SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ લીંબડી જ્ઞાનભંડારનું અવલાકન { ઉપ પૂજીબાઈ ને તપસ્યા પારવા માટે સમજાવટ અને આગ્રહ કર્યાં. પણ પૂજીખાઈએ તે પેાતાની સાખે નવ ઉપવાસનું પચખાણ લઈ લીધું. તેમને પાણીના બદલામાં સાકરનું પાણી આપ્યું, પણ પેાતે સાવધાન હાવાથી તેને એળખી લીધુ અને ફેંકી દીધું. છેવટે તેમનું શરીર તદ્દન લથડી ગયું એટલે તેમણે તે સાગારી અનશન સ્વીકારી આહારના સર્વથા ત્યાગ કરી દીધા. અને સ વાને ખમાવી ચાર શરણ લઈ ચેાવીસમે ઉપવાસે સ૦ ૧૮૩૯ના શ્રાવણ વદિ ૧૧ને દિવસે દેવગત થયાં. આ પછી તરત જ પર્યુષણાપ એસતુ હોવાથી કાઈ તે ધર્મમાં અંતરાય ન થાય માટે કસલા વેરાએ રાવા–કૂટવાનુ’૧૩ માંડી વાળી ધર્મકરણી કરવા માંડી, સંવત્સરી દાન દીધું અને સધને પાંચ પકવાન્નનુ જમણુ આપ્યું, પૂજીમાઈના તપનિમિત્તે ઉજમણું કર્યું. અને અઢાર વર્ણ ને જમણું આપ્યુ. જેરામ કવિ જ કહે છે કે આ રીતે અઢળક ધનને ખર્ચનાર કસલા વારેા ચિરકાળ વે. કલશ૧૫.પહેલાં સાત (૧૮૦૭)માં શાંતિનાથના પ્રૌઢ પ્રાસાદ કરાવ્યા. તે પછી એ બિ‘બપ્રતિકા અને સંધ કાઢયા, કસલા વારાએ તપ, ઉજમાં, ચેારાસી આદિ કર્યાં ગીતમાં જણાવ્યા સિવાયનું વેારા ડાસા દેવચંદની ભરાવેલી એ પ્રતિમાએ વિદ્યમાન છે, જેમાંની એક નવલખા પાથ નાથની છે, જે હાલ નવા મંદિરમાં છે અને બીજી આદ્રિનાથની ધાતુની પંચતીથી છે, જે જૂના મંદિરમાં છે. આ બન્ને પ્રતિમા સ`. ૧૮૬૦માં ભરાવેલી છે. ગીતમાં જણાવ્યા પ્રમાણે ડાસા વેરા સ૦ ૧૮૩૨માં દેવગત થયેલ હાવાથી આ પ્રતિમાએ તેમની પેાતાની ભરાવેલી નહિ પણ તેમના પરિવારમાંના કાઈ એ તેમના નામથી ભરાવેલી હોવી જોઈ એ. આ જ વર્ષમાં ડાસા વારાના પૌત્ર મેરાજની ભરાવેલ એક શ્યામ પ્રતિમા જૂના દેરાસરમાં છે એ ઉપરથી એમ કલ્પી શકાય કે કદાચ મેરાજે ઉપરોક્ત પ્રતિમાઓ ભરાવી હોય. ત્રણે પ્રતિમા ઉપરના લેખા~~~ संवत् १८६० वर्षे वैशाख शुदि ५ चंद्रवासरे लींबडीनगरवास्तव्यश्रीपेरवाडज्ञातीयवृद्धशाखायां सा । देवचंद तत्पुत्र सा । डोसाकेन प्रतिष्ठितं च श्रीतपागच्छधिराजभट्टाकरश्रीविजयजिनेन्द्रसूरिभिः ॥ श्रीरस्तु ॥ श्रीनवलखापार्श्वनाथबिंबं भरापितं संवत् १८६० वर्षे वैशाख सुदि ५ चंद्रवासरे लींबडीनगरवास्तव्यपारवाडज्ञातीयवृद्ध. शाखायां सा । देवचंद तत्पुत्र सा । डोसाकेन श्रीयादिनाथबिंबं भरापितं प्रतिष्ठितं च भट्टारक श्रीविजयजिनेन्द्रसूरिभिः श्रीतपागच्छे | संवत् १८६० वर्षे वैशाख सुद ५ चंद्रवासरे महराज जेठा भरा० ૧૩. વાર તહેવાર કે કવ્યાકત્તવ્યને વિચાર કર્યા સિવાય મરનારની પાછળ રેવા-કૂટવાનું નર્યું ધતીંગ મચાવતા અત્યારનેા જૈન સમાજ—અને ખાસ કરીને લીંબડીવાસી જૈન સમાજ—આ વિવેક તરફ આંખ ઉઘાડી જુએ તેા ઠીક. ૧૪. જેરામ કવિ એ તે સમયે લીબડીના આશ્રયમાં વસતા ભાજક હાવે જોઈ એ. ૧૫. કલશમાંના “ પ્રથમ પ્રોઢ પ્રાસાદ શાંતિજિન સાતે કીધે ” એ ઉલ્લેખ પરથી એમ જણાય છે કે ડાસા વારાની દેખરેખ નીચે શાંતિનાથનું મંદિર, તેની પ્રતિષ્ઠા આદિ સ૦ ૧૮૦૭માં કરાયાં. જો તેમણે પાતે ૧૮૧૦માં પ્રતિમા પધરાવી ત્યારે જ આ મંદિરની પ્રતિષ્ઠા આદિ થયેલ હાત તે। જેરામ કવિ અવશ્ય તેવેા ઉલ્લેખ કરત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy