SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાંજલિ afક.. સં વતરાં ............................. છે | श्रीसोमतिलकसूरिभूरिगुणश्चरितचारुचारित्रः । तच्छिष्यः सोमयशास्तस्मादुपदेशमासाद्य ॥ २० ॥ विद्यादानं दानतो मुख्यमेतज्ज्ञात्वा सम्यक् श्रीकथारत्नकोशः । fપત્રો.............પુષ્યતોનૈનં રહ્યું.....૨૨ ...... | ૨૨ fTT=..........વર્તી દ્રશ્ય મહે.... fifસાળાક્યોના........ચા | યાવર બસો ...... | ૨૨ I છે !!......... ......... છે . પ્રસ્તુત પ્રતિનાં પાનાં વચમાં કઈ કઈ ઠેકાણે ઘસાઈ ગયેલાં છે એ બાદ કરીએ તો આ પ્રતિ સાવંત પરિપૂર્ણ છે. પ્રતિ ખંભાતના જ્ઞાનભંડારની હોઈ તેની સંજ્ઞા અમે ખં રાખી છે. પરંતુ જ્યાં પ્રપ્રતિ ખંડિત હાઈ ફક્ત આ એક જ પ્રતિના આધારે સંશોધન કર્યું છે ત્યાં આ પ્રતિના અશુદ્ધ પાઠોને ટિપ્પણમાં આપતાં આ પ્રતિને અમે તૌ એ સંકેતથી ઓળખાવી છે. એટલે કે આથી અમે એમ જણાવવા ઈચ્છીએ છીએ કે જ્યાં અમે પાઠભેદ સાથે પ્રત એમ નોંધ્યું હોય ત્યાં એમ સમજવું કે એ ઠેકાણે પ્ર. પ્રતિ ખંડિત હોઈ તે તે વિભાગને માત્ર ખં પ્રતિના આધારે જ સંપાદિત કરવામાં આવ્યું છે. પ્ર. પ્રતિ–આ પ્રતિ પૂજ્યપાદ વયોવૃદ્ધ શાંતિમૂર્તિ પરમગુરુદેવ પ્રવર્તકજી મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી કાંતિવિજયજી મહારાજના વડોદરાના જૈન જ્ઞાનભંડારની છે. એ પ્રતિ પાટણ શ્રી સંધના જ્ઞાનભંડારનાં અસ્તવ્યસ્ત તાડપત્રીય પાનાંમાંથી મેળવેલી હોઈ ખરી રીતે એ પાટણ શ્રીસંઘના જ્ઞાનભંડારની જ પ્રતિ કહી શકાય. આ પ્રતિ સુંદરતમ શ્રીતાડપત્ર ઉપર અતિમનહર એકધારી લિપિથી લખાયેલી છે. પ્રતિના અંતનો ભાગ અધર હોઈ તેનાં એકંદર કેટલાં પાનાં હશે એ કહી શકાય તેમ નથી. તે છતાં અત્યારે જે પાનાં વિદ્યમાન છે તે ૧૩૯ થી ૨૯૫ સુધી છે. તેમાં પણ વચમાંથી ૧૭. ૧૮, ૨૦૧ થી ૨૨૭, ૨૪ અને ૨૫ આ પ્રમાણે બધાં મળી એકંદર એકત્રીસ પાનાં ગૂમ થયાં છે. એટલે આ પ્રતિનાં વિદ્યમાન પાનાં માત્ર ૧૨૬ હોઈ સામાન્ય રીતે એમ કહી શકાય કે આ પ્રતિનાં બે ભાગનાં પાનાં ગૂમ થયાં છે, જ્યારે માત્ર ત્રીજા ભાગ જેટલાં જ પાનાં વિદ્યમાન છે. આમ છતાં આ ખંડિત પ્રતિ શુદ્ધપ્રાય હોઈ એણે પ્રસ્તુત ગ્રંથના સંશોધનમાં ખૂબ જ મદદ કરી છે. અનેક ઠેકાણે પંક્તિઓની પંક્તિ જેટલા પાઠો, જે ખં૦ પ્રતિમાં પડી ગયેલા હતા, તે પણ આ ખંડિત પ્રતિ દ્વારા પૂરી શકાય છે. પ્રસ્તુત પ્રતિને કઈ વિદ્વાને વાંચીને સાંગોપાંગ સુધારવા પ્રયત્ન કર્યો છે અને કઈ કઈ ઠેકાણે કઠિન શબ્દ ઉપર ટિપ્પણ પણ કરેલ છે. પ્રસ્તુત પ્રતિ તાડપત્રીય લખાણના જમાનામાં જ ગમે તે કારણસર ખંડિત થયેલ હોઈ તેમાં ઘણે ઠેકાણે પાનાં નવાં લખાવીને ઉમેરવામાં આવ્યાં છે, જે ખં, પ્રતિને મળતી કઈ પ્રતિ ઉપરથી લખાયેલાં હોય તેમ લાગે છે. પ્રતિના પાનાની દરેક પૂઠીમાં પાંચ કે છ લીટીએ લખેલી છે. દરેક લીટીમાં ૧૧૫ થી ૧૩૦ અક્ષરો છે. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૩૦૪૨ ઈંચની છે. આ પ્રતિ પણ, ઉપર જણાવ્યા મુજબ, દોરો પરોવવા માટે વયમાં બે કાણું પાડી ત્રણ વિભાગમાં લખવામાં આવી છે. પ્રતિની લિપિ અને સ્થિતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy