SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦] સાનાંજલિ આચાર્ય ધર્મષસૂરિને શિષ્ય હતા. તેમણે આગમશ્રવણ કરતાં ભગવતીસૂત્રમાં આવતા વીરગૌતમ નામની સેનાનાણથી પૂજા કરી. તે એકઠા થયેલ દ્રવ્યથી પુસ્તકો લખાવી ભરૂચ આદિ સાત સ્થાનમાં ભંડાર સ્થાપ્યા હતા. આ સિવાય મંત્રી વિમલશાહ, મહામાત્ય આદ્મભટ (આંબડ), વાલ્મટ (બાયડ) આદિ અન્ય મંત્રીવરોએ જ્ઞાનભંડાર અવશ્ય લખાવ્યા હશે, પરંતુ તેને લગતાં કશા પ્રમાણે જોવામાં આવ્યાં નથી. ' ધનાઢ્ય ગૃહસ્થાએ સ્થાપેલ ભંડાર–ત્રીજા વર્ગમાં ધનાઢય ગૃહસ્થે આવે છે. તેમનાં નામોની પૂરી નોંધ આપવી એ તે શક્ય જ નથી, છતાં જે નામે આપણું સમક્ષ વિદ્યમાન છે, તેની સપ્રમાણ નોંધ કરવા જઈ એ તે પ્રસ્તુત અવલોકનને કિનારે જ મૂકવું પડે. એટલે ફક્ત વાચકને સાધારણ રીતે ખ્યાલમાં આવી શકે તેટલા ખાતર તેવા ધર્માત્મા ગૃહસ્થોનાં —પાંચ નામનો પરિચય આપવો એ જ બસ ગણાશે. જેમ મહાઅમાત્ય વસ્તુપાલ આદિએ પોતપોતાના ગુરુના ઉપદેશથી પુસ્તક લખાવ્યાં છે, તેમ ખરતરગચ્છીય આચાર્ય જિનભદ્રના આદેશથી ધરણાશાહે મહોપાધ્યાય શ્રીમહીસમુદ્રગણુના ઉપદેશથી નંદુરબારનિવાસી પ્રાગ્વાટજ્ઞાતીય સં. ભીમના પૌત્ર “કાલુએ, આગમગથ્વીય શ્રીસત્યસૂરિ, જયાનંદસૂરિ, વિવેકરસૂરિ–આ ત્રણે એક જ ગુરુ श्रीवस्तुपालमन्त्रिणा सौवर्णमषीमयाक्षरा एका सिद्धान्तप्रतिलें खिता, अपरास्तु श्रीताडकागदपत्रेषु मषीवर्णाञ्चिताः ६ प्रतयः । एवं सप्तकोटिद्रव्यव्ययेन सप्त सरस्वतीकोशा: लेखिताः । पत्र १४२ ॥ ७. श्रीधर्मघोषसूरिप्रदत्तोपदेशवासितचेतसा सं० (मं) पेथडदेवेन एकादशाङ्गी श्रीधर्मघोषसूरिमुखात् श्रोतुमारब्धा । तत्र पञ्चमाङ्गमध्ये यत्र यत्र 'गोयमा' आयाति तत्र तत्र तन्नामरामणीयकप्रमुदितः सौवर्णटङ्ककैः पुस्तकं पूजयति । प्रतिप्रश्रमुक्तहाटक ३६ सहस्रादिबहुद्रव्यव्ययेन समग्रागमादिसर्वशास्त्रासंख्यपुस्तकलेखनतत्पट्टकूलवेष्टनकपट्टसूत्रोत्तारिकाकाञ्चनवातिकाचारव: सप्त सरस्वतीभाण्डागाराः भृगुकच्छ-सुरगिरि-मण्डपदुर्ग-अर्बुदाचलादिस्थानेषु बिभराવમૂવિશે | પત્ર ૨૨e | સુકૃતસાગર મહાકાવ્યના સાતમા તરંગમાં પેથડપુસ્તકપૂજાપ્રબંધમાં પણ આને મળતો જ ઉલ્લેખ છે. માત્ર ત્યાં ધર્મઘોષસૂરિની આજ્ઞાથી કેઈ સાધુએ આગમ સંભળાવ્યાનું જણાવવામાં આવેલ છે. અવતો-તતો ગુદ્રિષ્ટયતિવાવિતમ્ ગુado | ૬૦ | ઇત્યાદિ. ૮. ધરણાશાહે લખાવેલ છવાભિગમસૂત્રવૃત્તિ, ઓઘનિર્યુક્તિ સટીક, સૂર્યપ્રજ્ઞપ્તિ સટીક, અંગવિદ્યા, લઘુકલ્પભાષ્ય, સર્વ સિદ્ધાન્તવિષમ પદપર્યાય, છંદેનુશાસન આદિ પ્રતો જેસલમેરના ભંડારમાં વિદ્યમાન છે. તેના અંતમાં નીચે લખેલને મળતા ઉલ્લેખો છે – संवत् १४८७ वर्षे श्रीखरतरगच्छे श्रीजिनराजसूरिपट्टालङ्कारश्रीगच्छनायकश्रीजिनभद्रसूरिगुरूणामादेशेन पुस्तकमेतल्लिखितं शोधितं च। लिखापितं साधरणाकेन सुतसाइयासहितेन ॥ ૯. આ કાલૂશાહને પરિચય મેળવવા ઈચ્છનારે જૈન સાહિત્ય સંશોધક, પુ. ૩ અંક રમાને “નંદુરબારનિવાસી કાલુશાહની પ્રશસ્તિ ” લેખ જેવો. કાલૂશાહની લખાવેલ વ્યવહારભાષ્યની પ્રતિ જેમ ભાવનગરના સંઘના ભંડારમાં છે, તેમ લીબડીના ભંડારમાં પણ તેમની લખાવેલ આચારાંગ- નિર્યક્તિ અને સુત્રપ્તાંગવૃત્તિની પ્રતિઓ વિદ્યમાન છે, જેના અંતમાં વ્યવહારભાષ્યને અક્ષરશઃ મળતી પ્રશસ્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy