SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ] જ્ઞાનાંજલિ એકમ, દર્શક, સા અ`કામાં ૧, ૨, ૩, એમ પૃથક્ પૃથક્ આપવાનુ કારણ એટલું જ છે કે— એક, બે, ત્રણ આદિ એકમ સંખ્યા લખવી હાય તેા એકમ અંકમાં આપેલા એક, બે, ત્રણ આદિ લખવા. દસ, વીસ, ત્રીસ, આદિ દશક સંખ્યામાં એક, બે, ત્રણ એમ નવ સુધી લખવા હેય તા દશક અંકમાં બતાવેલા એક, બે, ત્રણ લખવા. અને સે, બસેા, ત્રણસે આદિ (શતક) સખ્યામાં એક, બે, ત્રણ, આદિ લખવા હોય તે શતક અકામાં લખેલા એક, બે, ત્રણ આદિ લખવા. એકમ, દશકમાં શૂન્ય આવે તે ત્યાં શૂન્ય જ લખાય છે. શક સખ્યા પછી આવતી એકમ સખ્યા અને સા–શતક સંખ્યા પછી આવતી દશક તથા એકમ સંખ્યામાં એક, બે, ત્રણ લખવા હોય તેા એકમ દશક અકામાંથી લખવા, જેમ કે ૧૬: ર ર ર ર ર ર ૧ ૧૧, ૧૨, ૨:૧૪, एक श ** .. ૮ , ૨, . ला ला ला થા. haa, था મા ૨૦, ૨૧, ૨૪, ૬, ૧૮; ૨૦૦ ૦ ૨૬, ૨૭, ૨૧; ૨ ૧ एक ܕܘ two sons त सु ૦૧૦૦, 'Ç૧૪, .૪૦°, r, '' Jain Education International વ एक ५४, સલ્ડ ઉપર વ » ઉપર ૧ : ૮૦, ૮; ૭૦, ૭, ૦૦: ल @ kg of tw« Ap सू स्त ૨ ૧૭૪; ૨૦૦, ૨૨૨, ૩૨૬૬; एका स्तं ૬ ૬૩, ૧ ૬૪, ૬૬૬; 65%; प्रा я બં ♦ स्ता स्तो ૬૪૧, બ્લ્યૂ ૪૭૪; • ૧૦૦, . ર ર A str .. ૮ Form સઃ : તઃ ૦૭૦૦, ૨૭૨૨, ૧૭૪૨, 3 २ અત્યારે જે તાડપત્રીય પુસ્તક-ભીંડારા વિદ્યમાન છે તેમાં, મારા ધ્યાનમાં છે ત્યાં સુધી, સે પાનાંની અંદરનાં જ પુસ્તકેા છે, તેથી વધારે પાનાંનું પુસ્તક એક પણ નથી. ઘણાંખરાં પુસ્તક ત્રણસેા પાનાં સુધીનાં અને કેટલાંએક તેથી વધારેનાં મળી શકે છે. કિન્તુ પાંચસેાથી વધારે પાનાંનું પુસ્તક માત્ર પાટણના સંધવીના પાડાના તાડપત્રીય પુસ્તક-સૌંગ્રહમાં એક જ જોયું છે; તે પણુ ત્રુટિત તેમ જ અસ્તવ્યસ્ત થઈ ગયેલુ છે. સેાથી વધારે પાનાંના તાડપત્ર પુસ્તકને સુરક્ષિત રાખવું ધણું મુસીબતભયુ`' થાય એ સ્વાભાવિક છે, એટલે તેથી વધારે પાનાનુ` તાડપત્રીય પુસ્તક નહિ લખાતું હાય એમ અનુમાન કરી શકાય છે. તથાપિ ચારસો વર્ષ જેટલા એક પુરાતન પત્રમાં તાડપત્રીય અકાની તેાંધ મળી છે. તેમાં સાતસેા પાનાં સુધીના અંકોની નોંધ કરેલી છે. એટલે તે નોંધ કરનારે તેટલાં પાનાંનું અગર તેથી વિશેષાધિક પાનાંનું પુસ્તક જોયું હાય એમ માનવાને કારણુ છે. स्तो स्तो स्तं ૦૩૦, લ, ૦૮° °°° મ . स्ता स्ता °°° K ૨૪૭; 0 रजा For Private & Personal Use Only શું ન ર ૧૧ ઃ જૂ ૫૭૭, ग्रा 496 પુસ્તકરક્ષણ—હસ્તલિખિત પુસ્તકાની શાહીમાં ગુ ંદર આવતા હોવાથી વર્ષાઋતુમાં તે ચોંટી જવાને ભય રહે છે, માટે તે ઋતુમાં પુસ્તકાને હવા ન લાગે તેમ સુરક્ષિત રાખવાં જોઈ એ. આ જ ૫૪, www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy