SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ५० જ્ઞાનાર્જલિ आया, उन्हें मुक्त हस्त और उदार हृदयसे वे पूरा सहयोग देते हैं। और स्वयं सर्वथा निःस्पृह रहते हैं। अपने वर्षों के अमूल्य संग्रहको उन्होंने लालभाई दलपतभाई भारतीय संस्कृति विद्यामंदिर, अहमदाबादको दे दिया । अनेकों स्थानोंके ज्ञानभण्डारोंका आपने निरीक्षण ही नहीं किया पर उनका उद्धार कर दिया। उनकी व्यवस्थित विवरणात्मक सूची तैयार करनेके साथ प्रतियोंकी सुरक्षाका भी पूर्ण प्रयत्न करवा दिया है । जैसलमेरके ज्ञानभण्डारको जो आपने भव्य रूप दिया है वह अन्य किसी के भी द्वारा सम्भव नहीं। पाटणके जैन ज्ञानभंडारोंका एकत्रीकरण करके हेमचन्द्रसूरि ज्ञानमंदिर की स्थापनाकी वह भी आपके अतिशय प्रभावका ही द्योतक है। जैन आगमादि साहित्यके संशोधन, सम्पादन और प्रकाशनमें आपने जितना भोग दिया है, वह सदा स्मरणीय रहेगा । जहां कहीं भी जैन आगमोंकी प्राचीन व शुद्ध प्रति मिलनी सम्भव थी, वहां स्वयं अपनी मंडलीके साथ आप पहुंचे और एक-एक वाक्य, शब्द या अक्षर तकको बड़ी बारीकीसे मिलान कर पाठभेद लिखे । इतना सब करते हुये भी आपमें अभिमानका नाम तक नहीं । मानवोचित ही नहीं साधकोचित गुण तो आपमें कूट कूट कर भरे हुये हैं । ७० वर्ष से भी अधिक उम्र हो जाने पर भी आपमें वही उत्साह लौर उमंग है। आपका आत्मविश्वास भी बहुत प्रबल है । अपनी सारी शक्ति आगमसेवामें नियोजित कर रखी है । शासनदेवसे प्रार्थना है कि आप शतायु हों और अपने वर्षोंके श्रमको सफल बना सकें। काम बहुत बड़ा है। बहुत समय और श्रमकी अपेक्षा है । अन्य मुनियों आदिका जो सहयोग मिलना अपेक्षित था, वह नहीं मिलने पर भी आप विद्वानोंके सहयोगसे आगमादिके प्रकाशनमें पूर्ण रूपसे जुटे हुये हैं । जैसलमेर और पाटणके ज्ञानभण्डारोंके सूचीपत्र शीघ्र ही प्रकाशित हों, और आगम-प्रकाशनका काम जोरोंसे आगे बढ़े, यही शुभ कामना है । मुनिश्रीके पादपद्मोंमें भावसे वन्दना । સદ્ધર્મપરાયણ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજને વંદના श्री. २१।१२ म. रावण, अमहापा. પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી આ યુગના પ્રાચીન ગ્રંથ સાહિત્યના પ્રખર સમુદ્ધારક છે એવી છાપ મારા મન પર જ્યારે અમદાવાદમાં ભગુભાઈના વંડામાં જૈન સાહિત્ય ભંડારોનું એક વિરાટ પ્રદર્શન પ્રથમ વાર થયું ત્યારથી પડી ગઈ હતી. તે પ્રદર્શન બતાવવા સારાભાઈ નવાબ મારા સાથી બન્યા હતા. તેમને મેં તે જ સમયે જણાવ્યું હતું કે જૈન ગ્રંથમાં વિપુલ ચિત્રસામગ્રી ભરી છે તે પ્રકાશિત થાય તે જૈન સંપ્રદાયે ગુજરાતમાં કલાને કે સમાશ્રય આપે છે તેનું પ્રજાસમસ્તને ભાન થાય. સારાભાઈએ એ વાત ઉપાડી લીધી અને કાપડની દુકાનમાંથી સમય મેળવી જૈન ભંડારોમાંના ચિત્રગ્રંથો માગી લાવી તેના ગુણોનું મૂલ્યાંકન મારી પાસે કરાવતા તે વખતે એકાદ વાર મને મુનિશ્રી પુણ્યવિજયજી પાસે લઈ ગયેલા એવું યાદ છે. તેમના કામમાં મુનિશ્રીએ ઘણી પ્રેરણા અને સહાયતા કરી તેથી જ જૈન ગ્રંથોમાંનાં ચિત્રોનાં પ્રકાશન તે કરી શક્યા હતા એમ મારું માનવું છે. શ્રી કનૈયાલાલ મુનશીએ પાટણમાં હેમસત્ર ઊજવવા પરિષદને માટે આમંત્રણ મેળવ્યું ત્યારે સંગ્રહોના સંરક્ષણ માટે તૈયાર થયેલા મકાન અને અંદરની પાકી વ્યવસ્થા જોયાં ત્યારે જ મુનિશ્રીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy