SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ લીમંડી જ્ઞાનભડારનું અવલાકન | ૧૯ તેટલા ખાતર પાછલી શતાબ્દીમાં રાજા-મહારાજા આદિએ જે જ્ઞાનભંડારા સ્થાપ્યા છે, તેને ટૂંક પરિચય આ સ્થાને આપવાને સહપ છે. રાજાઓએ સ્થાપેલ જ્ઞાનભડારા—રાજાઓમાં જ્ઞાનકાશની સ્થાપના કરનાર એ ગૂર્જરેશ્વરા પ્રસિદ્ધ છે. એક વિદ્વપ્રિય સાહિત્યરસિક મહારાજા શ્રી સિદ્ધરાજ અને બીજા જૈનધર્મ પ્રતિપાલક મહારાજા શ્રી કુમારપાલ. સિદ્ધરાજે ત્રણ સે। લહિયાએ એકઠા કરી સર્વદર્શીનના ગ્રંથ લખાવી રાજકીય પુસ્તક્રાલયની સ્થાપના કર્યાંને તથા આચાર્ય હેમચંદ્રકૃત સાંગોપાંગ સપાદલક્ષ (સવાલાખ) વ્યાકરણ ગ્રંથની સેંકડા પ્રતિએ લખાવી તેના અભ્યાસીઓને આપ્યાનેા તેમ જ અંગ, મગ આદિ ભિન્ન ભિન્ન દેશેામાં ભેટ મોકલાવ્યાને અને તે તે વિષયના અભ્યાસીઓને તે તે ગ્રંથે પૂરા પાડવાચાના ઉલ્લેખ ૪પ્રભાવકરિત્ર તથા કુમારપાલપ્રશ્ન ધમાં છે. મહારાજા કુમારપાલને માટે પણ કુમાર-પાલપ્રમ ધાદિમાં એકવીસ જ્ઞાનભંડાર સ્થાપ્યાની તથા પેાતાના રાજકીય પુસ્તકાલય માટે જૈન આગમગ્રંથે અને આચાય હેમચંદ્રવિરચિત યાગશાસ્ત્ર-વીતરાગસ્તવની હાથપાથી સ્વર્ણાક્ષરે લખાવ્યાની નોંધ છે. આ સિવાય અન્ય રાજાએએ જૈન ગ્રંથા લખાવ્યા હશે તેમ જ જૈન જ્ઞાનભંડારાની સ્થાપના પણ કરી હશે, પરંતુ તે સંબધી ખાસ ઉલ્લેખ નહીં મળવાથી તે માટે મૌન ધાર્યુ છે. મત્રીઓએ સ્થાપેલ જ્ઞાનભડારા—મંત્રીઓમાં જ્ઞાનભંડાર લખાવનાર પ્રાગ્ગાટ (પેારવાડ) જ્ઞાતીય મહાઅમાત્ય વસ્તુપાલ-તેજપાલ અને એસવાળ જ્ઞાતીય માંડવગઢના મંત્રી પેથડશાહુ ખાસ પ્રસિદ્ધ છે. મહાઅમાત્ય વસ્તુપાલ-તેજપાલ નાગેન્દ્રગચ્છીય આચાર્ય વિજયસેન તથા ઉડ્ડય. પ્રભસૂરિના ગૃહસ્થ શિષ્ય હતા. તેમના ઉપદેશથી તેમણે જ્ઞાનભંડારા લખાવ્યાની નોંધ જિન ગણિત વસ્તુપાલચરિત્ર, ઉપદેશતર'ગિણી આદિમાં નજરે પડે છે. મંત્રી પેથડશાહુ તપગચ્છીય ૪. राज्ञः पुरः पुरोगैश्च विद्वद्भिर्वाचितं ततः । ન વર્વત્રય વર્ષ (યાવત્ ) રાજ્ઞા પુસ્તક તેલને ફ્રૂ राजादेशान्नियुक्तैश्व सर्वस्थानेभ्य उद्यतैः । तदा चाहूय सच्चक्रे लेखकानां शतत्रयम् ॥ १०४॥ पुस्तकाः समलेख्यन्त सर्वदर्शनिना ततः । प्रत्येकमेवादीयन्ताध्ये तृणामुद्यमस्पृशाम् ॥ १०५ ॥ --ત્યાદ્દિ હેમચન્દ્રસૂરિપ્રવન્દે કુમારપાલપ્રબંધ, પત્ર ૧૭ માં આને મળતા જ ટૂંક ઉલ્લેખ છે. ५. जिनागमाराधनतत्परेण राजर्षिरणा एकविंशतिः ज्ञानकोशाः कारापिताः । एकादशाङ्गद्वादशोपाङ्गादिसिद्धान्तप्रतिरेका सौरैर्णाक्षवर्लेखिता । योगशास्त्रत्रीतरागस्तवद्वात्रिंशत्प्रकाशाः सौवर्णाक्षरा हस्तपुस्तिकायां लेखिताः । सप्तशतलेखका लिखन्ति ॥ पत्र ६६-६७ ।। कु० प्र० ।। ઉપદેશતરંગિણીમાં ૨૧ જ્ઞાનકોશ સ્થાપ્યાનું જણાવ્યું નથી, કિન્તુ જૈન આગમની સાત પ્રતિ તથા હેમચંદ્રકૃત પ્રથાની એકવીસ પ્રતિઓ લખાવ્યાનું જણાવ્યું છે— श्रीकुमारपालेन सप्तशतलेखकपार्श्वात् ६ लक्ष ३६ सहस्रागमस्य सप्त प्रतयः सौवर्णाक्षराः श्रीहे माचार्य प्रणीतव्याकरणचरित्रादिग्रन्थानामेकविंशतिः प्रतयो लेखिताः ।। पत्र १४० ।। ૬. વસ્તુપાલચરિત્રમાં ત્રણ ભંડાર લખાવ્યાનું જણાવેલ છે. ઉપદેશતરંગિણીમાં નીચે પ્રમાણે જણાવ્યું છે: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy