SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ] જ્ઞાનાંજલિ આંતરિક ઉલ્લાસથી અનેક રાજાએ, મ`ત્રીઓએ તેમ જ ધનાથ ગૃહસ્થાએ તપશ્ચર્યાના ઉદ્યાપન નિમિત્તે, જિનાગમશ્રવણુ નિમિત્તે, પેાતાના અથવા પેાતાના પરલેાકવાસી સ્વજનના કલ્યાણ માટે, સાહિત્ય પ્રત્યેની પેાતાની અભિરુચિને કારણે અગર તેવા કાઈ પણ શુભ નિમિત્તે નવીન પુસ્તકાદાઁ લખાવીને અથવા પુરાતન જ્ઞાનભંડારા અસ્તવ્યસ્ત થવાને કારણે કાઈ વેચતું હેાય તેને વેચાતાં લઈ તે મેાટા મેાટા જ્ઞાનમ’ડારાની સ્થાપના કરી છે અથવા પોતપેાતાના શ્રદ્ધેય આચાર્યાદિ મુનિવને તેવા પુસ્તકસ પ્રહે। અધ્યયનાદિ નિમિત્તે ભેટ આપ્યા છે. આ સ્થળે ધ્યાનમાં રહેવુ જોઈ એ કે સાધારણમાં સાધારણ વ્યક્તિએ પેાતે અપસ ંપન્ન હોય છતાં ઉપરાક્ત શુભ નિમિત્તોમાંનું કોઈ પણ નિમિત્ત પ્રાપ્ત થતાં તેઓએ પણ ટીપે ટીપે સરાવર ભરાય,” એ ન્યાયે મહાનમાં મહાન જ્ઞાનભંડારા ઊભા કરવામાં મહત્ત્વપૂર્ણ કાળેા આપ્યા છે. આવા વ્યક્તિગત અલ્પ ફાળા દ્વારા જે કામેા થયાં છે, અથવા થાય છે, તેને જો બાદ કરી લઈએ તેા સમ વ્યક્તિએ કરાવેલ કાર્યાંનું માપ સામાંથી પેણાસા અગર તેથી પણ વધારે બાદ કરતાં જે આવે તેટલું જ થાય. એટલે પ્રમાણમાં નાના સરખા દેખાતા આ ફાળાએની કિંમત પણ જેવી તેવી નથી. << પૂજ્યપાદ શ્રીમાન દેવગિણિ ક્ષમાશ્રમણે ગ્રંથલેખનને આરંભ કરાવ્યા ત્યારે અને તે પછી પણ અનેક સમ તેમ જ સાધારણ વ્યક્તિએ વિશાળ જ્ઞાનભંડારાની સ્થાપના કરી હશે અથવા કરી છે, તેને લગતાં ઐતિહાસિક સાધનેાના અભાવમાં તેમ જ મારા પેાતાના તદ્વિષયક ઊંડા અભ્યાસને અભાવે તે ચિરકાલીન ભંડારાના પરિચય ન આપતાં માત્ર તે જ્ઞાનભંડારાની વિશાળતાના ખ્યાલ આવે જમાનામાં અર્થાત્ સત્તરમી અને ખાસ કરીને અઢારમી-એગણીસમી સદીમાં અવ્યવસ્થિત રીતે લખાયેલ કેટલાક મત્રા ભાજપત્ર પર જોવામાં આવે છે. ૩. અહી જે જે નિમિત્તે પુસ્તકો લખાવાતાં તેનાં કેટલાંએક પ્રમાણેાના ઉલ્લેખ આગળ ટિપ્પણીમાં સ્વાભાવિક આવશે. અને શેષ નીચે આપવામાં આવે છે संवत् १८४४ वर्षे मिति भाद्रवा सुदि २ तिथौ लिखितं । पं० ईश्वरसागरगणिना श्री योधपुरमध्ये । बंब | मरिणहारा श्रषैराजजी ज्ञानाभिवृद्धये कारिपितं चित्रम् ।। -નં૦ ૨૭ પસૂત્ર ચિત્ર, નીવડી. संवत् १३०१ वर्षे कार्तिक शुदि १३ गुरावद्येह सलषरणपुरे श्रागमिकपूज्यश्रीधर्म्मघोषसूरिशिष्यश्रीयशोभद्रसूरीणामुपदेशेन कुमरसिंहमालूपुत्रिकया जसवीरभार्यया सोलण भगिन्या जालूनामिकया पुत्रराणिगपाल्हणयोः स्वस्य च श्रेयोऽर्थं पाक्षिकवृत्तिपुस्तिका पंडि० पूनापार्श्वात् लिखापिता || --તાડપત્રીય પાક્ષિ સૂત્રટીવા, લોવડી. पपातिकसूत्र राजप्रश्नीयसू० पु० मंत्रि छाडाकेन गृहीत्वा श्रीभुवनतुङ्गसूरीणां वाचनाय પ્રવત્તા । તૈ: પ્રાકૃતે ક્ષિલ્લા // --તાઇપત્રીય, સાંવરી. કોઈ કાઈ વાર મુનિએ પણ શ્રેયાર્થે ગ્રંથ લખતા संवत् १२११ वर्षे आश्विनवदि १ बुधदिने पूर्वभाद्रपदनाम्नि मूलयोगे तृतीययामे पं० मणिभद्रशिष्येण यशोवीरेण पठनार्थं कर्मक्षयार्थं च लिखितं ॥ -નં. રૂoe frત્તરીદિગ્વન, નેસલમેર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy