________________
૩૮ ]
જ્ઞાનાંજલિ
ડાસા વારાનુ આ વૃક્ષ તેમના વંશજ પાસેથી મેળવ્યુ છે. આમાં મેં તપસ્યાગીતને અનુસારે સુધારા-વધારા કર્યાં છે. જેમની નીચે મીંડાં મુકાયાં છે તે તે નામશેષ થઈ ચૂકયા છે. અત્યારે આ વૃક્ષમાંના માત્ર સાતેક માણસે। હયાત છે. ડાસા વેરામાં જે કાર્યદક્ષતા, જે ધર્મ ભાવના અને જે તેજ હતાં તે અત્યારે કેાઈમાંયે નથી રહ્યાં. પરમાત્મા આ સૌને પેાતાના વૃદ્ધોના સ્થાનને અને ધને અજવાળવાની ભવ્ય પળેા અપશે તે આપણે અવશ્ય ખુશી મનાવીશું. પાટડી, સં૦ ૧૯૮૪, મહા વિદે ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org