Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth Author(s): Ramnikvijay Gani Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara Catalog link: https://jainqq.org/explore/012058/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ SIIMાંજલિ 'પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી અભિવાદન ગ્રંથ | (a Korosh Jal Education International For Privata & Personal use only www.ainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ Page #3 -------------------------------------------------------------------------- ________________ **** પૂજ્ય આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ Page #4 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ , - પૂજ્ય મુનિ શ્રી ! ય વિ જ ય છે અભિવાદન ગ્રંથ પ્રકાશક શ્રી સાગર ગચ્છ જૈન ઉપાશ્રય વડોદરા પ્રાપ્તિસ્થાન શ્રી મહાવીર જૈન વિદ્યાલય, વાલિયા ટેક રેડ, મુંબઈ-૨૬ N Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક જયંતીલાલ ચુનીલાલ શાહ મંત્રી શ્રી સાગર ગચ્છ જૈન ઉપાશ્રય પટોળિયા પોળ વડોદરા (ગુજરાત) વીર નિ. સં. ૨૪૯૫ : વિક્રમ સંવત ૨૦૨૫, માહ : ઈ. સ. ૧૯૬૦, ફેબ્રુઆરી સંપાદકે સ્વ. પૂજ્ય પંન્યાસ શ્રી રમણીકવિજયજી મહારાજ ભેગીલાલ જ. સાંડેસરા ઉમાકાંત પ્રેમાનંદ શાહ કાંતિલાલ ડાહ્યાભાઈ કેરા રતિલાલ દીપચંદ દેસાઈ કિંમત : પંદ૨ રૂપિયા ઠાકોરલાલ ગોવિંદલાલ શાહ, શારદા મુદ્રણાલય પાનકોર નાકા, જુમ્મા મસ્જિદ સામે અમદાવાદ મુક : હિંદી લેખો જયંતિલાલ ઘેલાભાઈ દલાલ વસંત પ્રિન્ટિંગ પ્રેસ ઘેલાભાઈની વાડી અમદાવાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ सुअदेवया भगवई नाणावरणीयकम्मसंघायं । तेसिं खवेउ सययं जेसिं सुअसायरे भत्ती ॥ Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ ગુરુભક્તિનો વિરલ અવસર (પ્રકાશકીય નિવેદન) પરમ પૂજ્ય આગમપ્રભાકર મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી મહારાજનું વિ. સં. ૨૦૨૪નું ચોમાસું, વડોદરા શ્રીસંઘની વિનતિથી, વડોદરામાં થયું; જોગાનુજોગ એમના દીક્ષિત જીવનનું એ સાઠમું ચોમાસું હતું. તેથી મહારાજશ્રીના દીક્ષા પર્યાયની ષષ્ટિપૂતિને સમારંભ ઊજવવાનું બહુમાન અને ગૌરવ અનાયાસે વડોદરાના શ્રી સંઘને મળ્યું, એને અમે અમારા શ્રીસંઘનું સદ્ભાગ્ય માનીએ છીએ. પૂજ્ય આગમપ્રભાકરજી મહારાજના આ ચતુર્માસના અને દીક્ષા પર્યાય-ષષ્ટિપૂર્તિના ધર્મોત્સવના કાયમી સંભારણારૂપે “જ્ઞાનાંજલિ” ગ્રંથ પ્રગટ થઈ રહ્યો છે, એનો અમને ખૂબ આહલાદ છે. આ ગ્રંથ પૂજ્ય મહારાજશ્રીની આજીવન, અખંડ અને નિષ્ઠાભરી જ્ઞાનોપાસનાનું અને શ્રીસંઘની અને દેશ -વિદેશના વિદ્વાનોની તેઓશ્રી પ્રત્યેની બહુમાનભરી ભક્તિનું સુભગ દર્શન કરવામાં ઉપયોગી થઈ શકશે, એમાં શંકા નથી. જ્ઞાનીનું બહુમાન આવા એક ઉપયોગી ગ્રંથના પ્રકાશનથી અમે કરી શકીએ છીએ એનો અમને ખૂબ સંતોષ છે. આ ધર્મોત્સવના એક બીજા કાયમી સંભારણાને પણ અહીં ટૂંકમાં નિર્દેશ કરવો અવસર પ્રાપ્ત છે. સુપ્રસિદ્ધ શ્રી મહાવીર જૈન વિદ્યાલયે, પૂજ્ય પુણ્યવિજયજી મહારાજની રાહબરી નીચે, મૂળબધાં આગમસૂત્રોની સુશોધિત-સુસંપાદિત આવૃત્તિ પ્રગટ કરવાની મોટી યોજના હાથ ધરી છે. આ યોજના પ્રમાણે પન્નવણાસૂત્ર બે ભાગમાં પ્રકાશિત થવાનું છે અને એનો પહેલો ભાગ તૈયાર થઈ ગયો છે. એ ગ્રંથનું પ્રકાશન પણ દીક્ષા પર્યાય-ષષ્ટિપૂર્તિના ધર્મોત્સવ પ્રસંગે થશે; અને આ ગ્રંથ નિમિત્ત, આગમ પ્રકાશનની યોજનામાં પોતાના નમ્ર ફાળારૂપે, વડોદરાના શ્રીસંધ તરફથી, શ્રી મહાવીર જૈન વિદ્યાલયને તેત્રીસ હજાર રૂપિયા અર્પણ કરવામાં આવશે. જ્ઞાની ગુરુદેવની ભક્તિનો આવો અદનો અવસર અમને મળે, એ અમારા માટે–વડોદરાના શ્રી સંઘને માટે–એક અવિસ્મરણીય ધન્ય અવસર છે. - પૂજ્ય મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજના દીક્ષા પર્યાયની ષષ્ટિપૂતિને આ પ્રસંગ, વડોદરાનો શ્રીસંઘ, એક આજીવન જ્ઞાનોપાસક ગુરુવર્યનું યથાર્થ બહુમાન કરી શકાય એ રીતે, યત્કિંચિત્ જ્ઞાનભક્તિરૂપે ઊજવી શક્યો તે બે કારણે હોય એમ લાગે છે. એક તો પૂજ્ય મહારાજશ્રી વડોદરામાં હોય કે બહાર, એમનો વડોદરાના શ્રી સંધ સાથે ધર્મસંબંધ ચાલુ જ હોય છે; વડોદરાનો શ્રીસંધ પણ તેઓ પ્રત્યે ખૂબ આદર અને ભક્તિ ધરાવે છે, અને વિ. સં. ૨૦૦૩ અને ૨૦૦૪નાં બે ચોમાસાં વડોદરામાં કર્યા બાદ પૂરાં વીસ વર્ષે મહારાજશ્રીએ ગયું (વિ. સં. ૨૦૨૪નું) ચોમાસું વડોદરામાં Page #9 -------------------------------------------------------------------------- ________________ કર્યું હતું, એટલે અમારા શ્રી સંઘમાં ખૂબ ઉત્સાહ પ્રવર્તતે હતો; અને આબાલ-ગેપાલ સૌકોઈની એવી હાર્દિક ભાવના હતી કે આવા ઉત્તમ અવસરનો યથાશક્તિ લાભ લઈ લેવો, અને મહારાજશ્રીના આ ચતુર્માસની પવિત્ર સ્મૃતિરૂપે, મહારાજશ્રીને પસંદ હોય એવું કંઈક પણ ધર્મ-જ્ઞાન-પ્રભાવનાનું કાર્ય કરવું. આ પ્રસંગ આ રીતે જ્ઞાનભકિતરૂપે ઊજવાય છે, તેનું બીજું કારણું વડોદરાના શ્રી સંઘને એના પૂજ્ય ગુરુ તરફથી મળેલા જ્ઞાનભક્તિના સુસંસ્કાર છે. યુગદ્રષ્ટા પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ, સાધુતા અને સમતાની મૂર્તિ પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ તથા પ્રશાંતમૂર્તિ પરમ પૂજ્ય શ્રી હંસવિજયજી મહારાજ—એ ત્રણે મહાપુરુષો વડોદરાની વિભૂતિઓ છે. ઉપરાંત, પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્યરત્ન પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ચતરવિજયજી મહારાજનું વતન વડેદરાની નજીકનું છાણી ગામ છે, અને પરમપૂજય ચતુરવિજ્યજી મહારાજના શિષ્યરત્ન આગમપ્રભાકર પરમ પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજનું વતન કપડવંજ હોવા છતાં, પોતાના વડીલના વડોદરા સાથેના ઘનિષ્ઠ સંબંધને કારણે, પાટણ અને અમદાવાદની જેમ, વડોદરા પણ એમની કર્મભૂમિ રહ્યું છે. આ પાંચે સાધુપુરુષેએ શ્રીસંધમાં એક યા બીજા રૂપે જ્ઞાનગંગાને પ્રવાહિત કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. અને પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ આજે, ૭૩-૭૪ વર્ષની વૃદ્ધ ઉંમરે પણ, ઊંઘ અને આરામને ભૂલીને, એ જ ઉત્સાહ અને ખંતથી, એ ભગીરથ કાર્યને આગળ વધારી રહ્યા છે. વળી, જે વર્ષમાં પૂજ્ય આગમપ્રભાકરજી મહારાજનો જન્મ અને પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રી આત્મારામ (વિજયાનંદસૂરીશ્વરજી) મહારાજનો સ્વર્ગવાસ થયો તે જ વર્ષમાં, વિ. સં. ૧૯૫૨માં, પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજની પ્રેરણાથી, વડોદરાના શ્રીસંઘે શ્રી આત્મારામજી જૈન જ્ઞાનમંદિરની સ્થાપના કરી હતી, અને તે બાદ પચીસેક વર્ષ પછી તેઓશ્રીની પ્રેરણાથી છાણીમાં શ્રી છોણી જૈન જ્ઞાનભંડારની સ્થાપના કરવામાં આવી હતી. વળી, ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાના દેશ-વિદેશમાં વિખ્યાત બનેલ જૈન સાહિત્યના અમૂલ્ય ગ્રંથના સંપાદન-સંશોધનનું મહાન અને આદર્શ કાર્ય મુખ્યત્વે પૂજ્ય ચતુર વિજ્યજી મહારાજ તથા પૂજ્ય પુણ્યવિજયજી મહારાજની ગુરુ-શિષ્યની જેડીના અવિરત પરિશ્રમ અને મર્મસ્પર્શી વિદ્વત્તાને જ આભારી છે. આ રીતે આ પાંચ જ્ઞાની અને જ્ઞાનપ્રભાવના નિરત ગુરુવર્યોના (તેમ જ એમના સમુદાયના અન્ય મુનિવરેના પણ) સત્સમાગમને કારણે વડોદરા શ્રીસંઘને જ્ઞાનની ભક્તિ અને જ્ઞાનની પ્રભાવના કરવાના જે સંસ્કારો મળ્યા, તે પણ દીક્ષા પર્યાયષષ્ટિપૂર્તિના પ્રસંગની આવી જ્ઞાનભક્તિરૂપ ઉજવણી કરવામાં સારું એવું નિમિત્ત બન્યા છે. અહીં એ વાતની નોંધ કરતાં આનંદ થાય છે કે કોઈ પણ જાતની પદવી સ્વીકારવાનો સદંતર ઇનકાર કરતા પૂજ્ય પુણ્યવિજયજી મહારાજને, વિ. સં. ૨૦૧૦માં, પૂ. પં. શ્રી ચંદનવિજ્યજી તથા સ્વ. પૂ. પં. શ્રી રમણીકવિજયજીની પંન્યાસ પદવીન સમારંભમાં, વડોદરાના શ્રીસંઘે “આગમપ્રભાકરનું બિરુદ અર્પણ કર્યું ત્યારે તેઓએ એનો મૌનભાવે સ્વીકાર કર્યો, તે તેઓશ્રીની વડોદરા શ્રી સંઘ પ્રત્યેની ધર્મનેહભરી મમતાનું જ સુપરિણામ છે. આવા જ્ઞાનમૂર્તિ અને મમતાળુ ધર્મગુરુની અલ્પસ્વલ્પ ભક્તિ કરવાનો અમને અવસર મળ્યો તેથી અમે એક પ્રકારની કૃતકૃત્યતા અનુભવીએ છીએ અને પૂજ્ય મહારાજશ્રીને ભાવપૂર્વક વંદન કરીએ છીએ. જ્ઞાનાંજલિ” ગ્રંથનું પ્રકાશન પૂજ્યપાદ મહારાજશ્રી પ્રત્યે અનન્ય અને અંતરની ભક્તિ ધરાવતા સંપાદક-મંડળના સભ્યોને જ આભારી છે. બહુ જ ટૂંકા સમયમાં પૂજ્ય મહારાજશ્રીનાં લખાણને Page #10 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ કરે, એમાંથી પ્રકાશનક્ષમ લખાણોની પસંદગી કરવી, એમાંથી કેટલાંક લખાણની નકલો કરાવવી, મહારાજશ્રીનાં નામ અને કામથી પરિચિત મહાનુભાવો અને વિદ્વાનો પાસેથી મહારાજશ્રી અંગેનાં લખાણો મંગાવવા અને એ બધાંનું ઝડપથી સુઘડ મુદ્રણ કરાવીને ગ્રંથને સમયસર તૈયાર કરી આપ–એ કેવળ પિસાથી નહીં પણ નિર્ચાજ ભક્તિથી જ થઈ શકે એવું કાર્ય છે. આ માટે અમે સંપાદક-મંડળના સભ્યના ખૂબ આભારી છીએ. - આ ગ્રંથના સંપાદક-મંડળ તરફની અમારી કૃતજ્ઞતાની લાગણી પ્રગટ કરતી વખતે એક વાતની નોંધ લેતાં ચિત્ત ભારે આઘાત અને વિષાદની લાગણીથી ભરાઈ જાય છે : સંપાદક-મંડળના મોવડી, સંપાદક મિત્રોના પ્રેરણાસ્થાન અને દીક્ષા પર્યાયષષ્ટિપૂર્તિના સમારોહના પ્રેરક અને પ્રાણ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી રમણીકવિજયજી મહારાજ આજે હયાત નથી! ગઈ મેરુ તેરસના દિવસે પરોઢિયે સવા પાંચ વાગે, છાણુ મુકામે, પૂજ્ય આગમપ્રભાકરજી મહારાજના સાંનિધ્યમાં, પ્રતિક્રમણ કરતાં કરતાં તેઓ સ્વર્ગવાસ પામ્યા ! આ ગ્રંથના પ્રકાશન વખતે અને અ: ધર્મોત્સવ વખતે હાજર હોત તો તેઓ કેવા રાજી થાત ! અને આપણને પણ કેવો હર્ષ થાત ! પણ આપણે એવું સદ્ભાગ્ય નહીં હોય ! આમ છતાં આપણે એટલું આશ્વાસન જરૂર લઈ શકીએ કે, અનેક સુકૃતોથી અને ધર્મની આરાધનાથી પિતાના જીવનને કૃતાર્થ બનાવી જનાર એ મુનિવર “જ્ઞાનાંજલિ” ગ્રંથરૂપે આપણી સાથે જ છે ! * જ્ઞાનાંજલિ” ગ્રંથ એ એમની પ્રેરણા અને પૂજ્ય આગમપ્રભાકરજી મહારાજ પ્રત્યેની ઊંડી ભક્તિનું જ ફળ છે. એ સ્વર્ગવાસી મુનિવરને અમારી ભાવભરી અનેકાનેક વંદના હો ! - સરસ્વતીની સાથે લક્ષ્મીને સુમેળ થાય તો જ જ્ઞાનભક્તિની ભાવના મૂર્તરૂપ ધારણ કરી શકે. આ ગ્રંથના પ્રકાશનના ખર્ચને પહોંચી વળવા માટે નીચે મુજબ રૂા. ૯,૧૧૩)ની સહાય મળી છે – રૂા. ૪૧૦૧) શ્રી સાગર ગચ્છ જૈન ઉપાશ્રય, પટેલિયા પિળ, વડોદરા તરફથી, હસ્તે ઉપાશ્રયના મંત્રી શ્રી જયંતીલાલ ચુનીલાલ શાહ. રૂા. ૫૦૧૨) પૂજ્ય આગમપ્રભાકરજી મહારાજને મુંબઈ ચોમાસા માટે વિનતિ કરવા વડોદરા પધારેલા સદ્ગહરો તરફથી, પૂ. પં. શ્રી રમણીકવિજ્યજી મહારાજની પ્રેરણાથી, નીચેની વિગતે – ૫૦૧) શ્રી ફૂલચંદભાઈ શામજીભાઈ ૫૦૧) શ્રી જયંતીલાલ રતનચંદ શાહ ૫૦૧) શ્રી પિપટલાલ ભીખાભાઈ ઝવેરી ૫૦૧) શ્રી સારાભાઈ લક્ષ્મીચંદ ઝવેરી ૫૦૧) શ્રી રતનચંદજી રીખવચંદજી ૨૫૧) શ્રી ખાંતિલાલ લાલચંદ ૫૦૧) શ્રી ચંદુલાલજી ખુશાલચંદજી ૨૫) શ્રી રસિકલાલ ભોગીલાલ ઝવેરી ૫૦૧) શ્રી જયંતીલાલ મણિલાલ શાહ ૨૫૧) શ્રી જેશિંગભાઈ લલ્લુભાઈ ઝવેરી ૫૧) શ્રી ખીમજીભાઈ હેમરાજ છેડા ૨૫૧) શ્રી લક્ષ્મીચંદ દુલભજી આ રીતે ગુરુની અને જ્ઞાનની ભક્તિમાં પોતાને સક્રિય ફાળો આપનાર આ સર્વ મહાનુભાવોને અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. દીક્ષા પર્યાય ષષ્ટિપૂર્તિની આ પ્રકારની ઉજવણી કરવાની યોજનાને સફળ બનાવવામાં તેમ જ પૂજ્ય આગમપ્રભાકરનું ચોમાસું વડોદરામાં થાય એ માટે અમારા શ્રીસંઘને પ્રયત્નશીલ કરવામાં મૃત્યુ મનિરાજ શ્રી ચંદ્રોદયવિજયજી મહારાજે જે પ્રેરણા આપી છે અને જે અવિરત મહેનત ઉઠાવી છે. તેને લીધે જ આ બધું શક્ય બન્યું છે. આ માટે અમે તેઓનો જેટલો આભાર માનીએ તેટલે એ છો. Page #11 -------------------------------------------------------------------------- ________________ વયોવૃદ્ધ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી નેમવિજયજી મહારાજ તથા પૂજ્ય પંન્યાસ શ્રી ચંદનવિજયજી મહારાજ તરફથી પણ અમને આ કાર્યમાં પ્રોત્સાહન મળતું રહ્યું છે, અને પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ મારા માટે વડોદરા પધાર્યા તેમાં તેઓ પણ નિમિત્ત છે, એટલે આ પ્રસંગે અમે તેઓને પણ આભાર માનીએ છીએ. આ ગ્રંથ આટલા ટૂંકા સમયમાં તૈયાર થઈ શક્યો, એમાં અમદાવાદના પ્રેસોનો સાથે કંઈ ઓછા ધન્યવાદને પાત્ર નથી. શારદા મુદ્રણાલયે તે આ દિવસોમાં પોતાની સમગ્ર સાધન-સામગ્રી અને શક્તિ જાણે આ ગ્રંથ પાછળ જ લગાવી હતી. આ માટે અમે એ પ્રેસના સંચાલકો–માલિકે અને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના સ્વર્ગસ્થ માલિકો શ્રી શંભુભાઈ તથા શ્રી ગોવિંદભાઈને અનુગામીઓ ભાઈ કાંતિલાલ ગોવિંદલાલ શાહ તથા ભાઈ ઠાકોરલાલ ગોવિંદલાલ શાહને ધન્યવાદ આપીએ છીએ. ઉપરાંત વસંત પ્રિન્ટિંગ પ્રેસ અને એના મુખ્ય સંચાલક શ્રી જયંતિલાલ દલાલને, એનું કવર ડિઝાઈન દોરી આપવા બદલ ચિત્રકાર શ્રી રજનીભાઈ વ્યાસને અને ટૂંક સમયમાં પુસ્તકનું બાઇડિંગ કરી આપવા બદલ સાંભારે એન્ડ બ્રધર્સને પણ ધન્યવાદ આપીએ છીએ. આ “જ્ઞાનાંજલિ' ગ્રંથનું પ્રકાશન થતાં પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજનાં છૂટાંછવાયાં અનેક લખાણો ગ્રંથસ્થ થઈ શક્યાં એ જોઈને, જાણે મહારાજશ્રીનાં લખાણો ગ્રંથસ્થ થઈને સૌને માટે સુલભ બને એવા અનેક વિદ્યાપ્રેમીઓ અને મહારાજશ્રીના અનુરાગીઓના મનોરથો સફળ કરવાના અમે એક નમ્ર નિમિત્ત બન્યા હોઈએ, એવી હર્ષોલ્લાસની લાગણી આ પ્રસંગે અનુભવીએ છીએ; અને આટલા પ્રાસંગિક નિવેદન સાથે આ ગ્રંથ શ્રીસંધના કરકમલમાં ભેટ ધરીએ છીએ. aઝ શાંતિઃ શુભ ભવતુ ! પટોળિયા પિપળ, વડોદરા વિ. સં. ૨૦૨૫, વસંતપંચમી તા. ૨૨-૧-૧૯૬૯, બુધવાર ગુણાનુરાગી વાડીલાલ મગનલાલ વૈદ્ય પ્રમુખ સાગરગચ્છ જૈન ઉપાશ્રય કાર્યવાહક કમિટીની વતી Page #12 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન ગઈ દિવાળી પહેલાંની વાત છે. વડોદરાના જ્ઞાનભક્તિપરાયણ શ્રીસંધના ભાવનાશીલ આગેવામાં એક શુભ વિચાર જાગ્યો હતોઃ પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજ્યજી મહારાજ વીસે વર્ષે વડોદરામાં ચાતુર્માસ રહ્યા છે, તો એમના આ ચાતુર્માસ નિમિત્તે કંઈક એવું કામ કરવું જોઈએ કે જે એમના પ્રત્યેની આપણું ભક્તિનું પ્રતીક બની રહે, સાથે સાથે એમની સાહિત્યદ્વારની પ્રવૃત્તિને અનુરૂપ તેમ જ સહાયરૂપ પણ હોય. આ ઉત્સવ યોજવા માટે કઈ સુયોગ્ય નિમિત્તને વિચાર કરતાં પૂજ્ય પંન્યાસ શ્રી રમણીકવિજયજી મહારાજ તથા પૂજ્ય મુનિ શ્રી ચંદ્રોદય વિજયજી મહારાજે તેઓને સૂચવ્યું કે વિ. સં. ૨૦૨૫ના માહ વદિ પાંચમને દિવસે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજને દીક્ષા લીધાં ૬૦ વર્ષ પૂરાં થાય છે. એ નિમિત્તે શ્રીસંઘ ઇચ્છે તો મહારાજશ્રીના દીક્ષા પર્યાયની ષષ્ટિપૂર્તિને સમારોહ યોજી શકે. આ સમારોહ મહારાજશ્રીની આજીવન જ્ઞાનોદ્ધારની સમ્પ્રવૃત્તિને અનુરૂપ હેય. - શ્રીસંઘે આ વિચારને સહર્ષ વધાવી લીધું. આ માટે શે કાર્યક્રમ યોજવ એની વિચારણા ચાલી. પૂજ્ય પંન્યાસ શ્રી રમણીકવિજયજીની આજ્ઞાથી અમે બધા તેઓશ્રીના સાંનિધ્યમાં ભેગા થયા; આ વખતે વડોદરા સંઘના કાર્યકર અને અમારા સ્નેહી શ્રી વાડીભાઈ વૈદ્ય, શ્રી રસિકલાલ છગનલાલ શાહ વગેરે પણ હાજર હતા. પહેલે વિચાર એ આવ્યો કે આ પ્રસંગ નિમિત્તે જુદા જુદા વિદ્વાનોના અભ્યાસપૂર્ણ લેખોથી સમૃદ્ધ એક અભિનંદન ગ્રંથ પ્રગટ કરે. પણ છેવટે સવિસ્તર વિચારણાને અંતે પૂજ્ય મહારાજશ્રીનાં જુદા જુદા ગ્રંથના ઉપઘાતરૂપે કે જુદાં જુદાં સામયિકમાં લેખરૂપે છપાયેલાં છૂટાંછવાયાં લખાણોને તેમ જ મહારાજશ્રી પ્રત્યેની ભક્તિ અને બહુમાનની લાગણી દર્શાવતાં વિદ્વાનો અને અન્ય વ્યક્તિઓનાં લખાણોને સમાવી લેતે એક અભિવાદન ગ્રંથ “જ્ઞાનાંજલિ” નામથી પ્રગટ કરે, એ પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યા. મતલબ કે મહારાજશ્રીનાં પોતાનાં લખાણો અને મહારાજશ્રી અંગેનાં બીજાઓનાં લખાણોને સંગ્રહે, એ “જ્ઞાનાંજલિ' ગ્રંથની મર્યાદા આંકવામાં આવી; અને એ જ વખતે એક સંપાદક-મંડળ રચવામાં આવ્યું. અમારી વિનંતિથી પૂજ્ય પંન્યાસ શ્રી રમણીકવિજયજી મહારાજે સંપાદક-મંડળના વડીલ સ્થાને રહેવાનું મંજૂર રાખ્યું. અને સમય મર્યાદિત હતો અને કામ ઘણું હતું એટલે તરત જ તેઓની વાત્સલ્યસભરી પ્રેરણા નીચે કામની શરૂઆત કરી દેવામાં આવી. સમારંભની તિથિ પણ પૂ. મહારાજશ્રીની દીક્ષા તિથિ માહ વદિ પાંચમ અને તે પછીના બે દિવસ નકકી કરવામાં આવ્યા. Page #13 -------------------------------------------------------------------------- ________________ લખાણો એકત્ર કરવાં, એમાંથી ગ્રંથસ્થ કરવા ગ્ય લખાણોની વરણી કરવી, કેટલાંક લખાણની નકલ કરાવવી, પૂ. મહારાજશ્રી અંગેના વિદ્વાનો અને બીજાઓના લેખે એકત્ર કરવા, અને એ બધાંની સંકલન કરીને ૫૦૦-૬૦૦ પાનાંનો ગ્રંથ છપાવીને સમયસર તૈયાર કરે –આ બધા માટે સમય ઓછો હતો, અમારી શક્તિઓની પણ મર્યાદા હતી, છતાં પૂજ્ય મહારાજશ્રી પ્રત્યેની અમારી ભક્તિ અને પૂજ્ય પંન્યાસ શ્રી રમણીકવિજયજી મહારાજ તરફથી સતત મળતાં રહેલ હેતભર્યા પ્રત્સાહન અને પ્રેરણા અમારામાં નિરંતર બળ પૂરતાં રહ્યાં છે; ઉપરાંત, અમને દરેક વ્યક્તિ તરફથી મોંમાગી મદદ પણ મળતી રહી છે. એને પ્રતાપે અમે “જ્ઞાનાંજલિ” ગ્રંથને સમયસર પૂરો કરી શક્યા છીએ. આ છે આ ગ્રંથની નાની સરખી જન્મકથા. - પૂજ્ય મહારાજશ્રીની સર્વસ્પર્શી, મર્મગ્રાહી અને પારગામી વિદ્વત્તાનો ખ્યાલ એમનાં સંપાદને, લખાણો કે એમની સાથેની જ્ઞાનચર્ચાથી, અને એમના સંયમપૂત, ઉદાર અને સમભાવસભર વ્યક્તિત્વને ખ્યાલ એમના થોડાક સંપર્કથી પણ આવી શકે એમ છે. વળી, તેઓશ્રીની જ્ઞાનગરિમાનું, તેઓશ્રીના વિશિષ્ટ વ્યક્તિત્વનું અને વિદ્વાન અને ઇતર વર્ગના એમના પ્રત્યેના ભક્તિભાવનું સુભગ દર્શન આ ગ્રંથમાંથી પણ લાધી શકે એમ છે. એટલે તેઓશ્રીના પાંડિત્ય, વ્યકિતત્વ કે આ ગ્રંથની સામગ્રી અંગે અમારે કંઈ કહેવાનું છે જ નહીં. આ ગ્રંથમાં સંગ્રહાયેલી સાહિત્યસામગ્રી પોતે જ પોતાની વાત કહે, એ જ બરાબર છે. આ ગ્રંથને અનુલક્ષીને અમારે જે કંઈ કહેવાનું છે, તે કેવળ એના સંપાદન અંગે જ કહેવાનું છે, જે મુખ્યત્વે આ પ્રમાણે છે: ' (૧) મહારાજશ્રીનાં બધાં લખાણો એકત્ર કરવા અમે યથાશક પ્રયત્ન કર્યો છે; છતાં કોઈ લખાણું અમારા ધ્યાન બહાર રહી ગયું હોય એવું બનવા જોગ છે. આવું કઈ મહત્ત્વનું લખાણ રહી ગયાનું જેઓના ખ્યાલમાં આવે, તેઓ એની માહિતી આ ગ્રંથનું પ્રકાશન કરનાર સંસ્થા ઉપર લખી મોકલવાની કૃપા કરે. (૨) એકત્ર કરેલ લખાણોમાંથી જે લખાણો અમને ગ્રંથસ્થ કરવા યોગ્ય એટલે સ્થાયી ઉપયોગિતા અને ગુણવત્તાવાળાં લાગ્યાં તે લખાણોને જ મુખ્ય જ્ઞાનાંજલિ'માં પુનર્મુદ્રિત કરીને સંગ્રહી લેવામાં આવ્યાં છે. (૩) આ લખાણોના પુનર્મુદ્રણ સમયે જે બાબતો વધારે પડતી પ્રાસંગિક લાગી અથવા તો જેને કમી કરવાથી મુખ્ય વસ્તુને સમજવામાં કશી ખામી આવે એમ ન લાગ્યું, એવી કેટલીક બાબતો કમી કરવામાં આવી છે, અને કેટલેક સ્થાને એની નોંધ પણ મૂકવામાં આવી છે. જોકે આ સંક્ષેપ બહુ જ ઓછાં સ્થળોએ કરવામાં આવ્યા છે, છતાં જેઓને એ અંગે જિજ્ઞાસા થાય તેઓ એ મૂળ લખાણ જઈ શકે છે, કારણ કે કયું લખાણું ક્યાંથી લેવામાં આવ્યું છે, એનો સ્થળનિર્દેશ દરેક લખાણને અંતે આપવામાં આવ્યો છે. આ લખાણોમાંનાં કેટલાંક લખાણે કોઈ વિશિષ્ટ પ્રસંગે મહારાજશ્રીએ કરેલ પ્રવચનરૂપ પણ છે. (૪) પુનર્મુદ્રણ સમયે આ લખાણોમાં કોઈ અશુદ્ધિ રહેવા ન પામે તે માટે પૂરેપૂરી ચોકસાઈ રાખવા છતાં એમાં ભૂલ કે અશુદ્ધિ રહી જવાનો સંભવ નકારી શકાય નહીં. તેમાંય છાપકામ ઝડપથી કરવાનું હોય ત્યાં આવી સંભાવના વિશેષ ગણાય. આ અંગે અમારે આ ગ્રંથના વાચકો તથા આ ગ્રંથમાંના લેખોનો ઉપયોગ કરનારાઓને એક જ વિનતિ કરવાની કે જ્યાં પણ અશુદ્ધિ રહી ગયાની Page #14 -------------------------------------------------------------------------- ________________ શંકા જાગે, ત્યાં મૂળ લખાણને જોઈને એની શુદ્ધિ-અશુદ્ધિની ખાતરી કરી લેવી. કેટલીક વાર તો મૂળ લખાણમાં જ અશુદ્ધિ રહી ગયાનું પણ જોવામાં આવ્યું છે. જોકે આવાં સ્થાને બહુ જ ઓછાં છે, છતાં એને શુદ્ધ કરી લેવાને અમે શક પ્રયત્ન કર્યો છે. (૫) વસ્તુ-નિરૂપણમાં કોઈક વાર એક જ વાત કે વિચાર જુદા જુદા લેખોમાં બેવડાતાં લાગવા છતાં, એની પ્રસંગે ચિતતા અને ઉપયોગિતાને મહત્વ આપીને, એમાં અમે કશી જ કાપકૂપ ન કરતાં એ જેમના તેમ કાયમ રાખેલ છે. (૬) ગ્રંથના બીજા ખંડના અભિવાદન વિભાગમાંનાં શરૂઆતનાં અંગ્રેજી લખાણોમાં અમે, પરિસ્થિતિની પરવશતાને કારણે, ડાયાક્રિટિકલ માસવાળા (ઉચ્ચારચિહ્નોવાળા) અક્ષરો નથી આપી શક્યા તે માટે વિદ્યા અને વાચકો અમને દરગુજર કરે. (૭) આ ગ્રંથમાં આપવામાં આવેલ “મારા દાદાગુરુ પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ' શીર્ષક લેખ, અમારી આગ્રહભરી વિનતિથી, પૂજ્ય મહારાજશ્રીએ ન જ લખી આપેલ છે, એટલે આ લેખને પ્રથમ વાર જ પ્રગટ કરવાનું માન આ ગ્રંથને મળે છે. (૮) અભિવાદન વિભાગનાં લખાણો પહેલાં સંસ્કૃત, પછી અંગ્રેજી અને તે પછી ગુજરાતીહિંદી–એ ક્રમે આપવા છતાં પૂજ્ય મહારાજશ્રીને જીવન-પરિચય આપતો ડો. ઉમાકાંત શાહને “ Life and works of Agama Prabhakar Muni Punya vijayaji" enu's 2420 લેખ અમારે, મુદ્રણની સગવડની ખાતર, ગુજરાતી હિંદી વિભાગની સાથે આપવો પડ્યો છે, પણ તેમ કરતાં એ લેખમાં ડાયાક્રિટિકલ માર્કસવાળા અક્ષરોને ઉપયોગ થઈ શક્યો, એ એક લાભ થયો છે. (૯) “ જ્ઞાનાંજલિ” ગ્રંથની યોજના તૈયાર કરી ત્યારે, પૂજ્ય મહારાજશ્રીને અમે એવી વિનતિ કરી હતી કે તેઓશ્રીનાં લખાણો તપાસીને એમાં જે કંઈ ફેરફાર કે ઉમેરો કરવા જેવું લાગે તેની નોંધ તેઓ તૈયાર કરી આપે; અને એ નોંધ આ ગ્રંથને અંતે પૂર્તિરૂપે આપી દેવામાં આવે, જેથી ગ્રંથમાંના સંશોધનને લગતા મુદ્દાઓ છેલલામાં છેલ્લી શોધને આવરી લેતા (up-to-date) બની શકે. મહારાજશ્રીએ આ અંગે પોતાની સંમતિ પણ દર્શાવી હતી. છતાં સમય ખૂબ ઓછો અને તેઓશ્રીની વિદ્યાપ્રવૃત્તિને વિસ્તાર બહુ મોટે, એટલે એમ કરવું શક્ય બન્યું નથી. આમ છતાં આ બધાં લખાણે એક જ ગ્રંથમાં સુરક્ષિત બની ગયાં છે, એટલે ભવિષ્યમાં પણ ક્યારેક આવી પૂર્તિની શક્યતા ગણી શકાય ખરી. પૂ. મહારાજશ્રીનાં લખાણોને સંભારી-સંભારીને એની યાદી તૈયાર કરવામાં પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી રમણીકવિજયજી મહારાજે ખૂબ મહેનત કરી; એ યાદી મુજબની સામગ્રી ભાઈશ્રી લમણભાઈ ભેજકે ખૂબ ધ્યાન આપીને ચોમેરથી એકત્ર કરી આપી; એ સામગ્રીમાંથી જેની જેની નકલ કરવાની જરૂર જણાઈ એની ચોકસાઈપૂર્વક નકલ શ્રી મધુકાન્ત રાવળે કરી આપી; ડે. સોમાભાઈ પારેખ અને શ્રી જયંતભાઈ ઠાકરે લેખોના સંપાદનમાં કીમતી સહાય કરી; શ્રી. નવીનચંદ્ર શાહ રસ અને ઉત્સાહથી દફતરી કામ સંભાળ્યું; આરાના ડો. નેમિચંદ્ર શાસ્ત્રીએ એક મહત્તવના હિન્દી લેખની નકલ કરાવી મોકલી; શ્રી કાંતિલાલ દેસાઈ પં. શ્રી હરિશંકરભાઈ શાસ્ત્રી, પં. શ્રી અમૃતલાલભાઈ ભોજક, ડો. નગીનદાસ જે. શાહ, ડો. કે. આર. ચંદ્રા અને શ્રી ચંદ્રકાન્ત શાસ્ત્રીએ પૂના ઝડપી નિકાલમાં જરૂરી સહાય આપી; શારદા મુદ્રણાલય અને વસંતપ્રિન્ટિંગ પ્રેસે ગ્રંથમુદ્રણની Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જવાબદારી પૂરી કરી; રામાનંદ પ્રેસ અને એમ. વાડીલાલની ક ંપનીએ પણ જરૂરી સહકાર આપ્યા આમ અનેક શક્તિએ, વ્યક્તિએ અંતે ભાવનાઓના ત્રિવેણીસ ગમને લીધે જે સુ ંદર પરિણામ આવ્યું તે ‘ જ્ઞાનાંજલિ'રૂપે જનસમૂહ સામે રજૂ થાય છે. આ કામાં એક યા ખીજી રીતે સાથ આપનાર સહુના અમે કૃતજ્ઞ છીએ. મહારાજશ્રીની જ્ઞાનેાપાસનાને બિરદાવતા આ ગ્રંથને અભિવાદન વિભાગ અતરને ગદ્ગદ બનાવી મૂકે એવા હૃદયસ્પર્શી અને વાચનક્ષમ બની શકયો છે, તે એ લખાણા માકલનાર દેશ-વિદેશના વિદ્વાને અને અન્ય વ્યક્તિએને જ કારણે, એ કહેવાની જરૂર ન હોય. અમારા નિમંત્રણને ધ્યાનમાં લઈ, મહારાજશ્રી પ્રત્યેની સહજ ભક્તિથી પ્રેરાઈ, આ લખાણે। મેકલનાર સહુ કાઈ તેા અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમારી સમજ મુજબ, પૂજ્ય આગમપ્રભાકરજી મહારાજની દીક્ષાપર્યાયની ષષ્ટિપૂર્તિની ઉજવણી નિમિત્ત, આ ગ્રંથ તૈયાર થઈ શકયો, એ ખૂબ ઉપયેાગી કા થયું છે: આ સમારેાહની આ એક નક્કર અને ચિરબ્બી ફલશ્રુતિ જ લેખી શકાય. એ માટે જરૂરી આર્થિક જોગવાઈ કરી આપવા બદલ વડેાદરાના શ્રી સાગર ગચ્છના જૈન ઉપાશ્રયના વહીવટદારે।તે અને મુંબઈના સગૃહસ્થાને જૈન સંધની વતી અને અમારી વતી અમે ધન્યવાદ આપીએ છીએ. આવેા પ્રસંગ યાજવા માટે વડાદરાના શ્રી સંધને પણ હાર્દિક ધન્યવાદ ધટે છે. આ ગ્રંથને તૈયાર કરવામાં અમે યત્કિંચિત્ નિમિત્ત બન્યા એ અમારે મન માટે લહાવા છે; અને એ માટે અમને ખૂબ આનંદ થાય છે. પણ અમારા એ આનંદ ઉપર ભારે વિષાદની ઘેરી છાયા ફરી વળી અમારા સ`પાદક-મ`ડળના સુકાની પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી રમણીકવિજ્યજી મહારાજના, તા. ૧૬-૧-૧૯૬૯ના પ્રાતઃકાળમાં, છાણી મુકામે, થયેલ અણુધાર્યાં સ્વર્ગગમનથી ! એમના આવા આકસ્મિક નિધનથી ચિત્તમાં એક પ્રકાર સૂનકાર વ્યાપી ગયેા છે; અને અમારા કામનેા હિસાબ જોઇને રાજી થનાર અને શાબાશી તથા પ્રેાત્સાહન આપનાર આદરણીય વડીલની ખેાટ પડી હોય એમ જ લાગે છે. આ સમારહ વખતે અને આ ગ્રંથના પ્રકાશન પ્રસંગે તેએ ઉપસ્થિત હેાત તે કેવા રાજી થાત! પણ કુદરતના ભાગ્યવિધાન સામે આપણે કેટલા લાચાર છીએ એને આ એક વધુ પુરાવા છે. એમના પ્રત્યેની આભાર અને આદરની લાગણી વ્યક્ત કરવા અમારી પાસે શબ્દો નથી. પરમ પૂજ્ય મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજની આ જ્ઞાનપ્રસાદી અભ્યાસી અને જિજ્ઞાસુએને માટે ખૂબ ઉપયોગી થવાની છે, એ નિઃશંક છે. આવી જીવનને ઉચ્ચાશયી બનાવી શકે એવી વિશેષ જ્ઞાનપ્રસાદી આપવા માટે તેએ આરેાગ્યપૂર્ણ દી જીવન ભાગવે એવી હાર્દિક પ્રાર્થના સાથે તેઓશ્રીને ભાવપૂર્વક વંદના કરી આ નિવેદન પૂરુ કરીએ છીએ. પ્રાચ્ય વિદ્યા મંદિર વાદરા; તા. ૨૬-૧-૧૯૬૯ પ્રાસત્તાક દિન ભાગીલાલ જ. સાંડેસરા ઉમાકાંત પ્રેમાનઃ શાહ કાંતિલાલ ડાહ્યાભાઈ કારા રતિલાલ દીપચ'દ દેસાઈ સંપાદક Page #16 -------------------------------------------------------------------------- ________________ Page #17 -------------------------------------------------------------------------- ________________ - le છે જે તે સ્વ. પૂજ્ય પંન્યાસ શ્રી રમણીકવિજયજી મહારાજ Page #18 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી રમણીકવિજયજી મહારાજને શ્રદ્ધાંજલિ કાળ પણ કેવી અકળ લીલા કરે છે! આ “જ્ઞાનાંજલિ” ગ્રંથમાં જ એના પ્રેરક મુનિવરને અમારે શ્રદ્ધાંજલિ અર્પવી પડે છે ! કેવા કરુણ ભવિતવ્યતાગ ! - પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજ્યજી મહારાજના દીક્ષા પર્યાયનાં સાઠ વર્ષ પૂરાં થયાં તે નિમિત્ત, વડોદરાના શ્રીસંઘે જ્ઞાન અને જ્ઞાનીના બહુમાનનો ઉત્સવ ઊજવવાને જે વિચાર કર્યો, તેના મુખ્ય પ્રેરક હતા પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી રમણીકવિજયજી મહારાજ. આ પ્રસંગ નિમિત્તે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનાં લખાણોને ગ્રંથસ્થ કરવાનો વિચાર તેઓએ સહર્ષ વધાવી લીધે, એટલું જ નહીં, આ ગ્રંથના સંપાદક-મંડળના અગ્રણી બનવાનું પણ તેઓએ મંજૂર રાખ્યું; પણ આ ગ્રંથના પ્રકાશનનો સમારેહ થાય, તે અગાઉ જ તેઓશ્રીને સ્વર્ગવાસ થયો ! પૂજ્ય રમણીકવિજયજી મહારાજનું વતન જૈનપુરી અમદાવાદ. તેઓશ્રીના પિતાશ્રીનું નામ માણેકલાલ સુતરિયા, માતાનું નામ મણિબહેન. તેઓનો જન્મ વિ. સં. ૧૯૬૩માં. તેઓનું નામ ચંદુલાલ. ત્રણ ભાઈઓમાં તેઓ સૌથી નાના મોટા બે ભાઈ તે મણિભાઈ અને હીરાભાઈ - ચંદુલાલનું મન ભણવા કરતાં રમત-ગમતમાં અને તોફાન-મરતીમાં વધારે ! એક દિવસ ગિલીદડાની રમતમાં આંખમાં જોરથી વાગી ગયું. ડોળાને તો ખાસ નુકસાન ન થયું, પણ અંદર લેહીની કણ બંધાઈ ગઈ એટલે આંખનું તેજ જતું રહ્યું. આમ તો તેઓને આંખની આવી ખામી છે, એમ કેઈને ન લાગે, પણ જીવનભર એમણે એક આંખને ભરોસે જ યથાશક્ય સરસ્વતીની ઉપાસના કરી છે. બે વર્ષની ઉંમરે જ પિતાશ્રીની છત્રછાયા હરાઈ ગઈ, એમાં વળી રમતિયાળ અને તોફાની સ્વભાવ; વિધવા માતાના પુત્રનું ભાવી ત્રાજવે તોળાતું હતું. પણ માતાએ શાણપણ વાપરીને ચંદુલાલને અમદાવાદમાં લુણાવાડમાં બિરાજતા પૂજ્ય પ્રશાંતમૂર્તિ મુનિવર્ય શ્રી હંસવિજયજી મહારાજ તથા એમના શિષ્યરન મુનિ શ્રી સંતવિજ્યજી મહારાજ પાસે ભણવા મોકલ્યા. વળી, આ ધર્મપરાયણ અને કલ્યાણવાંછુ મુનિવરના સંતસમાગમથી ચંદુલાલને ધર્મનું જ્ઞાન તો મળ્યું જ; ઉપરાંત, એના જીવનની દિશા જ પલટાઈ ગઈ. ચંદુલાલનું અંતર ત્યાગ-વૈરાગ્યના રંગથી રંગાવા લાગ્યું. વિ. સં. ૧૯૮૧માં ઉપધાનતપ કર્યા પછી, કુટુંબીજનોની આનાકાની છતાં, વિ. સં. ૧૯૮૨ના ફાગણ સુદ ત્રીજના રોજ વડોદરામાં તેઓએ પૂજ્ય હંસવિજયજી મહારાજ પાસે એમના શિષ્ય શ્રી સંપતવિજયજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા લીધી. તેઓની વડી દીક્ષા પાદરામાં થઈ હતી. - પૂજ્ય રમણીકવિજ્યજી મહારાજના અનેક ગુણમાં સૌથી ચઢિયાતો ગુણ હતો વૈયાવચ્ચન. બીમાર કે અશક્ત સાધુઓની સેવાચાકરી કરવામાં તેઓ પોતાના કે બીજા સમુદાયનો ભેદ ભૂલી જતા, અને આરામની ચિંતા સેવ્યા વગર એમાં તન્મય બની જતા. તેઓની સરળતા, નિખાલસતા અને ભદ્રપરિણામિતા દાખલો લેવા જેવી હતી. એમનો સ્વભાવ આનંદી, ઉદાર અને પ્રેમાળ હતો. એમને શાસ્ત્રીય ગ્રંથે ઉપરાંત ઇતર સાહિત્ય વાંચવાની પણ ઘણી રુચિ હતી. જ્યારે જુઓ ત્યારે તેઓ કાં તો કઈ પુસ્તક ધ્યાનપૂર્વક વાંચતા હોય, કે કોઈ પ્રાચીન ગ્રંથનું સંશોધન-સંપાદન કરતા હોય. સંસ્કૃત એકાક્ષરીકેશ, શ્રી શાંતિસૂરિવિરચિત પ્રાકૃત “પૃથ્વીચંદ્રચરિત” અને “વૈરાગ્યરતિ”નું તેઓએ સંપાદન કર્યું છે. વડોદરા યુનિવર્સિટી તરફથી પ્રગટ થયેલ “પ્રાચીન ફાગુસંગ્રહ 'ના સંપા Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ દનમાં એમણે કીમતી સહાય આપી હતી. છેલ્લે છેલ્લે તે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના પચિમા પનું સંપાદન કરી રહ્યા હતા. ઉપરાંત એમણે જુદાં જુદાં સામયિકામાં પ્રાચીન ગુજરાતી કાવ્યા સંપાદિત કરીને પ્રગટ કર્યાં હતાં. જ્યોતિષશાસ્ત્રમાં પણ એમને કેટલીક જાણકારી હતી. ધર્મક્રિયાની દિશામાં તેને તપ, ધ્યાન અને જાપ તરફ સારી રુચિ હતી. તેએાએ એ વરસીતપ કર્યાં હતાં, તથા એળીની ધ્યાન-અપ પૂર્વકની આરાધના કરી હતી. નવકારમંત્રને જાપ તે ખૂબ એકાગ્રતાથી કરતા. તી યાત્રાએમાં એમનું અંતર ખૂબ અંતર્મુખ અને પ્રસન્ન બની જતું. વડાદરાના શ્રીસંઘે વિ. સં. ૨૦૧૦માં તેને તથા મુનિ શ્રી ચંદનવિજયજીને પન્યાસ પદવી આપી હતી. તેના ગુરુશ્રીએ પૂજ્ય હંસવિજયજી મહારાજની હાજરીમાં જ તેએાની સ ંભાળ રાખવાની ભલામણ પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજને વિ. સં. ૧૯૯૦ માં કરી હતી. આ પહેલાં પણું તેને પૂજ્ય પુણ્યવિજયજી મહારાજને સારા પરિચય હતા; પણ આ પછી તે, બહુ જ ઓછા અપવાદ સિવાય, એ બન્ને સાથે ને સાથે જ રહેતા. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના જ્ઞાનભડારાના ઉલ્હારના કાર્ય માં તેએ એમના અતિ નિકટના સાથી હતા. ઉપરાંત તે, પેાતાની વ્યવહારકુશળતાને લીધે, પૂજ્ય પુણ્યવિજયજી મહારાજને અનેક કાર્યની વ્યાવહારિક જાળામાંથી મુક્ત બનાવી દેતા. આવા એક વિદ્યાવ્યાસંગી અને ચારિત્રરુચિ મુનિવરને વિ. સં. ૨૦૨૫ના પાષવિદ ૧૩ ( મેરુતેરશ, તા. ૧૬-૧-૬૯ ગુરુવાર) ના દિવસે વડાદરા પાસે છાણી મુકામે સ્વર્ગવાસ થયા ! તેએના સ્વર્ગવાસ અંગે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ તેમના તા. ૨૭-૧-૬૯ના લાગણીભર્યા પત્રમાં લખે છે કે— “ શ્રી રમણીક એકાએક અણુધારી રીતે વિદાય લઈ ગયા ! ઘણાં વર્ષના આત્મીય સંબંધ એટલે સહજમાવે અંતરને લાગે તેા ખરું જ. તે છતાં હૃદયનું ગાંભીર્યાં ખાયું નથી. સંસારમાં આપણે સ`સારી જેવા રહ્યા એટલે અંતરને ઊણપ લાગે તો ખરી જ. આમ છતાં હું સર્વથા સમાધિ અને શાંતિમાં છું. વાસદથી બાસે વિહાર કરી પદમલા આવ્યા. ત્યાં જ રાતવાસાના વિચાર હતા. પણ બપેરે આહાર કર્યાં પછી એમ જ સૌને થયું કે આજે જ વિહાર કરી છાણી પહેાંચી જઈ એ. વિચાર નક્કી થતાં એએક વાગે ત્યાંથી વિહાર કરી અમે સાંજના સાડાપાંચ વાગ્યા લગભગ છાણી પહે ંચ્યા. લગભગ આખા દિવસમાં થઈને અગીઆર માઈલના વિહાર થયા. તેને લીધે મારી કેડમાં સખ્ત દુ:ખાવેા થઈ ગયા. પણ જે થાય તે સારા માટે જ. આખા દિવસમાં કે રાતમાં શ્રી રમણીકને કેાઈ ગભરામણ કે પીડા, કશું જ નથી થયું; તદ્દન આરામમાં-આનંદમાં જ હતા. તેરસના પ્રભાતે પાંચ વાગે, અમે સૌ પ્રભાતનું પ્રતિક્રમણ સાથે કરતા હોવાથી, મારી પાસે આવીને બેઠા અને મને જગાડયો. હું તરત જ ઊડ્યો અને પ્રતિક્રમણ માટે ઇરિયાવહીની તૈયારી કરતા હતા ત્યાં જ તે, જેમ કેઈ સામાન્ય રીતે સૂઈ જાય તેમ, ઢળી પડયા. મેં તરત જ રમણીક ! રમણીક ! એમ ચાર-પાંચ વાર ખેલાવીને તેને હલાવ્યા, પણ માલ્યા નહીં, ત્યારે મેં ચદ્રોદયવિજયને ખેલાવ્યા. તેણે આવીને બેઠા કર્યાં ત્યારે શ્વાસ ચાલતા હતા. પૂછ્યું : એસવું છે ? ત્યારે ‘ ના ' એમ મેલ્યા. તેમને તેમના આસને લઈ તે મે... નવકાર, કરેમિ ભંતે, સંથારાપેારસી, ઉવસગ્ગહર, જયવિયરાય, પગામસજઝાય આદિ સંભળાવ્યું. પણ લગભગ દસ મિનિટમાં જ સમાપ્ત થઈ ગયું ! ' સ્વજન સમાન હેતાળ અને હિતચિ ંતક એ મુનિવરને અમે અમારી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ, અને એમને ભાવપૂર્વક વંદના કરીએ છીએ. ય નય ના! નય નય મા! —સ્વર્ગસ્થના ગુણાનુરાગી— —પ્રકાશરૂ —સંપાદકા Page #20 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ખંડ પહેલે પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના લેખે ] ગુરુભક્તિનો અનેરો અવસર સંપાદકીય નિવેદન પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી રમણીકવિજયજી મહારાજને શ્રદ્ધાંજલિ વિષયાનુક્રમ પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજ્યજીનાં ગ્રંથ અને સંપાદન ક્રમાંક લેખનું નામ ૧ જ્ઞાનપંચમી ૨. જ્ઞાનભંડારોની સમૃદ્ધિ ૩. લીબડી જ્ઞાનભંડારનું અવલોકન જ્ઞાનભંડારોની સ્થાપના : રાજાઓએ થાપેલ જ્ઞાનભંડાર–૧૯; મંત્રીઓએ સ્થાપેલ જ્ઞાનભંડારો-૧૯, ધનાઢય ગૃહરોએ સ્થાપેલ જ્ઞાનભંડારો; જ્ઞાનભંડારનું રક્ષણ: પુસ્તકનું શરદીથી રક્ષણ-૨૩, ચોંટી જતાં પુસ્તકો માટે-૨૪, ચુંટી ગયેલ પુસ્તક માટે-૨૪, જ્ઞાનપંચમી-૨૪; પ્રસ્તુત જ્ઞાનભંડાર: સ્થાપના-૨૫, વહીવટ-૨૬, સ્થાન-૨૬, વ્યવસ્થા -૨૬, ટીપ-૨૭, પુસ્તક-૨૭; દર્શનીય વિભાગ : શુદ્ધ ગ્રંથો-૨૮, સ્વર્ણાક્ષરી પ્રત-૨૯, ચિત્ર-૨૯, સાંધેલ પુસ્તકો-૩૦, લેખકની ખૂબી-૩૧, પુસ્તક મેળવનારને માટે-૩૧, પ્રસ્તુત લિટ-૩૧, લીંબડી સ્ટેટનું ગૌરવ-૩૨, ઉપસંહાર-૩૨; પુરવણીઃ શેઠ ડાસા દેવચંદ અને તેમનો પરિવાર-૩૨, તપસ્યાગીતનો સાર-૩૨, કલશ-૩૫, ગીતમાં જણાવ્યા સિવાયનું -૩૫, શેઠ ડોસા દેવચંદના વંશજે-૩૭. ૪, આપણી અદશ્ય થતી લેખનકળા અને તેનાં સાધનો ૧. તાડ પત્ર કાગળ આદિ : તાડપત્ર-૪૦, કાગળ-૪૦, કપડું-૪૧, ભોજપત્ર-૪૧; ૨. કલમ આદિ: કલમ-૪૧, પીંછી-૪૧, જુજબળ-૪૨, ૩, શાહી આદિ: તાડપત્રની કાળી શાહી-૪૨, પ્રથમ પ્રકાર-૨, બીજે પ્રકાર-૪૨, ત્રીજે પ્રકાર-૪૩, કાગળ પર લખવાની શાહી ૪૪, ટિપણની શાહી-૪૫, સોનેરી રૂપેરી શાહી-૪૫, હીંગળોક-૪, હરિતાલ-૪૬, સફેદ-૪૬, અષ્ટગંધ-૪૬, યક્ષકર્દમ-૪૬, સોનેરી રૂપેરી શાહીથી લખવાનું વિધાન–૪૭; પરચૂરણ: પુસ્તકના પ્રકારો-૪૭, શબ્દાર્થ-૭, ત્રિપાટ-૪૭, પંચપાટ-૪૮, સૂટ-૪૮, લાહિઆને કેટલાક અક્ષરો પ્રત્યે અણગમ-૪૮, તાડપત્રના અંક-૪૮, ચોંટેલું પુસ્તક-પ૧, જ્ઞાનપંચમી–૫૧, ઉપસંહાર-પર. ૫, જેસલમેર અને તેના પ્રાચીન જેને જ્ઞાન ભંડાર ૬. સાહિત્યસંરક્ષણ ૭. જૈન સાધુસંમેલન અને પંચાંગી આધારે પ્રશ્નોનો નિર્ણય આગમ અને શાસ્ત્રની વ્યાખ્યા-૬૧, પંચાંગી-૬૨. ૩૯ ૫૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૮. બૃહત્કલ્પસૂત્ર પ્રાસ્તાવિક ગ્રંથકારના પરિચય : છેદત્રકાર અને નિર્યુક્તિકાર-૬, ભાષ્યકાર શ્રી સંધદાસ ગણિ ક્ષમાશ્રમણ-૮૪, ટીકાકાર આચાર્યાં−૮૭, આચાર્ય શ્રી મલયગિરિસરિ−૮૭, શ્રી મલગિરિ અને તેમનુ સૂરિપદ–૮૯, મલયગિરિની ગ્રંથરચના-૯૦, મળતા ગ્રંથા ૯૦, અલભ્ય ગ્રંથે-૯૧, આચાર્યશ્રી મલયગિરિની ટીકારચના-૯૧, આચાર્ય મલયગિરિનું બહુશ્રુતપણુ –૯૨, આચાર્ય મલયગિરિનુ આંતર જીવન-૯૨, આચાર્ય શ્રી ક્ષેમકીતિસૂરિ -૯૨; ગ્રંથપરિચય : હૈદઆગમસાહિત્ય-૯૩, કપબૃહદ્ભાષ્ય-૯૪, કપચૂર્ણિ અને વિશેષચૂર્ણિ-૯૪, પંચકલ્પ મહાભાષ્ય-૯૪, નિશીથ વિશેષચૂણિપ, ગ્રંથનુ મૂળ નામ-૯૫; વ્યાખ્યાસાહિત્ય ઃ નિયુક્તિભાષ્ય-૯૫, વૃત્તિ-૬, ચૂર્ણિ-વિશેષરૃણિ –૯૬, બૃહદ્ભાષ્ય-૯૬, અવચૂરી-૯૭; આંતર પરિચય : છેદ આગમે!–૭, ઉત્સર્ગ અને અપવાદ–૯૭, નિગ્રંથ-નિ`થી સ`ધ-૧૦૦, નિ`થ-નિ થી સંધના મહામાન્ય સ્થવિરા -૧૦૧, ગચ્છ, કુલ, ગણ, સંધ અને તેના સ્થવિરા−૧૦૩, નિ ́થ-નિગ્રંથી સંધ-૧૦૫, પ્રકીર્ણાંક હકીકતા−૧૦૭; પરિશિષ્ટાને પરિચય-૧૦૮. ૯. કલ્પસૂત્ર કલ્પસૂત્રની પ્રતિનું સ્વરૂપ-૧૧૦; પ્રતિમાં શબ્દપ્રયોગોની વિભિન્નતા-૧૧૧; સૂત્રાંક-૧૧૭, સક્ષિપ્ત અને એવડા પાઠ-૧૧૩, કલ્પસૂત્ર શું છે ?–૧૧૪, કલ્પસૂત્રનુ પ્રમાણુ-૧૧૫, કલ્પસૂત્રમાં પાડભેદો અને સૂત્રોનું ઓછાવત્તાપણુ –૧૧૭, ચૂર્ણિકારે સ્વીકારેલા પાઠભેદ–૧૧૭, ટિપ્પનકકારે સ્વીકારેલા પાઠભે−૧૧૭, ચૂર્ણિ કાર–વિપતકકારે સ્વીકારેલા પાઠભેદ–૧૧૯, સૂત્રનિયુક્તિ આદિની પ્રતિએ-૧૧૯, નિયુક્તિ અને ચૂર્ણિની ભાષા–૧૧૯. ૧૦. પ્રથમાનુયાગ શાસ્ત્ર અને તેના પ્રણેતા સ્થવિર આ કાલક પ્રથમાનુયાગના પ્રણેતા-૧૨૭; પ્રથમાનુયોગનુ ગુપ્ત સ્થાનમાં અસ્તિત્વ-૧૨૮. ૧૧. વિશેષાવશ્યક મહાભાષ્ય-સ્વાપર ટીકાનું અસ્તિત્વ ક્ષમાશ્રમણ-મહત્તરીયા ટીકા-૧૩૪. ૬૭ ૧૧૭ ૧૨૨ ૧૩૦ ૧૨. જીતકલ્પસૂત્ર હસ્તલિખિત પ્રતિ−૧૩૬; છતકપભાષ્ય--૧૩૬; ગ્રંથકાર-૧૩૬; વિષય-૧૩૭. ૧૩. જૈન કસાહિત્ય અને પંચસંગ્રહ ભારતીય દર્શન સાહિત્યમાં કર્મવાદનું સ્થાન–૧૩૮, જૈન દનમાં કર્મવાદનું સ્થાન-૧૩૮, મૌલિક જૈન કસાહિત્ય-૧૩૯, જૈન કસાહિત્યના. પ્રણેતા-૧૩૯, જૈન કર્મવાદસાહિત્યની વિશેષતા-૧૪૦, પંચસંગ્રહ અને તેને લગતું સાહિત્ય-૧૪૧, પંચસંગ્રહકારનેા સમય-૧૪૩, ચદ્રષિ મહત્તરની અન્ય કૃતિઓ-૧૪૩, ૫ંચસંગ્રહને અનુવાદ–૧૪૪. ૧૪. કથાનું સંપાદન ૧૮૫ કગ્રંથ દ્રિતીય વિભાગનું નવીન સંસ્કરણ-૧૪૫, કર્મગ્રંથના પરિશિષ્ટઆદિ–૧૪૫, કર્મીગ્રંથને અંગે અમારું વક્તવ્ય-૧૪૬, છઠ્ઠા કર્મગ્રંથનુ નામ-૧૪૬, ગાથાસ`ખ્યા ૧૪૬, ભાષા અને છંદ-૧૪૭, વિષય-૧૪૭, ગ્રંથકારા સપ્તતિકાના પ્રણેતા-૧૪૭, સપ્તતિકાના ૧૩૬ ૧૩૮ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ રચનાકાળ-૧૪૮, ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિ-૧૪૯, શ્રી મલયગિરિ અને તેમનું સૂરિપદ-૧૫૦, શ્રી મલયગિરિસૂરિ અને આચાર્ય હેમચંદ્રને સંબંધ-૧૫૧, મલયગિરિની ગ્રંથ રચના-૧૫૨, મળતા ગ્રંથ-૧૫૨, અલભ્ય ગ્રંથ-૧૫ર, આચાર્ય શ્રી મેલગિરિની ટીકારચના-૧૫૩, આચાર્ય મલયગિરિનું બહુશ્રુતપણું-૧૫૩, આચાર્ય મલયગિરિનું આન્તર જીવન–૧૫૪, સંશોધન માટે એકત્ર કરેલી હસ્તપ્રતિ –૧૫૪, ૧-૨, સં. ૧ અને સં. ૨ સંજ્ઞક પ્રતિઓ-૧૫૪, ૩. સં-૨ સંજ્ઞક પ્રતિ-૧૫૫, ૪. સં. સંજ્ઞક પ્રતિ–૧૫૬, ૫. મ. સંજ્ઞક પ્રતિ-૧૫૬, ૬. ત. સંતકપ્રતિ–૧૫૬, ૭. છા. સંજ્ઞક પ્રતિ–૧૫૬, પ્રતિ એની શુદ્ધાશુદ્ધિ અને સંશોધન–૧૫૭, આભાર–૧૫૭, ક્ષમાપ્રાર્થના-૧૫૭. ૧૫. રસ્તુતિસ્તોત્રાદિ–સાહિત્યમાં ક્રમિક પરિવર્તન ૧૫૮ સ્તુતિસ્તોત્રાદિ સાહિત્યનું સર્જન અને તેમાં ક્રમિક પરિવર્તન-૧૫૮, ઉપસંહાર–૧૧૧. ૧૬, અન્દ્રસ્તુતિ ચતુર્વિશતિકા ૧૭. મહાન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ જન્મસ્થાનાદિ–૧૬૭, ભવિષ્યવાણ–૧૬૭, બાલ્યકાળ અને ગૃહસ્થજીવન-૧૬૭, શિષ્યભિક્ષાની યાચના-૧૬૮, દીક્ષા-૧૬૮, વિદ્યાભ્યાસ–૧૬૮, આચાર્યપદ–૧૬૮, ગુર્જરેશ્વર શ્રી સિદ્ધરાજ સાથે સમાગમ-૧૬૯, સિદ્ધહેમ વ્યાકરણની ના–૧૬૯, રાજનૈતિક નિપુણતા-૧૬૯, કુમારપાલદેવ સાથે સંબંધ-૧૭૦, ઉપદેશની અસર-૧૭૦, ગ્રંથના ૧૭૦, સાંગોપાંગ સપાદલક્ષ વ્યાકરણ-૧૭૧, અન્ય ગ્રંથ-૧૭૧, હેમચંદ્રની કૃતિઓનું ગૌરવ-૧૭૧, હેમચંદ્રની કૃતિઓનું સ્થાન–૧૭૨, જૈન સંપ્રદાયમાં હેમચંદ્રનું સ્થાન-૧૨, કાર્યદક્ષતા-૧૭૨, ઉપસંહાર-૧૭૨. ૧૮. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાય ૧૭૩ ભગવાન શ્રી હેમચંદ્રનું જીવનચરિત્ર-૧૭૩, જીવનચરિત્રનાં સાધનો-૧૭૪, ભગવાન શ્રી હેમચંદ્રનું જીવન–૧૭૪, વિવાદાસ્પદ હકીકતનો ઉકેલ-૧૭૪, જીવનચરિત્રની પદ્ધતિ-૧૭૪, જીવનચરિત્રનો સ્વાધ્યાય-૧૭૪. ૧૯, સિદ્ધહેમકુમાર સંવત ૧૭૮ ૨૦. આચાર્ય શ્રી મલયગિરિ અને તેમનું શબ્દાનુશાસન ૨૧. “કથાનકેશ” અને તેના કર્તા શ્રી દેવભદ્રસૂરિ ૧૮૪ ૧. ભારતીય કથાસાહિત્યની વિપુલતા-૧૮૪, ૨. જૈન પ્રવચનમાં કથાનુયોગનું થાન૧૮ ૫, ૩. કથાના પ્રકારો અને કથાવસ્તુ-૧૮૬, ૪. કથાનકોશ ગ્રંથનો પરિચય-૧૮૭, ૫. કથાનકોશના પ્રણેતા આચાર્ય શ્રી દેવભદ્રસૂરિ-૧૮૮, ૬. કથાનકોશનાં અનુકરણ અને અવતરણ-૧૯૨, ૭. કથાનકેશના સંશોધન માટેની પ્રતિઓ-૧૯૪, ખં. પ્રતિ– : ૧૯૪, પ્ર. પ્રતિ–૧૯૬, પ્રતિઓની વિશેષતા અને શુદ્ધચશુક્યાદિ-૧૯૭. ૨૨. એક એતિહાસિક જૈન પ્રશસ્તિ પ્રશસ્તિનો સાર–૨૦૨, પ્રશસ્તિમાંથી તરતી મુખ્ય બાબતો-૨૦૫, અંતિમ વક્તવ્ય-૨૦૬. ૨૩. સુવર્ણાક્ષરી કલપસૂત્રની પ્રતિના અંતમાંની વિસ્તૃત પ્રશસ્તિ ૨૯૭ ૨૪, મહોપાધ્યાય શ્રી યશોવિજયજીને સ્વર્ગવાસ-સંવત ૨૧૧ ૨૫. જેન સાધુસંસ્થા અને શિક્ષણ ૨૧૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૬. ઉત્તરભારતમાં જૈનધર્મીના ઇતિહાસ ૨૭. શ્રમણભગવાન મહાવીરની ચિત્રકથા ૨૮. ત્રિભુવનતિલક મહાકાવ્ય ૨૯. વિદુષી સાધ્વીએ ૩૦. જ્ઞાનપ્રભા તપસ્વિની ૩૧, મહુાત્મા શ્રી ચારિત્રવિજયજી ૩૨-૩૪ વિહાર વર્ણન ૧, ૨, ૩ ૩૫, જેસલમેર પત્રધારા ૧૮ [1] ગ્રંથ મેળવવાની પદ્ધતિ-૨૫૬; ખંડિત થયેલા વિવિધ પ્રથા-૨૫૬; એ ચા િક ગ્રંથા-૨૫૭; દાર્શનિક ગ્રંથાના નાશ-૨૫૭; જૈયાની જ્ઞાનભક્તિ અને ઉદારતા -૨૫૭; આગમાની પ્રાચીન પ્રતિ-૨૫૭; [૨] સાથીએ ભેટ અને વિહારયાત્રાની સમીક્ષા ૨૫૮; સતત, ઉગ્ર અને લાંબે વિદ્યાર-૨૫૮; લાવાનુ તા: ત્યાંના મદિરની અદ્ભુત કલા–૨૫૯, મ ંદિરમાંની અદ્ભુત શાલભ‘જિકા ( પૂતળીએ –૨૫૯, કિલ્લામાંના જ્ઞાનભંડાર–૨૫૯, વિશેષાવશ્યકભાગ્યની પ્રાચીનતમ પ્રતિ-૨૫૯, કેટલાક શ્રંથેાની મહત્ત્વની હસ્તપ્રતિએ–૨૬૦, રસપ્રદ પ્રશસ્તિ-પુષ્પિકાએ–૨૬૦, અધૂરી યાદીઓ–૨૬૦, ગ્રંથાની અસ્તવ્યસ્ત સ્થિતિનું કારણુ-૨૬૧, આપણી જ્ઞાનભક્તિ-૨૬૧, લૂણુ માટે રસાઈ બગાડવા જેવું-ર૬૧, સિદ્ધહેમ તથા બીજી હસ્તપ્રત –૨ ૬૨, સચવાયેલા વિવિધ ગ્રંથા–૨૬૨, પ્રચલિત કિંવદન્તીને નિષેધ–૨૬૩, [૩] ૨૬૩, [૪] ૨૬૫, [૫] ૨૬૭. ૩૬, વિશ્વની મહાવિભૂતિ શ્રી વિજયાન દસૂરીશ્વરના અક્ષરદેહ ૩૭, પૂજ્યપાદ દાદાગુરુ પ્રત્રક શ્રી કાંતિવિજયજી મહારાજ અહિંસા-સમભાવ-અનેકાંતવાદમૂલક વાત્સલ્યસભર સાધુતા ૨૭૬, જીવનસંબંધી કેટલીક વિગત–૨૯, જ્ઞાનેાહારનું કા-૨૮૦, વિશિષ્ટ વ્યક્તિત્વ–૨૮૧, વિહાર–૨૮૩, ગ્રંથરચના ૨૮૩, ઉપસંહાર–૨૮૩, ૩૮. પ્રાતઃસ્મરણીય ગુણગુરુ પુષ્પધામ પૂજ્ય ગુરુદેવનું હાર્દિક પૂજન જન્મ-૨૮૬, ધર્મસંસ્કાર અને પ્રત્રજ્યા--૨૮૬, વિહાર અને અભ્યાસ–૨૮૬, શાસ્ત્રલેખન અને સંગ્રહ–૨૮૬, શાસ્ત્રસશેાધન-૨૮૮, જૈન જ્ઞાનભડારાના ઉદ્ધાર-૨૮૮, શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાલા-૨૮૮, ગુરુદેવને પ્રભાવ–૨૮૯, ઉપસંહાર–૨૮૯. ૩૯, શ્રીમાન પંડિત શ્રી સુખલાલજી જ્ઞાનગાંભીર્ય અને પ્રતિભા–ર૯૧, ધારણાશક્તિ--૨૯૧, ગુણગ્રાહકતા-૨૯૨, સ્વાતંત્ર્ય-૨૯૭, પંડિતજીની સેવા–૨૯૩, અંતિમ નિવેદન-૨૯૩. ૨૧૭ ૨૨૫ ૨૮ ૨૧ ૨૩૪ ૨૩૨ ૨૩૮ પર ૨૦૩ ૨૦૫ ૧૮૫ ૪, આગમસ`પાદનનું દુષ્કર્ કા ૨૯૫ ૪૧. પુણ્યશ્ર્લેાક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખા તથા પ્રશસ્તિલેખા ૨૯૭ શિલાલેખાંક ૧–૨૯૯, શિલાલેખાંક ૨-૩૦૦, પહેલા શિલાલેખને ભાવાર્થ ૩૦૨, ખીન્ન શિલાલેખતા ભાવાર્થ-૩૦૩, પ્રશસ્તિલેખાંક ૧-૩૦૫; પ્રશસ્તિલેખાંક ૨-૩૦૯, પ્રશસ્તિલેખાંક ૭-૩૧૦, પ્રશસ્તિલેખાંક ૪૩૧૪, પ્રશસ્તિલેખાંક ૫-૩૧૬, પ્રથસ્તિલેખાંક ૬-૩૧૬, પ્રશસ્તિલેખાંક ૭-૩૧૮, પ્રશસ્તિલેખાંક ૮-૩૧૯, પ્રશસ્તિલેખાંક ૮-૩૧૯, પ્રશસ્તિલેખાંક ૧૦-૩૨૦, દશે પ્રશસ્તિઓને ગુજરાતી અનુવાદ–૩૨૪, ૯૦ Page #24 -------------------------------------------------------------------------- ________________ हिंदी तथा संस्कृत लेखो १. शानभाण्डारों पर एक दृष्टिपात साहित्य प्रदर्शनी, विभाग और उनका अवलोकन-१, तालिका-१, ज्ञानभाण्डारों पर एक दृष्टिपात-३, लेखनविषयकसामग्रीः ताडपत्र और कागज़-८, स्याही-६, रंग-६, लेखनी-१०, मषीभाजन-दावात-१०, ओलिया अथवा फांटिया-१०, जुजबल और प्राकार-११, लिपि-११, लेखक अथवा लहिया-१२, पुस्तकोंके प्रकार-१३, ग्रन्थसंशोधन, उसके साधन तथा चिह्न आदि : साधन-हरताल आदि-१४, तूलिका, बट्टा, धागा-१४, संशोधनके चिह्न और संकेत-१५, ग्रंथसंरक्षणके साधन-१५, ज्ञानभाण्डारोंमें उपलब्ध सामग्री-१७. जैन आगमधर और प्राकृत वाङ्मय जैन आगमधर स्थविर और आचार्य-१६; (१) सुधर्मस्वामी-१६, (२) शय्पंभव-२०, (३) प्रादेशिक आचार्य-२०, (४) पांच सौ आदेशोंके स्थापक-२१, (५) सैन्धान्तिक, कार्मग्रन्थिकादि-२२, (६) भद्रबाहुस्वामी-२२, (७) श्यामाचार्य-२४, (८,६,१०) आर्य सुहस्ति, आर्य समुद्र और आर्य मंगु-२४, (११) पादलिप्ताचार्य-२५, (२) आर्य रक्षित-२६, अनुयोगका पृथक्त्व-२६, (१३) कालिकाचार्य-२७, (१४) गुणधर-२७, (१५) आचार्य धरसेन, पुष्पदन्त व भूतबलि-२७, (१८) आचार्य शिवशर्म-२८, (१६,२०) स्कन्दिलाचार्य व नागार्जुनाचार्य-२८, (२१) स्थविर आर्य गोविन्द-२६, - (२२,२३) देवद्धिगणि व गन्धर्व वादिवेताल शांतिसूरि-२६, (२४) भद्दियायरिय-३५, (२५) दत्तिलायरिय-३५, (२६) गंधहस्ती-३५, (२७-२८) मित्तवायग-खमासमण व साधुरक्षितगणि क्षमाश्रमण-३६, (२६) धम्मगणि खमारामण-३६, (३०) अगस्त्यसिंह ( भाष्यकारोंके पूर्व )-३६, (३१) सङ्घदासगणि क्षमाश्रमण-३७, (३२) जिनभद्रगणि क्षमाश्रमण--३७, (३३) कोट्टार्यवादिगणि क्षमाश्रमण-३७, (३४) सिद्धसेनगणि क्षमाश्रमण-३७, (३५) सिद्धसेनगणि-३८, (३६) जिनदासगणि महत्तर-३८, (३७) गोपालिकमहत्तरशिष्य-३८, (३८) जिनभट या जिनभद्र-३८, (३६) हरिभद्रसुरि-३८, (४०) कोट्याचार्य-३६, (४१) वीराचार्ययुगल-४०, (४२) शीलांकाचार्य४०, (४३) वादिवेताल शान्तिसूरि-४०, (४४) द्रोणाचार्य-४०, (४५) अभयदेवसूरि४०, (४६) मलधारी हेमचन्द्रसूरि-४१, (४७) आचार्य मलयगिरि-४२, (४८) श्रीचन्द्रसूरि-४३, (४६) आचार्य क्षेमकीर्ति-४३, बृहद्भाष्यकारादि-४३, अवणिकारादि४३; प्राकृतवाङ्मय : जैन आगम--४४, प्रकीर्णंक-४६, आगमोंकी व्याख्या-४७, नियुक्तियाँ-४७, संग्रहणियाँ-४८, भाष्य-महाभाष्य-४८, चूणि-विशेषचूणि-४६, प्रकरण५०, तार्किक प्रकरण-५०, आगमिक प्रकरण-५०, औपदेशिक प्रकरण-५१, धर्मकथासाहित्य-५१, जैनस्तुति-स्तोत्रादि-५३, व्याकरण व कोश-५४, काव्य और सृभा षित-५४, अलंकारशास्त्र-५५, नाटक व नाट्यशास्त्र-५५, प्राकृतादि भाषाएं-५८. ३. अंगविजा प्रकीर्णक ग्रंथका बाह्य स्वरूप-६२, ग्रंथकी भाषा और जैन प्राकृतके विविध प्रयोग-६३, अंग- . Page #25 -------------------------------------------------------------------------- ________________ २ विज्जाशास्त्रका आंतर स्वरूप-६७, सांस्कृतिक सामग्री-६९, अंगविज्जा ग्रंथका अध्ययन और अनुवाद-७०. नन्दिसूत्रके प्रणेता तथा चूर्णिकार नन्दीसूत्रके प्रणेता-७२, चूर्णिकार-७४, (१) आचाराङ्गचूणि-अन्त :-७४, (२) सूत्रकृताङ्गणि-अन्त :-७४, (३) भगवतीचूणि-७४, (४) जीवाभिगमचूणि-७५, (५) प्रज्ञापनाशरीरपदचूणि-अन्त :-७५, (६) जम्बूद्वीपकरणचूर्णि-अन्त :-७५, (७) दशाश्रुतस्कन्ध चूर्णि-अन्त :-७५, (८) कल्पचूर्णि-७५, (8) कल्पविशेषचूणि-अन्त :-७५, (१०) व्यवहारचूणि-अन्त :-७५, (११) निशीथ विशेषचूणि-आदि :-७५, अन्त :-७५, (१२) पञ्चकल्पचूर्णि-अन्त :-७६, (१३) जीतकल्पबृहच्चूणि-अन्त :-७६, (१४) आवश्यकचूणि-अन्त :-७६, (१५) दशकालिकसूत्रअगस्त्यसिंहचूणि-अन्त :-७७, (१६) दशकालिकसूत्रचूणि वृद्धविवरणाख्या-अन्त :-७७, (१७) उत्तराध्ययनचूणि-अन्त :-७७, .. (१८) नन्द सूत्रचूणि-अन्त :-७७, (१६) अनुयोगद्वारसूत्रचूर्णि-अन्त :-७७, (२०) पाक्षिकसूत्रचूणि-अन्त :-७८, अगस्त्यसिंहीयाचूर्णि-८०, सूत्र और चूणिकी भाषा-८३. ५. नन्दोसूत्रके वृत्तिकार तथा टिप्पनकार नन्दीसूत्रकार-८४, लघुवृत्तिकार श्रीहरिभद्रसूरि-८४, दुर्गपदव्याख्याकार श्रीश्रीचन्द्रसूरि-८४, श्रीश्रीचन्द्रसूरिका आचार्यपद-८६, ग्रन्थरचना-८७, मलधारी श्रीहेमचन्द्र सूरिकृत नन्दिटिप्पनक-६२, नन्दीविषमपदटिप्पनक-६४. ६. महाराजा खारवेलसिरिके शिलालेखकी १४वीं पंक्ति छाया-६८; अथ-६८; चूर्णी-88; टीका-88.. ७. आराधनापताका और वीरभद्र ८. रामायणका अध्ययन पउमचरियं-१०६; त्रिषष्टिशलाकापुरूषचरित सप्तम पर्व-१०७; वसुदेवहिंडी-१०७; चउपण्णमहापुरिसचरियं-१०८; कहावली-१०८; सीयाचरियं-१०८. ९. आचार्य श्री हरिभद्रसरि और उनकी समरमयङ्काकहा ११० १०. सोलह दिशाओं सम्बन्धी प्राचीन उल्लेख ११२ ११. आचार्य श्री विजयवल्लभसूरिवर ११४ जन्मस्थान, मात-पितादि-११४; प्रव्रज्याका संकल्प--११४; सुशिष्यत्व-११५; ज्ञानाभ्यास-११६; विहार-११६; आचार्यपदारोहण-११६; शिष्यसमुदाय-११७; क्षमा और कार्यदक्षता-११८; धर्मोपदेशकता-११८; धर्मचर्चाकी लब्धि-११८; संस्थाओंकी स्थापना-११६; उपसंहार-११६. १२. वल्लभ-प्रवचन १२० १३. अभिधानराजेन्द्रकोश और उसके प्रणेता युगपुरुष श्रीराजेन्द्रसूरि १४. श्रीवल्लभगुरुसङ्क्षिप्त चरितस्तुतिः १२६ १५. योगशतक-सम्पादनम् १२७ . ग्रन्थकार:-१२८; ब्रह्मसिद्धान्तसमुच्चयकार:-१२६. १६. प्रबुद्धरौहिणेय-सम्पादनम् १३१ १०२ Page #26 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજે અભિવાદન ૨. મુનિન્યા વિનય: पुण्योदयप्रशस्तिः ૨. . पुण्यस्तवः ३. हरिशङ्कर अम्बाराम पण्ड्या प्रशस्तिपत्रम् ४. धनसुखलाल शास्त्री किञ्चित्प्रासङ्गिकम् ५. छबिलदास केसरीचन्द संघवी आगमप्रभाकरविजयः 1. Dr. Walther Schubring 2. Prof. Dr. W. Norman Brown 3. Prof. Dr. L. Alsdorf 4. Prof. Dr. Ernet Bender Homrage and Reminiscences 5. Prof. Dr. Ki. Bruhn 6. Dr. Madame Colette Caillat 7. Dr. George Cardona 8. Prof. Dr. A. N. Upadhye Muni Shri Punyavijayji: -- An Institution 9. Dr. Motichandra 12 10. Dr Pramod Chandra 11. Dr. V. M. Kulkarni Muni Shri Panya vijayaji : a Jnanayogi and Karmayogi 12. Sundarlal Jain ૧. રણજિત પટેલ (અનામી) એક દીપક પ્રગટવો આગમનો ૨. ક. મુનશી ૩. ડોલરભાઈ માંકડ ૪. પૂજ્ય મુનિ શ્રી અંબૂવિજ્યજી વિદ્વવર્ય મુનિરાજશ્રી ૫. પૂજ્ય પંન્યાસ શ્રી રમણીકવિજયજી આગમપ્રભાકર ૬. પૂજ્ય પંન્યાસ શ્રી ચંદનવિજયજી મારા અનુભવેલા આગમપ્રભાકર ७. पूज्य उपाध्याय श्री अमरमुनिजी मुनि श्री पुण्यविजयजी : एक ज्योतिर्मय व्यक्तित्व १६ ૮. પૂજ્ય મુનિ શ્રી યશોવિજયજી “ના ઉપાસક ૯ પૂજ્ય સાધ્વીજી શ્રી મૃગાવતી શ્રીજી અનેક વંદન હો એ જ્ઞાનયોગીને ! ૧૦, પૂજ્ય સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજી ઉદારચેતા પૂજ્ય આગમપ્રભાકરજી ૧૧. પૂજ્ય સાધ્વીજી શ્રી એ.કારશ્રીજી આગમોના ખજાનચી ૧૨. પંડિત શ્રી સુખલાલજી પુણ્યરિત મુનિશ્રી ૧૩. મુનિ શ્રી જિનવિજયજી સત્વગુણપરિપૂર્ણ સમદશ જીવન ૧૪. શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ નિષ્કામ સેવા ૧૫. શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ અનેખી વિભૂતિ ૧૬. પંડિત શ્રી બેચરદાસ જીવરાજ દોશી શ્રી પુર્યને પુણ્ય પરિચય મનું Page #27 -------------------------------------------------------------------------- ________________ . છે ૫૧ ૫૪ ૧૭. ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા तस्मै श्रीगुरवे नमः ૧૮. પ્રો. દલસુખભાઈ માલવણિયા જ્ઞાનતપસ્વી મુનિ શ્રી પુણ્યવિજયજી ૧૯. ડો. હરિવલ્લભ ચૂ. ભાયાણી વંદનીય જ્ઞાનપાસના. ૨૦. ડો. જિતેન્દ્ર જેટલી જૈન જ્ઞાનભંડારોના ઉદ્ધારક મુનિ શ્રી પુણ્યવિજ્યજી ૪૪ ૨૧. ડે. પ્રબોધ બેચરદાસ પંડિત પૂજ્ય પુણ્યવિજયજની વિદ્યાસાધના २२. श्री अगरचन्दजी नाहटा सौजन्यमूर्ति मुनि श्री पुण्यविजयजी ૨૩. શ્રી. રવિશંકર મ. રાવળ સદ્ધર્મપરાયણ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજને વંદના ૫૦ ૨૪. ડો. નગીન જી. શાહ પ્રાચીન ભારતીય સાહિત્યોદ્ધારક મુનિશ્રી ૨૫. ડો. ચંદ્રભાલ ત્રિપાઠી સ્મરણાંજલિ ૫૩ ૨૬. શ્રી મધુસૂદન ઢાંકી મહામના મુનિજી ૨૭. શ્રી મધુસૂદન ચિમનલાલ મોદી શ્રી હરિભદ્રસૂરિવિરચિત અપભ્રંશ ચરિત-કાવ્ય નૈમિરિ ’ ૫૭ ૨૮. શ્રી ઉપેન્દ્રરાય જ. સાંડેસરા સ્વયંપ્રકાશિત પારગામી વિદ્વાન , ૨૯. ડો. રમણલાલ નાગરજી મહેતા મુનિ શ્રી પુણ્યવિજયજી : કેટલાંક સંસ્મરણો ૬૨ ૩૦. શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવે આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજ્યજી મહારાજને વાફપુષ્પાંજલિ ૩૧. શ્રી ખીમચંદ ચાંપશી શાહ પ. પૂ. આ. પ્ર. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ અને શ્રી જૈન આત્માનંદ સભા (ભાવનગર) ૩૨. - પદ્મનાભ જેની શ્રુતપ્રભાવક મુનિરાજ શ્રી પુણ્યવિજયજી ૩૩. પ્રો. કેશવલાલ હિંમતરામ કામદાર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ ઃ વિશુદ્ધ સેવાનિક શ્રમજીવન ૩૪. ડો. રમણલાલ ચિ. શાહ પ્રેરક વિભૂતિ ૩૫. પ્રે, હીરાલાલ ૨. કાપડિયા વિઠઠલ્લભ” સાથેના સાહિત્યિક પ્રસંગે ૩૬. ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ બહુમુખી પ્રતિભા ૩૭. શ્રી ફૂલચંદ હરિચંદ દોશી વંદન હો ! વંદન હો ! ૩૮. રતિલાલ મફાભાઈ શાહ આગમપ્રભાકરજીના જીવનની કેટલીક બાજુઓ. ૮૩ ૩૯. Dr. Umakant P. Shah Life and Works of Agama Prabhakar Muni Punyavijayaji ૪૦. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ પૂજ્ય આગમપ્રભાકરટીની જીવનરેખા મહારાજશ્રીનાં ૬૦ ચાતુર્માસની યાદી ૧૧૪ ૪૧. “ ગ્રંથ અને ગ્રંથકાર' મુનિ શ્રી પુણ્યવિજયજી ૧૧૫ ૬૭ 5 5 N N N 80 Page #28 -------------------------------------------------------------------------- ________________ आगमप्रभाकर पूज्य मुनि श्री पुण्यविजयजी महाराजनां ग्रन्थो अने संपादनो g [तेओश्रीना ग्रन्थस्थ करवा लायक सर्व लेखो आ 'ज्ञानांजलि' ग्रन्थना ' स्वाध्याय-संशोधन' विभागमा छपाया होई तेमना ग्रन्थो अने. ग्रन्थाकारे प्रगट थयेलां संपादनोनी यादी अहीं आपी छ.] . ग्रन्थ अथवा संपादन प्रकाशन-वर्ष मुनिरामचन्द्रकृतं कौमुदीमित्रानंदनाटकम् १९१७ मुनिरामभद्रकृतं प्रबुद्धरौहिणेयनाटकम् १६१८ श्रीमन्मेघप्रभाचार्यविरचितं धर्माभ्युदयम् ( छायानाटकम् ) १६१८ * गुरुतत्त्वविनिश्चय १९२५ उपाध्यायश्रीयशोविजयकृता ऐन्द्रस्तुतिचतुर्विंशतिका १६२८ * वाचकसंघदासगणिविरचिता वसुदेव-हिण्डि १६३०-३१ * कर्मग्रन्थ ( भाग १-६) १९३४-१६४० * बृहत्कल्पसूत्रम्-नियुक्तिभाष्यवृत्तियुतम् ( भाग १-६) १९३३-३८ तथा १९४२ भारतीय जैनश्रमणसंस्कृति अने लेखनकला १६३५ पूज्यश्रीजिनभद्रगणिक्षमाश्रमणविरचितं जीतकल्पसूत्रम् १९३८ कलिकालसर्वज्ञश्रीहेमचन्द्राचार्यप्रणीतं सकलार्हत्स्तोत्रम् श्रीकनककुशलगणिविहितया वृत्त्या समलङ्कृतम् १६४२ श्रीदेवभद्रगणिकृत कथारत्नकोश १६४४ श्रीउदयप्रभसूरिकृतं धर्माभ्युदयमहाकाव्यम् १६४६ Page #29 -------------------------------------------------------------------------- ________________ १६६५ कलिकालसर्वज्ञश्रीहेमचन्द्राचार्यप्रणीतम् त्रिषष्टिशलाकापुरुषचरित्र-महाकाव्यम् (पर्व २-३-४) १६५० जेसलमेरनी चित्रसमृद्धि १९५१ कल्पसूत्र-नियुक्ति, चूणि, टिप्पण, गुर्जरानुवाद सहित १९५२ अंगविज्जा १६५७ सोमेश्वरकृत कीर्तिकौमुदी तथा अरिसिंहकृतं सुकृतसंकीत्तिनम् १९६१ सुकृतकीत्तिकल्लोलिन्यादि वस्तुपाल-प्रशस्तिसंग्रह १९६१ सोमेश्वरकृतं उल्लाघराघवनाटकम् १६६१ Descriptive Catalogue of palm-leaf Mss. in the Shantinath Bhandar Cambay, Vol. I-II (1961, 1966) Catalogue of Sanskrit and Prakrit Mss. Muniraja Sri Punyavijayaji's collection, Parts I-III (1963, 1965, 1968) श्रीनेमिचन्द्राचार्यकृत आख्यानकमणिकोश १९६२ श्रीहरिभद्रसूरिकृतं योगशतकम् स्वोपज्ञवृत्तियुतम्; ब्रह्मसिद्धान्तसमुच्चयश्च ४ सोमेश्वरकृतं रामशतकम् १९६६ नन्दीसूत्रं-चूणिसहितम् नन्दीसूत्रं-विविधवृत्तियुतम् १९६६ आचार्य हेमचन्द्रकृत निघण्टुशेष १९६८ # नंदिसुत्तं अणुओगद्दाराई च १६६८ पन्नवणासुत्तं ( प्रथमो भागः ) १९६६ पत्तनज्ञानभाण्डारसूचिपत्रम् मुन्धमाणम् जेसलमेरज्ञानभाण्डारसूचिपत्रम् दसकालीयसुत्तं अगस्त्यसिंहचूर्णिसहितम् सूत्रकृताङ्गचूणि पन्नवणासुत्तं (द्वितीयो भागः ) [* आ निशानीवाळा ग्रन्थोनुं संपादन सद्गत गुरुवर्य श्री चतुरविजयजी महाराज साथे करेलुं छे. ___x आ निशानीवाळा ग्रन्थोनुं संपादन डॉ. भोगीलाल सांडेसरा साथे करेलु छे. # आ निशानीवाळा ग्रन्थोनुं संपादन पं. श्री दलसुखभाई मालवणिया तथा पं. श्री अमृतलाल मोहनलाल भोजक साथे करेलुं छे. ] १९६६ Page #30 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ ખંડ પહેલા અધ્યયન અને સશાધન [પૂજ્ય મુનિવય શ્રી પુણ્યવિજયજી મહારાજના લેખા] Y5 Page #31 -------------------------------------------------------------------------- ________________ Page #32 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી ભારતીય આર્યધર્મપ્રણેતા વૈદિક, જૈન અને બૌદ્ધ આચાર્યોએ માનવજીવનને ઉન્નત બનાવવા માટે અનેક રીત-રિવાજો તેમ જ ધાર્મિક પરિપાટીએ ચાલુ કરી છે. તેમાં આપણે તહેવારોનો મુખ્ય હિસ્સો છે. આ તહેવારે અનેક કારણોને લક્ષમાં રાખીને ઊભા કરવામાં આવ્યા છે. તેમ છતાં તેમને મોટો ભાગ મહાપુરુષોના જીવન-પ્રસંગોથી જ સંકળાયેલો છે. વિધવિધ કારણોને ધ્યાનમાં રાખીને રચવામાં આવેલ આ બધાય તહેવારને અંતિમ અને મહત્ત્વને ઉદ્દેશ માત્ર એક જ છે કે તે તે તહેવારને દિવસે મનુષ્ય પોતાના જીવનને ઉન્નત બનાવવા માટે જુદી જુદી રીતે વિચારે કેળવે અને તેને જીવનમાં ઉતારવા માટેનું અતરબળ મેળવે. આ હેતુને ધ્યાનમાં રાખીને જ વસતોત્સવ, શરદુત્સવ આદિ જેવા માત્ર બાહ્ય ભોગ અને આનંદપ્રધાન તુને લગતા જે તહેવારો જનસમાજમાં રૂઢ છે. તે તરફ આર્યધર્મવ્યવસ્થાપક આચાર્યોએ ખાસ કશુંય ધ્યાન આપ્યું નથી. જોકે આ તહેવારોમાંથી કેટલાક વખતવિજ્ઞ મનુષ્ય કંઈક ને કંઈક વિશેષતા તારવી શકે, તેમ છતાં સર્વસામાન્ય લક્ષીને ચાલુ કરવામાં આવતી પરિપાટીઓમાં આ જાતની પરિપાટીઓને ભેળસેળ કરવામાં કશો જ લાભ હોતો નથી. આવા તહેવારને તેમણે જતા ક્યાં છે અને જે તહેવાર સર્વ સામાન્યને સીધી રીતે જીવનવિકાસ કરવામાં મદદગાર થાય તેમને જ સ્થાન આપવામાં આવ્યું છે. આજે અહીં જે જૈન તહેવાર વિષે લખવામાં આવે છે, એ સાહિત્યરક્ષણના વિશિષ્ટ ઉદેશથી ચાલુ કરવામાં આવ્યો છે. આ તહેવારને “જ્ઞાનપંચમી” એ નામથી ઓળખવામાં આવે છે. આ તહેવાર કાર્તિક સુદી પાંચમને દિવસે માનવામાં આવે છે. આ દિવસને “જ્ઞાનપંચમી ” થા કારણથી કહેવામાં આવે છે એ આપણે હવે પછી સ્પષ્ટ જાણી શકીશું. પ્રાચીન કાળમાં જેન ભિક્ષઓ જેમ બને તેમ વધારે ને વધારે બાબતમાં અપરિગ્રહવૃત્તિ પસંદ કરતા, તે એટલે સુધી કે જ્ઞાનના સાધનભૂત પુસ્તકે રાખવાં એ પણ તેમને મન ગમતી વાત નહતી. આથી તેઓ પોતાના જીવનમાં ઉપયોગી દરેક પ્રકારની વિદ્યાઓને કંઠસ્થ રાખતા. જે ભિક્ષએ અલ્પસ્મરણશક્તિવાળા અથવા અલ્પબુદ્ધિવાળા હતા, તેમને માટે જૈન ભિક્ષુસંસ્થાએ “દ”. ની વ્યવસ્થા રાખી હતી. સંઘાટક એટલે ભિક્ષુઓનું જોડવું. આ સંધાટકની વ્યવસ્થા એ ઉદેશથી Page #33 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ કરવામાં આવી હતી કે કઈ પણ ભિક્ષુને ક્યાંય પણ જવું આવવું અગર પઠન પાઠન આદિ કાંઈ પણ કાર્ય કરવું હોય, તો ઓછામાં બે ભિક્ષુઓએ મળીને જ કરવું અથવા એકબીજાને આથી સહાય પણ મળતી રહે. ઉપર જણાવ્યા પ્રમાણેની ભિક્ષુસંસ્થાની વ્યવસ્થા હોવાને લીધે તેમને પુસ્તકાદિના પરિગ્રહની ઉપાધિ વહોરવી પડતી નહિ. પરંતુ સમયના વહેવા સાથે જ્યારે જૈન ભિક્ષસંસ્થાનાં બંધારણોમાં નબળાઈ આવી અને તે તે જમાનામાં બાર બાર વર્ષ જેટલા લાંબા અને ભયંકર દુકાળ પડવાને લીધે જેન ભિક્ષુઓ પોતાના આગમગ્રંથનું પઠનપાઠન અખ્ખલિતપણે કરી શક્યા નહિ, એટલું જ નહિ, પણ જે તેમણે કંઠાગ્ર કર્યા હતા તે પણ વીસરી ગયા. તેમ જ સમર્થ મૃતપારગામી આચાર્યો, જે તે સમયે વિદ્યમાન હતા, તેમાંથી ઘણુંખરાઓનો ઉપરાઉપરી સ્વર્ગવાસ થવાને કારણે વિશિષ્ટ જૈન આગમોનો કેટલેક હાસ-હાનિ થઈ ગયો. આ વખતે સમર્થ જેન સ્થવિર ભિક્ષુઓએ એકઠા મળી પરસ્પર મંત્ર કરી મંજૂર કર્યું કે હવે આપણે આપણું આગમગ્રંથ, જેમને જેમને જેટલા "કંઠસ્થ રહ્યા છે તે બધાને લિપિબદ્ધ કરવાલખાવવા. આ પ્રમાણે નિર્ણય કરી જૈન સ્થવિરેએ આગમગ્રંથોને લખાવવાનો આરંભ કર્યો. આ લેખનઆરંભ વીર નિર્વાણ સંવત ૮૮૦ અને વિક્રમ સંવત ૨૧૦માં વલભીપુર-હાલનું વળા–માં થયો હતો અને તેમાં મુખ્ય ફાળે સ્થવિર દેવગિણિ ક્ષમાશ્રમણને હતો. અસ્તુ. ઉપર જણાવ્યા પ્રમાણે છેવટે જેન આગમો લખાવા શરૂ થયા એટલે તેનું “રક્ષણ કરવું” એ પણ અનિવાર્ય રીતે પ્રાપ્ત થયું. આ વખતે જૈન સ્થવિરેએ વિચાર કરી પુસ્તકોના રક્ષણ માટે અનેક નિયમો તૈયાર કર્યા કે જેથી પુસ્તકે ચિરકાળ સુધી જીવતા રહે. આ નિયમમાંના “ જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોની આશાતના-અવમાનના ન કરવી” આ એક નિયમને અંગે તેમણે મોટો ભાગ રેકેલો છે. અર્થાત માનવજાતિ તરફથી થતા હાસને તેમણે (સ્થવિએ) આ એક નિયમન કરી રોકી લીધો. પરંતુ તે સિવાય ઈતર પ્રાણી તેમ જ કુદરત તરફથી થતા પુસ્તકના નાશ માટે શું કરવું એ વિચાર તેમના સામે હાજર થયા. ઉધઈ, ઉંદર આદિ જેવાં પ્રાણીઓ તરફથી થતા નુકસાનને રોકવા તટે પુસ્તકે રાખવાની પેટી, મજૂસ કે કબાટ આદિની આસપાસ કચરો એકઠા ન થવા દેવા તેમ જ તેમાં ઉંદર આદિ પેસે તેવી જાતનાં તે ન હોવા જોઈએ એટલું જ બસ થાય. પરંતુ કુદરત તરફથી થતા અનિવાર્ય અને અપાર નુકસાનને પહોંચી વળવા માટે ખાસ વિશિષ્ટ બંધારણ સિવાય ચાલી શકતું નથી. કુદરત તરફથી જે પુસ્તકોને કોઈ મોટું નુકસાન થતું હોય તો તે ચોમાસાની મોસમથી જ કાયમી નુકસાન થયા કરે છે. આ ઋતુમાં પુસ્તકભંડારને કેટલીયે ચાલાકીથી બંધબારણે રાખવામાં આવે તો પણ તેમાંનાં હસ્તલિખિત પુસ્તકને ચોમાસાની ભેજવાળી હવા અસર કર્યા સિવાય રહેતી નથી. લિખિત પુસ્તકોમાં દાખલ થયેલ આ હવાને જે વેળાસર દૂર કરવામાં ન આવે, તો કાળાંતરે બધાં પુસ્તકે ચોંટીને રોટલા જેવાં થઈ જાય અને થોડા જ વર્ષોના ગાળામાં નકામાં જેવાં થઈ જાય. માટે પુરતસંગ્રહમાં પેસી ગયેલ ભેજવાળી હવા પુસ્તકોને બાધક ન થાય અને પુસ્તકો સદાય મૂળ સ્થિતિમાં કાયમ રહે, એ માટે તેમને તાપ ખવડાવવો જોઈએ. પુસ્તકસંગ્રહમાં પેસી ગયેલ ભેજવાળી હવાને દૂર કરવા માટે સૌથી સરસ, અનુકૂળ અને વહેલામાં વહેલે સમય કાર્તિક માસ જ છે, કારણ કે આ સમયે શરદ ઋતુની પ્રૌઢ અવસ્થા હેઈ સૂર્યનો પ્રખર તાપ અને ભેજવાળી - હવાને અભાવ હોય છે. ** Page #34 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી વિશાળ જ્ઞાનભંડારોના હેરફેરનું આ કાર્ય સદાય અમુક વ્યક્તિને કરવું કંટાળાભર્યું તેમ જ અગવડકર્તા થાય એમ જાણું કુશળ શ્વેતાંબર જૈનાચાર્યોએ કાર્તિક શુકલ પંચમીના દિવસને આ કામ માટે નિયત કર્યો અને આ દિવસે સ્વાભાવિક રીતે પ્રાપ્ત થતી જ્ઞાનભકિતનું માહાસ્ય સમજાવી આ તિથિનું માહામ્ય વધારી દીધું અને લોકોને જ્ઞાનભક્તિ તરફ આકર્ષા. લોકે પણ આ દિવસને માટે પોતાના ગૃહવ્યાપાર આદિને ત્યાગ કરી પૌષધ (નિયમવિશેષ) ગ્રહણપૂર્વક જ્ઞાનભક્તિના પુણ્યકાર્યમાં પોતાનો ફાળો આપવા લાગ્યા. આ દિવસે જ્ઞાનદર્શન-પુસ્તકનિરીક્ષણ અને જ્ઞાનભક્તિને અપૂર્વ લાભ મળવાથી આ દિવસને-કાર્તિક શુકલ પંચમીના દિવસને-“જ્ઞાનપંચમી તરીકે ઓળખવામાં આવે છે. આજકાલ તાંબર જૈનોની વસ્તીવાળાં ઘણાંખરાં ગામ-નગરોમાં આ દિવસે જે જ્ઞાનસ્થાપના કરવામાં આવે છે, તે આ પરિપાટીના સ્મરણચિહ્નરૂપે જ કરવામાં આવે છે. અહીં એમ કહેવું જ જોઈ એ કે, જેમ જનતા દરેક બાબતમાં “સાપ ગયા અને લીસોટા રહ્યા” એ નિયમાનુસાર દરેક રીત-રિવાજોમાંથી મૂળ ઉદ્દેશીને કિનારે મૂકી બાહ્ય આડંબરમાં ખેંચી જાય છે, તેમ આ તહેવારને અંગે પણ થયા સિવાય રહ્યું નથી. અર્થાત આ તહેવારને દિવસે પુસ્તક ભંડાર તપાસવા, તેમાંને કચરો સાફ કર, હવાઈ ગયેલ પુસ્તકોને તડકે દેખાડવો, ચેટી ગયેલ પુસ્તકને ઉખાડી સુધારી લેવાં, પુસ્તકસંગ્રહમાં જીવાત ન પડે તે માટે મૂકેલ ઘોડાવજ આદિની પોટલીઓને બદલવી આદિ કશું જ કરવામાં આવતું નથી. એટલે અત્યારે તો આ તહેવાર નામશેષ થયા જેવો જ ગણાય. ચહાય તેમ છે, તોપણ જે સમર્થ પુરુષોએ આ તહેવાર ઊભો કરવા માટે પોતાની જ્ઞાનશક્તિનો ઉપયોગ ઍ, તેઓ તે ખરે જ દીર્ધદશ જ હતા એમ કહ્યા સિવાય આપણે રહી શકીશું નહિ. [એક જિજ્ઞાસુ બહેન માટે વિ. સં. ૧૯૮૬માં લખાયેલો અપ્રકાશિત લેખ] Page #35 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનભંડારેની સમૃદ્ધિ ગણાતુ વીતરામI માનનીય વિદ્વાન સજજને ! વિદુષી માતાઓ અને બહેને! આપ સૌએ મને જે સ્થાનેથી બોલવાની ફરજ પાડી છે, તે સ્થાનેથી ઘણા વિદ્વાનોએ આપણને ઘણુ ઘણી રીતે માર્ગદર્શન આપ્યું છે. એટલે મારા વક્તવ્યમાં પુનરુક્તિ આવે કે કાંઈ નવીન સૂચન ન જણાય તો આપ સૌ ફક્તવ્ય ગણશે. આપ સૌએ મને જે સ્થાનેથી બેલવા ઊભો કર્યો છે, એ સ્થાન ઘણું જવાબદારીવાળું છે એનો મને સંપૂર્ણ ખ્યાલ છે, એથી આવા જવાબદારીભર્યા સ્થાનેથી બેલવામાં એક રીતે ખરા સ્વરૂપમાં ભ થાય એ સ્વાભાવિક છે. એમ છતાં આપ સૌએ વિશ્વાસપૂર્વક મારા ઉપર જે જવાબદારી મૂકી છે તે માટે યોગ્ય કરવા હું જરૂર યથાશક્તિ પ્રયત્ન કરીશ. સામાન્ય રીતે વિભાગીય પ્રમુખ છેલ્લા અધિવેશનથી ચાલુ અધિવેશન દરમિયાન બહાર પડેલી તે તે વિષયની નવીન કૃતિઓનું સિંહાલેકન કરે છે, પરંતુ મેં આને બદલે મારા અધ્યયનના વિશિષ્ટ વિષયની રજૂઆત કરવાનું પસંદ કર્યું છે અને એની અંદર યથાવકાશ આવી કેટલીક કૃતિઓનો દષ્ટાન્તરૂપે ઉલ્લેખ કરવા ધાર્યું છે. સાહિત્યસંશોધન અને જ્ઞાનભંડારનું અવલોકન એ મારું મુખ્ય કાર્યક્ષેત્ર છે. આ કાર્ય હું, મારા પૂજ્ય ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ અને દાદાગુરુ પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજશ્રીછની છાયામાં લગભગ મારી સત્તર વર્ષની વયથી કરતો આવ્યો છું. મારા પૂજ્ય ગુરુ-દાદાગુરુઓની દષ્ટિ વ્યાપક હતી, એટલે એ પૂજ્ય ગુરુયુગલના એ ગુણના વારસાને અંશ મને બાળપણથી મળે હેઈમારા ગ્રંથસંશોધન અંગે જ્ઞાનભંડારોના અવલોકનને પરિણામે મને જે ફુરણ થઈ છે તેને આપ સૌ સમક્ષ રજૂ કરું છું. જૈન સાધુ હોઈ જ્ઞાનભંડારનું અવલોકન કરતાં મારું ધ્યાન મુખ્યત્વે જૈન કૃતિઓ તરફ જાય એ તદ્દન સ્વાભાવિક છે. આમ છતાં મારા અવલેકનમાં આવતી જૈનેતર નાની કે મોટી કઈ કૃતિ તરફ મેં કદીયે ઉપેક્ષા સેવી નથી. • વીસમ ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન, ઓકટોબર, ૧૯૫૯માં અમદાવાદમાં મળ્યું, તે પ્રસંગનું ઈતિહાસ-પુરાતત્વ વિભાગના પ્રમુખ પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજનું પ્રવચન. Page #36 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનશતાશની સમૃદ્ધિ re આજ સુધી મેં જે જ્ઞાનભંડારા જોયા છે, તેમાંથી કેટલાક જ્ઞાનભંડારાને બાદ કરીને બાકીના જોયેલા બધાય જ્ઞાનભડારા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન જ્ઞાનભડારા જ છે. એટલે આપ સૌ સમક્ષ મારા વક્તવ્યમાં હું જે રજૂઆત કરીશ, તે બધી મુખ્યત્વે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન શ્રીસંધ કે જૈન મુનિવાના અધિકારમાં રહેલા જ્ઞાનસંગ્રહેને લક્ષીને જ કરીશ. એમ છતાં આપ સૌ ખાતરી રાખશે કે આ રજૂઆત એકદેશીય નિહ જ ડ્રાય. એનું કારણ એ છે કે શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈનાચાર્યાં અને જૈન મુનિઓએ ઉપદેશ દ્વારા જે જ્ઞાનભંડારા ઊભા કર્યાં, કરાવ્યા છે, તેમાં તેમણે માત્ર પ્રાકૃત-સંસ્કૃતાદિ દ્વૈત કૃતિ જ નહિ, પણ સ` ભાષા અને સર્વ વિષયની જૈન-જૈનેતર કૃતિઓના સંગ્રહ કર્યોકરાવ્યા છે. આ જ કારણને લીધે જૈન જ્ઞાનભંડારા ભારતીય અને વિદેશીય વિદ્વાનાના અધ્યયનનુ કેન્દ્ર બની શકયા છે. આપ સૌને જાણીને આનંદ થશે, કે આપણા દેશમાં અને પશ્ચિમના દેશોમાં જે અનેક વિષયાને લગતુ સાહિત્ય પ્રસિદ્ધ થયું છે, તેમાંના સંખ્યાબંધ ગ્રંથૈાની પ્રાચીન અને મૌલિક હસ્તપ્રતિષે જૈન જ્ઞાનભંડારામાંથી જ ઉપલબ્ધ થઈ છે. આજે ભારતમાં આટલા અને આ દૃષ્ટિએ વ્યાપ અને સમૃદ્ધ આવા જ્ઞાનભંડારા ખીજે કાંય જોવા નહિ મળે. પાટણુ, ખભાત, જેસલમેર આદિના અતિપ્રાચીન જ્ઞાનસંગ્રહેા તા જગપ્રસિદ્ધ છે જ, પરંતુ તે ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, મેવાડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, દક્ષિણ આદિ દેશાનાં અનેક નગર અને ગામામાં જૈન શ્રીસ'ધ અને જૈન મુનિએના અધિકારમાં જે જ્ઞાનભંડારા છે, તેમાં આપ સૌની કલ્પનામાંય ન આવે તેવુ અને તેટલું વિશાળ જૈન-જૈનેતર વિવિધ વિષયોને લગતું સાહિત્ય વિદ્યમાન છે, જેને આપણે સમગ્રપણે જાણતા પણ નથી. જેમ જેમ આ જ્ઞાનભંડારાનુ અવગાહન કરવામાં આવે છે, તેમ તેમ એમાંથી અનેક વિષયાને લગતી નવી નવી કૃતિઓ પ્રાપ્ત થતી જ જાય છે. આપણે આપણા આ જ્ઞાનકોશેનું નિરીક્ષણ અને તેની વિશ્વસ્ત યાદીએ હજુ સુધી કરી શકયા નથી. અહીં એટલુ ઉમેરું કે માત્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે જ્ઞાનસંગ્રહેા આજે વિદ્યમાન છે, તેમાંની ગ્રંથસંખ્યા, મારી ગણુતરી પ્રમાણે ઓછામાં ઓછી મૂકું તાપણુ, એ પાંચથી સાત લાખ જેટલી હશે, કદાચ એનાથી અધિક પણ થાય. આ સંખ્યામાં પ્રાચ્યવિદ્યામંદિર–વડાદરા, ગુજરાત વિદ્યાસભા-અમદાવાદ, ફ્રાસ સભા-મુંબઈ, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાદ ઇત્યાદ્િ જાહેર વિદ્યાસંસ્થાઓના ગ્રન્થસંગ્રહેા ઉમેરીએ તા આ સખ્યા એનાથી પણ વધી જાય. આ સ જ્ઞાનભડારાનું અવલાકન અને જેની પ્રામાણિક યાદી ન થઈ હાય તેને તૈયાર કરવાનું કામ આપણે ધારી લઈએ તેવું સરળ નથી; તેમ છતાં આ કાર્ય કરવું એ આજના યુગ માટે અતિ આવશ્યક છે અને અતિ રસપ્રદ પણુ છે. આ કાય પાછળ ખર્ચ ધણું થાય એમાં લેશ પણ શંકા નથી અને એ ખ આપનારા દાતાઓ મળી આવે એમાંય લેશ પણ શંકા નથી; પરંતુ આપણને સ્ફૂર્તિ શાળી કાકર્તાએ મળે કે કેમ, જે ગણતરીનાં વર્ષોંમાં જ આ કાર્ય પૂરું કરી નાખે ? સદ્ગત શ્રીયુત સી. ડી. દલાલે ( ચીમનલાલ ડાહ્યાભાઈ લાલ ) સદ્ગત મહારાજા શ્રી સયાજીરાવ-વડેદરાની આજ્ઞાથી પાટણુ અને જેસલમેરના જ્ઞાનભંડારાનું અવલોકન કરી એના જે વિસ્તૃત રિપોટ્સ તૈયાર કર્યાં છે, તે માટે તેમણે ત્રણ-ચાર મહિનાથી વધારે સમય લીધા નહોતા. ગાકળગાયની ગતિએ તે આવાં કામા વર્ષોના અંતે પણ પાર ન પડે. આજના ગુજરાતીએ આવાં કાર્યો કરવા માટે સ્ક્રૂતિ ઐળવવી પડશે અને મેળવવી જ જોઈ એ. ન ઉપર જે જ્ઞાનભ'કારાની હકીકત તેધવામાં આવી છે, તેમાંના પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓમાં જે હકીકતેા, વસ્તુઓ અને સામગ્રી અનેકવિષયક ગ્રંથે!, એએની સમાયેલી છે, તેનું પૃથક્કરણુ Page #37 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ કરવામાં આવે તો ગુજરાતી ભાષામાં સમૃદ્ધ સાહિત્યનો ઉમેરો થાય. જેમ આજ સુધીમાં હિંદી ભાષામાં વિવિધ વિષયોનું ખેડાણું અને એને લગતો વિશાળ સાહિત્યરાશિ પ્રકાશ પામ્યો છે અને દિન-પ્રતિદિન મોટા પ્રમાણમાં પ્રસિદ્ધ થતો જાય છે, તે જ રીતે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવા માટે આપણે વિદ્યાનાં નવાં નવાં ક્ષેત્રોની ઉપાસના અને અધ્યયન કરવાં પડશે; એ સિવાય સમૃદ્ધ ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો બીજો એક પણ ઉપાય નથી. એક જમાનામાં પ્રભુત્વ ભગવતી, આજના રાજસ્થાનના પ્રદેશને આવરી લેતી ભાષાનું સ્થાન આજે હિંદી ભાષાએ લીધું છે તેનું કારણ એ જ છે, કે એ ભાષા આજના યુગનું વિશિષ્ટ સાહિત્ય સર્જી શકી નથી, એટલું જ નહિ, પણ આજની રાજસ્થાની પ્રજાએ પણ સાહિત્યિક ભાષા તરીકે હિંદીને અપનાવી લીધી છે; જ્યારે ગુજરાતી ભાષા આજે એવી કક્ષાએ છે, જેને આપણે પૂર્ણ અને સમૃદ્ધ ભાષા તરીકે ઓળખા–ઓળખાવી શકીએ. આ પરિસ્થિતિમાં આપણી ગુજરાતી ભાષાના વ્યક્તિત્વને સવિશેષ ખીલવવા માટે આપણે વિવિધ વિષયનું અધ્યયન કરવાપૂર્વક તેઓને મૌલિક રીતે આપણી ગુજરાતી ભાષામાં ઉતારવા જોઈએ અને ગુજરાતી ભાષા બોલતી પ્રજાએ આવા વિષમાં જીવંત રસ કેળવવો જોઈએ. આપ સૌના ધ્યાનમાં રહે કે આપણું જ્ઞાનભંડારોમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષાએનું જે જૈન-જૈનેતર વિપુલ સાહિત્ય વિદ્યમાન છે, તેમાં આપણી પ્રાચીન ભાષાઓના કોશોને સમૃદ્ધ કરવાને લગતી ઘણી જ પર્યાપ્ત સામગ્રી છે. આપ સૌના ખ્યાલમાં આ માટે પ્રાકૃત ટેકસ્ટ સોસાયટી -દિલ્હી” તરફથી પ્રસિદ્ધ થયેલ વિડગા નામનો ગ્રંથ, એનાં પરિશિષ્ટો અને પ્રસ્તાવના ભલામણ છે. આ ગ્રંથમાં પ્રાકત, સંરકત કોશાને સમૃદ્ધ બનાવવા માટેની ઘણી સામગ્રી છે. સંસ્કૃત પ્રાકત દેશના પુનનિર્માતાઓએ આ ગ્રંથ અને આવા દરેક ગ્રંથને, માત્ર એનાં પરિશિટ જોઈ સંતોષ ન માનતાં, સમગ્રભાવે જેવા જ પડશે. જૈન આગમગ્રંથે અને એના ઉપરના વ્યાખ્યારૂપ નિયુક્ત, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા આદિ ગ્રંથોમાં ઉપર્યુક્ત સંસ્કૃત-પ્રાકૃત કોશોને લગતી સામગ્રી ઉપરાંત દેશી કોશકારોએ દેશી તરીકે નહિ સ્વીકારેલા અથવા એમની મર્યાદા બહાર હોઈ ઉપેક્ષિત ગણેલા સુવા=૧. વેજિત બેકી (ટઢીની હાજત), મુઘરિચારૂની ડગલી, કૃત્તિ =આડતિયા, દૈવરચ=ઢેખાળા, ક્ષેત્રઅં=ખેતી, વોઢિયા=વહેળા-વહળા, બોબડો, પુરાત=ગૂંદાનું ઝાડ, વાળા=પાનેતર, ચંદુ =ઍટયું, કળાસ્ત્રી અનાડી, ટાળવવા પોર્, વાસટય, મરવચ=ભરોસો આદિ જેવા સેંકડો દેશી શબ્દો વિદ્યમાન છે, જેનું પ્રાકત-દેશી કોશોની દષ્ટિએ મહત્ત્વ હોવા ઉપરાંત આ શબ્દોની, આપણી ભાષા, સંસ્કૃતિ અને ઐતિહાસિક દષ્ટિએ પણ ઉપયોગિતા છે. આચાર્ય શ્રી હેમચંદ્ર એમની લેણીનામમારામાં ઘણું દેશી શબ્દો વિશે ટીકામાં આવી નેંધ કરી છે. અપભ્રંશ ભાષા કે જે આપણી ગુજરાતી ભાષાની જનની છે, તેના કેશ માટેની સામગ્રી આ જ્ઞાનભંડારોમાં ઓછી નથી. આચાર્ય શ્રી. હરિભદ્રસૂરિકૃત મિ૩િ, સાધારણકવિકૃત વિદ્યાસવરદા, ધોહિલકવિકૃત પરમવીરચરિયું અને તદુપરાંત દેવેન્દ્રસૂરિકૃત સત્તર વનસૂત્રવૃત્તિ, કુમારપારप्रतिबोध, उपदेशमालांदोघट्टोवृत्ति, मूलशुद्धिप्रकरणवृत्ति, आख्यानकमणिकोशवृत्ति, भवभावनांप्रकरणस्वेपिज्ञवृत्ति આદિમાં આવતી અનેક કથાઓ, એ અપભ્રંશ કેશનાં સાધન છે. આ સિવાય આ જ્ઞાનભંડારોમાં અપભ્રંશ ભાષામાં અને અપભ્રંશપ્રધાન ગુજરાતી કે રાજસ્થાની ભાષામાં રચાયેલી નાની નાની કૃતિઓ પણ સેંકડોની સંખ્યામાં વિદ્યમાન છે, તે પણ આ કોશ માટે ઉપયોગી છે. આટલી વાત શ્વેતાંબર આચાર્યની કૃતિઓને લગતી થઈ. પરંતુ દિગંબર આચાર્ય કૃત અપભ્રંશ કૃતિઓ તે સંખ્યામાં અને પ્રમાણમાં ઘણુ અને ઘણી મોટી છે, જે પૈકી કેટલીક કૃતિઓ તાંબર જ્ઞાનસંગ્રહોમાં વર્તમાન છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનભંડારાની સમૃદ્ધિ [ e એમ છતાં દિગબર જ્ઞાનભંડારામાં વિપુલ પ્રમાણમાં રહેલા દિગંબર આચાર્ય કૃત મહાકાય ગ્રંથાને આ કોશ માટે ઉપયેગ કરવા એ અતિ મહત્ત્વની વાત છે. બંગાળી લિપિમાં મુદ્રિત ‘વૌદ્દાનો યોહા જેવી બૌદ્ધ અને અન્ય ભારતીય વિદ્વાનેની જે કૃતિએ ઉપલબ્ધ હેાય તેને વીસરવી જોઈ એ નહિ. આ પછી આપણે આપણી ગુજરાતી કે રાજસ્થાની ભાષા આદિના કાશ તરફ આવીએ તે આપણા આ જ્ઞાનભડારામાં એ કોને લગતી ભરપૂર સામગ્રી પડેલી છે. અર્થાત આપ સૌ કલ્પી પણ ન શકે તેટલી મેાટી સખ્યામાં જૈન આગમ, કસાહિત્ય, ઔપદેશિક અને કથાપ્રથૈા, કાતત્ર -સિદ્ધહેમ-સારસ્વત આદિ જેવાં વ્યાકરણા, રઘુવંશ આદિ મહાકાવ્યો, વામટાજા, વિધમુલમંતન આદિ ગ્રંથા, રત્નપરીક્ષાશાસ્ત્ર, વૈદ્યક, જ્યોતિષ, ગણિત આદિ અનેક વિષયના ગ્રંથા ઉપર વિક્રમની પંદરમી-સાળમી-સત્તરમી શતાબ્દીમાં રચાયેલા બાલાવ`ાધા અને સ્તબોની પ્રાચીન અને લગભગ એ જ સમયે લખાયેલી હસ્તપ્રતિ સેંકડાની સંખ્યામાં વિદ્યમાન છે, જે આપણા ગુજરાતી, રાજસ્થાની આદિ ભાષાના પ્રામાણિક કોશા તૈયાર કરવા માટે ઘણી ઉપયેગી છે. આ સામગ્રી કેટલા વિપુલ પ્રમાણમાં છે એને આપ સૌને ખ્યાલ આપવા માટે મારા આ ભાષણના અંતે પરિશિષ્ટરૂપે પાટણના જ્ઞાનભડારા અને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર--અમદાવાદને ઉપર્હત કરેલા મારા વિશાળ જ્ઞાનસંગ્રહ આદિમાંથી તારવીને તૈયાર કરેલી એક યાદી આપવામાં આવી છે. આ યાદી જોવાથી આપ સૌના ખ્યાલમાં આવશે, કે આપણા પ્રાચીન સંગ્રહેામાં આપણી વિવિધ ભાષાએ ના કાશે। માટે કેટલી વિપુલ સામગ્રી ભરી પડી છે. આપણા પ્રાચીન ગુજરાતી કેશની દિશામાં આંશિક કાર્ય આપણા ઘણા ગુજરાતી વિદ્વાનેએ કર્યું છે. ડૉ. સાંડેસરાએ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય તરફથી સંચાલિત પ્રાચીન ગૂર્જર ગ્રંથમાલામાં સંપાદિત કરેલા રાસ, ક્ાગુ, વર્ણકસમુચ્ચય આદિ ગ્રંથેામાં કેશકારને ઉપયોગી શબ્દકોશે! આપ્યા છે. છેલ્લા છેલ્લા એમણે વકસમુચ્ચયને બીજો ભાગ સંપાદિત કરી ઘણી સામગ્રી પૂરી પાડી છે. આ જ રીતે ભાઈ શ્રી. મધુસૂદન મેાદી, શ્રી. કે. કા. શાસ્ત્રી, શ્રી. કે. બી. વ્યાસ, ડૉ. હરિવલ્લભ ભાયાણી, મુનિ શ્રી. અભયસાગરજી, ભાઈ શ્રી. રમણ લાલ શાહ, ડૅૉ. બિપિનચંદ્ર ઝવેરી આદિએ પણ આ દિશામાં પેાતાના હિસ્સા નોંધાવ્યા છે. સાથે સાથે અહીં એ પણ ઉમેરુ કે આપણા ગ્રંથસંગ્રહેામાં સંગૃહીત થયેલા ગ્રંથૈાના અંતમાં લખાયેલી ગ્રંથકાર અને ગ્રંથલેખકોની પ્રશસ્તિમેમાં તેમ જ જ્યોતિષ, ગણિત આદિ માં સંવત કે સખ્યા જણાવવા માટે શબ્દાં, અર્થાત્ ચંદ્ર એટલે એક, હસ્ત એટલે ખે, અગ્નિ એટલે ત્રણુ, ગેાસ્તન એટલે ચાર, બાણુ એટલે પાંચ આદિ શબ્દાંકા આપ્યા છે; એ શબ્દાંકાને કેશ થાય એ પણ અતિ જરૂરી છે. આજ સુધીમાં જોયેલા જ્ઞાનભંડારામાંની હાથપેાથીએ આદિ ઉપરથી આવે એક સંગ્રહ મે' કર્યા છે, જેને વ્યવસ્થિત કરી યથાસમય આપ સૌ સમક્ષ રજૂ કરવા ધારણા છે. આપણા જ્ઞાનભંડારામાં ગુજરાતી, રાજસ્થાની કે મિશ્રભાષાનું કવિતારૂપ જે સાહિત્ય વિદ્યમાન છે, તેની વિવિધતા અને વિશેષતા જાણવા માટેના જે સ ંકેતેા છે, તે આપણે જાણવા જેવા અને નેધવા જેવા છે. સામાન્ય રીતે, આપણી લેાકભાષાની દૃષ્ટિએ આ કૃતિમાં આટલી બધી વિવિધતા હાવાના ખ્યાલ બહુ ઓછાને હશે. જૈન કવિએ આદિએ આ ક્ષેત્રમાં જે વિવિધતા આણી છે, તેનાં નામેાને નિર્દેશ માત્ર અહીં કરવામાં આવે છે—૧. સંધિ, રાસ, ચતુષ્પદી-ચઉપ-ચુપઇ-ચુપદીચાપ, પ્રબંધ, પવાડુ, આખ્યાનકથા. ર. પરિપાટી, ધવલ-ધોળ, વિવાહલા, સલાકે, હમચી-હમચડી, ડીસાણી, ગગ્લરનીસાણી, ચંદ્રાલાં, સુખડી, ફૂલડાં, ચરી, ગીતા, રાજગીતા, ભ્રમરગીતા, બ્રહ્મગીતા, લુઆરી, વેલી, ગુહલી, હાલરડું, નિશાલગર, જમણિયાં-ભાનિયાં, હરિઆલી-હીઆલી, ગરબા. ૩. ફાગ, Page #39 -------------------------------------------------------------------------- ________________ શાનાંજલિ વસંત, હોરી, ધમાલ=ધમાર, ચર્ચરી, નવસ, રાગમાળા, બારમાસા. ૪. ચિત્યવંદન, સ્તવન, સ્તોત્ર, સ્તુતિ-યુઈય, વીસી, વીસી, વિજ્ઞપ્તિકા-વિનતિ, ગીત, ભજન, લાવણી, છંદ, પૂજા, દેવવંદન, આરતી-મંગળદીવો. ૫. સજઝાય, ઢાળ, ઢાળિયાં, ઢાળિયાં, ઢાળિયાં, બાઢાળિયાં, ચારભાલ, ચોક, બાર ભાવના. ૬. પદ, કવિત, સવૈયા, છપ્પ-છપા, કુંડળિયા, એકવીસા, દેહા-દુહા-દોધક-દુગ્ધઘટ. આમાંનાં મધ્યકાલીન પદ્ય સ્વરૂપોનું નિરૂપણ ડો. મંજુલાલ ૨. મજમુદારે “ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો (પદ્ય વિભાગ)' તથા ડે. ચંદ્રકાંત મહેતાએ “મધ્યકાળના સાહિત્યપ્રકારો' એ નામના ગ્રંથમાં કર્યું છે. સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથ ઉપર અનુવાદરૂપે જે ગદ્ય સાહિત્ય રચાયું છે, તેને એના પ્રકારો મુજબ સ્તબક-તિબુક, બે, બાલાવબોધ, બોધ, વરિંક, વચનિકા, અવચૂરી આદિ નામોથી ઓળખવામાં આવે છે. ઉપર ગુજરાતી આદિ ભાષાના સાહિત્યની વિવિધતાને નિર્દેશ કર્યા પછી સાથે સાથે આપણું જ્ઞાનભંડારોમાં સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાને જે ગ્રંથરાશિ છે, તે ઉપરની વ્યાખ્યાઓનાં જે ભિન્ન ભિન્ન નામો અને સંકેતો છે તે પણ જાણવા જેવાં છે :–૧. નિર્યુકિત, ભાગ, મહાભાષ્ય-બૃહદ્ભાષ્ય, સંગ્રહણી. ૨. ચૂર્ણિવિશેષચૂર્ણિ. ૩, વૃત્તિ, ટીકા, વ્યાખ્યા, વિવરણુ, વિકૃતિ, લઘુત્તિ, બૃહદ્વૃત્તિ, ન્યાસ, દુટિકા. ૪. દીપક, દીપિકા, પ્રદીપિકા, પંજિકા, અવચેરી-અવચૂર્ણિ. ૫. ટિપનક, વિષમ પદપર્યાય, દુર્ગાદપ્રબોધ, દુર્ગપવિવૃતિ, પદ-ભંજિકા. ૬. ટિપ્પણી, પર્યાય. ૭. બીજક. આ વિવિધ વ્યાખ્યાઓ જેના ઉપર રચાયેલી છે તેને મૂળસૂત્ર, મૂલગ્રંથ આદિ નામથી ઓળખવામાં આવે છે. આ પછી લેખનની પદ્ધતિને લઈ આપણી હાથપોથીઓને અંગે જે સંકેતો છે, તેમ જ એની સાથે સંબંધ ધરાવતાં લેખન આદિ સાધનોનાં ઘણાં નામો, સંકેતો અને શબ્દો છે, જે આપણું કઈ કેશમાં મોટે ભાગે નહિ મળે; જેવાં કેક, પંચપાઠ, ત્રિપાઠ, દિપાઠ, રિક્તલિપિચિત્ર, ચિત્રપૃષ્ટિકા, દૂડી, હાંસિયા, ચોઅંક, મોરપગલું કે હંસપગલું, ગ્રંથાગ્રંથ, પ્રતિ, આદર્શ, પાઠભેદ-પાઠાન્તરવાચનાન્તર, ઓળિઉં-ફાંટિઉં, કાઠાં-બરું, વતરણ, જુજવળ, પ્રકાર, કંબિકા, આંકણી, ગ્રંથિ, પાટી, પાઠાં, ચાબરચંગીચાબખીચંગી, ઝલમલ, વટામણ–રૂમાલ, કમિદાન, સાપડ–ચાપડો ઈત્યાદિ. અહીં જે વિવિધ નામ આપવામાં આવ્યાં છે, તેના અર્થો કે વિસ્તૃત સમજ આપવાનું આ સ્થાન નથી. પરંતુ આ ઉપરથી એ ખ્યાલ આવશે કે આપણા વિશાળ જ્ઞાનભંડારનું અવલોકન કરનારે એને લગતી વિશિષ્ટ પરિભાષા અને સંકેતોનું ઊંડું જ્ઞાન મેળવવું જોઈએ; તે જ આપણું જ્ઞાનભંડારોની યાદીઓ, સૂચિઓ કે ટીપે, એનું અવગાહન અને પૃથકકરણ વ્યવસ્થિત બનશે. આપણી પ્રાચીન બ્રાહ્મી અથવા વર્તમાન દેવનાગરી, ગુજરાતી આદિ લિપિઓને વિકાસ કેમ થયે અને એમાંથી ક્રમે ક્રમે આજની આપણી લિપિઓનાં વિવિધ રૂપો કેમ સર્જાયાં—એ જાણવા માટે આ જ્ઞાનભંડારોમાંની જુદા જુદા પ્રદેશોના લેખકને હાથે સૈકાવાર જુદા જુદા મરોડ અને આકારપ્રકારમાં લખાયેલી પ્રતિઓ ઘણી જ ઉપયોગી છે. મેં જોયેલા પ્રાચીન જ્ઞાનભંડારોમાં મોટે ભાગે બારમા સૈકાના પ્રારંભથી લઈને આજ સુધીની સૈકાવાર અને દશકાવાર લખાયેલી હાથપ્રતો જ વિદ્યભાન છે. પરંતુ જેસલમેરના કિલ્લામાં રહેલા ખરતરગચ્છીય યુગપ્રધાન આચાર્ય શ્રી જિનભદ્રસૂરિના જ્ઞાનભંડારમાં બારમા સૈકાના પ્રારંભથી લખાયેલી પ્રતિઓ ઉપરાંત, લિપિના આકાર-પ્રકારને આધારે આપણે જેને પ્રાચીન માની શકીએ તેવી લિપિમાં લખાયેલી, આચાર્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત વિરોધaaહમણૂની તાડપત્રીય પ્રતિ છે. આ પ્રતિના અંતમાં લેખનનો કેઈ નિશ્ચિત સમય નથી, એમ છતાં એની લિપિ જોતાં એ પ્રતિ વિક્રમના દશમા સૈકા પછીની તે નથી જ નથી. પાટણ, ખંભાત, જેસલમેર આદિના ગ્રંથસંગ્રહોમાં રહેલી આ બધી પ્રાચીન-અર્વાચીન હસ્તપ્રતિઓ Page #40 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનભંડારાની સમૃદ્ધિ આપણી ભારતીય બ્રાહ્મી લિપિમાંથી દેવનાગરી લિપિ સુધીના ક્રમિક વિકાસના અભ્યાસ માટે ઘણી જ ઉપયાગી છે. મને લાગે છે કે આપણા જ્ઞાન-સ`ગ્રહે!માં રહેલી જુદા જુદા લેખકોને હાથે જુદા જુદા ભરાડમાં લખાયેલી પ્રાચીન-અર્વાચીન પ્રતિએના સૈકા વાર ફોટોગ્રાફ્સ લઈ લિપિમાલાનું એક આલબમ બનાવવામાં આવે અને કાઈ આર્ટિસ્ટ પાસે એમની વર્ણમાલાનાં રૂપાન્તરાના શતાબ્દીના ક્રમથી ચાર્ટ્સ તૈયાર કરાવવામાં આવે, તે! ભારતીય વિદ્યાર્થીએ માટે આજની વ્યાપક દેવનાગરી, ગુજરાતી વગેરે લિપિઓના ક્રમિક વિકાસના ઊંડા અભ્યાસ માટેની અતિ મહત્ત્વની સામગ્રી તૈયાર થાય. મારી વિનતી છે કે પ્રાચ્યવિદ્યા મંદિર–વડાદરા, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામ દિર–અમદાવાદ જેવી ગુજરાતની પ્રમુખ સસ્થાએ આ કા'ને જરૂર ધ્યાનમાં લે. આપણા જ્ઞાનભંડારામાંની વ્યાપક સામગ્રીનું વ્યાપક દૃષ્ટિએ અવગાહન કર્યાં પછી મને એક વાત સૂચવવી ચેગ્ય લાગે છે, કે આજના વિદ્રાનાએ વૈદિક અને બૌદ્ધ સાહિત્યના અધ્યયન અને અવગાહન દ્વારા ધણું ધણુ' સ’શાધન કરી અનેક વિષયેા ઉપર પ્રકાશ પાડયો છે. એ જ રીતે ભારતીય સંસ્કૃતિના મહત્ત્વના અંગ તરીકે સ્વીકારેલી જૈન સંસ્કૃતિના સાહિત્યનું અધ્યયન અને અવલાકન કરવું એટલું જ આવશ્યક અને પૂરક છે. જૈન આગમેા અને એના ઉપરના નિર્યુક્તિ-ભાષ્યચૂ-િવૃત્તિ આદિ વ્યાખ્યાથા, દાર્શનિક સાહિત્ય, કથાસાહિત્ય આદિમાં ભારતીય વ્યાપક સંસ્કૃતિને સમૃદ્ધ કરવા માટેની કલ્પનાતીત વિપુલ સામગ્રી વર્તમાન છે, જેનેા કઈક ખ્યાલ આવે એ માટે અમે ગુરુ-શિષ્યે એટલે કે મારા પૂજ્ય ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજે અને મેં સંપાદિત કરેલા વૃન ગ્રંથ અને વેહિકો તથા વિજ્ઞા ગ્રન્થનાં પરિશિષ્ટા જોવા ભલામણ કરું છું. હ્યુન ગ્રંથમાં આપણા ભારતની પ્રાદેશિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક આદિ અનેક વિષયે તે લગતી માહિતી છે. આપણા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ દેશનાં આનંદપુર (વડનગર ), કચ્છ દેશ, દીવબંદર, દ્વારિકા, ભૃગુકચ્છ, સાપાર્ક, પ્રભાસ, પ્રાચીનવાહ, અર્જુદ, ઉજ્જયંત, ભૂતતડાગ, બન્નાસા (બનાસ નદી ), સરસ્વતી નદી વગેરે વિગતે આમાં છે. પ્રાચીન યુગમાં આપણા ગામ, નગર, ખેડ, કટ, મડબ, દ્રોણુમુખ આદિની રચના, તેના આકાશ અને એની આસપાસ રક્ષણ માટે કરાતા પથ્થર, ઈંટ, માટી, ધૂળ, ખપાટિયાં આદિના પ્રાકાર, વાડ વગેરે કેવાં હતાં તેની હકીકત પણુ આ ગ્રન્થમાં મળી આવે છે. પ્રાચીન યુગમાં આપણે ત્યાં કઈ કઈ જાતનાં નાણાં-મુદ્રા-સિક્કાનુ ચલણ હતું, એનાં કાકિણી, કેતર, કેડિય, નેલક, દીનાર, દ્રમ્સ, સાભરક આદિ નામેા, એનું પ્રમાણ અને એ જ્યાં ચાલતાં તે સ્થળાતા ઉલ્લેખ પણ આમાં મળે છે. તીર્થસ્થાન, ઉત્સવેા, જમણુ આદિ વિશેના ઉલ્લેખા પણ નજરે પડે છે. પતિશાલા, ભાંડશાલા, કર્માંશાલા, પચનશાલા, વ્યાધરણુશાલા આદિ શાલા, કુત્રિકાપણુ (વિશ્વવસ્તુભંડાર ), આપણાં વસ્ત્રના પ્રકારા, મદ્યના પ્રકારો, વિષના પ્રકારે, યંત્રો આદિ અગણિત વિષયાની માહિતી આમાં છે. તીસ્થાને, ઉત્સવ, જમણુ આદિની યાદી પણ આમાં છે. આ ઉપરાંત મૌર્યવંશીય અશૅાક-સપ્રતિ, શાલિવાહન, મુરુડરાજ આદિ રાજાએ; આ સુહસ્તિ, કાલિકાચા, લાટાચાય, સિદ્ધસેનસૂરિ, પાદલિપ્ત આદિ આચાર્યાની હકીકત પણ આ ગ્રંથમાં છે. રેફ્રેિંડી, જેની રચના અનુમાને વિક્રમના પાંચમા સૈકાની આસપાસમાં થયાના સંભવ છે, તેમાં ભગવદ્ગીતા, પેરાગમ (પાકશાસ્ત્ર ) અને અર્થશાસ્ત્ર: આ ત્રણ મહત્ત્વના ચાના ઉલ્લેખ છે. અત્યથેચ મળી એમ કહીતે નોંધેલે, “વિકેલેગ માયા સત્યેન ય દંતો અવળો વિદ્યુમાનો સત્ત ત્તિ । આ ઉલ્લેખ પ્રાકૃતમાં છે. એ ઉપરથી તેમ જ આ આશય સાથે સામ્ય ધરાવતું કાઈ સૂત્ર કૌટિલીય .. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૨] જ્ઞાનાંજલિ અર્થશાસ્ત્રમાં મળતું ન હોવાથી આપણે એ માનવું જ રહ્યું, કે આપણે ત્યાં પ્રાચીન કાળમાં કૌટિલીય અર્થશાસ્ત્ર ઉપરાંત પ્રાકૃત ભાષામાં રચાયેલું “અર્થશાસ્ત્ર” પણ હતું. આવો જ એક બીજો પ્રાકૃત ઉલ્લેખ, આચાર્ય શ્રી અભયદેવસૂરિકૃત નવાંગીત્તિ આદિ ગ્રંથોનું સંશોધન કરનાર શ્રી દ્રોણાચાર્યવિરચિત મોવનિયુધિત વૃત્તિમાં પણ આવે છે, જે પ્રાકૃત ભાષામાં કોઈ બીજુ “અર્થશાસ્ત્ર” હોવાની માન્યતાને દઢ કરે છે. આ ગ્રંથના ત્રીજા ગંધર્વદત્તા લંબકમાં ચારુદત્તની વેપાર માટેની મુસાફરીનું વર્ણન છે. તેમાં અજપથ, શંકુપથ, પક્ષિપથ આદિ જેવા માર્ગો આવે છે, જેનું વિસ્તૃત વર્ણન સૂત્રકૃતાંગસૂત્રના અગિયારમા અધ્યયનમાં તે તે માર્ગોનું એના સ્થળનિર્દેશ સાથે વર્ણન છે. ચારુદત્તની આ મુસાફરીનું વર્ણન ઘણું રસપૂર્ણ છે, જે જાણવા ઇચ્છનારે વછુટી ગ્રંથ અથવા ડે. સાંડેસરાએ કરેલું એનું ભાષાંતર જોવું જોઈએ. આ કથા-ગ્રંથ હિંડ-મુસાફરીને લગતો હોઈ એમાં જુદી જુદી ઘણી જાતની માહિતી છે. mવિના ગ્રંથ સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણો જ મહત્ત્વનો છે. આ ગ્રંથ માનવઅંગેની વિવિધ ચેષ્ટાઓ અને ક્રિયાઓને આધારે ભૂત-ભવિષ્ય-વર્તમાન પ્રશ્નાદિ અંગે ફલાદેશ કરતો હોઈ એમાં માનવઅંગોનું સેંકડો રીતે સૂક્ષ્મ વિભાજન અને વર્ણન કરવામાં આવ્યું છે, એટલે અંગશાસ્ત્રના જ્ઞાતાઓની દષ્ટિએ આ ગ્રંથ મહત્વનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત માનવની પલાંઠી વાળવી, બેસવું, ઊઠવું, જવું, ઊભા રહેવું, નીકળવું, પડવું, સુવું, પ્રશ્ન કરો, નમન કરવું, રેવું, હસવું, શોક કરે, આક્રંદ કરવું આદિ વિવિધ ક્રિયાઓના પ્રકારે દર્શાવેલા છે. અર્થાત પલાંડીને બાવીસ, બેસવાના બત્રીસ, ઊભા રહેવાના અઢાવીસ ઇત્યાદિ પ્રકારો બતાવેલા છે. મનુષ્યજાતિ સાથે સંબંધ ધરાવતા ગોત્ર, નામ, સગપણ, રતિવિલાસ, વેપાર, ગામ, નગર, પ્રાકાર, ઘર, શાલા, જલયાન, થલયાન વાહન. શયન, આસન, ભાજન, ભોજન, પેય, વસ્ત્ર, આભૂષણ, અલંકાર, તેલ, ઉત્સવ, રેગ, સિક્કાઓ આદિ વિશે વિભાગશઃ વિસ્તૃત ઉલ્લેખો છે, જે આપણને કેટલીયે નહિ જાણેલી વિગતો સ્પષ્ટ રીતે પૂરી પાડે છે. દા.ત., સિક્કાઓમાં વત્તા સિક્કાનું નામ આવે છે; તે આજ સુધી બીજે ક્યાંય જોવામાં નથી આવ્યું. આવામાં વપરાયેલે માયા શબ્દ આ ગ્રંથમાં મળી આવે છે. તિર્યજાતિ સાથે સંબંધ ધરાવતા પશુ-પક્ષી, સૂક્ષ્મ જીવજંતુ અને વૃક્ષ-લતા-ગુલ્મ-ફલ-ધાન્ય આદિ વનસ્પતિના વિવિધ પ્રકાર અને નામો પૂરાં પાડે છે. પ્રાચીન કાળમાં આપણે ત્યાં પ્રાણીશાસ્ત્રીઓ અને વનસ્પતિશાસ્ત્રીઓ આ વિશેનું કેવું જ્ઞાન ધરાવતા હતા, એ આપણને આથી જાણવા મળે છે. પ્રજ્ઞાવનોવાં સૂત્રમાં પણ આ વિષયને લગતી ઘણી જ માહિતી છે. અહીં ઉદાહરણ તરીકે ત્રણ ગ્રંથોમાંની વિગતો નોંધવામાં આવી છે. આ જ રીતે પ્રત્યેક જૈન આગમમાંથી આપણને અનેક વિષયને લગતી વિવિધ સામગ્રી મળી આવશે. જૈન કથાસાહિત્ય આપણા ચાલુ જીવન-વ્યવહાર સાથે સંબંધ ધરાવતી અનેક વસ્તુઓ પૂરી પાડે છે. તે તે યુગની પ્રજાની સાંસ્કૃતિક સંપત્તિ શી હતી, રીત-રિવાજે કેવા હતા, જીવનસરણી કેવી હતી, તે તે યુગની પ્રાદેશિક વ્યવસ્થાઓ, રાજ્યવ્યવસ્થાઓ, લેકવ્યવસ્થાઓ કેવી હતી, એની માહિતી આપણને આમાંથી મળી આવે છે. આપણે ત્યાં પ્રાચીન કાળમાં જન્મોત્સવ, વિવાહોત્સવ આદિ વિશે શી શી રીત હતી, વિવાહિત વરકન્યા, ઘરને વહીવટ સ્વીકારતા પુત્રો, રાજ્યારોહણ કરતા રાજપુત્રો અને પ્રજા, આચાર્યપદ સ્વીકારતા આચાર્યો અને મુનિગણ આ સર્વને માટે શિક્ષાના પ્રકારો શા હતા વગેરે ઘણું ઘણું મળી આવે છે. આજની આપણી પ્રજાના જીવનઘડતર માટેની ઘણી સામગ્રી આ કથાસાહિત્યમાં વર્તમાન છે, જેનું સાંસ્કૃતિક દૃષ્ટિએ અધ્યયન કરી નવીન દષ્ટિએ આલેખવામાં આવે તે Page #42 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનભંડારાની સમૃદ્ધિ પ્રજાજીવનના ઘડતર માટેની વિશિષ્ટ સામગ્રી તૈયાર થાય. ઉપર જણાવ્યું તેમ, આપણા કથાસાહિત્યમાં રહેલી સાંસ્કૃતિક સામગ્રીની જેમ એમાં પ્રસંગે પ્રસંગે નોંધાયેલી ઐતિહાસિક સામગ્રી પણ આપણું લક્ષ ખેંચે છે. જૈન આગમા ઉપરના પ્રાચીન નિયુ`ક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ આદિ ગ્રંથેામાં ઐતિહાસિક સામગ્રી વિપુલ પ્રમાણમાં હોવા છતાં આપણા વિદ્વાનેામાંના મેટા ભાગના વિદ્વાનેએ ઐતિહાસિક પ્રશ્નોની છણાવટ કરતાં ઘણી વાર પ્રાચીન સામગ્રીને બદલે આચાર્ય શ્રી હેમચંદ્રના શિવે અને પ્રબંધમદ્ આદિને જ ઉપયાગ કર્યાં છે. પરંતુ આચાર્ય શ્રી હેમચન્દ્રે એમના પરિશિષ્ટવર્ધમાં જે સામગ્રી એકઠી કરી છે, તેનું મૂળસ્થાન ઉપર જણાવેલ જૈન આગમેા ઉપરના વ્યાખ્યાયેા જ છે. આચાય શ્રી હેમચંદ્રને શિર્વ રચવાની કલ્પના સંભવતઃ ભદ્રેશ્વરસૂરિકૃત વાવી ગ્રંથને આધારે સ્ફુરી હશે એમ લાગે છે. આ ગ્રન્ય આચાર્ય શ્રી શીલાંકકૃત ૧૩વન્તનાપુર રિચ પછીના અને અનુમાને અગિયારમા સૈકાની રચનારૂપ છે. એના અંતમાં આચાર્ય શ્રી ભદ્રેશ્વરે પરિશિષ્ટ તરીકે યાકિનીમહત્તરાસ્ તુ ભવિરહાંક આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ સુધીના ઇતિવૃત્તના સંગ્રહ કર્યાં છે, જે ઐતિહાસિક દૃષ્ટિએ બહુ જ મહત્ત્વને છે. આપ સૌને જાણીને આનંદ થશે કે આચાર્ય શ્રી શીલાંકકૃત ૨૩મ્સમારેલાĀનું સંપાદન ‘પ્રાકૃત ટેક્સ્ટ સાસાયટી' વતી પાટણના વતની ભાઈ અમૃતલાલ મેાહનલાલ પડિત કરી રહ્યા છે. એ આખા ગ્રંથ બે-એક મહિનામાં પ્રસિદ્ધ થઈ જશે અને વહી ગ્રન્થ કે જે પ્રાકૃત અને ચાવીસ હજાર શ્લોક પ્રમાણુ મહાકાય ગ્રન્થ છે, તેના મુદ્રણની શરૂઆત ‘પ્રાકૃત ટેકૂસ્ટ સેાસાયટી’ તરફથી બે-ત્રણ મહિનામાં જ થશે. આશા છે, આ આખેા ગ્રન્થ એકાદ વર્ષમાં તૈયાર કરી અમે આપની સેવામાં હાજર કરીશું. આ સિવાય આપણા ભંડારામાં અપ્રસિદ્ધ ઐતિહાસિક સામગ્રી ધણી છે. આચાય મલ્લવાદી, શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી પાદલિપ્તસૂરિ આદિના પ્રાકૃત પ્રબંધો અદ્યાવિધ અપ્રગટ જ છે. મહાકવિ શ્રી રામચંદ્રકૃત વારવિજ્ઞાાન પ્રાત જેવુ જ એક બીજી પ્રશસ્તિકાવ્ય મળી આવ્યું છે, જે ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું જ મહત્ત્વનું છે. ઐતિહાસિક સામગ્રીપૂર્ણ પ્રાચીન મદિરા અને ઉપાશ્રયાની પ્રશસ્તિએ પણ હજુ કેટલીયે અપ્રસિદ્ધ જ છે. ૧૩ આપણા વિશાળ જ્ઞાનભડારામાંના સાહિત્યમાં રહેલી સાંસ્કૃતિક, ઐતિહાસિક આદિ સામગ્રીને ટૂંક નિર્દેશ કર્યાં પછી હસ્તલિખિત ગ્રન્થાના અંતમાં રહેલી પ્રશસ્તિએ અને પુષ્પિકાઓને આપણે વીસરવી જોઈ એ નહિ. મેાટા મેોટા રાજાએ, અમાત્ય આદિની તેમ જ કેટલાંક મોટાં મેટાં ગામ, નગર, દેશ આદિ વિશેતી માહિતી આપણને અમુક પ્રબંધ ગ્રન્થાદિમાંથી મળી રહેશે. કિન્તુ આપણા ઇતિહાસના ઘડતરમાં અતિ ઉપયેાગી વિશાળ સામગ્રી તેા આપણી આ પ્રશસ્તિ અને પુષ્ટિાઓમાં જ ભરી પડી છે. નાનાંમોટાં ગામ-નગર-દેશેા તથા ત્યાંના રાજા, અમાત્યા, તેમની ટંકશાળા, લશ્કરી સામગ્રી, શાહુકારા, કુલા, જ્ઞાતિ, કુટુમ્બે સાથે સંબંધ રાખતી ઘણી ઘણી હકીકતા આપણને આ પ્રશસ્તિ આદિમાંથી પ્રાપ્ત થશે. વડગીય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિષ્કૃત કરિને મેચ-અપભ્રંશની પ્રશસ્તિમાં ગ્રન્થકારે વિમલમંત્રીના વંશનું વર્ણન કરતાં ચાપાકટ અને ચૌલુકય રાજાએાની વિગત આપી છે, તેમાં લશ્કરી સામગ્રી અને ટંકશાળ આદિ વિશેની હકીકત નોંધી છે, જ્યારે આજે આપણને ચાવડા અને સાલકી રાજાએના સિક્કાએ એકાએક મળતા નથી. ભાઈ શ્રી અમૃત વસંત પંડયાને કેટલાક સિક્કાઓ મળ્યા છે, જેના પર જયસિંહદેવનું નામ વંચાય છે. પરંતુ આ રાજા ચૌલુકય નરેશ સિદ્ધરાજ જયસિંહદેવ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૪) સાનાંજલિ હોવાની પૂરી ખાતરી થઈ નથી. કશાળના અસ્તિત્વ વિશે આ ઉલેખ ચૌલુક્ય રાજાઓના સિકકાઓ વિશે વધુ જિજ્ઞાસા પ્રગટાવે છે. આ પછી લખનાર-લખાવનારની પ્રશસ્તિને લગતી કેટલીક પુષિકાઓ વિશે વિચારીએ : ૧. જેસલમેરના કિલ્લાના જ્ઞાનભંડારમાં ક્રમાંક ૨૩૨માં વિ. સં. ૧૨૪૦માં લખાયેલી માલધારી શ્રી હેમચંદ્રવિરચિત મનમાવના જરા વોવજ્ઞાત્તિનની તાડપત્રીય પ્રતિ છે, જે વડોદરા પાસેના પાદરાના શ્રેષ્ઠી આમ્રપ્રસાદની પુત્રી અને વાસપય (વાસદ)ના બાલપ્રસાદની પત્ની હતી તેણે લખાવેલી હોઈ પાદરા અને વાસદને લગતી કેટલીક હકીકત આ પ્રશસ્તિમાં છે. (જુઓ પરિશિષ્ટોલેખ) ૨. ખંભાત–શ્રી શાંતિનાથના તાડપત્રીય ભંડારમાં ક્રમાંક ૨૧૪માં, વિ. સં. ૧૨૧૨માં લખેલી શ્રી શાંતિસૂરિકૃત પ્રાકૃત પૃથ્વીવંત્રિની તાડપત્રીય પ્રતિના અંતની પુપિકામાં ટાટાશંકર મહીમુનોતરા આ પ્રમાણે મહી નદી અને દમણના વચલા પ્રદેશને “લાદેશ' તરીકે જણાવ્યો છે. આ જ પુષ્કિામાં ત્યાંને બે વસરિ હતો, તેમ જ મહારાજા શ્રી કુમારપાલના નામોલ્લેખ સાથે વરરાયમાનમw, સાક્ષરદpવનકતાવાન૪, માત્ર રાષ્ટ્ર નિગારા સંસ્થાપન, ઇત્યાદિ વિશેષણનો જે ઉલ્લેખ છે, તે ઉપરથી ગુર્જરેશ્વરોની રાજ્યસીમાં ક્યાં સુધી પથરાયેલી હતી તે પણ જાણવા મળે છે. એ પુષ્પિકામાં આવતાં મદણસિંહનયર અને અણેર, એ બે ક્યાં આવ્યાં અને આજે તેમનું શું નામ છે-હશે, એ પ્રાચીન-અર્વાચીન ભૂગોળના નિષ્ણાતોએ શોધવાનું છે. ૩. જેસલમેર કિલ્લામાં વિવારા દ પ્રજાળ સટીકની તાડપત્રીય પ્રતિના અંતની પુપિકામાં હતોત્તરરાતે ૧૨૦૦ વિક્રમ સંવતરે વાવૌ પઢીમ ત્રાટત પુરતમરમઝહીત તા અર્થાત “વિ. સં. ૧૨૦૭માં ગમે તે કારણે પાલીનગર ભાંગ્યા પછી ખંડિત થયેલા પુસ્તકને અજમેરમાં લીધું-ખરીશું ", આમ જણાવ્યું છે, તે ઉપરથી વિ. સં. ૧૨૦૭માં મારવાડનું પાલીનગર ભાંગ્યું હતું, એ જણાય છે. - ૪, જેસલમેરમાં વિ. સં. ૧૨૦૦માં લખાયેલી હાલતતિા-ૌવાદમણની પ્રતિ છે, જે સિદ્ધપુરમાં લખાયેલી છે. તેમાં ત્યાંના મૂઝનાથળલોગ ભઠનો ઉલ્લેખ છે. આ પ્રમાણે હસ્તલિખિત ગ્રન્થના અંતમાં લખનાર-લખાવનારાઓની પુપિકાઓમાં ઘણું જ સામગ્રી પ્રાપ્ત છે, જેનું અધ્યયન અને પૃથક્કરણ અનેક રીતે ઉપયોગી છે. અહીં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે જૈનાચાર્યોએ રચેલા અને લખાવેલા ગ્રંથોની પ્રશસ્તિઓ અને પુષિકાઓમાં એમણે ઘણી ઘણી બાબતોના ઉલ્લેખ કરી ઐતિહાસિક સામગ્રીનો ખૂબ જ સંચય કર્યો છે. પ્રાચીન કાળથી જ જૈનાચાર્યોની આ એક દષ્ટિ હતી. એ જ કારણ છે કે સાંપ્રદાયિક દૃષ્ટિ રાખવા છતાં એમનાં લખાણમાં અનેક રીતે ઉપયોગી બને તેવી સામગ્રીઓ અનાયાસે જ આવી છે. આપણું ગુજરાતના ઇતિહાસની સાધનસામગ્રીમાંથી પણ જે જૈન ગ્રંથ, પ્રબંધ, શિલાલેખ, રાસાઓ આદિ બહુમૂલ્ય સાધનોને બાદ કરવામાં આવે તો ગુજરાતના ઇતિહાસની કડીઓ સાંધવાનું કામ દુર્ઘટ જ નહિ, અશક્ય જ બની જાય. ઈતિહાસની સામગ્રીમાં ગ્રંથસ્થ સાહિત્ય મોટી સામગ્રી પૂરી પાડે છે, તેમ છતાં ઉત્કીર્ણ લેખો અર્થાત શિલાલેખ, તામ્રપત્ર, સિક્કાઓ આદિમાંથી મળતી માહિતી પણ ઈતિહાસ માટે ઘણી ઉપયોગી છે, જે દ્વારા કેટલીક વાર ઉપલબ્ધ સાહિત્યિક વિગતોની તુલના અને ચકાસણી કરવાને અવસર પણ મળે છે. આ ઉપરાંત પાટણ, અમરેલી, કામરેજ, આકેટા, વડનગર આદિ સ્થાને માંથી અ ણુ અને ઉખનન દ્વારા પ્રાપ્ત થતા ઇમારતો, શિલ્પકૃતિઓ, વાસ, આયુ, સિક્કાઓ, દેહાવશે આદિ Page #44 -------------------------------------------------------------------------- ________________ શાવરની સમૃદ્ધિ પુરાતન અવશે તારા ઐતિહાસિક કાળના સાંસ્કૃતિક ઇતિહાસને પરીક્ષક અને પૂરક એવી સામગ્રી મળી છે. ખાસ કરી લોથલ, રોઝડી, સોમનાથ આદિમાંથી પ્રાગૈતિહાસિક અને આઘ-ઐતિહાસિક કાળની સંસ્કૃતિ વિશે ઘણી ઉપયોગી માહિતી મળી રહેશે. આજ સુધીમાં આપણા ગુજરાતના આંશિક ઈતિહાસ વિશે ફાર્બસ, પં. ભગવાનલાલ ઇંદ્રજી, શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી, શ્રી. રસિકલાલ છો. પરીખ, પ્રે. કોમિસરિટ, શ્રી. રત્નમણિરાવ, ડો. હરિપ્રસાદ શાસ્ત્રી આદિએ ઘણું જ મહત્ત્વના પ્રયત્ન કર્યા છે. ગુજરાત વિદ્યાસભાએ “પુરાણમાં ગુજરાત” (ભૌગોલિક ખંડ) અને જૈન આગમ સાહિત્યમાં ગુજરાત' જેવા આકરગ્રન્થ તૈયાર કરાવી આ દિશામાં કેટલીક કીમતી સામગ્રી પૂરી પાડી છે. વળી “વરતુપાલ અને એનું સાહિત્યમંડળ” જેવા કેટલાક મહાનિબંધ દ્વારા પણ કેટલીક અભ્યાસપૂર્ણ સામગ્રી તૈયાર થતી જાય છે. વડોદરાની સ્થળનામસંસદે પણ એક મહત્ત્વનું કાર્ય હાથ ધર્યું છે, તે પણ આપણે ઇતિહાસની પૂર્તિનું મહત્વનું અંગ છે. આમ છતાં ઉપર જણાવેલ સાધનસામગ્રી તેમ જ પ્રસિદ્ધઅપ્રસિદ્ધ સાહિત્યિક કૃતિઓને વિગતે અભ્યાય કરી એમાંથી ગુજરાતના સામાન્યતઃ રાજકીય અને વિશેષતઃ સાંસ્કૃતિક ઇતિહાસની માહિતી તારવવા પૂર્વક ગુજરાતને સળંગ ઈતિહાસ તૈયાર થાય એ આજના ગુજરાત માટે જરૂરનું છે. આપણી ભાષામાં મુકા-સિકકા, શિલ્પકળા, ચિત્રકળા, ભાષાઓ, કવિઓ આદિ વિશેનું સાહિત્ય લગભગ નહિ જેવું છે. ચિત્રકળાના વિષયમાં ભાઈ શ્રી. સારાભાઈ નવાબે આપણું ગુજરાતને મહત્ત્વના ગ્રંથનો સંગ્રહ પૂરો પાડ્યો છે એ આપણે વીસરી જતા નથી. ડૉ. મંજુલાલ મજમુદાર આદિએ પણ આ દિશામાં ઠીક ઠીક પ્રત્યન કર્યો છે. એમ છતાં આ ક્ષેત્રમાં હજુ પણ કામ કરવાને ઘણે અવકાશ છે. આપ સૌને લાગશે કે મારા ભાષણમાં આપણી ગુજરાતી તેમ જ બીજી અલભ્ય કૃતિઓ વિશે કેમ કાંઈ નિર્દેશ નથી કર્યો. આપ સૌને આ વિશે જણાવવાનું કે સગા ભાઈ શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈના “ગુર્જર કાવ્યસંચય'ના ભાગો પ્રાસદ્ધ થયા પછી એ જ દિશામાં આગળ સંક્રિય પ્રયત્ન કરી બીકાનેરનિવાસી શ્રીયુત અગરચંદ્રજી નાહટાએ શ્રીયુત દેસાઈના સંગ્રહમાં નહિ આવેલી નવીન કૃતિઓના સંગ્રહનો એક મોટો ભાગ તૈયાર કર્યો છે, અને જેને કોઈ પ્રસિદ્ધ કરનાર નહિ મળવાથી એ એમ ને એમ પડયો છે. આપણે આશા રાખીએ કે એ સંગ્રહ વહેલામાં વહેલો પ્રસિદ્ધ થાય. આ ભાગ ઉપરાંત પણ આપણા જ્ઞાનકેશોમાં હજુ પણ અજ્ઞાત શૃંગારમંજરી રાસ, આભાપુરનાકર આદિ જેવી ઢગલાબંધ કૃતિઓ છે, જેને સંગ્રહ થવો આવશ્યક છે. અંતમાં અપ્રાસંગિક છતાં , ગુજરાતી પ્રજા માટે જ નહિ, દરેક વિદ્વાન માટે ઉપયોગી અને મહત્ત્વની હવાથી એક વાત રજૂ કરવી ઉચિત માનું છું કે આપણું આ શહેરમાં શેઠ શ્રી. કસ્તૂરભાઈ લાલભાઈ અને એમનાં કુટુંબીજનોના આંતર ઉત્સાહથી “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર ” નામની સંસ્થા આજથી લગભગ બે વર્ષ પૂર્વે સ્થાપવામાં આવી છે. જેમાં માત્ર ગુજરાત જ નહિ, કિંતુ દેશ-પરદેશના વિદ્વાને આવી સંશોધન અને અધ્યયન કરી શકે તેવી સામગ્રી એકત્ર કરવાનો સંક૯૫ છે. આ સંકલ્પના અનુસંધાનમાં આ વિદ્યામંદિરને આ વ્યાખ્યાતા તેમ જ આચાર્ય શ્રી. વિજયદેવસૂરિજી, પં. શ્રી. કીર્તિમુનિજ, ખેડા જૈન શ્રીસંઘ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી-અમદાવાદ આદિ તરફથી નાના-મોટા કીમતી સંગ્રહો ભેટ મળ્યા છે. તેમ જ એ ઉપરાંત વિદ્યામંદિરની કાર્યવાહક સમિતિની અનુમતિથી અને વિદ્યામંદિરને ખર્ચે લગભગ ત્રણ હજાર નવા કીમતી ગ્રંથે ખરીદ્યા છે, જેમાં કહ૫સૂત્ર, સંગ્રહણી. શ્રીલંકાત્રિ, પુનાસંમવમાશr૫, નરસિંહ મહેતાનું મામેરું, હિતો વિવિલા, ઢોલામારુ, ગીતા, બાદશાહી-ચિત્રાવલી અને વિજ્ઞપ્તિપત્ર આદિ શનિ ગ્રંથ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૬] જ્ઞાનાંજલિ પણ છે. સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય ઉપરાંત રાજસ્થાની, વ્રજભાષા, સંતવાણી અને ભક્તિસાહિત્ય પણ આમાં સમાય છે. જિનેન્દ્રબુદ્ધિન્યાસ, માધવીયધાતુવૃત્તિ, અણુભાષ્ય, દિગંબર આચાર્ય કૃત માગધી સંસ્કૃત, અપભ્રંશ ભાષાના મહત્વના ગ્રંથ, દાર્શનિક સાહિત્ય આદિની પ્રાચીન નકલે ખરીદવામાં આવી છે. વેદ, ઉપનિષદો, ભાગવત, રામાયણ, અવતારચરિત આદિ જેવા મહા કાવ્યગ્રંથો અને એ ઉપરાંત આયુર્વેદ, જયોતિષ, રત્નપરીક્ષા, વ્યાકરણ, કોષ, અલંકાર, છંદ, કાવ્ય, નાટક આદિ ગ્રંથોનો સંગ્રહ પણ છે. આમાંના કેટલાક ગ્રંથે એવા પણ છે, કે જે તદ્દન અપૂર્વ જ છે. રમલ વિશે ગુરુમુખી લિપિમાં લખાયેલ ગ્રંથોનો મોટો સંગ્રહ પણ આમાં છે. વહીવંચાનાં ળિયાં અને કચ્છના રાના ઈતિહાસને ચોપડો તેમ જ જફરનામા જેવી સામગ્રી પણ છે. સમયસુંદરપાધ્યાયના હસ્તાક્ષરમાં લખાયેલી એમની પોતાની કૃતિઓ, સ્ત્રીકવિઓ કૃત અધિકમાસમાહાભ્ય જેવી રચનાઓ પણ છે. ગીતગોવિંદના અનુકરણરૂપ મતાવિંદ, જાન્ટે પ્રઘંધ આદિની પ્રતિઓ પણ છે. આ ઉપરાંત કૃષ્ણભગવાનનાં દર્શન કરવા માટેની કાવડ, જ્યોતિષ માટે ઉપયોગી ચૂડીઓ વગેરે સાધનો પણ છે. - આ વ્યાખ્યાતા તરફથી અને પાલણપુરના જેન શ્રીસંધ તરફથી મહત્વની પ્રાચીન મૂર્તિઓને એક સંગ્રહ પણ આ વિદ્યામંદિરને પ્રાપ્ત થયો છે. આ વિદ્યામંદિરે સંશોધનને લગતી વિવિધ સામગ્રી, વિશાળ હસ્તલિખિત અને મુદ્રિત ગ્રન્થસંગ્રહ એકત્ર કરવાનું કામ અત્યારે હાથ ધરેલું છે. એ સાથે ડિસેમ્બર મહિનામાં આવનાર મુખ્ય સંચાલક ભાઈ શ્રી. દલસુખ માલવણિયા અને અત્યારે વિદ્યામંદિરનું સંથાલન કરતા ઉપસંચાલકોએ મળીને જૈન આગમોના “ઇન્ડેક્સ’નું કાર્ય કરવાનું છે. શેઠ શ્રી. કસ્તૂરભાઈએ જ્યાં સુધી વિદ્યામંદિરનું પિતાનું મકાન તૈયાર ન થાય ત્યાં સુધી એને વાપરવા માટે પાનકોર નાકાનું પોતાનું મકાન ઉછીનું આપ્યું છે. ત્યાં રહીને સંસ્કૃતિ વિદ્યામંદિરને લગતું દરેક કાર્ય કરવામાં આવે છે. આ પ્રમાણે આજે ગુજરાતમાં જુદી જુદી સંસ્થાઓ વિશિષ્ટ રીતે કાર્ય કર્યું જાય છે. આ સંસ્થાઓ પોતપોતાની યોજનાઓ ઘડી, એકબીજી સંસ્થામાં કામ બેવડાય નહિ એ રીતે કામ કર્યો જાય અને એ રીતે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની વિવિધ શાખાઓને ઉત્તરોત્તર વધુ ઉન્નતિ તરફ લઈ જાય એ ભાવના સાથે આપે મને આપેલા માન માટે આભારની લાગણી વ્યક્ત કરી આ વ્યાખ્યાન પૂર્ણ કરું છું. [જન યુગ, નવેમ્બર ૧૫૯; “શ્રી ફેર્બસ ગુજરાતી સભાનું વૈમાસિક', જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૫૯] Page #46 -------------------------------------------------------------------------- ________________ લીંબડી જ્ઞાનભંડારનું અવલોકન” પ્રસ્તુત પુરાતન હસ્તલિખિત જૈન જ્ઞાનભંડારનું અવલેાકન લખવા પહેલાં તેવા પ્રાચીન જ્ઞાનભુંડારાની સ્થાપના અને તેના રક્ષણને લગતા કેટલાક પરિચય આપવા એ અસ્થાતે ન જ ગણાય. જ્ઞાનભંડારાની સ્થાપના પુરાતન હસ્તલિખિત તાડપત્રીય, ૧કપડાનાં તેમ જ કાગળનાં રપુસ્તકોના અંતમાં દષ્ટિગૅાચર થતા અનેક નાના-મેટા ઉલ્લેખા તથા આચાર્યં ઉદયપ્રભકૃત ધર્માભ્યુદય ( વરતુપાલચરિત્ર ), પ્રભાવચરિત્ર, જિનકૃત વસ્તુપાલચરિત્ર, કુમારપાલપ્રભધ, સુકૃતસાગર મહાકાવ્ય, ઉપદેશતર’ગિણી આદિ ઐતિહાસિક ચરિૠથા, કુમારપાલરાસ, વસ્તુપાલ-તેજપાલરાસ આદિ ઐતિહાસિક રાસાએ તેમ જ છૂટક જૂનાં પાનાંઓમાં મળતી વિવિધ નાંધાને આધારે સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે દરેક ગચ્છના સમર્થ જ્ઞાનપ્રિય આચાર્યાદિ મુનિવના ઉપદેશથી કે પેાતાના * સદ્ગત પૂ. મુનિ શ્રી ચતુરવિજયજી મહારાજે સ’પાદિત કરેલ ‘ લીંબડીના જૈન જ્ઞાનભંડારાની હસ્તલિખિત પ્રતિઓના સૂચિપત્ર'ના પરિચય-લેખ. ૧. કપડા ઉપર લખાયેલ પુસ્તક વિરલ જ જોવામાં આવે છે. પાટણુના સંધના ભડારમાં કપડા ઉપર લખેલ એ પુસ્તકા છે, જેમાંનું એક સંવત ૧૪૧૮માં લખેલું ૨૫×૫ ઇંચના કદવાળાં ર પાનાંનુ છે. સામાન્ય ખાદીના કપડાના બે ટુકડાને ચાખાની લહીથી ચાડી તેની બન્ને બાજુએ લહી ચાપડી અકીકના અગર તેવા કોઈ પણ ધૂટાથી ઘૂંટી તેના ઉપર લખવામાં આવેલ છે. આ સિવાય અન્ય ભંડારામાં કવચિત્ કવચિત્ તે તે ગામના સંધે તે તે સમયમાં વિદ્યમાન આચાર્યાદિ ઉપર મેાકલાવેલ ચામાસાની વિજ્ઞપ્તિના તેમ જ સાંવત્સરિક ક્ષમાપનાના સચિત્ર પટા, કર્મગ્રથનાં યા, નવપદ-પંચપદની અનાનુપૂર્વી, સૂરિમંત્રાદિના પટા આદિ પણ કપડા ઉપર લખેલ જોવામાં આવે છે. આ સર્વે એકવડા કપડાને ઉપરની જેમ તૈયાર કરી લખેલ હેાય છે. ૨. જૈન પુસ્તકો તાડપત્ર, કાગળ અને કપડા ઉપર જ લખાયેલાં મળે છે; તે સિવાય ભેાજપત્ર, કુળપત્ર આદિ ઉપર લખાયેલ મળતાં નથી; તેમ તેના ઉપર લખાયાને સંભવ પણ નથી, માત્ર યતિના . . Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ] જ્ઞાનાંજલિ આંતરિક ઉલ્લાસથી અનેક રાજાએ, મ`ત્રીઓએ તેમ જ ધનાથ ગૃહસ્થાએ તપશ્ચર્યાના ઉદ્યાપન નિમિત્તે, જિનાગમશ્રવણુ નિમિત્તે, પેાતાના અથવા પેાતાના પરલેાકવાસી સ્વજનના કલ્યાણ માટે, સાહિત્ય પ્રત્યેની પેાતાની અભિરુચિને કારણે અગર તેવા કાઈ પણ શુભ નિમિત્તે નવીન પુસ્તકાદાઁ લખાવીને અથવા પુરાતન જ્ઞાનભંડારા અસ્તવ્યસ્ત થવાને કારણે કાઈ વેચતું હેાય તેને વેચાતાં લઈ તે મેાટા મેાટા જ્ઞાનમ’ડારાની સ્થાપના કરી છે અથવા પોતપેાતાના શ્રદ્ધેય આચાર્યાદિ મુનિવને તેવા પુસ્તકસ પ્રહે। અધ્યયનાદિ નિમિત્તે ભેટ આપ્યા છે. આ સ્થળે ધ્યાનમાં રહેવુ જોઈ એ કે સાધારણમાં સાધારણ વ્યક્તિએ પેાતે અપસ ંપન્ન હોય છતાં ઉપરાક્ત શુભ નિમિત્તોમાંનું કોઈ પણ નિમિત્ત પ્રાપ્ત થતાં તેઓએ પણ ટીપે ટીપે સરાવર ભરાય,” એ ન્યાયે મહાનમાં મહાન જ્ઞાનભંડારા ઊભા કરવામાં મહત્ત્વપૂર્ણ કાળેા આપ્યા છે. આવા વ્યક્તિગત અલ્પ ફાળા દ્વારા જે કામેા થયાં છે, અથવા થાય છે, તેને જો બાદ કરી લઈએ તેા સમ વ્યક્તિએ કરાવેલ કાર્યાંનું માપ સામાંથી પેણાસા અગર તેથી પણ વધારે બાદ કરતાં જે આવે તેટલું જ થાય. એટલે પ્રમાણમાં નાના સરખા દેખાતા આ ફાળાએની કિંમત પણ જેવી તેવી નથી. << પૂજ્યપાદ શ્રીમાન દેવગિણિ ક્ષમાશ્રમણે ગ્રંથલેખનને આરંભ કરાવ્યા ત્યારે અને તે પછી પણ અનેક સમ તેમ જ સાધારણ વ્યક્તિએ વિશાળ જ્ઞાનભંડારાની સ્થાપના કરી હશે અથવા કરી છે, તેને લગતાં ઐતિહાસિક સાધનેાના અભાવમાં તેમ જ મારા પેાતાના તદ્વિષયક ઊંડા અભ્યાસને અભાવે તે ચિરકાલીન ભંડારાના પરિચય ન આપતાં માત્ર તે જ્ઞાનભંડારાની વિશાળતાના ખ્યાલ આવે જમાનામાં અર્થાત્ સત્તરમી અને ખાસ કરીને અઢારમી-એગણીસમી સદીમાં અવ્યવસ્થિત રીતે લખાયેલ કેટલાક મત્રા ભાજપત્ર પર જોવામાં આવે છે. ૩. અહી જે જે નિમિત્તે પુસ્તકો લખાવાતાં તેનાં કેટલાંએક પ્રમાણેાના ઉલ્લેખ આગળ ટિપ્પણીમાં સ્વાભાવિક આવશે. અને શેષ નીચે આપવામાં આવે છે संवत् १८४४ वर्षे मिति भाद्रवा सुदि २ तिथौ लिखितं । पं० ईश्वरसागरगणिना श्री योधपुरमध्ये । बंब | मरिणहारा श्रषैराजजी ज्ञानाभिवृद्धये कारिपितं चित्रम् ।। -નં૦ ૨૭ પસૂત્ર ચિત્ર, નીવડી. संवत् १३०१ वर्षे कार्तिक शुदि १३ गुरावद्येह सलषरणपुरे श्रागमिकपूज्यश्रीधर्म्मघोषसूरिशिष्यश्रीयशोभद्रसूरीणामुपदेशेन कुमरसिंहमालूपुत्रिकया जसवीरभार्यया सोलण भगिन्या जालूनामिकया पुत्रराणिगपाल्हणयोः स्वस्य च श्रेयोऽर्थं पाक्षिकवृत्तिपुस्तिका पंडि० पूनापार्श्वात् लिखापिता || --તાડપત્રીય પાક્ષિ સૂત્રટીવા, લોવડી. पपातिकसूत्र राजप्रश्नीयसू० पु० मंत्रि छाडाकेन गृहीत्वा श्रीभुवनतुङ्गसूरीणां वाचनाय પ્રવત્તા । તૈ: પ્રાકૃતે ક્ષિલ્લા // --તાઇપત્રીય, સાંવરી. કોઈ કાઈ વાર મુનિએ પણ શ્રેયાર્થે ગ્રંથ લખતા संवत् १२११ वर्षे आश्विनवदि १ बुधदिने पूर्वभाद्रपदनाम्नि मूलयोगे तृतीययामे पं० मणिभद्रशिष्येण यशोवीरेण पठनार्थं कर्मक्षयार्थं च लिखितं ॥ -નં. રૂoe frત્તરીદિગ્વન, નેસલમેર. Page #48 -------------------------------------------------------------------------- ________________ લીમંડી જ્ઞાનભડારનું અવલાકન | ૧૯ તેટલા ખાતર પાછલી શતાબ્દીમાં રાજા-મહારાજા આદિએ જે જ્ઞાનભંડારા સ્થાપ્યા છે, તેને ટૂંક પરિચય આ સ્થાને આપવાને સહપ છે. રાજાઓએ સ્થાપેલ જ્ઞાનભડારા—રાજાઓમાં જ્ઞાનકાશની સ્થાપના કરનાર એ ગૂર્જરેશ્વરા પ્રસિદ્ધ છે. એક વિદ્વપ્રિય સાહિત્યરસિક મહારાજા શ્રી સિદ્ધરાજ અને બીજા જૈનધર્મ પ્રતિપાલક મહારાજા શ્રી કુમારપાલ. સિદ્ધરાજે ત્રણ સે। લહિયાએ એકઠા કરી સર્વદર્શીનના ગ્રંથ લખાવી રાજકીય પુસ્તક્રાલયની સ્થાપના કર્યાંને તથા આચાર્ય હેમચંદ્રકૃત સાંગોપાંગ સપાદલક્ષ (સવાલાખ) વ્યાકરણ ગ્રંથની સેંકડા પ્રતિએ લખાવી તેના અભ્યાસીઓને આપ્યાનેા તેમ જ અંગ, મગ આદિ ભિન્ન ભિન્ન દેશેામાં ભેટ મોકલાવ્યાને અને તે તે વિષયના અભ્યાસીઓને તે તે ગ્રંથે પૂરા પાડવાચાના ઉલ્લેખ ૪પ્રભાવકરિત્ર તથા કુમારપાલપ્રશ્ન ધમાં છે. મહારાજા કુમારપાલને માટે પણ કુમાર-પાલપ્રમ ધાદિમાં એકવીસ જ્ઞાનભંડાર સ્થાપ્યાની તથા પેાતાના રાજકીય પુસ્તકાલય માટે જૈન આગમગ્રંથે અને આચાય હેમચંદ્રવિરચિત યાગશાસ્ત્ર-વીતરાગસ્તવની હાથપાથી સ્વર્ણાક્ષરે લખાવ્યાની નોંધ છે. આ સિવાય અન્ય રાજાએએ જૈન ગ્રંથા લખાવ્યા હશે તેમ જ જૈન જ્ઞાનભંડારાની સ્થાપના પણ કરી હશે, પરંતુ તે સંબધી ખાસ ઉલ્લેખ નહીં મળવાથી તે માટે મૌન ધાર્યુ છે. મત્રીઓએ સ્થાપેલ જ્ઞાનભડારા—મંત્રીઓમાં જ્ઞાનભંડાર લખાવનાર પ્રાગ્ગાટ (પેારવાડ) જ્ઞાતીય મહાઅમાત્ય વસ્તુપાલ-તેજપાલ અને એસવાળ જ્ઞાતીય માંડવગઢના મંત્રી પેથડશાહુ ખાસ પ્રસિદ્ધ છે. મહાઅમાત્ય વસ્તુપાલ-તેજપાલ નાગેન્દ્રગચ્છીય આચાર્ય વિજયસેન તથા ઉડ્ડય. પ્રભસૂરિના ગૃહસ્થ શિષ્ય હતા. તેમના ઉપદેશથી તેમણે જ્ઞાનભંડારા લખાવ્યાની નોંધ જિન ગણિત વસ્તુપાલચરિત્ર, ઉપદેશતર'ગિણી આદિમાં નજરે પડે છે. મંત્રી પેથડશાહુ તપગચ્છીય ૪. राज्ञः पुरः पुरोगैश्च विद्वद्भिर्वाचितं ततः । ન વર્વત્રય વર્ષ (યાવત્ ) રાજ્ઞા પુસ્તક તેલને ફ્રૂ राजादेशान्नियुक्तैश्व सर्वस्थानेभ्य उद्यतैः । तदा चाहूय सच्चक्रे लेखकानां शतत्रयम् ॥ १०४॥ पुस्तकाः समलेख्यन्त सर्वदर्शनिना ततः । प्रत्येकमेवादीयन्ताध्ये तृणामुद्यमस्पृशाम् ॥ १०५ ॥ --ત્યાદ્દિ હેમચન્દ્રસૂરિપ્રવન્દે કુમારપાલપ્રબંધ, પત્ર ૧૭ માં આને મળતા જ ટૂંક ઉલ્લેખ છે. ५. जिनागमाराधनतत्परेण राजर्षिरणा एकविंशतिः ज्ञानकोशाः कारापिताः । एकादशाङ्गद्वादशोपाङ्गादिसिद्धान्तप्रतिरेका सौरैर्णाक्षवर्लेखिता । योगशास्त्रत्रीतरागस्तवद्वात्रिंशत्प्रकाशाः सौवर्णाक्षरा हस्तपुस्तिकायां लेखिताः । सप्तशतलेखका लिखन्ति ॥ पत्र ६६-६७ ।। कु० प्र० ।। ઉપદેશતરંગિણીમાં ૨૧ જ્ઞાનકોશ સ્થાપ્યાનું જણાવ્યું નથી, કિન્તુ જૈન આગમની સાત પ્રતિ તથા હેમચંદ્રકૃત પ્રથાની એકવીસ પ્રતિઓ લખાવ્યાનું જણાવ્યું છે— श्रीकुमारपालेन सप्तशतलेखकपार्श्वात् ६ लक्ष ३६ सहस्रागमस्य सप्त प्रतयः सौवर्णाक्षराः श्रीहे माचार्य प्रणीतव्याकरणचरित्रादिग्रन्थानामेकविंशतिः प्रतयो लेखिताः ।। पत्र १४० ।। ૬. વસ્તુપાલચરિત્રમાં ત્રણ ભંડાર લખાવ્યાનું જણાવેલ છે. ઉપદેશતરંગિણીમાં નીચે પ્રમાણે જણાવ્યું છે: Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૦] સાનાંજલિ આચાર્ય ધર્મષસૂરિને શિષ્ય હતા. તેમણે આગમશ્રવણ કરતાં ભગવતીસૂત્રમાં આવતા વીરગૌતમ નામની સેનાનાણથી પૂજા કરી. તે એકઠા થયેલ દ્રવ્યથી પુસ્તકો લખાવી ભરૂચ આદિ સાત સ્થાનમાં ભંડાર સ્થાપ્યા હતા. આ સિવાય મંત્રી વિમલશાહ, મહામાત્ય આદ્મભટ (આંબડ), વાલ્મટ (બાયડ) આદિ અન્ય મંત્રીવરોએ જ્ઞાનભંડાર અવશ્ય લખાવ્યા હશે, પરંતુ તેને લગતાં કશા પ્રમાણે જોવામાં આવ્યાં નથી. ' ધનાઢ્ય ગૃહસ્થાએ સ્થાપેલ ભંડાર–ત્રીજા વર્ગમાં ધનાઢય ગૃહસ્થે આવે છે. તેમનાં નામોની પૂરી નોંધ આપવી એ તે શક્ય જ નથી, છતાં જે નામે આપણું સમક્ષ વિદ્યમાન છે, તેની સપ્રમાણ નોંધ કરવા જઈ એ તે પ્રસ્તુત અવલોકનને કિનારે જ મૂકવું પડે. એટલે ફક્ત વાચકને સાધારણ રીતે ખ્યાલમાં આવી શકે તેટલા ખાતર તેવા ધર્માત્મા ગૃહસ્થોનાં —પાંચ નામનો પરિચય આપવો એ જ બસ ગણાશે. જેમ મહાઅમાત્ય વસ્તુપાલ આદિએ પોતપોતાના ગુરુના ઉપદેશથી પુસ્તક લખાવ્યાં છે, તેમ ખરતરગચ્છીય આચાર્ય જિનભદ્રના આદેશથી ધરણાશાહે મહોપાધ્યાય શ્રીમહીસમુદ્રગણુના ઉપદેશથી નંદુરબારનિવાસી પ્રાગ્વાટજ્ઞાતીય સં. ભીમના પૌત્ર “કાલુએ, આગમગથ્વીય શ્રીસત્યસૂરિ, જયાનંદસૂરિ, વિવેકરસૂરિ–આ ત્રણે એક જ ગુરુ श्रीवस्तुपालमन्त्रिणा सौवर्णमषीमयाक्षरा एका सिद्धान्तप्रतिलें खिता, अपरास्तु श्रीताडकागदपत्रेषु मषीवर्णाञ्चिताः ६ प्रतयः । एवं सप्तकोटिद्रव्यव्ययेन सप्त सरस्वतीकोशा: लेखिताः । पत्र १४२ ॥ ७. श्रीधर्मघोषसूरिप्रदत्तोपदेशवासितचेतसा सं० (मं) पेथडदेवेन एकादशाङ्गी श्रीधर्मघोषसूरिमुखात् श्रोतुमारब्धा । तत्र पञ्चमाङ्गमध्ये यत्र यत्र 'गोयमा' आयाति तत्र तत्र तन्नामरामणीयकप्रमुदितः सौवर्णटङ्ककैः पुस्तकं पूजयति । प्रतिप्रश्रमुक्तहाटक ३६ सहस्रादिबहुद्रव्यव्ययेन समग्रागमादिसर्वशास्त्रासंख्यपुस्तकलेखनतत्पट्टकूलवेष्टनकपट्टसूत्रोत्तारिकाकाञ्चनवातिकाचारव: सप्त सरस्वतीभाण्डागाराः भृगुकच्छ-सुरगिरि-मण्डपदुर्ग-अर्बुदाचलादिस्थानेषु बिभराવમૂવિશે | પત્ર ૨૨e | સુકૃતસાગર મહાકાવ્યના સાતમા તરંગમાં પેથડપુસ્તકપૂજાપ્રબંધમાં પણ આને મળતો જ ઉલ્લેખ છે. માત્ર ત્યાં ધર્મઘોષસૂરિની આજ્ઞાથી કેઈ સાધુએ આગમ સંભળાવ્યાનું જણાવવામાં આવેલ છે. અવતો-તતો ગુદ્રિષ્ટયતિવાવિતમ્ ગુado | ૬૦ | ઇત્યાદિ. ૮. ધરણાશાહે લખાવેલ છવાભિગમસૂત્રવૃત્તિ, ઓઘનિર્યુક્તિ સટીક, સૂર્યપ્રજ્ઞપ્તિ સટીક, અંગવિદ્યા, લઘુકલ્પભાષ્ય, સર્વ સિદ્ધાન્તવિષમ પદપર્યાય, છંદેનુશાસન આદિ પ્રતો જેસલમેરના ભંડારમાં વિદ્યમાન છે. તેના અંતમાં નીચે લખેલને મળતા ઉલ્લેખો છે – संवत् १४८७ वर्षे श्रीखरतरगच्छे श्रीजिनराजसूरिपट्टालङ्कारश्रीगच्छनायकश्रीजिनभद्रसूरिगुरूणामादेशेन पुस्तकमेतल्लिखितं शोधितं च। लिखापितं साधरणाकेन सुतसाइयासहितेन ॥ ૯. આ કાલૂશાહને પરિચય મેળવવા ઈચ્છનારે જૈન સાહિત્ય સંશોધક, પુ. ૩ અંક રમાને “નંદુરબારનિવાસી કાલુશાહની પ્રશસ્તિ ” લેખ જેવો. કાલૂશાહની લખાવેલ વ્યવહારભાષ્યની પ્રતિ જેમ ભાવનગરના સંઘના ભંડારમાં છે, તેમ લીબડીના ભંડારમાં પણ તેમની લખાવેલ આચારાંગ- નિર્યક્તિ અને સુત્રપ્તાંગવૃત્તિની પ્રતિઓ વિદ્યમાન છે, જેના અંતમાં વ્યવહારભાષ્યને અક્ષરશઃ મળતી પ્રશસ્તિ છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ લીંબડી જ્ઞાનભંડારનું અવલેાકન [ ૨૩ પરંપરામાં દૂર દૂર થયેલ આચાર્યાંના ઉપદેશથી એક જ સંતતિમાં દૂર દૂર થયેલ પ્રાગ્ધાટનાતીય પેથડશાહ, મંડલીક તથા પત-૧૦કાન્હાએ નવીન ગ્રંથે લખાવી જ્ઞાનભડારો સ્થાપ્યા હતા. કેટલાક એવા ૧૧ ગૃહસ્થા હતા, જેઓ કોઈ વિદ્વાન મુનિવરે નવીન ગ્રંથની રચના કરી હોય તેની એકીસાથે ઘણી નકલેા લખાવતા. ૧૨કેટલાક એવા પણ હતા, જેઓ માત્ર કલ્પસૂત્રની જ પ્રતા લખાવતા અને પેાતાના ગામના ઉપાશ્રયેમાં અગર ગામેગામ ભેટ આપતા. આ રીતે દરેક ગચ્છના આચાર્યાદિ મુનિવના પુણ્ય ઉપદેશથી ભિન્ન ભિન્ન જ્ઞાતિના સેંકડા ધર્માત્મા એક એક ગૃહસ્થે એક એક જ નહિ પણ અનેકાનેક જ્ઞાનભંડારા સ્થાપ્યા હતા. આ સૌનાં પવિત્ર નામાનું સ્મરણ કરવું શકય નથી, એ સ્થિતિમાં એક એક અગર તેથી વધારે પુસ્તકે લખાવનાર વ્યક્તિઓનાં પાંચ–દસ નામાની નેાંધ લેવી તેના કરતાં તે સ વ્યક્તિઓને હાર્દિક ધન્યવાદ અપી વિરમીએ એ વધારે યાગ્ય છે. જેએ આ પુણ્ય પુરુષોનાં નામ તેમ જ તેમને સવિશેષ પરિચય મેળવવા ઇચ્છતા હોય તેમને ડૉ॰ કિલહ્વાન, ડૉ॰ પિટર્સન, સી ડી દલાલ આદિ સપાક્તિ પ્રાચીન જૈન જ્ઞાનભંડારાના રિપોર્ટ જોવા ભલામણ છે. ઉપર નિવેદન કરવામાં આવ્યું તેમ, આજ સુધીમાં સેંકડા જ્ઞાનભંડારા ઊભા થયા અને કાળની કુટિલતાને બળે, રાજ્યની ઊથલપાથલને લીધે, જૈન યતિવની પતિતતાને કારણે, તેમ જ જૈન સમાજની અજ્ઞાનતાને લીધે પણ તે બધાય શીણું –વિશી થઈ ગયા, ગૂજરાત, મારવાડ, મેવાડ,દક્ષિણ, બંગાળ આદિ દેશેામાં વસતા પતિત યતિવગે સેંકડા ભંડારા નષ્ટ કર્યાની વાત સૌ કાઈ જાણતું હશે. પરંતુ તે જ દેશમાં વસતા અજ્ઞાન આગેવાન ગણાતા જૈન ગૃહસ્થવર્ગે સ્વયં તેમ જ કેટલીએક વાર અણુસમજી હોવા છતાં ચિરપ્રત્રજિત હાઈ મોટા તરીકે પડકાયેલ અણુસમજુ ૧૩મુનિવની પ્રેરણા કે સમ્મતિથી ૧૦. આ સૌના પરિચય માટે જુઓ : પુરાતત્ત્વ, વર્ષ ૧, અંક ૧ માંના “એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ ’શીક સારા લેખ. ૧૧. આચાર્ય અભયદેવ, ધર્મસાગર ઉપાધ્યાય આદિના ગ્રંથૈાની પ્રતિમાં જે ગૃહસ્થાએ એક સાથે પ્રેમપૂર્વક અનેક આદર્શ લખાવવાના પુણ્ય કાર્યમાં પેાતાની લક્ષ્મીને વ્યય કર્યાં છે, તેમનાં નામેાની નેધ લીધી છે. ૧૨. लेखयित्वा वरान् कल्पान् लेखकैः रूपसंयुतान् । પત્તા ન સર્વશાલાનુ સ્વાશ્વતં યો પ્રસાયે (?) | गन्धारबन्दिरे तौ झलमलयुगलादिसमुदयोपेताः । श्री कल्पपुस्तिका पि दत्ताः किल सर्वशालासु ॥ —નિશીયસૂરીની પ્રતિ, પાલીતાણા. ૧૭. અહીં કરાયેલ મુનિવર્યંના ઉલ્લેખ ઘણાને કલ્પિત લાગશે, પરંતુ તે રીતે વહેતી નદીઓમાં અને કૂવામાં પધરાવી આવનાર ગૃહસ્થાના મેઢેથી સાંભળેલી આ વાત છે. આ સિવાય પાલીતાણામાં ભીંતા ઉપરના વસ્તુપાલ આદિના શિલાલેખા ર્ણ અવસ્થામાં આવી જવાને કારણે ભીંતેાની શેભામાં ઘટાડા થતા હોવાથી તેને સિમેન્ટ તેમ જ રંગથી પૂરી દેવાની સલાહ પણ આવા મહાત્મા તરફથી મેળવી તેને પૂરી દીધાની વાત ત્યાંના ઘરડા કારભારીએ સભળાવે છે. અસ્તુ. જ્યાં વહીવટ કરનારાઓ નિષ્પ્રાણ હાય, ત્યાં આથી બીજી શી આશા રાખી શકાય ? —લ્પસૂત્ર પ્રતિ, તીવડો. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૨] જ્ઞાનાંજલિ પુરાતન કીમતી પુસ્તકોને ઉધેઈથી ખવાઈ જવાને કારણે, જીર્ણ થવાને લીધે, પાણીથી ભીંજાઈને ચોંટી જવાને અથવા બગડી જવાને કારણે, ઉંદર આદિએ કરડી ખાધેલ હોવાને લીધે, ઊથલપાથલના સમયમાં એકબીજાં પુસ્તકનાં પાનાંઓ ખીચડારૂપ થઈ અવ્યવસ્થિત થવાને કારણે અગર તેવા અન્ય કોઈ પણ કારણે વહેતી નદીઓમાં, દરિયામાં અથવા જૂના કૂવાઓમાં પધરાવીને નાશ કર્યાની ઘણુ થોડાએને ખબર હશે. આ પ્રમાણે ફેંકી દેવાયેલ સંગ્રહમાં સેંકડો અલભ્ય–દુર્લભ મહત્ત્વના ગ્રંથો કાળના મુખમાં જઈ પડ્યા છે. આવા જ ફેંકી દેવાને તૈયાર કરાયેલ અનેક સ્થળના કચરારૂપ મનાતાં પાનાંઓના સંગ્રહમાંથી વિજ્ઞ મુનિવગે કેટલાયે અમૃતપૂર્વ તેમ જ લભ્ય પણું મહત્વના સેંકડો ગ્રંથ શોધી કાઢયા છે અને હજુ પણ શોધી કાઢે છે. આ ઠેકાણે આ વાત લખવાનો હેતુ એટલો જ છે કે જેઓ આ વાત વાંચે તેઓની નજરે ક્યારેય પણ તેવો અવ્યવસ્થિત પ્રાચીન પાનાંઓનો સંગ્રહ જોવામાં આવે તો તેઓ તેને કોઈ પણ વિજ્ઞ મુનિ અગર ગૃહસ્થ પાસે લઈ જાય અને તેમ કરી નષ્ટ થતા કીમતી ગ્રંથને જીવિત રાખવાના પુણ્ય અથવા ચશના ભાગી થાય. અત્યારે આપણા જમાનામાં જૈન મુનિવર્ગ તથા જૈન સંઘના સ્વત્વ નીચે વર્તમાન જે મહાન જ્ઞાનભંડાર છે, તે બધાય ઉપરોક્ત જ્ઞાનભંડારોના અવશેષોથી જ બનેલા છે. અને એ જ્ઞાનભંડારોની પુરાતત્વજ્ઞાની દૃષ્ટિમાં જે દર્શનીયતા કે બહુમૂલ્યતા છે, તે પણ એ અવશેષોને જ આભારી છે, એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. આ અવશેષોને આપણે અનેક વિભાગમાં વહેંચી શકીએ; જેમ કે સમર્થ જ્ઞાત કે અજ્ઞાત આચાર્ય કૃત અલભ્ય દુર્લભ્ય ગ્રંથો તથા તેમના જ સુધારેલ સૂત્ર, ભાગ, ચૂર્ણ, ટીકા આદિ ગ્રંથો; માન્ય ટીકા, ચરિત્ર, પ્રકરણ આદિ ગ્રંથોની તેના કર્તાને હાથે લખાયેલ પ્રતો અથવા તેના પ્રથમદર્શી અર્થાત ગ્રંથ રચાયા પછી વિશ્વસ્ત વિદ્વાન વ્યક્તિએ લખેલ પહેલી નકલ આચાર્યાદિ મહાપુરુષના હસ્તાક્ષર; પાચીન માન્ય ગ્રંથોના પુરાતન આદર્શો-નકલે; માન્ય રાજા, મંત્રી ગૃહરથ આદિએ લખાવેલ પ્રતિઓ; સચિત્ર પુસ્તક; કેવળ ચિત્રો સ્વર્ણાક્ષરી-ચાક્ષરી પુસ્તકો ઇત્યાદિ. સાધારણ ખ્યાલમાં આવવા માટે જ આ વિભાગની કલ્પના છે. જ્ઞાનભંડારોનું રક્ષણ આ સ્થાને રક્ષણના બે વિભાગ પાડીશું : એક તો રાજદ્વારી આદિ કારણોને અંગે થતી ઊથલપાથલના જમાનામાં આવેશમાં આવી વિપક્ષી કે વિધમી પ્રજા દ્વારા નાશ કરાતા જ્ઞાનભંડારેનું રક્ષણ અને બીજો શરદી આદિથી નાશ થતા જ્ઞાનભંડારોનું રક્ષણ. . પ્રથમ વિભાગમાં મહારાજા અજયપાળની મહારાજા કુમારપાળદેવ પ્રત્યેની દૈષવૃત્તિ તથા મોગલોની તેમના હુમલા સમયની સ્વધર્માધતા જેવા પ્રસંગે સમાય છે. આવા પ્રસંગોમાં વિપક્ષીઓ કે વિધર્મી ઓ સામા થાય ત્યારે તેમના સામે થઈ જ્ઞાનભંડારોને સ્થાનાંતર કરવા માટે અથવા બચાવવા ભાટે દૂરદર્શિતા તેમ જ પરાક્રમ જ કામ આવે છે. અજયપાળે કુમારપાળ પ્રત્યેના વૈરને કારણે તેમનાં કરેલ કાર્યોને નાશ કરવા માંડ્યું, ત્યારે મંત્રી વાભેટે અજયપાળ સામે થઈ જૈન સંઘને ત્યાં વિદ્યમાન પુસ્તક ભંડાર આદિ ખસેડવા માટે ત્વરા કરાવી. જૈન સંઘે પણ સમયસૂચકતા વાપરી ત્યાં વિદ્યમાન જ્ઞાનભંડાર આદિને ગુપ્ત સ્થાનમાં રવાના કરી દીધા, અને મહામાત્ય વાભટ તથા તેના નિમકહલાલ સુભટો પોતાના દેહનું બલિદાન આપી યમરાજના અતિથિ બન્યા. જૈન સંઘે આ ભંડારે તે સમયે ક્યાં સંતાડ્યાં ? પાછળથી તેની કોઈએ સંભાળ લીધી કે નહિ?—આદિ કશું જ કઈ જાણતું Page #52 -------------------------------------------------------------------------- ________________ લીંબડી જ્ઞાનભંડારનું અવલોકન [ ૨૩ નથી, તેમ જ તે હકીકતને ઉલ્લેખ પણ ક્યાંય થયો નથી. સંભવ છે કે તેને જ્યાં રાખવામાં આવ્યા, ત્યાં ને ત્યાં જ રહ્યા હોય. કેટલાકનું કહેવું છે કે તે બધું તે સમયે જેસલમેર મોકલાયું હતું, પરંતુ ત્યાંના કિલ્લામાં અત્યારે જે પુસ્તકસંગ્રહ વિદ્યમાન છે, તે જોતાં તેમ માનવાને કશું જ કારણ નથી મળતું. ત્યાંની દંતકથા પ્રમાણે કિલ્લાના અન્ય ગુપ્ત ભાગમાં તે સંગ્રહ હોય તો કાંઈ કહેવાય નહિ; પણ તેવો સંભવ જ નથી, તેમ ઘણી વાર આવી કિંવદન્તીઓ વજૂદ વિનાની જ હોય છે. - જેમ જૈન સંઘે મોગલેની ચડાઈના જમાનામાં પ્રતિમાઓના રક્ષણ માટે જામનગર, પ્રભાસપાટણ, ઉના, અજાહરા, ગોવા,રાં તેજ ઈડર, પાટણ આદિ નગરમાં મંદિરની અંદર ગુપ્ત અગમ્ય માર્ગવાળાં તેમ જ અકય ઊંડાઈવાળાં ભૂમિગૃહો-ભોયરાં બનાવ્યાં છે, તેમ જ્ઞાનભંડારોની રક્ષા માટે બનાવ્યાનું કક્યાંય જાણવામાં કે સાંભળવામાં નથી. આનું કારણ એક જ જણાય છે કે જૈન મંદિર એ જાહેર તેમ જ લક્ષણયુક્ત મકાન હોઈ તેને શોધતાં વાર ન લાગે અને જ્ઞાનભંડારોની જેમ પાષાણમયી મૂર્તિઓને સ્થાનાંતર કરવામાં મુશ્કેલીને પ્રશ્ન હોઈ તેનું ગોપન નજીકમાં નજીક સ્થાનમાં થાય એ જ ઇષ્ટ હોવાથી તેને માટે ગુમ સ્થાને જવાની ફરજ પડી; જ્યારે જ્ઞાનભંડાર રાખવાના સ્થાનની ખાસ ઓળખ ન હોવાથી તેમ જ પ્રસંગવશાત તેને સ્થાનાંતર કરવામાં કશોય મુશ્કેલીભર્યો પ્રશ્ન ન હોવાથી તેને માટે તેવાં ગુપ્ત સ્થાનો રચવાની આવશ્યકતા રવીકારાઈ નથી. આમ છતાં એમ માનવાનું નથી કે ભ સુરક્ષિત રાખવા માટે તેવી યોજના કરવામાં નહોતી જ આવતી. આના ઉદાહરણરૂપે આપણી સમક્ષ જેસલમેરનો કિલ્લે વિદ્યમાન છે, જેમાંના મકાનમાં ત્યાંના ભંડારને સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે. આચાર્ય સિદ્ધસેન માટે એમ સાંભળવામાં આવે છે કે તેમણે ગુપ્ત સ્તંભને ઔષધી વડે ઉઘાડી તેમાંથી મંત્રાનાયનાં કેટલાં ઉપયોગી પુસ્તકે બહાર કાઢયાં અને સ્તંભ અચાનક જમીનમાં ઊતરી ગયે. આવા–બહુરૂપીબજાર અને મૃગલીના નવલકથામાં વર્ણવાયેલ તલેસ્માતી મકાન જેવા–ગુપ્ત સ્તંભ કે મકાને, એ સદાને માટે ઈરાદાપૂર્વક અદશ્ય કરવાનાં મંત્રસંગ્રહ જેવાં પુસ્તકો માટે ભલે ઉપયોગી ગણાય, અન્ય પુસ્તકસંગ્રહને રક્ષણ માટે, જેને અધિકારી આખો સમાજ છે, આવા સ્તંભો કે મકાન ઉપયોગી ન જ હોઈ શકે. બીજા વિભાગમાં વરસાદની જલમિશ્રિત શરદી, ઉધેઈ, ઉદર આદિને સમાવેશ થાય છે. ઉધઈથી જ્ઞાનભંડારનું રક્ષણ કરવા માટે પુસ્તક મૂકવાની પેટી, મજૂસ કે કબાટ આદિની આસપાસ ધૂળ-કચરે ન વળવા દેવો તેમ જ જમીનથી અદ્ધર રહે તેમ પિટી આદિ રાખવાં, અને ઉંદરથી બચાવવા માટે, જેમાં પુસ્તકો રાખવામાં આવતાં હોય તેમાં, ઉંદર પેસી જાય તેવી પોલાણ કે રસ્તો ન હૈ જોઈએ, એ સૌ કોઈ જાણતું હોય છે. પરંતુ પુસ્તકને શરદીથી કેમ બચાવવું ? ચોંટી જવાનો સંભવ હોય તેવા પુરતકને કેમ રાખવું ? ચુંટી ગયેલ પુસ્તકને કેમ ઉખાડવું ?-ઈત્યાદિ બાબતોથી તો આજકાલનો જૈન મુનિવર્ગ પણ લગભગ અજાણ છે, એટલે તેને લગતી બાબતની નોંધ કરવી વધારે આવશ્યક છે. પુસ્તકનું શરદીથી રક્ષણ હસ્તલિખિત પુસ્તકની શાહીમાં ગુંદર પડતો હોવાથી વરસાદની જલમિશ્રિત શરદી લાગતાં તે ચૂંટી જાય છે. માટે શરદીથી અથવા ચટવાથી બચાવવા માટે તેને મજબૂત રીતે બાંધીને રાખવાં જોઈએ. જૈન મુનિઓમાં એક કહેવત પ્રસિદ્ધ છે કે “ પુસ્તકને શત્રુની જેમ મજબૂત બાંધવું. ” આને અર્થ એ છે કે મજબૂત બંધાયેલ પુસ્તકમાં શરદી પ્રવેશવા ન પામે. અધ્યયનાદિ માટે જે પુસ્તક બહાર રાખ્યું હોય તેનાં આવશ્યકીય પાનાં છૂટાં રાખી બાકીનાને બાંધીને જ રાખવું. બહાર રાખેલ પાનાંને પણ વધારે પડતી હવા ન લાગે તે માટે કાળજી રાખવી. જૈન હસ્તલિખિત ભંડારના કાર્યવાહકે ચોમાસામાં ભંડારને ઉઘાડતા નથી, તેનું કારણ પણ પુસ્તકને “હવા ન લાગે એ છે. ' Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ]. જ્ઞાનાંજલિ 0 ચેટી જતાં પુસ્તકે માટે—કેટલાંક પુસ્તકની શાહીમાં શાહી બનાવનારની અણસમજ અથવા ધૂર્તતાને લીધે ગુંદર વધારે પ્રમાણમાં પડી જવાથી સહજ માત્ર શરદી લાગતાં તેનાં પાનાં એંટી જવાનો ભય રહે છે. તેવાં પુસ્તકના દરેક પાના ઉપર ગુલાલ છાંટી દે, ભભરાવવો, એટલે તેના ચાંટવાનો ભય અલ્પ થઈ જશે. ચાંટી ગયેલ પુસ્તક માટે–કેટલાંક પુસ્તકોને વધારે પ્રમાણમાં શરદી લાગવાથી તે સેંટીને રોટલા જેવાં થઈ જાય છે. તેવા પુસ્તકને ઉખેડવા માટે પાણિયારામાંની સૂકી જગ્યામાં અથવા પાણી ભર્યા બાદ ખાલી કરેલ ભીનાશ વિનાની પણ પાણીની હવાવાળી માટલી કે ઘડામાં જલમિશ્રિત શરદી લાગે તેમ મૂકવું. હવા લાગ્યા પછી ચેટી ગયેલ પાનાંને ધીરે ધીરે ઉખાડવાં. જો વધારે ચોંટી ગયેલ હોય તો તેને વધારે પ્રમાણમાં શરદી લાગ્યા પછી ઉખાડવાં, પણ ઉખાડવા માટે ઉતાવળ ન કરવી. આ સિવાય એ પણ એક ઉપાય છે કે જ્યારે માસામાં પુષ્કળ વરસાદ વરસતે હોય ત્યારે ચાંદી ગયેલ પુસ્તકને મકાનમાં ખુલ્લું મૂકી દેવું, અને હવા લાગ્યા પછી ઉપરની જેમ ઉખાડવું. ફેર ચોંટી ન જાય માટે તેના દરેક પાના ઉપર ગુલાલ છાંટી દેવો. આ ઉપાય કાગળના પુસ્તક માટે છે. તાડપત્રીય પુસ્તક એંટી ગયું હોય તો એક કપડાને નીતરે તેમ પાણીમાં ભીંજાવી તેને પુસ્તકની આસપાસ લપેટવું. જેમ જેમ પાનાં હવાતાં જાય તેમ તેમ ઉખાડતા જવું. તાડપત્રીય પુસ્તકની શાહી પાકી હોવાથી તેની આસપાસ નીતરતું કપડું લપેટતાં તેના અક્ષરો ભૂંસાવાને કે ખરાબ થવાને જરા પણ ભય રાખ નહિ. પરંતુ ઈરાદાપૂર્વક અક્ષર ઉપર ભીનું કપડું ઘસવું નહિ. પાનાં ઉખાડતી વેળાએ પાનાની સ્લનું વચા એકબીજા પાન સાથે ચાટીને તૂટી ન જાય તે માટે સાવધાનતા રાખવી. આ સિવાય જ્ઞાનભંડાર રાખવાનાં સ્થાનો ભેજ રહિત તેમ જ ચોમાસામાં પાણી ન પડે તેવાં હોવાં જોઈએ એ જગવિદિત છે. પુસ્તકનું રક્ષણ શાથી શાથી કરવું એ માટે કેટલાંક લિખિત પુસ્તકના અંતમાં જુદી જુદી જાતનાં સંસ્કૃત પદ્યો લખેલાં હોય છે, જે ઉપયોગી હોવાથી આ ઠેકાણે ઉતારું છું :– जले रक्षेत् स्थले रक्षेत् रक्षेत् शिथिलबन्धनात् । मूर्खहस्ते न दातव्या एवं वदति पुस्तिका ।। अग्ने रक्षेत् जलाद् रक्षेत् मूषकेभ्यो विशेषतः । कष्टेन लिखितं शास्त्र यत्नेन परिपालयेत् ।। उदकानिलचौरेभ्यो मूषकेभ्यो हुताशनात् । कष्टेन लिखितं शास्त्र यत्नेन परिपालयेत् ॥ भग्नपृष्ठकटिग्रीवं वक्रदृष्टिरधोमुखम् । कष्टेन लिखितं शास्त्र यत्नेन परिपालयेत् ।। જ્ઞાનપંચમી–અહીં પ્રસંગોપાત્ત જણાવવું જોઈએ કે કાર્તિક શુકલ પંચમીને જ્ઞાનપંચમી તરીકે ઓળખાવી દરેક શુકલ પંચમી કરતાં તેનું માહાત્મ વધારેમાં વધારે ગાવામાં આવ્યું છે. તેનું યુક્તિ સંગત કારણ હોય તો તે એ જ છે કે વર્ષાઋતુમાં જ્ઞાનભંડારોમાં પેસી ગયેલ સ્નિગ્ધ હવા પુસ્તકને બાધકર્તા ન થાય અને પુસ્તક સદાય પોતાની સ્થિતિમાં કાયમ રહે તે માટે તેને તાપ ખવાડ જોઈએ. તેમ જ, ઉપર જણાવવામાં આવ્યું તેમ, ચોમાસાની ઋતુમાં ભંડારે બંધબારણે રાખેલ હઈ તેની આસપાસ વળેલ ધૂળ-કચરો સાફ કરવો જોઈએ, જેથી ઉધેઈ આદિ લાગવાનો પ્રસંગ ન આવે. આ બધું કરવા માટે સૌથી સરસ, અનુકૂળ અને વહેલામાં વહેલે સમય કાર્તિક માસ જ છે, Page #54 -------------------------------------------------------------------------- ________________ [ ર૫ લીંબડી જ્ઞાનભંડારનું અવલોકન કારણ કે આ સમયે, શરદઋતુની પ્રૌઢાવસ્થા હોઈ સૂર્યનો પ્રખર તાપ અને ભેજવાળી હવાનો તદ્દન અભાવ હોય છે. વિશાળ જ્ઞાનભંડારોની હેરફેરનું આ કાર્ય સદાય અમુક વ્યક્તિને કરવું ખેદજનક તથા અગવડતાભર્યું થાય, જાણી કુશળ તાંબર જૈનાચાર્યોએ કાર્તિક શુકલ પંચમી (જ્ઞાનપંચમી)ને દિવસે પ્રાપ્ત થતી અપૂર્વ જ્ઞાનભકિતનું રહસ્ય, તેનાથી મળતા લાભ આદિ સમજાવી તે તિથિનું મહાભ્ય વધારી દીધું, અને લોકોને જ્ઞાનભક્તિ તરફ વાળ્યા. લેકે પણ તે દિવસને માટે ગૃહવ્યાપારનો ત્યાગ કરી યથાશક્ય આહરાદિકને નિયમ, પીપધવત આદિ સ્વીકારી, જ્ઞાનરક્ષાના પુણ્ય કાર્યમાં ભાગીદાર થવા લાગ્યા. જે ઉદેશથી ઉક્ત તિથિનું માહામ્ય ગાવામાં આવ્યું, તેને તે અત્યારે અભરાઈ ઉપર મૂકવામાં આવ્યો છે. અર્થાત પુસ્તક ભંડારે તપાસવા, ત્યાંના કચરે રાફ કરો, પુસ્તકોને તડકે દેખાડ, બગડી ગયેલ પુસ્તકે સુધારવાં, તેમાં જીવડાં ન પડે તે માટે મૂકેલ ઘોડા, વજના ભૂકાની નિર્માલ્ય પોટલીઓ બદલ ની આદિ કશું જ ન કરતાં માત્ર “સાપ ગયા ને લીસોટા રહ્યા ” એ કહેતી પ્રમાણે આજકાલ તાંબર મૂર્તિ પૂજક જૈનોની વસ્તીવાળાં ઘણાંખરાં નાનાંમોટાં નગરમાં થોડાંઘણાં જે હાથમાં આવ્યાં તે પુસ્તકની આડંબરથી સ્થાપના કરી તેને પૂજા-સત્કાર આદિથી જ કૃતકૃત્યતા માનવામાં આવે છે. ઉપરોક્ત જ્ઞાનપંચમી તિથિના માતામ્યના ખરા રહસ્યને અને તે દિવસના કર્તવ્યને વિચારવાને કારણે આપણું ઘણાંય સ્થળેના કીમતી પુસ્તકસંગ્રહો ઉધેઈ આદિના ભક્ષ્ય બન્યા છે, જેનું તાજું ઉદાહરણ સુરતના વડાચૌટાના ઉપાશ્રયમાં મૂકેલ પૂજ્ય શ્રી ૧૦૮ શ્રી મોહનલાલજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી જયમુનિજીને પુસ્તકસંગ્રહ છે, જે તપાસ કરાયા સિવાય પટારામાં પુરાઈ રહેવાથી તેમાંનાં ઘણાંખરાં પુસ્તકે જીવડાંએ એવાં કેરી ખાધાં કે જેથી તે કશાય કામમાં ન રહ્યાં! પ્રરતુત જ્ઞાન ભંડાર સ્થાપન–પ્રસ્તુત જ્ઞાનભંડારની સ્થાપના ક્યારે થઈ અથવા કોણે કરી એ માટેનું ઉલિખિત કશુ જ સાધન મળી શક્યું નથી. તેમ છતાં જરા ડોસા દેવચંદના વખતથી પ્રતિત ભંડારનો વહીવટ અવિચ્છિન્ન રીતે ચાલ્યો આવે છે. તે પહેલાંનાં લીંબડીમાં લખાયેલાં કેટલાંક પુસ્તક ભંડારમાં દેખાય છે. એ ઉપરથી એમ કહી શકાય કે આ ભંડાર તેમના પહેલાંના સમયનો છે. ભંડારમાં જે પુસ્તક વિદ્યમાન છે એ—લીબડીનગર સ્થાનકવાસી સંપ્રદાયનું પાટનગર હોઈ તેમની સાથેની ચર્ચામાં વારંવાર પકાની જરૂરત જણાયાથી-યુનિવર્ણનાં મૂકેલાં હોવાનો સંભવ વધારે છે. એ પણ સંભવ છે કે કદાચ શેડ ડસા દેવચંદ પોતાની લાગવગવાળા કોઈ સ્થળના પુસ્તસંગ્રહને લાવ્યા હોય. અહીં એટલું જણાવવું જોઈએ કે શેઠ ડાલા દેવચંદ આદિની જ્ઞાનભંડાર પ્રત્યે હાર્દિક લાગણી હોવા છતાં તેમણે પુસ્તક લખાવવામાં નજીવો જ અર્થ વ્યય કર્યો છે. એ વાત એટલા ઉપરથી કહી શકાય છે કે આખા ભંડારમાં ડાસા વહોરા અને તેમના વંશજનાં લખાયેલાં માત્ર બે–ચાર પુસ્તક જ નજરે આવે છે, અને તે પણ સૂત્રકૃતગિનિયુક્તિ જેવાં નાનાં નાનાં. પ્રસ્તુત જ્ઞાનભંડારને જેટલા વિસ્તારમાં અત્યારે આપણે જોઈએ છીએ તેટલો વિશાળ તે વખતે ન હોય એ સ્વાભાવિક છે. જ્યારે ક્યારે કોના તરફથી ભંડારમાં પૂર્તિ કરવામાં આવી, એ સંબંધી પૂર્ણ હકીકત મળી નથી, તેમ તેવી આશા પણ ન રાખી શકાય. ચાલુ શતાબ્દીમાં સં. ૧૯૨૦ માં * વોરા ડોસા દેવચંદ અને તેમના વંશજેને ટૂંક પરિચય “ પુરવણી”માં કરાવાશે.. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૬] જ્ઞાનાંજલિ ખતરગચ્છીય શ્રીમાન ઋદ્ધિસાગરજી મહારાજ અહીં આવ્યા ત્યારે તેમના કહેવાથી શ્રીસંઘે કેટલુંક પુસ્તક વેચાણ લઈ ઉમેર્યુ છે. તથા સ. ૧૯૭૯-૮૩ માં અચલગચ્છ, પાયચ દુગચ્છ, શ્રીમાન વિનોવિજયજી મહારાજ અને સાધ્વીજી શ્રી નેમશ્રીજી આદિના પુસ્તકસંગ્રહાને પણ ઉમેરે કરવામાં આવ્યા છે. ભંડારમાં તાડપત્રીય જે પ્રા છે તે શેઠ ડાસા દેવચ', પેાતાના ભાગીદાર સ્થાનકવાસી મહેતા ડાસા ધારસી ખધાર સાથેની ચર્ચાને પ્રસંગે પાંચસેા (૫૦૦) રૂપિયા ડિપોઝિટ મૂકીને પાટણના સંઘવીના પાડાના તાડપત્રીય પુસ્તકભડારમાંથી લાવેલા છે. આ વાત જેમ અહીં પ્રસિદ્ધ છે, તેમ પાટણના તે ભંડારના રક્ષક પટવાએ પણ તે ડિપોઝિટ પેાતાની પાસે હાવાનું કબૂલે છે. આ રૂપિયા શેઠ ડાસા દેવચંદના પેાતાના કે લીખડી શ્રીસંધના તે, કોઈ જાણતું નથી. વહીવટ-જ્ઞાનભંડારતા વહીવટ શેઠ ડાસા દેવચંદથી લઈ આજ સુધી તેના વશર્જા કરતા હતા. સ’. ૧૯૪૬માં તે સ ંધની સત્તા નીચે સોંપાયે, સંધની સત્તામાં આવ્યા પહેલાં અને પછી પણ ભડારને સુધારવાને બહાને, તેની ટીપ કરવાને બહાને અગર વાંચવા લેવાને બહાને વહીવટ કરનારના વિશ્વાસને અથવા તેમની અણસમજને લાભ લઈ કાઈ કેાઈ મહાશયાએ પુસ્તકો અસ્તવ્યસ્ત કર્યાના તેમ જ પાછાં નહીં આપ્યાના અવશેષો જોવામાં આવે છે. આચારાંગચૂ↑ આદિ પ્રતિ અધી બાકી રહેલ છે, નદીચૂર્ણી, શ્રાદ્ધવિધિ આદિ પુસ્તકો સર્વથા નથી, સ્વર્ણાક્ષરી ભગવતીસૂત્ર હરાઈ ગયું છે અને લિંગાનુશાસન સ્વાપન્ન ટીકા પુસ્તકના અંતિમ પાનાને રાખી બાકીનુ પુસ્તક ચોરી લઈ તેના બદલે કેાઈ રાસનાં તેટલાં પાનાં જેડી દીધાં છે. શ્રીમાન ઋદ્ધિસાગર્જી તેમ જ પ્રેફેસર રવજી દેવરાજકૃત ટીપે જોતાં ઘણાંય પુસ્તકે અસ્તવ્યસ્ત થયાં જણાય છે. સ્થાન—આજ સુધી ભંડાર સ ંવેગીના ઉપાશ્રયમાં રહેતા હતા. પાછલાં કેટલાંક વર્ષ થયાં તેને નવા મંદિરમાં રાખવામાં આવ્યા હતા. હાલ તેને જૂના દેરાસરના ઉપરના ભાગમાં બનાવેલ જ્ઞાનમંદિરમાં રાખેલ છે. આ જ્ઞાનમંદિર બંધાવવા માટે લીંબડી નિવાસી દશાશ્રીમાળીનાતીય પુણ્યાત્મા શેઠ ભગવાનદાસ હરખચંદ્રે પેાતાનાં માતુશ્રી દીવાળીબાઇના શ્રેયાર્થે રૂ. ૫૧૦૧ આપેલ છે. વ્યવસ્થા—પ્રારંભમાં પુસ્તકોની રક્ષા માટે તેને કાગળના તેમ જ લાકડાના ડબામાં મૂકી, તે ડબાએતે સુતરાઉ પડ સાથે એવડાં સીવેલ મશરૂનાં બંધનેથી સારી રીતે બાંધી મજૂસમાં રાખેલ હતાં. દરેક ડબામાં જીવડાં ન પડે તે માટે ઘેાડાવજના ભૂકાની પેલી રાખવામાં આવેલી હતી. ગ્રંથને વિભાગ જાણવા માટે ત્યારે શી વ્યવસ્થા હતી તે કહેવાય નહિ, પરંતુ સંભવતઃ જેમ અન્ય પ્રાચીન ભંડારામાં ગ્રંથાને વિભાગ જાણવા માટે કાચા સૂતરના દોરાથી તેને બાંધેલ હોય છે, તેમ આમાં પણ હોવુ જોઈએ. સ. ૧૯૫૪માં પૂજ્ય શ્રીમદ્વિજયાન દસૂરિ (આત્મારામજી) મહારાજના પ્રશિષ્ય શ્રીમદ્ વિજયકમલસૂરિ ( તે સમયના કમલવિજયજી ) મહારાજશ્રીએ ચામાસ' કર્યું ત્યારે તેમણે એટલા સુધારા કર્યો કે દરેક ગ્રંથને એાળખવા માટે તેને પ્રતની જાડાઈ-પહેાળાઈ પ્રમાણુનાં ચાર આંગળ લાંબાં કવરે! ગુંદરથી ચાડી બલૈયાની જેમ ચડાવી તેના ઉપર તે તે ગ્રંથનું નામ, પત્રસંખ્યા, તેને નબર અને ડાભડાા નંબર લખવામાં આવ્યા. અનુક્રમે પુસ્તકસંગ્રહને માસને બદલે કયાટમાં રાખવામાં આવ્યું. અંતિમ વ્યવસ્થા થયા પહેલાંને આ સાધારણ ઇતિહાસ છે. આ અનુક્રમે થતી આવેલ વ્યવસ્થામાં એ માટી ત્રુટિઓ હતી : એક તે એ કે જે ડાબડામાં પુસ્તકા રાખવામાં આવેલ હતાં, તે ડાબડા ઘણાખરા તેમાં મૂકેલ પુસ્તકો કરતાં સવાયા લાંબા-પહેાળા Page #56 -------------------------------------------------------------------------- ________________ લીઅડી જ્ઞાનભંડારનું અવલોકન [ રહે હતા, જેથી જેટલી વાર પુસ્તકે લેવા-મૂકવા માટે તેને બહાર કાઢવામાં આવે તેટલી વાર તેમાંનાં છ પુસ્તકે ભાંગીને ભૂકો થઈ જતાં એટલું જ નહિ, પરંતુ જે સારી સ્થિતિમાં હતાં તે પણ અકાળે નાશના મુખમાં પહોંચતાં હતાં. બીજી એ કે પ્રતો ઉપર જે કવરે ચડાવેલ હતાં તે ગુંદરથી ચોંટાડેલ હોઈ તેને બહાર કાઢીને પુનઃ ચડાવવા જતાં, ચડાવનાર કુશળતાથી ચડાવે તથાપિ આદિ-અંતનાં પાનાં ફાટી જતાં; અને આ રીતે ઘણીયે સારામાં સારી પ્રતાનાં આદિ–અંતનાં કેટલાંય પાનાં જીર્ણ થઈ ગયાં છે. આ સિવાય વાંચવા આપેલ પુસ્તકો વાંચનારની બેકાળને લીધે અથવા પાછો આવ્યા પછી તેને વહીવટદારની કાળજીને અભાવે કેટલાંક પુસ્તકો અને કેટલાંએક પુસ્તકોનાં પાનાંઓ અસ્તવ્યસ્ત થઈ ગયાં હતાં. તેમ જ અન્ય ગ૭નાં પુસ્તકે, તેના ખાસ રક્ષક કોઈ ન રહેવાથી, સંઘની સત્તામાં આવ્યા બાદ અવ્યવસ્થિત દશામાં પડ્યાં હતાં. - ઉપરોક્ત કારણોને લીધે ભંડારની વ્યવસ્થા પુનઃ થાય એ આવશ્યક હોવાથી સં. ૧૯૭૮માં પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજીએ ચોમાસું કર્યું ત્યારે મારા પૂજ્ય ગુરુ શ્રી ચતુરવિજયજી મરાજે ભંડારને વ્યવસ્થિત કરવાનું કાર્ય શ્રીસંઘની સમ્મતિથી હાથ ધર્યું. આ વખતની વ્યવસ્થામાં ભંડારમાંની દરેક પ્રતિનાં પાનાં ગણી, એકબીજી પ્રતમાં પેસી ગયેલ પાનાંને યથાસ્થાન ગોઠવી, તેને પ્રતિપ્રમાણ કાગળનાં કવરો વીંટાળી, તેના ઉપર નામ, પત્ર, નંબર આદિ લખવામાં આવેલ છે. દરેક પુસ્તક દીઠ અને નાનાં નાનાં બે-ચાર પુસ્તક દીઠ બે પાટીઓ તેની સાથે ચેડેલ ફતાથી બાંધેલ છે. તેના ઉપર ભંડારના નામનું છાપેલું લેબલ ચોડી તેમાં પણ પુસ્તકનું નામ, પત્રસંખ્યા અને નંબર લખવામાં આવેલ છે. આ કાર્ય કરવામાં મુનિ શ્રી જયવિજયજી, મુનિ શ્રી નાયકવિજયજી તથા મુનિ શ્રી મેઘવિજયજીએ ઘણી સહાય કરી છે. આ પુસ્તકને તેના માપના ડાબડાઓમાં મૂકી તેને સુંદર, મજબૂત અને હવાનો સંચાર ન થાય તેવા કબાટમાં રાખવામાં આવેલ છે. ઉપરોક્ત સઘળી વ્યવસ્થા માટે વઢવાણકૅમ્પનિવાસી વીશાશ્રીમાળીજ્ઞાતીય ધર્માત્મા શેઠ મગનલાલ વાઘજીએ રૂ. ૨૫૧ આપ્યા છે, જેનું અનુકરણ જૈન સમાજની ઈતર વ્યક્તિઓ કરે એમ આપણે ઈચ્છીશું. ટીપ–પ્રારંભમાં ભંડારની ટીપ હતી કે નહિ તે જણાયું નથી. તેમ કઈ વૃદ્ધ પુરુષને પણ તે સંબંધી કશી ખબર નથી. છતાં આપણે એટલું સહેજે કલ્પી શકીએ છીએ કે આવડા વિશાળ ભંડારની ટીપ ન હોય એમ બની જ ન શકે. અસ્તુ અત્યારે તો સં. ૧૯૨૦ માં ખરતરગચછીય શ્રીમાન ઋદ્ધિસાગરજીએ તથા સં. ૧૯૬૦ ની આસપાસમાં જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી આવેલ પ્રોફેસર શ્રીયુત રવજી દેવરાજે કરેલી ટીપ વિદ્યમાન છે. શ્રીમાન ઋદ્ધિસાગરજીની ટીપ કરતાં પ્રોફેસર મહાશયની ટીપ વધારે મહત્ત્વવાળી છે; કારણ કે તેમાં તેઓએ ગ્રંથનું નામ, પત્ર, ભાષા, કર્તા, શ્લોકસંખ્યા, ગ્રંથરચાયા-લખાયાની સાલ આદિ સર્વ માહિતી આપી છે, જ્યારે ઋદ્ધિસાગરજીની ટીપમાં માત્ર ગ્રંથનું નામ અને પત્રસંખ્યા સિવાય કાંઈ જ નથી. છેલ્લી ટીપ મારા પૂજ્ય ગુરુશ્રીએ કરી છે. આ ટીપ કેવી થઈ છે ? તેમ જ અપ્રાસંગિક હોવા છતાં એ પણ કહી દઉ કે આ વેળાની ભંડારવ્યવસ્થા કેવી થઈ છે?—એ પરીક્ષાનું કાર્ય હું માથે ન રાખતાં તેના પરીક્ષકને જ સોંપી વિરમું છું. પુસ્તક-ભંડારમાં કાગળનાં અને તાડપત્રનાં એમ બે જાતનાં પુસ્તક છે. તાડપત્રીય છ પ્રત સિવાય બાકીનાં બધાંય પુસ્તકે કાગળ ઉપર લખેલાં છે. કાગળનાં પુસ્તકોમાં વધારેમાં વધારે લાંબી પ્રતિ વનસારોદ્ધારકટીવાની છે. તેની લંબાઈ ૧૭ ઈંચની અને પહોળાઈ ૪૩ ઈંચની છે. તાક્ષત્રીય પ્રતામાં જ્ઞાતાધર્મવાળાં અને તેની દીવાની પ્રતિ લાંબી છે. આની લંબાઈ ૩૭ અને Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૮] જ્ઞાનાંજલિ પહોળાઈ ૨ ઈંચની છે. કાગળનાં પુસ્તકોમાં સૌથી પ્રાચીન પ્રતિ પ્રશ્વનોદ્વરાટી ની છે, જેની લંબાઈ-પહોળાઈ ઉપર નોંધવામાં આવી છે. આના અંતમાં લખ્યાનો સંવત નથી, પણ તેની લિપિ આદિ જોતાં તે ચૌદમા સૈકામાં લખાયેલી જણાય છે. તાડપત્રીય પુસ્તકોમાં જ્ઞાતાધર્મવાળાં અને તેની ટકાની પ્રતિ પ્રાચીન છે. આને અંતમાં પણ લખ્યાની સાલ નથી. ભંડારમાં સ્વર્ણાક્ષરી બે પ્રતો છે, તે સિવાય બધાં પુસ્તકો કાળી શાહીથી લખેલાં છે. લાલશાહીને ઉપયોગ કાગળનાં કેટલાંએક પુસ્તક માં થયેલ છે, પરંતુ તે શોભા નિમિત્તે અથવા ગ્રંથના મુખ્ય વિભાગો ધ્યાનમાં આવે તેટલા ખાતર જ, તેથી વિશેષ નહિ. બધાંય પુસ્તક જૈન દેવનાગરી લિપિમાં લખેલાં છે. કાગળની પ્રતા ૧૪ત્રિપાઠ, પંચપાઠ અને શૂદ્ર એમ ત્રણે પ્રકારે લખેલી છે. ભંડારમાં પ્રાકૃત, સંસ્કૃત, ગૂજરાતી, હિંદી જૈન-જૈનેતરના દરેક વિષયના જે જે ગ્રંથે વિદ્યમાન છે, તેનો વિસ્તૃત પરિચય મેળવવા ઈચ્છનારને પ્રસ્તુત લિસ્ટમાંનું ત્રીજું પરિશિષ્ટ જેવા ભલામણ છે. દર્શનીય વિભાગ - ભિન્ન ભિન્ન દષ્ટિએ જેવા ઈચ્છનાર માટે ભંડારમાં શું શું દર્શનીય છે, તેને નિર્ણય તેઓ પોતે જ કરે એ ઠીક ગણાય. માત્ર જેઓ ટૂંક મુદતમાં ભંડારનું સ્થૂલ દર્શન કરવા ઇચ્છતા હોય તેમને માર્ગદર્શક થાય તેવી તેમાંના વિશિષ્ટ તેમ જ દર્શનીય વિભાગની નોંધ અહીં કરવામાં આવે છે. શુદ્ધ ગ્રંથો–ભંડારમાં જે કેટલાએક ગ્રંથે વિદ્વાન મુનિવરોએ સુધારેલા જોવામાં આવે છે, તે સૌમાં વધારે મહત્ત્વના ગ્રંથે કેટલાક જૈન છેદસૂત્રની ભાગ–ચૂર્ણની પ્રત છે, જે અન્ય ભંડારમાં આટલી શુદ્ધ દુર્લભ છે. ઉપરોક્ત છેદસૂત્રોની પ્રતિઓમાં ગીતાજમણની પ્રતિ શુદ્ધતમ છે. દષ્ટિદોષથી રહી ગયેલ અશુદ્ધિને અશુદ્ધિ ન ગણીએ તો “આ પ્રતિમાં ભૂલ જ નથી” એમ માનવામાં જરાય અતિશયોક્તિ નથી. આ અપેક્ષાએ પં જૂમધ્યપૂ આદિ ગ્રંથે ઊતરતા જ ગણાય. છતાં તેમાં વિદ્વાન મુનિઓને હાથ ફરે છે. આ છેદ ગ્રંથો સિવાય નં. ૧૨માં દિગંબર આચાર્ય વિદ્યાનંદસ્વામિકૃત પ્રમાWIFરીક્ષા ગ્રંથની પ્રતિ છે, જે શુદ્ધતમ હોવા સાથે આકર્ષક ધનશલિથી અલંકૃત છે. આ પ્રતિ કતકલ્પભાષ્યની પ્રતિને ઝાંખી કરી દે તેવી છે. ઠેકઠેકાણે વિશાળ ટિપણી, પાઠાંતરો, પ્રમાણશાસ્ત્રીય ગ્રંથોમાં આવતી લાંબી ચર્ચામાં દૂર દૂર સુધી વારંવાર આવતા તત્ શબ્દના અર્થની ગૂંચે ટિપ્પણ કર્યા સિવાય ઉકેલવા માટે કરેલ વિવિધ ચિહ્નો ઇત્યાદિ તે પ્રતિના શોધકની અદ્વિતીય નિપુણતાને વાચકને ખ્યાલ ત્યારે જ આવી શકે કે જ્યારે તે પ્રતિને પોતે સાક્ષાત હાથમાં લઈને જુએ. આ સિવાય તિસ્થાન, ધાતુIRIT આદિ ઘણાય ગ્રંથો સુધારેલા છે, પણ તે દૃષ્ટિએ સંપૂર્ણ તપાસ કરેલ ન હોઈ કેટલા ગ્રંથ સુધારેલા છે તે કહી શકાય નહિ. ઉપરોક્ત ગ્રંથોના અંતમાં તેના શોધકોએ પોતાના નામનો ઉલ્લેખ કર્યો નથી, જેમ નં. ૬ उतराध्ययन लघुवृत्ति, नं. ६ आवश्यक टिप्पन, नं. ११ बृहत्कर्मस्तववृत्तिना मतमा तना शोधा - ૧૪ વચમાં મૂળ ગ્રંથ અને ઉપર નીચે તેની ટીકા એમ ત્રણ વિભાગમાં લખાતા પુસ્તકને ત્રિપાઠ તથા વચમાં મૂળ ગ્રંથ અને ઉપર નીચે તેમ જ બે બાજુના માર્જીનમાં તેની ટીકા એમ પાંચ વિભાગમાં લખાતા પુસ્તકને પંચપાઠ કહેવામાં આવે છે. ત્રિપાઠ-પંચપાઠરૂપમાં સટીક ગ્રંથે જ લખી શકાય છે. આ રીતે લખાયેલ પુસ્તકમાં મૂળ ગ્રંથ અને તેની ટીકાનો વિભાગ કરવાનો શ્રમ દૂર થઈ જાય છે. હાથીની સૂંઢની જેમ વિભાગ પાડ્યા સિવાય સળંગ લખેલ પુસ્તકને શૂદ્ર તરીકે ઓળખવામાં આવે છે, Page #58 -------------------------------------------------------------------------- ________________ લોખંડી જ્ઞાનભંડારનું અવલાકન તેજોરાજગણિએ કર્યો છે. નં. ૬ પ્રતિના અંતમાં નીચે પ્રમાણે લખેલ છે लिखितं ले. नेमाकेन । सुविहितशिरः शिरोमणि - दुर्वादिवृन्दतम परासननभोमाणिसमग्रविद्यापयविपरिणीतपोरत्नोपाध्यायशिष्यतेजोराजगणिना स्वान्योपकृतये शोधितं पुस्तकमिदं वाच्यमानं चिरं नन्दतु ॥ Ο નં. ૧૧ પ્રતિમાં આને મળતા જ ઉલ્લેખ છે. માત્ર અંતમાં એટલું ઉમેરવામાં આવ્યું છે કે “ વા॰તેગોરાગના પુસ્તક નિમ્ ।''આ પ્રતિમાં શેાધકે ઘણી જ ટિપ્પણી કરી છે. ઉત્તરાધ્યયન લવૃત્તિના અંતમાં શ્લોઋદ્ધ પ્રશસ્તિ છે, જે વિસ્તારના ભયથી જતી કરવામાં આવે છે. આ તેજોરાજણિ સેાળમી શતાબ્દીમાં વિદ્યમાન હતા. તેમના હસ્તાક્ષર જેવા ઇચ્છનારે નં. ૬ મવમાવના પ્રજરની પ્રતિ જોવી, તેના અંતમાં નીચેને ઉલ્લેખ છે : भवभावनाप्रकरणं समाप्तं । संवत् १५६५ वर्षे चैत्र सुदि २ दिने गुरुवारे श्रीतिमिरपुर्यां श्री तपोरत्नोपाध्यायेन्द्राणां शिष्य वा० तेजोराजगरिभिर लेखि || शुभमस्तु लेखकवाचकयोः ॥ સ્વર્ણાક્ષરી પ્રતા-નં. રૂ૪માં ત્સ્વમૂત્રની સચિત્ર સ્વર્ણાક્ષરી પ્રતિ છે. તેનાં પાનાં ૯૬ છે. લિપિ મનેાહર છે. પણ તેમાં સ્વનું પ્રમાણ મધ્યમ હોવાથી લિપિ જેટલા પ્રમાણમાં ઝળકવી જોઈએ તેટલા પ્રમાણમાં ઝળકતી નથી. આ દૃષ્ટિએ તે આ પ્રતિ મધ્યમ જ ગણાય. પ્રતિના અંતમાં નીચેની પ્રશસ્તિ છે: [ ૨૯ कल्पाध्ययनमष्टमं श्रीभद्रबाहुस्वामिभिः प्रत्याख्यानपूर्वान्निर्यूढं दशाश्रुतस्कन्धमध्यगतम् ॥ ग्रंथाग्र १२१६ ।। संवत् १५१४ वर्षे । माघ सुदि २ सोमे । मंत्रि देवालिखितं । ||८०|| प्राग्वाटान्वयशेखरो [5] जनि वरो : मन्त्रीश्वरः केशवः । तत्पत्नी जिनधर्म्मभक्तिचतुरा संशोभते मतिः । तत्पुत्रो गुणराज मन्त्री निपुणः पासादिपुत्रान्वितो । भार्यारूपिरिणराजितो विजयते लक्ष्मीयुतो धर्म्मवान् ||१|| तेन मातृप्रमोदायाऽलेखि श्रीकल्पपुस्तकम् । वृद्धशाखातपोगच्छे श्रीज्ञानकलशाद् गुरोः ||२|| विद्यागुरोरुपाध्यायञ्चररण कीर्तिपदो जुषां । विजयात् सिन्धुमिश्रारणां प्रदत्तं भक्तिभाजिनः || ३|| श्रीपूज्य भ० श्री विजय रत्नसूरीन्द्रगच्छाधिपे । पं० विजयसमुद्रगरणीन्द्राणां दत्तं श्रीकल्पपुस्तकम् ॥ નં. ૩૪૧૨ માં અધ્યાત્મરસિક શ્રીદેવચ'દ્રષ્ટકૃત અધ્યાત્મપીતા તથા શીત-બિનસ્તવનની ૧૨ પાનાંની પ્રતિ પણ સ્વર્ણાક્ષરી છે. આ પ્રતિની લિપિ તેમ જ તેની ઝળક તદ્દન સાધારણ છે. પ્રતિના અંતમાં “ વુદ્ઘરા ઢોસા વડનાર્થ | મતો પોત શુદ્ધિ ? ।। ’'એમ લખેલું છે. આ ડાસા વહેારા તે શેઠ ાસા દેવચંદ જ સમજવા. ચિત્રા-ચિત્રાના વિવિધ નમૂના જોવા ઇચ્છનારે નં. રૂ૫ નવ્રૂદ્રીપપ્રજ્ઞપ્તિસટીTM, નં. ૨૭ લ્પસૂત્ર ત્રિત્ર, નં. રૂoલ્પસૂત્ર સ્વર્ણાક્ષરી સચિત્ર આ ત્રણ પ્રતા તથા નં. રૂ૪૨૦ वर्त्तमान- प्रनागत प्रतीत चोवीस जिन, वीस विहरमानजिन ने सोल सतीनां चित्र, नं. १८२० નારીનાં ચિત્રો જોવાં. નં. ૯૭ અને ૩૯૫ પ્રતમાં જે ચિત્રા છે તે સુંદર, ભાવવાહી અને સ્વાભાવિક છે. જેમ કેટલાંક પ્રાચીન કલ્પસૂત્રાદિ પુસ્તકમાંનાં ચિત્ર ભેટમાં અને અસ્વાભાવિક હાય છે, જેમ કે—પડખાભર ઊભેલ માણસ આદિના એક કાન. એક આંખ આદિ શરીરનાં અરધા અવયવા જોઈ શકાય, છતાં ચિત્રમાં એ આંખ, બે કાન આદિ દેખાવ કરેલ હેાય છે, તથા તેમણે પહેરેલ વસ્ત્રાને દેખાવ એવા Page #59 -------------------------------------------------------------------------- ________________ ૐ જ્ઞાનાંજલિ વિકૃત ચીતરેલા હાય છે કે માનેા માણસોને કપડાની કોથળીમાં ગળા સુધી પૂર્યાં હોય ઇત્યાદિ. આ પ્રતામાં તેમ નથી. સ્વર્ણાક્ષરી પ્રતિનાં ચિત્રા સુંદર હાવા છતાં સ્વાભાવિક નથી. આ સિવાય તીર્થંકરાનાં, સતીનાં અને નારકીનાં જે ચિત્રા છે તે સાધારણ છે અને સંભવતઃ ઓગણીસમી સદીમાં ચીતરાયેલાં છે. અહીં ચિત્રાને જે સુંદર-અસુંદર વિભાગ પાડવામાં આવ્યા છે, તે માત્ર મારી સ્થૂલ દૃષ્ટિએ જ. શાસ્ત્રીય ચિત્રકળાની દષ્ટિએ જોનાર આથી વિપરીત પણ કહે. ચહાય તેમ હા, તથાપિ ચિત્રાની અપાયેલ આ સૂચી તેમને પણ ઉપયોગી થઈ પડશે. ઉપર જણાવ્યાથી અતિરિક્ત સૂત્રકૃતાંગસટીક આદિ કેટલીયે પ્રતાના આદિ-અંતમાં તીથ કરાદિની સુંદર મૂત્તિએ ચીતરેલી જોવામાં આવે છે. પરંતુ તે સૌની નોંધ ન લેતાં ફ્ક્ત જુદી જુદી જાતનાં ચિત્રાના નમૂના એકીસાથે જોવા મળે તેવાની જ અહી` સૂચી આપી છે. સાંધેલ પુસ્તકા—વાચકો ! તમે કદાચ દુનિયામાં ઘણુંય કર્યાં હશે અને ઘણાંય સ્થળેનાં કીમતી પુસ્તકાલયા તથા તેમાંને દર્શનીય ગ્રંથવિભાગ આદિ જોયેલ હશે, તથાપિ લીબડીના જ્ઞાનભંડારમાં વિદ્યમાન સાંધેલ પુસ્તકો જેવાં સાંધેલ પુસ્તકો જેવાની નસીબદારી તમને કયાંય નહીં જ સાંપડી હાય, અને એટલે જ આગ્રહ કરું હ્યું કે તમે કયારે પણ લીબડીના પાધરમાં થઈ તે પસાર થાએ ત્યારે આ ભંડારના દર્શનીય વિભાગને અને ખાસ કરીને તેમાંનાં સાંધેલ પુસ્તકાને જોવાનું ન વીસરતા. ચહાય તે કારણે સૂરિએ અને આવી છે કે ભંડારમાં સાંધેલી પ્રતા પાંચ છે. તે પ્રતા દરે કરડી ખાધી હોય અથવા ચેાથા ભાગ જેટલી ગોળાકાર ખવાઈ ગયેલ હતી. તેને ખરતરગચ્છીય શ્રી જિન તેમના શિષ્યએ સંધાવીને પુનઃ જીવતી કરી છે. પ્રતાને એટલી નિપુણતાથી સાંધવામાં બુદ્ધિમાન ગણાતા માણસ પણ તેના પાનાને પ્રકાશ સામે રાખી તેની છાયાને પેાતાની આંખ ઉપર લાવ્યા સિવાય તેને કાં સાંધેલી છે એ એકાએક ન કહી શકે. સાંખ્યા પછી જે અક્ષરા લખવામાં આવ્યા છે તે પણ આબાદ પ્રથમના લેખકને મળતા જ છે, એટલે જોનારને જો એમ કહેવામાં ન આવે કે આ પ્રતિ સાંધેલ છે' તેા તેને એમ કયારે પણ ન લાગે કે મારા હાથમાં સાંધેલ પુસ્તક આપવામાં આવ્યું છે. આ સાંધેલ પ્રતા કાંઈ એક-બે-પાંચ પાનાં જેવડી નાની નથી, કિન્તુ નીચે જણાવવામાં આવશે તેમ હારા શ્લોકપ્રમાણુ મહાન ગ્રંથા છે. તે સૌને આદિથી અંત સુધી એકસરખી રીતે સાંધી પ્રતિપંક્તિ મૂળ લેખકને આબાદ મળતા અક્ષરો પૂરવા એ અયાંત્રિક યુગના માનવાની કળાને અપૂર્વ આદર્શ જ ગણાય ને ? પ્રતા અને તેના અંતના ઉલ્લેખા नं. ४० जीतकल्पभाष्य पत्र ३८ અંતમાં—સંવત્ ૧૪૪ વર્ષે સંધાવિતમ્ ॥ નં. ૪ પંચqમાવ્ય પત્ર ૪૪ (અંતમાં કાંઈ નથી) नं. ४२ पंचकल्पचूर्णी पत्र ४३ અંતમાં—સંવત્ પૂ૪૦ૢ વર્ષે વું પુસ્ત સંચાવિતમ્ । नं. ४३ बृहत्कल्पचूर्णी पत्र १५७ Page #60 -------------------------------------------------------------------------- ________________ કાળી જ્ઞાનભંડારનું અવલોકન અંતમાં–સંવત્ ૧૬દર વર્ષે શ્રીવત્ત શ્રીવરત શ્રીનિવર્ટુનરિહંતને જીવિર્ષसूरिशिष्यैः संधाप्यालेखि ॥ नं. ४४ निशिथभाष्य पत्र ६६. અંતમાં. શકદ્દર વર્ષે શ્રીવતરી શ્રીનિર્વભૂfમ: સંધાણ સેવિતમ્ શ્રીરતુ संधाय ॥ ઉપર પ્રમાણેના અંતિમ ઉલ્લેખ પરથી એમ જોઈ શકાય છે કે સં. ૧૫૪૪ થી સં. ૧૫૬૩ સુધી અર્થાત છૂટક છૂટક ઓગણીસ વર્ષ સુધી પ્રતે સાંધવાની ક્રિયા ચાલુ રહી. લેખકની ખૂબી-નં. ૧૧૪૯ માં યોજાનારી રતુદયની ૧૩ પાનાંની પ્રતિ છે. તેને લખવામાં લેખકે લાલ શાહી અને કાળી શાહીને ઉપયોગ કર્યો છે. ગ્રંથ લખવામાં લાલ શાહીને ઉપયોગ એવી રીતે કરેલ છે કે જેથી દરેક પૃષ્ઠમાં બે બે અક્ષરો વંચાય છે અને આખી પ્રતના અક્ષરો સળંગ કરતાં નીચે પ્રમાણે વંચાય છે – गय वसह सीह अभिसेन दाम ससि दिणयरं झयं कुंभ । पउमसर सागर विमारण भवरण'५ चय श्रीआदिनाथ श्रीमहावीर પ્રતિના આદિ-અંતના પૃષ્ઠને છેડી બાકીનાં ચોવીસ પૃષ્ઠમાં આ પ્રમાણેના ઓગણપચાસ અક્ષરે વંચાય છે. લેખક બરાબર ઘડાયેલ ન હોવાથી જેવા સ્પષ્ટ અને સુઘડ અક્ષરો દેખાવા જોઈએ તેવા દેખાતા નથી. છતાં લેખકે કેવા કેવા પ્રકારની ધૂનવાળા હોય છે, એનો ખ્યાલ પ્રેક્ષકોને જરૂર આવશે. આ સિવાય તાડપત્રીય પુસ્તકે, સુંદર સુંદર લિપિનાં કાગળનાં પુસ્તક તેમ જ ભંડારની નવી વ્યવસ્થા આદિ પણ દર્શનીય જ ગણાય. પુસ્તક મેળવનારને માટે– પુસ્તક લઈ જનારની અપ્રામાણિકતાને અનેક વાર કડવો અનુભવ કરી ભંડારના હાલના કાર્યવાહકોએ કેટલાંક વર્ષ થયાં કાયદો કર્યો છે કે પુસ્તક મંગાવનાર પાસે દર એક પાને એક રૂપિયો રોકડું ડિપેંઝિટ મુકાવવું, અને તે રીતે પણ પુસ્તક અરધુ જ આપવું, જે બસો પાનાંથી વધારે પાનાંનો ગ્રંથ હોય તો એકસાથે સો પાનાં જ આપવાં, વધારે નહિ. આ કાયદો એકંદર અનુમોદનીય તો છે જ, છતાં કોઈક વાર આમાં અપવાદની આવશ્યકતા હોય છે, તેને વિચાર કાર્યવાહક સ્વયં કરે એમ આપણે ઈચ્છીશું. પ્રસ્તુત લિસ્ટ–પ્રસ્તુત લિસ્ટને ભંડારમાં જે ક્રમથી પુસ્તકો ગોઠવેલ છે તે રીતે છપાવ્યું નથી, પરંતુ અકારાદિ ક્રમથી છપાવવામાં આવ્યું છે. અંતમાં ચાર પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે. તે પૈકી પહેલા પરિશિષ્ટમાં સારી શ્રી નેમ શ્રીજીનાં પાછળથી ઉમેરેલ પુસ્તકોનું લિસ્ટ આપવામાં આવ્યું છે. બીજામાં ગ્રંથકર્તાઓનાં નામની અનુક્રમણિકા આપવામાં આવી છે, જેથી તે તે ગ્રંથકર્તાના કેટલા ગ્રંથે આ ભંડારમાં છે આદિ જાણી શકાય. ત્રીજા પરિશિષ્ટમાં વિષયવિભાગવાર ગ્રંથનું લિસ્ટ આપવામાં આવ્યું છે, જેથી ભિન્ન ભિન્ન વિષયના ગ્રંથ જેવા ઈચ્છનારને વધારેમાં વધારે અનુકૂળતા થાય. આ પરિશિષ્ટ કરવામાં સવિશેષ કાળજી રાખવા છતાં ક્યાંય અસ્તવ્યસ્તપણું દેખાય તે વિદ્વાને ૧૫. આ ગાથાની સમાપ્તિ “મવધુ શુક્રય ” એ રીતે થાય છે, છતાં લેખકની ગફલતથી તે છૂટી ગયું અને બદલામાં નવા અક્ષરો ઉમેરી દીધા. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૨] જ્ઞાનાંજલિ તેને દરગુજર કરે. ચોથા પરિશિષ્ટમાં લીંબડીના જૈન મંદિરની પ્રતિમા ઉપરના લેખો અને લગભગ આજથી ૧૫૦ વરસ અગાઉ થઈ ગયેલ ત્યાંના સંઘમાં અને ધાર્મિક કાર્યોમાં આગેવાન શ્રેષ્ટિવર્ય ઉપર લખેલ જૈન મુનિના પત્રની નકલ આપવામાં આવી છે. પ્રસ્તુત લિસ્ટ અને તેનાં પરિશિષ્ટો કરવા માટે સંપાદકે ઘણો શ્રમ કર્યો છે, છતાં તેમાં ત્રુટિ જણાય તો વિદ્વાનો તેને સહી લે એવી મારી સૌને વિનંતિ છે. લીબડી સ્ટેટનું ગૌરવ-કઈ પણ રાજ્યમાં પુરાતન દર્શનીય વસ્તુઓનું હોવું એ તેના ગૌરવમાં ઉમેરો ગણાય. જો લીબડી સ્ટેટ વસ્તુની કિંમત કરી જાણે તો પ્રસ્તુત જ્ઞાનભંડાર એ તેને માટે ઓછા ગૌરવની વસ્તુ નથી. ઉપસંહાર–અંતમાં જેમણે તન, મન અને ધનથી પ્રસ્તુત જ્ઞાનભંડારને વસાવ્યો છે, તેને પુષ્ટ કર્યો છે, તેમ જ તેના રક્ષણ અને તેની વ્યવસ્થા માટે શ્રમ સેવ્યો છે, તે સૌને ધન્યવાદ અપી મારા અવલોકનને પૂર્ણ કરું છું. [ લીંબડી ભંડારનું સૂચિપત્ર, ઈ.સ. ૧૯૨૮ ] પુરવણી } શેઠ ડોસા દેવચંદ અને તેમનો પરિવાર વોરા શેઠ ડોસા દેવચંદ અને તેમના પરિવારનો પરિચય મેળવવા માટે આપણી સમક્ષ ખાસ બે સાધન વિદ્યમાન છે: એક કવિ જેરામકૃત તપસ્યાગીત, જે ગૂર્જરભાષાબદ્ધ, અનુમાને ૧૮૩૯માં રચાયેલ અને ૬ ઢાળબદ્ધ ૮૧ કડીનું છે. અને બીજું લાલવિજયકૃત તપબહુમાનભાસ, જે ગૂર્જર, ૧૮૩૯ માં રચેલ અને ૨૧ કડીનું છે. ભાસમાં માત્ર પૂજીબાઈને તપની જ હકીકત વર્ણવી છે, જ્યારે ગીતમાં ડોસા વોરા આદિની બીજી વિશેષ વાતો પણ ગાવામાં આવી છે. આમાં જે વાતો છે તેમાંના એક અક્ષરને પણ અત્યારે લીમડીમાં કઈ જાણતું નથી. એટલે અહીં તેનો સાર આપવામાં આવે છે. તપસ્યાગીતનો સાર ગૂજરાત દેશમાં લીમડી ગામ હતું. ત્યાં રાજા હરભમજીના વખતમાં પોરવાડજ્ઞાતીય વોરા શેઠ દેવચંદને પુત્ર ડોસો હતો. તેને હીરાબાઈ નામે પત્ની હતી, તેનાથી જેઠ અને કસેલો બે પુત્ર * ઓગણચાલા વર્ષમાં રે, મહા વદિ પાંચમ જાણિ; શાંતિનાથ સુપસાયથી, કીધા તપ બહુમાન રે. ૨૦. તપબહુમાનભાસ. ૧. “કાઠિયાવાડ ગૂજરાતમાં ક્યારથી ગણાવા લાગ્યું ?'–ના પુરાતન ઉલ્લેખો શોધનારને જેરામ કવિને આ ઉલ્લેખ ઉપયોગી થઈ શકે ખરે. ૨. આ રાજા હરભમજી તે પહેલા હરભમજી જાણવા કે જેઓએ પોતાની રાજગાદી શિયાણીથી ઉપાડી લીંબડી આણી હતી. તેઓ ઈ. સ. ૧૭૮૬, વિ. સં. ૧૮૪૨ સુધી વિદ્યમાન હતા. : ૩. શેઠ ડોસા દેવચંદ ભલગામડેથી લીંમડી રહેવા આવ્યા હતા, એમ તેમના વંશજોનું કહેવું છે. સંભવ છે, રાજા હરભમજીની સાથે જ આવ્યા હોય. Page #62 -------------------------------------------------------------------------- ________________ લીંબડી જ્ઞાનભંડારનું અવલોકન [ ૩૩ થયા. જેઠાને પૂછબાઈ નામે પત્ની હતી, તેનાથી જેરાજ અને મેરાજ બે દીકરા થયા. અને કસલાને સેનબાઈ નામે પત્ની હતી, તેનાથી લખમીચંદ અને ત્રિકમ બે દીકરા થયા. - સં. ૧૮૧૦ માં મહાત્મા શ્રી દેવચંદ્રજી પધાર્યા, ત્યારે ડોસા વોરાએ પ્રભુ પધરાવવાની ઈચ્છાથી પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ કર્યો. ગામગામના લોકોને નોતર્યા. આવેલાઓને રહેવા માટે તંબુ આદિની ગોઠવણ કરી અને તેમને માટે ઠેકઠેકાણે પાણીની પરબ બેસાડી. સત્તરભેદી પૂજા, અષ્ટોત્તરી સ્નાત્ર આદિભણાવી શ્રી દેવચંદ્રજી પાસે પ્રતિષ્ઠા કરાવી સીમંધરસ્વામીની પ્રતિમા સ્થાપન કરી. લેકેને સુખડીનાં જમણે આપ્યાં. અન્ય વર્ણના લોકોને પણ જમણ જમાડી સંધ્યા સં. ૧૮૧૨ માં જેઠા વોરા સ્વર્ગે ગયા. સં. ૧૮૧૪માં ડોસા વોરાએ સંધપતિનું તિલક કરાવી સિદ્ધાચલને સંઘ કાઢયો. સં. ૧૮૧૭માં સાસુ-વહુ હીરબાઈપૂજીબાઈએ સંવિપક્ષી પં. ઉત્તમવિજયજી પાસે ઉપધાન વહી માળ પહેરી. સં. ૧૮૨૦માં બીજી વાર ડોસા વોરાએ પંન્યાસ મોહનવિજયજી પાસે પ્રતિષ્ઠા કરાવી અજિતવીર્ય નામના વિહરમાનજિનની મૂર્તિ બેસાડી અને ગામેગામ કંકેતરી લખી સિદ્ધાચળજીનો સંઘ કાઢવો. પૂજા, સામિવલ, પ્રભાવના આદિ કરતા ઘેર પાછા આવ્યા.આ રીતે ધર્મકરણ કરતાં કરતાં ડોસા વોરા સં. ૧૮૩૨ના પોસ વદિ ૪ ને દિવસે દેવલોક ગયા.આ જ વર્ષમાં પૂજીબાઈ એ પોતાના પતિ જેઠા વેરા પાછળ ચોરાસી જમાડી. અને એ જ વર્ષમાં પં. પદ્યવિજયજી વિવેકવિજયજી સાથે લીબડી તરફ આવ્યા. તેમને પ્રવેશ મહોત્સવ ઘણુ ઠાઠથી કરી માસું રાખ્યા અને ઉપધાન આદિ ધર્મકરણી પ્રવર્તી. સં. ૧૮૩૯માં પંપદ્યવિજયજી મહારાજ લાલવિજયાદિમુનિઓ સાથે બીજી વાર ચોમાસું રહ્યા. ચોમાસામાં પૂછબાઈએ પોતાની સાસુ સાથે એકાંતમાં નિશ્ચય કરી કસલા વોરાને પૂછ્યું કે જે તમારી સમ્મતિ હોય તો હું પાંત્રીસ ઉપવાસ કરું. કસલાએ કહ્યું કે તમારા ઉદયમાં હોય તે તપ કરે, ૪. સીમંધરસ્વામીની પ્રતિમા શાંતિનાથના જૂના મંદિરમાં વિદ્યમાન છે. તેના ઉપરને લેખ ઘસાઈ ગયો છે, એટલે અહીં આપી શકી નથી. ૫. સુખડીના જમણનું નામ સાંભળી વાચકોના હૃદયમાં ગ્લાનિ સાથે યુવાન માણસના દાંત ભાગી નાખે તેવાં ગોળ-ઘઉંના લોટનાં ઢેફાંની સ્મૃતિ થઈ આવશે. પરંતુ વાચકે તેમ ન માની લે. જેમ સુરતની બરફી, ખંભાતની સૂતરફેણી અને ભજિયાં, ભાવનગરના દશેરા ઉપર થતા ફાફડા, જામનગરના અડદિયા ઈત્યાદિ તે તે દેશમાં વખણાતાં વિશિષ્ટ પકવાન્નો છે, તેમ લીંબડીની સુખડી એ પણ પંકાતું એક વિશિષ્ટ પકવાન્ન છે, જેની જોડ બીજે ન જડે. આ પકવાન્સમાં ઓછામાં ઓછું મણે મણ ઘી નાખવામાં આવે છે. એટલા ઉપરથી આની વિશિષ્ટતા ક૯પી શકાય. વાચક ! જે તમને વિશ્વાસ ન હોય અને લીંબડીમાં તમારે કોઈ વિશ્વસ્ત સ્નેહી વસતો હોય તો જરૂર આ નગરના જમણની સુખડી મંગાવી ચાખી જેજે. ૬. અજિતવીર્યની પ્રતિમા શાંતિનાથના જૂના દેરાસરમાં છે. તેના ઉપર નીચે લેખ છે? संवत् १८२० वर्षे माहसुदि १३ दिने वोरा डोसा देवचंद श्रीअजितवीर्य......... આ લેખ સિમેન્ટ લગાડી દાબી દીધું છે. પાલીતાણુના લેખો દાબી દેવા માટે આણંદજી કલ્યાણજીની પેઢી અને સ્વર્ગસ્થ શ્રીયુત વેણીચંદ સરચંદ એકલા જ જસ ખાટી જાય એ લીંબડીના લોકોને ગમે ખરું? ૭. તપબહુમાનભાસના કર્તા લાલવિજયજી તે આ જ, gો. ૫. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૪] જ્ઞાનાંજલિ પણ તમે વૃદ્ધ છે, તમારી કાયા નબળી છે અને તપસ્યા ઘણી મોટી છે, એટલે તે માટે અમારાથી અનુમતિ શી રીતે અપાય ? તમે તમારી જિંદગીમાં ઉપધાન વહ્યાં છે, પાંચ ઉપવાસ, દસ ઉપવાસ, બાર પાસખમણ (૧૫ ઉપવાસ), મા ખમણ(૩૦ ઉપવાસ), કર્મસૂદનતપ, કલ્યાણતપ, વીસસ્થાનક્તપ, એલની ઓળી, વર્ધમાન તપની તેત્રીસ ઓળી, ચંદનબાળાનો તપ, આઠમ, પાંચમ, અગિયારશ, રોહિણી આદિ ઘણી તપસ્યા કરી જન્મ સફળ કર્યો છે. અમારા ઘરમાં તમે જંગમ તીર્થ સમાન છો. તમને આવા દુષ્કર તપ માટે અનુમતિ કેમ અપાય ? પૂંજીબાઈ એ વળતો ઉત્તર આપ્યો કે તમે સમજુ છે, આ માનવદેહ ક્યાં વાર વાર લાધવાનું છે? તેનાથી જે સાધ્યું તે ખરું. છેવટે કરેલા વોરાની સમ્મતિથી પૂજીબાઈએ તેર ઉપવાસનું પચખાણ કર્યું. આ સમયે કસલા રાની પત્ની સેનબાઈ, જેણીએ એક વાર ભાસખમણ તપ કરેલ છે, તેણીએ પણ પાંત્રીસ ઉપવાસ કર્યા. જેરાજ અને મેરાજની પત્ની મૂળીબાઈ અને અમૃતબાઈ નામે હતી, તેમાંથી અમૃતબાઈએ માસખમણ કર્યું. બહેન અવલબાઈએ પણ માસખમણ કર્યું. જાણે આખા સંઘમાં તપસ્યાની લબ્ધિ પ્રગટી હોય તેની જેમ એકંદર ૭૫ મા ખમણ થયાં અને સંઘ આખામાં એવ-મહોચ્છવ, પ્રભાવના થઈ રહ્યાં. આ તરફ અશાતાને ઉદય થવાથી પૂછબાઈનું શરીર એકદમ લથડી ગયું, જેના સમાચાર જાણતાં જ ધીંગડમલ્લ ૧૧ ધારસીને પુત્ર મહેતો ડોસો તેમ જ સંઘનાં મુખ્ય મુખ્ય સ્ત્રીપુરુષો ત્યાં આવ્યાં, અને ૮. અવલબાઈ કણ? એ અહીં જણાવેલ નથી. સંભવતઃ કસલા રાની બહેન દીકરી હોવી જોઈએ. ૯. પં. પદ્મવિજ્યજીએ સમરાદિત્યના રાસમાં પણ આ હકીકત વર્ણવી છે – તેણે વર્ષે તિહાં સંઘમાં, તપ કીધાં ઘર ઘરબાર રે; પંચેતેર મા ખમણ તે, થયા જિનબિંબ માનનાર રે. ૧૪ ૧૦. તપબહુમાનભાસમાં એટલું વધારે જણાવવામાં આવ્યું છે કે, રાજા હરભમજીએ તપસ્યા કરનારને રૂપિયાની લહાણી કરી હતી. ૧૧. ધીંગડમલ્લ એ ધારસી મહેતાનું ઉપનામ અથવા અટક હોય એમ લાગે છે. ૧૨. ડોસા મહેતા માટે લીબડીનાં ઘરડાં પાસેથી એમ સાંભળવામાં આવ્યું છે કે તેઓ સ્થાનકવાસી હતા અને વોરા ડોસા દેવચંદના ભાગીદાર હતા. બન્નેય ભિન્ન ભિન્ન સંપ્રદાયના હોઈ વાર તહેવારે જવા-આવવામાં ભિન્નતા પડતી, એ વાત બનેયને રુચતી ન હોવાથી નિશ્ચય કર્યો કે યા તો આપણે બનેય સ્થાનકવાસી હોવા જોઈએ અથવા આપણે બનેય મૂર્તિપૂજક હોવા જોઈએ, પણ ભિન્નતા તે ઠીક નહિ. છેવટે બન્ને જણાએ મૂર્તિને મુખ્ય પ્રશ્ન ઉઠાવ્યો, જેના નિર્ણય માટે ડોસા વોરા પાંચ રૂપિયા ડિપોઝિટ મૂકી પાટણના સંઘવીના પાડાના ભંડારમાંથી જ્ઞાતાધર્મ કથાગ, રાજપ્રેમીયોપાંગ અને ઉવવાઈસત્રાદિની તાડપત્રીય પ્રતો લાવ્યા, જે પ્રતો અત્યારે લીંબડીના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. અંતમાં નિર્ણય થયા બાદ ડોસા મહેતાએ અને તેમના કુટુંબે સ્થાનકવાસીપણાનો ત્યાગ કર્યો. આ ત્યાગની વાત ડિસા મહેતાના વંશજો પણ સ્વીકારે છે. ડોસા મહેતાની ભરાવેલી સીમંધરસ્વામીની પ્રતિમા લીંબડીના શાંતિનાથના જના દેરાસરમાં વિદ્યમાન છે. તેના ઉપર નીચે પ્રમાણે લેખ છે : संवत् १८२० वर्षे माधशुदि १३ दिने डोसा धारसी सीमंधरजिनबिंब कारपित श्री પાછળથી આ મહેતા કુટુંબ સ્થાનકવાસી થઈ ગયું છે. અહીંનું સંઘવી કુટુંબ એક વાર મૂર્તિપૂજક હતું તે પણ અત્યારે સ્થાનકવાસી છે. આ લેકના લત્તામાં જે મંદિર હતું તે શાંતિનાથના જૂના મંદિર સાથે ભેળવી દેવામાં આવ્યું છે. પદ્મવિજયજીએ કસલા વેરા ઉપર લખેલ પત્રમાં “ડોસા ધારસી તથા સોંસમલ તથા ઝવેરીને ધર્મલાભ કહેવો” એમ જણાવ્યું છે તે ડોસા ધારસી આ જ જાણવા. Page #64 -------------------------------------------------------------------------- ________________ લીંબડી જ્ઞાનભંડારનું અવલાકન { ઉપ પૂજીબાઈ ને તપસ્યા પારવા માટે સમજાવટ અને આગ્રહ કર્યાં. પણ પૂજીખાઈએ તે પેાતાની સાખે નવ ઉપવાસનું પચખાણ લઈ લીધું. તેમને પાણીના બદલામાં સાકરનું પાણી આપ્યું, પણ પેાતે સાવધાન હાવાથી તેને એળખી લીધુ અને ફેંકી દીધું. છેવટે તેમનું શરીર તદ્દન લથડી ગયું એટલે તેમણે તે સાગારી અનશન સ્વીકારી આહારના સર્વથા ત્યાગ કરી દીધા. અને સ વાને ખમાવી ચાર શરણ લઈ ચેાવીસમે ઉપવાસે સ૦ ૧૮૩૯ના શ્રાવણ વદિ ૧૧ને દિવસે દેવગત થયાં. આ પછી તરત જ પર્યુષણાપ એસતુ હોવાથી કાઈ તે ધર્મમાં અંતરાય ન થાય માટે કસલા વેરાએ રાવા–કૂટવાનુ’૧૩ માંડી વાળી ધર્મકરણી કરવા માંડી, સંવત્સરી દાન દીધું અને સધને પાંચ પકવાન્નનુ જમણુ આપ્યું, પૂજીમાઈના તપનિમિત્તે ઉજમણું કર્યું. અને અઢાર વર્ણ ને જમણું આપ્યુ. જેરામ કવિ જ કહે છે કે આ રીતે અઢળક ધનને ખર્ચનાર કસલા વારેા ચિરકાળ વે. કલશ૧૫.પહેલાં સાત (૧૮૦૭)માં શાંતિનાથના પ્રૌઢ પ્રાસાદ કરાવ્યા. તે પછી એ બિ‘બપ્રતિકા અને સંધ કાઢયા, કસલા વારાએ તપ, ઉજમાં, ચેારાસી આદિ કર્યાં ગીતમાં જણાવ્યા સિવાયનું વેારા ડાસા દેવચંદની ભરાવેલી એ પ્રતિમાએ વિદ્યમાન છે, જેમાંની એક નવલખા પાથ નાથની છે, જે હાલ નવા મંદિરમાં છે અને બીજી આદ્રિનાથની ધાતુની પંચતીથી છે, જે જૂના મંદિરમાં છે. આ બન્ને પ્રતિમા સ`. ૧૮૬૦માં ભરાવેલી છે. ગીતમાં જણાવ્યા પ્રમાણે ડાસા વેરા સ૦ ૧૮૩૨માં દેવગત થયેલ હાવાથી આ પ્રતિમાએ તેમની પેાતાની ભરાવેલી નહિ પણ તેમના પરિવારમાંના કાઈ એ તેમના નામથી ભરાવેલી હોવી જોઈ એ. આ જ વર્ષમાં ડાસા વારાના પૌત્ર મેરાજની ભરાવેલ એક શ્યામ પ્રતિમા જૂના દેરાસરમાં છે એ ઉપરથી એમ કલ્પી શકાય કે કદાચ મેરાજે ઉપરોક્ત પ્રતિમાઓ ભરાવી હોય. ત્રણે પ્રતિમા ઉપરના લેખા~~~ संवत् १८६० वर्षे वैशाख शुदि ५ चंद्रवासरे लींबडीनगरवास्तव्यश्रीपेरवाडज्ञातीयवृद्धशाखायां सा । देवचंद तत्पुत्र सा । डोसाकेन प्रतिष्ठितं च श्रीतपागच्छधिराजभट्टाकरश्रीविजयजिनेन्द्रसूरिभिः ॥ श्रीरस्तु ॥ श्रीनवलखापार्श्वनाथबिंबं भरापितं संवत् १८६० वर्षे वैशाख सुदि ५ चंद्रवासरे लींबडीनगरवास्तव्यपारवाडज्ञातीयवृद्ध. शाखायां सा । देवचंद तत्पुत्र सा । डोसाकेन श्रीयादिनाथबिंबं भरापितं प्रतिष्ठितं च भट्टारक श्रीविजयजिनेन्द्रसूरिभिः श्रीतपागच्छे | संवत् १८६० वर्षे वैशाख सुद ५ चंद्रवासरे महराज जेठा भरा० ૧૩. વાર તહેવાર કે કવ્યાકત્તવ્યને વિચાર કર્યા સિવાય મરનારની પાછળ રેવા-કૂટવાનું નર્યું ધતીંગ મચાવતા અત્યારનેા જૈન સમાજ—અને ખાસ કરીને લીંબડીવાસી જૈન સમાજ—આ વિવેક તરફ આંખ ઉઘાડી જુએ તેા ઠીક. ૧૪. જેરામ કવિ એ તે સમયે લીબડીના આશ્રયમાં વસતા ભાજક હાવે જોઈ એ. ૧૫. કલશમાંના “ પ્રથમ પ્રોઢ પ્રાસાદ શાંતિજિન સાતે કીધે ” એ ઉલ્લેખ પરથી એમ જણાય છે કે ડાસા વારાની દેખરેખ નીચે શાંતિનાથનું મંદિર, તેની પ્રતિષ્ઠા આદિ સ૦ ૧૮૦૭માં કરાયાં. જો તેમણે પાતે ૧૮૧૦માં પ્રતિમા પધરાવી ત્યારે જ આ મંદિરની પ્રતિષ્ઠા આદિ થયેલ હાત તે। જેરામ કવિ અવશ્ય તેવેા ઉલ્લેખ કરત. Page #65 -------------------------------------------------------------------------- ________________ ઉ૬] સાનાંજલિ ડોસા વોરાની લખાવેલ સ્વર્ણાક્ષરી અધ્યાત્મગીતાની પ્રતિ ભંડારમાં છે, જેને ઉલ્લેખ અવલોકનમાં આવી ગયો છે. કસલા વોરાની લખાવેલ સૂત્રકૃતાંગનિ ક્તિની પ્રતિ છે તેના અંતમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે? __ श्रीलीबपुरीवास्तव्य वोहरा श्रीपांच डोसा सूत वोहरा कसला लिखावीतं संवत् १८२१ ना वर्षे श्रावण वदि अष्टम्यां चन्द्रवासरे । भांडारागारेण । આ ઉલ્લેખના અંતિમ માં રામરેજ શબ્દને સુધારીને મારા વાંચવામાં હરકત ન ગણતી હોય તો કસલા વોરા ભંડારના સંરક્ષક અર્થાત કારભારી હતા એને આ પુરા ગણી શકાય. કસલા વોરાના આગ્રહથી પદ્યવિજયજી મહારાજે સમરાદિત્યને રાસ રચાનું તેના અંતમાં જણાવ્યું છે અઢાર ઓગણચાલીસમાં, કાંય માંગ્યો રાસ એ વર્ષે રે; લીમડી ચોમાસું રહી, કાંઈ દિન દિન ચડતે હરણે રે. ૧૨. વોહરા કસલા આદિ દે, ભિલાટા સહસમલ નામે રે; તસ આગ્રહે પ્રારંભીઓ, વલી નિજ આતમને હેતે રે. ૧૩. પદ્મવિજયજી મહારાજે કલા વોરા ઉપર સં. ૧૮૩૩માં તેમણે પૂછેલા પ્રશ્નોના ઉત્તરરૂપે એક પત્ર લખ્યો છે તે જોતાં તેમ જ તેના ઉપરનું “સંઘમુખ્ય વોરા કસલા ડોસા યોગ્ય લીમડી નગરે ” આ પ્રમાણેનું ઠેકાણું જોતાં કસલા વોરા કર્મગ્રંથાદિ સૂક્ષ્મ પદાર્થોના કેવા જ્ઞાતા હતા અને લીમડીના સંઘમાં તેમનું કેવું સ્થાન હતું એ સમજી શકાય તેમ છે. આ પત્રની નકલ જેવા ઇચ્છનારે પરિશિષ્ટ નં. ૪ જેવું. (વંશવૃક્ષ ૩૭મે પાને). Page #66 -------------------------------------------------------------------------- ________________ "શેઠ ડોસા દેવચંદના વંશજ રવજી વોરા દેવચંદ ડિસા કલા જેરાજ મેરાજ લખમીચંદ ખીમજી કરમચંદ હકમચંદ લાલા લખો L- પ્રેમચંદ પાનાચંદ જસરાજ ઠાકરસી કરતૂર મેતા વધુ ચક | ઓઘડ દેવસી વલમ જે શિવ - | મનસુખ વાડીલાલ ગફલત જગજીવન માહત અમુલખ શિવલાલ સુખલાલ --- જેસંગ ' પેપર જયંતીલાલ શોતિ છગન નાનચંદ |-- માણેકચંદ મગન ઉજમસી મેહન Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] જ્ઞાનાંજલિ ડાસા વારાનુ આ વૃક્ષ તેમના વંશજ પાસેથી મેળવ્યુ છે. આમાં મેં તપસ્યાગીતને અનુસારે સુધારા-વધારા કર્યાં છે. જેમની નીચે મીંડાં મુકાયાં છે તે તે નામશેષ થઈ ચૂકયા છે. અત્યારે આ વૃક્ષમાંના માત્ર સાતેક માણસે। હયાત છે. ડાસા વેરામાં જે કાર્યદક્ષતા, જે ધર્મ ભાવના અને જે તેજ હતાં તે અત્યારે કેાઈમાંયે નથી રહ્યાં. પરમાત્મા આ સૌને પેાતાના વૃદ્ધોના સ્થાનને અને ધને અજવાળવાની ભવ્ય પળેા અપશે તે આપણે અવશ્ય ખુશી મનાવીશું. પાટડી, સં૦ ૧૯૮૪, મહા વિદે ૪. Page #68 -------------------------------------------------------------------------- ________________ આપણી અદશ્ય થતી લેખનકળા અને તેનાં સાધન પાશ્ચાત્ય યાંત્રિક આવિષ્કારના યુગમાં અનેક કળાઓને વિચાર્યા પછી તેના પુનરુદ્ધાર માટે અનેક પ્રયત્નો કરવા છતાં તેમાં આપણે સફળતા મેળવી શક્યા નથી, તેમ મુદ્રણકળાના પ્રભાવથી અદશ્ય થનારી લેખનકળાને માટે પણ બનવાનો પ્રસંગ આપણી નજર સામે આવવા લાગે છે. આજથી પચીસ વર્ષ પહેલાં ગુજરાત તેમ જ મારવાડમાં લહિયાઓના વંશો હતા, જેઓ પરંપરાથી પુસ્તક લખવાનો જ ધંધો કરતા હતા. પરંતુ મુદ્રણકળાના યુગમાં તેમની પાસે પુસ્તકો લખાવનાર ઘટતાં તેઓએ પોતાની સંતતિને અન્ય ઉદ્યોગ તરફ વાળી. પરિણામ એ આવ્યું, કે જે લહિયાઓને એક હજાર ક લખવા માટે બે, ત્રણ, અને સારામાં સારો લહિયો હોય તો, ચાર રૂપિયા આપવામાં આવતા હતા, અને તેઓ જે સુંદર લિપિ તેમ જ સામેના આદર્શ જેવો જ આદર્શ–નકલ લખતા તેવા શુદ્ધ સુંદર આદર્શ કરવા માટે અત્યારે આપણે દર હજારે દશથી પંદર રૂપિયા આપીએ તો પણ તેના લેખક કેઈ વિરલ જ મળી શકે; અને તાડપત્રની પુરાતન પ્રતિ ઉપરથી નકલ કરનાર તો ભાગ્યે જ મળે અથવા ન પણ મળે. લહિયાઓના આ ભયંકર દુકાળમાં લેખનકળા અને તેના સાધનોનો અભાવ અવશ્ય થશે એ સ્વાભાવિક છે. આ પ્રમાણે અનેક શતાબ્દી પર્યત ભારતવર્ષ દ્વારા અને અંતિમ શતાબ્દીઓમાં જૈન મુનિઓના પ્રયાસ દ્વારા જીવન ધારી રહેલ લેખનકળા અત્યારે લગભગ નાશ પામવા આવી છે. આ લુપ્ત થતી કળા વિષેની માહિતી પણ લુપ્ત થતી જાય છે. ઉ. તરીકે, તાડપત્ર પર લખવાની રીતિ લગભગ ભુલાઈ ગઈ છે. તાડપત્ર પર જે લીસાપણું તેમ જ ચળકાટ હોય છે કે જે શાહીને ટકવા દેતા નથી, તે કાઢી નાખવાનો વિધિ મળી શકતો નથી. આવી સ્થિતિમાં આ કળાનાં સાધન વિષે જે કાંઈ માહિતી મળે તે નોંધી રાખવી જોઈએ. આ કળાના ભાવી ઇતિહાસકારને ઉપયોગી થાય એ દૃષ્ટિથી મેં મને મળેલી હકીક્તાને આ લેખમાં સંગ્રહ કર્યો છે. ૧. પુરાતન હસ્તલિખિત પુસ્તકોના અંતમાં મળતા . ૨૨રૂક વૈરાવ શ ૨૪ જ સિવિત થીમ પાટ વાનમ્યાખ્ય કાયસ્થ માન” ઈત્યાદિ અનેક ઉલ્લેખ પરથી આપણે જોઈ શકીશું કે ભારતવર્ષમાં કાયસ્થ, બ્રાહ્મણ આદિ જ્ઞાતિના અનેક કુટુંબ આ ધંધા દ્વારા પિતાને નિર્વાહ ચલાવી શકતાં હતાં. આ જ કારણને લીધે આપણું લેખનકળા પ્રૌઢાવસ્થાએ પહોંચી શકી. ૨. આ માત્ર ગૂજરાતને જ લક્ષીને લખવામાં આવ્યું છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૦] જ્ઞાનાંજલિ વર્ણનની સુગમતા પડે માટે લેખનકળાનાં સાધનનું હું નીચે પ્રમાણે ત્રણ વિભાગમાં નિરૂપણ કરીશઃ (૧) તાડપત્ર, કાગળ, આદિ, (૨) કલમ, પછી, આદિ, અને (૩) શાહી આદિ. આ પછી પુસ્તકના પ્રકાર, લહિયાઓના કેટલાક રિવાજ, ટેવો ઇત્યાદિની માહિતી આપી છે. ૧. તાડપત્ર, કાગળ આદિ તાડપત્ર-તાડનાં ઝાડ બે પ્રકારનાં થાય છે: (૧) ખરતાડ, અને (૨) શ્રીતાડ. ગૂજરાતની ભૂમિમાં જે તાડનાં વૃક્ષે અત્યારે વિદ્યમાન છે, તે ખરતાડ છે. આ વૃક્ષનાં પત્રો સ્થૂલ, લંબાઈ-પહોળાઈમાં ટૂંકાં તેમ જ નવાં હોય ત્યારે પણ સહેજ ટક્કર કે આંચકે લાગતાં તૂટી જાય તેવાં એટલે કે બરડ હોય છે. માટે પુસ્તક લખવાના કાર્યમાં તેનો ઉપયોગ કરાતો નથી. શ્રીતાડનાં વૃક્ષો મદ્રાસ, બ્રહ્મદેશ આદિમાં થાય છે. તેનાં પાંદડાં (પ) લણ, લાંબાં, પહોળાં છે તેમ જ સુકુમાર હોવાથી ઘણું વાળવામાં આવે તે પણ ભાગવાનો ભય રહેતો નથી. જોકે કેટલાંક તાડપત્રો સ્લણ તેમ જ લાંબાંપહોળાં હોવા છતાં કાંઈક બરડ હોય છે, તથાપિ તેના ટકાઉપણું માટે અંદેશો રાખવા જેવું નથી રહેતું. આ શ્રીતાડનાં પાત્રોને જ પુસ્તક લખવા માટે ઉપયોગ કરાતો અને હજુ પણ તે તે દેશમાં પુસ્તક લખવા માટે તેનો ઉપયોગ કરાય છે. કાગળ જેમ આજકાલ ભિન્ન ભિન્ન પ્રદેશમાં ભિન્ન ભિન્ન જાતિના કાગળો બને છે. તેમ પરાતન કાળમાં અને અત્યાર પર્યત આપણા દેશના દરેક વિભાગમાં પોતપોતાની ખપત તેમ જ જરૂરિયાત પ્રમાણે ભૂગળિયા, સાહેબખાની આદિ અનેક પ્રકારના કાગળો બનતા અને તેમાંથી જેને જે સારા તથા ટકાઉ લાગતા તેનો તે પુસ્તક લખવા માટે ઉપયોગ કરતા. પણ આજકાલ આપણા ગૂજરાતમાં પુસ્તક લખવા માટે અમદાવાદી તેમ જ કાશ્મીરી કાગળનો જ ઉપયોગ કરાય છે. તેમાં પણું અમદાવાદમાં બનતા કાગળે મુખ્યતયા વાપરવામાં આવે છે, કારણ કે કાશ્મીરમાં જે સારા તેમ જ ટકાઉ કાગળ બને છે તેને ત્યાંના સ્ટેટ તરફથી પોતાના દફતરી કામ માટે લઈ લેવામાં આવે છે. એટલે કોઈ ખાસ લાગવગ હોય તે પણ માત્ર અમુક ઘા કાગળ ત્યાંથી મેળવી શકાય છે. આ કાગળો રેશમના બનતા હાઈ એટલા બધા મજબૂત હોય છે કે તેને ઘણું જેથી આંચકે મારવામાં આવે તોપણ એકાએક ફાટે નહિ. આ સ્થળે એટલું ધ્યાનમાં રાખવું જોઈએ, કે પુસ્તક લખવા માટે જે કાગળો આવે છે તે ત્યાંથી ચૂંટાઈને જ આવે છે; તથાપિ તેને શરદીની હવા લાગવાથી તેને ઘેટો ઊતરી જાય છે. ઘૂટો ઊતરી ગયા પછી તેના ઉપર લખતાં અક્ષરો ફૂટી જાય છે, અથવા શાહી ટકી શકતી નથી. માટે તે કાગળાને ધોળી ફટકડીના પાણીમાં બોળી સુકાવવા પડે છે, અને કાંઈક લીલા–સૂકા જેવા થાય એટલે તેને અકીકના, કસોટીના અગર તેવા કોઈ પણ પ્રકારના ઘૂંટાથી ઘૂંટી લેવા, જેથી તે દોષો દૂર થઈ જાય છે. ૩. આ તાડપત્રો સાફ કર્યા પછી પણ ર૩ ફૂટથી વધારે લાંબાં અને ૩ ઈંચ જેટલાં પહોળા રહે છે. આ પ્રકારનાં તાડપત્ર પર લખાયેલ કેટલાંક પુસ્તકો પાટણના સંઘવીના પાડાના ભંડારમાં વિદ્યમાન છે. ૪. બારમી શતાબ્દીના પ્રારંભમાં લખાયેલ તાડપત્રો હજુ સુધી એટલાં બધાં સુકુમાર છે, કે તેને વચમાંથી આપણે ઉપાડીએ તો તેની બંને તરફને ભાગ સ્વયમેવ નમી જાય. Page #70 -------------------------------------------------------------------------- ________________ આપણી અદૃશ્ય થતી લેખનકળા અને તેનાં સાધના [૧ વિલાયતી તેમ જ આપણા દેશમાં બનતા કેટલાક કાગળા કે જેને માવા તેજાબ અથવા સ્પિરિટ દ્વારા સાફ કરાય છે, તે કાગળાનુ સત્ત્વ પહેલેથી જ નષ્ટ થઈ જતું હોવાથી ચિરસ્થાયી નથી હોતા, માટે પુસ્તક લખવા માટે તેને ઉપચેાગ કરાયે। જ નથી. એવા અનેક જાતના વિલાયતી કાગળાના આપણે અનુભવ કર્યાં છે કે જે કાગળે આર્ભમાં શ્વેત, મજબૂત તેમ જ શ્લષ્ણુ દેખાવા છતાં અમુક વર્ષ વીત્યા પછી તેને જોઈ એ તે। શ્યામ તથા વાળતાં જ તૂટી જાય તેવા થઈ જાય છે. આ દોષ આપણે દરેક જાતના વિલાયતી કાગળાને નથી આપી શકતા. કપડુ—ઘઉંના આટાની ખેળ બનાવી તેને કપડા ઉપર લગાડવી. તે સુકાઈ ગયા પછી તે કપડાને અકીકના અગર તેવા કોઈ પણ પ્રકારના છૂટા વડે છૂટવાથી તે કપડુ. લખવાને લાયક બને છે. પાટણના સંધના ભ’ડારમાં, કે જે વખતજીની શેરીમાં છે તેમાં,સંવત્ પૂરૂ માત્રવા સુચિ રૌ દેશगच्छीय पं० महिचन्द्रेण लिखिता पु० એવા અંતિમ ઉલ્લેખવાળું કપડા ઉપર લખેલું એક પુસ્તક છે. કપડાને ઉપયેગ પુસ્તક લખવા કરતાં મંત્ર, વિદ્યા આદિના પટા લખવા, ચીતરવા માટે વધારે કરાતા અને હજુ પણ કરાય છે. અત્યારે આનું સ્થાન ડ્રેસિંગ કલેાથે લીધુ છે. ,, ભાજપત્ર—આને ઉપયેાગ પ્રધાનતયા કેટલાક મંત્રો લખવા માટે કરાતા અને હજુ પણ કરાય છે. ‘ ભારતીય પ્રાચીન લિપિમાતા ’માં ભાજપત્ર પર લખાયેલ પુસ્તકની પણ નોંધ કરી છે. કે ઘણાખરા વિદ્યમાન પુસ્તક ભડારા તરફ નજર કરતાં એટલું નિશ્ચિતપણે કહી શકાય, કે પુસ્તકા લખવા માટે તાડપત્રપ તેમ જ કાગળને જેટલા બહેાળા ઉપયાગ કરાયા છે, તેટલા બીજી કોઈ પણ વસ્તુતા કરાયે નથી. તેમાં પણ લગભગ વિક્રમની બારમી શતાબ્દી પંત તે પુસ્તક લખવા માટે તાડપત્રે જ વપરાયાં છે. ૨. કલમ આફ્રિ કલમ-કલમ માટે અનેક પ્રકારના ખરુ વપરાતાં અને વપરાય છે, જેમ કે તજિયાં બરુ, કાળાં ખરુ, વાંસનાં બરુ આદિ. આમાં તજિયાં બરુ તજની માફક પેાલાં હેાય છે, માટે ‘ તજિયાં ' એ નામથી ઓળખાય છે. એ સ્વભાવે બરડ હાય છે, તથાપિ તેમાં એક ગુણ એ છે, કે તેનાથી કેટલુંય લખાએ તાપણુ તેની અણીમાં કૂચે પડતા નથી. આ અપેક્ષાએ કાળાં ખરુ ખીજે નંબરે ગણાય. વાંસના બરુ પણ ઠીક ગણી શકાય. લેખિનીના ગુણ-દોષ વિષયક નીચે પ્રમાણે દોહરા મળે છે : << માથે ગ્રંથી મત (મતિ) હરે, ીય ગ્રંથ ધન ખાય; ચાર તસુની લેખણે, લખનારા કટ જાય. ૧ आद्यग्रन्थिर्हरेदायुः, मध्यग्रन्थिर्हरेद् धनम् । अन्त्यग्रन्थिर्हरेत् सौख्यं निर्ग्रन्थिर्लेखिनी शुभा ॥१॥ પીછી—આના ઉપયોગ પુસ્તક શોધવા માટે કરાય છે, જેમ કે વતા પ, વતા વ, મને ન કરવા હાય, કાઈ અક્ષર કે પંક્તિ કાઢી નાખવી હાય અથવા એક અક્ષરને બદલે ખીજો અક્ષર કરવા હાય, ત્યારે હરિતાલ કે સફેદાને તે નકામા ભાગ પર લગાડતાં જોઈ તેા અક્ષર બની જાય છે. જોકે આજકાલ અનેક પ્રકારની-ઝીણી, જાડી, નાની, માટી, જેવી જોઈ એ તેવી—પી છીએ 66 ૫. દેવગિણિ ક્ષમાશ્રમણ, કે જેઓ જૈન સૂત્રની વાલભી વાચનાના સૂત્રધાર હતા, તેઓશ્રીએ વલભી—વળા—માં પુસ્તકા લખાવવાને પ્રારંભ તાડપત્રા ઉપર જ કર્યાં હતા એમ સભળાય છે. આ પ્રારભ વીર સંવત ૯૮૦માં ફરાયા હતા. શ્રી. 73 Page #71 -------------------------------------------------------------------------- ________________ જ૨] જ્ઞાનાંજલિ મળી શકે છે, એટલે તેનો પરિચય આપવા જેવું કાંઈ રહેતું નથી. તથાપિ એટલું જાણવું જોઈએ કે, આપણ પુસ્તક-શોધનમાં ખિસકોલીના પૂંછડાના વાળને કબૂતરના પીંછાના આગલા ભાગમાં પરોવીને બનાવેલી પીંછી વધારે સહાયક થાય છે, કારણ કે આ વાળ કુદરતે જ એવા ગોઠવેલા હોય છે કે, તેને આપણે ગોઠવવાની જરૂર રહેતી નથી, તેમ જ એકાએક સડી કે તૂટી પણ જતા નથી. આ વાળને કબૂતરના પીંછામાં પરોવવાને વિધિ પ્રત્યક્ષ જેવાથી સહજમાં સમજી શકાય તેવો છે. જુજબળ–કલમથી લીટીઓ દોરતાં ડી વારમાં જ કલમ બૂઠી થઈ જાય, માટે લીટીઓ દોરવા માટે આનો ઉપયોગ કરાતે. તેમ જ હજુ પણ મારવાડમાં કેટલેક ઠેકાણે તેને ઉપયોગ કરાય છે. આ લેટાનું હોય છે, અને તેનો આકાર આગળથી ચીપિયા જેવો હોય છે. બ્રહ્મદેશ, મદ્રાસ આદિ જે જે પ્રદેશમાં તાડપત્રને ખોતરીને લખવાનો રિવાજ છે, ત્યાં કલમને બદલે લોઢાને અણીદાર સયાના સળિયાનો ઉપયોગ કરાય છે. ૩. શાહી આદિ તાડપત્રની કાળી શાહી–આજકાલ તાડપત્ર ઉપર લખવાનો રિવાજ રહ્યો નથી, એટલે તેની શાહી બનાવવાનું યથેષ્ટ સ્પષ્ટ વિધાન પણ મળતું નથી. તેમ છતાં કેટલાંક પરચૂરણ પાનાંઓમાં તેના વિધાનની જે જુદા જુદા પ્રકારની કાંઈક સ્પષ્ટ અને કાંઈક અસ્પષ્ટ એવી ને મળે છે. તેને ઉતારો જ માત્ર આ સ્થળે કરીશ. પ્રથમ પ્રકાર– અવર– મંત્રિના:, રાસ નવ નીની ચા समकज्जल बोलयुता, भवति मषी ताडपत्राणाम् ॥१॥ व्याख्या-सहवरेति कांटासेहरीमो (धमासो)। भृङ्गेति भांगुरप्रो। त्रिफला प्रसिद्धैव । कासीसमिति कसीसम, येन काष्ठादि रज्यते । लोहमिति लोहचूर्णम् । नीलीति गलीनिष्पादको वृक्षः, तद्रसः। रसं विना सर्वेषां० उत्कल्य क्वाथः क्रियते, स च रसोऽपि समवर्तितकज्जलबालयोर्मध्ये निक्षिप्यते, ततस्ताडपत्रमषी भवतीति ।।" આમાં દરેકનું પ્રમાણ કેટલું એ સ્પષ્ટ થતું નથી. જોકે આમાં બધી વસ્તુઓને મેળવ્યા પછી કાંઈ કરવાનું લખ્યું નથી, તો પણ એટલું જાણવું જોઈએ કે તાંબાની કડાઈમાં નાંખી તેને ખૂબ ઘૂટવું, જેથી દરેક વસ્તુ એકરસ થઈ જાય. બીજે પ્રકાર– " कज्जलपाइणंबोलं, भुमिलया पारदस्स लेसं च । उसिजलेण विघसिया, बडिया काऊरण कुट्टिज्जा ॥१॥ तत्तजलेण व पुणो, घोलिज्जंती दृढं मसी होइ । तेण विलिहिया पत्ता, वच्चह रयणोइ दिवसु व ॥२॥" " कोरडए विसरावे, अंगुलिया कोरडम्मि कजलए। महह सरावल ग्गं, जाब चिय चि[क]गं मनइ ॥३॥ पिचुमंदगुंदलेसं, खायरगुंदं ब बीयजल मिस्सं । भिज्जवि तोएण दृढं, मद्दह जातं जलं सुसइ ॥४॥ इति ताडपत्रमष्याम्नायः ॥" Page #72 -------------------------------------------------------------------------- ________________ આપણી અદશ્ય થતી લેખનકળા અને તેનાં સાધન [૪૩ આ આર્યાઓનો જે પાના ઉપરથી મેં ઉતારો કર્યો છે, તેમાં આંકડા સળંગ રાખ્યા છે. તેને અર્થ જતાં પૂર્વની બે આય એ એક પ્રકાર અને છેવટની બે આય એ બીજો પ્રકાર હોય તેમ લાગે છે. સામાન્ય રીતે આ આર્યાઓનો અર્થ આપણે આ પ્રમાણે કરી શકીએ– વનનકા –કાજળ જેટલે (?) બાળ-હીરાબોળ અને ભૂમિલતા (?) તથા પારાનો કાંઈક અંશ, (આ બધી વસ્તુઓને) ગરમ પાણીમાં (મેળવી સાત દિવસ અગર તેથી પણ વધારે દિવસો સુધી) ઘૂંટવી. (પછી) વડીઓ કરી (સૂકવવી. સુકાયા બાદ) કૂટવી-ભૂકો કરવો. ૧. (જ્યારે જરૂરત પડે ત્યારે તે ભૂકાને) ગરમ પાણીમાં ખૂબ ઘૂંટવાથી તે (લખવા લાયક) શાહી બને છે. તે શાહીથી લખેલ પાનાંઓને (અક્ષરોને) રાત્રિમાં (પણ) દિવસની માફક વાંચે. ૨.” “કેરા કાજળને કરા માટીના શરાવમાં નાખી જ્યાં સુધી તેની ચીકાશ મુકાય-દૂર થાય, ત્યાં સુધી આંગળીઓ વડે શરાવમાં લાગે તેવી રીતે તેનું મર્દન કરવું-ઘૂંટવું. (આ પ્રમાણે કરવાથી કાજળની ચીકાશ શરાવ ચૂસી લેશે). ૩. (કાજળને અને) લીંબડા કે ખેરના ગુંદરને બિયાજલબિયારસના પાણીમાં મિશ્ર કરી, ભીંજાવી, ખૂબ ઘૂંટવાં; તે ત્યાં સુધી કે તેમાં નાખેલ પાણી લગભગ સુકાઈ જાય. (પછી વડીઓ કરી સૂકવવી આદિ ઉપર પ્રમાણે જાણવું.) ૪.” ત્રીજો પ્રકાર" निर्यासात् पिचुमन्दजाद् द्विगुणितो बोलस्ततः कज्जलं संजातं तिलतैलतो हुतबहे तीव्रातपे मदितम् । पात्रे शूल्वमये तथा शन (?) जल क्षारसैर्भाषितः । सद्भलातकभृङ्गराजरसयुक् संयुक्त सोऽयं मषी ॥१॥" “લીંબડાના “ના ” એટલે કવાથથી અથવા ગુંદરથી બમણો બીજાળ લે. તેનાથી બમણું તલના તેલનું પાડેલું કાજળ લેવું. (આ સર્વને) તાંબાના પાત્રમાં નાખી તેને સખ્ત અગ્નિ ઉપર ચડાવી તેમાં ધીરે ધીરે લાક્ષારસ નાખતા જવું અને તાંબાની ખોળી ચડાવેલ ઘૂંટા વડે ઘૂંટતાં જવું. પછી ગૌમૂત્રમાં ભીંજાવી રાખેલ ભલામાના ગર્ભને ઘૂંટાની નીચે લગાડી શાહીને ઘૂંટવી. તેમાં ભાંગરાને રસ પણ મળે તો નાખવો. એટલે (તાડપત્ર ઉપર લખવા લાયક) મી-શાહી તૈયાર થશે.” ધ્યાનમાં રાખવું કે આમાં લાક્ષારસ પડે છે માટે કાજળને ગૌમૂત્રમાં ભીંજાવવું નહિ. નહિ તો લાક્ષારસ ફાટતાં શાહી નકામી થઈ જાય. બ્રહ્મદેશ, મદ્રાસ આદિ જે જે દેશમાં તાડપત્રને કોતરીને લખવાનો રિવાજ છે, ત્યાં શાહીના સ્થાનમાં નાળિયેરની ઉપરની કાચલી કે બદામનાં ઉપરનાં છોતરાંને બાળી તેની મેષને તેલમાં મેળવીને ૬. કાજળમાં ગૌમત્ર નાખી તેને આખી રાત ભીંજાવી રાખવું એ પણ કાજળની ચીકાશને નાબૂદ કરવાને એક પ્રકાર છે. ગૌમૂત્ર તેટલું જ નાખવું જેટલાથી તે કાજળ ભીંજાય. શરાવમાં મર્દન કરી કાજળની ચીકાશને દૂર કરવાના પ્રકાર કરતાં આ પ્રકાર વધારે સારો છે, કારણ કે આથી વસ્ત્રો, શરીર આદિ બગડવાનો બિલકુલ ભય રહેતો નથી. પણ જે શાહીમાં લાક્ષારસ નાખવો હોય તે આ ગૌમૂત્રનો પ્રયોગ નકામે જાણો, કેમ કે ગૌમૂત્ર ક્ષારરૂપ હોઈ લાક્ષારસને ફાડી નાખે છે. છે. આ લેક તેમ જ તેના ટબાનું–અનુવાદનું જે પાનું મારી પાસે છે, તેમાં શ્લોક અને બ્લેક કરતાં તેને અનુવાદ ઘણો જ અસ્તવ્યસ્ત તેમ જ અસંગત છે; માટે તેને સારભાગ માત્ર જ અહીં આપ્યો છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ વાપરવામાં આવે છે. એટલે કે તેઓ કોતરીને લખેલા તાડપત્રના ઉપર તે મેષને ચોપડી તેને કપડાથી સાફ કરી નાખે છે, ત્યારે કેરેલે ભાગ કાળો થઈ આખું પાનું જેવું હોય તેવું થઈ જાય છે. કાગળ પર લખવાની શાહી– ૧–“ જિનતા કાજળ બળ, તેથી દૂણું ગુંદ ઝાળ; જો રસભાંગરાનો ભળે, અક્ષરે અક્ષરે દીવા બળે. ૮ ૧.” २-" मष्यर्धे क्षिप सद्गुन्दं, गुन्दार्धे बोलमेव च । નાક્ષા–વીય–૧રસેનોવૈદ્રત્તા પ્રમાણને શા. ૩–“બીઆ બોલ અનઈ લકખારસ, કજલ જજલ (?) નઈ અંબારસ. - ભોજરાજ મિસિ નીપાઈ પાનઉ ફાઈ મિસિ નવિ જાઈ. ૧” ૪–“કાજલ ટાંક ૬, બીજાઓલ ટાંક ૧૨, ખેરનો ગુંદ ટાંક ૩૬, અફીણ ટાંક મા, અલતા પોથી ટાંક ૩, ફટકડી કાચી ટાંક છે, નિંબના ઘેટાનું દિન સાત ત્રાંબાના પાત્રમાં ઘૂંટવી.” ૫–“કાથાના પાણીને કાજળમાં નાખી તેને ખૂબ ઘૂંટવું. કાળે નાંદોદી, જે કાળો આવે છે, તે સમજવો." ૮. કાજળને કલવાય તેટલા ગૌમૂત્રમાં અને હીરાબોળ તથા ગુંદરને સામાન્ય પાતળો રસ થાય તેટલા પાણીમાં આખી રાત ભીંજાવી રાખી, ત્રણેને ત્રાંબાની કે લોઢાની કડાઈમાં કપડાથી ગાળીને એકઠાં ભેળવી, ત્રાંબાની ખેાળી ચઢાવેલા લાકડાના ઘૂંટાથી ખૂબ ઘૂંટવા. જ્યારે ચૂંટાતા ઘૂંટાતા તેમાંનું પાણી લગભગ સ્વયં શેષાઈ જાય, ત્યારે તેને સુકાવી દેવી. આમાં પાણી નાખી ભીંજાયા પછી ઘૂંટવાથી લખવાની શાહી તૈયાર થાય છે. જે ભાંગરાનો રસ મળે, તે ઉપર્યુક્ત ત્રણ વસ્તુઓ નાખતી વખતે જ નાખવો, જેથી શાહી ઘણી જ ભભકાવાળી અને તેજદાર થશે. ૯ લાક્ષારસનું વિધાન–ચોખા પાણીને ખૂબ ગરમ કરવું. જ્યારે તે પાણી ખદબદતું થાય ત્યારે તેમાં લાખો ભૂકો નાખતા જવું અને હલાવતા જવું, જેથી તેને લોંદો ન બાઝે. તાપ સખ્ત કરવો. ત્યાર બાદ દસ મિનિટે દરને ભૂકો નાખો. તદનંતર દસ મિનિટે ટંકણખાર નાખો પછી તે પાણીની અમદાવાદી ચોપડાના કાગળ ઉપર લીટી દેવી. જે નીચે ફૂટે નહિ, તો તેને ઉતારી લેવું, અને ઠરવા દઈ વાપરવું. આ પાણી એ જ લાક્ષારસ સમજવો. દરેક વસ્તુનું વજન આ પ્રમાણેઃ પાશેર સાદુ પાણી, રૂ. ૧ ભાર પીંપળાની સારી સુકી લાખ, જેને દાણલાખ કહે છે, રૂ. ભાર પઠાણી લેજર અને એક આની ભાર ટંકણખાર. જેટલા પ્રમાણમાં લાક્ષારસ બનાવવો હોય તે તે પ્રમાણમાં દરેક વસ્તુઓનું પ્રમાણ સમજવું. જે તાડપત્રની શાહી માટે લાક્ષારસ તૈયાર કરે હોય, તો તેમાં લેટરની સાથે લાખથી પાણે હિસ્સે મજીઠું નાખવી, જેથી વધારે રંગદાર લાક્ષારસ થી કઈ કઈ ઠેકાણે ટંકણખારને બદલે પાપડિયો કે સાજીખાર નાખવાનું વિધાન પણ જોવામાં આવે છે. ૧૦. બિયારસ–બિયા નામની વનસ્પતિ વિશેષનાં લાકડાનાં છેતરાને ભૂકે કરી તેને પાણીમાં ઉકાળવાથી જે પાણી થાય તે બિયારસ જાણવો. આ રસને શાહીમાં નાખવાથી શાહીની કાળાશમાં અત્યંત વૃદ્ધિ થાય છે. પણ ધ્યાનમાં રાખવું કે જે તે રસ પ્રમાણતિરિક્ત શાહીમાં પડી જાય છે તો તે શાહી તદ્દન નકામી થઈ જાય છે, કારણ કે તેને સ્વભાવ શુષ્ક હોઈ તે તેમાં પડેલ ગુંદરની ચીકાશનો જડમૂળથી નાશ કરે છે. એટલે તે શાહીથી લખેલું સુકાઈ જતાં તરત જ સ્વયં ઊખડી જાય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ આપણી અદૃશ્ય થતી લેખનકળા અને તેનાં સાધના ř૪૫ ૬ હરડાં અને બહેડાંનું પાણી કરી તેમાં હીરાકસી નાખવાથી કાળી શાહી થાય છે.” કાગળની શાહીના આ છ પ્રકારા પૈકી પુસ્તકાને ચિરાયુષ્ક બનાવવા માટે પ્રથમ પ્રકાર જ સર્વોત્તમ તેમ જ આદરણીય છે. તે પછીના ત્રણ (૨-૩-૪) એ મધ્યમ પ્રકાર છે. જોકે આ ત્રણ પ્રકારથી બનેલી શાહી પહેલા પ્રકાર કરતાં પાકી અવશ્ય છે; તથાપિ તે પુસ્તકને ત્રણ શતાબ્દીમાં મૃતવત્ કરી નાખે છે, અર્થાત્ પુસ્તકને ખાઈ જાય છે; એટલે તેને આદર ન જ આપવા એ વધારે ઠીક ગણાય. અને અંતિમ એ પ્રકાર (૫-૬) એ તે। કનિષ્ઠ તેમજ વનીય પણ છે, કારણ કે આ પ્રયાગથી બનાવેલ શાહીથી લખાયેલુ પુસ્તક એક શતાબ્દીની અંદર જ યમરાજનું અતિથિ ખની જાય છે. પણ જો ઘેાડા વખતમાં જ રદ કરીને ફેંકી દેવા જેવું કાંઈ લખવુ હાય, તે! આ ખે પ્રકાર ( ૫-૬ ) જેવા સરળ તેમ જ સસ્તા ઉપાય એકે નથી. ટિપ્પણાની શાહી— કાળી શાહી માટે ધ્યાન રાખવા જેવી બાબતા— tr 'बोलस्य द्विगुरणो गुन्दो, गुन्दस्य द्विगुरणा मषी । मर्दयेत् यामयुग्मं तु, मषी वज्रसमा भवेत् ॥१॥ "" " कज्जलमंत्र तिलतैलतः संजातं ग्राह्यम् । गुन्दोsa निम्बसत्कः खदिरसत्को बब्बूलसत्को वा ग्राह्यः । धवसत्कस्तु सर्वथा त्याज्यः मषीविनाशकारित्वात् । ,, kr i k मषीमध्ये महाराष्ट्रभाषया ' डैरली' इति प्रसिद्धस्य रिङ्गरणीवृक्षस्य वनस्पतिविशेषस्य फलरसस्य प्रक्षेपे सति सतेजस्कमक्षिकाभावादयो गुणा भवन्ति । ,, આ સિવાય શાહીના પ્રયાગમાં જ્યાં જ્યાં ગુંદરનુ પ્રમાણુ કહ્યું છે, ત્યાં ત્યાં તે ખેરના ગુંદરનું જાણવું. જે બાવળ કે લીંબડાનો ગુંદર નાખવા હાય તેા તેથી પેણે હિસ્સે નાખવા, કેમ કે ખેરના ગુંદર કરતાં તેમાં ચીકાશના ભાગ વધારે હોય છે. તથા લાખ, કાથા કે હીરાકસી જેમાં પડી હોય તેવી કોઈ પણ શાહીના ઉપયેાગ પુસ્તક લખવા માટે કરવા નિહ. ગોચર થતી ભાષાની અશુદ્ધિ તરફ વાચકે આ લેખમાં આપેલા ઉતારાઓમાં કવચિત્ ખ્યાલ ન કરે એટલી ખાસ ભલામણ છે. સાનેરી–રૂપેરી શાહી—પહેલાં સાફ એટલે કોઈ પણ જાતના કચરા વિનાના ધવના ગુંદરનું પાણી કરવું. પછી તેને કાચની અથવા બીજી કોઈ સારી રકાબીમાં ચાપડતાં જવું અને સેાનાની કે ચાંદીની જે શાહી બનાવવી હોય તેને વરક લઈ તેના ઉપર વળે નહીં તેવી રીતે લગાડવે, અને આંગળીથી તેને છૂટવા. આ પ્રમાણે કરવાથી થોડી વારમાં જ તે સાનાના કે ચાંદીના વરકને ભૂકા થઈ જશે. તદન તર પુનઃ પણ ગુંદર લગાડી વરક લગાડતાં જવું અને ઘૂંટતાં જવું. આ રીતે તૈયાર થયેલ ભૂકામાં સાકરનું પાણી નાખી તેને હલાવી દેવા. જ્યારે ભૂકો ઠરી નીચે બેસી જાય ત્યારે તેમાંનું પાણી ધીરે ધીરે બહાર કાઢી નાખવું. આમ ત્રણચાર વાર કરવાથી જે સાના-ચાંદીને ભૂકો રહે એ જ આપણી તૈયાર શાહી સમજવી. આમાં સાકરનું પાણી નાખવાથી ગુંદરની ચીકાશનેા નાસ થાય છે, અને સાના-ચાંદીના તેજતા હાસ થતા નથી. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૯ જ્ઞાનાજલિ જો એકીસાથે વધારે પ્રમાણમાં સેાના-ચાંદીની શાહી તૈયાર કરવી હોય, તે ગુંદરના પાણીને અને વરકને ખરલમાં નાખતાં જવું અને છૂટતાં જવું. પછી સાકરનું પાણી નાખી સા* કરવાને વિધિ ઉપર પ્રમાણે જ સમજવે. ધ્યાન રાખવું કે ખરલ સારા હાવા જોઈએ. જો ઘૂંટતી વખતે ખરલ પાતે ધસાય તેવા હશે તે તેમાંની કાંકરી શાહીમાં ભળતાં શાહી દૂષિત બનશે. હિંગળાક—કાચા હિંગળાક, જે ગાંગડા જેવા હેાય છે અને જેમાંથી વૈદ્યો પાર કાઢે છે, તેને ખરલમાં નાખી તેમાં સાકરનું પાણી નાખી ખૂબ છૂટવા. પછી તેને ઠરવા દઈ તેના ઉપર જે પાળાશ પડતું પાણી હાય તેને બહાર કાઢી નાખવું. ત્યાર બાદ પુનઃ તેમાં સાકરનું પાણી નાખી તેને ખૂબ ધૂંટવે, અને ઠર્યા પછી ઉપર આવેલ પીળાશ પડતા પાણીને પૂર્વવત્ બહાર કાઢી નાખવું. આ પ્રમાણે જ્યાં સુધી પીળાશના ભાગ દેખાય ત્યાં સુધી કર્યા કરવું. ધ્યાનમાં રાખવું કે આ એપાંચ વખત કરવાથી જ નથી થતું, પણ વીસ-પચીસ વખત આ પ્રમાણે હિગળેાકને ધાવાથી શુદ્ધલાલ સુરખ જેવા હિંગળાક થાય છે, અને મેાટા ધાણુ હોય તે તેથી વધારે વખત પણ ધાવા પડે છે. તે શુદ્ધ હિંગળાકમાં સાકરનું પાણી અને ગુ ંદરનું પાણી નાખતાં જવુ અને ઘૂંટતાં જવું. આ વખતે એટલું ધ્યાનમાં રાખવુ કે ગુંદરનું પ્રમાણ વધારે ન થાય, તે માટે વચમાં વચમાં ખાતરી કરતાં રહેવુ, એટલે કે એક પાના ઉપર તે હિંગળાકના આંગળી વડે ટીકા કરી તે પાનાને હવાવાળી જગામાં ( પાણિયારામાં અગર હવાવાળા ઘડામાં એવ ું વાળા મૂકવું. જો તે પાનું ન ચોંટે તે ગુ ંદરનું પ્રમાણ વધારે નથી થયું એમ સમજવુ' અને નખથી ખાતરતાં સહજમાં ઊખડી જાય તે ગુંદર નાખવાની જરૂર છે એમ જાણવું. સાકરનું પાણી એક-બે વખત જ નાખવું. આ પ્રમાણે તૈયાર થયેલા હિંગળાકતા ઉપયાગ લાલ શાહીરૂપે કરાય છે. હરતાલ—દગડી અને વરગી એ એ પ્રકારની હરિતાલ પૈકી આપણા પુસ્તક-સંશોધનમાં વરગી હિરતાલ ઉપયાગી છે. આને ભાંગતાં વચમાં સાનેરી વરકના જેવી પત્રીએ દેખાય છે માટે તેને વરગી હિરતાલ એ નામથી એળખવામાં આવે છે. આ હરિતાલને ખરલમાં નાખી તેને ખૂબ ઝીણી વાટવી. અને તેને જાડા કપડામાં—જેમાંથી ઘણી જ મહેનતે છણી શકાય તેવા કપડામાં-ચાળવી. ત્યાર પછી ફરીથી ખરલમાં નાખી ખૂબ લસેાટવી. પછી તેમાં ગુંદરનુ પાણી નાખતાં જવુ અને ધૂટતાં જવું. ગુંદરને ભાગ વધારે પડતે ન થાય માટે વચમાં વચમાં હિંગળાકતી પેઠે ખાતરી કરતાં રહેવું. સફ્ા—રંગવાને માટે જે સૂકેા સફેદો આવે છે, તેમાં ગુ ંદરનું પાણી નાખી ખૂબ ધૂટવાથી તૈયાર થતાં તેને પુસ્તક-સશેાધન માટે ઉપયોગ કય છે. અષ્ટગંધ-મ`ત્રાક્ષરા લખવા માટે આના ઉપયોગ કરવામાં આવે છે. આમાં—૧. અગર, ૨. તગર, ૩. ગોરોચન, ૪. કસ્તૂરી, ૫. રક્તચંદન, ૬. ચંદન, ૭. સિંદૂર અને ૮. કેસર—, આ આઠ દ્રવ્યાનું મિશ્રણ થવાથી તેનું નામ અષ્ટગંધ કહેવાય છે. યક્ષક મ—આના ઉપયોગ પણ મત્રા લખવા માટે કરાય છે. ૧. ચંદન, ૨. કેસર, ૩. અગર, ૪. બરાસ, ૫. કસ્તૂરી, ૬. ભરચક કાલ, છ. ગેારાયન, ૮. હિંગળાક, ૯. રત જણી, ૧૦. સેાનાના વર્ક, અને ૧૧. અંબર——આ અગિયાર દ્રવ્યના મિશ્રણથી બને છે. ઉપર બતાવ્યા પ્રમાણેના વિધિથી તૈયાર થયેલી શાહી હિંગળાક, હરિતાલ, સફેદા આદિને એક Page #76 -------------------------------------------------------------------------- ________________ આપણી અદશ્ય થતી લેખનકળા અને તેનાં સાધને [૪૭ થાળીમાં તેલ ચોપડી તેમાં તેની વડીઓ પાડી દેવી. સુકાયા પછી જ્યારે જરૂર પડે ત્યારે તેમાં માત્ર પાણી નાખવાથી જ તે કામમાં આવી શકશે. સોનેરી-રૂપેરી શાહીથી લખવાનું વિધાન–સોનેરી અગર રૂપેરી શાહીથી લખવાનાં પાનાંઓને કાળા, યૂ, લાલ, જામલી આદિ રંગથી રંગી ઘૂંટવા. પછી સોનેરી શાહીથી લખવું હોય તો હરિતાલ ૧ અને રૂપેરી શાહીથી લખવું હોય તો સફેદાથી અક્ષરે લખી તેના ઉપર સોના-ચાંદીની શાહને પીંછી વડે પૂરવી (હરિતાલ–સફેદાના અક્ષરો લીલા હોય ત્યારે જ તેના ઉપર સોનેરી-રૂપેરી શાહી ફેરવવી.) સુકાયા બાદ તે પાનાંને અકીક કે કસોટીના ઘંટા વડે ઘૂંટવાથી તે અક્ષર ઓપ ચડાવેલ સોના-રૂપાના ઘરેણાની માફક તેજવાળા દેખાશે.' પરચૂરણ પુસ્તકના પ્રકારો–ચાકિની મહત્તરાગ્નનું શ્રીમાન હરિભદ્રસૂરિએ દશવૈકાલિકસૂત્રની પ્રથમ ગાથાની ટીકામાં સંગમ પદની વ્યાખ્યા કરતાં પાંચ પ્રકારનાં પુસ્તકોની વાત ન કરી નોંધ લીધી છે– गंडी कच्छवी मुट्ठी, संपुडफलए तहा छिवाडी य । एयं पुत्थयपरणयं, वक्खाणमिणं भवे तस्स ॥१॥ बाहल्लपुहत्तेहिं, गंडीपुत्थो उ तुल्लगो दीहो । कच्छवि अंते तणुप्रो, मझे पिहुलो मुणेयव्वो ॥२॥ चउरंगुलदीहो वा, वट्टागिइ मुट्ठिपुत्थगो अहवा । चउरंगुलदीहो चिय, चउरंसो होइ विन्नेप्रो ॥३॥ संपुडगो दुगमाई, फलगा वोच्छं छिवाडिमेत्ताहे । तणुपत्तूसियरूवो, होइ छिवाडी बुहा बेति ॥४॥ दीहो वा हस्सो वा, जी पिहलो होइ अप्पबाहल्लो । तं मुरिणयसमयसारा, छिवाडिपोत्थं भयंती ह ।।५।। શબ્દાર્થ–૧. ગંડી, ૨. કચ્છપી, ૩. મુષ્ટિ, ૪. સંપુટફલક, તથા ૫. સુપાટિ—આ પુસ્તક પંચક. તેનું વ્યાખ્યાન આ થાયઃ ૧. જે બાહલ્ય એટલે જાડાઈ અને પૃથકત્વ એટલે પહોળાઈમાં તુલ્ય હોઈ દીર્ધ-લાંબું હોય તે ગંડી પુસ્તક. ૨. જે અંતમાં તન–સાંકડું અને મધ્યમાં પહોળું હોય તે કચ્છપિ પુસ્તક જાણવું. ૩. જે ચાર આંગળ લાંબું અને ગોળ હોય તે મુષ્ટિપુસ્તક. અથવા જે આર આંગળ દીર્ઘચતુરસ્ત્ર હોય તે (મુષ્ટિપુસ્તક) જાણવું. ૪. બે આદિ ફલક (?) હોય તે સંપુટ ફલક. હવે સુપરિને કહીશ-વખાણીશ. તનપત્ર-નાનાં પાનાં અને ઊંચું હોય તેને પંડિતો સૃપાટિ પુસ્તક કહે છે. ૫. જે લાંબું કે ટૂંકું હોઈ પહોળું થવું હોય તેને (પણ) આગમરહસ્ય પાટિ પુસ્તક કહે છે. ત્રિપાઠ-જે પુસ્તકના મધ્ય ભાગમાં મોટા અક્ષરથી મૂળ સૂત્ર કે શ્લોક લખી નાના અક્ષરોથી ઉપર તથા નીચે ટીકા લખવામાં આવે છે, તે પુસ્તક વચમાં મૂળ અને ઉપર નીચે ટીકા એમ ત્રણે વિભાગે લખવામાં આવતું હોવાથી ત્રિપાટ એ નામથી ઓળખાય છે. ૧૧. સોનેરી રૂપેરી શાહીથી લખવા માટે હરિતાલ-સફેદ સહેજ વધારે પ્રમાણમાં ગુંદર નાખી તૈયાર કરે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૯ જ્ઞાનાંજલિ પંચપાટ–જે પુરતકના મધ્યમાં મોટા અક્ષરે મૂળ સૂત્ર કે શ્લોક લખી નાના અક્ષરોથી ઉપર, નીચે તના બંને તરફના માર્જિનમાં ટીકા લખવામાં તેમ જ બંને તરફના માર્જિનમાં ટીકા એમ પાંચ વિભાગે લખાતું હોવાથી પંચપાટ કહેવાય છે. સૂઢ–જે પુસ્તક હાથીની સૂની પેઠે સળંગ–કોઈ પણ પ્રકારના વિભાગ સિવાય—લખાયેલું હોય તે સૂઢ કહેવાય. ત્રિપાટ–પંચપાટ પુસ્તક તે જ લખાય કે જે સટીક ગ્રંથ હોય. આપણાં પુરાતન પુસ્તકો સૂઢ જ લખાતાં. ત્રિપાટ–પંચપાટ પુસ્તક લખવાનો રિવાજ વિક્રમની પંદરમી શતાબ્દીમાં આરંભાયે હો જોઈએ, એમ વિદ્યમાન પુસ્તક ભંડારો જેવાં કહી શકાય. લહીઆઓને કેટલાક અક્ષરો પ્રત્યે અણગમો–લહિયાઓ પુસ્તક લખતાં લખતાં સહેજ ઊઠવું હોય અથવા લખવાનું તે દિવસ માટે કે અમુક વખત માટે બંધ કરવું હોય તો “સ્વરે, ક– ખ––––ડે –ચ-છ –જન્મ – – –ણું–થ-દ–ધ -ન – – – – ––– – –હ –ક્ષ–જ્ઞ ” અક્ષરો ઉપર અટકાતા નથી, કારણ કે તેઓ આ પ્રમાણે માને છે—“ ક કટ જાવે, ખ ખા જાવે, ગ ગરમ હોવે, ચ ચલ જાવે, છ છટક જાવે, જ જોખમ દીખા, ઠ ઠામ ન બેસે, ઢ ઢળી પડે, શું હાણું કરે, થ થીરતા કરે, દ દાભ ન દેખે, ધ ધન છાંડે, ન નઠારો, ફ ફટકારે, ભ ભમા, ભ ભાઠે, ય ફેર ન લખે, ૨ રે, ૧ ખાંચાળો, સ સંદેહ ધરે, હ હીણ, ક્ષ ક્ષય કરે, જ્ઞ જ્ઞાન નહિ.” અર્થાત “ ઘ-ઝ— – ડ –૫–બ-લ–વ–શ” અક્ષરો ઉપર અટકે છે, કેમ કે—“ઘ ઘસડી લાવે, ઝ ઝટ કરે, ૮ ટકાવી રાખે, ડ ડગે નહિ, ત તરત લાવે, ૫ પરમેશર, બે બળિયે, લ લાવે, વ વાવે, શ શાન્તિ કરે.” એમ તેઓ માને છે. મારવાડના લેખકો મુખ્યતયા “વ” ઉપર વધારે આધાર રાખે છે. એટલે કે લખતાં લખતાં કઈ પણ કામ માટે ઊઠવું હોય કે લખવાનું બંધ કરવું હોય તો “વ” આવતાં ઊઠે. અથવા કઈ કાગળમાં “વ” લખીને ઊઠે. તાડપત્રના અં કે ૧૨ – ભિન્ન ભિન્ન દેશીય તાડપત્રનાં પુસ્તકો, શિલાલેખો આદિમાં આવતા અંકની સંપૂર્ણ માહિતી, તેની આકૃતિઓ આદિ મારતીય પ્રાચીન ત્રિમિત્રામાં આપેલી છે. એટલે તેને સંપૂર્ણ પરિચય મેળવવા ઈચ્છનાર વાચકોને તે પુસ્તક જોવા માટે ખાસ ભલામણ છે. આ સ્થળે માત્ર તેને સામાન્ય પરિચય આપવાની ખાતર જેસલમેર, પાટણ, ખંભાત, ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટ, પૂના આદિમાં વિદ્યમાન તાડપત્રીય પુસ્તકોમાં આવતા કેટલાએક અંકેની નોંધ કરું છું ૧૩– ૧૨. તાડપત્રના અંકે એટલે તાડપત્રીય પુસ્તકનાં પાનાંની ગણતરી માટે કરેલા અંકો જાણવા જેમકે પહેલું પાનું, બીજું પાનું, પાંચમું, દસમું, પચાસમું, સમું ઇત્યાદિ. ૧૩. “પુરાતત્ત્વ'માં આપવામાં આવેલ અંકેના બદલે અહીં પૂ. મુ. શ્રી પુણ્યવિજયજી મહારાજના “ જેને ચિત્રકલ્પદ્રુમ”માં છપાયેલ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળાં” લેખ સાથે આપવામાં અંકે (એ અંકોના બે બ્લોક) આ ગ્રંથમાં છાયા છે. -સંપાદક Page #78 -------------------------------------------------------------------------- ________________ આપણી અદશ્ય થતી લેખનકળા અને તેનાં સાધના એકમ અંકો १ = १, ॐ, घ, घ्, श्री, थी २ = २, न, स्त्रि, स्त्रि, श्री, श्री ३= ३,मः,श्री, श्री, श्री. ४ = क, क, फ, फा, फ, फ, क, का, क, का, क. ५ = ठ, र्ट, ट,,,,,, न, ना, टा, टी, टा, टी. ६ = फ, फ, फा, फ, फ्र, फ्र, फ्रा, फ्र, कु, फु, फु, फु. घर . ७ = य, र्य, या, र्या. [ = इ, ई, झा, झ, . (য= मुं, ॐ, ॐ દશક અંકો १ = ૩ = लृ, र्ल लृ . घ, घा. ३ = ल, ला. ४ = त, र्त, प्ता, प्त. ६,६, ० . १४४ : सु ज्ञान ७ ५ = C, ६ = घु, घु. J=1 Lah. G= C9, ऐ = ४,४,३,४, 0= જેમ આપણા ચાલુ અંકે એક લાઈનમાં લખવામાં આવે છે, તેમ તાડપત્રના સાંકેતિક અક એક લાઈનમાં નથી લખાતા, પણ ઉપર--નીચે લખવામાં આવે છે; જેમ કે 1,4,ཞ શતક અંકો १ = सु, र्स . २ - सू, स्त, स . = ૧ ४ ४ ३ = स्ता, सा, स्रा. ४ = रस्ता, ता, ता. ५ = स्त्री, सो, सो ६ = स्तं, सं, सूं ७ = स्तः, तः,स्ः [ ४ . Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] જ્ઞાનાંજલિ એકમ, દર્શક, સા અ`કામાં ૧, ૨, ૩, એમ પૃથક્ પૃથક્ આપવાનુ કારણ એટલું જ છે કે— એક, બે, ત્રણ આદિ એકમ સંખ્યા લખવી હાય તેા એકમ અંકમાં આપેલા એક, બે, ત્રણ આદિ લખવા. દસ, વીસ, ત્રીસ, આદિ દશક સંખ્યામાં એક, બે, ત્રણ એમ નવ સુધી લખવા હેય તા દશક અંકમાં બતાવેલા એક, બે, ત્રણ લખવા. અને સે, બસેા, ત્રણસે આદિ (શતક) સખ્યામાં એક, બે, ત્રણ, આદિ લખવા હોય તે શતક અકામાં લખેલા એક, બે, ત્રણ આદિ લખવા. એકમ, દશકમાં શૂન્ય આવે તે ત્યાં શૂન્ય જ લખાય છે. શક સખ્યા પછી આવતી એકમ સખ્યા અને સા–શતક સંખ્યા પછી આવતી દશક તથા એકમ સંખ્યામાં એક, બે, ત્રણ લખવા હોય તેા એકમ દશક અકામાંથી લખવા, જેમ કે ૧૬: ર ર ર ર ર ર ૧ ૧૧, ૧૨, ૨:૧૪, एक श ** .. ૮ , ૨, . ला ला ला થા. haa, था મા ૨૦, ૨૧, ૨૪, ૬, ૧૮; ૨૦૦ ૦ ૨૬, ૨૭, ૨૧; ૨ ૧ एक ܕܘ two sons त सु ૦૧૦૦, 'Ç૧૪, .૪૦°, r, '' વ एक ५४, સલ્ડ ઉપર વ » ઉપર ૧ : ૮૦, ૮; ૭૦, ૭, ૦૦: ल @ kg of tw« Ap सू स्त ૨ ૧૭૪; ૨૦૦, ૨૨૨, ૩૨૬૬; एका स्तं ૬ ૬૩, ૧ ૬૪, ૬૬૬; 65%; प्रा я બં ♦ स्ता स्तो ૬૪૧, બ્લ્યૂ ૪૭૪; • ૧૦૦, . ર ર A str .. ૮ Form સઃ : તઃ ૦૭૦૦, ૨૭૨૨, ૧૭૪૨, 3 २ અત્યારે જે તાડપત્રીય પુસ્તક-ભીંડારા વિદ્યમાન છે તેમાં, મારા ધ્યાનમાં છે ત્યાં સુધી, સે પાનાંની અંદરનાં જ પુસ્તકેા છે, તેથી વધારે પાનાંનું પુસ્તક એક પણ નથી. ઘણાંખરાં પુસ્તક ત્રણસેા પાનાં સુધીનાં અને કેટલાંએક તેથી વધારેનાં મળી શકે છે. કિન્તુ પાંચસેાથી વધારે પાનાંનું પુસ્તક માત્ર પાટણના સંધવીના પાડાના તાડપત્રીય પુસ્તક-સૌંગ્રહમાં એક જ જોયું છે; તે પણુ ત્રુટિત તેમ જ અસ્તવ્યસ્ત થઈ ગયેલુ છે. સેાથી વધારે પાનાંના તાડપત્ર પુસ્તકને સુરક્ષિત રાખવું ધણું મુસીબતભયુ`' થાય એ સ્વાભાવિક છે, એટલે તેથી વધારે પાનાનુ` તાડપત્રીય પુસ્તક નહિ લખાતું હાય એમ અનુમાન કરી શકાય છે. તથાપિ ચારસો વર્ષ જેટલા એક પુરાતન પત્રમાં તાડપત્રીય અકાની તેાંધ મળી છે. તેમાં સાતસેા પાનાં સુધીના અંકોની નોંધ કરેલી છે. એટલે તે નોંધ કરનારે તેટલાં પાનાંનું અગર તેથી વિશેષાધિક પાનાંનું પુસ્તક જોયું હાય એમ માનવાને કારણુ છે. स्तो स्तो स्तं ૦૩૦, લ, ૦૮° °°° મ . स्ता स्ता °°° K ૨૪૭; 0 रजा શું ન ર ૧૧ ઃ જૂ ૫૭૭, ग्रा 496 પુસ્તકરક્ષણ—હસ્તલિખિત પુસ્તકાની શાહીમાં ગુ ંદર આવતા હોવાથી વર્ષાઋતુમાં તે ચોંટી જવાને ભય રહે છે, માટે તે ઋતુમાં પુસ્તકાને હવા ન લાગે તેમ સુરક્ષિત રાખવાં જોઈ એ. આ જ ૫૪, Page #80 -------------------------------------------------------------------------- ________________ આપણી અદશ્ય થતી લેખનકળા અને તેનાં સાધન [૫૧ કારણથી હસ્તલિખિત પુસ્તકોને સારી રીતે મજબૂત બાંધી કાગળના, ચામડાના કે લાકડાના ડાબડામાં મૂકી કબાટમાં કે મજૂસ (મંજૂષા)માં સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. તેમ જ ખાસ પ્રયોજન સિવાય વર્ષાઋતુમાં વરસાદ ન વરસતો હોય ત્યારે પણ લિખિત પુસ્તકભંડારને ઉઘાડવામાં આવતા નથી. જે પુસ્તક બહાર રાખેલું હોય, તેના ખાસ ઉપયોગી ભાગ સિવાય બાકીનાને પેક કરી સુરક્ષિતપણે રાખવામાં આવે છે. કોઈ પુસ્તકની શાહીમાં ગુંદરનો ભાગ પ્રમાણ કરતાં વધારે પડેલે હોઈ તેને બહાર કાઢતાં ચોંટવાને ભય લાગતો હોય તો તેનાં પાનાંઓ ઉપર ગુલાલ છાંટી દેવ-ભભરાવ, એટલે ચેટી જવાનો ભય અલ્પ થઈ જશે. ચાંટેલું પુસ્તક–વર્ષાઋતુમાં અગર કોઈ પણ કારણસર પુસ્તકને હવા લાગતાં તે ચોંટી ગયું હોય તે તે પુસ્તકને પાણિયારાની કોરી જગ્યામાં હવા લાગે તેવી રીતે અથવા પાણી ભર્યા બાદ ખાલી કરેલ હવાવાળી માટલી કે ઘડામાં મૂકવું. પછી તેને હવા લાગતાં તે પુસ્તકના એક એક પાનાને દૂક મારી ધીરે ધીરે ઉખાડતા જવું. જે વધારે ચાંટી ગયું હોય તો તેને વધારે વાર હવામાં રાખવું, પણ ઉખાડવા માટે ઉતાવળ ન કરવી. આ ઉપાય કાગળના પુસ્તક માટે સમજે. જે તાડપત્રનું પુસ્તક એંટી ગયું હોય તો કપડાને પાણીમાં ભીંજવી તેને પુસ્તકની આસપાસ લપેટવું. જેમ જેમ પાનાં હવાવાળો થતો જાય, તેમ તેમ ઉખાડતાં રહેવું. તાડપત્રના પુસ્તકની શાહી પાકી હોવાથી તેની આસપાસ ભીંજાવેલું કપડું લપેટતાં તેના અક્ષરો ખરાબ થવાનો ભય રહેતો નથી. તાડપત્રનાં પાનાં ઉખાડતી વખતે તેનાં પડો ઊખડી ન જાય તે માટે નિપુણતા રાખવી. " પુસ્તકનું શેમાં શેમાંથી રક્ષણ કરવું એને માટે કેટલાક લહિયા પુસ્તકના અંતમાં ભિન્ન ભિન્ન શ્લેક લખે છે. તે કાંઈક અશુદ્ધ હોવા છતાં ખાસ ઉપયોગી છે, માટે તેને ઉતારે આ સ્થાને કરું છું जले रक्षेत् स्थले रक्षेत्, रक्षेत् शिथिलबन्धनात् । । मुर्खहस्ते न दातव्या, एवं वदति पुस्तिका ॥१॥ अग्ने रक्षेज्जलाद् रक्षेत्, मूषकाच्च विशेषतः । कष्टेन लिखितं शास्त्रं, यत्नेन परिपालयेत् ॥१॥ उदकानिलचौरेभ्यो, भूषकेभ्या हुताशनात् । कष्टेन लिखितं शास्त्र, यत्नेन परियालयेत् ॥ १॥ भग्नपृष्ठिकटिग्रीवा, वक्रदृष्टिरधोमुखम् । कष्टेन लिखितं शास्त्रं, यत्नेन परिपालयेत् ॥ १ ॥ આ સિવાય કેટલાક લેખકે પોતાની નિર્દોષતા જાહેર કરવા માટે પણ કેટલાક શ્લોક લખે છે– अदृष्टदोषान्मतिविभ्रमाद्वा, यदर्थहिनं लिखितं मयाऽत्र । तन्मार्जयित्वा परिशोधनीयं, कोपं न कुर्यात् खलु लेखकस्य ॥१॥ यादृशं पुस्तकं दृष्ट, तादृशं लिखितं मया ।। यदि शुद्धमशुद्धं वा, मम दोषो न दीयते ॥१॥ જ્ઞાનપંચમી–તાંબર જેનો કાર્તિક શુકલ પંચમીને જ્ઞાનપંચમી એ નામથી ઓળખાવે છે. આ તિથિનું માહાસ્ય દરેક શુકલ પંચમી કરતાં વિશેષ મનાય છે. તેનું કારણ એટલું જ કે વર્ષઋતુને લીધે પુસ્તક-ભંડારોમાં પેસી ગયેલી હવા પુસ્તકોને બાધક્ત ન થાય માટે તે પુસ્તકને તાપ ખવડાવવો જોઈએ, જેથી તેમાં ભેજ દૂર થતાં પુસ્તક પિતાના રૂપમાં કાયમ રહે. તેમ જ વર્ષા Page #81 -------------------------------------------------------------------------- ________________ પર) જ્ઞાનાંજવિ ઋતુમાં પુસ્તક-ભડારને બંધબારણે રાખેલા હાઈ ઉધેઈ આદિ લાગવાને સંભવ હાય તે પણ ધૂળકચરા આદિ દૂર થતાં દૂર થાય. આ મહાન કાર્ય સદાને માટે એક જ વ્યક્તિને કરવુ' અગવડભયુ'' જ થાય. માટે કુશળ જૈનાચાર્યેŕએ દરક વ્યક્તિને જ્ઞાનભક્તિનું રહસ્ય અને તે દ્વારા થતા ફાયદાઓ સમજાવી તે તરફ આકર્ષવા પ્રયત્ન કર્યો. તે દિવસને માટે લેકે પણ પેાતાના ગૃહવ્યાપારને છેડી દઈ યથાશકય આહારાદિકને નિયમ કરી પ્રૌષધવત સ્વીકારી પુસ્તકરક્ષાના મહાન પુણ્ય કાર્યંમાં ભાગીદાર થાય છે. વર્ષાને લીધે તેમાં પેસી ગયેલા ભેજને દૂર કરવા માટે સહુથી સરસ, અનુકૂળ અને વહેલામાં વહેલા સમય કાર્તિક માસ જ છે. તેમાં શરદઋતુની પ્રૌઢાવસ્થા, સૂનાં પ્રખર કિરા તેમ જ વર્ષાઋતુની ભેજવાળી હવાના અભાવ હાય છે. k જે ઉદ્દેશથી ઉક્ત તિથિનું માહાત્મ્ય વર્ણવવામાં આવ્યું હતું તે અત્યારે લગભગ ભુલાઈ ગયા છે. એટલે કે પુસ્તક-ભંડારાની તપાસ કરવી, ત્યાંને કચરો સાફ કરવા આદિ લુપ્ત જ થયું છે. માત્ર તેના સ્થાનમાં આજકાલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેાની વસ્તિવાળાં ઘણાંખરાં ગામામાં સાપ ગયા અને લીસાટા રહ્યા” એ કહેવત પ્રમાણે કેટલાંક પુસ્તકાની આડંબરથી સ્થાપના કરી તેની પૂજા, સત્કાર આદિ કરવાનો રિવાજ ચાલુ છે. મુંબઈની કચ્છી જૈન દશા ઓસવાળની ધર્મશાળામાં હજી પણ પુસ્તકની પ્રતિલેખના, તપાસ, સ્થાપના આદિ વિશેષ વિધિસર કરવામાં આવે છે, જેથી અન્ય ગામેા કરતાં ઉક્ત તિથિને ઉદ્દેશ કેટલેક અશે ત્યાં જળવાતા જોવાય છે. અસ્તુ. અત્યારે ચહાય તેમ થતું હો, તથાપિ એટલું તેા કહી શકાય કે સાહિત્યરક્ષા માટે જૈનાચાર્યાએ જે યુક્તિ ચેાજી છે તે ઘણી જ કુનેહભરી છે. કિંગ'બર જૈને જ્યેષ્ડ શુકલ પંચમીતે જ્ઞાનપંચમી કહે છે એમ મારા સાંભળવામાં છે. જે તે વાત સાચી જ હોય તો એટલું કહી શકીએ કે પુસ્તક-રક્ષાની દૃષ્ટિએ કાર્તિક શુકલ પંચમી વધારે યોગ્ય છે. ઉપસ હાર–મુદ્રણયુગમાં લિખિત સાહિત્યને ઉકેલનારાઓને તેમજ તે પ્રત્યે આદરથી જોનારા એને દુષ્કાળ ન પડે તે માટે આપણા ગૂજરાત વિદ્યાપીડ અને ગૂજરાત પુરાતત્ત્વ મંદિરના નિપુણ સંચાલકે યેાગ્ય વ્યક્તિએને આ દિશામાં પણ પ્રેરે એમ ઇચ્છી હું મારા લેખને સમાપ્ત કરું છું. [‘પુરાતત્ત્વ’ ત્રૈમાસિક, આષાઢ, સ. ૧૯૭૯ ] * પ્રસ્તુત લેખની સામગ્રી તેમ જ તેને અંગે કેટલીક સમજ હું મારા વૃદ્ધે ગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ તેમ જ ગુરુજી શ્રી ચતુરવિજયજી મહારાજ દ્વારા મેળવી શકયો છું, તે બદલ તેમનેા ઉપકાર માનું છું. Page #82 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર અને તેના પ્રાચીન જૈન જ્ઞાનભંડારે જેસલમેરના જગવિખ્યાત જૈન જ્ઞાનભંડારો જ્યાં આવેલા છે એ રાજસ્થાન (મારવાડ)માં આવેલા અનેક દેશી રાજ્યો પૈકી એક પ્રાચીન દેશી રાજ્ય હતું. સ્વતંત્ર ભારતને અધિકાર જામ્યા પછી, બીજા દેશી રાજ્યની જેમ, તેનું વિસર્જન થયું છે. એ રાજ્ય રાજસ્થાનની વાયવ્ય સરહદે આવેલું છે. અને પાકિસ્તાનની સરહદ ત્યાંથી બહુ દૂર નથી. સૌપ્રથમ એની રાજધાની લોકવામાં હતી, પણ પાછળથી રાજદ્વારી આદિ કારણોને લઈને તે જેસલમેરમાં લાવવામાં આવી હતી. અને એ પછી જ એ રાજ્ય જેસલમેર રાજ્ય તરીકે ઓળખાવા લાગ્યું. જેસલમેર રાજધાની સ્થપાયા બાદ તેની વ્યાપાર વિષયક આબાદી વધતી ચાલી અને વ્યાપારી લોકો અને બીજી પ્રજા ત્યાં વસતી ગઈ તેની સાથે સાથે ત્યાં જૈન-જૈનેતર ધાર્મિક સ્થાનોનું પણ નિર્માણ થતું થયું. આજથી દોઢસે વરસ પહેલાં જેસલમેરમાં જેનોનાં સત્તાવીસ ઘર હતાં. અને તે રીતે ત્યાં બીજી વસ્તી પણ હતી. પરંતુ રાજ્ય સાથે કઈ વાતમાં વાંધો પડવાથી ઘણા વ્યાપારીઓ અને તે સાથે બીજી પ્રજા પણ ત્યાંથી હિજરત કરી ગયાં. આ રીતે રાજ્યની આબાદી ઘસાતી ચાલી. પાછળથી રાજ્ય સાથે સમાધાન થયું. કેટલાક વ્યાપારીઓ વગેરે પાછા આવ્યા, તે છતાં રાજ્યની આબાદી જામી નહીં. આથી વ્યાપારીઓ વગેરે લેકો ધીરે ધીરે બહાર જતા ગયા. એટલે આજનું જેસલમેર એ પ્રાચીન કાળનું સમૃદ્ધ જેસલમેર રહ્યું નથી. આજે ત્યાંની જૂની આલિશાન ઈમારતો તેની પૂર્વકાલીન સમૃદ્ધિ અને આબાદીને ખ્યાલ આપે છે. ધીરે ધીરે એ ઈમારતો પણ પડતી જાય છે ને તેનાં ખંડિયેરો જોવા મળે છે. જેસલમેરના નાના પહાડ ઉપર આવેલ કિલ્લામાં રાજ્યના મહેલ છે, બીજાં મકાન છે, તેમ જ ખરતરગર છીય જેનોએ બંધાવેલાં, જેને અતિ ભવ્ય કલાનાં ધામા કહી શકાય તેવાં, આઠ શિખરબંધ મંદિરો છે. એ પૈકીનાં અષ્ટાપદ-ચિંતામણિ પાર્શ્વનાથનું યુગલમંદિર અને બીજાં બે મંદિરે તો અતિભવ્ય શિલ્પ સ્થાપત્યના નમૂનારૂપ છે. ખાસ કરીને આ મંદિરમાં પ્રવેશ કરતાં તેનાં તોરણો તથા વિવિધ ભાવોને રજૂ કરતી અતિરમ્ય આકૃતિવાળી શાલભંજિકાઓ તથા તેમાંના સ્તંભોમાં ઉપસાવેલાં અનેકવિધ ભવ્ય રૂપે, ઘુમટો આદિ શિલ્પસમૃદ્ધિથી મંદિરની ભવ્યતામાં અનેકગણો વધારો થાય * તા. ૧૫-૭-૧૯૬૫ના રોજ અમદાવાદ-વડોદરા રેડિયો સ્ટેશનેથી અપાયેલો વાર્તાલાપ. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ૩ જ્ઞાનાંજલિ આ છે. અમે જ્યારે જેસલમેરના ભંડારાને વ્યવસ્થિત કરી રહ્યા હતા, ત્યારે ત્યાં જર્મન વિદ્વાન ડૅ, એલ. આસડા આવ્યા હતા. તેમણે કિલ્લાનાં આ મદિરા જોઈ પ્રભાવિત થઈ જણાવ્યું મંદિરમાં ગૂજરાતી કળા કયાંથી આવી? ત્યાંના કારીગરાને પૂછતાં એક વૃદ્ધ કારીગરે જણાવ્યું કે અમારા ગુરુએ ગૂજરાતી હતા. ગુજરાતમાં જ્યારે માગલાનાં લશ્કરી કરી રહ્યાં હતાં ત્યારે ગુજરાતની પ્રજા ઉપાધિમાં હાઈ શિલ્પીએ પાસેથી કામ લઈ શકી નહિ. એટલે નવરા પડેલા શિલ્પીએ તે સમયે નિરુપદ્રવ એવા એ રાજસ્થાનમાં ગયા. અને તેમણે ત્યાંની ધનાઢય પ્રજાની ઇચ્છા પ્રમાણે મદિરા બાંધવાનું કામ કર્યું.... એ જ કારણથી ત્યાંનાં અને બીજા સ્થળાનાં વિદેશની રચનામાં ગુજરાતી શિલ્પકળાનું મિશ્રણ થયું છે. આ કિલ્લામાં જૈનેતર મદિર પણ છે. એક મદિરમાં સૂર્યદેવની મૂર્તિ છે. લાગે છે કે પ્રાચીન કાળમાં ત્યાં પૂજા થતી હશે. આ મંદિર રાજ્યને આધીન છે. જેસલમેર ગામમાં તપાગચ્છીય જૈન શ્રાવક સંઘે બધાવેલું જૈન મદિર છે, પણ તે ભવ્ય હેાવા છતાં સાધારણ ગણી શકાય તેવુ છે. જેસલમેરની બહાર ઘડીસર નામનુ એક વિશાળ તળાવ છે. તેમાં જો ચેમાસામાં આવક બરાબર રહે તે ત્યાંની પ્રજા બે-ત્રણ વર્ષ સુધી પાણીને ઉપયોગ કરે તાપણુ પાણી ન ખૂટે એટલે પાણીને ભંડાર એમાં ભરાય છે. આ પાણીની આવક માટે તળાવમાં એવા રસ્તાએ કરવામાં આવ્યા હતા. પરંતુ આજે એ રસ્તાએની રાજ્યે એવી ઉપેક્ષા કરી છે કે જેથી તે તળાવમાં પ્રશ્ન એક વ વાપરે એટલા પણ પાણીને સંગ્રહ થતેા નથી. જેસલમેરની આબેહવાને કારણે ત્યાં ચામાસાની ઋતુમાં એત્રણ ઇંચથી વધારે વરસાદ પડતા નથી. ત્યાં છ ઇંચ વરસાદ પડે ત્યારે આ ઘડીસર તળાવ એક મહાસરાવર જેવું બની જાય છે. સામાન્ય રીતે જેસલમેરના પ્રદેશ રેગિસ્તાન હેાવા છતાં તેની આસપાસની જમીન એટલી મજબૂત છે કે તેમાં પડેલું પાણી ચુસાઈ ન જતાં જેમનું તેમ જમા રહે છે. એટલે ખરેખર રૅતીનું રણ તેનાથી દૂર જ છે. પણ વાવાઝોડાં આદિ કારણાને લઈ ને આ પ્રદેશમાં કેટલેક સ્થળે રેતી જામી જઈ રેગિસ્તાન જેવુ થઈ જાય છે. જેસલમેરની બહાર અનેક જૈન યુતિની સમાધિએ છે, તેમ જ બીજી પણ અનેક શેઠ શાહુકાર આદિની સમાધિએ છે. પણ એની કોઈ ખાસ કાળજી નહીં રાખવાને કારણે તેમાંની અમુક સમાધિએ પડતી જાય છે અને અમુક નવી બનતી જાય છે: એમ બનતુ' જ રહે છે. અહીં આસપાસ પથ્થરાની મેટી મેાટી ખાણા છે, જેમાં ખારા પથ્થરને મળતા પથ્થરે મેાટા પ્રમાણમાં થાય છે. જેસલમેરમાં મકાને બાંધવા માટે મુખ્યત્વે આ પથ્થરાના જ ઉપયોગ થાય છે. ત્યાંની પ્રશ્ન માટે પણ આ પથ્થરા અતિસુલભ છે. ત્યાંના કારીગરો આ પથ્થરામાંથી નાવણિયાં વગેરે અનેક ધરગથ્થુ વસ્તુઓ બનાવી સસ્તા મૂલ્યે પ્રશ્નને આપે છે. ઉપરાંત, અહીં વીંછીઆ વગેરે પ્રકારના પથ્થરો નીકળે છે, જેમાંથી પ્યાસા, રકાબી, છૂટાએ, ખરલા, પેપરવેટ વગેરે અનેક પ્રકારની સુંદર સુંદર વસ્તુએ બને છે. સામાન્ય પ્રજા પેાતાનાં ઘરે રંગવામાં ઘડીસર તળાવમાં નમી ગયેલી વિધવિધરંગી માટીના ઉપયાગ કરે છે. આ પ્રદેશની સામાન્ય પરિસ્થિતિનું અવલેાકન કર્યાં પછી જેસલમેરના અતિમહત્ત્વના પ્રાચીન જૈન જ્ઞાનભંડારાનું નિરીક્ષણ કરીએ. જેસલમેરમાં બધાં મળીને ૧૦ જ્ઞાનભંડારા છે: (૧) ખરતરગીય યુગપ્રધાન આચાર્યે જિનભદ્રસૂરિને, (૨) ખરતર વેગડગચ્છતા, (૩) આચાયૅગના, (૪) અને (૫) થાહરુ શાહને, () ડુંગરજીના, (૭) તપગચ્છતા, (૮) લાંકાગચ્છના, (૯) આચાર્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનેા, Page #84 -------------------------------------------------------------------------- ________________ [૫૫ જેસલમેર અને તેના પ્રાચીન જૈન જ્ઞાન ભંડાર (૧૦) આચાર્ય શ્રી લક્ષ્મીચંદ્રજી મહારાજનો. આ ૧૦ પૈકી તપાગચ્છ અને લંકાગચ્છના એ બે જ્ઞાનભંડારે બાદ કરતાં બાકીના બધા જ જ્ઞાનભંડારો શ્રી ખરતરગચ્છની સત્તામાં અને દેખરેખમાં છે. આ ૧૦ પૈકી બીજે, ચોથે અને આઠમો એ ત્રણ ભંડારોને કિલ્લામાં આવેલા ખરતરગચ્છીય આચાર્ય જિનભદ્રગણિજ્ઞાનભંડારમાં ભેળવી દેવામાં આવ્યા છે. આ ભંડારો શાન્તિનાથ જૈન મંદિરની નીચેના ભોંયરામાં અતિસુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે. આ ભોંયરામાં બે કાર વટાવ્યા પછી નાની સાંકડી બારીવાળા ત્રીજા ભયરામાં આ ભંડારો રાખેલા છે. પ્રાચીન કાળમાં પથ્થરની અભરાઈએ કરી તેમાં કિલ્લાના અતિગૌરલાર્યા તાડપત્રીય પુસ્તકસંગ્રહને રાખવામાં આવતો હતો, અને તેને બંધ કરવા માટે લાકડાંના બારણાં હતાં. આજે એ ભંડારોને અમે સ્ટીલના કબાટમાં સુરિક્ષત રાખ્યા છે. કિલાને આચાર્ય જિનભદ્રીય જ્ઞાનભંડાર આખે ને આખે તાડપત્ર ઉપર લખાયેલા ગ્રંથનો જ સંગ્રહ છે. આ ઉપરાંત ખરતરગચણીય વડા ઉપાશ્રયમાં તથા આચાર્યગર છના ઉપાશ્રયમાં અને તપાગચ્છના તથા લોકાગચ્છના જ્ઞાનભંડારોમાં પણ તાડપત્ર ઉપર લખાયેલ થોડા થોડા ગ્રંથ છે. એકંદરે અહીં બધી મળીને તાડપત્ર ઉપર લખાયેલ ૬૦૦ પોથીઓ છે. પુસ્તકો સંખ્યાની દૃષ્ટિએ તે ઉપર જે ૧૦ ભંડારોનાં નામ આપવામાં આવ્યાં તે બધામાં મળીને ૧૨ થી ૧૩ હજાર કરતાં વધારે નથી. આમાં સામાન્ય રીતે પ્રાચીન તાડપત્રીય મહત્વના ગ્રંથ છે. ગ્રંથસંખ્યાની દૃષ્ટિએ ૨૦, ૨૫ કે ૫૦ હજાર કે તેથી વધારે ગ્રંથસંખ્યા ધરાવનાર ગુજરાતમાં પાટણ, અમદાવાદ, ખંભાત, વડોદરા વગેરેના જ્ઞાનભંડારો છે, પરંતુ તે જ્ઞાનભંડારોના ગ્રંથે અનેક વાર જોવાયેલા તેમ જ તેમાંની સાહિત્યાદિને લગતી સામગ્રી સહજ સુલભ હોઈ તેનું મહત્વ હોવા છતાં પણ વિદ્વાનોને તે એકાએક આકર્ષક લાગતા નથી, અને તે માટે તેઓની ઊર્મિ કે ઉત્કંઠા બહુ શાંત હોય છે, જ્યારે અહીંના ભંડાર દૂર પ્રદેશમાં તેમ જ તે ભંડારોની સાહિત્યિક સામગ્રીનું અવલોકન દુર્લભ તેમ જ દુષ્કર હોઈ તેનું મહત્વ વધારે લાગે તે સ્વાભાવિક છે. જેસલમેરના તાડપત્રીય જ્ઞાનભંડારમાં કાષ્ઠચિત્રપટિકાઓ કે સુવર્ણાક્ષરી, રીયારી આદિ ગ્રંથની અપૂર્વ અને અલભ્ય સામગ્રીઓ પડી છે, જેથી અહીંના ભંડારોનું મહત્ત્વ ઘણું જ વધી જાય છે. સાથે સાથે અહીંના તાડપત્રીય ભંડારોમાં એવા ઘણે અંશે તાડપત્રી ઉપર લખાયેલા છે, જે અતિ પ્રાચીન, પ્રાચીનતમ છે, જેની નકલે બીજે ક્યાંય પણ મળવી મુશ્કેલ છે, જેથી તે સંશોધનની દૃષ્ટિએ ઘણું જ મહત્વના છે. અત્રેના ભંડારોમાં ચિત્રસમૃદ્ધિ તેમ જ પ્રાચીન કાષ્ઠચિત્રપદ્રિકાઓ વગેરે સામગ્રીઓ એટલી બધી વિપુલ પ્રમાણમાં સચવાયેલી છે કે જેથી ભંડારોનું મૂલ્ય ઘણું વધી જાય છે. ૧૩મી થી ૧૫મી સદી સુધીમાં ચીતરાયેલી કાઠચિત્રપદિકાઓનો અહીં એવડે મોટે સંગ્રહ છે કે જે આપણને આપણી પ્રાચીન સંસ્કૃતિનાં ગૌરવભર્યા બીજક પૂરાં પાડે છે, આપણને નવાઈ ઉત્પન કરે છે અને ચકિત કરી દે છે. આ ચિત્રપદિકાઓમાં જૈન તીર્થકરોના જીવનપ્રસંગો, કુદરતનાં દ, અનેક પ્રાણીઓની આકૃતિઓ વગેરેને લગતાં વિવિધ દૃશ્યો જોવા મળે છે. ૧૩મી સદીમાં ચીતરાયેલ એક પદિકામાં જીરાફનું ચિત્ર છે. એ ઉપરથી આપણને લાગે છે કે ભારતની પ્રજાને પ્રાણીઓ પ્રત્યે કેવો પ્રેમ હતો. જીરાફ એ ભારતીય પ્રદેશનું પ્રાણી નથી, તે છતાં આ પફ્રિકામાં એ પ્રાણીનું ચિત્ર છે. તે જોતાં ભારતીય પ્રાણીસંગ્રહાલયમાં તેને વસાવવામાં આવ્યું હશે, જે જોઈને ચિત્રકારે આ કાષ્ઠ પદ્રિકામાં એ પ્રાણીનું ચિત્ર દોર્યું હશે. આ ચિત્રપટિકાઓ ઉપરના રંગ, રંગોમાં મેળવવામાં આવતા વૈરનિશ વગેરેની બનાવટ એટલી બધી મહત્વની છે કે આને ૫૦૦–૭૦૦ વર્ષ વીતી જવા છતાં પણ રંગો ઝાંખા કે કાળા નથી પડયા Page #85 -------------------------------------------------------------------------- ________________ પ૬] જ્ઞાનાંજલિ કે ઊખડી પણ નથી ગયા, એ એક મહત્ત્વની વસ્તુ છે. પ્રાચીન તાડપત્રીય પ્રતિઓમાં જે જૈન તીર્થકરે, જૈન આચાર્યો તેમ જ ગ્રંથ લખાવનાર શ્રેષ્ટિવર્ય આદિનાં ચિત્રો છે, તેના રંગે પણ આજે જેવા ને તેવા જ દેખાય છે. વોટરકલર જેવા આ રંગે હોવા છતાં તેમાં મેળવવામાં આવેલું સ્લપદ્રવ્ય એવી રીતે મેળવવામાં આવ્યું છે કે જેને કારણે રંગો જરા પણ ઝાંખા નથી પડ્યા કે બીજાં પાનાં સાથે એ રંગે ચોંટી નથી ગયા, મૂળ ચિત્રમાંથી ઊખડી ગયા નથી, કે ઘસાઈ જવા પણ પામ્યા નથી. આ ઉપરથી આપણને સ્પષ્ટ રીતે લાગે છે કે તે તે કાળે આપણી પાસે રંગે બનાવવા વગેરેને લગતી મહત્ત્વની પ્રભાવશાલિની કળા હતી. આ ઉપરાંત તાડપત્રીય પ્રતિઓમાં જ્યાં ગ્રંથના ખાસ વિભાગો ને પ્રકરણે સમાપ્ત થતાં હોય છે, ત્યાં કાળી શાહીથી ચક્ર, કમળ, આદિ વિવિધ પ્રકારનાં સુશોભનો ચીતરવામાં આવતાં હતાં, જેથી ગ્રંથના તે તે વિભાગની સમાપ્તિને આપણે વિના પરિશ્રમે શોધી શકીએ; આવાં શેભનોવાળી અનેકાનેક તાડપત્રીય પ્રતિ અહીંના કિલ્લાના તાડપત્રીય ગ્રંથસંગ્રહમાં છે. પ્રાચીન તાડપત્રીય ગ્રંથોની સમૃદ્ધિમાં, સંખ્યાની દષ્ટિએ, પાટણના ભંડાર ચડિયાતા છે, છતાં જેસલમેરના ભંડારોમાં જે કેટલીક વિશેષતાઓ છે, તે બીજે કયાંય નથી. અહીંના ભંડારમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત વિશેષાવશ્યક મહાભાષ્યની અતિ પ્રાચીન તાડપત્રીય પોથી છે. લેખન સંવત સ્પષ્ટ નથી છતાં લિપિનું સ્વરૂપ જોતાં ૯મા સૈકામાં અથવા ૧૦મા સિકાના પ્રારંભમાં એ પોથી લખાઈ હોય તેમ લાગે છે. આ પથીએ અહીંના ભંડારોના ગૌરવમાં ઘણો મોટો ઉમેરો કર્યો છે. પ્રાચીન લિપિઓના અભ્યાસીઓ માટે આ પોથીનું ઘણું જ મહત્ત્વ છે. ખાસ કરીને આ એક મહાન ગ્રંથ હોઈ આ પોથીને આધારે તે સમયની લગભગ સંપૂર્ણ કહી શકાય તેવી એક વર્ણમાલા તૈયાર કરી શકાય, કે જે લિપિવિશારદને તે યુગ પહેલાંના અને પછીના બળે સકાઓની લિપિઓને ઉકેલવામાં મદદ કરી શકે. - આ સિવાય બીજા કોઈ પણ જ્ઞાનભંડારમાં ન મળી શકે તેવી પ્રાચીન એટલે કે વિ. સં. ૧૨૪૬ અને ૧૭૮ આદિમાં કાગળ ઉપર લખાયેલ પડશતિપિનક આદિ ગ્રંથનો પ્રાચીન સંગ્રહ કિલાના ભંડાર સાથે જોડી દીધેલા ખરતર વેગડગછના ભંડારમાં છે. એ આ ભંડારોની ભવ્ય વિશેષતા છે. છે. વેબરને એશિયામાંના ચારકંદ નગરની દક્ષિણે દશ ભાઈલ ઉપર આવેલા કુગિઅર ગામમાંથી ચાર નાટકની નકલ મળી હતી, જે ઈ. સ.ની પાંચમી-છઠ્ઠી સદીમાં લખાયેલી માનવામાં આવે છે. પરંતુ હજ સુધી જૈન જ્ઞાનભંડારોમાં ઉપર જણાવેલી પ્રતિએ કરતાં બીજી કોઈ કાગળ ઉપર લખાયેલી પ્રાચીન પ્રતિ મળી શકી સાંભળવામાં આવી નથી. આ રીતે આ જ્ઞાનભંડારો સાહિત્યિક સંશોધનની દૃષ્ટિએ ઘણા જ મહત્વના છે. જેસલમેરના જ્ઞાનભંડાર અંગે બાહ્ય દૃષ્ટિએ આટલું જણાવ્યા પછી આપણે તેમાંની સાહિત્યિક સંપત્તિનું નિરીક્ષણ કરીએ. અહીંના કે ગમે ત્યાંના જેન જ્ઞાનભંડાર એટલે બીજા સાંપ્રદાયિક જ્ઞાનભંડારાની જેમ સાંપ્રદાયિક સાહિત્યનો જ સંગ્રહ નહિ, પણ ભારતીય, વ્યાપક, સર્વદેશીય સાહિત્યને જ એ સંગ્રહ સમજવો જોઈએ. એ જ રીતે આ ભંડારે તાડપત્રીય તેમ જ ઇતર જ્ઞાનસંગ્રહ સમજવા જોઈએ. એ દૃષ્ટિએ જોતાં આ ભંડારને વૈદિક, જૈન અને બૌદ્ધ ગ્રંથની ખાણુરૂપ ગણવા જોઈએ. આમાં દરેક પ્રકારના સાહિત્યને સંગ્રહ હોવાથી તે ભારતીય પ્રજાને અણમોલ ખજાનો છે. વ્યાકરણ તથા પ્રાચીન કાવ્ય, કેશ, છંદગ્રંથ, અલંકાર, સાહિત્ય, નાટક વગેરેની પ્રાચીન, અલભ્ય ગણી શકાય તેવી વિશાળ સામગ્રી છે. તે ઉપરાંત તેમાં વૈદિક તથા બૌદ્ધ સાહિત્ય-સંશોધન Page #86 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર અને તેના પ્રાચીન જૈન જ્ઞાન ભંડાર [૫૭ માટેની અપાર અને અપૂર્વ સામગ્રી છે. દાર્શનિક તત્વસંગ્રહ ગ્રંથની ૧૨ મા સૈકાના ઉત્તરાર્ધમાં લખાયેલી પ્રતિ પણ છે. જૈન આગમ ગ્રંથની પ્રાચીન પ્રતિઓ આ જ્ઞાનભંડારમાં ઘણી છે, જે જૈન આગમના સંશેધન આદિ માટે ઘણી જ મહત્ત્વની છે. આગમ-સાહિત્ય પૈકી દશવૈકાલિક સૂત્ર ઉપરની અગત્યસિંહ સ્થવિરની પ્રાચીન પ્રાકૃત ટીકા એટલે કે ચૂણિ આજે બીજા કોઈ પણ જ્ઞાનભંડારમાં નથી. પાદલિપસુરિકૃત જ્યોતિષ્કરંડક પ્રકીર્ણ ક વૃત્તિની પ્રાચીન પ્રતિ આ ભંડારોમાં જ છે. જૈનાચાર્યની આ રચના તિવિદો માટે આકર્ષણરૂપ ગ્રંથ છે. તેની નકલે બીજે ક્યાંય જોવામાં આવી નથી. બૌદ્ધ દાર્શ. નિક સાહિત્ય પૈકી તત્ત્વસંગ્રહ અને તેના ઉપરની વ્યાખ્યા, ધર્મોત્તર ઉપરની મલવાદિની અને બીજી વ્યાખ્યાઓની પ્રાચીન અને મૌલિક રચનાની ના અતિશુદ્ધ રૂપે આ ભંડારોએ જ પૂરી પાડી છે. "દેવીય છંદ શાસ્ત્ર અને તેના ઉપરની ટીકા, કસિ અને તેની વ્યાખ્યા આદિ ગ્રંથે જેસલમેરમાં જ છે. વકૅકિતજીવિત તેમ જ પ્રાકૃત ભાષામાં રચાયેલ અલંકાર વિષયક ગ્રંથ, ઉભટ કાવ્યાલંકાર, કાવ્યપ્રકાશ ઉપરની સોમેશ્વરની વ્યાખ્યા, અભિધાવૃત્તિ, માતૃકા અને મહામાત્ય અંબાદાસક્ત કલ્પલતા, અને સંકેત ઉપરની પહલવશેષ વ્યાખ્યાની સંપૂર્ણ પ્રતિ આ ભંડારમાં જ સચવાયેલી છે. આ રીતે આ જ્ઞાનભંડારે એ માત્ર સાંપ્રદાયિક દૃષ્ટિએ જ નહિ પણ વ્યાપક દૃષ્ટિએ ઘણું જ મહત્ત્વના છે. - સાહિત્યિક સામગ્રી ઉપરાંત તેમાંની ચિત્રસમૃદ્ધિ, કાષ્ઠપટ્ટિકાઓ આદિ કે જેને પરિચય ઉપર હું કરાવી ચૂક્યો છું, તે અને ગ્રંથના અંતમાંની પ્રાચીન ગ્રંથ-લેખકોની પુપિકાએ જોતાં તેમાં જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિગતોની નોંધ છે, તે ઓછા મૂલ્યની નથી. દાખલા તરીકે માલધારી હેમચંદ્રસૂરિકૃતિ ભવભાવના પ્રકરણ પણ ટીકાની એક પ્રતિ છે, જે વિ. સં. ૧૨૪૦માં લખાયેલી છે. તેમાં પાદરા, વાસદ આદિ ગામનાં નામનો ઉલ્લેખ છે; ઇત્યાદિ અક૯ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક સામગ્રી આ ભંડારોમાં ભરેલી પડી છે. એથી જ આ જ્ઞાનભંડારો ભારતીય તેમ જ વિદેશીયા જેનજૈનેતર વિદ્વાનોના આકર્ષણરૂપ બની શક્યા છે. [“ક્યાભારતી, ઓગસ્ટ ૧૯૬૫] Page #87 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય-સંરક્ષણ - પૂર્વકાલીન શૃંખલાબદ્ધ ઇતિહાસ જળવાઈ શકે તેમ પૂર્વપુરુષની અમૂલ્ય વાણી સંભાળવામાં જૈન સમાજે વાપરેલી દીર્ઘદર્શિતા માટે પૂર્વ અને પશ્ચિમના સાક્ષર મુક્તકંઠે પ્રશંસા કરી રહ્યા છે; કેમ કે જૈન સાક્ષરોએ ઈતિહાસ-સંરક્ષણની શરૂઆત શીલાલેખ, તામ્રપત્રો અને સંજ્ઞાસુચક ચિત્રપટોથી સદીઓ પહેલાં કરી અને તે સાથે સાહિત્ય-સંરક્ષણ અર્થે તાડપત્રો તથા ભાજપત્રોનો ઉપ ગ શરૂ કરી દીધું અને શોધક દષ્ટિએ આગળ વધીને કાપડ તથા જાડા કાગળોમાં શાસ્ત્રગ્રંથને હાથે લખાવીને સેંકડો ગમે સાહિત્યનો વિકાસ કર્યો. તથા તે સાધનો યાવતચંદ્ર-દિવાકરૌ જળવાઈ રહે તે માટે તેને આગ, પાણી કે જીવજંતુ સ્પર્શ ન કરી શકે તેવી સલામત જનાથી ડાબડા તથા ભંડમાં સંરક્ષણ આયું : એ વાતની અગમ્ય ભંડારે, ભોંયરાઓ અને થાંભલાઓમાં છુપાયેલ ગ્રંથસંગ્રહ અત્યારે પણ ખાતરી આપે છે. ન મળેલાં સાધને ઉપરથી જાણી શકાય છે કે સૈકાઓ પહેલાંથી સાહિત્ય-લેખન અને સંગ્રહ માટે દરેક ગચ્છના સમર્થ આચાર્યાદિ મુનિવર્ગના ઉપદેશથી કે પોતાના આંતરિક ઉલ્લાસથી અનેક રાજાઓ, મંત્રીઓ તેમ જ ધનાઢથે ગૃહસ્થાએ તપશ્ચર્યાના ઉદ્યાપન નિમિત્તે, જિનાગમિશ્રવણ નિમિત્તે, પોતાના અથવા પોતાના પરલોકવાસી સ્વજનના કલ્યાણ અર્થે, સાહિત્ય પ્રત્યેની પોતાની અભિરુચિને કારણે અગર તેવા કઈ પણ શુભ નિમિત્તે નવીન પુસ્તકાદર્શો લખાવીને અથવા પુરાતન જ્ઞાનભંડારે મેળવીને મેટા મેટા જ્ઞાનભંડારની સ્થાપના કરીને જ્ઞાનને પ્રચાર કર્યો છે. આ સ્થળે ધ્યાનમાં રહેવું જોઈએ કે, સાધારણમાં સાધારણ વ્યક્તિઓએ પણ ઉપરોક્ત શુભ નિમિત્તોમાંનું કેઈ પણ નિમિત્ત પ્રાપ્ત થતાં મહત્વપૂર્ણ ફાળો આપવામાં પાછી પાની નથી કરી. ૧. માત્ર યતિઓના જમાનામાં અર્થાત્ સત્તરમી અને ખાસ કરીને અઢારમી–ઓગણીસમી સદીમાં અવ્યવસ્થિત રીતે લખાયેલ કેટલાક મંત્રે ભાજપત્ર પર જોવામાં આવે છે. ૨. પાટણના સંઘના ભંડારમાં કપડા ઉપર લખેલાં બે પુસ્તક છે, જેમાનું એક સંવત ૧૪૧૮ માં લખેલું ૨૫૪પ ઈચના કદવાળાં ૯૨ પાનાંનું છે. સામાન્ય ખાદીના કપડાના બે ટુકડાને ચાખાની લહીથી ચેડી તેની બન્ને બાજુએ લહી પડી અકીકના અગર તેવા કઈ પણ ઘૂંટાથી ઘૂંટી તેના ઉપર લખવામાં આવેલ છે. આ સિવાય ચોમાસાની વિજ્ઞપ્તિ, સાંવત્સરિક ક્ષમાપના, કર્મગ્રંથનાં યંત્ર, અનાનુપૂર્વી આદિ પણ એકવડા કપડા ઉપર લખાયેલ મળે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ પટ સાહિત્ય-સંરક્ષણ પૂજ્યપાદ શ્રીમાન દેવર્ધિગણી ક્ષમાશ્રમણે ગ્રંથલેખનનો આરંભ કરાવ્યો ત્યારે અને તે પછી અનેક સમર્થ તેમ જ સાધારણ વ્યક્તિઓએ વિશાળ જ્ઞાનભંડારોની સ્થાપના કરી છે. એનું સંપૂર્ણ સંશોધન કરવું અશક્ય છે. પરંતુ ઉપલક નજરે જોતાં સાહિત્યરસિક મહારાજા સિદ્ધરાજ જયસિંહે ત્રણસો લહિયા એકઠા કરી સર્વ દર્શનના ગ્રંથો લખાવી રાજકીય પુસ્તકાલયની સ્થાપના કર્યાનો તથા આચાર્ય હેમચંદ્રકૃત સવાલાખ શ્લોપ્રમાણ વ્યાકરણ ગ્રંથની સેંકડો પ્રતિઓ લખાવી તેના અભ્યાસીઓને દેશપરદેશમાં ભેટ મોકલાવ્યાનો ઉલ્લેખ “પ્રભાવક ચરિત્ર ” તથા “ કુમારપાલપ્રબંધ ”માં છે. મહારાજા કુમારપાલને માટે પણ કુમારપાલપ્રબંધાદિમાં એકવીશ જ્ઞાનભંડાર સ્થાપ્યાને તથા પોતાના રાજકીય પુસ્તકાલય માટે જૈન આગમ ગ્રંથો અને આચાર્ય શ્રી હેમચંદ્રવિરચિત યોગશાસ્ત્ર, વીતરાગસ્તવની હાથપોથી સ્વર્ણાક્ષરે લખાવ્યાની બેંધ છે. મંત્રીઓમાં જ્ઞાનભંડાર લખાવનાર મહામાત્ય વસ્તુપાલ-તેજપાલે નાગૅદ્રગચ્છીય આચાર્ય વિજયસેન તથા ઉદયપ્રભસૂરિના ઉપદેશથી જ્ઞાનભંડારો લખાવ્યાની નોંધ જિનહર્ષગણિત “વસ્તુપાલચરિત્ર', “ઉપદેશ તરંગિણી” આદિમાં નજરે પડે છે. તેમ જ માંડવગઢના મંત્રી પેથડ શાહે તપગછીય આચાર્ય ધર્મઘોષસૂરિ પાસે આગમ શ્રવણ કરતાં ભગવતીસૂત્રમાં આવતા વીર-ગૌતમ નામની સોનાનાણથી પૂજા કરી, તે એકઠા થયેલ દ્રવ્યથી પુસ્તકે લખાવી ભરૂચ આદિ સાત સ્થાનોમાં ભંડાર સ્થાપ્યા હતા. આ ઉપરાંત ગૃહસ્થોમાં, ખરતરગચ્છીય આચાર્ય જિનભદ્રના આદેશથી ધરણું શાહ, મહોપાધ્યાય શ્રી મહીસમુદ્રગણીના ઉપદેશથી નંદુરબારનિવાસી સં. ભીમના પૌત્ર કાલુએ, આગમગછીય શ્રી સત્યસૂરિ, જયાનંદસૂરિ અને વિવેકરનસૂરિના ઉપદેશથી પેથડશાહ, મંડલીક તથા પર્વત-કાન્હાએ નવીન ગ્રંથે લખાવી જ્ઞાનભંડારો સ્થાપ્યા હતા. આજ સુધીમાં આવા સેંકડે જ્ઞાનભંડારો ઊભા થયા અને કાળની કુટિલતાને બળે, રાજ્યની ઊથલપાથલને લીધે કે જૈન સમાજની અજ્ઞાનતાને લીધે તેમાંના ઘણું શીર્ણ–વિશીર્ણ થઈ ગયા. અને ઘણું માલિકીના મોહમાં કે અજ્ઞાનતાથી ઉધેઈના મુખમાં અદશ્ય થયા કે જીર્ણ દશાને પામ્યા. આ ઉપરાંત પાણીથી ભીંજાઈને ચેટી જવાથી અથવા તો બગડી જવાને કારણે, ઉંદર આદિએ કરડી ખાધેલ હોવાને લીધે, ઊથલપાથલના સમયમાં એકબીજા પુસ્તકનાં પાનાંઓથી ખીચડારૂપ થઈ અવ્યવસ્થિત થવાને કારણે અગર તેવા અન્ય કોઈ પણ કારણે વહેતી નદીઓમાં, દરિયામાં અથવા જાના કવાઓમાં પધરાવીને સેંકડે ગ્રંથ ગુમાવી દેવાયા તેની તો બહુ થોડાઓને જ ખબર હશે. આવા જ ફેંકી દેવાને તૈયાર કરાયેલ અનેક સ્થળના કચરારૂપ મનાતાં પાનાંઓના સંગ્રહમાંથી વિજ્ઞ મુનિવગે કેટલાયે અમૃતપૂર્વ, અલભ્ય તેમ જ મહત્ત્વના સેંકડો ગ્રંથ શોધી કાઢ્યા છે, એ વાત જે ધ્યાનમાં રહે તો એવા નષ્ટ થતા અનેક કીમતી ગ્રંથ હજુ પણ મળી શકે. જેમ જૈન સંઘે મોગલોની ચડાઈને જમાનામાં પ્રતિમાઓના રક્ષણ માટે મંદિરની અંદર ગુપ્ત અગમ્ય ભાર્ગવાળાં તેમ જ અકય ડાઈવાળાં ભૂમિગૃહો-ભોંયરાની સંકલના વિચારી હતી, તેમ જ્ઞાનભંડારની રક્ષા માટે જેસલમેરને કિલ્લે જોવાથી ત્યાંના ભંડારને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવતા હતા તે સમજાશે. આચાર્ય સિદ્ધસેન માટે એમ સાંભળવામાં આવે છે કે તેમણે ગુપ્ત સ્તંભને ઔષધિ વડે ઉધાડી તેમાંથી મંત્રાનાયનાં કેટલાંક ઉપયોગી પુસ્તકે બહાર કાઢયાં અને સ્તંભ અચાનક જમીનમાં ઊતરી ગયો. આવાં ( તિલસ્માતી) ગુપ્ત સ્તંભે કે મકાનમાં કેટલુંય મંત્રસાહિત્ય સદાને માટે અદશ્ય પડયું હશે, તે કલ્પના બહાર રહે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] જ્ઞાનાંજલિ પ્રાચીન સાહિત્યને આ રીતે પ્રકાશિત કરીને તેના સંરક્ષણ માટે પુસ્તક મૂકવાની પેટી, મજૂસ કે કબાટ આદિ જમીનથી અદ્ધર રાખવાનો રિવાજ છે કે જેથી ધૂળ, ઉધેઈ કે ઉંદર ઉપદ્રવ કરી શકે નહિ. તેમ જ હસ્તલિખિત પુસ્તકાની શાહીમાં ગુંદર પડતા હેાવાથી શરદી લાગતાં તે ચોંટી ન જાય તે માટે ગ્રંથભંડારનું સ્થાન ભેજરહિત તેમ જ ચેામાસાનું પાણી ન ઊતરે તેવું પસંદ કરવામાં તથા દરેક ગ્રંથને મજબૂત રીતે બાંધીને રાખવામાં આવે છે. જૈન હસ્ત-લિખિત ભંડારના કા વાહકે ચેામાસામાં ભંડારને ઉધાડતા નથી તેનું કારણ પણ પુસ્તકને હવા ન લાગે એ છે. આટલી સંભાળ છતાં જો કોઈ પાનાં શાહીના દોષથી ચેટીને રાટલા જેવાં થઈ ગયાં હાય, તે તેવાં પુસ્તકને ઉખાડવા માટે પાણિયારામાંની સૂકી જગ્યામાં અથવા પાણી ભર્યાં બાદ ખાલી કરેલ ભીનાશ વિનાની પણ પાણીની હવાવાળી માટલી કે ઘડામાં જલમિશ્રિત શરદી લાગે તેમ મૂકવાં અને તે હવાની અસર થવા પછી ચોંટી ગયેલ પાનાંને ધીરે ધીરે ઉખાડવાં. જે વધારે ચોંટી ગયેલ હાય તેા તેને વધારે પ્રમાણમાં શરદી લાગ્યા પછી ઉખાડવાં, પણ ઉખાડવા માટે ઉતાવળ ન કરવી. ચામાસામાં પુષ્કળ વરસાદના ભેજની અસર પણ એ કામ કરે છે. આવાં પાનાં ફરીથી ચોંટી ન જાય માટે તેવા દરેક પાના ઉપર ગુલાલ છાંટી દેવે. આ ઉપાય કાગળના પુસ્તક માટે છે. જો તાડપત્રીય પુસ્તક ચોંટી ગયુ હાય તે એક કપડાને નીતરે તેમ પાણીમાં ભીંજાવી તેને પુસ્તકની આસપાસ લપેટવુ' અને જેમ જેમ પાનાં હવાતાં જાય તેમ તેમ ઉખાડતા જવું, તાડપત્રીય પુસ્તકની શાહી પાકી હેાવાથી તેની આસપાસ નીતરતું કપડું લપેટતાં તેના અક્ષર ભેંસાવાને કે ખરાબ થવાને ભય રાખવા નહિ. વર્ષાઋતુમાં જ્ઞાનભંડારામાં પેસી ગયેલ સ્નિગ્ધ હવા ઉરાડવાને કાર્તિક માસમાં શરદઋતુની પ્રોઢાવસ્થા હાઈ સૂર્યના પ્રખર તાપ અનુકૂળ છે. તેથી કાર્તિક શુકલ પૉંચમી (જ્ઞાનપ ંચમી) માટે જ્ઞાનભક્તિનું માહાત્મ્ય જણાવ્યું છે. પરંતુ અત્યારે આ પર્વના હેતુને સમજીને પુસ્તક-ભંડારા તપાસવા, ત્યાંતે કચરા સાફ કરવા, પુસ્તકાને તડકા દેખાડવે, બગડી ગયેલ પુસ્તકા સુધારવાં, તેમાં જીવડાં ન પડે તે માટે મૂકેલ ઘેાડાવજના ભૂકાની પેાટલીએ બદલાવવી, આદિ કશું જ ન કરતા માત્ર તેની વસ્તીવાળાં ઘણાંખરાં નાનાં-મોટાં નગરોમાં ઘેાડાંઘણાં, જે હાથમાં આવ્યાં તે, પુસ્તકોની આડંબરથી સ્થાપના કરી તેની પૂજા-સત્કાર આદિથી જ કૃતકૃત્યતા માનવામાં આવે છે. તે આશા છે કે જ્ઞાનના ઉપાસકે અને જ્ઞાનભંડારના સંરક્ષકે જ્ઞાનભિક્તને માઁ સમજી યથાવિધિ જ્ઞાનાપાસનાને અપૂર્વ લાભ લેશે. [‘જૈન’ સાપ્તાહિક, રજત મહાત્સવ ગ્રંથ, વસંતપંચમી, સ’. ૧૯૮૬ ] Page #90 -------------------------------------------------------------------------- ________________ જૈન સાધુસ મેલન અને પંચાંગી આધારેપ્રશ્નના નિર્ણય (!)* पुरिसा सच्चमेव समभिजारगाहि, सच्चस्स आरणाए उवट्ठिए से मेहावी मार तरइ । --પ્રયાગ || << ‘ ભાવિ જૈન સાધુસંમેલનમાં અત્યારના ચર્ચાસ્પદ પ્રશ્નને નિર્ણય કેમ લાવવા ?' એ માટે જે અનેક વાતા ઉચ્ચારાઈ રહી છે, તેમાંની એક વાત ખાસ કરીને સૌનું ધ્યાન ખેંચી રહી છે. એ વાત બીજી કાંઈ જ નહિ કિન્તુ પોંચાંગી આધારે જ દરેક પ્રશ્નના નિર્ણય લાવવા,” એ છે. એટલે આજે આપણે એ વિચારવું આવશ્યક છે કે, પંચાંગી એટલે શું? ‘પંચાંગી ' શબ્દ કયારથી રૂઢ થયા છે ? પ્રાચીન કાળમાં પોંચાંગી હતી કે નહિ ? હતી તે તે કઈ ? અત્યારે પંચાંગી કોને કહેવામાં આવે છે? પચાંગીમાં કઈ બાબતેાને સમાવેશ થાય છે? પંચાંગીને અત્યારના સાધુજીવન સાથે શે અને કેટલા અન્વય અથવા સંબંધ છે ? એના આધારે નિણૅય એટલે શુ' ? અને કયા પ્રશ્નોને નિર્ણય? ઉપરોક્ત પ્રશ્નોની ચર્ચા કરવા અગાઉ આપણે · આગમ એટલે શુ' અને શાસ્ત્ર એટલે શું ? એ બાબત વિચારી લઈ એ, કારણ કે આજે આ બન્નેના વાસ્તવિક સ્વરૂપને ન સમજવાને લીધે આગમિક તેમ જ શાસ્ત્રીય ભાખતા નિર્ણય લાવતાં પંચાંગીને નામે ધણા જ ગૂંચવાડા ઊભા કરવામાં આવે છે. અને તેથી લેાકેા ઘણા જ ગૂંચવાડામાં પડે છે. · આગમ ’ અને ‘ શાસ્ત્ર 'તે ભેદ સમજાયા પછી કેમ લાવવા ? ’ એ મા ઘણા જ સુગમ થઈ જાય છે. ધ્યાનમાં લઈ લેવી ઇષ્ટ છે. પ`ચાંગી દ્વારા કઈ જાતના પ્રશ્નને ઉકેલ એટલે એ દૃષ્ટિએ આ બન્નેની વ્યાખ્યા આગમ અને શાસ્ત્રની વ્યાખ્યા—મારી અલ્પમતિ દ્વારા હું આગમ અને શાસ્ત્રની વ્યાખ્યા આ રીતે સમજું છુંઃ—આગમ ત્રિકાળ-અબાધિત હોય છે; શાસ્ત્રમાં તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિના ફેરફાર સાથે મેટા ફેરફારો થઈ જાય છે. અર્થાત્ આગમિક પદાર્થાંનું સ્વરૂપ સદાય એકસરખુ હાઈ આગમે! હંમેશાં એકરૂપમાં કાયમ રહે છે; તેમાં કયારેય પણ પરિવર્તનને અવકાશ નથી હાતા; જ્યારે શાસ્ત્રીય પદાર્થા, જે એક કાળે અતિ મહત્ત્વના હેાય છે, તે જ સમયના * અમદાવાદમાં વિ. સં. ૧૯૯૦ના ફાગણ વદ ત્રીજને રાજ શરૂ થયેલ જૈન સાધુસ`મેલન અગાઉ લખાયેલા લેખ. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૨ જ્ઞાનાંજલ વહેવા સાથે નિરુપયેાગી નીવડે છે અને તેનું સ્થાન ખીજા પદાર્થાં લે છે. આગમિક પદાર્થા એટલે તત્ત્વજ્ઞાન અને શાસ્ત્રીય પદાર્થા એટલે આપણા જીવન સાથે સબંધ ધરાવતાં બાહ્ય આચારા, વ્યવહારા અને નિયમને. આ બન્ને જાતના પદાર્થાંના વર્ણનને લક્ષીને આપણે આગમ અને શાસ્ત્રને વિભાગ પાડવા જોઈ એ. અર્થાત્ આગમિક પદાર્થાનુ જેમાં વર્ણન હોય તે શાસ્ત્ર. અથવા એમ પણ કહી શકાય કે જેમાં તત્ત્વજ્ઞાનનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય તે આગમ અને જેમાં આપણા જીવનને લગતા આચાર-વ્યવહાર અને તેની સાથે સંબંધ ધરાવનાર નિયમનેાનું કથન કરવામાં આવ્યું હોય તે શાસ્ત્ર. આ દૃષ્ટિએ વિચારીએ તેા, અત્યારે આપણા સમક્ષ અંગ, ઉપાંગ, છેદત્રાદિ તેમ જ તેને અનુસરતા બીજા સહસ્રાવધિ ગ્રંથારૂપ જે મહાન ગ્રંથરાશિ વિદ્યમાન છે, એ બધાય આમિક અને શાસ્ત્રીય એમ બન્ને પ્રકારના વિષયેાથી મિશ્રિત છે. એટલે કોઈ પણ પ્રશ્નને ઉકેલ લાવવા માટે પંચાંગીનેા ઉપયાગ કરવા પહેલાં આગમ અને શાસ્ત્રનું સ્વરૂપ ધ્યાનમાં લેવું ખાસ આવશ્યક છે. જો આગમ અને શાસ્ત્રના સ્વરૂપને ખ્યાલમાં લીધા સિવાય પોંચાંગી આધારે દરેક પ્રશ્નના નિય કરવાની વાતા કરવામાં આવશે તે તે વાસ્તવિક નહિ જ ગણાય. અને તે રીતે લેવાયેલા નિર્ણયે પ્રામાણિક નહિ જ ઠરે; પર ંતુ તેથી ઊલટા વધારે ને વધારે ગોટાળા ઊભા થશે. અસ્તુ. હવે આપણે આપણા મુખ્ય વિષય તરફ આવીએ. પંચાંગી——આપણે સૌએ કબૂલ કરવુ ોઈ એ કે, ‘ પંચાંગી ' શબ્દ અત્યારે જે અર્થમાં રૂઢ છે, એ અર્થમાં તે તે ટીકાત્રથા રચાયા પછી જ રૂઢ થયા છે. એટલે કે નિયુ`ક્તિ, સ ંગ્રહણી, ભાષ અને ચૂર્ણિપ્રથાની રચના થઈ ત્યાં સુધી તે આપણે જેને અત્યારે પંચાંગી તરીકે ઓળખીએ છીએ, તે અર્થમાં આ શબ્દ રૂઢ નહાતા, એ અનુમાન સહેજે નીકળી શકે છે. ત્યાર બાદ ભાષ્ય, ચૂર્ણિ, ટીકામ્રÛાની રચના થયા પૂર્વે પંચાંગી કે પંચાંગી શબ્દ ” હતા કે નહિ એ વિચારવું બાકી રહે છે. પ્રાચીન ચૂર્ણ આદિ ગ્રંથામાં કયાંય “ પંચાંગી ” શબ્દ જોવામાં આવ્યા નથી. પરંતુ પાક્ષિકસૂત્રમાં પાછળના ભાગમાં, જ્યાં સુત્રાનું કીર્તન અથવા વર્ણન છે ત્યાં આવે છે કે, सत्तेस સમથે સતિવ્રુત્તિ સત્ત ગણ્ અર્થાત્ સૂત્ર સહિત ૧, અર્થ સહિત ૨, ગ્રંથ સહિત ૩, નિર્યુક્તિ સહિત ૪, સંગ્રહણી સહિત પ.” આ ઉપરથી આપણને એટલુ કહેવાનું બળ મળે છે કે, પાક્ષિકસૂત્રકારના જમાનામાં જેકે ભાષ્ય, ચૂર્ણિ, ટીકાત્રથાની રચના નહાતી જ થઈ, એમાં જરાય શંકા નથી, તેમ છતાં તે જમાનામાં ઉપર જણાવેલ સૂત્ર, અર્થ, ગ્રંથ, નિયુક્તિ અને સંગ્રહણીરૂપ પંચાંગી હતી. પર ંતુ આ પાંચને “ ૫'ચાંગી ' તરીકે ઓળખતા કે નહિ ?—એ નક્કી કરવા માટેનું ખાસ કાઈ પણ પ્રમાણ મળતુ નથી, તેમ તેના હાવાની સંભાવના પણ નથી. મુનિવર શ્રીયુત કલ્યાણુવિજયજીનું માનવુ છે કે પાક્ષિકસૂત્રમાં જણાવેલ ઉપરાક્ત પાંચ વસ્તુએ એ તે જમાનાની પ ́ચાંગીરૂપ છે. આજકાલ આપણે સૂત્ર ઉપર જે પાંચ પ્રકારની વ્યાખ્યા અર્થાત્ નિ†ક્તિ, સૉંગ્રહણી, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા છે એને પંચાંગી તરીકે સ્વીકારીએ છીએ. આ પાંચમાં નિયુક્તિ, સંગ્રહણી અને ભાષ્ય એ ગાથાછંદોબદ્ધ પ્રાકૃત ટીકા છે, ચૂર્ણિ ગદ્યબંધ પ્રાકૃત ટીકા છે, અને ટીકા એ સસ્કૃત ભાષાપ્રધાન ટીકા છે. એકંદર આ પાંચે મૂળ સૂત્ર ઉપરની વિવિધ પ્રકારની વ્યાખ્યા છે. વાતિક, અચૂર્ણિ, ટિપ્પનક આદિ જે વિવિધ પ્રકારની નાની-મોટી સૂત્રટીકાએ મળે છે, એ બધાંને સમાવેશ ટીકા શબ્દમાં જ કરી લેવાનેા છે. "" આજે આપણા સમક્ષ જે અંગ, ઉપાંગ, છેદશાસ્ત્ર આદિ રૂપ ગ્રંથસમૂહ અને તેને લક્ષીને નિર્માણુ # Page #92 -------------------------------------------------------------------------- ________________ જેને સાધુસંમેલન અને પંચાંગી આધારે પ્રશ્નોને નિર્ણય (1) થયેલી પંચાંગી વિદ્યમાન છે, એ પ્રત્યેક નથી આગમ કે નથી શાસ્ત્ર, કિન્તુ તેમાં આગમિક એટલે તત્વજ્ઞાન અને શાસ્ત્રીય એટલે આપણા માનવજીવન સાથે સંબંધ ધરાવતા બાહ્ય આચારદિને લગતા નિયમોનું નિરૂપણ હોઈ એ દરેક ગ્રંથ મિશ્રરૂપ છે. એટલે આના દ્વારા આગામી જૈન સાધુસંમેલન સમક્ષ ઉપસ્થિત થનાર વિવિધ ધાર્મિક–સામાજિક પ્રશ્નોને ઉકેલ કરતાં પહેલાં ઉપરોક્ત બન્નેય પ્રકારના અર્થાત આગમિક અને શાસ્ત્રીય પ્રશ્નોને વિભાગ કરી લેવો જ જોઈએ. આ બે વિભાગોને નિર્ણય નહિ થાય અને આપણે સૌ માત્ર એમ જ કથા કરીશ કે, “બધાય પ્રશ્નોનો ઉકેલ પંચરંગી આધારે લાવવો.” તે સૌએ યાદ રાખવું કે, આજના સળગતા ભીષણ પ્રશ્નોને ઉકેલ ક્યારેય પણ આવવાનો નથી. અને એ જ કારણથી સાધુસંમેલન માટે સત્યવૃત્તિ કરનાર અને તે માટે અનુમોદન આપનાર દરેકેદરેક પ્રત્યે મારી નમ્ર વિનંતી છે કે, પંચાંગી આધારે દરેક પ્રશ્નોને ઉકેલ આણવાની મોહક જાળમાં કઈ ન મૂંઝાય, તેમ જ વાસ્તવિક હિતને વિચાર કરી, આ માટે આગ્રહ પણ કેઈ ન રાખે. પંચાંગી આધારે દરેક પ્રશ્નોનો ઉકેલ લાવવાની વાતો કરતાં પહેલાં આપણે એ જ વિચારવું જોઈએ કે, જૈન આગમ અને તેને લક્ષીને નિર્માણ કરાયેલ પંચાંગી પૈકીના એક પણ અક્ષરનો અત્યાર ના આપણા જીવન-પ્રસંગો સાથે કશોય મેળ છે? આજે આચારાંગસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિકસુત્ર આદિ પ્રમાણે આપણામાં ક્યો જૈન સાધુ જીવન વિતાવે છે? પિંડેષણધ્યયન, પિંડનિર્યુક્તિ આદિ શાસ્ત્રાનુસાર કો જૈન મુનિ ગૌચરચર્ચા ચરે છે અર્થાત ભિક્ષા લે છે? બૃહતકલ્પસૂત્ર, વ્યવહાર, નિશીથ, દશાકલ્પ આદિ છેદશાસ્ત્રો મુજબ કે જેન ભિક્ષુ પિતાના અતિચાર અને પાપની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત લે છે? અત્યારે વિદ્યમાન આચાર્યો, ઉપાધ્યાય, પ્રવર્તકે, અનુયોગાચાર્યો, ગણિએ અને દરેકેદરેક જૈન મુનિઓને હું વિનવું છું કે, ઉપરોક્ત શાસ્ત્રાનુસાર જીવન વિતાડવાનો કેઈને પણ દાવો હોય તો તે જાહેર થાય, અને નહિ તે સૌએ એ કબૂલ કરવું જ રહ્યું કે, અત્યારે આપણું જીવનમાં ઉપરોક્ત શાસ્ત્રોમાંનું કશું જ નથી. આજે કોઈ એમ કહે કે “વહુરત્ના વસુંધરા” અર્થાત “જગતમાં કોઈ ને કોઈ એવો હોય” તો તે વાત માનવાને હું તૈયાર નથી. અત્યારે જે આપણે પંચાંગી આધારે દરેક પ્રશ્નોને નિર્ણય લાવવાની વાત કરીએ છીએ, તેમાં તે એક પણ એ નથી દેખાતો કે જે ઉપરોક્ત શાસ્ત્રાનુસાર પોતાનું જીવન ક્યાય પણ વિતાડતો હોય. વધારે તો શું, પણ અત્યારના મોટામાં મેટા મનાતા કોઈ પણ જૈન આચાર્ય આદિને પૂછવામાં આવે કે તમારા ગોચરચના દેવ કયા એનું વર્ણન કરે, તો તેનું વર્ણન કરવું તો દૂર રહે પણ એ દોષોનાં નામ લેતા પણ તેઓ વિચારના વમળમાં ગોથાં ખાતાં હશે, અને એ જ દશા બીજા અનેકાનેક વિષયમાં. પણ આપણે જોઈશું. આ સ્થિતિમાં એ શાસ્ત્રાનુસાર જીવનચર્યાની આશા હોય જ ક્યાંથી ? હું તો એટલે સુધી કહું છું કે, વર્તમાન સમયમાં જેને શક્ય સાધુ-જીવનને આદર્શ ગણી શકાય, એવું વિશુદ્ધ અને નિષ્કપટ જીવન વિતાડનાર વિરલ સંત પણ આપણામાંથી જડવો મુશ્કેલ છે. આજના આપણું સાધુજીવીઓની જીવનચર્યા, આચાર અને વ્યવહાર, આહાર, વિહાર અને નિહાર, વાણુ અને વર્તન, સમિતિ અને ગુતિ, પ્રતિક્રમણ-પડિલેહણ, જવું–આવવું ઇત્યાદિ પ્રત્યેક ક્રિયાઓ તરફ નજર કરીશું તે એક પણ ક્રિયા અણીશુદ્ધ નજરે નહિ જ આવે. આજની પ્રતિક્રમણક્રિયાને કઈ ગમે તેટલી વ્યવસ્થિત રીતે કરવાને દાવો કરે, તેમ છતાં એ પ્રતિક્રમણ દ્વારા જે વાસ્તવિક દોષ અને અતિચારોને ક્રમ ગોઠવો અને પ્રાયશ્ચિત્તાદિ દ્વારા તેનું સંશોધન કરવું એ તો નથી જ હતું. તે આ ઠેકાણે હું એટલું કબૂલ કરું છું કે કેટલાક મુનિ મહાનુભાવો એવા સરલેહૃદયી, ગુણ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૪] જ્ઞાનાંજલિ મેળવવાની ઈચ્છાવાળા હોય છે અને છે કે—જેઓ પ્રતિક્રમણદિ ક્રિયામાં તેનાં સૂત્રોના અર્થનું ચિંતન વન કરી પોતાની ત્રુટિને અર્થાત ખામીને સમજી અંતરમાંથી દુઃખી થાય છે તેમ જ પોતાના પ્રમાદને, પિતાના અજ્ઞાનને, તેમ જ પોતાના મોહજન્ય ભાવોને જરૂર અંતરથી નિંદે છે. અને એ જ રીતે જે બાબતમાં પોતે શિથિલ હોય તે દરેક માટે તેઓને અંતરાત્મા દુભાય છે. આ જાતની પિતાની ખામીને જોઈ શકનાર ગુણવાન મહાપુરુષોને હું મારા અંતરથી અભિનંદન આપું છું અને તેવાઓને વંદનપણ કરું છું. પરંતુ હું તે અહીં એ વાત કરી રહ્યો છું કે, આચારાંગાદિ શાસ્ત્રાનુસાર સાધુજીવન વિતાડનાર અત્યારે કોણ છે? અને એના ઉત્તર રૂપે કહું છું કે, તેવો કઈ જ નથી. યાકિની મહત્તાપુત્ર આચાર્ય હરિભદ્ર જેવા ગદષ્ટિસમુચ્ચયના આરંભમાં લખે છે કે – રત્વે છાયા જોfrTળે નિત્તનું વીર” અર્થાત “યોગીગમ્ય વીર જિનેશ્વરને ઈછાયોગથી નમસ્કાર કરીને.” જે લોકો ભેગની સાંકેતિક પરિભાષાને સમજતા હશે, તેઓ “ઈચ્છાયોગ” શબ્દથી સમજી શકશે કે, આચાર્ય હરિભદ્ર જેવા પિતાને વેગની કઈ અને કેવા પ્રકારની જઘન્ય કક્ષાએ મૂકે છે? ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજ્યપાધ્યાય ન્યાયાલક ગ્રંથના અંતમાં समे छे -“अस्मादृशां प्रमादग्रस्तानां चरणकरणहीनानां अब्धौ पोत इवेह प्रवचनरागः શુપાય: | અર્થાત “અમારા જેવા પ્રમાદી તથા ચારિત્ર અને ક્રિયાથી હીનને સમુદ્રમાં વહાણની પેઠે ધર્મ તરફ રાગ છે એ એક જ (તરવા માટે) શુભ સાધન છે.” ઉપરોક્ત બનેય મહાપુરુષોએ પોતપોતાના ગ્રંથમાં પ્રસંગ લાવીને ઠાલવેલા અંતરના ઊભરાથી આપણે સમજી શકીએ છીએ કે, આચારાંગાદિ શાસ્ત્રાનુસાર જીવન વિતાડવું કેટલું દુષ્કર છે. એ બાબતનો અનુભવ આ બને મહાપુરુષોને કેવો અને કેટલે થયો હશે, ત્યારે જ આ જાતની વાણી તેમના હૃદયમાંથી સરી પડી છે. આચારાંગ સૂત્રાદિની સાથે આપણા જીવનને જે આપણે ખરેખરી રીતે સરખાવીએ તો આપણે કબૂલ કરવું પડશે કે આપણામાં સાધુતાને અંશ પણ નથી. તેમ છતાં આપણે સાધુ કહેવડાવતા હોઈએ અથવા આપણી માન્યતાનુસાર અત્યારે સાધુપણું હોય તો અત્યારની આપણું સાધુતાને લગતા આચારાદિને નિરૂપણ કરનાર શાસ્ત્ર જુદાં જ હોવાં જોઈએ; ભગવાન મહાવીરનું આચારાંગ અને આપણું આચારાંગ જુદું જ હોવું જોઈએ. આજની આપણું પિંડનિયંતિ પણ જુદી જ હોવી જોઈએ, અને આજને માટેના પ્રાયશ્ચિત્તગ્રંથ પણ જુદા જ હોવા જોઈએ. આજે સેંકડો વર્ષોથી સાધુજીવનમાં ભીષણ પરિવર્તન અને વિકૃતિ થતાં આવ્યાં છે, તેમ છતાં તે જ પંચાંગી, તેનાં તે જ આચાર-વ્યવહાર અને નિયમો અને લગભગ તેની તે જ પ્રાયશ્ચિત્તવ્યવસ્થાની વાતો કરે રાખી છે, એનું પરિણામ એ આવ્યું છે કે, અત્યારના આપણા સાધુજીવનની મર્યાદા શી?—એની કશી જ વ્યવસ્થા નથી રહી. આજના નવદીક્ષિતથી લઈને મોટા આચાર્ય સુધીના દરેકેદરેક અવ્યવસ્થિત દશામાં આવી ગયા છે. આ સંબંધમાં ઘણીએ માર્મિક બાબતો કહી શકાય તેમ છે, પરંતુ આ લેખ લખવાને એ ઇરાદો નથી કે અત્યારના આપણા મૂળ ધ્યેયને આઘાત પહોંચાડવો. આ બધુંય લખવાનો આશય એ જ છે કે આપણે સૌએ પંચાંગી આધારે આજના પ્રશ્નોનો ઉકેલ લાવવાની વાતો કરતાં પહેલાં એ વિચારવું જોઈએ કે, જે પંચાંગીની આપણે વાત કરીએ છીએ, એને આપણા સાધુજીવન સાથે એક શતાંશ જેટલાય મેળ છે ખરો ? જે એ મેળ ન હોય તો તેને આધારે આજના આપણું પ્રશ્નોને ઉકેલ લાવવાની વાત કરીએ એ શી રીતે ચાલી શકે? પંચાંગી આધારે આપણે સાધુજીવનના પ્રશ્નોને વિચારવા તરફ બેદરકારી રાખી, તેના દ્વારા માત્ર આપણે માની લીધેલ કે પકડી રાખેલ બે-ચાર બાબતોનો નિર્ણય લાવવાની વાત કરીશું, તે Page #94 -------------------------------------------------------------------------- ________________ જૈન સાધુસ ંમેલન અને પ’ચાંગી આધારે પ્રશ્નોના નિર્ણય (!) [ ૬૫ તેમાં લેકે આપણા દંભ કે ચાલબાજી સિવાય બીજું કાંઈ જ નહિ જુએ. અને આ રીતે આપણે આપણા પ્રશ્નોને વાસ્તવિક ઉકેલ કયારેય પણુ લાવી શકવાના નથી. આજે આપણા સમક્ષ ગ્રહણને લગતેા એક સામાન્ય પ્રશ્ન ઉપસ્થિત થયેા છે. એને માટે ભિન્ન ભિન્ન આચાર્યાદિએ ભિન્ન ભિન્ન વાતે ઉચ્ચારે છે, એ જોઈ ખરે જ હાંસી આવે છે કે, પંચાંગી આધારે નિર્ણય લેવાની વાતો કરનાર આપણા સૌની સ્થિતિ કેવી હાસ્ય જનક છે ! કોઈ એકખીજાના વિચારાની આપલે કરતા નથી, તેમ વસ્તુસ્થિતિનેાય કોઈ વિચાર કરતા નથી કે, “ ગ્રહણ એ શુ છે ? એની સાથે આપણે કેટલે અંશે લેવાદેવા છે? અને આપણી કલ્પસત્ર-વાચનની ક્રિયા કયા પ્રકારની છે? ” અને સૌ પાતપેાતાનાં માંતવ્યો જાહેર કરે જાય છે. જૈન સપ્રદાયની માન્યતા મુજબ રાહુ નામને એક ગ્રહ, જેનું વિમાન કાળુ' છે, એ સૂર્ય અને પૃથ્વીની આડે આવતાં આપણને સૂ ઉપર પડતી એની છાયા દેખા દે છે. વૈદિક કાળમાં વૈદિકાની પ્રબળતાને વશ થઈ આપણે તેમનુ અનુસરણ કરતા હતા, તેમ છતાં આપણી આવશ્યક ક્રિયા પ્રસંગે આપણે એને મહત્ત્વભર્યું સ્થાન નથી આપ્યું. પણું પર્વમાં કલ્પસૂત્રના વાચનને આપણે અવશ્ય કવ્ય તરીકે માનીએ છીએ, એટલે આને અંગે ગ્રહણને આટલું બધું મહત્ત્વ આપવુ એ મતે તેા કોઈ રીતેય યોગ્ય નથી લાગતુ. તેમ જે વૈદિક જમાનાની પ્રબળતાને લીધે એ નિયમન ઘડાયુ છે એ કારણુ અત્યારે રહ્યું નથી. વૈદિક જમાનાની અસરને લીધે આવાં અનેકાનેક નિયમને ઘડાયાં હતાં, જેને અત્યારે આપણે વિસારી– છોડી મૂકયાં છે. તે પછી આવી બાબતને વળગી રહેવું એને અં જ શે! છે ? અસ્તુ. ઉપરાંત ગ્રહણના પ્રશ્નને અંગે ગમે તે થાએ, તે સાથે અત્યારે કશીય લેવાદેવા નથી. હું આથી એટલુ જ કહેવા ઇચ્છું હ્યુ કે, જે આપણે પંચાંગીમાંની વસ્તુના હાતે-આશયને સ્થિતપ્રજ્ઞ અને સ્થિરચિત્ત થઈ નહિ વિચારીએ તે ઉપરાક્ત ગ્રહણના પ્રશ્નની જેમ દરેકેદરેક પ્રશ્નમાં ખેંચતાણુ જ રહેવાની છે. આપણે પંચાંગીને તપાસીશું' તે જણાશે કે એમાં તે તે સમયમાં ભિન્ન ભિન્ન સૌંપ્રદાય, ભિન્ન ભિન્ન ઉપાસના અને વિધર્મી સામ્રાજ્યાદિના કારણે જે જે જાતની પરિસ્થિતિ ઊભી થતી ગઈ તેને લક્ષીને તે તે જાતનાં આચાર, વ્યવહાર અને નિયમનેાના ઉમેરા કરાતા ગયા. તે તે જમાનાને અનુલક્ષીને કરાયેલા એ ઉમેરાને જો આપણે પંચાંગીમાંથી બાદ કરી લઈએ તેા તેમાં મુખ્ય મુખ્ય નિયમે અને ઉપનિયમેા સિવાય બીજું કશુય શેષ ન રહે. એટલે જેમ પૂશાસ્ત્રકારોએ પેાતપેાતાના જમાનાને વિચાર કરી નિયમે અને ઉપનિયમે ઘડયા હતા, તેમ ન કરતાં માત્ર પંચાંગી આધારે પ્રશ્નોના ઉકેલ લાવવાની વાતે કરીએ એ કાઈ પણ રીતે ડહાપણભર્યું. મનાય ખરું? મને આશ્રય થાય છે કે ભગવાન વસ્વામીને ગાચરી લેવા જતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને વિચારવાની આવશ્યકતા જણાઈ હતી, ત્યારે આપણે આપણા મહત્ત્વના પ્રશ્નો માટે એ બધાંને તરછોડી કાઢીએ અને માત્ર “ પોંચાંગી ’ “ પંચાંગી ” એમ ગેાખતા રહીએ તે તે એક જાતની જડતા અને ઘેલછા જ ગણાશે. એ આગમા, એ છેદશાસ્ત્રો, એ પ’ચાંગી વગેરે અત્યારે સામાંથી પાણીસા બાદ કરીએ એટલું ચ ક્રામ આવે તેમ નથી. એ બધુય માત્ર એક પ્રકારના માઈક તરીકે જ આપણા જીવનમાં ઉપયુક્ત થાય તેમ છે. અર્થાત્ તેમાંના ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં આપેલા નિર્ણય અને ધડેલા નિયમેાને ધ્યાનમાં લઈ અત્યારની પરિસ્થિતિમાં આપણે શુ કરવુ જોઈએ ?-એ દૃષ્ટિએ જ તે કામ આવે તેમ મા રે Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૬] જ્ઞાનાંજલિ છે. એ સિવાય એ દરેક શાસ્ત્રો આપણું માટે દૂર ઊભા રહી બે હાથ જોડી દર્શન કરવા જેવાં છે. અત્યારના સમયમાં તેના આધારે ચાલવાનો દાવો કે વાત કરવી એ તો વેંતિય માણસ ભરત ચક્રવતીની સાથે બાથ ભીડવાની વાત કરે એના જેવું છે. તે સમયના નિયમને આજે કામ આવે તેમ નથી. આજની આપણી પરિરિથતિ ભિન્ન છે. એટલે આજનું આપણું નિર્માણ એ પણ ભિન્ન જ હોવું જોઈએ. અંતમાં, હું સાધુ સંમેલન અંગે સત્યવૃત્તિ કરનાર દરેક મહાનુભાવોને ફરી ફરીને નમ્ર વિનંતી કરું છું કે સાધુસંમેલન ભરતાં અગાઉ આ અને આના જેવી બીજી બાબતોને સ્પષ્ટ કરી નાંખો. પંચાંગી” શબ્દની મેહક જાળમાં ફસાઈ ન પડતા. “પંચાંગી”ના વાસ્તવિક રહયો ઉકેલ લાવજે. પાટણ તા. ૧-૮-૧૯૩૩ તરૂણ જૈન”, તા. ૧૬-૧-૧૯૩૪ : વિ. સં. ૧૯૯૦ ] Page #96 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ક૯પસૂત્ર': પ્રાસ્તાવિક 1 કપ છે ગ્રંથકારને પરિચય પ્રસ્તુત બૃહત્કલ્પસૂત્ર મહાશાસ્ત્ર, જેનું ખરું નામ જ છે, તેના સંપાદન સાથે તેના ઉપરની નિયુકિત, ભાષ્ય અને ટીકાનું સંપાદન કરેલ હોઈ, એ બધાયના પ્રણેતાઓ કોણ છે—હતા, તેને લગતે શક્ય ઐતિહાસિક પરિચય આ નીચે કરાવવામાં આવે છે. છેદસૂત્રકાર અને નિર્યુક્તિકાર જૈન સંપ્રદાયમાં ઘણા પ્રાચીન કાળથી છેદસૂત્રકાર અને નિયંતિકાર તરીકે ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામી જાણીતા છે. આ માન્યતાને કેટલાયે પ્રાચીન ગ્રંથકારોએ તેમના ગ્રંથમાં જણાવી છે, અને એ જ માન્યતા આજે જૈન સંપ્રદાયમાં સર્વત્ર પ્રચલિત છે. પરંતુ નિયુક્તિ, ચૂર્ણિ વગેરે પ્રાચીનતમ ગ્રન્થનું સૂક્ષ્મ અધ્યયન કરતાં, તેમાંના ઉલ્લેખો તરફ ધ્યાન આપતાં, ઉપરોક્ત રૂઢ સાંપ્રદાયિક માન્યતા બાધિત થાય છે. એટલે આ લેખમાં ઉપર જણાવેલી ચાલુ સાંપ્રદાયિક માન્યતાની, બન્નેય પક્ષનાં સાધકબાધક પ્રમાણે દ્વારા, સમીક્ષા કરવામાં આવે છે. છેદસૂત્રોના પ્રણેતા ચતુર્દશપૂર્વવિદ્દ ભગવાન ભદ્રબાહુસ્વામી છે” એ વિષે કોઈ પણ જાતનો વિસંવાદ નથી. જોકે છેદત્રોમાં તેના આરંભમાં, અંતમાં અગર કોઈ પણ ઠેકાણે ખુદ ગ્રન્થકારે પોતાના કેક બૃહત્ક૯પસૂત્ર'ના, સગત પૂ. મુનિશ્રી ચતુરવિજયજી મહારાજ અને પૂ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે સંપાદિત કરેલા છ ગ્રંથે ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાએ પ્રસિદ્ધ કર્યા છે. છઠ્ઠા ગ્રંથમાંનું આ મહાશાસ્ત્ર વિષેનું, પૂ. મુનિશ્રી પુણ્યવિજ્યજી મહારાજનું પ્રાસ્તાવિક વક્તવ્ય અહીં આપ્યું છે. ૧. દશાશ્રુતસ્કંધ, કલ્પ (બૃહત્કલ્પસૂત્ર), વ્યવહાર, નિશીથ (આચારપ્રકલ્પ), મહાનિશીથ અને પંચકલ્પ–આ છ ગ્રન્થને છેદસૂત્ર” તરીકે ઓળખવામાં આવે છે. પ્રસ્તુત લેખમાં છેદસૂત્રકાર સાથે સંબંધ ધરાવનાર પ્રથમનાં ચાર સૂત્રો જ સમજવાનાં છે. ૨. આવશ્યકસૂત્ર, દશવૈકાલિકસુત્ર આદિ શાસ્ત્રો ઉપરની ગાથાબદ્ધ વ્યાખ્યાને નિર્યુકિત તરીકે ઓળખવામાં આવે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ નામ આદિ કશાયનો ઉલ્લેખ કર્યો નથી, તેમ છતાં તેમના પછી થયેલ ગ્રન્થકારોએ જે ઉલ્લેખ કર્યા છે, તે જોતાં સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે, છેદસૂત્રકાર ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુ સ્વામી જ છે. દશાશ્રુતસ્કંધસત્રની નિર્યુક્તિના પ્રારંભમાં નિયુક્તિકાર જણાવે છે કે – वंदामि भद्दबाहु, पाईणं चरिमसगलसुयनाणि । सुत्तस्स कारगमिसिं, दसासु कप्पे य ववहारे ।।१।। અર્થત—“પ્રાચીન ગોત્રીય, અંતિમ શ્રુતકેવલી તેમ જ દશાશ્રુતસ્કંધ, કલ્પ અને વ્યવહારત્રના પ્રણેતા, મહર્ષિ ભદ્રબાહુને હું નમસ્કાર કરું છું.” આ જ પ્રમાણેનો ઉલ્લેખ પંચકલ્પની આદિમાં પણ છે. આ બન્નેય ઉલેખો જોતાં, તેમ જ બીજું કઈ પણ બાધક પ્રમાણ ન હોવાથી, સ્પષ્ટ રીતે કહી શકાય કે, “છેદસૂત્રોના નિર્માતા ચતુર્દશપૂર્વધર અંતિમ શ્રુતકેવલી સ્થવિર આર્ય ભદ્રબાહુ સ્વામી છે અને તેમણે દશા, કપૂ અને વ્યવહાર એ ત્રણ છેદસૂત્રોની રચના કરી છે. આ ઉલ્લેખમાં નિર્યુક્તિરચના કરવાને લગતા તેમ જ તેઓશ્રી “નૈમિત્તિક સ્થવિર” હોવાને લગતો કશોય ઉલ્લેખ નથી, એ ધ્યાનમાં રાખવા જેવું છે. ઉપર અમે જે ગાથા ટાંકી છે, તેના ઉપર પંચકલ્પ-મહાભાષ્યકારે જે મહાભાષ્ય કર્યું છે, તેમાં પણ નિયુકિતગ્રન્થની રચના કર્યાને લગતો કશોય ઉલ્લેખ નથી. મહાભાષ્યની ગાથાઓ આ નીચે આપવામાં આવે છે – कप्पं ति णामणिप्फण्णं, महत्थं वत्तुकामतो । रिणजूहगस्स भत्तीय, मंगलट्ठाए संथुति ॥१॥ तित्थगरणमोकारो, सत्थस्स तु अाइए समक्खा अो। इह पुण जेणऽज्झयणं, णिज्जूढं तस्स कीरति तु ॥२॥ सत्थाणि मंगलपुरस्सराणि सुहसवणगहणधरणारिण । जम्हा भवंति जंति य, सिस्सपसिस्सेहिं पचयं च ॥३॥ भत्ती य सत्थकत्तरि, तत्तो उगओग गोरवं सत्थे । एएण कारणेणं, कीरइ आदी णमोकारो ॥४॥ ‘वद' अभिवाद थुतीए, सुभसद्दो रोगहा तु परिगीतो। वंदरण पूयण मणं, थुगणं सकारमेगट्ठा ।। ५॥ भदं ति सुंदरं ति य, तुल्लत्यो जत्थ सुंदरा वाहू । सो होति भद्दबाहु, गोण्णं जेणं तु बालत्ते ॥ ६ ॥ पाएण ण लक्खिज्ज इ, पेसलभावो तु बाहुजुयलस्स । उववरणमतो णाम, तस्सेयं भद्दवाहु त्ति ॥७॥ अण्णे वि भद्दबाहु, विसेसरणं गोण्णगहण पाईणं । अण्णेसि पऽविसिढे, विसेसणं चरिमसगलसुतं ॥८ । चरिमो अपच्छिमो खलु, चोद्दसपुव्वा तु होति सगलसुतं । सेसाण वुदासट्टा, सुत्तकरऽज्झयणमेयस्स ॥९॥ Page #98 -------------------------------------------------------------------------- ________________ “બૃહપસૂત્ર : પ્રાસ્તાવિક [ ૨૯ किं तेण कयं तं तू, जं भण्णति तस्स कारतो सो उ । भण्रगति गणधारीहिं, सव्वसुयं चेव पुवकयं ॥१०॥ तत्तो चिय णिज्जूढं, अगुग्गहवाए संपयजतीणं । तो सुत्तकारतो खलु, स भवति दशकप्पववहारे ॥११॥ આ ઉલ્લેખમાં મહાભાષ્યકારે ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામીને માત્ર સૂત્રકાર તરીકે જ જણવ્યા છે, એ નવમી ગાથાના ઉત્તરાર્ધથી સ્પષ્ટ થાય છે. ઉપર નિર્યુક્તિ, ભાષ્ય અને મહાભાગના ઉલ્લેખમાં ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુવામીને દશા, કલ્પ અને વ્યવહાર એ ત્રણ છે.સૂત્રોના રચયિતા જણાવવામાં આવ્યા છે; પરંતુ પંચકલ્પભાષ્યની ચૂર્ણિમાં તેઓશ્રીને નિશીથસૂત્રના પ્રણેતા તરીકે પણ જણાવ્યા છે. એ ઉલ્લેખ અહીં આપવામાં આવે છે " तेण भगवता आयारपकप्प-दसाकप्पववहारा य नवमपुव्वनीसंदभूता निज्जूढा ।" પંરપર્ પત્ર ? ( લિખિત) અર્થાત–તે ભગવાને ( ભદ્રબાહુસ્વામીએ) નવમા પૂર્વ માંથી સારરૂપે આચારપ્રકલ્પ, દશા, કલ્પ અને વ્યવહાર એ ચાર સૂત્રો ઉદ્ધાર્યા છે–રહ્યાં છે. આ ઉલ્લેખમાં જે શ્રાવારપૂ નામ છે એ નિશીથસત્રનું નામાન્તર છે. એટલે અત્યારે ગણાતાં છ છેદસૂત્રો પૈકી ચાર મૌલિક છેદસૂત્રોની અર્થાત્ દશા, કલ્પ, વ્યવહાર અને નિશીથસૂત્રની રચના ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામીએ કરી છે. - તિલ્યોતિ પ્રકીર્ણક, જેની રચના વિક્રમની પાંચમી શતાબ્દિની શરૂઆતમાં થયેલી હોવાનું વિર્ય શ્રીમાન કલ્યાણવિજયજી “વીનિર્વા સંત શ્રી નૈન નાના” ( પૃષ્ઠ ૩૦, ટિ૨૭)માં સપ્રમાણ જણાવે છે, તેમાં નીચે પ્રમાણે જણાવ્યું છે : सत्तमतो धिरबाहू जाणुयसीसुपडिच्छिय सुबाहू । નામે મદ્વાદુ રવિહી સાધમ સોનિ (?) | ૨૪ | सो वि य चोद्दसपुबी वारसवासाइं जोगपडिवन्नो । सुत्तत्तण निबंधइ अत्थं अज्झयणबंधस्स ॥१५॥ તીર્થોદગારપ્રકીર્ણકના પ્રસ્તુત ઉલ્લેખમાં ચતુર્દશપૂર્વધર ભગવાન ભદ્રબાહુસ્વામીને સૂત્રકાર તરીકે જ વર્ણવ્યા છે, પરંતુ તેથી આગળ વધીને “તેઓ નિર્યુક્તિકાર' હવા વિષે કે તેમના નૈમિત્તિક હવા વિષે સૂચના સરખીયે કરવામાં આવી નથી. ઉપર ટૂંકમાં જે પ્રમાણો નોંધાયાં છે એ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાશે કે–છેદસૂત્રોના પ્રણેતા, અંતિમ ઋતકેવલા સ્થવિર આર્ય ભદ્રબાહુ સ્વામી જ છે. આ માન્યતા વિષે કોઈને કશોય વિરોધ નથી. વિરોધ તો આજે “ નિયુક્તિકાર કેણુ? અથવા કયા ભદ્રબાહુસ્વામી ?” એનો જ છે, એટલે આજના લેખમાં એ વિષે જ ચર્ચા અને સમીક્ષા કરવાની છે. ૧. પ્રાચીન માન્યતા મુજબ દશાશ્રુતસ્કંધ અને કલ્પને એક સૂત્ર તરીકે માનવામાં આવે અથવા કપ અને વ્યવહારને એક સૂત્રરૂપે માની લઈએ તે ચારને બદલે ત્રણ સ થાય. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૦] જ્ઞાનાંજલિ જૈન સંપ્રદાયમાં આજે એક એવા મહાન્ વર્ગ છે અને પ્રાચીન કાળમાં પણ હતા, જે “ નિયુક્તિઆના પ્રણેતા ચતુર્થાંશ પૂર્વવિદ્ છેદ્મસૂત્રકાર સ્થવિર આ ભદ્રબાહુસ્વામી જ છે” એ પરંપરાને માન્ય રાખે છે અને પેાલે છે. એ વર્ગની માન્યતાને લગતાં અર્વાચીન પ્રમાણેાને—નિરક લેખનુ સ્વરૂપ માટુ' થઈ ન જાય એ માટે—જતાં કરી, એ વિષેના જે પ્રાચીન ઉલ્લેખા મળે છે એ સૌના ઉલ્લેખ કર્યા પછી નિયુક્તિકાર ભદ્રબાહુસ્વામી, ચતુર્દશપૂર્વધર સ્થવિર આ ભદ્રબાહુસ્વામી નથી પણ તે કરતાં કાઈ જુદા જ સ્થવિર છે.” એ અમારી પ્રામાણિક માન્યતાને લગતાં પ્રમાણે અને વિચારસરણી રજૂ કરવામાં આવશે.Page #100 -------------------------------------------------------------------------- ________________ ‘બૃહત્કલ્પસૂત્ર” : પ્રાસ્તાવિક [ st ५. “सानूनामनुग्रहाय चतुर्दशपूर्वधरेण भगवता भद्रबाहुस्वामिना कल्पसूत्रं व्यवहासूत्रं चाकारि, उभयेारपि च सूत्र स्पर्शिक नियुक्तिः । " बृहत्कल्पपीटिका मलयगिरिकृत टीका, पत्र २. ६. “ इह श्रीमदावश्यकादिसिद्धान्तप्रतिबद्ध नियुक्तिशास्त्रसंसूत्रणसूत्रधारः... श्रीभद्रबाहुस्वामी ... कल्पनामधेयमध्ययनं निर्युक्तियुक्तं निर्यूढवान् । " बृहत्करूपपीठिका श्रीक्षेम कीर्तिसूरिअनुसन्धिता टीका, पत्र १७७. " અહીં જે છ શાસ્ત્રીય ઉલ્લેખે આપવામાં આવ્યા છે એ બધાય પ્રાચીન માન્ય આચાર્ય વરાના છે. અને એ “ નિયુકિતકાર ચતુર્દશપૂર્વવિદ્ ભગવાન ભદ્રબાહુસ્વામી છે એ માન્યતાને ટેકે આપે છે, આ ઉલ્લેખામાં સૌથી પ્રાચીન ઉલ્લેખ આચાર્ય શ્રી શીલાંકને છે, જે વિક્રની આઠમી શતાબ્દીના ઉત્તરા અથવા નવમી શતાબ્દીના આરંભને છે. આ કરતાં પ્રાચીન ઉલ્લેખ, ખંતપૂર્વક તપાસ ફરવા છતાં, અમારી નજરે આવી શકયો નથી. હતા . ઉપર નાંધેલ છ ઉલ્લેખે પૈકી આચાર્ય શ્રી શાન્તિસૂરિના ઉલ્લેખ બાદ કરતાં બાકીના બધાય ઉલ્લેખેામાં સામાન્ય રીતે એટલી જ હકીકત છે કે, “ નિયુક્તિકાર ચતુર્થાંશપૂવિ ભદ્રબાહુવાની છે પણ શ્રી શાન્ત્યાચાર્યના ઉલ્લેખમાં એટલી વિશેષ હકીકત છે કે—“ પ્રસ્તુત ( ઉત્તરાધ્યયનસૂત્રની ) નિયુ તિમાં કેટલાંક ઉદાહરણા અર્વાચીન અર્થાત્ ચતુર્દશપૂધર નિયુŞતિકાર ભગવાન ભદ્રબાહુરવાની કરતાં પાછળના સમયમાં થયેલા મહાપુરુષોને લગતાં છે, માટે · એ કોઈ ખીજાનાં કહેલાં-ઉમેરેલાં છે' એવી શંકા ન લાવવી. કારણ કે, ભગવાન ભદ્રબાહુસ્વામી ચતુર્દશપૂર્વવિદ્ શ્રુતકેવળી હાઈ ત્રણે કાળના પદાર્થાને સાક્ષાત્ જાણી શકે છે. એટલે એ ઉદાહરણા કાઈ ખીજાનાં ઉમેરેલાં છે એવી શંકા કેમ થઈ શકે ? ’’ નિયુ`ક્તિ આદિમાં આવતી વિરાધાસ્પદ બાબતાને રદિયા આપવા માટેની જો કોઈ મજબૂતમાં મજબૂત દલીલ કહે કે શાસ્ત્રીય પ્રમાણ કહે તા તે આ એક શ્રી શાન્ત્યાચાયે આપેલ સમાધાન છે. અત્યારે માટે ભાગે દરેક જણ માત્ર આ એક દલીલને અનુસરીને જ સાષ માની લે છે. પરંતુ ઉપરોકત સમાધાન આપનાર પૂજ્ય શ્રી શાન્તિસૂરિ પોતે જ ખરે પ્રસંગે ઊંડા વિચારમાં પડી ઘડીભર કેવા ચેાભી જાય છે? અને તે આપેલ સમાધાન ખામીવાળું ભાસતાં કેવા વિકલ્પા કરે છે, એ આપણે આગળ ઉપર જોઈશું. ઉપર છ વિભાગમાં આપેલ ઉલ્લેખાને અંગે અમારે અહીં આ કરતાં વિશેષ કાંઈ જ ચવાતુ નથી; જે કાંઈ કહેવાનું છે તે આગળ ઉપર પ્રસંગે પ્રસ ંગે કહેવામાં આવશે. ૩ ** હવે અમે ઉપર।ક્ત અર્થાત્ “ નિયુક્તિકાર ચતુર્દશપૂર્વવિદ્ ભદ્રબાહુસ્વામી છે” એ માન્યતાને બાધિત કરનાર પ્રમાણેાના ઉલ્લેખ કરી તે પછી તેને લગતી યાગ્ય ચર્ચા રજૂ કરીશું. १. ( क ) मूढरण इयं सुयं कालियं तुरा गया समायति इहं । અનુકુત્તે સમાયારો, નસ્થિ પુન્નુત્તે સમેાયરો // ૭૬૨ जावंति अज्जवरा, अपुहुत्तं कालियागे य । સેનારે દુખ્ત, નિયમુયવિદિવાÇT || ૭૬ ॥ * * Page #101 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ (ख) तुंबवरणसन्निवेसायो, निग्गयं पिउसगासमल्लीणं । छम्मासियं छसु जयं, माऊयसमन्नियं वंदे ।। ७६४ ॥ जो गुज्झएहिं बालो, निमंतिम्रो भोयणेण वासंते । णेच्छइ विरणीयविणो , तं वइररिसिं णमंसामि ।। ७६५ ।। उज्जेणीए जो जंभगेहिं, प्राण क्विऊरण थुयमहियो । अक्खीणमहाणसियं, सीहगिरिपसंसियं वंदे ॥ ७६६ ।। जस्स अणुण्णाए वायगत्तणे दसपुरम्मि एयरम्मि । देवेहिं कया महिमा, पयाणुसार मसामि ।। ७६७ ।। जो कन्नाइ धरणेणय, णिमंतिम्रो जुव्वणम्मि गिहवइणा । नयरम्मि कुसुमनामे, त्तं वइररिसिं णमंसामि ॥ ७६८ ।। जेणुद्धरिया विजा, पागासगमा महापरिणाप्रो । वंदामि अजवइरं, अपच्छिमा जो सुयहराणं ।। ७६६ ॥ * (ग) अपुहुत्ते अणुप्रोगो, चत्तारि दुवार भासई एगो । पुहुत्ताणुओगकरणे, ते अत्थ तनो उ वाच्छिन्ना ॥ ७७३ ॥ देविंदवंदिएहिं, महाणुभागेहिं रखिअज्जेहिं । जुगमासज्ज विभत्तो, अणुरोगो तो करो चउहा ॥७७४ ।। माया य रूबसोमा, पिया य नामेण सोमदेव, त्ति । भाया य फग्गुरक्खिय, तासलिपुत्ता य पायरिया ॥ ७७६ ॥ निज्जवरणभद्दगुत्ते, वीसु पढणं च तस्य पुव्वगय । पव्वावियो य भाया, रक्खिअखमणेहिं जगनो य ।। ७७७ ॥ (ध) बहुरय-पएस-अव्वत्त-समुच्छ-दुग-तिग-अबद्धिगा चेव । सत्ते ए णिण्हगा खलु, तित्थम्मि उ बद्धमारणस्स ॥ ७७८ ।। बहुरयजमालिपभवा, जीवपएसा य तीसगुत्तायो । अव्वत्ताऽऽसाढायो, सामुच्छेयाऽऽसमित्तानो ॥ ७७६ ॥ गंगाप्रो दो किरिया, छलुगा तेरासियाण उप्पत्ती । थेरा य गोट्ठमाहिल, पुट्ठमबद्धं परूविति ॥ ७८० ।। सावत्थी उसभपुरं, सेयविया मिहिल उल्लुगातीरं । पुरिमंतरंजि दसपुर, रहवीरपुरं च गयराइं ।। ७८१॥ चोहस सेोलस वासा, चोइस वीसुत्तरा य दोणि सया । अट्ठावीसा य दुवे, पंचेव सया उ चोयाला ॥ ७८२॥ Page #102 -------------------------------------------------------------------------- ________________ yasसूत्र' : प्रास्ताविक पंचसया चुलसीया, छ च्चेव सया रणवोत्तरा हुति । गाणुप्पत्ती य दुवे, उप्पण्णा गिव्वुए सेसा ॥ ७८३ ॥ मिच्छादिठ्ठीयारणं, जं तेसिं कारियं जहिं जत्थ । सव्वंपि तयं सुद्धं, मूले तह उत्तरगुरणे य ।। ७८८ ।। वश्यकनियुक्ति । पाडलिपुत्त महागिरि, अजसुहत्थी य सेट्ठि वसुभूती। वइदिस उज्जेणीए, जियपडिमा एलकच्छं च ॥ १२८३ ॥ आवश्य अरहते बंदित्ता, चउदसपुबी तहेव दसपुवी । एक्कारसंगसुत्तत्थधारए सव्वसाहू य ॥१॥ अोहेण उ णिज्जुति, वुच्छ चरणकरणाणुओगाओ। अप्पक्खरं महत्थं, अणुग्गहत्थं सुविहियारणं ॥२॥ अोघनिर्यक्ति । अपुहुत्त-पुहुत्ताई, निद्दिसिउं एत्थ होइ अहिगारो । चरणकरणाणुप्रोगेण तस्य दारा इमे हुति ॥१॥ दशवैकालिकनियुक्ति । जह जह पएसिणी जाणुगम्मि पालित्तओ भमाडेइ । तह तह सीसे वियणा, पणस्सइ मुरुंडरायस्स ।। ४६८७॥ नइ कण्हविन्न दीवे, पंचसया तावसारण रिणवसंति । पव्वदिवसेसु कुलवइ, पालेवुत्तार सकारे ॥ ५०३ ।। जण सावगाण खिसण, समियखण माइठाण लेवेण। सावय पयत्तकरणं, अविणय लोए चलण धोए ॥ ५०४॥ पडिलाभिय वच्चंता, निबुड्डु नइकूल मिलणसमियायो । विम्हिय पंच सया तावसाण पव्वज साहा य ॥५०५ ।। पिण्डनियुक्ति । ५. (क) भगवं पि थूलभद्दो, तिक्खे चंकम्मिो न उण छिन्नो । अग्गिसिहाए वुत्थो, चाउम्मासे न उण दड्ढो ॥ १०४ ॥ उज्जेणि कालखमणा, सागरखमणा सुवण्णभूमीए इंदो आउयसेसं, पुच्छइ सादिव्वकरण च ।। १२० ॥ (ख) उत्तराध्ययनसूत्रना यातु२॥य अध्ययनमा बहुरय पएस अव्वत्त समुच्छ० या ( નિર્યુકિત ગાથા ૧૬૪થી ગાથા ૧૭૮ સુધી)માં સાત નિદ્ભવો અને દિગંબરમતનું, આવશ્યક નિર્યુક્તિ गाथा, ७७८ था ७८मा छे ते ४२ता, विस्तृत वर्णन छे. सौ.१० Page #103 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ ૭૪] (ग) रहवीरपुरं नयरं, दीवगमज्जाण अज्जकण्हे य । सिवभूइस्सुवहिम्मि पुच्छा थेराण कहणा य ॥ १७८ ॥ उत्तराध्ययनसूत्रनिर्यक्ति । एगभविए य बद्धाउए य अभिमुहियनामगोए य । एते तिन्नि वि देसा, दव्वम्मि य पोंडरीयस्य ॥ १४६ ॥ वृत्तिः- 'एगे' त्यादि । एकेन भवेन गतेन अनन्तरभव एव यः पौण्डरीकेषु उत्पत्स्यते स एकभविकः । तथा तदासन्नतरः पौण्डरीकेषु बद्धायुष्कः । ततोऽप्यासन्नतमः ‘अभिमुखनामगोत्रः' अनन्तरसमयेषु यः पौडरीकेषु उत्पद्यते । एते' अनन्तरोक्ताः त्रयोऽप्यादेशविशेषा द्रव्यपौण्डरीकेऽवगन्तव्या इति ।। सूत्रकृतांगनियुक्ति श्रुत० २, अध्य० १, पत्र २६७-६८ । । આ વિભાગમાં આવેલ આધારે “નિક્તિકાર ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામી” હોવાની માન્યતાનો વિરોધ કરનારા છે, જે ખુદ નિયુક્તિ અને શૂર્ણિન્થમાંના છે, એટલું જ નહિ, પણ નિર્યુક્તિકાર “ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુસ્વામી” હોવાની માન્યતાને લગતા પ્રથમ વિભાગમાં આપેલ પુરાવાઓ કરતાં વધારે પ્રાચીન તેમ જ વિચારણીય છે. હવે અમે આ પ્રમાણોની ચર્ચા કરતી વિચારસરણી રજૂ કરીએ છીએ. નિર્યુક્તિકાર ભદ્રબાહુસ્વામી, એ જે ચતુર્દશપૂર્વવિદ્દ ભદ્રબાહુ સ્વામી જ હોય તો તેમણે રચેલા નિક્તિગ્રંથમાં નીચેની બાબતો ન જ હોવી જોઈએ, જે અત્યારે નિર્યુક્તિગ્રંથોમાં પ્રત્યક્ષપણે જોવામાં આવે છે. ૧. (૪) આવશ્યકનિયુક્તિ ગાથા ૭૬૪ થી ૭૬ સુધીમાં સ્થવિર ભગુપ્ત (શ્રી વજસ્વામીના વિદ્યાગુરુ), આર્ય સિંહગિરિ, શ્રી વજસ્વામી, તોસલિપુત્રાચાર્ય, આર્યરક્ષિત, ફલ્યુરક્ષિત આદિ અર્વાચીન આચાર્યોને લગતા પ્રસંગોનું વર્ણન. (જુઓ ઉલ્લેખ ૧ રવ). (ર) પિંડનિયુક્તિ ગાથા ૪૯૮માં પાદલિપ્તાચાર્યને પ્રસંગ અને ગાથા ૫૩ થી ૫૦૫માં વસ્વામીના મામા આર્ય સમિતસૂરિને સંબંધ, બ્રહ્મદીપિક તાપસેની પ્રત્રજ્યા અને બ્રહ્મદીપિક શાખાની ઉત્પત્તિનું વર્ણન. (જુઓ ઉલ્લેખ ૪). (૪) ઉત્તરાધ્યયનનિયુક્તિ ગાથા ૧૨૦ માં કાલિકાચાર્યની કથા ( જુએ ઉલ્લેખ ૫ ). ૨. ઓઘનિર્યુક્તિ ગાથા ૧માં ચૌદપૂર્વધર, દશપૂર્વધર અને અગિયારસંગજ્ઞાતાઓને સામાન્ય નમસ્કાર કર્યો છે, એ પૂજ્ય શ્રી દ્રોણાચાર્યે જણાવ્યું છે તેમ, અણઘટતો નથી પણ આવ. નિ. ગાથા ૭૬૪થી ૭૬૯ સુધીમાં દશપૂર્વધર શ્રી વાસ્વામીને નામ લઈને નમસ્કાર કરવામાં આવ્યો છે, તે ઉચિત નથી. (જુઓ ઉલ્લેખ ૧ તથા ૨ ). ૩. (૪) આવ. નિ. ગાથા ૭૬ ૩ અને ૭૭૪માં જણાવ્યું છે કે આર્ય વજીસ્વામીના જમાના સુધી કાલિસૂત્રાદિની જુદા જુદા અનુયોગરૂપે વહેંચણી થઈ ન હતી, પણ તે બાદ એ વહેંચણી થઈ છે, અને એ દેવેંદ્રનંદિત ભગવાન આર્યરક્ષિતે કાળ અને પોતાના દુર્બલિકા પુષ્યમિત્ર નામના વિદ્વાન શિષની સ્મરણશક્તિના હાસને જોઈને કરી છે. (જુઓ ઉલેખ ૧ ૧ અને T). - (૪) દશવૈકાલિકનિર્યુકિત ગાથા ૪માં અનુગના પૃથકૃત્વ-અપૃથકૃત્વનો ઉલ્લેખ છે, અને જણાવ્યું છે કે આ શાસ્ત્રને ચરણકરણનુગમાં સમાવેશ થાય છે. (જુઓ ઉલ્લેખ ૩). Page #104 -------------------------------------------------------------------------- ________________ (૭૫ બૂછત્કલ્પસૂત્ર’ : પ્રાસ્તાવિક (1) ઓઘનિર્યુક્તિ ગાથા ૨ માં એનો સમાવેશ ચરણકરણાનુયોગમાં હોવાનું જણાવ્યું છે. (ઉલ્લેખ ૪. આવ. નિ. ગાથા છ૭૮ થી ૭૮૩માં અને ઉત્તર નિ ગાથા ૧૬૪ થી ૧૭૮ સુધીમાં સાત નિવો અને આઠમા દિગંબરમતની ઉત્પત્તિ અને તેમની માન્યતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાંના ઘણાખરા ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુવામી પછી થયેલા છે. અર્થાત એકંદર શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પછીના સાત સૈકા સુધીમાં બનેલ પ્રસંગે આ બન્ને નિયંતિગ્રંથમાં નોંધાયેલા છે. (જુઓ ઉલ્લેખ ૧ તથા ૫ ). ૫. સૂત્રકૃતાંગનિ ક્તિ ગાથા ૧૬૪માં દ્રવ્યનિક્ષેપને લગતા ત્રણ આદેશો અર્થાત ત્રણ માન્યતાએનો ઉલ્લેખ છે, જે ચતુર્દશપૂર્વધર ભગવાન ભદ્રબાહુ પછી થયેલ સ્થવિર આર્ય સુહસ્તી આદિ અર્વાચીન સ્થવિરોની માન્યતારૂપ હોઈ તેનો ઉલ્લેખ નિર્યુતિગ્રન્થમાં સંગત ન હોઈ શકે. (ઉલ્લેખ ૬). ઉપર જણાવેલ બાબતો ચતુર્દશપૂર્વવિદ્દ ભદ્રબાહુકૃત નિયંતિગ્રન્થોમાં હોય એ કોઈ પણ રીતે ઘટમાન ન કહેવાય. પૂજ્ય શ્રી શાંત્યાચાર્યના કહેવા પ્રમાણે “નિયુક્તિકાર ત્રિકાળજ્ઞાની હતા એટલે નિર્યુક્તિમાં એ બાબતનો ઉલ્લેખ હે અયોગ્ય નથી.” એ વાતને આપણે ઘડીભર માની લઈએ તેમ છતાં નિર્યુક્તિગ્રન્થોમાં નામ લઈને શ્રી વજસ્વામીને નમસ્કાર, અનુગની પૃથફતા, નિદ્વવાદિની ઉત્પત્તિ, પોતાના પછી ઉત્પન્ન થયેલ આચાર્યોની માન્યતાઓનો સંગ્રહ આદિ બાબતોને ઉલ્લેખ કોઈ પણ રીતે સંગત માની શકાય નહિ. કારણ કે– () કોઈ પણ મહાન વ્યક્તિ “નમો તિસ્થરસ, નો પ્રાથરિયા, નમો ઉવજ્ઞાથા, Rો નોઇ સવસાહૂ'' ઇત્યાદિ વાક્યો દ્વારા ધર્મ પ્રત્યે અથવા ગુણે પ્રત્યેનો આદર પ્રગટ કરવા માટે સામાન્ય નમસ્કાર કરે એ અયોગ્ય નથી, પણ એ જ વ્યકિત પિતાના કરતાં લઘુ દરજે રહેલ વ્યક્તિને નામ લઈને નમસ્કાર કરે એ તો કોઈ પણ રીતે ઉચિત ન ગણાય અને એમ બની શકે પણ નહિ. ચૌદપૂર્વધર ભગવાન ભદ્રબાહુસ્વામી, ઘનિર્યુક્તિના મંગલાચરણમાં કર્યું છે તેમ, ગુણે પ્રત્યે બહુમાન દર્શાવવા ખાતર દશપૂર્વધર આદિને કે સામાન્યતયા સાધુસમુદાયને નમસ્કાર કરે એમાં અણઘટતું કશું જ નથી, પણ તેઓશ્રી સ્થવિર આર્ય વજીસ્વામીને “ રૂરિસ, નમrfમ, વંfમ ઝઝવફર” એ રીતે સાક્ષાત નામ લઈ નમસ્કાર કરે અથવા પોતાના શિષ્યને “મરવં ઘુત્તમો” એમ વ્યક્તિગત નામ લઈ “માવ'' તરીકે લખે એ ક્યારે પણ બની ન શકે; અને એ પદ્ધતિ વિનયધર્મની રક્ષા ખાતર કોઈ પણ શાસ્ત્રકારને કે મૃતધરને માન્ય ન જ હોઈ શકે. (૪) ચતુર્દશપૂર્વવિદ્દ ભગવાન ભદ્રબાહુસ્વામી, જેમણે અનુગની અપૃથફ દશામાં નિયુક્તિગ્રંથની રચના ક્યનું કહેવામાં આવે છે, તેઓશ્રી ૧. પિતા પછી લગભગ ચાર સિકા બાદ બનનાર અનુયોગપૃથફત્વની ઘટનાનો ઉલ્લેખ કરે, ૨. તેમના પિતાના પછી થનાર વિરોની જીવનકથા અને માન્યતાઓની નેંધ લે, અને ૩. કેટલાક નિકો અને દિગંબરમત, જે તેમના પોતાનાથી કેટલેય કાળાંતરે ઉત્પન્ન થયેલા છે, તેમની ઉત્પત્તિ અને માન્યતાઓને નિયુક્તિગ્રંથોમાં વર્ણવે,એ કઈ પણ પ્રકારે સ્વીકારી કે કલ્પી શકાય તેમ નથી. જે ઉપર્યુક્ત ઘટનાઓ બન્યા અગાઉ જ તેનો ઉલ્લેખ નિર્યુક્તિગ્રંથોમાં કરી દેવામાં આવે તો તે તે માન્યતા કે મત અમુક પુરુષથી રૂઢ થયાનું કહેવામાં આવે છે એ શી રીતે કહી શકાય ? (૪) જે દશ આગમો ઉપર નિર્યુક્તિઓ રચાયાનો ઉલ્લેખ આવશ્યકનિર્યુક્તિમાં છે, એ પૈકીનાં આચારાંગ અને સૂત્રકૃતાંગ એ બે અંગ આગમો ચૌદપૂર્વધર આર્ય ભદ્રબાહુસ્વામીના જમાનામાં જૈન Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૬ 1 જ્ઞાનાંજલિ સામ્પ્રદાયિક માન્યતાનુસાર અતિમહાન અને પરિપૂર્ણ હતાં, તેમ જ એના પ્રત્યેક સૂત્ર પર એકીસાથે ચાર અનુગ પ્રવૃત્ત હતા; એ સ્થિતિમાં ઉપરોક્ત અંગઆગમ ઉપર ગૂંથાયેલ નિયંતિગ્રન્થો અતિ વિશાળ અને ચાર અનુગમય હોવા જોઈએ, તેમ જ બીજા આગમગ્રંથો ઉપર નિર્માણ કરેલ નિયુંતિગ્રંથો પણ ચાર અનુગમય અને વિસ્તૃત હોવા જોઈએ; અને તે ઉપરાંત એમાં ઉપર નિર્દેશ કરેલ અનગની પ્રથફતાનો કે અર્વાચીન સ્થવિરોની જીવનકથા સાથે સંબંધ ધરાવતી કોઈ પણ બાબતને ઉલ્લેખ સદંતર ન હોવો જોઈએ. આ કથન સામે “નિર્યુકિતકાર ચતુર્દશપૂર્વ ધર શ્રી ભદ્રબાહુવામી હોવાની માન્યતા તરફ વલણ ધરાવનારા વિદ્વાનોનું કહેવું છે કે-“નિર્યુક્તિકાર, ચતુર્દશપૂર્વવિદ્દ ભદ્રબાહુવામી જ છે. તેઓશ્રીએ જ્યારે નિર્યુક્તિગ્રંથની રચના કરી ત્યારે એ નિર્યુક્તિગ્રંથે ચાર અનુગમય અને વિશાળ ન હતા; પણ જ્યારે સ્થવિર આર્ય રક્ષિતે પિતાના દુર્બલિકા પુષ્યમિત્ર નામના વિદ્વાન શિષ્યની વિસ્મૃતિને તેમ જ તેમની પાછળ ભાવિમાં થનાર શિષ્ય-પ્રશિષ્યાદિ સંતતિની અત્યંત મંદ બુદ્ધિને ધ્યાનમાં લઈ અનુયોગને પૃથક ક્ય, ત્યારે ઉપરોક્ત ચાર અનુગમય નિર્યુક્તિગ્રંથને પણ પૃથફ અનુગરૂપે વ્યવસ્થિત કરી લીધા.” - જેકે, જેમ સ્થવિર આર્ય રક્ષિત ભગવાને અનુગને પૃથફ કર્યાના તેમ જ આર્યસ્ક દિલ આદિ વિરોએ ભાથુરી પ્રમુખ ભિન્ન ભિન્ન વાચનાઓ દ્વારા આગમોની પુનવ્યવસ્થા કર્યાના અથવા એ આગમોની વાચના ચાલુ કર્યા આદિને લગતા વિવિધ ઉલેખો મળે છે. તેમ નિર્યક્તિગ્રસ્થાને વ્યવસ્થિત કરવાને લગતો એક પણ ઉલ્લેખ મળતો નથી; તેમ છતાં ઉપરોક્ત સમાધાનને થોડી વાર માટે કબૂલ કરી લઈએ તો પણ એ સમાધાન સામે એક વિરોધ તો ઊભો જ છે કે– સ્થવિર આર્ય રક્ષિતના જમાનામાં આચારાંગ અને સૂત્રકૃતાંગ એ બે અંગઆગમનું પ્રમાણ તે જ હતું, જે ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામીના જમાનામાં હતું, એટલે એ નિર્યુક્તિગ્રંથ ચાર અનુયાગમય હોવાને બદલે ભલે એક અનુગાનુસારી છે, પરંતુ એ નિયુક્તિગ્રંથનું પ્રમાણુ તો સૂત્રગ્રંથની વિશાળતાની માફક વિશાળ જ હોવું જોઈએ; પણ તેમ ન હોતાં આજના આપણું સામે વિદ્યમાન નિયંતિગ્રન્થ ભાથુરી આદિ વાચનાઓ દ્વારા અતિસંસ્કાર પામેલ અને જેન સામ્પ્રદાયિક માન્યતાનુસાર અતિ ટૂંકાઈ ગયેલ અંતિમ સૂત્રસંકલનાને જ આબાદ અનુસરે છે. અનુગની પૃથક્તા આદિને લગતી બાબતો વિષે કદાચ એમ કહેવામાં આવે કે “એ ઉલ્લેખ વિર આર્ય રક્ષિતે નિયુક્તિગ્રંથોની પુનવ્યવસ્થા કરી ત્યારે ઉમેરેલ છે” તો પણ નિયંતિગ્રન્થોમાં ગોછા માહિલ નિદ્ભવ અને દિગંબરમતની ઉત્પત્તિને લગતી હકીકત નિયુક્તિગ્રન્થમાં ક્યાંથી આવી ? કે જે બન્નેયની ઉત્પત્તિ સ્થવિર શ્રી આર્ય રક્ષિત ભગવાનના સ્વર્ગવાસ પછી થયેલ છે. આ બાબતને ઉમેરનાર કોઈ ત્રીજા જ સ્થવિરને શોધવા જવું પડે એવું છે. વસ્તુતઃ વિચાર કરવામાં આવે તો કોઈ પણ સ્થવિર મહર્ષિ પ્રાચીન આચાર્યના ગ્રંથને અનિવાર્ય રીતે વ્યવસ્થિત કરવાની આવશ્યકતા ઊભી થતાં તેમાં સંબંધ જોડવા પૂરતો ઘટતો ઉમેરે કે સહજ १ आवस्सयस्स दसकालियस्स तह उत्तरज्झमायारे । सूयगडे णिज्जुतिं तहा वोच्छामि दसाण च ॥ ६४ ॥ कप्पस्स य णिज्जुत्ति, ववहारस्सेव परमनिउणस्स । મૂરિયપાત્તાપુ, તુ રૂfસમાસિક ૨ | હ .. Page #106 -------------------------------------------------------------------------- ________________ બૃહકલ્પસૂત્ર': પ્રાસ્તાવિક [ ૭૭ ફેરફાર કરે એ સા હોઈ શકે, પણ તેને બદલે તે મૂળ ગ્રંથકારના જમાનાઓ પછી બનેલી ઘટનાઓને કે તેવી કોઈ બીજી બાબતોને મૂળ ગ્રંથમાં નવેસર ઘુસાડી દે એથી એ ગ્રંથનું મૌલિકપણું, ગૌરવ કે પ્રામાણિકતા જળવાય ખરાં ? આપણે નિર્વિવાદપણે કબૂલ કરવું જોઈએ કે મૂળ ગ્રંથમાં એવો નવો ઉમેરે ક્યારેય પણ વાસ્તવિક તેમ જ માન્ય ન કરી શકાય. કોઈ પણ સ્થવિર મહર્ષિ એવો અણઘટતો ઉમેરે મૂળ ગ્રંથમાં ન જ કરે અને જે કંઈ કરે તો તેવા ઉમેરાને તે જ જમાનાના સ્થવિરે મંજૂર ન જ રાખે. અને તેમ બને તો તેની મૌલિકતામાં જરૂર ઊણપ આવે. અહીં પ્રસંગવશાત્ અમે એક વાત સ્પષ્ટ કરી લઈએ છીએ કે ચર્તુદશપૂર્વધર ભગવાન ભદ્રબાહુના જમાનાના નિર્યુક્તિગ્રંથને આર્ય રક્ષિતના યુગમાં વ્યવસ્થિત કરાય અને આર્ય રક્ષિતના યુગમાં વ્યવસ્થિત કરાયેલ નિર્યુક્તિચંને તે પછીના જમાનામાં વ્યવસ્થિત કરવામાં આવે એટલું જ નહિ, પણ એ નિયુક્તિગ્રંથમાં ઉત્તરોત્તર ગાડાં ને ગાડાં ભરીને વધારે ઘટાડો કરવામાં આવે, આ જાતની કલ્પનાઓ અમને જરાય યુક્તિસંગત લાગતી નથી. કેઈ પણ મૌલિક ગ્રંથમાં આવા ફેરફારો કર્યા પછી એ ગ્રંથને મૂળ પુરુષના નામથી પ્રસિદ્ધ કરવામાં ખરે જ એના પ્રણેતા મૂળ પુરુષની તેમ જ તે પછીના રવિરોની પ્રામાણિકતા દૂષિત જ થાય છે : ઉપર જણાવવામાં આવ્યું તે સિવાય નિયું ક્તિગ્રન્થમાં ત્રણ બાબતો એવી છે કે જે નિયુક્તિકાર ચર્તુદશપૂર્વધર હોવાની માન્યતા ધરાવતાં આપણને અટકાવે છે : ૧. ઉત્તરાર્થનસૂત્રમાં અકોમમરણીય નામના અધ્યયનમાં નીચે પ્રમાણેની નિયુક્તિ ગાથા છે: सव्वे एए दारा, मरणविभत्तीइ वणिया कमसो । सगलणिउणे पयत्थे, जिण चउदसपुव्वि भासंति ॥ २३३ ॥ અર્થાત–ભરણવિભક્તિને લગતાં બધાં દ્વારને અનુક્રમે વર્ણવ્યાં, (પરંતુ) પદાર્થોને સંપૂર્ણ અને વિશદ રીતે જિન એટલે કેવળજ્ઞાની અને ચર્તુદશપૂવી (જ) કહે છે-કહી શકે છે, આ ગાથામાં એમ કહેવામાં આવ્યું છે કે—“પદાર્થોને સંપૂર્ણ અને વિશદ રીતે કેવળજ્ઞાની અને ચૌદપૂર્વધર જ કહે છે;” જે નિર્યુક્તિકાર પતે ચૌદપૂર્વી હોય તો ગાથામાં “વરુદ્રસપુત્રી ” એમ ન લખે. શ્રીમાન શાત્યાચાર્યું પરીષહાધ્યયનના અંતમાં જણાવ્યું છે કે–“ભગવાન ભદ્રબાહુસ્વામી ચતુર્દશપર્વવિદ્ ગ્રુતકેવલી હોઈ ત્રણે કાળના પદાર્થોને સાક્ષાત જાણી શકે છે માટે અર્વાચીન ઉદાહરણો જોઈ એને માટે બીજાનાં કરેલાં હશે એમ શંકા ન કરવી,” પરંતુ આ પ્રમાણે સમાધાન આપનાર પૂજ્યશ્રી શાન્તાચાર્યને ઉપરોક્ત ગાથાની ટીકા કરતાં ઘડીભર વિચારમગ્ન થવા સાથે કેવું મૂંઝાવું પડયું છે, એ આપણે નીચે આપેલા એમની ટીકાના અંશને ધ્યાનમાં લેતાં સમજી શકીએ છીએ सम्प्रत्यतिगम्भीरतामागमस्य दर्शयन्नात्मौद्धत्यपरिहारायाह भगवान् नियुक्तिकारः सव्वे एए दारा० गाथाव्याख्या--' सर्वाणि 'अशेषाणि एतानि 'अनन्तरमुपदर्शितानि 'द्वाराणि' अर्थप्रतिपादनमुखानि मरणविभक्तेः 'मरणविभकत्यपरनाम्नाऽस्यैवाध्ययनस्य वणितानि' प्ररूपितानि मयेति शेषः, 'कमसा' त्ति प्राग्वत् क्रमतः । आह एवं सकलाऽपि मरणवक्तव्यता उक्ता उत न? इत्याह-सकलाश्च-समस्ता निपुणाश्च-अशेषविशेषकलिताः सकलनिपुणाः तान् पदार्थान् इह प्रशस्तमरणादीन् जिनाश्व-केवलिनः चतुर्दशपूर्विणश्च-प्रभवादयो जिनचतुर्दशपूर्विणा ‘भाषन्ते' व्यक्तमभिदधति, अहं तु मन्दमतित्वान्न तथा वर्णयितुं क्षम इत्यभिप्रायः । स्वयं चतुर्दशपूर्वित्वेऽपि Page #107 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ यच्चतुर्दशपूर्युपादानं तत् तेषामपि षट्स्थानपतितत्वेन शेषमाहात्म्यख्यापनपरमदुष्टमेव, भाष्यगाथा वा द्वारगाथाद्वयादारभ्य लक्ष्यन्त इति प्रेर्यानवकाश एवेति गाथार्थः ॥ २३३ ।। -उत्तराध्ययन पाइयटीका, पत्र २४० । ઉપરોક્ત ટીકામાં શ્રીમાન શાત્યાચાર્યે બે રીતે સમાધાન કરવા પ્રયત્ન કર્યો છે–૧. નિ. ક્તિકાર પોતે ચૌદપૂવ હોવા છતાં “ પુથ્વી' એમ લખ્યું છે તે ચૌદપૂર્વધરો આપ આપસમાં અર્થજ્ઞાનની અપેક્ષાએ પસ્થાન પતિત અર્થાત ઓછાવત્તી સમજવાળા હોવાથી પિતાથી અધિકનું માહાય સૂચવવા માટે છે. ૨. અથવા દારગાથાથી લઈને અહીં સુધીની બધીયે ભાવ્યગાથા હાવી જોઈએ એટલે શંકાને સ્થાન નથી.” આવું વૈકલ્પિક અને નિરાધાર સમાધાન એ કયારેય પણ વાસ્તવિક ન ગણાય. તેમ જ આ સમાધાનને ચૂર્ણિકારને ટેકે પણ નથી. જ્યારે કોઈ પણ સ્થળે વિરોધ જેવું આવે ત્યારે તેને સ્વેચ્છાથી “ભાષ્યગાથા છે” ઇત્યાદિ કહી નિરાધાર સમાધાન આપવાથી કામ ચાલી શકે નહિ, એટલે પૂજ્યશ્રી શાન્તિસૂરિજીના ઉપરોક્ત નિરાધાર અને વૈકલ્પિક સમાધાનને, જેના માટે ખુદ પોતે પણ શંકિત છે, માન્ય રાખી શકાય નહિ. ૨. સૂત્રકૃતાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના પહેલા પુંડરીકાધ્યયનમાં “પુંડરીક' પદના નિક્ષેપોનું નિરૂપણ કરતાં દ્રવ્યનિક્ષેપના જે ત્રણ આદેશોને નિયુક્તિકારે સંગ્રહ કર્યો છે, એ બહકલ્પસૂત્રચૂર્ણિકારના કહેવા પ્રમાણે સ્થવિર આર્ય મંગુ, સ્થવિર આર્યસમુદ્ર અને સ્થવિર આર્યસુહસ્તી એ ત્રણ સ્થવિરેની જુદી જુદી ત્રણ માન્યતારૂપ છે. ચૂર્ણિકારે જણાવેલ વાત સાચી હોય–બાધિત હોવા માટેનું કોઈ પ્રમાણ નથી–તો આપણે એમ માનવું જોઈએ કે ચતુર્દશપૂર્વવિદ્ ભદ્રબાહુકૃત નિર્યું. ક્તિગ્રંથોમાં તેમના પછી થયેલ વિના આદેશનો અર્થાત એમની માન્યતાઓનો ઉલ્લેખ હાઈ જ ન શકે. અને જો એ સ્થવિરોના મતોને સંગ્રહ નિર્યુકિતગ્રંથમાં હોય તો “એ કૃતિ ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુની નથી પણ કેઈ બીજા જ સ્થવિરની છે” એમ કહેવું જોઈએ. જે પાછળ થયેલ વિરેની કહેવાતી માન્યતાઓનો સંગ્રહ ચતુર્દશપૂર્વધરની કૃતિમાં હોય તો એ માન્યતાઓ આર્ય મંગુ આદિ વિરેની કહેવાય જ નહિ; જે કોઈ આ પ્રમાણે કહેવા પ્રયત્ન કરે તો એ સામે વિરોધ જ ઊભો થાય. અતુ. નિયુક્તિમાં પાછળના સ્થવિરેના ઉપરક્ત દ્રવ્યનિક્ષેપના ત્રણ આદેશે જોતાં નિયંતિકાર ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુ સ્વામી હોવાની માન્યતા બાધિત થાય છે. ૩. ઉપર અમે જે બે પ્રમાણુ ટાંકી આવ્યા તે કરતાં ત્રીજું પ્રમાણ વધારે સબળ છે અને એ દશાશ્રુતસ્કંધની નિર્યુક્તિનું છે. દશાશ્રુતસ્કંધની નિર્યુક્તિના પ્રારંભમાં નીચે પ્રમાણે ગાથા છે– वंदामि भद्दबाह, पाईण चरिमसगलसुयनाणि। सुत्तस्स कारगमिसिं, दसासु कप्पे य ववहारे ॥१॥ १. गणहरथेरकयं वा, आएसा मुक्कवागरणतो वा । धुवचलविसेसतो वा, अंगाऽण गेसु णाणत्तं ॥ १४४ ॥ चूणिः-किं च आएसा जहा अज्जमंगू तिविहं संखं इच्छति-एगभवियं बद्धाउयं अभिमुहનામrd ૨ | અષણમુદ્દા વિદ્ધ૩ મિમુનામાત્ત ૨ | અણુથી – अभिमुहनामगोयं इच्छति ।। कल्पभाष्यगाथा अने चूर्णि (लिखित प्रति ) Page #108 -------------------------------------------------------------------------- ________________ ‘બૃહત્ક પસૂત્ર ’ : પ્રાસ્તાવિક [ ૭૯ દશાશ્રુતક નિયુક્તિના આરંભમાં છેદત્રકાર ચતુર્દશપૂર્વધર સ્થવિરભદ્રબાહુને ઉપર પ્રમાણે નમસ્કાર કરવામાં આવે એ ઉપરથી સૌકાઈ સમજી શકે તેમ છે કે, “ નિયુક્તિકાર ચતુર્દશપૂ ધર ભદ્રબાહુસ્વામી હોય તે પોતે પેાતાને આ રીતે નમસ્કાર ન જ કરે.' એટલે આ ઉપરથી જ એમ સિદ્ધ થાય છે કે, નિયુક્તિકાર ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુસ્વામી નથી, પણ કાઈ ખીજી જ વ્યક્તિ છે. અહી કોઈ એ એમ કહેવાનું સાહસ ન કરવુ કે, “ આ ગાથા ભાષ્યકારની અથવા પ્રક્ષિપ્ત ગાથા હશે,” કારણ કે ખુદ ચૂર્ણિકારે જ આ ગાથાને નિર્યુક્તિગાથા તરીકે જણાવી છે. આ સ્થળે સૌની જાણ ખાતર અમે ચૂર્ણિના એ પાને આપીએ છીએ— चूर्णि: - तं पुण मंगलं नामादिचतुर्विधं आवस्सगाणुकुमेण परूवेयब्वं । तत्थ भावमंगलं निज्जुत्तिकारो आह-वंदामि भद्दबाहु, पाईण चरिमसगल सुयणाणि । सुत्तस्स कारगमि सिं, સામુદ્ધે ચ વવદારે! ॥ * fr :-માટૂ નામેળ । પાર્ફનો મેસેન રિમો પધ્ધિમો। સપનારૂં વોટ્સપુવાદ્ । किं निमित्तं नमोक्कारो तस्स कज्जति ? उच्यते- जेण सुत्तस्स कारओ ण अत्थस्स, अत्यो तित्थ - गतो तो । जेण भण्णतिअत्थं भासति अरहा० गाथा । कतरं सुत्तं ? दसाओ कप्पो ववहारो 5 । તરાતો સદ્ભુતમ્ ? ઉઘ્યતે–વચલાળવુઘ્ધાતો ૫ અવા સાયમંગલં નવી, સા તહેવ ષવિજ્ઞા - दशाश्रुतस्कंधनियुक्ति अने चूर्णि ( लिखित प्रति ) અહીં અમે ચૂર્ણિને જે પાઠ આપ્યા છે એમાં ચૂર્ણિકારે “ ભાવમંગલ નિયુક્તિકાર કહે છે” એમ લખીને જ “ વનિ માટું '' એ મ’ગલગાથા આપી છે એટલે કેાઈ તે બીજ–ત્રીજી કલ્પના CC કરવાને અવકાશ રહેતે। નથી. ભગવાન ભદ્રબાહુની કૃતિરૂપ છેદત્રામાં દશાશ્રુતરફ ધસૂત્ર સૌથી પહેલુ હાઈ તેની નિયુક્તિના પ્રારંભમાં તેમને નમસ્કાર કરવામાં આવ્યા છે, એ ઇંદત્રાના પ્રણેતા તરીકે અત્ય'ત ઔચિત્યપાત્ર જ છે, જો ચૂર્ણિકાર, નિયુક્તિકાર તરીકે ચતુર્દશપૂર્વધર સ્થવિર આ ભદ્રબાહુને માનતા હાત, તે તેઓશ્રીને આ ગાથાને ‘ નિયુક્તિગાથા ’ તરીકે જણાવવા પહેલાં મનમાં અનેક વિકલ્પે ઊઠવ્યા હોત. એટલે એ વાત નિર્વિવાદપણે સ્પષ્ટ થાય છે કે, “ ચતુર્થાંશપૂર્વધર ભદ્રબાહુસ્વામી નિયુક્તિકાર નથી.” અમને તેા લાગે છે કે નિયુક્તિકારના વિષયમાં ઉદ્ભવેલા ગોટાળા ચૂર્ણિકારના જમાના પછીતે। અને તે નામની સમાનતામાંથી જન્મેલેા છે. ઉપર અમે પ્રમાણપુરઃસર ચર્ચા કરી આવ્યા તે કારણસર અમારી એ દૃઢ માન્યતા છે કે, આજના નિયુક્તિપ્રથા નથી ચતુર્દશપૂર્વધર સ્થવિર આ ભદ્રબાહુસ્વામીના રચેલા કે નથી એ અનુયાગપૃથક્ વકાર સ્થવિર આ રક્ષિતના યુગમાં વ્યવસ્થિત કરાયેલ; પરંતુ આજના આપણા નિર્યુક્તિત્ર થા ઉપરાઉપરી પડતા ભયંકર દુકાળા અને શ્રમણવની યાદશક્તિની ખામીને કારણે ખ ંડિત થયેલ આગમેાની સ્થવિર આર્યાંક દિલ, થિવર નાગાર્જુન આદિ સ્થવિરેએ પુનઃસકલના અથવા વ્યવસ્થા કરી તેને અનુસરતા હાઈ તે પછીના છે. ઉપર અમે જણાવી આવ્યા તે મુજબ આજના આપણા નિયુક્તિગ્રન્થા ચતુર્દશપૂર્વવિદ્ સ્થવિર આ ભદ્રબાહુસ્વામીકૃત નથી-ન હાય, તે એક પ્રશ્ન સહેજે જ ઉપસ્થિત થાય છે કે ત્યારે એ નિયુક્તિગ્રન્થા કણે રચેલા છે? અને એને રચનાસમય કયા હોવા જોઈ એ ? આ પ્રશ્નને લગતાં લભ્ય પ્રમાણા અને અનુમાને અમે આ નીચે રજૂ કરીએ છીએ : Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] જ્ઞાનાંજલિ ‘ છેદત્રકાર ચતુર્દશપૂર્વધર ભગવાન શ્રી ભદ્રબાહુવાની એ જનિયુક્તિકાર છે' એ ભ્રાન્ત માન્યતા જો સમાન નામમાંથી જન્મી હાય, અને તેવા સંભવ જ વધારે છે, તે એમ અનુમાન કરવું અયેાગ્ય નહિ મનાય કે, છેદત્રકાર કરતાં કોઈ બીજા જ ભદ્રબાહુ નામના સ્થવિર નિયુક્તિકાર હોવા જોઈ એ છે. આ અનુમાનના સમનમાં અમે એક બીજું અનુમાન રજૂ કરીએ છીએ : દશા, કપ, વ્યવહાર અને નિશીથ એ ચાર છેદત્રે, આવશ્યકાદિ દશ શાસ્ત્ર ઉપરની નિયુક્તિ, ઉવસગ્ગહરસ્તેાત્ર અને ભદ્રબાહુસંહિતા મળી એકંદર સાળ ૧ ગ્રન્થા શ્રી ભદ્રબાહુસ્વામીની કૃતિ તરીકે શ્વેતાંબર સંપ્રદાયમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. આમાંનાં ચાર છેદત્રો ચતુર્દશપૂર્વધર સ્થવિર આ ભદ્રબાહુત તરીકે સર્વમાન્ય છે, એ અમે પહેલાં કહી આવ્યા છીએ. નિયુŚક્તિત્રન્થા, અમે ઉપર અનુમાન કર્યું છે તે મુજબ, ‘ છેદત્રકાર શ્રી ભદ્રબાહુસ્વામી કરતાં જુદા જ ભદ્રબાહુવામીએ રચેલા છે.' એ અમારું કથન જો વિદ્ન્માન્ય હાય તેા એમ કહી શકાય કે, દર્દી નિયુક્તિગ્રન્થા, ઉપસ હરસ્તેાત્ર અને ભદ્રબાહુસ ંહિતા ૨ એ બારે ગ્રંથા એક જ ભદ્રબાહુકૃત હોવા જોઈ એ. આ ભદ્રબાહુ ખીજા કોઈ નહિ પણ જેએ વારાહી સંહિતાના પ્રણેતા જ્યોતિર્વિદ્ વરાહમિહિરના પૂર્વાશ્રમના સહાદર તરીકે જૈન સંપ્રદાયમાં જાણીતા છે અને જેમને અષ્ટાંગનિમિત્ત અને મત્રવિદ્યાના પારગામી અર્થાત્ નૈમિત્તિક તરીકે એળખવામાં આવે છે, તે છે. એમણે ભાઈ સાથે ધાર્મિક સ્પર્ધામાં આવતાં ભદ્રબાહુસંહિતા અને ઉપસ હરસ્તેાત્ર જેવા માન્ય ગ્રંથાની રચના કરી હતી અથવા એ ગ્રંથૈા રચવાની એમને અનિવાય રીતે આવશ્યકતા જણાઈ હતી. ભિન્ન ભિન્ન સંપ્રદાયના ઉપાસક ભાઈ એમાં સંહિતા પદાલંકૃત ગ્રંથ રચવાની ભાવના જન્મે એ પારસ્પરિક સ્પર્ધા સિવાય ભાગ્યે જ સંભવે. નિયુક્તિકાર અને ઉપસર્ગહરસ્તેાત્રાદિના રચયિતા એક જ ભદ્રબાહુ અને તે પણ નૈમિત્તિક ભદ્રબાહુ હાવાનું અનુમાન અમે એટલા ઉપરથી કરીએ છીએ કે, આવશ્યકનિયુક્તિમાં ગાથા૪ ૧૨૫૨ થી ૧૨૭૦ યોનિયુક્ત્તિ, પિકનિયુક્ત્તિ અને વહેંચવૅનિયુ ત્તિ આ ત્રણ નિયુ’તિરૂપ પ્રથા અનુક્રમે આવશ્યકનિર્યુકિત, દશવૈકાલિક નિયુક્તિ અને કલ્પનિયુક્તિના અ ંશરૂપ હાઈ તેની ગણતરી અમે આ ઠેકાણે જુદા ગ્રંથ તરીકે આપી નથી. સંતનિવૃત્તિ, પ્રાાન્તિસ્તોત્ર, સાવનક્ષ વસુàહૈિં કી આદિ ગ્રંથા ભદ્રબાહુસ્વામિકૃત હેાવા સામે અનેક વિરાધા હાઈ એ ગ્રંથાના નામની નાંધ પણ અહીં લીધી નથી. ૨. ભદ્રબાહુસંહિતા ગ્રંથ આજે લભ્ય નથી. આજે મળતા ભદ્રબાહુસહિતા ગ્રંથ કૃત્રિમ છે. ३. पावयणी १ धम्मकही २ वाई ३ णेमित्तिओ ४ तवस्सी ५ य । विज्जा ६ सिद्धो ७ य कई ८ अठ्ठ ेव पभावगा भणिया ॥ १ ॥ अजरक्ख ९ नंदिसेणो २ सिरिगुत्तविणेय ३ भद्दबाहू ४ य । खवग ५ ऽज्जखवुड ६ समिया ७ दिवायरो ८ वा ૪. इहाऽऽहरणा ॥ २ ॥ गंधव्वनागदत्तो, इच्छइ सप्पेहिं खिल्लिउं इहयं । तं जइ कहंचि खज्जइ, इत्थ हु दोसो न काव्वो ।। १२५२ ।। एए ते पावाही, चत्तारि वि कोहमाणमायलोभा । जे हि सया संसत्तं जरियमिव जयं कलकलेइ ॥ १२५२ ॥ एएहिं अहं खइओ, चउहि वि आसीविसेहिं पावेहिं । विसनिग्धायणहेडं, चरामि विविहं तवेाकम्मं ॥ १२६४ ॥ * * Page #110 -------------------------------------------------------------------------- ________________ ‘બૃહત્કલ્પસૂત્ર' : [ ૧ સુધીમાં ગંધ. નાગદત્તનું કથાનક આપવામાં આવ્યું છે, તેમાં નાગનું વિષ ઉતારવા માટે ક્રિયા કરવામાં આવી છે અને ઉપસર્ગ હતોત્રમાં પણ વિસદરનિંગમંત ઇત્યાદિ દ્વારા નાગને વિષેાતાર જ વર્ણવવામાં આવ્યા છે. એ સમાનતા એક મૂલક હાય એમ માનવાને અમે સ્વાભાવિક રીતે જ પ્રેરાઈ એ છીએ. નિયુક્તિગ્રન્થમાં મંત્રક્રિયાના પ્રયાગ સાથે ‘સ્વાઢા ’પતા નિર્દેશ એ તેના રચિયતાના એ વસ્તુ પ્રત્યેના પ્રેમને અથવા એની જાણકારીને સૂચવે છે. અને એવા અષ્ટાંગનિમિત્ત અને મંત્રવિદ્યાના પારગામી નૈમિત્તિક ભદ્રબાહુ જ્યોતિર્વિદ્ વરાહમિહિરના ભાઈ સિવાય ખીજા કોઈ જાણીતા નથી એટલે એમ અનુમાન કરવાને કારણ મળે છે કે ઉપસ હરસ્તાત્રાદિના પ્રણેતા અને નિયુક્તિકાર ભદ્રબાહુ એ એક જ વ્યક્તિ હાવી જોઈ એ. '; પ્રાસ્તાવિક નિયુક્તિકાર ભદ્રબાહુ નૈમિત્તિક હાવા માટે એ પણ એક સૂચક વસ્તુ છે કે, તેમણે આવશ્યકસૂત્ર આદિ જે મુખ્ય દશ શાસ્ત્રો ઉપર નિયુક્તિ રચી છે, તેમાં સૂર્યપ્રાપ્તિશાસ્ત્રને સામેલ રાખેલ છે. આ ઉપરથી આપણે નિયુક્તિકારની એ વિદ્યા વિષેની કુશળતા અને પ્રેમને જોઈ શકીએ છીએ અને તેમના નૈમિત્તિક હાવાનું અનુમાન કરી શકીએ છીએ. . આ કરતાંય નિયુક્તિકાર આચાર્ય નૈમિત્તિક હાવાનું સબળ પ્રમાણુ આચારાંગનિયુક્તિમાંથી આપણને મળી આવે છે. આચારાંગનિયુક્તિમાં ‘ દિક્ ' પદના ભેદો અને એ ભેદાનું વ્યાખ્યાન કરતાં નિયુક્તિકાર - પ્રજ્ઞાપકદિશા'ની વ્યાખ્યા નીચે પ્રમાણે આપે છે : " અર્થાત્—જ્યાં રહીને જે પ્રજ્ઞાપક વ્યાખ્યાતા જે દિશામાં મુખ રાખીને કોઈ ને “ નિમિત્ત કહે તે તેની પૂર્વ દિશા અને પાછળની બાજુમાં પશ્ચિમ દિશા જાણવી. जत्थ य जो पण्णवओ, कस्स वि साहइ दिसासु य णिमित्तं । जोहो य ठाई, सा पुव्वा पच्छओ अवरा ॥ ५१ ॥ તા. ૧૧ આ ગાથામાં નિયુક્તિકારે “ સર્ સાહર વિસાસુ ય િિમત્ત ’' એમ જણાવ્યુ છે એ ઉપરથી આપણને ખાતરી થાય છે કે તેના પ્રણેતાને નિમિત્તના વિષયમાં ભારે શોખ હતા. નહિતર આવા આચારાંગસૂત્ર જેવા ચરણકરણાનુયાગના તાત્ત્વિક ગ્રન્થનું વ્યાખ્યાન કરતાં ખીજા કોઈ તાત્ત્વિક પદાર્થતા નિર્દેશ ન કરતાં નિમિત્તેનેા નિર્દેશ કરવા તરફ તેના પ્રણેતાનું ધ્યાન જાય જ શીરીતે ? કેટલાક પ્રાચીન વિદ્વાનેા છેદત્ર, નિયુક્તિ, ભદ્રબાહુસ ંહિતા, ઉપસગ્ગહરસ્તેાત્ર—એ બધાંયના પ્રણેતા ચૌદપૂર્વધર ભદ્રબાહુસ્વામી છે એ કહેવા સાથે એમ પણ માને છે કે એએશ્રી વારાહીસ'હિતા આદિના પ્રણેતા જ્યોતિર્વિદ્ વરાહમિહિરના સહેાદર હતા. પરંતુ આ કથન કઈ રીતે સંગત નથી. કારણ કે વરાહમિહિરને સમય, પંચસિદ્ધાન્તિકાના અંતમાં પે।તે નિર્દેશ કરે છે તે પ્રમાણે, શક સંવત ૪૨૭ અર્થાત્ વિક્રમ સંવત ૫૬૨-છઠ્ઠી શતાબ્દીતા ઉત્તરાધ-નિીત છે. એટલે છેદત્રકાર "" सिद्धे न मंसिऊण, संसारत्था य जे महाविज्जा । वोच्छामि दंडकिरियं सव्वविसनिवारणि विज्जं ॥ १२६६ ॥ सव्वं पाणाइवायं पञ्चक्खाई मि अलियवयण च । सव्वमदत्तादारणं, अब्बंभ परिग्गहं स्वाहा ॥ १२७० ॥ १. सप्ताश्विवेदसंख्यं शककालमपास्य चैत्रशुक्का दौ । अर्धास्तमिते भानौ, यवनपुरे सौम्यदिवसाद्ये ॥ ८ ॥ Page #111 -------------------------------------------------------------------------- ________________ ટક | ચતુર્દશપૂર્વ ભદ્રબાહુ અને ઉપસર્ગહરસ્તોત્રાદિના રચયિતા તેમ જ તિર્વિવરાહમિહિરના સદર ભદ્રબાહુ તદ્દન ભિન્ન જ નક્કી થાય છે. * ઉપસર્ગહરસ્તોત્રકાર ભદ્રબાહુ અને જ્યોતિર્વિ૬ વરાહમિહિરની પરસ્પર સંકળાયેલી જે કથા ચૌદમી શતાબ્દીમાં નોંધપોથીને પાને ચઢેલી છે, એમાં સત્યાંશ હોય તેમ સંભવ છે. એટલે ઉપસર્ગહરસ્તોત્રકાર ભદ્રબાહુસ્વામીને ચતુર્દશપૂર્વધર તરીકે ઓળખાવવામાં આવે છે એ બિનપાયાદાર જે ઠરે છે. તેમ જ ભદ્રબાહુસંહિતાના પ્રણેતા તરીકે એ જ ચતુર્દશપૂર્વધરને કહેવામાં આવે છે એ પણ વજૂદદાર નથી રહેતું. કારણ કે ભદ્રબાહુસંહિતા અને વારાહીસંહિતા એ સમાનનામક ગ્રન્થો પારસ્પરિક વિશિષ્ટ સ્પર્ધાના સૂચક હોઈ બન્નેયના સમકાલભાવી હોવાની વાતને જ વધારે ટેકે આપે છે. આ રીતે બે ભદ્રબાહુ થયાનું ફલિત થાય છે. એક છેદત્રકાર ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુ અને બીજા દશ નિર્યુક્તિઓ, ભદ્રબાહુસંહિતા અને ઉપસર્ગહરસ્તોત્રના પ્રણેતા ભદ્રબાહુ, જેઓ જૈન સંપ્રદાયમાં નૈમિત્તિક તરીકે જાણીતા છે. આ બન્નય સમર્થ ગ્રંથકારો ભિન્ન હોવાનું એ ઉપરથી પણ કહી શકાય કે, તિગાલિપ્રકીર્ણક, આવશ્યક્ટ્રણ, આવશ્યક પારિભદ્રીયા ટીકા, પરિશિષ્ટપર્વે આદિ પ્રાચીન ભાન્ય ગ્રંથોમાં જ્યાં ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુનું ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે, ત્યાં બાર વરસી દુકાળ, તેઓશ્રીનું નેપાળ દેશમાં વસવું, મહાપ્રાણ ધ્યાનનું આરાધન, સ્થૂલભદ્ર આદિ મુનિઓને વાચના આપવી, છેદસૂત્રોની રચના કરવી ઈત્યાદિ હકીકત આવે છે, પણ વરાહમિહિરના ભાઈ હોવાનો, નિયુક્તિગ્રન્થો, ઉપસર્ગહરસ્તોત્ર, ભદ્રબાહુસંહિતા આદિની રચના કરવી આદિને લગતો તેમ જ તેઓ નૈમિત્તિક હોવાને લગતે કશેય ઉલ્લેખ નથી. આથી એમ સહેજે જ લાગે કે, છેદસૂત્રકાર ભદ્રબાહુવામી અને નિર્યુક્તિ આદિના પ્રણેતા ભદ્રબાહુસ્વામી બન્નેય જુદી જુદી વ્યક્તિઓ છે. નિયંતિકાર ભદ્રબાહુ એ વિક્રમની છઠ્ઠી સદીમાં થયેલ જ્યોતિર્વિ૬ વરાહમિહિરના સહોદર હોઈ નિર્યુક્તિગ્રંથની રચના વિક્રમના છઠ્ઠા સૈકામાં થઈ છે એ નિર્ણય કર્યા પછી અમારા સામે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, પાક્ષિકસૂત્રમાં સૂત્રકીર્તનના પ્રત્યેક આલાપકમાં અને નંદીસૂત્રમાં અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાનના નિરૂપણમાં નીચે પ્રમાણેના પાઠો છેઃ કૂત્તે સથે સાથે સનિત્તિ, અસંગળિg' પાક્ષિક સૂત્ર, સંજ્ઞાનો નિનુત્તીનો સંગાથી રંગો” નંદીસત્ર. અહીં આ બંનેય સૂત્રપાઠો આપવાનો આશય એ છે કે, આ બંનેય સૂત્રો, જેની રચના વિક્રમના છઠ્ઠા સૈકાના આરંભમાં જ અથવા પાંચમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થઈ ચૂકવાને સંભવ વધારે છે, તેમાં નિર્યુકિતનો ઉલ્લેખ થયેલો છે. ઉપર જણાવવામાં આવ્યું છે તેમ જે નિયુકિતકાર વિક્રમના છઠ્ઠા સૈકાને બીજા ચરણ લગભગ થયા હોય તો તે પહેલાં ગૂંથાયેલ આ બંનેય સૂત્રોમાં નિર્યુક્તિ ઉલ્લેખ કેમ થાય છે ? એ પ્રશ્નનું સમાધાન નીચે પ્રમાણે થઈ શકે છે : પાક્ષિકસૂત્ર અને નંદીસૂત્રમાં નિર્યુક્તિનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એ અત્યારે આપણા સામે વર્તમાન દશ શાસ્ત્રની નિર્યુક્તિને લક્ષીને નહિ, કિન્તુ ગોવિંદનિર્યુક્તિ આદિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. નિયુક્તિકાર સ્થવિર ભદ્રબાહસ્વામી થયાની વાત સર્વત્ર પ્રસિદ્ધ છે, પરંતુ એમના સિવાય બીજા કેઈ નિર્યુક્તિકાર થયાની વાતને કોઈ વિરલ વ્યક્તિઓ જ જાણતી હશે. નિશીથચૂર્ણના ૧૧ મે Page #112 -------------------------------------------------------------------------- ________________ બૃહત્કલ્પસૂત્ર પ્રાસ્તાવિક [ ૮૩ ઉદ્દેશામાં “જ્ઞાનસ્તન” નું સ્વરૂપ વર્ણવતાં ભાષ્યકારે જણાવ્યું છે કે, “જોવMો ના અર્થાત જ્ઞાનની ચોરી કરનાર ગોવિંદાચાર્ય જાણવા.” આ ગાથાની ચૂર્ણમાં ચૂર્ણકારે ગોવિંદાચાર્યને લગતા એક વિશિષ્ટ પ્રસંગની ટૂંક નોંધ લીધી છે, ત્યાં લખ્યું છે કે, “તેમણે એકૅકિય જીવને સિદ્ધ કરનાર ગોવિંદ નિયુક્તિની રચના કરી હતી.” આ ઉલ્લેખને આધારે સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે, એક વખતના બૌદ્ધ ભિક્ષુ અને પાછળથી પ્રતિબોધ પામી જૈન દીક્ષા સ્વીકારનાર ગોવિંદાચાર્ય નામના સ્થવિર નિર્યુક્તિકાર થઈ ગયા છે. તેઓશ્રીએ કયા આગમ ઉપર નિયંતિની રચના કરી હશે એ જાણવા માટેનું આપણું સામે કશુંય પ્રમાણ કે સાધન વિદ્યમાન નથી; તેમ છતાં ચૂર્ણકારના ઉલ્લેખના ઔચિત્યને ધ્યાનમાં લેતાં શ્રીમાન ગોવિંદાચાર્યો બીજા કેઈ આગમ ગ્રંથ ઉપર નિર્યુક્તિની રચના કરી હો યા ગમે તેમ હો, તે છતાં અચારાંગસૂત્ર ઉપર–ખાસ કરી તેના શસ્ત્રપરિજ્ઞાનામક પ્રથમ અધ્યયન ઉપર-તેમણે નિયુક્તિ રચી હોવી જોઈએ. શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં મુખ્યતયા પાંચ રથાવરોનું-એકેંદ્રિય જીવોનું-અને ત્રસ જીવોનું જ નિરૂપણ છે. અત્યારે આપણુ સમક્ષ ગોવિંદાચાર્યકૃત ગોવિંદનિયુક્તિ ગ્રંથ નથી તેમ જ નિશીથ ભાગ, નિશીથ ચૂણી, કલ્પચૂર્ણ આદિમાં આવતા વિનિષ્પત્તિ એટલા સામાન્ય નામનિર્દેશ સિવાય કોઈ પણ ચૂર્ણ આદિ પ્રાચીન ગ્રંથોમાં એ નિર્યુક્તિમાંની ગાથાદિને પ્રમાણ તરીકે ઉલ્લેખ થયેલે જોવામાં નથી આવ્યો; એટલે અમે માત્ર ઉપરોક્ત અનુમાન કરીને જ અટકીએ છીએ. અહીં અમે સૌની જાણ ખાતર ઉપરોક્ત નિશીથચૂર્ણને પાઠ આપીએ છીએ : રવિંદ્ર નાળે, ઢંસળે સુત્તથ ગઠ્ઠા વા .. पावंचियउवचरगा, उदायिवधगादिगा चरणे ॥ गोविंद० गाहा--गोविंदो नाम भिक्खु । सो य एगेण आयरिएण वादे जितो आठारसवारा। ततो तेण चिंतितं-सिद्धतसरूवं जाव एतेसिं नो लब्भति तावते जेतुं ण सबैति । ताहे सो नाणहरणट्ठा तस्सेवाऽऽयरियस्स सगासे निक्खंतो। तस्स य सामायियादिपढंतस्स सुद्धं सम्मत्तं। ततो गुरुं वंदित्ता भणति-देहि मे वते । आयरिओ भणाति-नणु दत्ताणि ते वताणि। तेण सब्भावो कहिओं । ताहे गुरूणा दत्ताणि से वताणि । पच्छा तेण एगिदियजीवसाहणं गोविंदनिज्जुत्ती I !” TT નાળો | निशीथचूणि उद्देश ११, द्वितीय खंड पत्र-८-६.--पाटण संघवीना पाडानी ताडपत्रीय प्रति॥ ભાવાર્થ-ગોવિંદનામે બૌદ્ધ ભિક્ષુ હતો. તે એક જૈનાચાર્ય સાથે અઢાર વખત વાદમાં હાર્યો. તેણે વિચાર્યું કે, જ્યાં સુધી આમના સિદ્ધાંતના રહસ્યને જાણ્યું નથી, ત્યાં સુધી આમને જીતી શકાશે નહિ. તે ભિક્ષુએ જ્ઞાનની ચોરી કરવા માટે તે જ આચાર્ય પાસે દીક્ષા લીધી. સામાયિકાદિ સૂત્રોનો અભ્યાસ કરતાં તેને શુદ્ધ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું. તેણે ગુરુને કહ્યું કે, મને તોને સ્વીકાર કરાવો. આચાર્યે કહ્યું કે, ભાઈ! તને વ્રતોનો વીકાર કરાવ્યો જ છે. તેણે પોતાનો આશય જણાવ્ય. ગુરુએ તેને પુનઃ તો આપ્યાં. તેણે એકેન્દ્રિય જીવોને સાબિત કરનાર ગોવિંદનિર્યુક્તિની રચના કરી. ગોવિંદનિર્યુક્તિને નિશીથચૂર્ણ આદિમાં દર્શનપ્રભાવકશાસ્ત્ર તરીકે જણાવવામાં આવેલ છે— ' णाण० गाथा-आयारादी णाण, गोविंदणिज्जुत्तिमादी देसणं, जत्थ विसए चरित्तं ण सुज्झति ततो निग्गमण चरित्तट्ठा ।। निशीथ चूणि उ० ११, द्वितीय खंड पत्र १६०:-पाटण संघना भंडारनी ताडपत्रीय प्रति ॥ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૪] જ્ઞાનાંજલિ सगुरु-कुल-सदेसे वा, नाणे गहिए सई य सामत्थे । वच्चइ उ अन्नदेसे, दंसणजुत्ताइ अत्थो वा ॥ २८८० ॥ चूणि :-सगुरु० गाहा । अप्पणो आयरियस्स जत्तिओ आगमो तम्मि सव्वम्मि गहिए स्वदेशे योऽन्येषामाचार्याणामागमस्तस्मिन्नपि गृहीते दसणजुत्तादि अत्थो व'ति गोविंदनियुक्तवाद्यर्थहेतोरन्यदेशं ब्रजति ॥ कल्पचूणि पत्र ११६.-पाटण संघना भंडारनी ताडपत्रीय प्रति ॥ 'दंसणजुत्ताइ अत्थोव'त्ति दर्शनविशुद्धिकारणीया गोविन्दनियुक्तिः, आदिशब्दात् सम्मतितत्त्वार्थप्रभृतीनि च शास्त्राणि तदर्थः तत्प्रयोजनः प्रमाणशास्त्रकुशलानामाचार्याणां समीपे गच्छेत् ॥ कल्पटीका पत्र ८१६. ગોવિંદનિર્યુકિતપ્રણેતા ગોવિંદાચાર્ય, અમારી સમજ પ્રમાણે, બીજા કોઈ નહિ પણ જેમને નંદીસત્રમાં અનુગધર તરીકે વર્ણવવામાં આવ્યા છે અને જેઓ માથુરી યુગપ્રધાનપટ્ટાવલીમાં અઠ્ઠાવીશમાં યુગપ્રધાન હોવા સાથે જેઓ માથરી વાચનાના પ્રવર્તક સ્થવિર આર્ય સ્કંદિલથી ચાથી યુગપ્રધાન છે તે જ હોવા જોઈએ. એઓશ્રી વિક્રમના પાંચમા સૈકાના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. એમણે રચેલ ગોવિંદનિયુક્તિને લક્ષીને જ પાક્ષિકસૂત્ર તથા નંદીસત્રમાં નિર્યુક્તિનો ઉલ્લેખ કરાયો છે એમ માનવું અમને વધારે સંગત લાગે છે. અમારું આ વક્તવ્ય જે વાસ્તવિક હોય તે પાક્ષિકસ્ત્ર અને નંદીસૂત્રમાં થયેલ નિર્યુક્તિના ઉલ્લેખને લગતા પ્રશ્નનું સમાધાન સ્વયમેવ થઈ જાય છે. અંતમાં અમે અમારે પ્રસ્તુત લેખ સમાપ્ત કરવા પહેલાં ટૂંકમાં એટલું જ જણાવીએ છીએ કે છેદસૂત્રકાર અને નિયંતિકાર સ્થવિરે ભિન્ન હોવા માટેના તેમ જ ભદ્રબાહુસ્વામી અનેક થવા માટેના સ્પષ્ટ ઉલ્લેખો ભલે ન મળતા હૈ, તે છતાં આજે આપણે સામે જે પ્રાચીન પ્રમાણ અને ઉલ્લેખ વિદ્યમાન છે, તે ઉપરથી એટલું ચોક્કસ જણાય છે કે છેદત્રકાર સ્થવિર અને નિયુક્તિકાર સ્થવિર એક નથી પણ જુદા જુદા જ છે. આ વાત નિર્ણત છતાં છેદસૂત્રકાર અને નિયંતિકાર એ બન્નયના એકજીંત્વની બ્રાતિ સમાનનામમાંથી જન્મી હોય, અને એ સંભવ પણ વધારે છે, એટલે આજે અનેકાનેક વિદ્વાનો આ અનુમાન અને માન્યતા તરફ સહેજે જ દોરાય છે કે, છેદત્રકાર પણ ભદ્રબાહુસ્વામી છે અને નિયંતિકાર પણ ભદ્રબાહુસ્વામી છે. છેદસૂત્રકાર ભદ્રબાહુ ચતુર્દશપૂર્વધર છે અને નિયુકિતકાર ભદ્રબાહુ નૈમિત્તિક આચાર્ય છે. અને અમે પણ અમારા પ્રસ્તુત લેખમાં આ જ માન્યતાને સપ્રમાણ પુરવાર કરવા સવિશેષ પ્રયત્ન કર્યો છે.* ભાષ્યકાર શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમ પ્રસ્તુત કલ્પભાબના પ્રણેતા શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ છે. સંઘદાસગણિ નામના બે આચાર્યો થયા છેઃ એક વસુદેવહિંડિ–પ્રથમ ખંડના પ્રણેતા, અને બીજા પ્રસ્તુત કલ્પલઘુભાષ્ય અને પંચકલ્પભાષ્યના પ્રણેતા. આ બંનેય આચાર્યો એક નથી પણ જુદા જુદા છે, કારણ કે, વસુદેવહિંડિ–મધ્યમ ખંડના a “બૃહકલ્પસૂત્ર'ના પ્રાસ્તાવિક વક્તવ્યનું શરૂઆતથી તે અહીં સુધીનું લખાણ “છેદત્રકાર અને નિર્યુક્તિકાર” શીર્ષક નીચે, સાવ નહીં જેવા બે–ચાર શાબ્દિક ફેરફારને બાદ કરતાં, અક્ષરશઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ સ્મારક ગ્રંથ” (ઈ. સ. ૧૯૪૧)માં પ્રગટ થયું છે - સંપાદક Page #114 -------------------------------------------------------------------------- ________________ બૃહત્કલ્પસૂત્ર' : પ્રાસ્તાવિક કર્તા આચાર્ય શ્રી ધર્મસેનગણિ મહત્તરના કથનાનુસાર વસુદેવહિડિ–પ્રથમ ખંડના પ્રણેતા શ્રી સંઘદાસગણિ “વાચક” પદાલંકૃત હતા, જ્યારે કલ્પભાષ્યપ્રણેતા સંઘદાસગણિ “ક્ષમાશ્રમણ ' પદવિભૂષિત છે. ઉપરોક્ત બંનેય સંઘદાસગણિને લગતી ખાસ વિશેષ હકીકત સ્વતંત્ર રીતે ક્યાંય જોવામાં નથી આવતી એટલે તેમના અંગેનો પરિચય આપવાની વાતને આપણે ગૌણ કરીએ તો પણ બંનેય જુદા છે કે નહિ તેમ જ ભાષ્યકાર અથવા મહાભાષ્યકાર તરીકે ઓળખાતા ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કરતાં પૂર્વવત્તી છે કે તેમના પછી થયેલા છે, એ પ્રશ્નો તો સહજ રીતે ઉત્પન્ન થાય છે. ભગવાન શ્રી જિનભદ્રગણિએ તેમના વિશેષણવતી ગ્રંથમાં વસુદેવહિંડિ ગ્રંથના નામનો ઉલ્લેખ અનેક વાર કર્યો છે એટલું જ નહિ, કિન્તુ વસુદેવહિંડિ–પ્રથમ ખંડમાં આવતા ઋષભદેવચરિત્રની સંગ્રહણ ગાથાઓ બનાવીને પણ તેમાં દાખલ કરી છે, એટલે વસુદેવહિડિ પ્રથમ ખંડના પ્રણેતા શ્રી સંધદાસગણિ વાચક તો નિર્વિવાદ રીતે તેમના પૂર્વભાવી આચાર્ય છે. પરંતુ ભાષ્યકાર શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ તેમના પૂર્વભાવી છે કે નહિ એ કોયડે તો અણઊકલ્યો જ રહી જાય છે. આમ છતાં, પ્રાસંગિક હોય કે અપ્રાસંગિક હોય તો પણ, આ ઠેકાણે એ વાત કહેવી જોઈએ કે– ભાગકાર આચાર્ય એક નહિ પણ અનેક થઈ ગયા છે, એક ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, બાજા શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ, ત્રીજા વ્યવહારભાષ્ય આદિના પ્રણેતા અને ચોથા કલ્પબૃહભાષ્ય આદિના કર્તા–આ પ્રમાણે સામાન્ય રીતે ચાર ભાષ્યકાર આચાર્ય થવાની મારી માન્યતા છે. પહેલા બે આચાર્યો તો નામવાર જ છે. ચેથા કલ્પબૃહભાષ્યના પ્રણેતા આચાર્ય, જેમનું નામ જાણી શકાયું નથી, એ આચાર્ય તો, મારી ધારણું પ્રમાણે, કલ્પચૂર્ણ કાર અને વિશેષચૂર્વીકાર કરતાંયે પાછળ થયેલા આચાર્ય છે. તેનું કારણ એ છે કે, મુક્તિ કપલઘુભા, જેના પ્રણેતા આચાર્ય શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ છે, તેની ૧૬ ૧૧મી ગાથામાં પ્રતિલેખનાના કાળનું–વખતનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેનું વ્યાખ્યાન કરતાં ચૂર્ણકાર અને વિશેષચૂર્ણકારે જે આદેશાંતરને અર્થાત પડિલેહણના સમયને લગતી વિધવિધ માન્યતાઓનો ઉલ્લેખ કર્યો છે, તે કરતાંય નવી નવી વધારાની માન્યતાઓ કલ્પબૃહદભાષ્યકારે ઉપરોક્ત ગાથા ઉપરના મહાભાષ્યમાં કર્યો છે, જે વાકિનીમહત્તરાસૂન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિવિરચિત પંચવસ્તક પ્રકરણની સ્વપજ્ઞવૃત્તિમાં ઉપલબ્ધ થાય છે. આ ઉપરથી એ વાત નિશ્ચિત રીતે કહી શકાય કે કલ્પબૃહદ્ ભાગના પ્રણેતા આચાર્ય, કલ્પચૂર્ણ–વિશેષચૂર્ણ કાર પછી થયેલા છે અને યાકિનીમહત્તરાસનું આચાર્ય શ્રી હરિભદ્રસૂરિથી કાંઈક પૂર્વવત્ત અથવા સમસમયભાવી છે. આ ઉપરથી એક બીજી વાત ઉપર સહેજે પ્રકાશ પડે છે કે, યાકિનીમહારાસ્નુ આચાર્ય શ્રી હરિભદ્ર ભગવાનને અતિ પ્રાચીન માનવોને જે આગ્રહ રાખવામાં આવે છે તે પ્રામાણિક્તાથી દૂર જાય છે. १. सुव्वइ य किर वसुदेवेण वाससतं परिभमतेण इमम्मि भरहे विजाहरिंदणरवतिवाणरकुलवंससंभवाण कण्णाणं सतं परिणीतं, तत्थ य सामा-विययमादियाण रोहिणीपज्जवसाणाण गुणतीस लभता संघदासवायएणं उबणिवद्धा। वसुदवहिंडी मध्यमखंड उपोद्धात ॥ ૨. પ્રતિલેખનાના આદેશોને લગતા ઉપરોક્ત કલ્પચૂર્ણ, વિશેષચૂર્ણ, મહાભાષ્ય અને પંચવતુક પણ ટીકાના ઉલ્લેખો જેવા ઈચ્છનારને પ્રરતુત મુદ્રિત સનિયંતિ–લઘુભાષ્યવૃત્તિ સહિત બૃહકલ્પસત્ર, દ્વિતીય વિભાગ, પત્ર ૪૮૮-૮૯, ગાથા ૧૬૬૧ની ટીકા અને તે ઉપરની ટિપણી જેવા ભલામણ છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૬ } આટલું જણાવ્યા પછી એક વાત એ છે, તે કયાંય મળતું નથી; તેમ છતાં એ ક્ષમાશ્રમથી પૂર્વભાવી હોવાની મારી દૃઢ ભદ્રગણિ ક્ષમાત્રમણે પેાતાના વિશેષણવતી ગ્રંથમાં—— જ્ઞાનાંજલિ કહેવી બાકી છે કે, વ્યવહાર ભાષ્યના પ્રણેતા કયા આચા આચાર્યાં એટલે કે વ્યવહારભાષ્યકાર, શ્રી જિનભણિ માન્યતા છે. તેનુ કારણ એ છે કે, ભગવાન શ્રી જિન सो सुदाढनागो, आसग्गीवो य होइ अण्णेसिं । सिंहो गिद्धओ त्ति य, होइ वसुदेवचरियम्मि ॥ ३३ ॥ सीहो चेव सुदाढो, जं रायगिहम्मि कविलबडुओ त्ति । ires ववहारे गोयमोवसमिओ सणिक्ख तो ॥ ३४ ॥ આ બે ગાથા પૈકી બીજી ગાથામાં વ્યવહારના નામના ઉલ્લેખ કર્યાં છે, એ વિષય વ્યવહારસૂત્રના છઠ્ઠા ઉદ્દેશાના ભાગમાં— सीहो तिविट्ठ निहतो, भमिउं रायगिह कवलिबडुगति । जिणवर कहणमवसम, गोयमोवसम दिक्खा य ॥ १६२ ॥ આ પ્રમાણે આવે છે. આ ઉપરથી શ્રી જિનભદ્રણ કરતાં વ્યવહારભાષ્યકાર પૂર્વવત્તી છે' એમાં લેશ પણ શંકાને સ્થાન નથી. આ ઉપરાંત બીજું એ પણ કારણ આપી શકાય કે, ભગવાન શ્રી જિનભદ્રની મહાભાષ્યકાર તરીકેની પ્રસિદ્ધિ છે, એ તેમના પૂર્વવર્તી ભાષ્યકાર અથવા લઘુભાષ્યકાર આચાર્યને જ આભારી હોય. આજે જૈન આગમો ઉપર નીચે જણાવ્યા પ્રમાણેના ભાષ્યપ્રથા જોવામાં તેમ જ સાંભળવામાં આવ્યા છે: ૧-૨ કપલઘુભાષ્ય તથા કલ્પબૃહદ્ભાષ્ય, ૩ મહત્ પંચકલ્પભાષ્ય, ૪-૫ વ્યવહારલઘુભાષ્ય તથા વ્યવહારબૃહદ્ભાષ્ય, ૬-૭ નિશીથલઘુભાષ્ય તથા નિશીથબૃહદ્ભાષ્ય, ૮ વિશેષાવશ્યકમહાભાષ્ય, ૯-૧૦ આવશ્યકસૂત્ર લઘુભાષ્ય તથા મહાભાષ્ય, ૧૧ એનિયુક્તિભાષ્ય, ૧૨ દશવૈકાલિકભાગ્ય, ૧૩ પિડનિયુક્તિભાષ્ય. આ પ્રમાણે એકદર તેર ભાષ્યગ્રંથા અત્યારે સાંભળવામાં આવ્યા છે. તે પૈકી કપબૃહદ્ભાષ્ય આજે અપૂર્ણ જ અર્થાત્ ત્રીન્ન ઉદ્દેશ અપૂર્ણાં પંત મળે છે. વ્યવહાર અને નિશીથ ઉપરના બૃહદ્ભાષ્ય ગ્રંથા કાંય જોવામાં આવ્યા નથી. તે સિવાયનાં બધાંય ભાખ્યા આજે ઉપલબ્ધ થાય છે, જે પૈકી મહત્ત્વ ચકલ્પભાષ્ય, વ્યવહારલઘુભાષ્ય અને નિશીથલઘુભાષ્ય બાદ કરતાં બધાંય ભાગ્યે છપાઈ ચૂકયાં છે. અહી આપેલી ભાષ્યોનાં નામેાની નાંધ પૈકી ફક્ત કપલઘુભાષ્ય, મહ૫ ંચકલ્પભાષ્ય અને વિશેષાવશ્યક મહાભાષ્યના પ્રણેતાને જ આપણે જાણીએ છીએ; તે સિવાયના ભાષ્યકારો કાણુ હતા એ વાત તે અત્યારે અંધારામાં જ પડી છે. આમ છતાં, જોકે મારા પાસે કશુય પ્રમાણ નથી છતાં, એમ લાગે છે કે કલ્પ, વ્યવહાર અને નિશીથ લઘુભાષ્યના પ્રણેતા શ્રી સ ́ધદાસગણિ ક્ષમાશ્રમણ હોય તેવા જ સંભવ વધારે છે. કપલઘુભાષ્ય અને નિશીથલઘુભાષ્ય એ બેમાંતી ભાષ્યગાથાઓનું અતિ સામ્યપણુ આપણને આ બન્નેય ભાષ્યકારા એક હેાવાની માન્યતા તરફ જ દોરી જાય છે. અંતમાં ભાષ્યકારને લગતું વક્તવ્ય પૂર્ણ કરવા પહેલાં એક વાત તરફ વિદ્વાનોનું લક્ષ્ય દેારવુ ચિત છે કે, પ્રસ્તુત બૃહત્પલઘુભાષ્યના પ્રથમ ઉદ્દેશની સમાપ્તિમાં ભાષ્યકારે— Page #116 -------------------------------------------------------------------------- ________________ હું છું હુંકલ્પસૂત્ર ” : પ્રાસ્તાવિક "1 उदिष्णजोहाउल सिद्ध सेणो, स पत्थिवो णिज्जियसत्तु सेणो । ,, [ ૮૭ ' આ ગાથામાં, કે જે આખું પ્રકરણ અને આ ગાથા નિશીથલઘુભાષ્ય સેાળમા ઉદ્દેશામાં છે, તેમાં લખેલા ·‘સિટ્રુમેળો’ નામ સાથે ભગવાન શ્રી સ ંધદાસગણિ ક્ષમાશ્રમણને કાઈ નામાન્તર તરીકેને સંબંધ તેા નથી ? જોકે ચૂર્ણીકાર, વિશેષચી કાર આદિએ આ સંબંધમાં ખાસ કશું જ સૂચન કર્યું... નથી, તેમ છતાં ‘સિદ્ધસેન ' શબ્દ એવા છે કે જે સહજભાવે આપણું ધ્યાન ખેંચે છે. એટલે કોઈ વિદ્વાનને કોઈ એવા ઉલ્લેખ વગેરે બીજે કયાંયથી મળી ય કે જે સાથે આ નામનેા કાંઈ અન્વય હોય તેા જરૂર ધ્યાનમાં રાખે, કારણ કે સિદ્ધસેનગણિ ક્ષમાત્રમણના નામની સાક્ષી નિશીથચૂર્ણી, પંચકલ્પચૂર્ણી, આવશ્યક હારિભદ્દી વૃત્તિ આદિ ગ્રંથામાં અનેક વાર આવે છે. એ નામાદિ સાથે ભાષ્યકારને શિષ્યપ્રશિષ્યાદિ સંબંધ હાય અથવા ભાષ્યકારનું કોઈ નામાંતર હાય. અરતુ, ગમે તે હા, વિદ્વાનાને ઉપયોગી લાગે તે તેએ આ બાબત લક્ષમાં રાખે. ( ગાથા ૩૨૮૯) ( ટીકાકાર આચાયે પ્રસ્તુત બૃહત્કલ્પસૂત્ર મહાશાસ્ત્ર ઉપર એ સમર્થ આચાર્યાએ મળીને ટીકા રચી છે. તે પૈકી એક પ્રસિદ્ધ પ્રાવચનિક અને સબ ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિસૂરિ છે અને બીજા તપાગચ્છીય આચાર્ય શ્રી ક્ષેમકાર્ત્તિસૂરિ છે. આચાર્ય શ્રી મલયગિરિસૂરિવરે પ્રસ્તુત મહાશાસ્ત્ર ઉપર ટીકા રચવાની શરૂઆત કરી છે, પરંતુ એ ટીકાને તેએશ્રી આવશ્યકત્રવૃત્તિની જેમ પૂર્ણ કરી શકયા નથી. એટલે આચાર્ય શ્રી મલયગિરિજીએ રચેલી ૪૬૦૦ લેાકપ્રમાણ ટીકા ( મુદ્રિત પૃષ્ઠ ૧૭૬ ) પછીની આખાયે ગ્રંથની સમ ટીકા રચવા તરીકેના ગૌરવવંતા મેરુ જેવા મહાકાર્યને તપાગચ્છીય આચાર્ય શ્રી ક્ષેમકીર્ત્તિરિએ ઉપાડી લીધું છે અને ટીકાનિર્માણના મહાન કાર્યંને પાંડિત્યભરી રીતે સાંગેાપાંગ પૂર્ણ કરી તેમણે પેાતાની જૈન પ્રાવસનિક ગીતા આચાર્ય તરીકેની યાગ્યતા સિદ્ધ કરી છે. અહીં આ બન્નેય સમ ટીકાકારોને ટૂંકમાં પરિચય કરાવવામાં આવે છે. આચાર્ય શ્રી મલયગિરિસૂરિ ગુણવંતી ગુજરાતની ગૌરવવંતી વિભૂતિ સમા, સમગ્ર જૈન પર’પરાને માન્ય, ગૂજ રેશ્વર મહારાજા શ્રી કુમારપાલદેવ પ્રતિાધક મહાન આચાર્ય શ્રી હેમચંદ્રના વિદ્યાસાધનાના સહચર, ભારતીય સમગ્ર સાહિત્યના ઉપાસક, જૈનાગમશિરામણ, સમર્થ ટીકાકાર, ગૂજરાતની ભૂમિમાં અશ્રાન્તપણે લાખા શ્લોકપ્રમાણુ સાહિત્યગંગાને રેલાવનાર આચાર્ય શ્રી મલયંગર કોણ હતા ? તેમની જન્મભૂમિ, જ્ઞાતિ, માતા-પિતા, ગચ્છ, દીક્ષાગુરુ, વિદ્યાગુરુ વગેરે કેણ હતા ? તેમના વિદ્યાભ્યાસ, ગ્રંથરચના અને વિહારભૂમિનાં કેન્દ્રરથાન કાં હતાં ? તેમને શિષ્યપરિવાર હતા કે નહિ ?—ઇત્યાદિ દરેક બાબત આજે લગભગ અંધારામાં જ છે, છતાં શેાધ અને અવલાકનને અંતે જે કાંઈ અપ-સ્વપ સામગ્રી પ્રાપ્ત થઈ છે તેના આધારે એ મહાપુરુષને અહીં પરિચય કરાવવામાં આવે છે. આચાર્ય શ્રી મલયગિરિએ પેાતે પેાતાના ત્રંચેાના અંતની પ્રશસ્તિમાં “ ચવવાવિ મિિા, सिद्धि तेनाश्रुतां लोकः ॥ એટલા સામાન્ય નામેાલ્લેખ સિવાય પાતા અંગેની ખીજી કાઈ પણ ખાસ હકીકતની નેાંધ કરી નથી. તેમ જ તેમના સમસમયભાવી કે વાળ થનાર લગભગ બધાય ઐતિહાસિક ગ્રંથકારાએ સુધ્ધાં આ જૈનશાસનપ્રભાવક આગમજ્ઞધુરંધર સૈદ્ધાન્તિક સમ મહાપુરુષ માટે મૌન અને ઉદાસીનતા જ ધારણ કર્યાં છે. ફક્ત પંદરમી સદીમાં થયેલા શ્રીમાન જિનમંડન Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] જ્ઞાનાંજલિ ગણિએ તેમના કુમારપાલપ્રબંધમાં “આચાર્ય શ્રી હેમચંદ્ર વિદ્યાસાધન માટે જાય છે” એ પ્રસંગમાં આચાર્ય શ્રી મલયગિરિને લગતી વિશિષ્ટ બાબતને ઉલ્લેખ કર્યો છે, જેનો ઉતારો અહીં આપવામાં આવે છે – _“एकदा श्रीगुरूनापृच्छयान्यगच्छीयदेवेन्द्रसूरि मलयगिरिभ्यां सह कलाकलापकौशलाद्यर्थ गौडदेशं प्रति प्रस्थिताः खिल्लूरग्रामे च त्रयो जना गताः । तत्र ग्लानो मुनियावृत्यादिना प्रतिचरितः । स श्रीरैवतकतीर्थे देवनमस्करणकृतात्तिः । यावद् ग्रामाध्यक्षश्राद्धेभ्यः सुखासनं प्रगुणीकृत्य ते रात्रौ सप्तास्तावत प्रत्यषे प्रबद्धः स्वं रैवतके पश्यन्ति । शासनदेवता प्रत्यक्ष भूय कृतगुणस्तुति: ‘भाग्यवतां भवतामत्र स्थितानां सर्व भावि ' इति गौडदेशे गमनं निषिध्य महौषधीरनेकान् मन्त्रान् नाम-प्रभावाद्याख्यानपूर्वमाख्याय स्वस्थानं जगाम ॥ एकदा श्रीगुरुभिः सुमुहूर्ते दीपोत्सवचतुर्दशीरात्रौ श्रीसिद्धचक्रमन्त्र : साम्नायः समुपदिष्टः । स च पद्मिनीस्वीकृतोत्तरसाधकत्वेन साध्यते ततः सिध्यति, याचितं वरं दत्ते, नान्यथा। x x x x x ते च त्रयः कृतपूर्वकृत्याः श्रीअम्बिकाकृतसान्निध्याः शुभध्यानधीरधियः श्रीरवतकदैवतदृष्टौ त्रियामिन्यामाह्वाना-ऽवगुण्ठन- मुद्राकरण- मन्त्रन्यास- विसर्जनादिभिरुपचारैर्गुरूक्तविधिना समीपस्थपद्मिनीस्त्रीकृतोत्तरसाधकक्रियाः श्रीसिद्धचक्रमन्त्रमसाधयन् । तत इन्द्रसामानिकदेवोऽस्याधिष्ठाता श्रीविमलेश्वरनामा प्रत्यक्षीभूय पुष्पवृष्टि विधाय ‘स्वेप्सितं वरं वुगुत' इत्युवाच । ततः श्रीहेमसूरिणा राजप्रतिबोधः, देवेन्द्रसूरिणा निजावदातकरणाय कान्तीनगर्याः प्रासाद एकरात्रौ ध्यानवलेन सेरीसकग्रामे समानीत इति जनप्रसिद्धिः, मलयगिरिसूरिणा सिद्धान्तवृत्तिकरणवर इति । त्रयाणां वरं दत्त्वा देवः स्वस्थानमगात् ॥" નિનામાનય કુમારપાનપ્રવરઘ, પત્ર ૨૨-૨૩ ભાવાર્થ–આચાર્ય શ્રી હેમચન્દ્ર ગુર્ની આજ્ઞા લઈ અન્યગીય શ્રી દેવેન્દ્રસૂરિ અને શ્રી મલયગિરિ સાથે કળાઓમાં કુશળતા મેળવવા માટે ગૌદશ તરફ વિહાર કર્યો. રસ્તામાં આવતા ખિલૂર ગામમાં એક સાધુ માંદા હતા તેમની ત્રણે જણાએ સારી રીતે સેવા કરી. તે સાધુ ગિરનાર તીર્થની યાત્રા માટે ખૂબ ઝંખતા હતા. તેમની અંતસમયની ભાવના પૂરી કરવા માટે ગામના લોકોને સમજાવી પાલખી વગેરે સાધનનો બંદોબસ્ત કરી રાત્રે સૂઈ ગયા. સવારે ઊઠીને જુએ છે તે ત્રણે જણ પોતાની જાતને ગિરનારમાં જુએ છે. આ વખતે શાસનદેવતાએ આવી તેમને કહ્યું કે, આપ સૌનું ધારેલું બધુંય કામ અહીં જ પાર પડી જશે, હવે આ માટે આપને ગૌડદેશમાં જવાની જરૂરત નથી. અને વિધિ–નામ–માહાત્મ્ય કહેવાપૂર્વક અનેક મંત્ર, ઔષધી વગેરે આપી દેવી પિતાને ઠેકાણે ચાલી ગઈ એક વખત ગુમહારાજે તેમને સિદ્ધચકને મંત્ર આખાય સાથે આ, જે કાળી ચૌદશની રાતે પતિની સ્ત્રીના ઉત્તરસાધકપણથી સિદ્ધ કરી શકાય.........ત્રણે જણાએ વિદ્યાસાધનના પુરશ્ચરણને સિદ્ધ કરી, અમ્બિકાદેવીની સહાયથી ભગવાન શ્રી નેમિનાથ સામે બેસી સિદ્ધચક્રમંત્રની આરાધના કરી. મન્ચના અધિષ્ઠાયક શ્રી વિમલેશ્વરદેવે પ્રસન્ન થઈ ત્રણે જણાને કહ્યું કે, તમને ગમતું વરદાન માગો. ત્યારે શ્રી હેમચન્દ્ર રાજાને પ્રતિબંધ કરવાનું, શ્રી દેવેન્દ્રસૂરિએ એક રાતમાં કાન્તીનગરીથી સેરીસામાં મંદિર લાવવાનું અને શ્રી મલયગિરિએ જૈન સિદ્ધાન્તોની વૃત્તિઓ રચવાનું વર માગ્યું. ત્રણેને તેમની ઈચ્છા પ્રમાણેનું વર આપી દેવ પિતાને સ્થાને ચાલ્યો ગયો. Page #118 -------------------------------------------------------------------------- ________________ બૃહત્કલ્પસૂત્ર' : પ્રાસ્તાવિક [ ૮૯ ઉપર કુમારપાલપ્રબન્ધમાંથી જે ઉતારા આપવામાં આવ્યેા છે, એમાં મલયિગિર નામને જે ઉલ્લેખ છે એ બીજા કઈ નહિ પણ જૈન આગમેાની વૃત્તિ રચવાનું વર માગનાર હોઈ પ્રસ્તુત મલયગિર જ છે. આ ઉલ્લેખ ટૂંકા હોવા છતાં એમાં નીચેની મહત્ત્વની બાબતાના ઉલ્લેખ થયેલા આપણે જોઈ શકીએ છીએ ઃ (૧) પૂજ્ય શ્રી મલયગિરિ ભગવાન શ્રી હેમચન્દ્ર સાથે વિદ્યાસાધના માટે ગયા હતા. (૨) તેમણે જૈન આગમેની ટીકાએ રચવા માટે વરદાન મેળવ્યું હતું અથવા એ માટે તે ઉત્સુક હાઈ યોગ્ય સાહાયની માગણી કરી હતી. (૩) ‘ મનરિસૂરિના ’: એ ઉલ્લેખથી શ્રી મલયિરિ આચાર્ય. પવિભૂષિત હતા. < "" શ્રી મલયગિરિ અને તેમનું ઋષિપદ—પૂજ્ય શ્રી મલયગિરિ મહારાજ આચા પદભૂષિત હતા કે નહિ ? એ પ્રશ્નને વિચાર આવતાં, જો આપણે સામાન્ય રીતે તેમના રચેલા ગ્રન્થાના અંતની પ્રશસ્તિઓ તરફ નજર કરીશું તે આપણે તેમાં તેઓશ્રી માટે “ ચાપિ મર્યાિ એટલા સામાન્ય નામનિર્દેશ સિવાય બીજે કશાય ખાસ વિશેષ ઉલ્લેખ જોઈ શકીશું નહિ. તેમ જ તેમના પછી લગભગ એક સૈકા બાદ એટલે કે ચૌદમી સદીની શરૂઆતમાં થનાર તપાગચ્છીય આચાર્ય શ્રી ક્ષેમકીર્ત્તિસૂરિએ શ્રી મલયગિરિવિરચિત બૃહત્કલ્પસૂત્રની અપૂર્ણ ટીકાના અનુસન્માનના મંગલાચરણ અને ઉત્થાનિકામાં પણ એમને માટે આચાર્ય તરીકેનેા સ્પષ્ટ નિર્દેશ કર્યાં નથી. એ વિષેતે સ્પષ્ટ ઉલ્લેખ તે આપણને પંદરમી સદીમાં થનાર શ્રી જિનમષ્પનગણિના કુમારપાલપ્રબન્ધમાં જ મળે છે. એટલે સૌકાઈ ને એમ લાગશે કે તેઓશ્રી માટે આચાર્ય તરીકેને સ્પષ્ટ નિર્દેશ કરવા માટે આચા શ્રી ક્ષેમકીર્તિ જેવાએ જ્યારે ઉપેક્ષા કરી છે તે તેઓશ્રી વાસ્તવિક રીતે આચાર્ય પદવિભૂષિત હશે કે કેમ ? અને અમને પણ એ માટે તર્ક-વિતર્ક થતા હતા. પરંતુ તપાસ કરતાં અમને એક એવું પ્રમાણ જડી ગયું કે જેથી તેઓશ્રીના આચાર્ય પદવિભૂષિત હવા માટે ખીજા કોઈ પ્રમાણની આવશ્યકતા જ રહે નહિ. એ પ્રમાણુ ખુદ શ્રી મલયગિરિવિરચિત સ્થાપશબ્દાનુશાસનમાંનુ છે, જેને ઉલ્લેખ અહીં કરવામાં આવે છે 11 एवं कृतमङ्गल रक्षाविधानः परिपूर्णमल्पग्रन्थं लघूपाय आचार्यो मलयगिरिः शब्दानुशासनमारभते । આ ઉલ્લેખ જોયા પછી કાઈ ને પણ તેઓશ્રીના આચા પણા વિષે શંકા રહેશે નહિ. શ્રી મલયગિરિસૂરિ અને આચાર્ય શ્રી હેમચન્દ્રના સંબંધ—ઉપર આપણે જોઈ આવ્યા છીએ કે શ્રી અલયગિરિસૂરિ અને ભગવાન શ્રી હેમચન્દ્રાચાય વિદ્યાભ્યાસને વિકસાવવા માટે તેમ જ મંત્રવિદ્યાની સાધના માટે સાથે રહેતા હતા અને સાથે વિહારાદિ પણ કરતા હતા. આ ઉપરથી તે ૧. બૃહત્કપત્રની ટીકા આચાર્ય શ્રી ક્ષેમકીર્ત્તિએ વિ. સં. ૧૩૩૨માં પૂર્ણ કરી છે. 44 ૨. “ आगमदुर्गमपदसंशयादितापो विलीयते विदुषाम् । यद्वचनचन्दनरसैर्मलयगिरिः जयति यथार्थः ॥ ५ ॥ श्रीमलयगिरिप्रभवो यां कर्तुमुपाक्रमन्त मतिमन्तः । सा कल्पशास्त्रटीका, मयाऽनुसन्धीयतेऽल्पधिया ॥ ८ ॥ 3. चूर्णिकृता चूर्णिरासूत्रिता तथापि सा निबिडजडिमजम्बाल जटालानामस्मादृशां जन्तूनां तथाविधमवबोधनिबन्धनमुपजायत इति परिभाव्य शब्दानुशासनादिविश्वविद्यामयज्योतिःपुञ्जपरमाणुघटित मूर्तिभिः श्रीमलयगिरिमुनीन्द्रर्षिपादैः विवरणमुपचक्रमे ॥ માન. ૧૨ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] જ્ઞાનાંજલિ પરસ્પર અતિ નિકટ સંબંધ ધરાવતા હતા, તે છતાં એ સંબંધ કેટલી હદ સુધીનો હતો અને તેણે કેવું રૂપ લીધું હતું એ જાણવા માટે આચાર્ય શ્રી મલયગિરિ પિતાની આવશ્યવૃત્તિમાં ભગવાન શ્રી હેમચન્દ્રની કૃતિમાંનું એક પ્રમાણુ ટાંકતાં તેઓશ્રી માટે જે પ્રકારનું બહુમાનભર્યો ઉલ્લેખ કર્યો છે તે આપણે જોઈએ. આચાર્ય શ્રી મલયગિરિને એ ઉલ્લેખ આ પ્રમાણે છે – તથા વાટુ : સ્તુતિ જુવા– अन्योन्यपक्षप्रतिपक्षभावाद्, यथा परे मत्सरिण : प्रवादाः । नयानशेषानविशेषमिच्छन्, न पक्षपाती समयस्तथा ते ॥" हेमचन्द्रकृत अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका, श्लोक ३० ।। આ ઉલ્લેખમાં શ્રી મલયગિરિએ ભગવાન શ્રી હેમચન્દ્રનો નિર્દેશ “રિવ:” એવા અતિ બહુમાનભર્યા શબ્દથી કર્યો છે. આ ઉપરથી ભગવાન શ્રી હેમચન્દ્રના પાંડિત્ય, પ્રભાવ અને ગુણોની છાપ શ્રી મલયગિરિ જેવા સમર્થ મહાપુરષ પર કેટલી ઊંડી પડી હતી, એની કલ્પના આપણે સહેજે કરી શકીએ છીએ. સાથે સાથે આપણે એ પણ અનુમાન કરી શકીએ કે, શ્રી મલયગિરિ શ્રી હેમચન્દ્રસૂરિ કરતાં વયમાં ભલે નાના મોટા હોય, પરંતુ વ્રતપર્યાયમાં તો તેઓ શ્રી હેમચન્દ્ર કરતાં નાના જ હતા. નહિ તો તેઓ શ્રી હેમચન્દ્રાચાર્ય માટે ગમે તેટલાં ગૌરવતાસુચક વિશેષણો લખે પણ “અરવ:” એમ તો ન જ લખે. મલયગિરિની ગ્રન્થરથના–આચાર્ય શ્રી મલયગિરિએ કેટલા ગ્રન્થોરચા હતા, એ વિષેનો સ્પષ્ટ ઉલ્લેખ ક્યાંય જોવામાં નથી આવતો, તેમ છતાં તેમના જે ગ્રન્થો અત્યારે મળે છે, તેમ જ જે ગ્રન્થોનાં નામનો ઉલ્લેખ તેમની કૃતિમાં મળવા છતાં અત્યારે એ મળતા નથી, એ બધાયની યથાપ્રાપ્ત નોંધ આ નીચે આપવામાં આવે છે: મળતા ગ્રંથ નામ ગ્રંથલોકપ્રમાણ ૧ ભગવતીસૂત્ર દ્રિતીયશતકવૃત્તિ ૩૭૫૦ ૨ રાજપ્રશ્નીપાંગટીકા ૩૭૦ ૦ મુદ્રિત ૩ જીવાભિગમ પાંગટીકા ૧૬૦૦૦ મુદ્રિત ૪ પ્રજ્ઞાપનોપાંગટીકા ૧૬૦૦૦ મુકિત ૫ ચંદ્રપ્રજ્ઞયુપાંગટીકા ૯૫૦ ૦ ૬ સૂર્ય પ્રત્યુપાંગટીકા ૯૫૦ ૦ ૭ નંદીસૂત્રટીકા ૭૭૩૨ મુકિત ૮ વ્યવહારસૂત્રવૃત્તિ ૩૪૦૦૦ મુદ્રિત ૮ બૃહકલ્પપીઠિકાવૃત્તિ—અપૂર્ણ ૪૬ ૦ ૦ મુદ્રિત ૧૦ આવશ્યકવૃત્તિ—અપૂર્ણ ૧૮૦૦૦ મુદ્રિત ૧. અહીં આપવામાં આવેલી શ્લોકસંખ્યા કેટલાકની મૂળગ્રંથ સહિતની છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ‘બૃહત્કલ્પસૂત્ર' : પ્રાસ્તાવિક નામ ૧૧ પિડનિયુક્તિટીકા જ્યેાતિકર કટીકા ૧૨ ૧૩ ધર્મ સંગ્રહણીવૃત્તિ ૧૪ કર્મ પ્રકૃતિવ્રુત્તિ ૧૫૫ ચસંગ્રહવૃત્તિ પડશાતિવ્રુત્તિ ૧૬ ૧૭ સપ્રતિકાવૃત્તિ ૧૮ ગૃહસંગ્રહણીવૃત્તિ ૧૯. શ્રૃક્ષેત્રસમાસવૃત્તિ ૨૦ મલયગિરિશબ્દાનુશાસન અલભ્ય ગ્રંથા ગ્રંથશ્લેાકપ્રમાણ ૬૭૦૦ મુદ્રિત ૫૦૦૦ મુદ્રિત ૧૦૦૦૦ મુદ્રિત ૮૦૦૦ મુદ્રિત ૧૮૮૫૦ મુદ્રિત ૨૦૦૦ મુદ્રિત ૩૭૮૦ મુદ્રિત ૫૦૦૦ મુદ્રિત ૯૫૦૦ મુદ્રિત ૫૦૦૦ (?) ૪. તત્ત્વર્થાધિગમત્રટીકા ૫ ધર્મ સારપ્રકર્ણ ટીકા રે ૬. દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ ટીકા ૧ જમ્મુદ્દીપપ્રાપ્તિટીકા ૨ આધુનિયુક્તિટીકા ૩ વિશેષાવસ્યકટીકા અહીં જે ગ્રંથનાં નામેાની નોંધ આપવામાં આવી છે, તેમાંથી શ્રી મલયગિરિશાનુશાસન સિવાયના બધાય ગ્રંથૈ ટીકાત્મક જ છે, એટલે આપણે આચા` મલયગિરને ગ્રંથકાર તરીકે ઓળખીએ તે કરતાં તેમને ટીકાકાર તરીકે એળખવા એ જ સુસંગત છે. [૯૧ આચાય શ્રી મલયગિરિની ટીકારચના-આજ સુધીમાં આચાર્ય શ્રી હરિભદ્ર, ગંધહસ્તી સિદ્ધસેનાચાર્ય, શ્રીમાન્ કાટયાચાર્ય, આચાર્ય શ્રી શીલાંક, નવાંગીકૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ, મલધારી આચાર્ય શ્રી હેમચંદ્ર, તપા શ્રી દેવેન્દ્રસૂરિ આદિ અનેક સમ ટીકાકાર આચાર્યો થઈ ગયા છે, તે છતાં આચાર્ય શ્રી મલયગિરિએ ટીકાનિર્માણના ક્ષેત્રમાં એક જુદી જ ભાત પાડી છે. શ્રી મલયગિરિની ટીકા એટલે તેમના પૂર્વવર્તી તે તે વિષયના પ્રાચીન ગ્રંથા, ચૂર્ણિ, ટીકા, ટિપ્પણુ આદિ અનેક શાસ્ત્રોના દેન ઉપરાંત પાતા તરકના તે તે વિષયને લગતા વિચારાની પરિપૂર્ણતા સમજવી જાઈ એ. ગંભીરમાં ગંભીર વિષયાને ચતી વખતે પણ ભાષાની પ્રાસાદિકતા, પ્રૌઢતા અને સ્પષ્ટતામાં જરા સરખી પણ ઊણપ નજરે પડતી નથી અને વિષયની વિશદતા એટલી જ કાયમ રહે છે. '' १. “ यथा च प्रमाणवावितत्वं तथा तत्त्वार्थटीकायां भावितमिति ततोऽवधार्यम् " प्रज्ञापनासूत्रटीका || '' ૨. " यथा चापुरुषार्थता अर्थकामयोस्तथा धर्मसारटीकायामभिहितमिति नेह प्रतायते । धर्मसंग्रहणीटोका ॥ tr ૩. वृत्तादीनां च प्रतिपृथिवि परिमाण देवेन्द्रनर केन्द्रे प्रपञ्चितमिति नेह भूयः પ્રöતે '' સંગ્રહનીવૃત્તિ, વત્ર ૨૦૬ " Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ] જ્ઞાનાંજલ આચાર્ય મલયગિરિની ટીકા રચવાની પદ્ધતિ ટૂંકમાં આ પ્રમાણેની છે—તેઓશ્રી સૌપહેલાં મૂળસૂત્ર, ગાથા કે ક્લાકના શબ્દાર્થની વ્યાખ્યા કરતાં જે સ્પષ્ટ કરવાનું હેાય તે સાથે જ કહી દે છે; ત્યાર પછી જે વિષયેા પરત્વે વિશેષ સ્પષ્ટીકરણની આવશ્યકતા હોય તેમને “ અયં માવ:, મુિત્ત મતિ, અયમાય:, વમત્ર યમ્ ' ઇત્યાદિ લખી આખાય વક્તવ્યને સાર કહી દે છે. આ રીતે પ્રત્યેક વિષયને સ્પષ્ટ કર્યા પછી તેને લગતા પ્રાસંગિક અને આનુષંગિક વિધ્યાને ચર્ચવાનુ તેમ જ તદ્વિષયક અનેક પ્રાચીન પ્રમાણેાને ઉલ્લેખ કરવાનું પણ તેઓશ્રી ચૂકતા નથી; એટલું જ નહિ, પણ જે પ્રમાણેાના ઉલ્લેખ કર્યો હાય તેને અંગે જરૂરત જણાય ત્યાં વિષમ શબ્દોના અર્થા, વ્યાપ્યા કે ભાવા' લખવાનું પણ તેઓ ભૂલતા નથી, જેથી કોઈ પણ અભ્યાસીને તેના અર્થ માટે મૂંઝાવુ ન પડે કે ફાંફાં મારવાં ન પડે. આ કારણસર તેમ જ, ઉપર જણાવવામાં આવ્યું તેમ, ભાષાની પ્રાસાદિકતા અને અંતેમ જ વિષયપ્રતિપાદન કરવાની વિશદ પતિને લીધે આચાર્ય શ્રી મલયગિરિની ટીકા અને ટીકાકારપણું સમગ્ર જૈન સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠા પામ્યાં છે. આચાર્ય મલયગિરિનું મહુશ્રુતપણું—આચાર્ય મલયગિરિષ્કૃત મહાન ગ્રંથરાશિનું અવગાહન કરતાં તેમાં જે અનેક આગમિક અને દાર્શનિક વિયાની ચર્ચા છે, તેમ જ પ્રસંગે પ્રસંગે તે તે વિષયને લગતાં તેમણે જે અનેકાનેક કલ્પનાતીત શાસ્ત્રીય પ્રમાણા ટાંકેલાં છે, એ શ્વેતાં આપણે સમજી શકીશું કે, તેઓશ્રી માત્ર જૈન વાડ્મયનું જ જ્ઞાન ધરાવતા હતા એમ નહેાતું, પરંતુ ઉચ્ચમાં ઉચ્ચ કક્ષાના ભારતીય જૈન-જૈનેતર દાર્શનિક સાહિત્ય, જ્યાતિર્વિદ્યા, ગણિતશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર આદિત લગતા વિવિધ અને વિશિષ્ટ શાસ્ત્રીય જ્ઞાનને વિશાળ વારસે ધરાવનાર મહાપુરુષ હતા. તેઓશ્રીએ પેાતાના ગ્રંથામાં જે રીતે પદાર્થાનું નિરૂપણ કર્યું છે એ તરફ આપણે સુક્ષ્મ રીતે ધ્યાન આપીશું તે આપણને લાગશે કે એ મહાપુરુષ વિપુલ વાડ્મયવારિધિને ઘૂંટીને પી જ ગયા હતા; અને આમ કહેવામાં આપણે જરા પણ અતિશયાક્તિ નથી જ કરતા. પૂજ્ય આચાર્ય શ્રી મલયગિરિસૂરિયરમાં ભલે ગમે તેટલુ વિશ્વવિદ્યાવિષયક પાંડિત્ય હા, તે છતાં તેઓશ્રી એકાંત નિતિમાના ધારી અને નિતિમા પરાયણ હાઈ તેમને આપણે નિતિમા પરાયણ જૈનધર્મની પરિભાષામાં આમિક કે સૈદ્ધાન્તિક યુગપ્રધાન આચાર્ય તરીકે એળખીએ એ જ વધારે ઘટમાન વસ્તુ છે. આચાર્ય મલયગિરિનું આન્તર જીવન—વીરવ માન–જૈન–પ્રવચનના અલંકારસ્વરૂપ યુગપ્રધાન આચાર્ય પ્રવર શ્રી મલગિરિ મહારાજની નરેખા વિષે એકાએક કાંઈ પણ મેલવું કે લખવું એ ખરે જ એક અઘરું કામ છે; તે છતાં એ મહાપુરુષ માટે ટૂંકમાં પણ લખ્યા સિવાય રહી શકાય તેમ નથી. આચાર્ય શ્રી મલયગિરિવિરચિત જે વિશાળ ગ્રન્થરાશિ આજે આપણી નજર સામે વિદ્યમાન છે, એ પેાતે જ એ પ્રભાવક પુરુષના આન્તર જીવનની રેખા દોરી રહેલ છે. એ ગ્રન્થરાશિ અને તેમાં વર્ણવાયેલા પદાર્થા આપણને કહી રહ્યા છે કે એ પ્રજ્ઞાપ્રધાન પુરુષ મહાન જ્ઞાનયેાગી, કર્મયોગી, આત્મયેગી અગર જે માને તે હતા. એ ગુણધામ અને પુણ્યનામ મહાપુરુષે પોતાની જાતને એટલી છુપાવી છે કે એમના વિશાળ સાહિત્યરાશિમાં કાઈ પણ ઠેકાણે એમણે પેાતાને માટે यदवापि મલયગિરિના ’’એટલા સામાન્ય નામનિર્દેશ સિવાય કશુંય લખ્યું નથી. વાર વાર વંદન હે। એ માન–મવિહિત મહાપુરુષના પાદપદ્મને ! આચાર્ય શ્રી ક્ષેમકીતિસૂરિ—આચાર્ય શ્રી ક્ષેમકીર્ત્તિસૂરિ તપાગચ્છની પરપરામાં થયેલ મહાપુરુષ છે. એમના વ્યક્તિત્વ વિષે વિશિષ્ઠ પરિચય આપવાનાં સાધનેામાં માત્ર તેમની આ એક સમ ગ્રંથરચના જ છે; આ સિવાય તેમને વિશે બીજો કશા જ પરિચય આપી શકાય તેમ નથી. Page #122 -------------------------------------------------------------------------- ________________ બૃહત્કલ્પસૂત્ર : પ્રાસ્તાવિક [ ૯૩ તેમ જ આજ સુધીમાં તેમની બીજી કોઈ નાની કે મોટી કૃતિ ઉપલબ્ધ પણ થઈ નથી. પ્રસ્તુત ગ્રંથની-ટીકાની રચના તેમણે વિ. સં. ૧૩૩૨ માં કરી છેએ ઉપરથી તેઓશ્રી વિક્રમની તેર-ચૌદમી સદીમાં થયેલ આચાર્ય છે. તેમના ગુરુ આચાર્ય શ્રી વિજયચંદ્રસૂરિ હતા, જેઓ તપગચ્છના આદ્ય પુસા આચાર્ય શ્રીજગરચંદસૂરિવરના શિષ્ય હતા અને તેઓ બૃહપેશાલિક તરીકે ઓળખાતા હતા. આચાર્ય શ્રી વિજયચન્દ્રસૂરિ બૃહપોશાલિક કેમ કહેવાતા હતા તે વિષેની વિશેષ હકીકત જાણવા ઇચ્છનારને આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિવિરચિત ત્રિદશતરંગિણી–ગુર્નાવલી” શ્લેક ૧૦૦થી ૧૩૪ તથા પંન્યાસ શ્રીમાન કલ્યાણવિજયજી સંપાદિત વિસ્તૃત ગૂર્જરાનુવાદ સહિત “તપાગચ્છ પટ્ટાવલી” પૃષ્ઠ ૧૫૩ જેવા ભલામણ છે.* ગ્રન્થ-પરિચય ગ્રંથકાર અને ગ્રંથની પ્રતિઓ વિષે લખ્યા પછી ગ્રંથના બાહ્ય અને અંતરંગ સ્વરૂપ વિષે થે બતાવી દેવું અહીં ઉચિત મનાશે. પ્રતિ બૃહક૯પસૂત્ર અને તેના ઉપરની વ્યાખ્યાઓ વગેરેનો પરિચય આપવા પહેલાં, પ્રસ્તુત શાસ્ત્ર છેદ આગમોમાંનું એક હોઈ છેદ આગમ સાહિત્ય કેટલું છે એને ઉલ્લેખ કરવામાં આવે છે. સામાન્ય રીતે જૈન આગમોની સંખ્યા પિસ્તાલીસની ગણાય છે. એ પિસ્તાલીસ આગમોમાં છેદઆગમોનો સમાવેશ થઈ જાય છે અને એ છેદઆગમો છે છે. તેના ઉપર જેટલું વ્યાખ્યા સાહિત્ય રચાયું છે અને આજે જેટલું ઉપલબ્ધ થાય છે, તે આ નીચે જણાવવામાં આવે છે: છેદઆગમ સાહિત્ય નામ કર્તા બ્લેક સંખ્યા ૧ દશાશ્રુતસ્કંધ ભદ્રબાહુસ્વામી ૨૧૦૬ નિર્યુક્તિ ગા. ૧૪૪ ૨૨૨૫ વૃત્તિ બ્રહ્મર્ષિ પાર્ધચંદ્રીય ૩૧૦૦ સ્તબક (ભાવાનુવાદ ) કપ (બૃહકલ્પસૂત્ર ) ભદ્રબાહુસ્વામી ૩૭૫ ,, નિર્યુકિત-લઘુભાષ્ય ભાષ્ય સંઘદાસગણિ ક્ષેમાશ્રમણ ગા. ૬૪૯૦ શ્લો. ૭૫૦૦ , , બૃહભાવ અપૂર્ણ એ ચૂર્ણિ ૧૧૦૦૦ વિશેષચૂર્ણિ ૧૪૦૦ ૦ વૃત્તિ મલયગિરિ-ક્ષેમકાર્તિ ૩૫૦૦૦ અવચૂરી સૌભાગ્યસાગર ૧૫૦૦ તબક પંચક૯૫મહાભાગ સંઘદાસગણિ માબમણું ગા. ૨૫૭૪ લે. ૩૧૩૫ ચૂર્ણિ ૩૨૪૫ * “બૃહકલ્પસૂત્ર'ના છઠ્ઠા ભાગમાં છપાયેલ આ પ્રાસ્તાવિક વક્તવ્યના પૃ. ૩૦ થી પૃ. ૫૪ સુધીમાં પ્રતિભા પરિચય, પાઠભેદો અને સંપાદન પદ્ધતિ અંગે નિરૂપણ કરવામાં આવ્યું છે, તેનું અહીં પુનર્મુદ્રણ કરવામાં નથી આવ્યું. જિજ્ઞાસુઓએ આ માટે મૂળ ગ્રંથ જેવો. – સંપાદક ચૂર્ણિ Page #123 -------------------------------------------------------------------------- ________________ * કર્તા ચૂર્ણિ ૧૦૦૦ જ્ઞાનાંજલિ નામ કસંખ્યા ૩ વ્યવહાર સૂત્ર ભદ્રબાહુસ્વામી ૬૮૮ ભા' ય ગા. ૪૬૨૯ લે. પ૭૮૬ ૧૦૩૬ ૦ વૃત્તિ મલયગિરિ ૨૯૦૦૦ સ્તબક ૪ નિશીથસૂત્ર ભદ્રબાહુવામી ૮૨૫ ભાગ્ય ગા. ૬૫૬૯ ક. ૭૫૦૦ , વિશેષચૂર્ણિ જિનદાસ મહત્તર ૨૮૦૦૦ , વિશાદ્દેશકવ્યાખ્યા શ્રીચન્દ્રસૂરિ સ્તક ૫ મહાનિશીથસૂત્ર ૪૫૪૪ , રતબક જીવકલ્પસૂત્ર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ગા. ૧૦૩ ભાષ્ય ગા. ૨૬ ૦૬ કે, ચૂર્ણિ સિદ્ધસેનાચાર્ય ટિપનક શ્રી ચન્દ્રસૂરિ ૧૧૨૦ તિલકાચાર્ય ૧૮૦૦ કલ્પબૃહભાગે--અહીં જે છ છેદગ્રંથને લગતી નોંધ આપવામાં આવી છે તેમાં કલ્પવૃદ્રષ્યિ ૩q ” એમ જણાવ્યું છે, તેનું કારણ એ છે કે, પાટણ, જેસલમેર, ભાંડારકર ઈન્સ્ટિટયૂટ પૂના વગેરે દરેક સ્થળે આ ગ્રંથની હસ્તપ્રતિઓ અધૂરી જ મળે છે. જેસલમેરમાં તાડપત્ર ઉપર લખાયેલી બે નકલે છે, પણ તે બન્ને પ્રથમ ખંડ છે, બીજો ખંડ કયાંય જોવામાં આવ્યો નથી. આચાર્ય શ્રી ક્ષેમટ્ટીર્તાિએ વૃહત્કલ્પની ટીકા રચી ત્યારે તેમના સામે આ બૃહભાવ પૂર્ણ નકલ હતી એ તેમણે ટીકામાં આપેલાં બૃહલ્કાબનાં ઉદ્ધરણોથી નિશ્ચિતપણે જાણી શકાય છે. કલ્પચૂણિ અને વિશેષચૂર્ણિ—કલ્પચૂર્ણિ અને કવિશેષચૂર્ણિની જે બે તાડપત્રીય પ્રાચીન પ્રતિ આજે મળે છે તેમાં લખાવનારાઓની ગરબડથી એટલે કે ચૂર્ણિ–વિશેષચૂર્ણિને 'ખંડનો વિવેક ન કરવાથી કેટલીક પ્રતિઓમાં ચૂર્ણિ–વિશેષચૂર્ણિનું મિશ્રણ થઈ ગયું છે. પંચક૯૫મહાભાષ્ય–પંચકલ્પમહાભાવ એ જ પંચકલ્પસૂત્ર છે. ઘણા ખરા વિદ્વાન સાધુઓ એવી ભ્રમણામાં છે કે, પંચકલ્પસૂત્ર ઉપરનું ભાગ્ય તે પંચકલ્પભાખ્યું અને તે ઉપરની ચૂર્ણિ તે પંચક૯૫ચૂર્ણિ, પરંતુ આ તેમની માન્યતા બ્રાંત અને ભૂલભરેલી છે. પંચકલ્પ નામનું કઈ સત્ર હતું નહીં અને તે પણ નહીં. બૃહકલ્પસૂત્રની કેટલીક પ્રાચીન પ્રતિઓના અંતમાં “પંચTબૂત્ર સમાપ્તમ્'' આવી પુષિકામાત્રથી ભુલાવામાં પડીને કેટલાકે એમ કહે છે કે, મેં અમુક ભંડારમાં જોયું છે, પણ આ ભ્રાંત માન્યતા છે. ખરી રીતે, જેમ પિંડનિર્યુક્તિ એ દશવૈકાલિકનિયંતિનો અને ઘનિર્યુક્તિ એ આવશ્યકનિર્યુક્તિનો પૃથફ કરેલો અંશ છે, તે જ રીતે પંચકલ્પભાષ્ય એ ક૫ભાગનો એક જુદે પાડેલ વિભાગ છે; નહીં કે સ્વતંત્ર કોઈ સૂત્ર. આચાર્ય શ્રી મલયગિરિ મહારાજ અને શ્રી ક્ષેમકીર્તિ, સૂરિ મહારાજ પ્રસ્તુત બૃહક૯પસૂત્રની ટીકામાં વારંવાર આ રીતે જ ઉલ્લેખ કરે છે. , વૃત્તિ Page #124 -------------------------------------------------------------------------- ________________ બ્રહ૯૯પસૂત્ર': પાસ્તાવિક [ ૫ નિશીથવિશેષચૂણિ–આજે જેને સૌ નિશીથચૂર્ણિ તરીકે ઓળખે છે એ નિશીથસૂત્ર ઉપરની વિશેષચૂર્ણિ છે. નિશીથચૂર્ણિ હોવી જોઈએ, પરંતુ આજે એને ક્યાંય પતો નથી. આજે તો આપણા સામે નિસીહવિસે સગુણ જ છે. છેદ આગમસાહિત્યને જાણ્યા પછી આપણે ગ્રંથના મૂળ વિષય તરફ આવીએ. ગ્રંથનું મૂળ નામ–પ્રસ્તુત “બૃહપસૂત્ર'નું મૂળ નામ કgો ” છે. તેની પ્રાકૃત–સંસ્કૃત વ્યાખ્યા-ટીકાઓને પણ “કપભાસ', “ક પર્સ ચુણગી’ આદિ નામથી જ ઓળખવામાં આવે છે. એટલે નિકર્થ એ છે કે, આ ગ્રંથનું “બૃહકલ્પસૂત્ર' નામ પાછળથી શરૂ થયું છે. તેનું કારણ એ છે કે દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનરૂપ પર્યુષણાપત્રની જાહેર વાચના વધ્યા પછી એ કલ્પસૂત્ર અને પ્રસ્તુત કલ્પશાસ્ત્રને અલગ અલગ સમજવા માટે એકનું નામ કલ્પસૂત્ર અને પ્રસ્તુત કલ્પશાસ્ત્રનું નામ બૃહઉ૫સૂત્ર રાખવામાં આવ્યું છે. આજે જૈન જનતાને મોટો ભાગ “ કલ્પસૂત્ર' નામથી પર્યુષણાકલ્પસૂત્રને જ સમજે છે, બલ્ક ‘કલ્પસૂત્ર” નામ પર્યુષણકલ્પસત્ર માટે રૂઢ થઈ ગયું છે. એટલે આ શાહકને ભિન્ન સમજવા માટે “બૃહત્કલ્પસૂત્ર' નામ આપ્યું છે તે યોગ્ય જ છે. પ્રસ્તુત સૂત્ર પ્રમાણમાં નાનું એટલે કે માત્ર ૪૭૫ લેકપ્રમાણ હોવા છતાં એમાં રહેલા ગાંભીર્યની દૃષ્ટિએ એને એક મહાશાસ્ત્ર જ કહેવું જોઈએ. આ એક પ્રાચીનતમ આચારશાસ્ત્ર છે અને જૈન ધર્મશાસ્ત્રોમ તેનું સ્થાન ઘણુ ઊંચું છે. તેમાંય જેન શ્રમ માટે તે એ જીવનધર્મનું મહાશાસ્ત્ર છે. આની ભાષા પ્રાચીન પ્રાકૃત અથવા અર્ધમાગધી હોવા છતાં જેમ બીજાં જૈન આગમ માટે બન્યું છે તેમ આની ભાષાને પણ ટીકાકાર આચાર્ય શ્રી ભાગિરિ અને શ્રી ક્ષેમકીર્તિસૂરિએ બદલી નાખી છે. ખરું જોતાં આવું પરિવર્તન કેટલે અંશે ઉચિત છે એ એક પ્રશ્ન જ છે; તેમ છતાં સાથે સાથે આજે એ પણ એક મોટો સવાલ છે કે, તે તે આગમોની પ્રાચીન પ્રાચીનતમ વિવિધ પ્રતિઓ કે તેના પ્રત્યુત્તર સામે રાખીએ ત્યારે તેમાં જે ભાષા અને પ્રયોગો વિષયક વૈવિધ્ય જોવામાં આવે છે તે, સમર્થ ભાષાશાસ્ત્રીને ગળે પણ ડચૂરો વાળી દે તેવાં હોય છે, તેમાં પણ નિર્યુક્તિ, ભાગ, મહાશાસ્ત્ર, ચૂર્ણિ, વિશેષચૂર્ણિ વગેરે વ્યાખ્યાકારોના અપરિમિત અને સંખ્યાતીત પાઠભેદ અને પાઠવિકારે મળે ત્યારે તો ચક્કર આવી જાય તેવું બને એવી વાત છે. આ પરિસ્થિતિમાં અમુક જવાબદારી લઈને બેઠેલા ટીકાકાર આદિ વિષે આપણે એકાએક બોલવા જેવું કશુંય નથી રહેતું. વ્યાખ્યા સાહિત્ય કલ્પમહાશાસ્ત્ર ઉપર વ્યાખ્યાનરૂપે નિયુક્તિ-ભાગ, ચૂર્ણિ, વિશેષચૂર્ણિ, બૃહદ્ભાગ, વૃત્તિ, અવચૂરી અને સ્તબક ગ્રંથની રચના થઈ છે. તે પૈકી આ પ્રકાશનમાં મૂળસૂત્ર, નિર્યુક્તિ-ભાગ્ય અને વૃત્તિને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેનો પરિચય અહીં આપવામાં આવે છે. નિર્યુક્તિ-ભાગ્ય–આવશ્યકનિર્યુક્તિમાં ખુદ નિયંતિકાર ભગવાને “વપૂરા ૩ બિન્નતિ.” (ગાથા ૯૫) એમ જણાવેલ હોવાથી પ્રસ્તુત કલ્પમહાશાસ્ત્ર ઉપર નિર્યુક્તિ રચવામાં આવી છે. તેમ છતાં આજે નિયુક્તિ અને ભાખ, એ બન્નેય પરસ્પર ભળી જઈને એક ગ્રંથરૂપ થઈ જવાને લીધે તેનું પૃથક્કરણ પ્રાચીન ચૂર્ણિકાર આદિ પણ કરી શક્યા નથી. ટીકાકાર આચાર્ય શ્રીમલયગિરિએ પણ મૂત્રસ્પરાજનિમિષ્ય વૈો જથો નાત :” એમ જણાવી નિર્યુક્તિ અને ભાગને જુદા પાડવાનું જતું કર્યું છે; જ્યારે આચાર્ય શ્રી ક્ષેમકત્તિએ એ પ્રયત્ન કર્યો છે. તેમ છતાં તેમાં તેઓ સફળ નથી થયા બë એથી ગોટાળો જ થયું છે. એ જ કારણ છે કે ટીકાનાં પ્રત્યન્તરમાં તથા ચૂર્ણિ Page #125 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ વિશેષચૂર્ણિમાં એ માટે વિવિધ નિર્દેશો મળે છે (જુઓ પરિશિષ્ટ ચોથું ), સ્વતંત્ર પ્રાચીન ભાષ્યપ્રતિઓમાં પણ આ અંગેનો કશો વિવેક નજરે નથી આવતો. આ કારણસર અમે અમારા પ્રસ્તુત પ્રકાશનમાં નિયુક્તિ-ભાષ્ય ગ્રંથની ગાથાઓના અંકે સળંગ જ રાખ્યા છે, અને એ રીતે બધી મળીને ૪હ૦ ગાથાઓ થઈ છે. પ્રાચીન ભાયુપ્રતિમાં અનેક કારણસર ગાથાએ બેવડાવાથી તેમ જ અસ્તવ્યસ્ત ગાથાઓ અને ગાથાંકે હોવાથી તેની ગાથાસંખ્યાની અમે ઉપેક્ષા કરી છે. અમારે ગાથાક્રમ અતિ વ્યવસ્થિત, પ્રામાણિક અને અતિ સુસંગત છે. ભાષાદષ્ટિએ પ્રાચીન ભાખ્યપ્રતિઓની ગાથાની ભાષામાં અને આચાર્ય શ્રી ભલયગિરિ-ક્ષેમકીર્તિએ આપેલી ભાષ્યગાથાની ભાષામાં ઘણે ઘણો ફરક છે, પરંતુ અમારે ટીકાકારોને ન્યાય આપવાનો હોવાથી તેમણે પોતાની ટીકામાં જે સ્વરૂપે ગાથાઓ લખી છે તેને જ પ્રમાણ માનીને અમે કામ ચલાવ્યું છે. આમ છતાં સ્થાને સ્થાને અનેકવિધ મહત્વના પાઠભેદ વગેરે નોંધવામાં અમે આળસ કર્યું નથી. ભાગની ભાષા મુખ્યત્વે પ્રાકૃત જ છે, તેમ છતાં ઘણે સ્થળે ગાથાઓમાં માગધી અને શૌરસેનીના પ્રયોગો પણ જોવામાં આવે છે. કેટલીક ગાથાઓ પ્રસંગવશ ભાગધી કે શૌરસેની ભાષામાં પણ રચાયેલી છે. છંદની દષ્ટિએ આખું ભાગ્ય પ્રધાનપણે આર્યાશંદમાં રચાયું છે, તેમ છતાં સંખ્યાબંધ સ્થળે ઔચિત્ય પ્રમાણે બીજા બીજા ઈદે પણ આવે છે. વૃત્તિ–પ્રસ્તુત મહાશાસ્ત્રની વૃત્તિનો પ્રારંભ આચાર્ય શ્રી ભલયગિરિએ કર્યો છે અને તેની સમાપ્તિ લગભગ સવાસો વર્ષ બાદ તપા આચાર્યપ્રવર શ્રી ક્ષેમકીર્તિસૂરિએ કરી છે. વૃત્તિની ભાષા મુખ્યત્વે સંસ્કૃત હોવા છતાં તેમાં પ્રસંગોપાત્ત આવતી કથાઓ પ્રાકૃત જ છે. વૃત્તિનું પ્રમાણ સૂત્ર-નિર્યુક્તિ-ભાગ્ય મળીને ૪૨૫૦૦ શ્લેક લગભગ છે, એટલે જે આમાંથી સૂત્ર-નિયુક્તિ-ભાષ્યને બાદ કરીએ તો વૃત્તિનું પ્રમાણ ૩૫૦૦ બ્લેક લગભગ થાય છે. આમાંથી લગભગ ૪૦૦૦ લેકપ્રમાણ ટીકા આચાર્ય શ્રી મલયગિરિની છે અને બાકીની આખી ટીકા આચાર્ય શ્રી ક્ષેમકીર્તિપ્રણીત છે. ચૂણિ–વિશેષચૂણિ–ચૂર્ણિ અને વિશેષચૂર્ણિ, એ બૃહસ્કલ્પસૂત્ર ઉપરની પ્રાચીન પ્રાચીનતમ વ્યાખ્યાઓ છે. આ વ્યાખ્યાઓ સંસ્કૃત મિશ્રિત પ્રાકૃતપ્રધાન ભાષામાં રચાયેલી છે. આ વ્યાખ્યાઓની પ્રાકૃતભાષા આચાર્ય શ્રી હેમચન્દ્રાદિવિરચિત પ્રાકૃત વ્યાકરણાદિના નિયમોને વશવર્તી ભાષા નથી, પરંતુ એક જુદા કુલની જ પ્રાકૃતભાષા છે. આ વ્યાખ્યામાં આવતા વિવિધ પ્રયોગો જોતાં એની ભાષાનું નામ શું આપવું એ પ્રશ્ન એક કેયડારૂપ જ છે. હું માનું છું કે આને કોઈ સ્વતંત્ર ભાષાનું નામ આપવું તે કરતાં “મિત્રાતમા '' નામ આપવું એ જ વધારે સંગત વસ્તુ છે. ભાષાના વિષયમાં રસ લેનાર પ્રત્યેક ભાષાશાસ્ત્રીને માટે જૈન આગમ અને તેના ઉપરના નિર્યુક્તિ-ભાગ-ચૂર્ણિ. વિશેષચૂર્ણિ ગ્રંથોનું અધ્યયન અને અવલોકન પરમ આવશ્યક વસ્તુ છે. બૃહદભાષ્ય-નિયુક્તિ, ભાષ્ય અને બૃહભાગ એ ત્રણેય જૈન આગમ ઉપરના વ્યાખ્યાગ્રંથ હંમેશાં પદ્યબંધ જ હોય છે. પ્રસ્તુત બૃહદભાગ્ય પણ ગાથાબંધ છે. ટીકાકાર આચાર્ય શ્રી ક્ષેમકીર્તિમહારાજ સામે પ્રસ્તુત બૃહભાગે સંપૂર્ણ હોવા છતાં આજે એને સંપૂર્ણ મેળવવા અમે ભાગ્યશાળી થઈ શકયા નથી. આજે જ્યાં જ્યાં આ મહાભાષ્યની પ્રતિઓ છે ત્યાં પ્રથમ ખંડ માત્ર છે. જેસલમેરદુર્ગના શ્રી જિનભદ્રસૂરિ જૈન જ્ઞાનભંડારમાં જ્યારે આ ગ્રંથના બે ખંડો જોયા ત્યારે મનમાં આશા જન્મી કે આ ગ્રંથ પૂર્ણ મળે, પણ તપાસ કરતાં નિરાશા સાથે જોયું કે બન્નેય પ્રથમ ખંડની જ નકલે છે. આની ભાષા પણ પ્રાચીન મિશ્ર પ્રાકૃતભાષા છે અને મુખ્યત્વે આર્યા છંદ હોવા છતાં પ્રસંગોપાત્ત બીજા બીજા પણ છંદો છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ બૃહકલ્પસૂત્ર': પ્રાસ્તાવિક [ ૯૭ અવચૂરી–બૃહત્કલ્પસૂત્ર ઉપર એક અવચૂરી (અતિસંક્ષિપ્ત ટીકા) પણ છે. એના પ્રણેતા શ્રી ભાગ્યસાગરસૂરિ છે અને એ ૧૫૦૦ શ્લોકપ્રમાણ છે. મૂળ ગ્રંથના શબ્દાર્થને સ્પષ્ટ રીતે સમજવા ઈચ્છનાર માટે આ અવચૂરી મહત્ત્વની છે અને એ ટીકાને અનુસરીને જ રચાયેલી છે. પ્રસ્તુત અવચૂરીની પ્રતિ સંવત ૧૬૨૮માં લખાયેલી હોઈ એ તે પહેલાં રચાયેલી છે. આતર પરિચય પ્રસ્તુત બૃહત્કલ્પ મહાશાસ્ત્રના આન્તર પરિચય માટે અમે દરેક ભાગમાં વિરતૃત વિષયાનુક્રમણિકા આપી છે, જે બધાય ભાગોની મળીને ૧૫ર પૃષ્ઠ જેટલી થાય છે, તે જ પર્યાપ્ત છે. આ અનુક્રમણિકા જેવાથી આખા ગ્રંથમાં શું છે તે દરેકે દરેક વિધાન મુનિવર આદિ સુગમતાથી જાણી-સમજી શકશે. તેમ છતાં પ્રસ્તુત મહાશાસ્ત્ર એ, એક છેદશાસ્ત્ર તરીકે ઓળખાતું હોઈ તે વિષે અને તેના અનુસંધાનમાં જે જે ખાસ ઉચિત હોય તે અંગે વિચાર કરવો અતિ આવશ્યક છે. છેદઆગમ—છેદઆગમો બધા મળીને છની સંખ્યામાં છે, જેનો ઉલ્લેખ અને તેને લગતા વિશાળ વ્યાખ્યા સાહિત્યની નોંધ અમે ઉપર કરી આવ્યા છીએ. આ છેદઆગમોમાં, મનસા, વાચા, કર્મણા અવિસંવાદી જીવન જીવનાર પરમજ્ઞાની તીર્થકર, ગણધર, સ્થવિર આદિ મહર્ષિઓએ જગતના મુમુક્ષુ નિર્ચ થ–નિર્ચથીઓને એકાંત કલ્યાણ સાધના માટે જે મૌલિક અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહવ્રતાદિરૂપ માર્ગ દર્શાવ્યો છે તે અંગે તે તે દેશ, કાળ તેમ જ તે તે યુગના માનવોની વાભાવિક શારીરિક અને માનસિક વૃત્તિઓ અને વલણને ધ્યાનમાં લઈ બાધક નિયમોનું વિધાન કરવામાં આવ્યું છે, જેને શાસ્ત્રીય પરિભાષામાં અપવાદ કહેવામાં આવે છે. આ અપવાદો અર્થાત બાધક નિયમ ઉત્સર્ગ એટલે કે મૌલિક માર્ગના વિધાન સામે હોવા છતાં એ, મૌલિક ભાર્ગના બાધક ન હતાં તેના સાધક છે. આથી સમજાશે કે છેદઆગમોમાં અતિગંભીર ભાવે એકાતું આત્મલક્ષી બનીને મૌલિક અહિંસાદિ નિયમો અંગે તે તે અનેકવિધ વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઈ બાધક નિયમો અંગે વિધાન અને વિચાર કરવામાં આવ્યા છે. તાવિક દષ્ટિએ વિચારતાં એમ કહી શકાય કે જૈન છેદઆગમો એ, એકાન્ત ઉચ્ચ જીવન જીવનાર ગીતાર્થ જૈન સ્થવિરો અને આચાર્યોની સૂમેક્ષિકા અને તેમની પ્રૌઢ પ્રતિભાનો સર્વોચ્ચ પરિચય આપનાર મહાન શાસ્ત્ર છે. ઉસર્ગ અને અપવાદ–પ્રસ્તુત બૃહકલ્પસૂત્ર, એ છેદઆગમોમાંનું એક હેઈ એમાં ઉત્સર્ગ અને અપવાદમાર્ગનું અર્થાત સાધક-બોધક નિયમોનું વિધાન કરવામાં આવ્યું છે. એ ઉત્સ-અપવાદો કયા, કેટલા અને કઈ કઈ બાબત વિષે છે?—એ ગ્રંથનું અવલોકન કરનાર જોઈ-જાણી શકશે. પરંતુ એ ઉત્સર્ગ અને અપવાદના નિર્માણને મૂળ પાયો શે છે ? અને જીવનનું રહસ્ય સમજનારે અને તેનું મૂલ્ય મૂલવનારે પોતાના જીવનમાં તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે–કરવો જોઈએ ?–એ વિચારવું અને સમજવું અતિ આવશ્યક છે. આ વસ્તુ અતિ મહત્તવની હોઈ ખુદ નિર્યુક્તિ-ભાગ્યકાર ભગવંતોએ અને તદનુગામી પ્રાકૃત-સંસ્કૃત વ્યાખ્યાકારોએ સુધાં પ્રસંગ આવતાં એ વિષે ઘણું ઊંડાણથી અનેક સ્થળે વિચાર કર્યો છે. જગતના કોઈ પણ ધર્મ, નીતિ, રાજ્ય, પ્રજા, સંધિ, સમાજ, સભા, સંસ્થા કે મંડળો–ત્યાગી હે કે સંસારી–એ તેના એકધારા મૌલિક બંધારણ ઉપર નભી કે જીવી શકે જ નહિ, પરંતુ એ સૌને તે તે સમ-વિષમ પરિસ્થિતિ અને સંગેને ધ્યાનમાં રાખીને અનેક સાધક-બાધક નિયમો ઘડવા પડે છે અને તો જ તે પોતાના અસ્તિત્વને ચિરકાળ સુધી ટકાવી રાખી પોતાના ઉદ્દેશોને સફળ કે ચિરંજીવ બનાવી જ્ઞાન ૧૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ શકે છે. આમ છતાં જગતનાં ધર્મ, નીતિ, રાજ્ય, પ્રજા, સંધિ, સમાજ વગેરે માત્ર તેના નિયમોના નિર્માણ ઉપર જ જાગ્યા-જીવ્યા નથી, પરંતુ એ નિયમના પ્રામાણિક શુદ્ધ એકનિક પાલનને આધારે જ તે જીવ્યા છે અને જીવનને ઉન્નત બનાવ્યું છે. આ શાશ્વત નિયમને નજર સામે રાખીને, જીવનમાં વીતરાગભાવનાને મૂર્તરૂપ આપનાર અને તે માટે એકધારો પ્રયત્ન કરનાર જૈન ગીતાર્થ મહર્ષિઓએ ઉત્સર્ગ અપવાદનું નિર્માણ કર્યું છે. ઉત્સર્ગ' શબ્દનો અર્થ “મુખ્ય” થાય છે અને “અપવાદ' શબ્દનો અર્થ “ગૌણ થાય છે. પ્રસ્તુત છે આગમોને લક્ષીને પણ ઉત્સર્ગ અપવાદ શબ્દને એ જ અર્થ છે. અર્થાત ઉત્સર્ગ એટલે આર જીવન, ચારિત્ર અને ગુણોની રક્ષા, શુદ્ધિ કે વૃદ્ધિ માટેના મુખ્ય નિયમોનું વિધાન અને અપવાદ એટલે આન્તર જીવન આદિની રક્ષા, શુદ્ધિ કે વૃદ્ધિ માટેના બાધક નિયમનું વિધાન. ઉત્સર્ગ અપવાદના ઘડતર વિશેના મૂળ ઉદ્દેશ તરફ જોતાં બનેયનું મહત્ત્વ કે મુખ્ય પાનું એક સમાન છે. એટલે સર્વસાધારણને સહજભાવે એમ લાગ્યા વિના નહિ રહે કે એક જ હેતુ માટે આવું દૈવિધ્ય કેમ? પરંતુ જગતનું સૂક્ષ્મ રીતે અવલોકન કરનારને એ વસ્તુ સમજાયા વિના નહિ રહે કે, માનવજીવનમાં સહજ ભાવે સદાને માટે જે શારીરિક અને ખાસ કરીને માનસિક નિર્બળતાએ અધિકાર જમાવ્યો છે, એ જ મા દૈવિધ્યનું મુખ્ય કારણ છે. આ પરિસ્થિતિને પ્રત્યક્ષ જોયા-જાણ્યા પછી ધર્મ, નીતિ, સંધિ, સમાજ, પ્રજા આદિના નિર્માતાઓ પોતાની સાથે રહેનાર અને ચાલનારની બાહ્ય અને આંતર પરિસ્થિતિને ધ્યાનમાં ન લે અને સાધક-બાધક નિયમોનું વિધાન ન કરે, તો એ ધર્મ, નીતિ, રાજ્ય, પ્રજા, સંઘ વગેરે વહેલામાં વહેલાં જ પડી ભાંગે. આ મૌલિક સુક્ષ્મ વસ્તુને લક્ષમાં રાખી જૈન સંઘનું નિર્માણ કરનાર જૈન સ્થવિરોએ એ સંધ માટે ઉત્સર્ગ-અપવાદનું નિર્માણ કરી પિતાના સર્વોચ્ચ જીવન, ગંભીર જ્ઞાન, અનુભવ અને પ્રતિભાનો પરિચય આપ્યો છે. ઉત્સર્ગ અપવાદની મર્યાદામાંથી જ્યારે પરિણામિયાણું અને શુદ્ધ વૃત્તિ પરવારી જાય છે, ત્યારે એ ઉત્સર્ગ અને અપવાદ, ઉત્સર્ગ અપવાદ ન રહેતાં અનાચાર અને જીવનનાં મહાન દૂષણો બની જાય છે. આ જ કારણથી ઉત્સર્ગ અપવાદનું નિરૂપણું અને નિર્માણ કરવા પહેલાં ભા' કાર ભગવંતે પરિણમી, અપરિણમી અને અતિપરિણામી શિષ્યો એટલે કે અનુયાયીઓનું નિરૂપણ કર્યું છે (જુઓ ગાથા ૭૯૨-૯૭, પૃ. ૧૪૯-૫૦) અને જણાવ્યું છે કે, યથાવસ્થિત વરતુને સમજનાર જ ઉત્સર્ગ માર્ગ અને અપવાદમાર્ગની આરાધના કરી શકે છે. તેમ જ આવા જિનાજ્ઞાવશવત મહાનુભાવ શિષ્યો-ત્યાગી અનુયાયીઓ-જ છેદ આગમજ્ઞાનના અધિકારી છે અને પોતાના જીવનને નિરાબાધ રાખી શકે છે. જ્યારે પરિણામિભાવ અદશ્ય થાય છે અને જીવનમાં શુદ્ધ સારિક સાધુતાને બદલે સ્વાર્થ, સ્વછંદતા અને ઉપેક્ષાવૃત્તિ જન્મે છે, ત્યારે ઉત્સર્ગ અપવાદનું વાસ્તવિક જ્ઞાન અને પવિત્ર-પાવન વીતરાગધર્મની આરાધના દૂર ને દૂર જ જાય છે અને અંતે આરાધના કરનાર પડી ભાંગે છે. આટલો વિચાર કર્યા પછી આપણને સમજાશે કે ઉત્સર્ગ અને અપવાદનું જીવનમાં શું સ્થાન છે અને એનું મહત્ત્વ કેવું, કેટલું અને કઈ દષ્ટિએ છે? પ્રસ્તુત મહાશાસ્ત્રમાં અનેક વિષયે અને પ્રસંગોને અનુલક્ષીને આ અંગે ખૂબ ખૂબ વિચાર કરવામાં આવ્યા છે. આંતર કે બાહ્ય જીવનની એવી કોઈ પણ બાબત નથી કે જે અંગે ઉત્સર્ગ અપવાદ લાગુ ન પડે. એ જ કારણથી પ્રસ્તુત મહાશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે “ જેટલા ઉત્સ-મૌલિક નિયમ-છે તેટલા અને તે જ અપવાદો-બાધક નિયમ-છે અને જેટલા બાધક નિયમો-અપવાદ છે તેટલા અને તે જ મૌલિક નિયમ-ઉત્સર્ગો છે” (જુઓ ગાવે ૩૨૨ ) આ જ હકીકતને સવિશેષ સ્પષ્ટ કરતાં ભાષ્યકાર ભગવંતે જણાવ્યું છે કે, Page #128 -------------------------------------------------------------------------- ________________ બૃહકલ્પસૂત્ર : પ્રાસ્તાવિક ( [ ૯૯ “ ઉત્સર્ગના સ્થાનમાં એટલે કે ઉત્સર્ગમાર્ગના અધિકારી માટે ઉત્સર્ગ એ ઉત્સર્ગ છે અને અપવાદ એ અપવાદ છે. પરંતુ અપવાદના સ્થાનમાં અર્થાત અપવાદમાગના અધિકારી માટે અપવાદ એ ઉત્સર્ગ છે અને ઉત્સર્ગ એ અપવાદ છે. આ રીતે ઉત્સર્ગ અને અપવાદ પોતપોતાના સ્થાન અને પરિસ્થિતિ પર શ્રેયસ્કર, કાર્યસાધક અને બળવાન છે” (જુઓ ગાવ. ૩૨૩-૨૪) ઉત્સર્ગ-અપવાદની સમતુલાનું આટલું સૂકમ નિદર્શન એ, જૈનદર્શનની મહાન તત્વજ્ઞતા અને અનેકાન્તદર્શનની સિદ્ધિનું વિશિષ્ટ પ્રતીક છે. ઉત્સર્ગ અપવાદની સમતુલાનું નિદર્શન કર્યા પછી તેને એકધારું વ્યાપક અને વિધેય માની લેવું જોઈએ નહિ, પરંતુ તેમાં સત્યદર્શિપણું અને વિવેક હોવાં જોઈએ. એટલા જ માટે ભાવકાર ભગવંતે કહ્યું છે કે – ण वि किंचि अणुण्णायं, पडिसिद्धं वा वि जिणवरिंदेहिं । एसा तेसिं आणा, कज्जे सच्चेण होतव्वं ॥ ३३३० ॥ અર્થાત–જિનેશ્વરોએ કશાય માટે એકાંત વિધાન કે નિષેધ કર્યો નથી. તેમની આજ્ઞા એટલી જ છે કે કાર્ય પ્રસંગે સત્યદર્શી અર્થાત સરળ અને રાગ-દ્વેષરહિત થવું જોઈએ. સ્થવિર શ્રીધર્મદાસગણિએ ઉપદેશમાલાપ્રકરણમાં પણ આ જ આશયની વસ્તુ કહી છે— तम्हा सव्वागुन्ना, सबनिसेहो य पवयणे नत्थि ।। બાયું વર્ષ સુનકન્ના, તાઈવ વાળિયો છે રૂહર છે અર્થાત–જિનાગમમાં કશાય માટે એકાન્ત આજ્ઞા કે એકાન્ત મનાઈ છે જ નહિ, ફક્ત દરેક કાર્ય કરતાં લાભને વિચાર કરનાર વાણિયાની માફક આવક અને ખર્ચની એટલે કે નફા-ટોટાની સરખામણી કરવી. ઉપર જણાવવામાં આવ્યું તે ઉપરથી સમજી શકાશે કે ઉત્સર્ગ અપવાદની મૂળ જીવાદોરી સત્યદર્શિતા છે. જ્યાં એ ચાલી જાય કે તેમાં ઊણપ આવે ત્યાં ઉત્સર્ગ એ ઉત્સર્ગ નથી રહેતો અને અપવાદ એ અપવાદ પણ નથી રહી શકતો; એટલું જ નહિ, પરંતુ જીવનમાંથી સત્યનો અભાવ થતાં પારમાર્થિક જીવન જેવી કોઈ વસ્તુ જ નથી રહેતી. આચારાંગસૂત્ર શ્રુ. ૧, અ૦ ૩, ઉ૦૩ માં કહેવામાં આવ્યું છે કે, “gT ! સવમેવ સમfમગાગાહ, સરસ માઈIU ૩વકૃિઇ સે મેઢાવી મારું તરૂ” અર્થાત હે આત્મન ! તું સત્યને બરાબર ઓળખ, સત્યની મર્યાદામાં રહી પ્રયત્ન કરનાર વિદ્વાન જ સંસારને પાર કરે છે.” આનો અર્થ એ છે કે, ઉત્સર્ગ-અપવાદસ્વરૂપ જિનાજ્ઞા કે જિનપ્રવચનની આરાધના કરનારનું જીવન દર્પણ જેવું સ્વચ્છ અને સ્ફટિકની જેમ પારદશી હોવું જોઈએ. ઉત્સર્ગ -અપવાદના ગાંભીર્યને જાણનારે જીવનમાં તલવારની ધાર ઉપર અથવા અજમાર્ગ માં ( જેની બે બાજુ ઊંડી ખીણ આવી હોય તેવા અતિ સાંકડા પહાડી માર્ગ માં) ચાલવું પડે છે. જીવનના ઈંધીભાવ કે સ્વાર્થને અહીં જરા જેટલું સ્થાન નથી. ઉત્સર્ગ અપવાદના શુદ્ધ સંપૂર્ણ જ્ઞાન અને જીવનની એકધારતા, એ બન્નેને સદા માટે એકસાથે જ ચાલવાનું હોય છે. ઉપર આપણે ઉત્સર્ગ અપવાદના સ્વરૂપ અને મર્યાદા વિષે જે વિચાર્યું અને જાણ્યું તે ઉપરથી આ વસ્તુ તરી આવે છે કે, ઉત્સર્ગ માર્ગ જીવનની સબળતા ઉપર ઊભો છે, જયારે અપવાદમાર્ગનું વિધાન જીવનની નિર્બળતાને આભારી છે. અહીં દરેકને સહજ ભાવે એ પ્રશ્ન થયા વિના નહિ રહે કે, જૈન ગીતાર્થ સ્થવિર ભગવંતોએ અપવાદમાર્ગનું વિધાન કરીને માનવજીવનની નિર્બળતાને કેમ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] જ્ઞાનાંજલિ પોષી ? પરંતુ ખરી રીતે એ વાત એમ છે જ નહિ ! સાચી હકીકત એ છે કે, જેમ પગપાળા મુસાફરી કરનાર ભૂખ, તરસ કે થાક વગેરે લાગતાં રસ્તામાં પડાવ નાખે છે અને જરૂરત જણાતાં ત્યાં રાત્રિયાસો પણ કરે છે, તે છતાં જેમ એ મુસાફરને રાત્રિવાસ એ એના આગળ પહોંચવામાં અંતરાયરૂપ નથી, પરંતુ જલદી આગળ વધવામાં સહાયરૂપ છે, તે જ રીતે અપવાદમાર્ગનું વિધાન એ જીવનની ભૂમિકાને નિર્બળ બનાવવા માટે નથી, પણ બમણા વેગથી આગળ વધારવા માટે છે. અલબત્ત, જેમ માર્ગમાં પડાવ નાખનાર મુસાફરને જંગલ જેવાં ભયાનક સ્થાનો હોય ત્યારે સાવધાન, અપ્રમત્ત અને સજાગ રહેવું પડે છે, તેમ આંતર જીવનના માર્ગમાં આવતાં ભયસ્થાનમાં અપવાદમાર્ગનું આસેવન કરનાર ત્યાગી નિર્ગથ-નિગ્રંથીઓને પણ સતત સાવધાન અને સજાગ રહેવાનું હોય છે. જે આન્તર જીવનની સાધના કરનાર આ વિષે મોળો પડે તો તેના પવિત્રપાવન જીવનનો ભુક્કો જ બોલી જાય, એમાં બે મત જ નથી. એટલે જ અપવાદમાર્ગનું સેવન કરનાર માટે “પાકી ગયેલા ગૂમડાવાળા માણસ'નું ઉદાહરણ આપવામાં આવે છે. જેમ ગૂમડું પાકી ગયા પછી તેમાંની રસી કાઢતાં તે માણસ પોતાને ઓછામાં ઓછું દરદ થાય તેવી ચોકસાઈપૂર્વક સાચવીને દબાવીને રસી કાઢે છે, તે જ રીતે અપવાદમાર્ગનું આસેવન કરનાર મહાનુભાવ નિર્મથ-નિગ્રંથીઓ વગેરે પણ પોતાના સંયમ અને વ્રતોને ઓછામાં ઓછું દૂષણ લાગે કે હાનિ પહોંચે તેમ નæકે જ અપવાદમાર્ગનું આસેવન કરે. પ્રસ્તુત બૃહત્કલ્પસૂત્ર છેઃઆગમમાં અને બીજાં છે આગમોમાં જેન નિગ્રંથ-નિગ્રંથીઓના જીવનને સ્પર્શતા મૂળ નિયમો અને ઉત્તરનિયમોને લગતા પ્રસંગને અનુલક્ષીને ગંભીરભા વિવિધ વિચારણાઓ, મર્યાદાઓ, અપવાદ વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ નિરૂપણ પાછળ જે તારિવક્તા કામ કરી રહી છે તેને ગીતાર્થો અને વિદ્વાનો આત્મલક્ષી થઈને મધ્યસ્થ ભાવે વિચારે અને જીવનમાં ઉતારે. નિર્ણથ-નિર્ગથીસંઘ–પ્રાચીન કાળમાં જૈન સાધુ-સાધ્વીઓ માટે નિર્ચથ-નિગ્રંથી, ભિક્ષુભિક્ષણી, યતિ-યતિની, પાખંડ-પાર્ષડિની વગેરે શબ્દોનો પ્રયોગ થતો. આજે આ બધા શબ્દોનું સ્થાન મુખ્યત્વે કરીને સાધુ અને સાધી શબ્દ લીધું છે. પ્રાચીન યુગના ઉપર્યુક્ત શબ્દો પૈકી યતિશબ્દ તિસંસ્થાના જન્મ પછી અણગમતો અને ભ્રષ્ટાચારસૂચક બની ગયે છે. પાપંડ શબ્દ પણ દરેક સંપ્રદાયના માન્ય આગમાદિ ગ્રંથમાં વપરાવા છતાં આજે એ માત્ર જૈન સાધુઓ માટે જ નહિ પણ દરેક સંપ્રદાય માટે અપમાનજનક બની ગયે છે. નિગ્રંથ નિર્ચથીસંધની વ્યવસ્થા અને બંધારણ વિષે, ભયંકર દુષ્કાળ આદિ કારણોને લઈ છિન્નભિન્ન દશામાં આવી પડેલાં આજના મૌલિક જૈન આગમોમાં પણ વૈજ્ઞાનિક ઢંગની હકીકતોનાં જે બીજો મળી આવે છે અને તેને પાછળના વિરોએ વિકસાવીને પુનઃ પૂર્ણ રૂપ આપવા જે પ્રયત્ન કર્યો છે, એ જોતાં આપણને જણાશે કે તે કાળે નિગ્રંથ-નિર્ચથી સંઘની વ્યવસ્થા અને બંધારણ કેટલાં વ્યવસ્થિત હતાં અને એક સાર્વભૌમ રાજસત્તા જે રીતે શાસન ચલાવે તેટલા શુદ્ધ નિયતાના ગૌરવ, ગાંભીર્ય, ધીરજ અને દમામપૂર્વક તેનું શાસન નભતું હતું. આ જ કારણથી આજનાં જૈન આગમ વેતાંબર જૈન શ્રીસંઘ, જેમાં મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી ત્રણેયનો સમાવેશ થાય છે, તેને એકસરખી રીતે માન્ય અને પરમ આદરણીય છે. - દિગંબર જૈન શ્રીસંઘ “મૌલિક જૈન આગમો સર્વથા નાશ પામી ગયાં છે” એમ માનીને પ્રસ્તુત આગમોને માન્ય કરતો નથી. દિગંબર શ્રીસંઘે આ આગમોને ગમે તે કાળે અને ગમે તે કારણે જતા કર્યા હો; પરંતુ એથી તેણે ધણું ખોયું છે એમ આપણને સહજ ભાવે લાગે છે અને કોઈ Page #130 -------------------------------------------------------------------------- ________________ બૃહત્કલ્પસૂત્ર' પ્રાસ્તાવિક ( ૧૦૧ પણ વિચારકને એમ લાગ્યા વિના નહિ રહે; કારણ કે જગતની કોઈ પણ સંસ્કૃતિ પાસે તેના પિતાના ઘડતર માટેનું મૌલિક વાય હોવું એ અનિવાર્ય વસ્તુ છે; એના અભાવમાં એના નિર્માણનો બીજો કોઈ આધારસ્તંભ જ ન બને. આજે દિગંબર શ્રી સંધ સામે એ પ્રશ્ન અણઊકલે જ પડ્યો છે કે જગતભરના ધર્મો અને સંપ્રદાયો પાસે તેના આધારસ્તંભરૂપ મૌલિક સાહિત્ય છિન્નભિન્ન, અપૂર્ણ કે વિકૃત, ગમે તેવા સ્વરૂપમાં પણ વિદ્યમાન છે, જ્યારે માત્ર દિગંબર સંપ્રદાય પાસે તેમના મૂળ પુરુષ એટલે કે તીર્થકરભગવંત અને ગણધરોએ નિર્મિત કરેલ મૌલિક જૈન આગમને એક અક્ષર સરખાય નથી રહ્યો ! આ જાતની કલ્પના બુદ્ધિસંગત કે યુક્તિસંગત નથી એટલું જ નહિ, પણ ગમે તેવા શ્રદ્ધાળુને પણ અકળામણ પેદા કરે કે મૂંઝવી મૂકે તેવી છે. કારણ કે સમગ્ર જૈનદર્શનમાન્ય અને જૈનતત્ત્વજ્ઞાનના પ્રાણભૂત મહાબંધ (મહાધવલ સિદ્ધાન્ત) વગેરે મહાન ગ્રંથનું નિર્માણ જેના આધારે થઈ શકે એવા મૌલિક ગ્રંથોનું અતિ પ્રભાવિત જ્ઞાન અને તેનું પારંપર્ય તે જમાનાના નિર્ચ થે પાસે રહ્યું અને જૈન આગમોનું જ્ઞાન એકીસાથે સર્વથા નાશ પામી ગયું, તેમાંના એકાદ અંગ, શ્રુતસ્કંધ, અધ્યયન કે ઉદેશ જેટલુંય જ્ઞાન કોઈ પાસે ન રહ્યું; એટલું જ નહિ, એક ગાથા કે અક્ષર પણ યાદ ન રહ્યો...આ વરતુ કોઈ પણ રીતે કોઈનેય ગળે ઊતરે તેવી નથી. અસ્તુ. દિગંબર શ્રીસંઘના અગ્રણી સ્થવિર ભગવંતોએ ગમે તે કારણે જૈન આગમને જતા કર્યા હોય, તે છતાં એ વાત ચોક્કસ છે કે તેમણે જૈન આગમોને જતા કરીને પોતાની મૌલિક જ્ઞાનસંપત્તિ એવા ઉપરાંત બીજું ઘણું ઘણું ખોયું છે, એમાં બે મત નથી. આજના જૈન આગમો માત્ર સાંપ્રદાયિક દૃષ્ટિએ જ પ્રાચીન છે તેમ નથી, પણ ગ્રંથની શિલી, ભાષાશાસ્ત્ર, ઈતિહાસ, સમાજશાસ્ત્ર, તે તે યુગની સંસ્કૃતિનાં સૂચન આદિ દ્વારા પ્રાચીનતાની કસોટી કરનારા ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનો અને સ્કોલરે પણ જેન આગમોની મૌલિકતાને માન્ય રાખે છે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આજના જૈન આગમોમાં મોલિક અંશે ઘણું ઘણું છે એમાં શંકા નથી, પરંતુ જેટલું અને જે કાંઈ છે એ બધુંય મૌલિક છે, એમ માનવા કે મનાવવા પ્રયત્ન કરવો એ સર્વજ્ઞ ભગવંતોને દૂષિત કુરવા જેવી વસ્તુ છે. આજના જૈન આગમોમાં એવા ઘણું ઘણું અંશે છે, જે જૈન આગમોને પુસ્તકારૂઢ કરવામાં આવ્યા ત્યારે કે તે આસપાસમાં ઉમેરાયેલા કે પૂર્તિ કરાયેલા છે; કેટલાક અંશે એવા પણ છે કે જે જૈનેતર શાસ્ત્રોને આધારે ઉમેરાયેલા હોઈ જેન દષ્ટિથી દૂર પણ જાય છે, ઈત્યાદિ અનેક બાબતો જૈન આગમના અભ્યાસી ગીતાર્થ ગંભીર જૈન મુનિગણે વિવેકથી ધ્યાનમાં રાખવા જેવી છે. નિર્ણ"થ- નિથી સંઘના મહામાન્ય સ્થવિરો—આપણું રાષ્ટ્રીય ઉત્થાન માટેની હિલચાલના યુગમાં જેમ હવનરો અને લાખોની સંખ્યામાં દેશના મહાનુભાવો બહાર નીકળી પડ્યા હતા. એ જ રીતે એ પણ એક યુગ હતો, જ્યારે જનતામાં અમુક વર્ગ સંસારના વિવિધ ત્રાસોથી ઉભગીને શ્રમણ-વીર-વર્ધમાન ભગવાનના ત્યાગમાર્ગ તરફ વળ્યો હતો. આથી જ્યારે નિગ્રંથસંઘમાં રાજાઓ, મંત્રીઓ, ધનાડ્યો અને સામાન્ય કુટુંબીઓ પિતાના પરિવાર સાથે હજારોની સંખ્યામાં દાખલ થવા લાગ્યા, ત્યારે તેમની વ્યવસ્થા અને નિયંત્રણ માટે તે યુગના સંઘસ્થવિરેએ દીર્ધદર્શિત પૂર્વક સંઘના નિયંત્રણ માટેના નિયમોનું અને નિયંત્રણ રાખનાર મહાનુભાવ એગ્ય વ્યક્તિઓ અને તેમને વિષેના નિયમોનું નિર્માણ કર્યું હતું. આ વિષેનું વિસ્તારથી વિવેચન કરવા માટે એક સ્વતંત્ર પુસ્તક જ લખવું જોઈએ, પરંતુ અત્યારે તો અહીં પ્રસંગોપાત માત્ર તે વિષેની ધૂલ રૂપરેખા જે Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ 1 જ્ઞાનાંજલિ આપવામાં આવે છે. પ્રારંભમાં આપણે જાણી લઈએ કે નિર્ણથ-નિર્ચથી સંઘના વ્યવસ્થાપક મહામાન્ય સ્થવિરો કોણ હતા ? એમને કયે નામે ઓળખવામાં આવતા અને તેમના અધિકારો અને જવાબદારીઓ શાં શાં હતાં ? - નિર્ગથ-નિર્ચ થીસંઘમાં જવાબદાર મહામાન્ય સ્થવિરે પાંચ છે: (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) પ્રવર્તક, (૪) સ્થવિર અને (૫) રત્નાધિક. આ પાંચે જવાબદાર સ્થવિર મહાનુભાવો અધિકારમાં ઉત્તરોત્તર ઊતરતા હોવા છતાં તેમનું ગૌરવ લગભગ એકધારું માનવામાં આવ્યું છે. આ પાંચે સંઘપુરુષો સંઘવ્યવસ્થા માટે જે કાંઈ કરે તે પરસ્પરની સહાનુભૂતિ અને જવાબદારીપૂર્વક જ કરી શકે, એવી તેમાં વ્યવસ્થા છે. ખુદ આચાર્ય ભગવંત સૌથી વિશેષ માન્ય વ્યક્તિ હોવા છતાં મહત્ત્વના પ્રસંગમાં પિતાની સાથેના ઉપાધ્યાય આદિ સ્થવિરેની સહાનુભૂતિ મેળવ્યા વિના કશુંય કરી ન શકે, એવી આમાં યોજના છે. એકંદર રીતે જૈન સંઘવ્યવસ્થામાં વ્યક્તિ સ્વાતંત્ર્યને ઓછામાં ઓછું અથવા નહિ જેવું જ સ્થાન છે; ખરી રીતે “નથી' એમ કહીએ તે ખોટું નથી. આ જ કારણ છે કે કોઈ પણ પ્રકારની જૈન ધાર્મિક સંપત્તિ કદી વ્યક્તિને અધીન રાખવામાં નથી આવી, છે પણ નહિ અને હોવી પણ ન જોઈએ. ૧. આચાર્ય ભગવંતને અધિકાર મુખ્યત્વે નિગ્રંથ નિર્મથી સંઘના ઉચ્ચ કક્ષાના અધ્યયન અને શિક્ષાને લગતો છે. ૨. ઉપાધ્યાયીનો અધિકાર સાધુઓની પ્રારંભિક અને લગભગ માધ્યમિક કક્ષાના અધ્યયન અને શિક્ષાને લગતો છે. આ બન્નેય સંઘપુરુષો નિર્યથ-નિર્ચથીસંઘની શિક્ષા માટેની જવાબદાર વ્યક્તિઓ છે. ૩. પ્રવર્તકને અધિકાર સાધુજીવનને લગતા આચાર-વિચાર-વ્યવહારમાં વ્યવસ્થિત રીતે અતિ ગંભીરભાવે નિર્ચથ-નિગ્રંથીઓને પ્રવૃત્તિ કરાવવાનું અને તે અંગેની મહત્વની શિક્ષા વિષેનો છે. ૪. સ્થવિરનો અધિકાર જૈન નિગ્રંથસંઘમાં પ્રવેશ કરનાર શિવેને-નિગ્રંથોને સાધુધર્મોપયોગી પવિત્ર આચારાદિને લગતી પ્રારંભિક શિક્ષા અધ્યયન વગેરે વિષે છે. ત્રીજા અને ચોથા નંબરના સંઘસ્થવિરે નિગ્રંથ નિગ્રંથસંઘની આચાર-ક્રિયાવિષયક શિક્ષા ઉપરાંત જીવનવ્યવહાર માટે ઉપયોગી દરેક બાહ્ય સામગ્રી વિષેની–એટલે વસ્ત્ર, પાત્ર, ઉપકરણ ઔષધ વગેરે પ્રત્યેક બાબતની–જવાબદારી ધરાવનાર વ્યક્તિઓ છે. પહેલા બે સંઘસ્થવિરો નિગ્રંથ-નિગ્રંથીસંઘના જ્ઞાન વિષેની જવાબદારીવાળા છે. અને બીજા બે સંધસ્થવિરો નિર્ચથ-નિગ્રંથીસંઘની ક્રિયા–આચાર વિષેની જવાબદારીવાળા છે. નિગ્રંથ-નિર્ચથીસંઘમાં મુખ્ય જવાબદાર આ ચાર મહાપુરુષ છે. એમને જે પ્રકારની જવાબદારી સોંપવામાં આવી છે તેનું પૃથક્કરણ કરીએ તો આપણને સ્પષ્ટપણે જણાઈ આવશે કે શ્રમણ વર-વર્ધમાન ભગવાને જે જ્ઞાન-ક્રિયારૂપ નિર્વાણમાર્ગને ઉપદેશ કર્યો છે, તેની સુવ્યવસ્થિત રીતે આરાધના, રક્ષા અને પાલન થઈ શકે એ વસ્તુને લક્ષમાં રાખીને જ પ્રસ્તુત સંઘસ્થવિરોની સ્થાપના કરવામાં આવી છે. ૫. નાધિક એ નિગ્રંથનિર્ચથીસંઘમાંના વિશિષ્ટ આગમજ્ઞાનસંપન્ન, વિજ્ઞ, વિવેકી, ગંભીર, સમયસૂચકતા આદિ ગુણોથી અલંકૃત નિર્મથે છે. જ્યારે જ્યારે નિર્ચથ-નિર્ચથી સંઘને લગતાં નાનાં કે મોટાં ગમે તે જાતનાં વિવિધ કાર્યો આવી પડે ત્યારે તેનો નિર્વાહ કરવાને આચાર્ય આદિ સંઘવિરની આજ્ઞા થતાં આ મહાનુભાવો ઇનકાર ન જતાં હંમેશાંને માટે ખડે પગે તૈયાર હોય છે. વૃષ તરીકે ઓળખાતા બળવાન અને ધર્યશાળી સમર્થ નિગ્રંથો કે જેઓ ગંભીર મુશ્કેલીના પ્રસંગોમાં પોતાના શારીરિક બળની કસોટી દ્વારા અને જીવનના ભાગે પણ આખા નિગ્રંથ-નિર્ચથી સંઘને હંમેશાં સાચવવા માટેની જવાબદારી ધરાવે છે, એ વૃષભોનો સમાવેશ આ રત્નાધિક નિગ્રંથોમાં જ થાય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૭ બૃહત્કપર્વ: પ્રાસ્તાવિક ઉપર સામાન્ય રીતે સંઘસ્થવિરની જવાબદારી અને તેમની ફરજો વિષે ટૂંકમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે, તે છતાં કારણ પડતાં એકબીજા એકમેકને કોઈ પણ કાર્યમાં સંપૂર્ણ જવાબદારીપૂર્વક સહકાર આપવા માટે તૈયાર જ હોય છે અને એ માટેની દરેક યોગ્યતા એટલે કે પ્રભાવિત ગીતાર્થતા, વિશિષ્ટ ચારિત્ર, સિથતપ્રજ્ઞતા, ગાંભીર્ય, સમયસૂચકતા આદિ ગુણો એ પ્રભાવશાળી સંઘપુરષોમાં હોય છે–હોવા જ જોઈએ. ઉપર આચાર્યને માટે જે અધિકાર જણાવવામાં આવ્યો છે તે માત્ર શિક્ષાધ્યક્ષ વાચનાવાયને અનુલક્ષીને જ સમજવો જોઈએ. એટલે વાચનાચાર્ય સિવાય દિગાચાર્ય વગેરે બીજા આચાર્યો પણ છે કે જેઓ નિવ-નિર્ચથીઓ માટે વિહારપ્રદેશ, અનુકૂળ-પ્રતિકૂળ ક્ષેત્ર વગેરેની તપાસ અને વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં નિપુણ અને સમર્થ હોય છે. ગચ્છ, કુલ, ગણ સંઘ અને તેના સ્થવિરો–માત્ર ગણતરીના જ નિર્ચથ-નિગ્રંથીઓને સમુદાય હોય ત્યારે તો ઉપર જણાવ્યા મુજબના પાંચ સંઘસ્થવિરેથી કામ ચાલી શકે. પરંતુ જ્યારે હજારોની સંખ્યામાં સાધુઓ હોય ત્યારે તો ઉપર જણાવેલા માત્ર ગણતરીના સંઘપુર વ્યવસ્થા જાળવી ન શકે તે માટે ગ૭, કુલ, ગણ અને સંઘની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તે દરેકમાં ઉપર્યુક્ત પાંચ સંઘસ્થવિરેની ગોઠવણ રહેતી અને તેઓ અનુક્રમે ગચ્છાચાર્ય, કુલાચાર્ય, ગણાચાર્ય અને સંઘાચાર્ય આદિ નામથી ઓળખાતા. ઉપર જણાવેલા આચાર્ય આદિ પાંચ સંઘપુરુષો કોઈ પણ જાતની અગવડ સિવાય જેટલા નિધ-નિગ્રંથીઓની દરેક વ્યવસ્થાને જાળવી શકે તેટલા નિગ્રંથનિર્ચથીઓના સંઘને ગ૭ કહેવામાં આવતો. એવા અનેક ગોના સમૂહને કુલ કહેતા. અનેક કુલના જૂથને ગણ અને અનેક ગણના સમુદાયને સંઘ તરીકે ઓળખતા. કુલ-ગણ-સંધની જવાબદારી ધરાવનાર આચાર્ય, ઉપાધ્યાય આદિ તે તે ઉપપદનામથી અર્થાત કુલાચાર્ય, કુલપાધ્યાય, કુલપ્રવર્તક, કુલસ્થવિર, કુલરત્નાધિક આદિ નામથી ઓળખાતા. ગચ્છ અને ગચ્છાચાર્ય આદિ કુલાચાર્ય આદિને જવાબદાર હતા, કુલે ગણચાર્ય આદિત જવાબદાર હતાં, ગણે સંઘાચાર્ય આદિને જવાબદાર હતા. સંધાચાર્યા તે યુગના સભ નિગ્રંથનિધીસંઘ ઉપર અધિકાર ધરાવતા અને તે યુગને સમસ્ત નિગ્રંથ નિર્ચથી સંઘ સંધાચાર્યને સંપૂર્ણપણે જવાબદાર હતો. જે રીતે ગચ્છ, કુલ, ગણ, સંધ એકબીજાને જવાબદાર હતા, તે જ રીતે એકબીજાની જવાબદારી પણ અનિવાર્ય રીતે લેવી પડતી હતી અને લેતા પણ હતા. ઉદાહરણ તરીકે કોઈ નિર્ચથ કે નિર્ચથી લાંબા સમય માટે બીમાર રહેતા હોય, અપંગ થઈ ગયા હોય, ગાંડા થઈ ગયા હોય, ભણતા-ગણતા ન હોય કે ભણવાની જરૂરત હોય, આચાર્ય આદિની આજ્ઞા પાળતા ન હોય, જડ જેવા હોય, ઉલ્લંઠ હોય, નિર્ચથ-નિગ્રંથીઓમાં ઝઘડો પડ્યો હોય, એકબીજાનાં શિષ્ય-શિષ્યાને નસાડી ગયા હોય, દીક્ષા છોડવા ઉત્સુક હોય, કોઈ ગછ આદિએ એકબીજાની મર્યાદાને લેપ કર્યો હોય અથવા એકબીજાના ક્ષેત્રમાં, નિવાસસ્થાનમાં જબરદસ્તીથી પ્રવેશ કર્યો હોય, ગ9 આદિના સંચાલક સંઘપુરુષે પિતાની ફરજો બજાવી શકે તેમ ન હોય અથવા ગ્યતાથી કે ફરજેથી ભ્રષ્ટ હોય, ઇત્યાદિ પ્રસંગે આવી પડે તે સમયે ગ૭ આ વિષેની જવાબદારી કુલને સેપે તે તે કુલાચાર્યે સ્વીકારવી જ જોઈએ. તેમ જ પ્રસંગ આવે કુલ, ગણને આ વાતની જવાબદારી ભળાવે તો કુલાચાર્યું પણ તે લેવી જોઈએ, અને કામ પડતાં ગણુ, સંધને કહે ત્યારે તે જવાબદારીને નિકાલ સંઘાચાર્યો લાવવો જ જોઈએ, Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] જ્ઞાનાંજલિ નિર્ગથીસંઘની મહત્તરાઓ–- જેમ શ્રમણ વર-વધમાન ભગવાનના નિર્ચથસંધમાં અગ્રગણ્ય ધર્મયવસ્થાપક સ્થવિરોની વ્યવસ્થા કરવામાં આવી છે, એ જ રીતે એ ભગવાનના નિર્ચથી સંધ માટે પણ પોતાને લગતી ઘણીખરી ધર્મવ્યવસ્થા જાળવવા માટે મહત્તરાઓની એટલે નિર્ચથીસંધ-સ્થવિરાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પ્રસંગોપાત્ત મહત્તરાશબ્દ વિષે જરા વિચાર કરી લઈએ. નિર્ચથીસંઘની વડીલ સાધી માટે મહત્તરાપદ પસંદ કરવામાં આવ્યું છે, મહત્તમા નહિ, એ સહેતુક છે એમ લાગે છે. અને તે એ કે વીર–વર્ધમાનપ્રભુના સંઘમાં નિર્ચથી સંઘને નિર્ચથસંઘની અધીનતામાં રાખવામાં આવ્યો છે, એટલે એ સ્વતંત્રપણે ક્યારેય મહત્તમ ગણાય નથી, કે તેને માટે મહત્તમા’ પદની વ્યવસ્થા કરવામાં આવે. એ જ કારણ છે કે, નિગ્રંથસંઘની જેમ નિર્ચથીસંઘમાં કઈ સ્વતંત્ર કુલ-ગણ-સંઘને લગતી વ્યવસ્થા પણ કરવામાં નથી આવી. અહીં કોઈએ એવી કલ્પના કરવી જોઈએ નહિ કે, “આ રીતે તો નિગ્રંથી સંઘને પરાધીન જ બનાવવામાં આવ્યો છે. કારણ કે, ખરું જોતાં, શ્રમણ વીર-વર્ધમાન ભગવંતના સંઘમાં કેઈનય માટે માની લીધેલી સ્વતંત્રતાને સ્થાન જ નથી, એ ઉપર કહેવાઈ ગયું છે. અને એ જ કારણને લીધે નિર્મથસંઘમાંના અમુક દરજજાના ગીતાર્થ માટે પણ મહત્તરપદ જ માન્ય કરવામાં આવ્યું છે. નિર્ગથીસંધમાં પ્રવત્તિની, ગણાવછેદિની, અભિષેક અને પ્રતિહારી—આ ચાર મહત્તરાઓ પ્રભાવયુક્ત અને જવાબદાર વ્યક્તિઓ મનાઈ છે. નિગ્રંથસંધમાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક અને સ્થવિર અથવા રત્નાધિકવૃષભનો જે દરજો છે, તે જ દરજજે નિર્ગથીસંઘમાં પ્રવત્તિની, ગણવદિની, અભિષેક અને પ્રતિહારીને છે. પ્રવત્તિનીને મહત્તરા તરીકે, ગણવચ્છેદિનીને ઉપાધ્યાયા તરીકે, અભિષેકાને સ્થવિરા તરીકે અને પ્રતિહારી નિગ્રંથીને પ્રતિશ્રયપાલી, દ્વારપાલી અથવા ટૂંકે નામે પાલી તરીકે ઓળખવામાં આવતી હતી. આ ચારે નિગ્રંથ નિર્ચથીસંધમાન્ય મહાનુભાવ પદસ્થ નિગ્રંથીઓ નિગ્રંથસંઘના અગ્રગણ્ય સંઘસ્થવિરોની જેમ જ જ્ઞાનાદિગુણપૂર્ણ અને પ્રભાવસંપન્ન વ્યક્તિઓ હતી—એ વસ્તુનો ખ્યાલ પ્રસ્તુત કલ્પભાથની નીચેની ગાથા ઉપરથી આવી શકશે : काएण उवचिया खलु पडिहारी संजईण गीयत्था । परिणय भुत्त कुलीणा अभीय वायामियसरीरा ॥ २३३४ ॥ આ ગાથામાં બતાવેલા પ્રતિહારી-પાલી નિગ્રંથીના લક્ષણ ઉપરથી સમજી શકાશે કે નિર્ચથીસંઘ વિષેની સવિશેષ જવાબદારી ધરાવનાર આચાર્યા, પ્રવત્તિની વગેરે કેવી પ્રભાવિત વ્યક્તિઓ હતી? નિર્ચથીસંઘમાં અમુક પ્રકારનાં મહત્ત્વનાં કાર્યો ઓછામાં ઓછાં હોવાથી અને એ કાર્યો વિષેની જવાબદારી નિગ્રંથસંઘના અગ્રગણ્ય આચાર્ય આદિ સ્થવિર ઉપર હોવાથી, એ સંઘમાં સ્થવિરા અને રત્નાધિકાઓ તરીકેની સ્વતંત્ર વ્યવસ્થા નથી. પરંતુ તેને બદલે વૃષભસ્થાનીય વાલી-પ્રતિહારી સાવીની વ્યવસ્થાને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ પાલી-પ્રતિહારી સાથ્વીની યોગ્યતા અને તેની ફરજનું પ્રસંગોપાત્ત જે દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે (જુઓ કલ્પભાષ્યદિ ગાથા ૨૩૩૪ થી ૪૧ તથા ૫૯૫૧ આદિ) તે જોતાં આપણને નિગ્રંથસંધના બંધારણના ઘડવૈયા સંધસ્થવિરોની વિશિષ્ટ કુશળતાનું ભાન થાય છે. ઉપર જણાવ્યા પ્રમાણે નિર્ચથીસંધની મહત્તરિકાઓની વ્યવસ્થા પાછળ મહત્વને એક ખ્યાલ Page #134 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૫ કે બૃહત્કલ્પસૂત્ર ' ; પ્રાસ્તાવિક એ પણ છે કે નિ'થીસંધની અંગત વ્યવસ્થા માટે તેમને ડગલે ને પગલે પરવશતા ન રહે, તેમ જ દરેક બાબત માટે એકબીજાના સહવાસમાં કે અતિપ્રસંગમાં આવવું ન પડે. અહીં એ વસ્તુ ધ્યાનમાં રહે કે, જૈન સંસ્કૃતિના પ્રણેતાએએ નિગ્રંથસંસ્થા અને નિ થીસંસ્થાને પ્રારંભથી જ અલગ કરી દીધેલ છે અને આજે પણ બંનેય અલગ જ છે. ખાસ કારણે અને નિયત સમયે જ તેમને માટે પરસ્પર મળવાની મર્યાદા બાંધવામાં આવી છે. બ્રહ્મવ્રતની મર્યાદા માટે આ વ્યવસ્થા અતિમહત્ત્વની છે અને આ જાતની મર્યાદા, જગતના ઇતિહાસ જોતાં, જૈન શ્રમણુસંધના મહત્તરાની દીદર્શિતા પ્રત્યે માન પેદા કરે તેવી વસ્તુ છે. આટલું જાણ્યા પછી આપણે એ પણ સમજી લેવુ જોઈ એ કે નિ થસ ંધના મહત્તરાની વ્યવસ્થા જેમ જ્ઞાનક્રિયાત્મક મેાક્ષમાર્ગની આરાધના, રક્ષા અને પાલન માટે કરવામાં આવી છે, તે જ રીતે નિર્ધ્ય થીસંધની મહત્તરિકાએાની વ્યવસ્થા પણ એ જ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેમ જ નિ 'થસધ અને સધમત્તા જે રીતે એકબીજાને પાતપોતાની ફરજો માટે જવાબદાર છે, તે જ રીતે નિ થીસંધ અને તેની મહત્તરા પણ પાતપેાતાની ફરજો માટે પરસ્પરને જવાબદાર છે. અહીં એ ધ્યાનમાં રહે કે શ્રમણ વીર-વમાન ભગવાનના સધમાં સ્ત્રીસંધને જે રીતે જવાબદારીભર્યા પૂજ્યસ્થાને વિરાજમાન કરી અનાયાધ જવાબદારી સોંપવામાં આવી છે તેમ જ સ્ત્રીસંધ માટેના નિયમેાનુ જે રીતે નિર્માણુ કરવામાં આવ્યું છે, તે રીતે સ્ત્રીસંસ્થા માટે જગતના કોઈ પણ સંપ્રદાયમાં હાવાનેા ભાગ્યે જ સભવ છે. ઉપર નિગ્રંથ-નિ થીસંધના અગ્રગણ્ય પાંચ સ્થવિર ભગવંતે। અને સ્થવિરાને સંક્ષેપમાં પરિચય કરાવવામાં આવ્યા છે, તેમની ચાગ્યતા અને ફરજો વિષે જૈન આગમામાં ઘણું ઘણું કહેવામાં આવ્યુ છે. એ જ રીતે નિત્ર થ-નિ થીસંધ વિષે અને તેમની યાગ્યતા આદિ વિષે પણ ઘણું ઘણુ કહેવામાં આવ્યું છે. નિ-નિ થીસ’—શ્રમણ ભગવાન મહાવીરના નિથ-નિ થીસંધમાં તે તે યોગ્યતા અને પરિસ્થિતિને લક્ષીને તેમના ઘણા ઘણા વિભાગે પાડવામાં આવ્યા છે. તેમ જ તેમની યોગ્યતા અને પારસ્પરિક કરો વિષે પણ કલ્પનાતીત વસ્તુની વ્યવસ્થા કરવામાં આવી છે. બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્તી, અધ્યયન-અધ્યાપન કરનારા, વૈયાત સેવા કરનારા, નિથ-નિ થીસધની વિવિધ પ્રકારની સગવડા જાળવવાની પ્રતિજ્ઞા લેનાર આભિપ્રતિક વૈયાત્મક, ગચ્છવાસી, પધારી, પ્રતિમાધારી, ગંભીર, અગંભીર, ગીતા, અગીતા, સહનશીલ, અસહનશીલ વગેરે અનેક પ્રકારના નિત્ર ચે। હતા. ઉપર જણાવ્યા પ્રમાણેના શ્રમણુ મહાવીર ભગવાનના સમસ્ત નિ થ-નિત્ર થીસ`ધ માટે આન્તર અને બાહ્ય જીવનને સ્પર્શતી દરેક નાની-મેટી બાબતે) પ્રસ્તુત મહાશાસ્ત્રમાં અને વ્યવહારસૂત્ર આદિ અન્ય છેદગ્રન્થામાં રજૂ કરવામાં આવી છે; જેમ કે, ૧. ગચ્છ-કુલ–ગણ—સંધના સ્થવિરા-મહત્તરાપદસ્થાની યાગ્યતા, તેમનુ ગૌરવ અને તેમની પેાતાને તેમ જ નિ થ-નિત્ર થીસંધને લગતી અધ્યયન અને આચારવિષયક સારણા, વારણા, નાદનાદિ વિષયક વિવિધ કરજો; ૨. સધમહત્તરાની પારસ્પરિક ક્રો, જવાબદારીએ અને મર્યાદા; ૩. નિ`થ-નિ'થીસંધની વ્યવસ્થા જાળવવા માટે અને ઉપરવટ થઈ મર્યાદા બહાર વર્તનાર સધસ્થવિરાથી લઈ દરેક નિથ-નિગ્રંથીના અપરાધાને વિચાર કરવા માટે સધસમિતિઓની રચના, તેની મર્યાદાઓ-કાયદાએ, સમિતિઓના મહત્તરા, જુદા જુદા અપરાધોને લગતી શિક્ષાએ અને અયેાગ્ય રીતે ન્યાય તેાલનાર અર્થાત્ ન્યાય ભંગ કરનાર સમિતિમહત્તા માટે સામાન્ય શિક્ષાથી લઈ અમુક મુદત સુધી કે સદાને માટે પદભ્રષ્ટ કરવા સુધીની શિક્ષાએ; જ્ઞાનાં, ૧૪ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] જ્ઞાનાંજલિ ૪. નિગ્રંથનિર્ચથીસંઘમાં દાખલ કરવા યોગ્ય વ્યક્તિઓની યોગ્યતા અને પરીક્ષા, તેમના અધ્યયન, મહાવ્રતોની રક્ષા અને જીવનશુદ્ધિને સાધતી તાવિક ક્રિયાઓ; ૫. નિગ્રંથ નિર્ચથીઓની વિગચ્છ, પરગચ્છ આદિને લક્ષીને પારસ્પરિક મર્યાદાઓ અને ફરજો. આ અને આ જાતની સંખ્યાબંધ બાબતો જૈન આગમમાં અને પ્રસ્તુત મહાશાસ્ત્રમાં ઝીણવટથી છણવામાં આવી છે; એટલું જ નહિ, પણ તે દરેક માટે સૂક્ષ્મણિકા અને ગંભીરતાભર્યા ઉત્સર્ગ અપવાદરૂપે વિધાન પણ કરવામાં આવ્યું છે અને પ્રાયશ્ચિત્તોને નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. ઉલ્લંઠમાં ઉલૂંઠ અને પાપીમાં પાપી નિગ્રંથ તરફ પ્રસંગ આવતાં સંઘમહત્તરોએ કેવી રીતે કામ લેવું ? કેવી શિક્ષા કરવી ? અને કેવી રહેમ રાખવી? વગેરે પણ ગંભીરભાવે જણાવવામાં આવ્યું છે. પ્રસ્તુત મહાશાસ્ત્રને સ્થિતપ્રજ્ઞ અને પરિણામિક બુદ્ધિથી અવલોકન કરનાર અને વિચારનાર, જૈન સંઘપુરુષો અને તેમની સંઘબંધારણવિષયક કુશળતા માટે જરૂર આલાદિત થશે એમાં લેશ પણ શંકા નથી. ઉપર નિગ્રંથ નિર્ચથીસંઘના બંધારણ વિષે જે કાંઈ ટૂંકમાં જણાવવામાં આવ્યું છે, એ બધી પ્રકાશયુગની નામશેષ વિગતો છે. એ પ્રકાશયુગ શ્રમણ મહાવીર ભગવાન બાદ અમુક સૈકાઓ સુધી ચાલ્યો છે. એમાં સૌ પહેલાં ભંગાણ પડ્યાનું આપણને સ્થવિર આર્યમહાગિરિ અને સ્થવિર આર્ય સુહસ્તિના યુગમાં જાણવા મળે છે. ભંગાણનું અનુસંધાન તુરત જ થઈ ગયું છે, પરંતુ તે પછી ધીરે ધીરે સૂત્રવાચના આદિ કારણસર અમુક સદીઓ બાદ ઘણું મોટું ભંગાણ પડી ગયું છે. સંભવ છે કે, ઘણી મુશ્કેલી છતાં આ સંધસૂત્ર-સંધબંધારણ ઓછામાં ઓછું, છેવટે ભગવાન શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણ આદિ સ્થવરેએ આગમોને પુસ્તકારૂઢ કરવા નિમિત્તે વલભી-વળામાં સંધમેલાપક કર્યો, ત્યાં સુધી કાંઈક નળ્યું હોય (૨); આ પછી તો જૈનસંઘનું આખું બંધારણ છિન્નભિન્ન અને અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આપણને જાણીને આશ્ચર્ય થશે કે, આ માટે ખુદ કલ્પભાષ્યકાર ભગવાન શ્રીસંઘ દાસગણિ ક્ષમાશ્રમણે પણ પિતાના જમાનામાં, જૈન સંઘમાં લગભગ અતિ નાલાયક ઘણું ઘણુ સંઘમહત્તરે ઊભા થવા માટે ફરિયાદ કરી છે. તેઓશ્રીએ જણાવ્યું છે કે – आयरियत्तणतुरितो, पुव्वं सीसत्तणं अकाऊणं। हिंडति चोप्पायरितो, निरंकुसो मत्तहत्थि व ॥ ३७३ ।। અર્થ–પોતે પહેલાં શિષ્ય બન્યા સિવાય (અર્થાત ગુરુકુલવાસમાં રહી ગુસેવાપૂર્વક જૈન આગમોને અભ્યાસ અને યથાર્થ ચારિત્રનું પાલન કર્યા વિના ) આચાર્યપદ લેવાને માટે તલપાપડ થઈ રહેલ સાધુ ( આચાર્ય બન્યા પછી) મદોન્મત્ત હસ્તીની પેઠે નિરંકુશ થઈને ચોખા મૂર્ખ આચાર્ય તરીકે ભટકે છે. ૩૭૩ छन्नालयम्मि काऊण, कुडियं अभिमुहंजली सुढितो। गेरू पुच्छति पसिणं, किन्नु हु सा वागरे किंचि ।। ३७४ ॥ અર્થ–જેમ કોઈ ગેરક પરિવ્રાજક ત્રિદંડ ઉપર કંડિકાને મૂકીને તેના સામે બે હાથ જોડી ઊભે રહી પગે પડીને કાંઈ પ્રશ્ન પૂછે તો તે કુંડિકા કાંઈ જવાબ આપે ખરી ? જેવું આ કંડિકાનું આચાર્યપણું છે તેવું જ ઉપરોક્ત આચાર્યનું આચાર્યપણું છે. ૩૭૪ सीसा वि य तुरंती, आयरिया वि हु लहु पसीयंति । तेण दरसिक्खियाणं, भरिओ लोओ पिसायारणं ॥ ३७५ ।। અર્થ—(ભાનભૂખ્યા) શિષ્ય આચાર્ય આદિ પદ્ધીઓ મેળવવા માટે ઉતાવળા થાય છે અને Page #136 -------------------------------------------------------------------------- ________________ હું ; ડુત્કલ્પસૂત્ર' : પ્રાસ્તાવિક (૧૦૭ જિનાગમેાના મર્માતા વિચાર નહિ કરનાર આચાર્યાં એકદમ શિષ્યને મેઢાઈનાં પૂતળાં બનાવવા મહેરાન થઈ જાય છે. આ કારણથી કશુય નહીં સમજનાર અનધડ આચાર્ય પિશાચાથી આખા લાક ભરાઈ ગયા છે. ૩૭૫ પ્રસ્તુત ભાષ્યગાથાઓથી જણાશે કે ભાષ્યકારના જમાના પહેલાં જ જૈન સંધખધારણની અને નિ`થ-નિગ્રંથીઓના જ્ઞાનની કેવી દુર્દશા થઈ ગઈ હતી ? તિહાસનાં પાનાં ઉથલાવતાં અને જૈન સંધી ભૂતકાલીન આખી પરિસ્થિતિનું દિગ્દર્શન કરતાં જૈન નિર્થ થાની જ્ઞાનવિષયક દુર્દશા એ અતિસામાન્ય ઘરગથ્થુ વસ્તુ જેવી જણાય છે. ચતુર્દશપૂર્વધર ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામી અને શ્રી કાલિકાચા ભગવાન સમક્ષ જે પ્રસંગે વીતી ગયા છે, એ આપણને દિગ્મૂઢ બનાવી દે તેવા છે. ભગવાન શ્રી ભદ્રબાહુવામી પાસે વિદ્યાધ્યયન માટે, તે યુગના શ્રીસંઘની પ્રેરણાથી “ શૂઝમવસ્લામિમુવલાનિ પંચ મેઢાવીરાં સત્તાનિ ગાનિ '' અર્થાત્ સ્થૂલભદ્રસ્વામી આદિ પાંચ સે। બુદ્ધિમાન નિર્દેથા ગયા હતા, પરંતુ, આવશ્યકચૂર્ણિમાં પૂજ્યશ્રી જિનદાસગણું મહત્તરે જણાવ્યા મુજબ, '' માસેળ પળ ઢોહૈિં તિહૈિં તિ સબ્વે ઓસરિતા ’' (ભા. ૨, પત્ર ૧૮૭) એટલે કે એક, બે અને ત્રણ મહિનામાં તે ભાવી સંધપુરુષ ભગવાન શ્રી સ્થૂલભદ્રને બાદ કરતાં બાકીના બધાય બુદ્ધિનિધાને પલાયન થઈ ગયા. ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીને “ ગોસંઘમ્સ આણં ગતિમતિ તરસ્યો વંડો?'' પૂછનાર જૈનસથે ઉપરાક્ત બુદ્ધિનિધાનોનો જવાબ લીધાના કલ્યાંય કાય ઉલ્લેખ નથી. અને આટલા મેટા વર્ગને પૂછવા જેટલી સધની ગુ ́ાયશ કલ્પવી પણ મુશ્કેલ છે. ૨. સ્થવિર આકાલક માટે પણ કહેવામાં આવે છે કે તેમના શિષ્યા તેમની પાસે ભણતા નહેાતા, એ માટે તેએ તેમને છોડીને પેાતે એકલા ચાલી નીકળ્યા હતા. ૩. આ ઉપરાંત ભાષ્યકાર ભગવાને પણ ભાષ્યમાં પેાતાના જમાનાના નિગ્રંથેાના જ્ઞાન માટે ભયંકર અપમાનસૂચક ‘સિલિયામાં પિસાયાં '' શબ્દથી જ આખી પરિસ્થિતિનું દિગ્દર્શન કરાવ્યું છે. ૪. વલભીમાં પુસ્તકારૂઢ થયાને માત્ર છ સૈકા થયા બાદ થનાર નવાંગવૃત્તિકા પૂજ્ય શ્રી અભયદેવાચાય મહારાજને અંગસૂત્રો ઉપર ટીકા કરતી વખતે જૈન આગમેની નિતાન્ત અને એકાન્ત અશુદ્ધ જ પ્રતિએ મળી તેમ જ પેાતાના આગમટીકાગ્રંથોનું સંશોધન કરવા માટે જૈન આગમેાનુ` વિશિષ્ટ પાર'પ' ધરાવનાર યોગ્ય વ્યક્તિ માત્ર ચૈત્યવાસી શ્રમણામાંથી ભગવાન શ્રી દ્રોણાચાર્ય. એક જ મળી આવ્યા. આ અને આવી બીજી અનેક ઐતિહાસિક હકીકતા જૈન નિગ્ર ંથોની વિદ્યારુચિ માટે ફરિયાદ કરી જાય છે. આ પરિસ્થિતિ છતાં જૈન નિ ંથસ ંધના સદ્ભાગ્યે તેના નામને ઉજ્જવલ કરનાર અને સદીઓની મલિનતા અને અંધકારને ભૂંસી નાખનાર, ગમે તેટલી નાની સંખ્યામાં છતાં દુનિયાના કોઈ પણ ઇતિહાસમાં ન જડે તેવા સમર્થ યુગપુસ્ત્રો પણ યુગયુગાંતરે પ્રગટ થતા જ રહ્યા છે, જેમણે જૈન નિંથ-નિત્ર થીસધ માટે સદીઓની ખેાટ પૂરી કરી છે. જૈન નિથ-નિ થીસંધ સદા માટે આપતા-દીપતે રહ્યો છે, એ આ યુગપુસ્ત્રોને જ પ્રતાપ છે. પરંતુ આજે પુનઃ એ સમય આવી લાગ્યા છે કે પરિમિત સંખ્યામાં રહેલા જૈન નિ થ-નિ થીએનું સધસૂત્ર અહંતા–મમતા, અસહનશીલતા અને પાકળ ધર્મને નામે ચાલતી પારસ્પરિક ઈર્ષાંતે લીધે જિન્નભિન્ન, અસ્તવ્યસ્ત અને પાંગળું બની ગયું છે. આપણે અંતરથી એવી શુભ કામના રાખીએ કે પવિત્રપાવન જૈન આગમાના અધ્યયન આદિ દ્વારા તેમાંની પારમાર્થિક તત્ત્વચિન્તના આપણા સૌનાં મહાપાપાને ધોઈ નાખા અને પુનઃ પ્રકાશ પ્રાપ્ત થાએ! r k પ્રકીર્ણ : હકીકતા—પ્રસ્તુત મહાશાસ્ત્ર અમુક દૃષ્ટિએ જૈન સાંપ્રદાયિક ધર્મશાસ્ત્ર હોવા છતાં એ, એક એવી તાત્ત્વિક જીવનષ્ટિને લક્ષીને લખાયેલું છે કે, ગમે તે સ`પ્રદાયની વ્યક્તિને આ મહા Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] જ્ઞાનાંજલિ શાસ્ત્રમાંથી પ્રેરણા જાગ્યા વિના નહિ રહે. આ ઉપરાંત બીજી અનેક બાહ્ય દૃષ્ટિએ પણ આ ગ્રંથ ઉપયોગી છે. એ ઉપયોગિતાને દર્શાવનાર એવાં તેર પરિશિષ્ટો અમે આ વિભાગને અંતે આપ્યાં છે, જેને પરિચય આ પછી આપવામાં આવશે. આ પરિશિષ્ટોના અવલોકનથી વિવિધ વિદ્યાકળાનું તલસ્પર્શી અધ્યયન કરનારે સમજી જ લેવું જોઈએ કે પ્રસ્તુત ગ્રંથમાં જ નહિ, દરેક જૈન આગમમાં અથવા સમગ્ર જૈન વાડ્મયમાં આપણે પ્રાચીન સંસ્કૃતિને લગતી વિપુલ સામગ્રી ભરી પડી છે. અમે અમારાં તેર પરિશિષ્ટોમાં જે વિસ્તૃત છે અને ઉતારી આપ્યા છે તે કરતાં પણ અનેકગણી સામગ્રી જૈન વાડ્મયમાં ભરી પડી છે, જેનો ખ્યાલ પ્રસ્તુત ગ્રંથના દરેકેદરેક વિભાગમાં આપેલી વિપયાનુક્રમણિકા જોવાથી આવી જશે. પરિશિષ્ટને પરિચય પ્રસ્તુત ગ્રંથને અંતે ગ્રંથના નવનીતરૂપ તેર પરિશિષ્ટ આપ્યાં છે, જેને પરિચય આ નીચે આપવામાં આવે છે: ૧. પ્રથમ પરિશિષ્ટમાં મુદ્રિત કલ્પશાસ્ત્રના છ વિભાગો પૈકી કયા વિભાગમાં કષથી ક્યાં સુધીનાં પાનાં છે, કયો અર્થાધિકાર ઉદ્દેશ આદિ છે અને ભાષ્યની કઈ ગાથાથી કયાં સુધીની ગાથાઓ છે, એ આપવામાં આવેલ છે, જેથી વિદ્વાન મુનિવર્ગ આદિને પ્રસ્તુત શાસ્ત્રના અધ્યયન, સ્થાનઅઘણુ આદિમાં સુગમતા અને અનુકૂળતા રહે. ૨. બીજા પરિશિષ્ટમાં કલ્પ (પ્રા. કપો) મૂળશાસ્ત્રનાં સૂત્રો પૈકી જે સત્રોને નિકિત, ભાગ, ચૂર્ણિ, વિશેષચૂર્ણિ કે ટીકામાં જે જે નામથી ઓળખાવ્યાં છે, તેની અને તેનાં સ્થળોની નોંધ આપવામાં આવી છે. ૩. ત્રીજા પરિશિષ્ટમાં આખાય મૂળ કલ્પશાસ્ત્રનાં બધાંય સૂત્રોનાં નામની—જેનાં નામ નિયુક્તિભાગકારાદિએ આપ્યાં નથી તે સુધાની–ગ્યતા વિચારીને ક્રમવાર સળંગ નેંધ આપવામાં આવી છે. તેમ જ સાથે સાથે જે જે સૂત્રોનાં નામોનાં અમે ફેરફાર આદિ કરેલ છે તેનાં કારણો વગેરે પણ આપવામાં આવ્યાં છે. ૪. ચોથા પરિશિષ્ટમાં ક૫મહાશાસ્ત્રની નિયંતિગાથાઓ અને ભાષગાથાઓ એકાકાર થઈ જવા છતાં ટીકાકાર આચાર્ય શ્રી ક્ષેમકીર્તિસૂરિએ તે ગાથાઓને જુદી પાડવા માટે જે પ્રયત્ન કર્યો છે, તેમાં જુદાં જુદાં પ્રત્યન્તર અને ચૂર્ણિ, વિશેષચૂર્ણિ જોતાં પરસ્પરમાં કેવી સંવાદિતા અને વિસંવાદિતા છે તેની વિભાગશઃ નોંધ આપી છે. ૫. પાંચમા પરિશિષ્ટમાં ક૯૫ભાષ્યની ગાથાઓનો અકારાદિકમ આપ્યો છે. ૬. છઠ્ઠા પરિશિષ્ટમાં ક૫ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિ અને શ્રી ક્ષેમકીર્તિસૂરિએ ટીકામાં સ્થાને સ્થાને જે અનેકાનેક શાસ્ત્રીય ઉદ્ધરણો આપ્યાં છે, તેનો અકારાદિક્રમ, તે તે ગ્રંથોના યથાપ્રાપ્ત સ્થાનાદિનિર્દેશપૂર્વક આપવામાં આવ્યો છે. ૭. સાતમા પરિશિષ્ટમાં ભાગમાં તથા ટીકામાં આવતા લૌકિક ન્યાયની નોંધ આપવામાં આવી છે. એ નેંધ, નિર્ણયસાગર પ્રેસ તરફથી પ્રસિદ્ધ થયેલ “લૌકિકન્યાયાંજલિ” જેવા સંગ્રહકારોને ઉપયોગી થાય, એ દષ્ટિએ આપવામાં આવી છે. કેટલીક વાર આવા પ્રાચીન ગ્રંથોમાં પ્રસંગોપાત્ત જે લૌકિક ન્યાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે, તે ઉપરથી તે તે લૌકિક ન્યાય કેટલા પ્રાચીમ Page #138 -------------------------------------------------------------------------- ________________ બૃહક૯પસૂત્ર' : પ્રાસ્તાવિક [૧૦૯ છે તેને ઈતિહાસ મળી જાય છે. તેમ જ તેવા ન્યાયનું વિવેચન પણ આવા ગ્રંથમાંથી પ્રાપ્ત થઈ જાય છે. ૮. આઠમા પરિશિષ્ટમાં વૃત્તિકાએ વૃત્તિમાં દર્શાવેલા સૂત્ર તથા ભાગવિષયક પાઠભેદોનાં સ્થળોની નોંધ આપવામાં આવી છે. ૯-૧૦, નવમા-દશમા પરિશિ ટામાં વૃત્તિકારીએ વૃત્તિમાં ઉદ્ધિખત ગ્રંથ અને ગ્રંથકારોનો નામની યાદી આપવામાં આવી છે. ૧૧. અગિયારમા પરિશિષ્ટમાં કલ્પભાષ, વૃત્તિ, ટિપ્પણી આદિમાં આવતાં વિશેષ નામના અકારાદિકમથી કોશ આપવામાં આવ્યો છે. ૧૨. બારમે પરિશિષ્ટમાં કલ્પશાસ્ત્રમાં આવતાં અગિયારમા પરિશિષ્ટમાં આપેલાં વિશેષનામોની વિભાગવાર નોંધ આપવામાં આવી છે. ૧૩. તેરમા પરિશિષ્ટમાં આખા કપમહાશાસ્ત્રમાં આવતા, પુરાતત્વવિદોને ઉપયોગી અનેકવિધ ઉલ્લેખની વિસ્તૃત નોંધ આપવામાં આવી છે. આ પરિશિષ્ટ અતિઉપયોગી હોઈ એની વિસ્તૃત વિષયાનુક્રમણિકા, ગ્રંથના પ્રારંભમાં આપેલ વિષયાનુક્રમમાં આપવામાં આવી છે. આ પરિશિષ્ટને જેવાથી પુરાતત્ત્વવિદોના ધ્યાનમાં એ વસ્તુ આવી જશે કે જેને આગના વિસ્તૃત ભય, ચૂર્ણિ, વિશેષચૂર્ણિ, ટીકા વગેરેમાં તેમને ઉપગી થાય તેવી ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક, સાંપ્રદાયિક તેમ જ વિવિધ વિષયને લગતી કેવી અને કેટલી વિપુલ સામગ્રી ભરી પડી છે, અને કથાસાહિત્ય, ભાષાસાહિત્ય આદિને લગતી પણ ઘણી સામગ્રી છે. પ્રસ્તુત પરિશિષ્ટમાં મેં તો માત્ર મારી દષ્ટિએ જ અમુક ઉલ્લેબેની તારવણી આપી છે, પરંતુ, હું પુરાતત્ત્વવિદોને ખાતરી આપું છું કે, આ મહાશાસ્ત્રનાકરમાં આ કરતાંય વિપુલ સામગ્રી ભરી પડી છે. અંતમાં ગીતાર્થ જૈન મુનિવર અને વિદ્વાનોની સેવામાં પ્રાર્થના છે કે, અમે ગુરુ-શિષે પ્રસ્તુત મહાશાસ્ત્રને સગપૂર્ણ બનાવવા કાળજીભર્યો પ્રયત્ન કર્યો છે, તે છતાં અમારી સમજની ખામીને લીધે જે જે ખલનાઓ થઈ હોય તેની ક્ષમા કરે, સુધારે અને અમને સૂચના પણ આપે. અમે તે તે મહાનુભાવોના સદા માટે ઋણી રહીશું. સંવત ૨૦૦૮, કાર્તિક શુદિ ૧૩; બિકાનેર (રાજસ્થાન) Page #139 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર* કલ્પસૂત્રની પ્રતિઓનું સ્વરૂપ ભાષા અને મૌલિક પાઠ-આજે આપણી સામે કલ્પસૂત્રની જે પ્રાચીન તાડપત્રીય કે કાગળની પ્રતિઓ વિદ્યમાન છે, તેમાં વિક્રમના તેરમા સૈકા પહેલાંની એક પણ પ્રતિ નથી. તેમાં પણ ખંભાતના શ્રી શાંતિનાથજીના પ્રાચીન તાડપત્રીય ભંડારની એક પ્રતિ, કે જે વિક્રમ સંવત ૧૨૪૭માં લખાયેલી છે, તેને બાદ કરતાં બાકીની બધીય પ્રતિઓ વિક્રમના ચૌદમા અને પંદરમા સૈકાની અને મોટા ભાગની પ્રતિઓ તે પછીના સમયમાં લખાયેલી છે. આ બધી પ્રતિઓમાં ભાપાદષ્ટિએ અને પાઠેની દષ્ટિએ ઘણું ઘણું સમ-વિષમ પડ્યું છે, અને પડી ગયેલા પાઠે, ઓછાવત્તા પાઠો તેમ જ અશુદ્ધ પાઠોની પરંપરા વિષે તો પૂછવાનું જ શું હોય ! આજે આપણા માટે અતિદુઃખની વાત એ છે કે, જેસલમેરદુર્ગના ખરતરગચ્છીય યુગપ્રધાન-પ્રવર આચાર્યશ્રી જિનભદ્રસૂરિના પ્રાચીનતમ જૈન જ્ઞાન ભંડાર માંથી મળી આવેલ અનુમાન દશમા સૈકાની આસપાસમાં લખાયેલી વિશેષાવશ્યક મહાભાગની પ્રતિ જેવા કઈ રડ્યાખડવા અપવાદ સિવાય, કોઈ પણ જૈન આગમની મૌલિક પ્રાચીન કે અર્વાચીન સાવંત સાંગોપાંગ અખંડ શુદ્ધ પ્રતિ એક પણ આપણા સમક્ષ નથી. તેમ જ ચૂર્ણિ કાર, ટીકાકાર આદિએ કેવા પાઠે કે આદર્શને અપનાવ્યા હતા એ દર્શાવનાર આદર્શો-પ્રતિઓ પણ આપણે સામે નથી. આ કારણસર કલ્પસૂત્રની મૌલિક ભાષા ને તેના મૌલિક પાઠના સ્વરૂપનો નિર્ણય કરવો આપણા માટે અતિદુષ્કર વસ્તુ છે. અને એ જ કારણને લીધે આજના દેશી-પરદેશી ભાષાશાસ્ત્રજ્ઞ વિદ્વાનોએ આજની અતિઅર્વાચીન હસ્તપ્રતિઓના આધારે જૈન આગમોની ભાષા વિષે જે કેટલાક નિર્ણ બાંધેલા છે કે આપેલા છે, એ માન્ય કરી શકાય તેવા નથી. જર્મન વિદ્વાન ડૉ. એલ. આલ્સડેફ મહાશય ચાલુ વર્ષમાં જેસલમેર આવ્યા ત્યારે તેમની સાથે આ વિષેની ચર્ચા થતાં, તેમણે પણ આ વાતને માન્ય રાખીને જણાવ્યું હતું કે “આ વિષે પુનઃ ગંભીર વિચાર કરવાની જરૂરત છે.” આ પરિસ્થિતિમાં કલ્પસૂત્રની મૌલિક ભાષા અને તેના મૌલિક પાઠોની ચિંતાને જતી કરીને, માત્ર એની અત્યારે મળી શકતી પ્રાચીન પ્રતિઓ અને ચૂર્ણિ, ટિપ્પનક, ટીકાકાર વગેરેનો આશ્રય * “કલ્પસૂત્ર'ના સંપાદનની (પ્રકાશક–શ્રી સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ, સને ૧૯૫૨) પ્રસ્તાવનામાંથી. Page #140 -------------------------------------------------------------------------- ________________ કદપસૂત્ર [ ૧૧૧ લઈ મૌલિક પાઠોની નજીકમાં આવી શકે તેવી આવૃત્તિ તૈયાર કરવા પ્રયત્ન કર્યો છે અને તે સાથે વિવિધ પાઠભેદ અને પ્રત્યુત્તરોની નેંધ પણ તે તે સ્થળે આપી છે. શ્રી ચૂર્ણિકાર ભગવાન સામે જે કેટલાક પાઠ હતા, તે આજની અમે તપાસેલી સંખ્યાબંધ પ્રતિઓ પૈકી કોઈપણ પ્રતિમાંથી મળી શક્યા નથી. પિનકકાર શ્રી પૃથ્વીચન્દ્રસૂરિ પણ કેટલીક વાર ચૂર્ણિકારને જ અનુસરે છે; પણ તેટલામાત્રથી એમ માની લેવું ન જોઈએ કે તેમણે એ બધા પાઠો પ્રત્યન્તરોમાં નજરે જોયા જ હશે. ક૫કિરણવલિકાર મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી અનેકાનેક પાઠભેદોની નોંધ સાથે ચૂર્ણિકારે સ્વીકારેલા પાઠોની નોંધ આપે છે, પરંતુ તેથી ચૂર્ણિકાર ભગવાને માન્ય કરેલા પાઠ તેમણે કોઈ પ્રતિમાં જોયા હોય તેમ માનવાને કશું જ કારણ નથી. એક વાત ખાસ નોંધપાત્ર છે કે, ખંભાતની સં. ૧૨૪૭ વાળી પ્રતિ, જે મારા પ્રસ્તુત સંશોધનમાં સામેલ છે તે, કિરણાવલી ટીકાકાર સામે પણ જરૂર હાજર હતી. આ પ્રતિના પાઠભેદની નોંધ કિરણવીકારે ઠેકઠેકાણે લીધી છે. ચૂર્ણિકાર મહારાજ સામે જે કેટલાક પાઠો હતા, તે આજની ટીકાઓ વાંચનારને નવા જ લાગે તેવા છે. એ પાઠભેદોની નોંધ અમે ચૂર્ણિ અને પિનકમાં તે તે સ્થળે પાદટિપ્પણીમાં આપી છે અને આગળ ઉપર આ પ્રાસ્તાવિકમાં પણ આપીશું. પ્રતિઓમાં શબ્દપ્રયોગોની વિભિન્નતા–(1) આજે કલ્પસૂત્રની જે સંખ્યાબંધ પ્રતિઓ આપણુ સમક્ષ વિદ્યમાન છે તે પૈકી મોટા ભાગની પ્રાચીન પ્રતિઓમાં, જ્યાં શબ્દોચ્ચારમાં કઠિનતા ઊભી થતી હોય તેવાં સ્થળોમાં, અસ્પષ્ટ “1” બુતિવાળા જ પાઠ વ્યાપક રીતે જોવામાં આવે છે; જેમ કે, ફળિયા, તિથી, જાય છે, કાથરૂમ્સ, સાઉથ ઇત્યાદિ; જ્યારે કઈ કઈ પ્રાચીન પ્રતિઓમાં અને કેટલીક અર્વાચીન પ્રતિઓમાં “” શ્રુતિ વિનાના જ પાઠો વ્યાપક રીતે જોવામાં આવે છે. આ વિષે પ્રાચીનતા કયા પ્રયોગની, એ નિર્ણય કરવો મુશ્કેલ છે. તે છતાં એટલી વાત તો ચોકકસ જ છે ક, અTHAT, ITગાડું, વગ વગેરે શબ્દી જે રીતે લખાય છે તે રીતે બોલવા ઘણી મુશ્કેલીભયો આપણી જીભને લાગે છે. સંભવ છે, અતિપ્રાચીન કાળમાં આ શબ્દ આ રીતે જ લખાતા હોય અને ઉચ્ચારમાં “I” કૃતિ કરાતી હોય. એ “ઇ” શ્રુતિને જ વૈયાકરણોએ સૂત્ર તરીકે અપનાવી લીધી હોય. આ વિષે ગમે તે હો, પણ આપણે જીભ તે આવા પ્રયોગોના ઉચ્ચારણમાં વિષમતા જરૂર અનુભવે છે અને આવા પ્રયોગો સ્પષ્ટ ઉચ્ચારણ માટે આપણે ધીરજ પણ માગી લે છે. એ ધીરજ વ્યાપક રીતે દુર્લભ હોવાથી અર્વાચીન પ્રાકૃત ભાષામાં ‘ય’ શ્રુતિએ વ્યાપકપણું લીધું હોવાને વધારે સંભવ છે. (૨) પ્રાકૃત ભાષામાં જ્યાં અસ્પષ્ટ “” શ્રુતિ કરવામાં આવે છે, ત્યાં કલ્પસૂત્રની કેટલીક પ્રતિઓમાં કરાયેલે પણ જોવામાં આવે છે, જેમ કે ચરું વત્તા વગેરે. આવા પ્રયોગો પ્રાચીન પ્રાકૃત ગ્રંથમાં ઘણે સ્થળે જોવામાં આવે છે. આચાર્ય શ્રી ધમધોષસૂરિએ ચૈત્યવંદનભાષ્ય ઉપરની સંઘાચારટીકામાં આપેલી પ્રાકૃત કથાઓમાં આવા પ્રયોગો જ વ્યાપક રીતે આપેલા છે, જેને લીધે ક્યારેક ક્યારેક અર્થ મેળવવામાં ગૂંચવણ પણ ઊભી થાય છે. એ ગમે તેમ હો, પ્રયોગોની પસંદગી એ ગ્રંથકારોની ઇચ્છા ઉપર જ આધાર રાખે છે. (૩) અર્વાચીન પ્રાકૃત ભાષામાં અને ગ્રંથપ્રતિઓમાં “વઃ સંયો? '' (સિદ્ધહેમ ૮-૧-૮૪) એ વ્યાકરણનિયમને અનુસરીને સયોગમાં ગુરૂ જુfouTV યુવત વગેરેમાં હવે સ્વરને પ્રયોગ જોવામાં આવે છે, પરંતુ પ્રાચીન કાળની પ્રાકૃત ભાષાઓમાં આ નિયમને કશું જ રથાન ન હતું. એ જ કારણ છે કે પ્રાકૃત ભાષાના દરેકેદરેક આગમગ્રંથ, પ્રકરણગ્રંથો તેમ જ કથાસાહિત્ય ગ્રંથોની પ્રાચીન, પ્રાચીનતમ લિખિત પ્રતિઓમાં હવે સ્વરને બદલે નોર, થોર, જોfજમા, વાત એ પ્રમાણે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] જ્ઞાનાંજલિ ગુરુવરને પ્રયોગ જ મુખ્યત્વે જોવામાં આવે છે. અને આ જ નિયમ કલ્પસૂત્રને પણ લાગુ પડે છે. . (૪) પ્રાચીન કાળમાં પ્રાકૃત ભાષામાં માત્ર નિત નિત મતિ વગેરે પ્રયોગોમાં પરસવર્ણ તરીકે ‘ન' વ્યંજનને સ્થાન હતું, તે સિવાય પ્રાકૃતમાં “ન' વ્યંજન સ્વીકારવામાં જ નહોતો આવ્યો. એ જ કારણ છે કે કેઈ પણ પ્રાકૃત ભાષાના ગ્રંથની પ્રાચીન હાથપોથીઓમાં “ર” ને બદલે મને, T૪ a rર તા. Tr" વગેરેમાં “T' નો પ્રયોગ જ જોવામાં આવે છે. નાટયશાસ્ત્રના પ્રણેત મહર્ષિ ભરતે તેમના નાટયશાસ્ત્રમાં અધ્યાય ૧૭માં જ્યાં પ્રાકૃત ભાષાના નિયમે આવ્યા છે તેમણે નીચેના પદ્ય દ્વારા પ્રાકૃત ભાષામાં “ર” નથી એમ જણાવ્યું છે— ए-ओकारपराई, अकारपरं च पायए णत्थि । વ-સંસારમવિશifળ , --વવા–તવાળriડું છે કહ૫(બૃહત્ક૯૫)સૂત્ર ચૂર્ણિકારે તેમ જ ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિ રિએ પણ કલ્પભાષ્યની સપાયયવયTIOTo ગા૨ ના વ્યાખ્યાનમાં પણ પ્રાકૃતલક્ષણને નિર્દેશ કરતાં ઉપર્યુક્ત ભરતમુનિપ્રણીત લક્ષણગાથાને જ ઉલ્લેખ કર્યો છે. (૫) અર્વાચીન પ્રાતમાં “––––7––––વાંઝાથી ” (સિદ્ધહેમ -૨–૧૭૭) આ નિયમનું અનુસરણ જેવું જોવામાં આવે છે તેવું અને તેટલું પ્રાચીન કાળમાં ન હતું. તેમ જ ર–––મ'' (સિદ્ધહેમ -૨૬૭) વગેરે નિયમોને પણ એટલું સ્થાન ન હતું. આ કારણસર પ્રાચીન પ્રાકૃત અને અર્વાચીન પ્રાકૃતમાં ઘણી વાર શબ્દપ્રયોગોની બાબતમાં સમ-વિષમતા જોવામાં આવે છે. (૬) આ ઉપરાંત કલ્પસૂત્રની પ્રતિમાં જ્યાં સામાસિક પદો છે ત્યાં સ્વદીર્ઘવર તેમ જ વ્યંજનોના દિર્ભવ–અદિર્ભાવ વગેરેને લક્ષીને શબ્દપ્રયોગોમાં કે પાઠામાં ઘણો ઘણો વિપર્યાસ લેવામાં આવે છે, જે મોટે ભાગે નકલ કરનાર લેખકોને આભારી છે. ઉપર મેં સંક્ષેપમાં પ્રાચીન અર્વાચીન પ્રાકૃત ભાષા અંગેના નિયમો વિષે જે કાંઈ જણાવ્યું છે, તેને લીધે પ્રાચીન-અર્વાચીન ગ્રંથપતિઓમાં શબ્દપ્રયોગોની સમ-વિષમતાને લગતા ઘણા ઘણુ પાઠભેદો થઈ ગયા છે. આ પાઠભેદે સ્વાભાવિક રીતે જ થઈ ગયા નથી, પરંતુ પાછળના આચાર્યોએ હજાણીબૂજીને પણ આ શબ્દપ્રયોગોને સમયે સમયે બદલી નાખ્યા છે; અથવા પ્રાચીન પ્રાકૃત ભાષાના પ્રયા સાથે સંપક ઓછો થવાને લીધે જ્યારે મુનિવર્ગ સહેલાઈથી તે તે શબ્દપ્રયોગના મૂળને સમજી શકતો ન હોવાથી શ્રી અભયદેવાચાર્ય, શ્રી મલયગિરિ આચાર્ય વગેરેને તે તે શબ્દપ્રયોગો બદલી નાખવાની આવશ્યકતા જણાઈ અને તેમણે તે તે શબ્દપ્રયોગોને બદલી પણ નાખ્યા છે. આમ કરવાથી ગ્રંથનો વિષય સમજવામાં સરળતા થઈ, પરંતુ બીજી બાજુ જૈન આગમોની મૌલિક ભાષામાં ઘણું જ પરિવર્તન થઈ ગયું; જેને લીધે આજે “જેન આગમની મૌલિક ભાષા કેવી હતી તે શોધવાનું કાર્ય દુષ્કર જ થઈ ગયું. આ પરિવર્તન માત્ર અમુક આગમ પૂરતું મર્યાદિત નથી, પરંતુ દરેકેદરેક આગમમાં અને એથી આગળ વધીને ભાગ્ય-ચૂર્ણિગ્રંથમાં સુધાં આ ભાષાપરિવર્તન દાખલ થઈ ગયું છે. એટલે જૈન આગમોની મૌલિક ભાષાના શોધકે જેન આગમ-ભાષ્ય આદિની જુદા જુદા કુલની પ્રતિઓ એકત્ર કરીને અતિ ધીરજથી આ નિર્ણય કરવાની જરૂરત છે. આ સ્થળે, જરા વિષયાંતર થઈને પણ, એટલું જણાવવું અતિ આવશ્યક માનું છું કે, ભાષાદષ્ટિએ જૈન આગમોનું અધ્યયન કરનારે જેસલમેરના કિલ્લાના શ્રી જિનભદ્રીય જ્ઞાનભંડારની તેમ જ Page #142 -------------------------------------------------------------------------- ________________ ક૯પસૂત્ર [૧૧૩ લોકાગચ્છના ભંડારની અને તે ઉપરાંત આચાર્યવર શ્રી જબૂરિ મહારાજના જ્ઞાનભંડારની ભગવતીસૂત્રની—એમ તાડપત્રીય પ્રાચીન ત્રણેય પ્રતિઓ જરૂર જોવી જોઈએ. પાટણ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં પધરાવેલા સંઘના જ્ઞાન ભંડારની અનુગારસૂત્રની પ્રતિ પણ જોવી જોઈએ. જેસલમેરના કિલ્લાના ઉપર્યુક્ત ભંડારની અનુમાન દશમા સૈકાની આસપાસમાં લખાયેલી વિશેષાવશ્યક ભાષ્યની પ્રતિ પણ ભૂલવી ન જોઈએ. આ ઉપરાંત જૈન આગમ ઉપરના ભાષ્યગ્રંથ અને ચૂર્ણિગ્રંથનું પણ આ દૃષ્ટિએ અવલોકન કરવું જોઈએ. આ બધા અવલોકનને પરિણામેય જૈન આગમોની મૌલિક ભાષાનું વાસ્તવિક દિગ્દર્શન કરાવવું અશક્યપ્રાય છે, તે છતાં આ રીતે એ ભાષાના નજીકમાં પહોંચી શકવાની જરૂર શક્યતા છે. અતુ, હવે મૂળ વિષય પર આવીએ. ઉપર જણાવવામાં આવ્યું તેમ, પાછળના આચાર્યોએ આગમસૂત્ર આદિની ભાષામાં સમયે સમયે ઘણું ઘણું પરિવર્તન જરૂર કર્યું છે, તે છતાં ઘણેય સ્થળે તે તે મૌલિક ભાષાપ્રયોગો રહી જવા પામ્યા છે. એટલે એ રીતે, મેં જે પ્રતિને મારા સંશોધન અને સંપાદનમાં મૂળ તરીકે રાખી છે તેમાં પણ તેવા પ્રયોગ વિદ્વાનોને ઠેકઠેકાણે જોવા મળશે. કેટલાક ખાસ તેવા પ્રયોગોના પાઠભેદો પણ આપવામાં આવેલા છે. મારા સંશોધનમાં જે 7–છે નામની પ્રતિઓ છે, તેમાં “ર” કારબહુલ પાઠે છે. ભરતનાશાસ્ત્રના ૧૭મા અધ્યાયમાં રાકારબલ, pકાર બહુલ, નકોર બહુલ, વકાર બહુલ, ૩કારબહુલ, તકારબહુલ આદિ પ્રાકૃતભાષાપ્રયોગો વિષે જે, તે તે પ્રદેશની પ્રાકૃત ભાષામાં કે ભાષાપ્રિયતાને લક્ષીને વહેંચણી કરવામાં આવી છે કે, તે કાળમાં ભલે પ્રચલિત કે ઉચિત હો; પરંતુ પાછળના જમાનામાં તે પ્રાકૃતભાષા દરેકેદરેક પ્રદેશમાં ખીચડું બની ગઈ છે અને તે જ રીતે વિવિધ કારણોને આધીન થઈને જૈન આગમોની મૌલિક ભાષા પણ ખીચડું જ બની ગઈ છે. એટલે જૈન આગમોની મૌલિક ભાષાનું અન્વેષણ કરનારે ઘણી જ ધીરજ રાખવી જરૂરી છે. સૂત્રાંક—આજે આપણું સામે કલ્પસૂત્રની જે પ્રાચીન પ્રતિઓ તાડપત્રીય કે કાગળની વિદ્યમાન છે, તે પૈકી કોઈમાં પણ સૂત્રોના અંકે નથી. માત્ર સોળમા-સત્તરમા સૈકાની, ખાસ કરી સત્તરમા સૈકાની–પ્રતિઓમાં સૂત્રકની પદ્ધતિ મળે છે. પરંતુ તે સત્રાંક સંખ્યા ઘણી વાર તો મેળ વિનાની જોવામાં આવે છે. એટલે મેં જે સૂત્રાંકે આપ્યા છે તે મારી દૃષ્ટિએ આપ્યા છે. ઉપર જણાવેલી પ્રતિઓમાં થરાવલીમાં સૂવાંક છે જ નહિ અને સામાચારીમાં પણ કેટલીકમાં જ મળે છે, પરંતુ આ રીતથી એ પ્રતિઓમાં મોટે ભાગે સૂત્રાંકનું અખંડપણું જળવાયું નથી; જ્યારે મેં સૂત્રાંકનું અખંડપણું જાળવવા પ્રયત્ન કર્યો છે. મેં જે સૂત્રવિભાગ કર્યો છે તેના ઔચિય-અની ચિત્યપણાની પરીક્ષાનું કાર્ય વિદ્વાનોને સેપું છું સંક્ષિપ્ત અને બેવડા પાઠો–કલ્પસૂત્રની પ્રાચીન–અર્વાચીન પ્રતિઓમાં કઈમાં કોઈ ઠેકાણે તો કઈમાં કોઈ ઠેકાણે એમ, વારંવાર આવતા શબ્દો કે પાઠેને સંક્ષિપ્ત કરવામાં આવ્યા છે. ઉદાહરણ तरी देवाणुप्पिया ने पहले देवा, असणपाणखाइमसाइम ने पहले अ।पा। खा। सा असण ४ કે ૪ ૪ એમ કરવામાં આવ્યું છે. ખંભાતની સં. ૧૨૪૭માં લખાયેલી પ્રતિમાં પ્રાચીન લેખનપરંપરા જળવાયેલી હઈ સT અથવા અસબ અને કઈ ઠેકાણે વસT ઢું એમ કરેલ છે. જ્યાં એક શબ્દથી ચાર શબ્દ સમજી લેવાના હોય ત્યાં ચારના અંક તરીકે , હું કે શું અક્ષરનો પ્રયોગ કરવામાં આવતો. આ જ પ્રમાણે જ્યાં છ શબ્દો સમજી લેવાના હોય ત્યાં છે સંખ્યાના જ્ઞાનાં. ૧૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ] જ્ઞાનાંજલિ સૂચક તરીકે , 8 કે 1, અક્ષર વાપરવામાં આવ્યો છે. તાડપત્રીય પ્રતિઓમાં એક બાજુ આ અક્ષર દ્વારા જ પત્રાંક સૂચવવામાં આવે છે. જેમને આ અક્ષરાંકનું જ્ઞાન નથી હોતું તે આવા અક્ષરકેને ગ્રંથમાંના ચાલુ પાઠના અક્ષર તરીકે માની લેવા કે અર્થ સંગતિ કરવા પ્રયત્ન કરે છે અથવા એ અક્ષરકેને નકામા સમજી કાઢી નાખે છે. આ અક્ષરનું જ્ઞાન પાછલા જમાનામાં વીસરાઈ જવાને લીધે ગ્રંથમાં ઘણા ગોટાળા થયા છે અને પ્રતિઓનાં પાનાં અસ્તવ્યસ્ત રીતે લખાઈ ગયાં છે, જેની માઠી અસર આપણે પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્ય ભગવાન શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજના અનુયોગ દ્વારચુર્ણિ આદિના સંપાદન અને સંશોધનમાં જોઈ શકીએ છીએ. પૂજ્યપાદશી સમક્ષ આદર્શો અસ્તવ્યરત આવ્યા અને તેઓ વધારે પ્રત્યુત્તર મેળવવાની આવશ્યકતા નહોતી ગણતા, એટલે ઉપરોક્ત અસરનું પ્રતિબિંબ તેમના સંપાદનમાં આવી જ જાય, એમાં શંકાને સ્થાન જ ન હોય. આ તો થઈ સંક્ષિપ્ત પાઠોની વાત. હવે આપણે બેવડાયેલા પાઠે વિષે જોઈએ— કલ્પસૂત્રમાં આર્ષ સુત્ર પદ્ધતિ હોવાને લીધે સ્થાને સ્થાને કેટલીક વાર પાઠનો બેવડ ઉચ્ચાર કરવાનો હોય છે; આ સ્થળે તેને કેટલીક વાર ટૂંકાવવામાં આવે છે. આ ટૂંકાવવાને ક્રમ કઈ પણ પ્રતિમાં આદિથી અંત સુધી એકધારે નથી; જેમ કે વા નાણુ ઝુ, વા નાણું વિત્ત આ પાઠને કોઈ પ્રતિમાં વા ના[ , વારત્તા આમ લખેલું હોય છે, તો કોઈ પ્રતિમાં ગ્રામ [ ૩ , ૨ તા એમ લખેલે છે, જ્યારે કોઈ પ્રતિમાં વા૫ ના રે, ૨ વિત્ત એમ લખેલું છે. મેં પ્રથમથી જ જણાવી દીધું છે કે મારા સંપાદનમાં એક પ્રતિને મુખ્ય તરીકે સ્વીકારીને હું ચાલ્યો છું, એટલે હું આશા રાખું છું કે મારા સંપાદન દ્વારા આ બધી વિવિધતા સહેજે જ વિદ્વાનના ખ્યાલમાં આવી જશે. અને એથી આવા વિવિધ અને વિચિત્ર પાઠભેદને મેં જતા કર્યા છે. કપસૂત્ર શું છે? પ્રસ્તુત કલ્પસૂત્ર, એ કઈ સ્વતંત્ર સૂત્ર છે કે કોઈ સૂત્રનો અવાન્તર વિભાગ છે?'—એ વિષે વેતાંબર જૈન શ્રીસંઘમાં–જેમાં સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંઘનો પણ સમાવેશ થાય છે – ભિન્ન ભિન્ન પ્રકારની માન્યતા ચાલુ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘ–જેમાં દરેકેદરેક ગોને સમાવેશ થાય છે–એકીઅવાજે એમ કહે છે અને માને છે કે, કલ્પસૂત્ર એ કઈ સ્વતંત્ર ગ્રંથ નથી, નવીન ગ્રંથ નથી, પરંતુ દશાશ્રતધ નામના છેદઆગમને આઠમાં અધ્યયન તરીકેનો એક મૌલિક અને પ્રાચીનતમ વિભાગ છે, અને તેના પ્રણેતા ચતુર્દશપૂર્વવિદ્ સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામી છે; જ્યારે સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંઘે, દશાશ્રુતસ્કંધસૂત્રની કેટલીક પ્રાચીન કરતલિખિત પ્રતિઓમાં પ્રસ્તુત આઠમા અધ્યયનરૂપ કહપસૂત્રની અતિસંકિસ વાચનાને જોઈને, એમ માની લે છે કે, ચાલુ અતિવિરતૃત કલ્પસૂત્ર એ એક નવું સૂત્ર છે. આ બન્નેય માન્યતા અંગે પ્રામાણિક અને સ્પષ્ટ સમાધાન અને ઉત્તર મેળવવાના સબળ સાધન તરીકે આપણે સામે દશાશ્રુતસ્કંધત્રની નિર્યુક્તિ અને એ સૂત્ર ઉપરની ચૂર્ણિ, કે જે નિર્યુક્તિગ્રંથને આવરીને રચાયેલી છે, એ બે છે. આ નિર્યુક્તિ અને ચૂણિ એ બન્નેય કલ્પસૂત્ર ઉપરના વ્યાખ્યાગ્રંથ છે. નિયુક્તિ ગાથારૂપે–પદ્યરૂપે પ્રાકૃત વ્યાખ્યાગ્રંથ છે. નિર્યુક્તિ કે જે સ્થવિર આર્યભદ્રબાહુ સ્વામી વિરચિત છે, અને ચૂર્ણિ કે જેના પ્રણેતા કોણ? —એ હજુ સુધી જાણવામાં નથી આવ્યું, તે છતાં આ બન્નેય વ્યાખ્યાગ્રંથે ઓછામાં ઓછું સોળસો વર્ષ પૂર્વેની રચનાઓ છે, એમાં લેશ પણ શંકાને અવકાશ નથી. કલ્પસૂત્ર ઉપરના આ બન્નેય વ્યાખ્યાગ્રંથો કે જે વ્યાખ્યા મેં પ્રસ્તુત કલ્પસૂત્ર સાથે સંશોધન કરીને સંપાદિત કર્યા છે, તેનું Page #144 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૫ બારીકાઈથી અધ્યયન અને તુલના કરતાં નિયુક્તિ-ચૂર્ણિમાં જે હકીકત અને સૂત્રાશનું વ્યાખ્યાન જોવામાં આવે છે, એ ઉપરથી સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંઘના ગીતાને પ્રસ્તુત કલ્પસૂત્રને કલ્પિત માની લેવાને કશું જ કારણ નથી મળતું. તેમ જ દશાશ્રુતસ્કંધ સૂત્રની ચૌદમા રસૈકાના પ્રારંભમાં લખાયેલી અનેક પ્રતિઓ આજે વિદ્યમાન છે, જેમાં પ્રસ્તુત કલ્પસૂત્ર આઠમાં અધ્યયન તરીકે સળંગ અને સંપૂર્ણ લખાયેલું છે. આથી કોઈને એમ કહેવાને તો કારણ જ નથી રહેતું કે સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાય સામે કોઈ કઢિપત આરોપ ઊભા કરવા માટે કે કહિત ઉત્તર આપવા માટેના સાધન તરીકે આ સુત્ર રચી કાઢવામાં આવ્યું છે. જો આમ હોત તે સ્વતંત્ર કલ્પસૂત્ર કે એ કલ્પસૂત્રભિત દશાશ્રુતસ્કંધવની આજે વિક્રમ સંવત ૧૨૪૭થી લઈને જે અનેકાનેક પ્રાચીન તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલી પ્રતિ મળે છે તે મળતી ન હોત. તેમ જ ઉપર જણાવેલી પ્રતિએ ઉપરાંત નિર્યુક્તિ અને શૂર્ણિમાં આ કલ્પસૂત્રનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે તે પણ ન હોત. પ્રસ્તુત કલ્પસૂત્ર સાથે પ્રસિદ્ધ કરેલી નિયુકિત અને ચૂર્ણિ, એ કોઈ સ્વતંત્ર વ્યાખ્યાગ્રંથ નથી, પરંતુ દશાશ્રુતસ્કંધસૂત્ર ઉપરની નિયુકિત અને ચૂર્ણિઓમાંથી કપલ પૂરતો જુદો પાડી લીધેલો અંશ જ છે, એ ધ્યાનમાં રહે. કલ્પસૂત્રનું પ્રમાણ કપર કેવી અને કેવા સ્વરૂપમાં હોવું જોઈએ, એ વિષે આજે પાશ્ચાત્ય વિદ્વાનો અને તેમના મતને માન્ય કરનાર આપણું દેશના વિદ્વાનો એક જુદી જ માન્યતા ધરાવે છે. તેમનું ધારવું છે કે, કલ્પસૂત્રમાં ચૌદ સ્વમ આદિને લગતાં કેટલાંક આલંકારિક વર્ણન વગેરે કલ્પસૂત્રમાં પાછળથી ઉમેરાયેલાં છે. વિરાવલી અને સામાચારીનો કેટલેક અંશ પણ પાછળથી ઉમેરાયેલું હોવાનો સંભવ છે. આ વિષે મારા અધ્યયનને અંતે મને જે જણાયું છે તે અહીં જણાવવામાં આવે છે – આજે આપણુ સમક્ષ કલ્પસૂવની જે પ્રતિઓ છે, તે પૈકી ખંભાતના શ્રી શાંતિનાથના તાડપત્રીય ભંડારની પ્રતિ વિ. સં. ૧૨૪૭માં લખાયેલી હોઈ સૌ કરતાં પ્રાચીન છે; તેમાં ચૌદ સ્વમને લગતા વર્ણ ગ્રંથ બિલકુલ છે જ નહિ. તેમ જ મેં મારા સંશોધન માટે જે છે પ્રતિઓને સંપૂર્ણપણે ઉપયોગ કર્યો છે તે પૈકી અને ઇ એ બે પ્રતિઓમાં સ્વને લગતો વર્ણ ગ્રંથ પ્રકારાન્તરે અને અતિ સંક્ષિપ્ત છે; જ્યારે બીજી પ્રતિઓમાં વર્તમાનમાં પ્રચલિત સ્વમ વિષને વર્ણકગ્રંથ અક્ષરશઃ મળે છે. આ રીતે ચૌદ સ્વમ વિષે ત્રણ વાચનાન્તરે મારા જેવા માં આવ્યાં છે. શ્રીમાન ચૂર્ણિકાર અને તેમને પગલે ચાલનાર ટિપનકકાર પણ સ્વમસંબંધી વર્ણ ગ્રંથ માટે સર્વથા ચૂપ જ છે; સ્વમસંબધી વર્ણકગ્રંથના એક પણ શબ્દની તેઓ વ્યાખ્યા નથી કરતા. આ બધું જોતાં સ્વપ્ન સંબંધી પ્રચલિત વર્ણ ગ્રંથ અંગેના મૌલિકપણ વિષે જરૂર શંકાને સ્થાન છે. પરંતુ તે સાથે બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે ત્રિશલા ક્ષત્રિયાણ ચૌદ સ્વોને જોઈને જાગે છે, એ નાનાં નામ પછી તરત જ तए | सा तिसला खत्तियाणो इमे एयारूवे ओराले चोद्दस महासुमिणे पात्तिा णं पडिबुद्धा સત્ર આવે છે; અર્થાત “ ત્રિશલા ક્ષત્રિયાણી આ અને આ પ્રકારનાં ઉદાર ચૌદ મહાસ્વપ્નને જોઈને જાણી” એ સૂત્રમાં “આ અને આ પ્રકારનાં ઉદાર” એ વાકય જતાં આપણને સહેજે એ પ્રશ્ન થાય છે કે “આ પ્રકારનાં ઉદાર એટલે કેવાં ઉદાર ?” આ જાતનો પ્રશ્ન કે જિજ્ઞાસા, આપણને ચૌદ સ્વપ્નને લગતા વર્ણ ગ્રંથના અસ્તિત્વની કલ્પના તરફ ખેંચી જાય છે. અને આ કારણસર આ ઠેકાણે ચૌદ સ્વનને લગતા કોઈ ને કોઈ પ્રકારના વર્ણ ગ્રંથનું હોવું એ અનિવાર્ય બની જાય છે. પરંતુ જ્યાં Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧} ] જ્ઞાનાંજલિ સુધી આપણા સામે બીજી પ્રાચીન પ્રતિ। ન હાય ત્યાં સુધી એ વકગ્રંથ કેવા હોવા જોઈ એ, એના નિર્ણય કરવાનું કામ ઘણું કઠિન છે. અત્યારના પ્રચલિત વ કથના મૌલિકપણા વિષે શંકાને સ્થાન છે; તે છતાં એટલું ધ્યાનમાં રાખવું અતિ આવશ્યક છે કે પ્રચલિત સ્વપ્નવિષયક વ કમ્ર થ અર્વાચીન હેાય તેપણ તે અનુમાન હજાર વર્ષથી અર્વાચીન તે નથી જ. આ ઉપરાંત ઇન્દ્ર, ગર્ભાપહાર, અદૃશાલા, જન્મ, પ્રીતિદાન, દીક્ષા, કેવલજ્ઞાન, ચાતુર્માંસ, નિર્વાણ, કૃમિ આદિવિષયક સૂત્રપાઠ અને વર્ણ કમ્ર ંથના અસ્તિત્વની સાક્ષી તેા ચૂર્ણિકાર પતે પણ આપે છે. એ પછીનાં જિનચરિતા કે જેમાં ત્રેવીસ જિનેશ્વરાનાં ચરિત્ર અને અંતરા વિષેનાં સૂત્રપાઠને સમાવેશ થાય છે, તેની તથા ગણધરાદિ સ્થવિરેાની આવલી અને સામાચારીત્રંથ હાવાની સાક્ષી નિયુક્તિકાર અને ચૂર્ણિકાર એમ બન્નેય સ્થવિરેશ પુરિમન્નરિમાળ ઘ્વો નિ. ગા. ૬૨ અને તેની ચૂર્ણિ દ્વારા આપે છે. ગણધરાદિ સ્થવિરેની આવલી આ કલ્પસૂત્રમાં જે રૂપે જોવામાં આવે છે તેવી અને તેટલી તેા ચતુર્દશપૂધર ભગવાન શ્રી આ ભદ્રબાહુરવામિપ્રણીત કલ્પસૂત્રમાં હાઈ જ ન શકે. એટલે જ્યારે પ્રસ્તુત કલ્પસૂત્રને અથવા આગમાને પુસ્તકારૂઢ કરવામાં આવ્યાં, તે જમાનાના વિરાએ એ ઉમેરેલી છે, એમ કહેવું એ જ સવિશેષ ઉચિત છે. આમ છતાં એક પ્રશ્ન તે આપણા સામે આવી ઊભેા જ રહે છે કે, આજની અતિ અર્વાચીન અર્થાત્ સાળમા-સત્તરમા સૈકામાં લખાયેલી, પ્રતિમાં જે સ્થવિરાવલી જોવામાં આવે છે, એ કયાંથી આવી ? કારણ કે ખભાત, અમદાવાદ, પાટણ, જેસલમેર વગેરેની સખ્યાબંધ તાડપત્રીય પ્રતિએ તપાસી, તેમાંથી મને પાછળના રવિરાને લગતી સ્થવિરાવલી કાઈ પણ પ્રતિમાંથી મળી નથી. આમ છતાં એમ માનવાને તે આપણું મન જરાયે કબૂલ નથી થતું કે એ અંશ નિરાધાર હાય ! એટલે આ વિષે ચાકસાઈભર્યુ અન્વેષણ કરવાની આપણી ફરજ ઊભી જ રહે છે. : આટલું વિચાર્યા બાદ સામાચારી આવે છે. તેમાં શરૂઆતનાં પર્યુષણાવિષયક જે સૂત્રો છે તે પૈકી સૂત્રાંક ૨૭૧માં ગતરાવિયસે વ્ર, નો તે વ્વરૂ તં ળ કવાયળાવિત્ત! આ પ્રમાણે જે સૂત્રાંશ છે તે ૫'ચમીની ચતુર્થી કરાઈ તે પછીનેા છે, એમ આપણને સ્વાભાવિક જ લાગે છે. આ સુત્રાંશને આપણે કેવા અર્થ કરવા જોઈએ અને ઉત્સ-અપવાદની મર્યાદાને લક્ષમાં રાખીને એની સંગતિ કેવી રીતે સાધવી જોઈ એ ?-એ વિચારવા જેવી બાબત છે. મને લાગે છે, અને ઉત્સર્ગીઅપવાદની મર્યાદાને મારી અલ્પબુદ્ધિએ હું સમજ્યું શ્રુ ત્યાં સુધી “ સંવત્સરીપર્વની આરાધના કારણસર ભાદ્રપદ શુદિ પચમી પહેલાં થઈ શકે, પરંતુ તે પછી નહિ આ વચન સ્થવિર ભગવતે તે સમયની મર્યાદાને લક્ષીને જ જણાવ્યું છે; પરંતુ તેટલા માત્રથી ઉત્સ-અપવાદની મર્યાદા જાણનાર ગીતાર્થેŕએ આ સૂત્રને સદા માટે એકસરખું વ્યાપક કરવુ ન જોઇ એ. અર્થાત્ ભગવાન શ્રી કાલકા સમક્ષ જે પ્રકારના પ્રસંગ ઉપસ્થિત થયા. તે જ પ્રકારને તેથી ઊલટા પ્રસંગ કોઈ સમ ગીતા સમક્ષ આવી પડે તેા તે, પંચમી પછી પણ સંવત્સરીની આરાધના કરીને આરાધક થઈ શકે અને ખીજાઓને પણ આરાધક બનાવી શકે. અને તેમ કરવામાં તે ગીતા સૂત્રાત્તાને અને ઉત્સ’અપવાદની મર્યાદાને સંપૂર્ણ રીતે આરાધે છે, એમ આપણે સમજવું જોઈ એ. >> આ ઉપરાંત સામાચારીનું વ્યાખ્યાન સંક્ષેપમાં નિયુક્તિકારે અને સમગ્રભાવે ચૂર્ણિકારે કરેલ હોવાથી તેના અસ્તિત્વની પ્રાચીનતા સ્વયંસિદ્ધ છે, એટલે એ વિષે મારે ખાસ વધારે કહેવા જેવુ કશુ જ રહેતુ` નથી. Page #146 -------------------------------------------------------------------------- ________________ t૧૧૭ १०७ કલ્પસૂત્ર ક પસૂત્રમાં પાઠભેદો અને સૂત્રોનું ઓછાવત્તાપણું કલ્પસૂત્રની પ્રાચીન પ્રતિઓમાં પાઠભેદો અને સૂત્રોનું ઓછાવત્તાપણું ઘણે સ્થળે છે અને વિવિધ રીતે આવે છે. આ બધુંય અમે કલ્પસૂત્રની પાદટિપ્પણીમાં વિસ્તૃત રીતે આપેલું છે. આમ છતાં ચૂર્ણિકાર અને તેમને પગલે ચાલનાર ટિપ્પનકારે તેમના યુગની પ્રાચીન પ્રતિઓને આધારે જે પાઠ સ્વીકારીને વ્યાખ્યાન કર્યું છે, તે પાઠભેદને સમાવેશ ઉપર જણાવેલ પાદટિપ્પણમાં મોટે ભાગે થતો નથી. એટલે તે પાઠભેદોને તારવીને નીચે આપવામાં આવે છે: ચૂર્ણિકારે સ્વીકારેલા પાઠભેદે સત્રાંક મુદ્રિત સૂત્રપાઠ ચૂર્ણિ પાઠ पुत्वरत्तावरत्तकालसमगंसि पुवरत्तावरत्तंसि -मुइंग -मुरवपट्ठ हिं कुसलेहि मेहावीहिं जिय० पठेहि णिउणेहिं जिय० ६२ उण्होदएहि य (नया) अणेगगणनायग० मा सामासि पा४५ અસ્તવ્યસ્ત पित्तिज्जे पेत्तेज्जए १२२२ अंतरावास अंतरवास १२३ अंतगडे (नया) १२६-२७ सूत्र પૂર્વાપર છે. २३२ पज्जोसवियारणं पज्जोसविए २८१ अणट्ठाबंधिस्स अट्ठाणबंधिस्स ટિપનકકારે સ્વીકારેલા પાઠભેદ સત્રાંક મુદ્રિત સૂરપાઠ ટિપ્પન પાઠભેદ ३ पुव्वरत्तावरत्त अड्ढ रत्तावरत्त ६ -मारणंदिया -मारणंदिया रणंदिया ७ अत्थोग्गहं अत्थोग्गहणं ६ विनाय विन्नय" धारए वारए ,, परिनिठिए सुपरिनिट्ठिए १४ महयाहयनट्टगीयवाइयतंतीतलतालतुडिय- महयाहयनट्टगीयवाइयसंखसंखियखरमुहीपोयाघणमुइंगपडुपडहवाइयरवेणं पिरिपिरियापणवपडहभभाहोरंभभेरीझल्लरीदुंदुहिततविततघणझुसिरतंतीतलतालतुडियमुइंग पडुनाइयरवेणं २६ रयणाणं त्याहि अहाबायरे रयणाणं जाव अहाबायरे ३३ पुश्वरत्तावरस अड्ढरत्तावरत्त४६ अतुरियं अचवलमसंभंताए अतुरियमसंभंताए Page #147 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ ११८] સુત્રાંક મુદ્રિત સૂત્રપાઠ ટિપન પાઠભેદ ५१ फलवित्तिविसेसे फल बिसेसे ५२ -चंचुमालइयरोमकूवे चुचुमाल इए ऊसवियरोमकूवे ५३ -संपुन्न -पुन५४ विनाय विन्नग५४ सूरे बीरे सूरे धीरे वीरे ६० -गुंजद्धरागसरिसे कमलायरसंडविबोहए -गुंज द्वबंधुजीव [पारावतचलणनयणपरहुयसु उहियम्मि सूरे सहस्सरस्सिम्मि दिणयरे रत्तलोयण जासुयणकुसुमरासि] हिगुलयणियतेयसा जलते य सयणिज्जाओ अब्भुट्ठ रातिरेयरेहतसरिसे कमलायरसंडवोहए उठि यम्मि सूरे सहस्सरस्सिम्मि तस्स य करपहारपरद्धम्मि [अंधकारे वालायवकुंकुमेणं खचिय व जीवलोए सयणिज्जाओ अब्भुटे ।। ] ६१ पीगणिज्जेहि जिवणिज्जेहि दप्पणिज्जेहि पीपणिज्जेहिं दीवणिज्जेहिं दप्पणिज्जेहि मयणिज्जेहिं विहणिज्जेहि सब्धि- तिप्पणिज्जेहिं सब्धि,, पट्टेहिं कुसलेहि मेहावीहिं जिय पत्तीहि गिउणेहि जिय६२ अयसुमहग्घदूसरयणसुसंवुए नासानीसासवायवोज्झ वक् चुहरवन्नफरिसजुत्तहयलालापेलवातिरेगधवलकणगखचियंतकम्म दूसरयणसंवुए ६३ अगसुहफरिसयं अगसुहफासयं ६५ सिग्घ० आदिपदरहित सिग्घ०आदिपदसहित ६८ रन्ना वंदिय रन्ना अच्चियवंदिय७८ विउलेणं पुप्फ विउलेण असणेणं जाव पुप्फ८४ - सावित वयेने। पार महापहेसु वा ५छ। छ , सन्निक्खित्ताई सन्निक्खिताइं सन्निहियाई ६२ उडुभयमाण सव्वत्तुभयमाण -गंधमल्लेहि ववगयरोगसोगमोहभयपरित्ता- गंधमल्लेहिं जं तस्स गभस्स हियं भियंपत्यं ग़ब्भसाजं तस्स गब्भस्स हियं मियं पत्थं गभ- पोसणं तं देसे य काले य आहारमाहारेमाणी पोसणं तं देसे य काले य आहारमाहारे- विवित्तमउएहि सयणासणेहिं पइरिकसुहाए माणी विवित्तमउएहि सयणासणेहि पइरि- मणाणुकुलाए बिहारभूभीए पसत्थदोहला सम्माकुसुहाए मणाणुकुलाए विहारभूमीए णियदोहला अविमाणियदोहला वुच्छिन्नदोहला पसत्यदोहला संपुन्नदोहला सम्माणिय- संपुन्नदोहला विणीयदोहला ववगयरोगसोगदोहला अविमाणियदोहला वुच्छिन्नदोहला मोहभयपरित्तासा सुहं सुहेणं त्रिणयीदोहला सुहं सुहेणं ६७ मने ६६ सूत्र ટિક પત્ર ૧૨-૧૩ની ૩ અંકની પાદટિપ્પણી तु. ८८ सूत्रांनी उस्सुक्कं या अणेगतालायराणुचरियं सुधानो सूत्रपालमा ८७ મા સૂત્રમાં આવી જાય છે. ६७ --आईखग -आरक्खग Page #148 -------------------------------------------------------------------------- ________________ કપસૂત્ર [ ૧૧૯ સત્રાંક મુદ્રિત સૂત્રપાઠ ટિપન પાઠભેદ १०१ तेरणं मित्तताइनियगसयणसंबंधिपरिजणेणं तस्स नियगसयणसंबंधिपरिजणस्स नायाण य तं नायएहि य सद्धिं तं १०२ -भुत्तोत्तरागया भुत्तोत्तराए १११ चेच्चा धरणं चेच्चा रज्ज़ चेच्चा रज्जं चेच्चा धरणं ११३ मीसिएगणं मंजुमंजुणा मीसिएणं अभिभविय गामकंटए मंजुमंजुणा ૨૪૦ -આ ચિહ્ન વચમાંને પાઠ ૨૪૧ સૂત્રમાં મત્ત ગોવિD પછી છે. ચૂર્ણિકાર-ટિપનકકારે સ્વીકારેલા પાઠભેદ સવાંક મુદ્રિત સૂત્રપાઠ ચૂર્ણિટિપ્પનક-પાઠભેદ ११३ घोसेग य पडिबुज्झमाणे प २ सव्वि- घोसेण अपडिबुज्झमाणे सव्वि१२३ सुव्यग्गी नाम। अग्गिवेसे नाम १२३ अच्चे लवे गृहत्ते पाणू अच्ची लवे मुत्ते पाणु १२७ अमावसाए अवामंसाए २२५ माट्ठाई संपधूमियाई मट्ठाइसमट्ठाइ संपधूमियाइ २४१ उसिणोदए वियडे सुद्धवियडे २६१ नगरे था चेव एवमाइक्खइ सुधा नगरे सदेवमणुयासुराए परिसाए मज्झटिते चेव एवमाइक्खई આ ઉપરાંત પ્રત્યંતરમાં ઓછોવતાં સત્રો, એ છાવત્તા પાઠ, પાઠભેદો અને સૂત્રોના પૂર્વાપરને લગતા જે વિવિધ પાઠાંતરો છે, તે અને તે તે સ્થળે પાદટિપણીમાં આપેલા છે; તેનું અવલોકન કરવા વિદ્વાનોને ભલામણ છે. કલપસ્વનિયુક્તિ આદિની પ્રતિ પ્રસ્તુત કલ્પસત્રની આવૃત્તિ સાથે કલ્પનિર્યુક્તિ, કલ્પચૂર્ણિ અને પૃથ્વીચંદ્રાચાર્ય વિરચિત કલ્પ ટિપનક–આ ત્રણ વસ્તુ પ્રકાશિત કરવામાં આવી છે, એ ઉપર કહેવાઈ ગયું છે. આ ત્રણે ગ્રંથની પાંચ પાંચ પ્રતિઓને મેં આદિથી અંત સુધી સળંગ ઉપાગ કર્યો છે. એ પ્રતિઓ ખંભાત અને જેસલમેર જ્ઞાનભંડારની હતી. આ પ્રતિઓન મેં ખાસ કોઈ સંકેત કે તેની સંજ્ઞા રાખી નથી. પણ જે પાઠ એક પ્રતિમાં હોય તેને પ્રસ્ત્ર કે પ્રત્યુત્તરે થી જણાવેલ છે અને જે પાઠ ઘણી પ્રતોમાં હોય ત્યાં ત્યારેq એમ પાઠભેદ સાથે જણાવ્યું છે. ઉપરોક્ત બધી જ પ્રતિઓ તાડપત્રીય પ્રતિઓ છે અને તે તેરમા અને ચૌદમા સૈકામાં લખાયેલી છે. અર્થાત મેં મારા સંશોધન માટે પ્રાચીન પ્રતિઓ કામમાં લીધી છે. નિયુક્તિ અને શૂર્ણિની ભાષા ઉપર જેમ કલ્પસૂત્ર માટે કહેવામાં આવ્યું છે, તેમ નિર્યુક્તિચૂર્ણિની જે પ્રાચીન પ્રતિઓ મારા સામે છે, તેમાં ભાષાપ્રયોગોનું વૈવિધ્ય ઘણું છે. આ ભાષાવૈવિધ્ય અને તેના મૌલિક સ્વરૂપને વીસરી જવાને કારણે આજની જેમ પ્રાચીન કાળના સંશોધકોએ પણ ગ્રંથમાં ઘણું ઘણું ગોટાળા કરી નાખ્યા છે. આ ગોટાળાઓને અનુભવ પ્રાચીન પ્રતિએ ઉપરથી ગ્રંથનું સંશોધન કરનારને બહુ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૨૦} જ્ઞાનાંજલિ સારી રીતે હોય છે. આવા પાઠોનાં ઢગલાબંધ ઉદાહરણ આપી શકાય તેમ છે. તે છતાં હું અહીં માત્ર પ્રસ્તુત કલ્પચૂર્ણિમાંથી એક જ ઉદાહરણ આપું છું, જે ઉપરથી વિદ્વાનોને ખ્યાલ આવશે કે આવા પાઠોના સંશોધકોને શાબ્દિક શુદ્ધિ સિવાય અર્થસંગતિ વિષે કશુંય ધ્યાન નથી હોતું. પ્રસ્તુત કલ્પસૂત્રની ચૂર્ણિમાં (પૃ. ૯૪માં) માં ઉતિક્ઝિર્સે ઉત આ શુદ્ધ પાઠ લેખકોના લિપિદોષથી માં grfકન તિ પાઠ બની ગયો અને ઘણું પ્રતિઓમાં આ પાઠ મળે પણ છે. આ પાઠ કઈ ભાગ્યવાને સુધારવા પ્રયત્ન કર્યો અને તેને બદલે તેમણે મોણ તિબ્બર તિ પાઠ કર્યો, જેની અર્થદષ્ટિએ સંગતિ કશી જ નથી. ખરી રીતે મr giffકગલ્સ ઉત (સં. મા પનઘણન તિ) એનો અર્થ “નિગોદ અથવા ફૂગ ન વળે” એ છે. આવા અને આથીયે લિપિદોષ આદિના મોટા ગોટાળાઓ ચૂર્ણિગ્રંથોમાં ઘણું જ થયા છે. અને આ બધા ગોટાળાઓ આજના મુકિત ચૂર્ણપ્રથામાં આપણને જેમના તેમ જોવા મળે છે. અહીં પ્રસંગોપાત્ત જૈન મુનિવરોની સેવામાં સવિનય પ્રાર્થના છે કે, જૈન આગમો અને તે ઉપરના નિર્યુક્તિ-ભાગ્ય-ચૂર્ણિ આદિ વ્યાખ્યાગ્રથનું વાસ્તવિક અધ્યયન અને સંશોધન કરવા ઈચ્છનારે પ્રાકૃતાદિ ભાષાના ગંભીર જ્ઞાન માટે શ્રમ લેવો જોઈએ. આ જ્ઞાન માટે માત્ર ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્યકૃત પ્રાકૃત વ્યાકરણ જ બસ નથી. પ્રાકૃત ભાષાના અગાધ સ્વરૂપને જોતાં આચાર્ય શ્રી હેમચંદ્રકૃત પ્રાકૃત વ્યાકરણ એ તો પ્રાકૃતભાષાની બાળપોથી જ બની જાય છે. એટલે આ માટે નિર્યુક્તિ-ભાગ્યચૂર્ણિ આદિ ગ્રંથોનું ભાષાજ્ઞાનના વિવેક અને પૃથક્કરણપૂર્વક અધ્યયન કરવું અતિ આવશ્યક છે. આ અધ્યયનને પરિણામે ભગવાન શ્રી હેમચંદ્રસૂરિના ઉપર બાળપોથીરૂપે ઓળખાવેલા પ્રાકૃત વ્યાકરણમાં કેટલાં અગાધતા અને ગાંભીર્ય ભર્યા છે અને એ વ્યાકરણનું સર્વાગી સ્વરૂપ ઘડવા માટે તેમણે કેટલું અગવાહન અને શ્રમ કર્યો છે, તેને આપણને ખ્યાલ આવી શકે છે. પ્રાચીન પ્રાકૃત વ્યાકરણમાં જે પ્રયોગો અને સૂત્રો નહોતાં એ આચાર્ય શ્રી હેમચંદ્રના વ્યાકરણમાં ક્યાંથી આવ્યાં? તેમ જ એ ભાષા ઉપર લેખકોના લિપિદોષ, ભાષાઓનાં વિમિશ્રણ વગેરેની શી શી અસર થઈ છે અને તેનો વિવેક કેટલી ધીરજથી શ્રી હેમચંદ્રાચાર્યો કર્યો છે?—તેને સાચો જવાબ જૈન આગમ અને તે ઉપરના વ્યાખ્યાગ્રંથ આદિના અધ્યયનથી જ આપી શકાય તેમ છે. આચાર્ય શ્રી હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણની રચના બાદ વિશ્વનાં બધાં જ પ્રાચીન પ્રાકૃત વ્યાકરણ ગૌણ બની ગયાં છે, તેનું કારણ એમના વ્યાકરણની સર્વદેશીયતા અને સંગપૂર્ણતા છે. આ ઉપરાંત, જૈન આગમના અધ્યયન અને સંશોધન માટે જેટલી ભાષાજ્ઞાનની આવશ્યકતા છે, તેટલી જ જરૂરિયાત ઉત્તરોત્તર લેખકદેષાદિને કારણે અશુદ્ધિના ભંડારરૂપ બની ગયેલા જૈન આગમ રના નિયંક્તિ-ભાષ્ય આદિ વ્યાખ્યાગ્રંથના અધ્યયન આદિ માટે પ્રાચીન ગ્રંથસ્થ લિપિ અને તેમાંથી લેખકોએ ઉપજાવી કાઢેલા ભ્રામક પાઠ કે વિવિધ પ્રકારના લિપિષોના જ્ઞાનની પણ છે. આ લિપિની મૌલિકતા અને લેખકે એ કરેલી વિકૃતિઓનું ભાન જેટલું વિશેષ એટલી જ ગ્રંથસંશોધનમાં સરળતા રહે છે. આ સાથે પ્રાચીન ગ્રંથોમાં જ્યાં સંખ્યાનો નિર્દેશ કરવામાં અાવતા કે ભાંગાઓ અથવા ભંગાળ વગેરેની સંખ્યા આદિ દેખાડવામાં આવતાં ત્યાં તેમને અક્ષરાંકમાં દેખાડતા. એટલે એ અક્ષરકેનું જ્ઞાન પણ એટલું જ આવશ્યક છે. વિષયાંતર થઈને આટલું જણાવ્યા પછી હું મૂળ વિષય તરફ આવું છું. ઉપર જણાવેલા ભ્રામક છે કે લિપિમેદજનિત વિકત અશુદ્ધ પાઠેના પાઠાભેદોને માટે ? કેટલેક ઠેકાણે તેવા વિવિધ પાઠ કે જેની અર્થસંગતિ કઈ રીતે થઈ શકતી હોય, તેવા પાઠો આપ્યા Page #150 -------------------------------------------------------------------------- ________________ કહપસૂત્ર [૧૨૧ પણ છે. જુઓ ચૂર્ણિ, પત્ર ૯૦, ટિ. ૨. આ ઠેકાણે પટ્ટટ્ય . પાવકૃત્તિક ઇમક્રિાં હું, શુગૃત્તિજ મન્નથું સં. પ્રવાતથ આ ત્રણ પાઠભેદો અપાયા છે. એ જ રીતે યોગ્ય લાગ્યું છે ત્યાં તેવા પાઠભેદને સંગ્રહ કરવામાં આવ્યો છે. કેટલીક વાર પ્રાકૃત ભાષાભેદજનિત હજારો પ્રકારના પાઠો પૈકી કોઈ કઈ પાઠભેદે નેપ્યા છે; બાકી મોટે ભાગે જતા કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે णउइं णतुई णउति णतुर्ति, उउबद्धिता उडुबद्धिता, ओवद्धिता, पुण्णिमाते पुष्णिमाए पोणिमाते, નોવા નોઝ તોય તત, નોવા મોન મોર મોય મોત ઇત્યાદિ. આવા સ્વરવિકાર, વ્યંજનવિકાર, પ્રત્યયવિકાર વગેરેને લગતા અનેકવિધ પાઠ પૈકી કવચિત કવચિત પાઠભેદ આપ્યા છે; બાકી મોટે ભાગે એવા પાઠોને જતા કરવામાં આવ્યા છે. ટિપ્પનકકાર આચાર્ય શ્રી પૃથ્વીચંદ્રસૂરિ મહારાજ છે. તેમના સમયાદિ વિષે હાલ તુરતમાં કશું કહેવાની મારી તૈયારી નથી. એટલે માત્ર તેમને વિષે એટલું કહું છું કે તેઓ ચૌદમા સૈકામાં વિદ્યમાન હેવાનો સંભવ છે. દિપકકારે ટિપનકની રચના કરવામાં ચૂર્ણિકારનું અનુગામિપણું સાધ્યું છે. ચૂર્ણિકાર અને ટિપ્પનકકારે આખા કલ્પસૂત્ર ઉપર શબ્દશઃ વ્યાખ્યા નથી કરી એટલે તેમના સામે કલ્પસૂત્રની વાચના કેવી હશે એ સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. તેમ છતાં તેમની વ્યાખ્યાઓમાં જે કેટલાંક બીજો છે તે ઉપરથી જે પૃથક્કરણ થઈ શકે તે મેં આ પ્રસ્તાવનામાં જણાવ્યું છે. અંતમાં પ્રસ્તુત કલ્પસૂત્રનું જે રૂપ ઘડાવું જોઈએ તેમાં મારી નજરે કેટલીક ઊણપ રહી છે, પણ તેમાં મારી જેસલમેરના જ્ઞાનભંડાર વગેરેની પ્રવૃત્તિ કારણ છે. તે છતાં પ્રતિ કલ્પસૂત્રનું સંખ્યાબંધ પ્રાચીન પ્રતિઓને આધારે જે પ્રામાણિક રૂપ ઘડાયું છે તે એકંદર ઠીક જ ઘડાયું છે. આ કાર્યમાં છવાસ્થભાવજનિત અનેકાનેક ખલનાઓ થવાનો સંભવ સહજ છે, તેને વિદ્વાને ક્ષમાની નજરે જુએ અને યોગ્ય સંશોધન કરે એ અભ્યર્થના છે. (“કલ્પસૂત્ર' સંપાદન, સને ૧૯૫૨) Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રથમાનુયાગશાસ્ત્ર અને તેના પ્રણેતા સ્થવિર આ કાલક ' परिआओ पव्वज्जाभावाओ नत्थि वासुदेवाणं । होइ बलाग सो पुरण पढमणुओगाओ णायव्वो । आवश्यक नियुक्ति, गाथा ४१२. દીક્ષા લઈ ન શકવાને કારણે વાસુદેવને દીક્ષાપર્યાય નથી પણ બલદેવે દીક્ષા સ્વીકાર કરે છે માટે તેમને દીક્ષાપર્યાય છે. તે અમે અહીં જણાવતા નથી એટલે જેએ જાણવા ઇચ્છે તેમણે પ્રથમાનુયાગથી તે જાણી લેવા. तत्थ ताव सुम्मसामिणा जंबूनामस्स पढमाणुओगे तित्थयर- चक्कुवट्टि - दसारवं सपरूवणागयं वसुदेवचरियं कहियं ति । વસુરેřી, પ્રથમ સું, પત્ર ૨. સુધર્માંસ્વામીએ જ‰ નામના પોતાના શિષ્ય સમક્ષ પ્રથમાનુયોગના વ્યાખ્યાન પ્રસંગે તીર્થંકર, ચક્રવર્તી અને દશારેનું ચરિત્ર વર્ણવતાં વસુદેવનું ચરિત્ર કહ્યું હતું. 3 मेहावीसीसम्म ओहामिए कालगज्जथेराणं । सज्झतिएण अह सो खिते इमं भणिओ ।। १५३८ ।। સ્થવિર આ કાલકને બુદ્ધિમાન શિષ્ય દીક્ષા મૂકીને ધરવાસમાં ચાલ્યેા ગયા ત્યારે તેમના સહાધ્યાયીએ તેમને ( કાલકાને) ઉપહાસ કરતાં આ પ્રમાણે કહ્યું : afragi satतं ण य णातो तारिसी मुहुत्तो उ । जत्थ थिरो होइ सेहो निक्खतो अहो ! हु बोद्धव्वं ।। १५३६ ।। આપ ઘણું ભણ્યા, પણ તેવું મુક્ત નથી જાણી શકયા કે જે મુદ્દમાં નિષ્કાંત એટલે દીક્ષા લીધેલા શિષ્ય સ્થિર રહે. અહા! હજુ આપને પણ કેટલું જાણવાનુ છે ? Page #152 -------------------------------------------------------------------------- ________________ | પ્રથમાનુગશાસ્ત્ર અને તેના પ્રણેતા સ્થવિર આઈ કાલક [૧૨૩ तो एव स ओमत्थं भणिओ अह गंतु सो पतिट्ठाणं ।। आजीवीसगासम्मी सिक्खति ताहे निमित्त तु ॥ १५४० ॥ આ પ્રમાણે જ્યારે સહાધ્યાયીએ કાલકાર્યને તેમની ઊણપ જણાવી ત્યારે તેમણે પ્રતિષ્ઠાનપુરમાં જઈને આજીવકોની પાસે નિમિત્તવિદ્યાનો અભ્યાસ કર્યો. अह तम्मि अहीयम्मी वडहेठ निविट्ट अन्नयकयाति । सालाहणो णरिंदो पुच्छतिमा तिण्णि पुच्छाओ ॥ १५४१ ।। અષ્ટાંગનિમિત્તવિદ્યા ભણી ગયા બાદ કેઈક પ્રસંગે સ્થવિર આર્ય કાલક વડના ઝાડ નીચે બેઠા છે, ત્યાં શાલિવાહન રાજા આવી ચડે છે અને આચાર્યને આ પ્રમાણે ત્રણ પ્રશ્નો પૂછે છે : पसुलिडि पढमयाए बितिय समुद्दे व केत्तियं उदयं । ततियाए पुच्छाए महुरा य पडेज व ण व ? त्ति ॥ १५४२ ।। પહેલે પ્રશ્ન : બકરી વગેરે પશુઓની લીડીઓ કેમ થાય છે ? બીજો પ્રશ્ન : સમુદ્રમાં પાણું કેટલું ? ત્રીજો પ્રશ્ન : મથુરાનું પતન થશે કે નહિ ? पढमाए वामकडगं देइ तहिं सबसहस्समुल्लं तु । बितियाए कुंडलं तू ततियाए वि कुंडल बितियं ॥ १५४३ ॥ પહેલા પ્રશ્નના ઉત્તરથી પ્રસન્ન થઈ રાજા શાલિવાહને આચાર્યને લાખમૂલ્યનું ડાબું કહું ભેટ કર્યું. બીજા અને ત્રીજા પ્રશ્નના ઉત્તરથી રાજી થઈ રાજાએ બે કુંડલે ભેટ કર્યો. आजीविता उवहित गुरुदक्खिण्णं तु एत अम्हं ति। तेहि तयं तू गहितं इयरोचितकालकज्जं तु ॥ १५४४ ॥ આ પ્રસંગે, આર્ય કાલકને નિમિત્તવિદ્યા ભણુવનાર આજીવક સાધુઓ ત્યાં હાજર હતા, તેમણે “આ અમારી ગુરુદક્ષિણ છે” એમ કહી તે ત્રણેય ઘરેણાં લઈ લીધાં. અને આર્ય કાલક પિતાના સમયોચિત કાર્યમાં લાગી ગયા. _णटुम्मि उ सुतम्मो अटुम्मि अणटे ताहे सो कुणइ । लोगणुजोगं च तहा पढमणुजोग च दोऽवेए ।। १५४५ ।। જેનો સૂત્રપાઠ ભુલાઈ ગયો છે, છતાં જેનો અર્થ એટલે કે ભાવ ભુલાયો નથી, એવા લોકોનોગ અને પ્રથમાનુગ નામના બે ગ્રંથની તેમણે પુનઃ રચના કરી. વહુ નિમિત્ત તfથે પદમણનો હૃતિ રચારું जिण-चकि-दसाराणं पुत्वभवाइ निबद्धाइ।। १५४६ ।। ઉપરોક્ત બે ગ્રંથ પછી પહેલામાં ઘણા પ્રકારની નિમિત્તવિદ્યા અને પ્રથમાનુયોગમાં જિનેશ્વર, ચક્રવતી અને દશારોના પૂર્વભવાદિને લગતું ચરિત્ર ગૂંથવામાં આવ્યાં છે. ते काऊणं तो सो पाडलीपुत्ते उवहितो संघं । बेइ कतं मे किंची अणुग्गहट्ठाय त सुणह ॥ १५४७ ॥ આ બન્નેય ગ્રંથની રચના કરીને તેઓ પાટલીપુત્રમાં પહોંચ્યા અને ત્યાંના શ્રીસંઘને કહ્યું કે: મેં કાંઈક કર્યું છે તેને અનુમહ કરીને તમે સાંભળો. Page #153 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાના જલિ १२४] तो संघेण निसंत सोऊणय से पडिच्छितं तं तु ।। तो त पतिठितं तू णयरम्मी कुसुमणामम्मि ॥ १५४८ ।। તે પછી પાટલીપુત્રમાં વસતા શ્રીસંઘે તે ધ્યાનમાં લીધું. અને ધ્યાનમાં લઈને તેમના ગ્રંથને આદરપૂર્વક સ્વીકાર્યા. આ રીતે કુસુમપુર-પાટલીપુત્રમાં તે ગ્રંથ માન્ય થયા. एमादीणं करणं गहण णिज्जूहणा पकप्पो ऊ ।। संगहणीण य करणं अप्पाहाराण तु पकप्पो ॥ १५४६ ॥ पंचकल्प महाभाष्य ઈત્યાદિ નષ્ટ-ભ્રષ્ટ, શીર્ણ વિશીર્ણ અને વિસ્મૃત ગ્રંથની નિસ્પૃહણ—ઉદ્ધાર કરવો તેનું નામ પ્રકલપક૯૫ કહેવાય છે. તદુપરાંત અલ્પ યાદશક્તિ ધરાવનાર માટે સંગ્રહણી ગ્રંથની રચના કરવી તે પણ પ્રકલ્પકલ્પ નામથી જ ઓળખાય છે. ४ पच्छा तेण सुत्ते ण गंडियाणुयोगा कया। संगहणीओ वि कप्पट्ठियारणं अप्पधारणारणं उवग्गहकराणि भवंति । पढमाणुओगमाई वि तेण कया। पंचकल्पभाष्य चूर्णी પછી (અછાંગનિમિત્ત ભણી ગયા બાદ) તેમણે સૂત્ર નષ્ટ થઈ ગયેલ હોવાથી ગઠિકાનુયોગની પણ રચના કરી, સંગ્રહણીઓની પણ રચના કરી. અલ્પસ્મરણશક્તિવાળા બાળજીવોને ઉપકાર થશે એમ માનીને પ્રથમાનુયોગ આદિની પણ રચના તેમણે કરી. एतं सव्वं गाहाहिं जहा पढमाणुओगे तहेव इहइ पि वनिज्जति वित्थरतो । आवश्यकचूर्णी, भाग १, पत्र १६०. આ બધું ગાથાઓ દ્વારા જેમ પ્રથમાનુગમાં વર્ણન છે, તે જ પ્રમાણે અહીં વિસ્તારથીલંબાણથી વર્ણન કરવું. पूर्वभवाः खल्वमीषां प्रथमानुयोगतोऽवसेयाः । आवश्यकहारिभद्री वृत्ति, पत्र १११-२ આમના (કુલકરના) પૂર્વભવોનું ચરિત્ર પ્રથમાનુગથી જાણી લેવું. तत्र पुष्कलसंवर्मोऽस्य भरतक्षेत्रस्य अशुभभावं पुष्कलं संवर्त्तयति नाशयतीत्यर्थः । एवं शेषनियोगोऽपि प्रथमानुयोगानुसारतो विज्ञेयः । अनुयोगद्वार हारिभद्री वृत्ति, पत्र ८०. પુષ્કલસંવર્ત નામનો મેઘ ભરતક્ષેત્રની અશુભ પરિસ્થિતિનો નાશ કરે છે. આ જ પ્રમાણે બાકીના મેઘાની હકીક્ત વગેરે પ્રથમાનુગથી જાણી લેવું. से किं तं अणुओगे ? अणुओगे दुविहे पग्णत्ते, त जहा-मूलपढमाणुओगे य गंडियाणुओगे य । से कि तं मूलपढमाणुओगे? एत्थ रणं अरहताण भगवंतारणं पुत्वभवा देवलोगगमणाणि चवणाणि य जम्मणाणि य अभिसेया रायवरसिरीओ सीयाओ पव्वज्जाओ तवा य भत्ता केवल Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રથમાનુયોગશાસ્ત્ર અને તેના પ્રણેતા સ્થવિર આપ્યું કાલક | ૧૨૫ पाया यतित्थप्पवत्तणाणि य संघयण संठारणं उच्चत्तं आउं वन्नविभागो सीसा गणा गणहरा य अज्जा पवत्तणीओ संघस्स चउव्विहस्स वा वि परिमाण जिण-मणपज्जव ओहिनाण-सम्मत्तसुयनाणिणो य वाई अणुत्तरगई य जत्तिया य सिद्धा पाओवगया य जे जहिं जत्तियाई भत्ताइ छेत्ता अंतगडा मुणिवरुत्तमा तमरओघविप्पमुक्का सिद्धिपहमरणुत्तरं च संपत्ता, एए अन्ने य एवमाइया भावा मूलपढमाणुओगे कहिया आघविज्जति पण्णविज्जति परूविज्जंति से त्तं मूल पढाओगे | किंगडियाणुओगे ? २ अणेगविहे पण्णते, तं जहा - कुलगरगंडियाओ तित्थगरगंडियाओ हरगडियाओ दसारगडियाओ वासुदेवगंडियाओ हरिवंसगंडियाओ भद्दबाहुगंडियाओ तवोकम्मगंडियाओ चिततरगंडियाओ उस्सप्पिणीग़डियाओ ओसप्पिणीगंडियाओ अमर-नर- तिरियनिरयगइगमणविविहपरियदृणाणुओगे, एवमाइयाओ इंडियाओ आघविज्जति पण्णविज्जति परूविज्जति, से त्तं गंडियाओगे । સમાવાયાંગસૂત્ર, સૂત્ર-૪૭. અનુયોગ શું છે? અનુયાગ એ પ્રકારે છે: મૂલપ્રથમાનુયાગ અને ગ ંડિકાનુયોગ, મૂલપ્રથમાયોગ શું છે? મૂલપ્રથમાનુયાગમાં અરહંત ભગવતાના પૂર્વભવા, દેવલાકમાં અવતાર, દેવલાકથી ગુજરવું, જન્મ, મેરુ ઉપર જન્માભિષેક, રાજ્યપ્રાપ્તિ, દીક્ષાની પાલખી, દીક્ષા, તપસ્યા, કેવલજ્ઞાનપ્રાપ્તિ, ધ પ્રવન, સ ંઘયણુ, સઠાણુ, ઊંચાઈ, આયુષ્ય, શરીરનો વર્ણ વિભાગ, શિષ્યા, સમુદાયા, ગણુધરા, સાધ્વીસંખ્યા, પ્રવ્રુતિનીએ-સમુદાયની આગેવાન સાખીઓ–ચતુર્વિધ સંધની જનસંખ્યા, કેવળજ્ઞાની, મનઃપર્યાયજ્ઞાની, અવધિજ્ઞાની, ચતુર્દ શપૂર્વધરે, વાદી, અનુત્તરવિમાનગાનીઓની અને સિદ્ધોની સંખ્યા, જેટલા ઉપવાસ કરી સિદ્ધિમાં ગયા ત્યાદિ ભાવાનું વર્ણન પ્રથમાનુયાગમાં કરાયું છે. ગાંડિકાનુયોગ એટલે શું ? ગાંડિકાનુયોગ અનેક પ્રકારે છે—કુલકરગડિકાઓ, તીર્થ કરગડિકા, ચક્રવર્તી ગ`ડિકા, દશારગ ડિકાએ, વાસુદેવગડિકાઓ, હરિવંશગંડિકા, ભદ્રબાહુગંડિકાઓ, તપઃક ગડિકાઓ, ચિત્રાંતરગ ંડિકાઓ, ઉત્સર્પિણીગંડિકા, અવસર્પિણીમ ડેિકાએ, દેવ-મનુષ્ય-તિય ચ નરકગતિ પરિભ્રમણ આદિને લગતી ગડિકાએ ઇત્યાદિ હકીકતા ગંડિકાનુયાગમાં કહેવાઈ છે. ૯ નહિઁસૂત્રમાં સુત્ર ૫૬માં સમવાયાંગ સૂત્રને મળતેા જ પાઠ છે. * ઉપર એકીસાથે જે અનેક ઉતારાઓ આપવામાં આવ્યા છે તે પ્રથમાનુયોગ શું છે? ’ તે વિષે વિશિષ્ટ પ્રકાશ પાથરનારા ઉલ્લેખા છે. આજે કાઈક કોઈક વિરલ વ્યક્તિઓને બાદ કરતાં ભાગ્યે જ કોઈ ને ખબર હશે કે “પ્રથમાનુયોગ એ ધર્મ કથાનુયાગને લગતા વિસ્તૃત અને વિશિષ્ટ ગ્રંથ હતા.” એ ગ્રંથ આ યુગમાં જ અપ્રાપ્ય થઈ ગયા છે એમ નથી, પરંતુ સૈકાઓ પૂર્વે તે નષ્ટ થઈ ગયા છે— ખાવાઈ ગયા છે. આજે માત્ર એ ગ્રંથ વિશેની સ્થૂલ માહિતી પૂરી પાડતા કેટલાક વીખરાયેલા ઉલ્લેખે જ આપણા સામે વર્તમાન છે. આમ છતાં આ વિરલ ઉલ્લેખા દ્વારા આપણને કેટલીક એ ગ્રંથ અંગેની અને તે સાથે કેટલીક બીજી પણ મહત્ત્વની હકીકતા જાણવા મળી શકે છે. આપણે અનુક્રમે તે જોઈ એ : ૧. ઉપર આપેલાં પ્રાચીન અવતરણા પૈકી ત્રીજા અને ચેાથા ઉલ્લેખથી એ વાત સ્પષ્ટ થાય છે કે પ્રાચીન કાળમાં એટલે મૂત્રકાળમાં પ્રથમાનુયોગ નામના ગ્રંથ હતા જ, જેને નદિત્રકાર અને સમવાયાંગસૂત્રકારે મૂલપ્રથમાનુયોગ નામથી ઓળખાવેલ છે. પરંતુ કાળબળે તે લુપ્ત થઈ જવાને Page #155 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ ૧૨૬ ] લીધે તેમાંની જે અને જેટલી હકીકતો મળી આવે તે આધારે તેને પુનરુદ્ધાર સ્થવિર આર્ય કાલકે કર્યો હતો. વસુદેવહિંડી, આવશ્યકચૂર્ણિ, અવશ્યક સૂત્ર અને અનુયોગકારસૂત્રની હારિભદ્રી વૃત્તિ આદિમાં પ્રથમાનુયોગના નામને જે ઉલ્લેખ છે તે આ પુનરૂદ્ધરિત પ્રથમાનુયોગને લક્ષીને છે; જ્યારે આવશ્યક સૂત્રની નિર્યુક્તિમાં (અવતરણ ૧ ) આવતો પ્રથમાનુયોગ નામનો ઉલ્લેખ, સંભવ છે કે, મૂલપ્રથમાનુયોગને લક્ષીને પણ હોય! ૨. આઠ અને નવ ઉલ્લેખને આધારે આપણને જાણવા મળે છે કે પ્રથમાનુગમાં માત્ર તીર્થકરોનાં જ જીવનચરિત્ર હતાં, પરંતુ ત્રીજા ઉલેખને આધારે પ્રથમાનુગમાં તીર્થકરોનાં ચરિત્ર ઉપરાંત ચક્રવર્તી અને દશારોનાં પણ ચરિત્રો હતા. મને લાગે છે કે સૂત્રકાળમાં પ્રથમાનુયોગનું ગમે તે સ્વરૂપ છે, પરંતુ સ્થવિર આર્ય કાલકે પુનરુદ્ધાર કર્યો ત્યારે તેનું સ્વરૂપ આચાર્ય શ્રી ભદ્રેશ્વરકૃત કહાવેલી, શ્રી શીલાંકાચાર્યવૃત ચઉપણમહાપુરિસચરિય અને આચાર્ય શ્રી હેમચંદ્રકૃત ત્રિષ્ટિશલાકાપુરુષચરિતને મળતું હોવું જોઈએ. ૩. પાંચમો ઉલ્લેખ જોતાં સમજી શકાય છે કે, પ્રથમાનુયોગ ગ્રંથની રચના ગદ્યપદ્યરૂપે હતી. પરંતુ પ્રસ્તુત ગ્રંથ આજે આપણે સામે નથી, એટલે તેની ભાષાશૈલી, વર્ણનપદ્ધતિ, છંદ વગેરે વિષય, આ ગ્રંથમાં શી શી વિશેષતા અને વિવિધતાઓ હશે, એ આપણે ખરા સ્વરૂપમાં સમજી શકીએ તેમ નથી. તે છતાં અનુયોગઠારસૂત્ર ઉપરની હારિભદી વૃત્તિ(ઉલ્લેખ છમાં પાંચ મહામેનું વર્ણન જેવા માટે પ્રથમાનુયોગ જેવાની ભલામણ કરી છે. એ ઉપરથી પ્રથમાનુયોગમાં પ્રસંગે પ્રસંગે ઘણી ઘણી હકીકતોનો સમાવેશ હોવાને સંભવ છે. ' ૪. સમવાયાંગ સૂત્ર અને નંદિસૂત્ર(ઉલ્લેખ ૮-૯)માં પ્રથમાનુયોગને બદલે મૂલપ્રથમાનુગ નામ ભળે છે, તેનું કારણ મને એ લાગે છે કે, જ્યાં સુધી સ્થવિર આર્ય કાલકે પ્રથમાનુગને પુનરુદ્ધાર નહોતો કર્યો ત્યાં સુધી સૂત્રકાલીન પ્રથમાનુગને પ્રથમાનુયોગ નામથી જ ઓળખવામાં આવતો હશે, પરંતુ સ્થવિર આર્ય કાલકે એ ગ્રંથનો ઉદ્ધાર કર્યા બાદ સૂત્રકાલીન પ્રથમાનગને મૂલપ્રથમાનુગ નામ આપ્યું હોવું જોઈએ. જોકે સમવાયાંગસૂત્ર-નંદિસત્રના ચૂર્ણિવૃત્તિકારોએ વ્યુત્પજ્યર્થ સિદ્ધ કેટલાક વિકલ્પિક લાક્ષણિક અર્થો આપ્યા છે, પણ મારી સમજ પ્રમાણે એ વાસ્તવિક અર્થને સ્પર્શ નથી કરતા. જે પ્રથમાનુયોગમાં માત્ર તીર્થકરોનાં જ ચરિત્ર હોત તો ચૂર્ણિવૃત્તિકારોના અર્થો લાક્ષણિક ન રહેતાં વાસ્તવિક બની જાત. પરંતુ, આપણે સંભાવના કરી શકીએ છીએ ત્યાં સુધી, પ્રથમાનુયોગમાં માત્ર તીર્થકરોનાં જ ચરિત્રો હોય અને તેમની સાથે અનિવાર્ય રીતે સંબંધ ધરાવતા ચક્રવર્તીવાસુદેવાદિનાં ચરિત્રો હોય જ નહિ, એ કદીયે બનવા યોગ્ય નથી. એટલે પ્રથમાનુગમાં માત્ર તીર્થકરોનાં ચરિત્રો હોવાની વાત નંદિવ-સમવાયાંગસૂત્રમાં મળતી હોય કે માત્ર તીર્થકર-ચક્રવત દશારોનાં ચરિત્રો હોવાની વાત પંચકલ્પભાયાદિમાં મળતી હોય તો પણ આપણે એ સમજી જ લેવું જોઈએ કે પ્રથમાનુયોગમાં, ઉપર કહેવામાં આવ્યું તેમ, ત્રેસઠ શલાકાપુરુષ અને તે સાથે સંબંધ ધરાવતી અનેક વ્યક્તિઓનાં ચરિત્રોને સમાવેશ થવો જોઈએ. એટલે ચૂર્ણિકૃત્તિકારોની વ્યાખ્યાને આપણે અહીં લાક્ષણિક જ સમજવી જોઈએ. દિગંબર આચાર્ય શ્રી શુભચંદ્ર પ્રણીત અંગણત્તીમાં પ્રથમાનુયોગમાં શું છે તે વિષે આ હકીકત જણાવી છે– ___पढम मिच्छादिट्ठिं अव्वदिकं आसिदूण पडिवज्ज । - ભુગોનો પઢિયારો ડુતો માજુથોનો સો || 3 || Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રથમાનુયેગશાસ્ત્ર અને તેના પ્રણેતા સ્થવિર આર્ય કાલક [ ૧૨૭ चउवीसं तित्थयरा पइणो बारह छखंडभरहस्स । णव बलदेवा किण्हा णव पडिसत्तू पुराणाइं ॥ ३६ ॥ तेसि वण्णंति पिया माई णयराणि तिण्ह पुत्वभवे । पंचसहस्सपयाणि य जत्थ हु सो होदि अहियारो ॥ ३७ ।। દ્વિતીય અધિકાર. દિગંબર આચાર્ય શ્રી બ્રહ્મહેમચંદ્ર વિરચિત શ્રુતસ્કંધમાં આ પ્રમાણે નિર્દેશ છે : तित्थयर चक्कवट्टी बलदेवा वासुदेव पडिसत्तू । पंचसहस्सपयारणं एस कहा पढमअणिओगो ॥ ३१ ॥ પ્રથમાનુગના પ્રણેતા પ્રથમાનુયોગના સ્વરૂપ વિશે ટૂંકમાં જણાવ્યા પછી તેના પ્રણેતા સ્થવિર આર્ય કાલક વિષે ટૂંકમાં જણાવવામાં આવે છે: ૧. પંચકલ્પમહાભાષ્ય અને તેની ચૂર્ણિ (ઉલ્લેખ ૩-૪)માં જણાવ્યા પ્રમાણે સ્થવિર આર્ય કાલકે પ્રથમાનુયોગ ગ્રંથનો પુનરુદ્ધાર કર્યો હતો. તે જ રીતે તેમણે ગંડિકાનુયોગ નામના ગ્રંથનો પણ ઉદ્ધાર કર્યો હતો. લોકાનુયોગ અને જૈન આગમો ઉપરની સંગ્રહણીઓની રચના પણ તેમણે કરી હતી. ગંડિકાનુયોગમાં શું છે તે માટે આઠમો ઉલ્લેખ જોવા ભલામણ છે. ગણિતાનુયોગમાં અષ્ટાંગનિમિત્તવિદ્યા ગૂંથવામાં આવી છે. અને સંગ્રહણીઓ, એ જૈન આગમોની ગાથાબદ્ધ સંક્ષિપ્ત વિષયાનુક્રમણિકા છે. આજે આપણે સ્પષ્ટ રીતે જાણી શક્તા નથી કે “અહીં જણાવેલી સંગ્રહણીઓ કઈ?” તે છતાં સંભવતઃ ભગવતીસૂત્ર, પન્નવણાસર, વાભિગમસૂત્ર, આવશ્યકસૂત્ર આદિમાં આવતી સંગ્રહણીગાથાઓ જ આ સંગ્રહણીઓ હોવી જોઈએ. ૨. સ્થવિર આર્ય કાલકે અષ્ટાંગનિમિત્તવિદ્યાનું અધ્યયન આજીવકશ્રમણે પાસે કર્યું હતું. એટલે કે નિમિત્તવિવાના વિષયમાં સ્થવિર આર્ય કાલક માટે આવકનું ગુરુત્વ અને વારસો હતાં. વીર વર્ધમાન ભગવાને અષ્ટાંગનિમિત્તવિદ્યાને સામાન્ય રીતે ભણવાનો નિષેધ કરેલ હઈ જૈન શ્રમણોમાંથી એ વિદ્યા ભૂંસાઈ ગઈ હતી, પરંતુ સમયબળને કારણે એ જ વિદ્યા પુનઃ શીખવાની આવશ્યકતા જણાતાં આર્ય કાલકને આજીવક નિગ્રંથનું સાન્નિધ્ય સાધવું પડયું છે. પંચકલ્પ ભાષ્યમાં “રાજા શાલિવાહને આર્ય કાલકને ઉપહત કરેલ કટક અને કુંડલને આવક શ્રમણ પોતાની ગુરુદક્ષિણ તરીકે લઈ ગયા.” આ ઉલ્લેખથી “ તે જમાનામાં આજીવનિર્ચ માં પરિગ્રહધારી નિર્ચ થી પણ હતા” એ જાણવા મળે છે. ૩. પ્રથમાનુયોગાદિના પ્રણેતા સ્થવિર આર્ય કાલક રાજા શાલિવાહનના સમકાલીન હતા. રાજા શાલિવાહને આર્ય કાલકને પૂછયું હતું કે “મથુરાનું પતન થશે કે નહિ?તેને ઉત્તર આર્ય કાલકે શો આ હતો એ પંચકલ્પમહાભાષ્યમાં જણાવ્યું નથી, તે છતાં રાજાએ પ્રસન્ન થઈ કુંડલ આપ્યાનો ઉલ્લેખ છે તે ઉપરથી રાજાને વિજય જણાવ્યો હશે. જે વિજયનો ઉલ્લેખ વ્યવહારભાચૂર્ણિ-રીકામાં અને બૃહક૯૫ભાગ ૧-ચૂર્ણિ-ટીકામાં આવે છે. એટલે પંચકલ્પભાષ્યમાં જે પ્રશ્નોનું નિર્દેશ છે એ १. महुराणत्ती दंडे णिग्गय सहसा अपुच्छियं कयरं । तस्स य तिक्खा आणा दुहा गया दो वि पाडेउ ॥१५२॥ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] જ્ઞાનાંજલિ સંભવિત જ છે. અને આ જ કારણસર રાજા શાલિવાહનનો કાલકાર્ય સાથે સંબંધ ધર્મભાવનામાં પરિણમ્યો હશે એમ લાગે છે. અને આ જ ધર્મ સંબંધને કારણે કાલકાર્યો રાજા શાલિવાહનની ખાતર ભાદ્રપદ શુક્લ પંચમીને બદલે ભાદ્રપદ શુકલ ચતુર્થીને દિવસે સંવત્સરી પર્વની આરાધના કરી હતી. આ ઉપરથી આપણે એટલું નિશ્ચિત કરી શકીએ છીએ કે અષ્ટાંગનિમિત્તવિદ્યાપારંગત, પ્રથમાનુનોગગંડિકાનુયોગલકાનુયોગ–અને જૈન આગમોની સંગ્રહણીઓના પ્રણેતા, તેમ જ પંચમાને બદલે ચતુર્થીને દિવસે સંવત્સરી કરનાર સ્થવિર આર્ય કાલક એક જ છે અને તે રાજા શાલિવાહનના સમકાલીન હતા. આ યુગમાં રાજા શાલિવાહન સાથે સંબંધ ધરાવનાર બીજા કોઈ કાલકાર્યા હોવાનો ઉલ્લેખ મળતો નથી. પ્રજ્ઞાપન સત્રના પ્રણેતા શ્યાભાર્ય-કાલકાર્ય આ કાલકાર્ય કરતાં જુદા જ છે. પ્રથમાનુયોગનું ગુપ્ત સ્થાનમાં અસ્તિત્વ પ્રથમાનુયોગ ગ્રંથ ઘણું ચિરકાળથી નષ્ટ થઈ જવા છતાં પણ એ ગ્રંથે ગુપ્ત સ્થાનમાં હોવાનો અને ત્યાંથી દેવતાએ કોઈ કોઈ આચાર્યને વાંચવા માટે આપ્યાની કેટલીક કિંવદંતીઓ આપણે ત્યાં ચાલતી હતી અને તેના બે ઉલ્લેખ મારા જેવામાં આવ્યા છે, જે પૈકીને એક ઉલ્લેખ જયસાગરકૃત ગુરૂપારdયસ્તવવૃત્તિની પ્રારંભિક પ્રસ્તાવનામાં છે અને બીજો ઉલ્લેખ હર્ષભૂષણકૃત શ્રાદ્ધવિધિવિનશ્ચયમાં છે. પહેલા ઉલ્લેખમાં પ્રથમાનુગગ્રંથની હાથપોથી શાસનદેવતાએ ખરતર આચાર્ય શ્રી જિનદત્તસૂરિને આપ્યા અને વાંચ્યાને ઉલ્લેખ છે. અને બીજામાં ગુજરેશ્વર મહારાજા શ્રી કુમારપાલદેવપ્રતિબાધક આચાર્ય શ્રી હેમચંદ્રને આધ્યાને, એક રાત્રિમાં વાંચી લીધાનો અને તદનુસારે ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર રસ્યાનો ઉલ્લેખ છે, જે વિશેનો જરા સરખોય નિર્દેશ આચાર્ય શ્રી હેમચંદ્ર પોતાના શલાકાપુરપચરિત્રમહાકાવ્યમાં કર્યો નથી. આ દેવતાઈ વાતોને આપણે કેટલે અંશે માનવી એ એક ગંભીર કોયડો જ છે. આવી રચનાઓની નકલ કરવા દેવામાં કે કરી લેવામાં ન આવે, એ એક નવાઈની જ વાત છે ને? અતુ, એ બન્નેય ઉલ્લેખ આ નીચે નોંધવામાં આવે છે ? १. “ज्ञानदर्शनचारित्रागण्यपुण्यातिशयसत्त्वरञ्जितश्रीशासनदेवतावितीर्णाज्जयिनीस्थितमहाकालप्रासादमध्यवत्तिशैलमयभारपट्टबीटकान्तःसंगोपितपुरासिद्धसेनदिवाकरवाचितदशपूर्वधरश्रीकालिकसूरिविरचितानेकाद्भुतश्रीप्रथमानुयोगसिद्धान्तपुस्तकरत्नार्थसम्यक्परिज्ञानजगद्विदितप्रभावाः निजप्रतिभावभवविस्मापितदेवसूरयः श्रीजिनदत्तसूरयः” गुरुपारतन्त्र्यस्तववृत्तिः २. श्रीहेमाचार्याः प्रथमानुयोग देवताप्रसादाल्लब्ध्वकरात्राववधार्य च तदनुसारेण त्रिषष्टिચરિત્રાનિ નાથુરિત ! શ્રાદ્ધવિઘવિનિશ્ચય. ગુરુપરતં વ્યસ્તવવૃત્તિના ઉલ્લેખમાં ઢિવિવારવારિત એમ ઉલ્લેખ કર્યો છે તે માત્ર કલ્પિત અને અપ્રામાણિક છે, કારણ કે આવશ્યકચૂર્ણિકાર જિનદાસગણિ અને આવશ્યક તથા गोयावरीए नईए तडे पइट्ठाण नयरं । तत्थ सालवाहणो राया। तस्स खरगओ अमच्चो । अन्नया सो सालवाहणो राया दंडनायगं आणवेइ-महुरं घेत्तूण सिग्घमागच्छ । सो य सहसा अपुच्छिऊण दंडेहिं सह णिग्गतो । ततो चिंता जाया-का महुरा घेत्तव्वा ? दक्षिणमहुरा उत्तरमहुरा वा ?। तस्स आणा तिक्खा, पुणो पूच्छिन तीरति । ततो दंडा दुहा काऊण दोसु वि पेसिया, गहियातो दो वि महुरातो । ततो वद्धावगो पेसिओ । तेणागंतूण राया वद्धावितो –તેવ! તો વિ મઘુરાતો મહિયાત व्यवहारभाष्य-टीका, भाग ४, पत्र ३६ Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રથમાનુગશાસ્ત્ર અને તેના પ્રણેતા સ્થવિર આર્ય કાલક [ ૧૨૯ અનુયોગદ્વાર-વૃત્તિકાર યાકિનીમહત્તરાસૂનુ આચાર્ય શ્રી હરિભદ્દે ચૂર્ણિ અને વૃત્તિમાં અનેક ઠેકાણે અને અનેક વિષયમાં પ્રથમાનુયોગની સાક્ષી આપી છે, જેમાંના થોડા ઉપયોગી ઉલ્લેખો મેં આ લેખના પ્રારંભમાં આપ્યા છે એટલે પ્રથમાનુયોગની પ્રતિ મેળવવા માટે કે વાંચવા માટે આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરને દેવતાની જરૂરત જરાય ન હતી, ભલે શ્રી જિનદત્તસૂરિ મહારાજને હ. શ્રી હર્ષભૂષણે કરેલે લેખ પણ કરિપત જ છે. સંભવ છે, ગરપાતંત્ર્યસ્તવવૃત્તિકારની સ્પર્ધામાં હર્ષભૂષણે પણ એક તુકકો ઊભો કર્યો હોય. તુકકો પણ જેતે નહિ, એક રાત્રિમાં જ આચાર્યશ્રી હેમચંદ્ર પ્રથમાનુગ વાંચી લીધો. મને તો લાગે છે કે બન્ને મહાનુભાવોએ તુક્કા જ ઉડાવ્યા છે. આવા દેવતાઈ તુક્કાઓ આપણે ત્યાં ઘણું ચાલ્યા છે. પ્રભાવચરિત્રકાર આચાર્યો પણ એક આવી જ કથા રજૂ છે– એવામાં બુદ્ધાનંદ મરણ પામી વ્યંતર થયો અને પૂર્વના વૈરભાવથી તેણે ભલ્લાદિકૃત નયચક અને પદ્મચરિત્ર એ બન્નેય ગ્રંથ પોતાને તાબે કર્યા અને તે કોઈને વાંચવા દેતો ન હતો.” - પ્રભાવક ચરિત્ર ભાષાંતર, પૃષ્ઠ ૧૨૩. ખરેખર આવી કથાઓ અર્થ વિનાની જ છે. મલવાદી પ્રાચીન નયચક ગ્રંથને વાંચે છે ત્યારે તેમના હાથમાંથી દેવતા તે ગ્રંથને પડાવી લઈ જાય છે, અને એની જ ભલામણથી નિર્માણ થયેલા નયચક ગ્રંથની રક્ષા કરવાની એ દેવતાને પરવા નથી, ત્યારે તો આવી કથાઓ ઉપહાસજનક જ લાગે છે ? અંતમાં, પ્રાસંગિક ન હોવા છતાંય મેં આ લેખમાં પંચકલ્પમહાભાષ્ય અને તેની ચૂર્ણિને ઉલેખની નોંધ કરી છે એટલે મારે કહેવાની વસ્તુ અનુપ્રસન્ત તો છે જ, અને તે એ કે પંચકલ્પમહાભાષ્ય નામ સાંભળી ઘણા વિદ્વાને એમ ધારી લે છે કે પંજા નામનું સૂત્ર હોવું જોઈએ. પરંતુ ખરું જોતાં તેમ છે જ નહિ. પંચક૯૫ભાષ્ય એ ક૫ભાગમાંથી છૂટો પાડેલો એક ભાગ્યવિભાગ તેનું મૂળ સૂત્ર જે કહી શકાય તે તે કલ્પસૂત્ર (બૃહકલ્પસૂત્ર) જ કહી શકાય; જેમ આવશ્યક નિર્યુક્તિમાંથી ઓઘનિર્યુક્તિને જુદી પાડવામાં આવી છે, દશવૈકાલિક નિર્યુક્તિમાંથી પિંડનિર્યુક્તિને જુદી કરી છે તે જ રીતે કલ્પભાગમાંથી પંચકલ્પભાષ્યને પણ અલગ કરવામાં આવ્યું છે. બૃહકલ્પસૂત્રની કેટલીક જૂની પ્રતિઓના અંતમાં જં પસૂત્ર સમાપ્તમ આવો ઉલ્લેખ જોઈ કેટલાક ભ્રમમાં પડી જાય છે, પરંતુ ખરી રીતે ભ્રમમાં પડવું જોઈએ નહિ. એવા નામોલ્લેખવાળી પ્રતિ બધી બૃહત્કલ્પસૂત્રની જ પ્રતિઓ છે. [‘આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રન્થ,” ઈ. સ. ૧૯૫૬] જ્ઞાનાં. ૧૭ Page #159 -------------------------------------------------------------------------- ________________ વિશેષાવશ્યક મહાભાષ્ય-સ્વપજ્ઞ ટીકાનું અસ્તિત્વ આજના લેખનું મંગળવરૂપ શીર્ષક વાંચીને માત્ર જૈન જગત જ નહિ, કિન્તુ વિશેષાવશ્યકમહાભાષ્ય ગ્રંથનું ગૌરવ સમજનાર જૈનેતર જગત પણ આનંદમગ્ન થશે, એમાં લેશ પણ શંકાને સ્થાન નથી. આજ પર્યત ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત વિશેષાવશ્યક મહાભાષ્ય ઉપરની સ્વોપજ્ઞ ટીકા નષ્ટ થયાની જ માન્યતા પ્રચલિત હતી, પરંતુ તપાસને પરિણામે એ ગ્રંથની પજ્ઞ ટીકા વિદ્યમાન છે અને એને જોવા આપણે સૌ નસીબદાર છીએ એની પ્રસ્તુત લેખથી દરેકને ખાતરી થશે. સાથે સાથે એ જાણીને દરેકને દિલગીરી પણ થશે કે, પ્રરતુત ટીકાને છઠ્ઠા ગણધરની વક્તવ્યતા સુધી પહોંચાડીને ભગવાન શ્રી જિનભદ્રગણિ સ્વર્ગવાસી થઈ ગયા છે; છતાંય આપણું પરમ સૌભાગ્ય છે કે એ અપૂર્ણ ટીકાને શ્રીકટ્ટાર્યવાદિ ગણિ મહત્તર મહારાજે પૂર્ણ કરી છે. પ્રસ્તુત વોપજ્ઞ ટીકાની શરૂઆતમાં શ્રી ક્ષમાશ્રમણ ભગવાને મંગલાચરણ કે અવતરણ આદિ જેવો કશેય ઉલ્લેખ કર્યો નથી તેમ જ તેઓશ્રી પોતાની ટીકાને રચતાં એકાએક સ્વર્ગવાસી થયેલ હોવાથી પ્રશસ્તિ કે પુષ્પિકા જેવો ઉલ્લેખ પણ આપણને મળી શકે તેમ નથી. અતુ. સૌપહેલાં આપણે ક્ષમાશ્રમણકૃત પણ ટીકાનો પ્રારંભ અંશ જોઈએ. હૂં | ૐ નમો વીતરાય છે कयपवयप्पणामो वुच्छ चरणगुणसंगहं सयल आवस्सयाणुओगं गुरूवएसाणुसारेण ॥ १ ॥ प्रोच्यन्ते ह्यनेन जीवादयः अस्मिन्निति वा प्रवचनम् । अथवा प्रगतं प्रधानं शस्तमादौ वा वचनं द्वादशांगम् । अथवा प्रवक्तीति प्रवचनम् । तदुपयोगानन्यत्वाद्वा संघः प्रवचनम् । प्रणमनं प्रणामः पूजेत्यर्थः, कृत: प्रवचनप्रणामोऽनेन कृतप्रवचनप्रणामः । 'वोच्छं' वक्ष्ये । चर्यते तदिति चरणं चारित्रम् गुणाः मूलोत्तरगुणाः चरणगुणाः । अथवा चरणं चारित्रम् गुणग्रहणात् सम्यग्दर्शनज्ञाने । तेषां संग्रहणं संग्रहः । सह कलाभिः सकल: संपूर्ण इत्यर्थः । अस्ति ह्यतद् देशगृहीतत्वाद् वे(वि)कलोऽपि संग्रहः, अयं तु समस्तग्राहित्वात् सकलः । कथम् ? सामायिके एव द्वादशांगार्थपरिसमाप्तेः । वक्ष्यते च-“ सामाइयं तु तिविहं सम्म सुयं तहा चरित्तं च।" इत्यादि । किं च सम्यग्दर्शनादित्रयेण न संगृहीतम् ? अतः सकल इति। तम् चरणगुणसंगहं Page #160 -------------------------------------------------------------------------- ________________ વિશેષાવશ્યક મહાભાષ્ય.પણ ટીકાનું અસ્તિત્વ [१31 सयलं । कश्चासौ ? आवश्यकानुयोगः । अवश्यक्रियानुष्ठानादी आवश्यकम्, अनुयोजनमनुयोगः अर्थव्याख्यानमित्यर्थः, आवश्यकस्यानुयोग आवश्यकानुयोगः तम् आवश्यकानुयोगम् । गृणंति शास्त्रार्थमिति गुरवः, ब्रुवन्तीत्यर्थः, ते पुनराचार्याः अर्हदादयो वा, तदुपदेशः तदाज्ञा गुरूपदेशानुसारः, गुरूपदेशानुवृत्तिरित्यर्थः, तया गुरूपदेशानुवृत्त्या गुरूपदेशानुसारेणेति । तस्स फल० गाहा ॥ .. [प्रवर्तकप्रति, पत्र १] ઉપર કહેવાઈ જ ગયું છે કે ભગવાન શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણ, ટીકાની રચના કરતાં, એકાએક સ્વર્ગવાસી થઈ ગયા છે; એટલે તેનો ઉપસંહાર, પુપિકા કે પ્રશસ્તિ આપણને મળી શકે તેમ નથી. આ સ્થિતિમાં પ્રસ્તુત ટીકાના રચયિતા ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે કે હતા એ હકીકત આપણને તેમના પિતાના શબ્દોમાં મળી શકે તેમ નથી, પરંતુ એ હકીકત આપણને ઉપરોક્ત ટીકાને પૂર્ણ કરવાનું મહાન પુણ્ય કાર્ય કરનાર ભગવાન શ્રી કાર્યવાદિગણિ મહત્તરના ટીકાનુસંધાનના પ્રારંભિક અંશમાંથી મળી શકે છે, જે અંશ આ નીચે આપવામાં આવે છે : ण ह वइ० गाहा ॥ सौम्य ! " न ह वै [स] शरीरस्य प्रियाप्रिययोरपहतिरस्ति, अशरीरं वाव सन्तं प्रियाप्रिये न स्पृशतः” इत्येषां च वेदपदानां न वाक्यार्थमवबुध्यते भवान् अतः संशेते किमिह बन्धमोक्षौ स्यातां न वेति । न चेह संशयोऽनुरूपस्ते, यतो निष्पष्टमेवेदमुच्यतेसशरीरस्येति । बाह्याध्यात्मिकानादिशरीरसंतानमयो बन्धः । तथाऽशरीरं वाव सन्तमित्यशेषशरीरापगमस्वभावो मोक्ष इति । छिण्णम्मि० गाहा ॥ निर्माप्य षष्ठगणधरवक्तव्यं किल दिवंगताः पूज्याः । अनुयोगमार्यदेशिक ( ? ) जिनभद्रगणिक्षमाश्रमणाः ।। छ । तानेव च प्रणिपत्यातः परमविवि ?)शिष्टविवरणं क्रियते । कोडार्यवादिगणिना मन्दधिया शक्तिमनपेक्ष्य ॥१॥ संघटनमात्रमेतत् स्थूलकमतिसूक्ष्मविवरणपदस्य । शिवभक्त्युपहृतलुब्धकनेत्रवदिदमननुरूपमपि ॥ २ ॥ सुमतिस्वमतिस्मरणादर्श(?)परानुवचनोपयोगवेलायाम् ॥ मद्वदुपयुज्यते चेद्, गृह्णन्त्वलभा( सा )स्ततोऽन्येऽपि ॥ ३ ॥ अथ सप्तमस्य भगवतो गणधरस्य वक्तव्यतानिरूपणसम्बन्धनाय गाथाप्रपंच:-ते पव्वइए सोउं०। आभटो य० । किं मण्णे अस्थि देवा० तं मण्णसि रयिता० । सच्छंदचारिणो पुणः । दे मौर्यपुत्र ! आयुष्मन् काश्यप ! त्वं मन्यसे-जारकाः संक्लिष्टासुरपरमाधार्मिकायत्ततया कर्मवशतया परतन्त्रत्वात् स्वयं च दुःखसंप्रतप्तत्वाद् इहाऽऽगन्तुमशक्ताः, अस्माकमप्यनेन शरीरेण तत्र गन्तु कर्मवशतयैवाशक्तत्वात् प्रत्यक्षीकरणोपायासम्भवादागमगम्या एव श्रुति-स्मृतिग्रंथेषु श्रूयमाणाः श्रद्धेया भवन्तु; ये पुनरमी देवा ते स्वच्छन्दचारिणः कामरूपाः दिव्यप्रभावाश्च किमिति दर्शनविषयं नोपयान्ति ? किमिह नाऽऽगच्छन्तीत्यभिप्रायः, अवश्यं न सन्ति, येनास्मादृशानां प्रत्यक्षा न भवन्ति अतो न सन्ति देवाः, अस्मदाद्यप्रत्यक्षत्वात्, खरविषाणवत् श्रूयते च श्रुत्यादिषु, तद् आगमप्रामाण्यादनुमानगम्यत्वाद्वा परमाण्वादिवत् किं सन्तीति । एवं भवतो देवेषु संशयः । मा १. “अनुयोगमार्गदेशक" मेव। 48 सही सलवे छे. . २. "सुमतिः स्मरणादर्शः " मे। पा: मी सगत सारे छे.. . Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ] જ્ઞાનાંજલિ कुरु संशयम् ॥ अथादृष्टाश्रुतनामगोत्राभिमाषण-हृदयस्थार्थप्रकटीकरणविस्मापनानंतरं देवाभावप्रतिपादकहेतोरसिद्धतोद्भावनार्थं प्रत्यक्षप्रमाणसिद्धतां प्रकाशयन् भगवानाह-मा० गाहा । (પ્રવર્તપ્રત, પૂત્ર ૬-ર) ઉપર ભગવાન શ્રી કાર્યવાદિગણિએ પૂર્વ ટીકાકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના નામનો અને એ અપૂર્ણ ટીકાના અનુસંધાનકાર તરીકે પોતાના નામ આદિનો જે નિર્દેશ કર્યો છે, તે નોંધવામાં આવ્યો છે. આ ઉલ્લેખથી એ હકીકત સ્પષ્ટ થાય છે કે, ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક મહાભાષ્યની ટીકા પૂર્ણ નથી કરી, પરંતુ છ ગણધરની વ્યાખ્યા સુધી જ તે થઈ શકી છે થઈ છે. અને તે સમય દરમિયાન તેઓશ્રી સ્વર્ગવાસી થયા છે. ઉપર જે ઉલ્લેખ નોંધવામાં આવ્યું છે તેમાં શ્રી કટ્ટાર્યવાદિગણિ મહારાજ મહત્તર હતા તેવો ઉલ્લેખ જોકે નથી, પરંતુ પ્રસ્તુત ટીકામાં તેમણે બે ઠેકાણે પોતે મહત્તર હવાની સાબિતી આપતા ઉલ્લેખ કરેલા છે. એક નમસ્કારની વ્યાખ્યા પૂર્ણ થાય છે ત્યાં અને બીજો ગ્રંથને અંતે १. धर्मकथादिवदिति नमस्कारनियुक्तिभाष्यव्याख्यानं समाप्तम् ॥ छ ॥ ॥कृतिः कोटार्यवादिगणिमहत्तरस्य ॥ अथ सूत्रस्पर्शिकनियुक्तिः क्रमप्राप्ता, तस्याः संबंधार्थ गाथा । कयपंचणमोक्कारो० इत्यादि। [વર્ણપ્રતિ, પત્ર ૭૦] ૨. સંવાોિનમૂર્ત મર્સ સામથર TIT | होइ परिकम्मियमई जोग्गो सेसाणुओगस्स ॥ सर्वसूत्रार्थकन(म)यस्य अनुयोगस्य मूल(लं) कारणं भाष्यं सामायिकस्य गाथानिबद्धं 'ज्ञात्वा' गुरूपदेशात् स्वयं वा शब्दार्थन्यायसिद्धान्तप्रावीण्यादवगम्ये( म्य अ) र्थम् , अनेन परिकमितबुद्धिर्योग्यो भवति सामायिकानुयोगव्यतिरिक्तस्य शेषानुयोगस्य श्रवणेऽनुप्रवचने चेति । परमपूज्यजिनभद्रगणिक्षमाश्रमणकृतविशेषावश्यकप्रथमाध्ययनसामायिकभाष्यस्य विवरणमिदं समाप्तम् ॥छ॥ सूत्रकारपरमपूज्य श्रीजिनभद्रगणिक्षमाश्रमणप्रारब्धा समथिता श्रीकोट्टाचार्यवादिगणिमहत्तरेण श्रीविशेषावश्यकलघुवृत्तिः ॥ छ । [પ્રવર્તાવ પ્રતિ, પત્ર ૨૬] ઉપર કઢાર્યવાદિગણિ મહારશ્રીએ સ્પષ્ટ કરી દીધું છે કે પોતે જે ટીકા રચી છે તે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણીની અપૂર્ણ ટીકાના અનુસંધાનરૂપે છે. એટલે આ ટીકાનો છઠ્ઠા ગણધરવાદ સુધીનો પૂર્વ અંશ અને અંશ જ ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણવિરચિત છે એ નિર્વિવાદ છે. આ રીતે વિશેષાવશ્યક મહાભાષ્યની પણ અપૂર્ણ અથવા ખંડ ટીકાનું અસ્તિત્વ અને તેને કોટ્ટાર્યવાદિગણિમહત્તરે પૂર્ણ કર્યાનું જાણ્યા પછી, કેટવાચાર્યકૃત ટીકા સહ મુદ્રિત થયેલી વિશેષાવશ્યક મહાભાષ્યટીકાના પ્રણેતા કોટયાચાર્ય કણ અથવા કયા?—એ આદિ અનેક પ્રશ્નો આપણું સામે આવીને ઊભા રહે છે. ખાસ કરી મુકિત ટીકાના આધારે પૂજ્યપાદ પ્રવચનિકાચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીએ ઉપરોક્ત મુકિત ટીકાની પ્રસ્તાવનામાં અને શ્રીમાન મુનિ શ્રીજિનવિજયજીએ જતકલ્પચૂર્ણિની પ્રસ્તાવનામાં પોત-પોતાનાં મંતવ્યના સમર્થનમાં જે અનેકવિધ અનુમાનો દોર્યા છે, તેમને તો એ અંગે નવેસર જ ઊહાપોહ કરવાનો ઊભો રહે છે. અસ્તુ ! એ ગમે તે હે, અહીં આપણે પ્રસંગોપાત્ત પજ્ઞ ટીકા અંગે કેટલુંક અવલોકન અને વિચાર કરી લઈએ. ૧. અહી પ્રતિમાં વોટ્ટાવાર્ય છે પણ એ લેખક્ની ભૂલથી જ લખાયેલ છે. વાસ્તવિક રીતે વોટ્ટાર્થ જ હેવું જોઈએ. Page #162 -------------------------------------------------------------------------- ________________ વિશેષાવશ્યક મહાભાષ્ય-સ્વાપજ્ઞ ટીકાનું અસ્તિત્વ | १३ મુદ્રિત કેાટવાચાર્યાંય વિશેષાવશ્યક ટીકામાં અને મલધારી આચાર્ય કૃત ટીકામાં સ્વપન ટીકાને નામે જે જે ઉલ્લેખ આવે છે તે બધાય પ્રસ્તુત સ્વાપન ટીકાઅ‘શમાં અક્ષરશઃ છે. ઉ. તરીકે, મુદ્રિત કોટયાચાય ટીકાના પત્ર ૨૪૫–૨૬૫–૨૮૨ માંના ક્ષમાશ્રમણકૃત ટીકાના ઉલ્લેખા અનુક્રમે લિખિત પ્રવ કજી મહારાજશ્રીની પ્રતિના પત્ર ૩૩-૩૫–૩૮માં છે. મુદ્રિત પત્ર ૩૫૮ માં શ્રીમાન કાયાચાર્યે 'पूर्व लब्धसम्यक्त्वादित्रयाः सूक्ष्मसम्परायादयः' इति पूज्यपादाः या प्रमाणे उद्धरेस या निमित પ્રવર્તકપ્રતિમાં પત્ર ૫૩ માં છે. या उपरांत पत्र ५८४ मा श्रीमत्क्षमाश्रमणपूज्यपादानामभिप्राय लक्षणीयः तथाहि પ્રમાણેને, સ્વાપન્ન ટીકા-અંશની ભ્રાન્તિ પેદા કરતા જે પાઠ છે એ આખા પૂર્વીપક્ષ ઉત્તરપક્ષને લગતા પાઠ ક્ષમાશ્રમણ–મહત્તરીય ટીકામાં નીચે મુજબ છે: अथवा कश्विदाह - मुत्तो करणाभावादित्यादि । अज्ञानी मुक्तः, अकरणत्वात्, आकाशवत् । नन्वेवं धर्मस्वरूपविपर्ययसाधनाद् विरुद्ध:, आकाशवदजीवोऽपि मुक्तः प्राप्नोति एतस्मादेव हेतोरिति । एवमाचार्येणोक्त परः किल प्रत्याह- भवतु तन्नाम, नामेत्यभ्यनुज्ञायाम्, अजीवो नाम मुक्तो भवतु, न कश्चिद्दोषः, एषोऽस्याभिप्राय:- विरुद्धोऽसति बाघने तन्नामो (मा) जीवत्वमिष्टमेवेति सिद्धसाधनाद् विरुद्धाभाव इति । ननु चैवमाह - तस्याब्रुवाणस्य स्वतोऽभ्युपगमविरोध इति बाधने सति कथं विरुद्धता चोद्यते ? सर्वत्र च विरुद्धानैकान्तिकत्वेषूभयसिद्धस्य परिग्रह इति न्यायलक्षणात् मा वाऽत्र परिहारगाथा - दव्वामुत्तत्तसहावजातितो तस्स दूरविवरीयं । ण हि त ( ज ) च्च तरगमरणं जुत्तं णभसो व जीवत्तं ॥ इयमप्यसम्बद्धा, यतः परेणैवं चोदिते एषा युज्यते वक्तुम्, न स्वयं चोदिते विरुद्ध तत् कथमेतद्गमनीयं पूज्यक्षमाश्रमणपादानामभिप्रायो लक्षणीयः ? उच्यते - परस्यापि जीवपदार्थश्राजीवपदार्थ चैत्युभयं विद्यते, जीवः संसारी मुक्तश्चेति द्वेधा, तस्य मुक्तस्याजीवत्वापादनमनिष्टमेव परस्यैकान्तवादिनः पदार्थसंकरापत्तिभयात्, तस्याजीवत्वमभ्युपगम एव विरोधः, तत्तश्वासति बाधने विरुद्धचोदनेति युक्तमेवाचार्येण भण्यते, स्वयमातस्याभ्युपगमविरोधाभावात् परस्य च जीवपदार्थस्याजीवप्राप्तेरनिष्टापादनात् कदाचित् सर्वात्मगुणहाने सिद्धत्व प्राप्तावजीत्ववमेवेत्युपर (?) इति तन्निवारणार्थमियं गाथा युज्यते दव्वा - मुत्ततसहावजातितो० । [ प्रव० पत्र, ९२-९३ ] मायार्य श्री मनुधारीमे मुद्रित पत्र २७४ म क्षमाश्रमणपूज्यैश्व ' थीणद्धि' इत्यादि गाथायामित्थं व्याख्यातम् " स च किल जधन्योऽनन्तभागः " इत्यादि या प्रमाणे ने क्षमाश्रमणीय ટીકાના ઉલ્લેખ કર્યાં છે તે લિખિત પ્રતિના પત્ર ૨૬ માં છે. તેમજ મૂલટીના નામથી જે મન:પર્યાયજ્ઞાનના દર્શન વિષે ચર્ચા કરી છે તે લિખિત પ્ર॰ પ્રતિના પત્ર ૩૫ માં છે. શ્રી મલધારીએ પત્ર ૨૦૮ માં વૃદ્ઘટી વગરના નામના ઉલ્લેખ કર્યા છે તે ક્ષમાશ્રમશ્રી માટે કે તેમની ટીકા માટે नथी. मुद्रित भलधारी रीना पत्र ११०६ भां संव्यवहारराशिगतविशेषणं चेह पूर्वटीकाकारैः નૃતમ્ એમ લખ્યું છે. આ ઉલ્લેખ ક્ષમાત્રમણુ મહત્તરીય ટીકામાં નથી, પરંતુ એ ઉલ્લેખ હારિભદ્રીયા અને કેવાચાીયા ટીકામાં જરૂર છે. ક્ષમાશ્રમણ-મહત્તરીય ટીકામાં તે। આ રીતે પાડે છે : अथ एषामेव चतुर्णां सामायिकानां किं केन जीवेन स्पृष्टपूर्वं प्राप्तपूर्वमित्यर्थः, अत उच्यते - सजीवेहिं सुयं । श्रुतज्ञानं मिथ्यादृष्टिरपि लभते इति सर्वजीवैरनन्तेन कालेन श्रुतसामायिकं लब्धपूर्वमिति सुखमेवोच्यते । या पाठां संव्यवहारराशि विशेष छे नहि, मेटले पूर्व टी Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] જ્ઞાનાંજલિ કાર શબ્દનો અર્થ સામાન્ય રીતે આવશ્યકસૂત્ર આદિ ઉપર ટીકા કરનાર આચાર્યો જ' સમજવાનો છે. શ્રીમાન કોસ્થાચાર્યે પણ પોતાની ટીકામાં જે ટીકા, કૂતરી, સાવરથમૂત્રટીવા વગેરે ઉલ્લેખ કર્યા છે એ બધાય આવશ્યકસૂત્રનિર્યુક્તિ ઉપરની હારિભદ્રીયા ટીકા, યૂર્ણિ આદિને લક્ષીને જ છે એમ માનવું જોઈએ. ક્ષમાશ્રમણ-મહત્તરીયા ટીકા પ્રસ્તુત ઉપલબ્ધ ક્ષમાશ્રમણપ્રારબ્ધ અને કટ્ટાર્યવાદિગણિમહત્તર પૂર્ણ કરેલી ટીકાને આપણે લભાશ્રમણ-મહત્તરીયા ટીકા તરીકે ઓળખવી એ વધારે સગવડ ભરેલી વસ્તુ છે. ભાષ્યગાથાની સંખ્યાના મુકાબલે પ્રસ્તુત ટીકાને અર્ધા કરતાં કાંઈક વધારે પૂર્વભાગ શ્રી ક્ષમાશ્રમણ ભગવાને રચેલે છે અને તે પછીનો સમગ્ર ઉત્તરભાગ શ્રી મહારશ્રીન છે. ક્ષમાશ્રમણથીની ટીકાનું સ્વરૂપ સંક્ષિપ્ત હોઈ તેમની પૂર્વ અંશની ટીકા લગભગ ૪૫૦૦ શ્લેક જેટલી છે, જયારે મહત્તરશ્રીની ટીકા સહજ વિસ્તાર પામતી હોઈ પછીને અંશ લગભગ ૫૭૫૦ શ્લેક જેટલું છે; એકંદર ટીકાનું પ્રમાણ અનુમાન ૧૦૨૫૦ શ્લોક જેટલું છે; છેવટે દસ હજારથી તો ઓછું નથી જ. પ્રસ્તુત ટીકાને કોટ્ટાર્ય ભગવાને લઘુત્તિ તરીકે ઓળખાવી છે એથી આપણને એવી લાલચ સહેજે જ થાય તેમ છે કે તેમણે પ્રસ્તુત લઘુવૃત્તિ અને બૃહત્તિ એમ બે વૃત્તિઓ રચી હશે અને પ્રસ્તુત લઘુવૃત્તિ અને મુદ્રિત કેટયાચાર્યની વૃત્તિના પ્રણેતાના નામમાં અમુક સામ્ય જોતાં તેવી કલ્પના ઊઠવી એ સ્વાભાવિક વસ્તુ પણ છે; પરંતુ ટીકાનું અવલોકન કરતાં આપણો એ ભ્રમ ભાંગી જ જાય છે અને સ્પષ્ટ રીતે લાગે છે કે બન્નેય ટીકાકાર એટલે કે ક્ષમાશ્રમણીય ટીકાના અનુસંધાતા કેટ્ટાર્ય મહારાજ અને મુદ્રિત ટીકાના પ્રણેતા કોટવાચાર્ય બનેય આચાર્ય એક નથી પણ જુદા છે. એનાં કારણો અનેક છે: - ૧. પહેલું કારણ તો એ કે, બન્નયના નામ, ઉપાધિ વગેરેમાં ભેદ છે. ક્ષમાશ્રમણીય ટીકાના અનુસંધાતા આચાર્યનું નામ કેટ્ટાર્ય છે અને તેમણે પોતાને માટે “વાદિગણિમહત્તર એવું વિશેષણ આપ્યું છે, જયારે મુદ્રિત ટીકામાં માત્ર અંતની અતિસંક્ષિપ્ત પુપિકામાં માત્ર રૂતિ ટચવાર્યતા દીવા સમાજોતિ એટલું જ જણાવ્યું છે. જે બનેયના પ્રણેતા આચાર્ય એક જ હોત તો મોટી જણાતી કક્ષાચાર્યાય ટીકામાં આવી અતિસંક્ષિપ્ત, સાદી-વિશેષણ વિનાની પુપિકા ન જ હોત. - ૨. બીજું કારણ એ છે કે, મુદ્રિત કેટયાચાયય ટીકામાં ટીવા, મૂનટી), મૂતાવરવાડ, જાવ, ઉનનમાર્યgs: આદિ જે ઉલ્લેખો છે તે પૈકીનો એક પણ ઉલ્લેખ ક્ષમાશ્રમણ-મહત્તરીય ટીકામાં નથી, તેમ જ પત્ર ૨૨૪, ૯૩૪ આદિમાં જે ભાગ્યના પાઠભેદની નોંધ છે તે પણ ક્ષમા મહ૦ ટીકામાં નથી. ૩. આ ઉપરાંત ભલધારી આચાર્યો પત્ર ૨૭૩ માં જે તુ “સો gf સવગઢ જેથvi' इत्यादिगाथायां " स पुनरक्षरलाभ :" इति व्याचक्षते, इदं चानेकदोषान्वितत्वात् जिनभद्रगणिસમrશ્રમUTUાટીભાઇ વાનાવસંતમે નક્ષr: એ પ્રમાણે જે અન્યના મતની સમાલે કરીને એને અસંગત જણાવેલ છે, એ પાઠ મુકિત કેટયાચાર્યાય ટીકા પત્ર ૧૮૬ માં છે, ક્ષમાશ્રમણમહત્તરીય ટીકામાં નથી. આ અને આ સિવાયનાં બીજાં ઘણાં એવાં કારણો છે કે જેથી બનેય ટીકાના પ્રણેતા આચાર્યો જુદી જુદી વ્યક્તિ છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ વિશેષાવશ્યક મહાભાષ્ય-રપ ટીકાનું અસ્તિત્વ [૧૩૫ આટલું જાણ્યા-વિચાર્યા પછી એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે ગ્રંથપ્રમાણની દૃષ્ટિએ ક્ષમાશ્રમણ-મહત્તરીય ટીકા કરતાં કેટયાચાયય ટીકા મોટી છે ખરી; અર્થાત એક ટીકા ૧૦૨૫૦ શ્લેક જેટલી અને બીજી ૧૩૭૦૦ શ્લેક જેટલી છે; તે છતાં, તાત્વિક દૃષ્ટિએ જોતાં, ક્ષમાશ્રમણમહત્તરીય ટીકા જ વિસ્તૃત અને મહત્ત્વની છે. કેટલીક કથાઓ અને કેટલીક ગાથાઓ કે જેને ક્ષમા મહ૦ ટીકામાં સુગમ જણાવીને છેડી દીધી હોય તેની વ્યાખ્યા, વિવેચન કે સૂચન આમાં ભલે હોય, પરંતુ બાકીનાં દરેક તાવિક કે ચર્ચિક સ્થળો વગેરે અંગે તો ક્ષમાશ્રમણમહત્તરીય ટીકા જ ચડિયાતી છે. ઊડતી નજરે બનેય ટીકાનાં સંખ્યાબંધ સ્થળને સરખાવતાં ક્ષમાશમણુ–મહત્તરીય ટીકા કરતાં ખાસ વિશેષ ગણી શકાય તેવું કેટયાચાર્યાય ટીકામાં કશું જ મારા જોવામાં આવ્યું નથી. પરંતુ એટલું તો સ્પષ્ટ દેખાયું છે કે, લગભગ ક્ષમાશ્રમણ-મહત્તરીય ટીકાને સામે રાખીને જ કેટયાચાર્ય મહારાજે પોતાની ટીકાનું નિર્માણ કર્યું છે. મેં જે સંખ્યાબંધ સ્થળોની સરખામણી કરી છે તે દરેક સ્થળે ક્ષમા. મહ૦ ટીકા કરતાં કેટયાચાયય ટીકામાં સંક્ષેપ જે જોવામાં આવ્યો છે, એટલું જ નહિ, પણ પ્રમાણ તરીકે આપેલાં ઉદ્ધરણે પણ ક્ષમા મહ૦ ટીકા કરતાં ક્યાંય નવાં જોવામાં આવ્યાં નથી કે ખાસ વિશેષ પણ કશું કરવામાં આવ્યું નથી, આ વિશેનું બનેય ટીકાઓનું વિશેષ અંતઃપરીક્ષણ બીજી વાર કરવા વિચાર રાખે છે. વિદ્વાનોને હું આનંદસંદેશ આપું છું કે પ્રસ્તુત ક્ષમાશ્રમણ—મહત્તરીય ટીકાને શ્રીજિનાગામપ્રકાશિની સંસદ દ્વારા સવાર પ્રકાશમાં મૂકવા બનતું કરવામાં આવશે. વડોદરા, ફાગણ શુદિ ૨. (“શ્રી આત્માનંદ પ્રકાશ, ફાગણ, સં. ૨૦૦૪) Page #165 -------------------------------------------------------------------------- ________________ “જીતક૫ત્ર* હસ્તલિખિત પ્રતિ–પ્રસ્તુત ગ્રન્થના સંશોધન માટે પૂજ્યપાદ પ્રવર્તક શ્રી ૧૦૦૮ શ્રી કાતિવિજયજી મહારાજના વડોદરાના હસ્તલિખિત જેન જ્ઞાન ભંડારની નવી લખાયેલ માત્ર એક જ પ્રતિનો આધાર લેવામાં આવ્યો છે. આ પ્રતિને, લીબડીના જૈન જ્ઞાનભંડારની કોઈ વિદ્વાને સુધારેલ પ્રાચીન પ્રતિના આધારે મે સુધારી હતી. આ ઉપરાંત, પ્રસ્તુત ગ્રંથને સુધારવા માટે આવશ્યકનિયુકિત, પિંડ ક્તિ, ઓઘનિયુકિત, વ્યવહારભાષ્ય, બૃહત્કલ્પભાય, પંચકલ્પભાષ્ય વગેરે ગ્રંથોનો પણ ઉપયોગ કરવામાં આવ્યા છે, અને જેમ બને તેમ પ્રસ્તુત ગ્રંથને શુદ્ધ કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. પ્રસ્તુત ગ્રંથની હસ્તલિખિત પ્રતિમાં અમે બે ખાસ વિશેષતાઓ જોઈ છે: એક પાસવર્ણવિષયક અર્થાત દમલિય તો ઢોરિત ફિયાન્સેfહું આ પ્રમાણે ઘણે ઠેકાણે પ્રાચીન સમયથી કરેલા પરસવોં છે. અને બીજી વિશેષતા–જ્યાં જ્યાં પ્રસ્તુત ગ્રંથની જે જે સ્ત્રગાથાનું ભાષ્ય સમાપ્ત થાય છે ત્યાં તે તે ગાથાના અંકને તાડપત્રીય પ્રતોમાં આવતા પત્રાંકદર્શક અક્ષરકો દ્વારા દર્શાવવામાં આવ્યો છે. ઉપરોક્ત પરસવણું અને ગાથાદર્શક અક્ષરોકે આખા ગ્રંથમાં કરવામાં આવ્યા હશે, પરંતુ લેખકાદિની અજ્ઞાનતાને લીધે કેટલેક ઠેકાણે આ વસ્તુ કાયમ રહી છે અને કેટલેક ઠેકાણે છે પરિવર્તન પણ થયું છે. અમે, આ બંનેય વસ્તુઓ અમારા પાસેની પ્રતિમાં જે પ્રમાણે ભળી છે તે રીતે કાયમ જ રાખી છે. આથી અમે એટલું જ જણાવવા ઈચ્છીએ છીએ કે, આ ગ્રંથમાં પરસવર્ણ વગેરે જે છે તે અમે હસ્તલિખિત પ્રતિને આધારે જ કરેલા છે. જીતક૯૫ભાષ્ય–પ્રસ્તુત ભાષ્યગ્રંથ એ કલ્પભાષ્ય, વ્યવહારભાષ્ય, પંચકલ્પભાગ, પિંડનિર્યુક્તિ વગેરે ગ્રંથોની ગાથાના સંગ્રહરૂપ ગ્રંથ છે, કારણ કે ગ્રંથમાં એવી ઢગલાબંધ ગાથાઓ છે, જેને ઉપરોક્ત ગ્રંથોમાંની ગાથાઓ સાથે અક્ષરશઃ સરખાવી શકાય. ગ્રંથકાર–આ પુસ્તકમાં છવકલ્પસૂત્ર અને તેના ભાગનો સમાવેશ કરવામાં આવ્યું છે. છતકલ્પસૂત્રના પ્રણેતા ભગવાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે એ નિર્વિવાદ હકીકત છે. આ સંબંધમાં તેમ જ ભગવાન જિનભણિના સમયનિર્ણય વિષે વિદર્ય શ્રીમાન જિનવિજયજીએ પોતે સંપાદન *શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત “જતકલ્પસૂત્ર'ના સંપાદનની (પ્રકાશક–શ્રી બબલચંદ કેશવલાલ મોદી, અમદાવાદ, સં. ૧૯૯૪) પ્રસ્તાવના. Page #166 -------------------------------------------------------------------------- ________________ જીતક૯૫સૂત્ર [ ૧૩૭ કરેલ ચૂર્ણિ સહિત છતકલ્પસૂત્રની પ્રસ્તાવનામાં સવિસ્તર આલોચના કરી છે. એટલે આ વિષયના જિજ્ઞાસુઓને તે પ્રસ્તાવના જેવા ભલામણ છે. અહીં મારે માત્ર એટલું જ કહેવાનું છે કે છતકલ્પભાષ્યના કર્તા કોણ છે ? પ્રસ્તુત ભાષ્યમાં કોઈ પણ ઠેકાણે ભાખ્યકારે પોતાના નામનો ઉલ્લેખ કર્યો નથી; નથી ચૂર્ણિકારે પ્રસ્તુત ભાષ્યને પોતાના ગ્રંથમાં ક્યાંય ઉલ્લેખ કર્યો, તેમ તે બીજે કઈ એ સ્પષ્ટ ઉલ્લેખ પણ મળતું નથી, જેના આધારે ભાગ્યકારના નામને ચક્કસ નિર્ણય કરી શકાય. તેમ છતાં પ્રસ્તુત છતકલ્પભાગના तिसमयहारादीणं, गाहाणऽट्टण्ह वी सरूवं तु ।। वित्थरयो वप्णेज्जा, जह हेट्ठाऽऽवस्सए भणियं ॥ ६१ ॥ આ ગાથામાંના “ન હૈદ્રાડવા મ એ પાઠ તરફ ધ્યાન આપતાં આપણને સહેજે એમ થાય છે કે, અહીં “ ન આવહ્મણ મળિયે ” એટલો જ પાઠ બસ છતાં ભાગ્યકારે વધારાનો '' શબ્દ શા માટે મૂક્યો ? “ હેઠા '' શબ્દ એ કઈ પાદપૂરણર્થક શબ્દ નથી કે આપણે તેમ માનીને ચલાવી લઈએ. ખરું જોતાં ગ્રંથકાર “ઢ” અને “” એ બે શબ્દોને અનુક્રમે “ઘ” અને “T '' અર્થમાં જ વાપરે છે. દા.ત. “ટ્ટા મf ” અર્થાત પૂર્વ માત+]; “વછું'' અર્થાત ૩ વચ્ચે, આ ઉપરથી એ ફલિત થાય છે કે, “કરતુત ગીતા '' ગ્રંથના ભાવકારે “તિમય '' અર્થાત “નવા તિક્ષમ–” (ાવ. નિયંત્તિ Tથા રૂ૦) ઇત્યાદિ આઠ ગાથાઓનું સ્વરૂપ પૂર્વે આવશ્યકમાં વિસ્તારથી વર્ણવ્યું છે.” આવશ્યક નિયું કત્યન્તર્ગત “ગાવસ્થા તિમયા.' આદિ ગાથાઓનું ભાષ્યગ્રંથ દ્વારા વિરતૃત વ્યાખ્યાન કરનાર ભગવાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ સિવાય બીજું કઈ જ નથી. એટલે મારી એ દૃઢ માન્યતા છે કે, પ્રસ્તુત તકલ્પભાગના પ્રણેતા ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાક્ષમણ છે. ભાષ્યકાર તરીકે બે આચાર્યો જાણીતા છેઃ એક ભગવાન શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ અને બીજા પૂજ્ય શ્રી જિનભગણિ ક્ષમાશ્રમણ. કલ્પબૃહભાષ્ય વગેરેના પ્રણેતા કોણ છે? એ નિર્ણત નથી. પણ એ આ બે કરતાં કોઈ ત્રીજા જ આચાર્ય છે એમ અમે માનીએ છીએ. અસ્તુ, એ ગમે તે હો, તોપણ પૂજ્ય શ્રી જિનભદ્રાણિ ક્ષમાશ્રમણની મહાભાગ્યકાર તરીકેની ખ્યાતિ હોઈ પ્રસ્તુત ભાષ્યમાં તેમના પૂર્વે થઈ ગયેલ ભગવાન શ્રી સંધદાસગણિકૃત ભાષ્યગ્રંથાદિની ગાથાઓ હોવામાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. વિષય–પ્રસ્તુત ગ્રંથમાં જૈન નિગ્રંથનિગ્રંથીઓના જુદા જુદા અપરાધસ્થાનવિષયક પ્રાયશ્ચિત્તોનું છતવ્યવહારને આશ્રી નિરૂપણ કરવામાં આવ્યું છે, જે વિષયાનુક્રમણિકા જેવાથી સ્પષ્ટ રીતે જાણી શકાશે. અંતમાં હું એટલું જ ઇચ્છું છું કે, પ્રસ્તુત ગ્રંથના સંશોધનમાં સાવધાની રાખવા છતાં ખુલનાએ રહેવા પામી હોય તેને વિદ્વાને ક્ષમાપૂર્વક સુધારીને વાંચે. [ “છતકલ્પસૂત્ર, પ્રસ્તાવના, સં. ૧૯૪] Page #167 -------------------------------------------------------------------------- ________________ જેન કર્મસાહિત્ય અને “પંચસંગ્રહ* ભારતીય દર્શન સાહિત્યમાં કર્મવાદનું સ્થાન કેવલજ્ઞાનદિવાકર, સર્વતવરંહસ્યવેદી, વિપકર્તા અને જગદુદ્ધતાં બમણુ ભગવાન શ્રી વીર-વર્ધમાન તીર્થંકર પ્રતિપાદન કરેલ જૈનદર્શનમાં સ્યાદ્વાદ, અહિંસાવાદ વગેરે વાદે જેમ એના મહત્વના અંગસ્વરૂપ છે. એ જ રીતે અને એટલા જ પ્રમાણમાં કર્મવાદ એ પણ એનું એવું જ પ્રધાન અંગ છે. સ્યાદ્વાદ અને અહિંસાવાદના વ્યાખ્યાન અને વર્ણનમાં જેમ જૈનદર્શને જગતભરના સાહિત્યમાં એક ભાત પાડી છે, એ જ પ્રમાણે કર્મવાદના વ્યાખ્યાનમાં પણ એણે એટલાં જ કૌશલ અને ગૌરવ દર્શાવ્યાં છે. એ જ કારણ છે કે, જૈનંદશંને કરેલી કર્મવાદની શોધ અને તેનું વ્યાખ્યાન એ બનેય ભારતીય દર્શન સાહિત્યમાં તેના અનેકાન્તવાદ, અહિંસાવાદ વગેરે વાની માફક ચિરસ્મરણીય મહત્વનું સ્થાન ભોગવી રહેલ છે. જૈનદર્શનમાં કર્મવાદનું સ્થાન આજે સામાન્ય માન્યતા એવી છે કે “જૈનદર્શન કર્મવાદી છે.” અલબત્ત, આ માન્યતા અસત્ય તો નથી જ; છતાં આ માન્યતાની આડે એક એવી બ્રાન્તિ જન્મી છે કે “જૈનદર્શન માત્ર કર્મવાદી છે.” આ સંબંધમાં કહેવું જોઈએ કે “જૈનદર્શન માત્ર કર્મવાદી છે એમ નથી, પણ તે વિશ્વવાદી છતાં ટૂંકમાં મહાતાર્કિક આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરના– कालो सहाव नियई पुव्वकयौं पुरिसकारणेगंता। मिच्छत्त ते चेवा समासओ होति सम्मत्तं ॥ આ કથનાનુસાર કાલવાદ, સ્વભાવવાદ વગેરે પાંચ કારણવાદને માનનાર દર્શન છે. ” કર્મવાદ એ ઉપરોક્ત પાંચ કારણવાદ પૈકીનો એક વાદ છે, આમ છતાં ઉપર જણાવેલી બ્રાન્ત માન્યતા ઉભવવાનું મુખ્ય કારણ એટલું જ છે કે, જૈનદર્શને માન્ય કરેલ પાંચ વાદો પછી કર્મવાદે સાહિત્યના ક્ષેત્રમાં જે વિશાળ સ્થાન રોકેલું છે એના શતાંશ જેટલુંય સ્થાન બીજા એક પણ વાદે રોકવું નથી. આ * શ્રી ચંદ્રમહત્તરાચાર્યકૃત “પંચસંગ્રહ'-આચાર્ય ભલયગિરિકૃત ટીકાના અનુવાદ સહિત દ્વિતીય ખંડ–(અનુવાદક અને પ્રકાશક : શ્રી હીરાલાલ દેવચંદ શાહ, અમદાવાદ, સને ૧૯૪૧)નું આમુખ. Page #168 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૦ જૈન કસાહિત્ય અને પંચસંગ્રહ ઉપરથી સમજી શકાશે કે “જૈનદર્શન માત્ર કર્મવાદને માનનાર દર્શન નથી, પણ તે ટૂંકમાં પાંચ કારણવાદને માનનાર અનેકાન્તવાદી દર્શન છે.” મૌલિક જેન કર્મ સાહિત્ય જૈન કર્મવાદનું સ્વરૂપ અને તેનું વ્યાખ્યાન અત્યારે વિદ્યમાન જૈન આગમોમાં છૂટું છૂટું અમુક પ્રમાણમાં હોવા છતાં એ એટલું અપૂર્ણ છે કે જે જે કર્મવાદની મહત્તાના અંગરૂપ ન બની શકે, તેમ જ જૈન આગમો પૈકીનું કોઈ પણ આગમ એવું નથી જે કેવળ કર્મવાદવિષયને લક્ષીને હોય. આ સ્થિતિમાં સૌઈને એ જિજ્ઞાસા સહેજે જ થાય અને થવી જ જોઈએ કે, “ત્યારે જૈનદર્શનના અંગભૂત કર્મવાદના વ્યાખ્યાનનું મૂળ સ્થાન યું ?” આ વિષે જેને કર્મવાદવિષયક સાહિત્યના વ્યાખ્યાતા અને પ્રણેતાઓનો એ જવાબ છે કે “જૈન કર્મવાદવિષયક પદાર્થોનું મૂળભૂત, વિસ્તૃત અને સંપૂર્ણ વ્યાખ્યાન કર્મપ્રવાદપૂર્વમાં અર્થાત્ કર્મપ્રવાદ પૂર્વ નામક મહાશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે; એ મહાશાસ્ત્રના આધારે અમારું કર્મવાદનું વ્યાખ્યાન, ગ્રંથરચના વગેરે છે.” આજે આ મૂળભૂત મહાશાસ્ત્ર કાળના પ્રભાવથી વિસ્મૃતિ અને નાશના મુખમાં પડી ગયું છે. આજે આપણી સમક્ષ વિદ્યમાન કર્મવાદવિષયક સાહિત્ય એ ઉપરોક્ત મહાશાસ્ત્રના આશયને આધારે નિર્માણ કરાયેલ અંશરૂપ સાહિત્ય છે. ઉપર જણાવેલ મહાશાસ્ત્રની વિસ્મૃતિ અને અભાવમાં કર્મ સાહિત્યના નિર્માતાઓને કર્મવાદવિષયક કેટલીયે વસ્તુઓનાં વ્યાખ્યાનો પ્રસંગે પ્રસંગે છોડી દેવાં પડ્યાં અને કેટલીયે વસ્તુઓનાં વિસંવાદ પામતાં તાત્વિક વર્ણને શ્રધરો ઉપર છોડી દેવામાં આવ્યાં છે” જન કર્મ સાહિત્યના પ્રણેતાઓ જેને કર્મવાદવિષયક સાહિત્યના પ્રણેતાઓ તાંબર અને દિગંબર એમ બે વિભાગમાં વહેંચાઈ ૧. (૪) “અરજ ગુજા, યજુરાધરે 1ળવવામિ છે ?” " करणं क्रिया, ताए विणा जा उवसामणा सा अकरणोवसामणा......ताते अणुओगो वोच्छिन्नो तो तं अजाणतो आयरिओ जाणंतस्स नमोक्कार करेति ॥” कर्मप्रकृति चूर्ण-उपशमनाकरणे ॥ " अकरणकृतोपशमनाया नामधेयद्वयम्, तद्यथा-अकरणोपशमना, अनुदीर्णोपशमना च । तस्याश्च सम्प्रत्यनुयोगो व्यवच्छिन्नः ।" मलयगिरीया टीका ॥ (ख) तत्र या करणरहिता तस्या व्याख्या नास्ति, तद्वेतृणामभावात् ।” __ पंचसंग्रहे स्वोपज्ञटीका। (ग) “जीवपदप्रतिबद्धानां त्वालापगणनादीनां द्वाराणां प्ररूपणा सम्प्रदायाभावाद् न क्रियते" बृहत्कल्पसूत्रविभाग ४, पत्र १२१६ (घ) " शेषाणि तु द्रव्यप्रमाणादीनि सप्तानुयोगद्वाराणि कर्मप्रकृतिप्राभृतादीन् ग्रन्थान् सम्यक परिभाव्य वक्तव्यानि । ते च कर्मप्रकृतिप्राभतादयो ग्रन्था न सम्प्रति वर्तन्ते इति लेशतोऽपि दर्शयितुं न शक्यन्ते । यस्त्वैदंयुगीनेऽपि श्रुते सम्यगत्यन्तमभियोगमास्याय पूर्वापरौ परिभाष्य दर्शयितुं शक्नोति तेनावश्य दर्शयितव्यानि । प्रशोन्मेषो हि सतामद्यापि तीव्रतीव्रतरक्षयोपशममभावेनासीमो विजयमानो लक्ष्यते । अपि चान्यदपि यत् किञ्चिदिह झूणमापतितं तत् तेनापनीय तस्मिन् स्थानेऽन्यत् समीचीनमुपदेष्टव्यम् । सन्तो हि परोपकारकरणकरसिका भवन्तीति ।। सप्ततिका गाथा ५३, मलयगिरीया टीका, पत्र २४१ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ 1 જ્ઞાનાંજલિ જાય છે, તે છતાં કવાદનું વ્યાખ્યાન અને વર્ણન તે એક જ રૂપમાં રહ્યું છે. એ જ કારણ છે કે દરેક તાત્ત્વિક વિષયમાં બન્નેય સપ્રદાય સમાનત ત્રીય તરીકે ઓળખાય છે. એ સાહિત્યની વિશેષતાના વિષયમાં પણ ઉભય સંપ્રદાય સમાન દરજ્જામાં ઊભા છે. અલબત્ત, ગ્રંથકર્તાઓના ક્ષયાપશમાનુસાર ગ્રંથરચના અને વસ્તુવનમાં સુગમ-દુર્ગામતા, ન્યૂનાધિકતા કે વિશદાવિશદતા હશે અને હાઈ શકે, તે છતાં, વાસ્તવિક રીતે જોતાં, બન્નેય પૈકી કોઈનાય કર્મવાદ-વિષયક સાહિત્યનું ગૌરવ એન્ડ્રુ આંકી શકાય તેમ નથી. અવસરે અવસરે, જેમ દરેક વિષયમાં બને છે તેમ, કર્મવાદવિષયક સાહિત્યમાં પણ ઉભય સંપ્રદાયે એકબીજાની વસ્તુ લીધી છે, વર્ણવી છે અને સરખાવી પણ છે. એ જ પુરવાર કરે છે કે કર્મવાદવિષયક સાહિત્યમાં બન્નેય પૈકી એકેયનું ગૌરવ એન્ડ્રુ નથી. બન્નેય સંપ્રદાયમાં કવાદવિષયક નિષ્ણાત આચાર્યાં એકસમાન દરજ્જાના થયા છે, જેમના વક્તવ્યમાં કયાંય સ્ખલના ન આવે. ક પ્રકૃતિ, પ`ચસંગ્રહ જેવા સમ ગ્રંથે, તેને વિષય અને તેનાં નામ આપવા વગેરે બાબતમાં પણ બન્નેય સ'પ્રદાય એક કક્ષામાં ઊભા છે. શ્વેતાંબર સપ્રદાયમાં ભગવાન શ્રી શિવશર્રસૂરિ, ચૂર્ણિકાર આચાર્ય, શ્રી ચંદ્રષિ મહત્તર, શ્રીમાન ગર્ષિં, નવાંગીકૃત્તિકાર આચાર્ય શ્રી અભયદેવસૂરિ, શ્રી મુનિચંદ્રસૂરિ, મલધારી શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી ચક્રેશ્વરસૂરિ, શ્રીમાન ધનેશ્વરાચાય, ખરતર આચાર્ય શ્રી જિનવલ્લભસૂરિ, આચાર્ય શ્રી મલયગિરિ, શ્રી યશે દેવસૂરિ, શ્રી પરમાનંદસૂરિ, બૃહદ્ગચ્છીય શ્રી હરિભદ્રસૂરિ, શ્રી રામદેવ, તપા આચાર્યાં શ્રી દેવેન્દ્રસૂરિ, શ્રી ઉદયપ્રભ, શ્રી ગુણરત્નસૂરિ, શ્રી મુનિશેખર, આમિક શ્રી જયતિલકસૂરિ, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રી યરોવિજયજી વગેરે સખ્યાબંધ મૌલિક તેમ જ વ્યાખ્યાત્મક કર્મવાદવિષયક સાહિત્યના પ્રણેતા અને વ્યાખ્યાતા નિષ્ણાત આચાર્યાં અને સ્થવિરા થઈ ગયા છે. એ જ રીતે દિગંબર સંપ્રદાયમાં પણ ભગવાન શ્રી પુષ્પદંતાચા, શ્રી ભૂતબલિ આચાર્ય, શ્રી કુન્દુકુન્દાચાય, સ્વામી શ્રી સમન્તભદ્રાચાર્ય, શ્રી ગુણધરાચાર્ય, શ્રી સતિષભાચાર્ય, શ્રી વીરસેનાચાય, શ્રી નેમિચદ્ર, સિદ્ધાન્તચક્રવર્તી વગેરે કર્મવાદવિષયક સાહિત્યના પ્રણેતા અને વ્યાખ્યાતા પારંગત આચાર્યાં અને સ્થવિરા થયા છે. બન્નેય સ ંપ્રદાયના વિદ્વાન ગ્રંથકારાએ કર્મવાદવિષયક સાહિત્યને પ્રાકૃત-માગધી, સંસ્કૃત તેમ જ લેાકભાષામાં ઉતારવા એકસરખા પ્રયત્ન કર્યાં છે. શ્વેતાંબર આચાર્યાએ કર્યું પ્રકૃતિ, પંચસંગ્રહ, પ્રાચીન-અર્વાચીન કથ્રથા અને તેના ઉપર ચૂર્ણિ, ભાષ્ય, ટીકા, અવચૂર્ણિ, ટિપ્પનક, બાએ આદિપ વિશિષ્ટ ક સાહિત્યનું સર્જન કર્યુ છે; જ્યારે દિગંબર આચાર્યએ મહાકપ્રકૃતિપ્રાભુત, કષાયગ્રામૃત, ગામ્ભટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર, પંચસંગ્રહ વગેરે શાસ્ત્રો અને તેના ઉપર માગધી, સંસ્કૃત, હિન્દી આદિ ભાષામાં વ્યાખ્યાત્મક વિશાળ ક`સાહિત્યની રચના કરી છે. કવાદવિષયક? ઉપર્યુક્ત ઉભય સપ્રદાયને લગતા સાહિત્યમાં અનેક પ્રકારની વિશેષતા હાઈ એકબીજા સ’પ્રદાયના સાહિત્ય તરફ દુર્લક્ષ કરવું કે ઉપેક્ષા કરવી એ કર્મવાદવિષયક અપૂર્વ જ્ઞાનથી વંચિત રહેવા જેવી જ વાત છે. છેવટે ટૂંકમાં એટલું જ કહેવું બસ છે કે જૈનદનમાન્ય કવાદને પુષ્ટ બનાવવામાં ઉભય સ'પ્રદાયે એકસરખા કાળેા આપ્યા છે. જૈન કર્મવાદસાહિત્યની વિશેષતા જૈન તે કવાદના વિષયમાં વિચાર કરતાં કર્મ શી વસ્તુ છે? જીવ અને કર્મના સંચાગ કેવી ૧. શ્વેતાંબર-દિગંબર કવાવિષયક સાહિત્યના પરિચય મેળવવા ઇચ્છનારે શ્રી જૈન આત્માનદ સભા, ભાવનગર તરફથી બહાર પડેલ અને પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારા૨ે સંપાદિત કરેલ સટીનાશ્ચવાર: ત્રીનાઃ ર્મન્ત્રાઃની પ્રસ્તાવના અને તપાગચ્છનાયક શ્રી દેવેન્દ્રસૂરિ વિરચિત વાર:ર્મપ્રન્યાઃમાંના છઠ્ઠા પરિશિષ્ટ્રને જોવાં. Page #170 -------------------------------------------------------------------------- ________________ જૈન કÆસાહિત્ય અને પંચસ’ગ્રહું | ૧૪૧ રીતે થાય છે તેમ જ એ સયેાગ કચારને અને કયા રૂપમાં છે? કર્મનાં દલિક, તેની વણાએ, તેના બેદા, તથા તે કેવી રીતે બધાય અને ઉદયમાં આવે છે ? ઉદયમાં આવવા પહેલાં તેના ઉપર જીવ દ્વારા શીશી ક્રિયાએ થાય છે ? કર્માંતે આશ્રયીને જીવ દ્વારા થતી વિવિધ ક્રિયાઓ, જેને કરણ કહેવામાં આવે છે, એ શી વસ્તુ છે અને તેના કેટલા પ્રકારો છે? કર્મોના બંધ અને નિરાનાં શાં શાં કારણા અને ઇલાન્તે છે? કર્માંબધ અને તેના ઉદયાદિને પરિણામે આત્માની કઈ કઈ શક્તિ આવૃત તેમ જ વિકસિત થાય છે ? કયા કારણસર કર્માંના બ`ધ દૃઢ અને શિથિલ થાય છે? કર્મના બંધ અને નિર્જરાને લક્ષી જીવ કેવી કેવી વિશિષ્ટ ક્રિયાઓ કરે છે ? કર્માંના બંધ અને નિર્જરાને આધાર શાના ઉપર છે? આત્માની આંતરિક શુભાશુભ ભાવના અને દેહનિત બાહ્ય શુભાશુભ ક્રિયા કબ ધાર્દિકના વિષયમાં કેવા ભાગ ભજવે છે ? શુભાશુભ કર્મો અને તેના રસની તીત્ર-મંદતાને પરિણામે આત્મા કેવી કેવી સમ-વિષમ દશાઓને અનુભવ કરે છે? વગેરે સખ્યાતીત પ્રશ્નોને વિચાર અને ઉકેલ કરેલ છે. આ ઉપરાંત અનાદિ કપરિણામને પ્રતાપે આત્મા કેવી કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થયા છે, થાય છે અને વિવિધ ક્રિયાએ કયે` જાય છે, એનુ` વાસ્તવિક અને વિશિષ્ટ વર્ણન જૈન તે વર્ણવેલ કવાદમાં જેટલા વિપુલ અને વિશદ રૂપમાં મળી આવશે, એટલા સ્પષ્ટ રૂપમાં ભારતીય ધૃતર દનસાહિત્યમાં કયારેય લભ્ય નથી. ભારતીય અન્ય દર્શન સાહિત્યમાં આત્માની વિકસિત દશાનું વર્ણન વિશદ રૂપમાં મળી આવશે પણ અવિકસિત દશામાં એની શી સ્થિતિ હતી ? કઈ કઈ પરિસ્થિતિએ એણે વટાવી અને તેમાંથી તેને વિકાસ કઈ વસ્તુના પાયા ઉપર થયેા, એ વસ્તુનું વર્ણન લગભગ ઘણા જ એછા પ્રમાણમાં મળી આવશે. મહાન આચાર્ય શ્રી સિદ્ધિની ઉપમિતિભવપ્રપ`ચા કથા, મલધારી શ્રી હેમચન્દ્રમૂરની ભવભાવનો, મંત્રી યશ:પાલનું માહરાજ પરાજ્ય નાટક; મહેાપાધ્યાય શ્રી યશેોવિજયજીની વૈરાગ્યકપલતા વગેરે જૈનદર્શનના કર્મવાદને અતિબારીકાઈથી રજૂ કરતી કૃતિએનુ નિર્માણુ અને એ કૃતિએ આજે ભારતીય સાહિત્યમાં અૉડ સ્થાન શેાભાવી રહી છે એ જૈનદર્શનના કવાદને જ આભારી છે. પ્રસગાચિત આટલું જણાવ્યા પછી હવે મૂળ વિષય તરફ આવીએ. મૂળ વિષય પાંચસ'ગ્રહ મહાશાસ્ત્રને ગુજરાતી અનુવાદ છે. એ અનુવાદને અંગે કાંઈ પણ કહેવા પહેલાં પંચસંગ્રહુ શી વસ્તુ છે અને તેને લગતુ' કયુ` કર્યુ. વિશિષ્ટ સાહિત્ય આજે લભ્ય છે ઇત્યાદિ જાણવું–જણાવવું ઐતિ આવશ્યક હાઈ શરૂઆતમાં આપણે એ જ જોઈ એ. પાંચસગ્રહ અને તેને લગતું સાહિત્ય પાંચસંગ્રહ એ કવાદનિષ્ણાત આચાર્ય શ્રી ચંદ્રષિ મહત્તર વિરચિતક સાહિત્યવિષયક પ્રાસાદભૂત મહાન ગ્રંથ છે. એમાં આચાર્યશ્રીએ જણાવ્યા પ્રમાણે શતક આદિ પાંચ ગ્રÀાના સક્ષેપથી સમાવેશ હાઈ અથવા એમાં પાંચ દ્વારાનુ વર્ણન હોઈ એને પાંચસંગ્રહ એ નામથી એળખાવવામાં આવ્યે છે. ગ્રંથકારે મૂળ ગ્રંથમાં પાંચ દ્વારાનાં નામેા આપ્યાં છે, પણ શતક આદિ પાંચ ગ્રંથૈા કયા એ મૂળમાં કે વપજ્ઞ ટીકામાં કયાંય જણાવ્યું નથી. છતાં આચાર્ય શ્રી મલયગિરિએ આ ગ્રંથની ટીકામાં? જણાવ્યું છે તે મુજબ આ ગ્રંથમાં આચાર્યે (1) શતક, (ર) સપ્તતિકા, (૩) કષાયપ્રામૃત, (૪) સત્ક, અને (૫) ક`પ્રકૃતિ આ પાંચ પ્રથાના સંગ્રહ કર્યાં છે. આ પાંચ પ્રથૈ પૈકી સપ્તતિકા અને કર્મ પ્રકૃતિ ૧. “ વજ્જાનાં શતવ.-તતિા-વાયત્રામૃત-સમ-મંઋતિક્ષળાનાં પ્રસ્થાનામ્ ।। पंचसंग्रह गाथा १ टीका ॥ "" Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨] જ્ઞાનાંજલિ એ બે ગ્રંથો આમાં સ્પષ્ટ રીતે જોવામાં આવે છે, પણ બાકીના ત્રણ ગ્રંથને આચાર્યો કેરી રીતે સમાવેશ કર્યો છે એ સ્પષ્ટ રીતે સમજવું ઘણું કઠિન છે. ખાસ કરીને આજે જે બે ગ્રંથો આપણને મળતા નથી એવા સત્કર્મ અને કષાયપ્રાભૃતને સમાવેશ આચાર્યો કયે ઠેકાણે અને કેવી રીતે કર્યો છે એ સમજવાનું કે કલ્પના કરવાનું કામ તો અત્યારે આપણે માટે અશક્ય જ છે. આ સ્થિતિમાં આપણે એટલું અનુમાન કરી શકીએ કે કર્મપ્રતિ અને સંતતિકા એ બે ગ્રંથના વિષયે અતિ સ્વતંત્ર હોઈ આચાર્યો એ બે ગ્રંથને સ્વતંત્ર રીતે આમાં સંગ્રહ્યા છે અને બાકીના ત્રણ ગ્રંથનો વિષય પરસ્પર સંમિલિત થઈ જતો હોઈ તે ગ્રંથને સંમિલિત રૂપે સંગ્રહ્યા હશે. ભગવાન શ્રી ચંદ્રર્ષિ મહત્તરે પ્રસ્તુત ગ્રંથમાં શતક આદિ જે પાંચ ગ્રંથન સંગ્રહ કર્યો છે, તે પૈકી એક પણ ગ્રંથના નામનો સાક્ષી તરીકે સ્વોપ ટીકામાં ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. પરંતુ આચાર્ય શ્રી મલયગિરિની ટીકામાં કષાયપ્રાભૃત સિવાયના ચાર ગ્રંથોનો પ્રમાણ તરીકે અનેક ઠેકાણે ઉલ્લેખ થયેલું જોવામાં આવે છે. સત્કર્મનો ઉલ્લેખ તેમણે બે ઠેકાણે કર્યો છે પણ તે એક જ રૂ૫ ઈ ખરી રીતે એ એક જ ગણી શકાય. શતક, સપ્તતિકા અને કર્મ પ્રકૃતિ એ ત્રણ ગ્રંથ અત્યારે અલભ્ય હાઈ એ વિષે આપણે ખાસ કશું જાણે કે કહી શકતા નથી. આ ઠેકાણે આપણે એટલું કહી શકીએ કે, આચાર્ય શ્રી મલયગિરિ સમક્ષ સકર્મશાસ્ત્ર વિદ્યમાન હતું, પરંતુ કષાયપ્રાભૃત ગ્રંથ તો તેમને આપણી જેમ લભ્ય નહોતે જ; નહિ તો તેઓ આ ગ્રંથનો ઉલ્લેખ કઈ ને કઈ ઠેકાણે કર્યા સિવાય રહે નહિ. આચાર્ય શ્રી ચંદ્રર્ષિ મહત્તરે પંચસંગ્રહ ગ્રંથમાં જે પાંચ ગ્રંથોને સંગ્રહ કર્યો છે તે પૈકી શતક, સપ્તતિકા અને કર્મપ્રકૃતિ એ મૌલિક ગ્રંથ કહેતાંબરાચાર્ય કૃત જ છે એ વસ્તુ અત્યારે મળતા આ ત્રણ ગ્રંથે સાથે પંચસંગ્રહમાં સંગૃહીત વિષયની સરખામણી કરતાં નિર્વિવાદ રીતે સમજી શકાય છે. ફક્ત સત્કર્મ અને કષાયપ્રાભૃત એ બે શાસ્ત્ર, જે અત્યારે શ્વેતાંબર સંપ્રદાયમાં લભ્ય ન હોઈ દિગંબર સંપ્રદાયમાં લભ્ય હોવાનું માનવામાં આવે છે. એટલે આચાર્ય શ્રી ચંદ્રષિએ સંગૃહીત સત્કર્મ અને કષાયપ્રાભૃત ગ્રંથે દિગંબરમાન્ય ગ્રંથો હશે કે શ્વેતાંબરમાન્ય સ્વતંત્ર ગ્રંથ હશે એ શંકા સ્વાભાવિક રીતે જ ઉપસ્થિત થયા સિવાય રહી શકતી નથી. આનું સમાધાન સ્પષ્ટ રૂપે કરવું ધારી લઈએ તેટલું સરળ ભલે ન હોય, તે છતાં એટલી વાત તો નિર્વિવાદ છે કે પ્રસ્તુત પંચસંગ્રહ શાસ્ત્રમાં શ્વેતાંબરાચાર્ય કૃત પ્રકરણોના સંગ્રહનો જ સંભવ અધિક સંગત તેમ જ ઔચિત્યપૂર્ણ છે. અહીં એક વસ્તુ સ્પષ્ટ કરી દેવી ગ્ય છે કે, “કષાયપ્રાભૂત એ નામ પ્રાભૃતશબ્દાન્ત હોઈ સમયપ્રાભૃત, ષાભૂત વગેરે પ્રાભૃતાન્ત ગ્રં દિગંબર સંપ્રદાયના હોઈ કષાયપ્રાભૂત ગ્રંથ પણ દિગંબરચાટ્યકૃત હોવો જોઈએ,’ એમ કોઈને લાગે; આ સામે એટલું જ કહેવું બસ છે કે, શ્વેતાંબરમાન્ય ગ્રંથરાશિમાં સિદ્ધપાહુડ, સિદ્ધપ્રાભૃત, કર્મપ્રાભૂત વગેરે ગ્રંથે સુપ્રસિદ્ધ છે, એ રીતે તાંબર સંપ્રદાયમાં કષાયપ્રભૂત ગ્રંથ હોવામાં બાધક થવાને કશું જ કારણ નથી. પંચસંગ્રહ વગેરેની જેમ સમાન નામના અને સમાન વિષયના ગ્રંથ આજે પણ લભ્ય છે. १. ये पुनः सत्कर्माभिधग्रन्थकारादयस्ते क्षपकक्षीणमोहान् व्यतिरिच्य शेषाणामेव निद्राद्विकस्योસમિતિ તથા ર તથ:- નાદુરારા ૩૬ો, વીજ(૪) વવજે ઘરે '' તમને तेनोदीरणाऽपि इत्यादि । मुक्ता० आवृत्ति, पत्र ११६ । તદુ સર્મથે-“નિદ્દાદુપરત ૩૯ો, વીળાવવો ” = રર૭ Page #172 -------------------------------------------------------------------------- ________________ જે કર્મ સાહિત્ય અને પંથસંગ્રહ [ ૧૪૩ પંચસંગ્રહ ઉપર પણ અને આચાર્ય શ્રી મલયગિરિરિત એમ બે સમર્થ ટીકાઓ મળે છે, જે અનુક્રમે દશ હજાર અને અઢાર હજાર શ્લોક પ્રમાણ છે. આ બન્નેય ટીકાઓ એકીસાથે અતિ વ્યવસ્થિત રૂપમાં મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર, ડભોઈ તરફથી પ્રસિદ્ધ થઈ ચૂકેલ છે. તેમ જ શ્રેષ્ટિવર્ય દેવચંદ લાલભાઈ વગેરે તરફથી આ ટીકાઓ છૂટી છૂટી પણ પ્રકાશિત થઈ ચૂકેલ છે. આ ઉપરાંત ખંભાતના શાંતિનાથના તાડપત્રીય જૈન જ્ઞાનભંડારમાં વા( રામદેવકૃત ૨૫૦૦ શ્લેક પ્રમાણ દીપક નામની ટીકા હોવાની નોંધ મળે છે, પરંતુ આ ટીકા મારા જેવા માં હજુ સુધી આવી નથી. આ દીપક ગમે તેવો હોય તે છતાં કહેવું જોઈએ કે સ્વોપણ ટીકા અને મલયગિરિકૃત ટીકાની કક્ષાથી એ હેઠળ જ હશે અથવા આ ટીકાઓને અનુસરીને જ એ સંક્ષિપ્ત કૃતિ બની હશે. પંચસંગ્રહકારને સમય પંચસંગ્રહકાર આચાર્ય કયા સમયમાં થયા હશે અથવા તેઓશ્રી કઈ શાખાના હશે ઇત્યાદિ વિષે કશેય સ્પષ્ટ ઉલ્લેખ ક્યાંય જોવામાં આવતો નથી. ફક્ત પ૪ ટકાના અંતની પ્રશસ્તિમાં પોતે પાર્શ્વર્ષિને શિષ્ય છે એટલું જ જણાવ્યું છે. એટલે પંચસંગ્રહકાર ભગવાન શ્રી ચંદ્રર્ષિ શ્રી પાર્શ્વર્ષિના શિષ્ય હતા એથી વિશેષ આપણે એમને વિષે બીજું કશું જ સ્પષ્ટ રૂપમાં જાણી શકતા નથી. તેઓશ્રી મહત્તરપદ વિભૂષિત હતા કે કેમ એ વિષેને ઉલ્લેખ પણ તેમની કૃતિમાં મળતું નથી. સ્વોપા ટીકામાં પોતા માટે “જfsir” વર્ણમાનેન સાધુના એટલે જ ઉલ્લેખ છે; તેમ જ આચાર્ય શ્રી મલયગિરિએ પણ મય જfષની સાધુના એટલે જ ઉલ્લેખ કર્યો છે. આમ હોવાથી પંચસંગ્રહકાર આચાર્ય મહત્તરપદ વિભૂષિત હતા એ માટે બીજા સામાન્ય રીતે ચાલુ ઉલ્લેખને જ આધાર આપણે રાખી શકીએ. આચાર્ય શ્રી ચંદ્રર્ષિના સત્તાસમય વિષે એટલું જ અનુમાન કરી શકાય કે, ગર્ગર્ષિ, સિદ્ધર્ષિ, પાર્ષિ, ચંદ્રર્ષિ આદિ ઋષિ શબ્દાન્ત નામ મોટે ભાગે નવમી-દશમી શતાબ્દીમાં વધારે પ્રચલિત હતાં. એટલે પંચસંગ્રહકાર આચાર્ય શ્રી ચંદ્રર્ષિ મહત્તર નવમા-દશમા સૈકામાં થઈ ગયેલા હોવા જોઈએ. એ જમાનામાં મહત્તરપદ પણ ચાલુ હતું એટલે ચંદ્રર્ષિ મહત્તરના ઉપર જણાવેલ સત્તા સમય માટે ખાસ કઈ બાધ આવતો નથી. “ઉપમિતિભવપ્રપંચ કથા'ના પ્રણેતા આચાર્ય શ્રી સિદ્ધર્ષિના ગુરુ ગર્ગ ર્ષિના પ્રગુરુ દેલ્લી મહત્તર મહત્તરપદ વિભૂષિત હતા. ચંદ્રષિ મહત્તરની અન્ય કૃતિઓ - ભગવાન શ્રી ચંદ્રર્ષિ મહત્તરકૃત ગ્રંથમાં પંચસંગ્રહ અને તેના ઉપરની પજ્ઞ ટીકા સિવાય તેમની બીજી કઈ કૃતિ હજુ સુધી જોવામાં નથી આવી. સિરિ–સપ્તતિક કર્મગ્રંથ તેમની કૃતિ તરીકે પ્રચલિત છે, પરંતુ એ માન્યતા ભૂલભરેલી છે, એ મેં શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર તરફથી પ્રસિદ્ધ થયેલ કર્મગ્રંથના બીજા વિભાગની મારી પ્રસ્તાવનામાં સ્પષ્ટ રીતે સાબિત કર્યું છે. આ ઉપરાંત સિત્તરિ કર્મગ્રંથ ઉપરની પ્રાકૃત વૃત્તિ-ચૂર્ણિ તેમની કૃતિ હોવાનું માનવામાં આવે છે પરંતુ સિરિ ચૂર્ણિની અર્વાચીન પ્રતિના અંતમાં તેવો કશે ઉલ્લેખ મળતું નથી, અને પ્રાચીન તાડપત્રીય પ્રતિઓ, - જે મારા જોવામાં બે–ત્રણ આવી, તે અંતમાંથી ખંડિત થઈ ગયેલી હોઈ એ વિષે ચોક્કસપણે કશું જ કહી શકાય તેમ નથી. ૧. અમૂ મૂતfફતો વીરસ્વતી સેલ્સમરઃા નિમિત્તલાસઃ પ્રસિો વિસ્તરે છે. उपमितिभवप्रपंचकथा प्रशस्ति ॥ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪] જ્ઞાનાંજલિ પંચસંગ્રહને અનુવાદ - આજે કર્મવાદવિષયના રસિકે સમક્ષ જે પંચસંગ્રહ મહાશાસ્ત્રનો સંપૂર્ણ ગુજરાતી અનુવાદ રજૂ કરવામાં આવે છે, એ રચના શ્રાદ્ધવર્ય માસ્તર હીરાચંદ દેવચંદની છે. પંચસંગ્રહ જેવા પ્રાસાદભૂત ગ્રંથને સરળ અને વિશદ રીતે લેકમાનસમાં ઊતરે એ ગુજરાતી ભાષામાં અનુવાદ કરવો એ કામ કોઈ પણ વિદ્વાન માની લે તેટલું સરળ કે સુખસાધ્ય નથી. એક સાધારણમાં સાધારણ ગ્રંથને લેકભાષામાં ઉતારવા માટે કેટલાય પરિશ્રમ કરવો પડે છે, તો કર્મસાહિત્ય જેવા ગહન અને ગંભીર વિષયના પ્રાસાદભૂત મહાશાસ્ત્રને લોકભાષામાં ઉતારવા માટે એ વિષયનું કેટલું ઊંડું જ્ઞાન અને ચિંતન હોવાં જોઈ એ એ સહેજે સમજી શકાય તેવી વસ્તુ છે. ભાઈશ્રી હીરાચંદભાઈએ પંચસંગ્રહને અનુવાદ કરવા ઉપરાંત અનેક સ્થળે વિષયને સ્પષ્ટ કરવા માટે વિશિષ્ટ ટિપ્પણીઓ કરી એના ગૌરવમાં ખૂબ જ ઉમેરે કર્યો છે. - અહીં એક ખાસ મુદ્દાની વસ્તુ દરેકના ધ્યાનમાં રહેવી જરૂરી છે કે માસ્તર હીરાચંદભાઈએ જૈન સમાજનું અણમોલું રત્ન છે. આજે જૈન સમાજમાં કર્મસાહિત્યમાં ઊંડે રસ, અભ્યાસ અને ચિંતન ધરાવનાર જે ગણીગાંઠી વિશિષ્ટ વ્યક્તિઓ છે, તેમાં હીરાભાઈનું સ્થાન વિશિષ્ટ છે. એટલે એમણે કરેલે આ અનુવાદ કેટલે વિશિષ્ટ છે એને ઉત્તર સ્વાભાવિક રીતે જ મળી રહે છે. ભાઈશ્રી હીરાચંદભાઈએ આવા પ્રાસાદભૂત ગ્રંથ ગુજરાતી અનુવાદ કરી માત્ર જૈન સાહિત્ય અને જૈન સમાજની જ સેવા નથી કરી પણ એક વિશિષ્ટમાં વિશિષ્ટ તાવિક કૃતિ અર્પણ કરી ગુર્જરગિરા અને ગુજરાતી સાહિત્યને પણ સમૃદ્ધ કર્યા છે. તેમની આ કૃતિ તેમના કર્મ સાહિત્યવિષયક અગાધ જ્ઞાન સાથે ચિરંજીવ રહી જશે. - પંચસંગ્રહ ગ્રંથમાં શાસ્ત્રકારે જે ગૌરવપૂર્ણ વિષે ચર્ચા છે તેને પરિચય વાચકે ગ્રંથની શરૂઆતમાં આપેલી વિષયાનુક્રમણિકા જોઈને જ કરી લે એ વધારે યોગ્ય છે. અંતમાં, જૈન પ્રજા, આજકાલ ગૂજરાતી ભાષામાં ઉતરાતા તાત્વિક જૈન સાહિત્યમાં દિનપ્રતિદિન વધારે ને વધારે રસ લેનારી અને જ્ઞાન-ચારિત્ર સમૃદ્ધ થાઓ એટલું ઈછી વિરમું છું. [ “પંચસંગ્રહ, દ્વિતીય ખંડ, આમુખ, સને ૧૯૪૧ ] Page #174 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથોનું સંપાદન* કર્મગ્રંથ દ્વિતીય વિભાગનું નવીન સંસ્કરણ–આ વિભાગમાં તપાગચ્છીય માન્ય આચાર્ય પ્રવર શ્રી દેવેન્દ્રસૂરિકૃત પજ્ઞ ટીકાયુક્ત શતક નામના પાંચમા કર્મગ્રંથનો અને આચાર્ય શ્રી મલયગિરિકૃત ટીકાયુક્ત સિત્તરિ નામના છઠ્ઠ કર્મગ્રંથને સમાવેશ કરવામાં આવ્યું છે. આ બન્નેય સટીક કર્મગ્રંથને બીજા વિભાગ તરીકે પ્રસિદ્ધિમાં લાવવા માટેને યશ વર્ષો અગાઉ શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર પ્રાપ્ત કર્યો છે. આજે એ પ્રકાશન અલભ્ય હોવાથી અમે એને બીજી વાર પ્રકાશમાં લાવવા પ્રયત્ન કરીએ છીએ. આ વખતના પ્રકાશનમાં સંશોધનકાર્ય માટે પ્રાચીનતમ તાડપત્રીય અને કાગળની પ્રતોનો ઉપયોગ કરવા ઉપરાંત ટીકાકારોએ ટીકામાં ઉદ્દત કરેલાં પ્રમાણોનાં સ્થળાની નોંધ અને પ્રાકૃત પાઠની છાયા પણ આપવામાં આવી છે. આદિમાં અને અંતમાં કર્મગ્રંથના અભ્યાસીઓને અતિ ઉપગી વિષયાનુક્રમ, પરિશિષ્ટ વગેરે પણ આપવામાં આવ્યાં છે, જેને પરિચય આ નીચે કરાવવામાં આવે છે: કર્મ ગ્રંથનાં પરિશિષ્ટ આદિ–આ વિભાગના અંતમાં અમે ચાર પરિશિષ્ટ આપ્યાં છે. પહેલા પરિશિષ્ટમાં ટીકાકારોએ ટીકામાં ઉદ્દત કરેલાં આગમિક તેમ જ શાસ્ત્રીય ગદ્ય-પદ્ય પ્રમાણોની અકારાદિ ક્રમથી અનુક્રમણિકા આપી છે, બીજા-ત્રીજા પરિશિષ્ટમાં ટીકામાં આવતા ગ્રંથો અને ગ્રંથકારનાં નામોની સૂચી છે અને ચોથા પરિશિષ્ટમાં પાંચમા–છટ્ટા કર્મગ્રંથમાં તેમ જ તેની ટીકામાં આવતા પારિભાષિક શબ્દોને કેષ (જેની વ્યાખ્યા આદિ મૂળ કે ટીકામાં હોય) સ્થળનિર્દોશપૂર્વક આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આ વિભાગની શરૂઆતમાં વિષયાનુક્રમણિકા પછી અમે ઘર્મસ્થાનતતવિષયતુતાનિર્વેરાનાં વિશ્વની શાસ્ત્રમધ્યવતનાં સ્થાનાં નિ:” એ મથાળા નીચે ઈયે કર્મગ્રંથમાં ગાથાવાર આવતા વિવિધ વિષયે સમાનપણે કે વિષમપણે દિગમ્બરીય શાસ્ત્રોમાં ક્યાં ક્યાં આવે છે તેને લગતી એક અતિ મહત્વની નેંધ આપી છે. આ વિદ્વત્તાપૂર્ણ નેધ દિગમ્બર જૈન વિદ્વાન ન્યાયતીર્થ ન્યાયશાસ્ત્રી પં. શ્રી મહેન્દ્રકુમાર મહાશયે તૈયાર કરી છે. આ નોંધ કર્મગ્રંથના વિશિષ્ટ અભ્યાસીઓને એક નવીન માર્ગનું સૂચન કરે છે. અમે ઈચ્છીએ છીએ કે આ ગૌરવભર્યા સંગ્રહનું કર્મવિષયક સાહિત્યના વિશિષ્ટ અભ્યાસીઓ ધ્યાનપૂર્વક અવલોકન કરે. * પંચમ અને ષષ્ઠ કર્મગ્રન્થના, સ્વ. ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજે કરેલા સંપાદનની (પ્રકાશક: શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, સને ૧૯૪૦) પ્રસ્તાવના. જ્ઞાના. ૧૯ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] જ્ઞાનાંજલિ કર્મગ્રંથને અંગે અમારું વક્તવ્ય–શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાલાના મુખ્ય સંચાલક અને એના પ્રાણસ્વરૂપ પૂજ્ય ગુરુવર શ્રી ચતુરવિજયજી મહારાજે સ્વસંપાદિત કર્મગ્રંથના પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિ અને તેમના નવ્ય પાંચે કર્મગ્રંથોનો વિસ્તૃત પરિચય આપે છે, એટલે આ વિભાગની પ્રસ્તાવનામાં મારે જે કાંઈ કહેવાનું છે એ મુખ્યત્વે કરીને છઠ્ઠા કર્મગ્રંથ અને તેના કર્તા આદિને અંગે જ કહેવાનું છે. છઠ્ઠ કર્મગ્રંથનું નામ–આ વિભાગમાં છપાયેલ છઠ્ઠા કર્મગ્રંથનું નામ સિત્તરિ છે. આ પ્રકરણની ગાથા સિત્તેર હોવાથી આને સિત્તરિએ નામથી ઓળખવામાં આવે છે. એક જમાનો એવો પણ હતો જ્યારે ગ્રંથને એના વિષય આદિ ઉપરથી ન ઓળખતાં માત્ર તેની પદ્યસંખ્યાને આધારે જ ઓળખવા–ઓળખાવવામાં આવતા હતા. આના ઉદાહરણ તરીકે આચાર્ય શિવશર્મકૃત શતક, આચાર્ય સિદ્ધસેનકૃત કાવિંશિકા પ્રકરણ આચાર્ય હરિભકૃત પંચાશકપ્રકરણુ, વિંશતિવિંશતિકા પ્રકરણ, ડશક પ્રકરણ, અષ્ટપ્રકરણ, આચાર્ય જિનવલભકૃત ષડશીતિપ્રકરણ આદિ અનેકાનેક પ્રાચીનતમ જેનાચાર્ય કૃત ગ્રંથનાં નામોનો નિર્દેશ કરી શકાય તેમ છે. આપણું ચાલુ પ્રકરણ પણ એ કોટિનું હેઈ એની ગાથાસંખ્યાને આધારે સિત્તરિ એ નામથી ઓળખવામાં આવે છે. ગાથાસંખ્યા–અમારા પ્રસ્તુત પ્રકાશનમાં સિત્તરિ કર્મગ્રંથની ૭૨ ગાથાઓ છે. અંતની બે ગાથાઓ મૂળ પ્રકરણના વિષયની સમાપ્તિ ઉપરાંતની હોઈ તેને ગણતરીમાં ન લઈ એ—અને ન લેવી જોઈએ—તો આ પ્રકરણનું આચાર્યે આપેલું સિત્તરિ એ નામ સુસંગત અને સાર્થક જ છે. શ્રી જૈનધર્મ પ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયેલ દ્વિતીય વિભાગમાં, આ પ્રકરણની અમારા પ્રકાશનમાં આવતી ૭૨ ગાથા ઉપરાંત “Gર નવ ટૂન્નિ અટ્ટo '' Tre ૬ “વાસપાસફૂસવા” To ૪૮ અને “મપુથારૂ તજ'' ગાઇ ૫૮ આ ત્રણ ગાથાઓ વધારે છે. આ ત્રણ ગાથાઓ પૈકી “વંજ નવ ટૂન્નિ” ગાથા ૬ ટીકાકારે વર્ણવેલા આઠ કર્મની ઉત્તરપ્રકૃતિઓના સ્વરૂપના અનુસંધાનમાં કોઈ વિદ્વાને ટિપ્પણરૂપે નોંધેલી અંદર પેસી ગઈ છે. ૫૮ મી ગાથા તરીકે મુકાયેલી “મધ્યગઇ જાઇ0” ગાથા સિત્તેરમી ગાથા તરીકે બીજી વાર આવતી હોવાથી બે પૈકી ગમે તે એક ઠેકાણે એ ગાથા પુનરુક્ત અને નિરુપયોગી છે. અહીં જોવાનું એટલું જ રહે છે, કે બે સ્થાન પૈકી ક્યા સ્થાનની ગાથા વધારાની છે ? આનો ઉત્તર આપણને નાણુતરાયેદસંગગાથા ૫૭ની ટીકા જોતાં સહેજે મળી રહે છે કે, એકધારા ચાલતી ૫૭મી ગાથાની ટીકામાં ગાથાની અધૂરી ટીકાએ એકાએક વચમાં આવી પડતી “મણુયગઈ જાઇ0” ગાથા ૫૮ તદન અસંગત છે. એટલું જ નહિ, પણ જે ટીકાપ કિતઓને “મધ્યગઈ ' ગાથાની ટીકા તરીકે માની લેવામાં આવી છે એ પણ એક ભૂલ થઈ છે. અસ્તુ. ખરું જોતાં ગાથા ૫૭માં “નવનામ” ઉઍ ચ” અને ગાથા ૬૯માં “ઉગાય નવનામાં આ પ્રમાણે બે ગાથામાં “નવનામ પદને નિર્દેશ આવતો હોવાથી તેના સ્પષ્ટીકરણ માટે ટીમકારે “નવનામેધૂ તતસ્તા 4 નવ પ્રતીન્દ્રિયતિ ” એ પ્રમાણેનું અવતરણ મૂકી ૭૦મી ગાથા તરીકે જે “મણુયગઈ જાઇ૦ ગાથા સ્વીકારી છે એ જ સુસંગત અને સૂત્રકારસંમત ગાથા છે. ૧. અમારા પ્રકાશમાં આ ગાથા ૬૭મી છે. ૨. અમારા પ્રકાશનમાં આ ગાથા પામી છે. ૩. અમારા સંપ્રાદન પ્રમાણે ગાથા ૫૫. ૪. અમારા સંપાદનને આધારે ગાથા ૬૬. ૫. અમારા સંપાદન મુજબ ગાથા ૬૭, Page #176 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રન્થનું સંપાદન ૧૪૭ સંશોધન માટે એકઠી કરેલી તાડપત્રીય વગેરે પ્રાચીન પ્રતોમાં પણ ઉપરોક્ત બંનેય ગાથાઓ નથી. ચૂર્ણિકાર ભગવાને ચૂર્ણિમાં “પંચ નવ” ગાથા લીધી છે ખરી, પણ તે માત્ર ઉત્તર પ્રવૃતિઓના વ્યાખ્યાનની સૂચના પૂરતી જ, નહિ કે સૂત્રકારની ગાથા તરીકે. ““મગઈ જાઇ ” ગાથાનો તો ચૂર્ણિકારે પ૮ મી ગાથાના સ્થાનમાં નિર્દેશ સરખાય કર્યો નથી, તેમ ટબાકારે પણ આ ગાથાનો નિર્દેશ કર્યો નથી. આ રીતે આ બંનેય ગાથાઓ સૂત્રકાર સંમત નથી. હવે રહી બારપણસયા ગાથાની વાત. આ ગાથા ઉપર અવતરણ તેમ જ ટીકા હોવા છતાં, અમે એને ચૂર્ણિકારના “ruff ૩રયfacqયવનિવસ્થામણ થા–વારTળસલ” આ કથનાનુસાર બીજી અન્તર્ભાષ્યગાથાઓની માફક મૂળ પ્રકરણની ગાથા તરીકે ગણતરીમાં લીધી નથી. આ રીતે પ્રસારક સભાની આવૃત્તિમાં મૂળપ્રકરણગાથા તરીકે પ્રકાશન પામેલી ત્રણે ગાથાઓ સિત્તરિપ્રકરણકારની નથી. સિત્તરિપ્રકરણની તો ૭૨ ગાથાઓ જ છે. મુદ્રિત પ્રકરણમાલા તેમ જ ટબ વગેરેમાં આ પ્રકરણની ૯૨ ગાથાઓ જેવામાં આવે છે; એ બધીયે વધારાની ગાથાઓ મોટે ભાગે અર્થની પૂર્તિ અને તેના સ્પષ્ટીકરણ માટે ચૂર્ણિકાર-ટીકાકારોએ કામાં આપેલી અન્તર્ભાગ્ય આદિની જ ગાથાઓ છે. આ વસ્તુ એના અંતમાં આવતી ગાથા ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે: गाहग्गं सयरीए, चंदमहत्तरमयाणुसारीए । टीगाइ नियमियाणं, एगूणा होइ नउई उ ॥ ભાષા અને છંદ–જનકલ્યાણના ઈચ્છુક જૈનાચાર્યોએ કજિહવાને અનુકૂળ પ્રાકૃતભાષા અને ગ્રંથરચનાને અનુકૂળ આર્યા છંદને જ મુખ્યપણે પસંદ કરેલ હોઈ તેમની મૌલિક દરેક રચનાઓ પ્રાકૃતભાષા અને આર્યા છંદમાં જ થઈ છે. એ રીતે સિત્તરી કર્મગ્રંથની રચના પણ પ્રાકૃતભાષા અને આર્યા છંદમાં જ થઈ છે. વિષય—પાંચમા છઠ્ઠા કર્મગ્રંથના વિષયને પરિચય આ વિભાગમાં આવેલી વિસ્તૃત વિધ્યા નુક્રમણિકા જેવાથી વાચકોને મળી રહેશે. ગ્રંથકારો નવ્ય પાંચ કર્મ ગ્રંથ અને તેની પણ ટીકાના પ્રણેતા આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિવરનો વિસ્તૃત પરિચય પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજે પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં આપેલો હોઈ અહીં માત્ર સપ્તતિકા પ્રકરણ અને તેની ટીકાના પ્રણેતાઓ વિષે જ વિચાર કરવામાં આવે છે. સંતતિકાના પ્રણેતા સપ્તતિકા પ્રકરણકારને લગતા પ્રશ્ન વિવાદગ્રસ્ત છે. સામાન્ય પ્રચલિત માન્યતા એવી છે કે એના પ્રણેતા શ્રી ચન્દ્રષિ મહત્તર છે, અને માત્ર આ રૂઢ માન્યતાને અનુસરવા ખાતર પૂજ્ય ગુરુવર શ્રી ચતુરવિજયજી મહારાજશ્રીએ પણ કર્મગ્રંથના પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં અને આ વિભાગમાં સપ્તતિકાના શીર્ષકમાં “ટોચન્દ્રષિમહત્તરવિરચિત” એમ જણાવ્યું છે, પરંતુ વિચાર કરતાં આ રૂઢ માન્યતાના મૂળમાં કઈ પણ આધાર જડતો નથી. સપ્તતિકા પ્રકરણ મૂલની પ્રાચીન તાડપત્રીય પ્રતોમાં ચર્ષિ મહત્તર નામ ગર્ભિત “Trg Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮] જ્ઞાનાંજલિ સારી” ગાથા (આ ગાથા અમે ઉપર લખી આવ્યા છીએ) જવામાં આવે છે એ પણ આપણને સત્તરના પ્રણેતા ચન્દ્રર્ષિ મહત્તર હોવા માટેની સાક્ષી આપતી નથી. એ ગાથા તો એટલું જ જણાવે છે કે, “ચર્ષિ મહત્તરના મતને અનુસરતી ટીકાના આધારે સત્તરિની ગાથા (૭૦ ને બદલે વધીને) નવ્યાસી થઈ છે.” આ ઉલ્લેખમાં સિરિ પ્રકરણની ગાથામાં વધારે કેમ કે એનું કારણ જ માત્ર સચવવામાં આવ્યું છે, પણ એના કર્તા વિષે એથી કશેય પ્રકાશ પડતા નથી. આચાર્ય શ્રી મલયગિરિ પણ ટીકાની શરૂઆતમાં કે અંતમાં એ માટે કશુંય જણવતા નથી. એટલે આ રીતે fસત્તના પ્રણેતા અંગેના પ્રશ્ન અણઉકલ્યો જ રહે છે. સિત્તરિ પ્રકરણ દ્રષિમહત્તરપ્રણીત હોવાની માન્યતા અમને તો ભ્રમમૂલક જ લાગે છે. અને એ તેના અંતની “ગાહગે સયરીએ.” ગાથામાં આવતાં થન્દ્રર્ષિ મહત્તર એ નામ શ્રવણ માત્રમાંથી જ જન્મ પામેલ છે. અને ટબાકારે કરેલા અસંબદ્ધ અર્થથી એ ભ્રમમાં ઉમેરો થયો છે. ખરું જોતાં ચન્દ્રર્ષિ મહત્તરાચાર્યે પંચસંગ્રહ ગ્રંથની રચના કરી છે તેમાં સંગ્રહ કરેલા અથવા સમાવેલા શતક, સપ્તતિકા, કષાયપ્રાભૃત, સત્કર્મ અને કર્મ પ્રકૃતિ એ પાંચે ગ્રંથો ચન્દ્રર્ષિ મહત્તરના પહેલાં થઈ ગયેલ આચાર્યોની કૃતિરૂપ હોઈ પ્રાચીન જ છે. અત્યારની રૂઢ માન્યતા મુજબ ખરેખર જો સતતિકાકાર અને પંચસંગ્રહકાર આચાર્ય એક જ હોત તો ભાગ્યકાર, ચૂણિ કાર આદિ પ્રાચીન ગ્રંથકારોના ગ્રંથોમાં જેમ શતક, સપ્રતિકા, કમપ્રકૃતિ આદિ ગ્રંથોનાં નામના સાક્ષી તરીકે ઉલ્લેખ મળે છે તેમ પંચસંગ્રહ જેવા પ્રાસાદભૂત ગ્રંથના નામનો ઉલ્લેખ પણ જરૂર મળ જોઈતો હતો. પરંતુ એવો ઉલ્લેખ ક્યાંય જોવામાં નથી આવતો એ એક સૂચક વસ્તુ છે, અને આ ઉપરથી આપણે એ અનુમાન કરી શકીએ છીએ કે “સપ્રતિકા”ના પ્રણેતા પંચસંગ્રહકાર કરતાં કઈ જુદા જ આચાર્ય છે કે જેમનું નામ આપણે જાતા નથી, અને તે પ્રાચીનતમ આચાર્ય છે. સપ્તતિકાને રચનાકાળ–ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે તેમના વિશેષણવતી ગ્રંથ માં સિત્તરિ કર્મ ગ્રંથમાં આવતા વિષયને અંગે ચર્ચા કરી છે, ત્યાં સિત્તરિ પ્રકરણના નામનો ઉલ્લેખ કર્યો છે એટલે આ પ્રકરણ મહાભાષ્યકાર શ્રી જિનભકગણિ ક્ષમાશ્રમણના કાળ પહેલાં રચાઈ ચૂકયું હતું એ નિર્વિવાદ હકીકત છે. ભગવાન શ્રી જિનભદ્રગણિ સમય વિક્રમની સાતમી સદીનો ગણાય છે એટલે એ પૂર્વે આ પ્રકરણ રચાયું હતું એમ માનવામાં કશી હરકત નથી. ૧. “જા સયરીys” ગાથાને અર્થ ટબાકારે આ પ્રમાણે કર્યો છે—-“ચદ્રમહત્તરાચાર્ય. ના મતને અનુસરવાવાળી સિત્તેર ગાથા વડે આ ગ્રંથ રચાયેલ છે. તેમાં ટીકાકારે રચેલી નવી ગાથાઓ ઉમેરતાં નવ્યાશી થાય છે. ૧૯૧ાા વિવેચન–એ સપ્તતિકા ગ્રંથકર્તા ચન્દ્રમહત્તર આચાર્યો તે પૂર્વે સિત્તેર જ ગાથા કરી હતી” ઈત્યાદિ. (શ્રેયસ્કરમંડળની આવૃત્તિ). - ૨. સવાટુ દૂર થા, નારિટું ઘરથ સંહિત્તારાજા વંશ ગઢવા, તે નથrમિદાળfમ છે ૨ ” gશ્વસંગ્રહૃા “પ્રજાનાં શતાવ–સપ્તતિ-રાયબમૃત-સવર્મ-કર્મપ્રકૃતિलक्षणानां ग्रन्थानाम्, अथवा पञ्चानामर्थाधिकाराणां योगोपयोगमार्गणा-बन्धक-बन्द्धव्य-बन्धेहत વરઘવિધિનાળાના સંઘરું: ઘરચાંઘરું: ” (વંસંસ્થા , મયનિરિટીવા) II ३. “सयरीए मोहबंधट्ठाणा पंचादओ कया पंच । अनियट्टिणो छलुत्ता णवादओदीरणापगए । ९० ॥ सरीयए दो विगप्पा, सम्मामिच्छं समोहबंधम्मि। भणिया उईरणाए, चत्तारि #રુન્નિહિ? | e? ત્યવિવI: નાથr : .. Page #178 -------------------------------------------------------------------------- ________________ કમરન્થનું સંપાદન (૧૪૯ - અહીં સાથે સાથે એ વાત ધ્યાનમાં રહે કે મહત્તર પદ અને ગર્ગષિ, સિદ્ધર્ષિ, પાર્ષિ, ચન્દ્રષિ આદિ જેવાં ઋષિપદાંત નામો સામાન્ય રીતે પાછલા જમાનાના હોઈ સિત્તરિ પ્રકરણની રચનાને સમય અને ચન્દ્રષિ મહત્તર એ નામનો સંબંધ પણ વિષમતાભર્યો છે એ કારણસર પણ સિત્તરિના પ્રણેતા ચન્દ્રષિ મહત્તર કરતા નથી. સિત્તરિ પ્રકરણકાર વિષે આ કરતાં વિશેષ અમે અત્યારે કશું જ કહી શકતા નથી. ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિ સિત્તરિ ટીકાના પ્રણેતા આચાર્ય શ્રી મલયગિરિ છે એ આપણે ટીકાના અંતમાં આવતા નામલેખ પરથી જાણી શકીએ છીએ. એમનો શક્ય પરિચય અહીં કરાવવામાં આવે છે. ગુણવંતી ગુજરાતની ગૌરવવંતી વિભૂતિ સમા, સમગ્ર જૈન પરંપરાને માન્ય, ગૂર્જરેશ્વર મહારાજ શ્રી કુમારપાલદેવ પ્રતિબોધક મહાન આચાર્ય શ્રી હેમચન્દ્રના વિદ્યાસાધનાના સહચર, ભારતીય સમગ્ર સાહિત્યના ઉપાસક, જૈનાગમજ્ઞશિરેમણિ, સમર્થ ટીકાકાર, ગુજરાતની ભૂમિમાં અશ્રાંતપણે લાખ શ્લેકપ્રમાણુ સાહિત્યગંગાને રેલાવનાર આચાર્ય શ્રી મલયગિરિ કોણ હતા ? તેમની જન્મભૂમિ, જ્ઞાતિ, માતા, પિતા, ગચ્છ, દીક્ષાગુરુ, વિદ્યાગુરુ વગેરે કેણ હતા ? તેમના વિદ્યાભ્યાસ, ગ્રંથરચના અને વિહારભૂમિનાં કેન્દ્રસ્થાન ક્યાં હતાં ? તેમને શિષ્ય પરિવાર હતો કે નહિ ?-ઈત્યાદિ દરેક બાબત આજે લગભગ અંધારામાં જ છે. તે છતાં શોધ અને અવલોકનને અંતે જે કાંઈ અલ્પ–સ્વલ્પ સામગ્રી પ્રાપ્ત થઈ છે, તેને આધારે એ મહાપુરુષનો અહીં પરિચય કરાવવામાં આવે છે. આચાર્ય શ્રી મલયગિરિએ પોતે પોતાના ગ્રંથના અંતની પ્રશસ્તિમાં “રવાર મત્તાજિરિ, fiદ્ધ તેનાથતાં તા:” એટલા સામાન્ય નામોલ્લેખ સિવાય પિતા અંગેની બીજી કોઈ પણ ખાસ હકીકતની નોંધ કરી નથી. તેમ જ તેમના સમસમયભાવી કે પાછળ થનાર લગભગ બધાય ઐતિહાસિક ગ્રંથકારોએ સુદ્ધાં આ જૈનશાસનપ્રભાવક આગમાધુરંધર સિદ્ધાતિક સમર્થ મહાપુરુષ માટે મૌન અને ઉદાસીનતા જ ધારણ કર્યા છે. ફક્ત પંદરમી સદીમાં થયેલા શ્રીમાન જિનમંડનગણિએ તેમના કુમારપાલપ્રબંધમાં આચાર્ય શ્રી હેમચન્દ્ર વિદ્યાસાધન માટે જાય છે એ પ્રસંગમાં આચાર્ય શ્રી મલયગિરિને લગતી વિશિષ્ટ બાબતને ઉલ્લેખ કર્યો છે, જેને ઉતારે અહીં આપવામાં આવે છે – “एकदा श्रीगुरूनापृगच्छयान्यग़च्छीयदेवेन्द्रसूरि-मलयगिरिभ्यां सह कलाकलापकौशलाद्यर्थ દાં પ્રતિ કલાક વિજ્ઞાને ૪ જ્ઞના 11: . તત્ર નાનો રાવ यादिना प्रतिचरितः । स श्रीरैवतकतीर्थं देवनमस्करणकृतातिः । यावद्ग्रामाध्यक्षश्राद्धेभ्यः सुखासनं प्रगुणोकृत्य ते रात्रौ सुप्तास्तावत् प्रत्यूषे प्रबुद्धाः स्वं रैवतके पश्यन्ति । शासनदेवता प्रत्यक्षीभूय कृतगुणस्ततिः 'भाग्यवतां भवतामत्र स्थितानां सर्व भावि' इति गौडदेशे गमनं निषिध्य महौषधीरनेकान्मन्त्रानामप्रभावाद्याख्यानपूर्वमाख्याय स्वस्थानं जगाम । एकदा श्रीगुरुभिः सुमुहूर्ते दीपोत्सवचतुर्दशीरात्रौ श्रीसिद्धचक्रमन्त्रः सान्मायः समुपदिष्टः । स च पद्मिनीस्त्रीकृतोत्तरसाधकत्वेन साध्यते ततः सिध्यति, याचितं वरं दत्ते, नान्यथा । x x x x ते च त्रयः कृतपूर्वकृत्याः श्रीअम्बिकाकृतसान्निध्याः शुभध्यानधी रधियः श्रीरैवतकदैवत दृष्टी त्रियामिन्यामाह्वाना-ऽवगुण्ठन-मुद्राकरण-मन्त्रन्यास-विसर्जनादिभिरुपचारैर्गुरूक्तविधिना समीपस्थपद्मिनीस्त्रीकृतोत्तरसाधकक्रियाः श्रीसिद्धचक्रमन्त्रमसाधयन् । तत इन्द्रसामानिकदेवोऽस्याधिष्ठाता श्रोविमलेश्वरनामा प्रत्यक्षीभूय पुष्पवृष्टिं विधाय 'स्वेप्सितं वरं वुणुत' इत्युवाच । ततः श्रीहेम Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦] જ્ઞાનાંજલિ सूरिणा राजप्रतिबोधः, देवेन्द्रसूरिणा निजावदातकरणाय कान्तीनगर्याः प्रासाद एकरात्रौ ध्यानबलेन सेरीसकग्रामे समानीत इति जनप्रसिद्धिः, मलयगिरिसूरिणा सिद्धान्तवृत्तिकरणवर इति । त्रयाणां वरं दत्त्वा देव: स्वस्थानमगात् ।” जिनमण्डनीय कुमारपालप्रबन्ध, पत्र १२-१३॥ ભાવાર્થ–“આચાર્ય શ્રી હેમચન્દ્ર ગુરુની આજ્ઞા લઈ અન્ય છીય શ્રી દેવેન્દ્રસૂરિ અને શ્રી મલયગિરિ સાથે કળાઓમાં કુશળતા મેળવવા માટે ગૌદશ તરફ વિહાર કર્યો. રસ્તામાં આવતા ખિલૂર ગામમાં એક સાધુ માંદા હતા તેમની ત્રણે જણાએ સારી રીતે સેવા કરી. તે સાધુ ગિરનાર તીર્થની યાત્રા માટે ખૂબ ઝંખતા હતા. તેમની અંત સમયની ભાવના પૂરી કરવા માટે ગામના લોકોને સમજાવી પાલખી વગેરે સાધનને બંદોબસ્ત કરી રાત્રે સુઈ ગયા. સવારે ઊઠીને જુએ છે તો ત્રણે જણે પોતાની જાતને ગિરનારમાં જુએ છે. આ વખતે શાસનદેવતાએ આવીને તેમને કહ્યું કે, આપ સૌનું ધારેલું બધુંય કામ અહીં જ પાર પડી જશે. હવે આપને આ માટે ગૌડેદેશમાં જવાની જરૂરત નથી. અને વિધિ, નામ, માહાત્મ્ય કહેવાપૂર્વક અનેક મંત્ર, ઔષધી વગેરે આપી દેવી પિતાને ઠેકાણે ચાલી ગઈ એક વખત ગુરુમહારાજે તેમને સિદ્ધચક્રને મંત્ર આમ્નાય સાથે આ, જે કાળી ચૌદશની રાતે પતિની સ્ત્રીના ઉત્તરસાધકપણાથી સિદ્ધ કરી શકાય. * મર * * ત્રણે જણાએ વિદ્યાસાધનના પુરશ્ચરણને સિદ્ધ કરી, અંબિકા દેવીની સહાયથી ભગવાન શ્રી નેમિનાથ સામે બેસી સિદ્ધચક્રમંત્રની આરાધના કરી. મંત્રના અધિષ્ઠાયક શ્રી વિમલેશ્વેદેવે પ્રસન્ન થઈ ત્રણે જણાને કહ્યું કે, તમને ગમતું વરદાન માગે. ત્યારે શ્રી હેમચન્દ્ર રાજાને પ્રતિબંધ કરવાનું, શ્રી દેવેદ્રસૂરિએ એક રાતમાં કાન્તી નગરીથી સેરીસામાં મંદિર લાવવાનું અને શ્રી મલયગિરસૂરિએ જૈન સિદ્ધાંતોની વૃત્તિઓ રચવાનું વર માગ્યું. ત્રણેને તેમની ઈચ્છા પ્રમાણેનું વર આપી દેવ પોતાને સ્થાને ચાલ્યા ગયે.” ઉપર કુમારપાલપ્રબંધમાંથી જે ઉતાર આપવામાં આવ્યો છે, એમાં મલયગિરિ નામનો જે ઉલેખ છે એ બીજા કોઈ નહિ, પણ જૈન આગમોની વૃત્તિઓ રચવાનું વર માગનાર હાઈ પ્રસ્તુત મલયગિરિ જ છે. આ ઉલેખ ટૂંકો હોવા છતાં એમાં નીચેની મહત્વની બાબતોનો ઉલ્લેખ થયેલ આપણે જોઈ શકીએ છીએઃ ૧. પૂજ્ય શ્રી મલયગિરિ ભગવાન શ્રી હેમચન્દ્ર સાથે વિદ્યાસાધન માટે ગયા હતા. ૨. તેમણે જૈન આગમોની ટીકાઓ રચવા માટે વરદાન મેળવ્યું હતું અથવા એ માટે પોતે ઉત્સુક હોઈ યોગ્ય સાહાયની માગણી કરી હતી. ૩. “મલયગિરિસૂરિણા' એ ઉલ્લેખથી શ્રી મલયગિરિ આચાર્ય પદ વિભૂષિત હતા. શ્રી મલયગિરિ અને તેમનું સૂરિપદ પૂજ્ય શ્રી મલયગિરિ મહારાજ આચાર્યપદ વિભૂષિત હતા કે નહિ ? એ પ્રશ્નને વિચાર આવતાં જે આપણે સામાન્ય રીતે તેમના રચેલા ગ્રંથોના અંતની પ્રશસ્તિઓ તરફ નજર કરીશું તો આપણે તેમાં તેઓશ્રી માટે “પઢવાપિ મનથnિfir” એટલા સામાન્ય નામનિર્દેશ સિવાય બીજે કશેય ખાસ વિશેષ ઉલ્લેખ જોઈ શકીશું નહિ. તેમ જ તેમના પછી લગભગ એક સિકા બાદ એટલે કે ચૌદમી સદીની શરૂઆતમાં થનાર તપાગચ્છીય આચાર્ય શ્રી ક્ષેમકીર્તિસૂરિએ શ્રી મલયગિરિવિરચિત ૧. “ વૃ ત્વમૂત્ર'ની ટીકા આચાર્ય શ્રી ક્ષેમકીર્તિએ વિ. સં. ૧૩૩૨માં પૂર્ણ કરી છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ કપ્રન્થનું સંપાદન બૃહસ્પસૂત્રની અપૂર્ણ ટીકાના અનુસંધાનના મંગલાચરણ અને ઉસ્થાનિકામાં પણ એમને માટે આચાર્ય તરીકેનો સ્પષ્ટ નિર્દેશ કર્યો નથી. એ વિષેનો સ્પષ્ટ ઉલ્લેખ તો આપણને પંદરમી સદીમાં થનાર શ્રી જિનમંડન ગણિના “કુમારપાલપ્રબંધમાં જ મળે છે. એટલે સૌઈને એમ લાગશે કે તેઓશ્રી માટે આચાર્ય તરીકેનો નિર્દેશ કરવા માટે આચાર્ય શ્રી ક્ષેમકીર્તિ જેવાએ જ્યારે ઉપેક્ષા કરી છે તો તેઓશ્રી વાસ્તવિક રીતે આચાર્યપદવિભૂષિત હશે કે કેમ ? અને અમને પણ એ માટે તર્કવિતર્ક થતા હતા. પરંતુ તપાસ કરતાં અમને એક એવું પ્રમાણ જડી ગયું કે જેથી તેઓશ્રીના આચાર્યપદવિભૂષિત હોવા માટે બીજા કોઈ પ્રમાણુની આવશ્યકતા રહે જ નહિ. એ પ્રમાણુ ખુદ શ્રી મલવગિરિવિરચિત પજ્ઞશબ્દાનુશાસનમાંનું છે, જેનો ઉલ્લેખ અહીં કરવામાં આવે છે. ૨ “ एवं कृतमङ्गल रक्षाविधानः परिपूर्णमल्पग्रथं लघूपाय आचार्यो मलयगिरिः દાનુશાસનમમિતે | આ ઉલ્લેખ જોયા પછી કોઈને પણ તેઓશ્રીના આચાર્ય પણ વિષે શંકા રહેશે નહિ. શ્રી મલયગિરિસૂરિ અને આચાર્ય શ્રી હેમચંદ્રને સંબંધ—ઉપર આપણે જોઈ આવ્યા છીએ કે મલયગિરિરુરિ અને ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય વિદ્યાભ્યાસને વિકસાવવા માટે તેમ જ મંત્રવિદ્યાની સાધના માટે સાથે રહેતા હતા અને સાથે વિહારાદિ પણ કરતા હતા. આ ઉપરથી તેઓ પરસ્પર અતિનિકટ સંબંધ ધરાવતા હતા, તે છતાં એ સંબંધ કેટલી હદ સુધીનો હતો અને તેણે કેવા રૂપ લીધું હતું એ જાણવા માટે આચાર્ય શ્રી મલયગિરિએ પોતાની આવશ્યકવૃત્તિમાં ભગવાન શ્રી હેમચંદ્રની કૃતિમાનું એક પ્રમાણુ ટાંકતાં તેઓશ્રી માટે જે પ્રકારનો બહુમાનભર્યો ઉલ્લેખ કર્યો છે તે આપણે જોઈએ. આચાર્ય શ્રી મલયગિરિનો ઉલ્લેખ આ પ્રમાણે છે : " तथा चाहुः स्तुतिषु गुरवः अन्योन्यपक्षप्रतिपक्षभावाद्, यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन्, न पक्षपाती समयस्तथा ते ।।' __हेमचन्द्रकृत अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका, श्लोक ३० ।। આ ઉલ્લેખમાં શ્રી મલયગિરિએ ભગવાન શ્રી હેમચંદ્રનો નિર્દોષ “Yરવ:” એવા અતિ બહુમાનભર્યા શબ્દથી કર્યો છે. આ ઉપરથી ભગવાન શ્રી હેમચંદ્રના પાંડિત્ય, પ્રભાવ અને ગુણોની છાપ શ્રી મલયગિરિ જેવા સમર્થ મહાપુરુપ પર કેટલી ઊંડી પડી હતી એની કલ્પના આપણે સહેજે કરી શકીએ છીએ. સાથે સાથે આપણે એ પણું અનુમાન કરી શકીએ કે શ્રી મલયગિરિ શ્રી હેમચંદ્રસૂરિ કરતાં વયમાં ભલે નાના-મોટા હોય, પરંતુ વ્રતપર્યાયમાં તો તેઓ શ્રી હેમચંદ્ર કરતાં નાના જ હતા. નહિ તો તેઓ શ્રી હેમચંદ્રાચાર્ય માટે ગમે તેટલાં ગૌરવસૂચક વિશેષણો લખે પણ “ગુરવ:” એમ તો ન જ લખે. 1 " आगमदुर्गमपदसंशयादितापो विलीयते विदुषाम् । यद्वचनचन्दनरसैमलयगिरिः स जयति यथार्थः ॥ ५ ।। श्रीमलयगिरिप्रभवो, यां कर्तुमुपाक्रमन्त मतिमन्तः । सा कल्पशास्त्रटीका, मयाऽनुसन्धीयतेऽल्पधिया ॥ ८ ॥ २ "-चूणिकृता चूणिरासूत्रिता तथापि सा निविडजडिमजम्बालजटालानामस्मादृशां जन्तूनां न तथाविधमवबोधनिबन्धनमुपजायत इति परिभाव्य शब्दानुशासनादिविश्वविद्यामयज्योति:पुञ्जपरमाणुधटितमूर्तिभिः श्रीमलयगिरिमुनीन्द्रषिपादः विवरणमुपचक्रमे ।" Page #181 -------------------------------------------------------------------------- ________________ १५२ ] જ્ઞાનાંજલિ મલગિગિરની ગ્રંથચના-આચાર્ય શ્રી મલયગિરિએ કેટલા ગ્રંથ રચ્યા હતા એ વિષેના સ્પષ્ટ ઉલ્લેખ કયાંય જોવામાં નથી આવતા. તેમ છતાં તેમના જે ગ્ર ંથ અત્યારે મળે છે, તેમ જ જે ગ્રેચાનાં નામાને ઉલ્લેખ તેમની કૃતિમાં મળવા છતાં અત્યારે એ મળતા નથી, એ બધાયની યથાપ્રાપ્ત નોંધ આ નીચે આપવામાં આવે છે: મળતા ગ્રંથા નામ १ भगवती सूत्र द्वितीयशतक वृत्ति. २ राजप्रश्नीयोपाङ्गटीका ३ जीवाभिगमोपाङ्गटीका ४ प्रज्ञापनोपाङ्गटीका ५ चन्द्रप्रज्ञप्त्युपाङ्गटीका ६ सूर्यप्रज्ञप्त्युपाङ्गटीका ७ नन्दी सूत्रटीका ८ व्यवहारसूत्रवृत्ति बृहत्कल्पपीठिकावृत्ति - अपूर्ण १० आवश्यकवृत्ति - अपूर्ण ११ पिण्डनिर्युक्तिटीका १२ ज्योतिष्करण्डकटीका १३ धर्मसंग्रहणीवृत्ति १४ कर्म प्रकृतिवृत्ति १५ पंचसंग्रहवृत्ति १६ षडशीतिवृत्ति १७ सप्ततिकावृत्ति १८ बृहत्संग्रणीवृत्ति १६ बृहत्क्षेत्रसमासवृत्ति २० मलयगिरिशब्दानुशासन १ जम्बूद्वीपप्रज्ञप्ति टीका ३ विशेषावश्यक टीका ५ धर्मसारप्रकरण टीका અલભ્ય ગ્રંથા મથલા પ્રમાણ? ३७५० ३७०० १६००० १६००० ६५०० ६५०० ७७३२ ३४००० ४६०० १८००० ६७०० मुद्रित मुद्रित मुद्रित मुद्रित मुद्रित मुद्रित मुद्रित मुद्रित मुद्रित मुद्रित मुद्रित ५००० १०००० ८००० मुद्रित १८८५० मुद्रित २००० मुद्रित ३७८० मुद्रित ५००० मुद्रित ६५०० मुद्रित ५००० (?) २ ओघनिर्यक्ति टीका ४ तत्त्वार्थाधिगमसूत्र टका ६ देवेन्द्र र केन्द्रप्रकरण टीका ४ ૧. અહી આપવામાં આવેલી શ્લેાકસ ખ્યા કેટલાકની મૂળગ્રંથ સહિતની છે. "" २. “ यथा च प्रमाणबाधित्वं तथा तत्त्वार्थटीकायां भावितमिति ततोऽवधार्यम् । प्रज्ञापनासूत्र टीका ॥ "" 3. " यथा चापुरुषार्थता अर्थकामयोस्तथा धर्मसारटीकायामभिहितमिति नेह प्रतायते । धर्म संग्रहणी टीका ॥ ४. “ वृत्तादीनां च प्रतिपृथिवि परिमाणं देवेन्द्रनरकेन्द्र प्रपञ्चितमिति नेह भूयः प्रपञ्चयते " संग्रहणीवृत्ति, पत्र १०६ ॥ Page #182 -------------------------------------------------------------------------- ________________ કર્મ ગ્રંથોનું સંપાદન [૧૫૩ અહીં જે ગ્રંથોનાં નામોની નોંધ આપવામાં આવી છે તેમાંથી શ્રીમલયગિરિશબ્દાનુશાસન સિવાયના બધાય ગ્રંથો ટીકાત્મક જ છે. એટલે આપણે આચાર્ય મલયગિરિને ગ્રંથકાર તરીકે ઓળખીએ તે કરતાં તેમને ટીકાકાર તરીકે ઓળખવા એ જ સુસંગત છે. - આચાર્ય શ્રી મલયગિરિની ટીકારચના–આજ સુધીમાં આચાર્ય શ્રી હરિભદ્ર, ગંધહસ્તી સિદ્ધસેનાચા, શ્રીમાન કોટવાચાર્ય, આચાર્ય શ્રી શીલાંક, નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ, મલધારી આચાર્ય શ્રી હેમચંદ્ર, તપ શ્રી દેવેન્દ્રસૂરિ આદિ અનેક સમર્થ ટીકાકાર આચાર્યો થઈ ગયા છે, તે છતાં આચાર્ય શ્રી મલયગિરિએ ટીકાનિર્માણના ક્ષેત્રમાં એક જુદી જ ભાત પાડી છે. શ્રી મલયગિરિની ટીકા એટલે તેમના પૂર્વવત્ત તે તે વિષયના પ્રાચીન ગ્રંથો, ચૂર્ણિ, ટીકા, દિપણુ આદિ અનેક શાસ્ત્રોના દેહન ઉપરાંત પિતા તરફના તે તે વિષયને લગતા વિચારોની પરિપૂર્ણતા સમજવી જોઈએ. ગંભીરમાં ગંભીર વિષયોને ચર્ચતી વખતે પણ ભાષાની પ્રાસાદિકતા, પ્રૌઢિ અને સ્પષ્ટતામાં જરા સરખી પણ ઊણપ નજરે પડતી નથી અને વિષયની વિશદતા એટલી જ કાયમ રહે છે. આચાર્ય મલયગિરિની ટીકા રચવાની પદ્ધતિ ટૂંકમાં આ પ્રમાણેની છે: તેઓશ્રી સૌપહેલાં મૂળસૂત્ર, ગાથા કે લેકના શબ્દાર્થની વ્યાખ્યા કરતાં જે સ્પષ્ટ કરવાનું હોય તે સાથે કહી દે છે. ત્યાર પછી જે વિષ પર વિશેષ સ્પષ્ટીકરણની આવશ્યકતા હોય તેમને “ માં માવ:, લિમુi મવતિ, મયમારાથી, મત્ર ૬ '' ઇત્યાદિ લખી આખાય વક્તવ્યનો સાર કહી દે છે. આ રીતે પ્રત્યેક વિષયને સ્પષ્ટ કર્યા પછી તેને લગતાં પ્રાસંગિક અને અનુપ્રાસંગિક વિષયોને ચર્ચવાનું તેમ જ તદિષયક અનેક પ્રાચીન પ્રમાણોને ઉલ્લેખ કરવાનું પણ તેઓશ્રી ચૂકતા નથી, એટલું જ નહિ, પણ જે પ્રમાણોને પોતે ઉલ્લેખ કર્યો હોય તેને અંગે જરૂરત જણાય ત્યાં વિષમ શબ્દોના અર્થો, વ્યાખ્યા કે ભાવાર્થ લખવાનું પણ તેઓ ભૂલતા નથી, જેથી કોઈ પણ અભ્યાસીને તેના અર્થ માટે મૂંઝાવું ન પડે કે ફાંફાં મારવાં ન પડે. આ કારણસર તેમ જ ઉપર જણાવવામાં આવ્યું તેમ ભાષાની પ્રાસાદિકતા અને અર્થ તેમ જ વિષયપ્રતિપાદન કરવાની વિશદ પદ્ધતિને લીધે આચાર્ય શ્રી મલયગિરિની ટીકાઓ અને તેમનું ટીકાકારપણું સમગ્ર જૈન સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠા પામ્યાં છે. આચાર્ય મલયગિરિનું બહઋતપણું–આચાર્ય મલયગિરિકૃત મહાન ગ્રંથરાશિનું અવગાહન કરતાં તેમાં જે અનેક આગમિક અને દાર્શનિક વિજ્યોની ચર્ચા છે, તેમ જ પ્રસંગે પ્રસંગે તે તે વિષયને લગતાં જે અનેકાનેક કલ્પનાતીત શાસ્ત્રીય પ્રમાણો ટાંકેલાં છે, એ જોતાં આપણે સમજી શકીશું કે, તેઓશ્રી માત્ર જૈન વાડ્મયનું જ જ્ઞાન ધરાવતા હતા એમ નહોતું, પરંતુ ઉચ્ચમાં ઉચ્ચ કક્ષાના ભારતીય જૈન-જૈનેતર દાર્શનિક સાહિત્ય, જ્યોતિર્વિદ્યા, ગણિતશાસ્ત્ર, લહાણુશાસ્ત્ર આદિને લગતા વિવિધ અને વિશિષ્ટ શાસ્ત્રીય જ્ઞાનનો વિશાળ વારસ ધરાવનાર મહાપુરુષ હતા. તેઓશ્રીએ પોતાના ગ્રંથોમાં જે રીતે પદાર્થોનું નિરૂપણ કર્યું છે એ તરફ આપણે સૂક્ષ્મ રીતે ધ્યાન આપીશું તો આપણને લાગશે કે એ મહાપુરુષ વિપુલ વિભયવારિધિને ઘૂંટીને પી જ ગયા હતા, અને આમ કહેવામાં આપણે જરા પણ અતિશયોક્તિ નથી જ કરતા. પૂજ્ય આચાર્ય શ્રી મલયગિરિરિવરમાં ભલે ગમે તેટલું વિશ્વવિદ્યાવિષયક પાંડિત્ય હો, તે છતાં તેઓશ્રી એકાંત નિર્વતિમાગના ધોરી અને નિર્વતિમાર્ગપરાયણ ઈ તેમને આપણે નિર્વતિમાર્ગ પરાયણ જૈનધર્મની પરિભાષામાં આગમિક કે સૈદ્ધાંતિક યુગપ્રધાન આચાર્ય તરીકે ઓળખીએ એ જ વધારે ઘટમાન વસ્તુ છે. જ્ઞાનાં. ૨૦ -- Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] જ્ઞાનાંજલિ આચાર્ય મલયગિરિનું આતરજીવન–વીરવદ્ધમાન–જેન-પ્રવચનના અલંકારરવરૂપ, યુગપ્રધાન, આચાર્યપ્રવર શ્રી મલયગિરિ મહારાજની જીવનરેખા વિષે એકાએક કાંઈ પણ બોલવું કે લખવું એ ખરે જ એક અઘરું કામ છે, તે છતાં એ મહાપુરુષ માટે ટૂંકમાં પણ લખ્યા સિવાય રહી શકાય તેમ નથી. આચાર્ય શ્રી મલયગિરિવિરચિત જે વિશાળ ગ્રંથરાશિ આજે આપણી નજર સામે વિદ્યમાન છે એ પોતે જ એ પ્રભાવક પુરુષના આંતરજીવનની રેખા દોરી રહેલ છે. એ ગ્રંથરાશિ અને તેમાં વર્ણવાયેલાં પદાર્થો આપણને કહી રહ્યા છે કે, એ પ્રજ્ઞાપ્રધાન પુરુષ મહાન જ્ઞાનયોગી, કર્મયોગી, આત્માગી, અગર જે માનો તે હતા. એ ગુણધામ અને પુણ્યનામ મહાપુરુષે પોતાની જાતને એટલી છુપાવી છે કે એમના વિશાળ સાહિત્યરાશિમાં કોઈ પણ ઠેકાણે એમણે પોતાને માટે “ માજિરિત' એટલા સામાન્ય નામનિર્દેશ સિવાય કશુંય લખ્યું નથી. વાર વાર વંદન છે એ માન-મદવિરહિત મહાપુરુષના પાદપઘને ! સંશોધન માટે એકત્ર કરેલી હસ્તલિખિત પ્રતિ પ્રસ્તુત વિભાગમાં પ્રકાશન પામતા પાંચમા- કર્મગ્રંથના સંશોધન માટે પ્રાચીન તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલ સાત પ્રતિઓ એકઠી કરવામાં આવી હતી, જેના સંકેત વગેરેનો પરિચય અહીં આપવામાં આવે છે. ૧-૨, સં. ૧ અને સં. ૨ સંજ્ઞક પ્રતિ –આ બંનેય પ્રતિઓ પાટણ-સંઘવીના પાડાના તાડપત્રીય જ્ઞાનભંડારની છે. એ ભંડાર અત્યારે શા. સેવંતીલાલ છોટાલાલ પટવાની સંભાળ નીચે છે. સં. ૧ સંસક પ્રતિ તાડપત્રીય છે અને તે સટીક છયે કર્મગ્રંથની છે. તેનાં પાનાં ૩૫૧ છે અને તેની લંબાઈ-પહોળાઈ ૩૫ xરા ઈંચની છે. પ્રતિની દરેક પંડીમાં વધારેમાં વધારે છે અને ઓછામાં ઓછી ચાર પંક્તિઓ લખાયેલી છે. એની લિપિ તેમ જ સ્થિતિ ઘણી જ સારી છે અને તેના અંતમાં નીચે પ્રમાણે ઉલેખ છે : " इति श्रीमलयगिरिविरचिता सप्ततिटीका समाप्ता ॥ छ । ग्रन्थाग्रम् ३८०० ॥ छ । संवत् १४६२ वर्षे माघ शुदि ६ भोमे अद्येह श्रीपत्तने लिखितम् ॥ छ ॥ शुभं भवतु ॥ उकेशवंशसम्भूतः, प्रभूतसुकृतादरः ।। वासी साण्डउसीग्रामे, सुश्रेष्ठी महुणाभिधः ॥ १ ॥ मोघीकृताघसङ्घाता, मोघीरप्रतिघोदया । नानापुण्यक्रियानिष्ठा, जाता तस्य सधर्मिणी ॥ २ ॥ तयोः पुत्री पवित्राशा, प्रशस्या गुणसम्पदा । हादूर्दरीकृता दोषैर्धर्मकमैंककर्मठा ॥ ३ ॥ शुद्धसम्यकत्वमाणिक्यालङ्कतः सुकृतोदयः । एतस्या भागिनेयोऽभूदाकाकः श्रावकोत्तमः ॥ ४ ॥ श्रीजैनशासननभोऽङ्गणभास्कराणां __ श्रीमत्तपागणपयोधिसुधाकराणाम् । विश्वाद्भुतातिशयराशियुगोत्तमानां श्रीदेवसुन्दरगुरुप्रथिताभिधानाम् ।। ५ ।। Page #184 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથનું સંપાદન [૧૫૫ पुण्योपदेशमथ पेशलसन्निवेशं तत्त्वप्रकाशविशदं विनिशम्य सम्यक् । एतत्सुपुस्तकमलेखयदुत्तमाशा सा श्राविका विपुलबोधसमृद्धिहेतोः ॥ ६ ।। बाणाङ्गवेदेन्दुमिते १४६५ प्रवृत्ते । संवत्सरे विक्रमभूपतीये । श्रीपत्तनाह्वानपुरे वरेण्ये, શ્રીશાનો નિહિત તરમ્ | ૭ | यावद्व्योमारविन्दे कनकगिरिमहाकर्णिकाकीर्णमध्ये विस्तीर्णोदीर्णकाष्ठातुलदलकलिते सर्वदोज्ज म्भमाणे । पक्षद्वन्द्वावयातौ वरतरगतितः खेलतौ राजहंसौ तावज्जीयादजस्र कृतियतिभिरिदं पुस्तकं वाच्यमानम् ॥ ८ ॥ ગુમ ભવતુ . ” સં. ૨ પ્રતિ પણ તાડપત્રીય છે અને સટીક પાંચ કર્મગ્રંથ સુધીની છે. તેનાં પાનાં રથી ૩૦૬ છે અને પાંચમા કર્મગ્રંથનો અંતનો થોડો ભાગ ખૂટે છે. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૨૨૪૨ ઈંચની છે. દરેક પૂંઠીમાં છ કે સાત લીટીઓ છે. પ્રતિના દેખાવ અને લિપિને ધ્યાનમાં લેતાં એ ચું સદીમાં લખાયેલી લાગે છે. એની સ્થિતિ સાધારણ છે. ઉપર્યુક્ત બંનેય પ્રતિઓની પંક્તિઓ અવ્યવસ્થિત હોવાને લીધે તેની અક્ષરસંખ્યા જણાવી નથી. આ બંનેય પ્રતિઓ લાંબી હોઈ ત્રણ વિભાગમાં લખાયેલી છે અને એનાં પાનને દોરાથી વ્યવસ્થિત રાખવા માટે વચલા બે વિભાગમાં કાણું પાડેલાં છે. ૩. સં. ૨ સંજ્ઞક પ્રતિ–આ પ્રતિ પણ ઉપર્યુક્ત સંધવીના પાડાના તાડપત્રીય ભંડારની જ છે અને તાડપત્ર ઉપર લખાએલ છે. આ પ્રતિ ફક્ત આચાર્ય મલયગિરિકૃત ટીકાયુક્ત સડતા કર્મ ગ્રંથની છે. એની પત્રસંખ્યા ૧૨૨ છે. તે પૈકી ૪૫, ૬૧, ૧૦૧, ૧૦૮ એ ચાર પાનાં ખોવાઈ ગયાં છે. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૧૪૪રા ઈચની છે અને પૂકી દીઠ પાંચથી સાત લીટીઓ છે. પ્રતિ જીર્ણ સ્થિતિમાં છે. પ્રતિ બે વિભાગમાં લખાયેલી છે અને તેનાં પાનાંને વ્યવસ્થિત રાખી શકાય એ માટે વચલા વિભાગમાં દોરો પરોવવા માટે એક કાણું પાડવામાં આવ્યું છે. પ્રતિના અંતમાં નીચે મુજબની ગ્રંથના નામ અને લેખનસમયને દર્શાવતી પુપિકા છે : તિ મનનવિરચિતા સપ્તતિવારા સમાપ્તા ૫ છું II છે ૬૦ રૂ છે છે ! સંવત્ ૨૨૨૨ વર્ષ...૬ વૃધે | સંથા' . રૂ૭૬૦ | ” ઉપર એક વાર સં. ૨ સંસક પ્રતિનો પરિચય આપી દેવા છતાં અહીં બીજી વાર સં. ૨ સંજ્ઞક પ્રતિને પરિચય આપવામાં આવ્યો છે એનો આશય એ છે કે, ઉપરોક્ત સં. ૨ સંજ્ઞક પ્રતિ પાંચ કર્મગ્રંથ સુધીની છે. અને આ સં. ૨ સંજ્ઞક પ્રતિ માત્ર સંતતિા કર્મગ્રંથની છે. બન્ને પ્રતિ એક જ ભંડારની છે એટલે આ પ્રતિને અમે ઉપરોકત પ્રતિના અનુસંધાન તરીકે સં. ૨ એ સંજ્ઞાથી જ ઓળખાવી છે. આ પ્રતિની શરૂઆત પત્ર ૧ થી થવા છતાં એમાં સાતિવા ટીકાની શરૂઆત ગાથા ૩૧ની ટીકાના અંત ભાગથી થાય છે એ એક વિચિત્રતા છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬] જ્ઞાનાંજલિ ૪ સ. સંશક પ્રતિ–આ પ્રતિ પાટણ શ્રીસંઘના વિશાળ જ્ઞાનભંડારની છે, જે અત્યારે શેઠ ધર્મચંદ અભયચંદની પેઢીના કાર્યવાહકની દેખરેખ નીચે છે. આ પ્રતિ તાડપત્ર ઉપર લખાયેલી છે અને તે ફક્ત સટીક સપ્તતિકા કર્મગ્રંથની છે. એનાં પાનાં ૨૮૦ છે. એની લંબાઈ-પહોળાઈ ૧પ૪૨ ઈંચની છે. પાનાની પૂઠી દીઠ ચારથી છ પંક્તિઓ છે. પ્રતિની સ્થિતિ સારી છે. અંતમાં નીચે પ્રમાણેની સાદી પુપિકા છે : - તિ શ્રી મય......સત્તતિવાદી સમાપ્ત: || છે ૪થા રૂ૦ | ઇ // HIR महाश्रीः ॥ शुभं भवतु श्रीसंघस्य ॥ પ્રતિના અંતમાં સંવતનો ઉલ્લેખ નથી તે છતાં તેની સ્થિતિ જોતાં એ ચૌદમી સદીની શરૂઆતમાં લખાઈ હોય એમ લાગે છે. ૫. મ. સંશક પ્રતિ–આ પ્રતિ પાટણનિવાસી શા. મલકચંદ લાચંદ હસ્તકની છે અને તે કાગળ ઉપર લખાયેલી છે. પ્રતિ સટીક યે કર્મગ્રંથની અને ત્રિપાઠ લખાયેલ છે. એનાં પત્ર ૯૨ છે. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૧૦માજા ઈચની છે. દરેક પૃઇમાં ચૌદથી સેળ પંક્તિઓ છે અને પંક્તિ દીઠ ૫૦ થી ૬ર અક્ષરે છે. પ્રતિની સ્થિતિ ઘણી જ સારી છે. અંતમાં નીચે પ્રમાણે પુષ્પિકા છે: " इति श्रीमलयगिरिसूरिविरचिता सप्ततिटीका समाप्ता॥ छ ॥ ॥ संवत् १७०४ वर्षे Ifત્ત શુરિ ૬ સોમે લિવિત છે કે ૪થા રૂડા | સર્વથા ૨૪૦૬ર છે એ છે કે એ છે છે || શ્રી: કે શ્રી રતુ છે ! ____ चतुर्दशसहस्त्राणि, सार्धशतसमन्वितम् । ग्रन्थं कर्मविपाकानां, षण्णामत्र निरूपितम् ॥ १॥ तच्च वाच्यमानारवोवसीयमाना भवतु ॥ श्रीराजनगरे लिखिता ।। एतस्यां शुचिसम्प्रदायविगमात्तादृक् सुशास्त्रेक्षणा भावाद्ग्रन्थगतार्थबोधविहराबुद्धश्च मान्द्यान्मया । दुष्टं क्लिष्टमशिष्ट [ मत्र ] समयातीतं च यत्किञ्चन प्राज्ञैः शास्त्रविचारचारुहृदयः क्षम्यं च शोध्यं च तत् ॥ १ ॥ श्रीमज्जैनमतं यावज्जयवज्जगतीहितम् । अस्तु वृत्तिरियं तावदभुवि भव्योपकारिणी ॥ २ ॥ इति भद्रम् ॥ ૬. ત. સંશક પ્રતિ–આ પ્રતિ પાટણ–ફોફળિયાવાડાની આગલી શેરીમાંના તપાગચ્છીય પુસ્તકભંડારની છે. આ ભંડાર અત્યારે શા. મલકચંદ દોલાચંદની દેખરેખમાં છે. પ્રતિ કાગળ ઉપર ત્રિપાટ લી છે અને સટીક થે કર્મગ્રંથની છે. તેનાં પાનાં ૧૧૯ છે. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૧૪૪ ઈંચ છે. પાનાની દરેક પૂડીમાં ૨૪ થી ૨૭ લીટીઓ છે અને લીટી દીઠ ૩ થી ૮૧ અક્ષરો છે. પ્રતિ ઘણી જ સારી સ્થિતિમાં છે અને અંતમાં આ પ્રમાણે પુપિકા છે : " संवत १६०६ वर्षे कात्तिक शुद ४ गुरौ दिने लिखितम् । शुभं भवतु ॥" ૭. છા. સંશક પ્રતિ-આ પ્રતિ વડોદરા નજીક આવેલા છાયાપુરી (છાણ) ગામના જ્ઞાનમંદિરમાં રહેલા પૂજ્યપાદ પરમ ગુરુદેવ પ્રવર્તક શ્રી ૧૦૦૮ શ્રી કાન્ડિવિજ્યજી મહારાજશ્રીના પુસ્તકભંડારની છે. આ જ્ઞાનભંડાર હમણું ત્યાંના શ્રીસંઘની દેખરેખ નીચે છે. આ પ્રતિ કાગળ ઉપર શ્રઢ લખાયેલી છે અને તે સટીક છ કર્મગ્રંથની છે. એનાં પાનાં ૨૫૬ અને લંબાઈ-પહોળાઈ ૧૦૪ Page #186 -------------------------------------------------------------------------- ________________ કર્મ ગ્રંથોનું સંપાદન (૧૫૭ ઇંચ છે. દરેક પાનામાં ૧૫ પંક્તિઓ છે અને પંડિત દીઠ ૫૩ થી ૬૦ અક્ષરો લખાયેલા છે. પ્રતિ ઘણી સારી સ્થિતિમાં છે. અંતમાં ખાસ પુપિકા જેવું કશુંય નથી. પ્રતિઓની શુદ્ધાશુદ્ધિ અને સંશોધન—ઉપર અમે જે સાત પ્રતિઓનો પરિચય આપ્યો છે તે પૈકી વધારે સારી અને શુદ્ધ પ્રતિઓ તાડપત્રની જ ગણાય; કાગળ ઉપર લખાયેલી પ્રતિ તાડપત્રીય પ્રતોથી સાધારણ રીતે બીજે નંબરે જ ગણાય. તે છતાં એ પ્રતોએ સંશોધનકાર્યમાં પૂરેપૂરી મદદ આપી છે. આ સાત પ્રાચીન–પ્રાચીનતમ પ્રતિઓને સામે રાખી પૂજ્ય ગુરુપ્રવર શ્રી ૧૦૦૮ શ્રી ચતુરવિજ્યજી મહારાજે પ્રસ્તુત કર્મગ્રંથના દ્વિતીય વિભાગનું અતિ ગૌરવતાભર્યું સંશોધન અને સંપાદનકાર્ય કર્યું છે અને એને પાઠાંતર વગેરેથી વિભૂષિત કર્યો છે. કર્મગ્રંથના પ્રથમ વિભાગની માફક આ વિભાગમાં પ્રત્યેક ફોર્મનાં પ્રફપત્રોને એક એક વાર આદિથી અંત સુધી મેં અતિ કાળજીપૂર્વક તપાસ્યાં છે તેમ જ પાઠાંતરાદિને નિર્ણય કરવામાં યથાશકર્થ સ્વલ્પ સહકાર પણ આવે છે. તે છતાં આ સમગ્ર ગ્રંથના સંશોધન અને સંપાદનને લગતો બધેય ભાર પૂજ્ય ગુરુવરે જ ઉપાડ્યો છે એ મારે સ્પષ્ટ રીતે કહી દેવું જ જોઈએ. આભાર આ વિભાગના સંશોધનમાં ઉપયોગી હસ્તલિખિત પ્રાચીન પ્રતિઓ, ભંડારના જે જે કાર્યવાહકોએ અમને આપવા માટે ઉદારતા દર્શાવી છે, જેમનાં નામો અમે ઉપર પ્રતિઓના પરિચયમાં લખી આવ્યા છીએ, તે સૌને આભાર માનીએ છીએ. આ પછી અમે સ્યાદ્વાર મહાવિદ્યાલય, બનારસના જૈન દર્શનાધ્યાપક દિગંબર વિદ્વાન શ્રીયુત મહેનદ્રકુમાર જૈન ન્યાયતીથ, ન્યાયશાસ્ત્રીને સવિશેષ આભાર માનીએ છીએ, જેમણે છે કર્મ ગ્રંથમાં આવતા વિષયે સમ કે વિષમ રીતે દિગમ્બરાચાર્યવિરચિત ગ્રંથમાં કયે કયે ઠેકાણે આવે છે તેને લગતો ગાથાવાર સ્થલનિર્દેશરૂપ સંગ્રહ તૈયાર કરી આપે છે. આ સંગ્રહને અમે પ્રસ્તુત વિભાગમાં પ્રારંભમાં પ્રકાશિત કર્યો છે. આ ઉપરાંત અમે પંડિતવર્ય શ્રીયુત ભગવાનદાસ હર્ષ ચન્દ્રના નામને પણ ભૂલી શકીએ તેમ નથી. કારણ કે પં. શ્રી મહેન્દ્રકમાર મહાશયે તૈયાર કરેલ ઉપર જણાવેલ નધની નકલ એટલી ભ્રામક હતી કે એ નકલ પ્રેસમાં ચાલી શકે જ નહિ. આ સ્થિતિમાં આ ગૌરવભર્યો સંગ્રહ મુદ્રણથી વંચિત જ રહી જાત; પરંતુ પં. શ્રીયુત ભગવાનદાસભાઈ એ તે તે દિગંબરીય ગ્રંથો જોઈને આ સંગ્રહની સુવાચ્ય અને પ્રેસને લાયક પાંડિત્યભરી કૅપી પિતાના હાથે નવેસર કરી આપી, જેને લીધે આ સંગ્રહ પ્રકાશમાં આવ્યો અને અમારું કર્મગ્રંથોનું નવીન સંસ્કરણ વધારે ગૌરવવંતું બન્યું. આ ગૌરવ માટેનો ખરો યશ પં. શ્રી ભગવાનદારાભાઈને જ છે એમ અમે માનીએ છીએ. ક્ષમાપ્રાર્થના–અંતમાં વિદ્વાનો સમક્ષ એટલું જ નિવેદન છે કે, પ્રરતુત સંસ્કરણના સંપાદન અને સંશોધનને નિર્દોષ બનાવવા તેમ જ ગૌરવયુક્ત કરવા અમે ગુરુ- શિષ્ય દરેક શક્ય પ્રયત્નો કર્યા છે. તે છતાં આમાં જે ખલના કે ઊણપ જણાય તે બદલ વિદ્રાને ક્ષમા કરે એટલું ઇઝી વિરમું છું. [ પંચમ-પષ્ટ કર્મગ્રન્થ પ્રસ્તાવના, સને ૧૯૪૦ ] Page #187 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ-સ્તોત્રાદિ-સાહિત્યમાં ક્રમિક પરિવર્તન પરિવર્તનશીલ સંસારમાં એવી એક પણ વસ્તુ નથી કે જે દરેકેદરેક બાબતમાં દેશ-કાળ આદિના પરિવર્તન સાથે નવો અવતાર ધારણ ન કરે. આ અટલ નિયમથી આપણું સ્તુતિ-સ્તોત્રાદિવિષયક સાહિત્ય પણ વંચિત નથી રહી શક્યું, અર્થાત જગતની અનન્ય વિભૂતિનું પોતામાં દર્શન કરનાર અને તે જ વસ્તુનો બીજાને સાક્ષાત્કાર કરાવનાર તીર્થકર દેવ આદિ જેવી મહાવિભૂતિઓને લગતું સ્તુતિ-સ્તોત્રાદિ સાહિત્ય ઉપર્યુક્ત શાશ્વત નિયમથી અસ્કૃષ્ટ નથી રહી શકવું, એ આપણે આપણુ સમક્ષ વિદ્યમાન વિવિધ અને વિપુલ સ્તુતિ-સ્તોત્રાદિ-વિષયક સાહિત્યનું દિગ્દર્શન કરતાં સહેજે જોઈ શકીએ છીએ. એક સમય એવો હતો કે જ્યારે, અત્યારે આપણી નજર સામે દે પાસનાને લગતું જે ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-રતવનાદિ-વિષયક સાહિત્ય વિદ્યમાન છે તે લેશ પણ ન હતું; તેમ છતાં એકબીજા દર્શન, એકબીજા સંપ્રદાય અને એક બીજી પ્રજા સાથેના સહવાસને કારણે જનસમાજની અભિરુચિને તે તે તરફ ઢળેલી જોઈ ધર્મ ધુરંધર જૈનાચાર્યોએ એ પ્રકારના સાહિત્યના નિર્માણ તરફ પિતાની નજર દોડાવી અને ક્રમે ક્રમે એ જાતના સાહિત્યને સાગર રેલાવા લાગે. સ્તુતિ-સ્તવાદિ સાહિત્યનું સર્જન અને તેમાં કેમિક પરિવર્તન આજે આપણે સમક્ષ વિદ્યમાન સંગીતાલાપથી ભરપૂર સ્તુતિ-સ્તોત્ર-સ્તવનાદિને લગતા સાહિત્યરાશિને જોઈ આપણને જરૂર એ આશંકા થશે કે જે જમાનામાં આજના જેવું સ્તુતિ-સ્તોત્રાદિ સાહિત્ય નહિ હોય તે જમાનાની જનતા આત્મદર્શન કરનાર-કરાવનાર મહાવિભૂતિઓની પ્રાર્થના કઈ રીતે કરતી હશે ? પરંતુ તે યુગની જનતાના જીવન અને માનસનો વિચાર કરતાં એનો ઉત્તર સહેજે જ મળી રહે છે કે તે યુગની સ્તુતિ-ઉપાસના-ભક્તિ એ માત્ર અત્યારની જેમ કાવ્યમાંક-વિતામાં કે છવામાં–વાણમાં ઉતારવારૂપ ન હતી; કિન્તુ તે સ્તુતિ એ મહાપુરુષોના ચરિતને અને તેમના પવિત્ર ઉપદેશને જીવનમાં ઉતારવારૂપ હતી. એટલે તે જમાનામાં અત્યારની જેમ ઢગલાબંધ કે ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્રાદિ સાહિત્યની પ્રજાને આવશ્યકતા નહોતી જણાતી. એ જ કારણ હતું કે તે યુગની જનતા માટે આચારાંગસૂત્ર આદિમાં આવતી ઉપધાનશ્રાધ્યયન, વીરસ્તુત્યધ્યયન આદિ જેવી વિરલ છતાં વિશદ સ્તુતિઓ બસ થતી હતી, જેમાં તીર્થકરેદેવના જીવંત અને ભારોભાર ત્યાગજીવનનું સત્ય સ્વરૂપમાં વર્ણન હતું. આ સ્તુતિઓ જીવનના તલને સ્પર્શનાર તેમ જ ભાવવાહી હોઈ એ દ્વારા એકાંત Page #188 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ-સ્તવાદિ સાહિત્યમાં ક્રમિક પરિવર્તન [૧૫૮ જીવનવિકાસની ઈચ્છુક તે યુગની જનતા મહાવિભૂતિઓના પુનિત પણે વિચરી જીવનને વાસ્તવિક સ્તુતિમય બનાવતી હતી. પરંતુ કુદરતના અટલ નિયમને આધીન જગત અને જનતા ક્યારે પણ સ્થિરસ્થાયી નથી રહ્યાં, નથી રહેતાં અને રહેશે પણ નહિ. દેશકાળને પલટાવા સાથે જનસાધારણની અભિરુચિ બદલાઈ અને સ્તુતિ-સાહિત્યના નવીન સર્જનની આવશ્યક્તા આગળ વધી. પરિણામે જૈનધર્મના પ્રાણ સમા ગણતા આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર અને તેમની સમકક્ષામાં જ કદમ રાખનાર સ્વામી શ્રી સંમતભદ્રાચાર્ય જેવા ધર્મધુરંધર આચાર્યવોને સ્તુતિ-સાહિત્યના નવસર્જનની આવશ્યકતા જણાઈ અને એ આચાર્ય યુગલે ગંભીરાતિગંભીર, તાત્ત્વિક જ્ઞાનપૂર્ણ સ્તુતિ-સાહિત્યને ઝરે વહાવ્યો, જેનાથી જૈનદર્શન અને જૈનસાહિત્ય આજે ગૌરવવંતું છે. ઉપર્યુક્ત બે મહાપુરુષના સ્તુતિસાહિત્યની તુલનામાં મૂકી શકાય એવા સ્તુતિ-સાહિત્યનો ઉમેરે કરનાર પાછલા સમયમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્ર અને ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી એ બે મહાપુરુષો ખાસ ધ્યાન ખેંચે છે, જેમણે ગંભીર તત્ત્વજ્ઞાનથી ભરપૂર વિપુલ સ્તુતિ-સ્તોત્ર, સાહિત્ય સર્યું છે. આશ્ચર્ય અને દિલગીરીનો વિષય એ છે કે ઉપર્યુક્ત મહાપુરુષની ગંભીર કૃતિઓ તરફ આપણું લક્ષ્ય જરા સરખુંય જતું નથી. અસ્તુ. આચાર્ય શ્રી સિદ્ધસેનની કાત્રિશિકાઓ, સ્વામી શ્રી સમંતભદ્રનું સ્વયંભૂ સ્તોત્ર, આચાર્ય શ્રી હેમચંદ્રની અયોગવ્યવચ્છેદકાચિંશિકા, અગવ્યવહેદકાચિંશિકા અને વીતરાગસ્તોત્ર, ન્યાયાચાર્ય શ્રી યશોવિજયોપાધ્યાયકૃત વીરરસ્તુતિ, શંખેશ્વર પાર્શ્વજિનસ્તુતિ, પ્રતિમા શતક, પરમાત્મસ્વરૂપ પંચવિંશતિકા–આ બધી સ્તુતિઓનું સ્થાન જૈન સાહિત્યમાં અતિ ગૌરવભર્યું છે, પરંતુ એ બધીઓને ચર્ચવાનું તેમ જ તેનો પરિચય આપવાનું આ સ્થાન નથી. ઉપર જણાવેલ હતુતિઓ પછી આચાર્ય શ્રી સિદ્ધસેનકૃત કલ્યાણુમંદિર સ્તોત્ર અને આચાર્ય શ્રી ભાનતુંગકૃત ભક્તામર સ્તોત્ર આદિ સ્તોત્રો આવે છે. આ સ્તોત્રોમાં ગૌરવભર્યા અને સૂક્ષ્મ બુદ્ધિગમ્ય તત્વજ્ઞાનનું સ્થાન ભક્તિરસે લીધું છે. અને આ જાતની અભિરુચિ વધતાં મહાકવિ શ્રી ધનપાલ, મહાકવિ બિહૂણ, કવિચક્રવતી શ્રીપાલ, ગૂર્જરેશ્વર મહારાજા શ્રી કુમારપાલ, મહામાત્ય શ્રી વરતુપાલ આચાર્ય શ્રી જિનપ્રભ, આચાર્ય શ્રી મુનિસુંદર આદિએ ઋષભ પંચાશિકા આદિ જેવી અનેકાનેક ભક્તિરસભરી કૃતિઓ જેનદર્શનને અથવા જેન સાહિત્યને અર્પણ કરી છે. આ પછી ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યનું સ્થાન આવે છે. આ વિભાગમાં સેંકડો જેનાચાર્ય તેમ જ જૈન મુનિઓએ ફાળો આપ્યો છે. તેમ છતાં ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનપ્રભે વિધવિધ ભાષામય અને વિધવિધ છંદમય ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યના સર્જનમાં જે વિશાળ ફાળો આપે છે એ સૌથી મોખરે આવે છે. આ આચાર્યના જેટલું વિપલ અને વિધવિધ પ્રકારનું સ્તુતિસ્તોત્ર-સાહિત્ય કેઈ એ સર્યું નથી એમ કહેવામાં અને જરાયે અતિશક્તિ થતી નથી. ઉપર્યુક્ત સ્તુતિ-સ્તોત્રાદિને લગતું સમગ્ર સાહિત્ય મોટે ભાગે સંસ્કૃત ભાષામાં ગૂંથાયું છે. જોકે મહાકવિ શ્રી ધનપાલ, આચાર્ય શ્રી જિનદત્તસૂરિ વગેરે વિદ્વાનોએ પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષામાં કેટલાંક સ્તુતિ-સ્તોત્રોની રચના કરી છે પણ તેનું પ્રમાણુ સંસ્કૃત–ભાષાબદ્ધ સ્તોત્રો કરતાં બહુ જ ઓછું છે. લગભગ આચાર્ય જિનપ્રભસૂરિના જમાના પહેલાંથી સ્તુતિ-સ્તોત્રાદિ સાહિત્યમાં ભાવવાહી ભક્તિરસ આણવાને બદલે એનું સ્થાન પાંડિત્યદર્શને લીધું, અર્થાત વિધવિધ ભાષા, વિધવિધ છંદો અને Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦]. જ્ઞાનાંજલિ વિધવિધ યમક-શ્લેષ-ચિત્રાલંકારમય કૃતિઓ ગૂંથાવા લાગી ત્યારથી એ રાત્રોમાં કલામંદિર સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર, ઋષભ પંચાશિકા, વીતરાગસ્તોત્ર, રત્નાકર પચ્ચીસી આદિ સ્તોત્રોના જેવી ભાવવાહિતાએ ગૌણરૂપ લીધું અને તેનું મુખ્ય સ્થાન લગભગ શબ્દાડંબરે લીધું. આ કહેવાને અર્થ એ નથી કે ઉપર્યુક્ત આલંકારિક કૃતિઓમાં ભક્તિરસ નથી જ હોત; એમાં ભક્તિરસ હોય છે તો ખરી જ, પરંતુ બાહ્ય શાબ્દિક તેમ જ આર્થિક ચિત્રવિચિત્રતા શોધવા જતાં આંતર ભક્તિરસ ઢંકાઈ જાય છે અથવા ઝાંખો પડી જાય છે. આ પ્રમાણે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષામાં રચાતા રતુતિ-સ્તોત્રાદિ-સાહિત્યે લગભગ સોળમી સદીમાં ન પલટો ખાધે, જેને પરિણામે જે રસ્તુતિ-સ્તોત્રાદિ-સાહિત્ય સંસ્કૃત, પ્રાકૃતાદિ ભાષામાં નિર્માણ થતું હતું તે અનુક્રમે વધારે ને વધારે ગુજરાતી ભાષામાં ગૂંથાતું ચાલ્યું. આની અસર એટલે સુધી થઈ કે ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજપાધ્યાય અને તેમના સહાધ્યાયી શ્રીમાન વિનયવિજયોપાધ્યાય જેવાને પણ આ જાતનું વિપુલ સ્તુતિ-સ્તવનાદિ-સાહિત્ય સર્જાવાની આવશ્યક્તા જણાઈ અથવા એમ કહીએ કે ફરજ પડી. આ બધાને પરિણામે ગુજરાતી ભાષાના સ્તુતિ-સાહિત્યમાં ઢગલાબંધ ચૈત્યવંદન, સ્તુતિ, સ્તવન, દેવવંદન, પૂજા, ભાસ, ગીત, ફાગ વગેરે કંઈ કંઈ પ્રકારની કૃતિઓનો ઉમેરો થયે. આ સિવાય ભિન્ન ભિન્ન દેશમાં પાદવિહારથી વિચરતા જૈનાચાર્યાદિએ તે તે દેશની ભાષામાં કેટલીક રચનાઓ કરેલી છે, અર્થાત ગુજરાતી, હિંદી, મારવાડી, પંજાબી, કચ્છી, દક્ષિણી, ફારસી વગેરે અનેક ભાષામાં અનેકાનેક કૃતિઓ કરી છે. આ બધી કૃતિઓ જોકે ઘણી થોડી મળે છે, તેમ છતાં તે દ્વારા દેશ-કાળ અને પ્રજાની અસર સાહિત્ય ઉપર કેવી અને કેટલી થાય છે એનું માપ આપણને મળી રહે છે. આ બધા કથનનો સાર એ છે કે, એક કાળે આપણે રસ્તુતિ-સાહિત્યના વિષયમાં ક્યાં હતા અને ત્યાંથી ખસતા ખસતા આજે ક્યાં આવ્યા ? તેમ જ એને અંગે આપણે કેવું અને કેટલું પરિવર્તન અનુભવ્યું ?—એનો ખ્યાલ આવી શકે. એક કાળે રસુતિનું સ્વરૂપ તીર્થકરદેવના ચરિત અને ઉપદેશને શ્રદ્ધાપૂર્વક જીવનમાં ઉતારવું એ હતું. તે પછી એ મહાપુરુષને, તેમના ધર્મ અને તત્ત્વજ્ઞાનની ઝીણવટથી પરીક્ષા કરી, ઓળખવા સુધી આપણે આવ્યા, અર્થાત વિશુદ્ધ શ્રદ્ધાબળથી ખસી આપણે તર્કની સરાણે ચડ્યા. તે પછી વળી કાળાંતરે આપણે એ મહાપુરુષના જીવનની, ધર્મની કે તેમના તત્ત્વજ્ઞાનની તર્ક દ્વારા સૂક્ષ્મ પરીક્ષા કરવાનું બુદ્ધિને કષ્ટદાયક કાર્ય દૂર મૂકી ભક્તિરસમાં ભળ્યા. ખરે જ, આથી આપણે પ્રજ્ઞાની તીવ્ર કસોટીથી કંટાળીને બુદ્ધિની મંદતામાં પ્રવેશ કર્યો, એમ નથી લાગતું? આ પછી અનુક્રમે પાછા હઠતા હઠતા છેવટે આપણે વિધવિધ ભાષા, છંદ, અલંકાર આદિ સાથે સંબંધ ધરાવતા શબ્દાડંબરમાં આવી થોભ્યા. ભાષાની પસંદગી માટે પણ આપણે જબરદસ્ત પલટો ખાધે છે. વેદિક અને બૌદ્ધ સંસ્કૃતિના પ્રભાવને લીધે જૈનધર્મને પિતાની પ્રિયતમ પ્રાકૃત ભાષા જતી કરી તેના બદલે સંસ્કૃતભાષા અપનાવવી પડી છે. છંદ, અલંકાર આદિની પસંદગીમાં પણ લગભગ એમ જ બન્યું છે, અર્થાત ગાથા, વૈતાલીય આદિ અમુક ગણ્યા-ગાંઠયા છંદ તેમ જ અલંકારોને પસંદ કરનાર જૈન સંસ્કૃતિને વિધવિધ છંદ, અલંકાર આદિ સ્વીકારવા પડયા છે. આ બધી વાત મુખ્યત્વે કરીને સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષામાં ગૂંથાયેલ સ્તુતિ-સ્તોત્રસાહિત્યને લક્ષીને થઈ. છેવટે આ બધાયમાંથી પલટી ખાઈ ગુજરાતી ભાષા અને જુદા જુદા પ્રકારનાં Page #190 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ તેત્રાદિ સાહિત્યમાં કેમિક પરિવર્તન [૧૬૧ રાગ-રાગિણીની પસંદગીમાં મોટે ભાગે સહવાસી પ્રજા અને સંપ્રદાયાંતરની અસર ઘણી જ થઈ છે, એ આપણે તે તે કૃતિઓના પ્રારંભમાં આપેલ ચાલ અથવા રાહ બતાવનાર કડી ઉપરથી સમજી શકીએ છીએ. ગુર્જર સ્તુતિ-સાહિત્યના સર્જન પછી ખાસ પરિવર્તન એ થયું કે ચિત્રવિચિત્ર શબ્દાડંબરગર્ભિત સ્તુતિ-સાહિત્યના નિર્માણ સમયે ઓસરી ગયેલ ભક્તિરસ કેટલેક અંશે પાછો નવે અવતારે આવ્યો. ઉપસંહાર પ્રસ્તુત લેખમાં, આપણા વિશાળ સ્તુતિ-સાહિત્ય ઉપર દેશ, કાળ, ધર્મ, પ્રજાની સંસ્કૃતિ આદિની કેટલી અને કેવી અસર થઈ છે એ ટૂંકમાં જણાવવામાં આવ્યું છે. એ ઉપરથી એ સાહિત્યના પ્રણેતાઓ ઉપર તે તે દેશ, કાળ આદિની અસર કેટલા પ્રમાણમાં પડી હશે એનું અનુમાન આપણે દોરી શકીશું. જગતની મહાનમાં મહાન ગણાતી વિભૂતિઓ પણ પિતાને યુગની અસરથી મુક્ત રહી શકતી નથી. આચાર્ય સિદ્ધસેન, આચાર્ય મલવાદી, આચાર્ય જિનભદ્ર, આચાર્ય હરિભદ્ર, આચાર્ય હેમચંદ્ર, શ્રી યશોવિજાપાધ્યાય આદિ જેવા સમર્થ પુરુષોના ગ્રંથોનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીશું તો જણાશે કે એ મહાપુરુષો પણ પોતાના દેશ-કાળની અસરથી મુક્ત રહી શક્યા નથી, એટલું જ નહિ, પણ પ્રસંગ આવતાં ભિન્ન ભિન્ન પ્રકારની લાગણીઓના આવેશમાં પણ આવી ગયા છે. [“શ્રી જૈન ધર્મ પ્રકાશ, સુવર્ણ મહોત્સવ વિશેષાંક, ચૈત્ર, સં. ૧૯૯૧] Page #191 -------------------------------------------------------------------------- ________________ એન્દ્રસ્તુતિચતુર્વિશતિક* આજે વિદ્વાન સમક્ષ પણ ટીકા સહિત ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિક ધરીએ છીએ, જેના કર્તા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમાન યશેવિપાધ્યાય છે. તેઓશ્રી માટે આજ સુધીમાં ઘણું લખાયું છે, છતાં હજુ ઘણું લખવું શેષ રહે છે. પરંતુ અત્યારે તેને લગતી તૈયારી ન હોવાથી તે બાબતથી વિરમી ભાત્ર સ્તુતિઓને અંગે જ અહીં કાંઈ લખવાનો ઇરાદે છે. અત્યારે આપણે સમક્ષ ૯૬ કાવ્યપ્રમાણ યમકાલંકારમયી જે સ્તુતિચતુર્વિશતિકાઓ વિદ્યમાન છે, તે સૌમાં રચના સમયની દૃષ્ટિએ આચાર્ય બપભદિકૃત સ્તુતિચતુર્વિશતિક પ્રથમ છે અને યશોવિજપાધ્યાયકૃત અંતિમ છે. અત્યારે નીચે પ્રમાણેની સ્તુતિચતુર્વિશતિકાઓ જોવામાં આવે છે : ૧. સ્તુતિચતુર્વિશતિકા આચાર્યપભદ્રિ મુદ્રિત ૨. » શોભનમુનિ , * મહાપાધ્યાય શ્રી યશવિજ્યજીકૃત “ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા ની (પ્રકાશક-શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, સં. ૧૯૮૪) પ્રસ્તાવના. ૧ આચાર્ય બપભદિ પાંચાલ (પંજાબ) દેશનિવાસી હતા. તેમના પિતાનું નામ બપિ, માતાનું નામ ભદિ અને પિતાનું નામ સુરપાલ હતું. તેમણે સાતમે વર્ષે દીક્ષા લીધી હતી. માતા-પિતાની પ્રસન્નતાને માટે તેમનું નામ બંપ-ભદિ રાખવામાં આવ્યું હતું. તેમનું મુખ્ય નામ ભદ્રકીર્તિ હતું. ગુરુ આચાર્ય સિદ્ધસેન હતા. કનોજના રાજા આમરાજે તેઓને યાવાજજીવ મિત્રરૂપે અને મરણ સમયે ગુરુ તરીર સ્વીકાર્યા હતા. “ગઉડવો” મહાકાવ્યના કર્તા મહાકવિ શ્રીવાફપતિરાજને પાછલી અવસ્થામાં પ્રતિબંધ કર્યાનું પણ કહેવામાં આવે છે. તેમને જન્મ સંવત ૮૦૦, ભાદ્રપદ તૃતીયા, રવિવાર હસ્તનક્ષત્ર; દીક્ષા ૮૦૭ વૈશાખ શુકલ તૃતીયા; આચાર્ય પદ ૮૧૧ ચિત્ર વદિ ૮; સ્વર્ગવાસ ૮૯૫ શ્રાવણ શુદિ ૮ સ્વાતિ નક્ષત્ર. એમણે તારાગણના મને ગ્રંથ રચ્યો છે, જે અત્યારે મળતો નથી. " भद्रकीतेभ्रंमत्याशाः कीत्तिस्तारागणाध्वना । प्रभा ताराधिपस्येव श्वेताम्बरशिरोमणे: ॥ ३२ ॥" तिलकमञ्जरी, पृ. ४ આમનું વિશેષ ચરિત્ર જાણવાની ઈચ્છાવાળાએ પ્રભાવક ચરિત્ર, ઉપદેશરત્નાકર આદિ ગ્રંથો જેવા. ૨. શોભનમુનિ મહાકવિ ધનપાલના લઘુ ભાઈ થાય. Page #192 -------------------------------------------------------------------------- ________________ ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા ( ૧૬૩ ૩. સ્તુતિચતુર્વિશતિકા મે વિજયગણિ૩ ,, યશોવિજપાધ્યાય ૫. , (અપૂર્ણ) અજ્ઞાત ૫ ૨૭ થી ૩૯ કાવ્ય અગર બ્લેકપ્રમાણુ યમકાલંકારમયી કે સ્તુતિચતુર્વિશતિકાઓ નીચે પ્રમાણેની મળે છે? 1. રસ્તુતિચતુર્વિશતિકા ૨૯ લે. કવિચક્રવર્તી શ્રીપાલ ૨૭ કા. સોમપ્રભાચાર્ય૮ ૩૯ શ્લ. ધર્મઘોષસૂરિલ મુકિત ૨૮ ક. , ૩. મેરુવિજયગણિ વિજયસેનસૂરિના રાજ્યમાં થયા છે. તેમના ગુરુનું નામ આનન્દવિગણિ હતું. ૪. આ ચતુર્વિશતિકાની પ્રારંભની સાત જ સ્તુતિઓ (૨૮ કાવ્ય) “દાદાસાહેબની પૂજ” આદિ પુસ્તકમાં છપાઈ છે; પાછળની મળતી નહીં હોય એમ લાગે છે. ૫. આ પાંચ સ્તુતિચતુર્વિશતિકા સિવાયની ૯૬ કાવ્યપ્રમાણ આંચલિક કલ્યાણસાગરસૂરિકૃત પણ એક મળે છે, પરંતુ તે યમકાલંકારમયી ન હોવાથી તેની અહીં નોંધ લીધી નથી. ૬. આ સ્તુતિઓમાં ૨૪ પદ્ય પ્રત્યેક તીર્થકરની સ્તુતિરૂપ હોય છે, અને ત્રણ પદ્ય અનુક્રમે સર્વ જિનસ્તુતિ, જ્ઞાનસ્તુતિ તથા શાસનાધિકાતૃદેવતાની સ્તુતિરૂપ હોય છે, જે દરેક તીર્થકરની સ્તુતિના પદ્ય સાથે જોડીને બોલવાનાં હોય છે. કેટલીક ચતુર્વિશતિકામાં ૨૭ કરતાં વધારે પદ્ય છે તેનું કારણ માત્ર એટલું જ છે કે, તેમાં મંગલાચરણ કે કર્તાનાસગર્ભ કાવ્ય અથવા બને સામેલ હોય છે. જેમાં ૨૯ કરતાં વધારે પદ્ય છે, તેમાં શાશ્વત જિન, સીમંધર આદિ જિનોની સ્તુતિનાં પા પણ સામેલ છે એમ જાણવું. ૭. કવિચક્રવર્તી શ્રીપાલ પ્રાગ્વાટજ્ઞાતીય (પોરવાડ) હતા. તેમના પિતાનું નામ લક્ષ્મણ હતું. તેઓ ગૂર્જરેશ્વર સિદ્ધરાજના બાળમિત્ર હતા. તેમને સિદ્ધરાજ “કવીન્દ્ર” તથા “બ્રાતઃ' એ શબ્દોથી જ સંબોધતા. તેઓ પ્રજ્ઞાચક્ષુ હતા. વડનગરના કિલ્લાની પ્રશસ્તિમાં પોતે અને નાબેયનેમિદ્વિસંધાન કાવ્યમાં આચાર્ય હેમચંદ્ર આપેલ “ઇનિપૂનમત્રવરઘઃ' એ વિશેષણથી તેમણે કઈ મહાન ગ્રંથની રચના અવશ્ય કરી છે; પરંતુ અત્યારે તો આપણને તેમની કૃતિના નમૂના તરીકે પ્રસ્તુત ચતુર્વિશતિકા અને વડનગરના કિલ્લાની પ્રશસ્તિ જ જોવા મળે છે. નાબેયનેમિસિન્ધાનકાવ્યને આ કવિચક્રવર્તી એ જ શોધેલ છે. સિદ્ધરાજના અધ્યક્ષપણું નીચે થયેલ વાદિદેવસૂરિ અને કુમુદચંદ્રાચાર્યને વાદ સમયે તેઓ સભામાં હાજર હતા. તેમના પુત્ર સિદ્ધપાલ તથા પૌત્ર વિજયપાલ પણ મહાકવિ હતા. આ સૌને વિસ્તૃત પરિચય મેળવવા ઈચ્છનારે શ્રીમાન જિનવિજયજી સંપાદિત દ્રૌપદી સ્વયંવરનાટકની પ્રસ્તાવના જેવી. ૮. સોમપ્રભાચાર્ય મહારાજા કુમારપાલદેવના સમયમાં અને તે પછી પણ વિદ્યમાન હતા. તેમણે સુક્તમુક્તાવલી, સુમતિનાથચરિત્ર, કુમારપાલપ્રતિબંધ, શૃંગારરાવ્યતરંગિણી, શતાર્થીવૃત્તિ આદિ ગ્રંથ રહ્યા છે. ૯. ધર્મબરિ કર્મગ્રંથાદિ પ્રસિદ્ધ સમર્થ ગ્રંથના પ્રણેતા તપા દેવેન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમણે ચાયવન્દન ભાષ્યની સંધાચાર નામની ટીકા, શ્રાદ્ધજીતક૫, સમવસરણ, યોનિસ્તવ, કાલસત્તરિ આદિ ગ્રંથ રચ્યા છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ = = = ૧૬૪ ] જ્ઞાનાંજલિ ૫. સ્તુતિચતુર્વિશતિકા ૩૦ શ્લે. જિનપ્રભસૂરિ ૧૦ ૨૮ ક. , ૨૯ શ્લે. ચારિત્રરનગણિ1 ૨૯ ક. , ૨૯ કા. ધર્મસાગરોપાધ્યાય ૨ ૨૭ ક. , (યમકરહિત પ્રાકૃત) ૨૭ આર્યા ૧૨, શાશ્વતજિનયુત વિહરમાનજિનચતુર્વિશતિકા ૨૭ કા. મુદ્રિત ઉપર નોંધ લીધી તે સિવાયની અન્ય સ્તુતિચતુર્વિશતિકાઓ હોવી જોઈએ, પણ અત્યાર સુધીમાં જે જે દષ્ટિપથમાં આવી છે તેની જ નોંધ માત્ર આ રથળે કરી છે. અહીં આપેલ સૂચીમાંની લગભગ ઘણીખરી ઋષભાદિ વીરપર્યન્ત જિનની તેમ જ યમકાલંકારમયી છે. આથી ઇતર અલ્પ પ્રમાણમાં જ જોવામાં આવે છે, જેની નોંધ પણ ઉપર લીધી છે. ભિન્ન ભિન્ન આચાર્યાદિત પર્વતિથિમાહામ્યગર્ભિત, તીર્થમાહાભ્યગર્ભિત તેમ જ તીર્થકરોની ટક સ્તુતિઓ ચમક પાદપૂર્તિરૂપ તથા સામાન્ય છન્દરૂપ ઘણા જ વિરતીર્ણ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. આ સર્વ ચતુર્વિશતિકાઓમાંની અગર છૂટક કોઈ પણ ચાર પાની સ્તુતિ દેવવન્દનમાં કાર્યોત્સર્ગ કર્યા પછી અવશ્ય બલવાની હોય છે. તેમાં નીચે પ્રમાણેના અધિકાર- વિયો હોય છે અથવા હોવા જોઈએ: ૧૦. આચાર્ય જિનપ્રભ ખરતરગચ્છીય હતા. તેઓશ્રીએ સંદેહવિષપધિ, વિધિપ્રપા, વિવિધતીર્થ. કલ્પ આદિ અનેક ગ્રંશે રચ્યા છે. સ્તવ-સ્તુતિ-સ્તોત્રકાર તરીકે તે તેઓનું સ્થાન સૌ કરતાં ઊંચું છે. તેમણે તપા શ્રી સોમતિલકસૂરિને શિષ્ય-પ્રશિષ્યોને ભણાવવા માટે એકીસાથે સાત સે સ્તોત્ર બેટ આપ્યાં હતાં. પ્રત્ય નવીન સ્તોત્રની રચના કર્યા પછી જ ભોજન લેવું એવી તેમની પ્રતિજ્ઞા હતી __“पुरा श्रीजिनप्रभसूरिभिः प्रतिदिननवस्तवनिर्माणपुरःसरनिरवद्याहारग्रहणाभिग्रहद्भिः प्रत्यक्षपद्मावतीदेवीवचसाऽभ्युदयिनं श्रीतपागच्छं विभाव्य भगवतां श्रीसोमतिलकसूरीणां स्वशैक्षशिष्यादिपटनविलोकनाद्यः र्थयमकश्लेष-चित्र-च्छन्दोविशेषादिनवनवभङ्गीसुभगा: सप्तशतीमिताः તવા ૩૫વતા નિગમતાં: ” સિદ્ધારના મતવાવણૂરિઝામે છે ૧૧. ચારિત્રરત્નમણિ તપા સોમસુન્દસૂરિના શિષ્ય હતા. તેમણે જ્ઞાનપ્રદીપ, ચિત્રકૂટવિહારપ્રશસ્તિ આદિની રચના કરી છે. તેઓ વિક્રમની પંદરમી-સેળમી સદીમાં વિદ્યમાન હતા. ૧૨. ધર્મ સાગરોપાધ્યાય વિજયદાનસૂરિના શિષ્ય અને પ્રસિદ્ધ આચાર્ય હીરવિજયસૂરિના ગુરુભાઈ હતા. તેઓશ્રીએ ગચ્છાન્તરીઓને પરાસ્ત કરવા માટે અનેક સમર્થ અને પ્રમાણભૂત ગ્રંથની રચના કરી છે. તેમની કૃતિઓમાં જબૂદીપપ્રાપ્તિ ટીકા, કલ્પકિરણીવલી, હરિયાવહીષત્રિશિકાસટીક, પર્યપણુંદશશતક, પ્રવચનપરીક્ષા, ડિશકીવૃત્તિ, ઔકિમતોત્સત્રદીપિકા, તપાગચ્છીયપટ્ટાવલી આદિ મુખ્ય છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા अहिगयजिण पढम थुई, बीआ सव्वाण तईअ नाणस्स । वेयावच्चगराणं, उवओगत्थं चउत्य थुई । ५२ ॥ देववन्दनभाष्य ॥ અર્થાત–પ્રથમ સ્તુતિમાં વિવક્ષિત કઈ એક તીર્થકરની સ્તુતિ, બીજીમાં સર્વ જિનોની સ્તુતિ, ત્રીજમાં જિનપ્રવચનની અને ચોથીમાં વૈયાવૃત્યકર દેવતાઓનું સ્મરણ. ઉપર જે સ્તુતિચતુર્વિશતિકાઓની સૂચિ આપવામાં આવી છે તે પૈકી શોભનમુનિકૃત ચતુર્વિ. શતિકાના અનુકરણરૂપ આપણી પ્રસ્તુત ચતુર્વિશતિકા છે એમ તેની સાથે સરખાવતાં સ્પષ્ટ રીતે તરી આવે છે. આ અનુકરણ છન્દ, અલંકાર, વિશેષણ, ભાવાર્થ આદિ અનેક રીતે કરવામાં આવ્યું છે, એટલું જ નહિ, પણ કેટલેક સ્થળે તો વાકનાં અને પદનાં પદ પણ નહિ જે ફેરફાર કરીને જેમનાં તેમ ઉપાધ્યાયજીએ આહરી લીધાં છે. જે આપણે બરાબર તારણ કાઢીએ તો લગભગ ચો ભાગ જેટલી સ્તુતિઓ એવી જ નજરે પડે કે જેમાં શોભનસ્તુતિમાં આવતાં કેટલાંએક વિશેષણે માત્ર શાબ્દિક ફેરફાર કરીને લીધેલાં છે. જોકે છન્દ અને અલંકાર માટે કેઈનો દાવો ન જ હોઈ શકે, છતાં શોભન મુનિએ જે રસુતિ માટે જે છન્દ અને યમકાલંકારનો જે ભેદ પસંદ કર્યો છે તેને જ ઉપાધ્યાયજી પસંદ કરે એ ઉપરથી એટલું તો કહી શકાય કે, તેઓશ્રી સમક્ષ શોભનમુનિકૃત રસ્તુતિઓ જ મુખ્યતયા આદર્શ રૂપ છે. આ પ્રકારની પસંદગીથી ઉપાધ્યાયજીને યમકાલંકારમયી સ્તુતિના નિર્માણમાં તેમ જ શોભનસ્તુતિનાં પદ-વાક્ય-વિશેષણોના આવરણમાં કેવી સુગમતા થઈ છે, એ નીચેનાં ઉદાહરણો પરથી સમજી શકાશે : કાવ્ય પાદ ८३ १ जलव्यालव्याघ्नज्वलनगजरुग्बन्धनयुधो ८४ १ गजव्यालव्याघ्रानलजलसमिद्बन्धनरुजो ४ ३ पायाद्वः श्रुतदेवता निदधती तत्राब्जकान्ती क्रमौ ४ २-४ सौभाग्याश्रयतां हिता निदधती पुण्यप्रभाविक्रमौ ७२ १ याऽत्र विचित्रवर्णविनतात्मजपृष्ठमधिष्ठिता ७२ १-२ चक्रधरा करालपरघातबलिष्ठमधिष्ठिता प्रभा सुरविनतातनुभवपृष्ठमनुदितापदरं गतारवाक् १७ १ सुमते सुमते १८-४ विभवाः विभवाः १७ १ सुमति सुमति १७-४ विभवं विभवं २४ १ गान्धारि वज्रमुसले जयतः समीर २४ ३ गान्धारि वज्रमुसले जगती तवास्याः ३७ १ जयति शीतलतीर्थकृतः सदा १ जयति शीतलतीर्थपतिर्जने ७३ १ नुदंस्तनुं प्रवितर मल्लिनाथ मे . १ महोदयं प्रवितनु मल्लिनाथ मे ६६ १ व्यमुचच्चक्रवतिलक्ष्मी. ६६ ३ विगणितचक्रवत्तिवैभवं० Page #195 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ પાદ કાવ્ય ७१ १ भीममहाभवाब्धि० । શ. ७१ १ भीमभवोदधे० ८८ १ हस्तालम्बितचूत लुम्बिलतिका यस्या जनोऽभ्याग़मत् ८८ ३ दद्यानित्यमिताम्रलुम्बिलतिकाविभ्राजिहस्त्ताऽहितम् અહીં જે વાક્યોની નોંધ આપી છે તે ઉપાધ્યાયજીએ પદવાળ્યાદિનું આહરણું કેવું કર્યું છે, તે જાણવા માટે. વિશેષણ અને ભાવાર્થનું આહરણ તો આખી સ્તુતિમાં સ્થળે સ્થળે જોવામાં આવે છે. તેનાં ઉદાહરણો આ સ્થળે ન આપતાં જિજ્ઞાસુઓને તે સ્તુતિઓ સાથે સરખાવવા ભલામણ છે. ઉપર કહેવામાં આવ્યું કે, “પ્રસ્તુત ચતુર્વિશતિકા શોભતુતિના અનુકરણરૂપ છે' એ ઉપરથી કોઈએ એમ ન માની લેવું કે આ ચતુર્વિશતિકામાં કશી નવીનતા જ નથી. ઉપાધ્યાયની એવી કઈ કૃતિ જ નથી કે જેમાં નવીનતા તેમ જ ગાંભીર્ય ન હોય. તે ગંભીરતાને તેઓશ્રીએ સ્વયં ટીકામાં સ્થળે સ્થળે પ્રકટ કરેલ છે. અમે તે પંક્તિઓને ભૂલાક્ષરમાં છપાવી છે. આ પંક્તિઓ શાસ્ત્રીય ગંભીર વિચારોથી ભરપૂર છે. આ ઠેકાણે એક વાત કહેવી જોઈએ કે, જેમ અન્ય પ્રતિભાસંપન્ન વિદ્વાન કવિઓની યમકાલંકારમય કૃતિઓ કિલછાર્થ, પૂરાવયવ આદિ દેવોથી વંચિત નથી રહી શકી, તે જ પ્રમાણે ઉપાયાયજીની પ્રસ્તુત કૃતિ પણ તે દેથી વંચિત નથી જ રહી શકી. જોકે કેટલાંક પદ્યો એવાં પણ તારવી શકાય તેમ છે. જેમાં આવા દોષો ન પણ હોય, તથાપિ તેટલા ઉપરથી આખી કૃતિને નિર્દોષ તો ન જ કહી શકાય. નાને મોઢે કહેવાયેલી આ વાતને વિદ્વાનો ક્ષમાની દષ્ટિથી જુએ એમ ઈચ્છું છું. પ્રસ્તુત સ્તુતિના સંપાદન સમયે તેની પણ ટીકાયુક્ત માત્ર એક જ પ્રતિ પૂજ્ય શ્રીમાન સાગરાનન્દસૂરિ મહારાજ પાસેથી મળી છે. તે ૨૪ પાનાંની અને નવીન લખેલી છે. આ પ્રતિનો ઉતારે જેના ઉપરથી કરવામાં આવ્યો છે તે પ્રતિ વેંટી ગયેલ હતી. તેને ઉખાડતાં તેમાં જે રથળે અક્ષર ઊખડી ગયા તે સ્થાન નવી પ્રતિમાં ખાલી છે. લેખકે પ્રમાદથી અનેક સ્થળે પાઠ છોડી દીધા છે, એટલું જ નહિ, પણ તે લિપિનો અન્ન હોવાથી તેણે પણ અશુદ્ધિઓમાં મોટો ઉમેરો કર્યો છે. આ રીતે પ્રસ્તુત ચતુર્વિશતિકાની પ્રતિ અત્યંત અશુદ્ધ હોવા છતાં તેને શુદ્ધ કરવા માટે તેમ જ તૂટી ગયેલા પાઠોને ઉપાધ્યાયજીના શબ્દોમાં જ સાંધવા માટે યથાશક્ય યત્ન કર્યો છે. પ્રતિમાં જ્યાં જ્યાં અશુદ્ધિઓ હતી તે દરેક સ્થળે સુધારેલા પાઠો ગોળ કષ્ટમાં આપ્યા નથી, પરંતુ લગભગ અંદર જ સુધારી દીધા છે. આ પ્રમાણે કરવામાં કોઈ સ્થળે પ્રમાદથી ખલના થવા પામી હોય તો તે માટે વિદ્વાનો સમક્ષ ક્ષમાયાચના છે. ઉપરોક્ત પ્રતિ સિવાય એક અવચેરિની પ્રતિ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના છાણીના જ્ઞાનભંડારમાંથી મળી છે. આ અવચૂરિ પણ ટીકાને આધારે કરેલ ટાંચણરૂપ હોઈ પણ ટીકાના જ શબ્દોમાં હોવાથી ટીકાના સંશોધનમાં કવચિત કવચિત્ સહાયક થઈ છે. પ્રસ્તુત ચતુર્વિશતિકાની પ્રેસ કેપીને વળાનિવાસી ન્યાય-યાકરણતીર્થ પં. શ્રી બેચરભાઈએ તપાસી તેમાંની અશુદ્ધિઓમાં ઘટાડો કર્યો છે. ઉપરના સજજનોની સહાયથી આ ચતુર્વિશતિકાને ધ્યાનપૂર્વક સુધારવા છતાં અલના થઈ હોય અથવા અશુદ્ધિ રહી હોય તે વિદ્વાને તેનું પરિમાર્જન કરે એમ ઈચ્છી વિરમું છું. [‘એન્ડ્રસ્તુતિચતુવિરતિકા” પ્રસ્તાવના, સં ૧૯૮૪] Page #196 -------------------------------------------------------------------------- ________________ મહાન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ* જન્મસ્થાનાદિ વિશ્વની મહાવિભૂતિઓના જીવનની કિંમત તેમના જન્મસ્થાન, જાતિ, માતા-પિતા આદિ ઉપરથી આંકવામાં નથી આવતી’ એ વાત સંપૂર્ણ રીતે સત્ય હોવા છતાં સામાન્ય પ્રજા તેમના વિષેની આ જિજ્ઞાસાને રોકી શકતી નથી એટલે સૌ પહેલાં અહીં ભગવાન શ્રી હેમચંદ્રના જન્મસ્થાન આદિનો પરિચય આપવામાં આવે છે. ભગવાન શ્રી હેમચંદ્રને જન્મ વિક્રમ સંવત ૧૧૪૫ની કાર્તિકી પૂનમને દિવસે ધંધૂકામાં થયે હતો. તેમના પિતાશ્રીનું નામ ચાચિગ હતું, માતાનું નામ પાહિણી હતું અને તેમનું પિતાનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું હતું. તેમની જ્ઞાતિ મેઢ હતી. ભવિષ્યવાણી શ્રી હેમચંદ્રના જન્મ પહેલાં તેમના ગુરુ ભગવાન શ્રી દેવચંદ્રસૂરિ, જેઓ ચંદ્રગ૭મુકુટમણિ અને પૂર્ણતલગચ્છના પ્રાણ સમા હતા, તેમનાં દર્શન તેમના માતા-પિતાને થયાં હતાં. તે વખતે તેમણે ચાચિગ અને પાહિણીને જણાવ્યું હતું કે તમારો પુત્ર જૈનશાસનનો ઉદ્ધારક મહાપ્રભાવક પુરુષ થશે. બાલ્યકાળ અને ગૃહસ્થજીવન આચાર્ય હેમચંદ્રને બાલ્યકાળ અને ગૃહસ્થજીવન વિષે આપણે ફકત એટલું જ જાણી શકીએ કે ચાંગદેવ બાળક (ભાવી હેમચંદ્રાચાર્ય) પાંચ વર્ષનો થયો ત્યારે એક વખત તે તેની માતા સાથે દેવમંદિરમાં દર્શન કરી ગુરુવંદન માટે ઉપાશ્રયે ગયો. આ પ્રસંગે ચંચળ સ્વભાવને બાળક ચંગદેવ, વિહાર કરતાં કરતાં ત્યાં (ધંધૂકામાં) આવીને રહેલા શ્રી દેવચંદ્રસૂરિના આસન ઉપર બેસી ગયો. આ સમયને લાભ લઈને આચાર્યો બાળકનાં લક્ષણો જોઈ લીધાં અને તેની માતાને તેના જન્મ પહેલાં પોતે કહેલી વાત યાદ કરાવી. * શ્રી હૈમ સારસ્વત સત્ર (પાટણ, સને ૧૯૩૯) માં રજૂ થયેલે નિબંધ. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮] જ્ઞાનાંજલિ શિષ્યભિક્ષાની યાચના આચાર્ય શ્રી દેવચંદ્રસૂરિએ ચાંગદેવમાં જૈનશાસનના મહાપ્રભાવક પુરુષ તરીકેની યોગ્યતાનાં દરેક શુભ ચિહ્નો અને સ્વાભાવિક ચપળતા જોયા પછી સંઘના આગેવાન ગૃહસ્થોને બેલાવ્યા અને કેટલીક વાતચીત કરીને તેમને સાથે લઈ તેઓશ્રી ચાચિગ અને પાહિણીને ઘેર ગયા. આચાર્યશ્રી અને શ્રીસંઘને પોતાને આંગણે પધારેલા જોઈ પાહિણુએ તેમનું યોગ્ય સ્વાગત કર્યું અને તેમના આગમનનું કારણ પૂછ્યું. આચાર્યશ્રીએ જણાવ્યું કે “તારો પુત્ર જૈનશાસનનો ઉદ્ધાર કરનાર મહાપુરુષ થઈ શકે તેવાં શુભ લક્ષણોથી અલંકૃત છે, માટે તારા પુત્રને તું અમને શિષ્ય તરીકે અર્પણ કરી દે.” આ સાંભળી ઘરમાં પાહિણી પોતે એકલી હોવાથી વિમાસણમાં પડી ગઈ કે એક તરફથી બાળકનો પિતા ઘરમાં નથી અને બીજી બાજુ ગુરુદેવ અને શ્રીસંઘ મારે આંગણે પધારેલા છે, આ સ્થિતિમાં મારો ધર્મ શું હોઈ શકે ? તેમ જ પોતાના પ્રાણાધિક ગુણવાન પુત્રને આપી દે પણ શી રીતે ?” આખરે પાહિણીએ જાતે જ નિર્ણય કરી લીધું કે, “ગુરુદેવ અને શ્રી સંધ મારા સદ્ભાગે મારે આંગણે પધારેલા છે, તેમના વચનને અનાદર કરવો જોઈએ નહિ; તેમ જ મારો પુત્ર જૈનશાસન અને જગતનો તારણહાર થતો હોય તો મારે આનંદ જ મનાવવો જોઈએ.” આ પ્રમાણે વિચાર કરી પાહિણીએ પોતાના ગુણવાન પ્રિય પુત્રને ગુરુમહારાજના કરકમલમાં અર્પણ કરી દીધો. દીક્ષા જન્માંતરના શુભસંસ્કારી બાળક ચાંગદેવે ગુરુમહારાજના નિર્મળ નેહભર્યા ઉપદેશામૃતનું પાન કર્યું અને આંતરિક ઉત્સાહપૂર્વક ગુરુચરણમાં વિક્રમ સંવત ૧૧૫૦માં સંસારતારિણી પ્રવજ્યા સ્વીકારી અને તેમનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું. વિદ્યાભ્યાસ વિશ્વના ઝગમગતા સિતારા સમાન મહાપુરુષોમાં કુદરતી જ એવી પ્રતિભા અને બુદ્ધિવૈભવ હોય છે કે તેઓ અગમ્ય રીતે જ દરેક પ્રકારની વિદ્યાને સહજમાં અને સ્વલ્પ સમયમાં મેળવી લે છે. તેમને કેઈ સરસ્વતીને પ્રસન્ન કરવા જવું પડતું નથી કે નથી તેમને કોઈના વધારે પડતા ગુરવની પણ આવશ્યકતા હતી. આપણું બાળમુનિ શ્રી સોમચંદ્ર પણ પોતાની સ્વાભાવિક પ્રજ્ઞાના બળે થોડાં જ વર્ષોમાં વિદ્યાના દરેક ક્ષેત્રમાં પારંગતપણું મેળવી લીધું હતું. આચાર્યપદ બાળમુનિ શ્રી સેમચંદ્ર બાળક હોવા છતાં અબાળસ્વભાવી ઉત્તમસંસ્કારસંપન્ન મહાપુરુષ હતા. એ જ કારણે તેમના બાળસ્વભાવસુલભ ચંચળતા આદિ ગુણોએ તેમને વિદ્યાભ્યાસ અને ત્યાગ-સંયમને આદર્શ સાધવામાં ખૂબ જ સહાય કરી હતી. બાલ્યાવસ્થાથી જ તેઓશ્રી જિતેન્દ્રિય, સંયમી અને સ્થિરચિત્તવાળા હતા. એમના એ વિશિષ્ટ ગુણોનો પરિચય આપણને એમના બાળજીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાંથી સહેજે મળી રહે છે. એમનો ઊંડે વિદ્યાભ્યાસ, અપૂર્વ ત્યાગવૃત્તિ, પ્રૌઢ તપઃપ્રભાવ અને સ્વાભાવિક ઓજસ્વિતા વગેરે પ્રભાવશાળી ગુણ જોઈ ગુરુદેવ આચાર્ય શ્રી દેવચંદ્રસુરિ અને શ્રીસંઘે મળી સંવત ૧૧કરમાં સત્તર વર્ષની ઉમ્મરે પહોંચેલા બાળમુનિ શ્રી સોમચંદ્રને આચાર્યપદ ઉપર સ્થાપિત કર્યા અને એમનું નામ સોમચંદ્રને બદલે હેમચંદ્ર રાખવામાં આવ્યું. આ પછી તેઓશ્રી હેમચંદ્રાચાર્ય તરીકે ઓળખાવા લાગ્યા. Page #198 -------------------------------------------------------------------------- ________________ મહાન આચાર્ય શ્રી હેમચદ્રસૂરિ ગુજરેશ્વર શ્રી સિદ્ધરાજ સાથે સમાગમ ભગવાન હેમચંદ્રાચાય દેશવિદેશમાં વિહાર કરતા કરતા અને સ્થાન સ્થાનમાં પેાતાના ત્યાગ અને પાંડિત્યના સૌરભને વેરતા વેરતા અનુક્રમે ગૂર્જરેશ્વરની રાજધાની પાટણ નગરમાં પધાર્યાં. એમના પાટણના નિવાસ દરમિયાન લેાકસમુદાયમાં અને વિર્ડ્સમાં તેમના ત્યાગ, તપ, પાંડિત્ય વગેરે ગુણાની ખ્યાતિ ખૂબ વધી. છેવટે આ બધાય સમાચાર ગૂજરાતના પ્રજાપ્રિય માન્ય વિદ્વાન મહારાજા શ્રી સિદ્ધરાજ જયસિંહદેવની રાજસભામાં પણ પહેોંચી ગયા અને વિદ્વાન ગૂર્જરેશ્વરે ભગવાન શ્રી હેમચદ્રાચા ને ઉત્કંઠાભર્યાં હદયે આમ ત્રણ મેકહ્યુ. આચાર્ય શ્રીએ પણ, ધર્મભાવનાની વૃદ્ધિ વગેરે ધ્યાનમાં લઈ, એ આમ ત્રણને કબૂલ રાખ્યુ અને ગૂર્જરેશ્વરને દર્શન આપવા માટે પેાતે તેમના સ્થાનમાં ગયા. ભગવાન શ્રી હેમચંદ્રનાં દર્શન અને વચનામૃતનું પાન કરી ગુર્જરેશ્વર એટલા પ્રસન્ન થયા કે તેમણે આચાર્યશ્રીને પ્રસ ંગે પ્રસંગે પેાતાને ત્યાં પધારવા માટે ભાવભીના આગ્રહ કર્યાં. આચાર્ય શ્રી પણ ગુર્જરેશ્વરની વિનંતીને માન્ય રાખીને અવારનવાર જતા-આવતા. આ પછી ઉત્તરાત્તર ભગવાન શ્રી હેમચંદ્રનું સ્થાન ગૂર્જરેશ્વરની રાજસભા અને તેના વિદ્ર'માં ધણું જ આગળ પડતુ થઈ ગયું. વિક્રમ સંવત ૧૧૮૧ માં ગૂર્જરેશ્વરની રાજસભામાં ખુદ ગૂર્જરપતિ અને કવિચક્રવતી શ્રીપાળના અધ્યક્ષપણા નીચે કર્ણાટકદેશીય દિગ ંબર તાર્કિકાચાય વાદી શ્રી કુમુદચંદ્ર સાથે થયેલ ગુરદેશીય શ્વેતાંબર તાર્કિકશિ।મણિ, ‘ સ્યાદ્વાદરત્નાકર' ગ્રંથના પ્રણેતા મહાવાદી શ્રી દેવસૂરિના વાદ પ્રસંગે રાજસભામાં ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યનું મહત્તાભર્યું સ્થાન હતું. સિદ્ધહેમ વ્યાકરણની રચના વિદ્વાન ગુર્જરેશ્વર મહારાજા શ્રી સિદ્ધરાજ જયસિંહદેવની રાજસભા એટલે સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશના પંડિતચક્રવર્તી એની સભા. એ રાજસભાના સઘળા વિદ્વાને ભગવાન હેમચંદ્ર પ્રત્યે તેમના અબાધ્ય પાંડિત્યને કારણે બહુમાનની નજરે જોતા હતા. વિક્રમ સંવત ૧૧૯૨માં માલવપતિ શ્રી યશેોવર્માને હરાવ્યા પછી ત્યાંની લૂંટમાં ત્યાંના રાજકીય જ્ઞાનભડાર ( પુસ્તકાલય ) ગૂર્જરેશ્વરના હાથમાં આવ્યેા હતેા. તેનું અવલોકન કરતાં તેમાં ભેાજ વ્યાકરણની નકલ જોયા પછી ગૂ રેશ્વરના હૃદયમાં પેાતાના દેશમાં સ્વતંત્ર વ્યાકરણના સર્જન માટેની તીત્ર ઊર્મિ ઉત્પન્ન થઈ અને પેાતાને એ વિચાર તેમણે રાજસભાના માન્ય પ્રખર વિદ્વાને સમક્ષ જાહેર કર્યો. આ પ્રસંગે રાજસભાના દરેક વિદ્વાને ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય તરફ આંગળી ચીધીને એકીઅવાજે જણાવ્યું કે “ મહારાજ ! આપની આ અતિમહાન ઇચ્છાને પૂર્ણ કરવા માટે આ મહાપુરુષ સિવાય બીજું કોઈ સમ નથી.” છેવટે ગૂજરેધરે આચાર્યશ્રીને જોઈતાં દરેક સાધન પેાતાની રાજકીય લાગવગથી પૂરાં પાડયાં અને આચાર્યશ્રીએ પેાતાના અને ગૂર્જરેશ્વવરના નામને અમર કરતા સર્વાંગપૂર્ણ સિદ્ધહેમ વ્યાકરણની રચના કરીને માત્ર ગૂર્જરેશ્વરને જ નિહ પણ આખા વિશ્વને પેાતાના અજોડ પાંડિત્યને પરિચય આપ્યા. કહેવાની જરૂરત નથી કે આ પછી ગુર્જરેશ્વર ભગવાન હેમચંદ્રનેા અનન્ય મિત્ર-સેવક બની ગયા હતા. રાજનૈતિક નિપુણતા [ ૧૬૯ ભગવાન હેમચંદ્રના, જેમ તેમના ગુણોથી આકર્ષાયેલા, સખ્યાબંધ પૂજકો અને મિત્રો હતા તે જ રીતે તેમના વિરોધીઓની સખ્યા પણ તેટલી જ હતી. આમ છતાં પેાતાની પ્રખર પ્રતિભા અને રાજનૈતિક નિપુણતાના પ્રતાપે તેએ એ બધાયના અડગપણે સામને કરી શકયા હતા અને એમના આખા જીવનમાં એવા એક પણ પ્રસંગ આવ્યા નથી કે કોઈ પણ પ્રસ ંગે કોઈ પણ એમને તેજોવધ કરી શકયું હાય. ખરે જ, માનવજાતિ માટે બધુય શકય હશે, પણ પરસ્પરવિરુદ્ધ વાતાવરણ અને કાવાદાવાથી ભરનાનાં, ૨૨ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] જ્ઞાનાંજલિ પૂર રાજસભામાં અડગપણે ટકી રહેવું—અને તે પણ સંખ્યાતીત વર્ષોંના પારસ્પરિક વિરાધના ભાગ બનેલ શ્રમસંસ્કૃતિના ધારક સાંપ્રદાયિક પુરુષ માટે—ઘણું જ અધરું છે. છતાં આપણે આજે એ પ્રત્યક્ષ અનુભવી શકીએ છીએ કે ભગવાન હેમચંદ્ર એ સ્થિતિમાં પણ અડગપણે ઊભા રહી શકયા હતા. એટલે આ રીતે વિચાર કરતાં ખરે જ ભગવાન હેમચંદ્રે જગત સમક્ષ ધાર્મિકતાપ્રધાન રાજનૈતિક નિપુણતાને અપૂર્વ આદર્શો ખડા કર્યા છે. કુમારપાલદેવ સાથે સબંધ ભગવાન હેમચંદ્ર એ ચૌલુકયવંશી ગુર્જરધરાના ગાઢ સમાગમમાં આવ્યા હતા; એક મહારાજા શ્રી જયસિ દેવ અને ખીજા મહારાજા શ્રી કુમારપાલદેવ. એકની સાથે અમુક અંશે ધાર્મિકતાનેા સંબંધ હાવા છતાં મુખ્યત્વે વિદ્વત્તાનેા સંબંધ હતા, જે આપણે ઉપર જોઈ આવ્યા છીએ; જ્યારે બીજાની સાથેતા સંબધ ધાર્મિકતામાંથી જન્મ્યા હતા અને ધાર્મિકતામાં જ પરિણમ્યા હતા. આચાર્યાં. હેમચંદ્રને મહારાજા શ્રી કુમારપાલદેવ સાથેને સંબંધ, તેઓ જ્યારે મહારાજા સિદ્ધરાજ તરફના મૃત્યુભયથી ત્રાસીને નાસભાગ કરતા હતા તે પ્રસંગે થયા હતા. અને એ મુખ્યત્વે કરીને ભયપ્રસંગના તેમના રક્ષણની ધાર્મિક વૃત્તિમાંથી જન્મ્યા હતેા અને આદૃિથી અંત સુધી એ સંબધ એ રૂપમાં જ કાયમ અન્યા હતા. ઉપદેશની અસર ભગવાન હેમચંદ્રના ઉપદેશે મહારાજ શ્રી કુમારપાલદેવના હૃદયમાં એટલી તીવ્ર અને ઊંડી અસર નીપજાવી હતી કે આખરે એ એક ધાર્મિક અથવા જૈનધર્માવલી રાજા બની ગયેા હતેા. તે છતાં ભગવાન હેમચ ંદ્રે તેમની પાસે જૈનધર્માંને લગતાં જ કાર્યો કરાવવામાં તત્પરતા રાખી હતી એમ જ નહેાતુ’, પરંતુ સર્વસામાન્ય હિતનાં કાર્યો પણ તેમણે કરાવ્યાં હતાં. સર્વસામાન્ય હિતનાં કાર્યોમાં મુખ્યપણે સાત વ્યસન—જેમાં જુગાર, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચારી અને વ્યભિચારના સમાવેશ થાય છે અને જે પ્રજાજીવન અને માનવતાને હલકે દરજ્જે લઈ જનાર છે—તે ઉપદેશ અને રાજસત્તા દ્વારા અટકાવવામાં આવ્યાં હતાં. જ્યાં લાગવગ પહેાંચી શકે તેવાં અન્ય રાજ્યોમાં પણ ચિત્રપટ આદિ સાધતા દ્વારા એ માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતા. આ સિવાય અતિપ્રાચીન સમયથી ચાલ્યે! આવા બિનવારસદાર વિધવા સ્ત્રીની મિલકત પડાવી લેવાના રિવાજ, જેની વાર્ષિક આવક ખેતેર લાખની આસપાસની હતી, તેને પણ જતે કરવામાં આવ્યા હતા. આ બધાંય કરતાં ભગવાન હેમચંદ્રના ઉપદેશની મહાભારત અસર એ થઈ હતી કે માંસાહાર નિમિત્તે તેમ જ યજ્ઞયાગાદિમાં નિરર્થક રીતે થતા અનેક પશુઓના સંહારને દયાળુ ગૂર્જરેશ્વર દ્વારા અટકાવવામાં આવ્યેા હતેા. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે, ગૂજરાત વગેરે દેશામાં આજે પણ જે દુર્વ્ય સનાના અલ્પ પ્રચાર છે, નિવ``શિયાનું ધન પડાવી લેવાના રિવાજ જોવામાં નથી આવતા તેમ જ યજ્ઞયાગાદિ નિમિત્તે થતા પશુવધ લગભગ અટકી ગયા છે, એ ભગવાન હેમચંદ્રસૂરિના પવિત્ર ઉપદેશ અને ગૂર્જરેશ્વર મહારાજ શ્રી કુમારપાલની અજોડ ધાર્મિકતાના જ પ્રતાપ છે. ગ્રંથના આજે ભગવાન હેમચંદ્રના જે પ્રથા મળે છે તેની તેાંધ અહીં આપવામાં આવે છે: Page #200 -------------------------------------------------------------------------- ________________ ૦૦૦ શ્લેક મહાન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ [ ૧૭૧ સાંગોપાંગ સપાદલક્ષ વ્યાકરણ સિદ્ધહેમ લઘુત્તિ સિદ્ધહેમ બ્રહવૃત્તિ ૧૮૦૦૦ સિદ્ધહેમ બૃહન્યાસ ૮૪૦૦૦ (અપૂર્ણ મળે છે) સિદ્ધહેમ પ્રાકૃતવૃત્તિ ૨૨૦૦ લિંગાનુશાસન સટીક ३१८४ ઉણાદિગણ વિવરણ ૩૨૫૦ ધાતુ પારાયણ વિવરણ ૫૬૦૦ અન્ય ગ્રંથો અભિધાનચિંતામણિ પજ્ઞ ટીકા સહ ૧૦૦૦૦ અભિધાનચિંતામણિ પરિશિષ્ટ ૨૦૪ અનેકાર્થ કેપ ૧૮૨૮ નિઘંટુપ દેશીનામમાલા પણ વૃત્તિ સાથે ૩૫૦૦ કાવ્યાનુશાસન સ્વોપસ અલંકારચૂડામણિ અને વિવેક સાથે છંદેનુશાસન છંદચૂડામણિ ટીકા સહ ૩૦૦૦ સંસ્કૃતભાશય મહાકાવ્ય ૨૮૨૮ પ્રાકૃત થાશ્રય મહાકાવ્ય ૧૫૦૦ પ્રમાણુમીમાંસા પણ વૃત્તિ સાથે ૨૫૦૦ (અપૂર્ણ) વેદાંકુશ (દિજવદનચપેટા) ૧૦૦૦ ત્રિષ્ટિશલાકા પુરુષચરિત મહાકાવ્ય ૧૦ પર્વ પરિશિષ્ટ પર્વ યોગશાસ્ત્ર પજ્ઞ ટીકા સહ ૧૨૫૭૦ વીતરાગસ્તોત્ર ૧૮૮ અન્યગવ્યવહેદકાવિંશિકા ૩. કાવ્ય અગવ્યવચ્છેદાત્રિશિકા મહાદેવસ્તોત્ર ઉપર ભગવાન હેમચંદ્રસૂરિત ગ્રંથનાં નામોની જે યાદી આપવામાં આવી છે, તેમાંના વિવિધ વિશે, તે તે ગ્રંથમાં કરવામાં આવેલો છે તે વિષયનો ઊહાપેહ, અને તે તે ગ્રંથમાં કરેલી તત્તષિયક અનેકાનેક શાસ્ત્રાની ઝીણવટભરી ચર્ચા–આ બધા તરફ ધ્યાન આપતાં જાણી શકાય છે કે તેઓશ્રીએ સાહિત્યના પ્રત્યેક અંગને કે ન્યાય આપે છે, એ પ્રત્યેક અંગની કેટલી ઝીણવટથી મીમાંસા કરી છે અને એ પ્રત્યેક અંગને વિચાર કરવા માટે તે સમયના વિશાળ સાહિત્યનું તેમણે કેટલી ગંભીરતાથી અવગાહન કર્યું હશે. અને તે સાથે તેમની પ્રતિભા, તેમનું સૂક્ષ્મદર્શિપણું, તેમનું સર્વ દિગામી પાંડિત્ય અને તેમના બહુશ્રુતપણાનો પરિચય પણ આપણને આથી મળી રહે છે. હેમચંદ્રની કૃતિઓનું ગૌરવ ભગવાન હેમચંદ્ર રચેલા ગ્રંથ એટલે ગંભીર અને સર્વગપૂર્ણ ગ્રંથરચના. સિદ્ધહેમ વ્યાકરણ, ૩૫૦૦ ૩૨ ) ૪૪ , Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] જ્ઞાનાંજલિ દ્વયાશ્રયમહાકાવ્ય, અભિધાનશે કે કાવ્યાનુશાસન આદિ જેવા પ્રાસાદભૂત મહાગ્રંથે જ નહિ, પણ અન્ય વ્યવચ્છેદકાવિંશિકા જેવા ફક્ત ૩૨ કાવ્યના એક નાના સરખા સ્તુતિગ્રંથને લઈને વિચાર કરવામાં આવે તે પણ આપણે એમ જ કહેવું પડે. આચાર્ય હેમચંદ્ર આ નાનીશી કૃતિમાં સ્યાદ્વાદ, નય, પ્રમાણ અને સપ્તભંગી વિષે તેમ જ સ્વપરદર્શનના સિદ્ધાન્ત ઉપર અતિગંભીર અને સૂક્ષ્મ વિચાર રજૂ કરી જગતને પિતાના મહાન વિજ્ઞાનનો પરિચય કરાવ્યો છે. હેમચંદ્રની કૃતિઓનું સ્થાન આચાર્ય હેમચંદ્રની કૃતિઓનો સાહિત્યના સમરાંગણમાં કોઈ પણ સ્થળે પરાભવ કે અનાદર થયો નથી, એટલું જ નહિ, કિન્તુ તેમની કૃતિઓને ભારતવર્ષના પ્રાચીન સમર્થ જૈનેતર વિદ્વાનોએ સુધાં માન્ય રાખી છે. છન્દ શાસ્ત્રના ટીકાકાર હલાયુધ જેવા વિદ્વાનોએ તો પિતાની કૃતિઓમાં આચાર્ય હેમચંદની કૃતિઓમાંથી ગ્રંથસંદર્ભના સંદર્ભે જ અપનાવી લીધા છે. જૈન સંપ્રદાયમાં હેમચંદ્રનું સ્થાન ભગવાન હેમચંદ્રનું જૈન સંપદાયમાં જે અતિ ઉચ્ચ સ્થાન હતું, તેનું વર્ણન કરવું તે એક રીતે વધારે પડતું જ ગણાય. તે છતાં ટૂંકમાં એટલું કહેવું જોઈએ કે તેમના સમયના કોઈ ગચ્છ કે પરંપરા એવાં ન હતાં કે જે એમના ગુણોથી મુગ્ધ ન હોય અને જેણે એમના ગુણોનું વર્ણન ન કર્યું હોય. ટીકાકાર તરીકેનું અજોડ કૌશલ ધરાવનાર સમર્થ આચાર્ય શ્રી મલયગિરિએ તો આવશ્યસૂત્રની વૃત્તિમાં તથા રાહુઃ સુતપુ ગુવઃ એ પ્રમાણે લખી ભગવાન શ્રી હેમચંદ્રકૃત અન્ય ગવ્યવચ્છેદકાર્નાિશિકામાંના લૅકનો ઉલ્લેખ કર્યો છે અને એ રીતે ભગવાન હેમચંદ્રને પોતાના ગુરુવસ્થાનમાં માની લીધા છે. કાર્યદક્ષતા - ભગવાન શ્રી હેમચંદ્રને તેમના જીવનમાં રાજ્ય અને રાજાના અનુયાયીઓ, મિત્રો અને વિરોધીઓ, જેન અને જૈનેતર, ધર્મોપદેશ અને નવસાહિત્યસર્જન, નિર્મથવન અને જગતને સંબંધ–એ દરેકને એકસરખે ન્યાય આપવાનો હતો. આ દરેક કાર્ય પૈકી એક પણ કાર્યને તેઓશ્રીએ તેમના જીવનમાં છે ન્યાય આપ્યો નથી. ઉપરની બાબતોને વિચાર કરતાં ખરે જ આપણે આશ્ચર્યમુગ્ધ બની જઈએ છીએ કે એ મહાપુરુષ કયે સમયે કઈ વસ્તુને કેવી રીતે ન્યાય આપતા હશે, એમનું જીવન કેટલું નિયમિત હશે અને જીવનની પળેપળને તેઓ કેટલી મહત્વની લેખતા હશે. ખરે જ, વિશ્વની મહાવિભૂતિઓમાં ભગવાન શ્રી હેમચંદ્રનું સ્થાન કેઈ અનેરું જ છે અને એ એમની કાર્યદક્ષતાને જ આભારી છે. ઉપસંહાર અંતમાં એટલું કહેવું વધારે પડતું નથી કે, દેશવિદેશને લાખો જ નહિ બલકે કરોડો કે અબજો વર્ષને ઈતિહાસ એકઠા કરવામાં આવે તોપણ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય જેવા નિલેપ, આદર્શજીવી, વિદ્વાન, સાહિત્યસર્જક, રાજનીતિપુણ, વ્યવહારજ્ઞ, વર્ચસ્વી અને પ્રતિભાધારી પુરુષની જેડ જડવી અતિ મુશ્કેલ છે. અને એ જ કારણસર ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય માટે “કલિકાલસર્વજ્ઞ’ તરીકેનું જે બિરુદ જવામાં આવ્યું છે એમાં લેશ પણ અતિશયોક્તિ નથી. [[કહેસારસ્વતસત્ર નિબંધસંગ્રહ) Page #202 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય આમુખ “ સૂર્યોદય સમયે સરસ્વતી નદી કિનારે ઊભેલી એક મહાન શક્તિ, પોતાના પ્રકાશથી–તેજથીઆખા ગુજરાતને છાઈ દેતી કો અને તમને હેમચંદ્રાચાર્ય દેખાશે.” –શ્રી ધૂમકેતુ ભગવાન શ્રી હેમચન્દ્રનું જીવનચરિત્ર ધાત્રી ગુર્જરીના હૃદયમાં સંસ્કારિતા, વિદ્યા અને વિશુદ્ધ ધાર્મિકતાને પ્રાણ પૂરનાર, વિશ્વની મહાવિભૂતિસ્વરૂપ, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યનાં પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી અને હિંદી ભાષામાં સ્વતંત્ર તેમ જ અનુવાદાત્મક અનેક જીવનચરિત્રો આલેખાઈ ચૂક્યાં છે. ડો. બુલર જેવા વિધાને એ મહાપુરુષના પ્રભાવથી આકર્ષાઈ એમની જીવનરેખા જર્મન ભાષામાં પણ દોરી છે. આજે એ જ મહાપ્રતાપી પુરુષના જીવનચરિત્રમાં ર. રા. ભાઈશ્રી ધૂમકેતુ મહાશયે તૈયાર કરેલ એક નવીન કૃતિનો ઉમેરો થાય છે. ભાઈશ્રી ધૂમકેતુ એટલે ગુજરાતીના પ્રતિભાવાન, સંસ્કારી, પ્રૌઢ લેખક અને ગુજરાતની પ્રજાના કરકમલમાં એક પછી એક શ્રેષ્ઠ–શ્રેષ્ઠતમ સંસ્કારપૂર્ણ ગ્રંથપુષ્પોનો ઉપહાર ધરનાર માતા ગૂર્જરીનો પનોતા પુત્ર. એ સમર્થ લેખકને હાથે ગુજરાતની સંસ્કારિતાના આઘદ્રષ્ટા અને સર્જક ભગવાન શ્રી હેમચંદ્રનું જીવનચરિત્ર લખાય એ ગુજરાતી પ્રજા અને ગિરાનું અહોભાગ્ય જ ગણાય. આચાર્ય શ્રી હેમચંદ્રનાં આજ સુધીમાં શ્રદ્ધા અને પાંડિત્યપૂર્ણ સંખ્યાબંધ જીવનચરિત્રો લખાઈ ચૂક્યાં છે, છતાં ભાઈશ્રી ધૂમકેતુની આ કૃતિ એ મહાપુરુષ પ્રત્યે એક જુદા પ્રકારની જ શ્રદ્ધાપૂર્ણતા અને કુશલતા રજૂ કરે છે. જેમ શ્રદ્ધાની અમુક પ્રકારની ભૂમિકાથી દૂર રહી જીવનચરિત્રો આલેખવામાં ઘણી વાર ભૂલો થાય છે, અને વાસ્તવિક વસ્તુસ્થિતિ ઢંકાઈ જાય છે, એ જ રીતે કેવળ શ્રદ્ધાની ભૂમિકામાં ઊભા * શ્રી ધૂમકેતુકૃત “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યનું (પ્રકાશક જૈનાચાર્ય શ્રી આત્માનંદ શતાબ્દી મારક ટ્રસ્ટ, મુંબઈ, સને ૧૯૪૦) આમુખ. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] જ્ઞાનાંજલિ રહી છવનચરિત્રો લખવામાંય એવા અને એટલા જ ગોટાળાઓ ઉત્પન્ન થવા સાથે ખરી વસ્તુને અન્યાય પણ મળે છે. એ વિષેનો વિશિષ્ટ વિવેક આપણને શ્રી ધૂમકેતુએ લખેલ પ્રસ્તુત જીવનચરિત્ર દ્વારા બતાવ્યા છે. જીવનચરિત્રનાં સાધન ભાઈશ્રી ધૂમકેતુએ પ્રાકૃત-સંસ્કૃત દયાશ્રય મહાકાવ્ય, મેહરાજપરાજ્ય નાટક, કુમારપાલપ્રતિબોધ, પ્રભાવચરિત્ર, પ્રબંધચિંતામણિ આદિ પ્રાચીન-અર્વાચીન ઐતિહાસિક સાહિત્ય અને તેમાં નોંધાયેલ મહત્ત્વની પ્રામાણિક અને કિંવદત્તીઓને આધારભૂત રાખી પ્રસ્તુત છવનચરિત્ર લખ્યું છે. ભગવાન શ્રી હેમચન્દ્રનું જીવન પ્રસ્તુત છવનચરિત્રમાં ઉપર જણાવેલ પ્રાચીન-અર્વાચીન ઐતિહાસિક સાહિત્યને આધારે ભગવાન શ્રી હેમચંદ્રના જીવનમાં જે પ્રકારની ઉન્નત માનવતા અને આદર્શ સાધુતા હતાં, જે જાતને તેમના જીવનમાં સરસ્વતી, રાજનીતિ અને ધર્મ એ ત્રિવેણીને સુમેળ હતો અને એ ત્રિવેણીના જીવંત ગંભીર પ્રવાહને જે રીતે તેમણે ગુજરાતી પ્રજાના અંતરમાં વહાવ્યો અને પડ્યો હતો, એક ગુજરાતી તરીકે તેમનામાં દેશાભિમાન અને પ્રજાભિમાન કેટલું હતું, દુશ્મન જેવાને તેઓ જે રીતે વિનયથી જીતી લેતા હતા, તેઓશ્રી કેવા લોકેષણા અને વૈરત્તિથી રહિત હતા, જે રીતે તેમણે પિતાના જમાનાના રાજાએ, પ્રજાઓ, વિદ્વાનો, સાહિત્ય અને ધર્મોને તેમની સાધુતાના રંગથી રંગી દીધા હતા; ગુજરાત, ગુર્જરેશ્વર અને ગુજરાતની પ્રજાને મહાન બનાવવાની અને જોવાની તેમની જે પ્રકારની અદ્ભુત કલ્પના હતી, કેવા અને કેટલા સર્વદેશીય અમોઘ પાંડિત્યને પ્રાપ્ત કરી તેમણે ગુજરાતની પ્રજાના કરકમલમાં સર્વાગપૂર્ણ વિધવિધ પ્રકારને વિશાળ સાહિત્યરાશિ અર્પણ કર્યો છે, તેમની પ્રતિભાએ અણહિલપુર પાટણ અને ગૂજરાતનો સામાજિક, રાજકીય, ધાર્મિક તેમ જ વિદ્યા, કળા, વિજ્ઞાનવિષયક આદર્શ કેટલે ઉન્નતિના શિખરે પહોંચાડ્યો હતો, ગુજરાતની પ્રજાને સંસ્કારપૂર્ણ બનાવી જગત સમક્ષ જે રીતે ઉન્નતમસ્તક અને અમર કરી છે–ઈત્યાદિ પ્રત્યેક વસ્તુને સુસંગત રીતે આલેખવામાં જે નિપુણતા, રસસિંચન અને ભાવપૂર્ણતા ભાઈ શ્રી ધૂમકેતુએ આપ્યાં છે, એટલા વિપુલ પ્રમાણમાં આજ સુધી લખાયેલ આચાર્ય શ્રી હેમચંનાં જીવનચરિત્ર પૈકી કઈમાંય આપણે જોઈ શકીશું નહિ. આજે ગુજરાતની પ્રજા દુર્વ્યસનમાંથી ઊગરી હોય, એનામાં સંસ્કારિતા, સમન્વયધર્મ, વિદ્યારચિ, સહિષ્ણુતા અને ઉદારમતદર્શિતા વગેરે ગુણો દેખાતા હોય, તેમ જ ભારતવર્ષના ઇતર પ્રદેશ કરતાં ગુજરાતની પ્રજામાં ધાર્મિક ઝનૂન વગેરે દોષ અતિ અલ્પ પ્રમાણમાં નજરે પડે છે અને આખા ગુજરાતની પ્રજાને વાચા પ્રગટી છે—એ ભગવાન શ્રી હેમચંદ્ર અને તેમના જીવનમાં તન્મય થયેલ સર્વદર્શનસમદર્શિતાને જ આભારી છે. વિવાદાસ્પદ હકીકતનો ઉકેલ પ્રસ્તુન જીવનચરિત્રમાં આજે ચર્ચા અને વિતંડાવાદ વિય થઈ પડેલ એક ખાસ વસ્તુ ચર્ચવામાં આવી છે અને તે સાથે તેનો ઉકેલ પણ કરવામાં આવ્યો છે, તે એ કે, “ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના સંપર્ક અને સહવાસથી ગુર્જરેશ્વર મહારાજ શ્રી કુમારપાલદેવ જૈનધર્માનુયાયી થયા હતા કે નહિ?” આ આખા પ્રશ્નને છણુની વેળાએ ભાઈશ્રી ધૂમકેતુએ એ વિષયને કડવાશ ભરી રીતે ચર્ચનાર જૈન અને જૈનેતર ઉભયને મીઠો ઉપાલંભ આપવા સાથે–આચાર્ય શ્રી હેમચંદ્ર અમાતામહીપણે કુમારપાલને કેવા પ્રકારનાં જૈનત્વનાં સાચાં તો અર્પણ કર્યા હતાં અને ઉદાત્ત અને Page #204 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૫ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય સમભાવને સ્પર્શતાં એ તવોને જીવનમાં ઉતારી એ ગૂર્જરેશ્વરે જેનત અથવા પરમહંતપણાને પ્રાપ્ત કરી તેના રંગથી આખા ગુજરાતની પ્રજાને કેવી રંગી દીધી હતી—એ વસ્તુને ઘણું સરસ રીતે આલેખી છે અને એ રીતે આચાર્ય શ્રી હેમચંદ્ર અને કુમારપાલ એ બંનેય ગુરુ-શિષ્યના સંબંધને અને એમના ઉદાર અસાંપ્રદાયિક તેમ જ વિશુદ્ધ જૈનત્વને શોભાવ્યું છે. એ જ કારણ હતું કે શ્રી કુમારપાલે પિતાના ગુરુની માફક જીવનમાં રાજ છતાં ઉન્નત માનવતા અને વિશિષ્ટ સાધુતા પ્રગટાવી હતી. ભાઈબી ધૂમકેતુ મહાશયે તટસ્થ અને ઝીણવટભરી રીતે આલેખેલા આ પ્રકરણનો એ જ રીતે સ્વાધ્યાય કરવાથી એ વસ્તુ સ્પષ્ટ રીતે સમજી શકાશે કે, આચાર્ય શ્રી હેમચંદ્રના ઉપદેશ અને સહવાસને પરિણામે શ્રી કુમારપાલે પોતાના જીવનમાં જૈનધર્મ, તેના વિશુદ્ધ તો અને તેને માન્ય સર્વદર્શન સમદર્શિતાને એટલાં પચાવી લીધાં હતાં કે તેમના જીવનમાં એવી સાંપ્રદાયિક જડતાને સ્થાન ન હતું, જેથી પોતાના રાજધર્મને હરકત આવે અથવા કોઈ સંપ્રદાયાંતરની લાગણી દુભાય કે તેને આઘાત પહોંચે. જીવનચરિત્રની પદ્ધતિ કૃત્રિમતાથી રહિત અને ઐતિહાસિક તથ્યને આવેદન કરતા પ્રસ્તુત છવનચરિત્રમાં કોઈ પણ પ્રસંગના વર્ણનને આરંભ અને તેની પૂર્ણાહુતિ એવી અજબ રીતે કરવામાં આવ્યાં છે કે જેથી એને વાંચતાં સૌકોઈ મુગ્ધ બની જાય. જીવનચરિત્રમાં ચરિત્રનાયકના જીવનની ઘટનાઓનું સામાન્ય વર્ણન લખી નાખવું કે કરી દેવું એ દરેક માટે શક્ય છે, પરંતુ ચરિત્રનાયકને જીવનમાં રહેલી ઓજસ્વિતાને સર્વસામાન્ય જનતાના હૃદયમાં અકૃત્રિમ રીતે સાક્ષાત્કાર કરી દેવો એ ઘણું કઠિન કામ છે. તેમ છતાં ભાઈશ્રી ધૂમકેતુએ એ કામ અતિ સરળતાથી પાર પાડ્યું છે, એ પ્રસ્તુત છવનચરિત્રના સ્વાધ્યાયથી સહેજે જ સમજી શકાશે. તેમણે ભગવાન શ્રી હેમચંદ્રના જીવનમાં ઘટેલી દરેક વિશિષ્ટ ઘટનાને પૂર્ણ ન્યાય આપ્યો છે, એટલું જ નહિ, પણ તેમના જીવન સાથે સંબંધ ધરાવતી પરાપૂર્વથી ચાલી આવતી કિંવદન્તીઓ જેવી હકીકત સુધ્ધાંને આજના સર્વસામાન્ય લેખકોની માફક નિરર્થક ગણી ફગાવી ન દેતાં તેના મૂળમાં રહેલ રહસ્યને આલેખવામાં ખૂબ જ ગંભીરતા અને પ્રૌઢતા દર્શાવી છે અને એ રીતે આજના લેખકોને એક વિશિષ્ટ માર્ગનું સૂચન પણ કર્યું છે, એ આ જીવનચરિત્રની નોંધવા લાયક ખાસ વિશેષતા છે. જીવનચરિત્રને સ્વાધ્યાય પ્રસ્તુત છવનચરિત્રનો શુક સાંપ્રદાયિક પદ્ધતિએ સ્વાધ્યાય કરનાર જેન કે જેનેતર કદાચ ચરિત્રનાયક અને લેખક મહાશયને અન્યાય જ કરશે. એટલે પ્રત્યેક વાચકે આવાં જીવનચરિત્ર વાંચતી અને વિચારતી વખતે સંકુચિત સાંપ્રદાયિક ભાવનાને ત્યાગ કરી ઉદાર મન જ રાખવું જોઈએ. ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના જીવનમાં જે કોઈ પણ ખાસ વિશેષતા હોય તો તે એ જ છે કે, એમણે લૂખા સંપ્રદાયને આશ્રય ન લેતાં શ્રમણ ભગવાન વીર–વર્ધમાને બહુમાન્ય કરેલ ત્યાગ, તપ અને સમભાવ-સ્યાદ્વાદધર્મને પોતાના જીવનમાં ઉતારી જૈનધર્મનાં વાસ્તવિક તત્વો અને સંસ્કાર ગૂજરાતી પ્રજાની વ્યક્તિ-વ્યક્તિના જીવનમાં વ્યાપક બને એવો માર્ગ લીધો હતો. જે ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના જીવનમાં આ ઉન્નત ભાવનાને સ્થાન ન હોત તો જૈનધર્મના મૌલિક સિદ્ધાતો સમગ્ર પ્રજાના જીવનમાં જે રીતે વ્યાપક બન્યા છે, અને જૈનધર્મ અને ગુજરાતની પ્રજા ઉન્નતિના શિખરે પહોંચી શક્યાં એ, ન બની શક્ત; તેમ જ આજે શ્રી હેમચંદ્રાચાર્યનું સર્વદર્શનમાન્ય વ્યક્તિ તરીકેનું જે ઉગ્ય સ્થાન છે, તે પણ ન હોત. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] જ્ઞાનાંજલિ કઈ પણ યુગમાં વાસ્તવિક ધર્મ અને ધાર્મિકતાએ વ્યાપક સ્વરૂપ લીધું હોય તો, તે ત્યારે જ કે જ્યારે તેના પ્રણેતા અને સંચાલકોના જીવનમાં શુદ્ધ ત્યાગ, તપ અને સમભાવે સ્થાન મેળવ્યું હોય. એક કાળે ભારતવર્ષની આર્ય પ્રજાના આર્ય માનસમાં આ ઉદાત્ત ભાવનાએ એટલું વ્યાપક સ્થાન પ્રાપ્ત કર્યું હતું કે માત્ર એક દેશમાં, એક ગામમાં કે એક પડોશમાં જ નહિ, પરંતુ એક જ ઘરમાં ભિન્ન ભિન્ન ધર્મો અને સંપ્રદાય એકસાથે વસી શકતા, પરસ્પર વિચારોની આપ-લે કરી શકતા અને અનાબાધપણે પોતપોતાની પદ્ધતિએ સૌ જીવનવિકાસ પણ સાધી શકતા હતા. આજે આપણે સૌએ આપણું જીવનમાંથી આ વિજ્ઞાનપૂર્ણ સમભાવને સર્વથા ખોઈ નાખે છે, એનું પરિણામ એ આવ્યું છે કે આપણે સહવાસી ભિન્ન ભિન્ન ધર્મો કે સંપ્રદાય સાથે સમભાવ-મૈત્રીભાવ સાધી શકતા નથી એમ જ નહિ, પણ પોતપોતાના સંપ્રદાય કે સમૂહમાંય સહેજ વિચારભેદ પડતાં માનવતાને ત્યાગ કરી અસભ્ય અને જંગલી દશાએ પહોંચી જઈએ છીએ, અને આપણે જે ધર્મ અને ધાર્મિકતાને વિકાસ સાધવા માગીએ છીએ એનો દિન-પ્રતિદિન આપણા જીવનમાંથી અભાવ થતો જાય છે. ભગવાન શ્રી હેમચંદ્ર જેવા આદર્શજીવી પુરષનાં પવિત્ર જીવન આપસૌને આ ક્ષકતાના ગર્તામાંથી ઉગારનાર થાય એમ આપણે સૌ જરૂર ઈચ્છીએ-ઇછવું જ જોઈએ. આજે એ સમય આવી લાગ્યો છે, જ્યારે ધર્મમાત્ર વ્યાપક રીતે મનુષ્યને એના વનવિકાસમાં કઈ રીતે સહાયક બને એ દરેક વિજ્ઞ મનુષ્ય સ્થિતપ્રજ્ઞ બની વિચારવું જ જોઈએ અને તો જ ત્યાગ, તપ અને સમભાવરૂપ વાસ્તવિક ધર્મ અને ધાર્મિકતા આપણા જીવનમાં સ્થાન લઈ શકશે. એ સિવાય પોતપોતાના માનેલા સંપ્રદાયની રીતિ પ્રમાણે બાહ્ય ક્રિયાના વાઘા ગમે તેટલા નજરે દેખાય, પરંતુ સાચી ધાર્મિકતા તે મરી જ જશે. આજની આપણું સૌની જીવનચર્યાને વિચાર કરવામાં આવે તે આપણને, કદાચ સાર્વત્રિક ન કહીએ તોપણ, આપણે મોટા ભાગની ધાર્મિકતા તો મરી ગયેલી જ દેખાશે. આનું મુખ્ય કારણ બીજું એકેય નથી પણ, આપણે સૌએ સાંપ્રદાયિક અને સામુદાયિકતાના સંકુચિત અને અતિસંકુચિત કૂવામાં પડીને આપણું વિજ્ઞાનવૃત્તિ અને સમભાવનાના વિશાળ તત્ત્વને જીવનમાંથી ભુલાવી દીધું છે, એ છે. આ પ્રસંગે હું ઈતર સંપ્રદાયોને લક્ષી કશુંય ન કહેતાં જૈનધર્માનુયાયીઓને લક્ષીને એટલું સૂચન કરવું અતિ આવશ્યક માનું છું કે, ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના નામ ઉપર વારી જનાર અત્યારના વિદ્વાન જૈન શ્રમણ અને જેન આચાર્યો એ મહર્ષિના પવિત્ર જીવનમાંથી આ એક જ ઉદાત્ત ગુણને પોતાના જીવનમાં થોડોઘણયે પચાવે તો આજના જૈન સંપ્રદાયમાં સુલક, નિષ્માણ અને અર્થ વગરની શુષ્ક ચર્ચાઓ પાછળ જે કીમતી સમય, સાધુજીવન અને અગાધ જ્ઞાનશક્તિની બરબાદી થવા સાથે જૈન પ્રજાના ધાર્મિક જીવન અને તેની અઢળક ધાર્મિક સંપત્તિની ખાનાખરાબી થઈ રહી છે, એ અટકી જાય; તે સાથે આજે જૈન શ્રમણો અને શ્રીસંધમાં જે વૈવિધ, કુસંપ વગેરે ફેલાઈ રહ્યાં છે તે પણ નાબૂદ થઈ જાય અને મૃત્યુશામાં પડેલી સાચી ધાર્મિકતા પુનર્જીવન પ્રાપ્ત કરે. આજની વિકૃત ચર્ચાઓ અને વિરૂપ પ્રવૃત્તિઓએ જૈન શ્રમણ અને જૈન પ્રજાને છિન્નભિન્ન તેમ જ અનાથ દશામાં મૂકી દીધી છે, એ વસ્તુ જરાય ઉપેક્ષા કરવા જેવી નથી. આજની છિન્નભિન્ન સ્થિતિ અને અનાથતાને દૂર કરવા માટે જૈન શ્રીસંઘની સમર્થ વિજ્ઞ વ્યક્તિઓએ સત્વરે યોગ્ય પગલાં લેવાં જોઈએ. તેમાં સૌથી પ્રથમ એ હોવું જોઈએ કે, આજે કુદકે ને ભૂસકે જન્મ ધારણ કરતાં વ્યક્તિવાદનાં પોષક દરેકેદરેક વર્તમાનપત્રોને અટકાવવાં જોઈએ, અથવા એ વર્તમાનપત્રોનું ધોરણ નક્કી કરવું જોઈએ. આજના વ્યક્તિવાદકનાં પોષક અને અસભ્ય જૈન વર્તમાનપત્રોએ જૈન પ્રજાની Page #206 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય [૧૭૭ ધાર્મિકતા અને ઐક્યને જે અસહ્ય ફટકાઓ લગાવ્યા છે, એવા વિધમી ગણાતા તરફથી સેંકડો વર્ષોમાં પણ ભાગ્યે જ લાગ્યા હશે. આજે જગત પરસ્પરમાં ઐક્ય સાધી આગળ વધવા પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે જૈન ધર્મગુરુઓ અને જૈન પ્રજા શુદ્ર ચર્ચાઓ પાછળ સમય અને બુદ્ધિને વેડફી કલહ કરી રહેલ છે એ તદન અનિચ્છનીય અને ખેદજનક વસ્તુ છે. આટલું પ્રસંગોપાત્ત સૂચન કર્યા પછી ટૂંકમાં એમ કહી શકાય કે, સમભાવરહિત સાંપ્રદાયિતકા એ પ્રજાજીવનને ઉન્નત કરવાને બદલે પતિત અને અવિવેકી બનાવે છે, જ્યારે સમભાવપૂર્ણ સાંપ્રદાયિકતા એ સ્વ-પરના જીવનને ઉન્નત અને વિજ્ઞાનપૂર્ણ સરજે છે. આ ઉદાત્ત ગુણને લીધે જ ભગવાન શ્રી હેમચંદ્ર તરફ સિદ્ધરાજ જેવો અપક્ષપાતી રાજા તેમને પક્ષપાતી બન્યો હતો, અને દેશવિદેશમાં ચિર પરિભ્રમણ કરી “ વિચારચતુર્મુખ’ બનેલ રાજા શ્રી કુમારપાલે શિષ્યવૃત્તિ ધારણ કરી હતી. તેમ જ આ જ એક ઉદાત્ત ગુણને લીધે તેઓશ્રીએ જૈનધર્માનુયાયી કવિચક્રવર્તી શ્રીપાલ અને વૈદિક ધર્મનુયાયી સમર્થ વિદ્વાન શ્રી દેવબોધિ જેવા પરસ્પર વિરોધી વિદઘુગલના વચમાં ઐક્ય સાધી આપ્યું હતું. ભગવાન શ્રી હેમચંદ્રના જીવનચરિત્રના સ્વાધ્યાય દ્વારા આજના જૈન ધર્મગુરુઓ અને જૈન પ્રજા આ ગુણલેશને જીવનમાં પચાવી એકરૂપ અને અમર બને. અંતમાં આ આમુખ પૂરું કરવા પહેલાં પ્રત્યેક વાચકનું ધ્યાન હું એક વસ્તુ તરફ દોરું છું, કે શ્રી ધૂમકેતુએ પ્રસ્તુત જીવનચરિત્રના લેખનમાં કેટલી પ્રામાણિક્તા, કેટલી તટસ્થતા અને કેટલું અનાગ્રહિણપણું જાળવેલાં છે એ, ગુજરાતના સાક્ષરરત્ન ભાઈશ્રી ઝવેરચંદ મેઘાણીએ “જન્મભૂમિ' દૈનિકપત્ર (તા. ૨૭-૧૦-૧૯૪૦, અંક ૧૧૮, પાનું ૭ ) ના ૮ કલમ અને કિતાબ” વિભાગમાં “આંદલનો ” લખતાં જે હકીકત જણાવી છે એ ઉપરથી સમજી શકાશે. ભાઈશ્રી મેઘાણીએ જણાવ્યું છે કે – શ્રી ધૂમકેતુના પિતાને પંચાશી વર્ષની વયે, પૂર્ણ વાનપ્રસ્થાવસ્થામાં દેહ પડ્યો. એને ખરખરે જતાં ધૂમકેતુએ ફક્ત આટલી જ એક ઘટના કહી: હું “હેમચંદ્ર'નું પુસ્તક લખતો હતો. એ પૂરું થવા આવેલું ને એમાં હેમચંકે પિતાના મૃત્યુનું ભાવિ છ મહિના અગાઉ ભાખ્યાની વાત લખતાં મેં નીચે ટિપ્પણ કરેલું કે “મોટા પુરુષોનો મહિમા વધારવા આવી વાતો ચાલતી હશે. તે પછી મારા પિતાની માંદગીના ખબર મળ્યા, ગાંડળ ગયે, ખબર પડવા કે એમણે પોતાનું મૃત્યુ બરાબર પંદર દિવસ પર ભાખ્યું હતું. દવા-ઉપચારની ના કહી દીધી હતી, સૌને મળવા બોલાવી લીધા હતા. તે પછી ભાખેલ દિવસે એમણે મારા હાથનું પાણી પીધું, પીને પડખું ફેરવી ગયા, ફરી એ જાગ્યા નહિ. મેં ગોંડળથી પાછા આવીને “હેમચંદ્ર'ના કંપોઝ થઈ ગયેલાં યુફેમાંથી પેલી મારી ટિપ્પણીકા કાઢી નાખી.” ખરખરાના જવાબમાં આથી કશું જ વધુ શ્રી ધૂમકેતુ બોલ્યા નથી.” આ ઉપરથી સૌને ખાતરી થશે કે, જગતના સનાતન સત્યને રજૂ કરવાની જે અનિવાર્ય જવાબદારી સાહિત્યસર્જકને માથે રહેલી છે એનું સંપૂર્ણ ભાન ભાઈશ્રી ધૂમકેતુને હાઈ પોતાની કોઈ પણ માન્યતા પ્રત્યે તેઓ આગ્રહી નથી. આ સ્થિતિમાં રહી લખાયેલ પ્રસ્તુત જીવનચરિત્રને વાંચનારાઓ એ જ વસ્તુને ધ્યાનમાં રાખી એને સ્વાધ્યાય કરે અને આપણું સાહિત્યસર્જકે, કવિઓ અને મંથલેખકે ભાઈબી ધૂમકેતુની માફક સનાતન સત્યને રજૂ કરનારા બને એટલું ઈરછી વિરમું છું. પાટણ. [“કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય, આમુખ, સને ૧૯૪૦] જ્ઞાનાં. ૨૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધહેમકુમાર સંવત “ભારતીય પ્રાચીન લિપિમાલા'માં આજ સુધીમાં પ્રચલિત થયેલ વૈદિકસંવત, કલિયુગસંવત, વીર સંવત, વિક્રમસંવત, શાલિવાહન-શકસંવત, ગુપ્તસંવત, સિંહસંવત વગેરે અનેકાનેક સંવતને પરિચય કરાવવામાં આવ્યો છે, જે પૈકીના ઘણાખરા સંવતો તો આજે જનતાના સ્મૃતિપટ પરથી ભૂંસાઈ ગયા છે. માત્ર વીરસંવત, વિક્રમ સંવત, શાલિવાહન-શકસંવત જેવા ગણતરીના જ સંતો જનતામાં એકધારી રીતે આદરપાત્ર રહ્યા છે. તેમ છતાં એટલી વાત તો ચોકકસ જ છે કે, જે જે વ્યક્તિઓનાં નામના સંવત ચાલુ થયા હશે–છે, તેમના પ્રત્યે કોઈ ખાસ કારણને લઈને જ જનતાને પક્ષપાત બંધાયો હશે અને તે તે સંતો તેમના અનુયાયીઓની વિદ્યમાનતા પર્યત ચાલીને છેવટે ભૂંસાઈ ગયા હશે. એ બધું ગમે તેમ હો તે છતાં સંતોની ઉત્પત્તિએ ઈતિહાસમાં મોટામાં મોટું સ્થાન પ્રાપ્ત કર્યું છે એટલે એ સંવત કોના કોના નામે અને ક્યારે ક્યારે ચાલુ થયા છે એને લગતી મૌલિક હકીકતોને શોધવા અને મેળવવા પાછળ વિદ્વાનોએ અતિ ઝીણવટભરી રીતે પ્રયત્ન અને શ્રમ સેવ્યા છે. આજના આ સંક્ષિપ્ત લેખમાં એવા જ એક વિશિષ્ટ સંવતનો પરિચય કરાવવામાં આવે છે, જેનું નામ વિક્રમ સંવત છે. આ સંવતને ઉલ્લેખ ક્યાંથી મળે છે એને લગતો પરિચય આપ્યા પછી સંવતના અંગે વિચાર કરવામાં આવશે. ઉપર જણાવેલ “સિદ્ધ-હેમ–કુમાર' સંવતનો ઉલ્લેખ ગિરિરાજ શ્રી શત્રુંજ્યના શિખર ઉપરની ચમુખજીની ટૂંકના મૂળ મંદિરના મુખ્ય દરવાજાની ડાબી બાજુને મંદિરમાં રહેલ એક ધાતુની પ્રતિમા ઉપરના લેખમાંથી મળી આવ્યો છે. એ લેખ આખો અહીં આપવામાં આવે છે: श्रीसिद्धहेमकुमार सं ४ वैशाष व २ गुरौ भीमपल्ली सत्क व्यव० हरिश्चंद्र भार्या गुणदेवि श्रेयोर्थं श्रीशांतिनाथबिंबं कारितं ।। ઉપર આપેલ ધાતુપ્રતિમાલેખમાં કઈ ખાસ મહત્તવને ઐતિહાસિક ઉલ્લેખ નથી, તેમ નથી એ લેખમાં પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યાદિના નામનો ઉલ્લેખ, તેમ છતાં આ અતિસંક્ષિપ્ત પ્રતિમાલેખ તેમાં મળતા શ્રીમિર ૪ એટલા ઉલ્લેખને પરિણામે અતિગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરી લે છે કે જે સંવતનો ઉલ્લેખ આજ સુધી ક્યાંય જોવામાં કે નોંધવામાં આવ્યો નથી. પ્રસ્તુત પ્રતિમાલેખમાં તેની પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય દિના નામનો ઉલ્લેખ નથી એટલે. પ્રસ્તુત સંવત ક્યારે ચાલ્યું હશે ? એ સંવત ચલાવવા પ્રત્યે કેને સવિશેષ પક્ષપાત હશે ? તેમ જ એ સંવત ચલાવનાર અનુયાયી વર્ગ સબળ કે નિર્બળ હશે?-ઈત્યાદિ હકીકતનું આપણે માત્ર અનુમાન જ કરવાનું રહે છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધહેમકુમાર સંવત (૧૭૬ પ્રસ્તુત પ્રતિમાલેખમાં મળતા શ્રીfસદ્ધ-મ-કુમાર સંવતમાં ગુજરાતની મહાવિભૂતિસ્વરૂપ ત્રણ વ્યક્તિઓનાં નામનો સમાવેશ થાય છે: એક, ગૂર્જરેશ્વર મહારાજ શ્રી સિદ્ધરાજ જયસિંહદેવના નામનો; બીજે, કલિકાલસર્વજ્ઞ સ્યાદ્વાદવિજ્ઞાનમૂતિ ગૂર્જરેશ્વરયુગલના મિત્ર અને ગુરુ આચાર્ય પ્રવર શ્રી હેમચંદ્રસૂરિના નામને અને ત્રીજે, ગુર્જરેશ્વર પરમાર્હત મહારાજ શ્રી કુમારપાલદેવના નામને. આ રીતે ગુજરાતની મહાપ્રભાવસંપન્ન આ ત્રણ વિભૂતિઓનાં નામના આદ્ય આદ્ય અંશના સંકલન દ્વારા પ્રસ્તુત સંવતને ઉપન્ન કરવામાં આવ્યું છે એમાં લેશ પણ શંકાને સ્થાન નથી. આ સંવતની ઉત્પત્તિ વ્યવસ્થિત રીતે થઈ હોય તેમ માનવાને આપણી સમક્ષ અત્યારે એક પણ પ્રમાણ કે સાધન નથી, એ દશામાં આપણે એટલું જ માનવું જોઈએ કે પ્રસ્તુત ધાતુપ્રતિમાલેખમાં મળતો શ્રી સિદ્ધહેમકુમાર સંવતનો ઉલ્લેખ ભગવાન શ્રી હેમચંદ્ર પ્રત્યે અતિબહુમાનની લાગણી ધરાવનાર કોઈ વ્યક્તિએ કર્યો છે, અને એ ઉલ્લેખ, મારી સમજ પ્રમાણે, ત્રણે મહાત્માઓના સ્વર્ગવાસ પછી જ થયો હશે. પ્રસ્તુત સંવત ચલાવવા પાછળ કોઈ સબળ વ્યક્તિઓનો હાથ દેખાતો નથી. નહિ તો એ સંવતનો ઉલેખ કેટલાક ગ્રંથોની પ્રશસ્તિઓમાં અને પુપિકામાં તેમ જ કેટલાક પ્રાચીન શિલાલેખમાં જરૂર આપણને મળી શક્ત. પરંતુ હજુ સુધી ક્યાંય પણ એ સંવતનો ઉલ્લેખ વિદ્વાનની નજરે ચડ્યો નથી. ફક્ત કઈ મહાનુભાવના હૃદયમાં ગૂજરાતની આ વિભૂતિઓ પ્રત્યે ભક્તિ ઊભરાઈ આવી હશે, જેને પરિણામે એણે આટલો ઉલ્લેખ કરી પોતાની કર્તવ્યપરાયણતા રજૂ કરી પોતાની જાતને ધન્ય અને કૃતકૃત્ય કરી છે, એ સિવાય વિશેષ કશું લાગતું નથી. નહિતર આજના અમુક વર્ગ જ ચલાવેલા આત્મસંવત અને ધમ સંવત જેવા સંવતે પણ અમુક વર્ષે પર્યંત ચાલુ રહેશે અને એના ઉલ્લેખ અમુક અમુક સ્થાન માં ઉલિખિત મળશે, જ્યારે ગૂજરાતની ત્રણ સમર્થ મહાવિભૂતિઓના નામથી વિભૂષિત પ્રસ્તુત સિદ્ધહેમકુમાર સંવત પાછળ સબળ તો શું પણ ઉપર જણાવ્યા મુજબનો આભસંવત અને ધર્મ સંવતના અનુયાયી વર્ગ જેવો સામાન્ય વર્ગ પણ હશે કે કેમ એ કહેવું કે સમજવું મુશ્કેલ નથી. અતુ. પ્રસ્તુત “સિદ્ધહેમ-કુમાર” સંવત પાછળ સબળ વ્યક્તિઓનો હાથ હો અગર ન હૈ, અથવા એને સબળ વ્યક્તિઓએ કદાચ (?) ટેકે ન પણ આ હેય; તેમ છતાં આપણે સૌએ આનંદ જ માનવો જોઈએ કે, તે જમાનામાં એવી કઈ વ્યક્તિઓ હતી જ કે જેમને એમ લાગ્યું હતું કે ગૂજરાતની આ ત્રણ મહાપ્રભાવક મહાવિભૂતિઓની યાદગીરીની નિશાની તરીકે તેમના નામનો સંવત જરૂર ચાલો જોઈએ અને તે માટે પ્રયત્ન પણ કર્યો. ખરે જ, તે યુગની જનતાએ એકમત થઈ આ મહાવિભૂતિઓની યાદગારીમાં સંવત ચલાવ્યો હોત તો આજે ગુજરાત અને ગુજરાતની પ્રા જગતની નજરે સવિશેષ ગૌરવવંતી લેખાત. અંતમાં આ ઠેકાણે જેન પ્રજાનું અને ખાસ કરી અત્યારે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું એક વસ્તુ તરફ ભારપૂર્વક લક્ષ્ય દરવું ઉચિત માનું છું કે આપણે ત્યાં મહત્ત્વની વસ્તુઓના સંરક્ષણ અને સાચવણી તરફ જે લક્ષ્ય હોવું જોઈએ તે રાખવામાં નથી આવતું. એટલે અહીં હું પેઢીને કાર્યકર્તાઓને ભારપૂર્વક જણાવું છું કે, ચોમુખજીની ટૂંકમાં રહેલી આ ગૌરવવંતી ધાતુની પ્રતિમાને એવા સ્થાનમાં રાખવામાં આવે કે જ્યાંથી એ પ્રતિમા–જેમ વિમવસીમાંથી પાજનો લેખ ગુમ થયે તેમ જ વિમલશાના મંદિરમાંથી અજએ કારીગરીવાળી ધાતુની પ્રતિમા ઊપડી ગઈ, તેમ –ગૂમ ન થાય. ખરે જ, મને તો આ પ્રતિમા જોઈને એને ચેરી લઈ કોઈ યોગ્ય સ્થાનમાં મૂકવાનું જ મન થયું હતું. પણ સાચે જ કઈ ઐતિહાસિક વસ્તુઓના વ્યાપારીને હાથે એ પ્રતિમા ચઢી ન જાય એ માટે શેઠ આ. ક. પ.ના કાર્યકર્તાઓએ ધ્યાનપૂર્વક વ્યવસ્થા કરવી ઘટે. આ “શ્રી જેન સત્ય પ્રકાશ, જુન, ૧૯૪૩] Page #209 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી મલયગિરિ અને તેમનું શબ્દાનુશાસન आगमदुर्गमपदसंशयादितापो विलीयते विदुषाम् । यद्वचनचन्दनरसैमलयगिरिः स जयति यथार्थः ।। –કાવાર્ય શ્રીમતરિક | પ્રસ્તુત સંક્ષિપ્ત લેખમાં આગમજ્ઞમુકુટમણિ સમર્થ ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિકૃત શબ્દાનુશાસન-વ્યાકરણ પરિચય કરાવવામાં આવે છે. આ૦ શ્રી મલયગિરિએ સંખ્યાબંધ જૈન આગમ, પ્રકરણે અને ગ્રંથો ઉપર ટીકાઓની રચના કરી છે, પરંતુ તેમની જો સ્વતંત્ર ગ્રંથરચના કોઈ હોય તો તે માત્ર પ્રસ્તુત પજ્ઞવૃત્તિ સહિત શબ્દાનુશાસન ગ્રંથ જ છે. શ્રી મલયગિરિસૂરિ, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના વિદ્યાસાધનસમયના સહચર હતા. તેમના પ્રત્યે તેઓશ્રીનું એટલું બહુમાન હતું કે તેમણે પિતાની આવશ્યકસવ ઉપરની વૃત્તિમાં ભગવાન શ્રી હેમચંદ્રને તથા વહૂિ: રસુતિપુ ગુરવા (આવ, વૃત્તિ, પત્ર ૧૧) એ શબ્દોથી ગુરુ તરીકેના હાર્દિક પ્રેમથી સંબોધ્યા છે. આશ્રી મલયગિરિએ મલયગિરિશબ્દાનુશાસનની રચના કરવા છતાં આપણે તેઓશ્રીને આ૦ શ્રી હેમચંદ્રની જેમ વૈયાકરણાચાર્ય તરીકે સંબધી કે ઓળખાવી શકીએ તેમ નથી. એ રીતે તો આપણે તેઓશ્રીને જૈન પરિભાષા પ્રમાણે આગમિક કે સૈદ્ધાંતિક યુગપ્રધાન આચાર્ય તરીકે ઓળખાવીએ એ જ વધારે ગૌરવરૂ૫ અને ઘટમાન વસ્તુ છે. સિદ્ધાંતસાગરમાં રાતદિવસ ઝીલનાર એ મહાપુરુષે વ્યાકરણના જેવા કિલષ્ટ અને વિષમ વિષયને હાથમાં ધર્યો એ હકીક્ત હરકેઈ ને મુગ્ધ કરી દે તેવી જ છે. સમર્થ વૈયાકરણાચાર્ય ભગવાન શ્રી હેમચંદ્ર જે જમાનામાં સાંગોપાંગ સપાદલક્ષ શબ્દાનુશાસન વ્યાકરણગ્રંથની રચના કરી હોય એ જ જમાનામાં અને એ સમર્થ વ્યાકરણની રચના થઈ ગયા બાદ તરતમાં જ આચાર્ય શ્રી મલયગિરિ નવીન શબ્દાનુશાસન ગ્રંથના નિર્માણ માટે પ્રયત્ન કરે કે હિમ્મત કરે એ વાત પ્રથમ દૃષ્ટિએ આપણને સંકેચકારક તો જરૂર લાગે છે, તેમ છતાં આપણને આથી એક એવું અનુમાન કરવાનું કારણ મળે છે કે આ૦ શ્રી મલયગિરિએ, ભ૦ હેમચંદ્ર જેવા પોતાના મુરબીના સર્વતોમુખી પાંડિત્યથી મુગ્ધ થઈ અને કુતૂહલવૃત્તિથી પ્રેરાઈને આ શબ્દાનુશાસનગ્રંથની Page #210 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી મલયગિરિ અને તેમનું શબ્દાનુશાસન ૧૮૧ રચના કરી હશે; અથવા તેઓશ્રીના જીવનમાં જરૂર કંઈ એવું પ્રેરણાદાયી કારણુ ઉત્પન્ન થયું હશે, જેથી પ્રેરાઈને તેમણે આ વ્યાકરણગ્રંથની રચનાનું કાર્ય હાથ ધર્યું હશે. શ્રી મલયગિરિએ પોતાની વ્યાકરણરચનામાં સંજ્ઞા પ્રકરણ આદિ પ્રત્યેક વસ્તુ માટે શાકટાયન, ચાંદ્ર વગેરે પ્રાચીન વ્યાકરણોને જરૂર લક્ષ્યમાં રાખ્યાં જ હશે, તેમ છતાં તેમણે પોતાની વ્યાકરણ રચનાના મુખ્ય કેન્દ્રસ્થાન તરીકે ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના પજ્ઞ બ્રહવૃત્તિ સહિત સિદ્ધહેમશબ્દાનુશાસનને જ રાખેલું છે. જેમ ભગવાન હેમચંદ્ર વ્યાકરણના પ્રારંભમાં સિદ્ધિઃ સ્થતિ અને વાત્ એ સૂત્રો ગૂડ્યાં છે, તે જ રીતે શ્રી મલયગિરિએ પોતાના શબ્દાનુશાસનની શરૂઆત સિદ્ધિનેનિત્તા અને નોર્વઃ સૂત્રોથી જ કરી છે. આ સિવાય શ્રી હેમચંદ્ર અને શ્રી મલયગિરિ એ બને આચાર્યોનાં શબ્દાનુશાસનમાં સૂત્રોનું લગભગ એટલું બધું સામ્ય છે, જેથી હરકેઈ વિદ્વાન જરે ભૂલે જ પડી જાય. અને તેથી જ આજ સુધીમાં મદ્રિત થયેલ આચાર્ય શ્રી મલયગિરિના ટીકાગ્રંથોમાં આવતાં વ્યાકરણસવોના અંકે આપવા વગેરેમાં ખૂબ જ ગોટાળો થઈ ગયું છે. કેટલીક વાર એ સૂત્રોને સિદ્ધહેમવ્યાકરણનાં સૂત્રો સમજી અંક આપવામાં આવ્યા છે, અને કેટલીક વાર પાણિનીય વ્યાકરણનાં સૂત્રો સમજી તેના અંકે આપવામાં આવ્યા છે, જ્યારે કેટલાંક સૂત્રો નહિ મળવાને લીધે તેના સ્થાનનો નિર્દેશ પડતો જ મૂકવામાં આવ્યો છે. આ પ્રમાણે આ બાબતમાં ખૂબ જ ગોટાળો થવા પામ્યો છે; પરંતુ શ્રી મલયગિરિનું શબ્દાનુશાસન જોયા પછી એ ચોક્કસ રીતે જાણી શકાયું છે કે શ્રી મલયગિરિએ પોતાના ટીકાગ્રંથમાં જે વ્યાકરણ ટાંક્યાં છે એ નથી સિદ્ધહેમશબ્દાનુશાસનનાં કે નથી પાણિનીય વ્યાકરણનાં કે બીજા કેઈ વ્યાકરણનાં; પરંતુ એ સૂત્રો તેમણે પોતાના ભલયગિરિશબ્દાનુશાસનમાંથી જ ટાંક્યાં છે. પ્રસ્તુત મલયગિરિ વ્યાકરણની પજ્ઞ વૃત્તિ, એ આચાર્ય હેમચંદ્રના સિદ્ધહેમ વ્યાકરણની બૃહવૃત્તિનું પ્રતિબિંબ જ છે, એ બનેય વૃત્તિઓની તુલના કરવાથી જાણી શકાયું છે. અને એ જ કારણસર આજે મળતી મલયગિરિશબ્દાનુશાસનની હસ્તલિખિત પ્રતિઓ ભારોભાર અશુદ્ધ હોવા છતાં તેનું સંશોધન અને સંપાદન જરાય અશક્ય નથી એમ મેં ખાતરી કરી લીધી છે. પ્રસ્તુત વ્યાકરણની રચના આ૦ મલયગિરિએ ગૂર્જરેશ્વર પરમહંત રાજર્ષિ શ્રી કુમારપાલદેવના રાજ્યઅમલ દરમિયાન કરી છે એ આપણે ભલયગિરિશબ્દાનુશાસનના “ઇતે દરે” (કૃત્તિ, તૃતીય પાદ, સૂત્ર ૨૨) સૂત્રની પજ્ઞ વૃત્તિમાં આવતા “ રાતન કુમારપાનઃ” એ ઉદાહરણ પરથી સ્પષ્ટ રીતે જાણી શકીએ છીએ. આનો અર્થ એ થયો કે આચાર્ય શ્રી મલયગિરિકૃત જે જે ગ્રંથમાં પ્રસ્તુત શબ્દાનુશાસનનાં સૂત્રો મળે તે ગ્રંથની રચના પ્રસ્તુત શબ્દાનુશાસનની રચના બાદની તેમ જ મહારાજ શ્રી કુમારપાલદેવના રાજ્યમાં થયેલી છે. અથવા એમ પણ બન્યું હોય કે શ્રી મલયગિરિએ પિતાને શબ્દાશાસનની મૂલ દ્વાદશાધ્યાયીની રચના ગૂર્જરેશ્વર મહારાજા શ્રી જયસિંહદેવના રાજ્ય દરમિયાન કરી હોય, તે આધારે પિતાના ટીકાગ્રંથમાં સો ટાંકતા હોય અને શબ્દાનુશાસન ઉપરના પજ્ઞ વિવરણનું નિર્માણ તેઓશ્રીએ મહારાજા શ્રી કુમારપાલના રાજ્યમાં કર્યું હોય. એ ગમે તેમ હે, તે છતાં એક વાત તો નિર્વિવાદ જ છે કે શ્રી મલયગિરિએ પોતાના શબ્દાનુશાસન ઉપરની સ્વપન્ન વૃત્તિની રચના તે શ્રી કુમારપાલદેવના રાજ્યઅમલ દરમિયાન જ કરેલી છે. આચાર્ય મલયગિરિકૃત સ્વોપજ્ઞશબ્દાનુશાસનની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓ આજે ત્રણ જ્ઞાનભંડારોમાં છે એમ જાણવામાં આવ્યું છેઃ ૧. એક પાટણ-વાડીપાર્શ્વનાથ જ્ઞાનભંડારમાં કાગળ ઉપર લખેલી પ્રતિ. ૨. બીજી પાટણ-સંધવીના પાડાના તાડપત્રીય પુસ્તકભંડારમાં તાડપત્ર ઉપર લખાયેલ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨] જ્ઞાનાંજલિ પ્રતિ. અને ૩. ત્રીજી પૂના-ડેક્કન કેલેજના ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટના હસ્તલિખિત પુસ્તકસંગ્રહમાં તાડપત્ર ઉપર લખેલી પ્રતિ. આ સિવાયની બીજી જે જે હસ્તલિખિત પ્રતિઓ જૈન મુનિઓના જ્ઞાનભંડારોમાં જોવામાં તેમ જ સાંભળવામાં આવી છે તે બધીયે, જે હું ન ભૂલતો હોઉં અને નથી જ ભૂલતે તે, પાટણ-વાડીપાર્શ્વનાથના ગ્રંથસંગ્રહની પ્રતિની નકલે જ છે. અને એ પ્રતિઓ ધરાવનાર પૈકી ભાગ્યે જ કોઈને ખબર હશે કે એમની એ વ્યાકરણ-પ્રતિ સંપૂર્ણ નહિ પણ અધૂરી જ છે. ઉપર જણાવેલી ત્રણે પ્રતિઓ પૈકીની એકેય પ્રતિ સંપૂર્ણ નથી, તેમ જ ત્રણે પ્રતિઓ એકઠી કરવામાં આવે તો પણ આ૦ લયગિરિત શબ્દાનુશાસન પૂર્ણ થાય તેમ નથી. ૧. પાટણ-વાડીપાર્શ્વનાથના ભંડારની પ્રતિ પંચસંધિ, નામ, આખ્યાત અને છત સુધીની છે. અર્થાત આ પ્રતિમાં ચતુષ્કવૃત્તિ, આખ્યાતવૃત્તિ અને કૃત્તિ એમ ત્રણ વૃત્તિના મળી એકંદર ત્રીસ પાદનો સમાવેશ થાય છે. પરંતુ તદ્ધિતવૃત્તિ કે જે અઢાર પાટ જેટલી છે તે આ પ્રતિમાં નથી. ૨. પાટણ–સંઘવીના પાડાની તાડપત્રીય પ્રતિ અતિ ખંડિત છે. એ પ્રતિ, મારા ધારવા પ્રમાણે, લગભગ ૫૦૦ પાનાં જેટલી હોવી જોઈએ, તેને બદલે અત્યારે એનાં માત્ર ૩૩૦ થી ૪૫૬ સુધીમાં જ પાનાં વિદ્યમાન છે અને તેમાં પણ વચમાં વચમાંથી સંખ્યાબંધ પાનાં ગૂમ થયાં છે. તેમ છતાં આ ત્રુટિત પ્રતિ તદ્ધિતવૃત્તિની હોઈ એનું અતિઘણું મહત્વ છે. આ પ્રતિમાં લેખકે આખા ગ્રંથના પત્રાંકે અને દરેક વૃત્તિના વિભાગસુચક પત્રાંકે એમ બે જાતનાં પત્રાંકે કર્યા છે. એ રીતે આ પ્રતિના ૩૩૦ પાનામાં તદ્ધિતવૃત્તિનાં પાનાં તરીકે ૩૫ મો અંક આવ્યો છે. એટલે તદ્ધિતવૃત્તિનો પ્રારંભ ૩૪ પાનાં જેટલે ભાગ આ પ્રતિમાં નથી. એ ચોત્રીસ પાનાંમાં તદ્ધિતીને લગભગ દોઢ અધ્યાય ગૂમ થયો છે. આ પ્રતિનાં અત્યારે જે ખંડિત પાનાં હયાત છે તેમાં તદ્ધિતના દ્વિતીયાધ્યાય દ્વિતીયપાદના અપૂર્ણ અંશથી શરૂઆત થાય છે અને લગભગ ૪૦૦મા પાના દરમિયાન દશમા પાદની સમાપ્તિ થાય છે. આ પછી થોકબંધ પાનાં ગૂમ થયાં છે. માત્ર પાંચ-દશ જ છુટક પાનાં છે. આ રીતે સંઘવીના પાડાની પ્રતિ અતિ ખંડિત હેઈ પાછળનાં આઠ પાદ એમાં છે જ નહિ. ૩. ડેકકન કૉલેજમાંની પ્રતિની તપાસ કરાવવા છતાં હજુ એને અંગેની ચેકકસ માહિતી મળી શકી નથી કે એ પ્રતિ કેટલી અને ક્યાં સુધીની છે. એ માહિતી મેળવવા માટે પ્રયત્ન ચાલુ જ છે. તેમ છતાં અધૂરી તપાસ પરથી એમ તો ચક્કસ જૈણવા મળ્યું છે કે એ પ્રતિ દ્વારા પણ પ્રસ્તુત શબ્દાનુશાસનની પૂર્ણતા થાય તેમ નથી. ડેક્કન કોલેજની આ પ્રતિ તાડપત્ર ઉપર લખાયેલી અને ખંડિત છે. પ્રસ્તુત વ્યાકરણ પૂર્ણ ન મળે ત્યાં સુધી આપણે એની સંખ્યા તેમ જ પત્ત વૃત્તિનું ચોકકસ પ્રમાણ જાણી શકીએ તેમ નથી. પરંતુ એની અપૂર્ણ દશામાં પણ તેના અધ્યાય અને પાદસંખ્યાનું પ્રમાણ ચક્કસ રીતે જાણી શકાય તેમ છે. ખુદ આ૦ શ્રી મલયગિરિએ તદ્ધિતના નવમાં પાદન સંથાયT: पाठसूत्रसङ्घो वा से सूत्रनी श्वाप वृत्तिमा अष्टावध्यायाः परिमाणमस्य अष्टकं पाणिनीयं सूत्रम् । દશ મનયરીય એ પ્રમાણે જણાવ્યું છે, એને આધારે જાણી શકાય છે કે મલયગિરિશબ્દાનુશાસનની બાર અધ્યાય અને અડતાલીસ પાદમાં સમાપ્તિ થાય છે. જોકે શ્રી મલયગિરિએ, આઇ શ્રી હેમચંદ્રની માફક, પુપિકામાં અધ્યાય અને પાદની નોંધ વિભાગવાર કરી નથી, તેમ છતાં તેમને એક અધ્યાયના ચાર પાદ જ અભીષ્ટ છે એ, તદ્ધિતવૃત્તિમાં આવતી તિ શ્રીમનયરિવર્તિ રાવાનુ Page #212 -------------------------------------------------------------------------- ________________ આચાય શ્રી મલયગિરિ અને તેમનુ શબ્દાનુશાસન [ ૧૮૩ રાાસને તદ્ધિતે દ્વિતીયાઘ્યાયે દ્વિતીય: વાવ: સમાપ્ત: આ મુજબની પુષ્પિકા અને તે પછી સપ્તમ-અમ આદિ પાદોની સમાપ્તિને લગતી પુષ્પિકાએ આવે છે તેને આધારે નક્કી કરી શકાય છે. વાડીપાર્શ્વનાથના ભડારની પ્રતિ કે જે કૃત્તિ સુધી સમાપ્ત છે, તેમાં પાદસખ્યા આ પ્રમાણે છેઃ પચસ'ધિના પાંચ પાદ, નામના નવ પાદ, આખ્યાતના દેશ પાદ અને કૃતના છ પાદ. આ રીતે પાંચસ ંધિ અને ત્રણ વૃત્તિનાં મળી એકંદર ૩૦ પાદ થાય છે, અર્થાત વાડીપાર્શ્વનાથની પ્રતિ અયાયના હિસાબે અમાધ્યાય દ્વિતીયપાદ પન્તની છે એમ કહી શકાય. આમાં ખીને અઢાર પાદ જેટલે વિભાગ ઉમેરીએ ત્યારે બાર અધ્યાય પ્રમાણ મલયગિરિશબ્દાનુશાસન વ્યાકરણ સંપૂર્ણ બને. સંધવીના પાડાની ખંડિત તાડપત્રીય પ્રતિના લગભગ ૪૦૦મા પાનામાં રૂતિ શ્રીમલયાિરવિરચિતે શવાનુરાગસને તહિતે ગમ: પાયઃ સમાપ્ત: એ પ્રમાણે આવ્યું છે, એટલે તે પછીનાં પાનાંમાં ખીજા આર્ડ પાદ હાવા માટે જરાય શંકાને સ્થાન નથી. અને એ મુજબ આચાર્ય શ્રી મલયગિરિષ્કૃત શબ્દાનુશાસન બાર અધ્યાય અને અડતાલીસ પાદમાં સમાપ્ત થવા વિષે પણ શકા જેવું કશું જ નથી. આ શ્રી મલયગિરિએ પેાતાના શબ્દાનુશાસન સાથે સંબંધ ધરાવતા સ્વતંત્ર ધાતુપાઠ, ઉષ્ણાદિ ગણુ આદિની રચના કરી હેાય તેમ જણાતું નથી. એમના શબ્દાનુશાસનના અભ્યાસીઓને એ માટે તે અન્ય આચાકૃત ધાતુપાડ આદિ તરફ જ નજર કરવી પડે તેવુ છે. શ્રી મલયગિરિસૂરિના શબ્દાનુશાસનને પટ્ટન-પાન માટે ખાસ ઉપયોગ થયા હોય તેવું દેખાતુ નથી. એ જ કારણ છે કે એની નકલા સિહહેમ વ્યાકરણની માફક વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી. આમ છતાં આચાર્ય શ્રી ક્ષેમકીર્તિએ બૃહત્કલ્પસૂત્રની ટીકાના અનુસંધાનની ઉત્થાનિકામાં શરૂનુशासनादिविश्वविद्यामयज्योतिः पुञ्जपरमाणुघटितमूर्तिभिः श्रीमलयगिरिमुनीन्द्र पिपादैविवरणकरणमुपનમે આ પ્રમાણે શ્રી મલયગિરિના શબ્દાનુશાસનની ખાસ નોંધ લીધી છે. એ ઉપરથી એમના વ્યાકરણના વિદ્વાનેમાં અમુક પ્રકારના વિશિષ્ટ પ્રભાવ તા જરૂરી હતા એમાં જરાય શક નથી. પ્રસ્તુત વ્યાકરણગ્રંથ અપૂર્ણ હાઈ એના અંતની પ્રશિસ્તમાં શ્રી મલયગિરિએ કઈ કઈ ખાસ વસ્તુની નોંધ કરી હશે એ કહી શકાય એમ નથી. તેમ છતાં એની શરૂઆતમાં આવતા વેંતમङ्गलविधान: परिपूर्णमल्पग्रथं लघुपाय आचार्यो मलयगिरिः शब्दानुशासनमारभते या उल्लेग्नमां તેમણે પેાતાને આચા` તરીકે ઓળખાવ્યા છે. એ વસ્તુ તદ્દન નવી છે કે જે તેમના અન્ન કાઈ ગ્રંથમાંય નોંધાયેલ નથી, આચાર્ય શ્રી ભલયગિરિસૂરિવરના શબ્દાનુશાસનને લગતી આટલી સ`ક્ષિપ્ત નોંધ લખી આ લેખને અહીં જ સમાપ્ત કરવામાં આવે છે. આ શ્રીમલયગિરિના જીવનના સ ંક્ષિપ્ત છતાં અતિવિશિષ્ટ પરિચય મેળવવા ઇચ્છનારને શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર તરફથી પ્રસિદ્ધ થયેલ સૌૌ રાતવ-સપ્તતિવાળો વÆમપદૌ ર્મપ્રસ્થૌની મારી લખેલી ગૂજરાતી પ્રસ્તાવના જેવા ભલામણ છે. [‘શ્રી જૈન સત્ય પ્રકાશ', દીપેાત્સવી અંક, ભાદરવેા-આસે, સ’. ૧૯૯૭ ] ૧. નામના નવ પાદમાં લિંગ, સ્ત્રીપ્રત્યય, કારક અને સમાસપ્રકરણના સમાવેશ કરવામાં આવ્યા છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ સ્થારત્નકેશ” અને તેના ર્તા શ્રી દેવભદ્રસૂરિ આજે આચાર્ય શ્રી દેવભદ્રસૂરિવિરચિત રત્નકોશના યથાર્થ નામને શોભાવતો એ કથારત્નકોશ નામને અતિદુર્લભ ગ્રંથ પ્રકાશિત કરી જૈનથાસાહિત્યરસિક વિદ્વાનોના કરકમળમાં ઉપહારરૂપે અર્પણ કરવામાં આવે છે, જેની સાવંત પરિપૂર્ણ માત્ર એક જ તાડપત્ર ઉપર લખાયેલી પ્રાચીન પ્રતિ, ખંભાતના શ્રી શાંતિનાથ જૈન જ્ઞાનભંડારને નામે ઓળખાતા અતિ પ્રાચીન ગૌરવશાળી તાડપત્રીય જ્ઞાનભંડારમાં જળવાયેલી છે. તેને અંગે નીચેના મુદ્દાઓ ઉપર વિચાર કરવામાં આવે છે: ૧. ભારતીય કથાસાહિત્યની વિપુલતા. ૨. જૈન પ્રવચનમાં ધર્મકથાનુયોગનું સ્થાન. ૩, કથાના પ્રકારો અને કથાવસ્તુ. ૪ કથાનકોશગ્રંથને પરિચય. ૫. તેના પ્રણેતા. ૬. અન્ય જૈન કથાગૂંથાદિમાં કથાનકેશનું અનુકરણ અને અવતરણ. ૭. સંશોધન માટે એકત્ર કરેલી પ્રાચીન પ્રતિઓને પરિચય તથા સંશોધન વિશેની માહિતી. ૧. ભારતીય કથાસાહિત્યની વિપુલતા–આજની પ્રત્યક્ષ દુનિયામાં જે માનવપ્ર વસે છે તેમાં ભણેલાગણેલા કુશાગ્રમતિવાળા લોકો બે–ત્રણ ટકા જેટલા જ છે, જ્યારે બાકીનો ૮૭ ટકા જેટલો ભાગ અક્ષરજ્ઞાન વિનાનો છતાં સ્વયંસ્કુરિત સંવેદનવાળો છે. આમાં કેવળ અક્ષરપરિચય ધરાવનારા અને અક્ષરપરિચય વિનાના છતાં પોતાની હૈયાઉકલતથી વ્યવહાર અને પરમાર્થને તોડ કાઢનારા લોકોનો સમાવેશ છે. આ ૯૭ ટકા જેટલી અત્યધિક સંખ્યા ધરાવનારા લોક વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, ગણિતવિદ્યા, ભૂગોળ કે ખગોળવિદ્યામાં ઊંડા ઊતરવા જરાય રાજી નથી તેમ તૈયાર પણ નથી. તેમને તો ઘણું સરળ રીતે સમજ પડે અને એ સમજ દ્વારા જીવનનો રસ માણુ શકાય અને વ્યવહાર તેમ જ પરમાર્થને સમજી માનવજીવનની કૃતકૃત્યતા અનુભવાય એવા સાહિત્યની અપેક્ષા છે. એટલે એ વસ્તુને આપણું પૂર્વ મહર્ષિઓએ વિપુલ પ્રમાણમાં કથા, ઉપકથા, આખ્યાનો, આખ્યાયિકાઓ, ઐતિહાસિક ચરિત્રો આદિ સર્જીને પૂરી રીતે સંતેવી પણ છે. આ રીતે જોતાં કથાસાહિત્યને સંબંધ મુખ્યત્યા આમજનતા સાથે છે અને આમજનતા વિપુલ હોવાથી તેની સાથે સંબંધ ધરાવતું કથાસાહિત્ય પણ વિપુલ, વિવિઘ અને આમજનતાની ખાસિયતોને લક્ષમાં રાખી સુગમ અને સુબોધ ભાષામાં સર્જાયેલું છે. આ પ્રકારનું કથાસાહિત્ય જેમ જૈન સંપ્રદાયમાં વિપુલ છે એ જ રીતે * શ્રી દેવભદ્રસુરિત કથા રત્નકેશના સંપાદનની (પ્રકાશકઃ શ્રી જૈન આત્માનંદ સભા, ભાવ- નગર, સં. ૨૦૦૦) પ્રસ્તાવના. Page #214 -------------------------------------------------------------------------- ________________ કથારનકાશ અને તેના કર્તા શ્રી દેવભદ્રસૂરિ [ ૧૯૫ વૈદિક અને બૌદ્ધ સંપ્રદાયમાં પણ અતિ વિપુલ પ્રમાણમાં છે એટલું જ નહિ, પણ ભારતવર્ષની જેમ ભારતવર્ષની બહાર પણ આ જાતનું કથાસાહિત્ય એટલા જ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. જ્ઞાનની દૃષ્ટિએ વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, ભૂંગાળ, ખગાળ, ગણિત, આયુર્વેદ, અધ્યાત્મશાસ્ત્ર, યોગવિદ્યા, પ્રમાણુશાસ્ત્ર વગેરે વિદ્યાનું મહત્ત્વ જરાય ઓછું નથી, પર ંતુ તે બધી ગહન વિદ્યાને સર્વગમ્ય કરવાનું સાધન માત્ર એક કથાસાહિત્ય છે; માટે જ ભારતવર્ષના તેમ જ ભારતની બહારના પ્રાચીન-અર્વાચીન કુશાશ્રમતિ વિદ્વાનો પણ કથાસર્જનની પ્રવૃત્તિમાં પડયા છે અને એ દ્વારા એમણે આમજનતાને ત્યાગ, તપ, વૈરાગ્ય, ધીરજ, ક્ષમા, નિઃસ્પૃહતા, પ્રાણિસેવા, સત્ય, નિર્લોભતા, સરળતા આદિ ગુણાની સિદ્ધિ માટે વિવિધ પ્રેરણા આપી છે. આમજનતાને કેળવવાનુ કામ સહજ સાધ્યું નથી, તેમ છતાં ત્યાગ, સદાચાર, સરળતા, સમયજ્ઞતા આદિ સદ્ગુણાથી વિભૂષિત મહાપુત્રે આમજનતાને ઉપદેશ દ્વારા કેળવી શકે છે, સાહિત્યસર્જન દ્વારા દોરી શકે છે અને અનેક ગૂંચ ઉકેલી તેની સાધનાના માર્ગને સરળ બનાવી આપે છે. આ દૃષ્ટિએ પણ કથાસાહિત્યનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. ૨. જૈન પ્રવચનમાં કથાનુયાગનું સ્થાન—જેમ મહાભારત અને રામાયણના પ્રણેતા વૈદિક મહર્ષિઓએ આમજનતાના પ્રતિનિધિ બની એ મથેાની રચના કરી હતી, એ જ પ્રમાણે જૈન પર પરાએ પણ આમજનતાની વિશેષ ખેવના કરવામાં જ પેાતાનુ ગૌરવ માન્યું છે. એક કાળે જ્યારે વૈદિક પરંપરા આમજનતાની ટી રાજાની આશ્રિત થઈ આમજનતાનું પ્રતિનિધિપણુ ગુમાવી એડી એટલુ જ નહિ, પણ એ આમજનતાની સ્વાભાવિક ભાષા તરફ પણ સુગાળવી થઈ ગઈ, બરાબર એ જ વખતે જૈન પર પરામાં અનુક્રમે થયેલ મહામાન્ય તીર્થંકર ભગવાન શ્રી પાર્શ્વનાથ અને શ્રમણ ભગવાન શ્રી વીર- માનસ્વામીએ આમજનતાનું પ્રતિનિધિપણુ' કર્યું' અને તેની સ્વાભાવિક ભાષાને અપનાવી તે દ્વારા જ પેાતાનું ધર્માંતી પ્રવર્તાવ્યું અને આમજનતા સુધી પહેાંચે એવા સાહિત્યનિર્માલ્ગુને પૂરેપૂરા ટેકે આપ્યા, એટલું જ નહિ, પણ જૈન પ્રવચનના જે મુખ્ય ચાર વિભાગેા બતાવ્યા છે તેમાં આમજનતાના અતિપ્રિય એ કથાસાહિત્યને ખાસ સ્થાન પણ આપ્યું છે. જૈન પ્રવચન ચરણુકરણાનુયાગ, ધ કથાનુયાગ, ગણિતાનુયાગ અને દ્રવ્યાનુયાગ—એ ચાર વિભાગમાં વહેંચાયેલું છે. આમાં આમજનતાનુ` પ્રતિનિધિત્વ ધરાવનાર ધર્મ કથાનુયાગ વિશિષ્ટ સ્થાન ભાગવે છે. સદાચરણાના મૂળ નિયમે અને તેમને આચરણમાં મૂકવાની વિવિધ પ્રક્રિયાએાના સાહિત્યનુ નામ ચરણકરણાનુયાગ છે. એ સદાચરણા જેમણે જેમણે સ્ત્રી કે પુરુષે—આચરી બતાવ્યાં હાય, એવાં આચરણાથી જે લાભા મેળવ્યા હાય અથવા એ આચરણેા આચરતાં આવી પડતી મુસીબતેને વેડ્ડી તેમને જે રીતે પાર કરી હોય, તેવાં સદાચારપરાયણ ધીર, વીર, ગંભીર સ્ત્રીપુરુષોનાં ઐતિહાસિક કે કથારૂપ જીવતાના સર્જનનું નામ ધકથાનુયાગ છે. આ વિષે શાસ્ત્રકાર તા એમ પણ કહે છે કે, આવા પ્રકારના ધર્માંકથાનુયોગ વિના ચરણકરણાનુયાગની સાધના કણ બની જાય છે અને જનતા તે તરફ વળતી કે આકર્ષતી પણ નથી. આમ જૈન દૃષ્ટિએ ‘એક અપેક્ષાએ ચારે અનુયેાગામાં ધર્મકથાનુયોગ પ્રાધાન્ય ધરાવે છે' એમ કહેવું લેશમાત્ર અનુચિત નથી. જેમાં ખગેાળભૂગાળનાં વિવિધ ગણિતા આવે તે ગણિતાનુયાગ અને જેમાં આત્મા, પરમાત્મા, જીવાદિ તત્ત્વા, ક, જગતનું સ્વરૂપ વગેરે કેવળ સૂક્ષ્મબુદ્દિગ્રાહ્ય વિષયા વર્ણવવામાં આવ્યા હાય તે દ્રવ્યાનુયોગ. આ ચાર અનુયાગ પૈકી માત્ર એક ધ કથાનુયાગ જ એવેા છે જે આમજનતા સુધી પહાંચી શકે છે અને તેથી જ ખીજા અનુયેગા કરતાં કેઈ અપેક્ષાએ તેનું મહત્ત્વ સમજવાનું છે. જૈન પર’પરા અને વૈદિક પર પરાની પેઠે બૌદ્ધ પરંપરાએ પણ કથાનુયોગને સ્થાન આપેલુ છે એટલું જ નહિ, પણ સરખામણીમાં વૈદિક પરંપરા કરતાં બૌદ્ધ પરપરા, જૈન પર’પરાની પેઠે, આમજનતાની સવિશેષ પ્રતિનિધિ રહેલી છે. જૈન પરંપરાના ચરણકરણાનુયાગ માટે બૌદ્ધ પરંપરામાં વિનય નાનાં. ૨૪ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬] જ્ઞાનાંજલિ પિટક” શબ્દ, ધર્મ કથાનુગ માટે “સુત્તપિટક” અને ગણિતાનુગ તથા દ્રવ્યાનુયોગ માટે “અભિધમ્મુપિટક શબ્દ યોજાયો છે. “પિટક' શબ્દ જૈન પરંપરાના “દ્વાદશાંગીગણિપિટક" સાથે જોડાયેલા “પિટક શબ્દને મળતો “પેટી' અર્થને બતાવતે જ શબ્દ છે. સુત્તપિટકમાં અનેકાનેક કથાઓનો સમાવેશ છે. દીવનિકાય, મજુમનિકાય, સુત્તનિપાત વગેરે અનેકાનેક ગ્રંથોને “સુત્તપિટક ' માં સમાવેશ થાય છે. જૈન પરંપરાનો ધર્મકથાનુયોગ, બૌદ્ધ પરંપરાનો સુત્તપિટક અને વૈદિક પરંપરાને ઇતિહાસ એ ત્રણે શબ્દ લગભગ એકર્થક શબ્દ છે. ધર્મકથાનુયોગ, પથ્ય ભજન-પાન જેવો છે. જેમ પથ્ય અન્ન-પાન માનવશરીરને દત, નીરોગી, પુરુષાથી, દીર્ઘજીવી અને માનવતાપરાયણ બનાવે છે, તેમ ધર્મ કથાનુગ પણ માનવીના મનને પ્રેરણા આપી બલિશ, સ્વસ્થ, નિગ્રહી, સદાચારી અને સદાચારપ્રચારી બનાવે છે અને અજરામર પરિસ્થિતિ સુધી પહોંચાડે છે. બેલતાં-ચાલતાં, ઉપદેશક કરતાં ધર્મકથાનુગ માનવના ઉપર એવી સારી અસર ઉપજાવે છે જે ધીરે ધીરે પણ પાકી થયેલી અને જીવનમાં ઊતરેલી હોય છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે ધર્મકથાનુગ માનવને ખરા અર્થમાં માનવરૂપે ઘડી શકે છે અને આધ્યાત્મિક દૃષ્ટિએ પૂર્ણ સ્વતંત્રતા સુધી પહોંચાડે છે. ૩. કથાના પ્રકારે અને કથાવસ્તુ–આચાર્ય શ્રી હરિભદ્રસૂરિવરે સમરાઈશ્ચકહામાં કથાઓના વિભાગ કરતાં અર્થ કથા, કામકથા, ધર્મ કથા અને સંકીર્ણ કથા એમ ચાર વિભાગ બતાવ્યા છે. જે કથામાં ઉપાદાનરૂપે અર્થ હોય, વજેપાર, લડાઈ, ખેતી, લેખ-લખત વગેરેની પદ્ધતિઓ, કળાઓ, શિલ્પ, સુવર્ણસિદ્ધિ વગેરે ધાતુવાદ, તથા અર્થોપાર્જનના નિમિત્તરૂપ સામ, દંડ આદિ નીતિઓનું વર્ણન હોય તેનું નામ અર્થ કથા. જેમાં ઉપાદાનરૂપે કામ હોય અને પ્રસંગે પ્રસંગે દૂતીના અભિસાર, સ્ત્રીઓનાં રમણ, અનંગલે, લલિતકળાઓ, અનુરાગપુલકિત નિરૂપેલાં હોય તે કામકથા. જેમાં ઉપાદાનરૂપ ધર્મ હોય અને ક્ષમા, માર્દવ, આર્જવ, અભ, તપ, સંયમ, સત્ય, શૌચ વગેરેને લગતાં માનવસમાજને ધારણ-પોષણ આપનારાં અને તેનું સર્વસંરક્ષણ કરનારાં વર્ણન હોય તે ધર્મકથા. અને જેમાં ધર્મ, અર્થ અને કામ એ ત્રણે વર્ગોનું યથાસ્થાન નિરુપણું હોય અને એ ત્રણે વર્ગોને સમજાવવા તેમ જ પરસ્પર અબાધક રીતે વ્યવહારમાં લાવવા યુક્તિઓ, તર્કો, હેતુઓ અને ઉદાહરણ વગેરે આપેલાં હોય તે ધર્મ કથા. કથાઓના આ ચાર પ્રકાર પૈકી કેવળ એક ધર્મથી જ ધર્મકથાનયોગમાં આવે છે. મૂળ જૈન આગમોમાં પણ જ્ઞાતાધર્મકથાગ, ઉપાસકદશાંગ, અંતકૃદશાંગ, અનુત્તરપપાતિકદશાંગ, વિપાક વગેરે અનેક આગમો પણ ધર્મકથાને પ્રધાનપણે વર્ણવે છે. જ્ઞાતાધર્મકથાંગનું જે પ્રાચીન કથાસંખ્યા પ્રમાણ કહેવામાં આવ્યું છે તેમાં તે આગમમાં સાડા ત્રણ કરોડ કથાઓ અને તેટલી જ ઉપકથાઓ વગેરે હોવાનું કહેલું છે. એ જોતાં જૈન પરંપરામાં ધર્મકથાનું સાહિત્ય કેટલું વિપુલ હતું એ સહજમાં જ કલ્પી શકાય તેમ છે. ધર્મકથાઓમાં પણ યુદ્ધ, ખેતી, વણજ, કળાઓ, શિપ, લલિતકળાઓ, ધાતુવાદો વગેરેનું વર્ણન આવે છે, પરંતુ ધર્મ પ્રધાન રસ્થાને હોય અને બાકી બધું આનુષંગિક રીતે ધર્મનું પોષક હોય. એ જ રીતે અર્થ કથા અને કામકથામાં પણું ધર્મનું વર્ણન ન જ આવે એમ નહિ, પણ અર્થ અને કામ એમાં પ્રધાન હોય; એ જ દષ્ટિએ તે તે કથાને તેવાં તેવાં નામો અપાયેલાં છે. પ્રસ્તુત કથાનકોશ ધર્મકથાઓને મહાન ગ્રંથ છે. તેમાં ઉપર કહ્યા પ્રમાણે અર્થકથા અને કામકથાનું પ્રાસંગિક નિરૂપ હોવા છતાં, ધર્મ પ્રધાન સ્થાને હોઈ તેને ધર્મકથાનો ગ્રંથ ગણવામાં કશેય બાધ નથી. આવી કથાઓમાં કથાઓનું વરતુ દિવ્ય હોય છે, માનવ્ય હોય છે અને દિવ્યમાનવ્ય પણ હોય છે. કથાનકેશની ધર્મકથાઓનું વસ્તુ પ્રધાનપણે માનવ્ય છે અને કવચિત દિવ્યમાનવ્ય પણ છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ કથારનકાશ અને તેના કર્તા શ્રી દેવભર { ૧૮૭ ૪. કથારનકાશગ્રંથના પરિચય–પ્રસ્તુત ગ્રંથ પ્રાકૃત ભાષામાં ગદ્ય-પદ્યરૂપે અતિપ્રાસાદિક સાલ કાર રચનાથી રચાયેલા અને અનુમાન સાડાઅગિયાર હજાર શ્લોકપ્રમાણ છે. બહુ નાની નહિ, બહુ મેાટી પણ નહિ, છતાં સક્ષિપ્ત કહી શકાય તેવી મૌલિક પચાસ કથાઓના સંગ્રહરૂપ આ કૃતિ છે. પ્રસ્તુત ગ્રંથ મુખ્યત્વે પ્રાકૃત ભાષામાં રચાયેલા હેાવા છતાં તેમાં પ્રસંગેાપાત્ત સંસ્કૃત અને અપભ્રંશ ભાષાના ઉપયોગ પણ ગ્રંથકારે કરેલા છે; ખાસ કરી દરેક કથાના ઉપસંહારમાં ઉપદેશ તરીકે જે ચાર શ્લોકા અને પુષ્પિકા આપવામાં આવ્યાં છે એ તેા સ ંસ્કૃત ભાષામાં જ છે. આ ગ્રંથમાં સમ્યકત્વ આદિ તેત્રીસ સામાન્ય ગુણે। અને પાંચ અણુવ્રત આદિ સત્તર વિશેષ ગુણાને લગતી કથાઓના સમાવેશ કરવામાં આવ્યા છે. ધ કથાઓના ગ્રન્થોમાં શૃંગાર આદિ સેાની વિપુલતાને લીધે ધર્મકથાનું ધર્મ કથાપણું ગૌણુ થવાને દોષ જેમ કેટલીક ધર્મકથાઓની રચનામાં આવી જાય છે તેમ આ ગ્રંથમાં ગ્રંથકારે જરા પણ થવા દીધું નથી, એટલુ જ નહિ, પણ પ્રસ્તુત ધર્મકથાગ્રંથમાં શૃંગાર આઢિ જેવા રસને લગભગ અભાવ છતાં આ ધર્મકથાગ્રંથ શ્રૃંગાર રહિત બની ન જાય અથવા એમાંની ધર્મકથાના વાચન કે શ્રવણમાં વક્તા કે શ્રોતાની રસવૃત્તિ લેશ પણ નીરસ અથવા રુક્ષ ન બની જાય એ વિષેની દરેક ચોકસાઈ ગ્રંથકારે રાખી છે. પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકાર જે જે ગુણુ વિષે કથા કહેવી શરૂ કરે છે તેના પ્રારંભમાં, કથાના વર્ણનમાં અને એના ઉપસંહારમાં, તે તે ગુણનુ સ્વરૂપ, તેનું વિવેચન અને તેને લગતા ગુણ-દોષો લાભહાનિનું નિરૂપણ તેમણે અતિ સરસ પદ્ધતિએ કયુ છે. ઉપર જણાવવામાં આવ્યું તેમ આ ગ્રંથમાં તેત્રીસ સામાન્ય ગુણ અને સત્તર વિશેષ ગુણ મળી જે પચાસ ગુણાનું વર્ણન કરવામાં આવ્યું છે, તે ઉપરાંત પ્રસંગોપાત્ત બીા અનેક મહત્ત્વના વિષયા વર્ણવવામાં તેમ જ ચર્ચવામાં આવ્યા છે; જેવા કે—ઉપવનવર્ણન, ઋતુવણૅન, રાત્રિવર્ણન, યુદ્ધવર્ણન, સ્મશાનવર્ણન આદિ વર્ણના; રાજકુલના પરિચયથી થતા લાભેા, સત્પુરુષના માર્ગ, આપઘાતમાં દેષ, દેશદન, પુરુષના પ્રકારા, નહિ કરવા લાયક–કરવા લાયક—છેાડવા લાયક-ધારણ કરવા લાયક-વિશ્વાસ નહિ કરવા લાયક આઠ આઠ બાબતેા, અતિથિસત્કાર આદિ નૈતિક વિષયો; છીંકના વિચાર, રાજલક્ષણા, સામુદ્રિક, મૃત્યુજ્ઞાનનાં ચિહ્નો, અકાલદાદ્ગમકલ્પ, રત્નપરીક્ષા આદિ લેાકમાનસને આકનાર સ્થૂલ વિષયે; દેવગુરુધર્મતત્ત્વનું સ્વરૂપ, ગુરુતત્ત્વવ્યસ્થાપનવાદસ્થલ, અષ્ટ પ્રાતિહાર્યનુ સ્વરૂપ, વેદાપૌષયત્વવાદસ્થલ, ધર્મતત્ત્વપરામર્શી, રત્નત્રયી, જિનપ્રતિમાકારધારી મત્સ્ય અને કમળા, જિનપૂજાનું વિસ્તૃત સ્વરૂપ, સામાન્ય ધર્મોપદેશ, મૂર્ત્તિ પૂજાવિષયક ચર્ચાસ્થલ, હસ્તિતાપસ તથા શૌચવાદમતનું નિરસન, અનંતકાયકંદમૂળના ભક્ષણનું સદોષપણું આદિ ગંભીર ધાર્મિક વિચારા; ઉપધાનવિધિ, ધ્વારાપણવિધિ, મૂર્તિપ્રતિષ્ઠાવિધિ આદિ વિધાને અને તે ઉપરાંત અનેક કથાઓ, તથા સુભાષિતાદિ વિવિધ વિષયા આલેખવામાં આવેલા છે. આ બધી વસ્તુ પ્રસ્તુત ગ્રંથની વિષયાનુક્રમણિકા જોવાથી ધ્યાનમાં આવી શકશે. આ ઉપરથી પ્રસ્તુત ગ્રંથકાર કેટલા સમર્થ અને બહુશ્રુત આચાર્ય હતા અને તેમની કૃતિ કેટલી પાંડિત્યપૂર્ણ અને અગંભીર છે એ પણ સમજી શકાશે. પ્રસ્તુત કથારત્નકાશની ખાસ વિશેષતા એ છે કે, બીજા કથાકાશગ્રંથામાં એકની એક પ્રચલિત કથા સંગ્રહાયેલી હેાય છે, ત્યારે આ કથાસ’ગ્રહમાં એમ નથી; પણ, કઈ કઈ આપવાદિક કથાને બાદ કરીએ તેા, લગભગ બધી જ કથાઓ અપૂર્વ જ છે, જે બીજે સ્થળે ભાગ્યે જ જોવામાં આવે. આ બધી ધકથાઓને નાનાં બાળકાની બાળભાષામાં ઉતારવામાં આવે તે એક સારી જેવી બાળકથાની શ્રેણિ તૈયાર થઈ શકે તેમ છે. ગ્રંથકારે વર્ણનશૈલી એવી રાખી છે કે એ રીતે કથાશ્રેણી તૈયાર કરવા ઈચ્છનારને ધણું શેાધવાનું નથી રહેતું. Page #217 -------------------------------------------------------------------------- ________________ १८८] જ્ઞાનાંજલિ પ. કથાનકેશના પ્રણેતા આચાર્ય શ્રી દેવભદ્રસૂરિ–પ્રરતુત ગ્રંથના પ્રણેતા આચાર્ય શ્રી દેવભદ્રસૂરિ છે. તેઓશ્રી વિક્રમની બારમી શતાબ્દીના માન્ય આચાર્ય છે. ખરતરગચ્છીય પટ્ટાવલિમાં તેમના વિષે માત્ર એટલે જ ઉલ્લેખ મળે છે કે, “તેમણે વિ. સં. ૧૧૬૭માં શ્રીમાન જિનવલ્લભગણિને અને વિ. સં. ૧૧૬૯માં વાચનાચાર્ય શ્રી જયદેવસૂરિશિષ્ય શ્રી જિનદત્તને આચાર્યપદારૂઢ કર્યા હતા.” આથી વિશેષ એમના વિષે બીજે કશો જ ઉલ્લેખ એ પટ્ટાવલીઓમાં દેખાતો નથી. એટલે આચાર્ય શ્રી દેવભદ્રસૂરિ વિષેની ખાસ હકીકત આપણે એમની પોતાની કૃતિઓ આદિ ઉપરથી જ તારવવાની રહે છે. ___ आयार्य श्री हेवमासरिना विषयमा भनी भभूमि, भवत, जाति, भाता-पिता, दीक्षाસંવત, આચાર્યપદસંવત આદિને લગતી કશી નોંધ હજુ સુધી ક્યાંય જોવામાં આવી નથી. તેમ છતાં તેમણે પોતે રચેલા મહાવીરચરિત્ર (જે વિ. સં. ૧૧૩૯માં આચાર્યપદારૂઢ થવા પહેલાં ગુણચંદ્રનામા१२यामा २-युछे), थाल्नश वि. स. ११५८मा २यायेसो छ ) मने पावनायरित्र (जे. વિ. સં. ૧૧૬૮માં રચેલું છે) ની પ્રશસ્તિઓમાંથી તેમના વિષેની કેટલીક મહત્ત્વની માહિતી આપણને મળી રહે છે; એટલે સૌ પહેલાં આપણે ઉપરોક્ત ત્રણેય ગ્રન્થની પ્રશસ્તિઓના ઉપયોગી અંશને જોઈ લઈએ " अइसयगुणरयणनिही मिच्छत्ततमंधलोयदिणनाहो । दूरुच्छारियवइरो वइरसामी समुप्पन्नो ॥ ४७ ॥ साहाइ तस्स चंदे कुलम्मि निप्पडिमपसमकुलभवणं । आसि सिरिवद्धमाणो मुणिनाहो संजमनिहि व्व ॥ ४८ ॥ मुणिवइणो तस्स हरदृहाससियजसपसाहियासस्स । आसि दुवे वरसीसा जयपयडा सूर-ससिणो व्व ॥ ५० ।। भवजलहिवीइसंभंतभवियसंताणतारणसमत्थो । बोहित्थो व्व महत्थो सिरिसूरिजिणेसरो पढमो ॥ ५१ ॥ अन्नो य पून्निमायंदसंदरो बुद्धिसागरो सूरी।। निम्मवियपवरवागरण-छंदसत्थो पसत्थमई ॥ ५३ ।। एगंतवायविलसिरपरवाइकुरंगभंगसीहाणं । तेसि सीसो जिणचंदसूरिनामो समुपन्नो ।। ५४ ॥ संवेगरंगसाला न केवलं कधविरयणा जेणं । भव्वजणविम्हयकरी विहिया संजमपवित्ती वि ॥ ५५ ॥ ससमय-परसमयन्नू विसुद्धसिद्धतदेसणाकुसलो । सयलमहिवलयवित्तो अन्नोऽभयदेवसूरि त्ति ॥ ५६ ॥ जेणालंकारधरा सलक्खणा वरपया पसन्ना य । नव्वंगवित्तिरयणेण भारई कामिणि व्व कया ॥५७ ।। तेसिं अस्थि विणेओ समत्थसत्थत्थबोहकुसलमई । सूरि पसन्नचंदो चंदो इव जणमणाणंदो ॥ ५८ ॥ Page #218 -------------------------------------------------------------------------- ________________ થારનકાશ અને તેના કર્તા શ્રી દેવભદ્રસૂરિ तव्वय सिरिसुमइवायगाणं विशेयलेसेणं । गणिणा गुणचंदेणं रइयं सिरिवीरचरियमिमं ॥ ५६ ॥ जाओ तीसे सुंदरविचित्तलक्खणविराइयसरीरो । जेट्टो सिद्धो पुतो बीओ पुण वोरनामो ति ।। ७५ ।। तेहि तित्थाहि परमभत्तिपव्त्रस्समुव्वहंतेहिं । वीर जिणवरियमेयं कारवियं मुद्धबोहकरं ॥ ८० ॥ नंदसिरुिद्द १९३६ संखे वोक्कंते विक्कुमाओ कालम्मि । जेस्स सुद्धतइयातिहिम्मि सोमे समत्तमिमं ॥ ८३ ॥ गुणचन्द्रीय- देवभद्रीयमहावीरचरितप्रशस्तिः ॥ 'चंदकुले गुणगणवद्ध माणसिरिवद्धमाणसूरिस्स । सीमा जिणेसरो बुद्धिसागरो सूरिणो जाया ॥ १ ॥ ताण जिणचंदसूरी सीसो सिरिअभयदेवसूरि वि । रवि - ससहर व्व पयडा अहेसि सियगुणमऊहेहिं ॥ ३ ॥ तेसि अस्थि विणेओ समत्य सत्यत्यपारपत्तमई । सूरी पसन्नचंदो न नामओ अत्थओ वि परं ॥ ४ ॥ तस्सेवगेहि सिरिसुमइवायगाणं विणेयलेसेहिं । सिरेिदेवभद्दसूरीहिं एत रइओ कहा कोसो ॥ ५ ॥ संघधुरंधर सिरिसिद्ध-वीरसेट्ठीण वयणओ जेहिं । चरियं चरिमजिणिदस्स विरइयं वीरनाहस्स ॥ ६ ॥ परिकम्मिऊण विहियं जेहिं सइ भव्वलोगपाउग्गं । संवेगरंगसालाभिहाणमा राहणारयणं ॥ ७ ॥ वसुबारुद्द १९५८ संखे वच्चते विकमाओ कालम | लिहिओ पढमम्मिय पोत्थयम्मि गणिअमलचंदे 66 LL तित्थमि वहते तस्स भयवओ तियसवंदणिज्जम्मि | चंदकुलम्मि पसिद्धो विउलाए वइरसाहाए || सिरिवद्धमाणसूरी अहेसि तव - नाण-चरणरयणनिही | जस्सऽज्जवि सुमरंतो लोगो रोमंचमुव्हर || ॥ ६ ॥ देवभद्राचार्ययकथा कोशप्रशस्तिः ॥ [ ૧૮૯ तस्साऽऽसि दोन्नि सीसा जगविक्खाया दिवायर-ससि व्व । आयरिय जिणेसर - बुद्धिसागरायरियनामाणो ॥ तेसिं च पुणो जाया सीसा दो महियलम्मि सुपसिद्धा । जिणचन्दसूरिनामो बीओऽभयदेवसूरि त्ति ॥ सिद्धतवित्तिविरयण पगरणउवयरियभव्वलोयाण । को ताण गुणलवं पि हु होज्ज समत्यो पवित्थरिउं ॥ Page #219 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ કે, “ ' . ' ' ના ૧૯૦ ] तेसि विणेयस्स पसन्नचन्दसूरिस्स सव्वगुणनिहिणो । पयपउमसेवगेहिं सुमइउवज्झायसिस्सेहिं ॥ संवेगरंगसालाऽराहणसत्थं जयम्मि वित्थरियं । रइयं च वीरचरियं जेहिं कहारयणकोसो य ॥ सोवन्निडयमंडियमुणिसुव्वय १ वीरभवण २ रमणीए । भरुयच्छे तेहि ठिएहिं मंदिरे आमदत्तस्स ॥ सिरिदेवभहसूरीहि विरइयं पासनाहचरियभिमं । लिहियं पढमिल्लुयपोत्थयम्मि गणिअमलचन्देण ॥ काले वसुरसरुद्दे ११६८ वच्चंते विकमाओ सिद्धमिमं । अणुचियमिह सूरीहिं खमियव्वं सोहियव्वं च ॥ ॥ इति श्रीप्रसन्नचन्द्रसूरिपादसेवकश्रीदेवभद्राचार्यविरचितं पार्श्वनाथचरितं समाप्तम् ।” હેવમયપાર્શ્વનાથચરિતારિત છે આ ઉપરાંત આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિવિરચિત સંગરંગશાલા ગ્રંથની પુપિકા, જે આચાર્ય શ્રી દેવભદ્રસૂરિના સંબંધમાં ઉપયોગી છે, તે પણ જોઈ લઈએ—– " इति श्रीमजिनचन्द्रसूरिकृता तद्विनेयश्रीप्रसन्नचन्द्रसूरिसमभ्यथितेन गुणचन्द्रगणि [ना] प्रतिसंस्कृणा जिनवल्लभगणना च संशोधिता संवेगरङ्गशालाऽऽराधना समाप्ता ॥" ઉપર જે ચાર ગ્રંથોની પ્રશસ્તિ અને પુષ્પિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે, એ ઉપરથી આચાર્ય શ્રી દેવભદ્રસૂરિના સંબંધમાં નીચેની હકીકત તરી આવે છે: આચાર્ય શ્રી દેવભદ્ર, શ્રી સુમતિવાચકને શિષ્ય હતા. આચાર્ય પદારૂઢ થયા પહેલાં તેમનું નામ ગુણચંદ્રગણી હતું, જે નામાવસ્થામાં તેમણે વિ. સં. ૧૧૨૫ માં સંગરંગશાલા નામના આરાધનાશાસ્ત્રને સંસ્કારયુક્ત કર્યું અને વિ. સં. ૧૧૬૧ માં મહાવીરચરિત્રનું નિર્માણ કર્યું હતું. સંગરંગશાલાની પુપિકામાં “દિને શ્રીકવન્નપૂરિસમÍતેન જૂળરાજના” તથા મહાવીરચરિત્રની પ્રશસ્તિમાં સૂર પુરાવંશો વંટો gવ ગામrrrો . તત્રયળલિરિઝુમવાચTIT વિળયસેન ! તા લુણa ” એ મુજબના આચાર્ય શ્રી પ્રસન્નચંદ્ર અને શ્રી દેવભદ્રસૂરિના પારસ્પરિક સંબંધના દૂરભાવને સૂચવતા “સમર્ણાયન” અને “તાથળ ' જેવા શબ્દો જોવામાં આવે છે જ્યારે કથાનકોશ અને પાર્શ્વનાથચરિત્રની પ્રશરિતમાં એ બન્નયના પારસ્પરિક ઔચિત્યભાવભર્યા ગુણાનુરાગને વરસાવતા “રસેવોfહ” અને “પયામસેત્રહિ” જેવા શબ્દો નજરે પડે છે. આનું કારણ એ જ કલપી શકાય છે કે, આચાર્ય શ્રી પ્રસન્નચંદે ગુણચંદ્રમણિના ગુણોથી આકર્ષાઈ તેમને આચાર્યપદરૂઢ કર્યો હશે અને એ રીતે એ બન્નેય આચાર્યો એકબીજામાં ઓતપ્રોત થયા હશે. ઉપર જણાવવામાં આવ્યું તેમ ગુણચંદ્રગણિ અને શ્રી દેવભદ્રસૂરિ એ બન્નેય એક જ વ્યક્તિ છે એમાં લેશ પણ શંકાને સ્થાન નથી, કારણ કે જે શ્રેષિની વિજ્ઞપ્તિને આધીન થઈ મહાવીરચરિત્રની રચના કર્યાને નિર્દેશ કથાનકોશ અને પાર્શ્વનાથચરિત્રમાં છે એ જ ઉલ્લેખ, ગુનામનિર્દેશ, પટ્ટપરંપરા વગેરે બધુંય એકસરખું મહાવીરચરિત્રમાં મળી આવે છે. તેમ જ કથા રત્નકેશકાર અને પાર્શ્વનાથચરિત્રકાર પોતાને સંગરંગશાલા ગ્રંથના સંસ્કર્તા તરીકે ઓળખાવે છે છતાં એ નામ–દેવભદ્રસૂરિ નામ Page #220 -------------------------------------------------------------------------- ________________ કથાનકોશ અને તેના કર્તા શ્રી દેવભદ્રસૂરિ [ ૧૧ -એ ગ્રંથની પુપિકામાં મળતા ગુણચંદ્રગણિ એ નામનો ઉલ્લેખ મળે છે, જે મહાવીરચરિત્રના પ્રણેતાનું નામ છે. એટલે કેઈ પણ જાતની શંકા વિના આને અર્થ એટલો જ છે કે, આચાર્ય દેવચંદ્ર અને ગુણચંગણિએ બન્નેય એક જ વ્યક્તિ છે. ઉપર “ગુણચંદ્રગણિ અને શ્રી દેવભદ્રસૂરિ એ ભિન્નનામધારી એક જ મહાપુરુષ છે' એ સાબિત કરવા માટે તેમની જે ત્રણ કૃતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ઉપરાંત તેમણે અનેક સ્તોત્રોની તથા પ્રમાણુપ્રકાશ (?) જેવા સમર્થ દાર્શનિક ગ્રંથની પણ રચના કરી છે. તેમનાં સ્તોત્રો પૈકી ત્રણ તેત્રો તેમ જ પ્રમાણપ્રકાશ ( 3) ગ્રંથને જેટલે અંશ લભ્ય થઈ શક્યાં છે એ બધાંયને અહીં કથાનકોશને અંતે પ્રસિદ્ધ કરેલ છે. એ પ્રસિદ્ધ કરેલ સ્તોત્રો જોતાં તેમ જ કથારત્નકેશ આદિમાં સ્થળે સ્થળે આવતી દાર્શનિક ચર્ચાઓ જોતાં શ્રી દેવભદ્રાચાર્યને સમર્થ દાર્શનિક આચાર્યની કટિમાં સમાવેશ કરવો જરા પણ અનુચિત કે અસંગતિભર્યો નહિ જ લાગે. પ્રસ્તુત પ્રકાશનને અંતે જે દાર્શનિક પ્રકરણ અને સ્તોત્રો પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે, એ પાટણ ખેત્રવરણી પાડાના તાડપત્રીય ભંડારમાંની પ્રાચીનતમ તાડપત્રીય પ્રકરણપથીમાંથી મળી આવ્યાં છે. જેને આધારે તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. એ રસ્તોત્રો જેવાં મળ્યાં છે તેવાં જ શક્ય સંશોધન સાથે પ્રસિદ્ધ કર્યા છે, એટલે એના સંબંધમાં ખાસ કશું જ કહેવાનું નથી, પરંતુ “પ્રમાણુપ્રકાશ” નામનું જે પ્રકરણ પ્રસિદ્ધ કર્યું છે, એ પ્રકરણના નામને અથવા એના પ્રણેતાને સૂચવતો કશોય ઉલ્લેખ એ પોથીમાંથી મળી શક્યો નથી, તે છતાં એ અપૂર્ણ અને નિર્નામક પ્રકરણનું નામ મેઘમાપ્રારા” આપ્યું છે તે એ પ્રકરણના ત્રીજા લેકમાં આવતા પ્રમાણેત્ર યત સfdવાત: પ્રવાતે '' એ આર્થિક અનુસંધાનને લક્ષમાં રાખીને જ આપવામાં આવ્યું છે. એ જ રીતે ગ્રંથપ્રણેતા તરીકે આચાર્ય દેવભદ્રના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એનું કારણ એ છે કે, આ પ્રકરણ, ઉપર તાડપત્રીય પોથીમાં, દેવભદ્રસૂરિકૃતિ સ્તોત્રસંગ્રહ સાથે સંલગ્ન હોઈ તેમ જ આચાર્ય દેવભદ્રની સ્તોત્રરચનામાં તેમ જ બીજી દરેક કૃતિમાં તેમની દાર્શનિકતાને પ્રભાવ દેખાતો હોઈ આ કૃતિ તેમની હોવી જોઈએ એમ માનીને મેં પોતે પ્રસ્તુત પ્રકરણને એમની કૃતિ તરીકે નિર્દેશી છે. એટલે સંભવ છે અને કદાચ શક્ય પણ છે કે–પ્રસ્તુત પ્રકરણનું નામ “પ્રમાણપ્રકાશ” ન હોય અને એના પ્રણેતા આચાર્ય દેવભદ્ર પણ ન હોય. આમ છતાં એ પ્રકરણમાં આઠમો શ્લેક જોયા પછી “પ્રસ્તુત પ્રકરણ શ્વેતાંબરાચાર્યવિરચિત છે” એ વિષે તો જરા પણ શંકા રહેતી નથી: वादन्यायस्ततः सर्ववित्त्वे च भुक्तिसम्भवः । पुस्त्रियोश्च समा मुक्तिरिति शास्त्रार्थसंग्रहः ॥ ८॥ આ લેકમાં જણાવ્યા પ્રમાણે “પ્રસ્તુત પ્રકરણમાં કેવળજ્ઞાનીને આહારને સંભવ છે અને પુરુષ અને સ્ત્રીને એકસરખી રીતે મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે, આ બે વિષયો ચર્ચવામાં આવશે.” આથી પ્રસ્તુત પ્રકરણ કહેતાંબરાચાર્યપ્રણીત જ છે, એ નિર્વિવાદ રીતે પુરવાર થાય છે. આ પ્રમાણે અહીં ટૂંકમાં જણાવવામાં આવ્યું છે તે ઉપરથી આપણને ખાતરી થાય છે કે, પૂજ્ય આચાર્ય શ્રી દેવભદ્રસુરિ સમર્થ કથાકાર, રસુતિકાર તેમ જ દાર્શનિક બહુશ્રુત આચાર્ય હતા. આચાર્ય દેવભદ્રસૂરિના સંબંધમાં આટલું નિવેદન કર્યા પછી તેઓશ્રી કયા ગચ્છના હતા” એ પ્રશ્ન રહી જાય છે. આ વિષે અહીં એટલું જ કહેવું પ્રાપ્ત છે કે, આજે એમને જેટલા ગ્રંથ વિદ્યમાન છે એ પૈકી કઈમાં પણ તેઓશ્રીએ પોતાના ગુનો નામનિર્દેશ કર્યો નથી, પરંતુ એ ગ્રંથની વિસ્તૃત પ્રશસ્તિઓમાં તેઓ પોતાને માત્ર વજશીખીય અને ચંદ્રકુલીન તરીકે જ ઓળખાવે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૨] જ્ઞાનાંજલિ છે. એટલે આ વિષે અમે પણ તેઓશ્રી પોતે પોતાને ઓળખાવે છે તેમ તેમને “વજલાખીય અને ચંદ્રકુલીન આચાર્ય તરીકે જ ઓળખાવીએ છીએ. જોકે જેસલમેરની તાડપત્રીય પાર્શ્વનાથચરિત્રની પ્રતિની પ્રશસ્તિમાં “વિના, વફરસીહા' પાઠને ભૂંસી નાખીને બદલામાં રર વરસાgિ” પાઠ, અને “સાયનિતરવુદ્ધિારાવચનામrો ' પાઠને ભૂંસી નાખીને તેના સ્થાનમાં “ચાર નિવૃદ્ધિાર વરસ ગાથા” પાઠ લખી નાખેલો મળે છે, પરંતુ એ રીતે ભૂંસી–બગાડીને નવા બનાવેલા પાઠોનો ઐતિહાસિક પ્રમાણ તરીકે ક્યારે પણ ઉપયોગ કરી શકાય નહિ. એટલે અમે એવા પાઠોને અમારી પ્રસ્તુત પ્રસ્તાવનામાં પ્રમાણ તરીકે સ્વીકાર્યા નથી. ઉપર જણાવવામાં આવ્યું તેમ જેસલમેરમાં એવી ઘણી પ્રાચીન પ્રતિઓ છે, જેમાંની પ્રશસ્તિ અને પુપિકાઓના પાઠને, ગ૭વ્યામોહને અધીન થઈ બગાડીને તે તે ઠેકાણે “ખરતર” શબ્દ લખી નાખવામાં આવ્યો છે, જે ઘણું જ અનુચિત કાર્ય છે. ૬. કથા રત્નકોશનાં અનુકરણ અને અવતરણ–આચાર્ય શ્રી દેવભદ્રનો પ્રસ્તુત કથાનકેશ રચાયો ત્યારથી તેની વિશિષ્ટતાને લઈ એટલી બધી ખ્યાતિ પાથી ચૂક્યો હતો કે બીજા બીજા જૈન આચાર્યોએ પોતપોતાના ગ્રંથોમાં તેનાં અનુકરણ અને અવતરણો કરીને પોતાની અને પિતાની કૃતિઓની પ્રતિષ્ઠા વધારી હતી. આચાર્ય શ્રી દેવભદ્રસૂરિકૃત દેવવંદનભાષ્ય ઉપર શ્રી ધર્મકીર્તિએ રચેલી સંધાચારવિધિ” નામની ટીકામાં કથાનકેશની કથાને જેમની તેમ સહજ ફેરફાર કરીને ઉધરી છે. તેમ જ સુવિહિત પૂર્વાચાર્યપ્રણીત “ગુપ્તત્ત્વસિદ્ધિમાં કથાનકેશનું એક આખું પ્રકરણું જ અક્ષરશઃ ગોઠવી દીધું છે. અને આચાર્ય શ્રી જિનપ્રભસૂરિએ પિતાના વિધિપ્રપા ગ્રંથમાં ધ્વજારોપણવિધિ, પ્રતિષ્ઠપકરણસંગ્રહ તથા પ્રતિષ્ઠાવિધિ નામનાં પ્રકરણોમાં કથાનકોશનાં તે તે સળંગ પ્રકરણ અને તેમાં આવતા શ્લેકનાં અવતરણ કરેલાં છે. ઉક્ત હકીકતને સ્પષ્ટ ખ્યાલ આવે તે માટે આ નીચે થોડોક ઉતારે આપીએ છીએ : कथारत्नकाश विजयकथानक ११ तस्स य रन्नो मित्तो अहेसि दढगाढरूढपडिबंधो । आबालकालसहपंसुकीलिओ नाम सिरिगुत्तो ॥ १६ ।। सुहिसयणबंधवाणं थेवं पि हु नेव देइ ओगासं । घणमुच्छाए परिहरइ दूरओ साहुगोट्टि पि ॥ २१ ॥ नवरं चिरपुरिसागय-सावयधम्मक्खणं जहावसरं । जिणपूयणाइपमुहं जहापयट्ट कुणइ किं पि ॥ २२ ॥ उक्खणणखणणपरियत्तणाहिं गोवेइ तं च निययधणं । अवहारसंकियमणो पइकवरणं लंछणे नियइ ॥२३॥ सिट्ठ जणणीए अन्नया य तुह पुत्त ! संतिओ ताओ । साहिंतो मह कहमवि परितोसगओ गिहादूरे ॥ ५२ ॥ अट्ठावयस्स कोडीउ अट्ट चिट्ठति भूमिनिहियाओ। ता वच्छ ! किं न ठाणाई ताई इण्हि खणेसि ? त्ति ॥ ५३ ॥ ત્યાત્રિ | Page #222 -------------------------------------------------------------------------- ________________ કથાનકેશ અને તેના કર્તા શ્રી દેવભદ્રસૂરિ [ ૧૯૩ संघाचारविधि विजयकुमारकथा पृ. ४२८ दृढगाढ प्रतिबन्धः श्रीगुप्ताख्यः कुबेरसमविभवः । सहपंसुकीलिओ तस्स आसि मित्तो महाकिविणो ॥२॥ न ददाति स्वजनेभ्यः किञ्चिन्न व्ययति किञ्चिदपि धर्म । धणमुच्छाए वज्जइ गमागमं सवठाणेसु ॥ ३ ॥ नवरं चिरपुरुषागत-जिनवरधर्मक्षणं यथावसरम् । जिणपूयणाइपमुहं जहापयट्ट कुणइ किं पि ॥ ४ ।। उत्खननखननपरिवर्तनादिभिः तद्धनं निजं नित्यम् । अवहारसंकियमणो गोवंतो सो किलेसेइ ॥५॥ सदनान्त: किञ्चिदपि द्रव्यमपश्यन्नसौ बहुक्लेशः। भोयणमवि अज्जतो कया वि जणणीइ इममुत्तो ।। ८ ।। वत्सेह स्थानेऽष्टौ कोटयः कनकस्य सन्ति निक्षिप्ताः । तुह पिउणा ता गिण्हसु कयं किलेसेहिं सेसेहिं ॥ ६ ॥ રૂત્યાદ્રિ છે પ્રસ્તુત વિજય નામના શ્રેષ્ઠિપુત્રની કથા કથાનકોશકારે ચૈત્યાધિકારમાં આપેલી છે, ત્યારે એ જ કથા સંધાચારવિધિના પ્રણેતાએ સ્તોત્રના અધિકારમાં વર્ણવેલી છે. કથાનકોશમાં એ કથા આખી પ્રાકૃતમાં છે, ત્યારે સંધાચારવિધિકારે એ કથાને બે ભાષામાં એટલે કે એક જ ગાથામાં પૂર્વાર્ધ સંસ્કૃત અને ઉત્તરાર્ધ પ્રાકૃત એમ બે ભાષામાં જેલી છે. સંધાચારવિધિટીકામાંની કથામાં જે ઉત્તરાર્ધ પ્રાકૃત છે તે આખી કથામાં મોટે ભાગે કથાનકેશના અક્ષરેઅક્ષર ઉદ્ધરેલ છે અને પૂર્વાર્ધ પણ કથાનકોશમાંની કથાના લગભગ અનુવાદ જેવા છે, જે ઉપર આપેલી સામસામી ગાથાઓને સરખાવવાથી સ્પષ્ટ થઈ જાય એમ છે. આચાર્ય મહારાજ શ્રી વિજ્યનીતિસૂરિ તરફથી પ્રસિદ્ધ થયેલ ગુસ્તત્ત્વસિદ્ધિમાં પૃ. ૪૭ ઉપર સંવેગરંગશાલાના નામે ઉદ્ધરેલ “શ્વેતરમ સો વાસધરો નામ મા વિયો” એ ગાથાથી શરૂ થતું ૫૯ ગાથાનું જે પ્રકરણ છે તે આખુંય કથાનકેશના પૃ. ૧૦ થી ૧૨ માં ગાથા ૧૮૫ થી ૨૪૩ સુધીમાં છે. ગુરુતત્વસિદ્ધિમાં આ પ્રકરણ સંગરંગશાલાના ઉતારા તરીકે જણાવેલ છે. પણ ખરી રીતે આ પ્રકરણું કથાનકોશમાંનું જ છે. આ ઉપરથી ગુરુતત્ત્વસિદ્ધિના રચના સમય ઉપર પણ પ્રકાશ પડે છે અને કથાનકોશની આદેયતા પણ પુરવાર થાય છે. વિધિપ્રપા પૃ૧૦૯ ઉપર પ્રતિષ્ઠા પ્રસંગને લગતી કેટલીક મુદ્રાઓના વર્ણન અંગેની પાંચ ગાથાઓ આપેલી છે તે અને ત્યાર પછી પૃ. ૧૧૧ ઉપર પ્રતિષ્ઠા સંબંધે જે ૩૯ ગાથાઓ છે તે બધી અક્ષરશ: પ્રસ્તુત કથાનકોશમાં પૃ૦ ૮૬ ગાથા ૧૭ થી ૫૫ સુધીમાં ઉપલબ્ધ છે. તથા પૃ. ૧૧૪ ઉપર વિજારોપણવિધિ ના નામ નીચે જે ૪૦ થી ૫૦ ગાથાઓ નોંધેલી છે તે પણ કથાનકેશમાં આવતા વિજયથાનકમાં પૃ૦ ૭૧ ઉપર આપેલી ૧૧૪ થી ૧૨૪ ગાથાઓ છે. વિધિપ્રપાકારે ત્યાં કથાનકોશના નામનો ઉલ્લેખ પણ કર્યો છે. આ પ્રમાણે અહીં કથારત્નકેશનું અનુકરણ અને અવતરણ કરનાર સુવિહિત પુરુષોના બે-ત્રણ ગ્રંથની તુલના કરી છે, પરંતુ બીજા આચાર્યોની કૃતિમાં પણ કથાનકેશનાં અનુકરણો અને અવ જ્ઞાનાં. ૨૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૪] htv તરણો જરૂર હશે; પરંતુ અહીં તે આટલેથી જ વિરમું છું. આ અનુકરણે અને અવતરણેએ પણ પ્રસ્તુત કથારત્નકેશ ગ્રંથના સંશોધનમાં વધારાની સહાય કરી છે એટલે એ દષ્ટિએ પણ તે તે અનુકરણ કરનારા અને અવતરણ કરનારા આચાર્યો વિશેષ સ્મરણાર્હ છે. ૭. કથા રત્નકેશના સંશોધન માટેની પ્રતિ –આજે કથાનકોશની એકંદર ત્રણ પ્રતિ વિદ્યમાન છે એમ જાણી શકાયું છે. જે પૈકીની એક પ્રતિ ખંભાતના તાડપત્રીય ભંડારમાં છે, એક પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજ્યજી મહારાજના વડોદરાના વિશાળ જ્ઞાનભંડારમાં છે અને એક ચૂર(મારવાડ)ના તેરાપંથીય જ્ઞાનભંડારમાં છે. આ રીતે આજે જોવા-જાણવામાં આવેલી ત્રણ પ્રતો પૈકી માત્ર ખંભાતના ભંડારની પ્રતિ જ સાવંત પરિપૂર્ણ છે. તે સિવાય પૂજ્ય પ્રવર્તક મહારાજ શ્રીના ભંડારની પ્રતિ એક કાળે સાઘત પરિપૂર્ણ હોવા છતાં અત્યારે એમાંથી આદિમધ્ય-અંતમાંનાં ઘણાં પાનાં ગૂમ થયેલાં હેઈ ખંડિત પ્રતિ છે; જ્યારે ચૂરુના ભંડારની પ્રતિ કાગળ ઉપર લખાયેલી ગ્રંથના ઉત્તરાખંડરૂપ છે. આ ત્રણ પ્રતો પૈકી જે બે અતિ પ્રાચીન તાડપત્રીય પ્રતિઓને મેં મારા પ્રસ્તુત સંશોધનમાં ઉપયોગ કર્યો છે તેને પરિચય આ ઠેકાણે કરાવવામાં આવે છે ખં પ્રતિ–આ પ્રતિ ખંભાતના “શ્રી શાંતિનાથ જૈન જ્ઞાનભંડારને નામે ઓળખાતા પ્રાચીનતમ અને ગૌરવશાલી તાડપત્રીય જૈન જ્ઞાનભંડારની છે. પ્રતિ અતિસુકોમળ સુંદરતમ શ્રીતાડપત્ર ઉપર સુંદર લિપિથી લખાયેલી છે. એની પત્રસંખ્યા ૩૧૭ છે. તેની દરેક પૂઠીમાં ત્રણ, ચાર કે પાંચ લીટીઓ લખેલી છે. દરેક લીટીમાં ૧૨૭ થી ૧૪૦ લગભગ અક્ષરો છે. એ અક્ષરે ઠેકઠેકાણે નાના-મોટા લખાવા છતાં લિપિનું સૌદર્ય આદિથી અંત સુધી એકસરખું જળવાયેલું છે. પ્રતિની લંબાઈ પહોળાઈ ૩૧૪રા ઈચની છે. પ્રતિ લાંબી હોઈ તેનાં પાનાં સુવ્યવસ્થિત રીતે રહી શકે એ કારણસર દોરો પરોવવા માટે તેના વચમાં બે કાણું પાડી ત્રણ વિભાગમાં લખાયેલી છે. પ્રતિ વિક્રમ સંવત ૧૨૮૬માં લખાયેલી હોવા છતાં તેની સ્થિતિ હજુ જેવી છે તેવી નિરાબાધ છે. પ્રતિ ઘણી જ અશુદ્ધ છે એટલું જ નહિ, પણ એમાં ઘણે ઠેકાણે પંક્તિઓની પંક્તિઓ જેટલા પાઠો પડી ગયા છે, તેમ જ લેખકની લિપિવિષયક અજ્ઞાનતાને લીધે સ્થાન-સ્થાન પર અક્ષરોની ફેરબદલી તથા અસ્તવ્યસ્ત બહુ જ થયેલાં છે. પ્રતિના અંતમાં તેના લખાવનાર પુણ્યવાન આચાર્ય અને શ્રાવકની એકવીસ લેક ક્ટલી લાંબી પ્રશસ્તિ લખેલી હોવા છતાં કઈ ભાગ્યવાને એ પ્રશસ્તિને સદંતર ભૂંસી નાખવાનું પુણ્યકાર્ય ઉપાર્જન કર્યું છે ! તે છતાં એ ઘસી–ભૂંસી નાખેલી પ્રશસ્તિને અતિ પ્રયત્નને અંતે અમે જે રીતે અને જેટલી વાંચી શક્યા છીએ તેટલો ઉતારે આ નીચે આપીએ છીએ: ___ इति प्रव्रज्यार्थचिन्तायां श्रीप्रभप्रभाचन्द्रचरितमुक्तम् । तदुक्तौ च सम्यक्त्वादिपञ्चाशदर्थाधिकारसम्बद्धः कथारत्नकोशोऽपि समाप्तः ॥ छ ॥ छ । छ ॥ मङ्गलं महाश्रीः ॥ शुभं भवतु ।। शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः ॥ १॥ छ । ६०३ ॥ छ । संवत् १२८६ वर्षे श्रावण शुदि ३ बुधेऽद्येह प्रह्लादनपुरे कथारत्नकोशपुस्तकमलेखीति भद्रमिति ॥ छ । ॥ छ । छ । ॥ श्रीमद्वीरदृशः पान्तु सुधावृष्टे: सहोदराः । स्त्र भूगर्भशस्यानां फलसम्पत्तिहेतुकम् ॥ १॥ श्रीमत्प्राग्वाटवंशो जगति विजयतेः । ..जगुरुगणनाप्रौढमेधाभिरामः । " •••••••••••••••••ાનામાઇભવાનVIન. ! Page #224 -------------------------------------------------------------------------- ________________ કથાનકોશ અને તેના કર્તા શ્રી દેવભદ્રસૂરિ | [ ૧૯૫ उच्चेः शाखासहस्त्रैः परिकलितवपुः पात्रपूरान्वितोऽसौ, चित्रं छिद्रन यस्मिन्नघजडकलितो नैव युक्तो न हीनः ॥२॥ तस्मिन् क्ष्माभृति...ययनोदया...नमलक्षणाभिदुरि......सा......स ।।३।। .................क्तो, मोढेरके वीरजिनस्य भक्तः । अगण्यपुण्योपचितोऽत्र शस्यो, देदाख्यसाधुः स्त्रजन कमान्यः ॥ ४ ॥ तस्यात्मजो देल्हणनामवेय, औदार्यधैर्यादिगुणैरमेयः । कलत्रमेतस्य बभूव धन्या, दानक......रिरेव...... ॥ ५ ।। .........प्रभूता................................. । .......तदानशीलोछीते मिमीतेत्फलयेतनूजे ॥ ६ ॥ आद्याऽऽदिमस्याजनि देल्हुकाख्या, कान्तऽभवद्धाइणिका द्वितीया। पुत्रोऽपरस्याः किल राजदेवो, ज्येष्ठः कनिष्ठोऽजनि कामदेवः ॥ ७॥ राजदेवस्य तो.............................. । ............................................ ॥ ८॥ ना...कामा विदिता प्रशान्ता, पतिव्रता थेहडसाधुकान्ता । विख्यातवंशा पतिभक्तिरक्ता, दोषविमुक्ता कुलधर्मयुक्ता ॥६॥ ...शुभं सुम......समा..................... । तस्य प्रणाम......तकामरामदेव इति निर्मितन ॥ १०॥ ........................वुवर्तिकाः ॥११॥ प्रथमा विजयिणि म, द्वितीया भोलिकाभिधा । शम्भूदेवो विनीतोऽस्ति, भोलीपुत्रः............॥ १२ ।। पत्नी कल्हू रामदेवस्य दक्षा प्रत्यक्षेयं दृश्यते शुद्धपक्षा । भर्तुर्भक्ता शुद्धशीला विनीता, जाता चेयं रामचन्द्रस्य सीता ॥ १३ ॥ मालवमंडलमध्ये........................भूपाल... । ............णोपाजितसंतत पाण्डित्यं रामदेवो यम् ॥ १४ ॥ जिनेन्द्रदेवाल [य]पौषधे च, वापीसरःकूपनिपानकानि । नवीन-जीर्णोद्धरणेषु नित्यं सदोद्यतः पण्डितरामदेवः । १५ ॥ षड्दर्शने पूजनबद्धकक्षः, दाने च दीनोद्धरणे च दक्षः । सन्न्यायमार्ग कृतशुद्धपक्षः..................... ॥ १६ ॥ ..................श्री.........हें कुलगोत्र...... । प्रसादमासाद्य वटदुरीत्या आचन्द्रसूर्यं शतशाखमेतु ॥ १७ ॥ त ......सुरयो मान्याः, श्रीश्रीपरमेश्वराः ।। तत्पादाम्बुजरवयः, श्रीजगश्चन्द्रसूरयः (?) ॥ १८ ॥ Page #225 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ afક.. સં વતરાં ............................. છે | श्रीसोमतिलकसूरिभूरिगुणश्चरितचारुचारित्रः । तच्छिष्यः सोमयशास्तस्मादुपदेशमासाद्य ॥ २० ॥ विद्यादानं दानतो मुख्यमेतज्ज्ञात्वा सम्यक् श्रीकथारत्नकोशः । fપત્રો.............પુષ્યતોનૈનં રહ્યું.....૨૨ ...... | ૨૨ fTT=..........વર્તી દ્રશ્ય મહે.... fifસાળાક્યોના........ચા | યાવર બસો ...... | ૨૨ I છે !!......... ......... છે . પ્રસ્તુત પ્રતિનાં પાનાં વચમાં કઈ કઈ ઠેકાણે ઘસાઈ ગયેલાં છે એ બાદ કરીએ તો આ પ્રતિ સાવંત પરિપૂર્ણ છે. પ્રતિ ખંભાતના જ્ઞાનભંડારની હોઈ તેની સંજ્ઞા અમે ખં રાખી છે. પરંતુ જ્યાં પ્રપ્રતિ ખંડિત હાઈ ફક્ત આ એક જ પ્રતિના આધારે સંશોધન કર્યું છે ત્યાં આ પ્રતિના અશુદ્ધ પાઠોને ટિપ્પણમાં આપતાં આ પ્રતિને અમે તૌ એ સંકેતથી ઓળખાવી છે. એટલે કે આથી અમે એમ જણાવવા ઈચ્છીએ છીએ કે જ્યાં અમે પાઠભેદ સાથે પ્રત એમ નોંધ્યું હોય ત્યાં એમ સમજવું કે એ ઠેકાણે પ્ર. પ્રતિ ખંડિત હોઈ તે તે વિભાગને માત્ર ખં પ્રતિના આધારે જ સંપાદિત કરવામાં આવ્યું છે. પ્ર. પ્રતિ–આ પ્રતિ પૂજ્યપાદ વયોવૃદ્ધ શાંતિમૂર્તિ પરમગુરુદેવ પ્રવર્તકજી મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી કાંતિવિજયજી મહારાજના વડોદરાના જૈન જ્ઞાનભંડારની છે. એ પ્રતિ પાટણ શ્રી સંધના જ્ઞાનભંડારનાં અસ્તવ્યસ્ત તાડપત્રીય પાનાંમાંથી મેળવેલી હોઈ ખરી રીતે એ પાટણ શ્રીસંઘના જ્ઞાનભંડારની જ પ્રતિ કહી શકાય. આ પ્રતિ સુંદરતમ શ્રીતાડપત્ર ઉપર અતિમનહર એકધારી લિપિથી લખાયેલી છે. પ્રતિના અંતનો ભાગ અધર હોઈ તેનાં એકંદર કેટલાં પાનાં હશે એ કહી શકાય તેમ નથી. તે છતાં અત્યારે જે પાનાં વિદ્યમાન છે તે ૧૩૯ થી ૨૯૫ સુધી છે. તેમાં પણ વચમાંથી ૧૭. ૧૮, ૨૦૧ થી ૨૨૭, ૨૪ અને ૨૫ આ પ્રમાણે બધાં મળી એકંદર એકત્રીસ પાનાં ગૂમ થયાં છે. એટલે આ પ્રતિનાં વિદ્યમાન પાનાં માત્ર ૧૨૬ હોઈ સામાન્ય રીતે એમ કહી શકાય કે આ પ્રતિનાં બે ભાગનાં પાનાં ગૂમ થયાં છે, જ્યારે માત્ર ત્રીજા ભાગ જેટલાં જ પાનાં વિદ્યમાન છે. આમ છતાં આ ખંડિત પ્રતિ શુદ્ધપ્રાય હોઈ એણે પ્રસ્તુત ગ્રંથના સંશોધનમાં ખૂબ જ મદદ કરી છે. અનેક ઠેકાણે પંક્તિઓની પંક્તિ જેટલા પાઠો, જે ખં૦ પ્રતિમાં પડી ગયેલા હતા, તે પણ આ ખંડિત પ્રતિ દ્વારા પૂરી શકાય છે. પ્રસ્તુત પ્રતિને કઈ વિદ્વાને વાંચીને સાંગોપાંગ સુધારવા પ્રયત્ન કર્યો છે અને કઈ કઈ ઠેકાણે કઠિન શબ્દ ઉપર ટિપ્પણ પણ કરેલ છે. પ્રસ્તુત પ્રતિ તાડપત્રીય લખાણના જમાનામાં જ ગમે તે કારણસર ખંડિત થયેલ હોઈ તેમાં ઘણે ઠેકાણે પાનાં નવાં લખાવીને ઉમેરવામાં આવ્યાં છે, જે ખં, પ્રતિને મળતી કઈ પ્રતિ ઉપરથી લખાયેલાં હોય તેમ લાગે છે. પ્રતિના પાનાની દરેક પૂઠીમાં પાંચ કે છ લીટીએ લખેલી છે. દરેક લીટીમાં ૧૧૫ થી ૧૩૦ અક્ષરો છે. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૩૦૪૨ ઈંચની છે. આ પ્રતિ પણ, ઉપર જણાવ્યા મુજબ, દોરો પરોવવા માટે વયમાં બે કાણું પાડી ત્રણ વિભાગમાં લખવામાં આવી છે. પ્રતિની લિપિ અને સ્થિતિ Page #226 -------------------------------------------------------------------------- ________________ કથાનકેશ અને તેના કર્તા શ્રી દેવભદ્રસૂરિ ( ૧૯૭ જોતાં એ ખં પ્રતિ કરતાં વધારે પ્રાચીન છે અને એની સ્થિતિ જરાજી થઈ ગઈ છે. પ્રસ્તુત પ્રતિ અત્યારે પ્રવર્તકજી મહારાજશ્રીના જ્ઞાન ભંડારમાં હોઈ એની સંજ્ઞા અમે પ્રઢ રાખી છે અને જ્યાં પ્રતિમાંના સુધારેલા પાઠભેદોને અમે પાઠાંતરમાં આવ્યા છે ત્યાં પ્રસં. એમ જણાવ્યું છે. પ્રતિઓની વિશેષતા અને શુદ્ધ શુદ્ધયાદિ—ઉપર જે બે પ્રતિઓનો પરિચય આપવામાં આવ્યો છે તે પૈકી પ્ર પ્રતિ બ્રાન્તિ રહિત શુદ્ધ લિપિમાં લખાયેલી છે. એમાં લેખકના લિપિવિષયક અજ્ઞાનજનિત અશુદ્ધિઓ બહુ જ ઓછી છે તેમ જ એ પ્રતિને કોઈ વિદ્વાને સુધારેલી પણ છે; એટલે તેના વિષે ફક્ત એટલું જ કહેવાનું રહે છે કે પ્રતિના શોધકે કથાસમાપ્તિની પુષિકામાં કેટલેક ઠેકાણે ત શ્રીદેવમદ્રસૂરિવરતે” એ પ્રમાણે ગ્રંથકારના નામને નિર્દેશ કરતી જે પંક્તિ ઉમેરેલી છે એ અમે સ્વીકારી નથી. આ સિવાય આ પ્રતિ વિષે કશું જ કહેવાનું નથી. પરંતુ ખં, પ્રતિમાં લેખકના પ્રમાદ અને લિપિવિષયક અજ્ઞાનપણાને લઈ ડું , p 1, " તુ, ૨ ૩, ટુ , ઠ , ૪ ૨, ૩ ૨, ન ત, રથ કહ્યું, તે , તિત્તિ, નુ સૂ, તુ તુ, " ૧, ૬ ય, ૩ ૪, સ, ન મ, શ ષ સ ઇત્યાદિ અક્ષરોનો પરસ્પર વિપર્યાસ થવાને લીધે ઘણી જ અશુદ્ધિઓ વધી જવા પામી છે. તેમ જ પ્રતિના લેખકે ઘણે ઠેકાણે પડિમાત્રા અને હવે ઈકારની વેલંટિ––માં કશો ભેદ રાખે નથી. ઘણે ઠેકાણે એકવડાને બદલે બેવડા અને બેવડાને બદલે એકવડા અક્ષરે લખી નાખ્યા છે. આ જાતના અશુદ્ધ પાઠોને અમે લિપિબ્રાતિના નિયમો, શાસ્ત્રનો વિષય, ગ્રંથકારની ભાષા, છંદનું ઔચિત્ય આદિ વસ્તુને લક્ષમાં રાખી સુધારવા પ્રયત્ન કર્યો છે. અને આ રીતે સુધારેલા પાઠને, વાચકગણને વાંચવામાં ગરબડ કે બ્રાનિત ન થાય એ માટે કષ્ટકમાં ન આપતાં મૂળમાં જ અમે આપ્યા છે અને અશુદ્ધ પાઠને યથાયોગ્ય નીચે ટિપ્પણમાં આપ્યા છે. પરંતુ જ્યાં જ્યાં બીજી પ્રતિ સહાયક થતી રહી છે ત્યાં અમે એવા અશુદ્ધ પાઠાને જતા જ કર્યા છે. પ્રસ્તુત સંપાદનમાં ઘણે ઠેકાણે જો, હો7િ, 09ત ઇત્યાદિ જેવા પસવર્ણયુક્ત પાઠો નજરે પડશે એ અમે નથી કર્યા પણ પ્રતિમાં જ એ જાતના પરસવર્ણવાળા પાઠો છે. તેમ જ ૩ય (સંચિત)ને બદલે , સાલું સંવલા (સં. સાક્ષાત) ને બદલે સંર્વ સંવ જેવા વિવિધ પ્રયોગો દેખાશે અને દીર્ઘ તથા અનુસ્વારથી પર બેવડાયેલા અક્ષરવાળા રં, વવા, વાવાય જેવા પાઠો પણ જોવામાં આવશે. એ બધા પાઠ આખા ગ્રંથમાં ઠેકઠેકાણે ઉપલબ્ધ થતા હોઈ એ બધાને સુધારવા અનુચિત સમજી જેમ ને તેમ કાયમ રાખવામાં આવ્યા છે. પ્રસ્તુત મુદ્રણમાં જ્યાં જ્યાં પ્રતિમાં પાઠ કે અારો પડી ગયેલા લાગ્યા છે ત્યાં ત્યાં અર્થાનુસંધાન માટે જે નવી પાઠપૂર્તિ કરવામાં આવી છે એ દરેક પાઠોને [ ] આવા ચેરસ કોકમાં આપ્યા છે. પ્રસ્તુત પ્રકાશનમાં પત્ર ૧૦૧ ના બીજા પૃષ્ઠમાં પહેલા કલેકના ઉત્તરાર્ધમાં બ્રાન્તિથી “ગતિસમ્મ”િ પાઠ છપાયો છે તેને સુધારીને “નિતસમુદ્ર’ એ પ્રમાણે વાંચો. અંતમાં પ્રસ્તુત ગ્રંથના સંશોધનમાં અને તેની વિષમ પદાર્થ દ્યોતક ટિપ્પણી કરવામાં અતિ સાવધાનતા રાખવા છતાં અતિશ્રમથી થયેલી ખલનાઓ જણાય તેને સુધારીને વાંચવા વિદ્વાનોને અભ્યર્થના છે. ઇતિ શમ. [‘કથાનકેશ” પ્રસ્તાવના, સં. ૨૦૦૭ ] Page #227 -------------------------------------------------------------------------- ________________ એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ જૈનાએ અને જૈનાચાર્યાએ જેમ પેાતાના પ્રાચીન સાહિત્યની રક્ષા કરી છે તે પ્રમાણે ગૌરવભર્યાં જૈનેતર સાહિત્યનું પણ રક્ષણ તેમ જ પણ તે તે ગ્રંથેાના ઉતારા કરાવી, તે તે ગ્રંથા ઉપર ટીકા -ટિપ્પર આદિ રચી, અનેક પ્રકારે કર્યું છે. આ પ્રકારનુ રક્ષણ તેમ જ પેાષણ ખડનાત્મક દૃષ્ટિથી જ કરાતું હતું તેમ નહી, કિંતુ ગુણગ્રાહિપણાથી અને સાહિત્યવિલાસિતાથી પણ. આના ઉદાહરણરૂપે શ્રીમાન હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય તથા શ્રીમાન યશે।વિજયાપાધ્યાય આદિના ગ્રંથામાં આવતાં અવતરણા જ બસ થશે. ગુજરાતના જૈનેતર કવિઓના ગૌરવભર્યાં શ્રી વત્સરાજ વિરચિત ‘વ’, કાયસ્થકવિ સેટ્ટેલ વિરચિત ‘યમુન્ટરીયા’ આદિ ગ્રંથેનું રક્ષણ પણ પાટણના જૈન ભંડારામાં જ થયું છે. જેમ જૈનેએ સાહિત્યસેવા અનેક પ્રકારે કરી છે તેમ ગુજરાતના મહાપુરુષોના-રાજા મહારાજાએ, તેમના મહામાત્યે, તે તે સમયે વિદ્યમાન સાહિત્યવિલાસી ધનાઢયો અને ધર્માત્માના—અને તે તે ૧. મહાકવિ રાજશેખરકૃત ‘કાવ્યમીમાંસા' ગ્રંથ, જે બરેાડા એરિયેન્ટલ સિરીઝ તરફથી છપાઈને બહાર પડયો છે, તેની ત્રણ કોપીએ જૈન ભંડારમાંથી જ મળી હતી. બૌદ્ધગ્રંથ ‘કમલશીલ સટીક’ની કાપી પણ જૈન ભંડારમાંથી મળી છે. શુભલીમત કે જે પ્રાચીન છે તે મતને પણ એક ગ્રંથ પાટણના તાડપત્રના જૈન ભ`ડારમાં વિદ્યમાન છે. આ પ્રમાણે ન્યાય, કાવ્ય-નાટક, અલંકાર, જ્યોતિષ, નીતિ આદિના અનેક ગ્રંથૈા વિદ્યમાન છે કે જેની કાપી અન્યત્ર ન પણ મળે. ૨. દિનાગના ન્યાયપ્રવેશ પર હરિભદ્રની ટીકા, ધર્માંત્તર ઉપર મલ્લવાદિનુ ટિપ્પણ, રૂટના કાવ્યાલંકાર ઉપર મિસાધુની ટીકા, મમ્મટના કાવ્યપ્રકાશની માણિકયંદ્રકૃત કાવ્યપ્રકાશસ કેતકીકા, પંચ કાવ્ય ઉપર અન્યાન્ય જૈનાચાર્યાની ટીકાઓ, કાદબરી ઉપર ભાનુચંદ્ર-સિદ્ધિચંદ્રની વિસ્તૃત ટીકા અને મમ્મટના કાવ્યપ્રકાશ ઉપર ન્યાયાચા શ્રીમદ્ યશાવિજયાપાધ્યાયની વિસ્તૃત ટીકા-આ પ્રમાણે અનેક ગ્રંથા પર ટીકા રચાઈ છે. "6 ૩. एवं क्रमेण 'एषा' सदृष्टि: 'सतां' मुनीनां भगवत्पतञ्जलि भदन्तभास्करबन्धु भगवदत्तवाવીનાં યોગિનાનિત્યર્થ:’’ ચેાગષ્ટિ ટીકા, પત્ર ૧૫. તથા ‘વૃદ્ધિાવૈજ્' રૂચત્ર માવતા મય્યારે. બાવસ્થાવિતમ્” હૈમ કાવ્યાનુશાસનવિવેક, પત્ર ૧૭૩ ઇત્યાદિ. Page #228 -------------------------------------------------------------------------- ________________ तिहासिन प्रशस्ति સમયનાં પાટનગરાદિની જાહોજલાલી ઇત્યાદિના અવદાતોની રક્ષા પણ અનેક પ્રકારે કરી છે. આ પ્રકારના આપણે ચાર વિભાગ કરીશું: ૧. તેમના ચરિત્રગર્ભિત ગ્રંથો, ૨. તેમના નામાદિગર્ભિત શિલાલેખો,૫ ૩. ગ્રંથકારોએ પોતાના ગ્રંથોના પ્રારંભમાં કે અંતમાં ઉહિલખિત તે તે વર્ણનયુક્ત પ્રશસ્તિઓ, અને ૪. ગ્રંથના લખાવનારે તેના અંતમાં લખાવેલ પ્રશસ્તિઓ. જ્યાં સુધી ઉપર્યુક્ત પ્રકારનાં અંગોમાંનું એક પણ અંગ અપૂર્ણ હોય ત્યાં સુધી ગૂજરાતની વિભૂતિઓનું સંપૂર્ણ અવદાત આપણે જાણી શકીએ નહીં. આ જ કારણથી આવા પ્રકારના સાહિત્યના સંગ્રહની આવશ્યકતા જોવાયેલી છે. પ્રસ્તુત પ્રશસ્તિને આપણે ચતુર્થ વિભાગમાં દાખલ કરીશું. આ પ્રશસ્તિમાં જણાવેલ પેથડશાહે ચાર જ્ઞાનભંડારે સ્થાપ્યા, મડિલકે પણ કેટલુંક ગ્રંથેદ્વારનું કાર્ય કર્યું, અને પર્વતે પણ પુસ્તકભંડાર સ્થા” ઇત્યાદિ ઉલ્લેખથી તેમ જ મહારાજા કુમારપાળે, મંત્રી વરતુપાળ-તેજપાળે અને પેથડશાહ આદિએ અનેક ભંડાર સ્થાપ્યાના અન્ય ઠેકાણે મળતા ઉલ્લેખોથી જ ગુજરાતના ઇતિહાસના જૈનોએ કરેલા કાર્યની સહેજે ઝાંખી થાય છે. 'जिणदासमहत्तर' इति तेन रचिता चूणिरियम् ॥ . सम्यक् तथाऽऽम्नाय............भावादत्रोक्त यदुत्सूत्रम् । मतिमान्द्याद्वा किञ्चित्तच्छोध्यं श्रुतधरैः कृपाकलितः ॥ १ ॥ श्रीशीलभद्रसूरीणां शिष्यः श्रीचन्द्रसूरिभिः । विशकोद्देशके व्याख्या दृब्धा स्वपरहेतवे ।।२। वेदाश्वरुद्रयुक्ते ११७४ विक्रमसंवत्सरे तु मृगशीर्षे । माधसितद्वादश्यां समापितोऽयं रवौ वारे ॥ ३॥ इति श्री निशीथचूर्णिविंशकोद्देशकव्याख्या समाप्ता ॥ प्रथाग्र० संख्या २८००० ।। स्वस्ति श्रीप्रभुवर्द्धमानभगवत्प्रासादविभ्राजिते श्री संण्डेरपुरे सुरालयसभे प्राग्वाटवंशोत्तमः । आभूर्भूरियशा अभूत् सुमतिभूर्भूमिप्रभुप्राचित स्तज्जातोऽन्वयपद्मभासुररवि: श्रेष्ठी महानासडः ॥१॥ सन्मुख्यो मोषनामा नयविनयनिधिः सूनुरासीत्तदीय स्तभ्राता वर्द्धमानः समजनि जनतासु स्वसौजन्यमान्यः । अन्यूनाऽन्यायमार्गाऽपनयनरसिकस्तत्सुतश्चण्डसिंहः सप्ताऽऽसंस्तत्तनूजाः प्रथितगुणगणाः पेथडस्तेषु पूर्वः ॥ २ ॥ नरसिंहरत्नसिंही चतुर्थमल्लस्ततस्तु मुजाल: बिक्रमसिंहो धर्मण इत्येतेऽस्यानुजाः क्रमतः ॥ ३॥ सण्डेरकेऽणहिलपाटकपत्तनस्या૪. દ્વયાશ્રય મહાકાવ્ય, કુમારપાલપ્રતિબંધ, કુમારપાલચરિત્ર, મોહપરાજ્ય નાટક, વિમળબંધ, વસ્તુપાળચરિત્ર, સુકૃતસાગર ઇત્યાદિ. ५. मिरिनार, शत्रुनय, मासु, ता२॥ आदि महातीर्थाना समा.... Page #229 -------------------------------------------------------------------------- ________________ २०० ] ssन्ने य एव निरमापयदुच्च चैत्यम् । स्वस्वैः स्वकीयकुलदैवतवीरसेव्यश- (?) क्षेत्राधिराजसतताश्रिततसन्निधानम् ॥ ४ ॥ वासाऽवनी तेन समं च जाते कलौ कुतौ स्थापय देवहेतोः । वीजापुरं क्षत्रिय मुख्यबीज - सौहार्दतो लोक्करार्द्धकारी ( ? ) ॥ ५ ॥ अत्र रीरीमयज्ञातनन्दनप्रतिमान्वितम् । यश्चैत्यं कारयामास लसत्तोरणराजितम् ॥ ६ ॥ योsकारयत्सचिवपुङ्गववस्तुपाल - निर्मातेऽर्बुद गिरिस्थितनेमिचैत्ये । उद्धारमात्मन इव ब्रुडतो ह्यपार संसारदुस्तरणवारिधिमध्य इद्धः ॥ ७ ॥ गोत्रात्रे (गोत्रेऽत्रै ) वाऽऽद्याप्तविम्बं भीमसाधुविधित्सितम् । यः पित्तलमयं हैमदृढसन्धिमकारयत् ॥ ८ ॥ चरमजिनवरेन्द्रस्फारमूर्तिं विधाय गृहनिवसतौ प्रातिष्ठिपच्छुद्धलग्ने । पुरउरुतरदेवौकः स्थितायां च तस्यां समहमतिलघोः श्रीकरर्णदेवस्य राज्ये ॥ 2 ॥ खरससमयसोमे १३६० बन्धुभि: षड्भिरेव सममिह सुविधीनां साधने सावधानः । विमलगिरिशिरः स्थादीश्वरं चोज्जयन्ते यदुकुलतिलकाभं नेमिमानम्य मोदात् ॥ १० ॥ निजमनुजभवं यः सार्थकं श्राक् चकार विहितगुरुस पर्यः पालयन् साङ्घपत्यम् । कलसकलकलासत्कौशली निष्कलङ्कः पुनरपि षडकार्षीद् यो हि यात्रास्तथैव ॥ ११ ॥ त्रिभिः कुलकम् । मुनिमुनियक्ष १३७७ मितेऽब्दे दुर्भिक्षविलक्षदीनजनलक्षान् । वक्ष्याsनूनान्नानां दानात्स्वस्थांश्च यः कृतवान् ॥ १२ ॥ समयश्रुतिफलमतुलं स्वगुरोर्योऽथैकदाऽवबुध्य सुधीः । सकलं विमलं सततं सदागमं श्रावय मम त्वम् ।। १३ ।। જ્ઞાનાંજલિ Page #230 -------------------------------------------------------------------------- ________________ [२०१ એક ઐતિહાસિક જન પ્રશસ્તિ इत्यथितवांस्तस्मै गुरौ प्रवृत्तेऽकरोत्तथा कर्तुम् । तद्गतवीरगौतमनामारी रैरजतटङ्कः ॥ १४ ॥ तेनाऽर्हणाधनेनालेखयदाप्तोक्तिकोशसचतुष्कम् । सत्यादिसूरिवचनात् क्षेत्रनवकउप्तवान् वित्तम् ॥ १५ ॥ त्रिभिः कुलकम् । तत्तनयः पद्माह्वस्तदुद्भवो लाडणस्तदङ्गभवः । अस्ति स्माऽऽहणसिंहस्तदङ्गजो मण्डलिकनामा ॥ १६ ॥ श्रीरैवतार्बुदसुतीर्थमुखेषु चैत्यो द्धारानकारयदनेकपुरेष्वनल्पैः । न्यायाजितैर्घनभरैर्वरधर्मशालाः । यः सत्कृतो निखिलमण्डलमण्डलीकैः ॥ १७ ॥ वसुरसंभुवनप्रमिते १४६८ वर्षे विक्रमनृपाद् विनिजितवान् । दुष्कालं समकालं बह्वन्नानां वितरणाद् यः ॥ १८ ॥ वर्षेषु सप्तसप्तत्यऽधिकचतुर्दशशतेषु १४७७ यो यात्राम् । देवालयकलितां किल चक्र शत्रुञ्जयायेषु ॥ १६ ॥ 'श्रुतलेखनसङ्घार्चाप्रभृतीनि बहूनि पुण्यकार्याणि । योऽकार्षीद् विविधानि च पूज्यजयानन्दसूरिगिरा ॥ २० ॥ व्यवहर इत्याख्योऽभूदक्षस्तत्तनूज एव विजिताख्यः । वरमणकाईनानी सत्त्ववती जन्यजनि तस्य ॥ २१ ॥ तत्कुक्ष्यऽनुपममानसकासारसितच्छदात्रय: पुत्राः । अभवन् श्रेष्ठाः पर्वत-डूङ्गर-नरबदसुनामानः ॥ २२ ॥ तेष्वऽस्ति पर्वताख्यो लक्ष्मीकान्तः सहस्रवीरेण । पोईआप्रमुख कुटुम्बैः परीवृतो वंशशोभाकृत् ॥ २३ ॥ डुङ्गरनामा द्वितीयः स्वचारुचातुर्यवर्यमेधावान् । पत्नी मङ्गादेवी रमणः कान्हाख्यसुतपक्षः ॥ २४ ॥ स्वकारिताऽहत्प्रतिमाप्रतिष्ठां विधाप्य तौ पर्वतडुङ्गराभिधौ । वर्षे हि नन्देषुतिथौ १५५६ च चक्रतुः __श्रीवाचक (?)स्थापनसन्महोत्सवम् । २५ ।। खर्तुतिथिमित १५६० समायां यात्रां तौ चक्रतुः सुतीर्थेषु जीरापल्लीपार्वाऽर्बुदाचलायेषु सोल्लासम् ॥ २६ ॥ गन्धारबन्दिरे तो झलमलयुगलादिसमुदयोपेताः । श्रीकल्पपुस्तिका अपि दत्ताः किल सर्वशालासु ॥२७॥ साना. २६ Page #231 -------------------------------------------------------------------------- ________________ २०२ ] कृतसङ्घसत्कृती वाचाचयतां चादापयतां तौ च रूप्यनाणकयुग् । ददतुश्च सितापुञ्जं समस्ततन्नागरिकवणिजाम् ॥ २८ ॥ कृतवन्तौ तावित्यादि विहितचतुर्थव्रतादरौ सुकृतम् । आगमगच्छेशश्रीविवेकरत्नाख्यगुरुवचनात् ॥ २६ ॥ अथोत्तम पर्वतकान्हनामकौ सार्थोद्यमी सूरिपदप्रदापने । आकारितानां च समानधर्मिणाम् नानाविधस्थानसमागतानाम् ॥ ३० ॥ पुंसां दुकूलादिकदानपूर्वकं समस्त सद्दर्शनसाधुपूजनात् । महामहं तेनतुरुत्तरं तौ पवित्रचित्तौ जिनधर्मवासितो ॥ ३१ ॥ युग्मम् । आगमगच्छे विभूनां सूरिजयानन्दसद्गुरोः क्रमतः । श्रीमद्विवेक रत्नप्रभसूरीणां सदुपदेशात् ॥ ३२ ॥ शशिमुनितिथि १५७१ मितवर्षे समग्र सिद्धान्तलेखनपराभ्याम् । ताभ्यां व्यवहर-परवतकान्हाभ्यां सुकृतरसिकाभ्याम् ॥ ३३ ॥ पऋतुष डेक मितेऽब्दे १६६६ वृद्धतपगुरूणाम् । श्रीहीरविजयसूरीश्वरप्रभूणां प्रवरशिष्यैः ॥ श्रीकनक विजयगणि- रामविजय श्रेयोत्र ॥ संवत् १७३५ वर्षे आषाढमासे कृष्णपक्षे ६ तिथौ सोमवारे श्रीस्थंभतीर्थे माणिकचोकमध्ये षारूवाडामध्ये लिपीकृतम् ॥ ॥ यादशं पुस्तके दृष्ट तादृशं लिखितं मया । यदि शुद्धमशुद्धं वा मम दोषो न दीयताम् ॥ 11 T: 11 ॥ शुभं भवतु ॥ छ ॥ પ્રશસ્તિના સાર ૧. શ્રી વર્ધમાનસ્વામીના મંદિરથી અલંકૃત સÎરપુર(સાંડેરા)માં પ્રાગ્ધારવંશીય (પેરવાડ) જ્ઞાતીય, સુમતિશાહના યશસ્વી અને રાજમાન્ય આભૂ નામને પુત્ર હતા. તેના પુત્ર શ્રેષ્ઠી આસડે હતેા. २. आसउनो न्यायवान्, विनय भने सनमान्य भोष (मोक्ष) नामते। पुत्र हुतो. ते મેષતા ભાઈ વમાન હતા. તેતે સિંહ નામે સદાચારી પુત્ર હતા. ચંડસિંહને સાત પુત્રો હતા. તેમાં સહુથી મોટો પેથડ હતા. જ્ઞાનાંજલિ 3. पेथडने भथी छ नाना आई हता - नरसिंह, रत्नसिंह, यतुर्थ भस (सोथभस), भुग्भस, વિક્રમસિદ્ધ અને ધણુ. ૪. પેથડે અણહિલપાટક પત્તનની પાસે આવેલ સંડેરકમાં પેાતાના ધન વડે પેાતાની કુલદેવતા અને વીરસેશ (?) નામના ક્ષેત્રપાળથી સેવાયેલ અથવા રક્ષિત મેટું ચૈત્યમંદિર કરાવ્યું. ૫. આ શ્લોકને આશય સમજાતા નથી. Page #232 -------------------------------------------------------------------------- ________________ એક ઐતિહાસિક જૈન પ્રશરિત ( ૧૦૩ ૬. પેથડે વીજાપુરમાં સ્વર્ણમય પ્રતિમાલંકૃત તેમ જ તોરણથી યુક્ત એક મંદિર કરાવ્યું. ૭. અને આબુગિરિમાં મહામાત્ય શ્રી વસ્તુપાળકારિત નેમિનાથના મંદિરનો–અપાર સંસાર સમુદ્રમાં ડૂબતા પિતાના આત્માના ઉદ્ધારની જેમ–ઉદ્ધાર કરાવ્યો. ૮. તેમ જ પિતાના ગોત્રમાં () થઈ ગયેલ ભીમાશાહની કરાવતાં અપૂર્ણ રહેલ પિત્તલમય આઘાસ-આદીશ્વરની પ્રતિમાને સ્વર્ણથી દઢ સંધિવાળી કરી (!). ૯-૧૦-૧૧. તથા ચરમ જિનવરની-મહાવીરની મનોહર મૂર્તિને તૈયાર કરાવી ઘરમંદિરમાં (પોણારૂપે) સ્થાપના કરી અને તે મૂર્તિને સંવત ૧૭૬૦માં, કે જ્યાં લઘુથક મહારાજા કર્ણદેવ (કરણઘેલો) રાજ્ય ચલાવતા હતા તે વખતે, શુભ વિધિના સાધનમાં સાવધાન પેથડે છે ભાઈઓની સાથે મહોત્સવ પૂર્વક નગરના મોટા મંદિરમાં શુભ મુહૂર્તે સ્થાપન કર્યા બાદ સિદ્ધાચળમાં આદીશ્વરને અને ગિરનારમાં નેમિનાથને ભેટી પોતાના મનુષ્યજન્મને પવિત્ર કર્યો. તદનંતર બીજી વખત સંઘ પતિપણું સ્વીકારી સંઘની સાથે છ યાત્રાઓ કરી. ૧૨. સંવત ૧૩૭૭ના દુષ્કાળ વખતે પીડાતા અનેક જનોને અન્નાદિકના દાનથી સુખી કર્યા. ૧૩–૧૪-૧૫. એક વખતે ધર્માત્મા પેથડે ગુરુ પાસે જિનાગમિશ્રવણને ઘણો લાભ જાણી પિતાને તે સંભળાવવા માટે ગુરુને પ્રાર્થના કરી. ગુરુ તેને સંભળાવવા માટે પ્રવૃત્ત થયા ત્યારે તેણે તેમાં આવતા વીર-ગૌતમના નામની ક્રમશઃ સ્વર્ણ-રૂય નાણુકથી પૂજા કરી. તે પૂજાથી એકઠા થયેલ દ્રવ્ય વડે શ્રી સત્યસૂરિના વચનથી તેણે ચાર જ્ઞાનભંડાર લખાવ્યા. તેમ જ નવ ક્ષેત્રમાં પણ અન્ય ધનનો વ્યય કર્યો. - ૧૬. પેથડનો પુત્ર પવ, તેને લાડથું, લાડણનો આહણસિંહ, અને તેને મંડલિક નામનો પુત્ર હતો ૧૭. મંડલિકે ગિરનાર, આબુ આદિ તીર્થોમાં ચૈત્યોનો ઉદ્ધાર કરાવ્ય તથા પોતાના ન્યાયપાર્જિત ધનથી અનેક ગામમાં ધર્મશાળાઓ કરાવી. તેમ જ તે અનેક રાજાઓને માનીતો હતો. ૧૮. વિક્રમ સંવત ૧૪૬૦ના દુકાળ વખતે લોકોને અનાદિ આપી દુકાળને એકીસાથે જીતી લીધો. ૧૯. તથા સંવત ૧૪૭૭માં શત્રુંજય આદિ મહાતીર્થોની યાત્રા કરી. ૨૦. તેમ જ જ્યાનંદસૂરિના ઉપદેશથી પુસ્તકલેખન, સંધપૂજા આદિ વિવિધ ધર્મ તેણે ક્યાં. * આ પ્રતિમાઓ પંચધાતુમય હોય છે. પણ તેમાં સ્વર્ણ ભાગ વધારે હોવાથી સ્વર્ણમય કહેવાય છે. ૧. આ પ્રતિમાને ઉદ્ધાર આબુમાં કરાવ્યું હોય. ૨. ધનાઢ્ય ગૃહસ્થોએ પિતાના ઘરમાં પૂજાને માટે રાખેલ જિનપ્રતિમાદિ સામગ્રી જ્યાં રહે તેનું નામ ઘરમંદિર-ગૃહપ્રાસાદ-છે. ૩. આ પ્રતિમા સ્થાપનવિધિ સાંડેરામાં સંભવે છે. - ૪, આ દુષ્કાળ તેમ જ તે પછીના બે વર્ષના દુષ્કાળની સૂચના અન્ય પ્રશસ્તિમાં પણ વિદ્યમાન छ. " अष्टाषष्टादिवर्षत्रितयमनुमहाभाषणे संप्रवृत्ते दुभिक्षे लोकलक्षक्षयकृति नितरां कल्पकालोपमाने।" ઈત્યાદિ જુઓ. જૈન કોન્ફરન્સ હેરલ્ડ, પુ. ૯, અંક ૮-૯માં શ્રીમાન જિનવિજયજી સંપાદિત જ્ઞાતાસૂત્રના અંતમાં ઉલિખિત પ્રશસ્તિ. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪] જ્ઞાનાંજલ ૨૧. મંડિલકના વ્યવહ૨૧ વિજિત નામને પુત્ર હતા. તેને વરમણુકાઈ નામે સ્ત્રી હતી. ૨૨. તેની કુક્ષીરૂપ માનસમાં હંસ સમાન પર્વત, ડુંગર અને નર્મદ નામના ત્રણ પુત્રો હતા. ૨૩. તેમાં પર્વત સહસ્રવીર (પુત્ર) તથા પેાઈઆ (ભાર્યા) આદિ કુટુંબની સાથે વંશની શાભા વધારનાર હતા. ૨૪. અને બીજો ડુંગર—જેને મંગાદેવી ભાર્યાં અને કાન્હા નામનેા પુત્ર હતા—વંશની શેાભા વધારનાર હતા. ૨૫. પતડુંગરે (બે ભાઈઓએ) પોતે તૈયાર કરાવેલ મૂર્તિને પ્રતિષ્ઠા ( અંજન-શલાકાર) કરાવીને સંવત ૧૫૫૯માં તેમણે સ્થાપનમહેાત્સવ કર્યાં. ૨૬. સ. ૧૫૬૦માં તેમણે છરાપલ્લી (જીરાવલા) પાર્શ્વનાથ, અખ઼ુદ આદિ તીર્થાંની યાત્રા કરી. ૨૭–૨૮. તદન તર ગંધાર બંદરમાં તેમણે દરેક શાળામાં-ઉપાશ્રયમાં ઝેલમલ (?) યુગલાદિની સાથે કલ્પસૂત્રની પ્રતિ અર્પણ કરી. તેમ જ સંધનેા સત્કાર કરી નગરનિવાસી વિષ્ણુકજનેને રૂપાનાણાની સાથે સાકરનાં પડીકાં અપાવ્યાં. ૨૯. ઇત્યાદિ સુકૃતા કર્યાં પછી આગમગચ્છીય શ્રી વિવેકરનના ઉપદેશથી ચતુર્થી વ્રત (બ્રહ્મચય) પ્રત્યે આદર કર્યાં. ૧. ગાંધી, માદી આદિની જેમ ધધાથી રૂઢ થયેલ શબ્દ હાવા જોઈ એ. * ૨. પ્રતિમામાં દેવત્વારાપણ નિમિત્તે કરાતા વિધાનવિશેષને · અંજનશલાકા ' કહે છે. k ૩. આ ગંધાર ગામ, ભરૂચ જિલ્લાના જંબૂસર તાલુકામાં આવેલુ છે. એની આસપાસના પ્રદેશમાં એ પણુ એક તીર્થસ્થાન જેવુ ગણાય છે. ઉપર વર્ણવવામાં આવેલુ કાવીતી અને આ તી, “ કાવીગધાર' આમ સાથે જોડકારૂપે જ કહેવાય છે. આ ગધાર ગામ તે સત્તરમા સૈકાનું પ્રસિદ્ધ ગંધાર બંદર જ છે, જેનેા ઉલ્લેખ ફ્રીરસૌમાય, વિગયપ્રાપ્તિ, વિનયàવમાહાત્મ્ય અને ફોરવિનયસૂરિાસ વગેરે ગ્રંથામાં વારંવાર આવે છે. અકબર બાદશાહ તરફથી જ્યારે સવત ૧૬૩૮ની સાલમાં હીરવિજયસરિતે આગ્રા તરફ આવવાનું આમંત્રણ આવ્યું હતું તે વખતે એ આયા વય આ જ ગામમાં ચાતુર્માસ રહેલા હતા. હીરવિજયસૂરિ અને વિજયદેવસૂરિ વગેરે એ સૈકાના તપાગચ્છના સમર્થ આચાર્યાયતિએ ઘણી વખતે આ ગામમાં આવેલા અને સે ંકડા તિએની સાથે ચાતુર્માસ રહેલાના ઉલ્લેખા વારંવાર ઉક્ત પ્રથામાંથી મળી આવે છે. એ ઉપરથી જણાય છે કે તે વખતે એ સ્થળ ધણું જ પ્રસિદ્ધ અને સમૃદ્ધ શ્રાવકાથી ભરેલું હશે. આજે તે ત્યાં ફક્ત ૫–૨૫ ઝૂંપડાએ જ દૃષ્ટિાચર થાય છે. જૂનાં સ્પંદિરનાં ખડેરા ગામ બહાર ઊભાં દેખાય છે. વર્તમાનમાં જે મંદિર છે તે ભરૂચનિવાસી ગૃહસ્થેાએ હાલમાં જ નવું બંધાવ્યું છે. એ સ્થળે ફક્ત એ મદિરના ખંડેર સિવાય બીજું કાંઈ પણ જૂનું મકાન વગેરે પણ જણાતું નથી. અઢીસા ત્રણસો વર્ષ પહેલાં જે સ્થળ આટલું બધું ભરભરાટીવાળુ` હતુ` તેનું આજે સર્વથા નામનિશાન પણ દેખાતું નથી તેનું કાંઈ કારણ સમાતું નથી. ત્યાંના લોકોને પૂછતાં અમને કહેવામાં આવ્યું કે, એક વખત એ ગામ ઉપર દરિયા ફરી વળ્યા હતેા અને તેના લીધે આખું શહેર સમુદ્રમાં તણાઈ ગયું હતું. પરંતુ આ લેખાવાળી જિનપ્રતિમાએ અને મદિર કેમ બચવા પામ્યું અને બાકીનું શહેર કેમ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું તેનું સમાધાન કાંઈ અમને અદ્યાપિ થઈ શકયું નથી. શેાધકાએ આ બાબતમાં વિશેષ શેાધ કરવાની જરૂરત છે.—સ॰ [પ્રાચીન જૈન લેખસંગ્રહ ]. Page #234 -------------------------------------------------------------------------- ________________ એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ [૨૦૧ ૩૦-૩૧. જિનધર્મમાં દૃઢ શ્રદ્ધાવાળા, પવિત્ર ચેતક અને વિવેકરત્નને આચાર્યપદ અપાવવા માટે ઉદ્યમવાળા પર્વત અને કાન્હ (કાકા-ભત્રીજાએ ) મહેાત્સવમાં ભિન્ન ભિન્ન સ્થળેાએથી આવેલ સાધર્મિકાને રેશમી વસ્ત્રાદિના દાનપૂર્વક તેમ જ સાધુસમુદાયના સમાનપૂર્વીક મહાન મહેાત્સવ કર્યાં. ૩૨-૩૩. આગમગચ્છનાયક શ્રી જયાનંદસૂરિના ક્રમથી થયેલ શ્રી વિવેકરત્નપ્રભસૂરિના ઉપદેશથી સંવત ૧૫૭૧માં–સમસ્ત આગમ લખાવતાં સુકૃતૈષી વ્યવહારુ પર્વત-કાન્હાએ [ નિશીથચૂર્ણિ પુસ્તક લખાવ્યું છે. ] સંવત ૧૬૬૬માં હીરવિજયસૂરીશ્વરના શિષ્યોએ [લખાવ્યું ], કનવિજય–રામવિજયે, સંવત ૧૭૩૫ના અધાડ વિદે ૯ સોમવારે ખભાતમાં માણેકચોકમાં [આ પુસ્તક] લખ્યું છે. પ્રશસ્તિમાંથી તરતી મુખ્ય બાબતે આ પ્રશસ્તિના નાયકે સાંડેરના રહેવાસી તેમ જ પ્રાગ્વાટજ્ઞાતીય હતા. આમાં કુલ તેર પેઢીઓનાં નામેા આવ્યાં છે. પણ તેમાંથી મુખ્યતયા પુણ્યકૃત્ય. છઠ્ઠી પેઢીએ થએલ પેથડે, દશમીએ થયેલ મલિકે અને બારમીએ થયેલ પર્વતે જ કર્યાં છે. પેથડના સુકૃતા—સાંડેરામાં મદિર કરાવ્યું, વીજાપુરમાં એક ચૈત્ય સ્વમય (પ ંચધાતુમય ) પ્રતિમાયુક્ત મદિર કરાવ્યું. આખુછમાં વસ્તુપાળકૃત નેમિનાથના ચૈત્યના ઉદ્ધાર કરાવ્યા. ભીમાશાહની અપૂર્ણ પ્રતિમાને પૂર્ણ કરાવી. સાંડેરામાં મહાવીરપ્રભુની પ્રતિમા સંવત્ ૧૩૬૦માં સ્થાપન કરી. તે સમયે લઘુવયસ્ક કર્ણદેવ રાજ્ય કરતા હતા. છ વખત સિદ્ધાચલ આદિના સ`ધ કહાડી યાત્રા કરી. ૧૩૭૭ના દુકાળમાં લોકોને અન્નાદિક આપી સહાય કરી. સત્યમૂરિના કથનથી ચાર જ્ઞાનકેશ લખાવી સ્થાપન કર્યા. મ`ડલિકનાં પુણ્ય કૃત્યા—ગિરિનાર, આખુ આદિમાં ચૈત્યના ઉદ્ધાર કરાવ્યા. કેટલાંક ગામામાં ધર્મશાળાઓ કરાવી. ૧૪૬૮માં દુકાળ વખતે લેાકેાને અન્ન-વસ્ત્રાદિ આપી મદદ કરી. ૧૪૭૭માં શત્રુંજયાદિની યાત્રા કરી. જ્યાનંદસૂરીના ઉપદેશથી ગ્રંથલેખન, સંધભક્તિ આદિ ધર્માંકૃત્યા કર્યાં. પર્વતનાં સુકૃત મૃત્યુ——સંવત ૧૫૫૯માં પ્રતિમા સ્થાપન કરી. ૧૫૬૦માં આખુ આદિ તીર્થોની યાત્રા કરી. ગધાર બંદરમાં દરેક ઉપાશ્રયમાં કલ્પસૂત્રની પ્રતા આપી અને ત્યાંના રહેવાસી વિણક લોકોને રૂપાનાણા સાથે સાકરનાં પડીકાં આપ્યાં. વિવેકરત્નના આચાર્ય પદ-પ્રદાનને મહાત્સવ કર્યો. વિવેકરત્નના ઉપદેશથી ગ્રંથભાંડાગાર સ્થાપન કરવા માટે પુસ્તકે લખાવતાં સંવત ૧૫૭૧માં પ્રસ્તુત નિશીથચૂર્ણિ પુસ્તક લખાવ્યું. આ પ્રશસ્તિથી એ દુકાળની માહિતી મળે છે. એક સ`વત ૧૩૭છતા અને ખીજો સંવત ૧૪૬૮ ના. વિવેકરનની આચાર્ય પદવી સંવત ૧૫૬૦ અને ૭૦ના વચમાં થઈ છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] જ્ઞાનાંજલિ પ્રશસ્તિ ઉપરથી ઊપજતું વંશવૃક્ષ સુમતિ આભૂ આસડ - મેષ (મેક્ષ) વર્ધમાન વર્ધમાન ચંડસિંહ પયા નરસિદ્ધ પેથડ નરસિંહ સ્વનિ ચતુષ બળ અનલ વિક્રમસિદ્ધ વિક્રમસિંહ રત્નસિંહ ચતુર્થમલ મુંજાલ (ચેમિલ) ધર્મ ધર્મનું ૫ લાડણ આહલણસિંહ મંડલિક વિજિત પત્ની વરમણકાઈ) પર્વત (૫. પિોઈઆ) ડુંગર (૫. મંગાદેવી) નર્મદ સહસવીર કાહા અંતિમ વક્તવ્ય પ્રસ્તુત પ્રશસ્તિ “નિશીથચૂર્ણિ” તથા “વિશેદ્દેશકવ્યાખ્યા'ના અંતમાં ઉલિખિત છે. (ચૂર્ણિ કાર જિનદાસ મહત્તર છે અને વ્યાખ્યાકાર શીલભદ્રસૂરિશિષ્ય શ્રી ચંદ્રસૂરિ છે. વ્યાખ્યા સંવત ૧૧૭૪માં બની છે.) આ પ્રશસ્તિ જે આદર્શ ઉપરથી ઉતારી છે તે પુસ્તકના લખાવનારની નથી પણ જેના ઉપરથી આ પુસ્તક લખાયું છે તે પુસ્તકની પ્રતિકૃતિ જેના ઉપરથી થઈ છે તે પુસ્તકના લખાવનારની આ પ્રશસ્તિ છે, કારણકે તે પુસ્તકનો ઉતારો સંવત ૧૫૭૧માં થયો છે. તેના ઉપરથી હીરવિજયસૂરિના શિષ્યોએ સંવત ૧૬૬૬માં પ્રતિકૃતિ રખાવી, અને તેના ઉપરથી ૧૭૩પમાં ખંભાતમાં ઉતારો થયો કે જેના ઉપરથી આ પ્રશસ્તિ ઉતારી છે. આ પ્રશસ્તિમાં અશુદ્ધિઓ ઘણી હતી તેને સુધારીને આપી છે. ફક્ત જ્યાં ખાસ અન્ય ક૯પના કરવાનો અવકાશ હોય તે સ્થળે મૂળ પાઠ રાખી શુદ્ધ પાઠ કેષ્ટકમાં આવે છે. આ પુસ્તક પાટણના રહેવાસી સદ્ગત શેઠ અંબાલાલ ચુનીલાલના ભંડારનું છે. તે ભંડાર હાલ પાલીતાણામાં આણંદજી કલ્યાણજીની દેખરેખમાં છે. હાલ તેનો વહીવટ પાલીતાણાના રહેવાસી માસ્તર કુંવરજી દામજીના હાથમાં છે, જેમની ઉદારતાથી આ પ્રશસ્તિ વાચકોના નેત્ર આગળ પ્રાપ્ત થઈ છે. આ સ્થળે આ ત્રણેના નામને આપણે ભૂલીશું નહીં. પુરાતત્વ, આચિન, સં. ૧૯૭૮ Page #236 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રતિના અંતમાની વિસ્તૃત પ્રશસ્તિ આ લેખમાં ભાવનગર–શ્રીસંધના જૈન જ્ઞાનભંડારમાંની સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રતિને અને તેના અંતમાં લખાયેલી એક વિસ્તૃત પ્રશસ્તિને પરિચય આપવામાં આવે છે. એ પ્રતિ અત્યારે ભાવનગર-શ્રીસંઘના ભંડારમાં—સુરક્ષિત તેા ન કહેવાય પણુ,—રક્ષિત છે. ભાવનગરમાં શ્રીસંધનાં દરેક કાર્યા “શેઠ ડેાસાભાઈ અભેચંદની પેઢી'ના નામથી ચાલે છે. એટલે પ્રસ્તુત જ્ઞાનભડાર એ પેઢીના આશ્રય નીચે હાઈ એની કાળજીભરી દેખરેખ પેઢીના પ્રાણ સમા વયોવૃદ્ધ કાર્યકર્તા ધર્માત્મા વિદ્વાન શેઠ કુંવરજી આણંદજી રાખે છે. પ્રસ્તુત પ્રતિને નબર ડા. ૨૭ નં. ૧૫ છે, એની પત્રસંખ્યા ૯૫ છે. લંબાઈ-પહેાળાઈ ૧૫×જા ઇંચની છે. દરેક પાનામાં લીટીએ કેટલી છે એ ગફલતથી નોંધવું રહી ગયુ છે એટલે અત્યારે મને યાદ છે તે પ્રમાણે તેમાં સાત લીટી હોવી જોઈ એ. અને દરેક લીટીમાં અક્ષરા ૨૮ થી ૭૪ સુધી છે. આખી પ્રતિ એ વિભાગમાં લખાયેલી છે એટલે એ વિભાગ પાડવા માટે વચમાં પણ વેલ છે અને દરેક પાનાની ચામેર પણ વેલ છે. એ વેલ કાઈ કળાના ખાસ નમૂનારૂપ નથી પરંતુ તદ્ન સાદી જ છે. પ્રતિની લિપિ સુંદર છે અને પ્રતિ દેખાવમાં તેમ જ અવસ્થામાં પણ બહુ જ સારી છે. પ્રતિમાં સુવર્ણમય અક્ષર લખવા માટે પાનાની જમીન ( Background)લાલ, આસમાની અને જાંબલી એમ ત્રણ રંગથી રંગીન કરવામાં આવી છે, જ્યારે ચિત્રા નીચેની જમીન લાલ જ રાખવામાં આવી છે. ચિત્રોમાં રંગનું વૈવિધ્ય ખાસ નથી; એમાં મુખ્યત્વે કરીને સોનેરી ર'ગને જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ છતાં ચિત્રો સુ ંદરતાથી જરાય વેગળાં કે વંચિત નથી. પ્રસ્તુત ચિત્રો પસૂત્રની હસ્તલિખિત પ્રતિમાં સામાન્ય રીતે જે જાતનાં ચિત્રો જોવામાં આવે છે તે જ જાતનાં છે. પ્રસ્તુત પ્રતિને અંગે આટલું જણાવ્યા પછી હવે આપણે એ પ્રતિના અંતમાંની વિસ્તૃત પ્રશસ્તિ જોઈ એ. भुज्जो भुज्जो उवदसेइ त्ति बेमि ॥ छ ॥ पज्जोसवणाकप्पो सम्मत्तो ॥ छ ॥ ग्रंथा १२१६ सर्वसंख्या ॥ छ ॥ संवत् १५१७ वर्षे आखाढ सुदि अष्टमी सोमे श्रीअणहिलपुरपत्तने । श्री श्री खरतरगच्छे ॥ श्रीजिनचंद्रसूरिराज्ये श्री उपाध्या [य] सिद्धान्त रुचिउद्यमेन लिखितं वाछाकेन ॥ Page #237 -------------------------------------------------------------------------- ________________ २०८ ] જ્ઞાનાંજલિ ए ८०॥ आसीदूकेशवंश्येषु थुल्लशाखासमुद्भवः । मंत्री दुर्लक्षसिंहाख्यः पद्मस्तस्यांगजः पुनः । १ जिणाको जिनभक्तात्मा नोडाकः कृत्यसाधनः । धनी धनपतिश्चैते पद्माकस्य सुतात्रयः ॥ २ आर्या भार्या जिणाकस्य सती जासलदेविका । व गः स्मरसिंहश्च पुत्रद्वयमिदं तयोः ॥ ३ तत्र व गजः सर्वसमः समधरोऽजनि । सुतः समरसिंहस्य सालिगः श्लाघनीयधीः ॥ जीवादेवीभवो भाति मेघराजः परः पुनः ।। ४ नोडाभार्या नामलदेवी होली सुतौ तयोौं द्वौ । इसा-मल्हसंज्ञौ हर्षाख्यः सोमदत्तश्च ॥ ५ पुत्रिकापंचकं चासीत् गुरुभक्तिपरायणम् । वीमाई च तथा चेली सारू वारू धनाईति ॥ ६ श्रीवत्स-श्रीमन्तौ साधुसदयवत्स-शत्रुशल्यौ च ।। इति हंसराज-हंसलदेव्योः पुत्रा भुवि ख्याताः ॥ ७ मल्हूभार्या माणिक देवी जाता अमी जगत्ख्याताः । श्रीधर-सुरपति-सु(शु)भकर-सहस्रमल्लाः सुते द्वे च ॥ ८ मांजू-कस्तूराईनाम्न्यौ भार्या[s]स्ति सीधरस्य सती । सिरियादेवी पुत्राश्चत्वारः ख्यातनामानः ॥६. तेषूदयकर्ण-आसकर्ण-श्रीकर्ण-राजमल्लाश्च । छाजी-पूनाईनामतश्च पुत्र्यौ तथा जाते ॥ १० रत्नादेवी सुरपतिभार्या शुभकरस्य रंगादे । सद्धर्मकर्मनिरता सइनमल्लस्य सहसादे ॥ ११ हर्षराजस्य जाया[s]स्ति रजाई धर्मतत्परा । गुरुगच्छसाधुसाध्वीनां भक्तिव्यक्तिमनोहरा ॥ १२ वल्हादेवी जाता(जाया) धनपतिसाधोः सुतास्तु चत्वारः । शिवदत्तो नगराजो लषराजो जीवराज इति ॥ १३ जज्ञे[]थ नगराजस्य तनयः सजनाभिधः । तस्यास्त्युदयसिंहाख्यस्तनयो दीप्तिमानति ॥ १४ रत्नाईकुक्षिरत्नानि लषराजस्य सूनवः । सोनपाल-पूनपाल-अमीपालादयोऽद्भुताः ॥ १५ ॥ दिल्ली-गूर्जर-मालव-सिंधुषु मरुमंडले च नृपमान्या। मंत्रीपद्मस्य संततिरुदयवती निरुपमा भाति ॥ १६ Page #238 -------------------------------------------------------------------------- ________________ [२०८ સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રતિના અંતમાની વિસ્તૃત પ્રશસ્તિ अस्याश्च करणीयानि तद्यथा - स्थाने स्थाने [s] हत्प्रतिष्ठा-यात्रा-ऽऽचार्यपदादिषु । उत्सवाश्चक्रिरेऽमीभिः कस्तानन्यः करिष्यति ॥ १७ । श्री लोकहिताचार्याः सागरचन्द्रसूरयः । श्रीभावप्रभसूरीन्द्राः श्रीजिनचन्द्रसूरयः ॥ १८ एते श्रीगुरु(र)वो [s] मीभिः स्थापयांचक्रिरे क्रमात् । लक्ष्मसिंह-जिणा साधु-धनपति-स्मरसिंहकैः ॥ १६ युग्मं ॥ देवकार्यं गुरोः कार्य संघकार्यं स्वकार्यवत् । कुर्वतो धनपत्यादेः प्रशंसामः कियद्वयम् ॥ २० किच । विनयवती शीलवती दानवती सद्विवेकरंगवती । माणिकदेवी मल्हूभार्या जयतीह पुण्यवती ॥ २१ सा ग्रंथलक्षमेकं लेखितपूविण्युदारसच्चरिता । लेखयति स्म सुवर्णाक्षररम्यं कल्पसूत्रमिदम् ॥ २२ इतश्च ॥ चांद्रे कुले श्रीजिनचन्द्रसूरिः सिद्धान्तवेत्ता[s] भयदेवसूरिः । सद्वल्लभः श्रीजिनवल्लभोऽपि युगप्रधानो जिनदत्तसूरिः ॥ २३ भाग्याद्भुतः श्रीजिनचन्द्रसूरिः [सूरि] बभूवान् जिनपत्यभिख्यः । जिनेश्वरः सूरिरुदारचेताः जिनप्रबोधो दुरितापनेता ॥ २४ सांवेगिकः श्रीजिनचन्द्रसूरिः सूरिजिनादिः कुशलावसानः । पद्माश्रितः श्रीजिनपद्मसूरिर्लब्धेनिधानं जिनलब्धिसूरिः ॥ २५ महोपकारी जिनचन्द्रसूरिजिनोदयः सूरिरुदग्रभाग्यः । प्रशान्तमूर्तिजिनराजसूरियुगप्रधाना जिनभद्रसूरयः ॥ २६ ततोऽपि च श्रीजिनचन्द्रसूरयः नयोज्ज्वलाः शासति गच्छमात्मनः । तेषामधीनं किल कल्पपुस्तकं माणिक्यदेवी कुरुते स्म भक्तितः ॥ २७ प्रतिवर्ष महाहर्षान्महोत्सवपुरःसरम् ।। वाच्यमानं चिरं सद्भिर्नन्दतात् कल्पपुस्तकम् ॥ २८ संवत् १५१७ वर्षे श्रीअणहिल्लपुरपत्तने सा० मल्हूभार्यया माणिकदे श्राविकया पुस्तकमिदं लेखितं चिरं नंदतु ॥ छ ॥ कृतिरियं श्रीसिद्धान्तरुचिमहोपाध्यायशिष्यसाधुसोमगणेरिति भद्रम् ॥ छ ॥ श्रीशुभं भवतु ॥ कल्याणमस्तु ॥ छ ॥ श्रीः॥ ઉપર આપેલી વિસ્તૃત પ્રશસ્તિ ઐતિહાસિક હકીકતો કરતાં મંત્રી પદ્મ=પવાકના વંક્ષજે અને ખતરરાષ્ટ્રીય સમર્થ આચાર્યોનાં નામોથી જ ભરાયેલી છે. એટલે આ આખી પ્રશસ્તિને શબ્દશઃ અનુવાદ આપવા કરતાં તેમાંની ખાસ ખાસ હકીકતોનું તારણ આપવું એ જ વધારે ઉચિત અને સંગત છે એમ માની એ જ અહીં આપવામાં આવે છે. सानां. २७ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૦] જ્ઞોનાિ સૌપહેલાં આ પ્રશસ્તિના વીસ શ્લેાકેામાં મંત્રી પદ્માકના વંશજોની અને તેમના ધર્મગુરુઓની નામાવલી આપવામાં આવી છે કે જેના વંશમાં થયેલ સા. મની ભાર્યા માણિકદે શ્રાવિકાએ પ્રસ્તુત સચિત્ર સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની સુદર અને સુશાલિત પ્રતિ લખાવી છે. એ નામાવલી ઉપરથી મંત્રી પદ્મ=પદ્માકનું વંશવૃક્ષ નીચે મુજબનું અની શકે છે: વાગ સમધર ઊકેશવવંશીય સ્થૂલશાખીય-મંત્રી દુર્લક્ષસિંહ=લસિંહ (?) ધર્મગુરુ લાકહિતાચાય જિણાક–ભાર્યાં જાસલદેવી ધર્મગુરુ સાગર્થ દ્રરિ શ્રીવત્સ ભાર્યા નામલદેવી રમસિંહ=સમરસિંહ ભાર્યા જીવાદેવી ધમ રુ જિનચ ંદ્રસૂરિ મેધરાજ સાલિગ I ડાક ધનપતિ–ભાર્યા વહાદેવી ધ ગુરુ ભાવપ્રભસૂર શિવદત્ત નગરાજ {; સજ્જન ઉદયસિંહ [ સાનપાલ ભાર્યા હાલી હ સા. ડાંસા ભાર્યાં હંસલદેવી સા‚ મહુ ભાર્યા માણિકદે ભાર્યાં રજાઈ સ્વર્ણાક્ષરી કલ્પસૂત્ર લેખિકા શ્રીમન્ત સધ્યવર્તી શત્રુશલ્ય સીધર શ્રીધર સુરપતિ શુભકર સહસ્રમલ્લ માંજૂ ભા. સિરિયાદેવી ભા. રત્નાદેવી ભા. રંગાદે ભા. સહસાદે (પુત્રી) લખરાજ ભાર્યા રહ્નાઈ સ્વરાજ પૂનપાલ અમીપાલ સામદત્ત કરતૂરાઈ (પુત્રી) ઉદયકણ આસકણું શ્રીકં સમલ (પુત્રી) હાજી (પુત્રી) પૂનાઈ આ વ ́શાવલી ઉપરાંત પ્રારંભના વીસ શ્લેાકેામાં મંત્રી પદ્મનાં વંશજોના સુકૃતના કોઈ ખાસ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં નથી આવ્યા, પરંતુ સામાન્ય રીતે એટલું જ કહેવામાં આવ્યું છે કે મંત્રી પદ્મના વંશજો દિલ્હી, ગૂજરાત, માલવા, સિંધ, મારવાડ વગેરે દેશમાં તેમના મૂળ પુરુષોની કારકિર્દીના પ્રતાપે રાજાએ તરફથી માન પામતા હતા. તેમ જ આ વંશમાં થયેલા વંશજોએ પ્રતિષ્ઠા, યાત્રા તેમ જ આચાર્ય પદારાપણું વગેરે પ્રસ ંગેામાં ધણા મહેાસવા ઊજવ્યા છે. * નોડાકને ખીભાઈ, ચેલી, સારૂ, વારૂ અને ધનાઈ એ નામની પાંચ પુત્રીઓ પણ હતી, Page #240 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રતિના અંતમાની વિસ્તૃત પ્રશસ્તિ [ ૧૧ < પ્રશસ્તિના એકવીસ-બાવીસમા શ્લોકમાં · માણેકબાઈ ધર્માત્મા હતી અને તેણે કલ્પસૂત્ર સચિત્ર સુવર્ણાક્ષરી પ્રતિ લખાવી તે પહેલાં એક લાખ શ્લેાકપ્રમાણ ગ્રંથા લંબાવ્યા હતા' એમ જણાવ્યું છે. આ પછીના બાકીના ક્ષેાકેામાં ખરતરગચ્છીય આચાર્યનાં નામેાની પટ્ટાવલી અને છેવટે પ્રસ્તુત સચિત્ર સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પોથી લખાવીને માણેકબાઈ એ જે આચાર્ય તે—કે જેમનું નામ જિનચંદ્રસૂરિ છે—અધીન કરી છે તે હકીકત જણાવી છે. ખરતરગચ્છીય આચાર્યોનાં નામેા આ પ્રમાણે છેઃ ૧ ચંદ્રકુલીય આચાર્ય શ્રી જિનચ ંદ્રસૂરિ, ૨ તત્પરૢ આગમન શ્રી અભયદેવાચા, ૩ તપટ્ટે શ્રી જિનવલ્લભસૂરિ, ૪ તત્પદે યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિ, પ તત્પદે શ્રી જિનચંદ્રસૂરિ, હું તત્પદે શ્રી જિનપતિસૂરિ, ૭ તત્પદે શ્રી જિનેશ્વરાચા, ૮ તત્પદે શ્રી જિનપ્રમેાધસૂરિ, ૯ તત્પરૢ શ્રી જિનચંદ્રસૂરિ, ૧૦ તપટ્ટે શ્રી જિનકુશલસૂરિ, ૧૧ તપદે શ્રી જિનપદ્મસૂરિ, ૧૨ તપટ્ટે શ્રી જિનલબ્ધિસૂરિ, ૧૩ તત્પદે શ્રી જિનચંદ્રસૂરિ, ૧૪ તપટ્ટે શ્રી જિનેયસૂરિ, ૧૫ તટ્ટે શ્રી જિનરાજસૂરિ, ૧૬ તપટ્ટે શ્રી જિનભદ્રસૂરિ, ૧૭ તપદે શ્રી જિનચંદ્રસૂરિ, જેમને પ્રસ્તુત પસૂત્રની સચિત્ર સ્વર્ણાક્ષરી પ્રતિ માણેકબાઈ એ વહેારાવી છે–સાદર અર્પણ કરી છે. 6 પ્રસ્તુત પ્રશસ્તિની શરૂઆતમાં થાડેા ગદ્યમય પ્રશસ્તિ-અંશ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રસ્તુત સૂત્રની પ્રતિ વિક્રમ સવંત ૧૫૧૭ અષાડ સુદિ ૮ સેામે અણહિલપુર પાટણમાં, ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિના રાજ્યમાં ઉપાધ્યાય શ્રી સિદ્ધાન્તરુચિગણિની દેખરેખ નીચે વાછાક નામના લેખકે લખી છે.’ અને અંતના ગદ્ય પ્રશસ્તિ-અશમાં ‘ પ્રશસ્તિની રચના ઉપાધ્યાય શ્રી સિદ્ધ:ન્તરુચિગણિશિષ્ય શ્રી સાધુસેામણિએ કરી છે' એ સૂચવવામાં આવ્યું છે. ઉપર જણાવવામાં આવ્યું' તેમ પ્રસ્તુત પ્રતિનેા જન્મ પાટણમાં થયું છે અને ત્યાંથી સ્થાનાંતર પામતી પામતી એ અત્યારે ભાવનગરના શ્રીસંધના જ્ઞાનભંડારમાં સુરક્ષિત રીતે સ્થિર સ્થાન પામી છે. [ શ્રી જૈન સત્ય પ્રકાશ,’ જુલાઈ, ૧૯૪૩ ] Page #241 -------------------------------------------------------------------------- ________________ મહેપાધ્યાય શ્રી યશોવિજજીને સ્વર્ગવાસ-સંવત ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજના સ્વર્ગવાસ-સંવતના વિષયમાં આજે વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તે છે. તેનું મુખ્ય કારણ તેમની રચનાઓમાં અંતમાં શબ્દાંક દ્વારા ઉલ્લિખિત રચના-સંવત છે. અગિયાર અંગની સજઝાય અને હેતુગર્ભપ્રતિક્રમણ સજઝાય, આ બે સજઝાયોની છેલી ઢાળ લગભગ સમાનાર્થક છે, એટલું જ નહિ, પણ ગાથાઓ પણ લગભગ સરખી જ છે અને આ બન્નેય સજઝાયે સુરતમાં જ રચેલી છે. આ બન્નેય સઝાયોની છેલી ગાથા નીચે પ્રમાણે છે : યુગ યુગ મુનિ વછરે રે, શ્રી જ સ વિ જ ય ઉવજઝાય, સુરત ચોમાસુ રહી રે, કિયો એ સુપસાય વૈરાગ. અગીઆર અંગ સજઝાય. સુરતિ ચોમાસુ રહી રે, વાચક જસ કરિ જોડિ, યુગ યુગ મુનિ વિધુ વછરે રે, દેવો મંગળ કેડિ વૈરાગ. હેતુગર્ભ પ્રતિક્રમણ સજઝાય. ઉપરની બેય સઝાયમાં તેઓશ્રીએ જે રચના-સંવતને શબ્દાંક દ્વારા નિર્દેશ કર્યો છે તેમાંના * યુગ” શબ્દાંકથી બે સંખ્યા ગણવી કે ચાર સંખ્યા ગણવી, એ વિષયમાં આજે વિદ્વાનોમાં મતભેદ ચાલુ છે. જે “યુગ” શબ્દાંકથી બે સંખ્યા લેવામાં આવે તે ઉપર્યુક્ત બનેય સઝાયની રચના વિક્રમ સંવત ૧૭રરમાં થઈ એમ ગણાય. અને જે ચાર સંખ્યા માનવામાં આવે તો આ બનેય સજઝાયોની રચના વિક્રમ સંવત ૧૭૪૪માં થઈ મનાય. મુનિવર શ્રી કાંતિવિજયજી કે જેઓ સંભવતઃ મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજના ગુરુભાઈ જ હતા, તેમણે શ્રી યશોવિજપાધ્યાયના સંક્ષિપ્ત ચરિત્રરૂપ “સુજસલિભાસ'ની રચના કરી છે, તેમાં તેઓશ્રીએ યશોવિજપાધ્યાયના સ્વર્ગવાસન સંવત ૧૭૪૩ આપે છે. આ કારણને લઈ કેટલાક વિદ્વાનો “યુગ” શબ્દથી બે સંખ્યા માને છે, જેથી “સુજસેવેલિભાસના કથનમાં વિરોધ ન આવે. અને એ રીતે પં. શ્રી ભદ્રકવિજયજીએ યશોવિજપાધ્યાયવિરચિત ગૂર્જર સાહિત્ય સંગ્રહના પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં સં. ૧૭રરનો જ નિર્દેશ કર્યો છે, જ્યારે કેટલાક વિદ્વાને સંવત ૧૭૪૪ જ માને છે. આ સ્થિતિમાં વાસ્તવિક નિર્ણય કરવા માટે કોઈ બીજા પ્રમાણની આવશ્યકતા ઊભી થાય છે. કેટલાક મહિના પહેલાં અમારા હાથમાં હેતુગર્ભ પ્રતિક્રમણ સઝાય”ની એક પ્રતિ આવી, જે સંવત ૧૭૪૩માં લખેલી છે. એના અંતની લેખકની પુષ્પિકા નીચે પ્રમાણે છે: ॥ इति श्री पडिकमण हेतुगर्भ समुध्रित स्वाध्याय जसविजयगणिकृत संपूर्णमिदम् समाप्त। संवत् १७४३ वर्षे चैत्र वदि २ दिने वार रविदिने लषितं ॥ छ ॥ भद्र संघस्य । सुश्रावक साहा मकलसी लषावीत श्री राजनगरमध्ये । वाचनार चीरं जीवीत् ॥ ग्रंथ ३४० ॥ આ પુપિકા જતાં “યુગ” શબ્દાંકથી ચાર સંખ્યા ન લેતાં બે સંખ્યા જ ગણવી એ નિર્ણય થઈ જ જાય છે, અને આથી શ્રી કાંતિવિજયજીએ નિર્દેશ કરેલા સંવતમાં બાધ આવતો નથી. [ “જૈન” સાપ્તાહિક, પર્યુષણક, સં ૨૦૨૧] Page #242 -------------------------------------------------------------------------- ________________ જૈન સાધુસંસ્થા અને શિક્ષણ વર્તમાન જૈન સાધુસમુદાયની જ્ઞાનના વિષયમાં અતિ મંદ અથવા અતિ દરિદ્ર દશા જોઈને જૈન સમાજના અનેકાઅનેક હિતેષી સમજુ મનુષ્યોના હૃદયમાં આજે એ વિચાર સ્ફરી રહ્યો છે કે, જેના સાધુઓની જ્ઞાનના ક્ષેત્રમાં કેવી અને કેટલી યોગ્યતા હોવી જોઈએ? અર્થાત જૈન શ્રમણોનું શિક્ષણ કયા ધરણે અને કઈ જાતનું હોવું જોઈએ? ઉપર્યુક્ત પ્રશ્નને અંગે સ્વતંત્ર વિચારો પ્રગટ કરવા કરતાં આપણે આપણી પ્રાચીન જૈન સાધુસંસ્થાના શિક્ષણ તરફ સહજ દષ્ટિપાત કરી લઈએ, જેથી વર્તમાન જૈન શ્રમણ સંસ્થાના શિક્ષણને આદર્શ કેવો હોવો જોઈએ એ પ્રશ્નને ઊહાપોહ અગર ઉકેલ આપોઆપ જ થઈ જાય. આજે જ નહિ પરંતુ અતિ પ્રાચીન કાળથી પણ વૈદિક અને બૌદ્ધ ધર્માવલંબીઓ કરતાં અલ્પ સંખ્યામાં રહેલ જૈનધર્મે આજ સુધી જગત સમક્ષ પોતાનું વ્યક્તિત્વ તેમ જ અસ્તિત્વ જાળવી રાખેલ છે એ કોના અને શાના પ્રભાવથી ? એનો જો આપણે સ્થિર ચિત્તે વિચાર કરીશું તો ઉત્તર એ જ મળશે કે, સાધુજીવી જૈન શ્રમણ સંસ્થા અને તેના વિશાળ શિક્ષણના પ્રભાવથી જે ધર્મો, જે શ્રમણસંસ્થા અને તેના જે ઉદાત્ત શિક્ષણના ધોરણથી, આજ પર્યત પોતાનું પ્રભાવશાળીપણું ટકાવી રાખ્યું છે, એટલું જ નહિ, પણ તે સાથે જગતભરના ધમેને પોતાના વિશિષ્ટ સંસ્કારોને વારસોય અર્પણ કર્યો છે એ જ ધર્મ, આજે આપણે ચોમેર નજર નાંખીશું તો, દિન પ્રતિદિન પ્રત્યેકે પ્રત્યેક બાબતમાં નિસ્તેજ અને પ્રભાવહીન થતો નજરે આવે છે. આ ઉપરથી આપણે એ વિચારવું અતિ આવશ્યક છે કે, આપણું પ્રાચીન શ્રમણ સંસ્થાના શિક્ષણમાં એવી કઈ વિશેષતા હતી ? અને આજે એમાં ક્યાં ઊણપ આવી છે ? તેમ જ એ ઊણપ દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ ?' જગત તરફ નજર કરીશું તો જણાશે કે, જે ધર્મ, જે સમાજ, જે પ્રજા કે જે રાષ્ટ્રમાં જેટલો વિદ્યાને વિશાળ આદર્શ હશે, તેટલું જ તેનું વ્યક્તિત્વ જગત સમક્ષ વધારે પ્રમાણમાં ઝળકી ઊઠશે. અને જેટલી એના વિદ્યાના આદર્શમાં સંકુચિતતા કે ઓછાશ હશે એટલી એના વ્યક્તિત્વમાં ઊણપ જ આવવાની. એક કાળે જૈન શ્રમણ સંસ્થાનું દરેકે દરેક બાબતમાં કેટલું વ્યક્તિત્વ હતું ? આજે એ વ્યક્તિત્વ કયા પાતાળમાં જઈ રહ્યું છે? એ સમજવાની કે વિચારવાની શક્તિ પણ આપણે સૌ ગુમાવી બેઠા છીએ. અસ્તુ. હવે આપણે મુખ્ય વિષય તરફ આવીએ. આપણી સમક્ષ વિદ્યમાન પૂર્વાચાર્યોના જીવતા જીવન સમા પ્રાચીન ગ્રંથોનું આપણે સક્ષ્મ રીતે Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ] જ્ઞાનાંજલિ અવલોકન કરીશું તે જણાશે કે એ જમાનાને આદર્શ કેટલો વિશાળ તેમ જ વસ્તુસ્પર્શી હતા ? અને આજનો આપણો શિક્ષણનો આદર્શ કે નિર્જીવ છે ? આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર, આચાર્ય શ્રી હરિભદ્ર, તર્ક,પંચાનન આચાર્ય શ્રી અભયદેવ, આચાર્ય શ્રી હેમચંદ્ર, શ્રીમાન યશોવિજયોપાધ્યાય આદિ તેમ જ ભાષ્યકાર, ચૂર્ણિકારો, આચાર્ય શ્રી શીલાંક, શ્રી શાત્યાચાર્ય, માલધારી શ્રી હેમચંદ્ર, નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ, આચાર્ય શ્રી મલયગિરિ, શ્રી ક્ષેમકીર્તિ સૂરિ આદિ સેંકડો આચાર્યોની કૃતિઓમાં દાર્શનિક, સાંપ્રદાયિક, વ્યાકરણ, છંદ, અલંકાર, તિષ, નિમિત્ત, લક્ષણ, આયુર્વેદાદિ વિષયક સંખ્યાબંધ ગ્રંચેનાં ઉદ્ધરેલ પ્રમાણે અર્થાત સાક્ષીઓ જોતાં આપણને એ વાતને સાક્ષાત્કાર થાય છે કે, એ પૂર્વપુરુષોમાં તત્ત્વજ્ઞાનપિપાસા કેટલી સતેજ હતી ! તેમનો અભ્યાસ અને અવલોકન કેવાં સર્વાદિગૂગામી હતાં ! સ્વપરદર્શનના વિવિધવિષયક થોકબંધ ગ્રંથના અધ્યયનાદિ માટે એ પુરુષોએ કેટલી સતત જાગૃતિ અને ત્વરા રાખી હતી ! જૈન ધર્મ ઉપર થતા અયોગ્ય આક્ષેપોનો કેવી ધીરજથી અને કેટલી ગ્યતાપૂર્વક જવાબ વાળતા ! અન્ય દર્શનમાં રહેલ વાસ્તવિક તત્તવોને કેવી રીતે અપનાવી લેતા ! બધા કરતાં આશ્ચર્યજનક તે એ છે કે, દાર્શનિક અથડામણના યુગમાં ભારતવર્ષના કેઈ પણ ખૂણામાં કઈ નવીન ગ્રંથની રચના થાય કે તરત જ તે ગ્રંથની નકલે તેના અભ્યાસી શ્રમણોના હાથમાં પહોંચાડવામાં આવતી. જે જમાનામાં આજની જેમ રેલગાડી, તાર કે ટપાલ જેવું એક પણ સાધન ન હોય તે સમયે આ વસ્તુ શી રીતે શક્ય થતી હશે ? એવી શંકા સૌનેય સહેજે થાય; પરંતુ વસ્તુસ્થિતિ એ હતી કે, દેશવિદેશમાં પાદવિહાર દ્વારા પરિભ્રમણ કરતો શ્રમણવર્ગ આ માટે સાવધ રહેતો. કોઈ નવીન ગ્રંથરચના થઈ સાંભળે કે તરત જ તે તેની નકલ તેના અભ્યાસી વિદ્વાનોને પહોંચાડી દે. આ ઉપરથી એ પણ કલ્પી શકાય છે કે તેઓ કેવા સ્વધર્મરક્ષણનિક હતા ! તેમ જ ઇતર સંપ્રદાય સાથે ભળીને તેમની કૃતિઓને કેવી સમજભરી રીતે મેળવી લેતા હતા ! પ્રાચીન ગ્રંથો તરફ નજર કરીએ ત્યારે ખુલ્લું જોઈ શકાય છે કે તે ગ્રંથના પ્રણેતા આચાર્યાદિકોએ પિતાના જમાનાની વિદ્યાના કોઈ પણ અંગના અભ્યાસને છોડ્યો નથી, જ્યારે અત્યારના આપણું શ્રમણવર્ગની દશા એવી છે કે પોતે જે સંપ્રદાયના ધુરંધર તરીકે હોવાનો દાવો કરે છે, તે સંપ્રદાયનાં મૌલિક શાસ્ત્રોનો તેમનો અભ્યાસ પણ અતિ છીછરો અથવા નહિ જેવો જ હોય છે. આ સ્થિતિમાં આપણે એમના પાસેથી દરેક વિષયને લગતા ઊંડા અભ્યાસની આશા શી રીતે રાખી શકીએ ? પરંતુ આજે આખા જગતની પરિસ્થિતિએ એટલે જબરદસ્ત પલટે ખાધે છે કે, કેવળ લૂખી સાંપ્રદાયિક્તા ધારણ કરી, સ્વધર્મનું–જેનધર્મનું ગૌરવ નહિ ટકાવી શકાય અથવા તેની રક્ષા કે અભિવૃદ્ધિ પણ નહિ સાધી શકાય. આજે પશ્ચિમનું વાતાવરણ આખા ભારતીય ધર્મોને જે રીતે હચમચાવી રહ્યું છે, એ સમજવા માટે વિજ્ઞ જૈન ધર્મગુરુઓએ જરૂર સાવધ થવું જોઈએ અને આચાર્ય હરિભકાદિની જેમ તુલનાત્મક દૃષ્ટિએ અત્યારના સમગ્ર સાહિત્યનો ઊંડો અભ્યાસ-અવલોકન આદિ કરી જુદા જુદા વિષયના વિશિષ્ટ સાહિત્યનું નિર્માણ કરવું જોઈએ. જો તેમ નહિ થાય તો પૂર્વકાળમાં જેમ જૈન શ્રમણો અને જૈનધર્મ ઇતર સંપ્રદાયો અને ઇતર ધર્મોને મુકાબલે ઊભા રહી શક્યા છે. તેમ અત્યારે ઊભા રહી શકશે કે નહિ, એટલું જ નહિ, પણ અત્યારે જૈન શ્રમણની વિદ્યાનાં ક્ષેત્રોમાં જે આળસુ સ્થિતિ નજર સામે આવી રહી છે, એ જોતાં જૈન શ્રમણોનું ગુરુવપદ ટકી શકશે કે કેમ એ એક વિચારણીય બાબત છે. એક સમય એવો હતો, જ્યારે જૈનાચાર્યો અને જૈનધર્મના અસ્તિત્વને સમર્થ વિધાનોથી ગાજતી રાજસભાઓમાં સ્થાન હતું. આજે એમનો જ વારસો અને ગૌરવ ધરાવવાનો દાવો કરનાર જૈન શ્રમણોનું Page #244 -------------------------------------------------------------------------- ________________ જન સાધુસંસ્થા અને શિક્ષણ [ રાજ વિદ્યાના કેઈ પણ ક્ષેત્રમાં નવું સરખુંય સ્થાન અગર વ્યક્તિત્વ છે ખરું? જેનેતર વિદ્વાનોનું વિદ્યાના વિવિધ વિભાગોમાં જે ગૌરવભર્યું સ્થાન આપણે જોઈ રહ્યા છીએ, તેમાંનું એકશતાંશ જેટલુંય આજે આપણા જેન શ્રમણનું સ્થાન હોય એમ મારી દષ્ટિએ નથી લાગતું. જ્યાં સુધી આપણે વિદ્યાનાં વિવધિ ક્ષેત્રોમાં ગૌરવશાલી સ્થાન કે વ્યક્તિત્વ પ્રાપ્ત નહિ કરીએ, ત્યાં સુધી જેતેતર વિદ્વાનો દ્વારા જૈનધર્મ ઉપર થતા અનેકાનેક અગ્ય આક્ષેપને આપણે પ્રામાણિક રદિયે નહિ આપી શકીએ. કેઈ પણ જાતને વિચાર કર્યા સિવાય કે ધીરજ રાખ્યા સિવાય અગડબગડે ગમે તેમ આપેલ રદિયાઓથી જૈનધર્મનું ગૌરવ વધવાને બદલે વધારે ને વધારે ઘટતું જ જશે–જાય છે. આ જાતને અનુભવ આજ સુધીમાં આપણે અનેક વખત કરી ચૂક્યા છીએ અને કરી પણ રહ્યા છીએ. આજે આપણી જ્ઞાનવિષયક મંદતાને પરિણામે જે કાર્ય સહજમાં સાધ્ય હોય, તેને માટે કેટલીયે વાર મોટી સભાઓ કરી નકામો હાહા મચાવવો પડે છે, અને એનુંય ફળ પાછું શુન્યમાં આવે છે. આ પ્રકારની દરિદ્રતાઓ ફેડવા માટે આપણે-આપણું શ્રમણવગે–સર્વતોમુખી વિદ્યાભ્યાસ અને શાસ્ત્રાવલેકન કરવું આવશ્યક છે.. આજે આપણે શ્રમણવર્ગની સ્થિતિ જેટલી સાધનસંપન્ન છે, તેટલી જ આજે એમની જ્ઞાનવિષયક દશા સંકુચિત તેમ જ સુખ, મત્ત અને મૂછિત છે. આ સ્થિતિ દૂર કરવા માટે આપણે યોગ્ય પ્રયત્નો કરવા જોઈએ. . આજે આપણે શ્રમણસમુદાય અંદર અંદરના નજીવા પ્રશ્નોની ચર્ચામાં જે બુદ્ધિ અને કીમતી સમયનો દુર્વ્યય કરી રહેલ છે, તેને બદલે એ બુદ્ધિ અને સમયને ઉપયોગ કોઈ વિદ્યાના વિશિષ્ટ ક્ષેત્ર માટે કરે એ જ વધારે ઇષ્ટ છે. જ્યારે એક એક મુખ્ય અને અવાંતર વિષય ઉપર મોટાં શાસ્ત્રોનાં નાં હોય તેવે વખતે આપણે ફક્ત જીવવિચારાદિ પ્રકરણની ગાથાઓ ગાખીને, અમુક શાસ્ત્રો વાંચીને ફેલાતા ફરીએ એ કોઈ પણ રીતે ચાલી શકે તેમ નથી. આ કહેવાનો આશય એ નથી કે જીવવિચાર આદિ પ્રકરણો કે અન્ય શાસ્ત્રોને અભ્યાસ નિરુપયોગી છે, પરંતુ જેમ આપણું પૂર્વપુએ પિતાના જમાના સુધીના સમગ્ર સાહિત્યનું અવલોકન કરીને નવીન શાસ્ત્રોની રચના દ્વારા પિતાના યુગને અનુકૂળ પદ્ધત્તિએ ધર્મત પ્રગટ કર્યા છે, તેમ અત્યારે આપણે પણ આપણુ સમક્ષ જે પ્રત્યેક વિષયનાં વિવિધ શાસ્ત્રો રચાયાં હોય, તેને સંકુચિત મનોવૃત્તિ કે સાંપ્રદાયિક ભાવનાને દૂર રાખીને તુલનાત્મક દૃષ્ટિએ અભ્યાસ આદિ કરવાં જોઈએ. પૂર્વકાળમાં થઈ જનાર આચાર્યાદિ કરતાં પાછળના સમયમાં થનાર આચાર્યાદિ જૈન શ્રમણ માટે, સાહિત્યના અભ્યાસની દષ્ટિએ, જવાબદારી અતિ પણ વધી જાય છે, કારણ કે પાછળ થનારને પોતાના યુગ સુધીમાં નિર્માણ થયેલ સમગ્ર સાહિત્યરાશિની સૂક્ષ્મ સમાલોચના અભ્યાસ આદિ કરવાનાં હોય છે. આજે આપણે શ્રમણવર્ગની જ્ઞાનવિષયક બેદરકારીનું, અને જે ઉદાર પદ્ધતિએ શાસ્ત્રાભ્યાસ કરવો જોઈએ તે રીતે નહિ કરી શકવાનું ફળ એ આવ્યું છે કે ધર્મધુરંધર તરીકે આજના યુગને અનુકૂળ નવીન ધર્મ સાહિત્યના નિર્માણની પોતાની ફરજને તેઓ અદા કરી શક્યા નથી કે, જે ફરજને આપણું પૂર્વપુરુષ અવિચ્છિન્નપણે બજાવતા આવ્યા છે. મને કહેતાં ખરે જ શરમ લાગે છે કે આજની સ્કૂલોમાં જૈનધર્મના અભ્યાસને લગતી પુસ્તિકાઓના નિર્માણનો યશ, ઢગલાબંધ આચાર્યો, ઉપાધ્યાય, પ્રવર્તકે, અનુગાચાર્યો અને વિદ્વત્તાનો ધ કરનાર બીજા અનેક શ્રમણોની વિદ્યમાનતા છતાં, એક ગૃહસ્થ ફેસર ભાઈશ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયા ખાટી જાય છે. છે કેઈ અત્યારના જૈન સાધુમાં એવી ગ્યતા છે કે જે આ દષ્ટિએ કાંઈ કરી શકે? આજના સાધુસમૂહને એ કલ્પના સરખા નથી, (હશે તે બહુ ઓછાને જ હશે) Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ] જ્ઞાનાંજલિ કે આજે આપણી શી ફરજ છે? આજે આપણે કયાં ધસડાઈ રહ્યા છીએ ? જ્ઞાનાગાર અને ધર્માંગાર તરીકેનાં આપણાં ઉપાશ્રય, જૈનમંદિર આદિ જેવાં ધર્માલયેા કેવાં ક્લેશના સ્થાનરૂપ બની રહ્યાં છે? આપણી વિદ્યાવિષયક અને ચારિત્રવિષયક કેવી દરિદ્ર સ્થિતિ છે? આજે જૈન તરીકે એળખાતી પ્રજા જૈનધર્મથી કેવી અને કેટલી વિમુખ થતી જાય છે એનાં કારણેા અને ઉપાયે કયાં ? ઇત્યાદિ. આ જાતના વિચારો કરવા તેા દૂર રહ્યા, પણ ઊલટી આજના આપણા જૈન સાધુસમુદાયની દશા તા એવી થઈ છે કે કોઈ મનુષ્ય કાંઈ નવીન વિચાર કે વસ્તુ રજૂ કરે તેા તેને ધીરજથી સમજીને કે વિચારીને તેના સામે પ્રામાણિક, શાસ્ત્રીય કે બૌદ્ધિક દલીલા રજૂ કરવાને બદલે તેએ પાતાની સાધુતાતે ન છાજે તેવા માર્ગો લે છે. જો આપણા મુનિવર સવેળા ચેતીને પેાતાના કાર્યક્ષેત્રને કે દૃષ્ટિબિંદુને એકદમ નહિ બદલે, તે હવેની દુનિયામાં તેમનુ સ્થાન કયા પ્રકારનુ રહેશે, અથવા રહેશે કે નહિ, એ એક મહાન પ્રશ્ન જ છે. ઉપર જે કાંઈ કહેવામાં આવ્યું છે, તે આજની દુનિયાના સમગ્ર સાહિત્યને લક્ષીને કહેવામાં આવ્યું છે. હવે આપણે આપણા સામાન્ય અભ્યાસ તરફ આવીએ જૈન સાધુએ સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણાદિને અભ્યાસ કરવા પહેલાં જીવવિચાર આદિ પૂર્વાચાકૃત પ્રકરણાને જેમ બને તેમ સારા પ્રમાણમાં મુખપાઠ કરી યાદ કરી લેવાં જોઈ એ. વ્યાકરણાદિ ભણી ગયા પછી પ્રકરણા મુખપાઠ કરવાં અશકય જ થઈ જાય છે. અને એનુ ફળ એ આવે છે કે શાસ્ત્રોનુ વાચન કરતી વખતે ઘણી જ મુશ્કેલી પડે છે. જેમને પ્રકરણ થાના અભ્યાસ હોય છે, તેમને જૈન આગમ આદિના અધ્યયન વાચનમાં કંટાળા ન આવતાં સુગમતા સાથે રસ આવે છે. જૈન આગમાના અભ્યાસને અંગે અનુભવ ઉપરથી એમ જણાયું છે કે આજકાલ સાધુએ માટે ભાગે કોઈ પણ સટીક પ્રકરણશાસ્ત્ર કે આગમને વાંચે ત્યારે મૂળ ગાથાના કે મૂત્રને, પાઠ તરીકે ઉચ્ચાર કરી તરત જ ટીકા વાંચીતે આગળ ચાલતા થાય છે. પરંતુ એ સૂત્રને અર્થશા? મૂળ સૂત્ર અને ટીકાને પરસ્પર બરાબર મેળ મળ્યા છે કે નહિ? એ સંબધી ખ્યાલ ઘણા જ ઓછા રખાય છે. આનુ ફળ એ આવે છે કે કોઈ ઠેકાણે એ સૂત્રને પ્રમાણુ તરીકે ઉલ્લેખ આવે, ત્યારે તેને શબ્દા કરવા માટે પણ ગૂચવાવુ પડે છે. આ કહેવાતા અર્થ એટલો જ છે કે પ્રત્યેક મૂળ ગ્રંથને ટીકાની મર્દાથી બરાબર સ્પષ્ટ કરી લેવા જોઈ એ. આ સિવાય એ ગ્રંથાના ભિન્ન ભિન્ન દષ્ટિએ અભ્યાસ કરવા જોઈ એ, જેથી એ શાસ્ત્રોનુ ગૌરવ અને તેના પ્રણેતા મહાપુરુષની સર્વદેશીયતાના ખ્યાલ આવી શકે. આજના આ ટૂંકા લેખમાં આપણી સાધુસંસ્થાના શિક્ષણને અંગે જે સામાન્ય વિચાર-સ્ફુરણા થઈ એ નોંધવામાં આવી છે. ખરેખરી રીતે તે આજની સાધુસંસ્થાના શિક્ષણુ અને તેના ક્રમને માટે હું કાંઈ પણ લખુ એ કરતાં શિક્ષણના વાસ્તવિક રહસ્યને સમજનાર વિદ્વાને લખે એ જ વધારે ઇષ્ટ છે. પ્રસ્તુત લેખમાં જે કાંઈ લખ્યુ છે, તેને ટૂંક સાર એ જ છે કે આપણા શિક્ષણના આદર્શ અતિ વિશાળ હાવા જોઈ એ. આપણે દરેક ભલે એ આદર્શ ન પહેાંચી શકીએ, તેમ છતાં આપણે આપણી અનભિજ્ઞતાને કારણે વિદ્યાના વિશિષ્ટ અભ્યાસથી વંચિત ન રહી જઈ એ. અંતમાં હું દરેકને વિનંતિ કરું છું કે મારા આ લેખમાં કેાઈનાય ઉપર આક્ષેપ થાય, તેવુ કશુંય લખ્યું નથી, તેમ છતાં સામાન્ય રીતે દોરેલી રૂપરેખામાં એવા ભાસ થતેા લાગે તે। તે બદલ અંત:કરણથી ક્ષમા માગું છું. આ લેખને સમાપ્ત કરતાં પહેલાં હું ભાઈશ્રી ધીરજલાલને અનેક વાર્ ધન્યવાદ આપું છું કે જેમણે પ્રસ્તુત “શિક્ષણાંક”ના પ્રકાશન માટે અતુલ શ્રમ સેવ્યે છે. [‘જૈન જ્યોતિ,' શિક્ષણાંક, આસા-કારતક, સ’, ૧૯૯૦] Page #246 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ભારતમાં જૈનધર્મના ઇતિહાસ* ભારતીય આ મહાસંસ્કૃતિના આવિર્ભાવ અને તેના પાયાને મજબૂત કરવા માટે ભારતવર્ષોંની ત્રણ મહાપ્રતાપી મહાપ્રજાએ પેાતાનાં સમગ્ર જીવન, શક્તિ, બુદ્ધિ અને વિજ્ઞાનનેા વિશાળ ફાળા અર્પણ કર્યાં છે. એ ત્રણ મહાપ્રજાએ એટલે જૈન, બૌદ્ધ અને વૈદિકધર્મ સંચાલકો અને તે તે ધર્મની અનુયાયી પ્રજા. આ ત્રણ મહાપ્રજા પૈકી જૈત પ્રજાએ ભારતીય આ મહાસ ંસ્કૃતિના વિકાસમાં, એ સ`સ્કૃતિને પગભર કરવામાં અને એને વિશ્વવ્યાપી બનાવવા માટે કેવા અને કેટલે અદ્ભુત ભાગ ભજવ્યેા છે તેની રૂપરેખાને રજૂ કરતા એક અપૂર્વ ગ્રંથ ભાઈ ચિમનલાલ શાહ આજે જૈન પ્રજાના કરકમલમાં ઉપહારરૂપે ધરી રહ્યા છે. ભાઈ શ્રી ચિમનલાલે તેમના પ્રસ્તુત ગ્રંથમાં સંખ્યાબંધ પાશ્ચાત્ય વિદ્વાનોના વિશાળ ગ્રંથરાશિના અવલાકન, અભ્યાસ અને મનનને અ ંતે દેહનરૂપે જે હકીકતા રજૂ કરી છે એ ઉપરથી આપણને ખ્યાલ આવી શકે છે કે પૌરાણિક કાળમાં અથવા અતિ પ્રાચીન અગમ્ય યુગમાં જૈન પ્રજા ગમે તેટલી મહાન હા, ગમે તેવડા વિશાળ પૃથ્વીપટને તેણે પેાતાની અસ્મિતાથી વ્યાપ્ત કરી દીધા હેાય, તેમ છતાં અન્ય પ્રજા કરતાં અતિ નાના પ્રમાણમાં રહી ગયેલી જૈન પ્રજાએ પાછલાં ત્રણ હજાર વર્ષ દરમિયાન ભારતીય આ મહાસંસ્કૃતિના પ્રત્યેક અંગમાં પ્રાણ પૂરવા માટે પેાતાનાં જીવન, શક્તિ અને વિજ્ઞાનને કેટલા સમર્થ અને સદિગ્ગામી ફાળેા આપ્યા છે. જૈનધર્માનુયાયી પ્રજાની સંખ્યા માટે ગમે તેટલા મેાટા આંકડાએ રજૂ કરવામાં આવે, તેમ છતાં ચાવીસમા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીરે આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે પેાતાના શિષ્ય-સમુદાયના વિહાર–પાદપરિભ્રમણ દ્વારા દેશ-વિદેશમાં ફરવા માટે જે ક્ષેત્રમર્યાદા-આ ક્ષેત્રો નક્કી કર્યાં છે, એ તરફ લક્ષ આપતાં, તેમ જ તે પછી લગભગ બીજા સૈકામાં થએલ અંતિમ શ્રુતકેવળી સ્થવિર આ ભદ્રબાહુસ્વામીને બારવરસી ભયંકર દુકાળ આદિ પ્રસંગાને લઈ ઉપરાક્ત ક્ષેત્રમર્યાદા સિવાયના અન્ય દેશમાં વિહાર કરવા વગેરેની આવશ્યકતા જણાતાં, તેમણે એ વિહારક્ષેત્રની મર્યાદા વગેરેમાં ઉમેરી અને * * ઉત્તર હિન્દુસ્તાનમાં જૈનધ' 'તે ( અ ંગ્રેજીમાં મૂળ લેખક શ્રી. ચિમનલાલ જેચંદ શાહ, ગુજરાતી ભાષાન્તરકાર: શ્રી. ફૂલચંદ હરિચંદ દોશી, પ્રકાશકઃ લાંગમૅન્સ ગ્રીન ઍન્ડ કંપની લિમિટેડ, ઈ. સ. ૧૯૩૭) ઉપાદ્ધાત, જ્ઞાનાં. ૨૮ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] જ્ઞાનાંજલિ ફેરફાર કરે યોગ્ય માની પોતે રચેલા બૃહકલ્પમાં તે તે વિષયને સ્થાન આપ્યું એ ધ્યાનમાં લેતાં, અને તે ઉપરાંત જૈનધર્માનુયાયી મહાન સંપ્રતિરાજ કે જેઓ સ્થવિર આર્ય સુહસ્તિના શિષ્ય તરીકે ઓળખાય છે, તેમણે વૈદિક સંસ્કૃતિપ્રધાન અધ, દ્રવિડ વગેરે દેશમાં જૈનધર્મનો પ્રચાર કર્યા પછી જૈન શ્રમણ-શ્રમણીઓને તે તે દેશમાં પરિભ્રમણ કરવા માટે છૂટ આપવામાં આવી, જેને ઉલ્લેખ નિર્યું, ક્તિકાર, ભાગાકાર આદિએ પોતપોતાના ગ્રંથમાં કર્યો છે, તે જોતાં સમજી શકાય છે કે વૈદિક સંસ્કૃતિની પ્રબળતાને પ્રતાપે એક કાળે જૈનધર્માનયાયી પ્રજા અતિ ટૂંક સંખ્યામાં રહી ગઈ હતી. એ અતિ નાના પ્રમાણમાં રહી ગયેલી નાની સરખી જૈન પ્રજાએ પોતાના તેમ જ ભારતીય આર્ય મહાસંસ્કૃતિના સર્વતોમુખી ઉત્થાન માટે પોતાની શક્તિને કેટલે આશ્ચર્યજનક પરિચય આપે છે એનો સહજ ખ્યાલ આપણને ભાઈશ્રી ચિમનલાલ શાહે આપણા સન્મુખ ભેટ ધરેલા આ ગ્રંથ ઉપરથી આવી શકે છે. ભાઈ શ્રી ચિમનલાલ શાહે તેમના પુસ્તકમાં જે ઈતિહાસ આપે છે એ મુખ્યત્વે કરીને ઉત્તર હિંદુસ્તાનમાંના જૈનધર્મને લગતો છે અને તે પણ શ્રમણ ભગવાન મહાવીર પછીનાં માત્ર એક હજાર વર્ષનો જ છે. એટલે તે સિવાયને ઉત્તર હિંદુસ્તાનને ઈતિહાસ અને બીજા દેશમાં જૈનધર્મ અને જૈન પ્રજાને લગતો ઇતિહાસ લખ હજુ બાકી જ રહે છે. ભાઈ શ્રી શાહે લખેલ પુસ્તક જેવાં સંખ્યાબંધ પુસ્તકે લખાશે ત્યારે જ જૈનધર્મ અને જૈન પ્રજાના ઇતિહાસની સાચી રૂપરેખા આવશે. પરંતુ આપણને એ જાણીને આશ્ચર્ય અને દિલગીરી થશે કે વર્ષોનાં વર્ષો અગાઉ પાશ્ચાત્ય તેમ જ ભારતીય જૈનેતર વિદ્વાનોએ જૈન સાહિત્ય અને જૈન ઇતિહાસનાં વિવિધ અંગોને જે ઊંડાણ અને ઝીણવટથી છપ્યાં છે અને એનું જે મહત્ત્વ આંકડ્યું છે, તેનો પોતાને જૈનધર્માવલંબી તરીકે ઓળખાવતી જૈન પ્રજાને જ નહિ પણ “જૈનધર્મના પ્રચારક તરીકે દાવો કરનાર જૈન ધર્મગુરુઓને સુધાં ખ્યાલ સરખો નથી અને હજુ વર્ષો પછી પણ એ ધ્યાનમાં આવશે કે કેમ એ શંકાસ્પદ વસ્તુ છે. જ્યારે પાશ્ચાત્ય અને ભારતીય જૈનેતર વિદ્વાને સંશોધનના મધ્યાહ્નકાળે પહોંચવા આવ્યા છે ત્યારે જૈન પ્રજા માટે હજુ સંશોધનના વિષયમાં પરોઢ પણ થયું નથી. નવીન સંશોધનની વાત બાજુએ રાખીએ તો પણ આજ સુધીમાં જૈનેતર વિદ્વાનોએ અતિશ્રમપૂર્વક જે સાધનસામગ્રી તૈયાર કરીને રજૂ કરી છે તેનો આસ્વાદ લેવા માટે પણ આપણને સમજ અને સમય નથી, આથી વિશેષ શોચનીય બીજું શું હોઈ શકે ? આજની જૈન પ્રજા, જેમાં જૈન ધર્મગુરુ અને જૈન ઉપાસક વર્ગને સમાવેશ થાય છે તેને મોટે ભાગે આછી-પાતળી કથાઓ સિવાય, જૈનધર્મ અને જૈન પ્રજાનો વિકાસ અને ગૌરવ વાસ્તવિક રીતે શાને આભારી છે? જૈનધર્મની અભિવૃદ્ધિ ક્યાં કારણોએ થઈ શકી હતી ? જૈન પ્રજાએ કયાં કયાં મહત્વનાં કાર્યો કર્યા છે ? તેમ જ જૈન પ્રજા અને જૈનધર્મ ઈતર પ્રજાઓ અને ધર્મ સાથે સ્પર્ધામાં કઈ કુશળતાને આધારે ટકી શક્યાં હતાં ?—એને ખ્યાલ બહુ જ ઓછાને છે. આનું પરિણામ એ આવ્યું છે કે સૂત્રધાર સમી લેખાતી વર્તમાન જૈન ગુસંસ્થા જૈનધર્મની રક્ષા અને તેની ઉન્નતિના પ્રશ્નને ભૂલી જઈ નજીવા પ્રશ્નો અને નજીવી બાબતો ઉપર મહિનાઓના મહિનાઓ જ નહિ પણુ વર્ષો સુધી નિર્જીવ અને બુદ્ધિહીન ચર્ચાઓ કરવા ઉપરાંત એકબીજા સામે આઘાત-પ્રત્યાઘાત કરી જૈનધર્મને ઝાંખપ લગાડી રહેલ છે. આ પ્રશ્નને અહીં અયોગ્ય રીતે ચર્ચવાને અમારે લેશ પણ ઇરાદો નથી, તેમ છતાં એટલું કહ્યા સિવાય ચાલે તેમ નથી કે વર્તમાન જૈન ધર્મગુરુઓને આજના જૈન સમાજની કે જૈનધર્મની પરિસ્થિતિ નિહાળવાની જરા સરખીય પરવા કે નવરાશ નથી. અતુ. આ વિષયને અહીં પડતો મૂકી આપણે આપણા મૂળ વિષય તરફ આવીએ. Page #248 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ભારતમાં જૈનધર્મનો ઇતિહાસ [ ૨૧૯ સમય-પરિવર્તન સાથે પ્રજાની ધર્મ, સમાજ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કળા આદિ દરેક વિષયને લગતી જિજ્ઞાસા અને અભિરુચિના માર્ગો અને પ્રકારે પણ બદલાયા સિવાય નથી રહી શકતા. એક જમાને શ્રદ્ધાયુગનો હતો કે જ્યારે જગતના સનાતન સત્યને, આત્મસ્વરૂપને કે કોઈ પણ પદાર્થને નિર્ણય કરવા માટે પ્રજાને તર્ક કે દલીલોને આશ્રય શોધવો પડતો ન હતો. તેમ જ એ સનાતન સત્ય વગેરેનો પોતાના જીવનમાં સાક્ષાત્કાર કરનાર આપણા પૂર્વ પુરુષોને–તેમનાં જીવન ત્યાગ અને તપ દ્વારા અતિવિશુદ્ધ અને પરણિત હાઈ–પોતે અનુભવેલા સનાતન સત્ય આદિના ઉપદેશને સમર્થન માટે તર્ક કે યુક્તિઓ ની આવશ્યકતા નહોતી પડતી. પરંતુ કાળની ક્ષીણતાને પરિણામે આત્મધર્મ, જ્ઞાની પુરુષનું આત્મિક જ્ઞાન અને તેમનાં ત્યાગ-તપ પાતળાં પડી જતાં તેમને પોતાના વક્તવ્યના સમર્થન માટે તર્ક અને યુક્તિઓને આશ્રય લેવો પડ્યો અને એ રીતે પ્રજા પણ તેમને ઉપદેશ વગેરેને તર્ક, યુકિત આદિ દ્વારા કરવા લાગી, જેને પરિણામે શ્રદ્ધાયુગનું સ્થાન તર્કયુગે લીધું. તર્કયુગમાં પ્રત્યક્ષ, પરોક્ષ આદિ પ્રમાણેનું સ્થાન હતું, પરંતુ આજના આપણા ચાલુ વૈજ્ઞાનિક યુગમાં પ્રત્યક્ષ પ્રમાણને જ મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં બીજી બાબતોની જેમ ધર્મો. તત્વજ્ઞાન, આગમ આદિને પણ પ્રત્યક્ષ પ્રમાણની શરાણ ઉપર ચડવું પડયું છે, જેમાંથી આજના ઐતિહાસિક યુગનો જન્મ થયો છે. આજના ઐતિહાસિક યુગમાં ધર્મના પ્રણેતા, તેમના અસ્તિત્વની સાબિતી અને સત્તા સમય, તેમણે ઉપદેશેલાં ધર્મતો , તેમનો અનુયાયી વર્ગ અને એ વર્ગનું વિજ્ઞાનકલા-કૌશલ્ય, એના રીતરિવાજ વગેરે દરેક નાની-મોટી વસ્તુને પ્રત્યક્ષ મળતી ઐતિહાસિક સાબિતીઆ સાથે કમ્યા પછી જ તેની સત્યતા, યોગ્યતા અને ગ્રાહ્યતા ઉપર ભાર મૂકી શકાય છે. આ આખી વસ્તુસ્થિતિને ધ્યાનમાં લેતાં અત્યારે નિસ્તેજ બનતા જૈનધર્મના ગૌરવને નવેસર ઓપ ચઢાવવા માટે આપણને આપણુ સમક્ષ વિદ્યમાન મહત્વ ભરી પ્રાચીન ઐતિહાસિક સાબિતીઓ અને તેને લગતું વિવિધ સાહિત્ય એકત્રિત કરવા માટેના પ્રયત્નની આવશ્યકતા જણ્યા સિવાય નથી રહેતી. કેઈ પણ રાષ્ટ્ર, પ્રજા, જાતિ કે ધર્મને માટે પોતાની ઉન્નતિ સાધવાની ભાવનાનું મુખ્ય અંગ જે કાંઈ હોય છે તે માત્ર તેને ભૂતકાલીન ઈતિહાસ છે, જેમાંથી તેને અનેક ફુરણાઓ મળી રહે છે. જે અને તેને પ્રાચીન ઇતિહાસ નથી અથવા જેને એ ગૌરવશાળી ઇતિહાસનું વાસ્તવિક જ્ઞાન નથી. એ ક્યારે પણ પોતાનું ઉત્થાન કે પુનરુદ્ધાર એકાએક કરી શકે જ નહિ. અને તેથી જ આપણને પુનરુથાનની પ્રેરણા મળે એવા આપણું પ્રાચીન અને પ્રામાણિક ઇતિહાસને આપણે તૈયાર કરવો જોઈએ. આજની આપણું આ અનિવાર્ય આવશ્યકતાને એક અંકોડ ભાઈશ્રી શાહના પ્રસ્તુત ગ્રંથથી જોડાય છે કે જે જાતનો ગ્રંથ જૈન પ્રજા માટે પહેલવહેલો જ છે. ભાઈશ્રી શાહ મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની ડિગ્રી મેળવવા માટે “જૈનધર્મના પ્રાચીન ઈતિહાસના વિષયને પસંદ કર્યો. જેને પરિણામે તેમણે Jainism in North India નામે અંગ્રેજી પુસ્તક તૈયાર કર્યું, એ જ પુસ્તકનો ગુજરાતી અનુવાદ આપણુ સમક્ષ ધરવામાં આવ્યો છે, જેના ઉપરથી આપણને આપણું એટલે કે જૈન પ્રજાના ધર્મ, નીતિ, તત્વજ્ઞાન, આચાર, વ્યવહાર, કલા, શિલ્પ, સાહિત્ય આદિ સાથે સંબંધ ધરાવતા ઈતિહાસ ઉપરાંત ચર્ચાસ્પદ વિષયને ચર્ચવા માટેનું એક ખાસ દષ્ટિબિંદુ પણ મળી રહે છે. અર્થાત પરસ્પર વિવાદાસ્પદ મનાતા ઐતિહાસિક વિષયની ચર્ચા એકબીજા વિદ્વાનો કેટલી સુક્ષ્મતાથી, કેટલી શાસ્ત્રીયતાથી, કેટલી પ્રામાણિકતાથી અને કેટલી સભ્ય ભાષામાં કરે છે તેમ જ એ પ્રશ્નોને ચર્ચવામાં કેટલે સમભાવ અને સ્થિતપ્રાપણું રાખે છે. આજના ચર્ચાસ્પદ, ધાર્મિક, સામાજિક આદિ પ્રશ્નોની અસભ્ય અને કંદાગ્રહભરી રીતે ચર્ચા કરનાર Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] જ્ઞાનાંજલિ અત્યારના જૈન સમાજે ઉપરોક્ત દૃષ્ટિબિંદુનું જરૂર અનુકરણ કરવા જેવું છે, જેથી ચર્ચાસ્પદ વિષયનું છેવટ શાબ્દિક વિતંડાવાદમાં કે કડવાશમાં ન પરિણમતાં તેના સત્ય નિર્ણયમાં જ આવે. આ ઉપરાંત પાશ્ચાત્ય તેમ જ ભારતીય વિદ્વાને તટસ્થ વૃત્તિ રાખી જૈનધર્મનાં દરેક અંગોને સંશોધનોને લગતી જુદી જુદી દષ્ટિએ કેવા ઊંડાણપૂર્વક તપાસે છે એ પણ જૈન વિદ્વાનોએ ધ્યાનમાં લેવા જેવું છે, જેથી વર્તમાન સંશોધન પદ્ધતિ અને તેને લગતા દષ્ટિબિંદુને ન સમજવાને લીધે ' તેમ જ કેટલાક નવીન પ્રશ્નો ચર્ચવામાં અનેક ગોટાળાભર્યા પ્રસંગે ઊભા થાય છે, તે થવા ન પામે. પ્રસ્તુત ગ્રંથનાં પ્રકરણોનું નિરીક્ષણ કરતાં આપણને એ પણ સમજાશે કે આપણું પ્રાચીન જીવન કેટલું વિજ્ઞાનમય અને કલાપૂર્ણ હતું અને આજનું આપણું જીવન કેટલું છીછરું, કલાવિહીન તેમ જ નિર્માલ્ય બની ગયું છે. એક કાળે આપણે ક્યાં હતા અને આજે આપણે ક્યાં ઊભા છીએ ? પ્રસ્તુત ગ્રંથ, પાશ્ચાત્ય તેમ જ ભારતીય વિદ્વાનોના સંખ્યાબંધ ગ્રંથના અવેલેકન અને મનનના દેહનરૂપ હોઈ આમાં સ્વતંત્ર વિચારસરણીને સ્થાન ખાસ કરીને આપવામાં નથી આવ્યું એ હકીકતને ભાઈશ્રી શાહે પોતે પોતાના પ્રસ્તુત ગ્રંથના ઉપસંહારમાં જણાવી છે. એટલે આ પુસ્તકના વાચકોએ આ વાત ધ્યાનમાં રાખીને જ આ ગ્રંથનું વાચન કરવું, જેથી આ ગ્રંથમાંની કેટલીક વિચારસરણીની ત્રુટિને આરેપ ભાઈશ્રી શાહ ઉપર ન જાય. પ્રસ્તુત ગ્રંથમાં જૈનધર્મને લગતા અનેક વિષયો ચર્ચવામાં આવ્યા છે, જે પૈકીના કેટલાક શ્રમણ ભગવાન મહાવીરના સમયની ચર્ચા આદિ જેવા વિષયો વેળુના કેળિયા ગળવા જેવા તદ્દન લુખા અને અઘરા પણ છે અને કેટલાક રાજવંશમાં જૈનધર્મ,” “કલિંગ દેશમાં જેનધર્મ” વગેરે જેવા રસપ્રદ અને સર્વગ્રાહ્ય વિષયે પણ છે. આ બધા વિષયોને સંગ્રહ કરવામાં અને ક્રમ ગોઠવવામાં ભાઈશ્રી શાહે અપૂર્વ કુશળતા દાખવી છે. હવે અમે પ્રસ્તુત ગ્રંથમાંનાં પ્રકરણો ઉપર સહજ દષ્ટિપાત કરી અમારા વક્તવ્યને સમાપ્ત કરીશું. પ્રથમ પ્રકરણમાં ભગવાન મહાવીર પહેલાં જૈનધર્મ કેવા સ્વરૂપમાં હતો તેમ જ જૈનધર્મ અને જેને જે ચોવીસ તીર્થકરને માને છે તે પૈકીના કયા કયા તીર્થકરોનાં નામો ઉલ્લેખ જૈનેતર સાહિત્યમાં મળે છે અને તેમની ઐતિહાસિકતાના વિષયમાં વિદ્વાનોના કેવા અભિપ્રાય છે એ ખૂબ સરસ રીતે ચર્ચવામાં આવ્યું છે. બીજા પ્રકરણને ચાર વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યું છે. પ્રથમ વિભાગમાં ભગવાન મહાવીરના સમય દરમિયાન બ્રાહ્મણ પ્રજામાં સડાઓ અને તેમના અત્યાચારો કેવી રીતે વધી પડયા હતા તેમ જ જાતિ પાંતિના ભેદ અને લૂખા તેમ જ કંટાળાભર્યા ક્રિયાકાંડે વધારી મૂકી તેમણે સમગ્ર પ્રજાને કેવી દબાવી દીધી હતી એ બાબતની ચર્ચા કર્યા બાદ જૈન અને બૌદ્ધધર્મો અથવા ભગવાન મહાવીર અને બુદ્ધ ભગવાને તે સામે આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરી સમસ્ત જનતાને–પછી તે પુરુષ હો યા સ્ત્રી હો અથવા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ જાતિ પૈકીને કઈ પણ હોઈ પણ પ્રકારનો ભેદ રાખ્યા સિવાય સૌને એકસરખી રીતે આધ્યાત્મિક ધર્મની સમકક્ષાએ સ્થાપન કર્યા એ જણાવવામાં આવ્યું છે. બીજા વિભાગમાં ભગવાન મહાવીરના ગર્ભાપહારને અંગેની આજના વિદ્વાનોની બુદ્ધિગમ્ય માન્યતા, તેમના જન્મ, ગૃહવાસ, પ્રવજ્યા, નિર્વાણુ સમય અને જૈનધર્મને લગતી સામાન્ય તેમ જ લાક્ષણિક Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઉત્તર ભારતમાં જૈનધર્મનો ઇતિહાસ બાબતોને ઉલ્લેખ છે ત્રીજા વિભાગમાં ભગવાન મહાવીરે ઉપદેશેલા ત્યાગધર્મ અને તત્ત્વોનું વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીર જગતની ઉત્પત્તિના આદિકરણ તરીકે કેઈ ઈશ્વરને કહેતા નથી કે જગતને આદિમાન માનતા નથી, પરંતુ જગતનું ચક્ર કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ–આ પાંચ કારણના મેળથી સ્વયં ચાલ્યા કરે છે, અને તે પણ અનાદિ કાળથી જ ચાલ્યા કરે છે. એ ચક્રને પ્રેરનાર કે સાક્ષીરૂપ કોઈ અનાદિ વ્યક્તિને જૈન દર્શન માનતું નથી. જન દર્શનનો મુખ્ય આધાર અનેકાંતવાદ અને અહિંસાના સિદ્ધાંત ઉપર છે. અનેકાંતવાદના પ્રતાપે જૈનધર્મી જગતભરના ધર્મ અને સંપ્રદાયોની માન્યતાઓને પોતામાં સમાવી સૌની સાથે ઐક્ય સાધવા પ્રયત્ન કર્યો છે અને અહિંસાની ભાવનાને પરિણામે જગત સાથે તેણે ભ્રાતૃભાવ સાથે છે. આ જ કારણને લઈ નાની સંખ્યામાં રહેલા જનધર્મે પોતાનો પ્રભાવ દરેક ધર્મ ઉપર પાડ્યો છે અને પોતાના અસ્તિત્વને ચિરંજીવ બનાવ્યું છે. જૈનધર્મના અનેકાંતવાદ અને અહિંસાના સિદ્ધાન્તને, તેના વાસ્તવિક સ્વરૂપને ધ્યાનમાં નહિ લેનારા ભલે પરસ્પરવિરોધી તેમ જ નિર્માલ્યતાપપક માને-મનાવે અને તેના વિષે ગમે તેવાં ચિત્રો કાઢે; તે છતાં જગતને તત્વજ્ઞાન અને ભ્રાતૃભાવના વિશાળ આદર્શ પૂરા પાડનાર જૈનધર્મનાં આ બે વિશિષ્ટ તો સદાય જૈનધર્મની જેમ ચિરંજીવ જ રહેશે. આ ઉપરાંત જૈનધર્મના કર્મસિદ્ધાન્ત સામે પણ એવો આક્ષેપ છે કે જૈનધર્મને આ સિદ્ધાંત પ્રાણીમાત્રને નિર્માલ્ય તેમ જ પુરુષાર્થહીન બનાવનાર છે. આ બધા આક્ષેપોની અમૃતા પુરવાર કરવા માટે ભાઈશ્રી શાહે પ્રામાણિક ચર્ચા કરવા સાથે એ સંબંધમાં અનેક વિદ્વાનોના અભિપ્રાયની નોંધ લીધી છે. અલબત્ત, આપણે અહીં એટલું જરૂર ઉમેરવું જોઈએ કે આ સિદ્ધાંતો જેને પ્રજાના અંગમાં જેટલી તન્મયતાથી રિથર થવાં જોઈએ તે રીતે બની શકયું નથી, જેને પરિણામે આ મહાન સિદ્ધાંત પાછળ રહેલી ઉદાત્ત ભાવનાને, કેટલાક અપવાદો બાદ કરતાં, જૈન પ્રજાએ લગભગ વિસારી દીધી છે. જૈનેના અહિંસાના આદર્શ જૈનધર્મમાં ઉદાર ભાવના પોષવા ઉપરાંત પ્રાયશ્ચિત્તના મહત્તભર્યા તત્વને સ્થાન આપ્યું છે, જેને પરિણામે સામાયિક અને પ્રતિક્રમણ એ બે મુખ્ય વિધાનો જૈન પ્રજાના જીવનમાં મુખ્ય ભાગ ભજવે છે. આ બન્ને વિધાનો કેટલાં મહત્તવયુક્ત છે અને તેની કેટલી અપૂર્વતા છે તેની યોગ્ય ચર્ચા વિદ્વાનોની નજરે કરવામાં આવી છે. સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજા આદિ જેવાં મહત્ત્વનાં વિધાન તરફ ધૃણાની નજરે જોનાર આજના જૈનોએ–ખાસ કરી નવીન–વર્ગે આ આખોય વિષય વાંચી-વિચારી જીવનમાં અવશ્ય ઉતારવા જેવો છે. ચાલુ વિભાગમાં જૈનધર્મને લગતા સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મના આચારો અને જીવાદિ તવોનું ' વિસ્તૃત સ્વરૂપ પ્રતિપાદન કરવા સાથે નય, પ્રમાણ અને સપ્તભંગીનું વર્ણન આપવામાં આવ્યું છે. પ્રકરણને અંતે ચેથા વિભાગમાં ભગવાન મહાવીરના યુગથી શરૂ કરી આઠ સદી દરમિયાન જૈનધર્મમાંથી જુદા પડેલા અથવા જન્મેલા પંથભેદોનો અર્થાત આજીવક સંપ્રદાય, સાત નિવો અને શ્વેતાંબર-દિગંબર સંપ્રદાયને ઇતિહાસ આપવામાં આવ્યો છે. ત્રીજું પ્રકરણ બે વિભાગમાં લખાયું છે તે પૈકી પ્રથમ વિભાગમાં ભગવાન પાર્શ્વ અને મહા- વીરના ધર્મને રાજ્યાશ્રય કેટલે મને હતો અને કેટલે અંશે તે રાજધર્મ બની શક્યો હતો, તેનું Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨] જ્ઞાનાંજલિ વિવેચન છે. ખાસ કરીને ભગવાન મહાવીરના યુગમાં મગધનો મહાન શૈશુનાગ બિંબિસાર ઉર્ફે શ્રેણિક, વૈશાલીનો રાજા ચેટક ઉર્ફે જિતશત્રુ, ચંપાનો રાજા દધિવાહન, કૌશાંબી રાજા શતાનીક અને કેટલાક લિચ્છવી રાજાઓ વગેરે જે જે રાજાઓ જૈનધર્માવલંબી હતા તેમ જ અવંતીને રાજા ચંઠપ્રદ્યોત અને બીજા જે જે રાજાઓ જૈનધર્મ પ્રત્યે બહુમાનભરી લાગણી ધરાવતા હતા, તેઓનો અને તે સાથે વૈશાલી, કુંડગ્રામ, વાણિજ્યગ્રામ, ચંપા, સિંધુસૌવીર-વીતભય વગેરે નગરે ક્યાં આવ્યાં તેને લગતી ઐતિહાસિક માહિતી આપવામાં આવી છે. બીજા વિભાગમાં: ભગવાન મહાવીર પછીના યુગમાં મહારાજા કેણિક, તેના ઉત્તરાધિકારી ઉદયન વગેરે નંદવંશીય રાજાઓ અને તેમના શકડાલ, સ્થૂલભદ્ર, શ્રીયક વગેરે મહામાત્યો, મૌર્યવંશી મહારાજા ચંદ્રગુપ્ત અને મહાન સંપ્રતિરાજ વગેરે જે જે રાજાઓ જૈન હતા તેમ જ જે જે રાજાઓ જૈનધર્મ પ્રત્યે સહાનુભૂતિભર્યું વલણ ધરાવતા હતા તે બધાને પરિચય આપવામાં આવ્યો છે. ઉપરોક્ત જેન રાજાઓ પૈકી મહારાજા સંપ્રતિનું સ્થાન જૈનધર્મના ઇતિહાસમાં ઉજજવળ કારકિર્દીભર્યું અને અતિ ગૌરવવંતું છે. મહાન સંપ્રતિ માત્ર પોતે જ જૈનધમ હતો એટલું જ નહિ, પણ તેણે:વૈદિક સંસ્કૃતિપ્રધાન આંધ, દ્રવિડ વગેરે દેશોમાં જૈનધર્મને ઝંડો ફરકાવ્યો હતો. ભગ મહાવીરના આજ સુધીના ૨૫૦૦ વર્ષના ઇતિહામાં મોટા પાયા પર જેનધર્મને પ્રચાર અને અભિવૃદ્ધિ કરનાર આવી પ્રભાવશાળી વિભૂતિ બીજી એક પણ ઉત્પન્ન થઈ નથી, જેને પ્રતાપે જૈન સૂત્રકારોને પોતાના મૌલિક રીતરિવાજોમાં પરિવર્તન કે ઉમેરે કરવાની ફરજ પડી હોય. જૈન પ્રજાનું આ એક મહાન દુર્ભાગ્ય છે કે તેને ત્યાં એક વ્યક્તિએ શરૂ કરેલા કાર્યને સાંગાપાંગ પાર ઉતારનાર કે પોષનાર પ્રાણવાન કોઈ પાછળ નથી હતું. જેમ જૈનધર્મના પ્રચારની બાબતમાં મહાન સંપ્રતિની પાછળ કોઈ એના જેવી વિભૂતિ પાકી નથી તે જ રીતે જૈન સાહિત્ય, કળા, શિલ્પ, વિજ્ઞાન વગેરેના વિકાસનાં ક્ષેત્રોમાં જે ગણીગાંઠી વ્યક્તિઓ આપણે ત્યાં જન્મી છે, તેના સ્થાનને શોભાવનાર બીજી વ્યક્તિઓ પણ આપણે ત્યાં વિરલ જ જમી છે. ચોથું પ્રકરણ “કલિંગદેશમાં જૈનધર્મ' છે. આ પ્રકરણમાં અત્યારે ઓરિસા તરીકે ઓળખાતા કલિંગ દેશના જૈન સમ્રાટ ખારવેલ અને તેના હાથીગુફા શિલાલેખોનો ગૌરવવંતો ઇતિહાસ છે, જેનો સમય ઈ. સ. પૂર્વે બીજે સૈકા છે. સમ્રાટ ખાલ અને તેના હાથીગુફા શિલાલેખોનું મહત્વ ફક્ત જેનધર્મના ઇતિહાસની દષ્ટિએ જ નહિ પણ ભારતીય સામાજિક અને રાજકીય નજરે પણ તેનું મહત્ત્વ અતિઘણું છે. ધાર્મિક, સામાજિક અને રાજકીય દૃષ્ટિને લક્ષ્યમાં રાખી લખાયેલ પાંડિત્યપૂર્ણ આવો વિશદ શિલાલેખ જગતભરના ઇતિહાસમાં ભાગ્યે જ બીજે જોવામાં આવશે. મહારાજા ખારવેલ અને તેના શિલાલેખ જૈનધર્મને માટે અભિમાનનું સ્થાન હોવા છતાં આશ્ચર્યકારક ઘટના તો એ છે કે સમગ્ર વેતાંબર–દિગંબર જૈન સાહિત્યમાં મહારાજા ખારવેલના નામનો કે તેને મળતા તેવા બીજા કોઈ નામાંતરનો ઉલ્લેખ સરખો મળતો નથી. ખરે જ, આ પણ એક ન ઉકેલી શકાય તેવો કોયડો છે કે જૈન સંપ્રદાયે આવી મહાન વિભૂતિને કયા કારણે વિસારી મૂકી હશે. અતુ! ગમે તેમ છે, તે છતાં આ શિલાલેખો જૈન ધર્મ માટે અતિ મહત્વના છે. જૈન મૂર્તિ અને તેની ઉપાસનાનું પ્રાચીનતમ વિધાન આ શિલાલેખ પૂરું પાડે છે. આ શિલાલેખની શરૂઆતમાં સ્વસ્તિક અને નમસ્કારમંત્રના પ્રારંભના બે પદે મંગળ તરીકે આપવામાં Page #252 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ભારતમાં જૈનધર્મને ઇતિહાસ [ ૨૨૩ આવ્યાં છે એ ઉપરથી જૈનાની વરિતક-રચના અને નમસ્કારમંત્રો પાસના અતિ પ્રાચીન હોવાની સાબિતી મળે છે. ખંડગિરિમાંની ઉપર્યુક્ત હાથીગુફા ઉપર કેરાયેલા શિલાલેખોમાં કઈ કઈ બાબતો છે? તેમ જ એ ગુફામાં શું શું છે? અને ખંડગિરિ–ઉદયગિરિની ટેકરીઓ પર બીજી કઈ કઈ અને કેટલી ગુફાઓ છે અને તેમાં શું છે? એ બધી હકીકતનો વિસ્તૃત પરિચય આ પ્રકરણમાં આપવામાં આવ્યું છે. અહીં પ્રસંગોપાત્ત એક વાત સૂચવવી ઉચિત જણાય છે છે કે, જે ગુફા અને જે શિલાલેખો જૈનધર્મના ગૌરવની દષ્ટિએ અતિ મહત્ત્વના છે, જેના વાચન માટે વર્ષોના વર્ષો થયાં ભારતીય તેમ જ પાશ્ચાત્ય સમર્થ વિદ્વાન રાતદિવસ પ્રયત્ન કરી રહ્યા છે અને જેના દર્શનાર્થે દરવર્ષે સંખ્યાબંધ વિદેશી તેમ જ ભારતીય વિદ્વાનો જાય છે, એ ગુફાનું દર્શન કરવું તો દૂર રહો, પરંતુ તેને અંગેની માહિતી સરખી પણ આપણને લગભગ નથી એના જેવું દિલગીરીજનક બીજું શું હોઈ શકે ? તીર્થયાત્રા અને પરમાત્મોપાસનામાં રસ લેનારા આપણે તીર્થયાત્રા અને પરમાત્મોપાસનાના ખરા માહાત્મ્યને વીસરી જ ગયા છીએ. એટલે તીર્થયાત્રા અને પરમાત્મોપાસના કરવા છતાં આપણે દિન -પ્રતિદિન જડપ્રાય થતા જઈએ છીએ. આને પરિણામે આજની આપણી તીર્થયાત્રા અથવા પરમાભોપાસના કોઈ પણ જાતના કળાવિધાનને, વિજ્ઞાનને અથવા પરમાત્મવરૂપને ન અડકતાં મોટે ભાગે રૂઢિરૂપ જ બની રહે છે. આપણે ઈચ્છીશું કે જેને પ્રજા તીર્થયાત્રા અને પરમાત્મોપાસનાના ખરા રહસ્યને સમજે અને પ્રાચીન પવિત્ર ગૌરવભર્યા ધામનાં દર્શન કરવા ભાગ્યવાન થાય. પાંચમા પ્રકરણમાં મથુરાના કંકાલીટીલા ટેકરી પરના મહત્વના શિલાલેખોની નોંધ આપવામાં આવી છે અને તે સાથે વિક્રમાદિત્ય, કાલકાચાર્ય વગેરેને પરિચય પણ છે. છઠ્ઠા પ્રકરણમાં ગુપ્તવંશીય રાજાઓમાં જૈનધર્મ કેવી રીતે દાખલ થયો હતો તેની અને તે સાથે વલભીવંશના ધ્રુવસેનની નોંધ લેવામાં આવી છે. સાતમા પ્રકરણમાં જૈન સાહિત્ય કે જેમાં મુખ્યત્વે કરીને ચૌદ પૂર્વ અને અગિયાર અંગ, બાર ઉપાંગ, દસ પેયના, છ છેદ આગમ, ચાર મૂલસૂત્ર, બે ચૂલિકાસૂત્ર એમ પિસ્તાલીસ આગમનો સમાવેશ થાય છે તેને અને વલભીમાં પુરતકલેખન નિમિત્તે શ્રીમાન દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના આધિપત્ય નીચે મળેલી સંધપરિષદને પરિચય આપ્યો છે. - આ પછી ભદ્રબાહસ્વામીના નિયંતિ ગ્રંથ અને તેના રચનાકાળને નિર્દેશ વગેરે કરવામાં આવ્યું છે. એ રચનાકાળ અને નિર્યુક્તિકાર ચૌદપૂર્વધર હોવાની વાત અમારી માન્યતા અને અલકન અનુસાર વાસ્તવિક નથી, જેના અનેક પુરાવાઓ વિદ્યમાન છતાં એ વિષયને અમે અહીં ચર્ચાતા નથી. આ સિવાય પ્રસ્તુત પ્રકરણમાં ધર્મદાસગણિ અને તેમની ઉપદેશમાળા, વાચક ઉમાસ્વાતિ અને તેમના તત્વાર્થાધિગમસૂત્ર વગેરે ગ્રંથ, સિદ્ધસેનાચાર્ય અને તેમનાં ન્યાયાવતાર, સન્મતિ વગેરે પ્રકરણ, પાદલિપ્ત અને તેમના તરંગવતી, પ્રશ્નપ્રકાશ, નિર્વાણલિકા વગેરેની નોંધ આપી છે. પ્રસ્તુત પ્રકરણમાં જે યુગના જૈન સાહિત્યની નોંધ કરવામાં આવી છે તે સિવાયનું મૌલિકતાને લગતું બીજું વિપુલ સાહિત્ય હોવા છતાં અહીં રૂપરેખા પૂરતી જે સાહિત્યની નોંધ લેવામાં આવી છે તે ઓછી નથી. છેલ્લા પ્રકરણમાં જૈન મૂર્તિવિષયક અને શિલ્પ અને સ્થાપત્યવિષયક કળાવિધાને કેવાં આદર્શ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] જ્ઞાનાંજલિ હતાં તેમ જ જૈન પ્રજાએ એ કળાવિધાનને વિકસાવવા માટે કેટલે વેગ આપ્યો છે તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ઉપર આપણે ટૂંકમાં પ્રસ્તુત ગ્રંથનું અવલોકન કરી આવ્યા તે ઉપરથી જૈને પ્રજાનું એ યુગમાં દરેક વિષયમાં કેટલું વ્યાપકપણું હતું અને તેની જીવનસરણી કેવી સર્વતોમુખી હતી એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. અંતમાં અમે ઈચ્છીએ છીએ કે ભાઈશ્રી શાહની જેમ આજનો જૈન સમાજ-ખાસ કરી વિદ્વાન મુનિવર્ગ–વર્તમાન યુગની સંશોધન પદ્ધતિને ધ્યાનમાં લઈ જૈનધર્મ પ્રત્યેનું પિતાનું ઋણ અદા કરે અને વિદ્વાનો તરફથી સઘળા મહાન ધર્મોના અવલોકન અને અન્વેષણમાંથી જૈનધર્મની ઉપેક્ષા કરવામાં આવી છે તેને દૂર કરી જૈન સાહિત્યનાં જે અનેકાનેક અંગે અણુખીલ્યાં પડ્યાં છે તે તે વિકસાવે, જેથી અન્ય વિદ્વાન તરફથી જૈનધર્મ ઉપર થતા અયોગ્ય આક્ષેપો દૂર થાય. - પ્રસ્તુત પુસ્તકને ગુજરાતી ભાષામાં અનુવાદિત કરી જૈન પ્રજા સમક્ષ ઉપહાર કરનાર શ્રી ફૂલચંદભાઈ હરિચંદ દોશી તેમ જ શ્રી. ચિમનલાલ જેચંદભાઈની જૈન પ્રજા સદા ઋણી જ છે. [“ ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મનો ઉપઘાત, ઈ. સ. ૧૯૩૭] Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીરની ચિત્રક્યા* એશિયા દેશ અને તેમાં પણ ખાસ કરીને ભારતવર્ષ, એ અવતારી મહાપુરુષોની જન્મદાત્રી પવિત્ર ભૂમિ છે. એ પાવન ભૂમિને ભગવાન શ્રી રામચંદ્ર, ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શ્રી બુદ્ધ અને ભગવાન શ્રી મહાવીર-વર્ધમાનસ્વામી જેવા અનેક અવતારી પુરુષોએ પિતાના અવતારથી ઉજજવળ બનાવી છે અને સમગ્ર પ્રજાને વ્યાવહારિક તેમ જ આધ્યાત્મિક જીવનના પવિત્ર પાઠ શિખવાડ્યા છે. એ અવતારી પુરુષોની જીવનકથા અને તેમની શિક્ષાને રજૂ કરતું વિશિષ્ટ સાહિત્ય, એ જેમ માનવજીવનમાં પ્રાણ પૂરનાર વરતું છે, તે જ રીતે એ અવતારી પુરષોના આંતર અને બાહ્ય જીવનપ્રવાહને રજૂ કરતી શિલ્પકલા અને ચિત્રકળા, એ પણ એક એવી જ મહત્ત્વની વસ્તુ છે. એકમાં અક્ષર દ્વારા અવતારી પુરુષની કથા રજૂ થાય છે, જ્યારે બીજામાં અનક્ષર આકૃતિ દ્વારા અવતારી પુરુષની કથા ઊભી કરવામાં આવે છે. આ બન્નેય સાધન દ્વારા આલેખાયેલી અવતારી મહાપુરુષોની જીવનકથા પ્રજાજીવનને વિકાસ સાધવામાં નિમિત્તભૂત હોઈ આપણે ત્યાં આ બન્નેય અક્ષર-અક્ષર કળાઓને પ્રાચીન કાળથી અપનાવામાં આવી છે. ભગવાન શ્રી રામ, શ્રીકૃષ્ણ અને શ્રી બુદ્ધની અનુપમ અને આકર્ષક એવી અનેકાનેક અક્ષરકથાઓ અને અનક્ષરકથાઓ આજ સુધીમાં પ્રજા સમક્ષ રજૂ થઈ ચૂકી છે, અને સંભવ પણ છે કે હજુ અનેક રજૂ થશે; જ્યારે મગધની પુણ્ય ભૂમિમાં ઊભા રહી અહિંસા અને અનેકાંતવાદને અતિગંભીરભાવે વિશ્વને સંદેશો આપનાર શ્રમણ ભગવાન શ્રી વર્ધમાનસ્વામી માટેની એક પણ યુગાનુરૂપ જીવનકથા કે ચિત્રકથા સરજાઈને પ્રજા સમક્ષ રજૂ થઈ ન હતી, એ એક, અવતારી પુરુષોની ઉન્નત ભાવનાથી પૂજા કરનાર ભારતીય આર્યપ્રજા માટે મોટામાં મોટી ઊણપ જ હતી, પરંતુ ઉપર જણાવેલી બે ઊણપ પૈકીની એક ઊણપને દૂર કરવા માટે વણતર્યો અને વણવીન માતા ગુર્જરીને એક ચિત્રકળાનિષ્ણાત જાયે, કોઈ ન જાણે તે રીતે, એકાંતમાં વર્ષોથી પરમાત્મા શ્રી વીર-વર્ધમાનસ્વામીની અનાર જીવનકથાને આલેખવાના વિવિધ ઘાટ ઘડી રહ્યો હતો. આજે એ જ કલાકારે અતિ વ્યવસ્થિતરૂપે આલેખીને તૈયાર કરેલી એ અનેક્ષર-ભાષામય ચિત્રકથા, એક ગ્રંથનાં અનેક પ્રકરણોની * “શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવઃ શ્રી કલ્પસૂત્ર વર્ણિત ચિત્રમય જીવનપ્રસંગે” (ચિત્રકારઃ ગોકુલદાસ કાપડિયા; પ્રકાશક : હરજીવનદાસ હરિદાસ અને બીજાઓ, મુંબઈ, સને ૧૯૪૯)-એ ચિત્રસંપુટનું આમુખ. જ્ઞાન. ૨૯ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] જ્ઞાનાંજલિ માફક, અનેક ચિત્રોમાં આપણું સામે રજૂ થાય છે. આ ચિત્રકથાના અવેલેનાર દરેકે જાણવું જોઈએ કે આપણા સામે રજૂ થતી ચિત્રકથા એ અધ ચિત્રકથા છે–પૂર્વાર્ધ છે. એને ઉત્તરાર્ધ તે હજુ આપણું કલાકારે તૈયાર કરેલો તેમની પાસે આપણે સૌ માટે છુપાયેલું જ પડે છે. ઉપર જણાવેલા અજાણ્યા કલાકાર, એ પ્રસ્તુત ચિત્રકથાના સર્જક ભાઈ શ્રી ગોકુલદાસ કાપડિયા. પ્રસ્તુત ચિત્રકથાના આલેખન માટે તેમણે જે આત્મીય ભાવ સાધ્યો છે તેનું વર્ણન શબ્દોમાં ઉતારવું કદીયે શક્ય નથી. અજોડ વસ્તુની સિદ્ધિના આત્મીય ભાવની સરખામણી ધનના ઢગલાથી કે દુન્યવી કોઈ પણ કીમતી વસ્તુથી કરી શકાય નહિ. સ્વતંત્ર આંતરિક પ્રેરણા સિવાય માત્ર દુન્યવી વસ્તુ દ્વારા જગતમાં કદીયે તત્વજ્ઞાનીઓ, સાહિત્યકાર, કવિઓ કે વિવિધ ક્ષેત્રના વિશિષ્ટ કલાવિદ અને કલાકાર પેદા કરી શકાયા જ નથી અને પેદા થઈ શકે પણ નહિ. ભાઈ શ્રી કાપડિયાએ સ્વતંત્ર આંતરિક ભાવથી પ્રેરાઈને શ્રમણ ભગવાનની જે ચિત્રક્યા સરળ છે, એ સરજવા માટે તેમના સામે વર્તમાન યુગને અનુરૂપ ચિત્રનિર્માણ કરી શકાય તેવી વિશિષ્ટ ચિત્રકૃતિઓના કેઈ નમૂનાઓ તૈયાર પડ્યા ન હતા કે ઝટ લઈને તેઓ તે ચિત્રો દોરી કાઢે. પરંતુ પ્રસ્તુત ચિત્રકથાના નિર્માણ માટે તેમણે શ્રમણ ભગવાન મહાવીરનાં જીવનચરિત્રોનો ઊંડો અભ્યાસ કરવા ઉપરાંત તલસ્પર્શી ચિંતન અને અવલોકન પાછળ કેવું અને કેટલું ઉગ્ર તપ તપ્યું છે, એની કલ્પને માત્ર સામાન્ય જનતાને જ નહિ, પણ ઘણી વાર તો વિદ્વાન અને વિચારકમાં ખપતી વ્યક્તિઓને પણ આવવી મુશ્કેલ છે. શ્રમણ ભગવાન મહાવીરના જીવનપ્રસંગોને રજૂ કરતાં, ચિત્રોથી ભરપૂર, સુંદર-સુંદરતમ સચિત્ર કહપસૂત્રની તેરમા સૈકાથી સત્તરમી સદી સુધીમાં ઉત્તરોત્તર વધારે સંખ્યામાં લખાયેલ તાડપત્રીય અને કાગળ ઉપર સુવર્ણાક્ષર, રીયાક્ષર અને કાળી શાહીમાં લખાયેલી થોકબંધ હસ્તલિખિત પ્રતિઓ, ચિત્ર પટિકાઓ કે પ્રાચીન શિલ્પકૃતિઓનું અવલોકન ભાઈશ્રી કાપડિયા માટે જરૂર મહાવીરજીવનના અમુક પ્રસંગોનું આલેખન અને તેની પદ્ધતિની કલ્પના કરવામાં ઉપયોગી નીવડયું હશે; તે છતાં વર્તમાન યુગ અને પ્રાચીન યુગને અનુપમ મેળ સાધતી ચિત્રકથાને નવસર્જન માટે તો એ સાધન અતિ અલ્પ જ ગણાય. એ માટે તો તેમણે પ્રાચીન યુગની શિલ્પકૃતિઓ અને ચિત્રકૃતિઓને ઊંડો અભ્યાસ કર્યો છે. તે તે યુગનાં પ્રાસાદરચના, રાચરચીલું, અંગરચના, ષવિભૂષા, આભૂષણો, રંગરેખાંકન આદિને લગનું અવલોકન અને પૃથક્કરણ પણ કર્યું છે, એટલું જ નહિ, હિતુ ભાઈશ્રી કાપડિયાએ શ્રમણ ભગવાન મહાવીરની વિહારભૂમિનાં અમુક સ્થળોની પગપાળા સફર કરીને એ પાવન ભૂમિનાં પુણ્ય રજકણોમાંથી પણ આ ચિત્રકથાના આલેખનની ભવ્ય પ્રેરણું મેળવી છે. આ ઉપરથી ભાઈ કાપડિયાએ શ્રમણ ભગવાન વીર-વર્ધમાનસ્વામીની ચિત્રસ્થાના આલેખન પાછળ વર્ષો સુધી કેવી ઉગ્ર તપસ્યા સાધી છે તેને આપણને સહજ ખ્યાલ આવી શકે છે. આજે આપણી નજર સામે આવીને જે ચિત્રકથા ખડી છે એવી યુગાનુરૂપ આદર્શ ચિત્રકથા પ્રાચીન યુગમાં નહિ જ સરજાતી હોય એમ આપણે ન જ કહી શકીએ. પરંતુ તે અંગેનો સ્પષ્ટ વિસ્તૃત ઉલ્લેખ કે તે અવશેષ આજે આપણે સામે એક પણ હાજર નથી. જે છે તે અતિઅ૮૫ અને અસ્પષ્ટ છે. આમ છતાં મથરાના કંકાલીટીલામાંથી મળી આવેલા અવશેષોમાં “ શ્રમણ ભગવાને મહાવીરને ગર્ભાપહાર” અને “દૈત્યદમન” એ બે પ્રસંગને લગતી શિલ્પકૃતિઓ મળી આવી છે. એ જેતા શ્રમણ ભગવાન મહાવીરના જીવનપ્રસંગોને સ્પર્શતી ચિત્રકૃતિઓ પણ તે યુગમાં બૌદ્ધ જાતક શિલ્પો કે શ્રીકૃષ્ણની જીવનલીલાને વ્યક્ત કરતાં શિપોની જેમ જરૂર સરજાતી હશે એમ આપણને Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીરની ચિત્રકલા | ૨૨૭ it << લાગ્યા સિવાય રહેતું નથી. આ હકીકતને નબળા કે સબળેા ટેકે આપતા એક અતિસ`ક્ષિપ્ત ઉલ્લેખ આવશ્યકસૂત્રની ટીકામાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ પત્ર ૨૩૩, ગાથા ૫૬૦ની ટીકામાં સમવસરણનું વ્યાખ્યાન કરતાં દેવ-મનુષ્ય આદિ બાર પદાના ચિત્ર આદિથી અલંકૃત ચિત્રિત સમવસરળવટ્ટને ઉલ્લેખ “ પૂર્વાચાર્યોવવેજ્ઞાનવિતવૃદ્ધિચિત્રવમંવલેન તુ સર્વાઇવ ટેમ્પો ન નિવીયન્તિ અર્થાત્ પૂર્વાચાર્યાંના ઉપદેશથી આલેખાયેલા પટ્ટ આદિમાંના ચિત્રના આધારે ” ઇત્યાદિ વાકયથી આપ્યા છે. અલબત્ત, આ ચિત્રપટા કેવાં હશે એ કહેવુ અત્યારે કડિન કામ ગણાય, તેમ છતાં તે યુગના સમ ગીતા આચાર્યા તરફ નજર નાંખતાં આ ચિત્રપટ્ટોમાં કઈક વિશિષ્ટતા દ્વાવાને જરૂર સંભવ છે. ભગવાન શ્રી પાર્શ્વનાથસ્વામીને તેમની રાજકુમાર અવસ્થામાં તેમના પેાતાના પ્રાસાદમાંની ચિત્રશાળામાંના “ નેમિનાથ ભગવાન દ્વારા રાજીમતીને ત્યાગ ’”ને લગતા પ્રસંગને જોતાં અમુક સ્ફુરણા થયાના ઉલ્લેખ પ્રાચીન ચરિત્રોમાં મળે છે. એ ઉપરથી પ્રાચીન યુગમાં જિનેશ્વરદેવ આદિ અવતારી પુરુષોની જીવનકથાને લગતા પ્રસંગેાનાં ચિત્રો જરૂર દેરાતાં હતાં એમ આપણને સ્પષ્ટ ભાસ થાય છે. અને તે પણ, ચિત્રશાળાના સ્થાનનું ઔચિત્ય વિચારતાં વિશિષ્ટ કલાના નમૂનારૂપ જ હોવાં જોઈ એ એમ પણ આપણને લાગે છે. ભાઈ શ્રી કાપડિયાએ એકાંત આત્મીય ભાવે શ્રમણ વીર-વ માનસ્વામીની ચિત્રકથા સર્જીને અતિસંકુચિત માનસ ધરાવતી જૈન પ્રજાને વિશિષ્ટ ધપાઠ આપ્યા છે કે આપણી વિભૂતિઓની વાસ્તવિક પૂજા પાછળ વર્ષોનાં વર્ષા સુધી કેવું આંતર તપ તપવુ પડે છે અને એ માટે કે આત્મીય ભાવ જાગ્રત કરવા પડે છે. ભાઈ શ્રી કાપડિયાએ અનેક વર્ષ સુધી આત્મીય ભાવે અથાગ શ્રમ સેવી આપણને શ્રમણ ભગવાન મહાવીરની ચિત્રકથા ઉપહત કરી છે તે બદલ તેમને આપણા સૌનાં અંતરનાં અભિનંદન અને વંદન છે અને તે સાથે આપણે સૌ આશા રાખીએ છીએ કે તેમણે આલેખેલી શ્રમણુ મહાવીરની ચિત્રકથાને પૂર્વા ઉપહત કરીને જેમ આપણને વિભૂતિપૂજાના પુણ્યમાં ભાગીદાર બનાવ્યા છે તે જ રીતે તેએ એ ચિત્રકથાને ઉત્તરા ઉપÊત કરી પુનઃ આપણને સત્વર એ પૂજાના પુણ્યમાં ભાગીદાર બનાવે. અંતમાં એક વાત આપણે કરી લઈએ કે વમાન યુગને અનુરૂપ શ્રમણ વીરવમાન પ્રભુની સૌપ્રથમ આદ ચિત્રકથા સરજવાને યશ ભાઈ શ્રી કાપડિયાને ફાળે જાય છે અને એ રીતે તે ચિરમણીય રહેશે. [ · શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ · એ ચિત્રસંપુટનુ આમુખ, ઈ. સ. ૧૯૪૯ ] Page #257 -------------------------------------------------------------------------- ________________ ત્રિભુવનતિલક મહાકાવ્ય* દીર્ઘતપસ્વી શ્રમણ ભગવાન શ્રી મહાવીર, ભગવાન શ્રી બુદ્ધિ અને વૈદિક મહર્ષિઓએ પોતાના આધ્યાત્મિક તત્વચિંતન અને સંવેદનના અંતે ભારતીય પ્રજાને જ્ઞાન અને ભક્તિયેગનો વિશિષ્ટ વારસો અર્પણ કર્યો છે. ભારતીય પ્રજામાં નમ્ર, ભકિક, વિવેકી અને જિજ્ઞાસુ મહાનુભાવ આત્મા એ એ વારસાને ઝીલે છે અને એની આરાધના માટે પ્રયત્ન પણ કર્યો છે. તેમ છતાં જ્ઞાનની સાધના કર્તવ્યપરાયણતાને અધીન હોઈ, પ્રારંભમાં એ માર્ગની સાધના સૌને માટે સરળ કે સુગમ નથી હોતી; જ્યારે ભક્તિમાર્ગની સાધના, એ સહજ સંગમ હોઈ મોટા ભાગના સાધક આત્માઓ એ તરફ જ આકર્ષાય છે. ભક્તિગનું આ આકર્ષણ અથવા એની સાધના, એ અંતે તે જ્ઞાનની સાધનાને માર્ગે જ પહોંચે છે. જ્ઞાનયોગ, એ સાધકની સિદ્ધિનો માર્ગ છે, જ્યારે ભક્તિમાર્ગ, એ સાધનની શોધને માર્ગ છે. એ જ કારણને લઈ ભક્તિગી આત્માઓ સાધનાનાં સાધનોનું જે પૃથક્કરણ કરે છે તેને પાણીમાં ઉતારે છે. અને એથી જ આપણી પાસે કીમતી અને મહાન કહી શકાય તે ધર્મકથાઓ, અવદાનકથાઓ અને પુરાણકથાઓને વારસો આવ્યો છે. આ કથાઓનું કવન કે સર્જન, એ ભક્તિયોગનું પ્રતીક છે. આ કવન કે સર્જનમાં જેટલી આત્મિક વિશુદ્ધ દશા કામ કરે એટલી એની આત્મિક સાધના વિશદ્ધ, અને જેટલી એમાં ઊણપ એટલી જ આત્મિક સાધનામાં ઊણપ રહે છે. આવી કૃતિઓનું સર્જન મુખ્યત્વે ભક્તિયોગીઓનું જ સર્જન હોય છે. જ્ઞાનયોગીઓ માટે કઈ અકસ્માત કે ચમત્કારને બાદ કરીએ તો, આવું કવન કે સર્જન ભાગ્યે જ હોય છે. એનું કારણ એ છે કે તેઓ તે સતત પિતાની સાધનાની સિદ્ધિઓમાં જ લીન બની ગયેલા હોય છે. એ વાત ખરી છે કે આવા જ્ઞાનયોગી આત્માઓ જે કાંઈ બોલે અને જ્યારે પણ બેલે, ત્યારે એમનું વક્તવ્ય વિશુદ્ધ સંવેદનમાંથી પ્રગટેલું હોઈ તેમનું બેલવું, એ સર્જન અને કવનરૂપ જ હોય છે. ભક્તિયોગીઓને પોતાની વાણુને શબ્દ અને અર્થના અલંકાર પહેરાવવાના હોય છે ત્યારે જ્ઞાનયોગીઓને તેવું કરવું પડતું નથી. ભક્તિગીઓનું અંતર વેદનામય અને વાચાળ હોય છે; જ્ઞાનગીઓનું હૃદય નિરામય અને મૂક હોય છે. આ જ જ્ઞાનેગી અને ભક્તિયોગીને ભેદ અથવા લક્ષણ છે. ભાઈશ્રી હીરાભાઈએ શ્રમણ ભગવાન શ્રી મહાવીરના ચરિત્રનું “ ત્રિભુવનતિલક” નામે જે કવન * “ત્રિભુવનતિલક મહાકાવ્ય –ભગવાન મહાવીર ચરિતનું (રચયિતા અને પ્રકાશક: શ્રી હીરાચંદ કસ્તુરચંદ ઝવેરી, મુંબઈ, સં. ૨૦૨૨) પુરવચન. Page #258 -------------------------------------------------------------------------- ________________ ત્રિભુવનતિલક મહાકાવ્ય t Rape અને સર્જન કર્યું છે, એ ભક્તિયોગનું પરિણામ છે. વ્યક્તિના જીવનમાં સહજ ભાવે જે પ્રેરણા જાગી હોય છે તે ગમે તેવા સંયોગોમાં કે વિદ્ગોમાં જીવંત રહે છે. ભાઈશ્રી હીરાભાઈની જે કથા મેં જાણુ છે તે ઉપરથી હું કહી શકું છું કે તેમના હૃદયમાં ભક્તિયોગ ઘણે ઊંડે ઊતરેલો છે. યુવાવસ્થાના પ્રારંભકાળે તેમણે આ ચરિત-કવિતા-ગ્રંથની શરૂઆત કરી હતી. પરંતુ વ્યક્તિના જીવનમાં કુદરતનાં સર્જનો કહે, ચહાય ભાવિભાવના સર્જન કહો, અજબ હોય છે. આ રીતે તેમણે જીવનમાં ઘણી લીલી-સૂકી અને તડકી-છાંયડીઓ જોઈ, જેના પરિણામે તેમના “ત્રિભુવનતિલક'નું સર્જન વિરમી ગયું. આમ છતાં વ્યક્તિના જીવનમાં જેનાં મૂળ ઊંડાં મેલાં હોય તેવી ભાવના, ગમે તેટલી તડકી છાંયડી આવે તોપણ, એક વાર ભલે તે કરમાયેલી દેખાય, તે છતાં એનાં મૂળ તો સજીવન જ હોય છે અને પ્રસંગ પ્રાપ્ત થતાં એ પાંગરી ઊઠે છે. ભાઈશ્રી હીરાભાઈ માટે આ જ હકીકત છે. જીવનની લીલી-સૂકી અને તડકી-છાંયડીના યોગે વિરમી ગયેલી “ત્રિભુવનતિલકની રચના આજે સર્વા ગે પાંગરીને ખીલી ઊઠી આપણી નજર સામે આવી છે. એમના જીવનના અનેરો સાથે તેમનો ભક્તિયોગ પણ ફળ્યો છે. શાસ્ત્રોનું અવગાહન કરતાં આપણે જોયું છે કે પૌરાણિક કાળમાં અથવા પ્રાગૈતિહાસ કાળમાં સંખ્યાતીત રાજાઓ, મહામાયે, શ્રેષ્ઠીઓ વગેરે અનેકવિધ વ્યાપારમાં ડૂબેલા હોવા છતાં આંતરજીવનને લગતાં વિવિધ કાર્યો તેમણે કર્યા છે. આ જ રીતે પ્રાચીન ઐતિહાસિક યુગમાં શ્રેણિક, ચેટક, ઉદયન, શતાનીક, પ્રદેશિરાજ આદિ રાજાઓ, ઉપાસકદશાંગ આદિમાં આવતા કુબેરભંડારીને ભુલાવે તેવા આનંદ, ધન્ય, શાલિભદ્ર, કૃતપુણ્ય આદિ ધનાઢથ શ્રાવકેએ આંતરજીવનની સાધના માટે જ્ઞાન-ધ્યાનસમાધિની સાધના કરી હતી. આ જ યુગ સાથે સંબંધ ધરાવતા મહારાજા શ્રી સંપ્રતિરાજે આંતરજીવનની સાધના ઉપરાંત જૈનધર્મના પ્રચાર અને અભિવૃદ્ધિ માટે પોતાનું જીવન અને તન-મન-ધન, બધુંય સમર્પિત કરી દીધું હતું. મધ્યયુગમાં ગૂર્જરેશ્વર મહારાજા શ્રી કુમારપાલ દેવે ભક્તિગપ્રધાન જ્ઞાનયોગની સાધના કરી હતી. સજજન મંત્રી ઘવાયેલી અવસ્થામાં રણમોરચે બેસી પ્રતિક્રમણ જેવી | કરતા હતા. મહામાત્ય વસ્તુપાલ, મંત્રી હોવા છતાં, તીર્થયાત્રાએ સંથે લઈ જતા. કળાધામ સમાં મંદિરનાં નિર્માણ અને જીર્ણોદ્ધાર, જ્ઞાનભંડારોનું લેખન, સ્થાપના અને શાસ્ત્રાધ્યયન કરવા ઉપરાંત નરનારાયણનંદ, આદિનાથમનોરથસ્તોત્ર, અંતસમયની આરાધના, સુભાષિતનું નિર્માણ આદિ તેમના જીવનની મહત્ત્વની પ્રવૃત્તિઓ હતી. મંત્રી પેથડશાહ મંત્રીપદને લગતા સંખ્યાબંધ વ્યાપાર હોવા છતાં તેમણે ૫૪૪ ગાથા પ્રમાણે ઉપદેશમાલા પ્રકરણ જેવાં પ્રકરણો કંઠે કર્યા હતાં; મંદિર નિર્માણ અને જીર્ણોદ્ધાર, જૈનાગનું શ્રવણ અને જ્ઞાનભંડારેની સ્થાપના આદિ કાર્યો કર્યા છે. ખંભાતના શ્રાવક શ્રી ઋષભદાસ કવિ વ્યાપારી હોવા છતાં તેમણે સંખ્યાબંધ રાસે, સ્તવનો, સજઝા, સ્તુતિઓની રચના કરી છે. આ રીતે પ્રાચીન અને મધ્યયુગીન આવી સંખ્યાબંધ વ્યક્તિઓનાં નામે આપણે અહીં ટાંકી શકીએ તેમ છીએ. વર્તમાન યુગમાં પણ આવી સંખ્યાબંધ વ્યક્તિઓ આપણી નજર સામે છે, જે અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં ખૂચેલા હોવા છતાં, તેમના જીવનમાં અનેક કાર્યો સાવધાની અને કુશળતાથી કરી રહ્યા છે. ભાઈશ્રી મોતીચંદ ગિરધર કાપડિયા, સોલિસિટરનો ધંધો હોવા છતાં, તેમણે તેમના જીવનમાં અધ્યાત્મકલ્પદ્રુમ, આનંદધનપદસંગ્રહ, શાંતસુધારસ, જેને દષ્ટિએ ગ, આચાર્ય શ્રી હેમચંદ્ર જેવા અનેક ગ્રંથો અને અનુવાદે તૈયાર કરી આપણને ભેટ આપ્યા છે. ઉપમિતિભવપ્રપંચો કથા જેવા પ્રાસાદભૂત ગ્રંથનું ભાષાંતર અને સિદ્ધર્ષિ, એ તો એમની મહામૂલ્યવતી રચના જ ગણાય. ભાઈશ્રી Page #259 -------------------------------------------------------------------------- ________________ ર૩ ] " : સામાજલિ મોહનલાલ દલીચંદ દેસાઈ, વકીલાતની પ્રવૃત્તિવાળા હોવા છતાં, તેમણે આપણને જૈન સાહિત્યનો ઈતિહાસ, જૈન ગુર્જર કવિઓ જેવી બીજી નાની-મોટી અનેક કૃતિઓ આપી ગયા છે. જેને કેન્ફરન્સ હેરલ્ડ અને જૈન યુગના તેઓ તંત્રી હતા. જીવનમાં તેમણે આવી સાહિત્યલક્ષી વિવિધ પ્રવૃત્તિઓને ન્યાય આપે છે. બીકાનેરવાસી ભાઈશ્રી અગરચંદ નાહટા એમની જીવનપ્રવૃત્તિ સાહિત્યના ક્ષેત્રમાં ઘણી વિશાળ છે. શ્રી જિનચંદ્રસૂરિ, બીકાનેર લેખસંગ્રહ આદિ અનેક ગ્રંથ તૈયાર કરવા ઉપરાંત તેમણે પિતાના જીવનમાં અનેક વિષને આવરી લેતા હજારે લેખ લખ્યા છે. આજે તેઓ વૃદ્ધાવસ્થાએ પહોંચવા છતાં તેમની સાહિત્યિક પ્રવૃત્તિ સતત ચાલુ જ છે. બાબુ શ્રી પૂર્ણચંદ્રજી નહાર પણ એક વિશિષ્ટ કાર્યકર હતા. તેમણે પ્રાચીન લેખસંગ્રહના અનેક ભાગો તૈયાર કર્યા છે. આ સ્થળે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈનું નામ પણું વીસરી શકાય તેમ નથી. અનેક પ્રકારની વ્યાપારિક પ્રવૃત્તિઓમાં લીન હોવા છતાં, તેમણે પોતાના જીવનમાં ધાર્મિક, સામાજિક, શિક્ષણ, જીર્ણોદ્ધારાદિ કાર્યોમાં કુશળતાપૂર્વક પ્રવૃત્તિ આદરી છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું સંચાલન એમની પ્રતિભાને જ આભારી છે. આજે આપણે ત્યાં સાહિત્ય આદિ ક્ષેત્રોમાં પ્રવૃત્તિ કરનાર અનેક વિદ્વાને છે એમાં જરાય શંકા નથી. પણ અહીં તો મારે એ વસ્તુ કહેવાની છે કે વ્યાપારી જીવન જીવનારના જીવનમાં આવી પ્રવૃત્તિએને બહુ ઓછો અવકાશ હોવા છતાં પ્રાચીન યુગમાં, મધ્ય યુગમાં અને અર્વાચીન યુગમાં અનેક મહાનુભાવો આવી સાધના કરી ગયા છે, અને કરી રહ્યા છે. ભાઈશ્રી હીરાભાઈ પણ એક વ્યાપારી જ છે. તેમણે સંસારની લીલી-સૂકીમાંથી પસાર થઈ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના જીવનને લગતી પિતાની “ ત્રિભુવનતિલક” કાવ્યરચના આપણને આપી છે એ એમના ભગિની વિશિષ્ટ સાધના છે. ઉપર, ઈતિહાસકાલીન જે જે વ્યક્તિઓનાં નામો ઉલ્લેખ કર્યો છે તે અને તે કેટિની અન્ય વ્યક્તિઓ, જેમનું જીવન વિશુદ્ધ ભાવનાપરાયણ છે, તે બધી મારી નજરે ઊર્ધ્વગામી અને વિશિષ્ટ ભક્તિયોગની સાધક છે એમાં લેશ પણ શંકા નથી. આવા ભક્તિયોગે આપણને વિધવિધ વિષયનાં શાસ્ત્રોનો ખજાનો અર્પણ કર્યો છે. - ભાઈશ્રી હીરાભાઈની કવિતા પરીક્ષાની દૃષ્ટિએ ગમે તેવી મનાતી હો, તે છતાં મારી દૃષ્ટિએ કવિતામાં જે સાહજિકતા હોવી જોઈએ તે આ કવિતામાં મને દેખાઈ છે. શબ્દોની અને અર્થની ગૂંથણી પણ રસિંક, રોચક અને પ્રાસાદિક છે. કવિતાની રચના તાણીતૂસીને કરી હોય તેમ પણ નથી. આ બધું છતાં, ભક્તિયેગમાં આપ્યાવિત કે તરબળ આત્મસંતુષ્ટ કવિને, પોતાના આંતરિક ભકિતયોગ સાથે જ સંબંધ હોઈ પોતાની કવિતા માટે કોઈનાય અભિપ્રાય કે સ્તુતિની કામના હતી નથી અને હોવી પણ ન જોઈએ, એ જ ભકિતયોગની વિશિષ્ટ સાધનાની સિદ્ધિ છે. ત્રિભુવનતિલક”ની રચનામાં જે વિભાગો પાડ્યા છે અને પરમાત્મા મહાવીર ભગવાનના જીવનનાં જે જે પ્રસંગો આવરી લેવામાં આવ્યા છે, તેને વિવેક સુયોગ્ય રીતે થયો છે. અંતમાં એટલું કહેવું બસ થશે કે ભાઈશ્રી હીરાભાઈ એ લીલી-સૂકીમાંથી પસાર થવા છતાં, પિતાના અંતરમાં સંઘરી રાખેલી “ ત્રિભુવનતિલકની રચનાને વર્ષને અંતે પણ મૂર્તરૂપ આપ્યું એ, આચાર્ય શ્રી હરિભદ્રસૂરિની યોગ પરિભાષામાં કહીએ તો, તેમની અવંચક યોગભૂમિકાના ભકિતયોગનું ફળ છે. ભાઈશ્રી હીરાભાઈ એ સાધેલા આ ભક્તિયોગને જીવન પર્યત જીવનમાં જીવતો રાખી દેવ-ગુરુ-ધર્મની અને આંતરિક આત્મગની સાધના અને આરાધનામાં તત્પર રહી જીવનને સવિશેષ ઉજજવળ અને ધન્ય બનાવે, એ જ મંગળ શુભ કામના છે. [‘ત્રિભુવનતિલક મહાકાવ્ય ', પુરોવચન, સં. ૨૦૨૨] Page #260 -------------------------------------------------------------------------- ________________ વિદુષી સાધ્વીએ શીતનાં ઝેલાં જે ખમે, લૂની લહેર ખાય; ધર કરે અળખામણાં, તે નર જાત્રાએ જાય. કવિશ્રી ઉદયરત્નગણિ "" પ્રસ્તુત “ શ્રી સમેતશિખરજી તીદન ” પુસ્તકના પ્રથમ વિભાગમાં પ્રવૃત્તિની સાધ્વીજી શ્રી રંજનશ્રીજીનું જીવનચરિત્ર આપવામાં આવ્યું છે, એ એક રીતે ઠીક જ થયું છે. સામાન્ય રીતે આજે જૈન વાડ્મય સામે કેટલાક મહાનુભાવાની કરિયાદ છે કે, વિશ્વના વિવિધ વાઙમયનાં ક્ષેત્રમાં અનાબાધપણે ગતિ કરનાર અને વિશિષ્ટ-વિશિષ્ટતમ શાસ્ત્રોની રચના કરનાર જૈનાચાર્યાએ જૈન સાધ્વીની જીવનકથાઓનું આલેખન કરવા સામે આંખમીંચામણાં કેમ કર્યાં છે? તેમ જ ઉદાસીનતા કેમ ધારી છે? પ્રાચીન જ્ઞાનભંડારામાં રહેલી બારમા-તેરમા-ચૌદમા સૈકા આદિમાં લખાયેલી હસ્તપ્રતિએના અતમાં લખાયેલી લેખકાની પુષ્પિકામાં યશ્રી મહત્તરા, સુમેરુસુંદરી મહત્તરા, પ્રભાવતી મહત્તરા, પરમશ્રી મહત્તરા, અજિતસુ દરી ગણિની, જગસુંદરી ગણિની, નિલમતિ ગણિની, દેવસર ગ॰, જિનસુંદરી ગ॰, કીર્તિ શ્રી ગ॰, તિલકપ્રભા ગ॰, ધલક્ષ્મી ગ॰, મરુદેવી ગ॰, વિનયશ્રી ગ॰, આલમતિ ગ॰, મહિમા ગ॰, શ્રીમતી ગ॰, માનસિદ્ધિ ગ॰, પુણ્યસિદ્ધિ ગ॰, શાંતિવલ્લરી ગ॰, જગમત ગ॰, સાધ્વી નલિનપ્રસા, સા॰ કેવલપ્રભા, સા॰ ચારિત્રલક્ષ્મી, સા॰ પદ્મલક્ષ્મી, સા॰ ભાવસુંદરી, સા મયણાસુંદરી, સા॰ ભુવનસુંદરી આદિ સંખ્યાબંધ મહત્તરા, ગણિની, પ્રવૃત્તિની, તેમ જ સાધ્વીનાં નામેાની હારમાળા જોવામાં આવે છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ ભગવાને આવશ્યકસૂત્રવૃત્તિ, દશવૈકાલિકસૂત્રવૃત્તિ આદિ અનેક પ્રથામાં પેાતાની ધમાતા મહત્તરાના નામને महत्तराया याकिन्या धर्मपुत्रेण चिन्तिता | कृतिरियं सिताम्बराचार्यजिनभट ( भद्रपाठा० ) निगदानुसारिणो विद्याधर कुलतिलकाचार्यजिनदत्त शिष्यस्य धर्मतो जाइणिमहत्तरासूनोरत्पमतेराचार्यहरिभद्रस्येति ઇત્યાદિ ઉલ્લેખા દ્વારા ચિરંજીવ બનાવ્યું છે. આચાર્ય શ્રી સિદ્ધરિચિત ઉપમિતિભવપ્રપંચા કથાપ્રથની પ્રથમ પ્રતિ સાક્ષાત શ્રુતદેવતા સ્વરૂપ શ્રીમતી ગણા નામની સાધ્વીએ લખી હતી, જેના નામના અમર ઉલ્લેખ આચાર્ય સિદ્ધર્ષિએ પેાતે પ્રશસ્તિમાં આ પ્રમાણે કર્યાં છે : ,, 41 * * શ્રી સમેતશિખર તીદન,' વિભાગ ૧ થી પનું ( પ્રકાશકઃ શ્રી સમેતશિખર જીર્ણોદ્ધાર સમિતિ, સ, ૨૦૨૦) આમુખ. "" Page #261 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ ર૩૨ ] " प्रथमादर्श लिखिता साध्व्या श्रुतदेवतानुकारिण्या। કુવામગુરુ શિષ્ય જામિયT II ૨૨ ” માલધારી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીએ વિશેષાવશ્યક ટીકાના અંતમાં પોતાના જીવનમાં સવિશેષ પ્રેરણારૂપ આદરણીય વ્યક્તિઓનાં નામોનો ઉલ્લેખ આ રીતે કર્યો છે– ततश्चाभयकुमारगणि-धनदेवगणि-जिनभद्रगणि-लक्ष्मणगणि-विबुधचन्द्रादिमुनिवृन्दश्री महानन्द श्री महत्तरा-वीरमतीगणिन्यादिसाहाय्यात् । रे रे ! निश्चितमिदानी हता वयम् यद्येतनिष्पद्यते, ततो धावत धावत, गृहीत, लगत लगत' इत्यादिपूरकुर्वतां सर्वात्मशक्त्या युगपत् प्रहरतां हाहारवं कुर्वतां च मोहादिचरटानां चिरात् कथं कथमपि विरचय्य तद्द्वारे निवेशितमेतदिति । ततः शिरो हृदयं व हस्ताग्यां कुट्टयन् विषाणो मोहमहाचरटः समस्तमपि विलक्षीभूतं તરતૈય, નિનીને જ સનાયમેવ !' આ ઉલ્લેખમાં આચાર્યો મહાનદંશી મહત્તા અને વીરમતી ગણિનીનાં નામે આપ્યાં છે, તે અતિ મહત્તવમૂચક વસ્તુ છે. જ્ઞાનશ્રી નામની આર્યાએ ન્યાયાવતારસૂત્રની સિદ્ધર્ષિ આચાર્ય કૃત ટીકા ઉપર ટિપણી ચી છે, જે આજે જેસલમેરના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. તેમાં અંતિમ પદ્ય આ પ્રમાણે છે– इति सन्निधाय चित्ते ज्ञानश्रीराधिका गुणैर्वया । आचार्यसर्वदेवैनिजगुरुभिः प्रेरिता सपदि । " ગુણસમૃદ્ધિ મહત્તરાએ વિક્રમ સંવત ૧૪૦૦માં અંજનાસુંદરી કથા પ્રાકૃતની રચના કરી છે. આજે એ ખંડિત હાલતમાં જેસલમેરના જ્ઞાનભંડારમાં વર્તમાન છે. એની પ્રશરિત આ મુજબ છે – सिरिजेसलमेरपुरे विकूमचउदहसतुत्तरे वरिसे । वीरजिणजम्मदिवसे कियमंजणसुंदरीचरियं ॥ ५०२॥ कृतिरियं श्री जिनचन्द्रसूरिशिष्यिणी श्रीगुणसमृद्धिमहत्तरायाः ॥ ઉપર અનેક દષ્ટિએ સાધ્વીઓનાં નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે જોતાં આપણને એમ લાગે છે કે જેની સામગ્રીઓએ જૈન શાસનની ઉન્નતિમાં પોતાના જીવનનો વિશિષ્ટ ફાળો આપે છે અને શ્રમણ-વીર-વર્ધમાન પ્રભુના શાસનને પ્રભાવિત કર્યું છે. પાટણ, માતર આદિમાં સાધ્વી મહત્તાની પ્રાચીન મૂર્તિઓનાં દર્શન થાય છે, છતાં આશ્ચર્ય તો છે જ કે કોઈ પણ એવી શાસનપ્રભાવિકા મહત્તરા, ગણિની કે સાજવીની જીવનકથા આજે આપણા સામે નથી. એક રીતે જૈન વાડ્મયમાં આ ખામી જ છે. અસ્તુ. વર્તમાન યુગમાં અનેક સાધ્વીઓનાં નાનાં-મોટાં જીવનચરિત્ર લખાઈ રહ્યાં છે એ હર્ષની વાત છે. - પ્રવર્તિની સાધ્વીજી શ્રી રંજનશ્રીજીનું જીવનચરિત્ર ભાઈશ્રી ધીરુભાઈ શાહની કલમથી લખાયું છે, એટલે મારે કોઈ ખાસ લખવાનું રહેતું નથી. છતાં સાધ્વીજી શ્રી રંજનશ્રીજીએ અતિ બાળવયમાં પિતાનાં માતુશ્રી સાથે ચારિત્ર લઈ જ્ઞાનાભ્યાસ કરી જીવનને ત્યાગ-તપ-વૈરાગ્યમય બનાવવા યથાશક્તિ સંવિશેષ પ્રયત્ન કર્યો છે, જેના પ્રભાવે તેમને એક સારો એવો ગુણગણસુશોભિત સાવીસમુદાય પણ છે. શ્રી સમેતશિખરજી તીર્થને જીર્ણોદ્ધાર એ એમના જીવનનું મહાન કાર્ય છે, એ એક સત્ય હકીકત છે. મંદિરની પ્રતિષ્ઠા સમયે શ્રી રંજનશ્રીજી પોતાના સાધ્વીસમુદાય સાથે ઉગ્ર વિહાર કરી યથાસમય ત્યાં પહોંચી શક્યાં અને તે કાર્ય પૂર્ણ થતાં તરત જ પાછાં વળી અમદાવાદ મા Page #262 -------------------------------------------------------------------------- ________________ [૨૩૩ વિદુષી સાધ્વીઓ ગુણીની સેવામાં પહોંચી ગયાં. એ એમની જીવનસાધનાનું વિશિષ્ટ ફળ છે. આજે પરાકાષ્ઠાએ પહોંચેલ જ્ઞાનદશામાં પણ તેઓ સમાધિમગ્ન છે, એ એમની જીવનસાધનાનું જ બળ છે અને આખા જીવનનાં કાર્યોને ખરો સરવાળો એ જ છે. સમેતશિખરજી તીર્થનો ઉલેખ જ્ઞાતાધર્મકથાંગસૂત્રના આઠમા ભલી અધ્યયનમાં તેમ જ વ્યવહાર ભાવમાં આવે છે. આ પછીના ચાર વિભાગોમાં સમેતશિખરજી તીર્થને જર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા, ઉ, ઐતિહાસિક રાસ, ટૂંકો પરિચય, તીર્થદર્શન, સમેતશિખરના ઉદ્ધાર આદિમાં ભાગ લેનાર અને સેવા આપનારનો પરિચય અને અમદાવાદથી સમેતશિખર જવાનો માર્ગ ઇત્યાદિ વસ્તુ આપવામાં આવી છે. તીર્થને લગતાં કેટલાંક ફોટોગ્રાફી ચિત્રો પણ આપવામાં આવ્યાં છે. આ રીતે આ પુસ્તક એ મહત્ત્વનું પુસ્તક બની ગયું છે. અંતમાં પ્રસ્તુત સમેતશિખર તીર્થની રક્ષા યાત્રાદિ કરનાર સૌને ધન્યવાદ આપી મારું સંક્ષિપ્ત વક્તવ્ય પૂર્ણ કરું છું. [“શ્રી સમેતશિખરતી દર્શન’નું આમુખ, સં. ૨૦૨૦] જ્ઞાન. ૩૦ Page #263 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રભા તપસ્વિની* શ્રદ્ધેય મહાનુભાવ મહાપુરુષોનું પરમપાવન જીવન એ, આપણી આંતરપ્રેરણા માટેનું અજોડ સાધન છે. એ શ્રદ્ધેય મહાપુરુષો સાથે નિકટતા અને એકરૂપતા સાધી તેમના ગુણાનુ આદરભાવે પૃથક્કરણ કરી જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીએ એ જ મહાપુરુષોનુ' સાચુ' જીવનચરિત્ર અને એ જ આપણા માટે મહામૂલી વસ્તુ. આમ છતાં મહાપુરુષોનાં વન વિષે આપણે આંકેલી સીમા એ તેમના જીવનની કે જીવનચરિત્રની સીમા ન ગણાય. અપૂર્ણ માનવે, મહાપુરુષોને પેાતાની વનસીમાનાં માનદ ડથી માપેલા હાઈ ને, એ માટેતેા સાચા માનદંડ બની જ ન શકે. તેમ છતાં જીવનચરિત્રને જયારે તટસ્થ અને સાહજિક ભાવે સ્પવામાં આવે ત્યારે ગમે તે પ્રકારનું જીવનચરિત્ર પેાતાના સાચા રૂપમાં ઠીક ઠીક દીપી તેા ઊઠે જ છે. આજે એવુ જ એક સાખીશ્રીનું જીવનચરિત્ર આપણી નજર સામે આવે છે, જેમાં કૃત્રિમતા કે કૃત્રિમ ગુણાને આરેપ કરવાની વૃત્તિ આપણે શ્વેતા નથી. પેાતાના સહજ સ્વરૂપમાં એ આલેખાઈ ગયુ છે અને એથી એની આદેયતા સવિશેષ વધી પડી છે. જીવનચરિત્રની જે લાક્ષણિકતા ગણી શકાય તે આમાં અમુક અંશે સચવાઈ છે. પ્રસ્તુત જીવનચરિત્ર સાધ્વીજી શ્રી ૧૦૦૮ શ્રી દાનશ્રીજી મહારાજનું છે. એ સાધ્વીશ્રી પંચાસ વર્ષ-અધી સદી જેટલા દીપર્યાયનું ચારિત્ર પાળીને પરલેાકવાસી થયાં છે. એમના જીવનચરિત્રના આમુખમાં એમના જીવનની હકીકતા વિષે તે અહીં મારે કશું' જ ઉમેરવાનું ન હોય, તે છતાં અમુક વસ્તુ તે। તેાંધવી જ જોઈ એ. જે કુટુંબમાં શ્રીમતી દાનશ્રીજી મહારાજ જન્મ્યાં હતાં એ કુટુંબ સાચે જ એક બડભાગી કુટુંબ ગણાય, જેમાંથી એક પછી એક કાકા, ખે ભત્રીજા, એક ભત્રીજી, એક ભત્રીજા વહુ અને ભત્રીતએની માતાએ દીક્ષા લઈ જૈનશાસનને દીપાવ્યુ` છે અને પેાતાના આત્માનું કલ્યાણ સાધ્યું છે. શ્રીમતી દાનશ્રીજી મહારાજના જીવનમાં આપણે સહજભાવે જ્ઞાન અને ચારિત્રને વિશિષ્ટ પ્રભાવ જોઈ શકીએ છીએ, જેતે લીધે તેમના સહવાસથી પ્રતિબેાધ પામી અનેકાનેક ઉચ્ચ કુટુંબની શ્રાવિકા નાની નાની વયમાં દીક્ષિત થઈ છે. જેમણે શ્રીમતી દાનશ્રીજી મહારાજનાં દર્શન કર્યાં છે તેને તે *‘જ્ઞાનપ્રભા તપસ્વિની સાધ્વી શ્રી દાનશ્રીજી 'તુ (પ્રયાજક : શ્રી. ફૂલચંદ હરિચ ંદ દેશી; પ્રકાશક માણેક શેઠાણી શ્રાવિકા ઉપાશ્રય, કપડવંજ, ઈ. સ. ૧૯૫૨) આમુખ. Page #264 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રભા તપસ્વિની | ૨૩૫ તેમની યેાગ્યતા, પ્રભાવ, એજસ વગેરે વિષે પ્રત્યક્ષ જ અનુભવ છે. હું તેા આ સાધ્વીથી સામે નાના બાળકભાવે જ ખેલેલા છું. જેમ ધર્મનાં સાધને કેટલાંક સર્વવ્યાપી હાય છે અને કેટલાંક દેશવ્યાપી; મહાનુભાવ મહાપુરુષોનાં વનચરિત્ર વિષે પણ આ જ હકીકત છે. સર્વવ્યાપી સાધનને સૌ કેાઈ એકસરખી રીતે જાણતા હોય છે, જ્યારે ઇતર સાધન માટે તેમ નથી હતું. મહાનુભાવ મહાપુરુષ વિષે પણ આ જ વાત છે. તે સાથે એ પણ એક હકીકત છે કે કોઈ પણ મહાપુરુષનું જીવનચરિત્ર એ શ્રદ્ધાળુ તેમ જ તટસ્થ આત્માએ માટે એક જીવનની જડીબુટ્ટી સમાન વસ્તુ છે. આ બધું ગમે તેમ હો, તે છતાં “ શ્રીમતી દાનશ્રીજી મહારાજ એક સુયોગ્ય વિભૂતિ સ્વરૂપ હતાં” એ હું શ્રદ્ધાપૂર્વક માનું છું અને કહું છું. તેમનું જીવનચિરત્ર શ્રદ્ધાળુ તેમ જ તટસ્થ આ બન્નેય પ્રકારના આત્માઓને વનપ્રેરણા [ ‘જ્ઞાનપ્રભાપ્રવૃતિની સાધ્વી શ્રી દાનશ્રીજી' નુ આમુખ, ઈ. સ. ૧૯૫૨ ] આપનાર જરૂર નીવડશે. Page #265 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા શ્રી ચારિત્રવિજયજી* જ્યારે જ્યારે કઈ પણ પ્રજાનું કે સમાજનું આંતરજીવન કાળના પ્રભાવથી કહો યા ગમે તે કારણે કહો, નિર્બળ બને છે, ત્યારે તેને પુનર્જન્મ મેળવવા માટે આરંભમાં મુખ્યપણે આદર્શજીવી મહાન આત્માઓની જીવનકથા તરફ દષ્ટિ દોડાવવી પડે છે. અને એ જીવનકથાઓમાંથી જરૂર એવું કેઈ ને કોઈ વિશિષ્ટ પ્રેરણાબળ મળી જ રહે છે કે, જે દ્વારા માનવને અવનતિના ગર્તમાંથી પુનરદ્વાર થઈ શકે. એ જ મુખ્ય કારણસર પ્રાચીન કાળથી ભારતીય પ્રજામાં વિધવિધ રીતે પવિત્ર જીવન ગાળનાર પુણ્યપુષોની જીવનકથા લખવાની પરિપાટી ચાલી આવે છે. આખાય વિશ્વમાં અતિ ચિર કાળથી સ્વાભાવિક રીતે સર્વોપરી પવિત્ર જીવન ગાળનાર પ્રજાના બાહ્ય અને આંતરજીવનનો સર્વોપરી હાસ જોઈ આજે પ્રત્યેકે પ્રત્યેક વિજ્ઞ પરષનું હૃદય કંપી ઊઠે છે અને તેથી એ દરેક, પોતાના અને પ્રજાના જીવનનું પુનરુત્થાન થાય એ માટે પોતપોતાથી જેટલો બને તેટલે ફાળો આપવા તૈયારી કરી રહેલ છે. આ રીતે અત્યારે દરેકે દરેક ધર્મ, સમાજ, પ્રજા આદિમાં થઈ ગયેલ જુદા જુદા પ્રકારે શુદ્ધ જીવન જીવનાર મહાપુરુષની સ્મારક ગ્રંથમાળા, લેખમાળા આદિ જે કાંઈ પ્રસિદ્ધ કરવામાં આવે છે એ ખરે જ ઈષ્ટ્રમાં ઇષ્ટ છે. એકાત્મક રૂપ ભારતીય પ્રજાના અવયભૂત ગણાતી આપણી જૈન પ્રજા–જેણે એક કાળે આદર્શ જીવન ગાળવાનો માર્ગ રજૂ કરવામાં મોટો ફાળો આપ્યો છે, અત્યારે બાહ્ય અને આંતરકલહથી એટલી ખરડાઈ ગઈ છે કે, જે તેના પુનરુથાન માટે જુદી જુદી રીતે સવર ધ્યાન આપવામાં ન આવે તો સાચે જ એ જેન પ્રજાનું નાવ ક્યારે, ક્યાં અને કયા ખડક સાથે અથડાઈ તે નાશ પામશે એ કલ્પવું ઘણું જ મુશ્કેલ છે. આ સ્થિતિમાંથી જૈન સમાજને ઉગારી લેવા માટે જે મહાનુભાવોએ આ ચારિત્રસ્મારક ગ્રંથ” જૈન પ્રજાના કરકમલમાં અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે એને સૌ કોઈ વધાવી લે એમાં સંશય જ ન હોઈ શકે. - પૂજ્યપાદ સ્વર્ગસ્થ શ્રીમાન ચારિત્રવિજયજી મહારાજશ્રીને મેં નાની વયમાં આજથી લગભગ તેત્રીસ વર્ષ પહેલાં વિક્રમ સંવત ૧૯૬૬માં વડોદરા મુકામે યેલ તેનું કાંઈ આછું આછું સ્મરણ થાય છે. તે વખતે મારી વય નાની અને દીક્ષા લીધે માત્ર દશ મહિના થયેલા હોઈ તેઓશ્રીને * “શ્રી ચારિત્રવિજય”નું (સંપાદક શ્રી. બાલાભાઈ વીરચંદ દેસાઈ, પ્રકાશકઃ શ્રી ચારિત્ર સ્મારક ગ્રન્થમાલા, વીરમગામ, સં. ૧૯૯૨) આમુખ. Page #266 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા શ્રી ચારિત્રવિજયજી [ ૨૭૭ અંગત પરિચય મને થયો છે એમ હું કહી શકું નહિ. ત્યારે આ “રમારક ગ્રંથમાં હું તે મહાપુરુષની કઈ સ્મારકકથા આલેખવાનો, એમ સૌ કોઈને સહેજે શંકા થયા વિના નહિ જ રહે. પણ તેનો ઉત્તર માત્ર એ જ હોઈ શકે કે, મહાપુરુષો સ્થૂલ દેહે મરવા છતાં ગુણો દ્વારા તેઓ જગતમાં સદાય જીવતા હોય છે. એ જ કારણ છે કે, શ્રમણ ભગવાન મહાવીરદેવજેઓને અતીત થયે સૈકાઓના સૈકાઓ વહી ગયા તેમ છતાં આજે આખું જગત અને આપણે એ મહાપુરુષને ઓળખીએ છીએ–ઓળખવાને દાવો કરીએ છીએ અને એના પુનિત નામને અશાન્તપણે જપીએ છીએ. આ જ રીતે હું શ્રીમાન ચારિત્રવિજયજી મહારાજશ્રીને સ્થૂલ દેહે અદસ્ય હોવા છતાં ગુણો દ્વારા ઓળખી શકું છું અને આ સ્મારકગ્રંથમાં તે પુરુષના અલ્પરિવરૂપ ગુણાનુવાદ કરી મારી ભારતીને પવિત્ર કરું છું–કરવા પ્રયત્ન કરી રહ્યો છું. મહાપુરુષની કિંમત એના સ્થલ દેહના આકાર ઉપર, તેના માતા-પિતા ઉપર, જાતિ ઉપર કે દેશ ઉપર : એ કશાય ઉપર નથી. એની કિંમત કે મહત્તા એના આંતરજીવન અને એની કારકિર્દી ઉપર અવલંબેલી છે એટલે હું આપણા સ્મારકગ્રંથનાયક “ચારિત્રને સ્કૂલરૂપે ઓળખતો ન હોઉં અથવા તેમની મુખાકૃતિનું મને સ્મરણ ન હોય એથી એ મહાપુરુષના ગુણનુવાદ કરવા માટે મને કોઈ પણ પ્રકારને રાધ થાય તેમ નથી. પૂજ્યવર શ્રીયુત ચારિત્રવિજયજી મહારાજશ્રી કેણ હતા, ક્યાંના હતા, ઈત્યાદિ કશુંય હું જાણતો નથી. માત્ર એટલું જ જાણું છું કે, તેઓશ્રી પ્રજ્ઞાંશ આચાર્ય મહારાજ શ્રી વિજ્યકમળમૂરિ મહારાજના પ્રશિષ્ય હતા. તેમ છતાં એ પુરુષે પોતા પાછળ અવશેષરૂપે મૂકેલ બે વિશિષ્ટ સંભારણથી હું તેમને સવિશેષ ઓળખું છું. એક તો અત્યારે જગત પોતાની આંખે સાક્ષાત જોઈ શકે એવું પાલિતાણાના પાદરમાં આવેલું યશોવિજય જૈન ગુરુકુલ” જેમાં સંખ્યાબંધ જૈન બાળક વિશિષ્ટ જ્ઞાનનો વારસ મેળવી રહ્યા છે. એની શુભ સ્થાપના આપણું સ્મારકગ્રંથનાયક “ચારિત્ર”ને હાથે જ થયેલ છે અને એને એઓશ્રીના જ વિદ્વાન શિખ્યો અથાગ પરિશ્રમથી જીવન પૂરી રહ્યા છે. ખરે જ પોતાના ગુરુદેવની શક્તિ અને ઉત્સાહનો અખંડ વાર એ વિદ્વાન શિષ્યમાં ઊતરી આવ્યો છે. એથી એ મહાપુરુષમાં રહેલ ગ્યતાને આપણને સહેજે સાક્ષાત્કાર થઈ જાય છે. બીજો પ્રસંગ પાલિતાણાના જલપ્રલયનો છે. એ જલપ્રલયમાં તણાતા સંખ્યાબંધ મનુબેને તેઓશ્રીએ પોતાના જીવનની દરકાર કર્યા સિવાય દૈવી સાહસ દ્વારા બચાવીને અભયદાન આપ્યું હતું. તે પ્રસંગે તેઓશ્રીએ જે સમયસૂચકતા વાપરી હતી એ જૈન મુનિજીવનની શિલીને શેભાવે તેવી હતી. “ સાધુથી કાચા પાણીમાં ઊતરાય નહિ, ગૃહસ્થને બચાવવાથી પાપ લાગે” ઇત્યાદિ અપેક્ષિક જેન શિલીનાં વાક્યોને વિકલેન્દ્રિયની માફક પકડી ન રાખતાં વિચારપૂર્વક તેઓશ્રીએ જે કાંઈ કર્યું એથી જૈનશાસ્ત્રની સ્યાદાદ શૈલીને ખચિત જ શોભાવી છે, જેના આગમનાં એ વાક્યો જડતાભર્યા નથી પણ કોઈ ગંભીર આશયથી તેમ જ કેઈ દેશ, કાળ, વ્યક્તિ વિશેપને લક્ષીને છે–સાર્વત્રિક નથી એમ સાબિત કરી આપ્યું છે. જૈન સમાજ એ મહાપુરુષને અને તેમના ગુણોને યાદ કરી તેમના પ્રત્યેના ઋણ અદા કરે તેમ જ એ મહાત્માના ગુણોને જીવનમાં ઉતારવા યત્ન કરે એ જ અંતિમ શુભેચ્છા સાથે એ મહાપુરુષને ૧૦૦૮ વાર વંદન હો. [" શ્રી ચારિત્રવિજય”નું આમુખ, સં. ૧૯૨] Page #267 -------------------------------------------------------------------------- ________________ વિહારવર્ણન [૧] પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શાત્યાદિગુણણણાલંકૃત વૃદ્ધ ગુર દેવ પ્રવર્ત કજી મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી કાન્તિવિજયજી મહારાજજી તથા પૂજ્ય ગુરુવર્ય શ્રી ૧૦૮ શ્રી ચતુવિજયજી મહારાજ આદિ મુનિ મંડળની સેવામાં શિશુ પુણ્ય-પ્રભા–રમણીકની સવિનય સબહુમાન વંદના ૧૦૦૮ વાર સ્વીકૃત . આપ ગુસ્કે ધર્મપ્રસાદે સુખશાતામાં હશો. અમે શિશુઓ પણ આપની કૃપાદૃષ્ટિથી આનંદમાં છીએ. વિશેષ, આબુરોડ સુધીના અમારા વિહારના સમાચાર શ્રી મેઘવિજયજી મહારાજના પત્રમાં લખ્યા હતા તે આપે વાંચ્યા હશે. હવે આગળના સમાચાર આપની સેવામાં નિવેદન કરું છું. આબુરોડથી અમારે ઈરાદે આબુગિરિ ઉપર જવાનો હતો, પણ ઠંડીના કારણે ઉપર જવાની ના આવવાથી આપથી આજ્ઞાનુસાર ઉપર જવાનો વિચાર અમે માંડી વાળ્યો, અને સુરતમાં નાની મોટી પંચતીર્થયાત્રાનો ક્રમ ગોઠવ્યો. પણ તે અરસામાં અમને સમાચાર મળ્યા કે ખીવાણીમાં મહા સદી ૧૦ને પ્રતિષ્ઠા મહોત્સવ છે અને તે સમયે પં. શ્રી લલિતવિજયજી મહારાજ પણ ત્યાં પધારવાના છે. આ ખબર મળવાથી મારવાડમાં પ્રતિષ્ઠા મહોત્સવ કેવા થાય છે, એ જોવાની ઉત્કંઠાથી પંચતીર્થયાત્રાના વિચારને વહેતો મૂકી અમે આબુરોડથી મહા સુદિ ૬ ના દિવસે ખીવાદી તરફ પ્રયાણું કર્યું. આબુરોડથી વિહાર કરતાં અમને– __ मरुदेशे पञ्च रत्नानि कांटा भाठाश्च पर्वताः । કરતુ રાજ 34 શ્વમં વસ્ત્રનુve I એ મારવાડ દેશનાં પંકાતાં પાંચ રને પૈકીનાં “કાંટા” “ભાઠા' અને પર્વતો' એ ત્રણ રત્નોને, ડગલે ને પગલે સાક્ષાત્કાર થવા લાગે. જોકે સામાન્ય રીતે આ રનોનું દર્શન તો અમને પાંથાવાડાથી જ થવા લાગ્યું હતું, પણ મભૂમિનાં અલંકારભૂત એ રત્નો પોતાની રાજધાનીમાં સવિશેષ શોભી રહે એમાં પૂછવાનું શું હોય વારુ ? રાજદંડ અને વસ્ત્રલૂંટન એ બે કીંમતી રત્નોનું દર્શન અમને આપના પ્રતાપે નથી થયું. અહીંની પ્રજાને એ બનેય રત્નનું દર્શન અવારનવાર થતું જ રહે છે. ખાસ સિરોહી રાજ્યમાં પ્રજાને એનો Page #268 -------------------------------------------------------------------------- ________________ વિહારવર્ણન [ ૨૩૯ અનુભવ વધારે થાય છે, એમ સાંભળવામાં આવ્યું છે. રાજદંડની અસર અહીંની પ્રજા ઉપર એટલી તીવ્ર થઈ છે કે અહીંના રહેવાસીમાં લક્ષાધિપતિ કણું અને ગરીબ કણ એ જાણી શકાય જ નહિ, કારણ ધનવાન હોય કે ગરીબ, દરેકનાં ઘર, પહેરવેશ, ખાનદાન બધું એકસરખું જ સાદું હોય છે. જોકે અત્યારે અહીંની રાજનીતિમાં ફેરફાર થવાના કારણે તેમ જ અહીંની પ્રજાના પરદેશમાં રહેવાને લીધે ઉપરોક્ત બાબતમાં ઘણાય અપવાદ નજરે આવે છે, તેમ છતાં હજુયે પ્રજાને મોટો ભાગ એવો છે જે એકસાથે બેઠા હોય તો એ પારખવું શક્ય નથી કે આમાં ધનાઢ્ય કોણ છે અને સાધારણ કેણ છે ? એક સમય એવો હતો કે જ્યારે અહીંના રાજાઓ પ્રજા પૈકીના કેઈને પણ ખાનપાન, પહેરવેશ આદિમાં ઠાઠમાઠવાળો જુએ કે તરત જ તેને લૂંટી કરીને ખાલી કરી નાખે. આજે એ સ્થિતિ તો અહીંના રાજકર્તાઓની નથી રહી. વસ્ત્રલૂંટનાને અર્થાત લૂંટાવા ભય હજી સિરોહી રાજ્યમાં છે ખરો. જે એક ગામથી બીજે ગામ જતાં ચોકીદાર મીણો ન લીધે હોય તે જરૂર રસ્તામાં લૂંટાવાનો ભય રહે છે જોધપુર રાજયમાં એ ભય રહ્યો નથી, કારણ કે જોધપુર સરકારે રસ્તામાં ઠેકઠેકાણે ચોકીઓ બેસાડી દીધી છે. એટલે એ રસ્તેથી જનારે નિયમ પ્રમાણે ચોકી આપી દેવી જોઈએ. સાથે વળાઉ લેવાની જરૂરત રહેતી નથી. સિરોહી રાજ્યને લગતી કેટલીયે એબ લગાડે એવી વાતો સાંભળવામાં આવે છે; પણ એ સાથે આપણને અત્યારે કાંઈ લેવાદેવા નથી. આબુરોડથી પ્રયાણ કરી અમે પાંચમે દિવસે ખીવાણુદી પહોંચ્યા. અહીંથી ચાલતાં ચાલતાં અમે પાંચપચાસ મારવાડી ભાષાના શબ્દ અને કેટલાંક વાળો શીખી લીધાં. અને જ્યાં ત્યાં ભેળસેળવાળી મારવાડી ભાષા હાંકે રાખવા લાગ્યા. કેટલીક વાર અમારી ભાષા સામો માણસ ન સમજે ત્યારે અમને છે કે “ થે કણ દેશરા આદમી હો ? થારી બોલીમેં ઠા કે નહીં પડે, થારી બેલી અઠારી નહી વે.” અમો આ સાંભળી અગડબગડે ઉત્તર આપીએ અને મજા થાય. આખરેડથી અમે પહેલા બે દિવસ રેલવે સડક ઉપર ચાલ્યા. રેલવે સડક ઉપર ચાલતાં વળાઉની આવશ્યકતા રહેતી નથી, પણ સડક ઉપર પથરા અને કાંકરી એવી પાથરેલ છે કે પગનાં તળિયાં છલાઈ જાય. અતુ. બે દિવસ ચાલ્યા અને અઠ્ઠાવીસ માઈલની મુસાફરી કરી. ત્રીજે દિવસે રેલવે સડક પડતી મૂકી અને વળાઉ લઈ અમે ગાડા રસ્તે ચાલ્યા, ચોથે દિવસે અમારે ગડારતે જ શિવગંજ જવું હતું. પણ મારવાડી સેવકોની–મંદિરના પૂજારીની-હરામખોરીને લીધે વળાઉ ન આવવાથી અંતે અમારે રેલવે સડકનું જ શરણું લેવું પડયું. પ્રસંગોપાત્ત એક અનુભવ જણાવી દઉં કે આ સેવકે ગાળેથી જ સીધા થનાર હોય છે. ભલમનસાઈથી તેમની સાથે વાત કરવામાં આવે તો જાણે કોઈ કાંઈ કહે તું જ નથી, તેમ આંખ આડા કાન કરે અને જ્યારે તેમની સાથે કડકાઈથી વાત કરવામાં આવે ત્યારે જ સીધા રહે. મારી સાથે પ્રભાવિજયજી હોવાથી અને તે આ દેશના પરિચિત હોવાથી બધાંયને પહોંચી વળતા હતા. અસ્તુ. પહેલા બે દિવસ રેલવે સડક ઉપર ચાલવાથી અમારા પગનાં તળિયાં એવાં ઘસાઈ ગયાં હતાં કે આજે સાત માઈલ ચાલતાં ત્રણ કલાક લાગ્યા. આટલું ચાલ્યા પછી શિવગંજ પહોંચવા માટે અમારે નવ માઈલ ચાલવાનું બાકી જ હતું. શિવગંજ જવા માટે અમારે રેલવે ફાટકથી ઊતરવાનું હતું રસ્તામાં અમે પૂછીએ કે, “શિવગંજરો રસ્તો કઠેસ જાવે છે ?” ત્યારે જવાબ મળે કે “ધકે આવે. જેટલી વાર જે કોઈનેય પૂછો : એક જ નિશાળે ભણેલા હોય તેની જેમ એનો એ જ જવાબ મળે. છેવટે ફાટક આવ્યું અને અમે ગાડારતે ઊતરી શાન્તિનો શ્વાસ - લીધેઃ જેકે ચાલવાનું તો હતું જ-પણ રેલવે સડક ઉપર કાંકરીને લીધે પગ મુકાતો નહોતો તેને 1. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] જ્ઞાનાંજલિ બદલે આરામ મળ્યો. આગળ ચાલતાં અમે કોઈને પૂછીએ કે “ શિવગંજ અઠાસુ તરે રે ?” ત્યારે એ લોકે કેટલીક વાર સુધી અમારી સામે જ જોઈ રહે. જ્યારે બે ત્રણ વાર પૂછીએ ત્યારે બેલે કે “વારે સવગજ જાણો વે ? ” અમે સમજી ગયા કે અમે શિવગંજ જેવું અશુદ્ધ (?) નામ ઉચ્ચારીએ તે આ લકે શી રીતે સમજી શકે ? છેવટે અમે કહ્યું કે “ હાં, સવગજ જાણો વિ.' ત્યારે કહે કે “તીન કે વે.' અમે આગળ રસ્તો કાપવા માંડયો અને મનમાં ને મનમાં વિચાર થયો કે મેગાથિનિસ જે વિદ્વાન રાજદૂત “ચંદ્રગુપ્તને બદલે “સેન્સેકર્સ” ઈત્યાદિ લખે અને અત્યારની વિજ્ઞ બ્રિટિશ પ્રજા “ગંગાજી” આદિ શબ્દોને બગાડી “ગેજીંઝ” (Ganges) આદિ બોલે -લખે તો ગામડાની અભણ પ્રજા, ગામનાં નામો બગાડે એમાં શી નવાઈ ? અસ્તુ અમે કેટલુંય ચાલીએ અને રસ્તે મળનારને પૂછીએ પણ શિવગંજ ત્રણ કેસનું બે કેસ ન થાય. આ ખરે ત્રણ ત્રણ માઈલના એક કેસને લેબે, ત્રણ કોસ ભૂમિ વટાવી બપોરના દેઢ વાગે અમે સવજ=સવજગા ઉર્ફે શિવગંજના પાદરનાં દર્શન કર્યા અને ગામમાં પહોંચ્યા. ત્યાંથી ખોવાણુદી સાત ભાઈલ જ દૂર હતું એટલે બીજે દિવસે ત્યાં ઘણું આરામથી પહોંચ્યા. ખોવાણદી ગામમાં પ્રતિષ્ઠા મહોત્સવ હોવાને કારણે ખૂબ માનવમેદની જામી હતી. ભારવાડમાં એવો નિયમ છે કે પ્રતિષ્ઠા મહોત્સવ વખતે આજુબાજુના ગામના લોકોને નોતરવા જોઈએ. આજુબાજુના લોકો કોઈ કારણસર ન આવતા હોય તો પ્રતિષ્ઠા કરનારે પાઘડી ઉતારીને પણ સૌને મનાવવા પડે છે અને લોકો પણ પ્રતિષ્ઠા કરાવનારના ગૌરવ ખાતર માર્ગ કાઢી મનાઈ જાય છે અને પ્રતિષ્ઠા મહોત્સવમાં ભળી શોભામાં વધારો કરે છે. ભારતીય આર્યપ્રજાને સમર્થ શાસ્તાઓએ આર્ય પ્રજાના જીવનની પવિત્રતાના સુકાતા પ્રવાહને સજીવન રાખવા માટે જે બુદ્ધિમત્તાભર્યા રીતરિવાજો ચાલુ કર્યા હતા તે બધાયના મૌલિક ઉદેશો જેમ પ્રજાએ ભૂંસી નાખ્યા છે, તેમ આવા મહોત્સવ પ્રસંગે પરસ્પરથી વિખૂટી પડી ગયેલી આંતર તથા બાહ્ય એકતા તેમ જ મીઠાશ સાધવા માટે જે નમ્રતા વગેરે પ્રગટ કરાતાં તેમ જ ભિષ્ટ ભોજન જમાતાં તે આજે માત્ર બાહ્ય અને તે પણ ક્ષણિક મિત્રતા અને મીઠાશના રૂપમાં પરિણમી ગયાં છે. અહીંયાં સ્ત્રીઓનાં ટોળાં ગાતાં ગાતાં દેડાદોડી કરતાં હોય છે, પણ તે શું ગાય છે. એ જરાય સમજાય નહિ; તેમ જ કુદરતી સ્ત્રીજનસુલભ કંઠમાધુર્ય પણ તેમનામાં હોતું નથી. માત્ર બધી ભેગી થઈને હોહો કરતી હોય એમ લાગે છે. આ કાંઈ જૈન સ્ત્રીઓ માટે જ નથી, પણ અન્ય કોમની સ્ત્રીઓ ગાતી હોય તેમના પણ એ જ હાલ છે. સ્ત્રીઓ દોડાદોડ કરતી હોય ત્યારે સામે આવનારની દરકાર તેમને હોતી નથી. જે સામે આવનાર પિતાને સંભાળે નહિ તે ઉભયપક્ષ જરૂર પરસ્પરમાં અથડાઈ પડે. ઘણી વાર એવા બનાવો બની જાય છે કે સામે આવતાં ગાય, ભેંસ કે ઘોડાઓની પણ તેમને પરવા હોતી નથી. જ્યારે સામો માણસ બૂમ પાડે ત્યારે મુશ્કેલીથી દૂર હઠે. આવા બનાવે બનવામાં તેમને ઘૂંઘટ અને તે સાથે તેમની શુન્યતા એ જ કારણભૂત છે. અહીંની પ્રજાનાં ખાન-પાન, પહેરવેશ, ભાષા, કંઠ આદિ જે જુઓ તે બધું જાડું જ જાડું છે. વિધાતાએ આ દેશમાં એકલા પાણીને જ કેમ પાતળું રહેવા દીધું હશે ? એ સમજાતું નથી! અહીંના ગાઉ બહુ મોટા. કેટલીક વાર ત્રણ માઈલને એક ગાઉ થઈ જાય છે, પણ મોટે ભાગે અઢી માઈલન ગાઉ તો હોય જ. “ગાઉ” ને “કેસ' કહે છે. અહીંના લેકે સામાન્ય રીતે “સ” ને “ચ” બેલે છે અને “ચ” ને “સ” તરીકે ઉચ્ચારે છે. તથા “ર” અક્ષરને મૂર્ધન્ય હોવા છતાં કંઠથ અક્ષરની જેમ બોલે છે. એટલે એ ઉચ્ચારમાં “ગ” અક્ષરનો ભાસ થાય છે. અસ્તુ. આ તો Page #270 -------------------------------------------------------------------------- ________________ વિહારવર્ણન [ ૨૪૧ બધી સામાન્ય વાત થઈ. સાથે એ પણ કહેવું જોઈએ કે, અહીંના લોક-શ્રાવકોનો સાધુ પ્રત્યે અતીવ પ્રેમ છે. સાધુઓ માટે તેઓ ખૂબ જ તલસે છે. સાધુઓને જોઈને તેઓ હર્ષ ગદ્ગદ બની જાય છે. તેમનો પ્રેમભર્યો આગ્રહ તરછોડ ઘણું જ મુશ્કેલ થઈ પડે છે. અમે તે ઘણેય ઠેકાણે એવા પ્રેમભર્યા આગ્રહને તરછોડીને આગળ ચાલ્યા છીએ, કારણ કે અમારે અમારી સ્વેચ્છાએ વિહરવાનું નહોતું. જે આપણે મુનિવર્ગનો આવાં ક્ષેત્રોમાં વિહાર થાય તો ઘણો જ લાભ થાય. અહીંની પ્રજામાં ઉદારતા ઘણી જ છે. અહીંના લોકો પ્રતિકા, જિનમંદિર વગેરેમાં દર વર્ષે હજાર નહિ પણ લાખો રૂપિયા ખરચે છે. જો પ્રતિભાસંપન્ન સાધુપુરુષે તેમને સમયાનુકૂલ જૈન ધર્મની વૃદ્ધિનાં કારણો સમજાવે તો જરૂર તેઓ પોતાની ખરી ફરજ સમજે અને પોતાની ઉદારતાના પ્રવાહને તે માર્ગમાં વહાવે એમાં જરાયે શક નથી. મારવાડના જૈનમંદિરમાં, ખાસ કરી તીર્થસ્થાનોમાં જે જાતની ચોખવટ, સફાઈ કે ઉજળાશ હેવી જોઈએ એ અમુક સ્થાને બાદ કરીએ તો બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે અથવા નથી જ હોતી. એનું મુખ્ય કારણ એ છે કે, એ તીર્થસ્થાનોના રક્ષણ માટે તેમ જ તેના જીર્ણોદ્ધાર માટે જે આવશ્યક ધન જોઈએ એ ત્યાં નથી હોતું, તેમ જ તેવી આવક પણ ત્યાં હોતી નથી. કેટલેક ઠેકાણે એમ પણ હોય છે કે, પરાપૂર્વથી ચાલ્યા આવતા વહીવટકર્તાઓ પોતે એ મંદિરોની સંભાળ રાખતા નથી–રાખી શકતા નથી અને પોતાની સત્તા તૂટી જવાના ભયે એ મંદિરે શ્રીસંઘને પણ સોંપતા નથી. અહીંના મંદિરમાં ક્ષણવાર આંખને સંતોષવા ખાતર ટાઈસનો (રંગબેરંગી વિલાયતી ઈટોનો) ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે; તેમ જ હારે રૂપિયા ખર્ચ કાચના ટુકડાઓનું મનમેહક પણ તકલાદી કામ કરાવવામાં આવે છે, જે ડાં વર્ષોમાં ઊખડીને નાશ પામી જાય છે અને મંદિરની શોભાને બેડોળ બનાવે છે. હજારો રૂપિયા ખર્ચ મૂર્ખતાને ખરીદનાર આ બુદ્ધિમાનોને (?) કોણ સમજાવી શકે ? દર વર્ષે આવા તકલાદી કામમાં હજારે રૂપિયાનો દુરુપયોગ થતો જોઈ જરૂર દુ:ખ થયા વિના રહેતું નથી. અસ્તુ. ઉપલક દૃષ્ટિએ જોતાં આ બધી મારવાડની જે વાતો ધ્યાનમાં આવી તે જણાવી છે. ખીવાણુદીમાં મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ જોયો. ગૂજરાત કરતાં કાંઈ ખાસ નવીનતા મને તો લાગી નથી. અહીં મંદિર ઉપર ઈ, કે કળશ ચડાવનારની ઘણી ઇજજત ગણાય છે. એ કરતાંય વધારે વજ ચડાવનારની કીર્તિ ગણાય છે. અને મંદિરમાં ભગવાનની મૂર્તિ પધરાવનારનો તે સૌ કરતાં વધારે યશ ફેલાય છે. આપસમાં લેકે લડતા હોય ત્યારે એ જાતના મહેણ તરીકેના શબ્દો પણ સંભળા માં આવે છે. જેમ કે: “ થારે બાપને મિંદરજી ઉપર અંડે તે નહિ ચડાવે છે ? ” ઇત્યાદિ. આ રીતે એકબીજા એકબીજાને કહે છે એમ સાંભળવામાં આવ્યું છે. ખીવાણદીથી વિહાર કરી અમે તખતગઢ ગયા. ત્યાં વિદ્વાન મુનિવર શ્રી કલ્યાણવિજ્યજી મહારાજનાં દર્શન કર્યા અને તેમની સાથે ત્રણ દિવસ રહી વિવિધ વાર્તાવિનોદ કરી આનંદ અનુભવ્યું. આગળની હકીકત હવે આવતા પત્રમાં નિવેદન કરીશ. સર્વે મુનિમંડળની સેવામાં સાદર વંદના. સેવક ઉપર કૃપાદ્રષ્ટિ રાખશે, એગ્ય સેવા ફરમાવશે. દા. શિશુ પુણ્યવિ.ની ૧૦૦૮ વાર વંદના. [‘પ્રસ્થાન', આષાઢ-શ્રાવણ, સં. ૧૯૮૮] જ્ઞાનાં. ૩૧ Page #271 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ ૨૪ર ] વિહારવર્ણન [૨] પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શાત્યાદિગુણગણપત વૃદ્ધ ગુરુવર પ્રવર્તકજી મહારાજજી તથા પૂજ્ય ગુવર શ્રી ચતુરવિજયજી મહારાજજી આદિ મુનિમંડલની પવિત્ર સેવામાં. ચરણે પાક શિશુલેશ પુણ્ય-પ્રભા-રમણીકની ૧૦૦૮ વાર વંદના સ્વીકારશે. આપની કૃપાથી અમે આનંદમાં છીએ. આપ ગુરુદેવો પણ ધર્મપસાથે સુખશાંતિમાં હશે. વિ. તખતગઢ સુધીના સમાચાર આપની સેવામાં નિવેદન કરી ચૂક્યો છું. તખતગઢથી વિહાર કરી અમે ઉમેદપુર ગયા. ઉમેદપુરા એ જોધપુર નરેશ શ્રી ઉમેદસિંહજીના નામથી નવું વસાવવામાં આવેલ ગામ છે. ત્યાં પ્રવેશ કરવા પહેલાં દૂરથી બાળકના જ્યનાદ સંભળાવા લાગ્યા. અમે જાણતા જ હતા કે એ જયનાદ ઉચ્ચારનાર બાળકે “શ્રી પાર્શ્વનાથ ઉમેદ જૈન બાળાશ્રમના વિદ્યાર્થીઓ હતા. એ બાળાશ્રમ આપણા પં. શ્રી લલિતવિજયજી મહારાજના અવિરત શ્રેમથી કહે, ચહાય ઉપદેશથી કહો, ઉઘાડવામાં આવ્યું છે. વિદ્યાવિહીન મારવાડમાં જૈન પ્રજા માટે વિદ્યાનાં મીઠાં ઝરણું વહેવડાવનાર મુખ્યતયા આપણા પૂજ્ય આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી વિજયવલ્લભસૂરિ છે. એઓશ્રીના અવિરત શ્રેમથી મારવાડમાં સૌ પહેલી વિદ્યાલય ખોલવાની ભાવના જન્મી છે. એઓશ્રીના નિઃસ્વાર્થ ઉપદેશથી જન્મતી ભાવનાઓને કચરી નાખવા માટે કેટલાક આપણા મુનિવરોએ તેમ જ તેમના અનુયાયી ગૃહસ્થ વર્ગ સુદ્ધાં અથાગ શ્રમ સેવ્યો છે, તેમ છતાં દેશવિદેશમાં વિચરતી મારવાડી પ્રજામાંના સમજદાર વર્ગે એ વ્યક્તિઓનો સામનો કરીને પણ પોતાની ભાવનાઓને જીવતી જાગતી રાખી છે. અને એના પરિણામરૂપ જ “વરકાનું શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય” ચાલુ છે. આ વિદ્યાલય સાત વર્ષ થયાં ચાલે છે. એને તોડી પાડવા માટે હજુયે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. પરંતુ પિતાના ઉદયને ઇછતી અને પિતાના કર્તવ્યમાર્ગને સમજતી પ્રજાના મનોરથને નિર્મલ કરવા માટે એ પ્રયને સમર્થ નથી થઈ શક્યા. અસ્તુ. આપણે ઈચ્છીશું કે એ મહાનુભાવો શાન્ત ચિત્ત વિચાર કરે અને પોતાની ભૂલને સમજે અને સુધારે, જેથી સ્વ–પર-ઉભયનું કલ્યાણ સધાય; અન્યથા જામેલી પ્રજા પોતાનું કામ આગળ ધપાવવાની છે એમાં શકય જ નથી. એક સમય એવો હતો, જ્યારે આચાર્ય મહારાજશ્રી વિજયવલભસૂરિજીએ ગોલવાડમાં અથવા ગોલવાડનાં ગામોમાં પહેલવહેલા કેળવણી માટે વિદ્યાલય ઊભાં કરવા માટેના ઉપદેશની શરૂઆત કરી ત્યારે લોકો ખીસામાંથી પૈસા કાઢવા પડવાના ભયથી ઉપાશ્રયમાં જ ન આવતા અથવા આઘાપાછા થઈ જતા. આજે સ્થિતિ એ છે કે આચાર્ય મહારાજજી કેસો દૂર હોય ત્યાં એ લેકે પોતાના ગામમાં પધારવા માટેનાં આમંત્રણ આપવા હાજર થાય છે. ઉમેદપુરને બાળાશ્રમ તેનાથી બે ફર્લોગ દૂર આવેલ મોરી ગામના વચ્ચેના મેદાનમાં આવ્યું. છે. એમાં સે વિદ્યાર્થી ઓ રહે છે. મેવાડ, વાગડ, માળવા આદિના વિદ્યાર્થીઓ પણ આ સંસ્થામાં આવેલા છે. સંસ્થા સ્થપાસે માત્ર એક જ વર્ષ થયું છે, પણ એટલામાં એની પ્રગતિ ઠીક થઈ છે એમ કહી શકાય. બાળાશ્રમનાં પિતાનાં સ્વતંત્ર મકાન ઘણુંખરાં થઈ જવા આવ્યાં છે. કાંઈ સ્થાયી ફંડ પણ થયું છે. સંસ્થાએ પોતાની સ્વતંત્ર સ્કૂલ ચાલુ કરી છે. એ સ્કૂલનો લાભ આજુબાજુની પ્રજાને પણ મળે છે. સંસ્થામાં ધાર્મિક અભ્યાસ સ્કૂલના સમયમાં જ દાખલ કરવામાં આવ્યો છે જેથી ધાર્મિક અભ્યાસ વિદ્યાર્થીને ભારરૂપ ન લાગે. આ બધું આપણું પંન્યાસજી મ. શ્રી લલિત Page #272 -------------------------------------------------------------------------- ________________ વિહારવર્ણન-૨ [ ૨૩ વિજયજીના અથાન્ત શ્રમને જ આભારી છે અને એમનાથી જ આ સંસ્થા સજીવન થઈ છે અને થવાની છે. સંસ્થામાં અત્યારનો એમનો નિવાસ એક કુલપતિની ગરજ સારે છે. જે સંસ્થામાં એઓશ્રી ન હોય તો મારવાડી હઠીલા મા-બાપ બાળાશ્રમના બંધારણનો અનાદર કરી બાળકોને પરીક્ષા આદિ જેવા ખરા મોકાના વખતે લગ્ન આદિ પ્રસંગોનું બહાનું કાઢી ઘેર લઈ જવાનો જે દુરાગ્રહ લઈ બેસે છે એમને સમજાવી સંસ્થા અને બાળકનું ભાવી સુધારવાનું મુશ્કેલ બને તેમ જ સરકારી અમલદારો દ્વારા બાળાશ્રમ ઉપર આવી પડતી અનેક મુશ્કેલીઓ પાર કરવી એ બધું એમની પ્રતિભાસંપન્ન વાણીના પ્રભાવથી જ થઈ શકે છે. તેમ જ વિદ્યાર્થીઓને અવસરે અવસરે ધાર્મિક ઉપદેશને પણ લાભ મળતો રહે છે. | ગુજરાતી પ્રજા કેળવાયેલી અને સહનશીલ છે જ્યારે અહીંની પ્રળ અ૮૫ કેળવાયેલી છે. એ લગભગ પરદેશમાં વસનારી છે એટલે અહીં વસનારી પ્રજા સામાન્યતયા મેંથે' કરનારી એવં જ કી હેવાથી જે અત્યારે સાધુની છાયા ન હોય તે સંસ્થાનું જીવન ટુંકાઈ જ જાય એ સ્થિતિ છે. અતુ. મેં તો મારી ભૂલ દષ્ટિએ જે જોયું-જાણ્યું તે લખ્યું છે, બાકી આવી સંસ્થાઓનું વાસ્તવિક અવલોકન તેના જાણકારો કરે અને તેનો પરિચય આપે એ જ ઉચિત કહેવાય. ઉમેદપુરથી વિહાર કરી અમે આહાર ગયા. આહાર એ ત્રિસ્તુતિઓનું કેન્દ્રસ્થાન છે. ત્યાં શ્રીમાન રાજેન્દ્રસૂરિ મહારાજનો વિશાળ જ્ઞાનભંડાર છે એમ મેં સાંભળ્યું હતું. મારી ઈચ્છા એ ભંડાર જોવાની હતી પણ ત્યાં કોઈ પરિચિત ન હોવાથી અમે લેટા ગામ ગયા. ત્યાં રસ્તામાં જ શ્રીમાન ભૂપેન્દ્રસૂરિજી મહારાજ તથા ઉપાધ્યાય શ્રી યતીન્દ્રવિજયજી મહારાજ આદિ ભેટી ગયા. શ્રીમાન યતીન્દ્રવિજયજીને હું ઓળખતો હોવાથી મેં ભંડાર દેખાડવા માટે તેમને જણાવ્યું. તેઓશ્રીએ કહ્યું કે જાલેરથી પાછી વળતાં તમે અહીં આવશે ત્યારે જરૂર ભંડાર દેખાડીશ. અમારે લાંબે જવાનું હોવાથી પાક કલાક ઊભા ઊભા વાત કરી આગળ ચાલ્યા અને લેટા પહોંચ્યા. લેટામાં અમે જ્યાં ઊતર્યા હતા ત્યાં ગામઠી નિશાળ ચાલતી હતી ત્યાંના માસ્તર પાસેથી બાળકેને પ્રારંભમાં જે IITo 3 નમઃ સિદ્ધFઆદિ પાટીઓ ભણવવામાં આવે છે તેમજ ચાણક્ય નીતિના કે જે રીતે ભણાવવામાં આવે છે તેને મેં ઉતારો કર્યો. અહીંના દરેકે દરેક બાળકને એ પાટી આદિ ગેખાવવામાં આવે છે. બાળકની જીભ છૂટી થાય તેમ જ તેને નીતિનું જ્ઞાન મળે એ માટે જે કાતંત્ર વ્યાકરણનું પ્રથમ પાદ ચાણક્યનીતિ આદિના પાઠો અપાતા એ બધાય આજે એવા વિકૃત થઈ ગયા છે, જે સાંભળતાં આપણને હસવું જ આવે. IITo હું નમઃ સિદ્ધ હું ૩ ૪ ૫ – તૃ તૃg છે ગ ગ ગ : આ પાણીને ઉચ્ચાર આ પ્રમાણે કરે છે – બે લિટિ, ભલે, મીઠું, બડબીલીઆરી, ઉગણ ચોટીઓ, માથે પોઠીઓ, નાનો વટલો, મામે માવળો, માંમારે હાથમેં દેય લાડુ, સીરાંવાળી છોકરી, પાછી વાળી કુંડાળી, ધામે ઢાયો ધેકલે, માથે ચડીઓ છોકર, હાથમાં ડોગ લી, આઈડા દો ભાઈડા, બડો ભાઈ કાનો, એઈ બેઈ ઈ. બડીને ઉકાય. આઉ આઉ આંકડા, બડે પાંખડ કાંટેલા લીલી નરવી કાંટેલા બડી લીલી કાંટેલા. લીલા હુતા હાપ, વડા હાપા વેલે, એન મેન ગાડી, વડી ગાડી ભાગે, ઓલગવાળા બળદીયા, બડે બેંગણ જોતરીઆ, અમીઆ દે આસરી, એક સાથે એક દે, દૂજ આગળ દે દે. Page #273 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ કાતંત્ર વ્યાકરણના પ્રથમ પાટની પાટી આ રીતે ગઠવવામાં આવે છે –fસો વરા, સમमनाया, त्रे चतुर कदसिया, दौ सवेश, दशे समाना, तेखु दुघवा, वरणो वरणो, नशि सवरणो, पुरवोरक्खा, पारो दर्धा, सारोवरणो, विणजे नाभि, इकरादेणि, संध्य कशंणि, कादि नाउं, विण जे नाभि, ते वरगा पंचो पंचिआ, वरगां णाउ, प्रथम दिवटिया, श्री शखो सारांशिया, गोरागोख, वतोरणे, अनुसार शंखा, निनांपिनमः अंघासंधा, जेरेलव्वा, उखमण शंखोषाहा । ઉપર ITએ ૩ નમ: સિદ્ન આદિની જે પાટી જણાવી છે તેને સૌ કેઈ ગેખે ગેખાવે જાય છે, પણ કોઈને આખી જિંદગીમાંય ખબર નથી પડતી કે આ શું છે ? આ પાટીમાં કોઈ કઈ અંશ મને સ્પષ્ટ નથી સમજાતો તેમ છતાં એ પાટી જોડણીરૂપ છે એ સ્પષ્ટ દેખાય છે. જેમ કે– પ્રારંભમાં બે લીટી છે, તે પછી ભલે મીંડું અને બે પાણ છે. પછી ચોટલીવાળે ઉકાર છે. (દેવનાગરી લિપિમાં ઉકાર ઉપર પાંખડું તાણવાથી એકાર બને છે. જેમ કે ૩. તેના ઉપર અર્ધચંદ્રાનુસ્વારરૂપ પોઢિયે બેઠો છે. તે પછી વીંટલારૂપ ન છે, આગળ જ છે અને તેને આગળ બે લાડવારૂપ વિસર્ગ છે. પછી સુ છે અને તેની પાછળ કુંડાળીરૂપ હસ્વ પ્રકાર છે, તે પછી માં ઘ જોડેલો છે. એના ઉપર અનુસ્વારરૂપ છોકરો બેઠે છે. આગળ પૂર્ણવિરામસૂચક લીટી છે જે ઢંની સાથે જોડાઈ ગયેલ હેવાથી ઉપર બેઠેલ અનુસ્વારરૂપ છોકરાએ હાથમાં ડાંગ પકડેલી હોય તેવી લાગે છે. ઇત્યાદિ વિચાર કરતાં એ સ્પષ્ટ જણાય છે કે આ પાટી જોડણીરૂપ અને લિપિના આકારસૂચક છે. કાતંત્ર વ્યાકરણનાં સુવાળી પાર્ટી મૂળ સૂનું રૂ૫ વિકૃત થઈને બનેલી છે. વાસ્તવમાં એ सिद्धो वर्णसमाम्नायः । तत्र चतुर्दशादौ स्वराः । दश समानाः । तेषां द्वौ द्वावन्योन्यस्य સવળી તે પૂર્વે શ્રદ્ધઃ | ઇત્યાદિ સત્રો છે. ઉપર સ્વરની પાટી આપી છે તેમ વ્યંજનની પાટી પણ છે. એને સ્વરની સાથે જ શીખવવામાં આવે છે. ગૂજરાતની ગામઠી નિશાળમાં આ પાટી તો ભણાવવામાં આવે છે. એમાં અને મારવાડની પાટીમાં સહેજ અંતર હશે ખરું. એ પાટી આ પ્રમાણે છે:– કક્કો કેવડો, ખખે ખાજેલા, ગગા ગોરી ગાય વીયાણી, ઘઘા ઘરટ પલાણ્યો જાય, નનીઓ (ડ ડ એ) આમણ દમણું, ચચ્ચા ચીની ચેપડી, છછા વદિયા પોટલા, જજો જેસલવાણીએ, ઝઝ ઝોળી સારીખે, બગીઓ ખાંડે, ટટ્ટો પિલિખાપુ, ઠઠા ઠેબર ગાડુઓ, ડફ ડામર ગાંઠ, ઢઢા સંગે પૂછે, ગુણો તાણ સેલે, તત્તો તાવે તે લે, થથા થૈ રખવાલી, દદીએ દીવો, ધધીઓ ધાણકે, નનીઓ ઘુલાયસે, પપા પિલી પાટે, ફિફા ફગડે જેડે, બમ્બા માંહે ચાંદણું, ભભીઓ ભાટ ભૂલે નરે, મમીઓ મોચક, યયીઓ જાડે પેટકે, રાયરે કટારમલ, લલ્લા ઘડે લાતવા, વવા વિંગણ વાસ દે, શશા કોટા મરડીઆ, ષષે ખૂણે ફાડીઓ, સાસે દંતી લેક, હાહાલા હરિણેકલે, લાવે લછિ દે પણિહાર, ખણીઆ ખાટક મેર, પાલે બાંધ્યા બે ચોર, મંગલ મહાશ્રી, દે વિદ્યા પરમેસરી. શ્રીમાન રાજેન્દ્રસૂરિએ કલ્પસૂત્રના ભાષાંતરમાં ઉપરોક્ત પાટીઓના અર્થો આપ્યા છે, એ મેં જોયા, પણ મને એ બધા બંધબેસતા લાગ્યા નથી. કેટલાય તાણુ તૂસીને કાઢેલા એ અર્થો છે. - પહેલી પાટીને અર્થ આ પ્રમાણે એમાં આપો છે. બે લીટી-જીવની બે રાશિ છે સિદ્ધ સંસારી. ભલે–અરે જીવતું સિદ્ધની રાશિમાં ભળવા ઈચ્છે છે. મીંડું-સંસાર ઊંડે કૂવો છે. તેમાંથી તું નીકળવા ઇચ્છે છે. બડ બિલાડી–સંસારમાંથી જીવને કાઢવા માટે બે બિલાડી છે. ઓગણ ચેટીઓ માથે પોઠીઓ -ચૌદ રાજલકની પેટી ઉપર સિદ્ધના જીવ રહેલ છે. નિને વટલે-જીવ તું કામભોગથી વિંટળાયેલે. Page #274 -------------------------------------------------------------------------- ________________ વિહારવર્ણન-૨ [ ૨૪૫ રહીશ તેા અધાતિ થશે. મમેા માઉલે-સંસારમાં વને મેહ મામેા છે. મમારે હાથમેં દો ય લાડુ —માહનાં હાથમાં કામ-ભાગરૂપ એ લાડુ છે તેથી જીવને મેહ પમાડે છે. આવા બધા અર્ધાં આપ્યા છે. આવા અર્ધાં બધએસતા ન કહેવાય. ચાણકયનીતિના પાંચ પચીસ શ્લોકા ધણા બાળકેા શીખે છે. એ શ્લોકા કથાકાર વ્યાસ લેાકેાના શ્લેાકેાચારને મળતા જ અશુદ્ધ થઈ ગયા છે. આ પાટીએ મારવામાં એક છેડાથી બીજા છેડા સુધી દરેકે દરેક ઠેકાણે બાળકોને શીખવવામાં આવે છે. || ૬૦ || ૐ નમ: fઢું ની પાટી કોઈ જમાનામાં મારવાડ દેશમાં જૈન સંસ્કૃતિનું પ્રાબલ્ય સૂચવે છે એમ મને લાગે છે. સિદ્ધ પદ જૈન સંપ્રદાયમાં જેટલું પૂજ્ય અને માંગલિક મનાય છે, એટલું બીજા સોંપ્રદાયમાં ભાગ્યે જ મનાતુ' હરશે. લેટાથી જાલાર એક ગાઉ થાય છે ત્યાં અમે ગયા. એનુ પ્રાચીન નામ જાવાલ છે. ત્યાં જઈ તે અમે ગામનાં દિશનાં દર્શન કર્યાં. અહીંના મદિરે ધણા જ મેલાં છે. મદિરાની જેવી બ્લેઇ એ તેવી સારસંભાળ નથી. એક મદિરમાં શ્રી હીરવિજયસૂરિજીની મૂર્તિ છે એ ઘણી જ સરસ છે, પણ એ એમને એમ મેલી હાલતમાં પડેલી છે. અપેારના અમે અહીંનુ તાપખાનું જોવા ગયા. આ તાપખાનુ મેગલ જમાનાની મસ્જિદ છે. એ ઢગલાબ`ધ જૈનમંદિરે તેડી એમાંના મડપાને અકળધ લાવીને તૈયાર કરવામાં આવી છે. એ મંડપે। મહારાજ ચંદનવિહાર, કુમારવિહાર આદિ અનેક જૈન રાજવિહારામાંના મંડપેા છે. એ મડપેાની છતમાં જે કારણી છે એ આજીજીની કરણી કેવી છે એ મેં આજીની યાત્રા કરી નથી એટલે હું જાણતા નથી. પણ સાંભળવામાં આવ્યુ' છે તે પ્રમાણે આભુજીની કારણીને હરાવે એટલી અદ્ભુત છે. આ કારણી જોતાં મને હૅન્ડકેમેરા યાદ આવ્યા. જે મારી પાસે એ હોત તે! જરૂર હું છતમાંની એ કારણીના ફાટા લઈ લેત. મંડપેાની ઋતુમાં અને થાંભલાઓમાં ઠેકઠેકાણે અનેક નાનામેટા શિલાલેખા છે. એ બધાય લગભગ છપાઈ ગયા છે. મોગલ જમાનાની એ રિજદ રાજપૂતાના હાથમાં આવતાં એમાં તાપેા ગેાઠવવામાં આવતી હોવાથી એને તાપખાના તરીકે ઓળખવામાં આવે છે. આ મસ્જિદ અથવા તે પખાનું ઘણું જ વિશાળ છે. જાલાર આવનાર આ તેાપખાનાને ન જુએ એ તે! એનુ જાલાર આવવું એ ન આવવા બરાબર છે. બીજે દિવસે અમે કિલ્લામાં દન માટે ગયા. કિલ્લા જાલારની નજીકના પહાડ ઉપર આવેલ હાવાથી જાલેરદુ તરીકે ઓળખાય છે. આપણા આચાર્યાં આ દુર્ગને કનકાચલ, સ્વર્ણગિરિ આદિ નામેાથી આળખાવે છે. પહાડ ઉપર લગભગ અર્ધા માઈલ જેટલા ચડાવ ચડયા પછી આપણા મંદિરે આવે છે. ત્યાં પહોંચતાં રસ્તામાં ત્રણ દરવાજા આવે છે. ત્રીજા દરવાજામાં સરકારી પહેરેગીરે રહે છે. તેઓ ત્યાં આવનાર પાસે અંદર દાખલ થવા માટેને પાસ માગે છે. પાસ ન હેાય તેમને અંદર જવા માટે મનાઈ કરવામાં આવે છે. અમે મશિના પૂજારી સાથે ગયા હતા એટલે અમારે પાસની આવશ્યકતા રહી ન હતી. ત્રીજા દરવાજામાં પેસતાં જ એક મસ્જિદ નજરે પડી. અમે અંદર ગયા તે જોઈ તેા એ જૈન મંદિરાના ભવ્ય મડપાની બનેલી છે. મસ્જિદ જોઈ ને અમે એનાથી થોડા અતરે આવેલાં આપણાં જિનાલયેાનાં દર્શન કર્યાં.. આ મદિરાની હકીકત આપે ‘ જૈન’પત્રના રૌપ્ય મહાત્સવ અંકમાંના મુનિશ્રી કલ્યાણવિજયજીના લેખમાં વાંચેલી છે એટલે નથી લખતા. આ સિવાય નજીકમાં જ સરકારી દારૂગેાળા વગેરે ભરેલાં અનેક મકાનેા છે. ચેડે દૂર એક ફૂડ અને દેવીનું મંદિર આવેલુ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ 1 જ્ઞાનાંજલિ છે. કુંડ ધણા માટે છે પણ તેમાંનું પાણી વપરાશ ન હેાવાને લીધે સ્વચ્છ નથી. કિલ્લામાં અનેક ઠેકાણે તેાપા ગેડવવાના મેાચા છે. અમે કેટની રાંગે રાંગે માઈલ દેઢ માઈલ સુધી ફરીને કિલ્લાને અને એ મેરચાને જેયા. કેટલેક ઠેકાણે હજુયે તાપે। પડેલી છે અને એના ઉપર લેખા પણુ કોતરાયેલા છે. રાંગે થઈ ને અમે રાજા વીરમદેવની ચેાકીએ જવાના હતા, પણ એ ઘણી દૂર હોવાથી અમે અધવચથી પાછા વળ્યા અને ઉપાશ્રયે આવ્યા. ત્રીજે દિવસે અમે લેાર પાસેની એક ટેકરી ઉપર આવેલ નાની ચેક એવા ગયા. એને માટે એવી કિંવદન્તી છે કે આજથી ખસાએક વર્ષ પહેલાં ત્યાંના રાક્તએ, પેાતાની કળા બતાવવા માટે આવેલ કાઈ નટને કહ્યું કે આ બે સામસામી જે ટેકરીએ દેખાય છે ( એકથી બીજી એ માલિને આંતરે આવેલી છે) તેના ઉપર દેરડું બાંધી તે દોરડા ઉપર થઈ એકથી બીજી ટેકરી ઉપર તું નય તેા તમે જાલેારના કિલ્લે બક્ષિસ કરી દઉં. નટે કહ્યું: “ મહારાજ ! આપ કિલ્લો નહિ આપી શકે માટે રહેવા દે.” રાન્તએ કહ્યું: “તારામાં એકથી બીજી ટેકરીએ પહોંચવાની તાકાત નથી એમ જ કહી દે, હિ આપવાની વાતને જવા દે.” છેવટે એ સમ કલાધર નટે વાત કબૂલી લીધી અને દોરડું બાંધી તે ઉપર થઈ ચાલવા માંડયુ. ચાલતાં ચાલતાં અર્ધે રસ્તે આવ્યા ત્યારે રાાને અથવા રાજાના કોઈ અમલદારને લાગ્યું કે આ કિલ્લે નટના હાથમાં જાય એ ફીક નથી થતું. આમ વિચારી નટ અધવચમાં હતા તે જ વખતે એક બાજુથી દેરડું કાપી નાંખ્યું અને નટરાજ નગરના અધવચમાં પટકાઈ પડી મરી ગયા. આજે નગરના જે સ્થળે એ નટ પટકાઈ ને મરણ પામ્યા હતા તે સ્થળે લેખ છે. એ લેખ જોવા હું ગયા, પણ બાર ભરચક હોવાથી તેમ જ લેખવાળી જગાએ લેાકેા ટાળે મળવાથી, લેખ વાંચવાનું બની શકયુ` નથી. બીજે દિવસે અમારે વિહાર કરવાના હેાવાથી જેવાના સમય ન મળ્યા. કદાચ વખત મળ્યા હેાત તેપણુ લેખવાળા પથ્થર બારના વચમાં આવેલ હોવાથી તે ઉપરના લેખને લેાકેાએ ટોચી ટાંચીને ખરાબ કરી નાખેલ હાઈ તેને વાંચવેા દુષ્કર હતા. આજે પણ નટ લેકે આ નગરમાં રાતવાસેા વસતા નથી. હું અને મુનિશ્રી રમણિકવિજયજી એ સમથ કલાધર નટરાજના સ્મૃતિચિહ્નને તેેવા માટે ગયા. અમે એ ટેકરીના રસ્તા માટે લેાકેાને પૂછ્યું, પણ ત્યાં કોણ જતું હાય કે રસ્તા હોય અથવા રસ્તાને નણુનાર હાય. અસ્તુ અમે અનુમાનથી ચાલવા માંડયું. રસ્તે એક ંદર અમને ધણા સારા મળી ગયા. લગભગ પાંચસેા ફીટ ઊંચી એ ટેકરીને અમે ઘણી ખરી એળગી ગયા, પણ ઉપરનેા ચાળીસ પચાસ ફીટ જેટલા ભાગ એવા કપરા નીકળ્યા કે રસ્તા જ ન મળે. છેવટે આમતેમ ફરી ફરીને પથ્થરાની ફાટાખાલાને આશ્રય લઈ ને અમે સભાળપૂર્વક ટોચ ઉપર પડુાંચ્યા. ત્યાં એક લગભગ સમર્ચારસ અને ચાલીસેક ફીટ લાંબી-પહેાળી શિલા આવેલી છે. તેના મધ્ય ભાગમાં એ સમર્થ નટરાજની ચાકી બનાવેલી છે. ચેકી આરસની બનેલી છે. એમાં લેખ આદિ કશુય નથી. માત્ર એક થાંભલા ઉપર એ ઇંચ મોટા કાતરેલા “ પૂરવ માત્ર ૐ” આ અક્ષરા નજરે આવ્યા. અમે ચેક ઉપર ઠંડી હવાને ઝીલતા પેાણાએક કલાક બેઠા અને મારી પાસેની કાતરથી ચાકીના થાંભલા ઉપર અમારુ નામ, સંવત, તિથિ આદિ કાતરી કાઢ્યું. પછી ત્યાં બેસી અમારી પાસેના દૂરબીનથી આજુબાજુના પ્રદેશ, પહાડાં, ગામે આદિ જોયું અને સાવચેતી પૂર્ણાંક એ કપરી ટેકરી ઉપર સહીસલામત અમે નીચે ઊતરી આવ્યા. * Page #276 -------------------------------------------------------------------------- ________________ વિહારવર્ણન-૨ [ ૨૪૭ રસ્તે વિષમ અને કાંટાળા ઝાડોથી વ્યાપ્ત એટલે સંભાળ રાખવા છતાં કપડાં કાંટામાં ભરાય અને ફાટી જાય એમાં પ્રશ્ન હોય ખરો ? બીજી ટેકરી ઉપર કાંઈ છે કે નહિ એ અમે ત્યાં ગયા નથી એટલે કહેવાય નહિ, એ ટેકરી ઉપર જવાને રસ્તા ઘણો કઠણ હતો અને અમને જવાને અવસર પણ ન હતી. નટની ચેકીના સામે દૂર નીચેના મેદાનમાં હરજી ખાંડું છે. એ રાજા વિરમદેવના મસ્તક સાથે બાદશાહની દીકરીએ લગ્ન કર્યા અને તે સાથે પોતે દફનાઈ મૂઈ એ હકીકતના સ્મરણ માટે બંધાયેલું છે એમ કહેવાય છે. એ આરસનું છે. એક મોટી ઊભી ભીંત જેવું અને મજિદના આકારનું એ મકાન છે. આ ચકી અને ખાંડુ જાલેરના પશ્ચિમ તરફના દરવાજા બહાર વાયવ્ય કોણમાં આવ્યાં છે. અહીંના ચંડીના મંદિરમાં આપણા મંદિરના થાંભલાઓ છે, પણ દૂર હોવાથી અમે જતાં જતાં અધવચ્ચેથી પાછા વળ્યા. જાલોરથી અમે સીધા આહાર આવ્યા અને “અભિધાન રાજેન્દ્ર પ્રાકૃત કોશ'ના સમર્થ પ્રણેતા શ્રીમાન રાજેન્દ્રસૂરિ મહારાજના જ્ઞાનભંડારની ટીપ જોઈ ભંડાર અતિ વિશાળ છે પણ પુસ્તક લગભગ નવાં લખાયેલાં છે. ખાસ નવું પુસ્તક કાંઈ જોવામાં આવ્યું નથી. આથી હું એમ નથી કહે કે એ ભંડારમાં મહત્ત્વ નથી. બાકી અત્યારના મુદ્રણયુગે લિખિત જ્ઞાનભંડારની કિંમત ઓછી કરી નાંખી છે એ સર્વત્ર પ્રસિદ્ધ વાત છે. આ ભંડારમાં પાલીવાલગછની પટ્ટાવલી અપૂર્વ હતી. તેને મેં ઉતારે કરી લીધું છે. એમાં કેટલીક વાતો, સાચી હોય કે ન હે, પણ નવી છે. વિજ્ઞપ્તિ ચિત્રપટ આદિ દર્શનીય વસ્તુઓ પણ ભંડારમાં છે. આપશ્રી ઘણી વાર વાતવાતમાં કહેતા કે, રાજેન્દ્રસૂરિજી જબરદસ્ત લેખક હતા, કામ પડે તો એક દિવસમાં સાતસો શ્લોક લખી કાઢતા, એમના અક્ષરે મોતીના દાણા જેવા હતા, એ વાત મારા ધ્યાનમાં હતી. એટલે મેં એમને હસ્તાક્ષરથી લખાયેલ ભગવતીસૂત્ર, પન્નવણુસૂત્ર આદિ સટીક સચિત્ર પુસ્તકોનાં દર્શન કર્યા. ખરે જ સુંદર લિપિવિન્યાસ કરનાર તેઓ હતા એમાં જરાય શક નથી. આહારમાં ત્રિસ્તુતિકનું વિશાળ મંદિર છે. પહેલાં ત્રિરતુતિક અને ચતુરસ્તુતિક પરસ્પર હળતાભળતા ન હતા તેમ એકબીજાના મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે પણ જતા ન હતા, પરંતુ અત્યારે એટલું વેર રહ્યું નથી, જોકે પોતપોતાના પક્ષની તાણુતાણું તો છે જ. આહારથી અમે ગુડા બાલોતરા આવ્યા. ત્યાંથી ઉમેદપુર જતાં રસ્તામાં યતિશ્રા નેમવિજયજીની બગીચી છે. તેમાં મકાન બાંધી માંદડી ગામમાંથી નીકળેલી પ્રતિમાઓ પધરાવવામાં આવી છે. એમાં બે કાઉસ્સગિયા છે. જે જાવાલના રાજા ઉદયસિંહના મંત્રી યશોવીરે પોતાની માતા ઉદયશ્રીના કલ્યાણનિમિત્તે પધરાવેલા છે. આ મંત્રી બીજે કઈ નહિ પણ આબુજી ઉપર મંત્રી વસ્તુપાલ-તેજપાલકારિત લુણિશવસતિના પ્રતિષ્ઠા મહોત્સવ ઉપર આવેલ જાવાલના રાજા ઉદયસિંહની સાથે આવનાર તેનો મંત્રી હતો, જેણે લુણિગવસતિ બનાવવામાં થયેલ શિલ્પને લગતી ચૌદ મોટી ભૂલ મંત્રી વસ્તુપાલ–તેજપાલને દેખાડી હતી. આપે ઉમેદપુરના એક પત્રમાં સૂચવ્યું હતું કે આચાર્ય મહારાજજીએ લખ્યું છે કે પુણ્યવિજય આદિ મારવાડમાં આવ્યા છે તો સાથે સાથે કેસરિયાનાથજીની યાત્રા કરે તો ભળવું થઈ જાય. અમને થયું કે, આચાર્ય મહારાજશ્રી સ્વયં અમને દર્શન દેવા ઈચ્છે છે તો અમારે દર્શનનો લાભ શા માટે ન લેવો ? અમારે તો એકસાથે સ્થાવરજંગમ એમ ઉભય તીર્થના દર્શનનો લાભ હતો એટલે અમે Page #277 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ ૨૪૮ ] ઉમેદપુર આવી કેસરિયાનાથની યાત્રાએ જવાનો નિર્ણય કર્યો અને મેવાડ દેશને રસ્તો લીધે. ઉમેદપુરથી તખતગઢ થઈ સાંડેરાવ ગયા. અહીંનું મંદિર તેરમી સદીનું છે. મારવાડનાં ઘણુંખરાં મંદિરે અગિયારમી બારમી તેરમી સદીનાં છે અને બાવન જિનાલય, ચોવીસ જિનાલય આદિ વિશાળ લે છે. આ મંદિરના ગભારાઓ ઘણું સાંકડા હોય છે. મંદિરની બાંધણી ગૂજરાતનાં મંદિર કરતાં જુદી જાતની છે. નવા મંદિરે એવાં નથી બનતાં. નવાં તે લગભગ ગૂજરાત જેવાં જ બને છે. અહીંના મંદિરમાંથી હમણું એક નવું ભોંયરું નીકળ્યું છે. એમાંથી પથ્થરના ટુકડાઓ નીકળ્યા છે તેમાંના એક ઉપર સંવત ૧૦૬૦ એટલા અક્ષરે છે; આગળના ટુકડા મળ્યા નથી. સાંડેરાવથી અમે વરાણા આવ્યા. અહીંયાં પણ ઉમેદપુરની જેમ બાળકોને કલાલ સામેથી સંભળાતો હતો. અમે પાર્શ્વનાથ જૈન વિદ્યાલયના મકાનમાં ઊતર્યા હતા. આ વિદ્યાલયમાં સ્વતંત્ર સ્કૂલ આદિ સાધનો મોટા પાયા ઉપર છે. અહીંયાં મિડલ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. તે પછી આગળ અભ્યાસ કરવા ઈચ્છનારને જોધપુર આદિ ઠેકાણે જવું પડે છે. વિદ્યાલય મિડલથી આગળના કલાસે ખેલવા ઈચ્છે છે. સંભવ છે કે નવા વર્ગો ઊઘડશે. વરકાણથી અમે મુંડારા ગયા. ત્યાં ચાર દિવસ રહ્યા. તેમાં યતિજી શ્રી જસવંતસાગરજીનો અર્ધો પુસ્તક ભંડાર જોવાનું જ કામ કર્યું. આ ભંડાર જૂનો છે. એમાં સંસ્કૃત ટીકાગ્રંથ કરતાં સરતબક સૂત્રો, કથા આદિ ગ્રંથો જ વધારે છે. એ સિવાય વૈદ્યક, જોતિષ આદિ ગ્રંથો પણ છે. ભંડાર માટે છે, પણ અત્યારના મુદ્રણયુગમાં લિખિત જ્ઞાનભંડારની કિંમત ઓછી જ થઈ ગઈ છે. મંત્ર-તંત્રાદિ જેવા ઈચ્છનાર માટે તો આ ભંડાર રસપ્રદ છે. ફાગણ ચોમાસી ચૌદશ અમે અહીં જ કરી. ભંડાર માંથી મેં નાનાં પ્રકરણોને ઉતારો કર્યો છે. ફાગણ વદિ એકમે અમે મુંડારાથી ત્યાંના શ્રાવક-શ્રાવિકા સમુદાય સાથે રાણકપુરજી આવ્યા. રાણકપુરજીમાં આપણી ધર્મશાળા, મંદિરે, સરકારી કી એ સિવાય બીજું કાંઈ જ નથી. આપણું ચાર મંદિરે અને એક સૂર્યમંદિર મળી એકંદર પાંચ મંદિરે છે. મંદિર આદિની ચોમેર ઊંચા ઊંચા પહાડ અટકાયેલા છે. પાંચે મંદિરમાં સર્વશ્રેષ્ઠ, મહાન અને દર્શનીય મંદિર પ્રાગાટવંશવિભૂષણ શેઠ ધરણશાહ સંધવીનું બંધાવેલું મંદિર છે. એ મંદિરનું નામ વર્ગવ થી માર પ્રસારું છે. એ મંદિર બાંધનાર બાહોશ સૂત્રધાર શિલ્પીનું નામ રા. દેપાક છે. મંદિરને એકસરખા વિશાળ ચાર દિશામાં ચાર દરવાજા છે. મુખ્ય દરવાજે પશ્ચિમ દિશા તરફને મનાય છે, અને એ જ અત્યારે ખુલ્લો રહે છે. લોકો આ દરવાજેથી જ અંદર દાખલ થાય છે, બાકીના ત્રણ દરવાજાઓ જંગલી પ્રાણી, ચોર આદિને કારણે બંધ જ રહે છે. મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૯૬માં થઈ છે. એ પ્રસંગે તપા શ્રી સોમસુંદરસૂરિ આદિ અનેક આચાર્યો સામેલ હતા. મંદિર જોતાં જ અતિ અદભૂત લાગે છે. ત્યાં વસનારા સેવકો કહે છે કે આ મંદિર જૈન સંપ્રદાય પ્રસિદ્ધ નલિની ગુલ્મ નામના દેવવિમાનમાં જેવું જૈન મંદિર છે તેને મળતું બાંધવામાં આવ્યું છે. આ વાત કદાચ અતિશયોક્તિભરી હોય તેમ છતાં મંદિરની બાંધણી અતિ આશ્વર્યભરી છે એમાં લેશ પણ અતિશયોક્તિ નથી. અમે મંદિરને જોતા હતા ત્યારે ત્યાંના એક સેવકે ગાયું કે– આબુજીની કેરણી, ને રાણકપુરની બાંધણી, તારંગાને ઉંચપણ, ને શેત્રુંજાનો મહિમા, કટકો બટકે ખા, પણ રાણકપુરજી જા. ખરે જ, જેમ આબુજીની કેરણી અજોડ છે તેમ અહીંના મંદિરની બાંધણીનો નમૂનો પણ દુનિયામાં બીજે જડે. અહીંના મંદિરની બાંધણુને પૂરેપૂરો ખ્યાલ સમર્થ ફોટોગ્રાફરના ફોટા Page #278 -------------------------------------------------------------------------- ________________ વિહારવર્ણન-૨ [ ૨૪૯ ઉપરથી પણ ભાગ્યે જ આવી શકે તેમ છે. ચૌદ સે ચુંમાલીસ થાંભલાઓ, વિવિધ મંડપ, વિવિધ કરણયુક્ત છતો અને તોરણો, ઉન્નત અને કોરણીયુક્ત થાંભલાઓ, માળની રચના, શિખરો અને છેવટે મંદિરની વિશાળતા એ બધી બાબતોનો ખ્યાલ એ ફોટાઓથી એકસાથે શી રીતે આવી શકે ? આમ છતાં મંદિર ધાર્યા પ્રમાણે પૂર્ણ થઈ શકયું નથી. એમ કહેવાય છે કે ધરણશાહે પોતાનું આયુષ્ય અલ્પ જાણું મંદિરનું અધૂરું રહેલું કામ જેમતેમ કરીને પૂરું કરાવી લીધું. ઉપલક દૃષ્ટિએ જોનારને પણ મંદિરની એ અપૂર્ણતા ધ્યાનમાં આવી જાય તેમ છે. મંદિરમાં પ્રવેશ કરતાં તેમ જ ઉપરના ભાગમાં અનેક ઠેકાણે મસ્જિદના આકારો બનાવેલા છે. એ મુસ્લિમ રાજાઓ અથવા તેમના અમલદારો ધાર્મિક ઝનૂનમાં આવી મંદિરને તોડી ન નાખે એ મોટેને એક તરીકે છે. સંખ્યાબંધ જૈન મંદિરે આ તરીકાથી મોગલોના હાથથી ભાંગતાં બચી જવા પામ્યાં છે. મંદિરને મુખ્ય લેખ ચૌમુખજીના દ્વાર પાસે લાગે છે. એ સિવાય ભીતોમાં અને થાંભલાઓ ઉપર બીજા ઘણું લેખો છે. પણ ઘણુંખરા ત્યાં યાત્રા કરવા આવનારાઓએ ત્યાંના સલાટોને પૈસા આપીને, જાણે લખી દેવાથી યાત્રા સફળ થઈ જતી ન હોય તેમ પોતાની યાત્રા સફળ'ના લેખો કોતરાવ્યા છે. ઠેકઠેકાણે સલાટોનાં નામ કતરાયેલાં છે. અને હજુ પણ લખાયે-કેતરાયે જાય છે. પિતાની પુણ્ય લક્ષ્મીને પાણીની જેમ આ મંદિર બંધાવવા માટે ખરચનાર સંઘવી શેઠ ધરણુશાહની અને પોતાનાં સંપૂર્ણ શિલ્પકૌશલ્યને આ મંદિરની રચના માટે કામમાં લેનાર સૂત્રધાર રા. દેપાકની મૂર્તિઓ મૂળ ગભારાની સામે આવેલા બે થાંભલામાં કોરાયેલી છે. આ બન્નેય મહાપુરુષોના વંશજે અત્યારે વિદ્યમાન છે, પણ મૂળ પુરુષોને એ લક્ષ્મીવૈભવ અને જ્ઞાનવૈભવ આજે એમનામાં નથી રહ્યાં. આ મંદિરમાં ચોરાસી ભોંયરાં છે એવો પુરાણો છેષ ચાલ્યો આવે છે, પણ અત્યારે કોઈને એની યાદ નથી. અમે મંદિરમાં પાંચ ભોંયરાં જોયાં. એમાંનું એક ભોંયરું જે રાયણના ઝાડની નજીકમાં ઉત્તર બાજીના મુખની સામે આવેલું છે, એ દર્શનીય છે. બીજુ સામાન્ય છે. કેટલાંક ભોંયરાં તો મોટાં આળાં જેવાં છે. મંદિરની વિશાળતા જોતાં નાનાં મોટાં થઈ ચોરાસી ભોંયરાં હોવાં અસંભવ નથી. અમે જે જોયરાં જોયાં તેમાં સારામાં સારી નાની તેમ જ મોટી સંખ્યાબંધ મૂર્તિઓ અવ્યવસ્થિત દશામાં પડેલી છે. એ બધી પંદરમી અને સોળમી શતાબ્દીની પ્રતિષ્ઠિત છે. અહીંનું મંદિર લગભગ પાંચ શતાબ્દીઓના વાયરા ખાવાને લીધે ઘણે ઠેકાણે પુનર્જીવન માંગે છે. એક લાખ રૂપિયા હોય તો તે પણ ઓછા પડે તેમ છે. કઈ ભાગ્યશાળી આનો જીર્ણોદ્ધાર કરાવવા પિતાને હાથ લંબાવે એમ સી કેઈ ઇચ્છે અને કહે. પણ મને કહેવા દે તો હું તો ઉમેરું કે, એ દ્રવ્ય વિજ્ઞ મનુષ્યના હાથમાં જ સોંપવું જોઈએ કે જેથી મંદિરને ઉદ્ધાર થવાને બદલે એની કળાને, એની પ્રાચીનતાને અને એની અભુતતાને નાશ ન થાય. આજે વર્ષોનાં વર્ષો વહી જવા છતાં આપણું તીર્થો અને મંદિરના વહીવટર્તાઓને એ ખબર નથી કે જીર્ણોદ્ધાર એટલે શું ? અને જીર્ણોદ્ધાર કોને કહેવાય ? કોઈ પોકારી પોકારીને કહે તો તે સાંભળવાને તેમને કાન હતા નથી અને સમજવાને બુદ્ધિ તેમ જ હૃદય હોતું નથી. વધારે દૂર ક્યાં જઈએ પણ આપણી માન્ય આણંદજી કલ્યાણજીની પેઢીના શેઠિયાઓને અને કાર્યાયર્તાઓને પણ ખબર નથી કે જીર્ણોદ્ધાર એટલે શું ? સ્વર્ગસ્થ શેઠ શ્રી વેણીચંદ સૂરચંદભાઈએ ઠેકઠેકાણે આરસની લાદીઓ લાદી લાદીને કેટલાય નાશ કર્યો છે, મંદિરને લક્ષણવિહીન કર્યા છે. રખે ક્યાંય શત્રુંજયની પ્રાચીનતા કાયમ રહી જાય એ માટે લેખેવાળા પરિકરે કાઢી નાંખ્યા છે અથવા લેખો ઢાંકી દીધા છે! આવી અનેક વાતો પેઢીના કાર્ય કર્તાઓના ખ્યાલમાં હજુ સુધી આવી જ નથી. પેઢીના કાર્યકર્તાઓના મગજમાં જે વાતે પ્રતિક્ષણ જ્ઞાનાં. ૩૨ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ]. જ્ઞાનાંજલિ રમતી રહેવી જોઈએ, તેને તેમને સ્વનેય ખ્યાલ હોતો નથી, એ કેટલું બેહૂદું તેમ જ શોચનીય છે. આજે સિદ્ધાચળજી ઉપર નજર કરીશું તો ભાગ્યે જ પ્રાચીનતા નજરે આવશે. પૈસા કમાવા ખાતર મંદિરોની મજબૂત ભીતોને તોડીને નવા ગોખલાઓ બનાવી અહીંની મૂર્તિઓ ત્યાં અને ત્યાંની મૂર્તિઓ અહીં એમ એકબીજા ઠેકાણેની અને એકબીજાના નામની મૂર્તિઓની ફેરબદલી કરવાનું કામ ઘણી હોશિયારીથી કરાય છે, અને કરાયું છે. મંદિરની ભતેમાં નવેસર ગોખલાઓ કરવાથી ભીંતને ઓસાર પાતળો પડતાં મંદિર અલ્પાયુ થાય, એ વાતને વિચાર પૈસા કમાનારે શા માટે કરવો જોઈએ વાર? મેં એવી અનેક મૂર્તિઓ જોયેલી છે કે જેની મૂળ દેરી અને શિલાલેખ આદિ બધુંય કાયમ હોવા છતાં માતિને ત્યાંથી દેશવટો ભોગવવો પડ્યો છે. આવાં પરિવર્તન ઉચિત ન ગણાય. અતુ. આ તો મેં પ્રસંગવશાત લખી નાખ્યું. આ તીર્થનો વહીવટ પણ આપણી પેઢી કરે છે. એની જ દેખરેખમાં મંદિરના આવશ્યક જણેધારનું કામ ન થયું અને ફરતીમાંની દેરીઓમાં આરસની લાદીઓ ઍટાડવામાં આવી છે. એ માટે અમદાવાદના જ કઈ ભાગ્યવાન શ્રાવકે પચીસ-ત્રીસ હજાર રૂપિયા આપ્યા છે એમ સાંભળવામાં છે. ફરતીની દેરીઓમાં આરસની લાદીઓ ચટાડ્યા સિવાય કાંઈ અટકયું ન હતું; એના બદલે બીજા આવશ્યક કામ માટે જે ખરચ કર્યું હતું તે તે વધારે ઉચિત ગણાય. આ મંદિરને સામાન્ય રીતે જોતાં પણ બે કલાક લાગે તેમ છે. જે ખરા જેનાર આવે છે તેઓ એક દિવસમાં મંદિર જોઈ શકતા નથી. અમે મંદિરના નિરીક્ષણ માટે પાંચથી છ કલાકને સમય હતો અને અમારી યાત્રા સમાપ્ત કરી હતી. અહીંની યાત્રામાં આપને અમે વારંવાર યાદ કર્યા હતા. એ જ. શિશુઓને યોગ્ય સેવા ફરમાવશે. કૃપાદૃષ્ટિ છે તેવી રાખશોજી. લાભવિ. મ.. કપૂર વિ. મ. મેઘવિ. મ. આદિને સાદર વંદના. દ. શિશુ પુણ્યની ૧૦૦૮ વાર વંદના. दीसइ विविहऽच्छरियं, जाणिज्जइ सुजण-दुजणविसेसो । विन्नाणं च कलिजइ, हिंडिज़्जई तेण पुहवोए ॥१॥ [ “પ્રસ્થાન,” ભાદ્રપદ, સં. ૧૯૮૮ ] વિહારવન [૩] જૈનેતર આદિ દરેક પ્રજા કેસરિયાજીની ઉપાસના કરે છે ખરી, પણ એ બધાય કરતાં એ પ્રભુની પરમ ઉપાસક અહીંની ભીલ પ્રજા છે. સમયના ફેરફાર સાથે ભલે બીજી પ્રજા કેસરિયાનાથજીની ઉપાસના છોડી દે, પણ અહીંની ભીલ પ્રજા એ પ્રભુની ઉપાસનાને સ્વનેય વિસારે તેમ નથી. કેસરિયાનાથની અનન્ય ભક્ત એ પ્રજાના રીતરિવાજ આદિ ઘણું રસપ્રદ છે. એટલે એ પણ આપને જણાવું છું. ઉદયપુર અને ડુંગરપુર સ્ટેટમાં મળી એમની વસતી આશરે ચાર પાંચ લાખ જેટલી હશે. એ પ્રજા એટલી નીતિશીલ છે કે, પોતાની ચોકી મળી ગયા પછી પ્રાણુતે પણ માણસને આંચ આવવા ન દે. એ પ્રજા એટલી સંવિભાગશીલ છે કે, પોતાને ત્યાં પિતાના નાતીલા ગમે તેટલા આવે તોપણું એ સૌને આપીને જ પોતે ખાય. એ લેકે મુખ્યત્વે ખેતીથી અને તે સિવાય જગલનાં લાકડાં, ઘાસ આદિ ઉપર પિતાને નિર્વાહ ચલાવે છે. પહાડોમાં જ્યાં ભીલોની જ વસતી છે ત્યાં Page #280 -------------------------------------------------------------------------- ________________ વિહાવણન-૩ [[ ૨૫ તેમની પાસેથી ઘાસ, લાકડાં આદિને સ્ટેટ તરફથી કર લેવામાં આવતો નથી. જ્યાં બીજી વસતી હોય ત્યાં કર લેવામાં આવે છે. એમનો ખોરાક મુખ્યત્વે બાજરી, મકાઈ અને ખડધાનનો છે. અને શિકાર કરી માંસાહાર પણ એ લોકો કરે છે. આ પ્રજા એટલી વ્યસની છે કે તેમના પૈસા બધા દારૂમાં જ ઊડી જાય છે. એમનાં ગામો ત્રણ-ચાર માઈલના વિસ્તારમાં વસેલાં હોય છે. એ પ્રજા દારૂ પીનાર અને ઝનૂની હાઈ આપસઆપસમાં લડી ન પડાય એ ઉદ્દેશથી જુદી જુદી ટેકરીઓ ઉપર દૂર દૂર એક એક બબ્બે ઘર, ઝૂંપડાં વગેરે બાંધી વસે છે. એમના લગ્નની વિધિ બ્રાહ્મણગોર કરાવે છે. અને એ ગોરને તેઓ જ્યારે ખેતી પાકે ત્યારે લાગાઓ આપે છે. કોઈ કારણસર એમને એકઠાં થવાની આવશ્યકતા પડે ત્યારે ત્યારે તેમને નાયક ઠેલ વગડાવે અને એ દ્વારા સૌને એટલી ત્વરાથી ભેગા કરે કે એક સાધનસંપન્ન રાજા પણ એટલી ત્વરાથી એ કામ ન કરી શકે. ઢેલના શબ્દ ઉપરથી જે જાતનું કામ હોય તેને એ લોકો પારખી લે છે. ઉદયપુર અને ડુંગરપુર રાજ્યમાં એકથી બીજે ગામ જતાં ઠરાવેલ ચકી આપવી પડે છે. મેળા ઉપર કેસરિયાજીની યાત્રાએ આવનાર માટે ચોકીને દર અધે છે. સાધુ, બ્રાહ્મણ, રાજપૂત, મુસલમાન પાસેથી ચોકી ક્યાંય લેવાતી નથી; તેમ સરકારી અમલદારો અને સરકાર જેમની ચોરી માક કરે તેમની પણ ચોકી નથી લેવાતી. ચેક લેનાર ભલે કલાવાર વારે આવે ત્યારે વારાફરતી ચોકી લેવા આવે છે-બેસે છે. ભીલ પ્રજા ભરવ, જોગણ, કાલિકા, ચંડી આદિ ઘણુય દેવદેવીને માને છે, તેમ છતાં એ લોકો કેસરિયાનાથજીને સૌથી વધારે માને-પૂજે છે. જ્યારે ત્યારે ડગલે ને પગલે કેસરિયાનાથજીની જ બાધા આખડી રાખે છે. દર પૂનમે એમનાં ટોળાં કેસરિયાળ આવે છે. પણ ફાગણ વદિ આઠમના મેળા ઉપર તે એમનાં ઝુંડનાં ઝુંડ આવે છે. આ દિવસે ચારે તરફ નજર નાખીએ ત્યાં રસ્તાઓ ભલભીલડીથી જ ઊભરાતા હોય છે. આ મેળાને દિવસે રસ્તાની ચોમેર માઈલ સુધી ટેકરીઓ ઉપર ભીલ ચેક કરતા આઠે પહોર ઊભા રહે છે. કેસરિયાછ આવનાર ભીલ-ભીલડીઓ ગીતો ગાતાં ગાતાં આવે છે, અને મેળાને દિવસે તો એમનાં ઝૂંડનાં ઝૂડે ગીત ગાવામાં વ્યસ્ત રહે છે. એ ગીતોમાં મુખ્યત્વે બાધા-આખડી રાખનારને શે લાભ થયો એ જ વર્ણન હોય છે. નમૂના દાખલ એક ગીત આપને લખી મોકલાવું છું : અમદાવાદ મોડા તીરથ૦ જાઈ રે જઈ કુંવર માંદો થાય તીરથ, ઘણે અકેલે થાંઈ તીરથ થારી જેલમાં લઈ રે તીરથ કુંવરીઓ વંચેક તીરથ૦ કુંવર હજી વલિઓ તીરથ યારી સંધ ચાલે તીરથ૦ સોનાવાલે મેરીઓ' તીરથ૦, રૂપાવાળી ચકલી તીરથ૦. રૂપાવાળા કુકડા તીરથ, સોનાવાળી માછલી તીરથ૦. મગરા માંહે ધુલેવ હૈ તીરથ, પારી સંધ ચલાવો તીરથ૦. હાથ માંહે જલરો લેટીઓ તીરથ, હાથ મુંડા દેવો તીરથ૦. ઉગતો સૂરજ બાંદી લેવો તીરથ, લીલી પીળી ગાડી તીરથ૦. કુંવર રમતા થાયે તીરથ, સઘળો સંગ ચાલવા લાગે તીરથ૦. નોરલ જેડ મે તીરથ, અમદાવાદ ક્રૂ મેડા તીરથ૦. રસ્તે લાગે તીરથ, દનડા બૂડી જાય તીરથ૦. ૧ માં. ૨ પગે ચાલીને યાત્રા કરવાની બેલમા એટલે માનતા. ૩ વંચે-બચે, જીવતો રહે. ૪ હજાગવલિઓ-વધારે માંદો પડયો. ૫ મેર. ૬ નાનાં ડુંગરા. ૭ દિવસ. ૮ આથમે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨પર જ્ઞાનાંજલિ વાડીને બગીચા તીરથ, સગવાડે સુથાર બેલા તીરથ, ધામ જુણ મોકલો તીરથ૦. ચનણરૂક કા તીરથ, ચનણ તો વેરાવો તીરથ૦. ગાડીઓ ઘડાવો તીરથ, અડદી ગાડી અડદી વાલી તીરથ૦. પારી સંઘ ચલાવો તીરથ, સૂરજ કેમે ઝાંકો તીરથ૦. કાચે રે બેડલો તીરથ, કાંકર બેડલી તીરથ૦. મોર સાતે ને સયા ૧૩ તીરથ, દાતણ આને મેડે તીરથ૦. સાથેરે કડકાઇરાલુ તીરથ, સાથે વાટીપ આલુ તીરથ૦. સાબુ૧૬ કાગલા કરા તીરથ, કાચનો બેડલો ભરી લાવો તીરથ.. તટકે બેઠેલે છડી લેવો તીરથ, જાઈ રે ધામા દોડ તીરથ૦. સ્ટેપરી ૧૭ રે જાંપા દ્ર તીરથ, ચલાવો ગાડી ચલાવો તીરથ૦, કાલેજ સામેલજી તીરથ, ગુજરાતમેં સામલજી તીરથ૦. ખડકમે કાલેજ તીરથ, ડુંગરપુર પડાવ તીરથ૦. ધામતીરે ડાક મોકલે તીરથ, ધામા દોડે રેડાક તીરથ૦. સઘળો સંધ ચલાવે તીરથ, હિંદુ વડલો આઈ તીરથ૦. ખેરવાડા આવી લાગે તીરથ, તીયાં ૧૮ પડાવ કરાવો તીરથ૦. દનડો બૂડી જાય તીરથ, દનડો ઊગી જાય તીરથ૦. સંધ ચલવે લાગે તીરથ, આવી લાગો સેમ તીરથ૦. આવી લાગા ભયાવાલી વાવડી તીરથ, આવી લાગ કાલાજી તીરથ૦. પારીરે ૧૯ બોલમાં ચેડી તીરથ, રૂપાવાળા મોરીયા તીરથ, મોરીયા તે ચેડા લાગા તીરથ, ચકલી તે ચડવા લાગા તીરથ૦. રૂપાવાલી માછલી તીરથ, માતલી તો એડવા લાગા તીરથ, કેસર ચડવે લાગા તીરથ૦, બેલમા તો આવી કદી તીરથ૦. આ જાતનાં ગીત ગાય છે. ગીત સ્ત્રી અને પુરુષ સાથે મળીને પણ ગાય છે. પુરુષ અને સ્ત્રીઓ અર્ધચંદ્રાકાર ઊભાં રહીને ફરતાં ફરતાં તાલીઓ પાડતાં ગાય છે. વચમાં તાન ચડાવવા માટે ઊંચેથી પુર૨૨૨૨૨ શબ્દ વારંવાર બોલીને કુદતાં રહે છે. દરેક ગીતને એક જ પદ્ધતિથી જાડા સ્વરે ગાય છે, દરેક કડીને બીજી વાર બોલતી વખતે આદિમાં “ભાઈ ભારે તીરથ જાઈ રે' ઉમેરે છે, જેમ કે – અમદાવાદ મોડા તીરથ જાઈ રે, જાઈ મારે તીરથ જાઈ રે, અમદાવાદ મેડા તીરથ જાઈ રે જાઈ યાત્રાએ આવનાર દરેક ભીલ-ભીલડી નાહીધે પ્રભુની પૂજા કરે છે, અને પ્રભુને ગળે, હૃદયે, ચરણે વળગી પડે છે, તેમ જ જોરજોરથી જેકારા બોલતા રહે છે. ભીલોમાં વૈરાગ્ય આવે છે ત્યારે ભગત બની જાય છે. એ ભગતો માંસાહારનો સદંતર ત્યાગ કરે છે, અને ભીલોની સાથે ખાવાનું પણ છોડી દે છે. ભગતે એકબીજાને ત્યાં ખાય પીએ ખરા. એ ૯ દોડતા. ૧૦ જુણ-જનમાણસ. ૧૧ ચંદનનું ઝાડ. ૧૨ કાખમાં. ૧૩ સખીઓ. ૧૪ કોગળા. ૧૫ ઘઉંના લોટની બાટી. ૧૬ ચુલુ કોગળા. ૧૭ ઠાકોર, ૧૮ ત્યાં. ૧૯ પગે ચાલીને યાત્રા કરવાની માનતા ચડાવી. Page #282 -------------------------------------------------------------------------- ________________ વિહારવણને-૩ ( ૨૫૩ લોકે ખાસ કાંઈ જ્ઞાન ધરાવતા હોતા નથી, એટલે ઉપદેશ આપવા જેવું કાંઈ કરતા નથી; પણ પિતાની પ્રણાલી પ્રમાણે જે ભજનો આવડતાં હોય તે ભલેને સંભળાવે છે. એ ભગતો કેસરિયાનાથજીના ઉપાસક હોય જ છે. અહીંની ભીલ પ્રજાની “શ્રી કેસરિઆનાથજી પ્રત્યે આટલી દઢ ભક્તિ, યાત્રા કરવા આવતાં જતાં શ્રીકેસરિયાજીનાં વિધવિધ ગીતો ગાવાં, કોઈ પ્રસંગ પડતાં કેસરિયાનાથની જ માનતા માનવી, એના નામ પર પ્રાણ પાથરવા તૈયાર થવું.” ઇત્યાદિ બાબતો જોતાં મને લાગે છે કે કઈ જમાનામાં આ આખાયે પ્રજા ચુસ્ત જૈન ધર્માવલંબી હોવી જોઈએ. કેઈ અક૯ય પરિસ્થિતિમાં પરાવર્તન પામી જવા છતાં એ પ્રજામાં હજુયે જૈનત્વનાં ઉપર્યુક્ત અવશેષો રહી જવા પામ્યા છે. લોભ-લાલચને વશ થઈ આપણે ગમે તેવાં દેવી-દેવતાઓની માનતા કે ઉપાસના કરીએ તેમ છતાંયે દેવી-દેવતાઓ સાથે આપણે અંગત લેશ પણ સંબંધ જોડાતો નથી, જ્યારે આ ભીલાતિ માટે તેમ નથી, બલકે પોતે જે અનેકવિધ દેવી-દેવતાઓને રાતદિવસ માનતા પૂજતા હોય છે તેનાથી પણ અધિક કેસરિયાનાથજીની ઉપાસના કરે છે, કષ્ટ આદિ આવી પડતાં એની જ માનતા માને છે અને એના નામના સોગન લીધા પછી ક્યારે પણ પ્રતિજ્ઞા ભ્રષ્ટ થતા નથી-એથી, ખરે જ એ પ્રજા એક કાળે જૈન ધર્માવલંબી હશે એમ માનવાને કારણ છે. પૂજ્ય ગુરૂદેવ ! આ વખતે અમે કેસરિયાનાથજીમાં ચાર દિવસ રહ્યા. યાત્રા સારી રીતે કરી, અને જે જાણી શકાય તે જાણવા યત્ન પણ કર્યો. ચૈત્ર વદિ બીજને દિવસે પ્રભાતમાં કેસરિયાનાથજીનાં દર્શન કરી અમે ઉદયપુરનો રસ્તો લીધે. પહેલે દિવસે પ્રસાદ અને બીજે દીવસે ટીડી આવી રહ્યા. અહીં અમને સમાચાર મળ્યા કે અહીંથી પૂર્વ દિશામાં બે માઈલ ઉપર જાવર માતા છે. ત્યાં જેનજેતરનાં ઘણાં મંદિરે તૂટેલાં પડ્યાં છે, અને તે જોવા લાયક છે. પૂજ્ય આચાર્યદેવની આજ્ઞા લઈ બપોરના ત્રણ વાગે હું, મુનિ શ્રી ચરણવિજયજી અને રમણિકવિજયજી ત્યાં જવા તૈયાર થયા. જતી વખતે પૂજ્ય આચાર્ય મ૦ એ ભલામણ કરી કે સાથે પાણુને ઘડે લઈ જાઓ, જેથી આવતાં સાંજ પડી જાય તો હરત ન પડે. આચાર્ય દેવની આજ્ઞા પ્રમાણે અમે પાણી લઈને બે ચોકી કરનાર અમારા માણસો સાથે ત્યાં ગયા. ગામમાં પ્રવેશ કરતાં જ સૌ પહેલાં જાવર માતા ઉર્ફે અંબાજીનું મંદિર આવ્યું. એની સામે શિવનું મંદિર છે, અને અહીંથી અણુ પણ માઈલની દૂરી પર વિષ્ણુ ભગવાનનું મંદિર છે. આની વચમાં આપણે ચાર ભવ્ય મંદિરે ઉભેલાં છે. સાર-સંભાળ ન હોવાથી એ બધાંય તૂટીફૂટી ગયાં છે, તેમ છતાં હજુ ઘણેય ભાગ ઊભો છે. દરેકમાં અત્યારે ઘાસ ભરવામાં આવે છે. બારશાખ તેમ જ થાંભલાઓમાં લેખો વિદ્યમાન છે. એ બધા અમે ઉતારવા લાગ્યા; પણ સૂર્યું એટલી શીધ્ર ગતિ કરી કે અમે અમારું કામ પૂરું કરી રહીએ તે પહેલાં જ એ અદશ્ય થઈ ગયે. અમારે બે માઈલ જવાનું લતું. ભયંકર પહાડી રસ્તે હતો. છેવટે પથરામાં અથડાતા અથડાતા ટીડી તરફ ચાલ્યા. રસ્તામાં આચાર્ય મહારાજશ્રીએ સામે ચેકીઆત મોકલ્યા હતા તે મળ્યા. તેમની પાસે દીવો હતો. એટલે અમને ચાલવાથાં સુગમતા પડી. અમે ટીડી પહોંચ્યા, અને પ્રતિક્રમણ કરી બીજે દિવસે જાવર જવાની આજ્ઞા અમે આચાર્ય મઠ શ્રી પાસે માગી. તેઓશ્રીની આજ્ઞાથી અમે પહેલા દિવસના ત્રણે સાથીઓ પાછા જાવર ગયા. ત્યાં કેઈ શ્રાવકની વસતી ન હોવાથી અમે આસપુરના આપણા શ્રાવક શેઠ નિહાલચંદજી તારાવત અને કચરૂભાઈને સાથે લઈને ગયા. અને બાકી રહેલા બધા લેખ લીધા, અને પાછા દૂર આવેલ બીજાં પાંચ મંદિરો જોવા ગયા. ત્યાં જે લેખો હતા તેનો પણ ઉતારે કર્યો. એક મંદિરમાં તો બરાબર પચાસ ઈચની પદ્માસનાકાર બે સુંદર મૂર્તિઓ તદ્દન Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ] જ્ઞાનાંજલિ અખડ પડેલી છે. એકંદર આપણાં નવ દરે છે, જે વિશાળ અને અતિભવ્ય છે. જૈનેતરનાં દસેક મદિરા છે. પણ એ તદ્દન સાદાં અને નાની દેરી જેવાં છે. ઉપર મેં જે ત્રણુ જાવર માતા, શિવ અને વિષ્ણુનાં મદિર જણાવ્યાં છે એ તે વિશાળ, અતિ સુંદર અને વિક્રમની સેાળમી સદીમાં બનેલાં છે. શ્રીમતી મીરાંબાઈ અહીંના વિષ્ણુમંદિરમાં વસતાં હતાં, એમ કહેવાય છે. મુસલમાને સામેના યુદ્ધના પ્રસંગે રાણા પ્રતાપે અહીંના પહાડા ઉપરના કિલ્લામાં ઘણા સમય વીતાવ્યો છે. આ ગામનેા અને આપણાં દેશને મુસલમાન યુદ્ઘના સમયમાં જ નાશ થયેા છે. તે પછી એ ગામ ફરીથી વસ્યું છે, પણ પૂર્વની આબાદી એમાં આવી શકી નથી. આપણાં મા પદની અને સેાળમી સદીમાં બનેલાં છે. સવારથી બપેારના એક વાગ્યા સુધી અમે આ મદિરા જેવાનુ કામ કર્યું, તે પછી આહાર કરી વિશ્રાંતિ લઈ ઠંડા પહેાર થતાં સાંજે અમે છ માઈલ દૂરબારાપાલ પહોંચ્યા. આચાર્ય મહારાજ શ્રીએ આજે કાયા પડાવ કર્યાં હતા. બીજે દિવસે સવારે તેઓશ્રી ઉદયપુર પહોંચવાના હતા, અને અમારે પણ લાંખે પંથ કાપી ઉદયપુર જ પહેાંચવાનુ` હતુ`. આચાર્ય મહારાજ અમારા માટે ગામમહાર કાયા એટલે અમે સાથે પ્રવેશ કરી શકયા. આપશ્રીએ પૂજ્ય આચાર્ય દેવ ઉપર લખ્યું હતું કે પુણ્યવિજયજી શેઠજી રાશનલાલજીને એળખતા નથી તે। પરિચય કરાવો અને એમની પાસેથી સાંભળવા જેવી અને જાણવા જેવી વાતા સંભળાવો. આપની સૂચના મુજબ શેડ રેશનલાલજીના ડીક પરિચય થયા. એએત્રી પાસેથી ઘણા ખજાનેા છે. કોઈ શ્રમ કરનાર હાય તેા ઘણું જ કામ થઈ શકે તેવુ છે. મેં તેમની પાસે ઘણી વાતે સાંભળી, અને દિવસ સુધી તેમની વાતે સાંભળીએ તે ખૂટે તેમ નથી. તેમની પાસે મહારાણા પ્રતાપે શ્રી હીરવિજયસૂરિ ઉપર લખેલ પત્રની મૂળ નકલ છે તેની મેં નકલ કરી લીધી છે, અને તેના ફોટા ઉતારવાની ભલામણ કરીને આવ્યા છું, જે મારા પાટણ આવ્યા પછી આવશે. ઉયપુર એક અઠવાડિયું રહી અમે ચૈત્ર વદ ૧૧ના રાજ વિહાર કર્યાં, અને ભંડાર, મેાટાગામ, નાંદેસના, ઢાલ, સાયરા અને ભાણપુર આટલે ઠેકાણે મુકામ કરી બરાબર અક્ષયતૃ ીયાને દિવસે અમે રાણકપુરછ આવ્યા. મોટાગામ અને નાંદેસમામાં આપણાં દેશ છે, પણ તેને પૂજનારા બધાય બારાપથી અને તેરાપંથી થઈ ગયા છે. આ મદિરા સેાળમી સદીમાં બંધાયેલાં છે. સાયરાની પાસે એક ભાટનું સાયરા ગામ છે. ત્યાં આપણું એક મંદિર છે જે અત્યારે ખાલી પડયું છે અને સેાળમી સદીનુ છે. એમ કહેવામાં આવે છે કે મેવાડની અંદર લગભગ આપણાં ત્રણ હજાર મંદિર છે, જે અત્યારે નષ્ટ-ભ્રષ્ટ અથવા અનષ્ટ સ્થિતિમાં પડેલાં છે. આ બધાયનું અવલેાકન કરવામાં આવે તે કેટલીયે ઐતિહાસિક સામગ્રી સાંપડે, પણ અંદર અંદર કલહમાં મચેલ આપણને કયાં આ વાતની પડી છે? રાણકપુરથી સાદડી, વરકાણા, શિવગંજ, સીરાહી અને એની વચમાં આવતાં ગામામાં મુકામ કરતા અમે આજે અણાદરા આવી પહેાંચ્યા છીએ. આવતી કાલે પ્રભાતમાં અમે દેલવાડાનાં જગમશહૂર કારણીવાળા મંદિરનાં દન કરી આનંદ હ મનાવીશું. સીરેાહીથી અાદરા આવતાં સીરાહી પહેલાં મીરપુર કરીને ગામ છે, તેમાં આપણાં ચાર મંદિર છે. ત્રણ ખાલી પડયાં છે. ત્રણે અકબધ મદિરા છે. એ મદિર તેા મને એવાં લાગ્યાં છે કે તે બધાયા પછી ગમે તે કારણે એમાં પ્રતિમાજી પધરાવવાના સુયેાગ મળી શકયા જ નથી. એક મંદિર એટલુ બધું ભવ્ય, મહાન અને અજબ કારણીવાળુ છે કે જેતે બંધાવવા બેસીએ તેા હજારા રૂપિયા જોઈએ. એ મંદિર જીરાઉલ્લા પાર્શ્વનાથનું હતું. આજે એ ખાલી પડવુ' છે. એ મંદિરમાં એકાદ મૂર્તિ હોય તેા એની સારસભાળ થાય, અને એ મંદિર તીરૂપ બન્યું રહે. જે એક મંદિર સાધારણ મદિર જેવું છે તેમાં પ્રતિમાઓ છે. અહી એક Page #284 -------------------------------------------------------------------------- ________________ વિહારવન–૩ [ ૨૫૫ ધશાળા છે, તેમાં એક પૂજારી અને ચેાકિયાત રહે છે. ગામ તદ્દન ભાગી ગયુ છે. એક પણ ધર અહીં નથી. એનાથી દૂર એક માલને છેટે એ ગામ ફરીથી વસેલું છે. આપણાં મંદિશ પહાડની વચમાં આવેલાં છે. સ્થાન ધણું ભયંકર છે. અમારી સાથે સીરાહી રાજ્યના નાયબ દીવાનની ભલામથી દરેકે દરેક ઠેકાણે ચાક્રિયાત હાય છે, એટલે અમે તે! નિયપણે રહીએ છીએ. હવે અમુ ગિરિની શીતળતાનો અનુભવ કરી એમાંનાં ભવ્ય મંદિરનાં દર્શન કરી પાછા અણુાદરા મઢાર, પાંથાવાડા અને જેને માટે વૃહત્કલ્પ સૂત્રના ટીકાકારે “વજ્ઞાસાયાં પૂરાવવરવ્યમાનયાં તલૂરવાનીયવ્યવિતાયાં ક્ષેત્રમૂમાં ધાન્યાનિ પ્રીયન્તે ' એવે ઉલ્લેખ કર્યો છે એવા બનાસ નદીના રેતાળ પ્રદેશનું પુનઃ દર્શન કરતા પાટણ આવીશુ. એ જ. યેાગ્ય સેવા લખશેાજી. સર્વાં મુનિમંડળને સાદર વંદના. આપને દરેક ઠેકાણે યાત્રામાં યાદ કર્યાં છે. શિશુઓ ઉપર કૃપાદૃષ્ટિ રાખશેાજી. આબુજી અમારે થતું જ રહેવાનુ હાવાથી હવે કાંઈ ખાસ લખવાનું રહેશે નહિ. દશા} અણુાદરા વૈશાખ વદિ પ્રથમ દશમી સંવત ૧૯૮૮ ૬. શિશુ પુણ્ય ૧૦૦૮ વાર્ વંદના [ ‘ પ્રસ્થાન,’ જ્યેષ્ઠ, સં. ૧૯૮૯ ] Page #285 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર પત્રધારા [૧]. [ સં. ૨૦૦ ના ચૈત્ર વદિ ૧૪ના રોજ શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ ઉપર લખેલા પત્રમાંથી]. ગ્રંથ મેળવવાની પદ્ધતિ તમને પત્ર લખ્યા પછી ભંડારને તપાસવાનું અમારું કાર્ય આગળ ચાલ્યું છે. એક એક પોથીમાં જે સંખ્યાબંધ પાનાંઓ ભેગાં ભળી ગયાં છે એ બધાંના પ્રથકરણ માટે અમે એ પાનાંઓન અનેક દષ્ટિએ વગીકરણ કર્યું છે એ અત્યારે જોવા જેવું છે. તમે ઘણાંય પ્રદર્શનો જોયાં હશે. પરંતુ અમારું આ પ્રદર્શન ભલભલાને આશ્ચર્યચકિત કરે તેવું છે. સેંકડો વર્ષથી પોતાના કુટુંબથી જુદાં પડી ગયેલાં એ પાનાંઓને અમે પુનઃ એમના કુટુંબ સાથે ભેળવવાનું કામ કરીએ છીએ. એ પાનાંઓના ગંજને જુદી જુદી દષ્ટિએ ગોઠવી તેના અક્ષરો, પાનાંઓની જાતિઓ, અંકોના પ્રકારો, લિપિ અને વિષય વગેરેને લક્ષમાં લઈ કેવી રીતે ગ્રંથને પારખવામાં આવે છે, અને કયા ગ્રંથનાં એ પાનાં હોઈ શકે એ માટે જે વિવિધ કલ્પના અને અવકન કરી નિર્ણય કરવામાં આવે છે તે એક જોવા જેવી વસ્તુ છે. કોઈ ગ્રંથનાં એક-બે પાનાં હોય, કોઈ ગ્રંથનાં પાનાંઓના ટુકડાઓ હોય એ બધાયને જોઈ વિવિધ નિશાનીઓ અને શબ્દ વગેરે ઉપરથી ગ્રંથનું નામ કેમ પકડી પાડવામાં આવે છે, તે તમે નજરે જુઓ તો તાજુબ જ થઈ જાઓ. ખંડિત થયેલા વિવિધ ગ્રંથ અમારી ઉપર્યુક્ત રીતે અનુસાર આ જ સુધીમાં અને અનેક ગ્રંથોનાં પાનાંઓને સોગ બનાવી દીધાં છે, અનેક ગ્રંથનાં પાનાંઓના ટુકડાઓને પણ પગ બનાવી દીધાં છે; અને નિરુપયોગી ગણાતા એ ટુકડા આદિની કિંમત પણ વધારી દીધી છે, છતાં જે પાનાંઓના ટુકડાઓ વગેરેને પત્તો જ નથી એ રીતે તો ગ્રંથને આખા કરવા મુશ્કેલ છે. અહીંયાં એક તાડપત્રીય પાનાંના ટુકડાઓને ઢગલે જે તેમાં ભગવતી સૂત્ર, કલ્પચૂર્ણિ, વ્યવહારચૂર્ણિ, કર્મપ્રકૃતિ, તિલકમંજરી મહાકવિ કુત્તકવિરચિત વક્રોક્તિછવિત, ગદર્શન અને તેના ઉપરનું વાચસ્પતિ મિશ્રનું ભાષ્ય વગેરે સંખ્યાબંધ ગ્રંથનાં પાનાંઓના ટુકડાઓ મળી આવ્યા, જે પૈકીના ઉપયોગમાં આવી શકે તે તે રાખવામાં આવ્યા છે; બાકી તો જે રૂપે બધું કચુંબર પડેલું છે, તેનો ઉપયોગ પણ શો થાય ? Page #286 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૭ જેસલમેર પવધારા રા. રા. સી. ડી. દલાલે જે ગ્રંથોનાં પાનાંઓ સંખ્યાબંધ નોંધ્યાં છે તે, મને લાગે છે કે, અમુક પાનાનો નંબર જોઈ એ નોંધ્યો છે. ઉ.ત. કુત્તત વક્રોક્તિજીવિતનાં પાનાં તેમણે ૩૦૦ નોંધ્યાં છે. આજે એનાં પાનાં માત્ર ગણતરીનાં છે. અને ત્રુટક પોથીઓ અને જેટલી ખોલી તે બધીઓમાંથી એક-બે-ચાર પાનાં મળતાં જ રહ્યાં છે. છેવટે નાના ટુકડા પણ હાથ લાગ્યા છે. અને ઉપર જણાવેલ કચરામાંથી પણ ૫-૧૦ પાનાંના મોટા ટુકડાઓ હાથ લાગ્યા છે. આચારાંગચૂર્ણિ વગેરે સંખ્યાબંધ ગ્રંથો ઓળખી ન શકાવાને કારણે નોંધ્યા સિવાયના જ રહ્યા છે. અને અધૂરા ગ્રંથોનાં નામે વગેરે નોંધ્યા સિવાય જ રહી ગયું છે. બે ચાર્જિક ગ્રંથો - બે ચાચિક ગ્રંથ અહી છે, જે પૈકીનો એક ગ્રંથ પદ્યસૂરિકૃત છે, અને બીજો જિનપતિસૂરિ કૃત આ બને ગ્રંથનો વિષય એ છે કે આશાપલ્લીમાંના ઉદયનત જૈન મૂર્તિઓ વંદનીય ખરી કે નહીં? જિનપતિસૂરિએ એ પ્રતિમાઓ વંદનીય ન હોવાનું પુરવાર કર્યું છે, જ્યારે શ્રી પ્રદ્યુમ્નસૂરિએ તે વંદનીય હોવાનું પુરવાર કર્યું છે. આ બન્નેય ગ્રંથોનાં નામ સી. ડી. દલાલના લિસ્ટમાં નોંધાયા જ નથી. પણ એક ભ્રામક નામ તરીકે જ તે નોંધાયેલ છે. આવાં આવાં તો ઘણું નામો ભ્રામક છે અને કેટલાંય નેંધાયાં નથી. દાર્શનિક ગ્રંથાને નાશ અહીંના ભંડારોમાં જે દાર્શનિક ગ્રંથો છે તે તો મોટે ભાગે ભાંગીને ભૂક્કો જ થઈ ગયા છે, અને એ બધીય નકલે બારમા-તેરમા સૈકામાં લખાયેલી છે. પાછળના જમાનામાં દાર્શનિક ગ્રંથો તરફની રસવૃત્તિ તૂટી ગઈ અને ચરિત્રો તરફનો ઝોક વધતો ગયો તેમ તેમ આ સાહિત્ય વીસરાતું ગયું અને તેની નકલ કરવા પ્રત્યેની ઉદાસીનતા પણ પરિણામે આજે આપણા ભંડારોમાંથી અનેકવિધ સાહિત્ય નષ્ટ થઈ ગયું. વાદિદેવસૂરિ, આચાર્ય મલયગિરિ, આચાર્ય હેમચંદ્ર, શીલાંકાચાર્ય, માલધારી હેમચંદ્રાચાર્ય વગેરે પોતાના ગ્રંથોમાં જે દાર્શનિક વગેરે સાહિત્યગ્રંથની નેંધ કરે છે એ ગ્રંથનું નામનિશાન આજે આપણે ત્યાં નથી. જૈનોની જ્ઞાનભક્તિ અને ઉદારતા છતાંય આપણે આનંદ માનવા જેવું છે કે તૂટીફૂટી હાલતમાં પણ આજે આપણી જ્ઞાનભંડારોને લીધે એ સાહિત્ય અને એના વિશિષ્ટ અવશેષો સચવાઈ રહ્યા છે. જેની પ્રજાએ જેમ જ્ઞાનભક્તિ નિમિત્તે કેટલુંક બગાડયું છે તેમ, આપણે જ્ઞાનભક્તિ નિમિત્તે સાચવી પણ ઘણું જાણ્યું છે. સર્વદેશીય ગ્રંથ ગ્રહ જેન ભંડારે સિવાય બીજે જ મુશ્કેલ છે. જેન ભંડારોની વિશેષતા અને મહત્તા હોય તો તે એ જ છે કે, “ મિયાત લાગી જશે” એવા તુચ્છ વિચારપ્રવાહને ક્યારેય પણ જેનોએ અને જૈનાચાર્યોએ પ્રાચીન યુગમાં સ્થાન નહોતું આપ્યું અને સંગ્રહની દષ્ટિએ આજે પણ અપવાદ બાદ કરીએ તો એ જ બેય ચાલું છે. આગમોની પ્રાચીન પ્રતિ જૈન આગમોની, સંશોધનમાં કામ આવી શકે તેવી કેટલીય પ્રાચીન પ્રતિઓ છે કે જે તેરમા સૈકાના પૂર્વાર્ધમાં લખાયેલી છે. આ પ્રતિઓ જ વાસ્તવિક રીતે આપણું આગમોના સંશોધન માટે આધારસ્તંભ છે. ખંભાત, પાટણ વગેરેમાં પણ આગમગ્રંથની એવી ઘણી પ્રતિઓ છે, જે સંશોધન માટેના આધારસ્તંભ સમાન છે. જ્ઞાનાં. ૩૩ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] જ્ઞાનાંજલિ અત્યારે તો ભંડારને તપાસવાનું અને વ્યવસ્થિત કરવાનું કામ ચાલે છે, એટલે સંશોધનકાર્ય સ્થિગિતપ્રાય જેવું છે; છતાંય સહજસાજ ચાલે જાય છે. અમારા પ્રદર્શનનું જેમણે દર્શન કરવું હોય તેમણે તે એક મહિનામાં જ જેસલમેર આવવું જોઈએ. ધર્મકાર્યમાં આદર રાખશો, દેવદર્શનમાં સંભારશે. ધર્મરનેમાં ઉમેરો કરશો, દ. પુણ્યવિ. તરફથી સસ્નેહ ધર્મલાભ. [ “ જન' સાપ્તાહિક, તા. ૩૦ એપ્રિલ, ૧૫૦ ] (૨) [ સં. ૨૦૦૬ના વૈશાખ સુદ ૧૦ના રોજ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ ઉપર લખેલા પત્રમાંથી] સાથીઓને ભેટે અને વિહારયાત્રાની સમીક્ષા તમે છેલ્લા છેલ્લા સાબરમતી મળ્યા તે પછી અમે સતત વિહાર કરીને, ધાર્યા સમયે, જેસલમેર પહોંચ્યા તો ખરા જ. અમારે જે દિવસે જેસલમેરમાં પ્રવેશ હતો તે દિવસે જે બનાવ બન્યો તેથી તમને આનંદ અને આશ્ચર્ય થશે. ભાઈ ફતેચંદ બેલાણી, પંડિત અમૃતલાલ, ભાઈ નગીનદાસ અને ભાઈ ચિમનલાલ વગેરે, જેઓ જેસલમેર મારી સાથે રહી કામમાં મદદ કરવાના હતા, તે બધાય અમારી કામ કરવાની પુસ્તકાદિની સમગ્ર સામગ્રી સાથે મોટરમાં આવી પહોંચ્યા. અને લગભગ જેસલમેર સાત માઈલ જેટલું દૂર હશે તે સ્થળે આવીને અમને ભેટી ગયા. અને બધાય મોટરમાંથી ઊતરી પડ્યા. અણધારી રીતે જંગલમાં મંગલની જેમ અમારા સૌનો ભેટો થયે એથી અને અણધારી રીતે અમારી સમગ્ર સામગ્રી અમારી સાથે જ પહોંચી એથી અમારા સૌના આનંદનો પાર ન રહ્યો. અમારા સૌને માટે આ પ્રસંગ એક મંગળરૂપ જ હતે. અમારે સૌએ ક્યાં રહેવું ? કાર્યક્રમ કેમ ગોઠવે ? અને એકબીજાએ કેવી વ્યવસ્થા કરવી ?—એની સત્વર ગોઠવણ થઈ ગઈ અને નિશ્ચિતપણે એક પણ ઘડી કે મિનિટ બગાડડ્યા વિના અમારા દરેક કામની ગોઠવણ થઈ ગઈ જંગલના વચમાં અમને ભેટી જતાં સૌ મોટરમાંથી ઊતરી પડ્યા અને વિનયવંદન વિધિ પતાવીને સૌ સાથે ચાલવા તૈયાર થઈ ગયા, પરંતુ સાથે પુસ્તકાદિ સામાનથી ભરચક લદાયેલી આખી મોટર હતી તેની વ્યવસ્થા કરવાની હોઈ ભાઈ બેલાણી અને અમૃતલાલ પંડિત અમારી સાથે રહ્યા અને બીજાઓ મોટરમાં બેસી જેસલમેર આગળ આવી પહોંચ્યા અને અમે સાધુઓએ અને ભાઈ બેલાણી વગેરેએ બરાબર માહ શુદિ ૧૫ ને દિવસે સાંજના સયાચાર અને સાડાચારના વચમાં જેસલમેરના દરવાજામાં પ્રવેશ કર્યો. અમારું આ મુહૂર્ત ગમે તેવું હોય પણ અમારા માટે તો એ સમય અત્યંત મંગળમય મુહૂર્તરૂપ જ હતો કે જે સમયે અમે અમારી વિહારયાત્રા નિર્વિધનપણે સમાપ્ત કરી હતી. સતત ઉગ્ર અને લાંબો વિહાર અમારા વડીલ પૂજ્ય મેઘવિજયજી મહારાજજી અને શ્રી રમણીકવિજયજીની તબિયત રસ્તામાં શિથિલ થઈ હતી, તેમ છતાં સૌએ સત્સાહપણે અવિરત વિહાર કર્યો જ રાખ્યો હતો. હું તે ધર્મપસાથે મારી સહજ સ્થિતિએ જ આ તરફ આનંદથી વિહાર કરીને આવ્યો છું. વિહાર અમારા લગભગ ચૌદ-પંદર માલિના તો ઘણા જ થાય છે અને છેલા વિહારે તો સોળ અને અઢાર માઈલને જ હતા છતાં અમારા ધાર્યા પ્રમાણે નિર્વિદનપણે અમે જેસલમેર પહોંચ્યા અને તે ઉપરાંત અમે Page #288 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર પત્રધારા [ ૨૫૯ લવાજી તીર્થ, કે જે જેસલમેરથી દસ માઈલ દૂર છે, ત્યાંની યાત્રા અને મેળાના દર્શનનો લાભ પણ અમારા કાર્યકર્તાઓના સમુદાય સાથે લઈ શક્યા. એટલે અમારે થાક ઊતરી ગયા હોય તેમ અમને લાગતું હતું. લડવાજીનું તીર્થ: ત્યાંના મંદિરની અદ્ભુત કલા જેસલમેરથી બીજે દિવસે અમે લોકવાઇ પહોંચ્યા અને ત્યાંના મેળાના દર્શનનો અને યાત્રાનો લાભ લઈને જેસલમેર આવ્યા, જ્યાંનું મંદિર શિલ્પ સ્થાપત્યકળાના આદર્શ નમૂનારૂપ છે. જોકે અત્યારે જે મંદિર છે તે પ્રાચીન મૂળ મંદિર નથી, તેમ છતાં પ્રાચીન મંદિરના પાયા ઉપર આજથી લગભગ પાંચ સૈકા પહેલાં બંધાવેલું મંદિર છે. એમાં જે કળા છે એ તો ભલભલાને આંજી નાખે તેવી છે. એ વિષે શ્રીયુત બાબુ પૂર્ણચંદ્ર નહારે ઘણું લખ્યું છે એટલે તે વિષે તમને ખાસ લખતો નથી. મંદિરમાંની અદ્દભુત શાલભંજિકાઓ (પૂતળીઓ) અહીં આવીને અમે બીજે જ દિવસે કિલ્લામાં ગયા. ત્યાંનાં મંદિરનાં દર્શન કર્યા. ખરે જ, એ મંદિરે એની કળાકૃતિ અને શાલભંજિકાઓ માટે અજોડ છે. શીલભંજિકાઓના અંગભંગ એ તો નૃત્યકલાનિષ્ણાતને સાચે જ વિરમય પમાડે તેવી વસ્તુ છે. જે શિલ્પકારોએ આ શાલભંજિકાઓ ઘડી હશે તેમને નૃત્યકળાના અંગભંગ વિષે કેવો અજબ ખ્યાલ હવે એ જાણીને આપણને આશ્ચર્ય થાય તેમ છે. નૃત્યકલાવિશારદને માટે તો આ મંદિરે અને એની શાલભંજિકાએ યાત્રાધામસ્વરૂપ કિલામાં જ્ઞાન ભંડાર દર્શન કરીને કિલ્લામાં જ્ઞાનભંડાર ખોલાવ્યો અને તેમાંથી ભાઈશ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલે (જેમનું ટૂંકું નામ સી. ડી. દલાલ કહેવામાં આવે છે) તૈયાર કરેલ અને શ્રી જિનવિજયજી દ્વારા મળેલી માહિતી અનુસાર અમુક પુસ્તક મેં મારા સંશોધનની દૃષ્ટિએ તારવ્યાં અને કાર્યકર્તા શેઠ ફતેચંદજી મહેતા અને ભાઈ પ્યારેલાલ જિંદાણીજીએ અમને જેસલમેરના ભાઈઓની સમ્મતિથી આપ્યાં. વિશેષાવશ્યક ભાષ્યની પ્રાચીનતમ પ્રતિ એ પુસ્તકોમાં અમે વિશેષાવશ્યક ભાષ્ય ખાસ ઈરાદાપૂર્વક લાવ્યા હતા. શ્રીમાન જિનવિજયજીએ આ પ્રતિના અંતમાં સંવતને જે ઉલ્લેખ છે, એ ગ્રંથકારના ગ્રંથરચના સમધને સૂચવત છે, એ દષ્ટિએ તેનો ઉપયોગ કર્યો છે. પણ મારી દષ્ટિ તો એ પ્રતિને જોઈને જુદી જુદી દષ્ટિએ એનું મહત્ત્વ આંકવા લાગી અને તે દષ્ટિએ જ અમે તેનો ઉપયોગ કર્યો છે. એ પ્રતિના અંત ભાગમાં લેખન સંવત નથી, પણ તેની લિપિ જોતાં તે પ્રતિ ૯મા સૈકામાં લખાયેલી હોય તેમ લાગે છે, ૧૦મા સૈકાથી અર્વાચીન હોવાનો સંભવ કોઈ રીતે નથી. એટલે આ પ્રતિ ભાગ્યકારની ભાષ્યગ્રંથને લગતી મૌલિક ભાષાનું સ્વરૂપ વગેરે કેવાં હશે તે માટે અતિ મહત્ત્વની છે. તેમ જ ભારતીય લિપિવિશારદે માટે ૧૦માં સિકાની આસપાસ બ્રાહ્મી લિપિનું સ્વરૂપ કેવું હશે તેને લગતી એક વિશિષ્ટ લેખમાળા પણ આ પ્રતિના આધારે તૈયાર કરી શકાય તેમ છે. મને લાગે છે કે આજે આપણે સામે જે ભારતીય જ્ઞાનભંડારે જોવા-જાણવામાં છે તે સર્વમાં આ પ્રતિ પ્રાચીનતમ છે. એટલે તે દષ્ટિએ આ પ્રતિનું અને જેસલમેરના ભંડારનું મહત્વ વધી જાય છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૦] જ્ઞાનાંજલિ કેટલાક ગ્રંથની મહત્વની હસ્તપ્રતિએ ઘનિયુક્તિનું બૃહભાષ્ય પણ અહીંના ભંડારમાં વિદ્યમાન છે, જેની અમે કોપી કરાવી લીધી છે. ક૫મહાભાષ્યની અહીં કોપી છે, પણ તે અર્ધાભાગની જ છે. ચૌદમા સૈકામાં ટીકા રચનાર આચાર્ય ક્ષેમકીર્તાિ એ આ મહાભાષ્યની સાક્ષી આદિથી અંત સુધીની આપી છે. છતાં આજે આપણે સામે એની સંપૂર્ણ પ્રતિ ક્યાંય જોવામાં નથી આવી તે આશ્ચર્ય જેવી જ વાત છે. અનુયોગદ્વારની હારિભદ્રીય વૃત્તિની પ્રતિ માત્ર પાટણ–વાડી પાર્શ્વનાથના ભંડારમાં જ છે, તે સિવાય અહીંથી તેની એક પ્રતિ મળી છે. પાટણની પ્રતિ અહીંની પ્રતિના ઉતારારૂપ હોવા સાથે તે પ્રતિને કોઈ વિશિષ્ટ વિદ્વાને સજાવેલી છે. અહીંની પ્રતિ પણ સુધારેલી છે, જેના શોધકે કેટલાક પાઠ બગાડ્યા છે. આ પ્રતિ નજરે જોવાથી એ ભ્રમણાઓને આપણે નિઃશંકપણે સુધારી શક્યા છીએ. અને એમાંથી કેટલીક નવી પંક્તિઓ પણ મળી આવી છે. અનુગદ્વારસૂત્રની મૂળ પ્રતિ પણ મને પાઠભેદની દૃષ્ટિએ મદદગાર થઈ છે. ટીકાકાર આચાર્ય શ્રી હેમચંદ્ર ભલધારીએ જે પાઠભેદ આપ્યા છે, તે પૈકીના કેટલાક પાઠભેદે મને આમાંથી મળ્યા છે. જોકે મેં માલધારી મહારાજે ભેગા કરેલા આદર્શો પૈકી ઘણા મેળવી લીધા છે, તેમ છતાં હજુ પણ અમુક આદર્શ (પ્રત્યંતર) મારા હાથમાં આવવા બાકી છે. એટલે મૂળસૂત્રનું અનુસંધાન એટલું ખંડિત જ રહેશે. સંભવ છે, કઈ નવો આદર્શ ક્યાંયથી મળી આવે. ખંભાતનો ભંડાર તપાસો બાકી છે જ. અહીં આવીને અમે અનુગદ્દારસૂત્ર અને તેની હારિભકી અને માલધારી ટીકાઓ અહીંના પ્રત્યતરો સાથે મેળવી લીધી છે અને પાઠે શુદ્ધ કરી લીધા છે. બૃહતકલ્પ અને તેની ટીકાની પ્રાચીન પ્રતિ મળી તેને પણ અમે મેળવી લીધી છે. આ કામ પંડિત અમૃતે કર્યું છે. અને ભાઈ નગીનદાસે પણ તેમાં ભાગ આપે છે. જ્યોતિષકડક અને સૂર્યપ્રાપ્તિ પણ સુધારી લીધાં છે. જ્યોતિપરંડકમાં ગાથા વગેરે કાગળની પ્રતિઓમાં અસ્તવ્યસ્ત મળી આવે છે, તે અહીંની પ્રતિમાંથી ઠીક મળી આવ્યાં છે; છતાં હજુય ગોટાળો તો છે જ. સૂર્યપ્રાપ્તિ પણ અહીં અતિ પ્રાચીન હોવાને લીધે ઠીક થઈ ચૂકી છે. મૂળસૂત્ર અમે ગુજરાત આવીને પાટણની અને મારા પાસેની તાડપત્રીય પ્રતાને આધારે તૈયાર કરીશું. રસપ્રદ પ્રશસ્તિઓ-પુપિકાએ ભવભાવનાપ્રકરણ-આચાર્ય માલધારીકૃત પ્રજ્ઞા ટીકાની બે પ્રતિઓ અહીં છે. તેને સંશોધન માટે ઉપયોગ કર્યો છે. આ પ્રતિઓના અંતની ગ્રંથકારની પ્રશસ્તિ અને લખાવનારની પ્રશસ્તિઓ ઘણે રસ પેદા કરે તેવી છે. લખાવનારની પ્રશસ્તિઓને આધારે એ જમાનામાં આ ગ્રંથ તરફ લોકોનો કે આદર હતો તે જણાય છે, એ આપણને આનંદ આપે તેવી વસ્તુ છે. આવી પુપિકાઓ અહીં ત્રણ જાતની મળી છે. આ પ્રકરણની ટીકાના આદિ ભાગમાં જે નેમિનાથ ચરિત્ર છે તેની પણ એક જુદા ગ્રંથ તરીકેની નકલ અહીં છે, અને તેના અંતમાં સહેજ ફેરફાર સાથે ભવભવનાપ્રકરણવૃત્તિના અંતમાં આવતી પ્રશસ્તિ જ લખવામાં આવી છે. પ્રતિ તે અરસાની હોઈ એટલે કે સંવત ૧૨૪પમાં લખાયેલી હઈ માલધારી મહારાજે પોતે જ તેમ કર્યું હશે તેમ લાગે છે. અધુરી યાદી અહીંના ભંડારની ઘણી પ્રતો અસ્તવ્યસ્તપ્રાયઃ છે. શ્રીયુત સી. ડી. દલાલના લિસ્ટમાં જે નામો. નોંધાયાં છે તે માત્ર અમુક પાનાં હાથ આવી ગયાં કે અમુક નામ જોઈ લીધું તેટલા ઉપરથી જ થયું છે. આજે ભંડારમાં એવી ઢગલાબંધ પોથીઓ છે, જેમાં એક એક પોથીમાં દસ-દસ અને વીસ-વીસ Page #290 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૧ જેસલમેર પત્રધાર ગ્રંથોનાં પાનાં ભરાઈ બેઠાં છે. જે ગ્રંથે આજે ભંડારમાં અધૂરા છે તે બધાયનાં પાનાં આ પોથીએમાં નજરે આવે છે. અહીં આવનાર દરેકેદરેકે ભંડારને પોતાના કામપૂરતો છે, પણ કોઈએ આખા ભંડારને તપાસીને અને તેનું પૃથ્થક્કરણ કરીને ભંડારને વ્યવસ્થિત કરવાનું કામ ક્યું નથી. શ્રીયુત દલાલના લિસ્ટમાં જે ગ્રંથને પૂર્ણ લખ્યા છે તે પૈકીના લગભગ સંખ્યાબંધ ગ્રંથે અપૂર્ણ છે. જે ગ્રંથને શ્રીયુત દલાલે પોતાની નોંધમાં Incomplete અને and other loose leaves આદિ જણાવેલ છે, તે પૈકીના સંખ્યાબંધ ગ્રંથને અમે પૂર્ણ કર્યા છે. અમુક વર્ષ પહેલાં અડી શ્રી જિનપરિસાગરસૂરિજી મહારાજે બૃહતકલ્પભાષ્યની પ્રતિમાં ખૂટતાં પાનાં લખાવ્યાં છે એ પ્રતિનાં ખૂટતાં એ પાનાં અમે આ ત્રુટિત પત્રસંગ્રહમાંથી શોધી કાઢયાં છે. સી. ડી. દલાલની નોંધમાં કવિરચિત વક્રોકિતજીવિતની માત્ર એક જ પ્રતિની નોંધ છે, જ્યારે ત્રુટિત પાનાંઓમાંથી અમે એક બીજી પ્રતિ–અને તે પણ દલાલે નોંધેલી પ્રતિ કરતાં ઘણી જ પ્રાચીન પોથી છે તે—શોધી કાઢી છે. ગ્રંથની અસ્તવ્યસ્ત સ્થિતિનું કારણ અહીંના ભંડારનાં પુસ્તકો જે રીતે અસ્તવ્યસ્ત દેખાય છે, અને આપણા ગુજરાતમાં પણ એ રીતે જ પાટણ, અમદાવાદ, લીબડી વગેરેમાં બન્યું છે, તેનું કારણ આપણી જ્ઞાનપાંચમ પણ છે. લોકે સમજ્યા વિના પ્રતો છૂટી મૂકે અને પછી તેને (તેનાં પાનાંને) કેમ મેળવવાં એ ખબર ન પડે એટલે જેમ આવે તેમ પ્રતો અસ્તવ્યસ્ત ભેગી કરવામાં આવે. આ રીતે આપણી અવિવેકભરી જ્ઞાનભક્તિને લીધે આપણા હાથે સેંકડો ગ્રંથે નાશ પામ્યા અને ખંડિત થઈ અસ્તવ્યસ્ત પણ થઈ ગયા. આપણી જ્ઞાનભક્તિ આપણા ભંડારોને અને તેની રક્ષાને લગતો ઈતિહાસ જેમ આપણને ઉજજ્વળ બનાવે તે છે, તેમ તેમાં આવાં અવિવેકનાં ધાબાં પણ પડેલાં છે, તેમ છતાં જૈન પ્રજાએ જેટલું સાહિત્ય સરજાવ્યું છે અને જે રીતે સાચવ્યું છે, અને આજે પણ સાચવી જાણે છે અને જે દુનિયામાં બીજે ક્યાંય જડે એમ નથી. આપણું ભંડારોમાં અભ્યાસની દૃષ્ટિએ, જ્ઞાનની દષ્ટિએ, તુલનાની દષ્ટિએ, અને ખંડનમંડનની દષ્ટિએ વગેરે અનેક દૃષ્ટિએ જે રીતે જ્ઞાનરાશિ અથવા પુસ્તક રાશિ સચવાયેલો છે, તેટલે અને તેવો કોઈએ ભાગ્યે જ સાચવ્યું હશે. આજે તો આવા પ્રાચીન જ્ઞાનભંડારોની જોડ જેનો સિવાય બીજે ઓછી જ જડશે. આજે ભાંડારકર ઇન્સટટયૂટ વગેરેના સંગ્રહો એ મોટે ભાગે જેનોના જ સંગ્રહનું ફળ છે. અરતુ. હવે મૂળ વાત. લૂણુ માટે રસોઈ બગાડવા જેવું અહીંના જ્ઞાનભંડારમાં સંખ્યાબંધ ગ્રંથો પ્રાચીન–પ્રાચીનતમ છે, જેનો આપણે આજે ઉપયોગ કરવો જ જોઈએ. નહિ તો આપણું સાહિત્ય નિર્માલ્ય જ રહી જશે. આજે આપણે મુકિત ગ્રંથ અંગે એવા સંખ્યાબંધ દાખલાઓ આપી શકીએ તેમ છીએ કે પ્રાચીન પ્રતિઓ સાથે સરખાવી ન શકવાને લીધે એ ગ્રંથે કેટલા બધા અશુદ્ધ રહેવા પામ્યા છે. માત્ર જૈન ગ્રંથો જ નહિ પણ જેનેતર ગ્રંથો–દાર્શનિક આદિ વિષયને લગતાનીપણુ એ જ દશા છે. મારી તો એ ઇચ્છા છે કે અહીંના અને પાટણ-ખંભાતના ભંડારોમાં એવી એવી જે અગિયારમાથી તેરમા અને વધારેમાં વધારે ચૌદમા સૈકા લગભગ લખાયેલી દરેક પ્રતિને આપણે આપણું મુદ્રિત કે અમુદ્રિત પ્રતિઓ સાથે સરખાવી લેવી જોઈ એ. પંદરમા સિકા પછીની પ્રતિઓ મોટે ભાગે બેકાળજીથી લખાયેલી હોવાને લીધે અને આપણી કૃપણુતાને પરિણામે અશુદ્ધપ્રાયઃ અને અવ્યવસ્થિત રીતે લખાયેલી છે. આ વસ્તુ અહીંના શેઠ શ્રી Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨] જ્ઞાનાંજલિ ધરણાશાહના ગ્રંથા અને પાટણ આદિમાં શ્રી દેવસુંદરસૂરિજીએ લખાવેલા આદિ ગ્રંથે શ્વેતાં સ્પષ્ટ દેખાઈ આવે છે. પ્રાચીન પ્રતિએ આપણે જોઈશુ તે તેમાં અનેક જાતનાં ચિહ્નો, મ્લાક આદિના અંક, અધિકાર પૂર્ણ થતા હેાય ત્યાં વિવિધ નિશાનીએ અને શેાલને વગેરે જોવામાં આવે છે, જ્યારે આપણા કાષ્યદેષથી લહિયા સાથે પુસ્તકલખાણના ભાવ અંગેની રકઝકને લીધે લહિયાઓએ માત્ર અક્ષરે લખવાનું કામ જારી રાખ્યું અને વચમાં આવતાં ચિહ્નો, નિશાનીઓ વગેરે બધુય અને તે ઉપરાંત ગાથા આદિના અકે! વગેરે પણ લખવું છોડી દીધુ. ખરે જ, આ વસ્તુ લૂણ માટે જેમ આખી રસાઈ બગાડવામાં આવે તેના જેવી બની છે. હારા શ્લોકોના ગ્રંથૈામાં અકે, ચિહ્નો વગેરેના લેાકેાની ગણુતરી જ લખાણુ તરીકે કરવામાં ન આવે તે લહિયાની આંખે આપણે જરૂર જ ચડીએ, પરંતુ વણિકવૃત્તિ હોય ત્યાં વિવેક કેટલીક વાર જતે! રહે છે. અરે, વસ્તુ કેવી કદરૂપી બની જાય છે તે ધ્યાનમાં આવતું જ નથી. આજે પણ પુસ્તકોની બાબતમાં જૈન સાધુએને લહિયાઓ સાથે આવી રકઝક કાયમ ચાલતી મેં નજરે માટે ભાગે દરેક સ્થળે અનુભવી છે. તેથી એ બધાએ શુ શુ ખાયું છે તેની મને વધારેમાં વધારે માહિતી છે. અસ્તુ. મારા પત્રમાં આડી વાતે આવી જાય છે. પણ મને થાય છે કે આપણા કેટલાક આવા વ્યવહારશને લીધે આપણે પોતે ઉપર જણાવ્યા મુજબ કેવી કેવી હાનિ હાંસલ કરી છે, તેને આપણને ખ્યાલ આવે. સિદ્ધહેમ તથા મીજી હસ્તપ્રતા વસ્તુ મારી તેા ઇચ્છા છે કે અહીના ભંડારની પ્રાચીન દરેક પ્રતિનું સરખામણી કરીને સંશાધન કરી લેવું. એ કારણથી પચાશક, ધબિંદુ વગેરે જેવા ગ્રંથે। અમે મેળવી લીધા છે. પ'ચાશક સટીક જેવા વિશિષ્ટ ગ્રંથની તેા ગ્રંથકારની ગ્રંથરચનાના નજીકના સમયમાં લખાયેલી જ એક નકલ અહીં છે. અમે તેને પણ ઉપયેાગ કરી લીધેા છે. સિદ્ધહેમ વ્યાકરણની કેટલીક પ્રાચીન પ્રતિ પણ અહી છે. તેને પણ અમે ઉપયાગ કર્યાં છે અને કરી લઈશું. એક પાંચમા અધ્યાય તે સ. ૧૨૦૬માં લખાયેલે છે. સિદ્ધહેમ વ્યાકરણ દરેક દષ્ટિએ તૈયાર કરવા જેવી વસ્તુ છે. ઘણાએ એના માટે શ્રમ કરે છે, છતાં તેમાંથી ઊપેા રીતસર કોઈ દૂર કરતું નથી; અધ્ધરથી જ બધાએ કામ કર્યું જાય છે અને એ રીતે ધનને અવ્યવસ્થિત રીતે વ્યય થાય છે. નવી ટીકા રચવાના વ્યામેાહ કરતાં જે વિદ્યમાન છે તેને સુરૂપ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યા હેત તે! ઘણુ' ચાગ્ય થાત. પણ કોઈની ઇચ્છાને આપણે ઘેાડી જ રોકી શકીએ છીએ ? અહીંના ભંડારમાં સિદ્ધહેમ ઉપરના શ્રી કનકપ્રભસૂરિષ્કૃત લઘુન્યાસની ચતુષ્ક ત્તિનેા અંશ ૧૨૭૧માં લખાયેલેા છે, અને તે પ્રથમાદ છે, એમ તેના અંતના व्याकरणचतुष्कावचूर्णिकायां षष्ठः पादः समाप्तः ॥ प्रथमपुस्तिका प्रमाणीकुता ॥ छ ॥ संवत् १२७१ वर्षे कार्तिक शुदि ६ शुक्रे श्रीनरचन्द्रसूरिणामादेशेन पं. गुणवल्लभेन सामर्थितेयं पुस्तिकेत ॥૬॥ પ્રસ્થા‰ ૬૬॥ મંત્રનુ " આ પ્રમાણેના ઉલ્લેખથી આ પ્રતિ પ્રથમાદ ડાવા વિષે શકાને સ્થાન નથી લાગતું. ગ્રંથકાર અને શ્રૃથરચનાને સમય પણ ઘટમાન જ છે. સચવાયેલા વિવિધ ગ્રંથા ભંડારને જેમ જેમ તપાસતા જઈ એ છીએ તેમ તેમ અનેક દૃષ્ટિએ નવુ નવુ મળતું રહે જ છે. આચાર્ય પાદલિપ્તસૂરિષ્કૃત જ્યોતિકર ડકની ટીકાની પ્રતિ પણ ભંડારમાંથી મળી આવી છે. શ્રી સી. ડી. દલાલની કે કેાઈની નેાંધમાં આ મહત્ત્વના ગ્રંથની નેાંધ નથી. સન્મતિત, તત્ત્વસ'ગ્રહ વગેરે જેવા ગ્રંથે. બારમા સકાની પ્રતિકૃતિએ છે, અને બીજું ઘણું ઘણું સાહિત્ય ભંડારમાં છે અને ઘણું આજે પણ સારી સ્થિતિમાં છે. વિશેષાવશ્યક મહાભાષ્ય, જેની મેં ઉપર નોંધ લીધી છે, તે ગ્રંથ આજે પણ Page #292 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર પત્રધારા [ ૨૬૩ અખંડ રીતે સચવાયેલ છે, અને એ રીતે સંખ્યાબંધ કાવ્ય, છંદ, અલંકાર, કેષ અને દાર્શનિક સાહિત્યના ગ્રંથે સરસ રીતે સચવાયેલા છે. કેટલાય ગ્રંથો–ભગવતીસૂત્ર આદિ જેવા–સચવાયેલા છે અને તેનાં તાડપત્રો એટલાં ઉત્તમ જાતિનાં છે કે એ પ્રતિ સં. ૧૨૭૧માં લખાયેલી છે, છતાં હજુ હું શરત સાથે કહી શકું છું કે બીજા હજાર વર્ષ સુધીમાં પણ કોઈ કુદરતે ધારેલે કપ ન ઊતરે તો—તેને લેશ પણ આંચ આવે તેમ નથી. અહીં લાંબામાં લાંબી તાડપત્રની પિથી ૩૮ ઈંચ લાંબી અને પહોળી ત્રણ ઈચ લગભગની મળી આવી છે. પ્રચલિત કિંવદન્તીને નિષેધ અહીંના ભંડારો વિષે કિંવદન્તી ચાલે છે કે, આ ભંડાર પાટણથી રાજદ્વારી વિપ્લવના પ્રસંગમાં સુરક્ષિત સ્થાન સમજીને અહીં લાવવામાં આવ્યો છે. પણ આજે ભંડારમાં જે પોથીઓ વિદ્યમાન છે તે જોતાં એમ માનવાને કશુંય કારણ નથી. જે તે સમયને એ ભંડાર હોય તો તેમાં બારમા અને તેરમા સૈકા પહેલાંનાં જ લખાયેલાં પુસ્તક વધારે હોવાં જોઈએ. પરંતુ અહીંના આખા ભંડારને તારવીએ તો બારમા સૈકામાં લખાયેલાં પુસ્તકે પાંચ-પચાસ કે પોણો જ છે; જ્યારે તે બાદનાં સંખ્યાબંધ છે. ખાસ કરીને અત્યારે ભંડારમાં જે ગ્રંથસંગ્રહ છે તે ખરતર આચાર્ય વર શ્રી જિનભદ્રસૂરિજીના ઉપદેશથી ખંભાતના રહેવાસી શ્રેષિવર પરીક્ષક (પારેખ) શ્રી ધરણુ શાહે લખાવેલ છે અને તેણે આખા ભંડારનો એક તૃતીયાંશ અથવા તેથી પણ અધિક ભાગ રોક્યો છે. બાકીનો તેરમા અને ચૌદમા સિકામાં લખાયેલું છે. એટલે ચાલી આવતી કિવદન્તી બહુ વજૂદવાળી દેખાતી નથી. અહીં એક ગુપ્તસ્તંભ હોવાની માન્યતા છે તેના મૂળમાં શું તથ્ય છે એ તો અત્યારે આપણે શું કહી શકીએ ? [“જૈન” સાપ્તાહિક, તા. ૭, ૧૪ અને ૨૧ મે, ૧૯૫૦] [૩] | [ સં. ૨૦૦૬ના માહ સુદ ૧૨, ફાગણ સુદ ૧૨, ચૈત્ર વદ ૨ અને વૈશાખ સુદ ૬ના રોજ પૂ. મુનિશ્રી જંબુવિજયજી ઉપર લખેલા પત્રોમાંથી ] ફલેધીથી અમે સેળ માઈલ અને અઢાર માઈલના વિહાર કરીને પણ છ દિવસે અહીં મેળા ઉપર આવી ગયા છીએ. થાકની તો વાત જ ન પૂછશે. આ વખતે અમારો વિહાર કઠિન થયો છે. કાંઈ વયે પણ અસર દેખાડવા માંડી છે. જોકે બીજી તો ખાસ અસર નથી, છતાં અમુક અસર તે થાય જ; છતાં અહીં પહોંચતાં અને અષ્ટસિદ્ધિ થતાં થાક જતો રહ્યો છે અને જતો રહેશે. દ્વાદશાર (દ્વાદશારયચક્ર)ના મૂળ માટે હું સતત જાગૃત છું; પાનાં પાનાંને ફંફોળું છું. અહીં આવી જેસલમેરથી દસ માઈલ લેવાઇ છે ત્યાં મેળામાં ગયા. ત્યાંથી આવી તરત જ ભંડાર ખોલાવ્યો છે, અને તાડપત્રીય પ્રતિઓ લાવીને સંશોધનનું કામ શરૂ કરી દીધું છે. આ પ્રદેશને લગતા કેટલાક સમાચારો–પાકીસ્તાનના તોફાનોને લગતા–પેપરમાં આવવાથી કેટલાકને અમારા માટે ચિંતા થાય છે. આપ એ વિષે ચિંતા ન કરતા. અહીં કોઈ વાતે વધે નથી. અલબત્ત, અહીં આખા પ્રદેશમાં લશ્કર ઘણું રાખવામાં આવ્યું છે, એ વાત ખરી છે. પણ આ તરફ કોઈ વાતને ભય નથી. એટલે આપ એ વિષે નિશ્ચિંત રહેશે. આપ સૌના સભાવથી અને Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ] જ્ઞાનાંજલિ હું જે કામ માટે આવ્યા છું તેના પ્રભાવથી અમે નિરુપદ્રવ રહીશું, એવા મારા વિશ્વાસ છે. અહીં આવીને અમે ભંડાર બરાબર તપાસ્યા નથી. પણ જે જે ગ્રંથાનું સ`શેાધન કરવાનુ છે, તે તે ગ્રંથૈાની પ્રતિએ પસંદ કરીને લાવીએ છીએ, અને સશેાધન કરીને પાછી મૂકી આવીએ છીએ. આજ સુધીમાં અમે ૧. અનુયે ગદ્દારસન્ન-તેની ચૂી, હારિભદ્રવૃત્તિ અને મલધારીયા વૃત્તિ. ૨. સૂર્ય પ્રાપ્તિ ટીકા. ૩. જ્યાતિષ્કર′ડક સટીક. ૪. ભવભાવના સટીક. ૫. પચાશક સટીક. ૬. બૃહત્કલ્પ સટીક, છ, વિશેષાવશ્યક ભાષ્યની કેપી. ૮. એધનિયુક્તિભાષ્યની નકલ. ૯. ધર્માંત્તર મલવાદીય ટિપ્પન ૧૦ પ્રતાપના સૂત્ર મૂળ વગેરે ગ્રંથાનું કામ કર્યું છે, બીજાનું ચાલુ છે. અહીંના ભડાર અસ્તવ્યસ્ત ઘણા છે, તેમ તેમાં કેટલીક પ્રતિ ગ્રંથકારેાના સમસમયમાં લખાયેલ હોઈ તીરૂપ અને શુદ્ધતમ છે. સ`શેાધનની દૃષ્ટિએ ઘણી જ મહત્ત્વની આ પ્રતે છે. બાકી ગ્રંથૈા અધૂરા પણ ઘણા છે; અસ્તવ્યસ્ત પણ ઘણા છે; કેટલીક પેાથીઓમાં તેા પાંચ-દશ જ નહિ, પણ પ ંદર-પંદર વીશ-વીશ પ્રતિએનાં પાનાં ભળી ગયાં છે. એ પાનાં જે જે પાથીઓનાં હેાય તેમાં હું વ્યવસ્થિત રીતે તપાસીને મૂકવા પ્રયત્ન કરુ છું. હવે એ કામ કરવાનું છે અને બરાબર થશે. ધર્માંત્તરનું મલ્લવાદીય ટિપ્પન અહીંની છે અને પાટણની એક—એમ ત્રણ પ્રતૅા સાથે મેળવીને તૈયાર થયું છે. આપને એ મેકલવામાં આવશે. ત્રણ પ્રતા મેળવવા છતાં આદિના અને વચમાંને જરા જરા ભાગ ખડિત તા રહેશે. ત્રણે પેાથીએ જીણું અને ખાડિત જ મળી છે, છતાં ત્રણના આધારે અલ્પ અંશ જ ન્યૂન રહેશે. હજી તપાસ ચાલુ છે, કદાચ અપૂર્ણ પેાથીમાંથી પ્રતિએના ટુકડા મળી આવે પણ ખરા. ધર્માંત્તર ઉપર એક બીજી ટિપ્પણ પણ અહી છે. તે બૌદ્ધ આચાર્યનુ છે. કર્તાનું નામ નથી, પણ પ્રતિ ૧૧૧૬માં લખાયેલી હેાઈ ધણી સારી છે. તેની અમે ફાટા કાપી કરી લઈશું. અમે તેા અહી જે જે જૈન-જૈનેતર સાહિત્યગ્રંથા, ચરિત્રો અને દાર્શનિક, આલંકારિક વગેરે ગ્રંથા છે તે દરેકને સશેાધન દ્વારા ઉપયોગ કરી લશું. જે ગ્રંથા નહિ મળતા હૈાય તેની નકલો પણ કરી લઈશું. અહીં આવનારા દરેકે ભંડારને સુધારવાને દાવા કર્યાં છે, પણ ખરી રીતે તેવુ કશું જ કાઈ કરી શકયા નથી. જ્યાં સુધી ગ્રંથના અધવચમાંનાં પાનાં કયા ગ્રંથનાં હશે, તેની કલ્પના ન આવે ત્યાં સુધી આ ગ્રંથાલયને વ્યવસ્થિત કરવાની વાત ફાંફાં જેવી છે. હું આ એકેક શ્રંથનાં પાનાંઓને જુદાં પાડી પારખીને યેાગ્ય કરી સાથે મૂકી દઉ' છું.... વિશેષાવશ્યકની કેટવાચાર્યાંય પાથી અહી છે. હું એને મેળવી લઈશ. સ્વાપન્ન ટીકા અહીં જડી નથી. કદાચ અપૂર્ણ પાથીએમાંથી મળી આવે તેા ના ન કહેવાય. દ્વાદશારની પ્રતિ મળવાનેા સંભવ અત્યારે ન જ કહેવાય. હમણાં એક નવી પેાથીની ભાળ લાગી છે. તેની મે તપાસ કરાવી છે. જો ખાસ હશે તે। મેળવીશું. મને નથી લાગતું કે કોઈ ખાસ હાય. તપાસ કરાવી છે. સિદ્ધહેમલઘુવૃત્તિને એક અધ્યાય અહી ૧૨૦૬માં લખેલા હતા તે મેળવી લીધા છે. ખીન્ન અધ્યાયેા ૧૨૧૬માં લખાયેલા છે તે પણ મેળવી લઈશું. સિદ્ધહેમ અને બૃહદ્ધત્તિ બરાબર તૈયાર કરવા જેવી વસ્તુ છે. અમે અહીંથી અમારી પાસેનાં કીમતી લિખિત પુસ્તક! અત્યારે તે ગુજરાત મેાકલી આપ્યાં છે. દ્રબ્યાલ કારની કોપી પણ કરાવી લઈશું. તત્ત્વસ ંગ્રહ અમે મેળવી લઈશું. ઉપરાંત માડરવૃત્તિ, અભિધાવૃત્તિમાતૃકા વગેરે જે ગ્રંથ પ્રાચીન છે તેને મેળવી લઈશું, જેથી સ`શેાધનમાં તેને યાગ્ય ઉપયાગ થઈ શકે. અહીંના ભંડાર અંગે પાટીએ, બધતા, પેટીઓ વગેરે કરાવવાનુ છે. આ માટે મુંબઈ ગાડીજીના શ્રીસંધે ખર્ચ કરવાનું કબૂલ કર્યું છે. ફોટોગ્રાફનું ખર્ચ ફાટામ્રા*ની નકલા જે જે મહાનુભાવે લેશે તેમના ઉપર જશે. બાકી મને એટલું જરૂર થયુ છે કે, જો અહીં ન આવ્યા હાત તે આપણા આગમ-સ`શા Page #294 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર પત્રધારા [ ર૬પ ધનમાં એટલી ઊણપ જ રહી જાત. છે અહીં જે પંદરમા સૈકામાં અને તે પછી લખાયેલ તાડપત્રીય ગ્રંથે છે તે તે અશુદ્ધિની દૃષ્ટિએ કાગળની પ્રતોને મહાત કરે તેવા છે. બારમા-તેરમા સૈકામાં જે પ્રતો લખાઈ છે તે બધી દિવ્ય સ્વરૂપી પ્રતિઓ છે. ચૌદમા સૈકામાં કાંઈ ઠીક. છતાં એટલે ઉપકાર કે કેટલાક અલભ્ય ગ્રંથે એ લખાણમાંથી આપણને મળી આવે છે. અત્યારે તો હું સંશોધનનું કામ કિનારે રાખીને આખા ભંડારને તપાસી રહ્યો છું. એક એક પોથીમાં સંખ્યાબંધ ગ્રંથનાં પાનાંઓ ભેગાં થઈને બનેલી પોથીઓને મેં વિભાગવાર વહેંચીને ભંડારના સંખ્યાબંધ ગ્રંથને પૂરા કર્યા છે; નહિ ઓળખાતા ગ્રંથને ઓળખી કાઢયા છે; નહિ તપાસાયેલા અને ભ્રામક નામવાળા ગ્રંથનાં સત્ય નામો પારખી કાઢ્યાં છે. સૂર્ય પ્રજ્ઞપ્તિટિપ્પણ નામનું પુસ્તક જોયું ત્યારે શ્રી પાદલિપ્તાચાર્યની જ્યોતિરંટનની વૃત્તિ નીકળી આવી છે, જેને નિર્દેશ શ્રી મલયગિરિજી મ. સૂર્યપ્રજ્ઞપ્તિ આદિમાં કરે છે. આજ સુધી એ જાણવામાં આવી નહોતી. એ ગ્રંથ અહીંથી મળેલ છે. અને એ રીતે અનેક ગ્રંથનાં પાનાંઓ, ટુકડાઓ જે નિરુપયોગી દશામાં પડેલાં હતાં તે બધાંયને પુનઃ પોતાના કુટુંબમાં ભેળવીને સોપયોગી બનાવી દેવામાં આવેલા છે. સન્મતિની ટીકા અહીં બારમા સૈકાના પૂર્વાર્ધમાં લખાયેલા જેવી અનુમાન દેખાય છે. બેફિકર રહેજો, હું પ્રત્યેક ગ્રંથનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરી લઈશ. નહીં તે આખા ગ્રંથેના ફોટોગ્રાફસ લઈને સોંપીશ. તત્ત્વસંગ્રહની પ્રતિ–ીકાસ પ્રતિ-દિવ્ય અહીં છે. તેની સંશોધિત નકલ આપીશ. સાંખ્યતવકૌમુદી વગેરે ગ્રંથો પણ તે જ રીતે કાર્ય કરવા માટે સોંપીશ. આખો ભંડાર દિવ્ય રૂપ છે. હવે તો મારી ઈચ્છા એ જ છે કે, આપણે સત્વર મળીએ અને મહત્વનાં કાર્યોને જીવનમાં પ્રારંભીને પૂર્ણ રૂપ આપીએ. આપણે એક એવા સંશાધનસિક મુનિવરનું મંડળ સ્થાપી શકીએ તો ઘણું જ સારું થાય. અત્યારે તો હું આખા ભંડારને વ્યવસ્થિત બનાવી રહ્યો છું. [ “જન' સાપ્તાહિક, તા. અને ૧૮ જૂન, ૧૫૦ ] [૪] મુ. બાલાપુર-મુનિ શ્રી જબુવિ. યોગ્ય............મારું શરીર ઘણું સારું છે અને કામ બરાબર ચાલે છે.... આપ જાણીને રાજી થશો કે અહીંના ભંડારનું પાનું પાનું તપાસી લીધું છે. બધા ગ્રંથોને સરસ રીતે વ્યવસ્થિત કરી દીધાં છે, અને આખું લિસ્ટ રિપોર્ટના સ્વરૂપમાં તૈયાર થઈ ચૂકયું છે. આજે જ પૂર્ણાહુતિ થઈ છે. બે મહિના પુસ્તકોની વ્યવસ્થા-લિસ્ટ પાછળ ગયા છે. હવે બીજું કામ શરૂ કરીશું. ભંડારમાંથી આચાર્ય પાદલિપ્તની તિબ્બરંડક ટીકા મળી છે. સર્વસિદ્ધાન્તપ્રવેશ નામનો ગ્રંથ પદર્શનને મળતો છે. અહીં બે નકલે છે, તેની કોપી કરી રહ્યો છું. એકાદ બે દિવસમાં પૂર્ણ થશે. પ્રમાણુતભવ નામના જૈન ગ્રંથની કોપી પણ કરી લેવાની છે. આપને ઉપયોગી થશે એ દષ્ટિએ જાતે જ કંપી કરવામાં આવે છે. આ સિવાય સાંખ્યસતિકા ઉપર બે નવીન ટીકાઓ મુકિતથી અન્ય પણું મળી આવી છે. તેની નકલ પણ થશે. પ્રતિ એક ૧૧૭૧ ની લખેલી છે અને બીજી પણ એટલી જ્ઞાનાં. ૩૪ Page #295 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ ૨૬૬] જ પ્રાચીન છે. ટીકાકારોનું નામ લખ્યું નથી; એકમાં નામ હતું તે કપાઈ ગયું છે, અને માત્ર એક + અક્ષર જ રહ્યો છે. તે પછીના ત્રણ અક્ષરો કપાઈ ગયા છે. મઠિર તો નહિ જ, કારણ કે આ વૃત્તિ જુદી અને મોટી છે. મારે તો છપાઈ છે. તે સાથે તો સરખાવી દીધી છે. બીજીમાં તો નામ જ નથી. બંનેયની નકલ કરાવી લઈશ. મેળવીને જોવા મેકલીશ. આગમોની પ્રતિ આગમોની પ્રતિઓ કેટલીક તો બહુ પ્રાચીન અને સરસ છે. જે હું અહીં આવ્યો ન હોત તો એટલું કામ અધૂરું જ અને અપૂર્ણ જ રહેત. દશવૈકાલિક ચૂર્ણિ છપાઈ છે. તેની પ્રાચીન પ્રતિઓ પાટણમાં પણ છે. તે સરખાવીને હું મારી પ્રતિ અહીં લઈ આવ્યો છું; અહીંની પ્રાચીન પ્રતિ સાથે મેળવી ત્યારે ભવાડા જેવું જ લાગ્યું. આપ જાણુને આશ્ચર્ય પામશો કે મુદ્રિત અને આપણા ભંડારાની પ્રાચીન પ્રતિઓના અંતર્ભાગમાં એક તાડપત્રીય પાના જેટલે પાઠ જ નથી. અહીંની પોથીમાં એ બધે જ પાઠ છે. ગ્રંથકાર-ચૂર્ણિકાર સ્થવિરના નામની પ્રશસ્તિ વિગેરે બધુંય છે. આ રીતે આપણે માટે અપૂર્વ વસ્તુ મળી ગણાય. મેં તો છેવટે અહીંની પ્રતિ ઉપરથી નકલ કરાવવાનો જ નિર્ણય જ પ્રાચીન પ્રતિ છે તે સાથે મેળવી લઈશ. અહીં કેટલાય ગ્રંથોની પ્રતિ એવી છે કે જે ગ્રંથ રચાયેલ હોય તે પછી તરતની જ અથવા તે જ સમયની છે. ધર્મવિધિ. કર્મગ્રંથની ટીકાઓ, ભવભાવના સટીક, પંચાશક આદિ અનેક ગ્રંથે આ કેટિના છે. અમે બધા જ મેળવી લીધા છે અને બીજા મેળવી લઈશું. સમિતિતને એક ખંડ અહીં અધૂરો છે, બીજે છે જ નહિ. પણ અહીં જે તાડપત્રના સેંકડો ટુકડાઓ પડ્યા છે એ ટુકડા ટુકડાને મેં અનેક વાર જોઈ નાખ્યા છે. જ્યારે જ્યારે જોઉં છું ત્યારે અપૂર્વ વસ્તુ મળી જ આવે છે. એ રીતે સમિતિના પાનાનો એક ટુકડો મળી આવ્યો તેમાં પુષિકાને અંશ મળ્યો છે. તેમાં તરવવધવિધાવિન્ય સન્મતિટીઆવા અક્ષરો છે. આ ઉપરથી સમતિ નામનો ઉલ્લેખ મળે છે એ મહત્ત્વની વસ્તુ છે. ટુકડે તદ્દન નાને છે, પણ આ દષ્ટિએ મહત્ત્વનો છે. એવા તો મેં વિવિધ ટુકડાઓ કાઢ્યા છે. અનુયોગકારસૂત્રની પ્રતિના ટુકડેટુકડા થઈ ગયા છે; એ ટુકડાઓને મેં ટુકડાઓમાંથી જુદા વીણી કાવ્યા છે. એ એટલા મહત્ત્વના છે કે આજે આપણે જેમ પાઠભેદ વગેરેની નોંધે યોગ્ય પાઠ કો, કયો પાઠ ટીકાકાર સમ્મત છે વગેરે નોંધીએ છીએ એવી તેમાં નોંધ લીધી છે. આપ આ ટુકડા જોશો ત્યારે ખુશ થઈ જશે અને એટલું દેખાય છે કે આપણે નસીબવાન છીએ. સામગ્રી વિવિધ મળતી જ રહે છે. દ્વાદશારની પોથી કે બીજું કશુંય અહીં નથી. બૌદ્ધગ્રંથે પણ ખાસ અહીં નથી. બે-પાંચ છે. ન્યાયબિંદુ ટીકા આદિ અમુક ગ્રંથ છે. અહીં અમે જેટલા પ્રથે પ્રાચીન છે તેના આદિ-અંતનાં પાનાંના ફોટા જરૂર લેવાના છીએ જેથી ચિહ્નો, લિપિ વગેરેને પરિચય સહજ થાય. સચિત્ર પ્રતિઓના પણ ફેટા લઈશું તેમ જ મહત્વન ગ્રંથના ફોટાઓ લઈશું. એક વાત જણાવું: દ્વાદશારની પોથીમાં પુપિકાને અંતે જે ૨ ના અંક જેવું આવતું હતું તે શું એમ પ્રશ્ન થયો હતો. આપ જાણશો કે તે દંડમાત્ર જ છે. પ્રાચીન બારમા સૈકાની પ્રતિમાં એવા જ દંડ-પૂર્ણ વિરામ આવે છે. ૨૨ આ અગર આને મળતાં જ એ દંડો છે. આદિઅંતમાં આવતી આકતિઓ વગેરેના ફોટાઓ જરૂર લેવાના છે. અમારું કામ કેટલું બાકી છે એને ઉત્તર આપ જાણશે કે અહીં અમે આવતા માહ-ફાગણ સુધી રહેવાના છીએ. ત્યારે અને સતત કામ કરીશું ત્યારે કામ પૂર્ણ થશે. અહીં પ્રાચીન પ્રતિઓ Page #296 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર પત્રધાર [ ૨૬૭ એવી છે કે મેળવી લીધા વિના ચાલે જ નહિ અને બીજે આપણને આવાં કે તેવાં પ્રત્યન્તરે જ મળશે નહિ. એટલે અહીં જે હોય કે છે તેનું કામ કરી અહીં કરી લેવું, જેથી આપણો માર્ગ સરળ બની જાય. અત્યારે અહીં સામાન્ય ગરમી છે. લૂ વગેરે કશું જ નથી, તેમ જ અમે એક સ્થળે સ્થાયી થઈને બેઠા છીએ, એટલે ગરમી અમને સતાવે તેમ નથી. જેસલમેરમાં બાર મહિનાના ધાબાનું નક્કી કરીને જ આવ્યા છીએ. ભંડારને સુરક્ષિત કરીશું, પુસ્તકોનું સંશોધન બરાબર કરીશું, તે બાદ જ નીકળીશું. ન્યાયકંદલી વગેરે ઘણું ઘણું ગ્રંથની પ્રાચીન નકલે અહીં છે. તત્ત્વસંગ્રહની નકલ અહી બારમી સદીની છે, એને પણ અમે મેળવી લઈશું. કાવ્યકલ્પલતાવિવેકની અહીં પ્રતિ છે, એ વિવેક કયા ગ્રંથ ઉપર છે તે ખબર પડતી નથી. વિવેક ગ્રંથ પણ જૈન છે અને તે જેના ઉપર છે તે ગ્રંથ પણ જૈન હોવો જોઈએ. પણ તે તે ખબર પડી નથી. અમરચંદ્રની વિકલ્પલતા નથી, કારણ કે વિવેકની પ્રતિ સં. ૧૨૦૫ માં લખાયેલી છે. અમરચંદ તેરમાના ઉત્તરાર્ધના વિદ્વાન છે. વિવેક મળ્યો છે. કવિકલ્પલતા મળી નથી, તેનો પ્રારંભ આ પ્રમાણે છે: यत् पल्लवे न विवृतं दुर्बोधं मन्दबुद्धिभिश्चाऽपि । क्रियते कल्पलतायां तस्य विवेकोऽवमतिसुगमः ॥१॥ દૂરંકસાવતિ . “વોતપોત ચત્ર કુચંદ્રમણવર ” રૂતિ છે ઇત્યાદિ છે. આથી કલ્પલતા મૂળ ગ્રંથ છે, જેના ઉપર પલ્લવ અને તે બનેય ઉપર વિવેક છે. વિવેઝનું બીજું નામ પડ્યું પણ છે. અત્યારે તો કેપી તૈયાર થઈ ગઈ છે. અમે તો અત્યારે બધે વિશિષ્ટ સંચય કરી રહ્યા છીએ. પછી બધુંય થઈ પડશે. શ્રીધરની ન્યાયકંદલી આપના સંગ્રહમાં છે ? હોય તો મેળવવા કામ આવે. મારા પાસે નથી, તેમ મળતી નથી. હોય તે અવસરે મોકલાવવા કરશે. પ્રમાક્ષમાં પણ અસલ પ્રતિ છે તે પણ મેળવી લઈશું. બનશે તેટલું અમે બધા કરી લઈશું તે જાણશો. ખાસ સુચવવા જેવું હોય તે જણાવશે. ઘનિર્યુક્તિદ્રોણવૃત્તિ ૧૧૧૭ ની લખેલી છે. એ રીતે બીજા ગ્રંથનું છે. આવા ગ્રંથો મેળવ્યા સિવાય કેમ રહેવાય ? અમે અહીંથી ત્રીજે વર્ષે ગૂજરાત પહોંચવા ધારીએ છીએ અને આગમનું કામ વેગવાન ચાલે તેમ સંકલ્પ. દ્વાદશાર પણ તે અરસામાં છપાય તે ઈષ્ટ છે. વિશેષ હવે પછી લખીશ. હમણાં જે ભાઈએ અહીંયાં ખર્ચ માટે રૂ. ૨૫,૦૦૦ ઘરખર્ચ ખાતે લખીને આપ્યા છે તે આવ્યા છે. તે પણ જોવા-સાંભળવાની ઈંતેજારીથી આવ્યા છે. [જૈન' સાપ્તાહિક, તા. ૯ જુલાઈ, ૧૯૫૦ ] [૫] - જેસલમેર-મુનિ પુણ્યવિજય. અમલનેર-મુનિશ્રી જબુવિ. યોગ્ય સુખસાતા. હું ધર્મ સાથે આનંદમાં છું. તમે પણ થશો. તમારા પત્રે બધા જ મળી ગયા છે. મારી પ્રકૃતિ તદ્દન સ્વસ્થ છે. અહીંનું પુસ્તકની ફોટોગ્રાફીનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. તમે મોકલાવેલ નયનચક્રની B પ્રતિ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ] જ્ઞાનાંજલિ તેમ જ શ્રી રંગવિમળજી મહારાજની પ્રતિઓ અને સિદ્ધિવિનિશ્ચયની બનેય પ્રતિઓની સરસ ફિલ્મ ઊતરી ગઈ છે. તમે જોઈને અતિ પ્રસન્ન થશે. મેં ડબલ કોપી પેઝીટિવની ઉતરાવવા વિચાર કર્યો છે, જેથી કઈ વાર તમને અને તમારે કાર્ય કરવાનું હોય ત્યારે હરકત ન આવે અને કામ ઢીલમાં ન પડે. દશવૈકાલિકની પ્રતિની પણ ફિલ્મ ઊતરી ગઈ છે. આ ઉપરાંત ઘણા ગ્રંથેની ફિલ્મ ઊતરી છે. વિશેષમાં હમણું એક બડે ભંડાર ખોલવામાં આવ્યું, તેમાંથી ચારનાર પ્રથમ વંદુની પ્રાચીન પ્રતિ, મુનિસુવ્રતલ્લામપ્રતિજરિત, સનાદ્વારઝૂળ તથા નન્ટીગ્રfનની પ્રતિઓ મળી ૨ છે, જે દિવ્ય છે. આ બધાની માઈક્રોફિલ્મ ઉતરાવી લીધી છે. અનુગદ્વાચૂર્ણિની પ્રતિ દિવ્ય છે. એટલે કે ગુજરાતમાંથી મળેલી ખંભાતના અને પાટણના ભંડારોની તાડપત્રીય તેરમા-ચૌદમે સૈકામાં લખાયેલી સાથે પાંચ મુદ્રિત પ્રતિને મેળવતાં પાનાંનાં પાનાં અને પંક્તિઓની પંક્તિઓ પડી ગયેલી મળવા ઉપરાંત હજારો અશુદ્ધિઓ મળી હતી. મને અભિમાન હતું કે આ પ્રતિ ઘણી જ શુદ્ધ થઈ ચૂકી છે, પરંતુ અહીંની પ્રતિ સાથે મેળવતાં મારા અભિમાનને ભુક્કો જ થઈ ગયો છે. આ ઉપરથી મને ખાતરી થઈ છે કે, આપણા પાસે પ્રાચીન-પ્રાચીનતમ પ્રતિઓ ન હોય તો આપણું શાસ્ત્રોને સર્વાગપૂર્ણ શુદ્ધ કરવાં એ અતિ દુષ્કર કાર્ય છે. આ વિષેની ખાતરી આ પૂર્વે થઈ ચૂકેલી છે અને હવે સવિશેષ થાય છે. આપણું ચૂર્ણિગ્રંથોમાં તો એટલી બધી અશુદ્ધિઓ છે કે જે લિપિનું અને તેના વિકારનું જ્ઞાન સ્પષ્ટ રીતે ન હોય તે ચૂર્ણિjથે સુધારા કદીયે શકય નથી. આચારાંગ ચૂર્ણિની જ વાત કરું કે આજે એની શુદ્ધ કે પ્રાચીન પ્રતિઓ આપણને મળતી નથી. જે મળે છે તે ચૌદમાપંદરમા સૈકામાં લખાયેલી મળે છે. એ બધી પ્રતો એક જ માની જણી સંતતિ સમાન છે. ઘણી વાર તો કાન-માત્રાનોયે ફરક એકબીજમાં ન મળે, લિપિને વિકાર પણ અતિવિષમ. આ પરિસ્થિતિમાં લિપિનું અને તેના વિકારનું પૃથક્કરણ ધ્યાનમાં ન હોય તો આ અને બીજી બધીએ ચૂર્ણિઓ શોધવી જરાય શક્ય નથી. અસ્તુ, આપણ નેહ પૂરતી અંતરની વાત થઈ. તમારા નયન માટે મને પ્રાચીન પ્રતિની ચિંતા સતત રહે છે. પણ હજુ જ્ઞાની ભગવંતની આપણા ઉપર એ માટે અમદષ્ટિ નથી ઊતરી. નંદિસત્રની જેટલી પ્રતિઓ ગુજરાતમાં મેં જોઈ મહાઅશુદ્ધ જ જોઈ. પણ અહીંની પ્રતિ જોઈને તો હું હર્ષઘેલ જ થઈ ગયો અને ગદ્ગદ જ થઈ ગયે. એટલી શુદ્ધ પ્રતિ કે તેની શી વાત કરું ! અનુગદ્વાચૂર્ણિ વિશે લખવું રહી ગયું, પણ તમે જાણું છે કે ગુજરાતની પ્રાચીન તાડપત્રીય પ્રતિઓ શુદ્ધ હોવા છતાં તેમાં કેવા વિકાર થઈ ગયા છે અને સંખ્યાબંધ ઠેકાણે બને ત્રણત્રણ લાઈનો પડી ગયેલી છે. ગુજરાતની પ્રતિઓમાં પેજ અસ્તવ્યસ્ત લખાયેલાં છે, જ્યારે અહીંની પ્રતિ તદ્દન વ્યવસ્થિત રીતે લખાયેલી છે અને અશુદ્ધિઓ હોવા છતાંય અતિઉપયોગી જુદા કુલની પ્રતિ છે. મેં ઉપર જણાવ્યું છે કે આ દષ્ટિએ અતિ મહત્વની આ બન્નેય પ્રતિઓની માઈક્રોફિલ્મ નકલ કરાવવામાં આવી છે, એમાં પ્રાચીન-પ્રાચીનતમ અલભ્ય, દુર્લભ અને શુદ્ધતમ આગમ, ભાખ, ચૂર્ણિ, વૃત્તિ, પ્રકરણ ગ્રંશે અને તે ઉપરાંત વ્યાકરણ, કાવ્ય, કાશ, અલંકાર, છંદોગ્રંથો અને જૈન-જૈનેતર દાર્શનિક ગ્રંથે ઉપરની જૈનાચાર્યોની વ્યાખ્યાઓ વગેરેને સમાવેશ થાય છે. આ ફોટોગ્રાફીમાં કેટલાક ગ્રંથ એવા છે જે ગ્રંથકારે રચા તે જ વર્ષમાં લખાયેલા છે. સંધાચાર વૃત્તિ (ચૈત્યવંદન ભાષ્ય ઉપર) ખુદ ધર્મઘોષસૂરિ મહારાજની પોતાની પ્રતિ છે, સિદ્ધહેમવ્યાકરણ લઘુ ન્યાસનો એક ખંડ પ્રથમ આદર્શ છે. આ પ્રમાણે વિવિધ દૃષ્ટિએ મહત્ત્વના એવા ગ્રંથોનો સમાવેશ આ માઈક્રોફિમિંગ કેટોગ્રાફીમાં છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર પત્રધારા " આ બધાની વ્યવસ્થિત ફોટોગ્રાફી કરાવીને રાખે એવા ભાગ્યવાનની શોધ કરવાની બાકી જ રહે છે. શાસનસેવાના નામે અનેકવિધ ઝઘડા ઊભા કરનાર આપણે આવા નક્કર કાર્યમાં આપણી બુદ્ધિ, કાર્યશક્તિ અને ધનનો વ્યય કરતાં કે સમયનો સદુપયોગ કરતાં શીખીએ તો જરૂર શાસનસેવા થાય. એક રીતે હું એમ કહી શકું કે શ્રીમતી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ જેસલમેરના જ્ઞાનભંડારનો જીર્ણોદ્ધાર કરવા પાછળ અને માઈક્રોફિમિંગ આદિ અંગેનું મહાકાર્ય કરવા માટે ઉદાર ચિત્તે જે સેવા કરી છે અને કરે છે તેને જેન પ્રજાને એક વિશિષ્ટ માર્ગદર્શન કરાવ્યું છે. શાસનસેવાની લૂખી વાતો અને પંચાંગીની પેલી વાતો કરનારને આ વિષેની કશી ઝાંખી સરખી પણ નથી અને ભાસ પણ નથી કે પંચાંગી શું અને આજે પંચાંગી કેવી ચિંથરેહાલ છે. તેની રક્ષા શી રીતે થાય ? તેનો તેમને સ્વપને પણ ખ્યાલ નહિ આવ્યો હોય. અસ્તુ. હવે મૂળ વાત. તમે જાણી લો કે માઈક્રોફિભિગનું કામ ઘણું સરસ થયું છે અને તેમાં ભાઈ બેલાણીનો પ્રયત્ન અતિઘણો છે. આ ઉપરાંત અહીં સં. ૧૨૭૯માં કાગળ ઉપર લખાયેલ ન્યાયસૂત્ર, ન્યાયભાષ્ય, ન્યાય[વાતિકતાત્પર્યવૃત્તિ અને ન્યાયવાતિકતાત્પર્યપરિદ્ધિ ગ્રંથની ઉધઈએ ખાધેલી અને હાથ અડકાડતાં તૂટી જાય તેવી પોથીનો અમે દિલ્હી મોકલીને જીર્ણોદ્ધાર કરાવ્યો છે. એટલે કે એ આખી સાત પાનાંની પોથીની બન્ને બાજુએ અતિબારીક રેશમી કપડું ચટાડવામાં આવે છે, જેથી જીર્ણપ્રતિ પુનર્જીવિત થાય છે. આ આખી પોથી પાંડિત્યપૂર્ણ માર્જીનલ નોથી વ્યાપ્ત છે. તેની માઈક્રોફિલ્મ અમે કરાવી જ લીધી છે, પણ તે ઉપરાંત આ પ્રતિને અમે એવી બનાવી દીધી છે કે સેંકડો વર્ષો સુધી તેને આંચ નહિ આવે. આજે જૈન જ્ઞાનભંડારોમાં રહેલા સેંકડો કીમતી જીર્ણ ગ્રંથને જીર્ણ અને નકામા સમજી નાખી દેવામાં આવે છે, પણ સૌએ આ રીત જાણવી જોઈએ અને આ રીતે જ જ્ઞાનોદ્ધાર કરવો-કરાવવો જોઈએ. આજે તો એવાં એવાં સાધન ઉત્પન્ન થયાં છે કે આપણી કલ્પનામાંય ન આવે. તદ્દન ભૂંસાઈ ગયેલા અક્ષરે કે કોઈ અમુક અક્ષરે ભૂંસી નવા લખ્યા હોય તો તે અક્ષરે મૂળ કયા હતા તે પણ વાંચી શકાય છે અને એની ફોટોગ્રાફી પણ આવી શકે છે. આપણા પ્રાચીન જ્ઞાનભંડારોની ઘણી પ્રતિએ આવા સાધનના અભાવે ખંડિત લખાયેલી છે. આ યુગનાં આવાં સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો એ ખંડિતપણું કે શંકિતપણું સહેજે દૂર થઈ જાય. ટિબેટન ગ્રંથો માટે પ્રયત્ન કરવામાં આવ્યો, પણ કોઈ ધીરતું નથી. ભાવનગરના મહારાજ જે અત્યારે મદ્રાસના ગવર્નર છે તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવે, પણ તે માટે પણ પૂરી લાગવગ હેય તોય આવવાનો સંભવ છે કે કેમ તે કલ્પનાતીત છે. છતાં પ્રયત્ન કરવામાં આવશે. શાંતિનિકેતનથી એક ચિત્રકાર અધ્યાપકભાઈ શ્રી કૃપાલસિંહ શેખાવત આવ્યા હતા. તેમણે મને કહ્યું કે આ માટે હું પ્રયત્ન કરીશ. મારી ઈચ્છા છે કે તેમને પત્ર લખું અને ભદંત શાંતિભિક્ષુ મહાશયને પણ પત્ર લખું. મને યાદ છે ત્યાં સુધી ભદંત શાંતિભિક્ષુનો તમે મારા ઉપરના કોઈ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. એટલે તમે તેમની સાથે પત્રવ્યવહાર કર્યો જ હશે. છતાંય હું તેમની સાથે પત્ર. વ્યવહાર કરીશ. કદાચ સભાગે મળે. જોકે સંભવ ઓછો છે છતાં પ્રયત્ન કરીશ. ખરી રીતે તો આવા સેટ ખરીદી લેવા જ જોઈએ. પણ કિંમત એટલી બધી છે કે અત્યારે એ મુશ્કેલ છે. ચીનના એલચીને એ વિષે પૂછતાં તેની કિંમત સાંભળી આકાશના તારા જ નજરે પડે છે. છતાં આપણું ઉપયોગી ગ્રંથે જે છૂટક મળી આવશે તો ચીની એલચી દ્વારા પ્રયત્ન કરવા ભાઈ બેલાણીને કહેલ છે. ચીની ભાષાની પાઠશાળા માટે પણ પ્રબંધ કરવા જણાવેલ છે. જરૂર મળી જ આવશે.' Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ] જ્ઞાનાંજલિ હમણાં એક લિસ્ટ કે જેમાં બુદ્ધિસ્ટ ત્રિપિટક ઉપર ચાઇનિઝ અનુવાદોની અકારાદિ ક્રમની યાદી છે તે જોવામાં આવ્યું છે. મેં તેની બે નકલા મગાવી છે. જો મળશે તેા મેાકલી આપીશ. આ યાદીમાં હીનયાન-મહાયાન તૈય શાખાનાં ત્રિપિટકેા ઉપર જે ચાઇનિઝ અનુવાદે છે તે ઉભયની યાદીને સમાવેશ થાય છે. તાંજુર-ખાંન્નુર યાદી મળી નથી. મળશે તે મેળવવા પ્રયત્ન કરીશ. ત્રિપિટકાની યાદીની તે। એક નકલ આવી જ છે. બીજી આવ્યે તમને મેકલીશ, નહિ તે। જે નકલ આવી છે તે મેાકલી આપીશ. આ યાદીમાં મુશ્કેલી એ છે કે બધાં ચાઇનિઝ નામેા છે અને મૂળ યાદીનું ઇંડેકસ માત્ર છે. મૂળ યાદીમાં દરેક ગ્રંથનું વર્ણન છે. પણ આ યાદીમાં તે માત્ર અકારાદિ ક્રમથી નામેા અને નંબર જ છે. મૂળ યાદી મળતી નથી, નહિ તેા મંગાવી લેત. તમે મેાકલાવેલી દશવૈકાલિકની પેાથીના અક્ષરા ધણા ઝીણા હેાઈ મઇક્રોફિલ્મમાં બરાબર નથી આવ્યા. પ્રાજેકટથી કે રીડરથી પણ એ વચાવા મુશ્કેલ છે, છતાં ભવિષ્યમાં એનું કરવામાં આવશે. ફિલ્મ તે લેવાઈ જ ચૂકી છે. ફિલ્મ લેવામાં એમ પણ બન્યું છે કે બીજી પ્રતિના ફેટા પ્રમાણેનુ ફાકસ રહેવાથી આના અક્ષરે બહુ જ ઝીણા આવી ગયા છે. ભાઈ ખેલાણી હમણાં બધી સામગ્રી લઈને અહીં આવી ગયેલ છે. હજી દિલ્હીમાં કેટલુ કે કામ બાકી છે તે પુરું કરી લેવાનું છે. નવા જે ભંડાર ખાલવામાં આવ્યા છે તેમાંથી એ દિવ્ય ચિત્રપટ્ટિ કાએ મળી આવી છે, જેમાં બન્ને બાજુએ મળીને ચાર બાજુમાં ત્રેસઠ શલાકા પુરુષનાં ચિત્રો છે. અને તે ઉપરાંત જે આચાયે' ગ્રંથ લખાવવાના ઉપદેશ આપ્યા તેમનું અને લખાવનાર શ્રાવક-શ્રાવિકાનું પણ ચિત્ર છે. પાટલી છસેા કે સાતસેા વર્ષો જૂની છે. પણ આખી પાટલી એટલી સચવાઈ છે કે જેની ભવ્યતા, રૂપનિર્માણુ, રંગ વગેરે જોતાં આંખેા ઠરી જાય છે. આ ચિત્રપટ્ટિકાઓના બ્લેક્સ-રંગીન બ્લાસ–બનાવી લેવામાં આવશે. એક કલ્પસૂત્રની પ્રતિ પણ સચિત્ર અતિ સુંદર છે. તેમાંથી પણ બ્લાસ બનાવી લેવામાં આવશે. માઇક્રોફિલ્મ તેા ઉતરાવી જ લઈશ. આવુ' ધણું ધણું અહીં છે. ૉ. એલ. આલ્સ અહીં આવી ગયા. જેસલમેરમાં ચાર દિવસ રહી ગયા. પાટણમાં પૂજ્યપાદ ગુરુદેવ અને વૃદ્ઘ ગુરુદેવની હાજરીમાં તેઓ મળી ગયા હતા. ત્યારબાદ તેમને સમાચાર મળી જ ગયા હતા કે તે પૂજ્ય ગુરુદેવા સ્વર્ગવાસી થઈ ચૂકયા છે, અને અત્યારે હું ભંડારાનુ` કા` કરી રહ્યો છું. એટલે એ વિદ્વાને બધી માહિતી મેળવી અને અહીં આવી ગયા છે. જર્મન વિદ્યાપીઠમાં અત્યારે સંખ્યાબધ વિદ્યાર્થી એ જૈન આગમસાહિત્ય, કથાસાહિત્ય આદિ ઉપર અધ્યયન કરી રહ્યા છે. તેમને ઉપયોગી થાય એ દૃષ્ટિએ ડૉ. આસડેફે ચઉપન્નમહાપુરિસચરિય', પઉમચરિય, દશવૈકાલિક ચૂર્ણિ અગસ્ત્યસિંહકૃત, જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ અને તેની ચૂર્ણિ વગેરે ઘણા ગ્રંથોના ફોટાએ પેાતાના કેમેરાથી લીધા છે. કેમેરે। પણ સરસ હતા, જોકે કેમેરાના ઉપયાગ કરવામાં તે મને કાચા લાગ્યા છે, કારણ કે આવી પ્રાચીન અને પીળી પડી ગયેલી વગેરે તાડપત્રીય અને કાગળની પ્રતિને કેટલા એકસ્પાઝ આપવે। વગેરે બાબતમાં પહેલેથી ચાક્કસ અખતરા ન કરેલા હેાય તે તેમાં એવરએકસપેાઝ વગેરે બની જાય છે, અને તે જ રીતે ડૉ. આšા માટે બન્યું છે. છતાં એક વાત છે કે જર્મનીમાં આવી ફોટોગ્રાફીને ઠીક કરી લેવાનુ સાધન હશે જ, જેથી તેમને આપણી જેમ નિરાશ થવાપણું ન પણ હેાય. અહીં'ના ભંડાર અને અમારું સદેશીય કાર્ય અને માઇક્રોફિલ્મિંગ એરેન્જમેન્ટ વગેરે જાણીને બહુ જ પ્રસન્ન થયા છે. અમે તૈયાર કરેલ ડિસ્ક્રિપ્ટિવ કેટલેાગ જોઈ ને અતિપ્રસન્ન થયેલ છે. અહીંનાં મંદિરે અને તેમાંનાં તારણા, સ્તંભ, મંડપ, શાલભ ંજિકાએ, નૃત્યકુમારિકા વગેરે જોઈ ને એ જે પૂર્ણ શબ્દ આ લોકો આવી વસ્તુઓનુ` મૂલ્યાંકન કેવુ સમજે છે. આપણું નિરીક્ષણુ ઉચ્ચારે તેથી આપણને લાગે કે Page #300 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર પત્રધારા [ ૨૧ કેવું છીછરું અને નિર્માલ્ય છે! આપણને ઘણી વાર એમ જ થઈ આવે છે કે આપણી જૈન પ્રજા જેમ શ્રદ્ધાભક્તિપૂર્ણ હૃદયવાળી છે તે રીતે તેનામાં આવી વિજ્ઞ દષ્ટિ ભળે તો તેનું અંતસ્તેજ કેવું ઝળહળી ઊઠે! પણ આજે આપણે ઐક્યની વાતો કરવા છતાં નિત નિત સાઠમારી કરીએ અને જડતા તરફ જઈએ ત્યાં આવા ભવ્ય જીવનઘડતરની આશાની ઝાંખી શી રીતે થાય ? આબુજીની કળા કરતાંય અહીંની શિલ્પકળામાં ડૉ. આસડોર્ફને વધારે માધુર્ય જણ્યું છે. ભાઈ જિતેન્દ્ર જેટલી અહીંથી અમદાવાદ પહોંચી ગયા છે. તેમણે ન્યાયકંદલી અહીંના ભંડારની ચાર પ્રાચીન પ્રતો સાથે મેળવીને તૈયાર કરી શુદ્ધિપત્રક તૈયાર કર્યું છે અને પાઠભેદો પણ લઈ લીધા છે. તેની એક નકલ કારબન પેપરવાળી તેમણે મને અર્પણ કરી છે. કિરણાલીની પ્રતિમાં મુદ્રિત કરતાં જે અધિક ભાગ અહીંની પ્રતિમાં હતો તેને ઉતાર કરી લીધું છે. તેની પણ કારબન નકલ આપણા છે. તમે સ્થિર થશે ત્યાં આ બધું તમને પહોંચાડીશ. શ્રીમાન જિનવિજ્યજી અહીં આવ્યા ત્યારે તેમણે ન્યાયસત્રાદિ ઉપરની અભયતિલકગણિએ રચેલી પંચપ્રસ્થાન ટીકાની કંપી કરાવી હતી. તે પણ અહી'ની પ્રતિ સાથે સરખાવીને ઠીક કરી લીધી છે. તેમણે કૅપી કરાવી ત્યારે કઈ કઈ પાનું મળેલ ન હતું. તે અમે અહીંનાં પ્રકીર્ણક પાનાંઓમાંથી શોધી કાઢ્યું હતું. તેની નકલ પણ ભાઈ જેટલીએ કરીને ગ્રંથમાં પૂર્તિ કરી લીધી. આની એક તાડપત્રીય નકલ સુરતમાં શ્રી હુકમમુનિજી મહારાજના ભંડારમાં છે. તેની નવી નકલ વિજયકમલસૂરિ જૈન પુસ્તકેદ્ધાર પંડે લખાવેલી જેનાનંદ પુસ્તકાલયમાં છે તે અહીંના સાથે મેળવી લેવાય તો એ કાર્ય સુદ થાય, એ ઈરાદે જૈનાનંદ પુસ્તકાલયના સંચાલક અને વિજયકમળસૂરીશ્વર પુસ્તકાર ફડના કાર્યકર્તાઓ દ્વારા મંગાવ્યું. પણ હું તેમની નજરે પુસ્તક સાચવવા માટે લાયક પુરવાર ન ઠર્યો એટલે એ વહીવટકર્તાઓએ મને તે પુરતક ના મોકલ્યું. આથી અત્યારે આ કાર્ય અધૂરું જ રહ્યું છે. વિજયકમસૂરીશ્વર પુસ્તકેદ્ધાર ફંડના કાર્યકર્તાઓ, નજરે મળે ત્યારે જે પોતાના કાર્ય અંગે મોટી વાતો કરે અને પોતાના રિપોર્ટમાં સાધુઓને પુસ્તક મંગાવવા આમંત્રણ આપે અને સાધુઓ મંગાવે ત્યારે તેમાં કશું ઠેકાણું ન હોય, એ કરતાં તો તેઓ પોતાના રિપોર્ટમાં આવાં ઉપહાસજનક આમંત્રણ વિધાન સાધુઓને ન આપે તો જ અને હાથીના ચાવવાના અને દેખાડવાના દાંત જેવી વાતો ન કરે તો જ શોભાસ્પદ લેખાય. અસ્તુ. સમિતિતની અહીંની પ્રતિની પ્રેસકોપી પૂર્ણ થવા આવી છે, જેથી તમને આનંદ થશે. આજે તો આટલેથી બસ કરું છું. કામકાજ લખશે. દેવદર્શનમાં સંભારશો. [“ જેન' સાપ્તાહિક, ૨૮ એપ્રિલ, અને ૫ મે, ૧૫] Page #301 -------------------------------------------------------------------------- ________________ વિશ્વની મહાવિભૂતિ શ્રી વિજ્યાનંદસૂરિવરને અક્ષરદેહ જ્યારે જ્યારે પ્રજાના જીવનમાંથી પ્રાણ ઊડી જઈ પ્રજા નિતિન બની જાય છે અને જ્યારે તેને સાચે જ એમ લાગે છે કે પોતે ઘોર અંધકારમાં ડૂબતી જાય છે, ત્યારે ત્યારે તેને પુનર્જીવન અથવા નવીન પ્રકાશ મેળવવા માટે પોતાની પ્રાચીન વિભૂતિઓ–અર્થાત અસ્ત પામી ગયેલ છતાં જીવતાજાગતા પૂર્વ મહાપુરુષ–ની ઝગમગતી જીવનજ્યોતિનું દર્શન કરવાની ઉત્કંઠા થાય છે. મહાપુરુષોની જીવનજ્યોતના પ્રવાહો સવંતોગામી હોઈ તેનું સંપૂર્ણ દર્શન વિવેકપુર સર કરવાનું આપણુ જેવા સાધારણ કોટિના દરેક મનુષ્ય માટે શક્ય નથી હોતું, એટલે એ તનું આછું આખુંય દર્શન આપણ સૌને થાય અને આપણું સૌમાં નવેસરથી નવચેતન પ્રગટે, એ ઉદ્દેશથી આપણા સૌની વચમાં વસતા પ્રાણવંતા પ્રજ્ઞાશાળી મહાપુરુષો અનેક ઉપાય યોજે છે. આપણા પૂર્વ મહાપુરૂષોએ સમ્યજ્ઞાન–સદ્વિદ્યાની પ્રાપ્તિ, સમ્યગ્દર્શન–સત્ય વસ્તુની ઓળખ અને સમ્યફચારિત્ર–સદ્ગણી જીવનની પ્રાપ્તિ માટે આજ સુધીમાં તિથિઓ, પ, કલ્યાણકમહોત્સ, અષ્ટાદ્વિકાઓ વિગેરે જેવા અનેક પ્રસંગે ઉપદેશ્યા-પ્રવર્તાવ્યા છે. એ જ મહાપુરુષોનું અનુસરણ કરી આજના યુગમાં પણ જયંતી, શતાબ્દી, જાહેર વ્યાખ્યાન આદિ જેવા અનેક શુભ પ્રસંગે ઊભા કરવામાં આવે છે, જેથી પ્રજાજીવનમાંથી ઓસરી ગયેલા બાહ્ય અને આત્યંતર જ્ઞાનાદિ ગુણોની ક્રમે ક્રમે પ્રાપ્તિ તેમ જ વૃદ્ધિ થાય. ચાલુ વર્ષે આપણી સમક્ષ વિશ્વવિખ્યાત મહાપુરુષ ન્યાયાંબોનિધિ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયાનંદસૂરિવર (પ્રસિદ્ધ નામ શ્રી આત્મારામજી મહારાજ)ની “શતાબ્દી ને પ્રસંગે ઉપસ્થિત થયે છે, જે અડગપણે એ મહાપુરુષને પુનિત પગલે ચાલનાર અને એમના જ-આજ્ઞાધારી પ્રભાવશાળીપટ્ટધર આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભસૂરિની અપૂર્વ ભક્તિ અને પ્રેરણાને પરિણામે જન્મે છે. જે મહાપુની શતાબ્દી ઊજવવાની છે તેમને લક્ષીને તેમના “સ્મારક ગ્રંથ” માં કાંઈ લખવાનું આમંત્રણ તેના ઉત્પાદક તેમ જ સંપાદક તરફથી મળે, પરંતુ જે મહાપુરુષને આપણે નજરે નિહાળ્યા ન હોય અથવા જે મહાપુરુષને નજરે જોવાનું સદ્ભાગ્ય આપણને પ્રાપ્ત થયું ન હોય, તેમના સંબંધમાં કાંઈ પણ લખવા પ્રવૃત્તિ કરવી એ એક દષ્ટિએ કૃત્રિમ ગણાય; તેમ છતાં બીજી દષ્ટિએ વિચાર કરતાં લાગે છે કે મહાપુરુષો પૂલ દેહે ભલે આ ફાની દુનિયાનો ત્યાગ કરી ગયા હોય તે છતાં તેઓ– સમ દેહે કહે, ચહાય અક્ષરદેહે કહ–સદાય આ જગતમાં જીવતા-જાગતા જ હોય છે, એટલે આપણે Page #302 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર પત્રધારા [ ૨૭૩ એ મહાપુરુષને તેમના અક્ષરદેહ ઉપરથી ઓળખવા પ્રયત્ન કરીએ તે કૃત્રિમતા નહિ ગણાય. સ્વર્ગવાસી ગુસ્કેવે પોતાના જીવનમાં જે અનેકાનેક સત્કાર્યો કર્યા છે, તેમાં એ મુદેવની ગ્રંથરચનાને પણ સમાવેશ થઈ જાય છે. તેઓશ્રીની ગ્રંથરચના પ્રતિપાદક શિલીની તેમ જ ખંડન-મંડનાત્મક એમ બન્યય પ્રકારની છે. એ ગ્રંથનો સૂક્ષ્મ રીતે અભ્યાસ કરનાર સહેજે સમજી શકે તેમ છે કે એ ગ્રંથની રચના કરનાર મહાપુરુષ કેવા બહુશ્રુત તેમ જ તત્ત્વગષક દષ્ટિએ કેટલા વિશાળ અને ઊંડા અભ્યાસી હતા ! વરસ્તુની વિવેચના કરવામાં તેમાંથી કેટલા ગંભીર હતા ! તેમ જ ખાસ ખાસ મહત્વના સારભૂત પદાર્થોનો વિભાગવાર સંગ્રહ કરવામાં તેમને કેટલું પ્રખર પાંડિત્ય વર્યું હતું ! ગુદેવની ગ્રંથરચનામાં તવનિર્ણયપ્રાસાદ, જેનતવાદ, અજ્ઞાનતિમિરભાસ્કર, નવતત્વ, જેનધર્મવિષયક પ્રશ્નોત્તર, ચિકા પ્રશ્નોત્તર, સમ્યક્ત્વશદ્વાર, પૂજ-સ્તવન–સઝાય–ભાવનાપદસંગ્રહ વગેરે ગ્રંથો પ્રધાન સ્થાને છે. આ બધાય ગ્રંથે એ ગુરુદેવે જનકલ્યાણાર્થે હિંદી ભાષામાં જ રચેલા છે, જેના અભ્યાસ અને અવલોકન દ્વારા દરેક સામાન્ય મનુષ્યો જેનધર્મ તેમ જ ઈતર ધર્મોનાં તત્તવોને અને તેના સારાસારપણને સહેજે સમજી શકે. સ્વર્ગવાસી ગુદેવની સર્વવ્યાપી યશકીર્તિને નહિ સહી શકનાર કેટલાક મહાનુભાવો, ઉપર જણાવ્યા પ્રમાણે એ ગુદેવે સંસ્કૃત-પ્રાકૃતાદિ ભાષામાં કે ગ્રંથની રચના ન કરતાં માત્ર હિંદી ભાષામાં જ બધા ગ્રંથની રચના કરી છે, એ કારણ આપી તેઓશ્રીમાં ખાસ ઊંડો અભ્યાસ ન હોવાની વાતો કરી આત્મસંતોષ મનાવે છે; એ વાતનો પ્રતિવાદ કરવા ખાતર નહિ પણ એ સ્વર્ગવાસી ગુરુદેવમાં વાસ્તવિક રીતે કેટલું ઊંડું જ્ઞાન, કેટલી પ્રતિભા અને કેટલું ગંભીર આલોચન હતાં, એ જાણવા માટે આપણે સહજ પ્રયત્ન કરીએ એમાં વધારે પડતું કશું જ નથી. સ્વર્ગવાસી ગુરૂદેવે રચેલા મુખ્ય મુખ્ય ગ્રંથની અમે ઉપર જે નામાવલી આપી ગયા છીએ, તેમાં જે સંખ્યાબંધ આગમ અને શાસ્ત્રોની વિચારણાઓ ભરેલી છે એ દ્વારા તેઓશ્રીના બહુશ્રુત પણની તેમ જ વિજ્ઞાન અને ઊંડા આલેચનની આપણને ખાતરી મળી જાય છે, તેમ છતાં આપણે તેઓશ્રીના સંગૃહીત જ્ઞાનભંડારો-પુસ્તકસંગ્રહો તરફ નજર કરીએ તો આપણને તેઓશ્રીના ગંભીર વિજ્ઞાનની સવિશેષ ઝાંખી થઈ જાય છે. સ્વર્ગવાસી ગુર્દેવના જ્ઞાનભંડારમાં તેમના સંશોધિત અનેકાનેક ગ્રંથો છે, તેમાં સન્મતિતક શાસ્ત્રની હસ્તલિખિત પ્રતિને એ ગુરુદેવે પોતે વાંચીને સુધારેલી છે. એ સુધારેલા પાઠોને મુદ્રિત સન્મતિતર્કના સંપાદકોએ તેની ટિપણીમાં ઠેકઠેકાણે સ્થાન આપ્યું છે. જે ગ્રંથના અધ્યયન માટે હજારો રૂપિયાનું ખર્ચ કરી નાખવા છતાંય આજે કઈ જૈન સાધુ ખરી રીતે એમાં પાર પડી શક્યા નથી, એ ગ્રંથનું વાચન-અધ્યયન, સ્થાનકવાસી જેવા અવિદ્યાપ્રધાન સમાજમાંથી આવેલ એક વ્યક્તિ, પોતાની સ્વયંપ્રતિભાને બળે સમતિતર્ક જેવાં શાસ્ત્રોની મહત્તાને સમજી, પોતાના જીવનની ટૂંક કારકિદી માં કરે એ કરતાં એ સ્વર્ગવાસી મહાપુરુષની પ્રતિભાનું અને તેઓશ્રીની વિજ્ઞાનશક્તિનું જ્વલંત ઉદાહરણ બીજું શું હોઈ શકે ? જે મહાપુરુષ આવા મહર્દિક ગ્રંથોના અધ્યયન-મનન માટે જીવતી પ્રકૃત્તિ કરે એ મહાપુરુષમાં તર્કવિદ્યાવિષયક સ્વયંપ્રતિભાજનિત કેટલું વિષદ પાંડિત્ય હશે એ સ્પષ્ટ . કરવાની આ ઠેકાણે આવશ્યકતા રહેતી નથી. પંજાબ દેશમાં આજે સ્થાન-સ્થાનમાં સ્વર્ગવાસી ગુરુદેવના વસાવેલા વિશાળ જ્ઞાનભંડારો છે. પંજાબ આખામાં દીપતા જ્ઞાનભંડારો જે કઈ હોય તો તે ગુદેવના વસાવેલા આ જ્ઞાનભંડારે જ્ઞાન. ૩૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ] જ્ઞાનાંજલિ જ દીપતા છે. એ ભંડારામાં સાર સાર પ્રથાના સગ્રહ કરવા આપણા ગુરુદેવે અથાગ પ્રયત્ન કર્યો છે. ન્યાયવિશારદ ન્યાયાચાય મહેાપાધ્યાય શ્રીમાન યાવિયાપાધ્યાયકૃત પાતંજલયેાગદર્શીન ટીકા, અનેકાંતવ્યવસ્થા આદિ જેવા અનેકાનેક અલભ્ય-દુČભ્ય પ્રાસાદગ્રંથાની નકલા આ ભંડારામાં વિદ્યમાન છે; આજે આ પ્રથાની નકલે બીજે કત્યાંય જોવામાં નથી આવતી. સ્વવાસી ગુરુદેવે પેાતાના વિહાર-પરિભ્રમણ દરમિયાન ગામ-ગામના જ્ઞાનભડારાની બારીકાઈથી તપાસ કરતાં જ્યાંથી મળી આવ્યા ત્યાંથી તે તે ગ્રંથેાના ઉતારા કરાવ્યા છે. અહીં આપણે માત્ર એટલું જ જોવાનું છે કે એ ગુદેવમાં અપૂર્વ સાહિત્યને પારખવા માટે કેટલી સૂમેક્ષિકા હતી! જો ગુરુદેવના ભંડારાને બરાબર બારીકાઈથી તપાસવામાં આવે તે તેમાંથી આપણે કેટલીયે અપૂતા જોઈ-તારવી શકીએ. સ્વવાસી ગુરુદેવ તેમના જમાનાના એક પ્રવ્ય-પૂછવા લાયક પુરુષ હતા, એટલે તેએાશ્રીને ગામેગામના શ્રીસંઘે। તરફથી તેમ જ વ્યક્તિગત રીતે પણ નાની કે મેટી દરેક બાબતના વિવિધ પ્રશ્નો પૂછવામાં આવતા. અને ત્યારે તેઓશ્રી તે તે પ્રશ્નોના જે ઉત્તરા આપતા (જેમાંના કેટલાક તે સમયના જૈન ધર્મ પ્રકાશ' માસિકના અંકો વગેરેમાં છપાયેલા છે), એ જોતાં આપણે તેએાશ્રીની ઉત્તર આપવાની પદ્ધતિમાં સ્થિતપ્રજ્ઞપણું, ઉદારતા, નિષ્પક્ષપાતપણું તેમ જ અનાગ્રહીપણું વગેરે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. કેટલાક એક જ વિષયના પ્રશ્નોના ઉત્તરા એ ગુદેવે પ્રશ્નકારની જિજ્ઞાસા, પરિસ્થિતિની યેાગ્યતા વગેરે ધ્યાનમાં રાખી એટલી ગંભીરતાથી તેમ જ યાગ્યતાથી આપ્યા છે કે જેમાં આપણને એ ગુરુદેવની સ્થિતપ્રજ્ઞતા તેમ જ અનાગ્રહીપણાને સહેજે ખ્યાલ આવી જાય છે. આ ઠેકાણે અમે ઉદાહરણ ખાતર—પર્યુષણામાં મહાવીર જન્મના દિવસે શ્રીફળ વધેરવાં એ શાસ્ત્રાક્ત છે કે કેમ? એ રિવાજ કાયમ રાખવા કે કેમ ? એ ચાલુ રિવાજ બંધ કરી શકાય કે નાહ? અને બંધ કરવા યેાગ્ય જણાય તે શે। મા લેવા ?—આ પ્રશ્નો સંબંધમાં સ્વર્ગવાસી ગુરુદેવે જે જુદા જુદા માર્ગદર્શોક ઉત્તર। આપ્યા છે ( જુએ, જૈન ધર્મ પ્રકાશ, ' પુસ્તક ૯, અંક ૮ અને ૧૦) તેમ જ તેમાં શ્રીસંધમાં કોઈ પણ પ્રકારને વિક્ષેપ ઊભા થવા ન પામે તે માટે જે માદન કરાવ્યું છે એ જોવાની માત્ર ભલામણ કરીએ છીએ. * અંતમાં, ટૂંકમાં અમે એટલું જ કહીએ છીએ કે જ્યારે જ્યારે પ્રજામાં ધાર્મિક તેમ જ નૈતિક નિશ્ચેતનતા પ્રગટે છે ત્યારે ત્યારે તેનામાં પ્રાણ પૂરવા માટે એકાદ અવતારી પુરુષ જન્મ ધારણ કરે છે, તેમ સ્વવાસી ગુરુદેવે અવતાર ધારણ કરી જૈન પ્રજામાં અનેક રીતે પ્રાણ પૂર્યાં છે. જે જમાનામાં તેએાશ્રીએ ગૂજરાતની ધરા ઉપર પગ મૂકયો ત્યારે જૈન સાધુઓની સંખ્યા અતિ અલ્પ હતી, તેમાં શાસ્ત્રજ્ઞા ગણ્યાગાંઠયા હતા, દેશ-વિદેશમાં જૈન સાધુએ પ્રચાર અતિવિરલ હતા; તેવે સમયે આ બધી બાબતમાં એ ગુદેવે પેાતાની પ્રતિભા દ્વારા સગીન ઉમેરા કર્યાં છે. એમની પ્રતિભાને બળે જ શ્રીમાન વીરચંદ રાધવજી ગાંધી ચિકાગેાની સર્વધ પરિષદમાં જઈ તે જૈનધર્મનાં તત્ત્વોને વિશ્વના મેદાનમાં રજૂ કરી શકયા છે. એ સ્વર્ગવાસી પરમપવિત્ર ગુરુદેવના અગમ્ય તેજને પ્રતાપે આપણે સૌ વમાન યુગને અનુરૂપ ધર્મસેવા, સાહિત્યસેવા અને જનસેવા કરવાનું બળ મેળવીએ એટલું ઇચ્છી વિરમીએ. कुण्ठाऽपि यदि सोत्कण्ठा, त्वद्गुणग्रहणं प्रति । षा भारती तह, स्वस्त्येतस्यै किमन्यया ? ॥ आचार्य हेमचन्द्र [ જૈનાચાય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ,' સ. ૧૯૯૨ ] Page #304 -------------------------------------------------------------------------- ________________ પૂજયપાદ દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજ મારા પરમ ઉપકારી પૂજ્યપાદ દાદાગુરુશ્રીનું જ્યારે પણ પુણ્ય સ્મરણ કરું છું ત્યારે, સાચા ગુરુના જ્ઞાન અને ચારિત્રના પ્રભાવનું વર્ણન કરતી રોજૂ મન ચાહ્યાવં શિષ્યઃ સદનસંસારા: એ કાવ્યપંક્તિ અંતરમાં ગુંજી ઊઠે છે, અને એની યથાર્થતા સમજાઈ જાય છે. સાચા ગુરુનું તો જીવન અને આચરણ જ શિષ્યની શંકાઓનું નિવારણ કરી દે છે. મેં મારા દાદાગુરુશ્રીમાં એક આદર્શ ધર્મગુરુ, વિદ્યાગુરુ અને દીક્ષાગુરુ તરીકે આ મહિમા પ્રત્યક્ષ અનુભવ્યો છે. એમની હાજરી માત્રથી -કેવળ એમનાં દર્શનથી જ-કંઈક શાસ્ત્રીય બાબતોના સંશાનું નિરાકરણ થઈ જતું, એટલું જ નહીં, જીવનસાધના અને ચારિત્રની આરાધનાને લગતી અનેક શંકા-કુશંકાઓનું પણ જાણે આપમેળે જ શમન થઈ જતું. આવા જીવનસિદ્ધ પ્રભાવક મહાપુરુષ હતા મારા પરમ પૂજ્ય દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ, આજે આ ઉંમરે અને છ દાયકા જેટલા દીક્ષા-પર્યાય પછી પણ લાગે છે કે આવા વાત્સલ્યમૂર્તિને શિરછત્ર તરીકે મેળવવામાં હું કેટલો બધે ભાગ્યશાળી હતો ! એમનું સ્મરણ અંતરને ગદ્ગદ બનાવી મૂકે છે, અને જાણે આજે પણ હું એમની આગળ બાળમુનિ હોઉં એવું સંવેદન ચિત્તમાં જગાડે છે. સાચે જ, તેઓશ્રીના મહાન ઉપકારની કઈ સીમા જ નથી. કુટુંબના સંસ્કારને લીધે અને ખાસ કરીને મારાં પ્રાતઃસ્મરણીય માતુશ્રીની હિતચિંતા અને પ્રેરણાને લીધે મારામાં જે કંઈ અલ્પ-સ્વલ્પ ધર્મસંસ્કારે પડ્યા હતા, અને દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની શ્રદ્ધાનું જે કંઈ સામાન્ય બીજારોપણ થયું હતું, તેને જ્ઞાન પાસના અને સંયમઆરાધનારૂપે જે કંઈ વિકાસ થયો, તે મારા પરમપૂજ્ય દાદાગુરુદેવ અને મારા પરમ પૂજ્ય ગુરુજી શ્રી ચતુરવિજયજી મહારાજની મારા પ્રત્યેની નિઃસીમ ધર્મકૃપાને પ્રતાપે જ. શીલ અને પ્રજ્ઞાથી સમૃદ્ધ એમના સ્ફટિક સમા નિર્મળ જીવનનું સ્મરણ અને આલેખન એક ધર્મમાર્ગદર્શક અને આત્મભાવપ્રેરક ધર્મકથા જ બની રહે છે. આપણું આસન્મોપકારી, ચરમ તીર્થકર, ભગવાન શ્રી મહતિ-મહાવીરવર્ધમાનવામીના શાસનમાં સમગ્ર જૈન આગમને દ્રવ્યાનુયોગ, ગણિતાનુયેગ, ચરણકરણનુયોગ અને ધર્મકથાનુગ, એમ ચાર * આ ગ્રંથના સંપાદકોની વિનતિથી પૂજ્ય મહારાજશ્રીએ આ “જ્ઞાનાંજલિ” ગ્રંથ માટે લખી આપેલ લેખ. Page #305 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ વિભાગમાં વહેંચીને એમાં ધર્મકથાનુયોગને પણ સમાવેશ કરવામાં આવ્યું છે, તે ઉપરથી પણ સમજી શકાય છે કે ધર્મની પ્રભાવનામાં અને આત્મસાધનામાં ધર્મકથાનું કેટલું મહત્ત્વ છે. જ્ઞાનયોગ, ધ્યાગ, કર્મયોગ અને ભક્તિગ, એ ચાર પ્રકારના યોગોમાંના ભક્તિયોગની જેમ, સામાન્ય બુદ્ધિના, એ છા ભણેલા, ભલા-ળા બાળ-જીવોને ગમ્મત સાથે જ્ઞાન આપીને એમને સરળતા અને સુગમતાપૂર્વક નીતિ, સદાચાર અને ધર્મની સમજૂતી આપવામાં ધર્મકથાનુયોગની ઉપયોગિતા અને ઉપકારકતા ઘણું વ્યાપક છે. મારા દાદાગુરુની જીવનકથા એ ધર્મબોધક એક પાવનકારી ધર્મકથા છે અહિંસા-સમભાવ-અનેકાંતવાદમૂલક વાત્સલ્યસભર સાધુતા જૈનધર્મો પ્રરૂપેલ આત્મસાધનાના રાજમાર્ગનો અને પૂજ્ય પ્રવર્તકજી મહારાજની અખંડ જીવનસાધનાનો વિચાર કરીએ છીએ તો એમ જ લાગે છે કે તેઓશ્રીમાં એ બને એકરૂપ બની ગયાં હતાં; અને તેથી તેઓનું જીવન જૈનધર્મ અને સંસ્કૃતિના એક સાચા પ્રતિનિધિ કહી શકાય એવા ધર્મપ્રભાવક પુરુષનું કે સ્વ-પર ઉભયનું કલ્યાણ સાધનાર મહર્ષિ સાધુ–સંતપુરુષનું આદર્શ જીવન હતું. જૈન તીર્થકરે અને મહર્ષિઓએ ભવભ્રમણના અંતને એટલે કે મોક્ષપ્રાપ્તિને આત્મસાધનાનું એટલે કે અધ્યાત્મસાધનાનું અંતિમ ધ્યેય માનીને, એના મુખ્ય ઉપાય તરીકે, જીવનમાં અહિંસાની સાધના અને પ્રતિષ્ઠા કરવાનું ફરમાવ્યું છે. અને અહિંસાને સિદ્ધ કરવાના મુખ્ય સાધન તરીકે સંયમ અને તપની આરાધનાને સ્થાન આપ્યું છે. વળી, આપણા શાસ્ત્રકાર ભગવંતોએ હવામાનં સામvi–શ્રમણજીવનનો સાર તો ઉપશમ એટલે કે શાંતિ અને સમતા છે–એમ કહીને ધર્મસાધનામાં સમતા કે સમભાવનું કેટલું મહત્વનું સ્થાન છે, એ સમજાવ્યું છે. આ રીતે વિચારીએ તો સમતા એટલે કે સમભાવની પ્રાપ્તિ એ જ આત્મસાધના કે ધર્મસાધનાનું ધ્યેય કે કેન્દ્ર બની જાય છે. ઉપરાંત, માનસિક અહિંસાના પાલનના અને સત્યના નાના-મેટા એક-એક અંશને શોધી કાઢવાના અને સ્વીકારવાના એક અમોઘ ઉપાય તરીકે જૈનધર્મે નયવાદ અને સ્વાદાદ એટલે કે અનેકાંતદષ્ટિની પ્રરૂપણા કરી છે. આ અનેકાંતવાદ એ આત્મસાધના અને તત્ત્વવિચારણાના ક્ષેત્રમાં જૈન દર્શનનું એક આગવું કહી શકાય એવું પ્રદાન છે. આ રીતે જૈનધર્મની સાધના–પ્રક્રિયામાં અહિંસા, સમભાવ અને અનેકાંતદષ્ટિ એ રત્નત્રયી કેન્દ્રસ્થાને બિરાજે છે, અથવા કહે કે એ પ્રક્રિયાનું એ જ અંતિમ સાધ્ય કે ધ્યેય છે. અને આત્મસાધનાની યાત્રામાં આગળ વધતાં વધતાં છેવટે એ ત્રણે એકરૂપ બની જાય છે; આનું જ નામ મોક્ષ એટલે કે ભવસાગરના છેડા. (ખરી રીતે એ ત્રણે એકબીજામાં એવાં તો એ તપ્રોત છે કે જે એ ત્રણમાંના ગમે તે એકની યથાર્થ અને જીવનસ્પશી સાધના કરવામાં આવે તો બાકીનાની સાધના પણ આપોઆપ થતી રહે; અને જે એકની પણ ઉપેક્ષા કરવામાં આવે તો બીજાની સાધનામાં ક્ષતિ આવ્યા વગર ન રહે.) અહિંસા, સમતા અને અનેકાંતદષ્ટિ : આત્મસાધનાના સાધનરૂપ તેમ જ સાગરૂપ આ ગુણસંપત્તિની અપ્રમત્ત આરાધનાની દૃષ્ટિએ જ્યારે મારા દાદાગુરુશ્રીની સંયમસાધનાનો વિચાર કરવામાં આવે છે, ત્યારે એમ જ લાગે છે કે એ ત્રણેનો પવિત્ર ત્રિવેણીસંગમ એમના જીવનમાં સાવ સહજપણે સધાયે હતો; અને તેઓએ શ્રમણજીવનનો એક શ્રેષ્ઠ આદર્શ પિતાની સદા અપ્રમત્ત ધર્મ સાધના દ્વારા જીવી બતાવ્યો હતો, એ મેં પ્રત્યક્ષ જોયું છે. એમની આવી સિદ્ધિ આગળ મસ્તક નમી જાય છે. અહિંસા તે શ્રમણ-જીવનનું મહાવત જ છે; અને પૂરી જાગૃતિ રાખવામાં આવે તો જ એનું પાલન થઈ શકે છે. એકેન્દ્રિય અને કીડી-કુંથુઆ જેવા સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવોથી લઈને તે કુંજર સુધીના કોઈ પણ જીવને જરા પણ કિલામણ ન થાય, અને માનવીની તો લાગણી પણ ન દુભાય, Page #306 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ [ ૨૭૭ આવી રીતે આહાર, નિહાર અને વ્યવહાર ગોઠવવામાં આવે એ આ મહાવ્રતની રક્ષા માટે જરૂરી છે. પૂજ્ય પ્રવર્તકજી મહારાજ આ માટે તો સતત જાગ્રત હતા, અને જાણે-અજાણે પણ કઈ દોષ કે અતિચારનું સેવન ન થઈ જાય એની પણ પૂરેપૂરી સાવચેતી રાખતા હતા; પણ આ મહાત્રત અંગે એમની વિશેષતા મેં તેઓશ્રીની કરુણપરાયણતામાં જોઈ છે. કોઈનું જરા પણ દુઃખ જુએ કે એમનું હૈયું કરુણાભીનું થઈ જતું–બીજાનું કષ્ટ એમનાથી જોઈ શકાતું જ નહીં. અને આ પ્રસંગે, સંકટમાં આવી પડેલા પ્રત્યે સહાનુભૂતિ બતાવીને, એને દિલાસો આપીને કે બીજા કોઈને એને સહાયતા કરવાની પ્રેરણું કરીને જ સંતોષ ન માનતાં, તેઓ જાતે જ કંઈ પણ કરતા ત્યારે જ એમને સંતોષ થો; અને એ વખતે પોતે વૃદ્ધ છે, જ્ઞાનવૃદ્ધ છે કે ચારિત્ર છે, એ કઈ વિચાર એમને ન આવતો. પિતાના કે બીજા સમુદાયનો કે નાના-મોટાનો ભેદ રાખ્યા વગર બિમાર સાધુઓની તેઓ સમાનભાવે અને લાગણીપૂર્વક વૈયાવચ્ચ કરતા એ તો ખરું જ, પણ એમની પાસે આવેલ કે કામ કરતા કે ઝહર માંદગીમાં આવી પડે તો એની સંભાળ રાખવાનું પણ તેઓ ન ચૂકતા. અને એમની પવિત્ર નિશ્રામાં કામ કરતા લહિયાઓના તો તેઓ હેતાળ શિરછત્ર જ હતા. એમને જરા પણ અસુખ ઉપજતું તો તેઓ બેચેન બની જતા, અને એ મુશ્કેલીનું નિવારણ થાય ત્યારે જ તેઓ નિરાંત અનુભવતા. પૂજ્ય દાદાગુરુશીનો વૈયાવચ્ચન અને દયાળુતાનો આ ગુણ અતિ વિરલ હતો. ઉંમર વૃદ્ધ થઈ શરીર અશકત બની ગયું અને આંખોનું તેજ પણ અંદર સમાઈ ગયું, છતાં એમનો આ ગુણ જરાય ઓછો થયો ન હતો. આવી સ્થિતિમાં પણ લાકડીને ટેકે કે કેઈને સહારે ઉપાશ્રયમાં માંદા થયેલ સાધુઓ કે લહિયાઓ પાસે જઈને એમને સુખપૃછા કરતા અને એમના માથે અને શરીરે વાત્સલ્યપૂર્વક હાથ ફેરવતા મેં અનેક વાર જોયા છે. આવા તો કેટલાય પ્રસંગે મારા સ્મરણમાં સંઘરાયેલા પડયા છે. એની યાદ આવતાં, એમની અહિંસકતા અને કરુણાળુતાના વિચારથી, અંતર ગદ્ગદ બની જાય છે. આ બધું તેઓને એટલા માટે સાવ સહજપણે સાધ્ય બની શકહ્યું કે એમના નાનો અંશમાત્ર ન હતો અને જીવમાત્ર પ્રત્યે એમના હૃદયમાં વાત્સલ્યનો અખૂટ કરો સતત વહ્યા જ કરતો હતો. મિત્ત કે સમૂહુ એ જિનેશ્વદેવનો સંદેશ એમના રોમરોમમાં ધબકતો હતો. જેવી નિર્મળ તેઓશ્રીની અહિંસા મહાવ્રતની આરાધના હતી, એવી જ ઉત્તમ એમની સમતાની સાધના હતી. એમ લાગે છે કે સમતા કે સમભાવનું અમૃત તો એમના જીવનના અણુઅણુમાં સિંચાયેલું હતું; સમતાના તો તેઓ સાગર જ હતા. તેથી જ નિંદાથી ન ક્યારેય અકળાવું, સ્તુતિથી ન કદી ફુલાવું અને વેર-વિરોધના વિનાશકારી વમળમાં કઈ દિવસ ન અટવાવું–આવી સ્થિતપ્રજ્ઞતા તેઓને સહજપણે સિદ્ધ થઈ હતી. અંદરથી મનનું કે તનનું કોઈ દુઃખ જાગી ઊઠયું હોય કે સંધ, સમાજ કે કઈ વ્યક્તિ નિમિત્તે બહાર ઝંઝાવાત જાગી ઊઠડ્યો હોય, છતાં મારા દાદાગુરુશ્રીને, હિમાલયની જેમ એ બધાથી અવિચલિત અને અસ્કૃષ્ટ રહીને, પ્રશાંતપણે, સ્વસ્થતાપૂર્વક અને અપ્રમત્તભાવે સંયમની આરાધના કરતા મેં જોયા છે. વળી, કેઈ બાબતમાં કોઈ એમને પોતાના વિરોધી માની લે તો, એમ થતું અટકાવવું એમના હાથની વાત ન હતી, પણ તેઓ પોતે તો કોઈ પ્રત્યે આવી અણગમાની કે તિરસ્કારની લાગણી ન ધરતા; અને સંસારમાં પ્રવર્તતા કપાય આદિ ક્ષદ્ર ભાવોનો વિચાર કરીને સામાના દોષને પણું વીસરી જતા. તેઓની ક્ષમાશીલતા આદર્શ હતી; તેઓ સાચા અર્થમાં ક્ષમાશ્રમણ હતા. એમણે સમભાવ એ કેળવી જાણે હતો કે એમાં મારા-તારાને ભેદ દૂર થઈ ગયો હતો. તીર્થકર ભગવંતનું સમરાણ સમા હો–સાચા શ્રમણ થવું હોય તો સમતા Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ] જ્ઞાનાંજલિ કેળવવી જ જોઈએ—એ વચન પૂજ્ય દાદાગુરુશ્રીના અંતરમાં બરાબર વસી ગયું હતું. અને તેથી સમભાવની ક્યારેય ઉપેક્ષા ન થઈ જાય, એની તેઓ સદા સાવધાની રાખતા હતા. સમતાની આવી લબ્ધિ મેળવીને તેઓશ્રી સાચા શ્રમણ બન્યા હતા અને, અહિંસા અને સમતાની જેમ અનેકાંતદષ્ટિ એટલે કે સ્યાદ્વાદ અને નયવાદનો મહિમા એમના જીવનમાં તાણ-વાણની જેમ વણાઈ ગયો હતો; કારણ કે તેઓ સત્યના એક-એક અંશના ખપી હતા; અને મતાગ્રહ કે સાંપ્રદાયિક સંકુચિતતાને કારણે સત્યના કોઈ પણ અંશની જાણતાં કે અજાણતાં ઉપેક્ષા થઈ જાય એ એમને કઈ રીતે મંજુર ન હતું. તેથી જ તેઓ “માતે સાચું” એવી હઠાગ્રહી મનોવૃત્તિથી દૂર રહીને “સાચું તે મારુ” એવી ગુણગ્રાહક અને સત્યઉપાસક દૃષ્ટિને અપનાવી શક્યા હતા, અને બધા ધર્મોના સારા સારા અંશને આદર કરી શકયા હતા. શાસ્ત્રાભ્યાસ અને શાસ્ત્રોના ઉદ્ધારના કાર્યમાં પણ તેઓ મારા-તારાપણુના ભેદભાવથી મુકત બનીને, હંસ-ક્ષીરનીર ન્યાયે, હમેશાં સાર ગ્રહણ કરતા રહેતા હતા, અને કોઈ પણ ધર્મ, પંથ કે સંપ્રદાયની નિંદાથી સદા દૂર રહેતા હતા સર્વ સTfમ સામ્ય –વિશ્વમાં સત્ય એ જ સારભૂત તવ છે—એ શાસ્ત્રવાણીનું હાર્દ તેઓ પૂરેપૂરું સમજી ગયા હતા, અને તેથી સત્યની ઉપાસના માટે સદા તત્પર રહેતા કાયાને, રાગ-દ્વેષને કે કલેશકર મુમતને વશ થયા કે સત્ય ખંડિત થયા વગર ન રહે. બીજાની વાતને એની દૃષ્ટિથી સમજવાનો પ્રયત્ન ન કરીએ તોપણ સત્યની ઉપાસનાને આંચ આવી જાય. આટલા માટે તેઓ એક અપ્રમત્ત આત્મસાધક સંતની જેમ, પોતાની જાતને આવી બાબતોથી સદા બચાવી લઈને સત્યની શોધને આનંદ અનુભવતા રહેતા હતા. એમ જ કહેવું જોઈએ કે પૂજ્ય દાદાગુરુશ્રીનું જીવન જીવતા અનેકાંતવાદના એક જવલંત ઉદાહરણરૂપ હતું; એમના જીવન અને વ્યવહારમાંથી જાણે વગર બધે અનેકાંતદષ્ટિને જીવનસ્પણ બોધપાઠ મળી રહેતો હતો. આ રીતે અહિંસા, સમભાવ અને અનેકાંતવાદની જીવનમાં એકરૂપતા સાધવાને લીધે પૂજ્ય દાદાગરશ્રીના જીવનમાં ગનીએટલે કે મન-વચન-કાયાની પ્રવૃત્તિની એકરૂપતા અતિસહજપણે જ સધાઈ ગઈ હતી. વિચારવું કંઈક, બેલવું કંઈક અને વર્તન-વ્યવહાર કંઈક એવો ચિત્તની અસ્થિરતા કે મલિનતા દર્શાવતો વિસંવાદ ક્યારેય એમનામાં જોવામાં નથી આવ્યો. ગીતાર્થ, સંઘસ્થવિર અને શાસનપ્રભાવક મહાપુરુષ કેવા હોઈ શકે, એ તેઓશ્રીના જીવનમાંથી બરાબર સમજી શકાતું હતું. તેઓ એવા શાંત, ધીરગંભીર, કઠાડાહ્યા, ઓછાબોલા અને હેતાળ હતા કે એમના પરિચયમાં આવનાર નાની-મોટી વ્યક્તિ–એમાં ચતુર્વિધ સંઘમાંની ગમે તે વ્યક્તિનો કે બીજી પણ ગમે તે વ્યક્તિનો સમાવેશ થતો–ના અંતરનાં દ્વાર એમની પાસે ઊઘડી જતાં; પોતાની ભૂલની કબૂલાત કરવામાં એવી વ્યક્તિને એક પ્રકારની નિરાંત થતી. અને પૂજ્ય દાદાગુરુશ્રી તરફથી પણ એને એવી મધ્યસ્થ, શાણી અને શક્તિ મુજબની સલાહ કે આજ્ઞા મળતી કે એનું જીવન પલટાઈ જતું. કેઈની કંઈ ક્ષતિ જાણવામાં આવી હોય, અને ક્યારેક એ વ્યક્તિ પૂજ્ય દાદાગુરુશ્રીને પોતાના વિરોધી માનીને તેઓશ્રીનો અવર્ણવાદ કરતી હોય, તો પણ એની એ ખામીનું ઉચ્ચારણ કરવાનું કેવું ? ગમે તે વ્યક્તિની ભૂલ એમના સાગર સમા ગંભીર અંતરના ઊંડાણમાં સદાને માટે સમાઈ જતી. મતલબ કે કોઈ પણ પ્રસંગે, કષાય અને કલેશને કારણે કર્મબંધન થઈ જાય અને પોતાનો આત્મા હળુકર્મી અને અલ્પસંસારી બનવાને બદલે ભારેકમ અને ભવાભિનંદી ન બની જાય એની જ તેઓશ્રી સતત ચિંતા સેવતા અને એ માટે સદા પ્રયત્નશીલ રહેતા. ગાયભુત્તિઃ જિન મુવિ કે સમભાવમવિ * ચાવવામનઃવર્ષે યોજઃ (તાવાર્થસૂત્ર) Page #308 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ (ર૭૯ નવા ન મુ વંદે—એ ભગવાન વિતરાગ તીર્થંકરદેવની વાણીને તેઓએ બરાબર અંતરમાં ઉતારી હતી. અને તેથી તેઓશ્રીનું જીવન એક સાચા સંતપુરુષનું જીવન બની શકવ્યું હતું. જીવનસંબંધી કેટલીક વિગતો હવે દાદાગુરુશ્રીના જન્મ, માતા-પિતા, દીક્ષા વગેરેની કેટલીક વિગતો જોઈએ :– તેઓશ્રી વડોદરાના રહેવાસી હતા. વિ. સં. ૧૯૦૭માં તેઓનો જન્મ થયો હતો. તેઓની જ્ઞાતિ દશા શ્રીમાળી હતી. સંસારી અવસ્થામાં તેનું નામ છગનલાલ હતું. તેઓ પરિણીત હતા, પણ એમનું અંતર તો સંયમમાર્ગની જ ઝંખના કરતું હતું, એટલે ઘરમાં રહ્યા છતાં તેઓ જળકમળ જેવું અલિપ્ત જીવન જીવવાનો પ્રયત્ન કરતા હતા; અને સંસારી મટી લાગી ક્યારે બનાય, એની રાહમાં હતા. શાહ છોટાલાલ જગજીવનદાસ પણ વડોદરાના વતની હતા. અને એમનું મન પણ વૈરા ગ્વાભિમુખ હતું. બે સમાનધમ જીવો વચ્ચે સહેજે ધર્મનેહ બંધાઈ ગયો. અને વૈરાગ્યભાવના ઉત્કટ બનતાં, વિ. સં. ૧૯૩૫ની સાલમાં, જ્યારે છગનલાલ અઠ્ઠાવીસ વર્ષની ભરયુવાન વયમાં હતા ત્યારે, બને મિત્રો, પરમપૂજ્યપાદ, શાસનરક્ષક, પંજાબદેશદ્ધારક, ન્યાયાંનિધિ, અજ્ઞાનતિમિરતરણિ આચાર્યદેવ શ્રી ૧૦૦૮ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી ( પ્રસિદ્ધ નામ શ્રી આત્મારામજી) મહારાજશ્રીન ચરણોમાં જઈ પહોંચ્યા. પૂજ્ય આત્મારામજી મહારાજ મહાપ્રતાપી અને જ્ઞાન અને ચારિત્રની સાક્ષાભૂર્તિ હતા. એમનું તેજ, બલ અને પરાક્રમ સૂર્ય જેવું અપૂર્વ હતું; અને પંજાબમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનધર્મના પુનરુદ્ધારનું ભગીરથ કાર્ય કરીને તેઓ જૈનધર્મના મહાપ્રભાવક જ્યોતિર્ધર બન્યા હતા. આવા ધર્મની જાજવલ્યમાન મૂર્તિ સમા મહાપુરુષના વરદ હસ્તે, વિ. સં. ૧૯૩૫ના ભાવ વદિ ૧૧ના રોજ, બંને મિત્રોએ પ્રત્રજ્યા અંગીકાર કરી. છગનલાલનું નામ મુનિ કાંતિવિજયજી અને છોટાલાલનું નામ મુનિ હું સવિજયજી રાખવામાં આવ્યું. મુનિ કાંતિવિજ્યજીની દીક્ષા પૂજ્ય મુનિરાજ શ્રી લક્ષ્મીવિજયજી મહારાજશ્રીના શિષ્ય તરીકે થઈ હતી, પરંતુ પાંચ વર્ષ બાદ એમની વડી દીક્ષા થઈ તે વખતે પૂજ્યવર્ય શ્રી લક્ષ્મીવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા હતા, એટલે તેઓને પૂજ્યપાદ શ્રી આત્મારામજી મહારાજના શિષ્ય બનાવવામાં આવ્યા. સાધુજીવનના આચારનું તેઓ ખૂબ સજાગપણે પાલન કરતા હતા, અને એમાં ખામી ન આવે એનું પણ પૂરેપૂરું ધ્યાન રાખતા હતા, છતાં શ્રમણુધર્મની જવાબદારીને તેઓ એટલી મોટી સમજતા હતા કે મુનિપદનું પાલન બરાબર થઈ શકે તો તેથી જ તેઓ પૂર્ણ સંતુષ્ટ હતા. એટલે તેઓશ્રીએ ક્યારેક કોઈ પદવીની ચાહના કરી ન હતી, એટલું જ નહીં, એનાથી હમેશાં દૂર જ રહેતા હતા. છેવટે ૫૦ વર્ષની ઉંમરે વિ. સં. ૧૯૫૭માં, પાટણના શ્રીસંધના અને સમુદાયના આગ્રહને કારણે, તેઓએ પ્રવર્તક પદવીને સ્વીકાર કર્યો હતો. આ પદવી પછી ૪૧ વર્ષ સુધી સાવ નિર્મા, ભાવે, કેવળ ધર્મ કર્તવ્યની બુદ્ધિથી અને કર્મોની નિર્જરા કરવાની વૃત્તિથી, વિવિધ રીતે શાસન, શ્રીસંધ અને સમાજની સેવા કરીને, ત્રેસઠ વર્ષ જેટલા સુદીર્ઘ સમય સુધી નિર્મળ ચારિત્રનું પાલન કરીને, ૯ વર્ષની પરિપકવ વયે, વિ. સં. ૧૯૯૮ના અષાડ સુદિ ૧૦ને દિવસે, પાટણમાં તેઓશ્રી સ્વર્ગવાસી થયા. આ પહેલાં બે વર્ષ અગાઉ મારા પરમ ઉપકારી ગુરુશ્રી સ્વર્ગવાસી બન્યા હતા. ઉપરાઉપરી વડીલોનું શિરછત્ર દૂર થઈ જવાથી હું એક પ્રકારની નિરાધારતા અનુભવી રહ્યો. પણ છેવટે સંગોની વિયોગાન્તતાને વિચારીને અને મુખ્યત્વે પૂજ્ય દાદા છે જોગાનુજોગ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ પણ વડોદરાના વતની હતા, અને એમનું નામ પણ છગનલાલ હતું. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] જ્ઞાનાંજલિ ગુરુશ્રી અને ગુરુશ્રીએ આપેલ ત્યાગ-વૈરાગ્યના બળે મેં મારા મનને રવસ્થ કરવાનો અને યથાશક્તિ સંયમમાર્ગની આરાધના કરવા સાથે જ્ઞાનભકિત અને અધ્યયન-સંશોધનની સાધના દ્વારા ચિત્તને એકાગ્ર અને ગ્લાનિમુક્ત કરવાનો પ્રયત્ન કર્યો. શાસનના પ્રાણ સમા અને જૈન સંસ્કૃતિના અમૂલ્ય વારસા સમા આપણું પ્રાચીન શાસ્ત્રગ્રંથ તેમ જ આપણા દેશના પ્રાચીન સાહિત્યની સાચવણી, એના સંશોધન-સંપાદન અને જ્ઞાનભંડારોની સુવ્યવસ્થા અને સ્થાપનાનું કામ મારા આ બંને ઉપકારી વડીલને કેટલું પ્રિય હતું, તે કેવળ હું કે અમારા સમુદાયનાં સાધુ-સાવીઓ જ નહીં, પણ તેઓના પરિચયમાં આવનાર જૈન-જૈનેતર વિકાને પણ સારી રીતે જાણે છે. મારે કહેવું જોઈએ કે જ્ઞાનસેવા અને જ્ઞાનોદ્ધારના તેઓના આ વારસાએ મને જીવનમાં ખૂબ સધિયારો આપ્યો છે, અને મારા ચિત્તને સદા પ્રસન્ન રાખ્યું છે. એક અદનો વારસદાર પોતાના વડીલે કે પૂર્વપુરુષ પાસેથી આથી વધારે સારો વારસો મેળવવાની શી અપેક્ષા રાખી શકે ? મને તો એમ જ લાગે છે કે આજે પણ એ બન્ને પુણ્યચરિત પૂજ્યની કૃપા મારા ઉપર સતત વરસી રહી છે. જ્ઞાનેદ્ધારનું કાર્ય પૂજ્ય દાદાગુરુશ્રી શાસ્ત્રોદ્ધારના કામમાં એવા તો ઓતપ્રોત બની ગયા હતા કે જાણે એ એમનું જીવનકાર્ય કે એમને જીવન-આનંદ જ ન હોય ! પૂર્વાચાર્યો અને અન્ય વિદ્વાનોએ મહાશ્રમ અને સાધનાપૂર્વક રચેલ પ્રાચીન-અર્વાચીન સ્વદર્શનના કે ઇતર ગ્રંથોની રક્ષા, એના મૂલ્યાંકન, લેખન આદિ બાબતમાં તેઓ ખૂબ ઊંડા ઊતર્યા હતા. એમની આવી અવિહડ જ્ઞાનપ્રીતિને લીધે જ આજથી આશરે પોણોસો વર્ષ પહેલાં (વિ. સં. ૧૯૫૨માં) વડોદરામાં શ્રી આત્માનંદ જેન જ્ઞાનમંદિરનીઅને કેટલાંક વર્ષે છાણીમાં છીણી જ્ઞાનભંડારની સ્થાપનાની પ્રેરણા આપી હતી. આ જ્ઞાનભંડારોમાં નવ હજાર ઉપરાંત ગ્રંથેનો સંગ્રહ છે, જેમાં તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલી, એમ બંને પ્રકારની પ્રતો છે. એમાં પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, રાજસ્થાની, ગુજરાતી આદિ ભાષામાં રચાયેલ શાસ્ત્રીય ગ્રંથો ઉપરાંત વ્યાકરણ, કાવ્ય, કેષ, છંદ, અલંકાર, નાટક, આયુર્વેદ, શિલ્પ, જ્યોતિષ જેવા વિવિધ વિષયના તેમ જ જુદાં જુદાં દર્શને આવરી લેતા ગ્રંથોનો વિપુલ અને બહુમૂલ સંગ્રહ છે. આ ભંડારોમાં આવી નિર્ભેળ જ્ઞાનોપાસનાની વ્યાપક દૃષ્ટિએ જ ગ્રંથેનો સંગ્રહ કરવામાં આવેલ હોવાથી એ દેશ-વિદેશના જૈન અને જૈનેતર વિદ્વાનોને માટે સમાન રીતે ઉપયોગી અને ઉપકારક બની શક્યા ૧. આ જ્ઞાનમંદિરની સ્થાપના અંગે પ્રોસિડિંગ બુકમાં જે નોંધ સચવાઈ રહી છે, તે નીચે મુજબ છે : અહ. પરમપૂજ્ય જૈનધર્માચાર્ય ૧૦૦૮ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી-આત્મારામજી મહારાજ કૈલાસવાસી થવાથી તેમની યાદગીરી રાખવા માટે વડોદરામાં થયેલી જાહેરસભા-સં. ૧૯૫રના જેઠ સુદિ ૧૧ રવિવાર તા. ૨૧ જૂન સને ૧૮૯૬ના રોજ પૂજ્ય મુનિરાજ શ્રી કાંતિવિજયજી મહારાજની અધ્યક્ષતામાં જૈનો (અ) જૈનેતરો, વડોદરા શહેરમાં વિદ્યાધિકારી, વિદ્વાનો, નાગરિકોની જાહેરસભા જાનીશેરીની પૌષધશાળામાં મળી હતી. તે સભામાં તે વખતના પૂજ્ય મુનિરાજ શ્રી કાંતિવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રી આત્મારામજી મહારાજના નામથી ફ્રી જૈન લાયબ્રેરી સ્થાપવામાં આવે તે તેમાં મગનલાલ ચુનીલાલ વૈધે પોતાને સરકારમાંથી શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ મહારાજે કુમારપાળપ્રબંધનું ભાષાંતર તેમના ફરમાન મુજબ કરવાથી પરિતોષિક-ઇનામ દાખલ ભળેલી રકમમાંથી રૂ. ૫૦૧) આપવાની ભાવના તેમના પિતાશ્રીની સંમતિથી દર્શાવી તે વધાવી લેવામાં આવી, અને આત્માનંદ જૈન જ્ઞાનમંદિરની સ્થાપનાનો નિર્ણય કરવામાં આવ્યો.” Page #310 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ [ ૨૮૧ છે. પ્રાચીન ગ્રંથોનો આ ઉત્તમ સંગ્રહ કરવા ઉપરાંત બીજું મહાન કાર્ય તેઓએ એ કર્યું કે જે ગ્રંથની પ્રતિઓ અન્યત્ર અપ્રાપ્ય, અતિવિરલ કે જીર્ણશીર્ણ હતી, એવા જૈન-જૈનેતર સંખ્યાબંધ ગ્રંથની પોતાની જાત દેખરેખ નીચે, કુશળ લહિયાઓને હાથે, નકલે કરાવી હતી. એક જમાનામાં તેઓશ્રીના હાથ નીચે એકીસાથે પચીસ-પચીસ, ત્રીસ-ત્રીસ લહિયાઓ કામ કરતા હતા. એ દશ્યનું આજે પણ સ્મરણ થઈ આવતા જાણે એમ જ લાગે છે કે કોઈ જ્ઞાનધારક મહર્ષિ જ્ઞાનોદ્ધારની એક મહાશાળા ચલાવી રહ્યા છે, અને એમાં પોતાની સર્વ શક્તિનું સિંચન કરી રહ્યા છે. વળી, પ્રાચીન ગ્રંથના સંગ્રહ અને રક્ષણ માટે જેમ તેઓએ નવા જ્ઞાનભંડા સ્થપાવ્યા હતા, તેમ જૂના જ્ઞાનભંડારોને વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે પણ ખૂબ જહેમત ઉઠાવી હતી. પાટણ, લીંબડી આદિમાં રહેલા ભંડારે તેઓની આવી જ્ઞાનભકિતની કીર્તિગાથા બની રહે એમ છે. અને પાટણમાં નવું સ્થપાયેલ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર તે, પાટણના સંખ્યાબંધ અવ્યવસ્થિત બની ગયેલ ગ્રંથભંડારોના સુવ્યવસ્થિત મહાભંડારરૂપ બની ગયેલ હોવાથી, જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-વિદેશના અભ્યાસીઓ માટે જ્ઞાનતીર્થ સમાન બની ગયેલ છે. આ જ્ઞાનમંદિરની સ્થાપનામાં પૂજ્ય દાદાગુરુદેવે જે ઝંખના સેવી હતી અને પ્રેરણા આપી હતી તે સૌકોઈને માટે દાખલારૂપ બની રહે એમ છે. નવા જ્ઞાનભંડારોની સ્થાપના અને જૂના જ્ઞાનભંડારોની સુરક્ષાની સાથે સાથે જ પ્રાચીન શાસ્ત્રગ્રંથોના ઉદ્ધાર તરફ પણ તેઓશ્રીનું પૂરેપૂરું ધ્યાન હતું. અને એટલા માટે આવા ગ્રંથોના સંશોધન –સંપાદન અને શુદ્ધીકરણ માટે તેઓ જાતે કામ કરતા અને બીજાઓને પ્રેરણા આપતા. ભાવનગરની શ્રી જેન આત્માનંદ સભા તરફથી પ્રસિદ્ધ થતી શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાલા, પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી જેને ઐતિહાસિક ગ્રંથમાલા વગેરેના સંચાલન અને વિકાસ માટે તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહેતા હતા. આ કાર્યમાં પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ, પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયદાનસૂરિજી મહારાજ, પૂજ્યપાદ શ્રી હંસવિજયજી મહારાજના સુશિષ્ય મુનિવર શ્રી દેલતવિજયજી આદિ ઘણાનો ફાળો છે, છતાં આ ગ્રંથમાળાને એની શરૂઆતથી જ જીવિત રાખવામાં મારા પૂજ્ય દાદાગુરુશ્રીને અને પૂજ્ય ગુરુશ્રીને ફાળો અતિ મહત્ત્વનો અને મોટો છે, એ સત્ય હકીકત છે. અહીં એક વાત તે સમજી જ લેવાની છે કે પૂજ્ય દાદાગુરુશ્રીની જ્ઞાનોદ્ધારની કે શાસનપ્રભાવનાની દરેકેદરક પ્રવૃત્તિમાં, કાયાની છાયાની જેમ, મારા પૂજ્ય ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજનો હમેશાં ધર્મપુરુષાર્થભર્યો ઘણો મોટો ફાળો રહેતો. આ ઉપરથી સૌhઈને નિશ્ચિતરૂપે લાગશે કે ગુરુ-શિષ્યની આ જોડીએ જ્ઞાનોદ્ધારના પુણ્યકાર્યની પાછળ જ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. મારામાં શાસ્ત્રસંશોધનની જે કંઈ અતિ અલ્પ-સ્વલ્પ છૂર્તિ કે દૃષ્ટિ આવી છે, તે મારા આ બંને શિરછત્રોને જ આભારી છે, એટલું જ નહિ, પણ મારામાં જે કંઈ સારું છે, તે આ ગુરુયુગલની કૃપાનું જ ફળ છે. વિશિષ્ટ વ્યક્તિત્વ પૂજ્ય દાદાગુરુશ્રી કેવા કરુણાળુ અને વાત્સલ્યમૂર્તિ હતા, એમને સ્વભાવ કેવો શાંત અને પરગજુ હતો, તેઓ કેટલા બધા ધીર-ગંભીર અને બોલવા કરતાં કરવામાં માનનારા હતા, એમનામાં મધ્યસ્થતા, ગુણગ્રાહક વૃત્તિ અને સત્યશોધક દૃષ્યિને કેવો સુમેળ સધાયો હતો અને એમનું જીવન કેવું વિમળ જ્ઞાની ૩૬ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ] જ્ઞાનાંજલિ હતું, અને આવી બધી ગુણવિભૂતિને બળે એમનું વ્યક્તિત્વ કેવું પ્રભાવશાળી અને ઉજજવલ હતું, એ અંગે તો, પુનરુક્તિનો દોષ વહોરીને પણ, એમના એ દિવ્ય ગુણોનું વારંવાર સંકીર્તન કરવાનું મન થઈ આવે છે. એમના આવા વિશિષ્ટ વ્યક્તિત્વની છો૫ એમના પરિચયમાં આવનારના અંતર ઉપર પડ્યા વગર ન રહેતી. સૌhઈને તેઓ પોતાના હિતચિંતક સ્વજન સભા જ લાગતા. દાદાગુરુશ્રીના આવા વ્યક્તિત્વથી લીંબડીના દરબાર શ્રી દેલતસિંહબાપુ વગેરે ખૂબ પ્રભાવિત બન્યા હતા. તેઓને કોઈ પણ કારણસર જામનગર કે પાટણ આવવાનું થતું ત્યારે તેઓ દાદાગુરુશ્રીનાં દર્શને અવશ્ય આવતા. એક વાર તે તેઓ એક નોકરને લઈને એકલા જ આવ્યા હતા. તેઓશ્રી પ્રત્યેના આવા આદર કે આકર્ષણનું એક કારણ એ પણ હતું કે તેઓ જેમ સૌ પ્રત્યે સમાન ધર્મરનેહ ધરાવતા હતા, તેમ જૂની-નવી ગમે તે પ્રકારની વિચારસરણીને સમભાવે સમજી, વિચારી અને આવકારી શકતા હતા; અમુક પ્રકારની વિચારસરણીને કારણે કઈ પણ વ્યક્તિ પ્રત્યે અનાદરનો ભાવ દર્શાવવાનું એમની પ્રકૃતિમાં જ ન હતું. તેથી રૂઢિચુસ્ત, સુધારક કે ઉદ્દામ વિચારો ધરાવનાર સૌકોઈને માટે તેઓ પૂછાઠેકાણું બની શક્યા હતા. આનો સાર એ કે તેઓશ્રીમાં માનવતાનો સદ્ગુણ આટલી કેટિએ ખીલ્યો હતો. સમદશીપણું, નેહાળતા, વૈશ્યાવચ્ચ કરવાને ભાવ વગેરે વગેરે તેઓશ્રીના વિશિષ્ટ ગુણોને લીધે તેઓને પોતાનો સાધુસમુદાય નાનો હોવા છતાં એમની છત્રછાયામાં વિશાળ સાધુસમુદાય રહેતો હતો. તેઓનું સમુદાયમાં એવું બહુમાન હતું અને સમુદાયના હિતની તેઓ એવી ચિંતા સેવતા હતા કે એક વખત, વિ. સં. ૧૯૫૭માં, પૂજ્ય મુનિ શ્રી વલ્લભવિજયજીને આચાર્ય પદવી આપવાની વાત આવી ત્યારે તેઓએ દીર્ધદષ્ટિ અને સમયજ્ઞતા વાપરીને એ બંધ રાખવાની સલાહ આપી; અને સૌએ એમની આ સલાહ માનપૂર્વક વધાવી લીધી. વળી, પંડિતવર્ય શ્રી બેચરદાસજી સામે શ્રીસંઘમાં વિરોધ જાગે કે મુનિ શ્રી જિનવિજયજીએ દીક્ષાનો ત્યાગ કર્યો તે વખતે, તેઓ પ્રત્યે જરા પણ હીન ભાવ સેવ્યા વગર, પૂજ્ય દાદાગુરુશ્રીએ એમને આશ્વાસન, હિતશિખામણું અને માર્ગદર્શન આપીને એમની વિશિષ્ટ શક્તિઓનો લાભ સમાજને મળતો રહે એ માટે જે પ્રયત્ન કર્યો હતો, તે પૂજ્ય દાદાગુરુશ્રીની ઉદારતા, સાધુતા અને મહાનુભાવતાની સાક્ષીરૂપ બની રહે એમ છે. એમના જીવનમાં આવા તો અનેક પ્રસંગો મેં જોયા છે. " હૈ. દેવવ્રત ભાંડારકર, શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ જેવા આપણા દેશના વિદ્વાનો અને છે. હર્મન યાકેબી, નર્મન બ્રાઉન જેવા વિદેશી વિદ્વાનોએ દાદાગુરુશ્રીની પાસેથી ઘણી પ્રેરણું મેળવી હતી. આ લખતી વખતે વિ. સં. ૧૯૯૭ કે ૧૯૯૮ની સાલનો એક પ્રસંગ યાદ આવે છે. ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર, લેખક અને કવિ અને ગુજરાત યુનિવર્સિટીના અત્યારના ઉપકુલપતિ ભાઈશ્રી ઉમાશંકર જોષી પૂજ્ય દાદાગુરુશ્રી પાસે પાટણ આવ્યા હતા. એ જવાના હતા અને બીજે જ દિવસે મહાવીર જયંતીનું પર્વ આવતું હોવાથી મારી વિનંતીને માન્ય રાખી તેઓ રોકાઈ ગયા હતા. આ જયંતી પ્રસંગે પૂજ્ય દાદાગુરુશ્રીએ, અતિ સાહજીકપણે, ભગવાનના ગુણાનુવાદ તરીકે, થોડીક મિનિટ સાવ સાદી અને સરળ વાણીમાં વ્યાખ્યાન આપ્યું હતું. અંતરની લાગણીની સહજ અભિવ્યક્તિ પે અપાયેલા આ પ્રવચનથી ભાઈશ્રી ઉમાશંકર જોષી ખૂબ પ્રભાવિત થયા હતા. આ વક્તવ્યના પોતાના હૃદય ઉપર અંકિત થયેલ પ્રતિબિંબનો ઉલ્લેખ, પાછળથી, તેઓએ મારા ઉપરના એક પત્રમાં કર્યો હતો. તેમાં તેઓએ જણાવ્યું હતું કે “ પૂજ્ય મહારાજશ્રીએ અતિવૃદ્ધ અવસ્થા Page #312 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ દાદાગુર પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ [ ૨૮૩ હોવા છતાં મહાવીર જયંતીના પ્રસંગે જે સાર્વજિક વ્યાખ્યાન આપ્યું, તેથી મને લાગ્યું કે ભારતમાં હજી પણ રૂષિતેજ જાગતું છે.” આવો જ એક બીજો પ્રસંગ પણ અહીં નોંધવા જેવો છે. ભારતીય કળાના અભ્યાસી શ્રી એન. સી. મહેતા (શ્રી નાનાલાલ ચીમનલાલ મહેતા) એક વાર દાદાગુરુશ્રીને મળવા પાટણ આવેલા. મારી યાદ પ્રમાણે તેઓ પંડિતવર્ય શ્રી સુખલાલજી સાથે આવ્યા હતા. શ્રી મહેતા પૂજ્ય દાદાગુરુશ્રી તથા શાંતિમૂર્તિ પૂજ્ય હંસવિજયજી મહારાજ-એ ત્રણેએ એકાંતમાં લાંબા વખત સુધી વાતો કરી. એ પછી આ બે સંતપુરુષોની પોતાના ચિત્ત ઉપર પડેલી છાપ અંગે તેઓએ કંઈક એવી મતલબનું કહેલું કે સામાન્ય રીતે હું બીજાઓથી ભાગ્યે જ અંજાઉં છું, પણ આ બે સાધુપુરુષોથી હું ખૂબ પ્રભાવિત બન્યો છું. બને ઋષિ જેવા કેવા સૌમ્ય, અને શાંત છે! વિહાર પૂજ્ય દાદાગુરુશ્રીએ જ્ઞાનભંડારોના ઉદ્ધાર આદિને પોતાનું એક જીવનકાર્ય માનેલું હોવાથી મોટે ભાગે તેઓને એ કાર્યમાં જ ઓતપ્રોત રહેવું પડતું, અને તેથી તેઓ વિહાર ઓછો કરી શકતા. છતાં તેઓશ્રીએ પંજાબ, રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર આદિ પ્રદેશમાં વિચારીને ત્યાંની ભૂમિને પવિત્ર કરી હતી અને ત્યાંની જનતાને પોતાની સમદર્શી સાધુતાને લાભ આપ્યો હતો. જ્ઞાનભંડારોના ઉદ્ધારની દષ્ટિએ પાટણ તો તેઓશ્રીની કર્મભૂમિ જ બન્યું હતું. ગ્રંથના તેઓશ્રીએ ખાસ કઈ સ્વતંત્ર ગ્રંથની રચના નથી કરી. તે છતાં તેઓએ જૈન તત્ત્વસાર નામના ગ્રંથનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હતો, જે છપાઈ ગયું છે. પણ તેની આત્મશુદ્ધિની અને પ્રભુના માર્ગનું અનુસરણ કરવાની તીવ્ર ઝંખના અને પોતાના દોષોના દર્શનથી થતી વેદના તેઓશ્રીની સ્તવન, સજઝાય અને વૈરાગ્યપદે રૂપ કાવ્યકૃતિઓમાં જોવા મળે છે. આ કૃતિઓ સંખ્યામાં ભલે ઓછી હોય પણ, પહાડમાંથી નીકળતી સરિતાની જેમ સંવેદનશીલ અંતરના ઊંડાણમાંથી સહજપણે પ્રગટેલી હોવાથી. ગુણવત્તામાં ચડિયાતી છે. તેઓશ્રીની આ હૃદયસ્પર્શી કાવ્યકૃતિઓ “આત્મકાંતિ પ્રકાશ' નામે પ્રસિદ્ધ થયેલી છે. એમ કહેવું જોઈએ કે અંતરસ્પર્શી જ્ઞાનરસ એ તેઓને જીવનરસ હતો. જ્યારે શરીર અશકત થઈ ગયું અને આંખોનું તેજ પણ અંદર સમાઈ ગયું, ત્યારે પણ કઈને કઈ વાચકને પાસે રાખીને તેઓ નિરંતર શાસ્ત્રશ્રવણ કરતા જ રહેતા; એમાં તેઓ દુઃખમાત્રને વીસરીને આત્મિક આનંદનો અનુભવ કરતા. કયારેક મનમાં કઈ કવિતા ફુરી આવે તો પાસે રાખેલી સલેટ ઉપર મોટામેટા અક્ષરેથી ટપકાવી લેતા. ઉપસંહાર દાદાગુરુશ્રીના ગુણોનું સ્મરણ અને સંકીર્તન કરતાં થાક તો મુદ્દલ લાગતો જ નથી, અને એક પરમ ઉપકારી મહાપુરુષના ઉપકારનું સ્મરણ કરતાં ચિત્ત અને આલાદ અનુભવે છે, પણ હવે આ ધર્મકથા પૂરી કરું. આ ધર્મકથાને પૂરી કરતી વખતે એક પાવન પ્રસંગ યાદ આવે છે. દાદાગુરુશ્રીની બીમારીના છેલ્લા દિવસો હતા. એમને સાથળ ઉપર ગૂમડું થઈ આવ્યું, તે ફૂટયું તો ખરું, પણ કઈ રીતે ૨ઝાય નહીં. મને થયું, હવે સ્થિતિ ગંભીર છે. આમ તો એમને શાતા પૂછવાનો મારો ક્રમ ન હતો –પૌત્ર દાદાને શી શાતા પૂછે? પણ તે દિવસે તેઓની પાસે જઈને પૂછ્યું : “કેમ સાહેબ, શાતા છે ને ?” દાદાગુરુશ્રીએ આખું સ્મિત કરીને મારા શરીરે વાત્સલ્યભર્યો હાથ ફેરવતાં કહ્યું : “નાનું સરખું Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ] જ્ઞાનાંજલિ ટબુકડું આવ્યું હતું અને આવડું મોટું થઈ ગયું !” અને એમ કહીને હેત વરસાવતો તેઓશ્રીને વરદ હાથ મારા માથે મૂક્યો ! આવું વાત્સલ્ય પાપીને હું ધન્ય બની ગયો ! તે પછી ૪-૫ દિવસે જ તેઓ સ્વર્ગવાસી થયા. મારા જીવન-ઘડતરમાં અને મારા શાસ્ત્રાભ્યાસના વિકાસમાં મારા પૂજ્ય દાદાગુરુશ્રી અને પૂજ્ય ગુરુશ્રીના ફાળાનો વિચાર કરું છું તો મને તો એમ જ લાગે છે કે આ કઈ જન્મ-જન્માંતરના પુણ્યનું ફળ જ મને મળતું રહ્યું છે. વિશાળ વટવૃક્ષ જેવા એમના વાત્સલ્યસભર આશ્રયને મેં જીવનભર અનુભવ કર્યો; એક પણ ચતુર્માસ તેઓથી અલગ કરવાનો પ્રસંગ ને આવ્યો; પોતાના જીવનપ્રસંગોનું વર્ણન કરી અનેક વાર તેઓએ મને જીવનદર્શન કરાવ્યું; તેઓશ્રીના ચરણે બેસીને જ્ઞાન અને ચારિત્રની યથાશક્તિ આરાધના કરવાનો સોનેરી અવસર મળ્યો અને પ્રભુના શાસનની યથામતિ-શક્તિ સેવા કરવાની ભાવનાની ભેટ આવા પરમોપકારી મહાપુરુષો પાસેથી મળી, એ કંઈ જેવું તેવું સદ્ભાગ્ય ન કહેવાય. આ બધાનો વિચાર કરતાં મારા અંતરતમ અંતરમાંથી એક જ વનિ નીકળે છે કે અત્યારે હું જે કંઈ છું તે મારા પૂજ્ય દાદાગુરુશ્રી અને પૂજ્ય ગુરુશ્રીના પ્રતાપે * મારા આ પરમ ઉપકારી મહાપુરુષો પ્રત્યેની મારી આભારની ઊંડી લાગણીને, કોઈ અજ્ઞાત કવિના સુભાષિતને ઉપયોગ કરીને, વ્યક્ત કરું તો મારે કહેવું જોઈએ કે– न मैंने हँसके सीखा है, न मैंने रोके सीखा है। मैंने जो कुछ भी सीखा है, इन्हींका हो के सीखा है । સ્તંભતીર્થ, પોષ વદિ ૩, વિ. સં. ૨૦૨૫ Page #314 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃસ્મરણીય ગુણગુરુ પુણ્યધામ પૂજ્ય ગુરુદેવનું હાર્દિક પૂજન પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય, ગુણુભંડાર, પુણ્યનામ અને પુણ્યધામ તથા શ્રી આત્માનન્દ જૈન ગ્રંથરત્નમાલાના ઉત્પાદક, સ'શેાધક અને સપાદક ગુરુદેવ શ્રી ૧૦૦૮ શ્રી ચતુરવિજયજી મહારાજ વિ. સ. ૧૯૯૬ના કાર્તિક દિ ૫ ની પાછલી રાત્રે પરલેાકવાસી થયા છે, એ સમાચાર જાણી પ્રત્યેક ગુણગ્રાહી સાહિત્યરસિક વિદ્વાનને દુઃખ થયા સિવાય નહિ જ રહે. તે છતાં એ વાત નિર્વિવાદ છે કે જગતના એ અટલ નિયમના અપવાદરૂપ કેઈ પણ પ્રાણધારી નથી. આ સ્થિતિમાં વિજ્ઞાનવાન સત્પુરુષા પેાતાના અનિત્ય જીવનમાં તેમનાથી બને તેટલાં સત્કાર્યાં કરવામાં પરાયણ રહી પેાતાની આસપાસ વસનાર મહાનુભાવ અનુયાયી વર્ગને વિશિષ્ટ માર્ગે ચીધતાં જાય છે. પૂજ્યપાદ ગુરુદેવના જીવન સાથે સ્વગુરુચરણુવાસ, શાસ્ત્રસ ંશાધન અને નાનાદ્વાર એ વસ્તુએ એકરૂપે વણાઈ ગઈ હતી. પેાતાના લગભગ પચાસ વર્ષ જેટલા ચિર પ્રવ્રજ્યાપર્યાયમાં અપવાદરૂપ —અને તે પણ સકારણ—વર્ષોં બાદ કરીએ તે આખી જિંદગી તેએ!શ્રીએ ગુરુચરણુસેવામાં જ ગાળી છે. પ્રથમુદ્રણના યુગ પહેલાં તેમણે સંખ્યાબધ શાસ્ત્રોના લખવા-લખાવવામાં અને સ ંશાધનમાં વર્ષો ગાળ્યાં છે. પાટણ, વડાદરા, લીંબડી આદિના વિશાળ જ્ઞાનભંડારાના ઉદ્ધાર અને તેને સુરક્ષિત તેમ જ સુવ્યવસ્થિત કરવા પાછળ વર્ષો સુધી શ્રમ ઉઠાવ્યા છે. શ્રી આત્માનંદ જૈન શ્ર'થરત્નમાળાની તેમણે બરાબર ત્રીસ વર્ષ પંત અપ્રમત્ત ભાવે સેવા કરી છે. શ્રી આ. જે. ગ્રે. ૨. મા.ના તેા તેએશ્રી આત્મસ્વ રૂપ જ હતા. પૂજ્યપાદ ગુરુદેવના જીવન સાથે છગડાનેા ખૂબ જ મેળ રહ્યો છે. અને એ અફથી અંકિત વર્ષામાં તેમણે વિશિષ્ટ કાર્યા સાવ્યાં છે. તેઓશ્રીને જન્મ વિ. સ. ૧૯૨૬માં થયા છે, દીક્ષા ૧૯૪૬માં લીધી છે, હું જે ભૂલતા ન હેાઉં તે) પાટણના જૈન ભંડારાની સુવ્યવસ્થાનું કાર્ય ૧૯૫૬માં હાથ ધર્યું હતું, “ શ્રી આત્માનન્દ જૈન ગ્રંથરત્નમાલા ”ના પ્રકાશનની શરૂઆત ૧૯૬૬માં કરી હતી અને સતત કવ્યપરાયણ, અપ્રમત્ત, આદભૂત સંયમી જીવન વિતાવી ૧૯૯૬માં તેઓશ્રીએ પરલેાકવાસ સાધ્યેા છે. અસ્તુ. ** હવે પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમાન ચતુરવિજયજી મહારાજની ટૂંક જીવનરેખા વિદ્વાનેાને જરૂર રસપ્રદ થશે, એમ માની કોઈ પણ જાતની અતિશયોક્તિને એપ આપ્યા સિવાય એ અહી તદ્દન Page #315 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ સાદી ભાષામાં દોરવામાં આવે છે. જન્મ–પૂજ્યપાદ ગુરુદેવનો જન્મ વડોદરા પાસે આવેલ છાણ ગામમાં વિ.સં. ૧૯૨૬ના ચૈત્ર શદિ ૧ને દિવસે થયો હતો. તેમનું પોતાનું ધન્ય નામ ભાઈ ચુનીલાલ રાખવામાં આવ્યું હતું. તેમના પિતાનું નામ ભલુચંદ અને માતાનું નામ જમનાબાઈ હતું. તેમની જ્ઞાતિ વીશા પોરવાડ હતી. તેઓ પિતા સાથે ચાર ભાઈ હતા અને ત્રણ બહેને હતી. તેમનું કુટુંબ ઘણું જ ખાનદાન હતું. ગૃહસ્થ પણાને તેમનો અભ્યાસ તે જમાના પ્રમાણે ગુજરાતી સાત ચોપડીએ એટલે હતો. વ્યાપારાદિમાં ઉપયોગી હિસાબ આદિ બાબતોમાં તેઓશ્રી હાંશિયાર ગણાતા હતા. ધર્મ સંસ્કાર અને પ્રવજ્યા-છાણી ગામ સ્વાભાવિક રીતે જ ધાર્મિક સંસ્કારપ્રધાન ક્ષેત્ર હોઈ ભાઈ શ્રી ચુનીલાલમાં ધાર્મિક સંસ્કાર પ્રથમથી જ હતા અને તેથી તેમણે પ્રતિક્રમણમૂત્રાદિને લગતો યોગ્ય અભ્યાસ પણ પ્રથમથી જ કર્યો હતે. છાણું ક્ષેત્રની જૈન જનતા અતિભાવુક હોઈ ત્યાં સાધુસાધ્વીઓનું આગમન અને તેમના ઉપદેશાદિને લીધે લોકમાં ધાર્મિક સંસ્કાર હંમેશાં પોષાતા જ રહેતા. એ રીતે ભાઈ શ્રી ચૂનીલાલમાં પણ ધર્મના દઢ સંસ્કારે પડ્યા હતા, જેને પરિણામે પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય અનેકગણગણનિવાસ શાંતજીવી પરમગુરુદેવ શ્રી ૧૦૦૮ શ્રી પ્રવર્તકજી મહારાજ શ્રી કાન્તિવિજયજી મહારાજને સંયોગ થતાં તેમના પ્રભાવસંપન્ન પ્રતાપી વરદ શુભ હસ્તે તેમણે ડભોઈ ગામમાં વિ.સં. ૧૯૪૬ના જેઠ વદિ ૧૦ને દિવસે શિષ્ય તરીકે પ્રવજ્યા અંગીકાર કરી અને તેમનું શુભ નામ મુનિ શ્રી ચતુરવિજયજી રાખવામાં આવ્યું. વિહાર અને અભ્યાસ–દીક્ષા લીધા પછી તેમના વિહાર પૂજ્યપાદ ગુરુદેવ શ્રી પ્રવર્તકજી મહારાજ સાથે પંજાબ તરફ થતો રહ્યો અને તે સાથે ક્રમે ક્રમે અભ્યાસ પણ આગળ વધતો રહ્યો. શરૂઆતમાં સાધુગ્ય આવશ્યકક્રિયા સૂત્રો અને જીવવિચાર આદિ પ્રકરણોને અભ્યાસ કર્યો. તે વખતે પંજાબમાં અને ખાસ કરી તે જમાનાના સાધુવર્ગમાં વ્યાકરણમાં મુખ્યત્વે સારસ્વત પૂર્વાર્ધ અને ચન્દ્રિકા ઉત્તરાર્ધ પ્રચાર હતો, તે મુજબ તેઓશ્રીએ તેનો અભ્યાસ કર્યો અને તે સાથે કવ્ય, વાલ્સટાલંકાર, શ્રતધ આદિનો પણ અભ્યાસ કરી લીધું. આ રીતે અભ્યાસમાં ઠીક ઠીક પ્રગતિ અને પ્રવેશ થયા બાદ પૂર્વાચાર્યત સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રકરણ-જે જૈન આગમના પ્રવેશદ્વાર સમાન છે–નો અભ્યાસ કર્યો. અને તર્કસંગ્રહ તથા મુક્તાવલીનું પણ આ દરમિયાન અધ્યયન કર્યું. આ રીતે ક્રમિક સજીવ અભ્યાસ અને વિહાર બન્નેય કાર્ય એકીસાથે ચાલતાં રહ્યાં. ઉપર જણાવવામાં આવ્યું તેમ પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજ ક્રમે ક્રમે સજીવ અભ્યાસ થયા પછી જ્યાં જ્યાં પ્રસંગ મળે ત્યાં ત્યાં તે તે વિદ્વાન મુનિવરાદિ પાસે તેમ જ પોતાની મેળે પણ શાસ્ત્રોનું અધ્યયન-વાચન કરતા રહ્યા. ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્યે કહ્યું છે કે “મ્યાનો ફિ વર્મr - નમાવતિ.” એ મુજબ પૂજ્યવર શ્રી ગુરુદેવ શાસ્ત્રીય વગેરે વિષયમાં આગળ વધતા ગયા અને અનુક્રમે કોઈને મદદ સિવાય સ્વતંત્ર રીતે મહાન શાસ્ત્રોને સ્વાધ્યાય પ્રવર્તાવા લાગે છે, જેના ફળરૂપે આપણે “આત્મનન્દ જૈન ગ્રંથરત્નમાળા”ને આજે જોઈ શકીએ છીએ. શાસલેખન અને સંગ્રહ–વિશ્વવિખ્યાતકીર્તિ, પુનિતનામધેય, પંજાબ દેશોદ્ધારક, ન્યાયાનિધિ જૈનાચાર્ય શ્રી વિજયાનન્દસૂરિવરની અવર્ણનીય અને અખૂટ જ્ઞાનગંગાના પ્રવાહને વારસે એમની વિશાળ શિખ્યસંતતિમાં નિરાબાધ રીતે વહેતો રહ્યો છે. એ કારણસર પૂજ્યપ્રવર પ્રાતઃસ્મરણીય પ્રભાવપૂર્ણ પરમગુરુદેવ પ્રવર્તકજી મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી કાન્તિવિજયજી મહારાજશ્રીમાં પણ એ જ્ઞાનગંગાનો નિર્મળ પ્રવાહ સતત જીવતો વહેતો રહ્યો છે, જેના પ્રતાપે સ્થાન સ્થાનના જ્ઞાનભંડારોમાંથી શ્રેષ્ઠ–શ્રેષ્ઠતમ Page #316 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૭ ગુણગુરુ પુણ્યધામ પૂજ્ય ગુરુદેવનું હાર્દિક પૂજન શાસ્ત્રોનું લેખન, તેને સંગ્રહ અને અધ્યયન આદિ ચિરકાળથી ચાલુ હતાં અને આજ પર્યત પણ એ પ્રવાહ અવિચ્છિન્નપણે ચાલુ જ છે. ઉપર જણાવેલ શાસ્ત્રલેખન અને સંગ્રહવિષયક સંપૂર્ણ પ્રવૃત્તિ પૂજ્યપાદ ગુરુવર શ્રી ચતુરવિજયજી મહારાજના સૂક્ષ્મ પરીક્ષણ અને અભિપ્રાયને અનુસરીને જ હંમેશાં ચાલુ રહ્યાં હતાં. પુણ્યનામધેય પૂજ્યપાદ શ્રી ૧૦૦૮ શ્રી પ્રવર્તકજી મહારાજે સ્થાપન કરેલા વડોદરા અને છાણનાં જૈન જ્ઞાનમંદિરોમાંના તેઓશ્રીના વિશાળ જ્ઞાનભંડારોનું બારીકાઈથી અવલોકન કરનાર એટલું સમજી શકશે કે એ શાસ્ત્રલેખન અને સંગ્રહ કેટલી સૂક્ષ્મ પરીક્ષાપૂર્વક કરવામાં આવ્યા છે અને તે કેવા અને કેટલા વૈવિધ્યથી ભરપૂર છે. શાસ્ત્રલેખન એ શી વસ્તુ છે એ બાબતને વાસ્તવિક ખ્યાલ એકાએક કોઈનેય નહિ આવે. એ બાબતમાં ભલભલા વિદ્વાન ગણાતા માણસો પણ કેવાં ગોથાં ખાઈ બેસે છે એને ખ્યાલ પ્રાચીનઅર્વાચીન જ્ઞાન ભંડારમાંનાં અમુક અમુક પુસ્તક તેમ જ ગાયકવાડ ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ આદિમાંનાં નવાં લખાયેલ પુસ્તક જેવાથી જ આવી શકે છે. ખરું જોતાં શાસ્ત્રલેખન એ વસ્તુ છે કે, તેને માટે જેમ મહત્ત્વના ઉપયોગી ગ્રંથનું પૃથક્કરણ અતિ ઝીણવટપૂર્વક કરવામાં આવે એટલી જ બારીકાઈથી પુસ્તકને લખનાર લહિયાઓ, તેમની લિપિ, ગ્રંથ લખવા માટેના કાગળ, શાહી, કલમ વગેરે દરેકેદરેક વસ્તુ કેવી હોવી જોઈએ એની પરીક્ષા અને તપાસને પણ એ માગી લે છે. - જ્યારે ઉપર્યુક્ત બાબતોની ખરેખર જાણકારી નથી હોતી ત્યારે ઘણી વાર એવું બને છે કે, લેખક ગ્રંથલિપિને બરાબર ઉકેલી શકે છે કે નહિ ? તેઓ શુદ્ધ લખનારા છે કે ભૂલો કરનારાવધારનારા છે ? તેઓ લખતાં લખતાં વચમાંથી પાઠો છૂટી જાય તેમ લખનારા છે કે કેવા છે? ઇરાદાપૂર્વક ગોટાળો કરનારા છે કે કેમ ? તેમની લિપિ સુંદર છે કે નહિ ? એકસરખી રીતે પુસ્તક લખનારા છે કે લિપિમાં ગોટાળો કરનારા છે?—ઇત્યાદિ પરીક્ષા કર્યા સિવાય પુસ્તકો લખાવવાથી પુસ્તકો અશુદ્ધ, બ્રમપૂર્ણ અને ખરાબ લખાય છે. આ ઉપરાંત પુસ્તક લખાવવા માટેના કાગળ, શાહી, કલમ વગેરે લેખનનાં વિવિધ સાધનો કેવાં હોવાં જોઈએ એની માહિતી ન હોય તો પરિણામ એ આવે છે કે સારામાં સારી પદ્ધતિએ લખાએલાં શાસ્ત્રો-પુસ્તકે અ૫ કાળમાં જ નાશ પામી જાય છે. કેટલીક વાર તો પાંચ-પચ્ચીસ વર્ષમાં જ એ ગ્રંથો મૃત્યુના મોંમાં જઈ પડે છે. પૂજ્યપાદ ગુરુવરથી ઉપરોક્ત શાસ્ત્રલેખન વિષયક પ્રત્યેક બાબતની ઝીણવટને પૂર્ણપણે સમજી શકતા હતા, એટલું જ નહિ, પણ તેઓશ્રીના હસ્તાક્ષરો એટલા સુંદર હતા અને એવી સુંદર અને સ્વરછ પદ્ધતિએ તેઓ પુસ્તક લખી શકતા હતા કે ભલભલા લેખકને પણ આંટી નાખે. એ જ કારણ હતું કે ગમે તેવા લેખક ઉપર તેમને પ્રભાવ પડતો હતો અને ગમે તેવા લેખકની લિપિમાંથી તેઓશ્રી કાંઈ ને કાંઈ વાસ્તવિક ખાંચાખૂંચ કાઢતા જ. પૂજ્યપાદ ગુરુદેવની પવિત્ર અને પ્રભાવયુક્ત છાયા તળે એકીસાથે ત્રીસ ત્રીસ, ચાલીસ ચાલીસ લહિયાઓ પુસ્તક લખવાનું કામ કરતા હતા. તેઓશ્રીના હાથ નીચે કામ કરનાર લેખકની સાધુ સમુદાયમાં કિંમત અંકાતી હતી. ટૂંકમાં એમ કહેવું જોઈએ કે જેમ તેઓશ્રી શાસ્ત્રલેખન અને સંગ્રહ માટેના મહત્વના ગ્રંથોનો વિભાગ કરવામાં નિષ્ણાત હતા, એ જ રીતે તેઓશ્રી લેખનકળાના તલસ્પર્શી હાર્દને સમજવામાં અને પારખવામાં પણ નિષ્ણાત હતા. Page #317 -------------------------------------------------------------------------- ________________ ર૮૮ ] જ્ઞાનાંજલિ પૂજ્યપાદ ગુરુવરની પવિત્ર ચરણછાયામાં રહી તેમના ચિરકાલીન લેખનકળાવિષયક અનુભવોને જાણીને અને સંગ્રહીને જ હું ભારે “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા” નામનો ગ્રંથ લખી શક્યો છું. ખરું જોતાં એ ગ્રંથલેખનનો પૂર્ણ યશ પૂજ્ય ગુરુદેવશ્રીને જ ઘટે છે. શાસ્ત્રસંશાધન-પૂજ્યપાદ ગુરુવરશ્રીએ શ્રી પ્રવર્તકજી મહારાજશ્રીના શાસ્ત્રસંગ્રહમાંના નવા લખાવેલ પ્રાચીન ગ્રંથો પૈકી સંખ્યાબંધ મહત્વના ગ્રંથે અનેકાનેક પ્રાચીન પ્રત્યન્તરો સાથે સરખાવીને સુધાર્યા છે. જેમ પૂજ્ય ગુરુદેવ લેખનકળાના રહસ્યને બરાબર સમજતા હતા, એ જ રીતે સંશોધનકળામાં પણ તેઓશ્રી પારંગત હતા. સંશોધનકળા, તેને માટેના સાધનો, સંકેતો વગેરે પ્રત્યેક વસ્તુને તેઓશ્રી પૂર્ણ રીતે જાણતા હતા. એમના સંશોધનકળાને લગતા પાંડિત્ય અને અનુભવના પરિપાકને આપણે તેઓશ્રીએ સંપાદિત કરેલ શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાળામાં પ્રત્યક્ષપણે જોઈ શકીએ છીએ. જૈન જ્ઞાનભંડારોનો ઉદ્ધાર–પાટણના વિશાળ જૈન જ્ઞાનભંડારે એક કાળે અતિ અવ્યવસ્થિત દશામાં પડ્યા હતા અને ભંડારાનું દર્શન પણ એકંદર દુર્લભ જ હતું. એમાંથી વાચન, અધ્યયન, સંશોધન આદિ માટે પુસ્તક મેળવવાં અતિ દુષ્કર હતાં. એની ટીપો-લિસ્ટો પણ બરાબર જોઈએ તેવી માહિતી આપનારાં ન હતાં અને એ ભંડારો લગભગ જોઈએ તેવી સુરક્ષિત અને સુવ્યવસ્થિત દશામાં ન હતા. એ સમયે પૂજ્યપાદ પ્રવર્તકજી મહારાજ શ્રી કાન્તિવિજયજી (મારા પૂજ્ય ગુરુદેવ) શ્રી ચતુરવિજયજી મહારાજદિ શિપરિવાર સાથે પાટણ પધાર્યા અને પાટણના જ્ઞાનભંડારોની વ્યવસ્થા કરવા માટે કાર્યવાહકોનો વિશ્વાસ સંપાદન કરી એ જ્ઞાનભંડારના સાર્વત્રિક ઉદ્ધારનું કામ હાથ ધર્યું અને એ કાર્યને સર્વાગપૂર્ણ બનાવવા શક્ય સર્વ પ્રયત્નો પૂજ્યપાદ શ્રી પ્રવર્તકજી મહારાજશ્રીએ અને પૂજ્ય ગુરુદેવશ્રી ચતુરવિજ્યજી મહારાજશ્રીએ કર્યા. આ વ્યવસ્થામાં બૌદ્ધિક અને શ્રમજન્ય કાર્ય કરવામાં પૂજ્યપાદ ગુરુદેવને અકય ફાળો હોવા છતાં પોતે ગુપ્ત રહી જ્ઞાનભંડારના ઉદ્ધારને સંપૂર્ણ યશ તેઓશ્રીએ શ્રીગુચરણે જ સમર્પિત કર્યો છે. લીંબડી શ્રીસંધના વિશાળ જ્ઞાનભંડારની તથા વડોદરા-છાણીમાં સ્થાપન કરેલા પૂજ્યપાદ શ્રી પ્રવર્તકજી મહારાજશ્રીના અતિ વિશાળ જ્ઞાનભંડારની સર્વાગપૂર્ણ સુવ્યવસ્થા પૂજ્ય ગુરુવેર્યો એટલે હાથે જ કરી છે. આ ઉપરાંત પૂજ્યપ્રવર શાતમૂર્તિ મહારાજશ્રી ૧૦૦૮ શ્રી હંસવિજ્યજી મહારાજશ્રીના વડોદરામાંના વિશાળ જ્ઞાનભંડારની વ્યવસ્થામાં પણ તેમની મહાન મદદ હતી. શ્રી આત્માનંદ જૈન ગ્રંથરતનમાલા—પૂજ્ય શ્રી ગુરુશ્રીએ જેમ પોતાના જીવનમાં જેન જ્ઞાનભંડારને ઉદ્ધાર, શાસ્ત્રલેખન અને શાસ્ત્રસંશોધનને લગતાં મહાન કાર્યો કર્યા છે, એ જ રીતે તેમણે શ્રી આ. જે. ચં. ૨. મા.ના સંપાદન અને સંશોધનનું મહાન કાર્ય પણ હાથ ધર્યું હતું. આ ગ્રંથમાળામાં આજ સુધીમાં બધા મળીને વિવિધ વિષયને લગતા નાના-મોટા મહત્ત્વના નેવુ ગ્રંચ પ્રકાશિત થયા છે, જેમાંના ઘણાખરા પૂજ્ય ગુરુદેવે જ સંપાદિત કર્યા છે. - આ ગ્રંથમાળામાં નાનામાં નાના અને મોટામાં મોટા અજોડ મહત્ત્વના ગ્રંથ પ્રકાશિત થયા છે. નાના-મોટાં સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રકરણને સમૂહ આ ગ્રંથમાળામાં પ્રકાશિત થયો છે એ આ ગ્રંથમાળાની ખાસ વિશેષતા છે. આ પ્રકરણે દ્વારા જૈન શ્રમણ અને શ્રમણીઓને ખૂબ જ લાભ થયો છે. જે પ્રકરણોનાં નામ મેળવવા કે સાંભળવાં પણ એકાએક મુશ્કેલ હતાં, એ પ્રકરણો પ્રત્યેક શ્રમણ-શ્રમણીના હસ્તગત થઈ ગયાં છે. આ ગ્રંથમાળામાં એકંદર જૈન આગમે, પ્રકરણો, ઐતિહાસિક અને ઔપદેશિક પ્રાકૃત, સંસ્કૃત કથાસાહિત્ય, કાવ્ય, નાટક આદિ વિષયક વિવિધ સાહિત્ય પ્રકાશ Page #318 -------------------------------------------------------------------------- ________________ ગુણગુરૂ પુષ્યધામ પૂજ્ય ગુરુદેવનું હાર્દિક પૂજન [ ૨૮૯ પામ્યું છે. એ ઉપરથી પૂજ્યપાદ ગુરુદેવમાં કેટલું વિશાળ જ્ઞાન અને કેટલો અનુભવ હતો એ સહેજે સમજી શકાય તેમ છે, અને એ જ કારણસર આ ગ્રંથમાળા દિન પ્રતિદિન દરેક દૃષ્ટિએ વિકાસ પામતી રહી છે. છેલ્લામાં છેલ્લી પદ્ધતિએ ગ્રંથોનું સંશોધન, સંપાદન અને પ્રકાશન કરતા પૂજ્યપાદ ગુરુદેવે જીવનના અસ્તકાળ પર્યત અથાગ પરિશ્રમ ઉઠાવ્યો છે. નિશીથસૂત્રચૂર્ણિ, કલ્પચૂર્ણિ, મલયગિરિ વ્યાકરણ, દેવભદ્રસૂરિક્ત કથાનકોશ, વસુદેવ હિંડી-દ્વિતીય ખંડ આદિ જેવા અનેક પ્રાસાદભૂત ગ્રંથોના સંશોધન અને પ્રકાશનના મહાન મનોરથોને હૃદયમાં ધારણ કરી, સ્વહસ્તે એની પ્રેસ કેપીઓ અને એનું અર્ધસંશોધન કરી, તેઓશ્રી પરલેકવાસી થયા છે. અતુ. મૃત્યુદેવે કે ના મનોરથ પૂર્ણ થવા દીધા છે ! આમ છતાં જો પૂજ્યપાદ ગુરુપ્રવર શ્રી પ્રવર્તકજી મહારાજ, પૂજ્ય ગુર્દેવ અને સમસ્ત મુનિગણુની આશિષ વરસતી હશે-છે જ, તો પૂજ્ય ગુરુદેવના સંકોને મૂર્ત સ્વરૂપ આપવા અને તેમણે ચાલુ કરેલી ગ્રંથમાળાને સવિશેષ ઉજજવલ બનાવવા યથાશક્ય અલ્પ–સ્વલ્પ પ્રયત્ન હું જરૂર જ કરીશ. ગુરુદેવને પ્રભાવ–પૂજ્યપાદ ગુવમાં દરેક બાબતને લગતી કાર્યદક્ષતા એટલી બધી હતી કે કઈ પણ પાસે આવનાર તેમના પ્રભાવથી પ્રભાવિત થયા સિવાય રહેતો નહિ. મારા જેવી સાધારણ વ્યક્તિ ઉપર પૂજ્ય ગુરુદેવને પ્રભાવ પડે એમાં કહેવાપણું જ ન હોય, પણ પંડિત પ્રવર શ્રીયુત સુખલાલજી, વિન્માન્ય શ્રીમાન જિનવિજ્યજી આદિ જેવી અનેકાનેક સમર્થ વ્યક્તિઓ ઉપર પણ તેઓશ્રીને અપૂર્વ પ્રભાવ પડ્યો છે અને તેમની વિશિષ્ટ પ્રવૃત્તિનું સજીવ બીજાપણું અને પ્રેરણા • પૂજ્યપાદ ગુરુદેવના સહવાસ અને સંસર્ગથી પ્રાપ્ત થયાં છે. જૈન મંદિર અને જ્ઞાનભંડાર વગેરેના કાર્ય માટે આવનાર શિલ્પીઓ અને કારીગરે પણ શ્રી ગુરુદેવની કાર્યદક્ષતા જોઈ તેમને આગળ બાળભાવે વર્તતા અને તેમના કામને લગતી વિશિષ્ટ કળા અને જ્ઞાનમાં ઉમેરે કરી જતા. પૂજ્યપાદ ગુરુશ્રીએ પોતાના વિવિધ અનુભવોના પાઠ ભણાવી પાટણનિવાસી ત્રિવેદી ગોવર્ધનદાસ લક્ષ્મીશંકર જેવા અજોડ લેખકને તૈયાર કરેલ છે, જે આજના જમાનામાં સેના-ચાંદીની શાહી બનાવી સુંદરમાં સુંદર લિપિમાં સોનેરી કીમતી પુસ્તક લખવાની વિશિષ્ટ કળા તેમ જ લેખનકળાને અંગે તલસ્પર્શી અનુભવ પણ ધરાવે છે. પાટણનિવાસી ભોજક ભાઈ અમૃતલાલ મોહનલાલ અને નાગારનિવાસી લહિયા મૂળચંદજી વ્યાસ વગેરેને સુંદરમાં સુંદર પ્રેસકેપીએ કરવાનું કામ તેમ જ લેખન-સંશોધનને લગતી વિશિષ્ટ કળા પણ પૂજ્ય ગુરુદેવે શીખવાડયાં છે, જેના પ્રતાપે તેઓ આજે પંડિતની કે ટિમાં ખપે છે. એકંદર આજે દરેક ઠેકાણે એક એવી કાયમી છાપ છે કે પૂજ્યપાદ પ્રર્વતજી મહારાજ અને પૂજ્ય ગુરુદેવની છાયામાં કામ કરનાર લેખક, પંડિત કે કારીગર હોશિયાર અને સુગ્ય જ હોય. ઉપસંહાર–અંતમાં હું કઈ પણ પ્રકારની અતિશયોક્તિ સિવાય એમ કહી શકું છું કે, પાટણ, વડોદરા, લીંબડીને જ્ઞાનભંડારનાં પુસ્તકો અને એ જ્ઞાનભંડારે, શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાળા અને એના વિદ્વાન વાચકે, અને પાટણ, વડોદરા, છાણી, ભાવનગર, લીંબડી વગેરે ગામ-શહેરે અને ત્યાંના શ્રીસંઘ પૂજ્યપાદ પરમગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજના પવિત્ર અને સુમંગળ નામને કદીય ભૂલી નહિ શકે. [ સદ્દગત ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજે કરેલા, પંચમઅને ષષ્ઠ કમરન્યના સંપાદનને પ્રાસ્તાવિક લેખ, સને ૧૯૪૦]. જ્ઞાનાં, ૩૭ 1 2 Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન પંડિત શ્રી સુખલાલજી વિદ્યાગુરુ—શ્રીમાન પૉંડિત સુખલાલજી મારા વિદ્યાગુરુ છે. આપણા જીવનની પ્રગતિ માટેનાં જે વિવિધ અંગે છે તેમાં વિદ્યાગુરુ એ એક વિશિષ્ટ અંગ છે. મારા વનમાં મે' જે અનેકાનેક સાધુ વિદ્યાગુરુએ અને ગૃહસ્થ વિદ્યાગુરુએ મેળવ્યા છે, એ સૌમાં સર્વોચ્ચ સ્થાન હું એ વ્યક્તિને આપું છું. તેમાં પ્રથમ સ્થાન પૂજ્યપ્રવર, સતત જ્ઞાનેાપાસનાપરાયણ, અનેક જ્ઞાનભંડારાના ઉદ્ઘારક, વ્યવસ્થાપક અને શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાળાના સોંપાદક શ્રી ચતુરવિજયજી મહારાજનુ છે, જેએ મારા દીક્ષાગુરુ અને શિક્ષાગુરુ છે. જીવનના ચૌદમે વર્ષે મને મારી જન્મદાત્રી અને ધર્માદાત્રી માતાએ (જે આજે વૃદ્ધાવસ્થામાં જીવંત છે અને જેમનું નામ સાધ્વીજી શ્રી રત્નશ્રીજી છે) તેમનાં ચરણામાં સાંપ્યા અને તેમનાં જ શ્રીચરણામાં હું દીક્ષા અને શિક્ષા પામ્યા. મારી ચેાગ્યતાનુસાર · તેઓશ્રીએ અતિયેાગ્યતાપૂર્વક મને અનેક વિષયોની જાતે તેમ જ અનેક પંડિતા દ્વારા ક્રમિક શિક્ષા આપી. અનેક પ્રકારનાં કાર્યોની કુશળતાની પ્રાપ્તિ પણ મતે તેમના જ દ્વારા થઈ છે અને તેમના જીવનમાંથી મેં ઘણી ઘણી પ્રેરણા અને યોગ્યતા મેળવી છે. આજે મારામાં જે કાંઈ છે તેનુ મૂળ આ ગુરુદેવ જ છે. ખીજુ` સ્થાન પડિત શ્રી સુખલાલજીનુ છે, જેમણે મને એકાંત આત્મીય ભાવે અધ્યયન કરાવ્યું છે, તેમ જ પ્રસંગે પ્રસંગે મને અનેક વિષયાનુ' જ્ઞાન પુસ્તકે દ્વારા નહિ પણ મોઢેથી જ આપીને મારી દષ્ટિને તેમણે વિશદ બનાવી છે. મારા જીવનના યોગ જ કોઇ એવા વિચિત્ર હશે કે જેથી હું મારા જીવનના પ્રારંભથી અનેક પ્રકારનાં કાર્યમાં પરાવાઈ જવાને લીધે જીવનમાં અધ્યયન અતિ અલ્પ કરી શકયો છું. તેમ છતાં મારા ઉપર વિદ્યાગુરુઓને એવા પ્રેમ હતા કે જેથી આજે મારી એ ઊણપ કોઈની નજરે નથી આવતી; છતાં એ વાત તેા દીવા જેવી છે કે મારુ અધ્યયન અતિ અપૂર્ણ છે. આ બંને ગુરુએ મારા તીખા સ્વભાવને આનંદથી જીરવીને પણ મને દરેક રીતે સમૃદ્ધ કર્યાં છે. એ ગુરુઓમાંથી એક ચુસ્ત્રી કે જેએ મારા જીવનનું સર્વસ્વ હતા, તે તેા આજે સ્વવાસી થઈ ચૂકયા છે. પણ એક ગુરુ આજે વિદ્યમાન છે, જેમની પાસે આજે પણ હું અનેક રીતે અધ્યયન કરુ છુ.. આજે જ્યારે પણ હુ` મારા આ વિદ્યાગુરુ પાસે જાઉં છું ત્યારે તેઓશ્રી, ગમે તેટલા કાર્યવ્યસ્ત હાય તેમ છતાં, પેાતાનું દરેક મહત્ત્વનું કાર્યાં છેડીને પણ મારી સાથે અનાકુળપણે પેાતાના અતિગંભીર અધ્યયન અને ચિંતનમાંથી ઉદ્ભવેલી અનુભવપૂર્ણ વાતા કરે છે, જેથી જીવનમાં નવું જ્ઞાન Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન પંડિત શ્રી સુખલાલજી [ ૨૯૧ અને ફુરણાઓ જાગે છે. ઉપર હું કહી આવ્યો છું કે મારા જીવનમાં મેં અધ્યયન ઘણું ઓછું કર્યું છે, તે છતાં મારા વિદ્યાગુરુશ્રીએ પ્રસંગે પ્રસંગે અનેકવિધ દાર્શનિક, શાસ્ત્રીય આદિ અનેક વિષયો મોટેથી જ એવી રીતે સમજાવ્યા છે, જેથી આજે લગભગ અનાબાધપણે હું મહાશાસ્ત્રોમાં પ્રવેશ કરી શકું છું. આ રીતે મેં મારા જીવનમાં બે ગુરુઓ દ્વારા જીવંત પ્રેરણા મેળવી છે. તેમાં શ્રીમાન પંડિતજીનું સ્થાન પણ અતિ વિશિષ્ટ છે. હું આ બંને ગુરુઓને અંતરમાંથી કદીયે વિસારી શકું તેમ નથી. જ્ઞાનગાંભીર્ય અને પ્રતિભા–શ્રીમાન પંડિતજીએ તેમના જીવનમાં સર્વદેશીય જ્ઞાનની સાધના કરી છે. તેમનું જ્ઞાન કેઈ એક વિષયને લક્ષીને છે તેમ નથી. પણ તેમનું જ્ઞાન ઘણું વ્યાપક અને વિશ્વતોમુખી છે. જૈનસંઘમાં તેમની જોડી ભાગ્યે જ મળી શકે એટલું જ્ઞાન પંડિતજી ધરાવે છે. જૈન દાર્શનિક, આમિક અને કર્મવાદ વિષયક સાહિત્યનું તેમણે ઘણું ઊંડાણથી અવગાહન કર્યું છે. ન યુગમાં જેનદર્શનમાન્ય અનેકાન્તવાદ વિશે તેઓએ તલસ્પર્શી ચિંતન કર્યું છે અને એ વિશેના સંખ્યાબંધ ચિંતનપૂર્ણ લેખો તેઓશ્રીએ લખ્યા છે, જેને આજે જૈનાચાર્યો અને જૈન મુનિવર્ગ આદરથી જુએ છે. જેનેતર દાર્શનિક સાહિત્ય, ઉપનિષદો આદિનું અધ્યયન અને ચિંતન પણ તેઓશ્રીએ એટલા જ ઊંડાણથી કર્યું છે, અને જ્યારથી તેમણે ઈલિશ ભાષાને સ્વાયત્ત કરી તે પછી તો તેમણે સેંકડો પાશ્ચાત્ય અને પૌર્વાત્ય વિદ્વાનોએ લખેલા તત્વચિંતનપૂર્ણ સંખ્યાબંધ ગ્રંથનું અવગાહન કરી પોતાના જ્ઞાનને અમર્યાદિત બનાવ્યું છે. એ જ કારણ છે કે શ્રીમાન પંડિતજી જ્યારે પણ એકના એક વિષયને ફરી ફરી ચર્ચે છે, ત્યારે પણ તેમાં નવીનતા અને પ્રૌઢતાનું સૌને દર્શન થાય છે. પંડિતજીની પ્રતિભા પણ એવી છે કે જેથી તેઓ પ્રત્યેક વિષયને ગંભીર રીતે સ્વાયત્ત કરી લે છે. આજે આટલી ઉંમરે પણ પંડિતજીનો શાસ્ત્રવ્યાસંગ લેશ પણ ઓછો થયો નથી. પોતાની પ્રકૃતિને સ્વસ્થ રાખવા પંડિતજી ઘણું ઘણું લાંઘણો અને અર્ધલાંધણ ખેંચી કાઢે છે, પરંતુ જ્ઞાનોપાસનાની લાંઘણ તેઓ ભાગ્યે જ કરે છે. ગમે તેવી પરિસ્થિતિમાં દિવસે કે રાતે શ્રીમાન પંડિતજીનું તત્વચિંતન નિરાબાધપણે ચાલતું જ હોય છે. શ્રીમાન પંડિતજી માત્ર શાસ્ત્રનિષ્ણાત કાશીના પંડિત જેવા પંડિત નથી, પરંતુ તેઓ ધાર્મિક, સામાજિક, રાજકીય, ભાષાશાસ્ત્ર આદિ અનેક વિષયોનું ઊંડું જ્ઞાન ધરાવે છે. એ જ એમના જ્ઞાનગાંભીર્યનું સાધક બન્યું છે. આજે મને બાસઠ વર્ષ થવા આવ્યા છે. તેમાં હું લગભગ મારા બાળપણથી જ એટલે કે વીસ વર્ષની ઉંમરે શ્રીમાન પંડિતજીનો વિદ્યાર્થી બન્યો છું. મેં પંડિતજીને સતત અધ્યયનપરાયણ અને ચિંતનપરાયણ જ જોયા છે. વિવિધ શાસ્ત્રોના વિવિધ વિષયોની તેમણે એક જ દષ્ટિએ છણાવટ કરી છે. તેમાં વિચારપરાક્ષુખ સાંપ્રદાયિક ભાવનાને કદીયે સ્થાન આપ્યું નથી. તે છતાં તેઓશ્રીએ સાંપ્રદાયિકતાને કદીયે નિરુપયોગી માની નથી; પરંતુ એ સાંપ્રદાયિકતા એવી ન હોવી જોઈએ કે જીવન-વિકાસના માર્ગ અને સત્ય-જ્ઞાનની આરાધનામાં બાધક થાય. શ્રીમાન પંડિતજીએ જેનદર્શનના આ વ્યાપક દષ્ટિબિંદુને લક્ષમાં રાખીને વિદ્યાસાધના કરી છે તેથી જ તેમની દષ્ટિ અતિ ગંભીર, સત્યાથી અને તાવિક બની છે. ધારણુશક્તિ–શ્રીમાન પંડિતજી કે શતાવધાની નથી, તે છતાં તેમની સ્મરણશક્તિ અતિ જીવંત છે. જીવનના આદિકાળથી તેમણે જે જે અધ્યયન કર્યું છે એ બધા વિષે આજે પંડિતજીને માટે તાજા જ જોવામાં આવે છે. મોટે ભાગે અધ્યયન કરનાર માટે એવું હોય છે કે જે વિષયને . જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે તે તે સાજાતાજા હોય છે, પણ પાછળથી તે નહિવત બની જાય Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ] જ્ઞાનાંજલિ છે, જ્યારે પંડિતજી માટે તેમ નથી. દા.ત., પડિતજીને આપણે કોઈ સંસ્કૃત ભાષાના પ્રયાગ વિષે કાંઈ પૂછીએ કે આ શબ્દપ્રયાગ વિષે કેમ સમજવું, ત્યારે પંડિતજી સિદ્ધહેમવ્યાકરણના અધ્યાય, પાદ અને સૂત્ર સુધ્ધાંને નંબર આપીને આપણતે જવાબ આપશે. એ જ રીતે બીજા વિષયામાં પણ આપણે પૂછીશું તે। તે તે વિષયનાં મૌલિક સ્થાનેાની યાદી આપવાપૂર્વક જ પંડિતજી આપણી સાથે વાત કરશે. દરેક વિષયમાં આવી તાજી સ્મૃતિ એ પડિતજીની અવધાનશક્તિ કે ધારણાશક્તિને જીવંત પુરાવા છે. બીજી રીતે આપણે પડિતજીની ધારણાશક્તિ અને સ્મૃતિને જોઈ એ. તેએશ્રી જ્યારે કોઈ ગ્રંથને કે વિષયને હાથમાં લે છે ત્યારે એક જ ગ્રંથની અનેક વ્યાખ્યા કે તે તે વિષયના અનેક ગ્રંથૈાને એકીસાથે સાંભળી લે છે અને ત્યાર બાદ કયા કયા વ્યાખ્યાકારા કે ગ્રંથાકારોએ કઈ કઈ રીતે તે તે વિષયનું પ્રતિપાદન કર્યું છે, કયાં કયાં એકબીજાનાં મંતવ્યેા જુદાં પડે છે, તે તે આચાર્યાંના પ્રતિપાદનમાં કઈ કઈ વિશેષતાએ છે ઇત્યાદિનું પૃથક્કરણ તે બરાબર કરી લે છે. સે'કડે લેાકપ્રમાણ અનેક ગ્રંથસ ંદર્ભાને મરણુમાં રાખી તેનું આવુ પૃથક્કરણ કરવું એ પડિતજીની ધારણા અને સ્મરણુ શક્તિને સચાટ પુરાવા છે. સામાન્ય રીતે લેાકામાં કિંવદન્તી ચાલે છે કે ‘ સાડી બુદ્ધિ નાઠી.' આ કિવદન્તી સામાન્ય જડ જનતા માટે સાĆક હશે, પરંતુ નાનેપાસનાપારાયણ વ્યક્તિએ માટે એ કદીયે સાÖક નથી, જેની સાક્ષી શ્રીમાન પડિતજી પૂરે છે. આટલી ઉ’મરે પણ પ`ડિતજીની સ્મરણશક્તિ સાજી-તાજી છે, એટલુ જ નહિ, પણ તે સ્મરણશક્તિ આજે યૌવનવયે પહેોંચી છે. શુ' પ્રાચીન કાળમાં કે શુ' આજના યુગમાં આપણને આવા ઢગલાબંધ પુરાવાઓ મળી આવશે કે જેમનું જીવન ચિંતનપરાયણ હાય છે, એવી વ્યક્તિએની બુદ્ધિ, સ્મૃતિ કે પ્રતિભા માંદગીમાં કે મૃત્યુની અન્ય ક્ષણ પન્ત જેવી ને તેવી જ રહે છે. સ્થરવિરશ્રી વસ્વામીએ આરક્ષિતને જીવનના અંત પર્યંન્ત વિદ્યાધ્યયન કરાશ્યું હતું. સ્થવિરશ્રી આરક્ષિતસૂરિ એક સે। વીસ વર્ષની ઉંમરના હતા. તેમણે પેાતાના વિદ્વાન શિષ્ય સ્થવિર આ દુલિકા પુષ્યમિત્રને જીવનના અંત સુધી વિદ્યાદાન દીધું હતું. માથુરી અને વાલભી વાચનાના પ્રવર્તક સ્થવિરેશ પણ વૃદ્ધ હતા. વિશેષાવશ્યકભાષ્ય ઉપર સ્વેપન્ન ટીકા લખનાર આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છઠ્ઠા ગણુધરવાદ સુધી ટીકા લખતાં લખતાં કે લખીને સ્વવાસી થયા. આચાય શ્રી હરિભદ્રસૂરિ તત્ત્વાર્થીની ટીકા રચતાં રચતાં જ પરલેાકવાસી થયા. આચાર્ય શ્રી મલયગિરિ આવશ્યકસૂત્રની અને બૃહત્કલ્પસૂત્રની વ્યાખ્યાઓ અપૂર્ણ રાખીને દેવલાકવાસી થયા. છેલ્લા છેલ્લા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રી યશેાવિજ્યજી પણ સંખ્યાબંધ ગ્રંથાને અધૂરા રાખી સ્વસ્થ થયા. પ્રાચીન યુગમાં થઈ ગયેલા સખ્યાબંધ મહાનુભાવામાંથી એ-પાંચની આ વાત થઈ. વમાનમાં પણ આજે વૃદ્ઘાવસ્થામાં રહેલા અનેક મુનિવરેા એવા છે કે જેઓ સતત અધ્યયનપરાયણ રહે છે. આગમાદ્ધારક શ્રીમાન સાગરાનંદસૂરિ મહારાજના મેં છેલ્લાં છેલ્લાં સુરતમાં દર્શોન કર્યાં, ત્યારે તેમને ઘણી વાર વાયુની અસદ્ઘ તકલીફ રહેતી. ત્રણ-ત્રણ દિવસ સુધી સુવાય, બેસાય કે ઉઠાય નહિ એવી અવસ્થામાં પણ તેમની પાસે કાગળ, પેન્સિલ પડયાં જ હાય. આ અવસ્થામાં જે સ્ફુરણા થાય તેને પોતે તરત ટપકાવી લેતા. આ જ રીતે જૈનેતર અને પાશ્ચાત્ય તત્ત્વચિંતકોની અનેક હકીકતે આપણી સામે છે, જે ઉપરથી આપણને એ ખાતરી થાય છે કે જેમનું જીવન જ્ઞાનાપાસનામય અને તાત્ત્વિક ચિંતનમય હાય છે. તેમની ચૈતન્યશક્તિએ જીવનની અન્ય ક્ષણા પ``ત જીવતી-જાગતી જ રહે છે. શ્રીમાન પ`ડિતજીની પણ ચૈતન્યશક્તિ સુચારુરૂપે વતી-જાગતી જોવામાં આવે છે. ગુણગ્રાહ્કતા——પંડિતજીની દૃષ્ટિ હંમેશાં ગુણગ્રાહિણી જ રહી છે. ગમે તે સંપ્રદાયનાં શાસ્ત્રો Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન પૉંડિત શ્રી સુખલાલજી * ૨૯૩ વાંચે, ગમે તેવી વ્યક્તિનાં લખાણેા વાંચે કે ગમે તે વ્યક્તિને પરિચય સાધે—એ બધાય પ્રસંગેામાં તેમની દૃષ્ટિ ગુણગ્રાહિણી જ રહી છે, એ તેમનાં લખાણા ઉપરથી અને તેમની સાથેના વાર્તાલાપ પરથી અનુભવી શકીએ છીએ. શ્રીમાન પડિતજીનું ગુણગ્રાહકપણું' કેવું છે તેનાં ઉદાહરણા તેા મારી પાસે અનેક છે; પણ તેમાંનું એક પ્રસ ંગેાપાત્ત ટાંકું છું. એક વાર હું અને પડિતજી સાથે બેઠા હતા, ત્યારે વાર્તાના કોઈ પ્રસ ંગ આવતાં તેમણે આચાર્ય શ્રી લાવણ્યસૂરિવિરચિત સિદ્ધસેનીયા દ્વાત્રિ'શિકાઓની ટીકા અને મુનિ શ્રી ર ંધવિજયજીએ તૈયાર કરેલ નિદ્ભવવાદ આદિ વિષયમાં વાત કરી કે, મહારાજજી ! મેં આ ગ્રંથ જોયા. વસ્તુના પ્રતિપાદનની શૈલી ગમે તેવી હા, પણ જ્યારે વ્યક્તિને વસ્તુ બરાબર ગ્રાહ્ય થઈ હાય ત્યારે વસ્તુના હાર્દને તે પેાતાના લખાણમાં ઉતારી શકે છે, અને એ રીતે આવાં લખાણેા તાત્ત્વિક દૃષ્ટિએ આદરપાત્ર છે.” આ તે માત્ર એક ઉદાહરણ જ આપ્યુ છે. પણુ પાંડિતજી સાથે વાતેા કરવામાં અનેકાનેક પ્રસ`ગેામાં તેમની ગુણગ્રાહકતા તરી જ આવે છે. આ ગુણગ્રાહકતાને લીધે જ તેઓ હરેક વિષયમાં તટસ્થ પરીક્ષણ પણ વ્યવસ્થિત રીતે કરી જાણે છે. << જ સ્વાતંત્ર્ય—પંડિતજી જીવનવ્યવહારમાં અને વિચારામાં હમેશાં સ્વતંત્ર રહ્યા છે. પેાતાની વિદ્વત્તા વિષે તેમને કદીયે અભિમાન જાગ્યું નથી. કોઈ પ્રલેાભન તેમને કદીયે આકર્ષી શકયું નથી. તેમના જીવનમાં એવા ઘણા પ્રસંગેા આવ્યા છે, જેમાં અનેક જુદી જુદી વ્યક્તિએ તેમને અનેક રીતે આકર્ષવા પ્રયત્ન આદર્યા છે, પરંતુ જ્યારે તેમને ખબર પડે કે આ ભધું પ્રલાભનરૂપ છે, ત્યારે તેમણે સામી વ્યક્તિને સાફ સાફ્ કહી જ દીધું છે કે, “ તમારા પક્ષમાં કેવાડામાં આકવા માટે કે અમુક ઉદ્દેશથી જ જો આ હાય તે! આપણા સંબંધ અહી જ પૂરા થાય છે.” પંડિતજીને નામે કોઈ ફળ વેચી ખાવા માગે તેા તે કદીયે શકય નથી. પેાતાની પ્રજ્ઞાને ગીરે મૂકીને તેએ કદી વાત કરતા નથી, એવા પ્રસંગ ઉપસ્થિત થતાં જ તેએ તેને કાપી નાખે. તેએ પેાતાના વિચારામાં હમેશાં સ્વતંત્ર જ રહ્યા છે. કેાઈનાય ગમા-અણગમાની કે માનાપમાનની તેમણે આ માટે દરકાર રાખી નથી. તેમ છતાં પેાતાના વિચારે અયેાગ્ય ભાસતાં તેનું પરિવર્તન કરવામાં પણ તેઓ આનાકાની કરે તેવા નથી. પંડિતજીની સેવા—શ્રીમાન પૉંડિતજીએ વ્યાપક રીતે જૈન પ્રજાની જે સેવા કરી છે તે ચિરસ્મરણીય જ રહેશે. તેમણે જૈન તત્ત્વજ્ઞાનના પ્રાસાદ્ભૂત સન્મતિતક જેવા મહાન ગ્રંથને સ ંશોધિત કરીને એક મહાન કાર્યાં કર્યું છે. તે ઉપરાંત પ્રમાણમીમાંસા, જ્ઞાનબિંદુ આદિ ગ્રંથાને સુયોગ્ય રીતે સંપાદિત કર્યાં છે. દેવેન્દ્રસૂરિષ્કૃત કર્મપ્રથાને હિંદી અનુવાદ તેમણે કર્યો છે. આજ સુધીમાં તેમણે વિવિધ વિષયના ચિંતનપૂર્ણ લેખા લખ્યા છે. આ બધાં કાર્યોમાં કયારેક એકબીજાને ગમતી-અણગમતી બાબતાને સમાવેશ થવા છતાં વિઘ્ન જૈન પ્રશ્ન પ`ડિતજીની વિશિષ્ટ સેવાને સ્વીકાર કરશે એમાં લેશ પણ શંકાને સ્થાન નથી. અંતિમ નિવેદન—શ્રીમાન પંડિતજીએ જીવનમાં અતિ વિશાળ ચિંતનપૂર્વક વિદ્યાસાધના અને આરાધના કરી છે, એટલું જ નહિ, પણ ભાઈ દલસુખ માલવિયા જેવા પેાતાની જ કક્ષાના તત્ત્વ ચિંતક શિષ્યને પણ તૈયાર કર્યા છે. ઉપરાંત ડૉ. નથમલજી ટાઢિયા, શ્રીમતી ડૉ. ઇન્દુકળાબહેન વગેરે અનેક વ્યક્તિએ માટે પ્રૌઢ વયના મહાનિબંધ ( થીસિસ ) લખવામાં સાક્ષી અને પ્રેરણાદાયક અન્યા છે. અનેક વિદ્વાનાએ એમની પાસેથી ગંભીર વિચારા મેળવ્યા છે, અને મારા વિશ્વાસ છે કે પડિતજી પેાતાની જિંદગીમાં ઘણું ઘણું કરી જશે. છતાંય મારી એક હક્કદાર શિષ્ય તરીકે ભીખ છે કે શ્રીમાન પંડિતજીએ પેાતાના જીવનમાં અધ્યયન કરતાં આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર, આચાર્યશ્રી Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] જ્ઞાનાંજલ મલવાદી, યાકિનીમહત્તરાપુત્ર શ્રી હરિભદ્રાચાય અને યશોવિજયાપાધ્યાય વિશે અને તેમના ગ્ર'થરાશિ વિશે પેાતાના હૃદયમાં જે વ્યાપક અને ગભીરાતિગંભીર વિગતેાના સંચય કર્યો છે, તેને યથાસમય મૂર્તરૂપ આપી ભારતીય પ્રજાને અને તે સાથે જૈન પ્રજાને સમૃદ્ધ બનાવે. મારી આ ભીખ માત્ર તટસ્થ રહીને મેાઢાની જ ભીખ નથી, પણ તે અંગે જે કાંઈ સાધતા આવશ્યક હોય તે બધાંય પૂરાં પાડવાની પ્રતિજ્ઞા સાથેની ભીખ છે. તે માટે અતિ આવશ્યક આર્થિક સાધનને પણ આમાં સમાવેશ કરીને જ હું ભીખ માગી રહ્યો છું. હું તેા વષૅથી આવી આશા રાખું છું અને શ્રીમાન પૉંડિતજીને પ્રસંગે પ્રસંગે વિનંતિ પણ કરું છુ અને આજે ગુરુગુણગાન-પ્રસંગે પુન: પણ્ વીનવું છું. શ્રીમાન પંડિતજીએ પ્રસંગે પ્રસંગે ઉપર્યુક્ત મહાપુરુષો વિષે જે ટૂંકી ફૂંકી નોંધેા કરી છે અને જે ભાવેા વ્યક્ત કર્યા છે તે જોયા પછી અનેકાનેક જૈન વિદ્વાન મુનિવરા અંતરથી માને છે કે આ મહાપુરુષોનુ’ તાત્ત્વિક જીન અને એમના ગ્રંથરાશિનું તાયિક પરીક્ષણુ શ્રીમાન પડિતજી સિવાય આલેખી શકે એવી બીજી એક પણ વ્યક્તિ જૈન સમાજમાં તેમ જ અન્ય સમાજમાં છે જ નહિ. [‘પંડિત સુખલાલજી : પરિચય તથા અંજલિ,' ઈ. સ. ૧૯૫૭ ] Page #324 -------------------------------------------------------------------------- ________________ આગમ-સંપાદનનું દુષ્કર કાર્ય અહીંયાં વિદ્વાન વક્તાઓએ જે કંઈ કહેવું જોઈએ તે ઘણું કહ્યું છે. બહું કહેવાનું રહેતું નથી. તેમાં પણ મારે શું કહેવું એ એક મોટો પ્રશ્ન છે. - હું તો ઈછું કે અમે જે આ કામ કરીએ છીએ તેમાં અમારી ત્રુટિ ક્યાં છે તે સૂચવનાર અમને મળે. મહેનત તો ઘણું કરવામાં આવી છે. તેમ છતાં પ્રસંગે પ્રસંગે વિચારવામાં આવે ત્યારે ત્રુટિ એટલી બધી દેખાય છે કે આટલા મહાભારત કામને નિર્દોષ કેવી રીતે પાર પાડવું તે પણ સામે એક મોટો પ્રશ્ન છે. તેમ છતાં આજે કેટલાંક સાધનોને લીધે, પ્રાચીન ભંડારનાં અવલોકનોને લીધે, સાહિત્યની આલોચનાને લીધે, અને વિદ્વાનોના સમાગમને લીધે જે કંઈ સ્કૂર્તિ જીવનમાં જાગી છે તેનો ઉપગ અહીં કરી લેવો, એ દષ્ટિએ આ પ્રવૃત્તિ હાથ ધરી છે. દુનિયાના વિદ્વાનો ઉપર નજર કરીએ ત્યારે અમારું સંપાદન પૂર્ણ છે, એમ કહેવાની અમે હિંમત નથી કરતા. જોકે આ કામ હું એળે નથી કરતો; બધા જાણતા હોય કે હું આ કામ એકલે કરું છું, તેમ છતાં પણ એમાં મારી સાથે આત્મીય ભાવે કામ કરનાર ઘણું મિ દલસુખભાઈ ૫. અમૃતલાલ વગેરે ઘણું ઘણા એવા વિધાન છે, જેઓ આ કાર્યમાં રાતદિવસ રચ્યાપચ્યા રહે છે. એને લઈને ભારો ભાર ઓછો થઈ જાય છે. છેલ્લાં વર્ષોમાં મારી આંખે મોતિયાને લીધે અસમર્થ હતી. તે વેળા આ વિદ્વાનોએ જ કામને વેગ આપ્યો હતો. સાત વર્ષ વહી ગયાં. સાઠની સાલથી આ વિચાર થયો હતો. આટલાં વર્ષોમાં એક જ વોલ્યુમ બહાર પડયું. આથી એ વિચાર આવે કે સાત વર્ષમાં એક જ વોલ્યુમ બહાર પડયું, તો બધું કામ ક્યારે પાર પડશે? બીજી તરફ દષ્ટિ કરવામાં આવે તો એક એક વિષય પર આજે વિદ્વાનો જે વિચારે છે, એ વિચારવાનો સમય નથી, કામ ઘણું મોટું છે, એટલે અમે મર્યાદા નકકી કરી આગમે તૈયાર કરીએ છીએ. ડે. બીંગ, ડે. યમન, ડે. આલ્સડોર્ફ એ બધાએ આગમ વિષે ઘણું વિચાર્યું છે. હમણાં ડો. આસિફને બે આર્ટિકલ્સ આવ્યા છે. એક તો ઇથી પરિત્રા વિષે હતો. આ ક્રિટિકલ પ્રકાશન ત્યાંના જર્નલમાં પ્રકાશિત કર્યું હતું. આ લેખનો ગુજરાતી અનુવાદ મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ અંકમાં હતા. ઇથી પરિન્ના વિષે જૈન સાધુને પૂછવામાં આવે તો પણ તે બતાવી નહીં શકે કે તે * શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈની મૂલ આગમસૂત્રો પ્રકાશિત કરવાની યોજના મુજબ શ્રી જૈન આગમ ગ્રંથમાલાના પ્રથમ ગ્રંથ “નંતિસુત્ત પુનરાવું 'ના પ્રકાશન સમારોહ પ્રસંગે આપેલ પ્રવચન. અમદાવાદ, તા. ૨૬-૨-૧૯૬૮. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ] જ્ઞાનાંજલિ કેવી વસ્તુ છે ને તેનું કેટલું મહત્વ છે. ડૉ. આસડેટ્ટે તેના અધ્યયનને કાવ્યમય બનાવ્યું છે. હું નથી ધારતો કે અમારામાંથી કેઈનેય એનો ખ્યાલ હોય કે આ અધ્યયન કાવ્યમય છે કે તેના છંદોને ખ્યાલ હોય. અમે ત્યાં સુધી પહોંચ્યા નથી. બધા આગમો ભેગા કરવામાં આવે તો સહકારથી અશુદ્ધિઓનું સંશોધન થાય; એ એકાએક શક્ય નથી. તેમ છતાં પ્રાચીન આદર્શો એકત્ર કરીએ તો કેટલીક વાર શુદ્ધ પાઠ મળે છે. એ આધારે અત્યારનું કાર્ય કરવામાં આવે છે. સામાન્ય રીતે અમારી દૃષ્ટિ કંઈક શ્રદ્ધાભિમુખ છે. કેટલીક વખત એમ કહેવામાં આવે છે કે શ્રદ્ધા મૌલિક વિચારોને રોકે છે. એમ બનતું હશે, પણ શ્રદ્ધાની મર્યાદા કરી બીજા પાઠભેદો વિચારતાં ઘણી વસ્તુઓ વિચારાય છે. માત્ર એક ગ્રંથના પ્રત્યંતરના આધારે આ સંશોધન કરવામાં નથી આવતું. પણ તે ગ્રંથનાં અવતરણો, ઉદ્ધરણેને પ્રાચીન પ્રમાણેને અને આગમના પાઠોને ટીકાકારે, ચૂર્ણિકા, ટિપ્પનકારે ને વૃત્તિકારોએ–બધાએ જ્યાં જ્યાં નિર્દેશ કર્યો છે તે તે સ્થળોની તપાસ થાય છે. અત્યાર સુધી જે જે આગમ છપાયા છે તેને, પ્રાચીન તાડપત્રીઓની જે જે પ્રતો મળી શકી તે પ્રતે સાથે સરખાવી શુદ્ધ કરી રાખ્યા છે. તેને આધારે પાઠોને નિર્ણય કરીએ છીએ. ઘણી વાર એવું બને છે કે સંશોધનકારે સંશોધનમાં કોઈ સ્થળે જરૂર જણાય ત્યાં પાઠ દાખલ કરેલો હોય છે. તે યોગ્ય સ્થળે દાખલ થયો છે કે કેમ એ વિષે શંકા જાગે છે. અમારી આ મોટી મુશ્કેલી છે. એટલે શુદ્ધ પાઠે નક્કી કરવા મુશ્કેલ છે. કઈ પ્રતિમાં જોઈ પાઠો દાખલ કર્યા છે કે કેમ એ જેસલમેર, પાટણ, ડેક્કન કોલેજ, સુરત, વડોદરાના ભંડારો જોઈને, તથા ખંભાતના ભંડારની પણ પ્રાચીન પ્રતિઓની તપાસ કરીને નક્કી કરીએ છીએ. પ્રાચીન કાળથી ત્યાં પાઠો પડી ગયા છે. આજ સુધી અમે એક જ કામ કર્યું છે. દરેક પ્રાચીન ગ્રંથોને અનેકાનેક પ્રતિઓ સાથે સરખાવ્ય છે. એને આધારે એ રીતે એક એક આગમનું સંપાદન થાય છે. ભવિએ પણ એ જ પદ્ધતિ રહેશે. આ આગમો તૈયાર કરીએ છીએ તે વિદ્વાને તપાસે; તપાસીને ખલના હોય તેમ જ સંપાદનપદ્ધતિમાં દોષ હોય તો તેનું ભાન કરાવશે તો અમે રાજી થઈશું. સ્તુતિ કરનાર તે ઘણું મળે છે, પરંતુ ત્રુટિઓ દેખાડનારા એવા વિદ્વાનો ઘણું ઓછા મળે છે. હું ઇચ્છું છું કે કોઈ ત્રુટિઓ બતાવે. અમે એ વસ્તુ લક્ષમાં લઈ તેને ભવિષ્ય અમારાં સંપાદનોમાં ઉપયોગ કરીશું. અત્યારે દલસુખભાઈ વગેરે અહીં છે નહીં. તે બધા સહકાર્યકરોનો આ કાર્યમાં સહકાર છે. આત્મીય ભાવે પોતાનું જીવન એ ઓતપ્રત કરીને રહેલ છે. એવા કાર્યકરો ન હોય તો આ કામ ન થાય. પ્રાચીન કાળમાં અભયદેવાચાર્યું પણ લખ્યું છે કે ટીકાઓ રચતાં પહેલાં દરેક આગમની શુદ્ધ પ્રતિઓ તૈયાર થતી; અનેક જાતનાં પાઠાંતરો જોઈ જવાતાં. એવાં પાઠાંતરે કે જેના પાઠભેદ મૂંઝવી નાંખે કે સેંકડે કૃતિઓના પાઠભેદોમાંથી ક પાઠ સ્વીકારે અને કયાને જતે કરવો ? શ્રી અભયદેવાચાર્યને તેથી જ લખવું પડયું કે वाचनानामनेकत्वात् पुस्तकानामशुद्धितः। सूत्राणामतिगाम्भीर्यात् मतभेदाच्च कुत्रचित् ।। દરેક ગ્રંથોમાં ક્યાંક થડા ને થોડા વધતા, ક્યાંક નાના ને ક્યાંક મોટા, ક્યાંક શુદ્ધ ને ક્યાંક અશુદ્ધ પાઠભેદે મળી આવે છે. સેંકડો વર્ષોથી લિપિના વિકારોથી, લહિયાઓ લિપિ સમજતા નહીં તેથી તેમ જ વિદ્વાને ભાષા ન જાણે તેથી પાઠભેદો વધતા રહ્યા છે. બધાને વિચાર કરવો દુષ્કર છે. તેમ છતાં અમે વીતરાગદેવના પ્રતાપે જે કંઈ બુદ્ધિનું બિંદુ મળ્યું છે, તેને આરાધનામાં ઉપયોગ કર્યો છે. વિધાને ગુટિઓ ક્ષમા કરે. Page #326 -------------------------------------------------------------------------- ________________ शाह वाणी कपातील मतललामनिमेल वा मादिकन मानाद्यानपाल कनाशक्ष पालन सानुका किमविकासासावानामादाय दशलक दिल की मातानमा प्रावि काली कवि पराक्षाग्रता कमलकति रामपाल हिनिलाः सचित कालाकाम शिश्रदानादागास अन भावा ॐ मात्र पोट रागात्सनल २४०धान विशुद भाव मुख पाल वलसावानासा पालव सतनाम कमाती निशमन स भवामद नवतराधाक गणप रिवल माल 981110 10 तपारासनसद साधा पारितालाई लगतमाग्रीवमुपाल नातिमालवा कप नानकाननासाद क ॥नाइदिनी (मदिनी॥ dasमात्यानी दावि पनि सिमिदंगुले विदा दिदानाला कालग्रीवा पालक ११ नाकावकिमार्थ सुमीतालाब : सह तमातपालनवाला॥ ॥ श्रीविक्रमसंद किया नामाला दाद 20 मितरुमलग તીર્થાધિરાજ શત્રુંજયગિરિવર ઉપર, વાઘણ પાળના સમારકામ દરમ્યાન, તાજેતરમાં મળી આવેલ મહામ`ત્રી વસ્તુપાલના વિ. સ’. ૧૨૮૮ના એ શિલાલેખા પૈકીના પહેલા શિલાલેખ. (જુએ પૃષ્ઠ ૨૯૯) Page #327 -------------------------------------------------------------------------- ________________ ABाउनमःमकाreasnaमातमवयवदामालावायललवाजमावान दुरRERAमाव Awardविदिशाकेशीमरणदिलवामामागारद्यानिकारागावयाउनmaegसलाय सामनशासन अगमा बीमालादारावालानमन्बीणलायकामानातिलकामालनसमालएकाशानकमा नवशासारस्मसापड Earadipधमन मामेबाघेशीदाकाटाकाट निसाना दिखायावादाविrasalneaधिरपसारमा BETERESTIN यसकारितामा नामिश्विालमविराजिनमनासासारणा लकतमामटोनमेसनकतावासमारत माति सनसदामाराव३मिनमानमाल य मामामालिमकरायबामगाबाद KER-घसार नयागार दाताकाwais: दाखवलायवीरवल सामी Facीमाक्षिकामालती दिनानाशयशाला मारवलक्मपामाहाविमनातावादामासयमादायमाबावकाSENART J लदस्ती वालानीनEिS नावामागविनिमक्षिामा नादिनaaलहकमीयमानास्वाधीनता RTHENRNEकाममहाशानाताना लान्यामवलीय समितिकadaarशिमलाबालिगणाश्मिास्मिानासमा AFTEERIमकलगाववाशितकरकमलाल महाववाटा vasnaपियमदीमालारवालालमास्मिानिसमाधामटेकाबलावातावागाराम मात्यारावाणवतकलामाधामाधावागतादERIAng सजनमानसामानावकामाक्षावरशमलवामासस्वावधनमालाamaARREREFEEL मावानिशानियमाममाटानामशासकानवासमा बजारमाबावातावमाक्षिारक्षBARAसावाकमावणवावरतापदिERERACEREETसयामानामामाउसमागमयमणमा कमलदेवरवाशालाबासिहाहाकारितामामामानाFEEसबालमानसंEaratवपतक्ष्यमवादिनीवारियापतिमहा बाकामामहामन्यानमालनसमा ममायामपालवतापनगमामलरावाविवारवाभिमानाधिकालाकी मारमावस्रायलमध्यभागलSE MUARMeasanEATHEEमानिसमायणमिलनसानदायामासन घा maqateag मPPEACERaaaaaaaaaaनराधाददाबादमा सवागनवज्ञावककमानत Raसारमनपदधिरको garalaa MSADERaancण्डमाanaPावासावयासमायशीतिलालसम्म दनकाननामित मति दामध्यकावापादादिनापशनकामिन BAIEOneDHE मिलिनालस्वता SAMBHARATPAनमालामालीसाधनमा તીર્થાધિરાજ શત્રગિરિવર ઉપરથી, વાધણ પાળના સમારકામ દરમ્યાન, તાજેતરમાં મળી આવેલ મહામંત્રી વસ્તુપાલના वि.स. १२८८ ना मे शिक्षामा पैडीना भी शिक्षा. (शुमे। ५०४ ३००) Page #328 -------------------------------------------------------------------------- ________________ આ છે. પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખે તથા પ્રશસ્તિ લેખો [તીથાધિરાજ શત્રુજ્ય ઉપરથી મળેલ બે શિલાલેખો તથા દસ ગ્રંથસ્થ પ્રશસ્તિલેખ.] આ લેખમાં ગૂર્જરેશ્વર મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલ સંબંધી અદ્યાવધિ અપ્રસિદ્ધ બે શિલાલેખો અને દસ પ્રશસ્તિ લેખો આપવામાં આવ્યા છે. ઉપર જણાવેલા બન્ને શિલાલેખો એક જ દિવસે લખાયેલા છે અને એક જ સ્થાનમાંથી મળી આવ્યા છે, તેથી આ બે શિલાલેખો વસ્તુપાલ-તેજપાલે તીર્થાધિરાજ શત્રુંજયગિરિ ઉપર કરાવેલી પળના જ છે તે નિશ્ચિત થાય છે. બીજા શિલાલેખમાં શત્રુંજય ઉપર શ્રી આદીશ્વર ભગવાનના મંદિરની સામે પોળ કરાવ્યાને ઉલ્લેખ છે તેથી એમ લાગે છે કે આજે જેને વાઘણપોળ કહે છે તે પિળના રથાને વસ્તુપાલ-તેજપાલની કરાવેલી પિળ હોવી જોઈએ. પ્રસ્તુત શિલાલેખો પણ વાઘણપોળના સમારકામમાંથી મળી આવ્યા છે તેથી પણ આ હકીકત વધારે સ્પષ્ટ થાય છે. વસ્તુપાલ-તેજપાલે કરાવેલી પોળ ક્યારે કર્ણ-શીર્ણ થઈ હશે ? તેનો જીર્ણોદ્ધાર કે તેના સ્થાને નવીન પોળ ક્યારે થઈ? અને નવી થયેલી પોળનું “વાઘણપોળ’ નામ કેમ થયું?—આ હકીકત હવે શોધવી રહી. અસ્તુ. પહેલા શિલાલેખ સંસ્કૃત પદ્યમય છે. બીજા શિલાલેખની રચના સંસ્કૃત ગદ્ય-પદ્યમય છે. બને શિલાલેખોમાં આવતાં કેટલાંક પદ્યો ગૂર્જરેશ્વરપુરહિત સોમેશ્વરદેવવિરચિત લૂણુસહી-(આબૂ)-પ્રશસ્તિલેખ, શ્રી ઉદયપ્રભસૂરિવિરચિત સુકૃતકીર્તિ કલ્લોલિની, શ્રી અરસિંહ ઠકકરવિરચિત સુકૃતસંકીર્તન, અને શ્રી નરેન્દ્રપ્રભસૂરિકૃત વસ્તુપાલપ્રશસ્તિ આદિમાં મળે છે, તેથી આ શિલાલેખોનો પઘવિભાગ વસ્તુપાલસંબંધિત સાહિત્યમાંથી લેવાય છે તે નિશ્ચિત થાય છે. પહેલા શિલાલેખમાં વસ્તુપાલ-તેજપાલની સંક્ષિપ્ત યશોગાથા છે, અને તે બીજા શિલાલેખની પૂર્વભૂમિકારૂપ છે. આથી એ સ્પષ્ટ થાય છે કે વસ્તુપાલ-તેજપાલે અવિરતપણે લક્ષ્મીને સદ્વ્યય કરવામાં પાછી પાની નહોતી કરી; તેમ જ તેઓ યુદ્ધભૂમિમાં જયવંતા યોદ્ધા હોવા ઉપરાંત ઉત્તમ કોટિના રાજનીતિજ્ઞ હતા. બીજા શિલાલેખની મુખ્ય ચાર હકીકતો આ પ્રમાણે છે : જ્ઞાનાં. ૩૮ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ] જ્ઞાનાંજલ ૧. વસ્તુપાલ-તેજપાલે શત્રુ ંજય ઉપર ઉજ્જયતાવતાર, સ્ત ંભનક તીર્થંવતાર, સત્યપુર તીર્થાંવતાર, નંદીશ્વરાવતાર અને શકુનિકાવિહારાવતારના નામે પાંચ તી સ્મારક મદિરા કરાવ્યાં હતાં, ઇન્દ્રમડપ કરાવ્યા હતા, કપર્દિયક્ષના મદિરને જર્ણોદ્ધાર કરાવ્યા હતા, તેજપાલની પત્ની અનુપમાના નામનું અનુપમાસરાવર બંધાવ્યુ` હતુ`, અને મૂળનાયક શ્રી આદીશ્વરભગવાનના મંદિર સામે પૂર્વ-પશ્ચિમ ભાગમાં પેાતાની અને પેાતાના ભાઈઓની મૂર્તિઓ સહિત એક પેાળ કરાવી હતી. ૨. વસ્તુપાલનાં માતા-પિતા અને ભાઈ એનાં નામેાના ઉલ્લેખ. ૩. વસ્તુપાલ-તેજપાલના શ્રીસંધ પ્રત્યે અનન્ય બહુમાનવાળા ભક્તિભાવ. ૪. વસ્તુપાલ, ગૂર્જરેશ્વર મહારાજા વીરધવલ, લાવણ્યાંગ-લૈંગિ ( વસ્તુપાલના મોટા ભાઈ), મહ્ત્વદેવ-માલદેવ ( વસ્તુપાલના મેાટા ભાઈ), તેજપાલ ( વસ્તુપાલના નાના ભાઈ), ચૈત્રસિલ ( વસ્તુપાલના પુત્ર ), અને લૂસિ ંહ ( તેજપાલના પુત્ર )ની ગુણાનુવાદપૂર્વક યશાગાથા. બન્ને શિલાલેખાને શિલા ઉપર લખનાર ખંભાતનિવાસી વાજડને પુત્ર ધ્રુવક અટકવાળા જયંતસિંહ છે. ગિરનારના શિલાલેખાના આધારે આ જયતસિહનુ' અપરનામ ચૈત્રસિંહ હતું અને તે કાયથવંશીય વાલિગના પુત્ર સહજિગના પુત્ર વાજના પુત્ર હતા એ હકીકત જાણી શકાય છે. પહેલા શિલાલેખને કાતરનાર બકુલસ્વામી નામના શિલ્પીને પુત્ર ધ્રુવક અટકવાળા પુરુષોત્તમ છે. ગિરનારના શિલાલેખેાના આધારે આ પુરુષાત્તમ વસ્તુપાલે શત્રુજય ઉપર બાંધેલા ઇંદ્રમડપ અને નંદીશ્વરાવતારના મુખ્ય શિલ્પી સામદેવના પુત્ર અકુલસ્વામીના પુત્ર હતા એ જાણી શકાય છે.૨ ખીજા શિલાલેખને કાતરનાર કુમારસિંહ નામના સૂત્રધાર છે. આ કુમારસિંહ સૂત્રધાર વાહડને પુત્ર હતા તે હકીકત ગિરનારના શિલાલેખેા ઉપરથી જાણી શકાય છે. ૩ આજ સુધીમાં ઉપલબ્ધ થયેલા વસ્તુપાલના શિલાલેખાની લિપિ અને ઉત્કીર્ણન સુંદર છે. પેાતાના શિલાલેખાનુ લિપિસૌષ્ઠવ બરાબર જળવાય તે માટે લેખનકળામાં સિદ્ધહરત લેખકની અને તદનુસાર તે લેખને સુંદર રીતે કાતરનાર સૂત્રધારની વસ્તુપાલ ખાસ પસંદગી કરતા હતા. આજે ઉપલબ્ધ થતા વસ્તુપાલના શિલાલેખામાં લેખક અને ઉત્કીર્ણાંક કલાકારાના નામવાળા જે લેખા શત્રુંજય, ગિરનાર અને ખંભાતમાંથી મળ્યા છે, તેમાં લેખક અને ઉત્કીક ઉપર જણાવેલા જ છે. લૂણવસહી– ( આમ્મૂ ) ના શિલાલેખમાં લેખકનું નામ નથી તેથી તેમાં જણાવેલા ઉત્કીર્ણક સૂત્રધાર કેલ્હણના પુત્ર ધાંધલના પુત્ર ચડેશ્વર લિપિમાં અને કાતરવામાં સિહત હશે એમ લાગે છે. આવી, કાઈના પણુ કાર્ય સાથે તેના નામને અમર કરવાની વસ્તુપાલ જેવી મહાનુભાવતા વિરલ વ્યક્તિઓમાં જ હોય છે. ખીજા શિલાલેખમાં આવતી શત્રુ ંજય ઉપર પાળ કરાવ્યાની હકીકત સિવાયની બન્ને શિલાલેખાની હકીકતા વસ્તુપાલના સબંધમાં રચાયેલા સાહિત્યમાં અને પ્રશસ્તિલેખામાં મળી આવે છે, એટલું જ નહિ, પણ આ શિલાલેખામાં જે ઉલ્લેખ નથી તેવી વસ્તુપાલ સંબધી હકીકતા આજે મોટા પ્રમાણમાં મળી આવે છે. તેને સક્ષિપ્ત નિર્દેશ કરતાં પહેલાં પ્રસ્તુત બન્ને શિલાલેખાને ભાવાર્થ સહિત અક્ષરશઃ પાઠ અને વસ્તુપાલને લગતા અદ્યાવધિ અપ્રસિદ્ધ દસ પ્રશસ્તિલેખા અને તેને ટૂંક પરિચય આપવા ઉચિત લાગે છે. ૧. જુઓ ગિરનાર ઇન્ક્રિપ્શન્સ, ન. ૨, ૨૧ ૨૯. ૨. જુઓ ગિરનાર ઇન્ક્રિપ્શન્સ, નં. ૨, ૨૩-૨૪, ૨૪-૨૫, ૨૬-૨૭, ૨૮–૨૯. રૂ. જુઓ ગિરનાર ઇન્ક્રિપ્શન્સ, નં. ૨, ૨૧-૨૭, ૨૭૨૮, Page #330 -------------------------------------------------------------------------- ________________ પુણ્યક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખ તથા પ્રશસ્તિલેખે [૨૯ शिलालेखाङ्क-१ [१] ॥०॥ ॐ नमः श्रीसर्वशाय ॥ विश्वस्थितिप्रथमनाटकसूत्रधारो ब्राझं महो धृतम............ .........नम्रकिरीटकोटि शक्र.........सुरा स युगा [२] दिदेवः ॥१॥ स्वैरं भ्राम्यतु नाम वीरधवलक्षोणींदुकीतिदिवं पातालं च महीतलं च जलधेरन्तश्च नक्तंदिवं । धीसिद्धांजननिर्मलं विजयते श्रीवस्तुपालाख्यया तेजःपाल[३]समाह्वयाभवदिदं यस्या द्वयं नेत्रयोः ॥२॥ देव स्वर्नाथ ! कष्ट, ननु क इव भवान् ? नंदनोद्यानपालः, खेदस्तत्कोऽद्य ? केनाप्यहह! हत इतः काननात कल्पवक्षः। हुँ मा वा[४]दीस्तदेतत्किमपि करुणया मानवानां मयैव प्रीत्यादिष्टोऽयमुफस्तिलकयति तलं वस्तुपालच्छलेन ॥ ३ ॥ विश्वेऽस्मिन् कस्य चेतो द.........स्य विश्वासमुच्चैः प्रौढ-[५] श्वेतांशुरोचिः प्रचयसहचरी वस्तुपालस्य कीर्तिः । मन्ये तेनेयमारोहति गिरिषु.........यते गह्वरेषु सर्गोत्संगा.........जल (१)......याति पातालमूलम् ॥ ४॥ स एष निः-[६]शेषविपक्षकालः __ श्रीवस्तुपालः [ पदमद्भुतानाम् ] । यः शंकरोपि प्रणयिव्रजस्य विभाति लक्ष्मीपरिरम्भरम्यः ॥ ५॥ कि ब्रू.........ह.........नीरनि.........मुष्य श्रीवस्तुपालसचिवस्य[७]गुणप्ररोहम् । दैन्या गिरो......नेक.................. प्रीतिस्पृशः किमपि यत्र दृशः पतन्ति ॥ ६ ॥ श्लाघ्यो न वीरधवलः क्षितिपावतंसः कैर्नाम विक्रम-नयाविव मूर्तिमंतौ । श्री[][वस्तुपाल] इति वीरललामतेजः पालश्च बुद्धिनिलयः सचिवौ यदीयौ ॥७॥ अनंतप्रागल्भ्यः [स] जयति बली वीरधवल: सशैलां सांभोधिं भुवमनिशमुद्धर्तुमनसः । इमौ मन्त्रि[९][प्रष्ठौ] कमठपति-कोला[घिप]कला मदभ्रां बिभ्राणौ मुदमुदयिनी यस्य तनुतः ॥ ८॥ Page #331 -------------------------------------------------------------------------- ________________ 3001 જ્ઞાનાંજલિ ......नंदतु यावदिंदु-तपनौ सत्कर्मनिष्णाततां पुष्णातु प्रयतो जगन्निजगुणैः प्रीणातु [१०] [लोकपृणैः । श्रेयांसि श्रयतां यशांसि चिनुतामेनांसि विध्वंसतां स्वामिन्य......विवासनां (१) च तनुतां श्रीवस्तुपालश्चिरं ॥९॥ दुःस्थत्वेन कदीमानमखिलं भूलॊकमालोक[११ य नाविर्भूतकृपारसेन सहसा व्यापारितश्चेतसा । पातालाद् बलिरागतः स्वयमयं श्रीवस्तुपालच्छला त्तेजःपालमिषान्महीमनिमिषावासाच्च कर्णः पुनः ॥१०॥ तेन भ्रातृयु[१२]गेन या प्रतिपुरग्रामाध्वशैलस्थल वापीकूपनिपानकाननसरप्रासादसत्रादिका । धर्मस्थानपरंपरा नवतरा चक्रेऽथ जीर्णोद्धता तत्संख्यापि न बुध्यते यदि प[१३]रं तद्वेदिनी मेदिनी ॥ ११ ॥ क्षोणीपीठमियद्रजःकणमियत्पानीयबिन्दुः पतिः सिंधूनामियदंगुलं वियदियत्ताला च कालस्थितिः । इत्थं तथ्यमवैति यत्रिभूवने श्रीव[१४]स्तुपालस्य तां धर्मस्थानपरंपरां गणयितुं शंके स एव क्षमः ॥ १२ ॥ यावद्दिवींदुनार्को वासुकिना वसुमतीतले शेषः । इह सहचरितस्तावत्तेजःपालेन वस्तुपालोऽस्तु ॥ [१५] १३ ॥ श्रीविक्रमसंवत् १२८८ वर्षे पौष शुदि १५ शुक्रे प्रशस्तिनिष्पन्ना ॥ एतामलिखत् वाजडतनुजन्मा ध्रुवकजयतसिंहाख्यः । उदकिरदपि बकुलस्वामिसुतः पुरुषोत्तमो विमलां ॥ शिलालेखाङ्क-२ [१] ॥ ० ॥ ॐ नमः श्रीसर्वज्ञाय ॥ देवः स वः शतमखप्रमुखामरौघालतप्रथः प्रथमतीर्थपतिः पुनातु । धर्मक्रमोऽपि किल केवल एव लोके नीतिक्रमोऽपि यदुपक्रममेष भाति ॥१॥ श्रीविक्रमसंवत् १२८८ [२] वर्षे पौष सुदि १५ शुके श्रीमदणहिलपुरवास्तव्यप्राग्वाटवंशालंकरण ठ० श्रीचण्डपात्मज ठ० श्रीचण्डप्रसादांगज ठ० श्रीसोमतनुज ठ० श्रीआशाराजनन्दनेन ठ० श्री कुमारदेवीकुक्षिसंभूतेन ठ० श्रीलूणि [३]ग महं० श्रीमालदेवयोरनुजेन महं० श्रीतेजःपालाग्रजन्मना चौलुक्यकुलनभस्तलप्रकाशनकमार्सण्डमहाराजाधिराजश्रीभुवनप्रसाददेवसुतमहाराजश्रीवीरधवलदेवप्रीतिप्रतिपन्नराज्यसर्वैश्व[४]र्येण सं[0] ७७ वर्षे श्रीशत्रुजयोजयंतप्रभृतिमहातीर्थयात्रोत्सवप्रभावाविर्भूतश्रीमद्देवाधिदेवप्रसादासादित............त्येन श्रीशारदाप्रतिपन्नापत्येन महामात्यश्रीवस्तुपालेन अनुज महं० श्रीतेजःपा ५ लेन च इह स्वकारितसौवर्णदंडकलशविराजितसञ्चारुतोरणालंकृतश्रीमदुज्जयंतस्तंभनकतीर्थयावतारर....... Page #332 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશ્ર્લેાક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખા તથા પ્રશસ્તિલેખા ( ૩૦૨ .. हृतमं नन्दीश्वर सत्यपुरशकुनिकाविहारकपर्दियज्ञायतनोद्धार अनुपमाभिधा[६] महासरोवरप्रभृतिप्रधान धर्म स्थान परंपराविराजितस्य श्रीशत्रुंजय महातीर्थमौलिमुकुटायमानस्य श्री [ ? युगादि तीर्थंकर श्री ऋषभदेवभवन स्याग्र प्रतोली कारिता ॥ छ ॥ छ [७] भूयाद्भवलयस्य वीरधवलः स्वामी समुद्रावधेः श्रीमुद्राधिकृतः कृतः सुकृतिना येनाश्वराजात्मजः । यस्मा.... .. विश्वोपकारवती ॥ १ ॥ [4] न्यात्मा खलु वस्तुपालसचिवः सर्वोऽपि सम्पद्यते यत्संपर्कवशेन मेदुरमदोद्रेको विवेकी जनः । . कौतुकमहो ( ? ) ... .. वितनुते नैवान्तरं किंच[९] ॥ २ ॥ त्यागाराधिनि राधेये ह्येककणैव भूरभूत् । उदिते वस्तुपाले तु द्विकर्णा वर्ण्यतेऽधुना ॥ ३ ॥ श्रीवस्तुपालते [जःपा ] लौ जगतीजनस्य चक्षुष्यौ । पुरुषोत्तमाक्षिगतयोः स्यातां सदृशौ न रवि-शशिनोः ॥ ४ ॥ तजन्मा. [१०] ताभ्यामेव च श्रीगुर्जरेन्द्रसचिवाभ्यामिहैव प्रतोल्याः पश्चिमभागभित्तिद्वये श्रीआदिनाथदेव यात्रायात श्री : .... हस्नात्रोत्सव निमित्तं पूर्णकलशोपशोभितकरकमलयु गलं स्ववृद्वान्धवयोः ठ० (११ | श्रीलूणिग महं० श्रीमालदेवयोः श्रीमदेवाधिदेवाभिमुखं मूर्तिद्वयमिदं कारितं ॥ छ ॥ लावण्यांगः शिशुरपि ... ... कस्य नासीत्प्रशस्य: लाघापात्रं दधदपिकलामात्रमिदुर्विशेषात् । दत्ते चिंतामणिरणुर [१२]पि प्रार्थितानि प्रजानां तापक्लान्ति विधुवति सुधाबिंदुरण्यंगलग्नः ॥ १ ॥ मंत्रीश्वरः स खलु कस्य न मल्लदेवः स्थानं.. .. निजान्वयनामधेयः । निष्पिष्य निर्दयमधर्ममयं यदंगं येनोदमूल्यत कलिप्रतिम [१३] लदः ॥ २ ॥ मल्लदेव इति देवताधिपथीरभूस्त्रिभुवने विभूतिभूः । धर्मकर्मधिषणावश यशोराशिदासित सितद्युतिद्युतिः ॥ ३ ॥ तथा श्री शत्रुंजय महातीर्थयात्रा महोत्सवे समागच्छदतुच्छश्रीभ्रमणसंघा १४]य कृतांजलिबंधबंधुरं प्रतोल्याः पूर्वभागभित्तिद्वये स्वकारितमेतयोरेव श्रीमहामात्ययोः पूर्वाभिमुखं [मूर्त्ति]युगलं स्वागतं पृछ (च्छ ) ति । उक्तं च एतदर्थसंवादि अनेनैव श्रीशारदाप्रतिपन्नपुत्रेण महा १५ कविना महामात्यश्रीवस्तुपालेन संघपतिना - अद्य मे फलवती पितुराशा मातुराशिषि शिखांऽकुरिताद्य । श्रीयुगादिजिन यात्रिक लोकं प्रीणयाम्यहमशेषमखिन्नः ॥ १ ॥ Page #333 -------------------------------------------------------------------------- ________________ २] જ્ઞાનાંજલિ पुण्यलोकद्वयस्यास्य तेजःपा[१६]लस्य मंत्रिणः ।। देवश्च मर( ? रु)देवश्च श्रीवीरः सर्वदा हृदि ॥२॥ तेजःपालः सचिवतरणिनंदताद्भाग्यभूमि यंत्र प्राप्तो गुणविटपिभिनिर्व्यपोहः प्ररोहः । यच्छायासु त्रिभुवनवनखिणीषु प्रगल्भं प्रक्रीडति प्रर[१७] मरमुदः कीर्तयः श्रीसभायाः ॥ ३॥ यः शैशवे विनयवैरिणि बोधवंध्ये धत्ते नय च विनयं च गुणोदयं च । सोयं मनोभवपराभवजागरूकरूपो न के मनसि चुंबति जैत्रसिंहः॥४॥ श्रीवस्तुगल चिरका[१८]ल................. .........भवत्वधिकाधि कश्रीः । यस्तावकीनधनवृष्टिहृतावशिष्टं शिष्टेषु दौस्थ्य............पावकमुच्छिनत्ति ।। ५॥ श्रीतेजपालतनयस्य गुणानतुल्यान् श्रीलूणसिंहकृतिनः कति न स्तुवन्ति ?। [१९] श्रीबंधनोद्धरतरैरपि यैः समंता दुद्दामता त्रिजगति क्रियतेऽस्य कीर्तेः ॥६॥ प्रसादादादिनाथस्य यक्षस्य च कपर्दिनः । वस्तुपालान्वयस्यास्तु प्रशस्तिः स्वस्तिशालिनी ॥७॥ __ स्तम्मतीर्थध्रुवजयतसिंहेन लिखिता ॥ [२०] उत्कोणा च सूत्र०कुमारसिंहेन महामात्यश्रीवस्तुपालस्य प्रशस्तिरियं ॥ शुभमस्तु ॥ छ ॥ પહેલા શિલાલેખનો ભાવાર્થ વિશ્વસ્થિતિરૂપ નાટકના પ્રથમ સૂત્રધાર, બ્રહ્મતેજને ધારણ કરનાર, કરોડ ઈદ્રો અને સુરાસુરે જેમને વંદન કરે છે તે શ્રીયુગાદિદેવ જયવંતા વર્તે. (૧) બુદ્ધિરૂપી સિદ્ધાંજનથી નિર્મળ થયેલું વસ્તુપાલ-તેજપાલરૂપી જેનું નેત્રયુગલ છે તે વિરધવલની કીર્તિ સ્વર્ગ, પાતાળ, પૃથ્વી અને સમુદ્ર પર્યન્ત અહોનિશ પ્રસરે. (૨) ઇદના નંદનવનનો રખેવાળ અને કહે છેઃ હે દેવકના સ્વામી! ઉપાધિ થઈ છે. ઇદ્ર કહે છે: શી ઉપાધિ છે? ઉદ્યાનપાલ કહે છે : આપણું નંદનવનમાંથી કલ્પવૃક્ષ ચોરાયું છે. ઈંદ્ર કહે છે. આવું બેલ મા, મનુષ્યો ઉપર કરુણું ઊપજવાથી મેં કલ્પવૃક્ષને વસ્તુપાલરૂપે પૃથ્વીતળને શોભાવવા કહ્યું છે. (૩) ચોથો શ્લોક ખંડિત છે તેથી તેને ભાવાર્થ લખ્યો નથી. સમસ્ત શત્રુઓને પરાજિત કરનાર અને આશ્ચર્યકારી જીવન જીવનાર આ વસ્તુપાલ સ્નેહીજનોને સુખ આપવાથી શંકર સમાન હોવા છતાંય લક્ષ્મીના આલિંગનથી શોભાયમાન થઈને પ્રકાશે છે; मेटले वि समान छे. (५). Page #334 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશ્લેક મહામાત્ય વરતુપાલના અપ્રસિદ્ધ શિલાલેખો તથા પ્રશસ્તિલેખો [ ૩૦૩ છ પદ ખંડિત છે તેથી તેને ભાવાર્થ નથી લખે. મૂર્તિમંત શૌર્ય અને નીતિ જેવા અનુક્રમે વીરશિરોમણિ વસ્તુપાલ અને બુદ્ધિમાન તેજપાલ જેવા જેના મંત્રી છે તેવા મહારાજા વિરધવલની કોણ પ્રશંસા નથી કરતું? (૭) કછપાવતાર અને વરાહાવતારની કળાને ધારણ કરનારા આ બે શ્રેષ્ઠ મંત્રીઓ જેના ઉદયકારી અતીવ આનંદને ફેલાવે છે તે અનંતશૌર્યવાળો બળવાન વરધવલ જય પામે છે. અહીં વિરધવલને પર્વત અને સમુદ્ર સહિત પૃથ્વીને નિરંતર ઉદ્ધાર ઈચ્છનાર જણવ્યું છે. (૮) પવિત્ર જીવન જીવનાર શ્રી વરતુપાલ દીર્ઘ કાળ પર્યત સદાચારી જનોનું પોષણ કરો, પોતાના જગવ્યાપી ગુણથી જગતને ખુશ કરે, કલ્યાણને વર, યશ મેળો અને પાપોનો નાશ કરો. (૯) દારિદ્રથી પીડાતા માનવીઓને જોઈને અંતરમાં કરુણું ઊપજવાથી પાતાળમાંથી બલિરાજા વસ્તુપાલરૂપે અને સ્વર્ગમાંથી કર્ણ તેજપાલરૂપે આવ્યા છે. (૧૦) તે બાંધવબેલડીએ (વસ્તુપાલ-તેજપાલે) પ્રત્યેક નગર, ગામ, પ્રવાસમાર્ગ અને પર્વત ઉપર વા, કૂવા, નવાણ, પરબ, ઉદ્યાન, સરોવર, મંદિર અને સદાવ્રતો રૂપી ધર્મસ્થાનની જે શ્રેણિ બનાવી છે તથા જેનો જીર્ણોદ્ધાર કર્યો છે તેની સંખ્યા પણ જાણી શકાતી નથી–કદાચ પૃથ્વી તે જાણતી હોય તે ! (૧૧) પૃથ્વીતલનાં રજકણોની સંખ્યા, સમુદ્રનાં બિંદુઓની સંખ્યા, આકાશની અંગુલસંખ્યા અને કાળસ્થિતિની માત્રાઓની સંખ્યા જાણનાર ત્રણે લેકમાં જે કંઈ હોય તે ભલે હોય, પણ વસ્તુપાલે કરેલાં ધર્મસ્થાનોની ગણતરી કરવા માટે પોતે વસ્તુપાલ પણ સમર્થ હશે કે કેમ, તેની શંકા થાય છે. (૧૨) જ્યાં સુધી આકાશમાં ચંદ્રની સાથે સૂર્ય છે, પતાળમાં વાસુકી નાગના સાથે શેષનાગ છે, ત્યાં સુધી આ લેકમાં વસ્તુપાલ ને તેજપાલનું સાહચર્ય હો. (૧૩) શ્રી વિક્રમ સંવત ૧૨૮૮ના વર્ષમાં પિષ સુદ ૧૫ શુક્રવારે આ પ્રશસ્તિ તૈયાર થઈ આ સુંદર પ્રશસ્તિને વાજડના પુત્ર ધ્રુવક અટકવાળા જયસિંહે શિલા ઉપર લખી અને બકુલસ્વામીના પુત્ર પુરુષોત્તમે કોતરી. બીજા શિલાલેખનો ભાવાર્થ પ્રારંભમાં સર્વપ્નને નમસ્કાર કર્યા છે અને પ્રથમ તીર્થકર શ્રી યુગાદિજિનની સ્તુતિ કરી છે. શ્રી શત્રુંજય અને ગિરનારની યાત્રાના ઉત્સવથી પ્રભાવિત થઈને સંવત ૧૨૭૭માં સરસ્વતીના દત્તકપુત્ર મહામાત્ય શ્રી વરતુપાલ અને તેજપાલે શત્રુંજયતીર્થ ઉપર સુંદર તોરણથી અલંકૃત ઉજજયંતાવતાર, સ્તંભનક(ખંભાત તીર્થાવતાર, નંદીશ્વરાવતાર, સત્યપુર(સાર)તીર્વાવતાર અને શકુનિકાવિહારવતાર એમ પાંચ તીર્થોનાં પ્રતીકરૂપે મંદિર બનાવ્યાં હતાં તથા અનુપભાના નામનું સરોવર કરાવ્યું હતું તેમ જ કપદિયક્ષના મંદિરનું પુનરુદ્ધાર કર્યો હતો. પોતે કરાવેલાં આ ધર્મસ્થાનોથી શોભાયમાન શત્રુજ્ય મહાતીર્થના મુકુટ સમાન શ્રી યુગાદિતીર્થંકરભગવાનના મંદિરની સામે વિક્રમ સંવત ૧૨૮૮ના વર્ષમાં પોષ સુદિ ૧૫ શુક્રવારે અણહિલપુરના રહેવાસી પ્રાગ્વાટ(પોરવાડ)વંશમાં અલંકારસમાન ઠક્કર શ્રી ચંડપ્રસાદના પુત્ર ઠક્કુર શ્રી સોમ ના પુત્ર ઠક્કુર શ્રી આશારાજના પુત્ર અને શ્રી કુમારદેવીના પુત્ર . Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ] જ્ઞાનાંજલિ તેમ જ ઠકકર શ્રી ભૂણિગ અને મહાન શ્રી માલદેવના નાના ભાઈ તેમ જ તેજપાલના મોટા ભાઈ ચૌલુક્યવંશમાં સૂર્ય સમાન મહારાજાધિરાજ શ્રી ભુવનપ્રસાદદેવના પુત્ર મહારાજા શ્રી વિરધવલની પ્રીતિથી સમગ્ર રાજ્યના ઐશ્વર્યને પામેલા વરતુપાલે તથા તેના નાના ભાઈ તેજપાલે પિળ કરાવી, જેણે અશ્વરાજના પુત્ર(વરતુપાલ)ને શ્રી મુદ્રાધિકારી બનાવ્યો તે વીરધવલ રાજા સમુદ્ર પર્યન્ત પૃથ્વીને સ્વામી થાઓ. (૧). જેના પરિચયથી કોઈ પણ માણસ નિર્મદ અને વિવેકી થાય છે તે વસ્તુપાલ ખરેખર ધન્યાત્મા છે. (૨) ત્યાગશીલ કર્ણના સમયમાં પૃથ્વી એક કર્ણવાળી હતી, તે વરતુપાલના ઉદય પછી બે કર્ણવાળી થઈ. (૩) શ્રી વસ્તુપાલ અને તેજપાલ જગતના માણસોની આંખરૂપ છે, તેથી વિષ્ણુભગવાનની આંખરૂપ સૂર્યચંદ્રની ઉપમા તેમના માટે ઉચિત ગણવી ન જોઈએ. (૪) અને તે જ બે ભાઈઓએ ઉપર જણાવેલી પિોળના પશ્ચિમભાગની બે ભીતો ઉપર શ્રી આદિનાથદેવની યાત્રા માટે આવેલા......... નાસવનિમિત્તે પૂર્ણકલશથી શોભાયમાન હતયુગલવાળી પિતાના વડીલ ઠ. શ્રી ભૂણિગ અને મહાન શ્રી માલદેવની મૂર્તિઓ શ્રી દેવાધિદેવના સન્મુખ બનાવી. ' જેમ માત્ર એક જ કળાને ધારણ કરનાર ચંદ્ર વખણાય છે પૂજાય છે, અતિ નાને ચિંતામણિ લોકોને ઇછિત આપે છે અને અંગ ઉપર લગાડેલું અમૃતનું બિંદ તાપને દર કે બાળક હોવા છતાં લૂણસિંહ (વસ્તુપાલને મોટો ભાઈ) સર્વ જનોમાં પ્રશંસાપાત્ર છે. (૧) કળિયુગનું અધર્મમય અંગ પીસીને જેણે કલિકાલરૂપી શત્રુનો ગર્વ હોય છે તેવા દિવ્યરૂપવાળા ધાર્મિક અને યશસ્વી મંત્રીશ્વર મલદેવ(વસ્તુપાલના મોટાભાઈની પ્રશંસા કોણ નથી કરતું ? (૨-૩) તથા પ્રસ્તુત પિોળના પૂર્વ ભાગની બે ભી ઉપર બનાવેલી હાથ જોડીને ઊભેલી પિતાની (શ્રી વરતુપાલ અને તેજસ્વીની) મૂર્તિઓ શ્રી શત્રુંજય મહાતીર્થયાત્રા મહોત્સવનિમિત્તે આવતા મહાન શ્રીશ્રમણુસંઘ પ્રતિ સ્વાગત પૂછે છે. અહીં મહાકવિ સંઘપતિ શ્રી વસ્તુપાલની અંતરર્મિ જણાવી છે તે આ પ્રમાણે – હું (વસ્તુપાલ) આજે શ્રી યુગાદિજિનની યાત્રાએ આવેલા સમસ્ત યાત્રિકોને અગ્રાન્તપણે ખુશ કરું છું—એટલે કે યાત્રિકોની ભક્તિ કરું છું—આથી જ મારા પિતાજીની આશા ફળી છે અને માતાજીની આશીષમાં આજે અંકુર ફૂટયા છે. (1) જેના બને લોક પવિત્ર છે, તેવા શ્રી તેજપાલના હૃદયમાં સદા શ્રી યુગાદિજિન અને શ્રી વીરજિન છે. (૨) જેની સભાની વિસ્તૃત પ્રમોદવાળી કાતિઓ ત્રણે ભુવનમાં ક્રીડા કરે છે તેવા ગુણવાન, ભાગ્યવાન અને મંત્રીઓમાં સૂર્ય સમાન તેજપાલ આનંદ પામે. (૩) | વિજયનું જેમાં ભાન ન હોય એવી અબોધ બાલ્યાવરથામાં પણ જે ન્ય, વિનય અને ગુણોદયને ધારણ કરે છે તે આ જૈત્રસિંહ (વસ્તુપાલનો પુત્ર) સર્વ કેઈનાં મનને ચુંબે છે–સ્પર્શ છે. (૪) જેના આપેલા દાનને અંશમાત્ર પણ લોકેનું દારિદ્રય હણે છે એવા શ્રી વસ્તુપાલ અધિકાધિક લક્ષ્મીવાન થાઓ. (૫) Page #336 -------------------------------------------------------------------------- ________________ પુણ્યàાક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખા તથા પ્રશસ્તિલેખા [ ३०५ જેના ગુણેાએ જેની કીર્તિને ત્રણ જગતમાં વ્યાપ્ત કરી છેતે આ તેજપાલના પુત્ર લૂણસિંહના ગુણાની સર્વકાઈ પ્રશંસા કર છે. (૬) ભગવાન્ શ્રી આદિનાથ અને કપર્દિ યક્ષની કૃપાથી આ પ્રશસ્તિ વસ્તુપાલના વંશનું કલ્યાણ કરનારી थामी. (७) મહામાત્ય . શ્રી વસ્તુપાલની આ પ્રશસ્તિ સ્તંભતીર્થ(ખંભાત)નિવાસી ધ્રુવ જગતસિંહે લખી અને સૂત્રધાર કુમારસિંહે કાતરી. કલ્યાણુ હા ! હવે મહામાત્ય શ્રી વસ્તુપાલ સંબંધિત અદ્યાવધિ અપ્રસિદ્ધ દશ પ્રશસ્તિલેખાને અક્ષરશઃ પાઠ અને તે લેખાના ટૂંક પરિચય આપવામાં આવે છે: * प्रशस्तिलेखाङ्क -१ स्वस्ति श्रीवलिशालायां वस्तुपालाय मन्त्रिणे । यद्यशः शशिनः शत्रुदुष्कीय शर्वरीयितम् ॥ १ ॥ शौण्डीरोऽपि विवेकवानपि जगत्त्राताऽपि दाताऽपि वा, सर्वः कोऽपि पथीह मन्थरगतिः श्रीवस्तुपालभिते । स्वज्योतिर्दहनाहुतीकृततमस्तोमस्य तिग्मद्युतेः, कः शीतांशुपुरःसरोऽपि पदवीमन्वेतुमुत्कन्धरः ? ॥ २ ॥ श्रीवस्तुपालसचिवस्य यशःप्रकाशे, विश्वं तिरोदधति धूर्जटिहासभासि । मन्ये समीपगतमप्यविभाव्य हंसं देवः स पद्मवसतिश्चलितः समाधेः ॥ ३॥ वास्तवं वस्तुपालस्य वेत्ति कश्चरिताद्भुतम् ? | यस्य दानमविश्रान्तमर्थिष्वपि रिपुष्वपि ॥ ४ ॥ शून्येषु द्विषतां पुरेषु विपुलज्वालाकरालोदयाः, खेलन्ति स्म दवानलच्छलभृतो यस्य प्रतापाग्नयः । जुग्भन्ते स्म च पर्वगर्वित सितज्जो तिः समुत्सेकित ज्योत्स्नाकन्दलकोमलाः शरवणव्याजेन यत्कीर्तयः ॥ ५ ॥ कुन्दं मन्दप्रतापं, गिरिश गिरिरपाहंकृतिः सानुबिन्दुः पूर्णेन्दुः, सिद्धसिन्धुर्विधृतविधुरिमा, पञ्चजन्यः समन्युः । शेषाहिर्निर्विशेषः, कुमुदमपमद, कौमुदी निष्प्रसादा, क्षीरोदः सापनोदः, क्षतमहिम हिमं यस्य कीर्तेः पुरस्तात् ॥ ६॥ यस्योर्वीतिलकस्य किन्नरगणोद्गीतैर्यशोभिर्मुहुः स्मेर द्विस्मयलोलमौलिविगलच्चन्द्रामृतोज्जीविनाम् । स्पृष्टिर्नाभवदीदृशी मम न मे नो मेऽप्यवाप्येति गां मुण्डन परिणद्धधातृशिरसां शम्भुः परं पिप्रिये ॥ ७ ॥ ज्ञानां. ३५ Page #337 -------------------------------------------------------------------------- ________________ ३०६] જ્ઞાનાંજલિ राकाताण्डवितेन्दुमण्डलमहःसन्दोहसंवादिभिः ___ यत्कीर्तिप्रकरैर्जगत्त्रयतिरस्कारैकहेवाकिभिः । अन्योन्यानवलोकनाकुलितयोः शैलात्मजा-शूलिनोः क्व त्वं क्व त्वमिति प्रगल्भरभसं वाचो विचेरुमिथः ॥८॥ बाढं प्रोढयति प्रतापशिखिनं कामं यशःकौमुदी सामोदां तनुते सतां विकचयत्यास्यारविन्दाकरान् । शत्रुस्त्रीकुचपत्रवल्लिविपिनं निःशेषतः शोषय त्यन्यः कोऽप्युदितो रणाम्बरतले यस्यासिधाराधरः ॥९॥ तत्सत्यं कृतिभिर्यदेष भुवनोद्धारैकधौरेयतां बिभ्राणो भृशमच्युतस्थितिरतिप्रीत्युत्तरं गीयते । यत्र प्रेम निरर्गलं कमलया सर्वाङ्गमालिङ्गिते केषां नाम न जज्ञिरे सुमनसामौर्जित्यवत्यो मुदः ? ॥१०॥ न यस्य लक्ष्मीपतिरप्युपैति जनार्दनत्वात् समतां मुकुन्दः । वृषप्रियोऽप्युग्र इति प्रसिद्धि दधत् त्रिनेत्रोऽपि न चास्य तुल्यः ॥ ११ ॥ स्वस्ति श्रीबलये नमोऽस्तु नितरां कर्णाय दाने ययो रस्पष्टेऽपि दृशां यशः कियदिदं वन्द्यास्तदेताः प्रजाः । दृष्टे सम्प्रति वस्तुपालसचिवत्यागे करिष्यन्ति ताः कीर्ति काञ्चन वा पुनः स्फुटमिय विश्वेऽपि नो मास्यति ॥ १२ ॥ यस्मिन् विश्वजनीनवैभवभरे विश्वम्भरां निर्भर श्रीसम्भारविभाव्यमानपरमप्रेमोत्तरां तन्वति । प्राणिप्रत्ययकारिकेवलमभूदु देहीति सङ्कीर्तन लोकानां न कदापि दानविषयं न प्रार्थनागोचरम् ॥ १३ ॥ दृश्यन्ते मणि-मौक्तिकस्तवकिता यद्विद्वदेणीशो यजीवन्त्यनुजीविनोऽपि जगतश्चिन्ताश्मविस्मारिणः । यच्च ध्यानमुचः स्मरन्ति गुरवोऽप्यश्रान्तमाशीगिरः प्रादुःषन्त्यमला यशःपरिमलाः श्रीवस्तुपालस्य ते ॥ १४ ॥ कोटीरैः कटकाऽङ्गलीय-तिलकैः केयूर-हारादिभिः कौशेयैश्च विभूष्यमाणवपुषो यत्पाणिविश्राणितैः । विद्वांसो गृहमागताः प्रणयिनीरप्रत्यभिशाभृत स्तैस्तैः स्वं शपथैः कथं कथमपि प्रत्याययाश्चक्रिरे ॥१५॥ तैस्तैर्येन जनाय काञ्जनचौरश्रान्तविश्राणितै रानिन्ये भुवनं तदेतदभितोऽप्यैश्वर्यकाष्ठां तथा । दानेकव्यसनी स एव समभूदत्यन्तमन्तर्यथा बाम याचक पसम्भावयन् ॥१६॥ Page #338 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશ્ર્લાક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખે તથા પ્રસસ્તિલેખા त्यागो यद्वसुवसुवारितजगद्दारिद्रयदावानलश्वेतः कण्टककुट्टनैकरसिकं वर्णाश्रमेष्वन्वहम् । सङ्ग्रामश्च समग्रवैरिविपदामद्वैतवैतण्डिक स्तन्मन्ये वसति त्रिधाऽपि सचिवोत्तंसेऽत्र वीरो रसः ॥ १७ ॥ आश्चर्यं वसुवृष्टिभिः कृतमनः कौतूहलाकृटिभि स्मिन् दानघनाघने तत इतो वर्षत्यपि प्रत्यहम् । दूरे दुर्दिनसंकथाऽपि सुदिनं तत् किञ्चिदासीत् पुनaaraamasa कोऽपि कमलोल्लासः परं निर्मितः ॥ १८ ॥ साक्षाद् ब्रह्मपरम्परां गतमिव श्रेयोविवर्त्तः सतां तेजःपाल इति प्रतीतमहिमा तस्यानुजन्मा जयी । यो धत्ते न दशां कदापि कलितावद्यामविद्यामयीं ये चोपास्य परिस्पृशन्ति कृतिनः सद्यः परां निर्वृतिम् ॥ १९ ॥ सङ्ग्रामः क्रतुभूमिरत्र सततोद्दीप्रः प्रतापानलः श्रूयन्ते स्म समन्ततः श्रुतिसुखोङ्गारा द्विजानां गिरः । मन्त्रीशोऽयमशेष कर्मनिपुणः कर्मोपदेष्टा द्विषो होतव्याः फलवांस्तु वीरधवलो यज्वा यशोराशिभिः ॥ २० ॥ लाग्यो न वीरधवलः क्षितिपावतंसः कैर्नाम विक्रम-नयाविव मूर्तिमन्तौ । श्रीवस्तुपाल इति वीरललामतेजः पालश्च बुद्धिनिलयः सचिवौ यदीयौ ॥ २१ ॥ अनन्तप्रागल्भ्यः स जयति वली वीरधवलः शैल साम्भोधि भुवमनिशमुद्धर्तुमनसः । इमौ मन्त्रिप्रष्टौ कमठपति- कोलाधिपकला मदभ्रां बिभ्राणौ मुदमुदयिनीं यस्य तनुत: ॥ २२ ॥ युद्धं वारिधिरेष वीरधवलक्ष्माशक्रदोर्विक्रमः पोतस्तत्र महान् यशः सितपटाटोपेन पीनद्युतिः । सोऽयं सारमरुद्भिरञ्चतु परं पारं कथं न क्षणाद् यात्राऽऽश्रान्तमरित्रतां कलयतस्तावेव मन्त्रीभ्वरौ ? ॥ २३ ॥ रं भ्राम्यतु नाम वीरधवलक्षोणीन्दुकीर्त्तिर्दिव पातालं च महीतलं च जलधेरन्तश्च नक्तन्दिवम् । सिद्धान निर्मल विजयते श्रीवस्तुपालाख्यया तेजःपालसमाह्वया च तदिदं यस्या द्वयं नेत्रयोः ॥ २४ ॥|| श्रीमन्त्री श्वरवस्तुपालयशसामुच्चावचैर्वीचिभिः सर्वस्मिन्नपि लम्भिते धवलतां कल्लोलिनी मण्डले । वेयमिति प्रतीतिविकलास्ताम्यन्ति कामं भुवि भ्राम्यन्तस्तनुसादमन्दितमुदो मन्दाकिनीधार्मिकाः ॥ २५ ॥ [ ३०७ Page #339 -------------------------------------------------------------------------- ________________ 4304 1 हो रोहण ! रोहित त्वयि मुहुः किं पीनतेयं ? श्रुणु भ्रातः ! सम्प्रति वस्तुपालसचिवत्यागैर्जगत् प्रीयते । तेनास्तैव ममार्थिकुट्टनकथाप्रीतिर्दरी किन्नरीगीतैस्तस्य यशोऽमृतैश्च तदियं मेदस्विता मेऽधिकम् ॥ २६ ॥ देव ! स्वर्नाथ ! कष्टं, ननु क इव भवान् ! नन्दनोद्यानपालः, खेदस्तत्कोऽद्य ? केनाप्यहह ! तव हृतः काननात् कल्पवृक्षः । हुं मा वादीस्तदेतत् किमपि करुणया मानवानां मयैव प्रीत्यादिष्टोऽयमुस्तिलकयति तल वस्तुपालच्छलेन ॥ २७ ॥ कर्णायास्तु नमो नमोऽस्तु बलये त्यागैकहेवाकिनौ प्युपमानसम्पदमियत्कालं गतौ त्यागिनाम् । भाग्याम्भोधिरतः परं पुनरयं श्रीवस्तुपालश्चिरं मन्ये धास्यति दानकर्मणि परामौपम्यधौरेयताम् ॥ २८ ॥ व्योमोत्सङ्गरुधः सुधाधवलिताः कक्षागवाक्षाङ्किताः स्तम्भश्रेणिविजृम्भमाणमणयो मुक्तावचूलोज्ज्वलाः । दिव्याः कल्पमृगीदृशश्च विदुषां यत्यागलीलायितं व्याकुर्वन्ति गृहाः स कस्य न मुदे श्रीवस्तुपालः कृती ? ॥ २९ ॥ यद् दूरीक्रियते स्म नीतिरतिना श्रीवस्तुपालेन तत् काञ्चित् संवननौषधीमिव वशींकाराय तस्येक्षितुम् । कीर्तिः कौअनिकुञ्जमञ्जनगिरिं प्राक्शलमस्ताचलं विन्ध्योर्वीधर शर्व पर्वत- महामेरूनपि भ्राम्यति ॥ ३० ॥ देवः पङ्कजभूर्विभाव्यभुवनं श्रीवस्तुपालोद्भवैः शुभ्रांशुद्युतिभिर्यशोभिरभितोऽलक्ष्यैर्विलक्षीकृतम् । कल्पान्तोद्धतदुग्धनीरधिपयः सन्तापशङ्काकुलः शङ्के वत्सर-मास-वासरगणं संख्याति सर्गस्थितेः ॥ ३१ ॥ चित्र चित्रं समुद्रात् किमपि निरगमद् वस्तुपालस्य पाणेय दानाम्बुप्रवाहः स खलु समभवत् कोर्त्तिसिद्धस्रवन्ती । साऽपि स्वच्छन्दमारोहति गगनतलं खेलति क्ष्माधराणां शृङ्गोत्सङ्गेषु रङ्गत्यमरभुवि मुहुर्गाहते खेचरोर्वीम् ॥ ३२ ॥ पुण्यारामः सकलसुमनः संस्तुतो वस्तुपाल स्तत्र स्मेरा गुणगणमयी केतकी गुल्मपङ्क्तिः । तस्यामासीत् किमपि तदिदं सौरभ कीर्तिदम्भाद् येन प्रौढप्रसरसुहृदा वासिता दिग्विभागाः ॥ ३३ ॥ सेवं सेचं स खलु विपुलैर्वासनावारिपूरैः स्फीतां स्फातिं वितरणतरुर्वस्तुपालेन नीतः । જ્ઞાનાંજલિ Page #340 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખા તથા પ્રસસ્તિલેખા तच्छायायां भुवनमखिलं हन्त ! विश्रान्तमेतद् दोलाकेलिं श्रयति परितः कीर्त्तिकन्या च तस्मिन् ॥ ३४ ॥ श्रीवस्तुपालयशसा विशदेन दूरादन्योन्यदर्शनदरिद्रदृशि त्रिलोक्याम् | नाभौ स्वयम्भुवि वसत्यपि निर्विशङ्कां शङ्के स चुम्बति हरिः कमलामुखेन्दुम् ॥३५॥ स एष निःशेषविपक्षकालः श्रीवस्तुपालः पदमद्भुतानाम् । यः शङ्करोऽपि प्रणयिव्रजस्य विभाति लक्ष्मीपरिरम्भरम्यः ॥ ३६ ॥ चीत्कारैः शकटवजस्य विकटैरश्वीय हेषारवैtra taणोत्करस्य बहलैर्बन्दीन्द्रकोलाहलैः । नारीणामथ चच्चरीभिरशुभप्रेतस्य वित्रस्तये मन्त्रोच्चारमिवाऽऽचचार चतुरो यस्तीर्थयात्रामहम् ॥ ३७ ॥ ॥ पते मलधारिनरेन्द्र प्रभ] सूरीणाम् ॥ श्रीरैवताचलस्थश्रीशत्रुञ्जयावतारप्रवेशे वामभित्तिगा प्रशस्तिरेषा ॥ छ ॥ प्रशस्तिलेखाङ्क -२ श्रेयः पुष्यतु शाश्वतं यदुकुलक्षीरार्णवेन्दुर्जिनो यत्पादाब्जपवित्रमौलिरसमश्री रुज्जयन्तोऽप्ययम् । धत्ते मूर्ध्नि निजप्रभुप्रसृमरोद्दामप्रभामण्डलैविश्वक्षोणिभृदाधिपत्यपदवीं नीलातपत्रोज्ज्वलाम् ॥ १ ॥ प्रीति पल्लवयन्तु वो यदुपतेर्देवस्य देहयुतो भृङ्गाभाः शशिकुन्दसुन्दर र दज्योतिश्छटालङ्कृताः । यः (? याः) सम्मोहपराजयैकपिशुनप्रोत्कीर्णवर्णस्फुरपूर्वापट्टसनाभयः शुशुभिरे धर्मोपदेशक्षणे ॥ २ ॥ आनन्दाय प्रसवतु सदा कुम्भिकुम्भोपमानं नाभेयस्य स्फुरितचिकुरोत्तंसमंसद्वयं वः । श्रेयः सम्पत्कलशयुगलं श्रृङ्खलानद्धमुच्चै यन्मन्यते विपुलमतयः पुण्यलक्ष्मीनिधानम् ॥ ३ ॥ यत्कल्पद्रुम कामधेनु मणिभिर्यच्छद्भिरिष्टं फलं श्रेयः किञ्चिदुपार्जिं तत्परिणतिः श्रीवस्तुपालः किल । यत् त्वेतस्य गतस्पृहानपि जनानिच्छाधिकं धिन्वतः पुण्यं तत्परिपाकमा कलयितुं सर्वज्ञ एव प्रभुः ॥ ४ ॥ वर्द्धिष्णुपुण्यभय सन्ततिरद्भुतश्रीः श्रीवस्तुपालसचिवः स चिरायुरस्तु । संक्लृप्त सङ्घपतिना कृततीर्थयात्राः खेलन्ति यस्य शिशवोऽपि गृहाङ्गणेषु ॥ ५ ॥ ॥ श्रीनागेन्द्रगच्छे श्रीविजयसेनसूरिशिष्यश्रीउदयप्रभसूरीणाम् ॥ छ ॥ t 30 * Page #341 -------------------------------------------------------------------------- ________________ १० प्रशस्तिलेखाङ्क - ३ पाणिप्रभापिहितकल्पतरुप्रवालश्चौलुक्यभूपतिसमानलिनी मरालः । दिक्चक्रवालविनिवेशितकीर्त्तिमालः सोऽयं चिरायुरुदियादिह वस्तुपालः ॥ १ ॥ एकस्त्वं भुवनोपकारक इति श्रुत्वा सताँ जल्पितं लज्जानम्रशिराः स्थिरातलमिदं यद् वीक्षसे वेद्मि तत् । वाग्देवीवदनारविन्दतिलक ! श्रीवस्तुपाल ! ध्रुवं पातालाद बलिमुद्दिधीर्षुरसकृन्मार्गं भवान् मार्गति ॥ २ ॥ न जातु विश्राम्यति तावकीना दीनातिनिर्वासक ! वस्तुपाल ! । जिह्वा परेषां गुणमाददाना करद्वयी च द्रविणं ददाना ॥ ३ ॥ कर्णेऽभ्यर्णमुपागते सुरपतेर्वैरोचने रोचय त्युच्चैरात्मरुचा भुजङ्गभुवनं प्राप्ते शिवत्वं शिवौ । जातः कालवशेन यः किल खिलस्त्यागस्य मार्गः पुनः सोऽयं सम्प्रति वस्तुपाल ! भवता श्रेयस्कृता वाह्यते ॥ ४ ॥ वस्तुपालः कथं नाम नाऽयं जीमूतवाहनः ? | उपक्रियामहीनां यः करोति द्विषतामपि ॥ ५ ॥ उल्लासितपल्लवकः कल्पतरुः कल्पते न संवदितुम् । सुमनःसमृद्धिमधिकां पालयता वस्तुपालेन ॥ ६ ॥ करोऽयं कल्पस्तव कमलवासा च गौ सुधासूक्तिः सैषा शिशिरकरबिम्बं मुखमिदम् । तदित्थं पाथोधेर्मथनहृत रत्नस्य भवता समुद्रेणौपम्यं भवति सचिवेन्दो ! किमुचितम् ? ॥ ७ ॥ प्रायः सन्ति नराः परापकृतये नित्यं कृतोपक्रमाः कस्तान दुस्तदुष्कृतोत्करदुरालोकान् समालोकते ? | द्रयस्तु स वस्तुपालसचिवः षाड्गुण्यवाचस्पति र्वाचा सिञ्चति यः सुधामधुरया दुर्दैवदग्धं जगत् ॥ ८ ॥ वैरोचने चरितवत्यमरेश मैत्रीमेकत्र नागनगरं च गते द्वितीये । दीनाननं भुवनमूर्द्धमधश्च पश्यदाश्वासितं पुनरुदारकरेण येन ॥ ९ ॥ कुत्रापि नोपसर्गो वर्णविकारो निपाततो वाऽपि । सचिवोत्तमेन रचिता न व्याकरणस्थितिर्येन ॥ १० ॥ ते तिष्ठन्त्यपरे नरेन्द्रकरणव्यापारिणः पारणां ये नित्यं पवनाशना इव परप्राणानिलैः कुर्वते । स्तोतव्यः पुनरश्वराजतनुजो यः सारसारस्वताधारः कारणमन्तरेण कुरुते पथ्यं पृथिव्या अपि ॥ ११ ॥ જ્ઞાનાજલિ Page #342 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશ્ર્લેાક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખા તથા પ્રસતિલેખા भवति विभवे पुंसां चक्षुस्तृतीयमिति श्रुतिर्न तु कुमतयस्ते वीक्षन्ते सति त्रितये दृशाम् । अयमिह परं मन्त्री नेत्रद्वयेऽपि करस्थिता मलकफलकप्रायां लोकद्वयीमवलोकते ॥ १२ ॥ वस्तुपाल ! सदा हस्ते सत्यप्यमृतवर्षिणि । वैरिवर्गः 'सदाहस्ते यत् तदेतदिहाद्भुतम् ॥ १३ ॥ आकर्षन सिदण्डमेव न पुनः पादं विमुञ्चन्निषु श्रेणीमेव न मानितां विनमयन् धन्वैव नोच्चः शिरः । कम्पं दन्तपिधानमेव न मनः संख्ये दधानश्चम त्कारं कस्य चकार नैव सचिवस्तोमैकवास्तोष्पतिः ? ॥१४ ॥ प्रासादास्तव वस्तुपाल ! त इमे तन्वन्ति चेतः सतां सानन्दं शशिशेखराद्वि शिखरग्रामाभिरामश्रियः । येषां काञ्चनकुम्भसम्भव महः सन्दोह सन्तर्पिताः सन्त्युच्चैस्तु हिनोच्चयेऽप्युपचयं पुष्णन्ति पूष्णः कराः ॥ १५ ॥ परिपीडिता समन्ताज्जडसमयेनामुना गिरा देवी । श्रीवस्तुपालसचिवं निबिडगुणं पटमिवाश्रयति ॥ १६ ॥ उद्धृत्य बाहुमहमेष मुहुर्वेदामि ब्रूतां स मद्वचसि विप्रतिपद्यते यः । यद्यस्ति कश्चिदपरः परमार्थवेदी श्रीवस्तुपालसचिवेन समः क्षमायाम् ॥ १७ ॥ श्रीवस्तुपाल ! चिरकालमयं जयन्तसिंहः सुतस्तव भवत्वधिकाधिक श्रीः । यस्तावकीनधन वृष्टिहृतावशिष्टं शिष्टेषु दौस्थ्यदवपावकमुच्छिनन्ति ॥ १८ ॥ यथा यथाऽयं तव वस्तुपाल ! गोत्रं गुणैः सूनुरलङ्करोति । तथा तथा मत्सरिणां नराणामवैमि चित्तेष्वनलं करोति ॥ १९ ॥ पुरा पादेन दैत्यारेर्भुवनो परिवर्तिना । अधुना वस्तुपालस्य हस्तेनाधः कृतो बलिः ॥ २० ॥ मध्यस्थ कथयन्ति केचिदिह ये त्वां साधुवृत्त्या बुधाः श्रीमन्त्रीश्वर ! वस्तुपाल ! न मृषा तेषामपि व्याहृतम् । कर्णोऽभूदुपरि क्षितेर्बलिरधस्त्वं चात्र मध्ये तयोः स्थातेत्यर्थ समन्वये ननु वयं मध्यस्थमाचक्ष्महे ॥ २१ ॥ कम्पाकुलमवलोक्य प्रतिवीराणां रणाङ्गणे हृदयम् । अनुकम्पाकुलमयमपि सचिवश्चक्रे निजं चेतः ॥ २२ ॥ नरेन्द्रश्रीमुद्रा सपदि मरिरेवापहरते हताशा चैतन्यं परिचरितमालिन्यमनसाम् । १ दाहेन सहितः सदाहः । [ अ Page #343 -------------------------------------------------------------------------- ________________ ७१२ ] જ્ઞાનાંજલિ इहाऽमात्ये भ्रान्त्याऽप्यकलितकलङ्के पुनरसौ विवेकाविष्कारं रचयति परं गीरिव गुरोः॥ २३ ॥ लोकेऽस्मिन्नयमेव मन्त्रितिलकः श्रेयानिति व्याहृतं सत्य मानय माऽपमानय सखे ! मान्य तदन्यैर्जनैः। एतस्मिन् सुकृतामयेऽपि समये सौम्येन यः कर्मणा धर्म संचिनुते करोति च महाजैनो निजैनोव्ययम् ॥ २४॥ के वा स्खलन्ति न नरेन्द्र नियोगमुद्रां हस्तस्थितां मधुघटीमिव धारयन्तः ?। तां दीपिकामिव करे पुनरेष कृत्वा सन्मार्गमञ्चति निरस्ततमःसमूहः ॥२५॥ कार्पण्यातिशयेन कश्चन धनं यः स्वं निधत्ते स तद् भोक्तु नात्र न वाऽप्यमुत्र लभते हस्तादधस्ताद् गतम् । यः पात्रप्रतिपादनेन सफलीभूतां विभूतिं पुन (क्तेऽस्मिन् विदितागमोऽनुगमयत्यन्यत्र जन्मन्यपि ॥२६॥ मया मोहं नीताः कति न मतिमन्तोऽपि किमहं निकृष्ट श्लिष्टा विपणिषु पणस्त्रीगणनया? । विषादं कृत्वा श्रीरिति किल गता तीर्थ मिव तं ततः सन्मार्गेण प्रतिदिवसमेनां नयति यः ॥२७॥ गुणैः परेषां गणशो गृहीतैर्गुणीति युक्ता किल कीर्तिरस्य । अप्यर्थिसार्थप्रतिपादितश्रीः, श्रीमानिति ख्यातिरिदं तु चित्रम् ॥ २८ ॥ आलोकनादपि विनाशितसज्जनातिः, श्रीवस्तुपालसचिवः स चिरायुरस्तु। यत्कीर्तयस्त्रिदिवसिन्धुपयःसपक्षाः प्रक्षालयन्ति कलिना मलिनां धरित्रीम् ॥ २९ ॥ केचित् कवीन्द्रमपरे पुरुषप्रधान, जानन्ति संयति सुदुःसहमन्युमन्ये । मन्येऽहमेनमिह कर्णमिवावतीर्ण', श्रीवस्तुपालवपुषा विदुषां तपोभिः ॥३०॥ नेत्रोत्सवं सुवति तापमपाकरोति, दत्ते सदा सुमनसाममृतैः प्रमोदम्।। सल्लक्षणप्रणयिनीं च बित्ति मूत्ति, किं रोहिणीपतिरहो ! ननु वस्तुपालः ? ॥३१॥ लोकानां वदनानि दीनवदनः कस्मात् समालोकसे, भ्रातः ! सम्प्रति कोऽपि कुत्रचिदपि त्राता न जातापदाम् । अस्त्येकः परमत्र मन्त्रितिलकः श्रीवस्तुपालः सतां, दैवादापतितं छिनत्ति सुकृती यः कण्ठपाश हठात् ॥ ३२ ॥ मत्तारिद्विपसिंहसिंहनचमूचक्रेण विक्रामतो यस्यासिस्फुरितानि तानि ददृशुः के वा न रेवातटे ?। तस्यापि प्रसभं बभञ्ज भुजयोः संरम्भमभोनिधि प्रान्ते सैष सरीषदृष्टिघटनामात्रेण मन्त्रीश्वरः ॥ ३३ ॥ विक्रामद्वैरिचक्रप्रहितशितशरासारदुरवीर व्यापारे यस्य नाऽऽसीदतिपरुषपरुषः सङ्गरे भङ्गरेखा । Page #344 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશ્લેક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખે તથા પ્રશરિતલેખે [ કાલે तेन श्रीवस्तुपालाद् विलसदसिलताभीमवृत्तादमात्या दत्याकारावतारः प्रथममधिगतः सिन्धुराजात्मजेन ॥ ३४ ॥ ये नारिनागदमनीं दधतासिलताममोघमन्त्रेण । उत्तारितरोषविषप्रसरः समरे कृतः शङ्खः ॥ ३५ ॥ अमात्यतरणे ! शृणु क्षणमिदं मदीयं वचः, स्वचक्र-परचक्रयोरपि पुरः प्रमोदात् सदा । तवोपकृतिमर्थिनः प्रकृतिमप्रमत्तेन्द्रियाः, कृतिं च कृतिपुङ्गवा युवतयः स्तुवन्त्याकृतिम् ॥ ३६॥ सा कालिदासस्य कवित्वलक्ष्मीः, स्फुटं प्रविष्टा त्वयि वस्तुपाल ! । आसादिताऽस्माभिरवेक्षमाणैः, साक्षादियं तत्पदपद्धतिर्यत् ॥ ३७॥ धरणे! धरः स्थितोऽसौ नागः शेषः करोति धृतिमतुलाम् । पुन्नागः पुनरुपरि स्थितोऽश्वराजात्मजः सततम् ॥ ३८ ॥ श्रीवस्तुपालः स चिरायुरस्तु यन्मन्त्रसंत्रस्तसमस्तशत्रोः । चौलुक्यभर्नुस्तदसेश्च तिष्ठत्यलब्धसिद्धिः परमारणेच्छा ॥ ३९ ॥ तिस्रः स्पृशन्नपि तिथीरिव जगतीरेष ते यशोवारः । श्रीवस्तुपाल ! कलयति नावमतां मे तदाश्चर्यम् ॥ ४० ॥ कल्पायुर्भवतु द्विषोऽभिभवतु श्रीवस्तुपालः क्षितौ दुर्दैवानलदग्धसाधुजनतानिर्वापणैकापणः । अम्भोधेः सविधे विधेरपि मनस्यातन्वता विस्मयं येन क्रोधकरालभालभ्रकुटिर्भग्ना भटानां घटा ॥४१॥ मन्ये धुरि स्थितमिम सचिवं शुचीनां मध्यस्थमेव मुनयः पुनरामनन्ति । मातः! सरस्वति ! विवादपदं तदेतन्निीयतां सह महद्भिरुपागतं मे ॥ ४३ ।। आलोकतेऽस्य न खलोऽपि किमप्यवद्यं विद्याभिभूतपुरुहूतपुरोहितस्य । यस्यायमाहतभुजार्गलया व्यधायि श्रीवीरवेश्मनि कलिः स्खलितप्रवेशः ॥ ४३ ॥ विरचयति वस्तुपालश्शुलुक्यसचिवेषु कविषु च प्रवरः । न कदाचिदर्थहरणं श्रीकरणे कान्यकरणे वा ॥४४॥ प्रचारं चौराणां प्रचुरतुरगश्रीः प्रशमयन्नमेयं पाथेयं पथि पथिकसार्थाय वितरन् । दिगन्तादाहूतैर्विहितबहुमानैः प्रियजनैः समं मन्त्रीयात्रामयमकृतशत्रुञ्जयगिरौ ॥४५॥ यो मान्ये मानमुच्चैः सुहृदि सुहृदयः स्नेहमल्पे प्रसाद भीते रक्षां दरिद्रे द्रविणवितरणं यानहीने च यानम् । मागे गेऽपि कुर्वन्नपर इव सुरक्ष्मारुहः मापमन्त्री यात्रां कृत्वोजयन्ते विजितकलिमलः प्राप सङ्घप्रभुत्वम् ॥ ४६॥ अनुजन्मना समेतस्तेजःपालेन वस्तुपालोऽयम् । मदयति कस्य न हृदयं मधुमासो माधवेनेव ॥४७॥ शान. ४० Page #345 -------------------------------------------------------------------------- ________________ ४] જ્ઞાનાંજલિ स श्रीतेजःपालः सचिवश्चिरकालमस्तु तेजस्वी । येन जना निश्चिन्ताश्चिन्तामणिनेव नन्दन्ति ॥ ४८ ॥ लवणप्रसादपुत्रश्रीकरणे लवणसिंहजनकोऽसौ।। मन्त्रित्वमत्र कुरुतां कल्पशतं कल्पतरुकल्पः ॥ ४९ ॥ श्रीवस्तुपालतेजःपालौ जगतीजनस्य चक्षुप्यो । पुरुषोत्तमाक्षिगतयोः स्यातां सदृशौ न रवि-शशिनोः ॥ ५० ॥ तत्त्वप्रकाशकत्वेन तयोः स्वच्छस्वभावयोः । परस्परोपमेयत्वमासील्लोचनयोरिव ॥५१॥ पन्थानमेको न कदापि गच्छेदिति स्मृतिप्रोक्तमिव स्मरन्तौ । सहोदरौ दुर्द्धरमोहचौरे सम्भूय धर्माऽध्वनि तौ प्रवृत्तौ ॥ १२ ॥ तेन भ्रातृयुगेन या प्रतिपुर-ग्रामाऽध्व-शैलस्थलं । __ वापी-कूप-निपान-कानन-सरः प्रासाद-सत्रादिका । धर्मस्थानपरम्परा नवतरा चक्रेऽथ जीर्णोद्धता तत्संख्याऽपि न बुध्यते यदि परं तद्वेदिनी मेदिनी ॥ ५३ ॥ यावद् दिवीन्दुनाऽर्को वासुकिना वसुमतीतले शेषः । इह सहचरितस्तावत् तेजःपालेन वस्तुपालोऽस्तु ॥ ५४ ॥ ॥ एते गूर्जरेश्वरपुरोहित ठ० सोमेश्वरदेवस्य ॥ छ । प्रशस्तिलेखाङ्क-४ भूयांसः पदवाक्यसङ्गतिगुणालङ्कारसंवर्गण प्रक्षीणप्रतिभाः सभासु कवयः क्रीडन्तु किं तादृशैः ? । द्राक्षापानकचर्वणप्रणयिभिर्गुम्फैगिरामुगिरन् निःसीम रसमेक एय जयति श्रीवस्तुपालः कविः ॥ १ ॥ गुणगणमवलम्व्य यस्य कीर्तिः प्रथयति नर्त्तनचातुरी विचित्राम् परिकलितविशालवंशकोटिः पटुतरदिकरिकोटिकर्णतालैः ॥२॥ जगदुपकृतिव्यापारैकप्रवीणमतेरितः, कथमिदमभूदेवं विश्वापकारपरं यशः । द्विजपरिवृढम्लानिं धत्ते तुषारगिरेः कलां, दलयति सुरस्रोतस्विन्यास्तनोति पराभवम् ॥ ३॥ यदीयप्राधान्यादनुपदमवाप्योदयदशां, प्रशास्ति क्षमापीठं जलधिवलयं वीरधवलः । अपास्ते यन्मन्त्रैरपि च रिपुचक्रे रणकलाविलासानेवोच्चैः कलयति मनोराज्यविषयान् ॥४॥ Page #346 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૫ પુણ્ય લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખ તથા પ્રશસ્તિલેખ परीहासप्रौढाः शिवशिखरिभासां विदधतो मराली मालिन्यं मुषितमहिमानो हिमगिरेः । त्रियामाजीवातोः कवलितकलङ्काः प्रतिदिशं दिशन्ति प्रागल्भी यदसमयशःपूरविसराः ॥५॥ यस्य स्तस्भपुरे पराक्रमचमत्कारेण पारे गिरामुद्ग्रोवोऽपि नमन्नमन्दसमराहकारकारस्करात् । सामापसृतप्रधावितहयप्रस्वेदविन्दूत्करैरनाक्षीदयशःप्रशस्तिमसितैः सङ्ग्रामसिंहः पथि ॥६॥ क्षीरं क्षारममोदिनी कुमुदिनी राका वराकी हता श्रीहीनास्तुहिनावनीवरभुवो मन्दैव मन्दाकिनी । निःसाराणि सरोरुहाणि न च ते हसाः प्रशंसास्पदं यत्कीर्तिप्रसरे सुरेभदशनच्छाये दिशश्चुम्वति ॥ ७ ॥ यस्यान्धङ्करणेऽपि भूयसि धने निःशेषशास्त्रागम ज्ञानज्योतिरपास्तमोहतमसो नाऽभून्मदप्रश्रयः। नोन्मीलन्ति च धर्मवर्मिततनोरुदामकामभ्रम चापप्रेरितमार्गणव्यतिकरव्यापिव्यथावीचयः ॥ ८॥ वप्राभः कनकाचलः स परिखामात्र निधिः पाथसां द्वीपान्यङ्गणवेदिका परिसरो विन्ध्याटीनिष्कुटः । यस्याऽचुम्बितचित्रबुद्धिविलसञ्चाणक्यसाक्षात्कृते. रुद्योगे करगर्तनतितजगत्यव्याजमुन्मीलति ॥ ९॥ तीर्थयात्रामिपाद् येन तवन्ता दिग्जयोत्सवम् ।। पराभवो विपक्षस्य बलिनोऽपि कलेः कृतः ॥ १० ॥ दिग्धैर्दुग्धमहोदधौ हिमगिरौ स्मेरैः शिवे सादरैः सास्फोटैः स्फटिकाचले समुदयत्तोषैस्तुषारविषि । रेजे यस्य विकस्वराऽम्बुजवनस्तोमेषु रोमाञ्चितै रुन्मीलन्मदराजहंसरमणीरम्यैर्यशोराशिभिः ॥ ११ ॥ यहान यदसीमशौर्यविभवं यद्वैभवं यद्यशो यवृत्तं भणदोष्ठकण्ठमभजत् कुण्ठत्वमेतस्य यत् । आजन्मास्खलितैर्वचोभिरभजद् भङ्गप्रसङ्गैः कथं साम्य यातु वसन्तपालकृतिना तस्माद् गिरामीश्वरः ? ॥ १२ ॥ ते नीहारविहारिणः, कवचितास्ते चन्दनैः स्यन्दिभिः, ते पीयूषमयूषमनवपुषः, ते पद्मसन्माश्रिताः। माकन्दाङ्करमञ्जरीनिगडिताः क्रीडन्ति ते सन्ततं, सिक्ताः सूक्तिसुधारसेन सुकवेः श्रीवस्तुपालस्य ये ॥ १३ ॥ Page #347 -------------------------------------------------------------------------- ________________ १६] જ્ઞાનાંજલિ यस्य साहित्यपाथोधिपदवीपारदृश्वनः । श्रयन्ति वाग्वहित्राणि विचित्राणि कवीश्वरोः ॥१४॥ आमोदं सुमनःसु संविधती पुंस्कोकिलप्रेयसी नादश्रीसुहृदां मुहुः कविगिरामुन्मुद्रयन्ती पथः। माकन्दाकुरमञ्जरीमिव गुणश्रेणि समातन्वती सेयं हन्त ! वसन्तपाल ! भवतः कीर्तिर्वसन्तायते ॥ १५ ॥ आजन्माऽपि शये कृताय सुकृतस्तोमाय यत्नान्मया । ___यद्यासाद्यत कोऽपि दूषणकणः श्रीवस्तुपाल ! त्वयि । यत्कल्पद्रुमपल्लवद्युतिमवष्टभ्यैव कल्पद्रुमं पाणिधिक कुरुते तवैष मनुते कोऽमुं न दोषाश्रितम् ॥ १६ ॥ ॥ एते कविसार्वभौमश्रीहरिहरस्य ॥ छ । प्रशस्तिलेखाङ्क-५ मुखमुद्रया सहान्ये दधति करे सचिवमन्त्रिणो मुद्राम् । श्रीवस्तुपाल ! भवतो वदान्य ! तद् द्वितयमुन्मुद्रम् ॥१॥ कीतिः कन्दलितेन्दुकान्तिविभवा, धत्ते प्रतापः पुनः प्रौढिं कामपि तिग्मरश्मिमहसां, बुद्धिर्बुधाराधनी । प्रत्युजीवयतीह दानमसमं कर्णादिभूमीभुजः, तत् किञ्चिन्न तवास्ति यन्न जगतः श्रीवस्तुपाल! प्रियम् ॥२॥ गीतं न स्वदते, धिनोति न विधुः, प्रीणाति वीणा न सा, ___ काम्यः सोऽपि न कोकिलाकलवरः(? रवः), श्रव्यो न हंसस्वनः । वाग्देवीपदपद्मनूपुर ! यदि श्रीमल्लदेवानुज ! श्रूयन्ते सचिवावतंस! भवता संकीर्तिताः सूक्तयः॥३॥ तिष्ठन्तोऽपि सुदूरतस्त्रिभुवनव्याप्तिप्रगल्भात्मना तेन त्वद्यशला वयं सुमनसो निर्वासिताः सद्मनः । तैरेतैरिहि तद्विरोधिरभसाद् वद्धा स्थितिस्ते हृदि क्षन्तव्यं कविबान्धवेन तदिदं श्रीवस्तुपाल ! त्वया ॥४॥ ॥ एते महामात्यश्रीवस्तुपालपरममित्रमन्त्रिश्रीयशोवीरस्य ॥ छ । प्रशस्तिलेखाङ्क-६ स्वस्ति श्रीवस्तुपालाय शालन्ते यस्य कीर्तयः । व्योम्नि यन्माति गौराङ्गीधम्मिल्ल इव मल्लिकाः ॥ १॥ श्रीरामः सुकृतसुतो वसन्तपालः किं वाच्यः शुचिचरितानि यद्यशांसि । आधत्ते विसविशदोपवीततन्तुव्याजेनोरसि रसिकः स्वयं स्वयंभूः ॥२॥ Page #348 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશ્લેક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખે તથા પ્રશસિતલેખે [ ૩૭ तत्तादृग्नवधर्मकर्मरचनासंवर्मितानां मुहु र्माहात्म्यं किल वस्तुपालयशसां कः प्रस्तुतं न स्तुते । वन्द्योऽपि द्युसदा सदा कलयति श्वेतांशु-साधिप स्वःस्रोतांसि जटातटे यदुपमापूतानि भूताधिपः ॥ ३॥ ईदृक्किञ्चनदानविक्रमधरोद्धारैश्चिराय॑ते । शुद्धं साधु च वस्तुपालसचिवेनेवेति देवो हरिः। श्रीकान्तोऽपि जितासुरोऽपि जगतां धुर्योऽप्ययं वर्णिकां त्वत्कीर्तेरिव दर्शयत्यभिसभं हस्तात्तकम्बुच्छलात् ॥ ४॥ श्रीमन्त्रीश ! वसन्तवत् तव यशो लक्ष्मीसखीषु स्वयं गायन्तीषु जगन्निधेरुदरभूः पातालपाता स्मितः । श्रोतुं नाभिपथे विभर्ति निभृतं देवः सहस्रस्फट शङ्के शुक्लसहस्रपत्रमिषतो मूर्धा तमक्षिश्रवाः ॥५॥ त्वत्कीर्तिच्छन्नमूोगिरिश-गिरिजयोोगभाजोः करान स्पर्श भूयोवियोगव्यसनचकितयोरर्द्धनारीशभावः । जज्ञे श्रीवस्तुपाल ! ध्रुवमयमनयोस्त्वत्प्रतापाग्निकीला लीलाभिस्तारकार्तस्वरवरवपुषोः सन्धिबन्धाभिरामः ॥ ६॥ सुरस्त्रीणां वक्त्रैः शुचिभिरभिभूतोऽपि महसा महङ्काराद्वैतं यदकृत कलङ्की हिमकरः । मुदा तेजःपालाग्रज ! तदपि माष्टुं स्मयमयै__ रमीभिर्गायद्भिर्दिशि विदिशि तेने तव यशः ॥७॥ यदि विदितचरित्रैरस्ति साम्यस्तुतिस्ते कृतयुगकृतिभिस्तैरस्तु तद् वस्तुपाल !। चतुर ! चतुरुदन्वद्वन्धुरायां धरायां त्वमिव पुनरिदानी कोविदः को विदग्धः ? ॥ ८ ॥ मय्येवं जागरूके शरणमुपगतो मत्प्रभुप्रौढकीति स्पर्धाबद्धापराधस्त्रिभुवनविभुना हुँ किमेतेन पाल्यः । इत्याक्रम्यातितीव्र प्रथमममुमुमाकान्तचिष्मदक्षि च्छद्मा संशोप्य दीनं शशिनमनमयद् वस्तुपालप्रतापः ॥९॥ पाताले त्वदरातिभूपतिवधूनेत्राम्बुपूरः पतन् पाथोनाथपथैः कदर्थयतु मा पीयूषकुण्डानि नः । इत्यब्धेरमुमुद्धरन्ति विबुधाः श्यामेन सोमायने कुम्भेनेव सकजलं जलमिदं तल्लक्ष्मलक्ष्यादिह ॥ १० ॥ अस्मत्प्रभुप्रभवतीव्रतरप्रतापस्पोंद्धतः कथमनेन धृतोऽयमौर्वः । यात्रोत्सवे तब वसन्त ! महीरजोभिरित्थं क्रुधेव पिदधुर्जलराशिमश्वाः ॥११॥ Page #349 -------------------------------------------------------------------------- ________________ १८] જ્ઞાનાંજલિ श्रीमन्त्रीशवतंस ! नूतनभवत्कीर्तिप्रवन्धावली नित्यव्यालिखनेन तालतरुषु च्छिन्नच्छदथेणिषु । कः स्यादस्य निसर्गदुर्गतकवित्रीमण्डलस्य श्रुते राकल्पः क्षितिकल्पवृक्ष ! न यदि स्वर्णानि दद्याः सदा ॥ १२ ॥ ॥ एते ठ० लूणसीह सुत ठकर अरसिंहस्य ॥ छ । प्रशस्तिलेखाङ्क-७ अमन्दपदनिस्यन्दपदप्रेमपचेलिमाः । वाचः श्रीवस्तुपालस्य वन्द्या वाचस्पतेरपि ॥१॥ सिद्धे सिद्धनृपे, शनैरवसिते राज्यप्रतापो दृढो ( ? पे दृढे ) ___ जाता गूर्जरनिर्जरेन्द्रमहिषी गोपोपभोग्यैव भूः । कारुण्यादुपकारिणो भगवतस्तद्वस्तुपालच्छलात् सर्गोऽयं सुकृतैः सतां परिणतः श्री-वाङ्मयो वेधसः ॥२॥ लक्ष्मी नन्दयता, रति कलयता, विश्वं वशीकुर्वता, अक्षं तोषयता, मुनीन् मुदयता, चित्ते सतां जाग्रता । संख्येऽसङ्ख्यशरावली विकिरता, रूपश्रियं मुष्णता, नैकध्यं मकरध्वजस्य विहितो येनेह दर्पव्ययः ॥ ३ ॥ शेषाहिः सह शङ्करेण, शशिना राका, सरो मानसं हंसः, कैरविणीकुलानि शरदा, गङ्गा तुषाराद्रिणा । सम्भूयापि न यस्य विश्रुतगुणग्रामस्य जेतुं क्षमाः स्नानोत्तीर्णसुरेन्द्रदन्तिरदनच्छायावदातं यशः ॥ ४ ॥ कस्तूरिकापङ्ककलङ्कितानि वक्त्राम्बुजानि द्विषदङ्गनानाम् । प्रक्षालयामास चिराय चारु यत्खड्गधारामलिनप्रवाहः ॥५॥ नैवान्यः स्पर्द्धमानोऽपि ववृधे यस्य कीर्तिभिः । ऋते वियुक्तवैरिस्त्रीगण्डमण्डलपाण्डुताम् ॥ ६॥ असावाद्यः सर्गः शिवि वलि-दधीचिप्रभृतयो _ विधातुासेन व्यवसितवतो दातृविधये । कलौ संक्षिप्तैतत्प्रकृतिपरमाणूच्चयमयः समासेनेदानी स्फुटमयममात्यैक तिलकः ॥७॥ सौभ्रानं पितृभक्तिरत्र निबिडा मैत्रीति रामायणी येनाश्रावि नृशंसभार्गवभुजोपाख्यानवज कथा । किञ्चान्यत् तपसः सुतो नरपतीनाक्रम्य योष्टवान् पर्वाऽऽसीदधिकं तदेव रतये यस्यानिशं भारतम् ॥ ८॥ Page #350 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશ્લેક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખો તથા પ્રશરિતલેખ [૩૧૯ मुअ-भोजमुखाम्भोजवियोगविधुरं मनः । श्रीवस्तुपालवक्त्रेन्दौ विनोदयति भारती ॥९॥ देवे स्वर्गिण्युदयनसुते वर्तमानप्रभूणां __दूरादर्थी विरमति बत! द्वारतो वारितः सन् । दिष्टयै तस्मिन्नपि कुसमये जातमालम्बनेन स्वच्छे वाञ्छा फलति महतां वस्तुपाले विशाला ॥ १० ॥ उत्कर्षोऽयमथापकर्षविषयः सद्भ्यो न शकामहे ये चाऽरोचकिनः सदा कृतधियस्तेभ्यस्तु बद्धोऽञ्जलिः। पतस्थानुगुणोपमानरसिका दाने दमे पौरुषे किं कुर्मो मतिरन्यमेति न समुत्कम्पाऽपि चम्पाधिपे ॥ ११ ॥ अन्ये वाचि परे क्रियासु सचिवाः सन्त्येव राजाङ्गणे शङ्के यैरनुशीलितं गुरुकुलं मा साहसाः पक्षिणः । आशाराजसुतस्तु स स्तुतिपदं श्रीवस्तुपालः सता मेकः कर्मणि वाचि चेतसि समुजागतिं यः कार्यिषु ॥ १२ ॥ पालने राजलक्ष्मीणां लालने च मनीषिणाम् । अस्तु श्रीवस्तुपालस्य निरालस्यरतिर्मतिः ॥१३॥ ॥ एतानी पण्डितआमभ्रातृपण्डितदोदरस्य ॥ छ ॥ प्रशस्तिलेखाङ्क-८ स्वस्ति श्रीभूमिसीमाविपिनपरिसरात् क्षीरनीराब्धिनाध[ :] पृथ्व्यां श्रीवस्तुपालं क्षितिधवसचिवं वोधयत्यादरेण । अस्यामास्माकपच्यां कुपुरुषजनितः कोऽपि चापल्यदोषो निःशेषः सैष लोकम्पृण] गुण ! भवता मूलतो मार्जनीयः ॥१॥ -पं० जगसीहस्य ॥ प्रशस्तिलेखाङ्क-९ कलिकवलनजाग्रत्पाणिखेलत्प्रतापधुतिलहरिनिपीतप्रत्यनीकप्रतापः । जयति समरतत्त्वारम्भनिर्दम्भकेलिप्रमुदितजयलक्ष्मीकामुको वस्तुपालः ॥ १॥ त्वं जानीहि मयाऽस्ति चेतसि धृतः सर्वोपकारवती, किं नामा? सविता, न, शीतकिरणो, न स्वर्गिवृक्षो, न हि । पर्जन्यो, न हि, चन्दनो, न हि, ननु श्रीवस्तुपालः, त्वया ज्ञातं सम्प्रति, शैलपुत्रि-शिवयोरित्युक्तयः पातु वः ॥२॥ सारस्वताऽम्भोनिधिपार्वणेन्दुः श्रीवस्तुपालः सचिवाधिराजः। चिरं जयत्वेष सहाऽनुजन्मा सपुत्रपौत्रः सपरिच्छदश्च ॥ ३॥ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ] ॥ भृगुकच्छीय ध्रुव ठ० वीकलसुत उ० वैरसिंहस्यैते ॥ छ ॥ શુક્ષ્મ મવતુ શ્રીલક્ષ્ય કૃતિ ॥ છ॥ મમ્ ॥ છે । प्रशस्तिलेखाङ्क - १० पूर्वे दीपस्पर्द्धिपारेऽन्धकारे यं पश्यन्ति ज्योतिरन्तर्मुनोन्द्राः । विश्वात्मानं देवमाद्यं तमीडे चूडारत्नं यस्य बालः शशाङ्कः ॥ १ ॥ नेन्दोः कला न गिरिजा न कपालशुक्तिर्नोक्षा न भस्म न जटा न भुजङ्गहारः । यात्रास्ति नान्यदपि किञ्चिदुपास्महे तद्रूपं पुराणमुनिशीलितमीश्वरस्य ॥ ॥ २ ॥ एकस्त्रिधा हदि सदा वसति स्म चित्र यो विद्विषां च विदुषां च मृगीदृशां च । तापं च सम्मदभरं च रतिं च सिञ्चन् સૂ( ? શો) મળા ચ વિનયેન ચહીયા હૈં ॥ ૩ ॥ विच्छायतां झगिति निःश्वसितेन निन्युर्यस्यारिवारिजदृशस्त्रयमायतेन । भर्त्तुर्यशश्च वदनं च कलङ्कशून्यशीतांशुबिम्ब सदृशं मणिदर्पणं च ॥ ४॥ शीलेति शीलरुचिराभरणा कलत्र यस्याभवज्जलनिधेरिव जहनुकन्या । व्योमेन्द्रनीलमुकुरान्तरु ( ? र) रुन्धतीयं यस्या जनेन कृतिना प्रतिमेति मेने ॥ ५ ॥ ॥ इति मान्धातृनगर मडेश्वरप्रशस्तिकाव्यानि ॥ छ ॥ જ્ઞાનાંજલિ शुभं भवतु श्रीसङ्घस्य इति भद्रम् ॥ छ ॥ ઉપર જણાવેલા દશ પ્રશસ્તિલેખાને સ ંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે: પ્રશસ્તિલેખાંક ૧: આ પ્રશસ્તિના કર્તા આચાર્ય શ્રી નરેન્દ્રપ્રભસૂરિ છે. અહીં વસ્તુપાલને વીર, વિવેક, જનરક્ષક, વિધી-અવિરેાધિ જતાને દાન આપનાર, સતામુખીકીર્તિવાળા અને ભાગ્યવાન જણાવ્યા છે. ઉપરાંત અહીં એ પણ જણાવ્યુ` છે કે, તેના વિદ્વાનાની પત્નીએ મણિમાતીએનાં આભૂષણા પહેરતી અને તેના સેવકે પણ દાનશીલ હતા. પ્રશસ્તિલેખાંક ૨ : આ પ્રશતિના કર્તા વસ્તુપાલના ગુરુ નાગેન્દ્રગચ્છીય શ્રી વિજયસેનસૂરિના શિષ્ય આચાર્ય શ્રી ઉદયપ્રભસૂરિ છે. અહીં ગિરનાર, શ્રી નેમિનાથ અને શ્રી આદીશ્વર ભગવાન પ્રતિ ભક્તિભાવ વ્યક્ત કરીને વસ્તુપાલની દાનશીલતા અને ધાર્મિકતા જણાવી તેને દીર્ધાયુ થવાની આશિષ આપી છે. પ્રશસ્તિલેખાંક ૩ઃ આ પ્રશસ્તિ ગૂર્જરેશ્વર પુરાહિત સામેશ્વરદેવે રચેલી છે. આનાં કેટલાંક પદ્યો સામેશ્વરદેવરચિત કાર્તિકૌમુદી તથા લૂણવસહી( આબૂ )ની પ્રશસ્તિમાં મળે છે. વસ્તુપાલના દીર્ધાયુની આશિષ આપવા ઉપરાંત પાંડિત્ય, દાનશીલતા, અપકારક ઉપર ઉપકારીપણું, આ ભવ-પરભવની સ્થિતિનું ચિંતન, યુદ્ધમાં હતાશ શત્રુએ પ્રત્યે અનુકંપા, વિવેકીપણું, ધાર્મિકતા, અધિકારના સદુપયોગ, સદાચારીપણું, યુદ્ધજય વગેરે વસ્તુપાળને લગતી હકીકતાનું હૃદયંગમ વર્ણન આ પ્રશસ્તિમાં છે. ઉપરાંત, તેજપાલ અને જયંતસિ ંહની દાનશીલતા તથા વસ્તુપાલના પ્રત્યેક કાર્યોમાં તેજપાલના સાહચતા ઉલ્લેખ પણ આ પ્રશસ્તિમાં છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશ્લાક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખે તથા પ્રશસ્તિલેખા [ ૩ર૧ પ્રશસ્તિલેખાંક ૪: આના રચયિતા કવિસાર્વભૌમ હરિહર પડિત છે. આ પ્રશસ્તિમાં વસ્તુપાલની દાનશીલતા અને યશસ્વિતાને સુંદર રીતે વર્ણવીને તેની કીર્તિની વ્યાપકતા જણાવી છે. વરતુપાલે સંગ્રામસિંહને પરાજિત કર્યાના ઉલ્લેખ પણ અહીં છે. વસ્તુપાલે કરેલા શંખનૃપપરાભવના પ્રસંગને વર્ણવતું શંખપરાભવ નાટક આ રિહર પડિતે રચ્યું છે. પ્રશસ્તિલેખાંક ૫: માત્ર ચાર કાવ્યાત્મક આ પ્રશસ્તિના રચયિતા મહામાત્ય વસ્તુપાલના પરમ મિત્ર યશેાવીર મંત્રી છે. આમાં વસ્તુપાલને ગુણવાન મિત્રો પ્રત્યેના આંતરભક્તિયુક્ત સ્નેહ અને વસ્તુપાલમાં એવી કઈ વસ્તુ નથી જે જગતમાં કોઈ ને પણ અપ્રિય હાય, આ એ હકીકતે મુખ્યતયા જણાવી છે. ઉપરાંત વસ્તુપાલની સક્તિ (સુભાષિતા) શ્રેષ્ઠતમ હતી તેને પણ નિર્દેશ અહીં જાણી શકાય છે. પ્રશસ્તિલેખાંક ૬ : આ પ્રશસ્તિ ૪૦ લૂણસિંહના પુત્ર કર અરસિંહ—હપુર અરિસિંહે—રચેલી છે. અહી' વસ્તુપાલની સચ્ચરિત્રતા, ધર્મભાવના અને દાનશીલતા વર્ણવીને તેની કીર્તિની વ્યાપકતા તથા વીરતા જણાવી છે. પ્રશસ્તિલેખાંક ૭: આમ નામના પંડિતના ભાઈ દાદર નામના પડિતે આ પ્રશસ્તિ રચી છે. અહી વસ્તુપાલમાં લક્ષ્મી-સરસ્વતીનુ ઐકય બતાવ્યું છે. ઉપરાંત તેની સૂક્તિ, રાવતે મુખી કા દક્ષતા, વીરતા, દાનશીલતા અને વિદ્વત્તાના અહીં નિર્દેશ કર્યાં છે તેમ જ તેના યશને સર્વ દિવ્યાપી જણાવ્યા છે. પ્રશસ્તિલેખાંક ૮ : માત્ર એક જ પદ્યમય આ પ્રશસ્તિ જગસિંહુ પૉંડિતે રચી છે. અહી વસ્તુપાલને આલંકારિક રીતે સત્પુરુષ જણાવેલા છે. પ્રશસ્તિલેખાંક ૯ : આ પ્રશરિતના કર્તા ભૃગુકચ્છ(ભરૂચ)નિવાસી ધ્રુવ અટકવાળા ઠક્કર વીકલના પુત્ર ઠક્કુર વૈરસિદ્ધ છે. અહીં વસ્તુપાલને મહાન યોદ્ધો, શ્રેષ્ઠ પરોપકારી અને વિદ્વાન જણાવેલ છે. પ્રશસ્તિલેખાંક ૧૦ : આ પ્રશસ્તિમાં એના રચનારનું નામ આપ્યું નથી. અંતની પુષ્પિકા ઉપરથી જાણી શકાય છે કે માંધાતૃનગરમાં આવેલા મડ઼ેશ્વર નામના શિવાલયના શિલાલેખની આ પ્રશસ્તિ છે. આનાં પહેલાં બે પદ્યો શંકરની પૂજા-ભક્તિરૂપે છે અને બાકીનાં ત્રણ પદ્યો વસ્તુપાલની પ્રશસ્તિરૂપે છે. આમાં વસ્તુપાલનું નામ નથી તેમ જ અંતિમ પાંચમા પદ્યમાં પ્રશસ્તિના મુખ્ય નાયકને શીલા નામની પત્ની જણાવી છે તેથી આ પ્રશસ્તિ વસ્તુપાલની હશે કે કેમ, તેવી શંકા થાય તે સ્વાભાવિક છે. સંભવ છે કે શિલાલેખ ઉપરથી પરંપરાએ ઉતારા થતાં મૂળ પ્રશસ્તિનેા કેટલેક ભાગ લેતેના દેજે ભુલાઈ જવાથી લુપ્ત થયા હોય. બાકી જે પેથીમાં વસ્તુપાલની પ્રશસ્તિઓના જ સંગ્રહ આવતી આ પ્રશસ્તિ વસ્તુપાલની જ હોવી જોઈએ એમ માની શકાય. ઉપરાંત, વસ્તુપાલે ટી મૂર્તિ ના પુનરુદ્વારા તેમ જ શિવનાં પૂઘ્ન-દન કર્યાના ઉલ્લેખા તે તેના સમયની જ કૃતિએમાં રજા ૧; તેથી પ્રસ્તુત પ્રશસ્તિ વસ્તુપાલની ન હેાય તેમ માનવાને કોઈ કારણ નથી. આ પ્રતિપાદન જો સાચું હેય તે વસ્તુપાલની પત્ની સાખુના નામને સુસંસ્કૃત કરી કદાચ શીલા તરીકે અહીં નિર્દિષ્ટ કર્યું' હોય તેવુ અનુમાન થઈ શકે. આ પ્રશસ્તિઓના કર્તાએ પૈકી આચાર્યશ્રી નરેન્દ્રપ્રભસૂરિ, આચાર્ય શ્રી ઉદયપ્રભસૂરિ, ગુર્જરેશ્વરપુરાહિત શ્રી સામેશ્વરદેવ, કવિસાર્વભૌમ હરિહર પ ંડિત, મંત્રી યશેાવીર અને ઠક્કર અરિસિંહના સંબંધમાં સા. ૪૧ Page #353 -------------------------------------------------------------------------- ________________ વરર] જ્ઞાનાંજલિ છે. ભોગીલાલ સાંડેસરાએ પોતાના “મહામાત્ય વસ્તુપાલનું સાહિત્ય મંડળ અને સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો” નામના પુસ્તકમાં સવિસ્તર લખ્યું છે. સાતમાં પ્રશસ્તિલેખના કર્તા દેદર પંડિત, આઠમા પ્રશસ્તિલેખન કર્તા જગસિંહ અને નવમા પ્રશસ્તિલેખના કર્તા ઠક્કર વૈરિસિંહ–આ ત્રણ વિદ્વાનોનાં નામ પ્રાયઃ અન્યત્ર અનુપલભ્ય છે. આથી વસ્તુપાલના વિદdલમાં આ ત્રણ નામ ઉમેરાય છે. અહીં જણાવેલા દશ પ્રશસ્તિલેખોના સંગ્રહની હસ્તલિખિત પ્રતિ અને શ્રી લાવણ્યવિજયજી જૈન જ્ઞાનભંડાર(રાધનપુર)માંથી મળી છે. પ્રસ્તુત પ્રતિ વિક્રમના પંદરમા શતકને અંતભાગમાં લખાયેલી છે. પ્રસ્તુત દશ પ્રશસ્તિ લેખો પૈકી પહેલા પ્રશસ્તિલેખ સિવાયના નવ લે અદ્યાધિ અપ્રસિદ્ધ છે. પહેલા પ્રશસ્તિલેખનું મુદ્રણ સિંઘી જૈન ગ્રંથમાલામાં સંથાંક ૫ તરીકે “મહામાત્ય-વસ્તુપાલ-કીર્તિકીર્તનસ્વરૂપ સુકૃતકીર્તિકર્લોલિન્યાદિ વસ્તુપાલપ્રશસ્તિસંગ્રહ' નામે પ્રસિદ્ધ થયેલા ગ્રંથમાં થયેલું છે. છતાં અહીં આપેલા આ પહેલા પ્રશસ્તિલેખમાં વરતુપાલે ગિરનાર ઉપર કરાવેલા શત્રુંજયાવતાર તીર્થની ડાબી બાજુની ભીંત ઉપરના શિલાલેખની નકલરૂપે પ્રસ્તુત પહેલો પ્રશસ્તિલેખ છે તે હકીકત વિશેષ હોવાથી જિજ્ઞાસુઓને અને સંશોધકને ઉપયોગી સમજીને અહીં આવે છે. વસ્તુપાલને લગતા અન્યોન્ય સાહિત્યની તથા આ પ્રશસ્તિઓની ગંભીર પાંડિત્યપૂર્ણ રચના જોતાં વરતુપાલ ઉચ્ચ કોટિનો કાવ્ય પરીક્ષક હતો તે હકીકત સ્પષ્ટ થાય છે. દશમો પ્રશસ્તિલેખ, પહેલાં જણાવ્યું તેમ, શિવાલયના શિલાલેખની ઉત્તરોત્તર થતી આવેલી નકલરૂપે છે. એટલે પહેલા અને દેશમાં પ્રશસ્તિ લેખ સિવાયના આઠ પ્રશસ્તિલે વસ્તુપાલની પરિચાયક રસ્તુતિ-પ્રશસ્તિરૂપે છે. અલબત્ત, આ પ્રશસ્તિઓ વસ્તુપાલના કઈ પણ શિલાલેખના ગદ્યભાગ સાથે મૂકવા માટે બરાબર સંગત થાય તેવી છે. આમ છતાં આઠમો પ્રશસ્તિલેખ માત્ર એક પદ્યરૂપે છે તેથી આ પ્રશસ્તિ તો કેવળ રસ્તુતિપ્રશંસારૂપે જ ગણાય. આ ઉપરથી અનુમાન થાય છે કે, જેમાં પ્રાચીન કાળમાં મહારાજા ભોજ આદિ વિદ્યાપ્રિય અને દાનશીલ રાજાઓ સમક્ષ કુશળ કવિઓ પિતાની ઉત્તમોત્તમ કૃતિઓ રજૂ કરીને સુયોગ્ય પરીક્ષક પાસેથી પુરસ્કાર લઈને ગર્વ અનુભવતા તેમ વસ્તુપાલ સમક્ષ પણ અનેક વિધાનો આવતા હશે જ અને તે તેમની કૃતિઓની પૂરેપૂરી મહત્તા સમજીને સમુચિત પુરસ્કારથી તેમને સન્માનતા હશે એમાં જરાય શંકા નથી. સંભવ છે કે આઠમો પ્રશસ્તિલેખ આવા જ કોઈ પ્રસંગનો હોય. પ્રારંભમાં આપેલા બીજા શિલાલેખમાં વસ્તુપાલ માટે વપરાયેલું વિશેષણ વાપ્રતિપHTTR(સરસ્વતીને દત્તક પુત્ર) પણ વસ્તુપાલમાં ઉત્તમ પાંડિત્ય અને પાંડિત્યપરીક્ષણ હતું તે વસ્તુનું સૂચક છે. વસ્તુપાલનું આ વિશેષણ જરાય અતિશયોક્તિ કે વિચારુતારૂપે નથી પણ એ એક હકીકતનું સૂચક છે, કારણ કે, વસ્તુપાલે પોતે રચેલા નરનારાયણનન્દ મહાકાવ્ય અને રૈવતકાદ્રિમંડનનેમિનિસ્તવના અંતમાં પિતાને વાવી ધર્મમૂન અને શારાઘમંજૂનું એટલે કે સરરવતીના ધર્મપુત્રરૂપે જણાવે છે. તે ટૂંકમાં, વસ્તુપાલનો પરિચય આપનાર લભ્ય સર્વ સાધનેમાં તેનું પાંડિત્ય ડગલે ને પ . ખાયેલું હોવાથી વિધાનને એના પ્રત્યે અનન્ય આકર્ષણ હતું તે નિર્વિવાદ હકીકત છે. સાપ સી. અહીં એ પણ સમજી લેવું જોઈએ કે, વસ્તુપાલના સંબંધમાં ઉપલબ્ધ થતી નાની મોટી રચનાઓની એ વિશેષતા છે કે તેના રચનારા ઉચ્ચ કોટિના વિશિષ્ટ વિદ્વાન હતા. આવા વિદ્વાને વિદ્યા પ્રત્યેના સમુચિત આંતરિક આદર સિવાય કેવળ ધનકુબેરના ધનથી આકર્ષાય તેવા યાચકત્તિવાળા હોઈ શકે જ નહિ, અને હોય તો તેમની રચનાઓ આવી પ્રાસાદિક બની શકે નહિ. આ ઉપરથી વસ્તુપાળમાં વિદ્યા પ્રત્યે તેમ જ વિદ્વાનો પ્રત્યે બહુમાનયુક્ત ભક્તિ હતી તે હકીકત સ્પષ્ટ થાય છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખા તથા પ્રાતિલેખા [ ૩૨૩ આજે પ્રચુરમાત્રામાં ઉપલબ્ધ થતી પુણ્યલેાક મહામાત્ય વસ્તુપાલસ ંબંધિત સમગ્ર સામગ્રીને જોતાં તે વીરગાથા, દાનગાથા, ધર્મગાથા અને વિદ્યાગાથાના સાચે અધિકારી હતા એમ સ્પષ્ટ જણાય છે. આ હકીકતને ટૂંકમાં પરિચય આ પ્રમાણે છે : અન્યાન્ય યુદ્ધમાં સફળ યેદ્દા તરીકેની કામગીરી, શ`ખનૃપ આદિ રાજાઓને પરાજય કરવા તેમ જ બુદ્ધિ-શક્તિથી રાજ્યવહીવટનુ' સ`ચાલન : આ વસ્તુને વસ્તુપાલની વીરગાથા કહી શકાય. દીન-હીન-દુઃખી જનોને અનુકપાાન આપવું, સાર્વજનિક ઉપયાગ થાય—લાભ લેવાય—તેવાં સ્થાના દા.ત., કૂવા, વાવા, તળાવા, પરા, સત્રાગારે-સદાત્રતા વગેરે બધાવવાં અને વિદ્યાના બહુમાનરૂપે વિદ્વાનેાને પુરસ્કારરૂપે ભક્તિભાવપૂર્વક દાન આપવું...આ વસ્તુને વસ્તુપાલને દાનધર્મ હી શકાય. આબુ-દેલવાડાનાં વિશ્વવિખ્યાત 'દિરનું નિર્માણુ; શત્રુંજય ઉપર ઇન્દ્રભ’ડપ, નંદીશ્વરાવતાર, રત’ભ નકતીર્થંવતાર, શકુનિકાવિહારાવતાર, સત્યપુરતીર્થાંવતાર, ઉજ્જય તાવતાર, અવલોકન સાંભ-પ્રદ્યુમ્નઆંબાનામકગિરનારશિખરચતુષ્ટાવતારનાં પ્રતીકરૂપે તે તે તીર્થાદિનું નિર્માણ; ગિરનાર ઉપર અષ્ટાપદાવતાર, સમ્મેતશિખરાવતાર, શત્રુજયાવતાર. સ્તંભનકતીર્થાંવતારના પ્રતીકરૂપે તે તે તીર્થનું નિર્માણ; ધાળકા વગેરે થળેામાં નવીન જિનમંદિરનું નિર્માણ, શ્રીપ ચાસરપાજિનમંદિર (પાટણ), શ્રીપા જિનમંદિર તથા શ્રીયુગાદિજિનમંદિર (ખંભાત); વ્યાઘ્રપલ્લી-વાઘેલનું જિનમંદિર, શ્રીદીધરજિનમંદિર તથા અંબિકામ`દિર (કાસદ્ધદતી); વલભી(વળા)નું શ્રીયુગાદિજિનમંદિર આદિ અનેક જિનમદિરાને જર્ણોદ્વાર; અનેક જિનમદિરામાં વિવિધ જિનબિએનું પ્રતિષ્ઠાપન; ધોળકા, ખંભાત વગેરે સ્થળામાં નવા ઉપાશ્રયેાનું નિર્માણુ; ભરૂચ વગેરે થળેાનાં મંદિરમાં સુવર્ણદંડાદિ ચડાવવા; શત્રુંજય, ઉજ્જય તાર્દિક અનેક તીર્થંની અનેકશઃ યાત્રાએ કરવી; સાત ગ્રંથભંડારા લખાવવા——આ બધી હકીકતાને વસ્તુપાલની ધર્મગાથા કહી શકાય. માળવા સુભટવર્મા નામના રાજા ડભોઈના વૈદ્યનાથના શિવાલયના સુવર્ણ કલશે! લઈ ગયા હતા તેના સ્થાનમાં વસ્તુપાલે નવા સુવર્ણ કલશ સ્થાપ્યા↑ હતા; ખંભાતમાં ભીમનાથના શિવાલયમાં સુવર્ણ - દંડ અને સુવર્ણ કલશ ચઢાવ્યા?; ભટ્ટાદિત્ય-સૂર્યની પ્રતિમાના સુવર્ણ મુકુટ કરાવ્યા અને તે જ ભટ્ટાદિત્યની પૂજા માટે વક નામના વનમાં ફૂંા કરાવ્યા; સ્વયંભૂ વૈદ્યનાથનું અખ`ડમંડપવાળુ શિવાલય બંધાવ્યું;પ બકુલાદિત્ય-ના મદિરમાં ઊંચા મંડપ કરાવ્યો; ધાળકામાં રાણકભટ્ટારકના મદિરા Íહાર કરાવ્યો;૭ પ્રભાસમાં સામનાથની ભક્તિપૂર્વક પૂજા કરી;૯ નગરા ગામમાં સંવત ૯૦૩ની સાલમાં અતિવર્ષાને લીધે પડી ગયેલા સૂર્યમંદિરમાં પત્ની રત્નાદેવીની મૂર્તિ તૂટી ગઈ તાષ્ટિતેથી તેના સ્થાને પેાતાની પત્ની લલિતાદેવીના પુણ્યસૌભાગ્યનિમિત્તે સંવત ૧૨૯૨માં રત્નાદેવીની તિ બનાવી, જે સંબધી શિલાલેખ' આજે પણ સુરક્ષિત છે, તેમ જ વસ્તુપાલ તરફથી રાજ ૧--૭. આ સાત ટિપ્પણીઓવાળી હકીકતા ઠક્કર અરસિંહકૃત સુકૃતસંકીર્તન, આચાર્યશ્રી ઉદ્યપ્રભસૂરિરચિત કીર્તિ કલ્લોલિની, શ્રીનરેન્દ્રપ્રભસરિરચિત વસ્તુપાલપ્રશસ્તિ આદિ વસ્તુપાલના સમયની જ રચનાઓમાં સવિસ્તર વર્ણવેલી છે. ૮. આ હકીક્ત ગૂર્જરેશ્વરપુરાહિત સામેશ્વરદેવરચિત કાર્તિકૌમુદીમાં મળે છે. ૯. જુએ એનાફ્સ આક્ શ્રી ભાંડારકર એરિએન્ટલ રિચર્સ ઇન્સ્ટિટયૂટ-પૂના : વા. ૯, પૃષ્ઠ ૧૮૦, લેખ ૨. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪] જ્ઞાનાંજલિ પાંચસો બ્રાહ્મણો વેદપાઠ કરતા તેવી હકીક્ત પ્રબંધામાં મળે છે–આ બધી હકીકતો ઉપરથી વસ્તુપાલમાં પરસંપ્રદાય પ્રત્યે તે તે સંપ્રદાયની પરંપરાને અનુરૂપ નિછ આદર હતો તે સ્પષ્ટ થાય છે. રાજ્ય કે દેશના મુખ્ય રાજપુરુષોએ કેમ વર્તવું જોઈએ, તે માટે વસ્તુપાલ ખરેખર દાખલારૂપ એટલે કે આદર્શ સમાન છે. સ્વધર્મસ્થાનની સાથે સાથે પરધર્મસ્થાનના નિર્માણ આદિ હકીકતોને પણ સમદ્રષ્ટા વસ્તુપાલની ઉચ્ચ પ્રકારની ધર્મગાથા કહી શકાય. - આ લેખમાં પ્રસંગે પ્રસંગે આવતી તથા અન્યત્ર પણ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થતી વસ્તુપાલસંબધિત વિદ્યા પ્રત્યેની અને વિદ્વાન પ્રત્યેની ભક્તિ વગેરે હકીકત તેમ જ નરનારાયણનન્દમહાકાવ્ય જેવા પ્રાસાદિક ગ્રંથની રચના કરવી વગેરે બાબતોને વસ્તુપાલની વિદ્યાગાથા કહી શકાય. આજે વરતુપાલના સંબંધમાં જેટલી વિવિધ સામગ્રી ઉપલબ્ધ છે તેટલી ભાગ્યે જ ગુજરાતના કઈ બીજા ઐતિહાસિક પુરુષની મળતી હશે. યત્ર તત્ર પ્રસિદ્ધ થયેલી વિપુલ સામગ્રીના આધારે આવા વિધવિરલ પુણ્યશ્લોક મહામાત્યના જીવનનાં વિવિધ પાસાંને ચોમેરથી ચચીને એક ગ્રંથ લખાય તે તે એક ઉધ્યોગી, પ્રેરક અને મહત્ત્વનું કાર્ય ગણાશે. આ લેખમાં આપેલા બે શિલાલેખોની ફોટોકોપી આપવા બદલ શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટકર્તાઓને તથા દશ પ્રશસ્તિલેખવાળી હસ્તલિખિત પ્રતિનો ઉપયોગ કરવા આપવા બદલ શ્રી લાવણ્યવિજયજી જૈન જ્ઞાનભંડાર(રાધનપુર)ના વહીવટકર્તાઓને ધન્યવાદ આપીને પ્રસ્તુત લેખ પૂર્ણ કરું છું. ઇતિ. [‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ, સને ૧૯૬૮ ] Page #356 -------------------------------------------------------------------------- ________________ ज्ञानभाण्डारों पर एक दृष्टिपात * साहित्य-प्रदर्शनी विभाग और उनका अवलोकन आजकी हमारी साहित्य-प्रदर्शनी में विद्वान्, जिज्ञासु एवं सामान्य जनता - सबको लक्षमें रख कर छुदे छुदे विभाग किए गए हैं। सामान्य जनताका सम्बन्ध तो सिर्फ़ चित्र तथा चमकीलीभड़कीली वस्तुओंके साथ ही होता है, जब कि विद्वान् एवं जिज्ञासुका तो प्रत्येक वस्तुके साथ तन्मयतापूर्ण सम्बन्ध होता है । अतः उन्हें साहित्य-प्रदर्शनीके विभागों का अवलोकन इसी दृष्टिसे करना चाहिए । ऐसी साहित्यिक प्रदर्शनी में सुविधा एवं योग्यता के अनुसार चाहे जो वस्तु चाहे जिस स्थान पर रखी हो, परन्तु यहाँ पर जो सूचना तथा तालिका दी गई है उसके आधार पर प्रेक्षक उन उन वस्तुओं का पर्यवेक्षण करें। इसी दृष्टिसे यह तालिका दी गई है । साहित्य एवं कला सम्बन्धी विज्ञानकी अपेक्षासे प्रदर्शनीका महत्व हैं, और हमें यह नहीं भूलना चाहिए कि प्रदर्शनीकी सच्ची आत्मा एवं हार्द भी यही है । यह दृष्टिकोण सम्मुख रखकर यदि प्रदर्शनीका निरीक्षण किया जाय तो वह रसप्रद एवं हमारे जीवनमें प्रेरणादायी बन सकेगा । तालिका १. साहित्य विभागकी दृष्टिसे प्रदर्शनी में व्याकरण, कोश, छन्द, अलंकार, काव्य, नाटक, दार्शनिक साहित्य, ऐतिहासिक साहित्य, प्राचीन गुजराती-हिन्दी साहित्य, ज्योतिष, वैद्यक, फ़ारसी साहित्य, गुरुमुखीमें लिखी हुई पुस्तकें आदि रखे गए हैं । * अखिल भारतीय प्राच्यविद्या परिषद्के १७ वें अधिवेशन के प्रसंग पर गुजरात विद्यासभा, अहमदाबाद श्री भो. जे. अध्ययन - संशोधन विद्याभवन योजित साहित्य-प्रदर्शनीके प्रयोजक मुनि श्री पुण्यविजयजीका प्रवचन ३० अक्तूबर, १९५३ । Page #357 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ २. जैनेतर विद्वानों के लिखे ग्रन्थोंके उपर जैनाचार्यों द्वारा रचित व्याख्या-प्रन्थ । ३. दिगम्बराचार्य कृत ग्रंथ । ४. एक ही व्यक्तिके लिखाए हुए ग्रन्थोंकी राशि । ५. विषयानुक्रमसे श्रेणिबद्ध लिखाए ग्रन्थ । ६. ग्रन्थकारों की स्वयं लिखी हुई या शुद्ध की हुई या लिखाई हुई प्रतियां । ७. ग्रन्थकी रचनाके बाद उसमें किए गए सविशेष परिवर्तनकी सूचक प्रति । ८. ख़ास ख़ास महापुरुषोंके हस्ताक्षर । ९. श्रावक और श्राविका द्वारा लिखित ताड़पत्रीय प्रति । १०. शुद्ध किय हुए तथा टिप्पणी किए हुए ग्रन्थ । ११. स्याहीकी प्रौढ़ता और एक जैसी लिखावटको सूचित करनेवाली ग्रन्थसामग्री । १२. लेखनपद्धतिके प्रकार - त्रिपाठ, पंचपाठ, सस्तबक आदि । १३. भिन्न भिन्न शताब्दियोंकी भिन्न भिन्न प्रकारकी लिपियाँ । १४. ताड़पत्रीय अक्षरांकोंका दर्शन । १५. प्राचीन भारतमें व्यवहृत कागज़ोकी जुदी जुदी जातें । १६. राजकीय इतिहासकी दृष्टि से प्रतियोका संकलन । १७. सुनहरी और रूपहरी अक्षरोंमें लिखित सचित्र कल्पसूत्र आदि । १८. सचित्र ताड़पत्रीय तथा कागज़की प्रतियाँ । १९. चित्रशोभन, रिक्तलिपिचित्रमय, लिपिचित्रमय, अंकचित्रमय, चित्रकर्णिका, चित्रपुष्पिका, चित्रकाव्यमय प्रतियां । २०. विज्ञप्तिपत्र एवं वर्धमान-विद्या आदिके पट । २१. अनेक प्रकारके बाज़ी, गंजीफे आदि । २२. जीर्ण-शीर्ण, सड़ी-गली प्रतियाँको कागज़ आदि चिपका कर उनका पुनरुद्धार करनेकी कला प्रदर्शित करनेवाला ग्रन्थसंग्रह । २३. ताड़पत्र, कागज़ आदिके नमूने । २४. लेखनकी सामग्री-दावात, कलम, तूलिका (पींछी), ग्रन्थी, बट्टे, भोलिए, जुजबल, प्राकार, स्याही, हरताल आदि । १. प्रदर्शनी देखनेवाले प्रेक्षकोंको एक खास सूचना है कि यहां पर रखी गई सामग्रीमें जो उसके लेखन आदिके संवत्का निर्देश किया गया है वह विक्रम संवत् समझना चाहिए । Page #358 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનભંડાર પર એક દષ્ટિપાત [ 3 २५. भिन्न भिन्न प्रकारके सचित्र सुन्दर डिब्बे और पाठे । ऊपर जो विभाग दिए गए हैं उनमें से कुछ ऐसे भी हैं जिनका यदि स्वतंत्र विवेचन न किया जाय तो उनके बारेमें स्पष्ट ख्याल नहीं आ सकता । परन्तु इस संक्षिप्त लेखमें उनका विवेचन देना शक्य नहीं हैं। __ प्रस्तुत विभागोंमें श्राविका सावदेको सुन्दर लिपिमें लिखी हुई एक ताड़पत्रीय प्रति है। हमारे ज्ञानभाण्डारों में पुरुष लेखक - साधु किंवा श्रावक - द्वारा लिखित ग्रन्थोंकी नकलें तो सैकड़ों और हज़ारोंकी संख्यामें मिलती हैं, परन्तु साध्वियों एवं श्राविकाओंके हाथकी लिखी हुई प्रतियाँ तो कभी कभी- विरल ही देखने में आती हैं। मेरे प्रगुरु पूज्य प्रवर्तक दादा श्रीकान्तिविजय महाराजश्रीने मेड़ताके ज्ञानभाण्डारमें श्राविका रूपादेके हाथकी लिस्वो हुई मलयगिरिको आवश्यकवृत्तिकी प्रति देखी थी, परन्तु आज वह प्रति वहाँके भाण्डारमें नहीं है। इस समय तो हमारे सम्मुख प्राचीन गिनी जा सके ऐसी यही एक मात्र प्रति है और वह है खम्भातके शान्तिनाथ-भाण्डारमें । ज्ञानभाण्डारों पर एक दृष्टिपात इस युगके विकसित साधन और विकसित व्यवहारकी दृष्टि से लाइब्रेरी या पुस्तकालयोंका विश्वमें जो स्थान है वही स्थान पहलेके समयमें उस युगकी मर्यादाके अनुसार भाण्डारोंका था । धन, धान्य, वस्त्र, पात्र आदि दुन्यवी चीज़ोके भाण्डारोंकी तरह शास्त्रोंका भी भाण्डार अर्थात् संग्रह होता था जिसे धर्मजीवी और विद्याजोवी ऋषि-मुनि या विद्वान् ही करते थे। यह प्रथा किसी एक देश, किसी एक धर्म या किसी एक परम्परामें सीमित नहीं रही है । भारतीय आर्योंकी तरह ईरानी आर्य, क्रिश्चियन और मुसलमान भी अपने सम्मान्य शास्त्रों का संग्रह सर्वदा करते रहे हैं। भाण्डारके इतिहासके साथ अनेक बातें संकलित हैं-लिपि, लेखनकला, लेखनके साधन, लेखनका व्यवसाय इत्यादि । परन्तु यहां तो मैं अपने लगभग चालीस वर्षके प्रत्यक्ष अनुभवसे जो बातें ज्ञात हुई हैं उन्हींका संक्षेपमें निर्देश करना चाहता हूँ। जहाँ तक मैं जानता हूँ, कह सकता हूँ कि भारतमें दो प्रकारके भाण्डार मुख्यतया देखे जाते हैं - व्यक्तिगत मालिकीके और सांधिक मालिकीके । वैदिक परम्परामें पुस्तक संग्रहोंका मुख्य सम्बन्ध ब्राह्मणवर्गके साथ रहा है। ब्राह्मणवर्ग गृहस्थाश्रमप्रधान है। उसे पुत्र-परिवार आदिका परिग्रह भी इष्ट है - शास्त्रसम्मत है । अतएव ब्राह्मण-परम्पराके विद्वानोंके पुस्तक-संग्रह मुख्यतया व्यक्तिगत मालिकीके रहे हैं, और आज भी हैं। गुजरात, राजस्थान, उत्तरप्रदेश, बिहार, बंगाल, मिथिला या दक्षिणके किसी प्रदेशमें जाकर पुराने ब्राह्मण-परम्पराके संग्रहको हम देखना चाहें तो वे किसी-न-किसी व्यक्तिगत कुटुम्बकी मालिकीके ही मिल सकते हैं । परन्तु भिक्षु-परम्परामें इससे उलटा Page #359 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ प्रकार है । बौद्ध, जैन जैसी परम्पराएँ भिक्षु या श्रमण परम्परामें सम्मिलित हैं। यद्यपि भिक्षु या श्रमण गृहस्थोंके अवलम्बनसे ही फर्म या विद्याका संरक्षण, संवर्धन करते हैं तो भी उनका निजी जीवन और उद्देश अपरिग्रहके सिद्धान्त पर अवलम्बित है-उनका कोई निजी पुत्र-परिवार आदि नहीं होता। अतएव उनके द्वारा किया जानेवाला या संरक्षण पानेवाला ग्रन्थसंग्रह सांधिक मालिकीका रहा है और आज भी है । किसी बौद्ध विहार या किसी जैन संस्थामें किसी एक आचार्य या विद्वान्का प्राधान्य कभी रहा भी हो तब भी उसके आश्रममें बने या संरक्षित ज्ञानभाण्डार तत्त्वतः संघकी मालिकीका ही रहता है या माना जाता है । ___ सामान्य रूपसे हम यही जानते हैं कि इस देशमें बौद्ध विहार न होनेसे बौद्ध संघके भाण्डार भी नहीं हैं, परन्तु वस्तुस्थिति जुदा है । यहांके पुराने बौद्ध विहारोंके छोटे-बड़े अनेक पुस्तक-संग्रह कुछ उस रूपमें और कुछ नया रूप लेकर भारतके पड़ोसी अनेक देशोंमें गए । नेपाल, तिब्बत, चीन, सीलोन, बर्मा आदि अनेक देशोंमें पुराने बौद्ध शास्त्रसंग्रह आज भी सुलभ हैं। जैन-परम्पराके भिक्षु भारतके बाहर नहीं गए। इसलिए उनके शास्त्रसंग्रह भी मुख्यतया भारतमें ही रहे । शायद भारतका ऐसा कोई भाग नहीं जहाँ जैन पुस्तक-संग्रह थोड़े-बहुत प्रमाणमें न मिले । दूर दक्षिणमें कर्णाटक, आन्ध्र, तामिल आदि प्रदेशोंसे लेकर उत्तरके पंजाब, युक्तप्रदेश तक और पूर्वके बंगाल, बिहारसे लेकर पश्चिमके कच्छ, सौराष्ट्र तक जैन भाण्डार आज भी देखे जाते हैं, फिर भले ही कहीं वे नाममात्रके हों। ये सब भाण्डार मूलमें सांधिक मालिकीकी हैसियतसे ही स्थापित हुए हैं। सांधिक मालिकीके भाण्डारोंका मुख्य लाभ यह है कि उनकी वृद्धि, संरक्षण आदि कार्योंमें सारा संघ भाग लेता है और संघके जुदे जुदे दर्जेके अनुयायी गृहस्थ धनी उसमें अपना भक्तिपूर्वक साथ देते हैं, जिससे भाण्डारोंकी शास्त्रसमृद्धि बहुत बढ़ जाती है और उसकी रक्षा भी ठीक ठीक होने पाती है। यही कारण है कि बीचके अन्धाधुन्धोके समय सैकड़ों विघ्नबाधाओंके होते हुए भी हज़ारोको संख्यामें पुराने भाण्डार सुरक्षित रहे और पुराने भाण्डारोंकी काया पर नए भाण्डारोंको स्थापना तथा वृद्धि होती रही, जो परम्परा आज तक चाल रही। इस विषयमें दो-एक ऐतिहासिक उदाहरण काफ़ी हैं । जब पाटन, खम्भात आदि स्थानोंमें कुछ उत्पात देखा तो आचार्योंने बहुमूल्य शास्त्रसम्पत्ति जेसलमेर आदि जैसे दूरवर्ती सुरक्षित स्थानोंमें स्थानान्तरित की। इससे उलटा, जहाँ ऐसे उत्पातका सम्भव न था वहाँ पुराने संग्रह वैसे ही चालू रहे, जैसे कि कर्णाटकके दिगम्बर भाण्डार । यो तो वैदिक, बौद्ध आदि परम्पराओंके ग्रन्थोंके साथ मेरा वही भाव व सम्बन्ध है जैसा जैन-परम्पराके शास्त्र-संग्रहोंके साथ, तो भी मेरे कार्यका मुख्य सम्बन्ध परिस्थितिकी दृष्टिसे जैन भाण्डारोंके साथ रहा है । इससे मैं उन्हींके अनुभव पर यहाँ विचार प्रस्तुत करता हूँ । भारतमें कमसे Page #360 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનભંડા પર એક દષ્ટિપાત कम पांच सौ शहर, गाँव, कसबे आदि स्थान होंगे जहाँ जैन शास्त्रसंग्रह पाया जाता है। पांच सौकी संख्या - यह तो स्थानों की संख्या है, भाण्डारों की नहीं। भाण्डार तो किसी एक शहर, एक कसबे या एक गाँवमें पन्द्रह-बीससे लेकर दो-पाँच तक पाए जाते हैं। पाटनमें बीससे अधिक भाण्डार हैं तो अहमदाबाद, सूरत, बीकानेर आदि स्थानोंमें भी दस दस, पन्द्रह पन्द्रहके आसपास होंगे। भाण्डारका कद भी सबका एकसा नहीं। किसी किसो भाण्डारमें पचीस हज़ार तक ग्रन्थ हैं, तो किसी किसीमें दो सौ, पाँच सौ भी हैं। भाण्डारोंका महत्व जुदो जुदी दृष्टि से आंका जाता है - किसीमें ग्रन्थराशि विपुल है तो विषय-वैविध्य कम है; किसीमें विषय-वैविध्य बहुत अधिक है तो अपेक्षाकृत प्राचीनत्व कम है; किसीमें प्राचीनता बहुत अधिक है; किसीमें जैनेतर बौद्ध, वैदिक जैसी परम्पराओंके महत्त्वपूर्ण ग्रन्थ शुद्ध रूपमें संगृहीत हैं तो किसीमें थोड़े भी ग्रन्थ ऐसे हैं जो उस भाण्डारके सिवाय दुनियाके किसी भागमें अभी तक प्राप्त नहीं हैं, खासकर ऐसे ग्रन्थ बौद्ध-परम्पराके हैं; किसीमें संस्कृत, प्राकृत, अपभ्रंश, प्राचीन गुजराती, राजस्थानी, हिन्दी, फ़ारसी आदि भाषावैविध्यकी दृष्टि से ग्रन्थराशिका महत्त्व है तो किसी किसी पुराने ताड़पत्र और चित्रसमृद्धिका महत्त्व है। सौराष्ट्र, गुजरात और राजस्थानके जुदे जुदे स्थानोमें मैं रहा हूँ और भ्रमण भी किया है। मैंने लगभग चालीस स्थानोंके सब भाण्डार देखे है और लगभग पचास भाण्डारोमें तो प्रत्यक्ष बैठकर काम किया है। इतने परिमित अनुभवसे भी जो साधन-सामग्री ज्ञात एवं हस्तगत हुई है उसके आधार पर मैं कह सकता हूँ कि वैदिक, बौद्ध एवं जैन परम्पराके प्राचीन तथा मध्ययुगीन शास्त्रों के संशोधन आदिमें जिन्हें रस है उनके लिये अपरिमित सामग्री उपलब्ध है। श्वेताम्बर, दिगम्बर, स्थानकवासी और तेरहपंथो-इन चार फिरकोंके आश्रित जैन भाण्डार हैं । यो तो मैं उक्त सब फिरकोके भाण्डारोंसे थोड़ा बहुत परिचित हूँ तो भी मेरा सबसे अधिक परिचय तथा प्रत्यक्ष सम्बन्ध श्वेताम्बर परम्पराके भाण्डारोंसे ही रहा है । मेरा खयाल है कि विषय तथा भाषाके वैविध्यकी दृष्टि से, ग्रन्थसंख्याकी दृष्टिसे, प्राचीनताकी दृष्टिसे, ग्रन्थों के कद, प्रकार, अलंकरण आदिकी दृष्टिसे तथा अलभ्य, दुर्लभ्य और सुलभ परन्तु शुद्ध ऐसे बौद्ध, वैदिक जैसी जैनेतर परम्पराओंके बहुमूल्य विविध विषयक ग्रन्थोंके संग्रहकी दृष्टि से श्वेताम्बर परम्पराके अनेक भाण्डार इतने महत्त्वके हैं जितने महत्त्वके अन्य स्थानोंके नहीं। माध्यमकी दृष्टि से मेरे देखनेमें आए ग्रन्थोंके तीन प्रकार हैं- ताड़पत्र, कागज़ और कपड़ा। ताड़पत्रके ग्रन्थ विक्रमकी नवीं शतीसे लेकर सोलहवीं शती तकके मिलते हैं। कागज़के ग्रन्थ जैन भाण्डारोंमें विक्रमकी तेरहवीं शतीके प्रारम्भसे अभी तकके मौजूद हैं। यद्यपि मध्य एशियाके यारकन्द शहरसे दक्षिणकी ओर ६० मील पर कुगियर स्थानसे प्राप्त कागजके चार ग्रन्थ लगभग ई. स. की पाँचवी शतीके माने जाते हैं, परन्तु इतना पुराना कोई ताड़पत्रीय या कागज़ी ग्रन्थ अभीतक जैन Page #361 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ भाण्डारों में से नहीं मिला । परन्तु इसका अर्थ इतना ही है कि पूर्वकालमें लिखे गए ग्रन्थ जैसे जैसे बूढ़े हुए - नाशाभिमुख हुए -वैसे वैसे उनके उपरसे नई नई नकलें होती गई और नए रचे जानेवाले ग्रन्थ भी लिखे जाने लगे। इस तरह हमारे सामने जो ग्रन्थ-सामग्री मौजूद है उसमें मेरी दृष्टिसे, विक्रमकी पूर्व शताब्दियोसे लेकर नवीं शताब्दी तकके ग्रन्थों का अवतरण हैं और नवीं शताब्दीके बाद नए रचे गए ग्रन्थोंका भी समावेश है । मेरे देखे हुए ग्रन्थों में ताड़पत्रीय ग्रन्थोंकी संख्या लगभग ३,००० (तीन हज़ार) जितनी और कागज़के ग्रन्थोंकी संख्या तो दो लाखसे कहीं अधिक है । यह कहने की ज़रूरत नहीं कि इसमें सब जैन फ़िरकोंके सब भाण्डारोंके ग्रन्थों की संख्या अभिप्रेत नहीं है, वह संख्या तो दस-पन्द्रह लाखसे भी कहीं बढ़ जायगी। जुदी जुदी अपेक्षासे भाण्डारीका वर्गीकरण नीचे लिखे अनुसार किया जा सकता है । इतना ध्यानमें रहे कि यह वर्गीकरण स्थूल है । प्राचीनताकी दृष्टिसे तथा चित्रपट्टिका एवं अन्य चित्रसमृद्धिकी दृष्टि से और संशोधित तथा शुद्ध किए हुए आगमिक साहित्यकी एवं तार्किक, दार्शनिक साहित्यकी दृष्टि से - जिसमें जैन परम्पराके अतिरिक्त वैदिक और बौद्ध परम्पराओंका भी समावेश होता है - पाटन, खम्भात और जेसलमेरके ताड़पत्रीय संग्रह प्रथम आते हैं। इनमें से जेसलमेरका खरतर-आचार्य अंजिनभद्रसूरि संस्थापित ताडपत्रीय भाण्डार प्रथम ध्यान खींचता है। नवीं शताब्दीवाला ताड़पत्रीय ग्रन्थ विशेषावश्यक महाभाष्य जो लिपि, भाषा और विषयकी दृष्टिसे महत्त्व रखता है वह पहले पहल इसी संग्रहमें से मिला है । इस संग्रहमें जितनी और जैसी प्राचीन चित्रपट्टिकाएँ तथा इतर पुरानी चित्रसमृद्धि है उतनी पुरानी और वैसी किसी एक भाण्डारमें लभ्य नहीं। इसी ताड़पत्रीय संग्रहमें जो आगमिक ग्रन्थ हैं वे बहुधा संशोधित और शुद्ध किए हुए हैं। वैदिक परम्पराके विशेष शुद्ध और महत्त्वके कुछ ग्रन्थ ऐसे हैं जो इस संग्रहमें हैं। इसमें सांख्यकारिका परका गौडपाद-भाष्य तथा इतर वृत्तियाँ हैं । योगसूत्रके ऊपरको व्यासभाष्य सहित तत्त्ववैशारदी टीका है । गीताका शांकरभाष्य और श्रीहर्षका खण्डनखण्डखाद्य है । वैशेषिक और न्यायदर्शनके भाष्य और उनके उपरको क्रमिक उदयनाचार्य तककी सब टीकाएँ मौजूद हैं । न्यायसूत्र उपरका भाष्य, उसका वार्तिक, वार्तिक परकी तात्पर्यटोका और तात्पर्यटीका पर तात्पर्यपरिशुद्धि तथा इन पाँचों ग्रन्थोंके उपर विषमपदविवरणरूप 'पंचप्रस्थान' नामक एक अपूर्व ग्रन्थ इसी संग्रहमें है । बौद्ध परम्पराके महत्त्वपूर्ण तर्कग्रन्थोंमेंसे सटीक सटिप्पण न्यायबिन्दु तथा सटीक सटिप्पण तत्त्वसंग्रह जैसे कई ग्रन्थ हैं । यहाँ एक वस्तुकी भोर मैं ख़ास निर्देश करना चाहता हूँ जो संशोधकोंके लिये उपयोगी है । अपभ्रंश भाषाके कई अप्रकाशित तथा अन्यत्र अप्राप्य ऐसे बारहवीं शतीके बड़े बड़े कथा-ग्रंथ इस भाण्डारमें हैं, Page #362 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનભંડા પર એક દષ્ટિપાત [७ जैसे कि विलासवईकहा, अरिटनेमिचरिउ इत्यादि । इसी तरह छन्द विषयक कई ग्रन्थ हैं जिनकी नकले पुरातत्त्वकोविद श्री जिनविजयजीने जेसलमेर में जाकर कराई थी। उन्हीं नकलोंके आधार पर प्रोफेसर वेलिनकरने उनका प्रकाशन किया है । खम्भातके श्रीशान्तिनाथ ताड़पत्रीय ग्रन्थभाण्डारकी दो-एक विशेषताएँ ये हैं । उसमें चित्रसमृद्धि तो है ही, पर गुजरातके सुप्रसिद्ध मंत्री और विद्वान् वस्तुगलकी स्वहस्तलिखित धर्माभ्युदयमहाकाव्यको प्रति है । पाटनके तीन ताड़पत्रीय संपहोंकी अनेक विशेषताएँ हैं। उनमेंसे एक तो यह है कि वहींसे धर्मकीर्तिका हेतुबिन्दु अर्चटकी टीकावाला प्राप्त हुआ, जो अभीतक मूल संस्कृतमें कहींसे नहीं मिला । जयराशिका तत्त्वोपप्लब जिसका अन्यत्र कोई पता नहीं वह भी यहींसे मिला । ___ कागज़-ग्रन्थके अनेक भाण्डारोंमेंसे चार-पाँचका निर्देश ही यहाँ पर्याप्त होगा। पाटनगत तपागच्छका भाण्डार गुजराती, राजस्थानी, हिन्दी और फारसी भाषाके विविध विषयक सैकड़ों प्रन्थोंसे समृद्ध है, जिसमें 'आगमडम्बर' नाटक भी है, जो अन्यत्र दुर्लभ है । पाटनगत भामाके पाडेका भाण्डार भी कई दृष्टिसे महत्त्वका है । अभी अभी उसीमेंसे छठी-सातवीं शतीके बौद्ध तार्किक आचार्य श्री धर्मकीर्तिके सुप्रसिद्ध 'प्रमाणवार्तिक' ग्रन्थकी स्वोपज्ञ वृत्ति मिली है जो तिब्बतसे भी आजतक प्राप्त नहीं हुई । खम्भातस्थित जैनशालाका भाण्डार भी महत्त्व रखता है । उसीमें वि. सं. १२३४ की लिखी जिनेश्वरीय 'कथाकोश' की प्रति है। जैन भाण्डारोंमें पाई जानेवाली काग़जकी पोथियों में यह सबसे पुरानी है । आठ सौ वर्षके बाद आज भी उसके कागज़की स्थिति अच्छी है। उपाध्याय श्री यशोविजयजीके स्वहस्त-लिखित कई ग्रन्थ, जैसे कि विषयतावाद, स्तोत्रसंग्रह आदि, उसी भाण्डारसे अभी अभी मुझे मिले हैं । जेसलमेरके एक कागज़के भाण्डारमें न्याय और वैशेषिक दर्शनके सूत्र, भाष्य, टीका, अनुटीका आदिका पूरा सेट बहुत शुद्ध रूपमें तथा सटिप्पण विद्यमान है, जो वि. सं. १२७९में लिखा गया है। अहमदाबादके केवल दो भाण्डारोंका हो मैं निर्देश करता हूँ। पगथियाके उपाश्रयके संग्रहमेंसे उपाध्याय श्री यशोविजय जीके स्वहस्तलिखित प्रमेयमाला तथा वीतरागस्तोत्र अष्टम प्रकाशकी व्याख्या- ये दो ग्रन्थ अभी अभी आचार्य श्री विजयमनोहरसूरिजी द्वारा मिले हैं। बादशाह जहाँगीर द्वारा सम्मानित विद्वान् भानुचन्द्र और सिद्धिचन्द्र रचित कई ग्रन्थ इसी संग्रहमें हैं, जैसे कि नैषधकी तथा वासवदत्ताको टीका आदि । देवशा के पाडेका संग्रह भी महत्त्वका है । इसमें भी भानुचन्द्र, सिद्धिचन्द्र के अनेक ग्रन्थ सुने गए हैं। कपड़े पर पत्राकारमें लिखा अभी तक एक ही ग्रन्थ मिला है, जो पाटनगत श्रीसंघके भाण्डारका है। यों तो रोल - टिप्पनेके आकारके कपड़े पर लिखे हुए कई ग्रन्थ मिले हैं, पर पत्राकार लिखित यह एक ही ग्रन्थ है। सोने-चाँदीकी स्याहीसे बने तथा अनेक रंगवाले सैकड़ों नानाविध चित्र जैसे ताड़पत्रीय Page #363 -------------------------------------------------------------------------- ________________ ८] જ્ઞાનાંજલિ ग्रन्थों पर मिलते हैं वैसे ही कागजके ग्रन्थों पर भी हैं। इसी तरह कागज़ तथा कपड़े पर आलिखित अलंकारखचित विज्ञप्तिपत्र, चित्रपट भी बहुतायतसे मिलते हैं। पाठे ( पढ़ते समय पन्ने रखने तथा प्रताकार ग्रन्थ बाँधनेके लिये जो दोनों ओर गत्ते रखे जाते हैं - पुद्रे), डिब्बे आदि भी सचित्र तथा विविध आकारके प्राप्त होते हैं। डिब्बोंकी एक खूबी यह भी है कि उनमेंसे कोई चर्मजटित हैं, कोई वस्त्र जटित हैं तो कोई कागज़से मढ़े हुए हैं। जैसी आजकल को छपी हुई पुस्तकोंकी जिल्दों पर रचनाएँ देखी जाती हैं वैसी इन डिब्बों पर भी ठप्पोसे - साँचोंसे ढाली हुई अनेक तरहको रंग-बिरंगी रचनाएँ हैं। ऊपर जो परिचय दिया गया है वह मात्र दिग्दर्शन है जिससे प्रस्तुत प्रदर्शनीमें उपस्थित की हुई नानाविध सामग्रीकी पूर्वभूमिका ध्यानमें आ सके । यहाँ जो सामग्री रखी गई है वह उपर्युक्त भाण्डारोंमेंसे नमूनेके तौर पर थोड़ी थोड़ी एकत्र की है। जिन भाण्डारोका मैंने ऊपर निर्देश नहीं किया उनमेंसे भी ध्यान खींचे ऐसी अनेक कृतियाँ प्रदर्शिनीमें लाई गई हैं, जो उस उस कृतिके परिचायक कार्ड आदि पर निर्दिष्ट हैं। ताड़पत्र, कागज़, कपड़ा आदि पर किन साधनोंसे किस किस तरह लिखा जाता था ?, ताड़पत्र तथा कागज़ कहाँ कहाँसे आते थे ?, वे कैसे लिखने लायक बनाए जाते थे ?, सोने, चाँदीकी स्याही तथा इतर रंग कैसे तैयार किए जाते थे?, चित्रकी तूलिका आदि कैसे होते थे? इत्यादि बातोंका यहाँ तो मैं संक्षेपमें ही निर्देश करूँगा। बाकी, इस बारेमें मैंने अन्यत्र विस्तारसे लिखा है। लेखन विषयक सामग्री ताड़पत्र और कागज़ - ज्ञानसंग्रह लिखवाने के लिये भिन्न भिन्न प्रकारके अच्छेसे अच्छे ताड़पत्र और कागज़ अपने देशके विभिन्न भागोंमें से मंगाए जाते थे । ताड़पत्र मलबार आदि स्थानोंमें से आते थे। पाटन और खम्भातके ज्ञानभाण्डारोंमें से इस बारेके पन्द्रहवीं शतोके अन्तके समयके उल्लेख उपलब्ध होते हैं। वे इस प्रकार हैं : ॥ सं १४८९ वर्षे ज्ये० वदि । पत्र ३५४ मलबारनां ॥ वर्य पृथुल संचयः ॥ श्री ॥ पाटनके भाण्डारमें से भी इसीसे मिलता-जुलता उल्लेख मिला था। उसमें तो एक पन्नेकी कीमत भी दी गई थी। यद्यपि वह पन्ना आज अस्तव्यस्त हो गया है फिर भी उसमें आए हुए उल्लेखके स्मरणके आधार पर एक पन्ना छह आनेका आया था। ग्रन्थ लिखनेके लिये जिस तरह ताड़पत्र मलबार जैसे सुदूरवर्ती देशसे मंगाए जाते थे, उसी तरह अच्छी जातके कागज़ काश्मीर और दक्षिण जैसे दूरके देशोंसे मंगाए जाते थे। गुजरातमें अहमदाबाद, खम्भात, सूरत आदि अनेक स्थानोंमें अच्छे और मज़बूत काग़ज़ बनते थे । इधरके व्यापारी अभी तक अपनी बहियोंके लिये इन्हीं स्थानोंके कागज़का उपयोग करते रहे हैं। शास्त्र लिखनेके लिये सूरत से कागज़ मंगानेका एक उल्लेख संस्कृत पद्यमें मिलता है। वह पद्य इस प्रकार है : Page #364 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનભંડારી પર એક દૃષ્ટિપાત 'सुरात्पुरतः कोरकपत्राण्यादाय चेतसो भक्त्या । लिखिता प्रतिः प्रशस्ता प्रयत्नतः कनकसोमेन ॥ " 66 इसका सारांश यह है कि सूरत शहर से कोरे कागज़ ला करके हार्दिक भक्ति से कनकसोम नामक मुनिने प्रयत्नपूर्वक यह प्रति लिखी है । ताड़पत्र में मोटी-पतली, कोमल-रूक्ष, लम्बी- छोटो, चौड़ी-सँकरी आदि अनेक प्रकारकी जातें थीं। इसी प्रकार कागज़ोंमें भी मोटी पतली, सफेद - साँवलापन ली हुई, कोमल रूक्ष, चिकनी-सादी आदि अनेक जातें थीं। इनमें से शास्त्रलेखनके लिये, जहाँ तक हो सकता था वहाँ तक, अच्छे से अच्छे ताड़पत्र और कागज़की पसंदगी की जाती थी। कागज़की अनेक जातों में से कुछ ऐसे भी कागज़ आते थे जो आजकल के कार्डके जैसे मोटे होनेके साथ ही साथ मजबूत भी होते थे । कुछ ऐसे भी कागज़ थे जो आजके पतले बटर पेपर की अपेक्षा भी कहीं अधिक महीन होते थे । इन महीन कागज़ोंकी एक यह विशेषता थी कि उस पर लिखा हुआ दूसरी ओर फैलता नहीं था । ऊपर जिसका उल्लेख किया गया है वैसे बारीक और मोटे कागज़ोंके ऊपर लिखी हुई ढेकी ढेर पुस्तकें इस समय भी हमारे ज्ञानभाण्डारोंमें विद्यमान है । इसके अतिरिक्त, हमारे इन ज्ञानभाण्डाका यदि पृथक्करण किया जाय तो प्राचीन समयमें हमारे देशमें बननेवाले कागज़ोंकी विविध जातें हमारे देखने में आएँगी | ऊपर कही हुई कागज़ की जातो में से कुछ ऐसी भी जातें हैं जो चार सौ, पाँच सौ वर्ष बीतने पर भी धुंधली नहीं पड़ी हैं। यदि इन ग्रन्थों को हम देखें तो हमें ऐसा ही मालूम होगा कि मानो ये नई पोथियाँ हैं । --- [e स्याही - ताड़पत्र और कागज़के ऊपर लिखनेकी स्याहियाँ भी ख़ास विशेषप्रकारको बनती थीं । यद्यपि आजकल भी ताड़पत्र पर लिखनेकी स्याहीकी बनावटके तरीकोंके विविध उल्लेख मिलते हैं, फिर भी उसका सच्चा तरीका, पन्द्रहवीं शतीके उत्तरार्द्ध में लेखनके वाहनके रूपमें कागज़की ओर लोगों का ध्यान सविशेष आकर्षित होने पर, बहुत जल्दी विस्मृत हो गया। इस बातका अनुमान हम पन्द्रहवीं शतीके उत्तरार्द्धमें लिखी गई अनेक ताड़पत्रीय पोथियोंके उखड़े हुए अक्षरोंको देखकर कर सकते हैं । पन्द्रहवीं शतीके पूर्वार्द्धमें लिखी हुई ताड़पत्रकी पोथियोंकी स्याहीकी चमक और उसी शती के उत्तरार्द्धमें लिखी हुई ताड़पत्र की पोथियोंकी स्याहीकी चमकमें हम जमीन-आसमानका फ़र्क देख सकते हैं। अलबत्ता, पन्द्रहवीं शतीके अन्तमें धरणा शाह आदिने लिखवाई हुई ताड़पत्रीय ग्रन्थोंकी स्याही कुछ ठीक है, फिर भी उसी शतीके पूर्वार्द्धमें लिखी गई पोथियोंकी स्याही के साथ उसकी तुलना नहीं की जा सकती। कागज़के ऊपर लिखनेकी स्याहीका ख़ास प्रकार आज भी जैसेका तैसा सुरक्षित रहा है अर्थात् यह स्याही चिरकाल तक टिकी रहती है और ग्रन्थको नहीं बिगाड़ती । रंग जिस तरह ग्रन्थोंके लेखन आदिके लिये काली, लाल, सुनहरी, रूपहरो आदि २ Page #365 -------------------------------------------------------------------------- ________________ १०] જ્ઞાનાંજલિ स्याहियाँ बनाई जाती थीं उसी तरह ग्रन्थ आदिमें वर्णित विषयके अनुरूप विविध प्रकारके चित्रोंके आलेखनके लिये अनेक प्रकारके रंगोकी अनिवार्य आवश्यकता होती थी। ये रंग विविध खनिज और वनस्पति आदि पदार्थ तथा उनके मिश्रणमेंसे सुन्दर रूपसे बनाए जाते थे। यह बात हम हमारी आँखों के सामने आनेवाले सैकड़ों सचित्र ग्रन्थ देखनेसे समझ सकते हैं। रंगोका यह मिश्रण ऐसी सफ़ाईके साथ और ऐसे पदार्थोंका किया जाता था, जिससे वह ग्रन्थको खा न डाले और खुद भी निस्तेज और धुंधला न पड़े। लेखनी - जिस तरह लिखनेके लिये द्रव द्रव्यके रूपमें स्याही आवश्यक वस्तु हैं उसी तरह लिखनेके साधन रूपसे कलम, तूलिका आदि भी आवश्यक पदार्थ हैं। यद्यपि अपनी अपनी सुविधाके अनुसार अनेक प्रकारके सरकण्डे तथा नरकटमेंसे कलमें बना ली जाती थीं, फिर भी ग्रंथ लिखनेवाले लहिए या लेखकको सतत और व्यवस्थित रूपसे लिखना पड़ता था, इसलिये ख़ास विशेष प्रकारके सरकण्डे पसंद किए जाते थे। ये सरकण्डे विशेषतः अमुक प्रकारके बांसके, काले सरकण्डे अथवा दालचीनी की लकड़ी जैसे पीले और मज़बूत नरकट अधिक पसंद किए जाते थे। इनमें से भी काले सरकण्डे अधिक पसन्द किए जाते थे । इन सरकण्डोके गुण-दोषका विचार भी हमारे प्राचीन ग्रन्थों में किया गया है कि कलम कैसे बनानी तथा उसका कटाव कैसा होना चाहिए इत्यादि । कलमके नाप आदिके लिये भी भिन्न भिन्न प्रकारकी मान्यताएँ हमारे यहां प्रचलित हैं। मषीभाजन-दावात - स्याही भरनेके लिये अपने यहां काँचकी, सफाईदार मिट्टीकी तथा धातु आदि अनेक प्रकारकी दावातें बनती होगी और उनका उपयोग किया जाता होगा । परन्तु उनके आकार-प्रकार प्राचीन युगमें कैसे होगे - यह जाननेका विशिष्ट साधन इस समय हमारे सम्मुख नहीं हैं। फिर भी आज हमारे सामने दो सौ, तीन सौ वर्षकी धातुकी विविध प्रकारकी दावाने विद्यमान हैं और हमारे अपने ज़मानेके पुराने लेखक तथा व्यापारी स्याही भरनेके लिये जिन दावातों तथा डिब्बियोंका उपयोग करते आए हैं उन परसे उनके आकार आदिके बारेमें हमें कुछ ख्याल आ सकता है। सामान्य रूपसे विचार करने पर ऐसा मालूम होता है कि कांच या मिट्टीकी दावातोंकी तरह टूटनेका भय न रहे इसलिए पीतल जैसी धातुकी दावातें और डिब्बियाँ ही अधिक पसंद की जाती होंगी। ओलिया अथवा फांटिया - ग्रन्थ लिखते समय लिखाईकी पंक्तियाँ बराबर सीधी लिखनेके लिये ताड़पत्र आदिके ऊपर उस ज़मानेमें क्या करते होंगे यह हम नहीं जानते, परन्तु ताड़पत्रीय पुस्तकोंकी जाँच करने पर अमुक पुस्तकोंके प्रत्येक पन्नेकी पहली पंक्ति स्याहीसे खींची हुई दिखाई • देती है । इससे ऐसा सम्भव प्रतीत होता है कि पहली पंक्तिके अनुसार अनुमानसे सीधी लिखाई Page #366 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનભડારો પર એક દૃષ્ટિપાત [ea धागा लिखी जाती होगी। कागज़के ऊपर लिखे हुए कुछ ग्रन्थोंमें भी ऊपर की पहली लकीर स्याहीसे खींची हुई दीख पड़ती है । इस परसे ऐसा मालूम होता है कि जबतक 'ओलिया' जैसे साधनकी शोध नहीं हुई होगी अथवा वह जबतक व्यापक नहीं हुआ होगा तबतक उपर्युक्त तरीके से अथवा उससे मिलते-जुलते किसी दूसरे तरीके से काम लिया जाता होगा। परन्तु ग्रन्थ-लेखनके लिये कागज़ व्यापक बनने पर लिखाई सरलता से सीधी लिखी जा सके इसलिये 'ओलिया' बनानेमें आया । यह 'ओलिया ' गत्ता अथवा लकड़ो की पतली पट्टी में समान्तर सुराख़ करके और उनमें धागा पिरोकर उसपर इधर उधर न हो जाय इसलिये - श्लेष (गोंद जैसे चिकने ) द्रव्य लगाकर बनाया जाता था । इस तरीके से तैयार हुए ओलियेके ऊपर पन्ना रखकर एकके बाद दूसरी, इस तरह समूची पंक्ति पर उँगली से दबाकर लकीर खींची जाती थी । लकीर खींचनेके इस साधनको 'ओलियो' अथवा 'फाँटिया' कहते हैं । गुजरात और मारवाड़के लहिए आज भी इस साधनका व्यापक रूपसे उपयोग करते हैं । इस साधन द्वारा तह लगाकर खींची हुई लकीरें प्रारम्भ में आजकल के वोटर कलर की लकीरोंवाले कागज़की लकीर जैसी दिखाई देती हैं, परन्तु पुस्तक बाँधने पर तथा तह बैठ जाने पर लिखावट स्वाभाविकसी दीख पड़ती है । जवल और प्राकार • पन्नोंके ऊपर अथवा यंत्रपट आदिमें लकीरें खींचने के लिये यदि कमका उपयोग किया जाय तो उसकी बारीक नोक थोड़ी ही देरमें कूँची जैसी हो जाय । इसलिये हमारे यहाँ प्राचीन समयमें लकीरें खींचनेके लिये 'जुजवल' का प्रयोग किया जाता था । इसका अप्रभाग चिमटे की तरह दो तरफ मोड़कर बनाया जाता है । इसलिये इसे 'जुजवल' अथवा 'जुजबल ' कहते हैं । यह किसी-न-किसी धातुका बनाया जाता है । इसी तरह यंत्रपटादिमें गोल आकृति खींचने के लिये प्राकार ( परकाल, अं० Compass) भी बनते थे । इस प्राकारका लकीर स्त्रींचनेकी तरफ़का मुँह जुजवलसे मिलता जुलता होता है, जिससे गोल आकृति खींचनेके लिये उसमें स्याही ठहर सके । - लिपि - जैन ज्ञानभाण्डारगत शास्त्रोंकी लिपिकी पहचान कुछ विद्वान जैन लिपिके नामसे कराते हैं। सामान्यतः लिपिका स्वरूप प्रारम्भमें एक जैसा होने पर भी समय के प्रवाहके साथ विविध स्वभाव, विविध देश एवं लिपियोंके सम्पर्क और विभिन्न परिस्थितिके कारण वह भिन्न भिन्न नामसे पहचानी जाती है। यही सिद्धान्त जैन- लिपिके बारेमें भी लागू होता है । उदाहरणार्थ, हम भारतवर्षकी प्रचलित लिपियों को ही देखें । यद्यपि ये सब एक ही ब्राह्मी लिपिकी सहोदर लड़कियाँ है, फिर भी आज तो वे सब सौतिली लड़कियाँ जैसी बन गई हैं। यही बात इस समय प्रचलित हमारी १. 'ओलिया यह नाम संस्कृत ' आलि' अथवा ' आवलि', प्राकृत ' ओली' और गुजराती 'ओळ' शब्द परसे बना है । 4 Page #367 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ १२] देवनागरी लिपिको भी लागू होती है जो कि हिन्दी, मराठी, ब्राह्मण और जैन आदि अनेक विभागोंमें विभक्त हो गई है । जैन-लिपि भी लेखनप्रणालीके वैविध्यको लेकर यतियोंकी लिपि, खरतर गच्छकी लिपि, मारवाड़ी लेखकोंकी लिपि, गुजराती लेखकोंकी लिपि आदि अनेक विभागोंमें विभक्त है । ऐसा होने पर भी वस्तुतः यह सारा लिपिभेद लेखनप्रणालीके ही कारण पैदा हुआ है। बाकी, लिपिके मौलिक स्वरूपकी जिसे समझ है उसके लिये जैन-लिपि जैसी कोई वस्तु ही नहीं है । प्रसंगोपात्त हम यहाँ पर एक ॐकार अक्षर ही लें। जैन-लिपि और मराठी, हिन्दी आदि लिपिमें भिन्न भिन्न रूपसे दिखाई देने वाले इस अक्षरके बारेमें यदि हम नागरी लिपिका प्राचीन स्वरूप जानते हों तो सरलतासे समझ सकते है कि सिर्फ अक्षरके मरोडमेंसे ही ये दो आकृतिभेद पैदा हुए हैं। वस्तुतः यह कुछ जैन या वैदिक ॐकारका भेद ही नहीं है। लिपिमाला की दृष्टिसे ऐसे तो अनेक उदाहरण हम दे सकते हैं। इसलिये यदि हम अपनी लिपिमालाके प्राचीन-अर्वाचीन स्वरूप जान लें तो लिपिभेदकी विचारणा हमारे सामने उपस्थित ही नहीं होती। जैन ग्रन्थों की लिपिमें सत्रहवीं शतीके अन्त तक पृष्ठमात्रा - पडिमात्रा और अग्रमात्राका ही उपयोग अधिक प्रमाणमें हुआ है, परन्तु उसके बाद पृष्ठमात्राने ऊर्ध्वमात्राका और अग्रमात्राने अधोमात्राका स्वरूप धारण किया। इसके परिणामस्वरूप बादके ज़मानेमें लिपिका स्वरूप संक्षिप्त और छोटा हो गया । लेखक अथवा लहिया - अपने यहाँ ग्रन्थ लिखनेवाले लेखक अथवा लहिए कायस्थ, ब्राह्मण आदि अनेक जातियोंके होते थे। कभी कभी तो पीढ़ी दर पीढ़ी उनका यह अविच्छिन्न व्यवसाय बना रहता था। ये लेखक जिस तरह लिख सकते थे उसी तरह प्राचीन लिपियाँ भी विश्वस्त रूपसे पढ़ सकते थे। लिपिके प्रमाण और सौष्ठवकी ओर उनका बहुत व्यवस्थित ख्याल रहता था। लिपिकी मरोड़ या उसका विन्यास भिन्न भिन्न संस्कारके अनुसार भिन्न भिन्न रूप लेता था और लिपिके प्रमाणके अनुसार आकार-प्रकारमें भी विविधता होती थी। कोई लेखक लम्बे अक्षर लिखते तो कोई चपटे, जबकि कोई गोल लिखते । कोई लेखक दो पंक्तियों के बीच मार्जिन कमसे कम रखते तो कोई अधिक रखते । पिछली दो-तीन शताब्दियोंको बाद करें तो ख़ास करके लिपिका प्रमाण ही बड़ा रहता और पंक्तियोंके ऊपर-नीचेका मार्जिन कमसे कम रहता। वे अक्षर स्थूल भी लिख सकते थे और बारीकसे बारीक भी लिख सकते थे। लेखकोके वहम भी अनेक प्रकारके थे। जब किसी कारणवश लिखते लिखते उठना पड़े तब अमुक कक्षर आए तभी लिखना बन्द करके उठते, अन्यथा किसी-न-किसी प्रकारका नुकसान उठाना पड़ता है - ऐसी उनमें मान्यता प्रचलित थी। जिस तरह अमुक व्यापारी दूसरेका रोज़गार खूब अच्छी तरहसे चलता हो तब ईर्ष्यावश उसे हानि पहुँचानेके उपाय करते हैं, उसी तरह लहिए भी एक-दूसरेके धन्धेमें अन्तराय डालनेके लिये स्याहीकी चालू दावातमें तेल डाल देते, जिससे कलमके Page #368 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનભંડા પર એક દષ્ટિપાત [13 ऊपर स्याही ही जमने न पाती और उसके दाग़ कागज़ पर पड़ने लगते । खास करके ऐसा काम कोई कोई मारवाड़ो लहिये ही करते थे किन्तु ऐसी प्रवृत्तिको कुसमादी - कमीनापन ही कहा जाता था। कुछ लहिए जिस फट्टी पर पन्ना रखकर पुस्तक लिखते उसे खडी रख करके लिखते तो कुछ आड़ी रख कर लिखते, जब कि काश्मीरी लहिए ऐसे सिद्धहस्त होते थे कि पन्नेके नीचे फट्टी या वैसा कोई सहारा रखे बिना ही लिखते थे। अधिकतर लहिए आड़ी फट्टी रख कर ही लिखते हैं, परन्तु जोधपूरी लहिए फट्टी खड़ी रखकर लिखते हैं। उनका मानना है कि “आड़ी पाटीसे लुगाइयां लिखें, मैं तो मरद हों सा!" इसके अतिरिक्त अपने धन्धेके बारेमें ऐसी बहुतसी बातें है जिन्हें लहिए पसन्द नहीं करते । वे अपनी बैठनेकी गद्दी पर दूसरे किसीको बैठने नहीं देते, अपनी चालू दावातमें से किसीको स्याही भी नहीं देते और अपनी चालू कलम भी किसीको नहीं देते । लहियों के बारेमें इस तरहकी विविध हकीकतोके सूचक बहुतसे सुभाषित आदि हमें प्राचीन ग्रन्थोंमें से मिलते हैं, जो उनके गुण-दोष, उनके उपयोगकी वस्तुओं तथा उनके स्वभाव आदिका निर्देश करते हैं। जिस तरह लहिए ग्रन्थ लिखते थे उसी तरह जैन साधु, साध्वी, श्रावक एवं श्राविकाएँ भी सौष्ठवपरिपूर्ण लिपिसे शास्त्र लिखते थे । जैन साध्वीयों द्वारा तथा देवप्रसाद (वि. सं. ११५७) जैसे श्रावक अथवा सावदे (अनुमानतः विक्रमकी १४वीं शती), रूपादे आदि श्राविकाओं द्वारा लिखे गए ग्रन्थ तो यद्यपि बहुत ही कम हैं परन्तु जैन साधु एवं जैन आचार्योंके लिखे ग्रन्थ तो सैकड़ोकी संख्यामें उपलब्ध होते हैं। पुस्तकोंके प्रकार - प्राचीन कालमें (लगभग विक्रमकी पांचवी शतीसे लेकर) पुस्तकों के आकार-प्रकार पर से उनके गण्डीपुस्तक, मुष्टिपुस्तक, संपुटफलक, छेदपाटी जैसे नाम दिए जाते थे। इन नामोका उल्लेख निशीथभाष्य और उसकी चूर्णि आदिमें आता है । जिस तरह पुस्तकोंके आकार-प्रकार परसे उन्हें उपर्युक्त नाम दिए गए है उसी तरह बादके समयमें अर्थात् पन्द्रहवीं शतीसे पुस्तकोंकी लिखाईके आकार-प्रकार परसे उनके विविध नाम पड़े हैं; जैसे कि शूड अथवा शूढ पुस्तक, द्विपाठ पुस्तक, पंचपाठ पुस्तक, सस्तबक पुस्तक । इनके अतिरिक्त चित्रपुस्तक भी एक प्रकारान्तर है । चित्रपुस्तक अर्थात् पुस्तकों में खींचे गए चित्रोंकी कल्पना कोई न करे । यहाँ पर 'चित्रपुस्तक' इस नामसे मेरा आशय लिखावटकी पद्धतिमें से निष्पन्न चित्रसे है । कुछ लेखक लिखाईके बीच ऐसी सावधानीके साथ जगह खाली छोड़ देते हैं जिससे अनेक प्रकारके चौकोर, तिकोन, षटकोण, छत्र, स्वस्तिक, अग्निशिखा, वज्र, डमरू, गोमूत्रिका आदि आकृतिचित्र तथा लेखकके विवक्षित ग्रन्थनाम, गुरुनाम अथवा चाहे जिस व्यक्तिका नाम या श्लोक - गाथा आदि देखे किंवा पढ़े जा सकते हैं। अतः इस प्रकारके पुस्तकको हम 'रिक्तलिपिचित्रपुस्तक' इस नामसे पहचानें तो वह युक्त ही होगा। इसी प्रकार, ऊपर कहा उस तरह, लेखक लिखाईके बोचमें खाली जगह न छोड़कर काली स्याहीसे Page #369 -------------------------------------------------------------------------- ________________ १४] જ્ઞાનાંજલિ अविच्छिन्न लिखी जाती लिखावटके बीचमें के अमुक अमुक अक्षर ऐसी सावधानी और खूबीसे लाल स्याहीसे जिखते जिससे उस लिखावटमें अनेक चित्राकृतियाँ, नाम अथवा श्लोक आदि देखेपढ़े जा सकते । ऐसी चित्रपुस्तकोंको हम 'लिपिचित्रपुस्तक' के नामसे पहचान सकते हैं । इसके अतिरिक्त 'अंकस्थानचित्रपुस्तक' भी चित्रपुस्तकका एक दूसरा प्रकारान्तर है। इसमें अंकके स्थानमें विविध प्राणी, वृक्ष, मन्दिर आदिकी आकृतियां बनाकर उनके बीच पत्रांक लिखे जाते हैं। चित्रपुस्तकके ऐसे कितने ही इतर प्रकारान्तर हैं। ग्रन्थसंशोधन, उसके साधन तथा चिह्न आदि जिस तरह ग्रन्थोंके लेखन तथा उससे सम्बद्ध साधनों की आवश्यकता है उसी तरह अशुद्ध लिखे हुए ग्रन्थों के संशोधनकी, उससे सम्बद्ध साधनोंकी और इतर संकेतों की भी उतनी ही आवश्कता होती है। इसीलिये ऐसे अनेकानेक प्रकारके साधन एवं संकेत हमें देखने तथा जाननेको मिलते हैं। साधन- हरताल आदि - ग्रन्थोंके संशोधनके लिये कलम आदिकी आवश्यकता तो होती ही है, परन्तु इसके अतिरिक्त अशुद्ध और अनावश्यक अधिक अक्षरोंको मिटानेके लिये अथवा उन्हें परिवर्तित करनेके लिये हरताल, सफेदा आदिकी और ख़ास स्थान अथवा विषय आदिकी पहचानके लिये लाल रंग, धागा आदिकी भी आवश्यकता होती है । ताड़पत्रीय पुस्तकोंके ज़मानेमें अक्षरोंको मिटानेके लिए हरताल आदिका उपयोग नहीं होता था, परन्तु अधिक अक्षरोंको पानीसे मिटाकर उसे अस्पष्ट कर देते थे अथवा उन अक्षरोंकी दोनों ओर ४ २ ऐसा उलटा सीधा गुजराती नौके जैसा आकार बनाया जाता था और अशुद्ध अक्षर युक्तिसे सुधार लेते थे । इसी प्रकार विशिष्ट स्थान आदिकी पहचानके लिये उन स्थानोंको गेरूसे रंग देते थे । परन्तु कागजका युग आनेके बाद यद्यपि प्रारम्भमें यह पद्धति चालू रही किन्तु प्रायः तुरंत ही संशोधनमें निरुपयोगी अक्षरों को मिटाने के लिये तथा अशुद्ध अक्षरोंको परिवर्तित करनेके लिये हरताल और सफेदेका उपयोग दिखाई देता है। तूलिका, बट्टा, धागा- ऊपर निर्दिष्ट हरताल आदि लगानेके लिये तूलिकाकी आवश्यकता पड़ती थी तथा हरताल आदिके दरदरेपनको दूर करनेके लिये कौड़ी आदिसे उसे पीस लेते थे । तूलिकाएँ गिलहरीकी दुमके वालोंको कबूतर अथवा मोरके पंखके अगले पोले भागमें पिरोकर छोटी-बड़ी जैसी चाहिए वैसी हाथसे ही बना ली जाती थी अथवा आजकी तरह तैयार भी अवश्य मिलती होगी। स्याही आदि घोंटनेके लिये बट्टे भी अकोक आदि अनेक प्रकारके पत्थरके बनते थे। इनके अतिरिक्त ताड़पत्रीय प्रन्थोंके ज़मानेमें ग्रन्थके विभाग अथवा विशिष्ट विषयकी खोजमें Page #370 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનભંડા પર એક દષ્ટિપાત [१५ दिक्कत या महेनत न हो इसलिये ताड़पत्रके खुगखमें धागा पिरोकर और उसके अगले हिस्सेको ऐंठन लगाकर बाहर दिखाई दे इस तरह उसे रखते थे । संशोधनके चिह्न और संकेत - जिस तरह आधुनिक मुद्रणके युगमें विद्वान ग्रन्थसम्पादक तथा संशोधकोंने पूर्णविराम, अल्पविराम, प्रश्नविराम, आश्चर्यदर्शक चिह्न आदि अनेक प्रकारके चिह्न - संकेत पसन्द किए हैं, उसी तरह प्राचीन हस्तलिखित पुस्तकोंके ज़माने में भी उनके संशोधक विद्वानोंने लिखित ग्रन्थोमें व्यर्थ काट-छाँट, दाग़-धब्बा आदि न हो, टिप्पन या पर्यायार्थ लिखे बिना वस्तु स्पष्ट समझमें आ जाय इसके लिये अनेक प्रकारके चिह्न किंवा संकेत पसंद किए थे, जैसे कि - (१) गलितपाठदर्शक चिह्न, (२) गलितपाठविभागदर्शक चिह्न, (३) 'काना' दर्शक चिह्न, (४) अन्याक्षरवाचनदर्शक चिह्न, (५) पाठपरावृत्तिदर्शक चिह्न, (६) स्वरसन्ध्यंशदर्शक चिह्न, पाठान्तरदर्शक चिह्न, (८) पाठानुसन्धानदर्शक चिह्न, (९) पदच्छेददर्शक चिह्न, (१०) विभागदर्शक चिह्न, (११) एकपददर्शक चिह्न, (१२) विभक्तिवचनदर्शक चिह्न, (१३) टिप्पनक(विशेष नोट्स)दर्शक चिह्न, (१४) अन्वपदर्शक चिह्न, (१५) विशेषण-विशेष्य-सम्बन्धदर्शक चिह्न और (१६) पूर्वपदपरामर्शक चिह्न । चिह्नोंके ये नाम किसी भी स्थानपर देखने में नहीं आए परन्तु उनके हेतुके लक्षमें रखकर मैने स्वयं ही इन नामोकी आयोजना की है। __ ग्रन्थ-संरक्षणके साधन लिखित पुस्तकोंके लिये दो प्रकारकी कांबियोंका (सं० कम्बिका फुट जैसी लकड़ीकी पट्टी) उपयोग किया जाता था । उनमें से एक बिलकुल चपटी होती थी और दूसरी हाँस अर्थात् आगेके भागमें छोटेसे खडेवाली होती थी। पहले प्रकारकी कांबोका पुस्तक पढ़ते समय उँगलीका पसीना या मैलका दाग़ उस पर न पड़े इसलिये उसे पन्ने पर रखकर उस पर उँगली रखने में किया जाता था । जिस तरह आज भी कुछ सफ़ाईपसंद और विवेकी पुरुष पुस्तक पढ़ते समय उँगलीके नीचे कागज़ वगैरह रखकर पढ़ते हैं ठीक उसी तरह पहले प्रकारकी कांबीका उपयोग होता था। दूसरी तरहकी कांबीका उपयोग पन्नेके एक सिरेसे दूसरे सिरे तक या यंत्रादिके आलेखनके समय लकीरें खींचनेके लिये किया जाता था । कम्बिकाके उपयोगकी भाँति ही पुस्तक मुड़ न जाय, बिगड़ न जाय, उसके पन्ने उड़ न जाय, वर्षाकालमें नमी न लगे - इस तरहकी ग्रन्थकी सुरक्षितताके लिये कवली ( कपड़ेसे मढ़ी हुई छोटी और पतली चटाई), पाठे अर्थात् पुढे, वस्त्रवेष्टन, डिब्बे आदिका भी उपयोग किया जाता था । पाठे और डिब्बे निरुपयोगी कागज़ोकी लुगदीमेंसे अथवा कागज़ोको एक दूसरेके साथ चिपकाकर बनाए जाते थे। पाठे और डिब्बोंको सामान्यतः चमड़े या कपड़े आदि से मढ़ लिया जाता था अथवा उन्हें भिन्न भिन्न प्रकारके रंगोंसे रंग लेते थे। कभी कभी तो उन पर लता आदिके चित्र और Page #371 -------------------------------------------------------------------------- ________________ १६] પાનાંજલિ तीर्थंकर आदिके जीवनप्रसंग या अन्य ऐतिहासिक प्रसंग वगैरहका आलेखन किया जाता था। यह बात तो कागजको पुस्तकोंके बारेमें हुई। ताड़पत्रीय ग्रन्थ आदिके संरक्षण के लिये अनेक प्रकारको कलापूर्ण चित्रपट्टिकाएँ बनाई जाती थी। उनमें सुन्दर - सुन्दरतम बेलबूटे, विविध प्राणी, प्राकृतिक वन, सरोवर आदिके दृश्य, तीर्थकर एवं आचार्य आदिके जीवनप्रसंग आदिका चित्रण होता था । इसके लिये भी वस्त्रके वेष्टन तथा डिब्बे बनाए जाते थे और उनमें जीव-जन्तु न पड़े इसलिये असगन्ध (सं० अश्वगन्ध) के चूर्णकी वस्त्रपोलिकाएँ - कपड़ेकी पोटलियाँ-रखी जाती थीं । ग्रन्थसंग्रहों पर चौमासेमें नमी और उष्णकालमें गरमीकी असर न हो तथा दीमक आदि पुस्तकभक्षक जन्तुओंका उपद्रव न हो इसलिये उनके लायक स्थान होने चाहिए। ऐसे अत्यन्त सुरक्षित, सुगुप्त एवं आदर्शरूप माना जा सके ऐसा एक मात्र स्थान जेसलमेरके किलेके मन्दिरमें बचा हुआ है । इसमें वहाँका श्रीजिनभद्रसूरिका ज्ञानभाण्डार सुरक्षित रूपमें रखा गया है । छह सौ वर्षोंसे चला आता यह स्थान जैनमन्दिर में आए हुए भूमिगृह-तहख़ानेके रूपमें है । छह सौ वर्ष बीत जाने पर भी इसमें दीमक आदि जीव-जन्तुओंका तथा सर्दी-गरमीका कभी भी संचार नहीं हुआ है । यह तो हमारी कल्पनामें भी एकदम नहीं आ सकता कि उस ज़मानेके कारीगरोंने इस स्थानकी तहमें किस तरह के रासायनिक पदार्थ डाले होंगे जिससे यह स्थान और इसमें रखे गए ग्रन्थ अबतक सुरक्षित रह सके हैं। ज्ञानभाण्डारोंके मकान जिस तरह सुरक्षित बनाए जाते थे उसी तरह राजकीय विप्लवके युगमें ये मकान सुगुप्त भी रखे जाते थे। जेसलमेरके किलेका उपर्युक्त स्थान निरुपद्रव, सुरक्षित एवं सुगुप्त स्थान है । इसके भीतरके तीसरे तहख़ानेमें ज्ञानभाण्डार रखा गया है और उसका दरवाजा इतना छोटा है कि कोई भी व्यक्ति नीचे झुककर ही इसमें प्रविष्ट हो सकता है । इस दरवाजेको बन्द करनेके लिये स्टीलका ढक्कन बनाया गया है और विप्लवके प्रसंग पर इसके मुँहको बराबर ढंक देनेके लिये चौरस पत्थर भी तैयार रखा है जो इस समय भी वहाँ विद्यमान है । इसके बादके दो दरवाजों के लिये भी बन्द करनेकी कोई व्यवस्था अवश्य रही होगी परन्तु आज उसका कोई अवशेष हमारे सामने नहीं है। तहख़ानेमें नीचे उतरनेके रास्तेके मुखके लिये ऐसी व्यवस्था की गई है कि विप्लवके अवसर पर उसे भी बड़े भारी पहाड़ी पत्थरसे इस तरह ढाँक दिया जाय जिससे किसीको कल्पना भी न आ सके कि इस स्थानमें कोई चीज़ छिपा रखी है। तहख़ानेके मुँहको ढंकनेका उपर्युक्त महाकाय पत्थर इस समय भी वहां मौजूद है। जिस तरह ज्ञानसंग्रहोंको सुरक्षित रखनेके लिए मकान बनाए जाते थे उसी तरह उन भाण्डारोंको रखनेके लिये लकड़ी या पत्थरकी बड़ी बड़ी मजूसा (सं. मंजूषा=पेटी) या अलमारियाँ बनानेमें आती थीं। प्राचीन ज्ञानभाण्डारोंके जो थोड़े-बहुत स्थान आजतक देखनेमें आए हैं उनमें अधिकांशतः मजूसा ही देखनेमें आई हैं। पुस्तकें निकालने तथा रखनेकी सुविधा एवं Page #372 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનભાંડા પર એક દષ્ટિપાત [१७ उनकी सुरक्षितता अलमारियोंमें होने पर भी मजूसा ही अधिक दिखाई देती हैं । इसका कारण उनकी मज़बूती और विप्लवके समय तथा दूसरे चाहे जिस अवसर पर उनके स्थानान्तर संचारण की सरलता ही हो सकता है। यही कारण है कि इन मजूसोको पहिए भी लगाए जाते थे। यह बात चाहे जैसी हो, परंतु ग्रन्थ-संग्रहकी सुरक्षितता और लेने-रखनेकी सुविधा तो ऊर्ध्वमहामंजूषा अर्थात् अलमारीमें ही है। जेसलमेरके तहख़ानेमें लकड़ी एवं पत्थरकी मजूसाएँ तथा पत्थरकी अलमारियाँ विद्यमान थीं परन्तु मेरे वहाँ जानेके बाद वे सब वहाँसे हटा लिए गए हैं और उनके स्थानमें वहाँ पर स्टीलकी अलमारियां आदि बनवाई गई हैं। हम जब जेसलमेर गए तब वहाँका ग्रन्थसंग्रह उपर्युक्त मजूसाओंमें रखनेके बदले पत्थरकी अलमारियों में रखा जाता था । बड़ी मारवाड़में लकड़ीकी अपेक्षा पत्थर सुलभ होनेके कारण ही उनकी अलमारियाँ बनाई जाती थी। अतः इनकी मजबूती आदिके बारेमें किसी भी प्रकारके बिचारको अवकाश ही नहीं है । जैन श्रीसंघका लक्ष्य ज्ञानभाण्डार बसानेकी ओर जब केन्द्रित हुआ तब उसके सम्मुख उनके रक्षणका प्रश्न भी उपस्थित हुआ। इसके प्रश्नके समाधानके लिये दूसरे साधनोंकी तरह उसने एक पर्व-दिवसको भी अधिक महत्त्व दिया। वह पर्व है ज्ञानपंचमी -- कार्तिक शुक्ला पंचमीका दिन । समूचे वर्षकी सर्दी, गरमी तथा नमी जैसी ऋतुओं की विविध असरोंमेंसे गुज़री हुई शास्त्रराशिको यदि उलट-पुलट न किया जाय तो वह असमयमें ही नाशाभिमुख हो जाय । अतः उसे बचाने के लिये उसको हेरफेर वर्षमें एक बार अवश्य करनी चाहिए जिससे उनमेंकी अनेकविध विकृत असर दूर हो और शास्त्र कायमो आरोग्य-दशामें रहें। परन्तु विशाल ज्ञानभाण्डारोंके उलटफेरका यह काम एकाध व्यक्तिके लिये दुष्कर और थकानेवाला न हो तथा अनेक व्यक्तिओंका सहयोग अनायास ही मिल सके इसलिये इस धर्म-पर्वकी योजना की गई है। आज इस धार्मिक पर्वको जो महत्त्व दिया जाता है उसके मूलमें प्रधान रूपसे तो यही उद्देश था, परन्तु मानवस्वभावके स्वाभाविक छिछलेपन तथा निरुद्यमोपनके कारण इसका मूल उद्देश विलुप्त हो गया है और उसका स्थान बाहरी दिखावे एवं स्थूल क्रियाओंने ले लिया है। ज्ञानभाण्डारों में उपलब्ध सामग्री ये ज्ञानभाण्डार विविध दृष्टिसे समृद्ध और महत्त्वके हैं। इनकी मुख्य विशेषता यह है कि इनका संग्रह यद्यपि जैनोंने किया है फिर भी वे मात्र जैनशास्त्रोंके संग्रह तक ही मर्यादित नहीं हैं। उनमें जैन-जैनेतर अथवा वैदिक-बौद्ध-जैन, संस्कृत, प्राकृत, अपभ्रंश, गुजराती, हिन्दी, मराठी, फारसी आदि भाषाओंका तथा जैन-जैनेतर ऋषि-स्थविर-आचार्योंके रचे हुए धर्मशास्त्रोंके अतिरिक्त व्याकरण, कोश, छन्द, अलंकार, मंत्र, तंत्र, कल्प, नाट्य, नाटक, ज्योतिष, लक्षण, आयुर्वेद, दर्शन एवं Page #373 -------------------------------------------------------------------------- ________________ १८] જ્ઞાનાંજલિ संस्कृत, प्राकृत, अपभ्रंश आदि भाषाके चरित्र-ग्रन्थ, रास आदि विविध साहित्य विद्यमान है। संक्षेपमें हमें यह कहना चाहिए कि इन भाण्डारोंका सच्चा महत्त्व इनकी व्यापक और विशाल संग्रहदृष्टिके कारण ही है । जिस तरह इन विशाल भाण्डारोंमें विविध प्रकारके लेखन-संशोधन-रक्षण विषयक साधन एवं संग्रह है उसी प्रकार ताड़पत्र, कागज़ और कपड़ेके ऊपर काली, लाल, सुनहरी, रुपहरी आदि अनेक प्रकारको स्याहीसे लिखे हुए अनेक आकार-प्रकारके अत्यन्त सुन्दर और कलापूर्ण सचित्र-अचित्र पत्राकार, गुटकाकार कुंडली-आकार लिखे हुए ग्रन्थ विद्यमान हैं। अनेक प्रकारके सचित्र-अचित्र विज्ञप्तिपत्र, तीर्थयात्रादिके चित्रपट, यंत्रपट, विद्यापट आदिका विशाल संग्रह इन भाण्डारोमें है। जैनोंने इन भाण्डारोंके संग्रह के लिये हार्दिक मनोयोगके साथ ही साथ अपनी सम्पत्ति पानीकी नाई बहाई है। इसी तरह इनके संरक्षणके लिये भी उन्होंने सब शक्य उपाय किए हैं। इस प्रकार ज्ञानभाण्डार, उनमें उपलब्ध सामग्री एवं ग्रन्थराशि तथा उनकी व्यवस्था आदिके बारेमें हमने संक्षिप्त वर्णन यहाँ पर किया । विशाल एवं वैविध्यपूर्ण इन ग्रन्थरत्नोंका परीक्षक सम्यक् उपयोग करें – यही हमारी आन्तरिक अभिलाषा है । Page #374 -------------------------------------------------------------------------- ________________ जैन आगमधर और प्राकृत वाङ्मय जैन आगमधर स्थविर और आचार्य जैनागमों में वर्त्तमानमें उपलभ्यमान द्वादश अंगोंकी सूत्ररचना कालक्रमसे भगवान् गणधर ने की. वीर निर्वाणके बाद प्रारम्भिक शताब्दियोंमें इन आगमोंका पठन-पाठन पुस्तकोंके आधार पर नहीं, अपितु गुरुमुखसे होता था. ब्राह्मणोंके समान पढ़ने-पढ़ाने वालोंके बीच पिता-पुत्र के सम्बन्धकी सम्भावना तो थी ही नहीं. वैराग्यसे दीक्षित होने वाले व्यक्ति अधिकांशतया ऐसी अवस्थामें होते थे, जिन्हें स्वाध्यायको अपेक्षा बाह्य तपस्या में अधिक रस मिलता था. अतएव गुरु-शिष्यों का अध्ययनअध्यापनमूलक सम्बन्ध उत्तरोत्तर विरल होना स्वाभाविक था, जैन आचारकी मर्यादा भी ऐसी थी कि पुस्तकोंका परिग्रह भी नहीं रखा जा सकता था. ऐसी दशा में जैनश्रुतका उत्तरोत्तर विच्छेद होना आश्चर्यकी बात नहीं थीं. उसकी जो रक्षा हुई वही आश्चर्य की बात है. इस आश्चर्य जिन श्रुतधर आचार्योंका विशेष योगदान रहा है, जिन्होंने न केवल मूल सूत्रपाठों को व्यवस्थित करनेका प्रयत्न किया अपितु उन सूत्रोंकी अर्थवाचना भी दी, जिन्होंने नियुक्ति आदि विविध प्रकारकी व्याख्याएं भी कीं, एवं आनेवाली संततिके लिए श्रुतनिधिरूप महत्त्वपूर्ण सम्पत्ति विरासत रूपसे दे गये, उन अनेक श्रुतधरोका परिचय देनेका प्रयत्न करूंगा. इन श्रुतघरोंमें से कुछ तो ऐसे हैं जिनका नाम भी हमारे समक्ष नहीं आया है. यद्यपि यह प्रयत्नमात्र है. - पूर्ण सफलता मिलना कठिन है, तथापि मैं आपको कुछ नई जानकारी करा सका तो अपना प्रयत्न अंशतः सफल मानूंगा. — (१) सुधर्मस्वामी ( वीर नि० ८ में दिवंगत ) - • आचार आदि जो अंग उपलब्ध हैं * १४-१६ अक्तूबर, सन् १९६१ में श्रीनगर ( काश्मीर ) में हुई अखिल भारतीय प्राच्यविद्यापरिषद्के 'प्राकृत और जैनधर्म विभागके अध्यक्ष पदसे प्रस्तुत किया अभिभाषण । Page #375 -------------------------------------------------------------------------- ________________ २०] જ્ઞાનાંજલિ वे सुधर्मस्वामीकी वाचनानुगत माने जाते हैं. तात्पर्य यह है कि इन्द्रभूति आदि गणधरोंकी शिष्यपरम्परा अन्ततोगत्वा सुधर्मस्वामीके शिष्योंके साथ मिल गई है. उसका मूल सुधर्मस्वामीकी वाचनामें माना गया है. भगवती जैसे आगमोंमें यद्यपि भगवान् महावीर और इन्द्रभूति गौतमके बीच हुए संवाद आते हैं किन्तु उन संवादोंकी वाचना सुधर्माने अपने शिष्यों को दी जो परम्परासे आज उपलब्ध है- ऐसा मानना चाहिए, क्योंकि आगमोंके टीकाकारोंने एक स्वरसे यही अभिप्राय व्यक्त किया है कि तत्तत् आगमकी वाचना सुधर्माने जम्बूको दी. यद्यपि सुधर्माकी अंगोंकी वाचनाका अविच्छिन्न रूप आज तक सुरक्षित नहीं रहा है फिर भी जो भी सुरक्षित है उसका सम्बन्ध सुधर्मासे जोड़ा जाता है, यह निर्विवाद है. गणधरोंके वर्णनप्रसंगमें सुधर्माकी जो प्रशंसा आती है उसे स्वयं सुधर्मा तो कर नहीं सकते, यह स्पष्ट है. अतएव तत्तत् सूत्रों के प्रारम्भिक भागकी रचनामें आगमोके विद्यमान रूपके संकलनकर्ताका हाथ रहा हो तो कोई आश्चर्य नहीं. (२) शय्यंभव (वीर नि० ८३ में दिवंगत)-- अपने पुत्र मनकके लिए दशवकालिककी रचना कर इन्होंने जैन श्रमणों के आचारका आचारांगके बाद एक नया सीमास्तम्भ डाला है, इसकी रचनाके बाद इतना महत्त्व बढ़ा कि जैन श्रमणोंको प्रारम्भमें जो आचारांगसूत्र पढ़ाया जाता था उनके स्थान पर यही पढ़ाया जाने लगा (व्यवहारभाष्य० उ० ३, गा० १७६) इतना ही नहीं, पहले जहाँ आचारांगके शस्त्रपरिज्ञा अध्ययनके बाद भ्रमण उपस्थापनाका अधिकारी होता था वहाँ अब दशवैकालिकके चौथे षड्जीवनिकाय नामक अध्ययनके बाद उपस्थापनाके योग्य समझा गया (वही गा० १७४). पहले जहां आचारांगके द्वितीय अध्ययनके पंचम उद्देशगत आमगंध सूत्रके अध्ययनके बाद श्रमण पिण्डकल्पी होता था वहाँ अब दशवैकालिकके पंचम पिण्डैषणा नामक अध्ययनकी वाचनाके बाद श्रमण पिण्डकल्पी होने लगा (वही, गा० १७५). दशवैकालिकसूत्र दिगम्बरों ( सर्वार्थसिद्धि १-२०) एवं यापनीयोंको भी बहुत समय तक समान रूपसे मान्य रहा है, यह भी इसकी विशेषता है. (३) प्रादेशिक आचार्य – जिनके नामका तो पता नहीं किन्तु जो विभिन्न देशोंमें आगमोकी प्रवर्त्तमान व्याख्याओंके प्रवर्तक रहे उनका परिचय तत्तद्देश-प्रदेशसे सम्बद्ध रूपसे मिलता है. अतण्व मैंने उन्हें "प्रादेशिक आचार्य"की संज्ञा दी है. सूत्रकृतांगकी चूर्णिमें (पत्र. ९० ) 'पूर्वदिग्निवासिनामाचार्याणामर्थः. प्रतीच्य-परदिनिवासिनस्त्वेवं कथयन्ति' इस प्रकार पौरस्त्य पाश्चात्य एवं दाक्षिणात्य आचार्योका उल्लेख पाया जाता है. . व्यवहारसूत्रकी चूर्णिमें " एके आचार्या लाटा एवं ब्रुक्ते –ण्हाणविवजं वरणेवच्छं कीरति. अपरे आचार्या दाक्षिणात्या ब्रुवते-युगलं णियंसाविजति" इस प्रकार दाक्षिणात्य और लाटदेशमें Page #376 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમઘર ઔર પ્રાકૃત વાલ્મય [२१ विचरने वाले आचार्योंका उल्लेख मिलता है. कल्पचूर्णि एवं निशीथचूर्णिमें (भाग २ पत्र० १३४) भी लाटाचार्यका उल्लेख प्राप्त होता है. यहाँ लाटदेश भगवान् महावीरके विहारमें वर्णित लाढदेश नहीं, किन्तु गुजरातमें महीनदी और दमणके बीचके प्रदेशको समझना चाहिए, जिसके प्रमुख नगर भृगुकच्छ (भरुच) और दर्भावती (डभोई) आदि थे. भारतीय विद्याभवनके आचार्य पद्मश्री मुनि जिनविजयजी सम्पादित पुस्तकप्रशस्ति संग्रह पृष्ठ १०७ प्रशस्तिक्रमांक ६९ आदिमें " श्री वोसरि लाटदेशमण्डले महीदमुनयोरन्तराले समस्तव्यापारान् परिपन्थयति" इत्यादि उल्लेख भी पाये जाते हैं. जिनागमविषमपदपर्यायमें पंचकल्पके विषमपदपर्यायमें "लाडपरिवाडीए लाडवाचनायामित्यर्थः" ऐसा उल्लेख है. इसी प्रकार इसी ग्रन्थमें निशीथसूत्रके विषमपदपर्यायमें "लाडाचार्याभिप्रायात् . माधुराचार्याभिप्रायेण परओ राईए चिन्ताऽस्माकम्” इस तरह माथुराचार्यका भी उल्लेख पाया जाता है. इसी तरह षट्खण्डागमकी धवला टीकामें उत्तरपतिपत्ति व दक्षिणप्रतिपत्ति रूपसे जो दो प्रकारकी प्रतिपत्तियों का उल्लेख है वह भी मूलतः तत्तत्प्रदेशके आचार्योको विशेष रूपसे मान्य होने वाली परम्पराका ही निर्देश है (षट्खण्डागम भा० १ भूमिका पृ० ५७ तथा भा० ३ भूमिका पृ० १५). धवलाकारने इनका जो अर्थ किया है वह इस प्रकार है ; “ एसा दक्षिणपडिवत्ती । दक्खिणं उज्जुवं आयरियपरम्परागदमिदि एयट्ठो .............एसा उत्तरपडिवत्ती। उत्तरमणुज्जुवं आयरियपरम्पराए णागदमिदि एयट्ठो॥" - षट्खण्डागमः धवला, भा० ५, पृ० ३२ इससे प्रतीत होता है कि धवलाकारके समक्ष दक्षिणप्रतिपत्तिकी मान्यता परम्परागत थे। जब कि उत्तरप्रतिपत्ति परम्परागत नहीं थी. (४) पांच सौ आदेशोंके स्थापक - स्थविर आर्य भद्रबाहुस्वामीने आवश्यकनियुक्तिकी १०२३वीं गाथामें “पंचसयादेसवयणं व" इस गाथांशसे पांच सौ आदेशों का निर्देश किया है. आवश्यकचूर्णिकार श्री जिनदासमहत्तर तथा वृत्तिकार श्री हरिभद्रसूरिने “ पांच सौ आदेश "के विषयमें लिखा है ; “ अरिहप्पवयणे पंच आदेससताणि. ण वि अंगे ण वि उवंगे पाढो अस्थि एवं-मरुदेवा अणादि-वणस्सइकाइया अणंतरं उच्चट्टित्ता सिद्ध त्ति १। तहा सयंभूरमणमच्छाण पउमपत्ताण य सव्वसंठाणाणि वलयसंठाणं मोत्तुं २। करड-उक्करडा य कुणालाए एते जधा तधा भणामि - करडउक्करडाण निगमणमूले वसही, देवयाणुकंपगं, रुद्रुसु पनरसदिवसवरिसणं कुणालाणगरिविणासो, ततो ततियवरिसे साएए णगरे दोण्ह वि कालकरणं, अहेसत्तमपुढवि कालणरगगमणं, कुणालाणगरिविणासकालाओ तेरसमे वरिसे महावीरस्त केवलनाणुप्पत्ती ३. एयं अबद्धं." (आवश्यकचूर्णि भा० १ पृष्ठ ६०१; हरिभद्रवृत्तिपत्र ४६५) अर्थात् जिन हकीकतोंका उल्लेख किसी अंग या उपांग आदिमें नहीं मिलता है किन्तु जो स्थविर आचार्योंके मुखोपमुख चली आई हैं उनका संग्रह " पाच सौ आदेश" कहलाता है. इन पांच सौ मादेशोंका कोई संग्रह आज उपलब्ध Page #377 -------------------------------------------------------------------------- ________________ २२] જ્ઞાનાંજલિ नहीं है किन्तु आवश्यकचूर्णि, वृत्ति आदिमें इधर-उधर विप्रकीर्णकरूपमें कुछ-कुछ आदेशोंका उल्लेख पाया जाता है। (पत्र ४६५ तथा बृहत्कल्पसूत्रवृत्ति भा० १ पत्र. ४४ टि० ६). (५) सैद्धान्तिक, कार्मग्रन्थिकादि - जैन आगमोंकी परम्पराको मानने वाले आचार्य सैद्धान्तिक कहलाते हैं, कर्मवादके शास्त्रोके पारम्पर्यको माननेवाले आचार्य कार्मग्रन्थिक कहे जाते हैं, तर्कशास्त्रकी पद्धतिसे आगमिक पदार्थोंका निरूपण करने वाले स्थविर तार्किक माने गये हैं. जैन आगम आदि शास्त्रोंमें स्थान-स्थान पर इनका उल्लेख किया गया है. भिन्न-भिन्न कुल, गण आदिकी परम्पराओंमें जो-जो व्याख्याभेद एवं सामाचारीभेद अर्थात् आचारभेद थे उनका तत्तत् कुल, गण आदिके नामसे “ नाइलकुलिच्चयाणं आयाराओ आढवेत्ता जाव दसातो ताव णत्थि आयंबिलं, णिवीतिएणं पढंति " (व्यवहारचूर्णि) इस प्रकार देखा जाता है. (६) भद्रबाहुस्वामी- (वीर नि० १७० में दिवंगत)--- अन्तिम श्रुतकेवलीके रूपमें प्रसिद्ध ये आचार्य अपनी अन्तिम अवस्थामें जब ध्यान करनेके लिए नेपालदेशमें गए थे तब वीर संवत् १६० में श्रुतको व्यवस्थित करनेका सर्व-प्रथम प्रयत्न पाटलीपुत्रमें हुआ था, ऐसी परम्परा है. ग्यारह अंगोंके ज्ञाता तो संघमें विद्यमान थे किन्तु बारहवें अंगका ज्ञाता पाटलीपुत्र में कोई न था. अतएव संघकी आज्ञा शिरोधार्य कर आचार्य भद्रबाहुने कुछ श्रमणोंको बारहवें अंगकी वाचना देना स्वीकार किया, किन्तु सीखने वाले श्रमण श्रीस्थूलभद्रके कुतूहलके कारण बारहवां अंग समग्रभावसे सुरक्षित न रह सका. उसके चौदह पूर्वोमें से केवल दस पूर्वोकी ही परम्परा स्थूलभद्रके शिष्यों को मिली इस प्रकार आचार्य भद्रबाहुके बाद कोई श्रुतकेवली नहीं हुआ किन्तु दस पूर्वोकी परम्परा चली अर्थात् बारह अंगों में से चार पूर्व जितना अंश विच्छिन्न हुआ. यहीसे उत्तरोत्तर विच्छेदनकी परम्परा बढ़ी. अन्ततोगत्वा बारहवां अंग ही लुप्त हो गया, एवं अंगों में केवल ग्यारह अंग ही सुरक्षित रहे. ग्यारह अंगोमें से भी जो प्रश्नव्याकरणसूत्र अभी उपलब्ध है वह किसी नई ही वाचनाका फल है क्योंकि समवायांग, नन्दी आदि आगमोंमें इसका जो परिचय मिलता है उससे यह भिन्न ही रूपमें उपलब्ध है. आचार्य भद्रबाहुने दशा, कल्प और व्यवहार इन तीन ग्रन्थोकी रचना की, यह सर्वसम्मत है किन्तु इन्होंने निशीथकी भी रचना की ऐसा उल्लेख केवल पंचकल्प-चूर्णिकारने ही किया है. फिर भी आज निशीथसूत्रकी खंभातके श्रीशांतिनाथ ज्ञान-भण्डारकी वि० सं० १४३०में लिखी हुई प्रतिमें तथा वैसी अन्य प्रतियोंमें इसके प्रणेताका नाम विशाखगणि महत्तर बताया गया है. वह उल्लेख इस प्रकार है: दसण-चरित्तजुत्तो गुत्तो गुत्तीसु सजणहिपसी । णामेण विसाहगणी महतरओ णाणमंजसा ॥१॥ Page #378 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમશ્વર ઔર પ્રાકૃત વાડ્મય कित्ती- कंतिपिणो जलपत्तपडहो (?) तिसागरणिरुद्धो । पुणरुत्तं भमति महि ससि व्व गगणंगणं तस्स ॥२॥ तस्स लिहियं णिसीहं धम्मधुराधरण पवरपुजस्स । आरोगधारणिज्जं सिस्स - पसिस्लोवभोज्जं च ॥३॥ दिगम्बर परम्परा में लाके अनुसार १४ अंगबाह्य अर्थाधिकार हैं. इनमें कल्प और व्यवहारको एक माना गया है तथा निशीथको अलग स्थान दिया गया है. इससे यह तो स्पष्ट होता है कि कल्प, व्यवहार और निशोथकी अंगबाह्य अर्थाधिकारकी परम्परा चली आती थी. भद्रबाहुकृत कल्प व्यवहार जिस रूपमें आज श्वेताम्बर परम्परा में मान्य है उसी रूपमें दिगम्बर परम्परा में उल्लिखित अंगबाह्य कल्पादि मान्य थे या उससे भिन्न- यह निश्चयपूर्वक कहना कठिन है, किन्तु उनका जो विषय बताया गया है यही विषय उपलब्ध भद्रबाहुकृत कल्पादि में विद्यमान है. दोनों परम्पराओंके मतसे स्थविरकृत रचनाएं अंगबाह्य मानी जाती रही हैं. भद्रबाहु तक श्वेताम्बर दिगम्बरका मतभेद स्पष्ट नहीं था. इन तथ्योंके आधार पर संभावना की जा सकती है कि कल्प-व्यवहारके जिन अधिकारों का उल्लेख धवलामें है उन अर्थाधिकारोंका सूत्रात्मक व्यवस्थित संकलन सर्वप्रथम आचार्य भद्रबाहुने किया और वह संघको मान्य हुआ. इस दृष्टि धवला में उल्लिखित कल्प-व्यवहार और निशीथ तथा उपलब्ध कल्प व्यवहार और निशीथमें भेद मानका कोई कारण नहीं है. फिर भी दोनों की एकताका निश्चयपूर्वक विधान करना कठिन है. [ २३ आचार्य भद्रबाहु की जो विशेषता है वह यह है कि इन्होंने अपने उक्त ग्रंथों में उत्सर्ग और अपवादोंकी व्यवस्था की है. इतना ही नहीं किन्तु व्यवहारसूत्र में तो अपराधों के दण्डकी भी व्यवस्था की गई है. ऐसी दण्डव्यवस्था एवं आचार्य आदि पदवीकी योग्यता आदिके निर्णय सर्वप्रथम इन्हीं ग्रंथोंमें मिलते हैं. संघने ग्रंथोंको प्रमाणभूत माना यह आचार्य भद्रबाहुकी महत्ताका सूचक है. श्रमणों के आचार के विषय में दशवैकालिकके बाद दशा-कल्प आदि ग्रंथ दूसरा सीमास्तम्भ है. साथ ही एक वार अपवादकी शुरूआत होने पर अन्य भाष्यकारों व चूर्णिकारोंने भी उत्तरोत्तर अपवादोंमें वृद्धि की. संभव है कि इसी अपवाद-मार्गको लेकर संघ में मतभेदकी जड़ दृढ होती गई और आगे चल कर श्वेताम्बर - दिगम्बरका सम्प्रदाय-भेद भी दृढ हुआ. बृहत्कल्प भा० ६ की प्रस्तावना में मैंने अनेक प्रमाणोंके आधार पर यह सिद्ध किया है कि उपलब्ध नियुक्तियों के कर्त्ता श्रुतकेवली भद्रबाहु नहीं है किन्तु ज्योतिर्विद वराह मिहिर के भ्राता / द्वितीय भद्रबाहु हैं जो विक्रमकी छठी शताब्दीमें हुए हैं. अपने इस कथनका स्पष्टीकरण करना यहाँ उचित है. जब मैं यह कहता हूं कि उपलब्ध निर्युक्तियाँ, द्वितीय भद्रबाहुकी हैं, श्रुतकेवली भद्रबाहुकी नहीं तब इसका तात्पर्य यह नहीं कि श्रुतकेवली भद्रबाहुने नियुक्तियों की रचना की ही नहीं. मेरा तात्पर्य केवल इतना ही है कि जिस अन्तिम संकलनके रूपमें आज हमारे समक्ष नियुक्तियाँ उपलब्ध Page #379 -------------------------------------------------------------------------- ________________ २४ ] જ્ઞાનાંજલિ : 66 हैं वे श्रुतवली भद्रबाहुकी नहीं हैं. इसका अर्थ यह नहीं कि द्वितीय भद्रबाहुके पूर्व कोई नियुक्तियाँ थीं ही नहीं. निर्युक्ति रूपमें आगमव्याख्या की पद्धति बहुत पुरानी है. इसका पता हमें अनुयोगद्धार लगता है. वहां स्पष्ट कहा गया कि अनुगम दो प्रकारका होता है सुत्ताणुगम और निज्जुत्तिअणुगम. इतना ही नहीं किन्तु निर्युक्तिरूपसे प्रसिद्ध गाथाएं भी अनुयोगद्वार में दी गई हैं. पाक्षिकसूत्रमें भी ' सनिज्जुत्तिए " ऐसा पाठ मिलता है. द्वितीय भद्रबाहुके पहले भी गोविन्द वाचककी नियुक्तिका उल्लेख निशीथभाष्य व चूर्णिमें मिलता है. इतना ही नहीं किन्तु वैदिकवाङ्मय में भी निरुक्त अति प्राचीन है. अतएव यह निश्चयपूर्वक कहा जा सकता है कि जैनागमकी व्याख्याका नियुक्ति नामक प्रकार प्राचीन है. यह संभव नहीं कि विक्रमकी छठी शताब्दी तक आगमोंकी कोई व्याख्या निर्युक्ति रूपमें हुई ही न हो. दिगम्बरमान्य मूलाचार में भी आवश्यक- नियुक्तिगत कई गाथाएं हैं. इससे भी पता चलता है कि श्वेताम्बर - दिगम्बर सम्प्रदायका स्पष्ट भेद होनेके पूर्व भी नियुक्तिको परम्परा थी. ऐसी स्थिति में श्रुतकेवली भद्रबाहुने नियुक्तियों की रचना की है। - इस परम्पराको निर्मूल माननेका कोई कारण नहीं है. अतः यही मानना उचित है कि श्रुतकेवली भद्रबाहुने भी निर्युक्तियों की रचना की थी और बाद में गोविन्द वाचक जैसे अन्य आचार्योंने भी उसी प्रकार क्रमशः बढ़ते-बढ़ते नियुक्तियों का जो अन्तिम रूप हुआ वह द्वितीय भद्रबाहुका है. अर्थात् द्वितीय भद्रबाहुने अपने समय तक की उपलब्ध नियुक्ति - गाथाओंका अपनी नियुक्तियों में संग्रह किया हो, साथ ही अपनी ओर से भी कुछ नई गाथाएं बना कर जोड दीं. यही रूप आज हमारे सामने नियुक्ति के नामसे उपलब्ध है. इस तरह क्रमशः निर्युक्ति गाथाएं बढ़ती गईं. इसका एक प्रबल प्रमाण यह है कि दशवैकालिक की दोनों चूर्णियों में प्रथम अध्ययनकी केवल ५७ नियुक्ति गाथाएं हैं जब कि हरिभद्रकी वृत्ति में १५७ हैं. इससे यह भी सिद्ध होता है कि द्वितीय भद्रबाहुने नियुक्तियों का अन्तिम संग्रह किया. इसके बाद भी उसमें वृद्धि होती है. इस स्पष्टीकरण के प्रकाशमें यदि हम श्रुतकेवली भद्रवाहुको भी नियुक्तिकार मानें तो अनुचित न होगा. -―――――――― (७) श्यामाचार्य ( वीर नि० ३७६ में दिवंगत ) - इन्होंने प्रज्ञापना उपांगसूत्रकी रचना की है. प्रज्ञापनासूत्र “वायगवखंसाओ तेवीसइमेण धीरपुरिसेण” इस प्रारंभिक उल्लेखके अनुसार ये वाचकवंशके २३ वें पुरुष थे. (८, ९, १०) आर्य सुहस्ति ( वीर नि० २९१), आर्यसमुद्र ( वीर नि० ४७० ) और आर्य मंगु (वीर नि० ४७०) - इन तीन स्थविरों की कोई खास कृति हमारे सामने नहीं है, किन्तु जैन आगमोंमें, खासकर नियुक्ति, भाष्य, चूर्णि आदिमें नाम-स्थापना आदि निक्षेप द्वारा पदार्थमात्रका जो समग्रभाव से प्रज्ञापन किया जाता है इसमें जो द्रव्य-निक्षेप आता है इस विषय में इन तीन स्थविरों की मान्यताका उल्लेख कल्पचूर्णिमें किया गया है : Page #380 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમધર ઔર પ્રાકૃત વાડ્મય [ २५ 46 ― 'किंच आदेसा जहा - अज्जमंगू तिविहं संखं इच्छति, एगभवियं बद्धाउयं अभिमुहनामगोत्तं च. अज्जसमुद्दा दुविहं, बद्धाउयं अभिमुहनाम-गोत्तं च अज्जसुहत्थी एगं अभिमुहणाम - गोयं इच्छति " ये तीन महापुरुष जैन आगमोंके श्रेष्ठ ज्ञाता माननीय स्थविर थे. (११) पादलिप्ताचार्य ( वीर नि० ४६७ के आसपास ) - इन आचार्यने तरंगवई नामक प्राकृत-देशी भाषामयी अति रसपूर्ण आख्यायिकाकी रचना की है. यह आख्यायिका आज प्राप्त नहीं है किन्तु हारिजगच्छीय आचार्य यश ( ? ) रचित प्राकृत गाथाबद्ध इसका संक्षेप प्राप्त है. डा० अर्न्स लॉयमानने इस संक्षेपमें समाविष्ट कथांशको पढ़कर इसका जर्मनमें अनुवाद किया है. यही इस आख्यायिकाकी मधुरताकी प्रतीति है. दाक्षिण्यांक उद्योतनसूरि, महाकवि धनपाल आदिने इस रचनाकी मार्मिक स्तुति की है. इन्हीं आचार्यने ज्योतिष्करंडकशास्त्रकी प्राकृत टिप्पनकरूप छोटी सी वृत्ति लिखी है. इसका उल्लेख आचार्य मलयगिरिने अपनी सूर्यप्रज्ञप्तिवृत्ति में (पत्र ७२ व १००) और ज्योतिष्करंडकवृत्ति में (पत्र ५२, १२१,२३७) किया है. यद्यपि आचार्य मलयगिरिने ज्योतिकरंडक - वृत्तिको पादलिप्ताचार्यनिर्मित बतलाया है किन्तु आज जैसलमेर और खंभातमें पंद्रहवीं शतीमें लिखी गई मूल और वृत्ति सहित मूलकी जो हस्तप्रतियाँ प्राप्त हैं उन्हें देखते हुए आचार्य मलयगिरिके कथनको कहाँ तक माना जाय, यह मैं तज्ज्ञ विद्वानों पर छोड़ देता हूँ. उपर्युक्त मूलग्रन्थ एवं मूलग्रन्थसहित वृत्तिके अंतमें जो उल्लेख हैं वे क्रमश: इस प्रकार हैं : कालण्णाणसमासो पुग्वायरिपहिं वण्णिओ एसो । दिणकर पण्णत्तीतो सिस्सजणहिओ सुहोपायो || पुष्वायरियकयाणं करणाणं जोतिसम्मि समयम्मि | पालित्तण इणमो रहया गाहाहिं परिवाढी ॥ कालण्णाणसमासो पुव्वायरिपहिं नीणिओ एसो । दिणकरपण्णत्तीतो सिस्सजणहिओ पिओ ......U नीतिसमसमपणं । पालित्तरण इणमो रइया गाहाहिं परिवाडी ॥ ॥ णमो अरहंताण ॥ वायर कालण्णाणस्लिणमो वित्ती णामेण चंद [ ? लेह ] त्ति । सिवनं दिवायगेहिं तु रोयिगा ( रइया) जिणदेवगति हेतूणं (? गणिहेतुं ) ॥ ॥० १५८० ॥ - ज्योतिष्करण्डकवृत्ति प्रान्त भाग. ---ज्योतिष्करण्डक प्रान्त भाग, इन दोनों उल्लेखों से तो ऐसा प्रतीत होता है कि मूल ज्योतिष्करंडक प्रकीर्णक के प्रणेता पादलिताचार्य हैं और उसकी वृत्ति, जिसका नाम 'चन्द्र [लेखा ] ' है, शिवनन्दी वाचककी रचना है. आचार्य मलयगिरिने तो सूर्यप्रज्ञप्तिवृत्ति एवं ज्योतिष्करंडक - वृत्ति में इस वृत्तिके प्रणेता पादलिप्सको कहा है. संभव है, आचार्य मलयगिरिके पास कोई अलग कुलकी प्रतियाँ आई हों जिनमें मूलसूत्र और * Page #381 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ वृत्तिका आदि-अन्तिम भाग छूट गया हो. जैसलमेरके ताड़पत्रीय संग्रहको ज्योतिष्करंडक मूलसूत्रकी प्रतिमें इसका आदि और अन्तका भाग नहीं है. आचार्य मलयगिरिको ऐसे ही कुलकी कोई खंडित प्रति मिली होगी जिससे अनुसंधान करके उन्होंने अपनी वृत्तिकी रचना की होगी. इन आचार्यने 'शत्रुजयकल्प'की भी रचना की है. नागार्जुनयोगी इनका उपासक था. इसने इन्हीं आचार्यके नामसे शत्रुजयमहातीर्थकी तलहटीमें पादलितनगर पालीताणा] वसाया था, ऐसी अनुश्रुति जैन ग्रन्थों में पाई जाती है. (१२) आर्यरक्षित (वीर नि० ५८४में दिवंगत) --- स्थविर आर्य वज्रस्वामी इनके विद्यागुरु थे. ये जैन आगमों के अनुयोगका पृथक्त्व-भेद करनेवाले, नयों द्वारा होने वाली व्याख्याके आग्रहको शिथिल करनेवाले और अनुयोगद्वारसूत्रके प्रणेता थे. प्राचीन व्याख्यानपद्धतिको इन्होंने अनुयोगद्वारसूत्रकी रचना द्वारा शास्त्रबद्ध कर दिया है. ये श्री दुर्बलिकापुष्यमित्र, विन्ध्य आदिके दीक्षागुरु एवं शिक्षागुरु थे. यहाँ पर प्रसंगवश अनुयोगका पृथक्त्व क्या है, इसका निर्देश करना उचित होगा. अनुयोगका पृथक्त्व कहा जाता है कि प्राचीन युगमें जैन गीतार्थ स्थविर जैन आगमोंके प्रत्येक छोटे बड़े सूत्रोंकी वाचना शिष्यों को चार अनुयोगोंके मिश्रणसे दिया करते थे. उनका इस वाचना या व्याख्याका क्या ढंग था, यह कहना कठिन है फिर भी अनुमान होता है कि उस व्याख्या में - (१) चरणकरणानुयोग-जीवनके विशुद्ध आचार, :(२) धर्मकथानुयोग --- विशुद्ध आचारका पालन करनेवालोंको जीवन-कथा, (३) गणितानुयोग --- विशुद्ध आचारका पालन करनेवालोंके अनेक भूगोल-खगोलके स्थान और (४) द्रव्यानुयोग-विशुद्ध जीवन जीने वालोंको तात्त्विक जीवनचिन्ता क्या व किस प्रकारकी हो, इसका निरूपण रहता होगा और वे प्रत्येक सूत्रकी नय, प्रमाण व भंगजालसे व्याख्या कर उसके हार्दको कई प्रकारसे विस्तृत कर बताते होंगे. समयके प्रभावसे बुद्धिबल व स्मरणशक्तिकी हानि होनेपर क्रमश: इस प्रकारके व्याख्यानमें न्यूनता आतो ही गई जिसका साक्षात्कार स्थविर आर्य कालक द्वारा अपने प्रशिष्य सागरचन्द्रको दिये गये धूलिपुंजके उदाहरणसे हो जाता हैं. जैसे धूलिपुंजको एक जगह रखा जाय, फिर उसको उठाकर दूसरी जगह रखा जाय, इस प्रकार उसी धूलिपुंजको उठा-उठाकर दूसरी-दूसरी जगह पर रखा जाय. ऐसा करने पर शुरूका बड़ा धूलिपुंज अन्तमें चुटकीमें भी न आवे, ऐसा हो जाता है. इसी प्रकार जैन आगमोंका अनुयोग अर्थात् व्याख्यान कम होते-होते परम्परासे बहुत संक्षिप्त रह गया. ऐसी दशामें बुद्धिबल एवं स्मरणशक्तिकी हानिके कारण जब चतुरनुयोगका व्याख्यान दुर्घट प्रतीत हुआ तब स्थविर आर्यरक्षितने चतुरनुयोगके व्याख्यानके आग्रहको शिथिल कर दिया. इतना ही नहीं, उन्होंने प्रत्येक सूत्रकी जो नयोंके आधारसे तार्किक विचारणा आवश्यक समझी जाती थी उसे भी वैकल्पिक कर दिया. श्रीआर्यरक्षितके शिष्य Page #382 -------------------------------------------------------------------------- ________________ [ ર૭ જૈન આગમધર ઔર પ્રાકૃત વાલ્મય प्रशिष्योका समुदाय संख्या में बड़ा था. उनमें जो विद्वान् शिष्य थे उन सबमें दुर्बलिकापुष्यमित्र अधिक बुद्धिमान् एवं स्मृतिशाली थे. वे कारणवशात् कुछ दिन तक स्वाध्याय न करनेके कारण ११ अंग, पूर्वशास्त्र आदिको और उनकी नयगर्मित चतुरनुयोगात्मक व्याख्याको विस्मृत करने लगे. इस निमित्तको पाकर स्थविर आर्य रक्षितने सोचा कि ऐसा बुद्धिस्मृतिसम्पन्न भी यदि इस अनुयोगको भूल जाता है तो दूसरेकी तो बात ही क्या ? ऐसा सोचकर उन्होंने चतुरनुयोगके स्थान पर सूत्रोंकी व्याख्यामें उनके मूल विषयको ध्यानमें रखकर किसी एक अनुयोगको हो प्राधान्य दिया और नयों द्वारा व्याख्या करना भी आवश्यक नहीं समझा. वक्ता व श्रोताकी अनुकुलताके अनुसार ही नयों द्वारा व्याख्या की जाय, ऐसी पद्धतिका प्रचलन किया. तदनुसार विद्यमान आगमोंके सूत्रों को उन्होंने चार अनुयोगोंमें विभक्त कर दीया जिससे तत्-तत् सूत्रकी व्याख्या केवल एक ही अनुयोगका आश्रय लेकर हो. जैसे आचार, दशवकालिक आदि सूत्रो की व्याख्यामें केवल चरणकरणानुयोगका ही आश्रय लिया जाय, शेषका नहीं. इसी प्रकार सूत्रोंको कालिक-उत्कालिक विभागमें भी बांट दिया. (१३) कालिकाचार्य (वीर नि० ६०५के आसपास)-पंचकल्पमहाभाष्यके उल्लेखानुसार ये आचार्य शालिवाहनके समकालीन थे. इन्होंने जैनपरम्परागत कथाओंके संग्रहरूप प्रथमानुयोग नामक कथासंग्रहका पुनरुद्धार किया था. इसके अतिरिक्त गंडिकानुयोग और ज्योतिषशास्त्रविषयक लोकानुयोग नामक शास्त्रोका भी निर्माण किया था. जैन आगमग्रंथोंकी संग्रहणियों की रचना इन्हींकी है. जैन आगमों के प्रत्येक छोटे-छोटे विभागमें जिन-जिन विषयोंका समावेश होता था उनका बीजरूप संग्रहं इन संग्रहणी गाथाओंमें किया गया है. एक प्रकारसे इसे जैन आगमोंका विषयानुक्रम ही समझना चाहिए. आज यह संग्रह व्यवस्थितरूपमें देखनेमें नहीं आता है, तथापि संभव है कि भगवती, प्रज्ञापना, आवश्यक आदि सूत्रों की टीकाओंमें टीकाकार आचार्योने प्रत्येक शतक, अध्ययन, प्रतिपत्ति, पद आदिके प्रारम्भमें जो संग्रहणी गाथाएँ दी हैं वे यही संग्रहणी-गाथाएँ हों. (१४) गुणधर (वीर नि० ६१४-६८३के बीच)- दिगम्बर आम्नायमें आगमरूपसे मान्य कसायपाहुडके कर्ता गुणधर आचार्य हैं. उनके समयका निश्चय यथार्थरूपमें करना कठिन है. पं० हीरालाल जीका अनुमान है कि ये आचार्य धरसेनसे भी पहले हुए हैं. (१५) आचार्य धरसेन, पुष्पदन्त व भूतबलि (वीर नि० ६१४-६८३के बीच ?)दिगम्बर आम्नायमें षट्खंडागमके नामसे जो सिद्धान्तग्रन्थ मान्य हैं उसका श्रेय इन तीनों आचार्योको हैं. जिस प्रकार भद्रबाहुने चौदहपूर्वका ज्ञान स्थूलभद्र को दिया उसी प्रकार आचार्य धरसेनने पुष्पदन्त और भूतबलिको श्रुतका लोप न हो, इस दृष्टिसे सिद्धान्त पढ़ाया जिसके आधार पर दोनोंने षदखण्डागमकी रचना की. इनका समय वीरनिर्वाण ६१४ व ६८३के बीच है, ऐसी संभावना की गई है. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] જ્ઞાનાંજલિ (१६, १७) आर्य मंक्षु और नागहस्ति – कषायपाहुडकी परम्पराको सुरक्षित रखनेका विशेष कार्य इन आचार्योंने किया और इन्हींके पास अध्ययन करके आचार्य यतिवृषभने कसायपाहुडकी चूर्णिकी रचना की थी. इन आचार्योंको नंदीसूत्रकी पट्टावली में भी स्थान मिला है. नंदी सूत्रकारने आर्य मंगु और नागहस्तिका वर्णन इस प्रकार किया है : भणगं करगं झरगं पभावगं णाण- दंसण-गुणार्ण । वंदामि अज्जमंगुं सुयसागर पारगं धीरं ॥२८॥ णाणम्मि दंसणम्मि य तव विणए णिच्चकालमुज्जुतं । अजाणंदिलखमणं सिरसा वंदे पसण्णमणं ॥ २९ ॥ वड्ढउ बायगवंसो जसवंसो अजणागहत्थीणं । वागरण करण-भंगिय-कम्म पगडी पहाणाणं ॥३०॥ आर्यमं आर्य मंक्षु हैं, ऐसा निर्णय किया गया है. इससे विद्वानोंका ध्यान इस और जाना आवश्यक है कि आज भले ही कुछ ग्रंथोंको हम केवल श्वेताम्बरोंके ही माने और कुछको केवल दिगम्बरोके किन्तु वस्तुतः एक काल ऐसा था जब शास्त्रकार और शास्त्रका ऐसा साम्प्रदायिक विभाजन नहीं हुआ था. आर्य के विषय में एक खास बात यह भी ध्यान देने योग्य है कि उनके कुछ विशेष मन्तव्यों के विषय में जयधवलाकारका कहना है कि ये परम्पराके अनुकूल नहीं (षट्खंडागम भा० ३ भूमिका पृष्ठ १५ ). (१८) आचार्य शिवशर्म ( वीर नि० ८२५ से पूर्व ) - जैन धर्मकी अनेक विशेषताओंमें एक विशेषता है उसके कर्मसिद्धान्त की. जिस प्रकार षट्खण्डागम और कसायपाहुड विशेषतः कर्मसिद्धान्तके ही निरूपक हैं उसी प्रकार शिवशर्मकी कम्मपयडी और शतक कर्मसिद्धान्तके ही निरूपक प्राचीन ग्रंथ हैं. इनका समय भाष्य - चूर्णिकाल के पहले का अवश्य है. - (१९, २०) स्कन्दिलाचार्य व नागार्जुनाचार्य (वीर नि० ८२७ से ८४०). - ये स्थविर क्रमशः माथुरी या स्कान्दिली और वालभी या नागार्जुनी वाचनाके प्रवर्तक थे. दोनों ही समकालीन स्थविर आचार्य थे. इनके युगमें भयंकर दुर्भिक्ष उपस्थित होने के कारण जैन श्रमणोको इधर-उधर विप्रकीर्ण छोटे-छोटे समूहों में रहना पड़ा. श्रुतधर स्थविरों की विप्रकृष्टता एवं भिक्षाकी दुर्लभताके कारण जैनश्रमणों का अध्ययन - स्वाध्यायादि भी कम हो गया. अनेक श्रुतधर स्थविरोंका इस दुर्भिक्षमें देहावसान हो जानेके कारण जैन आगमोंका बहुत अंश नष्ट-भ्रष्ट, छिन्न-भिन्न एवं अस्त-व्यस्त हो गया. दुर्भिक्षके अन्तमें ये दोनों स्थविर, जो कि मुख्य रूपसे श्रुतधर थे, बच रहे थे किन्तु एक-दूसरे बहुत दूर थे. आर्य स्कन्दिल मथुराके आस-पास थे और आर्य नागार्जुन सौराष्ट्रमें. दुर्भिक्षके अन्तमें Page #384 -------------------------------------------------------------------------- ________________ [२९ જૈન આગમધર ઓર પ્રાકૃત વાલ્મય इन दोनों स्थविरोंने वी० सं० ८२७से ८४० के बीच किसी वर्षमें क्रमशः मथुरा व वलभीमें संघसमवाय एकत्र करके जैनागमोंको जिस रूपमें याद था उस रूपमें ग्रन्थरूपसे लिख लिया. दोनों स्थविर वृद्ध होने के कारण परस्पर मिल न सके. इसका परिणाम यह हुआ कि दोनोंके शिष्यप्रशिष्यादि अपनी-अपनी परम्पराके आगमोको अपनाते रहे और उनका अध्ययन करते रहे. यह स्थिति लगभग़ देढ़ सौ वर्ष तक रही. इस समय तक कोई ऐसा प्रतिभासम्पन्न व्यक्ति नहीं हुआ जो आगमोंके इस पाठभेदका समन्वय कर पाता. इसी कारण आगमोंका व्यवस्थित लेखन आदि भी नहीं हो सका. जो कुछ भी हो आज जो जैनागम विद्यमान हैं वे इन दोनों स्थविरों की देन हैं. (२१) स्थविर आर्य गोविन्द (वीर नि० ८५०से पूर्व)-ये पहले बौद्ध आचार्य थे और बादमें इन्होंने जैनधर्म स्वीकार किया था. इन्होंने गोविन्दनियुक्ति की रचना की थी जिसमें पृथ्वी, पानी, अग्नि आदिकी सजीवताका निरूपण किया गया है. यह नियुक्ति किस आगमको लक्ष्य करके रची गई, इसका कोई उल्लेख नहीं मिलता. फिर भी अनुमान होता है कि यह आचारांगसूत्रके प्रथम अध्ययन शस्त्रपरिज्ञा अथवा दशवैकालिक सूत्रके चतुर्थ अध्ययन छ जीवगियाको लक्ष्य करके रची गई होगी. आज इस नियुक्तिका कहीं पर भी पता नहीं मिलता है. आचार्य गोविंदके नामका उल्लेख दशवैकालिकसूत्रके चतुर्थ अध्ययनकी वृत्तिमें आचार्य हरिभद्रने भाष्यगाथाके नामसे जो गाथाएं उद्धृत कर व्याख्या की है उसमें " गोविंदवायगो विय जह परपक्वं नियत्तेइ" (पत्र० ५३,१ गा० ८२) इस प्रकार उल्लेख आता है. आचार्य हरिभद्र · गोविंदवायग' इस प्राकृत नामका संस्कृतमें परिवर्तन 'गोपेन्द्र वाचक' नामसे करते हैं. आचार्य श्री हरिभद्रसूरिने अपने योगबिन्दु ग्रन्थमें गोपेन्द्रके नामसे जो अवतरण दिये हैं, वे संभव है कि इन्हीं गोपेन्द्र वाचकके हो. जैनआगमोंके भाष्यमें इन गोविन्द स्थविरका उल्लेख ' ज्ञानस्तेन 'के रूपमें किया गया है. इसका कारण यह है कि ये पहले जैनाचार्योकी युक्ति-प्रयुक्तियों को जानकर उनका खण्डन करनेकी दृष्टि से ही दीक्षित हुए थे, किन्तु बादमें उनके हृदयको जैनाचार्योकी युक्ति-प्रयुक्तियोंने जीत लिया जिससे वे फिरसे दीक्षित हुए और महान् अनुयोगधर हुए. नंदीसूत्रकी प्रारंभिक स्थविरावलीमें इनका परिचय प्रक्षिप्तगाथाके द्वारा इस प्रकार दिया है: गोविंदाणं पि णमो अणुओगे विउलधारणिंदाणं । निच्चं खंति-दयाणं परूवणादुल्लभिदाणं ॥ (२२, २३) देवद्धिंगणि व गन्धर्व वादिवेताल शांतिसरि (वीर नि० ९९३)देवर्द्धिगणि क्षमाश्रमण माथुरी वाचनानुयायी प्रतिभासम्पन्न समर्थ आचार्य थे. इन्हींकी अध्यक्षतामें वलभीमें माथुरी एवं नागार्जुनी वाचनाओके वाचनाभेदोंका समन्वय करके जैनआगम व्यवस्थित किये गये और लिखे भी गये. गन्धर्व वादिवेताल शान्तिसूरि वालभी वाचनानुयायी मान्य स्थविर थे. इनके विषयमें - Page #385 -------------------------------------------------------------------------- ________________ 30] જ્ઞાનાંજલિ वालब्भसंघकज्जे उजमियं जुगपहाणतुल्लेहिं । गंधव्धवाइवेयालसंतिसूरीहिं वलहीए ॥ इस प्रकारका प्राचीन उल्लेख भी पाया जाता है. इस गाथामें 'वलभीमें वालभ्यसंघके कार्यके लिए गन्धर्व वादिवेताल शान्तिसूरिने प्रयत्न किया था ' ऐसा जो उल्लेख है वह वालभ्यसंघ कार्य वालभीवाचनाको लक्ष्य करके ही अधिक संभवित है. अन्यथा ‘बालब्भसंघकज्जे' ऐसा उल्लेख न होकर 'संघकज्जे' इतना ही उल्लेख काफी होता. इस उल्लेखसे प्रतीत होता है कि श्रीदेवर्द्धिगणि क्षमाश्रमणको माथुरी-वालभी वाचनाओंको व्यवस्थापित करनेमें इनका प्रमुख साहाय्य रहा होगा. दिगम्बराचार्य देवसेनकृत दर्शनसारनामक ग्रन्थमें श्वेताम्बरोंकी उत्पत्तिके वर्णनप्रसंगमें ---- छत्तीसे परिससप विक्कमरायस्स मरणपत्तस्स ।। सोरटे उप्पण्णो सेवडसंघो हु वलहीए ॥५२॥ एक्क पुण संतिणामो संपत्तो वलहिणामणयरीए । बहुसीससंपउत्तो विसप सोरट्टए रम्मे ॥५३॥ इस प्रकारका उल्लेख है. यद्यपि इस उल्लेखमें दिया हुआ संवत् मिलता नहीं है तथापि उपर्युक्त 'बालभसंघकज्जे' गाथा में निर्दिष्ट वालभ्यसंघकार्य, शांतिसूरि, वलभि, आदि उल्लेखके साथ तुलना करनेके लिये दर्शनसारका यह उल्लेख जरूर उपयुक्त है. देवर्द्धिगमि जो स्वयं माथुरसंव के युगप्रधान थे, उनकी अध्यक्षतामें बलभीनगरमें एकत्रित संघसमवायमें दोनों वाचनाओंके श्रुतधर स्थविरादि विद्यमान थे. इस संघसमवायमें सर्वसम्मतिसे माथुरी वाचनाको प्रमुख स्थान दिया गया होगा. इसका कारण यह हो सकता है कि माथुरीवाचनाके जैनआगमोंकी व्यवस्थितता एवं परिमाणाधिकता थी. इसमें ज्योतिष्करंडक जैसे ग्रन्थोंको भी स्थान दिया गया जो केवल वालभी वाचनामें ही थे. इतना ही नहीं अपितु माथुरी-वाचनासे भिन्न एवं अतिरिक्त जो सूत्रपाठ एवं व्याख्यान्तर थे उन सबका उल्लेख नागार्जुनाचार्यके नामसे तत्तत् स्थान पर किया भी गया. आचारांग आदिकी चूर्णिओंमें ऐसे उल्लेख पाये जाते हैं. समझमें नहीं आता कि जिस समय जैनआगमोंको पुस्तकारूढ किया होगा उस समय इन वाचनान्तरोंका संग्रह किस ढंगसे कीया होगा?, जैनआगमकी कोई ऐसी हस्तप्रति मौजूद नहीं है जिसमें इन वाचनाभेदोंका संग्रह या उल्लेख हो. आज हमारे सामने इस वाचनाभेदको जाननेका साधन प्राचीन चूर्णिग्रन्थोके अलावा अन्य एक भी ग्रन्थ नहीं है. चूर्णियां भी सब आगमोंकी नहीं किन्तु केवल आवश्यक, नन्दी, अनुयोगद्वार, दशवकालिक, उत्तराध्ययन, आचारांग , सूत्रकृतांग, भगवती, जीवाभिगम, जम्बूद्वीपप्रज्ञप्ति, निशीथ, कल्प, पंचकल्प, व्यवहार एवं दशाश्रुतस्कन्धको ही मिलती हैं. ___ ऊपर जिन आगमोंकी चूर्णियों के नाम दिये गये हैं उनमें से नागार्जुनीय-वाचनाभेदका उल्लेख केवल आचारांग, सूत्रकृतांग, उत्तराध्ययन व दशवैकालिककी चूर्णियोंमें ही मिलता है. अन्य आगमोमें Page #386 -------------------------------------------------------------------------- ________________ જૈન આચમધર ઓર પ્રાકૃત વાલ્મય [31 नागार्जुनीय वाचनाकी अपेक्षा न्यूनाधिक्य या व्याख्याभेद क्या था, इसका आज कोई पता नहीं लगता. बहुत संभव है, ये वाचनाभेद चूर्णि-वृत्ति आदि व्याख्याओंके निर्माणके बादमें सिर्फ पाठभेदके रूपमें परिणत हो गये हो. यही कारण है कि चूर्णिकार और वृत्तिकारों की व्यवस्थामें पाठोंका कभी-कभी बहुत अन्तर दिखाई देता है. (१) दशवैकालिकसूत्रकी अनामकर्तृक मुद्रितचूर्णिके पृष्ठ २०४ में “ नागज्जुणिया तु एवं पढंति-एवं तु गुगप्पेही अगुणाऽणविवजए " इस प्रकार एक ही नागार्जुनीय वाचनाका उल्लेख पाया गया है. यह उल्लेख पाठभेदमूलक नहीं अपितु व्याख्याभेदमूलक है. माथुरी वाचता वाले "अगुणाण विवज्जए-अगुणानां विवर्जकः" ऐसी सीधी व्याख्या करते हैं, जबकि नागार्जुनीय वाचना वाले " अगुगाऽगविवज्जए-अगुणरिणं अकुव्वंतो" अर्थात् 'अगुणरूप ऋण नहीं करते' ऐसी व्याख्या करते हैं. इस चूर्णिमें नागार्जुनीय नामका यह एक ही उल्लेख देखनेमें आया है. इसी दशवकालिकसूत्रकी स्थविर अगस्त्यसिंहकृत एक अन्य प्राचीन चूर्णि पाई गई है जो अभी प्राकृत टेक्स्ट-सोसायटी की ओर से छप रही है. इसमें (पृ. १३६) इस स्थान पर उपर्युक्त वाचनाभेदका उल्लेख किया है किन्तु नागार्जुनीय नामका उल्लेख नहीं है. इससे भी यही प्रतीत होता है कि नागार्जुनीय पाठभेदादि केवल पाठान्तर व मतान्तरके रूप में ही रह गये हैं. प्राचीन वृत्तिकार आचार्य हरिभद्र भी अपनी वृत्तिमें कहीं पर भी नागार्जुनीय वाचनाका नामोल्लेख करते नहीं हैं. (२) आचारांगसूत्रको चूर्णिमें नार्गार्जुनीयवाचनाभेदका उल्लेख पंद्रह जगह पाया जाता है१. भदन्त नागार्जुनीयास्तु पढंति पृ० ६२ वृत्तिपत्र ११८ २. णागज्जुणिया पढंति ३. भदंतणागजुणिया तु पढंति ११३ ४. भदंतणागज्जुणिया १२० १६६ पृ० २ ५. भदंतणागज्जुणिया पढंति __ पृ० १३९ वृत्तिपत्र १८३ पृ० २ ६. एत्थ सक्खी भदन्तनागार्जुनाः १९८ पृ० २ ७. नागार्जुनीयास्तु ___, २०१ पृ० १. ८. णागज्जुणीया , २३९ पृ० १ ९. भदन्त णागज्जुणा तु , २४५ पृ० १ १०. णागज्जुणिया उ , २१९ ११. णागज्जुणा , २३२ वृत्तिपत्र २५३ पृ० २. १२. णागज्जुणा तु , २३७ , २५६ पृ० १ १३. णागजुणा २८७ २०७ २१९ Page #387 -------------------------------------------------------------------------- ________________ २] જ્ઞાનાંજલિ १४. णागज्जुणा तु पढंति , ३०२ वृत्तिपत्र ३०३ पृ० १ १५. भदन्तनागार्जुनीयास्तु ,, ३१३ यहां पर आचारांगचूर्णि और शीलांकाचार्य रचित वृत्तिके जो पृष्ठ-पत्रांक आदि दिये गये हैं वे आगमोद्धारक पूज्य आचार्य श्री सागरानन्दसूरि सम्पादित आवृत्तिके हैं. उपर्युक्त पंद्रह उल्लेखों में से पांच उल्लेख शीलांकीय वृत्तिमें नहीं हैं. बाकीके दस उल्लेख शीलांकाचार्यने दिये हैं. वे सभी उल्लेख आचारांगके प्रथम श्रुतस्कन्धकी चूर्णि-वृत्तिमें ही हैं. द्वितीय श्रुतस्कन्धकी चूर्णि-वृत्तिमें नागार्जुनीय-वाचनाका कोई उल्लेख नहीं है. यहां आचारांग-चूर्णिमें से नागार्जुनीयवाचनाके जो पंद्रह उल्लेख उद्धृत किये गये हैं उनमें सात जगह अति पूज्यतासूचक ‘भदन्त' विशेषणका प्रयोग किया है जो अन्य किसी चूर्णि-वृत्ति आदिमें नहीं है. इससे अनुमान होता है कि इस चूर्णिके प्रणेता, जिनके नामका उल्लेख कहीं भी नहीं मिलता, कम-से-कम नागार्जुनीय परंपराके प्रति आदर रखने वाले थे. (३) सूत्रकृतांगकी चूर्णिमें नागार्जुनीय वाचनाके जो उल्लेख मिलते हैं उन सभी स्थानों पर 'नागार्जुनीयास्तु' ऐसा लिखकर ही नागार्जुनीय वाचनाभेदका उल्लेख किया गया है जो प्रथम श्रुतस्कन्धमें चार जगह व दूसरे श्रुतस्कन्धमें नौ जगह पाया गया है. आचार्य शीलांकने अपनी वृत्तिमें 'नागार्जुनीयास्तु पठन्ति' लिखकर नागार्जुनीय-वाचनाका :उल्लेख चार जगह किया है. संभव है पिछले जमाने में नागार्जुनीय वाचनाभेदका कोई खास महत्त्व रहा न होगा. प्रसंगवशात् एक बातकी सूचना करना हम यहाँ उचित समझते हैं कि सूत्रकृतांगचूर्णिकार 'अणुत्तरणाणी-अणुत्तरदंसी अणुत्तरणाणदसणधरो, एतेण एकत्वं णाण-दसणाणं ख्यापितं भवति' [श्रुत १ अध्य० २. उ० २ गा० २२] इस उल्लेखसे एकोपयोगवादी आचार्य सिद्धसेनके अनुयायी मालूम होते हैं. (४) उत्तराध्ययनसूत्रकी चूर्णिमें चूर्णिकार आचार्यने पाँच स्थानों पर नागार्जुनीय वाचनाभेदका उल्लेख किया है. पाइय-टीकाकार वादिवेताल शान्तिसूरिजीने भी इन पांच स्थानों पर नागार्जुनीय वाचनाभेदका उल्लेख किया है. किन्तु सिर्फ एक स्थान पर नागार्जुनीयका नाम न लेकर 'पठ्यते च ' ऐसा लिखकर नागार्जुनीय वाचनाभेदका उल्लेख किया है. [पत्र २६४-१]. कुछ विद्वान् स्थविर आर्य देवर्द्धिगणिके आगम-व्यवस्थापन व आगम-लेखनको वालभी वाचनारूपसे बतलाते हैं, किंतु ऊपर वालभी वाचनाके विषयमें जो कुछ कहा गया है उससे उनका यह कथन भ्रान्त सिद्ध होता है. वास्तवमें वालभी वाचना वही है जो माथुरीवाचनाके ही समयमें स्थविर आर्य नागार्जुनने वलभीनगरमें संघसमवाय एकत्र कर जैन आगमोंका संकलन किया था. Page #388 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમધર ઔર પ્રાકૃત વાડ્મય [ 33 स्थविर आर्य देवद्विगणिने वलभीमें संघसमवायको एकत्रित कर जैन आगमोंको व्यवस्थित किया व लिखवाया. उस समय लेखनकी प्रारम्भिक प्रवृत्ति किस रूप में हुई इसका स्पष्ट उल्लेख कहीं भी नहीं मिलता. सामान्यतया मुखोपमुख कहा जाता है कि वलभीमें हजारों की संख्या में ग्रंथ लिखे गये थे, किन्तु हमारे सामने शीलांकाचार्य, नवांगवृत्तिकार अभयदेवसूरि आदि व्याख्याकार आचायों के जो विषादपूर्ण उल्लेख विद्यमान हैं उनसे तो यह माना नहीं जा सकता कि इतने प्रमाण ग्रंथलेखन हुआ होगा. श्रीशीलांकाचार्यने सूत्रकृतांगकी अपनी वृत्तिमें इस प्रकार लिखा है : 46 इह च प्रायः सूत्रादर्शेषु नानाविधानि सूत्राणि दृश्यन्ते, न च टीकासंवादी एकोऽप्यादर्शः समुपलब्धः, अत एकमादर्शमङ्गीकृत्यास्माभिर्विवरणं क्रियत इति एतदवगम्य सूत्रविसंवाददर्शनाचितव्यामोहोन विधेय इति । " [ मुद्रित पत्र ३३६-१] अर्थात् चूर्णिसंमत मूलसूत्र के साथ तुलना की जाय ऐसी एक भी मूलसूत्र की हस्तप्रत आचार्य Riteinsो नहीं मिली थी. श्री अभयदेवाचार्यने भी स्थानांग, समवायांग व प्रश्नव्याकरण इन तीनों अंग-आगमों की वृत्ति प्रारम्भ एवं अन्तमें इमी आशयका उल्लेख किया है, जो क्रमशः इस प्रकार है : पुस्तकानामशुद्धितः । मतभेदाच्च कुत्रचित् ||२|| २. यस्य ग्रंथवरस्य वाक्यजलघेर्लक्षं सहस्राणि च चत्वारिंशदहो ! चतुर्भिरधिका मानं पदानामभूत् । तस्योच्चैरचुलुका कृतिं विदधतः कालादिदोषात् तथा, दुलैखात् खिर्ता गतस्य कुधियः कुर्वन्तु किं मादृशाः ? ||२|| १. वाचनानामनेकत्वात्, सूत्राणामतिगांभीर्याद ३. अशा वयं शास्त्रमिदं गभीरं, प्रायोऽस्य कूटानि च पुस्तकानि । सूत्रं व्यवस्थाप्यमतो विमृश्य, व्याख्यानकल्पादित पत्र नैव ॥२॥ ऊपर उदाहरण के रूपमें श्री शीलांकाचार्य व श्री अभयदेवाचार्य के जो उल्लेख दिये हैं उनसे प्रतीत होता है कि वलभीमें स्थविर आर्य देवर्द्धिगणि, गंधर्ववादिवेताल शान्तिसूरि आदिके प्रयत्नसे जो जैन आगमोंका संकलन एवं व्यवस्थापन हुआ और उन्हें पुस्तकारूढ़ किया गया, यह कार्य जैन स्थविर श्रमणोंकी जैन आगमादिको ग्रंथारूढ़ करने की अल्प रुचिके कारण बहुत संक्षिप्त रूपमें ही हुआ होगा तथा निकट भविष्य में हुए वलभीके भंगके साथ ही वह व्यवस्थित किया हुआ आगमोंका लिखित छोटा-सा ग्रंथसंग्रह नष्ट हो गया होगा । परिणाम यह हुआ कि आखिर जो स्थविर मार्य स्क्क्रन्दिल एवं स्थविर आर्य नागार्जुन के समय की हस्तप्रतियां होंगी, उन्हींकी शरण व्याख्याकारों को लेनी पड़ी होगी. यही कारण है कि प्राचीन चूर्णियां एवं व्याख्याग्रंथों में सैकड़ों पाठभेद उल्लिखित Page #389 -------------------------------------------------------------------------- ________________ ३४] જ્ઞાનાંજલિ पाये जाते हैं जिसका उदाहरणके रूपमें मैं यहां संक्षेपमें उल्लेख करता हूँ : आचारांगसूत्रको चूर्णिमें चूर्णिकारने नागार्जुनीय वाचनाके उल्लेखके अलावा 'पढिज्जइ य' ऐसा लिवकर उन्नीस स्थानों पर पाठभेदका उल्लेख किया है. आचार्य श्री शीलांकने भी अपनी वृत्तिमें उपलब्ध हस्तप्रतियोंके अनुसार कितने ही सूत्रपाठभेद दिये हैं. इसी प्रकार सूत्रकृतांगचूर्णिमें भी नागार्जुनीय वाचनाभेदके अलावा 'पठ्यते च, पठ्यते चान्यथा सद्भिः, अधवा, अथवा इह तु, मूलपाठस्तु, पाठविशेषस्तु, अन्यथा पाठस्तु, अयमररकल्पः, पाठान्तरम्' आदि वाक्योंका उल्लेख कर केवल प्रथम श्रुतस्कन्धकी चूर्णिमें ही लगभग सवा सौ जगह जिन्हें वास्तविक पाठभेद माने जाय ऐसे उल्लेखोंकी गाथाकी गाथाएं, पूर्वार्धके पूर्वार्ध व चरणके चरण पाये जाते हैं. द्वितीय श्रुतस्कन्धके पाठभेद तो इसमें शामिल ही नहीं किये गये हैं. आचार्य शीलांकने भी बहुतसे पाठभेद दिये हैं, फिर भी चूर्णिकारको अपेक्षा ये बहुत कम हैं, यहां पर एक बात खास ध्यान देने योग्य है कि खुद आचार्य शीलांकने स्वीकार किया है कि 'हमें चूर्णिकारस्वीकृत आदर्श मिला ही नहीं.' यही कारण है कि उनको टीकामें चूर्णिकी अपेक्षा मूल सूत्रपाठ एवं व्याख्यामें बहुत अन्तर पड़ गया है. इसके साथ मेरा यह भी कथन है कि आज हमारे सामने जो प्राचीन सूत्रप्रतियां विद्यमान हैं उनके पाठभेदोंका संग्रह किया जाय तो सीमातीत पाठभेद मिलेंगे. इनमें अगर भाषाप्रयोगके पाठभेदोंको शामिल किया जाय तो, मैं समझता हूँ कि, पाठभेदोंका संग्रह करने वालेका दम निकल जाय. फिर भी यह कार्य कम महत्त्वका नहीं है. प्राकृत टेक्स्ट सोसायटीकी ओरसे जो आगमोंका सम्पादन किया जा रहा है उसमें इस प्रकारकी महत्त्वपूर्ण सब बातोंको समाविष्ट करनेका यथासंभव पूरा ध्यान रखा जाता है. दशवकालिकसूत्र पर स्थविर अगस्त्यसिंहकृत चूर्णि, अज्ञातनामकर्तृक दूसरी चूर्णि और आचार्य हरिभद्रकृत शिष्यहितावृत्ति – ये तीन व्याख्याग्रंथ मौलिक व्याख्यारूप हैं. इनके अलावा जो अन्य वृत्तियां विद्यमान हैं उन सबका मूल स्रोत आचार्य हरिभद्रकी बृहदवृत्ति ही है. आचार्य हरिभद्रने अपनी वृत्तिमें “ तत्रापि 'कत्यहं, कदाऽहं, कथमहं' इत्याद्यदृश्यपाठान्तरपरित्यागेन दृश्य व्याख्यायते" (पत्र ८५-१) ऐसा कह कर पाठभेदोंकी झंझटसे छुटकारा ही पा लिया. अनामकर्तृक चूर्णि, जिसका उल्लेख आचार्य हरिभद्र अपनी वृत्तिमें वृद्ध-विवरणके नामसे करते हैं, उसमें कहीं-कहीं पाठभेदोंका उल्लेख होने पर भी उनका कोई खास संग्रह नहीं है. किन्तु स्थविर अगस्त्यसिंहविरचित चूर्णिमें सूत्रपाठोंका न्यूनाधिक्य, पाठभेद, व्याख्याभेद आदिका संग्रह काफी मात्रामें किया गया है. मूलसूत्रकी भाषाका स्वरूप भी वृद्धविवरण एवं आचार्य हरिभद्रकी वृत्तिकी अपेक्षा बहुत ही भिन्न है. वृद्धविवरेण व आचार्य हरिभद्रकी वृत्तिमें मूलसूत्रकी भाषाका स्वरूप आजकी प्राचीन ताड़पत्रीय प्रतियोंमें जैसा पाया जाता है, करीब-करीब उससे मिलता-जुलता ही है. Page #390 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમધર ઔર પ્રાકૃત વાલ્મય [३५ ___ यहाँ पर प्राचीन चूर्णियों एवं उनमें प्राप्त होनेवाले पाठभेदादिका उल्लेख कर आपका जो समय लिया है उसका कारण यह है कि चलभी नगर में स्थविर आर्य देवद्धिंगणि क्षमाश्रमण प्रमुख जैन संघने जो जैन आगमों का व्यवस्थापन किया था और इन्हें ग्रंथारूढ किया था वह यदि विस्तृत रूपमें होता तो वालभी ग्रंथलेखनके निकट भविष्यमें होनेवाले चूर्णिकार, आचार्य हरिभद्र, आचार्य शीलांक, श्री अभयदेवसूरि आदिको विकृतातिविकृत आदर्श न मिलते. जसे आज हमें चार सौ, पाँच सौ, यावत् हजार वर्ष पुरानी शुद्धप्रायः हस्तप्रतियां मिल जाती हैं उसी प्रकार चूर्णिकार आदिको भी वलभीव्यवस्थापित शुद्ध एवं प्रामाणिक पाठ वाले आदर्श अवश्य ही मिलते, किन्तु वैसा नहीं हुआ. इसके लिये उन्होंने विषाद ही प्रकट किया है. अतः मुझे यही लगता है कि देवर्द्धिगणि क्षमाश्रमणका ग्रंथलेखन बहुत संक्षिप्त रूपमें हुआ होगा, जो वलभीके भंगके साथ ही नष्ट हो गया. (२४) भदियायरिय – सूत्रकृतांगचूर्णि, पत्र ४०५ के " अत्र दूषगगिक्षमाश्रमणशिष्यभदियाचार्या ब्रुवते" इस उल्लेख के अनुसार भदियाचार्य स्थविर दूषगणिके शिष्य थे. इनके नामका उल्लेख एवं मतका संग्रह अगस्त्यसिंहविरचित दशवैकालि कचूर्णि पत्र ३ और अनामकर्तृक दशवैकालिकचूर्णि पत्र ४ में भी पाया जाता है. (२५) दत्तिलायरिय --- इनके नामका निर्देश एवं मतका संग्रह उपर्युक्त दोनों दशवैकालिकचूर्णियोंके क्रमशः ३ व ४ पत्रमें है. अज्ञातकर्तृक दशवैकालिकचूर्णिमें भदियायरिय एवं दत्तिलायरिय – इन दोनों स्थविरोंके नामों का उल्लेख व इनके मतका संग्रह सामान्यतया किया गया है, जब कि अगस्त्यसिंहविरचित चूर्णिमें " इह कयरेण एक्केण अहिकारो? सव्वण्णुभासिए का एक्कोयमयवियारणा ? तहा वि वखाणभेदपदरिसणत्थं क्रित्तिनिमित्तं गुरूणं भण्णति - भदियायरिओवएसेणं भिन्नरूवा एका दससदेण संगिहीया भवंति त्ति संगहेककेण अहिकारो, दत्तिलायरिओवएसेण सुयनाणं खओवसमिए भावे वति त्ति भावेककेण अहिगारो" इस प्रकार है. इस तरह इन दोनों स्थविरोंके नामका उल्लेख 'कित्तिनिमित्तं गुरूणं' इस वाक्यसे बड़े आदरके साथ किया है. सम्भव है, चूर्णिकारका इन स्थविरोके साथ अनुयोगविषयक कोई खास घनिष्ठ सम्बन्ध होगा. (२६) गंधहस्ती-आचार्य शीलांकके आचारींगसूत्रकी वृत्तिके प्रारम्भमें "शस्त्रपरिज्ञाविवरणमतिबहुगहनं च गन्धहस्तिकृतम्" इस उल्लेखसे गन्धहस्ति आचार्यको आचारांगसूत्रके प्रथम अध्ययन शस्त्रपरिज्ञाका विवरणकार बताया है. हिमवंतस्थविरावलिमें आचार्य गन्धहस्तिके विषयमें इस प्रकारका निर्देश है____ "तेषामार्यसिंहानां स्थविराणां मधुमित्रा-ऽऽयंस्कन्दिलाचार्यनामानौ द्वौ शिष्यावभूताम् । आर्यमधुमित्राणां शिष्या आर्यगन्धहस्तिनोऽतीवविद्वांसः प्रभावकाश्चाभवन् । तैश्च पूर्वस्थविरोत्तं Page #391 -------------------------------------------------------------------------- ________________ 3] જ્ઞાનાંજલિ सोमास्वातिवाचकविरचिततत्त्वार्थोपरि अशीतिसहस्रश्लोकप्रमाणं महाभाष्यं रचितम् । एकादशाङ्गोपरि चार्यस्कन्दिलस्थविराणामुपरोधतस्तैविवरणानि रचितानि । यदुक्तं तदचिताऽऽचारागविवरणान्ते थेरस्स महु मित्तस्स सेहेहिं तिपुचनाणजुत्तेहिं । मुणिगणविदिएहि वधगयरागाइदोसेहिं ॥ बंभद्दीवियसाहामउडेहिं गन्धहत्थिविबुहेहिं ।। विवरणमेयं रहयं दोसयवासेसु विक्कमओ ॥" हिमवंतस्थविरावलिके इस अंशमें आचार्य गन्धहस्तिको तत्त्वार्थगन्धहस्तिमहाभाष्यके प्रणेता एवं ग्यारह जैन अंग आगमोंके विवरणकार बतलाया है, जबकि आचार्य शलांकने इन्हें केवल आचाराङ्गके प्रथम अध्ययनके रचयिता ही कहा है. दूसरी बात यह है कि इनकी ग्यारह अंगकी वृत्तियोंके उद्धरण या नामोल्लेख भाष्य-चूर्णि-वृत्तियोंमें कहीं भी दिखाई नहीं देते. ऐसी स्थितिमें पट्टावलिके इस उल्लेखको कहां तक माना जाय, यह एक प्रश्न है. यहां पर गन्वहस्ती, यह विशेषनाम है, विशेषण नहीं. शीलांकाचार्यनिर्दिष्ट गन्धहस्ती हिमवंतस्थविरावलिनिर्दिष्ट गन्धहस्ती ही हैं या अन्य, इसका निर्णय करना कठिन है. स्थविरावलिमें जो आचारांगविवरणकी अंतिम प्रशस्तिका उद्धरण दिया गया है वह कहां तक ठीक है, यह कहना भी जरा कठिन है. इस विशेषनामके साथ रहे हुए गौरवको देखकर ही बादमें इस नामका उपयोग विशेषणके रूपमें होने लगा. तत्त्वार्थसूत्रवृत्तिके प्रणेता सिद्धसेनाचार्य ‘गन्धहस्ति' कहे जाते थे. ये हिमवंतस्थविरावलि द्वारा निर्दिष्ट गन्धहस्तीसे अन्य ही हैं। क्योंकि इनका समय विक्रम आठवीं शतीके बादका है, जब कि स्थविरावलिनिर्दिष्ट गन्धहस्तिका समय विक्रम २०० है. श्री यशोविजयजी उपाध्यायने अपनी गुरुतत्त्वविनिश्चयकी स्वोपज्ञ वृत्तिमें सन्मतितर्कके प्रणेता सिद्धसेनाचार्यको भी 'गन्धहस्ती' लिखा है. (२७-२८) मित्तवायग-खमासमण व साधुरक्षितगणि क्षमाश्रमण - इन दोनों स्थविरोंकी मान्यता एवं नामका उल्लेख व्यवहारभाष्य गा० ४९२की चूर्णिमें चूर्णिकारने किया है. (२९) धम्मगणि खमासमण-इन क्षमाश्रमणके मंतव्यका उल्लेख कल्पविशेषचूर्णिमें " अहवा धम्मगणिखमासमणादेसेणं सव्वेसु वि पदेसु इमा सोही-थेराईसुं अहवा० गाहाद्वयम्" इस प्रकार है. (३०) अगस्त्यसिंह (भाष्यकारोंके पूर्व)- ये स्थविर आर्य वज्रकी शाखामें हुए हैं. इन्होंने दशवकालिकसूत्र पर चूर्णिकी रचना की है. यह चूर्णि दशवैकालिकसूत्रके विविध पाठभेद एवं भाषाको दृष्टि से बहुत महत्त्वकी है. इस चूर्णिमें भाष्यकारकी गाथाओंका उल्लेख न होनेसे इनकी रचना भाष्यकारोंके पूर्वकी प्रतीत होती है. इसमें कई उल्लेख ऐसे भी हैं जो चालू साम्प्रदायिक प्रणालीसे भिन्न प्रकारके हैं. आचार्य श्री हरिभद्रने अपनी वृत्तिमें कहीं भी इस चूर्णिका उल्लेख नहीं किया है, इसका कारण यही प्रतीत होता है. विद्वानोंकी भी ज्ञातियां होती हैं. इसमें कल्किविषयक Page #392 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમધર ઔર પ્રાકૃત વાય [39 जो मान्यता चलती है और जिसका विस्तृत वर्णन तित्थोगालियपइण्णयमें पाया भी जाता है, इस विषयमें “ अणागतमढे ण णिद्धारेज-जधा ककी अमुको वा एवंगुणो राया भविस्सइ" ऐसा लिखकर कल्किविषयक मान्यताको आदर नहीं दिया है. इस चूर्णिमें “ भणितं च वररुचिणा-अंबं फलाणं मम दालिमं पियं' [पृ० १७३] इस प्रकार वररुचिके कोई प्राकृत ग्रंथका उद्धरण मिल सकता है. वररुचिका यह प्राकृत उद्धरण प्राकृतव्याकरणप्रणेता वररुचिके समयनिर्णयके लिए उपयुक्त होनेकी सम्भावना है. इस चूर्णिकी प्रति जैसलमेरके जिनभद्रीय ज्ञानभण्डारमें सुरक्षित है. इसका प्रकाशन प्राकृत टेकस्ट सोसायटोकी ओरसे मेरे द्वारा सम्पादित हो कर शीघ्र ही प्रकाशित होगा. (३१) संघदासगणि क्षमाश्रमण (वि० ५वीं शताब्दी)-ये आचार्य वसुदेवहिंडी - प्रथम खण्डके प्रणेता संघदासगणि वाचकसे भिन्न हैं एवं इनके बाद के भी हैं. इन्होंने कल्पलघुभाष्य और पंचकल्पमहाभाष्यकी रचना की है. वे महाभाष्यकार जिनभद्रगणि क्षमाश्रमणके पूर्ववर्ती हैं. (३२) जिनभद्रगणि क्षमाश्रमण (वि० की छठी शती)- ये सैद्धान्तिक आचार्य थे. इनकी महाभाष्यकार एवं भाष्यकारके रूपमें प्रसिद्धि है. दार्शनिक-गम्भीरचिन्तनपरिपूर्ण विशेषावश्यक महाभाष्यको रचनाने इन्हें बहुत प्रसिद्ध किया है. केवलज्ञान और केवलदर्शन विषयक युगपदुपयोगद्वयवाद एवं अभेदवादको माननेवाले तार्किक आचार्य सिद्धसेन दिवाकर और मल्लवादीके मतका इन्होंने उपर्युक्त भाष्य एवं विशेषणवत। ग्रन्थमें निरसन किया है. जीत कल्पसूत्र, बृहत्संग्रहगी, बृहत्क्षेत्रसमास, अनुयोगद्वारचूर्णिगत अंगुलपदचूर्णि और विशेषावश्यक-स्वोपज्ञवृत्ति-षष्ठगणधरवाद व्याख्यानपर्यन्त--इनके इतने ग्रन्थ आज उपलब्ध हैं. (३३) कोट्टायवादिगणी क्षमाश्रमण (वि० ५४०के बाद)- इन आचार्यने जिनभद्रगणिकी स्वोपज्ञ वृत्तिकी अपूर्ण रचनाको पूर्ण किया है. इन्होंने अनुसन्धित अपनी इस वृत्तिमें यह सूचित किया है " निर्माप्य षष्ठगणधर-व्याख्यानं किल दिवंगता पूज्याः" अर्थात् छठे गणधरवादका व्याख्यान करके पूज्य जिनभद्रगणी स्वर्गवासी हुए. आगेकी वृत्तिका अनुसन्धान इन्होंने किया है. इस रचनाके अतिरिक्त इनकी अन्य कोई रचना नहीं मिली है. यह स्वोपज्ञवृत्ति ला० द० विद्यामन्दिर, अहमदाबादकी ओरसे प्रकाशित होगी. (३४) सिद्धसेनगणि क्षमाश्रमण (वि० छठी शती)--इनकी आज कोई स्वतन्त्र रचना प्राप्त नहीं है. इनके रचे हुए कुछ सन्दर्भ, जो नियुक्ति, भाष्य आदिके व्याख्यानरूप गाथासन्दर्भ हैं, निशीथचूर्णि व आवश्यकचूर्णिमें मिलते हैं. निशीथचूर्णिमें इनका नाम एवं गाथाएँ छः जगह उल्लिखित हैं, जिनके भद्रबाहुकृत नियुक्तिगाथाओं तथा पुरातनगाथाओंके व्याख्यानरूप होनेका निर्देश है. आवश्यकचूर्णिमें (विभाग २, पत्र २३३) इनके नामके साथ दो व्याख्यान-गाथाएँ दी गई हैं. पंचकल्पचूर्णिमें भी “ उक्तं च सिद्धसेनक्षमाश्रमणगुरुभिः" ऐसा लिख कर इनकी एक गाथाका Page #393 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ उद्धरण किया है. इन उल्लेखोसे पता चलता है कि इनकी आगमिक व्याख्यानगर्भित कोई कृति या कृतियाँ अवश्य होनी चाहिए, जो आज उपलब्ध नहीं हैं. (३५) सिद्धसेनगणि (वि० सं० छठी शती)---इनकी एक ही कृति प्राप्त हुई है-जिनभद्रगणि क्षमाश्रमणकृत जीतकल्प पर रचित चूर्णि. उपर्युक्त सिद्धसेनगणी क्षमाश्रमणसे ये सिद्धसेन गणि भिन्न हैं. (३६) जिनदासगणी महत्तर (वि० ७वीं शताब्दी) - निशीथचूर्णिके प्रारम्भिक उल्लेखानुसार इनके विद्यागुरु प्रद्युम्नगणि क्षमाश्रमग थे. आज जो चूगियाँ उपलब्ध हैं इनमें से नन्दी, अनुयोगद्वार और निशीथकी चूर्णियां इन्हीं की रचनाएँ हैं. (३७) गोपालिक महत्तर शिष्य (वि० ७वीं शताब्दी)-उत्तराध्ययनचूर्णिके रचयिता आचार्यने अपने नामका निर्देश न कर · गोपालिकमहत्ता शिष्य' इतना ही उल्लेख किया है. इनकी कोई रचना उपलब्ध नहीं है. (३८) जिनभट या जिनभद्र (वि० ८वीं शताब्दी)- ये हरिभद्रके विद्यागुरु थे. आवश्यक वृत्तिके अन्तमें आचार्य हरिभद्रने इनका नामोल्लेख किया है. एतद्विषयक पुष्पिका इस प्रकार है-"कृतिः सिताम्बराचायजिनभटनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य धर्मतो याकिनीमहत्तरासूनोरल्पमतेराचार्यहरिभद्रस्य." इस उल्लेखमें 'जिनभटनिगदानुसारिणः' वाक्य विद्यागुरुत्वका सूचक है. प्रत्यन्तरों में 'जिनभट 'के बजाय 'जिनभद्र' नाम भी मिलता है. "गुरवस्तु व्याचक्षते" ऐसा लिखकर कई जगह हरिभद्रसूरिने अपनी -कृतियोंमें इनके मन्तव्यका निर्देश किया है. (३९) हरिभद्रसूरि (वि० ८वीं शताब्दी) - इनका उपनाम ‘भवविह' भी है. अपनी कृतियोंमें इन्होंने 'भवविरह' पदका कई जगह प्रयोग किया है. कहीं कहीं इनकी कृतियोंमें केवल 'विरह' पदका प्रयोग होनेके कारण इन्हें विरहाङ्क भी कहते हैं. ये अपनेको अनेक ग्रन्थों की अन्तिम पुष्पिकामें 'धर्मतो याकिनीमहत्तरासूनु'के रूपमें भी लिखते हैं. ये जैन आगमोंके पारंगत आचार्य थे एवं दर्शनशास्त्रोंके प्रखर ज्ञाता थे. इन्होंने १४४४ प्रन्थोकी रचना की ऐसा प्रघोष चला आता है. इन्होंने अपनी कृतियों में अपनी जिन-जिन रचनाओंके नाम निर्दिष्ट किये हैं उनमेंसे भी बहुतसे ग्रन्थ आज अप्राप्य हैं. फिर भी प्राचीन ज्ञानभंडारोको टटोलनेसे इनकी नई रचनाएँ प्राप्त होती हैं. कुछ वर्ष पहले ही खंभातके प्राचीन ताड़पत्रीय भंडारमेंसे इनका रचा हुआ योगशतक नामक ग्रन्थ प्राप्त हुआ था. अभी हाल हीमें कच्छ-मांडवीके खतरगच्छीय प्राचीन ज्ञानभंडरमेंसे इसी प्रन्थकी स्वोपज्ञ टीकाकी वि० सं० ११६४में लिखी हुई ताड़पत्रीय प्रति भी प्राप्त हुई है. Page #394 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમધર ઔર પ્રાકૃત વાઙમય [ 32 इसी प्रकार आज अपने पास जो लाखों की तादाद में हस्तप्रतियां विद्यमान हैं, जिनकी व्यवस्थित सूचियां अभी तक नहीं बनी हैं, उन्हें टटोला जाय तो बहुत संभव है कि, अपनी कल्पना भी न हो ऐसी प्राचीन प्राचीनतम अनेक कृतियां प्राप्त हों. आचार्य हरिभद्रने तत्त्वविचार और आचारके निरूपण में समन्वयशैलीको विशिष्ट रूपसे आदर दिया है, अतः इनकी रचनाओं में प्रचुर गांभीर्य आया है. इनके विषय में विद्वानोंने अनेक दृष्टियोंसे काफी लिखा है, तथापि प्रसंगवश यहां कुछ कहना अनुचित न होगा. इन्होंने आवश्यक, नन्दी, अनुयोगद्वार, दशवैकालिक, प्रज्ञापना, जीवाभिगम और पिण्डनिर्युक्ति - इन जैन आगमों पर अप्रतिम एवं मौलिक वृत्तियों का निर्माण किया है. आवश्यक सूत्र पर तो इन्होंने दो वृत्तियाँ लिखी थीं. इनमें से शिष्यहिता नामक २२००० लोकपरिमित लघुवृत्ति ही प्राप्त है; किन्तु दुर्भाग्य है कि दार्शनिक चिन्तनोंके महासागर जैसी बृहद्वृत्ति अनुपलब्ध है. इस वृत्तिका इन्होंने अपनी शिष्यहिता - लघुवृत्तिके प्रारंभमें " यद्यपि मया तथान्यैः कृताऽस्य विवृत्तिस्तथापि संक्षेपात् " इस प्रकार निर्देश किया है. इसी बृहद्वृत्तिको लक्ष्य करके इन्होंने नन्दी सूत्र की वृत्तिमें भी " साङ्केतिक शब्दार्थ सम्बन्धवादिमतमप्यावश्यके विचारयिष्यामः " इस प्रकारका उल्लेख किया 1. इस उल्लेखसे पता लगता है कि इस बृहद्वृत्ति में इन्होंने कितने दार्शनिक वादोंकी गहरी समीक्षा की होगी. इस बृहद्वृत्तिका प्रमाण मलघारी आचार्य हेमचन्द्र ने अपने आवश्यक हारिभद्रो वृत्तिके टिप्पन में ( पत्र २ - १ ) " यद्यपि मया वृत्तिः कृता इत्येवंवादिनि वृत्तिकारे चतुरशीतिसहस्रप्रमाणाऽनेनैवावश्यकवृत्तिरपरा कृताऽसीदिति प्रवादः " इस उल्लेख द्वारा ८४००० श्लोक बतलाया है. आचार्य हरिभद्र अनेक विषयोंके महान् ज्ञाता थे. इनकी ग्रन्थरचनाओं का प्रवाह देखने से अनुमान होता है कि ये पूर्वावस्था में सांख्यमतानुयायी रहे होंगे. इन्होंने उस युग के भारतीय दर्शनशास्त्रोंका गहराई से अध्ययन करनेमें कोई कमी नहीं रखी थी. यही कारण है कि इन्होंने अतिगंभीरतापूर्वक समस्त दार्शनिक तत्त्वोंका जैनदर्शन के साथ समन्वय करनेका प्रयत्न किया है. इन्होंने धर्मसंग्रहणी, पंचवस्तुक, उपदेशपद, विंशतिविंशिका, पंचाशक, योगशतक, श्रावकधर्मविधितंत्र, दिनशुद्धि आदि शास्त्रोंका तथा समराइच्चकहा, धूर्ताख्यान आदि कथाओंका प्राकृत भाषा में निर्माण कर प्राकृतभाषाको समृद्ध किया है. इन ग्रन्थोंमें दार्शनिक, शास्त्रीय, ज्योतिष, योग, चरित्र आदि अनेक विषयोंका संग्रह है. इस प्रकार प्राकृतभाषाको इनकी बड़ी देन है. इसी प्रकार संस्कृतमें भी इन्होंने अनेकान्तवाद, अनेकान्तजयपताका, न्यायप्रवेश, शास्त्रवार्तासमुच्चय, षड्दर्शनसमुच्चय, अष्टकप्रकरण, षोडशकप्रकरण, धर्मबिन्दु, योगबिन्दु, योगदृष्टिसमुच्चय, लोकतत्त्वनिर्णय आदि ग्रन्थ बनाये हैं. इस प्रकार संस्कृतभाषाको भी इनकी बड़ी देन है. (४०) कोटयाचार्य ( वि० ९वीं शताब्दी) इन्होंने विशेषावश्यकमहाभाष्य पर टीका की है. इसके अलावा इनकी अन्य कोई रचना नहीं मिली है, Page #395 -------------------------------------------------------------------------- ________________ ४०] જ્ઞાનાંજલિ (४१) वीराचार्ययुगल - (१ वि० ९-१० शताब्दी और २ वि० १३ श०) आचार्य हरिभद्र उपर्युक्त पिण्डनियुक्तिवृत्तिको पूर्ण किये बिना ही दिवंगत हो गये थे. इसकी पूर्ति वीराचार्यने की थी. वीराचार्य दो हुए हैं. एक आचार्य हरिभद्रकी अपूर्ण वृत्तिको पूर्ण करनेवाले और दूसरे पिण्डनियुक्तिकी स्वतन्त्र वृत्ति बनाने वाले. इन दूसरे वौराचार्यने अपनी वृत्तिके प्रारम्भमें इस प्रकार लिखा है : “पञ्चाशकादिशास्त्रव्यूहप्रविधायका विवृतिमस्याः । आरेभिरे विधातु पूर्व हरिभद्रप्रिवराः ॥७॥ ते स्थापनोख्यदोषं यावद् विवृति विधाय दिवमगमन् । तदुपरितनी तु कैश्चिद् वीराचार्यैः समाप्येषा ॥८॥ तत्रामीभिरमुष्याः सुगमा गाथा इमा इति विभाव्य । काश्चिन्न व्याख्याताः, या विवृतास्ता अपि स्तोकम् ॥९॥ ताः सम्प्रति मन्दधियां दुर्बोधा इति मया समस्तानाम् । तासां व्यक्तव्याख्याहेतोः क्रियते प्रयासोऽयम् ॥१०॥ (४२) शीलांकाचार्य (वि० १० श०)- इन्होंने आचारांग व सूत्रकृतांगकी टीका की है. इन दो टीकाओंमें दार्शनिक पदार्थोकी अनेक प्रकारसे विचारणा की गई है. आचारांग प्रथम श्रुत स्कंध टिकाकी समाप्ति वि० सं० ९०७में हुई है और द्वितीय श्रुतस्कंधटीकाकी समाप्ति वि० सं० ९१९ या ९३३में हुई है. चउप्पन्नमहापुरिसचरियके प्रणेता शोलांकसे ये शीलांक भिन्न हैं. (४३) वादिवेताल शान्तिसूरि (वि० ११ वीं शताब्दी )--उत्तराध्ययनसूत्रकी पाइयटीकाके प्रणेता यही आचार्य हैं. ये विक्रमको ग्यारहवीं शताब्दीमें हुए हैं. गोपालिकमहत्तरशिष्य प्रणीत चूर्णिके बाद अनेक दार्शनिक वादों से पूर्ण समर्थ टीका यही है. इसके बाद जो अनेक टीकाएँ लिखी गई उन सबका मूल स्रोत यही टोका है. इसमें प्राकृत अंशकी अधिकता है अतः इसका नाम 'पाइय टीका' प्रचलित हो गया है. आचार्य हरिभद्रविरचित और आचार्य मलयगिरिविरचित आवश्यकसूत्रकी टीकाएँ, द्रोणाचार्यकी ओधनियुक्तिवृत्ति व नेमिचन्द्रसूरिकी उत्तगध्ययनसूत्रकी सुखबोधा टीका प्राकृतप्रधान ही है. (४४) द्रोणाचार्य (वि० १२ श०)- ये जैन आगमोंके अतिरिक्त स्वपरदर्शनशास्त्रोके भी ज्ञाता आचार्य थे. इन्होंने अभयदेवाचार्यविरचित जैन अंग आगमोंकी टीकाओंके अतिरिक्त अन्य टीकाग्रन्थोंका भी संशोधन आदि किया है. इनकी अपनी एक ही कृति है और वह है ओघनियुक्तिवृत्ति. (४५) अभयदेवसूरि (वि० १२ वीं श०)-- इन्होंने स्थानांग आदि नौ अंगसूत्रों पर वृत्तियां बनाई हैं अतः ये 'नवाझवृत्तिकार 'के नामसे पहचाने जाते हैं. इन अंग आगमोंमें जगह -जगह वर्णक-संदर्भीका निर्देश किया गया है अतः सर्वप्रथम इन्होंने औपपातिक उपांगसूत्रकी वृत्ति Page #396 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમધર ઔર પ્રાકૃત વાડ્મય [४१ बनाई जिससे बार-बार आनेवाले निर्दिष्ट वर्णकस्थानोमें एकवाक्यता बनी रहे. आचार्य अभयदेवसूरिकी इन वृत्तियोंका संशोधन व परिवर्धन उपर्युक्त चैत्यवासी श्री द्रोणाचार्यने किया है, जो उस. युगके एक महान् आगमधर आचार्य थे. आचार्य अभयदेवसूरिने अपनी इन वृत्तियों में काफी दत्तचित्त होकर अपने युगमें प्राप्त अनेकानेक प्राचीन-प्राचीनतम सूत्रप्रतियोंको एकत्र कर अंगसूत्रोके पाठोंको व्यवस्थित करनेका महान् कार्य किया है, अतः इनकी वृत्तियों में पाठभेद एवं वाचनान्तर आदिका काफी संग्रह हुआ है. इस कार्यमें इनके अनेक विद्वान् शिष्य-प्रशिष्योंने इन्हें सहायता दी है, इस प्रकारका उल्लेख इन्होंने अपनी ग्रन्थप्रशस्तियों में किया है. (४६) मलधारी हेमचन्द्रसरि (वि० १२ श०)--ये आचार्य जैन आगमोंके समर्थ ज्ञाता थे. इन्होंने जिनभद्रगणि क्षमाश्रमणविरचित विशेषावश्यकमहाभाष्य पर २८००० श्लोकपरिमित विस्तृत विवरणकी रचना वि० सं० ११७५में की. अनुयोगद्वारसूत्र पर इन्होंने विस्तृत व्याख्या रची है. आवश्यकसूत्रकी हारिभद्रीवृत्ति पर विस्तृत टिप्पन भी इन्होंने लिखा है. ये रचनाएं इनके प्रखर पाण्डित्यकी सूचक हैं. इन विवरणोंके अतिरिक्त इन्होंने प्राचीन शतककर्मग्रन्थवृत्ति, जीवसमासप्रकरणवृत्ति, पुष्पमालाप्रकरण स्वोपज्ञवृत्तियुक्त, भवभावनाप्रकरण स्वोपज्ञवृत्तियुक्त आदि अन्य ग्रन्थ भी बनाये हैं. विशेषावश्यकमहाभाष्यकी टीकाके अन्तमें आपने अपनी ग्रन्थरचनाओंका क्रम इस प्रकार दिया है-- __“ ततो मया तस्य परमपुरुषस्योपदेशं श्रुत्वा विरचय्य झटिति निवेशितमावश्यकटिप्पनकाभिधानं सद्भावनामञ्जूषायां नूतनफलकम्. ततोऽपरमपि शतकविवरणनामकम् , अन्यदप्यनुयोगद्वारवृत्तिसंज्ञितम् , ततोऽपरमप्युपदेशमालासूत्राभिधानम् , अपरं तु तवृत्तिनामकम् , अन्यच्च जीवसमासविवरणनामधेयम्, अन्यत्तु भवभावनासूत्रसंज्ञितम् अपरं तु तद्विवरणनामकम् , अन्यच्च झटिति विरचय्य तस्याः सद्भावनामञ्जूषाया अङ्गभूतं निवेशितं नन्दिटिप्पनकनामधेयं नूतनं फलकम्. एतैश्च नूतनफलकैनिवेशितैर्वज्रमयीव सञ्जातासौ मञ्जूषा तेषां पापानामगम्या. ततस्तैरतीवच्छलघातितया सञ्चूर्णयितुमारब्धं तद्द्वार-कपाटसम्पुटम् , ततो मया ससम्भ्रमेण निपुणं तत्प्रतिविधानोपायं चिन्तयित्वा विरचयितुमारब्धं तद्द्वारपिधानहेतोविशेषावश्यकविवरणाभिधानं वज्रमयमिव नूतनकपाटसम्पुटम् , ततश्चाभयकुमारगणि-धनदेवगणि-जिनभद्रगणि-लक्ष्मणगणि-विबुधचन्द्रादिमुनिवृन्द-श्रीमहानन्द-श्रीमहत्तरा वीरमतीगणिन्यादिसाहाय्याद् रे रे ! निश्चितमिदानी हता वयं यद्येतन्निष्पद्यते, ततो धावत धावत गृहीत गृह्णीत लगत लगत' इत्यादि प्रकुर्वतां सर्वात्मशक्त्या प्रहरतां हाहारवं कुर्वतां च मोहादिचरटानां चिरात् कथं कथमपि विरचय्य तद्वारे निवेशितमेतदिति.” [ पत्र १३५६ ] इस उल्लेखमें आपने नन्दिटिप्पनक रचनाका उल्लेख किया है, जो आज प्राप्त नहीं है. साथमें यह भी एक बात है. कि- इन्हींके शिष्य श्री श्रीचन्द्रसूरिने प्राकृत मुनिसुव्रतस्वामिचरित्रके ८ Page #397 -------------------------------------------------------------------------- ________________ ४२] જ્ઞાનાંજલિ अन्तमें श्री हेमचन्द्रसूरिका जीवनचरित्र दिया है जिसमें इनकी ग्रन्थरचनाओंका भी उल्लेख किया है किन्तु उसमें नन्दीसूत्रटिप्पनकके नामका निर्देश नहीं है, यह आश्चर्य की बात है. मुनिसुव्रतस्वामिचरित्रका उल्लेख इस प्रकार है. जे सेण सयं रइया गंथा ते संपइ कहेमि ॥४१॥ मुत्तमुवपसमाला-भवमावणपगरणाणि काऊणं । गंथसहस्सा चउदस तेरस वित्ती कया जेण ॥४२॥ अणुओगहाराणं जीवसमासस्स तह य सयगस्त । जेणं छ सत्त चउरो गंथसहस्सा कया वित्ती ॥४३॥ मूलावस्सयवित्तीए उवरि रइयं च टिप्पणं जेण ।। पंच सहस्सपमाणं विसमट्ठाणावबोधयरं ॥४४॥ जेण विसेसावस्सयसत्तस्सुरि सवित्थरा वित्ती।। रड्या परिप्फुरत्था अडवीससहस्सपरिमाणा ॥४५॥ वक्खाणगुणपसिद्धिं सोऊणं जस्स गुजरनरिंदो। जयसिंहदेवनामो कयगुणिजणमणबमक्कारो ॥४६॥ इस उल्लेखमें श्रीहेमचन्द्रसूरिरचित सब ग्रन्थोके नाम और उनका ग्रन्थप्रमाण भी उल्लिखित है. सिर्फ इसमें नन्दीसूत्रटिप्पनकका नाम शामिल नहीं है. संभावना की जाती है कि इस चरितकी प्रारम्भिक नकल करनेके समय प्राचीन कालसे ही ४४ गाथाके बादकी एक गाथा छुट गई है. अस्तु, कुछ भी हो, श्रीहेमचन्द्रसूरि महाराजने आप ही अपनी विशेषावश्यकवृत्तिके अन्तमें “अन्यच्च झटिति विरचय्य तस्याः सद्भावनामञ्जूषाया अङ्गभूतं निवेशितं नन्दिटिप्पनकनामधेयं फलकम् " ऐसा उल्लेख किया है. इससे यह बात तो निर्विवाद है कि आपने नन्दिटिप्पनककी रचना अवश्य की थी, जो आज प्राप्त नहीं है. आज जो नन्दिटिप्पनक प्राप्त है वह शीलभद्रसूरि एवं धनेश्वरसूरि इन दो गुरुके शिष्य श्रीचन्द्रसूरिका रचित है जो प्राकृत टेक्स्ट सोसायटीकी ओरसे छप कर प्रकाशित होगा. (४७) आचार्य मलयगिरि (वि० १२-१३ श०)-इनके गुरु, गच्छ आदिके नामका कोई पता नहीं लगता. ये गूजरेश्वर चौलुक्यराज जयसिंहदेवके माननीय और महाराजा कुमारपालदेवके धर्मगुरु श्रीहेमचन्द्राचार्यके विद्या-आराधनाके सहचारी थे. आचार्य हेमचन्द्रके साथ इनका सम्बन्ध अति गहरे पूज्यभावका था. इसलिए इन्होंने अपनी आवश्यकवृत्तिमें आचार्य हेमचन्द्रकी द्वात्रिंशिकाका उद्धरण देते हुए “आह च स्तुतिषु गुरवः " इस प्रकार उनके लिए अत्यादरगर्भित शब्दप्रयोग किया है. इन्होंने नन्दीसूत्र, भगवती-द्वितीयशतक, राजप्रश्नोय, प्रज्ञापना, जीवाभिगम, सूर्यप्रज्ञप्ति, चन्द्रप्रज्ञप्ति, व्यवहारसूत्र, बृहत्कल्प, आवश्यक पिण्डनियुक्ति एवं ज्योति करण्डक-इन जैन-आगमों पर सपादलक्ष श्लोकप्रमाण वृत्तियोंकी रचना की है. इनकी इन वृत्तियों और धर्मसंग्रहणी, कर्मप्रकृति, पंचसंग्रह Page #398 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમધર ઓર પ્રાકૃત વાય [४३ आदिकी वृत्तिओंके अवगाहनसे पता लगता है कि ये केवल जैन आगमोंके ही धुरंधर ज्ञाता एवं पारंगत विद्वान् न थे अपितु गणितशास्त्र, दर्शनशास्त्र एवं कर्मसिद्धान्तमें भी पारंगत थे. इन्होंने मलयगिरिशब्दानुशासन नामक व्याकरणकी भी रचना की थी. अपने वृत्तिग्रंथों में ये इसी व्याकरणके सूत्रोंका उल्लेख करते हैं. इनके जम्बूद्वीपप्रज्ञप्तिटीका ओघनियुक्तिटीका, विशेषावश्यकवृत्ति, तत्त्वार्थसूत्रटीका, धर्मसारप्रकरणटीका, देवेन्द्रनरकेन्द्रप्रकरणटीका आदि कई ग्रन्थ आज प्राप्त नहीं हैं. इनकी कोई मौलिक कृति उपलब्ध नहीं है. देखा जाता है कि ये व्याख्याकार ही रहे हैं. व्याख्याकारों में इनका स्थान सर्वोत्कृष्ट है. ___ (४८) श्रीचन्द्रसरि (वि. १२-१३ श०)--श्री श्रीचन्द्रसूरि दो हुए हैं. एक मलधारी श्री हेमचन्द्रसूरिके शिष्य, जिन्होंने संग्रहणीप्रकरण, मुनिसुव्रतस्वामिचरित्र प्राकृत, लघुप्रवचनसारोद्धार आदिकी रचना की है. दूसरे चन्द्रकुलीन श्रीशीलभद्रसूरि और धनेश्वरसूरि गुरुयुगलके शिष्य, जिन्होंने न्यायप्रवेशपञ्जिका, जयदेव छन्दःशास्त्रवृत्ति-टिप्पनक, निशीथचूर्णिटिप्पनक , नन्दिसूत्रहारिभद्रीवृत्तिटिप्पनक, जीतकल्पचूर्णिटिप्पनक, पंचोपांगसूत्रवृत्ति, श्राद्धप्रतिक्रमणसूत्रवृत्ति, पिण्डविशुद्धिवृत्ति आदिकी रचना की है. यहाँ पर ये दूसरे श्रीचन्द्रसूरि ही अभिप्रेत हैं. इनका आचार्यावस्थाके पूर्वमें पार्श्वदेवगणि नाम था-ऐसा आपने ही न्यायप्रवेशपञ्जिकाकी अन्तिम पुष्पिकामें सूचित किया है. (४९) आचार्य क्षेमकीर्ति (वि. १३३२)-ये तपागच्छके मान्य गीतार्थ आचार्य थे. आचार्य मलयगिरिप्रारब्ध बृहत्कल्पवृत्तिकी पूर्ति इन्होंने बड़ी योग्यताके साथ की है. आचार्य मलयगिरिने जो वृत्ति केवल पीठिकाकी गाथा ६०६ पर्यन्त ही लिखी थी उसकी पूर्ति लगभग सौ वर्षके बाद में इन्होंने वि० सं० १३३२में की. इस वृत्तिके अतिरिक्त इनकी अन्य कोई कृति प्राप्त नहीं हुई है. बृहद्भाष्यकारादि (वि० ८ वीं श०)-यहां पर अनेकानेक प्राचीन स्थविरोंका जो महान् आगमधर थे तथा जिनके पास प्राचीन गुरुपरम्पराओंकी विरासत थी, संक्षेपमें परिचय दिया गया. ऐसे भी अनेक गीतार्थ स्थविर हैं जिनके नामका कोई पता नहीं है. कल्पबृहद्भाष्यकार आदि एवं कल्पविशेषचूर्णिकार आदि इसी प्रकारके स्थविर हैं जिनकी विद्वत्ताकी परिचायक कृतियां आज हमारे सामने विद्यमान हैं. अवचूर्णिकारादि (वि. १२ श० से १८ श०)- ऊपर जैन आगमोंके धुरंधर स्थविरोंका परिचय दिया गया है. इनके बाद एक छोटा किन्तु महत्त्वका कार्य करने वाले जो प्रकीर्णककार, अवचूर्णिकार आदि आचार्य हुए हैं वे भी चिरस्मरणीय हैं. यहाँ संक्षेपमें इनके नामादिका उल्लेख कर देता हूँ-- १. पार्श्वसाधु [वि० सं० ९५६], २. वीरभद्रगणि [वि० सं० १०७८ में आराधनापताका, बृहश्चतुःशरण आदिके प्रणेता], ३. नमिसाधु [सं. ११२३]. ४. नेमिचन्द्रसूरि [सं० ११२९], Page #399 -------------------------------------------------------------------------- ________________ ४४] સાનાજલિ ५. मुनिचन्द्रसूरि [वि० १२वीं शताब्दी; ललितविस्तरापञ्जिका, उपदेशपदटीका, देवेन्द्रनरकेन्द्र प्रकरणवृत्ति, अनेकसंख्यप्रकरण, कुलक आदिके प्रणेता], ६. यशोदेवसूरि [सं० ११८०], ७. विजयसिंहसूरि [सं० ११८३, श्रावकप्रतिक्रमणचूर्णिके प्रणेता], ८. तिलकाचार्य [सं० १२९६], ९. सुमतिसाधु [वि० १३वीं श०], १०. पृथ्वीचन्द्रसूरि [वि. १३वीं श०], ११. जिनप्रभसूरि [सं० १३६४], १२. भुवनतुंगसूरि [वि०१४ वींश०], १३. ज्ञानसागरसूरि [सं० १४४०], १४. गुणरत्नसूरि (वि० १५वीं श०], १५. रत्नशेखरसूरि [सं० १४९६], १६. कमलसंयमोपाध्याय [सं० १५४४], १७. विनयहंसगणि [सं० १५७२], १८. जिनहंससूरि [सं० १५८२], १९. हर्षकुल सं० १५८३], २०. ब्रह्मर्षि [वि० १६वीं श०], २१. विजयविमलगणी-वानर्षि [सं० १६३४], २२. समयसुन्दरोपाध्याय [वि० १७ वीं श०], २३. धर्मसागरोपाध्याय [सं० १६३९], २४. पुण्यसागरोपाध्याय [सं० १६४५], २५. शान्तिचन्द्रोपाध्याय [सं० १६५०], २६. भावविजयगणि [वि. १७ वीं श०], २७, ज्ञानविमलसूरि वि० १७वीं श०], २८. लक्ष्मीवल्लभगणि [वि० १७वीं श०], २९-३० सुमतिकल्लोलगणि व हर्षनन्दनगणि [सं० १७०५, स्थानांगसूत्रवृत्तिगतगाथावृत्तिके रचयिता], ३१. नगर्षि [वि० १८ वीं श०] इत्यादि. इन विद्वान् आचार्योने जैन आगमों पर छोटी-बड़ी महत्त्वकी वृत्ति, लघुवृत्ति, पंजिका, अवचूरि, अवचूर्णि, दीपिका, दीपक, टिप्पन, विषमपदपर्याय आदि भिन्न भिन्न नामों वाली व्याख्याएं लिखी हैं जो मूलसूत्रोंका अर्थ समझनेमें बड़ी सहायक है. ये व्याख्याएं प्राचीन वृत्तियोंके अंशोंका शब्दशः संग्रह रूप होने पर भी कभी-कभी इन व्याख्याओंमें पारिभाषिक संकेतोंको समझानेके लिए प्रचलित देशी भाषाका भी उपयोग किया गया हैं. कहीं-कहीं प्राचीन वृत्तियोंमें 'सुगम' ' स्पष्ट' 'पाठसिद्ध' आदि लिखकर छोड़ दिये गये स्थानोंकी व्याख्या भी इनमें पाई जाती है. इस दृष्टिसे इन व्याख्याकारोंके भी हम बहुत कृतज्ञ हैं. माकृत वाङ्मय भारतीय प्राकृत वाङ्मय अनेक विषयों में विभक्त है. सामान्यतः इनका विभाग इस प्रकार किया जा सकता है: जैन आगम, जैन प्रकरण, जैन चरित-कथा, स्तुति-स्तोत्रादि, व्याकरण, कोष, छंदःशास्त्र, अलंकार, काव्य, नाटक, सुभाषित आदि. यहां पर इन सबका संक्षेपमें परिचय दिया जायगा. जैन आगम – जिस प्रकार वैदिक और बौद्ध साहित्य मुख्य और अवान्तर अनेक विभागोंमें विभक्त है उसी प्रकार जैन आगम भी अनेक विभागोंमें विभक्त है. प्राचीन कालमें आगमोंके अंग आगम और अंगबाह्य आगम या कालिक आगम और उत्कालिक आगम इस तरह विभाग किये जाते थे. अंग आगम वे हैं जिनका श्रमण भगवान् महावीरके ग्यारह गणधर-पट्टशिष्योंने Page #400 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમધર ઓર પ્રાકૃત વાલ્મય निर्माण किया है. अंगबाह्य आगम वे हैं जिनकी रचना श्रमण भगवान् महावीरके अन्य गीतार्य स्थविरों, शिष्यों-प्रशिष्यों एवं उनके परम्परागत स्थविरों ने की थी. स्थविरोंने इन्हीं आगमोंके कालिक और उत्कालिक ऐसे दो विभाग किये हैं. निश्चित किये गये समयमें पढ़े जाने वाले आगम कालिक हैं और किसी भी समयमें पढ़े जाने वाले आगम उत्कालिक हैं. आज सैकडों वर्षोंसे इनके मुख्य विभाग अंग, उपांग, छेद, मूल, आगम, शेष आगम एवं प्रकीर्णकके रूपमें रूढ़ हैं. प्राचीन युगमें इन आगमोंकी संख्या नंदीसूत्र और पाक्षिकसूत्रके अनुसार चौरासी थी परन्तु आज पैंतालिस है. नंदीसूत्र में एवं पाक्षिकसूत्रमें जिन आगमोंके नाम दिये हैं उनमेंसे आज बहुतसे आगम अप्राप्य हैं जब कि आज माने जानेवाले आगमोंको संख्यामें नये नाम भी दाखिल हो गये हैं जो बहुत पीछेके अर्थात् ग्यारहवीं शताब्दीके प्रथम चरणके भी हैं. आज माने जानेवाले पैंतालीस आगमोंमेंसे बयालीस आगमोंके नाम नंदीसूत्र और पाक्षिकसूत्रमें पाये जाते हैं किन्तु आज आगमोंका जो क्रम प्रचलित है वह ग्यारह अंगोंको छोड़ कर शेष आगमोंका नंदीसूत्र और पाक्षिकसूत्रमें नहीं पाया जाता. नंदीसूत्रकारने अंग आगमको छोड़कर शेष सभी आगमोंको प्रकीर्णकोंमें समाविष्ट किया है. आगमके अंग, उपांग, छेद, प्रकीर्णक आदि विभागोंमेंसे अंगों के बारह होनेका समर्थन स्वयं अंग ग्रंथ भी करते हैं. उपांग आज बारह माने जाते हैं किन्तु स्वयं निरयावलिका नामक उपांगमें उपांगके पांच वर्ग होनेका उल्लेख है. छेद शब्द नियुक्तियोंमें निशीथादिके लिए प्रयुक्त है. प्रकीर्णक शब्द भी नंदीसूत्र जितना तो पुराना है ही किन्तु उसमें अंगेतर सभी आगमोंको प्रकीर्णक कहा गया है. अंग आगमोंको छोड़कर दूसरे आगमों का निर्माण अलग-अलग समयमें हुआ है. पण्णवणा सूत्र श्यामार्यप्रणीत है. दशा, कल्प एवं व्यवहार सूत्रके प्रणेता चतुर्दश पूर्वधर स्थविर आर्य भद्रबाहु हैं. निशीथसूत्रके प्रणेता आर्य भद्रबाहु या विशाखगणि महत्तर हैं. अनुयोगद्वारसूत्रके निर्माता स्थविर आर्यरक्षित हैं. नंदीसूत्रके कर्ता श्री देववाचक है. प्रकीर्णकोंमें गिने जाने वाले चउसरण, आउरपञ्चक्खाण, भत्तपरिण्णा और आराधनापताकाके रचयिता वीरभद्रगणि हैं. ये आराधनापताकाकी प्रशस्तिके 'विक्कमनिवकालाओ अठुत्तरिमे समासहस्सम्मि' और 'अत्तरिमे समासहस्सम्मि' पाठभेदके अनुसार विक्रम संवत् १००८ या १०७८ में हुए हैं. बृहटिप्पणिकाकारने आराधनापताकाका रचनाकाल 'आराधनापताका १०७८ वर्षे वीरभद्राचार्यकृता' अर्थात् सं० १०७८ कहा है. 'आराधनापताका' में ग्रंथकारने 'आराहणाविहिं पुण भत्तपरिणाइ वण्णिमो पुचि' (गाथा ५१) अर्थात् 'आराधनाविधिका वर्णन हमने पहले भक्त-परिज्ञामें कर दिया है' ऐसा लिखा है. इस निर्देशसे यह ग्रंथ इन्हींका रचा हुआ सिद्ध होता है. आजके चउसरण एवं आउरपञ्चक्खाणके रचना-क्रमको देखनेसे ये प्रकीर्णक भी इन्हींके रचे हुए प्रतीत होते हैं. वीरभद्र की यह आराधनापताका यापनीय ‘आचार्यप्रणीत आराधना भगवती' का अनुकरण करके रची गई है. नंदीसूत्रमें 'आउरपञ्चक्खाण' का जो Page #401 -------------------------------------------------------------------------- ________________ ४६ ] જ્ઞાનાંજલ नाम आता है वह आजके ' आउरपच्चक्खाणसे अलग है. सामान्यतः वीरभद्राचार्यको भगवान् महावीरका शिष्य मानते हैं परन्तु उपरोक्त प्रमाणको पढ़नेके बाद यह मान्यता भ्रान्त सिद्ध होती है. इस प्रकार दूसरे आगम भी अलग-अलग समयमें रचे हुए हैं. हो सकता है कि रायपसेणीयसूत्र भगवान् महावीर के समय ही में रचा गया हो. आज नंदी - पाक्षिकसूत्रोंके अनुसार आगमोंके चौरासी नामों व आजके प्रचलित आगमों के नामों से विद्वान् परिचित हैं ही अतः उनका उल्लेख न करके मैं मुद्देकी बात कह देता हूँ कि अंगसूत्रोंमें जो प्रश्नव्याकरणसूत्र है वह मौलिक नहीं किन्तु तत्स्थानापन्न कोई नया ही सूत्र है. इस बात का पता नंदीसूत्र व समवायांगके आगम-परिचयसे लगता है. आचार्य श्री मुनिचंद्रसूरिने देवेन्द्र- नरकेन्द्र प्रकरण की अपनी वृत्तिमें राजप्रश्नीय सूत्रका नाम 'राजप्रसेनजित्' लिखा है जो नंदीपाक्षिकसूत्रमें दीये हुए ' रायप्पसेणइयं' इस प्राकृत नामसे संगति बैठाने के लिए है. वैसे राजनी में प्रदेशिराजाका चरित्र है. इस आगमको पढ़ते हुए पेतवत्थु नामक बौद्ध ग्रंथका स्मरण हो जाता है. प्रकीर्णक — - सामान्यतया प्रकीर्णक दस माने जाते हैं किन्तु इनकी कोई निश्चित नामावली न होनेके कारण ये नाम कई प्रकारसे गिनाये जाते हैं. इन सब प्रकारोंमें से संग्रह किया जाय तो कुल बाईस नाम प्राप्त होते हैं जो इस प्रकार हैं। ―――― १. चउसरण, २. आउरपचक्खाण, ३. भत्तपरिण्णा, ४. संथारय, ५. तंदुलवेयालिय, ६. चंदावे, ७. देविदत्थय, ८. गणिविज्जा, ९. महापचक्खाण, १०. वीरस्थय, ११ इसि भासियाई, १२. अजीवकप्प, १३. गच्छायार, १४. मरणसमाधि, १५. तित्थोगालि, १६. आराहणापडागा, १७. दीवसागरपण्णत्ति, १८. जोइसकरंडय, १९. अंगविज्जा, २०. सिद्धपाहुड, २१. सारावली, २२. जीवविभत्ति. इन प्रकीर्णकों के नामोंमें से नंदी- पाक्षिकसूत्रमें उत्कालिक सूत्रविभागमें देविदत्थय, तंदुवेयालिय, चंदावेज्शय, गणिविज्जा, मरणविभत्ति-मरणसमाहि, आउरपच्चक्खाण, महापच्चक्खाण, HTC नाम और कालिक विभागमें इसिभासियाई, दीवसागरपण्णत्ति ये दो नाम इस प्रकार ९ नाम पाये जाते हैं. फिर भी चउसरण, आजका आउरपच्चक्खाण, भत्तपरिण्णा, संथारय और आराहणापडागा - इन प्रकीर्णकों को छोड़कर दूसरे प्रकीर्णक बहुत प्राचीन हैं, जिनका उल्लेख चूर्णि - कारोंने अपनी चूर्णियों में किया है. तंदुलवेयालियका उल्लेख अगस्त्यचूर्णि (पत्र ३) में है. जैसे कर्म प्रकृति शास्त्रका कम्मप्पगडी संग्रहणी नाम कहा जाता है, इसी प्रकार दीवसागरपणत्तिका दीवसागर पण्णतिसंग्रहणी यह नाम संभावित है. श्वेतांबर मूर्तिपूजक वर्ग तित्थोगालिपइण्णयको प्रकीर्णको की गिनती में शामिल करता है, किन्तु Page #402 -------------------------------------------------------------------------- ________________ જેને આગમધર ઓર પ્રાકૃત વાલ્મય [४७ इस प्रकीर्णकमें ऐसी बहुत-सी बातें हैं जो श्वेताम्बरोंको स्वप्नमें भी मान्य नहीं हैं और अनुभवसे देखा जाय तो उसमें आगमोंके नष्ट होनेका जो क्रम दिया है वह संगत भी नहीं है. ____ अंगविज्जापइण्णय एक फलादेशका ९००० श्लोक परिमित महत्त्वका ग्रंथ है. इसमें ग्रहनक्षत्रादि या रेखादि लक्षणोंके आधार पर फलादेशका विचार नहीं किया गया है, किन्तु मानवकी अनेकविध चेष्टाओं एवं क्रियाओंके आधार पर फलादेश दिया गया है. एक तरह माना जाय तो मानसशास्त्र एवं अंगशास्त्रको लक्ष्यमें रखकर इस ग्रंथकी रचना की गई है. भारतीय वाङ्मयमें इस विषयका ऐसा एवं इतना महाकाय ग्रंथ दूसरा कोई भी उपलब्ध नहीं हुआ है. आगमोंकी व्याख्या ऊपर जिन जैन मूल आगमसूत्रोंका संक्षेपमें परिचय दिया गया है उनके ऊपर प्राकृत भाषामें अनेक प्रकारकी व्याख्याएँ लिखी गई हैं. इनके नाम क्रमश:--नियुक्ति, संग्रहणी, भाष्य, महाभाष्य; ये गाथाबद्ध-पधबद्ध व्याख्याग्रंथ हैं. और चूर्णि, विशेषचूर्णि एवं प्राचीन वृत्तियाँ गयबद्ध व्याख्या ग्रंथ हैं. नियुक्तियाँ-स्थविर आर्य भद्रबाहु स्वामीने दस आगमों पर नियुक्तियां रची हैं, जिनके नाम इन्होंने आवश्यकनियुक्तिमें इस प्रकार लिखे हैं आषस्सयस्स १ दसकालियस्स २ तह उत्तरज्झ ३ मायारे । सूयगडे णिज्जुत्ति ५ वोच्छामि तहा दसाणं च ६॥ कप्पस्स य णिज्जत्ति, पवहारस्सेव परमनिउणस्स ८ सरियपण्णत्तीए ९ वोच्छं इसिभासियाणं व १०॥ इन गाथाओंमें सूचित किया है तदनुसार इन्होंने दस आगमोंकी नियुक्तियाँ रची थीं. आगमोंकी अस्तव्यस्त दशा, अनुयोगकी पृथक्ता आदि कारणोंसे इन नियुक्तियोंका मूल स्वरूप कायम न रहकर आज इनमें काफी परिवर्तन और हानि-वृद्धि हो चुके हैं. इन परिवर्तित एवं परिवर्द्धित नियुक्तियोंका मौलिक परिमाण क्या था ? यह समझना आज कठिन है. खास करके जिन पर भाष्यमहाभाष्य रचे गये उनका मिश्रण तो ऐसा हो गया है कि स्वयं आचार्य श्री मलयगिरिको बृहत्कल्पकी वृत्ति (पत्र १)में यह कहना पड़ा कि-- सूत्रस्पर्शिकनियुक्तिर्भाष्यं चैको ग्रंथो जातः' और उन्होंने अपनी वृत्तिमें नियुक्ति-भाष्यको कहीं भी पृथक् करनेका प्रयत्न नहीं किया है. सूर्यप्रज्ञप्ति और ऋषिभाषितसूत्रकी नियुक्तियाँ उपलब्ध नहीं हैं. उत्तराध्यन, आचारांग, सूत्रकृतांग, दशा इन आगमोकी नियुक्तियोका परिमाण स्पष्टरूपसे मालूम हो जाता है. आवश्यक, दशकालिक आदिकी नियुक्तियोंका परिमाण भाष्यगाथाओंका मिश्रण हो जानेसे निश्चित करना कठिन जरूर है, तथापि परिश्रम करनेसे इसका निश्चय हो सकता है किन्तु कल्प व व्यवहारसूत्रकी Page #403 -------------------------------------------------------------------------- ________________ ४४ ] જ્ઞાનાંજલિ नियुक्तियों का परिमाण किसी भी प्रकार निश्चित नहीं किया जा सकता । हाँ, इतना अवश्य है। कि - - चूर्णि - विशेषचूर्णिकारों ने कहीं-कहीं ' पुरातनगाथा, नियुक्तिगाथा' इत्यादि लिखा है, जिससे निर्युक्तिगाथाओंका कुछ ख्याल आ सकता है तो भी संपूर्णतया नियुक्तिगाथाओं का विवेक या पृथक्करण करना मुश्किल ही है. ऊपर जिन निर्युक्तिओं का उल्लेख किया है इनके अतिरिक्त ओघनियुक्ति, पिंडनिर्युक्ति और संसक्तनियुक्ति ये तीन नियुक्तियाँ और मिलती हैं. इनमें से ओघनियुक्ति आवश्यक नियुक्तिमेंसे और पिंडनियुक्ति दशवैकालिकनियुक्तिमेंसे अलग किये गये अंश हैं. संसक्तनियुक्ति बहुत बादकी एवं विसंगत रचना है. स्थविर आर्य भद्रबाहुविरचित नियुक्तियों के अलावा भाष्य और चूर्णियों में गोविंदनिज्जुत्तिका भी उल्लेख आता है, जो स्थविर आर्य गोविंदको रची हुई थी. आज इस नियुक्तिका पता नहीं है. यह नष्ट हो गई या किसी नियुक्तिमें समाविष्ट हो गई ? यह कहा नहीं जा सकता. निशीथचूर्णिमें इस प्रकारका उल्लेख मिलता है- 'तेण एगिंदियजीव साहणं गोविन्दनिज्जुत्ती कया" इनके अलावा और किसी नियुक्तिकारका निर्देश नहीं मिलता है. नियुक्तियोंकी रचना मूलसूत्रोंके अंशोंके व्याख्यानरूप होती है. संग्रहणियां -- संग्रहणियों की रचना पंचकल्प महाभाष्यके उल्लेखानुसार स्थविर आर्य कालककी है. पाक्षिकसूत्रमें भी “ससुत्ते सअत्ये सगये सनिज्जुत्तिए ससंगहणिए" इस सूत्रांशमें संग्रहणीका उल्लेख है. इससे भी प्रतीत होता है कि संग्रहणियोंकी रचना काफी प्राचीन है, आज स्पष्टरूपसे पता नहीं चलता है कि स्थविर आर्य कालकने कौनसे आगमोंकी संग्रहणियों की रचना की थी और उनका परिमाण क्या था ? तो भी अनुमान होता है कि -- भगवतीसूत्र, जीवाभिगमोपांग प्रज्ञापनासूत्र, श्रमणप्रति क्रमणसूत्र आदिमें जो संग्रहणियाँ पाई जाती हैं वे ही ये हों. इससे अधिक कहना कठिन है. - भाष्य- महाभाष्य - जैन सूत्रोंके भाष्य- महाभाष्यकारके रूपमें दो क्षमाश्रणोंके नाम पाये जाते हैं. १ संघदासगणि क्षमाश्रमण और जिनभद्रगणि क्षमाश्रमण जैन आगमोंके महाकाय भाष्य - महाभाष्य निम्नोक्त आठ प्राप्य हैं। १ विशेषावश्यक महाभाष्य २ कल्पलघुभाष्य ३ कल्पबृहद्भाष्य ४ पंचकल्पभाष्य ५ व्यवहारभाष्य ६ निशीथभाष्य ७ जीतकल्पभाष्य ८ ओघनिर्युक्तिमहाभाष्य. कल्पलघुभाष्य एवं पंचकल्पमहाभाष्य के प्रणेता संघदासगणि क्षमाश्रमण हैं व विशेषावश्यक महाभाष्य प्रणेता जिनभद्रगणि क्षमाश्रमण हैं. दूसरे भाष्य- महाभाष्योंके कर्ता कौन हैं, इसका पता अभी तक नहीं लगा है. संवदासगणि जिनभद्रगणिसे पूर्ववर्ती हैं. श्रीजिनभद्रगणि महाभाष्यकार के नामसे लब्धप्रतिष्ठ हैं. जिन आगमों पर नियुक्तियों की रचना है उनके भाग्य, मूलसूत्र व नियुक्तिको Page #404 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમધર ઔર પ્રાકૃત વાલ્મય [४८ लक्ष्यमें रखकर रचे गये हैं. जिनकी नियुक्तियाँ नहीं हैं, उनके भाष्य सूत्रको ही लक्षित करके रचे गये हैं. उदाहरण रूपमें जीतकल्पसूत्र और उसका भाष्य समझना चाहिए. महाभाष्यके दो प्रकार हैं- पहला प्रकार विशेषावश्यक महाभाष्य, ओघनियुक्ति महाभाष्य आदि हैं, जिनके लघुभाष्य नहीं हैं. वे सीधे नियुक्तिके ऊपर ही स्वतंत्र महाभाष्य हैं. दूसरा प्रकार लघुभाष्यको लक्षित करके रचे हुए महाभाष्य हैं. इसका उदाहरण कल्पबृहद्भाष्यको समझना चाहिए. यह महाभाष्य अपूर्ण ही मिलता है. निशीथ और व्यवहारके भी महाभाष्य थे, ऐसा प्रयोष चला आता है, किन्तु आज वे प्राप्त नहीं हैं. निशीथ महाभाष्यके अस्तित्वका उल्लेख बृहट्टिप्पनिकाकार - प्राचीन ग्रंथसूचीकारने अपनी सूचीमें भी किया है. ऊपर जिन महाकाय भाष्य - महाभाष्यका परिचय दिया गया है उनके अलावा आवश्यक, ओघनियुक्ति, पिंडनियुक्ति, दशवैकालिक सूत्र आदिके ऊपर भी लघुभाष्य प्राप्त होते हैं. किन्तु इनका मिश्रण नियुक्तियोंके साथ ऐसा हो गया है कि कई जगह नियुक्ति-भाष्यगाथा कौन-सी एवं कितनी हैं:-इसका निर्णय करना कठिन हो जाता है. इसमेंसे भी जब मैंने आवश्यकसूत्रकी चूर्णि और हारिभद्री वृत्तिको देखा तब तो मैं असमंसजमें पड़ गया. चूर्णिकार कहीं भी 'भाष्यगाथा' नामका उल्लेख नहीं करते हैं, जबकि आचार्य हरिभद्र स्थान-स्थान पर 'भाष्य और मूलभाष्य 'के नामसे अवतरण देते हैं. आचार्य श्री हरिभद्र जिन गाथाओंको मूलभाष्यकी गाथाएं फरमाते हैं उनमेंसे बहुत-सी गाथाओंका उल्लेख या उन पर चूर्णि चूर्णिकारने की ही नहीं है. यद्यपि उनमेंसे कई गाथाओंकी चूर्णि पाई जाती है, फिर भी चूर्णिकारने कहीं भी उन गाथाओंका 'मूलभाष्य' के रूपमें उल्लेख नहीं किया है. प्रतीत होता है कि - आचार्य श्री हरिभद्रने दशवकालिकनियुक्तिकी तरह इस वृत्तिमें काफी गाथाओंका संग्रह कर लिया है. चूर्णि-विशेषचूर्णि - आचारांग, सूत्रकृतांग. भगवतीसूत्र, जीवाभिगम, जंबूद्वीपप्रज्ञप्ति, प्रज्ञापनासूत्र, दशा, कल्प, व्यवहार, निशीथ, पंचकल्प, जीतकल्प, आवश्यक, दशवकालिक, उत्तराध्ययन, पिंडनियुक्ति, नन्दीसूत्र, अनुयोगद्वार-अंगुल-पदचूणि, श्रावकप्रतिक्रमण ईर्यापथिकी आदि सूत्रइन आगमोंकी चूर्णियाँ अभी प्राप्त हैं. निशीथसूत्रकी आज विशेष चूर्णि ही प्राप्त है. कल्पकी चूर्णि-विशेषचूर्णि दोनों ही प्राप्त हैं. दशवैकालिकसूत्रकी दो चूर्णियां प्राप्त हैं. एक स्थविर अगस्त्यसिंहकी और दूसरी अज्ञातकर्तृक है. आचार्य श्री हरिभद्रने इस चूर्णिका 'वृद्धविवरण' नाम दिया है. अनुयोगद्वारसूत्रमें जो अंगुलपद है उस पर आचार्य श्री जिनभद्रगणि क्षमाश्रमणने चूर्णि रची है. चूर्णिकार श्री जिनदासगणि महत्तर और आचार्य श्री हरिभद्रने अपनी अनुयोगद्वारसूत्रकी चूर्णि-वृत्तिमें श्रीजिनभद्रके नामसे इसी चूर्णिको अक्षरशः ले लिया है. ईयोपथिकीसूत्रादिकी चूर्णिके प्रणेता यशोदेवसूरि हैं, इसका रचनाकाल सं० ११७४ से ११८० का है. श्रावक प्रतिक्रमणचूर्णि श्री विजयसिंहसूरिकी रचना है, जो वि० सं. ११८२ की है. Page #405 -------------------------------------------------------------------------- ________________ ५०] જ્ઞાનાંજલિ ज्योतिष्करंडक प्रकीर्णक पर शिवनंदी वाचक विरचित 'प्राकृत वृत्ति' पाई जाती है, जो चूर्णिमें शामिल हो सकती है. आम तौरसे देखा जाय तो पीछले जमानेमें प्राकृतवृत्तियों को 'चूर्णि' नाम दिया गया है. फिर भी ऐसे प्रकरण अपने सामने मौजूद हैं, जिनसे पता चलता है कि प्राचीन कालमें प्राकृत व्याख्याओंको 'वृत्ति' नाम भी दिया जाता था, दशवैकालिकसूत्रके दोनों चूर्णिकारोंने अपनी चूर्णियोंमें प्राचीन दशवैकालिकव्याख्याका 'वृत्ति' के नामसे जगह जगह उल्लेख किया है. ऊपर जिन चूर्णियोंका उल्लेख किया गया है, उनमें से प्रायः बहुत-सी चूर्णिया महाकाय हैं । इन सब चूर्णियोंके प्रणेताओके नाम प्राप्त नहीं होते हैं, फिर भी स्थविर अगसिंह, शिवनंदि वाचक, जिनभद्रगणि क्षमाश्रमण, जिनदास महत्तर, गोपालिकमहत्तरशिष्य -इन चूर्णिकार आचायोंके नाम मिलते हैं. ___ चूर्णि-नियुक्तिओंकी रचना पिछले जमाने में बंद हो गई, किन्तु संग्रहणी, भाष्य-महाभाष्य, चूर्णिकी रचनाका प्रचार बादमें भी चालू रहा है. संस्कृत वृत्तियोंकी रचनाके बाद यद्यपि आगमों पर ऐसा कोई प्रयत्न नहीं हुआ है तो भी आगमोंके विषयोको लेकर तथा छोटे-मोटे प्रकरणों पर भाष्यमहाभाष्य-चूर्णि लिखनेका प्रयत्न चालू ही रहा है, यह आगे प्रकरणोंके प्रसंगमें मालूम होगा. ___ यहां पर जैन आगम और प्राकृत व्याख्याग्रन्थों का परिचय दिया गया है। ये बहुत प्राचीन एवं प्राकृत भाषाके सर्वोत्कृष्ट अधिकारियोंके रचे हुए हैं. प्राकृतादि भाषाओंकी दृष्टिसे ये बहुत ही महत्त्वके हैं. प्रकरण प्रकरण किसी खास विषयको ध्यानमें रखकर रचे गये हैं. मेरी दृष्टि से प्रकरणोंको तीन विभागोंमें विभक्त किया जा सकता है-तार्किक, आगमिक और औपदेशिक. तार्किक प्रकरण-आचार्य श्री सिद्धसेनका सन्मतितर्क, आचार्य श्री हरिभद्रका धर्मसंग्रहणी प्रकरण, उपाध्याय श्री यशोविजयजीकृत श्रीपूज्यलेख, तत्वविवेक, धर्मपरीक्षा आदिका इस कोटिके प्रकरणों में समावेश होता है. यद्यपि ऐसे तार्किक प्रकरण बहुत कम हैं, फिर भी इन प्रकरणोंका प्राकृत भाषाके अतिरिक्त तत्वज्ञानकी दृष्टिसे भी बहुत महत्त्व है. आगमिक प्रकरण-आगमिक प्रकरणों का अर्थ जैन आगमोंमें जो द्रव्यानुयोगके व गणितानुयोगके साथ संबन्ध रखने वाले विविध विषय हैं उनमेंसे किसी एकको पसंद करके उसका विस्तृत रूपमें निरूपण करनेवाले या संग्रह करनेवाले ग्रंथ प्रकरण हैं. ऐसे प्रकरणोंके रचनेवाले शिवशर्म, जिनभद्र क्षमाश्रमण, हरिभद्रसूरि, चन्द्रर्षि महत्तर, गर्गर्षि, मुनिचंद्रसूरि, सिद्धसेनसूरि, Page #406 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમધર ઔર પ્રાકૃત વાલ્મય [५] जिनवल्लभगणि, अभयदेवसूरि, श्रीचन्द्रसूरि, चक्रेश्वरसूरि, देवेन्द्रसूरि, सोमतिलकसूरि, रत्नशेखरसूरि, विजयविमलगणि आदि अनेक आचार्य हुए हैं. इनमेंसे आचार्य शिवशर्म, चन्द्रर्षि महत्तर, गर्गर्षि, जिनवल्लभगणि, देवेन्द्रसूरि आदि कर्मवादविषयक कर्मप्रकृति, पंचसंग्रह, प्राचीन कर्मग्रंथ और नव्यकर्मग्रंथ शास्त्रोंके प्रणेता हैं. इनमें भी शिवशर्मप्रणीत कर्मप्रकृति और चन्द्रषिप्रणीत पंचसंग्रह, व इनकी चूर्णि-वृत्तियाँ महाकाय ग्रंथ हैं. ये दो शास्त्र आगमकोटिके महामान्य ग्रंथ माने जाते हैं. इनके अलावा आचार्य जिनभद्रके संग्रहणी, क्षेत्रसमास, विशेषणवती, हरिभद्रसूरिके पंचाशक, विंशतिविशिका, पंचवस्तुक, उपदेशपद, श्रावकधर्मविधितंत्र, योगशतक, संबोधप्रकरण आदि, मुनिचन्द्रसूरिके अंगुलसप्तति, वनस्पतिसप्तति, आवश्यकसप्तति तथा संख्याबंधकुलक आदि, सिद्धसेनसूरिका १६०६ गाथा परिमित प्रवचनसारोद्धारप्रकरण, अभयदेवसूरिके पंचनिम्रन्थीसंग्रहणी, प्रज्ञापनातृतीयपदसंग्रहणी, सप्ततिकाभाष्य, षट्स्थानक भाष्य, नवतत्त्व भाष्य, आराधनाप्रकरण, श्रीचन्द्रसूरिका संग्रहणीप्रकरण, चक्रेश्वरसूरिके ११२३ गाथा परिमित शतकमहाभाष्य, सिद्धांतसारोद्धार, पदार्थस्थापना, सूक्ष्मार्थसप्तति, चरणकरणसप्तति, सभापंचकस्वरूपप्रकरण आदि, देवेन्द्रसूरिके देववंदनादि भाष्यत्रय, नव्यकर्मग्रंथपंचक, सिद्धदंडिका, सिद्धपंचाशिका आदि, सोमतिलकसूरिका नव्य बृहत्क्षेत्रसमासप्रकरण, रत्नशेखरसूरिके क्षेत्रसमास, गुरुगुणषट्त्रिंशिका आदि प्रकरण हैं। यहाँ मुख्य मुख्य प्रकरणकार आचार्योंके नाम और उनके प्रकरणोंका संक्षेपमें दिग्दर्शन कराया गया है. अन्यथा प्रकरणकार आचार्य और इनके रचे हुए प्रकरणोंकी संख्या बहुत बड़ी है. इनमें कितनेक प्रकरणों पर भाष्य, महाभाष्य और चूणियाँ भी रची गई हैं. ___ औपदेशिक प्रकरण - औपदेशिक प्रकरण वे हैं, जिनमें मानवजीवनकी शुद्धिके लिए अनेकविध मार्ग दिखलाये गये हैं. ऐसे प्रकरण भी अनेक रचे गये हैं. आचार्य धर्मदासकी उपदेशमाला, प्रद्युम्नाचार्यका मूलशुद्धिप्रकरण, श्री शान्तिसूरिका धर्मरत्नप्रकरण, देवेन्द्रसूरिका श्राद्धविधिप्रकरण, मलधारी हेमचन्द्रसूरिका भवभावना और पुष्पमालाप्रकरण, चन्द्रप्रभमहत्तरका दर्शनशुद्धिप्रकरण, वर्द्धमानसूरिका धर्मोपदेशमालाप्रकरण, यशोदेवसूरिका नवपदप्रकरण, आसडके उपदेशकंदली और विवेकमंजरी प्रकरण, धर्मघोषसूरिका ऋषिमंडल प्रकरण आदि बहुतसे औपदेशिक छोटे-छोटे प्रकरण हैं, जिन पर महाकाय टीका भी रची गई हैं, जिसमें प्राकृत-संस्कृत-अपभ्रंश भाषामें अनेक कथाओंका संग्रह किया गया हैं. एक रीतिसे माना जाय तो ये टीकाएं कथा-कोशरूप ही हैं. धर्मकथा साहित्य जैनाचायोंने प्राकृत कथासाहित्यके विषयमें भी अपनी लेखनीका उपयोग काफी किया है. जैनाचायोंने काव्यमय कथाएं लिखनेका प्रयत्न विक्रम संवत् प्रारम्भके पूर्व ही शुरू किया है. आचार्य पादलिप्तकी तरंगवती, मलयवती, मगधसेना, संघदासगणि वाचक विरचित वसुदेवहिंडी, Page #407 -------------------------------------------------------------------------- ________________ ५२ ] જ્ઞાનાંજલિ धूर्ताख्यान आदि कथाओंका उल्लेख विक्रमकी पांचवीं छठी सदीमें रचे गए भाष्यों में आता हैं. धूर्ताख्यान तो निशीथचूर्णिकारने अपनी चूर्णिमें [गा० २९६, पत्र १०२ - १०५] भाष्य गाथाओंके अनुसार संक्षेप में दिया भी है और आख्यानके अन्तमें उन्होंने "सेसं धुत्तक्खानगाहाणुसारेण णेयमिति” ऐसा उल्लेख भी किया है. इससे पता चलता है कि प्राचीन कालमें 'धूर्ताख्यान' नमक व्यंसक कथाग्रन्थ था, जिसका आधार लेकर आचार्य श्री हरिभद्रने प्राकृत धूर्ताख्यानकी रचना की है. प्राचीन भाष्य आदिमें जिन कथा-ग्रन्थों का उल्लेख पाया जाता हैं उनमेंसे आज सिर्फ एक श्री संघदासगणिका वसुदेवहिंडी ग्रन्थ ही प्राप्त है, जो भी खण्डित है. दाक्षिण्याङ्क आचार्य श्रीउद्योतनसूरिने अपनी कुवलयमाला कथाकी [२० सं० शाके ७०० ] प्रस्तावना में पादलित, शालवाहन, षट्पर्णक, गुणाढ्य, विमलाङ्क, देवगुप्त, रविषेण, भवविरह, हरिभद्र आदिके नामोंके साथ उनकी जिन रचनाओं का निर्देश किया है उनमें से कुछ रचनाएं प्राप्त हैं, किन्तु, पादलिप्तको तरंगवती, षट्पर्णकके सुभाषित आदि रचनाएं, गुणाढयकी पिशाचभाषामयी बृहत्कथा, विमलाङ्कका हरिवंश, देवगुप्तका त्रिपुरुषचरित्र आदि कृतियाँ आज प्राप्त नहीं हैं. संघदासकी वसुदेवहिंडी, धर्मसेन महत्तरका शौरसेनी भाषामय वसुदेव हिंदी द्वितीय खण्ड, विमलाङ्कका पउमचरिय, हरिभद्रसूरिकी समराइच्चकहा, शीलाङ्क विमल - मतिका उप्पन्न महापुरिसचरिय, भद्रेश्वरकी कहावली आदि प्राचीन कथाएं आज प्राप्त हैं. ये सब रचनाएं विक्रमकी प्रथम सहस्राब्दीमें हुई हैं. इनके बादमें अर्थात् विक्रमकी बारहवीं शताब्दी में चौवीस तीर्थंकरोंके चरित्र आदि अनेक चरितोंकी रचना हुई है, जो अनुमानतः दो-तीन शताब्दियों में हुई है. वर्धमानसूरि — आदिनाथचरित्र और मणोरमा कहा, सोमप्रभाचार्य -- सुमतिनाथ चरित्र और कुमारपालप्रतिबोध, गुणचंद्रसूरि अपरनाम देवभद्रसूरि - पार्श्वनाथचरित, महावीरचरिय और कहारयणकोस, लक्ष्मणगणि—– सुपासनाहचरिय, वृहद्गच्छीय हरिभद्रसूरि - चन्द्रप्रभचरित्र और नेमिनाह चरिउ अपभ्रंश, देवसूरि - पद्मप्रभचरित, अजितदेवसूरि श्रेयांसचरित, देवचन्द्रसूरि — शान्तिनाथ चरित्र और मूलशुद्धिप्रकरणटीका, नेमिचन्द्रसूरि - अनन्तनाथचरित्र और महावीरचरित्र, श्रीचन्द्रसूरिमुनिसुव्रतस्वामिचरित और कुंथुनाथचरित्र, पद्मप्रभसूरि — मुनिसुव्रतचरित्र, मलधारी हेमचन्द्रसूरिअरिष्टनेमिचरित्र, (भवभावनावृत्यन्तर्गत), रत्नप्रभसूरि — अरिष्टनेमिचरित, यशोदेवसूरि - चन्द्रप्रभ चरित, चन्द्रप्रभोपाध्याय - वासुपूज्यचरित्र, श्रीचन्द्रप्रभसूरि - विजयचन्द्र केवलिचरित्र, शान्तिसूरिपृथ्वीचन्द्र चरित्र, विजयसिंह सूरि - भुवनसुन्दरी कहा, धनेश्वर —सुरसुन्दरीकहा आदि प्राकृत कथा- चरितग्रन्थ प्रायः महाकाय ग्रन्थ हैं और विक्रमकी ग्यारहवीं-बारहवीं शताब्दीमें ही रचे गये हैं. इनके अतिरिक्त दूसरी भी दशश्रावकचरित, वर्द्धमानदेशना, शालिभद्रादि चरित, ऋषिदत्ताचरित, जिनदत्ताख्यान, कलावईचरिय, दवदंती कहा, सुसढकहा, मणिवइचरिय, सणकुमारचरिय, तरंगवती-संक्षेप, सीयाचरिय, सिरिवालकहा, कुम्मापुत्तचरिय, मौनएकादसीकहा, जम्बूसामिचरिय, कालिकाचार्यकथा, Page #408 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમધર ઔર પ્રાકૃત વાલ્મય [५3 सिद्धसेनाचार्यादि प्रबंध आदि अनेक छोटी-मोटी प्राकृत रचनाएं प्राप्त होती हैं. ये स्वतन्त्र साधुचरित स्त्री-पुरुषके कथाचरित होने पर भी इनमें प्रसंग-प्रसंग पर अवान्तर कथाएं काफी प्रमाणमें आती हैं. इन महाकाय कथा-चरितोंकी तरह संक्षिप्त कथाचरितके संग्रहरूप महाकाय कथाकोशोंकी रचना भी बहुत हुई है. वे रचनाएं भद्रेश्वरसूरिकी कहावली, जिनेश्वरसूरिका कथाकोश, नेमिचन्द्र-आम्रदेवसूरिका आख्यानकमणिकोश, धर्मघोषका ऋषिमण्डलप्रकरण, भरतेश्वरबाहुबलिवृत्ति आदि हैं. अपभ्रंशमें श्वेताम्बर जैन संप्रदायमें महाकवि धनपालका सत्यपुरमहावीरस्तोत्र, धाहिलका पउमसिरिचरिउ, जिनप्रभसूरिका वइरसामिचरिउ आदि छोटी-छोटी रचनाएं बहुत पाई जाती हैं, किन्तु बड़ी रचनाएं श्री सिद्धसेनसूरि अपरनाम साधारण कविकृत विलासवई कहा [अं० ३६२०, रचना सं० ११२३] और हरिभद्रसूरिका नेमिनाहचरिउ [ग्रंथाग्र ८०३२, रचना सं० १२१६] ये दो ही देखनेमें आती हैं. आचार्य श्री हेमचन्द्रने सिद्धहेमचन्द्र व्याकरण-अष्टमाध्यायमें प्राकृतादि भाषाओंके साथ अपभ्रंश भाषाओंको शामिल किया है, फिर भी श्वेताम्बर सम्प्रदायमें अपभ्रंश भाषाका प्रयोग विशेष नहीं हुआ है. सामान्यतया श्वेताम्बर आचार्योंने अपने ग्रन्थों में सुभाषित और प्रसंगागत कथाओंके लिए इस भाषाका उपयोग किया है. मूलशुद्धिप्रकरणवृत्ति, भवभावनाप्रकरणवृत्ति, आख्यानकमणिकोशवृत्ति, उपदेशमाला दोघटिवृत्ति, कुमारपालप्रतिबोध आदिमें अपभ्रंश कथाएं आती हैं, जो दो सौ-चार सौ श्लोकसे अधिक परिमाण वाली नहीं होती हैं. दिगम्बर जैन सम्प्रदायमें इससे विपरीत बात है. दिगम्बर आचार्योंने धर्मकथाओंके लिए प्राकृत-मागधीके स्थानमें अपभ्रंश भाषाका ही विशेष रूपसे उपयोग किया है. दिगम्बरसम्प्रदायमें शास्त्रीय ग्रन्थोंके लिए प्राचीन आचार्योंने शौरसेनी भाषाका बहुत उपयोग किया है. उन्होंने अतिमहाकाय माने जाएँ ऐसे धवल, जयधवल, महाधवल शास्त्रोंकी रचना की है. समयसार, पंचास्तिकाय आदि सैकड़ों शास्त्र भी शौरसेनी में लिखे गये हैं. जैनस्तुति स्तोत्रादि ___ जैनाचार्योंने स्तुति-स्तोत्रादि साहित्य काफी लिखा है. फिर भी प्रमाणकी दृष्टि से देखा जाय तो प्राकृत भाषामें वह बहुत ही कम है. आचार्य पादलिप्त, आचार्य अभयदेव, देवभद्रसूरि, जिनेश्वरसूरि, जिनवल्लभ आदिका समग्र स्तुतिस्तोत्रादि साहित्य एकत्र किया जाय तो, मेरा अनुमान है कि, वह दो-चार हजार श्लोकोंसे अधिक नहीं होगा. इन स्तोत्रोंमें यमक, समसंस्कृत प्राकृत, षड्भाषामय स्तोत्रोंका समावेश कर लेना चाहिए. Page #409 -------------------------------------------------------------------------- ________________ ६४ ] व्याकरण व कोश प्राकृतादि भाषाओंके व्याकरणों एवं देशी आदि कोशोंका विस्तृत परिचय प्राकृत भाषाके पारंगत डॉ० पिशलने अपने 'कम्पेरेटिव ग्रामर ऑफ दी प्राकृत लेंग्वेजेज ' ग्रन्थमें पर्याप्त मात्रा में दिया है, अतः मैं विशेष कुछ नहीं कहता हूं. इस युगमें महत्त्वपूर्ण चार प्राकृत शब्दकोश जैन विद्वानोंने तैयार किये हैं : १. त्रिस्तुतिक आचार्य श्री राजेन्द्रसूरिका अभिधानराजेन्द्र. २. पंडित हरगोविंददासका पाइयसद महण्णवो. ३. स्थानकवासी मुनिश्री रत्नचन्द्रजीका पांच भागों में प्रकाशित अर्धमागधी कोश. ४. श्री सागरानन्दसूरिका अल्पपरिचित सैद्धान्तिक शब्दकोश. काव्य और सुभाषित જ્ઞાનાંજાલ प्राकृत भाषा में रचित प्रवरसेनके सेतुबंध महाकाव्य, वाक्पतिराजके गउडवहो, हेमचन्द्रके प्राकृत द्वयाश्रय महाकाव्य आदिसे आप परिचित हैं ही. सेतुबंध महाकाव्यका उल्लेख निशीथसूत्रकी चूर्णिमें भी पाया जाता है. महाकवि घनपालने ( वि० ११वीं शती) अपनी तिलकमंजरी आख्यायिकामें सेतुबंध महाकाव्य व वाक्पतिराजके गउडवहोकी स्तुति जितं प्रवरसेनेन रामेणेव महात्मना । तरत्युपरि यत् कीर्ति सेतुर्वाङ्मयवारिधेः ॥ हृष्ट्वा वाकूपतिराजस्य शक्ति गौडवधोद्धराम्। बुद्धिः साध्वसरुद्धेव वाचं न प्रतिपद्यते ॥ ३१ ॥ इन शब्दों में की है. इसी कविने अपनी इस आख्यायिकामें प्राकृतेषु प्रबन्धेषु रसनिःष्यन्दिभिः पदैः । राजन्ते जीवदेवस्य वाचः पल्लविता इव ॥ २४॥ इस प्रकार आचार्य जीवदेवकी प्राकृत कृतिका उल्लेख किया है, जो आज उपलब्ध नहीं है. आचार्य दाक्षिण्यांक श्री उद्योतनकी कुवलयमाला कहा प्राकृत महाकाव्यकी सर्वोत्कृष्ट रसपूर्ण रचना है. हाल कविकी गाथा सप्तशती, वज्जालग आदिको सभी जानते हैं. इसी प्रकार लक्ष्मण कविका गाथाकोश भी उपलब्ध है. समय सुन्दरका गाथाकोश भी मुद्रित हो चुका है. बृहद्दिप्पनिकाकारने ' सुधाकलशाख्यः सुभाषितकोशः पं० रामचन्द्रकृतः " इस प्रकार श्री हेमचन्द्रके शिष्य रामचन्द्रके सुभाषितकोशका नामोल्लेख किया है, जो आज अलभ्य है. "L ऊपर जिन कथा - चरितादि ग्रंथोंके नाम दिये हैं, उन सबमें सुभाषितों की भरमार है. यदि इन सबका विभागशः संग्रह और संकलन किया जाय तो प्राकृत भाषा का अलंकार स्वरूप एक बड़ा भारी सुभाषित भण्डार तैयार हो सकता है. Page #410 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમધર ઔર પ્રાકૃત વાલ્મય ૧૫૫ अलंकारशास्त्र जैसलमेरके श्री जिनभद्रीय ताडपत्र ज्ञानभंडारमें प्राकृत भाषामें रचित अलंकारदर्पण नामक एक अलंकार ग्रंथ है, जिसके प्रारंभमें ग्रंथकारने : सुंदरपयविण्णासं विमलालंकाररेहिमसरीरं । सुरदेविच कव्वं च पणविरं पवरषण्णड्ढे ॥३॥ इस आर्या में श्रुतदेवता'को प्रणाम किया है. इससे प्रतीत होता है कि यह किसी जैनाचार्यकी कृति है. इसका प्रमाण १३४ आर्या हैं तथा यह हस्तप्रति विक्रमकी तेरहवीं शताब्दीके पूर्वार्धमें लिखी प्रतीत होती है. नाटक व नाट्यशास्त्र राजा आदि उच्च वर्गके व्यक्तियोंको छोड़ कर नाटकोंमें शेष सभी पात्र प्राकृत भाषाका ही प्रयोग करते हैं. यदि हिसाब लगाया जाय तो पता लगेगा कि- सब मिलाकर नाटकोंमें संस्कृतकी अपेक्षा प्राकृत अधिक नहीं तो कम भी प्रयुक्त नहीं हुई है. अतएव प्राकृत भाषाके साहित्यकी चर्चामें नाटकोंको भुलाया नहीं जा सकता. स्वतंत्ररूपसे लिखे गये नाटकोंसे तो आप परिचित हैं ही, किंतु कथाग्रंथोंके अन्तर्गत जो नाटक आये हैं उन्हींकी विशेष चर्चा यहां अभीष्ट है. प्रसंगवशात् यह भी कह दूं कि- आवश्यक चूर्णिमें प्राचीन जैन नाटकोंके होनेका उल्लेख है. शीलांकके चउप्पन्न-महापुरिसचरियमें (वि० १० वीं शती) विबुधानंद नामक एकांकी नाटक है. देवेन्द्रसूरिने चन्द्रप्रभचरितमें वज्रायुध नाटक लिखा है. आचार्य भद्रेश्वरने कहावलीमें व देवेन्द्रसूरिने कहारयणकोसमें नाटकाभास नाटक दिये हैं. ये सब कथाचरितान्तर्गत नाटक हैं. स्वतंत्र नाटकोंकी रचना भी जैनाचार्योने काफी मात्रामें की हैं. श्री देवचन्द्रमुनिके चंद्रलेखाविजयप्रकरण, विलासवतीनाटिका और मानमुद्राभंजन ये तीन नाटक हैं. मानमुद्राभंजन अभी अप्राप्य है. यशश्चन्द्रका मुद्रित कुमुदचंद्र और राजीमती नाटिका, यशःपालका मोहराजपराजय, जयसिंहमूरिका हम्मीरमदमर्दन, रामभद्रका प्रबुद्धरौहिणेय, मेघाभका धर्माभ्युदय व बालचंद्रका करुणावज्रायुधनाटक प्राप्त हैं. रामचंद्रसूरिके कौमुदीमित्राणंद, नलविलास, निर्भयभीमव्यायोग, मल्लिकामकरन्द, रघुविलास व सत्यहरिश्चन्द्रनाटक उपलब्ध हैं; राघवाभ्युदय, यादवाभ्युदय, यदुविलास आदि अनुपलब्ध हैं. इन्होंने नाटकोंके अलावा नाट्यविषयक स्योपज्ञटीकायुक्त नाट्यदर्पणकी भी रचना की है. इसके प्रणेता रामचंद्र व गुणचंद्र दो हैं. इन दोनोंने मिलकर स्वोपज्ञटीकायुक्त द्रव्यालंकारकी भी रचना की है. नाट्यदर्पणके अतिरिक्त रामचंद्रका नाट्यशास्त्रविषयक प्रबंधशत' नामक अन्य ग्रंथ भी था जो अनुपलब्ध है. यद्यपि बहुतसे विद्वान् ‘प्रबंधशत' का अर्थ 'चिकीर्षित सौ ग्रंथ' ऐसा करते हैं, किन्तु प्राचीन ग्रंथसूचीमें “ रामचंद्रकृतं प्रबंधशतं द्वादशरूपकनाटकादि Page #411 -------------------------------------------------------------------------- ________________ ५९] જ્ઞાનાંજલિ स्वरूपज्ञापकम् " ऐसा उल्लेख मिलता है. इससे ज्ञात होता है कि 'प्रबंधशत' नामकी इनको कोई नाट्यविषयक रचना थी. इनके अतिरिक्त ज्योतिष, रत्नपरीक्षा शास्त्र, अंगलक्षण, आयुर्वेद आदि विषयक प्राकृत ग्रंथ मिलते हैं. आयुर्वेदविषयक एक प्राकृत ग्रंथ मेरे संग्रहमें है, जिसका नाम ' योगनिधान' है. पं० अमृतलालके संग्रहमें प्राकृतभाषामें रचित कामशास्त्रका 'मयणमउड' नामक ग्रंथ भी है. यहां पर मैंने आगम और उनको व्याख्यासे प्रारंभ कर विविध विषयोंके महत्त्वपूर्ण प्राकृत वाङ्मयका अतिसंक्षिप्त परिचय देनेका प्रयत्न किया है. इससे आपको पता लगेगा कि-प्राकृत भाषामें कितना विस्तृत एवं विपुल साहित्य है और विद्वानोंने इस भाषाको समृद्ध करनेके लिए क्या क्या नहीं लिखा ? अपने-अपने विषयकी दृष्टिसे तो इस समग्र साहित्यका मूल्य है ही, किन्तु इस वाङ्मयमें जो सांस्कृतिक एवं ऐतिहासिक विपुल सामग्री भरी पड़ी है, उसका पता सटीक बृहत्कल्पसूत्र, निशिथचूर्णि, अंगविजा, चउपन्नमहापुरिसचरियं आदिके परिशिष्टोंको देखनेसे लग सकता है. प्राकृत भाषा और उसके सर्वांगीण कोशकी सामग्री इस वाङ्मयमेंसे ही पर्याप्त मात्रामें प्राप्त हो सकती है. पूर्वोक्त प्राकृत कोशोमें नहीं आये हुए हजारों शब्द इस वाङ्मयसे प्राप्त हो सकते हैं. इसी तरह आचार्य हेमचंद्रकी देसी नाममाला' में असंग्रहीत सैकडों देशी शब्द इस वाङ्मयमें दिखाई देते हैं. इसके लिए विद्वानोंको इसी वर्ष प्रकाशित डॉ० ए० एन० उपाध्ये द्वारा संपादित प्राकृत कुवलयमाला एवं पं० अमृतलाल भोजक द्वारा संपादित 'चउपनमहापुरिसचरियं' की प्रस्तावना एवं शब्दकोशोंका परिशिष्ट देखना चाहिए. मेरा मत है कि ---- भविष्यमें प्राकृत भाषाके सर्वांगीण कोशके निर्माताओं को यह समग्र वाङ्मय देखना होगा; यही नहीं अपितु संस्कृत भाषाके कोशके निर्माताओंको भी यह वाङ्मय देखना व शब्दोंका संग्रह करना अति आवश्यक है. इसका कारण यह है कि --प्राकृत व संस्कृत भाषाको अपनाने वाले विद्वानोंका चिरकालसे अति नैकट्य रहा है। इतना ही नहीं अपितु जो प्राकृत वाङ्मयके निर्माता रहे हैं वे ही संस्कृत वाङ्मयके निर्माता भी रहे हैं. अतः दोनों कोशकारोंको एक-दूसरा साहित्य देखना आवश्यक है. अन्यथा दोनों कोश अपूर्ण ही होंगे. इस आगमादि साहित्यसे विद्वानोंको आन्तरिक व बाह्य अथवा पारमार्थिक व व्यावहारिक जीवनके साथ संबंध रखनेवाले अनेक विषयों का ज्ञान प्राप्त हो सकता है. यद्यपि भारतीय आर्य ऋषि, मुनि एवं विद्वानोंका मुख्य आकर्षण हमेशा धार्मिक साहित्यकी ओर ही रहा है, तथापि इनकी कुशलता यही है कि -- इन्होंने लोकमानसको कभी भी नहीं ठुकराया, इसीलिए इन्होंने प्रत्येक विषयको लेकर साहित्यका निर्माण किया है. साहित्यका कोई अंग इन्होंने छोड़ा नहीं है। इतना ही नहीं अपितु अपनी धर्मकथाओंमें भी समय-समय पर साहित्यके विविध अंगोंको याद किया है. यही कारण है Page #412 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમધર ઔર પ્રાકૃત વાડ્મય [ ५७ कि अपनी प्राचीन धर्मकथाओं में धार्मिक सामग्रीके अतिरिक्त लोकव्यवहारको स्पर्श करनेवाले अनेक विषय प्राप्त होते हैं. उदाहरण के तौर पर कथा - साहित्य में राजनीति, रत्नपरीक्षा, अंगलक्षण, स्वप्नशास्त्र, मृत्युज्ञान आदि अनेक विषय आते हैं. पुत्र-पुत्रियोंको पठन, विवाह, अधिकारप्रदान, परदेशगमन आदि अनेक प्रसंगों पर शिक्षा, राजकुमारों को युद्धगमन, राज्यपदारोहण आदि प्रसंगों परहित शिक्षा, पुत्र-पुत्रियोंके जन्मोत्सव, झुलाने, विवाह आदि करने का वर्णन, ऋतुवर्णन, वनविहार, अनंगलेख धर्मशास्त्र, नीतिशास्त्र, अलंकारशास्त्र, साहित्यचर्चा आदि विविध प्रसंग; साहूकारोंका वाणिज्य व्यापार, उनकी पद्धति, उनके नियम, भूमि व समुद्र में वाणिज्य के लिए जाना, भूमि व समुद्र के वाहन, व जहाजके प्रकार, तद्विषयक विविध सामग्री, जीवन के सद्गुण-दुर्गुण, नीति- अनीति, सदाचार दुराचार आदिका वर्णन इत्यादि सैकड़ों विषयोंका इस साहित्य में वर्णन है. ये सभी सांस्कृतिक साधन है. वसुदेवडी प्रथम खंड ( पत्र १४५ ) में चारुदत्तके चरितमें चारुदत्तकी स्थल संबंधी व सामुद्रिक व्यापारिक यात्राका अतिरसिक वर्णन है जिसमें देश-विदेशों का परिभ्रमण; सूत्रकृतांग की मार्गाध्ययन-निर्युक्ति में ( गा० १०२ ) वर्णित शंकुपथ, अजपथ, लतामार्ग आदिका निर्देश किया गया है. इसमें यात्रा के साधनोंका भी निर्देश है. परलोकसिद्धि, प्रकृति- बिचार, वनस्पति में जीवत्व की सिद्धि, मांसभक्षण के दोष आदि अनेक दार्शनिक धार्मिक विषय भी पाये जाने हैं. इसी वसुदेवहिंड के साथ जुड़ी हुई धम्मिल्लडिंडीमें " अत्थसत्ये य भणियं - 'विसेसेण मायाए सत्येण य हंतवो अप्पणो विवड्ढमाणो सत्तु' त्ति" ( पृ० ४५ ) ऐसा उल्लेख आता है जो बहुत महत्त्वका है. इससे सूचित होता है कि प्राचीन युगमें अपने यहां प्राकृत भाषामें रचित अर्थशास्त्र था. श्री द्रोणाचार्य ने ओघनियुक्ति में " चाणकए वि भणियं ( पत्र १५२-२ ) ऐसा उल्लेख किया है. यह भी प्राकृत अर्थशास्त्र होनेकी साक्षी देता है, जो आज प्राप्त नहीं है. इसी ग्रंथमें पाकशास्त्रका उल्लेख भी है जिसका नाम पोरागमसत्य दिया है. - 'जइ काइयं न वोसिरइ तो अदोसो' त्ति" आजके युगमें प्रसिद्ध प्रिन्स ऑफ वेल्स, किन मेरी, ट्युटानिया आदि जहाजों के समान युद्ध, विनोद, भोग आदि सब प्रकारकी सामग्रीसे संपन्न राजभोग्य एवं धनाढ्योंके योग्य समृद्ध जहाजों का वर्णन प्राकृत श्रीपालचरित आदिमें मिलता है. रत्नप्रभसूरिविरचित नेमिनाथचरितमें अलंकारशास्त्रको विस्तृत चर्चा आती है. प्रहेलिकाएं, प्रश्नोत्तर, चित्रकाव्य आदिका वर्णन तो अनेक कथाग्रंथों में पाया जाता है. श्रावकप्रतिक्रमणसूत्रकी अर्थदीपिका वृत्ति में ( पृ० १२७) मंत्री पुत्री - कथानकर्मे किसी वादीने मंत्रीपुत्रीको ५६ प्रश्नोका उत्तर प्राकृत भाषामें चार अक्षरों में देने का वादा किया है. मंत्री पुत्रीने भी 'परवाया' इन चार अक्षरोंमें उत्तर दिया है. ऐसी क्लिष्टातिक्लिष्ट पहेलियाँ भी इन कथाग्रंथों में पाई जाती हैं. Page #413 -------------------------------------------------------------------------- ________________ ५८] જ્ઞાનાંજલિ संक्षेपमें कहना यही है कि-प्राकृतके इस वाङ्मयमें विपुल ऐतिहासिक एवं सांस्कृतिक सामग्री मिल सकती है. यदि इसका पृथक्करण किया जाय तो बहुत महत्त्वको सामग्रो एकत्र हो सकती है. प्राकृतादि भाषाएं जहाँ आज तक पाश्चात्य और एतद्देशीय विद्वानोंने प्राकृत भाषाके विषयमें पर्याप्त विचार किया हो, विशेषतः प्राकृतादि भाषाके प्रकाण्ड विद्वान् डॉ० पिशव महाशयने वर्षों तक इन भाषाओंका अध्ययन करके और चारों दिशाओंके तत्तद्विषयक सैकड़ों ग्रन्थोंका अवलोकन, अध्ययन, परिशीलन, चिन्तन आदि करके प्राकृत आदि भाषाओंका महाकाय व्याकरण तैयार किया हो वहाँ इस विषयमें कुछ भी कहना एक दुस्साहस हो है. मैं कोई प्राकृतादि भाषाओका पारप्राप्त विद्वान् नहीं हूँ, फिर भी प्राकृत आदि भाषा एवं साहित्यके अभ्यासी विद्यार्थीको हैसियतसे मुझे जो तथ्य प्रतीत हुए हैं उतको मैं आपके सामने रखता हूँ. प्राकृत आदि भाषाओंके विद्वानोंने १ प्राचीन व्याकरण २ प्राचीन ग्रन्थोंमें आनेवाले प्राकृत भाषाके संक्षिप्त लक्षण और ३ प्राचीन ग्रन्थों में आनेवाले प्राकृत भाषाओंके प्रयोगोंको ध्मानमें रखकर प्राकृतादि भाषाओंके विषयमें जो विचार और निर्णय किया है वह पर्याप्त नहीं है. इसके कारण ये हैं -- १. व्याकरणकारोंका उद्देश्य भाषाको नियमबद्ध करनेका होता है, अतः वे अपने युगके प्रचलित सर्वमान्य तत्तद् भाषाप्रयोगों एवं तत्संवादो प्राचीन मान्य ग्रंथोके प्रयोगोंकी अपनी दृष्टिसे तुलना करके व्याकरणका निर्माण करते हैं. खास कर उनकी दृष्टि अपने युगको ओर ही रहती है. आजके व्याकरणोंको देखकर हम इस नतीजे पर पहुँच सकते हैं. अतः इन व्याकरणोंसे प्राचीन युगकी भाषाका पूर्ण पता लगाना असंभव है. २. प्राचीन व्याख्याग्रन्थ आदिमें अर्धमागधी आदिके जो एक-दो पंक्तियोंमें लक्षण पाये जाते हैं उनसे भी प्राकृत भाषाओंके वास्तविक स्वरूपका पता लगाना पर्याप्त नहीं है. डा० पिशलने अर्धमागधी और मागधीके विषयमें जैन व्याख्यानकारोंके अनेक उल्लेखोंको दे कर प्रमाणपुरस्सर विस्तृत चर्चा की है. उसमें मैं इतनी पूर्ति करता हूँ कि--स्वर-व्यञ्जनोंके परिवर्तन और विभक्तिप्रयोग आदिके अतिरिक्त तत्कालीन भिन्न-भिन्न प्रान्तीय (जहाँ भगवान् महावीर और उनके निर्ग्रन्थोंने विहार, धर्मोपदेश आदि किया था) शब्दोंका स्वीकार या मिश्रण भी अर्धमागधीका लक्षण होनेकी सम्भावना है. जैन निर्ग्रन्थों को विहार-पादभ्रमण, भिक्षा, धर्मोपदेश, तत्तत्प्रान्तीय शिष्य-प्रशिष्योंके अध्ययन-अध्यापन आदिके निमित्त तत्तद्देशीय जनताके संपर्कमें रहना पड़ता है. अतः इनकी भाषामें सहज ही भिन्न-भिन्न प्रान्तीय भाषाओंके स्वर-व्यञ्जनपरिवर्तन, विभक्ति-कारक आदिके प्रयोगोंके साथ प्रान्तीय शब्दप्रयोग भी आ जाते हैं. भाषाका इस प्रकारका प्रभाव प्राचीन युगकी तरह आजके जैन निम्रन्थोंकी भाषामें भी Page #414 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમવાર ઔર પ્રાકૃત વાલ્મય (૫૯ देखा जाता है. जैन आगमोंके नियुक्ति भाष्य-चूर्णि आदिमें अनेक स्थानों पर एकार्थक शब्द दिये जाते हैं और वहाँ कहा भी जाता है कि---"भिन्न-भिन्न देशोंमें रहनेवाले शिष्यों को मतिभ्रम न हो इस लिए एकार्थक शब्द दिये हैं". इस उल्लेखसे भी यही प्रतीत होता है कि--अर्धमागधीका स्वरव्यञ्जनादि परिवर्तन आदिके अतिरिक्त 'तत्तत्प्रान्तीय भाषाओं के शब्दोंका संग्रह ' यह भी एक प्रमुख लक्षण है. ३. वास्तव में प्राकृत भाषाओंके प्राचीन ग्रन्थ ही इन भाषाओके पृथक्करणके लिये अकाट्य साधन हैं और सचमुच ही उपर्युक्त दो साधनोंकी अपेक्षा यह साधन ही अतिउपयुक्त साधन है. इसका उपयोग डॉ० पिशल आदि विद्वानोंने अतिसावधानीसे किया भी है, तथापि मैं मानता हूँ कि वह अपर्याप्त है. क्योंकि डॉ० पिशल आदिने जिस विशाल साहित्यका उपयोग किया है वह प्रायः अर्वाचीन प्रतियोंके आधार पर तैयार किया गया साहित्य था जिसमें भाषाके मौलिक स्वरूप आदिका काफी परिवर्तन हो गया है. इसी साहित्य की प्राचीन प्रतियों को देखते हैं तब भाषा और प्रयोगोंका महान् वैलक्षण्य नजर आता है. खुद डॉ० पिशल महाशयने भी इस विषयका उल्लेख किया है. दूसरी बात यह है कि---डॉ० पिशल आदि विद्वानोंने ऐतिहासिक तथ्यके आधार पर जिनमें प्राकृत भाषाप्रवाहोंके मौलिक अंश होनेकी अधिक संभावना है और जो प्राकृत भाषाओंके स्वरूपनिर्णयके लिये अनिवार्य साधनकी भूमिकारूप हैं ऐसे प्राचीनतम जैन आगमोंका जो प्राचीन प्राकृतव्याख्या साहित्य है उसका उपयोग बिलकुल किया ही नहीं है. ऐसा अति प्राचीन श्वेतांबरीय प्राकृत व्याख्यासाहित्य जैन आगमोंकी नियुक्ति-भाष्य-महाभाष्य-चूर्णियां हैं और इतर साहित्यमें कुवलयमालाकहा, वसुदेवहिंडी, चउप्पन्नमहापुरिसचरियं आदि हैं, तथा दिगंबरीय साहित्यमें धवल, जयधवल, महाधवल, तिलोयपण्णत्ती आदि महाशास्त्र हैं. यद्यपि दिगंबर आचार्योंके ग्रन्थ ऐतिहासिक तथ्यके आधार पर श्वेतांबर जैन आगमादि ग्रन्थों की अपेक्षा कुछ अर्वाचीन भी हैं तथापि प्राकृत भाषाओंके निर्णयमें सहायक जरूर हैं. मुझे तो प्रतीत होता है कि--प्राकृत भाषाओंके विद्वानोंको प्राकृत भाषाओंको व्यवस्थित करनेके लिये डॉ० पिशलके प्राकृतव्याकरणकी भूमिकाके आधार पर पुनः प्रयत्न करना होगा. यहाँ पर जिस नियुक्ति-भाष्य-चूर्णि-कथाग्रन्थ आदि श्वेतांबर-दिगंबर साहित्यका निर्देश किया है वह अतिविस्तृत प्रमाणमें है और इसके प्रणेता स्थविर केवल धर्मतत्त्वोंके ही ज्ञाता थे ऐसा नहीं किन्तु वे प्राकृत भाषाओके भी उत्कृष्ट ज्ञाता थे. प्राचीन प्राकृत भाषाओंकी इनके पास मौलिक विरासत भी थी. जैन आगमोकी मौलिक भाषा अर्धमागधी कही जाती है. उसके स्वरूपका पता लगाना आज शक्य नहीं है. इतना ही नहीं किन्तु वलभीमें आगमोंका जो अन्तिम व्यवस्थापन हुआ उस समय भाषाका स्वरूप क्या था, इसका पता लगाना भी माज कठिन है. इसका कारण यह है कि---आज Page #415 -------------------------------------------------------------------------- ________________ १०] જ્ઞાનાંજલિ हमारे सामने उस समयकी या उसके निकटके समयकी जैन आगमोंकी एक भी प्राचीन हस्तप्रति विद्यमान नहीं है. इस दशामें भी आज हमारे सामने आचाराङ्ग, सूत्रकृताङ्ग, दशवैकालिक आदि आगमोंकी चूर्णियाँ और कुछ जैन आगमोंके भाष्य-महाभाष्य ऐसे रह गये हैं जिनके आधार पर वलभीपुस्तकालेखनके युगकी भाषा और उसके पहलेके युगकी भाषाके स्वरूपके निकट पहुँच सकते हैं. क्योंकि इन चूर्णियोंमें मूलसूत्रपाठको चूर्णिकारोंने व्याख्या करनेके लिये प्रायः अक्षरश: प्रतीकरूपसे उद्धृत किया है. जो भाषाके विचार और निर्णयके लिये बहुत उपयोगी है. कुछ भाष्य महाभाष्य और चूणियां ऐसी भी आज विद्यमान हैं जो अपने प्राचीन रूपको धारण किये हुए हैं. वे भी भाषाके विचार और निर्णयके लिये उपयुक्त हैं. इसके अतिरिक्त प्राचीन चूर्णि आदि व्याख्याग्रन्थों में उद्धरणरूपसे उद्धृत जैन आगम और सन्मति, विशेषणवती, संग्रहणी आदि प्रकरणोंके पाठ भी भाषाके विचारके लिये साधन हो सकते हैं. आचार्य श्री हेमचन्द्रने प्राचीन प्राकृतव्याकरण एवं प्राचीन प्राकृत वाङ्गमयका अवलोकन करके और देशी धातुप्रयोगोंका धात्वादेशोंमें संग्रह करके जो अतिविस्तृत सर्वोत्कृष्ट प्राकृत भाषाओंके व्याकरणकी रचना की है वह अपने युगके प्राकृत भाषाके व्याकरण और साहित्यिक भाषाप्रवाहको लक्ष्यमें रखकर ही की है. यद्यपि उसमें कहीं-कहीं जैन आगमादि साहित्यको लक्ष्यमें रखकर कुछ प्रयोगों आदिकी चर्चा की है तथापि वह बहुत हो अल्प प्रमाणमें है. इस बात का निर्देश मैंने साराभाई नवाब-अहमदाबाद द्वारा प्रकाशित कल्पसूत्रकी प्रस्तावनामें [पृ० १४-१५) किया भी है. आचार्य श्रीहेमचन्द्रने जैन आगम आदिकी भाषा और प्रयोगों के विषयमें विशेष कुछ नहीं किया है तो भी उन्होंने अपने व्याकरणमें जैन आगमोंके भाष्य आदिमें आनेवाले कुछ व्यापक प्रयोगोंका और युष्मद्-अस्मद् आदि शब्दों एवं धातुओंके रूपोंका संग्रह जरूर कर लिया है. डॉ० पिशलने कई रूप नहीं मिलनेका अपने व्याकरणमें निर्देश किया है उनमें से बहुतसे रूप और प्रयोग जैन आगमोंकी भाष्य-चूणियोंमें नजर आते हैं. इस दृष्टिसे प्राकृत भाषाओके विद्वानोंको ये ग्रन्थ देखना अत्यावश्यक है. इन ग्रन्थोंमें कई प्रकारके स्वर-व्यञ्जनके विकार वाले प्रयोग, नये-नये शब्द एवं धातु, नये-नये शब्द-धातुओंके रूप, आजके व्याकरणोंसे सिद्ध न होनेवाले आर्ष प्रयोग और नये-नये देशीशब्द पाये जाते हैं जिनका उल्लेख पिशलके व्याकरणमें नहीं हुआ है. व्याकरण, देशीनाममाला आदि शास्त्र रचने वालों की अमुक निश्चित मर्यादा होती है, इस परसे उनके जमानेमें अमुक शब्द, धातुप्रयोग आदि नहीं थे या उनके खयालमें अमुक नहीं आया था, यह कहना या मान लेना संगत नहीं. डॉ. पिशलने 'खंभ' शब्दका निष्पादन वेदमें आनेवाले 'स्कंभ' शब्दसे किया है. इस विषयमें पिशलके व्याकरणके हिंदी अनुवादके आमुखमें श्रीयुक्त जोषीजीने 'प्राकृत वैयाकरणोंको इस बातका पता नहीं लगा' इत्यादि लिखा है, यह उनका पिशलके व्याकरणका हिंदी अनुवाद करनेके आनन्दका भावावेश मात्र है. हमेशा युग-युगमें साहित्यनिर्माणका अलग-अलग प्रकारका तरीका होता है. उसके Page #416 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમધર ઔર પ્રાકૃત વાડ્મય [६१ अनुसार ही साहित्यकी रचना होती है. आजका युग ऐतिहासिक परीक्षणको आधारभूत मानता है, प्राचीन युग साम्प्रदायिकताको आधारभूत मानकर चलता था. आजके युगके साधन व्यापक एवं सुलभ हैं। प्राचीन युगमें ऐसा नहीं था. इन बातोंको ध्यानमें रखा जाय तो वह युग और उस युगके साहित्यके निर्माता लेश भी उपालम्भ या आक्षेपके पात्र नहीं हैं. अगर देखा जाय तो साधनोंकी दुर्लभताके युगमें प्राचीन महर्षि और विद्वानोंने कुछ कम कार्य नहीं किया है. पिशलके व्याकरणके हिंदी अनुवादक श्रीयुक्त जोषीजीको पाश्चात्य और एतद्देशीय विद्वानोंकी विपुल विचारसामग्रीमेंसे प्राकृत भाषाओंके सम्बन्धमें ज्ञातव्य कोई लेखादि नजरमें नहीं आया, सिर्फ उनकी नजरमें विदुषी श्रीमती डोल्ची नित्तिके ग्रन्थका आचार्य श्री हेमचन्द्र एवं डॉ० पिशलके व्याकरणको अतिकटु टीका जितना अंश ही नजरमें आया है जिसका साराका सारा हिन्दी अनुवाद आमुखमें उन्होंने भर दिया है जो पिशलके व्याकरणके साथ असंगत है. एक ओर जोषीजी स्वयं डॉ. पिशलको प्राकृतादि भाषाओंके महर्षि आदि विशेषण देते हैं और दूसरी ओर डोल्ची नित्तिके लेखका अनुवाद देते हैं जो प्राकृत भाषाके विद्वानोंको समग्रभावसे मान्य नहीं है, यह बिलकुल असंगत है. एक दृष्टि से ऐसा कहा जा सकता है कि-श्रीयुक्त जोशीजीने ऐसा निकृष्ट कोटिका आमुख, जिसमें आप प्राकृत भाषाओं के विषयमें ज्ञातव्य एक भी बात लिख नहीं पाये हैं,--लिख कर अपने पाण्डित्यपूर्ण अनुवादको एवं इस प्रकाशनको दूषित किया है. डॉ० पिशलका 'प्राकृत भाषाओंका व्याकरण' जिसका हिन्दी अनुवाद डॉ० हेमचन्द्र जोषी डी० लिट्ने किया है और जो विहार राष्ट्र भाषा परिषद की ओरसे प्रकाशित हुआ है. उसमें अनुवादक और प्रकाशकोंने बहुत अशुद्ध छपनेके लिये खेद व्यक्त किया है और विस्तृत शुद्धिपत्र देनेका अनुग्रह भी किया है तो भी परिषद्के मान्य कुशल नियामकोंसे मेरा अनुरोध है कि ६८ पन्नोका शुद्धिपत्र देने पर भी प्राकृत प्रयोग और पाठोंमें अब भी काफी अशुद्धियां विद्यमान है, खास कर जैन आगमों के प्रयोगों और पाठोंकी तो अनर्गल अशुद्धियां रही हैं. इनका किसी जैन आगमज्ञ और प्राकृत भाषाभिज्ञ विद्वानसे परिमार्जन विना कराये इसका दूसरा संस्करण न निकाला जाय. शब्दोकी सूचीको कुछ विस्तृत रूप दिया जाय एवं ग्रन्थ और ग्रन्थकारोके नामोंके परिशिष्ट भी साथमें दिये जायँ. अन्तमें अपना वक्तव्य समाप्त करते हुए आप विद्वानोंसे अभ्यर्थना करता हूँ कि ---- मेरे बक्तव्यमें अपूर्णता रही हो उसके लिये क्षमा करें. साथ ही मेरे वक्तव्यको आप लोगोंने शान्तिपूर्वक सुना है इसके लिये आपको धन्यवाद. साथ ही मैं चाहता हूँ कि हमारी इस विद्यापरिषद् द्वारा समान भावपूर्वक संशोधनका जो प्रयत्न हो रहा है उससे विशुद्ध आर्यधर्म, शास्त्र, साहित्य एवं समस्त भारतीय प्रजाकी विशद दृष्टिके साथ तात्त्विक अभिवृद्धि-समृद्धि हो. [ मुनिश्री हजारीमल स्मृति-प्रन्थ, ब्यावर, ई. स. १९६४ ] Page #417 -------------------------------------------------------------------------- ________________ अंगविज्जा प्रकीर्णक ग्रन्थका बाह्य स्वरूप यह ग्रन्थ गद्य-पद्यमय साठ अध्यायों में समाप्त होता है और नव हजार श्लोक परिमित है। साठवा अध्याय दो विभागमें विभक्त है, दोनों स्थानपर साठवें अध्यायको समाप्तिसूचक पुष्पिका है। मेरी समझसे पुष्पिका अन्तमें ही होनी चाहिए, फिर भी दोनों जगह होनेसे मैंने पुव्वद्धं उत्तरद्धं रूपसे विभाग किया है। पूर्वार्धमें पूर्वजन्म विषयक प्रश्न-फलादेश हैं और उत्तरार्धमें आगामि जन्म विषयक प्रश्न-फलादेश हैं। आठवें और उनसठवें अध्यायके क्रमसे तौस और सत्ताईस पटल (अवान्तर विभाग) हैं। नववाँ अध्याय, यद्यपि कहीं कहीं पटलरूपमें पुष्पिका मिलनेसे (देखो पृ. १०३ ) पटलोंमें विभक्त होगा परन्तु व्यवस्थित पुष्पिकायें न मिलनेसे यह अध्याय कितने पटलोंमें समाप्त होता है यह कहना शक्य नहीं । अतः मैंने इस अध्यायको पटलोसे विभक्त नहीं किया है किन्तु इसके प्रारंभिक पटलमें जो २७० द्वार दिये हैं उन्होके आधारसे विभाग किया है । मूल हस्तलिखित आदर्शोंमें ऐसे विभागोंका कोई ठिकाना नहीं है, न प्रतियों में पुष्पिकाओंका उल्लेख कोई ढंगसर है, न दोसौसत्तर द्वारों का निर्देश भी व्यवस्थित रूपसे मिलता है, तथापि मैंने कहीं भ्रष्ट पुष्पिका, कहीं भ्रष्ट द्वारांक, कहीं पूर्ण घटका चिह्न जो आज विकृत होकर अपनी लिपिका "हठ" सा हो गया है, इत्यादिके आधारपर इस अध्यायके विभागों को व्यवस्थित करनेका यथाशक्य प्रयत्न किया है । इस ग्रंथमें पद्योंके अंक, विभागोंके अंक, द्वारोंके अंक वगैरह मैंने ही व्यवस्थित रूपसे किये हैं। लिखित आदर्शोंमें कहीं कहीं पुराने जमानेमें ऐसे अंक करनेका प्रयत्न किया गया देखा * stafariant (Science of Divination through Physical Signs and Symbols; प्रकाशक-प्राकृत टेक्स्ट सोसायटी, वाराणसी, ई. स. १९५७)के संपादनकी प्रस्तावनासे उद्धृत । Page #418 -------------------------------------------------------------------------- ________________ અગવિજજા પ્રકીર્ણક [७ जाता है, किन्तु कोई भी इसमें सफल नहीं हुआ है। सबके सब अधबिचमें ही नहीं किन्तु शुरूसे ही पानीमें बैठ गये हैं, फिर भी मैंने इस ग्रन्थमें सायंत विभागादि करनेका सफल प्रयत्न किया है। ग्रंथकी भाषा और जैन प्राकृतके विविध प्रयोग जैन आगमोंकी मौलिक भाषा कैसी होगी - यह जाननेका साधन आज हमारे सामने कोई भी नहीं है। इसी प्रकार मथुरा-वल्लभी आदिमें आगमोंको पुस्तकारूढ किये तब उसकी भाषाका स्वरूप कैसा रहा होगा इसको जानने का भी कोई साधन आज हमारे सामने नहीं है । इस दशामें सिर्फ आज उन ग्रन्थों की जो प्राचीन अर्वाचीन हस्तप्रतियाँ विद्यमान हैं - यह एक ही साधन भाषानिर्णयके लिये बाकी रह जाता है। इतना अनुमान तो सहज ही होता है कि जैन आगमोंकी जो मूल भाषा थी वह पुस्तकारूढ करनेके युगमें न रही होगी, और जो भाषा पुस्तकारूढ करनेके जमानेमें थी वह आज नहीं रही है --- न रह सकती है। प्राचीन-अर्वाचीन चूर्णिव्याख्याकारादिने अपने चूर्णि-व्याख्याग्रन्थोंमें जो सारेके सारे ग्रन्थको प्रतीकोंका संग्रह किया है, इससे पता चलता है कि सिर्फ आगमोंकी मौलिक भाषामें ही नहीं, किन्तु पुस्तकारूढ करनेके युगकी भाषामें भी आज काफी परिवर्तन हो गया है । प्राकृत वृत्तिकार अर्थात् चूर्णिकारोंने अपनी व्याख्यामोंमें जो आगमग्रन्थोंकी प्रतीकोंका उल्लेख किया है उससे काफी परिवर्तनवाली आगमग्रन्थोकी प्रतीकोका निर्देश संस्कृत व्याख्याकारोंने किया है। इससे प्रतीत होता है कि आगमग्रन्थोंकी भाषामें काफी परिवर्तन हो चूका है। ऐसी परिस्थितिमें आगमोंकी प्राचीन हस्तप्रतियाँ और उनके ऊपरकी प्राकृत व्याख्यारूप चूर्णिया भाषानिर्णयके विधानमें मुख्य साधन हो सकती हैं । यद्यपि आज बहुतसे जैन आगमोंकी प्राचीनतम हस्तलिखित प्रतियाँ दुष्प्राप्य हैं तो भी कुछ अंगआगम और सूर्यप्रज्ञप्ति आदि उपांग वगैरह आगम ऐसे हैं जिनकी बारहवीं-तेरहवीं शताब्दीमें लिखित प्राचीन हस्तप्रतियाँ प्राप्य हैं । कितनेक आगम ऐसे भी हैं जिनकी चौदहवीं और पन्दरवों शताब्दीमें लिखित प्रतियाँ ही प्राप्त हैं। इन प्रतियोंके अतिरिक्त आगम ग्रन्थोके ऊपरकी प्राकृत व्याख्यारूप चूर्णियाँ आगमोंकी भाषाका कुछ विश्वसनीय स्वरूप निश्चित करनेमें महत्त्वका साधन बन सकती हैं, जिन चूर्णियोंमें चूर्णिकारोंने जैसा ऊपर मैं कह आया हूं वैसे प्रायः समग्र ग्रन्थकी प्रतीकोंका संग्रह किया है । यह साधन अति महत्त्वका एवं अतिविश्वसनीय है। यद्यपि चूर्णिग्रन्थोंकी अति प्राचीन प्रतियां लभ्य नहीं हैं तथापि बारहवों तेरहवीं चौदहवी शताब्दीमें लिखित प्रतियाँ काफी प्रमाणमें प्राप्य हैं । यहाँ एक बात ध्यानमें रखनेकी है कि भले ही चूर्णिग्रन्थोंकी अति प्राचीन प्रतियां प्राप्य न भी होती हो, तो भी इन चूर्णिग्रथोंका अध्ययन-वाचन बहुत कम होनेसे इसमें परिवर्तन विकृति आदि होनेका संभव अति अल्प रहा है। अतः ऐसे चूर्णिग्रन्थोको सामने रखनेसे आगमोकी भाषाका निर्णय करने, . प्रामाणिक साहाय्य मिल सकता है। यह बात तो जिन आगमोंके ऊपर Page #419 -------------------------------------------------------------------------- ________________ १४] જ્ઞાનાંજલિ चूर्णि व्याख्यायें पाई जाती हैं उनकी हुई । जिनके ऊपर ऐसे व्याख्याग्रन्थ नहीं हैं ऐसे आगमों के लिये तो उनके प्राचीन अर्वाचीन हस्तलिखित प्रत्यन्तर और उनमें पाये जानेवाले पाठभेदोंकावाचनान्तरोंका अति विवेक पुरःसर पृथक्करण करना यह ही एक साधन है । ऐसे प्रत्यन्तरों में मिलनेवाले विविध वाचनान्तरोको पृथक्करण करनेका कार्य बड़ा मुश्किल एवं कष्टजनक है, और उनमें से भी किसको मौलिक स्थान देना यह काम तो अतिसूक्ष्मबुद्धिगम्य और साध्य है । भगवती सूत्रकी विक्रम संवत् १९१० की लिखी हुई प्राचीनतम ताडपत्रीय प्रति आचार्य श्री विजय जम्बूसूरिमहाराजके भंडार में है, तेरहवीं शताब्दीमें लिखी हुई दो ताडपत्रीय प्रतियाँ जैसलमेर में हैं, तेरहवीं शताब्दीमें लिखी हुई एक ताडपत्रीय प्रति खंभातके श्री शान्तिनाथ ज्ञानभंडार में है और एक ताडपत्री तेरहवीं शताब्दी में लिखी हुई बडौदे के श्री हंसविजयजी महाराज के ज्ञानभंडार में है । ये पाँच प्राचीन ताडपत्रीय प्रतियाँ चारकुल में विभक्त हो जाती हैं। इनमें जो प्रायोगिक वैविध्य है वह भाषाशास्त्रीयोंके लिये बड़े रसका विषय है । यही बात दूसरे आगमग्रन्थों के बारेमें भी है । अस्तु, प्रसंगवशात् यहाँ जैन आगमोंकी भाषा के विषयमें कुछ सूचन करके अब अंगविज्जाकी भाषा के विषय में विचार किया जाता है । इस ग्रंथ की भाषा सामान्यतया महाराष्ट्री प्राकृत है, फिर भी यह एक अबाध्य नियम है कि जैन रचनाओं में जैन प्राकृत अर्धमागधी भाषाका असर हमेशा काफी रहता है और इस वास्ते जैन ग्रन्थों में प्रायोगिक वैविध्य नजर आता है। इसका कारण यही प्रतीत होता है कि जैन निर्ग्रन्थोंका पादपरिभ्रमण अनेक प्रान्तोंमें प्रदेशों में होनेके कारण उनकी भाषाके ऊपर जहाँ तहाँकी लोकभाषा आदिका असर पड़ता है और वह मिश्र भाषा हो जाती है । यही कारण है कि इसको अर्धमागधी कहा जाता है । यहाँ पर यह ध्यान रखने की बात है कि जैसे जैन प्राकृत भाषाके ऊपर महाराष्ट्री प्राकृत भाषाका असर पड़ा है वैसे महाराष्ट्रो भाषाके ऊपर ही नहीं, संस्कृत आदि भाषाओंके ऊपर भी जैन प्राकृत- अर्धमागधी भाषाका असर जरूर पड़ा है । यही कारण है कि ऐसे बहुतसे शब्द इधर तिर प्राकृत संस्कृत आदि भाषाओं में नजर आते हैं । अस्तु, इस अंगविज्जा ग्रन्थको भाषा महाराष्ट्री प्राकृत प्रधान भाषा होती हुई भी वह जैन प्राकृत है । इसी कारण से इस ग्रंथ में ह्रस्व-दीर्घस्वर, द्विर्भाव-अद्विर्भाव स्वर व्यंजनोंके विकार अविकार, विविध प्रकारके व्यंजनविकार, विचित्र प्रयोग-विभक्तियाँ आदि बहुत कुछ नजर आती हैं । भाषाविदोंके परिचयके लिये यहाँ इनका संक्षेप में उल्लेख कर दिया जाता है । कका विकार - परिक्खेस सं० परिक्लेश, निक्खुड सं० निष्कुट आदि । कका अविकार- अकल, सकण्ण, पडाका, जूधिका, नत्तिका, पाकटित आदि । क्षका विकार —ख सं. वृक्ष, लुकाणि सं. रूक्षाणि, छोत सं. क्षुत, छुधा सं. क्षुधा, आदि । Page #420 -------------------------------------------------------------------------- ________________ અંગવિજજા પ્રકીર્ણક [१५ खका विकार-कज्जूरी सं. खर्जूरी, साधिणो सं. शाखिनः आदि । खका अविकार-मेखला, फलिखा आदि । गका विकार-छंदोक, मक सं. मृग, मकतण्हा सं. मृगतृष्णा आदि । घका विकार-गोहातक सं. गोघातक, उल्लंहित सं. उल्लचित, छत्तोह सं. छत्रौष आदि। . घका अविकार-जघन्न, चोरघात आदि । चका अविकार-अचलाय, जाचितक आदि । जका अविकार-जोजयितव्व, पजोजइस्सं आदि । डका विकार--छलंगवी सं. षडङ्गवित् , दमिली सं. द्रविडी आदि । तका विकार--उदुसोभा, अणोद्ग, पदोली, वदंसक, ठिदामास, भारधिक, पडिकुंडित सं. प्रति कुंचित आदि । तका अविकार-~-उतु, चेतित, वेतालिक, पितरो, पितुस्सिया, जूतगिह, जूतमाला, जोतिसिक आदि । थका विकार---आमधित, वीधी, कधा, मणोरध, रधप्पयात, पुधवी, गूध, रायपध, पाधेज, पधवावत, मिधो, तध, जूधिका आदि । थका अविकार---मधापथ, रथगिह आदि । दका विकार--कतंब, कातंब, रापप्पसात, लोकहितय, रातण सं. राजादन, पातव, मुनिंग सं. मृदङ्ग, वेतिया आदि । दका अविकार-ओदनिक, पादकिंकणिका, अस्सादेहिति, पादखडुयक आदि । धका विकार–परिसाहसतो सं. पर्षद्धर्षकः आदि । धका अविकार-ओघि, ओसध, अविधेय, अव्वाबाध, खुधित, पसाधक, छुधा, सं. क्षुधा आदि । पका विकार-वउत्थ आदि । पका अविकार-अपलिखित, अपसारित, अपविद्ध, अपसकंत, पोरेपच्च सं० पुरःपत्य, चेतितपादप आदि। भका अविकार--परभुत सं० परभृत आदि । यका विकार-असव्वओ सं. यशस्वतः आदि । रका विकार--दालित सं. दारित, फलिखा सं. परिखा, लसिया सं. रसिका आदि । वका विकार-अपमक सं. अवमक, अपमतर, अपीवर सं. अविवर, महापकास सं. महावकाश आदि। Page #421 -------------------------------------------------------------------------- ________________ ११] જ્ઞાનાંજલિ हका विकार-रमस्स सं. रहस्य, बाधिरंग सं. बाह्याङ्ग, प्रधित सं. प्रहित, णाधिति प्रा. णाहिति __ सं. ज्ञास्यति आदि । लुप्त व्यंजनोंके स्थानमें महाराष्ट्रीप्राकृतमें मुख्यतया अस्पष्ट य श्रुति होती है, परन्तु जैन प्राकृतमें त, ग, य, आदि वर्णोंका आगम होता है। तका आगम-रातोवरोध सं. राजोपरोध, पूता सं. पूजा, पूतिय सं. पूजित, आमतमत सं. आमयमय, गुरुत्थाणीत सं. गुरुस्थानीय, चेतितागत, सं. चैत्यगत, पातुणंतो सं. प्रगुणयन् , जवातू सं. यवागू, वीतपाल सं. बीजपाल आदि । __गका आगम-~-पागुन सं. प्रावृत, सगुण सं. शकुन आदि । यका आगम--पूयिय सं. पूजित, रयित सं. रचित, पयुम सं. पद्म, रयतगिह सं. रजतगृह, सम्मोयिआ सं. सम्मुद् आदि । ___ जैन प्राकृतमें कभी कभी शब्दोंके प्रारम्भके स्वरोंमें त का आगम होता है। ये प्रयोग प्राचीन भाष्य-चूर्णि और मूल आगम सूत्रोंमें भी देखे जाते हैं । तोपभोगतो सं. उपभोगतः, तूण सं. ऊन, तूहा सं. ऊहा, तेतेण सं. एतेण, तूका सं. यूका आदि । अनुस्वारके आगमवाले शब्द-गिंधी सं. गृद्धि, संली सं. श्याली, मुंदिका, सं. मृद्वीका, अप्पणि सं. आत्मनि आदि । अनुस्वारेका लोप—सस्सयित सं. संशयित आदि । प्राकृत भाषामें हस्व-दीर्घस्वर एवं व्यंजनोंके द्विर्भाव-एकीभावका व्यत्यास बहुत हुआ करता है । इस ग्रंथमें ऐसे बहुतसे प्रयोग मिलते हैं---आमसती सं. आमृशति, अप्पणी सं. आत्मनि, णारिए सं. नार्याः, वुख सं. वृक्ष, णिखुड, णिकूड, कावकर, सयाण सं. सकर्ण आदि । जैसे प्राकृतमें शालिवाहन शब्दका संक्षिप्त शब्द प्रयोग सालाहण होता है वैसे ही जैन प्राकृतमें बहुतसे संक्षिप्त शब्दप्रयोग पाये जाते हैं.-साव और साग सं. श्रावक, उज्मा सं. उपाध्याय, कयार सं. कचवर, जागू सं. यवागू, रातण सं. राजादन आदि । ___ इस ग्रन्थमें सिद्ध संस्कृतसे प्राकृत बने हुए प्रयोग कई मिलते हैं - अब्भुत्तिद्वति सं. अभ्युत्तिष्ठति, स्सा और सा सं. स्यात्, केयिच केचिच्च, कचि क्वचित् , अधीयता, अतप्परं सं. अतः परम् , अस सं. अस्य, याव सं. यावत् , वियाणीया सं. विजानीयात् , पस्से सं. पश्येत् , पते और पदे सं. पतेत्, पणिवते सं. प्रणिपतति, थिया सं. स्त्रियाः, पंथा, पेच्छते सं. प्रेक्षते, णिचसो, इस्सज्ज सं. ऐश्वर्य, हाउ सं. स्नायु आदि । Page #422 -------------------------------------------------------------------------- ________________ અંગવિજજા પ્રકીર્ણક [१७ इस ग्रन्थमें नाम और आख्यातके कितनेक ऐसे रूप-प्रयोग मिलते हैं जो सामान्यतया व्याकरणसे सिद्ध नहीं होते, फिर भी ऐसे प्रयोग जैन आगमग्रन्थों में एवं भाष्य-चूर्णि आदि प्राकृत व्याख्याओंमें नजर आते हैं। अत्थाय चतुर्थी एकवचन, अचलाय थीय एनाय पहुसाय उदुणीय स्त्रीलिङ्ग तृतीया एकवचन, जारीय चुडिलीय णारीय णरिए णासाय फलकीय स्त्रीलिङ्ग षष्ठी एकवचन, अचलाय गयसालाय दरकडाय पमदाय विमुक्काय दिसांज स्त्रीलिङ्ग सप्तमी एकवचन, अप्पणिं अप्पणी लोकम्हि युत्तग्घम्हि कम्हियि सप्तमी एकवचन । सकाणिं इमाणिं अभंतराणिं प्रथमा बहुवचन । पवेक्खयि सं. प्रवीक्षते, गच्छाहिं सं. गच्छ, जाणेजो सं. जानीयात् , वाइजो वाएजो सं. वाचयेत् वादयेत् , विभाएजो सं. विभाजयेत्, पवेदेजो सं. प्रवेदयेद् । ऐसे विभक्तिरूप और धातुरूपोंके प्रयोग इस ग्रन्थमें काफी प्रमाणमें मिलते हैं। इस प्रन्थ - पच्छेलित सं. प्रसेण्टित, पज्जोवत्त सं. पर्यपवर्त, पच्चोदार सं. प्रत्यपद्वार, रसोतीगिह सं. रसवतीगृह, दिहि सं. धृति, तालवेंट तालबोट सं. तालवृन्त, गिंधि सं. गृद्धि, सस्सयित सं. संशयित, अवरण सं. अपराह्न, वगैरह प्राकृत प्रयोगों का संग्रह भी खूब है। एकवचन द्विवचन बहुवचनके लिये इस ग्रन्थमें एकभस्स दुभस्स-बिभस्स और बहुभस्स शब्दका उल्लेख मिलता है। णिक्खुड णिक्कूड णिखुड णिकूड सं. निष्कुट, संलो सल्ली सल्लीका सं. श्यालिका, विलया विलका सं. वनिता, सम्मोई सम्मोदी सम्मोयिआ सं. सम्मुद्, वियाणेज-जा-ज्जो वियाणीया-वियाणेय विजाणित्ता सं. विजानीयात्, धीता धीया धीतर धीतरी धौतु सं. दुहित वगैरह एक हो शब्दके विभिन्न प्रयोग भी काफी हैं । आलिंगनेस्स सं. आलिङ्गेदेतस्य वुत्ताणेकविसति सं. उक्तान्येकविंशतिः जैसे संधिप्रयोग भी हैं। कितनेक ऐसे प्रयोग भी हैं जिनके अर्थ की कल्पना करना भी मुश्किल हो जाय; जैसे कि परिसाहसतो सं. पर्षद्धर्षकः आदि । ___यहां विप्रकीर्ण रूपसे प्राचीन जैन प्राकृतके प्रयोगोंकी विविधता एवं विषमताके विषयमें जो जो उदाहरण दिये गये हैं उनमेंसे कोई दो-पाँच उदाहरणों को बाद करके बाकीके सभी इस ग्रंथके ही दिये गये हैं जिनके स्थानों का पता ग्रन्थके अन्तमें छपे हुए कोशको (परिशिष्ट २) देखनेसे लग जायगा। अंगविज्जाशास्त्रका आंतर स्वरूप अङ्गविज्ञाशास्त्र यह एक फलादेशका महाकाय ग्रन्थ है । यह ग्रन्थ ग्रह-नक्षत्र-तारा आदिके द्वारा या जन्मकुण्डलीके द्वारा फलादेशका निर्देश नहीं करता है किन्तु मनुष्यकी सहज प्रवृत्तिके Page #423 -------------------------------------------------------------------------- ________________ १८] જ્ઞાનાંજલિ निरीक्षण द्वारा फलादेशका निरूपण करता है। अतः मनुष्यके हलन चलन और रहन-सहन आदिके विषयमें विपुल वर्णन इस ग्रन्थमें पाया जाता है । यह ग्रन्थ भारतीय वाङ्मयमें अपने प्रकारका एक अपूर्वसा महाकाय ग्रंथ है । जगतभरके वाङ्मय में इतना विशाल, इतना विशद महाकाय ग्रन्थ दूसरा एक भी अथापि पर्यंत विद्वानोंकी नजर में नहीं आया है | इस शास्त्र निर्माताने एक बात स्वयं ही कबूल कर ली है कि इस शास्त्रका वास्तविक परिपूर्ण ज्ञाता कितनी भी सावधानी से फलादेश करेगा तो भी उसके सोलह फलादेश मेंसे एक असत्य ही होगा, अर्थात् इस शास्त्रकी यह एक त्रुटि है । यह शास्त्र यह भी निश्चित रूपसे निर्देश नहीं करता कि सोलह फलादेशोंमेंसे कौनसा असत्य होगा । यह शास्त्र इतना ही कहता है कि “ सोलस वाकरणाणि वाकरेहिसि। ततो पुण एकं चुक्किहिसि, पण्णरह अच्छिड्डाणि भासिहिसि, ततो अजिणो जिणसंकासो भविहिसि " पृष्ठ २६५, अर्थात् " सोलह फलादेश तू करेगा उनमें से एकमें चूक जायगा, पनरहको संपूर्ण कह सकेगा - बतलाएगा, इससे तू केवल ज्ञानी न होने पर भी केवली समान होगा । "" इस शास्त्र ज्ञाताको फलादेश करनेके पहेले प्रश्न करनेवालेकी क्या प्रवृत्ति है ? या प्रश्न करनेवाला किस अवस्थामें रहकर प्रश्न करता है ? इसके तरफ उसको खास ध्यान या खयाल रखने का होता है । प्रश्न करनेवाला प्रश्न करनेके समय अपने कौन-कौनसे अङ्गोका स्पर्श करता है ? वह बैठके प्रश्न करता है या खड़ा रहकर प्रश्न करता है ?, रोता है या हँसता है ?, वह गिर जाता है, सो जाता है, विनीत है या अविनीत ?, उसका आना-जाना, आलिंगन-चुंबन करना, रोना, विलाप करना या आक्रन्दन करना, देखना, बात करना वगैरह सब क्रियाओं की पद्धतिको देखता है; प्रश्न करनेवालेके साथ कौन है ? क्या फलादि लेकर आया है ?, उसने कौनसे आभूषण पहने हैं वगैरहको भी देखता है और बादमें अङ्गविधाका ज्ञाता फलादेश करता है । इस शास्त्र के परिपूर्ण एवं अतिगंभीर अध्ययनके बिना फलादेश करना एकाएक किसीके लिये भी शक्य नहीं है । अतः कोई ऐसी सम्भावना न कर बैठे कि इस ग्रन्थके सम्पादकमें ऐसी योग्यता होगी । मैंने तो इस वैज्ञानिक शास्त्रको वैज्ञानिक पद्धतिसे अध्ययन करने वालोको काफी साहाय्य प्राप्त हो सके इस दृष्टिसे मेरेको मिले उतने इस शास्त्र के प्राचीन आदर्श और एतद्विषयक इधर-उधर की विपुल सामग्रीको एकत्र करके, हो सके इतनी केवल शाब्दिक ही नहीं किन्तु आर्थिक संगतिपूर्वक इस शास्त्रको शुद्ध बनानेके लिये सुचारु रूपसे प्रयत्नमात्र किया है । अन्यथा मैं पहिले ही कह चुका हूँ कि काफी प्रयत्न करनेपर भी इस ग्रन्थकी अति प्राचीन भिन्न-भिन्न कुलकी शुद्ध प्रतियाँ काफी प्रमाणमें न मिलनेके कारण अब भो ग्रन्थ में काफी खंडितता और अशुद्धियां Page #424 -------------------------------------------------------------------------- ________________ t se અગવિજ્જા પ્રકીર્ણ ક रह गई हैं। मैं चाहता हूँ कि कोई विद्वान् इस वैज्ञानिक विषयका अध्ययन करके इसके मर्मका उद्घाटन करे । ऊपर कहा गया उस मुताबिक कोई वैज्ञानिक दृष्टिवाला फलादेशको अपेक्षा इस शास्त्रका अध्ययन करे तो यह ग्रन्थ बहुत कीमती है - इसमें कोई फर्क नहीं है । फिर भी तात्कालिक दूसरी दृष्टिसे अगर देखा जाय तो यह ग्रन्थ कई अपेक्षासे महत्त्वका है । आयुर्वेदज्ञ, वनस्पतिशास्त्री, प्राणीशास्त्री, मानसशास्त्री, समाजशास्त्री, ऐतिहासिक वगैरहको इस ग्रन्थमें काफी सामग्री मिल जायगी । भारतके सांस्कृतिक इतिहास प्रेमीयोंके लिये इस ग्रन्थमें विपुल सामग्री भरी पड़ी है। प्राकृत और जैन प्राकृत व्याकरणज्ञों के लिये भी सामग्री कम नहीं है । भविष्य में प्राकृत कोशके रचयिता को इस ग्रन्थका साधन्त अवलोकन नितान्त आवश्यक होगा । सांस्कृतिक सामग्री इस अंगविधा ग्रन्थका मुख्य सम्बन्ध मनुष्योंके अंग एवं उनकी विविध क्रिया- चेष्टाओंसे होनेके कारण इस ग्रन्थ में अंग एवं क्रियाओं का विशद रूपमें वर्णन है । ग्रन्थकर्त्ताने अंगों के आकारप्रकार, वर्ण, संख्या, तोल, लिङ्ग, स्वभाव आदिको ध्यान में रखकर उनको २७० विभागों में विभक्त किया है [ देखो परिशिष्ट ४ ] | मनुष्योकी विविध चेष्टाएँ, जैसे कि बैठना, पर्यस्तिका, आमर्श, अपश्रय-आलम्बन टेका देना, खड़ा रहना, देखना, हँसना, प्रश्न करना, नमस्कार करना, संलाप, आगमन, रुदन, परिदेवन, क्रन्दन, पतन, अभ्युत्थान, निर्गमन, प्रचलायित, जम्भाई लेना, चुम्बन, आलिंगन, सेवित आदि; इन चेष्टाओंका अनेकानेक भेद-प्रकारोंमें वर्णन भी किया है । साथमें मनुष्य के जीवन में होनेवाली अन्यान्य क्रिया- चेष्टाओंका वर्णन एवं उनके एकार्थकों का भी निर्देश इस ग्रन्थमें दिया है | इससे सामान्यतया प्राकृत वाङ्मयमें जिन क्रियापदों का उल्लेख संग्रह नहीं हुआ है उनका संग्रह इस ग्रंथ में विपुलतासे हुआ है, जो प्राकृत भाषाकी समृद्धिकी दृष्टिसे बड़े महत्त्वका है [ देखो तीसरा परिशिष्ट ] | सांस्कृतिक दृष्टिसे इस ग्रंथ में मनुष्य, तिर्यंच अर्थात् पशु-पक्षी क्षुद्र जन्तु, देव-देवी और वनस्पतिके साथ सम्बन्ध रखनेवाले कितने ही पदार्थ वर्णित हैं [ देखो परिशिष्ट ४ ] । इस ग्रन्थमें मनुष्यके साथ सम्बन्ध रखनेवाले अनेक पदार्थ, जैसे कि – चतुर्वर्ण विभाग, जाति विभाग, गोत्र, योनि-अटक, सगपण सम्बन्ध, कर्म-धंधा - व्यापार, स्थान- अधिकार, आधिपत्य, यान - वाहन, नगर-ग्राम- मडंब - द्रोणमुखादि प्रादेशिक विभाग, घर-प्रासादादिके स्थान विभाग, प्राचीन सिक्के, भाण्डोपकरण, भाजन, भोज्य, रस, सुरा आदि पेय पदार्थ, वस्त्र, आच्छादन, अलंकार, विविध प्रकार के तैल, अपश्रय-टेका देनेके साधन, रत सुरत क्रीडाके प्रकार, दोहद, रोग, उत्सव, वादित्र, Page #425 -------------------------------------------------------------------------- ________________ ७०) જ્ઞાનાંજલિ आयुध, नदो, पर्वत, खनिज, वर्ण-रंग, मंडल, नक्षत्र, काल-बेला, व्याकरण विभाग, इन सबके नामादिका विपुल संग्रह है। तिर्यग्विभागके चतुष्पद, परिसर्प, जलचर, सर्प, मत्स्य, क्षुद्र जन्तु आदिके नामादिका भी विस्तृत संग्रह है । वनस्पति विभागके वृक्ष, पुष्प, फल, गुल्म, लता आदिके नामोका संग्रह भी खूब है। देव और देवियोंके नाम भी काफी संख्यामें हैं। इस प्रकार मनुष्य, तिथंच, वनस्पति आदिके साथ सम्बन्ध रखनेवाले जिन पदार्थों का निर्देश इस ग्रंथमें मिलता है, यह भारतीय संस्कृति एवं सभ्यताकी दृष्टिसे अतिमहत्त्वका है । आश्चर्यकी बात तो यह है कि ग्रंथकार आचार्यने इस शास्त्रमें एतद्विषयक प्रणालिकानुसार वृक्ष, जाति और उनके अंग, सिक्के, भांडोपकरण, भाजन, भोजन, पेय द्रव्य, आभरण, वस्त्र, आच्छादन, शयन, आसन, आयुध, क्षुद्र जन्तु आदि जैसे जड एवं क्षुद्र चेतन पदार्थोंको भी इस ग्रन्थमें पुं-स्त्रो-नपुंसक विभागमें विभक्त किया है । इस ग्रंथमें सिर्फ इन चीजोंके नाम मात्र ही मिलते हैं, ऐसा नहीं किन्तु कई चीजोके वर्णन और उनके एकार्थक भी मिलते हैं। जिन चीजोंके नामोंका पता संस्कृत-प्राकृत कोश आदिसे न चले, ऐसे नामोका पता इस ग्रन्थके सन्दर्भीको देखनेसे चल जाता है । . इस ग्रंथमें शरीरके अङ्ग, एवं मनुष्य-तिर्यच-वनस्पति-देव-देवी वगैरहके साथ संबंध रखनेवाले जिन-जिन पदार्थोके नामोका संग्रह है वह तद्विषयक विद्वानोंके लिये अति महत्त्वपूर्ण संग्रह बन जाता है। इस संग्रहको भिन्न भिन्न दृष्टिसे गहराईपूर्वक देखा जायगा तो बड़े महत्वके कई नामोंका तथा विषयोंका पता चल जायगा । जैसे कि क्षत्रप राजाओंके सिक्कों का उल्लेख इस ग्रन्थमें खत्तपको नामसे पाया जाता है [ देखो अ० ९ श्लोक १८६ ] । प्राचीन खुदाईमेंसे कितने ही जैन यागपट मिले हैं, फिर भी आयाग शब्दका उल्लेख-प्रयोग जैन ग्रन्थों में कहीं देखनेमें नहीं आता है, किन्तु इस ग्रन्थमें इस शब्दका उल्लेख पाया जाता है। [देखो पृष्ठ १५२, १६८] | सहितमहका नाम, जो श्रावस्ती नगरीका प्राचीन नाम था उसका भी उल्लेख इस ग्रन्थमें अ० २६, १५३ में नजर आता है। इनके अतिरिक्त आजीवक, डुपहारक आदि अनेक शब्द एवं नामादिका संग्रह-उपयोग इस ग्रन्थमें हुआ है जो संशोधकोंके लिये महत्त्वका है। अंगविज्जा ग्रन्थका अध्ययन और अनुवाद कुछ विद्वानोंका कहना है कि इस ग्रन्थका अनुवाद किया जाय तो अच्छा हो । इस विषयमें मेरा मन्तव्य इस प्रकार है फलादेशविषयक यह ग्रन्थ एक पारिभाषिक ग्रन्थ है। जबतक इसकी परिभाषाका पता न लगाया जाय तबतक इस ग्रन्थके शाब्दिक मात्र अनुवादका कोई महत्व नहीं है। इसलिये इस ग्रन्थके अनुवादकको प्रथम तो इसकी परिभाषाका पता लगाना होगा और एतद्विषयक अन्यान्य ग्रन्थ देखने होंगे; जैसे कि इस ग्रन्थके अंतमें प्रथम परिशिष्ट रूपसे छपे हुए ग्रन्थ जैसे ग्रन्थ और Page #426 -------------------------------------------------------------------------- ________________ અંગવિજા પ્રકીર્ણક [७१ उसकी व्याख्या में निर्दिष्ट पराशरी संहिता जैसे ग्रन्थोंका गहराईसे अवलोकन करना होगा। इतना करनेपर भी ग्रन्थकी परिभाषाका ज्ञान यह महत्त्वकी बात है। अगर इसकी परिभाषाका पता न लगा तो सब अवलोकन व्यर्थप्राय है और तात्त्विक अनुवाद करना अशक्य-सी बात है। दूसरी बात यह भी है कि यह ग्रन्थ यथासाधन यद्यपि काफी प्रमाणमें शुद्ध हो चुका है, फिर भी फलादेश करनेकी अपेक्षा इसका संशोधन अपूर्ण ही है। चिरकालसे इसका अध्ययन-अध्यापन न होनेके कारण इस ग्रन्थमें अब भी काफी त्रुटियाँ वर्तमान हैं; जैसे कि ग्रन्थ कई जगह खंडित है, अङ्ग आदिकी संख्या सब जगह बराबर नहीं मिलती और सम-विषम भी हैं, इसमें निर्दिष्ट पदार्थोंकी पहचान भी बराबर नहीं होती है, अङ्गशास्त्रके साथ सम्बन्ध रखनेवाले पदार्थोंका फलादेशमें क्या और कैसा उपयोग है ? इसकी परिभाषाका कोई पता नहीं है । इस तरह इस ग्रन्थका वास्तविक अनुवाद करना हो तो इस ग्रन्थका साधन्त अध्ययन, आनुषङ्गिक ग्रन्थोंका अवलोकन और एतद्विषयक परिभाषाका ज्ञान होना नितान्त आवश्यक है। ['अंगविजा'का सम्पादन, ई. स. १९५७] [कुछ संक्षेप करके ] Page #427 -------------------------------------------------------------------------- ________________ नन्दिसूत्रके प्रणेता तथा चूर्णिकार* नन्दीसूत्रके प्रणेता नन्दीसूत्रकारने नन्दीसूत्रमें कहीं भी अपने नामका निर्देश नहीं किया है, किंतु चूर्णिकार श्री जिनदासगणि महत्तरने अपनी चूर्णिमें सूत्रकारका नाम निर्दिष्ट किया है, जो इस प्रकार है --- “एवं कतमंगलोवयारो थेरावलिकमे य दंसिए अरिहेसु य दंसितेसु दूसगणिसीसो देववायगो साहुजणहितढाए इणमाह " [पत्र १३ ] इस उल्लेख द्वारा चूर्णिकारने नन्दीसूत्रप्रणेता स्थविर श्री देववाचक हैं -- ऐसा बतलाया है। आचार्य श्री हरिभद्रसूरि एवं आचार्य श्री मलयगिरिसूरिने भी इसी आशयका उल्लेख अपनी अपनी टीकामें किया है, किन्तु इनका मूल आधार चूर्णिकारका उल्लेख ही है। चूर्णिकारके उल्लेखसे ही ज्ञात होता है कि - नन्दीसूत्रके प्रणेता नन्दीसूत्रस्थविरावलिगत अंतिम स्थविर श्री दुष्यगणिके शिष्य श्री देववाचक हैं। ___ पंन्यासजी श्री कल्याणविजयजी महाराजने अपने 'वीरनिर्वाण संवत् और जैन कालगणना' निबन्धमें (नागरीप्रचारिणी भाग १० अंक ४) अनेकानेक प्रमाण और युक्ति द्वारा नन्दीसूत्रप्रणेता स्थविर देववाचक और जैन आगमोंकी माथुरी एवं वालभी बाचनाओंको संवादित करनेवाले श्रीदेवर्द्धिगणि क्षमाश्रमणको एक बतलाया है। ___नव्यकर्मग्रंथकारआचार्य श्री देवेन्द्रसूरि महाराजने अपनी स्वोपज्ञ वृत्तिमें देवर्द्धिवाचक, देवर्द्धिक्षमाश्रमण नामके उल्लेखपूर्वक अनेकवार नन्दीसूत्रपाठके उद्धरण दिये हैं, ये भी उन्होंने * श्रीदेववाचकरचितं नन्दीसूत्रम्-श्रीजिनदासगणिमहत्तरविरचितया चूा संयुतम् (प्रकाशक-प्राकृत टेक्स्ट सोसायटी, वाराणसी, ई. स. १९६६ ) के सम्पादनकी प्रस्तावमासे उद्धृत । Page #428 -------------------------------------------------------------------------- ________________ હનીસૂત્રકે પ્રણેતા તથા ચૂર્ણિકાર [७३ देववाचक और देवर्द्धिक्षमाश्रमणको एक व्यक्ति मानके ही दिये हैं । यह भी श्री कल्याणविजयजो महाराजकी मान्यताको पुष्ट करनेवाला सबूत है। तथापि नन्दीकी स्थविरावलीमें अंतिम स्थविर दुष्यगणि हैं, जिनको नन्दीचूर्णिकारने देववाचकके गुरु दर्शाये हैं। तब कल्पसूत्रकी वि. सं० १२४६ में लिखित प्रतिसे लेकर आज पर्यन्तकी प्राचीन-अर्वाचीन ताडपत्रीय एवं कागजकी प्रतियोंमें स्थविरावलिके पाठोंकी कमी-बेशीके कारण कोई एक स्थविरका नाम व्यवस्थित रूपसे पाया नहीं जाता है। इस कारण इन दोनों स्थविरोंको एक मानना कहाँ तक उचित है, यह तज्ज्ञ विद्वानोंके लिये विचारणीय है । देववाचक और देवर्द्धिक्षमाश्रमण इन नाम और विशेषण-उपाधिमें भी अंतर है । साथमें यह भी देखना जरूरी है कि नन्दीसूत्रकी स्थविरावलीमें वायगवंस, वायगपय, बायग, इस प्रकार वायग शब्दका ही प्रयोग मिलता है, दूसरे कोई वादी, क्षमाश्रमण, दिवाकर जैसे पदोका प्रयोग नजर नहीं आता है। अगर देववाचकको क्षमाश्रमणकी भी उपाधि होती तो नन्दीचूर्णिकार जरूर लिखते ही । जैसे द्वादशारनयचक्रटीकाके प्रणेता सिंहवादी गणि क्षमाश्रमण, विशेषावश्यककी अपूर्ण स्वोपज्ञ टोकाको पूरी करनेवाले कोट्टायवादी गणि महत्तर, सन्मतितके प्रणेता वादी सिद्धसेनगणी दिवाकर आदि नामोंके साथ दो विशेषण-उपाधियाँ जुडी हुई मिलती हैं इसी तरह देववाचकके लिये भी दो उपाधियोंका निर्देश जरूर मिलता । अतः देववाचक और देवर्द्धिक्षमाश्रमण, ये दोनों एक ही व्यक्ति हैं या भिन्न, यह प्रश्न अब भी विचारणीय प्रतीत होता है । कल्पसूत्रकी स्थविरावली और नन्दीसूत्रकी स्थविरावलीका मेलझोल कैसे, कितना और कहाँ तक हो सकता है, यह भी विचारार्ह है। वाचकपदको अपेक्षाकृत प्राचीनता होने पर भी कल्पसूत्रकी समय समय पर परिवर्धित स्थविरावलीमें घेर और स्वमासमणपदका ही निर्देश नजर आता है, यह भी दोनों स्थविर और स्थविरावलीकी विशेषता एवं भिन्नताके विचारका साधन है । यहाँ पर प्रसंगोपात्त एक बात स्पष्ट करना उचित है कि-भदेश्वरसूरिकी कहावलीमें एक गाथा निम्नप्रकारकी नज़र आती है वाई य खमासमणे दिवायरे वायगे ति एगट्ठा । पुचगयं जस्सेसं जिणागमे तम्मिमे नामा ॥ .. ___अर्थात् - वादी, क्षमाश्रमण, दिवाकर और वाचक, ये एकार्थक-समानार्थक शब्द हैं। जिनागममें जो पूर्वगत शास्त्र हैं उनके शेष अर्थात् अंशोंका पारम्परिक ज्ञान जिनके पास है उनके लिये ये पद हैं। ___ इस गाथासे यह स्पष्ट है कि-इन उपाधियोंवाले आचार्योंके पास पूर्वगतज्ञानकी परंपरा थी। किन्तु आज जैन परम्परामें जो ऐसी मान्यता प्रचलित है कि-इन पदधारक आचार्योंको एक पूर्वमादिका ज्ञान था, यह मान्यता भ्रान्त एवं गलत प्रतीत होती है । कारण यह है कि अगर Page #429 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ ७४] आचाराङ्गादि प्राथमिक अंगआगम शीर्णविशीर्ण हो चूके थे, इस दशामें पूर्वश्रुतके अखंड रहनेकी संभावना ही कैसे हो सकती है। स्थविर श्री देववाचककी नन्दीसूत्रके सिवा दूसरी कोई कृति उपलब्ध नहीं है । चूर्णिकार नन्दीसूत्रचूर्णिके प्रणेता आचार्य श्री जिनदासगणि महत्तर हैं । सामान्यतया आज यह मान्यता प्रचलित है कि जैन आगमोंके भाष्यों के प्रणेता श्री जिनभद्रगणि क्षमाश्रमण और चूर्णियोंके रचयिता श्री जिनदासगणि महत्तर ही हैं, और ऐसे प्राचीन उल्लेख पट्टावली आदिमें पाये भी जाते हैं; किन्तु भाष्य-चूर्णियोंके अवगाहनके बाद ये दोनों मान्यताएँ गलत प्रतीत हुई हैं । यहाँ पर भाष्यकारों का विचार अप्रस्तुत है, अतः सिर्फ यहाँ पर जैन आगमोंके ऊपर जो प्राचीन चूर्णियाँ उपलब्ध हैं उन्हीं के विषयमें विचार किया जाता है । आज जैन आगमों के ऊपर जो चूर्णिनामक प्राकृतभाषाप्रधान व्याख्याग्रन्थ प्राप्त हैं उनके नाम क्रमशः ये हैं - १ आचाराङ्गचूर्णि, २ सूत्रकृताङ्गचूर्णि, ३ भगवतीचूर्णि, ४ जीवाभिगमचूर्णि, ५ प्रज्ञापनासूत्रशरीरपदचूर्णि, ६ जम्बूद्वीपकरणचूर्गि, ७ दशाकल्पचूर्णि, ८ कल्पचूर्णि, ९ कल्पविशेषचूर्णि, १० व्यवहारसूत्रचूर्णि, ११ निशीथसूत्रविशेषचूर्णि, १२ पञ्चकल्पचूर्णि, १३ जीतकल्पबृहचूर्णि, १४ आवश्यकचूर्णि, १५ दशकालिकचूर्णि श्रीअगस्त्यसिंहकृता, १६ दशकालिकचूर्णि वृद्धविवरणाख्या, १७ उत्तराध्ययनचूर्णि, १८ नन्दीसूत्रचूर्णि, १९ अनुयोगद्वारचूर्णि, २० पाक्षिकचूर्णि । ऊपर जिन बीस चूर्णियोंके नाम दिये हैं उनके और इनके प्रणेताओंके विषयमें विचार करनेके पूर्व एतद्विषयक चूर्णिग्रन्थोंके प्राप्त उल्लेखोंको मैं एक साथ यहाँ उद्धृत कर देता हूँ जो भविष्यमें विद्वानोंके लिये कायमकी विचारसामग्री बनी रहें। (१) आचाराङ्गचूर्णि । अन्तः से हु निरालंबणमप्पतिद्वितो। शेषं तदेव ॥ इति आचारचूर्णि परिसमाप्ता ॥ नमो सुयदेवयाए भगवईए ॥ ग्रन्थानम् ८३०० ॥ (२) सूत्रकृताङ्गणि । अन्तः सदहामि जध सूत्रेति णेतव्वं सवमिति ॥ नमः सर्वविदे वीराय विगतमोहाय ॥ समाप्त चेदं सूत्रकृताभिधं द्वितीयमङ्गमिति । भद्रं भवतु श्रीजिनशासनाय । सुगडांगचूर्णिः समाप्ता ।। प्रन्थानम् ९५०० ॥ (३) भगवतीचूर्णि श्रीभगवतीचूर्णिः परिसमाप्तेति ॥ इति भद्रं ।। Page #430 -------------------------------------------------------------------------- ________________ નન્દી સૂરક પ્રણેતા તથા ચૂર્ણિકાર [७५ ___सुअदेवयं तु वंदे जीइ पसाएण सिक्खियं नाणं । विश्यं पि बतव (? बंभ) देविं पसन्नवाणि पणिवयामि ॥ ग्रंथानं ६७०७ ॥ श्री ॥ (४) जीवाभिगमचूर्णि इस चूर्णिकी प्रति अद्यावधि ज्ञात किसी भंडारमें देखनेमें नहीं आई है। (५) प्रज्ञापनाशरीरपदणि । अन्तः - जमिहं सायविरुद्धं बढे बुद्धिविकलेण होजा हि । तं जिणवयगविहन्नू खमिऊणं मे पसोहिंतु ॥१॥ ॥ सरीरपदस्स चुण्णी जिणभदखमासमणकित्तिया समत्ता ॥ अनुयोगद्वारचूर्णि पत्र ७४ । ___ याकिनी महत्तरासूनु आचार्य श्री हरिभद्रसूरिकृत अनुयोगद्वारलघुवृत्ति पत्र ९९ में भी यही उल्लेख है। (६) जम्बूद्वीपकरणणि । अन्तः एवं उवरिल्लभागस्त तेरासियं पउजियव्वं । विरुव्वेहवुड्ढीओ आणेयवाओ। जंबुद्दीवपण्यत्तिकरणाणं चुण्णी समत्ता ॥ (७) दशाश्रुतस्कन्धचूर्णि । अन्तः जाव णया वि । जाव करणओ- सव्वेसि पि णयाणं० गाधा ॥ दशानां चूर्णि समाता ॥ (८) कल्पचूर्णि आउयवजा उ० गाहा ९९ । वित्थरेण जहा विसेसावस्सगभासे । 'सामित्तं चेव पगडीणं को केवत्तियं बंधइ ? खवेइ वा केत्तियं को उ? त्ति जहा कम्मपगडीए । एतं पसंगेण गतं । अन्त: तओ य आराहणातो छिण्णसंसारी भवति संसारसंतति छेत्तुं मोक्खं पावतीति ॥ कल्पचूर्णि समाप्ता ।। ग्रन्थानम् - ५३०० प्रत्यक्षरगणनया निर्णीतम् ॥ [ सर्वग्रन्थानम् - १४७८४] । (९) कल्पविशेषचूर्णि - अन्तः कप्पविसेसचुण्णी समत्तेति ॥ (१०) व्यवहारचूणि । अन्तः व्यवहारस्य भगवतः अर्थविवक्षाप्रवर्त्तने दक्षम् । विवरणमिदं समाप्तं श्रमणगणानाममृतभूतम् ॥१॥ (११) निशीथविशेषचूर्णि । आदिःनमिऊणऽरहंताणं, सिद्धाण य कम्मचक्कमुक्काणं । सयणसिणेहविमुक्काण सव्वसाहूण भावेण ॥१॥ सविसेसायरजुत्तं काउ पणामं च अत्थदायिस्स । पञ्जुण्णखमासमणस्स चरण-करणाणुपालस्स ॥२॥ Page #431 -------------------------------------------------------------------------- ________________ ७९ ] જ્ઞાનાંજલિ एवं कयपणाम पकपणामस्स विवरणं वने । पुव्वायरियकयं चिय अहं वि तं चैव उविसेसे ॥३॥ भणिया विमुत्तिचूला अहुणाऽवसरो णिसीहचूलाए । को संबंधो तिस्सा ? भण्णइ, इणमो निसामेहि ||४|| तेरहवें उद्देशके अन्तमें संकर डमउडविभूसणस्स तण्णामसरिणामस्स । तस्स सुतेणेस कता विसेसचुण्णी णिसौहस्स || पंद्रहवें उद्देशके अन्तमें रैविकरमभिषाणक्स्वरसत्तमवग्गंत अक्खरजुएणं । णामं जस्सित्थीए सुतेण तिस्से कया चुण्णी ॥ सोलहवें उद्देश अन्त में देहँडो सोह थोरा य ततो जेट्ठा सहोयरा । कणिट्ठा देउलो गण्णो सत्तमो य तिइज्जिओ । एतेसि मज्झिमों जो उ मंदेवी (मंदघी) तेण वित्तिता ( चिन्तिता ) ॥ अन्तः 1 जो गाहासुतत्थ चेवंविधपागडो फुडपदत्थो । रइओ परिभासाए साहूण अणुग्गहट्ठाए || १|| ति चउ-पण मवग्गे ति-पण-ति-तिगक्खरा ठवें तेर्सिं । पढम-ततिएहि णिट्ठइ सरजुएहिं णामं कथं जस्स|| २ || गुरुदिण्णं च गणित्तं महत्तरत्तं च तस्स तुद्वेण । तेण कतेसा चुण्णी विसेसणामा मिसीहस्स ||३|| णमो सुदेवया भगवतीए || जिणदासगणिमहत्तेरण रइया मिसीहचुण्णी समत्ता ॥ ――― -- (१२) पञ्चकल्पचूर्णि । अन्तः - कप्पपणस्स भेओ परूविओ मोक्खसाहणट्टाए । जं चरिऊण सुविहिया करेंति दुक्खक्खयं धीरा || पञ्चकल्पचूर्णिः समाप्ता ॥ ग्रन्थप्रमाणं सहस्रत्रयं शतमेकं पञ्चविंशत्युत्तरम् ३१२५ ॥ (१३) जीतकल्पबृहच्चूर्णि । अन्तः इति जेण जी दाणं साहूणश्यार पंक परिसुद्धिकरं । गाहाहिं फुडं रश्यं महुरपयत्थाहि पावगं परमहियं ॥ १ ॥ जिणभद्दवमासमणं निच्छियसुत्तऽत्थदाय गामल चरणं । तमहं वंदे पयओ परमं परमो वगार कारिणं महग्घं ॥२॥ ॥ जीतकल्पचूर्णिः समाप्ता । सिद्धसेनकृतिरेषा || (१४) आवश्यकचूर्णि । अन्तः करणनयो- सव्वेसि पि नयाणं० गावा ॥ इति आवस्सगनिज्जुत्तिचूण्गी समाप्ता ॥ मंगलं महाश्रीः || -- १. इस गाथासे ज्ञात होता है कि चूर्णिकार श्री जिनदासगणि महत्तर के पिताका नाम नाग अथवा तो चन्द्र होंगा | २. इस गाथाके अर्थका विचार करनेसे चूर्णिकार श्री जिनदासगणि महत्तरको माताका नाम प्राकृत गोवा संस्कृत गोपा अधिक संभवित है । ३. इस गाथामें उल्लिखित देहड आदि चूर्णिकार श्री जिनदोसगणि महत्तरके सहोदर भाई हैं । ४. इस चूर्णि पर टिप्पन रचनेवाले श्री श्रीचंद्रसूरिजी प्रस्तुतचूर्णिका बृहचूर्णिके नामसे उल्लेख करते हैं। Page #432 -------------------------------------------------------------------------- ________________ નદીસૂત્રક પ્રણેતા તથા ચૂર્ણિકાર ७७ (१५) दशकालिकसूत्रअगस्त्यसिंहचूणि । अन्तः - एवमेतं धम्मसमुकित्तणादिचरण-करणाणेगपरूवणागभं नेव्वाणगमणफलावसाणं भवियजणाणंदिकरं चुण्णिसमासवयणेण दसकालियं परिसमत्तं ॥ नमः। वीरवरस्स भगवतो तित्ये कोडीगणे सुविपुलम्मि । गुणगणवइराभस्सा वैरसामिस्स साहाए ॥१॥ महरिसिसरिससभावा भावाऽभावाण मुणितपरमत्था। रिसिगुत्तखमासमगा खमा समाणं निधी आसि ॥२॥ तेसि सीसेण इमा कलसभवमइंदणामधेज्जेणं । दसकालियस्स चुण्णी पयाण रयणातो उवणस्था ॥३॥ रुयिरपद-संधिणियता छड़ियपुणरुत्तवित्थरपसंगा । वक्खाणमंतरेणावि सिस्समतिबोधणसमत्था ॥४॥ ससमय-परसमयणयाण जंथण समाधितं पमादेणं । तं स्वमह पसाहेह य इय विण्णत्ती पवयणीणं ॥५॥ ॥ दसकालियचुण्णी परिसमत्ता ॥ (१६) दशकालिकसूत्रचूणि वृद्धविवरणाख्या । अन्तः अन्झयणाणंतरं 'कालगओ समाधीए ' जीवणकालो जस्स गतो समाहीए त्ति । जहा तेण एत्तिएण चेव ........ आराहगा भवंति त्ति ॥ दशवैकालिकचूर्णि सम्मत्ता ॥ ग्रन्थाग्रन्थ ७४०० ॥ (१७) उत्तराध्ययनचूणि । अन्तःवाणिजकुलसंभूतो कोडियगणितो य वजसाहीतो। गोवालियमहतरओ विक्खातो आसि लोगम्मि ॥१॥ ससमय-परसमयविऊ ओयस्ती देहियं सुगंभीरो । सीसगगसंपरिखुडो वक्खाणरतिप्पियो आसी ॥२॥ तेसिं सीसेण इमं उत्तरायणाण चुण्णिखंडं तु । रइयं अणुग्गहत्थं सीसाणं मंदबुद्धीणं ॥३॥ जं एत्थं उत्सुत्तं अयाणमाणेण विरतितं होजा । तं अणुओगधरा मे अणुचितेउं समारेंतु ॥४॥ ॥ षट्त्रिंशोत्तराध्ययनचूर्णी समाप्ता ॥ ग्रन्थाग्रं प्रत्यक्षरगणनया ५८५० ॥ (१८) नन्दीसूत्रचूणि । अन्तः णि रे ण ग म त ण ह स दा जि या (?) पसुपतिसंखगजद्विताकुला । कमट्टिता धीमतचिंतियक्खरा फुडं कहेयंतऽभिधाण कत्तणो ॥१॥ शकराज्ञो पश्चसु वर्षशतेषु व्यतिक्रान्तेषु अष्टनवतेषु नन्द्यध्ययनचूर्णिः समाप्ता इति ॥ ग्रंथाग्रम् १५००॥ (१९) अनुयोगद्वारसूत्रचूर्णि । अन्तः चरणमेव गुणो चरणगुणो। अहवा चरणं चारित्रम् , गुणा खमादिया अणेगविधा, तेसु जो जहडिओ साधू सो सव्वणयसम्मतो भवतीति ।। ॥ कृतिः श्रीश्वेताम्बराचार्यश्रीजिनदासगणिमहत्तरपूज्यपादानामनुयोगद्वाराणां चूर्णिः ॥ Page #433 -------------------------------------------------------------------------- ________________ ७८] (२०) पाक्षिकसूत्रचूर्णि । अन्तः अनुष्टुपभेदेन छंदसां ग्रंथाग्रं चत्वारि शतानि ४०० ॥ पाक्षिकप्रतिक्रमणचूर्णी समाप्तेति || शुभं भवतु सकलसंघस्य मंगलं महाश्रीः || १. ऊपर जिन बीस चूर्णियोंके आदि-अन्तादि अंशोके उल्लेख दिये हैं, इनके अवलोकनसे प्रतीत होता है कि - प्रज्ञापनासूत्र के बारहवें शरीरपदकी चूर्णि श्री जिनमद्रगणि क्षमाश्रमणकृत है । आज इसकी कोई स्वतन्त्र हस्तप्रति ज्ञानभंडारोंमें उपलब्ध नहीं है, किन्तु श्री जिनदासगणि महत्तर और आचार्य श्री हरिभद्रसूरिने क्रमशः अपनी अनुयोगद्वारसूत्र की चूर्णि और लघुवृत्तिमें इस चूर्णिको समग्र भावसे उद्धृत कर दी है, इससे इसका पता चलता है। श्री जिनभद्रगणि क्षमाश्रमणने प्रज्ञापनासूत्र पर सम्पूर्ण चूर्णि की हो, ऐसा प्रतीत नहीं होता है । इसका कारण यह है कि - प्राचीन जैन ज्ञानभंडारों में प्रज्ञापनासूत्रचूर्णिकी कोई हाथपोथी नहीं हैं । दूसरा यह भी कारण है कि- आचार्य श्री मलयगिरि अपनी प्रज्ञापनावृत्तिमें सिर्फ शरीरसद की वृत्तिके सिवा और कहीं भी चूर्णिपाठका उल्लेख नहीं किया है । अतः ज्ञात होता है कि श्री जिनभद्रगणि क्षमाश्रमणने सिर्फ प्रज्ञापनसूत्रके बारहवें शरीरपद ही चूर्ण की होगी । आचार्य मलयगिरिने अपनी वृत्तिमें इस चूर्णिका छः स्थानों पर उल्लेख किया है । જ્ઞાનાંજલિ २. नन्दी सूत्रचूर्ण, अनुयोगद्वारचूर्णि और निशीथसूत्र चूर्णिके प्रणेता श्री जिनदासगणि महत्तर हैं जो इन चूर्णियों के अन्तिम उल्लेख से निर्विवाद रूपसे ज्ञात होता है । निशीथचूर्णिके प्रारम्भमें आपने अपने विद्यागुरुका शुभ नाम श्री प्रद्युम्न क्षमाश्रमण बतलाया है। संभव है कि आपके दीक्षागुरु भी ये हो हों। इन चूर्णियों की रचना जिनभद्रगणि क्षमाश्रमणके बादकी है। इसका कारण यह है किनन्दी चूर्णि में चूर्णिकारने केवलज्ञान- केवलदर्शन विषयक युगपदुपयोग- एकोपयोग-क्रमोपयोगकी चर्चा की है एवं स्थान स्थान पर जिनभद्रगणिके विशेषावश्यक भाष्यकी गाथाओं का उल्लेख भी किया है । अनुयोगद्वार चूर्णिमें तो आपने श्री जिनभद्रगणिकी शरीरपदचूर्णिको साधन्त उद्धृत कर दी है | अतः ये तीनों रचनायें श्री जिनभद्रगणिके बादकी ही निर्विवाद सिद्ध हैं । ३. दशवैकालिक चूर्णिके कर्त्ता श्री अगस्यसिंहगणी हैं। ये आचार्य कौटिकगणान्तर्गत श्री वज्रस्वामीकी शाखामें हुए श्री ऋषिगुप्त क्षमाश्रमणके शिष्य हैं। इन दोनों गुरु-शिष्यों के नाम शास्त्रान्तरवत्तिं होनेके कारण पट्टावलियों में पाये नहीं जाते हैं । कल्पसूत्रको पट्टावलीमें जो श्री ऋषिगुप्तका नाम है स्थविर आर्यहस्ति शिष्य होनेके कारण एवं खुद वज्रस्वामी से भी पूर्ववर्ती होनेसे श्री अगस्त्य - सिंहगणिके गुरु ऋषिगुप्तसे भिन्न हैं । कल्पसूत्रकी स्थविरावलीका उल्लेख इस प्रकार है ----- थेरस्स णं अज्जसुहत्थिस्स वासिद्धसगुत्तस्स इमे दुवालस थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हो । जहा Page #434 -------------------------------------------------------------------------- ________________ નન્દી સૂત્રક પ્રણેતા તથા ચૂર્ણિકાર [७४ थेरे य अजरोहण १जसभद्दे २ मेहगणी ३ य कामिड्ढी ४ । सुद्रिय ५ सुप्पडिबुद्धे ६ रक्खिय ७ तह रोहगुत्ते ८ य ॥१॥ इसिगुत्ते ९ सिरिगुत्ते १० गणी य बंभे ११ गणी य तह सोमे १२।.. दस दा य गणहरा खलु एए सीसा सुहत्थिस्स ॥२॥ स्थविर आर्यसुहस्ति श्री वज्रस्वामीसे पूर्ववर्ती होनेसे ये ऋषिगुप्त स्थविर दशकालिकचूर्णिप्रणेता श्री अगस्त्यसिंहके गुरु श्री ऋषिगुप्त क्षमाश्रमणसे भिन्न हैं, यह स्पष्ट है । आवश्यकचूर्णि, जिसके प्रणेताके नामका कोई पता नहीं है, उसमें तपसंयमके वर्णनप्रसंगमें आवश्यकचूर्णिकारने इस प्रकार दशवैकालिकचूर्णिका उल्लेख किया है तवो दुविहो- वज्झो अब्भतरो य । जधा दसवेतालिय चुण्णीए चाउलोदणंतं (? चालणेदाणतं) अलुद्रेणं णिज्जर₹ साधूसु पडिवायणीयं ८ । [ आवश्यक्त्वचूर्णि विभाग २ पत्र ११७ ] आवश्यकचूर्णिके इस उद्धरणमें दशवैकालिकचूर्णिका नाम नज़र आता है। दशवैकालिकसूत्रके ऊपर दो चूर्णियाँ आज प्राप्त हैं - एक स्थविर अगस्त्यसिंहप्रणीत और दूसरी जो आगमोद्धारक श्री सागरानन्दसूरि महाराजने रतलामकी श्री ऋषभदेवजी केशरीमलजो जैन श्वेतांबर संस्थाकी ओरसे सम्पादित की है, जिसके कर्ताके नामका पता नहीं मिला है और जिसके अनेक उद्धरण याकिनीमहत्तरापुत्र आचार्य श्री हरिभद्रसूरिने अपनी दशवैकालिकसूत्रकी शिष्यहितावृत्तिमें स्थान स्थान पर वृद्धविवरणके नामसे दिये हैं। इन दो चूर्णियोंमेंसे आवश्यकचूर्णिकारको कौनसी चूर्णि अभिप्रेत है, यह एक कठिन-सी समस्या है। फिर भी आवश्यकचूर्णिके ऊपर उल्लिखित उद्धरणको गौरसे देखनेसे हम निर्णयके समीप पहुँच सकते हैं । इस उद्धरणमें "चाउलोदणतं" यह पाठ गलत हो गया है। वास्तवमें " चाउलोदणंत" के स्थानमें मूलपाठ " चालणेदाणतं" ऐसा होगा । परन्तु मूलस्थानको बिना देखे ऐसे पाठोंके मूल आशयका पता न चलने पर केवल शाब्दिक शुद्धि करके संख्याबन्ध पाठोंको विद्वानोंके गलत बनानेके संख्याबन्ध उदाहरण मेरे सामने हैं । दशवैकालिकसूत्रको प्राप्त दोनों चूर्णियोंको मैंने बराबर देखी हैं, किन्तु “चाउलोदणंतं" का कोई उल्लेख उनमें नहीं पाया है और इसका कोई सार्थक सम्बन्ध भी नहीं है । दशवैकालिकसूत्रको अगस्त्यसिंहीया चूर्णिमें तपके निरूपणकी समाप्तिके बाद “चालणेदाणिं" [पत्र १९] ऐसा चूर्णिकारने लिखा है, जिसको आवश्यकचूर्णिकारने "चालणेदाणंतं" वाक्य द्वारा सूचित किया है । इस पाठको बादके विद्वानोंने मूल स्थानस्थित पाठको विना देखे गलत शाब्दिक सुधारा कर बिगाड दिया ऐसा निश्चितरूपसे प्रतीत होता है । अतः मैं इस निर्णय पर आया हूँ कि-- आवश्यकचूर्णिकारनिर्दिष्ट दशवैकालिकचूर्णि अगस्त्यसिहीया चूर्णि ही है। और इसी कारण अगस्त्यसिंहीया चूर्णि आवश्यकचूर्णिके पूर्वकी रचना है। Page #435 -------------------------------------------------------------------------- ________________ ८०] જ્ઞાનાંજલિ आचार्य श्री हरिभद्रसूरिने अपनी शिष्यहितावृत्तिमें इस चूर्णिका खास तौरसे निर्देश नहीं किया है। सिर्फ रइवक्का सं० रतिवाक्या नामक दशवैकालिकसूत्रको प्रथम चूलिकाकी व्याख्यामें [पत्र २७३-२] " अन्ये तु व्याचक्षते" ऐसा निर्देश करके अगस्त्यसिंहीया चूर्णिका मतान्तर दिया है। इसके सिवा कहीं पर भी इस चूर्णिके नामका उल्लेख नहीं किया है। इस अगस्त्यसिंहीया चूर्णिमें तत्कालवर्ती संख्याबन्ध वाचनान्तर-पाठभेद, अर्थभेद एवं सूत्रपाठोकी कमी-बेशीके काफ़ी निर्देश हैं, जो अतिमहत्त्वके हैं। यहाँ पर ध्यान देने जैसी एक बात यह है कि दोनों चूर्णिकारोंने अपनी चूर्णीमें दशवैकालिकसूत्रकी एक प्राचीन चूर्णी या वृत्तिका समान रूपसे उल्लेख रइवक्काचूलिकाकी चूर्णीमें किया है, जो इस प्रकार है" एत्थ इमातो वृत्तिगतातो पदुद्देसमेत्तगाधाओ। जहा दुक्खं च दुस्समाए जीविउं जे १ लहुसगा पुणो कामा २। सातिबहुला मणुस्सा ३ अचिरद्वाणं चिमं दुक्खं ४ ॥ १॥ ओमजणम्मि य खिंसा ५ बंतं च पुणो निसेवियं भवति ६ । अहरोवसंपया वि य ७ दुलभो धम्मो गिहे गिहिणो ८ ॥२॥ निवयंति परिकिलेसा ९ बंधो ११ सावज्जजोग गिहिवासो १३ । एते तिण्णि वि दोसा न होति अणगारवासम्मि १०-१२-१४ ॥ ३॥ साधारणा य भोगा १५ पत्तेयं पुण्ण-पावफलमेव १६ । जीयमवि माणवाणं कुसग्गजलचंचलमणिच्चं १७ ॥ ४ ॥ णत्थि य अवेदयित्ता मोक्खो कम्मस्स निच्छओ एसो १८ । पदमट्ठारसमेतं वीरवयणसासणे भणितं ॥ ५॥" __ अगस्त्यसिंहीया चूर्णी दूसरी मुद्रित चूर्नामें [पत्र ३५८ ] " एत्थ इमाओ वृत्तिगाधाओ। उक्तं च" ऐसा लिखकर ऊपर दी हुई गाथायें उद्धृत कर दी हैं। इन उल्लेखोंसे यह निर्विवाद है कि-दशवैकालिकसूत्रके ऊपर इन दो चूर्णियोंसे पूर्ववर्ती एक प्राचीन चूर्णी भी थी, जिसका दोनों चूर्णिकारोंने वृत्ति नामसे उल्लेख किया है। चूर्णीको ‘वृत्ति' कहनेका प्रघात प्राचीन है। इसमें यह भी कहा जा सकता है कि-आगमों के ऊपर पद्य और गद्यमें व्याख्याग्रन्थ लिखनेकी प्रणालि अधिक पुराणी है । और इससे हिमवंतस्थविरावलीमें उल्लिखित निम्न उल्लेख सत्यके समीप पहुँचता है Page #436 -------------------------------------------------------------------------- ________________ નન્દીકે પ્રણેતા તથા ચૂર્ણિકાર [८१ ___ "तेषामार्यसिंहानां स्थविराणां मधुमित्रा-ऽऽर्यस्कन्दिलाचार्यनामानौ द्वौ शिष्यावभूताम् । आर्यमधुमित्राणां शिष्या आर्यगन्धहस्तिनोऽतीवविद्वांसः प्रभावकाश्चाभवन् । तैश्च पूर्वधरस्थविगेत्तंसोमास्वातिवाचकरचिततत्त्वार्थोपरि अशीतिसहस्रश्लोकप्रमाणं महाभाष्यं रचितम् । एकादशाङ्गोपरि चाऽऽर्यस्कन्दिलस्थविराणामुपरोधतस्तैर्विवरणानि रचितानि । यदुक्तं तद्रचिताऽऽचाराङ्गविवरणान्ते यथा थेरस्स महुमित्तस्स सेहेहिं तिपुव्वनाणजुत्तेहिं । मुणिगणविवंदिएहिं ववगयरायाइदोसेहिं ॥१॥ बंभद्दीवियसाहामउडेहिं गंधह स्थिविबुहेहिं । विवरणमेयं रइयं दोसयवासेसु विक्कमओ ॥२॥ आचारागसूत्रके इस गंधहस्तिविवरणका उल्लेख आचार्य श्री शीलाङ्कने अपनी आचाराङ्गवृत्तिके उपोद्घातमें भी किया है। कुछ भी हो; जैन आगमोंके ऊपर व्याख्या लिखनेकी प्रणाली अधिक प्राचीन है। ४. उत्तराध्ययनसूत्रचूर्णिके प्रणेता कौटिकगणीय, वज्रशाखीय एवं वाणिजकुलीय स्थविर गोपालिक महत्तरके शिष्य थे । इस चूर्णिकारने चूर्णिमें अपने नामका निर्देश नहीं किया है। इनके निश्चित समयका पता लगाना मुश्किल है । तथापि इस चूर्णिमें विशेषावश्यकभाष्यकी स्वोपज्ञ टीकाका सन्दर्भ उल्लिखित होनेके कारण इसकी रचना जिनभद्रगणि क्षमाश्रमणके स्वर्गवासके बादकी है। विशेषावश्यक भाष्यको स्वोपज्ञ टीका श्रीजिनभद्रगणि क्षमाश्रमणको अन्तिम रचना है। छठे गणधरवाद तक इस टीकाका निर्माण होने पर आपका देहान्त हो जानेके कारण बादके समग्र ग्रंथकी टीकाको श्रीकोट्टार्यवादी गणी महत्तरने पूर्ण की है। ५. जीतकल्पबृहचूर्णिके प्रणेता श्रीसिद्धसेनगणी हैं । इस चूर्णांके अन्तमें आपने सिर्फ अपने नामके अतिरिक्त और कोई उल्लेख नहीं किया है। श्रीजिनभद्रगणि क्षमाश्रमणकृत ग्रन्थके ऊपर यह चूर्णी होनेके कारण इसकी रचना श्रीजिनभद्रगणिके बादकी स्वयंसिद्ध है। इस चूर्णीको टिप्पनककार श्रीश्रीचन्द्रसूरिने बृहचूर्णीनामसे दर्शाई हैनत्वा श्रीमन्महावीर परोपकृतिहेतवे । जीतकल्पबृहचूर्णाख्या काचित्प्रकाश्यते ॥१॥ उपरिनिर्दिष्ट सात चूर्णीयोंके अतिरिक्त तेरह चूर्णीयों के रचयिताके नामका पता नहीं मिलता है। तथापि इन चूर्णीयोंके अवलोकनसे जो हकीकत ध्यानमें आई है इसका यहाँ उल्लेख कर देता हूँ । यद्यपि आचाराङ्गचूर्णी और सूत्रकृताङ्गचूीके रचयिताओंके नामका पता नहीं मिला है तो भी भाचाराङ्गचूर्णीमें चूर्णीकारने पंद्रह स्थान पर नागार्जुनीय वाचनाका उल्लेख किया है, उनमेंसे सात स्थान पर "भदंतनागज्जुणिया" इस प्रकार बहुमानदर्शक 'भदन्त' शब्दका प्रयोग किया है, इससे अनुमान होता है कि ये चूर्णीकार नागार्जुनसन्तानीय कोई स्थविर होने चाहिए। सूत्रकृताङ्गचूर्णीमें जहाँ जहाँ नागार्जुनीय वाचनाका उल्लेख चूर्णीकारने किया है वहाँ सामान्यतया Page #437 -------------------------------------------------------------------------- ________________ ८२] જ્ઞાનાંજલિ नागज्जुणिया इतना ही लिखा है। अतः ये दोनों चूर्णीकार अलग अलग ज्ञात होते हैं। सूत्रकृताङ्गचूर्णीमें जिनभद्रगणीके विशेषावश्यकभाष्यकी गाथाओं एवं स्वोपज्ञ टीकाके सन्दर्भ अनेक स्थान पर उद्धृत किये गये हैं, इससे इस चूर्णीकी रचना श्रीजिनभद्रगणिके बादकी है। परन्तु आचाराङ्गचूर्नामें जिनभद्रगणिके कोई ग्रन्थका उल्लेख नहीं है, इस कारण इस चूर्णी की रचना श्रीजिनभद्रगणिके पूर्वकी होनेका सम्भव अधिक है । भगवतीसूत्रचूर्णीमें श्रीजिनभद्रगणीके विशेषणवतीग्रन्थकी गाथाओंके उद्धरण होनेसे, और कल्पचूर्णीमें साक्षात् विसेसावस्सगभासका नाम उल्लिखित होनेसे इन दोनों चूर्णीयों की रचना निश्चित रूपसे श्रीजिनभद्रगणिके बादकी है । दशासूत्रचूर्णीमें केवलज्ञान-केवलदर्शनविषयक युगपदुपयोगादिवादका निर्देश होनेसे यह चूर्णी भी श्रीजिनभद्रगणीके बादकी है । आवश्यकचूीके प्रणेताका नाम चूर्णीकी कोई प्रतिमें प्राप्त नहीं है । श्रीसागरानन्दसूरि महाराजने अपने सम्पादनमें इसको जिनदासगणिमहत्तरकृत बतलाई है। प्रतीत होता है कि - आपका यह निर्देश श्रीधर्मसागरोपाध्यायकृत तपागच्छीय पट्टावलीके उल्लेखको देख कर है, किन्तु वास्तवमें यह सत्य नहीं है। अगर इसके प्रणेता जिनदासगणि होते तो आप इस प्रासादभूत महती चूर्णीमें जिनभद्रगणीके नामका या विशेषावश्यकभाष्यकी गाथाओंका जरूर उल्लेख करते । मुझे तो यही प्रतीत होता है कि इस चूर्णीकी रचना जिनभद्रगणिके पूर्वकी और नन्दीसूत्ररचनाके बादकी है । दशवैकालिकचूर्णी (वृद्धविवरण) में और व्यवहारचूर्णीमें श्रीजिनभद्रगणि की कोई कृतिका उद्धरण नहीं है, अतः ये चूणीयाँ भी जिनभद्रगणि क्षमाश्रमणके पूर्वकी होनी चाहीए। जम्बूद्वीपकरणचूर्णी जम्बूद्वीपप्रज्ञप्तिकी चूर्णी मानी जाती है, किन्तु वास्तवमें यह जम्बूद्वीपके परिधि-जीवा-धनुःपृष्ठ आदि आठ प्रकारके गणितको स्पष्ट करनेवाले किसी प्रकरणकी चूर्णी है। वर्तमान इस चूर्णीमें मूल प्रकरणकी गाथाओं के प्रतीक मात्र चूर्णीकारने दिये हैं, अतः कुछ गाथाओंका पता जिनभद्रीय बृहत्क्षेत्रसमासप्रकरणसे लगा है, किन्तु कितनीक गाथाओंका पता नहीं चला है ? इस चूर्णीमें जिनभद्रीय बृहरक्षेत्रसमासकी गाथायें भी उद्धृत नज़र आती हैं, अतः यह चूर्णी उनके बादकी है। यहां पर चूर्णीयोंके विविध उल्लेखोंको लक्ष्यमें रख कर चूर्णीकारों के विषयमें जो कुछ निवेदन करनेका था, वह करनेके बाद अंतमें यह लिखना प्राप्त है कि-प्रकाश्यमान इस नन्दीसूत्रचूगीके १. “ श्रीवीरात् १०५५ वि. ५८५ वर्षे याकिनीसूनुः श्रीहरिभद्रसूरिः स्वर्गभाक् । निशीथ-बृहस्कल्पभाध्याऽऽवश्यकादिचूर्णिकाराः श्रोजिनदासमहत्तरादयः पूर्वगतश्रुतधरश्रीप्रद्युम्नक्षमणादिशिष्यत्वेन श्रीहरिभद्रप्रितः प्राचीना एव यथाकालभाविनो बोध्याः । १११५ श्रीजिनभद्रगणियुगप्रधानः । अयं च जिनभद्रीयध्यानशतककाराद्भिनः सम्भाव्यते । " इण्डियन एण्टीक्वेरी पु. ११. पृ. २५३ ॥ [सिरिदेववायगविरइयं “ नंदीसुतं" मेंसे उद्धृत. ] Page #438 -------------------------------------------------------------------------- ________________ નન્દી સૂત્રક પ્રણેતા તથા ચૂર્ણિકાર [८3 प्रणेता श्रीजिनदासगणिमहत्तर हैं, जिसका रचनासमय स्पष्टतया प्राप्त नहीं है, फिर भी आज नन्दीसूत्रचूर्णीकी जो प्रतियाँ प्राप्त हैं, उनके अंतमें संवत्का उल्लेख नज़र आता है, जो चूर्णीरचनाका संवत् होनेकी संभावना अधिक है । यह उल्लेख इस प्रकार है शकराज्ञः पञ्चसु वर्षशतेषु व्यतिक्रान्तेषु अष्टनवतेषु नन्द्यध्ययनचूर्णी समाप्ता इति । अर्थात् शाके ५९८ (वि. सं. ७३३) वर्षमें नन्द्यध्ययनचूर्णी समाप्त हुई । इस उल्लेखको कितनेक विद्वान् प्रतिका लेखसमय मानते हैं, किन्तु यह उल्लेख नन्द्यध्ययनचूर्गीकी समाप्तिका अर्थात् रचनासमामिका ही निर्देश करता है, लेखनकालका नहीं। अगर प्रतिका लेखनकाल होता तो ' समाप्ता' ऐसा न लिखकर ‘लिखिता' ऐसा ही लिखा होता । इस प्रकार गद्यसन्दर्भमें रचनासंवत् लिखनेकी प्रथा प्राचीन युगमें थी ही, जिसका उदाहरण आचार्य श्रीशीलाङ्ककी आचारागवृत्तिमें प्राप्त है। सूत्र और चूर्णिकी भाषा __नन्दीसूत्र और उसकी चूर्णीकी भाषाका स्वरूप क्या है ? इस विषयमें अभी यहाँ पर अधिक कुछ मैं नहीं लिखता हूँ। सामान्यतया व्यापकरूपसे मुझे इस विषयमें जो कुछ कहना था, मैंने अखिलभारतीय प्राच्यविद्यापरिषत्-श्रीनगरके लिये तैयार किये हुए मेरे " जैन आगमधर और प्राकृत वाङ्मय" नामक निबन्धमें कह दिया है, जो 'श्रीहजारीमल स्मृतिग्रन्थ' में प्रसिद्ध किया गया है, उसको देखने की विद्वानोको सूचना है। [र्णिसहित 'नन्दीस्त्र', प्रस्तावनासे, वाराणसी, १९६६ ] Page #439 -------------------------------------------------------------------------- ________________ नन्दीसूत्रके वृत्तिकार तथा टिप्पनकार नन्दीसूत्रकार नन्दीसूत्रके प्रणेता स्थविर देव वाचक हैं। इनके सम्बन्धमें जो कुछ कहनेका था वह चूर्णि सहित नन्दीसूत्रकी प्रस्तावनामें कह दिया है। लघुवृत्तिकार श्रीहरिभद्रसरि इस ग्रन्थाङ्कमें प्रकाश्यमान वृत्तिके प्रणेता याकिनीमहत्तराधर्मसूनु आचार्य श्रीहरिभद्रसूरि महाराज हैं। इनके विषय में विद्वानोंने अनेक दृष्टि से विचार किया है और लिखा भी बहुत है । अतः यहाँ पर मुझे अधिक कुछ भी कहनेका नहीं है। जो कुछ कहनेका था, वह मैंने, श्री लालभाई दलपतभाई भारतीय संस्कृतिविद्यामन्दिरग्रन्थावलीके चतुर्थ ग्रन्थाङ्करूपमें प्रसिद्ध किये गये ‘सटीक योगशतक और ब्रह्मसिद्धान्तसमुच्चय' की प्रस्तावनामें कह दिया है। अतः विद्वानोंसे प्रार्थना है कि उस प्रस्तावनाको देखें दुर्गपदव्याख्याकार श्री श्रीचन्द्रसरि इन ग्रन्थाङ्को सम्पादित नन्दीवृत्तिटिप्पनक, जिसका नाम ग्रन्थकारने दुर्गपदव्याख्या दिया है, इसके प्रणेता आचार्य श्रीश्रीचन्द्रसरि हैं । ये अपनेको चन्द्रकुलीन आचार्य श्रीशीलभद्रसूरिके शिष्य श्रीधनेश्वराचार्यके शिष्य बतलाते हैं। ____ इनका, आचार्यपदप्राप्तिकी पूर्वावस्थामें नाम पार्श्वदेवगाण था, ऐसा उल्लेख इन्हींकी रचित * श्रीदेववाचकविरचितं नन्दीसूत्रम् - श्रीश्रीचन्द्राचार्यकृतदुर्गपदव्याख्या-अज्ञातकर्तृकविषमपदपर्यायाभ्यां समलकृतया आचार्यश्रीहरिभद्रसूरिकृतया वृत्त्या सहितम् (प्रकाशक-प्राकृत टेक्स्ट सोसायटी, वाराणसी, ई. स. १९६६) -यह सम्पादनकी प्रस्तावनासे उद्धत. Page #440 -------------------------------------------------------------------------- ________________ નન્દીસૂત્રકે વૃત્તિકાર તથા પિનકાર fev पाटन - खेत्रवासी पाडाकी न्यायप्रवेशपञ्जिकाकी ताडपत्रीय प्रत्तिको पुष्पिकामें पाया जाता है । जो इस प्रकार है न्यायप्रवेशशास्त्रस्य सद्वृत्तेरिह पञ्जिका स्वपरार्थ दृष्टा ( दृब्धा) स्पष्टा पार्श्वदेवगणिनाम्ना ||१|| ग्रह ९रस६ रुद्रै११र्युक्ते विक्रमसंवत्सरेऽनुराधायाम् । कृष्णायां च नवम्यां फाल्गुनमासस्य निष्पन्ना ॥२॥ न्यायप्रवेशविवृतेः कृत्वेमां पञ्जिकां यन्मयाऽवाप्तम् । कुशलोऽस्तु तेन लोको लभतामवबोधफलम तुलम् ॥३॥ यावल्लवणोदन्वान् यावन्नक्षत्रमण्डितो मेरुः । खे यावच्चन्द्रार्कौ तावदियं पञ्जिका जयतु ||४|| शुभमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः ॥ ५ ॥ इति श्रीशीलभद्रसूरिशिष्य सुगृहीतनामधेय श्रीमद्धनेश्वर व रिशिष्यैः सामान्यावस्थाप्रसिद्ध पण्डितपार्श्वदेवगण्यभिधानविशेषावस्था वाप्त श्रीश्री चन्द्रसूरिनामभिः स्वपरोपकारार्थं दृब्धा विषमपदभञ्जिका न्यायप्रवेशकत्तेः पञ्जिका परिसमाप्तेति ॥ आचार्य श्री श्री चन्द्रसूरि, जिनका पूर्वावस्था में पार्श्वदेवगण नाम था, उन्होंने अपने गुरु श्री धनेश्वराचार्यको श्रीजिनवल्लभगणिविरचित सार्धशतकप्रकरण-अपरनाम-सूक्ष्मार्थविचारसारप्रकरण की वृत्तिकी रचना और उसके संशोधनादि में साहाय्य दिया था, ऐसा इस वृत्तिकी प्रशस्तिमें खुद वृत्तिकार गुरुने सूचित किया है । इस प्रशस्ति में श्री श्रीचन्द्रसूरिकी गुरु- प्रगुरु आदि परम्पराका और वंशादिका उपयुक्त वर्णन होनेसे यह प्रशस्ति यहाँ दी जाती है सम्पूर्ण निर्मलकलाकलितं सदैव जाडयेन वर्जितमखण्डितवृत्तभावम् । दोषानुषङ्गरहितं नितरां समस्ति चान्द्रं कुलं स्थिरमपूर्वशशाङ्कतुल्यम् ॥१॥ तस्मिँश्चरित्रधनधामतया यथार्थाः संजज्ञिरे ननु धनेश्वरसूरिवर्याः ॥ नीहारहारहरहारविकाशिकाशसंकाशकीर्त्तिनिवहैर्घवलीकृताशाः ॥२॥ निःसङ्गविहारिणोऽमलगुणा विश्रान्तविद्याधख्याख्यातार इति क्षितौ प्रविदिता विद्वन्मनो मोदिनः । येऽनुष्ठानिजनेषु साम्प्रतमपि प्राप्तोपमाः सर्वतस्तेभ्यस्तेऽजितसिंहवरय इहाभूवन् सतां सम्मताः ॥३॥ उदामधामभवजन्तु निकामकामकामे भकुम्भतटपाटनसिंहपोताः । श्रीवर्द्धमानमुनिपाः सुविशुद्धबोधास्तेभ्योऽभवन् विशद कीर्तिवितानभाजः ||४|| लोकानन्दपयोधिवर्द्धनवशात् सद्वृत्ततासङ्गतैः सौम्यत्वेन कलाकलापकलनाच्छ्लाप्योदयत्वेन च । ध्वस्तध्वान्ततया ततः समभवश्चन्द्रान्वयं सान्वयं कुर्बाणाः शुचिशालिनोऽत्र मुनिपाः श्रीशीलभद्राभिघाः ॥५॥ निःसंख्यैरपि लब्धमुख्यगणनैराशाविकाशं सतां कुर्वाणैरपि सङ्कटीकृतदिगाभोगैर्गुणप्रीणिकैः । श्वेतैरप्यनुरञ्जितत्रिभुवनैर्येषां विशालैर्गुणैश्वित्रं कोऽपि यशः पटः प्रकटितः श्वेतो विचित्रैरपि ॥६॥ Page #441 -------------------------------------------------------------------------- ________________ ८ ] चक्रुः ||८|| 1 सतर्क कर्कशधियः सुविशुद्धबोधाः सुव्यक्तसूक्तशत मौक्तिकशुक्तिकल्पाः । तेषामुदारचरणाः प्रथमाः सुशिष्याः सद्योऽभवन्नजित सिंह मुनीन्द्रवर्याः ॥७॥ तेषां द्वितीयशिष्या जाताः श्रीमद्धनेश्वराचार्याः । सार्द्धशतकस्य वृत्तिं गुरुप्रसादेन शशि १ मुनि७पशुपति११सङ्ख्ये वर्षे विक्रमनृपादतिक्रान्ते । चैत्रे सितसप्तम्यां समर्थितेयं गुरौ वारे ॥ ९ ॥ युक्तायुक्तविवेचन-संशोधन-लेखनैकदक्षस्य । निजशिष्यसु साहाय्याद् विहिता श्रीपार्श्वदेवगणेः ॥ १० ॥ प्रथमादर्शे वृत्तिं समलिखतां प्रवचनानुसारेण । मुनिचन्द्र-विमलचन्द्रौ गणी विनीतौ सदोद्युक्तौ ॥११॥ श्री चक्रेश्वरसूरिभिरतिपटुभिर्निपुणपण्डितोपेतैः । अणहिलपाटकनगरे विशोध्य नीता प्रमाणमियम् ॥१२॥ इस प्रशस्ति में आचार्य श्री श्रीचन्द्रसूरिकी पूर्वजपरम्परा इस प्रकार है. चन्द्रकुलीन श्रीधनेश्वराचार्य श्री अजितसिंहसूर | श्री अजित सिंह सूरि 1 श्री वर्धमानसूर | श्री शीलभद्रसूरि श्रीधनेश्वरसूरि I श्रीपार्श्व देवगण = श्री श्रीचन्द्रसूरि જ્ઞાનાંજલિ न्यायप्रवेशपञ्जिकाकी प्रशस्तिका ऊपर जो उल्लेख किया है उसके अंतमें 'श्रीश्रीचन्द्रसूरिका ही पूर्वावस्था में पार्श्वदेवगण नाम था ऐसा जो उल्लेख है वह खुद प्रन्थप्रणेताका न होकर तत्कालीन किसी शिष्य-प्रशिष्यादिका लिखा हुआ प्रतीत होता है । अस्तु, कुछ भी हो, इस उल्लेखसे इतना तो प्रतीत होता ही है कि - श्रीचन्द्रचार्य ही पार्श्वदेव गणि हैं या पार्श्वदेवगणी ही श्री श्री चन्द्रसूरि हैं, जिनका उल्लेख ' धनेश्वराचार्यने सार्धशतकप्रकरणकी वृत्तिमें किया है । श्रीश्रीचन्दसूरिका अचार्यपद श्रीश्रीचन्द्रसूरिका आचार्यपद किस संवत में हुआ ? इसका कोई उल्लेख नहीं मिलता है, फिर भी आचार्यपदप्राप्तिके बादकी इनकी जो ग्रन्थरचनायें आज उपलब्ध हैं उनमें सबसे पहली रचना निशीथचूर्णिविंशो देशकव्याख्या है। जिसका रचनाकाल वि. सं. ११७४ है । वह उल्लेख इस प्रकार है - Page #442 -------------------------------------------------------------------------- ________________ નન્દીસૂત્રકે વૃત્તિકાર તથા પિનકાર [८७ सम्यक् तथाऽऽम्नायाभावादत्रोक्तं यदुत्सूत्रम् (:) । मतिमान्द्याद्वा किञ्चित् क्षन्तव्यं श्रुतधरैः कृपा कलितैः ॥१॥ श्रीशीलभद्रसरिणां शिष्यैः श्रीचन्द्रसूरिभिः । विंशकोद्देशकव्याख्या दृब्धा स्वपरहेतवे ॥२॥ वेदावरुद्रसङ्ख्ये ११७४ विक्रमसंवत्सरे तु मृगशीर्षे । माघसितद्वादश्यां समर्थितेयं रवौ वारे ॥३॥ निशीथचूर्णिविंशोदेशकव्याख्याप्रशस्तिके इस उल्लेखको और इनके गुरु श्री धनेश्वराचार्यकृत सार्धशतकप्रकरणवृत्तिकी प्रशस्तिके उल्लेखको देखते हुए, जिसकी रचना ११७१ में हुई है और जिसमें श्रीचन्द्राचार्य नाम न होकर इनकी पूर्वावस्थाका पार्श्वदेवगणि नाम ही उल्लिखित है, इतना ही नहीं, किन्तु प्रशस्ति के ७ वें पद्यमें जो विशेषण इनके लिए दिये हैं वे इनके लिये घटमान होनेसे, तथा खास कर पाटन-खेत्रवसी पाडाकी न्यायप्रवेशपञ्जिकाकी प्राचीन ताडपत्रीय प्रति के अंतमें उनके किसी विद्वान शिष्य-प्रशिष्यादिने -" सामान्यावस्थाप्रसिद्धपण्डितपार्श्वदेवगण्यभिधान-विशेषावस्थावाप्तश्रोश्रीचन्द्रसरिनामभिः" ऐसा जो उल्लेख दाखिल किया है, इन सबका पूर्वापर अनुसंधान करनेसे इतना निश्चित रूपसे प्रतीत होता है कि --- इनका आचार्यपद वि. सं. ११७१ से ११७४ के बिचके किसी वर्षमें हुआ है । ग्रन्थरचना प्रन्थरचना करनेवाले श्रीश्रीचन्द्राचार्य मुख्यतया दो हुए हैं। एक मलधारगच्छीय आचार्य श्रीहेमचन्द्रसूरिके शिष्य और दूसरे चन्द्रकुलीन श्री धनेश्वराचार्यके शिष्य, जिनका पूर्वावस्थामें पार्श्वदेवगणि नाम था । मलधारी श्री श्रीचन्द्रसूरिके रचे हुए आज पर्यंतमें चार ग्रन्थ देखनेमें आये हैं - १ संग्रहणी प्रकरण २ क्षेत्रसमासप्रकरण ३ लघुप्रवचनसारोद्धारप्रकरण और ४ प्राकृत मुनिसुव्रतस्वामिचरित्र । प्रस्तुत नन्दीसूत्रवृत्तिदुर्गपदव्याख्याके प्रणेता चन्द्र कुलीन श्रीश्रीचन्द्राचार्यकी अनेक कृतियाँ उपलब्ध होती हैं, जिनके नाम, उनके अन्तकी प्रशस्तियोंके साथ यहां दिये जाते हैं (१) न्यायप्रवेशपञ्जिका और (२) निशीथचूर्णिविंशोद्देशकव्याख्याके नाम और प्रशस्तियोका उल्लेख ऊपर हो चूका हैं। (३) श्राद्धप्रतिक्रमणमूत्रवृत्ति । रचना संवत् १२२२ । प्रशस्तिकुवलयसङ्घविकासप्रदस्तमःप्रहतिपटुरमलबोधः । प्रस्तुततीर्थाधिपतिः श्रीवीरजिनेन्दुरिह जयति ॥१॥ विजयन्ते इतमोहाः श्रीगौतममुख्यगणधरादित्याः । सन्मार्गदीपिकाः कृतसुमानसाः जन्तुजाड्यभिदः।।२।। नित्यं प्राप्तमहोदयत्रिभुवनक्षीराब्धिरत्नोत्तमं, स्वयोतिस्ततिपात्रकान्तकिरणैरन्तस्तमोभेदकम् । स्वच्छातुच्छसिताम्बरै कतिलकं बिभ्रत् सदा कौमुदं श्रीमत् चन्द्रकुलं समस्ति विमलं जाड्यक्षितिप्रत्य लम् ॥३॥ तस्मिन् सूरिपरम्पराक्रमसमायाता बृहत्प्राभवाः सम्यग्ज्ञानसुदर्शनातिविमलश्रीपद्यस्खण्डोपमाः । सचारित्रविभूषिताः शमधनाः सद्धर्मकल्पांहिपा विख्याता भुवि सूरयः समभवन् श्रीशीलभद्राभिधाः॥४॥ Page #443 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ ततश्च तेषां पदपमहंसः, समग्रगच्छाभरणावतंसः । धनेश्वरः सूरिरभूत् प्रशस्यः, शिष्यः प्रभावप्रथितो यदीयः ॥५॥ निःशेषागमतर्कशास्त्रसकलालङ्कारसंविनिधेर्यस्येन्दोरिवदीधितीवितमसो वाचोऽमृतस्यन्दिनीः । आस्वाचामितभक्तिसमभविकाः स्वात्मानमस्ताशुभं मन्यन्ते स्म सुरापवर्गरुचिरश्रीप्रात्रमत्युत्तमम् ॥६॥ श्रीचन्द्रमरिनामा शिष्यस्तेषां बभूव गुरुभक्तः । तेन कृता स्पष्टार्था श्राद्धपतिक्रमणवृत्तिरियम् ॥७॥ करनयनसूर्यवर्षे १२२२ प्रातः पुष्यामधुसितदशम्याम् । धृतियोगनवमकक्षे समर्थिता प्रकृतवृत्ति रियम् ॥८॥ उत्सूत्रं यद् रचितं मतिदौर्बल्याद् कथश्चनापि मया । तच्छोधयन्तु कृतिनोऽनुग्रहबुद्धिं मयि विधाय ॥९॥ यावत् सुमेरुशिखरी शिखरीकृतोऽत्र, नित्यैर्विभाति जिनबिम्बगृहैमनोज्ञैः । श्रीचन्द्रसरिरचिता भुवि तावदेषा, नन्द्यात् प्रतिकमणवृत्तिरधीयमाना ॥१०॥ प्रत्यक्षरं निरूप्यास्य ग्रन्थमानं विनिश्चितम् । श्लोकपञ्चाशदुत्तरशतान्येकोनविंशतिः ॥११॥ ॥ ग्रन्थानम् १९५० ॥ (४) जीतकल्पबृहच्चूर्णिदुर्गपदव्याख्या । रचनासंवत् १२२७ । प्रशस्ति-- इति जीतकल्पचूणिविषया व्याख्या समाप्ता । जीतकल्पबृहच्चूणौं व्याख्या शास्त्रानुसारतः । श्रीचन्द्रसरिभिधा स्व-परोपकृतिहेतवे ॥१॥ मुनि-नयन-तरणिवर्षे १२२७ श्रीवीरजिनस्य जन्मकल्याणे । प्रकृतग्रन्थकृतिरियं निष्पत्तिमवाप रविवारे ॥२॥ सङ्घ-चैत्य-गुरूणां च सर्वार्थप्रविधायिनः । वशाऽभयकुमारस्य वसतौ दृब्धा सुबोधकृत् ॥३॥ एकादशशतविंशत्यधिकं श्लोकप्रमाणग्रन्थानम् । ग्रन्थकृतिः प्रविवाच्या मुनिपुङ्गवसूरिभिः सततम् ॥४॥ यदिहोत्सूत्रं किश्चिद् दृब्धं छमस्थबुद्धिभावनया । तन्मयि कृपानुकलितैः शोध्यं गीतार्थविद्वद्भिः ॥५॥ समाता चेयं श्रीशीलभद्रप्रभु-श्रीधनेश्वरमरिपादपद्मचञ्चरीकश्रीश्रीचन्द्रसूरिसंरचिता जीतकल्पबृहच्चूर्णिदुर्गपदविषया निशीथादिशास्त्रानुसारतः सम्प्रदायाच्च सुगमा व्याख्येति । यावल्लवणोदन्वान् यावन्नक्षत्रमण्डितो मेरुः । खे यावच्चन्द्रार्को तावदियं वाच्यतां भव्यैः ॥१॥ (५) नन्दीसूत्रलघुवृत्तिदुर्गपदव्याख्या । प्रशस्ति - श्रीधनेश्वरसूरीणां पादपद्मोपजीविना । नन्दिवृत्तौ कृता व्याख्या श्रीमच्छीचन्द्रसरिणा ॥१॥ इति समाप्ता श्रीशीलभद्रप्रभु-श्रीधनेश्वरसरिशिष्यश्रीश्रीचन्द्रन रिविरचिता नन्दिटीकाया दुर्गपदव्याख्या ॥ नन्दिवृत्तिदुर्गपदव्याख्यान्ते । Page #444 -------------------------------------------------------------------------- ________________ નન્દીસૂત્રકે વૃત્તિકાર તથા પિનકાર (६) सुखबोधा सामाचारी प्रशस्ति इच्चेसा गिहत्थसाहुसत्थाणुद्वाणविहिपदरिसणपरा सिरिसीलभद्दसूरि-धणे सरसू ( रिसिस्स सिरिचंदरिसमुद्धरिया सुबोहा सामायारी सम्मत्ता । इति बहुविधप्रतिष्ठा कल्पान् संवीक्ष्य समुद्धृतेयं श्री श्री चन्द्रसूरिणा ॥ समुच्चयप्रन्थाग्रम् १३८६ ॥ - [ce कमलवने पाताले क्षीरोदे संस्थिता यदि स्वर्गे । भगवति ! कुरु सान्निध्यं बिम्बे श्रीश्रमणसङ्घ च ॥ १ ॥ ॥ इति श्रीसुखबोधा सामाचारी समाप्ता ॥ सं. १३०० माघ शुदि १० गुरौ श्रीचन्द्रगच्छे मण्डनीयशुद्धाङ्कसूरिभिर्लिखापिता । (७) निरयावलिकादिपञ्चोपाङ्गसूत्रवृत्ति । रचना सं. १२२८ । प्रशस्ति इति श्रीश्रीचन्द्रस्वरिविरचितं निरयावलिकाश्रुतस्कन्धविवरणं समाप्तमिति । निरयावलिकादिपञ्चोपाङ्गसूत्रवृत्तिग्रन्थाप्रम् ६३७ ॥ वसु-लोचन-रविवर्षे १२२८ श्रीमच्छ्री चन्द्रसूरिभिर्द्वधा । आभडवसाकवसतौ निरयावलशास्त्रवृत्तिरियम् ॥१॥ (८) पिण्डविशुद्धिप्रकरणवृत्ति । रचना संवत् १९७८ । प्रशस्ति समाप्तेयं श्रीश्रीचंद्रसूरिविरचिता सूक्ष्मपदार्थनिष्कनिष्कषण पट्ट कसन्निभप्रतिमजिनवल्लभाभिधानाssचार्यदृब्धपिण्डविशुद्धिशास्त्रस्य वृत्तिः ॥ यच जिनवल्लभो दृढमतिः पिण्डैषणागोचरं, प्रज्ञावर्जित मानवोपकृतये प्राज्यार्थमल्पाक्षरम् | शास्त्रं पिण्डविशुद्धिसंज्ञितमिदं श्रीचन्द्रसूरिः स्फुटां, तद्वृत्तिं सुगमां चकार तनुधीः श्रीदेवतानुग्रहात् ॥ १ ॥ ब-मुनि-रुदैर्युक्ते विक्रमवर्षे ११७८ खौ समाप्येषा । कृष्णैकादश्यां कार्तिकस्य योगे प्रशस्ते च ॥२॥ अस्यां चतुःसहस्राणि शतानां च चतुष्टयम् । प्रत्यक्षरप्रमाणेन श्लोकमानं विनिश्चितम् ||३|| ग्रं० ४४०० ॥ ऊपर श्री श्रीचन्द्रसूरिकी जिन आठ कृतियों के नाम उनकी प्रशस्तियों के साथ उल्लिखित किये हैं, उनको देखने से यह स्पष्ट होता है कि - प्रारम्भकी छः रचनायें चन्द्रकुलीन आचार्य श्री धनेश्वर के शिष्य श्री श्री चन्द्रसूरिकी ही हैं। सातवीं निरयावल्यादिपंचोपांगव्याख्या भी अनुमान इन्हींकी रचना मानी जाती है। आठवीं पिण्डविशुद्धिप्रकरणवृत्तिकी रचना इन्हीं आचार्यकी है या नहीं, यह कहना जरा कठिन है । क्यों कि इस रचनायें वृत्तिकारने " श्रीदेवतानुग्रहात् " ऐसा उल्लेख किया है, जो दूसरी कोई कृतिमें नहीं पाया जाता है । यद्यपि रचनाकाल ऐसा है, जो अपनेको इन्हीं आचार्यकी १२ Page #445 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ रचना होनेकी ओर आकर्षण करता है। फिर भी इस बातका वास्तविक निर्णय मैं तज्ज्ञ विद्वानोंके पर छोड देता हूँ। ऊपर मैंने श्री श्रीचन्द्राचार्यकी रचनाओं के नाम और उनके अन्तकी प्रशस्तियोका उल्लेख किया है, उनको देखते ही विद्वानोंके दिलमें एक कल्पना जरूर ऊठेगी कि इन आचार्यकी विक्रम संवत् ११६९, ११७४, ११७८, ११८०, १२२२, १२२७, १२२८ आदि संवतमें रची हुई जो कृतियाँ पाई गई हैं उनमें सं. ११८० बाद एकदम उनकी रचना सं. १२२२ में आ जाती है, तो क्या ये आचार्य चालीस वर्षके अंतरमें निष्क्रिय बैठे रहे होंगे ? जरूर यह एक महत्त्वका प्रश्न है, किन्तु अन्य साधनोंके अभावमें इस समयमें इतना ही जवाब दे सकता हूँ कि - प्राचीन ग्रन्थोकी सूची बृहट्टिप्पनिकामे, जैनग्रन्थावली आदिमें १ श्रमणप्रतिक्रमणसूत्रवृत्ति, २ जयदेवछन्दःशास्त्रवृत्तिटिप्पनक, ३ सनत्कुमारचरित र. सं. १२१४ ग्रं. ८१२७ आदि नाम पाये जाते हैं । इसी तरह इनकी और कृतियां जरूर होगी, किन्तु जब तक ऐसी कृतियां कहीं भी देखने-सुनने में न आयें तब तक इनके विषयमें कुछ कहना उचित प्रतीत नहीं होता है । परन्तु यह तो निर्विवाद है कि-बिचके वर्षों में रची हुई इनकी ग्रन्थकृतियाँ अवश्यमेव होनी चाहिए। पाटन - श्रीहेमचन्द्राचार्य जैन ज्ञानमंदिरस्थित श्रीसंघजैनज्ञानभंडार क्रमांक १०२३ वाली प्रकरणपुस्तिकामें श्री श्रीचन्द्राचार्यकृत अनागतचतुर्विंशतिजिनस्तोत्र है, जो यहां उपयुक्त समझ कर दिया जाता है, किन्तु यह कृति कौनसे श्रीचन्द्राचार्यकी है यह कहना शक्य नहीं है । स्तोत्र - वीरवरस्स भगवओ वोलियचुलसीयवरिससहसेहिं । पउमाई चउवीसं जह हुंति जिणा तहा थुणिमो॥१॥ पढमं च पउमनाई सेणियजीवं जिणेसरं नमिमो । बीयं च सूरसेणं वंदे जीवं सुपासस्स ॥२॥ तइयं सुपासनामं उदायजीवं पणद्वैभववासं । वंदे सयंपभजिणं पुट्टिलजीवं चउत्थमहं ॥३॥ सव्वाणुभूयनामं दढउजीवं च पंचमं वंदे । छटुं देवसुयजिणं वंदे जीवं च कित्तिस्स ॥४॥ सत्तमयं उदयजिणं वंदे जीवं च संखनामस्स । पेढालं अट्टमयं आणंदजियं नमसामि ॥५॥ पुट्टिलजिणं च नवमं सुरकयसे सुनंदजीवस्स । सयकित्तिजिणं दसमं वंदे सयगस्स जीव ति ॥६॥ एगारसमं मुणिमुवयं च वंदामि देवईजीवं । बारसमं अममजिणं सच्चइजीवं जगपईवं ॥७॥ निकसायं तेरसमं वंदे जीवं च वासुदेवस्स । बलदेवजियं वंदे चउदसमं निप्पुलाइजिणं ॥८॥ सुलसाजीवं वंदे पनरसमं निम्ममत्तनामाणं । रोहिणिजीवं नमिमो सोलसमं चित्तगुत्तं ति ॥९॥ सत्तरसमं च वंदे रेवइजीव समाहिजिणनाम । संवरमद्वारसमं सयालिजीवं पणिवयामि ॥१०॥ दीवायणस्स जीवं जसोहरं वंदिमो इगुणवीसं । कन्हजियं गयतन्हं वीसइमं विजयमभिवंदे ॥११॥ वंदे इगवीसइमं नारयजीवं च मल्लिनामाणं । देवजिणं बावीसं अंबडजीवस्स वंदे हं ॥१२॥ अमरजियं तेवीसं अणंतविरियाभिहं जिणं वंदे । तह साइबुद्धजीवं चउवासं भदजिणनामं ॥१३॥ Page #446 -------------------------------------------------------------------------- ________________ નન્હીસુત્રકે વૃત્તિકાર તથા પ્પનકાર [ca ――― उस्सप्पिणीए चउवीसजिणवरा कित्तिया सनामेहिं । सिरिचंद सूरिनामेहिं सुहयरा हुंतु सयकालं ॥ १४ ॥ ॥ इति अनागतचतुर्विंशतिजिनस्तोत्रम् ॥ यहां पर एक बात को स्पष्ट करना अति आवश्यक है कि - प्राकृत पृथ्वीचन्द्रचरितके प्रणेता चन्द्रकुलीन श्रीशान्तिसूरिजीने अपने इस चरितकी मंगलगाथामें सूचित किया है कि'धनेश्वराचार्यकी अर्थगम्भीर वाणीका आपके ऊपर बडा प्रभाव पडा है' और इसी चरितकी प्रशस्तिमें आपने लिखा है कि-- चन्द्रकुलीन श्री सर्वदेवसूरि के स्वहस्तसे दीक्षा पाने वाले श्री श्रीचन्द्राचार्यकी कृपासे आपको आचार्यपद प्राप्त हुआ है । वह मंगलगाथान्तर्गत गाथा और प्रशस्ति इस प्रकार हैं । मंगलगाथान्तर्गतगाथा - जन्नाणघणलवेणं ववहरमाणा वयं मइदरिहा | करिमो परोवयारं तेसि नमो गुरु घणेसाणं ॥ १० ॥ प्रशस्ति आसी कुंदिदुद्धे विलससिकुले चारुचारित्तपत्त सूरी सेयंवराणं वरतिलयसमो सव्वदेवाभिहाणो || नाणासूरि पसाहापयितुमहिमा कप्परुक्खो व्व गच्छो जाओ जत्तो पवित्तो गुणसुरसफलो सुपसिद्धो जयम्मि ||१|| तेसिं चाssसी सुयजलनिही खंतदंतो पसंतो, सीसो बोसो सियगुणगणो नेमिचंदो मुणिंदो । जो विक्खाओ पुइवलए सुग्गचारी बिहारी, मन्ने नो से मिहिर ससिणो तेय-कंतीहिं तुला ||२|| तेसिं च सीसो पयईजडप्पा, अदिट्ठपुव्विल्लविसिसत्थो । परोवयारेकरसावियज्झो, जाओ निसग्गेण कइत्तको ड्डी ॥३॥ जो सत्रदेवमुनिपुंगव दिक्विएहि, साहित्त-तक्क-समएसु सुसिक्खिएहिं । संपावि वरपयं सिरिचंद सूरिपुज्जेहिं पक्खमुवगम्म गुणेसु भूरि ||४|| संवेगंबुनिवाणं एवं सिरिसंतिसूरिणा तेणं । वज्जरियं वरचरियं मुणिचंदविणेयवयणाओ ॥५॥ ज किंचि अजुत्तं वुत्तमेत्थ मइजड - रहसवित्तीहि । तमणुग्गहबुद्धीए सोहेयव्वं छइल्लेहिं ॥ ६ ॥ इगतीसाहियसोलस सरहिं वासाण निव्वुए वारे । कत्तियचरिमतिहीए कित्तिरिकखे परिसमत्तं ||७|| ऊपर दी गई पृथ्वीचन्द्रचरितकी मंगलगाथान्तर्गत दसवीं गाथा और उसकी प्रशस्ति को देखने से यह प्रतीत होता है कि - प्राकृत पृथ्वीचन्द्रचरितके प्रणेता आचार्य श्री शान्तिसूरिके हृदयपर श्रीधनेश्वराचार्य के अर्थगंभीर विचारोंका भारी प्रभाव पडा है और श्री श्री चन्द्राचार्य, जो साहित्य, तर्क और सिद्धान्त के पारंगत थे, उनकी कृपासे आपको आचार्यपद प्राप्त हुआ था । इस प्रकार यहाँ पर इस आचार्ययुगल के नामों को सुनते ही यह भी संभावना हो आती है कि -- ये दो आचार्य, सार्धशतक - प्रकरणवृत्ति आदिके प्रणेता श्री धनेश्वराचार्य और न्यायप्रवेशपञ्जिका निशीथविंशोद्देशकव्याख्या आदिके प्रणेता पार्श्वदेवगण अपरनाम श्री श्रीचन्द्राचार्य, गुरु-शिष्य की जोडी हो ! । परन्तु Page #447 -------------------------------------------------------------------------- ________________ ८२] જ્ઞાનાંજલિ पूर्वोपर उल्लेखोंका अनुसंधान करनेसे प्रतीत होता है कि - पृथ्वीचन्द्रचरितमें निर्दिष्ट श्रीधनेश्वराचार्य और श्री श्रीचन्द्राचार्य जुदा हैं । इसका कारण यह है कि - यद्यपि पृथ्वीचन्द्रचरित में निर्दिष्ट धनेश्वराचार्य कौन थे ? किनके शिष्य ? यह स्पष्ट नहीं है, तो भी श्री श्रीचन्द्राचार्य, जिनकी सहायसे श्री शान्तिसूरिको सूरिपद प्राप्त हुआ था, वे चन्द्रकुलीन श्री सर्वदेवसूरिके हस्तसे दीक्षा पाये थे, ऐसा तो इस प्रशस्ति में साफ उल्लेख है, इससे ज्ञात होता है कि पार्श्वदेवगण अपरनाम श्री श्रीचन्द्राचार्यसे पृथ्वीचन्द्रचरितनिर्दिष्ट श्रीचन्द्राचार्य भिन्न हैं । दूसरी बात यह भी है कि पार्श्वदेवगणि अपरनाम श्री श्रीचन्द्राचार्यका आचार्यपद मैं ऊपर लिख आया हूँ तदनुसार, वि. सं. ११७१ से ११७४ के बीचके किसी भी वर्ष में हुआ है; तब पृथ्वीचन्द्र चरितकी रचना वीरसंवत् १६३१ अर्थात् विक्रमसंवत् १९६१ में हुई है, जिस समय शान्त्याचार्यको आचार्यपद प्रदान करने के लिये सहायभूत होनेवाले श्री श्रीचन्द्राचार्य प्रौढावस्थाको पा चूके थे । अतः ये धनेश्वराचार्य और श्रीचन्द्राचार्य प्रस्तुत नन्दीसूत्रवृत्तिदुर्गपदव्याख्याकार श्रीचन्द्राचार्य और उनके गुरु धनेश्वराचार्य से भिन्न ही हो जाते हैं । इस प्रकार यहाँ नन्दिवृत्तिदुर्गपदव्याख्याकार चन्द्रकुलीन श्री श्रीचन्द्राचार्यका यथासाधनप्राप्त परिचय दिया गया है । मधारी श्री हेमचन्द्रसूरिकृत नन्दिटिप्पनक इस नन्दिवृत्तिके ऊपर मलधारगच्छीय आचार्य श्रीहेमचन्द्रसूरिकृत टिप्पनक भी था, जो आज प्राप्त नहीं है । आज पर्यंतमें मैंने संख्याबन्ध ज्ञानभंडारों को देखे हैं, इनमें से कोई ज्ञानभंडार में वह देखने नहीं आया है । फिर भी आपने इस टिप्पनककी रचना की थी— इसमें कोई संशय नहीं है । खुद आपने ही विशेषावश्यक महाभाष्यवृत्तिके प्रान्त भागमें अपनी ग्रन्थरचनाओं का उल्लेख करते हुए इस रचनाका भी निर्देश किया है जो इस प्रकार है - ·➖➖➖➖➖➖➖ इह संसारवारांनिधौ मां निमग्नं.... अवलोक्य कोऽपि .... महापुरुषः.... चारित्रमयं महायानपात्रं समर्पयामास । भणितवांश्च - भो महाभाग ! समधिरोह त्वमस्मिन् यानपात्रे । समारूढश्चात्र.... भवजलधिमुत्तीर्य प्राप्स्यसि शिवरत्नद्वीपम् । समर्पितं च मम तेन महापुरुषेण सद्भावनामञ्जूषायां प्रक्षिप्य शुभमननामकं महारत्नम् । अभिहितं च मां प्रति — रक्षणीयमिदं प्रयत्नतो भद्र ! | एतदभावे तु सर्वमेतत् प्रलयमुपयाति । अत एव तव पृष्ठतः सर्वादरेणैतदपहरणार्थ लगिष्यन्ति ते मोहराजादयो दुष्टतस्कराः । 'रे रे तस्कराधमाः ! किमेतदारब्धम् ? स्थिरीभूय लगत लगत सर्वात्मना ' इति ब्रुवाणो मोहचरटचक्रवर्ती ससैन्य एवाऽऽरब्धो युगपत् प्रहर्त्तुम् । केचित्वतीवच्छलघातिनो मोहसैनिकाः जर्जरयन्ति सद्भावनाङ्गानि । ततो मया तस्य परमपुरुषस्योपदेशं स्मृत्वा विरचय झटिति निवेशितमावश्यक टिप्पनका भिवानं सद्भावनामञ्जूषायां नूतनफलकम्, ततोsपरमपि ........ Page #448 -------------------------------------------------------------------------- ________________ નન્દીસૂત્રકે વૃત્તિકાર તથા પિનકાર [ 3 शतक विवरण नामकम्, अन्यदप्यनुयोगद्वारवृत्तिसंज्ञितम्, ततोऽपरमध्युपदेशमा लासूत्राभिधानम्, अपरं तु तद्वृत्तिनामकम्, अन्यच्च जीवसमासविवरणनामधेयम्, अन्यत्तु भवभावनासूत्रसंज्ञितम्, अपरं तु तद्विवरणनामकम्, अन्यच्च झटिति विरचय्य तस्याः सद्भावनामञ्जूषाया अङ्गभूतं निवेशितं नन्दिनिकनामधेयं नूतनं दृढफलकम् । एतैश्च नूतनफल कैर्निवेशितैर्वज्रमयीव सञ्जाताऽसौ मञ्जूषा तेषां पापानामगम्या । ततस्तैरतीव च्छलघातितया सञ्चूर्णयितुमारब्धं तद्द्द्वारकपाटसम्पुटम् । ततो मया ससम्भ्रमेण निपुणं तत्प्रतिविधानोपायं चिन्तयित्वा विरचयितुमारब्धं तद्द्द्वारपिधानहेतोः विशेषावश्यकविवरणाभिधानं वज्रमयमिव नूतनकपाटसम्पुटम् । ततश्चाभयकुमारगणि धन देवगणि-जिनभद्रगणिलक्ष्मणगणि-विबुधचन्द्रादिमुनिवृन्द-श्रीमहानन्द - श्रीमहत्तरावीरमतीगणिन्यादिसाहाय्याद् ' रे रे निश्चितमिदानीं हता वयं यद्येतद् निष्पद्यते, ततो धावत धावत, गृह्णीत गृह्णीत, लगत लगत' इत्यादि पूत्कुर्वतां सर्वात्मशक्त्या युगपत् प्रहरतां हाहारवं कुर्वतां च मोहादिचरटानां चिरात् कथं कथमपि विरचय्य तद्द्वारे निवेशितमेतदिति । ततः शिरो हृदयं च हस्ताभ्यां कुट्टयन् विषण्णो मोहमहाचरटः, समस्तमपि विलक्षीभूतं तत्सैन्यम्, निलीनं च सनायकमेव । ततः क्षेमेण शिवरत्नद्वीपं प्रति गन्तुं प्रवृत्तं तद् यानपात्रमिति ॥ - मलधारीय श्रीहेमचन्द्रसूरिकृत विशेषावश्यकवृत्तिप्रान्ते । इस उल्लेख को पढने से प्रतीत होता है कि आपने आवश्यकहारिभद्रीवृत्तिटिप्पनककी तरह नन्दिहारिभद्रीवृत्तिटिप्पनककी भी रचना की थी । यद्यपि श्री हेमचन्द्राचार्य महाराज इस टिप्पनकरचनाका उल्लेख आप करते ही हैं, फिर भी आश्चर्यकी बात यह है कि - इनके ही शिष्य श्री श्रीचन्द्रसूरि महाराजने प्राकृत मुनिसुव्रतस्वामिचरित्र की प्रशस्तिमें अपने दादागुरु और गुरुके, संक्षिप्त होते हुए भी, महत्त्वके चरित्रका वर्णन करते हुए श्री हेमचन्द्राचार्यको ग्रन्थकृतियों का उल्लेख किया है, उसमें सभी कृतियोंके नाम दृष्टिगोचर होते हैं, सिर्फ इस नन्दिटिप्पनकका नाम उसमें नहीं पाया जाता है । वह उल्लेख इस प्रकार है जे तेण स रइया गंथा ते संपइ कहेमि | सुत्तमुवएसमाला भवभावणपगरणाण काऊण | गंथसहस्सा चउदस तेरस वित्ती कया जेण ॥ अणुओगदाराणं जीवसमासस्स तह य सयगस्स । जेणं छ सत्त चउरो गंथसहस्सा कया वित्ती ॥ मूलावस्यवित्तीए उवरि रइयं च टिप्पणं जेणं । पंचसहस्सपमाणं विसमद्वाणावबोहयरं ॥ जेण विसावस्यसुत्तस्सुवरिं सवित्रा वित्ती । रइया परिफुडत्था अडवीससहस्स परिमाणा ॥ - मुनिसुव्रतस्वामिचरित्र प्रशस्ति । इस उल्लेखमें श्री श्रीचन्द्रसूरिने अपने गुरुकी सब कृतियोंके नाम दिये हैं। सिर्फ नन्दिटिप्पनकका नाम इसमें नहीं है, जिसका नामोल्लेख खुद मलधारी श्री हेमचन्द्राचार्य महाराजने विशेषावश्यकवृत्तिके प्रान्तभागमें किया है । यद्यपि मुनिसुव्रतस्वामिचरित के इस उल्लेखको प्राचीन Page #449 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાલિ ९४] ताडपत्रीय प्रतियोंसे मिलाया गया है, तथापि सम्भव है कि प्राचीन कालसे ही नन्दिटिप्पनकके नामको निर्देश करनेवाली गाथा छूट गई हो। अस्तु, कुछ भी हो, फिर भी जब विशेषावश्यकत्तिके अंतमें खुद श्री हेमचन्द्राचार्य महाराज आप ही नन्दिटिप्पनकरचनाका निर्देश करते हैं तो यह निर्विवाद ही है कि आपने नन्दिटिप्पनककी रचना अवश्यमेव की थी, जो आज नहीं पाई जाती है। नन्दीविषमपदटिप्पनक ___ इस ग्रन्थाङ्कमें पृ. १८२ से १८६में नन्दीसूत्रवृत्तिविषमपदटिप्पनक मुद्रित है। इस टिप्पनकको श्री चन्द्रकीर्तिमरिकी कृति बतलाया है, किन्तु यह रचना वास्तवमें उनकी रचना नहीं है । इस टिप्पनकके मुद्रण समय खंभातकी वि. सं. १२१२ में लिखित ताडपत्रीय प्रतिको ध्यानमें रख कर, एवं पाटनके भंडारोंको कुछ प्रतियोंके अन्त भागमें निरयावलिकादिपंचोपाङ्गपर्याय और नन्दीवृत्तिविषमपदपर्यायको इसी टिप्पनकके साथ देख कर 'श्रीचन्द्रकीर्तिमरिकृत' ऐसा लिख तो दिया है, किन्तु खंभातके भंडारकी और जैसलमेरके भंडारकी प्राचीन ताडपत्रीय निःशेषसिद्धान्तपर्याय और सर्वसिद्धान्तविषमपदपर्यायकी प्रतियोंको गौरसे देखी तब यह समझ भ्रान्त प्रतीत हुई है । खंभातके भंडारकी प्रतिमें और जैसलमेरभंडारकी प्रतिमें अलग अलग सिद्धान्तोके पर्याय होनेसे दोनों प्रतियाँ जुदी जुदी हैं । अतः इतना निश्चित होता है कि - खंभातकी निःशेषसिद्धान्तपर्यायकी प्रति, जो जिस वर्षमें ग्रन्थरचना हुई उसी वर्षमें लिखी हुई है, उसमें जितने सिद्धान्तोंके पर्याय हैं, उतनी ही श्रीचन्द्रकीतिमूरिकी रचना है। शेष सिद्धान्तपर्यायोंकी रचना किसी अन्य गीतार्थकी रचना है, जिसका नाम ज्ञात नहीं है। खंभात भंडारकी प्रतिमें नन्दीविषमपदपर्याय नहीं है, तब जैसलमेर भंडारकी प्रतिका प्रारम्भ नन्दीविषमपदपर्यायसे ही होता है । अतः यह निर्विवाद ही है कि इस मुद्रित नन्दीविषमपदटिप्पनककी रचना श्रीचन्द्रकीर्तिमरिकी न हो कर किसी अन्य गीतार्थकी रचना है। नन्दीविषमपदपर्याय प्रायशः नन्दीवृत्तिदुर्गपदव्याख्यासे उद्धृत होने के कारण, अज्ञातकर्तृक अन्य सर्वसिद्धान्तविषमपदपर्याय ग्रन्थ अगर एककर्तृक ही है तो, यह रचना निर्विवादरूपसे श्री श्रीचन्द्राचार्यके बाद की ही है। यहाँ पर विद्वानों की जानकारीके लिये उपयुक्त समझ कर खंभातकी प्रतिका पूर्ण परिचय दिया जाता है-- क्रमाङ्क ८७ (१) निःशेषसिद्धान्तविचार (व्यवहार सप्तमोद्देशपर्यन्त) पत्र १२९वा + १-२१० (२) निःशेषसिद्धान्तविचार (व्यवहार अष्टमोदेशसे आगे) पत्र १ -२० Page #450 -------------------------------------------------------------------------- ________________ નન્દીસૂત્રકે વૃત્તિકાર તથા ટિપ્પનકાર अन्तिम प्रशस्ति शिष्याम्भोज दिवाकरस्य पुरतः श्रीधर्मघोषप्रभोः, सिद्धान्तं विमलाख्यसूरिगणभृच्छिष्येण संशृण्वता । स्मृत्यर्थं गणिचन्द्रकीर्त्तिकृतिना केचिद् विचारा वराः, सन्त्येते परिपिण्डिताः परिलसत्सिद्वान्तरत्नाकरात् ॥ (३) प्रतिष्ठाविधि पत्र २१-२२ (४) प्रायश्चित्तविचार पत्र २३ व (५) निःशेषसिद्धान्तपर्याय पत्र २४ - १११ दृढगालिधोयपोत्ती सदसवत्थं ति भणियं होइ ५ | रालग कंगू ||छ। संवत् १२१२ आषाढ वदि १२ गुरौ लिखितेयं सिद्धान्तोद्धारपुस्तिका लेखक देवप्रसादेनेति || || प्रन्थाप्रम् १६७० ॥ द्वितीयखण्डम् ॥छ|| शिष्याम्भोजवनप्रबोधनरवेः श्रीधर्मघोषप्रभोः वक्त्राम्भोजविनिर्गताः कतिपयाः सिद्धान्तसत्का अमी । पर्याया गणिचन्द्रकी र्त्तिकृतिना सञ्चिन्त्य सम्पिण्डिताः स्वस्य श्रीचिमलाख्यसूरिगणभृच्छिष्येण चिन्ताकृते॥छ आस्ते श्रीमदखर्वपर्वततिभिः सर्वोदयः क्ष्मातले छायाछन्नदिगन्तरः परिलसत्पत्रावली सङ्कुलः । सेवाकारिनृणां नवीनफलदोऽप्यश्रान्तसान्द्रयुतिः निश्चिद्रः सरलत्व कौतुक करः प्राग्वाटवंशः सताम् ॥ मौक्तिकहारसङ्काशः समासीत् तत्र वीहिलः । श्रावको गुणसंयोगान्नराणां हृदये स्थितः || समजनि धनदेवः श्रावकस्तस्य सूनुः, प्रथितगुणसमुद्रो मनुवाणीविलासः । गगनबलयरङ्गत्कीर्त्तिचन्द्रोदयेऽस्मिन्, लगति न च कलङ्काः खञ्जनं यस्य सत्काः ॥ [ ८५ तस्य च भार्या यशोमति, तयोश्च पुत्रो गुणरत्नैकरोहणाचलो धर्मचन्दनद्रुममलयः कीर्त्तिसुधाधवलितसमस्तविश्ववलयो यशोदेवश्रेष्ठी । तस्य च आंबीति नाम्ना जनवत्सलाऽभूद् भार्या यशोदेवगृहाधिपस्य । यस्याः सतीनां गुणवर्णनायामाद्यैव रेखा क्रियते मुनीन्द्रैः ॥ तयोश्च पुत्रा उद्धरण - आम्बिग- वीरदेवाख्या बभूवुः सोली- लोली- सोखीनामानश्च पुत्रिकाः सञ्जज्ञिरे । अन्यदा च सिद्धान्तलेखनबद्धादरेण जिनशासनानुरञ्जितचित्तेन यशोदेव श्रावकेण सिद्धान्तविचार - पर्यायपुस्तिका लेखयामास । पूज्य श्री विमलाख्यरिगणभृच्छिष्यस्य चारित्रिणो योग्याऽसौ गणिचन्द्र कीर्त्तिविदुषो विद्वज्जनानन्दिनी । शास्त्रार्थस्मृतिहेतवे परिलसज्ज्ञानप्रपा पुस्तिका भक्तिप्राश्चितयत्युपासकयशोदेवेन निर्मापिता ॥ याबच्चन्द्र-रवी नभस्तलजुषौ यावच्च देवाचलो यावत् सप्तसमुद्रमुद्रितमही यावन्नभोमण्डलम् । यावत् स्वर्गविमानसन्ततिरियं यावच्च दिग्दन्तिनस्तावत् पुस्तकमेतदस्तु सुघियां व्याख्यायमानं मुदे || ॥ इति प्रशस्तिः समाप्ता ॥ छ ॥ Page #451 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ (६) कतिचित् सिद्धान्त विचार तथा पर्याय पत्र ११ यहाँ पर खंभातके श्री शान्तिनाथ ताडपत्रीय जैन ज्ञानभंडारको क्रमांक ८७ पुस्तिकाका जो विवरण और प्रशस्तियां दी गई हैं इससे ज्ञात होता है कि- यह प्रति दो खंडमें विभक है। प्रथम खंडके प्रारंभके १२८ पत्र इस समय प्राप्त नहीं हैं, जिनमें संभव है कि-आचार्य श्री चन्द्रकीर्तिसूरिकी ही कोई कृति होगी। १२९ वा+१-२२०+१-२० पत्रोंमें अंग-उपांग-छेद-आगमगत उपयुक्त विचारोंका संग्रह है, जो आचार्य श्री चन्द्रकीर्तिने अपने विद्यागुरु श्री धर्मघोषसरिके पास जैन सिद्धान्तोंका श्रवण-अध्ययन करते करते किया है, जिसका निर्देश आपने प्रशस्तिपद्यमें किया है। २१से २३ पत्रोंमें प्रतिष्ठाविधि एवं प्रायश्चित्ताधिकारका संग्रह है। पत्र २४से १११में निःशेषसिद्धान्तपर्याय हैं, जिनमें आचार्य श्री चन्द्रकीर्तिने पञ्चवस्तुक, आचाराङ्ग, सूत्रकृताङ्ग, स्थानाङ्ग, समवायाग, भगवतीसूत्र, प्रश्नव्याकरण, जीवाभिगम, प्रज्ञापना, निशीथचूर्णि, कल्प, व्यवहार, पञ्चकल्प, दशा, जीतकल्प, पाक्षिकसूत्र, इन सोलह शास्त्रोंके पर्याय अर्थात् विषमपदके अर्थ दिये हैं। पाटन, जैसलमेर आदिके ज्ञानभंडारको प्रतियोंमें नन्दीसूत्रवृत्ति, आवश्यकवृत्ति, दशवकालिकवृत्ति, ओघनियुक्ति, पिण्डनियुक्ति, पिण्डनियुक्तिगाथा, उत्तराध्ययनबृहद्वृत्ति, आचाराङ्ग, सूत्रकृताङ्ग, स्थानाङ्ग, समवायाङ्ग, भगवतीसूत्र, जीवाभिगम, प्रज्ञापना, प्रज्ञापनाविवरण, जीतकल्प, इन सोलह शास्त्रोंके पर्याय हैं । यद्यपि इस सर्वसिद्धान्तविषमपदपर्याय ग्रन्थमें आचाराङ्गादि शास्त्रोके पर्याय अवश्यमेव शामिल हैं, तथापि दोनों पर्याय अलग अलग हैं । कितनेक शास्त्रोंके पर्याय श्रीचन्द्रकीर्तिसूरिकी रचनामें विस्तृत हैं, तो कितनेक शास्त्रोंके पर्याय दूसरी रचनामें विस्तृत हैं। इसी तरह कितनेक शास्त्रोंके पर्याय परस्पर एक दूसरमें नहीं भी हैं। यह दोनों विषमपदपर्यायकी दी हुई सूचीयों को देखनेसे प्रतीत होगा । अतः दोनों विषमपदपर्यायकारोंका प्रयत्न अलग अलग है, ग्रन्थ भी जुदे हैं, ग्रन्थकार भी भिन्न हैं । पाटनके भंडार आदिमें ऐसी प्रतियां भी नजर आती हैं, जिनमें दोनों विषमपदपर्याय ग्रन्थ साथमें लिखे हैं। किन्तु आचार्य चन्द्रकीतिमूरिकी ग्रन्थरचनाप्रशस्ति खंभातकी प्रतिके सिवा और कोई प्रतिमें नजर नहीं आती है, जो अनेक दृष्टि से महत्त्वकी है। . इस प्रशस्तिको देखनेसे पता चलता है कि- यह प्रति श्रावक यशोदेवने वि. सं. १२१२ आषाढमासमें खुद ग्रन्थकार श्री चन्द्रकीतिमूरिके लिये लिखवाई है । साथमें इस प्रशस्तिको देखते हुए ग्रन्थरचनाका समय भी वि. सं. १२१२ संभावित किया जा सकता है। यह पुस्तिका खुद ग्रन्थकारके लिये लिखवाई होनेके कारण इस प्रतिको प्रथम प्रति कह सकते हैं, इस दृष्टिसे इस प्रतिका और भी महत्व बढ जाता है । इन आचार्यकी अन्य कोई कृति अभी तक देखने में नहीं आई है। Page #452 -------------------------------------------------------------------------- ________________ નન્દી સૂત્રકે વૃત્તિકાર તથા પિનકાર [८७ इस पुस्तिकाके साथ कतिचिसिद्धान्तविचार तथा पर्यायके जो ग्यारह पत्र जुड़े हुए हैं, इनका इस ग्रन्थके साथ कोई सम्बन्ध नहीं है । ये विप्रकीर्ण पन्ने हैं। यहाँ पर गीतार्थ मुनिगण एवं विद्वद्वर्गसे निवेदन है कि इस ग्रन्थमें मेरे अनवधानसे नन्दीवृत्तिदुर्गपदव्याख्याके शीर्षकोंमें श्री श्रीचन्द्राचायनामके साथ जो मलधारि विशेषण छपा है उन सभी स्थानोंमें चन्द्रकुलीन ऐसा सुधार लिया जाय । और नन्दीवृत्तिसंक्षिप्तटिप्पनकके साथ 'श्री चन्द्रकीर्तिमरिप्रणीत ' छपा है उसको मिटा दिया जाय । यहाँ पर ग्रन्थकारोंके विषयमें जो वक्तव्य था, वह समाप्त हो जाता है ? [ वृत्तिसहित 'नन्दीस्त्र,' प्रस्तावनासे, वाराणसी, ई. स. १९६६] Page #453 -------------------------------------------------------------------------- ________________ महाराजा खारवेलसिरिके शिलालेखक १४वीं पंक्ति मान्य विद्वन्महोदय श्रीयुत काशीप्रसाद जायसवाल महाशयने कलिंगचक्रवर्ती महाराज खारवेल के शिलालेखका वाचन, छाया और अर्थ आदि बड़ी योग्यता के साथ किया है । तथापि उस शिलालेखमें अद्यापि ऐसे अनेक स्थान हैं जो अर्थकी अपेक्षा शंकित हैं । आजके इस लेखमें उक्त शिलालेखकी १४वीं पंक्तिके एक अंश पर कुछ स्पष्टीकरण करनेका इरादा है । वह अंश इस प्रकार हैअरहते पखीनसंसितेहि कायनिसीदीयाए यापनावकेहि राजभितिनि चिनवतानि वासा सितानि । - 37 46 ऊपर जो अंश उद्धृत किया गया है इसमें से सिर्फ जिसके नीचे लाइन की गई है इसके विषयमें ही इस लेखमें विचार करना है । श्रीमान् जायसवाल महाशयने इस अंशकी " कायनिषीद्यां यापज्ञापकेभ्यः " ऐसी संस्कृत छाया करके “कायनिषीदी (स्तूप) पर ( रहनेवालों ) पोप बताने वालों (पापज्ञापकों ), के लिये " ऐसा जो अर्थ किया है इसके बदले में उपरि निर्दिष्ट अंशकी छाया और इसका अर्थ इस प्रकार करना अधिकतर उचित होगा छाया - कायनैषेधिक्या यापनीय केभ्यः - यापनीयेभ्यः । अर्थ – (केवल मन और वचनसे ही नहीं बल्कि ) कायाके द्वारा प्राणातिपातादि अशुभ क्रियाओं की निवृत्ति द्वारा ( धर्मका ) निर्वाह करने वालोंके लिये । १ नागरीप्रचारिणी पत्रिका भाग ऐसा भी लिखा है । १० अङ्क ३ में २. देखो, नागरीप्रचारिणी पत्रिका भाग ८ अंक ३ " जो कदाचित् • यापज्ञापक' कहलाते थे । " Page #454 -------------------------------------------------------------------------- ________________ મહારાજા ખારવેલસિરિક શિલાલેખકી ૧૪ વી પક્તિ ice यहाँपर “कायनिसीदीयाय यापनावकेहि" अंशका जो अर्थ किया गया है वह ठीक है या नहीं ?, इस अर्थके लिए कुछ आधार है या नहीं ?, उक्त शिलालेखके अंशके साथ पूर्णतया या अंशतः तुलना की जाय ऐसे शास्त्रीय पाठ जैनग्रन्थों में पाये जाते हैं या नहीं? उक्त शीलालेखका सम्बन्ध दिगम्बर जैन सम्प्रदायसे है या श्वेताम्बर जैनसम्प्रदायसे है ? इत्यादि विषयोंका निर्णय करनेमें सुगमता होनेके लिये जैनग्रन्थोंके पाठ क्रमशः उद्धृत किये जाते हैं - श्वेताम्बर जैनसम्प्रदायके साधुगणको प्रतिदिन आवश्यक क्रियारूपमें आनेवाले' षड्विध आवश्यकसूत्र' के तीसरे · वन्दणय' (सं० वंदन) नामक आवश्यकसूत्रमें निम्न लिखित पाठ है-- इच्छामि खमासमणो ! वंदिउं जावणिज्जाए निसीहीयाए अणुजाणह मे मिउग्गहं निसीहि xxx जत्ता भे जवणिजं च भे.... मान्य आचार्य श्री जिनदासगणि महत्तरने और याकिनीमहत्तरासूनु श्री हरिभद्राचार्यने 'षड्विध आवश्यकसूत्र' की चूर्णी और टीकामें इस सूत्र पर अतिविस्तृत व्याख्या की है, जिसमेंसे उपयोगी अंश यहाँ पर उद्धृत किया जाता है - __ चूर्णी- "जावणिज्जाए निसीहियाए । यावणी यानामजा केणति पयोगेण कजसमत्था, जा पुण पयोगेण वि न समत्था सा अजावणीया, ताए जावणिजाए । काए ? निसीहियाए, निसीहि नाम सरीरगं वसही थंडिलं च भण्णति, जतो निसीहिता नाम आलयो वसही थंडिल च, सरीरं जीवस्स मालयो त्ति, तथा पडिसिद्धनिसेवणनियत्तस्स किरिया निसीहिया, ताए॥" -आवश्यक चूर्णी, उत्तरभाग, पत्र ४६ ॥ . . टीका-या प्रापणे, अस्य ज्यन्तस्य कर्त्तर्यनीयच् , यापयतीति यापनीया तया । विधु गत्याम् , अस्य निपूर्वस्य पनि निषेधनं निषेधः निषेधेन निर्वृत्ता नैषेधिकी, प्राकृतशैल्या छान्दसत्वाद्वा 'नषेधिका' इत्युच्यते । x x x ‘यापनीयया' यथाशक्तियुक्तया 'नैषेधिक्या' प्राणातिपातादिनिवृत्तया तन्वा शरीरेणेत्यर्थः ॥ x x x यापनीयं चेन्द्रिय-नोइन्द्रियोपशमादिना प्रकारेण · भे' भवताम् ? शरीरमिति गम्यते ॥" ---- आवश्यक, हारिभद्री टीका, पत्र ५४६-४७॥ " इच्छामि खमासमणो ! वंदिउं जावणिज्जाए निसीहीयाए मत्थएण वंदामि " खमासमणसुत्तं ।। इन उद्धृत पाठोंमें " कायनिसीदीयाय यापञावकेहि " अंशसे पूर्णतया और अंशतः तुलना की जाय ऐसा दोनों प्रकारका उल्लेख है। १. आवस्सयं छविहं पण्णत्तं, तं जहा-सामाइय, चउवीसत्थओ, वंदणयं, पडिक्कमणं, काउस्सग्गो, पञ्चक्खाणं । मन्दोमुत्तं । Page #455 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ १००] ___ 'विवाहपण्णत्ती' (सं० व्याख्याप्रज्ञप्ति दूसरा नाम भगवतीसूत्र) और 'नायाधम्मकहाओ' (सं० ज्ञाताधर्मकथाः) आदि जैन आगम ग्रन्थों में " यापावकेहि " अंशके साथ तुलना को जाय ऐसा पाठ और साथमें इसका अर्थ भी मिलता है । जो इस प्रकार है "वाणियगामे नामं नगरे x x x सोमिलं नाम माहणे x x x समणं भगवं महावीरं एवं बयासी - जत्ता ते भत्ते ! ? जवणिज ते भंते ! ? अव्वाबाहं पि ते ? फासुयविहारं ते ? सोमिला ! जत्ता वि मे, जवणिज पि मे, अव्वाबाहं पि मे, फासुयविहारं पि मे । x x x किं ते भंते ! जवणिज ? सोमिला ! जवणिज्जे दुविहे पण्णत्ते, तं जहा-इंदियजवणिज्जे य नोइंदियजवणिज्जे य। से किं तं इंदियजवणिज्जे ? सोमिला ? जं मे सोइन्दियचक्खिदियधाणिदियजिभिदियफासिंदियाइ निरुवहयाई वसे वटंति से तं इन्दियजवणिज्जे । से किं तं नोइन्दियजवणिज्जे ! सोमिला ! जं मे कोहमाणमायालोभा वोच्छिन्ना नो उदोरेंति से तं नोइंदियजवणिज्जे । सेत्तं जवणिज्जे ॥ -भगवतीसूत्र सटीक, पत्र ७५७-५८ ॥ यह उपर्युक्त पाठ ही अक्षरशः 'नाया धम्मकहाओ' आदि जैन आगमोंमें नज़र आता है। फ़र्क मात्र इतना है कि- 'भगवतीसूत्र' में सोमिलनामका ब्राह्मण श्रमण भगवान महावीरको ये प्रश्न पूछता है, तब ‘ज्ञाताधर्मकथाः' आदि सूत्रोंमें शुक नामक परिव्राजक आदि भिन्न भिन्न व्यक्ति थावच्चापुत्र आदि मुनियोंको ये प्रश्न पूछते हैं । आचार्य अभयदेवने उपर्युक्त सूत्रकी टीकामें 'जवणिज्ज' का संक्षित अर्थ इस प्रकार लिखा है'यापनीयं' मोक्षाध्वनि गच्छतां प्रयोजक इन्द्रियादिवश्यतारूपो धर्मः ।। . -भगवतीसूत्र सटीक, पत्र ७५९ इस लेखमें जिन शास्त्रीय पाठोंका उल्लेख किया गया है वे सभी श्वेताम्बर जैन सम्प्रदायके ग्रन्थोंमें पाठ हैं। दिगम्बर जैनसम्प्रदायके ग्रन्थों में " कायनिसीदीयाय यापावकेहि " अंशके साथ तुलना की जाय ऐसे पाठ हैं या नहीं यह जब तक मैंने दिगम्बर साहित्यका मध्ययन नहीं किया है तब तक मैं नहीं कह सकता हूँ। और न्याय-व्याकरणतीर्थ पं० श्रीहरगोविंददास कृत 'पाइअसद्दमहण्णवो' आदि कोशोंके जैसा कोई दिगम्बर साहित्यका कोश भी नहीं है कि जिसके द्वारा मेरे जैसा अल्पाभ्यासी भी निर्णय कर सके । दिगम्बर सम्प्रदायके साहित्यके विशिष्ट अभ्यासी पं० श्रीनाथूरामजी प्रेमी और 'अनेकान्त' पत्रके सम्पादक बाबू जुगलकिशोरजी मुख्तार महाशयके द्वारा मुझे समाचार मिले हैं कि - ऊपर लिखे पाठोंके साथ तुलना की जाय ऐसा कोई पाठ दिगम्बर सम्प्रदायके ग्रन्थोंमें अभी तक देखनेमें नहीं आया हैं। १. देखो पत्र १०६-७. . Page #456 -------------------------------------------------------------------------- ________________ [१० મહારાજા ખારવેલસિરિક શિલાલેખકી ૧૪ વી પંક્તિ यहाँ पर प्रश्न हो सकता है कि-खारवेल-शिला-लेखकी १५वीं पंक्तिमें "अरहतनिसीदीयासमीपे "का “ अर्हतकी निषीदी (स्तूप)के पास" ऐसा अर्थ किया गया है—अर्थात् 'निसीदिया' शब्दका अर्थ 'स्तूप' किया है और १४ वीं पंक्तिमें इसी शब्दका भिन्न अर्थ क्यों किया जाता है ? इसका समाधान यह है कि-श्वेताम्बर जैनसम्प्रदायके ग्रन्थोंमें 'निसीहिया' या 'निसेहिया' शब्द बहुत जगहों पर भिन्न भिन्न अर्थमें प्रयोजित किया गया है णिसीहिया स्त्री० [निशीथिका ] १ स्वाध्याय-भूमि, अध्ययनस्थान, (आचारांग २-२-२)। २ थोड़े समयके लिये उपात्तस्थान, (भगवती १४-१०)। आचारांगसूत्रका एक अध्ययन (आचा० २-२-२)। णीसीहिया स्त्री० [नषेधिकी] १ स्वाध्यायभूमि, (समवायांग पत्र ४०)। २ पापक्रियाका त्याग, (प्रतिक्रमणसूत्र)। ३ व्यापारांतरके निषेधरूप सामाचारी आचार, (ठाणांगसूत्र १० पत्र ४९९)। ४ मुक्ति-मोक्ष । ५ श्मशानभूमि, तीर्थंकर या मुनिके निर्वाणका स्थान, स्तूप, समाधि, (वसुदेवहिण्डि पत्र २६४-३०९)। ६ बैठनेका स्थान । ७ नितम्बद्वारके समीपका भाग (राज प्रश्नीय सूत्र )। ८ शरीर, ९ वसति-साधुओंके रहनेका स्थान, १० स्थण्डिल-निर्जीब भूमि, (आवश्यक चूर्णी) ।* -पाइअसहमहण्णवो पत्र ५१२-१३ ॥ अंतमें इस लेखको समाप्त करते हुए मुझे कहना चाहिए कि-प्रस्तुत लेखका कलेवर केवल शास्त्रीय पाठोंसे ही बढ गया है, किन्तु शिलालेखके अंशकी तुलना और इसके अर्थको स्पष्ट करनेके लिये यह अनिवार्य है। [अनेकांत,' माघ वि. सं. १९८६ ] * इन अर्थों में कुछ नये अर्थ भी शामिल किये गये हैं। Page #457 -------------------------------------------------------------------------- ________________ आराधनापताका और वीरभद्र गत कार्तिकमासके ‘जैनहितैषी' में 'ऐतिहासिक जैनव्यक्तियाँ' शीर्षक लेखके अंतर्गत 'वीरभद्र 'का उल्लेख करते हुए, 'आराधनापताका 'के विषयमें लेखक महाशयने लिखा है कि" एक श्वेताम्बर विद्वान् द्वारा हमको ऐसा मालूम हुआ था कि 'आराधनापताका 'के कर्ता 'वीरभद्र' दिगम्बराचार्य हैं । " अस्तु, जिन श्वेताम्बर विद्वद्वर्यने 'वीरभद्र'को दिगम्बराचार्य बताया वह किस आधारसे, इस बातको तो वे ही जान सकते हैं। परन्तु मुझे इस ग्रन्थका साधन्त निरीक्षण करनेसे ऐसा मालूम हुआ है कि इसके कर्ता आचार्य श्वेताम्बर ही हैं। अतः मैं इसी विषयक प्रमाणाँको क्रमशः नीचे उद्धृत करता हूँ। आशा है कि पाठक उनपर विचार करेंगे। 'आराधना-पताका 'में १ परिक्रमविधि, २ गणसंकमण, ३ ममत्वव्युच्छेद और ४ समाधिलाभ, ये द्वार लाभ मुख्य हैं। प्रस्तुत ग्रन्थकारने ५१ वी गाथामें उल्लेख किया है कि " आरहणाविहिं पुण भत्तपरिणाइ वण्णिमो पुव्वं । ओसणं स च्चेव उ सेसाण वि वण्णणा होइ ॥" अर्थात् –आराधना-विधिको हमने पहले 'भक्तपरिज्ञा' प्रकीर्णकमें वर्णन किया है, वही विधि सर्वत्र समझनी चाहिये । इससे स्पष्ट माछम होता है कि 'भक्तपरिज्ञा' और प्रकृत ग्रन्थ, (आराधनापताका) दोनोंके कर्ता महाशय एक ही हैं। ५४ वी गाथामें लिखा है कि " भत्तपरिणामरणं भणियं सपरक्कमस्स सवियारं । तस्साराहणमिणमो भणंति कमसो चउद्दारं ॥" Page #458 -------------------------------------------------------------------------- ________________ આરાધનાપતાકા ઔર વીરભદ્ર [ १०३ अर्थात् - सविचार - भक्तपरिज्ञामरण शक्तिवाले ( स्वस्थ शरीरवाले ) को होता है । अतः उसकी आराधनाको चार द्वारोंसे कहते हैं । भक्तपरिज्ञा 'की दसवीं गाथा इस प्रकार है 4 " अपरक्कम स काले अपहुप्पं तंमि जं तमवियारं । तमहं भत्तपरिण्णं जहापरिण्णं भणिस्सामि | 39 इसमें लिखा है कि अस्वस्थ शरीरवालेको जो परिज्ञा होती है उसे अविचार - भक्तपरिज्ञा कहते हैं । उस अविचार - भक्तपरिज्ञाको मैं यथावस्थित (?) रूपसे कहूँगा । मतलब यह हुआ कि, भक्तपरिज्ञा दो प्रकारकी है, एक अविचार और दूसरी सविचार | अविचार - प्ररिज्ञाका वर्णन ' भक्तपरिज्ञा ' ग्रन्थ में और सविचार - परिज्ञाका कथन प्रस्तुत प्रन्थमें किया गया है । और इससे इन दोनों ग्रन्थोंका पारस्परिक सम्बन्ध भी पाया जाता है । परिक्रमविधि - द्वारांतर्गत लिंगद्वारकी ६४ वीं गाथामें लिखा है कि “ उवही पुण थेराणं चोदसहा' सुतनिधिट्ठो || " अर्थात् स्थविरकल्पियोंके लिये सूत्रमें चौदह प्रकारके उपधिका विधान किया है । यह स्थविरकल्प और चौदह प्रकार के उपाधिका विधान किया है । यह स्थविरकल्प और चौदह प्रकारके उपधिका विधान दिगम्बराचार्यके आराधनाग्रन्थमें नहीं हो सकता । ' आचेलकुद्देसिअ ' आदि जो दश प्रकारका कल्प है उसमेंसे प्रथम ही 'माचेलक्य (नग्नत्व) ' कल्पकी जो व्याख्या ग्रन्थकी ७० वीं गाथामें दी है उसका अस्तित्व दिगम्बराचार्य के प्रन्थमें नहीं बन सकता । वह गाथा इस प्रकार 66 'जुण्णेहिं खंडिरुहिय असव्वतणुण उरुर्हि (१) मइलेहिं । चेलेहिं सचेल च्चिय अचेलगा हुंति मुणिवसभा || १ चौदह प्रकारके उपधिका वर्णन निम्नलिखित गाथाओं में है। पतं १ पत्ताबंधो २ पायद्ववणं ३ च पायकेसरिया : । बलाई ५ रत्ताणं ६ च गोच्छाओं ७ पायनिजोगो ॥ तिनेव य पच्छागा १० रयहरणं ११ चेव होइ मुहपत्ती १२ । एम्रो दुवालसविहो उवही जिणकप्पियाणं तु ॥ एए चैव दुवालसमत्तग १३ अइरेग चोलपट्टो १४ य । एम्रो चउदसविहो वही पुण थेरक पंमि ॥ अंषनिर्युक्ति — गाथा ६६८-६९-७० Page #459 -------------------------------------------------------------------------- ________________ १०४] જ્ઞાનાંજલિ इसमें लिखा है कि ' जीर्ण खंडित .... और मलिन वस्त्रों के धारण करने पर भी साधुलोक अचेलक (नग्न) कहलाते हैं । प्रस्तुत 'आराधनापताका 'में ' भक्तपरिज्ञा' ग्रन्थकी १७० गाथाओंमेंसे ११४ गाथाएँ ज्यों की त्यों उठाकर रक्खी गई हैं। अनेक गाथायें पिंडनियुक्तिकी, अनेक आवश्यक नियुक्तिकी, कितनी ही आवश्यक की हरिभद्रीय टीकामें प्रमाण रूपसे दो हुई और कितनी ही आवश्यकान्तर्गत परिष्ठापनिका नियुक्तिकी, इस प्रकार बहुत-सी गाथाएँ इसमें दूसरे ग्रन्थोंसे संग्रह की गई हैं। अतः इस ग्रन्थको ‘संग्रहग्रन्थ ' कहना कुछ भी अनुचित न होगा । ८९४ नम्बरकी गाथामें लिखा है कि- " एयं पच्चक्खार्ण सवियारं वणियं सवित्थारं । इत्तो भत्तपरिणं लेसेण भणामि अवियारं ॥" अर्थात् -यह सविचारप्रत्याख्यान (परिज्ञा) विस्तारपूर्वक कथन किया गया, अब अविचारपरिज्ञाका संक्षेपसे ( 'भक्तपरिज्ञा' ग्रन्थमें विस्तारसे वर्णन होनेके कारण) करता हूँ। इसके बाद दश गाथाओंमें उसका वर्णन दिया गया है । अंतमें इंगिणी-मरण और पादोपगमनका भी वर्णन संक्षेपसे किया है। __मैं समझता हूँ, इस सम्पूर्ण कथनसे पाठकों को इस बातका जरूर निश्चय हो गया होगा कि यह 'आराधनापताका' ग्रन्थ श्वेताम्बराचार्यनिर्मित है, दिगम्बराचार्यकृत नहीं । । उक्त लेखमें आगे चलकर, लेखक महाशयने यह भी प्रकट किया है कि-" इसके सिवाय जैनग्रन्थावलीमें 'वीरभद्र' नामके दो आचार्योका और भी उल्लेख किया गया है। एक 'चतुःशरण' नामके श्वेताम्बर ग्रन्थके कर्ता वीरभद्रगणि', जिनके विषयमें उक्त ग्रन्थके टीकाकारने लिखा है कि वे महावीर भगवान्के शिष्य थे...." यद्यपि 'जैन ग्रन्थावली' में 'चतुःशरण' के कर्ता वीरभद्रगणि' को टीकाकारके कथनानुसार महावीर परमात्माका शिष्य लिखा है परन्तु 'चतुःशरण', 'भक्तपरिज्ञा' और 'आराधनापताका' के कर्तृनाम-गर्भपयोंके निरीक्षणसे तीनों ही ग्रन्थोंके कर्ता प्रायः एक ही व्यक्ति जान पड़ते हैं । यथा:" इय जीवपमाय महारिवीर महंत मेय मञ्झयणं ।” --चतुःशरण। " इय जोईसरजिणवीरमणियाणुसारिणी मिणमा ।" -भक्तपरिज्ञा । " इय विसयवइ रिजिणवीर महमाराहणं पसाहेसु ।" ." इय सुन्दराई जिणवीस्मद्दमणियाई पवयणाहिंतो ।” -आरातनापताका। Page #460 -------------------------------------------------------------------------- ________________ આરાધનાપતાકા ઔર્ વીરભદ્રે [ १०५ चतुःशरणके टीकाकारने चतुःशरणके कर्ता 'वीरभद्रगणि' को जो महावीर भगवान्का शिष्य बतलाया है, वह केवल गतानुगतिक किंवदंती पर अवलम्बित है, जो अभीतक चतुःशरण, भक्तपरिज्ञा आदि के बारेमें बदस्तूर चली आती है । इससे अधिक 'वीरभद्र' संबंधी विशेष हाल मालूम नहीं हुआ | वीरभद्रके इस 'आराधनापताका ' ग्रन्थ और उपलब्ध हुआ और उसकी दो कापियाँ मिलीं । अतः पाठकोंके परिज्ञानार्थ यहाँ उसका भी कुछ परिचय दे दिया जाता है यह दूसरा ' आराधनापताका ' ग्रन्थ प्राकृत, कर्ता के नामसे विरहित, द्वात्रिंशद्वारात्मक और गाथा प्रमाण ९९३ को लिये हुए है । इसके मंगलाचरणकी और अत्यकी गाथायें क्रमशः ये हैं " पणमिरन मिरनरिंदवंदियं वंदिउं महावीरं । भीमभवन्नवगणं पजंताराहणं एयं ॥ १ ॥ बत्तीस दारेहिं भणिहि खवगस्स उत्तम विही | " " आराहणापडायं एयं जो सम्ममायरइ धन्नो । सो लहइ सुद्धसद्धो तिलोयचंदुज्जलं किति ॥ ९३०॥ यह ग्रन्थ भी वेताम्बरीय है; क्यों कि इसके सुकृतानुमोदन द्वारमें ३७७ वीं गाथा इस प्रकार है ― १४ 39 अर्थात् - काल ( जिस वक्त कालिकादि श्रुत पढ़नेका समय बताया है वह ) में श्रुतका अध्ययन किया हो, अंगश्रुत ( द्वादशांग ) अनंगश्रुत ( उपांगादि ) का योगवहन ( विधानविशेष ) किया हो, और प्रतिलेखना आवश्यकादिक यथावस्थित किया हो उसका अनुमोदन करता हूँ । " कालि य सुयस्स गुणणं अंगाणंग-सुयजोगवहणं जं । अणहिय- अहीणकरणं पडिलेहावरसयाईणं || " इससे स्पष्ट है कि यह ग्रन्थ भी दिगम्बराचार्य विरचित नहीं; क्यों कि द्वादशांगी और उपांगश्रुत दिगम्बराचार्यसंमत न होनेसे उनके यहाँ इनका योगवहन 'शशशृंग' समान है । यह ' आराधना-पताका ' ग्रन्थ तेरहवीं शताब्दी के अनन्तरका है; क्यों कि इसमें 'आशातनादोष-प्रतिक्रमण ' द्वारान्तर्गत गुरुकी तेतीस आशातना संबंधी " पुरओ पक्खासने " आदि तीन गाथाएँ ' देवेन्द्रसूरि ' कृत ' गुरुवंदनभाष्य ' की हैं; और ये देवेन्द्रसूरि तेरहवीं शताब्दी में हुए हैं । अंतमें ' आराधना-पताका 'की पुस्तकें इकट्ठी कर देने वाले मुनिवर्य श्री जसविजयजीका उपकार मानता हुआ मैं इस लेखको यहीं समाप्त करता हूँ । [ 'जैन द्वितैषी' दिसम्बर, ई. स. १९१९ ] Page #461 -------------------------------------------------------------------------- ________________ रामायणका अध्ययन भारतवर्षकी पुण्यभूमिमें एक वह युग था, जब कि वह धर्मप्रधान भूमि थी, जिसको हम धर्मयुगके नामसे जानते हैं। उस युगमें, पुण्यभूमि भारतमें, जिन-जिन महापुरुषोंने अवतार धारण किया, वे न तो किसी संप्रदायमें सीमित हो कर रहे थे और न किसी संप्रदायने ही उनको अपने घेरेका सीमित व्यक्ति माना था। उस युगमें होने वाले ऋषि-महर्षि भी ऐसे थे, जिन्होंने प्रजाको विशुद्ध धर्मामृतका पान कराया था। यही कारण था कि उस युगको प्रजाका जीवन भी उन्नत, विशद एवं विशाल भावनाओंसे परिपूर्ण था। जिस युगका निर्माण ऋषि-महर्षियोंने किया, उस पवित्र युगको ऋषियुग या धर्मयुग कहना अत्यंत समुचित होगा। रामायणके वास्तविक अध्ययनकी जिज्ञासा रखनेवालोंके लिए यह नितांत आवश्यक है कि रामायणके विषयमें जो-जो साधन आज भारतमें उपस्थित हों, उन सबोंका अध्ययन एवं अवलोकन करना ही चाहिए । शायद बहुत कम विद्वान महानुभावोंको ही यह ज्ञात होगा कि रामायणके विषयमें जैनाचार्योंने अपनी लेखनी ठीक-ठीक चलाई है। इस लघु लेखमें रामायणके विषयमें जैनाचार्योंने जो महत्त्वपूर्ण कार्य किया है और जो छोटे-बड़े रामायण ग्रंथ प्राकृत, संस्कृत आदि भाषाओंमें लिखे हैं उनका परिचय दिया जाता है। १. पउमचरियं - यह सबसे प्राचीन एवं विस्तृत रूपमें लिखा गया रामायणकथा ग्रंथ है । इसके प्रणेता नागिलवंशीय स्थविर-आचार्य राहुप्रभके शिष्य स्थविर श्री विमलाचार्य हैं । वीरसंवत् ५३० अर्थात् विक्रम संवत् ६०में या इस्वीसन् ४में इस ग्रंथकी रचना हुई है। प्राकृत भाषामें ९००० आर्यापरिमित यह चरितग्रंथ है। जैनाचार्योंने रामायण-विषयक जो ग्रंथ लिखे हैं, उन सबोंमें यह महाकाय ग्रंथ है। श्री रामचंद्रको जैनग्रंथ एवं जैनाचार्य पद्मनाभसे पहचानते हैं, अतः Page #462 -------------------------------------------------------------------------- ________________ રામાયણકા અધ્યયન [ १०७ ग्रंथका प्राकृत नाम " पउमचरिउ" (सं० पद्मचरित ) रखा गया है । इसका संपादन स्वर्गस्थ जर्मन् विद्वान् डॉ० याकोबीने बड़ी योग्यता से किया है और प्रकाशन विक्रम संवत् १९७० में भावनगर (सौराष्ट्र ) की 'जैनधर्म प्रसारक सभा' ने किया है । इस ग्रंथकी रचना बड़ी विशद शैली से की गई है । अतः रामायणके अध्ययनकी दृष्टिके अतिरिक्त साहित्य, भाषा, सामाजिक इतिहास आदिके लिए भी यह महत्त्व रखता है । दिगंबर आचार्य श्री जिनसेन रचित पद्मपुराण इसी ग्रंथका प्रायः अक्षरशः संस्कृत रूपांतर है । २. त्रिषष्टिशलाका पुरुषचरित सप्तम पर्व - त्रिषष्टिशलाका पुरुषचरित ग्रंथके प्रणेता प्रसिद्ध आचार्य श्री हेमचंद्र हैं । यह समग्र ग्रंथ दश पर्व एवं परिशिष्ट पर्वको मिलाकर ग्यारह पर्वोंमें रचा हुआ है । समग्र ग्रंथ संस्कृत भाषामें ३२००० श्लोकप्रमाण हैं । विक्रमकी तेरहवीं शतीके प्रारंभ में इसकी रचना हुई है । इसके सातवें पर्व में रामायणका ३५०० श्लोकों में वर्णन है । आचार्य श्री हेमचंद्र की प्रतिभा विश्वतोमुखी थी । वे जो कुछ लिखते थे, उसे एकांगी न बनाकर व्यापक शैलीसे लिखनेका प्रयत्न करते थे और जैन-जैनेतर तत्तद्विषयक ग्रंथों का अध्ययन करके लिखते थे, अतः उनकी रचनायें सहज ही गांभीर्यका दर्शन हो जाता है। रामायणका अध्ययन करनेवालों को इसका अध्ययन बड़े महत्त्वका होगा । विक्रम संवत् १९६८ में भावनगरकी जैनधर्म प्रसारक सभाने इस महाकाव्य ग्रंथका समग्र रूपमें प्रकाशन किया है । I ३. वसुदेव हिंडी - महाकवि गुणाढयेकी पिशाचभाषामयी वड्डकहा- सं० बृहत्कथा-के अनुकरणरूप यह ग्रंथ दो खंडों में प्राप्त है । पहले खंडके प्रणेता श्री संघदासगणि वाचक हैं | और दूसरेके रचयिता श्री धर्मसेनगणि महत्तर हैं। पहले खंडकी भाषा जैन प्राकृत है और दूसरेकी भाषा मागधी - शौरसेनी है । पहले खंडके २९ लंभक हैं और दूसरेके ७१ लंभक हैं, इस प्रकार यह समग्र ग्रंथ शतलंभकप्रमाण है । पहले खंडकी ग्रंथसंख्या १०३८१ श्लोक है और दूसरे की १७००० श्लोकपरिमित है । पहले खंडकी रचना विक्रमकी छठी सदी है और दूसरे की अनुमानतः सातवीं सदी प्रतीत होती है । दोनों खंडों की रचना भिन्न-भिन्न समयकी है । यहाँ पर यह बात ध्यान देने योग्य है. - पहले खंडकी रचना पूर्ण रूपमें ही है, अतः दूसरे खंड के अभाव में भी किसीको यह प्रतीत न होगा कि यह ग्रंथ अपूर्ण है । इसके बदले में यह अवश्य प्रतीत होगा कि दूसरे खंडका निर्माण एवं अनुसंधान उसके रचयिता आचार्यने अपनी कल्पनामात्र से ही किया है, न कि अपूर्ण ग्रंथकी पूर्त्तिके लिए । पहला खंड बीचमें से भी खंडित है और इसका अंत भाग भी नष्ट १ सयलकलागमनिलया (यो) सिक्खावियकइयणो सुमुहयंदा (दो) । कमलासणा (णो)गुणड्ढा (ड्ढो) सरस्साई जस्स वड्ड कहा - उद्योतन- कुवलयमालाकहा प्राकृत. Page #463 -------------------------------------------------------------------------- ________________ १०८ ] જ્ઞાનાંજલિ हो गया है । इस ग्रंथमें श्रीकृष्णके पिता वसुदेवका कुमारावस्था में देशभ्रमण वर्णित है । देशाटनकी विविध सामग्री एवं प्राचीन कथासाहित्यके इतिहासकी दृष्टि से ही यह ग्रंथ महत्त्वका है इतना हो नहीं, किंतु महाकवि गुणाढ्यकी वडु कहाका क्या स्वरूप था, इसका पता चलानेके लिए और तुलनाके लिए भी यह ग्रंथ बड़े महत्त्वका है। जर्मन् विद्वान् डॉ० आल्स्डॉर्फने इस ग्रंथका इस दृष्टिसे अध्ययन करके वहाँके जर्नलमें एक लेखे भी इस विषयमें लिखा था। इस ग्रंथका प्रथम खंड और इसका गुजराती भाषामें अनुवाद भावनगरको ‘श्री जैन आत्मानंद सभा' ने प्रकाशित किया है । मूल प्राकृत ग्रंथका संपादन हम गुरु-शिष्य श्री चतुरविजयजी महाराज और मैं, दोनोंने साथ मिल कर किया है। और गुजराती अनुवाद डॉ० भोगीलाल जे० सांडेसराने किया है। इस प्रथम खंडका सारभाग यूरोपकी स्वीडिश भाषामें भी प्रकाशित हो चुका है। इस प्रथम खंडके पृ० २४०-२४५ में रामायणका संक्षिप्त वर्णन है और यह बडे महत्त्वका भी है । अध्ययन करने वालोंको यह अंश अवश्य ही देखना चाहिए। ४. चउपण्णमहापुरिसचरियं-- इसकी रचना निर्वृतिकुलीन आचार्य श्री मानदेवके शिष्य आचार्य श्री शीलांक-अपरनाम श्री विमलमतिने प्राकृतभाषामें गद्य-पद्य रूपमें की है । इसका रचनासमय अनुमानतः विक्रमकी नवीं-दसवीं शताब्दी प्रतीत होता है । इसकी ११५०० श्लोक संख्या है। इसमें आचार्य श्री शीलांकने प्रसंगोपात्त रामायणका संक्षिप्त वर्णन किया है। यह अंश सिर्फ ५० श्लोक जितना है । इस चरितग्रंथमें आचार्यने 'विबुधानंद' नामक एकांकी रूपक-रचनाका भी समावेश किया है। ५. कहावली-इसकी रचना आचार्य श्री भद्रेश्वरसूरिने प्राकृतमें की है । ग्रंथका प्रमाण २३००० श्लोक जितना है। इसका रचनाकाल निश्चित नहीं है, फिर भी अनुमानतः विक्रमकी नवीं-दसवीं सदीसे अर्वाचीन नहीं है। इसमें आचार्यने रामायणका वर्णन ठीक रूपमें किया है। वसुदेव हिंडी एवं चउपण्णमहापुरिसचरियंकी अपेक्षा ठीक-ठोक है, विस्तृत है । ६. सीयाचरियं-यह ग्रंथ प्राकृत भाषामें है। इसके रचयिताके नामका पता नहीं चला है। ३४०० इसकी ग्रंथसंख्या है । ग्रंथ अर्वाचीन कृति नहीं है । ऊपर जिन ग्रंथों के नामोंका उल्लेख किया गया है, उनके अतिरिक्त और भी इस विषयके १ डॉ. आल्स्डॉर्फके इस निबंधका गुजराती अनुवाद डॉ० सांडेसराने अपने गुजराती अनुवादकी प्रस्तावनामें दिया है। Page #464 -------------------------------------------------------------------------- ________________ રામાયણકા અધ્યયને [१०४ अनेक ग्रंथ जैन-साहित्यमें पाए जाते हैं । किंतु वे सभी प्रायः अर्वाचीन हैं और उपरि निर्दिष्ट ग्रंथोकी प्रायः इनमें छाया ही है। यहाँ पर जिन ग्रंथोंका निर्देश किया गया है, वह जैन श्वेताम्बर-साहित्यको लक्षमें रख कर किया गया है। दिगंबर जैन-कथासाहित्यमें भी पद्मपुराण, तेवठिगुणालंकारचरिय आदि अनेकानेक ग्रंथरत्न संस्कृत, अपभ्रंश आदि भाषाओं में बड़ी प्रौढ़ शैलीसे निर्मित पाए जाते हैं। गुजराती व हिंदी भाषामें भी रामायणको लक्षित करके दिगंबर-श्वेतांबराचार्य निर्मित अनेक रचनाएँ हुई हैं। [ 'राष्ट्रकवि मैथिलीशरण गुप्त अभिनन्दनग्रंथ,' कलकत्ता, ई. स. १९५९ ] Page #465 -------------------------------------------------------------------------- ________________ आचार्य श्री हरिभद्रसूरि और उनकी समरमयङ्का कहा __ . जो इच्छइ भवविरह, भवविरहं को न बंधए सुयणो । समयसयसत्थकुसलो, समरमियङ्का कहा जस्स ॥ दाक्षिण्याङ्क आचार्य श्री उद्योतनसूरि महाराजने अपनी प्राकृत कुवलयमाला कथाके प्रारम्भिक प्रस्तावनाग्रंथमें अनेक प्राचीन मान्य आचार्य और उनकी कृतियोंका स्मरण किया है और इस प्रसंगमें उन्होंने आचार्य श्री हरिभद्रसूरि, (जिनको, विरह अंक होनेसे विरहांक आचार्य माना जाता है) और उनकी समरमयङ्का कहाका भी स्मरण किया है। यही उल्लेख मैंने इस लेखके प्रारम्भमें दिया। इस उल्लेखको देखते हुए पता चलता है कि आचार्य श्री हरिभद्रसूरि महाराजने समरमयङ्का कहा नामका कोई कथापंथ बनाया था। आचार्य श्री हरिभद्रसूरिकी कृतिरूप प्राकृत कथाग्रन्थ समराइच कहा मिलता है, परन्तु समरमयङ्का कहा ग्रन्थ तो आज तक कहीं देखने या सुननेमें नहीं आया है । अतः यह ग्रन्थ वास्तवमें कौन ग्रन्थ है, इस विषयको परीक्षा अतिलघु लेखमें करना है। मुझे पूरा विश्वास हो गया है कि आचार्य श्री उद्योतनसूरिजीने समराइच कहाको ही समरमयङ्का कहा नामसे उल्लिखित किया है। प्रश्न यह उपस्थित होगा कि-समराइच्चकहा इस नाममें समर+आइच शब्द हैं तब समरमियंका नाममें समर+मियंका शब्द हैं । आइञ्चका अर्थ सूर्य है तब मियंक-(सं. मृगाङ्क)का अर्थ प्रचलित परिभाषाके रूपमें चन्द्र होता है। अतः समराइच्च और समरमियंक ये दो नाम एकरूप कैसे हो सकते हैं ? और इसी प्रकार समराइच्चकहा एवं समरमियंका कहा ये दो ग्रन्थ एक कैसे हो सकेंगे? इस विवादास्पद प्रश्नका उत्तर इस प्रकार है जैन प्रतिष्ठाविधिके ग्रन्थोंको देखनेसे पता चलता है कि एक जमानेमें चन्द्रकी तरह आदित्य Page #466 -------------------------------------------------------------------------- ________________ [ १११ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ ઔર ઉનકી સમરમયક્કા કહા सूर्यको भी शशांक, मृगांक आदि नामसे पहचानते थे। जैन प्रतिष्ठाविधान आदिके प्रसंगमें नव ग्रहोंका पूजन किया जाता है। इसमें नव ग्रहोंके नामसे अलग-अलग मन्त्रोच्चार होता है । इन मन्त्रोंमें सूर्यका मन्त्र आता है वह इस प्रकार है “ॐ हीं शशाङ्कसूर्याय सहस्रकिरणाय नमो नमः स्वाहा ।" इस प्राचीनतम मन्त्रमें सूर्य या आदित्यको 'शशाङ्क' विशेषण दिया गया है। इससे पता चलता है कि एक जमानेमें चन्द्रकी तरह सूर्यको भी शशाङ्क, मृगाङ्क आदि नामसे पहचानते थे । अधिक सम्भव है कि इसी परिपाटीका अनुसरण करके ही आचार्य श्री उद्द्योतनसूरिने अपने कुवलयमाला कहा ग्रन्थकी प्रस्तावनामें समराइच कहा ग्रन्थको ही समरमयङ्का कहा नामसे उल्लिखित किया है। इस प्रकार मुझे पूर्ण विश्वास है कि समराइच्च कहा और समरमयङ्का कहा ये दोनों एक ही ग्रन्थके नाम हैं। [प्रेमी-अभिनंदन-ग्रंथ,' टीकमगढ, ई. स. १९४६ ] Page #467 -------------------------------------------------------------------------- ________________ सोलह दिशाओं सम्बन्धी प्राचीन उल्लेख "राजस्थान-भारती" पत्रिकाके भाग ३ के ३-४ संयुक्त अंकमें भाई श्री बद्रीप्रसादजी साकरियाने राजस्थानी साहित्यमें १६ दिशायें' शीर्षक लेखमें राजस्थानी साहित्यमें प्राप्त १६ दिशाओका परिचय दिया है। यह सूचना अवश्य महत्त्वकी है और आधुनिक साहित्यमें इन विशेष दिशाओंका नामोल्लेख नहीं पाया जाता । परन्तु उनको इन दिशाओंके नामोंका या नामान्तर विषयक कोई प्राचीन उल्लेख प्राप्त नहीं हुआ है। अतः उन्होंने अपने लेखमें सूचित किया है कि " दिशाओं और विदिशाओंकी मध्यस्थानसूचक संज्ञाओ वाली विशेष विदिशाओंकी सूचना संसारका कोई कोश-साहित्य नहीं देता । " परन्तु आचारांग सूत्रकी नियुक्तिमें, जहां पर दिशाओंके विषयमें विस्तृत चर्चा की गई है, वहां पर नियुक्तिकार स्थविर आचार्य भगवन्तने दश क्षेत्र दिशाओं एवं अठारह प्रज्ञापक दिशाओंके नाम सूचित किये हैं। दश क्षेत्र दिशाओके नाम क्रमशः इस प्रकार हैं इंद १, ऽग्गेई २, जम्मा ३, य नेरुती ४, वारुणी ५, य वायव्वा ६ । सोमा ७, ईसाणा ८, वि य विमला ९, य तमा १०, य बोद्धव्वा ॥ (आचारांग नियुक्ति, गाथा ४३) इस गाथामें क्रमशः इन्द्रा १, आग्नेयी २, याम्या ३, नैती ४, वारुणी ५, वायव्या ६, सोमा ७, ईशाना ८, विमला ९, और तमा १०, इन दश क्षेत्रदिशाओंके नामोंका उल्लेख है। इस गाथामें ऊर्ध्व दिशाकी ‘विमला' और अधोदिशाकी ' तमा' नामसे पहचान करवाई गई है। अठारह प्रज्ञापक दिशाओंके नाम नियुक्तिमें इस प्रकार मिलते हैं दाहिणपासम्मि उ दाहिणा दिसा उत्तरा उ वामेणं । एयासिमंतरेणं अण्णा चत्तारि विदिसाओ ॥५२॥ Page #468 -------------------------------------------------------------------------- ________________ સાલહુ દિશા સમ્બન્ધી પ્રાચીન ઉલ્લેખ एयासि चेव अट्टहमंतरा अट्ठ हुँति अण्णाओ । सोलस सरीर उस्सय बाहल्ला सम्वतिरियदिसा ॥५३॥ ट्ठा पायताणं अहोदिसा सीसउवरिमा उड्ढा । एया अट्ठारस वी पण्णवगदिसा मुणेयव्वा ॥५४॥ एवं एकप्पियाणं दसह अट्ठण्ह चेव य दिसाणं । नामाई वुच्छामी जहक्कामं आणुवी ॥५५॥ पुत्र्वा १, य पुञ्चदक्खिण २, दक्खिण ३, तह दक्खिणावरा ४ चेव । अवरा ५, य अवरउत्तर ६, उत्तर ७, पुत्रवुत्तरा ८ चेव ॥ ५६ ॥ सामुत्थाणी १, कविला २, खेलिजा ३, खलु तहेव अहिधम्मा ४ | परिया ५, धम्मा ६, य तहा सावित्ती ७, पण्णवित्ती ८ य ॥५७॥ ट्ठा नेरइयाणं अहोदिसा उवमणि उ देवाणं । एयाई नामाई पण्णवगस्सा दिसाणं तु ॥ ५८॥ इन गाथाओंमें से छप्पनवीं गाथामें चार दिशायें और दिशाओंके बीचमें रही हुई चार विदिशायें, इस तरह आठ दिशाओंके नाम हैं और ५७ वीं गाथामें उपरि निर्दिष्ट आठ दिशाओंके बीचमें स्थित आठ विदिशाओं के नाम हैं। जिनके क्रमसे ये नाम हैं— [ ११३ पूर्वा १, सामुत्थानी २, पूर्वदक्षिणा ३, कपिला ४, दक्षिणा ५, खेलिजा ६, दक्षिणापरा ७, अभिधर्मा ८, अपरा ९, परिया १०, अपरोत्तरा ११, धर्मा १२, उत्तरा १३, सावित्री १४, पूर्वोत्तरा १५, पण्णवित्ती १६ । इन दिशाओंमें अधोदिशा और देवदिशा या दिव्यदिशाको मिलानेसे अठारह प्रज्ञापक दिशायें होती हैं । दिशाओंकी विविधता के विषय में विशिष्ट परिचय पानेकी इच्छावालोंको आचारांगसूत्र नियुक्तिकी गाथा ४० से ६२ देखनी चाहिए । [ ' राजस्थान भारती', जुलाई - अक्टूबर, १९५४ ] Page #469 -------------------------------------------------------------------------- ________________ आचार्य श्री विजयवल्लभसूखिर यहां पर पंजाब केसरी आचार्यप्रवर श्री विजयवल्लभसूरिवरके जीवनका परिचय कराया जाता है। ये चारित्रशील, प्रभावसम्पन्न, गुरुभक्त एवं जैन समाजको निःस्वार्थ सेवा करनेमें अपने जीवनको पूर्ण कर देनेवाले महापुरुष हैं । आपका जीवन इतना विशुद्ध है, जिसको सुन कर मनुष्यके हृदयंगत अनेकानेक दोष दूर हो जाय । यहाँ पर इनके सम्पूर्ण जीवनवृत्तको लिखने का संकल्प नहीं है और न इतनी तैयारी भी है, किन्तु सिर्फ इनके जीवनको संक्षिप्त रूपरेखाका आलेखन मात्र करनेका इरादा है । इस महापुरुषके जीवनका पूर्ण परिचय प्राप्त करनेको चाहना वाले महानुभावोंको श्रीयुत कृष्णलालजी वर्मा संपादित “ आदर्श जीवन " नामकी पुस्तक साधन्त पढ़ लेना उचित है । जन्मस्थान, मात-पितादि-इस महापुरुषका जन्म विक्रम संवत् १९२७ कार्तिक शुक्ल द्वितीयाके शुभ दिन धर्मक्षेत्र बड़ोदा शहरमें हुआ था। आपके पिताका शुभ नाम श्रीयुत दीपचंदभाई था और माताका नाम श्रीपती इच्छाबाई था। आपका धन्यनाम " छगनलाल" था । आपका कुल स्वाभाविक ही धर्मसंस्कार सम्पन्न था, और आप खुद भी जन्मसंस्कारसम्पन्न आत्मा थे, अतः आपको बाल्यावस्थासे ही वीतरागदेवप्रणीत धर्मके प्रति अत्यन्त श्रद्धा एवं आदर था । प्रव्रज्याका संकल्प-संसारमें बहुधा करके यह एक अटल नियम है कि अपनी आत्माकी उन्नतिके अभिमुख प्रत्येक व्यक्तिको अपने जीवन-विकासके लिये कोई ऐसा एक न एक निमित्त जरूर मिलना चाहिए जिसके संयोगसे वह अपने जीवनविकासके लिये अपूर्व एवं अकल्पनीय धर्मसामग्री प्राप्त कर लेवे । एवं क्षण भी कोई ऐसा अपूर्व होता है कि जिस समय मिला हुआ शुभ संयोग मनुष्यके जीवन-विकासके लिये अमोघ साधन सा हो जाय । संवत् १९४२ का वर्ष धन्य था, जिस समय अपने चरित्रनायक गृहवासमें थे और तब आपकी उम्र अनुमान पंद्रह सालकी हो Page #470 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી વિજયવ૯લભસૂરિવર [ ११५ चुकी थी । इस समय स्वर्गवासी गुरुदेव श्री १००८ श्री विजयानन्द सूविर ( आत्मारामजी महाराज ) का बड़ोदा शहरमें पधारना हुआ । इन धर्मकथा - लब्धिसम्पन्न परम गुरुदेवकी धर्म|देशनाका असर अपने चरित्रनायक - जिनका शुभ नाम गृहवासमें " छगनलाल " था, - पर खूब पड़ा | उसी समय से आपने अपने जीवनको गुरुदेव के चरणोंमें न्योछावर कर देनेका अपने दिलसे निश्चय कर लिया, अर्थात् दीक्षा ग्रहण करनेका दृढ़ संकल्प कर लिया । और अपने बड़े भाई श्रीयुत स्वमचन्दभाई से अपना निश्चय भी जाहिर कर दिया । 66 संसारमें मोह भी एक बड़ी चीज़ है । बड़े भाईने दीक्षा लेनेसे आपको मना कर दिया, तो भी आप गुरुदेवके साथ रह कर धर्माराधन करने लगे। यह देख कर आपके बड़े भाईको गुरुदेव प्रति असंतोष एवं अविश्वास होने लगा । उस समय गुरुदेवने लाभालाभका विचार करके खीमचंदभाईसे कहा कि जब तक आपकी सम्मति न मिलेगी जब तक “ छगन " को दीक्षा नहीं दी जाय यह विश्वास रखना । अन्तमें आपको दृढ़ वैराग्य भावनाको देख कर, कई महीनों के बादमें, आपके बड़े भाईने गुरुदेव के चरण में क्षमाप्रार्थना के साथ आपको दीक्षा देनेके लिये सम्मति दे दी । स्वौमचंदभाईकी अनुमति मिल जाने पर गुरुदेवने संवत् १९४४ वैशाख शुक्ल १३ के दिन राधनपुर में दीक्षा दी। आपको श्री हर्षविजयजी महाराजका शिष्य बनाया और नाम " मुनि श्री वल्लभविजयजी " रक्खा गया । I सुशिष्यत्व -- आप जन्मसंस्कारसम्पन्न आत्मा होनेसे एवं आपको अपनी माताकी ओरसे धर्मके दृढ़ संस्कारोंका वारसा मिलनेके कारण आपमें अनेकानेक गुण भरे थे । फिर भी भविष्य में उन्हें महापुरुष होनेके लिये जिन गुणों की आवश्यकता थी वे सर्वशास्त्रपारंगत धर्मधुरंधर सर्वगुणसम्पन्न गुरुदेव श्री १००८ श्री विजयानन्दसूरिवरकी छायामें प्राप्त हो गए । गुरुदेव को भी अपने इस लघुतम शिष्यकी सहज विनयशीलता, बुद्धि, कार्यदक्षता आदिका परिचय अल्प समय में ही हो गया । अतः आपने अपने महत्त्व के धर्मकार्योंका भार इनके ऊपर डाल दिया । आपके लिए गुरुदेवके अंतःकरणमें अनेकानेक शुभ आशायें थी । यही कारण था कि उन गुरुदेवने अपने इस गुणगुरु लघु शिष्य के प्रति अपनी असीम कृपाकी धारा बहाई थी । आपके हृदय में यह भी प्रतीत हो गया था, कि आप जैनधर्म एवं जैन समाजकी उन्नतिके लिए जो कुछ करना चाहते हैं उसकी पूर्णाहुति इस लघु शिष्य के द्वारा होने वाली है । इसी अटल विश्वासके कारण अपने देहान्त होने के समय आपने पंजाब - श्रीसंघके समक्ष अपने इस लघु शिष्यको आचार्य पदसे सम्मानित करने की शुभ आशा प्रकट की थी । सचमुच ही जगतमें ऐसा गुरु-शिष्य सम्बन्ध धन्य है, जहाँ शिष्य अपने विशिष्ट गुणोंके द्वारा गुरुदेवके हृदयको अपनी तरफ कर लेता है और गुरुदेव अपने गुणविभूषित विनीत शिष्य को देख कर प्रसन्न होते हैं । Page #471 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ ज्ञानाभ्यास - हमारे चरित नायकने गुरुदेव श्री १००८ श्री विजयानन्दसूरिवरकी चरणछाया में रह कर उनके पास जैन दर्शनविषयक विशिष्ट एवं विविध शास्त्रोंका अध्ययन अवलोकन आदि किया है । इतना ही नहीं किन्तु चरितनायक महापुरुषने गुरुदेवमें रही हुई समयशक्ति एवं गुणोंको अपने अन्दर समाविष्ट कर लिया है । एक तरहसे आज हम यह कह सकते हैं कि ये चरितनायक मानों साक्षात् उन गुरुदेवका प्रतिबिम्ब ही है । इस महापुरुषने उन गुरुदेव की एकता से अहर्निश की हुई सेवाके प्रभाव से उनमें रहा हुआ प्रतिभाशाली ज्ञान, उनका निर्मल चरित्र, उनकी अमोघ धर्मदेशना, उनकी वादलब्धि, उनकी तत्त्वप्रतिपादनशक्ति, उनके क्षमा, गाम्भीर्य आदि गुण, उनका ब्रह्मतेज, तपतेज आदि गुणों को अपने आपमें मूर्त्त कर लिया है। इसके अलावा आप उन गुरुदेवकी चरणोपासनाके प्रभाव से विनयशील, अतिनत्र एवं सरलस्वभावी भी बने हैं । विहार – यद्यपि अपने चरितनायक आचार्यप्रवर श्री विजयवल्लभसूरि महाराजने मारवाड़, मेवाड़, मालवा, गुजरात, दक्षिण आदि अनेकानेक देशोंको अपने चरणस्पर्शसे पावन करते हुए arinी जनताको अपना चारित्र, अपनी अमोघ धर्मदेशनाशक्ति, अपने गाम्भीर्य क्षमा आदि गुणोंका परिचय कराया है, फिर भी आपके विहारका केन्द्रस्थान स्वर्गवासी गुरुदेव श्री १००८ श्री आत्मारामजी महाराजकी अन्तसमयकी आज्ञा और उनको आन्तरिक इच्छाके अनुसार ' पंजाब' ही रहा है और रहेगा । ये महापुरुष अपने जीवनमें गुरुदेवकी तरह सदा अप्रतिबद्ध विहारी हैं, यही नहीं परन्तु जहां आपके जानेसे तनिक मात्र भी लाभ होनेकी संभावना हो वहां चाहे कितना भी दूर हो, विहार करके पहुँचनेके लिए आप कभी कष्ट नहीं मानते । वन्दन हो ऐसे उपकारी धीर पुरुषके चरणों में । ११६] आचार्य पदारोहण के समयकी इच्छा और 1 आचार्य पदारोहण - अपने चरितनायक महापुरुष - जिनका पूर्वमें मुनि श्री वल्लभविजयजी नाम था को स्वर्गवासी गुरुदेवकी अन्त आज्ञा के अनुसार शहर लाहौर में पंजाब श्रीसंघने समुदाय के प्रौढ़ एवं ज्ञानचारित्रवृद्ध महामुनियों की सम्मति से विक्रम संवत् १९८१ मार्गशीर्ष शुक्ल पंचमीके दिन आचार्य पदप्रदानपूर्वक स्वर्गवासी गुरुदेव के पट्ट पर विराजमान किया है । स्वर्गवासी गुरुदेवके हृदयमें यह बात पक्की जमी हुई थी कि – मेरे बादमें मेरे तैयार किये हुए धर्मक्षेत्रोंको सदाके लिये अगर सिंचन करने वाला कोई भी होगा तो 'मेरा वल्लभ' ही होगा । साथमें आपका यह भी खयाल था कि - अगर मेरे जीवनको भावनाओं को मूर्तस्वरूप देने वाला कोई हो सकता है तो वह भी “ मेरा वल्लभ " ही हो सकता है । यही एक महत्त्व भरा कारण था कि स्वर्गवासी गुरुदेवने अपनी सम्पूर्ण कृपा भविष्यमें महाप्रतापी होने वाले अपने लघु शिष्य -जो अपने चरितनायक हैं - के ऊपर बरसाई। क्या ही आश्चर्यजनक घटना है कि- - उन गुरुदेव के हृदयमें जो विचारांकुर पैदा हुआ था उसके मुताबिक आज तक आपके पाटको दीपाने वाला, अपने बोये हुए धर्मक्षेत्रोंको उपकार-धारासे सिंचन करने - Page #472 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિવર [ ૧૧૭ वाला और अपनी हृदयंगत भावनाओंको मूर्तरूपमें लाने वाला " वल्लभ " के सिवाय दूसरा एक भी नहीं हो सका है और न होने वाला है । धन्य है उन दीर्घज्ञानी स्वर्गवासी गुरुदेवको ! और गुरुदेवकी मनोभावनाओं को फलित करने वाले अपने चरितनायकको ! - शिष्यसमुदाय – अपने चरितनायक आचार्य श्री विजयवल्लभसूरिका शिष्य समुदाय भी महान् एवं प्रौढ़ है । आपके समुदाय में खास करके अति प्रभावसम्पन्न उपाध्यायजी महाराज श्री सोहनविजयजी महाराज थे। इनकी कार्यदक्षताके लिये अपने चरितनायकको बड़ा विश्वास था और इनको आप अपनी भुजाके समान मानते थे । इनके देहान्तले आपको बहुत ही आघात पहुँचा था, लेकिन महापुरुष संसारकी वस्तुस्थितिको ध्यानमें लेकर ऐसी बातों को गम्भीरताके साथ पी जाते हैं। आचार्य महाराज श्री विजयललितसूरिजो आपके दूसरे अच्छे विद्वान् एवं प्रभावशाली शिष्य हैं । आपकी वाणी में इतनी मधुरता और प्रसन्नता भरी है जो बड़े बड़े विद्वानों को भी मुग्ध कर लेती है । आपकी उपदेशशैली में प्रभाव है। आपके निजी उपदेशसे उमेदपुर ( मारवाड़ ) में " पार्श्वनाथ उमेद जैन बालाश्रम” स्थापित किया गया है । आपके गुरुदेव अर्थात् अपने चरितनायक के उपदेशसे स्थापित किया हुआ वरकाणाका " पार्श्वनाथ जैन विद्यालय " भी इस समय इनको दक्षता एवं सहायता से प्रतिदिन वृद्धिको पा रहा है । आप भी अपने चरितनायककी भुजाके समान हैं । आपके शिष्य तपस्वीजी श्री विवेकविजयजी महाराज हैं, शान्त स्वभावी हैं एवं निरंतर शास्त्रवाचन और स्वाध्याय - ध्यानमें तत्पर रह कर अपना समय व्यतीत करते हैं । आचार्य श्री विजयविद्यासूरिजी महाराज अपने साथ ही जन्मे और साथ ही दीक्षित हुए अपने लघु भ्राता श्री विचारविजयजीके साथ गुरुदेवकी आज्ञासे कितना ही समय पंजाब में विचरते रहे और गुरुदेवकी अनुपस्थितिमें वहांके उपासकों को धर्मोपदेश द्वारा धर्ममें स्थिर रखते रहे हैं, वे भी हमारे चरितनायक के शिष्य हैं । आचार्य श्री विजयउमङ्गसूरिजी महाराज हमारे चरितनायकके प्रशिष्य हैं, अच्छे विद्वान् हैं और कई बड़े २ ग्रन्थोंका सम्पादन सुचारु रूपसे कर रहे हैं । पंन्यास श्री समुद्रविजयजी महाराज गणि गुरुदेव के अनन्य भक्त प्रशिष्य रत्न हैं । गुरुदेवकी आज्ञाको आप परमात्मा की आज्ञाकी तरह विना ' ननु न च ' किये प्रसन्नताके साथ शिरोधार्य कर लेते हैं । गुरुदेवको भी अपने इस प्रशिष्यके लिए अत्यन्त सन्तोष है और आप इस समय गुरुदेव के साथ ही विचर रहे हैं । इनके अतिरिक्त हमारे चरितनायकके और भी बहुतसे विद्वान शिष्य-प्रशिष्य हैं, जिनका विशद वर्णन इस लेख में कर सकना असम्भव है । Page #473 -------------------------------------------------------------------------- ________________ ११८ જ્ઞાનાંજલિ क्षमा और कार्यदक्षता--संसारमें यह कोई आश्चर्यका विषय नहीं है कि-महापुरुषों के जीवनमें उनके सामने अनेकानेक प्रतिस्पर्धी या निष्कारण मिथ्या विरोध करने वाले उठ खड़े होते हैं और उनके जीवन में कई तरहका अनुकूल-प्रतिकूल वातावरण पैदा होता रहता है, लेकिन यह तो आश्चर्यजनक है कि-इस अवस्थामें उनकी बुद्धि, प्रतिभा, धीरता अक्षोभ्य होती है । अपने चरितनायक इस बातके अपवाद कैसे हो सकते हैं ? आपके जीवनमें आपके सामने विरोध करने वाली अनेक व्यक्तियाँ उठ खड़ी होती रही हैं, कई तरहके अनुकूल-प्रतिकूल संयोग भी उपस्थित होते रहे हैं, फिर भी आपने अपनी एकनिष्ठ धर्मवृत्ति, प्रतिभा और कार्यदक्षताके द्वारा उन सबको निस्तेज एवं दूर कर दिया है। इतना ही नहीं किन्तु आप, तूफानमें आये हुए समुद्रमें अपने बेड़ेको शान्ति एवं धीरताके साथ पार ले जाने वाले विशिष्ट विज्ञानधारक सुकानीकी सौ कार्यदक्षतासे सदा अक्षुब्ध रहकर अपने ध्येय और कार्यको आगे पहुँचाते रहे हैं। आपने अपनेसे विरोध करनेवालों के लिये न कभी कोई विरुद्ध वातावरण फैलानेकी कोशिश की है और न उनके लिये अपने हृदयमें किसी भी तरहके वैर-वैमनस्यको स्थान तक दिया हैं। धन्य हो ऐसे क्षमाशील एवं कार्यदक्ष गुरुवर " श्री वल्लभ" को! । जैन समाजका भी धन्य भाग्य है कि आज भी उसके उदरमें ऐसे महापुरुष विराजमान हैं। धर्मोपदेशकता-- चरितनायक आचार्यवर श्री विजयवल्लभकी धर्मदेशना जिन्होंने सुनी है उन्हें इस बातका आश्चर्य न होगा कि---आपमें धर्मोपदेश देनेकी कितनी प्रौढ शक्ति है ? आपकी व्याख्यान देने की पद्धति व्यापक, ओजस्वी, पांडित्यपूर्ण एवं शान्त है। अतः आप किसी भी मत, सम्प्रदाय या गच्छान्तरके विषयमें विना किसी प्रकारका आक्षेप किये वास्तविक धर्मके रहस्यों का प्रतिपादन करते हैं। यही कारण है कि-देश-विदेश जहाँ कहीं आप पधारते हैं वहीं आपके व्याख्यानमें जैन हो या जैनेतर, स्वगच्छका हो या किसी दूसरे गच्छका, स्वसंप्रदायका हो या पर सम्प्रदायका, सभी निःसंकोचतया आते हैं और प्रसन्नतापूर्वक अपनो धर्मभावनाओंको पुष्ट बना कर सुलभबोधि एवं अल्पसंसारी बनते हैं। आपके धर्मोपदेशको सुन कर बड़े बड़े विद्वान भी मुग्ध हो जाते हैं । आपके शान्तरसपूर्ण धर्मोपदेशके प्रभावसे सैंकड़ों गाँवोंमें चिरकालसे चले आ रहे झगड़े एवं वैर-वैमनस्य शान्त हो चुके हैं। इसी कारणको लेकर जैन समाजको यह विश्वास हो गया है कि--शान्तिके पैगंबर समान इस महापुरुषके चरण जहाँ होंगे वहाँ आनन्द ही आनन्द और शान्ति ही शान्ति होगी । आज जैन समाज अपने इस प्रभावक चरितनायकको “ शान्तिका सन्देशवाहक "के नामसे पहचानता है। आपका उपदेश इतना व्यापक है कि-छोटे बड़े सभी आसानीसे समझ जाते हैं। धर्मचर्चाकी लब्धि-- चरितनायक आचार्यवरमें धर्मचर्चा करनेकी कोई अपूर्व लब्धि एवं Page #474 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિવર [ ११९ शक्ति है । चर्चा करने वाला चाहे श्वेताम्बर हो या दिगंबर, स्वगच्छका हो या परगच्छका, मूर्तिपूजक हो या स्थानकवासी, सनातनी हो या आर्यसमाजी, जैन हो या जैनेतर, हिन्दु हो या मुसलमान, पारसी आदि कोई हो, चाहे जिज्ञासावृत्तिसे आया हो, चाहे आपके पांडित्यकी परीक्षा करनेके इरादेसे आया हो या वक्रतासे केवल विरोध करनेके लिए आया हो, सभीके साथ आप प्रसन्न चित्तसे धर्मचर्चा करते हैं, और अपने वक्तव्य को स्थापित करते हैं। धर्मचर्चा करने वाला चाहे कैसे भी प्रश्न करे, चाहे किसी प्रकारसे करे, आपकी प्रसन्नतामें तनिक भी न्यूनता होने नहीं पाती है। धर्मचर्चाके समय चर्चा करनेवाला चाहे कितना भो गर्म हो जाय लेकिन आपके मुख पर कोई तरहका विकार दृष्टिगोचर नहीं होता है। आपको शान्ति आदिसे अंत तक एक सी कायम रहती है । आपको धर्म चर्चा करनेकी इन विशेषताओंके कारण आज जनता आपको पंजाब केसरी' इस उपनामसे सम्बोधन दे रही है।। संस्थाओंकी स्थापना-अपने चरितनायकने स्वर्गवासी गुरुदेवके संकेतानुसार अपने धारावाही उपदेश द्वारा स्थान स्थान पर विद्यालय, गुरुकुल, लाइब्रेरी आदिके रूपमें अनेक ज्ञानसत्र खड़े किये हैं । स्वर्गवासी गुरुदेव सदा यह कहते रहे थे कि जब तक जैन प्रजा ज्ञानसम्पन्न न होगी उनके ज्ञानभंडार एवं साहित्यका संरक्षण और प्रचार न होगा तब तक जैनधर्म की उन्नति होना संभव नहीं है । साथ साथ उन्हें यह भी पता चल गया था कि जब तक जैन प्रजा, जो आज सदियोंसे धार्मिक, नैतिक, विद्याकला और आर्थिक आदिके विषयमें दिन प्रतिदिन क्षीण होती चली है, उसका पुनरुत्थान न होगा तब तक जैनधर्म एवं जैन प्रजाको उन्नति न होगी। इसके विषयों स्वर्गवासी गुरुदेवने अपने ग्रन्थों में प्रसंग पाकर कई प्रकारके उल्लेख किये हैं । इन सब बातोंको ध्यानमें रखते हुए अपने चरितनायकने उन गुरुदेवको हृदयगत भावनाओंको मूर्त रूप दिया है। उपसंहार -हम पूज्यपाद माननीय परमगुरुदेव आचार्य श्री १००८ श्री विजयवल्लभसूरिकी जीवनकथाका उपसंहार करते हुए इतना ही कहना काफी समझते हैं कि यहां पर हमने इन महापुरुषका जो जीवन लीस्वा है, वह संक्षिप्त रूपरेखा मात्र है, विस्तारसे आपश्रीजीका जीवन एक बृहद् ग्रन्थका रूप धारण कर सकता है। अंतमें हमारी यही हार्दिक भावना है कि हमारे चरितनायक सुदीर्घायु हो और उनकी छत्रछायामें यह जैन समाज दिन दुनी रात चौगुनी तरक्की करता रहे। [ 'सेवक' साप्ताहिक, गुजरांवाला-पंजाब, ता. १ नवेम्बर सने १९४० ] Page #475 -------------------------------------------------------------------------- ________________ वल्लभ-प्रवचन पूज्यपाद आचार्य भगवान् श्री १००८ श्री विजयवल्लभसूरीश्वरजी महाराजश्रीजीके धर्मव्याख्यानोंकी पुस्तिकाका यह प्रथम भाग जिज्ञासु महानुभावोंके करकमलमें उपहृत किया जाता है । पूज्य आचार्य महाराजश्रीजीने ये व्याख्यान बीकानेर शहरमें चातुर्मासनिवासके समय जैन जनताके समक्ष दिये थे । आपके ये व्याख्यान केवल सामान्य जनताके लिये ही नहीं, अपितु उपयुक्त एवं ज्ञातव्य अनेकानेक विषयोंसे परिपूर्ण होनेके कारण विद्वानोंके लिये भो उपयुक्त हैं। श्री आचार्य भगवान् जैनदर्शन या जैनधर्मके अनुयायो होने पर भी आपकी व्याख्यानशैली उदात्त एवं व्यापक होनेसे जैनेतर प्रजाके लिये भी ये व्याख्यान जीवनकी प्रेरक सामग्रीरूप बन गये हैं। जैनदर्शन एक ऐसा महान् धर्मदर्शन है, जिसने परस्पर विरोधी मान्यता रखने वाले विश्वके समग्र दर्शनों को अपने उदरमें समाविष्ट कर लिये हैं। अर्थात् जैनदर्शन सर्वधर्मसमन्वयात्मक दर्शन है। ऐसे महान् दर्शनके रहस्यको पानेवाले महानुभाव आचार्यश्रीजीका ज्ञानगांभीर्य कितना व्यापक और विशाल था, इसका पता आपकी व्याख्यानशैलीसे चल जाता है। जैनधर्म एवं जैनधर्मानुयायी महानुभावोंकी आज क्या दशा है ? आज कहाँ पर खलना हो रही है ? इसके कारण और निवारणके उपाय क्या हैं ? इन बातोंका चिंतन आपके दिलमें रातदिन अविरत रूपसे चलता ही रहता था। जैनधर्मानुयायी श्रीसंघकी उन्नति और प्रगतिके लिये आज क्या करना आवश्यक है ? इसके लिये आप सदैव अप्रमत्त भावसे प्रवर्त्तमान थे और आपके अंतरमं भारी तमन्ना भी थी । आपने अपनी इस धर्मव्याख्यानमालामें प्रसंग-प्रसंग पर अनेक स्वरूपमें अपने * — वल्लभ-प्रवचन', प्रथम भाग (संपादक-मुनि नेमिचन्द्र प्रकाशक-श्री आत्मानन्द जैन महासभा, अम्बाला, ई. स. १९६७) की प्रस्तावना। Page #476 -------------------------------------------------------------------------- ________________ વિલા-પ્રવચન [ १९१ संवेदन एवं सुझाव प्रकट किये हैं। आप अपने विचारोंमें एवं कार्योंमें इतने अचल धीर-वीर-गंभीर थे कि जैन प्रजाकी शिक्षा आदिके विषयमें, समर्थ साधुवर्गादिका भारी विरोध होने पर भी, आपने जीवन्त विचार एवं प्रयत्न किये हैं। और इनके मिष्ट फल जैन श्रीसंघको प्राप्त भी हुए हैं । ऐसे समर्थ प्रतिभासम्पन्न व्यक्तित्व के स्वामी श्री आचार्य भगवानकी यह व्याख्यानमाला जैन प्रजाके लिये अवश्यमेव मार्गदर्शनरूप विशिष्ट पुस्तिका बन गई है। इस प्रथम विभागमें हरएक व्यक्तिके जीवनमें अत्यावश्यक दान-शील-तप-भावना-विषयक विविध दृष्टिकोणोंको सुलझाने वाले व्याख्यानोंका संग्रह है। इन व्याख्यानोंको एवं अन्यान्य प्रकाशित होनेवाले व्याख्यानोंको पढनेसे आपका व्यक्तित्व कितना महान् था और आपके अन्तस्तलमें जैनधर्म एवं जैन श्रीसंघकी प्रगतिके लिये कितना भारी आन्दोलन चल रहा था, इसका ख़याल आ सकता है । इतना ही नहीं, आपका धर्मदर्शन एवं समाजदर्शन कितना गहरा था, इसका भी पता चल जाता है; साथ-साथ स्वर्गस्थ गुरुदेव पूज्यपाद श्री १००८ श्री विजयानन्दसूरीश्वरजी महाराजश्रीजीके श्रीचरणों में निवास करके, उनके धर्मविचारोंको झेलकर आपने उन विचारोंकी कितनी और कैसी साधना एवं आराधना की है, इसका भी पता लग सकता है। ___ अन्तमें, मैं आशा करता हूँ कि - पूज्य आचार्य भगवानकी इस व्याख्यानमालासे हरएक महानुभाव लाभ उठावे । [ “वल्लभ-प्रवचन" भाग-प्रथमकी प्रस्तावना, अम्बाला, ई.स. १९६७ ] Page #477 -------------------------------------------------------------------------- ________________ अभिधान राजेन्द्रकोश और उसके प्रणेता युगपुरुष श्री राजेन्द्रसूरि आचार्य प्रवर श्री राजेन्द्रसूरि महाराज जैनशासनमें एक समर्थ पुरुष हुए हैं। उनका शताब्दीमहोत्सव मनाया जाता है, यह अति महत्त्वका एवं विद्वगणके लिये आनन्दका विषय है । जिस महापुरुषने अभिधानराजेन्द्र नामक महाकोशका या विश्वकोशका निर्माण करके जैन प्रजाके ऊपर ही नहीं, समग्र विद्वज्जगतके ऊपर महान् अनुग्रह किया है, और ऐसी महर्द्धिक कृतिका निर्माण करके उन्होंने सारे विद्वत्संसारको प्रभावित एवं चमत्कृत किया हैं, ऐसी प्रभावक व्यक्तिका शताब्दीप्रसंग समस्त विश्व के लिये आनन्दस्वरूप है । महति -महावीर-वर्धमानस्वामिके शासनमें अनेकानेक शासनप्रभावक युगपुरुष हो चुके हैंस्थविर आर्य भद्रबाहुस्वामी, स्थविर आर्य स्कन्दिल, श्री नागार्जुन स्थविर आदि श्रुतधरोंने जैन आगमों की वाचना-लेखन आदि द्वारा रक्षा की। श्री देवर्द्धिगणि क्षमाश्रमण, गंधर्ववादिवेताल शान्तिसूरि आदि अनुयोगघर स्थविरोंने जैन आगमोंको व्यवस्थित कर एकरूप बनाये । स्थविर श्री भद्रबाहुस्वामी, स्थविर आर्य गोविंद आदि प्रावचनिक स्थविरोंने आगमोंके ऊपर नियुक्तिरूप गाथाबद्ध व्याख्याग्रंथोकी रचना की । स्थविर आर्य कालकने आगमोंके बीजकरूप अर्थात् विषयानुक्रमणिकारूप गाथाबद्ध संग्रहणी - शास्त्रोंकी रचना की । श्री संघदासगणि क्षमाश्रमण, श्री जिनभद्रगणि श्री सिद्धसेन गणि क्षमाश्रमण आदि आगमिक आचार्योंने जैन आगमोंके ऊपर भाष्यलघुभाष्य -- महाभाष्य आदि प्रासादभूत गाथाबद्ध विशाल व्याख्याग्रन्थ लिखे । स्थविर अगस्त्यसिंह, जिनभद्रगणि क्षमाश्रमण, जिनदास महत्तर, गोपालिक महत्तर शिष्य आदि स्थविरोने आगमोंके ऊपर अति विशद प्राकृत व्याख्याग्रन्थोंका निर्माण किया । याकिनीमहत्तरापुत्र आचार्य श्री हरिभद्र, श्री शीलांकाचार्य, वादिवेताल श्री शान्तिसूरि, नवाङ्गीवृत्तिकार श्री अभयदेवाचार्य, आचार्य श्री अभयदेव - क्षमाश्रमण, Page #478 -------------------------------------------------------------------------- ________________ અભિધાનરાજેન્દ્રકોશ ઓર ઉસકે પ્રણેતા t૧૨૩ सूरिनिर्मित नवाङ्गीवृत्तिके परीक्षक एवं शोधक श्री द्रोणाचार्य, मलधारी हेमचन्द्रसूरि, आचार्य श्री चन्द्रसूरि, आचार्य श्री मलयगिरि, आचार्य श्री क्षेमकीर्ति आदि सूरिवरोंने जैन आगमोंके ऊपर विस्तृत एवं अति स्पष्ट वृत्ति, व्याख्या, विवरण, टोका, टिप्पणोकी रचनाएं की। आचार्य श्री सिद्धसेन दिवाकर, श्री मल्लवादी आचार्य, श्री सिंहवादिगणि क्षमाश्रमण, आचार्य श्री हरिभद्र, श्री सिद्धव्याख्याता, अभयदेव तर्कपश्चानन, वादिवेताल श्री शान्तिसूरि, श्री मुनिचन्द्रसूरि, श्री वादिदेवसूरि, श्री हेमचन्द्राचार्य, श्री रत्नप्रभसूरि, श्री नरचन्द्रसूरि, मलधारी देवप्रभसूरि, पञ्चप्रस्थान महाव्याख्या ग्रन्थके रचयिता श्री अभयतिलकगणि, श्री राजशेखर, श्री पार्श्वदेवगणि प्रमुख तार्किक आचायौंने विविध प्रकारके दर्शनप्रभाषक मौलिक शास्त्रोंकी एवं व्याख्याग्रन्थों की रचना की । आचार्य श्री शिवशर्म, श्री चन्द्रर्षि महत्तर, श्री गर्गषि, श्री अभयदेवसूरि, श्री जिनवल्लभगणि, श्री देवेन्द्रसूरि आदि कर्मवादविषयक शास्त्रोंके ज्ञाताओंने कर्मवादविषयक मौलिक शास्त्रोंका निर्माण किया। इस प्रकार अनेकानेक आचार्यवरोंने जैन आगमिक एवं औपदेशिक प्रकरण, तीर्थकर आदिके संस्कृत-प्राकृत चरित्र और कथाकोश, व्याकरण-कोश-छन्द-अलङ्कार-काव्य-नाटक-आख्यायिका आदि विषयक साहित्यग्रन्थ, स्तोत्रसाहित्य आदिका विशाल राशिरूपमें निर्माण किया है। अन्तमें कितनेक विद्वान् महानुभाव आचार्य एवं श्रावकवरोंने चालु हिंदी, गूजराती, राजस्थानी आदि भाषाओंमें प्राचीन विविध ग्रन्थों का अनुवाद और स्वतंत्र रासादि साहित्यका अति विपुल प्रमाणमें आलेखन किया है । इस प्रकार आज पर्यन्त अनेकानेक महानुभाव महापुरुषोंने जैन वाङ्मयको समृद्ध एवं महान् बनानेको सर्वदेशीय प्रयत्न किया है, जिससे जैन वाङ्मय सर्वोत्कृष्टताके शिखर पर पहुंच गया है । इस उत्कृष्टताके प्रमाणका नाप निकालनेके लिये और इसका साक्षात्कार करनेके लिये आयत गज भी अवश्य चाहिये । अभिधानराजेन्द्रकोशका निर्माण करके सूरिप्रवर श्री राजेन्सूरि महाराजने जैन वाङ्मयकी उत्कृष्टता एवं गहराईका नाप निकालनेके लिये यह एक अतिआयत गज ही तैयार किया है। 'विश्वकी प्रजाओंने धर्म, नीति, तत्त्वज्ञान, संस्कृति, कला, साहित्य, विज्ञान, आचार-विचार आदि विविध क्षेत्रों में क्या, कितनी और किस प्रकारको प्रगति एवं क्रान्ति की है ? और समग्र प्रजाको संस्कारका कितना भारी मौलिक वारसा दिया है ?' इसका परिचय पानेके अनेकविध साधनोंमें सबसे प्रधान साधन, उनकी मौलिक भाषाके अनेकविध व्याकरण एवं शब्दकोश ही हो सकते हैं, विशेषकर शब्दकोश ही। प्राकृत भाषा, जैन प्रजाकी मौलिक भाषा होने पर भी इस भाषाके क्षेत्रमें प्रायोगिक विधानका निर्माण करनेके लिये प्राचीन वैदिक एवं जैनाचार्योने काफी प्रयत्न किया है । और इसी कारण Page #479 -------------------------------------------------------------------------- ________________ १२४] જ્ઞાનાંજલિ पाणिनि, चंड, वररुचि, हेमचन्द्र आदि अनेक महावैयाकरण आचार्योंने प्राकृत व्याकरणोंकी रचना की है । आचार्य श्री हेमचन्द्रका प्राकृत व्याकरण प्राकृत, मागधी, शौरसेनी, पैशाची, चूलिका पैशाची एवं अपभ्रंश भाषा, इन छः भाषाओंका व्याकरण होनेसे प्राकृत व्याकरणकी सर्वोत्कृष्ट सीमा बन गया है । क्यों कि भाषाशास्त्रविषयक अनेक दृष्टिबिंदुओको नजरमें रखते हुए आचार्यने इस व्याकरणका निर्माण किया है । प्राकृतभाषा विश्वतोमुखी एवं बहुरूपी भाषा होनेके कारण यथपि इसका परिपूर्णतया विधानात्मक व्याकरण बनानेका कार्य अति दुष्कर ही था, फिर भी आचार्य श्री हेमचन्द्रने अपनी समृद्ध विद्वत्ता के द्वारा इसका बीजरूप संग्रह एवं निर्माण सर्वश्रेष्ठ रीत्या कर दिया है, जिससे हेमचन्द्र के व्याकरणमें आर्ष, देश्य आदि विविध प्रयोगोंके विधानका संग्रह एवं समावेश हो गया है । स्थानकवासी विभूषण कविवर श्री रत्नचन्द्रजी स्वामीने अपने आर्षप्राकृत व्याकरण में इन्हीं आप प्रयोगादिको सुचारु रीत्या पल्लवित किया है। पंडित बेचरदासजी दोसी, आचार्य श्री कस्तूरसूरि, पंडित प्रभुदास पारेख आदिने गुजराती भाषामें प्राकृत व्याकरणोंका निर्माण किया है । पाचात्य विद्वान् डॉ. पिशल, डॉ. कोवेल आदिने भी अंग्रेजीमें प्राकृत व्याकरणोंकी रचना की है, किन्तु इन सबका मुख्य आधार आचार्य श्री हेमचन्द्रका प्राकृतव्याकरण ही है । इस प्रकार प्राकृतभाषा के व्याकरणके क्षेत्रमें काफी प्रयत्न हुआ है और हो रहा है ! किन्तु प्राकृतभाषा शब्दकोशके विषय में पर्याप्त एवं व्यापक कहा जाय ऐसा कोई प्रयत्न आज पर्यंत नहीं हुआ था । ऐसे समय में वीसवीं सदीके एक महापुरुषके अन्तर में एक चमत्कारी स्फुरणा हुई, जिसके फलस्वरूप अभिधानराजेन्द्रकोशका अवतार हुआ । यद्यपि प्राचीन युगमें प्राकृतभाषा के साथ सम्बन्ध रखनेवाले शब्दकोशों का निर्माण आचार्य पादलिप्स, शातवाहन, अवन्तीसुन्दरी, अभिमानचिह्न, शीलाङ्क, धनपाल, गोपाल, द्रोणाचार्य, राहुलक, प्रज्ञाप्रसाद, पाठोदूखल, हेमचन्द्र आदि अनेक आचार्योंने किया था, किन्तु इन शब्दकोशोंमें सिर्फ देशी शब्दों का ही संग्रह था, प्राकृतभाषाके समृद्ध कोश वे नहीं थे । ऐसा समृद्ध एवं व्यापक कोश बनानेका यश तो श्री राजेन्द्रसूरिजी महाराजको ही है । यहाँ एक बात विद्वान् वाचकोंके ध्यानमें रहनी चाहिए कि- आज कितने भी विश्वकोश तैयार हो, फिर भीदेश्य शब्दोंका सर्वान्तिम विशद, विशाल एवं अतिप्रामाणिक शब्दकोश आचार्य श्री हेमचन्द्रके बाद में किसने भी तैयार नहीं किया है। देशी शब्दोंके लिये सर्वप्रमाणभूत प्रासादशिखर कलश समान देशी शब्दकोश श्री हेमचन्द्राचार्यविरचित देशीनाममाला ही है । प्राकृत ग्रन्थों का अध्ययन करनेवालोंके लिये, और खास कर जब प्राकृत भाषाका सम्बन्ध, सहवास, परिचय और गहरा अध्ययन धीरे-धीरे घटता- घटता खंडित होता चला हो, तब प्राकृत भाषा विस्तृत एवं व्यवस्थित शब्दकोशको नितान्त आवश्यकता थी । ऐसे ही युगमें श्रीराजेन्द्रसूरि महाराजके हृदय में ऐसे विश्वकोशकी रचनाका जीवंत संकल्प हुआ । यह उनकी सर्वतोमुखी प्रतिभा Page #480 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૫ અભધાનરાજેન્દ્રકેશ ઓર ઉસકે પ્રણેતા एवं उनके युगपुरुषत्वका एक अनूठा प्रतीक है । अभिधानराजेन्द्रक्रोशकी रचनाके बाद पं० श्री हरगोविन्ददासजीने पाइयसहमहण्णवो, स्थानकवासी मुनिवर श्री रत्नचन्द्रजी स्वामीने जिनागमशब्दकोश आदि कोश और आगमोद्धारक आचार्यवर श्री सागरानन्दसूरि महाराजने अल्पपरिचितसैद्धान्तिकशब्दकोश आदि प्राकृत भाषाके शब्दकोश तैयार किये हैं, किन्तु इन सबोंकी कोशनिर्माणकी भावनाके बोजरूप आदि कारण तो श्री राजेन्द्रसूरि महाराज एवं उनका निर्माण किया अभिधानराजेन्द्रकोश ही है। विविधकोशनिर्माणके इस युगमें संभव है कि भविष्यमें और भी प्राकृत भाषाके विविध कोशोंका निर्माण होगा ही, फिर भी अभिधानराजेन्द्रकोशकी महत्ता, व्यापकता एवं उपयोगिता कभी भी घटनेवाली नहीं है, ऐसो इस कोशकी रचना है। यह अभियान कोश मात्र शब्दकोश नहीं है, वह जैन विश्वकोश है। जैन शास्त्रोके कोई भी विषयकी आवश्यकता हो, इस कोशमेंसे शब्द निकालते ही उस विषयका पर्याप्त परिचय प्राप्त हो जायगा । आजके जैन-अजैन, पाश्चात्य पौरस्त्य सभी विद्वानों के लिये यह कोश सिर्फ महत्त्वका शब्दकोश मात्र नहीं, किन्तु महत्त्वका महाशास्त्र बन गया है। यही कारण है कि अभिधानराजेन्द्रकोश आज एतद्देशीय और पाश्चात्य देशीय सभी विद्वानों की स्तुति एवं आदरका पात्र बन गया है। [ 'श्रीमद् विजयराजेन्द्रसूरि स्मारक ग्रन्थ,' ई. स. १९५७ ] Page #481 -------------------------------------------------------------------------- ________________ श्रीवल्लभगुरुसहितचरित्रस्तुतिः । बाल्यभावात्तदीक्षाय आबाल्यब्रह्मचारिणे । ब्रह्मतेजोऽलकृताय नमो बल्लभसूरये ॥१॥ विजयानन्दसूरीन्द्रपादसेवाप्रभावतः । प्राप्तज्ञानादिकौशल्यः जयतात्सूरिवल्लभः ॥२॥ शान्तो धीरः स्थितप्रज्ञो दिर्घदर्शी जितेन्द्रियः । प्रतिभावानुदारश्च जयताद् गुरुवल्लभः ॥ ३॥ शातं श्रीवीरधर्मस्य रहस्यं येन वास्तवम् । धारितं पालितं चापि जयतात्सूरिवल्लभः ॥४॥ श्रीवीरोक्तद्रव्यक्षेत्रकालभावशशेखरः । अतज्ज्ञतन्मार्गदर्शी जयताद् गुरुवल्लभः ॥५॥ जागरूकः सदा जैनशासनस्योन्नतिकृते । सर्वात्मना प्रयतिता जयतात्सूरिवल्लभः ॥ ६॥ जैनविद्यार्थिसज्ज्ञानवृद्धथै विद्यालयादिकाः । संस्थाः संस्थापिता येन जयताद् गुरुवल्लभः ॥ ७ ॥ पाञ्चालजैनजनताधारस्तद्धितचिन्तकः । तद्रक्षाकारी प्राणान्ते जयतात्सूरिवल्लभः ॥ ८॥ साधर्मिकोद्धारकृते पञ्चलक्षीमसूत्रयत् । रूप्याणां मुम्बईसाद् जयताद् गुरुवल्लभः ॥९॥ विजयानन्दसूरीशहृद्गता विश्वकामनाः । प्रोद्भाविता यथाशक्ति जयतात्सूरिवल्लभः ॥१०॥ जीवनं जीवितं चारु चारित्र चार पालितम् । कार्य चारु कृतं येन जयताद् गुरुवल्लभः ॥ ११ ॥ [ आचार्य श्रीविजयवल्लभसूरि स्मारकनथ' मुंबई ई. स. १६५६] Page #482 -------------------------------------------------------------------------- ________________ योगशतक-सम्पादनम् ला. द. भारतीयसंस्कृतिविद्यामन्दिरग्रन्थमालायाश्चतुर्थग्रन्थाङ्करूपेण याकिनीमहत्तरासूनुश्रीहरिभद्रसूरिप्रणीतं स्वोपशटीकासहित ‘योगशतकप्रकरणम्' तथा खण्डितापूर्णरूपेण लब्धत्वाद् अशातग्रन्थ-ग्रन्थकाराभिधानो ग्रन्थविषयविभागावलोकनेन श्रीहरिभद्रसूरिप्रणीत: 'ब्रह्मसिद्धान्तसमुच्चयः' इति अस्माभिः परिकल्पिताभिधानो ग्रन्थश्चेति प्रकरणयुगल प्रकाश्यते । तत्र योगशतक मूलमात्रं डॉ० झवेरी इन्दुकलाभगिन्या पाण्डित्यपूर्णगूर्जरगिरानुवादेन विस्तृतप्रस्तावनया च सह सम्पाद्य प्रसिद्धि प्रापितम् । साम्प्रतं तदेव अद्यावध्यज्ञातया स्वोपाटीकया समलकतं प्रसिद्धि नीयते । अस्य किलैकैव ताडपत्रोपरि लिखिताऽतिप्राचीना शुद्धप्राया प्रतिः कच्छदेशान्तर्गतमांडवीनगरस्थखरतरगच्छीयजैनशानभाण्डागारे सुरक्षिताऽऽसीत् ।साच प्रतिस्तद्भाण्डागाररक्षक-मांडवीजैनश्रीसङ्घमान्यमहानुभावश्रेष्ठिवर्यश्रीमोहनलाल पोपटभाई शाहद्वारा समासादिता । अस्याः प्रतेः षट्त्रिंशत्पत्राणि । प्रतिपत्रं ताडपत्रपृथुलत्वानुसारेण कस्मिश्चित्पत्रे चतस्रः यावत् कस्मिंश्चित्पत्रे सप्तापि पङ्क्तयो वर्तन्ते । प्रतिपङ्ति क्वचित्षष्टिः सप्ततिः यावत् क्वचिदशीत्यक्षराण्यपि लिखितानि दृश्यन्ते । प्रतिरियं मध्ये छिद्रयुता विभागद्वयेन च लिखिता वर्तते। आयाम-पृथुलत्वे किलास्याः प्रतेः १३।४२। इंचप्रमितमस्ति । प्रतिरिय केनापि विदुषा मुनिप्रवरादिना साद्यन्तं वाचिता संशोधिता चेति शुद्धप्राया क्वचित्क्वचिच्च टिप्पणीयुताऽपि वरीवृत्यते । अस्याः प्रतेः प्रान्तभागे "संवत् ११६५ फाल्गुन सुदि ८ लिखितेति" इतिरूपा लेखनसमयावेदिका पुष्पिका वर्तते इति अस्याः प्रतेः लेखनकालः ११६५ वर्षरूपः स्पष्टमेव ज्ञायते । शुद्धप्रायाया अस्या एकस्या एव प्राचीनतालपत्रीयप्रतेराधारेणास्य स्वोपाटीकाविभूषितस्य योगशतकप्रकरणस्य सम्पादनं संशोधनं च विहितमस्ति । यद्यपि प्रतिरिय सामान्यभावेन शुद्धरूपा यतते तथाप्यनेकानेकेषु स्थलेष्वशुद्धयो वर्त्तन्त एव इत्यतस्तत्र तत्र स्थलेषु तत्तद्विषयकग्रन्थाद्याधारेणास्य ग्रन्थस्य सुचारुसंशोधनकृते प्रयतितमस्ति । * श्रीहरिभद्रसूरिविरचितं योगशतकं स्वोपज्ञवृत्त्या सहितम्, ब्रह्मसिद्धान्तसमुच्चयश्च (प्रकाशक ला. द. भारतीय संस्कृति विद्यामन्दिर, अमदावाद, ई. स. १६६५) इत्येतस्य सम्पादनस्य प्रस्तावना। Page #483 -------------------------------------------------------------------------- ________________ १२८] જ્ઞાનાંજલિ ग्रन्थस्यास्य पाण्डित्यपरिपूर्णा प्रतिकृतिः (प्रेस कापी) भोजककुलमण्डनस्य गृहस्थभावेऽपि प्राप्तात्मरमणताधर्मस्य धर्मात्मनो गिरधरलालस्य पौत्रेण तथा आत्मरमणतानिष्ठस्य धर्मभावनावासितान्तःकरणस्य मोहनलालस्य नन्दनेन अमृतलालपण्डितेनातिसावधानतया विहितेत्यस्य ग्रन्थस्य सम्पादने संशोधने चातिसौकर्य सञ्जातम् । द्वितीयः किल खण्डितापूर्णलब्धत्वाद् अस्मत्कल्पिताभिधानो ब्रह्मसिद्धान्तसमुच्चयनामा ग्रन्थोऽस्मिन्ग्रन्थान्के प्रकाश्यते । अयं किल ग्रन्थोऽणहिह पुरपत्तनीयशतशःखण्डीभूततालपत्रीयग्रन्थराशिमध्यात् शीर्णविशीर्णतालपत्रखण्डरूपेण मयव समुपलब्धो मम पार्श्व एव वर्तते । इयं हि प्रतिः प्रतिपत्रं सातद्वित्रखण्डा द्वात्रिंशत्पत्रात्मिकाऽपूर्णा ४२३ श्लोकपर्यन्तमासादिताऽस्ति । प्रतिपत्रं चतस्रः पञ्च वा पङ्क्तयो वर्तन्ते । प्रतिपङ्कि पञ्चचत्वारिंशद् यावदष्टचत्वारिंशदक्षराणि लिखितानि निरीक्ष्यन्ते । प्रतिरियं प्रायः शुद्धव वर्तते तथापि क्वचित्क्वचिदशुद्धयोऽपि दृश्यन्ते । अस्याः प्रतेरन्तिम पत्रं नोपलब्धमिति निश्चित. तया न ज्ञायते कस्मिन्समये लिखितोऽयं ग्रन्थः ? इति, तथापि लिपितालपत्रीयजातिलेखनपद्धत्याद्यवलोकनेन इयं प्रतिः द्वादश्यां शताब्द्यां लिखितेत्यनुमीयते। प्रतिरियमायाम-पृथुलत्वे ११॥ x १॥ इंचप्रमाणा वर्तते । अस्याः प्रतेः द्वादश पत्रं सर्वथैव नोपलब्धम् । तथा ७ तः १०, २२, २४, २६, २९तः ३२ पत्राणामुत्तरविभागो नष्ट इति नोपलब्धः । अस्याः शीर्णविशीर्णखण्डखण्डीभूतापूर्णप्रतेराधारेणास्य ब्रह्मसिद्धान्तसमुच्चयग्रन्थस्य सम्पादनं संशोधनं च विहितमस्ति । अस्यापि ग्रन्थस्य वैदुष्यपूर्णा प्रतिकृतिः (प्रेस कॉपी) पण्डितश्रीअमृतलालेनैवातिसावधानतया महता श्रमेण निर्मिताऽस्ति, येनास्यापि सम्पादने संशोधने च समधिकं सौर्यमजनि। किञ्च-अस्य ग्रन्थयुगलस्य संशोधन केवलं मयव विहितमिति नास्ति । किन्तु पण्डितश्रीसुखलालजित्-ला. द. भा. सं. विद्यामन्दिरमुख्यनियामकदलसुखमालवणिया-पण्डित अमृतलाल-मुनिप्रवरथीजम्बूविजयजी-प्रज्ञांशमुनिवरश्रीकान्तिविजयप्रभृतिभिः स्थानस्थानेषु संशोधन संसूचनं च विहितमस्ति । अपि च पण्डितश्रीअमृतलालेन तु प्रतिकृतिविधानादारभ्य प्रुफपत्राद्यवलोकन-परिशिष्टविधानादिसमग्रकार्येषु दत्तचित्ततया साहाय्यं विहितमस्तीति समवधारयन्तु विद्वांसः । __ ग्रन्थयुगलमप्येतद् योगविषयकं वर्तत इति तन्मार्गसिसाधयिषवो जिज्ञासवो वा मुनिवरा विद्वांसश्चावश्यमेवाऽऽसादयिष्यन्ति स्वेप्सितमेतद्ग्रन्थयुगलावगाहनेन । ग्रन्थकार: स्वोपज्ञटीकासमलङ्कृतस्यास्य योगशतकाख्यप्रकरणस्य प्रणेता याकिनीमहत्तरासूनुराचार्यश्रीहरिभद्रसूरिरेवेति तत्पुष्पिकाद्यवलोकनेन स्पष्टमेव शायते । प्रस्तुतग्रन्थकर्तुराचार्यस्य सत्तासमय-निवासस्थान-जीवन-पाण्डित्य-ग्रन्थनिर्माणादिविषये डॉ. याकोबी पण्डितसुखलालजी-श्रीजिनविजयजी-प्रशांशश्रीकल्याणविजयजी-डा. झवेरी इन्दुकलाभगिनीप्रभृतिमिरनेकैर्विद्वत्प्रवरैः सुबहु विचारितमुल्लिखितमपि चास्तीति नात्रार्थे कश्चित्प्रयासो विधीयते। केवलं श्रीहरिभद्रसूरिपादविरचितनवीनग्रन्थनामोल्लेखादिविषये किञ्चित्प्रयत्यते । तत्र ताव Page #484 -------------------------------------------------------------------------- ________________ ચાગશતક-સમ્પાદનમ્ [ १२८ प्रकाश्यमानैषा योगशतकप्रकरणस्य स्वोपज्ञटीका कच्छदेशीय मांडवीनगरस्थित खरतर - गच्छीय जैनज्ञानकोशात् साम्प्रतमेव प्राप्ताऽस्ति । न खल्वियं ग्रन्थरचनाऽद्य यावद् ज्ञातचराऽऽसीदिति । तथाऽस्यां स्वोपज्ञटीकायां " निलोंठितं चैतदुपदेशमालादिष्विति नेह प्रयत्नः (पृ. २४ ) इत्युलेखदर्शनात् साम्प्रतं कुत्राप्यदृश्यमानः श्रीमद्भिर्विरचित उपदेशमालाख्यो ग्रन्थ आसीदिति निश्चीयते । एवमेव श्रीमद्भिर्मलयगिर्याचार्यपादैः श्रीजिनभद्रगणिक्षमाश्रमणचरणनिर्मितसङ्ग्रहणीप्रकरणवृत्तौ श्रीहरिभद्रसूरिपुरन्दर विहितायास्तद्वृत्तेः स्थानस्थानेषु उल्लेखः कृतोऽस्तीत्यतस्तत्संसूत्रिता सङ्ग्रहणी प्रकरणवृत्तिरप्यासीदिति । उपलभ्यते हीयं जेसलमेरुभाण्डागार - मत्सगृहीतज्ञानकोशादिष्विति । अपरं च श्रीमद्भिर्याकिनी महत्तरासूनुभिः स्वकीयाऽऽवश्यक शिष्यहिताख्यलघुवृत्तिप्रारम्भे " यद्यपि मया तथाऽन्यैः कृताऽस्य विवृतिस्तथापि सङ्क्षेपात् । तदुचितसत्त्वानुग्रहहेतोः क्रियते प्रयासोऽयम् । ” इत्युल्लेखदर्शनाद्विदुषाम् तद् ज्ञातचरमेव यत्-श्रीमद्भिः पूर्वं आवश्यकसूत्रोपरि बृहद्वृत्तिविरचिता, तदनन्तरं शिष्यहिताख्या लघुवृत्तिरिति । तथा मलवारिश्री हेमचन्द्र सूरिपाद संसूत्रित शिष्य हिता वृत्तिटिपनकान्तर्वर्त्तिनः “ यद्यपि मया वृत्तिः कृता " इत्येवंवादिनि च वृत्तिकारे "चतुरशीतिसहप्रमाणाऽनेन वाssवश्यकवृत्तिरवरा कृताऽऽसीदिति प्रवादः " इत्युलेख दर्शनाच्च सा वृद्दद्दूत्तिश्चतुरशीतिसहस्रश्लोकप्रमाणाऽऽसीदित्यपि विदितचरमेव प्रज्ञावतां प्राज्ञानामिति । तथापि 'तत्र वृहद्वृत्तौ तैः सूरिशः के के पदार्थाः कथं व्यावणितार्थाचिता वाऽऽसन् ? ' इत्यावे Chisaभीर्यपूर्ण एक उल्लेखस्तैः स्वविरचितनन्दिसूत्रलघुवृत्तौ " साङ्केतिक शब्दार्थ सम्ब न्धवादिमतमप्यावश्यके नयाधिकारे विचारयिष्यामः " (पृ. ६८) इतिरूपो निष्टङ्कितोऽस्ति । एतदेोलेख मात्र दर्शनादेतज्ज्ञायते यत्-- श्रीमद्भिस्तत्र बृहद्वृत्तौ दार्शनिकजगदाश्चर्यकारका एतादृशः संख्यातीताः पदार्था वादिमताश्च व्यावणिताश्चचिता निरस्ताचापि भविष्यन्तीति । दुर्दैवमेतदस्माकीनं यत्सा चिरकालादेव दुःषमाकालेन कवलितेति । ब्रह्मसिद्धान्तसमुच्चयकारः मत्परिकल्पितनाम्नः प्रस्तुतस्य ब्रह्मसिद्धान्तसमुच्चयाख्यस्यास्य प्रकरणस्यान्तिमं पत्रं तावन्नोपलब्धमिति तत्प्रणेतृतन्नामादिविषयकं किमपि प्रमाणं साक्षान्नास्तीति प्रागेवाssवेदितम् । तत्र खण्डितापूर्णलब्धस्यास्य प्रकरणस्य ब्रह्मसिद्धान्तसमुच्चयः' इति नाम ग्रन्थाद्यश्लोकोक्तविषयानुसारेण मत्परिकल्पितमेव । निर्माता पुनरस्य प्रकरणस्यैतद्ग्रन्थगतविषयादिविचारणेन याकिनी महत्तरास नुराचार्यश्रीहरिभद्रपाद आभाति । तथाहि तत्र तावद् यथाऽन्येषु श्रीहरिभद्राचार्यविनिर्मितेषु योगदृष्टिसमुच्चयप्रभृतिग्रन्थेषु श्रीमहावीर जिननमस्कारः प्रतिपाद्यविषयोल्लेखश्च दृश्यते तथाऽत्रापि ग्रन्थ इति । तथा योगदृष्टिसमुच्चय- योगबिन्दु-अटकप्रकरण-विंशतिविंशिकादिप्रकरणेषु याहशी विषयविभागविचारणपरिपाटी यादृशश्च पारिभाषिकशब्दप्रयोगो वरीवृत्यते तथैवात्रापि ग्रन्थे तादृश्येव विषयविचारणारपाटी ताश एव च पारिभाषिक शब्दादिप्रयोगो दृष्टिपथमवतरति । तथा ललितविस्तरावृत्त्यादिवदत्रापि प्रकरणे ' आगमेनानुमानेन० ' इति श्लोकोऽपि वर्तते । एवमेव योगबिन्दुप्रकरणे 'दानं भृत्याविरोधेन ' इत्यत्र यथा 'भृत्याविरोध ' वाक्यप्रयोगो वर्तते तथाऽत्रापि प्रकरणे 'भृत्यानामुपरोधेन ' ( श्लो० १९० ) ' भृत्यानामुपरोधश्च ' ( लो० २०० ) इत्यत्र इयते । तथैव षोडशकप्रकरणे 'अद्वेषो जिज्ञासा' इत्यादिपद्ये यथाऽष्टाङ्गानां निरूपणं ज्ञा. १७ 39 Page #485 -------------------------------------------------------------------------- ________________ १९० જ્ઞાનાંજલિ तथाऽत्रापि 'अद्वेषश्चैव जिज्ञासा' (श्लो० ३५ ) इति पद्ये निरीक्ष्यते । ललितविस्तरावृत्ति -योगदृष्टिसमुच्चयादिषु यथा इच्छायोगादीनां स्वरूपं वर्तते तथैवाऽत्रापि प्रकरणे १८९९१ पद्येषु निरूप्यते । तथा योगदृष्टिसमुच्चये यथाऽवेद्यसंवेद्यपदवर्त्यपि मित्राद्याद्यचतुर्दृष्टिगतविशिष्टगुणान्वितो व्यावर्णितोऽस्ति तथाऽत्रापि मिथ्याटिरपि युक्तः स च तादृक्क्रियान्वितः' इति ५४ पद्ये व्यावणितोऽस्ति । एतानि पुनर्विशिष्टस्थानानि यान्यस्य प्रकरणस्य श्रीहरिभद्राचार्यकृतत्वमावेदयन्ति-- १. अत्राधिकारिणोऽप्युक्ता अपुनर्वन्धकादयः । त्रय-एव० श्लो० ३७ । अहिगारी पुण ___एत्थं विण्गेओ अपुणबंधगाइत्ति । -योगश० गा० ९. २. न जानाति तामन्यो नष्टनाशनः-श्लो० १३६ । ___ गुरुणो अजोगिजोगो० जोगिगुणहीलणाणढणासणा० -योगश० गा० ३७. ३. देवताबहुमानेन-श्लो० १६३ । गुरु-देवयाहि जायइ--योगश० गा० ६२. ४. शिवज्ञानं य आसाद्य--इत्यादि २६३-६५ शिवागमश्लोकाः एतीए एस जुत्तो सम्म असुहस्स खवग मोणेओ । -योगश० गा० ८५. ५. कायपातादिभावेऽपि शुभालम्बनयोगतः । -श्लो० १७१ । तह कायपाइणो ण पुण चित्तमहिकिञ्च बोहिसत्त त्ति। -योगश०-गा० ८८. ६. आश्चर्यमावतस्त्वाशु कश्चित् तेनैव जन्मना । -श्लो० ४१३ । ___ जइ तब्भवेण जायइ जोगसमत्ती। योगश० गा० ९२. ७. श्लो० ३९२तः ९४ मृत्युज्ञानचिह्नानि । णाणं चागम-देवय-पइहा--सुमिणंधरादऽदिट्टीओ । -योगश० गा० ९७. सोपेगैतेषामुपयुल्लिखितानां प्रमाणानामनुसन्धानेनेदं ब्रह्मसिद्धान्तसमुच्चयप्रकरणं श्री. हरिभद्राचार्यसंसूत्रितमेवाऽऽभाति । अपि चात्र मुख्यवृत्त्या योगशतकप्रकरणेनैव सह तुलना विहिताऽस्ति । किञ्च यदि श्रीहरिभद्रसूरिपादप्रणोतयोगविन्दु-योगदृष्टिसमुच्चय-अटकप्रकरण-षोडशकप्रकरण-विंशिकाप्रकरणादिभिः सहास्य प्रकरणस्य तुलना विधीयेत तदाऽस्य प्रकरणस्य श्रीहरिभद्रकृतत्वनिश्चायकानि प्रभूतानि प्रमाणानि समुपलभ्येरनित्यत्र न कश्चिसन्देहलेश इति । प्रयतिष्यते किलैतदर्थ समयान्तरे पृथग्लेखरूपेण । ___ अत्रैतत्किल ज्ञापनीयमस्ति यदिदं ब्रह्मसिद्धान्तसमुच्चयाख्यं प्रकरणं द्वात्रिंशत्पत्रं ४२३ पयं यावच खण्डितापूर्णरूपेण सम्प्राप्तमस्ति तथाप्यस्य प्रकरणस्य प्रान्तभागवत्ति एवं पत्रं पत्रद्विकमेव वा विनष्टं सम्भाव्यते, नाधिकमिति । अपि चैतत्प्रकरणावलोकनेनैतदपि सम्भाव्यते यत्-श्रीमद्भिहरिभद्रसूरिचरणैः सर्वदर्शनसमन्वयसाधकान्यन्यान्यप्येताशि भिन्नभिन्नानि प्रकरणानि संसूत्रितान्यवश्यमेव भविष्यन्तीति । अतस्तावदिदं निवेद्यते -येन कच्छमांडवीस्थखरतरगच्छीयजैनभाण्डागारप्रतिपालकेन शाह मोहनलाल पोपटलाल महानुभावेन स्वोपज्ञटोकायुता योगशतकप्रकरणप्रतिरतिचिर Page #486 -------------------------------------------------------------------------- ________________ ચાગરાત-સમ્પાદનમ [ 3 कालं यावदस्मभ्यमौदार्यभावेन समर्पिता, यैश्च विद्वत्प्रवरैरेतद्ग्रन्थयुगलस्य संशोधने भिन्नभिन्नरूपेण महामूल्यं साहाय्यं वितीर्ण तेभ्यः सर्वेभ्योऽपि साभारं धन्यवाददानं न विस्मरति मम हृदयम् । [' श्रीहरिभद्रसूरिविरचितं योगशतकं स्वोपज्ञवृत्त्या सहितम्, ब्रह्मसिद्धान्तसमुच्चयश्च ' इत्येतस्य सम्पादनस्य प्रस्तावना, अमदावाद, १९६५ ] निवेदक:बृहद्गुरुप्रवर्त्तककान्ति विजय शिष्याणुगुरुप्रवरश्रीचतुरविजयचरणोपासकः मुनिः पुण्यविजयः । प्रबुद्ध रौहिणेय - सम्पादनम् * अस्य प्रबुद्ध रोहिणेयाभिधनाटकस्य कर्तारः श्रीमद्वादिदेवसूरिशिष्यश्रीजयप्रभसूरिशिष्याः श्रीमन्तो रामभद्रमुनिवरा इति प्रस्तावनान्तर्गतेन 'वादीन्द्रस्मयसंचयव्ययत्रणः श्रीदेवसूरिः प्रभुस्तद्गच्छाम्बुधिपार्वणोऽमृतरुचिः सैद्धान्तिकग्रामणीः । श्रीमत्सूरिजयप्रभः शमनिधिस्त्रैविद्यवृन्दारक स्तच्छियोऽस्ति समस्तनिस्तुपगुणारामः स रामः कविः ॥ सत्यं सन्त्येव शीतांशुसंगीतवनितादयः । धुर्यं किमपि माधुर्य रामभद्रगिरां पुनः ॥ 66 ततस्तद्विरचितं सकर्णश्रव्यनव्योक्तिसूक्तिमुक्ताञ्चितं विविधस्निग्धरसवैदग्ध्य निधान' प्रबुद्ध रौहिणेयाभिधानं प्रकरणमभिनेष्यामः । " इत्यनेन पाठेन प्रकटमेव प्रतीयते । सत्ता समयश्चैव विक्रमीयस्त्रयोदशशताब्दीय एव, श्रीमद्वादिदेवसूरिप्रशिष्यत्वात् श्रीमत्पार्श्वचन्द्रपुत्र- श्रीमद्यशोवीर - श्री अजयपालका रितश्रीयुगादिदेवप्रासादान्तरस्य नाटकस्य सामाजिकैरभिनयसमादेशनाच्च । * श्री रामभद्रमुनिविरचितं प्रवुद्धरोहिणेयम् (प्रकाशक - श्री जैन आत्मानन्द सभा, भावनगर, ई. स. १९१८ ) इत्ये सम्पादकीयनिवेदनम् । Page #487 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ १३२] श्रीमतां वादिदेवसूरीणां प्रभावकचरित्रान्तर्गतेन "श्रीभद्रेश्वरसूरीणां गच्छभारं समर्प्य ते । जैनप्रभावनास्थेमनिस्तुषश्रेयसि स्थिताः ॥ रसयुग्मरवौ वर्षे १२२६ श्रावणे मासि संगते । कृष्णपक्षस्य सप्तम्यामपराहणे गुरोदिने ॥ मर्त्यलोकस्थितं लोकं प्रतिवोध्य पुरन्दरम् । बोधका इव ते जग्मुर्दिवं श्रीदेवसूरयः ॥ त्रिभिविशेषकम् ॥" अनेन पद्यत्रितयेन १२२६ वर्षे दिवंगतत्वं प्रकटमेव । एतेषामेव च सूरिवराणां प्रशिष्यत्वादेतद्ग्रन्थकर्तुत्रयोदशशताब्दयन्तभांवित्वं स्पष्टमेव ।। श्रीमद्यशोवीरसत्तासमयोऽपि त्रयोदशशताब्दीय एवेति प्राचीनजैनलेखसंग्रहद्वितीयभागान्तर्गतश्रीजालोरदुर्गलेखकात्स्पष्टमेवावबुध्यते । स चायम् ॐ ॥ संवत् १२२१ श्रीजाबालिपुरीयकाञ्चनगिरिगढस्योपरि प्रभुश्रीहेमसूरिप्रबोधितश्रीगूर्जरधराधीश्वरपरमार्हतचौलुक्यमहाराजाधिराजश्रीकुमारपालदेवकारिते श्रीपार्श्वनाथसस्कमूलविम्वसहितश्रीकुवरविहाराभिधाने जैनचैत्ये । सद्विधिप्रवर्तनाय बृहद्गच्छीयवादीन्द्र. श्रीदेवाचार्याणां पक्षे आचन्द्रार्क समर्पिते ॥ सं. १२४२ वर्षे एतद्देशाधिपचाहमान कुलतिलकमहाराजश्रीसमरसिंहदेवादेशेन भां० पासूपुत्र-भां० यशोवीरेण समुद्धते श्रीमद्राजकुलादेशेन श्रीदेवाचार्यशिष्यैः श्रीपूर्णदेवाचार्यः । सं. १२५६ वर्षे ज्येष्ठ सु० ११ श्रीपार्श्वनाथदेवे तोरणादीनां प्रतिष्ठाकार्ये कृते । मूलशिखरे च कनकमयध्वजादण्डस्य ध्वजारोपणप्रतिष्ठायां कृतायां । सं. १२६८ वर्षे दीपोत्सवदिने अभिनवनिष्पन्नप्रेक्षामध्यमंडपे श्रीपूर्णदेवसूरिशिष्यैः श्रीरामचन्द्राचार्यैः सुवर्णमयकलशारोपणप्रतिष्ठा कृता ॥ शुभं भवतु ॥ छ ।” ____ संशोधनसमयेऽस्य नाटकस्यैकमेव पुस्तकं पत्तनस्थवाडीपार्श्वनाथसत्कपुस्तकभाण्डागारात्सुश्रावक-वाडीलाल-हीराचन्द-दलालद्वाराऽऽसादितम् । तच्चातीवाशुद्धं पुरातनं क्वचित्क्वचित्पतितपाठम् । तदाधारेणैव संशोधितमिदम् । क्वचित्क्वचिदर्थसंगतावसत्यामन्यादर्शान्तरालाभेन तथैव मुद्रितम् । तच्च धोमद्भिः संशोध्य वाचनीयमित्यभ्यर्थयते ___श्रीमच्चतुरविजयचरणोपासका पुण्यविजयः। [ 'प्रबुद्धरौहिणेय' स्य सम्पादकीयनिवेदनम् , भावनगर, ई. स. १९१८ ] Page #488 -------------------------------------------------------------------------- ________________ જ્ઞા નાં જલિ ખંડ બીજો અભિવાદન Page #489 -------------------------------------------------------------------------- ________________ नमो नमो नाणदिवायरस्स Page #490 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ Page #491 -------------------------------------------------------------------------- ________________ | પૂજ્ય શાંતમૂર્તિ મુનિવર શ્રી હંસવિજયજી મહારાજ પૂજ્ય મુનિવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજ Page #492 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય સાધ્વીજી શ્રી રતનશ્રીજી મહારાજ Page #493 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ Page #494 -------------------------------------------------------------------------- ________________ ॥ पुण्योदयप्रशस्तिः ॥ पुण्यमूति: पुण्यचेता: पुण्यधी: पुण्यवाङ्महाः । पुण्यकर्मा पुण्यशर्मा श्रीपुण्यविजयो मुनिः ॥ १।। निसर्गवत्सलो धीरो विशालहृदयस्तथा । परोपकारप्रवणो नम्रसौम्यस्वभावभाक् ॥ २॥ उदात्तचिन्तनो दीप्रप्रज्ञो वाचंयमस्तथा ।। निर्भीकः सत्यसामर्थ्यप्रभाप्रसृमरोदयः ।। ३ ।। जेन-वैदिक-बौद्वानां शास्त्रषु सुविशारदः । सम्माननीयो विदुषां विद्यासंस्थेव जङ्गमा ॥ ४ ॥ यदीयो व्यवसायश्च मुख्यरूपेण वर्तते । श्रेष्ठपद्धतितः प्राच्यशास्त्राणां परिशोधनम् ॥ ५॥ बहुप्राचीनशास्त्राढ्यभाण्डागारावलोकनम् । कृत्वा श्रमेण योऽकार्षीत् तेषामुद्धारमुत्तमम् ॥ ६ ॥ महामेधाविना येन प्राचीना बहुगौरवाः ॥ ७ ॥ ग्रन्थाः सम्पादिताः सन्ति विद्वदानन्दकारिणः ।। ७॥ विद्यासङ्गपरायणो मुनिपदालङ्कारभूतक्रियः श्रेष्ठाचारी राचारविचारपूतविकसवैदुष्यनिष्पादितम् । भव्यश्लोकमनल्पधाममहिमा बिभ्रन्महासात्त्विको जीयाद् विश्वजनाय पुण्यविजयः पुण्यप्रकाशं दिशन् ॥८॥ माण्डल ( वोरमगाम) मुनिन्यायविजयः ॥ पुण्यस्तवः ॥ अजातशत्रवे विश्वमित्राय स्नेहमूर्तये । सर्वेषां च हितं कर्तुं तत्पराय निसर्गतः ।। १॥ महाविपश्चिते प्राच्यशास्त्रशोध-प्रकाशने । समपितस्वनिःशेषजीवनस्थामसम्पदे ॥२॥ चारित्रोद्योतदीप्राय निःस्पृहायाभयाय च । श्रीपुण्यविजयायास्तु नमः पुण्यविभूतये ॥ ३ ॥ माण्डल (वीरमगाम ) मुनिन्यायविजयः वि.सं. २०२४, भाद्रपद-अमावास्या । सा.स. १ Page #495 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ ॥ प्रशस्तिपत्रम् ॥ आत्मानन्दमहर्षिशिष्यप्रमुख: प्रज्ञावतामग्रणीः श्रीयुक्तो मुनिराजकान्तिविजयः प्रावर्तको गीयते । तच्छिष्यश्चतुरादिमो हि विजयश्चातुर्यशाली महान् ___तच्छिष्यो मुनिराजपुण्यविजयो जीयात्समाः शाश्वतीः ॥ १॥ धैयाँदार्यगुणविराजितमना दाक्षिण्यदानयुतः । ख्यातः साम्यगुणेन विश्वहितकृद् विद्याचणो बुद्धिमान् । कार्याकार्यविचारचारुधिषणः शास्त्रेषु पारङ्गभी सोऽयं श्रीमुनिराजपुण्यविजयो जीयात्समाः शाश्वती: ॥ २ ॥ शास्त्राणामपि शोधने नवनवोन्मेषान्दधत्सर्वदा ऐतिये कुशलो विनोदरसिको येक: पुरातत्त्वविद् । व्याख्याता च विशेषतः स्वसमये जैनागमे भास्कर: सोऽयं श्रीमुनिराजपुण्यविजयो जीयात्समा: शाश्वतीः ।। ३ ।। कीतिर्यस्य च भारते शुचितमा जापानदेशे तथा जर्मन्यां च सुविस्तृता गतिमती दूरं ततो भूतले । साह्लादाश्च भवन्ति ते सुमनसः सम्मील्य सावुत्तमं सोऽयं श्रीमुनिराजपुण्यविजयो जीयात्समाः शाश्वतीः ।। ४ ।। भाण्डागारगतांश्च हस्तलिखितान् श्रीस्तम्भने पत्तने स्थित्वा जेसलमेरके च नगरे ग्रन्थान्समुद्धारयन् । श्रीमत्पत्तनके वसन्बहुसमाः कार्यं तदेवोढ वान् सोऽयं श्रीमुनिराजपुण्यविजयो जीयात्समाः शाश्वतीः ॥ ५ ॥ कांश्चित् फिल्मगताननेकविधिना कांश्चित्प्रतिच्छायया सङ्गृह्यात्मसमाननल्पधनतोऽमूल्यान्मणीग्रन्थकान् । श्रीलादाख्यसुभारतीयभवने तान्तान्समानापिपत् सोयं श्रीमुनिराजपुण्यविजयो जीयात्समाः शाश्वतीः ॥ ६ ॥ सत्सम्पादनकार्यकौशलवता ग्रन्था न सम्पादिताः प्रावीण्यं च दधाति लेखविषये लेखान् लिखन्सर्वथा । बाल्यादागमपाठरागवशतः सम्पादयन्नागमान् सोऽयं श्रीमुनिराजपुण्यविजयो जीयात्समाः शाश्वतीः ॥७॥ जैनः सन्नपि भिन्नभिन्नमतगे विप्रादिकेऽकिञ्चने साहाय्यं द्रविणं प्रदापयति यः स्त्रीपुम्भिदं सन्त्यजन् । आचार्यार्थगुणैविभाति सुतरां नापेक्षते तत्पदम् सोऽयं श्रीमुनिराजपुण्यविजयो जीयात्समाः शाश्वतीः ॥ ८ ॥ ले. विदुषामनुचरः अहमदाबाद हरिशङ्कर अम्बाराम पण्डया Page #496 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન स्तम्भतीर्थ ॥ किञ्चत्प्रासङ्गिकम् ॥ चक्रं भ्रमति विश्वस्य लोका आयान्ति यान्ति च । स्त्रस्वकर्मण्यभिरताः केचित्तिष्ठन्ति सर्वदा ॥ १ ॥ तथास्मिन्विद्यते लोके पूज्यपूज्यमहामुनिः । श्रीपुण्यविजयो नाम पुण्यं पुण्यवतां सताम् ॥ २ ॥ आत्माराम गुरोस्तद्वत्कान्तिविजयस्ततः । चतुरविजयेभ्यश्व प्राप्तविद्यः क्रमादसौ ॥ ३॥ आत्मवान्कान्तियुक्तश्च चतुरः समजायत । वयस्यत्पे मुनेर्दीक्षां गृहीत्वाऽशिक्षयज्जनान् ॥ ४ ॥ गहनागमशास्त्रेषु कृतभूरिपरिश्रमः । प्राकाशयत शास्त्राणि वनानीव विभाकरः ॥ ५ ॥ मुनित्रयश्व 'विजया: ' वल्लभहंसकान्तयः । वटोदरस्थसंवेभ्यः जीवनं दापयन्ति च ॥ ६ ॥ वटोदरश्रीसङ्घन " आगमानां प्रभाकरः । सार्थेनोपधिना तेन भूषितो यतिराडसौ ॥ ७ ॥ नैरुज्यं भास्करो दद्याद्विश्वदेवाश्व शं तथा । ऋतवः सन्तु वो भद्राः जोवन्तु शरदां शतम् ॥ ८ ॥ ॥ तत्र श्री ऋषभादयो जिनवराः कुर्वन्तु वो मङ्गलम् ॥ वटोदरम् 12 ॥ आगमप्रभाकरविजयः ॥ आगमशास्त्रकोविदः, मुनिश्री पुण्यपालकः । गच्छभेदेन न स्पृष्टः, तुष्टः ज्ञानामृते सदा ॥ १ ॥ मतानेकान्तवादी च विषमे समतारसः । प्रभावशाली नेता च, सदैव कार्यतत्परः ॥ २ ॥ भाग्यवांस्त्वां समाप्नोति, परराष्ट्रेऽपि व्यापकः । कर्त्ता च संस्कर्ता च सरलामागमपद्धतिम् ॥ ३ ॥ रक्षायां सदाकुशलः पुराणनवज्ञानवान् । विद्याध्ययनदाने च विद्वन्मूल्यांकने सदा ॥ ४ ॥ जयंश्च स मुनिपुण्य - विजयो ज्ञानिपर्षदि । यतीनां च गृहिणां च स भवेन्मार्गदर्शकः ॥ ५ ॥ ।૩ धनसुखलाल शास्त्री छबिलदास केसरीचन्द संघवी Page #497 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ I am very glad to have an opportunity to pay my respect to Acarya Muni Punyavijayaji, Agama Prabhakara, who is my esteemed friend. for many years But of his many performances I should like to mention his monumental edition of Brhatkalpabhasya which can serve as a model to all those in his country who are preparing the publication of works hitherto unedited and his organisation of that vast collection of manuscripts which thanks to the printed catalogue will open the treasury of Jain and other literatures for public use. May he live to see many more years in good health ! Dr. Walther Schubring Professor University, 2, Hamburg, 52, Borchlingweg 33, GERMANY. My acquaintance with Muni Sri Punya vijayaji began in the autumn of 1928, when I went to India to examine and photograph manuscripts dealing with the story of Kulaka. One of the cities where I spent time on this mission was Patan, where I sought out Muni Catura Vijaya. Muni Punya Vijaya, then a young man, was a disciple of Mani Catura Vijaya, and was deputed by his master to search out and bring me manuscripts. Young as he was then, no one could have been better informed than he about the contents of the many Jain libraries in Patan, and even more, nobody could have been more helpful in utilizing his knowledye in my behalf. This assistance to scholars, particularly to scholars from abroad, has been characteristic of Muni Punya Vijaya throughout the forty years that have passed since I first met him. He has many times since 1928 given help to me, and many more times has given help to students or colleagues of mine engaged in Jain studies. His own great knowledge has always been available to anyone who sought it, and it would be impossible to assess the total amount of kindly service he has given to American and Enropean inquirers. This I speak of from my own knowledge; in the case of Indian inquirers I have not the same direct personal information, but I think it likely that the situation with them is the same as with foreign scholars. Page #498 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન tv Such has been Muni Punya Vijaya's career, a double career of scholarly production on his own part and of scholarly assistance to others working in the field of Jainism. Thus, his contribution to Jain studies has consisted of direct production by himself and indirect influence upon others engaged in research. He has been throughout his whole career a worthy representative of the best Indian tradition of learning and teaching. When last I saw him, which was a few years ago, he seemed both physically and mentally strong, and destined to fill out many years of selfless scholarly activity and generosity. Long may he continue in the kind of labour which he has pursued for the past sixty years! more Prof. Dr. W. Norman Brown Professor Emeritus of Sanskrit University of Pennsylvania Philadelphia, Pennsylvania, U. S. A. III It is a privilege as well as a real joy for me to contribute a few lines to the Jnananjali to be presented to Agama Prabhakara Munimaharaj Punyavijayaji on his completion of sixty years of his life as a monk. My connection with him dates from the time when, in 1931, I was presented with a copy of the then just published edition of the Vasudevahindi, on the title page of which his name as an editor is associated with that of his venerable Guru Munimaharaj Catura vijaya. The text made known for the first time by the two erudite monks proved to be of exceptional interest and importance for the literary history not only of Jainism but of India in general; to me personally it soon became the object of rewarding researches occupying me to this day. A few years later, just before the outbreak of the second world war, Punyavijayaji did not hesitate to send me a manuscript from Patan bhandar on loan to Berlinan unprecedented step which might be taken as a symbol of what must certainly be regarded as the essence of his life-work, his greatest achievement and his everlasting service to the cause of Jainism and of Indology- the preservation and safeguarding, re arranging and cataloguing, and making accessible to research of the magnificent manuscript treasures formerly locked up and jealously guarded in the bhandars of Gujarat and Rajasthan. I had a unique opportunity of watching this work in progress when during my first visit to India after the war, in 1951, I was invited by Muniji to Page #499 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ Jaisaliner where he was engaged in sorting and putting in order the manuscripts of the fainous Great Bhandar, of which he permitted me to photograph a selection of special interest to me. The days spent with him and his devuted helpers, both monks and layınen, in the fantastic desert city, and subsequently at Patan, Cambay and Ahmedabail, are deeply engraved upon my memory. Meetings and discussious with him in subsequent years have increased the debt of gratitude I owe him and highten. ed my appreciation of a model monk and true scholar of wide interests. I hope and pray that he may be enabled to continue for many more years with unimpaired health and undiminished energy, his admirable work to the benefit of the Jain Dharma, of India, and of ludology in East and West. Prof. Dr. L. Alsdorf Professor of Indology, University of Hamburg. IV Homage And Reminiscences My introduction to studies in India was most auspicious. At that time my teacher recommended me to the Muniji who generously agreed to my reading old Gujarati texts with him*. His erudition and good humor made each visit a delight and I am ever grateful to him for his encouragement of my researches. He made it possible for me to microfilin manuscripts which, otherwise, would not have been accessible to me. Often when invaluable documents were deposited in bhandars I could not reach, he would ask that they be sent to him. What other means had I to indicate my appreciation of his selflessness but to devote in yself to these researches over the years to the best of my ability and beyond ? It would be presumptuous of me to even attempt to write of the height and breadth of this noble personage's scholarly achievements and contributions or to allude to his selfless efforts to further Jain studies (and Indian studies, as well ) by providing for reseachers' inspection and * My good frind, Dr Umakant Premanand Shah, will recall those days in ea. rly 1949 when he would accompany me to the Muniji's asram in Baroda until he was sure that I coulj make my thoughts clear and comprehend the discussion. The Muniji far too modestly disclaimed skill in Hindi, and the three of us had few illusions regarding the calibre of my Gujarati in those early days. Page #500 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ure manuscript collections carefully organized by him over the years. Only his work need speak for him--and that of the many scholars so gratefully indebted to him. To me his friendship and kindness will be a continuing inspiration. Prof Dr. Ernet Bender. Professor of Indo-Aryan Languages and Literatures, University of Pennsylvania; Editor, Journal of the American Oriental Society. V In March 1969 Agamaprabhakara Munishri PUNYAVIJAYA will celebrate the 60th anniversary of his pravrajya. I regard it as a great privilege to have been invited to supplya contributionto the present JNANANJALI If one were to survey the various fields of Indology with reference to the work done already and to the work still to be done, one would find unexpected differences. Just as the density map of a country offers striking contrasts, one would discover on the “ map ” of Indology a very uneven distribution of the publications, and Jain literature is, unfortunately, one of those fields where the investigation of many problems is still in its initial stage. It is in this context that a western observer would review the scholarly activities of a person like Muni Shri PUNYAVIJAYA, But let us not be misunderstood. Jainism has been studied for more than a century and does by no means present a complete blank on the indological map. However there are elements in the heritage of Jainism which are of ontstanding importance but have so far received scant attention only. It is due to the energy and vision of Muni PUNYAVIJAYA that many of these elements have come to light again. Muni PUNYAVIJAYA is perhaps the greatest living specialist" in the field of Jain literature, but he is not a specialist in the sense that he devoted all his lifetime to the study of one particular section of the material. He had a rare instinct for urgency which compelled him to shift his interest from one field to another as soon as he felt that the most urgent work had been completed and that new and different tasks waited for his attention. Muni PUNYAVIJAYA has not completed all his works alone. He published soine texts together with his Guru CATURAVIJAYA. He also had students who worked under his guidance. But it can be said with some confidence that to him goes the main credit for the publication of Page #501 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ such important texts as Vasudevahindi, Brhatkalpasutrabhasya, Angavija, and Nandisutta. To the outsider these are just texts taken from the vast field of Jain literature. But those acquainted with the subject know that each of these editions initiated or will initiate a distinct line of research within the realın of Jain studies. It was with the belp of the Vasudevahirdi edition that the writer's Guru Professor ALSDORF could critically survey both the origins of Jain mythology and the literary tradition starting with Gunadhya's famous Brhatkatha ( and which includes the Kathasaritsagara of Somadeva ). Again it is mainly with the help of the Brhatkalpasutrabhasya edition that a systematic study of the Bhasya-phase of Jain literature can be undertaken. And again is it the Nandisutta edition ( to be followed by an edition of the Anuogasutta ) which will supply the theoretical background for a study of the Bhasyas and the other early commentaries. Last but not least is it a rare text like Angavijja which will supply the basis for a systematic study of prognostication as practised by the early Jain community. But Muni PUNYAVIJAYA knew that the responsibility of a scholar is not restricted to the work just under his hands. There were wider responsibilities. When Muni PUNYAVIJAYA started his work as a scholar, thousands of ancient manuscripts were in a rather precarious condition, lying as they did in old-fashioned Bhandars, always accessible to the action of deteriorating forces, but not always accessible to the eye of the scholar. Muni PUNYAVIJAYA changed the situation. It is due to his initiative that the manuscripts of Jaisalmer, Cambay and Pattan are now arranged and accommodated in a manner which answers to modern requirements. It was also the Maniji who prepared for the first time adequate catalogues of the collections just mentioned (some of these still await publication ). Muni PUNYAVIJAYA was also not unaware of the growing appreciation of Indian miniature painting. Here too he collected and studied material which has so far received little or no attention. It is not my duty to supply a detailed account of Muni PUNYAVIJAYA's activities. This will Be done by other contributors who are more competent. It would however be ungrateful if I did not mention that the Mniji supplied to my Guru Professor ALSDORF in 1939 a' manuscript of a work almost unknown upto that day : Silanka's Cauppannamahapurisacariya. It was on the basis of this manuscript (and of two other Page #502 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન manuscripts supplied by the Muniji at a later date) that I could prepare my thesis on this text. Perhaps I would never have become interested in Jainism had not these three manuscripts waited for a student. It was again in 1956 that I had the opportunity to meet the Muniji in Ahmedabad. I still remember vividly the discussion I had with him, and I regret that in those days I was mainly occupied with other tasks so that the discussion could not be continued in the form of constant consultations. But during the last years I have again taken up the study of Jain literature, this time together with any friend and colleague pr. c. B TRIPATHI who is among the contributors to this volume. Both of us feel that the progress of our work which centres around Bhasyas and Niryuktis is largely dependent on the co-operation with Muni PUNYAVIJAYA. We therefore hope that the Muniji will work for many years to come with his usual energy and lend his advice to all those whose studies cover Jain literature. Prof. Dr. K. Bruhn Freie Universitat, Berlin. Seminar for Indische Philologie, Berlin. VI To anyone listening to members of the Jaina community, it immediately appears that Muni Shri Punyavijayaji is deeply admired and venerated all over India. If then you are awarded the honour and privilege of being introduc. ed to this eminent personality, you readily feel that you are entering some unknown and extraordinary world. At first, a Westerner will probably be somewhat bewildered while going up the steps and crossing the monks' quarters in the building where Muniji often puts up when in Ahmedabad. In the further corner of the story, Muniji will be seated on the floor, somowhat in the shadow of the plain cupboards where all kinds of manuscripts are carefully kept. Sometimes, he will be deeply engaged in study, reading or writing on his knees, surrounded by manuscripts and books which cover the ground around him. Sometimes he will be discussing with scholars. Or else, he 1. Published later on at the instance of Muni PUNYAVIJAYA by Pt. A. M. BHOJAK as Volume III of the PRAKRIT TEXT SERIES, $11. 24. 2 Page #503 -------------------------------------------------------------------------- ________________ 90) જ્ઞાનાંજલિ will be receiving various sorts of visitors. Some of them displaying all possible curios in front of him; others who either nced his advice in an unusual circumstance, or ask for his direction in their everyday life cr just want to see him, because they will be comforted, thanks to his benevolence. You will immediately realise that Muniji is leading a true, deep religious life; that he is gifted with an extraordinarily curious and open mind, with keen insight and right judgement. I shall not linger on his vast learning which has so much contributed, as everyone knows, to the progress of Jaina studies. Apart from his dynamic interest in his work, what strikes one still more, probably, is his direct and modern ontlook, and his undomitable energy. One cannot but be aina zed seeing how accurately he stulied and catalogued the manuscript collections in Gujarat and Rajasthan; how keen he always has been in preserving them, being well aware of the most modern methods and desiderata in this field; how successfully he helped to reorganise more than one Jaina Bhandar, going even so far as to be, 60 to say, one of the scientific promotors of the remarkable Lalbhai Dalptbhai Institute in Ahmedabad which, from his hands, at the very beginning, received a valuable set of ten thousand manuscripts as a sort of foundation present. It is well known too, how Muniji backed the efforts of all those who are genuinely interested in restoring the monuments of Jaina faith. It is a great success that thanks to him and some other devoted Acaryas, so many members of the Jaina community have discovered the real nature of the achievements of Jainism, and are striving for still better knowledge. Everyone is grateful to Muniji for this long fight and glorious victory, in which his only weapons have been his learning, intelligence and strong will, his unselfishness, his true faith and sympathy for all men. Dr. Madame Colette Caillat Pare Eiffel, 92, Siverss, France VII I am honoured to be asked to contribute a few words of homage to the volume honoring Muni Shri Punya vijayaji, whose contributions to In. dology are so well known. I only once had the pleasure of meeting Page #504 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન 14 the Muni personally, but this single occasion was sufficient to place me in his debt for his kindness and to leave me humbly impressed with his wide learning. It is an honor and a distinct pleasure to join others in paying tribute to the Muni. Dr. George Cardona, Professor of Linguistics, Department of Linguistics, University of Pennsylvania. Philadelphia, 19104, U. S. A. VUI Muni Shri Punyavijayaji : An Institution It is a rare privilege, indeed, to pảy my humble tributes to Muni Sri Punyavijıyaji Maharaja who has completed seventyfive years of his significant and fruitful career. Muniji is more an institution than an individual; and his life, characterised by literary activities and religious picty, is quite exemplary. The literary pursuits which he is carrying on mark a continuity of scholarship from his grand teacher, Pravartaka Sri Kantivijayaji and through his teacher, Muni Sri Chatura vijayaji. In fact, these three have a common and continued literary career which has been of great benefit for the publication and study of some important works in Prakrit and on Jainism. These three worthy monks form a composite personality as it were and remind me of Virasena-Jinasena Gunabhadra of yore. Muni Punyavijayaji leads a pious and religious life of a Jaina monk. Naturally, this brings on him a number of restrictions; and the members of the lay community have a great claim on his time and energy. Still he finds time for continued research on Jainological works, many of which have seen the light of day through his efforts. His dedication to the cause of learning is unique, in these days. He has devoted major part of bis time to the preservation and up-keep of old Mss. in most of the Bhandaras practically all over Gujarat. But for his tireless efforts in this direction many old Mss. would have decayed and fallen into oblivion. Thus the students of Indian literature are specially indebted to him for all that he has done for some of the great Bhandaras of Gujarat. There is a human and co-operative aspect in his great scholarship. It is thereby that he has won the hearts of many academicians, especially Page #505 -------------------------------------------------------------------------- ________________ 921 જ્ઞાનાંજલિ men of letters working in different Universities and Institutions, both in India and outside. His is, therefore, a life of cooperative scholarship. He has a remarkable memory for details. He is equipped with deep learning outlook; and he is a veritable stock of information on Jainolo und allied branches of Indian learning. Not only he easily shares his information with his other colleagues but also helps with material as well different scholars working in various fields of studies. He has obliged the community of scholars more fruitfully than even a big institution can claim to do." His research methodology has its special characteristics. He never embarks on speculative hair-splitting He goes on putting forth fresh information and unquestioned facts. He is not required to argue out his case too much. His conclusions naturally follow. I only pray and earnestly wish that Muvi Shri Punya vijayaji lives a long career with a healthy body and vigorous mind leading his religi. ous and scholarly life for his spiritual benefit as well as for the advancement of learning. Prof. Dr. A. N Upadhye, Retired Professor of Ardha-magadhi, Rajaram College, Kolhapur, General President, All India Oriental Conference, 23rd session, Aligarh, 1966 IX Dear Prof. Sandesara, I am glad to know that you are bringing out some kind of an appreciation volume in honour of Muni sri Punyavijayaji who has completed 60 years of Diksha paryaya. There is hardly any scholar in Jainology of Muni sri Punyavijayji's standing. His high intellectual attainments lead him to difficult fields hich he unhesitatingly traverses and finally reaches the goal. The textual problems of the Prakrit texts which defy solution are quite casy for him to solve. But he is not merely a dry scholar but has a keen eye for objects of art. Many superb examples of Jain paintings lying unnoticed have been discovered by him. To him goes the credit of bringing them to the notice of the scholars. He is always ready to help young scholars and whenever they request for his help he gives it to them unhesitatingly. Page #506 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ( 13 May he live long to edit a large number of ancient Jain texts whose critical editions are bound to be a lasting contribution to Indian scholarship. With kind regards, Yours sincerely, Dr. Motichandra Director, Prince of Wales museum, Bombay. Dear Dr. Sandesara, I feel honoured by your request for a note of appreciation on the life and works of Muni sri Punyavijayaji. His contribution to the world of Jaina learning and thus to the understanding of Indian culture in all its aspects has been profound, but I am particularly appreciative of the great work he has done in the collection and preservation of manuscripts froin the traditional Jaina collections. This has brought to light a large number of illustrated manuscripts of fundamental importance to our understanding of Indian miniature painting. His extreme kindness and generosity in making these available for free study to all students, irrespective of religion or nationality reveals the temperament of a great scholar who feels advanc.:d with every step forward in the advancement of knowledge by whomsoever this may be brought about and who is diminished when this process is in any way impeded or interrupted. 1 rccall with the great. est happiness the many hours I have spent with him, when no manuscript was too precious or fragile to be studied at leisure, and no question was too small to merit a careful and considered answer. In himself, the Muni reincarnates all those qualities which have made the Jaina monastic tradition the custodian and preserver of learning even in the darkest circunstance of the past. I send my most respectful obeisance to him on this auspicious occasion and pray that he will be given a long life to continue his exemplary work. With kind regards, Yours sincerely, Dr. Pramod Chandra Director, American Academy of Benares, VARANASI Page #507 -------------------------------------------------------------------------- ________________ 18] જ્ઞાનાંજલિ XI Muni Shri Punyavijayaji : a Jnanayogi and Karmayogi During my long stay of twenty years at Ahmedabead, I had the good fortune and proud privilege of coming in close contact with and knowing intimately Muni shri Punyavijayaji Maharaja and deriving immense benefit by discussions with him on many doubts and difficulties which faced me in the course of my studies and research work. He is completing the 60th years of his Diksa paryaya this year and naturally we, who know him and his work, are very happy to celebrate this unique occassion by bringing out a felicitation volume in his honour. Maharajashri is one of the leading savauts of oriental learning, more particularly of Prakrit language and literature, Jaina Agamas and Jainology. Whenever I met him in the Jaina Upasraya at Lunasavade, A hunedabad, he welcomed me with a smiling face and putting side the work in hand spent hours with me discussing and elucidating vorious points raised by me. What struck me most about him was his profound learning, wide scholarship, broad outlook, real modesty, devotion to Truth and Dharma, his pure, spotless personal life and conduct and his concern for the good of others. One truly feels lifted up in his presence. His presence is both inspiring and ennobliug. Even at this age he works very hard keeping late hours. He readily and promptly helps students and scholars by lending them rare books and Manuscripts, withcut laying any conditions. Men of his character and calibre they are unfortunately getting rarer day by day -- constitute the real wealth of our country. I should like to describe him, in the words of the Bhagavadgita as a Jnanayogi and a Karmayogi at the same time for he strives for personal salvation but at the same time works for the sake of the welfare and the spiritual good of the community as a whole. I wish him on this happy occaision sull hundrel year 's life for carrying on the literary activities in the field of oriental learning and research and the propagation of true Dharma among the masses. Dr. V. M. Kulkarni, Professor, Ismail Yusuf College. Jogeshwari, Bombay. Page #508 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ 44 XII I feel great pleasure to express my deep feeling of reverence and appreciation for Agama prabhakar Muni shri PUNYAVIJAYAJEE at the celebration of his sixtieth year of initiation in Jain order of monkhood. I have had the privilege of comining in close contect with him on several occasions. Undoubtedly, his life and discourses cast an unbounded charm and spell on all those who approach him for guidance and inspiration. But his principal work lies in the sphere of literary research. His contributions in this field, so far untraversed by any, have been immense. Following on the lines of his reverential preceptors Pravartaka Muni shri Kantivijayajee and Muni shri Chaturvijayajee he has exploited his talents in the preparation of critical editions of Jain Againis. His unparalleled achievements in this field speak for theinselves. Like a brilliant star in the firmament or a crystal gem in the diadem, he shines in the galaxy of scholars whose devotion to literary work is the goal of their lives. Sundarlal Jain, Delhi. Page #509 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] જ્ઞાનાંજલિ એક દીપક પ્રગટ્યો આગમને એક દીપક પ્રગટ આગમન, ક્રમે ક્રમે એ થયે પ્રભાકર, ગ કશે જ્ઞાનપંચમીને એક દીપક પ્રગટયો આગમને. ડાહ્યા તાત, શું માણેક માતા! પુણ્યવિજયના ચતુર પાતા, ધર્મધુરંધર આગમ જ્ઞાતા; સામંજસ્ય સકલનું સુન્દર, ચેગ ખરેખર અક્ષરને, એક દીપક પ્રગટયો આગમને. જંગમ વિદ્યામંદિર પિત, ક્ષણે ક્ષણે અક્ષરને ગોતે, નેત્ર-નૂર-ક્ષીણ જોતે જેતે પુણ્યવિજય આ ભવ્ય ગણાશે, સંસ્કૃતિની સંપન્ને, એક દીપક પ્રગટા આગમને. જ્ઞાનસ્થવિરની અદ્ભુત દીક્ષા, સમાજ, આગમ અજોડ શિક્ષા, ધન્ય! ધન્ય! તપ ત્યાગ તિતિક્ષા; મનસા, વાચા, કમેં સાધુ! સાધુવાદ આલમને, એક દીપક પ્રગટચો આગમન. રણજિત પટેલ ( અનામી) પ્રિય ભાઈશ્રી સાંડેસરા, મુનિ શ્રી પુણ્યવિજયજી અભિવાદન સમારોહનું નિમંત્રણ મળ્યું. આ ધર્મોત્સવમાં હું સૌને સફળતા ઇચ્છું છું. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે આપણા સાહિત્યની ખૂબ સેવા કરી છે. ઈશ્વર એમને લાંબું આયુષ્ય આપે એવી મારી પ્રાર્થના. ભારતીય વિદ્યા ભવન, મુંબઈ લિ. તા. ૪ ઓકટોબર, ૧૯૬૮. ક. મુનશીનાં વંદન. Page #510 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [૧૭ સ્નેહી ભાઈશ્રી ભોગીભાઈ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજના દીક્ષા પર્યાયની ષષ્ટિપૂર્તિ પ્રસંગે એક ધર્મોત્સવ ઊજવવાનું નકકી કર્યું છે તે જાણ્યું. મહારાજશ્રીએ પ્રાચીન સાહિત્ય અને ખાસ કરીને હસ્તલિખિત ગ્ર વિશે જે અદભુત કામ કર્યું છે તેના માટે આપણે સૌ એમને અંજલિ આપીએ તે યોગ્ય જ છે. એકનિષ્ઠાથી દેવી સરસ્વતીની ઉપાસના આટલા લાંબા સમય સુધી એમણે કરી છે તે પ્રસંગે આપણે એમને અભિનંદન આપીએ. રાજકોટ–૧. ડોલરભાઈ માંકડ તા. ૧૩-૧૧-૧૯૬૮. કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. વિદ્દર્ય મુનિરાજશ્રી - પૂ. મુનિ શ્રી અંબૂવિજયજી ॥श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः ॥ વિદર્ય મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ ભારતીય વિદ્વાનોમાં વિશિષ્ટ કોટિનું સ્થાન ધરાવે છે. મારા અનંત ઉપકારી પૂજ્યપાદ ગુરુ દેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજાની પ્રેરણા અને કૃપાથી આજથી ૨૪ વર્ષ પૂર્વે મારે એમના સંપર્કમાં આવવાનું થયું ત્યારથી આજ સુધીના એમની સાથેના સંબંધમાં એમના જીવનનાં વિવિધ પાસ એ અનુભવવાનો મને યોગ પ્રાપ્ત થયે છે. જૈન આગમશાસ્ત્રો, ધર્મશાસ્ત્રો, વ્યાકરણ, સાહિત્ય આદિ વિવિધ વિષયના તેઓ પ્રકાંડ અને વ્યાપક વિદ્વાન છે. તે ઉપરાંત અતિ મહત્ત્વનું એમનું સંશોધનકાર્ય છે. એમની સંશોધનશૈલી અતિ ગંભીર તેમ જ તુલનાત્મક છે. સાહિત્યસંશોધનના સમુદ્રમાં એ સદા ભગ્ન હોય છે. એમણે જે સંશોધન-સંપાદનશૈલી વિકસાવી છે તે અનેક દષ્ટિએ ઉચ્ચ કોટિની છે. એમની સંપાદનશૈલીને આધારે અધ્યયન, સંશોધન અને સંપાદનમાં પરિશ્રમ કરનાર છેડા પ્રયત્ન ઘણી જ સફળતા મેળવે છે. આ એમના પાંડિત્યની વાત થઈ. એમની સ્વભાવગત ઉદારતા જોઈએ ત્યારે આપણને એ મહામાનવ જ લાગે. કઈ પણ વસ્તુના પ્રદાનમાં એ અતિ ઉદારચેતા છે. અનેક વર્ષોના ઘણા જ પરિશ્રમને અંતે તૈયાર કરેલી સાધનસામગ્રી અને સંશોધનો કોઈ પણ જાતના સંકોચ કે ભેદભાવ વિના એ ગ્યપાત્રને ક્ષણવારમાં આપી દે છે. કોઈ પણ વ્યક્તિને માટે એમનાં દ્વાર સદાયે ખુલ્લાં હોય છે. સંશાધકને તેમ જ અભ્યાસીઓને સહાય કરવા એ સદાયે તત્પર હોય છે. નાના-મોટાનો કે સ્વપર ભેદ એમના પાસે જનારને બાધક થતો નથી. વિચારોની બાબતમાં અબદ્ધ, અનાગ્રહી અને સમાધાનપ્રિય છે. એમનું સમગ્ર જીવન એક પ્રકારના જ્ઞાનયજ્ઞરૂપ છે. અને સાહિત્ય-સંશોધકોને માટે એમનું સ્થાન સદાયે આશ્વાસનરૂપ છે. જૈન મુનિઓએ આજ સુધી વિપુલ પ્રમાણમાં ગ્રંથરચના કરી છે તેમ જ જૈન-જૈનેતર ગ્રંથોને સંગ્રહ પણ મોટા પ્રમાણમાં કર્યો છે. આવા હજારો ગ્રંથ ભારતનાં ભિન્ન ભિન્ન સ્થળોના જૈન-જ્ઞાન ભંડાર આદિમાં અસ્તવ્યસ્તરૂપે વિદ્યમાન છે. તેમાંના પાટણું, જેસલમેર, લીંબડી, વડેદરા આદિ સ્થળોમાં એ ગ્રંથને વ્યવસ્થિત કરીને સુંદરમાં સુંદર રીતે સુરક્ષિત હાલતમાં મૂકવાનું અત્યંત મહત્ત્વનું પુણ્યકાર્ય જે એમના હાથે થયું છે તે અજોડ છે. કયા કયા જૈન જ્ઞાનભંડારેમાં કયા કયા ગ્રંથો છે, કેવા કેવા પ્રાચીન છે, એમાં મહત્ત્વની કહી શકાય તેવી કઈ કઈ વિશિષ્ટતા છે, આ બધી બાબતોની એમના જ્ઞા. અ. ૩ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] જ્ઞાનાંજલિ પાસે જેટલી માહિતી છે તેટલી ભાગ્યે જ ખીજા કેઈ વિદ્વાન પાસે હશે. એ માત્ર વિદ્વાન નથી પણ જગમ જ્ઞાનકોશ છે. હસ્તલિખિત ગ્રંથે। અને લિપિ આદિ સંબંધી સૂક્ષ્મતર અનુભવાને એમના પાસે જે ખજાને છે તેની આપણને પૂરી કલ્પના પણ આવી શકે તેમ નથી. પ્રાચીન હસ્તલિખિત ગ્રંથાના કેન્દ્ર સમાન પાટણ, જેસલમેર, અમદાવાદ, લીંબડી આદિ અનેક સ્થળેાના જ્ઞાનભંડારાના એમણે જે દ્વાર કર્યાં છે તે એમનું શકવર્તી ભગીરથ પુણ્યકાર્ય માત્ર જૈન સંધના ઇતિહાસમાં નહિ, પણ ભારતના ઇતિહાસમાં પણ સુવર્ણાક્ષરે તેોંધાયેલુ રહેશે. એમની અવસ્થા ૭૫ આસપાસ હશે. છતાં કાય કરવાને તેમને ઉત્સાહ જોતાં તેમનું માનસ યૌવનથી ભરપૂર છે. આ 'મરે તેમણે વિશાળ આગમસાહિત્યનું ભગીરથ સંપાદનકાર્યાં ઉપાડયું છે. આગમના વિશાળ સમુદ્રમાં તુલનાત્મક, ઐતિહાસિક તેમ જ શુદ્ધિની દષ્ટિએ એમનું જે તલસ્પર્શી અવગાહન છે તેમ જ તેમની પાસે જે વિવિધ દુભ હસ્તલિખિત સામગ્રી છે તે જોતાં જો તેઓશ્રીના હાથે આગમસાહિત્ય પ્રકાશિત થાય તેાં ખૂબ જ સુંદર બને એ સ્વાભાવિક છે. આપણે શાસનદેવને પ્રાર્થના કરીએ કે અરિહંતભાષિત પવિત્ર શ્રુતજ્ઞાનની પરમ ઉપાસના માટે એમને ખૂબ ખૂબ દીર્ઘાયુ અને નીરોગી જીવન પ્રાપ્ત થાય. ૪૫ આગમાનું તેમ જ બીજા પણ ધર્માંત્ર ચૈાનું તેમના હાથે સાંગેાપાંગ સુંદર પ્રકાશન થાય અને તેમની શ્રુતજ્ઞાનઉપાસનાથી વર્તમાનકાલીન તેમ જ ભવિષ્યકાલીન જૈન સ'ધ ખૂબ ગૌરવંતા અને સમુદ્ધ અને એ અભિલાષા. આગમપ્રભાકર પૂ. પંન્યાસ શ્રી મણિકવિજયજી આગમપ્રભાકર પૂ. પુણ્યવિજયજી મહારાજના એક નિકટતમ અ ંતેવાસી અને શિષ્ય તરીકે મારુ ચિત્ત અનેક ભાવે। અને સ્મરણોથી ઊભરાઈ જાય છે. કેટલું લખું અને કેવી રીતે લખું ? હૃદયમાં છે એ સર્વ આ કલમમાંથી કેવી રીતે ઊતરે? એ માટે તેા એક પુસ્તક લખવું જોઈ એ, પણ તૈય સ ંતાષકારક લખાય કે કેમ ? વળી શારીરિક પ્રકૃતિ કોઈ પ્રકારના લેખનરૂપ પ્રયત્નમાંય પ્રત્યવાય નાખે છે. આથી હું તેા મહારાજ શ્રીના વ્યક્તિત્વના આગમપ્રભાકર-અંગને જ બહુ સંક્ષેપમાં માનાંજલિ અણુ કરીશ. મૂલ આગમે! ઉપરની ટીકાઓને મહાન ઉપક્રમ નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિએ પાટણમાં કર્યા હતા. અભયદેવસૂરિની ટીકા ન હેાત તે। આગમેના અર્થા કરવાનું બહુ કઠિન બન્યુ હેત. ત્યાર પછી આશરે નવ સે। વર્ષ બાદ શ્રી સાગરાન’દસૂરિજીએ પાટણમાંથી આગમવાચનાનું કામ આર્જ્યું અને આગમેાનું કડીબદ્ધુ પ્રકાશન કર્યું.... શ્રી સાગરાનંદસૂરિજી તેમ જ શ્રી પુણ્યવિજયજી 'તેની જન્મભૂમિ કપડવંજ. પાટણ એ આગમ-અધ્યયનની કર્મભૂમિ છે. શ્રી પુણ્યવિજયજી મહારાજે એ જ નગરમાં શ્રી જિનાગમપ્રકાશિની શંસદની સ્થાપના કરી અને આગમ-પ્રકાશનનું ભગીરથકા ત્યાંથી આરભાયુ અને તેને વિવિધ વ્યક્તિએ અને સંસ્થાઓને સહકાર સાંપડયો. શ્રી અભયદેવસૂરિને કાલધમ કપડવંજમાં થયા. શ્રી પુણ્યવિજયજીને જન્મ કપડવંજમાં થયે અને તે પણ જ્ઞાનપાંચમીના દિવસે. આ બધુ શું આકસ્મિક જ હશે ? ના. ઇતિહાસના કાર્યકારણુભાવ આપણે પૂરા સમજી Page #512 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૧૯ કે સમજાવી શકતા નથી, તેથી તે નહિ જ હોય એમ શી રીતે મનાય ? એટલું તો ચોક્કસ લાગે છે કે મહાન આમિક આચાર્યોને યુગે યુગે પ્રગટ થતા જ્ઞાન-પુરુષાર્થ આપણું સમયમાં આગમપ્રભાકરના વ્યક્તિત્વમાં સુરેખ અભિવ્યક્તિ પામે છે. મારા અનુભવેલા આગમપ્રભાકર પૂ. પંન્યાસ શ્રી ચંદનવિજયજી સંસારી અવસ્થામાં, સં. ૧૯૮૪ના જેઠ સુદમાં હું પાટણ ગયે હતો. પૂ. પુણ્યવિજયજી મહારાજનાં દર્શન પ્રથમ વાર થયાં હતાં એવું મરણ છે. જેઠ વદમાં મારી દીક્ષા કપડવંજમાં મુનિ રાજશ્રી ઉત્તમવિજયજી પાસે થઈતે પછી, સં. ૧૯૮૫માં વિહાર કરીને વડી દીક્ષા માટે વડીલ ગુરુવર્યોની સાથે હું પાટણ ગયો ત્યારે મારા ગુરુ શ્રી ઉત્તમવિજયજી મહારાજ ગોધરાથી ચોમાસું કરીને મહેસાણુ પધાર્યા હતા. મારી વડી દીક્ષા વખતે તેઓશ્રીનો પત્ર પૂ. પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ ઉપર આવ્યો કે “ સુભદ્રવિજયજીને શ્રી નેમવિજયજી મહારાજ પાસે વડી દીક્ષા અપાવો.” પૂ. પુણ્યવિજ્યજી મહારાજ, જેઓ એ વખતે યુવાવસ્થામાં હતા તેમણે પણ આ સૂચનને અનુમોદન આપ્યું અને નામ ચંદનવિજય રાખી અને શ્રી નેમવિજયજી મહારાજનો શિષ્ય બનાવડાવ્યું. આ ભાગ્યવાને મને અને મારા ગુરુજીને અનેક ધાર્મિક અને વિદ્યાકીય પ્રસંગોએ દીર્ધ દૃષ્ટિ પૂર્વક મૂલ્યવાન સહાય કરેલી છે. મારી અને શ્રી રમણિકવિજયજીની પંન્યાસ પદવી કેટલાંક વર્ષ પહેલાં વડોદરામાં એકસાથે થઈ તે સમયે ઊઠે ચોમાસે લાંબા વિહાર કરી તેઓ પધાર્યા હતા, એ પ્રસંગે વડોદરાના સંઘે તેઓને “આગમપ્રભાકર 'ની પદવી ભક્તિપૂર્વક આપી હતી, જેને સમસ્ત જૈન સમાજે અને ભારતીય વિદ્વાનસમૂહે હાર્દિક અનુમોદન આપ્યું છે. શ્રી આગમપ્રભાકરજી જ્ઞાન-ધ્યાનમાં, ભણવા-ભણાવવામાં અપ્રમત્ત રહેનાર અને પરોપકાર માટે સદા પ્રયત્ન કરનાર છે એ મેં પ્રત્યક્ષ જોયું અને અનુભવ્યું છે. કેઈ સાધુ-સાબી બિમાર હોય કે તેમને કઈ વસ્તુનો ખપ હોય ત્યારે તેમની જરૂરિયાતો કોઈ શ્રાવકને ઉપદેશ આપી તેઓ પૂરી કરે છે. એમનાં વ્યાખ્યાને હંમેશાં તત્ત્વશીલ હોય છે. સાધુ-સાધ્વીને કે શિષ્યોને ભણાવે ત્યારે ખૂબ ઝીણવટથી, દાખલા-દલીલે સાથે સમજાવીને ઝીણવટથી તેઓ વાચના આપે છે. અને પ્રાચીન ગ્રન્થોના સંશોધનનું તેમનું કામ તો સતત ચાલુ જ હોય છે. આટલી પાકટ વયે પણ કામને થાક જેવી વસ્તુ એમનામાં દેખાતી નથી. તેમણે વડીલ ગુરુ અને દાદાગુરુ પાસેથી જે વારસો લીધો છે એને ખૂબ વધાર્યો અને વિકસાવ્યો છે. આવા સતત કાર્યશીલ થોડાક જ મુનિવરે સમાજમાં જોવા મળે मुनि श्री पुण्यविजयजी : ओक ज्योतिर्मय व्यक्तित्व पू. उपाध्याय श्री अमरमुनिजी, आगरा श्रमण भगवान महावीरने मानवके आन्तरिक व्यक्तित्वका विश्लेषण करते हुए श्रेष्ठ , afસ્વા સક્ષણ વતાયા હૈ: “કુર્ણ ” एक ही व्यक्तित्वमें श्रुत और शीलका समन्वय, प्रज्ञा, श्रद्धा और कर्मनिष्ठाका सम्मिलन दुर्लभ है, अति दुर्लभ है। इस दुर्लभताको सुलभ करने वाला व्यक्तित्व वस्तुतः श्रेष्ठ एवं विलक्षण है, मिट्टीके धरातल परका ज्योतिर्मय रत्न है । Page #513 -------------------------------------------------------------------------- ________________ २०] શાનાં લિ आगमप्रभाकर मुनिश्री पुण्यविजयजीमें मैंने प्रथम सम्मिलनके मधुर क्षणोंमें ही इस विलक्षणताका निकटसे अनुभव किया था। मैं जबसे उस महामहिम ज्ञानात्माके संपर्कमें आया हूँ, मेरा यह अनुभव दृढसे दृढतर होता गया है । देश-कालके धुंधलाने वाले व्यवधानोंके बावजूद भी हमारा वह परिचय, आज भी मधुरसे मधुरतम है, निकटसे निकटतम है, " है " ही क्यों, भविष्यके क्षणोंमें भी वह जिस वेगसे प्रवाहित है, नहीं कह सकता, वह कब तक, कहां तक प्रवाहित रहेगा ? किन्तु इतना मुझे लगता है कि इस प्रवाह को जल्दी ही कहीं किनारा नहीं मिलेगा। __सन् १९५२ में सादडी ( मारवाड )में श्रमण सम्मेलनके अवसर पर उनका सर्वप्रथम मधु-मधुर साक्षात्कार हुआ । श्रुत-शील-श्रद्धा एवं सरलताकी एक अद्भुत सौरभ जैसे उनके व्यक्तित्वसे प्रस्फुटित हो कर परिपार्श्व को महका रही थी। इतना ज्ञान, और इतनी विनम्रता! दूर दूर तक इतनी उज्ज्वल ख्याति तथा निर्मल कीति और प्रथम वारकी निकटतामें ही इतना माधुर्य, जो कभी भुलाया नहीं जा सकता! इतना सहज निजत्व कि, जो कभी अद्वैतताकी विस्मृति नहीं करा सकता । मुझे लगा, यह व्यक्तित्व वहुत ऊचाँ है-हिमालय-सा, और बहुत गहरा है-सागर-सा । परिचय और विचारचर्चाके पश्चात् मेरे मनमें उनके व्यक्तित्वकी जो प्रतिक्रिया हुई, वह प्रतिक्रिया रूपमें नहीं, किन्तु हक फलश्रुतिके रूपमे, मैनें तत्रस्थ अपने स्नेही मुनिजनोंको बतलाई : इस व्यक्तित्वमें ज्ञानका वह आलोक है, जो इतिहासकी कन्दराओंमें छिपे अधकारको नष्ट करके सत्यको उद्घाटित कर सकता है, वह अद्भुत स्फूर्ति और निष्ठा है, जो विशृंखलताओं एवं विस्मृतियोंकी तहमें दबी हुई श्रुत-परम्पराको पुनरुज्जीवित कर सकती है। ___ समयके लम्बे व्यवधानोंके पश्चात् आज मैं अपने इस मूल्यांकनको जब उनकी उपलब्धियोंके संदर्भ में परखता हूँ, तो लगता है मूल्यांकन बहुत कुछ सही था । उन्होंने अब तक जो कुछ दिया है, उसने एक सिरेसे विद्वज्जगतको चमत्कृत कर दिया है, जैन-अजैन सभी मनीषी उनकी उपलब्धियोंको मुक्त कंठसे सराह रहे हैं। ... सादडी श्रमण सम्मेलनके पश्चात् उनके स्नेहसिक्त आग्रहसे ही पालनपुरमें सम्मिलित चातुर्मास करनेका भी संकल्प हुआ था, किन्तु परिस्थितियोंकी जटिलता ही कहूँ, कुछ ऐसी थी कि संकल्प पूरा न हो सका, और एकसाथ बैठ कर आगम-अनुसन्धानकी दिशामें होने वाली अनेक परिकल्पनाएं एवं विचारणाएं अधूरी रह गई । क्या ही अच्छा होता, हम दो परम्पराओंके साथी मिलकर आगम संपादनकी दिशामें ऐसा कुछ करते कि जो भविष्य के लिए एक धाराका चिन्तन देता। बहुश्रुत मनीषी पंडित बेचरदासजी, एवं प्रतिभामूर्ति दलसुखभाई मालवणियाके माध्यमसे जब जब भी मुनिश्रीको चर्चा चली तो मैं सतत यही सुनता रहा हूँ कि वे प्राचीन ग्रन्थोंके अनुसन्धान एवं परिशीलनमें अब भी उसी निष्ठाके साथ संलग्न हैं, जैसा कि आज से १५-२० वर्ष पूर्व थे । लगता है, उनका जीवन श्रुतदेवताके चरणों में सम्पूर्ण निष्ठा एवं सामर्थ्य के साथ - समर्पित हो गया है । इस पथ पर वे सदा तरुण ही रहेंगे। उन्हें वृद्धत्व कभी आएगा नहीं। और वह आना भी नहीं चाहिए । Page #514 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [स के जैन आगमोंको, तलस्पर्शी अनुशीलन-परिशीलनके साथ, जिस अधुनातन परिवेषमें वे उपस्थित कर रहे हैं, इसका उचित मूल्यांकन संभवतः वर्तमान पीढी ठीक तरह न कर पाए, किन्तु आनेवाली पीढी निःसंदेह इसे हृदयकी श्रद्धाके साथ मुक्तमनसे स्वीकार करेगी और इस निष्ठाशील श्रुतसमुपासकके चरणों में विनम्र आदरांजलिके साथ नतमस्तक होगी। १. आगम अनुशीलनमें इतने व्यस्त रहते हुए भी जब कोई जिज्ञासु उनके पास पहुँचता है तो वे उसी स्नेह एवं तन्मयताके साथ उसका समाधान करते हैं, जिस स्नेह एवं तन्मयतासे वे अपने कार्यमें जुटे रहते हैं । मैंने देखा है, कुछ महानुभाव विक्षेपोंके कारण उखड जाते हैं, झुंझला पडते हैं । परंतु मुनिश्रीजीके जीवन-दर्शनमें शायद विक्षेप जैसी कोई स्थिति नहीं है । जो कुछ है वह सम है, जो हर हालतमें उन्हें सम-एकरस बनाए रखता है। यही कारण है कि अनेक व्यस्तताओं तथा जिम्मेदारियोंके बीच भी उनके परिचयमें आनेवाला व्यक्ति कभी रूक्षता व उलझन अनुभव नहीं करता। उनका मधुर, स्पष्ट एवं सहानुभूतिपूर्ण व्यवहार वस्तुतः उनके व्यक्तित्वकी अद्भुत विलक्षणता है, जो कभी उनके प्रति परायेपनकी अनुभूति नहीं होने देती। ___ आज वे अपने दीक्षापर्यायके यशस्वी ६० वर्ष पूर्ण कर रहे हैं। उन्होने अपने इस गौरवमय साधना-कालमें जो अखंड श्रुतसेवा की है, परंपरागत विचारोंको पूर्वाग्रहसे मुक्त चिन्तन एवं तटस्थ दृष्टि दी है, नव अध्येताओंको स्नेहपूर्ण मार्गदर्शन किया है, वह केवल जैन समाजके लिए ही नहीं, अपि तु भारतीय संस्कृति एवं साहित्यके समुपासक प्रत्येक व्यक्तिके लिए युगयुगान्तर तक गौरवपूर्ण एवं श्रद्धार्ह रहेगा। 'पराना पास પૂ. મુનિ શ્રી યશોવિજયજી ચંદ્ર જેવું શીતળ અને સમુદ્ર જેવું ગંભીર જીવન જેવું હોય, નમ્રતા, સરલતા અને પુરુષાર્થની મૂતિ જેવી હોય, જીવનના મુખ્ય પાયા જેવા બને વવ્યા, એટલે કે વિનય અને વિવેકના આદર્શો नेवा हाय, 'ज्ञाने मौनं'नी nिi यथार्थ शन ४२वा हाय, आर्यन अने: मोल वच्च्ये ५५ સદાય પ્રસન્ન રહેતી મુખમુદ્રાનું જે તમારે દર્શન કરવું હોય, મારા–પરાયાના ભેદનું અદર્શન કરવું હોય, તો મુનિજીને જુઓ અને તમને ઉપરોક્ત તેમ જ બીજા અનેક ગુણનું દર્શન લાધશે. : : પૂજ્ય પુણ્યનાભધેય પુણ્યવિજયજીને એક સપ્તાહ નિહાળો તે તમને જ્ઞાનની મહાધૂણી જગાવીને બેઠેલા એક અવધૂતનાં દર્શન થશે. તમે જ્ઞાનચર્ચા કરે અને તમને પુનિત જ્ઞાનગંગામાં સ્નાન ' કરાવતા જ્ઞાનીનું દર્શન થશે. પહેલવહેલી જ મુલાકાત લેશો તો તમે તમારી સાથે નહિ પણ મિનિટે સુધી આંખથી અક્ષરો સાથે પ્રેમ કરી રહેલા જ્ઞાનપ્રેમીને નીરખશો. ઘેડો વખત રહો તો તમને જ્ઞાનगुगुनी गरे ‘परा' उपासना ४२ता से योगानु २४२९५ थशे. એમની આજીવન સાધનાના ફળ સ્વરૂપ, ઊંડા અધ્યયન અને ગંભીર પરામર્શપૂર્વક સંશોધિત થયેલી આગમશાસ્ત્રની પવિત્ર કૃતિઓ જ્યારે વિદ્વાનોના હાથમાં મુકાશે ત્યારે જ એમણે કરેલા મહાન કાર્યની સાચી ઝાંખી થશે, અને ત્યારે જ તેમની કૃતિઓનું સાચું મૂલ્ય અંકાશે. એ કાર્ય પૂર્ણ થશે ત્યારે તે કાર્ય શકવતી બની જશે એટલું જ નહિ, પણ એકવીસમી સદીનું જૈન સંઘમાં “સહુથી शिरामा य ाशे अने, माना शहामा ४ ता, से मेवाई' भेजी शे. Page #515 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] જ્ઞાનાંજલિ આવી વ્યક્તિઓ વિરલ જન્મે છે, સૈકામાં ગણતરીની જ પાકે છે, માટે અવિનયનો દોષ વહોરીને, ક્ષમા માગી લઈને, અતિનમ્ર ભાવે (ખાનગીમાં વિનંતિઓ તો ઘણી કરી પણ) હવે જાહેરમાં જ વિનંતી કરું કે હવે આપ એ સમયને સંપૂર્ણ સદુપયોગ કરી શકે તેવા સ્થળમાં રહી આપની અને આપના વર્તુલની તમામ શક્તિઓને કામે લગાડી પાંચ વરસમાં આગમોનું સંપૂર્ણ પ્રકાશન થાય તેવો ભગીરથ પુરુષાર્થ કરો. અન્ય તમામ કાર્યોને સ્થગિત કરી પ્રકાશન માટે ભેખ લો! શાસનદેવને પ્રાર્થના કે મારી વિનંતિનો અમલ થાય તેવી અનુકૂળતા આપને આપે. અંતમાં, જ્ઞાન એ જ જેમનું તપ છે,જ્ઞાન એ જ જેમનું ધ્યાન છે, અને જ્ઞાન એ જ જેમનું સર્વસ્વ છે એવા ત્યાગી મિત્ર મુનિવરને ભૂરિભૂરિ વંદન ! પરમાત્મા તેમને શતાયુ બનાવે એ જ પુનઃ પુનઃ પ્રાર્થના. અનેક વંદન હૈ એ જ્ઞાનયોગીને! પૂ. સાધ્વીજી શ્રી મૃગાવતી શ્રી જી. આપણા મહાન પ્રાચીન આચાર્યોએ વિસ્મૃત થતા જ્ઞાનને બચાવવા માટે અથાગ પ્રયત્નો સેવી તાડપત્રો ઉપર જ્ઞાનને સ્થિર કર્યું; અને જૈન, વૈદિક, બૌદ્ધ પરંપરાના તથા બીજા ભિન્ન ભિન્ન વિષયોના અનેક ગ્રંથોની હજારો પ્રતિ લખાવી એને જેસલમેર, પાટણ, ખંભાત, વડોદરા, અમદાવાદ, લીંબડી વગેરે શહેરના જ્ઞાનભંડારોમાં સંગ્રહ કર્યો હતો. સ્વાધ્યાયની રૂચિ ઓછી થ ી ગઈતે ભંડારોને તાળા ચાવીમાં જ પૂરી રાખ્યા, પુસ્તકને જ્ઞાનના પ્રતીકરૂપે પૂજવા લાગ્યા, તેનો ઉપયોગ ન થયો, સારસંભાળ ન થઈ! કેટલીક પ્રતો અને પુસ્તકે ઉધઈઓના આહાર રૂપે પરિણમ્યાં ! આવી વિષમ અને અઘટિત દશા જ્ઞાનભંડારોની થવા પામી. સાધુસમાજ, ગૃહસ્થ સમાજમાં જ્ઞાનની રુચિ, જ્ઞાન પ્રત્યે સાચું બહુમાન જ્ઞાનની પ્રગતિ કરવાની વૃત્તિ ધીમે ધીમે ઘટતી ગઈ આવા સમયે વિરલ સંતોની દૃષ્ટિ તે તરફ ખેંચાઈ. તે દિશામાં કાર્ય શરૂ થયું. પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ તથા તેઓના વિદ્વાન સુશિષ્ય પૂજ્ય ચતુરવિજયજી મહારાજે તે દિશામાં ઘણું કર્યું. દાદાગુરુ શ્રી પ્રવર્તકજી મહારાજ અને પોતાના ગુરુજીના હાથ નીચે તૈયાર થઈ પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજે તે વારસાગત શ્રુતજ્ઞાનની ભક્તિને સ્વજીવનમાં સ્થાન આપ્યું; તે કાર્ય એ પૂજ્યશ્રીના જીવનના અંગરૂપે બની ગયું. અનેક જ્ઞાનભંડારોને ચિરાયુષ્ય બનાવવા માટે નવેસરથી ડબાઓ, કબાટો વગેરે તૈયાર કરાવીને પુનર્જીવન અર્પણ કર્યું છે. જેસલમેર જેવા દૂર વિકટ રણ પ્રદેશમાં ઉગ્ર વિહાર કરી ત્યાં પહોંચ્યા. તે મહાતીર્થની યાત્રા કરી, સાથે જ્ઞાનયાત્રા કરી ! તાડપત્રીઓના ટુકડાઓના કોથળાઓ અને પોટલાંઓ તેઓની પાસે ઠલવાયાં ! તેમાંથી ટુકડે ટુકડે કાઢી, જોડી અસ્તવ્યસ્ત પાનાંના ઢગલાઓ વ્યવસ્થિત કરીને અલભ્ય અનુપમ જ્ઞાનગ્રંથે ઉદ્ધ! અપૂર્વ કાર્ય કર્યું ! ઘણી વાર તેઓ જ્ઞાનભક્તિમાં એવા લીન હોય છે કે જ્યારે સંપાદનનું કાર્ય કરતા હોય ત્યારે તેઓની સામે જઈ ઊભા રહો તો કેટલીયે વાર સુધી તેઓને ખ્યાલ પણ ન આવે ! આવી છે તેઓની એકાગ્રતા ! અને સરળતા તો નાના બાળક જેવી! ઉદારતા તો એમને જ વરેલી છે. માંડમાંડ એક પ્રત મળી હોય અને કોઈ જ્ઞાનપિપાસુ માગે તો વિના સંકોચે તેને આપી દે! તેઓની મૃતભક્તિ, નિરભિમાનતા, નિરાડંબરતા, ઉદારતા આદિ ગુણો એમની એક એક પ્રવૃત્તિમાં Page #516 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [૨૩ ઉપર તરી આવે છે. એમણે તેા સાચે જ જ્ઞાનની પરબ માંડી છે અને સાંપ્રદાયિકતા વિના, કોઈ પણ જાતના ભેદભાવ વિના, એનુ પાણી એએ સૌને પાયે જાય છે. આવા જ્ઞાનયેાગી આગમપ્રભાકર મુનિ પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજને દીર્ધકાલીન ૬૦ વર્ષાંતે। દીક્ષા પર્યાય થયા તે આપણા માટે અનેરી આનંદપ્રદ વાત છે. આ અવસરે દીક્ષાષષ્ટિપૂર્તિ ઉત્સવ ઊજવવા તે વાસ્તવમાં જ્ઞાન અને ચારિત્રની ભક્તિના અપૂર્વ લાભ વડેાદરા શ્રીસ'ધે લીધા છે. આ શુભાવસરે પરમાત્મા પાસે એ જ પ્રાર્થના છે કે પૂજ્ય મહારાજશ્રી આરેાગ્યપૂર્વક ચિરકાલ આગમ-સાહિત્યની સેવાનું કાર્ય કરતા રહે ! તે કાર્યમાં તેને પ્રભુ પૂર્ણતયા સફળતા આપે! એ શુભેચ્છા સાથે વદન હેા આપણા એ જ્ઞાનયેાગીને ઉદારચેતા પૂજ્ય આગમપ્રભાકરજી પૂ. સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજી સત્તાવીસ વર્ષ પૂર્વે વિહાર કરતાં કરતાં મારા પૂ. માતા-ગુરુદેવ આદિની સાથે યાત્રા નિમિત્તે પાટણ જવાનું થયું. ત્યાં દીસંયમી, જ્ઞાનેાપાસનારત અને પ્રતિભાસંપન્ન આગમપ્રભાકર પૂજ્ય પુણ્યવિજય મહારાજ સાહેબની વિદ્વત્તાનાં ગુણગાન સાંભળીને દર્શન કરવાની અભિલાષા જાગી. સાથે સાથે કંઈક કાચ પણ થવા લાગ્યા કે આવા મહાવિદ્વાન વ્યક્તિ ખીન્ન સમુદાયની વ્યક્તિની સાથે મન મૂકીને વાત કરશે કે કેમ ? પરંતુ પ્રથમ દર્શને જ વિદ્વત્તાની સાથે તેઓની નિરભિમાન વૃત્તિ, નિખાલસતા અને ઉદારતાદિ સદ્ગુણાને અનુભવ થયા. આથી જ ખાલ, યુવા, વૃદ્ધ અને વિદ્વાન કોઈ પણ વ્યક્તિને તેમનું સાંનિધ્ય પ્રેરણાદાયક અને આનંદપ્રદ બને છે. 66 પચીસ વર્ષ પૂર્વે પાટણનિવાસી શ્રેષ્ઠી લલ્લુભાઈ ગેાપાળદાસની પુત્રી સુશ્રી મ`ગુબહેનને સોંયમ ગ્રહણ કરવાની અભિલાષા જાગી શ્રી. મંગુબહેનનું કુટુંબ જ્ઞાનાર્જન અને વ્યાખ્યાનાદિ માટે સાગરના ઉપાધ્યેય જતું, તેથી તે સમુદાયનાં સાધુ-સાધ્વીજી મહારાજોની સાથે એમને વિશેષ પરિચય હાય તે સ્વાભાવિક છે. બીજા સમુદાયનાં સાધ્વીજી મહારાજ પાસે દીક્ષા લેવાની ભાવના જાગ્રત થતાં જ એક વિસંવાદ જાગ્યા. કેટલીક વ્યક્તિની ઇચ્છા હતી કે શ્રી મોંગુબહેને ખીજા સમુદાયમાં દીક્ષા ન લેવી જોઈ એ. તેઓએ પેાતાની અંતર-વ્યથા પૂ. પુણ્યવિજય મહારાજ સાહેબને કહી સભળાવી : “ ગુરુદેવ! આ સમુદાયમાં અનિશ જ્ઞાનાદિ આરાધના કરનાર દીક્ષાથી બહેન અન્યત્ર દીક્ષા લે તે તે કયાં સુધી ઉચિત છે? જો આપશ્રીને દીક્ષા આપવાનું કહે તો આપ ના પાડજો. બીજા સમુદાયમાં દીક્ષા લેવાથી તે એ આપનાં દર્શન માટે પણ નહિ આવી શકે.” શ્રી આગમપ્રભાકરએ તે વ્યક્તિને પ્રત્યુત્તર આપ્યા કે, “હું જ્ઞાનાદિ આરાધનાને માનું છું, સંપ્રદાયતાને માનતા નથી. જ્ઞાનાદિ ઉપાસના માટે સ્વ-કલ્યાણકારી ગમે તે સમુદાયમાં દીક્ષિત થાય અને વંદના આવે કે નહિ તેમાં મને શું વાંધા હાઈ શકે ? દીક્ષાભિલાષી યાગ્ય વ્યક્તિને તે સમુદાયના આચાર્યના કથનાનુસાર દીક્ષા આપવી તે પ્રત્યેક સાધુનું કવ્યુ છે. '' પૂજ્ય આગમપ્રભાકરજીના આવા સ્વાભાવિક અને નિખાલસ પ્રત્યુત્તર તેમની અન્તઃ ઉદારતાને અપૂર્વ પરિચાયક છે. આ જાતની નિખાલસતા સત્ર દુર્લોભ હોય છે. અનેક વિદ્વાના, પંડિત, રિસ સ્કાલરા આદિ તેમની વિદ્વત્તાને લાભ લેવા અવારનવાર આવતા હાય છે. પણ મેં એવાં સાધુ-સાધ્વીજી મહારાજને પણ તેમનાં દના આવતાં જોયાં છે, જે તેમના સંપ્રદાયગત ન હોય, છતાં પણ આવનાર કોઈ પણ વ્યક્તિને આવશ્યક પુસ્તકો તથા આત્મીય Page #517 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન ભાવે ઉચિત પરામર્શ આપતા ક્યારેય સ્વ-પરપણાનો ભેદ સ્પશી શક્યો નથી. હમણાં એક પંડિતજીમને મળવા આવેલ. પ્રસંગોપાત્ત તેમણે પોતાના મહાનિબંધની તૈયારીઓ માટે આવશ્યક પુસ્તકે જોવાની ઇચ્છા દર્શાવી. મેં તેમને પૂ. આગમપ્રભાકરજી પાસે પુસ્તકો મળવાની સંભાવના બતાવી. પંડિતજીને મેં પ્રથમ જ જોયેલ તેમ તેમણે પણ મહારાજ સાહેબનાં પ્રથમ જ દર્શન કરેલ. ત્યાં પંડિતજીએ આવશ્યક અને અલભ્ય પુસ્તકમાંથી નોંધ કરવા બદલ ખૂબ જ આનંદ વ્યક્ત કરેલ. , વિ. સંવત ૧૯૨૨ના ગ્રીષ્માવકાશમાં S.S.C. થી M.A. સુધીની બહેનો માટે અમદાવાદમાં સંસ્કાર-અધ્યયન-સત્ર'નું આયોજન થયેલ. સંવત ૧૯૨૩ માં ભાવનગરમાં અને સંવત ૧૯૨૪ માં પુનઃ અમદાવાદમાં આયોજન થયેલ. પૂ. મહારાજ સાહેબે પ્રત્યેક સત્રમાં પોતાનો અમૂલ્ય સમય કાઢીને કન્યાઓને યથોચિત ઉપદેશ અને માર્ગદર્શન આપેલ. મેળાવડા પ્રસંગે પણ કન્યાઓના વક્તવ્ય સામે અરુચિ ન દર્શાવતાં તેઓ તેમના માટે પ્રેરણારૂપ બનતા. જેમ સ્ફટિકનું સ્વરૂપ અન્તસ્બા એકસમાન હોય છે, તેમ પૂ. મહારાજ સાહેબનું જીવન એકરૂપ છે, તેમાં દંભને કોઈ અવકાશ નથી. આ કારણથી તેમના વિષયમાં કઈ આલોચના કરે અને સ્વકાર્યવશ કોઈ તેમની પ્રશંસા પણ કરે; પૂ. મહારાજશ્રી તે વ્યક્તિની દાંભિક પ્રશંસા તથા તેના વિષયની મહત્વપૂર્ણ આલેચના જાણતા હોય, છતાં ગંભીરતાવશે તેની નિંદા કરવાથી અળગા રહીને સહજપણે તેનું કાર્ય પૂર્વવત કરી આપે, જેથી તે વ્યક્તિને કલ્પના પણ ન આવે કે મહારાજશ્રી ભારે દાંભિક વ્યવહાર જાણે છે. - હિંગણઘાટમાં શ્રેવિર્ય બંસીલાલજી કચરના બંગલે ઉપધાનતપનિમિત્તે માલા-પરિધાન મહોસવ હતો. તે પ્રસંગે પૂ. મહારાજ સાહેબને વિનંતિ કરી કે મધ્યપ્રદેશમાં અલભ્ય ઉચ્ચ કોટિની પ્રતોનું એક પ્રદર્શન યોજાય તો જનતાને સારે લાભ મળે. પૂ. આગમપ્રભાકરજીએ પોતાના બે પંડિતો સાથે કેટલી પ્રાચીન અલભ્ય વિવિધ પ્રતો અન્ય સામગ્રી સાથે મોકલીને જનતાને એનાં દર્શનનો લાભ અપાવ્યો. - પ્રાચીન જ્ઞાનભંડારાના મહાન ઉદ્ધારક, સંરક્ષક અને સંશોધક પૂજ્યશ્રી જેસલમેર પધાર્યા ત્યારે જેસલમેર જ્ઞાનભંડારનાં પુસ્તકે જીર્ણશીર્ણ અવસ્થામાં હતાં, છતાં એનાં દર્શન દુર્લભ હતાં. વ્યવસ્થાપકોને પુસ્તકોની અવ્યવસ્થિતતાનો ભય રહેતો હતો. પણ પૂજ્યશ્રીની વિદ્વત્તાના કારણે તે અલભ્ય પ્રતે સહર્ષ જોવા મળી. કષ્ટ સહન કરીને તેમના જ્ઞાનભંડારને વ્યવસ્થિત કર્યો તે તેઓની ઉદારવૃત્તિ અને અપૂર્વ કાર્યદક્ષતાનું દ્યોતક છે. પ્રાયઃ ૭૫ વર્ષની અવસ્થામાં પણ યુવાનોને માટે પ્રેરણારૂપ બની રહે તેવી ઘણી વાર અખંડ ૨૦ કલાકની જ્ઞાનોપાસના તેઓએ પ્રાપ્ત કરેલ સિદ્ધિની પરિચાયિકા છે. આત્મસ્થિત યોગીની માફક આગમસંશોધન કાર્યમાં જ્યારે લીન હોય ત્યારે શ્રેણિવર્ય કસ્તૂરભાઈ જેવા વ્યક્તિઓને પણ તેમની પ્રતીક્ષા કરવી પડે. પણ તે પ્રતીક્ષામાં પણ આનંદનું વાતાવરણ સર્જાય, જ્યારે મહારાજશ્રીને ખ્યાલ અપાય કે અહીં કોઈ આપની પ્રતીક્ષા કરી રહ્યું છે. પૂજ્યશ્રી આગમશાસ્ત્રોના મર્મજ્ઞ છે. તેમની આગમવિષયક ધારણુઓ સર્વાધિક પ્રામાણિક અને અનેકાન્ત–દષ્ટિકોણથી અવ્યાધિત છે. આગમવિષયક જટિલ પ્રશ્નોનું સમાધાન કરવાની તેમનામાં અભુત ક્ષમતા છે. આ કારણે જ સાધ્વીજી મહારાજના વ્યાખ્યાનાદિ વિષયમાં તેમની દૃષ્ટિ સ્પષ્ટ છે. તેમના સમુદાયના આચાર્ય પણ સાધી સંસ્થાને તૈયાર કરવા વ–પર સમુદાયના સાધ્વીજી મહા Page #518 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૨પ રાજેને પોતાની સમક્ષ વ્યાખ્યાનાદિ કરાવવામાં સ્વ-હીનતાની લાગણીનો કદાપિ અનુભવ કરતા નથી, કિન્તુ ભગવાનના શાસનના ચાર સંધ પૈકી આ પણ માતારૂપ મહત્ત્વપૂર્ણ સંઘ છે તેમ માને છે, તેના ઉત્કર્ષમાં જ બધાને ઉત્કર્ષ અનુભવે છે. પૂજ્યશ્રીના દીક્ષા પર્યાયની ષષ્ટિપૂર્તિના પાવન પ્રસંગે સાધ્વીજી પાયશાશ્રીજી આદિ સમુદાય સહ, હું શ્રદ્ધા-ભક્તિના અક્ષત સમર્પિત કરીને પૂજ્યશ્રીને વંદન કરું છું અને આ ધર્મોત્સવ ઊજવવા બદલ વડોદરાના શ્રીસંઘને ધન્યવાદ આપું છું. આગના ખજાનચી પૂ. સાધ્વીજી શ્રી કારશ્રીજી - સંતો અને મહાપુરુષોનાં ક્ષર અને અક્ષર બંને જીવનચરિત્રો આધુનિક ભૌતિકવાદમાં ફસાયેલા સંસારી મનુભ્યો માટે દીવાદાંડી સમાન છે. મહાન વિભૂતિઓનાં કાર્યો અને વચનોમાંથી સરળ જીવન અને ઉચ્ચ ચિંતન માટેની પ્રબળ પ્રેરણા અનાયાસે મળતી હોય છે. જેનશાસનના પ્રભાવક, વિચક્ષણ, ધુરંધર આગમજ્ઞાતા, સૌજન્યમૂર્તિ, પ્રકાંડ વિદ્વાન અને સંશોધક પૂજ્ય શ્રી પુણ્યવિજ્યજી મહારાજના પવિત્ર કમલ જેવા જીવનની સુવાસને શબ્દોમાં વર્ણવવી એ દુષ્કર કાર્ય છે.' આગમપ્રભાકર પૂ. મહારાજશ્રીને જન્મ આજથી ૭૪ વર્ષ પહેલાં પવિત્ર એવા કપડવંજમાં લાભપાંચમના દિવસે થયો હતો. શ્રી ડાહ્યાભાઈ અને શ્રીમતી માણેકબહેનનું દાંપત્ય, જ્ઞાનપંચમીએ જ્ઞાનદીવડો પ્રકાશિત થવાથી ધન્ય બની ગયું. સવિવેકી માતાપિતાએ બાલપણમાં જ અણમોલ મોતીને પરખી લીધું. સગુણ અને સંસ્કારના સિંચનને અનુકૂળ આવે એવું શિક્ષણ અને વાતાવરણ તેમણે આપ્યું. ચૌદ વર્ષનું તેજસ્વી રત્ન જ્યાં ઝબકારા મારવા લાગ્યું ત્યાં વત્સલ માતાએ હૃદયની ઉદારતા દાખવી અને પોતે પાપીને ઉછેરેલા, કલિમાંથી પુષરૂપે પ્રકટાવેલા પનોતા પુત્રને જૈનશાસનના ચરણે અર્થ તરીકે અર્પણ કર્યો. ધન્ય છે એ માતાને. એક કેમ કે કુટુંબના મટી તેઓ સમસ્ત સમાજના બની ગયા. પૂજ્ય મહારાજશ્રીએ કિશોર અને યૌવનકાળનો ઉપયોગ ધર્મશિક્ષામાં કર્યો. તેમના ગુરુજનું નામ પૂ. ચતુરવિજયજી હતું. તેમણે છાણીમાં દીક્ષા-શિક્ષા ગ્રહણ કરી હતી પૂ. મહારાજશ્રી દીક્ષા સ્વીકાર કર્યા બાદ કેટલેક વખત પાટણમાં રહ્યા અને પૂજ્ય દાદાની સેવામાં પરાયણ થવા ઉપરાંત જ્ઞાન ધ્યાનમાં મસ્ત રહેવા લાગ્યા. સ્વભાવે સરળ અને નિખાલસ હોવાથી તેઓ અભ્યાસકાળે પણ સૌનાં મન જીતી લેતા. તેઓશ્રીનું અનુભવજ્ઞાન અલૌકિક અને આશ્ચર્યકારક છે. સંશોધનત્તિ તથા તન-મનની એકાગ્ર વૃત્તિથી તેમણે પોતાનું જીવન આગમોમાં ગૂંથી દીધું. આગમ એમના શ્વાસોચ્છવાસમાં રમી રહ્યા. આગમોના અધ્યયન અને સંશોધન માટે તેમણે જીવનની એકેએક ક્ષણ ખરચી છે. જાણે જૈન ધર્મના આગમોને ખજાનો સાચવનાર ખજાનચી ન હોય! તે માટે તેમનાં ધૃતિ, ખંત અને તપ ખરેખર પ્રશંસનીય છે. તેમની વિદ્વત્તા અને તેમના ચારિત્ર્યથી આકર્ષાઈ અનેક વિદેશી વિદ્વાનો તેમની પાસે આવતા ત્યારે અંગ્રેજીના જ્ઞાનના અભાવે તેમને ઘણી મુશ્કેલી પડતી, તેથી તેમણે નિશ્ચય કર્યો કે જ્યાં સુધી પૂરતું અંગ્રેજી ન આવડી જાય ત્યાં સુધી દૂધ ગ્રહણ ન કરવું. અને બે વર્ષમાં તો તેમણે એ સંકલ્પ સિદ્ધ કર્યો. જ્ઞા. અ. ૪. Page #519 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] જ્ઞાનાંજલિ પૂજ્યશ્રી જેવા વિદ્યાનુરાગી વિદ્વાને વિરલ જ હશે. તેમણે મોટામાં મોટું કાર્ય એ કર્યું કે અસ્તવ્યરત તથા જીર્ણશીર્ણ થઈ ગયેલા અસંખ્ય ભંડારોની તેમણે પુનર્વ્યવસ્થા કરી-કરાવડાવી. પાટણમાં લગભગ ૨૫ હજાર પુસ્તકોનું સંગ્રહાલય તથા અમદાવાદમાં પણ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામન્દિર જેવી સંસ્થાઓ પૂજ્યશ્રીની પ્રેરણા અને પરિશ્રમના પરિણુમરૂપ છે. આવી સંસ્થાઓમાં અભ્યાસીઓ માટે અનુકૂળતા અને સુવ્યવસ્થા કરેલી છે. મારવાડની મરભૂમિમાં–જેસલમેરમાં-પણુ પોતે બે વર્ષ નિવાસ કર્યો અને અનેક કષ્ટો વેઠીને ત્યાંના ભંડારને પુનરુદ્ધાર કર્યો. પરોપકાર અને કેવળ જનકલ્યાણના જ હેતુથી પ્રવૃત્તિ કરી રહેલા આ પ્રકારના સંતોને પણ શારીરિક મર્યાદા તો નડે એ કુદરતનો ક્રમ છે. વધતી જતી વય છતાં પોતે સદાય પ્રસન્ન રહીને જુવાનોને પણ શરમાવે એવી અદા અને ભાવનાથી તેઓ રોજ આઠથી દશ કલાક સતત કાર્ય કરતા હોય છે. ઝાંખું થઈ ગયેલું આંખોનું તેજ પણ હવે પ્રભુકૃપાથી પુનઃ પ્રાપ્ત થવા લાગ્યું છે. તેમનાં તપ અને તેજ, ધૈર્ય અને કાર્યનિષ્ઠા, શાંતિ અને શ્રદ્ધા, તેમની પાસે જનારને પ્રભાવિત કર્યા વિના રહે તેમ નથી. આવા વીતરાગી મહાનુભાવને પદવી કે પ્રતિષ્ઠાનો તો મોહ હોય જ ક્યાંથી ? સાધુતાથી માત્ર સ્વાંગ સાધુતા નહીં પણ વાણી, વિચાર અને કાર્યો વણાઈ રહેલી સાધુતાથી—શોભતું જીવન, માત્ર જૈન સમાજનું જ નહીં પણ માનવસમાજનું ખાસ કરીને ગુજરાતનું તો-ગૌરવ છે. એમનાં ચરણોમાં પ્રણામ કરી આપણે એક જ પ્રાર્થના કરીએ કે આવા જ્ઞાનસ્થવિર, વયસ્થવિર, અદ્વિતીય આગમપ્રભાકર મુનિશ્રીના શરીરને પ્રભુ લોકસેવાની દૃષ્ટિએ, સ્વાર્થ અને દીર્ધાયુ આપે અને જૈન શાસનની આગમત તેમના દ્વારા વધુ અને વધુ જવલંત બનાવે. પુણ્યચરિત મુનિશ્રી - પં. શ્રી સુખલાલજી, અમદાવાદ જ્યારે હું મુનિશ્રી પુણ્યવિજયજી વિશે વિચાર કરું છું, ત્યારે તેમની ઓળખાણ માટે “ પુણ્યચરિત” એ જ શબ્દ વાપરવો મને વિશેષ સંગત લાગે છે. આજ સુધીના, ગેપન વર્ષ જેટલા તેમની સાથેના લાંબા પરિચયથી હું તેમને જે રીતે ઓળખવા પામ્યો છું, તેને અતિ સંક્ષેપમાં અત્રે નિર્દેશ કરવા ધારું છું. તે ઉપરથી વાચકો સમજી શકશે કે હું તેમને માટે “પુણ્યચરિત' એવું સાર્થક વિશેષણ શા માટે વાપરું છું? નિભતા–મેં આટલા લાંબા પરિચયમાં ક્યારે પણ મુનિશ્રી પુણ્યવિજયજીમાં દંભનું તત્ત્વ જોયું નથી, જે સામાન્ય રીતે દરેક પંથના વેષધારીઓમાં સહેજે તરી આવતું હોય છે. મન, વચન અને વ્યવહારની જુદાઈ મોટા ભાગે પ્રતિકા સાચવવાના ખોટા ખ્યાલમાંથી પોષાય છે, પણ એવી પ્રતિષ્ઠાને લેભ શ્રી પુણ્યવિજયજીને સ્પર્શે નથી, એ વરતુ મેં અનેક કટોકટીના પ્રસંગોએ પણ જોઈ છે. આચાર્ય હરિભદ્ર ધર્મનાં પ્રાથમિક લક્ષણેમાં નિભતાને પ્રથમ સ્થાન આપ્યું છે, તે વાસ્તવિક છે. સતત કર્મયોગ–મુનિ શ્રી પુણ્યવિજયજીનો ૧૯૧૫માં તેમના ગુરુ અને દાદાગુરુની હયાતીમાં મારે પ્રથમ પરિચય થયો, ત્યારથી આજ સુધી મેં તેમનામાં એકધારો કર્મયોગ નિહાળ્યો છે. અને તે કર્મયોગ એટલે શાસ્ત્રોદ્ધાર અને ભંડારોદ્ધારને. આજે તો એમના આ કર્મયોગ વિશે જૈન અને જેતરોમાં, આ દેશ-પરદેશમાં એટલી બધી જાણ થઈ છે કે એ વિશે કાંઈ પણ કહેવું તે પુનરુક્તિ Page #520 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૨૭ સમાન લાગે છે. તેમણે શાસ્ત્રો અને ભંડારોના મુખ્ય કેન્દ્ર ગણાતા ગુજરાત અને રાજસ્થાનનાં કેવળ પ્રસિદ્ધ શહેરોમાં જ જઈ તેમ જ રહી તે અંગે વ્યવસ્થિત કામ નથી કર્યું, પણ નજીક કે દૂર જ્યાં નાના ગામડામાં કે ઉપેક્ષિત એવાં સ્થળોમાં નાના-મોટા શાસ્ત્રસંગ્રહની વાત સાંભળી, ત્યાં પણ જાતે પહોંચીને તે શાસ્ત્રસંગ્રહ અંગે બધું જ ઘટતું કર્યું છે. આ બધું કામ અંગત શાસ્ત્રસંગ્રહ વધારવા માટે નહિ પણ તે તે ભંડાર અને શાસ્ત્રો વધારે સુરક્ષિત કેમ રહે અને વધારે સુલભ કેમ બને અને છતાંયે એમાંથી કશું ગુમ ન થાય એ દૃષ્ટિએ તેઓએ કામ કર્યું છે. અને આ કામ એટલું બધું વિશાળ, મસાધ્ય અને કંટાળો ઉપજાવનારું છે, છતાં એમણે એ પ્રસન્ન ચિત્તે કર્યું છે. સ્થાનકવાસી, મૂર્તિપૂજક કે ઇતર પરંપરાના અનેક સાધુઓએ કે વિદ્વાનોએ મળીને પણ જે, જેવું અને જેટલું કામ નથી કર્યું છે, તેવું અને તેટલું કામ એકલે હાથે મુનિશ્રી પુણ્યવિજયજીએ કર્યું છે; અલબત્ત, પ્રારંભિક વર્ષોમાં તેમના ગુરુશ્રી મુનિ ચતુરવિજયજી અને દાદાગુરુશ્રી પ્રવર્તક શ્રી કાંતિવિજયજી સહાયક અને માર્ગદર્શક હતા જ. સૂચિપત્રો–મુનિશ્રીએ નાનામોટા સંખ્યાબંધ ભંડારોની હસ્તલિખિત પ્રતિઓનું એક એક પાનું જોઈ એ અસ્તવ્યસ્ત પ્રતિઓને પણ સુસંગત કરી છે. તેના યોગ્ય સંરક્ષણ માટે વેન્ટનો અને ડાબડાઓની સગવડ પણ કરી છે. વધારામાં, એ અનુભવના આધારે, તેમણે અનેક તા કાગળની પ્રતિઓનાં આધુનિક ઢબે, ઉપયોગિતાની દૃષ્ટિએ, અનેક સૂચિપત્રો તૈયાર કર્યા છે અને કેટલાંક છપાવ્યાં પણ છે, જેને લાભ દેશવિદેશના વિદ્વાને અને કેલરે સરળતાથી લે છે. આધુનિક સગવડને ઉપયોગ–પ્રાચીન કે અર્વાચીન લિખિત હજારો પોથીઓ મૂળ સ્વરૂપમાં દષ્ટિ સમક્ષ આવે અને એને વ્યાપક ઉપયોગ થઈ શકે એ દૃષ્ટિથી તેમણે માઇક્રોફિલ્મ અને ફોટોસ્ટેટકૅપી દ્વારા સંખ્યાબંધ પ્રતિઓને સર્વસુલભ બનાવવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે, જે સુવિદિત છે. સંગ્રહવૃત્તિ–આ ઉપરાંત એમણે જ્યાંથી પણ લભ્ય હોય ત્યાંથી નવનવાં શાસ્ત્રો અને નવનવા વિષયોના ગ્રંથને (પછી તે લિખિત હોય કે મુકિત) સંગ્રહ પણ સારી પેઠે કર્યો છે. ઔદાર્ય–આ સંગ્રહ ઉપર પણ એમણે અંગત માલિકીને ભાવ પડ્યો નથી, પણ જેને જેને ઉપયોગ હોય, તે બધાને ઉદારતાપૂર્વક પૂરા પાડવાની વૃત્તિ સતત પોષી છે, જે મેં અન્યત્ર ભાગ્યે જ જોઈ છે. સપણ–આજ સુધીના પોતાના અંગત સંગ્રહનો મહામૂલ્ય અને દુર્લભ જેવો ભાગ એમણે સર્વ ઉપગની દષ્ટિએ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જેવી સાર્વજનિક સંસ્થાને અર્પિત કર્યો છે, અને તેમાં સતત ઉમેરે કરતા જ જાય છે. સંપાદન અને ધીરજ-મુનિશ્રી પુણ્યવિજ્યજીએ એકલા અને બીજાના સોગમાં અનેક ગ્ર પ્રકાશિત કર્યા છે. એમના સંપાદનની વિશેષતા એ છે કે તેમાં આધુનિક સ્કોલરને જોઈતું બધું જ સરળતાથી મળી આવે એવાં પરિશિષ્ટ હોય છે. આ કામ જેટલી ધીરજ અને સ્પષ્ટ દૃષ્ટિની અપેક્ષા રાખે છે. તેટલી ધીરજ અને તેટલી સ્પષ્ટ દૃષ્ટિ તેમને સ્વાભાવિક છે. તેથી તેમની પાસેથી કામ લેવું હોય તો એ કામ લેનારે પણ એટલી જ ધીરજ અને એટલી જ ઉદારતા કેળવવાનું કઠણ કાર્ય કરવું જોઈએ, એ સહેજે ફલિત થાય છે. સદા પ્રસન અને નિર—તમે જ્યારે પણ મુનિશ્રીને મળો ત્યારે તમને એક જ વાત દેખાશે કે તેઓ સમ-વિષમ બધી પરિસ્થિતિમાં પ્રસન્ન યા અન્તર્મુખ દષ્ટિ હેય એવા જ જણાવાના. અનેક Page #521 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ]. જ્ઞાનાંજલિ ગચ્છ અને સંઘાડાઓ વચ્ચે, એક યા બીજા કારણે, નાની કે મોટી ખટપટ ચાલતી મેં જોઈ છે. પણ મુનિ શ્રી પુણ્યવિજયજીને મેં ક્યારેય કોઈના પ્રત્યે કટુતા અનુભવતા જોયા નથી. જેઓ સાવ રૂઢિચુસ્ત અને સંકુચિત વૃત્તિના હોય તેમના પ્રત્યે પણ તેમના મનમાં ડંખ મેં જોયો નથી. અને જેઓ વધારે પડતી છૂટ લેનાર હોય તેમના પ્રત્યે પણ તુચ્છતાની લાગણું સેવતા મેં તેમને અનુભવ્યા નથી. ઊલટું પિતાની પાસે કાંઈને કાંઈ આશ્રય લેવા આવનારને એમણે ઉદાર દષ્ટિએ નભાવ્યા છે, અને ધર્મના ઉપબૃહણ. અંગનું પોષણ જ કર્યું છે. આ રીતે જોતાં હું એમને “પુણ્યચરિત” એવું સાર્થક વિશેષણ આપવા લલચાયો છું. સત્ત્વગુણપરિપૂર્ણ સમદર્શી જીવન મુનિ શ્રી જિનવિજયજી, ચંદેરિયા મુનિવર શ્રી પુણ્યવિજયજી મહારાજના એકાંત જ્ઞાનોપાસક પુષ્યમય જીવનના સહવાસનો વિશેષ લાભ મને ઘણું લાંબા સમય સુધી મળે છે. પરંતુ એ બધાં સ્મરણો એટલાં બધાં વિસ્તૃત છે કે જેમનું આલેખન કરવાને અહીં અવકાશ નથી. એક પ્રકારે મહારાજશ્રી અને હું નાનપણના સાથી છીએ. જે મહાન સાધુ શ્રેષ્ઠ, સ્વ. પૂજ્યપાદ, પ્રવર્તક શ્રી કાતિવિજયજી મહારાજના પરમપ્રિય પ્રશિષ્ય હોવાને કારણે શ્રી પુણ્યવિજયજી મહારાજે એમના વાત્સલભર્યા જે આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે, તે જ પૂજ્યપાદ પ્રવર્તકજી મહારાજના કરણપૂર્ણ આશીર્વાદ મેળવવાનું મને પણ કિંચિત સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. અમે બન્ને વર્ષો સુધી સાથે રહ્યા છીએ, સાથે વિહાર કર્યો છે, સાથે વિદ્યાધ્યયન પણ કર્યું છે; અને પાટણના જેન ભંડારોમાં રહેલા ગ્રંથોનું અવલોકન, પ્રશસ્તિ લેખન આદિ કાર્ય પણ સાથે રહીને કર્યું છે. પ્રાચીન ગ્રંથોના સંશોધન અને સંપાદન આદિનું પ્રારંભિક કાર્ય પણ અમે સાથે જ રહીને આરંવ્યું હતું. શ્રી પુણ્યવિજ્યજી મહારાજના આંતર અને બાહ્ય બને દૃષ્ટિએ સમાન રૂપે નિર્મળ, નિવ્યંજ, વિશુદ્ધ, અનાડંબર અને સર્વગુણપરિપૂર્ણ જીવનનો હું વિશિષ્ટ સાક્ષી છું. એમના પરમસૌજન્યભરેલા સ્વભાવથી એમના સંપર્કમાં આવનાર જૈન અને અર્જુન એવા અનેક વિદ્વાનો પૂર્ણ પરિચિત છે. એમના જીવનનું એકમાત્ર પરમ લક્ષ્ય જ્ઞાનની ઉપાસના કરવાનું રહ્યું છે. એમણે નથી ક્યારેય કોઈપણ પદવી પ્રાપ્ત કરવાની અભિલાષા સેવી કે નથી ક્યારેય કોઈ સંઘ કે સમાજ તરફથી સંમાન પ્રાપ્ત કરવાની આકાંક્ષા રાખી. નથી એમણે કોઈ ધનવાનોને પોતાના ખાસ અનુરાગી બનાવવાની કશી લાલસા બતાવી કે નથી કોઈને પોતાના શિષ્યો બનાવવાની ભાવના વ્યક્ત કરી. બાહ્ય આચારની દૃષ્ટિએ પણ વર્તમાન સાધુસમાજમાં હું એમને એક શ્રેષ્ઠ સાધુ તરીકે માનું છું, તેમ જ પરમજ્ઞાન પાસક તરીકે પણ હું એમને સર્વશ્રેષ્ઠ વિધાન મુનિ સમજું છું. આ પંક્તિઓ લખનાર વ્યક્તિએ પણ બરાબર ૬૦ વર્ષ પહેલાં અર્થાત મુનિ શ્રી પુણ્યવિજયજીએ જ્યારે દીક્ષા લીધી તેના બે માસ પૂર્વે એમના જ સંપ્રદાયના એક વૃદ્ધ મુનિ પાસે રાજસ્થાનના પાલી ગામમાં સાધુવેશ ધારણ કર્યો હતો. જોકે એની અગાઉ, સાત વર્ષ પહેલાં, મેં ૧૩–૧૪ વર્ષની નાની વયમાં, માતાનો અને પરિવારનો મોહ છોડી, ત્યાગી જીવનની બે દીક્ષા લઈને મૂકી દીધી હતી. સર્વપ્રથમ વેદાદિ શાસ્ત્રોનું અધ્યયન કરવાની તેમ જ યોગાભ્યાસી બનવાની ઘેલછાને લીધે વિ. સં. ૧૯૫૮ના વૈશાખ માસમાં એક શૈવ સંન્યાસી મનાતા, કેવળ કાપીનને ધારણ કરનાર ખાખી બાવા પાસે ભૈરવી દીક્ષા લીધી હતી અને Page #522 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૯ એ રીતે હું એક કાપીન સિવાય બીજી કોઈ વસ્ત્ર ધારણ નહીં કરવાની ટૈગંબરી જીવનચર્યાનું અનુશરણુ કરનાર બટુક સંન્યાસી બન્યા. પરંતુ ૬-છ મહિના પછી, એ ખાખી બાવાનાં દુરિત્રા જોઈ મને ભયજનક ત્રાસ થયા; અને એક અંધારી મધ્ય રાત્રીએ હું એના ટાળામાંથી જીવ લઈ ને નાસી છૂટયો. ત્યાર પછી વિ. સ. ૧૯૫૯ના આસે માસમાં જૈન સંપ્રદાયના સ્થાનકવાસી તપસ્વી સાધુને પરિચય થતાં એ સામાર્ગની દીક્ષા લીધી, જેનું મે ૭-૮ વર્ષ સુધી બરાબર પાલન કર્યું. પરંતુ એ દરમ્યાન મને જે તીવ્ર જ્ઞાનપિપાસા થવા લાગી તેની તૃપ્તિ એ સંપ્રદાયમાં પૂર્ણ થાય તેવુ ન લાગવાથી હું જે માગે જવાથી મારી જ્ઞાનવૃદ્ધિ થાય તે માની શોધમાં પડયો અને અ ંતે એ સંપ્રદાયના સાધુવેશને પણ મે પરિત્યાગ કર્યાં. તે પછી સંવત ૧૯૬૫ના માગશર માસમાં, ઉક્ત રીતે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સપ્રદાયના સંવિગ્ન માની દીક્ષા ગ્રહણ કરી. અને આ શરીર તે દિવસથી મુનિ જિનવિજયના નામે ઓળખાવા લાગ્યું. પરંતુ મારા કોઈ અજ્ઞાત પ્રાયેાગના બળે ૭–૮ વર્ષ પછી મેં એ સપ્રદાયના સાધુવેશને પણ પરિત્યાગ કર્યો, અને એ દીક્ષિત વનથી ઉપરત થયા. કેવળ મુનિ જિનવિજયજી એવું નામ આ શરીરને વળગી રહ્યુ અને તેથી જ લોકો મને ‘મુનિજી’ તરીકે ઓળખ્યા કરે છે. એ વખતે મે દેશસેવાની અને સાહિત્ય ઉપાસનાની ચાથી દીક્ષા લીધી, અને હું સાધુવનના માર્ગ કરતાં અન્ય ભાગે પ્રવૃત્ત થયા. તે પછી હું માત્ર નામને મુનિ રહ્યો. એ દષ્ટિએ જ્યારે હું મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના પુણ્યમય છું, ત્યારે એમના એકસરખી રીતે ચાલ્યા આવતા પવિત્ર વન વિશે શ્રદ્ધા ભરેલી લાગણી ઊભરાઈ આવે છે. ૬૦ વર્ષ જેટલા એમના લાંબા કલ્પના અને અનુભૂતિ છે. એમનુ` સાધુજીવન ગ`ગાના પ્રવાહની માફક અને ઉત્તર।ત્તર વૃદ્ધિ પ્રાપ્ત કરતું વહેતું રહ્યું છે. જીવનનું સિંહાવલેાન કરું મારા મનમાં એક અનન્ય દીક્ષાપર્યાયની મતે પરિપૂર્ણ સતત, શાંત, સ્થિર, નિર્મૂળ એક મેટા વિદ્વાન હોવા છતાં એમણે પેાતાની વિદ્વત્તાનું પ્રન કરવાની દૃષ્ટિએ કયારેય કરશે પ્રયત્ન કર્યાં નથી. જૈન સાધુસમાજના એક વિશિષ્ટ સમાન્ય અને અગ્રણી સાધુપુરુષ હાવા છતાં પેાતાની મહત્તા પ્રદર્શિત કરવાની એમણે કશી પ્રવૃત્તિ કરી નથી. પેાતે આટલા મોટા વિદ્વાન અને અનેકજનવન્તતીય મુનિ હોવા છતાં કોઈ પણ ભાવનાશીલ ગૃહસ્થ કે વિદ્વાનને ત્યાં એકલા જ પહેાંચી જવાની એમની ટેવ એમની સરળતાની દ્યોતક છે. પોતાના સંપ્રદાયના નિયમેનું સારી રીતે પાલન કરતાં છતાં તેઓ અન્ય સંપ્રદાયના કોઈ સાધુએ પ્રત્યે કે તેમના ભિન્ન આચાર-વિચાર પ્રત્યે કયારેય અનાદર બતાવતા નથી. એ રીતે તેઓશ્રી સમદર્શી સાધુપુંગવ છે, એમ જ કહેવુ જોઈ એ. પેાતાના સંપ્રદાયના જે રૂટ વિચારા એમને ઉચિત ન લાગતા હાય, તેનું અનુસરણ કરવાની એમની વૃત્તિ હોતી નથી; અને એ માટે કોઈ કશી ટીકા-ટિપ્પણી કરે તે તેએ તેના પર કશું લક્ષ્ય આપતા નથી કે તેને કશે। પ્રતિવાદ પણ કરતા નથી. નવા નવા જ્ઞાનભડારા જોવાની, એ ભંડારામાં છુપાઈ રહેલા વિવિધ વિષેાના અજ્ઞાત અને અલભ્ય-દુર્લભ્ય ગ્રંÀા જેવા–તપાસવાની એમને હમેશાં તીવ્ર ઉત્કંઠા હાય છે. અને એ માટે શારીરિક સ્વાસ્થ્યની પરવા કર્યાં વગર લાંબા લાંબા વિહાર પણ એ કર્યા કરે છે. સાહિત્યને પ્રકાશમાં લાવવાની એમના જેવી તીત્ર ઉત્કંઠા કોઈ પણ જૈન સાધુમાં મેં જોઈ નથી. જે કૈાઈ સાહિત્યપ્રિય સાધુ કે ગૃહસ્થ એમની પાસેથી પેાતાના કાર્યમાં જે કાઈ પ્રકારની સહાયતાની અપેક્ષા રાખતા હોય છે, તેમને યથાયોગ્ય સહાયતા આપવાની ઉદાર વૃત્તિ તેઓ હમેશાં દાખવતા હોય છે. જે દિવસથી અમે પ્રથમ વાર સમાગમમાં આવ્યા અને અમારી વચ્ચે સ્નેહભાવની ગ્રંથી 'ધાણી, Page #523 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ ૩૦ ] ત્યારથી તે અત્યાર સુધી પણ એ એવી ને એવી જ સુદઢ રહી છે: એ વસ્તુ મારા જીવન માટે એક અમૂલ્ય પાથેયરૂપ છે. શરૂઆતમાં કેટલાંક વર્ષ સુધી અમારો બન્નેને જીવનપ્રવાહ સરખી દિશામાં વહેતો રહ્યો, પણ પછી મારે જીવનપ્રવાહ જુદા માર્ગે વળે, અને જુદાં જુદાં રૂપ ધારણ કરતા ગયો. સમ-વિષમ અને ઉબડખાબડ ગણાય એવાં વિવિધ કાર્યક્ષેત્રોમાં હું કરતો રહ્યો અને મારા જીવનનું કોઈ લક્ષ્ય સ્થિર ન થયું. મુનિવર શ્રી પુણ્યવિજયજી મહારાજના નિશ્ચલ અને વિશિષ્ટ ધ્યેયલક્ષી જીવનપ્રવાહ સાથે મારા વિશૃંખલ જીવનમાં જે કંઈક સમાન તત્ત્વ જેવું મને લાગતું હોય તે તે માત્ર એક સાહિત્યિક ઉપાસના અંગેનું છે. અને મારી એ સાહિત્યિક ઉપાસનામાં તેઓશ્રી સહાય તથા એગ્ય સહકાર આપવાની અત્યંત ઉદાર અને નિકામ વૃત્તિ દાખવતા રહ્યા છે. એમની આવી અનન્ય કપા માટે હું કયા શબ્દોમાં મારો કૃતજ્ઞભાવ પ્રગટ કરું તે મને સમજાતું નથી. પરમાત્મારૂપ પરં તિ પાસે મારી એટલી જ હાર્દિક પ્રાર્થના છે કે તેઓશ્રી પૂર્ણ શતાયુ થાય અને એમની અખંડ જ્ઞાનોપાસનાને પ્રજવલિત પ્રદીપ જ્ઞાન પાસકોનાં જીવનને સદાય પ્રેરણાદાયક પ્રકાશ પ્રદાન કરતો રહે ! નિષ્કામ સેવા શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ, અમદાવાદ આશરે પચીસસો વર્ષ પૂર્વે, પરમપૂજ્ય મહાવીર સ્વામી ભગવાને જૈનધર્મનાં મૂળ તનું આચારવિચાર માટે માર્ગદર્શન કર્યું, ત્યાર પછી ઘણું આચાએ જૈનધર્મનાં મૂળ તને જીવનમાં સાકાર બનાવવા ફાળો આપ્યો છે. આ મુનિ મહારાજે અને આચાર્યોએ જે ઉપદેશો આપ્યા અને જૈનધર્મમાં પ્રણાલિકાઓ સ્થાપી, તે કેડી પર પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે, વધારે જવલંત પ્રકાશ આપવાની ક્રિયા ચાલુ રાખી છે. આગમોના અધ્યયન અને તે અંગેના સંશોધનમાં તેમણે જે સિદ્ધ કર્યું છે, તેવું કાર્ય છેલ્લાં પાંચ સે વર્ષમાં અન્ય કઈ આચાર્યું કર્યું નથી. આ સત્ય છે એ તો બધા સ્વીકારશે. મુનિશ્રીનાં અધ્યયન અને પ્રકાશનોમાં એક વાત તરી આવે છે કે પલટાતા સંજોગોમાં અને બદલાતી પરિસ્થિતિમાં, જેનધર્મના આગમના અસ્તિત્વની જરૂર રહે છે. તેમણે જેનધર્મના સિદ્ધાંતોની સંસ્કૃતિના ફેરફાર નજરમાં રાખી ઉચ્ચ શ્રેણીની સમીક્ષા કરી છે. આવા ઊંચી કક્ષાના અધ્યયનમાં તેઓશ્રીને ફાળે મહામૂલ્યવાન છે. અતિકઠિન પ્રાકૃત ભાષામાંથી સમજાય તેવું ગુજરાતી ભાષાંતર કરવું એ ક્રિયા અથાગ પરિશ્રમ અને જ્ઞાન માંગે છે.' આવા અભ્યાસ અને જ્ઞાનના સંપાદનની કદર થાય જ. તેમની કદર કરી તેમને આચાર્યની પદવી આપવાની વારંવાર વિનંતી થવા છતાં, તેમણે વિનય અને નમ્રતાથી તેનો અસ્વીકાર કરી, ત્યાગની ભાવના મૂર્તિમંત કરી છે. આવા નિઃસ્પૃહી જ્ઞાનીની નિર્મળ વિચારસરણીને લાભ પ્રાપ્ત કરવા આપણે આપણી જાતને ધન્ય માનવી જોઈએ. આવા જ્ઞાનીને ધર્મના વાડાઓ હોય નહીં. તેમણે અન્ય ધર્મોને પણ તલસ્પર્શી અભ્યાસ કરી, જૈનશા અને આગમોની અદ્વિતીયતા પુરવાર કરી છે. સાથે સાથે અન્ય ધર્મનાં સુંદર તો સમજવાં જોઈએ એમ પણ સાબિત કર્યું છે. વિદ્યા, વિનય, નમ્રતા અને નિઃસ્પૃહતા આ જમાનામાં ભાગ્યે જ જોવા મળે છે. આ ગુણે તેમને અદ્વિતીય કક્ષામાં મૂકે છે. પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજની સિદ્ધિઓ આપણને નિષ્કામ સેવાનું દષ્ટાંત પૂરું પાડે છે. જૈનધર્મની ઉપાસના આગમો પ્રમાણે પૂરેપૂરી કરતા હોવા છતાં તેમણે ઈતિહાસ અને સાહિત્યનું Page #524 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૩૧ સંશોધન કર્યું અને ઉચ્ચ સાહિત્યને જે સંગ્રહ કર્યો તે તેમની એક અનુપમ શક્તિનું પ્રતિબિંબ છે. વધુમાં તેમણે આ આખોયે સંગ્રહ, “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને અર્પણ કરી તેનો વિસ્તૃત પ્રમાણમાં લાભ લેવાય તે પણ લક્ષમાં રાખ્યું. જ્ઞાનની પ્રબુદ્ધતા મેળવવાના કઠણ ભાર્ગમાં તેમણે વિહાર કરી બીજાને જે આપ્યુંતેની સ્તુતિ કરી આપણે તેમની વષ્ટિપૂર્તિના પ્રસંગે અભિવાદન આપીને સંતોષ માનીએ તે પૂરતું નથી. અભ્યાસ અને ચિંતન જૈન આચાર્યો અને જેન સમાજમાં વધારે થાય અને તેમની ચીધેલી કેડી પર ચાલી એ સંશોધનક્રિયા ચાલુ રાખીએ તો જ તેમનું બહુમાન યથાર્થ ગણાય. પ્રેરણાદાયી આવા મુનિ મહારાજને પ્રભુ દીર્ધાયુ બક્ષે અને આપણને વધુ જ્ઞાન મળે એવી આશા આપણે રાખીએ. અનેખી વિભૂતિ શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ, અમદાવાદ મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ ગુજરાતની અનોખી વિભૂતિ છે. શ્રમણો કે સંન્યાસીઓ સંસારનો ત્યાગ કરે છે એનો અર્થ શું ? ભૌતિક રીતે તો તેઓ જગતમાં રહે છે. વનમાં રહે તો પણ તેમનો નિર્વાહ તો લેકે જ કરે છે. હકીકતમાં કોઈ લોકોની બહાર રહી શકતું નથી, સંસાર તજી શકતું નથી. એક સ્થળ તજીને બીજે સ્થળે જાય એટલે જગત, લોક કે સંસારનો ત્યાગ થતો નથી. અર્થાત ત્યાગને અર્થ બીજો કોઈ છે. એ જીવન જીવવાની રીતમાં છે. પિતાનું કે પિતાના કુટુંબનું કે નાતજાતનું કે પ્રદેશ કે દેશનું હિત કે વાર્થ સાધવામાં સંસારી માણસ રોકાયેલા રહે છે. સંસારત્યાગી સાધુ શેમાં રોકાયેલું રહે છે ? એવા કોઈ કાર્યમાં એ રોકાયેલ રહે છે, જે આમાંના કશાથી મર્યાદિત નથી, છતાં આ બધાંને સમાવી લે છે. એને માટે આત્મહિત અને લોકહિત અવિરોધી હોય છે. એ નિઃસ્પૃહી બને છે એનો અર્થ એ કે પોતાની ભાવનામાં, વિચારમાં, આચરણમાં, પ્રવૃત્તિમાં એને સૌના હિતની પૃહા રહે છે. આ અર્થમાં નિઃસ્પૃહી થવું કે પૃહી થવું એ અંગત, કે કુટુંબાદિની મર્યાદામાં રહેનાર કે એનો ભાર વહનારને મોટે ભાગે દુર્ઘટ હોય છે. આથી આવી આકાંક્ષાવાળા, આત્માના અને સંસારના હિતાર્થે સંસારનો ત્યાગ કરે છે, એમ સમજવામાં ત્યાગનાં અર્થ અને કતાર્થતા છે. અર્થાત સંસારત્યાગીના ત્યાગની કૃતાર્થતા તેની પ્રવૃત્તિ જીવનના કયા ક્ષેત્રમાં કેવી અને કેટલી છે તેનાથી અંકાય. આ દષ્ટિએ મુનિશ્રી પુણ્યવિજ્યજીના મુનિ તરીકેના જીવનને વિચાર કરીએ તો ખ્યાલમાં આવશે કે એમની પ્રવૃત્તિ કેટલી બધી લોકપકારક છે! એમના મુનિજીવનના યમ-નિયમ-સંયમથી વીર્યવાન બનેલી બુદ્ધિશક્તિ અને ધનના અપરિગ્રહને લઈને મળેલી ઉદારતાનો લાભ વિદ્યાક્ષેત્રને જે મળ્યો છે તે અનોખો છે. | ગુજરાત, ભારવાડ, મેવાડ, માળવા આદિ પ્રદેશમાં વિદ્યાસંરક્ષણ અને સંવર્ધનનું કામ જૈનમનિ પરંપરાથી કરતા આવ્યા છે. એમનું આ કાર્ય જેન સંપ્રદાયના સાહિત્યનું સંરક્ષણ કરવા કે તેનું સંવર્ધન કરવા પૂરતું જ રહ્યું નથી. જૈન જ્ઞાનભંડારોમાં જૈન સંપ્રદાયના ગ્રંથોને સંગ્રહ અને સાચવણી થયાં છે, તેની સાથે સાથે જ બીજા સંપ્રદાયના ગ્રંથો અને કોઈ પણ સંપ્રદાયના ન ગણાય અથવા સર્વ સંપ્રદાયના ગણાય, જેને આચાર્ય હેમચંદ્ર “સર્વપાર્વત્ર ' કહે છે, એવા વ્યાકરણ, કેશ, કાવ્ય, અલંકાર ઇત્યાદિનાં થયાં છે. પાટણના કે ખંભાતના કે અમદાવાદના જૈન ભંડારા તપાસવાથી આ આપોઆપ દેખાઈ આવે છે. આ પ્રવૃત્તિમાં જૂની પ્રતિઓ સાચવવાના કામ સાથે તેની નવી નકલો Page #525 -------------------------------------------------------------------------- ________________ ૩૨] જ્ઞાનાંજલિ પણ કરાવાય છે, જે એક જાતની પ્રાચીન કાળની પ્રકાશનપ્રવૃત્તિ કહેવાય. ઘણો નષ્ટ થઈ જતો ભારતીય પ્રાચીન વિદ્યાને વારસો આથી જ સચવાઈ રહ્યો છે. આજના યુગમાં મુનિ શ્રી પુણ્યવિજયજીની આ ક્ષેત્રમાં પ્રવૃત્તિ બહુમાન યોગ્ય થઈ છે. તેમની ગુરુ પરંપરામાં પ્રવર્તક મુનિ શ્રી કાન્તિવિજ્યજી, મુનિ શ્રી ચતુરવિજયજીએ આ દિશામાં જે પ્રવૃત્તિ આદરી હતી તે મુનિ શ્રી પુણ્યવિજયજીએ યશસ્વી રીતે આગળ વધારી છે. લીંબડી, પાટણ, ખંભાત, છાણું આદિના ભંડારોની વ્યવસ્થિતતા એમને આભારી છે. આ ભંડારોનાં વર્ણનાત્મક કેટલોગ, જે એમને હાથે તૈયાર થઈ પ્રકાશિત થયાં છે કે થવાની તૈયારીમાં છે, એ એમની ભારતીય પ્રાચીન વિદ્યાની એક મેટી સેવા છે. મુનિ શ્રી પુણ્યવિજ્યજીની આ પ્રવૃત્તિનું નવું ફળ તે અમદાવાદમાં શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને એમના બીજા ભાઈઓની ઉદાર સખાવતથી સ્થપાયેલું અને ચાલતું શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર છે. જેમાં એમના પિતાના ગ્રંથભંડાર ઉપરાંત બીજા અનેક હસ્તલિખિત ગ્રં સંગૃહીત થયા છે. ઉપરાંત, મહાને અને વિરલ ગણાય એ પુરાવતુસંગ્રહ પણ એમાં એમની દ્વારા થયેલ છે. મુનિ શ્રી પુણ્યવિજ્યજીને હાથે આટલી એક સેવા પણ વિદ્યાક્ષેત્રે મટી ગણાય. પરંતુ એથી પણ અદકી સેવા, એ જે રીતે પોતાની ઉદાર અને સૌજન્યભરી રીતે બીજા અભ્યાસીઓને અને સંશોધકોને આ બધી સામગ્રી સુલભ કરી આપે છે અને એમાં માર્ગદર્શન આપે છે એ છે. આ એમનું સંરક્ષણકાર્ય થયું. એમનું સંવર્ધનકાર્ય પણ એટલું જ ઉજજવલ છે. પ્રાચીનશિલીના અભ્યાસમાં નિષ્ણાત હોઈ પોતે આધુનિક સંશોધન અને વિવેચનની પદ્ધતિમાં પણ નિપુણ છે. એમનાથી થયેલાં પ્રાકૃત, સંસ્કૃત ગ્રંથોના સંપાદનોને, તેમાંના વિવિધ પ્રકારના શબ્દાનુક્રમોનો અને સંધનદષ્ટિથી તટસ્થભાવે લખાયેલા વિદ્વત્તાપૂર્ણ ઉપદ્યાતોને જે કઈ લાભ ઉઠાવે છે, તેનું માથું સહજ રીતે તેમના તરફ નમી પડે છે. આવી વિરલ વિભૂતિની દષ્ટિને લાભ વિદ્યાક્ષેત્રને સમૃદ્ધ બનાવ્યા કરે એ જ આ પ્રસંગે પ્રાર્થના હોય, અને સાથે સાથે એ પ્રાર્થને પણ હોય, કે એમની પરંપરા સાચવે એવા બીજા મુનિઓ પોતે તૈયાર કરતા રહે ! શ્રી પુણ્યને પુણ્યપરિચય પંડિત શ્રી બેચરદાસ જીવરાજ દોશી, અમદાવાદ જીવનમાં કેટલાક પરિચય વિશેષ સુખદાયક અને ચિરંતન સમય સુધી અવિસ્મરણીય કોટિના નીવડે છે, ત્યારે કેટલાક પરિચય જીવનને ધન્ય બનાવવાના સામર્થ્યવાળા પણ હોય છે. મારે માટે અને મારા કુટુંબ માટે શ્રી પુણ્યનો (એટલે કે આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મુનિરાજનો પરિચય ઉપર જણાવેલી બંને કોટિને એકસાથે સ્પર્શે એવો છે, એ મારો પોતાને જાત અનુભવે છે. આ વાત કાંઈ લેકમાં માત્ર જાહેર કરવાના રસથી નથી લખતો, પરંતુ શ્રી પુણ્યનો દીક્ષા પર્યાય ૬૧માં વર્ષમાં પ્રવેશે છે, એ પ્રસંગ માટે વડોદરામાં એક સુંદર સમારોહ થવાને છે. તે સમારોહ સમિતિના ઉત્સાહી વિદ્વાન ભાઈઓએ મને પત્ર લખીને સૂચવેલ છે કે આ પ્રસંગે તમારે જરૂર કંઈક લખી મોકલવું જોઈએ. એટલા માટે જ જે વાતને મારા પોતાના હૃદયમાં અત્યાર સુધી સંઘરી રાખી સંતોષ અને પ્રસાદ અનુભવતો રહ્યો છું, તેને અહીં શબ્દના રૂપમાં આલેખવા થોડોઘણે પ્રયાસ કરું છું. Page #526 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૩૩ પચાસથી પણ વધારે વરસ પહેલાંની વાત છે કે અત્યારે જે મકાનમાં શ્રી પુણ્ય ચોમાસું છે તેના પૂર્વવત જૂના મકાનમાં વડોદરામાં જ મુનિ શ્રી જિનવિજ્યજી સાથે શ્રી પુણ્યનો મને સૌથી પ્રથમ પરિચય થશે. પૂજ્ય શ્રી પ્રવર્તકજી મહારાજનો તથા માનનીય શ્રી ચતુરવિજયજી મહારાજનો પણ તે વખતે સૌપ્રથમ સમાગમ થયો. રાતનો વખત હતા, શી વાતચીત થઈ તે તો અત્યારે સ્મરણમાં નથી, પણ કાંઈ સાહિત્ય-સંપાદન-સંશોધન વા કાંઈ લેખન વિશે એ વાત હતી એટલો ખ્યાલ રહ્યો છે. વડોદરા કેટલે સમયે હું રહેલે એ પણ યાદ નથી આવતું. પણ પ્રથમ સમાગમ જ એવો થયો કે વારંવાર સમાગમ કરવાનું મન થયા કરતું. પૂજ્ય પ્રવર્તક મને બિલ મારા પિતાના સ્થાને ભાસેલા અને પૂજ્ય શ્રી ચતુરવિજયજી પણ ખાસ વિશેષ સ્નેહાળ-આકર્ષક લાગેલા. તે વખતે હું આગમના ભાષાંતરના કામમાં હતો કે શ્રી જિનવિજયજી સાથે “ જેન સાહિત્ય સંશોધક”ની પ્રવૃત્તિમાં હતો, એ પણ સ્મૃતિમાં રહ્યું નથી. મારા વિચિત્ર વિચારો હોવા છતાં એ મુનિત્રયની વિશેષ સહાનુભૂતિ મેળવી શકેલે એ તો મને બરાબર યાદ છે. સહાનુભૂતિનો અર્થ કઈ એમ ન સમજે કે એ મુનિઓનો મારા વિચારોને ટેકે હતા, પણ ભિન્ન રીતે વિચારનાર વ્યક્તિ સાથે એમનું વર્તન પોતાના સમાન વિચાર ધરાવનાર સાથે જેવું હોય તેવું બરાબર મેં અનુભવેલું. અહીં મેં જૈન મુનિઓમાં પણ પરમસહિષ્ણુતાનો ગુણ હોય છે, એવું સૌથી પ્રથમ જ અનુભવ્યું, જે અન્યત્ર ક્યાંય અનુભવેલ નહીં. એ જ ગુણ ત્યારે શ્રી પુણ્યમાં જેવો હતો તેવો આજે પણ વિશેષ વિશદપણે વિકસેલે છે. મારી પ્રવૃત્તિ શ્રી પુણ્યની જેમ જ જૈન સાહિત્યના સંશોધન-સંપાદન અને તે અંગે બની શકે એવું કાંઈ લખવાની રહેતી. એમાં શ્રી પુણ્યને સહકાર જ્યારથી હું તેમને મળ્યો ત્યારથી આજ સુધી સતત રહેતો આવેલ છે. એ માટે જાહેરમાં અને લેખોમાં પણ મેં તેમનું વિશેષ ઋણ સ્વીકારેલ છે. અને અહીં પણ એ સ્વીકૃતિને દુહરાવીને સંતોષ માનું છું. અને પ્રથમ પરિચયથી તે આજ સુધી મેં તેની કોઈ મર્યાદા લોપી હોય તેવું સ્મરણમાં નથી. માણસ છું અને સ્વસ્થ પણ ખરો જ, છતાં તેમની મર્યાદા બની શકે તે રીતે જાળવવા જાગૃતિ રાખવામાં જ મેં આનંદ અનુભવ્યો છે. એવો પણ પ્રસંગ આવેલો કે જ્યારે મારા વિચાર પ્રમાણે ન્યાયને ખાતર કોઈ હરિજન કેસને અંગે જુબાની આપવા વિચારતો હતો અથવા કાંઈ લખવા ધારતો હતો અને તેમ કરતાં બીજી પરંપરાના કેઈ રૂઢ પ્રકૃતિને મુનિની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચે એવી પરિસ્થિતિ હતી, ત્યારે માત્ર શ્રી પુષ્યની તરફના બહુમાન અને આદરને ખાતર એ પ્રવૃત્તિ બંધ રાખેલી એવું મારું તેમના તરફ માનસિક આકર્ષણ રહેલું. પૂજ્ય પ્રવર્તકજીના સમાગમમાં મેં તેમની ક્રાંતિયુક્ત વિચક્ષણતા અનુભવેલી અને એ આપણે ત્યાં ઊપડેલા બાલદીક્ષાના ઝંઝાવાતમાં મેં બરાબર અનુભવી. આ અંગે પૂજ્ય પ્રવર્તક પાસે સલાહસૂચન મેળવવા ભાવનગરવાળા મારા મિત્ર શ્રી ભાયચંદભાઈ વકીલ સાથે પાટણ પણ ગયેલ. પહેલી મુલાકાત વડોદરામાં, પછી મુંબઈમાં અને ત્યાર પછી અનેક વાર પાટણમાં થયેલી. તે વખતે જે ક્રાંતિયુક્ત વિચારધારા પૂજ્ય શ્રી પ્રવર્તકજીમાં અનુભવેલી તે તેમના આ પ્રશિષ્યમાં પણ ઊતરી આવેલી છે એમ મને અનુભવથી સમજાયું છે. બૃહકલ્પનું સંપાદન-સંશોધન અને તેમાં લખાયેલી પ્રસ્તાવના જ શ્રી પુણ્યની ક્રાંતિયુક્ત વિચારધારાનાં સાક્ષીરૂપ છે. એક કહેવાતા ગીતાર્થ મુનિએ શાસ્ત્રનું નામ દઈને એવી વાત વહેતી મૂકેલી કે દીક્ષાના પ્રસંગમાં સાધુઓ છોકરાઓને સાધ્વીના ઉપાશ્રયમાં પણ સંતાડી શકે છે, એવું શાસ્ત્રવચન છે. અને તે આ હકીકત મિથ્યા જ લાગેલી અને આ અંગે મેં “દીક્ષાનું સા. અ. ૫ Page #527 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] જ્ઞાનાંજલિ શાસ્ત્ર' નામનો એક મોટો નિબંધ તૈયાર કરીને તે વખતે પ્રગટ થતા “સુઘોષા” પત્રમાં છપાવેલો. શ્રી પુણ્ય પણ આવું નરાતાળ ખોટું વહેતું મૂકવામાં આવેલું વિધાન વાંચી પોતાની ક્રાંતિયુક્ત વિચારધારાને જાહેરમાં પ્રગટ કરતાં લેશ પણ અચકાયા નહીં. અને તેમણે વિશેષ નમ્રભાવે એ કહેવાતા ગીતાર્થ મુનિને પડકારેલા, પણ શ્રી પુણ્યને કોઈ પડકારી જ ન શકયું. આમાં મેં શ્રી પુણ્યની નિર્ભયતા અને શાસનની વિશુદ્ધ ભક્તિ, એ ગુણો વિશેષ પ્રમાણમાં ચમકેલા જોયા. અને એ પ્રસંગથી વિશેષ પ્રભાવિત થયેલે હું તેમને અસાધારણ આદર સાથે માનવા લાગ્યો અને તે સમયથી આજ સુધી તેમના તરફ મારું આકર્ષણ વધતું જ ચાલ્યું. મને તો હજુ સુધી પણ એમ જ લાગ્યા કરે છે કે વર્તમાનમાં જૈન શ્રમણાદિ સંઘની જે પરિસ્થિતિ છે, તેમાં સંશોધન કરી તેને બરાબર વ્યવસ્થિત કરવાનું સામર્થ્ય કઈ જૈન મુનિમાં હોય તો તે આ શ્રી પુણ્યમાં જ છે. અને આ દૃષ્ટિએ જ કપડવંજમાં જ્યારે તેમના અંગે એક સમારોહ થયેલે, જે વખતે પંડિત સુખલાલજી પ્રમુખસ્થાને હતા અને શેઠ શ્રી કસ્તૂરભાઈ પણ વિશિષ્ટ સ્થાને બિરાજેલા હતા, ત્યારે શ્રી પુણ્યને વિનંતી કરેલી કે સમયને પ્રવાહ બદલવા લાગ્યો છે, એટલે તે પ્રવાહ સાથે જૈન સંઘ પિતાનો તાલ મિલાવે એ રીતે આપે ક્રાંતિનો નાદ કરી જૈન સંઘને ભાર્ગદર્શન આપવું જોઈએ અને અત્યારે પણ મારી તેમને એ જ વિનંતી વિશેષ આગ્રહ સાથે છે. तस्मै श्रीगुरवे नमः। ડો. ભેગીલાલ જ. સાંડેસરા, વડેદરા પૂજ્ય પુણ્યવિજ્યજી મહારાજનું પ્રથમ દર્શન સને ૧૯૩૦ માં મને થયું હતું. એ વર્ષે વડોદરા રાજ્ય પુસ્તકાલય પરિષદ પાટણમાં મળી હતી. એ નિમિત્તે યોજાયેલા પ્રદર્શનમાં પ્રાચીન હસ્તલિખિત પ્રતા. વડોદરા પ્રાચ્યવિદ્યામંદિરમાંથી આવેલા પં. લાલચંદ ગાંધીની સાથે, ગોઠવતા મેં તેમને જોયા હતા. પાટણના માર્ગો ઉપરથી પસાર થતા તેઓને અનેક વાર અભાવપૂર્વક હું જોતો. પણ તેમને પ્રત્યક્ષ પરિચય તો ૧૯૩૧ના મે માસમાં થયે. નવી શરૂ થનાર સિંઘી જેન સિરીઝના કામ માટે જરૂરી સામગ્રી એકત્ર કરવા સારુ પુરાતત્ત્વાચાર્ય જિનવિજયજી પાટણ આવ્યા હતા. ભારે સંકેચપૂર્વક હું તેમની પાસે ગયો અને મારા અલ્પ વાચનમાંથી ઉપસ્થિત થયેલા, ગુજરાતના ઇતિહાસ અને સાહિત્ય વિષેના કેટલાક પ્રશ્નોની તેમની સાથે ચર્ચા કરી. જિનવિજયજીને મારામાં રસ પડ્યો; બીજે દિવસે પુણ્યવિજયજી પાસે તેઓ મને લઈ ગયા, મારો પરિચય કરાવ્યું અને એક વિદ્યાર્થી તરીકે સ્નેહપૂર્વક તેમને મારી સોંપણું કરી. કેમ જાણે જન્માન્તરને ન હોય એવો પ્રગાઢ અને ઊંડે અમારે સંબંધ તે સમયથી શરૂ થયે–આ વતુ આવા જ શબ્દોમાં પૂ. મહારાજશ્રીએ પણ અંગત વાતચીતમાં અનેક વાર ભાવપૂર્વક કહી છે એ નેધતાં હું ધન્યતા અનુભવું છું. મહામાત્ય વસ્તુપાલના સાહિત્યમંડળના એક સદસ્ય અમરચંદ્ર પોતાના માર્ગદર્શક અરિસિંહ માટે પ્રયજેલે શબ્દ વાપરીને કહું તો, એ “ કલાગુરુ”ની આંગળી પકડીને સંરકૃત, પ્રાકૃત અને ગુજરાતી પ્રશિષ્ટ (“કલાસિકલ”) સાહિત્યના ભરચક, સુવિશ્રત અને સપાટ રાજમાર્ગોની બંને બાજુએ દૂર સુધી ખીલેલાં, પ્રમાણમાં અલ્પપરિચિત અડાબીડ રમણીય વનમાં, લીલી વનરાઈઓમાં અને શીતળ નિકુંજોમાં તથા અજાણ્યા ડુંગરમાં એ પછી હું વિહરવા લાગ્યો અને સંશોધનની કેડીએ એક લાંબી મજલ શરૂ થઈ એનાં યાદ આવે એટલાં સંસ્મરણો અને અનુભવો નોંધવા બેસું તો એક પુસ્તક ભરાય. કદાચ એ લખવાનો સમય મેળવી શકાય છે પણ એ માટેનું આ સ્થાન નથી. અહીં તો આ મહાન મનીષી Page #528 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન અને વિરલ સાધુપુરુષ સાથેના મારા સંપર્કની થોડીક વાતો જ કરીશ. દાદાગુરુ સદ્ગત પ્રવર્તક શ્રી કાન્ડિવિજ્યજી મહારાજના વાર્ધક્યને કારણે મહારાજશ્રી એમના ગુરુ સદગત ચતુરવિજયજી મહારાજ સાથે પાટણમાં કેટલાંક વર્ષ સ્થિર વાસ કરી રહેલા હતા. પાટણમાં મણિયાતી પાડામાં આવેલા સાગરના ઉપાશ્રયના માળ ઉપર એક વિશાળ ખંડમાં દાદરની સામે આશરે નેવું વર્ષના વૃદ્ધ પ્રવર્તે કજી મહારાજનું આસન રહેતું; તેમની બાજુમાં પૂજ્ય ચતુરવિજયજી અને પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનાં આસને તથા પાસે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના વડીલ ગુરુબંધુ સદ્ગત પૂજ્ય મેઘવિજ્યજી મહારાજનું આસન—એવી વ્યવસ્થા રહેતી. એ વિશાળ ખંડની અંદરના એક ઓરડામાં પ્રાચીન હસ્તપ્રતોના ઉત્સાહી સંગ્રાહક સ્વ. પૂ. જશવિજયજી મહારાજ અને તેમના ગુરુબંધુ સ્વ. પૂ. ન્યાયવિજયજી મહારાજ રહેતા. જૈન ઉપાશ્રયમાં ધર્મારાધનનું વાતાવરણ તો હોય જ એ કહેવાની ભાગ્યે જરૂર રહે. પણ સાગરના ઉપાશ્રયમાં ઉત્કટ વિદ્યાપ્રેમ અને સતત જ્ઞાનસાધનાનું વાતાવરણ હતું એની ઊંડી છાપ મારા બાલમાનસ ઉપર પડેલી છે. આંખનાં નીર ઊંડાં ગયાં હોય એવી સ્થિતિમાં પણ પ્રવર્તકજી મહારાજ હસ્તપ્રતો તપાસતા હોય અને વાંચતા વાંચતાં શ્લોકસંખ્યાનાં કે બીજાં અગત્યનાં રથાનોએ લાલ નિશાનીઓ કરતા હોય. ચતુરવિજયજી મહારાજ અને પુણ્યવિજયજી મહારાજની સામે, મુંબઈના નિર્ણયસાગર પ્રેસમાં છપાતો તેમનો સંસ્કૃત, પ્રાકૃત સંપાદનનો પૃફના થાકડા પડ્યા હોય. એ તપાસવા ઉપરાંત નવાં સંશોધન અને પ્રેસ-કપીઓની મેળવણીનાં કામો ચાલતાં હોય. પૂ. જશવિજયજી મહારાજ પ્રકીર્ણ હસ્તલિખિત પાનાંઓને પણ તપાસીને કાળજીપૂર્વક ગોઠવતા હોય. દેશપરદેશના વિદ્વાનો વારંવાર આવી ચઢતા હોય અને તેમની સાથે વિવિધ પ્રકારની જ્ઞાનચર્ચાઓ ચાલતી હોય. લગભગ સાડત્રીસ વર્ષ બાદ, આપણા દેશની તેમ જ વિદેશની અનેક વિદ્યાસંસ્થાઓના અનુભવ પછી લખું છું કે સાગરના ઉપાશ્રયનું વાતાવરણ કેઈ પણ દેશની વિશિષ્ટ સંશોધન-સંસ્થાની બરોબરી કરે એમ હતું. અથવા એમ કહું કે એવી સંસ્થાઓ કરતાં ચઢિયાતું હતું તો પણ કશી અત્યુક્તિ નથી, કેમ કે ધારાધોરણો કે દરખાસ્તોની જંજાળ કે ઓફિસ-કામની પળોજણેનો ત્યાં સદંતર અભાવ હતો. સોલંકી યુગના પાટણમાં સ્થળે સ્થળે આવેલા ઉપાશ્રયે તેમ જ સહસ્ત્રલિંગ સરોવરના તીરપ્રદેશના વિદ્યા મઠોની સારસ્વત સમૃદ્ધિનું સાતત્ય જાણે કે ત્યાં અનુભવાતું હતું. ગુજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ મન્દિરનું કામકાજ કેટલાંક વર્ષ પહેલાં આટોપાઈ ગયું હોઈએ પ્રકારનું સંશોધન કાર્ય કરનાર ગુજરાતમાં એક જ સંસ્થા તે સમયે હતી–અને તે વડોદરાનું પ્રાચ્ચવિદ્યામંદિર (ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યૂટ). આવી સંસ્થાના સંશોધકે અને અધ્યાપકોના માર્ગદર્શન અને સંપર્કથી મળી શકે એથીયે અદકો લાભ ગુજરાતના એક ખૂણે આવેલા પાટણમાં મને મળ્યો એને અણુનુબંધ ગણ? સંશોધન માટેનાં પુસ્તકોની અનુકૂળતા પણ ત્યાં પર્યાપ્ત હતી. વળી, સંસ્થા માં હોય એવું કચેરીના સમયનું બંધન કે અધ્યાપકે કે માર્ગદર્શક વિદ્વાનો સાથે મળવાને કે કામ કરવાનો સમય અગાઉથી નકકી કરવાનું નિયંત્રણ, એવું કશું ત્યાં નહોતું, એ પણ એક મોટું સ્વાતંત્ર્ય હતું. ન ઉપાશ્રયે જવાને મારો લગભગ દરરોજનો ક્રમ હતો. રસ્કૂલમાં રજા કે વેકેશન હોય ત્યારે વધારે કલાકે ત્યાં હું ગાળી શકતો. પૂ. પુણ્યવિજયજી મહારાજે હસ્તપ્રતોનું વાચન મને પહેલાં શીખવ્યું. પ્રવર્તકજી મહારાજ પાસે હસ્તપ્રતોના કડા પડ્યા હોય તે હું ઈચ્છા મુજબ ફેંદો, તપાસતા કે વાંચતો. એમાંથી કેટલીક પ્રતો વિશેષ વાચન કે નકલ માટે હું ઘેર લઈ જતો. સચિત્ર વિજ્ઞપ્તિપત્રો પણ નિરીક્ષણ કે વાચન માટે ઘેર લઈ જવાની મના નહોતી ! મહારાજશ્રી પાસે અનેક વિષેની વાતો Page #529 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ સાંભળતો અને તેમને અનેક પ્રશ્નો પૂછતો. એમના વડીલ ગુબંધુ પૂ. મેઘવિજ્યજી મહારાજ પાસે આસપાસના મહોલ્લામાં રહેતા કિશોરે કુંલના અભ્યાસ માટે કે વાર્તા-વિનોદ માટે આવતા; તેમની સાથે રમતો અને તેમને ઘેર જતો. એ અરસામાં–મહારાજશ્રી સાથેના પરિચય પછી એકાદ માસમાં– તેમની સૂચનાથી આચાર્ય હેમચન્દ્રના “પ્રાકૃત વ્યાકરણ'નું વાચન એમની પાસે આવ્યું. મહેન્દ્ર જૈન પંચાંગના સંપાદક જ્યોતિર્વિદ મુનિશ્રી વિકાસ વિજ્યજી (પછીથી વિજયવિકાસચંદ્રસૂરિજી) મારા સહાધ્યાયી હતા. “પ્રાકૃત વ્યાકરણ'નાં આશરે પંદરસો સૂત્રો રસ અને ઉત્સાહથી મુખપાઠ કરેલાં. એ માટે મહારાજશ્રીએ ભેટ આપેલી છે. પી. એલ. વૈદ્ય-સંપાદિત “ પ્રાકૃત વ્યાકરણની નકલ એક મેધા સંભારણું તરીકે મેં સાચવી રાખી છે. દેશ-વિદેશના અનેક વિદ્વાનોનાં દર્શન સાગરના ઉપાશ્રયે થયાં. “પ્રાકૃત વ્યાકરણ'નું અમારું વાચન ચાલતું હતું એ સમયે જ સુપ્રસિદ્ધ જર્મન વિદ્વાન ડે. આલ્સડોર્ફ આવ્યા હતા. મહારાજશ્રી અને તેમની વચ્ચે સંસ્કૃતમાં થયેલા વાર્તાલાપનાં કેટલાંક વાક્યો આજ સુધી મને શબ્દશઃ યાદ છે. જેનાશ્રિત ચિત્રકલાના સંશોધન માટે આવેલા અમેરિકન વિધાન છે. નોર્મન બ્રાઉનનું પ્રથમ દર્શન ત્યાં થયું હતું. પૂ. પંડિત સુખલાલજી અને શ્રી રસિકલાલભાઈ પરીખનાં પ્રથમ દર્શન એકસાથે ત્યાં થયાં હતાં. શ્રી બલવંતરાય ક. ઠાકોર અને શ્રી રામનારાયણ વિ. પાઠકને સૌ પહેલાં ત્યાં મળવાનું થયું હતું. જૈન ગુર્જર સાહિત્યના વિશિષ્ટ સંશોધક શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ અને વડોદરા પ્રાચ્યવિદ્યા મન્દિરના એ સમયના નિયામક ડો. વિનયતોષ ભટ્ટાચાર્ય સાથે પ્રથમ વાર્તાલાપ ત્યાં થેયે હતો. પં. બેચરદાસ દેશી, શ્રી મધુસૂદન મોદી અને પં. લાલચંદ ગાંધીએ પ્રાકૃત અપભ્રંશ સાહિત્યના ઊંડા અભ્યાસીઓને પોતાનાં કામ કરતા ત્યાં જોયા હતા. ભવિષ્યમાં જેઓ પૂ. મહારાજશ્રીના અત્યંત કાર્યક્ષમ સંશોધન-સહાયક થવાના હતા તે પં. અમૃતલાલ ભોજક સાથેની આજીવન મૈત્રીનો આરંભ ત્યાં થયો હતો. એક કિશોરના જીવનમાં માત્ર ત્રણેક વર્ષમાં થયેલી આ કમાણી બહુમૂલ્ય હતી, એમ પશ્ચાદવલોકન કરતાં મને લાગે છે. સને ૧૯૭૪માં અમે અમદાવાદ રહેવા ગયા; અને થોડાક સમય પત્રકારત્વમાં ગાળ્યા પછી આગળ અભ્યાસ માટે હું કોલેજમાં જોડાયા. મહારાજશ્રીને નિવાસ તો પાટણમાં હતો. રજાઓ અને વૅકેશનમાં હું અચૂક પાટણ જતો અને અગાઉના ક્રમ પાછો ચાલુ થઈ જતો. એની વિગતોમાં ઊતરવાનું અહીં પ્રસ્તુત નથી. બહાર વસતા અનેક પાટણ મિત્રો અને સ્નેહી સંબંધીઓ મને કહેતા અને આજે પણ કહે છે કે “પાટણમાં અમે શું કરીએ ? અમારો સમય જતો નથી.” પણ ઉક્ત ક્રમને કારણે પાટણમાં ભારે વખત બહુ ફલપ્રદ રીતે જતો, એટલું જ નહિ, હકીકતમાં વૅકેશન ટૂંકી પડતી. એવી બે વૅકેશનમાં થઈ પૂ. મહારાજશ્રી પાસે પ્રાકૃત મહાગ્રંથ “વસુદેવ-હિંડી’નું (જેનું સંપાદન તેઓએ તથા તેમના પૂજય ગુજીએ કરેલું છે) સાદ્યન્ત વાચન મેં કર્યું અને પછ રાતી અનુવાદ કર્યો, જે ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાએ પ્રગટ કર્યો છે. તે સને ૧૯૪૭માં એમ. એ. થઈ ગુજરાત વિદ્યાસભાના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગમાં (પછીના . જે. વિદ્યાભવનમાં ) હું જેડા. “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત' એ વિષયનું સંશોધનકાર્ય સંસ્થા તરફથી મહારાજશ્રીને સોંપાયું હતું, પણ અગમ-વાચનાનું ભગીરથ કાર્ય તેઓએ હાથ ધરતાં એ કાર્ય મને સોંપાયું અને એ વિષયના શ્રેષ્ઠ તદ્વિદ તરીકે તેમની અનેકવિધ સહાય મને મળી. એમનું જ કામ ‘પ્રેક્ષી” તરીકે મેં કર્યું એમ કહેવામાં અત્યુક્તિ નથી. સને ૧૯૫૧માં વડોદરા યુનિવર્સિટીમાં જોડાયા પછી પ્રાચીન ગુર્જર ગ્રન્થમાળાનું મેં આયોજન Page #530 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૩૦ કર્યુ. એ માટે હસ્તપ્રત-સામગ્રી એકત્ર કરવામાં પૂ. મહારાજશ્રી તરફથી કીમતી સહાય મળી. ત્રણ ખાલાવમેધ સહિત ‘ ષષ્ટિશતક-પ્રકરણ ', ‘ પ્રાચીન ફાગુસ ંગ્રહ ' અને ‘ વક સમુચ્ચય ’નાં કામે તેમની સહાય વિના આ રીતે થઈ શકયાં ન હેાત. અનેક વિદ્યાર્થીએ અને અભ્યાસીએને અપેક્ષિત સામગ્રી પૂરી પાડવાની ખતભરી કાળજી પૂ. મહારાજ સાહેબે લગભગ અધ શતાબ્દી થયાં રાખી છે. સને ૧૯૫૮માં પ્રાચ્યવિદ્યાન દિરના નિયામક તરીકે મારી નિયુક્તિ થઈ અને એ સૌંસ્થા તરફથી પ્રગટ થતી ગાયકવાડ્ઝ એરિએન્ટલ સિરીઝ 'ના મુખ્ય સંપાદક તરીકે પણ મારે કામ કરવાનું આવ્યું. આ સિરીઝના આરંભ શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ લાલે કર્યાં હતા અને એના પ્રથમ ગ્રંથ તરીકે રાજશેખરની ‘ કાવ્યમીમાંસા ' સને ૧૯૧૬માં પ્રસિદ્ધ થઈ હતી. વડાદરાનરેશ શ્રી. સયાજીરાવ ગાયકવાડની સૂચનાથી ચિમનલાલ દલાલે પાટણના હસ્તલિખિત ગ્રંથભંડારોની તપાસ કરી. એના અહેવાલને પરિણામે આ સિરીઝના રાજ્ય તરફથી આરંભ થયા હતા. ભંડારાની તપાસ માટે અગાઉ પાટણ આવેલા વિદ્વાને ફૉર્બ્સ, બ્લ્યૂલર, પિટર્સન, ભાંડારકર, કાથવટે અને મણિલાલ નભુભાઈ કરતાં ઘણી વિસ્તૃત તપાસ ચિમનલાલ દલાલ કરી શકયા એનું સૌથી મોટું કારણ પૂ. પ્રવકજી મહારાજ અને પૂ. ચતુરવિજયજી મહારાજ તરફથી તેમની કામગીરીને સંપૂર્ણ સહકાર અને સહાય મળ્યાં એ હતું. ગાયકવાડ સિરીઝના ઘણા મૂલ્યવાન ગ્રંથા પાટણ ભંડારની હસ્તપ્રતા ઉપરથી સ`પાદિત થયેલા છે. આ સિરીઝને તથા તેની આયાજક સંસ્થાને પૂ. મહારાજશ્રી તરફથી વિવિધ પ્રકારની સહાય આજ સુધી મળતી રહી છે એ તેમની ગુરુપર પરાનુ` સાતત્ય છે. ખંભાતના તાડપત્રીય ભંડારની તેમણે તૈયાર કરેલી વર્ણનાત્મક સૂચિ તથા એમનાં બીજા કેટલાંક સંપાદના આ સિરીઝમાં પ્રગટ કરી શકા છીએ એ અમારે માટે પરમ હતા વિષય છે. જીવનમાં અર્ધી શતાબ્દી સુધી મહારાજશ્રીએ ગ્રંથસંગેાપનનું કાર્ય કર્યું, પણ ગ્રંથાનેાયે પરિગ્રહ તેમણે રાખ્યા નથી. દસેક વર્ષ પહેલાં એમની પ્રેરણાથી શેઠ કરતૂરભાઈ લાલભાઈ એ અમદાવાદમાં સ્થાપેલા ભારતીય સંસ્કૃતિ વિદ્યામ ંદિરને પાતે એકત્ર કરેલ વિરલ હસ્તપ્રતાના અને મુદ્રિત ગ્રંથાને વિશાળ સંગ્રહ તેએએ ભેટ આપીને સર્વને ઉપલબ્ધ બનાવ્યા છે. પેાતાની અનેકાનેક તૈયાર પ્રેસ-કૅ પીએનું પણ લાયક વિદ્વાને વિતરણ કરી દેતાં તેમણે કદી સંકોચ અનુભવ્યા નથી. કેવળ હું જ નહિ, પણ મારાં સર્વ કુટુંબીજનો અને બાળકો પૂ. મહારાજશ્રીના ગાઢ પરિચયમાં આવ્યાં છીએ અને તેમનેા સતતવાહી વાસણ્યભાવ અમને મળ્યા છે એ માટે અમે ધન્યતા અનુભવીએ છીએ. હેલ્લાં અઢાર વર્ષ થયાં હું વડાદરામાં સ્થિર થયા છું. એટલા સમયમાં અનેક વાર મહારાજશ્રીનુ વડાદરામાં આગમન થયુ છે તેમ કેટલાંક ચાતુર્માસ પણ થયાં છે. હરેક વખતે વડેાદરામાં પ્રવેશતાં અને વડાદરા છેડતાં તેમણે અને તેમના સમસ્ત મુનિમ`ડળે એકાદ દિવસ તેા અમારે ત્યાં અવશ્ય ગાળ્યા છે એ કદી ભુલાય એમ નથી. · જ્ઞાનાંજલિ ' ગ્રંથના અભિવાદન વિભાગના અનેક લેખામાં પૂ. મહારાજશ્રીના એક પરભ વિશિષ્ટ વિદ્વાન અને સ'શેાધક તરીકેના ગુણાને દેશ-વિદેશના સંશાધનપ્રવીણાએ પેાતાતાના દૃષ્ટિબિન્દુએથી નિર્દેશ કરેલો હોઈ એ જ વસ્તુની પુનરાવૃત્તિ હું અહી નહિ કરું. પણ વર્ષોથી અનુભવાયેલી એક વાતના નિર્દેશ અહીં કરવાનું મન થાય છેઃ દી કાળની નિર્ભેળ જ્ઞાનભક્તિએ પૂ. મહારાજશ્રીના નિસર્ગ સરળ ઋજુ વ્યક્તિત્વને ખૂબ સાત્ત્વિક બનાવ્યું છે. નામાભિધાનને અનુરૂપ તે પુણ્યાત્મા છે. સંશાધનના ક્ષેત્રમાં મારે પ્રથમ પ્રવેશ કરાવનાર વિદ્યાગુરુ તેએ હોવા છતાં ચેડાંક વર્ષથી અમારી વચ્ચે સશોધનવિષયક વાર્તાલાપ મર્યાદિત પ્રમાણમાં જ થાય એવું અજ્ઞાત રીતે બન્યું Page #531 -------------------------------------------------------------------------- ________________ ૩૮] જ્ઞાનાંજલિ છે. મહારાજશ્રીનું: વ્યક્તિત્વ એ કોટિએ પહોંચેલું અનુભવાય છે કે તેમની ઉપસ્થિતિમાં વાતાવરણ પવિત્ર થાય અને આસપાસનાં મનુષ્યનાં માનસ પણ સાવિ આલને અનુભવે. આવી સ્થિતિમાં ગુરુ વાણીને ઉપયોગ કરે તોયે શું અને ન કરે તોયે શું ? જુવોડુ મૌન ઘાહા શિષ્ણાતુ छिन्नसंशयाः । જ્ઞાનતપસ્વી મુનિ શ્રી પુણ્યવિજયજી પ્રો. દલસુખભાઈ માલવણિયા, ટેરેન્ટો (કેનેડા) પૂજ્યપાદ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી દીક્ષા પર્યાય સાઠ વર્ષને થયું અને સાઠ વર્ષ સતત વિદ્યાનિષ્ઠામાં ગયાં છે, તેને સાક્ષી છેલ્લાં ૩૪ વર્ષથી તે પ્રત્યક્ષથી અને તે પૂર્વનાં વર્ષોનો પરોક્ષ જ્ઞાનથી છું. પણ તેમની જ્ઞાનનિષ્ઠા આચારનિષ્ઠાન્ય નથી તેની પણ મને ખાતરી થઈ છે. આ જ કારણ છે કે તેમની પ્રતિષ્ઠા વિદ્વાનોમાં અને જૈન સમાજમાં પણ છે. સર્વપ્રથમ તેમનો પરિચય ઈ. સ. ૧૯૩૫ના ઉનાળામાં થયો. પાટણના સાગરના ઉપાશ્રયમાં તેઓ કેટલીક બહેનને ભણાવી રહ્યા હતા અને પૂ. પં. શ્રી સુખલાલજી અને હું ઉપર ગયા. જૈન સાધુ એક ગૃહસ્થને આદર આપે એ નવું દશ્ય પ્રથમ વાર જોયું, અને પ્રથમ વાર જ નમ્રતાની મૂર્તિનાં દર્શન થયાં, તે ભુલાય તેમ નથી. પૂ. મહારાજશ્રીની આ મૂર્તિ લાંબા ગાળાના પરિચય પછી પણ ઝાંખી પડી નથી, ઉત્તરોત્તર ઉજજ્વલ બનતી ગઈ છે અને તે કારણે મારો આદર ઉત્તરોત્તર વધતો જ રહ્યો છે. પ્રમાણમીમાંસાનું સંપાદન કરવાની દષ્ટિએ પૂ. પં. સુખલાલજી લગભગ આખો ઉનાળો પાટણમાં રહ્યા અને તેમની સાથે હું પણ રહ્યો અને પૂ. મહારાજશ્રીની જીવનચર્યા જેતે રહ્યો. તેઓશ્રીની સાથે તેમના પૂ. ગુરુ શ્રી ચતુરવિજયજી અને તેમના પણ ગુરુ પૂ. શ્રી પ્રવર્તક કાંતિવિજયજી મહારાજને જોયા–એક એક કરતાં ચડિયાતા અને પરસ્પર તથા અન્ય પ્રત્યે સદ્વ્યવહારમાં કુશળ. સૌમ્ય પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી બીજે માળે બારણા પાસે જ બેઠા હેય–તેમની સૌમ્યમૂર્તિ ભુલાય તેમ નથી. પૂ. ચતુરવિજયજી તો સંશોધનમાં વ્યસ્ત જ હોય, પણ પૂ. પ્રવર્તક કેઈને કાંઈક સમજાવી રહ્યા હોય–આ નિત્યનું દશ્ય હતું. અને પૂ. પુણ્યવિજયજી પઠન-પાઠન-સંશોધન–આમ ત્રણ કાર્યોમાં રત દેખાયા. કદી પણ એ ત્રણમાંથી એકેયને દિવસે ઊંઘતા કે આડે પડખે થતા જોયા નહિ. સદા અપ્રમત્ત એ ત્રણેની મૂતિ તાજી હોય તેમ નજર સમક્ષ તરવરે છે. આજે એ ત્રિમૂર્તિ માંથી પૂ. મહારાજશ્રી જ છે, પણ તેમની આ ઉંમરે પણ અપ્રમત્તતા તો તેની તે જ છે—તેથી આદર ઉત્તરોત્તર વધે જ જાય છે. પછી તો પૂ. મહારાજશ્રીને સંપર્ક ઉત્તરોત્તર વધતો ગયો, અને તેમના અનેક ગુણોનો પ્રત્યક્ષ પરિચય થતે રહ્યો; તેના વર્ણનની લાંબી હારમાળા થાય, પણ પ્રસ્તુતમાં તો અમુક જ ગણાવી શકાય. | મારા મિત્ર શ્રી રતિભાઈ દેસાઈ પૂ. મહારાજશ્રીના બાળકહદય ઉપર આફરીન છે. કેઈમાં આંટીઘૂંટી જોઉં છું તે મન પાછું પડતું અનુભવું છું, એટલે બાળકહૃદય પૂ. મહારાજશ્રીનું સ્પષ્ટ વક્તવ્ય પણ ખૂંચતું નથી. ઘણી વાર અનુભવ્યું છે કે જ્યાં બીજા ઘણું બધું છુપાવીને વાત કરવામાં કુશળ હોય છે, ત્યાં પૂ. મહારાજશ્રી તેમના ખુલા, નિર્દોષ, નિર્મળ વક્તવ્યથી સામાનું મન આકર્ષી શકે છે. ક્યારેક તેમની કડવી વાણું પણ મીઠી જ લાગે છે. જોકે એવી કડવી વાણીનું તેમનું ક્ષેત્ર બહુ જ પરિમિત Page #532 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૩૯ છે. બાળકને જેમ રમકડાનો પ્રેમ હોય તેમ પૂ. મહારાજશ્રીને પુસ્તક–પાનાંને પ્રેમ છે. જ્યારે કઈ મારા જેવો અબુધ હસ્તપ્રતને કેમ પકડવી અને કેમ વાપરવી એ જાણતો ન હોય અને પ્રતને બગાડી મૂકે અગર બગાડવાની તૈયારી કરતો હોય ત્યારે તેમનું એ બાળકહદય જોવા જેવું બને છે, આકુળવ્યાકુળ બની જાય છે. ક્યારેક એ આકુળતા મનમાં સંઘરી રાખે છે પણ કયારેક આ નિમિત્તે તેઓ રોષે ભરાય છે ત્યારે જોવા જેવું બને છે–આ એક માત્ર ક્ષેત્ર તેમના રેષને પ્રકટ કરવાનું નિમિત્ત બને છે, આથી બીજા નિમિત્તે રેલ તેમનામાં જોયો નથી, અનુભવ્યું નથી. પુસ્તક-પાનને તેમનો આ પ્રેમ પરિગ્રહમૂલક નથી, પણ તેની સુરક્ષાની દૃષ્ટિમાંથી નિષ્પન્ન છે, તેનાં અનેક પ્રમાણે આપી શકાય તેમ છે. પોતે સંશોધિત કરેલી પ્રત, તેની નકલ કે કોઈ છાપેલ પુસ્તક કોઈને પણ આપી દેવામાં તેમણે કદી સંકેચ કર્યો નથી, આ બાબતની સાક્ષી અનેક વિદ્વાને પૂરશે. આજના વિદ્વાનો ઉદાર બની શકે છે પણ પોતે શુદ્ધ કરેલ પ્રત કે તેની નકલ બીજાને તેને નામે સંપાદિત કરવા આપતા નથી-તેમાં એક માત્ર અપવાદભૂત પૂ, મહારાજ છે. આ બાબત હું મારા જાતઅનુભવથી પણ કહી શકું છું. તેમણે મને મારા સંપાદન માટે ઉપયોગી અનેક પ્રતો મેળવી આપી, તે તો ખરું જ, ઉપરાંત તેમણે પોતે કરેલ કે કરાવેલ નકલે પણ મને સંપાદન માટે આપી છે. આ પ્રસંગે મારે સ્પષ્ટ કરવું જોઈએ કે પ્રમાણુવાર્તિક(સ્વાર્થનુમાન)ની પ્રત અને તેની નકલ તેમણે જ મને સંપાદન માટે આપી અને મેં તેનું સંપાદન કર્યું. અને એ કારણે મારે વિઝિટિંગ પ્રોફેસર તરીકે કેનેડામાં આવવાનું બન્યું છે. ભારતમાં ઉપલબ્ધ પ્રમાણવાર્તિકની એકમાત્ર પ્રત અને તેની નકલ અન્ય કઈ પાસે હોત તો તે કઈને આપત જ નહિ, એવું એનું મહત્વ છે. પણ પૂ. મહારાજશ્રીની ઉદારતા છે કે વિના “નનું જ ર” તેમણે મને એ સોંપી દીધી. એ જ પ્રમાણે વિશેષાવશ્યક મૂળ પણ વૃત્તિની નકલ પણ તેમની જ ઉદારતાને કારણે મને મળી અને તેનું સંપાદન મેં મારા નામે કર્યું. તબિન્દુ-ટીકાની નકલ તેમણે જાતે જ અજાણી લિપિમાંથી ઘોર પરિશ્રમ કરીને કરી અને તે પણ તેમણે પૂ. પં. સુખલાલજીને સંપાદન માટે આપી દીધી–આ તે પ્રસિદ્ધ દાખલા છે, પણ તે સિવાયના આવા તો અનેક દાખલા છે, જેમાં નિઃસંકોચભાવે તેમણે અન્ય સામગ્રી પૂરી પાડી છે. કોઈ પણ દેશી-વિદેશી વિદ્વાનને જેન ભંડારની પ્રત જોઈતી હોય તો તે પ્રત, અગર તેની નકલ, અગર કે સોંપવામાં જરા પણ સકેચ તેઓ અનુભવતા નથી. આથી છે. બ્રાઉન અને પ્રે. આડોક જેવા વિદેશી વિદ્વાનો પણ પ્રતે માટે તેમનું શરણ સ્વીકારે છે. અને એક કાળે જે એમ કહેવાતું કે જૈન ભંડારની પ્રત તો અપ્રાપ્ય જ લેખવી જોઈએ—આ વાતને ખોટી પાડવામાં ૫. મહારાજશ્રીનો મોટો ફાળો છે; અને હવે એમ મનાવા લાગ્યું છે કે જૈન ભંડારોની પ્રત પણ વિદ્વાનોને ઉપલબ્ધ થઈ શકે છે. જ્ઞાને દ્ધારક સાધુપુંગની ત્રણ પેઢીને હસ્તપ્રતસંગ્રહ, જેમાં અનેક મહત્ત્વની પ્રત સંધરવામાં આવી હતી, તે લાલભાઈ દલપતભાઈ ભા. સં. વિદ્યામંદિરને સોંપી દેવામાં તેમણે જે ઉદારતા દાખવી છે તે માત્ર અનુકરણીય જ નહિ પણ તેમની નિર્મલ અપરિગ્રહવૃત્તિ જ દાખવે એવી છે. તે સંગ્રહ મળ્યો તેને આધારે જ, શેઠ શ્રી કરતૂરભાઈ લાલભાઈ અને એમના કુટુંબની સખાવતથી, એ વિદ્યામંદિરની અમદાવાદમાં સ્થાપના થઈ અને બેએક વર્ષ પછી તેમાં હું જેડાયે. અને મેં અનુભવ્યું છે કે ક્યારેય પણ એ પ્રત મારી છે–એ પ્રકારનો અહે તેમનામાં જે નથી, તેમ જ એ સોંપી દઈને પોતે મોટો ઉપકાર કર્યો છે એવી ભાવના પણ મેં તેમનામાં જોઈ નથી, પણ જાણે કે સમાજનું સમાજને જ મળ્યું છે એવી ધન્યતા તેમણે અનુભવી છે. આવી ઉદાર અને અપરિગ્રહવૃત્તિની ભૂમિકા ઉપર Page #533 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ લા. દ. વિદ્યામંદિરનું ચણતર થયું છે. આજે તેમના એ દશ હજાર પ્રતોના સંગ્રહમાં બીજી પચીસેક હજાર ઉપરાંત પ્રતો તેમની જ ભલામણથી સંસ્થાને મળી છે અને હજી બીજી કેટલી મળશે તેનો અંદાજ કરવો મુશ્કેલ છે. ઘણા જ થોડા સમયમાં તેમની અને પૂ. સુખલાલજની દોરવણી નીચે ચાલતી આ સંસ્થા દેશવિદેશમાં પ્રસિદ્ધિને પામી છે તેમાં તેમના મૂક આશીર્વાદ જ કારણ છે. લા. દ. વિદ્યામંદિરના નવા મકાનનું ઉદ્દઘાટન શ્રી જવાહરલાલ નેહરુના હાથે થવાનું હતું. પૂ. મહારાજશ્રીએ સોંપેલ જૈન ભંડારની અને પ્રાચીન લેખનકળાની સામગ્રીનું પ્રદર્શન તે પ્રસંગે ગોઠવવામાં આવ્યું હતું. માત્ર પાંચ જ મિનિટ એ પ્રદર્શનના નિરીક્ષણ માટે શ્રી નેહરુના કાર્યક્રમમાં હતી, પણ એ સામગ્રીની સમજ લેવામાં પૂ. મહારાજશ્રી સાથે પ્રદર્શનમાં તેમણે અડધો કલાક ગાળ્યો. આવી મહત્વની સામગ્રી તેમણે વિદ્યામંદિરને સોંપી છે. તેનું મૂલ્ય રૂપિયામાં તો થઈ શકે તેમ છે જ નહીં. સચિત્ર હસ્તપ્રતો અમૂલ્ય જ ગણાવી જોઈએ. આ અમૂલ્ય વારસે વિદ્યામંદિરને મળે છે. પણ વિદ્યામંદિરના બંધાનાર અતિથિગૃહ કે ઉપાશ્રયમાં તેઓ સ્થિરવાસ કરશે કે નહિ એ ચર્ચા-પ્રસંગે તેમણે જે કહ્યું છે તે વિચારવા જેવું છે. તેઓએ કહ્યું : મને તો મારા આ શ્રાવકભક્તોની વચ્ચે જ રહેવું ગમે છે, તેમની મને દૂફ છે, મારી તેમને છે. અમારી દલીલ હતી કે મહારાજશ્રી, આપનું કાર્ય તો વિદ્યાનું છે. સંશોધનનું છે અને તેમાં તે આ બધા બાધક જ બને છે. ગમે ત્યારે ગમે તે આવે, આપ ગમે તેવા ગંભીર કાર્યમાં ગૂંથાયા છે પણ ભાવિક સાથે વાર્તાલાપ તે કરવો જ પડે. આમ આપને સમય બગડે છે, વિદ્યાનું કામ રખડે છે વગેરે. પણ આની સામે તેમની દલીલ એ છે કે, ખપીને બોધ આપવો એ પણ અમારું તે એટલું જ મહત્ત્વનું કામ છે. કોણ કઈ રીતે બોધ પામે તે કાંઈ કહેવાય નહિ. આપણા દરવાજ તો ખુલ્લા જ રહેવા જોઈએ. અને જોયું છે કે તે ખુલ્લા જ છે. સંશોધનનું કામ છોડી તેઓ નાનાં બાળકે સાથે પણ આનંદપૂર્વક વાત કરી શકે છે. અમને તેમને એ સમય બગડતો જણાય છે, પણ તેમને મને એ સમયને સદુપયોગ જ છે. એ બાળકે જ ભવિષ્યના નાગરિકે છે, તેમનામાં સુસંસ્કાર સીંચવા એ પણ તેઓ પોતાનું કામ માને છે. આમ ખરા અર્થમાં તેઓ ધર્મગુરુ છે, વિદ્યાગુરુ છે. લા. દ. વિદ્યામંદિરને માત્ર હસ્તપ્રતો જ તેમણે આપી છે એમ નથી, પણ જિંદગીભર ચૂંટી ઘૂંટીને સંઘરેલાં સાત-આઠ હજાર મુદ્રિત પુસ્તકો પણ તેમણે સેંપી દીધાં છે. સોંપી દીધાં છે એટલે હવે ખરી રીતે તે તેમની મુશ્કેલી વધી છે. પોતાના સંશોધનકાર્યમાં જરૂરી પુસ્તકો પણ તેમણે સંસ્થાને આપી દીધાં, હવે તે પુસ્તકનો ઉપયોગ અમે કરતા હોઈએ ત્યારે તેમને પણ તે જરૂરી થઈ પડે છે. અમારી પાસેથી મંગાવવાનો સંકેચ તેમનામાં મેં અનુભવ્યો છે અને જોયું છે કે અત્યંત જરૂરી પુસ્તકો પુનઃ તેમણે વસાવી લીધાં છે. આવી સંકેચવૃત્તિ ભવ્યતાનું લક્ષણ છે. તેમની પાસેનું કઈ પુસ્તક કોઈ જુએ અને મહારાજજી અનુભવે કે આ પુસ્તક જેનારને જરૂરી જણાય છે, તો તેઓ તરત જ તે તેને નિઃસંકોચભાવે આપી દે છે. આમ જે જ્ઞાનોત્તેજના ખરા ભાવપૂર્વક તેમનામાં છે, તે અન્યમાં વિરલ હોય છે, તેથી તેનું મૂલ્ય વિશેષ છે. કામની તલ્લીનતા તેમનામાં જેવી એ પ્રેરક બને છે. ઘણી વાર જોયું છે કે એક ઢીંચણ ઊંચે રાખી કાંઈક લખતા હોય અને કોઈ આવી ચડે તો તેમનું ધ્યાન તે તરફ દોરવામાં આવે તો જ જાય છે. આવી એકાગ્રતા લાધી છે, છતાં આગંતુક સાથે તે છોડી તરત જ વાત કરવા લાગી જવામાં પોતાના કાર્યની હાનિનું દુઃખ તેમણે અનુભવ્યું નથી, આનંદ જ અનુભવ્યું છે. આ તેમની મોટાઈ છે, જે તેમને અત્યંત નમ્ર બનાવે છે, અહંકારની છાંટને અવકાશ નથી દેતી, અને સમભાવની વૃદ્ધિ Page #534 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન કરે છે. શેઠ કે દરિદ્ર આગંતુક તેમને મન સમાન મહત્વ ધરાવે છે. શ્રી કસ્તૂરભાઈ સાથે વાત કરવામાં ટલે સમય તેઓ લે તે આપવામાં તેમને જેમ સંકોચ નથી, તેમ સાવ દરિદ્ર આવી પોતાનું દુ:ખ ગાય તો તે સાંભળવામાં પણ તેમને સમયને સંકેચ નથી; બનેની વાત આદરભાવે જ સાંભળે છે. દરિદ્રને પણ “હવે બંધ કરે, મારે કામ છે”—એવું કદીય તેમણે કહ્યું હોય એ જાણમાં નથી. આમ સર્વ સાથે સમાન વર્તન તેમના કામમાં અમને તો બાધક જણાય છે, પણ તેમને મન એ પણ એક કામ જ છે; તેથી તેનું મહત્ત્વ ઓછું નથી. આમ ખરા અર્થમાં તેઓ ધર્મગુરુ છે. આધુનિક કાળે જૈન ભંડારના ઉદ્ધારક' એવું બિરુદ તેમને આપીએ તો અનુચિત નહિ ગણાય. લીંબડી, પાટણ, ખંભાત, જેસલમેરના ભંડારને તેમણે કરેલું ઉદ્ધાર તો સર્વવિદિત છે. પણ ઘણા અનામી ભંડારા તેમણે જોયા છે અને તેની સુવ્યવસ્થા માટે પ્રયત્ન કર્યો છે. અને તેમના ઉદ્ધારનું એ સુલક્ષણ છે કે તેમની સામગ્રીનું એક પણ પાનું આડુંઅવળું ન થાય તેની તકેદારી રાખે છે. તેમાંથી બીજાની જેમ ચોરી કરવી તે તેમનું કામ નથી. આથી તેમની પ્રતિષ્ઠા એવી જામી છે કે સૌકોઈ પિતાના ભંડારો ઉઘાડીને તેમને નિઃસંકોચભાવે સોંપી દે છે. ભંડારની ચકાસણી એ તો ધૂળધેયાનું કામ છે. કચરા તરીકે કોથળામાં ભરી દીધેલાં પાનાંમાંથી મહત્વની પ્રતે તેમણે તૈયાર કરીને ભંડારમાં મૂકી છે. આચાર્ય હરિભદ્રને અપૂર્વ ગ્રન્થ તાડપત્રના ટૂકડાથી ભરેલા ટૂંકમાંથી તૈયાર કરીને વિદ્યામંદિરને છાપવા આપ્યો ત્યારે ખબર પડી કે કેટલું અપાર વૈર્ય તેમનામાં છે. અનેક ભંડારોનું નિરીક્ષણ કરતા હોઈ કઈ પ્રતિ ક્યાં છે તે તો તેમની સ્મૃતિમાં જ રહે છે. પણ તેવા નિરીક્ષણની સાથે સાથે પ્રખ્ય-સંશોધનનું કામ પણ તેઓ કરતા રહે છે. કોઈ ગ્રન્થની ઉત્તમ પ્રતિ નજરે ચડે કે તરત જ તેને આધારે મુદ્રિત પુસ્તકમાં સંશોધન અને પાઠાંતરોની નોંધ તત્કાળ કરી-કરાવી લે છે. સેંકડે તેવા પ્રત્યે તેમણે સંશોધિત કર્યા છે અને તે તેમના પુસ્તકાલયમાં છે. જ્યારે પણ કેઈને એ સંશોધિત પુસ્તકની જરૂર હોય ત્યારે તેઓ તે સહર્ષ આપી દે છે. નાલંદા મહાવિહારના અધ્યક્ષ સાતકેડી મુખર્જીએ તવસંગ્રહનું મુદ્રિત પુસ્તક, જે તેમણે જેસલમેરની પ્રતને આધારે શુદ્ધ કર્યું હતું, અને તેમાં ખૂટતાં પાનાંની પૂર્તિ પણ કરી હતી, તે જેસલમેરની પ્રતના ફોટો સાથે મોકલી આપ્યું હતું તેને હું સાક્ષી છું. છેલ્લા ૩૫ થી ૪૦ વર્ષથી તેઓ આગમના સંશોધનના કાર્યમાં રત છે. જે પણ ભંડારમાં આગમની વિશુદ્ધ પ્રત જુએ છે તેનાં પાઠાંતરો છાપેલ પુસ્તકમાં લેતા રહે છે. માત્ર મૂળના જ નહિ પણ નિર્યુક્તિ આદિ બધી ટીકાઓના પણ; ટીકામાં આવેલાં મૂળનાં ઉદ્ધરણોને ઉપયોગ પણ મૂળ સૂત્રના શુદ્ધીકરણમાં કરે છે–આમ આગમને શક્ય એટલી બધી રીતે વિશુદ્ધ કરી પ્રકાશિત કરવાનું તેમનું સ્વપ્ન બહુ જૂનું છે. તેના પ્રકાશનની યોજનામાં પણ તેમને રસ છે જ. આથી છેવટે હવે શ્રી મહાવીર જૈન વિદ્યાલયે એના પ્રકાશનને યશ લેવા નક્કી કર્યું છે. પણ એ યશ પૂ. મહારાજશ્રીની કામ કરવાની જે પ્રક્રિયા છે તે પ્રમાણે ચાલતા વિદ્યાલયને આકરો પડી જાય તેમ છે. પણ પૂ. મહારાજશ્રી તે પોતાની રીતે જ તે કામ કરવાના. કોઈ છાપવાનું નક્કી કરી તે છોડી દે તેનો તેમને રોષ નથી. કામ સતત ચાલુ રહેવું જોઈએ, કામમાં તન્મયતા જોઈએ, પણ તેમનું કામ એટલે માત્ર આગમસંશોધનનું જ કામ નથી પણ બીજાં અનેક કામો છે. સૌ યથાસંગ તેમને સમય માગી લે છે અને તે આપવામાં તેમને જરા પણ સંકોચ નથી. તેમને મન મહત્વની તરતમતા નથી; જે ટાણે જે જરૂરી હોય તે ટાણે તે કરી દેવું એ એનું મહત્ત્વ છે. હમણાં જ મેં તેમને વિનંતી કરી કે અહીં જ્ઞા. અ. ૬ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] જ્ઞાનાંજલિ ઉપમિતિભવપ્રપ’ચા કથા' ના ખીન્ને પ્રવેશ મારે ભણાવવાના છે, તે તેનાં પાઠાંતા અને શુદ્ધિ મતે કોઈ સારી પ્રતને આધારે કરી મેકલે. મારી આ વિનંતી સ્વીકારીને તે તેમણે તરત કરી મેાકલ્યું. આવું તે અનેકને માટે તેઓ કરતા હોય છે; તે એમને રવભાવ છે. એટલે આપણી ધીરજ ન રહે અને આપણે એમ માનીએ કે પૂ. મહારાજશ્રી અમુક કામ જ કરે, બીજું ન જ કરે, એ બનવું અસંભવ જણાય છે. પણ એટલું તે। નક્કી જ છે કે તેમણે તૈયાર કરેલ પુસ્તકમાં અન્ય દ્વારા સશોધન લગભગ અશકય જ છે, કારણ કે તેમને પ્રયત્ન યથાશય સકલ સામગ્રીને ઉપયોગ કરીને સ`શાધિત પુસ્તક તૈયાર કરવાનેા રહે છે. આથી આગમની જે આવૃત્તિ તેમના દ્વારા તૈયાર થશે તે લગભગ છેવટની જ હશે. આવતી પેઢીમાં આટલી ધીરજ, આટલી ખાંત અને આટલેા પરિશ્રમ કરી આવા પ્રાચીન ગ્રન્થાના ઉલ્હારની નિષ્ઠા જવલ્લે જ મળવા સંભવ છે. જૈન સમાજ પૈસાના મૂલ્યમાં બધી વસ્તુની કિંમત આંકે છે—તેને આ નિષ્ઠાનું મૂલ્ય સમજવામાં ઘણી અડચણ પડે તેમ છે. કારણ, તે તે એમ જ વિચારે કે આ પુસ્તક છપાયું તેમાં આટલાં વર્ષે ગયાં અને આટલું ખર્ચ થયુ. પરંતુ જે આગમાને તે પવિત્ર અને પ્રમાણરૂપ માને છે, તેના શુદ્ધીકરણના મૂલ્યને પૈસામાં આંકી શકાય જ નહિ. આ માટે બાયબલ માટે તેના અનુયાયી જે ખર્ચ કરે છે—આજે પણ તેના વિશુદ્ધ અંગ્રેજી અનુવાદ માટે—તેને અંદાજ તે જૈન સમાજ પાસે મૂકવામાં આવે તે તેમણે રૂપિયામાં નિહ પણ લાખા રૂપિયામાં પાઈ જેટલા પણ ખર્ચી આગમ માટે નથી કર્યાં તે જણાઈ આવશે. મહારાજશ્રીને મન આવા કાર્યોનુ મૂલ્ય પૈસામાં નથી, સ્વયં કાતું જ મહત્ત્વ છે. કાર્યનું મહત્ત્વ વીસરાઈ જાય અને પૈસાનું મહત્ત્વ વધી જાય તો કામ યથાયેાગ્ય થઈ શકે નહિ—આ ભાવના તેમના સ્વભાવગત છે. તેમને વિશ્વાસ છે કે કા` સારુ હશે તેા પૈસાને કારણે તે અટકી પડશે નહિ. તેમણે અનુભવ્યું છે કે તેમનું કઈ પણ કાર્ય તે કારણે અટકી પડયું નથી. ઘણી વાર તેઓ જેસલમેરના ભંડારના ઉદ્ધારની વાત કરે છે. નીકળ્યા ત્યારે માત્ર તેને ઉદ્ધાર કરવા છે એ એક જ નિષ્ઠા લઈ તે નીકળ્યા, અને ત્યાં પહોંચી ગયા. સાથીઓને મેલાવ્યા, તેમના ભાજન વગેરેની વ્યવસ્થા કરી અને રાત-દિન એક કરી એ કામમાં સૌ લાગી ગયા. કામ પૂરું થયુ અને તે માટે પૈસા મળી રહ્યા. આજે તે ભંડાર સુરક્ષિત–વ્યવસ્થિત છે. પણ તે એવે સ્થળે છે, જ્યાં આક્રમણને ભય સદૈવ રહે છે. આ ચિંતા તેમને સતાવી રહી છે. પણ આ જૈન સમાજ સંપત્તિ-પરિગ્રહમાં માતે છે...ભગવાનના વચનથી વિરુદ્ધ જઈ તે; એની મારાપણાની ભાવના જતી નથી. જેસલમેરનુ જેસલમેરમાં રહેવુ જોઈ એ—આ ભાવના કયારેક કદાચ તે અમૂલ્ય ભંડારને ોખમમાં નાખી દેશે, પણ એ સજ્જતા તેને અન્યત્ર ખસેડશે નહિ ! આવી જૈન સમાજની સ્થિતિ છે. પણ મહારાજશ્રીએ તેા પેાતાની ફરજ બજાવી. હવે જૈન સમાજે તેની ભાવી સુરક્ષાના પ્રશ્ન ઉકેલવાના છે. આશા રાખીએ કે ટ્રસ્ટીએમાં સદ્ગુદ્ધિ આવે. આવા મહત્ત્વપૂર્ણ ભંડારને પૂરો ઉપયેગ થાય તેવી વ્યવસ્થા પણ જરૂરી છે, અન્યથા તે લેબિયાના ધનની જેમ નિરુપયેાગી પડી રહેશે. જે આચાયે તે ભંડારની યોજના કરી હશે તેમને આત્મા આ લેભિયાના ધનને જોઈ તે રાજી નહિ થતા હોય; તેમને મન તે તેને સતત ઉપયેગ થાય એમાં જ એ ભડારની મહત્તા છે. આજે એવી કોઈ વ્યવસ્થા ત્યાં નથી. તે થવી જરૂરી છે. તેા જ પૂ. મહારાજશ્રીએ કરેલ પ્રયત્ન વિશેષ સફળ થશે. પૂ. મહારાજશ્રીએ સુસંપાદિત કરી અનેક પુસ્તકે પ્રસિદ્ધ કર્યાં છે. અહીં દૂર મારી પાસે તેની સૂચી નથી. પણ જે અત્યન્ત મહત્ત્વનાં છે તેના નિર્દેશ તેા જરૂરી છે. પૂ. મહારાજશ્રીના નામની છાપ * આશા રાખુ છું કે તેમના આ અભિવાદન ગ્રન્થમાં તે સૂચી આપવામાં આવશે. Page #536 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન (૪૩ જે પુસ્તક ઉપર હોય તે વિદ્જ્જગતમાં વિશ્વસનીય આવૃત્તિ ગણાય છે—એ હકીકત છે. વળી, તેમની તીક્ષ્ણ દૃષ્ટિ પુસ્તકનું મહત્ત્વ પારખી શકે છે અને તેથી તેમણે જે કાંઈ સંપાદિત કર્યુ છે તે મહવનુ હોય છે. બૃહત્કલ્પ ભાષ્ય જેવા મહાગ્રન્થ, જૈન આચાર્યાં અને આગમધરાતે વિરોધ છતાં, તેઓએ સંપાદિત કર્યાં, તે એક સુધારક તરીકે નહીં પણ તેમાં જે ભારતીય સંસ્કૃતિ માટેની સામગ્રી છે, તેથી વિદ્વાનોને શા માટે વચિત રાખવા ?—એ ભાવનાથી. અને એ ગ્રન્થનું મહત્ત્વ વિજગતમાં અંકાયું છે પણ ખરું. તેવે જ બીજો ગ્રન્થ છે વસુદેવહિડ્ડી. તે જ્યારથી પ્રકાશિત થયા છે ત્યારથી આજ સુધી બરાબર વિદ્વાને તે વિષે કાંઈ ને કાંઈ લખતા રહ્યા છે : : ભાષાષ્ટિએ, કથાવસ્તુની દૃષ્ટિએ અને બીજી અનેક દૃષ્ટિએ એ ગ્રન્થનું મૂલ્ય વિદ્વાનેાને મન બહુ મેરુ છે. ગૃહકથા, જે અત્યારે અનુપલબ્ધ છે, તેની સામગ્રીને ઉપયોગ વસુદેવહડ્ડીમાં થયા હોઈ તેની વિશેષતા વિદ્વાનને મન વસી છે તેથી તેની ચર્ચા અવારનવાર સંશોધનનાં માસિકેામાં અને પરિષદામાં થતી જ રહે છે. અંગવિજા નામનેા ગ્રન્થ આમ તે નિમિત્તશાસ્ત્રને ગ્રન્થ છે, પણ તેમાં જે ભારતીય સંસ્કૃતિ વિષેની સામગ્રી ભરી પડી છે તે જ્યારે ડા. વાસુદેવશરણુ અગ્રવાલે જોઈ ત્યારે વગર માગ્યે તેની પ્રસ્તાવના તેમણે લખો. આવા તા અનેક ગ્રન્થા તેમણે સંપાદિત કર્યા છે. અને તેથી વિદજ્જગતમાં સુસંપાદક તરીકે તેમનુ નામ ખ્યાત થયું છે. પૂ. મહારાજશ્રી શતાયુ થાય અને સાહિત્યની અને સામાન્ય જનની પણ સેવા કરતા રહે એવી શુભાશા સેવું છું ! વંદનીય જ્ઞાનાપાસના ડૉ. હવલ્લભ ચૂ. ભાયાણી, અમદાવાદ વિદ્યાક્ષેત્રે જેમણે ચિરંજીવ અર્પણ કર્યુ છે તેવા તેજસ્વી અને ગૌરવશાળી જૈન શ્રમણાની મહાન પરંપરાનું આગમપ્રભાકર પુણ્યવિજયજી મડ઼ારાજે પેાતાની અરધી શતાબ્દીથી પણ વધુ વિસ્તરતી જ્ઞાનેપાસના દ્વારા સ`રક્ષણ અને સંવર્ધન કર્યું છે. પુણ્યવિજયજીની બહુશ્રુતતા, અવિરત સ ંશોધનવૃત્તિ અને સ્વભાવભૂત વિદ્યાપ્રીતિ સર્વવિદિત છે. તેમની પ્રકૃતિની આ લાક્ષણિકતાએ તેમના અદ્યાવિધ જીવનના કાર્યકલાપમાં ત્રિવિધ રૂપમાં પ્રગટ થતી રહી છે: (૧) પ્રાચીન સાહિત્ય અને સંસ્કૃતિને લગતા તેમના બહુમૂલ્ય સંશોધનકાર્ય દ્વારા; (૨) પ્રાચીન જ્ઞાનભંડારાના વ્યવસ્થાકા દ્વારા; અને (૩) અન્યના સ`શેાધનકા'માં અનેક પ્રકારે સહાયભૂત અને પ્રેરક થવા દ્વારા. મહારાજશ્રીની સંખ્યાબંધ સશોધન-સંપાદનની કૃતિઓમાં પ્રાકૃત સાહિત્યના ‘ વસુદેવદ્ધિ ડિ’ અને · અ'ગવિજ્જા' જેવા અનન્ય અને અણુમાલ ગ્રંથાના સમાવેશ થાય છે. પ્રાચીન સાહિત્ય, ભાષા ઇતિહાસ અને સંસ્કૃતિના અધ્યયન માટે આ પ્રથાનું એટલું બધું મહત્ત્વ છે કે અનેક વિદ્વાનોને તે વર્ષો સુધી રોકી રાખશે. પણ તેમની સ ંશોધનપ્રવૃત્તિના કળશરૂપ તેા છે તેમણે આદરેલા જૈન આગમોની શાસ્ત્રશુદ્ધ વાચના તૈયાર કરવા માટે મહાભારત પુરુષા. મૂળ હસ્તપ્રતા, તેમના પરનુ ચૂર્ણિ, વૃત્તિ આદિરૂપ ટીકાસાહિત્ય વગેરે સમગ્ર સાધનસામગ્રીનેા આધાર લઈને અદ્યતન પદ્ધતિએ જૈન આગમગ્રંથાના પ્રાચીનતમ પાઠ નિીત કરવા એ પ્રાકૃતવિદ્યાનું એક પાયાનું કાર્યાં છે. મહાભારતની પ્રમાણુભૂત વાચના તૈયાર કરવા જેટલુ અને જૈન સમાજની દૃષ્ટિએ તેા સર્વાધિક મહત્ત્વનું—આ કાર્ય અતિશય કહિન અને જટિલ છે, અને અનેક વર્ષોંને લગાતાર શ્રમ, ધીરજ, અધ્યયન તથા સાધનસામગ્રીના સંચય અને ઊંડું પરેશીલન માગી લે તેવું છે. પુણ્યવિજયજીએ આ કાને પેાતાનુ મ્યુ. Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] જ્ઞાનાંજલિ છે, અને એક રીતે તે તેમનાં વિદ્યા અને જ્ઞાનને લગતાં અન્ય તેમનાં કાર્યો, સ્વય' ઘણા મહત્ત્વનાં હાવા છતાં, આ જીવનકાર્યના આનુષંગિક ફળ રૂપે જ છે. પાટણના જગપ્રસિદ્ધ જ્ઞાનભંડારાની વ્યવસ્થાને લગતું તેમનું ચિરસ્મરણીય સેવાકાર્યું, જેસલનીરના ઐતિહાસિક પણ અપ્રાપ્ય જેવા જ્ઞાનભંડારનાં અમૂલ્ય રત્નાને સર્વસુલભ બનાવવાને તેમને પુરુષા, તેમ જ અન્ય ભંડારાની તપાસ, વ્યવસ્થા કે હસ્તપ્રતની સૂચિઓનું નિર્માણુ—એ સૌ આગમ સંપાદનના પ્રધાન લક્ષ્યને પહેાંચવાના તેમના ભગીરથ અને જીવનવ્યાપી પ્રયાસેાની લાખેણી આડપેદાશ લેખે જ સમજવાનાં છે. મહારાજશ્રી પાસેથી અહીંના તેમ જ પરદેશના, શિખાઉથી માંડીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા, અનેક વિદ્વાનેા અને સંશોધકોને અત્યંત ઉદારતાથી, તત્પરતાથી અને નિર્મમભાવે સંશેધનકાર્ય અંગે વિવિધ પ્રકારની સહાય સદા મળતી રહી છે. અને એને વ્યાપ પણ ઘણા મોટા છેઃ અનેક ભડારામાંથી હસ્તપ્રતે સુલભ કરી આપવી અને તે અંગેના તેમના અન્યન્ય જ્ઞાન અને અનુભવતા મુક્તપણે લાભ આપવેા, કાઈ તે સશોધનની તાલીમ કે પ્રેરણા આપવી, કેઈ ને સ'શેાધનની વિવિધ ગૂંચ ઉકેલવામાં માર્ગદર્શન આપવું, તે! કાંક સંશાધન-સંસ્થાની કે પ્રકાશન-પ્રવૃત્તિની સ્થાપનાના સક્રિય પ્રેરક અને પ્રેાત્સાહક બનવું. આ સૌ એમની ઊંડી વિદ્યાપ્રીતિ અને વિદ્વત્પ્રીતિનાં જ ફલિત છે. જ્યારે આ બધાનેા કોઈક વ્યવસ્થિત વૃત્તાંત તૈયાર થશે ત્યારે તે પ્રાચીન સાહિત્યસ ંશાધનના ક્ષેત્રમાં મળતા સહકાર અને સદ્ભાવ અંગેનું એક અતિશય પ્રેરક પુરતક બની રહેશે. પુણ્યવિજયજીની અશ્રાન્ત કાર્યલગની, ઉદારતા, વત્સલતા અને નિખાલસ સરળતાને શબ્દોમાં મૂકવાને કાઈ પણ ઉદ્યમ અસફળ રહેવાને. તે બધાંને સાચા અનુભવ અને આસ્વાદ તેા તેમના પ્રત્યક્ષ સંપર્ક માં આવીને જ પામી શકાય. પુણ્યવિજયજીનું તથા તેમના અત્યંત નિકટના બહુશ્રુત સહયાગી—મુનિ જિનવિજયજી, પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજીનું પ્રખર વિદ્યાસ ંવર્ધનનું એકનિષ્ઠ કા અર્વાચીન ગુજરાતના સંસ્કારજીવનનુ એક અત્યંત ઉજ્જવળ પ્રકરણ છે. મહારાજશ્રીની જ્ઞાનસાધના યથાપૂર્વ ચલતી રહે, આગમસ'પાદનનું જીવનકા યશરવી રીતે પાર પડે અને તે અંગે આવશ્યક અને અનિવાર્ય એવાં દીર્ધાયુષ્ય, સ્વાસ્થ્ય, શક્તિ અને સર્વ પ્રકારના સહકારને સુયેાગ એમના પરત્વે અવિરત થતા રહે એમ આપણે સૌ સર્વાત્મભાવે ઇચ્છીએ. જૈન જ્ઞાનભંડારાના ઉદ્ધારક મુનિ શ્રી પુણ્યવિજયજી ૉૉ, જિતેન્દ્ર જેટલી, દ્વારકા પ્રાચ્યવિદ્યાસંશાધનના ક્ષેત્રમાં રસ લેનાર સંશોધક વિદ્વાનેામાં અને એમાં પણ હસ્તપ્રતાને આધારે પેાતાનું સંશાધન આગળ ધપાવનાર વિદ્વાનેામાં મુનિ શ્રી પુણ્યવિજ્યજીને ન ઓળખનાર એવા ભાગ્યે જ કોઈ ભારતીય કે પૂર્વ તથા પશ્ચિમના વિદેશી વિદ્વાન હશે. શું ભારતમાં કે શું અન્ય પૂના કે પશ્ચિમના દેશામાં એમની ખ્યાતિ હસ્તપ્રતાના તથા અનેક જૈન જ્ઞાનભંડારાના ઉદ્ઘારક તરીકે અમર રહે એવી છે. જૈન જ્ઞાનભંડારાની શાસ્ત્રીય પદ્ધતિથી ઉદ્ધાર કરવાની ગુરુચાવી એમના લિપિશાસ્ત્રના વિશિષ્ટ જ્ઞાનમાં રહેલી છે. બાલ્યવયમાં જ દીક્ષા લીધા બાદ એમણે પડિતા પાસે વ્યાકરણ, સાહિત્ય વગેરે જુદાં જુદાં શાસ્ત્રોને અભ્યાસ કર્યાં. ત્યાર બાદ યુવાન વયથી જ એમને રસ વિદ્યામાં—એમાં પણ વિશેષ સંશાધનમાં —સારા હાઈ એમના પ્રગુરુ પ્રવર્તક મુનિ શ્રી કાન્તિવિજયજી તથા ગુરુવર્યાં મુનિ શ્રી ચતુરવિજયજીની Page #538 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન પ્રેરણાથી હરતપ્રતોના ઉદ્ધારના કાર્યમાં ઝંપલાવ્યું અને અનુભવ તથા એકધારી સાધના દ્વારા સારું એવું નૈપુણ્ય પણ પ્રાપ્ત કર્યું. એમના પ્રગુરુ તથા ગુરુના હાથ નીચે સારી એવી તાલીમ મેળવ્યા બાદ એમણે જૈન આગમોનું શાસ્ત્રીય પદ્ધતિથી સંપાદન કરી ઉદ્ધાર કરવાના હેતુથી જૈન આગમ ગ્રંથો ઉપરાંત “વસુદેવહિડિ” જેવા સર્જક ગ્રંથનું હસ્તપ્રતોને આધારે, હસ્તપ્રતોને ઉદ્ધાર કરતાં કરતાં, સંપાદન અને એ રીતે ઉદ્ધાર કર્યો છે. એમને પ્રગુરુ તથા ગુરુ ક્રમશઃ કાળધર્મ પામ્યા પછી પણ આજ દિન સુધી લગભગ ૭૪ વર્ષની વયે પણ એક યુવાનને પણ પ્રેરણા આપે એ ગતિથી આ સંશોધન તથા સંપાદનનું કામ ચાલુ રાખ્યું છે. એ કામના પરિપાકરૂપે જૈન આગમોના અનેક ગ્રંથનું શાસ્ત્રીય સંપાદન એમના પ્રત્યક્ષ માર્ગદર્શન નીચે થવા ઉપરાંત બીજા પણ અનેક ગ્રંથનું શાસ્ત્રીય સંપાદન એમના કુશળ હાથે થયું છે. આ ઉપરાંત આવું સંશોધન તથા સંપાદન શાસ્ત્રીય પદ્ધતિથી કરનાર અનેક ભારતીય તેમ જ વિદેશના વિદ્વાન હસ્તપ્રતોનો ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા એમણે કરી છે. આમ આજે જે સંશધન તથા સંપાદન ક્ષેત્રમાં ખ્યાતનામ છે, તેમાંના ઘણું વિદ્વાનોના તેઓ આ પ્રાચ્યવિદ્યાના સંશોધનક્ષેત્રના શિક્ષક તથા સહાયક રહ્યા છે. ગુજરાતમાં એમણે મુખ્યત્વે પાટણનો હેમચંદ્રનો જ્ઞાનભંડાર, ખંભાતને શાંતિનાથનો ભંડાર, લીમડીને ભંડાર તથા બીજા નાના-મોટા ભંડારોનું વ્યવસ્થિત આકલન તેમ જ સંકલન કરવા ઉપરાંત આ ક્ષેત્રમાં કોઈ પણ સંશોધક વિદ્વાનને આશ્ચર્યમુગ્ધ કરી નાખે એવું કામ તે જેસલમેર જેવા પ્રદેશમાં દોઢ વર્ષ રહી ત્યાંના જ્ઞાનભંડારના ઉદ્ધારનું કર્યું છે. એમણે આ કામ કઈ અજબ રીતે કર્યું છે તેનો ખ્યાલ, જેણે આ કામ થતું પ્રત્યક્ષ જોયું હોય તેને જ આવી શકે. અહી જ એમની લિપિશાસ્ત્રની અગાધ નિપુણતા પ્રત્યક્ષ દેખાય છે. જેસલમેરના જ્ઞાનભંડારમાં ટ્રસ્ટીઓની વિનંતિથી તેઓએ સંપ્રદાયના નિયમનું યથાર્થ પાલન કરી, એમની સાધુમંડળી સાથે પગપાળા જ ઈ. સ. ૧૯૫૦માં પાટણથી વિહાર કર્યો હતો. ત્યાં આ કામ કરવા માટે રહેવાની તથા કામ કરવાની અનેક મુશ્કેલીઓ હતી, પરંતુ આ બધી મુશ્કેલીઓને એમણે એમની કાર્ય કરવાની સાહજિક કુશળતા તથા કુનેહથી પાર કરી હતી. જેસલમેરના આ જ્ઞાનભંડારની તાડપત્ર ઉપર લખાયેલી હસ્તપ્રતો એકબીજા સાથે એવી તો સેળભેળ થઈ ગઈ હતી કે એને છૂટી પાડી વ્યવરિત કરવા માટે કોઈ પણ વિદ્વાન હિંમત હારી જાય. અગાઉ આ કામ પાર પાડવા માટે પ્રયત્ન ખ્યાતનામ વિદ્વાન મુનિ શ્રી જિનવિજયજી તરફથી થયો હતો, પણ એમણે આ કાર્યની વિકટતા જોઈ એ કામ મૂકી દીધું હતું. વડોદરાના વિદ્વાન શ્રી દલાલે પણ માત્ર આ ભંડારની પ્રતાની, એ પ્રતે જે રીતે ઉપલબ્ધ થઈ એ રીતની, એક સૂચી માત્ર તૈયાર કરી હતી. પરંતુ મુનિ શ્રી પુણ્યવિજયજીએ, ઉપર જણાવ્યું તેમ, અનેક મુશ્કેલીઓ વચ્ચે એમના સહાયક સાથીદારો સાથે ખંત અને ધીરજથી આ કામ સતત પરિશ્રમ કરી પાર પાડયું. તાડપત્રની હસ્તપ્રતો એવી તો ભેળસેળ થઈ ગઈ હતી કે કેટલીક હરતપ્રતો અંદર હોવા છતાં એ છે કે ગૂમ થઈ ગઈ છે તે કહી શકાતું ન હતું. એમણે જેસલમેરમાં પોતે જે ખંડમાં રહેતા હતા, ત્યાં સૌ પહેલાં બધીયે હસ્તપ્રતો મંગાવી. તાડપત્રની આ હસ્તપ્રતોનાં એકેએક પત્ર જુદાં કરી નંખાવ્યાં. એમ કર્યા બાદ એમણે લાગલગાટ બે માસ સુધી દિવસના લગભગ ૧૬ થી ૧૭ કલાક સુધી સાથીદારો સાથે કામ કરી એક એક તાડપત્ર ખૂબ જ ધીરજથી અને ખંતથી ગોઠવ્યા. આમાં કેટલાએક તાત્રોની સરખા અક્ષરવાળી બે પ્રતો પણ હતી. એમાં અમુક પત્ર કઈ મતનું છે, Page #539 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ એનો નિર્ણય એમની સૂક્ષ્મક્ષિકા અને લિપિશાસ્ત્રના ગંભીર જ્ઞાનને આધારે કર્યો. આ પરિશ્રમના પરિણામે લગભગ ૮૦ જેટલી તાડપત્ર ઉપરની હસ્તપ્રતે, જે અગાઉનાં સૂચીપત્રોમાં નથી એમ જણાતી, તે બધીયે આ સંમિશ્રણમાંથી મળી આવી. આ જ રીતે કાગળ ઉપર લખાયેલી હસ્તપ્રતોને પણ મંગાવી; એમાં માત્ર સેળભેળ થયેલ હસ્તપ્રતોને જુદી પાડી વ્યવસ્થિત કરી. તાડપત્ર કરતાં કાગળ ઉપર લખાયેલી હસ્તપ્રતોની સંખ્યાનું પ્રમાણ લગભગ દશેક હજાર જેટલું હોઈ, પરંતુ સંમિશ્રણ ઓછું હોઈ એ કામ વ્યવસ્થિત કરવામાં ધારવા કરતાં ઓછો સમય ગયે. તાડપત્રની પ્રતો ફરીથી આ રીતે મિશ્રિત ન થઈ જાય માટે પ્રત્યેક પ્રત દીઠ એક એક એલ્યુમિનિયમની તાડપત્રના મા૫ની પેટીઓ તૈયાર કરાવી. તથા એ પેટીઓને રાખવા જોધપુરના એન્જિનિયર પાસે સેઈફ ડિપોઝિટ વોલ્ટન જેવું જ એક આખું વોલ્ટ તૈયાર કરાવડાવ્યું અને પ્રત્યેક પેટી એ વોલ્ટમાં રાખવામાં આવી નકામા જણાતા તાડપત્રોના અવશેષનું એક નાનકડા કાચથી મઢેલ ટેબલ ઉપર પ્રદર્શન પણ ગોઠવેલું. આમ આખેય ભંડાર શાસ્ત્રીય રીતે વ્યવસ્થિત કરવામાં આવ્યો. એમની પાસે વૈજ્ઞાનિક દષ્ટિ પણ હોઈ આ બધી પ્રતીમાંથી એમને જરૂરી એવી તાડપત્રની પ્રતો તથા કાગળની હસ્તપ્રતોનું પણ દિલ્હી ખાતે પોતાના ખાસ અંગત સાથીદારે મોકલી કેન્દ્ર સરકારની સહાયથી માઈક્રોફિલ્મ કરાવ્યું અને આ રીતે જેસલમેરના આંટાફેરા વારંવાર ન કરવા પડે એ પણ થયું. અન્ય લિપિશાસ્ત્રીઓના જ્ઞાનથી એમના લિપિશાસ્ત્રના જ્ઞાનની વિશેષતા છે. તેઓ માત્ર લિપિઓ વાંચી હસ્તપ્રતનું લખ્યાનું વર્ષ એના મરડના આધારે નક્કી કરી શકે છે એટલું જ નહીં, પરંતુ એમની આગવી વિશેષતા તો જદી જ છે. તે એ છે કે તેઓ નાગરી લિપિના કોઈ પણ વર્ષના મરોડનો સતત અભ્યાસ કર્યા પછી એ મોડને એટલે હસ્તગત કરી લે છે કે એ જ મરોડમાં તેઓ લખી પણ શકે છે. તાડપત્રની કેટલીએક પ્રતોનું સંશોધન તથા અન્ય હસ્તપ્રતોનું સંશોધન એમણે તે તે હસ્તપ્રતની પિતાની લિપિમાં જ એ જ મરોડથી કર્યું છે, જેથી વાચક, સંશોધક વિદ્વાનને મુશ્કેલી ન પડે. હસ્તપ્રતો કેમ વાંચવી અને જુદી જુદી હસ્તપ્રતોના જુદા જુદા વર્ષના મરોડ કેવા હોય છે, તેનું શિક્ષણ એમણે ઘણુને આપયું છે. પોતાની આગવી સૂઝથી પાટણમાં જ તેઓ સારા લહિયાઓનું સર્જન કરી શક્યા છે. અત્યારે તો નવી વૈજ્ઞાનિક પદ્ધતિ ચાલુ થઈ હોવાથી લહિયાઓની વિશેષ જરૂર નથી પડતી, કારણ કે નકલ કરવાનું કામ હવે ફોટોસ્ટેટ કે માઈક્રોફિલ્મ દ્વારા થઈ શકે છે. આમ છતાં પ્રાચીન લેખનકળાના એમના અત્યારે અપ્રાપ્ય એવા પુસ્તકને જોવાથી પણ લેખનકળા વિશે એમનું જ્ઞાન કેટલું ગંભીર તથા વિશાળ છે, એને ખ્યાલ આવ્યા વિના ન રહે. એ પુસ્તક છપાયા પછી અત્યાર સુધીમાં એમને એમાં એટલે બધે વધારો કર્યો છે કે ફરીથી જ્યારે એનું પ્રકાશન થશે ત્યારે એથી દિગુણીમાત્રામાં એ જોવા મળશે. એમની આ વિશેષતા ઉપર અને એમના જ્ઞાનથી મુગ્ધ થઈને જ અમદાવાદના દાનવીર શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ એક સારું સંશોધનમંદિર ઊભું કરવાનું એમને સેપ્યું. હાલનું “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર ” એ એક રીતે આ વિનમ્ર વિદ્વાનનું સર્જન છે. એમાં આજે લગભગ ૩૦૦૦૦ (ત્રીસ હજાર) હસ્તપ્રતો ઉપરાંત મુદ્રિત પુસ્તકનું પણ સારું એવું ગ્રન્થાલય છે. પોતે જીવનમાં સંગૃહીત કરેલી હસ્તપ્રતો તથા અનેક અમૂલ્ય પ્રાચીન વસ્તુઓ એમણે ખૂબ ઉદારતાથી આ સંશોધનમંદિરને, એને વિદ્વાનો ઉપગ કરી શકે એ હેતુથી, ભેટ આપી દીધી છે. Page #540 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૪૭ લિપિશાસ્ત્રના તેમ જ અન્ય અનેક કળાઓના પારગામી અને પરીક્ષક એવા આ મુનિશ્રીમાં જ્ઞાનની ગંભીરતા સાથે વિનમ્રતા અને ઋજુતા એવી તો જામી ગઈ છે કે એક નાના બાળકને પણ એમની સાથે બેસી વાત કરતાં સંકોચ થતો નથી. એમનું વાત્સલ્ય અને કામ કરવાની અને ખી રીત કઈ પણ વિદ્વાનનો કે મળવા જનાર વ્યક્તિનો સંકેચ ક્ષણમાત્રમાં દૂર કરે છે. તેઓ સંપ્રદાયે જૈન હોવા છતાં સાંપ્રદાયિક સંકુચિતતાથી પર હોવાને કારણે વિશ્વમાં સૌ સંશોધક વિદ્વાનોનો પ્રેમ સંપાદન કરી શક્યા છે અને એ રીતે તેઓ એક વિશ્વમાનવ છે. આજે પણ ભારતના કે અન્ય પૂર્વ કે પશ્ચિમના કોઈ પણ વિદ્વાનને એમની સહાય મળવામાં કોઈ પણ જાતને અંતરય નથી નડતો. આવા માત્ર જૈન સંપ્રદાયના જ નહિ પણ આપણા દેશના અને અતિશયોક્તિ વિના આખા વિશ્વના પ્રાય વિદ્યા સંશોધનના રત્નને પરમકૃપાળુ પરમાત્મા સ્વાર્થ અને દીર્ઘ આયુષ્ય આપે એ જ પ્રાર્થના. તિ શમ્ | પૂ. પુણ્યવિજયજીની વિદ્યા સાધના ડૉ. પ્રબોધ બેચરદાસ પંડિત, દિલ્હી આપણી સાધુસંસ્થાના સભ્યો સાથે મારો પરિચય નહિવત ; જે થોડે પરિચય તેને સંદર્ભ પણ જુદો : બાળપણથી અમે સાધુઓને મારા પિતાજી પાસે અભ્યાસ કરવા આવનાર વ્યક્તિ તરીકે છે. એમને વિદ્યાપ્રેમી અને સંશોધક તરીકે જ ઓળખવાને અમારા બાળપણના સંસ્કાર; સ્વાભાવિક રીતે જ, બહુ ઓછા સાધુઓ સાથે આ ભૂમિકાએ પરિચય કેળવી શકાય. મેં પૂ. પુષ્યવિજયજી મહારાજને એક વિદ્યાપ્રેમી અને સંશોધક તરીકે જ જોયા અને ઓળખ્યા છે. હું હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારે મારા પિતાજી સાથે પાટણ જવાનું બન્યું. ઐતિહાસિક નગર, પ્રાચીન અવશેષો અને જ્ઞાનભંડારો એવાં અનેક આકર્ષણ. પિતાજીને પૂ. ચતુરવિજયજી અને પૂ. પુણ્યવિજયજી મહારાજને મળવાનું કામ. આચાર્ય હેમચંદ્રની પરંપરા અને જ્ઞ સંદર્ભમાં એ વિશિષ્ટ સાધુઓ સાથે મારો પ્રથમ પરિચય. પછી તો, મારા પિતાજી સાથે અને એકલા, પૂ. પુણ્યવિજયજી મહારાજને મળવાનું અનેક વાર થયું છે; મારામાં પરંપરામાન્ય ધાર્મિક સંસ્કારોનો અભાવ, વંદના કરતાં કે સુખશાત પૂછતાં પણ આવડે નહીં, છતાં પૂ. પુણ્યવિજયજી મહારાજે મને કદાપિ એવું લાગવા દીધું નથી કે હું બહારનું છું કે મારા વર્તનમાં કંઈ ઊણપ છે. મારા વિદ્યાભ્યાસમાં એમણે રસ લીધે છે એટલું જ નહિ, પણ એમએ. થયા પછી ભાષાવિજ્ઞાનના અભ્યાસાર્થે વિલાયત જવા માટે એમના થકી મને સહાય પણ મળી છે. આ બધું, વિદ્યાના તાંતણે જ બંધાયેલું; આગમોના સંપાદનમાં, સંપાદન પદ્ધતિમાં, શબ્દોના અર્થો અને વ્યુત્પત્તિઓમાં એમની દષ્ટિ અને મારી દૃષ્ટિમાં ઘણો ફરક અને એમને એની જાણ, છતાં ઉદારભાવે એમણે મારી પ્રવૃત્તિને હંમેશાં વેગ અને ટેકો આપ્યાં છે. વિદ્યાધનોમાં પણ આવી ઉદારતા વિરલ હોય છે. વિદ્યાક્ષેત્રે પૂ. પુણ્યવિજયજી મહારાજની કેટલીક નોંધવા જેવી–ગુજરાત જેને માટે ગૌરવ લે અને ઋણી રહે તેવી–સિદ્ધિઓનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય; હું અહીં એમાંની બેનો ઉલ્લેખ કરું છું. જેસલમેરના ભંડારોની હાથપ્રતોની યાદીનું સંપાદન અને મધ્યકાલીન ગુજરાતી લખાવટનું અધ્યયન. જેસલમેરના જર્જરિત ભંડારો અને વેરવિખેર થઈ ગયેલી પોથીઓના ઢગલા–કોઠીઓમાં ભરેલી –જેણે જોયા હોય એમને જ પૂ. પુણ્યવિજયજી મહારાજના આ મહાભારત કામનો અંદાજ આવી Page #541 -------------------------------------------------------------------------- ________________ ४८ ]. જ્ઞાનાંજલિ શકે. વિલાયતથી આવીને હું જેસલમેર ગયો હતો; એ વખતે પૂ. મહારાજ જે ઉતારામાં હતા એ કદાચ કઈ ધર્મશાળા જેવું મકાન હશે; સેંકડો પાનાંઓ પાથરીને કયા ગ્રન્થનાં કયાં પાનાં ક્યાં છે એ શોધવાનું અને ગોઠવવાનું ચાલતું હતું. નજીકમાં નજીક રેલવે સ્ટેશનથી સાઠ માઈલ દૂર, ખાવાની કશી વ્યવસ્થા નહીં', વીજળીનો અભાવ, (હું તો થોડા દિવસમાં જ પાછો આવ્યો !) ભંડારોના જડ રખેવાળો–આવી અનેક અગવડો છતાં પૂ. મહારાજશ્રી અને એમના સહાયકોએ ખૂબ પરિશ્રમ કરીને આ ભંડારને વ્યવસ્થિત કર્યા છે, અને હવે તો એ હસ્તપ્રતોની સંકલિત યાદી પણ આપણું હાથમાં પહોંચી છે. સતત સંપાદનકાર્યમાં પ્રવૃત્ત રહેતા પૂ. મહારાજજીએ લહિયાઓની આદતો અને એમની લેખણની ખામી-ખૂબીઓનો ઝીણવટથી અભ્યાસ કર્યો છે અને એના પરિપાકરૂપે એક અભ્યાસગ્રન્થ લખે છે. મધ્યકાળની હાથની લખાવટના અભ્યાસ માટે આ પુસ્તક મહત્વનું છે. પેથીની લખાવટને તપાસીને પૂ. મહારાજજી એ પોથીના લેખનનો કાળ એકસાઈથી નકકી કરી શકે છે. પ્રાચીન અને અર્વાચીન ભાષાના વિદ્યાર્થીઓએ આ વિદ્યા એમની પાસેથી શીખવી જોઈએ અને આ પરંપરા ચાલુ રાખવી જોઈએ. ગુજરાતમાં ગ્રંથસંપાદનકળાને સારો વિકાસ થયો છે તેમાં પૂ. મહારાજજીને મોટો ફાળો છે. પૂ. પુણ્યવિજયજી મહારાજની વિદ્યાસાધનાને લાભ ગુજરાતનાં વિદ્યામંડળને મળતો રહે એ આ શુભ પ્રસંગે પ્રાર્થના. सौजन्यमूर्ति मुनि श्री पुण्यविजयजी श्री अगरचन्दजी नाहटा, बीकानेर आगमप्रभाकर पूज्य मुनिवर्य श्री पुण्यविजयजी विश्वकी विरल विभूति हैं, जिन्होंने अपने जीवनको बहुत ही उच्च आदर्श पर प्रतिष्ठित किया और जन-साधारणसे लेकर विद्वज्जनोंके प्रेरणा केन्द्र एवं आदरणीय बने । मुनिश्रीके प्रथम दर्शन मैंने अवसे करीब ४० वर्ष पहले पाटणमें किये थे, जब कि वे अपने दादागुरु प्रवर्तक कांतिविजयजी और अपने गुरु श्री विद्वद्वर्य चतुरविजयजीके साथ सागरके उपाश्रयमें चातुर्मास में स्थिरता किये हुये थे । मैं अपने कुटुंबके साथ तीर्थ-यात्राके दौरान पाटण गया था, उस समय आप तीनोंके दर्शन मैंने करके अपनेको धन्य माना। पाटणके हस्तलिखित ग्रन्थभंडारोंको सुव्यवस्थित और सुरक्षित करनेका और अपने गुरुश्री द्वारा प्राचीन ग्रन्थोंके सम्पादनका जो कार्य चल रहा था, उसमें आप पूर्ण सहयोगी थे । उसके बाद हमारी हस्तलिखित प्रतियों की खोज और ज्ञानभण्डारोंके अवलोकनमें विशेष रुचि होती गई और मुनिश्रीका संपर्क "कविवर समयसुन्दरजी संबंधी हमारे शोधकार्य और जैनेतर ग्रन्थों पर जैन टीकायें" नामक मेरे निबन्धके प्रसंगसे बढा । फिर सं. १९६२ में उन्होंने हमें पाटण ज्ञानभण्डारमें जो कविवर जिनहर्ष के स्तवन आदिकी संग्रह-प्रति थी, उसकी नकल कराकर भेजी । कथारत्नकोशके प्रसंगमें भी आपसे पत्रव्यवहार चला । साहित्यिक कार्यों में आपसे सहयोग प्राप्त करनेका सुअवसर तो बराबर मिलता रहा, पर अधिक निकट संपर्क में रहनेका मौका जब सं. २००६में आप जैसलमेरके बृहद् जैन ज्ञानभण्डारकी सुव्यवस्थामें लगे थे, तब जैसलमेर कई दिन साथ रहनेका मिला। हमने देखा कि आप प्रतिपल ज्ञानोपासनामें Page #542 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [४८ दत्तचित्त रहते । सबके साथमें आपका ऐसा मधुर व्यवहार था कि बरबस आपके सम्पर्कमें आनेवाले आकर्षित हुये बिना नहीं रहते ।। जैसलमेरमें आप रातको १२ बजे तक निरन्तर कार्य करते रहते थे। १२ बजे भी बिजली बन्द हो जाने पर ही आपका कार्य रुकता। इतना परिश्रम करते हुये भी आप बड़े प्रसन्नचित्त नजर आते । सब समय आप सबके लिये सुलभ थे । मुझे बडा संकोच होता था कि आपसे जैन तत्त्वज्ञान और साहित्य संबंधी चर्चा तो करनी जरूरी है, पर आप सब समय ज्ञानोपासनामें लगे हुये हैं, तो इनका अमूल्य समय लेना कहां तक उचित होगा ? कई दिनों तक तो मैं इसी पशोपेशमें रहा । पर आपकी उदारता, विशाल हृदयता, सौजन्य एवं वात्सल्यताका परिचय पाता रहा, इससे एक दिन साहस वटोरकर आपके पास बैठ गया और अपने मनकी बात बड़े संकोचके साथ कह डाली। इसके उत्तरमें आपने जो शब्द कहे वे आज भी मेरे कानोंमें गूंज रहे हैं । आपने फरमाया कि " आखिर मैं यह सब काम किसके लिये कर रहा हूं ? आप जैसे ज्ञानरुचि और साहित्यसेवी व्यक्तिके लिये तो मैं सब काम छोड़कर अपना समय देनेको तैयार हूं। आखिर मेरे इस परिश्रमका लाभ आप जैसे व्यक्ति ही उठायेंगे और मेरे कार्यका सही मूल्यांकन तभी हो सकेगा।" मैं आपके यह अमूल्य विचार सुनकर गद्गद हो गया और फिर तो खुलकर लंबे समय तक कई प्रकारकी बातें होती रहीं। इस सच्ची साधुताका दर्शन मुझे आपमें बड़े अच्छे रूपमें दिखाई दिया । और मैं आपका भक्त बन गया। जैसलमेरका कार्य करते समय आपके अनेक सद्गुणोंका मुझे परिचय मिला । बीकानेरके ज्ञानभण्डारोंकी चर्चा करते हुये मैंने आपसे जैसलमेरका कार्य पूर्ण होने के बाद बीकानेर पधारनेका अनुरोध किया और आप कृपा कर बीकानेर पधारे । तब तो आपकी कृपाका और भी अधिक लाभ मिला । सबसे बड़ी और विरल विशेषता मेरे अनुभव में यह आई कि गच्छ, मतका आपमें तनिक भी व्यामोह नहीं है । अपने किये हुये कामका लाभ दूसरे उठावें इसमें प्रसन्न होना, दूसरोंके कार्यमें सदा सहयोगी बनकर उन्हें प्रोत्साहित और लाभान्वित करना, सबके साथमें मधुर संबंध और सदा प्रसन्न और खिला हुआ चेहरा, नाम और यशकी कामना न करते हुये अपने किये हुये विशिष्ट श्रमपूर्ण संशोधनको दूसरोंके उपयोगके लिये पूरी टूट दे देना। सरलता और आत्मविश्वास, सौजन्य और आत्मीयता आपके विरल व्यक्तित्व के महत्त्वपूर्ण पहलू हैं । ऐसे सद्गुण इतनी अधिक मात्रामें अन्यत्र खोजने पर भी नहीं मिलेंगे। नामानुरूप आप पुण्यकी साकार प्रतिमा हैं । आपके कार्यों और मृदु व्यवहारसे आकर्षित होकर लोग अपने आप आपको सहयोग देनेके लिये उत्सुक हो जाते हैं । आपके सम्पर्क में आनेवाले साधारण व्यक्ति असाधारण बन गये । सारा जीवन आपने साहित्योपासनामें लगा दिया। पर कोई व्यस्तता व अलगाव नहीं । खुल्ला हृदय और पवित्र, आदर्श एवं खुल्ला जीवन । धन्य है। ___अकेले अपने आपका काम करनेवाले व्यक्ति तो बहुतसे मिलेंगे पर उनमें प्रायः संकुचित वृत्ति इतनी अधिक रहती है कि सारा श्रेय वे स्वयं ही लेना चाहते हैं । दूसरोंको सहयोग देने व आगे बढ़ाने में वे प्रायः उदासीन रहते हैं । पर मुनिश्री पुण्यविजयजीने अनेकों व्यक्तियोंको तैयार करके सहयोगी बनो लिया और जो भी व्यक्ति उनसे सहयोग लेनेको गया या शा. स. ७ Page #543 -------------------------------------------------------------------------- ________________ ५० જ્ઞાનાર્જલિ आया, उन्हें मुक्त हस्त और उदार हृदयसे वे पूरा सहयोग देते हैं। और स्वयं सर्वथा निःस्पृह रहते हैं। अपने वर्षों के अमूल्य संग्रहको उन्होंने लालभाई दलपतभाई भारतीय संस्कृति विद्यामंदिर, अहमदाबादको दे दिया । अनेकों स्थानोंके ज्ञानभण्डारोंका आपने निरीक्षण ही नहीं किया पर उनका उद्धार कर दिया। उनकी व्यवस्थित विवरणात्मक सूची तैयार करनेके साथ प्रतियोंकी सुरक्षाका भी पूर्ण प्रयत्न करवा दिया है । जैसलमेरके ज्ञानभण्डारको जो आपने भव्य रूप दिया है वह अन्य किसी के भी द्वारा सम्भव नहीं। पाटणके जैन ज्ञानभंडारोंका एकत्रीकरण करके हेमचन्द्रसूरि ज्ञानमंदिर की स्थापनाकी वह भी आपके अतिशय प्रभावका ही द्योतक है। जैन आगमादि साहित्यके संशोधन, सम्पादन और प्रकाशनमें आपने जितना भोग दिया है, वह सदा स्मरणीय रहेगा । जहां कहीं भी जैन आगमोंकी प्राचीन व शुद्ध प्रति मिलनी सम्भव थी, वहां स्वयं अपनी मंडलीके साथ आप पहुंचे और एक-एक वाक्य, शब्द या अक्षर तकको बड़ी बारीकीसे मिलान कर पाठभेद लिखे । इतना सब करते हुये भी आपमें अभिमानका नाम तक नहीं । मानवोचित ही नहीं साधकोचित गुण तो आपमें कूट कूट कर भरे हुये हैं । ७० वर्ष से भी अधिक उम्र हो जाने पर भी आपमें वही उत्साह लौर उमंग है। आपका आत्मविश्वास भी बहुत प्रबल है । अपनी सारी शक्ति आगमसेवामें नियोजित कर रखी है । शासनदेवसे प्रार्थना है कि आप शतायु हों और अपने वर्षोंके श्रमको सफल बना सकें। काम बहुत बड़ा है। बहुत समय और श्रमकी अपेक्षा है । अन्य मुनियों आदिका जो सहयोग मिलना अपेक्षित था, वह नहीं मिलने पर भी आप विद्वानोंके सहयोगसे आगमादिके प्रकाशनमें पूर्ण रूपसे जुटे हुये हैं । जैसलमेर और पाटणके ज्ञानभण्डारोंके सूचीपत्र शीघ्र ही प्रकाशित हों, और आगम-प्रकाशनका काम जोरोंसे आगे बढ़े, यही शुभ कामना है । मुनिश्रीके पादपद्मोंमें भावसे वन्दना । સદ્ધર્મપરાયણ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજને વંદના श्री. २१।१२ म. रावण, अमहापा. પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી આ યુગના પ્રાચીન ગ્રંથ સાહિત્યના પ્રખર સમુદ્ધારક છે એવી છાપ મારા મન પર જ્યારે અમદાવાદમાં ભગુભાઈના વંડામાં જૈન સાહિત્ય ભંડારોનું એક વિરાટ પ્રદર્શન પ્રથમ વાર થયું ત્યારથી પડી ગઈ હતી. તે પ્રદર્શન બતાવવા સારાભાઈ નવાબ મારા સાથી બન્યા હતા. તેમને મેં તે જ સમયે જણાવ્યું હતું કે જૈન ગ્રંથમાં વિપુલ ચિત્રસામગ્રી ભરી છે તે પ્રકાશિત થાય તે જૈન સંપ્રદાયે ગુજરાતમાં કલાને કે સમાશ્રય આપે છે તેનું પ્રજાસમસ્તને ભાન થાય. સારાભાઈએ એ વાત ઉપાડી લીધી અને કાપડની દુકાનમાંથી સમય મેળવી જૈન ભંડારોમાંના ચિત્રગ્રંથો માગી લાવી તેના ગુણોનું મૂલ્યાંકન મારી પાસે કરાવતા તે વખતે એકાદ વાર મને મુનિશ્રી પુણ્યવિજયજી પાસે લઈ ગયેલા એવું યાદ છે. તેમના કામમાં મુનિશ્રીએ ઘણી પ્રેરણા અને સહાયતા કરી તેથી જ જૈન ગ્રંથોમાંનાં ચિત્રોનાં પ્રકાશન તે કરી શક્યા હતા એમ મારું માનવું છે. શ્રી કનૈયાલાલ મુનશીએ પાટણમાં હેમસત્ર ઊજવવા પરિષદને માટે આમંત્રણ મેળવ્યું ત્યારે સંગ્રહોના સંરક્ષણ માટે તૈયાર થયેલા મકાન અને અંદરની પાકી વ્યવસ્થા જોયાં ત્યારે જ મુનિશ્રીના Page #544 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [૫૧ અથાગ પરિશ્રમ અને વિદ્યોપાસનાનો ખ્યાલ મળે. અવાવરુ ઘરે અને ભંડારોમાંથી એકત્ર કરેલા સહસ્ત્રાવધિ વિષયોની વિરલ હસ્તપ્રતો અને ગ્રંથોની સુવિગતે સૂચિપત્રક તૈયાર કરી સમુચિત વ્યવસ્થાવાળા મહાલયમાં પુનઃ સ્થાપિત કરી ગુજરાતના યુગપુરુષ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિના સ્મારકનું ઉદ્ઘાટન થયું તે વેળા મેં એ ગ્રંથભંડારોનું દર્શન કર્યું. ગ્રંથની ચિત્રસામગ્રીમાં ગુજરાતની કલાનો ઇતિહાસ જોયો અને પૂર્ણ જિજ્ઞાસુભાવે મુનિશ્રીના વાર્તાલાપો સાંભળ્યા ત્યારથી જેનાશ્રિત કલાઓનો હું ભાવિક બની ગયે; કલા દ્વારા ધર્મભાવના કેવી રીતે વિકાસ પામી છે તેનું દર્શન કરી શક્યો અને કલાની આધ્યાત્મિક પ્રકૃતિ પણ સમજી શકો. પૂજ્ય પુણ્યવિજયજી જયારે અમદાવાદ પધારતા અને ઘણા મહિના મારા ઘરની નજીકના ઉપાશ્રયમાં નિવાસ કરતા ત્યારે કોઈ ને કોઈ સજન મુલાકાતી સાથે તેમનાં દર્શને જતો તે દરેક પ્રસંગે તેમના સંશોધનની પ્રક્રિયા અને શુદ્ધિ માટે સાવધાનીની વાતો સાંભળતો; તેમાંથી તેમના પરિશ્રમ અને વિદ્વત્તાના નવા પ્રદેશનું ભાન મેળવતો. એક વાર તેમણે તાજેતરમાં હાથ લાગેલી “અંગવિદ્યા' નામના ગ્રંથની પ્રકીર્ણ માહિતી આપવા માંડી, જેમાં મનુષ્યનાં અંગ-ઉપાંગેના ઉપરથી તેની પ્રકૃતિનું નિદાન કેમ થઈ શકે તેનું શાસ્ત્ર વર્ણવ્યું હતું. તેને અંગે મને વિસ્મય થયું કે પ્રાચીન વિદ્વાનોએ કેવી સૂક્ષ્મતાથી પ્રત્યેક સ્વરૂપ અને લહાણું માટે કેવા સૂચક પર્યાયે કેન્યા હતા. આ મેઘેર ગ્રંથ ઘણે ભાગે ભારતની મધ્યસ્થ સરકાર તરફથી પ્રસિદ્ધ થયો છે. પ્રાચીન ગ્રંથોના સંશોધન અને સંરક્ષણ માટે કેવાં સાધનો આજે ઉપલબ્ધ છે તેની માહિતી તેમણે દેશ-પરદેશો પાસેથી મેળવી તેને પ્રયોજી છે! તૂટી જતાં પાનાંને પ્લાસ્ટિકના અસ્તરમાં સાચવી લેવાનું, ફોટોસ્ટાટ નકલ લેવાનું, માઈક્રોફિલ્મો કરાવી લેવાનું અને સંરક્ષણનાં સાધનો લગાડવાનું તેમનું જ્ઞાન મને આશ્ચર્યમુગ્ધ કરતું. જૈન સંપ્રદાયની પ્રથા પ્રમાણે ઉપાશ્રયમાં રાત્રિ દીપોત રખાય નહીં, કારણ કે તેનાથી હવામાં કરતાં અસંખ્ય જીવ-જીવાતની હિંસા થાય છે. પરંતુ મુનિશ્રીને તેમના કાર્ય માટે દિવસનો સમય ઓછો પડતો એટલે તેમણે શંકુ આકારના પૂંઠાના ભૂંગળા નીચે વીજળી ગોળો રાખી નીચે પડતા પ્રકાશથી રાતના લગભગ એક વાગ્યા સુધી તેમનું સંશોધન-લેખનકાર્ય ચાલુ રાખ્યું હતું, જેમાં અહિંસાવ્રતનો જરાય ભંગ થવા દીધા વિના વિદ્યોપાસના અખંડ જાળવી હતી. એમણે એક પછી એક જૈન ગ્રંથભંડારોની હસ્તપ્રતોની વ્યવસ્થા કરી તેના ગ્રંથકાર અને વસ્તુવિષયની વિગતોવાળી સૂચી (કેલિફોન) તૈયાર કર્યા છે તે એમનું યુગવત મહાભારત ધર્મકાર્ય છે અને તે માટે સમગ્ર ગુજરાત તેમનું ઋણું રહેશે. પ્રસન્નતા અને પૂર્વગ્રહરહિત અભેદભાવે વિશ્વને જેનારા મુનિવરમાં તેઓશ્રી અનન્ય છે. તેમને ભાવપૂર્વક મારી વંદના અર્પતાં હું ધન્યતા અનુભવું છું. પ્રાચીન ભારતીય સાહિત્ય દ્ધારક મુનિશ્રી ડો, નગીન જી. શાહ, અમદાવાદ વિદત્તા અને વિનમ્રતાનો સુભગ સંયોગ એટલે મુનિશ્રી પુણ્યવિજયજી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલ ભારતીય અસ્મિતાના પ્રાણભૂત પ્રાચીન સાહિત્યની ગુણવત્તા અને ઇયત્તાને પ્રગટ Page #545 -------------------------------------------------------------------------- ________________ પ૨ ] જ્ઞાનાંજલિ કરનાર મુનિશ્રી ભારતનું એક અણમોલ રત્ન છે. પાદવિહારી મુનિશ્રીએ પાટણ, ખંભાત, લીંબડી, જેસલમેર જેવાં અનેક સ્થળોનાં જ્ઞાનભંડારોને વ્યવસ્થિત કર્યા છે અને અનેક ગ્રંથરત્નોને શોધી આપ્યાં છે; ભારતીય દર્શનના શિરમોર કહી શકાય એવા–પ્રમાણવાર્તિક પત્તવૃત્તિ જેવા–-ગ્રંથને ભંડારમાંથી બહાર કાઢી જગત સમક્ષ રજૂ કર્યા છે. ભારતીય સંસ્કૃતિની દષ્ટિએ ખૂબ જ મહત્તવના એવા “અંગવિજા' આદિ ગ્રંથનું સંશોધન-સંપાદન પણ એમણે એક સન્નિષ્ઠ સંશોધકને છાજે એ રીતે કરેલ છે. વળી, ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા” જેવા અભ્યાસપૂર્ણ મૌલિક ગ્રંથો પણ એમણે લખ્યા છે. અત્યંત નોંધપાત્ર મહત્ત્વની વાત તો એ છે કે એમણે અનેક વિદ્વાનોને તૈયાર કર્યા છે; તૈયાર કર્યા છે એટલું જ નહિ, પરંતુ તેઓ આ સંશોધનના ક્ષેત્રમાં જીવનભર રહે એ રીતે તેમની મમતાભરી માવજત કરી છે. | મુનિશ્રીને કીર્તિની મહત્ત્વાકાંક્ષા નથી. પોતાને પ્રાપ્ત થયેલ મહત્તવના ગ્રંથો પોતે જાતે જ સંપાદન કરવાને બદલે તેઓ, જે બીજા સુગ્ય વિદ્વાનો હોય છે, તેમને જ ઘણું ઉમંગથી સંપાદન કરવા આપે છે. આ ગુણ આ ક્ષેત્રે ખૂબ જ વિરલ છે. વિદ્યાર્થીઓને તેઓ ધીરજથી સમજે છે, સમજાવે છે, અને તેથી જ તે દૂર-સુદૂરથી વિદ્યાર્થીઓ એમની સાથે ચર્ચા-વિચારણા કરવા આવે છે અને વિદ્વત્તા અને નિખાલસતાનો આસ્વાદ માણી જાય છે. વિદેશમાં થઈ રહેલા પ્રાચ્યવિદ્યાના સંશોધનકાર્યમાંય એમનો હિસ્સો નાનોસુનો નથી. અનેક વિદ્વાનોને તેઓ સંશોધન-સામગ્રી સુલભ કરી આપે છે અને પોતાના જ્ઞાનનો લાભ આપે છે. આમ મુનિશ્રી એક જીવંત વિદ્યાપીઠશા છે. તેઓ અનેક સંશોધન સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જોધપુરનું પ્રાચ્યવિદ્યાપ્રતિષ્ઠાન તેમણે લેવરાવેલી જેસલમેરના જ્ઞાનભંડારની હસ્તપ્રતાની માઈક્રોફિલમની કટોકોપીઓથી સમૃદ્ધ છે. વડોદરાના પ્રાથવિદ્યામંદિરને તેમનો ઉમળકાભર્યો સહકાર મળે છે અને તેની ગ્રંથમાળાને તેઓ અમૂલ્ય ગ્રંથરત્નો સંપાદિત કરી આપી કે સંપાદન કરવા માટેની સામગ્રી પૂરી પાડી સમૃદ્ધ કરી રહ્યા છે. વળી, પ્રાચીન ભારતીય સાહિત્યના સંશોધન-સંપાદનને વેગ મળે એ હેતુથી મુનિશ્રીએ એક એવી સંસ્થાની કલ્પના કરી કે જ્યાં અનેક જ્ઞાનભંડારો ભેટ કે અનામત તરીકે આવે, વ્યવસ્થિત થાય અને તેમાંની અપ્રગટ કૃતિઓ પ્રકાશિત થાય; જ્યાં જે હસ્તપ્રતોને તેમના માલિક કે રક્ષક આપવા તૈયાર ન હોય તેમની માઈક્રોફિલ્મનો વિપુલ સંગ્રહ હોય; જ્યાં વિદ્વાન સંશોધકોને એક જ સ્થળે સંશોધન-સામગ્રી સુલભ થાય. આ વિચાર વિખ્યાત ઉદ્યોગપતિ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈને ખૂબ જ ગમી ગયું અને આમ જન્મ થયે લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને. તેઓશ્રીએ પોતાનો હસ્તપ્રતોનો કીમતી સંગ્રહ વિદ્યામંદિરને ભેટ ધર્યો અને એ રીતે વિદ્યામંદિર શરૂ થયું. પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીના તેઓ પ્રણેતા છે અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આગમ પ્રકાશન જનાના તેઓ પ્રાણુ છે. ગુજરાતી સાહિત્ય પરિષ (અમદાવાદ અધિવેશન)ના ઇતિહાસ વિભાગના તેમ જ ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કેન્ફરન્સ (૧૯૬૧)ના પ્રાકૃત વિભાગના અધ્યક્ષપદે વિરાજ ચૂકેલા મુનિશ્રી ઇતિહાસ, લિપિશાસ્ત્ર, પ્રાકૃત, સંસ્કૃત, જૂની ગુજરાતી, રાજસ્થાની વગેરેના અઠંગ અભ્યાસી વિધાન છે. આમ પુણ્યાત્મા મુનિશ્રી પુણ્યવિજયજી માત્ર ગુજરાત જ નહિ સમગ્ર ભારતે ગર્વ લેવા જેવા એક નિરાડંબર વિનમ્ર વિદ્યાપુરુષ છે. એમને જ્ઞાનયજ્ઞ હજુય અનેકાનેક વર્ષો સુધી ચાલે અને અનેક સંશાધકને દીર્ધકાળ સુધી એમની હૂંફ મળ્યા કરે એ જ અભિલાષા. Page #546 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૫૩ સ્મરણાંજલિ ડો. ચંદ્રભાલ ત્રિપાઠી, બર્લિન સન ૧૯૬૪ની ઊતરતી સંસ્થાના દિવસોની વાત છે. ડિસેંબરની સત્તાવીસમી તારીખે નેહી ભાઈશ્રી દિનકર ત્રિવેદીએ સૂચન કર્યું જે પૂ. પા. સુનિરાજ શ્રી પુષ્પવિનયન અમદાવાદમાં વિહરે છે, તેમનાં દર્શન કરી આવે. આમેય મારા કુટુંબનો જૈન મુનિ-વિધાનો પ્રત્યે પૂજ્યભાવ હતે જગદ્ગ સુરિસમ્રાટ શ્રી વિનયનેમિસૂરીશ્વરની અમારા ઉપર અમીદષ્ટિ હતી. મારી જન્મભૂમિ ખંભાતમાં તેઓશ્રીનાં તથા તેમના શિષ્યસમુદાયનાં દર્શનથી અનેક વાર અમે પુનિત થયેલા. વળી, ભારતમાં ને પછી જર્મનીમાં જૈન આગમ અને દર્શનના પ્રાસંગિક અધ્યયનને કારણે મુનિ શ્રી કુષ્યવિનાનીનું પુણ્યનામ કેટલીયે વાર દગોચર થયું હતું. તેથી એ આગમપ્રભાકરની પવિત્ર મૂર્તિનાં પ્રત્યક્ષ દર્શનનો અવસર અમૂલ્ય માની હું તરત જ ગયો. પૂ. પા. મુનિશ્રી કાર્યવ્યસ્ત હતા તોયે એમણે કૃપા કરીને મારી વિદ્યાપ્રવૃત્તિઓનું બયાન શાન્તિથી સાંભળ્યું, મહાઈ ઉપદેશ આપ્યો અને ભાવિ સ્વાધ્યાય અર્થે શુભાશિષ સાથે ધર્મલાભ દીધા. હું ધન્ય બન્યો. (આ જ દિવસે મુરબ્બી શ્રી દલસુખભાઈ માલવણિયાને પરિચય સાધવાની તક મળી હતી એ કેમ વીસરાય ?) એપ્રિલ ૧૯૪૭માં ઈશ્વરેચ્છાએ મને બર્લિન બોલાવ્યો. અહીં પ્રાધ્યાપક ખૂનના નિર્દેશાનુસાર મારું મુખ્ય કાર્યક્ષેત્ર બન્યું છે. જેનાગમને સ્વાધ્યાય, ગૌણરૂપે જૈન દર્શન ને ઇતિહાસ, સૌ પહેલાં શ્રી મનોજદારભૂત્રનો પાઠ કર્યો, અને જર્મનીમાં સુરક્ષિત માતૃકાઓ એકઠી કરી તેઓમાંનાં પાઠાન્તરે યાં. આ વિષયમાં પૂ. મુનિશ્રી દુષ્પવિનય ન તથા મુરબ્બી ડે. સાંડેસરા ને દલસુખભાઈને સંપર્ક સાથે, તેને પ્રતિષ પણ અચિરાત સુણવા મળે. ક્રમશઃ વય-નિર્યુંf ને સંબંધિત જૂન, મધ્ય, ટીકા આદિ પ્રત્યેનાં વાચન-મનન આરંભાયાં, તેમાંયે મુનિશ્રી પુણવિનયનીની સવિસ્તર સૂચનાઓ એમના પત્રો દ્વારા ઉપલબ્ધ થઈ છે. શ્રી. વિનયવન્નમસૂરિ-, શ્રી. રંગારીમત-, શ્રી. મોઢનતાતળી-સ્મરથોમાં પ્રકાશિત મુનિશ્રી પુખ્યવયના વિવિધ લેખએ પણ અનેકવિધ પથપ્રદર્શન કર્યા કર્યું છે. વળી સ્વમૂત્ર, વિવ૫-મrષ્ય, વૃક્રાસૂત્ર-મrg, ગ વિઝા ઈત્યાદિ ગ્રન્થરનોનાં મુનિશ્રી દ્વારા શાસ્ત્રીય દષ્ટિથી સંપાદિત સંસ્કરણ જેવાં, વાંચવાં, ઉલ્લેખવાં પડ્યાં છે. છેલ્લા પાંચ-છ મહિનાથી સ્ટ્રાસબર્ગના ગ્રંથાલયની જૈન-માતૃકાઓનું વિસ્તૃત વિવરણ લખી રહ્યો છું, તેમાંયે મુનિશ્રી પુષ્પવિનયની દ્વારા સંકલિત ખંભાતના શ્રી શાન્તિનાથ ભડારની વિવરણી એક આધારગ્રન્થ બની છે. આમ, અતિ દૂરસ્થ એ વિદ્યામૂર્તિના જ્ઞાનભાસ્કરની પવિત્ર પ્રભા પ્રસન્ન પ્રકાશ પાથરી મારી આંધળી જેવી આંખોને ઉન્મલિત કરી રહી છે, અને અન્તર્ચક્ષુ સમક્ષ તો એ સૌમ્યમૂર્તિ અગણિત વેળા પ્રત્યા બની રહી છે. તેથી સ્મરણાંજલિની આ પંક્તિઓ ગુરુદક્ષિણારૂપે સમર્પતાં પુનઃ પુન :પ્રણિપાત સાથે સપ્રશ્રય પ્રાર્થના જે એ આગમપ્રભાકરના વરદ નિર્દેશનમાં થતહેવતાનાં શ્રીચરણેષુ ભક્તિભર્યા અધ્યકુસુમો પ્રસ્તુત કરવાના અને અનેક આનન્દપૂર્ણ અવસરે આવો. जैनागमप्रभाकी प्रसन्ना विश्वतोमुखी । .. विद्वत्तोषकरी चिरं जीयाच्छीपुण्यभारती ।। Page #547 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ ૫૪ ] મહામના મુનિજી શ્રી. મધુસૂદન ઢાંકી, વારાણસી મુનિશ્રીના લેખનપ્રદાનથી તે વર્ષોથી અભિન્ન હતો; પણ પ્રથમ વાર દર્શન થયેલાં પાંચેક સાલ પહેલાં, અમદાવાદના લુણસાવાડાના ઉપાશ્રયે. એ પછી તો ત્રણેક વાર જુદે જુદે પ્રસંગે અમદાવાદ ખાતે ફરીને એમનાં દર્શનનો યોગ પ્રાપ્ત થયેલે. બે'ક વાર તો વાસ્તવેતા શ્રી પ્રભાશંકરભાઈ અને એક વાર વિવર્ય પં. અંબાલાલ પ્રેમચંદ શાહની સાથે મુનિજીને મળવાનું થયેલું. વાસ્તુશ્રન્થની ખોજ અંગે એમના સંપર્ક-પરામર્શન એ હતો પ્રસંગ; એ અવસરે ઘણી ઉપયુક્ત માહિતી એમની પાસેથી પ્રાપ્ત થયેલી. છેલ્લે, થોડા માસ પહેલાં જ વડોદરામાં શ્રી આત્માનન્દ જૈન ઉપાશ્રયમાં ઠે. ઉમાકાન્ત શાહની સંગાથે એમનાં દર્શને જવાને સુયોગ પ્રાપ્ત થયેલે. આ બધી મુલાકાત દરમિયાન એમને વિષે જે કંઈ સાંભળેલું તે પ્રત્યક્ષ જોયું. મુનિશ્રીની વિદ્યાની લહાણ અંગેની અવધિ ઉદારતા, ભારતની ભૂતકાલીન સંસ્કૃતિનું સંશોધન કરવા ઈચ્છનાર સૌકોઈ પરની એમની અપાર મમતા, અને સાથે જ જોયું એમનું ગોરવપૂર્ણ, તામ્રદીપ્ત, સૌભદ્ર અને પ્રસન્નકર વ્યક્તિત્વ. સૌજન્યમૂર્તિ, વિદ્યાવત્સલ મુનિજી પાસે વિદ્યાની ટહેલ નાખનાર કઈ ખાલી હાથે પાછું જતું નથી. એમના વિદ્યાવ્યાસંગી સ્વભાવને પરિચય તો પ્રકાશિત સંશોધનાત્મક લેખો અને એમણે સંપાદિત કરેલ મૂલ્યવાન પ્રાચીન ગ્રન્થસાહિત્ય પરથી મળી જ રહે છે. સત્વશીલ, વિવેક-વિનીત અને હતુનિક એ લેખન ભારતીય સંસ્કૃતિનાં કેટલાંયે જાણતાં અને અણજાણ પાસાંઓને અજવાળે છે. પણ સાથે જ, સાધુ હોય કે સંસારી, વિદ્વાનોના પડછાયામાં કેટલીક વાર ભળી જતી માન, મત્સર, માયા અને અસૂયાની તમિસ્ત્ર છાયાએ મુનિજીથી તો હજારો જોજન છેટી ભાગતી દીઠ : એથી થયેલા સાનન્દાશ્ચર્યનો નિર્દેશ દેવાની ભાગ્યે જ જરૂર મનાય. તપોનિષ્ઠા, નિસ્પૃહતા, તવચિત્યમયતા અને ડુંગરના ખોળે રમતી જલધારાશી પારદર્શિતા તો ચારિત્ર્યશીલ જૈન મુનિઓમાં અપેક્ષિત, જીવનમાં ઘણી વાર જોવા મળતી, સંસ્કારગત ને સ્વભાવગત લાક્ષણિકતાઓ છે: વર્ષોના અભ્યાસ-રિયાઝથી વિકસેલી, ઘૂંટાયેલી, જીવન સાથે ઓતપ્રેત બનેલી, પુરાણાં મધ અને ચોખા જેવી પથ્ય અને મધુર. પણ તવાનુષંગિક અને આચારસાધના અતિરિક્તને વિદ્યાવ્યાસંગ અને તેમાંયે વળી ઈતિહાસપ્રવણુ દષ્ટિ, ગષણવૃત્તિ તો બહુ થેડા જૈન મુનિઓમાં જોવા મળી છે. આ ક્ષણે હૈયે ચઢે છે આચાર્યશ્રી વિજયધર્મસૂરિ, મુનિ શ્રી ચતુરવિજયજી અને કાતિવિજયજી, મુનિશ્રી જિનવિજયજી, જયન્તવિજયજી અને કલ્યાણવિજયજી, ત્રિપુટી મહારાજ અને જમ્મુવિજ્યજી જેવાં થોડાંક, પણ તેજસ્વી નામે. પ્રાચીન ઇતિહાસ પગી વા –પ્રબળે અને ચૈત્યપરિપાટીઓ, ગ્રન્થપ્રશસ્તિઓ, ગુર્નાવલીઓ અને પટ્ટાવલીઓ; તેમ જ પુરાતત્ત્વ અને કલા-ઈતિહાસના મૌલિક સાધનોઉત્કીર્ણ લે, પુરાણ પ્રતિમાઓ અને મન્દિર, પ્રતસ્થ ચિત્રો પ્રભૂતિ સાધનસાહિત્ય–ને પ્રકાશમાં લાવવા આ સૌ ત્યાગરત મુનિઓને નોંધપાત્ર, નિષ્કામ અને યશસ્વી ફાળો રહ્યો છે. ને એ ક્ષેત્રે મહારાજશ્રીનું–મુનિથી પુણ્યવિજયજીનું–તો આગવું, વિશિષ્ટ અને પ્રશસ્ય પ્રદાન રહ્યું છે. એમના દ્વારા સમ્પન્ન સંશોધન લેખો-પ્રકાશનની પૂર્ણ યાદી અહીં ન આપતાં આ પળે જેની સ્મરણપટ પર છાપ ઊપસી આવે છે તે પ્રમુખ પ્રદાનની વાત કરું તો એમાં દેશવિરતી ધર્મારાધક સભા તરફથી પ્રકાશિત “જૈન ગ્રન્થ પ્રશસ્તિ સંગ્રહ અને ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝમાં પ્રસિદ્ધ Page #548 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૫૫ થયેલ ખંભાતના શાન્તિનાથ જિનાલયના ગ્રન્થભંડારની તાડપત્રીય હસ્તપ્રતોની વિગતપૂર્ણ સૂચિ નોંધનીય છે; ગુજરાત અને રાજસ્થાનના મધ્યકાલીન ઇતિહાસમાં કેટલાક ખૂટતા રંગે એ ગ્રન્થની પ્રશસ્તિઓ-પુપિકાઓ દ્વારા પૂરી શકાય છે. “શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ અંકમાં પ્રસિદ્ધ થયેલ શત્રુંજય પર મળી આવેલા મંત્રીશ્વર વસ્તુપાલના શિલાલેખની વાચનાવાળો એમનો લેખ વાઘેલાયુગીન પુરાતત્ત્વ તેમ જ વસ્તુપાલ-તેજપાલના જીવન અને કાર્ય સંબંધી એક મહત્વપૂર્ણ, નવા સાધનનો ઉમેરો કરે છે. પણ એમની કીર્તિદા તે બન્યું છે “વસુદેવહિન્ડી” અને “અગવિજજા”નું સંપાદન. ગુપ્તકાલીન ભારતીય સંસ્કૃતિના અધ્યયનમાં અત્યધિક અગત્ય ધરાવનાર આ બે વિરલ અને બહુમૂલ પ્રાકૃન ગ્રન્થની લબ્ધિ માટે ભારતીય વિદ્યાવિદો મુનિશ્રીના હંમેશના અણુ બન્યા છે. સરસ્વતીની ઉપાસના અને પરમાદર તે આર્યધર્મની ઈતર બે શાખાઓ–બ્રાહ્મણ અને બૌદ્ધજેટલાં જ જૈન સંપ્રદાયમાં પણ રહ્યાં છે. તેમાંયે વાગેલીની પ્રતિમાનાં સર્જને જેનાશ્રિત કલામાં જેટલાં થયાં છે તેટલાં અન્યત્ર જાણ્યાં નથી. શારદાની કેવળ સ્થૂલ પૂજા જ નહીં, વિદ્યોપાર્જનસર્જનમાં પણ જૈન મુનિવરે ઓછા પ્રવૃત્ત નહોતા રહ્યા, વિદ્યોપાસનાની એ મહાન પરંપરાના સાંપ્રત કાળે મુનિશ્રી એક સીમાસ્તંભ બની ગયા છે. ઇતિહાસ-પુરાતત્વ અતિરિક્ત, એમના જેનામો પરનાં સંશોધન ઘણી દષ્ટિએ મૂલ્યમય મનાય છે. એમની એ મહાન સેવાના પ્રતિઘોષરૂપે, સમાજમુખે સ્વયંભૂ પ્રભવેલા, એમને સંધાયેલ આગમપ્રભાકર'ના અભિધાનની યથાર્થતા, સાર્વત્રિક સ્વીકૃતિ વિષે શંકાને કોઈ જ સ્થાન નથી. નન્તિસૂત્ર”ની એમણે વર્ષોના પરિશ્રમ બાદ, અને મોટી સંખ્યામાં એકઠી કરેલી પુરાણી પ્રતોના મિલાનાધારે તૈયાર કરેલી સંશુદ્ધ વાચનાવાળી આવૃત્તિ, પદ્ધતિપૂર્ણ જિનઆગમોદ્ધારના અનુલક્ષમાં એક સીમાચિહ્નરૂપે યાદગાર બની રહેશે. સંપ્રદાયની આમન્યામાં રહેવા છતાં, સાધુકર્મનું સાહચર્ય જરાયે અળગું ન કરવા છતાં, અને એ કારણથી દોરાઈ જતાં સીમાવર્તુળ-ઘણી ઘણી મર્યાદાઓ અને એથી ઊભી થતી અગવડો–ની સામે એ જ સંયોગનો, ને એ સંજોગોમાં એમને જ લભ્ય બની શકે તેવી કેટલીક વિરલ સુવિધાઓનો, એમની જ સામે ખૂલી શકે તેવાં વાર્મયિક સામગ્રીને અને પુરાવાતુના ભંડારોના કારોની તકનો પરમ સદુપયોગ કરી, એક બાજુથી નષ્ટભ્રષ્ટ થતી પ્રાચીન સંપત્તિના જતનાપૂર્વકના પરિરક્ષણ-પરિમાર્જનની પ્રેરણામૂર્તિ બની રહ્યા, અને બીજી બાજુ એ મૂલ્યવાન સાધન-સામગ્રીને પ્રકાશમાં લાવવાના–પુરાણા ભારતની સંસ્કૃતિના આપણા જ્ઞાનમાં વધારે કરવાના–તેઓ અધ સદી ઉપરાંતના અવિશાન્તઝમી પુરુષાથી પણ બની રહ્યા. આથી એ ક્ષેત્રમાં લધાયેલાં પરિણામેનો વિચાર કરીએ તો આજની, એમની નજર સામેની પેઢી, અને આવનારી પેઢીઓ એમની કેટલી ઋણી છે એ વાતનું સત્વર ભાન થાય છે. પુરાણી એમૂલ હસ્તપ્રતોનો સંગ્રહ એકઠો કરનાર ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર સરખી પ્રાયાવણ સંરથા પાછળ મુનિની પ્રેરણા પ્રભાવક બનેલી અને તેની સ્થાપના સમયે પહેલું કામ તો પોતાને જ દશ હજાર જેટલી પ્રતોનો સંગ્રહ અર્પણ કરવાનું કહ્યું : એક રીતે શેષ રહેલ પરિગ્રહની માત્રા પણ ઘટાડી : વ્રતધારી સાધુના ધર્મને એમણે પૂરેપૂરે ચરિતાર્થ કરી બતાવ્યું છે. એમની સંશોધનાભિમુખ વૃત્તિ પરંપરાનાં શ્રેષ્ઠ તને જુદાં તારવી, સાચવી લઈ અનિષ્ટ પાસાંઓથી દૂર રાખનારી અન્તર લાલબત્તી બની હોય તેમ લાગે છે. આચાર્ય હરિભદ્રસૂરિ અને પરમ સાધુ હેમચન્દશી એમની ભૂમાપ્રવણદષ્ટિ અને સર્વદર્શન સમભાવની આડમાં પણ એ જ સત્યાન્વેષી દીપશિખા કારણભૂત બની હોય તેમ અંદાજીએ તે ખોટું નથી. તવ પર આછાદનરૂપે Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] જ્ઞાનાંજલિ રહેલા તત્તના કલેવરની જાણકારી પણ તસ્વાવબોધ જેટલી જ ઈટ છે, ઈતિહાસ-કથાનુયોગ-ચરિતાનુયોગ–નું અનુશીલન અને અવેક્ષણ પણ ઉપકારક પ્રવૃત્તિ છે; નિર્લેપભાવે આચરો તો એ મુક્તિમાર્ગની બાધક નહીં, પળોજણરૂપે નહીં, સાધક પોષક અને પુષ્ટિકર છે એવું માનનારાઓ આપણને સૌને મુનિજી સરખી વિભૂતિનો આજે સાથ છે એ મોટા સભાગ્યની વાત છે. એમની આ વ્યાપક દૃષ્ટિ અને સમુચિત વલણ કેટલાં લાભદાયી-ફળદાયી બન્યાં છે તેનાં પ્રજજવલ દષ્ટાન્તો તો છે મુનિજીનું પોતાનું જ કવન અને એમની પ્રેરણાથી અને પ્રભાવથી ગુજરાતમાં નિર્માયેલ કર્મઠ વિદ્વાનોનું વર્તુળ. શિષ્ય પરિવારવૃદ્ધિની માથાકુટમાં પડવાને બદલે, બોજારૂપ, અહંતાવર્ધક પદવીઓને આવકારવાને બદલે, મુનિશ્રીએ તો પુરાણી પ્રતોનાં સંવર્ધન-સંરક્ષણમાં પ્રવૃત્ત રહેવું પસંદ કર્યું છે. શ્રાવકે પાસેથી પ્રશંસાનાં પુપની પ્રાપ્તિના પરિશ્રમી બનવાન કે સંધાગ્રણી ધનિક શ્રાવકોની (સત્કાર્ય સિદ્ધશે પણ) સાધૂચિત ગૌરવ છોડી ખુશામત કરવાનો ખ્યાલ મુનિને સ્પર્યાનું જાણ્યું નથી. સંસાર છોડ્યા છતાં સંસારીઓની ઝીણી–મોટી પ્રવૃત્તિઓમાં ફુરસદે આછો-ઊંડે કે આડકતરો રસ લેવાની (અન્યથા માનસસ્વભાવસહજ) પ્રવૃત્તિ મુનિશ્રીને આકર્ષી શકતી નથી. આડંબર અને યશેષણથી પર રહેલા મહારાજશ્રીને સાધુધર્મ કંથામાં ચોંટેલે ન રહેતાં અન્તરંગમાં ઊતરેલે છે તે વસ્તુ તો એમના પ્રથમ જ વાર દર્શનાર્થે આવેલી વ્યક્તિ પણ અનુભવે છે. | મુનિશ્રી એક ઊંચી કોટિના વક્તા, પ્રભાવક વ્યાખ્યાતા છે, એ વાતથી એમના શ્રોતાજને સુપરિચિત છે; પણ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિષેનાં પાસાંઓને દીપ્ત કરનાર, આગમોના પાઠનું અધિકારથી સંશોધન કરનાર મુનિજીનું આગમ-તવિષયક અને દર્શનના અન્તરંગનું જ્ઞાન પણ કેટલું તલાવગાહી અને સૂક્ષ્મ છે તે તો તેમની સાથે પ્રસંગે પાત્ત વિચારવિમર્શ કરનાર વિદ્વાને સારી રીતે જાણે છે. એક પ્રસંગ મારા માટે તો સ્મરણીય બની ગયે છે. તત્વજ્ઞાનના એક પ્રમેય અંગે મનમાં ઊઠેલ કેયડ ઘેરી આશંકાનું કારણ બને, ભારે અમૂંઝણું થયેલી. તેને ખુલાસો કદાચ મહારાજશ્રી પાસેથી મળે એવી આકાંક્ષાથી એક સાંજે એમની પાસે એક જ ગયે. પ્રાસંગિક વાતચીત પછી મારી વાત એમની પાસે રજૂ કરી: “જે પરબ્રહ્મ કે સિદ્ધગતિએ પહોંચેલ આત્મા સર્વદ, ત્રિકાલજ્ઞ હોય, દઇટ-અદષ્ટ વિશ્વના સકલ વાજીવ પદાર્થોની ગતિ, સ્થિતિ, ક્રિયા અને એ સૌના અતિત-અનાગતથી સંજ્ઞાત હોય, તો એનો વ્યવહારમાં અર્થ એટલે જ થાય કે માનવપુરુષાર્થની વાત ભ્રામક ઠરે; હાર બધું જ નિર્મિતિને પડે લખાઈ ચૂક્યું છે અને નિયતિ અનુસાર યથાકાળે સૌ બળે જશે; માનવ કંઈ કરતો જ નથી. આમ જ હોય તો આવક–ગોશાલકનો નિયતિવાદ–એની પ્રરૂપણાને કેટલાંક કઢંગા પાસાંઓ અને રધૂળ નિકને બાજુએ રાખતાં –એક સિદ્ધાન્તરૂપે કે પ્રમેયરૂપે સાચો જ કરે.” આનો મને જે ઉત્તર મળે તેમાં સમાધાન તો હતું જ, પણ વિશેષમાં મનિશ્રીની શાસ્ત્રપૂત જ નહીં, સંવિત્તિશીલ પ્રજ્ઞા અને વદ ચૌદશની રાતે દેખાતા શુક્રના ગ્રહ જેવી પ્રકાશમાન, સ્વચ્છ, તાર્કિક મેધાનાં દર્શન થયાં. જૈન મુનિને છાજે તેવી, “ભાષાસમિતિ ”નું તવ સાચવતી એમની વાણી કેવી ઋતંભરા, અર્થપ્રબોધી, અને અમેઘ બની શકે છે અને એ પળે ખ્યાલ આવ્યો. એમણે સમજાવ્યું કે “આ પ્રશ્ન ઈશ્વરના દૃષ્ટિકોણથી નહીં, માનવીની દષ્ટિએ જોવાનો છે. કર્તુત્વભાવ ક્રિયારત મનુષ્ય પોતે સેવતો હોય છે અને નિયતિચક્ર તેમ જ એમાંથી પામવાના છુટકારા માટે એ જે પુરુષાર્થ કરે છે એને પોતે તો નિયતિથી અજ્ઞાત-અસંપ્રજ્ઞાત રહીને જ કરતો હોઈ, તેની દષ્ટિએ વ્યવહારમાં નિયતિનું અસ્તિત્વ કે અસ્તિત્વ સરખું જ બની રહે છે; એના પોતાના ભાવથી તે, સંગોના તખ્તા પર એ પોતે જ ક્રિયાને કર્તા, અને કયારેક કયારેક Page #550 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૫૭ વિધાયક–નિર્ણાયક હોય તેવુ પ્રતીતિપૂર્વક માનતે હાય છે; નિષ્ફળતા મળે યા તે। આપત્તિમાં આવે ત્યારે પૂર્વ કર્માધીન બધું બની રહ્યું છે તેવુ ચારેક કહેતા હોય છે. આથી નિયતિની શાશ્વતતો અને માનવાત્માની નિજસ્વી ક્રિયા–માન્યતાને અને માણસને થતી કર્માનુસાર ફલપ્રાપ્તિ વચ્ચે, કૈવલ્યના અભાવમાં નિયતિના એતે રહેલા અજ્ઞાનને કારણે, કોઈ અવરોધ ઊભેા થતેા નથી.” આ વાત અશરીરી, ચિત્તમય ભૂમિકા પરથી મુનિજી કહી રહ્યા હેાય તેવું ગાંભીર્યાં અને કાળતત્ત્વના લેપને અનુભવ એ પળે કર્યાનું યાદ છે. સાઠે સાઠ વર્ષના સાધુજીવનને મુનિશ્રીએ તપ, ૠત અને અધ્યયનથી ઉજમાળ્યું છે. મારુ ગુર્જરીના જનાદરણીય જ્યોતિર્ધર, પરમસારવત મુનિશ્રીની દીક્ષાપર્યાયીના, દાઢ દાયકા બાદ થનારા અમૃતાત્સવ પ્રસંગે, એમની પાસેથી હવે પછી થનારાં પ્રદાનેાને અભિનંદવા, ને એમના સારસ્વતકને વંદના દેવા કરીને એકડા થવાની શુભ કામના એમને જાણનાર સૌકોઈના હૃદયમાં આ પળે સ્ફુરાય માન થતી હશે ! શ્રી હરિભદ્રસૂરિ વિરચિત અપભ્રંશ રિત-કાવ્ય ‘નેમિળાદર ’ શ્રી મધુસૂદન ચિમનલાલ મેાદી, અમદાવાદ પ્રસ્તુત કાવ્યનુ' સંપાદન છે હસ્તપ્રતાને આધારે હું તથા પ્રા. ભાયાણી અત્યારે લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તરફથી કરી રહ્યા છીએ. આ કાવ્યના એક અલ્પ-ભાગ ‘ સળતુનુમારીરિક ’નુ સંપાદન પ્રેા. યાકોબીએ ઈ. સ. ૧૯૨૦માં મેન યુનિવર્સિટી તરફથી તૈયાર કર્યું હતું. ત્યારે તેમની પાસે, અત્યારે લા. દ. ભારતીય સ ંસ્કૃતિ વિદ્યામંદિરના કબાની, કાગળની લગભગ ૧૬મા સૈકાની હસ્તપ્રત હતી. તે પ્રત ઘણી અશુદ્ધ છે, છતાં તેમણે એક વિશિષ્ટ કૃતિનું સારી રીતે સંપાદન કર્યું હતું. સ. 7. તે આ ચરિતકાવ્યને કડી ૪૪૪ કડી ૭૮૬ એટલે ૩૪૨ કડી જેટલે જ આખુંય ચરિત-કાવ્ય ૮૦૩૨ શ્લોકપ્રમાણ છેઃ ભાગ છે. पञ्चखरगणणाए सिलोग-माणेण इह पवंधंमि अव य सहस्सा बत्तीस - सिलोगया होंति ॥ [દરેક અક્ષર ગણુતાં શ્લાકના માપથી આ પ્રબંધમાં ૮૦૩૨ શ્લોક છે. ] આ વિશાળ ચરિતકાવ્ય વડગચ્છના શ્રીચંદ્રસૂરિના શિષ્ય શ્રી હરિભદ્રસૂરિએ કુમારપાલ રાજાના રાજ્ય સમયે અણહિલવાડ પાટણમાં રચ્યું હતુ.. कुमरवालह निवह रज्जमि अणहिलवाss नयरि अनरणु-सुयण - वुहयणह संगमि सोलुत्तर-वार-सय-कत्तियंमि तेरसि-समागमि अस्सिणि-रिक्खिण सोम-दिणि सुपवित्ति, लग्गंमि एहु समत्थि कह-वि निय-परियण-साहज्जमि ॥ [કુમારપાલ રાજાના રાજ્યમાં અણુહિલવાડ નગરમાં ઘણા સજ્જન અને મુધજનના સંગમમાં, સં. ૧૨૧૬, કાર્તિક માસની તેરસે, અશ્વિન-નક્ષત્રના પવિત્ર લગ્નમાં સેમવારે પોતાના પરિજતેની મદદથી આ (રિતકાવ્ય) ખૂબ જ આયાસથી રચ્યું ] તા. અ. ૮ Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] જ્ઞાનાંજલિ આ કાવ્યનું સ’પાદન કેવળ કાગળની અશુદ્ધ હાથપ્રત ઉપરથી અશકય બન્યુ હાત. તે શકય ન્યુ. મહારાજશ્રી પુણ્યવિજયજીએ માઈ ક્રાફિલ્મ કરી લીધેલી જેસલમીરના ભડારના તાડપત્રની પ્રતને કારણે. તે માઈ ક્રોફિલ્મ કરેલી નકલની ફાટાસ્ટાટ કોપી અમને મહારાજશ્રીએ આપી. તે પ્રત ઘણી જ સ્પષ્ટ, શુદ્ધ અને લગભગ કવિની સમકાલીન હોય એવી છે. આ તાડપત્રની પ્રતતે પડખે કાગળની વ્રત રાખીને અમે! શુદ્ધ પાઠ સારી રીતે તારવી શકયા છીએ. મહારાજશ્રીની ફોટોસ્ટાર્ટ નકલ વિના આ શકય બન્યું ન હેાત અને ગુજરાતી ભાષાના વિકાસને ઉપકારક આપણા જ પ્રાંતમાં લખાયેલા એક અપભ્રંશ-કાવ્યને નીરખવા આપણે ભાગ્યશાળી થયા ન હેાત. ‘નેમિનાāન્નરિક ’ની અપભ્રંશ ભાષા શ્રી હેમચંદ્રાચાર્યે તેમના વ્યાકરણમાં નિર્દેશેલી ભાષા સાથે ઘણું સામ્ય ધરાવે છે. સાથે સાથે પ્રાચીન ગૂજરાતી જે રેવંતરિરામુ, પંચતંડવરામુ વગેરે કાવ્યામાં માલૂમ પડે છે તેથી સાથે પુરે ગામી તરીકે તે સાતત્ય દેખાડે છે. લગભગ અલ્પ ભાગ બાદ કરતાં આખાય ગ્રંથ અટપટા‘ વસ્તુ ' છંદમાં રચાયેલે છે, એ તેની વિશિષ્ટતા છે; કારણ કે સામાન્ય રીતે પ્રાપ્ત થતાં અને છપાયેલાં અપભ્રંશ કાવ્યો સધિ-બહુ રચનામાં તથા પ્રમાણમાં અર્વાચીન કાગળની હસ્તપ્રતે ઉપરથી તૈયાર થયેલાં છે. આ રીતે સંક્ષેપમાં ને.. એક અપ્રતિમ સંપાદના અને અભ્યાસા ગ્રંથ છે. આ કાવ્યમાં આવતા ધણા પ્રયોગા, કહેવતા, શબ્દયોજના વગેરે ગુજરાતી ભાષામાં અત્યારે પણ પ્રચલિત છે. તેના બે-ત્રણ દાખલા આપું તે આ ટૂંકા લખાણમાં પ્રસ્તુત હાઈ શકે. દાખલા તરીકે : કડી ૮૭૮ : तय परियणु सयलु साणंदु अनोनई मुह कमल सच्चवंतु पुरणु पुणु पयंपइ । अरि पेक्खह पेक्खह य तुब्भि धरिवि मणु ठाणि संपइ ॥ दिट्टु जु रामिण सिविगुलउं तं फलियउं भरहस्सु । पिइ सयलु जग्गु तं फुड हुयजं अवस्सु ॥ [ ત્યાર પછી બધાય પરિજન આન ંદિત બની એકબીજાનાં મુખકમલ નીરખતા વારંવાર ખેલવા લાગ્યા : “ અત્યારે મનને ઠેકાણે રાખીને, અરે, તમે જુએ, જુએ! ‘ જે સ્વપ્નું રામે જોયુ તે ભરતને ફર્યું એમ જે બધાં જણ ખેલે છે તે અવશ્ય ફુટ બન્યું છે!”] ‘રામનું સ્વપ્નું ભરતને ફળ્યું' એ કહેવત અત્યારે પણ ગૂજરાતીમાં છે. બીજી કડી ૮૫૨ : नूण वियरहुं वयणि मति-कुच्चु तहसीलवइत्ति निय-नामु नेउ पायालि वोलउं । ता एरिसु मह् पुरउ मन भणेह पुणु वयणु भोलउं ॥ तयति दोवि अगंगरइ- पुरउ भणहि स-विसाय | एइण जलिण न वफहई एहि मुग कहमवि भाय ॥ [“ ખરેખર તમે તમારા માં ઉપર મેસના કુચડા લગાવેા; તે પ્રમાણે હું કરું તેા · શીલવતી ’ જે મારું નામ છે તેને પાતાળમાં લઈ જઈને ખાળી દઉં. તે આ પ્રમાણે ભાળવનારા ખેલ ફરીથી તમે મારા આગળ ન મેલા,” એટલે તે તેય બહેને વિષાદપૂર્વક અન ગતિ પાસે માલવા લાગી : “ ભાઈ, આ પાણીથી એ મગ કોઈ હિસાબે પણ બફાવાના નથી!''] Page #552 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન પટે આ પાણીથી એ મગ ચઢશે નહિ” એ શબ્દપ્રયોગ ગૂજરાતીમાં જાણીતો છે. બીજુ એક દષ્ટાંત આપું છું, જેમાં શ્રી હેમચંદ્રાચાર્યે એમના અપભ્રંશ વ્યાકરણમાં આપેલું દુહાનું ઉદાહરણ જરા જુદી રીતે દેખા દે છે : રુકિમણીનું હરણ કરીને કૃણ આવ્યા છે. તેને મૂકીને તે એકલા રુકમીના વિશાળ સૈન્ય સામે લડવા જાય છે. તે સમયની સકિમણીની વિમાસણ અને કૃષ્ણનો ઉત્તર નીચેની કડીમાં છેઃ किपि हविहइ तं न याणामि तयाँतरु विहसिउण भणइ कण्हु-मा लाहि भामिणि । अवलोइसु एक खणु कि-पि जमिह वट्टइ रणंगणि॥ अम्हे थोडा रिउ वहु य एहु कायर पंति । नियसु नियंविणि गयण-यलि रवि कित्तिय दिप्पंति ।। [[રુકિમણી બોલીઃ “ કાંઈક અપૂર્વ થઈ જશે—હું તે જાણતી નથી !” એટલે હસીને કૃણ બેલ્યા: “હે ભામિની, એમ ન સમજતી; આ રણાંગણમાં જે કાંઈ થાય તે એક ક્ષણ માટે તું જો ! અમે થોડા અને રિપુ બહુ છે એ તો કાયરો બોલે છે. હે નિતંબિની, તું જે; આકાશમાં કેટલા સૂર્ય પ્રકાશે છે? (એટલે કે, એક જ સૂર્ય પ્રકાશે છે.)] આ જ પ્રકારનો દુહ સિ. હે. ૪. ૪૭૬ના ઉદાહરણ તરીકે આપવામાં આવે છે: अम्हे थोवा रिउ वहु य कायर एम्व भणंति।। ____ मुद्धि णिहालहि गयणयलु कइ जण जोण्ह करंति ॥ [ અમે ચેડા અને રિપુ બહુ એમ કાયર જનો બેલે છે. હે મુગ્ધ, આકાશને તું નિહાળઃ કેટલા જણ (ત્યાં) ના કરે છે ? (અર્થાત કે-એક ચંદ્ર જ ચંદ્રિકાને પ્રસારે છે.)]. આ દુહે પ્રચલિત હોય અને તે જુદા જુદા સ્વરૂપે તે કાળે યોજાતો હોય; અથવા તો પ્રેમચંદ્રાચાર્યો ને હરિભદ્રસૂરિએ એ ડેવતો ફેરફાર કર્યો હોય એમ પણ બને. ઉપરની મેં તો સ્વલ્પ છે. ને. .માં ગુજરાતી ભાષાના પરિમાપક પ્રયોગ ઘણું નોંધપાત્ર છે. વ્યાકરણ તથા ભાષા બંનેય દૃષ્ટિએ ને. ૨. નું સંપાદન અને પ્રકટીકરણ આવશ્યક હતું: અને તે મહારાજશ્રીએ તાડપત્રની તે ગ્રંથની પ્રત પ્રાપ્ત કરાવી આપી શક્ય બનાવ્યું છે તે આ તેમના પ્રશસ્તિગ્રંથમાં નોંધ પામે તે આવશ્યક છે. આ ઉપરાંત અપભ્રંશ અને પ્રાકૃતના અભ્યાસમાં, ગ્રંથની હસ્તપ્રત પ્રાપ્ત કરવામાં, પાટણના ભંડાર બતાવવામાં અને કેટલાંક અપભ્રંશ કાવ્યો જેવાં કે ઘરમfસરિ૩, સુનવાણુ, વરસાનિવરિ૪ વગેરે તૈયાર કરવામાં તેમણે મને ખૂબ જ મદદ કરી હતી. તેમના વિષે આ સ્મરણ કરતાં મેં મારા હેમસમીક્ષા” નામે ગ્રંથમાં તેમને કરેલા ગ્રંથસમર્પણની કલેકત્રયી અહીં પુનરંકિત કરવા મારું મન હું રોકી શકતો નથીઃ लोकोपकारकरणकविनिश्चयों विद्वद्वरैः प्रतिभया श्रतप्रतचित्तः। निष्ठापितो विविधसुन्दरतालपत्राबद्धेषु बोधनिकरः खलु पुस्तकेषु ॥१॥ Page #553 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] जातः स मानवकदाग्रहलुप्त कल्पः पाषण्डदम्भकलुषेऽर्थपरे युगेऽस्मिन् । तस्योद्धति जनहिताय करिष्यमाणो ग्रन्थाभिरक्षणपरीक्षणयोजनाभिः ॥ २ ॥ यः प्राकृतादिरचनासु पुरातनीषु ग्रन्थप्रदानविषमस्थलशोधनैर्माम् । प्रावेशयद्गुरुरिवाथ कृति ममैतां पुण्यात्मपुण्यविजयाय समर्पयामि ॥३॥ સ્વયંપ્રકાશિત પારગામી વિદ્વાન શ્રી ઉપેન્દ્રરાય જ, સાંડેસરા, અમદાવાદ. મારા મુરબ્બી મેાટા ભાઈ ડા. બાગીલાલ સાંડેસરા પાટણમાં ખૂબ નાની વયથી જ પૂ. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ પાસે સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી વગેરે ભાષાઓને અભ્યાસ કરતા. એટલે અમારા કુટુંબને પૂ. પુણ્યવિજયજી મહારાજ અને એમના સમુદાયના મુનિમહારાજે સાથે ધનિષ્ઠ સબંધ બંધાયેલા. પછી તે। અમે પાટણથી અમદાવાદ રહેવા આવ્યા. અને તે પછી કેટલાક સમયે પૂ. પુણ્યવિજયજી મહારાજ પણ પાટણથી વિહાર કરીને અમદાવાદ લુણુસાવાડાના ઉપાશ્રયે આવ્યા. એટલે મને અમદાવાદમાં એમના સત્સંગને વિશિષ્ટ લાભ મળ્યા. શૅરબજારના અત્યંત સમય અને ધ્યાન ખેચી લેતા ધંધામાંથી સમય કાઢીને એમની પાસે વારંવાર જવાનું શકય નહાતું. પણ તે છતાં જ્યારે જ્યારે ઠીક ઠીક સમય મળે છે એમ લાગતું ત્યારે ત્યારે હું એમની પાસે જઈ ને કલાક સુધી ખેસતેા. એઠા પછી એટલેા રસ પડતા કે બેસી જ રહેતેા; ઊઠવાનું મન જ ન થતું ! તે પણ દરેક વખતે પ્રેમથી એમની પાસેની કાઈ નવીન વિશિષ્ટ ચીજ-વસ્તુ બતાવતા, વિદ્યાનાં અનેક ક્ષેત્રોની વિવિધ વાનગીઓ ચખાડતા. અને એમ હુ' એમની પ્રેમાળ, જ્ઞાનપૂત સત્સંગતિ ઉલ્લાસથી માણતા. એ કલાક ગાળવાનુ ધારીને ગયા હાઉ' અને ત્રણ કલાક તે સહેજે વીતી જતા ! જ્ઞાનાંજલિ એવામાં મેં મહાભારતના સ્વાન્તઃસુખાય અભ્યાસ આરંભ્યા. એટલે જ્ઞાનગાષ્ટિ દરમિયાન મારા આ અભ્યાસ અંગે હું એમનું માર્ગદર્શન માગતા, અને તે મળી રહેતુ. ખાસ કરીને જૈન આગમેમાંના ઉપયુક્ત આધારભૂત સન્દર્ભો એ સહેલાઈથી અને આશ્ચર્યજનક વરાથી કાઢી આપતા. અને એ દરમિયાન મેં એમની પારગામી ઋજુ વિદ્વત્તા અનુભવી. આ પારગામી વિદ્વત્તાનુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ : મારા મહાભારતનાં મૂક્તિ-રત્નેનું સમાલાચન કરતા ગ્રન્થ · ભારત-રત્ન ’ માટે હુ શ્રેષ્ઠ શ્લોકાની પસંદગી કરતા હતા. તેમાં ઋષિ સનસુજાતના બ્રહ્મવિદ્યાએધમાંના એ લેાકનું તાત્પ મને સમ જાતું હતું, પણ તેને અર્થ ગુજરાતીમાં યથાતથ અભિવ્યક્ત કરવાનું મુશ્કેલ લાગતું હતુ.. એટલે તે માટે ગુજરાતના પ્રથમ પંક્તિના વિદ્વાનેાતે સંપર્ક સાધેા. પણ સંતાષકારક અર્થ બેસાડવાનુ કાર્યં અધૂરું જ રહ્યું. એક વખત બન્ને ક્ષેાક લઈને હું પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે ગયા. એમણે સ્વાભાવિક ઋજુતાથી કહ્યુ: ‘હું વૈદિક પર પરાનેા જાણકાર નથી. એટલે મારા કરેલા અ ભાગ્યે જ સતાષકારક હશે.' Page #554 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન મેં કહ્યું : “તેમ છતાં આપને સ્વતંત્ર રીતે જે અર્થ યોગ્ય લાગતો હોય તે કરી આપો. કદાચ કામ આવી જાય.” પૂજ્ય મહારાજશ્રીએ “સા' કહી, અત્યંત ધ્યાનપૂર્વક અર્થ બેસાડ્યો. અમે પછી એના ઉપર દીર્ઘ ચર્ચાવિચારણા કરીને અર્થ વ્યવસ્થિત કરતાં તે અર્થ કેવળ “સંતોષકારક નહોતો રહ્યો, પરંતુ ઉપનિષદોની પ્રાચીન પ્રણાલિને અનુરૂપ હતો ! પ્રસ્તુત શ્લોકો અને તેને અર્થ આ પ્રમાણે છે : न साधुना नोत असाधुना वा समानमेतद्दृश्यते मानुषेषु । समानमेतदमृतस्य विद्यादेवंयुक्तो मधु तद्वै परिप्सेत् । योगिनस्तं प्रपश्यन्ति भगवन्तं सनातनम् ॥ મક ભાવ, ભાં. ઓ. ઈની વાચના, “ઉદ્યોગપર્વ', ૪૫-૨૦ नास्यातिवादा हृदयं तापयन्ति नानधीतं नाहुतमग्निहोत्रम् । मनो ब्राह्मीं लघुतामादधत प्रज्ञानमस्य नाम धीरा लभन्ते । योगिनस्तं प्रपश्यन्ति भगवन्तं सनातनम् ॥ २१ ॥ (“ભારત રત્ન', સળંગ લેક ૬૧, ૧૨) અર્થ: આ (બ્રહ્મ)નું સ્વરૂપ મનુષ્યોમાં તપાસીએ-જોઈએ તો તે સાધુ જેવું કે અસાધુ સમાન–જેવું દેખાશે નહિ–મળશે નહિ. (૫ણુ) એ બ્રહ્મનું સમાન સ્વરૂપ-સાચું સ્વરૂપ, અમૃતત્વમાં –અપ્રમાદમાં–વીતરાગભાવમાં-વાતમોહભાવમાં જણાશે. એટલે આવી વૃત્તિઓવાળો યોગી જ તે મધુને મેળવવાની ઇચ્છા રાખે-મેળવી શકે. યોગીઓ તે સનાતન ભગવાનને પ્રત્યક્ષ જુએ છે. (આવા બ્રહ્મલિટુ યોગીના) હૃદયને અતિવાદે-વિચિત્રવાદો તપાવતા નથી–મૂંઝવતા નથી. એને અધ્યયન નહિ કર્યાનો કે આહુતિ નહિ આપ્યાનો ખ્યાલ પણ તપાવતો નથી. પણ એનું મન બ્રહ્મદશાની લઘુતાને-હળવાશને-સમતાને ધારણ કરે છે. આ પ્રજ્ઞાન(બ્રહ્મ)ને ધીર યોગીઓ પ્રાપ્ત કરે છે. ગીઓ તે સનાતન ભગવાનને પ્રત્યક્ષ જુએ છે. આ શ્લોકમાં ઉપનિષદપ્રસિદ્ધ મધુવિદ્યા, પરિવ્રાજક અને શ્રમણ થવાનું રહસ્ય તથા પ્રજ્ઞાનપ્રાપ્તિને સંક્ષેપમાં ભાવવાહી સંગ્રહ કરે છે. બૃહદારણ્યક'માં “વિશ્વમાં જે કંઈ છે તે એકબીજાનું, પરસ્પરનું “મધુ'-મધ આપનાર તત્વ -છે એમ કહ્યું છે. જેમ મધમાખે પરસ્પર સહકારથી મળીને મધ બનાવે છે, પછી એ મધ મધમાને ખાવા કામ લાગે છે, એમ જગતમાં પરસ્પર સંપ અને સહકારથી સાચો આનંદ પ્રાપ્ત થાય છે...આ દરેક પ્રાણી પદાર્થોમાં વસનાર–વ્યાપી રહેનાર પુરુષ એ જ આત્મા, અમર, બ્રહ્મ અને સર્વ કંઈ છે,” એમ કહ્યું છે. (બૃહદારણ્યક’ ૨-૫; વળી જુએ ‘છાંદેગ્ય’ ૩). વળી બીજે સ્થળે “બૃહદારણ્યક ઉપનિષદ' કહે છે, “સમાનભાવને પામેલ ત્યાગી પરિવ્રાજક એષણા માત્રને ત્યાગીને અનાસક્ત, મુક્ત અને મૂંઝવણ વિનાનો થાય છે. આ આત્મજ્ઞને “મેં પાપ કર્યું, મેં પુણ્ય કર્યું' એવા બે વિચાર નથી થતા. એ બંનેને તરી જાય છે. એને “અમુક કર્યું કે અમુક ન કર્યું' એવો તાપ થતો નથી. આવો આત્મા શાન્ત, દાન, ઉપરત, તિતિક્ષુ અને સમાહિત થઈને આત્મામાં જ આત્માને તો આત્માની લઘુતા-હળવાશને પ્રાપ્ત કરે છે.” (“હદારણ્યક ૪-૪-૨૨,૨૩.) Page #555 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] જ્ઞાનાંજલિ મહર્ષિ સસુજાતે બ્રહ્મને અહીં “પ્રજ્ઞાન” નામથી સંબોધ્યું છે. ઐતરેય ઉપનિષદમાં પ્રજ્ઞાન બ્રહ્મએમ સંબોધન કરીને એના ઉપર વિવરણ કર્યું છે, જે આ હૃદય અને મન છે, તે ઉપરાંત સમ્યજ્ઞાનશક્તિ, આજ્ઞા દેનાર શકિત, અનેક દૃષ્ટિથી જાણવાની શક્તિ, કાલે જાણનારી શક્તિ, મેધા, દષ્ટિ, ધૃતિ, મતિ, મનનશક્તિ, અદમ્ય વેગ, સ્મૃતિ, સંકલ્પ, ક્રિયામાં પરિણત ઇરછા, પ્રાણશક્તિ, કામશક્તિ અને સંયમની શક્તિ; એ બધાં પ્રજ્ઞાન બ્રહ્મનાં નામ છે... પલી, થાવર, જગમ વગેરે જે કઈ પ્રાણુઓ છે તે બધાં પ્રજ્ઞાનેત્ર છે--પ્રણારૂપ પરમાત્માથી જ કાર્ય કરનારાં છે, પ્રજ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે. બ્રહ્માંડ પ્રતાનેત્ર છે. પ્રજ્ઞા એની પ્રતિષ્ઠા છે. પ્રજ્ઞાન બ્રહ્મ છે.” (“ઐતરેય” ૩-૧-૨, ૩) પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ સંપ્રદાયે જૈન સાધુ છે. પણ એમનામાં ‘સાંપ્રદાયિકતાને અભાવ છે. પરિણામે સાવ સ્વતંત્ર રીતે વૈદિક પરંપરાના આગમનું હાર્દ સૂચવતો ભાવાર્થ એમના હૃદયમાં ઊગી શક્યો. એનાથી એ પણ સિદ્ધ થયું કે ‘સંપ્રદાયવાદીઓને મત ગમે તે હોય, પણ ભારતીય દર્શનેનું રહસ્ય કેવળજ્ઞાન, નિર્વાણુ, બ્રહ્મ કે વિષ્ણુનું પરમપદ એ એક જ તત્ત્વને જ્ઞાનીઓએ આપેલાં ભિન્ન નામ છે. અને પૂજ્ય મહારાજશ્રી આ જ્ઞાનના અજોડ ઉપાસક છે, પારગામી વિદ્વાન છે, પરિણામે જૈનો કરતાં વધુ પ્રમાણમાં જેનેતર વિદ્વાને એમની સહાય લે છે. અને એ જ રીતે જૈન વિદ્વાનોના મુકાબલે જૈનેતર વિદ્વાનોની ફોજ એમના સંશોધન અને વિદ્યોપાસનાના ઉદાત્ત કાર્યમાં એમને હાર્દિક સહાય આપે છે. આગમપ્રભાકર મહારાજશ્રીની આટલી પારગામી વિદ્વત્તા અને ઋજુતા છતાં, એમને આચાર્ય પદવી તો શું પણ બીજી કોઈ નાનકડી પદવી આપવાનું પણ હજુ સુધી શ્રી જૈન સંઘને સૂઝ, નથી, એ પણ એક અજાયબી છે ! જોકે એનું આ સમતાવાન જ્ઞાનયોગીને દુ:ખ પણ નથી. રાજા કરતાં રાજાને બનાવનાર હંમેશાં મોટો છે. એમ એમને સામાન્ય પદવી નથી મળી. પરંતુ બીજાને “પદવીઓ” આપી શકે તેવું “આગમપ્રભાકર’નું સ્વયંભૂ બિરુદ એમને પ્રાપ્ત થયું છે. પ્રભાકર પિતાના તેજથી પ્રકાશિત છે, સ્વયંપ્રકાશ છે; એમને પરપ્રકાશની જરૂર નથી. એ તો પ્રકાશ આપનાર છે. કવચિત પ્રાપ્ત થતા આ મંગલ અવસરે હું પૂજ્ય મહારાજશ્રીનું અભિવાદન કરું છું. મુનિ શ્રી પુણ્યવિજયજી—કેટલાંક સંસ્મરણે ડો. રમણલાલ નાગરજી મહેતા, વડોદરા ઘષ્યિાળી પોળના ઉપાશ્રયમાં સાંજના ઝાંખા પ્રકાશમાં એક પાટ પર બેઠેલા ધીર ગંભીર મુખમદ્રાવાળા મહારાજની સામે કેટલાક ખ્યાતનામ વિદ્વાનો બેઠા હતા. અહીં જૈન દર્શનશાસ્ત્ર, સાહિત્ય, ચિત્રકલાનો ઇતિહાસ વગેરે વિશે વાતચીતમાં ઝડપભેર બદલાતા જતા હતા. વિષય બદલાય પણ મુનિશ્રીની ગંભીર મુદ્રામાં ફેર પડતે નહીં તેમ જ તેમની દરેક વિષયની સૂઝ અને સરળ સમજાવવાની પદ્ધતિ પણ એકસરખી રહેતી; એ દશ્ય આજે નજર સમક્ષ આવતાં મુનિ શ્રી પુણ્યવિજયજી સમક્ષ મસ્તક ઝૂકે છે. આ મારો મુનિશ્રી સાથે આ પ્રથમ મેળાપ આજથી બે દાયકા પહેલાં થયેલું. તે વખતે કંઈ પ્રસંગોપાત્ત, ડે. ઉમાકાન્ત શાહની તપાસમાં હું નીકળેલો અને ચાલતી જ્ઞાનગેજીમાં હાજર રહેશે. છે. ઉમાકાન્ત ભાઈએ મારી ઓળખાણ મુનિશ્રીને આપતાં જણાવેલું કે જૂનાં ઠીકરાં, પથરા વગેરેની Page #556 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [૬૩ તપાસ કરવાનું મારું કામ છે, અને તે તપાસથી ઈતિહાસ પર સારો પ્રકાશ પડે છે. મુનિશ્રી સાથે ત્યાર પછી મારો પરિચય વછે, અને તેની સાથે તેમની જાગૃતિ તથા જ્ઞાનોપાસનાને તેમને આ જીવન યજ્ઞ પણ નજર સમક્ષ આવ્યો. મુનિશ્રીની ઉત્કંઠા ભારે. તેમણે મને જણાવ્યું કે અમે જ્યારે વિહાર કરતા હોઈએ છીએ ત્યારે ઘણી વરતુઓ જોતા હોઈએ છીએ, પણ તેમાં ઠીકરાં, ટેકરા વગેરેનો સ્પષ્ટ ખ્યાલ આવતો નથી, તો એ ઠીકરાં કેવાં હોય છે તે મારે જોવાં છે. મને ઘણી નવાઈ લાગી. પણ એ ભાવ દબાવી દઈને મહારાજશ્રીને મેં જ્યારે જૂની વસ્તુઓ બતાવી ત્યારે તેમણે જે ચોકસાઈથી પ્રશ્નો પૂછ્યા તે કોઈ પણ પુરાવસ્તુવિદની જિજ્ઞાસાની કસોટીએ જરા પણ ઊતરે એમ ન હતા. તેમણે એ વસ્તુઓ ઓળખી લીધી અને તેને માટે વધુ માહિતી બાબત પણ ટકોર કરી, ત્યાર બાદ મહારાજશ્રીને મારે એક શિલાલેખ બાબત પ્રશ્ન પૂછવાનો પ્રસંગ ઉભો થયો ત્યારે મેં જે પત્ર લખે તેને વળતી ટપાલે અત્યંત વિગતવાર જવાબ મળી જતાં મારું કામ ઉકલી ગયું. આ એક માત્ર મારા અનુભવ નથી, પણ તેમના પરિચયમાં આવનાર અનેક લોકોને આ અનુભવ છે. પ્રો. બેન્ડર, પ્ર. નોર્મન બ્રાઉન જેવા પરદેશી વિદ્વાનો પણ મુનિશ્રીના પરિચયમાં આવ્યા પછી આજે પણ તેમનું નામ, તેમણે તેમને આપેલી મદદ વગેરેને લીધે જે અદિરપૂર્વક સંભારે છે તે સાંભળતાં રાજશ્રીએ પોતાની સામે પાસનાની ફેલાવેલી સુવાસ મહેકી ઊઠે છે. આજથી એક વર્ષ પર અમે શામળાજી પાસેના દેવની મોરી ગામની સીમમાં ખોદકામ કરતા હતા. ત્યારે મહારાજશ્રી વિહારમાં હતા. કપડવંજથી કેશરિયાજી તેમને જવાનું હતું. મહારાજશ્રીને મુકામ કપડવંજમાં છે એવી ખબર પડતાં મહારાજશ્રીનાં દર્શન કરીને આગળ વધવું એવું નક્કી કરીને અમે મોટર કપડવંજમાં વાળી. મહારાજશ્રીને મુકામ ક્યાં હતો તે ખબર ન હતી. તેથી ત્યાં બજારમાં પૂછપરછ કરી ને અમને રસ્તામાં તકલીફ પડશે કે કેમ એવો વિચાર કરતા હતા ત્યાં અમૃતલાલ ભોજક મળ્યા, તેમણે અમારે માર્ગ સરળ કરી આપ્યો. મહારાજશ્રી તે કપડવંજ કોલેજમાં વ્યાખ્યાન આપવા ગયા હતા, એવી ખબર તેમના ઉતારા પાસે પહોંચ્યા ત્યારે અમને મળી. પણ સંધ્યાકાળ થવા આવ્યો હતો એટલે મહારાજશ્રી જલદી આવી પહોંચશે એવી અમારી ધારણા સાચી પાડતા, તેઓ આવી પહોંચ્યા. દૂરથી જ અમને તેમણે ઓળખી પાડયા અને કપડવંજ તરફ નીકળવાનું કારણ પૂછ્યું. મેં દેવની મોરીના તૂપ તથા વિહારના ઉત્પનનની વાત કરી. એટલે તેમણે ટીંટોઈથી દેવની મેરી કેટલું દૂર થાય ? રસ્તો કેવો છે ? શામળાજીથી તેનું અંતર કેટલું ? વગેરે પ્રશ્નો પૂછવા શરૂ કર્યા. મેં તેમને એ સ્થળનો પરિચય આપ્યો એટલે તેમણે વિહારને કાર્યક્રમ જોયો અને મને કહ્યું કે અમુક દિવસે બપોરના એ ઉખનન જેવા અમે આવીશું. દેવની મોરીની અમારી છાવણીમાં મેં મારા સહકાર્યકર્તા શ્રી સૂર્યકાન્ત ચૌધરીને મહારાજશ્રીના આગમનના સમાચાર આપ્યા તેથી તે આનંદમાં આવી ગયા અને એમના આગમનની રાહ જોતા થઈ ગયા, નિયત સમયે વિહાર કરતો સંધ આવી પહોંચ્યો. પૂ. મહારાજશ્રી, પૂ. પં. રમણિકવિજ્યજી અને તેમના સાથીદાર સાધુઓ, સાધ્વીજીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓથી સ્તૂપ અને વિહાર ઊભરાયે. ઘડીભર તો લાગ્યું કે મહાવીર અને ગૌતમ બુદ્ધનો કાળ સજીવન થયું. વિહાર જોઈ ને ઘણું લેકીને ઉપાશ્રય યાદ આવ્યું અને તૃપ તથા વિહારમાં સંઘના લોકો ફરવા લાગ્યા. પણ મહારાજશ્રીએ અમને ઉખનન સમજાવવાનું કહ્યું, એટલે એક પછી એક ઉખનનની વિગતો Page #557 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ અમે આપવા માંડી. પણ મહારાજશ્રીની પ્રશ્નાવલીની ઝીણવટ, વિગતો જાણવાની તેમની આતુરતાને પરિણામે અમારી ખરેખર પરીક્ષા થઈ. તેનું શુભ ફળ એ આવ્યું કે કેટલીક બાબતો પર અમે એ છે વિચાર કર્યો હતો તેની પર વિચારણા થઈ અને ઉખનનના જુદા જુદા વિભાગો વધુ સ્પષ્ટ થયા. પુણ્યવિજયજી મહારાજ માત્ર ઉખનન જોઈને સંતોષ માને એવા ન હતા. એમણે તેમાંથી નીકળેલી વસ્તુઓ જોઈ તેની વિગતવાર પરીક્ષા કરી ત્યાર બાદ મેરી પાર્શ્વનાથનું સ્થળ પૂછ્યું. દેવની મોરીની આજુબાજુના બૌદ્ધ તથા હિંદુ અવશેષોથી તથા જળાશયો વગેરેથી તે અમે પરિચિત હતા, પરંતુ અમારી તપાસમાં જૈન અવશેષો અમને મળ્યા ન હતા. તેથી આ પ્રશ્નોને જવાબ તકાળ આપવો મુશ્કેલ હતો. સારે નસીબે દેવની મોરીના ઠાકોર શ્રી સુરજમલસિંહ જાડેજા અમારી સાથે હતા. તેમને દેવની મોરીની સીમનો પરિચય એટલે વિશાળ હતો કે તેમણે તરત જ અમારી છાવણીના નૈઋત્ય ખૂણામાં બાવળની ઝાડી બતાવી અને કહ્યું કે પેલી ઝાડીની પાછળ જૈન દેરાસર હતું અને તે સ્થળની એ પ્રતિમા હતી. હાલ નવાં બાંધકામો અને રસ્તાઓની રચનાને લીધે એ દેરાસરનું નિશાન રહ્યું નથી. પાછળથી એ જ સ્થળેથી કેટલીક જૈન પ્રતિમાઓ ઠાકોર સાહેબે મેળવી હતી અને વડેદરા યુનિવર્સિટીને આપી હતી, જે હકીકત ઠાકોર સાહેબની માહિતીની સચ્ચાઈ દર્શાવતી હતી. દેવની મોરીના અવશેષો જોઈને મહારાજશ્રીનો સંધ કેશરિયાજીને રસ્તે મેશ્વો નદીની વિશાળ ખીણમાંથી, શામળાજી તરફ આગળ વધતો અમે જોઈ રહ્યા અને મારા સાથીદારોએ કહ્યું કે, “ આવા જેનાર આવે તો આપણો આનંદ કેટલો બધો વધે !” આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજને વાપુષ્પાંજલિ શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવે, પાટણ संतो हि सत्येन नयन्ति सूर्य । સંતો મૂfમ તપના ઘારિત છે. સંતો અતિર્મુતમથસ્થ રાગ सतां मध्ये नावसीदन्ति सन्तः ॥ ४७ ॥ महाभारत ३-२८१ સજનો જ સત્યથી સૂર્યને ગતિમાન કરે છે, સજજનો ધરતીને તપ વડે ધારણ કરે છે, તે (યમ) રાજ! સજજને ભૂત-ભવિષ્યની આધારગતિ છે, સજજનોની મધ્યે સજજન કદી સીદાતો નથી. “મહાભારત.' ૩–૨૮૧. પ્રાતઃસ્મરણીય ૫. પૂ. પુણ્યવિજ્યજી મહારાજ પાટણમાં લાંબો કાળ રહ્યા તે દરમ્યાન, આ સંત મહાપુરુષના સમાગમમાં આવવાનો અનન્ય લાભ ઘણે વખત મળે છે. જ્યારે જ્યારે તેમના દર્શને ગયો છું ત્યારે ત્યારે, ઘણું આવશ્યક કાર્યોમાં રચ્યાપચ્યા રહેતા હોવા છતાં, તેઓએ સસ્મિત વદને આવકાર આપે હતો. તેમની મુખ્ય પ્રવૃત્તિ પુસ્તકેદ્વારમાં કેન્દ્રિત હતી. પાટણના ભંડારે, જે અદર્શનીય બન્યા હતા, તેને તેમના ગુરુ અને પરમગુરુ, પ. પૂ. શ્રી ચતુરવિજયજી મહારાજ અને પ્રવર્તક પ. પૂ. શ્રી કાંતિવિજયજી મહારાજના આદેશ પ્રમાણે, તે દરેક ભંડારોને સંશોધી તેના ગ્રંથને વ્યવસ્થિત કરી, પદ્ધતિસર તેમણે સુલભ અને દર્શનીય બનાવ્યા. કારણ, પ્રાચીન કાળમાં સ્થપાયેલા આ ભંડારોના ગ્રંથ, પેટી-પટારાઓમાં પિટકાં બાંધી નાખ્યા હતા. તેના સંરક્ષક જૈન Page #558 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન શ્રેષ્ઠીઓ આ ગ્રંથોમાં શું છે તે જાણતા ન હતા, છતાં ધાર્મિક દૃષ્ટિએ આ જ્ઞાનભંડાર છે એમ માની, તેના પ્રત્યે પૂર્ણ આદર અને ભક્તિ રાખો, તેની સંગેપના રાખતા હતા. તેમાં ઘડાવજની પોટલીઓ મૂકવી, ઊધઈ ન લાગે તે માટે તેને ઉપર-નીચે કરી તપાસવા અને પાછા પટારામાં પધરાવી, તેનું સંરક્ષણ કરવામાં જ પોતાનું કર્તવ્ય સમજતા. પ. પૂ. પુણ્યવિજયજી મહારાજે પિતાના ગુરુ શ્રી પૂ. ચતુરવિજયજી સાથે આ બધા ભંડારોને વારાફરતી તપાસી, તેમાંના દરેક ગ્રંથોનાં, પહેલાં તે, ક્રમ પ્રમાણે પાનાં ગોઠવ્યાં; પછી તે કયા વિષયના ગ્રંથો છે તેની યાદી તૈયાર કરી. તદુપરાંત તે બધાની પ્રશસ્તિઓ તપાસી, તે ગ્રંથને રચનાકાળ, લખ્યાકાળ, લખનાર, લખાવનાર શ્રેષ્ઠી, અને ક્યાં રચાય કે લખાયો, તેની સર્વ વિગતે તૈયાર કરી, તેની વ્યવસ્થિત યાદીઓ કરાવી. આ દરેક કાર્ય પિતે જાતે કરતા, તેમની મદદમાં કેટલાક ભાઈઓ કે લહિયાઓને રાખતા છતાં, પૂર્ણ ચોકસાઈથી તે યાદી કરાવતા. સામાન્ય માણસથી તો આવું ભગીરથ કાર્ય બનવું અશક્ય છે, જ્યારે વર્ષો સુધી એકધારી આ સારસ્વત આરાધના, આ મહાપુરુષે પિતાની સ્વસ્થ કે અસ્વસ્થ દશા હોય છતાં, સતત જારી રાખી. દિવસ-રાત આ કાર્યને તેમના જીવનના મુખ્ય ધ્યેય તરીકે તેમણે સ્વીકાર્યું અને પ્રભુની પરમ કૃપાથી તે અવિચ્છિન્ન રીતે પૂર્ણ કર્યું. પાટણમાં ભંડારોની સંખ્યા નાનીસૂની નથી. લગભગ ચૌદ-પંદર ભંડારે, તે દરેકમાં સેંકડો બકે હજારે ગ્રંથ, વળી કાગળ ઉપર લખાયેલા ગ્રંથોની સાથે તાડપત્રમાં લખાયેલા ગ્રંથે, તે દરેકની ભાષા પણ જુદી જુદી, કઈ સંસ્કૃતમાં લખાયેલા કોઈ પ્રાકૃતમાં લખાયેલા, કેઈ અપભ્રંશ ભાષામાં, તો કોઈ પ્રાચીન ગુજરાતીમાં લખાયેલા, આ બધા ગ્રંથો હતા. કેઈ ગ્રંથ મૂળ પ્રાકૃતમાં, તો તેની વ્યાખ્યા સંસ્કૃતમાં, કઈ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં. આમ આ ગ્રંથદ્ધારના ભગીરથ કાર્યમાં, વિવિધ દૃષ્ટિએ કામ કરવાનું હતું. કેટલીક વખત ગ્રંથનાં પાનાં અવ્યવસ્થિત મળતાં, તેને મેળવવાનું કાર્ય વિકટ હતું. કદાચ કેટલાં પાનાં મળતાં પણ નહિ, છતાં આ મહાવિદ્વાન પુરુષ તેથી મૂઝાતા નહિ. કોઈ ગ્રંથનાં પાનાં બીજા ગ્રંથોમાં પેસી જતાં, તો આ વિચક્ષણ પુરુષ તેને જોતાં જ ઓળખી કાઢતા, પાછા તેના મૂળ ગ્રંથમાં મૂકતા અને પૂર્વાપરનું સંમેલન કરીને જ તે કાર્ય પૂરું કરતા. કોઈ દિવસ તેમને આ કાર્ય માટે કંટાળો કે અણગમે આવ્યાનું જાણવામાં નથી. તેમની અપૂર્વ મેધાશક્તિના બળે, ક ક ક ગ્રંથોનો છે, તે તરત જ તેઓ સમજી જતા. કોઈ કોઈ ગ્રંથના અનન્ય પ્રસંગો વાંચી વિચારતા અને તેમની પાસે કામ કરતા કે અમારા જેવા આગંતુકોને કહેતા-સમજાવતા. તેમણે ફક્ત પાટણના ભંડારો જ તપાસી વ્યવસ્થિત બનાવ્યા નથી, પણ જેસલમેર જેવાં દૂર દૂરનાં ગામોએ જઈ ત્યાંના ભંડાર તપાસી, વ્યવસ્થિત બનાવ્યા છે. છેલ્લે છેલ્લે ખંભાત અને અમદાવાદના ભંડારે તપાસી, તેને વ્યવસ્થિત કરવાનું કાર્ય પણું આ મહાપુરુષે કરી, સારસ્વત આરાધનાનો મહાયજ્ઞ તેમણે જીવન પર્યંત ચાલુ રાખ્યો છે. તેમના જીવનનું મહામૂલું પ્રશસ્ય કાર્ય, સેંકડો વિદ્વત્તાપ્રચુર મહાગ્રંથોનું સંપાદનકાર્ય છે. આખાય જીવન દરમ્યાન ગ્રંથોનું સંશોધન, અને વ્યવસ્થા કર્યા પછી, તેમના ધ્યાનમાં પ્રાચીન અપૂર્વ ગ્રંથનું પ્રકાશન કરવા માટે વિચારણા ઉદ્ભવી. સેંકડે ગ્રંથોના અવગાહનથી તેમનું જ્ઞાન અભૂતપૂર્વ વિસ્તાર પામ્યું, અને આજે તો તેઓ એક પ્રત્યક્ષ સ્વરૂપે જ્ઞાનકોષ જેવા જ છે. ગમે તે વિષય સંબંધી આપણે પ્રશ્ન કરીએ તો તેનું રહસ્ય સમજાવવા તે પૂરતો પ્રયત્ન કરે જ. આવી અપૂર્વ મેધાને કારણે તેમનું જ્ઞાન ખૂબ વિસ્તાર પામ્યું છે. તેમણે સેંકડો ગ્રંથ સંપાદન કરી બહાર મૂક્યા છે, જે તેમની અનુભૂત વિદત્તાની ઝાંખી કરાવે છે. સંપાદિત કરેલ ગ્રંથ પાછળ પણ તેમની ચીવટ જ્ઞા. અ. ૯ Page #559 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ અને ખંત કેટલી સજીવ છે તે દરેક ગ્રંથોના પરિશીલનથી જાણી શકાય છે. દરેકમાં પાઠાંતરો મેળવવાં, જ્યાં લહિયાની ભૂલ હોય ત્યાં સુધારે સૂચવે, તે દરેકની પ્રસ્તાવનામાં ગ્રંથના ગુણદોષો પ્રકટ કરવા, તેના કર્તા તથા લેખકની પિછાન આપવી, તેના ઉપર થયેલ ટીકા-ટિપણીની ને મેળવવી વગેરે સાર્વત્રિક બાબતો વિચારીને, પછી જ જે તે ગ્રંથ બહાર મૂકવા તેઓ તૈયારી કરતા. આ મહાન પરિશ્રમ વેઠીને પણ, બીજા લેખકોની માફક, જેને સારસ્વત ઉપાસના દ્વારા કઈ એષણ કે સ્વાર્થ નથી, તેવા દેવદૂત જેવા મહાપુરુષને નિષ્કામ સેવાભાવી મહાસંત તરીકે જ ઓળખાવી શકાય. પાટણમાં જ્યારે તેઓ વિદ્યમાન હતા, ત્યારે તેમની પાસે વિવિધ વિષયેની વિચારણા માટે કે ગ્રંથ વાંચવા માટે લેવા-આપવા, કે કોઈ શંકા હોય તો તેના સમાધાન માટે જવાનું થતું ત્યારે તેઓ સદાકાળ કાર્યરત જ હોય. છતાં જે જે વિષય માટે પ્રશ્ન કરું, તેનો વિગતપૂર્ણ અહેવાલ આપી શંકાનું સમાધાન કરતા. આજે તો પાટણના મોટા ભાગના જ્ઞાનભંડારો એક જ જ્ઞાનમંદિરમાં વ્યવસ્થિત રીતે લાવી, મોટા સ્ટીલના કબાટમાં સુવ્યવસ્થિત રીતે રાખ્યા છે. આ મહાન લોકસેવાનું કાર્ય, પ. પૂ. પ્રવર્તક કાંતિવિજ્યજી મહારાજની પ્રેરણાથી થયું, અને તેમાં પ. પૂ. પુણ્યવિજયજી મહારાજને ફાળો નાનોસૂનો નથી. આ ભંડારો માટે એક ભવ્ય ગ્રંથાગાર સ્વ. શેઠશ્રી હેમચંદ મોહનલાલ અને તેમના ભાઈ એ તેમના પિતાશ્રીના સ્મારક તરીકે ૫પૂ. પ્રવર્તક કાંતિવિજયજીના આદેશથી બંધાવેલ છે, જેનું નામ હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર છે. આ બધાનું સાચું શ્રેય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ અને તેમના શિષ્ય પૂ. ચતુરવિજયજી અને પ્રશિષ્ય પ. પૂ. પુણ્યવિજયજી મહારાજને જ ઘટે છે. પહેલાંના વખતમાં પાટણના ભંડારો જેવા શ્રી ભાંડારકર, પીટર્સન, ફાર્બસ અને બીજા અનેક વિદ્વાનો પાટણ આવેલા, પણ તેમને બધા ભંડારો જોવાની સુવિધા મળી ન હતી, કારણ, ભંડારના વ્યવસ્થાપકને શંકા હતી કે, આ અમલદારો કદાચ આપણું ગ્રંથે પાણીના મૂલે રાજસત્તાધીશોની મદદથી લઈ જશે. આથી તેઓ ભંડારનાં શેડાં પોટક બતાવતાં. વળી તે ધૂળ ખાતા પ્રાચીન ગ્રંથ વ્યવસ્થિત, અવ્યવસ્થિત સ્થિતિમાં જોઈ, ભંડારે માટે તે અમલદારો પોતાના અનુભવ પ્રમાણે અભિપ્રાયો બાંધતા. સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદી પણ પાટણના ભંડારો જોવા ગાયકવાડ સરકાર તરફથી આવેલા. તેમને થોડાક ભંડારો જોવા મળેલા. છેલ્લે સ્વ. શ્રી ચીમનલાલ દલાલ ગાયકવાડ સરકાર તરફથી પુનઃ પાટણ આવેલા. તેમણે પ. પૂ. પ્રવર્તક કાંતિવિજયજી મહારાજશ્રીની સહાયથી ઘણાખરા ભંડારો જોયા હતા. અને તેમાંના સારા પંથે અહીંથી લઈ જઈ, તેમણે વડોદરાની પૌવત્યગ્રંથમાળામાં પ્રસિદ્ધ કર્યા. ત્યાર બાદ પ્રવર્તકજીનું ધ્યાન આ ભંડારોના સમુદ્ધાર તરફ ગયું અને તેમણે પોતાના શિષ્યમંડળની સહાય લઈ બધા ભંડારને વ્યવસ્થિત કર્યા, જેમાં ૫. પૂ. પુણ્યવિજયજી મહારાજે અનન્ય ફાળો નોંધાવ્યું છે. આજે તો તેમની યોજના મુજબ બધા ભંડાર હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં આવી ગયા છે, જ્યારે કેટલાક હજુ જે તે મહોલ્લાઓમાં જ છે. આ જ્ઞાનમંદિરના ગ્રંથની વિસ્તૃત યાદી, તેમ જ કેટલાકની ઐતિહાસિક દષ્ટિએ ઉપયુક્ત અંત્ય પ્રશસ્તિઓ પણ પુસ્તકાકારે બહાર મૂકવાની વ્યવસ્થા થઈ છે. આજ સુધીમાં ૧૪૦૦૦ ગ્રંથની યાદી છપાઈ ગઈ છે, હજુ બાકીનું કામ આગળ ચાલી રહ્યું છે. આથી જે મહાન જ્ઞાનસમુદ્ર પાટણમાં પ્રચ્છન્ન હતો, તે દૂભોગ્ય બનાવવા માટે, આ સંતપુરુષે, પોતાના જીવનનો મોટો ભાગ ખચી, આજે સુલભ બનાવ્યો છે, જે સારસ્વત આરાધનાનો એક વિરલ પ્રયાસ ગણાવી શકાય. પ. પૂ. પુણ્યવિજયજી મહારાજનું જીવન સદાકાળ વિદ્યાવ્યાસંગી અને એક મહાન સંતને અનુ Page #560 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૬૭ રૂપ ઋષિમુનિ જેવું ગણાવી શકાય તેમ છે. તેમની પાસેથી દેશપરદેશના અનેકાનેક વિદ્વાનોએ પ્રેરણા અને સૂચનાઓ મેળવી છે. કેટલાયે વિદ્વાને તેમના અ ંતેવાસી બની, તેમના જ્ઞાનનેા લાભ મેળવવા પાટણ આવી રહેતા હતા. તેમના અપૂર્વ જ્ઞાનપ્રભાવથી, શ્રી. ડૉ. હર્મન યાાખી જેવા કેટલાયે પરદેશી વિદ્વાને તેમના પ્રત્યે અપાર પ્રેમ અને આદર સેવે છે. પ્રાચીન સાંસ્કૃતિ અને ઇતિહાસ તથા કલા પ્રત્યે વધુ પ્રેરણા મને તેમના દ્વારા જ મળી છે. કેટલાયે ગ્રંથે વાંચવા-વિચારવા આપી મારી તે ભાવનાને ઉત્તેજિત બનાવવામાં તેમને મેાટે કાળા છે તે કેમ ભૂલી શકાય? દૂર દૂર રહ્યા હતાં પણ સદાકાળ તેઓ પેાતાની અમીદ્રષ્ટિ મારા ઉપર રાખે છે. તેમણે મારામાં રેડેલા સકારા અને તેમની પ્રેરણાથી જ મને મારા લેખનકાર્યાંમાં કેટલુક બળ મળ્યું છે, જે બદલ હું તેમના આજન્મ ઋણી છું. તે આ યુગના સાચા આદ્રષ્ટા, મહાન સ ંતપુરુષ છે. ભર્તૃહરિના શબ્દોમાં કહીએ તે-~मनसि वचसि काये पुण्यपीयूषपूर्णास्त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः ॥ परगुणपरमाणुन् पर्वतीकृत्य नित्यं निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥ ७१ ॥ - भृर्तृहरि नीतिशतक જે મન, વચન અને કાયાનાં પુણ્યરૂપી અમૃતથી પૂર્ણ છે, જેઓ ત્રણે ભુવનને ઉપકારાની હારમાળાથી પ્રસન્ન કરે છે, કાયમ બીજાના પરમાણુ જેવડા ગુણેાને પર્વત સમાન ગણીને પેાતાના હૃદયમાં પ્રફુલ્લ થાય છે, એવા સ ંતેા વીરલ જ હાય છે. આગમપ્રભાકર પ. પૂ. પુણ્યવિજયજી મહારાજમાં આ બધા ગુણો અધિષ્ઠાન પામ્યા છે, અને તેથી જ તેઓ, સારસ્વતઉપાસના ને પરમજ્ઞાનઉપાસના દ્વારા, પેાતાનું આત્મકલ્યાણ સાધી રહ્યા છે. હમણાં તે તેમણે સૌથી વિકટ અને મહાન કાર્યો આગમાના સંપાદનનું ઉપાડયું છે. ભાંડારકર એરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ અને વાદરા એરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ જેવી સસ્થાએએ, મહાભારત અને રામાયણની શુદ્ધ વાચનાએ તૈયાર કરી જેમ બહાર મૂકી છે, તે જ પતિ અને કાર્યો પ્રમાણે, ૪૫ આગમાની શુદ્ધ વાચનાનું ભગીરથ કાર્યં તેમણે સ્વીકાર્યું છે. આવું ભગીરથ કાર્ય તેમણે જ્યાં હાય ત્યાં પૂર્ણ ખ ંત અને ચીવટથી રાતદિવસ કરી, પેાતાનું જીવન આ મહાન પરમ ધાર્મિક કાર્યમાં ચેાજ્યું છે. પ્રભુ તેમને દીર્ઘાયુષ્ય બક્ષી, તેમણે સ્વીકારેલ કાર્ય પરિપૂર્ણ કરાવે, એ જ અંતરની અનન્ય શુભેચ્છા સાથે, તેમને વંદન કરી મારી આ વાક્પુષ્પાંજલિ અર્પણુ કરતાં વિખીશ. પ. પૂ. આ. પ્ર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ અને શ્રી જૈન આત્માનંદ સભા (ભાવનગર) શ્રી, ખીમચંદ્ર ચાંપશી શાહ, ભાવનગર પરમ પૂજ્ય ગુરુદેવ આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજને દીક્ષાપર્યાંય સાડ વર્ષના પૂરા થતાં તેમને અભિનંદન આપવાના આ શુભ પ્રસંગે તેએશ્રીને અર્ધ્ય આપતાં હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. પ્રાચીન જૈન સાહિત્ય ખૂબ સમૃદ્ધ અને વિશાળ છે. જૈન પૂર્વાચાર્યાં, વિદ્વાના અને સાહિત્યકારોએ ધર્મ, દર્શન, ઈતિહાસ, સાહિત્ય, કળા, જ્યાતિષ વગેરે Page #561 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] જ્ઞાનાંજલિ વિધવિધ વિષયો પર વિપુલ પ્રમાણમાં થૈ રચ્યા છે. જૈન ચરિત્રકથાએ અને ખેાધકથાઓ, તેમની અનેાખી શૈલીના લીધે, વાચકોને હૃદયંગમ બની છે. ભારતના કથાસાહિત્યના વિકાસમાં જૈન કથાએ અને રાસાએ તેાંધપાત્ર ફાળા છે. જૈનેએ આ સાહિત્ય પેાતાના ભંડારોમાં ખૂબ કાળજીપૂર્વક સાચવી રાખ્યું છે, પરંતુ સમયના વહેણ સાથે તે અવ્યવસ્થિત બની ગયું છે. આ સાહિત્યનું વ્યવસ્થિત સંશોધન અને પ્રકાશન થાય તે જૈન સમાજને, અભ્યાસીઓને અને વિદ્વાનને જૈનધર્માંના વિશેષ પરિચય થાય અને જૈન સાહિત્ય તરફ વિશેષ અભિરુચિ વધે. આ હેતુથી આ સાહિત્યનુ સશોધન અને પ્રકાશન અત્ય'ત જરૂરી બન્યુ` છે. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે આ બાબતમાં ધણું જ પ્રશંસનીય કાર્ય કર્યુ છે. પ્રાચીન જૈન સાહિત્ય અને આગમેાનુ સંશાધન કરી તેનું પ્રકાશન કરવામાં તેમની કામગીરી અદ્વિતીય છે. પાટણ, જેસલમેર, વડેાદરા જેવાં સ્થળાએ સંગ્રહાયેલા ગ્રંથેનુ જે ખંતથી, જે ઊંડી સૂઝથી અને જે અભ્યાસપૂર્ણ વિદૃષ્ટિથી તેમણે સશોધન કર્યું છે અને તેના સંરક્ષણ માટે તથા મહત્ત્વના ગ્રંથાની માઈક્રોફિલ્મ ઉતારી વિદ્વાનોને સુલભ કરવા માટે તેમણે જે જહેમત ઉઠાવી છે તેની પ્રશંસા કરવા પૂરતા શબ્દો જડે તેમ નથી. તેમનું આ કાર્ય ચિરકાળ સુધી યાદ રહેશે. આ કા પંડિત સુખલાલજીએ કહ્યું છે તેમ “ન કેવળ જૈન પરપરા સાથે સંબંધ રાખે છે, ન કેવળ ભારતીય પરંપરા સાથે સંબધ ધરાવે છે, પરંતુ માનવ સંસ્કૃતિની દૃષ્ટિએ પણ એ ઉપયાગી છે.” પરમ પૂજ્ય ન્યાયાંભાનિધિ આચાર્ય શ્રી વિજયાન'દસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજ એક મહાન ક્રાંતિકારી યુગપુરુષ હતા. તેમના સમયમાં જૈન સમાજમાં અજ્ઞાન, વહેમ, અંધશ્રદ્દા, કુરૂઢિ વગેરે ઘર કરી ગયાં હતાં. તે બધાંને દૂર કરવા તેમણે ભગીરથ પુસ્ખા કર્યાં. પબ, ભારવાડ, ગુજરાત વગેરે પ્રદેશેામાં સતત વિહાર કરી જૈન સમાજનાં નેત્રા જ્ઞાનરૂપી અંજનશલાકા વડે ખેલ્યાં. તેમના ભવ્ય ઉપદેશની અસર તળે સમાજ જ્ઞાનપૂર્વકની ક્રિયા અને ક્રિયાસહિતના જ્ઞાન વડે રંગાવા માંડયો હતેા, અને જૈનધર્મ, દર્શન, સાહિત્ય તથા શિક્ષણ માટે કંઈક નવું ચેાજન કરવાની તેનામાં તમન્ના જાગી હતી. તેમના શિષ્ય પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ જૈનધર્મ અને સાહિત્ય પ્રત્યે અપૂર્વ પ્રેમ ધરાવતા હતા. તેમની સંશાધનદિષ્ટ પણ અનેાખી હતી. તેમના પ્રબળ પુરુષાર્થાથી પાટણ અને લીબડીના વિશાળ ગ્રંથભંડારાના ઉદ્દાર થયા હતા અને વડાદરા તથા છાણીમાં પણ એક એક વિશાળ ગ્રંથભ’ડારની સ્થાપના થઈ હતી. તેમના શિષ્ય પૂજ્ય મુનિરત્ન શ્રી ચતુરવિજયજી મ. પણ મહાન વિદ્વાન અને પ્રાચીન ગ્રંથેના નિષ્ણાત સંશાધક અને સંપાદક હતા. તેમણે પેાતાના ગુરુ પ્ર. કાંતિવિજયજી મ.ને ગ્રંથભડારાના ઉદ્ધાર કરી સુવ્યવસ્થિત કરવામાં સંપૂર્ણ મદદ કરી હતી. તેમના શિષ્ય પૂજ્ય આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે ચૌદ વર્ષની નાની ઉમરે દીક્ષા લઈ દાદાગુરુ પ્રવક∞ મ. તથા ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મ. પાસેથી પ્રાચીન ગ્રંથાના સંશોધન, સ'રક્ષણ અને સ'પાદનની ઉત્તમ તાલીમ લીધી, અને તે તેના કાળધ પામ્યા પછી તેઓએ શરૂ કરેલુ' કા તે તરફની ભક્તિના પ્રતીકરૂપે એકલે હાથે ઉપાડી લીધુ', એટલુ જ નહિ, પણ તે કાતે વિદ્વ་ગતમાં ખ્યાતનામ બનાવી દીધું, એ જ તેમની યશઃકલગી છે. ભાવનગરમાં શ્રી જૈન આત્માનંદ સભાની સ્થાપના પૂ. આત્મારામજી મ.ના સ્વર્ગવાસ પછી પચીસમા દિવસે, એટલે કે વિ. સ. ૧૯૫૨ના બીજા જે સુદિ ખીજ તા. ૧૩-૬-૧૮૯૬ના રાજ, તેઓશ્રીના અનુયાયીએ અને પ્રશ'સકોએ ભક્તિભાવ નિમિત્તે તેઓશ્રીની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તે હેતુથી કરી. શરૂઆતથી જ આ સભા પ્રત્યે તેએશ્રીના સમુદાયના મુનિમહારાજોની કૃપાદૃષ્ટિ Page #562 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન રહી છે. અને તેમના તરફથી પ્રસંગે પ્રસંગે કીમતી સહયોગ મળતો રહ્યો છે. પરંતુ તેમાંયે ખાસ કરીને પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ. મુનિરત્ન શ્રી ચતુરવિજ્યજી મ. અને આ. પ્ર. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મ.ની અમીભરી દષ્ટિ તો સભા માટે સંજીવની નીવડી છે. આ સભાને એક મુખ્ય હેતુ પૂર્વાચાકૃત જૈન સાહિત્યના સંશોધન, પ્રકાશન અને પ્રચારનો છે. તે કાર્યનો પ્રારંભ કરવામાં અને તેને વેગવંત કરી પ્રશસ્ત બનાવવામાં આ ગુરુ-શિષ્ય-પ્રશિષ્ય ત્રિપુટીને મુખ્ય પુરુષાર્થ છે. પૂ. પ્રવર્તકશ્રીની પ્રેરણાથી આ સભાએ સૌપ્રથમ પ. પૂ. આચાર્ય શ્રી આત્મારામજી મ.ના હિંદીમાં લખેલા ગ્રંથ “જૈન તવાદર્શના ગુજરાતી અનુવાદથી પુસ્તક-પ્રકાશનનો આરંભ વિ. સં. ૧૯૫૬માં કર્યો. પરંતુ આ કાર્યને વેગ તો ત્યારે જ મળ્યો કે જ્યારે તેમના શિષ્ય શ્રી ચતુરવિજ્યજી મહારાજે વિ. સં. ૧૯૬૬માં સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી વગેરે ભાષાઓમાં પૂર્વાચાર્યોએ લખેલા આગમ, દર્શન, કર્મવાદ, અનુયોગવિષયક ગ્રંથો મૂળ, ભાષ્ય, ટીકા, અવચૂરિ વગેરે સહિત સંશોધિત કરીને પ્રસિદ્ધ કરવાની યોજના ઘડી અને તે યોજનાને “શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાલા” એવું નામ આપીને તેને સફળ બનાવવાનો ભાર ઉપાડી લીધે. આ યોજના જ્યારે ઘડાઈને અમલમાં મકાતી હતી, ત્યારે શ્રી પુણ્યવિજયજી મ.ની ઉંમર માત્ર ચૌદ-પંદર વર્ષની હતી અને તેમણે તાવળ જ દીક્ષા લીધી હતી. પરંતુ વય અને અભ્યાસ વધતાં તેઓ ગુદેવ સાથે આ કાર્યમાં જોડાયા અને ' વિ. સં. ૧૯૬માં ગુટેવના કાળધર્મ પામ્યા પછી આ ગ્રંથરત્નમાલાના પ્રકાશનની સઘળી જવાબદારી તેમણે સ્વીકારી લીધી. આ સંબંધમાં તેઓ કહે છે કે “આ સભાના સેક્રેટરી શ્રી વલ્લભદાસભાઈ વગેરે ગુદેવ શ્રી ચતુરવિજયજી મ. પાસે આવતા અને આ સાહિત્યપ્રવૃત્તિ માટે ચર્ચાવિચારણા કરતા. હું બાળકની જેમ આ બધું સાંભળતો પણ સમજતો નહીં. એમ છતાં આ છે પાતળો ખ્યાલ ખરો કે કાંઈક મહત્ત્વની વાતુ થાય છે. તે સમયે મને કલ્પના ન હતી કે મારે આ સભા સાથે સંબંધ થશે અને મારે આ જવાબદારી ઉપાડી લેવી પડશે.” આ શ્રી જેન આત્માનંદ ગ્રંથરત્નમાલામાં નાનામાં નાના અને મોટામાં મોટા અજોડ મહત્વના ગ્રંથ પ્રકાશિત થયા છે. નાનાંમોટાં સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રકરણોનો સમૂહ તેમાં પ્રસિદ્ધ થયો છે એ તેની ખાસ વિશેષતા છે. આ પ્રકરણ દ્વારા જૈન શ્રમણ-શ્રમણીઓને ખૂબ જ લાભ થયો છે. જે પ્રકરણોનાં નામ મેળવવા કે સાંભળવાં પણ એકાએક મુશ્કેલ હતાં એ પ્રકરણો તેમને હસ્તગત થઈ ગયાં છે. આગમિક, દાર્શનિક, ઐતિહાસિક, કાવ્ય-નાટકવિષયક વિધવિધ સાહિત્યના કુલ ૯૨ ગ્રંથ પ્રસિદ્ધ થયા છે. તેમાંના ઘણા મોટા ભાગના ગ્રંથેના સંપાદન અને પ્રકાશનની સંપૂર્ણ કાર્યવાહી આ ગુરુ-શિષ્ય બેલડીને આભારી છે. બૃહકલ્પસૂત્ર (છ ભાગમાં), છ કર્મગ્રંથે બે ભાગમાં), ત્રિપષ્ટિશલાકાપુરુપયરિત્રમહાકાવ્ય (ચાર પર્વ, બે ભાગમાં), વસુદેવ હિંડી (બે ભાગમાં) અને અન્ય એવા અતિ કઠિન ગ્રંથનું તેમનું સંશોધન-સંપાદન સગવિશુદ્ધ અને શાસ્ત્રીય છે, અને તે ગ્રંથની પ્રસ્તાવના તેમ જ પરિશિષ્ટો અભ્યાસપૂર્ણ અને અન્ય સંશોધનકાર્યમાં અતિ ઉપયોગી થઈ પડે તેવા છે. પૂર્વના તેમ જ પશ્ચિમના પ્રખ્યાત વિદ્વાનોએ આ સંપાદનોની મુક્તકંઠે પ્રશંસા કરી છે એ જ શ્રી પુણ્યવિજયજી મહારાજની વિદ્વત્તા અને પ્રતિભાની બિરદાવલી છે. શ્રી પુણ્યવિજયજી મહારાજના શ્રી જૈન આત્માનંદ સભાને હંમેશાં અમીભર્યા પ્રેમ અને આશીવદ મળતા રહ્યા છે. શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાલાના સફળ સંચાલન ઉપરાંત બીજી અનેક રીતે આ સભાને પ્રતિષ્ઠિત કરવામાં તેમનો ફાળો અજોડ છે. આ સભાએ વિ. સં. ૨૦૨૩માં પિતાનો સિત્તેર વર્ષને મણિમહત્સવ ઊજશે, ત્યારે અન્ય પુષ્કળ કામગીરી હોવા છતાં અને તબિ Page #563 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ ۵۰ ] યત પણ બરાબર ન હોવા છતાં સભાના કાર્યવાહકની વિનંતિને સવીકારીને અતિશય શ્રમ વેઠીને અમદાવાદથી વિહાર કરી ભાવનગરમાં તે મણિમહોત્સવની શાન અને ગૌરવ વધારવા પોતે પધાર્યા તે જ તેમની આ સભા પ્રત્યેની હમદર્દી દર્શાવે છે. આ સભા સદાને માટે તેમની અત્યંત ઋણી છે. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ ખરેખર જ્ઞાનની સાધના કરનાર તપસ્વી છે. આજે ૭૪ વર્ષની ઉંમરે પણ તેમની જ્ઞાનસાધના પૂર્ણ ઉત્સાહ, પૂર્ણ એકાગ્રતા, પૂર્ણ એકનિષ્ઠાથી ચાલે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની મૂળ આગમોની સંપૂર્ણ સંશોધિત આવૃત્તિ તૈયાર કરી પ્રસિદ્ધ કરવાની યોજનાના પાયામાં તેઓ પોતે છે અને આજે અવિરતપણે તેઓ તે કાર્ય માટે જે જહેમત ઉઠાવી રહ્યા છે તે આપણને આશ્ચર્યચકિત કરી દે છે. આટલી બધી વિદ્વત્તા હોવા છતાં આ જ્ઞાનતપસ્વીમાં જરા પણ અહંભાવ નથી. તેઓ હંમેશાં જિજ્ઞાસુઓની જ્ઞાનપિપાસા તૃપ્ત કરવા તૈયાર જ હોય છે, અને તે માટે પોતાને પડતા પરિશ્રમ કે પિતાના કામમાં પડતી ખલેલની જરા પણ દરકાર કરતા નથી. ઘણી વાર જિજ્ઞાસુઓ અને મુલાકાતીઓનો પ્રવાહ વહેતો રહે છે અને તેમના હાથ ઉપરના કામમાં વિક્ષેપ થાય છે, છતાં જરા પણ અચકાયા વિના સૌને પ્રસન્ન વદને મળે છે, અને સૌને સંતોષ આપે છે. તેમની આ સૌમ્યતા ખરેખર પ્રશંસનીય છે. નિરહંકારતાની સાથે સાથે તેઓ નમ્ર અને ઉદાર છે. પિતાના મોટા કાર્યને નજીવું ગણવાની અને બીજાએ કરેલા નાના કાર્યને મોટું બતાવવાની વૃત્તિ તેઓ ધરાવે છે. શ્રી આત્માનંદ સભાના તે તેઓ પ્રાણ છે, છતાં તે સભાના મણિમહોત્સવ પ્રસંગે પોતાના કાર્યને એક બિંદુ સમાન ગણાવતાં તેમણે કહ્યું હતું કે, “ ગુરુદેવ શ્રી ચતુરવિજ્યજી મ. ના સ્વર્ગવાસ પછી આત્માનંદ સભા માટે સાહિત્ય પ્રગટ કરવા અંગેની જવાબદારી અમારી ઉપર આવી છે. સભાએ જે સેવા કરી છે તેમાં અમે પણ બિંદુ મેળવ્યું છે તે અમારા આનંદની વસ્તુ છે.” તેઓશ્રીની સત્યનિષ્ઠા પણ અજોડ છે. સત્ય વસ્તુ સ્વીકારતાં જરા પણ અચકાતા નથી, એટલું જ નહીં, પણ અપ્રિય હોય તેવું સત્ય વિવેકપૂર્ણ ભાષામાં કહી દેતાં પણ જરાયે ક્ષોભ અનુભવતા નથી. આ બાબતમાં બૃહકલ્પસૂત્રના પહેલા ભાગની પ્રસ્તાવનામાં આપવાદિક બાબતોની તેમણે જે વિશદ ચર્ચા કરી છે અને શાસ્ત્રસંમત આધારો ટાંકીને આજની ઉછૂખેલતાભરી દીક્ષા પ્રવૃત્તિની જે આકરી ટીકા કરી છે તે તેમની સત્યનિષ્ઠાની પ્રતીતિરૂપ છે. આજના આ શુભ પ્રસંગે અમે આ સત્યનિષ્ઠ, નમ્ર, નિરહંકારી, સૌમ્ય, જ્ઞાનતપસ્વી મુનિરાજને સવિનય વંદના કરીએ છીએ અને તેઓશ્રી સંપૂર્ણ સ્વાસ્થ સહિત શતાયુ થઈ તેઓશ્રીની જ્ઞાનસાધના સતત અવિરતપણે ચાલુ રહે તે માટે પ્રાર્થના કરીએ છીએ. श्रुतप्रभावक मुनिराज श्री पुण्यविजयजी 1. પાના નૈની, ન સર્વર (fમfશન), યુ. p. p. मुनिराज श्री. पुण्यविजयजीके दर्शनका प्रथम अवसर मुझे करीब अठारह या बीस वर्ष पहले प्राप्त हुआ। तब मैं अहमदाबादमें पूज्य श्री. पण्डित सुखलालजीका अन्तेवासी था और उन्हींके साथ मुनिराजजीके दर्शन करने गया था। सुदूर दक्षिणके दिगम्वर आम्नायमें जन्म और कारंजा (विदर्भ) के दिगंबर जैन गुरुकुल जैसी संस्थामें विद्यार्थीजीवन व्यतीत किया हुआ। इन कारणोंसे दिगम्बर आम्नायके मेरे संस्कार बहुत दृढ थे। अहमदाबाद जैसे Page #564 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [७१ श्वेतांबरोंके महानगरमें रहते हुए भी उनके विशाल मंदिरोंके दर्शनका या उनके मुनिजनोंका सहजसाध्य परिचय पानेका भी कोई खास उत्साह नहीं था। स्वयं पूज्य पण्डितजी तो इस विषयमें उदासीन ही थे। फिर भी उनके मुंहसे किसी एक जैन साधुकी मैंने मनःपूत प्रसंशा सुनी हो तो वह मुनिराज श्री पुण्यविजयजी की! पूज्य पंण्डितजी और मुनिराजजीकी जब भेंट होती तब इन दों अनगारिकोंके धर्मवात्सल्यसे कोई भी व्यक्ति प्रभावित हुए बिना नहीं रहता। उस प्रसंग पर मुनिराजजीका ‘मित्ति मे सव्वभूएसु' इस आर्ष वचनको मूर्तिमंत करानेवाला प्रसन्न व्यत्कित्व जो मैंने देखा है वह आज भी याद आता है। जैन सिद्धान्तमें मुनिजनोंके जो प्रशम, विरति आदि गुण गिनाए हैं, उन्हें मुनिराजजीके इस सुभग व्यक्तित्वमें देखकर मेरी सम्प्रदायबद्ध अनेक ग्रंथियां खुल गई ! बिना किसी उपदेशसे ही श्रमण समाजकी मौलिक एकताका मैं दर्शन कर पाया इसका श्रेय श्री मुनिराज पुण्यविजयजी को ही है। आजन्म ब्रह्मचारी रहकर, व्रतनियमोंसे बद्ध होकर श्रमणका जीवन बिताना तो महान् पुरुषार्थ है ही। लेकिन उस सीमित जीवनको समजोपयोगी और अन्ततः धर्मोपयोगी बनाना तो विरलोंको ही साध्य है। मुनिराजजीने अपने जीवनमें जो भण्डारोंका उद्धार किया है, आगमोंको प्रकाशित किया है वह तो कार्य जहाँ तक मेरा खयाल है और किसी भी व्यक्तिने -न तो बौद्धों मेंसे, न दिगम्बर जैनोंमेसे और न विशाल हिन्दु समाजके साधुजनोंमेसे-नहीं किया है। पुराने ग्रंथोंका संग्रह करना तो एक बडा रहस्यमय व्यवसाय है। पाश्चात्य देशोंमे म्यूझियममें तथा प्रसिद्ध लायब्ररीयोंमें जो ग्रंथ एकत्रित किये हैं उनके पीछे बडा रोमांचक इतिहास है। इसमें चोरी करनी पडी है, लांच खिलानी पड़ी है, जबर्दस्तीसे लूट भी की ई है। इस व्यवसायमें कई लोगोंने काफी धनका भी संग्रह कर लिया है। पूज्य मुनिराजकी यह बडी विशेषता है कि उन्होंने जैन भण्डारोंकों बडी कुशलतासे इस दुर्दशासे बचाया, लालभाई दलपतभाई भारतीय संस्कृति विद्यामंदिर जैसी संस्थाओंको निर्माण करके उन ग्रन्थोंको प्रकाशमें लाया और अत्यन्त निःस्पृहभावसे योग्य व्यक्तियोंके मांगने पर मूलप्रतियां भी दिलवाई। सात वर्ष पहले में लन्दन विश्वविद्यालयसे छुट्टी लेकर भारत आया था तब उनसे वसुधारा धारणीकी तीन प्रतियां-जो अन्यत्र कहीं मिलती नही थीं-मैंने प्राप्त की थी। यह एक बौद्ध ग्रंथ है जो गुजरातके जैनोंमें प्रचलित है। मुनिराजजीने इस प्रकार अनेक अप्रकाशित हस्तलिखित ग्रंयोंको प्रकाशमें लाया है और अनेक विद्वानोंका संग्रह भी किया है । जैन परम्पराके अनुसार श्रुतकी प्रभावना करना यह तीर्थंकर प्रकृतिके बन्धका निमित्त माना गया है। पूज्य मुनिराज पुण्यविजयजीमें इस गुणका जो प्रकर्ष देखा गया है वह अवश्य ही आगामी कालमें भी महान् कल्याण करनेवाला है ऐसा मेरा विश्वास है। उन्हें उत्तम आयु और आरोग्यकी प्राप्ति हो यही हमारी नम्र प्रार्थना है । મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ : વિશુદ્ધ સેવાનિષ્ઠ શ્રમણજીવન છે. કેશવલાલ હિંમતરામ કામદાર, વડોદરા ॥ रहस्यं साधुनामनुपधि विशुद्धं विजयते ॥ उत्त२२॥भयरित (पति ) પરમ પૂજ્ય મહારાજ શ્રી પુણ્યવિજ્યજીના દીક્ષા મહોત્સવના પ્રસંગને સાઠ વર્ષો થયાં તેના Page #565 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ] જ્ઞાનાંજલિ સ્મરણમાં વડેાદરાના શ્રી જૈન સ`ઘે મહારાજશ્રીના લેખાની પ્રસિદ્ધિ કરવાના નિર્ણય કર્યો છે તે જાણતાં ઘણા આનદ થયા. એ ગ્રન્થમાં મહારાજશ્રીની સાથેના મારા થેાડા-ઘણા પરિચયના લખાણના સમાવેશરૂપે એક લેખ માકલવાનુ, ગ્રન્થ પ્રકાશન માટે નિીત થયેલી સમિતિની વતી પ્રાચ્યવિદ્યામ`દિરના વિદ્વાન અધ્યક્ષ ભાઈ શ્રી ભોગીલાલ સાંડેસરાએ મને લિખિત નિમંત્રણ આ'યુ' તે માટે એમને અને સમિતિનેા હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અંગ્રેજી ભાષામાં મારા આ પ્રયાસને વર્ણવું તેા હું લખી શકું કે I regard it as my proud privilege to pay my humble tribnte to the learning and the selfless devotion to duty and pursuit fo knowledge of the respected Muni Maharaj. મુનિશ્રીના પરિચયમાં હું વર્ષોથી છું. એ પરિચય મારા વડાદરા શહેરના નિવાસ દરમિયાન અને મહારાજશ્રીના વડાદરા શહેરના નિવાસ દરમિયાન અને મહારાજશ્રીના વડાદરા શહેરમાં થયેલાં ચતુર્માસા દરમિયાન હું કેળવી શકયો છું.. એમનાં વ્યાખ્યાને મેં અતિ આનંદથી લાભ ઉઠાવ્યા છે, અને એમની સાથે જૈન વિદ્યા સંબધી ચર્ચા કરી એમના જ્ઞાનનેા સારા લાભ લીધો છે. હમણાં જ, વિક્રમ સંવત ૨૦૨૪ના ચાતુર્માસ દરમિયાન, જાની શેરીના ઉપાશ્રયમાં થયેલાં–થતાં એમનાં વ્યાખ્યાનનું કોઈ કોઈ વાર શ્રવણ કર્યુ છે. વર્ષા અગાઉ ઘડિયાળી પેાળમાં જૈન ધર્માંશાળામાં મહારાજશ્રી નરસિંહજીની પાળમાં આવેલા જ્ઞાનમદિરની હસ્ત-લિખિત પ્રતેાનું સ`પાદન કરવામાં વ્યાવૃત રહેતા હતા ત્યારે હું તેમની પાસે ઘણી વાર જતા-આવતા હતા. જ્યારે જ્યારે હું દર્શનના લાભ લઉ છું ત્યારે મને એવું થાય છે કે, હું શહેરમાં રહેતા હેાઉં તે। કેવું સારુ'! તે હું' આ પરિચયને સારી રીતે કેળવી શકું! અત્યારે તે એ અશકય છે, કારણ કે મારું નિવાસસ્થાન ઉપાશ્રયથી દૂરના વસતિ-સ્થાનપ્રતાપગજ–માં આવી ગયું છે. હું ઇચ્છુ કે, વાદરાના શ્રીસ'ધ નિશ્રાની સવડ વિકસતા વડાદરા શહેરની જૈન-જૈનેતર જનતાને વધારે આપવા શક્તિમાન થાય ! એક દૃષ્ટિએ શ્રી પુણ્યવિજયજી મહારાજે જૈન આગમ-સાહિત્યની વાચનાને પુરોગામી અને સહ-યુગી કાકરાની પરપરાને સાચવી રાખી છે, તે। બીજી દષ્ટિએ, એ જ પુરાણી પરંપરાને એમણે નવા, વર્તમાનયુગી, યુરોપીય ઘાટ આપ્યા છે. જૈન શ્વેતાંબર આગમસાહિત્યની વાચનાએ પાટલીપુત્ર, મથુરા અને વલભી(વળા) મુકામે થઈ; તે વાચનાએ સમૂહવાચનાએ હતી; અને તેમના નિર્ણય સમૂહ-નિહ્ યા હતા; એ હરેક સ્થળે વિદ્વાન મુનિરાજો ભેગા થયા હતા, અને પરંપરાથી ચાલતા આવતા, વિવાદાસ્પદ પાઠેને શુદ્ધ કરી-કરાવી, અંતિમ રૂપ આપવા એમણે પ્રયત્ના કર્યા હતા; તેમાં વલભી વાચનાને જે સ્વરૂપ આપવામાં આવ્યું હતું તે સ્વરૂપ અત્યારે અંતિમ સ્વરૂપ ગણાય છે, અને તેને બધા શ્વેતાંબરી પક્ષા માન્ય કરે છે. આ વાચનાએ નિર્ણય થયા ત્યારે વાચનાના માધ્યમ વિષે મતભેદ હતા; પણ છેવટે મહાવીરની દેશનાઓના માધ્યમ-અર્ધમાગધીને સર્વાનુમતિએ સ્વીકાર થયે। હતા. આ સંકલનાના વિદ્વાનેએ એક બાબત લક્ષમાં લીધી હોય પણ ખરી : દક્ષિણ ભારતના દિગંબરી સાહિત્યનું—જેમ કે કુન્દકુન્દ્ર આચાર્યના સાહિત્યનું—માધ્યમ અર્ધમાગધી હતું, તે અનુસાર, ઉત્તર ભારતનું માધ્યમ પણ અર્ધમાગધી રાખવામાં આવ્યું હૅાય ! અલબત્ત, જૈન વિદ્વાનેાથી સંસ્કૃતની ઉપેક્ષા તેા થઈ શકે એમ નહોતું. મુનિ-મહારાજોએ અર્ધમાગધીનું માધ્યમ તે રાખ્યું, પણ પાઠે ઉપરની વૃત્તિઓ, વિવેચનાએ, વ્યાખ્યાએ—એ માટે એમણે સંસ્કૃતનું માધ્યમ રાખ્યું; પરિણામે જૈનના સંસ્કૃત ભાષાને પરિચય સાબૂત રહ્યો. એમણે એ ગિર્વાણ માધ્યમમાં ભાષ્યા, નાટકા, મહાકાવ્યેા, ફાવ્યશાસ્ત્રો વગેરે લખ્યાં, તે જ સાથે એમણે પ્રાદેશિક ભાષા, એલીએ, રાજસ્થાની, હિન્દી, ગુજરાતી, Page #566 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૭૩ કાનડી, તામિલ વગેરે માધ્યમા રાખી તેમાં પણ નવું સાહિત્ય આપ્યું. દુર્ભાગ્યે તે પ્રયાસ એકપક્ષીય રહ્યો; જૈનેતર વિદ્વાનોએ અર્ધમાગધીને પરિચય કેળવ્યા નહિ ! મહારાજ શ્રી પુણ્યવિજયજીએ આ પરંપરાને સાચવી રાખીને જૈન વિદ્યાને આપણને પરિચય કરાવ્યા છે, જૈન આગમ-સાહિત્યની એમની વાચના વ્યક્તિગત રહી છે. પ્રથમ કક્ષાની વાચના અત્યારે બિલકુલ શકય નથી. મહારાજશ્રીની આ વ્યક્તિગત વાચના સ્વચ્છંદી, સાંપ્રદાયિક કે કઈ અમુક હેતુલક્ષી નથી. એમની વાચનામાં મૂળ પાને જ વળગી રહેવામાં આવે છે. એમના નિણૅયા પૂર્વે થયેલી સામૂહિક વાચનાએ અને તેમના ઉપર થયેલી વૃત્તિએ વગેરેના તુલનાત્મક અભ્યાસ પછી જ લેવામાં આવ્યા છે. આ હકીકત હું નત-અનુભવથી અહીં લખી શકું છું; એ જાત-અનુભવની નોંધ મારે અહીં લેવી જ જોઈ એ. મુંબઈના મહાવીર જૈન વિદ્યાલય તરફથી સંશેાધને થાય છે અને તે સાહિત્ય પ્રસિદ્ધ પણ થાય છે; એમાં શ્વેતાંબરી આગમ-સાહિત્યનાં કઈ કઈ સૂત્રેાતે સમાવેશ થયા છે. એવા એક સૂત્રનુ` સૌંપાદન કરવાનુ મહારાજશ્રીએ હાથ ઉપર લીધેલું, તે પૂરું કરવામાં વિલંબ થયેલા. વિદ્યાલયના કાર્ય કરીએ તે કાર્યો વેળાસર પૂરું કરી આપવાની મહારાજશ્રીને વિનંતી કરેલી. મહારાજે કાકરાને ધ લાભ ફરમાવતાં, વિલ`બની સ્પષ્ટતા કરતા જે જવાબ આપેલા તે વિદ્યાલયના રિપે નિવેદનમાં, સમગ્ર પ્રસિદ્ધ થયેલા, જે મારા વાંચવામાં આવેલા અને જેને મે' નિવેદનમાંથી કાઢી મારી ફાઈલમાં ગાઠવી રાખેલા છે......એ હેતુથી કે, એવાં કેાઈ ખીજાં સ`પાદના થતાં હોય તે માટે મહારાજશ્રીનેા જવાબ માર્ગદર્શક થઈ શકે. મારે અહીં કહેવું જોઈ એ કે, આવાં કઈ કઈ નવીન સંપાદને પ્રસિદ્ધ-મુદ્રિત થયેલાં પ્રકાશનાના આધાર ઉપર સંગ્રહીત થયેલાં હોય છે, અને એ પ્રયાસેામાં મહારાજશ્રીએ કેળવેલી તુલનાત્મક વાચનાના આશ્રય-અવકાશ હાતેા નથી ! પુણ્યવિજયજી મહારાજની તમામ વાચનાનેા આ મુખ્ય વૈશેષિક ગુણ છે. આવી વિશિષ્ટતા પ્રાચીન ઢાને અનુસરતા આપણા પડિતાને બહુ ઓછા પ્રમાણમાં લાધેલી હાય છે. પુણ્યવિજયજી મહારાજ પ્રાચીનેામાં આવે છે, સાથે તેમના પ્રયાસે નવયુગી પ્રયાસોની કક્ષામાં આવે છે. જૈન માન્યતાતે તેએ આ નવીન શૈલીથી વિચારે છે તેથી તેમનાં મંતવ્યે! યુરોપીય વાતાવરણથી રંગાયેલા વિદ્–વમાં એકદમ માન્યતા પામ્યાં છે. એમના વિચારામાં સાંપ્રદાયિક તત્ત્વ ઘૂસી શકયાં નથી. અત્યારે તે। હરેક વિચારક માને છે કે કોઈ પણ મંતવ્યમાં કોઈ સમય-અધીન તત્ત્વ હાય તેા તેને વિચાર જે તે સમયની મર્યાદાઓને સમજીને થવા જોઈએ, અને એમાં સાંપ્રદાયિક આગ્રહ હોવા જોઈ એ નહિ. મહારાજશ્રીની દૃષ્ટિમાં આ નવીન શૈલીને સમાવેશ થાય છે એ હું મારા એમના પરિચયથી જાણી શકયો ધ્રુ, અને તેને આ લેખમાં મૂકવાનું હું મારું કથ્ય સમજું છું. એક વાર વડાદરા મુકામે મે' આચારાંગસૂત્રની મારી વાચનાને કાઈ કેાઈ અનુભવ એમની સમક્ષ મૂકયે. મૂકતાં મને કાંઈક સકાય તેા થતા હતા, છતાં શુદ્ધ વિચારણા માટે મેં એ સકાચને દૂર કરી મારા વિષયના એકાદ એ મુદ્દાએ એમની સમક્ષ મૂકયા. મને જે જવાબ મળ્યા તેથી મને અત્યંત આનંદ થયેા. મહારાજશ્રીએ મારા વિચારને પુષ્ટિ આપી, ઉપરાંત સ્પષ્ટ કર્યું કે, આચારાંગસૂત્રની સંકલના કરનાર આચાર્ય ગૃહસ્થાશ્રમમાં જૈન દીક્ષા લીધી તે અગાઉ તે વૈશ્વિક મતના પ્રખર પંડિત, વિવેચક અને તત્ત્વચિંતક હતા, એટલે આચારાંગની સંકલનામાં એમને પૂર્વાશ્રમનેા રંગ, વિશુદ્ધ ભાવે, આવે સા. અ. ૧૦ Page #567 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] જ્ઞાનાંજલિ તેમાં કશું આશ્ચર્ય નથી ! મને પુણ્યવિજયજી મહારાજ દુરાગ્રહથી પરાભૂખ જણાયા છે. બાળદીક્ષાદેવદ્રવ્ય, પૂજાવિધિ, દિગંબર સ્થાનકવાસી તેરાપંથી ગચ્છવાદ, એ વિવાદથી તેઓ મુક્ત રહ્યા છે. સમકિત–મિથ્યાત્વના વિવાદથી તેમની દષ્ટિ કુંઠિત થઈ નથી. તેમના આચાર કડક રહ્યો છે, તો એકાંગી ક્રિયાવાદથી તેઓ બિલકુલ રંગાયેલા નથી. શુદ્ધ, વિવેકપ્રચુર, અભિનિવેશ રહિત તેમનાં વ્યાખ્યાન અનુભવવામાં આવ્યાં છે. જ્યાં પદ્રવ્યમાં, પંચાસ્તિકાયમાં માન્યતા છે, જ્યાં સ્યાદ્વાદ-અનેકાંતમાં શ્રદ્ધા છે, ત્યાં જૈનત્વ હોઈ શકે છે એમ તેઓ માને છે, સાથે સર્વ દર્શનો પ્રત્યે તેઓ સમભાવ૫ણે રહે છે, ધર્મ-religion અને science-સાયંસ, એ બે વચ્ચે વિરોધ સંભવતો નથી એમ તેઓ કહે છે. જૈન આગમમાં નિદનોનો વિચાર આવે છે. આ એક વિશેષ પ્રયોગ છે. તેનું પ્રાગાંતર હું અંગ્રેજીમાં dissent શબ્દથી કરીશ. કેથલિક ચર્ચની માન્યતાઓથી પ્રોટેસ્ટ જુદા પડવ્યા અને ડિસેન્ટર કહેવાયા. એ જ પ્રોટેસ્ટમાં મતાંતર થયાં. તેઓ પરસ્પર dissents કહેવાય છે. મહાવીરના સમયમાં બે મુખ્ય dissents-નિહ્ન થઈ ગયા : (૧) મંખલીપુત્ર ગોશાલક, (૨) ખુદ મહાવીરનો જમાઈ જમાલિ. મહાવીર પછી નિદન થયા, એમને નિર્દેશ કરવાની અહીં જરૂર નથી. વળી એટલું કહેવું બસ થશે કે, આ નિવો પરસ્પર એકમેકને મિથ્યાત્વી કહેતા આવ્યા છે. જોકે ખૂબી તો એ છે કે દરેક નિનો જૈનોની મુખ્ય ભાન્યતાઓ પંચાસ્તિકાય, પકવ્યવિચાર, અનેકાંતવાદ-સ્યાવાદ એમાં તો માને છે જ, છતાં એક સમૂહ બીજા દરેક સમૂહને મિઠાવી–અ-જૈન માને છે! આ સંકચિત વિચારધારા છે. મહારાજશ્રી આવા સંકુચિતપણાથી વિમુખ રહ્યા છે, સાથે તેઓ પિતાના પરંપરાગત,* ગગત સમૂહમાં રહીને જ સેવા કરતા રહ્યા છે, અને બધા સમૂહે તેમના પ્રત્યે સંમાન સેવતા રહ્યા છે. કેટલાયે સ્થાનકવાસી સાધુઓ તેમનો પરિચય કેળવવાની તત્પરતા દર્શાવે છે, એ મારે જાત અનુભવ છે. જૈન વિદ્યાની એમણે આજીવન સેવા કરી છે એ જ એમના જીવનનું સાફલ્ય છે. આપણે ઈચ્છીએ કે આવા પવિત્ર માનવ જૈન વિદ્યાની સેવા કરવા સદૈવ સમર્થ રહે, દીર્ઘ આયુષ્ય ભોગવે, અને આરોગ્યમાં રહે! પ્રેરક વિભૂતિ ડો. રમણલાલ ચી. શાહ, મુંબઈ દરેક વ્યક્તિના જીવનમાં કોઈ કોઈ વ્યક્તિ પ્રેરણારૂપ બની જાય છે. જે કેટલીક વડીલ અને પૂજનીય વ્યક્તિઓ મારા જીવનઘડતરમાં પ્રેરણારૂપ બની ગઈ છે તેમાં પરમ પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજ્યજી • મહારાજ અગ્રસ્થાન ધરાવે છે. એમની પ્રેરણાએ જ મને પ્રાચીન જૈન સાહિત્ય પ્રત્યે અને એથી પણ વિશેષ ધર્મ પ્રત્યે અનુરાગી બનાવ્યો છે. એમના આશીર્વાદથી જ જીવનમાં કેટલાંક કાર્યા હું સફળતાપૂર્વક પાર પાડી શક્યો છું અને એથી એમના પ્રત્યે હું ઘણો જ ઋણી છું. - પૂજ્ય મહારાજ સાહેબ સાથે મારે પરિચય લગભગ દોઢ દાયકાનો છે. એમનાં પહેલવહેલાં દર્શન કર્યા અમદાવાદમાં એરિયેન્ટલ કોન્ફરન્સ ભરાઈ ત્યારે. જૈન મુનિઓ પણ આવી કૉન્ફરન્સમાં રસ લે છે એ જાણીને ત્યારે આશ્ચર્ય થયેલું અને આપણું “જ્ઞાનભંડારે” વિશે પૂ. મહારાજ સાહેબે * હું ઇચ્છું કે નિષ્ફન ઉપર કોઈ Thesis મહાનિબંધ લખે–ગોશાલક મંખલીપુત્ર-આજીવિકા ઉપરનો Thesis અંગ્રેજીમાં છે તે શૈલી ઉપર, Page #568 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન T૭પ જે પ્રવચન કર્યું તે સાંભળીને તે મારી મુગ્ધતાનો પાર રહ્યો ન હતો. પૂજ્ય મહારાજ સાહેબના વધુ નિકટના સંપર્કમાં આવવાનું બન્યું ઈ. સ. ૧૯૫૫માં. એ વર્ષે અમદાવાદમાં સેંટ ઝેવિયર્સ કોલેજની સ્થાપના થઈ અને મુંબઈની સેંટ ઝેવિયર્સ કોલેજ તરફથી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે કાર્ય કરવા માટે એક વર્ષ માટે મને મોકલવામાં આવ્યો. સવારની કૅલેજ હતી એટલે સમય પણ પુષ્કળ મળતો હતો. રોજ સાંજે સરિત કુંજમાં પૂજ્ય પંડિતજી શ્રી સુખલાલજી પાસે જતો હતો અને એમને કંઈક વાંચી સંભળાવતો હતો. તે સમયે “નલ-દમયંતીની કથાને વિકાસ” એ વિષય ઉપર મહાનિબંધ લખવાના કાર્યને હજુ આરંભ જ મેં કર્યો હતો. પૂજ્ય પંડિતજી સાથે એ વિષયની વાત કરતાં એમણે એ માટે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનો સંપર્ક સાધવાનું સૂચન કર્યું અને એ પ્રમાણે એક દિવસ બપોરે હું જૈન સોસાયટીના ઉપાશ્રયમાં જઈ ચડ્યો. પૂ. મહારાજ સાહેબને મેં વંદન કર્યા, પરંતુ વિધિસર વંદન કરતાં મને આવડતું નહોતું. પૂજ્ય મહારાજ સાહેબને મારો કઈ પરિચય ન હતો, પરંતુ પ્રથમ મુલાકાતે જ એમણે મારી સાથે કોઈ સ્વજનની જેમ ખૂબ ઉમળકાભેર વાત કરી અને તેથી હું અત્યંત પ્રભાવિત થઈ ગયો. એમના આવકારે મારું હૃદય જીતી લીધું. પોતાના કામમાંથી. સમય કાઢી એમણે મારે માટે પુષ્કળ સમયે આયો અને તે ને તે જ વખતે એમણે મારું કંઈ પણ ઠામઠેકાણું લીધા વિના મને મધ્યકાલીન જૈન કૃતિઓની બે હસ્તપ્રતો આપી. એમણે મારામાં મૂકેલા અસાધારણ વિશ્વાસ શ્વાસને કારણે હું એમના વ્યક્તિત્વથી વધારે આકર્ષાયો અને પછી તો એમને વંદન કરવાને તથા એમનું માર્ગદર્શન મેળવવાને રોજ ઉપાશ્રયે જવાનો મારો કાર્યક્રમ બની ગયો. નળદમયંતીની કથા વિશેના મહાનિબંધની પૂર્વ તૈયારીમાં મેં જે કેટલીક કૃતિઓ જોઈ તેમાં સમયસુંદરકૃત “નલ-દવદંતી રાસ' પણ હતો. પરંતુ એ કૃતિ અપ્રગટ હતી એટલે હસ્તપ્રતને આધારે એને અભ્યાસ કરવાનો હતો. જોકે હસ્તપ્રતની લિપિ બરાબર વાંચતાં મને આવડતું નહોતું, જે પૂજ્ય મહારાજ સાહેબ પાસેથી શીખવા મળ્યું, એટલું જ નહિ, એમની પ્રેરણાથી સમયસુંદરની એ કૃતિનું સંપાદન કરવાનું કાર્ય મેં હાથ ધર્યું, જેમાં પૂજ્ય મહારાજ સાહેબના શિષ્ય પૂજ્ય દર્શનવિજયજી મહારાજે પણ મને ઘણું સાહાય કરી. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના હાથ નીચેની તાલીમને પરિણામે એ સંપાદન સારી રીતે તૈયાર થઈ શકયું અને એ જ્યારે પુરતકરૂપે પ્રગટ થયું ત્યારે એમના ચરણકમલમાં મેં એ અર્પણ કર્યું. આમ, જૂની ગુજરાતી ભાષામાં લખાયેલી જૈન રાસાદિ કૃતિઓના સંશોધસંપાદનના ક્ષેત્રમાં પૂજ્ય મહારાજ સાહેબે જ મને પ્રવેશ કરાવ્યું અને એમની જ પ્રેરણાથી ત્યાર પછી ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીકૃત ‘જબૂસ્વામી રાસ'નું સંપાદન પણ તૈયાર કરી પ્રકાશિત કર્યું. ઈ. સ. ૧૯૫૫–૫૬માં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં એક વર્ષ કામ કરી ભારે મુંબઈ પાછા ફરવાનું થયું. પૂજ્ય મહારાજ સાહેબને વંદન કરવા ગયો ત્યારે મારો ધર્મ પ્રત્યેનો અનુરાગ વધતો જોઈને એમણે મને સંભારણું તરીકે એક પ્રાચીન કલાત્મક સિદ્ધચક્રજીની ભેટ આપી, જેના નિત્ય દર્શન-વંદનને પરિણામે, મારે પ્રામાણિકપણે કહેવું જોઈએ કે, મને જીવનમાં અસાધારણ લાભો થયા છે. મુંબઈ આવીને પૂજ્ય મહારાજ સાહેબ સાથે પત્રવ્યવહાર દ્વારા સંપર્ક રાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સૌને હશે એવો જે અનુભવ મને થશે. પૂજ્ય મહારાજ સાહેબની આ એક જાણીતી ખાસિયત Page #569 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ છે કે તેઓ સામાન્ય રીતે પત્રવ્યવહાર બહુ રાખતા નથી. ટપાલટિકિટનો બને તેટલા ઓછામાં ઓછા પરિગ્રહ અને સંધને ઓછામાં ઓછું ખર્ચ કરાવવાની ભાવનામાંથી આ વૃત્તિ જન્મેલી મનાય છે. પરંતુ અનિવાર્ય હોય ત્યારે પૂજ્ય મહારાજ સાહેબ અવશ્ય પત્રને જવાબ આપે છે એવો પણ અનુભવ છે. મેં જ્યારે જ્યારે ધાર્મિક કે સાહિત્યિક વિષયની કોઈ અગત્યની બાબત વિશે એમનું માર્ગદર્શન મંગાવ્યું હોય ત્યારે ત્યારે અચૂક તેમના તરફથી સ્વચ્છ અને મરોડદાર અક્ષરે મુદ્દાસર અને ચીવટપૂર્વક લખેલો પત્ર મળે છે. બાળબ્રહ્મચારી, લાંબા દીક્ષા પર્યાયવાળા, સંયમની આરાધનામાં મગ્નચિત્ત, જ્ઞાનવૃદ્ધ અને તપોવૃદ્ધ થિવિર પૂજ્ય મહારાજ સાહેબે પોતાની તબિયતની પણ દરકાર કર્યા વગર પાટણ, જેસલમેર, અમદાવાદ વગેરે સ્થળે જૈન ભંડારોની હસ્તપ્રતોને વ્યવસ્થિત કરવાનું અમૂલ્ય કાર્ય કર્યું છે. અસહ્ય ગરમીમાં માથે ભીનું પોતું મૂકીને ધીખતા પતરા નીચે ભરબપોરે જ્યારે એમને મેં દેવસાના પાડાના ઉપાશ્રયમાં પ્રસન્ન ચિત્તે કાર્ય કરતા જોયા ત્યારે તો મારું મસ્તક એમનાં ચરણોમાં નમી પડયું હતું. એમના અથાગ પરિશ્રમયુક્ત અવિરત કાર્યને કારણે તેમ જ ચારિત્ર્યની શ્રેષ્ઠતાને કારણે કઈ સંધ કે સમાજે તેઓ વર્ષોથી ઉપાશ્રયમાં પોતાના કામને માટે લાઇટનો ઉપયોગ કરતા હોવા છતાં તેનો વિરોધ કે ઊહાપોહ કર્યો નથી. પૂજ્ય મહારાજ સાહેબની. આત્મિક શક્તિ એટલી પ્રબળ છે કે અડધી રાત સુધી કાર્ય કર્યું હોય અને રાતના એકબે કલાકની ઊંધ મળી હોય તો પણ બીજે દિવસે સવારે તેઓ એવા જ સ્વસ્થ અને પ્રસન્ન હોય અને દિવસે આરામ લેવાની એમને જરૂર પણ ન હોય. આવી રીતે એકાદ દિવસ નહિ, દિવસોના દિવસ સુધી કાર્ય કરવાની અસાધારણ શક્તિ તેઓ ધરાવે છે. શું જૈન કે શું બૌદ્ધ, શું હિંદુ કે શું ખ્રિસ્તી, દરેક ધર્મ કે સંપ્રદાયના ત્યાગી સાધુઓમાં પણ જોવા મળે છે લોકેષણાની અભિપ્સા ત્યાગી મહાત્માઓની લોકપ્રશંસા આપોઆપ જ થવા લાગે છે, પરંતુ સમય જતાં ક્યારેક કેટલાકમાં વધુ લોકેષણાની વાસના જાગે છે. પરંતુ પૂજ્ય મહારાજ સાહેબે એના ઉપર પણ વિજય મેળવ્યો છે. એમણે સહજ મળતી આચાર્યની પદવીની પણ જે ખેવના કરી નથી, તો લેકેષણાની તો વાત જ શી કરવી ? જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં મહાન ગણાતી કોઈ કોઈ વ્યક્તિઓના નિકટના સંપર્કમાં આવવાની જ્યારે આપણને તક મળે છે ત્યારે તે દરેકને આપણો અનુભવ એકસરખો નથી હોતો. કેટલીક મહાન ગણાતી વ્યક્તિઓના જેમ જેમ નિકટના સંપર્કમાં આપણે આવીએ છીએ અને એમની વિશ્વસનીય વ્યક્તિ બનીએ છીએ તેમ તેમ એ મહાપુરુષમાં રહેલ અહંકાર, દંભ, ઉગ્ર રાગદ્વેષ, સંકુચિત અને સ્વાર્થપરાયણ દૃષ્ટિ, ખટપટ, ચારિત્ર્યની શિથિલતા, ઉપદેશ અને વર્તન વચ્ચેની વિસંવાદિતા ઈત્યાદિ આપણી નજરે ચડવા લાગે છે અને વખત જતાં એ મહાપુરુષમાં વામન પુરુષનું આપણને દર્શન થતું જાય છે. બીજી બાજુ કેટલાક એવા ખરેખર મહાત્માઓ હોય છે, જેમના જેમ જેમ નિકટના સંપર્કમાં આપણે આવતા જઈએ છીએ તેમ તેમ તેમના ચારિત્ર્યનાં અજ્ઞાત ઉજજવળ પાસાંઓનું વધુ અને વધુ દર્શન આપણને થતું જાય છે. પરમ પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ સાહેબના જેમ જેમ નિકટના પરિચયમાં આવવાનું થતું ગયું તેમ તેમ એમના જીવનનાં અત્યંત ઉજજ્વળ પાસાંઓનું વધુ અને વધુ દર્શન મને હમેશાં થતું ગયું છે. આવા ભવ્યાત્માનાં ચરણોમાં આપણી કોટિ કોટિ વંદના હજો. Page #570 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ' ‘વિદ્બલ્લભ’ સાથેના સાહિત્યિક પ્રસંગા પ્રા. હીરાલાલ ૨. કાપડિયા, સુરત વ્યસન—આજથી પચાસ વર્ષ ઉપર મુંબઈ વિદ્યાપીઠની એમ.એ.ની પરીક્ષામાં ગણિત સાથે ઉત્તીર્ણ થયા બાદ મુંબઈની વિલ્સન કૅલેજમાં ગણિતના અધ્યાપક તરીકે કામ કરતી વેળા મને જૈન સાહિત્યના વિશિષ્ટ અભ્યાસ કરવાને સુયેાગ સાંપડયો. વાત એમ બની કે એ વર્ષે “ શાસ્ત્રવિશારદ ’ જૈનાચાર્ય શ્રી. વિજયધર્મસુરિજીનુ' એમના બહુશ્રુત વિનેયે સહિતનુ` મુ`બઈમાં ચાતુર્માસ થયુ અને મને એને યથેષ્ટ લાભ મળયો. ત્યારથી મને અનેકવિધ વિષયાને બેધ કરાવનારા મહત્ત્વપૂર્ણ જૈન તેમ જ અજૈન ગ્રન્થા વાંચવા વિચારવાના, તેાંધા કરવાના, લેખેા લખવાના તથા કૃતિએ યાજવાને રંગ લાગ્યો. એ મારા સ્વાધ્યાયના એક અગરૂપે પરિણમ્યા. આગળ જતાં એ મારું વ્યસન થઈ પડયું. એ આજે પણ આ વૃદ્ધાવસ્થામાં વિકટ પરિસ્થિતિ ઉદ્ભવતાં માનસિક સમતુલા જાળવવામાં, સાહિત્યને નિર્ભેળ આનંદ પ્રાપ્ત કરવામાં તેમ જ સાહિત્યક્ષેત્રને પેાતાનાં મહામૂલ્યશાળી પ્રદાન વડે ગૌરવાંકિત કરનારા વિષુધાને કંઈ નહિ તે પરાક્ષ સમાગમ સાધવામાં સહાયભૂત બન્યું છે. [ ૭૭ પ્રાથમિક પરિચય---ચાળીસેક વર્ષોં ઉપર સ્વ. બાજીસાહેબ જીવનલાલ પનાલાલે મને ‘ આ ત જીવન જ્યાતિ ’ તૈયાર કરવાનું કામ સોંપ્યું. એ કા. સાંગાપાંગ બને, એનું સમુચિત આયેાજન થાય અને એ સર્વાંશે કાર્યસાધક થઈ પડે એ માટે એમણે મને તે સમયના ધર્મ ધુરંધર જૈન આચાર્યો અને મુનિવરોના પ્રત્યક્ષ સમાગમ સાધવાની સૂચના કરી. તદનુસાર હું પાટણ ગયા અને પ્રવક શ્રી કાન્તિવિજ્યજી મહારાજશ્રીને મળ્યા. એમણે મને એમના પેાતાના પ્રશિષ્ય મુનિશ્રી પુણ્યવિજયજી સાથે આ સંબંધમાં વિચારણા કરવી ડીક થઈ પડશે એમ કહ્યું. સાથે સાથે મારા સદ્ગત પિતા અને પિતામહના પંજામાËારક ' શ્રી આત્મારામજી મહારાજશ્રીના સમુદાય સાથેને ધર્મસ્નેહ હતા તે જણાવ્યું. આ પ્રમાણેના આહ્લાદક વાતાવરણમાં હું પુણ્યવિજયજીને મળ્યું. આ મારા એમની સાથેના પ્રથમ પરિચય હતા. આથી ઘેાડીક વાતા થયા બાદ જ એમણે મારા ઘરમાંથી એમના સરનામે ‘અશુભ સમાચાર'ના નિર્દેશપૂર્વકના મારા ઉપર લખેલા પત્ર આપ્યા. આ એમની વ્યવહારકુશળતાવિવેકબુદ્ધિનુ' દ્યોતન કરે છે, નહિ તે “ પ્રથમપ્રાસે મક્ષિ[ '' જેવા ઘાટ થતે, જાહેર વ્યાખ્યાન—અપેારને સમય થવા આવ્યેા હતેા એટલે વાત આગળ ન વધી. રાત્રે મુનિશ્રીને ફરીથી મળવાનુ થતાં એમણે મને એક જાહેર વ્યાખ્યાન આપવા કહ્યું. એ ઉપરથી મારે કયા કયા મુદ્દા ખાસ ચર્ચવા તે બાબત મે' એમને પૂછી એટલે એ દિશામાં એમણે વેધક પ્રકાશ પાડયો. બીજે દિવસે મારા વ્યાખ્યાન પ્રસંગે એએ જ નહિ પણ એમના પ્રગુરુ પણ પધાર્યાં. આથી મને સાનદાય થયું અને મારા ઉત્સાહમાં વૃદ્ધિ થઈ. ક્રૂરીથી મળવાનું થતાં ચરવળે, કટાસણું ઇત્યાદિ શબ્દોની ચર્ચા ચાલી. ઉદારતા-કાલાંતરે મે' જૈનાચાય શ્રી વિજયલબ્ધિસૂરિજી ત્યાં જ-પાટણમાં હતા તેમને વન્દનાદિ દ્વારા લાભ લેવાની ઇચ્છા દર્શાવી, તે એમની સાથે યથાયેાગ્ય સુમેળ નહિ હાવા છતાં તરત જ-જરા પણ સંકોચ વિના એમણે ચેાગ્ય પ્રબંધ કરી આપ્યા, આ એમની ઉદારતા. આમ મારા એમની સાથેને પ્રાથમિક પરિચય પાંગરવા લાગ્યા. ઉપહાર—પુણ્યવિજયએ દેવેન્દ્રસૂરિષ્કૃત “ સાર: મ્ગ્રન્થા: ''તી એક નકલ મને ભેટ આપી ત્યારે એમણે ગુજરાત લિપિમાં નિમ્નલિખિત ઉલ્લેખ કર્યો હતેા : Page #571 -------------------------------------------------------------------------- ________________ ૭૮ 3 જ્ઞાનાંજલિ ભાઈ શ્રી હીરાલાલ રસિકદાસ કાપડીઆને સસ્નેહ ઉપહાર મુનિ પુણ્યવિજય સં. ૧૯૯૩ના માર્ગશીર્ષ કૃણુ પંચમી ” કાલાંતરે એમણે મને બીજા બે કર્મગ્રન્થને લગતા પુસ્તકની પણ એક નકલ ભેટ આપી હતી. એના ઉપર બાળબોધ લિપિમાં નીચે મુજબ ઉલ્લેખ કર્યો હતો :__ "भाई श्री हीरालाल रसिकदास कापडियाने सादर समर्पित પુષ્પવિના” નિદેશ---“ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રી યશોવિજ્ય રમૃતિગ્રન્થના આમુખ (પૃ. ૧૩માં પુણ્યવિજયજીએ “એક સુયોગ્ય વિદ્વાન લેખક” તરીકે મારો નિર્દેશ કર્યો છે. સહકાર–મુંબઈ સરકારની માલિકીની જૈન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સૂચીપત્ર મેં ત્રણેક વર્ષ પૂનામાં રહીને સોળ વિભાગમાં જે પૂર્ણ કર્યું હતું તે ભાંડારકર પ્રાપ્ય વિદ્યાસંશોધન મંદિર તરફથી આજે વર્ષો થયાં છપાય છે. અત્યાર સુધીમાં નવ વિભાગ પ્રકાશિત થયા છે. આ પૈકી ૧) C G C M [ Vol XVII, pts 1-2 & Dt. 3 pp. 1-56] જે ઈ. સ. ૧૯૭૫ થી ૧૯૪૦ ના ગાળામાં પ્રસિદ્ધ કરાયાં છે તેનાં બીજી વારનાં મુદ્રણપત્રોની એક નકલ, જે સંસ્થાએ મારી વિજ્ઞતિથી એમના ઉપર પણ એકલતી હતી, તેમાંનો અંગ્રેજી સિવાયને ભાગ તપાસી જવા એમણે કૃપા કરી હતી. eca ve aya yaştal" Journal of the University of Bombay” (Vol. VI, pt. 6)માં મારો લેખ નામે “ Outlines of Palaeography” ૧૯૩૮માં છપાયે તેમાં પૃ. ૮૯મા “જૈન ચિત્રકલ્પદ્રુમ” ગત પુણ્યવિજયજીના “જૈન લેખનકળા” નામના વિસ્તૃત લેખની મેં નોંધ લીધી છે અને અંતમાં એમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવી છે. નોંધ કરતી વેળા મેં એમને “an erudite scholar and a gaina saint” તરીકે ઉલ્લેખ કર્યો છે. નિખાલસતા અને નિર્ભયતા–પચ્ચીસેક વર્ષ ઉપર આગમોદ્ધારક શ્રી આનન્દસાગરસૂરિજી અહીં–સુરતમાં–લીંબડાના ઉપાશ્રયે સ્થિરતા કરતા હતા એવામાં પુણ્યવિજયજી અહીં આ જ ઉપાશ્રયમાં પધાર્યા. પ્રસંગોપાત્ત એક રાત્રે મેં એક મુનિશ્રીની ઉપસ્થિતિમાં એમને નિમ્નલિખિત બે વિવાદગ્રસ્ત બાબતો વિષે પિતાના વિચારો રજૂ કરવા વિજ્ઞપ્તિ કરી અને એમણે નિખાલસતા અને નિર્ભયતાપૂર્વક એ બાબતે ઉપર જે પ્રકાશ પાડ્યો તે મારી જિંદગીમાં આ જાતને પહેલે જ અનુભવ હતો ? (૧) શ્રમણ ભગવાન મહાવીરસ્વામી અને માંસાહાર. (૨) મહાત્મા’ ગાંધીજી અને એક લાખ વર્ષમાં થઈ ગયેલા તીર્થકરો. વિઠલભ-મુનિશ્રી પુણ્યવિજયજી માટે આજે કેટલાંયે વર્ષો થયાં મેં “વિકલ્લભ' વિશેષણ યોર્યું છે અને મારી અન્યાન્ય કૃતિઓમાં મેં એનો ઉલ્લેખ પણ કર્યો છે. આ સમાસના તપુરુષ તેમ જ બહુત્રીહિ એ બંને અર્થ મને પૂરેપૂરા અભિપ્રેત છે. એઓ વિદ્વાનોને પ્રિય છે તેમ જ એમને પણ વિદ્વાનો પ્રિય છે. આ જગજાહેર બાબતને મેં આ વિશેષણ દ્વારા મૂર્ત સ્વરૂપ આપ્યું છે. વિશેષમાં આથી તે મેં આ લેખનું “પુણ્ય પ્રસંગે” જેવા ધયર્થ ક શીર્ષકને બદલે “વિકલ્લભ” તરીકે એમને પ્રારંભમાં જ નિર્દેશ કરવાનું વધારે ઉચિત ગણ્યું છે. આથી આ વિશેષણની જાણ વધારે વ્યાપક બનશે એવી આશા છે. એ એમના એગ્ય સન્માનનું પ્રતીક થઈ પડશે. 1. Descriptive Catalogue of the Government Collection of manuscripts" ૨. “વિક્રુષ વચ્છમઃ વિક્રમ: ” ૩. “વિદ વદ્યુમ ચહ્ય ૪ વિદઢમ:” Page #572 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૭૯ ભલામણ-પ્રાકૃત ટેસ્ટ સોસાયટી” તરફથી પ્રકાશિત થતાં પુસ્તકો મને ભેટ મળતાં રહે એ માટે એમણે આ સંસ્થાના સંચાલક મહાનુભાવોને ભલામણ કરી હતી એમ જાણવા મળે છે. મને શરૂઆતના કેટલાક ગ્રંથો ભેટ મળ્યા તે આ ભલામણનું પરિણામ છે એમ મારું માનવું છે. લાક્ષણિક પપકાર-મુંબઈ વિદ્યાપીઠ તરફથી “આકારચિત્રોનાં ઉદાહરણ”ને અંગે મારે અંગ્રેજી લેખ સચિત્ર સ્વરૂપે પ્રસિદ્ધ થતો હતો તેવામાં ભારે અમદાવાદ જવાનું થયું. ત્યાં તારીખ ૧૩-૩-'૫૫ના રેજ મુનિશ્રીને મળવા ગયો ત્યારે ૬૩ આકારચિત્રોથી અલંકૃત અને ઉદયવિજયે ૩૧૭ પવોમાં રચેલા વિજ્ઞપ્તિપત્રની કપડા ઉપર ચોંટાડાયેલી અને કાગળ ઉપર લખાયેલી ટિપ્પણાના આકારની એક હાથપોથી એમણે મને બતાવી હતી એટલું જ નહિ, પણ ભલ્લ, શંખ અને શ્રીકરીનાં ચિત્રો એ ઉપરથી એમણે મને આલેખી આપ્યાં હતાં. વિશેષમાં આ અમૂલ્ય અને વિરલ હાથપોથી ભારે મારી જન્મભૂમિમાં–સુરત લઈ જવી હોય તો તે માટે પૂરી સાનંદ તૈયારી બતાવી હતી. પણ આ અલભ્ય વસ્તુ લઈ જવાની મેં ના પાડી હતી. કાલાંતરે મેં આ હાથપોથી જોવા માગી ત્યારે તેમણે કહ્યું કે સાક્ષરવર્ય શ્રી જિનવિજયજી એ પ્રકાશનાર્થે લઈ ગયા છે. અન્ય ચિત્રોનું કામ આથી અટકી પડયું. આજે આ હાથપોથી ક્યાં છે અને એ વિતખિપત્ર સચિત્ર સ્વરૂપે પ્રકાશિત થયું હોય તો તેની મને ખબર નથી. એમની લાક્ષણિક પરોપકારત્તિને-સૌજન્ય-એક યાદગાર બીજે પણ પ્રસંગ બને છે? તા. ૨૪-૩–૫૫ને રોજ એમણે મને અષ્ટ મંગળનાં આકારચિત્રોથી વિભૂષિત ચંદ્રપ્રભસ્વામિસ્તવનની વિ. સં. ૧૫૧૨માં લખાયેલી હાથપોથી આપ મારી આ પ્રવૃત્તિમાં મને પ્રોત્સાહિત કર્યો. આ કૃતિ મારા ઉપર્યુક્ત લેખમાં છપાઈ છે. આ હાથપોથી અંશતઃ મૂળ તેમ જ ચિત્રો એમ બંને રીતે અંશતઃ ખંડિત હતી, પણ એકબીજાનો લાભ લઈ હું એને પરિપૂર્ણ સ્વરૂપ આપી શક્યો હતો. ( પત્રવ્યવહાર અને અક્ષરેચઉસરણ ઇત્યાદિ પઈની પ્રાચીનતા અને પંચકલ્પના પરિચય જેવા વિષે વિષે પત્રવ્યવહાર દ્વારા એમણે મને પોતાના વિચારો દર્શાવ્યા હતા. ગુજરાતી તથા બાળબોધ બંને લિપિના એમના અક્ષરો સુન્દર, સ્પષ્ટ, સુબોધ અને નયનપ્રિય છે, એમ એમના લખાણુથી જણાયું છે. સમાગમ–ભારે મુનિ શ્રી પુણ્યવિજયજી સાથેનો સમાગમ મોટે ભાગે પરોક્ષ છે. એમની રચેલી કૃતિઓનું વાંચન કરતાં મને આનંદ થયે છે. એક અભિનવ દૃષ્ટાંત તરીકે કહીશ કે નન્દીસુરની ચણિ સહિતની એમની આવૃત્તિમાં એમણે આગમ દ્વારકને અંગે જે પ્રશંસનીય અને અભિવન્દનીય ઉદગાર મૂર્ત કર્યા છે તેનો બૃહક૫ (ભા. ૧) ગત એમની પ્રસ્તાવનામાં આગમહારક અંગે કરેલા ઉલ્લેખ સાથે સરખાવતાં મને સાનંદ આશ્ચર્ય થયું હતું. એક જ સુજ્ઞ અને સહૃદય વ્યક્તિના જીવનમાં પણ પ્રસંગનુસાર કેવી કેવી વિલક્ષણ-પરસ્પર વિરુદ જણાતી ઘટનાઓ બને છે તેનું આ એક જવલંત ઉદાહરણ છે. સુગ–વિઠલભ મુનિ શ્રી પુણ્યવિજ્યજીના મારા ઉપર વિવિધ ઉપકારો થયો છે. તેને ચકિંચિત નિર્દેશ કરવા માટે મને જે આ સુયોગ સાંપડયો છે તે ડો. સાંડેસરા અને હૈ, ઉમાકાંતના તા. ૧૯-૯-'૬૮ ના ભાવભીના આમંત્રણને આભારી છે. અભિલાષા–પુણ્યવિજયજીએ પોતાના સાઠ વર્ષના દીર્ઘકાલીન દીક્ષા પર્યાયને વિશેષતઃ સાહિત્યની અભિવૃદ્ધિ કરીને સારી રીતે દીપાવ્યો છે તે બદલ હાર્દિક અભિનન્દન આપતે અને એ સત્કાર્ય Page #573 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] જ્ઞાનાંજલિ માં એમની ઉત્તરોત્તર અધિક પ્રગતિ થતી રહે અને એ સ્વપર હિતકારી બને એ અભિલાષ દર્શાવતો હું વિરમું છું. બહુમુખી પ્રતિભા પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, અમદાવાદ જૈન સાધુસમાજમાં કેટલાક વિદ્વાન મુનિએ પોતાની કાર્યપદ્ધતિથી અલગ તરી આવે છે તેમાં આગમપ્રભાકર મુનિરાજ શ્રી, પુણ્યવિજ્યજી મહારાજશ્રીનું નામ આપી શકાય. તેમની વિદ્વત્તા, પ્રતિભા, દાર્ય, નમ્રતા અને સાધુચરિત સહદયતા વગેરે ગુણો તેમના આગવા વ્યક્તિત્વનો ખ્યાલ કરાવે છે. તેમણે સંપાદિત કરેલા અનેક ગ્રંથે અને વિશિષ્ટ નિબંધોથી તેમની વિદ્વત્તા અને પ્રતિભાનો પરિચય મળે છે. વિદ્વાનો કે વિદ્યાર્થીઓને ઉપયોગી એવી સાહિત્યિક સામગ્રી પૂરી પાડવાના તેમના ઔદાર્ય વિશે વિદ્વાનોએ પિતાની કૃતિઓમાં તેમની શતમુખે કૃતજ્ઞતા પ્રદર્શિત કરી છે. ગમે તેવા નાના માનવી પાસેથી તેમણે કોઈ કાર્ય પર સહાય લીધી હોય તો આપણે સાધુસમાજમાં અલગ તરી આવે એવી તેમની આભાર પ્રદર્શન કરવાની નમ્રતા જોઈને તે ઘણી વખત એવો માનવી શરમ પણ અનુભવે. તેમની સાથે વાત કરતાં તેમની રજૂઆતમાં કંઈ પણ છુપાવવાની કૃત્રિમ વાણીને કે વાતને સહેજે પણ આભાસ ન થાય એવી એમની પારદર્શી જુ સહૃદયતા છે. નિભીક આલેખક મહારાજશ્રીએ વિશાળકાય “બૂત કલ્પસૂત્ર'નાં અનેક પરિશિષ્ટો અને પ્રસ્તાવનાથી અલંકૃત કરેલા સંપાદન પછી નિર્યુક્તિઓના કર્તા ભદ્રબાહુવામી પહેલા કે બીજા એ વિષયને એક લેખ તૈયાર કર્યો. તેમણે નિર્યુક્તિઓના આંતરબાહ્ય પરીક્ષણ પછી નિર્ણય કર્યો કે મળી આવતી કેટલીક નિર્યુક્તિઓ અવશ્ય ચૌદપૂર્વધર ભદ્રબાહુસ્વામીની નહીં પરંતુ વરાહમિહિરના ભાઈ બીજા ભદ્રબાહુ સ્વામી રચિત લાગે છે. આ એમનો નિર્ણય જૈન સાધુસમાજમાં “નિર્યુક્તિઓ બધી પહેલા ભદ્રબાહુવામી રચિત છે' એવી માન્યતા સામે ખળભળાટ મચાવે એવો હતો. તેમણે કેટલાંયે પ્રમાણે આપીને પોતાના નિર્ણય વિષયક લેખ લખ્યો છે. મને યાદ છે કે એક જેને માસિક પત્રમાં પ્રગટ કરવાને તે લેખ આપવામાં આવ્યું. પણ માસિક પત્રના તંત્રીને આવા નિર્ણય સામે ડર લાગતાં તે લેખ મહારાજશ્રીને પરત કર્યો. છેવટે મહાવીર જૈન વિદ્યાલયના સિલ્વર જ્યુબિલી ગ્રંથમાં એ પ્રસિદ્ધ થયે, પરંતુ તેમની અકાટ દલીલ સામે કઈ હજી સુધી જવાબ આપી શક્યું નથી. મહારાજશ્રીએ “બૃહકલ્પસૂત્ર'ના પ્રાસ્તાવિક વક્તવ્યમાં આગમોદ્ધારક આ. શ્રી. સાગરાનંદસૂરિજી સામે જે ભારે ધુજારે કર્યો છે તે પણ એમની નિર્ભીકતાનું જ ઉદાહરણ છે. જેનોના સાધુસમેલન વખતે આગમો અને તેની પંચાંગીની વાત છેડાઈ. બધા સાધુએ જુદી જુદી રીતે પંચાંગીની વાત કરતા હતા ત્યારે મહારાજશ્રીએ પંચાંગીના નિર્ણય વિશે નાને પણ મુદ્દાસરને લેખ લખી જૈન સાધુસમાજની માન્યતા સામે ઠપકાભરી ચીમકી આપી હતી. સંપાદનની ચીવટ–મહારાજશ્રીની સંપાદન વિષયક ચીવટ તે આપણને દંગ બનાવી મૂકે એવી છે. પાઠભેદ લેવાની એમની પદ્ધતિ, અન્ય ગ્રંથોના સમાંતર સંદર્ભો, શબ્દોની સૂચી, તેના પ્રકાર, પાઠભેદમાં સમાન કુલની પ્રતિઓનો વિભાગ કરી પહેલા કઈ લેવી ને પછી કઈ લેવી, કોને મહત્વ Page #574 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૮૧ આપવું અને કને ગૌણુ સમજવાં એ વિશે તે જે એમની પાસે બેસીને કામ કરે છે અગર જેમણે કામ કર્યું છે તેમને જ વધુ ખબર છે. આમ છતાં તેમણે મહાવીર જૈન વિદ્યાલય તરફથી સંપાદિત થતાં આગમત્રામાં સર્વપ્રથમ નદિ-અનુયોગદ્વાર 'માં જે સંપાદકીય વિસ્તૃત નિબંધ—નિબંધ શું ? એક સંપાદનશાસ્ત્ર રચી કાપુ છે એ દ્વારા વિદ્વાને જાણી શકશે કે મહારાજશ્રીની સંપાદન વિષયક સમજ અને ચીવટ કેટલી સૂક્ષ્મ અને ઊંડી છે? મહુશ્રુત પાંડિત્ય—તે આગમ, તત્ત્વજ્ઞાન, દર્શન, કાવ્ય, અલંકાર, છંદ, કૈાશ વગેરે વિવિધ વિષયના જાણકાર છે એ એમના સપાદન-પ્રથા ઉપરથી જાણી શકાય છે. એ સિવાય શિલાલેખે, શિલ્પ-આકૃતિ-સ્થાપત્ય, ચિત્રકળા, ગ્રંથભંડારેા વિશે એમની સમજ ખૂબ ઊંડી છે. તે જે નિય આપે તે વૈજ્ઞાનિક રીતે પણ બરાબર ખરે નીકળે. . એમની પાસેથી તે તે વિષયનું જ્ઞાન મેળવતાં પ્રત્યેક વિષયો તે પારદર્શી બનાવી જિજ્ઞાસુને સ ંતુષ્ટ કરી દે છે. તેમની પાસે અનુભવની વાર્તાને પણ અમૂલ્ય ખજાનેા કંઠસ્થ છે. ગમે તેવા કઠિન વિષયને અનુભવની મતારંજક વાતેા દ્વારા સહજ અને સરળ બનાવી દેતા મેં સાંભળ્યા છે. વિદ્યાની લગન—મહારાજશ્રી પાસે જઈએ ત્યારે તેમના એક ઊભા ઢીંચણુ ઉપર હાથલખાણ રાખીને કંઈ ને કંઈ સંપાદનકા લઈ ને તે બેઠેલા જ હોય એમ માલૂમ પડે. આપણા જવાના કંઈ અવાજ ન થાય તેા કેટલાય સમય સુધી ચુપચાપ એમની વિદ્યાદેવીની ઉપાસનાવિધિ જોવાને લહાવા મળે. જ્યારે તેઓ પેન્સિલને બદલે ઇંડીપેન કે અક્ષર ભૂંસવા માટે રબર લેવા હાથ લાંખા કરતાં નજર ફેરવે ત્યારે જ સામે આવેલા જિજ્ઞાસુ ઉપર તેમની નજર પડે. અને મહારાજશ્રી આગંતુકની યોગ્યતા સમજીને કાં તેા હાથ ઉપરનું કામ નીચે મૂકી દે, અગર જણાવે કે, બે મિનિટમાં હું વાત કરું છું. એમની પાસે જનારને યોગ્યતા મુજબ આદરમાન મળે જ એ મારા અનુભવની વાત છે. આમ એમના વ્યવહારુ વનની ઊજળી બાજુ એમની વિદ્વત્તામાં સેાનામાં સુગંધ જેવી લાગ્યા વિના ન જ રહે. ગુણગ્રાહિતા – તેએ નાના કે સામાન્ય લાગતા માણસની વિશેષતાની પણ ખૂબ માનભેર કદર કરતા હેાય એવું અનુભવાયુ છે. તેમના સંપાદનમાં લહિયાથી માંડીને મોટા વિદ્વાન, જેમને જેમને! સહકાર મળ્યા હાય, તેમને તેએ નિ:સકેાચ ભાવે આભાર માને છે. પેાતે જે વિષયમાં જાણતા ન હોય તે વિષય માટે તેએ જિજ્ઞાસુ આગળ સ્પષ્ટ એકરાર કરતાં એ વિષયના જાણકારનુ નામ અને સરનામું આપી એવા વિદ્વાનનું મૂલ્ય આંકી પરિચય કરાવે છે. ઔદા —ગમે તેવા વિદ્વાનને જોઈતી હાથપ્રતા, છપાયેલા ગ્રંથૈા કે બીજી સામગ્રી તે ઉદાર હાથે પૂરી પાડે છે. એમાં એમને વેઠવુયે પડે છે છતાં તેએ પેાતાના આ પ્રકારના ઔદાર્યુંમાં લેશ પણ કચાશ નથી રાખતા. અરે ! તેમના વિચારા વિશે વિરાધ દર્શાવનારા કેટલાક સાધુને પણ તેમણે બને તેટલી સવેળા સામગ્રી પૂરી પાડવાનાં અનેક ઉદાહરણા છે. તેમના આવા ઔદાર્યાંથી સ ંશોધક જગત્ સુપરિચિત છે. પરદેશી વિદ્વાને પણ તેમના આ ઔદાર્યને આસ્વાદ માણી રહ્યા છે અને તેમના પ્રત્યેનુ ઋણ ખૂબ આદર સાથે તેએ જાહેર કરે છે. તા. અ. ૧૧ Page #575 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] જ્ઞાનાંજલિ મહારાજશ્રી વિશે દાખલાપૂર્વક ખૂબ લખી શકાય, પણ અહીં તા મેં અનુભવેલી ઉપલક દૃષ્ટિએ મુદ્દાસરની આછીપાતળી નોંધ આપી છે. મેં પણ તેમના બહુશ્રુત પાંડિત્ય અને ઔદાર્યના આસ્વાદ લીધા છે. લઈ રહ્યો છું. એ વિશે હું અહીં આદર સાથે મારી આભારની લાગણી વ્યક્ત કરું છું. તેમની ઉપર્યુક્ત બહુમુખી પ્રતિભાને મારી વંદનાભરી આ અંજલિ છે. કપડવણજની પુણ્યભૂમિ ! ધર્માભાઓની જનેતા ! જ્ઞાનદીપક પ્રગટાવવા, શાસનને ઉદ્યોત કરવા, જૈન જગતને ચરણે તે ધર્મધુરંધર આપ્યા. આજે એક પુણ્યરત્ન સમા પ્રભાકરને ભાવનાની અંજલિ અર્પીએ. વદન હા! વદન હૈ!! શ્રી ફૂલચંદ હરિચંદ દ્યાશી, પાલીતાણા પિતા સ્વર્ગે સિધાવ્યા, માતાને વૈરાગ્ય લાધ્યા, બાળ મણિલાલની રક્ષા માતાના અંતરને વલેાવી રહી. મણિલાલ તા સુભટ હતા; સંસારની અસારતા જાણી, સંયમ માર્ગે પ્રયાણ કર્યું; માતા ધન્ય ધન્ય બની ગઈ ! પ્રવર્તક જેવા દાદા ગુરુ, ચતુવિજય જેવા ગુરુ મળ્યા; સયમ-યાત્રા અબાધિત ચાલી. શાસ્ત્રાના અભ્યાસ માંડયા, બુદ્ધિપ્રભાના ચમકારા બાલશિષ્યે દાખવ્યા. નાનાદ્વારના દ્રષ્ટા પ્રવકજીએ ભંડારા ખેાલ્યા, જ્ઞાનખજાનાને બચાવ્યા, પ્રતેા ને પાનાંએ જોઈ વળ્યા; જ્ઞાન જ્યાત ઝળહળી રહી, ગુરુજીનું સ`શાધન કાર્યો, વન પંત અખડ રહ્યું. દાદા ગુરુ તે ગુરુના પા પુણ્યરત્નને મળ્યાઃ જ્ઞાનના સમુદ્ધારને મંત્ર જીવનમાં વણાઈ ગયા. પુ જાકેશરી યુગવીર પાટણને આંગણે પધાર્યાં, પ્રવકજની ભાવના પ્રેખી જ્ઞાનદિરને અહાલેક જગાવ્યેા; પાટણના આબાળવૃદ્ધોએ જ્ઞાનમંદિર સ ંદેશ સુણ્યો, ધરેણાંના વરસાદ વરસ્યો. હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર માટે હેમચ’દભાઈ વચને બંધાયા, ભવ્ય જ્ઞાનમ ંદિર બંધાયું. દાદાગુરુ ને ગુરુજીને વારસા પુણ્યરત્ને સવાયેા કરી શાભાન્યેા : જ્ઞાનદિરના ખજાને જોઈ જોઈ શેાધી વળ્યા. જૈનપુરીનાં ભાગ્ય જાગ્યાં, અમદાવાદ સાદ આપી રહ્યું; જૈનપુરી અમદાવાદમાં જ્ઞાનપ્રકાશ પ્રગટાવ્યા. પણ ત્યાં તે જૈસલમેરના ભડારા પુણ્યરત્નને સાંભર્યાં, મભૂમિ તરફ પ્રયાણ કર્યું. Page #576 -------------------------------------------------------------------------- ________________ ( ૮૩ અભિવાદન અદભુત સાહિત્ય-ખજાનાને વેરવિખેર જોઈ જોઈ અશ્રુબિંદુ ચમક્યાં. જ્ઞાનના ઉદ્ધાર અર્થે નિજ જાતને ઘસી નાખી; જ્ઞાનરોને જાળવવા માઈક્રોફિલ્મ લીધી; ખજાનાને ચિરંજીવ બનાવ્યો; અમદાવાદ પુનઃ પધાર્યા. ધર્મનિક કસ્તૂરભાઈએ પુણ્યરત્નની પ્રેરણા પામી અભિનવ જ્ઞાનદીપક પ્રગટાવ્ય; વિદ્વાનોનું જૂથ મળ્યું, સર્વાંગસુંદર જ્ઞાનવિહાર સ્થાપવાનાં સ્વપ્ન સિદ્ધ થયાં. વર્ષોની તપશ્ચર્યા ફળી, ગુજરાતને જ્ઞાનવારસો આપી જવા ભેખ લીધે. આગમપ્રકાશનની ઝંખના વરસોથી હૃદયે રમતી હતી; મહાવીર વિદ્યાલયના યોગે એ મહાસ્વપ્નની સિદ્ધિના શ્રીગણેશ મંડાયા : જ્ઞાનોદ્ધાર, જ્ઞાનપ્રકાશ, જ્ઞાનખજ, જ્ઞાનદાન જીવનમંત્ર બની રહ્યાં. સાઠ સાઠ વર્ષ સુધી સંયમ આરાધી તપ અને ત્યાગભાવનાથી જીવનને ઉજાળ્યું; નવનવાં પ્રસ્થાન કર્યા; અદ્વિતીય ગ્રંથરત્નો આપ્યાં જ્ઞાનદીપને પ્રજવલિત રાખવા. જૈન જગતને, વિદ્વાનોને, યુવક હૃદયને, સાધુસંતોને, નૂતન માર્ગ ચીંધે, સંયમયાત્રા નિર્વિધ્ર બની. સાઠ સાઠ દીપ પ્રગટાવો ! સાઠ સાઠ ધૂપસળીઓ ધરે ! આજે શ્રી પુણ્યરત્નની સંયમયાત્રાના યશસ્વી સાઠ વર્ષ પૂરાં થાય છે જીવનયાત્રા સુમધુર બની રહો! વંદન હો! વંદન હો ! આગમપ્રભાકરજીના જીવનની કેટલીક બાજુઓ શ્રી રતિલાલ મફાભાઈ શાહ, માંડલ જે જે પુરુષો સામાન્ય જીવનમાંથી આગળ વધી મહાન બની શક્યા છે, એમનું જીવન તપાસણું તે દશ વર્ષની આસપાસના બાલ્યકાળમાં જ એમનામાં એક એવો ગુણ દ્રઢીભૂત થયેલો માલૂમ પડે છે કે જે દ્વારા એ આગળ વધી ભવિષ્યમાં ઝળકી ઊઠે છે. બાલ્યકાળના ગાંધીજીમાં સત્યન, વિનોબાજીમાં બ્રહ્મચર્યને, શ્રીમદ્ રાજચંદ્રનાં ચિંતનનો, બુદ્ધમાં ધ્યાન અને મહાવીરમાં નિર્ભયતાને ગુણ પુષ્ટ થયેલ નજરે પડે છે. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ આજે બહુમુખી પ્રતિભા ધરાવતા બહુશ્રુતવિદ્વાન, શાસ્ત્રોના ગહન સંશોધક, વિદ્યાના અવિરત ઉપાસક અને ચારિત્ર્યવાન સંતપુરુષ તરીકે જૈન-જૈનેતર સમાજમાં ખૂબ જાણીતા થયા છે. પણ બાળપણમાં પોતાના ભાવિ જીવનને અનુરૂપ કોઈ પણ ગુણ કે શક્તિ એમનામાં દેખાતાં નહોતાં. એમનામાં કેવળ એક જ ગુણ હતો અને તે ભાતૃઆજ્ઞાના પાલનનો. એ ગુણને આધારે જ એ આજે પ્રતિષ્ઠાના શિખરે પહોંચી શક્યા છે. વિધવા માતા દી લેવા ચાહતાં હતાં, પણ પોતાના એકના એક પુત્ર મણિલાલની એમને Page #577 -------------------------------------------------------------------------- ________________ ૮૪ 1 જ્ઞાનાંજલિ કે, ચિંતા થતી, જેથી માતાએ કહ્યું કે, “ હૈયા ! જો તું પણ મારી સાથે દીક્ષા લઈ લે તે! મને તારી ચિંતા મટે અને હું નિશ્ચિંત બની મારું દીક્ષાજીવન સફળ કરી શકું." પુત્રે આથી જવાબ આપ્યા “ મા ! તમે કહેશેા તેમ જ હું કરીશ. મારી ચિંતા ન કરશે।.'' આથી માતાએ રાજી થઈ જણાવ્યું કે વ તુ દીક્ષિત ન થાય ત્યાં સુધી આ વાત કેાઈ ને પણ ન કહેવી, નહિ તે કુટુંબીએ તને રાષ્ટ્રી રાખશે ને મારી ચિંતા વધારી મૂકશે.” આથી માતૃભક્ત મણિલાલે પેાતાના ભાવિ જીવનની ચિ'તા કે રૂપરેખા દોર્યા વિના જ માતાની આજ્ઞા તરત સ્વીકારી લઈ કહ્યા પ્રમાણે પાલન કર્યું અને અનુકૂળ સમય પ્રાપ્ત થતાં આત્મારામજી ઉર્ફે વિજયાનંદસૂરીશ્વરજીના શિષ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ચતુરવિજયજી મહારાજ પાસે પાલિતાણા મુકામે દીક્ષા અંગીકાર કરી. ૬૦ વર્ષ પહેલાં માતૃઆજ્ઞાના પાલનની એક નાનીશી ઘટનામાંથી એ મણિલાલ આજે આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીરૂપે પ્રકાશે।જવલ બની રહ્યા છે. સાખી-માતાનું એમને સમય સમય પર માદર્શન મળ્યા કરતું, અને મુનિશ્રી પણ ત્રણેક વર્ષોં પર સાધ્ધી-માતુશ્રી અમદાવાદમાં કાળધર્મ પામ્યાં ત્યાં સુધી અવારનવાર બે-ચાર દિવસે એમના દર્શને જઈ આવતા અને વિહારમાં દૂર હોય તેા ખબર-અંતર પુછાવી લેતા. પણ છેલ્લાં ૧૫–૨૦ વર્ષથી બન્નેને પ્રાયઃ અમદાવાદમાં જ રહેવાનું બન્યું હતું. ગુરુ પશુ માતાની જેમ ઉદાર અને વિશાલ હૃદયના મળ્યા હતા. બે વર્ષ પહેલાં એમના ગુરુ વિષે પ્રશ્ન પૂછતાં એમણે જણાવેલું કે, “ ગુરુએ નથી મારા અધ્યયન કે કાર્યમાં કદી રોકટોક કરી કે નથી કોઈ વિધિ-નિષેધને આગ્રહ રાખ્યા. એમને વિશ્વાસ હતેા કે એ જે કંઈ કરતા હશે એ સારું જ કરતા હશે.” પૂર્ણ સ્વાતંત્ર્ય બક્ષતી ગુરુની આવી ઉદારતા અને વાત્સલ્યનું વર્ણન કરતાં કરતાં મહારાજશ્રીનાં નેત્રો સુર્ભીનાં થઈ ગયાં. એક સમ વિદ્વાન, પ્રખર સ`શેાધક અને સેંકડાહજારાનું અભિવાદન ઝીલતા પ્રભાવશાળી સંતમાં પણ કેવું ભક્તિ-આ, કેવું પ્રેમભીનું હૈયુ વસેલું છે, એ જાણી હું આશ્રમુગ્ધ બની ગયા. મેં એમના વિષે થાડુ ધણું સાંભળ્યું હતું, પણ દશ વર્ષ પહેલાં જ પ્રથમ એમનાં દર્શન થયાં. હું એક નિબંધ લખી એમને વંચાવવા ગયેલા. પણ નિબંધના પાનાં ફેરવી એ તડૂકી ઊઠયા : “ કોઈ મહારાજે ચડાવ્યેા લાગે છે. શાસ્ત્રમાં શુ છે એની ક ંઈ ખબર છે? આવેદ્ય નિબંધ ન ચાલે,'' કહી એમણે એ મને પાછો સોંપ્યા. હું નિરાશ થઈ પાછો ફર્યો. છ મહિના પછી એમાં સુધારાવધારા કરી તથા ક ંઈક અભ્યાસ વધારી કરી પહોંચ્યા. સાથે મુદ્દાની કરેલી તારવણી હાથમાં આપી. * વિદ્વાનેામાં આવું કંઈ ન ચાલે” એમ કહેવા છતાં મેં કરેલા પ્રયત્ન માટે એમના હૈયામાં ઊઠેલી સહાનુભૂતિની લાગણી હુ' આ વખતે જોઈ શકયો હતેા. આથી હિંમત કરી પૂછ્યુ કે “ આપ એ વાંચી ક્ષતિએ બતાવા તેા ફરી પ્રયત્ન કરુ.” “ મને બિલકુલ સમય જ નથી ” ને જવાબ સાંભળી “ તેા કેાઈ વિદ્વાન મેળવી ન આપે ?'' એમ જણાવતાં એ પેાતાનું કામ પડતું મૂકી તરત જ ઊભા થયા અને મને સાથે લઈ, ખરા બપારે, ખતરગચ્છના ઉપાશ્રયે ઝવેરીવાડમાં પહેાંચ્યા અને મારા એ નિબધ મહાન શાસનપ્રભાવક આચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજીના વિદ્વાન શિષ્ય શ્રી ભાનુવિજયજી મહારાજને તપાસી માર્ગદર્શન આપવા સોંપ્યા. છું માસ પછી ત્રીજી વખત એમની પાસે પહોંચ્યા તે એમાં ઉમેરાયેલી નવી દલીલે જોઈ એ રાજી થયા અને આ કંઈક વિદ્વાને ને ગળે ઊતરે તેવી વાત છે, કહી અલ્પ પ્રશ'સા સાથે 'મને પ્રાત્સાહિત કર્યાં. Page #578 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૮૫ જ્યારે એ જાણે છે કે આ માણસ વ્યવહારની આડીઅવળી વાતો કરી નકામો સમય બગાડવા નથી આવતો, પણ કેવળ તત્વચર્ચા અર્થે કે કંઈક ધાર્મિક સાહિત્યનું સર્જન કરી માર્ગદર્શન માટે આવે છે, ત્યારે પિતાનું અગત્યનું કામ ભાવીને પણ એ કલાક—બે કલાક એવાઓને આપે છે–એ આશાથી કે વાવેલું કંઈ નકામું નહીં જાય. આમ જે કઈ શુભ પ્રયત્ન કરે છે એને સલાહ-સૂચન આપવા કે મદદ કરવા પોતાનું કામ પડતું મૂકીને પણ એ તૈયાર જ રહે છે. છેલ્લાં ૮-૧૦ વર્ષના નિકટના પરિચય પછી મને એમનામાં જે જે ગુણો, શક્તિઓ તથા સ્વભાવનું દર્શન થયું છે એ અંગે કેટલાક પ્રસંગે હું રજૂ કરવા ઇચ્છું છું કે જે દ્વારા બીજાઓને પ્રેરણારૂપ એમના સ્વભાવ અને ગુણો, જે ઝટ નજરે ચડતા નથી, એનું દર્શન કરાવી શકાય. અનુભવી માનસશાસ્ત્રી–એમણે કોઈ કિતાબ વાંચીને નહીં પણ માનવસ્વભાવનું ઊંડું નિરીક્ષણ કરીને જે અનુભવ મેળવ્યો છે એને આધારે વ્યક્તિને સમજીને એ કામ લેતા હોય છે, જેથી હરેકને સંતોષ આપી સહુનો ચાહ મેળવી લે છે. ઉદ્યોગપતિ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ જેવા મળવા આવવાના હોય ને એમની સાથે જે જે કામની વિચારણા કરવાની હોય એ કાર્યોનું લિસ્ટ એ તૈયાર રાખે છે કે જેથી જેમને સની કિંમત છે એમનો ન બગડે સમય કે ન રહી જાય કોઈ વાત ભૂલમાં. આ ગુણને કારણે એ વિશેષ સફળ થઈ શક્યા છે. બીજાઓ સાથે કેમ કામ લેવું એ મુનિથી સારી રીતે જાણે છે અને એ જ એમના વિજયની ચાવી છે. વિચારોમાં ક્રાંતિકાર–શાસ્ત્રોના ગહન અધ્યયનને કારણે એમાં પ્રવેશેલી વિકૃતિઓ તથા ભૂલભરેલી માન્યતાઓ એ સારી રીતે સમજતા હોઈ કોઈ યોગ્ય વ્યક્તિ મળે છે ત્યારે એ પોતાના સ્પષ્ટ વિચારો રજૂ કરે છે, અને ત્યારે એ એક મહાન ક્રાંતિકાર અને સુધારકના રૂપમાં પ્રગટ થઈ જાય છે. આચારમાં પરંપરાવાદી–પણ સામયિક પરિસ્થિતિ તથા પોતાની મર્યાદાને ધ્યાનમાં લઈ નથી એ પોતાના વિચારો જાહેરમાં મૂકતા કે નથી એને લિપિબદ્ધ કરવા ચાહતા. ખરું કહીએ તો, સંશોધનકાર્યમાં એ એટલા બધા બેલા રહે છે કે એમને બીજી ઝંઝટમાં પડવાનો સમય જ નથી. આથી ભવિષ્યના સામર્થગી યુગપ્રધાને પર એ ચિંતા છોડી દઈ શાસ્ત્રો પ્રત્યેની શ્રદ્ધાથી જ ચાલવામાં એમણે પિતાના મનનું વલણ કેળવ્યું છે, જે કારણે પરંપરાને વળગી રહેવામાં તથા ચાલ્યા આવતા વ્યવહારોને સાચવી લેવામાં એ આજે ડહાપણ માને છે. સ્પષ્ટ વકતૃત્વ; સ્નેહભીનું હૈયું–આમ છતાં કોઈ પ્રશ્ન પર જાહેરમાં બોલવાની ફરજ આવી પડે છે ત્યારે એમના ક્રાંતિકારી આત્મા સળવળી ઊઠે છે, અને ત્યારે, સામૂહિક વિરોધના ભયે, પિતાને જે સત્ય લાગતું હોય એને પ્રગટ કરવામાં નથી કદી એ ક્ષેભ પામતા કે નથી પોતાના વિચારોને ગોપવી રાખતા. વળી, વિરોધીના ગુણ પ્રત્યે એ આદરશીલ રહેતા હોઈ જેમ એના ગુણ ગાઈ શકે છે, તેમ પ્રસંગ આવે આપ્તજનનો દોષ હોય તો એની ટીકા પણ કરી શકે છે. આ પ્રકૃતિને કારણે નાની અને નમાલી વાતોને પ્રાણપ્રશ્ન બનાવતા મોટા આચાર્યોને પણ બહુમાન સાથે સાચી વાત સંભળાવી દે છે, અને આવી સ્પષ્ટ અને કડવી વાત સાંભળવા છતાં હરકોઈ એમની ટીકા સહી લે છે, એનું કારણ એમના દિલમાં નથી કેઈ પ્રત્યે દ્વેષ-કડવાશની લાગણી કે નથી કેઈને વગેવવાની વૃત્તિ; પણ એવે વખતે પણ એમના દિલમાંથી કેવળ નેહભર્યો સભાવ જ નીતરતો હોય છે, એ છે. આ કારણે કોઈ અલ્પશ્રુત હોય, ઓછું ભણેલો હોય કે કોઈને એમની સાથે ઉગ્ર મતભેદ હોય, તોપણ મુનિશ્રીના સાનિધ્યમાં કેઈને પરાયાપણું લાગતું જ નથી. એમણે સર્જેલા નિર્મળ અને સ્વચ્છ વાતાવરણને જ એ પ્રભાવ છે. Page #579 -------------------------------------------------------------------------- ________________ ૮૬ 1 જ્ઞાનાંજલિ મનની એકાગ્રતા—લુણસાવાડાના ઉપાશ્રયે રવેશ પાસેની બારીએ એમનું આસન હાઈ મે એક વાર પૂછેલુ કે, “ આ રસ્તેથી ચેાવીસે કલાક નાનાં-મોટાં વાહને પસાર થતાં હાઈ આવા ભારે ધેાંઘાટમાં આપને ખલેલ નથી પડતી ? એથી તેા બહેતર છે કે આ સ્થાન જ બદલાવે! તે ? ” એમના જવાબ હતા કે, “ કામના જ રસ હાય અને મનની જો એકાગ્રતા હાય તા ધેાંધાટની ખબર જ પડે નહીં. મતે તેા કદી ધેાંઘાટ નડ્યો જ નથી. ’ માંડલમાં અમે ૧૫-૨૦ ભાઈ એ બીજાને ખલેલ પડે એવી રીતે ઉપાશ્રયમાં વાર્તા કરતા હતા. મહારાજશ્રીને થોડા આરામ લેા હતેા. પણ એ તે ધ્રાંઘાટ વચ્ચે એકાદ મિનિટમાં જ ઘસસાટ ઊ ંઘી ગયા અને જાગીને ફરી પેાતાના કામમાં લાગી ગયા. અમારી વાતા કે ગરબડની એમના પર કશી જ અસર નહોતી. ખરેખર, મનની આવી સ્વસ્થ દશા અને કાર્યમાં આવી એકાગ્રતા એ સાધનાનું એક ઊંચું સેાપાન છે; જ્યારે બીજાએ આવી પરિસ્થિતિમાં બેચેન અની જાય છે. મસ્ત એકાકી કાકર—સ'શાધન અંગે લાખા હસ્તલિખિત પ્રતા એમણે નજર તળે કાઢી હાઈ એની સૂચિ બનાવવી, જરૂરી પ્રથા પ્રકાશિત કરવા તથા એ અંગે ઊંડું સ`શાધન કરવું વગેરે ગંજાવર કામેા પડેલાં હાઈ મેં પ્રશ્ન કર્યાં કે, “ આપ બીજા મુનિએની મહ્દ લેતા હૈ। તે ? અને હવે તેા આપની ઉ ંમર પણ થઈ છે.” એમણે જવાબ આપેલ કે, “ આગમેાની ટીકા લખનાર અભયદેવસૂરિજી મહારાજ પણ એકલા જ હતા; ચૈત્યવાસી દ્રોણાચાર્ય કાંઈક મદદ કરતા ખરા; બાકી એમને કેાની સહાય હતી ? અને આ તેા ભાવનાના પ્રશ્ન છે, આમ ત્રણતા નહીં. એથી જેતે રસ છે, કામ કરવાની હાંસ છે એને કાણુ રેકે છે? અને એવાને ચાહે પણ કાણુ નહીં ? ” નિસ્પૃહ યાગી—એક દિવસ ભણેલા-ગણેલા આશાજનક લાગતા એક બ્રાહ્મણ યુવાન એમના શિષ્ય તરીકે દીક્ષિત થયા. આ અંગે મેં એ શિષ્યને મળવા જોવાની ઇચ્છા કરી તે। હસીને એમણે જણાવ્યુ કે, “ એ અહી' એની હેાંસથી આવ્યા હતા અને દિલ ઊપડયુ ત્યારે કહ્યા વિના ભાગી છૂટયો ! બાકી તા રહ્યો એટલુ` નફામાં. અને એ ચાલ્યે ગયા તે આપણું શું લઈ ગયા ! '' આવે! શિ'ય મળતાં નહેાતા એમને હńતરેક થયા કે ચાલ્યા જતાં નહેાતા સહેજે ખેદ થયા. નિઃસ્પૃહ યાગીની જેમ નણે કંઈ બન્યું નથી તેમ તેઓ તે પાતાના કાર્યોમાં જ મસ્ત હતા. સ્વાદવિજેતા—પેાતાના સંશોધનકાર્ય પાછળ તેઓ જેવા એકાગ્ર બની જાય છે તેવા જ એ અર્થે સ્વાદવિજેતા પણ બની શકે છે. જેસલમેરના જ્ઞાનભડારા તપાસવા માટે એ ખાસા દેઢ–એ વ ત્યાં કાયેલા. ત્યારે કેવળ મઈના રોટલા અને જાડી દાળ પર જ એમને રહેવાનુ` હતુ`. પણુ એમને તેા પેાતાના કામને જ એકમાત્ર રસ હતા; સ્વાદ-અસ્વાદની એમને પડી જ નહાતી. વિરચિત સાધના—જાહેર પ્રવ્રુત્તિ વ્યક્તિને વ્યાપક પ્રતિષ્ઠા મેળવી આપે છે. પણ જ્ઞાનસાધના અને સંશોધનનું કાર્યં એકાંતના એક ખૂણે થતું હોઈ એવા સાધકને કાઈ એળખી શકતું નથી. પણ મુનિશ્રીએ આજ સુધી જેનાં દ્વાર બંધ હતાં એ જેસલમેરના પ્રાચીન જ્ઞાનભંડારા ખાલાવવા જે વીરાચિત સાધના કરી છે એની પાછળ એક ઇતિહાસ હાઈ એથી જ એ સહુનું આકર્ષણ બન્યા છે. દૂર દૂરના પ્રદેશ, વચમાં આવતાં રેતીનાં રણા, ઊડતી રેતીની ડમરીઓ તથા લાંબા લાંબા અતરે આવેલાં ગામેાએ બધાં વચ્ચેથી પસાર થઈ ધામધખ તાપે તપતી ભૂમિમાં પહેાંચવુ, અજ્ઞાન ભાઈ ને સમજાવી ભંડારા ખાલાવવા, તથા દોઢ-બે વર્ષાં ત્યાં રહી નાની-મેટી આપત્તિએ સહેવી અને ધાર્યું કામ પાર પાડી સમાજ અને સરકારનું પણ ધ્યાન ખેંચવું, એ હ્યુ-એન-સાંગના પ્રવાસનું સ્મરણ કરાવતા એક રામાંચક પ્રવાસ હતા; ખરું કહીએ તેા, એ એમના જીવનની મહાન યાત્રા હતી. અને Page #580 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૮૭ એ કારણે જ એ વ્યાપક પ્રતિષ્ઠા પામ્યા છે. મહાન યજક–આવી શક્તિઓ ઉપરાંત એમનામાં યોજનાશક્તિ છે, વ્યવથાશક્તિ છે. સાથે ખંત, ચીવટ, ચોકસાઈ, ધગશ અને લીધેલું કામ પાર પાડવાની પૂરી જવાબદારી પણ છે. આ કારણે માંગી લાવેલા ગ્રંથ કે પોથીઓ એ કદી પોસ્ટ દ્વારા રવાના નથી કરતા, પણ પોતાના વિશ્વાસુ માણસે દ્વારા જ મોકલવાની અને માલિકના હાથની પહોંચ મેળવી લેવાની ખાસ ચીવટ રાખે છે. આવા આવા ગુણથી આકર્ષાવાને કારણે શેઠ શ્રી કરતૂરભાઈ લાલભાઈની કેવળ પ્રશસ્તિ ગાઈને જ એ નથી બેસી રહ્યા; પણ એમની પાસેથી લાખો રૂપિયાની ગંજાવર રકમ કઢાવી “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના પણ એ કરાવી શક્યા છે. આ સંસ્થામાં સંશોધન-અધ્યયન ઉપરાંત હસ્તપ્રતોની જાળવણી તથા કળા-કારીગરીના અપ્રાપ્ય નમૂનાઓના સંગ્રહ માટે પણ ખાસ વિભાગ રાખવામાં આવ્યા છે. આ સંસ્કૃતિ વિદ્યામંદિરનો ઉદ્ધાટનવિધિ ભારતના પંતપ્રધાન જવાહરલાલ નેતન્ના હસ્તે થયો ત્યારે એ બધા વિભાગે વિષે મુનિશ્રીએ એમને ઝીણવટભર્યો ખ્યાલ આપ્યો હતો. આજે તે એ વિદ્યામંદિર વિદ્યા પ્રેમી પ્રવાસીઓ માટે એક યાત્રાધામ બની રહ્યું છે, જે ખરેખર મુનિશ્રીની સાધના અને તપશ્ચર્યાનું જીવતું જાગતું સંસ્મરણ છે. કળાકારીગરીનું ઊંડું જ્ઞાન–સંશોધનકાર્ય અંગે પ્રાચીન પોથીઓ, એની બનાવટ, રચના, એમાં દેરાયેલાં ચિત્રો, સોનેરી રૂપેરી અક્ષરો તથા એમાં વપરાતાં અનેક પ્રકારનાં આનુષંગિક સાધનોના અભ્યાસથી એમને પ્રાચીન કળા-કારીગરીને પણ ઊંડે અભ્યાસ થયો છે. ને એથી એવા નમૂનાઓ પણ એકઠા કરવાનો એમણે શોખ કેળવ્યો છે, જે કારણે પ્રાચીન શિલ્પાકૃતિઓ, કળાના અવશેષો, ધાતુની પ્રતિમાઓ તથા હસ્તલિખિત પ્રતો અને જૂનાં ચિત્રો—એમ વિવિધ વસ્તુઓના વેચનારા એમની પાસે આવતા જ રહે છે. ઊંડા અભ્યાસને કારણે એ એવી ચીજોની કિંમત આંકી શકતા હોઈ વેચનારા ભાગ્યે જ એમને ઠગી શકે છે. આમ છતાં કયારેક અપ્રાપ્ય વરતુઓ મેં માગ્યા દામ અપાવીને પણ એ રાખી લે છે. લિપિઓના ઊંડા અભ્યાસી–આજ સુધીમાં હજારો-લાખો હસ્તપ્રતોનું એમણે નિરીક્ષણ કર્યું હોઈ લિપિ તથા અક્ષરના મરોડ પરથી જ એ પ્રત કયા સૈકામાં લખાયેલી છે એ તેઓ કહી શકે છે. લિપિ વિષે એમણે મને અનેક અક્ષર પ્લેટમાં દોરી સમજાવેલું કે સૈકે રોકે કેટલાક અક્ષરે મૂળમાંથી બદલાતા રહેવાથી અને એક સૈકામાં વપરાતા એ અક્ષરે બીજા સિકાઓમાં બીજા અક્ષરોનું રૂપ ધારણ કરતા હોઈ લિપિજ્ઞાનના તલસ્પર્શી અભ્યાસ વિના શાસ્ત્ર વાંચનાર ઘણી વાર ઓડનું ચોડ જ વેતરી નાખે છે.” એમણે એક દાખલે આપી સમજાવેલું કે “અમુક સૈકામાં આ વાક્ય અમુક રીતે વંચાતું. બીજા સૈકામાં એ જ અક્ષરે બીજી રીતે વંચાતા હોઈ એ જ વાક્ય બીજી રીતે વંચાય છે ને તેથી મૂળ અર્થ ક્યાંયનો ક્યાંય ચાલ્યો જઈ નો જ અર્થ એમાંથી નીકળી આવે છે.” (એ વાક્ય હું આજે યાદ રાખી શક્યો નથી.) આમ પ્રાચીન લિપિઓના એ એક બહુ મેટા અભ્યાસી છે. સૌજન્ય અને નમ્રતાની મૂર્તિ–આમ એમનામાં અનેક ગુણ, શક્તિઓ અને અગાધ જ્ઞાન હોવા છતાં એમનો પ્રધાન ગુણ કહેવું હોય તો એમ કહેવું જોઈએ કે તેઓ વિનય અને નમ્રતાની મૂર્તિ છે. હૈયાની મૃદુતા પણ એટલી જ. ડંખ-દ્વેષ એ સમજે જ નહીં, જેથી હરકોઈનું–વિરોધીઓનું પણ– તેઓ સરખું જ સન્માન કરતા હોઈ સહેજે જ દિલ જીતી લે છે. મહાવિદ્વાન અને મહાપ્રતિષ્ઠિત એવા આ મુનિની આવી સ્મતા અને મૃદુતા એમનું માનસ કેટલું ઊર્ધ્વગામી તથા ભદ્ર છે એ પ્રદર્શિત કરે છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ ૯૮] જ્ઞાનાંજલિ થાઓને ભંડાર–પિતાના સંશોધનકાર્યમાં એ એટલા બેલા રહે છે કે બીજાઓને આકર્ષવાનું કે મોટા ઉત્સવો-મહત્સવ ઊભા કરી જૂથ જમાવવાનું એમની પાસે એવું કોઈ સાધન જ નથી. તેમ જ પોતાનું કાર્ય બીજાઓ સમજી શકે એવી હરેકની ભૂમિકા પણ હોતી નથી. આમ છતાં પ્રેમભીનું હૈયું, વાણીની મીઠાશ અને નાની-મોટી ધર્મકથાઓ દ્વારા રસજમાવટ કરવાની જે કુશળતા એમને પ્રાપ્ત થઈ છે, એથી એ નાના કે મોટા, અભણ કે ભણેલાઓને પોતાના તરફ આકર્ષ શકે છે. એમની પાસે ધર્મકથાઓનો એવો ભંડાર ભર્યો છે કે જે કદી ખૂટતો જ નથી. માંડલમાં ૫-૬ દિવસોના એમના રોકાણ દરમ્યાન રાત્રે બાર-બાર વાગ્યા સુધી એવી રસભરી વાર્તાઓ દ્વારા જ અમને એ જકડી રાખતા. રસ જમાવટ કરવાની એમને સહજ લબ્ધિ પ્રાપ્ત થઈ છે, એમ કહું તો તે ખોટું નહિ ગણાય. એક ઉત્તમ કથાકાર તરીકે અમે ત્યારે જ એમને પ્રથમ ઓળખ્યા હતા. પેટ પકડીને હસાવવામાં પણ એ પૂરા પાવરધા છે. નાનાં બાળકે, બહેનો કે ઓછું ભણેલાઓનો ચાહ મેળવવામાં એમના કથાભંડારે પણ એમને ખૂબ સહાય કરી છે. હું માનું છું કે એમના જીવનની બીજી બાજુઓ જેવા-સમજવા માટે આટલું પૂરતું ગણાશે. બાકી એમની વિદ્વત્તા, કોઈ પણ વિષયનું વિશ્લેષણ કરવાની એમની અભુત શક્તિઓ, સંશોધનક્ષેત્રે આજ સુધી કરેલું કામ, સંપાદિત કરેલા ગ્રંથો, સાહિત્યક્ષેત્રે કરેલી સેવા, આજ સુધી આવેલી અડચણો તથા મળેલી મદદ વગેરે પ્રસંગોને સમાવતી એમની જીવન-ઘટનાઓ વિષે તે એમના નિકટમાં રહેલા મુનિ મહારાજ શ્રી રમણિકવિજયજી, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ કે શ્રી અમૃતલાલ ભોજક જેવા જ એમના વિષે પ્રમાણભૂત પ્રકાશ પાથરી શકે. છેલ્લે, એમના આદરણીય મુનિ શ્રી ન્યાયવિશારદ, ન્યાયતીર્થ ન્યાયવિજ્યજી મહારાજે જે એક શ્લોક દ્વારા એમના જીવનના ગુણરાશીને ગૂંથી લીધે છે, એ બ્લેક આપીને જ હું મારો લેખ પૂર્ણ કરું છું : " यो नम्नो विनयावदातचरितो माध्यस्थ्यविभ्राजितः श्रामण्यप्रभयोन्नतो विशदया सौम्यस्वभावोज्ज्वल: ॥ नित्यं प्राकतनशास्त्रशोधनपरो विद्यासुधागाहवान, पुण्यौजाः स मुनीन्द्रपुण्यविजयो जीयात् सदाऽत्मधुता ।। જેઓશ્રી સ્વભાવે અતિ નમ્ર છે; વિનયયુક્ત જેમનું ઉત્તમ ચારિત્ર્ય છે અને મધ્યસ્થવૃત્તિથી જેઓ આદરણીય બન્યા છે; વળી, શ્રામની નિર્મલ પ્રભાથી જેઓ પ્રશંસનીય છે; શાંત-સૌમ્ય સ્વભાવથી ઉજજવલ છે અને પ્રાચીન શાસ્ત્રના સંશોધનકાર્યમાં સદા મગ્ન રહી વિદ્યારૂપી અમૃતમાં અવગાહન કરતા રહે છે એવા પુણ્ય-સર્વશીલ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ ઉત્તમ આત્મપ્રભાથી સદા જયવંત રહે ! Page #582 -------------------------------------------------------------------------- ________________ Life and Works of Āgama Prabhākara Muni Punyavijayaji Dr. Umakant P. Shah, Baroda. It is indeed a great privilege to pay my humble tributes to Agama Prabbākara Muni Sri Punyavijayaji who has completed by now seventy five years of his significant and scholarly life dedicated at the feet of the Goddess of Learning. It is not only a privilege but also an opportunity to fulfil though partly my duty towards one who is one of my main teachers in my Jaina studies and without him I would not have been able to get such an easy access to various Jaina shrines and manuscript libraries, Not only this, but we are, as destiny would have it, related in an interesting manner as if all this was predestined long ago. The grand-teacher (Dadaguru) of Muni Shri Punyavijayaji bad before renunciation married a cousin sister of my father. In the year of Grace 1895, on Sunday, October twenty-seven, was born in a middle class Bania family at Kapadvanj, in Gujarat, a child which within the last fifty years or so has made what may be called 'Dharma-vijaya' not only in India but also in countries of Europe and America, Kapadvanj is situated on the ancient traditional highway between Gujarat and Malwa, at a distance of about twentyeight miles N.E. of Nadiad. It is an old historical city well-known for its famous torana (archway) of stone built in the Solanki Age. Still earlier it has been mentioned as a district town called Karpațavanijya in a copper-plate charter, dated equivalent to 867 A.D. (Epigrapbia Indica, Vol.I, page 55). Known to the Skanda Pujāņa, this place, especially the region around it, was known as Karpata in the age of the Mahābhārata. As its old name suggests the town was naturally a trade centre on the ancient highway followed by caravans. But it was also a cultural centre as is obvious from the toraņa mentioned above and varions antiquities found in this district. It continued to be a cultural centre down to our age and the famous Jaina Ācārya Sri Sāgarānandasūri, wbo is credited with publishing for the first time, in our age, almost all Jaina cancnical texts which hitherto were almost inaccessible to in odern scholars, was boro bere. In this town of Kapad vanj died the great commentator of Jaina canops, Acārya Śr Abhayadeva Sūri, in the eleventh century. He died on the Rsi pañcant day and Āgamaprabhākara Muni Punyavijayaji was born on the Rşi pañcami day after atout pine centuries. The Rşipoñcami is an auspicious day of worship of Jñana-booksand both these great scholars have spent their lives in the preseivation and propagation of knowledge-the Āgamas. In a way Muni Punyavijaya has excelled the work of both Abhayadeva Sūri and Sāgarānanda Sūri by preparing critical editions of the Agamas and other monumental texts like the Vasudevahindi. Page #583 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલી Shri Dāhyābhāi Dosi and Shrimati Mānekhen, the father and mother, called him Manilal. The father went to Bon bay to earn bis living while the mother and the child stared in Kapadranj. One day, Manekren went to the riverside to wash clothes leaving Manilal, a child of two or three montos onl., slemping soundly in the cradle, when the house caught fire and before the mother could return, almost the whole house was gutted and the mother wailed that her only son was burnt alive. But God willed otherwise. A local Muslim Bohra gentleman, passing by, had immediately rushed in the house, saved the cbild and carried him to his own house. Those were the cays when Hindus and Muslims lived peacefully together and respected each others' religious sentiments. So the Bohra gentleman went to another Hindu house and brought milk etc. in the Hindu's utensils and sed the child. Then he wept out, found the mother, broke the good news and assured that her child was not fed with Muslim's utensils, water etc. So Manilal, destined to become a scholar monk and a friend of all scholars irrespective of caste or creed, was saved by a pious gentleman of another creed. The father, learning the catastrophy rushed back to Kapadvanja and took his wife and son to Bombay where during their stay of about eight to ten years aạilal had his primary education. Then another catastrophy, a blessing in disguise, occurred. Shri Dahyabhai died. Manilal was only ten years old. Manekben, his widowed mother, of a deeply religious miod, realised the transitoriness of the world and desired to become a Jaina nun. But what to do with the son who was barely ten years old ! Manekben sold off everything and the whole property, turned into cash, was deposited with an honest, reliable merchant of her community, with the instructions that the property may be handed over to her son if in future her son (wborn she bad decided to consecrate as a Jaina monk) demands the property, after giving up monkhocd, wishing to return to the Samsāra. After going on a pilgrimage to the mount Satruñjaya, sbe came back to the village Chhāņi, close to Baroda, where Pravartaka Muni Sri Kantivijayaji was staying with his disciples. At her request Manilal only 13 years old, was consecrated as a Jaina monk at the bands of Muni Sri Chaturavijava, a worthy pupil of Pravartaka Sri Kāntivijayaji. The boy monk was called Punyavijaye. This barpened on the fifth day of the dark half of the month of Māgha in the V.S. 1965=February 1909, Wednesday, The very next day the mother took dikșa as a Jaina nun and was heuceforth known as Sadhvi Ratanasti. Neither the son nor the mother returned to the worldly bondage. Punyavijaya was fortunate in having as his teacher an able scholar and researcher Muni Sri Chaturvijayaji and as his grand-teacher, the great personality well-known as Page #584 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન Pravartaka Śri Kāativijayaji who was himself a worthy disciple of Ācārya Śri Vijayānanda Sūri, popularly known as Sri Ātmärāmji Mahārāja. Pravartakajı vever cared for fame but it was he who, nieking Patan his chief certre, began retrieving and bringing to light the masterly works of the past bidden uncared for in the Jaina Bhandaras. The gates of knowledge bitherto locked in Patan were thrown open to all. Till death at the age of about a hundred years Pravartakaji continued to inspire all, love all, fraternize all and sponsor editing and publication of rare works, collecting and acquiring manuscripts from all over Gujarat ud Rajasthan and getting manuscript COTIES picuared from rare palın-leaf and paper manuscripts and builuing up üew manuscript-bhandaras at Baroda, Chhāni etc. of choicest texts. It was Pravartakaji who helped Muni Sri Jinavijayji in various ways during the latter's young age and was generous enough to help him invariably even taongh the latter abandoned the traditioual garb of a Jaina monk for getting more freedom in his scholarly pursuits. Much of the credit for giving to the word 'wo emitent scholars, pamely, Padmasri Muni Jina vijayaji (Editor, Rajasthan Series, Singhi Series, etc.), and Agama Prahākara Muni Punyavija yaji, goes to the unostentatious pious Pravartakaji. Pravartakaji was fortunate in having a co-student (Guru.bandhu, disciple of the same Guri) in Munl Sri Hamsavijayaji. Both of them hailed from Baroda. Both ran away together from their parental home to renounce the world ard to become monks. Both worked together to retrieve and preserve manuscript-wealth of India from being decayed and lost. Both worked silently with close cooperation never caring for name or fame. Their great services to this cause can be demonstrated by citing only a few instances. In the Baroda Collections (Sri Atmārāmaji Jaina Jnana Bhandara) built up by these two monks, there are some rare manuscripts : Jigabhadraganiksavāśramana's Svopajña çika of Višeşāvaśyaka-bhāgya, an important rare old MS. of the Angavijja, and a richly illustrated manuscript of Kalpasūtra painted at Juuna pur, besides several other texts including illustrated manuscripts, painted wooden book covers etc. etc. From the Jesalamera Bhandara also, access to which vas difficult then, these two great monks obtained copies of works like Caupannamabāpurisa "eariyam etc. and deposited them at Baroda. Paunvāsa Sri Ramaņikavijayaji, the disciple of Late Muni Sri Hamsavijayaji, is now working in close cooperation with Muni Sri Punyavijayaji and is himself editing several texts inspite of bis bad health, The Oriental Institute, Baroda, has been fortunate in having the utmost cooperation and help of Pravastakaji ani bis disciples. The first volume of the G.O. Series, namely, the Kavyamimaṁsā of Rajasek aara could be puil sned from the inanuscript obtained through these monks. Ever since the publica ou of the 1. It is unfortunate that while this matter is about to be printed the sad news of Paonyasaji's death reaches us, He left this ixortal world on 16th Jan., 1969, Page #585 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલી first volum, several rare texts like the Ganakarika, the Tattvasaṁgraha of Santaraksita, the Samarāngana Sutradhära, the Sangito panişad-säroddhara, the Ullagha. Raghava of Somesvara, and Catalogues of Palm-leaf manuscripts from the Bhaņdāras at Jesalmer, Patan and Cambay, could all be published only with the generous help and loans of manuscripts from Sarvašri Mini Kāntivijayaji, Catura vijayaji, Punyavijayaji, Hamsavijayaji and Ramanikavijayaji. Muni Punyavijaya is himself a very deep scbolar of Sanskrit, Prakrits, Apabhramsa and old Gujarati language. Not only this but he is a good scholar of various Indian philosophical systems, Chandasśāstra, literature, Vyākaraña etc. Muni Punyavijayaji had the good fortune to learn, in his younger days, from Pandit Sukblalji and Muni Sri Chaturavijayaji. Jointly with his guru Muni Chaturavijayaji, he edited in 1930 a tough text like the Vasudevahindi of which only one palm-leaf manuscript is available and being a text of about fifth century A.D. the selection of various readings of this Prakrit text was indeed an uphill task. The Vasudevahindi is a Jaida version of the lost Bịhatkathā of Guņādhya and it is a mine of cultural and linguistic data for students of Indology. In fact research activity of Muni Punyavijayaji had started much earlier. As early as 1917 A.D. he edited the Sanskrit play Kaumudi-Mitrāuanda-Nataka of Muni Rāmachandra. Next year he edited one more work, Prabuddha-RauhiņeyaNataka of Muni Rāmabhadra ( 13th cent. A.D.) and the Dharmabhyudaya-ChāyaNataka of Ācārya Meghaprabha. In 1928, he edited the Aindrastuti-Caturvimšatika of Upadhyāya Sri Yasovijaya. One most important work, however, was the editing (Jointly with his guru Muni Sri Chaturavijayaji) of the BỊhatkal pa-bhasya with Niryukti and Tıkā, published in six volumes between the years 1983 and 1942. The learned introduction to this work gave, for the first time, a first-class new approach to the problem concerning authorship of Niryuktis, Bhāşyas, Cūrņis etc. The Intro. duction was written long ago but due to unforseen circumstances the last volume containing the introduction could be published much later, He was not only interested in the editing of works. During all these years he has been rearranging several manuscripts collections, collecting, collating or acquiring manuscripts, and studying the format, scripts, age, etc. of the several manuscripts handled by him. An intensive study thus made by him is published in his famous big article (a small monograph in itself) entitled Bhāratiya Śramaņa Samskrti ane Lekhanakalā published first in the Jaina Citrakal padruma, vol. 1 (1935), and later in a separate book form. In 1938, he edited the Fitakalpa-Sutra of Jinabhadragani K$amāśramaņa (sixth century A.D.). In 1944, came another important text in Prakrit, namely, the Katharatnakośa of Sri Devabhadragaại. In 1949, he edited the Dharmabhyudaya Mahakavya of Udayaprabbasūri. Page #586 -------------------------------------------------------------------------- ________________ માલવાહન During the intervening periods, he has been continuing the editing of a more reliable fresh edition of the Trišaştiśalākāpuruşacarita, started by Muri Sri Carañavijaya who died in 1938. Three volumes are already published. In 1951, he edited and published several rare illustrated wooden book-covers from Jesalmer, in a book entitled, Jesalmer ni Citrasamyddhi. This shows that he not only realises the value of art, but also has an interest in it and an eye for it. One of his very important publications is the Critical text of the Kalpa-sutra with Niryukti, Cūrņi, Tippaņa and Gujarati translation, entitled Pavitra Kalpa-sūtra, and published in 1952. In this work he published for the first time a rare hitherto unknown cürņi by Agastya-simhasűri which helped scholars to revise their earlier views regarding the beginning of the tradition of writing Niryuktis and Cūrnis. His learned introduction to this work is indispensable for all students of the Jaina canon. The editing and publication of a very obscure text like the Angavijja (composed in c. 4th cent. A.D.) from only a few corrupt manuscripts was a feat which only a scholar of his calibre could perform in editing such an early Prakrit text in which several readings and usages differ from later Prakrit readinos etc, This work which is a great nine of data about the culture of India of the late Kushāņa-Kşatrapa and enriy Gupta period, was published, in 1961, as the first volume of the Prakrit Text Series of the Prakrit Text Society of whom Dr. Rajendra Prasad, the then President of India, was one of the founder members along with Muni Punyavijayaji, Dr. V. S. Agrawala, Acārya Sri Vijayendra Sari. and a few others. In 1961, were also published his editions of the Kirti-Kaumudi of Somesvara and the Sukstasankirtana of Arisimha in one volume in the Singhi Jaina Series, also the Sukyta-kirtikallolini-adi and Vastu pala-Prasastisangraha in another volume in the same series, and Ullagha-Raghava-Nataka of Someśvara (edited jointly with Dr. B. J. Sandesara) in the G. 0. Serics. In the Gaekwad Oriental Series, he has published (1961, 1966 A.D.) his two volumes of the Catalogue of Palm-leof manuscripts in the Santinātha Jaina Bhandara at Cambay. Catalogue of Sanskrit and Prakrit manuscripts in the collections of Muni Punyavijayaji are published (1963, 1965, 1968) in three volumes in Lalbhai Dalpatbhai Bharatiya Samskriti Vidya Mandir Series. In 1965 was published his edition of the Yogaśatakam of Haribhadrasūri (with author's own comm.) in the same L. D. Series, and the Ramašatakam of Someśvara (with 3 commentaries, jointly edited with Dr. B. J. Sandesara) in the G. O. Series, Baroda. Last year (1968) he has published in the L. D. Series, his interesting edition of Nighanfu-sesa of Ācārya Hemacandra with hitherto unpublished commentary of Srivallabhagani containing several words of local contemporary usage noted by the commentator. Page #587 -------------------------------------------------------------------------- ________________ 25 ક Şilatiorell In the Prakrit Text Series Muni Punyavijayaji published in 1962 his edition of another voluminous Katha-work, the Aigānaka-maṇikota with Viti. The above is not a complete list of all the big an small works edited by him. Perhaps I have missed some smil works published several years ago. I am not referring here to his various research articles since they are printed in this felicitat on volume (Janjali) along wità date of publier tion, But the most important works that he has critically edited ani is still editing are the Jaius Canonical Texts, of which tw volames are already published-(1) Nandisutram with Cuni (1966 A. D.) and (2) Nandisutram with various commentaries (1968 A D.). The critical editions of the Anvyogadiārasütun and the Prajñā panasūtram are under printing. A few words may be said about this great venture of the Muniji. For several years he silently continued to study and collate maauscripts of the forty-five Jaina Agama texts cad their Niryuk is, Bhasyas, Canis aut Tikas. One can imagine the number of texts and their manuscripts that he had to find out, study and collate single-hanted for several years. He had only two or three scribes working with him and even payment of the salaries of these scribes was extremely difficult till sometime in 1947-48 Saeth Kastu bhai came to know of it and paid off the dues and began giving active patronage in all such activities of the Muniji. Several other Jaina merchants had helped him before and have been helping him even now. I am only citing one instance of his "ayacakatva." Sometime in 1950 the Muniji went to Jesalmer and reorganised the whole bhandara there under difficult circumstances including scarcity of drinking water. He not only reorganised whole bhandara and catalogued it but made all arrangements for preservation of the rare manuscripts and with foresight he also managed to get prepared microfilms of almost all the rare palm-leaf and paper manuscripts, Over and above this he collated on the spot or got copied several manuscripts of Sanskrit and Prakrit texts which have been not only useful to him but also to several other scholars in India and abroad. Here he discovered for the first time the earliest surviving palm-leaf manuscript on the soil of India, namely, the Visesavasyakabhäsy a of Jinabhadragani Kṣamāśramena, dating from the tenth century. Here he discovered a commentary of the Jyotiskarandaka by Muni Pädalipta Süri. Here were noted several other manuscripts, though formerly known, but whose importance was made known only because he scrutinized them. For example, a manuscript of Subandhu's Vasavadattā gave some important new readings. A manuscript of the Kiranavali (a Nyaya text) had some further chapters which were hitherto unknown. Complete text of Kiraṇāvali was never obtained or published. The Jesalmer manuscript preserved some more portion not traced before. The palm-leaf manuscript of Tallvasangraha was found to be very important for its readings could not be utilized when the G.O. Series edition was published. Instances like these can be added to show the great service he has been able to render to the cause of Indology by his visit to Jesalmer. Page #588 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન Reorganisation of Bhandaras is a silent but great service which the Musiji has been rendering for the last few decades, over and above his other activities of editing etc. He has reorganised and catalogued several Bhandāras at Baroda, Chbabi, Patan, Ahmedabal, Cambay, Bhavnagar, Limbdi, Jesalmer etc. He has deposited one copy of the Catalogue in each Bhandāra ard has kept one eopy with him so that any scholar approaching bim firds it very conrepient to refer to the lists of mes, of several such Bhandāras. And now, he is also preparing indices of such crtalogues according to the subjects of the texts and so on. He has a kpack of rearranging leaves or folios of several manuscripts mixed up together and often tattered to pieces. He would never like to throw awav even a snall broken piece of a folio from any Bhandara. He has the patience and perseverence to save all such pronuscripts and preserve them. All his work is Irat and tidy. He has possibly handled several lakhs of manuscripts during his life tire, perhaps the greatest numrer that any living Indologist could have bordled. So far as undated menuscripts from Gujarat, Rajasthen ard Malwa are concerred, bis assessment of their age seems to be the most reliable. Like a true monk nurtured in best Indian traditions, he is generous and bas given away as gift bis collection of about ten thousand manuscripts to start the L.D. Institute of Indology, Ahmedabad. Any genuine scholar of any caste or creed, halling from India or abroad can easily obtain from him loan or transcripts or information of manuscripts for his or her research work. He knows that knowledge is not one man's monopoly. When he edits a work like the Bțbatkalpa-bhāsya, the Angavijia or the Vasudevabindi, be prepares and publishes several types of indices of such texts and is quite scientific in editing of texts. In the words of Dr. Walter Schubing, "His monumental edition of BrbatKalpa-Bbäsya can serve as a model to all those in his country who are preparing the publications of works hitherto unedited." In the words of Prof. Dr. W. Norman Brown, Agama--Prabhākara Muni Punyavi. jaya is "a worthy representative of the best Indian tradition of learning and teaching." His life's work can be summarised into three successful activities -(1) Organisation of vast collections of nanuscriots, (2) Scholarly production and (3) Scholarly assistance. As Dr. A.N. Updhye aptly puts it "Muniji is more an Ipstitution than an Individual, and his life, characterised by literary activities and religious piety, is quite exemplary." The above remarks contain po exeggeration. There is hardly any scholar who has approached him and returned without receiving the desired help and guidance. Though a Jaina monk by faith, in the preservation and publi. cation of knowledge he bas no sectarian bias or fanaticism. By nature he is very humble, modest, frank and unassuming. Inspite of his many-sided scholarly activity he does not neglect his duties as a Jaina monk towards the laity that approach him with devotion. Page #589 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલી I have watched him praying and chanting hymns with full devotion in a Jiana temple at Delyada and that showed me the quality of his heart. In 1952, when the Seventeenth session of the All India Oriental Conference took place at Ahmedabad, Muni Punyavijayaji selected and brought to Ahmedabad from various Bbandāras several palm-leaf and paper-manuscripts of various types and arranged a first class exhibition in the Town Hall at Ahmedabad, the like of which has not been arranged in India, in living memory. His address on this Occasion will be found in the collections of his papers published in this volume. In 1959 Muni Śri Punyavijayaji was elected President of the section of History and Ancient Inidian Culture of the Twentieth session of the Gujarati Sahitya Parishad, Ahmedabad. In 1961, he was elected President of the Prakrits and Jainism Section of the Twenty-first session of the All India Oriental Conference, which met in Srinagar, Kashmir. The Mahavira Jaina Vidyalaya, Bombay, with the financial assistance of several Jaina donors, has undertaken to publish critical texts of the Jaina canon which are now being published under the joint editorship of Muni Sri Puņyavijayaji and Pandit Prof. Dalsukhbhai Mālvania. In Prof. Malvania, a worthy disciple of Pandit Sukhlalji and the able Director of L.D. Institute of Indology, Ahmedabad, Muniji has obtained a worthy collaborator and successor in his old age for the work of critical editions of the Jaina Āgamas. In about 1953-54 the Jaina Samgha at Baroda recognised him and honouring the Muniji's work on the Āgamas conferred on him the rare title of AgamaPrabhākara. Muniji never cares for name, power or position. He has persis. tently refused the offer of the title of Sūri or Acharya which his elders amongst monks were eager to confer on him. He prefers to remain a simple Jaina Muni. It is because of these qualities in him that he is loved by almost all the monks of various Jaioa Gacchas even though on several theological matters they do not see eye to eye. Muniji has been trying to bridge over the differences and bring together the various Achāryas of the Svetämbara community in his humble way. Though not officially recognised he is one of the greatest living leaders of the Svetāmbara Jaina community of monks. The title of Āgama-Prabhakara which the Jaina Samgha has decided to attach to his name is quite appropriate. In fact he is doing a new Vacana of the Jaina Canon, after about fifteen hundred years since the last one was done at Valabhi, in the later half of the fifth century A.D., under the guidance of Sri Deverdhi Gani Kşamāśramaņa. May he live long enough to complete it! I offer my humble Homage to this great Jaina erudite monk. Page #590 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન પૂજ્ય આગમપ્રભાકરશ્રીની જીવનરેખા શ્રી રતિલાલ દીપચંદ્ર દેસાઈ, અમદાવાદ સમક્રિતનું મૂળ ાણીએ જી, સત્ય વચન સાક્ષાત; સાચામાં સમિત વસે જી, માયામાં મિથ્યાત્વ ૩, પ્રાણી ! મ કરીશ માચા લગાર. શ્રી ઉદયરત્ન અંતરમાં સત્યની ચાહના જાગે તે જીવન-વિકાસનું પહેલું પગથિયું સાંપડે. સાચુ' વિચારવું, સાચું ખેલવું અને સાચું આચરવું એ જ ધા મા; અને એ માર્ગે ચાલવું એ જ માનવજીવનને મહિમા. સત્યને માર્ગે ચાલવા માટે જે છળપ્રપચ, દંભ અને અહંકારથી અળગા રહે અને સરળતા, નિખાલસતા અને નમ્રતાને અપનાવે, એ સાચી ધાર્મિકતાના અમૃતનું પાન કરીને જીવનને અમૃતમય બનાવે! પેાતાની જાતનું અને વિશ્વનું સત્યદર્શન પામવાના મુખ્ય ઉપાય છે નિષ્ઠાભરી, નિઃસ્વાર્થ અને નિર્મળ જ્ઞાનસાધના. એટલે જીવનસાધનાના ધ્યેયને વરેલ સાધકના જીવનમાં કાઈક ભૂમિકા એવી પણ આવી પહેાંચે છે કે જ્યારે સત્યસાધના અને જ્ઞાનસાધના એકરૂપ બની જઈ ને સાધકને અવેર, દ્વેષ, અભય, અહિંસા અને કરુણા જેવા દૈવી ગુણાથી સમૃદ્ધ બનાવી દે છે. ་ પૂજ્ય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજની ઉત્કટ જ્ઞાનસાધના અને સૌમ્ય સત્યસાધના આવી જ વનસ્પી હાઈ ઊધ્વગામી જીવનના એક ઉત્તમ આદર્શો બની રહે એવી છે. અને તેથી જ એમને વૈરાગ્ય શુષ્ક કે ઉદાસ નહીં પણ પ્રસન્નતાથી સભર અને · ચિત્ત પ્રસન્ગે રે પૂજન ફલૂ કહ્યું રે ' એ યેગીરાજ આન ંદઘનની ઉક્તિની યથાર્થતા સમજાવે એવે છે. એમ કહેવું જોઈ એ કે તેએ નિર્ભેળ અને સત્યગામી જ્ઞાનસાધના દ્વારા સદા પ્રસન્નતાપૂર્વક પાત્વદેવનું અને આત્મદેવનું અભ્યંતર પૂજન કરીને પેાતાના જીવનને સચ્ચિદાનંદમય બનાવતા રહે છે. [ ૯૭ તીર્થં‘કરાએ ધર્માંતીની સ્થાપના કરીને જૈન સંસ્કૃતિને વિશ્વમૈત્રીને પૈગામ ગાજતા કર્યાં પૂ ભારતની પુણ્ય ભૂમિમાંથી. પણ સમયના વહેણ સાથે એ સંસ્કૃતિના વહેણે પણ પેાતાનેા માર્ગ બદલ્યેા અને એ સંસ્કૃતિની ગંગા પૂર્વ તરફથી પશ્ચિમ તરફ વહેવા લાગી. ગૂજભૂમિને ભગવાન અરિષ્ટનેમિ દ્વારા કરુણા અને વૈરાગ્યની ભાવનાના વારસે મળેલા જ હતા. એટલે ગુજરાતની ધરતીને પૂર્વ ભારતની સસ્કૃતિ ખૂબ રુચિ ગઈ; એ સંસ્કૃતિને પણ પશ્ચિમ ભારતના પ્રદેશ ભારે અનુકૂળ આવી ગયા. વળી, એ સંસ્કૃતિની ભાવનાને લેાકજીવનમાં વહેતી રાખનારા અનેક વનસાધક સ ંતા અને જ્યેાતિ રા સમયે સમયે આ ધરતીમાં નીપજતા રહ્યા અને ધાર્મિકતા અને સંસ્કારિતાની જ્યેાતને ઝળહળતી રાખતા રહ્યા. અને તેથી જ ગુજરાતની જનતા અહિંસા અને કરુણાની ભાવનાને આજે પણ પેાતાના વનમાં વિશેષ પ્રમાણમાં અપનાવી શકે છે. મુનિ શ્રી પુણ્યવિજયજી આવા જ એક ગુજરાતના પ્રભાવક પુરુષ છે, અને તેનું જ્ઞાનેાહારનું અપૂર્વ કા ધર્મસંસ્કૃતિના શાસ્રવારસાને સુરક્ષિત અને ચિર’જીવ બનાવવાના શકવતી કા તરીકે સદા સ્મરણીય બની રહે એવું છે. તેઓની પાવન જીવનરેખાનાં દન કરી પાવન થઈ એ. વતન, માતા-પિતા અને દીક્ષા મહારાજશ્રીનું મૂળ વતન કપડવંજ. કપડવંજ ધર્મશ્રદ્ધાના રંગે રંગાયેલું અને ત્યાગ, વૈરાગ્ય અને સંયમની અભિરુચિ ધરાવતું શહેર છે. ત્યાંનાં સખ્યાબંધ ધર્માનુરાગી ભાઈઓ અને બહેને એ દીક્ષા ગ્રહણ કરીને આત્મસાધનાના માર્ગ અપનાવ્યા છે; એકાદ ધર પણ એવુ` ભાગ્યે જ હશે, જ્યાંથી તા. અ. ૧૩ Page #591 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીજલિ કેઈ ને કોઈ વ્યકિત ત્યાગમાર્ગની યાત્રિક ન બની હોય. કેટલાક દાખલા તે એવા પણ છે કે જ્યારે એક કુટુંબના બધા સભ્યોએ સંયમને સ્વીકાર કર્યો હોય! વળી, શાસ્ત્રોના ઉદ્ધારમાં પણ કપડવંજનું વિશિષ્ટ અર્પણ હોય એમ લાગે છે. ભૂતકાળમાં આપણું પવિત્ર આગમસૂત્રોમાંનાં નવ અંગસુત્રો ઉપર વિશદ ટીકા રચનાર શ્રી અભયદેવસૂરિજીની એ નિર્વાણભૂમિ છે; અને એમની પવિત્ર સ્મૃતિમાં એમના નામનું એક જ્ઞાનમંદિર પણ શેડાં વર્ષો પહેલાં ત્યાં ઊભું કરવામાં આવ્યું છે. વર્તમાન સમયને વિચાર કરીએ તો આગમગ્રંથોનો ઉદ્ધાર કરનાર બે સમર્થ આગમધર મહાપુરુષોની જન્મભૂમિ બનવાનું ગૌરવ પણ કપડવંજને જ પ્રાપ્ત થયું છે. આ બે આગમધર ધર્મ પુરુષ તે પૂજ્ય આગોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ, અને પૂજ્ય આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ. મહારાજશ્રીના પિતાશ્રીનું નામ ડાહ્યાભાઈ એમનાં માતુશ્રીનું નામ માણેકબહેન. બંનેને ધર્મ ઉપર ઘણી આસ્થા. તેમાંય માણેકબહેનને તો ધર્મ તરફ વિશેષ અનુરાગ. વળી, આજથી પોણોસો વર્ષ પહેલાં આપણા દેશમાં કન્યાકેળવણીનું પ્રમાણ નહીં જેવું હતું, ત્યારે પણ માણેકબહેને ગુજરાતી છ ધોરણનો અને પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર, નવતાવ વગેરેને અભ્યાસ કર્યો હતો. મહારાજશ્રીને જન્મ વિ. સં. ૧૯૫ર ના કારતક સુદિ પાંચમ (જ્ઞાનપંચમી કે લાભપાંચમ)ના દિવસે થયેલે. તેઓનું નામ મણિલાલ. માણેકબહેનને પાંચ સંતાન થયેલાં. એમાં આ એક સંતાન જ ઊછરેલ– અને તે પણ જાણે કાળના મોંમાં કેળિયો થતાં બચી ગયું હોય એ રીતે ! મણિલાલ હજુ બે-ચાર મહિનાના જ થયા હતા અને ઘડિયે ઝૂલતા હતા. એ વખતે એક દિવસ એમને ઘરમાં મૂકીને માણેકબહેન નદીએ કપડાં ધોવા ગયેલાં. પાછળ એકાએક મહોલ્લામાં આગ લાગી અને એમાં માણેકબહેનનું ઘર પણ ઝડપાઈ ગયું. એ બૂમરાણ સાંભળીને એક વહોરા ગૃહસ્થ ત્યાં દોડી આવ્યા. એમણે બાળકના રોવાનો અવાજ સાંભળ્યો, અને ઘરમાંથી એ બાળકને લઈને પિતાને ઘેર મૂકી આવ્યા. આ બાજુ નદી કિનારે માણેકબહેનને આગની ખબર પડી; એ તે હાંફળાફાંફળા આવી પહોંચ્યાં. જોયું તો ઘર આગમાં સ્વાહા થઈ ગયેલું. એમને થયું કે ઘરના એકના એક વંશવેલાને પણ આગે ભરખી લીધો ! એમના દુ:ખનો પાર ન રહ્યો. પેલા વહોરા ગૃહસ્થ માનતા હતા કે હમણાં આ બાળકનાં મા-બાપ આવીને એને લઈ જશે; પણ સાંજ સુધી કોઈ ન આવ્યું ! એ વહોરા ગૃહસ્થ નેકદિલ હતા, અને એને એ ખ્યાલ હતો કે આ બાળક કઈ હિંદુનું સંતાન છે, એટલે એમણે એ બાળકને હિંદના ઘરનું પાણી મંગાવીને પાયું અને બકરીનું દૂધ પીવરાવ્યું. રાત થઈ તોપણ એ બાળકને લઈ જવા માટે કોઈ ન આવ્યું એટલે બીજે દિવસે સવારે એમણે ઘેરઘેર ફરીને તપાસ કરી. આખરે માણેકબહેનને પિતાનો દીકરો સાજેસારો મળી ગયો ! એમના આનંદનો પાર ન જાણે તે દિવસથી રામનાં રખવાળાં મળ્યાં ! માતા અને પુત્રનો ભાગ્યયોગ કંઈક વિલક્ષણ હતો. ૨૭ વર્ષની નાની ઉંમરે માણેકબહેન વિધવા થયાં! આખી જિંદગી ધર્મનું પાલન કરવામાં અને ધર્મની વાણી સાંભળવામાં ગાળેલી, એટલે આવા કારમાં સંકટ વખતે ધર્મ જ સાચો સહારો આપી રહ્યો. માણેકબહેનનું અંતર વૈરાગ્યને ઝંખી રહ્યું અને એ સંસારનો ત્યાગ કરવા તૈયાર થયાં. પણ વચમાં એક અવરોધ હતો : ચૌદ વર્ષના મણિલાલનું શું કરવું ? એને કેને ભરોસે સોંપો ? મણિલાલે એક નિશ્ચય કર્યો. બા કહે તેમ કરવું. માને પણ થયું : હું સંસારનો ત્યાગ કરું તો મારા પુત્રને સંસારમાં શા માટે રાખું ? છેવટે બંનેએ દીક્ષા લેવાનું નકકી કર્યું. વિ. સં. ૧૯૬૫ ના માહ વદિ પાંચમના દિવસે મણિલાલે વડોદરા પાસે પાણી ગામમાં મુનિવર્ય શ્રી ચતુરવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી; નામ પુણ્યવિજયજી રાખવામાં આવ્યું. Page #592 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૯૯ મણિલાલની દીક્ષા પછી એ દિવસે જ માણેકબહેને શ્રી મેહનલાલજી મહારાજના સમુદાયમાં પાલીતાણામાં દીક્ષા લીધી. એમનું નામ સાધ્વીજી શ્રી રત્નત્રીજી. રત્નશ્રીજી સયમનું પાલન કરવામાં સદા જાગ્રત રહેલાં. પાછલી અવસ્થામાં એમની આંખાનાં તેજ અંદર ઊતરી ગયાં. છતાં ધર્મની જાગૃતિ ખૂબ. એક વાર તેઓ સખ્ત બીમાર થઈ ગયાં. ડોકટરે કહ્યુ કે સરખી રીતે ઇલાજ કરવા માટે સાધ્વીને ઇસ્પિતાલમાં દાખલ કરવાં ક્લેઈ એ. આ સાંભળીને રત્નત્રીનું અંતર વલાપાત કરી રહ્યું; એમને થયું : કયા ભવને માટે ઇસ્પિતાલમાં જઈ તે છકાયની વિરાધના કરીને સંયમની વિરાધના કરવી ? એ તેા કઈ પણ રીતે ઇસ્પિતાલમાં ન જવુ પડે એ જ ઝંખી રહ્યાં. દાક્તરને પણ એમની આ ઝંખનાની ખબર પડી. બીજે દિવસે દાક્તર આવ્યા; તબિયત કંઈક ડીક લાગી. એમણે કહ્યું : મહારાજ ! આપને ઇસ્પિતાલમાં નડી લઈ જઈ એ. દાક્તરની વાત સાંભળીને સાધ્વીજીના મુખ ઉપર આનંદ અને સંતાયની રેખાએ વિલસી રહી. એમને જીવન કે મરણની ન કોઈ આકાંક્ષા હતી કે ન મરણને કાઈ ભય હતા. ગમે તે રીતે સંયમની વિરાધના થતી અટકે એ એકમાત્ર એમની ઝંખના હતી. ત્રણેક વર્ષ પહેલાં ( વિ. સ. ૨૦૨૨માં ) તે સ્વર્ગવાસી થયાં ! દદાગુરુ, ગુરુ અને વિદ્યાભ્યાસ મુનિ શ્રી પુણ્યવિજછના દાદાગુરુ પ્રવર્તક શ્રી ક્રાંતિવિજયજી મહારાજ એક આદર્શ શ્રમણ હતા. અહિંસા, સંયમ અને તપનું અમૃત એમના રોમરોમમાં વ્યાપેલુ' હતું. તેઓ સમતાના સરાવર અને ગુણના ભંડાર પ્રતાપી પુરુષ હતા. સતવનને શાભતી ઉદારતા એમણે એવી કેળવી જાણી હતી કે એમને મન આ મારા અને આ પરાયા એવા કોઈ ભેદ ન હતા : જૈન-જૈનેતર સૌને તેએ વાસણ્યપૂર્વક આવકારતા અને ધર્મસાધનામાં કે જ્ઞાનેાપાનમાં જોઈતી સહાય આપતા. પ્રમાદ તે એમને સ્પર્શીતા જ નહી. અને કાઈ ના તિરસ્કાર કરવા, કોઈના ઉપર રાજ કરવા કે મા-વચન-કાયાના વલણમાં વિસંવાદ રાખીને છળ, પ્રપંચ કે દંભને આશ્રય આપવા, એ તે એમના સ્વભાવમાં જ ન હતું. એમનુ જીવન જીવતા અનેકાંતવાદ જેવું ગુણગ્રાહી અને સત્યચાહક હતું. જેવા ઉદાર મહારાજશ્રીના દાદાગુરુ હતા, એવા જ ઉદાર તેના ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ હતા. વળી, તેઓ જેવા ઉદાર હતા એવા જ વ્યવહારદક્ષ, કાર્યનિષ્ઠ અને સતત સાહિત્યસેવી વિદ્વાન હતા. અને દાદાગુરુ તથા ગુરુ બન્ને નાનેાપાસના અને જ્ઞાનેન્દ્વાકના પવિત્ર ધ્યેયને વરેલા હતા. જ્ઞાન વગર ન સયમને સાચેા મા લાધે, ન સયમની નિર્મલ આરાધના થઈ શકે, ન સંધનેા અભ્યુદય થઈ શકે કે ન ધર્મની પ્રભાવના થઈ શકે; અને તીર્થંકર ભગવાનના અભાવમાં એમની વાણી જ સધનુ' પરમ આલંબન બની શકે : આ પરમ સત્ય તેના 'તરમાં બરાબર વસી ગયુ` હતુ`. એમના પગલે પગલે શ્રી પુણ્યવિજયજી મહારાજનું જીવનકાર્યાં પણ નાનાર બની ગયું. અને આ રીતે પ્રક શ્રી કાંતિવિજયજી મહારાજ, મુનિવર્યાં શ્રી ચતુરવિજયજી મહારાજ અને મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ—દાદાગુરુ, ગુરુ અને શિષ્ય~તી ત્રિપુટીએ છેલ્લાં સાડ-સિત્તેર વર્ષ દરમ્યાન જ્ઞાનેાહારની એક એકથી ચડિયાતી જે પ્રવૃત્તિ કરી બતાવી તે માટે કેવળ જૈન સંધ જ નહીં પણ જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-વિદેશના અભ્યાસીએ અને વિદ્વાનેને પગુ સદા માટે એમના એશિ ંગણ રહેશે. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજની જેમ શાંતિભૂતિ મુનિપ્રવર શ્રી હંસવિજય∞ મહારાજ પણ વડાદરાના જ વતની હતા. તેએની જ્ઞાતિ વીસા શ્રીમાલી. એમના પિતાશ્રીનું નામ જગજીવનદાસ. માતાનુ નામ માણેકબહેન. એમના જન્મ વિ. સં. ૧૯૧૪ના અષાડ વિદે અમાવાસ્યાને દિવસે. એમનુ નામ છેઠાલાલ, સેફ્ળ વર્ષીની ઉંમરે સૂરજબહેન સાથે એમનાં લગ્ન થયાં હતાં, પણ તે વડીલેાની Page #593 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] જ્ઞાનાંજલિ આજ્ઞાને કારણે અને વડીલોને સંતોષ આપવા ખાતર જ, બાકી એમના અંતરમાં તો લગ્ન પહેલાં નાની ઉંમરથી જ વૈરાગ્યની ભાવના રમતી હતી; પરિણામે લગ્ન પછી તેઓ જળકમળ જેવું જીવન જીવવા લાગ્યા. પણ મનને કયાં સુધી દબાવી શકાય ? છેવટે સંસારનો ત્યાગ કરવાની ભાવના વધુ ઉત્કટ બની. અને ૨૧મે વર્ષે તેઓ પોતાના મિત્ર છગનલાલ સાથે પંજાબ પહોંચી ગયા બન્ને મિત્રોએ સં. ૧૯૩૫ના માહ વદિ અગિયારશે પૂ. આત્મારામજી મહારાજ પાસે દીક્ષા લીધી. એમનું નામ મુનિ હંસવિજયજી રાખીને એમને મુનિ શ્રી લક્ષ્મીવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. એમના મિત્ર છગનલાલ એ જ પૂ. પુણ્યવિજયજી મહારાજના દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજ. શ્રી હંસવિજયજી મહારાજ શાણું, ઠરેલ અને ગમે તેવાના અંતરને વશ કરી લે એવા શાંતિના સરોવર જેવા હતા. એમની વાણીમાં પવિત્રતા અને આત્મીયતાની સરવાણી વહેતી. પોતાના સંયમની આરાધનામાં તેઓ સદા જાગ્રત રહેતા. અનેક પ્રદેશોમાં વિચરી, અનેક આત્માઓને બોધ પમાડી, અનેક તીર્થોની યાત્રા કરી અને પંચાવન વર્ષ જેટલા દીર્ધ સમય સુધી નિર્મળ સંયમની આરાધના કરી વિ. સં. ૧૯૯૦ના ફાગણ શુદિ પહેલી દશમના દિવસે તેઓ પાટણમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. પૂ. પુણ્યવિજયજી મહારાજને આ મહાપુરુષના સૌમ્ય અને પ્રેરક સહવાસને પણ લાભ મળ્યો હતો. દીક્ષાનું પહેલું જ વર્ષ મહારાજશ્રીએ પોતાના વડીલે સાથે ડભોઈમાં કર્યું. ડભોઈ તો આપણું જ્ઞાનદિવાકર અને મહાન જ્યોતિર્ધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની નિર્વાણભૂમિ. સર્વ શા અને મર્મગ્રાહી વિદત્તાથી શોભતા એ પ્રભાવક મહાપુરુષે અહીં જ ચિરવિશ્રામ લીધેલા ! જોગાનુજોગ કહે કે કુદરતનો કોઈ અકળ સંકેત કહો, શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજ પ્રત્યે ઊંડે અનુરાગ ધરાવે છે તથા એમના જીવનસ્પર્શી અને વિશ્વમુખી પાંડિત્યના તેઓ પરમ ભક્ત છે; અને, જાણે ભક્તને પોતાની આવી નિઃસ્વાર્થ અને નિર્મળ ભક્તિને બદલે મળી રહે તે હોય એમ, શ્રી ઉપાધ્યાયજી મહારાજે પોતાના હાથે લખેલી તેઓની પોતાની તેમ જ બીજાઓની સંખ્યાબંધ કૃતિઓ મહારાજશ્રીને જુદા જુદા ભંડારોમાંથી સહજપણે હાથ લાગી છે, અને હજી પણ હાથ લાગે જાય છે. અરે, હજી દોઢેક મહિના પહેલાં જ મહારાજશ્રી ખંભાતના શ્રી શાંતિનાથ તાડપત્રીય ભંડારને વ્યવસ્થિત કરવા અને પાયચંદ ગચ્છના ભંડારનું નિરીક્ષણ કરવા માટે ખંભાતમાં રોકાયા હતા, ત્યારે પણ પોથીઓનાં નકામાં માની લીધેલાં પાનાંઓમાંથી ઉપાધ્યાયજી મહારાજના હસ્તાક્ષરમાં લખાયેલી કઈ અધૂરી પ્રત તેઓને મળી આવી હતી ! એમ પણ કહી શકાય કે શ્રી યશોવિજયજી મહારાજ જેવી જ્ઞાનવિભૂતિના નિર્વાણને લીધે વિદ્યાતીર્થ બનેલ એ ભૂમિના સંપર્કે પણ મહારાજશ્રીને વિદ્યાસાધનાની પ્રબળ પ્રેરણું આપી હશે. મહારાજશ્રી પોતાના વિદ્યાભ્યાસની વાત કરતાં કહે છે કે કોઈ વિષયનો એકધારે સળંગ અભ્યાસ કરવાનું મારા જીવનમાં બહુ ઓછું બન્યું છે. વળી, અમુક વર્ષો સુધી એકાગ્ર બનીને અભ્યાસ કર્યો અને પછી પ્રાચીન પ્રતે વાંચવાનું કે પ્રાચીન ગ્રંથોના સંશોધનનું કામ શરૂ કર્યું એવું પણ નથી બન્યું. કંઈક પૂર્વસંસ્કાર કહો, કંઈક વડીલેની કૃપા કહે કે કંઈક જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કહે, મોટે ભાગે, વિદ્યાભ્યાસ અને શાસ્ત્રસંશોધનનું કામ સાથે સાથે જ ચાલતું રહ્યું છે; અને, કામ કામને શીખવે, એમ, શાસ્ત્રોનું વાચન અને સંશોધન કરતાં કરતાં નવા નવા વિષયોનું જ્ઞાન મળતું રહ્યું. એ કહેવાની જરૂર નથી કે આના પાયામાં તેજસ્વી બુદ્ધિ, કઈ પણ વિષયને જાણવાની ઉત્કટ જિજ્ઞાસા અને તે વિષયના મૂળ સુધી પહોંચવાની અને એના વિસ્તારને પણ સમજવાની તાલાવેલી રહેલી છે. આમ અભ્યાસ અને વિદ્યાપ્રવૃત્તિ સાથે સાથે ચાલતાં રહેવા છતાં તેઓએ જુદા જુદા વિદ્વાનો Page #594 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન પાસે જે કંઈ અભ્યાસ કર્યો છે, તેની અહીં નોંધ લેવી ઘટે છે. દીક્ષાના પહેલા વર્ષમાં મહારાજશ્રીએ દાદાગુરુ અને ગુરુશ્રીની નિશ્રામાં બધાં પ્રકરણોનો અભ્યાસ કર્યો—જાણે શાસ્ત્રીય બોધને પામે નંખાયે. બીજે વર્ષે વસોના શ્રાવક શ્રી ભાયલાલભાઈ પાસે માર્ગોપિદેશિકાનો અભ્યાસ કર્યો. તે પછી પંડિત શ્રી નિત્યાનંદજી શાસ્ત્રી પાસે સિદ્ધહેમ લઘુવૃત્તિ, હેમલઘુપ્રક્રિયા, ચંદ્રપ્રભા વ્યાકરણ, હિતોપદેશ, દશકુમારચરિત વગેરેનું પરશીલન કર્યું. પાળિયાદવાળા પંડિત શ્રી વીરચંદભાઈ મેઘજી પાસે લઘુત્તિનો અધૂરો અભ્યાસ પૂરો કર્યો, અને કાવ્યનું વાચન કર્યું. આ સમય દરમ્યાન દાદાગુરુશ્રી અને ગુરુશ્રીની ઊંડી વિદ્યાવૃત્તિના સંસ્કારે તે પોતાનું કામ કરતા જ હતા. એમની સંશોધનની પ્રવૃત્તિ જોઈને કે જ્ઞાનોદ્ધારની એમની વાતો સાંભળીને મહારાજશ્રીને એમ તો લાગતું જ કે આ કંઈ સારું કામ થઈ રહ્યું છે, અને આવું કામ આપણે પણ કરવા જેવું છે—જાણે પૂર્વજન્મને કોઈ સંસ્કાર અને ભવિષ્યનો કોઈ કાર્યોગ જ કામ કરી રહ્યો હતો ! એવામાં જૈન દર્શન તેમ જ ભારતીય બધાં દર્શનના ઊંડા અભ્યાસી પંડિતવર્ય શ્રી સુખલાલજીની પાસે અભ્યાસ કરવાનો યોગ બની છે. પાટણ અને વડોદરામાં વિ. સં. ૧૯૭૧ અને ૧૯૭૨માં મહારાજશ્રીએ પંડિતજી પાસે કાવ્યાનુશાસન, તિલકમંજરી, તર્કસંગ્રહ અને છંદનુશાસનનો અભ્યાસ કર્યો. આ ગ્રંથના અભ્યાસ નિમિત્તે અને પંડિતજીના બહોળા જ્ઞાનને લીધે બીજી અનેક બાબતો પણ આપમેળે જ અધ્યયનના ક્ષેત્રમાં આવી જતી. અને એ રીતે જ્ઞાનના સીમાડાને અને દષ્ટિને વિકાસ થતો. આ અરસામાં પાટણથી શ્રી કેસરિયાજી તીર્થનો સંઘ નીકળ્યો, તેમાં મહારાજશ્રી સાથે પંડિતજી પણ ગયેલા અને એ સંઘમાં પણ વિદ્યાભ્યાસ ચાલુ રહેલો ! પંડિતજી પાસે અધ્યયન ચાલતું હતું ત્યારે મહારાજશ્રી પ્રાચીન પ્રતાના પાઠાંતરે મેળવવાનું તેમ જ શાસ્ત્રીય ગ્રંથનાં પ્રફ તપાસવાનું કામ વિશ્વાસપૂર્વક કરતા થઈ ગયા હતા. આ પછી તો પંડિત સુખલાલજી અને મહારાજશ્રીને અવારનવાર સાથે કામ કરવાનું બનતું રહ્યું, અને સમય જતાં પંડિતજી પોતાના શાસ્ત્રસંશોધનના કામે પણ મહારાજશ્રી પાસે આવતા રહ્યા. ભાવનગરના બીજા ચોમાસામાં પંડિતજી સન્મતિતર્કના સંશોધનના કામે અને લીંબડીના ચોમાસામાં તત્વાર્થસૂવના કામે મહારાજશ્રી પાસે ગયેલા. લીંબડીમાં પંડિતજીએ બૌદ્ધદર્શનના કેટલાક મુદ્દાઓથી મહારાજશ્રીને પરિચિત કર્યા; મહારાજશ્રીએ બૌદ્ધ ગ્રંથ હેતુબિંદુની નકલ પંડિતજી માટે કરી આપી; એનો ઉપયોગ પંડિજીને સન્મતિતર્કના સંપાદનમાં કરવાનો હતો. પાછળથી હેતુબિંદુ ગ્રંથ વડેદરાની ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ તરફથી પ્રગટ થયે. મહારાજશ્રીએ આ ગ્રંથની કરી આપેલ નકલ એક આદર્શ નકલ તરીકે ગુજરાત વિદ્યાપીઠમાં સાચવી રાખવામાં આવી છે. - આ રીતે પંડિતજી અને મહારાજજી વચ્ચે ગાઢ સંબંધ બંધાઈ ગયો. પંડિતજી મહારાજશ્રીના નિર્દભ સાધુજીવન અને સત્યાગ્રાહી જ્ઞાનસાધના પ્રત્યે ખૂબ આદર ધરાવે છે; મહારાજશ્રી પંડિતજીની અગાધ અને વ્યાપક વિદ્વત્તા અને અકિંચનભાવ પ્રત્યે એવો જ આદર ધરાવે છે. આજે પણ આ બનેનું મિલન થાય છે, ત્યારે વિદ્યાવિનોદનું સુપ્રસન્ન વાતાવરણ પ્રસરી રહે છે. પંડિતજી પ્રત્યેની પોતાના વિદ્યાગુરુ તરીકેની બહુમાનની લાગણી દર્શાવતાં, પોતાના ગુરુદેવનું સ્મરણ કરવાની સાથે, મહારાજશ્રી કહે છે કે – શ્રીમાન પંડિત સુખલાલજી મારા વિદ્યાગુરુ છે. આપણું જીવનની પ્રગતિ માટેનાં જે વિવિધ અંગો છે તેમાં વિદ્યાગુરુ એ એક વિશિષ્ટ અંગ છે. મારા જીવનમાં મેં જે અનેકાનેક સાધુ વિદ્યાગુઓ અને ગૃહસ્થ વિદ્યાગુઓ મેળવ્યા છે, એ સૌમાં સર્વોચ્ચ સ્થાને હું બે વ્યક્તિઓને આપું Page #595 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] જ્ઞાનાંજલિ છું. તેમાં પ્રથમ સ્થાન પૂજ્યપ્રવર, સતત જ્ઞાનપાસના પરાયણ, અનેક જ્ઞાનભંડારોના ઉદ્ધારક, વ્યવસ્થાપક અને શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાળાના સંપાદક શ્રી ચતુરવિજ્યજી મહારાજનું છે, જેઓ મારા દીક્ષાગુરુ અને શિક્ષાગુરુ છે.........બીજું સ્થાન પંડિત શ્રી સુખલાલજીનું છે, જેમણે મને એકાંત આત્મીયભાવે અધ્યયન કરાવ્યું છે, તેમ જ પ્રસંગે પ્રસંગે મને અનેક વિષયોનું જ્ઞાન પુસ્તકે દ્વારા નહિ પણ મોઢેથી જ આપીને મારી દષ્ટિને તેમણે વિશાદ બનાવી છે. મારા જીવનનો યોગ જ કઈ એવો વિચિત્ર હશે કે જેથી હું મારા જીવનના પ્રારંભથી અનેક પ્રકારનાં કાર્યોમાં પરોવાઈ જવાને લીધે જીવનમાં અધ્યયન અતિ અપ કરી શક્યો છું. તેમ છતાં મારા ઉપર વિદ્યાગુઓને એવો પ્રેમ હતો કે જેથી આજે મારી એ ઊણપ કેઈની નજરે નથી આવતી; છતાં એ વાત તો દીવા જેવી છે કે મારું અધ્યયન અતિ અપૂર્ણ છે. આ બંને ગુરુઓએ મારા તીખા સ્વભાવને આનંદથી જીરવીને પણ મને દરેક રીતે સમૃદ્ધ કર્યો છે. બે ગુઓમાંથી એક ગુરૂકી કે જેઓ મારા જીવનનું સર્વસ્વ હતા, તેઓ તો આજે સ્વર્ગવાસી થઈ ચૂક્યા છે. પણ એક ગુરુ આજે વિદ્યમાન છે, જેમની પાસે આજે પણ હું અનેક રીતે અધ્યયન કરું છું. આજે જ્યારે પણ હું મારા આ વિદ્યાગુરુ પાસે જાઉં છું ત્યારે તેઓશ્રી, ગમે તેટલા કાર્યવ્યસ્ત હોય તેમ છતાં, પોતાનું દરેક મહત્ત્વનું કાર્ય છોડીને પણ મારી સાથે અનાકુળપણે પોતાના અતિગંભીર અધ્યયન અને ચિંતનમાંથી ઉદ્દભવેલી અનુભવપૂર્ણ વાતો કરે છે, જેથી જીવનમાં નવું જ્ઞાન અને કુરણાઓ જાગે છે.” (જ્ઞાનાંજલિ, પૃ. ૨૯૦) - મહારાજશ્રીએ પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી (તે કાળે મુનિ શ્રી વલ્લભવિજ્યજી) પાસે અરધા અનુગદ્વારનું; પૂ. પં. નેમવિજયજીના શિષ્ય મુનિ શ્રી લાવણ્યવિજ્યજી પાસે આવશ્યક હારિભકી ટીકાનું અને પોતાની મેળે ઘનિર્યુક્તિનું વાચન-અધ્યયન કર્યું', સાથે પાલીતાણામાં ગુરુતવિનિશ્ચય સુધાર્યું. આગમસૂત્રોના મહાન ઉદ્ધારક પૂજ્ય સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે પાટણમાં આગની વાચના શરૂ કરી ત્યારે કેટલાક તરફથી વિરોધનો સૂર વહેતો કરવામાં આવેલો. મહારાજશ્રી એ વાચનાને લાભ તો ન લઈ શક્યા પણ એમને થયું કે આવા કાર્યને વિરોધ કરે એ બરાબર નથી; આ કામ તો કરવા જેવું છે. પછી આ વાચના પાલીતાણામાં ચાલુ રહી ત્યારે પાલીતાણુના બીજા ચોમાસા દરમ્યાન મહારાજશ્રીએ એનો લાભ લઈ ઘનિયંતિની દ્રોણાચાર્યની ટીકા પૂરી વાંચી અને પન્નવણુસૂત્ર ઉપરની ભાગિરિ ટીકા અને ભગવતીસૂત્રની અભયદેવસૂરિની ટીકા અધૂરી વાંચી. ભાવનગરની બે ચોમાસાની સ્થિરતા દરમ્યાન મહારાજશ્રીએ પોતાની મેળે જ પઠન-પાઠન કરવાનું ચાલુ રાખ્યું; ઉપરાંત વાદ્ધ અને જ્ઞાનવૃદ્ધ શેઠશ્રી કુંવરજીભાઈ આણંદજી પાસે કર્મપ્રકૃતિ, પ્રકરણો વગેરેનું વાચન કર્યું. મહારાજશ્રીનો બોધ જાણી શ્રી કુંવરજીભાઈ ખૂબ રાજી થયા. એમણે કહ્યું બધું ઉપસ્થિત છે; માત્ર ગુરુગમ જોઈએ. મહારાજશ્રી શ્રી કુંવરજીભાઈને ગુરુસ્થાનીય માને છે. વિ. સં. ૧૯૯ની સાલમાં મહારાજશ્રી આગમમંદિરની પ્રતિષ્ઠા માટે પાલીતાણું ગયા ત્યારે બીમાર શ્રી કુંવરજીભાઈને શાતા પૂવા માટે ખાસ ભાવનગર ગયા હતા; તે વખતે શ્રી કુંવરજીભાઈએ અટપટી લિપિમાં લખેલે એક ચોપડો મહારાજને આપતાં તેઓએ તે વાંચી આપ્યો હતો. મહારાજશ્રીની શક્તિનો આવો વિકાસ જોઈને શ્રી કુંવરજીભાઈ ખૂબ રાજી થયા. વિવિધ વિષયના વ્યાપક અભ્યાસ અંગે મહારાજની સાથે જે સવાલ-જવાબ થયા તે જાણવા જેવા છેઃ સવાલ-આપે પ્રાકૃત અભ્યાસ ક્યારે, કેવી રીતે કર્યો ? જવાબ–એમ લાગે છે કે પ્રાકૃતિનું જ્ઞાન શરૂઆતથી જ હતું. પાટણને બીજા ચોમાસામાં પૂજ્ય ગુરુજી પાસે પઉમચરિયં વાંચ્યું; એ વાંચતાં પ્રાકૃત ભાષા ખૂલી ગઈ. પછી વડેદરામાં પંડિત સુખ Page #596 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૧૦૩ લાલજી પાસે શ્રી હેમચંદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ અરધું વાંચ્યું; સાથે સાથે પઉમચરિય` પાટણના સંધવીના પાડાની તાડપત્રીય પ્રતના આધારે સુધાર સ૦ આગમેાના અભ્યાસની વિશેષ રુચિ કયારે જાગી ? જ૦ મુનિ શ્રી લાવણ્યવિજયજી પાસે આવશ્યક હારિભદ્દી વૃત્તિ વાંચતા એ તરફ વિશેષરુચિ થઈ; અને પૂજ્ય સાગરાનંદસૂરિજીની વાચના ખૂબ ગમી. સ૦ અપ્રભંશ ભાષાનું જ્ઞાન કેવી રીતે થયું ? ૪૦ એ તેા કેવળ એ ભાષાનું સાહિત્ય વાંચતાં વાંચતાં જ થયું. સ૦ પ્રાચીન લિપિ વાંચવાને અભ્યાસ કેવી રીતે થયા ? જ॰ એ પણ માટે ભાગે કામ કરતાં કરતાં જ થયા, એમ કહી શકાય. પાટણના બીજા ચામાસામાં ( એટલે દીક્ષાના ટ્ટા વર્ષે ) સાક્ષર શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ (સી. ડી. દલાલ ) પાટણના જ્ઞાનભંડારા તપાસવા આવેલા, એ વખતે એમને પ્રાચીન હરતલિખિત પ્રતે મેં વાંચી આપી હતી. દેવનાગરી લિપિ પહેલાંની બ્રાહ્મી લિપિને ઉકેલવાનું અને દેવનાગરી લિપિના અક્ષરાના સૈકે સેકે બદલાતા મરાડને ઉકેલવાનું પણ મહાવરાને લીધે કાવી ગયું. અલબત્ત, આમાં શ્રી ગૌરીશંકર હીરાચંદ ઓઝાના ભારતીય લિપિમાળાના પુસ્તકને પણ ઉપયોગ કરાતા રહ્યો છે. જુદા જુદા સૈકાની લિપિને ઉકેલવાના આવા મહાવરાને લીધે, જેને અંતે લેખન-સંવત ન નોંધ્યા હાય એવી કૃતિ પણ કયા સૈકામાં લખાયેલી હાવી જેઈ એ એના માટે ભાગે સાચા અંદાજ, એ ગ્રંથની લિપિ ઉપરથી, કરી શકાય છે. સ૦ આપને બૌદ્ધ સાહિત્ય અને વૈદિક સાહિત્ય તરફ રુચિ કેવી રીતે થઈ ? જ૦ માટે ભાગે વળાટ્ટુરણમાં-તૅિન-કાનથી સાંભળી સાંભળીને. મારું એક સદ્ભાગ્ય રહ્યું છે કે જુદા જુદા વિષયના વિદ્વાનને અવારનવાર મળવાનું બનતું રહે છે. એ વખતે અમારા કામ ઉપરાંત બીજી જે કંઈ જ્ઞાનવાર્તા થાય તે હું પૂર્ણ ઉત્સુકતા અને જિજ્ઞાસાપૂર્વક સાંભળતા રહું છું. એમ કરતાં કેટલુંક જ્ઞાન અનાયાસ મળી રહે છે. અને એક વાર કેાઈ બાબતમાં જિજ્ઞાસા જાગી એટલે પછી સ્વાભાવિક રીતે જ એને લગતા ગ્રંથા જોવાનુ અને છે. અને તેથી આપણે કોઈ પણ બાબતને ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ તથા તટથવૃત્તિથી વિચાર કરતા થઈ એ છીએ. આનું પરિણામ એ આવે છે કે જુદી જુદી ધર્મસ સ્મૃતિ વચ્ચેના ઉપરછલ્લા વિરેાધના બદલે એની ભીતરમાં રહેલા સમાનતાના તત્ત્વ તરફ આપણું ધ્યાન વિશેષ જાય છે, અને આપણે કોઈ પણ બાબતના સમભાવપૂર્વક કે સત્યશોધક અને ગુણગ્રાહક દષ્ટિએ વિચાર કરતાં શીખીએ છીએ. જીવનસાધનામાં કે જ્ઞાનની ઉપાસનામાં આ બાબત બહુ મહત્ત્વની અને ધણી ઉપયોગી નીવડે છે. સ૦ પ્રાચીન ગ્રંથેના સંશોધનની શરૂઆત આપે કયારે કરી ? જ૦ અમુક કામની અમુક વખતે જ શરૂઆત થઈ એમ ચાક્કસ ન કહી શકાય. શાસ્ત્રોનેા અભ્યાસ અને સ`શાધનના અભ્યાસ લગભગ સાથે સાથે જ ચાલતેા રહ્યો. પૂજ્ય ગુરુજી જ્યારે પ્રાચીન ગ્રંથાનુ` સ’શાધન કરતા ત્યારે જ મૂળ પાઠોના અર્થ બેસાડવાને, પાડાંતરે શેાધવાના, અની સંગતિ માટે શુદ્ધ પાઠ કયો હોઈ શકે એનેા, લિપિ ઉકેલવાને—એમ બધા અભ્યાસ કામ કરતાં કરતાં આગળ વધતા રહ્યો. આ બધાની પાછળ એક વાત માલૂમ પડે છે કે અભ્યાસ અને જ્ઞાનની વાર્તામાં કે શાસ્ત્રોના સંશાધન-સંપાદનમાં જે રસ પડતા, તેને લીધે બીજી પ્રવૃત્તિ તરફ ભાગ્યે જ ધ્યાન જતું. પૂજ્ય ગુરુજીનાં સંપાદનામાં સહાયરૂપ થતાં થતાં સ્થિતિ એવી આવી કે કેટલાંક અતિ કઠિન ગણાય Page #597 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] જ્ઞાનાંજલિ એવા પ્રાચીન ગ્રંથનું સંપાદન અમે સાથે મળીને કર્યું; કેટલાક ગ્રંથોનું સંપાદન મેં એકલાએ કર્યું, એટલું જ નહિ, છેવટે એવું પણ બન્યું કે પાઠાંતરો નોંધે પૂજ્ય ગુરુજી અને પાકને નિર્ણય કરું છું ! અહીં એક પ્રસંગ ખાસ યાદ આવે છે; સંવત ૧૯૯૫ના ચોમાસામાં મને સંઘરણીનો એવો ઉગ્ર વ્યાધિ થઈ આવ્યું કે શરીર નિચોવાઈ જાય અને શક્તિમાત્ર હરાઈ જાય; વ્યાધિ કઈ રીતે કાબૂમાં આવે જ નહીં. આ વખતે વડોદરાના શ્રી વાડીભાઈ વૈદ્યનો ઇલાજ ચાલતો હતો. ક્યારેક તો સલાહ મળે કે હવે બીજાની દવા કરો ! પણ મેં તો થાક્યા કે કંટાળ્યા વગર ધીરજપૂર્વક એ જ ઇલાજ ચાલુ રાખ્યો. દોઢેક વર્ષ સુધી ચાલેલ આ ઉપદ્રવ દરમ્યાન મને મોટામાં મોટો સધિયારો આપો મારા શાસ્ત્રવ્યાસંગે. કથાનકોષનું સંપાદન અને નિશીથચૂર્ણિનું અધ્યયન મેં આ બીમારી દરમ્યાન જ કર્યું –જાણે હું મારું કામ કરતો રહ્યો, દર્દી પોતાનું કામ કરતું રહ્યું. મને તો આ બધું દાદાગુરુશ્રી અને ગુરુજીની જ કૃપાનું ફળ લાગે છે. પોતાના ગુરુજી અને દાદાગુરુશ્રી ઉપરની શ્રદ્ધાને દર્શાવતાં મહારાજાએ પોતે જ કહ્યું છે કે – “જે પૂજ્યપાદ ગુરુપ્રવર શ્રી પ્રવર્તકજી મહારાજ, પૂજ્ય ગુરુદેવ અને સમસ્ત મુનિગણની આશિષ વરસતી હશે-છે જ, તે પૂજ્ય ગુરુદેવના સંકલ્પોને મૂર્ત સ્વરૂપ આપવા અને તેમણે ચાલુ કરેલી ગ્રંથમાળાને સવિશેષ ઉજજવલ બનાવવા યથાશક્ય અલ્પ સ્વલ્પ પ્રયત્ન હું જરૂર જ કરીશ.” ( જ્ઞાતાંજલિ, પૃષ્ઠ ૨૮૯ ) સહ આપે કોઈ શાસ્ત્રીય ગ્રંથ રચવાને ક્યારેય પ્રયત્ન કરે ? જ હા. લીંબડીના પહેલા ચોમાસામાં (વિ. સં. ૧૯૭૮માં) પૂજ્ય દાદાગુરુજી અને ગુરુશ્રી ત્યાંના ભંડારનો ઉદ્ધાર કરવાના કામમાં રોકાયેલા હતા ત્યારે મને વિશેષાવતા ઉપર ટીકા રચવાને વિચાર થઈ આવેલે. પણ પછી એ વિચાર પ્રમાણે કામ ન થયું. સવ આપનામાં સત્યાગ્રાહી મધ્યસ્થભાવ ક્યાંથી આવ્યો ? જ સ્વાભાવિક રીતે તથા પૂજ્ય દાદાગુરુજીના સતત સમાગમથી. આ રીતે દીક્ષા લીધા બાદ શ્રી પુણ્યવિજ્યજી મહારાજે પોતાની સ્વયં ફુરણાથી, દાદાગુરુ તથા ગુરુજીની વાત્સલ્યભરી કૃપાદૃષ્ટિથી અને જુદા જુદા વિદ્વાનોના સહકારથી પિતાની જ્ઞાનસાધનાને સગાહી, મર્મસ્પર્શ અને સત્યમૂલક બનાવી અને જાણે ભવિષ્યના જ્ઞાધારના મહાન કાર્યને માટે પિતાની જાતને સુસજજ બનાવી લીધી. જ્ઞાનોદ્ધારનું શકવતી કાર્ય આમ તો શ્રી પુણ્યવિજયજી મહારાજ એક આત્મસાધક સંત છે, અને પોતાના આત્મભાવની કયારેક ઉપેક્ષા ન થઈ જાય કે સંસારની વૃદ્ધિ કરે એવી આત્મવિરોધી પ્રવૃત્તિમાં જરાય ન અટવાઈ જવાય એની તેઓ સતત જાગૃતિ રાખે છે; અને અપ્રમત્તપણે પોતાની સાધનાને આગળ વધારતા રહે છે; આમ છતાં એમનું જીવનકાર્ય (mission) તો વિવિધ રીતે જ્ઞાનનો ઉદ્ધાર કરવાનું જ રહ્યું છે –એમનો અવતાર જ જ્ઞાનના ઉદ્ધાર માટે થયો છે. અને કહેવું જોઈએ કે, કુદરતે સેપેલા એ જીવનકાર્યને તેઓ, આજે લગભગ પોણોસો વર્ષ જેટલી વૃદ્ધ ઉંમરે પણ એવી જ નિકા, એવી જ સ્મૃતિ અને એવી જ તત્પરતાથી કરી રહ્યા છે—જાણે એમ લાગે છે કે આ કાર્ય કરતાં ન તો તેઓ વયની મર્યાદાને કે ન તો શક્તિ-અશક્તિને પિછાને છે. થોડીક પ્રાચીન હસ્તપ્રતો એમની આગળ મૂકી દઈએ અથવા તો એકાદ હસ્તલિખિત ભંડારની વચ્ચે તેઓશ્રીને બેસારી દઈએ, તો તેઓ આહાર, આરામ Page #598 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૧૦૫ અને ઊંધને વીસરીને એમાં એવા તન્મય બની જવાના કે જાણે કેઈ ઊંડા આત્મચિંતનમાં ઊતરી ગયેલ યોગીરાજ જ જોઈ લે ! એમને આ રીતે જ્ઞાનોદ્ધારના કાર્યમાં નિરત જેવા એ પણ એક લહાવો છે. જ્ઞાનોદ્ધારની તેઓશ્રીની આવી અસાધારણ પ્રવૃત્તિની કેટલીક વિગતો જોઈએ. શાસાભ્યાસ-જ્ઞાનોદ્ધારનું પહેલું પગથિયું છે સ્વયં શાસ્ત્રોનું તલસ્પર્શી અને સર્વસ્પર્શી અધ્યયન. આ અધ્યયન પાછળની દૃષ્ટિ સાંપ્રદાયિક કદાગ્રહથી મુક્ત, ઐતિહાસિક, તુલનાત્મક અને સત્યશોધક હોય તો જ એ સ્વ-પર ઉપકારક બની શકે. મહારાજશ્રીના અભ્યાસની આ જ વિશેષતા છે. અને તેથી તેઓ સદા ગુણના ગ્રાહક અને સત્યના ચાહક બની શકે છે. વળી, એમને મન વિદ્યા એ નિર્ભેળ વિદ્યા જ છે; એમાં મારા-તારાપણને કોઈ ભેદ તેઓ રાખતા નથી. અને શાસ્ત્રીય ગ્રંથ ઉપરાંત લૌકિક વિદ્યાઓના ગ્રંથનું પણ તેઓ એવા જ આદરથી અવલેકન–અવગાહન કરે છે. આથી તેઓ પિતાનાં શાસ્ત્રોની ખૂબી અને મર્યાદાઓથી પરિચિત રહી શકે છે, તેમ બીજાઓનાં શાસ્ત્રોની ખૂબીઓ કે મર્યાદાઓથી પણ પરિચિત રહી શકે છે, પરિણામે એમના અભ્યાસમાં તેમ જ નિરૂપણમાં સત્યની આભા પ્રસરી રહે છે; અને એ વિશેષ સચોટ અને પ્રતીતિકર બની શકે છે. આચાર્યપ્રવર શ્રી હરિભદ્રસૂરિજીએ તેમના યોગબિંદુ ગ્રંથમાં (લેક પ૨૪) કહ્યું છે કે– आत्मीयः परकीयो वा क. सिद्धान्तो विपश्चिताम् ? दृष्टेष्टाबाधितो यस्तु युक्तस्तस्य परिग्रहः ॥ એટલે કે વિદ્વાનને મન આ સિદ્ધાંત મારે અને આ પરાયો એ કોઈ ભેદ નથી હોતો; પણ જે જોવાથી અને ઈષ્ટથી અબાધિત હોય તેને સ્વીકાર કરવો, એ જ ઉચિત છે. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનું અધ્યયન આવું જ તંદુરસ્ત અને વિમળ દૃષ્ટિથી પરિપૂત હોય છે. અને તેથી જ એ દેશવિદેશના વિદ્વાનોને માટે આવકારપાત્ર બની શકે છે. તેઓશ્રીનું અધ્યયન આવી નિર્મળ બુદ્ધિથી થયેલું હોવાથી એમના લખાણમાં એની છાપ સ્પષ્ટ જોવામાં આવે છે. સમભાવી આચાર્ય હરિભદ્રસૂરિએ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં કપિલ મહર્ષિને દિવ્ય મહામુનિ” (બ્લેક ૨૩૭) અને ભગવાન બુદ્ધને “મહામુનિ (શ્લેક ૪૬૬ ) જેવાં બહુમાનવાચક વિશેષણથી નિર્દેશ કર્યો છે, તેમ પુણ્યવિજયજી મહારાજનાં લખાણમાં પણ આ પરંપરાનું વિરલ સાતત્ય જોવા મળે છે. જ્યાં ક્યાંય કોઈ ધર્મપુરુષને કે મહાન વ્યક્તિને ઉલ્લેખ કરવો હશે તો તેઓ તે બહુમાસૂચક શબ્દથી જ કરશે. કર્મ સાહિત્ય અંગેના પિતાના લેખમાં દિગંબર સાહિત્યને નિર્દેશ કરતાં તેઓ લેખે છે – દિગંબર સંપ્રદાયમાં પણ ભગવાન શ્રી પુષ્પદંતાચાર્ય...વગેરે કર્મવાદવિષયક સાહિત્યના પ્રણેતા અને વ્યાખ્યાતા પારંગત આચાર્યો અને સ્થવિરો થયા છે.” ( જ્ઞાનાંજલિ, પૃ. ૧૪૦ ) સ્તુતિ-સ્તોત્રવિષયક સાહિત્યમાં ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજીના અર્પણને બિરદાવતાં મહારાજશ્રી કહે છે કે— આ પછી ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યનું સ્થાન આવે છે. આ વિભાગમાં સેંકડે જૈનાચાર્ય તેમ જ જૈન મુનિઓએ ફાળો આપે છે. તેમ છતાં ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનપ્રમે વિધવિધ ભાષામય અને વિધવિધ છંદોમય ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યના સર્જનમાં જે વિશાળ ફાળો આપે છે એ સૌથી મોખરે આવે છે. આ આચાર્યના જેટલું વિપુલ અને વિધવિધ પ્રકારનું સ્તુતિ-સ્તોત્ર-સાહિત્ય કેઈએ સર્યું નથી એમ કહેવામાં અત્રે જરાયે અતિશયોક્તિ થતી નથી.” ( જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૧૫૯ ) જ્ઞા. અ. ૧૪ Page #599 -------------------------------------------------------------------------- ________________ to ] જ્ઞાનાંજલિ એ જ રીતે શ્રી ધૂમકેતુલિખિત કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચા' પુસ્તકને આવકારતાં તે મુક્ત મને કહે છે કે— <" : આચાર્ય શ્રી હેમચંદ્રનાં આજ સુધીમાં શ્રદ્ધા અને પાંડિત્યપૂર્ણ સંખ્યાબંધ જીવનચરત્રો લખાઈ ચૂકયાં છે, છતાં ભાઈ શ્રી ધૂમકેતુની આ કૃતિ એ મહાપુરુષ પ્રત્યે એક જુદા પ્રકારની જ શ્રદ્ધાપૂર્ણતા અને કુશળતા રજૂ કરે છે. જેમ શ્રદ્ધાની અમુક પ્રકારની ભૂમિકાથી દૂર રહી જીવનચરિત્રો આલેખવામાં ઘણી વાર ભૂલે! થાય છે, અને વાસ્તવિક વસ્તુસ્થિતિ ઢંકાઈ જાય છે, એ જ રીતે કેવળ શ્રદ્દાની ભૂમિકામાં ઊભા રહી જીવનચિરત્રો લખવામાંય એવા અને એટલા જ ગોટાળાએ ઉત્પન્ન થવા સાથે ખરી વસ્તુને અન્યાય પણ મળે છે. એ વિષેને વિશિષ્ટ વિવેક આપણને શ્રી ધૂમકેતુએ લખેલ પ્રસ્તુત જીવનચરિત્ર દ્વારા બતાવ્યા છે. ’ ( જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૧૭૩ ) મહારાજશ્રીના કથનની તેમ જ એમનાં લખાણે કે સંપાદનેાની વિદ્યાતામાં જે ભારે પ્રતિષ્ઠા છે તે તેઓની આવી ગુણગ્રાહક, સત્યશોધક અને તટસ્થ દૃષ્ટિને કારણે જ. વળી, મહારાજશ્રી એ પણ જાણે છે કે જો આપણે અન્ય ધર્મના મહાન પુરુષોને માટે માનભર્યાં શબ્દ વાપરીએ તેા તેથી આપણુ` ચિત્ત લુષિત થતું અટકે છે, એટલું જ નહિ, સામી વ્યક્તિ પણ આપણા પૂજ્ય પુરુષો માટે બહુમાનભર્યાં શબ્દોના પ્રયાગ કરે એવી એને પ્રેમભરી ફરજ પાડી શકીએ. આથી ઊલટુ, જો આપણે બીન્નને માન્ય વ્યક્તિ માટે હલકા શબ્દોને પ્રયાગ કરીએ તે એથી આપણા વિચાર અને વાણી તેા દૂષિત થાય જ છે; ઉપરાંત એ સામી વ્યક્તિને આપણને માન્ય વ્યક્તિને માટે ખરાબ વાણીને પ્રયાગ કરવાના એક પ્રકારને પરવાનેા મળી જાય છે! ધનને ખપી જેમ શેાધી શેાધીને ધનને સંચય કરે, તેમ મહારાજશ્રી સત્યને! અને ગુણાતા શેાધી શોધીતે સંગ્રહ કરવાની દૃષ્ટિએ જ શાસ્ત્રોનુ અવગાહન કરે છેઃ એ જ એમના શાસ્ત્રાભ્યાસની વિરલ વિશેષતા છે. પ્રાચીન ગ્રંથાનું સોાધન--પેાતાના ગુરુશ્રીના પગલે પગલે મહારાજશ્રીએ પણ એક સમ સંશોધક તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી છે. એમનાં સંપાદનેાની સર્વાંગપરિપૂર્ણતા જોઈ તે પરદેશના વૈજ્ઞાનિક સશોધક વિદ્વાના પણ ડાલી ઊઠે છે. તેએશ્રીને હાથે આકરામાં આકરા ત્રા પણ અણીશુદ્ધ બનીને નવજીવન પામ્યા છે. ગ્રંથ-સોંપાદનના કાર્યોંમાં તેએાશ્રીને વરેલી અસાધારણ સિદ્ધિનાં કારણેા અનેક છે : તે શાસ્ત્રના વિષયથી અને ગ્રંથમાં આવતા છતર સાહિત્યના સંદર્ભોથી સુપરિચિત હાય છે; અને જે બાબત તેએાની સમાજમાં આવતી ન હોય તે બાબતને, ગમે તે રીતે, ખુલાસેા મેળવીને જ તેએ આગળ વધે છે. અક્ષરાના વિવિધ મરેડા છતાં જુદા જુદા સૈકાની લિપિને ઉકેલવામાં તેએ સિદ્ધહસ્ત છે. અને સૌથી આગળ વધીને શાસ્ત્રોના ( તેમ જ અન્ય ગ્રંથેાના પણ) સ`શેાધનની બાબતમાં એમની ધીરજ અને ખત સાચા અર્થમાં અપાર છે. આ કાર્ય કરતાં એમને ન તે કયારેય કટાળેા આવે છે કે ન તે તેઓ કયારેક ઉતાવળ કરે છે. નાના સરખા ઉંદરને શેાધવા ડુંગર ખાદવા જેટલી મહેનત કરવી હોય કે સુવર્ણની કણી મેળવવા ધૂળધોયાની જેમ ધૂળના ઢગલાને તપાસવા હોય તાપણ તેઓ હમેશાં તૈયાર હોય છે; અને કયારેક આટલી બધી મહેનતનું પરિણામ શૂન્યમાં આવે તાપણ તેઓ નિરાશ થતા નથી. સત્યની એકાદ હીરાકણી માટે પણ તે દિવસરાત મથામણ કર્યા જ કરે છે; અને આટલું બધું કરવા છતાં તેના ભારથી મુક્ત બનીને સદા સુપ્રન્ન રહી શકે છે. એમના આવા આદશ અનેક સંશાધનગ્રંથાનાં નામ લેખાવી શકાય; પણ એની યાદી આપવાનું આ સ્થાન નથી. અને તેઓએ આગમસ શેાધનનું જે મહાન કાર્ય આરંભ્યું છે, તે તેા એમના જ્ઞાનમય વ્યક્તિત્વના Page #600 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૧૦૭ સારરૂપ અને પંદરમે વર્ષ પહેલાં મહાન પ્રભાવક શ્રી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે કરેલ આગમસકલન જેવુ શકવર્તી અને સુદીર્ઘ કાલ સુધી ઉપકારક જ લેખાવું જોઈએ. પ્રતિઓના નિષ્ણાત પારખુ અને ઉદ્ધારક—પ્રાચીન જીર્ણશીર્ણ હસ્તપ્રતા તે જાણે મહારાજશ્રીના હાથમાં આવતાં જ પેાતાની આપવીતી કહેવા લાગે છે! પ્રત નાની હોય કે મેાટી, સુરક્ષિત હાય કે છ, અધૂરી હાય કે પૂરી દરેકેદરેક પ્રતિનું મહારાજશ્રી પૂર્ણ ધ્યાનથી અવલેાકન કરે છે; અને કેાઈ ઝવેરી જેટલી ચીવટથી હીરાની પરખ કરે એટલી ચીવટથી એનું મૂલ્યાંકન કરે છે. મહારાજશ્રી ગ્રંથલેખનની અને પ્રચાની સાચવણીની પ્રાચીન તેમ જ અર્વાચીન પદ્ધતિ તથા સામગ્રીથી તેમ જ આધુનિક વૈજ્ઞાનિક સાધનાથી પૂર્ણ પરિચિત હાવાને કારણે કયા ષ્ણે ગ્રંથના પુનરુદ્ધાર માટે કેવી માવજત કરવાની જરૂર છે તે તેએ બરાબર જાણે છે. પ્રાચીન ગ્રંથૈાના એકસરખા માપનાં સેળભેળ થઈ ગયેલાં પાનાંએમાંથી તેમ જ તાડપત્રીય ગ્રંથૈાના ટુકડાઓમાંથી આખા કે અધૂરા ગ્રંથાને તૈયાર કરી આપવાની મહારાજશ્રીની સૂઝ અને નિપુણતા હેરત પમાડે એવી છે. ચાટીતે રોટલા થઈ ગયેલી કંઈક પ્રતે એમના હાથે નવજીવન પામી છે. પ્રતિએના ઉદ્ધારના તેએના આ કાર્યમાં માઈક્રોફિલ્મ, ફોટોસ્ટેટ અને એન્લાર્જમેન્ટ લેવરાવવાનેા પણ સમાવેશ થાય છે. મતલબ કે જે રીતે બને તે રીતે તે પ્રાચીન પ્રતાને સુરક્ષિત બનાવવાનું કાર્ય કરતા જ રહે છે. ગ્રંથભ‘ડારાના ઉદ્ધાર્-મહારાજશ્રી તથા એમના ગુરુજી અને દાદાગુરુશ્રીએ મળીને લીંબડી, પાટણ, ખંભાત, વડાદરા, ભાવનગર, પાલીતાણા, અમદાવાદ, જેસલમેર, બિકાનેર, જોધપુર ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સ`ખ્યાબંધ ગ્રંથભડારાને તપાસી, એમને સુવ્યવસ્થિત કરી, કેટલાકની યાદીએ તૈયાર કરી આપી અને કેટલાકની સવિસ્તર સૂચીએતે મુદ્રિત કરી આપી; વળી કયાંક રેપરા, બંધના, ડાબડા કે પેટીએ અને કબાટ સુધ્ધાંની વ્યવસ્થા કરાવી કેટલાય પ્રાચીન ગ્રંથભંડારાને નામશેષ થતા બચાવી લીધા છે. આ માટે તેમણે જે જહેમત ઉઠાવી છે, અને જે કષ્ટસાધ્ય વિહારા કર્યા છે, તે બીના શ્રુતરક્ષાના ઇતિહાસમાં સેાનેરી અક્ષરે અ ંકિત થઈ રહે એવી છે. તેમાંય જેસલમેરના ભંડારાની સાચવણી માટે સાળ-સાળ મહિના સુધી તેએએ જે તપ કર્યું છે, એને ઇતિહાસ તા જેવા પ્રેરક છે એવા જ રોમાંચક છે. આ કામાં જેમ અનેક મુશ્કેલી આવી તેમ એમાં સહાયકે પણ આપમેળે આવી મળ્યા હતા. જેસલમેરના ભંડારના ઉલ્હારના અનુસંધાનમાં ત્રણ બાબતે વિશેષ નોંધપાત્ર બની તેને નિર્દેશ અહીં કરવા પ્રસ ંગેાચિત છે. (૧) વિ. સ’. ૨૦૦૬ના કારતક વિષે સાતમે મહારાજશ્રીએ જેસલમેર માટે વિહાર કર્યાં. એ વખતે શેડ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ મહારાજશ્રીને સાબરમતીમાં મળેલા. તે પછી મહારાજશ્રી જેસલમેરમાં કામ કરતા હતા ત્યારે તેએ જેસલમેર જઈ ને ચારેક દિવસ ત્યાં રોકાયા હતા અને મહારાજશ્રી દ્વારા થઈ રહેલ કામને પ્રત્યક્ષ જોયુ. ઉપરાંત કયારેક તેને પાટણ જવાનું થતાં ત્યાંના શ્રી હેમચ'દ્રાચાર્ય' જૈન જ્ઞાનમંદિરનું એમણે નિરીક્ષણ કર્યું. આ બધાંને લીધે એમના મનમાં જ્ઞાનભંડારાના રક્ષણ અને ભારતીય સ'સ્કૃતિ તથા જૈન સ`સ્કૃતિના અધ્યયન માટે કઈક નક્કર કામ કરવાની ભાવનાનાં બીજ રોપાયાં. એનું પરિણામ અંતે અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સ'સ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપનામાં આવ્યું. (૨) જેસલમેરના વિહાર માટે મહારાજશ્રી અમદાવાદ થઈને પાટણ જઈ રહ્યા હતા. એક દિવસ વહેલી સવારે રણુ ંજથી તેએએ રેલના પાટે પાટે વિહાર શરૂ કર્યાં. પૂરા પ્રકાશના અભાવે એમણે ગરનાળાને ન જોયુ. અને ગરનાળાથી ૧૫–૧૭ ફૂટ નીચે પડી ગયા. પણ જે શક્તિએ બચપણમાં Page #601 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] જ્ઞાનાંજલિ આગથી અને મોટી ઉંમરે સંધયણીના કારમા વ્યાધિમાંથી મહારાજશ્રીને બચાવી લીધા હતા, એણે જ આ વખતે પણ એમને આબાદ બચાવી લીધા. આટલે ઊંચેથી પડ્યા છતાં એમને ખાસ કાંઈ વાગ્યું નહીં, અને તે પછી તેઓએ તેરેક માઈલ જેટલે વિહાર કર્યો ! રામનાં કેવાં અદ્દભુત રખવાળાં! મહારાજશ્રી કહે છે, હું ગૌતમસ્વામીનું નામ લઈ વિહાર કરું છું એટલે ઉપદ્રવોમાંથી બચી જવાય છે. (૩) જેસલમેરના ભંડારોના ઉદ્ધાર દરમ્યાન ત્યાંની તાડપત્રીય પ્રતોની માઈક્રોફિલ્મ લેવરાવવાના કામ માટે શ્રી ફતેહચંદ બેલાણને અવારનવાર દિલ્લી જવાનું થતું. આ દરમ્યાન રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્રપ્રસાદજીનું ધ્યાન આવી અમૂલ સાહિત્યસમૃદ્ધિ તરફ અને ખાસ કરીને અહિંસાના પૈગંબર ભગવાન મહાવીરની ધર્મવાણું જે ભાષામાં સચવાઈ છે, તે પ્રાકૃત ભાષાના ગ્રંથો પ્રગટ કરવા તરફ ગયું. એને લીધે છેવટે પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીની સ્થાપના કરવાનું શક્ય બન્યું. આ પ્રાચીન ગ્રંથે અને એના ભંડારોની જાળવણી કેવી રીતે કરવી એ બાબતમાં મહારાજજી નિષ્ણત છે, એટલે એમને હાથે જે જે ભંડારનો ઉદ્ધાર થાય છે તે ચિરકાળ માટે સુરક્ષિત બની જાય છે. અને આવા ભંડારોને વિદ્વાનો સહેલાઈથી ઉપયોગ કરી શકે એવી ગેઠવણ પણ જ્યાં શક્ય હોય ત્યાં કરવાનું તેઓ ચૂકતા નથી, એ એમના જ્ઞાનભંડારોના ઉદ્ધારની બીજી વિશિષ્ટતા છે. જ્ઞાનમંદિરની સ્થાપના–દાદાગુરુ અને ગુરુજીના પ્રયાસથી એ બંનેની જન્મભૂમિ વડોદરા અને છાણમાં સમૃદ્ધ જ્ઞાનભંડારેની સ્થાપના છેક પોણોસો અને પચાસેક વર્ષ પહેલાં થઈ હતી. ઉપરાંત તેઓના, મહારાજશ્રીના તેમ જ આચાર્ય મહારાજ શ્રી વિજયવલભસૂરિજી મહારાજના સંયુક્ત પ્રયાસથી પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર નામે શાનદાર ગ્રંથભંડારની સ્થાપના થઈ અને તેનું ઉદ્દઘાટન વિ. સં. ૧૯૯૫માં શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના હાથે થયું. વિદ્વાનો અને અભ્યાસીઓ માટે પાટણમાં એક વિદ્યાની પરબ શરૂ થઈ. આ બધા ઉપર સુવર્ણકળશ ચડાવ્ય જેનપુરી અમદાવાદ. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજની સરસ્વતી અને ભાવનાના અને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની શ્રી અને ઉદારતાના સંગમને તીરે શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને નામે એક જાજરમાન વિદ્યાતીર્થની સ્થાપના વિ. સં. ૨૦૧૩ના વિજયાદશમીને શુભ દિવસે થઈ. મહારાજશ્રીએ પોતાના હસ્તલિખિત અને મતિ હજારો ગ્રંથને અમૂલ્ય ખજાનો એ સંસ્થાને ભેટ આપી દીધું. સમયના વહેવા સાથે એ સંસ્થા પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાના સંચાલન નીચે ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહી છે. ગુજરાતના ગૌરવ સમી આ સંસ્થા જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અને વિદ્વાનનું યાત્રાધામ બની રહેલ છે. - મહારાજશ્રીને અંતરમાં એક બીજી ઝંખના પણ રમી રહી છે, એનો નિર્દેશ પણ અહીં જ કર પ્રસંગોચિત છે. મહારાજશ્રીના મનોરથ છે કે મૂળ આગમસૂત્રોની જે સુસંપાદિત આવૃત્તિઓ તૈયાર થાય, એના આધારે એક આગમમંદિરની રચના કરવામાં આવે. મહારાજશ્રીના આ મનોરથની સફળતામાં આપણને બેવડો લાભ છે: એક તો બધાં આગમસૂત્રોની સુસંધિત આવૃત્તિઓ પ્રગટ થવાને લીધે એ બધા ધર્મગ્રંથો સદાને માટે સુવ્યવસ્થિત બની જશે; અને બીજે લાભ તે આવું આગમમંદિર ઊભું થશે તે, આપણુસૌનાં પ્રાર્થના અને પ્રયન હો કે મહારાજશ્રીના આ મનોરથ સફળ થાય. - કળાની પરખ–પ્રાચીન પ્રતો અને ગ્રંથભંડારેના સંરક્ષણની કળાની વિશિષ્ટ જાણકારીની Page #602 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૧૦૯ સાથેાસાથ પ્રતાને અને ગ્રંથસ્થ તેમ જ અન્ય ચિત્રસામગ્રી કે પ્રાચીન કળામય વસ્તુને પારખવાની મહારાજશ્રીની શક્તિ પણ અદ્ભુત છે. ઉપરાંત કઈ પ્રતનું, કઈ દષ્ટિએ શું મૂલ્યાંકન કરી શકાય એની પણ તેએ સ્પષ્ટ સમજ ધરાવે છે. વિદ્વાનાને સહુકાર——આ બધા ઉપરાંત મહારાજશ્રીની સૌથી ચડિયાતી અને અતિવિરલ કહી શકાય એવી વિશિષ્ટતા છે, વિદ્વાને અને વિદ્યાના ખપીને જરૂરી બધી સહાય આપવાની તત્પરતા. જેમને છાપેલ પુસ્તક!, હસ્તલિખિત પ્રત, એની માઈક્રેાફિલ્મ કે ફેટાસ્ટેટ કોપી વગેરે જોઈ એ તેને તે વસ્તુ તે તેઓ તરત જ સુલભ કરી આપે છે, એટલું જ નહીં, કોઈ તેઓએ કરેલ કે કરાવેલ અને બીજી પ્રતાને આધારે સુધારેલ કોઈ પ્રાચીન ગ્રંથની તૈયાર પ્રેસકોપીની માગણી કરે તે તે પણ તેએ જરાય ખમચાયા વિના પૂર્ણ ઉદારતાથી આપી દે છે; અને એમ કરીને પોતે કોઈના ઉપર અહેસાન કર્યુ. હાય, એવા ભાવ ન તેા જાતે અનુભવે છે કે ન તે બીજાને દેખાવા દે છે. એક વાર શ્રી દલસુખભાઈ માલવણિયાએ બનારસના કોઈ વિદ્વાનને સ્યાદાદરનાકરના બધા ભાગે ની જરૂર હેાવાની અને પૈસા ખર્ચવા છતાં પણ બજારમાંથી એ નહીં મળતા હોવાની સહજ વાત કરી. મહારાજશ્રીએ તરત જ કબાટ ઉધાડીને એ પુસ્તકના બધા ભાગ દલસુખભાઈ ને આપ્યા અને એ વિદ્વાનને મેકલી આપવા સૂચવ્યું; અને વધારામાં ઉમેર્યુ કે એ એનેા ઉપયાગ કરશે એ પણ લાભ જ છે ને ! આપણે તે વળી ગમે ત્યાંથી મેળવી લઈશું. શાધવા ઇચ્છીએ તેા આવા તેા સંખ્યાબંધ પ્રસ`ગેા સાંપડી શકે. આને સાર એ છે કે જ્ઞાતાદ્વારમાં અને જ્ઞાનપ્રસારમાં તેઓશ્રીને એવે જીવંત સ છે કે એ કામ તેએ પેાતે કરે કે ખીજા કરે, એ એમને મન સરખુ છે; અને બીજાને એની જ્ઞાનાપાસનામાં બધી સગવડ મળી રહે એની તે પૂરી ચિંતા રાખે છે. પેાતે ગમે તેવા ગંભીર કામમાં એકાગ્ર થયા હાય, પણ કોઈ જિજ્ઞાસુ આવે તે તે લેશ પણુ કૃષણતા કર્યા વગર પૂરેપૂરા સમય આપે છે. અને એમને કઈ બાબતમાં જરાક પ્રશ્ન પૂછીએ તે! એમની શતમુખે પાંગરેલી વિદ્યાપ્રતિભાનાં તરત જ દર્શન થાય છે; અને એમનું બહુશ્રુતપણું કે શાસ્ત્રપારગામીપણુ જોઈ ને આપણે આશ્રમુગ્ધ થઈ જઈ એ છીએ. કે વિનમ્ર વિદ્વત્તા—મહારાજશ્રી અનેક વિષયેાના પારગામી વિદ્વાન હાવા છતાં તે કયારેય પેાતાની પંડિતાઈ કે વાચાતુરીથી બીજાને આંજી નાખવાના પ્રયત્ન નથી કરતા. અંતરમાંથી વહેતી એમની સહજ સરળ વાણી જાણે સામી વ્યક્તિને વશ કરી લે છે. ગયા વર્ષે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આગમ પ્રકાશન યેાજનાના પહેલા ગ્રંથ નંદિ-અનુયાગાર સૂત્રનું અમદાવાદમાં પ્રકાશન થયું તે વખતે એમણે ઉચ્ચારેલા આ ઉદ્ગારા તેએની વિનમ્રતા અને સત્યપ્રિયતાની સાક્ષી પૂરે એવા છે: “ આ આગમા તૈયાર કરીએ છીએ તે વિદ્વાના તપાસે; તપાસીને સ્ખલના હાય તેમ જ સંપાદનપતિમાં દોષ હોય તેા તેનું ભાન કરાવશે તા અમે રાજી થઈશું. સ્તુતિ કરનાર તે ધણા મળે છે, પરંતુ ત્રુટિઓ દેખાડનારા એવા વિદ્વાને ઘણા એછા મળે છે. હું ઇચ્છું છું કે કોઈ ત્રુટિઓ બતાવે. અમે એ વસ્તુ લક્ષમાં લઈ તેને ભવિષ્ય અમારાં સંપાદનેામાં ઉપયોગ કરીશું.” (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ. ૨૯૬) પેાતાની ખામી બતાવનાર કાઈ નીકળે એવી સામે ચાલીને માગણી કરવી, કેાઈ ખામી બતાવે તેા તેથી રાજી થવું અને ભૂલને સુધારા સૂચવે તે એને આભાર માનવા—આવી ઉન્નત ભૂમિકા તેા કેઈ ઉચ્ચાશયી, સત્યનિષ્ઠ અને યાગમય આત્માને જ સંભવી શકે. મહારાજશ્રીને એ સાવ સહજપણે સિદ્ધ થઈ છે. વિદ્યાવાન કે કળાવાન ગૃહસ્થ હોય તેપણુ એનું સમુચિત સન્માન થવું જ જોઈએ એ વાત Page #603 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] જ્ઞાનાંજલિ જાણીતા ચિત્રકાર શ્રી ગોકુલદાસ કાપડિયાના ચિત્રસંપુટના આમુખમાંના મહારાજશ્રીના નીચેના ઉદ્ગારોથી પણ જાણી શકાય છે. તેઓશ્રી લાગણીપૂર્વક મુક્ત મને કહે છે કે – “ભાઈ શ્રી કાપડિયાએ અનેક વર્ષો સુધી આત્મીયભાવે અથાગ શ્રમ સેવી આપણને શ્રમણ ભગવાન મહાવીરની ચિત્રક્યા ઉપહત કરી છે તે બદલ તેમને આપણા સૌનાં અંતરનાં અભિનંદન અને વંદન છે.” (જ્ઞાનાંજલિ, પૃ. ૨૨૭) સાચે જ, આવી ઉદારતા અને ગુણગ્રાહક દૃષ્ટિનાં દર્શન અતિ દુર્લભ છે. જ્ઞાનપ્રસારની ઝંખના–વિકાસ માટે વિદ્યાના આદર્શની જરૂર સમજાવતાં તેઓ કહે છે કે– જગત તરફ નજર કરીશું તો જણાશે કે, જે ધર્મ, જે સમાજ, જે પ્રજા કે જે રાષ્ટ્રમાં એટલે વિદ્યાનો વિશાળ આદર્શ હશે, તેટલું જ તેનું વ્યક્તિત્વ જગત સમક્ષ વધારે પ્રમાણમાં ઝળકી ઊઠશે. અને જેટલી એના વિદ્યાના આદર્શમાં સંકુચિતતા કે ઓછાશ હશે એટલી એના વ્યક્તિત્વમાં ઊણપ જ આવવાની. એક કાળે જૈન શ્રમણ સંસ્થાનું દરેકેદરેક બાબતમાં કેટલું વ્યક્તિત્વ હતું? આજે એ વ્યક્તિત્વ કયા પાતાળમાં જઈ રહ્યું છે?” ( જ્ઞાનાંજલિ, પુર ૨૧૩) જૈન શ્રમણસમુદાયની અત્યારની નબળી જ્ઞાનભૂમિકા અંગે ખેદ દર્શાવતાં તેઓ કહે છે કે– “પ્રાચીન ગ્રંથ તરફ નજર કરીએ ત્યારે ખુલ્લું જોઈ શકાય છે કે તે ગ્રંથોના પ્રણેતા આચાર્યાદિકોએ પોતાના જમાનાની વિદ્યાને કઈ પણ અંગના અભ્યાસને છોડવો નથી, જ્યારે અત્યારના આપણું મણવર્ગની દશા એવી છે કે પોતે જે સંપ્રદાયના ધુરંધર તરીકે હોવાનો દાવો કરે છે, તે સંપ્રદાયનાં મૌલિક શાસ્ત્રોનો તેમનો અભ્યાસ પણ અતિ છીછરો અથવા નહિ જેવો જ હોય છે. આ સ્થિતિમાં આપણે એમની પાસેથી દરેક વિષયને લગતા ઊંડા અભ્યાસની આશા શી રીતે રાખી શકીએ ?. એક સમય એવો હતો, જ્યારે જૈનાચાર્યો અને જૈન ધર્મના અસ્તિત્વને સમર્થ વિદ્વાનોથી ગાજતી રાજસભાઓમાં સ્થાન હતું. આજે એમને જ વારસો અને ગૌરવ ધરાવવાનો દાવો કરનાર જેન શ્રમણોનું વિદ્યાના કોઈ પણ ક્ષેત્રમાં નજીવું સરખુંય સ્થાન અગર વ્યક્તિ છે ખરું? જૈનેતર વિદ્વાનોનું વિદ્યાના વિવિધ વિભાગોમાં જે ગૌરવભર્યું સ્થાન આપણે જોઈ રહ્યા છીએ, તેમાંનું એક શતાંશ જેટલુંય આજે આપણે જૈન શ્રમણોનું સ્થાન હોય એમ મારી દૃષ્ટિએ નથી લાગતું.” ( જ્ઞાનાંજલિ, પૃ. ૨૧૩-૨૧૫) પ્રાચીન ગ્રંથોના જતન પ્રત્યેની આપણી ઉપેક્ષાવૃત્તિ અંગે ટીકા કરતાં મહારાજશ્રી કહે છે કે – જેમ જનતા દરેક બાબતમાં “સાપ ગયા અને લીસોટા રહ્યા” એ નિયમાનુસાર દરેક રીત-રિવાજોમાંથી મૂળ ઉદ્દેશોને કિનારે મૂકી બાહ્ય આડંબરમાં ખેંચી જાય છે, તેમ આ તહેવારને અંગે (જ્ઞાનપંચમી અંગે) પણ થયા સિવાય રહ્યું નથી. અર્થાત આ તહેવારને દિવસે પુસ્તક ભંડારો તપાસવા, તેમાંનો કચરો સાફ કરે, હવાઈ ગયેલ પુસ્તકોને તડકે દેખાડવો, ચોટી ગયેલ પુરતોને ઉખાડી સુધારી લેવાં, પુસ્તકસંગ્રહમાં જીવાત ન પડે તે માટે મૂકેલ ઘોડાવજ આદિની પોટલીઓને બદલવી આદિ કશું જ કરવામાં આવતું નથી. એટલે અત્યારે તો આ તહેવાર નામશેષ થયા જે જ ગણાય.” (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૫) મહારાજશ્રીના આ બધા ઉઠ્યારે જ્ઞાનપ્રસારની અને જ્ઞાનોદ્ધારની એમની ભાવના કેટલી તીવ્ર છે એનું સૂચન કરે છે. અને માત્ર આવી ભાવના વ્યક્ત કરીને કે વર્તમાન પરિસ્થિતિની સામે રોષ કે અફસોસ જાહેર કરીને જ નિષ્ક્રિય બેસી ન રહેતાં એ દિશામાં તેઓ તન તોડીને, મન દઈને પૂર્ણ Page #604 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [ ૧૧૧ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે એ, હકીકત જ એમને સાચા જ્ઞાનોદ્ધારક પુરવાર કરે છે. મહારાજશ્રી પી.એચ.ડી.ના મહાનિબંધના પરીક્ષક તરીકેનું, ગુજરાત સાહિત્ય સભાના અમદાવાદમાં સને ૧૯૫૯માં મળેલ વીસમા અધિવેશનના ઇતિહાસ-પુરાતત્વ વિભાગના પ્રમુખ તરીકેનું અને ઓલ-ઇન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સના સને ૧૯૬૧માં કાશ્મીરમાં મળેલ એકવીસમાં અધિવેશના પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ તરીકેનું બહુમાન મેળવી શક્યા, તે તેઓની જીવનવ્યાપી વિદ્યાત્તિ, પારગામી વિદ્વત્તા અને જ્ઞાનોદ્ધારની પ્રવૃત્તિને કારણે જ. જીવનસાધના અને વ્યક્તિત્વ જ્ઞાનની ઉપાસના કરતાં કરતાં શુક જ્ઞાની કે પોથી પંડિત ન બની જવાય, અથવા તો જો gifજોની જેમ જીવન અને ધર્મ જુદાં પડીને હૃદયને રીટું ન બનાવી મૂકે, એની મહારાજશ્રી સતત જાગૃતિ રાખે છે; અને કર્મબંધ ઓછો થાય, ભવના ફેરા ઓછી થાય અને કલેશ-કથા પણ ઓછા થાય એવો પ્રયત્ન તેઓ સતત કરતા રહે છે. પારકાની નિંદા-કૂથલીમાં તેઓ ક્યારેય પડતા નથી; અને સામાના નાના સરખા ગુણને પણ મોટો કરી જાણવાનો એમનો સહજ સ્વભાવ છે. એમનું જીવન શીલ અને પ્રજ્ઞાના તેજથી સભર છે. જ્ઞાનની જેમ ચારિત્રને પણ તેઓ પૂર્ણ યોગથી આવકારે છે. સમભાવ એમના અણુઅણુમાં છલકાય છે. અને તેથી પોતે અમુક ફિરકા અને અમુક ગછના હોવા છતાં પોતાના સમુદાયની જેમ બીજાના સમુદાયનો, પોતાના ગચ્છની જેમ બીજાના ગ૭ને, પોતાના ફિરકાની જેમ બીજાના પોતાના ધર્મની જેમ બીજાના ધર્મને આદર કરી શકે છે, અને, મધમાખીની જેમ, જ્યાંથી સાર મળી શકે ત્યાંથી સાર ગ્રહણ કરી શકે છે. વિ. સં. ૨૦૦૮માં સાદડીમાં મળેલ રથાનકવાસી સાધુસંમેલનમાં મહારાજશ્રી પ્રત્યે જે આદર અને પ્રેમ બતાવવામાં આવેલે, તે તેઓની આવી વિશાળ દૃષ્ટિને કારણે. મહારાજશ્રીના અને સ્થાનકવાસી શ્રમણસમુદાયના સામસામેથી આવતાં સામૈયાં બે નદીઓનાં નીરની જેમ એકરૂપ બની ગયાં એ દશ્ય યાદ રહી જાય એવું હતું. તેઓનો આ સમભાવ, આવું ગુણાનુરાગી વલણ તેમ જ આવી સત્યગ્રાહક મનોવૃત્તિ જોતાં સહેજે આચાર્યો હરિભદ્રનું સ્મરણ થઈ આવે છે. તેઓ શાસ્ત્રોની અને શાસ્ત્રોને જાણવાનો દાવો કરતી વ્યક્તિની, એમ બન્નેની મર્યાદા જાણે છે, અને તેથી જ વખત આવે સમતાપૂર્વક કડવું સત્ય પણ ઉચ્ચારી શકે છે. તેમના કથનમાં સચ્ચાઈનો એવો રણકો હોય છે કે સામી વ્યક્તિ એનો પ્રતીકાર કરવા ભાગ્યે જ પ્રેરાય છે. વિ. સં. ૧૯૯૦ની સાલમાં અમદાવાદમાં મળેલ મુનિસમેલન વખતે ચાર મુનિઓની કમિટીમાં અને અંતે સમેલનને સફળ બનાવવામાં તેઓ જે કંઈ નિર્ણાયક કામગીરી બજાવી શક્યા તે એમના આ ગુણને લીધે. આપણું શ્રમણુસંધના જુદા જુદા સમુદાય વચ્ચે જે વાડાબંધી જેવું થઈ ગયું છે, તેનાથી મહારાજશ્રી અલિપન છે; અને કઈ પણ સમુદાય, ગચ્છ કે ફિરકાના સાધુઓ પાસે જતાં એમને કયારેક ક્ષોભ કે સંકોચ થતો નથી; તેમ એમની પાસે આવવામાં પણ કોઈ પણ સમુદાય, છ કે ફિરકાના સભ્યોને સંકોચ થતો નથી. એમના અંતરનાં દ્વાર સૌને આવકારવા માટે સદા ખુલ્લાં જ હોય છે. અને તેથી જ તેઓ ત્યાગ-વૈરાગ્યમય સંયમજીવનને સાચો આનંદ માણી શકે છે. મહારાજશ્રી જુનવાણીપણાની મર્યાદા અને નવા વિચારની ઉપયોગિતા બરાબર સમજે છે; છતાં રખે ને જ્ઞાનહાર અને જ્ઞાનસાધનાના પોતાના જીવનકાર્યને ક્ષતિ પહોંચે, એટલા માટે જુનવાણીપણાની સાથે સંકળાઈ ગયેલા મોટા મોટા આડંબરભર્યા મહોત્સવથી કે સુધારા માટેની જેહાદમય ચળવળથી Page #605 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] જ્ઞાનાંજલિ સદા દૂર રહે છે. અને છતાં આ બાબતમાં એમના વિચારો સુસ્પષ્ટ છે; અને અવસર આવ્યું તેઓ એને નિર્ભયપણે વ્યક્ત પણ કરે છે. તેઓને મન કેઈ કામ નાનું કે નજીવું નથી અથવા કોઈ કામ મોટું નથી; કામ એ કામ જ છે–ભલે પછી દુનિયાની સ્થૂલ નજરે એ નાનું હોય—અને કામની રીતે જ એ કામ કરવું જોઈએ; એમાં ઉતાવળને અવકાશ ન જ હોય : આ ગુણ મહારાજશ્રીની સમગ્ર પ્રવૃત્તિઓને આવરી લે છે. અને તેથી તેઓ દરેક કામને ચીવટપૂર્વક કરવા ટેવાયા છે. શિષ્યો વધારવાના, નામના મેળવવાના કે પદવી લેવાના વ્યામોહથી તેઓ તદ્દન અલિપ્ત છે. આચાર્ય પદવી માટેની પાટણ શ્રી સંઘની આગ્રહભરી વિનતિને તેઓએ વિનમ્રતા તેમ જ દટતાપૂર્વક ઇન્કાર જ કર્યો હતો. વિ. સં. ૨૦૧૦માં વડોદરાના શ્રીસંઘે તેઓને આગમપ્રભાકરનું બિરુદ આપ્યું તે પણ તેઓને પૂછ્યા વગર જ. મહારાજશ્રી જેમ જ્ઞાનની લાણી કરે છે, તેમ ધર્મની લાણી પણ તેઓ સતત કરતા રહે છે. ગમે તેવાં ગંભીર કામ વચ્ચે પણ તેઓ બાળજીવોને ધર્મની વાત સમજાવવામાં ક્યારેય આનાકાની કે સમયે લોભ કરતા નથી. એમના અંતરમાં એ વાત બરાબર વસી છે કે જે વ્યક્તિ જે મેળવવા આવે તે તેને આપણે આપવી જ જોઈએ, કારણ કે એમનું જીવન અને ધર્મ એકાકાર બની ગયાં છે. એમને ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરતા કે દેરાસરમાં પ્રભુદર્શન–ચત્યવંદન કરતા જોવા એ એક લહાવો છે. લેશ પણ ઉતાવળ કર્યા વગર જાણે આત્મા અને પરમાત્મા સાથે નિરાંતે વાત કરતા હોય એવી પ્રસન્નતા અને શાંતિ તેઓ ત્યારે અનુભવે છે. ' તેઓનું અંતર ખૂબ કરુણાભીનું છે; કોઈનું પણ દુઃખ જોઈને એ દ્રવવા લાગે છે. એમની પાસે કંઈક દુઃખી વ્યક્તિઓ સહાય માટે આવે છે; અને એમના બારણેથી ખાલી હાથે કઈ પાછે ગયે જાણ્યું નથી. જે સગવડ હોય તે લાખ રૂપિયા પણ દીન જનોનાં દુઃખ દૂર કરવા માટે થોડા સમયમાં વહેંચી નંખાવે એવો દયાળુ, ઉદાર અને પરગજુ એમને સ્વભાવ છે. | ગમે તેવી મૂંઝવણના સમયે કે સ્વજન-સાથીના વિયોગ વખતે પણ તેઓ સંસારના ભાવોને વિચારીને જે રીતે સ્વસ્થ અને શાંત રહી શકે છે, તે એમણે સાધેલી સ્થિતપ્રજ્ઞતાનું ઘાતક છે. તાજેતરમાં જ (તા. ૧-૧-૬૯ના રોજ) તેઓના ચિરસાથી પંન્યાસજી મહારાજ શ્રી રમણીકવિજયજીના અણધાર્યા કાળધર્મ વખતે તેઓ જે સ્વસ્થતા જાળવી શક્યા, તે એમની જીવનસાધનાને બળે જ. પિલું સાગરમાં તરતું બધું જોયું છે? પાણી ગમે તેટલું વધે છતાં એ તે જળની ઉપર ને ઉપર જ રહે છે. મહારાજશ્રી પાસે પ્રાચીન પ્રતો, કળામય સામગ્રી અને પુરાતત્ત્વની વસ્તુઓને કે ઉત્તમ સંચવું હોય છે ! છતાં એ ક્યારેય મોહ-માયાને જગાવીને એમના અકિંચનભાવને ખંડિત કરી શકતો નથી. તેઓએ પ્રતિષ્ઠા કરી છે, દીક્ષા આપી છે, અવારનવાર જ્ઞાનનાં સાધનો અને કળાની સામગ્રીનાં પ્રદર્શન જ્યાં છે ( વિ. સં. ૨૦૦૯ માં અમદાવાદમાં ઓરિયેન્ટલ કોન્ફરન્સના અધિવેશન વખતે જેલું પ્રદર્શન ખૂબ મોટું અને ખૂબ આકર્ષક તેમ જ યાદગાર બન્યું હતું ), નાના-મોટા ઉત્સવોમાં પણ ભાગ લીધે છે; અરે, વિ. સં. ૨૦૧૯ માં કપડવંજમાં તેઓના ૬૮ મા જન્મદિવસને ઉત્સવ ઊજવવામાં આવ્યું એમાં પણ એમણે હાજરી આપી છે, અને જીવનમાં કંઈ કંઈ નાનાં-મોટાં યશનામી કામો કર્યા છે; પણ એ બધું જ જળકમળની જેમ સાવ અલિપ્ત ભાવે. Page #606 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ., નમ્રતા અને જ્ઞાની પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને તેઓ વિ. સં. ૨૦૦૪ની સાલમાં આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીને ખાસ વંદના કરવા અને શાતા પૂછવા સૂરત ગયા હતા–આચાર્ય મહારાજ ત્યારે માંદગીને બિછાને હતા. એ બને આગમવેત્તાઓનું મિલન જેઓએ જોયું તેઓ ધન્ય બની ગયા. કયારેક કોઈની સાથે નારાજ થવાને કે કોઈના પ્રત્યે રે કરવાનો પ્રસંગ આવે તો પણ એવી લાગણી, જરાક પવન લાગતાં પાટી ઉપરથી રેતી સરી પડે એમ, તરત જ એમના મન ઉપરથી દૂર થઈ જાય છે. કષાયોને ઘેરે રંગ કે આકરે ડંખ એમના ચિત્તને ક્યારેય ચલિત કરી શકતો નથી. મહારાજશ્રીની કુણાશ તો જુઓ : વિ. સં. ૨૦૦૬ માં તેઓ જેસલમેર જઈ રહ્યા હતા. તે વખતે વરાણામાં આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજીને મળવાનું થયું. એ એમનું આખરી મિલન હતું. એ વખતે આચાર્ય મહારાજની આંખનાં તેજ શમી ગયાં હતાં. મહારાજશ્રીએ સહજભાવે લાગણીભીના સ્વરે કહ્યું : આ૫ તો સદા પ્રકાશમાન છો; આપનાં નેત્રોનું તેજ પાછું આવવું જોઈએ. એ વાતને ત્રણેક વર્ષ વીતી ગયાં. મુંબઈમાં ડોકટર ડગને આચાર્ય મહારાજની આંખે ઓપરેશન કર્યું; આંખનું શમી ગયેલું તેજ ફરી જાગી ઊઠયું. આ સમાચાર મહારાજશ્રીને એક પત્રથી અમદાવાદમાં મળ્યા. પત્ર વાંચીને અને એમાં આચાર્ય મહારાજના અક્ષરે જોઈને મહારાજશ્રીનું હૈયું ગદ્ગદ થઈ ગયું. મહારાજશ્રીની આંખો હર્ષનાં આંસુ વહાવી રહી. પ્રસન્ન વૈરાગ્યનું જ આ પરિણામ ! સારી સમુદાયના ઉત્કર્ષની વાત મહારાજશ્રીના હૈયે કેવી વસેલી છે, એ અંગે તેઓએ કહ્યું છે કે પાટણ-માતર આદિમાં સાધી મહત્તાની પ્રાચીન મૂર્તિઓનાં દર્શન થાય છે, છતાં આશ્ચર્ય તો છે જ કે કોઈ પણ એવી શાસનપ્રભાવિકા મહત્તરા, ગણિની કે સીવીની જીવનકથા આજે આપણું સામે નથી. એક રીતે જૈન વાડુમયમાં આ ખામી જ છે. અસ્તુ. વર્તમાન યુગમાં અનેક સાથીઓનાં નાનાં-મોટાં જીવનચરિત્રો લખાઈ રહ્યાં છે એ હર્ષની વાત છે. ” ( જ્ઞાનાંજલિ, પૃ. ૨૩૨ ) ધર્મને અને ધાર્મિકતાને વ્યાપક દષ્ટિએ સમજવાની જરૂરનું સૂચન કરતાં મહારાજશ્રી કહે છે કે– “આજે એ સમય આવી લાગે છે, જ્યારે ધર્મ માત્ર વ્યાપક રીતે મનુષ્યને એના જીવનવિકાસમાં કઈ રીતે સહાયક બને એ દરેક વિન મનુષ્ય સ્થિતપ્રજ્ઞ બની વિચારવું જ જોઈએ અને તો જ ત્યાગ, તપ અને સમભાવરૂપ વાસ્તવિક ધર્મ અને ધાર્મિકતા આપણું જીવનમાં સ્થાન લઈ શકશે. એ સિવાય પોતપોતાના માનેલા સંપ્રદાયની રીતિ પ્રમાણે બાહ્ય ક્રિયાના વાઘા ગમે તેટલા નજરે દેખાય, પરંતુ સાચી ધાર્મિકતા તે મરી જ જશે. આજની આપણું સૌની જીવનચર્યાનો વિચાર કરવામાં આવે તે આપણને કદાચ સાર્વત્રિક ન કહીએ તોપણ, આપણે મોટા ભાગની ધાર્મિકતા તે મરી ગયેલી જ દેખાશે. આનું મુખ્ય કારણ બીજું એકેય નથી, પણ આપણે સૌએ સાંપ્રદાયિક અને સામુદાયિક્તાના સંકુચિત અને અતિસંકુચિત કૂવામાં પડીને આપણી વિજ્ઞાનવૃત્તિ અને સમભાવનાને વિશાળ તત્વને જીવનમાંથી ભુલાવી દીધું છે, એ છે.” (જ્ઞાનાંજલિ, પૃ. ૧૭૬), આવી ધાર્મિકતાને સમજવા અને જીવનમાં ઉતારવા માટે મહારાજશ્રી સદા સર્વદા પ્રયત્નશીલ રહે છે અને કોઈ પણ નિમિત્તે આત્મધનનું અપહરણ કરી જનાર તસ્કર અંદરથી જાગી ન ઉઠે કે બહારથી પેસી ન જાય એ માટે નિરંતર જાગતા રહે છે. બાળક જેવી નિર્દોષતા તેઓને સહજ સિદ્ધ છે. છેલ્લે છેલ્લે મહારાજશ્રીની અંતર્મુખ દષ્ટિ અને જીવનજાગૃતિના એક પ્રસંગ નોંધી આ ધર્મકથાનું સમાપન કરીએ. એક વાર મહારાજશ્રીને તાવ આવ્યો. તાવ ઘણે આકરે અને અસહ્ય બની જાય એટલે વધારે જ્ઞા. અ. ૧૫ Page #607 -------------------------------------------------------------------------- ________________ સાનાંજલિ હતો. મહારાજશ્રી બેચેન બનીને ક્યારેક ક્યારેક બૂમ પાડી ઊઠતા. એક વાર તો એ બોલી ઊઠયા કે આપણું અધ્યાત્મ ખોવાઈ ગયું! એ કેવું નબળું સમજવું! - મને થયું, જેને પિતાના અધ્યાત્મની શક્તિ-અશક્તિને આટલે ખ્યાલ છે, એનું અધ્યાત્મ નબળું કે ખોવાઈ ગયેલું કેવી રીતે ગણી શકાય? હું એ પ્રસંગને પ્રણમી રહ્યો. મહારાજશ્રીની આગમસંશોધન દ્વારા જ્ઞાનોદ્ધાર કરવાની ઝંખના કેટલી ઉત્કટ છે તે તેઓશ્રીના વિદર્ય મુનિરાજ શ્રી અંબૂવિજયજી ઉપરના પત્રમાંના નીચેના ટૂંકા છતાં લાગણીથી ભરેલ, સારગર્ભિત ઉદગારોથી જ સમજીએ. તેઓ લખે છે કે હવે તો મારી ઈચછા એ જ છે કે આપણે સત્વરે મળીએ અને મહત્વનાં કાર્યોને જીવનમાં પ્રારંભીને પૂર્ણ રૂપ આપીએ. આપણે એક એવા સંશોધનરસિક મુનિવરનું મંડળ થાપી શકીએ તો ઘણું જ સારું થાય.” ( જ્ઞાનાંજલિ, પૃ ૨૬૫). પૂજ્ય મહારાજશ્રીની આ ભાવના સફળ છે એવી પ્રાર્થના સાથે એ જ્ઞાની અને જ્ઞાનોદ્ધારક ગુરુવર્યને આપણે અનેકાનેક વંદન છે ! नमो नमो नाणदिवायरस्स। પૂ૦ પુણ્યવિજયજી મનાં ૬૦ ચાતુર્માસની ગામના અકારાદિક્રમે યાદી ( કૌંસ બહારને અંક ચાતુર્માસનું અને કૌસમાં અંક વિ. સં. નું સૂચન કરે છે.). અમદાવાદ-૩૭,૩૮ (૨૦૦૧)૨૦૦૨), ૪૧ (૨૦૦૫), ૪૪ થી ૫૩ (૨૦૦૮ થી ૨૦૧૭), ૫૫ થી ૫૯ (૨૦૧૯ થી ૨૦૨૩). કપડવંજ-૫૪ (૨૦૧૪). ખેડ-૪ (૧૯૬૮). જામનગર-૧૬,૧૭ (૧૯૮૦,૧૯૮૧). જેસલમેર-૪૨ (૨૦૦૬). ડભોઈ-૧ (૧૯૬૫). પાટણ-૫,૬,૭ (૧૯૬૯,૧૯૭૦,૧૯૭૧), ૨૦ થી ૩૬ (૧૯૮૪ થી ૧૯૯૯). પાલીતાણા-૧૧,૧૨ (૧૯૭૫,૧૯૭૬). બીકાનેર–૪૩ (૨૦૦૭). ભાવનગર–૧૩,૧૪ (૧૯૭૭,૧૯૭૮). મુંબઈ–૨ (૧૯૭૭). લીબડી–૧૫ (૧૯૭૯), ૧૯ (૧૯૮૩). વડોદરા-૮ (૧૯૭૨), ૧૦ (૧૯૭૪), ૩૯૪૦ (૨૦૦૩,૨૦૦૪), ૬૦ (૨૦૨૪). વઢવાણુકેમ્પ (સુરેન્દ્રનગર )-૧૮ (૧૯૮૨). સુરત-૨,૩ (૧૯૬૬,૧૯૬૭) Page #608 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન [૧૫ મુનિ શ્રી પુણ્યવિજ્યજી પ્રાચ્યવિદ્યાના મહાન પંડિત અને પ્રાકૃત ભાષાના ઊંડા અભ્યાસી તથા સંશોધક મુનિ શ્રી પુણ્યવિજયજીનું સંસારી નામ મણિલાલ હતું. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૯૫રના કારતક સુદિ પના રોજ થયેલ. તેમના પિતાનું નામ ડાહ્યાભાઈ દોશી, અને માતાનું નામ માણેકબહેન (દીક્ષિત થયા પછી શ્રી રતનશ્રીજી) અને વતન કપડવંજ. કપડવંજમાં ચિંતામણિ પાર્શ્વનાથની ખડકીમાં મણિલાલનું ઘર હતું. તેઓ જ્યારે બે-ત્રણ મહિનાના હતા, ત્યારે એક વખત તેમના મહેલ્લામાં કુદરતી કોપથી આગ લાગી. આખેય મહોલ્લો બળીને ખાખ થઈ ગયો. મણિલાલનું ઘર પણ ભડકે બળવા લાગ્યું. બાળક મણિલાલ આ સમયે ઘરમાં ઘોડિયામાં સૂતા હતા. તેમનાં માતા નદીએ પડાં ધોવા ગયેલ. ઘરમાં બીજુ કઈ હતું નહિ, કેમ કે પિતા ધંધાર્થે મુંબઈ રહેતા. અંદરથી બાળકની ચીસ સાંભળીને કઈ સાહસિક વહોરા સજજને બળતા ઘરમાં પેસી બાળકને બચાવી લીધે. બળતા નીંભાડામાંથી ઈશ્વરકૃપાએ સલામત નીકળેલાં બિલાડીનાં બચ્ચાંની જેમ જ જાણે મણિલાલ જીવતા રહેવા પામ્યા. આ આગના પ્રસંગ પછી પિતાજી કપડવંજ આવીને કુટુંબને મુંબઈ તેડી ગયા. આથી મણિલાલને નાનપણથી જ મુંબઈ રહેવાને પ્રસંગ બન્યો. તેઓ લગભગ આઠેક વર્ષ મુંબઈ રહ્યા અને ત્યાં તેમણે ગુજરાતી છ ધોરણ સુધી અભ્યાસ પૂરો કર્યો. એટલામાં તેમના પિતાજી અવસાન પામ્યા. વિધવા થયેલાં માતાને જૈન દીક્ષા લેવાનો વિચાર થયો, પણ દસ વર્ષના અનાથ બાળકને ટળવળતી સ્થિતિમાં છોડી કેમ દેવાય? તેથી તેમણે મણિલાલને પ્રથમ દીક્ષિત બનાવવા વિચાર્યું, બાળકને લઈ પાલિતાણું તીર્થસ્થાનમાં ચોમાસું કરી, ત્યાંની નવાણું યાત્રા વિધિપૂર્વક પતાવી તેઓ છાણી (વડોદરા) ગામમાં તે સમયે બિરાજમાન શ્રી કાંતિવિજયજીના મુનિમંડળના ચરણે પહોંચ્યાં. ત્યાં તેર વર્ષની ઉંમરના મણિલાલને તેમણે વિ. સં. ૧૯૬૫ના મહા વદિ પાંચમને દિવસે દીક્ષા અપાવી અને ગુરુશ્રી ચતુરવિજયજીએ બાળકનું ધર્મનાભ પુણ્યવિજ્યજી રાખ્યું. બીજે જ દિવસે તેમનાં માતાએ પણ દીક્ષા લીધી. પ્રગુરુ શ્રી કાંતિવિજયજની મમતા અને કાળજીએ શ્રી પુણ્યવિજયજીના વિદ્યા જીવનનું ઊંચું ઘડતર કર્યું. તેમના અભ્યાસ માટે જે બે-ચાર અધ્યાપકોને ઉપયોગ થયેલે તેમાં પંડિત શ્રી સુખલાલજીનું નામ મોખરે છે. વળી ગુરુશ્રી ચતુરવિજયજી શાસ્ત્રના સંપાદન તથા સંશોધનના ભારે રસિક હોવાથી તેને શોખ શ્રી પુણ્યવિજયજીને પણ લાગે, તે એટલે સુધી કે શારીરિક કષ્ટો વેઠીને પણ સનિષ્ઠાપૂર્વક સંશોધન કાર્ય કરવાનું આજ સુધી તેમણે ચાલુ રાખ્યું છે. આઠ માસ ગામ-પ્રતિગામ ફરતાં ફરતાં તેમ ચોમાસાના સ્થિરવાસમાં પણ તેમની જ્ઞાનસાધના ચાલુ જ રહી છે. મગુરુ વૃદ્ધાવસ્થામાં હોવાથી મુનિજીને પાટણમાં લાગલગાટ અઢાર વરસ રહેવાનું થયું; તે દરમિયાન પાટણના એકેએક ભંડારનું અવલોકન તેમણે કર્યું અને જુદા જુદા તમામ ભંડારોને તેમના ગુરુ અને પ્રગુરુની પ્રેરણાથી એક વ્યવસ્થિત જ્ઞાનમંદિરના રૂપમાં ફેરવી નાખવાનો વિચાર મૂર્ત બન્યો. એને પરિણામે પાટણમાં હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની સ્થાપના થઈ. ભંડારોનાં પુસ્તકનું વગીકરણ કરીને જે સરસ ગોઠવણી થઈ છે, એની પાછળ મુનિશ્રીનો ભારે શ્રમ રહેલો છે. ભંડારોનાં તમામ પુસ્તકોનું એક મોટું લખેલું સૂચિપત્ર પણ તેમણે તૈયાર કરેલું છે. એ જ્ઞાનમંદિરના પ્રવેશદ્વાર પાસે જે શિલાલેખ છે તેમાં મુનિ શ્રી પુણ્યવિજયજીનું નામ પણ અંકિત થયેલું છે. ભંડારોની Page #609 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] જ્ઞાનાંજલિ વ્યવસ્થા અને તેમાંનાં પુસ્તકોના વ કરણની સાથે સાથે જ સંપાદન-સંશોધનનું કાર્ય અને ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થીઓ તથા વિદ્વાનોને સંશોધનમાં મદદ કરવાનું કાર્ય પણ ચાલુ હતું. - તેમને હાથે અનેક શાસ્ત્રીઓ અને સંશોધકો ઘડાયા છે. ડો. ભેગીલાલ સાંડેસરા, શ્રી જગદીશચંદ્ર જેને, મૂર્તિ શાસ્ત્રના અભ્યાસી અને વિકટોરિયા મ્યુઝિયમના કપુરેટર શ્રી. શાંતિલાલ છગનલાલ ઉપાધ્યાય ઇત્યાદિ તેમના શિડ્યો છે. ડે. બેંડર, ડે. આસડોર્ફ, શ્રી. મધુસૂદન મોદી, પ્રે. કાન્તિલાલ વ્યાસ, શ્રી જિતેન્દ્ર જેટલી ઇત્યાદિ વિદ્વાનો પણ પિતાના સંપાદન-સંશોધનકાર્યમાં તેમની પાસેથી કીમતી માર્ગદર્શન પામતા રહ્યા છે. તેમની સાહિત્યપ્રવૃત્તિમાં લીંબડી(સૌરાષ્ટ્ર ના જ્ઞાનભંડારનું સંશોધન તથા તેના મોટા સૂચિપત્રનું પ્રકાશન નોંધપાત્ર છે. જૈન આગમોના સંપાદન તથા સંશોધનનું ભગીરથકાર્ય તેમણે આરંભ્ય છે. અને તે કાર્ય અદ્યતન ઢબે કરવાનો તેમને મનસૂબે છે. તેમની સમગ્ર સંશોધન પ્રવૃત્તિનું પ્રેરક બળ મુખ્યત્વે આ કાર્યમાં રહેલું છે એમ કહી શકાય. એ પ્રવૃત્તિ માટે પ્રાચીનમાં પ્રાચીન પ્રતાની શોધ સાસ તેમણે ભર ઉનાળામાં જેસલમીરને વિકટ પ્રવાસ ખેડ્યો છે અને ત્યાં અસહ્ય યાતનાઓ અને પરિશ્રમ વેઠીને પણ દેઢ વર્ષ લગી રહ્યા છે. જેસલમીરના ગ્રંથભંડારો ઉથલાવવામાં અને સૂકા રણ જેવા, કશી જાતની સગવડ-સુવિધા વિનાના પ્રદેશમાં રહી અવિરત શ્રમ કરવામાં કેટલી સન્નિષ્ઠા, અને તિતિક્ષાવૃત્તિ જોઈએ તે અનુભવીઓ સારી પેઠે જાણે છે. મુનિએ એ બધું વેઠીને જેસલમીરના મૃતપ્રાય ભંડારોને સંજીવની છાંટી છે એમ કહીએ તો કશું ખોટું નથી. ભંડારોની સુવ્યવસ્થા કરવી ઉપરાંત ૨૧૪ જેટલી અત્યંત દુર્લભ પ્રતોની તેમણે ફેટો-ફિલ્મ લેવરાવી લીધી છે. એ માઈક્રોફિલ્મમાં જૈન સાહિત્ય ઉપરાંત બ્રાહ્મણ સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય વગેરેના પણ અનેક અમૂલ્ય ગ્રંથ છે. જેને આગમ અને બીજાં મળીને કુલ ૪૯ પુસ્તકોના પાઠને ત્યાંની પ્રતિઓ સાથે મેળવીને તેનાં પાઠાંતરે તેમણે ઉતરાવી લીધાં છે. લગભગ ૧૬ જેટલાં જૈન આગમો અને અન્ય જૈન પુસ્તકની પૂરી નકલે તેમણે કરાવી છે. જેસલમીર ઉપરાંત જોધપુર, બિકાનેર અને નાગારના જ્ઞાન ભંડાર તથા રાજસ્થાનના મુખ્ય મુખ્ય રાજકીય જ્ઞાનસંગ્રહે પણ તેમણે જાતે તપાસી લીધા છે. જેસલમીરના જ્ઞાનભંડારોને તેમણે તૈયાર કરેલ વૃત્તાંત તથા ત્યાંનાં પુસ્તકનું સૂચિપત્ર ટૂંક સમયમાં પ્રસિદ્ધ થવાનાં છે. ડો. આલ્લડોફે પણ જર્મન ભાષામાં મુનિશ્રીના જેસલમીરના વસવાટ વિશે એક લેખ પ્રસિદ્ધ કર્યો છે. મુનિશ્રી લિપિશાસ્ત્ર( Palaeography )માં નાગરી લિપિના અસાધારણ નિષ્ણાત છે. લિપિ ઉપરથી તેઓ હસ્તપ્રત કઈ શતાબ્દીમાં લખાઈ છે તેનો ચોકકસ નિર્ણય કરી શકે છે. વળી, પિોતે જે લિપિને એક વાર પરિચય કરે છે તે અનશુદ્ધપણે લખી પણ શકે છે. મુનિશ્રીની આ વિરલ શક્તિ ખાસ નોંધપાત્ર છે. પ્રાચીન સાહિત્યના સંપાદન અને સંશોધનમાં સતત રચ્યાપચ્યા રહેતા મુનિ શ્રી જિનવિજયજી, પંડિત સુખલાલજી અને પં. બેચરદાસજી વગેરે વિદ્વાનોને સંપાદન-સંશોધન કાર્યમાં તેમણે ઘણી સહાય કરેલી છે ને હજુ પણ કરતા રહે છે. તેમની સાથે કામ કરવામાં ઘણુંખરું અમદાવાદના વતની શ્રી રમણીકવિજ્યજી હોય છે. મુનિ શ્રી પુણ્યવિજયજીએ સંસ્કૃત-પ્રાકૃતનાં તમામ સંપાદને તેમના ગુરુ શ્રી ચતુરવિજયજી સાથે કરેલાં છે. –ગ્રંથ અને ગ્રંથકાર, પુસ્તક ૧૦, સને ૧૯૫રમાંથી ઉદ્ધત. Page #610 -------------------------------------------------------------------------- ________________ 20 oo QCA