SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાંજલિ કે, “ ' . ' ' ના ૧૯૦ ] तेसि विणेयस्स पसन्नचन्दसूरिस्स सव्वगुणनिहिणो । पयपउमसेवगेहिं सुमइउवज्झायसिस्सेहिं ॥ संवेगरंगसालाऽराहणसत्थं जयम्मि वित्थरियं । रइयं च वीरचरियं जेहिं कहारयणकोसो य ॥ सोवन्निडयमंडियमुणिसुव्वय १ वीरभवण २ रमणीए । भरुयच्छे तेहि ठिएहिं मंदिरे आमदत्तस्स ॥ सिरिदेवभहसूरीहि विरइयं पासनाहचरियभिमं । लिहियं पढमिल्लुयपोत्थयम्मि गणिअमलचन्देण ॥ काले वसुरसरुद्दे ११६८ वच्चंते विकमाओ सिद्धमिमं । अणुचियमिह सूरीहिं खमियव्वं सोहियव्वं च ॥ ॥ इति श्रीप्रसन्नचन्द्रसूरिपादसेवकश्रीदेवभद्राचार्यविरचितं पार्श्वनाथचरितं समाप्तम् ।” હેવમયપાર્શ્વનાથચરિતારિત છે આ ઉપરાંત આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિવિરચિત સંગરંગશાલા ગ્રંથની પુપિકા, જે આચાર્ય શ્રી દેવભદ્રસૂરિના સંબંધમાં ઉપયોગી છે, તે પણ જોઈ લઈએ—– " इति श्रीमजिनचन्द्रसूरिकृता तद्विनेयश्रीप्रसन्नचन्द्रसूरिसमभ्यथितेन गुणचन्द्रगणि [ना] प्रतिसंस्कृणा जिनवल्लभगणना च संशोधिता संवेगरङ्गशालाऽऽराधना समाप्ता ॥" ઉપર જે ચાર ગ્રંથોની પ્રશસ્તિ અને પુષ્પિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે, એ ઉપરથી આચાર્ય શ્રી દેવભદ્રસૂરિના સંબંધમાં નીચેની હકીકત તરી આવે છે: આચાર્ય શ્રી દેવભદ્ર, શ્રી સુમતિવાચકને શિષ્ય હતા. આચાર્ય પદારૂઢ થયા પહેલાં તેમનું નામ ગુણચંદ્રગણી હતું, જે નામાવસ્થામાં તેમણે વિ. સં. ૧૧૨૫ માં સંગરંગશાલા નામના આરાધનાશાસ્ત્રને સંસ્કારયુક્ત કર્યું અને વિ. સં. ૧૧૬૧ માં મહાવીરચરિત્રનું નિર્માણ કર્યું હતું. સંગરંગશાલાની પુપિકામાં “દિને શ્રીકવન્નપૂરિસમÍતેન જૂળરાજના” તથા મહાવીરચરિત્રની પ્રશસ્તિમાં સૂર પુરાવંશો વંટો gવ ગામrrrો . તત્રયળલિરિઝુમવાચTIT વિળયસેન ! તા લુણa ” એ મુજબના આચાર્ય શ્રી પ્રસન્નચંદ્ર અને શ્રી દેવભદ્રસૂરિના પારસ્પરિક સંબંધના દૂરભાવને સૂચવતા “સમર્ણાયન” અને “તાથળ ' જેવા શબ્દો જોવામાં આવે છે જ્યારે કથાનકોશ અને પાર્શ્વનાથચરિત્રની પ્રશરિતમાં એ બન્નયના પારસ્પરિક ઔચિત્યભાવભર્યા ગુણાનુરાગને વરસાવતા “રસેવોfહ” અને “પયામસેત્રહિ” જેવા શબ્દો નજરે પડે છે. આનું કારણ એ જ કલપી શકાય છે કે, આચાર્ય શ્રી પ્રસન્નચંદે ગુણચંદ્રમણિના ગુણોથી આકર્ષાઈ તેમને આચાર્યપદરૂઢ કર્યો હશે અને એ રીતે એ બન્નેય આચાર્યો એકબીજામાં ઓતપ્રોત થયા હશે. ઉપર જણાવવામાં આવ્યું તેમ ગુણચંદ્રગણિ અને શ્રી દેવભદ્રસૂરિ એ બન્નેય એક જ વ્યક્તિ છે એમાં લેશ પણ શંકાને સ્થાન નથી, કારણ કે જે શ્રેષિની વિજ્ઞપ્તિને આધીન થઈ મહાવીરચરિત્રની રચના કર્યાને નિર્દેશ કથાનકોશ અને પાર્શ્વનાથચરિત્રમાં છે એ જ ઉલ્લેખ, ગુનામનિર્દેશ, પટ્ટપરંપરા વગેરે બધુંય એકસરખું મહાવીરચરિત્રમાં મળી આવે છે. તેમ જ કથા રત્નકેશકાર અને પાર્શ્વનાથચરિત્રકાર પોતાને સંગરંગશાલા ગ્રંથના સંસ્કર્તા તરીકે ઓળખાવે છે છતાં એ નામ–દેવભદ્રસૂરિ નામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy