SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ [ માથે જેને કેન્ફરન્સ હેલ્ડ ૬ મરનારની પછવાડે સવારે મેં વાળવું નહી. ૭ મરનારની પછવાડે ગમે તેવા ઘરનાં બૈરાં હોય તેમણે નવ મહીના સુધી ખુણે રહેવું. - ૮ મરણ પ્રસંગે મરનાર નામને લઈને કુટવું અથવા કાણુ પ્રસગેજ મરનારના એક નામને લઈને કુટેવું યા રેવું. - ૯ મરણ પ્રસંગે ત્રણ મહીનામાં વાળવા. એથે મહીનેથી બીજા બેરાંએ મે વાળવાં નહીં. - ૧૦ મરણ પ્રસંગે ચુડીકમ કરતી વખતે ચુડી ભાંગવી નહિ. પણ પજરાપોળમાં મૂકી દેવી. ( ૧૧ મરણ પ્રસંગે રાંઓને પછાડ ખાતી વખતે ભાઇડાઓએ ઝા લવી નહિ. * ૧૨ પાંચમ, અઠ્ઠાઈ, આઠમ, ચિદશ, બે એલી વિગેરે પર્વ તિથિએ મેં વાળવું નહિ. ઉપર લખેલા ધારાઓમાંથી કઈ પણ ધારે તડશે તેની પાસેથી મુરત- - વતુ ઘી પાશેર લેવામાં આવશે. જૈન ધાર્મિક હિસાબ તપાસણું ખાતું. છેલ્લે કાઠીઆવાડમાં ગંડલ તાબે ગામ ઉપલેટા મધ્યે આવેલા ધાતુના શ્રી પાર્શ્વનાથજી મહારાજના વરદહેરાશ રજીના વહીવટને લગતે રીપેર્ટ, - સદરહુ દહેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ મંગલચંદ ઘેલચંદ હસ્તકને સંવત ૧૯૫૨ થી. સં. ૧૯૬૪ ના શ્રાવણ વદ ૧ સુધીને હિસાબ અમોએ તપાસ્યું તે જોતાં ઉપજ ખર્ચનું નામું નહી લખવાથી કાં ઈ પણ વઘઘટ જોઈ નહી શકવાથી આ ખાતા તરફથી હવે પછી બરોબર નામું માંડવાની સુચના કરી તેજ દીવસથી નાંમું માંડવાનું શરૂ કરાવ્યું છે તે થી તેમને આભાર માનીએ છીએ. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે અને આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી એગ્ય બંબસ્ત કરશે,
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy