________________
૬૬]
જ્ઞાનાંજલિ છે. એ સિવાય એ દરેક શાસ્ત્રો આપણું માટે દૂર ઊભા રહી બે હાથ જોડી દર્શન કરવા જેવાં છે. અત્યારના સમયમાં તેના આધારે ચાલવાનો દાવો કે વાત કરવી એ તો વેંતિય માણસ ભરત ચક્રવતીની સાથે બાથ ભીડવાની વાત કરે એના જેવું છે. તે સમયના નિયમને આજે કામ આવે તેમ નથી. આજની આપણી પરિરિથતિ ભિન્ન છે. એટલે આજનું આપણું નિર્માણ એ પણ ભિન્ન જ હોવું જોઈએ.
અંતમાં, હું સાધુ સંમેલન અંગે સત્યવૃત્તિ કરનાર દરેક મહાનુભાવોને ફરી ફરીને નમ્ર વિનંતી કરું છું કે સાધુસંમેલન ભરતાં અગાઉ આ અને આના જેવી બીજી બાબતોને સ્પષ્ટ કરી નાંખો. પંચાંગી” શબ્દની મેહક જાળમાં ફસાઈ ન પડતા. “પંચાંગી”ના વાસ્તવિક રહયો ઉકેલ લાવજે.
પાટણ તા. ૧-૮-૧૯૩૩
તરૂણ જૈન”, તા. ૧૬-૧-૧૯૩૪ : વિ. સં. ૧૯૯૦ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org