાસ ફરમાન છે કે જે કાળે. જે ક્ષેત્ર સીદાતું હોય તેના ઉધ્ધાર માટે મેટી રકમ ખરચવી, અત્યારે કેળવણીના સંબંધમાં અન્ય ઉંચા હિંદુઓ, પારસી વિગેરેની સ્થિતિ જોતાં આપણે ઘણું પછાત છીએ. આપણું તે ખાતું સીદાતું છે. માટે તે સંબંધમાં પ્રબંધ કરી લેજના અમલમાં મુકી તે ખાતાને સ્થાપિત કરી દેવું એ આપણું પ્રત્યેકની ફરજ છે. અત્યારે એજ્યુકેશન બોર્ડ જે આ વખતે નવું નીમવામાં આવ્યું છે તેને ઘણું કાર્યો કરવાની ઉમેદ છે. તેણે હાલમાં સ્ત્રી શિક્ષકે પુરૂષ શિક્ષકો તૈયાર કરવાની યોજના હાથ ધરી છે, ધાર્મિક શિક્ષણક્રમ ગોઠવવાની યોજના હાથ ધરી છે. સર્વ પાઠશાળાઓ પર ઈન્સ્પેકટર રાખી એકસરખા અભ્યાસક્રમ ગોઠવવાની તે . તજવીજ કરવાને વિચાર કરે છે; પણ પૈસા નથી. તે વગર બધા વિચાર, બધી યોજના અટકી પડેલ છે.
આ સર્વે કારણને લઈને સર્વ બંધુઓ પ્રત્યે ખાસ વિજ્ઞપ્તિ છે કે આ યોજના અમ લમાં મુકો. અમારું કહેવું એવું નથી કે કેન્ફરન્સના વહિવટમાં કોઈ પણ પ્રકારની ખામી નથી ઘણી ભૂલો થતી હશે. ઘણી ખલનાએ અનુભવાતી હશે. અને જે જોઈએ છે તે તમારે ટેકો અને સહાનુભૂતિ છે. તમે આ પેજના અમલમાં મૂકો અને અમને સર્વ પ્રકારને ટેકો આપ. તમે વિચારી જોશે તો જણાશે કે આ યોજના બહુ સારી છે, બહુ વિચારશીલ છે. અને બહુ લાભદાયી છે. કોઈ કઈ ગામવાળા પિતાને ત્યાંજ તેનું ઉઘરાણું કરી ખરચ કરવા વિચાર કરે છે તેમાં એક જાતની માનસિક સાંકડાઇ છે. હિંદુસ્તાનની અવનતિનું કારણું સેટ્સ સંસ્થામાં વિશ્વાસની ગેરહાજરી અને સાથે પરાયણ વૃત્તિ છે, ઈતિહાસ તે બતાવે છે અને આ પણે તે દરરોજ જોઈએ છીએ. આખી કોમની સુધારણના મહાન ઉર્દેશ આગળ પિતાને કે ખ્યાલ દાબી દેવો જોઈએ. સામાજીક કાર્ય કરવાની પદ્ધતિ પણ એ નથી. બનવા જોગ છે કે મદદ મેળવવા યોગ્ય વધારે માણસ અમુક ગામમાં હોય તો ત્યાં જવાથી મોકલેલ પૈસા કરતાં પણ વધારે પિસા પાછા સ્કોલરશીપ મદદ વિગેરે રૂપમાં આવે. આવી રીતે અનેક ગામમાં ચાલતી પાઠશાળાઓને મદદ મળશે. નવીન વિવાથી એને સ્કોલરશીપ મળશે, દુરઉદ્યોગની કેળભણી લેનારને માસિક વેતન મળશે, અભ્યાસીઓને પુસ્તકો મળશે. સુહુલ કેલેજમાં જનારને
Page #392
--------------------------------------------------------------------------
________________
ફ૨)
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
-
નવેમ્બર
ફી મળશે, ધાર્મિક અભ્યાસ કરનારને મદદ મળશે, એ વિગેરે અનેક પ્રકારના શુભ કામની છેવટે કેમની માનસિક, આર્થિક અને ધાર્મિક સ્થિતિ પ્રબળ થઈ જશે એમ લાગે છે. એવા સબળ ઉન્નતિ સાધક માર્ગમાં આ૫ વરસ દહાડે માત્ર ચાર આના, દર મહિને માત્ર ચાર પાઈ, એક અઠવાડિયે માત્ર એક પાઈ આપવામાં કશી આનાકાની કરશે નહીં. એવી આશા રાખવામાં કોઈ પણ પ્રકારની ભુલ કરતા હોઈએ એમ લાગતું નથી. મોટી રકમ મેળવવાની આશા રાખ્યા કરતાં તમારી નાની નાની મદદથી કેમ વધી શકી છે, અને સુકૃતભંડાર રૂપે વાર્ષિક એક લાખની પેદાશ ઉત્પન્ન કરી શકી છે એમ જે આપણે બતાવી શકીએ તે બહુ ઉતમ લાભ થાય અને અમને ખાસ ખાતરી છે કે તમારી સેવાની સંમતિથી આપણે તે સમય હાલમાં જ બતાવી શકશું.
કેન્ફરન્સની મુંબઈ હેડ ઓફીસમાં થએલું
કામકાજ.
સુકતભડાર ફડનીચેના ગામમાંથી આ ફંડનાં નાણાં આવ્યાં છે –નાશીક, આટીદેવ, નીમચકેમ્પ, રાજણું, બેદીન, દેજ, નીકવરા, સુલતીર્થ, વાલવડ, કાવીઠા, ધરમજ, ખઢાણ, દંતાળી, વડલા, એકલારા, સીરપુર, આદરીઆણા, રાંદેર, વટાદરા, પચાસર, વણોદ, નવાપરા, વણેદ, ભાંભણું, મેધવાડીયા, મેકરડા હાલાપુર, વગેરે.
| નાનાં મોટાં ગામના આગેવાને સાથે સુતભંડાર ફંડને લગતો પત્ર વ્યવહાર ચાલુ છે. કોન્ફરન્સના માનાધિકારી તેમજ પેડ ઉપદેશકો વગેરે મારફત પણ તે કામ લેવામાં આવે છે. સુકતભંડાર યોજના સંબંધી એક નિબંધ કોન્ફરન્સ એજ્યુકેશન બોર્ડના સેક્રેટરી મી. મોતીચંદ ગીરધર કાપડીયા સોલીસીટરે તૈયાર કર્યો હતે; જે હેરલ્ડના આ અંકમાં લેખ તરીકે પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. વળી તે નિબંધને કોન્ફરન્સ તરફથી બુકના આકારમાં છપાવી પ્રગટ કરવામાં આવશે.
જીવદયા કમીટી-આ કમીટીના તરફથી દશેરાના તહેવાર પ્રસંગે થતા પશુવધ અટકાવવા માટે રાજામહારાજા ઉપર વિનંતી પત્રો મોકલવામાં આવ્યા હતા. કેટલાંક રાજ્યો તરરથી સંતોષકારક જવાબ પણ આવી ગયા છે. જે પેપરે દ્વારા પ્રગટ થશે.
પુસ્તકેદ્વાર કમીટી-રાજકેટ ખાતે મળેલી સાહિત્ય પરિષદ પ્રસંગે ભરવામાં આવેલા પ્રદર્શનમાં જૈન સાહિત્યના પ્રાચીન ગ્રંથે જુદે જુદે સ્થળેથી મેળવી પુસ્તકેદ્ધાર ખાતાના પંડિતજીની દેખરેખ નીચે મેકલવામાં આવ્યા હતાં.
Page #393
--------------------------------------------------------------------------
________________
OUR BUILDINGS.
All our public buildings are as a rule looked after by the Sheths-one, two or even more, who are mostly business men-men of wealth and position in a particular society-as headmen are supposed to be responsible for their maintenance and management. All repairs, additions and alterations to suit the present day needs are done under their control--of course more or less guided by the head workman. Even all our private buildings are mostly similarly done individually under personal care and supervision. I would now request the attention of all concerned, to the presenta conditions and changes in construction and material brought to our use by modern science.
We spare little when we have got to spend more. This can be explained thus. Number of our temples demanding urgent repairs and maintenance is large and is increasing. We have got to erect buildings for many a public institutions. Our existing buildings need much to bring them up to the present standard of sanitation and requirements. This all means demand for money. On the other hand, men of wealth-men like Sheth Pethad, Vastupal, Tejpal and many others - are no more amongst us. Also unfortunately we are living in a period when habits of simple and cheap liviog are leaving us, when our wants are fast increasicg, when educational and such other expenses are ever growing and competition gets harder and harder.
Purely from an economic point of view it will be quite uunecessary to erect a building of the most enduring material. unless it is desired to produce a monumental result. In about a hundred years or say even iu much shorter period, sanitary requirements, methods of suitable planning will bave so much changed, business methods will have been so much revolutionised, internal arrange. ments will have been quite out of vogue, character of the locality will have so utterly altered that the wisest course tien will be to re. build. Even this day we find many a building--private as well as public-erected centuries and decades back in a thoroughly substaus
Page #394
--------------------------------------------------------------------------
________________
308 ]
The Jain Conference Herald.
[Nov.
tial manner with the best possible material, quite unsuited as to its requirements and out of keeping with its surroundings.
We, Jains, as a commercial class should be the last to overlook the effect of compound interest spread over a long period. If difference in cost for a building erected to last one hundred years and one to last double the period be invested at compound interest probably within 75 or at most 100 years the amount will be found sufficient to pull and rebuild and yet to leave a good balance. This is true notwithstanding the fact that cheaper building will cost more for constant repairs and maintenance.
Steel and re-inforced concrete-two new great structural materials-have greatly revolutionised the modern science of building and it is certain our future Architecture will greatly depend on them. For facility of erection and saving in space taken up by supports steel is this day without a rival.
I would strongly request all interested in building private as well as public to remember rightly that the age is gone when rough rules based on experience sufficed. Question of cost--money-occupies a prominert position and we can't afford a factor of safety greater than absolutely necessary.
I trust this short note of the present conditions will be availed of by many and a great saving in money consequently effected. KORA DAHYABHAI BALABHAI.
A Passage-at-arms between Science and Religion. ( धर्म विज्ञान संवाद )
The Man af Science: "Of the immortality of what you call 'Atma' or Soul, I have had no direct and convincing proof. I therefore neither believe nor disbelieve it. As regards matter, it has been proved to be indestructible beyond doubt. Its annihilation cannot even be imagined,''
Page #395
--------------------------------------------------------------------------
________________
1909)
A Passage-at-arms between Science and Religion.
( 309
The Man of Religion: “Well, if you cannot even imagine the destruction of matter, how can you imagine the annihilation of your sou-your true ego, to which alone you can attribute your boasted achievements in the world of matter or your proud title to be the discoverer of Truth, par excellence? You cannot but admit that your soul, which is but another name for your real personality, has always existed and must ever continue to exist in some state or other; in other words, that it is co-existent with Eternity."
The Man of Science: "Well, I admit the force of your argu. ment and concede there is strong presumption in favour of your conclusion. But granting that the soul is immortal, what possible con. nection can there be between our existence, past, present and future, seeing that it is only with the present that we are concerned?"
The Man of Religion: "Before answering your question, I would with your permission venture to trespass on your courtesy so far as to ask you to tell me what your science has discovered regarding the nature of energy."
· The Man of Science: "Energy, as we understand it, is as real* as matter. In fact, science has so far discovered only two real things-Matter and Energy,-that which works and that which is worked on. Like matter the energy inberent in it can neither be created nor destroyed, its amount can neither be increased nor diminished. It manifests itself in various forms, as visible motion, electricity, heat, light, magnetism &c. Any particular form of energy may under suitable conditions be destroyed, but it is always replaced by its equivalent in some other form. For instance, motion can be destroyed in a railway train by applying the brake; electric currents can be destroyed in an incandescent lamp; heat can be destroyed by, using it up in a steam-engine; and so forth. But when motion is stopped in a train, heat is invariably produced, the wheels sometimes becoming red-hot. When electricity is destroyed in a lamp, light is produced; when heat is destroyed in a steamengine, visible motion produced; and so on. Further, the amount of heat, ligbt, motion produced is the exact equivalent of what is
In scientific parlance, only those things are said to be 'real' which can ne; her be created nor put out of existence. The one test of reality in Nature is essential permanence underlying changes of form.
Page #396
--------------------------------------------------------------------------
________________
310 j
The Jain Conference Herald..
| Nov,
destroyed in producing it. Thus throughout all changes of form the amount of energy remains constant. Even when apparently lost, . (as the latent heat of water), it is only stored up in the shape of potential or expectant energy to re-appear sooner or later as kinetic or active energy. To sum up-there is no loss of energy as such; the total quantity of energy in the universe is the same to-day as it was in the past, and so will it remain in future-constant and immutable.”
The Man of Religion : "Thank you indeed, for your illuminating discourse. But if, as you say, material energy is a real thing incapable of annihilation, and even when seemingly lost, is only. stored up in a quiescent form to manifest itself sooner or later, can it be contended that the infinitely Subtler energy of Soul, as manifested in every mental and physical act of ours, is irre. vocably lost, leaving no trace of its existence on the Soul? Emphatically no: every operation of our mind, every idea and desire of ours, our good and bad impulses, our passion and envy, our pride and egoism, our charitable feelings and actions, in fact the whole of the experiences crowded in this short span of our life, are stored up in the form of YHTH FÅ which will be called back into activity in the fullness of time. Our future is thus bound up with our present which in its turn is regulated by our past. We have to .. bear the result of our thoughts, feelings and actions, whether good , or bad: there is no escape from it. In short, vice can no evade its due punishment than virtuc can go uprewarded."
KUMAR SING NAHAR B.A.
1Azimganj. The 10th September.
1909.
Page #397
--------------------------------------------------------------------------
________________
ધર્મ નીતિની કેળવણી.
“શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે; શુદ્ધતા મેં થિર વહે, અમૃતધારા વરસે
ધાર્મિક તથા નૈતિક શિક્ષણ વિષે કેટલાક
વિદ્વાનોના અભિપ્રા. (૪)-ધાર્મિક શિક્ષણની સફળતાને મુખ્ય આધાર કોના પર રહેલું છે?
(બ-શિક્ષક ) માતાના જેટલો પ્રેમ શિક્ષકમાં જોઈએ, અને શિક્ષકના જેટલું જ્ઞાન માતામાં
જોઇએ.
સઘળું શિક્ષણ સફળ વા અફળ નીવડવું એ તે શિક્ષણ આપનાર શિક્ષક ઉપર આધાર રાખે છે. હાલમાં આપણી પ્રાથમિક શાળાના શિક્ષકો ઉમરે નાના અને ઓછા જ્ઞાન વાળા હોઈ એકે બાબતનું ખરું અને પુરૂં શિક્ષણ આપી શકતા નથી. તેમાં વળી તેઓ પોતે ઉમરના અંધારામાં નીતિથી બેદરકાર રમતા હઈ, નીતિ એ એક કાલ્પનિક બેડી છે એમ માની વિધાથીને તેમ માનતા શીખવી, વાંચન વગેરે વિષયો માત્ર બોલવા અને વાંચવા માટેજ હોય તેમ ગગડાવી જાય છે. તેમ ન થવા તથા ધર્મ શિક્ષણ ભાર રૂપ ન થવા મને લાગે છે કે મોટી ઉમરને અને ઠરેલ બુધ્ધિના તથા ધર્મ નીતિને જાણનાર શિક્ષકે દરેક શાળામાં એક કે વધારે મૂકાયા હોય અને તે દરેકના હાથમાં સઘળા કલાસનાં વાંચન કવિતા તથા વાર્તા આદિ વિષયે મૂકાયા હોય તે શિક્ષણનો ખરો હેતુ બર આવે.
હાલ જે કાંઈ ખામી છે તે શિક્ષણ પદ્ધતિની ખામી નથી, પણ તે ચલાવનાર એગ્ય વ્યકિતઓની ખામી છે મોટી ઉમરના–એ ડછામાં ઓછી ૩૦ વર્ષ ઉપરની ઉમરના ધર્મ અને નીતિ પર મમતાળુ, આસ્તિક, દેશ, કાળ અને સાંસારિક બાબતના જ્ઞાતા, –નહિ કે વેદિયા ઢેર, શિક્ષકોની જરૂર છે. બાળકને માણનું બનાવવું છે. તેને માટે આસપાસથી એગ્ય નરનારીઓના દાખલાઓ આપતાં, વતનની ખરી છાપ શિક્ષકે પિતાથી છાપવાની છે; માટે ઠરેલ બુધ્ધિના અને એગ્ય વયના ખાસ શિક્ષકોની જરૂર છે.
Page #398
--------------------------------------------------------------------------
________________
૪૨ ] "
ધર્મ નીતિની કેળવણ. . [ નવેમ્બર શ્રી “માંડલ ભારતિ ભૂષણ સભા ના વાર્ષિક ઉત્સવ પ્રસંગે, પ્રમુખ શેઠ મેઘજી ખેતશીએ
શિક્ષણ વિષે દર્શાવેલ વિચારે
હવે ધર્મશિક્ષણ કેવા પ્રકારનું હોવું જોઈએ તે વિષય ઉપર આવીશ. આ અંગે ધર્મશિક્ષણને મૂળ હેતુ શું છે તે આપણે ખાસ યાદ રાખવાનું છે. ધર્મશિક્ષણને હેતુ એ નથી કે માત્ર અમુક ક્રિયા કાંડ બાળકને મેઢે કરાવવું અને તેને ગમે તેમ સ્વદે વર્તવા દે. પણ તેને હેતુ એ છે કે વિવાથી તેથી પિતાની ધાર્મિક તથા વ્યવહારિક ફરજો અને કર્તવ્ય સમજે, પિતાનું હિત શામાં રહેલું છે તેને બરાબર ખ્યાલ કરી શકે. ઐહિકની સાથે આમુમ્બિક શ્રેયઃ સાધવા માટે જીજ્ઞાસા વૃદ્ધિ પામે તેવું વર્તન યથાર્થ રીતે ઘડાય, તેનું હૃદય કોમળ તથા ઉદાર થાય, અને તેનું જીવન પ્રભુપરાયણ થઈ સરળ સુખમય તથા આનંદપૂર્ણ બનેઃ ધર્મ શિક્ષણને આવો અત્યુત્તમ ઉદ્દેશ છે અને તે ઉદેશ જેથી સિદ્ધ થાય તેવા પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપણે આપવું જોઈએ. પણ મારે અત્રે જણાવવું જરૂરનું છે કે તેવા પ્રકારનું શિક્ષણ હાલ અપાતું નથી. માત્ર ક્રિયાકાંડના સૂત્રો સમજ્યા વિના બાળક મેઢે પઢી જાય તેમાં ધર્મ શિક્ષણની પરિસમાપ્તિ માનવામાં આવે છે. રિપોર્ટની પુરવણી ના છ જતાં જણાય છે કે આ વિદ્યાશાળા પણ એજ કોટિમાં આવે છે. બંધુઓ મિથ્યા આગ્રહ તજી સભ્યતાથી વિવેકપૂર્વક કાંઈ વિચાર તે કરે, કે આવી ધાર્મિક કેળવણીથી આપણે હેતુ સધાય છે કે નહિ ? મારે સખેદ જણાવવું પડે છે કે આવા ને આટલા શિક્ષણથી તે હેતુ સધાત નથી; ઉલટું તેથી કોઈક પ્રકારે અહિત થાય છે. આ વાત મારે સ્પષ્ટ કરવી જોઈએ. વ્યવહાર તપાસે તે એક સામાન્ય નિયમ આપને જણાશે કે કઈ પણ કાર્ય કરવામાં કોઈને જોડવો હોય ત્યારે તે તરફ પ્રથમ તેની અભિરૂચિ આપણે પ્રગટાવીએ છીએ, બાળક નિયમસર નિશાળે ન જ હોય તે કોઈપણ પ્રકારે તેને સમજાવીને, લાલ બતાવીને, નિયમસર નિશાળે જતાં તે કંટળે ન ખાય પણ ખુશીથી જાય એમ આપણે પ્રયત્ન કરીએ છીએ. માત્ર આ બાબતમાં નહિ પણ બીજી સર્વ બાબતમાં આપણે મનને આ પ્રમાણે વાળીએ છીએ, અને તેમ કરતાં એક વખત રૂચિ ઉપજી કે પછી પિતાની મેળે અને બહુ સારી રીતે તે કામ કરતે થાય છે. હવે ધાર્મિક શિક્ષણ આપવામાં આપણે આ સર્વમાન્ય નિયમ ધ્યાનમાં લઈએ છીએ? નહિ. પહેલેજ પગલે આપણે બાળકોની પાસેથી તે ન સમજે ને શુદ્ધ ન બોલી શકે તેવા પાઠ ગોખાવી તેને ત્રાસ આપીએ છીએ. ધર્મશબ્દ સાંભળતાં જ તેના મનમાં ભયાનક ચિત્ર ઉત્પન્ન થાય છે. અને ધર્મ એ કોઈ કંટાળે આપનારૂં છે એમ બાળક માની લે છે, અને ભવિષ્યમાં પણ તે પ્રત્યે અણગમો ધરાવતે રહે છે. આપણે હમેશાં જમાનાને અનુસાર ચાલવું જોઈએ. જે હમણું આપણે જમાનાથી વિરૂદ્ધ પડીશું તે પછી પાંચ દશ વર્ષ પણ જમાને પિતાને અમલ બજાવ્યા વિના નહિ રહે. જેમ પરદેશગમન
Page #399
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ )
ધમ નીતિ કેળવણી,
( ૪૭
બાળક
માટે પ્રમથ આપણે સખ્ત વાંધા લેતા હતા, છતાં હમણા આપણે ખુશીથી ઉત્સાહી યુવકાને વિલાયત જવા રત્ન આપીએ છીએ, તેમ આખર આપણે કાળતે નમવું પડશે. શિક્ષણના ઇતિહાસમાં આ કાળ ક્રિન્ડરગાર્ટન પદ્ધતિના છે. તેનુ રહસ્ય એ છે કે કાઇ પણ વાત, તેનું પ્રત્યક્ષ જ્ઞાન કરાવ્યા વિના, બાળકને કહેવી નહિ. જેમકે બાળકને એક શિખવવું હોય તા એક કાંડી, એક લીંબુ, આદિ પદાર્થ બતાવી એક સંજ્ઞાનું તેને ભાન કરાવવામાં આવે છેઃ અને આવી રીતે પ્રથમ વસ્તુનું જ્ઞાન કરાવ્યા પછી તેને પાડા માટે કરાવવામાં આવે છે. એ ને એ ચાર બરાબર પદાર્થ વડે બતાવ્યા પછી એ ૬ ચાર એમ તેને શીખવવામાં આવે છે. અને એક પાડા શીખ્યા કે તરતજ તેની પાસેથી તે પાડાને લગતા હિસાબ મેઢે કરાવવામાં આવે છે. જેમકે દુના પાડા શીખવ્યા, તેા તુરતજ એક પૈસાના એ લીંબુ તે બે પૈસાના ચાર (એ ૬ ચાર) એમ તેની પાસેથી ગણત્રી કરાવવામાં આવે છે. આપણી બધી પદ્ધતિ એ હતી કે બધા આંક પ્રથમ ગોખાવી જવા તે પછી તેને હિસાબમાં ઉપયાગ કરવા. તે પતિ હાલ અમાન્ય થઇ છે, તે તેને તજી દેવામાં આવી છે. એજ પ્રમાણે ધર્મના સબંધમાં આપણે સમજવાનું છે. જો સમજ્યા વિનાના ગોખણુને આપણે હંમણા તજી નહિ દેશું તે આખરે જમાનાના વહેવા સાથે આપણને તે રૂઢી તજી દેવી પડશેજ, માટે સમયને એળખી આગળથી અનુકૂળ ફેરફ્રાર કરી ચાગ્ય ક્રમ ગોઠવી લે એ વધારે કલ્યાણકારી છે. જે વાતનેા બાળકને અનુભવ પણ ન થયા હોય, દાખલા તરીકે સ્વદાસ'તાષ વ્રત વગેરે. તે વાત આપણે બાળઅવસ્થામાં તેની પાસે મુકવાની નથી. કાંઇક મોટા થાય પછીજ તેવી વાતાનુ નામ ની પાસે આપણે લેવું જોઇએ. છતાં હમણાની પદ્ધતિ પ્રમાણે છ સાત વર્ષના બાળકને તે શીખવવામાં આવે છે. બન્ધુઆ, કદાચ આપને મારૂ કહેવુ અપ્રિય જણાશે, પણ સમભાવે વિચાર કરશેા તે સત્ય લાગશે. પ્રતિક્રમાદિ આવસ્યક ગણાતી ક્રિયા વિદ્યાર્થીને ન શાખવવી એમ મારૂં કહેવું નથી. તે શીખવવી, પણ યાગ્ય ઉમરે જ્યારે તેને સાદુ ભાષાજ્ઞાન થયું હોય, કાંઇક વિચાર શકિત પ્રકટી ડાય ત્યારે. પ્રતિક્રમણ એટલે કરેલ પાપા માટે સમજ પૂર્વક પશ્ચાતાપ. હવે સારૂં શું ને નરસું શું તે જે જાગુતા પણ ન હોય, તે જાણવા જેટલી સમજ શકિત પણુ જેનામાં ખાલી ન હેાય તેનું પ્રતિક્રમણ કુંભારના મિચ્છામિદુક્કડંથી શું અધિક થશે ? શરૂઆતની અવસ્થામાં ધર્મશિક્ષણુ હમેશાં પરાક્ષ રીતે માબાપ તથા શિક્ષકના નીતિમય દાખલાથી તથા પ્રત્યક્ષ રીતે રસિક સરળ કથાઓ દ્વારા આપવુ જોઇએ. ધર્મ પ્રત્યે તેનામાં બહુમાન, પ્રેમ, ભકિત ઉત્પન્ન કરવા જોઇએ. ધર્મે તેન આનંદના હેતુ થવા જોઇએ. તે વિનયી તથા સુશીલ થાય, તેનામાં સારી ટેવા બંધાય એ વાત પર ખાસ લક્ષ આપવું જોઇએ. આમ અભિરૂચિ પ્રકટાવ્યા પછી તેને આપણે પુસ્તકારા ક્રમસર શિક્ષણ આપવું જોઇએ. તેમાં પણ શિક્ષણશાસ્ત્રના એક સુપ્રસિદ્ધ નિયમ આપણે ધ્યાનમાં રાખવાના છે. બાળકના મનમા ઠાંસી ઠાંસીને વિધાભરી તેને જડ જેવા બનાવી દેવા કરતાં યે પણ ભાવપુરઃસર શિક્ષણુ આપવું જોઇએ, તે વિષય માટે તેનામાં દૃઢ પ્રેમ રાપવા જોઇએ, પેાતાની મેળે જ્ઞાન પ્રાપ્ત કરી લેતાં તેને શીખવવુ જોઈએ. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એમ ત્રણ પ્રકારે ધર્મ કહ્યો છે, તેમાંથી હાલના જમાનામાં બેશે તે જ્ઞાન ને દર્શન એ એ પાને તે આપણે લગભગ વિસારી દીધા છે, અને ચારિત્રના અર્થ અમુ દ્રશ્ય ક્રિયા એટલેજ કરીએ છીએ, ભાવધર્મ-કપાયાદિની ઉપશાંતતા એટલે ક્રોધ, માન, માયા,
Page #400
--------------------------------------------------------------------------
________________
લેભને પાતલા પાડવા વિગેરે જે મુખ્ય ને ખરેખર ઉરતિકારક ધર્મ છે તે તે આપણે જતા નથી, માટે હવે એકાંત ક્રિયા ઉપર ભાર ન : પન્ન પાંચ ક્રમણ ન બની શકે માત્ર બે પ્રતિક્રમણ શીખવવા, પણ તત્વની વાત ન કરવી. આ પણ એક વાત કહે જરૂર છે, આપણું પરાપૂર્વથી રૂઢી છે કે દેશ માં બનતાં સુધી આપણ ધર્મતત્વની ગુંથ કરવી કે જેથી તે લોક સુલભ રીતે તે સમજી શકે. તે નિયમ લક્ષમાં લઈ નવતન્તા સાર માત્ર દેશ ભાષામાં હાલ નાના બાળકને આપણે શીખવવા જોઈએ. તેનો બાળકને મુખ કરાવવું જોઈએ નહિ. આગળ જતાં જ્યારે વિધાથી સંસ્કૃત માગધીના અભ્યાસ કરે ત્ય ભલે મૂળ વાંચે, પણ નાનપણમાં તદ્દન અજ્ઞાત ભાવના મૃત્રા મુખપાઠ કરવાનો તે પર નાખવો ઉચિત નથી. પ્રતિક્રમણાદિ આખ્યક હોવાથી તેના સૂત્રો મુખપાઠ કરાય તે ભ પણ નવતત્વાદિ સંબંધમાં તો તેવું કાંઈ નથી. માટે નવતત્વાદિનું મૂળ માટે કરાવવા કર ભાનુસારીના ગુણની સમજ આપવી જોઈએ, આવક ધર્મ સંહિતા આદિ પુસ્તકને તે પરિચય કરાવવું જોઈએ કે જેથી તે ન્યાય પુરઃસર પિતાથી આજીવિકા ચલાવી આ લે પરલોક બને સુધારી શકે. ગૃહસ્થ અને બતાવેલ રૂપરેખા અનુસાર જે ધર્મશિક્ષણ આપવામાં આવશે, તે મને ખાત્રી છે કે વિદ્યાથી આસ્તિક, સુનીતિમાન, તથા ભવ ભી; થશે અને આપણે નિઃશંક ઉદય થશે. હાલમાં જે વહેમ તથા હાનિકારક રિવાજે આપણુમાં પ્રચલિત છે, શ્વેતામ્બર દિગમ્બર આદિ ભાઈઓનાં જે કલહ કુસંપ ચાલી રહેલ છે, ગચ્છ મત ભેદ માટે જે કદાગ્રહ જેવામાં આવે છે તે ધર્મની ખરી કેળવણી મળવાથી, સૂર્યના ઉદયથી અંધકાર નાશી જાય, તેમ નારા પ મી જ, અને સર્વત્ર આનંદ મંગલ વર્તાઈ રહેશે, હું ઈચ્છું છું કે મારા સર્વ બંધુઓ, ધાર્મિક કેળવણીનું ખરું હાર્દ સમજે અને તે મુજબ કેળવણી આપવાને પ્રાપ્ત થાય.
અત્રે હવે મારે એક બીજી વાત પર આપનું ધ્યાન ખેંચવાનું છે. શિક્ષણક્રમ સારી રીતે ગોઠવવાથી જ સર્વ વાત સિદ્ધ નથી થઈ જતી તે ઉપરાંત શિક્ષણની સફળતાને આધાર માબાપ તથા શિક્ષકોના સદવર્તન ઉપર છે. જે માબાપ તથા શિક્ષક ધાર્મિક હેય- હશે, તે અવસ્ય તેના શિષ્ય, ધર્માધ, ક્રોધી તથા માની થશે તેમ માબાપ જે ઘરમાં જોઈએ તેવા અપશબ્દ વાપરતા હશે અને અવિવેકી તથા દંભી હશે તે બાળક તેમનું અનુકરણ અવશ્ય કરશે અને તે પણ અસભ્ય, વિવેક રહિત તથા દેગી થશે. બાળક આપણામાં ખરાબ ટેવ હોય છે તે જલદીથી પીછાની શકે છે. અને અજ્ઞાનતાથી તેનું અનુકરણ કરે છે, માટે માબાપોએ જાતે ધર્મમય જીવન ગાળવું જોઈએ. તથા ખાસ કાળજીપૂર્વક સારા શિક્ષકે પસંદ કરવા જોઈએ.
Page #401
--------------------------------------------------------------------------
________________
ગવર્નમેન્ટનાં પદો - સટીફીકેટ
છે. એના હજારે ખાનગી
પત્રકે.
1 સરકાર રજવાડાઓ અને મીલોને વેચનારા, બેંકો, ચીન વગેરે પરદેશી
- રાજ્યને પુરી પાડનારા. જુદા જુદા સંગ્રહસ્થાનમાં ૧૫ સેનાના અને બીજા ઘણુ ચાંદે, આ પહેલા નંબરમાં વધુમાં વધુ ચાંદે મેળવના, ચાલીસ વરસથી હિંદુસ્તાનમાં તિજોરીઓ બનાવવાની પહેલ વહેલે હુરર
દાખલ કરવાને દા કરનારા શું કહે છે ?
Aી .
'
હરીચંદની તિજોરીઓ.
HARICHANDI MANCHARAN & SONS
છેલ્લામાં છેલ્લી શોધ દાખલ કરેલી, સાંધા વગરની (વાળેલ એકજ પત્રાની, અંદર અને બહાર મળી સળ બાજુથી વાળેલી, તેમજ ગુપ્ત ભંડારની–– પેટ ચેમ્બર સેફ, વગેરે જાતેની). પ્રોગાજર જેવા પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રીના પાસ કરેલા સ્પેશીયલ ફાયર મસાલો ભરેલી, મુંબઈના સંગ્રહસ્થાનમાં આગના અખતરાની હરીફાઈમાં સૌથી પહેલી આવનારી અને સિાથી પહેલા નંબરનો સોના ચાંદ મળેલી,
એક આગમાં અને ડાકુઓના હથેડા સામે ટકેલી
પેટંટ પ્રેટેકટર કળા અને તાળાંઓ હાથી રેડ માર્ક તપાસીને લેજે ! હલકા પ્રકારની નકલથી સાવચેત રહેશે!!
સાયડી નહીં લાગે એવી ડીલ પ્રફ પ્લેટવાળી, ( સરકારી ખાસ પર મેળવેલી છે. હજારે ચાવી લગાડી જોતાં યા બેહોશ કારીગરથી પણ ખુલેજ નહીં, અને નં. ૧ ની ચાવીથી ઉલટી અને નં૦ ૨નીથી સુલટ એમ બે ટાળી દેવાય એવી
તિજોરીને લગાડવાની કળા, અમારા પેટંટની નકલ કરનારા, લેનારા અને વેચનારા એક સરખા ગુન્હેગાર છે.
કારખાનામાં બનતી વખતે જ માલ જુઓ, મસાલામાં નેટ મુકીને અથવા આખી તીજોરીને સખત ભઠ્ઠીમાં નાંખી બતાવીશું ! આખું ગામ જોઇને પછી આવો ! પ્રીમીયર સેફ એન્ડ લોક વસ–હરીચંદ મંછારામ એન્ડ સન.
દુકાન–નં૦ ૧૩૧, ગુલાલવાડી.
કારખાનું-પાંજરાપોળ પહેલી ગલી. મા
શે રૂમ-નં ૩૨૦, ગ્રાંટરોડ કેનેર,
Page #402
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોગશાળા તેમજ કન્યાશાળા માટે ખાસ ઉપયોગી.
બહાથથી ગુથવાના સંચા.” A વહેપારી તેમજ ગૃહરય ઘરનાં સ્ત્રી બાળકે પણ લાભ લઈ
શકે તેવા સરસ અને સફાઈદાર મેજ, ગલપ, પીઓ, ગંજીફરાક હો વગેરે ઘણીજ સહેલાઈથી અને ઝડપથી બનાવવાનાં અસલ ઇગ્લીશ બનાવટના સંચા ધુપેલી આ એન્ડ કાંઇ માં મળે છે. પ્રાઈસલીસ્ટ મફત.
છે. જે. એચ. એ. નં. ૧૨૫ ગુલાલવાડી–મુબઇ. નં૪
જેન ભાઈઓને અગત્યની સુચના. ( પિતાપિતાના સ્થળમાં જૈન ધર્મ અને જૈન કેમની ઉન્નતિને લગતી દરેક બાબતની ખબર આ માસિકમાં પ્રગટ કરવા માટે દરેક માસની તા. ૧૫ મી પહેલાં અમને મળે તે પ્રમાણે મેકલી આપવા જૈન બંધુઓને ખાસ વિનંતિ કરવામાં આવે છે.
જાહેર ખબરો આપવાના ભાવ. શ્રી જૈન ભવેતામ્બર કોન્ફરન્સનું વાત્ર ગણતું આ માસિક કે જેને હિંદુસ્તાનના જુદાજુદા ભાગોમાં વસ્તા જેને જેવી ધનાઢય કામમાં બહેળો ફેલાવે છે તેમાં જાહેર ખબર આપવાના ભાવો નીચે મુજબ ઘટાડે કરી રાખવામાં આવેલ છે, તે તરફ સેનું ધ્યાન ખેંચી એ છીએ
લીટી પ્રથમ પૂરો ચાજ અને તે પછીના અને ૧ . . . . . ૩ , ગીઆર માસ લગી દર માસે 3 ગણે દસથી વધારે લીટીઓ માટે રૂ. ૧) ચાર્જ પડશે, છ માસ માટે પહેલે મહીને ની લીટીઓ ચાર પ્રમાણે
પૂરો ચાર્જ અને પછી દરેક માસે રૂ. ચાર્જ બાર માસ લગી લાગલગાટ હશે તે લેવાશે. ન જાહેર ખબરે હિંદી, ગુજરાતી યા ઇગ્રેજી ભાષામાં લેવામાં આવશે. જાહેર ખબરનાં નાણાં અગાઉથી મળ્યો શિવાય જાહેર ખબર દાખલ કરવામાં આવશે નહિં. આ માસિકની ભારતે હેન્ડબીલ વહેચવાના ભાવે પત્રવ્યવહાર અગર રૂબરૂ મળવાથી નકી થઈ શકશે. તે માટે સધળો પત્ર વ્યવહાર તથા મનીઆર વીગેરે નીચેના સરનામે મોકલવા.
શ્રી જૈનવેતામ્બર કેન્ફરન્સ,
પાયધુની, મુંબઈ
ગ્રાહકોના નામો જાનેવારી માસથી છપાવવા છે જેથી પિતાનું નામ, ડાભ, પણ, જી વગેરે ખાં અક્ષરે લખી નીચેને સરનામે જણાવવા કૃપા કરવી.
- વ્યવસ્થાપક કૅન્ફરન્સ-હેરા પાયધૂની મુંબઇ,
Page #403
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 525
श्रीजैन (श्वेताम्बर) कोन्फरन्स
જ છે . આ SHRI JAIN SWETAMBER CONFERENCE HERALD.
- પુસ્તક પ) કાર્તિક, વીર સંવત ૨૪૩૬ ડિસેમ્બર સને ૧૯૯ (અંક ૧૨ એ.
ન, '
કવાટ .. श्री जैन (श्वेतांबर) कॉन्फरन्स ऑफिस, मुंबई.
विषयानुक्रमणिका.
વિષય
૩૨૩
જ
Menuorial To H. E. The Viceroy re Jain Representation. 311 નામદાર સરકારે બહાર પાડેલા જૈન તેહેવારો.' રહ્યાં છે મા .... ...
૩૧૭ જેનોને જાહેરખાતાના પ્રગટ થતા રીપોર્ટી સંબંધી સામાન્ય સુચનાઓ ... ૩૧૮ મુંબઈમાં વસતા ગરીબ જેનની હાડમારી..1
૩૨૧ દશેરાના તહેવાર ઉપર બંધ થયેલો પશુવધ .... ... હીંદુસ્તાનનું એક મહા પાપ. ... ,
૩૨૪ Jainism ... .... છવદ્યા માટે વેકાવળ તરાના કંઠાળના બારીઓએ કરેલ અગત્યને કસવ. ધામિક હીસાબ તપાસણું ખાતું. .. સુકત ભંડારમાં ભરાયેલી રકમો. .
૩૩૪ શ્રી સુકૃત ભંડાર ફંડ ... દય અને જેન કેફરેન્સ, .
૩૩૫ ઉન્નત્તિમ અને તેની કુંચી. .
૩૭ ધર્મનીતિની કેળવણી
• • • •
- ૩૫ वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १.
8
9
धी 'जैन ' प्रिन्टिंग वर्कस लि. १२ बेंकस्त्रिट मुंबई.
Page #404
--------------------------------------------------------------------------
________________
2
3
૧
ક.
.* *
1 - મ
.
, જી :
v
.
A કા *િ
mit C :
=
=
A.
છે શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવળ-પ્રથમ ભાગ . ' આ પુસ્તકમાં ગુજરાત, કાઠિવાડ, કચ્છ અને ભારવાડ દેશના દેરાસરાની ( ઘર દેરાસર સુદ્ધતિ), હકીકત આપવામાં આવેલી છે. મુંબાઇની કેન્ફરન્સ ઓફીસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્તક જૈન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલા આપણું પવિત્ર ક્ષેત્રની યાત્રા કરવા જતાર જન ભાઈઓને આ પુસ્તક એક સુંદર ગાઈડ (ભોમિયો). તરીકે થઈ પડવા સંભવ છે. આ પુસ્તકમાં જુદા જુદ્દા કેલમ પાડી દેરાસરવાળા ગામનું નામ, નજીકનું સ્ટેશન યાને મેટા ગામનું નામ તથા તેનું અંતર, દેરાસરનું ઠેકાણું, બાંધણી, વર્ણન, બંધાવનારનું નામ, મૂળનાયકનું નામ, બંધાયાની સાલ, પ્રતિમાજીની સંખ્યા, નોક રાની સંખ્યા તથા મકાનની સ્થિતિ વિગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે. આ પુસ્તક રોયલ સાઈઝ ૨૬૦ પાનાનું સુંદર કપડાનાં પુઠાથી બંધાવેલું છે. બહાર ગામથી મંગાવનારને વી. પી. થી મોકલવામાં આવશે. મુલ્ય ફકત રૂ૦ ૧-૪-૦ રાખવામાં આવેલ છે.
સમગ્ર જૈન કેમના ગરીબ વિદયાર્થીઓને
ઉત્તમ તક. એ જઈમ હી ઉચ્ચ વિદ્યા યા ઉધણ સંપાદન કરવાને જે યુવકને મદદ થી ખાસ જ. - ફરીયાત હોઈ તેવા લખીત અરજી સાથે કોલસા મહોલાને નાકે શ્રી જૈન વિદ્યા ઉદ્યોગ વ.
ઈક મંડળની એફીસમાં સવારના સાતથી આઠ રૂબરૂમાં મળવું યા અડધા આનાની ટીકીટ - બીડી અરજી ફેમ મંગાવી લેવું.
: લી. સેવક શા૦ શાન્તિદાસ આશકરણ બેશરી વેલજી આણંદજી
ઓનરરી સેક્રેટરીઓ. / - - તૈયાર છે! - તૈિયાર છે !!
તૈયાર છે ! ! ! કેન્ફરન્સ ઓફીસની ચાર વર્ષની અથાગ મહેનતનું અપૂર્વ ફળ.
- શ્રી જૈન ગ્રંથાવળિ. જુદા જુદા ધમ ધુરંધર જૈન આચાર્યોએ ભિન્ન ભિન્ન વિષય ઉપર રચેલા અપૂર્વ યેની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, ફિલોસેીિ, ઔપદેશિક ભાષા, સાહિત્ય તથા વિજ્ઞાન સંબંધી ગ્રંથોનું લીસ્ટ, ગ્રંથ કર્તાઓનાં નામ, કલેક સંખ્યા, રસ્યાને સંવત, હાલ ક્યા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે સઘળી હકીકત બતાવનારું આ અમૂલ્ય પુસ્તક છે. વિશેષ કૂટનેટમાં ગ્રંથને લગતી ઉપયોગી
માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પુષ્ટ, ગ્રંથ કર્તા અને પુષ્ટ, રસ્યાને સંવત અને - ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળપૂવ કે બનાવવામાં આવેલી અનુક્રમણિકાઓ આ પુસ્તકની
છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તકભંડારે, લાયબ્રેરી તથા સભામંડળમાં અવશ્ય રાખવા ભાયક તેમજ દરેક જૈનને ઉપયોગી છે. કિંમત માત્ર રૂ. ૩-૦-...
Page #405
--------------------------------------------------------------------------
________________
॥ ॐ नमः सिद्धेभ्यः॥
श्री जैन (श्वेताम्बर) कोन्फरन्स हेरल्ड.
.
लक्ष्मीस्तं स्वयमभ्युपेति रभसा कीर्तिस्तमालिंगति . प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धमुत्कण्ठया। स्वाश्रीस्तं परिरन्धुमिच्छति मुर्मुक्तिस्तमालोकते,. ..
यः संघं गुणसंधकेलिसदनं श्रेयोरुचिः सेवते ભાવાર્થ –ગુણસમૂહ જેનું કીડાસ્થાન છે એવા શ્રી સંઘની સેવા પરમ સુખ પ્રાપ્ત કરવાને પ્રેત્સુક એ જે પુરૂષ કરે છે તે પુરૂષને લક્ષ્મી પિતાની મેળે ત્વરાથી આવી મળે છે, કીર્તિ તેને આલિંગન દે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવા માટે ઉત્કંઠા સહિત પ્રયત્ન કરે છે, સ્વર્ગ શ્રી તેને ભેટવાને ઈચ્છે છે અને મુક્તિ તેને વારંવાર જુએ છે.
पुस्त३ ५.) आति, वी२ सय २४३६. सेम२, सने १८०८. (म' १२.
MEMORIAL TO H. E. THE VICEROY re JAIN
REPRESENTATION.
To
HIS EXCELLENCY THE RIGHT HON'BLE Sir Gilbert John Elliot-Murray Kynynmound, P. C.,
G. C. M. G. Earl of Minto, of Roxburgh, Viscount of Melgund in the County of Forfar, Baron Minto of Minto and a Baronet of Nova Scotia. Viceroy and Governor General of India
and President in Council. The humble Memorial of the Jain
Community as represented by the 'Jain Graduates' Association? the "Sthanakwasi Jain Conference" and the "Jain Young Men's Association of India."
Page #406
--------------------------------------------------------------------------
________________
312] 0653
Jain Conference Heralfi.
[December
Most Respectfully Sheweth . . .
That your -Excellency's Memorialists are members of the two Associations and the conference abovenamed. The “Jain Graduates' Association” consists of the graduates of the different Universities of India who belong to the Swetamber Jain community, and the "Jain Young Men's Association of India” consists of educated members of all the Jain sects such as the Swetambers, the Digambers and the Sthanakwasis, and the “Sthanakwasi Jain Conference represents the Sthanakwasi Swetamber Jains. .
.. 2: 2. Your Excellency's Memorialists. beg on behalf of their community to tender their best thanks to your Excellency's Government for the scheme of reforms in the system of representation to the Provincial and Supreme Legislative Councils which has now been finally sanctioned.
3. Your Excellency's Memorialists are sure that this step of the Government whereby the educated section of the Indian communities will be afforded an opportunity of taking a larger share in the administration of their country's affairs, will promote the loyalty of the ruled towards the rulers and your Excellency's Viceroyalty will be ever gratefully remembered by the people of this country for this act of wise and broadminded statesmanship.
4. Your Excellency's Memorialists have no doubt also that those of their countrymen who will be called upon to serve in the expanded councils, will, one and all, discharge their functions with the consciousness of a duty they owe to their country to assist the government in the management of their country's affairs and not with the idea of enjoying merely a right which has been bestowed upon them by a beneficent Government.
5. Your Excellency's Government have already recognised the principle of securing to what are known as “ Important
Page #407
--------------------------------------------------------------------------
________________
1909] -
Jain Representation.
[313
Minorities” a fair chance of representation on the enlarged Councils and Your Excellency's Memorialists feel certain that the Jain community which holds a front rank among the diverse races and creeds in India in commercial and industrial activities, which has of late been making rapid strides in education, and which, while it has done not a little for the promotion of Indian enterprises and industries, has been characterised throughout by a staunch loyalty and adherence to the British Sovereignty in this land, has a claim to be recognised as an “Important Minority".
6. The total Jain population in British India is only about 13 : lacs; - but the social and commercial status of the community has been so very important that, as pointed out on one occasion by Your Excellency's predecessor Lord Curzon, almost half the wealth of India passes through the hands of the Jains.
7. Already during the regime of Your Excellency's predecessor in office, the importance for the trade and commerce for this country was unmistakably recognised by making room for a special department for commerce in the divisions for carrying on the executive administration of the country. The overwhelmingly large share which has been just pointed out is being taken in rhe commercial and industrial activities of the country by the community to which Your Excellency's Memorialists belong, entitles it, as your Excellency's Memoria. . lists submit; to have its own representative as well on the Supreme Legislative Council as on the Provincial Councils..
8. Your Excellency's Memorialists have been much pleased to learn in answer to a Memorial addressed to His Excellency the Governor of Bombay in Council that the Provincial Government have determined to pay due regard to the importance of the Jains as a communityin exercising the power of nomination for certain seats on the Council, which has been granted to His Excellency the Governor in Council
Page #408
--------------------------------------------------------------------------
________________
314]
Jain Conference Herald.
(December
by the legislature. Your Excellency's Memorialists have implicit confidence in the good faith of the Government, and they feel no doubt that the Bombay Government will not fail to avail themselves of the first opportunity to nominate a member on the council to voice the sentiments of the Jain community.
9. Your Excellency's Memorialists: pray that, considering the very great importance of tbe Jains, such a representation should be allowed to their community also on the Supreme Legislative Council, and that a declaration to that effect should be made immediately, and incorporated formally into the Regulations which have been recently pnblished, when they are revised for the first time.
10. Your Excellency's Memorialists do not pray for the formation of an eleetorate from amongst their own community for the election of their representatives. But they will rest content with the nomination of some one representative member by Your Excellency in Council, under the powers vested in Your Excellency by the Legislature in that behalf.
11. Your Excellency's Memorialists, however, venture to suggest that before the nomination of such a member on the Council, Your Excellency's Government will consult the three representative Jain bodies, the Jain Swetamber conference, the Jain Digamber Mahasabha, and the Jain Sthanakwasi Con. ference as to the qualifications for eligibility of particular members of:the community.
Your Excellency's Memorialists
therefore pray that one of the seats for nomination in the Supreme Legislative Council which are to be reserved for “Important Minorities” be filled up by the appointment of some
Page #409
--------------------------------------------------------------------------
________________
1909]
Jain Representation.
[315
member of the Jain Community after consultation with repre. sentative Jain bodies, and a declaration be made to that effect for the future guidance of the Executive. And Your Excellency's Memorialists will as in duty bound, ever pray.
(Sd.) LAKHUMSEY HIRJI MAISERI B. A., LL. B,
President, “Jain Graduates' Association."
(sa.) TRIBHOWANDAS L. SHAH, L. M. & S.,
Secretary, "Jain Graduates, Association."
(Sd.) RAI SETH CHANDMALJI,
Banker and Hon. Magistrate, Ajmere. President, "Sthanakwasi Jain Conference." (Sd.) SETH AMARCHANDJI PITALIA, General Secretary “Sthanakwasi Jain
Conference."
(Sd.) B. BANKEY RAI, B. A., LL. B. President “Jain Young Mens'
Association."
(Sd.) CHAITANDAS, B. A. General Secretary "Jain Young
Mens' Association."
Jain Graduates' Association Hall,
Bombay, December 1909,
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૧૬)
૧૬)
-
જેને કોન્ફરન્સ હેરલ્ડ..
(ડીસેમ્બરે
નામદાર સરકારે બહાર પાડેલા
જૈન તેહેવારે.
આપણી જૈન ગ્રેજ્યુએટસ એસોશીએશન તરફથી જન કોમના તહેવારોને જાહેર તહેવાર તરીકે સ્વીકારવાની જે અરજ નામદાર સરકારને કરવામાં આવી હતી તેના પરિણામે તા. ૨-૧૨-રોજ બહાર પાડવામાં te:વેલા સરકારી ગેઝેટમાં જાહેર તહેવારનું જે લીસ્ટ આપવામાં આવ્યું છે તેમાં ભાદરવા સુદ ૪ અને ભાદરવા સુદ ૫ એ બે જન તેહેવાને નામદાર સરકાર તરફથી જાહેર તરીકે પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. એ જોઈને ખરેખર ખુશી થવા જેવું છે.''
- આ ઉપરાંત પણ જેઓના ખાસ તહેવાર હોય તેમનેજ રજા આપવા માટે ઉપરની “તારીખના ગેઝેટમાં નામદાર સરકાર તરફથી જે દિવસો મુકરર કરવામાં આવ્યા છે તેમાં ઉપરના બેદિવસે ઉઘરાંત અશાડ સુદ ૧૪, શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ ૩ અને કાર્તક સુદ ૧૫ એ આઠ દિવસેને જન તેહેવાર તરીકે બહાર પાડવામાં આવ્યા છે.
, જન ગ્રેજ્યુએટસ એસેસીએશનને આ શુભ પ્રયાસ સફળ થયેલો જોઈ અમે તેને સુબારકબાદી આપીએ છીએ. પણ આ સ્થળે અબારે ભુલી નહિ જવું જોઈએ કે જે આ મંડળ તરફથી સંપ અને ઉત્સાહથી બીજાં કાર્યો હાથ ધરવામાં આવે તો તેમાં પણ તેઓ ફતેહમંદ થાય નિઃસંશય છે પરંતુ આ મંડળની આધુનિક સ્થિતિનું નિરક્ષણ કરીએ તે તે કાંઈક અફસોસ ઉત્પન્ન કરે છે. આ મંડળની મુખ્ય ઓફીસ અમદાવાદ ગયા પછી ત્યાંથી જોઈએ તેવું કામ થયું હોય એમ અમારા જાણવામાં આવ્યું નથી. ઉકત મંડળને વિદવાન સભાસદોને અને આ સ્થળે સુથના કરીશું તે તે ખેટું નહિ ગણાય કે તેઓના , ઉપરજ સમગ્ર જન કેમ ઘણી આશાઓ બાંધે છે. અને તે નિષ્ફળ ન થાય તેટલા માટે દરેક સભાસદે એસએશનના કામકાજમાં ઉલટથી ભાગ લેવો જોઈએ. આ મંડળની આર્થિક સ્થિતિ પણ કઢંગી છે. તે તેમાં પણ સુધારો થવાની આવશ્યકતા છે તો અમો આશા રાખીએ છીએ કે હવે ગ્રેજ્યુએટ બંધુઓ પિતાની ફરજ બજાવવામાં કોમ પરાયણ થશે.
Page #411
--------------------------------------------------------------------------
________________
१४०४).
સચ્ચા સે મેરા.
(१७
॥श्री॥ सच्चा सो मेरा.
. (लेखक लक्ष्मीचंदजी घीया) ॥ जैनम् जयति शासनम् ॥ ..... श्लोकः . . . याविद्योन्नतिमेदिनी हितजनी सद्धर्मनिः श्रेणिका। या सम्यक्त्वविधायिनी सुमतिदा व्यापारबुद्धिप्रदा ॥ या राज्ञामपि नीतिदा मतिमतां मानोन्नतिराकरा ।
सा नीयान्महती सभासुघटिता भूमंडले नारतम्॥ . : १ हमारी परमोपकारिणी श्रीमति कॉन्फरन्सके विषयमें हमारे जैन बंधुओंके जूदे जूदे खयालात हैं, जिनको प्रथम पक्ष, व द्वितीय पक्ष इन दो विभागों में अलप २ कर दिखलाए जाते हैं,- प्रथम पक्ष संख्या द्वितीय पक्ष कोई कहते हैं हर साल बडे २१. कोई कहते हैं बिना आडम्बरके जैन मंडप आदि तैयारियां करके बहोत रुपे वर्गमें कैसे जागृति हो सकती है. व्यय कर देते हैं, जिस्से कुछ लाभ | नहिं होता? . ...
को कहते हैं कि, जैन श्वे. कॉन्फ-2 कोई कहते हैं बिना आफिसके कार्य रन्सने कुछ महत्कार्य करके न दिख- कैसे चल सक्ता और बिना बाईलाया बेफायदा आफिस व डिरेकटरी रेक्टरीके जैनियोंकि ठिक २ स्थिति आदिमें रुपे व्यय कर दिये!
कैसे ज्ञात हो? कोई कहते हैं कि कॉन्फरन्सके | ३ कोई कहते हैं कि जहां तक जैन अग्रेसर बेदरकारी कर किसीकी नहिं.. | बंधु कॉन्फरन्सके ठहरावोंको अमलमें सुनते ईसहीसे सुधारा नहिं होता! न लावें वहांतक कैसे सुधारा हो, अग्रे
सर तो टाईम व पैसा खर्च कर इत. नि कोशिश करते हैं.
Page #412
--------------------------------------------------------------------------
________________
3१८)
જેન કેન્ફિરન્સ હેરલ્ડ.
( 364
कोई कहते हैं कि अग्रेसरोंने अपने ४ कोई कहते हैं अग्रेसरोने अपनोमानके वास्ते यह डोल खड़ा किया जैन जातिकी स्थिति शोचनीय देखहै, इस्से जैन जातिका क्या उद्धार | कर परोपकारकी इच्छासे यह काम हो सकता है ?
खड़ा किया हैं ! कोई कहते हैं जहांतक हिंदी भाषा ५ कोई कहते हैं कि हिन्दी उत्साही जानने वाले उपदेशक न नियत हो .. | उपदेशकही नहिं मिलते तेसेही ग्राहक
और हेरल्ड आदि जैन पत्र हिन्दीमें संख्या बराबर नहिं होती तब कैसे न प्रकाशित हो वहांतक केसे हरेक किया जाय ! प्रान्त बालोको लाभ पहुंच सकता है ?
२ इत्यादि अपनी २ अपेक्षासे योग्यायोग्य, सत्यासत्य, समझ कर तर्क बितर्क करते हैं- परन्तु जहांतक उपरोक्त सर्व सम्मति एकत्र न कि जाय, वहांतक अपनी कैसे उन्नति हो ? जैसेकी मनुष्यकी इन्द्रियां जूदा २ कार्य करती है परन्तु वेही इन्द्रियां मिलकर शरीरका कार्य बनता है वैसेही यह सार्वजनिक महत्कार्यकी हर प्रकारके मनुष्यों कि एक सम्मति होने से पूर्णोनति प्राप्त होना संभव है.
इसही विचारसे मेरी अल्पबुद्धि अनुसार इस निबंधमें अपनी सम्मति निवेदन करता हूं. आशा है कि, सर्व सज्जन विचार पूर्वक मान्य करेंगे.
३ इस कॉन्फरन्सको महासभा कहो अथवा महामंडल कहो सबका तात्पर्य एकही है, अपनि महा सभाका मुख्य उद्देश यही है कि, सच्चा सो मेरा याने सच्ची बात है उसहीको ग्रहण करना न कि मेरा सो सञ्चा; अर्थात् मेने जो कहा वही सच्चा चाहे नुकसान पायक क्यों नहो, देखिये उपरोक्त दोनो बाक्य एकसां मालुम होते हैं, परंतु विचारनेसे जमिन आसमानका अन्तर है ! याने सद असद विचार रूपि दोनो उन्नति व अवनति की लाइने हैं. हस लिए जो २ प्रति प्राचीन या अवाचीन नुकसान कारक हो, छोडकर, लाभ दायक हो उसही को ग्रहण करना, इसही वास्ते सच्चा सौ मेरा यही उन्नतिका मूलमंत्र हमेशा याद रखना चाहिए.
श्लोकः २ उद्यमं साहसं धैर्य, बलबुद्धिःपराक्रमम् । षडेते यत्र तिष्टन्ति, तत्र देवोऽपिशंकितः।
अपूर्ण.
Page #413
--------------------------------------------------------------------------
________________
૧૮૦૦ જેનાં જાહેર ખાતાના પ્રગટ થતા રીપેર્ટી સંબંધી સામાન્ય સુચનાઓ. કહે જૈનોનાં જાહેરખાતાના પ્રગટ થતા રીપોર્ટ
સંબંધી સામાન્ય સૂચનાઓ.
મુંબઈ ઇલાકામાં આપણી જૈનોની વસ્તી બહેળા પ્રમાણમાં છે. દેરાસરે, ઉપાશ્રયે, ધર્મશાળાઓ, દવાશાળાઓ, પાંજરાપોળે વગેરે ઘણાક ધાર્મિક ખાતાં જૈન ચલાવે છે. હાલમાં આવા ખાતાના સરવૈયાં અને રીપોર્ટ બહાર પાડવામાં આવે છે. આમાંના સંખ્યાબંધ રીપિર્ટીનું મેં અવલોકન કર્યું છે, પરંતુ તેમાં ઘણીખરી વખતે સરસ પદ્ધતિ દેખવામાં આવી નથી. સરસ પદ્ધતિ ન રહેવાનું કારણ જોઈએ તે કાંતે ગોટાળો અને કાંતે આવડતની ખામી હોય છે. આવી ખામીઓ દૂર કરવાને યોગ્ય ઇલાજે લેવા જોઈએ
યથા રાજા તથા પ્રજા એ આપણુમાં પ્રચલિત કહેવત છે. આપણું રાજા તરફથી રીપોર્ટ દરેક ખાતાના પ્રગટ થાય છે. તેમાં ઉપજ, ખર્ચની વિગત આપવામાં આવે છે, વધઘટનાં કારણે દર્શાવવામાં આવે છે. ગયા વર્ષની શીલીક અને ચાલતા વર્ષની શાલીક બતાવવામાં આવે છે. એ છતાં એ ખાતાંઓના ભલા માટે દેશહિતકારી જાહેર માણસે ઘણુ વખતે ટીકા કરે છે કે એ રીપેર્ટીમાં પૂરતી વીગતે નથી. પાંચ વર્ષના જૂદા જૂદા ઉપજ ખર્ચના કોઠા નથી. આ બધી વખતે એ ટીકાઓનું વાજબીપણું આપણે સ્વીકારીએ છીએ; પરંતુ જ્યારે આપણા પોતાના હાથમાં એ કારોબાર આવે છે, ત્યારે આપણે પસંદ કરેલ ટીકાને કાંઇ અમલં કરતા દેખાતા નથી. એથી એમ થઈ પડે છે કે “જેવી પ્રજા તેવા રાજા ” આ યુરોપીયન ઉપરણું લાગુ પડે છે, એટલે જે આપણે રાજ્યદ્વારી સુધારણ ઈચ્છતા હોઈએ અથવા તેમાં ભાગ લેવા ઈચ્છતા હોઈએ તે આપણે આપણું જાહેરખાતાંને મજબુત અને સ્વચ્છ કારોબાર રાખવા ઉપરાંત તેની માહિતી પૂરતી રીતે સર્વને મળી શકે એવી સગવડતા સાચવવાની જરૂર છે.
આપણુ શ્રીમંત ધુરંધર વેપારીઓ મીલે અને કેટલીક કમ્પનીઓના માલીક-ડીરેકટરે અને ભાગીદારો છે. જેઓ જોઇન્ટ સ્ટોક કમ્પનીઓના ધોરણ–બેન્કના હિસાબોનાં ધોરણ-સરાણી પેઢીઓનાં ધોરણો સમજે છે. એવા ખાતાના રીપોર્ટી અને હિસાબો જોઈ એમની ક્રેડીટનું અચ્છી રીતે માપ કાઢી શકે છે, એજ ભાઈઓ પિતાના તાબામાં ચાલતાં જાહેરખાતાંઓમાં એવા ધોરણની નકલ કરતાં કેમ દગદગો પામે છે એના કારણે સમજાતાં નથી. આપણા ધાર્મિક ગ્રંથમાં દ્રવ્ય સીરીઝંથ આપણું જાહેર સાર્વજનિક ખાતાં માટે બહુજ ઉત્તમ કાનુન બતાવે છે કે, જે પિતાના ઘરના કારોબારને કરકસર અને સ્વચ્છતાથી વહીવટ કરવામાં આવે છે એ જ ઉંચી પદ્ધતિથી પિતાના હાથમાં સંપાએલ ધાર્મિક દ્રવ્યનો ઉપયોગ કરે ય વહીવટ ચલાવે, અને તેમાં કાંઈ પણ ગોટાળો થવા દે નહીં. જે કોઈ ગેટાળો કરતું હેય તે તેની સુધારણા રખાવવા પણ ફરજ છે. દયામય તત્વનું એજ લક્ષણ છે કે કઈ પણ ભૂલપાત્ર છવને સુમાર્ગે ચડાવ, આથી આપણું જાહેરખાતામાં સ્વચ્છતા અને તેજનો પ્રકાશ કાયમ રહે એટલા માટે જાહેર રીપોર્ટોમાં તમામ માહેતી રજુ કરવાની જરૂર છે.
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૨૦:1
જૈન કારન્સ હેરલ્ડ.
[ ડીસેમ્બર
આ દેહ ક્ષણભંગુર છે, એમ સર્વના જાણુવામાં છે. એટલે આંખ મી’ચાતાં મનની વાત મનમાં રહી જાય છે. ધાર્મિક સસ્થાના કારાબાર કરતા શેઠીઆએ પેાતાના હસ્તક ચાલતા વહીવટ સંબંધી યાગ્ય ફ્રાનુના, નોંધ અને પદ્ધતીઓ ન રાખતાં ભવિષ્યના વહીવટદારાને કયુ. ધેારણુ અખત્યાર કરવુ તે માટે પોતાની મુનસીનેજ ઉપયાગ કરવા પડે છે. જોકે પેાતાના ખાનગી વહીવટમાં સર્વે પ્રકારની નોંધા હાવાથી ભવિષ્યના વહીવટદારાને સરળતા પડે છે. આ કારણ પણ રીપોર્ટમાં વિશેષ વિગતા જણાવવાને અગત્યતા બતાવે છે. આવા કારણેા સિવાય એ પણ એક અગત્યનું કારણ છે કે માણસ માત્ર ભૂલને પાત્ર છે. આપણે કાંઇ ભૂલ નથી કરતા એમ જગતને ખાત્રી કરવાને માટે જાહેર ખાતાઓની પૂરતી વિગતા પ્રગટ કરીએ તેા જાહેર પ્રજા એ ઉપર ધટતી નુક્તેચીની કરી શકે અને આપણા વહીવટ જોઇ સતાષ પામે. અને તેમને ભૂલ જણાય તે તે સુધારવા કાશીશ કરી શકે; જે કાશીશ સ્વચ્છ વહીવટને ધણીજ ઉપયેગી છે. કેમકે કાંઇ સાતે સાંખ અડતી નથી; અને અસ્વચ્છ વહીવટ તેા રાખવા આપણી ઈચ્છાજ નથી. એટલે સ્વચ્છતાના શેાધ માટે જે કાંઈ ટીકા થાય તે તેા વિશેષ સરળતા સમજવા જેવીજ છે.
મન છે એ ઘડીમાં ગજ ઉપર સ્વારી કરે છે, ઘડીમાં એજ મન ધાડે બેસે છે. ઘડીમાં ચકડાળે ચડે છે; ધડીમાં પરમ વૈરાગ્ય દ્રષ્ટિના અનુભવમાં ડબકાં મારે છે, અને ડીમાં પાપકમમાં સાય છે. એ બધામાં સુમાર્ગમાં કાયમ સ્થિત થાય, અથવા પાપમમાં ન ક્રૂસાય એટલા માટે તે મનને લેાક અપવાદના જબરજસ્ત ભય હાય છે. આપણા પાસે સાંપાએલ જાહેર ખાતાંના વહીવટમાં સ્વચ્છતા રાખવાના કારણુ માટે, આબરૂ, પરમાથ વૃત્તિ, લોક કલ્યાણ અને જગતને અપવાદ એ બધા અંકુશરૂપે છે. એટલે તેનું ઉપયાગીપણ વધારવાની ખાસ જરૂર છે. સાર્વજનિક ખાતાંની તેહ અને નિષ્ફળતા વહીવટની સ્વચ્છતા અસ્વચ્છતા ઉપર મુખ્ય માધાર રાખે છે. સ્વચ્છતા તર લોકો વિશ્વાસ રાખે છે, અને અસ્વચ્છતા તેમને લાગતાં તેને પસંદૃ કરતા નથી, એટલે કદી પેાતે સાથે રહી મનમાં સમજી બેસી રહે છે; પરંતુ એ વહીવટને હાયતા નથી આપતા અને જૂદી બાજુ પેાતાનું વલણ રાખે છે. એ વખતે એમ સ મજવું જોઇએ કે આ ગૃહસ્થા આ વહીવટ પસંદ કરતા નથી. સ્વચ્છતા એ એવી આકર્ષક ચીજ છે કે એ તરફ સર્વે ખેંચાઇ જાય છે.
સાર્વજનિક ખાતાની અગત્યતા સમજાવનાર, તેનું ઉપયોગીપણું પૂરવાર કરનાર, એ ખાતુ વધારે લોકોપયોગી કરવાને યેાગ્યતા સચવાવનાર અને એ ખાતાં તરફ્ સહાયકોને ખેંચી લાવનાર સ્વચ્છતા અને પૂરતી વીગત દર્શાવનાર રીપોર્ટ છે. એમ કહ્યા વિના ચાલશે નહીં; સરકારની દેખરેખ નિચે ચાલતાં ખાતાંઓમાં મ્યુનીસીપાલીટીએ કેવાં મેટા કાર્યો બજાવી શકે છે. કેટલાં નાણાં પેાતાની ક્રેડીટ ઉપર ઉછીનાં લઇ શકે છે. કેટલા માણસા પેાતાની સખાવત નાં નાણાં સુપ્રત કરે છે, તે જૂઓ; યુનીવરસીટીઓ અને કોલેજો જેમાં ધણું દ્રવ્ય સખાવતનુ હાય છે, પરંતુ એ જગ્યાએ નાણાં આપવા માણુસે જાય છે. તેનું કારણ એ ખાતાંની
સ્વચ્છતા છે.
આ બધી વીગતેાં ધ્યાન ઉપર રાખી જાહેર ખાતાંના વહીવટના રીપોર્ટ પ્રગટ કરતાં ઓછામાં ઓછી એટલી વીગત આપવી કે—ગયા વર્ષની શીલીક, ઉપજ અને ખ એના
Page #415
--------------------------------------------------------------------------
________________
૧૯૦૮)
મુંબઈમાં વસતા ગરીબ જઈનેની હાડમારી.
( ૩૨૧
આંકડા પ્રગટ થતા રીપેટના વષની શીલીક ઉપજ અને ખર્ચના આંકડા એ ખાતાની તમામ શીલીક વીગતબધ કઈ જગાએ રોકવામાં આવી છે, તેની વિગત, એ ખાતના તમામ નેકરો ગ્રેડવાર ભાગ પાડીને તેમનું પગાર ખર્ચ, ઉપજ ખર્ચ વધવા ઘટવાનાં કારણ, ભવિષ્યમાં શું એ ખાતાને જોઇએ છીએ તેની વીગત અને કારણે, બજેટ કરવાનો રીવાજ હોય તે ચાલતું બજેટ તથા પ્રગટ થતા વહીવટનું બજેટ રજુ કરવા, શું શું લાભ આપવામાં આવ્યા. કમીટીથી વહીવટ ચાલતું હોય તે કમીટીના મહાનાં નામ, કેટલી મીટીંગ થઈ દરેક મીટીંગમાં શું થયું તેનો સાર, અને એકાદ બે ગૃહસ્થોથી વહીવટ ચાલતો હોય તે કયા ધરણથી ચાલે છે, તેની વિગતવાર હકીકત આપવી જોઈએ. હિસાબ એડીટ કરાવ્યા પછી એડીટરને અભિપ્રાય સાથે પ્રગટ કરવાથી વિશ્વાસલાયક વહીવટ સિદ્ધ થશે. એ રીપોર્ટમાં ઘરેણું અને સરસામાનનું લીસ્ટ અને નવા સામાનનું લીસ્ટ એમ દાખલ કરવાથી કદ બહુ વધી પડશે નહીં; આશ્રય આપન ની રકમ તથા નામ પણ પ્રગટ કરવાં. પરંતુ તેમાં જૂજ રકમનાં ઘણું નામે થતાં હોય તે એ રકમને સરવાળે જણાવો. લાગા કે એવાં જે જે ઉપજનાં સાધને હેાય તેનાં નામવાર ઉપજ જણાવવી. ખર્ચ પણ ખાતાવાર જણાવવું. જે ખાતું ચાલતું હોય તેનું પરિણામ જણાવવું. જેમકે એક પાંજરાપોળ કે જેમાં કેટલાં જનાવર હતાં કેટલાં નવાં આવ્યાં કેટલાં મરી ગયાં કેટલાં વેચાતાં આપ્યાં, કેટલાં બક્ષીસ આપ્યાં, આવી હકીકત આવવા જરૂર છે. સખાવતને લાભ લેનારના નામે પણ જણાવવાં. જેમકે-વિદ્યાથીઓને મદદ હોય તો નામ અને અભ્યાસવાર તેમનું લીષ્ટ હોવું જોઈએ. જેનશાળાને મદદ હોય તો તે તમામ જૈનશાળાનાં લીષ્ટવાર મદદની રકમ જોઈએ, આવા રીપોર્ટથી ઘણી જ સ્વચ્છતા રહેશે.
રીપેર્ટમાં જે કાંઈ કરવા ગ્ય એ ખાતાએ હોય તેની વિગત અને કયે રસ્તે એ થઈ શકશે, તે પણ જણાવવું. આ જમાને પ્રસિદ્ધ કરવાનું છે, પણ છુપાવવાને નથી. છુપા વહીવટથી અનેક ગેરલાભ થાય છે. માટે સ્વચ્છતા જાળવવા સારૂ તમામ સ્વામીભાઈઓને વિજ્ઞપિત છે.
નારણજી અમરશી શાહ.
મુંબઈમાં વસતા ગરીબ જેનેની હાડમારી,
, જેને વીતી જગતમાં, તે પર પીડા જાણ;
સાકરના શેખીનને, ભુખ્યાનું નહીં ભાન.” અલબેલી મુમ્બપુરીના મેધા જીવનના ભેગા થઈ પડેલા દ્રવ્યહીન અને સીજાતા જૈન બંધુઓ! તમારી દાદ– ફરીયાદ કણ સાંભળે તેમ છે તમારી પ્રાર્થના-સ્તુતિ-કાલાવાલા ત કણુ લક્ષ આપે તેમ છે ? નગારખાનામાં તુતીને નાદ ક્યાંથી સંભળાય! રણશીંગડાંની કારમી ચીસે આગળ વિણા નાદ ક્યાંથી ફૂટી નીકળે? મેટાઓને નાનાઓની કયાં ગરજ પડી છે ! ધનવાનેને નિધની શી દરકાર ! તેઓ તેમનું જાણે અને તમે તમારું જાણો.
Page #416
--------------------------------------------------------------------------
________________
૭૨૨ )
જૈન કેન્ફરન્સ હેરલ્ડ,
1 ડીસેમ્બર
પૂર્વે ગ્રામ્ય પ્રદેશમાં વસનારા અને પંખીઓની પેઠે ખુલ્લી હવામાં હરીફરી કલ્લોલ કરનાર પણ ગામડાંઓમાંથી વેપાર રોજગાર પડી ભાગવાથી ઉદર પોષણ કરવા નિમિત્તે અત્રે આવી રહેનારા જૈનો, તમારે પિતાની કંગાલ સ્થિતિને લઇને ગટર જેવી કોટડીઓમાં, અરે કારાગ્રહોમાં રહેવું પડે છે. બાર કે પંદર રૂપૈયાના દર મહીનામાંથી ઓછામાં ઓછા પાંચ-સાત રૂપીયાભાડા પેટે આપવા પડે, તે પછી બાકી રહેલી નજીવી રકમમાંથી કુટુંબના બે ત્રણ માણસનું પિષણ કેવી રીતે થઈ શકે? નિર્વાહ કરતાં કેટલી મુશ્કેલીઓ વેઠવી પડે ! એ તો રહ્યું પણું આટલું બધું ભાડું ખર્ચવા છતાં પણ તેમને કમેં દુર્ગધ હવા પાણી વાળી ઉભા થતાં માથું ભાગે તેવી જ મળે એ કેટલી બધી દીલગીરીની વાત ! શ્રાવકેના સંતાનેની કેવી દુર્દશા! અસેસ! અફસોસ !!
અમારા શેઠીઆઓને ક્યાંથી ખબર હોય કે આવી રીતે તેમના સ્વધમી બંધુઓ પીડાતા હશે–સડી જતા હશે. તેઓ મેટા મોટાઓની વિઝીટ જાય, સાહેબ લોકોને ત્યાં શેકહેન્ડ કરવા જાય કે સ્વકોમના આવા દુર્ભાગી બંધુઓની અવસ્થા તપાસવા જાય, વાલકેશ્વર,
પાટી કે માથેરાનમાં બંધાવેલા બંગલાઓના વાસીઓને ગલી કુંચીઓમાં આવેલી એમની ગંધાતી ઓરડીઓની મુલાકાત લેવી કેમ ગમે ! એતે અમારા સ્વયંસેવકોજ સુકૃત ભંડારનાં નાણાં ઉધરાવવા જાય. તેઓ જ તેમના કેદખાનાનાં દર્શન કરી. કેન્ફરન્સ ઓફીસમાં રોદણાં રાઈ, તેમની ખરી સથિતિનું ભાન કરાવી જેનાની આંખ ઉઘાડે. આ તે હેય ઈંગ્લાંડા ત્યાં તે લક્ષાધિપતિઓ અને અબજપતિઓ પણ ખુણે ખાચરે ફરી ગરિબોની સંભાળ લે છે. ત્યાં મફત અથવા તે તદન સસ્તાં ભાડાના મકાને રંકજનેને પુરો પાડવામાં આવે છે. ધનાઢયે આવું કાર્ય કરે તેમાં તે શું નવાઈ પણ સામાન્ય પંકિતના માણસો કરે છે. કેરાડી જેવાના છાપરા તળે હજારે મજુરે રાત્રે આવી સુએ છે. ત્યાં આ એક કેરહાડ નથી પણ અનેક છે, ત્યારે આપણે જેને કોમમાં એકે એ ભાઈને પુત પાક નથી કે જેણે મકાન બંધાવી નિરાધાર જેને માટે તેનાં બારણું વગર ભાડે કે તદન સસ્તા ભાડે ખુલ્લો મુકાયા હોય! દેરાસરોની ચાલ અન્ય ધમીઓ કે જેનાથી ઘણી જાતની આશાતનાઓ થવાનો સંભવ છે તેઓને ભાડે અપાય પણ જેનોને ન આપવામાં આવે આ કેટલી બધી ખેદની વાત.
પારસી જેવી નાનકડી કોમે આના સંબંધમાં જે કર્યું છે, તેને અંશ માત્ર જૈન જે. વી માતબર અને બહેળી કોમ કરવા સમર્થ થઈ નથી. પારસી ગૃહસ્થની બંધાવેલી ઘણી ચાલોનાં દ્વાર ઉપર ખાસ પારસીઓનેજ માટે એવા શબ્દો આલેખાયેલા વાંચવામાં આવે છે પણ ખાસ જૈનોને માટે એમ લખેલું એક પણ બેડે આખા મુંબઈ શહેરમાં અમારી દષ્ટિએ પડતું નથી.
| મુખપુરીના શ્રીમાન શેઠીયાઓ! જે તમે માળાના માલીક હે તો ભલે નહીં તો નવા માળા બંધાવી તેના દરવાજ સાધારણ જેનોને રહેવા માટે વગર ભાડે, વગર ભાડે નહી તદ્દન સસ્તા ભાડે ખુલ્લા મુકે એવી તમ પ્રત્યે અમારી પુનઃ પુનઃ નમ્ર પ્રાર્થના છે.
માણેકલાલ મગનલાલ ડાકટર,
Page #417
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ )
મુખશ્વમાં વસ્તા ગરીબ જઈનેાની હાડમારી.
( ૩૨૩
દશેરાના તહેવાર ઉપર થતા પશુવધના અટકાવ. શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ તરફથી કરવામાં આવેલ પ્રયાસનું શુભ
પરિણામ
મજકુર પ્રસંગે થતા પશુવધ અટકાવવા પ્રતિ વર્ષે માર્કે આ વર્ષે “ પણ રાજા, મહારાજાએ અને ઠાકારા ઉપર વિન ંતિ પત્રા મેાકલવામાં આવ્યા Đહતાં જેના પરિણામે જણાવવા ખુશી ઉપજે છે કે, આગળનાં ૩૮ નામેા સાથે આ વરસે ૧૬ નામેા વધવા પામ્યાં છે. વધુ ખુશી તેા એ ઉપજે છે કે, તે અરજી તરફ માનની નજરથી જોવાઈ સતાષકારક જવાખા સ્ટેટા તરફથી લખાયા છે, એટલુંજ નહી પણ કોન્ફરન્સ તરફના આ પ્રકારના પ્રયત્નને આવકારદાયક અને જરૂરી જણાવે છે.
આ વર્ષે નીચે જણાવેલાં સ્થળા પૈકી કેટલાક સ્થળેાએથી ત્યાંના રાજા મહારાજા અને ઢાકારાએ પેાતાની હદમાં થતા પશુવધ ખંધ કરી મુમા, અવાચક પ્રાણીઓને આશીર્વાદ મેળવ્યા છે; કેટલાક સ્થળેાએ તે રીવાજ કેટલાક સમયથી બંધ છે. તેમ જણુાવવામાં આવ્યું છે. કેટલાંક સ્થાએ તેા ખાસ હીંદુઓએ જૈનોનાં ધાર્મિક દીવસેામાં તથા અન્યરીતે થતી જીવહિંસા બંધ કરવા રાજ્ય તરફથી હ્રક્રમે કાઢવામાં આવેલ છે; ત્યારે કેટલાક સ્થળાના ઢાકારાએ તા ખાસ ત્યાંના મહાજનને દસ્તાવેજ કરી આપ્યા છે, જે માટે ફ્રાન્સ આ સર્વે રાજા મહારાજા અને ઢાકારાના ખરાં અતઃકરણથી આભાર માને છે; અને ઇચ્છે છે કે ખીજા રાજકર્તાઓ તેમનું અનુકરણુ કરે.
અગાઉનાં નામા.
૧ અવનગઢ, ૨ બરાધીપતિ, ૩ વડાદરા. ૪ બીઆબર, ૫ ખંભાત, કે ટાઉદેપુર, ૭ રૃહા, ૮ ધરમપુર, ૮ ધ્રાંગધરા, ૧૦ દીનાપુર, ૧૧ ધઆયના, ૧૨ ગાંડળ, ૧૩ ઝાખુવા, ૧૪ જામનગર, ૧૫ જસદણુ, ૧૬ ક્રેટાસણુ, ૧૭ કાઢડાસાગાણી, ૧૮ કોટીલાઇ, ૧૯ કાઠારીયા, ૨૦ લખતર, ૨૧ લાયજી મેાટા (કચ્છ) ૨૨ લીબડી, ૨૩ મંડી, ૨૪ મેારખી, ૨૫ પારડી, ૨૬ રાજુલા, ૨૭ સરામપુર, ૨૮ સાયલા, ૨૯ સરવત, ૩૦ શાહપુર, ૩૧ સીતામહુ, ૩૨ સુનીરાજધાની, ૩૩ સુથાલીઆ, ૩૪ વર્ણા, ૩૫ વાંસડા, ૩૬ વારાહી, ૩૭ વરસાડા.
નવાં નામા.
૩૮ એકલારા, ૩૯ આરસાડીયા, ૪૦ ચુડા, ૪૧ ઠેકાણુ, ૪૨ દાવડ, ૪૩ સેલ, ૪૪ ગઢા, ૪૫ ડાલી ૪૬ કુલસીઆ, ૪૭ ખપુર, ૪૮ મે ગણી, ૪૮ પાલપુર, ૫૦ રાજકોટ, ૫૧ રજીસીપુર, પરસચીન, ૫૩ સાનેાલ.
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૨૪)
જૈન કેન્ફિરન્સ હેર.
( ડીસેમ્બર
હીંદુસ્તાનનું એક મહા પાપ.
ગઈ તા. ૧૫ મીના ટાઈમ્સ ઑફ ઈડીયામાં સંયુક્ત પ્રાંત (United Provinces) માં ગઈ સાલ બનેલા ગુન્હાઓને રીપોર્ટ પ્રસિદ્ધ થયો છે. તેમાં લખેલું છે કે સંખ્યાબધા છોકરાંઓને તેમનાં ઘરેણું ખાતર મારી નાંખવામાં આવ્યાં હતાં. (“There, were a number of cases of murders of children for their ornaments.”) બુલંદ શહેરમાં એક તેર વરસના છોકરાએ એક ત્રણ વરસના છોકરાનાં કેટલાંક ઘરેણું ઉતારી લઈને પછી તેને એક કવામાં નાંખી દીધો હતે..(“In Bulandshaher a boy of 13 threw a boy aged 3 down a well, after depriving him of some ornaments.”)
માબાપની બેદરકારી તથા અજ્ઞાનથી ઉપર પ્રમાણે કમનસીબ, નિર્દોષ બચ્ચાંઓનાં ત્રાસદાયક રીતે ખુને દેશના જુદા જુદા ભાગોમાં વખતે વખતે બને છે..
છ વરસની એક મુસલમાન છોકરીને ગયા મે મહીનામાં પુનામાં તેણીના દાગીના ખાતર મારી નાંખી હતી અને તે પછી હાલમાં એક હીંદુ છોકરીનું પણ તેજ કારણસર પુનાથી આશરે આઠ માઇલ ઉપર આવેલા એક ગામમાં ખુન કરવામાં આવ્યું છે.
આવા ભયંકર મહા પાપ સામે મજબુતપણે ચાલુ પિકાર કરવાથી ઝાઝાં નહીં તે ડાં બાળકોના જીવ બચવાનો સંભવ છે અને તે સાથે તેમનાં ખુન કરત તેવાં મોટી ઉમરનાં સ્ત્રી પુરૂષે પણ ફાંસીએ લટકતાં અટકશે એ પ્રમાણે બેવડું પુણ્ય નું આ કામ છે.
ઉપર પ્રમાણે જ્ઞાન ફેલાવવાથી તમામ કામોના લોકો આપણી કોનફરન્સને ધન્યવાદ દેશે.
આપને સેવક, લાભશંકર લક્ષમીદાસ,
મી. લાભશંકરે મજફર લખાણ સાથે એક હેન્ડબીલ મોકલેલ છે જેમાં જામે જમશેદ, તા. ૧૮-૧-૧૮૦૦, તા. ૭-૭-૧૯૦૪, તા. ૧૭-૮-૧૮૦૪, તા. ૨૩-૨-૧૯૦૪ તથા મુંબઈ સમાચાર ૨૪-૭-૧૯૦૬, ૨૬-૮-૧૮૦૦ અને ૧૨-૮-૧૯૦૬ કયસરે હીન્દ્રમાં પ્રગટ થયેલ અહેવાલો છાપેલા છે. આ તે પકડાયેલા અને જાહેર થયેલા અહેવાલ છે પણ નહીં જાહેર થતા બનાવ ઘણું બને છે માટે હમારી નમ્ર અરજ છે કે બાળકોને ઘરેણાંથી શણગારી કમેતે મરણ થવાના કારણભૂત થતા તેઓના માબાપો જરૂર વિચાર કરશે અને ઘરેણું કરતાં સ્વચ્છ કપડાંથી શોભાવી તંદુરસ્ત રાખશે.
તંત્રી.
Page #419
--------------------------------------------------------------------------
________________
JAINISM.
Having been asked to give something on Jainism, to which I am indebted for the following views and beliefs, I will give that which I appreciate and hold to be of value at any rate for myself. Being an enquirer into the Jain teachings, I cannot myself give an exposition of the philosophy itself, but only of the understanding developed in me through my fortunate acquaintance with the teachings. My liking being rather for the philosophical than the religious aspect of life the following may, to the warm-hearted, strike chilly.
In Jainism I find a solution to the heretofore unsolved problem of existence. I find plain answers which cannot be truthfully refuted, and which sink into and satisfy every corner of the brain, and which if attacked by searching criticism show up only still more brilliantly. Answers I now have to the questions. What are we living for? What is soul? Matter? Space? Time? Substance? God? Reward, Punishment ?
etc.
Most satisfactory is the view that substance of the universe is permanent; that there never was in the infinite past a time when matter, souls, space, time, etc. did not exist; that to assume such non-existence in a remote past is a false view; that as these things have always existed, creation was not necessary. And what can be more inconsistent than after taking the view that everything needs to be created, to name one thing or being (God) that did not need to be created? The view that the individual is everlasting is most comforting; that each individual is for ever the same, and never becomes another; but only in sense, for the predicate can, from other points of view than the one here meant, be denied.
I like the view of the history of the soul from eternity to eternity which divides such history into three sections, namely,
Page #420
--------------------------------------------------------------------------
________________
326)
The Jain Conference Herald.
( Dec.
before, during, and after development (Nigoda, Gunasthana, and Mocksha). That we are now in a process of development had a beginning in time, and will have an end in time. That before the development began the soul had been living in the infinite past for ever backwards in an unclean state, somewhat in the same sense that any particular piece of gold might have always in the past been ore previous to its present refined state. After the development of the soul is ended, it never again becomes unclean, and exists in everlasting blissfulness, knowledge unlimited, as the same individual for ever without any interruptions in the shape of birth and deaths.
Development in its early stage appears to be slow (during Mithyatva, that is). Then there comes a demarcation in the life (Samyaktva) after which the progress becomes much more rapid, it being taken in hand by the individual himself consciously.
It is as I understand a teaching of Jainism that the whole of that which is good or bad in a person is due to his own actions in the past, that the person himself is responsible for all that he experiences, and that he will only experience that which he himself brings upon himself. Thus, is the freedom of the individual insured; he is free to bring upon himself just exactly the kind of life that he most desires. Now, as soon as anyone takes his own life in his own hands, he feels the need of a guide, the help of those who have gone before him along the same road. Who will satisfy him for this purpose ? Only he who has attained complete and altogether unlimited knowledge, and who is absolutely free from every form of unkindness and weakness. Such a one will satisfy the aspirant: and such a one only. He feels tbat only those who have attained to omniscience could guide him correctly without mistakes. He will, however in the absence of such one, accept the teaching of those who perpetuate the path mapped out by the omniscient; and the aspirant feels convinced that the code of rules of life must be
Page #421
--------------------------------------------------------------------------
________________
1909)
Jainism.
(327
such that all life is regarded as sacred, and that to ignore or crush auy form of life is nothing short of arrogance and false teaching, (Arlat, Guru, and Dharma). .
He who wishes to be " a law unto hiniself,” to run' his own life, wishes so to ruu it that pre-determined effect shall be brought about, and believing that in the true nature of the soul there is no misery, ignorance, or weakness, he wills to do only those things which bring out the true nature of the soul, . namely, blissfulness, knowledge, and strength, and he wills to avoid those acts which bring misery, ignorance and weakness. In other words, he makes a "will" of his own (Vratas).
Then the theory seems to be that one who appreciates knowledge, memory, or any quality of the soul, will take pains to nurture it wherever it is found, and not to destroy it either. in hinìself or in any living being. The theory seems to be that, if I do an act which is calculated to cause ignorance, for instance, in another being, I make and use a force which will have the function of nature of causing ignorance, and as it is I who generate or fashion this force, it is I who am in combination with such a machine so to speak, it will in its operation prevent me from knowing, at some time or other, some kind of knowledge or other. (This is Karma if I understand it correctly).
Another useful fact is, that one's present circumstances can be used to further one's spiritual development, one does not need to wait a single moment before one can begin, but of course one has to estimate his position in the scale of development, and follow rules suitable to that stage:
Another most useful theme as it were is the view that all there is in the universe is 'I' and that wlich is not I. I am as I actually anı at present, ignorant, weak, etc, because some of the 'not-I' is fused or blended in with me, a foreign element which has no business to be in me at all and which fiom one point of view is no part of we. Now, what is to be done ? This foreign stuff is continually being attracted to myself by myself, and getting assimilated into my being; the
Page #422
--------------------------------------------------------------------------
________________
328)
The Jain Conference Herald.
(Dec.
thing is to stop this inflow or to stop attracting it, and so shut out any fresh stuff of the kind; and then to set to work and remove what is already there in me; the final result is my soul cleaned up, pure, and as it naturally is by its own imperishable nature. (Jiva, Ajiva, Ashrava, Bandha, Samvara, Nir. jara, and Moksha.)
Very satisfying is the doctrine of implication in speech. When one speaks there is always other truth about the subject and, while actually speaking, this other truth though implied, cannot be expressed in words. This doctrine points out that statements about things are made only with reference to those parts, aspects, or relationships of the thing to which the statements are applicable, and not with reference to the whole thing in every part, aspect, and relationship for ever. That any thing about which a statement is made always has some part, aspect, or relationship to which the statement is not applicable. (This is the Syadvada.)
Another most important thing that was pointed out to me is that awareness, consciousness, is different in kind from motion of matter, from molecular or atomic vibration. There can be motion of matter and also awareness of the motion, and if the awareness or knowledge of the motion is itself a mode of motion then the knowledge is a motion of a motionwhich is meaningless. And knowledge being thus different in kind from motion of matter, it is something, it is the quality of something, or property of something; it is some real thing that has knowledge, and this real thing may be called 'soul. Matter, whether stationary or in motion, has no consciousness; soul has.
Another doctrine is the doctrine of re-incarnation. The soul is permanent, it is, was, and always will be in some state or other; and until it has finally removed all foreign matter from itself goes through a succession of births and deaths and rebirths.
HERBERT WARREN.
Page #423
--------------------------------------------------------------------------
________________
૧૮૯]
જીવદયા માટે રબારીઓએ કરેલો ઠરાવ.
[ ૩૨
જીવદયા માટે વેરાવળ તરફના કંઠાળના રબારીઓએ કરેલ અગત્યનો ઠરાવ
શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સની ઓફીસમાં વેરાવળ તથા મગરોળ તારક રબારીઓને મેળે થાય છે. એવી ખબર મળતાં શ્રી વેરાવળ તથા માંગરોળના મહાજનને એ મેળા કયાં ભરાય છે, વિગેરે બાબત ખૂલાસા પૂછાવ્યા અને એ મહાજનશ્રીની તરફથી તપાસ થઇ ખબર મળી કે દશરા ઉપર મેલા ભરાય છે.
આ મેળા ઉપર વઢવાણુવાળા શાહ નારણજી અમરસી ઓનરરી ઉપદેશક શ્રી ને તાંબર કેન્ફરન્સને એ તરફ જઈ શકશે કે કેમ ? એ માટે ખબર પૂછાવતાં તેમણે તુરતજ એ તરફ જવાને હાને પ્રત્યુત્તર લખે અને એ તરફ શું હીલચાલ કરવાથી કાર્યની સિદ્ધિ થશે એ માટે તપાસ શરૂ કરી અને જે કેન્ફરન્સ ઓફીસ તરફથી વેરાવળ જવાનો . પત્ર મલ્યો કે તુરતજ એ તરફ રવાના થયા. અને વેરાવળ મહાજનને તા. ૨૨-૧૦-૦૮ના રોજ મળ્યા. મહાજનમાંથી કેટલાક આગેવાનું એક ડેપ્યુટેશન શ્રી શીદડ આરીઓને મેળો થયો હતો ત્યાં ભાનાધિકારી ઉપદેશક શાહ નારણજી અમરસી સાથે જવાની ગોઠવણ થઈ અને તા. ૨૩-૧૦-૧૯૦૮ ના રોજ સાંજરે શ્રી આદરી ગામ ગયા અને ત્યાં શ્રી પાટણવાળા શેઠ ધરમસી રણછોડ જે રબારીઓના શેઠ છે તેમને સીદડથી તેડાવ્યા અને તે આવતાં રાત્રે કેટલીક મસલત કરી બીજે દિવસે સવારે શ્રી શીરાદડ જવાનું નકકી કર્યું.
તા. ૨૪-૮-૧૯૦૯ના રોજ શ્રી શીદડ મી. નારણજી સાથે નીચેના ગૃહસ્થો જઇ પહોંચ્યા. ૧ શેઠ ગલાલચંદ સેમચંદ
૮ શેઠ મેઘજી રૂપચંદ ૨ શેઠ કલ્યાણુચંદ ખુશાલચંદ
૮ શેઠ લાધા હરખચંદ ૩ રા. ર. વકીલ ત્રિભુવન કૃપાશંકર
૧૦ શેઠ હેમરાજ મુળચંદ ૪ કૃપાશંકર પ્રભુશંકર (માંગરોળવાળા) ૧૧ શેઠ જેચંદ કલ્યાણજી - ૫ શેઠ ખુશાલચંદ વીરજી
૧૨ ઠકર રામજી વીરજી ૬ શેઠ મદનજી જુઠા
૧૩ મી, વસનજી લાલજી
વેરાવળ મહાજનના મુનીમ ૭ શેઠ જેચંદ ખીમજી
૧૪ શેઠ રણછોડ કલ્યાણજી
( આદરીવાળા ) વીગેરે શ્રી શીરોદડ જઈ રબારીની માતાના દરશન કરી રીતસર થાળ ધરી રબારીના શેઠ ધરમશી રણછોડ તથા વકીલ દાનાભાઈ કરણાભાઈ રબારી તથા ભુવા જેઠા પરવત અને કેટલાક રબારીને આગેવાનોને મળી ગ્ય હકીકત જણાવી. જેથી તા. ૨૫ મી ના રોજ
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૩૦ ]
જૈન કારન્સ હેરલ્ડ
[ ડીસેમ્બર
માનાધકારી- ઉપદેશક મા નારણુજીનું વ્યાખ્યાન સાંભળવાના વખત મુકરર કર્યાં અને રમારીની જ્ઞાતિએ મહાજન વગેરેના સત્કાર સારૂ જમણુ આપ્યું.
તા૦ ૨૫મીના રાજ ઠરાવેલ વખતે શ્રી આદરીથી ઉપરના ગ્રહસ્થા સાથે શ્રી શીરાદડ ગયા, અને રબારીનાં આગેવાના એકઠા થતાં જીવદયા સંબંધે મી॰ નારણુજી અમરશીએ કેટલાક શાસ્ત્રના અને ઇતિહાસના પ્રમાણે આપી રબારી ભરવાડ મુળથીજ જીવદયા પ્રતિપાળ છે અને એ કાર્ય ઉપાડી લેવાને ઉપદેશ આપ્યા જેતે રા રા. વકીલ ત્રિભુવનદાસભાઇએ બહુજ અસર કારક રીતે અનુમેદન આપી પુષ્ટિમાં વિવેચન કર્યું. જેની સારી અસર તમામ રબારીને થતાં નીચે મુજબ ઠરાવ થયા,
ઠરાવ.
૧ .!!, બળદ, ભેંસા વગેરે કાઈ રબારી કસાઈને વેચતા નથી અને કદી વેચશે નહીં. તેમ તેવા માણસાને વેચાતા આપવાને દલાલી પણુ કરશે નહીં. આ ઠરાવ આખી રબારીની જ્ઞાતિએ કબુલ કર્યાં હતા.
२ પાડા માટે કાંઇ પણ લવાજમ લીધા શિવાય મેાટા કરીને વેરાવળ મહાજનને સોંપ વાનું તમામ રબારીની જ્ઞાતિએ કબુલ કર્યું હતું.
૩
કાંઇ પણ લવાજમ લીધા શિવાય ધેટાં એકડાં મેાટાં કરીને વેરાવળ મહાજનને નીચેના તમામ માલધારી રબારીએએ સોંપવાને માતાજીની રૂખરૂ પ્રતિજ્ઞા લીધી હતી, અને તમામ રખારીની જ્ઞાતિને આ વાત ગળે ઉતારી કબુલ કરાવવાની કોશીષ કરવાને કબુલ કર્યું હતું.
નામ
ગામ
૧ ખરી જેઠા પરવત ભુવા શીરાદડ ૨ રબારી કરસન પરવત ભુવા ૩ રબારી માંડા સેજા દરબાર ૪ આરી ગીગા લાખા ૫ રબારી ડાયા સેજા ૬ રબારી કરણા નાના ૭ મારી માંડા રાજા
૮ રખારી શીદી રાણા ૯ આરી રામા વીરા
',
""
'
..
..
૧૦
دو
૧૧
નામ
આરી પુંજા ખીમા
આરી કીસા ભીમા
૧૨
૧૩
૧૪
૧૫ રબારી લખમણુ અરજણુ
૧૬ રબારી અરજણ નાનો
ગામ
આદરી
રખરી દેવરાજ ભુલા
રબારી કરસન કરણાભાઇ
રબારી દાનાભાઈ કરણાભાઈ વકીલ,,
૧૭
રબારી અરજણુ મયા
૧૮ ખરી નારણુ જોગા ૧૯ ખરી પુંજા રાધવ
,,
""
વેરાવળ
..
કેાડીનાર
દ્વારી
નવાપરા
પાટ
થયા
આ ઠરાવ પછી ભુવા પરવત જેઠાને વેરાવળ મહાજન તરફથી પાધડી આપવામાં આવી અને માતાજીના દેવળ માટે ધીના તમે એક આપવામાં આવ્યે અને ત્યાંથી વેરાવળ મહાજન વાજતે ગાજતે વિદાય થયુ. અને શ્રી શીરાદડના પાદરમાં માગણીઆંતને દાન તરીકે કારી આઠ આપી.
Page #425
--------------------------------------------------------------------------
________________
- ૧૮૦૪ ]
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
|
| ૩૬
ઉપર મુજબ કાર્ય બજાવવામાં વેરાવળના સમગ્ર મહીજને કાંઈ પણું જ્ઞાતિભેદ કે ધમભેદ ન રાખતાં જીવદયાનું કામ સર્વે હિન્દુઓનું છે એમ સમજી ભારે ઉત્સાહથી શ્રમ લીધે છે અને આ કાર્યમાં વેરાવળ પાંજરાપોળ કમિટીના ઓનરરી મેનેજર વકીલ ત્રભુિવનદાસ કૃપાશંકર અને શેઠ કલ્યાણચંદ ખુશાલ ચંદ, વકીલ દાન કરણ રબારી, વસનજી લાલજી વિપ્ર (મહાજનના મુનિમ) રબારીના શેઠ ધરમશી રણછોડ પાટણવાળા ઇત્યાદીએ સ્તુતિપાત્ર પ્રયાસ કર્યો છે તથા ભુવા જેઠા પરવતે પિતાની જ્ઞાતિને સમજાવવામાં બહુજ પ્રશંસાપાત્ર શ્રમ કર્યો છે. આ દાખલો તમામ રબારી ભરવાડના આગેવાનો લેશે એવી આશા છે. અમે તેમને કોન્ફરન્સ ઓફિસ તરફથી ધન્યવાદ આપીએ છીએ.
શરૂઆતમાં જે જે રબારીઓએ ઘેટાં બેકડાં મહાજનને મોટાં કરીને આપવાનું કબુલ કર્યું છે તે સર્વેને ધન્યવાદ ઘટે છે.
ઘાર્મીક હિસાબ તપાસણું ખાતું.
- છલે ખેડા તાબે થી થંભતીર્થ (ખંભાત) મધ્યે આવેલા છરાળાપાડામાં શ્રી અમીઝરા પાર્શ્વનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતા રીપોર્ટ
સદરહુ દેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ રણછોડદાસ મુલચંદના હસ્તકનો સં. ૧૮૬૧થી ૧૯૬૪ના ભાદરવા સુદ ૧૫ સુધીની હિસાબ અમેએ તપાસે છે. તે જોતાં વહીવટકર્તાએ નામું ચોખ્ખી રીતે રાખી દેરાસરજીમાં પુરતી દેખરેખ રાખે છે તેમજ સદરહુ દેરાસરજીને હિસાબ તપાસવાની માંગણી કરતાં તુરત ખુલાસા સાથે અમને બતાવી દીધે છે, તેથી તેમને પૂરેપૂરો આભાર માનીએ છીએ. .
.
. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે, તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી યેય બંદોબસ્ત કરશે.
છલ્લે ખેડા તાબે થી થંભતીર્થ (ખંભાત) મધ્યે આવેલા ચળાવાડામાં શ્રી સુમતીનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ–
સદરહુ દેરાસરના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ વીરચંદ કસ્તુરચંદના હસ્તકને સં. ૧૮૬૧ થી ૧૯૬૪ના શ્રાવણ વદ ૦)) સુધીને અમોએ હિસાબ તપાસ્યા છે. તે જોતાં સદરહુ વહીવટકર્તાએ હિસાબ ચોખ્ખી રીતે રાખી અમોને માગણી કરતાં તુરત બતાવી દીધો છે, તેથી તેમને આભાર માનીએ છીએ. . . . .. .
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૩૨)
જન કેન્ફરન્સ હેરડ,
( ડીસેમ્બર
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે, તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી
મ્ય બબસ્ત કરશે.
છલે ખેડા તાબે શ્રી સ્વંભતીર્થ ( ખંભાત ) મધ્યે માંડવીની પોળમાં આવેલા શ્રી આદીશ્વરજી મહારાજ તથા શ્રી મુનિસુવ્રતસ્વામી મહારાજ તથા શ્રી નેમિનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ
સદરહુ દેરાસરના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ કલચંદ સારાભાઈ હસ્તકનો સં. ૧૯૫૯થી સં. ૧૯૬૪ના વિશાખ વદ ૦)) સુધીને હિસાબ અમેએ તપાસ્યો છે. તે જોતાં વહીવટકર્તા સદરહુ દેરાસરોના વહીવટ તથા કામકાજ ચોખ્ખી રીતે કરી દેરાસરની સાર સંભાળ સારી રીતે રાખે છે, તેમજ સદરહુ દેરાસરના હિસાબ અમાએ જેવા માગતાં તુરત તેમણે ખુલાસા સાથે દેખડાવી આપ્યા છે, તેથી તેમને ધન્યવાદ ઘટે છે.
શ્રી મુનિસુવ્રતસ્વામીજીનું દેરાસરજી જીર્ણ થવાથી અત્રેથી ભગવાનને ઉથાપન કરી છરાળા પાડે થયેલ મેટા દેરાસરજીની અંદર પધરાવેલું છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે, તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી
ગ્ય બબસ્ત કરશે.
છલ્લે ખેડા તાબે થી થંભતીર્થ (ખંભાત) મધ્યે સંધવીની પળમાં આવેલા શ્રી સેમ ચિન્તામણિ પાર્શ્વનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ–
સદરહુ દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ હીરાલાલ નાનાભાઈ હસ્તકને સં. ૧૮૬૧થી સં. ૧૮૬૪ના ભાદરવા વદ ૦)) સુધીને હિસાબ અમેએ તપાસ્યો છે.તે જેતાં વહીવટ ચેખે રાખી અમેએ માગણું કરતાં તુરત બતલાવી દીધું છે તે માટે તેમને આભાર માનીએ છીએ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણ તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે, તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી ગ્ય બંબસ્ત કરશે.
જલે ખેડા તાબે થી થંભતીર્થ (ખંભાત) મધ્યે કુંભારવાડામાં આવેલા શ્રી શીતળનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગત રીપેર્ટ– .
પ્રથમ સદરહુ દેરાસરજીને વહીવટ શેઠ બાપુલાલ ખુબચંદ ચલાવતા હતા. ત્યારબાદ સં. ૧૯૬૨ ના શ્રાવણ વદ ૧ થી શેઠ મોહનલાલ પિપટચંદ ચલાવે છે; અને શેઠ મેહનલાલ પિપટચંદના કહેવા પ્રમાણે તેમના તાબામાં વહીવટ આવ્યા તે પહેલાંને હિસાબ પ્રથમના વહીવટકર્તા પાસે છે, તેથી સદરહુ દેરાસરછના હાલના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ
Page #427
--------------------------------------------------------------------------
________________
૧૮૮ )
ધાર્મિક હિસાબ તપાસણું ખાતું.
( ૩૩૩
મોહનલાલ પોપટચંદ હસ્તકને સં૧૮૬૨ ના શ્રાવણ વદ ૧ થી સં. ૧૮૬૪ ના શ્રાવણ વદ ૦)) સુધીને હિસાબ અમોએ તપાસ્યા છે. તે જોતાં વહીવટ રીતસર ચલાવી રૂ. પ૦) ની રકમ મુંબઈ સ્થળેથી લાવી દેરાસરજી સુધારવા માંડે છે, તે માટે તેમનો આભાર માનીએ છીએ.
- આ આતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે, તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી યેગ્ય બંદોબસ્ત કરશે.
છ ખેડા તાબે શ્રી સ્થંભતીર્થ (ખંભાત) ખારવાડા મધ્યે આવેલા શ્રી સ્વંભણ પાર્શ્વનાથજી મહારાજના દેરાસરજીનાં કેશર, સુખડ ખાતાને લગતે રીપોર્ટ–
સદરહુ વહીવટના વહીવટકર્તા શેઠ છગનલાલ પાનાચંદ દેવચંદ હસ્તકને સં૧૯૫૮ થી સં. ૧૮૬૩ ના આશે વદ ૦)) સુધીને હિસાબ અમોએ તપાસ્યા છે. તે જોતાં સદરહુ ખાતું તેમના વડીલ તરફથી ખેલવામાં આવ્યું છે, અને તેના વહીવટનું નામું તેમના પિતાના ખાનગી ચોપડા (શેઠ પાનાચંદ દેવચંદની પેઢીના ચેપડામાં) રાખવામાં આવેલ છે. તે તપાસતાં હિસાબ બરેબર છે, તેથી ખુશી થવા જેવું છે.
આ ખાતું તપાસી જે જે ખામી બે દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે, તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે.
જીલે ખેડા તાબે ગામ શ્રી થંભતીર્થ (ખંભાત) મધ્યે અલીંગમાં આવેલા શ્રી મુનિસુવ્રત સ્વામીજી મહારાજના દેરાસરછના વહીવટને લગત રીપેર્ટ
સદરહુ દેરાસરના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ ખુશાલદાસ ઝવેરચંદ હસ્તકને સં. ૧૮૬૧થી સં. ૧૮૬૪ના અશડ વદ ૦)) સુધીને હિસાબ અમેએ તપાસે છે. તે જોતાં સદરહુ હિસાબનું નામું શાઝવેરચંદ પીતામ્બરદાસ લખે છે. હિસાબ રીતસર રાખ્યો છે, તેથી તેમને આભાર માનીએ છીએ; અને સદરહુ સંસ્થાની મિલ્કત અમેને નજરે દે. ખાડી નથી તે તાકીદે દેખડાવી દેવા સુચવ્યું છે.
" આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે, તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે.
લી. શ્રી સંઘને સેવક. ચુનીલાલ નાનચંદ
એનરરી એડીટર, શ્રી જન (શ્વેતામ્બ) કોન્ફરન્સ
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૩૪ )
જૈન કેન્ફરન્સ હેરડ.
[ ડીસેમ્બર : "
શ્રી જૈન (શ્વેતાંબર ) કોન્ફરન્સ સુકૃત ભંડાર - કંડમાં આવેલાં નાણાંની યાદી.
રૂ. ૫૩૭-૪-૪ આગળ જણાવ્યા પ્રમાણે. ૧૩-૦-૦ વટાદરા ૧-૦-૦ કાંધરોટી ૧૪-૪-૦ વતરા ૨-૦-૦ ઝાંઝ
૦-૧૨-૦ ખટલાલ ' ૨-૮-૦ કરસમલ . ૪-૦-૦ વડદલા ૫-૦-૦ જલસણ
૨-૮-૦ કણજટ ૦–૧૨–૦ બામણવા . ૧૫-૦-૦ પંડિત લાલન તરફથી વિલાયતથી આવ્યા. ૧-૦-૦ કાચર (૭-૪-૦ વીઠલપુર
૨-૪-૦ જાલીસણું ૩-૮-૦ ઉધરેજ ૪–૧૨-૦ વીંધણ
૩-૦-૦ ઝાંઝરવા : ૨-૮-૦ દઢાણ ૦–૮–૦ વાસણ
૧-૮-૦ કુણપર ૫–૮–૦ દાદ ૧-૦-૦ સેલગામ ૧૨-૪-૦ છનીઆર ૦–૮–૦ થરાદ ૩૧-૮-• એકલારા
૨-૦-૦ જુનેર ર૭-૫-0 સીતામહ ૨-૧૨-, વડનેસા
૭–૧૦–૦ ગાડરવાડા ૪-૧૨-૦ વિલાયત ૭-૧૨-૦ ફુદેડા તથા વીજપુર ૦-૪-૦ એકલારા - એસ એચ. રન ' ૧-૪-૦ . દાવડા ૧૪–૮–૦ બારસી
૭-૦-૦ સાબલી . ૧-૪-૦ ત્રાપજ ૨–૧૨–૦ ઝાંઝમેર
૦–૮–૦ સેલાવદર ૦-૧૨૨૦ ઉંચડી ૬-૦-૦ દાઠા
૦-૪-૦ તલ્લી ૨-૦-૦ + લધુના . ૫-૮-૦ ભીડર
૧-૧૨-૦ સાટોલા ૧૨-૧૧-૧ તાલના ૨-૦-૦ નીમચ સીટી. ૨-૮-૦ અમરાવદ ૨૧-૮-. નીંબાહેડા ૧-૦-૦ મહુડી ૫૫-૪-• સીતામહ ૧૪-૪-૦ ગાંભુ
૧૫–૮–૦ મોઢેરા ૨૦-૧૨- વડાવલી ૧-૦-૦ સિલાના
૮-૮-૦ નડીઆદ ૮-૪-૦ નરસંડા ૮-૮-૦ પાડગેલ
૩-૦-૦ બાંધણી -૮-૦ ચાંગા ૧–૧૨–૦ વલેવું
૨-૦-૦ કારેલી ૨-૦-૦ સુણાવ
૫-૦-૦ પાલજ ૬૬-૮-૯ વેરાવળ ૧૨-૪-) ચાંપાબેરી
૦-૪-૦ ખડકી ૨-૦- વીરછજ. ૧૨૧૨૦ રાહતગઢ
૧૦-૦-૦ બંગલેરી ૦-૪-૦ ઝરીયા ' ૫૧-૮-૦ કપડવંજ
૪-૦-૦ વડાવલી ૬-૪-૦ ચવેલી ' ૮-૧૨-૦ પીંપળ
૪-૮-૦ પીંડારપુર ૨-૧૨-૦ - કેસણું ૧-૪-૦ ગંગેટ
૨૪-૮-૦ ગ્વાલીઅર ૧૪૫-૦-૦ રતલામ ૧૪૧-૦-૦, ડભોઈ
૩-૪-૦ ભીલસા ૪-૧૫-૦ પી પલા. ૨-૮-૦ સારંગી
૦-૪-૦ બડવેટ ૧૦૨-૧૨-૦ માણસા
- કુલ રૂ. ૫૫૮૧-૬-૮.
૬-૮-૦
મેલાવ
Page #429
--------------------------------------------------------------------------
________________
૧૯૦૮ ]
જૈનોદય અને જૈન કોન્ફરન્સ.
[ ૩૩૫
શ્રી સુકૃત ભંડાર ફંડ.
ડભેઈ–મુનિ મહારાજ શ્રી ૧૦૦૮ મુનિ કીતિવિજયજી મહારાજના સદુપદેશથી ડભેઈમાં સુકૃતભંડારની સારી રકમ ભેગી થઈ હતી અને તે મુંબઈ કોન્ફરન્સ ઓફીસમાં રૂા૧૪૬ ) એકસે છેતાળીસ ડભાઈને શ્રી સંધ તર૪થી શેઠ જેઠાભાઈ ખુશાલભાઈએ મોકલી આપ્યા છે. આ ફંડ વસુલ કરવામાં શેઠ ગુલાબચંદભાઈ તથા શેઠ મોતીલાલભાઈ દલપતભાઇએ ઘણે શ્રમ લઈ સારી મદદ આપી છે તે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. સુજ્ઞસદ્ગહસ્થો પિતાના પિતાને સદુપયેગ આવા શુભ કાર્યમાં કરશે એવી અમારી વિનંતિ છે. તેમજ મુનિ મહારાજાઓ પણ આવી રીતે દરેક સ્થળે સદુપદેશથી પ્રયાસ જારી રાખશે.
માણસા–મુનિ મહારાજ શ્રી ૧૦૦૮ મુનિ કપુરવિજયજી મહારાજના સદુપદેશથી માસુસાના શ્રી સંઘે સુકૃતભંડાર પંડના રૂ. ૧૦૨–૧૨–એકબે ને બાર આના શ્રી મુંબઈ કોન્ફરન્સ ઓફીસમાં મોકલી આપ્યા છે. આ કાર્ય માટે માણસાના શ્રી સંઘને અમે - ધન્યવાદ આપીએ છીએ. આવી રીતે દરેક શહેરના આગેવાને પિતાના ગામમાંથી શ્રી સુકૃત ભંડાર ભેગું કરી મોકલાવી આપશે.
કપડવંજ- ત્યાંના શ્રી સંધ તરફથી એક લતાવાળા તરફથી રૂ. ૫૧-૮-૦. એકાવન રૂપીઆ આઠ આના શેઠ બાલાભાઈ દલસુખભાઇએ મુંબઈ કોન્ફરન્સ ઓફીસને મોકલી આપ્યા છે. પણ બીજા લગતાવાળા તરફથી હજી લગી કાંઈ રકમ આવેલ નથી. અમને આશા છે કે તેઓ સાહેબ પણ છેડા વખતમાં ફંડ ભેગું કરી મોકલી આપશે. આવી રીતે દરેક સ્થળેથી પૈસા આવવા લાગ્યા છે. અને તેમાંથી કેળવણી ખાતાંમાં ઑલરશીપ તથા પાઠશાળાઓને મદદ અપાવા લાગી છે. જેમ આ રકમ સારી ભેગી થશે તેમ તેમ આપણું વીરપુત્ર તેને લાભ લેતા થશે. અને આપણી કેમની ઉન્નતિ થશે. આપણું દાના શેઠ સાહેબ આ ફંડમાં સારી રીતે મદદ આપશે તે સારી રકમ ભેગી થતાં વિલંબ લાગશે નહીં.
જૈનદય અને જૈન કોન્ફરન્સ.
- તે સાથે સુકૃત ભંડારને સંબંધ, વાંચથી અજાણ્યું નથી કે, ઘણા વિચાર પછી અને વખત પછી “ ટીપેટીપે સરોવર ભરાય ” એ ન્યાયે કમાતા પુરૂષો પાસેથી પરણેલા પુરૂષ અને સ્ત્રી દીઠ માત્ર ચાર આના તે પણ વાર્ષિક અરે ! મહિને માત્ર ચાર પાઈ; તે પણ કોમની ઉન્નતિ અર્થે અને કેળવણીની વૃદ્ધિ અર્થે સ્થાપન થએલી જેન કોન્ફરન્સમાં આપી તેની મારફત જેનદયનું કામ આગળ વધારવું તેમ નિશ્ચય થયો છે, જે માટે લેખક ધારતું નથી કે, આ યોજનાની
Page #430
--------------------------------------------------------------------------
________________
૩૩ ]
જૈન કારન્સ હેડ.
( ડીસેમ્બર
જરૂર નથી કે ઉપયોગી નથી, તેમ કાપણુ ગામની કાઇપણુ વ્યકિતએ જાહેર કર્યું" હાય અથવા કોઇના મનમાં પણ આવતુ હાય. બેશક સામાન્ય મતભેદને લઇ અથવા ખીજા કારણાને લપ એકમને કાર્ય ન કરી શકવાના કારણેાએ કેટલાંક સ્થળાએ સુસ્તાઇ જોવાય છે, અને તેના બહાનાંઓ લઇ કેટલાક સ્થળેથી નાસીપાસ થવાના દાખલા મળે છે. પણ તેથી એમ ધારવાને કંઇપણુ ઉતાવળ કરવી યોગ્ય નથી કે તે કારન્સથી વિરૂદ્ધ છે-કે જેથી 'સુકૃત ભંડારના ચાર આના આપવા આનાકાની કરે છે.
દાખલા તરીકે અમદાવાદ, ભાવનગર જેવા સ્થળાને આગળ કરાય છે. પણ જોનારા જોઈ શકયા હશે કે, તેવા ગામમાંથી ચાર આનાના હિસાબે જે રકમ આવે તે કરતાં પણ ઘણી વધુ રકમ ત્યાંના લાગણીવાન્ અને જાણીતા અગ્રેસરા તરફથી નિભાવ ફ્ંડ માટે મળેલી છે. અને તે રીતે જ તેઓના જ્યાં સુધી કામ ઉપર પ્રેમ છે. ત્યાં સુધી કાયમ મદદ મળવાની છે.
આ સમયે એક વાત યાદ આવે છે કે, આવી સમજયુને લઇને અમદાવાદ મધ્યેની શિથિલતા જોઈ તીખા પણ લાગણીવાળા લેખની ગત અંકમાં હસ્તી થઇ હોય; અને તેથી કાંઇની લાગણી દુખાણી હોય. તેા તેને માટે આપણે દીલગીર છીએ.
એ તા નકી છે કે, હું મહાનનો ચેન તાસ થા” એટલે 'મેાટા જે પંથે ચાલે તે પંથે ચાલવું. આવું શાસ્ત્ર કથન હાવાથી તેવા રીવાજ પડી ગયા છે. તેથી શુભાશુભ ક્રામને મેાટાએ વિચાર કરી પેાતાના પંથે અન્યજના ચાલે અને શુભ કાર્ય કરી પુણ્ય.હાંસીલ કરે તેવી પ્રવૃત્તિ રાખવી ઉચિત છે. આ કાર્યની ફતેહ થવાથી પરિણામે અનહદ પુણ્ય ઉપાજૅન કરવું છે, એ નિર્વિવાદ છે. શું ! પૈસા વિના કાંઈ પણ કામ થઇ શકે ? શક્તિવાળા
એ અરસપરસ સહાય અર્થે, કામના અભ્યુદય અર્થે શકિતઅનુસાર મદદ કરવી તે તેમની ક્રુજ છે એમ દરેક વ્યકિતએ સમજવું જોઇએ.
અમદાવાદ કઇ રીતે સુકૃતભડાર માટે પાછી પાની કરે તેમ ભાવના રાખવી ઠીક નથી. ત્યાંના યુવકો મહેનત કરવા તૈયાર છે તેા પુણ્યવાન અગ્રેસરાએ તેને અનુકૂળતા કરી આપવી અને પેાતાની સાથે પેાતાની લાંગવગના સ્થાનેથી પણ તે અપાવવાને તૈયાર રહેવુ; તેમ કરી ખીજાઓને અનુકરણુનીય થઇ પડી યુવાન અને શ્રેષ્ઠિ વ ઉભય પુણ્ય હાંસિલ કરવાને તૈયાર થશેજ, તેમ લેખકની ઇચ્છા સાથે ભાવના છે. અને તે ભાવનાને ત્યાંના બંધુઓ તથી સત્કાર થતાં કાર્ય સફળ થશે એ પણ નકકી છે.
જૈન પ્રજા કરતાં અન્ય પ્રજા કેટલી આગળ વધે છે ? કયા માર્ગે વધે છે ? અને આડ’ ખરી તેમજ વાહવાહ કહેવરાવવા માટે ખર્ચ કરવા કરતાં કામને અભ્યુદય થાય તેવા માગે કેવી રીતે ખર્ચ કરે છે, અને કેળવણીનેજ કેટલી મુખ્યતા આપે ? આ સર્વે ખારિક અભ્યાસ શ્રીમાને અને વિદ્વાના કરે અને જૈત પ્રજાના ઉદય કયા માર્ગે છે તે વિચારી ખરા માર્ગને પકડે એવી બુધ્ધિ શાસનના અધિષ્ઠાતા તેમને આપે તેવી આ લેખના અંતે શુધ્ધ અંતઃ કરણની પ્રાર્થના છે.
લિ
મધુકર
Page #431
--------------------------------------------------------------------------
________________
ઉરિક્રમ અને તેને કંચી.
[ ૩૭૭
ઉન્નત્તિક્રમ અને તેની કુંચી.
( લેખક રા, લલુભાઈ કરમચંદ દલાલ-મુબઈ ) પ્રાતઃકાળની તૈયારી હતી, તેવામાં એક વિચાર ઉદભવ્ય, શ્રેણએ પિતાનું કાર્ય આગળ આગળ વધાર્યું અને તે વિચારશ્રેણીને અંત પણ બુદ્ધિ પ્રમાણે લેખકે નિહાળ્યો. ખેદ માત્ર એટલે જ હતું કે તે વિચારેને આચારમાં મુકવાની જ્યાં ત્યાં ન્યુનતા ભાસતી હતી. છતાં પુરૂષાર્થ ફેરવવાથી, છતી શકિતને ઉપયોગ કરવાથી, વિચારો સિધ્ધ થશે એમ લાગવાથી નિરાશામાં આશાનું કિરણ સ્કુયું. પાંચ કારણ મળતાં કાર્યની સિદ્ધિ થાય છે, એ શાસ્ત્રકારે નું કથન અક્ષરશઃ સત્ય છે; છતાં મુખ્યતા પુરૂષાર્થને જ આપી શકાય. તે વિના બીજાં ચાર કારણે કાંઈ પણ કરી શકવા સમર્થ થતાં નથી. શ્રી મહાવીર અને તીર્થકરે આત્મબળના વિકાસથી પુરૂષાર્થને મુખ્ય માનીને જ જન કલ્યાણ સાથે પિતાના આત્માને પરમાત્મ સ્વરૂપમાં લઈ ગયા છે, તે નિઃસંશય છે. - કદાચ કોઈ પ્રશ્ન કરશે કે આટલી પ્રસ્તાવના લખી તમે શું જણાવવા માગો છો ? તો : તેના જવાબમાં જણાવીશ કે “ આપણું ઉન્નતિ કેમ થાય ?” એ પ્રશ્ન મારા મનમાં રમી રહયો હતો અને એ પ્રશ્નને અંગે જે વિચારે મારા હૃદયમાં જાગૃત થયા તે આ લેખધારા પ્રગટ કરવા ઈચ્છા રાખું છું. આ વિચાર દરેક માણસને થવો જોઈએ, અને આ લેખકને પણ પ્રભાતપૂર્વે તે થયો હતો. હાલના સમયમાં ચાલતાં ધમાધમનાં કાર્યો તરફ દષ્ટિ વળી, પણ ત્યાં પ્રીતિ ચેટી નહિ. દરેકમાં ખામી જણઈ ખામી વાળી બાબતો કેમ સુધરે અને તે સુધા- . રવામાં અગત્યનો ભાગ કોણ ભજવી શકે? આ ઉપર વિચાર કરતાં અંતે એવા નિશ્ચય ઉપર હું આવ્યું કે –
વિચારની શુદ્ધતા અને એકતા વિના કોઈ પણ કામ, સંસ્થા કે દેશની ઉન્નતિ અસત્ય છે. જ્યાં જુદા જુદા વિચારો, એક બીજાના કાર્યને તેડી પાડવાની પ્રવૃતિ, સમય ઓળખવાની ખામી, ધર્માભિમાન નહિ પણ ધર્માન્ધતાને લોભ, પારમાર્થિકને બદલે સ્વાથી વૃતિને વધારો, પૈસાને પ્રાણ સમાન ગણ તેને વધારવા તરફ જ લક્ષ, પણ તેને સદુપયોગ કરવા તરફ બીલકુલ રૂચિજ નહીં અથવા તો બીનજરૂરી ઉડાઉ ખર્ચોમાં તેને દુરૂપયોગ જ્યાં સુધી આ સ્થિતિમાં સુધારે ન થાય ત્યાં સુધી મજકુર પ્રશ્ન ચાલુજ રહેવાને સંભવ છે. ઐક્ય તે દૂર રહ્યું પણ ડાબે હાથ જે કામ કરે તે તેડવાને જમણે હાથે તૈયાર જ રહે તેના કરતાં વધારે શોકજનક સ્થિતિ બીજી કઈ હેઈ શકે?
આ સર્વ બાબતમાં સુધારે કરવાની ઘણું જરૂર છે. અને આ સુધારાને આધાર પુસ્તક, માસિકે, અને વર્તમાનપત્ર પર છે. એમ હું જણાવીશ, ત્યારે મને લાગે છે કે સઘળા વિચારવંત પુરૂષ મારા મતને મળતા થશે. પશ્ચિમની સ્થિતિ જોતાં જો આપણે આવા નિર્ણય ઉપર આવીએ તે તેમાં આપણે ભૂલ કરતા નથી. આ સાથે આપણે કબુલ કરીશું કે શ્રીમ,
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૭૮ ]
જૈન કારન્સ હેરલ્ડ
[ ડીસેમ્બર
તાની ઉપયાગી સખાવતા, પરાપકારવૃતિ, પરોપકારી કાય કરનારાાની છત વગેરે પણ ઉપચેાગી અને જરૂરનાં સાધના છે; પૂર્વે આપણી સ્થિતિ એવા પ્રકારની હતી, પણ ભેદ માત્ર એટલેાજ છે કે પૂર્વની સ્થિતિમાં સુધારા કરવાને બદલે હલકી સ્થિતિ ભણી આપણે ધસડાતા જઇએ છીએ. જો કે થોડા સમયથી પુસ્તકા, માસિકા, અને વર્તમાનપત્રની સંખ્યામાં વધારા થતા જાય છે, પણ હજુ તેના સબંધમાં ધણું કરવાનું બાકી છે,
વર્તમાનપત્ર, માસિક અને પુસ્તક આ ત્રણમાંના દરેકના માગ જુદો અને એક બીજાથી ચડીઆતી જોખમદારીનેા છે, એ ખાસ લક્ષમાં રાખવા જેવું છે.
વર્તમાનપત્રનું કર્તવ્યૂ.
મારા વિચાર પ્રમાણે તેનું કાર્ય લોકોમાં જાગૃતિ રાખવા માટે જુદા જુદા આર્થિક, વ્યવહારિક અને સામાજીક વિષય ચર્ચવાનું અને તે સવાલેને લગતી તાજી પાડવાનું છે; બાકીનું બધુ ગાણુ છે.
ખારા પુરી
માસિકનું કવ્ય,
ઉત્તમ વિષયા અને નિબંધ પ્રગટ કરવાનું અને ઉત્તમ ગ્રંથોને ટુંકસાર રજુ કરી લોકેાની રૂચિ ઉત્તમ ગ્રંથે વાંચવા તરફ ારવાનું છે.
પુસ્તકાનું કર્તવ્ય.
પુસ્તકનું કામ મનન કરવા યોગ્ય ગંભીર વિષયા પ્રતિપાદન કરી તત્વગ્રાહી સારૂ ખારાક પુરા પાડવાનું છે.
આ ત્રણે પ્રકારે કાર્ય થતા જોવાય છે. મુખ્યતા અને ગાણુતા ભૂલી જવાય છે, અને કેટલીક વાર તેા ઇર્ષ્યાભાવના લેખામાંજ ધણાં પાર્તા, કાલમા રાકાએલા જોવામાં આવે છે. તેનુ કુળ કાંઈ પણ આવતું નથી, પણ ઉલટા વૈવિરાધ વધે છે.
લેખક.
લેખકાએ બહુજ શાન્તિ રાખવી જોઇએ અને બહુજ વિચારી પૂર્વક દરેક શબ્દ પત્રપર મૂકવા જોઇએ. માતા અને ખાઇની બૈરી આ બંને શબ્દો સમાન અવાળા છતાં કયા શબ્દો વિશેષ લાભ કર્તા થાય છે એ વિચારા અને પછી કઈ શૈલી પસદ કરવી એ કામ તમારે માટે સુગમ થશે. અહીંઆ પ્રશ્ન થશે કે કોઇ લેખક ખરાબ ભાવનાથી-ખરાબ શબ્દો વડે કામ કે ધર્મ માટે “વિપરિત લખે તેા શું તેને જવાબ ન આપવા ? આના જવાબમાં હું જણાવીશ કે હંમેશાં તે કાર્ય માટે જાગૃત રહેવું, પશુ તેણે ગમે તેવા વિપરિત ભાવે લખ્યું હોય છતાં તેમ ન માની લેતાં તેને અજ્ઞાની કે અજોણુ ગણી મીઠા શબ્દોએ વાજબી દલીલોથી જવાબ આપવા-સામાને સમજાવવે. તેમાં પ્રમાદ ન કરવા. પણ વૈવિરાધ ઉત્પન્ન કરે તેવી ભાષા તેા નજ વાપરવી. આ રીતિને જો બરાબર ઉપયેગ થશે તે ગમે તેવી તકરારી બાબતેને સમાધાનીથી નીવેડા આવી જશે, મીઠા શબ્દેનું મહાત્મ્ય તા તેના અનુભવનારાજ સમજી શકે,
( અધુરૂ' )
Page #433
--------------------------------------------------------------------------
________________
ordine
ધર્મ નીતિની કેળવણી.
શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામે કેલિ કરે; શુદ્ધતામે થિર રહે, અમૃતધારા વરસે
ધાર્મિક તથા નૈતિક શિક્ષણ વિષે કેટલાક
વિદ્વાનોના અભિપ્રાયે.
(૪)-ધાર્મિક શિક્ષણની સફળતાને મુખ્ય આધાર કોના પર રહેલો છે?
(-શિક્ષક ).
નિત્ય નવા વેશ ધરનાર, અદઢ મનોબળ અને પ્યારા પ્યારીની વાતો અને ગાનતાનમાં મશગુલ, કાચી ઉમર અને અધુરા અભ્યાસવાળા શિક્ષકે (!) બાળકને તેના ભવિષ્યના રસ્તામાં હમેશનું અસિપત્ર નરક રચી આપનાર સેતાને છે. માટે તેવા શિક્ષકોથી પોતાનાં બાળકને દુર રાખવાં એ જ સુજ્ઞ માબાપનું મોટામાં મોટું અને સારામાં સારું કામ છે.
" આપણે બાળકોનું ભવિષ્ય સુધારવું જ્યાં સુધી આપણું હાથમાં છે ત્યાં સુધી આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ. કોઈપણ તરેહની નજીવી ચીજ ખરીદ કરતાં આપણે જેટલી અને જેવી એકસાઈ કરીએ છીએ તેટલી ને તેવી ચોકસાઈ આપણું વહાલાં બાળકને હમેશને માટે સુખમય રસ્તો બતાવનાર એવે જે શિક્ષક તેને માટે કરતા નથી એ આપણી મોટામાં મેટી ખુલે છે.
કહુને ચકુ ઢી. ધ છે માટે જે શિક્ષક રાખવામાં આવે તેનું જીવન : ધ ડું છે. તેના વિચાર અને આચારો ધર્માનુસારી દેવા જોઈએ. કહે કંઈ અને કરે કંઇ એ શિક્ષક વિવાથીને
ખરેખર શાપરૂપ છે. વિદ્યાર્થીઓ ઉપર સારી યા ભાઠી પણ વધારેમાં વધારે ઉંડી છાપ તેના શિક્ષક ઉપરથી પડે છે. વિદ્યાર્થીઓ પોતાના ગુરૂઓનાં વાણું અને વર્તનનું નિરંતર અનુકરણ
Page #434
--------------------------------------------------------------------------
________________
૪૬ )
ધર્મ નીતિની કેળવણી.
( ડીસેમ્બર
કર્યા કરે છે. શિક્ષકના વચનેા તથા આચરણને તે શાસ્ત્રના જેટલાંજ બલ્કે તેથી પણ વધારે પ્રમાણ ગણે છે.
મંગળજી હરજીવન આઝા.
ગમે તેવા સારા પુસ્તકો રચાયાં હશે તાપણુ શિક્ષણ પધ્ધતિ જો દોષપાત્ર હશે તેા ધારેલું પરિણામ આવશે નહિ. શિક્ષકનામાં ખાસ કરીને ત્રણ ગુણની આવશ્યકતા છેઃ ( ૧ ) શિખવવાના અત્યંત ઉત્સાહ; (૨) શકરાંના મનની સ્થિતિ યથાર્થ સમજવાની શક્રિત; ( ૩ ) એ સ્થિતિમાં શું કહેવું યેાગ્ય છે ને તે કેવી રીતે કહેવુ જોઇએ તેની પર્ટી સમજણુ. આ ત્રણ ગુણ ધરાવતા શિક્ષકા તે કામને માટે ચેાજવા જોઇએ.
બહેચરલાલ નટવરજી ત્રિવેદી, ખી. એ., એલ એલ. ખી.
ધર્મનું શિક્ષણ આપનારા શિક્ષક અમુક ધર્મનાં પુસ્તકો શિખેલો છે, એમ સમજીનેજ તેની લાયકાત જોવાની નથી, પણ તે જેટલું શીખેલો છે તેની છાપ તેના વનમાં કેટલે અંશે ઉતરેલી છે તે જોવું વધારે અગત્યનું છે, અને તેવા એટલે ચુસ્ત માથુસજ તેમજ ઓછામાં ઓછી દોઢ-વીસી ઉપરના માણુસ ધનું શિક્ષણુ આપવા લાયક ગણાવા જોઇએ.
મગનલાલ ઢલપતરામ ખખ્ખર
( ૧ )–મામાપ.
માબાપે અને સમાજના લોકે ધર્મ અને નીતિના સદાચરણથી વિમુખ હોય તે તેમાં રહી ઉછરનારી ખાળપ્રજા શી રીતે ધર્માચરણી થાય ?
સ્ત્રી વર્ષાંતે ઉ-તમ પ્રકારનું નીતિનું શિક્ષણુ આપેા, ધર્મના સત્ય મૂળતત્ત્વા અને તેનાં રહસ્યા તેમને સમજાવા, એટલે તેઓ પોતાના ઉદરમાંથી અને ખેાળામાંથી બાળકાને નીતિવાન તથા ધર્મિષ્ટ બનાવશે.
જટાશંકર લીલાધર વૈદ્ય,
(૫)-ધાર્મિક શિક્ષણ કેવા પ્રકારનુ હાવુ જોઇએ ?
જો સામ્પ્રદાયિક શિક્ષણુ આપવું હોય તે તે Empiric અથવા Dogmatic અપાવાની ભીતિ રહે છે અને તે તે શિરેાધારી આજ્ઞા જેવું હાવાથી, ગમે તે વય અને ગમે તે બુદ્ધિના બાળકને અપાય; પણ તેવું શિક્ષણ મને રૂચતું નથી.
કાપણું શિક્ષણું કારણુ સમજાવીને જ આપવું, એવા મારા આગ્રહ છે.
×
X
×
X
X
૧. ધમ કહા, નીતિ કહા, તત્ત્વજ્ઞાન કહો કે આચાર કહા, તેનું Dogmatic‡ કેવળ આનાવાહી શિક્ષણું ન આપવું. (Instruction) · શિક્ષણુ ' તે બદલે (Education) ‘ કેળવણી ' આપીને બાળપ્રજાને કેળવવી
Page #435
--------------------------------------------------------------------------
________________
૧૦૮)
ધમે નીતિની કેળવણી
૨. “સામાજિક ઉન્નતિ માટે કેળવણી આપવી; અને તેમાં જ વ્યક્તિની ઉન્નતિ રહેલી છે, એમ પ્રાચીન–અર્વાચીન દૃષ્ટાંત આપી ખાત્રી કરી આપવી એજ માટે ધર્મ. :
૩. જે તે પ્રકારે વ્યક્તિનું Character-building વર્તન ઘડાય, અને મનુષ્ય કર્તવ્યનિષ્ઠ થાય, તેમાં તેનું તથા તેની જન્મભૂમિનું કલ્યાણ છે, એમ સમજી પ્રસંગ પ્રાપ્ત થયે ઉમંગથી આત્મગ પણ જરૂર પડે આપે તે જ ખરે જેન, તે જ જિનાચાર્યને પ્રતિપાત્ર છે, એવા નિયમનું પાલન એજ ધર્મ પાલન,
૪. બીજાઓ મારા પ્રતિ જેવું વર્તન રાખે, એમ હું ઈચ્છું તેવું જ મારે તેમની Bila 21449,-Do unto others, as you wish others should do unto you, એજ મહાન ધર્મ
૫. વાત જાતિ જે ધર્મ, એટલે મન વાણી અને કર્મથી સત્ય સત્ય અને સત્યજ.
એવા નિયમો બાલકની ઉમર તથા બુદ્ધિ પ્રમાણે સંકલિત કરશે અને દાખલાઓ આપી વિભુષિત કરશે, અને છેવટે શુદ્ધ તત્વબોધ આપશે, તે આપણું આર્યાની એક અગત્યની પ્રજાની ઉન્નતિ સધાશે અને તેથી આખા દેશને અનુકરણ કરવાને રૂડ દાખલો મળશે. વળી આવા ઉચ્ચતમ ઉશને સાધવાને સઘળા જૈન સંપ્રદાયનું એકીકરણ થાય અને અભેદભાવના પ્રકટે, તે અષ્ટ મહાસિદ્ધિઓનું એકત્ર મહાન શુભ ફલ પાપ્ત થયું એમ હું માનું.
ગણપતરામ અનુપરામ ત્રવાડી. ધમનીતિના શિક્ષણમાં નીચેની ત્રણ બાબતે શીખવવી જોઈએ.
( ૧ ) અચળ ધર્મસ્થા, (૨) કાર્યદક્ષતા, (૩) સમભાવ,-એટલે કે દરેક વિદ્યાથીને આસ્થા ભાવ અને કાર્ય એ દરેકમાં સમાયેલાં ધર્મ અને નીતિના રહસ્યો યથાપુર્ણ સમજાવવાં અને અમલમાં મુકાવવાં જોઈએ. પરંતુ ખાસ કરીને યાદ રાખવું કે કોઈ પ્રસંગે એક્યભાવ ન ચૂકાય. એકતા એજ સાચું સુખ છે. માટે ઉપર જણાવેલ ત્રણ પૈકી એકલી આસ્થા કેળવવાથી ધમધતા વધશે અને તેથી આપણું સમગ્ર દેશની કરોડો માણસની એજ્ય ભાવનાને ધેકે લાગશે, માટે એકલી આસ્થા જ ન કેળવાવી જોઈએ; તેમજ એકલી કાર્યદક્ષતા–સમય સુચકતા-નીતિ કેળવવાથી નાસ્તિકતા આવશે, ઉદ્ધતાઈ અને સ્વાર્થ પરાયણ વૃત્તિ વધારે જોરમાં આવશે, માટે એકલી કાર્યદક્ષતા કેળવવી એ પણ નકામી છે. બાકી રહ્યો સમભાવ. તે પણ એક કેળવવાથી ભીખારીઓનું ટોળું વધશે અને જગત વિરૂ૫ બનશે. માટે ખરી રીતે એ ત્રણેના સમુચ્ચયપુર્વક ધર્મનીતિનું શિક્ષણ આપવું એજ ગ્ય છે.
અચળ આસ્થા એ રૂપમાં કેળવવી કે ગમે તે સંકટ પણ છવ કરતાં ઘમને વધારે અગત્યને માની ધર્મનું રક્ષણ કરવું. “દેહ રખે ધર્મ' એ કહેતીને હાલ દુરૂપયોગ થાય છે તે સમજાવ. કાર્યદક્ષતા એ રૂપમાં કેળવવી કે કેટલીક સામાજીક અને ધાર્મિક રૂઢીઓ ખરા ધર્મ અને ખરી નીતિથી વિરૂદ્ધ છે તે યથાપૂર્ણ દાખલા આપી સમજાવવું. સમભાવ એ રૂપમાં કેળવે કે સઘળાં આપણુ એક પિતાના પ્રેમમાં ઉછરતાં છીએ. આપણું અંતીમ સાધ્ય એક જ છે. માટે કોઈપણ ધર્મ કે ગ્રંથનું છિદ્ર ને જોતાં તેની ખૂબી જેવી અને કલેશથી દૂર રહેવું. બધામાંથી સાર ગ્રહણ કરે એ એક સર્વોત્તમ ઉન્નતિને દરવાજો ખુલવા જેમ છે,
Page #436
--------------------------------------------------------------------------
________________
E)
ધર્મ નીતિની કેળવ્રણી.
( ડીસેમ્બર
ઉપર પ્રમાણે તે ત્રણે ખાખતા શીખવતાં વળી એ પણ સમજાવવું કે ધર્મના નિયમેને માન આપી વ્યવહારપરાયણુ રહેવાથી પણ નિર્વાણુ પ્રાપ્તિ થાય છેજ. એ વિષયને પૂરેપૂરા ભાર દૃષ્ટ શીખવવા. વ્યવહારને વળગવાથી કેવળ પાપી જ થવાય છે અને તેમ કરનારને ઉદ્ધાર જ નથી એવા ખાટા નિવેદ જગતપર ન થઈ જાય તેમ થવા લક્ષ બહાર ન જવાય તેમ રહેવું.
હાલના સમયે કેટલાક મતાભિમાનીઓને વિચાર ધર્મ શિક્ષણુતે એથે રહી માત્ર મેટપ મેળવવાના અંતે માત્ર પેાતાની અને પેાતાના ધર્મની જ-આખા દેશ કે જગતની નહિ–ઉન્નતિ માટેના હોય છે. તે આપણા જ ધર્મ શ્રેષ્ટ છે એમ માને છે અને ખીજાતે માનતા કરવા મથે છે,જેમ કરતાં ઘણી વખત ઝઘડાઓ ઉત્પન્ન થાય છે. પોતાના ધર્મ શ્રેષ્ટ એમ માનવુ... એ બધાની ક્રુજ છે અને બધાને અધિકાર પશુ છે; પરંતુ · તારા ધર્મ આવે ' અને તું આવા' એમ કહેવાને કાઇ ધર્મ આના - રતા નથી. છતાં હાલના કેટલાક લેભાગુએ ખીજાના ધર્મની અશ્રેષ્ઠતા કહેવા ઉતરી પડે છે એ અનિષ્ટ છે. માટે કુમળી વયના વિદ્યાથી તેને રસ્તે ન દોરાઇ જાય તેવું શિક્ષણ આપત્રા ખાસ લક્ષમાં રાખવું.
અચળ ધર્માંસ્થામાં મતાંધતા ખીલવા ઉપરાંત બીજાં એ બને છે કે ધણાએક વ્યવહાર છેાડીને સાધુ થાય છે, જે બાબત, હું ન ભુલતા હાઉ તા તમારા ધર્મની કાશી અને કુલકતાની પાઠશાળાઓના દાખલા, મને યાદ છે, માટે કેવળ સાધુ બનવા કે કરવામાં બધી પરિતૃપ્તિ છે એમ શિક્ષકે ન માનવું જાઇએ, અને વિદ્યાર્થીને તે રસ્તે ન દારવા જોઇએ; તેમ થવા પણુ સભાળવું જોઇએ.
હાન ચક્ર ગાંધી.
ધર્મશિક્ષણ આપતાં ધર્મક્રિયા કરવાથી અમુક મનુષ્યના અગર દેવલાકના સુખ પ્રાપ્ત થાય છે એ દૃષ્ટિથી નહી પણ શરીર અને શરીરને માટે જોઇતા અનેક સાધના અને તેથી થતી વિટમ્બના વગેરેથી મુક્ત થઇ અશરીરી સુખ એટલે મેક્ષને માટે ધર્માંની જરૂર છે. એવી દૃષ્ટિથી તથા તેને અનુકૂળ શૈલીથી શિક્ષણ આપવાની જરૂર છે. જ્યાં સુધી અમુક શબ્દ અમુક પદાર્થ વાચક છે અને તે પદાર્થ તે આ, એમ જાણવાની શક્તિ ખીલી ન હોય ત્યાં સુધી મેાઢેથી રસિક વાર્તાઓ દ્વારા શિક્ષણ આપવું. દાખલા દૃષ્ટાંત સાથે કન્ડરગાર્ટનની રીત પ્રમાણે જ્ઞાન કરાવવું જોઇએ.
મુનિરાજશ્રી ચારિત્રવિજયજી
અત્ર મ્હને એ ખાખતા કહેવી અગત્યની લાગે છે; એક તા એ કે ધર્મશિક્ષણુ એવા પ્રકારનુ ન હોવું જોઇએ કે જેથી બુદ્ધિ કબુલ ન કરે એવા ગપાટા અને વહેમા ઉપર હાનિકારક શ્રદ્ધા ઉત્પન્ન થાય, કે તે એવા પ્રકારનું પણ ન હોવું જોઇએ કે જેથી સાંકડા વિચારને કે પરધર્માં વિદ્વેષને ઉત્તેજન મળે; સર્વ ધર્મના સામાન્ય અશેાઉપર ખાસ ભાર દેવેશ ધરે છે. ખીજું એ કે ધર્મશિક્ષણમાં પણ અન્ય શિક્ષણની માર્ક એ યાદ રાખવુ જોઇએ કે વિદ્યાર્થીને તેમાં સ્વાભાવિક રસ પડે ને living interest ઉત્પન્ન થાય એવી સ્વાભાવિક રીતે શીખવવું જોઇએ.
ચન્દ્રશંકર નંદાશર પડયા, બી. એ.
[
Page #437
--------------------------------------------------------------------------
________________
ગવર્નમેન્ટના પેઢા
સર્ટીફીકેટા
PROVINCES & BERAR EXHI
NAGPUR 19 09
ઓનરા, હુજારા ખાનગી
પત્રકા.
સરકાર રજવાડાએ અને મીલાને વેચનારા, એકા, ચીન વગેરે પરદેશી રાજ્યાને પુરી પાડનારા.
જુદા જુદા સંગ્રહસ્થાનામાં 1 સાનાના અને બીજા ધણા ચાંદા, પહેલા નબરમાં વધુમાં વધુ ચાંદા મેળવનારા ચાલીસ વરસથી હિંદુસ્તાનમાં તિજોરી માં બતાવવાના પહેલ વહેલો હુન્નર
દાખલ કરવાતા દાવા કરનારા શું કહે છે?
હરીચંદની તિજારીઓ.
અતના ચે. પાસ
છેલ્લામાં છેલ્લી શેાધ દાખલ કરેલી, સાંધા વગરની (વાળેલ એકજ પત્રાની, અંદર બહાર મળી સાળ બાજુથી વાળેલી, તેમજ ગુપ્ત મંડારની—પેટટ ચેમ્બર સેફ્’, વગેરે
ભરેલી, મુંબઈના સંગ્રહસ્થાનમાં આગના અખતરાની હરીફાઇમાં સાથી પહેલી આવનારી અને સાથી પહેલા નંબરના સાનાના ચાંદ મળેલી,
હથાડા સામે ટકેલી
સેકડો આગામાં અને ડાકુઓના પેટટ પ્રાટેકટર કળા અને તાળાંઆ તે લેજો! હલકા !
હાથી ટ્રેડ માર્ક તપાસીને
નકલથી સાવચેત રહેશે !!
હજારે! ચાવી લગાડી ૧ ની ચાવીથી ઉલટા અને ત॰ ૨નીથી સુલટા એમ બે આંટાથી દેવાય એવી
ડ્રીલ પુડ્ પ્લેટવાળા, ( સરકારી ખાસ પેટંટ મેળવેલી ). યા ખાડાશ કારીગરથી પશુ ખ અને ન
ખુલેજ નહી
વા વાયા ન
તિજોરીને લગાડવાની કળા.
અમારા પેટ'ટની નકલ કરનારા, લેનારા અને વેચનારા એક સરખા ગુન્હેગાર છે. કારખાનામાં અંતતી વખતે જ માલ જુઓં, મસાલામાં નેટ મુકીને અથવા આખી તીજોરીને સખત ભટ્ટીમાં નાંખી બતાવીશુ ! આખું ગામ જોઇને પછી આવા ।। પ્રીમીયર સેલ્ફ એન્ડ લોક વર્કસ-હરીચંદ મછારામ એન્ડ સન,
" જતાં યા
દુકાન—ન ૧૩૧, ગુલાલવાડી. કારખાનુ —પાંજરાપોળ પહેલી ગલી, શા રૂમ—૧૦ ૩૨૦, ગ્રાંટરોડ કાનર,
Page #438
--------------------------------------------------------------------------
________________ ઉદ્યોગશાળા તેમજ કન્યાશોળા માટે ખાસ ઉપાગી. છે " હાથથી થવાના સંચા. " ધી એ વહેપારી તેમજ ગૃહરથ ઘરનાં સ્ત્રી બાળકે પણ લાભ લઈ જ કી શકે તેવા સરસ અને સફાઈદાર મોજા, ગલપરા, ટોપીઓ, ગંજીફરાક છે બિલ વગેરે ઘણીજ સહેલાઈથી અને ઝડપથી બનાવવાનાં અસલ ઇંગ્લીશ બનાવટના સંચા ધુપેલી એન્ડ માં મળે છે. પ્રાઈસલીસ્ટ મફત. છે . જે. એચવ એન. ૧રપ ગુલાલવાડી-મુંબઈ. ન૪. જૈન ભાઈઓને અગત્યની સુચના. પિતપતાના સ્થળમાં જૈન ધર્મ અને જૈન કોમની ઉન્નતિને લગતી દરેક બાબતની ખબર આ મસિકમાં પ્રગટ કરવા માટે દરેક માસની તા. 15 મી પહેલાં અમને મળે તે પ્રમાણે મોકલી આપવા જૈન બંધુઓને ખાસ વિનંતિ કરવામાં આવે છે. જાહેર ખબરો આપવાના ભાવ. શ્રી રત વેતામ્બર કોન્ફરન્સનું વાત ગણાતું આ માસિક કે જેને હિંદુસ્તાનના જુદાજુદા ભાગોમાં વસ્તા જેને જેવી ધનાઢય કામમાં બહોળો ફેલાવે છે તેમાં જાહેર ખબર આપવાના ભાવે નીચે મૂજબ ઘટાડે કરી રાખવામાં આવેલ છે, તે તરફ સેનું ધ્યાન ખેંચી એ છીએ- એ * લીટી પ્રથમ પૂરે જ અને તે પછીના અને 1 . . . . . 3 ગીઆર માસ લગી દર માસે ; ગણે - દસથી વધારે લીટીઓ માટે રૂ. 1) ચીજું પડશે, છ માસ માટે પહેલે મહીને ની લીટીઓ ચાર પ્રમાણે. પૂરે ચાજે અને પછી દરેક માસે શું ચાર્જ બાર માંસ લગી લાગલગાટ હશે તે લેવાશે. - જાહેર ખબરો હિંદી, ગુજરાતી યા ઈગ્રેજી ભાષામાં લેવામાં આવશે. ડેર ખબરનાં નાણું અગાઉથી મળ્યા સિવાય જાહેર ખબર દાખલ કરવામાં આવશે નહિં. આ માસિકની મારફતે હેન્ડબીલ વહેંચવાના ભાવો પત્રવ્યવહાર અગર રૂબરૂ મળવાથી નકી થઈ શકશે. તે માટે સઘળે પત્ર વ્યવહાર તથા મનીઆડર વગેરે નીચેના સરનામે મોકલવા. શ્રી જૈનતામ્બર કેન્ફરન્સ, પાયધુની, મુંબઈ કાવ્યવિનોદ મુંબઈ સમાચારમાં આવતા ચમત્કારી કાવ્યના લેખેને સંગ્રહ, પહેલે બીજું-ત્રીજો ભાગ દરેક 450 પાનાને રૂા૧) રા રાઇ રણછોડભાઈ ઉ. દયરામે સુધારેલ પુસ્તક હાથમાંથી મેલવું ગમે નહીં - અમરચંદ પી. પરમાર–ન૧૩૧ ગુલાલવાડી–મુંબઈ