SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨] ધર્મનીતિ કેળવણી. મે પ્રકારની કાઇ સખાવત થએલી અમારી જાણમાં નથી. એવા સમયે ગઇ મહિલા પરિષનાં પ્રમુખ સાભાગ્યવતાં શ્રીમતિ મીઠાંબાઇ તરફ્થી રૂ. ૧૦૦૦ ) સ્ત્રી શિક્ષકોને ટ્રેનિંગની સખાવત સ્ત્રીશિક્ષકોને ટ્રેનિંગ આપવા માટે કરવામાં આવેલ છે તે ખરે! સ્તુતિપાત્ર છે. ઉકત મહાન કાર્ય માટે રૂ. ૧૦૦૦) ની રકમ કાંઇ પુરતી નથી, તેથી અમે સર્વ સખી ગૃહસ્થા તથા સન્નારીઓને તે માટે એક સારૂં' ક્રૂડ એકઠું' કરી એજ્યુકેશનલ બેંૐને સુપ્રત કરવા ભલામણ કરીએ છીએ. જેટલી જરૂર સ્ત્રી શિક્ષકોને ટ્રેનિંગ આપવાની છે, તેટલીજ, બલ્કે તેથી વધારે, પુરૂષ શિક્ષકાને વ્યાવહારિક તથા ધાર્મિક શિક્ષણ માટે ટ્રેનિંગ આપવાની છે. જેનેામાં ટ્રેન્ડ શિક્ષકો ગણ્યાગાંઠયાજ છે; તેથી આપણા બંધુએ કાંઇક સારી સંખ્યામાં ટ્રેનિંગ ફૅલેજમાં અભ્યાસ અર્થે જોડાય તે માટે સ્કોલરશીપ આપવાની ખાસ જરૂર છે; તેમજ ધાર્મિક શિક્ષણુ માટે ટ્રેનિંગ આપવા આપણે ખાસ જુદી ટ્રેનિંગ કૉલેજ સત્વર ઉધાડવાની જરૂર છે. એ માટે હાલ શરૂઆતમાં વાર્ષિક રૂ. ૧૦૦૦) નું ખર્ચ પુરતુ થઇ પડશે, અને જો દશ સગૃહસ્થા એકેક હજાર રૂપીયાની રકમ આપવા કબુલે અને તે રકમ એજ્યુકે એ કાર્યની શરૂઆત તરતમાં કરવા યોગ્ય છે. અમને આશા છે ધાર્મિક શિક્ષણ માટે ખાસ ટ્રેનિંગ કૉલેજ ખેાલવા માટે સખાવત ઉત્સાહથી બહાર પડશે. શનલ બોર્ડને સુપ્રત કરે તે શ્રીમંત જૈન બંધુઓ કરી પૂણ્ય ઉપાર્જન કરવા ધાર્મિક શિક્ષણ માટે ખાસ ટ્રેનિંગ ફૅલેજ ધાર્મિક તથા નૈતિક શિક્ષણ સંબંધી પ્રશ્નાવલિના ઉત્તરા અત્યાર પર્યન્ત સાઠેક સદગૃહસ્થા તરફથી અમને મળ્યા છે, જેમાંથી સાર દેહન કરી અમે અમારા વાચકો સમક્ષ આ પ્રશ્નાવલિ માટે અભિનઃન. અંકથી રજી કરતા જઈશું. જે સજ્જનેએ અમને પ્રત્યુત્તર લખી મેકલવાની તસ્દી લીધી છે તે સર્વેના અંતઃકરણથી ઉપકાર માનીએ છીએ. આ વિષય સબંધે ચર્ચા ઉપસ્થિત કરવા માટે અનેક સુજ્ઞજતા તરથી અભિનંદન આપવામાં આવેલ છે, જેમાંથી અત્ર માત્ર એ સુપ્રસિદ્ધ સાક્ષરાનાં વાયા ઉતારીએ છીએ. બીજી ગુજરાતી સાહિત્ય પરિષદ્ના માન્યવર પ્રમુખ મહાશય રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ લખે છે કે—“ એ પ્રશ્નો બહુ મહત્વના છે કેમકે તે પ્રશ્નોમાં સમાયલાં તત્ત્વા ઉપર ભરત ભૂમિના ભવિષ્યના આધાર છે. તમે બહુ સારૂં કામ હાથ ધર્યુ” છે. એ સારા કામમાં હું આપને સંપૂર્ણ વિજય મળે એમ ઇચ્છું છું.” ...... શિક્ષણુવિદ્દ રાજેશ્રી ગણુપતરામ અનુપરામ ત્રવાડી લખે છે કે—જે બુદ્ધિમાન નરે ઉપરની દશ પ્રશ્નની માળા કર-માળાની પેઠે ઉપજાવી કાઢી છે. તેમને વા કામટીએ રચી હોય તો તે પ્રશ્નોત્પાદક કમિટીને · અહા' કહીને અંતરથી અભિનંદન આપું, અને તેના પરિણામમાં સતત્ શુભ ળની પ્રાપ્તિ થાઓ એમ ઇચ્છું છું. અસ્તુ. 6
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy