SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ . - Pr: : "ખેતિ ...] કેળવણી. ધાર્મીક તથા નૈતિક શિક્ષણ વિષે. કેટલાક - વિદ્વાનોના અભિપ્રા., (૧) ધાર્મિક શિક્ષણ આપવાની આવશ્યકતા છે કે જેનાથી અન્યુદય અને નિઃશ્રેયસને સિંદ્ધિ થાય તે ધમધમનું એવું લક્ષણ કર્યાથી ફલત થાય છે કે શિવે તો અલ્ય અને નિઃશ્રેયસ ઈચછનારે તેમને ધર્મનું શિક્ષણ આપવું જ જોઈએ. નીતિનો સમાવેશ ધર્મમાં થઈ જાય છે. આ પ્રજાની કેવળ ઐહિક ઉન્નતિ જેમણે મુખ્ય માની હેય, તેમને પણ નીતનાં તો તથા તત્વજ્ઞાન હિતકર છે પરંતુ તેથી આગળ વધીને જેઓ નિઃશ્રેયસની ઇચ્છાવાળા ય–જે આ અંદગી પૂરી થયા પછી ઈ સ્થિતિ છે એ વાત ખરી જ માનતા હોય–તે ધર્મના શિક્ષણ વગર તેને ચાલશે જ નહિ. એકલાં નીતિનાં તત્ત્વો અને સખ્ત ડિસિપ્લીનથી નાસ્તિકતા અટકવાની નથી, અને ધર્મ વગરની નીતિ અને સુટેવો તે કયે વખતે અનીતિમાં અને કુટેવમાં પરિણામ પામી જશે તેને કોઈ નિરધાર નથી. ધર્મ વગર નીતિ સંભવતી જ નથી. * પાશ્ચાત્ય જેમ ધર્મથી નીતિને છૂટી પાડે છે તેમ આપણે પણ કરવું જોઈએ એનું છે કારણ નથી. જેઓ ધર્મથી વિભિન્ન પાડેલી નીતિનું શિક્ષણ મેળવે છે, તેમના કરતાં જેઓ ધર્મ સહિત અથવા ધર્માભિન્ન નીતિનું શિક્ષણ મેળવતા હતા, તે આપણા પૂર્વજોની નીતિ વિષે મારે તો ઉચ્ચ અભિપ્રાય છે. ધર્મનું ખાસ શિક્ષણ આપવાને તે કાંઈ વાંધે નથી જ, પરંતુ ખાસ ધર્મનું શિક્ષણ આપવાની પણ તે તે ધમને અનુયાયીઓની ફરજ છે. છોટાલાલ નરભેરામ ભટ, મેનેજર, કેળવણી.” આ દેશની સઘળી પ્રજામાં વંશ પરંપરાથી ધર્મના સંસ્કારરૂપ પામે છે. તેને કારણે રહેવા દઈ અથવા તેને નાશ કરી અથવા નાશ થવા દઈને બીજાજ કઈ નવા પાયા ઉપર, શિક્ષણ પદ્ધતિ અને ઉદ્ધાર પદ્ધતિ રચવી તે અસ્વાભાવિક અને હાનિકારક છે. ધર્મ એ આખી. હનિયાની પ્રજાઓમાં જીવનને વાસ્તવ નિર્વાહક અને પોષક છે. બુદ્ધિ અને સામાન્ય નીતિની કેળવણી ધાર્મિક કેળવણુ વિના અનુક્રમે ભ્રમણા ઉપજાવનારી અને નિમાલ્ય હોય છે. ધાર્મિક કેળવણી વિના કોઈપણ જ્ઞાન વિવેક અને તૃપ્તિને પ્રકટાવી શકતું નથી; માટે ધર્મ શિક્ષણ આપવાની ખાસ જરૂર છે. ધર્મ શિક્ષણ વિના સ્વાર્થ ત્યાગ આત્મબલિ કે જે વ્યવહાર પરમોથ સિદ્ધિના મહાયજ્ઞ છે તે કરવા જેટલી સમજણ અને શકિત આવતી નથી. દરેક પ્રજાના અને દરેક દેશના ઈતિહાસમાંથી આને માટે પ્રમાણુરૂપ દાખલ આપી શકાય તેમ છે, નગીનદાસ પુરૂષોત્તમદાસ સંઘવી, " એક પવિત્ર અને અનાદિ સત્યના પવિત્ર વિલાસે સમજવા અને ભોગવવાના મૂળરૂપ જે આ ન્નતિ. તે દરેક જીવમાં જીજ્ઞાસારૂપે રહેલ છે એ જિન: તૃપ્ત થવામાં સમાજના અને રાષ્ટ. ઉતિના વિચારો કેવા જોડાયેલા છે, તેમ તેને “.કેવા તપ-ત-કમની જરૂર છે એ ઉચ્ચ વિશાલતાનું કથન કે નિયમન તેજ બને તેવા ધર્મને અનામત માબાપો, લીટારૂપ વૃત આચાર, કે એકાદ બે વખતના વખાણુ શ્રવણુથી થયેલ. સ્મશાન નાન આહિર કોઈ બાલકમાં લોહીરૂપ કરવાને શકિતમાન થતાં નથી, માટે તે ખાતે તેમાસ શિક્ષણની જરૂર જ | સર્વ શિક્ષણનું શિરોરાજ શિક્ષણ તે ધર્મ વિક્ષણ છે, ધર્મભાવ વગરની વિઘા મનુષને નરકમાણી કરાવે પાશય એ રસિકતા, અનાસ્થા, અનાચાર અને ઉહતા, આદિન વારસો
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy