SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૯ ] કેમ સુધારો થાય? આપેલી સલાહ રજુ કરી હાલ વિરમું છું. :.“ There is no reason iic wever why India should not have its own Sugar Rofineries, you could begin in a small way and little by little increase its size ". ." મેરબી તા. ૨૭–૧-૦૯ ઝવેરી–મોરબી. ૮૭ . કે ૮૯ , ૯૦ . કેમ સુધારા થાય? ' દેહરા. એઠું પાણી જે પીએ, એઠું ધાન્ય જમાય; એઠામાં બેઠા પછી, કેમ સુધારા થાય? પાઠક નીતિડીને થઈ, શિષ્ય પ્રતિ પ્રેરાય; પોથીમાંનાં રીંગણાં, કેમ સુધારા થાય? લાખ લાંચતણા લહે, મેટા સ્તંભ મનાય; ધુળ પડે છેળામહીં, કેમ સુધારા થાય? રિયત રાજ નવ રહે, રાજા નવ રીઝાય; કારભારીઓ કારમા, કેમ સુધારા થાય દાકતરથી દરદી ઘરે, દુવ્યસને સેવાથ; દાઈ થાય દલાલ જ્યાં, કેમ સુધારો થાય? મીલતણી તીજોરીએ, તાળાં જે દેવાય; છાતી ફુટે ડેશીઓ, કેમ સુધારા થાય? ઊઘાડે ઉર સ્થળે, કૂદીને કુટાય; બજારમાં પલટણ ખડી, કેમ સુધારા થાય? દાટેલા બહ દામ છે, લા’ નવ લેવાય; વસુ વિના માનવ પશું, કેમ સુધારા થાય ? દુનિયાના વ્યાપારમાં, દોલત નવ દારાય; ખોટ ખાય લા ખેતણી, કેમ સુધારા થાય? ચમો ટુટે પણ કદી, દમડી નવ ખરચાય; ગરીબને ગાંડા ગણે, કેમ સુધારા થાય? , ભાષણ આપે ભારથી, ભપકામાં ભૂલાય; બોલેલું પદ બાળતાં, કેમ સુધારા થાય? દિલમાં દાનત એક છે, જીભે અન્ય જણાય તનુ વિષે ત્રીજી વળી, કેમ સુધારા થાય? ૯૬ , ૯૭
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy