Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala
Catalog link: https://jainqq.org/explore/005530/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Gama aaa444 هههه धर्मतीर्थ pa44 For Personal & Private Use Q ધર્માંડવીથ CE call c GOOD પંડિત મહારાજ www.jaelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ || નમો ક્ષ011 1 નમો સુખદેવયાએ ધર્મતીર્થ ભાગ - ૧ ૪ પ્રવચનકાર કે સિદ્ધાંતમહોદધિ, કર્મસાહિત્યનિષ્ણાત વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર વ્યાખ્યાનવાચસ્પતિ, સુવિશાલગચ્છાધિપતિ રવ. ૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પદર્શનવિશારદ, પ્રવચનિકપ્રભાવક સ્વ. ૫. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાના (મોટા પંડિત મહારાજના) લઘુગુરુભ્રાતા જિનાજ્ઞાના પરમોપાસક, જિનશાસનના અજોડ વિદ્વાન પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજા (નાના પંડિત મહારાજ) રાતા ગઇ. - પ્રકાશક હાજી સંસ્થાના નાના ગ્રંથમાળા સંસ્થાના જ્ઞાનખાતામાંથી. આ પુસ્તક જ્ઞાનભંડાર/શ્રીસંઘને. ભેટ આપેલ છે. તતાઈ .. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ગંગોત્રી ગ્રંથમાળા પુષ્પ – ૧ ધર્મતીર્થ ભાગ -૧ C * પ્રવચનકાર ક શુદ્ધમાર્ગપ્રરૂપક, અધ્યાત્મગુણસંપન્ન પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ વી.સં. : વિ.સં. : ઈ.સ. : ૨૦૦૭ આવૃત્તિ તૃતીય નકલ : ૩૦૦૦ મૂલ્ય : રૂા. ૧૦૦,૦૦ ૨૫૩૩ ૨૦૬ ૩ * પ્રેરક ગ્ર તાથી ગગ પ્રકાશક litt ગ્રંથમાળા G ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. * મુદ્રક મુદ્રેશ પુરોહિત, સૂર્યા ઑફસેટ, આંબલી ગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૫૮. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથમાળા (૯) મુખ્ય દાતા એ સુશ્રાવિકા શ્રીમતી સુલોચનાબૅol Gરોત્તમભાઈ લાલભાઈ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ આધાર સ્થભ ૧. કંપાણી ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ. ૨. ચંદનબેન કનૈયાલાલ શાહ, પાનસોવોરા ધાનેરાવાળા, મુંબઈ. ૩. શ્રીમતી અલ્કાબેન મહેન્દ્રભાઈ પરીખ, મુંબઈ. ૪. માતુશ્રી જયાબેન નરશી ધરમશી, મુંબઈ. ૫. એક સગૃહસ્થ તરફથી, મુંબઈ. ૬. ચંદ્રકાન્તાબેન ભોગીલાલ મણીલાલ શાહ, હ. ગીતાબેન ગૌતમભાઈ, મુંબઈ. ૭. સૌભાગ્યબેન મણીલાલ લક્ષ્મીચંદ શાહ, ઠળિયાવાળા, મુંબઈ. Jein Education International Page #7 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતમહોદધિ કર્મસાહિત્યનિષ્ણાત સચ્ચારિત્રચૂડામણિ આચાર્યદેવેશ # સ્વ. શ્રીમદ્ વિજય પ્રેમ સૂરીશ્વરજી મહારાજા & For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતસંરક્ષક વ્યાખ્યાનવાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ ૐ સ્વ. શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ષગ્દર્શનવિશારદ પ્રાવચનિકપ્રભાવક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ - શ્રીસંઘના જ્ઞાનખાતામાંથી *હાળવાયેલ રકમોની નામાવલિ - S રૂ. ૩,૦૦,૦૦૦ રૂ. ૧,૫૧,૦૦૦ રૂ. ૧,૫૧,૦૦૦ શ્રી દેવકરણભાઈ મૂળજીભાઈ જૈન દહેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વે.મૂ.પૂ. તપગચ્છ જૈન સંઘ, દિનેશ ભવન, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ. શ્રી મહાવીર સ્વામી જૈન શ્વે. મૂ. પૂ. સંઘ, શેઠ કે. મૂ. ઉપાશ્રય, ઓપેરા સોસાયટી, અમદાવાદ. શ્રી આંબાવાડી શ્વેતાંબર મૂ. પૂ. જૈન સંઘ, અમદાવાદ. શ્રી નવજીવન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મુંબઈ. શ્રી રિદ્ધિ-સિદ્ધિ આદર્શ જે. મૂ. પૂ. જૈન સંઘ, મુંબઈ. રૂ. ૧,૦૦,૦૦૦ રૂ. ૧,૦૦,૦૦૦ રૂ. ૨૫,૧૧૧ * ૫.પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને વહોરાવવા માટે તથા જ્ઞાનભંડારોને ભેટ આપવા માટે આ રકમનો ઉપયોગ કરવામાં આવશે. પ. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને “ધર્મતીર્થ ભાગ-૧” વહોરાવવાનો લાભ લેનાર ભાગ્યશાળી પરિવાર સ્વ. મોતીબેન પનાલાલ ઝુમખરામ કોઠારી પરિવાર, હ. હિમાંશુભાઈ, મુંબઈ. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ દાતાઓની સભ નામાવલિ © S OON - ૨. શ્રુત સહયોગી ? રેવાબેન તારાચંદ દોલતચંદ શાહ પરિવાર, મુંબઈ. શ્રી ચીનુભાઈ શાંતિલાલ શાહ પરિવાર, અમદાવાદ. ૩. સ્વ. શ્રેષ્ઠિવર્ય શ્રી ચંદ્રકાંતભાઈ મણીલાલ પટેલ, હ. અશ્વિનભાઈ તથા પમાબેન, અમદાવાદ. ૪. શ્રીમતી હસુમતિબેન શાંતિલાલ શાહ, (સિહોર - હાલ મુંબઈ) હ. નીલકમલભાઈ રજનીભાઈ, ઇલાબહેન, નીતાબહેન. ૧. શ્રુત ઉપાસક હતા શ્રીમતી દર્શનાબેનનાં સળંગ ૮૦૧મા અઠ્ઠમનાં પ્રવેશ નિમિત્તે શ્રી નયનભાઈ નરોત્તમદાસ પરિવાર, અમદાવાદ. ખેડાવાળા સ્વ. ગજીબેન મણીલાલ બાલાભાઈના સ્મરણાર્થે હ. શિરીષચંદ્ર મણીલાલ શેઠ પરિવાર, અમદાવાદ. કુસુમબેન ચંદુલાલ બગડીયા પરિવાર, મુંબઇ. ૩. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ આમુખ આમુખ | I શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમ: II. |ી માત્મ-મ-કાન-પ્રેમ-રામચંદ્ર-મોતિસંખ્ય નમઃ | ગીતાર્થગંગાનું તેમજ અનેક જ્ઞાનપિપાસુ અને જિજ્ઞાસુ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓનું દીર્ઘકાલીન સ્વપ્ન આજે સાકાર થઈ રહ્યું છે. ઈ. સ. ૧૯૯૨માં જે સદ્ભાવનાઓથી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી તે ભાવનાબીજને આજે ચતુર્વિધ શ્રીસંઘના સહયોગથી અંકુરા ફૂટ્યા છે. બીજબુદ્ધિના ધારક ગણધર રચિત આગમો તથા ગીતાર્થશિરોમણિ પૂર્વાચાર્યો, ચૌદ પૂર્વધર શ્રુતકેવલી પૂજ્ય શ્રીભદ્રબાહુસ્વામીજી મહારાજા, પૂજ્ય શ્રી ધર્મદાસગણિ મહારાજા, દશપૂર્વધર પૂજ્ય શ્રીઉમાસ્વાતિવાચક મહારાજા, શ્રુતકેવલી તાર્કિકશિરોમણી પૂજ્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા, સૂરિપુરંદર પૂજ્ય શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, અધ્યાત્મયોગી પૂજ્ય શ્રીસિદ્ધર્ષિગણિ મહારાજા, નવાંગી ટીકાકાર પૂજ્ય શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજા, કલિકાલસર્વજ્ઞ પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, ન્યાયવિશારદ સ્વાધ્યાયનિપુણમતિ લઘુહરિભદ્ર પૂજ્ય મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા આદિ મહાપુરુષોનાં રચેલા તથા ચારે ફિરકાનાં મળીને વર્તમાનમાં ઉપલબ્ધ આશરે ૧૦૦૦ પ્રાચીન ગ્રંથરત્નોના ગર્ભમાં મોતીની જેમ વિખરાયેલાં એવાં આત્મહિતકારી અનેકવિધ પદાર્થો જેવા કે ધર્મતીર્થ, પર્ષદા, દેશના, દ્વાદશાંગી, સામાયિક, વેશ્યા, ધ્યાન, યોગ, ગુણસ્થાનક આદિ વિધવિધ વિષયોના રહસ્યમય તત્ત્વના નિચોડનું એક સ્થાને નય-નિક્ષેપ-પ્રમાણ-ઉત્સર્ગ-અપવાદના સમન્વયપૂર્વક સમ્યકુ સંકલન લોકભોગ્ય શૈલીમાં કરવું તેવા શુભ હેતુને લક્ષમાં રાખીને “ગીતાર્થગંગા' સંસ્થાએ ભગીરથ કાર્યનો પ્રારંભ કર્યો. પસાર થયેલા દસ વર્ષમાં અથાગ પ્રયત્નો અને ચતુર્વિધ શ્રી સંઘની શુભેચ્છાઓ પૂર્વકનાં સહયોગથી અત્યારે સહસ્ત્રાધિક શાસ્ત્રપાઠોના અવતરણ સાથે મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા સૌ પ્રથમ “ધર્મતીર્થ' વિષયને પ્રકાશિત કરવા સાહિત્ય તૈયાર થઈ ગયું છે અને તેની સંલગ્ન સંસ્થા “ગંગોત્રી ગ્રંથમાળાને પુસ્તક તૈયાર કરી શ્રીસંઘનાં કરકમળમાં મુકવા પ્રેરણા આપી. “ગંગોત્રી' એટલે દ્વાદશાંગી અને તે ઉપર ઉપકારબુદ્ધિએ પૂર્વાચાર્યોએ રચેલી નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા સ્વરૂપ પંચાંગી વગેરે, જેનું તત્ત્વ અપ્રતિમ છે. આવી અનુપમ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ આમુખ ગ્રંથમાલાઓને કાળની થપાટો લાગતાં લાગતાં તેનાં પુષ્પો પણ વીખેરાવા માંડ્યા. પરંતુ સાંપ્રત જે અલ્પ ઉપલબ્ધ પુષ્પો છે તેમાંથી ફુલ નહી તો ફૂલની પાંખડી જેટલાં પણ બેનમૂન પરમ તત્ત્વોને આપણે સૌ સરળતાથી સમજી શકીએ તેવી સરળ શૈલીથી યથાશક્તિ પ્રયત્ન કરેલ છે. આવા સુદઢ અને શુભ પ્રયત્નોથી પરમાર્થકારી તત્ત્વોનો મૂળ પ્રવાહ અખ્ખલિત વહેતો રહે તદુપરાંત આવનારી ભાવિ પેઢી માટે તથા ખપી જીવોને થોડુંક પણ તત્ત્વ સરળતાથી ઉપલબ્ધ થાય અને તેઓ સુપેરે સમજી શકે તેવો સહેતુ, શુદ્ધઆશય છે. આ પ્રમાણેના શુદ્ધ આશયથી સમ્યજ્ઞાનની પ્રભાવના કરવાવાળી સંસ્થા તે જ “ગંગોત્રી ગ્રંથમાળા'. ઉપરોક્ત મહાન અને ઉત્કૃષ્ટ હિતકારી સુકૃતની પ્રેરણા સૌ પ્રથમ સિદ્ધાંતમહોદધિ કર્મસાહિત્યનિપુણ સચ્ચારિત્રચૂડામણિ સ્વ. પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહરાજાનાં પટ્ટાલંકાર પરમશાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ સ્વ. ૫.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ તેમના જ શિષ્યરત્ન સ્વરૂપ બંને પંડિત મ.સા.ને તેમની બેજોડ પ્રતિભાને પારખીને કરી હતી. આ અસાધારણ અર્થલક્ષી જ્ઞાનકાર્યની સફળતા પાછળ પરમ પૂજ્ય પદર્શનવિદ્ ગીતાર્થમૂર્ધન્ય પ્રાવચનિકપ્રભાવક સન્માર્ગપ્રવર્તક સ્વ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાને (મોટા પંડિત મ.સા.ને) યાદ કરીએ છીએ અને આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડે છે. તેમની અધ્યાત્મસભર વેધકવાણીનાં પડઘા આજે પણ જ્ઞાનપિપાસુઓનાં શ્રવણપટલ પર ગુંજ્યા કરે છે. તે પૂજ્યશ્રીના સ્વર્ગારોહણ બાદ તેમના જ લઘુગુરુભ્રાતા શુદ્ધમાર્ગપ્રરૂપક સૂક્ષ્મતત્ત્વવિવેચક પ.પૂ. ગણિવર્ય શ્રીયુગભૂષણવિજયજી મ.સા.એ (નાના પંડિત મ.સા.એ) અકલ્પનીય હિંમત દાખવીને કર્મસત્તાએ આપેલી થપાટને જરાયે મચક આપ્યા વિના સતત અથાગ પરિશ્રમ કરીને લક્ષ ઉપર પહોંચવાનો સમ્યક પુરુષાર્થ ચાલુ જ રાખ્યો. મનમાં કદાપિ નિર્બળ વિચારને પેસવા દીધા વિના પથમાં આવતા અનેક પત્થરોને તેમણે તો પગથિયાં જ બનાવી દીધા. જેના ફળ સ્વરૂપે આજે આપણાં હાથમાં વિવિધ આત્મહિતકારી અધ્યાત્મ વિષયોનાં ગ્રંથરત્નો મુકાવાની શરૂઆત થઈ ગઈ. આ જોતાં એમ જ લાગે છે કે નીડર વક્તા, ઝવેરાતનાં પારખુ, જૈનશાસનનાં જ્યોતિર્ધર એવા ગુરુદેવ સ્વ. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સ્વર્ગમાંથી પણ તેમનાં પર આજે આશીર્વાદની હેલી વરસાવી રહ્યાં છે. શાસ્ત્રો કહે છે કે ગીતાર્થ, જ્ઞાની ગુરુભગવંતોની ખ્યાતિ ફેલાવવી તે પણ તીર્થપ્રભાવના છે. કયા ભવે આવા ઉપકારી બંધુબેલડી પંડિત મ.સા.નું ઋણ ચૂકવી શકીશું? શાસનરત્ન સમા અનેક સંયમૈકલક્ષી સાધુ-સાધ્વીજી ભગવંતોએ આ અણમોલ જ્ઞાનયજ્ઞમાં For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ આમુખ યોગદાન આપ્યું છે. તેમાં પણ વિશેષ અને અવિરત યોગદાન પંડિત મ.સા.ના બેન મહારાજ એવા પ.પૂ. વિદુષી સાધ્વીજી શ્રી ચારૂનંદિતાશ્રીજીનું રહે છે. અમો તેમનાં આકંઠ ઋણી છીએ. અવસરોચિત પંડિત શ્રી પ્રવીણભાઈ મોતાનો જે અમૂલ્ય સહયોગ આ કાર્યમાં પ્રાપ્ત થયેલ છે તે શબ્દાતીત છે. સમ્યજ્ઞાનની તેમની ભક્તિ, જ્ઞાનદાનની તેમની શુભ પ્રવૃત્તિઓ અને તેમનો શાસનરાગ સકળ શ્રીસંઘને માટે ઉપકારી બનેલ છે. “ઉપકાર' શબ્દ પણ વામણો લાગે છે. તેમનું આ કાર્યમાં યોગદાન વાણીનાં સીમાડાઓને ઓળંગી જાય તેટલું વિશાળ અને ઊંડાણવાળું છે. તદુપરાંત અનેક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓએ તેમનો યથાશક્તિ ફાળો આપેલ છે. તે સૌને ભૂલાય તેમ નથી. કોના કોના અને કેટલાં નામો ગણાવીએ? | સર્વ જિજ્ઞાસુવર્ગ જેની ચાતકડોળે રાહ જોઈ રહ્યો હતો તે “ધર્મતીર્થ'ની વાચનાઓ ૫.પૂ. નાના પંડિત મ.સા.એ આપી છે. “ધર્મ શું છે? અને “તીર્થ' શું છે? તેને ઊંડાણથી સમજાવવા અનેક દ્રષ્ટિકોણ ખોલી ખોલીને તત્ત્વનાં પરમાર્થને પમાડવાનો સબળ પુરુષાર્થ તેમણે કર્યો છે. સાતેય વિભક્તિઓથી ધર્મ” અને “તીર્થનું જોડાણ કરીને, નય-નિપા-ભેદ-પ્રભેદો દ્વારા ભવિ જીવોને ધર્મતીર્થનો મહિમા સમજાવવા માટે તેમણે હજારો શાસ્ત્રપાઠોનાં ચિંતન-મનન વિગેરે કરી કરીને આપણા સૌના ઉપકાર માત્રનાં હેતુને સિદ્ધ કરવા સ્વ-પર આત્મહિતદષ્ટિએ વ્યાખ્યાનોવાચનાઓ આપ્યાં છે. પુસ્તક વાંચ્યા પછી ચોક્કસ સમ્યજ્ઞાનનાં મહિમાપૂર્વક પળાતું ચારિત્ર જ, જ્ઞાનસાપેક્ષ ક્રિયા જ આ ભવસમુદ્રને તરવામાં અને પાર પામવામાં ઉપયોગી બનશે તે વાતનો નિર્ણય આપણે કરી શકીશું. મુખપૃષ્ઠ ચિત્ર પર નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એમ ચારે નિક્ષેપાથી ધર્મતીર્થને અભિવ્યક્ત કરવાનો સુયત્ન કરેલ છે જેની સૂક્ષ્મવિચારણા પણ યોગ્ય જીવોને લાભનું કારણ બની શકે તેમ છે. વળી, અત્યારે પાંચમા આરામાં જ્યારે ધર્મશાસનના બંધારણો, તેની મર્યાદાઓ, શાસનની વ્યવસ્થાઓ, તેના સુયોગ્ય સંચાલન વગેરેના અનેકવિધ પ્રશ્નો વારંવાર સુજ્ઞ સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકાઓને પણ મૂંઝવતા હોય છે તેવા સમયે તે સૌ પ્રશ્નોના જિનાજ્ઞા અવિરુદ્ધ ઉકેલો મેળવવા માટે શાસ્ત્રોક્ત શાસનબંધારણને સમ્યક્ પ્રકારે સમજવું અનિવાર્ય છે. શાસનનું બંધારણ, વ્યવસ્થાતંત્ર, શાસનનું સંચાલન વગેરે મુદ્દાઓ આ ગ્રંથરત્નમાં સમાવેશ પામેલ હોવાથી આજના કાળની અપેક્ષાએ આ ગ્રંથરત્ન શ્રીસંઘને અત્યંત ઉપયોગી નીવડશે તે વાત નિર્વિવાદ છે. મહામંગલકારી ધર્મતીર્થને જો દ્રવ્યથી-ભાવથી સમ્યફ રીતે સમજીને, સ્વીકારીને વિચારણા કરવામાં આવે તો અનેક For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ આમુખ પ્રશ્નોનું સમાધાન જરૂર મળી જાય અને શાસનનો પ્રવાહ સુવિહિત રીતે અખંડ ચલાવવામાં આવા ગ્રંથો અવશ્ય સહાયક બને. ગંગોત્રી ગ્રંથમાળાની સ્થાપના પહેલાં શ્રી નટવરભાઈ મણિલાલ શાહ(આફ્રિકાવાળા) પરિવારે તેમનાં પિતાશ્રી સ્વ. મણિભાઈ તથા માતૃશ્રી સ્વ. ચંપાબેનનાં આત્મશ્રેયાર્થે જે આર્થિક સહયોગ આપ્યો હતો તેની આ ટ્રસ્ટ અનુમોદના કરે છે. ભવિ જીવો આ ગ્રંથનું વાંચન-ચિંતન કરીને જિનતત્ત્વનાં પરમાર્થને હૃદયસ્થ કરે અને આપણાં સૌનાં જીવનમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર સ્વરૂપ રત્નત્રયીનાં દિવડાં ઝળહળતાં રહે તે જ શુભેચ્છા સહ. ગંગોત્રી ગ્રંથમાળા તથા ગીતાર્થગંગાનાં ટ્રસ્ટીગણ વતી જ્યોતિષ અમૃતલાલ શાહ જેઠ સુદ ૧૨, વિ. સં. ૨૦૫૯, બુધવાર, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા ચાર રસ્તા, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન નં. (૦૭૯) ૨૬૬૦ ૪૯ ૧૧. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ મુખપૃષ્ઠ સંકેત પરિચય મુખપૃષ્ઠ સંકેત પરિચય જૈનઆગમોમાં કોઈ પણ પદાર્થનો સમગ્રતાથી વિચાર કરવા નિક્ષેપ વર્ણનની અદ્વિતીય શૈલી છે, જેના વિના વસ્ત્ર કે ભોજન જેવી સામાન્ય વસ્તુનો પણ સર્વાગી બોધ શક્ય નથી. તે નિક્ષેપ સંક્ષેપમાં સર્વત્ર ચાર વિભાગથી હોય છે; નામનિક્ષેપ, સ્થાપનાનિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ. અહીં પણ કૃતકૃત્ય એવા તીર્થકરોથી પ્રસ્થાપિત ધર્મતીર્થને ચિત્ર દ્વારા સઘળા પાસાંથી સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. ચિત્રમાં પ્રથમ નામધર્મતીર્થને “ધર્મતીર્થ” શબ્દથી સૂચવેલ છે. તે પછી તેની બાજુમાં ધર્મતીર્થનું આકારરૂપ પ્રતીક જે દેવનિર્મિત સમવસરણ છે તેને કલ્પસૂત્ર આદિ પ્રાચીન હસ્તપ્રતોમાં આવતા તેના પ્રતીકરૂપ(symbolic) ચિત્રથી આબેહૂબ દર્શાવેલ છે. ત્યાર બાદ, તેની નજીકના ત્રણ વિભાગમાં અનુક્રમે દ્રવ્યધર્મતીર્થ પ્રતીકો દ્વારા ઉપસાવેલ છે. ત્યાં પ્રથમ વિભાગમાં સમ્યજ્ઞાનના ઉપકરણરૂપે તાડપત્ર, ખડિયો, લેખની, તેમજ આલંબનરૂપે કેવલજ્ઞાન ઉત્પત્તિ ભૂમિરૂપ ઋજુવાલિકા નદી, દ્રવ્યશ્રુત સ્વરૂપ પુસ્તકો અને તેના સંગ્રહાલય સ્વરૂપ જ્ઞાનમંદિરોને પ્રતીકરૂપે દેખાડેલ છે. દ્રવ્યધર્મતીર્થના દ્વિતીય વિભાગમાં સમ્યગ્દર્શનના ઉપકરણરૂપે પૂજાની થાળી, ધૂપ, નૈવેદ્ય, ફળ તેમજ આલંબનરૂપે તીર્થકરોના કલ્યાણક આદિ ભૂમિ અને સિદ્ધગિરિ આદિ પવિત્ર તીર્થો, તથા શાશ્વતઅશાશ્વત જિનમંદિર, જિનપ્રતિમાઓના પ્રતીકરૂપે સંકેત જણાવેલ છે. તૃતીય વિભાગમાં સમ્યક્યારિત્રના ઉપકરણરૂપે જયણાનું મુખ્ય સાધન રજોહરણ તેમજ આલંબનરૂપે ગણધરો આદિ મહામુનિપુંગવોની નિર્વાણભૂમિ, સાધનાભૂમિરૂપ રાજગૃહી આદિના પહાડો તથા ગુરુમંદિર, ગુરુમૂર્તિઓને પ્રતીકરૂપે આલેખેલ છે. આ રીતે દ્રવ્યનિક્ષેપારૂપ દ્રવ્યધર્મતીર્થમાં સમગ્રતાથી અધ્યાત્મના નિમિત્તકારણરૂપ સર્વ પ્રસિદ્ધ સામગ્રીનો સંગ્રહ દર્શાવવા પ્રયત્ન કરેલ છે. કારણ કે જિનશાસનના અંગભૂત જડ ધર્મસાધનોનો પણ ગૌરવપૂર્વક દ્રવ્યધર્મતીર્થમાં સમાવેશ અભિપ્રેત છે. અંતે ભાવધર્મતીર્થ જે આત્મા કે આત્માના વિશુદ્ધ ગુણો સ્વરૂપ જ હોવાથી જીવંત છે. જેને ક્રમશઃ પાંચ વિભાગમાં પ્રતીકો દ્વારા દર્શાવેલ છે. પ્રથમ જીવંત ધર્મતીર્થમાં ગુરુમુદ્રામાં રહેલ શાસનવાહક ગણધર ભગવંતોના પ્રતીક દ્વારા ગીતાર્થ ગુરુપરંપરા સૂચવવા પ્રયત્ન કરેલ છે. બીજા જીવંત ધર્મતીર્થ સ્વરૂપ ભાવઠુતમય દ્વાદશાંગી જે આત્માના ગુણસ્વરૂપ છે તેને પ્રદર્શિત For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ST મુખપૃષ્ઠ સંકેત પરિચય કરવા માર્મિક પ્રતીક મૂકેલ છે. જેમાં ચક્ષુ એ દૃષ્ટિવાદ અંતનિહિત દૃષ્ટિના સૂચક છે. ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય બોધક ત્રિપદી વિશ્વના પદાર્થમાત્રમાં સમવ્યાપ્ત હોવાથી સમભૂત્રિકોણથી દર્શાવેલ છે. વળી સર્જનરૂપ ઉત્પાદ લાલ રંગથી, વિસર્જનરૂપ વ્યય કાળા રંગથી અને સ્થિરતારૂપ ધ્રૌવ્ય સફેદ રંગથી દેખાડેલ છે. ત્રિપદીમાંથી જ ચૌદપૂર્વ પ્રવાહિત થયેલ હોવાથી ત્રિકોણની નીચે દૃષ્ટિવાદના મધ્યસ્વરૂપ ચૌદપૂર્વ અને આજુબાજુના ચૂલિકા-પરિકર્મ આદિ વિભાગને તોરણરૂપે દર્શાવેલ છે અને દૃષ્ટિવાદના બિંદુતુલ્ય અગિયારસંગ પણ ઉતરતા ક્રમે નીચે અલ્પકદની રેખા દ્વારા દર્શાવેલ છે. અતલ ઊંડાણવાળા શ્રુતસાગરને સૂચવવા વચ્ચે પ્રતીકરૂપે હોઠ મૂકેલ છે. દ્વાદશાંગીનો કદ દર્શક આકાર નાળચી જેવો થાય છે, જે ગાગરમાં મહાસાગર સમાવવાનો અગાધ જ્ઞાની ગણધરોનો મિતાક્ષરસૂત્ર રચવાનો પ્રયત્ન સૂચવે છે. વળી આત્મસ્થ શ્રુતજ્ઞાનસ્વરૂપ દ્વાદશાંગી જ ભાવધર્મતીર્થ છે. તે સૂચવવા દ્વાદશાંગીનું ગણધર આદિ ગુરુભગવંતોના મસ્તિષ્ક સાથે તારક(star) દ્વારા જોડાણ સૂચવેલ છે. ત્રીજા જીવંત ધર્મતીર્થ સ્વરૂપ ચતુર્વિધ શ્રીસંઘને પ્રતીકાત્મક રીતે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાના ચિત્રથી દર્શાવેલ છે. વળી, તેની જીવંતતા સૂચવવા પાછળ આભામંડલ આલેખેલ છે. ચોથા જીવંત ધર્મતીર્થ સ્વરૂપ મોક્ષમાર્ગને સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્યારિત્રના પ્રતીકો ક્રમશઃ તેજોવર્તુળ, ચક્ષુ અને સ્ફટિકરત્ન દ્વારા પ્રતિબિંબિત કરેલ છે. વળી, પશ્ચાત્ ભૂમિકામાં સિદ્ધશિલા સાથે જોડાણ કરતો સીધો પથ (Super High-way) દર્શાવેલ છે. અહીં નિશ્ચયનયથી જ્ઞાન, દર્શન, ચારિત્ર; વ્યવહારનયથી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને પરમશુદ્ધનિશ્ચયનયથી જ્ઞાનમય રત્નત્રયીને સૂચવવા મધ્યમાં દર્શન અને નીચે-ઉપર ચારિત્ર અને જ્ઞાનનું પ્રતીક દર્શાવેલ છે. પાંચમા જીવંત ધર્મતીર્થ સ્વરૂપ જ્ઞાન-દર્શન અને ચારિત્રગુણના અદ્વિતીય સાધનો અનુક્રમે સ્વાધ્યાય, ભક્તિ અને પ્રતિક્રમણના અનુષ્ઠાન પ્રતીકરૂપે સાક્ષાત્ આચરનાર વ્યક્તિના ચિત્રથી દર્શાવેલ છે. જેના દ્વારા તીર્થકર કથિત સર્વ રત્નત્રયીના સાધક અનુષ્ઠાનોનું સૂચન છે. દશ વિભાગથી દર્શાવેલ ચાર નિક્ષેપ અનુસારી સમગ્ર ધર્મતીર્થની જગતમાં ચાલતી અવિચ્છિન્ન પરંપરા વર્તુળોની પરંપરા દ્વારા દર્શાવેલ છે. જે અપેક્ષાએ ધર્મતીર્થની શાશ્વતતાનું પણ સૂચક છે. વળી, આ ધર્મતીર્થની ઉપાસના ચારગતિરૂપ ભવસાગરથી પાર પમાડી અવશ્ય પરમપદે સ્થાપિત કરનાર છે. તેથી ચિત્રમાં નીચે ચાર રેખાઓના મોજા દ્વારા ભવસાગર સંકેતિત છે. જ્યારે ઉપર સિદ્ધશિલા દ્વારા પરમપદની પ્રાપ્તિ પ્રતીકરૂપે સૂચવેલ છે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વિષયાનુક્રમણિકા પૃષ્ઠ ક્રમાંક વિષય ૧-૪૭ ૦. ૦ ૦ ૦ 0 = o o o o ધર્મતીર્થનો મહિમા તીર્થકરોનું સર્વોત્કૃષ્ટ કર્તવ્ય ધર્મતીર્થનું પ્રવર્તન કૃતકૃત્ય એવા તીર્થકરોને પણ ધર્મતીર્થ નમસ્કરણીય સર્વ તીર્થકરોનું મૂળ બીજ ધર્મતીર્થ અપેક્ષાએ તીર્થકરો કરતાં પણ ધર્મતીર્થ વધુ પૂજ્ય “ધર્મતીર્થનું પ્રવર્તન કરો” એવી દેવેન્દ્રોની પણ અભિલાષા ધર્મતીર્થપ્રવર્તનનું પ્રધાન કારણ તીર્થંકરનામકર્મનો ઉદય અન્ય ધર્મો કરતાં જૈન ધર્મમાં ઈશ્વરતત્ત્વની વિશિષ્ટતા ધર્મતીર્થની સર્વોત્કૃષ્ટ પરોપકારિતા “જિનશાસનદેવકી જય”નો પરમાર્થ ગુણાનુરાગથી થયેલ તીર્થ પ્રત્યે બહુમાન, બોધિબીજની પ્રાપ્તિનું કારણ ધર્મતીર્થ જ એકમાત્ર રાગ કરવા યોગ્ય અપેક્ષાએ ગણધરોનો કેવલજ્ઞાની કરતાં પણ વધુ મહિમા તીર્થકરો અનાસક્ત ભોગી, નિષ્કામ યોગી, અસંગ સાધક અને કૃતકૃત્ય ધર્મતીર્થપ્રવર્તક “પ્રભુ ! ધર્મતીર્થ પ્રવર્તાવો” એવો લોકાંતિકદેવોનો વિનંતિસ્વરૂપ શાશ્વત આચાર સંપૂર્ણ નિર્લેપભાવથી તીર્થકરો દ્વારા ધર્મતીર્થનું પ્રવર્તન અન્યધર્મોમાં ઈશ્વરતત્ત્વનું સ્વરૂપ જૈનદર્શનમાં ઈશ્વરતત્ત્વની નિર્વિકારિતા ભગવાન સાધુ હોવા છતાં અન્ય સાધુઓના સાધર્મિક નથી તીર્થકરો ધર્મતીર્થમાં નથી પરંતુ ધર્મતીર્થ કરતાં પણ મહાન છે તીર્થકરોનો સર્વત્ર ઉચિત વ્યવહાર સાધકદશામાં પણ તીર્થકરોનું લોકોત્તર વ્યક્તિત્વ નિશ્ચયનયે ધર્મતીર્થ અનાદિ-અનંત ધર્મતીર્થની સર્વોત્કૃષ્ટ પૂજ્યતા અને અનંત ઉપકારિતા નિષ્કામપણે ધર્મતીર્થનું પ્રવર્તન આત્મકલ્યાણ સર્વકલ્યાણકારી કેવલજ્ઞાન પામ્યા પછી પણ તીર્થકરોનો ધર્મતીર્થને પ્રતિદિન નમસ્કાર ફતન્ય તીર્થકરીને ધર્મતીર્થને નમસ્કાર કરવાનાં ચાર કારણો બીજાંકુરન્યાયે, ધર્મતીર્થ અને તીર્થકરનો અવિનાભાવી સંબંધ ધર્મતીર્થની ઉત્કૃષ્ટ ઉપાસનાનું ફળ તીર્થકરપદ અને સિદ્ધપદ ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૨૪ . For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા પૃષ્ઠ ક્રમાંક વિષય ધર્મતીર્થની ઉપાસનાનું મધ્યમ ફળ અને આનુષંગિક ફળ ધર્મતીર્થની જઘન્ય ઉપાસનાનું ફળ બોધિબીજની પ્રાપ્તિ ધર્મતીર્થની જઘન્ય ઉપાસના એટલે ગુણાનુરાગપૂર્વક તેની પ્રશંસા , મમતાથી-દૃષ્ટિરાગથી કરાતી ભક્તિમાં સાચો ગુણાનુરાગ નથી, તેથી તે આત્મકલ્યાણની દૃષ્ટિએ નિષ્ફળ બોધિબીજ પામવા ગુણના પૂજારી બન્યા સિવાય છૂટકો નથી ગુણાનુરાગથી શાસનની ઉપાસના કોણ કરી શકે ? બોધિબીજનું માહાત્મ ધર્મપ્રાપ્તિનો અહોભાવ ધર્મતીર્થનો મહિમા આપણા જેવો દિગંબરોએ સ્વીકાર્યો નથી તેનું દૃષ્ટાંત પરિશિષ્ટઃ ધર્મતીર્થનો મહિમા ૩૮ ૩૯ ૪૧-૪૭ ૪૮-૧૫૭ ૪૯ می ق لت له نی نی ધર્મતીર્થની વ્યાખ્યા ધર્મતીર્થ ઘોર સંસારમાં એકમાત્ર પરમ શરણભૂત અતિ વિકસિત અને પ્રૌઢ એકમાત્ર સંસ્કૃતભાષા ધર્મતીર્થનો સાત વિભક્તિથી અર્થ અનંત કાળથી અનંત તીર્થકરોનાં અનંત ધર્મતીર્થો, પણ અર્થથી એક જ સનાતન શાસ્વત ધર્મતીર્થ ધર્મનો વ્યુત્પત્તિ અર્થ ધર્મની વ્યાપક વિશાળ વ્યાખ્યા જૈનશાસનનો અદ્વિતીય સિદ્ધાંત એટલે સ્યાદ્વાદ આ વિશાળ વ્યાખ્યાથી કીડી-કૂતરા-જીવમાત્રનું સદ્વર્તન પણ ધર્મ કહેવાય ધર્મની એક પ્રકારે વ્યાખ્યા અને તેમાં રહેલી ખામી પતનશીલ આત્માને ધારણ કરે તે ધર્મ નિગમનયથી કોઈપણ સદ્વર્તન-સવાણી-સવિચાર તે ધર્મ છે ભૌતિક ઉન્નતિ અને આત્મિક ઉન્નતિનું સાધન તે ધર્મ વળી જેટલાં અહિંસાદિ અનુષ્ઠાન કે સ્વાર્થત્યાગ અને પરોપકારકરણ તે ધર્મ ઉત્તમ પુરુષોનું આચરણ તે ધર્મ, દાન-શીલાદિ ધર્મ અને પંચાચાર તે ધર્મ પુણ્યાનુબંધી પુણ્ય અને સકામ નિર્જરા એ જ સાચો ધર્મ ધર્મતત્ત્વની ગહનતાનું દૃષ્ટાંત યુગલિકકાળ અને આ અવસર્પિણીમાં ધર્મતીર્થના પ્રથમ સ્થાપક શ્રી ઋષભદેવ ભગવાન તીર્થંકરો બધા જ ધર્મો બતાવીને બીજે નથી તેવા શ્રેષ્ઠ ધર્મના પ્રકાશક છે લોકચિ વિવિધ પ્રકારની હોવાથી ધર્મો પણ અનેક પ્રકારના છે ભગવાનના ધર્મની અનન્યતા For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા પૃષ્ઠ ક્રમાંક વિષય ૭૭ o. 0 0 0 0 0 = o ધર્મની વિશાળ વ્યાખ્યામાં તમામ ધર્મોનો સંગ્રહ ધર્મના ઉત્તરોત્તર વિવિધ પ્રકારો ધર્મની વિવિધ વ્યાખ્યાનું કારણ તત્ત્વદૃષ્ટિથી પુણ્યાનુબંધી પુણ્ય અને સકામનિર્જરા એ જ સાચો ધર્મ મોક્ષની ઇચ્છા કેવી રીતે પેદા થાય ? નિશ્ચયનયે આત્માનો મૂળભૂત નિર્મળ સ્વભાવ એ જ ધર્મ ધર્મની અંતિમ શ્રેષ્ઠ વ્યાખ્યા આપ થHો - આજ્ઞા એ જ ધર્મ ધર્મ નામ એક, પણ તેમાં પ્રાથમિકથી માંડીને ઊંચામાં ઊંચા સુધી પ્રકાર અનેક ધર્મોની નયસાપેક્ષતા એકાંગી જીવનું હિત દુર્લભ જિનાજ્ઞાથી જ ધર્મનો પ્રારંભ જિનાજ્ઞાસાપેક્ષ અનૈતિકતામાં પણ ધર્મ, તેનું દૃષ્ટાંત જિનાજ્ઞાનુસાર નાનો પણ ધર્મ હિતકારી અને જિનાજ્ઞાવિરુદ્ધ મોટો પણ ધર્મ અહિતકારી જિનાજ્ઞાપાલનમાં જૈન-જૈનેતરનો ભેદ નથી માર્ગાનુસારી જૈનેતરમાં જિનાજ્ઞાનુસારી દયા-દાનાદિનો સંભવ આજ્ઞાનિરપેક્ષ જૈનનો ધર્મ પણ આત્મઅકલ્યાણકર ભૌતિક સ્વાર્થ તે સ્વાર્થ, આત્મિક સ્વાર્થ તે પરમાર્થ જિનાજ્ઞાની ભાવાત્મકતા વ્યવહારથી જિનના ભગતનો પણ જિનાજ્ઞાનિરપેક્ષ ધર્મ આજ્ઞાવિરુદ્ધ ધ્યાનમાં પણ ધર્મ નથી સર્વત્ર જિનાજ્ઞા જાણવા કાં ગીતાર્થ બનો, કાં ગીતાર્થને સમર્પિત થાઓ આજ્ઞાપ્રધાન બનવા કાં તો જાણકાર બનો, કાં તો જાણકારનું શરણું સ્વીકારો આત્મકલ્યાણ માટે આજ્ઞાપ્રધાન બનો ડૂબતાને તરીને પાર ઊતરવામાં સહાયક બને તે તીર્થ ધર્મસ્થાન અને સ્થાવરતીર્થમાં ભેદ લૌકિક તીર્થ દ્રવ્યતીર્થ અને ભાવતીર્થ ભૌતિક દૃષ્ટિએ માનવીનું જીવન એટલે ગટરના કીડાનું જીવન સંસારમાં ગુંગળામણ, મૂંઝારો થાય તેને જ ભાવતીર્થની આવશ્યકતા સંસારનું ભયાનક-રૌદ્ર સ્વરૂપ દેવભવ અને મનુષ્યભવરૂપી સપાટી પરથી કાંઠે ન આવ્યા, તો પાછા ઘોર સંસારમાં ડૂબવાનું નિશ્ચિત (o ૯૯ ૧OO ૧૦૧ , ૧૦૪ ૧૦૪ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૧૦ ૧૧૧ ૧૧૩ ૧૧૪ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પૃષ્ઠ ક્રમાંક ૧૧૪ ૧૧૪ ૧૧૬ ૧૧૭ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૫ ૧૨૭ ૧૨૯ ૧૩૨ ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૬ ૧૩૯ ૧૪૨ ૧૪૫ ૧૪૮ ૧૫૧-૧૫૭ ૧૫૮-૨૦૫ ૧૫૯ ૧૬૩ ૧૬૪ ૧૬૬ ૧૬૯ ૧૭૦ ૧૭૧ વિષય ભવસમુદ્રમાંથી પાર પામવા તીર્થ જ એકમાત્ર આલંબન લૌકિક તીર્થની ત્રણ ખાસિયતો ધર્મતીર્થની ત્રણ ખાસિયતો તીર્થ શબ્દની સાર્થકતા ધર્મતીર્થમાં જ છે જે શરણે આવે તેને જ તીર્થ પરમપદે પહોંચાડે શ્રેષ્ઠ ધર્મતીર્થની પસંદગી સ્થાવરતીર્થ કરતાં કંઈ ગણું મહાન જંગમતીર્થ પ્રવેશ-નિર્ગમની સુગમતા-દુર્ગમતાના આધારે ધર્મતીર્થોની ચાર પ્રકારે તુલનાત્મક ઓળખ (૧) પ્રવેશ સુગમ, નિર્ગમ સુગમ, શૈવમત (૨) પ્રવેશ દુર્ગમ, નિર્ગમ સુગમ - દિગંબર મત ચારિત્રધર્મનો મૂળ પ્રાણ ભિક્ષાધર્મ, જેનો દિગંબરમતમાં વિચ્છેદ આર્યધર્મોમાં તારકતા, અનાર્યધર્મોમાં તારકતાનો અભાવ (૩) પ્રવેશ સુગમ, નિર્ગમ દુર્ગમ - બૌદ્ધદર્શન સંસારનું અનિત્ય-આભાસિક સુખ તજી, નિત્ય અને વાસ્તવિક એવું મોક્ષનું સુખ મેળવવા જેવું છે (૪) પ્રવેશ દુર્ગમ, નિર્ગમ દુર્ગમ - જૈનદર્શન જૈનધર્મની અતિદુર્લભતા જૈનધર્મ કઠોર આચારમય ધર્મ વિષયાનુક્રમણિકા જિનધર્મમાં નિર્ગમ અતિદુષ્કર જૈનધર્મની આચારથી ઓળખ કરતાં તેની સિદ્ધાંતથી ઓળખમાં ઊંડાણ ઘણું છે જૈન ધર્મતીર્થ દ્વારા ભવસાગરથી ઉત્તરણ પણ દુષ્કર છે. લોકપ્રવાહ ખેંચાય તેવો સરળ માર્ગ ન બતાવતાં ભાગી જાય તેવો કઠિન માર્ગ ફ્રેમ બતાવ્યો ? પરિશિષ્ટ : ધર્મતીર્થની વ્યાખ્યા ભાવતીર્થ – ગીતાર્થ ગુરુ કૃતકૃત્ય એવા તીર્થંકરો પોતાના માટે નહીં, પરંતુ જગતના કલ્યાણ માટે ધર્મતીર્થ સ્થાપે છે ‘નમો તિત્થસ’ કહીને તીર્થંકરો પણ જીવંત તીર્થ એવા ગણધરોને નમસ્કાર કરે ગણધર ભગવંતોનું વ્યક્તિત્વ જીવંત તીર્થરૂપ ગણધર ભગવંતો આખા સંઘના અનુશાસનરૂપી શરણના દાતા છે જીવોને તરવા માટે એક ધર્મતીર્થ જ અનન્ય સહાયક મરુદેવામાતા તીર્થની સહાય વિના તર્યાં તે અચ્છેરા તુલ્ય દેશનાદાનમાં ગણધરોની કેવલીતુલ્યતા For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા પૃષ્ઠ ક્રમાંક ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૮ ૧૮૧ ૧૮૪ ૧૮૫ ૧૮૭ ૧૮૬ ૧૮૭ ૧૮૯ ૧૯૧ ૧૯૪ ૧૯૪ ૧૯૮-૨૦૫ ૨૦૬-૨૮૧ ૨૦૭ ૨૧૨ ૨૧૫. ૨૧૭ ૨૧૯ ૨૧૯ ૨૨૨ ૨૨૩ ૨૨૪ ૨૨૫ ૨૨૭ ૨૨૮ વિષય ભગવાનની દેશના પૂરી થાય એટલે ગણધર ભગવંતો દેશના આપવા બેસે તીર્થંકરોની ગેરહાજરીમાં આચાર્ય એ તીર્થંકર તુલ્ય અને ઉપાધ્યાય એ ગણધર તુલ્ય વર્તમાનકાળમાં તરણતારણ જીવંત ધર્મતીર્થ કોને કહેવું ? માર્ગદર્શક ગુરુ અને ગુણિયલ ગુરુ માત્ર ગુણિયલ-સજ્જન માર્ગદર્શક ન બની શકે, તે માર્ગદ્રષ્ટા પણ હોવો જરૂરી છે જીવંત તીર્થના અભાવે તીર્થવિચ્છેદના પ્રસંગો જે જીવ સ્વપુરુષાર્થ કરવા તૈયાર નથી તેને તીર્થ પણ તારી શકતું નથી ગીતાર્થ જ્ઞાની ધર્માચાર્યની ખ્યાતિ ફેલાવવી તે તીર્થપ્રભાવના છે તીર્થસ્વરૂપ ગુરુ હજારો ગુણોના ભંડાર અને તે તે યુગના યુગપુરુષ હોય પ્રભુ મહાવી૨ના શાસનમાં તીર્થની અવિચ્છિન્ન પરંપરા પરોપકારનું પ્રધાન સાધન દ્વાદશાંગીરૂપ સમ્યક્ શ્રુતજ્ઞાન ગણધર ભગવંતો પહેલાં ૧૪ પૂર્વની રચના કરે છે અને પછી દ્વાદશાંગીની રચના કરે છે ભાવરોગીને ધન્વંતરી તુલ્ય તીર્થરૂપ ગીતાર્થગુરુની અનિવાર્યતા શ્રુતકેવલીની દુર્લભતાનું દૃષ્ટાંત બધાં દ્રવ્યતીર્થો-સ્થાવરતીર્થો કરતાં જંગમતીર્થનો અચિત્ત્વ મહિમા પરિશિષ્ટ : ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ૧૧ ભાવતીર્થ - દ્વાદશાંગી સૂત્રાર્થના ધારક ગુરુ એ પહેલું જીવંતતીર્થ અને સનાતન શાશ્વત દ્વાદશાંગી એ બીજું જીવંત તીર્થ જગતનું અર્થરૂપ તત્ત્વ સનાતન શાશ્વત છે, કોઈ ઈશ્વરની પેદાશ નથી વ્યક્તિરૂપ તીર્થ કરતાં પણ દ્વાદશાંગીરૂપ શાસ્ત્રની મહાનતા ભગવંતે કહેલ મુષ્ટિરૂપ (સારભૂત) અર્થાત્મક ત્રિપદી અને ગણધરોએ રચેલ સૂત્રાત્મક દ્વાદશાંગી એ બીજા જીવંત તીર્થરૂપ છે જે એકને જાણે છે તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે તે એકને જાણે છે દ્વાદશાંગીની મહાનતા, તીર્થંકરો પણ દ્વાદશાંગીની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી જિનવચન પ્રત્યે પૂ. શ્રી હરિભદ્રસૂરિજીના ઉદ્ગાર તીર્થંકરો પણ પ્રતિદિન શાશ્વત પ્રવચનરૂપ તીર્થને નમસ્કાર કરે છે તીર્થંકરો પૂજિતપૂજ્ય વ્યવહારથી ગણધરૂપ તીર્થને નમસ્કાર કરે છે દ્વાદશાંગીરૂપી શાસ્ત્રની મહાનતા, વિશાળતા, ગહનતા અને સંક્ષિપ્તતા જડલક્ષી વિજ્ઞાન પાસે આત્માના અનુશાસન અને રક્ષણની કોઈ દૃષ્ટિ જ નથી, તે એકમાત્ર દ્વાદશાંગીમાં છે જૈનધર્મ સંપૂર્ણ પદાર્થવિજ્ઞાન ઉપર આધારિત છે, દષ્ટિહીન અપૂર્ણ જડ વિજ્ઞાન ઉપર આધારિત નથી For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિષયાનુક્રમણિકા પૃષ્ઠ ક્રમાંક વિષય ૨૩૦ ૨૩૧ ૨૩૧ ૨૩૨ ૨૩૩ ૨૩૩ ૨૩૫ ૨૩૫ ૨૩૬ ૨૩૭ ૨૩૮ ૨૩૯ ૨૪૦ વિજ્ઞાનની અહિતપ્રેરકતા અને દિશાશૂન્યતા શાસ્ત્રોની આજીવન શરણભૂતતા વિજ્ઞાન રોજ બદલાતું રહે છે જ્યારે ધર્મશાસ્ત્રો સદા સ્થિર છે પ્રવચનનું મૂળ ત્રિપદી, જે અનંતકાળ પહેલાં હતી તે જ અત્યારે છે અને અનંતા કાળ પછી પણ તે જ રહેશે વિશ્વ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને ધ્રુવ છે ત્રિપદી સ્યાદ્વાદરૂપ સિદ્ધાંતનો અર્ક છે અને તેની ફલશ્રુતિ દ્વાદશાંગી છે સાચાં શાસ્ત્રો હંમેશાં દૃષ્ટ-ઇષ્ટથી અવિરોધી હોય કાર્યકારણના અટલ સિદ્ધાંતથી વિશ્વ અનાદિ અનંત સાબિત થાય છે જીવંત તીર્થને પણ માર્ગદર્શક દ્વાદશાંગી મહાજીવંત તીર્થ છે - દ્વાદશાંગી શાસ્ત્રોની સફળતા હિતાહિતની પ્રેરણા આપવામાં છે શાસ્ત્ર સર્વકાળે સર્વવ્યાપી છે, તેથી સાધક તમામ વિષયો તેના આધારે જ મૂલવે : તે કહે તે જ તેને પ્રમાણ સૂત્ર-અર્થ તત્ત્વ કરી સદ્દહું જીવનમાં ઉન્નત દષ્ટિ, તેને અનુરૂપ આચાર અને તે બંને સંગત થાય તેવા સિદ્ધાંત દ્વાદશાંગી જ આપી શકે છે ભૌતિક ક્ષેત્રે પણ ધ્યેય, ક્રિયા અને સિદ્ધાંતની સુસંગતતા અનિવાર્ય સામાયિકસૂત્ર આદર્શ, આચાર અને સિદ્ધાંત ત્રણેયથી શ્રેષ્ઠ અને અવિરોધી સૂત્ર છે દ્વાદશાંગીના એક એક વચનથી અનંતા મોક્ષે ગયા છે દ્વાદશાંગીનું દરેક વચન પણ સ્વતંત્ર તારકશક્તિ ધરાવે છે મહામહિમાશાળી દ્વાદશાંગીમાં દુનિયાની તમામ ફિલોસોફીનાં મૂળ છે દ્વાદશાંગી સાચું અમૃત છે, જીવનમાં સાચી સુખ-શાંતિ આપે, મરતાં સમાધિ આપે અને પરભવમાં પણ સાથે આવે જેને વૈરાગ્ય ન ગમે તેને શાસ્ત્રવચન પરિણામ પામતું નથી એક એક જિનવચન પણ તીર્થસ્વરૂપ છે શ્રીસંઘમાં આધિપત્યનો માપદંડ સૂત્રાર્થનું ક્રમિક જ્ઞાન છે સૂત્રમય દ્વાદશાંગી મહામહિમાવંત છે તો અર્થમય દ્વાદશાંગીની મહાનતા વર્ણનાતીત છે પ્રત્યેક જિનવચન સમિતિ-ગુપ્તિરૂપ અને ત્રિપદીમય છે. દ્વાદશાંગી સભ્યશ્વત છે, છતાં પાત્રને જ સમ્યક્થતપણે પરિણમે અને અપાત્રને મિથ્યાશ્રુતપણે પરિણમે છે દ્વાદશાંગીની આરાધનાથી અનંતા તર્યા, આશાતનાથી અનંતા ડ્રખ્યા ભવભીર આત્મા જેની ખાતરી ન હોય તેવું વચન ઉચ્ચારે નહિ ૨૪૨ ૨૪૨ ૨૪૩ ૨૪૫ ૨૪૫ ૨૪૬ ૨૪૭ ૨૪૭ ૨૪૮ ૨૫૦ ૨૫૨ ૨૫૩ ૨૫૫ ૨૫૭ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા પૃષ્ઠ ક્રમાંક ૨૫૯ ૨૫૯ ૨૬૧ ૨૬૪ ૨૬૪ ૨૬૭ ૨૭૦ ૨૭૧ ૨૭૩-૨૮૧ વિષય દરેક વસ્તુ સાપેક્ષ જ છે, કોઈ પણ વસ્તુ નિરપેક્ષ નથી, નિરપેક્ષમાત્ર અસત્ય છે જૈનદર્શનની સાપેક્ષતા સાર્વત્રિક છે, આઇન્સ્ટાઇનની ત્રણ બાબતની સાપેક્ષતામાં પણ પ્રશ્નો નિરુત્તર છે મરીચિનું ઉત્સુત્રભાષણ ઉત્કટ ભાવથી હોત તો અનંત ચોવીસી સંસાર વધી જાત દ્વાદશાંગીના વચનનો અપલાપ મહાઅપરાધ છે શાસ્ત્રની સૂત્રથી કે અર્થથી કે તદુભયથી આશાતના એ મહાપાપ છે, અતિ જોખમકારક છે તીર્થકરોએ દેશના દ્વારા ઉપકાર કરતાં કંઈ ગણો ઉપકાર, ગણધર અને દ્વાદશાંગીરૂપી જીવંત તીર્થની સ્થાપના દ્વારા કર્યો ભગવાનને તીર્થ પ્રવર્તાવવાની લોકાંતિક દેવોની પ્રાર્થના દ્વાદશાંગીની મહાનતા સમજી તેની માત્ર શ્રદ્ધા અને બહુમાનથી પણ તમે ઘણી આશાતનાથી બચી શકો છો અને પરિણામે દુર્ગતિથી બચી શકો છો અનાર્ય વિચારો શાસ્ત્રના પાયાના સત્યોના સદુહણા-બહુમાનમાં કુઠારાઘાત છે દ્વાદશાંગી ઉપર સદુહણા-બહુમાન માટે પહેલાં તો પાંચ ઇન્દ્રિયોને પહેલા નંબરની દુમન માનવી પડશે પરિશિષ્ટઃ ભાવતીર્થ - દ્વાદશાંગી ભાવતીર્થ - ચતુર્વિધ શ્રી સંઘ ત્રીજું જીવંતતીર્થ ચતુર્વિધ શ્રીસંઘ શ્રીસંઘનાં ઘટક તત્ત્વો દિગંબરપંથની ઉત્પત્તિ અને તેની માન્યતાઓ શ્રીસંઘનાં ઘટક તત્ત્વો જે ગચ્છ ગીતાર્થનિશ્રિત નથી તે ચોરની પલ્લી છે જે ઉપદેશક સાધુ ઉત્સુત્રભાષણ કરે છે તે કસાઈ કરતાં પણ વધારે ભયંકર છે જે માબાપ સંતાનોને ધર્મના સંસ્કાર નથી આપતાં તે કસાઈ કરતાં પણ વધારે ખરાબ છે શ્રીસંઘની તારકતાનું રહસ્ય શ્રીસંઘઘટક વ્યક્તિઓની વિશેષતા શ્રીસંઘનું ઐશ્વર્ય તીર્થકર અનંતર શ્રીસંઘ તીર્થકર સમકક્ષ શ્રીસંઘ શ્રીસંઘની મહાનતા વિચારો તો સમગ્ર ઐશ્વર્ય શ્રીસંઘમાં જ દેખાય, બહાર કાંઈ દેખાય નહિ સમગ્ર સૃષ્ટિમાં શ્રેષ્ઠ કોટિના ગુણોના ધારક જીવોના સમૂહરૂપ શ્રીસંઘ તીર્થકર અનંતર, તીર્થકર સમકક્ષ અને તીર્થકરથી પણ અધિક છે તીર્થકર અનંતર શ્રીસંઘ ૨૮૨-૩૫૬ ૨૮૩ ૨૮૫ ૨૮૭. ૨૮૯ : ૨૯૬ ૨૯૭ ૨૯૮ ૨૯૯ ૩00 ૩૦૨ ૩૦૩ ૩૦૩ ૩૦૪ ૩૦૬ ૩૦૭ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિષયાનુક્રમણિકા પૃષ્ઠ ક્રમાંક વિષય ૩૦૭ ૩૦૮ ૩૦૮ ૩૦૯ ૩૧૨ ૩૧૩ ૩૨૦ ૩૨૧ ૩૨૩ ૩૩૧ ૩૩૩ ૩૩૮ ૩૪) ૩૪૨ તીર્થકર સમકક્ષ શ્રીસંઘ જિનશાસનનો શ્રાવક પણ અન્યદર્શનના સંન્યાસી કરતાં ચડિયાતો છે મુક્તિગામી જીવોમાં પણ માર્ગભેદ સંભવિત, પરંતુ શ્રીસંઘમાં માર્ગભેદ અસંભવિત તીર્થકરથી અધિક શ્રીસંઘ આવા વિશાળ શ્રીસંઘની એક દેશથી પણ હૃદયપૂર્વકની ભક્તિ કરે તેને ત્રણ લોકના ત્રણ કાળના શ્રીસંઘની ભક્તિનું ફળ મળે છે શ્રીસંઘની આજ્ઞાના પાલનમાં ચૌદપૂર્વધર પૂ. ભદ્રબાહુસ્વામીનું દૃષ્ટાંત શ્રીસંઘની બીજી વાર આજ્ઞા, જેનું શ્રીભદ્રબાહુસ્વામી દ્વારા અંશતઃ પાલન પૂ. શય્યભવસૂરિએ શ્રીસંઘની આજ્ઞા માથે ચડાવીને શ્રીદશવૈકાલિકસૂત્રનું વિસર્જન ન કર્યું શ્રીસંઘની આજ્ઞા માથે ચડાવવાનાં અન્ય પણ દૃષ્ટાંતો શ્રીસંઘનું સ્વરૂપ : જિનાજ્ઞાસાપેક્ષ તે શ્રીસંઘ : જિનાજ્ઞાનિરપેક્ષ તે સંઘ નથી શ્રીસંઘની જિનાજ્ઞાધીનતા માટે પૂ. શ્રી વજસ્વામીના જીવનનો એક પ્રસંગ શ્રીસંઘની જિનાજ્ઞાની વફાદારી માટે પૂ. કાલિકાચાર્ય મહારાજાના જીવનનો એક પ્રસંગ પૂ. કાલિકાચાર્યનું દૃષ્ટાંત (ચાલુ) સમગ્ર સંસારમાં જેટલાં પણ શ્રેષ્ઠ ગુણરત્નો છે તે શ્રીસંઘમાં છે ગચ્છરૂપ સંઘના વિવિધ આચારદર્શનથી બહુમાનવૃદ્ધિ થતાં ઘી વહોરાવતાં ધના સાર્થવાહને બોધિબીજની પ્રાપ્તિ શ્રીસંઘની ખૂણે ખૂણે પ્રભાવકતાની તોલે વિશ્વમાં અન્ય કોઈ સાધન નથી શ્રી સંભવનાથ ભગવાન શ્રીસંઘની ભક્તિ કરીને તીર્થકર બન્યા શ્રીસંઘની માનસિક આશાતનાના ફળમાં સગર ચક્રવર્તીના ૬૦,૦૦૦ પુત્રોનું દૃષ્ટાંત પરિશિષ્ટઃ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૪૬ उ४७ ३४८ ૩૫૪-૩૫૩ નોંધ :૧. પુસ્તકમાં પાઠ આપ્યા છે તેમાં જે પાઠ શરૂ થતાં પહેલાં ની નિશાની કરી છે તે પાઠ તેની આગળનો પાઠ જે વિધાન માટે આપ્યો છે તે જ વિધાન માટે જાણવો. ૨. પરિશિષ્ટમાં જ્યાં ૨ નિશાની છે તે ગ્રંથ દર્શાવવા મુકી છે જ્યાં ને નિશાની છે તે પાઠ દર્શાવવા મુકી છે. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન ૧૫ * પ્રાપ્તિસ્થાન પર * અમદાવાદ : ગીતાર્થગંગા ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. (૦૭૯) ૨૬૬૦ ૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ * શ્રી નટવરભાઈ એમ. શાહ, (આફ્રિકાવાળા) ૯, પરિશ્રમ બેંક ઓફ ઈન્ડિયા સોસાયટી, વિજયનગર ક્રોસીંગ પાસે, અમદાવાદ-૧૩. = (૦૭૯) ૨૭૪૭ ૮૫૧૨ મુંબઈ : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી વિષ્ણુમહલ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૨૦. 8 (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ * શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. (૦૨૨) ૩૯૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ * શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરુ રોડ, જૈન દેરાસરની પાછળ, સર્વોદય પાર્શ્વનાથનગર, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. = (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૬૫૮૬૦૩૦ * પૂના : Shri Maheshbhai C. Patwa 1/14, Vrindavan Society, B/h. Mira Society, Nr. Anand Marg, Off. Shankar Sheth Road, Pune-411037. 8 (020) 26436265 * સુરત : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ . .. ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. = (૦૨૬૧) ૩૦૧૩૨૪૪ જ રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. 8 (૦૨૮૧) ૨૩૩૧૨૦ * BANGALORE : Shri Vimalchandji C/o. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S.Lane, Chickpet Cross, Bangalore-560053. 6 (080)-(O) 22875262, (R) 22259925 * જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્કસ C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. (૦૨૮૮) ર૬૭૮૫૧૩ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ 000 ધર્મતીર્થનો મહિમા For Personal & Private Use Only Conwy Page #32 -------------------------------------------------------------------------- ________________ શું ધર્મતીર્થનો મહિમા LabజజజజజCES सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । અમર્યાવિમાdi, wાસ0 ળિOTIOાં મળ0Iof Ill (પ્રતિત પ્ર9ર00 બ્લોઝ-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. તીર્થકરોનું સર્વોત્કૃષ્ટ કર્તવ્ય ધર્મતીર્થનું પ્રવર્તન : આ જગતમાં સર્વને માટે વંદનીય, સર્વને માટે પૂજનીય અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મહામંગલકારી કોઈ તત્ત્વ હોય તો તે તીર્થંકરોએ સ્થાપેલ આ ધર્મતીર્થ જ છે. ધર્મતીર્થની સ્થાપના દ્વારા જ તીર્થકરો તીર્થકર કહેવાય છે. તીર્થકરોના જીવનમાં જન્મથી જ કર્તવ્યપરાયણતા હોય છે. તીર્થકરોએ પોતાના સમગ્ર જીવનમાં અનેક ભૌતિક અને આધ્યાત્મિક ઉત્તમ કર્તવ્યો અદા કર્યા છે. ભગવાન ઋષભદેવ જન્મ્યા પછી તેમના જીવનમાં એવો કોઈ પ્રસંગ નહીં હોય કે જેમાં તેમણે યોગ્ય કર્તવ્ય અદા ન કર્યું હોય. આમ છતાં, તેમના જીવનનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કર્તવ્ય કોઈ હોય તો તે ધર્મતીર્થનું પ્રવર્તન જ છે. તીર્થકરોના જીવનનું મહાન સત્કાર્ય અને ઊંચામાં ઊંચો પરોપકાર તેમણે જગતમાં પ્રવર્તાવેલું ધર્મતીર્થ જ છે. १ यद्भगवद्भिः सर्वज्ञैः सर्वदर्शिभिः परमर्षिभिरर्हद्भिस्तत्स्वाभाव्यात् परमशुभस्य च प्रवचनप्रतिष्ठापनफलस्य तीर्थंकरनामकर्मणोऽनुभावादुक्तं भगवच्छिष्यैरतिशयवद्भिरुत्तमातिशयवाग्बुद्धिसम्पन्नैर्गणधरैर्दृब्धं तदङ्गप्रविष्टम् । (તસ્વાર્થમાણ ૨-૨૦) For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨ કૃતકૃત્ય એવા તીર્થંકરોને પણ ધર્મતીર્થ નમસ્કરણીય : ધર્મતીર્થની સ્થાપના દ્વારા જ તીર્થંકરો તીર્થંકર બન્યા હોવા છતાં તીર્થંકરોને પણ પૂજનીય, વંદનીય આ જગતમાં કોઈ તત્ત્વ હોય તો તે પણ આ ધર્મતીર્થ જ છે. અત્યાર સુધીમાં એવા કોઈ તીર્થંકર નથી થયા કે જેમણે તીર્થની સ્થાપના કરતી વખતે સૌથી પ્રથમ તીર્થને નમસ્કાર કર્યા ન હોય. ઋષભદેવ ભગવાન, અજિતનાથ ભગવાન, મહાવીર પ્રભુ, સીમંધરસ્વામી કે પછી કોઈ પણ તીર્થંકર પરમાત્માનું સમવસરણ હોય, પરંતુ સમવસરણમાં તીર્થંકરો પ્રવેશ કરે તો તે સૌથી પહેલાં “નમો તિત્ત્વસ” બોલીને ધર્મતીર્થને નમસ્કાર કરે જ. એટલે કે તમે અને હું જ નહીં પણ આપણે બધા જેમને વંદન-પૂજન-નમસ્કાર કરીએ છીએ, જેમની અહોભાવથી ઉત્કૃષ્ટ ભક્તિ કરીએ છીએ, તેવા તીર્થંકરોને પણ જે પૂજનીય, વંદનીય છે તેવા ધર્મતીર્થની મહાનતાનો કોઈ પાર નથી. સર્વ તીર્થંકરોનું મૂળ બીજ ધર્મતીર્થ : અહીંયાં તમને પ્રશ્ન થાય કે કૃતકૃત્ય એવા તીર્થંકરોને પણ ધર્મતીર્થને નમસ્કાર કરવાનું શું કારણ ? તો તે એ જ કે આ ધર્મતીર્થ જ તીર્થંકરોની ઉત્પત્તિનું આદ્ય બીજ છે. આજ સુધીમાં અનંતા તીર્થંકરો થયા, તે તીર્થંકરો તીર્થંકર બન્યા શેના પ્રભાવે ? આ ધર્મતીર્થના પ્રભાવે જ. દા.ત. પ્રભુ મહાવીરે પણ કોઈને કોઈ ધર્મતીર્થનું આલંબન લઈ સાધના કરી તીર્થંકરનામકર્મનો બંધ કર્યો અને તેના પ્રભાવે ફરી પ્રભુ મહાવી૨ દ્વારા ધર્મતીર્થની સ્થાપના થઈ. એટલે આ વિશ્વમાં જે જે તીર્થંકરો થયા તે બધા તીર્થંકરોને તીર્થંકર બનાવનાર આ ધર્મતીર્થ જ છે. ૨ અનંતા તીર્થંકરોની બીજભૂમિ કહો કે ઉત્પત્તિની ખાણ કહો તો તે આ ધર્મતીર્થ જ છે. અપેક્ષાએ તીર્થંકરો કરતાં પણ ધર્મતીર્થ વધુ પૂજ્ય : તીર્થંકરો પર પણ જેનો મહાન ઉપકાર છે અને તીર્થંકરો પણ જેને વંદન-ભક્તિ કરે છે એવા ધર્મતીર્થની ઉત્કૃષ્ટતાનો આ જગતમાં કોઈ નમૂનો નથી. આવા ઉત્તમમાં ઉત્તમ આ ધર્મતીર્થનો મહિમા વર્ણવવા પૂ. આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજા, સન્મતિતર્કપ્રકરણ ગ્રંથના પ્રારંભમાં જ ધર્મતીર્થની સ્તુતિ ૧ नमस्तीर्थायेति गिरा, कृत्वा तीर्थनमस्क्रियाम् । तत्र सिंहासने पूर्वाभिमुखो न्यषदत् प्रभुः । । ३७४ ।। ★ अर्हतामप्यर्हत्ता शासनपूर्विका, ધર્મતીર્થનો મહિમા २ 'तीर्थं' श्रुतज्ञानं तत्पूर्विका 'अर्हत्ता' तीर्थकरता, न खलु भवान्तरेषु श्रुताभ्यासमन्तरेण भगवत एवमेवाऽऽर्हन्त्यलक्ष्मीरुपढौकते । (बृहत्कल्पसूत्र० भाष्यगाथा - १९९४ टीका) (સન્મતિત પ્રજરા૦ વાંક-૨, શ્લો- ટીજા) (લલિતવિસ્તરા ટીવા) ‘તળુન્દ્રિયા ઞરહયા’ તિ વવનાત્, For Personal & Private Use Only (ત્રિષષ્ટિ પર્વ-૨, સર્વ-રૂ) Page #34 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થનો મહિમા કરે છે. તીર્થકરો પર પણ જેનો મહાન ઉપકાર છે, તીર્થકરોએ પણ જેને નમસ્કાર કર્યો છે, અરે! ' સમવસરણમાં બાર પર્ષદામાંની કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરે, તે પછી ગણધર હોય, કેવલજ્ઞાની હોય, મન:પર્યવજ્ઞાની હોય, અવધિજ્ઞાની હોય કે ચૌદપૂર્વી હોય, તે બધા “નમો સિન્થ” બોલીને ધર્મતીર્થને નમસ્કાર કરે. ધર્મતીર્થને નમસ્કાર કર્યા વગર જો પ્રવેશ કરે તો તે અવિનય કહેવાય. તમને ધર્મતીર્થ પ્રત્યેનો આવો વિનયવ્યવહાર જ ખબર નથી. અરે ! “નમો તિન્દુર” બોલવાની જ ખબર નથી ! શાસ્ત્ર કહે છે કે જો પર્ષદામાં બેસવું હોય તો ધર્મતીર્થને નમસ્કાર કરવાના અવશ્ય આવે. અપેક્ષાએ તીર્થકરો કરતાં પણ ધર્મતીર્થ મહાન છે, પૂજ્ય છે; કારણ કે ધર્મતીર્થ જ અનંતા તીર્થકરોની હારમાળા પેદા કરે છે. તીર્થકર જેવા તીર્થકરોને પણ મોક્ષ સુધી પહોંચાડનાર જો કોઈ હોય તો તે આ ધર્મતીર્થ જ છે, તો તેનાથી વધારે પૂજનીય બીજું કોણ હોઈ શકે ? અર્થાત્ કોઈ જ ન હોઈ શકે. “ધર્મતીર્થનું પ્રવર્તન કરો” એવી દેવેન્દ્રોની પણ અભિલાષા : સભા : તીર્થંકરો ધર્મતીર્થને શા માટે નમસ્કાર કરે છે ? સાહેબજી : તીર્થકરો ધર્મતીર્થને નમસ્કાર કેમ કરે છે તેનાં કારણો આગળ આવશે ત્યારે સમજાવીશ. - તમારા હૃદયમાં પણ તીર્થકરને નમસ્કાર કરતી વખતે, એમના પર પણ જેનો ઉપકાર છે તેવું ધર્મતીર્થ અવશ્ય યાદ આવવું જોઈએ. તેના પ્રત્યે પૂજનીયતા, વંદનીયતા, નમસ્કરણીયતાની ખબર નહીં હોય તો તીર્થંકરો પ્રત્યે સાચું બહુમાન નહીં થાય. તીર્થકરોના જીવનમાં જન્મ પછી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ પ્રવૃત્તિ ધર્મતીર્થની સ્થાપના જ છે. ભગવાન સાધના કરી સ્વયં કેવલજ્ઞાન પામ્યા તેને તેમના જીવનનું ઉત્કૃષ્ટ કર્તવ્ય ન કહ્યું. ભગવાન જન્મે ત્યારે ઇન્દ્રો અત્યંત ભક્તિથી મહોત્સવ કરે છે, છતાં ઇન્દ્રોને પ્રભુ પાસેથી તીર્થપ્રવર્તન કરાવવાની જ ઉત્કટ કામના હોય છે. તમે સ્નાત્રમાં બોલો છો ને, કે “દીક્ષા કેવલને અભિલાષ, નિત નિત જિન ગુણ ગાવે.” १ पूर्वद्वाराऽविशन् साधु-साध्वी-वैमानिकस्त्रियः । प्रदक्षिणीकृत्य नेमुर्जिनं तीर्थं च भक्तित: ।।१३४ ।। प्राकारे प्रथमे तत्र, धर्माराममहाद्रुमाः । पूर्वदक्षिणदिश्यासाञ्चक्रिरे सर्वसाधवः ।।१३५।। तेषां च पृष्ठतस्तस्थुरूवा॑ वैमानिकस्त्रियः । तासां च पृष्ठतस्तस्थुस्तथैव व्रतिनीगणा: ।।१३६ ।। प्रविश्य दक्षिणद्वारा, प्राग्विधानेन नैर्ऋते । तस्थुवनेशज्योतिर्व्यन्तराणां स्त्रियः क्रमात् ।।१३७ ।। प्रविश्य पश्चिमद्वारा, तद्वन्नत्वाऽवतस्थिरे । मरुद्दिशि भवनेशज्योतिष्कव्यन्तराः क्रमात् ।।१३८ ।। (ત્રિષષ્ટિપર્વ-૨,સ-૬) २ गुणसमुदाओ संघो पवयणतित्थंति होइ एगट्ठा । तित्थयरो वि य एवं णमइ गुरुभावओ चेव ।।२६।। गुणसमुदायः सङ्घोऽनेकप्राणिस्थसम्यग्दर्शनाद्यात्मकत्वात्। प्रवचनं तीर्थम् इति भवन्त्येकार्थिका:-एवमादयोऽस्य शब्दा इति। तीर्थकरोऽपि चैनं सङ्घ तीर्थसंज्ञितं नमति धर्मकथादौ गुरुभावत एव 'नमस्तीर्थाय' इति वचनादेतदेवमिति ।।२६।। (પ્રતિમાશતવિ, -૬૭ ટા ) For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થનો મહિમા સમ્યગ્દષ્ટિ દેવતાને પ્રભુ જન્મે ત્યારથી જ આ જ ભાવ છે કે, “પ્રભુ ક્યારે સંસારનો ત્યાગ કરી, દીક્ષા લઈ, સાધના કરી, કેવલજ્ઞાન પામી સમસ્ત જગતનું કલ્યાણ કરવા ધર્મતીર્થની સ્થાપના કરે !” ધર્મતીર્થપ્રવર્તનનું પ્રધાન કારણ તીર્થકર નામકર્મનો ઉદય સભા : એક ધર્મતીર્થ વિદ્યમાન હોય છતાં બીજા ધર્મતીર્થની સ્થાપના કેમ કરાય ? સાહેબજી : ધર્મતીર્થ વધારે ઉદ્યોતમાન થાય તે માટે. બધા જીવોની ધર્મતીર્થ સ્થાપવાની ત્રેવડ ન હોય, પ્રકૃષ્ટ પુણ્યશાળી જીવની જ આવા મહાન કાર્યની ક્ષમતા હોય છે. આમ તો તીર્થકરનું અંતિમ ભવનું સમગ્ર જીવન, જીવનની દરેક પ્રવૃત્તિ કોઈને કોઈના કલ્યાણનું અવશ્ય કારણ હોય છે. તેઓ જીવનમાં અનેક પ્રકારનાં કૌટુંબિક, સામાજિક, નૈતિક અને ધાર્મિક કર્તવ્યો અદા કરે છે. દા.ત. ઋષભદેવ ભગવાને સંતાનોને સંસારમાં સ્ત્રીઓની ઉ૪ કલા અને પુરુષોની ૭૨ કલા શિખવાડી; લોકોપકાર માટે રાજ્યવ્યવસ્થા, સમાજવ્યવસ્થા સ્થાપી; પણ તે બધાં તેમનાં ઉત્કૃષ્ટ કર્તવ્ય નથી કહેવાતાં. પરંતુ તીર્થની સ્થાપના જીવનનું સર્વોત્કૃષ્ટ કર્તવ્ય કહેવાય; કેમ કે તીર્થસ્થાપનાથી તેમણે એક-બે નહીં, લાખોકરોડો-અસંખ્ય નહીં, પણ અનંતા જીવ પર પરંપરાએ શ્રેષ્ઠ ઉપકાર કર્યો છે, જે તીર્થકર નામકર્મના ઉદય વગર શક્ય નથી. તીર્થ સ્થાપવાની શક્તિ તીર્થકરોમાં જ હોય છે; કેમ કે તેઓ પ્રચંડ પુણ્ય લઈને આવ્યા છે. તીર્થંકરનામકર્મ તેમની પાસે તીર્થની સ્થાપના કરાવે છે. અન્ય ધર્મો કરતાં જૈન ધર્મમાં ઈશ્વરતત્ત્વની વિશિષ્ટતા : અહીં થોડી વાતો એવી આવશે કે જે દુનિયાના ધર્મો અને જૈનધર્મના ઈશ્વરતત્ત્વની વ્યવસ્થામાં પાયાનો તફાવત બતાવશે. મોટાભાગના ધર્મો તો ઈશ્વરને સૃષ્ટિના સર્જક, સંચાલક અને સંહારક માને છે. વળી જૈનધર્મ સિવાયના બીજા જે બૌદ્ધદર્શનાદિ ધર્મો, જે ઈશ્વરને સમગ્ર સૃષ્ટિના સર્જક કે સંચાલક નથી માનતા, તે દર્શનો પણ ઈશ્વરને ધર્મતીર્થના સર્જક, સંચાલક અને સંરક્ષક અવશ્ય માને છે; અર્થાત્ "પૂર્ણ પરમેશ્વર પણ, ધર્મતીર્થનો ઉદ્યોત કરવા સુચારુ સંચાલન અને સંરક્ષણ માટે અવસરે અવસરે અવતાર લે છે. ભગવદ્ ગીતામાં પણ લખ્યું કે “સંભવામિ યુ નો.” આનો અર્થ એ થયો કે, વિશ્વમાં તીર્થની १ ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । गत्वाऽऽगच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ।।२२४ ।। [ ] इति वचनप्रामाण्यात् (વિવું. અધ્યાય-૮, સૂત્ર-૩૩ ટકા) है यश्च तीर्थनिकारलक्षणो हेतुः कैश्चित् परिकल्प्यते सोऽप्यनुपपन्नः कषायविकारजन्यत्वात् तस्येति ।।३४ ।। (વિન્ધ્યાય-૮, સૂત્ર-૩૪ ટીવા) ★ सिद्धानां पतनाभावान्न पुनः संसारावतारः, एतावता "ज्ञानिनो धर्मतीर्थस्य, कर्तारः परमं पदम्। गत्वाऽऽगच्छन्ति भूयोऽपि, भवं तीर्थनिकारतः।।१।।" इति वादिनः सौगता निरस्ताः (સગવન્દ્ર સપ્તતિ સ્નો-૬૪ ટીશા) For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થનો મહિમા હાનિ-લોપ થાય તો તેનો ઉદ્યોત કરવા ઈશ્વર આવે, ઈશ્વર જ સતત ધર્મતીર્થની ચિંતા કરે. પણ જૈનધર્મ આ વાતની ના પાડે છે. તેમાં એક જ કારણ છે કે તીર્થની સ્થાપના એ પૂર્ણ પરમેશ્વરનું કર્તવ્ય જ નથી, પરંતુ સાધક ઈશ્વરનું ઉત્કૃષ્ટ કર્તવ્ય છે. વળી તે કર્તવ્ય તેઓ નિર્લેપભાવથી જ કરે છે. માટે જૈન ધર્મમાં ઈશ્વરતત્ત્વનું અલૌકિક નિરૂપણ છે. મહાસાધક તીર્થકરો કોઈ ઇચ્છાથી કે રાગથી ધર્મતીર્થની સ્થાપના કરતા નથી, પણ સર્વકામનાશૂન્ય એવા વીતરાગ-સર્વજ્ઞ થઈ તીર્થની સ્થાપના કરે છે. વીતરાગ હોવાને કારણે પ્રવૃત્તિ કરતી વખતે તેમને કોઈ વિકાર-આશંસા-કામના-અપેક્ષા નથી. માત્ર તીર્થકર નામકર્મના ઉદયથી જ ઉત્કૃષ્ટ પરોપકારની પ્રવૃત્તિ સહજભાવે કરે છે. સભા ઔદયિકભાવે કર્મ છે ? સાહેબજી : હા, તીર્થંકર નામકર્મનો ઔદયિકભાવ પણ હિતકારી છે. બધા ઔદયિકભાવ ખરાબ છે તેવું નથી. વળી ક્ષાયિકભાવ પણ સાથે છે. પણ અહીં મારો મુખ્ય મુદ્દો એ છે કે આ તીર્થની સ્થાપના તીર્થકરો કરે છે અને તે કરવાની પદ્ધતિ અલૌકિક છે. અન્યધર્મવાળા કહે છે કે ઈશ્વર સર્વ કર્મના બંધનોથી મુક્ત પૂર્ણપરમેશ્વર હોવા છતાં અવતાર લઈને તીર્થની રક્ષા કરે છે, ધર્મતીર્થની સાર-સંભાળ લે છે, જે કથન સુસંગત નથી. જૈનધર્મ કહે છે કે જો ઈશ્વર પોતે સ્થાપેલા ધર્મતીર્થનો ચાહક બને અને તે તે ધર્મતીર્થ આ જગતમાં ઝળહળતું રહે તેવી અપેક્ષા રાખે, તો ઈશ્વરમાં પણ રાગ-દ્વેષનો વિકાર આવે અને ઈશ્વરના મહાન સ્વરૂપની પ્રતિભા ખંડિત થાય. ઈશ્વરની નિર્વિકારી પ્રતિભા રાખવી હોય તો, પરમ સાધક અવસ્થામાં જ સત્કાર્ય કરાવનાર પ્રબળ પુણ્યકર્મના ઉદયથી જ તીર્થની સ્થાપના કરે, અને નિર્લેપભાવથી સિદ્ધાવસ્થા પામે. શાસનની સ્થાપના કર્યા પછી પણ ભગવાનને શાસન પર રાગ નથી અને શાસનની ચડતી-પડતી થાય તેમાં પણ ભગવાનને કોઈ હરખ-શોક નથી, છતાં ઉત્કટ સત્કાર્યની પ્રવૃત્તિ પણ શુભ કર્મના વિપાક વિના પૂર્ણ નિર્વિકારી આત્મામાં સંભવિત નથી. તેથી જૈનદર્શને સાધનાના અંતિમ તબક્કામાં રહેલા મહાસાધક તીર્થકરો દ્વારા જગતના ઉદ્ધારની પ્રવૃત્તિ તીર્થપ્રવર્તનરૂપે સહજતાથી માની છે, જે દુનિયાના સર્વ ધર્મો કરતાં નિરાળી છે; પણ પૂર્ણ પરમેશ્વર સ્વરૂપ સિદ્ધોને તીર્થપ્રવર્તન સાથે કોઈ સંબંધ સ્વીકારેલ નથી, જેથી પરમતત્ત્વમાં કોઈ ઊણપ આવતી નથી. ★ एते च कैश्चित्तत्त्वतः खल्वव्यावृत्तच्छद्मान एवेष्यन्ते । यदाहुः - "ज्ञानिनो धर्मतीर्थस्य, कर्तारः परमं पदम् । गत्वाऽऽगच्छन्ति भूयोऽपि, भवं तीर्थनिकारतः ।।१।। तथा - दग्धेन्धनः पुनरुपैति भवं प्रमथ्य, निर्वाणमप्यनवधारितभीरुनिष्ठम् । मुक्तः स्वयं कृतभवश्च परार्थशूरस्त्वच्छासनप्रतिहतेष्विह मोहराज्यम् ।।१।।" - [ सिद्धसेन द्वात्रिंशिका २।१८ ] इति। * (ધર્મસંપ્રદફ્તર-દર ટીક્કા, વોડાશાસ્ત્ર પ્રવાસ-, સ્નો-૧૨૩ ટીવા) र यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ।।७।। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ।।८।। (માવતા અધ્યાય-૪) For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થનો મહિમા ધર્મતીર્થની સર્વોત્કૃષ્ટ પરોપકારિતા: તીર્થકરો વીતરાગ સર્વજ્ઞ થઈ જે તીર્થની સ્થાપના કરે છે, તે તીર્થની પૂજ્યતા કેવી, તેના ગુણ કેવા, તેનું સ્વરૂપ કેવું તે બધાનું વર્ણન કરતાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજા કહે છે કે, આ તીર્થ સનાતન શાશ્વત છે, ત્રણ લોકને ઉપકારી છે, સ્વરૂપથી શુદ્ધ છે અને ગુણોથી અદ્વિતીય છે. અરે ! દુનિયાનાં જેટલાં અન્ય ધર્મતીર્થ છે, તે સર્વે પર આ ધર્મતીર્થ અનુશાસન કરનાર છે, તેમના પર પોતાની વિજયપતાકા ફરકાવે છે અર્થાત્ મિથ્યામતોનું ખંડન કરી, સત્યની સ્થાપના કરનાર છે. “આ મહાન તીર્થ જયવંતુ વર્તો,” તેવું જાહેરમાં સ્તુતિરૂપે ગાય છે. “જિનશાસનદેવકી જય”નો પરમાર્થ : તમે ‘જિનશાસનદેવ કી જય” બોલો છો, પણ તમને કોઈ પૂછે કે શાસન એટલે શું ? શાસનના દેવ કોણ ? તેની જય એટલે શું ? તો તમને ખબર ખરી ? કે પછી ગતાનુગતિકતાથી જ બોલો છો ? આપણે તીર્થકરની જય પણ પછી બોલીએ છીએ, સૌથી પહેલાં જય શાસનદેવની બોલીએ છીએ. અહીં સંદર્ભથી પદ્માવતી કે ચક્રેશ્વરી શાસનદેવ તરીકે નથી, પણ તે વખતે ભગવાને સ્થાપેલા ધર્મતીર્થની જ આપણે જય બોલાવીએ છીએ, અન્ય કોઈ દેવ-દેવીની નહીં. સભા અહીં જિનશાસનદેવમાં દેવ કયા આવે ? સાહેબજી : અહીં દેવ એટલે શાસન પોતે જ સર્વોત્કૃષ્ટ દેવ છે, તીર્થકરો પોતે પણ દેવની જેમ જેને પૂજે છે. શાસનથી ઊંચા કોઈ દેવતા જગતમાં નથી. અનંતા તીર્થંકરો, અનંતા ગણધરો, અનંતા કેવલીઓ અને અનંતા ચૌદપૂર્વીઓએ જેને નમસ્કાર કર્યા છે; અરે ! માત્ર નમસ્કાર નથી કરતા, પણ પ્રદક્ષિણા ફરે છે. ખુદ તીર્થંકરો સમવસરણમાં પ્રવેશ કરતાં તીર્થને પ્રદક્ષિણા દે છે. કેવલજ્ઞાનીઓને હવે સાધનાથી કંઈ પામવાનું બાકી નથી, છતાં પણ ઋણના સ્વીકાર તરીકે ધર્મતીર્થને પ્રદક્ષિણા કરી નમસ્કાર કરીને પછી જ સમવસરણમાં બિરાજમાન થાય છે. અનંતા તીર્થકરો, ગણધરો, બધાએ જેને પૂછ્યું છે તેવા આ તીર્થથી ઊંચું આ જગતમાં બીજું કંઈ જ પૂજ્ય નથી. પણ આ તીર્થની વ્યાખ્યા શું? તેના પ્રકાર કેટલા? તેનું સ્વરૂપ શું? તેનું વિસ્તારથી વર્ણન મારે આ ગ્રંથ દ્વારા ચાતુર્માસમાં કરવું છે. १ शासनस्याभीष्टदेवताविशेषस्य प्रधानभूतसिद्धत्व-कुसमयविशासित्वार्हत्प्रणीतत्वादिगुणप्रकाशनद्वारेण स्तवाभिधायिकां गाथामाहसिद्धं सिद्धत्थाणं ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं सासणं जिणाणं भवजिणाणं ।।१।। (સન્મતિતપ્રર૦ -૧, રો-મૂન, ટા) २ शासनस्याभीष्टदेवताविशेषस्य (सन्मतितर्कप्रकरण० कांड-१, श्लोक-१ टीका) For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થનો મહિમા ગુણાનુરાગથી થયેલ તીર્થ પ્રત્યે બહુમાન, બોધિબીજની પ્રાપ્તિનું કારણ? પહેલાં તો મારે ધર્મતીર્થનો મહિમા સમજાવવો છે. મહિમારૂપે શાસ્ત્રમાં ત્યાં સુધી કહ્યું છે કે જો આ 'તીર્થ પ્રત્યે ગુણાનુરાગથી તમને માત્ર બહુમાન થઈ જાય, તો પણ બોધિબીજની પ્રાપ્તિની શાસ્ત્ર બાંહેધરી આપે છે. પણ બહુમાન ગુણાનુરાગથી થવું જોઈએ. તમે જય તો બોલાવો છો પણ તમને આ તીર્થ પર ગુણાનુરાગથી બહુમાન થયું છે કે નહીં, તે લાખ ટકાનો પ્રશ્ન છે. ઘણા જેનો એવા છે કે જૈનકુળમાં જગ્યા માટે પ્રભુ મહાવીરે સ્થાપેલા તીર્થને માને છે, અહીં જન્મ્યા માટે જિનશાસનદેવની જય બોલે છે; પણ મુસલમાન, બૌદ્ધ કે વૈદિક ધર્મમાં જન્મ્યા હોત તો ત્યાંની જય બોલાવત. આ શાસન ઓળખાયું, ઊંચું લાગ્યું માટે જય બોલાવો છો ? કે ઓળખ્યા વગરની જ જય બોલાવો છો ? અરે ! તમને ઓળખવાની જિજ્ઞાસા જ નથી. શાસ્ત્ર કહે છે કે જ્યાં સુધી આ દૃષ્ટિબિંદુ બદલાય નહીં ત્યાં સુધી તમારો ભગવાનના શાસનમાં ભાવથી પ્રવેશ નહીં થાય. પરમાત્માના શાસનમાં ભાવથી પ્રવેશ કરવા માટે તીર્થંકરોએ સ્થાપેલું તીર્થ તમને ગુણથી ગમવું જોઈએ, મમત્વથી નહીં. ધર્મતીર્થ જ એકમાત્ર રાગ કરવા યોગ્ય : સભા : સંઘને તીર્થ કહેવાય ? સાહેબજીઃ ફક્ત સંઘને તીર્થ ન કહેવાય. સંઘ કોને કહેવાય તે પણ ભણવું પડશે. ધર્મતીર્થ અંગેના આગમના પાઠો લઈને વિવેચન-વ્યાખ્યા કરીશ. આ વિષય પર મારે ૧૦00 ગ્રંથમાંથી આધાર આપવા છે અને વિવેચન કરવું છે. અત્યારે મારે પ્રથમ એટલી જ ઓળખ આપવી છે કે, જે તીર્થકરો આ તીર્થ પાસે ઝૂકી જાય છે, તે એવી વસ્તુ છે કે જેને ઓળખ્યા પછી તમને આ દુનિયામાં બીજે ક્યાંય તીવ્ર રાગ નહીં થાય. રાગ કરવા લાયક આ એક જ છે. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા લખે છે કે “પ્રભુ તમારું તીર્થ મળ્યું અને તેના ઉપર અમારો રાગ થયો એટલે અમે અમારું જીવન ધન્ય ધન્ય, કૃતકૃત્ય માનીએ છીએ. હવે જીવનમાં १ कथं तीर्थवर्णवाद एव बोधिबीजं भवत्यत आह व्याख्या-चियशब्द एवकारार्थः। स चापिशब्दार्थः । ततश्च यापि काचिदल्पापीत्यर्थः । गुणप्रतिपत्तिर्गुणाभ्युपगतिः। सर्वज्ञमते जिनशासनविषये। भवति जायते। परिशुद्धा भावगर्भा । सापि गुणप्रतिपत्तिः । जायते संपद्यते। बीजं हेतुः । बोधेः सम्यग्दर्शनप्रतिपत्तेः। स्तेनज्ञातेन चौरोदाहरणेन। तच्च प्रागुक्तम्। इति गाथार्थः ।।२४ ।। (पंचाशक प्रकरण पंचाशक-९, श्लोक-२४ टीका) २ अधीतास्ताः श्रीनयविजयविज्ञांहिभजनप्रसादाद् ये तेषां परिणतिफलं शासनरुचिः। इहांशेनाप्युच्चैरवगमफला या स्फुरति मे। तया धन्यं मन्ये जनुरखिलमन्यत् किमधिकम्।।४।। (દ્ધિારદાચ ત્રમ્) For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થનો મહિમા બીજું કંઈ જ જોઈતું નથી.” વિચારો, ખાલી રાગ થયો એટલામાત્રથી જ જીવન કૃતકૃત્ય માને છે, તો રાગ પણ કેટલો કીમતી હશે ? પણ તે રાગ ક્યારે થાય ? આ ધર્મતીર્થની સાચી ઓળખ થાય તો. અત્યારે તો ઓળખ વિના જ જય બોલાવો છો. ઘણાને તીર્થકરો કોણ ? અને તીર્થ કોને કહેવાય ? તેની જ કંઈ ખબર નથી. અત્યારે બધું કુલાચારથી ચાલે છે. શાસ્ત્રમાં લખ્યું કે, બાળક હોય ત્યાં સુધી કુલાચારથી આ શાસનની ભક્તિ કરે તો વાંધો નથી, પરંતુ પરિપક્વ થયા પછી પણ કુલાચારથી જ ઉપાસના કર્યા કરે તે યોગ્ય નથી. પરિપક્વ થયા એટલે ઓળખ કરવાની શક્તિ આવી, તેથી ઓળખ કરવી એવી પ્રભુની આજ્ઞા છે. આ તમારા પંડિત (શ્રોતામાં રહેલા એક ભાઈ) જ શું બોલ્યા ? એ કહે છે, શાસનદેવમાં દેવ ક્યાંથી આવ્યા ? પણ એમને ખબર નથી કે શાસન પોતે જ મહાન દેવ છે. અત્યારે તમારી માન્યતામાં શાસનદેવ તરીકે બધા દેવી-દેવતા ભરાઈ ગયા છે; પણ તેના કરતાં તો ભાવશ્રાવકો પણ ઊંચા. આનંદશ્રાવક, કામદેવશ્રાવક, પુણિયોશ્રાવક પણ દેવી-દેવતા કરતાં ઘણા ઊંચા છે. તેમનાથી સાધુ ઊંચા, પછી ચૌદ પૂર્વધરો, પછી અવધિજ્ઞાની સાધુ, પછી મન:પર્યવજ્ઞાની, પછી કેવલજ્ઞાની, તેમનાથી ઊંચા ગણધર અને સૌથી ઊંચા તીર્થકરો અને તેમનાથી પણ મહાન ધર્મતીર્થ. અપેક્ષાએ ગણધરોનો કેવલજ્ઞાની કરતાં પણ વધુ મહિમા : સભા છદ્મસ્થ અવસ્થામાં હોય તો પણ કેવલજ્ઞાની કરતાં ગણધર ઊંચા ? સાહેબજી : હા અપેક્ષાએ ઊંચા; કેમ કે " જેનશાસનમાં કેવલી પણ ગણધરોને નમસ્કાર કરે છે. કેવલજ્ઞાની સમવસરણમાં આવે તો તીર્થ અને તીર્થકરોને નમસ્કાર કરી ગણધરોની આજુબાજુ બેસે; કેમ કે કેવલજ્ઞાની કરતાં શાસનના સ્થાપક અને સંચાલકોનો મહિમા વધારે છે. જ્યાં સુધી તમે તીર્થને ઓળખશો નહીં, તેનાં બધાં પાસાં નહીં સમજો ત્યાં સુધી જૈનશાસનમાં તમારો જન્મ થવા છતાં શાસન પ્રત્યે ઉત્કૃષ્ટ બહુમાન પેદા નહીં થાય. તીર્થંકરપૂજિત તીર્થની સાચી ઓળખ કરાવી તેના પ્રત્યે ઉત્કૃષ્ટ બહુમાન કરાવવું એ જ આ પ્રવચનનો હેતુ છે. १ केवलिन: पूर्वद्वारेण प्रविश्य जिनं 'त्रिगुणं' त्रि:प्रदक्षिणीकृत्य ‘नमस्तीर्थाय' इति वचसा तीर्थप्रणामं च कृत्वा 'तस्य' तीर्थस्य-प्रथमगणधररूपस्य शेषगणधराणां च ‘मार्गतः' पृष्ठतो दक्षिणपूर्वस्यां निषीदन्ति। (बृहत्कल्पसूत्र० भाष्यगाथा - ११८६ टीका) ★ केवलिनः ‘त्रिगुणं' त्रिः प्रदक्षिणीकृत्य 'जिनं' तीर्थकरं तीर्थप्रणामं च कृत्वा मार्गतः 'तस्य' तीर्थस्य गणधरस्य निषीदन्तीति ।। (आवश्यकनियुक्ति नियुक्ति गाथा - ५५९ टीका) For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થનો મહિમા सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । ) સમયવિષાક્ષoi, બિUITo AવUિIToi |||| ( તિત પ્રy૨૦ સ્નો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. તીર્થકરો પોતે અંતિમ ભવમાં એવા ઉત્કૃષ્ટ સાધક છે કે પોતાને આત્મકલ્યાણ કરી સંસારસાગર તરવા માટે કોઈ તારક ધર્મતીર્થની જરૂર નથી. પોતે જન્મ જન્મથી સાધના કરીને સાધનામાર્ગમાં એટલા પરિપક્વ થયા છે કે અંતિમ ભવમાં તેમને સગુરુ કે શાસ્ત્રની કોઈ જરૂર પડતી નથી. સાધનામાર્ગનાં અનુષ્ઠાન-તપત્યાગ વગેરેની પણ કોઈ જરૂર નથી. તેમને આત્મકલ્યાણ માટે શ્રી સંઘ વગેરે આલંબનની પણ જરૂર નથી. તીર્થકરો અનાસક્ત ભોગી, નિષ્કામ યોગી, અસંગ સાધક અને કૃતકૃત્ય ધર્મતીર્થપ્રવર્તક તીર્થકરો પોતે પોતાનું આત્મકલ્યાણ કરવા માટે જગતમાં ધર્મતીર્થ પ્રવર્તાવતા નથી; કેમ કે ધર્મતીર્થ દ્વારા જે મેળવવાનું હતું તે તો તેમણે આગલા ભવમાં જ, પૂર્વના ધર્મતીર્થની સાધના કરીને મેળવી લીધું છે. અંતિમ ભવમાં ત એટલા ઉચ્ચ સ્તરને પામેલા છે, કે તે વખતની તેમની ભૂમિકાનું વર્ણન તીર્થકરોના ચરિત્ર વાંચીએ તો ખબર પડે, અનન્ય બહુમાન થાય અને લાગે કે તીર્થકરોની સર્વ અવસ્થા અલૌકિક છે. દા.ત. ભગવાન જન્મે ત્યારથી અનાસક્ત ભોગી છે, સંસારમાં રહે ત્યાં સુધી નિષ્કામ કર્મયોગી છે, દીક્ષા લે ત્યારથી માંડીને અસંગ સાધક છે અને ક્ષપકશ્રેણી માંડી કેવલજ્ઞાન પામે છે ત્યારે કૃતકૃત્ય એવા તીર્થકર સહજતાથી ધર્મતીર્થના પ્રવર્તક છે. આ બધા શબ્દો તમારા માટે નવા છે. મારે તીર્થકરના જીવનની લોકોત્તર વિશિષ્ટતા બતાવવી છે. પ્રભુ મહાવીર જન્મ્યા ત્યારથી ભગવાન હોતા, હજુ આત્મા પર પડેલાં આઠ કર્મોના ઉદયની અસર વચ્ચે બેઠેલા છે, સાધના કરી કરીને એકેએક કર્મને મૂળમાંથી કાઢવાના બાકી છે. છતાં જન્મતી વખતે ભૂમિકા કઈ ? તો કહે છે કે તેઓ અનાસક્ત ભોગી છે. રાજ્યાવસ્થામાં રાજ્ય કરે, સમગ્ર સંચાલન કરે ત્યારે તે નિષ્કામ કર્મયોગી છે, અને દીક્ષા લે ત્યારથી કોઈ વસ્તુનો સંગ નથી અર્થાત્ અસંગ મહાસાધક છે. સભા : ટૂંકમાં રસ વગરના છે એમ જ ને ? સાહેબજીઃ તમારો શબ્દ અધૂરો છે; કેમ કે રસ શબ્દથી તમે રાગ-રતિ લો છો. અહીં તો તે તે ભૂમિકાને અનુરૂપ માનસ હતું. દીક્ષા પહેલાં ભગવાનના આત્મા પર રાગ-દ્વેષ છે, પણ તે અશુભ નથી, શુભ છે. તેમની દરેક કક્ષાનું વર્ણન યોગ્ય શબ્દો દ્વારા શાસ્ત્રકારોએ કરેલું છે. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રભુ ! ધર્મતીર્થ પ્રવર્તાવો” એવો લોકાંતિકદેવોનો વિનંતિસ્વરૂપ શાશ્વત આચાર : સારાંશ એ છે કે તીર્થંકરો ધર્મતીર્થની સહાય વગર અંતિમ ભવમાં સ્વબળે મોક્ષે જનાર છે, તેથી તીર્થંકરો પોતાના આત્મકલ્યાણ અર્થે, પોતાના ઉપકાર માટે કે પોતાને તરવાના સાધન તરીકે ધર્મતીર્થની સ્થાપના કરતા નથી; પરંતુ આપણા સૌના કલ્યાણ માટે, આપણા પર ઉપકાર કરવા તીર્થંકરોએ ધર્મતીર્થ પ્રવર્તાવ્યું છે. ધર્મતીર્થનો મહિમા એટલે જ તો જ્યારે ભગવાનનો દીક્ષાનો સમય થાય છે ત્યારે,નવ લોકાંતિકદેવો દેવલોકમાંથી પોતાના શાશ્વત આચાર પ્રમાણે ભગવાનને વિનંતી કરવા આવે છે ત્યારે કહે છે, “લાયક વિ જીવો પરમપદ પામી શકે, સ્વકલ્યાણ કરી શકે, તે માટે આપ દીક્ષા ગ્રહણ કરી, સાધના દ્વારા કર્મક્ષય કરી, કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શીઘ્રતાથી સર્વજીવહિતકારી ધર્મતીર્થ પ્રવર્તાવો.” તેનો અર્થ એ છે કે ભગવાનને પોતાના કલ્યાણ માટે શાસન કે તીર્થની જરૂ૨ નથી, અંતિમ ભવમાં સ્વબળથી તેઓ સંસાર તરી શકે તેમ છે; પણ જગતના જીવોને તા૨વા માટે, તેમનો ઉદ્ધા૨ ક૨વા માટે આ ધર્મતીર્થની જરૂર છે, એટલે પરોપકારની પ્રવૃત્તિ તરીકે તીર્થ પ્રવર્તાવે છે. તેમના જીવનનું આ સર્વોત્કૃષ્ટ કર્તવ્ય છે અને છતાં તે કરતી વખતે તીર્થંકરોનું માનસ સંપૂર્ણ નિર્લેપ છે. સંપૂર્ણ નિર્લેપભાવથી તીર્થંકરો દ્વારા ધર્મતીર્થનું પ્રવર્તન ઃ દુનિયાના બીજા ધર્મો જેને ઈશ્વર તરીકે માને છે, તે ઈશ્વરના જીવનમાં ઈશ્વરપદને ખામી પહોંચે તેવી પ્રવૃત્તિ હોય છે; કેમ સારી પણ પ્રવૃત્તિ કરતી વખતે તેમાં લેપાઈ જાય છે, જ્યારે આપણા તીર્થંકરો નિર્લેપભાવે કરે છે. સભા ઃ બીજા ઈશ્વર લેપાઈ જાય છે તે કેવી રીતે ? સાહેબજી ઃ તેમના શાસ્ત્રમાં કહ્યું છે કે ધર્મતીર્થ ઝાંખું પડે અને ધર્મની જગતમાં અવનતિ થાય, તે વખતે ધર્મની ઉન્નતિ ક૨વા ઈશ્વર સદેહે અવતાર લે. તેનો અર્થ એ જ કે પોતે સ્થાપેલું ધર્મતીર્થ દુનિયામાં ઝળહળતું રહે તેની ચિંતા ઈશ્વર કરે છે. સભા ઃ લોકકલ્યાણની કામનાથી ચિંતા કરે તો ? સાહેબજી ઃ કામનામાત્ર વિકાર છે. જૈન દર્શનમાં શુભ કામનાને પણ વિકાર કહ્યો છે. સંપૂર્ણ નિર્વિકારી તત્ત્વ કે પૂર્ણ શુદ્ધતત્ત્વમાં કામનારૂપ વિકારનો અંશ કે પડછાયો પણ ન હોય. શાસ્ત્રમાં લખ્યું કે “કૃતકૃત્ય ૨ १ जय जय नन्दा ! जय जय भद्दा ! भद्दं ते जय जय खत्तिय वर-वसहा ! बुज्झाहि भगवं ! लोगणाहा ! सयलजगज्जीवहियं पवत्तेहि धम्मतित्थं हिअसुहनिस्सेयसकरं सव्वलोए सव्वजीवाणं भविस्सइ त्ति कट्टु जयजयसद्दं पउंजंति ।। (લ્પસૂત્ર॰ સૂત્ર-૧૨ ) * નાવ રિસ-મળ-રામં તાવ તોનંતિયા સુરા । ધુળિયું મતિ ‘ખા-નીવ-હિયયં તિસ્થં પર્વાટ્ટી’।।રૂ૨રૂ ।। (महानिशीथसूत्र गीयत्थ-विहार नामनुं छटुं अध्ययन ) २ कृतकृत्यस्य प्रयोजनोद्देशाभावादप्रेक्षितकार्यचेष्टानाप्तत्वात् परानुग्रहप्रवृत्तिरेव तर्हि न स्यादिति चेत्, न, तीर्थकृन्नामकर्मानुभावाज्जगद्धितकारित्वशैल्युपपत्तेः, अनपेक्षितप्रयोजनभास्करप्रकाशनादिवदित्याह-“तीर्थप्रवर्तनफलं ” (९) इत्यादि । । अथवा For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ધર્મતીર્થનો મહિમા એવા તીર્થકરો આ જગત પર પરોપકારની પ્રવૃત્તિરૂપે કોઈ ઇચ્છાથી નહીં, પરંતુ તીર્થકર નામકર્મના ઉદયથી ધર્મતીર્થની સ્થાપના કરે છે.” કૃતકૃત્યનો અર્થ એ છે કે જેનાં બધાં કર્તવ્યો પૂરાં થઈ ગયાં છે, બધું મેળવવા જેવું મેળવી લીધું છે, હવે કોઈ કામના-અધૂરાપણું-ઊણપ-અપેક્ષા નથી; સર્વથા નિર્લેપતાનો ભાવ છે, વીતરાગ પૂર્ણજ્ઞાની હોવાથી તેમને કોઈ અપેક્ષા નથી. કૃતકૃત્ય એવા તીર્થકરો ધર્મતીર્થની સ્થાપના કરે છે, એટલે તીર્થ સ્થાપતી વખતે તીર્થ દ્વારા કાંઈ મેળવવું છે તેવું નથી. તમે કોઈ પણ કર્તવ્ય અપેક્ષાથી કરો છો. આપણને કોઈ પણ કાર્ય કરવા માટે અંદરથી કામના જોઈએ, અને તે જ આપણા પુરુષાર્થનું પ્રેરક બળ બને છે. પછી શુભ કામના હોય તો તેનાથી પુણ્ય બંધાશે અને અશુભ કામના હશે તો પાપ બંધાશે. પણ જીવનમાં જે કાંઈ પુરુષાર્થ-પ્રવૃત્તિ કરો છો, તેનું પ્રેરક બળ તમારા મનમાં રહેલી કામના છે. કામનાશૂન્ય કે ઇચ્છાશૂન્ય બની પ્રવૃત્તિ કરવાની આપણને ટેવ જ નથી. તમે જીવનમાં કામનાશુન્ય થઇ એક પણ પ્રવૃત્તિ કરી નથી અને અત્યારે કરી શકો તેવું level-તેવી કક્ષા નથી. નિઃસંગભાવે કે નિર્લેપભાવે પ્રવૃત્તિ કેવી રીતે કરાય, તે સમજવા આપણે માનસ કેળવવું પડશે. તીર્થંકરો વીતરાગ છે તો આવી શુભ પ્રવૃત્તિ કેવા ભાવથી કરે છે તે પણ ઘણા લોકો સમજતા નથી. આરોગ્ય-સ્વાથ્યનો થનગનાટ કેવો હોય, તેની જન્મથી માંદા માણસને ખબર ન હોય, તેમ નિર્લેપભાવથી પ્રવૃત્તિ કેવી રીતે કરી શકાય તેનો રાગદશામાં રહેલા તમને અંદાજ -અભ્યાસ : અન્યધર્મોમાં ઈશ્વરતત્ત્વનું સ્વરૂપ : દુનિયાના બધા ધર્મો વીતરાગને ઓળખવામાં થાપ ખાઈ ગયા છે, માટે બધાએ વિકારી ઈશ્વરતત્ત્વની રજૂઆત કરી, સ્થાપના કરી. પાછો જગતમાં એવો કોઈ ધર્મ નથી કે જેમાં ઈશ્વરતત્ત્વ ન હોય. બધા ઈશ્વરને, પરમાત્માને માને છે, રજૂ કરે છે. તેના અનુયાયીને ઈશ્વરની ભક્તિ કરવા, શરણ સ્વીકારવા પ્રેરણા કરે છે, પણ તેની ઓળખ આપવામાં ગરબડ ગોટાળો; કારણ કે ઈશ્વરતત્ત્વ નિર્વિકારી, નિષ્કામ જ હોવું જોઈએ તે સમજી ન શક્યા. કોઈક ધર્મવાળાએ એમ કહ્યું કે ઈશ્વરે આખી દુનિયાનું સર્જન કર્યું અને તેની સંભાળ કરે છે, ધ્યાન ऽनुत्तरपारमर्षज्ञानबुद्धातिशयाद्यप्रमेयद्धिनिःश्रेयसाभ्युदयार्थगमनमपेक्ष्य कृतार्थत्वविशेषणात् अवश्यवेद्यतीर्थकरनामकर्मवेदनाद्यायुष्कतन्तुबन्धादिक्षपणमात्रकार्यशेषापेक्षमकृतार्थतापि स्याद्वादिनो न दोषायेषि (१०)।। (तत्त्वार्थसूत्र० आद्यकारिका श्लोक ९-१० सिद्धसेन गणि टीका) * ननु प्रेक्षावतां प्रवृत्तिः फलवत्तया व्याप्ता, अन्यथा प्रेक्षावत्ताक्षतिप्रसङ्गात्, फलं चेदसौ तीर्थकरणादपेक्षते व्यक्तमवीतरागत्वप्रसङ्ग इत्यारेकानिराकरणार्थमिदमाचष्टे- “अणुवगियपरहियरयं", अनुपकृत-परहितरतम्, योऽनुपकृत एव सन् परस्मै यत् हितं तस्मिन् कर्त्तव्यतया रत:-आसक्तः सकलतिर्यङ्नरामरगण-साधारण्या वाण्या तदुपायप्रदर्शनेन, सोऽनुपकृतपरहितरतस्तम् नत्वेति योगः। अनुपकृतत्वाविशेषाच्च सर्वेष्वपि जन्तुष्वविशेषेण परहितकरणे भगवतः प्रवृत्तिरिति न पूर्वोक्तदोषावकाशः। (ધર્મસંપ્રદ િશ્નો--૨ટી) For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધર્મતીર્થનો મહિમા રાખે છે. જ્યાં કશું રહસ્ય ન સમજાય, માનવશક્તિ કે સમજની બહારની વાત હોય, ત્યાં બધે સર્જક તરીકે ઈશ્વરને ગોઠવી દીધો. પામર જન માટે અશક્ય કાર્ય દેખાય, તો કહ્યું કે આવા કાર્ય મહાન શક્તિવાળી વ્યક્તિ જ કરી શકે, અને મહાન શક્તિવાળો આ દુનિયામાં પરમેશ્વર જ છે. વરસાદ ભગવાને વરસાવ્યો, વાદળાં ઈશ્વરે બનાવ્યાં; એમ બધે જ્યાં માનવશક્તિની મર્યાદાની બહારની વાત નીકળે, ત્યાં ભગવાનને ગોઠવી દીધા. હવે ઘણા કહે છે કે, આવી સાંસારિક વાતોમાં ભલે ઈશ્વર માથું ન મારે, પણ દુનિયામાં ધર્મની સ્થાપના, પ્રવર્તન, સંચાલન તો ઈશ્વર જ કરે છે. જૈનદર્શનમાં ઈશ્વરતત્ત્વની નિર્વિકારિતા : અહીં તમને લાગે કે સારાં કામ ભગવાન કરે તો શું વાંધો ? હા, ખોટાં કામ કરે તે ઈશ્વર ન હોઈ શકે, પણ સારાં કામ કરે તેને ઈશ્વર માનવામાં શું વાંધો ? તો જૈનધર્મ કહે છે કે, ઈશ્વર સત્કાર્ય કે શુભ કામના કરે તો પણ ઈશ્વરમાં અધૂરાપણું આવે છે. ધર્મતીર્થની સ્થાપનારૂપ જગતના ઉદ્ધારની શ્રેષ્ઠ સત્યવૃત્તિ છે, પરંતુ તે પ્રવૃત્તિ કરવા મહાસાધક અરિહંતોને પણ કર્મના વિપાકરૂપ વિકારની આવશ્યકતા રહે છે. તેથી જ પૂર્ણ પરમેશ્વર સિદ્ધો તીર્થપ્રવર્તનરૂપ સત્કાર્ય પણ કરતા નથી. હા, અરિહંતો પણ તે પ્રવૃત્તિ કામનાથી નથી કરતા; કારણ કે વીતરાગ સર્વજ્ઞ બન્યા પછી હવે તેમને કોઈ વસ્તુની અપેક્ષા કે ઇચ્છા નથી. સાધના દ્વારા જે મેળવવાનું હતું તે મેળવી લીધું છે, એ અપેક્ષાએ કૃતકૃત્ય કહેવાય. તેમને તીર્થપ્રવર્તન દ્વારા અંગત કોઈ લાભ નથી, તેના માટે તે પ્રવૃત્તિ કરતા નથી. તેથી કૃતકૃત્ય તીર્થકરો ધર્મતીર્થની સ્થાપના કરે છે એ વખતે, તેમનામાં આ મારું શાસન ઝળહળતું રહે, કાયમ માટે પ્રવર્તતું રહે, તેના અનેક ઉપાસક બને, તેનાથી અનેક આત્મા તરે, બધાને આ શાસન દ્વારા હું તારનારો થાઉં, એવી અંતરમાં કોઈ અભિલાષા નથી. તમે વીતરાગતાનું સ્વરૂપ સમજી શકો તો ખ્યાલ આવે. સાધક એવા ભગવાન જન્મ્યા ત્યારથી ગૃહસ્થ અવસ્થામાં ભોગ ભોગવે છે ત્યારે પણ તેમના મનમાં શુભ કામના છે પણ આસક્તિ નથી, રાજ્યાવસ્થામાં પણ અશુભ કામનાશૂન્ય નિષ્કામ કર્મયોગી છે, દીક્ષા લીધા પછી સર્વ કામનાશૂન્ય અસંગ સાધક છે, કેવલજ્ઞાનકાળમાં કૃતકૃત્ય બનીને ધર્મતીર્થના પ્રવર્તક છે અને સિદ્ધ થાય એટલે પૂર્ણ નિર્વિકારી પરમેશ્વર છે. આ બધું જેને ઓળખાય તેને જૈન ધર્મના નિર્વિકારી ઈશ્વરતત્ત્વની ઝાંખી થાય. તેને ખ્યાલ આવે કે દુનિયામાં પરમેશ્વર આવા જ હોય અને તે સિવાય બીજાને ઈશ્વર માનવામાં ઈશ્વરતત્ત્વમાં ત્રુટિ આવવાનો પ્રશ્ન છે, ઈશ્વરનું વ્યક્તિત્વ ખંડિત થઈ જાય છે. આટલું બેસી જાય તો, ભગવાન શાસન સ્થાપે છે તે આપણા ઉપકાર માટે સ્થાપે છે, પોતાના કલ્યાણ માટે સ્થાપતા નથી, તેમને આ શાસન સ્થાપવાથી કાંઈ મેળવવાનું નથી, તીર્થકરો તો આત્મબળથી જ તરે છે. તીર્થકરોને ધર્મતીર્થની બહાર રાખ્યા છે. અરે! ચતુર્વિધ સંઘમાં પણ તીર્થંકરનો સમાવેશ થતો નથી. તેનો અર્થ એવો નહીં કરતા કે તેઓ ચતુર્વિધ સંઘથી ન્યૂન છે. ઊલટું સંઘના સ્થાપક છે, તીર્થના પણ પ્રવર્તક છે, પરંતુ તીર્થકર ધર્મતીર્થની For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ધર્મતીર્થનો મહિમા બહાર છે. તીર્થંકરનો ધર્મતીર્થમાં પ્રવેશ, સમાવેશ નથી. તેના નાયક તરીકે તેમનું સ્થાન છે. આ ધ્યાન રાખવા જેવી વાત છે. ભગવાન સાધુ હોવા છતાં અન્ય સાધુઓના સાધર્મિક નથી : આ વાતને સમજાવવા શાસ્ત્રમાં દલીલ આપી કે ભગવાન સાધુ હોવા છતાં અન્ય સાધુઓના સાધર્મિક નથી. અમે સાધુ છીએ, તો જેટલા પણ આ શાસનના પંચમહાવ્રતધારી સાધુ છે તે બધા પરસ્પર સાધર્મિક કહેવાઈએ. તમારા માટે સુશ્રાવક બધા સાધર્મિક. એટલે કોઈપણ સાધુની ભક્તિ કરતી વખતે અમારે મનમાં સાધર્મિક ભક્તિનો ભાવ રાખવાનો છે. જો હું તમારી ભક્તિ કરું તો મને પાપ લાગે; કારણ કે શ્રાવકની ભક્તિ સાધુથી ન કરાય, અને જે સાધુને શ્રાવકની ભક્તિ કરવાની ભાવના થાય, તે સાધુ. સાધુની ભૂમિકાથી નીચે ઊતરે છે. સાધુ નાના-મોટા હોય તો પણ પરસ્પર ભક્તિપાત્ર છે. તમારા શ્રાવકમાં એક વ્રતધારી શ્રાવક હોય, બીજાએ વ્રત ન લીધેલ હોય તો પણ પરસ્પર ભક્તિ કરી શકાય; કારણ, તમારા માટે બધાં શ્રદ્ધાળુ શ્રાવક-શ્રાવિકા સાધર્મિક છે. તેમ સાધુ માટે ભગવાનના શાસનમાં માત્ર વેશ પહેરેલા નહીં, પણ સંયમના ગુણથી સાધુ છે, તે બધા સાધર્મિક છે. અહીં શિષ્ય પ્રશ્ન કર્યો કે તીર્થકરોએ દીક્ષા લીધી તો તે પણ સાધુ કહેવાય. તેથી બીજા સાધુ માટે તેઓ સાધર્મિક બને કે નહીં ? તો શાસ્ત્રમાં ના પાડી, અને કહ્યું કે ભગવાન સાધુ હોવા છતાં બીજા સાધુઓ માટે સાધર્મિક નથી. અમારા પંચમહાવ્રતના આચારમાં, કોઈપણ સાધુ માટે ભિક્ષા બનેલી હોય તો, જેમ તે સાધુથી ન વહોરાય તેમ બીજા સાધુથી પણ ન વહોરાય; પણ ભગવાન માટે કોઈ વસ્તુ બનાવી હોય તો તે મને (સાધુને) કલ્પ. આ વાતથી એટલું નિશ્ચિત થાય છે કે તીર્થકરોને ધર્મતીર્થમાં નહીં, પણ ધર્મતીર્થથી ઉપર કહ્યા છે; ધર્મતીર્થના સ્થાપક, પ્રવર્તક કહ્યા છે. १ 'शास्ता' तीर्थकरः स साधर्मिको लिङ्गतः प्रवचनतोऽपि न भवति । तथाहि - लिङ्गतः सार्मिकः स उच्यते यो रजोहरणादिलिङ्गधारी भवति, तच्च लिङ्गमस्य भगवतो नास्ति तथाकल्पत्वात्, अतो न लिङ्गतः सार्मिकः । प्रवचनतोऽपि साधर्मिकः सोऽभिधीयते यश्चतुर्वर्णसङ्घाभ्यन्तरवर्ती भवति, “पवयणसंघेगयरे” इति वचनात् ; भगवाँश्च तत्प्रवर्तकतया न तदभ्यन्तरवर्ती किन्तु चतुर्वर्णस्यापि सङ्घस्याधिपतिः, ततो न प्रवचनतोऽपि साधर्मिक इति । अतः ‘तस्य' तीर्थकरस्यार्थाय कृतं यतीनां कल्पते । (बृहत्कल्पसूत्र० भाष्यगाथा-१७८२ टीका) ★देवदत्ता यता-साधव्यतिरेकेण सर्वे श्रमणा देवदत्तास्तेभ्यो दास्यामीति तदा कल्पते, तस्य विवक्षितसकल्पविषयीकरणाभावात, संयतानां तु निर्ग्रन्थानां विसदृशनाम्नामपि सङ्कल्पे कृते देवदत्ताख्यादेः साधोर्न कल्पते, किमुक्तं भवति ? - चैत्रनाम्नोऽपि संयतस्योद्देशेन कृतं देवदत्ताख्यस्य साधोर्न कल्पते, तथा भगवदाज्ञाविभणात्, यदा पुनस्तीर्थकरप्रत्येकबुद्धसङ्कल्पनेन कृतं तदा कल्पते, तीर्थकरप्रत्येकबुद्धानां सङ्घातीतत्वेन सङ्घमध्यवर्तिभिः साधुभिः सह साधर्मिकत्वाभावात्, ‘संजयाण उ विसरिसनामाणवि न कप्पे' इति वचनाच्चार्थापत्त्या यावन्तो देवदत्ता इत्यादौ विसदृशचैत्रादिनाम्नां साधूनां कल्पत एवेति प्रतिपादितं દ્રષ્ટચું | * (पिंडनियुक्ति० नियुक्ति गाथा-१४३ आचार्य मलयगिरि टीका) For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તીર્થંકરો ધર્મતીર્થમાં નથી પરંતુ ધર્મતીર્થ કરતાં પણ મહાન છે : સભા : ધર્મતીર્થને રાજમહેલની અને તીર્થંકરોને રાજાની ઉપમા આપી છે, તો જેમ રાજાનો રાજ્યમાં સમાવેશ થાય, તેમ તીર્થંકરોનો ધર્મતીર્થમાં સમાવેશ કેમ નહીં ? ધર્મતીર્થનો મહિમા સાહેબજી : બહુ માર્મિક વાત છે. શાંતિથી સાંભળજો. યાદ રાખશો તો આખી ષ્ટિ બદલાઇ જશે. આપણે ત્યાં રાજ્યવ્યવસ્થા સ્થપાઇ છે, પણ રાજા તરીકે રાજસિંહાસન પર બેસનાર રાજા રાજ્યની સ્થાપના કરનાર નથી. તે તો ફક્ત રાજ્યનું સંચાલન કરનાર છે, રાજ્યનો વડો છે, પણ તે રાજાએ રાજ્ય સ્થાપ્યું નથી. આ ભરતક્ષેત્રમાં વર્તમાનમાં પહેલ વહેલાં રાજ્ય કોણે સ્થાપ્યું ? સભા ઃ ભગવાન ઋષભદેવે. સાહેબજી : ના, તે તો પહેલા રાજા છે. નાભિકુલકરે રાજ્યની સ્થાપના કરી છે. તેઓ રાજા નહોતા, પણ રાજ્યના સ્થાપક હતા; કારણ કે ઋષભદેવની રાજા તરીકે લોકો સમક્ષ નિયુક્તિ નાભિકુલકરે કરી છે. રાજનીતિ, વ્યવસ્થા, સંચાલન વગેરે ઋષભદેવ ભગવાને કર્યું. છતાં ઋષભદેવ રાજા છે, પણ રાજ્યના સ્થાપક નથી. નાભિકુલકર રાજા નથી, પણ રાજ્યના સ્થાપક છે. તેમ તીર્થંકરો તીર્થના સ્થાપક પણ સંચાલક નથી અને તીર્થંકરની હાજરીમાં પણ તીર્થનું સંચાલન તો ગણધરો કરે છે. માટે ધર્મતીર્થમાં તીર્થંકરોનો સમાવેશ નથી. તેઓ ધર્મતીર્થની ઉપરવટ છે. આ વાત આગળ ધર્મતીર્થની સ્થાપનાના ઉદ્દેશના વિવેચનમાં આવશે. સભા ઃ રાજા તરીકે ગણધરો હોય ? સાહેબજી : હા, ૧ તીર્થંકરો ધર્મવ્યવસ્થાના આદ્યનાયક છે. જેમ નાભિકુલકર રાજ્યવ્યવસ્થાના નાયક ગણાય, તેમ તીર્થંકરો શાસનના નાયક કહેવાય. અત્યારે આ ભરતક્ષેત્રમાં ચાલ્યા આવતા શાસનમાં-ધર્મતીર્થની પરંપરામાં સૌથી મોટો ઉપકાર ઋષભદેવ ભગવાનનો છે. વર્તમાન શાસનના સાક્ષાત્ ઉપકારી પ્રભુ વીર છે, પણ એક અપેક્ષાએ ભરતભૂમિના મહાઉપકારી પ્રભુ ઋષભદેવ છે. આગમોમાં ત્યાં સુધી લખ્યું છે કે શ્રીસંઘની બધી વ્યવસ્થાઓ ઋષભદેવ ભગવાનથી પ્રવર્તી છે. १. ज्ञानत्रयधरो जातिस्मरः स्वामीत्यवोचत । मर्यादोल्लङ्घिनां लोके, राजा भवति शासिता । । ८९७ ।। आसयित्वाऽऽसनेऽत्युच्चेऽभिषिक्तः प्रथमं हि सः । चतुरङ्गबलोपेतः, स्यादखण्डितशासनः । । ८९८ ।। तेऽप्यूचुर्भव राजा नस्त्वमेव किमुपेक्षसे । ईक्ष्यते नाऽपरः कोऽपि, मध्येऽस्माकं य ईदृशः । । ८९९ ।। अभ्यर्थयध्वमभ्येत्य, नाभिं कुलकरोत्तमम् । स वो दास्यति राजानमित्यभाषत नाभिभूः । । ९०० ।। राजानं याचितस्तैस्तु, नाभिः कुलकराग्रणीः । भवतामृषभो राजा, भवत्विति जगाद तान् । । ९०१ । । अथो मिथुनधर्माणो, मुदिताः समुपेत्य ते। अस्माकं नाभिना राजाऽर्पितोऽसीत्यूचिरे प्रभुम् । । ९०२ ।। × સાધવ: પુણ્ડરીાઘા:, સાધ્યો બ્રાહ્મીપુરતા:। શ્રાવા મરતાઘાસ્તુ, શ્રાવિા: સુન્દરીમુલ્લા: ।।દ્દબુધ્ ।। चतुर्विधस्य सङ्घस्य, व्यवस्थेयं तदाऽभवत् । अद्यापि वर्त्तते सेयं, धर्मस्य परमं गृहम् ।।६५६।। For Personal & Private Use Only (ત્રિષ્ટિ૦ પર્વ-૨ સર્ગ-૨) (ત્રિષષ્ટિ૰ પર્વ-૨ સર્જ-રૂ) Page #46 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થનો મહિમા સભા તીર્થકરો અતીર્થસિદ્ધ છે ? સાહેબજી : ચોક્કસ. તીર્થકરો તીર્થસિદ્ધ નથી. તીર્થકરોનો સર્વત્ર ઉચિત વ્યવહાર : સભા તીર્થકરો પણ આગલા તીર્થની આરાધના તો કરે છે ને ? સાહેબજી : અહીં આગલા ભવમાં બોલો, આ ભવમાં નહીં. આગલા ભવમાં કોઈ ને કોઈ તીર્થના અવલંબનથી સાધના કરી છે. માટે તીર્થકર તીર્થકર બન્યા તેમાં પણ કારણ કોઈ ને કોઈ તીર્થ છે, પણ અંતિમ ભવમાં તો એવા મહાન સાધક છે કે તેમને તરવા માટે કોઈ ધર્મતીર્થની જરૂર નથી. તમે લોકો તીર્થકર પરમાત્માઓનાં ચરિત્રો વાંચો છો, તો પણ તમને ખબર નથી કે તીર્થંકરો વર્ષો સુધી ગૃહસ્થજીવનમાં રહે, પણ કદી “નમો અરિહંતાણ” શબ્દ પૂજ્યબુદ્ધિથી બોલતા નથી. માત્ર દીક્ષા લેતી વખતે “નમો સિદ્ધાણં” બોલે છે. નવકારના દ્વિતીય પદને છોડીને “નમો અરિહંતાણ”, “નમો આયરિયાણ” વગેરે પદોને જપતા નથી, જિનપ્રતિમા વગેરેની ભક્તિ પણ કરતા નથી. તીર્થંકર પરમાત્માઓ જીવનમાં ધર્મોપકારી બુદ્ધિથી પ્રત્યક્ષ કોઈને પણ નમતા નથી. આ તેમનો ગૃહસ્થાવાસનો ઉચિત વ્યવહાર છે. સભા : મા-બાપને પગે લાગે ને ? સાહેબજી: તે તો સામાજિક ઉચિત કર્તવ્ય છે, ત્યાં ધર્મોપકારી પૂજ્યતા નથી. તીર્થકરો સામાજિક ઉચિત કર્તવ્યો અવશ્ય પાળે પણ તેમના જીવનમાં તેમને આત્મકલ્યાણ માટે અરિહંત, આચાર્યપદની ભક્તિની પણ જરૂર નથી, જિનપ્રતિમા વગેરે આલંબનની પણ જરૂર નથી, કોઈ સગુરુ-શાસ્ત્રાભ્યાસની પણ જરૂર નથી. ઋષભદેવ ભગવાનથી માંડીને મહાવીર પ્રભુ સુધી ચોવીસ તીર્થંકરો થયા, પણ એક પણ તીર્થંકર પરમાત્મા માટે એવો દાખલો ન મળે કે તેમણે પોતાના જીવનમાં કોઈને ગુરુ તરીકે સ્થાપ્યા હોય કે શાસ્ત્રનું એક પાનું પણ હાથમાં લઈને વાંચ્યું હોય કે કોઈ પાસે ધર્મનું માર્ગદર્શન લેવા ગયા હોય. સાધકદશામાં પણ તીર્થકરોનું લોકોત્તર વ્યક્તિત્વ : સભા : પાર્શ્વનાથ ભગવાનના કેવલી વિચરતા હોય તો વર્ધમાનકુમાર દર્શન કરવા ન જાય ? સાહેબજી : ન જાય. તીર્થકરો કોઈને ગુરુ કરતા નથી કે સાધના કરવા કોઈનું શરણું સ્વીકારતા નથી. કોઈનું અવલંબન લઈને તેઓ તરતા નથી, સ્વબળે સાધના કરી મોક્ષ સુધી પહોંચે છે. તેથી આ ભવમાં પોતાને તરવા ધર્મતીર્થની તેમને હરગીઝ જરૂર નથી. તીર્થકરોનું જન્મથી જ અલૌકિક વ્યક્તિત્વ છે. હા, છે સાધક, જન્મે ત્યારે પૂર્ણ પરમેશ્વર નથી, પરંતુ સાધક હોવા છતાં તેમની સાધકદશા સામાન્ય નથી. આમજનતાના કોઈ સાધક સાથે સરખાવી શકાય નહીં, એ કક્ષાના આ સાધક છે. તેઓ જે ભૂમિકામાં હોય તે ભૂમિકામાં ઉત્કૃષ્ટ હોય છે. કદી “નમો અરિહંતાણ” બોલતા નથી, કોઈને ધર્મબુદ્ધિથી પ્રત્યક્ષ નમસ્કાર કરતા નથી, For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ધર્મતીર્થનો મહિમા તેવા પણ તીર્થંકરો કેવલજ્ઞાન પામે પછી ધર્મતીર્થને સાક્ષાત્ નમસ્કાર કરે છે. માટે ધર્મતીર્થનો મહિમા ઘણો છે. સભા તીર્થકરો ધર્મતીર્થને ભાવથી નમસ્કાર કરે કે દ્રવ્યથી ? સાહેબજી: અહીં તીર્થકરો ધર્મતીર્થને બહારથી નમે છે પણ અંદરમાં ભાવ નથી એવું ન માનતા. માત્ર વીતરાગ છે તેથી તેમાં રાગરૂપ બહુમાન ન હોય. નિશ્ચયનયે ધર્મતીર્થ અનાદિ-અનંત : તીર્થકરોએ આપણા સૌના ઉપકાર માટે વ્યવહારનયથી આ ધર્મતીર્થની સ્થાપના કરી છે. નિશ્ચયનયથી આ ધર્મતીર્થ સનાતન શાશ્વત છે અને વ્યવહારનયથી તેની પુનઃ પુનઃ સ્થાપના છે. નિશ્ચયનયથી ધર્મતીર્થ અનાદિકાળથી ચાલ્યું આવે છે અને અનંતકાળ સુધી ચાલશે. અસાર સંસારમાં પરમ સારભૂત આ ધર્મતીર્થ છે. સંસારમાંની તમામ સારી વસ્તુ આ ધર્મતીર્થમાં સમાઈ જાય છે. જેમ ગંદા અને કાદવ-કીચડવાળા પાણીમાં આકર્ષક કમળ પેદા થાય તેમાં કાદવવાળું પાણી ખરાબ છે, પણ કમળ તો સુંદર જ છે; તેમ આખો સંસાર કાદવ-કીચડ સમાન અસાર છે, તેમાં આ ધર્મતીર્થ સારભૂત છે, તેમાં આ જગતના બધા ગુણ, બધી સારી વસ્તુ, બધાં સારાં તત્ત્વ સમાઈ જાય છે. ધર્મતીર્થની સર્વોત્કૃષ્ટ પૂજ્યતા અને અનંત ઉપકારિતા: આ સારભૂત ધર્મતીર્થ અનાદિથી ચાલ્યું આવે છે, અને અનંતકાળ સુધી રહેવાનું છે, એમ નિશ્ચયનયથી કહેવાય. નિશ્ચયનય કહે છે કે અત્યાર સુધીમાં આ સંસારમાંથી જેટલા જીવો તર્યા, વર્તમાનકાળમાં જેટલા જીવો તરી રહ્યા છે અને ભવિષ્યમાં જેટલા જીવો તરશે તે બધાને તારનાર આ ધર્મતીર્થ છે; તેમાં અનંતા તીર્થકરોને પેદા કરવાની શક્તિ છે. અનાદિ અનંત, સનાતન, શાશ્વત, સંસારનું સારભૂત, ત્રણ લોકમાં એક માત્ર પરમ મંગલરૂપ એવા આ ધર્મતીર્થને છોડીને જગતમાં કોઈ શ્રેષ્ઠ વંદનીય નથી, પૂજનીય નથી. १ सर्वे एवैतेऽध्यवसानादयो भावाः जीवा इति यद्भगवद्भिः सकलज्ञैः प्रज्ञप्तं तदभूतार्थस्यापि व्यवहारस्यापि दर्शनं । व्यवहारो हि व्यवहारिणां म्लेच्छभाषेव म्लेच्छानां परमार्थप्रतिपादकत्वादपरमार्थोपि तीर्थप्रवृत्तिनिमित्तं दर्शयितुं न्याय्य एव। तमंतरेण तु शरीराज्जीवस्य परमार्थतो भेददर्शनात्त्रसस्थावराणां भस्मन इव निःशंकमुपमर्दनेन हिंसाभावाद्भवत्येव बंधस्याभावः। तथा रक्तद्विष्टविमूढो जीवो बध्यमानो मोचनीय इति रागद्वेषमोहेभ्यो जीवस्य परमार्थतो भेददर्शनेन मोक्षोपायपरिग्रहणाभावात् भवत्येव મોક્ષમાવ: ૪૬ TI (સમયસારોદ ૪૬ ટીer) ★ व्यवहारनयमतमपि च प्रमाणं, तबलेनैव तीर्थप्रवृत्तेः, अन्यथा तदुच्छेदप्रसङ्गात्, तदुक्तम्- “जइ जिणमयं पवज्जह ता मा ववहारनिच्छए (नयमय) मुयह । ववहारनउच्छेए तित्थुच्छेदो जओऽवस्सं ।।१।।" इति।।८१४ ।। (ધર્મસંદ રત્નોવા ૮૨૪ ટી) For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ધર્મતીર્થનો મહિમા બધા તીર્થકરો, કેવલીઓ, ચૌદપૂર્વીઓ આ ધર્મતીર્થને નમે છે અર્થાત્ આખી દુનિયા જેને નમે છે તેવા ઉત્તમ પુરુષો પણ આ ધર્મતીર્થને નમસ્કાર કરે છે. તેથી એના જેટલા ગુણ ગાઈએ, પ્રશંસા કરીએ, ભક્તિ-બહુમાન કરીએ તેટલાં ઓછાં છે. તમને હૃદયમાં થવું જોઈએ કે આ જગતમાં ધર્મતીર્થથી ઉત્કૃષ્ટ પૂજનીય કોઈ છે જ નહીં, અને જેમ જેમ તમે આ ધર્મતીર્થનો પરિચય કરશો, તેમ તેમ તમને લાગશે કે વાસ્તવમાં આનાથી ઊંચું તત્ત્વ કોઈ હોઈ જ ન શકે. અત્યારે એવાં વિદ્યમાન શાસ્ત્રો, આગમો છે, જેની રચના કરતી વખતે ગ્રંથકાર મહાત્માઓએ પ્રારંભમાં ભગવાનને નમસ્કાર નથી કર્યા, પરંતુ તીર્થને નમસ્કાર કર્યા છે. વિદ્યમાન સર્વ આગમોમાં શ્રેષ્ઠ આગમ ભગવતીસૂત્રમાં સૌથી પ્રથમ ૨ ધર્મતીર્થને નમસ્કાર કર્યો છે. જેમણે વિશેષાવશ્યક ભાષ્ય રચ્યું છે તેવા પૂર્વધર પૂ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પ્રારંભમાં ધર્મતીર્થની સ્તુતિ કરી છે. જેમણે અનેક આગમો ઉપર ટીકાઓ રચી છે તેવા પૂ. શ્રી શીલાંકાચાર્ય મહારાજાએ, પહેલા અંગ આચારાંગસૂત્રના વિવેચનની શરૂઆત ધર્મતીર્થની સ્તવનાથી કરી છે. જે ધર્મતીર્થનાં આવા ઉત્તમ પુરુષો બે મોઢે વખાણ કરે છે અને શાસનમાં સર્વ માટે જે પૂજ્ય છે, તેનો મહિમા કેવો અચિન્ય હશે ! તમે તો વ્યાખ્યાનમાં એમ ને એમ બેસી જાઓ છો, પણ વિધિપૂર્વક પર્ષદામાં બેસવું હોય તો સૌથી પહેલાં ધર્મતીર્થને નમસ્કાર કરવાનો આવે. ભગવાનના ૫ સમવસરણમાં બારે પર્ષદા, તીર્થંકર, ગણધરો, १ 'शासनमतिशयतः स्तवाहम्' (सन्मतितर्कप्रकरण कांड-१, श्लोक-१ टीका) २. नमो सुयस्स । सू० ३।। 'नमो सुयस्स'त्ति नमस्कारोऽस्तु 'श्रुताय' द्वादशाङ्गीरूपायाहत्प्रवचनाय, नन्विष्टदेवतानमस्कारो मङ्गलार्थो भवति, न च श्रुतमिष्टदेवतेति कथमयं मङ्गलार्थ इति ?, अत्रोच्यते, श्रुतमिष्टदेवतैव, अर्हतां नमस्करणीयत्वात्, सिद्धवत्, नमस्कुर्वन्ति च श्रुतमर्हन्तो, ‘नमस्तीर्थायेति भणनात्, तीर्थं च श्रुतं संसारसागरोत्तरणासाधारणकारणत्वात्, तदाधारत्वेनैव च सङ्घस्य तीर्थशब्दाभिधेयत्वात्, (भगवतीसूत्र० शतक-१, सूत्र-३मल, टीका) 3 एवं मङ्गलाद्यभिधामे व्यवस्थापिते कश्चिदाह-नन्वर्हदादय एवेष्टदेवतात्वेन प्रसिद्धाः, तत्किमिति तान् विहाय ग्रन्थकृता प्रवचनस्य नमस्कारः कृतः? इति। अत्रोच्यते-“नमस्तीर्थाय” इति वचनादर्हदादीनामपि प्रवचनमेव नमस्करणीयम्, अपरं चार्हदादयोऽप्यस्मदादिभिः प्रवचनोपदेशेनैव ज्ञायन्ते, तीर्थमपि च चिरकालं प्रवचनावष्टम्भेनैव प्रवर्तते, इत्यादिविवक्षयाऽहंदादिभ्योऽपि प्रवचनस्य प्रधानत्वात्, ज्ञानादिगुणात्मकत्वाच्चेष्टदेवतात्वं न विरुध्यते। प्रवचननमस्कारं च कुर्वद्भिः पूज्यैः सिद्धान्ततत्त्वावगमरसानुरञ्जितहदयत्वादात्मनः प्रवचनभक्त्यतिशयः प्रख्यापितो भवति, इत्यलमतिविस्तरेण। (विशेषावश्यकभाष्य ० भाष्यगाथा-१ टीका) ४ जयति समस्तवस्तुपर्यायविचारापास्ततीर्थिकं, विहितैकैकतीर्थनयवादसमूहवशात्प्रतिष्ठितम् । बहुविधभङ्गिसिद्धसिद्धान्तविधूनितमलमलीमसं, तीर्थमनादिनिधनगतमनुपममादिनतं जिनेश्वरैः ।।१।। (आचाराङ्गसूत्रम् प्रथम श्रुतस्कंध, अध्ययन - १, उद्देशो - १ मंगलाचरण) ५ केवलिनः पूर्वद्वारेण प्रविश्य जिनं 'त्रिगुणं' त्रिःप्रदक्षिणीकृत्य 'नमस्तीर्थाय' इति वचसा तीर्थप्रणामं च कृत्वा 'तस्य' तीर्थस्य-प्रथमगणधररूपस्य शेषगणधराणां च 'मार्गत:' पृष्ठतो दक्षिणपूर्वस्यां निषीदन्ति । तथा "मणमाई वि" त्ति मनःपर्यव For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધર્મતીર્થનો મહિમા કેવલી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વધર, લબ્ધિસંપન્ન મહાત્મા, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા, દેવદેવી-ઇન્દ્રો, બધા આવે અને ધર્મતીર્થને નમસ્કાર કરે, તેમજ તીર્થકરને નમસ્કાર કરે, ત્યાર બાદ ક્રમ પ્રમાણે પોતાનાથી ઉપરની ભૂમિકાવાળાઓને નમસ્કાર કરી પોતાને યોગ્ય સ્થાન પ્રમાણે બેસે. આ આપણે ત્યાંનો વિનય-વ્યવહાર છે. અત્યારે તમે વ્યાખ્યાન સાંભળવા આવો ત્યારે કોઈને પગે લાગ્યા વિના સીધા બેસી જાઓ છો તે યોગ્ય નથી. ધર્મતીર્થ સાથેનો આટલો ઉત્કૃષ્ટ વ્યવહાર ધર્મતીર્થનો શ્રેષ્ઠ મહિમા બતાવે છે. તેને યાદ રાખી આ શાસનની ભાવથી ઉપાસના કરજો. ઘણા ના મગજમાં એમ છે કે મરુદેવામાતા (અતીર્થસિદ્ધ) કે અન્યધર્મમાં રહેલા સાધકો (અન્યલિંગસિદ્ધ) ધર્મતીર્થના પરિચય વગર એમ ને એમ મોક્ષમાં ગયા, પરંતુ તે વાત પણ વ્યવહારનયથી છે. નિશ્ચયનય તો કહે છે કે મરુદેવામાતા પણ ધર્મતીર્થની સહાયથી જ, તેનું આલંબન લઈને જ મોક્ષે ગયાં છે. ત્રણ કાળ અને ત્રણ લોકમાં આ જ તારક છે. સભા : તીર્થકરો પણ તીર્થનું આલંબન લઈને મોક્ષે ગયા ? સાહેબજીઃ વ્યવહારનયની અપેક્ષાએ પણ તીર્થકરોએ આગલા ભવમાં તીર્થનું આલંબન લીધું છે અને નિશ્ચયનય તો અંતિમ ભાવમાં પણ તીર્થના આલંબનથી મોક્ષે ગયા તેમ જ કહેશે. સભા : તીર્થકરો આગલા ભવમાં “નમો અરિહંતાણં” બોલે ? સાહેબજી : નમો અરિહંતાણં, નમો સિદ્ધાણ... આખો નવકાર બોલે. સદ્ગુરુની ભક્તિ, નમસ્કાર, અનુશાસન, શરણું લે, શાસ્ત્રો ભણે; કેમ કે આગલા ભવમાં તેઓ સહાયથી તરનારા સાધક છે. નિષ્કામપણે ધર્મતીર્થનું પ્રવર્તન : સભા તીર્થકરો પ્રત્યુપકાર માટે તીર્થની સ્થાપના કરે છે, તેમ ન કહેવાય ? સાહેબજી : પ્રત્યુપકાર કે ઋણ ચૂકવવા ધર્મતીર્થની સ્થાપના કરે છે એમ કહો તો શાસ્ત્રદૃષ્ટિએ વાંધો ज्ञानिन आदि शब्दाद् अवधिज्ञानिनः चतुर्दशपूर्विणो दशपूर्विणो नवपूर्विण आमर्पोषध्यादिविविधलब्धिमन्तश्च प्राच्यद्वारेण प्रविश्य भगवन्तं त्रिःप्रदक्षिणीकृत्य नमस्कृत्य च ‘नमस्तीर्थाय, नमो गणधरेभ्यः, नमः केवलिभ्यः' इत्यभिधाय केवलिनां पृष्ठत उपविशन्ति । शेषसंयता अपि प्राचीनद्वारेणैव प्रविश्य भुवनगुरुं प्रदक्षिणीकृत्य वन्दित्वा च 'नमस्तीर्थाय, नमो गणभृद्भ्यः, नमः केवलिभ्यः, नमोऽतिशयज्ञानिभ्यः' इति भणित्वा अतिशयिनां पृष्ठतो निषीदन्ति । एवं मनःपर्यायज्ञान्यादयोऽपि नमन्तः सन्तो व्रजन्ति स्वस्थानं स्वस्थानमिति । तथा वैमानिकानां देव्यः पूर्वद्वारेण प्रविश्य भुवनबान्धवं त्रिःप्रदक्षिणीकृत्य नत्वा च ‘नमस्तीर्थाय, नमः सर्वसाधूभ्यः' इत्यभिधाय निरतिशयसाधूनां पृष्ठतस्तिष्ठन्ति न निषीदन्ति । श्रमण्योऽपि पौरस्त्यद्वारेण प्रविश्य तीर्थकृतं प्रदक्षिणीकृत्य प्रणम्य च तीर्थस्य साधूनां च नमस्कारं विधाय वैमानिकदेवीनां पृष्ठतस्तिष्ठन्ति न निषीदन्ति । भवनपतिदेव्यो ज्योतिष्कदेव्यो व्यन्तरदेव्यश्च दाक्षिणात्यद्वारेण प्रविश्य तीर्थकरादीनभिवन्द्य दक्षिणपश्चिदिग्भागे यथाक्रममेव तिष्ठन्ति ।।११८६।। (बृहत्कल्पसूत्र० भाष्यगाथा -११८६ टीका) For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થનો મહિમા નથી, પણ એમાં સમજી લેવાનું કે પ્રત્યુપકાર કરવાની અંદરમાં કામના નથી. તમારી psychology-માનસ રાગની છે, માટે તમે રાગની અસરમાં રહીને જ વિચારો, વીતરાગનું માનસ નહીં સમજી શકો. તમારા પર કોઈએ ઋણ કર્યું હોય તો તેના પ્રત્યુપકાર માટે તમે કાંઈ કરશો, તો પ્રત્યુપકાર કરતી વખતે પણ અંદરમાં ભાવના-ઇચ્છા હશે, એ વિના કશું નહીં કરો. દા.ત. જે દીકરો મા-બાપની નિઃસ્વાર્થ ભાવે ભક્તિ કરે, એટલે માતા-પિતા પાસેથી ભૌતિક કાંઈ જોઈતું ન હોય, પણ માત્ર મારા ઉપકારી છે, તેમનો મારા ઉપર ઉપકારઋણ છે, બીજી કોઈ ઇચ્છા-કામના ન હોય, છતાં પણ મારે મારું કર્તવ્ય ચૂકવું ન જોઈએ એવી શુભ કામના હોય; અથવા તો આવા કર્તવ્યનિષ્ઠ જીવનથી પુણ્ય બંધાય, તેથી પુણ્યની કામના હોય; અથવા માતા-પિતાની ભક્તિ કરવી તે મારા માટે ભગવાનની આજ્ઞા છે, જે પાળવાથી મારું કલ્યાણ થશે, એવી કલ્યાણની કામના હોય; સારાંશ એ છે કે તમારા મનમાં કોઈ કામના જ ન હોય, અને તમે કોઈ પ્રવૃત્તિ કરો તે અત્યારે next to impossible(પ્રાયઃ અશક્ય) છે. તીર્થંકરો પર ધર્મતીર્થનો ઉપકાર છે, પણ તેનો બદલો વાળવાની ઇચ્છા કે તમન્નાથી તીર્થપ્રવર્તનરૂપ પ્રત્યુપકાર નથી કરતા. શાસ્ત્રમાં પ્રશ્ન કર્યો કે, જે તીર્થંકરો ‘નમો અરિહંતાણં બોલતા નથી, ગુરુ કરતા નથી, શાસ્ત્રનો અભ્યાસ કરતા નથી, આખું જીવન બધા આલંબનથી પર રહે છે; તેવા પણ તીર્થંકરોને કેવલજ્ઞાન પામી, સાધના સમાપ્ત થયા પછી ધર્મતીર્થને નમસ્કાર ક૨વાની શી જરૂર છે? તો તેનો ઉત્તર આપ્યો કે તેમને આત્મકલ્યાણ માટે નમસ્કારની જરૂર નથી કે નમસ્કાર પાછળ મનમાં કોઈ અપેક્ષા નથી, માત્ર સહજતાથી ઋણસ્વીકા૨દર્શક વિનય છે; જ્યારે તમે અમને કે ભગવાનને પગે લાગો ત્યારે મનમાં કોઈ ને કોઈ અપેક્ષા છે. પછી તે સ્વાર્થની હોય તો પાપ બંધાય અને કલ્યાણની અપેક્ષા હોય તો પુણ્ય બંધાય. પણ કામના તો છે, છે ને છે જ. જ્યારે ભગવાનની આ સદંતર નિષ્કામ પ્રવૃત્તિ છે. આત્મકલ્યાણ સર્વકલ્યાણકારી : સભા ઃ કલ્યાણને સ્વાર્થ ના કહેવાય ? સાહેબજી : ના, સ્વાર્થ શબ્દ ભૌતિક સ્વાર્થ માટે વપરાય છે, આત્મિક સ્વાર્થને ૫રમાર્થ કહેવાય છે; કેમ કે આત્મકલ્યાણમાં કોઈ જીવને હેરાન કરવાના નથી, કોઈને દુઃખ કે સંતાપ આપવાનો નથી. આત્મકલ્યાણ “સર્વજન હિતાય સર્વજન સુખાય” છે. જ્યારે જે તમારા આત્માને અને બીજા જીવોને સંતાપ આપે છે તેનું નામ સ્વાર્થ છે. ધર્મશાસ્ત્રોએ ભૌતિક સ્વાર્થ અને ભૌતિક હિત વચ્ચે પણ તફાવત પાડ્યો છે. હું અહીં સ્વાર્થની નિંદા કરું છું, સ્વાર્થથી સારી પણ પ્રવૃત્તિ કરો તોય પાપ બંધાય. વર્તમાનમાં કેટલાક આધુનિક વિચારકો પાક્યા છે, તેઓ કહે છે કે, ધર્મ કરનારા પોતાના કલ્યાણની જ વાત કરે છે. તેથી સામાયિક્ર-પ્રતિક્રમણ કરે છે તે પણ એક પ્રકારનો સ્વાર્થ જ છે. પણ તેમને ખબર નથી કે સામાયિક આદિ કરવામાં કોઈ જીવને ત્રાસ નથી આપવાનો, પણ બધા જીવોને પોતાના તરફથી સુખ-શાંતિ ૧ 'नमस्तीर्थाये 'ति निराशंसमेव तेन पठनात् । ૧૯ ( લલિતવિસ્તરા પંખિા ) For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ધર્મતીર્થનો મહિમા જ આપવાનાં છે. જે અનુષ્ઠાન, જે પ્રવૃત્તિ “સર્વજન હિતાય સર્વજન સુખાય” હોય તેને સ્વાર્થ ન કહેવાય, અને તેને સ્વાર્થ કહો તો તે મૂર્ખતાની પરાકાષ્ઠા છે. મૂર્ખાઓ આવું બોલે, ડાહ્યા આવું ન બોલે. જીવનમાં કદી આત્મકલ્યાણને સ્વાર્થ ન કહેતા. તમે દેવ-ગુરુ-ધર્મને નમસ્કાર કરો તો તેમાં કલ્યાણરૂપે કે સ્વાર્થરૂપે કાંઈ ને કાંઈ મેળવવાની તમારી ઇચ્છા છે. વર્તમાનમાં જેટલા લોકો દેરાસર-ઉપાશ્રયમાં આવે છે તેમના માનસનું આ બેમાં વર્ગીકરણ થઈ શકે છે. ત્રીજી કક્ષાની જરૂર નથી. (૧) સ્વાર્થની કામનાથી કરતા હશો તો પાપ બંધાશે અને (૨) આત્મકલ્યાણની કામનાથી કરશો તો પુણ્ય બંધાશે. જ્યારે ભગવાન તીર્થને નમસ્કાર કરે છે તો તેમાં તેમને કાંઈ મેળવવાનું નથી; નમસ્કાર કરીને બદલામાં કાંઈક જોઈએ છે, કાંઈક પામવું છે તેવું તેમને નથી. તમે નવકાર ગણો છો તો તમારે અરિહંતો, સિદ્ધો પાસેથી કાંઈક શુભ કે અશુભ જોઈએ છે. પાંચમાંથી એક પણ પદની ભક્તિ કરતી વખતે આપણે સંપૂર્ણ કામનાશૂન્ય નથી. કેવલજ્ઞાન પામ્યા પછી પણ તીર્થકરોનો ધર્મતીર્થને પ્રતિદિન નમસ્કાર : | તીર્થકરો અરિહંતને નમસ્કાર નથી કરતા, દીક્ષા લેતી વખતે સિદ્ધોને નમસ્કાર કરે છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુને તો જીવનમાં કદી નમસ્કાર કર્યા જ નથી. તેમને બીજા કોઈને નમવાની જરૂર નથી, પરંતુ કેવલજ્ઞાન પામ્યા પછી પણ ધર્મતીર્થને પ્રતિદિન તેમનો નમસ્કાર ચાલુ હોય છે. સભા તીર્થમાં સાધુ-સાધ્વી આવે ને ? સાહેબજી તેનો ખુલાસો આગળ આવશે. તમે તો કાલે એમ કહેશો કે તીર્થમાં શ્રાવક-શ્રાવિકાઓ પણ આવે, એટલે તીર્થકરો અમને પણ નમસ્કાર કરે છે ! અત્યારે તો પહેલાં મારે ધર્મતીર્થનો મહિમા સમજાવવો છે કે સ્વયં કૃતકૃત્ય એવા તીર્થકરો પણ કેવલજ્ઞાન પામ્યા પછી પ્રતિદિન ધર્મતીર્થને નમસ્કાર કરે છે. પહેલાં સમવસરણમાં પ્રવેશ કરી, ધર્મતીર્થને પ્રદક્ષિણા કરી, વાણીથી “નમો નિત્ય” બોલે છે, કાયાથી માથું નમાવે છે; અંદરમાં નમસ્કારનો ભાવ ધારણ કરે છે અને પછી પર્ષદા સમક્ષ દેશના આપવા બેસે છે. સભા ત્યાં કારણ વગર કાર્ય થાય છે ? સાહેબજીઃ ના, કારણથી જ કાર્ય થાય છે. શાસ્ત્રમાં ચાર કારણ આપ્યાં છે. કૃતકૃત્ય તીર્થકરોને ધર્મતીર્થને નમસ્કાર કરવાનાં ચાર કારણો : અહીં પ્રશ્ન થાય કે તેમના જીવનમાં આ ધર્મતીર્થ હોય કે ન હોય કોઈ ફેર પડવાનો નથી. શાસન ન હોય તો પણ તેમનું કલ્યાણ અટકવાનું નથી અને શાસન સ્થાપીને તેમને નવું કાંઈ મેળવવાનું નથી; કારણ કે પોતે તો કૃતકૃત્ય છે, જે મેળવવાનું છે તે મેળવીને બેઠા છે. અરે ! જ્યારે જન્મ્યા ત્યારે પણ શાસન પાસેથી કાંઈ મેળવવાનું નથી, તો હવે શું મેળવવાનું? પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ યોગશતક'માં તો ત્યાં સુધી For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ધર્મતીર્થનો મહિમા લખ્યું છે કે ' તીર્થકરોનું કેવલજ્ઞાન તે જ ભવમાં નિશ્ચિત હોવાથી તેઓશ્રીને તપ-ત્યાગ-સંયમની કઠોર સાધનાની પણ જરૂર નથી. છતાં શિષ્યોને પ્રેરણા મળે, અનુયાયીઓને તેમાંથી બોધ મળે માટે કઠોર અનુષ્ઠાનની સાધના કરી. છમસ્થદશામાં પણ તીર્થકરોની આવી ઉત્તમ કક્ષા છે, તો કેવલજ્ઞાન પામે એટલે કૃતકૃત્ય જ છે. હવે સાધનાથી કશું મેળવવાનું નથી, કાંઈ પામવાનું નથી, બધું પામીને બેઠા છે; સર્વજ્ઞ-સર્વદર્શી છે, આત્માની ચૈતન્યશક્તિનો પૂર્ણ ઉઘાડ થઈ ગયો છે. તેથી તીર્થકરોને ધર્મતીર્થને નમસ્કાર દ્વારા કાંઈ મેળવવાનું નથી, તો પછી નમસ્કાર કરવાનું કારણ શું? તો ચાર કારણ આપ્યાં. १ तथा च भगवांश्चरमदेहतया कर्मवशितायामपि तथाविधविनेयानुग्रहाय जानानोऽपि विचित्रानभिग्रहानासेवितवान् इति तम्। (योगशतक० श्लोक-१ टीका) २. आह कृतकृत्योंऽपि भगवान् किमिति तीर्थप्रणामं करोति ? इति उच्यते-- तप्पुब्विया अरहया, पूइयपूया य विणयमूलं च । कयकिच्चो वि जह कहं, कहेइ नमए तहा तित्थं ।।११९४ ।। 'तीर्थं' श्रुतज्ञानं तत्पूर्विका ‘अर्हत्ता' तीर्थकरता, न खलु भवान्तरेषु श्रुताभ्यासमन्तरेण भगवत एवमेवाऽऽर्हन्त्यलक्ष्मीरुपढौकते। तथा पूजितस्य पूजा पूजितपूजा, सा च तीर्थस्य कृता भवति, पूजितपूजको हि लोकः, ततो यद्यहं तीर्थं पूजयामि ततस्तीर्थकरस्यापि पूज्यमिदमिति कृत्वा लोकोऽपि पूजयिष्यति । तथा विनयमूलं धर्मं प्ररूपयिष्यामि, अतः प्रथमतो विनयं प्रयुञ्ज, येन लोक: सर्वोऽपि मद्वचनं सुतरां श्रद्दधीत । अथवा कृतकृत्योऽपि भगवान् यथा कथां कथयति तथा तीर्थमपि नमति । आह नन्वेतदप्यसमीचीनं यत् कृतकृत्यः सन् धर्मदेशनां करोति, नैवम्, अभिप्रायापरिज्ञानाद्, भगवता हि तीर्थकरनामगोत्रं कर्मावश्यवेदयितव्यम्, तस्य च वेदनेऽयमेवोपायो यद् अग्लान्या धर्मदेशनादिकरणम्, “तं च कहं वेइज्जइ ? अगिलाए धम्मदेसणाईहिं” त्ति (आव०नि० गा० १८३) वचनात् ।।११९४ ।। (बहत्कल्पसत्र० भाष्यगाथा-११९४ मल-टीका) * आह-कृतकृत्यो भगवान् किमिति तीर्थं प्रणामं करोतीति?, उच्यते___ व्याख्या-तीर्थ-श्रुतज्ञानं तत्पूर्विका ‘अर्हत्ता' तीर्थकरता, तदभ्यासप्राप्तः, पूजितेन पूजा पूजितपूजा सा च कृताऽस्य भवति, लोकस्य पूजितपूजकत्वाद्, भगवताऽप्येतत्पूजितमिति प्रवृत्तेः, तथा 'विनयकर्म च' वक्ष्यमाणवैनयिकधर्ममूलं कृतं भवति, अथवा-कृतकृत्योऽपि यथा कथां कथयति नमति तथा तीर्थमिति। आह-इदमपि धर्मकथनं कृतकृत्यस्यायुक्तमेव, न, तीर्थकरनामगोत्रकर्मविपाकत्वात्, उक्तं च-'तं च कथं वेदिज्जती' त्यादि गाथार्थः ।।५६७ ।। (आवश्यकनियुक्ति० नियुक्ति गाथा-५६७ टीका) *. 'अर्हतामप्यर्हत्ता शासनपूर्विका, पूजितपूजकश्च लोकः, विनयमूलश्च स्वर्गापवर्गादिसुखसुमन:समूहानंदामृतरसोदग्रस्वरूपप्राप्तिस्वभावफलप्रदानप्रत्यलो धर्मकल्पद्रुमः' इति प्रदर्शनपरैर्भुवनगुरुभिरप्यवाप्तामलकेवलज्ञानसंपद्भिस्तीर्थकृद्भिः शासनार्थाभिव्यक्तिकरणसमये विहितस्तवत्वात् (सन्मतितर्कप्रकरण० कांड-१, श्लोक-१ टीका) * व्याख्या-तत्पूर्विका तीर्थहेतुका। तीर्थं च संघः। 'अरिहय त्ति' अर्हत्ता तीर्थकरत्वं प्रवचनवात्सल्यादिलभ्यत्वात्तस्याः। तथा पूजितस्य सतः पूज्यैर्या संघस्य पूजा सा पूजितपूजा सा च प्रवर्ततां पूजितपूजकत्वाल्लोकस्य। तथा विनयकर्म च वैनयिककृत्यं For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થનો મહિમા (૧) ઋણ સ્વીકાર : તીર્થકરો પણ માને છે કે આ ભવમાં હું તીર્થકર બન્યો છું, તે મારી આગલા ભવની સાધનાની ફળશ્રુતિ છે અને તે સાધના કરવામાં મારા ઉપર આ ધર્મતીર્થનો ઉપકાર છે. બીજાંકુરન્યાયે, ધર્મતીર્થ અને તીર્થકરનો અવિનાભાવી સંબંધ : તીર્થ અને તીર્થપતિ વચ્ચે પરસ્પર બીજ અંકુરન્યાયનો સંબંધ છે. બીજ અંકુરન્યાય એટલે દુનિયામાં કોઈ કેરી એવી નથી કે જે કેરીના ઝાડમાંથી પેદા ન થઈ હોય અને કોઈ કેરીનું ઝાડ એવું નથી કે જે કેરીના ગોટલામાંથી પેદા ન થયું હોય. આ સૌને પ્રત્યક્ષ છે. તેમ શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ એવા તીર્થકર ન હોય કે જે ધર્મતીર્થથી પેદા ન થયા હોય, અને કોઈ ધર્મતીર્થ એવું નથી કે જે તીર્થકરો દ્વારા પેદા ન થયું હોય. આમ તીર્થ અને તીર્થપતિની પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે અને અનંતકાળ સુધી ચાલશે. આ રીતે પ્રવાહની અપેક્ષાએ ધર્મતીર્થ અનાદિ અનંત છે. મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ વ્યવહારનયથી પણ ધર્મતીર્થ સનાતન શાશ્વત છે; કારણ કે ત્યાં એવો કોઈ કાળ નથી કે જે વખતે તીર્થકર કે ધર્મતીર્થ ન હોય. ધર્મતીર્થમાંથી તીર્થકર અને તીર્થંકરમાંથી ધર્મતીર્થ એમ પરંપરા ચાલ્યા જ કરે છે, વળી મહાવિદેહમાં તે પરંપરા અવિચ્છિન્નપણે ચાલે છે. સભા ધર્મતીર્થ સનાતન શાશ્વત હોય તો તેની સ્થાપના કરવાની જરૂર નથી ને ? સાહેબજી નિશ્ચયનયથી ધર્મતીર્થ સનાતન શાશ્વત છે, વ્યવહારનયથી ધર્મતીર્થ સનાતન શાશ્વત નથી. વ્યવહારનય ધર્મના ઉદ્યોત માટે ધર્મતીર્થની પુનઃ પુનઃ સ્થાપના સ્વીકારશે. લોગસ્સસૂત્રમાં તીર્થંકરનાં વિશેષણો બોલો છો, ‘ધમ્મતિયૂયરે’ એટલે ધર્મતીર્થ કરનાર. વળી નમુત્થણમાં ‘આઇગરાણ” બોલો છો, એટલે કે ધર્મતીર્થન આદિ કરનારા. વ્યવહારનયથી આદિ છે, નિશ્ચયનયથી અનાદિ છે અર્થાત્ આવા નિશ્ચયનય અભિપ્રેત ત્રિકાલાબાધિત તીર્થ પ્રત્યેના ઋણના સ્વીકારથી તીર્થકરો નમસ્કાર કરે છે. તેમને મેળવવું કાંઈ નથી, પણ મારા પર ઉપકાર છે તે નિમિત્તક કૃતજ્ઞતાનો વ્યવહાર છે, માટે નમસ્કાર કરે છે. (૨) પૂજિતપૂજ્ય : ધર્મતીર્થ તીર્થંકર પરમાત્માથી પણ ઉત્કૃષ્ટ છે, તે સામાન્ય લોકને સર્મજાવવા તીર્થકરો च कृतज्ञताधर्मगर्भ कृतं भवतु, विनयमूलो धर्म इत्याविष्करणार्थं । इत्येवं कारणत्रयान्नमति तीर्थमिति योगः। अथ कृतकृत्यस्य किं तीर्थनमनेनेत्यत आह-कृतकृत्योऽपि निष्ठितार्थोऽपि, आस्तामितरः। यथा यद्वत। कथां धर्मदेशनां। कथयति करोति। नमति प्रणमति। तथा तद्वत्। तीर्थं संघं तीर्थकरनामकर्मोदयादौचित्यप्रवृत्तेरिति गाथार्थः।।४०।।। (પંચાશિપ્રવરVા, પંવાશ-૮, સ્નો-૪૦ ટીવા) * तप्पुब्बिया अरहया, पुइअपुआ य वियणकम्मं च। कयकिच्चो वि जह कहं कहेइ णमए तहा तित्थं । ।२७।। तत्पूर्विकाऽहत्ता तदुक्तानुष्ठानफलत्वात्, पूजितपूजा चेति, भगवता पूजितस्य पूजा भवति, पूजितपूजकत्वाल्लोकस्य, विनयकर्म च कृतज्ञताधर्मगर्भ कृतं भवति, यद्वा किमन्येन? कृतकृत्योऽपि स भगवान् यथा कथां कथयति धर्मसम्बद्धाम्, तथा नमति तीर्थम, तीर्थकरनामकर्मोदयादेवौचित्यप्रवृत्तेरिति ।।२७।। (प्रतिमाशतक ० श्लोक-६७ टीका) For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થનો મહિમા ૨૩ નમસ્કાર કરે છે. દુનિયામાં આ ધર્મતીર્થ સર્વોત્કૃષ્ટ છે, મારાથી પણ અધિક પૂજનીય છે, તે વગર ઉપદેશે પોતાના વર્તનથી સમજાવવા તીર્થકરોની આ નમસ્કારક્રિયા છે. લોકો જે વ્યક્તિને પગે લાગે, તે વ્યક્તિ પણ જેને પગે લાગે, એટલે લોકો આપમેળે સમજી જાય કે આનાથી પણ આ મહાન છે. પૂજ્ય પણ જેને પૂજે તેની પૂજ્યતા વ્યવહારથી જ સાબિત થઈ જાય, કહેવાની જરૂર ન પડે. ભગવાન, વાણી-ઉપદેશથી નહીં પણ વર્તનથી સમજાવે છે કે મારા કરતાં પણ આ ધર્મતીર્થ ઊંચું છે. આ શાસનમાં સર્વજનને અનુસરવા યોગ્ય ઉચિત વ્યવહાર દર્શાવવા જગપૂજ્ય એવા તીર્થકરો પણ ધર્મતીર્થ પ્રત્યે પૂજ્યતાનો વ્યવહાર કરે છે. શાસ્ત્રમાં તીર્થકરોના સંબોધન તરીકે “જગત્પિતામહ” શબ્દ વાપર્યો છે. પિતામહ એટલે દાદા. તમારા પિતા તમારા માટે પૂજ્ય અને તમારા પિતાને પૂજ્ય તે તમારા દાદા કહેવાય. પાલન કરે તે પિતા. તત્ત્વદૃષ્ટિથી આખી દુનિયાનું પાલનપોષણ કરનાર ધર્મ છે. તમે જેને પિતા માનો છો તે તો આ ભવ પૂરતા વ્યવહારથી જન્મદાતા પિતા છે, પણ અંતરંગ પિતા ધર્મ જ છે. તમારી ચોવીસે કલાક રખેવાળી કરનાર, દુનિયામાં ક્યાંય પણ જાઓ તો તમારું ધ્યાન રાખનાર, આધાર, બેલી ધર્મ છે. તેથી તે પિતાને સ્થાને છે. અને તે ધર્મ જેમના મુખમાંથી કે આત્મામાંથી નીકળ્યો છે, એટલે ધર્મને પણ જન્મ આપનાર તીર્થકરો છે. માટે તીર્થકરો જગતના પિતામહ છે. ટૂંકમાં આખા જગતનો પિતા ધર્મ અને ધર્મના પિતા તીર્થંકર. એટલે તેમને “જગત્પિતામહ”નું બિરુદ આપ્યું છે. આવા જગત્પિતામહ પણ જેને નમે તે તો તેમનાથી પણ અધિક પૂજ્ય સ્વાભાવિક સિદ્ધ થાય છે. આ પૂજિતપૂજ્ય ન્યાય છે. (૩) વિનયધર્મ પ્રસ્થાપિત કરવા વિનય, ધર્મનું મૂળ છે, આદિસ્થાન છે, વિનય વિના સદ્ધર્મનો પ્રારંભ નથી, સર્વ કર્મનો ક્ષય કરાવવાની તાકાત વિનયમાં છે, સર્વ ગુણોની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન વિનય છે એમ ઉપદેશમાં શ્રોતાઓને સમજાવવાનું છે. તેથી પ્રારંભમાં પોતાના વર્તનથી સુઆચરિત ઉપદેશના પ્રસ્થાપક બનવા તીર્થકરો તીર્થને નમસ્કાર કરે છે. દુનિયા આખી જેના ચરણમાં આળોટે છે, ૬૪ ઇન્દ્રો જેની ખડે પગે સેવા કરે છે તેવા તીર્થંકરો, લોકમાં વિનયનો વ્યવહાર પ્રસ્થાપિત કરવા, ધર્મના આદ્યસ્થાન તરીકે ધર્મતીર્થને નમસ્કાર કરે છે. (૪) તીર્થકર નામકર્મનો ઉદય ઃ જૈનશાસ્ત્ર પુણ્યના બે પ્રકાર કહે છે. (૧) પવિત્ર પુણ્ય અને (૨) અપવિત્ર પુણ્ય. તમારી પાસે સત્કાર્યો કરાવી આત્મહિતને કરનારું પુણ્ય તે પવિત્ર પુણ્ય. આત્મામાં દુર્બુદ્ધિ પેદા કરી વિપુલ સાધન-સામગ્રી દ્વારા આત્માનું અહિત કરવાનાર તે અપવિત્ર પુણ્ય, જેને જૈનશાસ્ત્રોમાં વખોડવામાં 7: १ लोके पिता पूज्यः पितामहस्तु पूज्यतरः पितुरपि पूज्यत्वात्। ततः सकलजगतः समस्तभुवनजनस्य पितामह इव पितामहः सकलजगत्पितामहः । अथवा सकलजगतो धर्मः पिता, पालनाभियुक्तत्वात्। तस्यापि भगवान् पिता, भगवत्प्रभवत्वाद्धर्मस्येति पितुः पिता पितामहः । सकलजगतः पितामह इति विग्रहः। (पंचाशक प्रकरण, पंचाशक-२, श्लोक-१७ टीका) र ऐन्द्रश्रेणिनताय, प्रथमाननयप्रमाणरूपाय।। भूतार्थभासनाय, त्रिजगद्गुरुशासनाय नमः ।।१।। (मार्गपरिशुद्धिo मंगलाचरण) For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ધર્મતીર્થનો મહિમા આવ્યું છે. સામાન્ય પવિત્ર પુણ્યમાં પણ સત્કાર્ય કરાવવાની તાકાત છે. આ જગતમાં શ્રેષ્ઠ સત્કાર્ય જગદુદ્ધારની પ્રવૃત્તિ સ્વરૂપ ધર્મતીર્થનું પ્રવર્તન છે. તેથી તીર્થકરોના આત્મા પાસે સર્વ પુણ્યમાં શિરમોર તીર્થંકર નામકર્મ જેમ તીર્થપ્રવર્તનનું સત્કાર્ય કરાવે છે, તેમ તે ધર્મતીર્થને પ્રથમ નમસ્કાર કરવારૂપ સત્કાર્ય પણ તે પ્રશસ્ત પુણ્ય જ કરાવે છે. સારાંશ એ છે કે 'તીર્થકર નામકર્મનો વિપાક જ તીર્થકરો પાસે તીર્થનમસ્કારરૂપ સમ્પ્રવૃત્તિ પણ કરાવે છે. આ ચાર કારણોથી તીર્થંકરો ધર્મતીર્થને નમસ્કાર કરે છે. અહીં ઈશ્વરની પ્રતિભા ખંડિત થતી નથી, નિર્વિકારી એવા તીર્થંકરો પણ આ કારણથી નમસ્કારની પ્રવૃત્તિ કરે તો તેમના માટે ઉચિત-વાજબી છે. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१|| (सन्मतितर्क प्रकरण० श्लोक-१) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વેકૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ધર્મતીર્થની ઉત્કૃષ્ટ ઉપાસનાનું ફળ તીર્થંકરપદ અને સિદ્ધપદઃ જગપૂજ્ય આ ધર્મતીર્થને જે જીવ ભાવથી પામી જાય, તેની અત્યંતર પરિણામપૂર્વક ઉત્કટતાથી ઉપાસના કરે, તો તે જીવને આ ધર્મતીર્થની ભક્તિનું ઉત્કૃષ્ટ ફળ, સંસારમાં તીર્થંકરપદની અને સંસારાતીત १ अथवा कृतकृत्योऽपि भगवान् यथा कथां कथयति तथा तीर्थमपि नमति । आह नन्वेतदप्यसमीचीनं यत् कृतकृत्यः सन् धर्मदेशनां करोति, नैवम्, अभिप्रायापरिज्ञानाद्, भगवता हि तीर्थकरनामगोत्रं कर्मावश्यवेदयितव्यम्, तस्य च वेदनेऽयमेवोपायो यद् अग्लान्या धर्मदेशनादिकरणम्, “तं च कहं वेइज्जइ ? अगिलाए धम्मदेसणाईहिं" ति (आव० नि० गा० १८३) वचनात् ।।११९४ ।। (बृहत्कल्पसूत्र० भाष्यगाथा-११९४ टीका) २. अत्र यद्यपि दर्शनादिग्रहणात्तपःप्रवचने गृहीते एव तथाऽपि तयोरुपादानं मोक्षं प्रति प्रधानाङ्गताख्यापनार्थम्, भवति च तपो मोक्षं प्रति प्रधानमङ्गं पूर्वसञ्चितकर्मक्षपणहेतुत्वात्, प्रवचनं च विधेयाविधेयोपदेशदायित्वादिति। तदुक्तं व्यवहारचूर्णा- “अथवा त्रिप्रकारादधिकं विशेषज्ञापनार्थं तपःप्रवचनग्रहणं क्रियते” इति। (गुरुतत्त्वविनिश्चय० उल्लास-३, श्लोक-६७ टीका) हैतीर्थोच्छेद एव 'भावेन' परमार्थेन, मोक्षलक्षणतीर्थफलाभावादिति (पंचवस्तुक० श्लोक-९४५ टीका) * तवोपदेशं समवाप्य यस्माद्, विलीनमोहाः सुखिनो भवामः। नित्यं तमोराहसुदर्शनाय, नमोऽस्तु तस्मै तव दर्शनाय।।८६।। (स्तोत्रावली० श्रीशंखेश्वरपार्श्वनाथस्तोत्रम) For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થનો મહિમા ૨૫ અવસ્થામાં સિદ્ધપદની પ્રાપ્તિ છે. અરિહંતપદ અને સિદ્ધપદ એ ધર્મતીર્થની ઉત્કૃષ્ટ સેવાનાં ચરમ ફળ છે. ભૂતકાળમાં અનંતા તીર્થંકરો થયા તે આ ધર્મતીર્થની ઉત્કટ ઉપાસનાના કારણે અને અનંતા સિદ્ધો થયા તે પણ આ ધર્મતીર્થની ઉત્કટ ઉપાસનાને કારણે. આ શાસનની જે ભાવથી ભક્તિ કરે અને તેને સમર્પિત થઈને અંતરથી સેવે, તો તે સેવનારના આત્માની ક્રમશઃ ઉન્નતિ થતાં થતાં, સંસારમાં ઉત્કૃષ્ટ પદ તીર્થકરનું હોય માટે તીર્થંકરપદ અને સંસારાતીત અવસ્થામાં ઉત્કૃષ્ટ પદ સિદ્ધપદ હોય માટે સિદ્ધપદ પામે. ભૌતિક જગતમાં ૮૪ લાખ જીવાયોનિરૂપ આ સંસારમાં ઊંચામાં ઊંચું પદ ઐશ્વર્યની દૃષ્ટિએ તીર્થકરપદ છે, જેનાથી ઊંચું પદ આ જગતમાં કોઈ નથી. ઇન્દ્રો જેમની જન્મથી સેવા કરે છે અને કરોડો દેવતા જેમની ક્ષણે ક્ષણે ભક્તિ કરવા સતત ઉપસ્થિત રહે છે, તેવા તીર્થકરોના અષ્ટ પ્રાતિહાર્ય, ૩૪ અતિશય, વાણીને ૩૫ ગુણ અને કેવલજ્ઞાન આદિ અનંત આત્મિક ગુણોરૂપ બાહ્ય-અત્યંતર ઐશ્વર્ય એવું છે કે, તીર્થંકરપદને જ સંસારમાં ઊંચામાં ઊંચું પદ કહેવું પડે. તેના ઐશ્વર્યની તોલે રાજા-મહારાજા, બલદેવ, વાસુદેવ, ચક્રવર્તી, દેવતા, ઇન્દ્ર, અહમિન્દ્ર કોઈ ન આવે. આ બધાં ઐશ્વર્ય પુણ્યથી મળે, પણ જે ઐશ્વર્ય આત્મા માટે અહિતકારી છે, તે પુણ્યથી મળે તો પણ સ્વીકારવા જેવું નથી. વળી આત્મા માટે જે ઐશ્વર્ય હિતકારી છે, તે હિતકારી ઐશ્વર્યમાં ઉત્તમમાં ઉત્તમ ઐશ્વર્ય તીર્થંકરપદ છે. અનંતા જીવ આ ધર્મતીર્થની ઉપાસનાથી જ તે પદને મેળવે છે. અત્યાર સુધીમાં જેટલા તીર્થકરપદ પામ્યા, તેમાં કોઈ એવા નથી કે જેઓ આ ધર્મતીર્થની ઉપાસના કર્યા વગર તીર્થકરપદ પામ્યા હોય. નવકારમાં ‘નમો અરિહંતાણંથી જેમને નમસ્કાર કરો છો તે દેહધારી ઈશ્વર છે અને ‘નમો સિદ્ધાણંથી જેમને નમસ્કાર કરો છો તે દેહાતીત ઈશ્વર છે. આ બંને પાસે ઐશ્વર્ય અપાર છે. અરિહંત પાસે પુણ્યનું પણ ઐશ્વર્ય અને ગુણોનું પણ ઐશ્વર્ય છે; પરંતુ સિદ્ધોને પુણ્યની જરૂર નથી, છતાં ઐશ્વર્યની દૃષ્ટિએ તે પણ કમ નથી. અરે ! સિદ્ધપદ અપેક્ષાએ અરિહંતપદ કરતાં પણ ઊંચું છે. અરિહંતને સિદ્ધ થવાની જરૂર છે પણ સિદ્ધોને અરિહંત થવાની કોઈ જરૂર નથી. સિદ્ધ અવસ્થા આત્માની પરાકાષ્ઠાની ઐશ્વર્યવાળી અવસ્થા છે, પૂર્ણ પરમેશ્વરનું સ્વરૂપ સિદ્ધઅવસ્થામાં શુદ્ધ અભિવ્યક્ત થાય છે. લોકોપકારલક્ષી જગદુદ્ધારની પ્રવૃત્તિ માટે અરિહંતોને પુણ્યની જરૂર છે. પુણ્ય વગર આત્મકલ્યાણ થઈ શકે છે, પણ પુણ્ય વગર પરોપકાર થઈ શકતો નથી. પણ્ય વગર સ્વઉપકારમગ્ન જીવ સિદ્ધપદ સુધી પહોંચી શકે છે. ત્યાં પણ સિદ્ધોને આત્માનંદમાં મસ્ત રહેવામાં કોઈ પણ પુણ્યની જરૂર નથી. આત્માનું અનુપમ ઐશ્વર્ય પામવા, ભોગવવા કે માણવા પુણ્યની જરાય આવશ્યકતા નથી. સિદ્ધ થવું હોય તો પુણ્યનો પણ ક્ષય કરવો પડે છે. જેને પુણ્ય stockમાં-સિલકમાં હોય તે પણ સિદ્ધપદે ન પહોંચી શકે. પુણ્ય અને પાપ બંને મોક્ષે જવા માટે અવરોધક છે. મોક્ષે જનારે અંતે બંનેનો ત્યાગ કરવો જ પડે. સર્વ કર્મના ક્ષયથી જ મુક્તિ માની છે. એકલા પાપના ક્ષયથી કે એકલા પુણ્યના ક્ષયથી મુક્તિ નથી માની; કારણ કે મોક્ષ એ આત્માની એવી શુદ્ધ અવસ્થા છે કે જેમાં કોઈ પણ કર્મનો ૧ ચક્રી ધરમતીરથતણો, તીરથફળ તત્તસાર રે, તીરથ સેવે તે લહે, “આનંદઘન” નિરધાર રે. ધરમ ૦ ૯ (આનંદઘન ચોવીશી અરનાથ જિન સ્તવન) For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ધર્મતીર્થનો મહિમા અવકાશ નથી. પુણ્ય પણ કર્મ છે અને કર્મમાત્ર આત્મા માટે અંતે તો બંધન છે. જ્યાં સુધી બંધન હોય ત્યાં સુધી પૂર્ણ મુક્તિ થાય નહીં. આ વાસ્તવિકતા હોવાથી પૂર્ણ ઐશ્વર્યયુક્ત સિદ્ધપદ એવું છે કે ત્યાં પુણ્યની અપેક્ષા જ નથી. પુણ્યકર્મના વિપાકથી અરિહંતો જગત ઉપકારની જેવી પ્રવૃત્તિ કરે છે તેવી પ્રવૃત્તિ સિદ્ધોના જીવનમાં નથી. અરિહંતોના જીવનમાં જગદુદ્ધારની ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ છે, તે કરવા પુણ્યની ઉત્કટ માત્રા જોઈએ; તે પુણ્ય અરિહંતો પાસે જ છે, સિદ્ધો પાસે નથી. છતાં સિદ્ધોના ઐશ્વર્યને અરિહંતોના ઐશ્વર્ય કરતાં ન્યૂન inferior આપણે માનતા નથી. જૈન ધર્મમાં ઈશ્વર એટલે એકલું અરિહંતપદ કે એકલું સિદ્ધપદ નથી, અરિહંત અને સિદ્ધ બંનેને આપણે ઈશ્વર કહીએ છીએ. ‘નમો અરિહંતાણં’થી ભૂત, ભવિષ્ય અને વર્તમાનના અનંતા અરિહંતોને નમસ્કાર કરીએ છીએ, તેમ ‘નમો સિદ્ધાણં’થી પણ ભૂત, ભવિષ્ય અને વર્તમાનના અનંતા સિદ્ધોને નમસ્કાર કરીએ છીએ. તેમાં કાળ, ક્ષેત્ર કે વ્યક્તિની કોઈ મર્યાદા નથી. ગુણમય સ્વરૂપથી બંનેને નમસ્કાર છે અને તે એક વ્યક્તિ નહીં પણ અનંત વ્યક્તિસ્વરૂપ છે તે અભિવ્યક્ત કરવા બહુવચન મૂક્યું છે. આપણે ‘નમો અરિહંતં” નથી બોલતા, પણ ‘નમો અરિહંતાણં” બોલીએ છીએ. અનેક પરમેશ્વરની ઉપસ્થિતિ રાખવા માટે બહુવચન મૂક્યું છે. જૈનદર્શન વ્યક્તિની અપેક્ષાએ એકેશ્વરવાદમાં (ઈશ્વર એક જ છે તેવું) માનતું નથી, પણ ગુણમય સ્વરૂપ અપેક્ષાએ એકેશ્વરવાદમાં અવશ્ય માને છે. વ્યક્તિરૂપે આપણે એક ઈશ્વરમાં નહીં પણ અનેક ઈશ્વરમાં માનીએ છીએ. આજ સુધીમાં કેટલા તીર્થંકરો થયા અને ભવિષ્યમાં કેટલા થશે ? તો જૈનશાસ્ત્ર કહેશે કે ગણ્યા ગણાય નહીં. અરિહંતો અનંતા થયા અને અનંતા થશે, તેમ સિદ્ધો પણ અનંતા થયા અને અનંતા થશે. બંને સંખ્યાથી અનંતા છે, પણ સિદ્ધોનો આંકડો અનંત સંખ્યામાં મોટો રહેશે; કારણ કે બધા અનંત પણ સરખા નથી. જૈન ગણિતમાં અનંતનું ગણિત બતાવ્યું છે, તે ભણ્યા હોય તેને ખબર પડે કે જૈનશાસ્ત્રોમાં અનંતના અનંતા ભેદ કર્યા છે. અનંત એક નથી, તેના પણ અગણિત પ્રકાર છે અર્થાત્ અરિહંતો જેટલા થયા તેનો આંકડો પણ અનંત છે, સિદ્ધો જેટલા થયા તેનો આંકડો પણ અનંત છે, પણ બંનેમાં તફાવત છે, સંખ્યા સમાન નથી. છતાં જેટલા અરિહંતો થયા છે તે આ ધર્મતીર્થની ઉત્કૃષ્ટ ઉપાસનાના પ્રભાવે થયા છે. આ જગતમાં તમામ અરિહંતો અને સિદ્ધો આ ધર્મતીર્થની જ ફલશ્રુતિ છે. તેની ઉપાસના દ્વારા જ આજ દિવસ સુધીમાં અગણિત આત્માઓ અરિહંતપદ અને સિદ્ધપદને પામ્યા છે. આ ધર્મતીર્થની ઉપાસનાનું ઉત્કૃષ્ટ ફળ કહ્યું. ધર્મતીર્થની ઉપાસનાનું મધ્યમ ફળ અને આનુષંગિક ફળ : હવે મધ્યમ ફળમાં ગણધ૨૫૬, કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, શ્રુતકેવલી, ઋદ્ધિસંપન્ન १ सर्वमेव सुखं सर्वसुखं दुःखलेशाकलङ्कितं मुक्तिसुखम् तस्य मूलमाद्यं प्रथमं बीजमर्हच्छासनम् । अथवा वैषयिकाणां सुखानां मुक्तिसुखस्य च सर्वेषां सुखानां मूलबीजं जिनशासनम् । सर्वे च तेऽर्थाश्च सर्वार्थाः पञ्चास्तिकायाः ससमयाः सर्वेषु सर्वार्थेषु यो विनिश्चयः परिच्छेदः । एवं संसारस्थितिघटना मुक्तिमार्गश्चेति तं प्रकाशर्यात प्रतिपादयति जैनमेव शासनम्। सर्व For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થનો મહિમા ૨૭ મહાત્મા, આચાર્યપદ, ઉપાધ્યાયપદ, પ્રવર્તકપદ, પંન્યાસપદ, ગણિપદ, સાધુપદ, સમ્યગ્દર્શનપદ, સમ્યજ્ઞાનપદ, સમ્યક્યારિત્રપદ આદિની પ્રાપ્તિ અને આનુષંગિકફળમાં શ્રેષ્ઠિ, પુરોહિત, મંત્રી, રાજા, મહારાજા, બળદેવ, પ્રતિવાસુદેવ, વાસુદેવ, ચક્રવર્તી, દેવપદ, ઇન્દ્ર, અહમિન્દ્ર આદિ પદોની પ્રાપ્તિ. સભા : જ્ઞાનપદ મળે એટલે ? સાહેબજી : ધર્મતીર્થની ઉપાસનાથી સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય એટલે મધ્યમ ફળ મળ્યું; કારણ કે તે જીવ જ્ઞાનીની કક્ષામાં આવ્યો. આ ધર્મતીર્થની ઉપાસનાથી ગાઢ જ્ઞાનાવરણીય કર્મોનો પણ ક્ષયોપશમ થાય. આવરણો તૂટે એટલે અંદરથી આત્માની પ્રકાશશક્તિ બહાર આવે. તેથી જગતના તત્ત્વનો યથાર્થ બોધ થાય, તે કાંઈ નાનીસૂની વાત નથી. તમારા મગજમાં બીજાં જ આનુષંગિક તુચ્છ ફળ ભમે છે, એટલે ભગવાને બતાવેલા શ્રેષ્ઠ આત્મિક ફળોના વર્ણનથી તમારા મોઢા ઉપર ઉલ્લાસ આવતો નથી. તમે તો કહો કે અબજો રૂપિયા-રાજપાટ-વૈભવ-સત્તા-સંપત્તિ ફળરૂપે મળે તો અમને ધર્મ કરવાનો ઉલ્લાસ આવે. સભા : સંસાર ચલાવવા કાંઈ તો જોઈએ ને ? સાહેબજી એમ તો રોજ ચૂલો સળગાવવા કોલસા જોઈએ છે, તો આખી જિંદગી કોલસા જ પકડવાના? ઘરમાં એકલા કોલસા જ ભરો છો ? કે જર-ઝવેરાત ભરો છો ? જોકે કબાટ ભરી ઝવેરાત હશે તો પણ ખાવામાં ઝવેરાત કામ નહીં આવે. ખાવા તો અનાજ જ જોઈશે, છતાં કિંમત કોની વધારે ? ધર્મના by-product-આનુષંગિક ફળ તરીકે જે ફળ વર્ણવ્યાં છે તે તમને main-મુખ્ય લાગે છે. તમે ધર્મના જે ફળને મહત્ત્વ આપો છો તે ફળને શાસ્ત્રમાં તુચ્છ-ગૌણ કહ્યાં છે. તેના માટે શાસ્ત્રીય શબ્દ “આનુષંગિક ફળ” છે. ઘઉં વાવો તો ઘાસ ઊગે, પણ જેમ ઘાસ વધારે ઊગે તેમ ખેડૂત નાચતો જાય એવું બનતું નથી. ઊલટું ઘાસનું તો તે નિંદામણ કરે છે, કેમ કે તેને ખબર છે કે ઘાસ વધારે વધશે તો પાક બગડશે. ખેતીમાં ઘાસ ઊગવાનું છે તે તેને પહેલેથી ખબર છે, પણ તે પાક માટે અવરોધક છે, તેથી તેને વધવા દેવા જેવું નથી. માટે ખેડૂત રખેવાળી તરીકે અવસરે અવસરે નિંદામણ કરે, ઉખેડી ઉખેડીને ફેંકી દે. ઘાસ ઊગે એટલે જોઈ જોઈને રાજી થાય કે નાચવા લાગે તેવું ન બને. તેમ તમે ડાહ્યા હો તો ધર્મનાં માત્ર આનુષંગિક ફળ જોઈ રાજી ન થાઓ, પરંતુ મુખ્ય ફળને જોઈને જ હરખાઓ. ધર્મતીર્થની જઘન્ય ઉપાસનાનું ફળ બોધિબીજની પ્રાપ્તિ ઃ “ આ ધર્મતીર્થની ભાવથી ઉપાસના કરનારને જઘન્યમાં જઘન્ય ફળ બોધિબીજની પ્રાપ્તિ છે. બોધિબીજ શબ્દમાં બોધિ એટલે સમ્યક્ત અને બીજ એટલે ઉપાદાન કારણ. સમ્યક્તનું ઉપાદાનકારણ તે બોધિબીજ. च ते गुणाश्च सर्वगुणाः। सर्वगुणानां सिद्धिर्निष्पत्तिः सर्वगुणसिद्धिः। साध्यते येन धनेन। तच्च धनमिदमेव प्रवचनम्। अत: सर्वगसिद्धिसाधनधनमर्हच्छासनं द्रव्यपर्यायनयप्रपञ्चात्मकमन्यशासनन्यग्भावेन जयति।।३१३।। (प्रशमरतिप्रकरणम् श्लोक-३१३ टीका) For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ધર્મતીર્થનો મહિમા બીજ હંમેશાં ફળ પેદા કરવાનું અમોઘ સાધન છે. વિશ્વવ્યાપી નિયમ છે કે જે ફળ જોઈતું હોય તેનું ‘બીજ વાવવું પડે. ત્યાર બાદ અનેક પ્રક્રિયામાંથી પસાર થઈને બીજનું ફળમાં રૂપાંતર થાય. ગોટલો વાવો તો કરી પેદા થાય, પણ તેમાં કેટલાય stages-ભૂમિકાઓ આવે. ગોટલો ફાટી તેમાંથી પહેલાં અંકર. પછી પાંદડાં, પછી નાની નાની ડાળીઓ, પછી ડાળખાં, થડ, ઘટાદાર વૃક્ષ, છેલ્લે મહોર અને મહોરમાંથી કેરીનું નાનું ફળ. આ બધા stages-ભૂમિકાઓમાંથી બીજ પસાર થાય ત્યારે ફળ મળે. તેમ બોધિબીજમાંથી સમ્યક્તરૂપી આત્માનો મહાન ગુણ, જેને શાસ્ત્રમાં બીજા શબ્દથી ‘બોધિ' કહેવામાં આવે છે, તે પ્રગટ થાય. સમ્યક્ત અને બોધિબીજ એક નથી. નમુત્થણ સૂત્રમાં બોદિયાણં બોલો છો, તે બોધિ એટલે સમ્યક્ત, અને તેના બીજને શાસ્ત્રમાં બોધિબીજ કહે છે. બોધિબીજ એટલે સમકિત પામતાં પહેલાંની અનેક ભૂમિકાઓમાંની પાયાની પ્રાથમિક ભૂમિકા. બોધિબીજનો મહિમા ગાતાં શાસ્ત્રમાં વર્ણન કર્યું છે કે, જે આત્મા બોધિબીજ પામે તેના ભવચક્રનો અવશ્ય અંત આવે. ધર્મતીર્થની જઘન્યમાં જઘન્ય ઉપાસના કરનાર જીવ પણ આત્મિક દૃષ્ટિએ બોધિબીજરૂપ મહાન ફળ પામે, જે અંતે તેને એક દિવસ સિદ્ધઅવસ્થા સુધી અવશ્ય પહોંચાડે. સારાંશ એ છે કે આ તારક તીર્થની જઘન્ય ઉપાસના કરનારો જીવ પણ એક દિવસ ઉત્કૃષ્ટ પદ સધી અવશ્ય પહોંચે તેની બાંહેધરી છે. અહીં ઉત્કૃષ્ટ ફળ આ સંસારમાં અરિહંત પદ અને સંસારાતીત અવસ્થામાં સિદ્ધપદ છે. આ બે પદો પાસે દુનિયાનાં બધાં સત્તા-વૈભવ-ઐશ્વર્ય પાણી ભરે છે. જેનો આ બે પદમાં સમાવેશ થાય તેને પછી આ સંસારમાં કશું મેળવવા જેવું રહેતું નથી. પણ તમને તો આ બે પદની ઇચ્છા જ થતી નથી; કારણ કે જેની જેવી ઉપાસના તેવું તેને ફળ મળે એ રહસ્ય તમે જાણતા નથી. મારે તમને આ ધર્મતીર્થનો મહિમા સમજાવવો છે, જેનાથી તેના તરફ તમને ઉત્કટ જિજ્ઞાસા જાગે. પછી ધર્મતીર્થની ઓળખાણ-વ્યાખ્યા આપવા માંગું છું. તે સિવાય જોઈએ તેવી રુચિ નહીં જાગે. મહિમાનું વર્ણન તમારી જિજ્ઞાસા સતેજ કરવા માટે છે. દુનિયામાં ધર્મતીર્થથી ઊંચું કાંઈ નથી અને તેની ઉપાસનાનું ફળ અદ્વિતીય છે. આ સંસારમાં એવી કોઈ મોહક વસ્તુ નથી કે જે ધર્મતીર્થની ઉપાસનાથી ન મળે, પણ ખરાબ વસ્તુ મેળવવાની ઇચ્છા કરવી તે મૂર્ખાઈ છે. વિશ્વની મેળવવા લાયક ઉત્તમ વસ્તુઓના list-લીસ્ટમાં પહેલાં અરિહંત પછી સિદ્ધ-ગણધર-કેવલજ્ઞાની-મન:પર્યવજ્ઞાની આદિ ઘણાં પદો છે. આ એક એકનું ઐશ્વર્ય અપાર છે. તમે ઐશ્વર્ય-રિદ્ધિ-સિદ્ધિ ઇચ્છો છો, પણ તમને એ જ ખબર નથી કે જે ઐશ્વર્ય તમે ઇચ્છો છો તે ઐશ્વર્ય તો આ બધાના પગમાં ધૂળની જેમ આળોટે છે. શાસ્ત્ર કહે છે કે ચૌદપૂર્વીને કહો કે આ એક ટેબલમાંથી હજાર ટેબલ બનાવી આપો, તો એક મિનિટમાં બનાવી આપે, તેમ એક કિલો સોનામાંથી હજાર કિલો સોનું કરી આપે. પાછું હજાર કિલોનું એક કિલો પણ કરી આપે. જે ભૌતિક દુનિયામાં આવા ફેરફાર રમતમાં કરી શકે તેવા જ્ઞાની પુરુષને રાજપાટવૈભવ શું વિસાતમાં ગણાય ? આ શ્રુતજ્ઞાનીની ઋદ્ધિ છે. તેમ ધર્મતીર્થની ઉપાસનાથી ફળરૂપે મળતા પ્રત્યેક આધ્યાત્મિક પદનું બાહ્ય-આંતર ઐશ્વર્ય અનેરું છે. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થનો મહિમા ધર્મતીર્થની જઘન્ય ઉપાસના એટલે ગુણાનુરાગપૂર્વક તેની પ્રશંસા: ધર્મતીર્થની જઘન્ય ઉપાસના એટલે ગુણાનુરાગપૂર્વક ધર્મતીર્થની ભાવથી પ્રશંસા કરવી તે, જેને નિયમો બોધિબીજની પ્રાપ્તિનું કારણ કહ્યું છે. અહીં તમે કહેશો કે, અમે જૈનશાસનમાં જન્મ્યા છીએ, દિલથી શાસનની પ્રશંસા કરીએ છીએ, તેના પ્રત્યે અમને હૃદયથી સદ્ભાવ-બહુમાન છે, પ્રસંગે તેની જય પણ બોલીએ છીએ અને ભક્તિ પણ કરીએ છીએ, તેથી અમે બોધિબીજ મેળવી લીધું છે. પણ આ વાતમાં તમે ખાંડ ખાઓ છો; કેમ કે ત્યાં વર્ણન કરતાં ‘ગુણાનુરાગ’ શબ્દ લખ્યો છે. આ ધર્મતીર્થની ગુણાનુરાગથી પ્રશંસા કરે તેને નિયમો બોધિબીજની પ્રાપ્તિ થાય. ગુણાનુરાગનો અર્થ બહુ ગંભીર છે. મમતાથી-દષ્ટિરાગથી કરાતી ભક્તિમાં સાચો ગુણાનુરાગ નથી, તેથી તે આત્મકલ્યાણની દૃષ્ટિએ નિષ્ફળ : કલ્પના કરો કે તમે જૈનકુળમાં જન્મ્યા, તેના બદલે વૈદિકધર્મ, સ્વામિનારાયણ કે બૌદ્ધધર્મમાં જન્મ્યા હોત તો તમે જિંદગી સુધી જય કોની બોલાવત ? કોના નારા લગાવત ? સભા : જ્યારે જ્યાં હોઈએ તેના. સાહેબજી એટલે તમારે ધર્મતત્ત્વ સાથે કોઈ લેવાદેવા નથી. માત્ર બાપદાદાથી કે કુલપરંપરાથી આપણને મળ્યું છે, આપણો ધર્મ છે માટે ઉપાસના કરો છો. સભા અને અન્ય ધર્મમાં જન્મ્યા હોત તો અમને જૈનધર્મનું મહત્ત્વ કોણ સમજાવત ? અને ત્યારે કેવી રીતે જૈનધર્મના ગુણ ગાઈએ ? - સાહેબજી : તમારી demand-માંગ એવી છે કે ધર્મ મારી સામે આવે તો હું સમજું. ધર્મ તમારી સામે આવે ? કે તમારે ધર્મની સામે જિજ્ઞાસાથી જવાનું હોય ? ગમે ત્યાં જન્મ્યા હો તો પણ દુનિયામાં સાચો શુદ્ધ ધર્મ કયો છે તે શોધવા-સમજવા નીકળવું પડે. ધર્મને ટૂંઢવાની ફરજ ઉપાસકની છે, ઉપાસકને ટૂંઢવાની ફરજ ધર્મની નથી. સત્ય તત્ત્વ સમજવા જિજ્ઞાસુઓએ સામે ચાલીને પ્રયત્ન કરવો પડે. આ ભવમાં તમે અહીં જન્મ્યા માટે અહીંનો ઝંડો લઈને ફરો છો અને જૈનશાસનની બોલબાલા કરો છો, તો તે તમે ગુણાનુરાગથી કરો છો તેવું માનવા અમે તૈયાર નથી. ભગવાને તો ત્યાં સુધી કહ્યું કે મારો ધર્મ જે કુલાચારથી, મમત્વથી, રાગદ્વેષથી અપનાવશે, તો સાચો પણ ધર્મ તેના આત્માના કલ્યાણનું કારણ નહીં બને. ધર્મતીર્થને ગુણાનુરાગથી સ્વીકારો તો તમારામાં બોધિબીજ પ્રગટે. બોધિબીજ પામ્યા છો કે નહીં તેના માટે આ બેરોમીટર છે. તમને કોઈ પૂછે કે દુનિયામાં આટલા ધર્મસંપ્રદાય-મતો છે, દરેક ધર્મનાં શાસ્ત્રો-ઈશ્વર-ગુરુ-અનુયાયીઓ છે, તેમાંથી બધાને છોડીને તમે For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ધર્મતીર્થનો મહિમા મહાવીરને કેમ સ્વીકાર્યા ? તેમને અપનાવવા તમારી પાસે કોઈ વાજબી કારણ ખરું ? કે અહીં જન્મ્યા માટે મહાવીરને પકડ્યા છે ? સભા : અમારા બાપદાદાએ પકડ્યા એટલે અમે પકડ્યા. સાહેબજી એટલે એનો અર્થ એ કે બાપદાદાએ બીજા પકડ્યા હોત તો તમે તેનું પૂંછડું પકડીને ચાલત. તો પછી મુસલમાનના બાપદાદાએ ઈસ્લામધર્મને પકડ્યો, એટલે એનો દીકરો ઈસ્લામને પકડે તો તમારી દૃષ્ટિએ ભૂલ નથી ને? સભા તેના બાપદાદાએ ખોટું પકડયું હતું. સાહેબજી : તે કેવી રીતે નક્કી કરવું ? તમે બાપદાદાથી કે કુળપરંપરાથી મળેલા ધર્મને પરીક્ષા કર્યા વિના સ્વીકારો, તે જો તમારા માટે વાજબી હોય, તો તેણે પણ બાપદાદાએ પકડેલું ખોટું વિચાર્યા વિના પકડી રાખવામાં શું અયોગ્ય કર્યું ? વળી, બાપદાદાએ ખોટું પકડ્યું હતું કે સાચું પકડ્યું હતું તે નક્કી કરવા વ્યક્તિએ જાતે જ પ્રયત્ન કરવો પડશે. તે પ્રયત્ન જ સત્યની શોધરૂપ છે, જે કલ્યાણકામી માટે અનિવાર્ય છે અને આવો પ્રયત્ન કરનાર જ સમ્યગુ ગુણાનુરાગનો અધિકારી છે. શાસ્ત્ર કહે છે કે જે બાપદાદાથી આવ્યું છે માટે જ તેને પકડીને ચાલે છે, તે બધા જેનધર્મના ઉપાસક હોય તો પણ દૃષ્ટિરાગી છે. આખી જિંદગી જેનધર્મને માને, તીર્થકરે સ્થાપેલા તીર્થની ઉપાસના કરે, શાસનનાં કાર્યો કરે છતાં આવા જીવો વાસ્તવમાં ધર્મતીર્થની સાચી ભક્તિ કરવા અધિકારી કે લાયક નથી; કેમ કે તેમનામાં ગુણાનુરાગથી ભક્તિ નથી, પણ મમત્વજન્ય ગુણાનુરાગથી દેવ-ગુરુ-ધર્મને ઉપાસે છે. જે મમત્વથી શાસનની ભક્તિ, બોલબાલા કરે તે બધા દષ્ટિરાગી જીવ છે, તાત્ત્વિક ગુણાનુરાગી નથી. પછી ભલે તે રોજ જેનશાસનનો ઝંડો લઈને ફરતો હોય તો પણ વાસ્તવમાં બોધિબીજ પામેલો નથી. સભા: બધું નિષ્ફળ જાય ? સાહેબજી : હા, આત્મકલ્યાણની દૃષ્ટિએ નિષ્ફળ જાય, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. માત્ર જેટલા શુભ પરિણામ હોય તેટલું પુણ્ય બંધાય. સભા : એવો પણ ધર્મ ફરી કોઈ વાંર ધર્મતીર્થ અપાવશે ને ? સાહેબજી એવો ચોક્કસ નિયમ નથી અને કદાચ અપાવશે તો એવી રીતે અપાવશે કે ફરીથી સાચું તત્ત્વ સમજી પણ ન શકે. જે દૃષ્ટિરાગથી ભગવાનનો ભક્ત બને તેને ભગવાન પોતાના ભક્ત તરીકે સ્વીકારતા નથી, અરે ! ભક્ત માનવા પણ તૈયાર નથી. બહુ ગંભીર વાત છે. બાકી મોટા claim-દાવા કરશો કે અમે તો તીર્થને નમસ્કાર કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, જય બોલાવીએ છીએ, તેથી અમને બહુમાન-ભક્તિ છે; પણ તે વિવેકજન્ય ગુણાનુરાગથી છે કે મમત્વજન્ય ગુણાનુરાગથી છે ? આ બહુ વિચારવા જેવો માર્મિક પ્રશ્ન છે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થનો મહિમા ૩૧ સભા : એટલે તત્ત્વ સમજીને ધર્મ સ્વીકારવાનો ? સાહેબજી : ચોક્કસ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે, બાળક અણસમજ કે કુળાચારથી ધર્મ કરે તો અમને વાંધો નથી; કેમ કે તેનાથી તેને સંસ્કાર પડશે, પણ પરિપક્વ થાય પછી સાચા ધર્મને ગુણથી ઓળખે તો તેના આત્માનું કલ્યાણ થાય. સભા : ગુણાનુરાગ અનિવાર્ય જોઈએ ? સાહેબજી : હા, તે ચકાસવા જ તમને પૂછીએ કે તમને ગૌતમબુદ્ધમાં શું ખામી દેખાઈ ? અને ભગવાન મહાવીરમાં શું વિશેષતા દેખાઈ ? કે જેથી બુદ્ધને છોડીને મહાવીરને ઈશ્વર તરીકે સ્વીકાર્યા ? સભા અમારે એમાં પડવાનું નહીં. સાહેબજીઃ આ મૂઢતાની ગ્રંથિ છે, માટે અધ્યાત્મના ક્ષેત્રમાં ઘણું ગુમાવો છો. ઘણા કહે કે ફલાણા અમારા કુળપરંપરાથી ચાલ્યા આવતા ગુરુ છે. ઈશ્વર-ગુરુ-ધર્મને ક્યાંય આ રીતે સ્વીકારવાના છે ? અને આ રીતે જ સ્વીકારે તો તેને ગુણની કોઈ પરવા નથી, ગુણ સાથે મતલબ નથી. વાસ્તવમાં ગુણાનુરાગીએ તો કહેવું જ પડે કે ગમે ત્યાં રહેલા પણ ગુણોથી શ્રેષ્ઠ હોય તેને હું ઈશ્વર માનવા તૈયાર છું. તટસ્થતાથી તમારે કહેવું જ પડે કે અરિહંત-સિદ્ધથી ઊંચા ઈશ્વર મળે તો હું માનવા તૈયાર છું. અરિહંત-સિદ્ધ કોઈ વ્યક્તિ નથી, પણ ગુણમય અવસ્થા છે. સર્વ ધર્મોના ઈશ્વર સાથે સરખાવતાં આ અવસ્થા શ્રેષ્ઠ પુરવાર થાય તો તેને જ ભજવી યોગ્ય છે. તે જ રીતે દુનિયાના ધર્મો સાથે જૈનધર્મની સરખામણી કરતાં, ગુણથી વધારે સંતોષ થાય તેથી તેને અપનાવો, તો અમે કહીશું કે સાચી ભક્તિ છે. અને જેને ગુણનું મૂલ્યાંકન નથી, ગુણની ચિંતા નથી, અને જે ખાલી “આ મારા” અને “પેલા પારકા” એમ માની આરાધના કરે છે, તેના માટે સમજવાનું કે તે દૃષ્ટિરાગથી ભરેલો છે. સભા : ગુણથી આકર્ષાઈ ગયા હોય અને એ જ ગુરુ સર્વોત્કૃષ્ટ લાગે તો ? સાહેબજી : સર્વોત્કૃષ્ટ હોય અને લાગે તો વાંધો નથી. પણ ગુણ ન હોય અને ઘેલછાથી અતિરેક કરો તો પાપ લાગે. જૈનશાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે 'ભગવાનમાં પણ જે ગુણ ન હોય તેનાથી ભગવાનની સ્તુતિ કરીએ તો મૃષાવાદનું પાપ લાગે. ઉપાધ્યાયજી મહારાજાએ ચોખું લખ્યું છે કે ઈશ્વરની સ્તુતિ કરવામાં પણ અતિશયોક્તિ ન જોઈએ. . સભા : તો પછી બહુમાન ન આવે ને ? સાહેબજીઃ કેમ ન આવે ? તમારાથી વધારે ગુણવાળા હોય તેને ગુરુ કરવાના છે કે ઓછા ગુણવાળાને १ मुख्योपचारधर्माणामविभागेन या स्तुतिः । न सा चित्तप्रसादाय, कवित्वं कुकवेरिव ।।१२७।। अन्यथाऽभिनिवेशेन, प्रत्युताऽनर्थकारिणी । सुतीक्ष्णखड़गधारेव, प्रमादेन करे धृता ।।१२८ ।। (अध्यात्मसार० अष्टादश आत्मनिश्चयाधिकार) For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ધર્મતીર્થનો મહિમા ગુરુ કરવાના છે ? ગુરુ એટલે ગુણથી ગુરુ, વજનથી ગુરુ નહીં. તમારા કરતાં ગુણમાં અધિક છે તે જ તમારા ગુરુ બનવા લાયક છે. તેથી બહુમાન આવે છે. અને જેઓ ગુણને જોતા નથી અને ખાલી નામ-વેશથી ગુરુ માને છે, તે બધાને શાસ્ત્રમાં મિથ્યાત્વી-દૃષ્ટિરાગી કહ્યા. સભા : વેશ પૂજ્ય નથી ? સાહેબજી : ના, માત્ર વેશ પૂજ્ય નથી. સભા : માત્ર વેશ એટલે ? સાહેબજી : ગુણથી નિરપેક્ષ, શાસ્ત્રમાં લખ્યું કે નામ અરિહંત, સ્થાપના અરિહંત, દ્રવ્ય અરિહંત પણ ભાવનિરપેક્ષ હોય તો પૂજનીય નથી. તમે બોલો છો કે “ચાર નિક્ષેપે ધ્યાઈએ...” તેનો અર્થ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, ચારે નિક્ષેપાથી અરિહંતનું ધ્યાન કરવું, પરંતુ તે માટે ભાવથી સાપેક્ષ બીજા ત્રણે નિક્ષેપા લેવાના. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ચોખ્ખું લખ્યું કે, શુદ્ધભાવ જેહનો છે તેહના, ચાર નિક્ષેપો સાચા; જેહમાં ભાવ અશુદ્ધ છે તેહના, એક કાચે સવિ કાચા. ભાવથી નિરપેક્ષ (ગુણશૂન્ય) નામઅરિહંત આદિ પૂજ્ય નથી. દા.ત. તમે તમારા દીકરાનું નામ કે મકાનનું નામ ‘મહાવીર’ પાડ્યું, તો તે મકાન કે દીકરાને પગે ન લગાય; કેમ કે તે અરિહંતનું ભાવનિરપેક્ષ નામ છે. અમે તો ગુણ સાથે જોડાયેલા હોય તેવા મહાવીરના નામને પૂજીએ છીએ. જેમાં અરિહંતના ભાવનો છાંટો નથી તે મહાવીરને પગે ન લગાય. અમે મહાવીર નામ રોજ જપીએ છીએ. પણ કયા મહાવીર ? ભાવસાપેક્ષ, ગુણસાપેક્ષ. જેને ભાવ સાથે નાતો નથી તેવા ઋષભ, મહાવીરના માત્ર નામ સાથે અમારે કોઈ લેવાદેવા નથી. તેવી રીતે મહાવીરની મૂર્તિ લો તો તે મૂર્તિ પણ ભાવસાપેક્ષ જોઈએ. તમને બે દિવસ પહેલાં પણ કહેલું કે યશોદા સહિત કંડારેલ મહાવીરની મૂર્તિ મૂકો તો પણ હું હાથ જોડું નહીં. જોકે યશોદા સાથે પરણેલા મહાવીર પણ ગૃહસ્થાવસ્થામાં મહાગુણવાન હતા, છતાં ત્યારે પરમેશ્વર તરીકે પૂજવા લાયક ગુણ પ્રગટ્યા ન હતા. સભા તે વખતે દ્રવ્યનિક્ષેપ માનીને પૂજાય ? સાહેબજીઃ દ્રવ્યનિક્ષેપે પૂજવા હોય તો મહાવીરની પૂજનીય અવસ્થા હોય તેટલો જ દ્રવ્યનિક્ષેપો લેવાય. ભાવનિરપેક્ષ દ્રવ્યનિક્ષેપો ન પૂજાય. દા.ત. ભગવાન મહાવીરે મરીચિના ભવમાં ઉસૂત્રભાષણ કર્યું, જેથી એક કોટાકોટિ સાગરોપમ સંસાર વધ્યો. કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના ૨૭ ભવ કહ્યા, તે તો સ્થૂલથી છે. વાસ્તવમાં એક કોટાકોટિ સાગરોપમમાં અસંખ્ય ભવ થાય, અને તેમાં પણ સૌથી વધારે ભવ પૃથ્વી, અપ, તેલ, વાયુ અને વનસ્પતિમાં જ થયા. એ કેન્દ્રિયમાં જ વધારે કાળ જ શે; કેમ કે ત્રસમાં તો ૨૦૦૦ સાગરોપમ જ સળંગ રહેવાય. હવે પ્રભુનો આત્મા ઝાડના ભવમાં ગયો તો તે ઝાડને દ્રવ્યનિક્ષેપે પગે લગાય ? For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થનો મહિમા સભા : દ્રવ્યનિક્ષેપો ક્યાં સુધી પૂજવાનો ? સાહેબજીઃ પૂજનીય તત્ત્વની સંલગ્નતા આવે ત્યાં સુધી, તે પહેલાં નહીં. ભાવનિક્ષેપો સંલગ્ન નથી તેવાં નામ-સ્થાપના-દ્રવ્ય પૂજનીય નથી. સભા ઃ ભાવની સંલગ્નતા ક્યાં સુધી ગણાય ? સાહેબજી મહાવીર જન્મ્યા ત્યારથી ઇન્દ્રો માટે પૂજનીય છે. ત્યારે ઇન્દ્રો ભગવાનને દ્રવ્યનિક્ષેપોથી પૂજે છે. ઇન્દ્રો માટે ત્યારે ભગવાન સાધર્મિક છે. ત્યારની મહાવીરની અવસ્થા પૂજનીય ન હોત તો ઇન્દ્રો પણ પૂજા ન કરત. એકેન્દ્રિય એવા ઝાડમાં રહેલા ભગવાનને કોઈએ નમસ્કાર કર્યા નથી. સારાંશ એ છે કે નામસ્થાપના-દ્રવ્યનિક્ષેપ, ભાવનિરપેક્ષ હોય તો આ શાસનમાં પૂજનીય નથી. સિદ્ધાંત નહીં સમજો તો ગરબડ ગોટાળા થશે. આ શાસન ગુણનું એટલું આગ્રહી છે કે મહાવીર પણ ગુણથી પૂજનીય બને પછી જ આ શાસન તેમની સાથે ભક્તિનો વ્યવહાર કરે.. સભા દીક્ષા લીધા પછી કોને પૂજનીય ? સાહેબજી : ત્યારે તો સાધુ માટે પણ પૂજનીય છે. ભગવાન મહાવીરના જીવનનો પ્રસંગ છે અને હાલરડામાં પણ આવે છે કે, પ્રભુ બાલ્યાવસ્થામાં ઘોડિયામાં સૂતા છે ત્યારે સિદ્ધાર્થ રાજાને ત્યાં કેશી ગણધર પધાર્યા છે, પણ તેઓ તે વખતે બાલ્યાવસ્થાના મહાવીરને વંદન કે હાથ નહીં જોડે. સભાઃ અષાઢી શ્રાવકે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા કેટલાય કાળ પહેલાં ભરાવી હતી. સાહેબજી : સિદ્ધાવસ્થાની પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી પ્રતિમાની ત્રિકાળપૂજા કરે, પણ ભગવાન પાશ્ર્વનાથનો જીવ ત્યારે પાંદડામાં હોય તો તે પાંદડાને નહીં નમે. દા.ત. શ્રેણિક મહારાજા જતા હોય અને ભગવાન મહાવીરના સાધુ સામે મળે, તો સાધુ શ્રેણિકને હાથ નહીં જોડે; ઊલટું શ્રેણિક સાધુને પગે લાગે. જોકે ભગવાને જાહેરમાં શ્રેણિક માટે કહ્યું છે કે તમે નિશ્ચિતપણે આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર થવાના છો, વળી તે જ સાધુ દેરાસરમાં જાય તો પદ્મનાભ પ્રભુની પ્રતિમાને વંદન કરે, ખમાસમણાં આપે, ચૈત્યવંદન આદિ ભક્તિ કરે, પરંતુ પ્રત્યક્ષ શ્રેણિકના આત્માને વંદન ન કરે; કારણ કે મંદિરમાં પધરાવેલી મૂર્તિ ભાવનિક્ષેપ સાથે જોડાયેલી છે, જ્યારે સામે મળેલ શ્રેણિક દ્રવ્યનિપાથી અત્યારે સાધુ માટે વંદનીય ભૂમિકામાં નથી. જૈનશાસનનો ગુણ અને ભૂમિકા સાપેક્ષ વ્યવહાર સમજ્યા વગર ગોટાળા ચાલુ કરશો તો કંઈ વળશે નહીં. આવો ઉત્તમ ગુણનો આગ્રહ અન્ય કોઈ ધર્મમાં નથી. જ્યાં ઈશ્વરતત્ત્વમાં પણ આટલો ગુણનો આગ્રહ હોય તો ગુરુતત્ત્વમાં મારા-તારાની ભાવના ચાલે ? સભા : ભગવાન ઇન્દ્ર માટે સાધર્મિક થાય તો અમારા માટે સાધર્મિક ન થાય ? સાહેબજી : તમારા માટે પણ સાધર્મિક છે. તમે પણ જન્મેલા તીર્થકરને પગે લાગી શકો છો, પણ ખમાસમણાં ન આપી શકો. સાધુ તો પગે પણ નહીં લાગે; કેમ કે તેમને માટે પૂજનીય અવસ્થામાં નથી. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થનો મહિમા ३४ બોધિબીજ પામવા ગુણના પૂજારી બન્યા સિવાય છૂટકો નથી : આ કહે છે કે ગુરુમાં અતિશયોક્તિ કરીએ તો જ ગુરુ પર બહુમાન થાય. પણ તે તો ખોટો આગ્રહ છે. અતિશયોક્તિની કોઈ જરૂર નથી. વાસ્તવમાં તમારા કરતાં વધારે ગુણ હોય તો અવશ્ય બહુમાન થવું જોઈએ. શાસ્ત્ર કહે છે કે ગુણ હોય તેના કરતાં અધિકગુણી માનો કે હનગુણી માનો તો પણ મિથ્યાત્વ છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ચોખું લખ્યું કે, જે નિર્ગુણ ગુણરત્નાકરને, આપ સરીખા માને રે, સમકિત સાર રહિત તે જાણો, ધર્મદાસ ગણિ ભાખે રે જે પોતાનાથી ચડિયાતા હોય તેને સ્વસમાન માને કે હલકાની સમાન માને તો પણ મિથ્યાત્વ છે. ચડિયાતાને ઓછા માને અને હલકાને અધિક માને તે અવિવેકરૂપ મિથ્યાત્વ છે. ગુણાનુરાગપૂર્વક જૈનશાસનના ભગત બનશો તો જ બોધિબીજ પામશો. બાકી વર્ષોથી જૈન છો અને જૈનશાસનની ઉપાસના કરશો તો પણ અવશ્ય બોધીબીજ પામશો તેવું શાસ્ત્ર નહીં કહે. ભગવાન કહે છે કે અન્ય ધર્મમાં રહેલો રોજ શંકરમહાદેવની પૂજા કરતો હોય છતાં જૈનધર્મના ગુણ જોઈ જૈનધર્મની તાત્ત્વિક પ્રશંસા કરે, અરે ! પ્રશંસાનાં બે વાક્ય બોલે તો પણ બોધિબીજ પામી જાય કેમ કે ગુણાનુરાગથી શાસનની અનુમોદના કરે છે. ગુણનિરપેક્ષ આખી જિંદગી શાસનને વળગીને જીવે તેવો આત્મા સાધુ હોય તો પણ, શાસ્ત્ર કહેશે કે તે બોધિબીજ વગરનો છે. બોધિબીજ પામવા ગુણના પૂજારી બન્યા સિવાય છૂટકો નથી. તમે જ્યાં સુધી સત્યના શોધક, ગુણના પૂજારી બનશો નહીં, અને મારા-તારાનો મમત્વરૂપ ભેદભાવ ધર્મમાંથી કાઢશો નહીં, માત્ર આપણો ધર્મ છે તેથી સારો-ઊંચો, એમ કદાગ્રહ કે પકડથી જૈનધર્મને વળગશો, તો પણ જૈન ધર્મ તમારા આત્માનું કલ્યાણ નહીં કરે. તેવા જીવ માટે જૈન શાસ્ત્રોમાં બહુ ખરાબ શબ્દ વાપર્યો છે. લખ્યું છે કે જે કુલાચારથી કે મમત્વથી જૈન ધર્મને પકડીને જીવે છે અને આખી જિંદગી જૈન ધર્મનો ઉપાસક થઈને ફરે છે, તેને શાસ્ત્રમાં આભિગ્રહિક મિથ્યાત્વી કહ્યો છે. આ મિથ્યાત્વ પાંચ પ્રકારના મિથ્યાત્વમાં ભારેમાં ભારે १ अथ सम्यक्त्वबीजस्य हेतुतां प्रतिपद्यमानः कथं सम्यक्त्वहेतुतां प्रतिपद्यत इत्यभिधीयते, इति? अत्रोच्यते बीजस्य कालान्तरे सम्यक्त्वजननादेतदेवाह - (वृत्तिः) 'सामान्यनापि' अविशेषेणापि, जिनशासनमपि साध इत्येवंपरिणाम आस्तां पुनर्विशेषेण जिनशासनमेव साध्वित्येवं शासनान्तरव्यपोहेनापि, “नियमात्' अवश्यंभावेन, 'वर्णवादः' श्लाघा सम्यग्दर्शनबीजमित्यर्थः, 'अत्र' इति प्रत्यासन्ने जैन इत्यर्थः लोके वा, 'शासने' प्रवचने, कालान्तरेण वर्णवादकरणकालादन्यः कालः कालान्तरं तेन, कियताप्यागामिकालेनेत्यर्थः, 'सम्यक्त्वहेतुतां' सम्यग्दर्शननिमित्तताम्, 'प्रतिपद्यते' भजते सम्यक्त्वं जनयतीत्यर्थ इति।।५।। (अष्टक प्रकरण, अष्टक०२३, श्लोक-५ टीका) २. यस्तु नाम्ना जैनोऽपि स्वकुलाचारेणेवागमपरीक्षां बाधते तस्याभिग्रहिकत्वमेव, सम्यग्दृशोऽपरीक्षितपक्षपातित्वायोगात् For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થનો મહિમા ૩૫ મિથ્યાત્વ છે, અનેક દુઃખ-સંતાપ આપનાર અને પ્રદીર્ઘ સંસારનું કારણ આ મિથ્યાત્વ છે. ભગવાન કહે છે કે, મારો ભગત આખી જિંદગી મને મમત્વથી માને તો પણ હું તેને સાચો ભગત માનવા તૈયાર નથી. ધ્યાનપૂર્વક સમજવા જેવી આ વાત છે. सभा: भारु ते सायुं नहीं ? साहेजल : ना. ते नियमा मिथ्यात्वी छे. सभा:खने सायुं ते भारु ? સાહેબજી ઃ તો ગુણાનુરાગ લાવવો પડશે. ગુણાનુરાગથી શાસનની ઉપાસના કોણ કરી શકે ? : સિદ્ધર્ષિ ગણિ મહારાજાએ ઉપમિતિ-ભવ-પ્રપંચકથા ગ્રંથમાં આ `શાસનને રાજમહેલની ઉપમા આપી છે. રાજમહેલની જેમ ધર્મતીર્થના ઐશ્વર્યનું વર્ણન કર્યું છે. સમ્યગ્દષ્ટિને શાસન જોતાં આ ઐશ્વર્ય નજરોનજર દેખાતું હોય. તમારામાં સમ્યગ્દર્શન હોય તો ધર્મતીર્થનું અપાર ઐશ્વર્ય તમને દેખાયા વગર રહે નહીં. तदुक्तं हरिभद्रसूरिभिः [लोकतत्त्वनिर्णय १३२ ]- पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।। इति । (धर्मपरीक्षा० श्लोक-८ टीका) १ यच्च तज्जनितानन्दं, गदितं राजमन्दिरम् । अनन्तभूतिसंपन्नं, तत् ज्ञेयं जिनशासनम् ।। ६७ ।। (उपमिति० प्रथम प्रस्ताव) २ यथा च तेन कथानकोक्तेन तद्राजभवनमदृष्टपूर्वमनन्तविभूतिसंपन्नं राजामात्यमहायोधनियुक्तक- तलवर्गिकैरधिष्ठितं स्थविराजनसनाथं सुभटसंघाताकीर्णं विलसद्विलासिनीसार्थं निरुपचरितशब्दादि विषयोपभोगविमर्दसुन्दरं सततोत्सवं दृष्टं तथाऽनेनापि जीवेन वज्रवदुर्भेदोऽभिन्नपूर्वश्च संसारे यः क्लिष्टकर्मग्रन्थिस्तद्भेदद्वारेण स्वकर्मविवरप्रवेशितेनेदं सर्वज्ञशासनमन्दिरं तथाभृतविशेषणमेव सकलमवलोक्यते । तथाहि दृश्यन्तेऽत्र मौनीन्द्रे प्रवचनेऽपास्ताज्ञानतमःपटलप्रसरा विविधरत्ननिकराकारधारका विलसदमलालोकप्रकाशितभुवनभवनोदरा ज्ञानविशेषाः । तथा विराजन्तेऽत्र भागवते प्रवचने सम्पादितमुनिपुङ्गवशरीरशोभनया मनोहरमणिखचितविभूषणविशदाकारतां दधानाः खल्वामर्शोषध्यादयो नानर्द्धिविशेषाः । तथा कुर्वन्ति सुजनहृदयाक्षेपमत्र जिनमतेऽतिसुन्दरतया विचित्रवस्त्रविस्ताराऽऽ कारबहुविधतपोविशेषाः । तथा जनयन्ति चित्ताह्लादातिरेकमत्र पारमेश्वरे मते लोलोज्ज्वलांशुकोल्लोचावलम्बिमौक्तिकावचूलरूपतामाबिभ्राणा रचनासौन्दर्ययोगितया चरणकरणरूपा मूलोत्तरगुणाः, तथाविधेऽत्र जैनेन्द्रदर्शने वर्त्तमानानां धन्यानां वकत्रसौष्ठवगन्धोत्कर्षचित्तानन्दातिरेकमुदारताम्बूलसन्निभं सत्यवचनम्। तथा व्याप्नुवन्ति स्वसौरभोत्कर्षेण दिक्चक्रवालमत्र भागवते मते मुनिमधुकरनिकरप्रमोदहेतुतया विचित्रभक्तिविन्यासग्रथिततया मनोहारिकुसुमप्रचयाकारधारकाण्यष्टादशशीलाङ्गसहस्राणि । तथा निर्वापयति मिथ्यात्वकषायसन्तापानुगतानि भव्यसत्त्वशरीराणि गोशीर्षचन्दनादिविलेपनसन्दोहदेश्यतां दधानमत्र पारमेश्वरदर्शने सम्यग्दर्शनम् । (उपमिति० प्रथम प्रस्ताव ) For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ધર્મતીર્થનો મહિમા આ શાસનની ગુણરિદ્ધિનો કોઈ પાર નથી. ત્રણ લોકમાં જેટલા પુણ્યાનુબંધી પુણ્યના વિપાકો છે તે સર્વ આ શાસનમાં સમાય છે. વળી, આત્માની આંતરિક લબ્ધિઓ, આત્માનું ગુણએશ્વર્ય, આત્મકલ્યાણની શ્રેષ્ઠ ભૂમિકાઓ તે બધું આ ધર્મતીર્થમાં સમાઈ જાય છે, આ શાસનનું જ ઐશ્વર્ય છે. તેને જે ઓળખી શકે, તેનું જેને આકર્ષણ થાય તે જ બોધિબીજ પામી શકે. તમને તો કોઈ શ્રીમંત દબદબા સાથે ગાડીમાં જાય તેનો રુઆબ જોઈને મોઢામાં પાણી છૂટે. સભા : ઈર્ષ્યા થાય. સાહેબજી તો મન હજી વધારે સંક્લિષ્ટ થયું. આ પાપની બુદ્ધિ છે અને તે પાયમાલ કરનારી છે. સભા : ગુણાનુરાગથી ગુરુને પકડે અને પછી વધારે ઊંચા ગુરુ મળે તો ગુરુ બદલાય ? સાહેબજી : તેમાં જો પહેલા ગુરુ અયોગ્ય ન હોય તો તેમનો ઉપકાર મરતાં સુધી ભુલાય નહીં. શાસ્ત્રમાં લખ્યું કે માર્ગ પમાડનાર ગુરુનો પ્રત્યુપકાર પ્રાયઃ અશક્ય છે. હા, પણ એવું બને કે પહેલા ગુરુ સ્વીકાર્યા હોય, તેમને આખી જિંદગી ગુરુ તરીકે સ્વીકારે તો, યોગ્ય માર્ગદર્શન આપી જોઈએ તેવું ઉત્થાન કરી શકે તેમ ન હોય; ગુણિયલ છે, ગુરુ તરીકે પૂજ્ય છે, છતાં તેમની માર્ગદર્શનની શક્તિ ઓછી હોય, તો પણ તેમને જિંદગીભર ચીટકી રહો તો તમારું શ્રેષ્ઠ કલ્યાણ ન થાય; તેથી બીજા ઊંચા માર્ગદર્શક જ્ઞાની ગુરુ મળે તો વિનયથી સ્વીકારે, પણ પહેલા ગુરુનો ઉપકાર ભૂલે નહીં. જીવન સમર્પિત કરવા સમ્યક અનુશાસનપ્રદાનની ક્ષમતાવાળા ગુરુ અનિવાર્ય છે. સંસારમાં પણ નિયમ છે કે ચિકિત્સા માટે સજ્જન ડૉક્ટર પકડ્યા પછી લાગે કે બીજા ડૉક્ટરમાં આના કરતાં વધારે નિપુણ જ્ઞાન છે, તો પહેલા ડૉક્ટરની અવગણના કર્યા વિના, રોગનિવારણ કરવા બીજા ડૉક્ટર પાસે જાય; એમ ધર્મક્ષેત્રમાં પણ રહેશે. પૂ. ઉપાધ્યાયજી મહારાજા, ચોદપૂર્વધર એવા પૂ. ભદ્રબાહુસ્વામીનું quotation(અવતરણ) લઈ માર્ગદર્શક ગુરુની ઓળખ આપતાં કહે છે કે, જેને જીવન સર્મપિત કરાય, જેનું અનુશાસન પાળવા સર્વસ્વ ચરણે ધરાય તેવા ગુરુ કેવા હોય ? તો એક જ શબ્દ વાપર્યો ૩ ‘ઉભયજ્ઞ'. આ શાસ્ત્રીય શબ્દ છે. જૈનશાસ્ત્રમાં ગુરુતત્ત્વની १ पुण्यानुबन्धि पुण्यं दत्ते वैराग्यकारणं भोगम् । इति ये दिव्या भोगाः स्फीततमं मन्दिरमिदं तैः ।।५७ ।। (વૈરાતિ સ-૨) ૨ સમકિતદાયક ગુરુ તણો પચ્ચેવયાર ન થાય; ભવ કોડાકોડે કરી કરતાં સર્વ ઉપાય //રા (સમ્યક્તના સડસઠ બોલની સજઝાય) उ उभयज्ञोऽपि च गुरुः क्रियापरो मूलगुणोत्तरगुणाराधनायां बद्धकक्षो, दृढमत्यर्थं प्रवचनानुरागी च जिनवचनं प्रतिबहुमानत्वात्। तथा, स्वसमयप्रज्ञापक: स्वसमयस्य चरणकरणाद्यनुयोगभेदभिन्नस्य तैस्तैरुपायैः प्ररूपकः। परिणतश्च वयसा व्रतेन च। प्राज्ञश्च बहुबहुविधादिग्राहक-बुद्धिमानऽत्यर्थमतीव। एवंविधेन हि गुरुणा प्रज्ञाप्यमानोऽर्थो न कदाचिद्विपर्ययभाग्भवतीत्येवमेष विशेष्यत इति ।।८५२।। (૩uદ્દેશપ૦ સ્નો-૮૧૨ ટીવા) * उभयज्ञ:-उत्सगापवाद-कल्प्याकल्प्य-निश्चयव्यवहारादिपदार्थद्वैतपरिच्छेदी। अपि च क्रियापरो-मूलगुणोत्तरगुणाराधनायां For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ७ ધર્મતીર્થનો મહિમા ઓળખ આપતાં ઠેર ઠેર કહે છે કે ઉત્સર્ગ-અપવાદના જાણકાર, નિશ્ચયનય-વ્યવહારનયના જાણકાર, જ્ઞાનમાર્ગક્રિયામાર્ગના જાણકાર, સ્વ-પર સિદ્ધાંતના જાણકાર હોય તે માર્ગદર્શક ગુરુ. તેમનું શરણું સ્વીકારનારને sa mis-guide थवानो (२भार्गे होशवानी) ५ न आये. સભા તેમને ગીતાર્થ કહેવાય ? સાહેબજી : હા, 'ગીતાર્થ ગુરુના વચનથી ઝેર પીવું સારું, પરંતુ અગીતાર્થના વચનથી અમૃત પીવું પણ ખરાબ. ગુરુ પથદર્શન માટે જોઈએ, એટલે જ ભારપૂર્વક આવાં વિશેષણો મૂક્યાં. અને એવું વ્યક્તિત્વ મળે તો ગુરુ બદલે, પણ ઉપકારી ગુરુને ન ભૂલે. તે જીવનભરનું કર્તવ્ય આવે. બોધિબીજનું માહાભ્યઃ બોધિબીજ એ ધર્મતીર્થની ઉપાસનાનું જઘન્યમાં જઘન્ય ફળ છે. તે પામ્યા હો તો તમે પણ આ શાસનના પ્રાથમિકમાં પ્રાથમિક કક્ષાના ઉપાસક બન્યા કહેવાઓ. બાકી જૈનશાસનમાં વર્ષો સુધી રહેવા છતાં ભાવથી જૈનશાસનથી દૂર જ રહેવાના. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ લખ્યું કે “જીવ બોધિબીજ પામ્યો એટલે તે જીવ સંસારસાગરને તરવા સાબદો થઈ ગયો.” તે મોક્ષમાર્ગનો મુસાફર છે અને સંસારનો મહેમાન છે. यो तेनी मय३३पी पानामांथी मडा नी माटेनी सायरन वी. 'भवचारकपलायनकालघण्टा' જેલખાનામાંથી કેદીને છોડવાનો સમય થાય ત્યારે જેલમાં સાયરન વાગે, તેમ અહીં સંસારરૂપી મહાકેદખાનામાંથી बद्धकक्षः। दृढमत्यर्थं प्रवचनानुरागी च-जिनवचनं प्रति बहुमानवान्, तथा स्वसमयस्य-चरणकरणाद्यनुयोगभेदभिन्नस्य प्ररूपकस्तैस्तैरुपायैरुपदेशकः, परिणतश्च वयसा व्रतेन च, प्राज्ञश्च-बहुबहुविधादिग्राहकबुद्धिमान्, अत्यर्थमतीव, एवंविधेन हि गुरुणा प्रज्ञाप्यमानोऽर्थो न कदाचिद्विपर्ययभाग् भवतीत्येवमेष विशेष्यत इत्येवंभूतो गुरुः श्रद्धेयः।।१५०।। (उपदेशरहस्य० श्लोक-१५० टीका) १ ता जे अविदिय-परमत्थे, गोयमा ! णो य जे मुणे । तम्हा ते विवज्जेज्जा, दोग्गई-पंथ-दायगे ।।१३९ ।। गीयत्थस्स उ वयणेणं, विसं हलाहलं पि वा । निव्विकप्पो पभक्खेज्जा, तक्खणा जं समुद्दवे ।।१४० ।। परमत्थओ विसं तोसं, अमयरसायणं खुतं । णिव्विकप्पं ण संसारे, मओ वि सो अमयस्समो ।।१४१।। अगीयत्थस्स वयणेणं, अमयं पिण घोट्टए । जेण अयरामरे हविया, जह किलाणो मरिज्जिया ।।१४२।। परमत्थओ ण तं अमयं, विसं तं हलाहलं । ण तेण अयरामरो होज्जा, तक्खणा निहणं वए ।।१४३।। (महानिशीथ सूत्र० गीयत्थ-विहार नामर्नु छटुं अध्ययन) २ एतत्त्वभिन्नग्रन्थेरपि तदैवं भवति चरमयथाप्रवृत्तिकरणसामर्थ्यन तथाविधक्षयोपशमसारत्वादप्रमत्तयतेः सरागस्यैव वीतरागभावकल्पम्। यथाहुर्योगाचार्या:- “योगबीजचित्तं भवसमुद्रनिमग्नस्येषदुन्मज्जनाभोगः तच्छक्त्यतिशयशैथिल्यकारी प्रकृतेः प्रथमविप्रियेक्षा तदाकूतकारिणी मुज्जासमागमोपायनचेतस्तदुचितचिन्तासमावेशकृद् ग्रन्थिपर्वतपरमवज्रं नियमात्तभेदकारि भवचारकपलायनकालघण्टा तदपसारकारिणी समासेने"त्यादि । अतः संशुद्धं ह्येतदीदृशमेतदिति जिनकुशलचित्तादि । एतच्च तथाविधकालादिभावेन तत्तत्स्वभावतया फलपाकारम्भसदशमिति।।२५।। (योगदृष्टिसमुच्चय० श्लोक-२५ टीका) For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ધર્મતીર્થનો મહિમા હવે આ કેદી છૂટી રહ્યો છે, કર્મની સજા પતવાના આરે છે તેની સાયરન વાગી રહી છે. હવે આ જીવ મોક્ષે ચાલ્યો. થોડા સમયમાં નક્કી મોક્ષે પહોંચવાનો છે. આવો બોધિબીજનો મહિમા છે. આ શાસનની ભાવથી ઉપાસના કરનારને જઘન્યમાં જઘન્ય ફળ પણ આ બોધિબીજ મળે છે. આ છેલ્લું ફળ બતાવ્યું જૈન શાસ્ત્રોમાં ઠેર ઠેર પ્રેરણા છે કે જૈનોએ ભગવાનના એવા વરઘોડા કાઢવા, ભવ્ય ઓચ્છવ-મહોત્સવ કરવા, દેવ-ગુરુની એવી અદ્ભુત ભક્તિ કરવી કે તે જોઈ જૈનેતરોને પણ શાસન પ્રત્યે ગુણાનુરાગ થઈ જાય; અને તેના સંસારનો પણ વહેલો-મોડો ત્યાં રહ્યો પણ અંત આવે. આપણા ભગવાનને, બધા મારા ભગત બને એમાં રસ નથી, પણ સંસારસાગરથી તરે તેમાં રસ છે. ભગવાન કહે છે કે, અન્ય ધર્મમાં રહેલો પણ ગુણાનુરાગથી આ શાસનની પ્રશંસા કરશે તો તે બોધિબીજ પામેલો છે, અને અહીં રહેલો જીવ પણ જો આ શાસનની પ્રશંસા ગુણાનુરાગથી ન કરતો હોય તો તે બોધિબીજ વગરનો છે. તમને ચોંટ લાગે તેવી વાત છે. Introspection-આત્મનિરીક્ષણ કરજો. હું આ ભગવાનને કેમ માનું છું ? ઘણા કહે કે મને શંખેશ્વર પાર્શ્વનાથ પર ખૂબ ભક્તિ છે. મને હસવું આવે અને પૂછવાનું મન થાય કે તમને શંખેશ્વર પાર્શ્વનાથ પર જ વધારે ભક્તિ કેમ થાય છે ? બીજા પાર્વનાથ ભગવાન અને શંખેશ્વર પાર્શ્વનાથ કે ઋષભદેવ અને મહાવીરસ્વામીમાં ગુણનો કોઈ તફાવત છે ? સભા પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક દેવ જાગ્રત છે, પ્રભાવશાળી છે. સાહેબજીઃ ગુણનું ધોરણ ન રહ્યું. ઘણાને ગુણ સાથે ન્હાવા નીચોવવાનો સંબંધ નથી. આખી જિંદગી દેવ-ગુરુ-ધર્મની ભક્તિ કરે, પણ તેને અને ગુણને બારમો ચંદ્રમાં હોય. વાસ્તવમાં ઋષભદેવ ભગવાન અને પાર્શ્વનાથ ભગવાનમાં કોઈ ગુણનો તફાવત નથી. ગુણમય સ્વરૂપ બંનેનું સરખું છે. સભા : ગુણાનુરાગથી ભક્તિ કરી હતી એટલે જ જેનધર્મ મળ્યો ને ? સાહેબજી : જૈનધર્મ અભવ્યને પણ પુણ્યથી મળે છે, તો શું અભવ્યમાં ગુણાનુરાગ માનવો ? પુણ્ય શુભ ભાવથી બંધાય. તમે આગલા ભવોમાં અવશ્ય શુભ ભાવો કર્યા છે, જેનાથી પ્રબળ પુણ્ય બંધાયું છે. જેણે તમને આ માનવભવ, જૈનશાસન, ઉત્તમ ધર્મસાગ્રી અપાવી તે પુણ્યની ફલશ્રુતિ છે. પરંતુ ગુણાનુરાગપૂર્વકની ભક્તિના પ્રતાપે જ જૈનધર્મ મળ્યો છે તેવું એકાંતે ન કહેવાય. ધર્મપ્રાપ્તિનો અહોભાવ: આ ધર્મતીર્થની ભક્તિનું ફળ સમજાવ્યું. આ ભક્તિનો મહિમા ગાતાં કુમારપાળ, હેમચંદ્રાચાર્ય, હરિભદ્રસૂરિ જેવા ધુરંધરોએ લખ્યું કે : “હે પ્રભુ ! આપનું શાસન મળ્યું અને ધર્મતીર્થ પ્રત્યે અમને બહુમાન થયું એટલે १ कथञ्चित्तव शक्तिरुत्पन्ना यथा थदस्माभिः करिष्ये तत् सहिष्यत इति ? मुनि:-शक्तिमच्छासनात् सकलत्रैलोक्यसमार्गलसामर्थ्यस्य परुषविशेषस्य शिक्षणात्। (ઉદ્દેશ૦ સ્ક્રોવર-રપ ટીશા) For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ उ८ ધર્મતીર્થનો મહિમા અમે અમારા જીવનને ધન્ય-સફળ માનીએ છીએ. હવે અમારે બીજું કાંઈ નથી જોઈતું. અમને ખાતરી છે કે આ ધર્મતીર્થ પ્રત્યેનું બહુમાન-શાસનનો રાગ અમને બધું અપાવશે.” દેવચંદ્રજી મહારાજ પણ કહે છે કે “તાહરા શાસન શુભ તણો રાગ છે એક આધાર.” અર્થાત્ આ ધર્મતીર્થનો રાગ અમારા જીવનનો આધાર છે. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું કે તમારા શાસનનો રાગ થયો, હવે મારે કાંઈ નથી જોઈતું. મારે જે જોઈએ છે તે બધું આ રાગથી મળશે, તેમાં મને શંકા નથી. આ ધર્મતીર્થના મહિમાનું વર્ણન કર્યું. તે સાંભળીને ધર્મતીર્થને ઓળખવાની જરૂર લાગે તો એકાગ્રતાથી સાંભળજો. ધર્મતીર્થ શબ્દની આખી વ્યાખ્યા આપીશ. તમારા મગજમાં સ્પષ્ટ રેખાચિત્ર ઊપસવું જોઈએ. આ વિષય સમજાવવા માટે હું સેંકડો નહીં પણ હજારો શાસ્ત્રપાઠોને refer કરીને (संहर्मोन) मोतुं छु. ધર્મતીર્થનો મહિમા આપણા જેવો દિગંબરોએ સ્વીકાર્યો નથી તેનું દૃષ્ટાંત ધર્મતીર્થનો જેવો મહિમા આપણે સ્વીકાર્યો છે તેવો દિગંબરોએ સ્વીકાર્યો નથી, તેની પણ સમીક્ષા આપણા પૂર્વાચાર્યોએ કરી છે. આપણે ત્યાં 'બાહુબલીનું દૃષ્ટાંત આવે છે. તેમને ભરત ચક્રવર્તી સાથે યુદ્ધ प्राप्तस्त्वं बहुभिः शुभैस्त्रिजगतश्चूडामणिदेवता, निर्वाणप्रतिभूरसावपि गुरुः श्रीहेमचन्द्रप्रभुः । तन्नातः परमस्ति वस्तु किमपि स्वामिन् ! यदभ्यर्थये, किन्तु त्वद्वचनादरः प्रतिभवं स्ताद्वर्धमानो मम ।।३३।। __ (परमार्हतश्रीकुमारपालभूपालविरचित साधारणजिनस्तवन) * गुरुउपदेशे जो मुज लाध्यो, तुज शासनको राग, ल० महानंदपद खेंच लीएंगो, ज्यु अलि कुसुमपराग; मन० ९ बाहिर मन निकसत नांहि चाहत, तुज शासनमें लीन, ल० उमग निमग करी निजपद रहेवे, ज्युं जलनिधिमांहि मीन; मन०१० मुज तुज शासन अनुभवको रस, क्युं करी जाणे लोग, ल० अपरिणीत कन्या नवि जाणे, ज्युं सुख दयित संयोग; मन० ११ ओरनकी गणना नांहि पाउं, जो तुं साहिब एक, ल० फले वासना दृढ निज मनकी, जो अविचल होय टेक, मन० १२ (उ. यशोविजयजी कृत पार्श्वजिन स्तवन०) ★ तव मतं यदि लब्धमिदं मया, किमपरं भगवन्नवशिष्यते ? । सुरमणो करशालिनि किं धनम्, स्थितमुदीतमुदीश! पराङ्मुखम् ।।१०२।। (स्तोत्रावली - गोडीपार्श्वजिनस्तोत्र०) * शासन ताहरू अति भलु, जगि नहीं कोई तस सरिखं रे; तिम तिम राग घणो वधे, जिम जिम जुगतिस्युं परखुं रे. १ (कुमतिमदगालन वीरस्तुतिरूप दोढसो गाथानुं स्तवन० ढाल-३) तुज शासन जाण्या पछी, तेहसुं मुज प्रीत छे झाजी रे; पण ते कहे ममता तजो, तेणे नवि आवे छे बाजी रे. बलि० ५ (निश्चयव्यवहारगर्भित शांतिजिन स्तवन डाल छट्ठी) १ कहें बाहुबलि केवली, नम्यो ऋषभके पाय; बैठो देई प्रदक्षिणा, कहो न झूठ बनाय. १२२ अप्रमत्तता है जहां, तहां न वंदन भाव, उचित प्रवृत्ति न छारही, तो भी जिन सद्भाव. १२३ (दिक्पट चोराशी बोल) For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ४० ધર્મતીર્થનો મહિમા થયું, જે બાર વર્ષ સુધી ચાલ્યું છે, અને મહાભારતના યુદ્ધ જેટલો માનવસંહાર તેમાં થયો છે. ત્યાર બાદ ઇન્દ્રો, દેવતાઓ વચ્ચે પડ્યા પછી ભરત-બાહુબલી વચ્ચે પરસ્પરનું વ્યક્તિગત યુદ્ધ થયું. બધામાં ભરત હાર્યા અને બાહુબલીની જીત થઈ છે, તેથી અકળાઈને છેલ્લે ભરતે અનીતિથી બાહુબલી ઉપર ચકરત્ન ફેંક્યું. આ જોઈ બાહુબલીને ગુસ્સો આવ્યો. તેમણે ભારતને મારવા મુઠ્ઠી ઉપાડી. પરંતુ મનમાં ભાવના આવી કે “ધિક્કાર છે આ રાજ્યને કે જેના કારણે મને મોટાભાઈને મારવાનું મન થયું.” મહાસાત્ત્વિક છે માટે વિચારે છે કે મારી મુઠ્ઠી નિષ્ફળ ન જાય, એટલે ત્યાં ને ત્યાં લોન્ચ કરી દીક્ષા લીધી. રણમેદાનમાં દીક્ષા લીધી તો વૈરાગ્ય કેવો હશે ! આવા બાહુબલીને પણ વિચાર આવ્યો કે અત્યારે ભગવાન પાસે જઈશ તો નાના અઢાણું ભાઈઓને વંદન કરવાં પડશે, તેથી કેવલજ્ઞાન મેળવીને જાઉં. આ રીતે કેવલજ્ઞાન મેળવવાની ભાવનાથી કાઉસ્સગ્નધ્યાનમાં ઊભા છે. બાર મહિના પછી બ્રાહ્મી-સુંદરી બહેન સાધ્વીજીઓ મારફત ભગવાનનો હિતશિક્ષારૂપ સંદેશો મળતાં વિશુદ્ધ ભાવથી કેવલજ્ઞાન થયું. ત્યાર બાદ બાહુબલી ઋષભદેવ પ્રભુના સમવસરણમાં આવ્યા. અહીં દિગંબરોનું કહેવું છે કે બાહુબલી કોઈને નમ્યા વગર સીધા કેવલીની પર્ષદામાં બેઠા. આ વાતનું આપણા પૂર્વાચાર્યોએ ખંડન કર્યું, અને કહ્યું કે આ ખોટું છે. કદી કેવલી તીર્થને નમસ્કાર કર્યા વિના એમ ને એમ પર્ષદામાં જઈને બેસે નહીં. માટે બાહુબલી પણ ત્રણ પ્રદક્ષિણા કરી, તીર્થ અને તીર્થકરને નમસ્કાર કરીને પર્ષદામાં બેઠા છે. નાના અઢાણું ભાઈઓને નથી નમ્યા, પણ તીર્થ અને તીર્થપતિને નમસ્કાર અવશ્ય કર્યો છે. અહીં દિગંબરમતનું ખંડન કર્યું છે, તેની સામે દલીલો પણ આપી છે. ટૂંકમાં ધર્મતીર્થનો મહિમા જેવો શ્વેતાંબરોએ માન્યો છે તેવો દિગંબરપક્ષમાં નથી. ત્યાં તીર્થ, તીર્થપતિથી સ્થાપિત થાય છે, પણ તીર્થ તીર્થપતિ કરતાં મહાન છે તેવો ધ્વનિ નથી. ધર્મતીર્થનો મહિમા સંપૂર્ણ కేజం ఆు cal For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ધર્મતીર્થનો મહિમા પરિશિષ્ટ : ધર્મતીર્થનો મહિમા शंखेश्वरपार्श्वनाथस्तोत्र-उपे. छन्द (स्तोत्रावली) + स्फुरन्ति सर्वे तव दर्शने नया:, पृथग् नयेषु प्रथते न तत् पुनः। कणा न राशौ किमु कुर्वते स्थिति, कणेषु राशिस्तु पृथग् न वर्तते।।८३।। स्वतः प्रवृत्तैर्जिन! दर्शनस्य ते, मतान्तरैश्चेत् क्रियते पराक्रिया। तदा स्फुलिङ्गैर्महतो हविर्भुजः, कथं न तेजः प्रसरत् पिधीयते? ।।८४।। स्फुरन्नयावर्तमभङ्गभङ्गतरङ्गमुद्यत्पदरत्नपूर्णम्। महानुयोगह्रदिनीनिपातं, भजामि ते शासनरत्नराशिम्।।८५ ।। तवोपदेशं समवाप्य यस्माद्, विलीनमोहाः सुखिनो भवामः । नित्यं तमोराहुसुदर्शनाय, नमोऽस्तु तस्मै तव दर्शनाय।।८६।। न नाम हिंसाकलुषत्वमुच्चैः, श्रुतं न चानाप्तविनिर्मितत्वम्। परिग्रहो नो नियमोज्झितानामतो न दोषस्तव दर्शनेऽस्ति ।।८७।। `महाजनो येन गतः स पन्था', इति प्रसिद्ध वचनं मुनीनाम्। महाजनत्वं च महाव्रतानामतस्तदिष्टं हि हितं मतं ते।।८८ ।। , तत्त्वार्थाधिगम सूत्र संबंधकारिका उ. यशोविजयजी टीका + एवं तीर्थमहिमाक्षिप्तबुद्धिराचार्यशक्तिमसंभावयन्नाचार्यदेशीयः प्रत्यवतिष्ठते(व्या.) महत इत्यादि । महतो भूयसः, अतिशयेन महाविषयस्य महार्थस्य, दुर्गमो ग्रन्थभाष्ययोः पारो निष्ठाऽस्य स तथा तस्य, तत्र विशिष्टानुपूर्वीकपदसन्ततिम्रन्थः, तस्य महत्त्वादध्ययनमात्रेणापि दुर्गमः पारः, तस्यैवार्थविवरणं भाष्यम्, तस्यापि नयवादानुगमत्वादशक्यलाभः पारः। अयं ह्यागमो महतापि पुरुषायुषेणाशक्यो व्यावर्णयितुम्, तदित्थमस्य जिनवचनमहोदधेः प्रत्यासं सङ्ग्रहं कर्तुं कः शक्तो न कोऽपीत्यभिप्रायः। किं तेऽहं धारयामीत्यत्रेव किमोऽत्रापलापे प्रयोगात्।।२३।। श्लोक २३ टीका सिद्धांतविचार रहस्यगर्भित ३५० गाथा- स्तवन आण जिनभाण ! तुझ एक हु शिर धरूं, अवरनी वाणि नवि काने सुणिए; __ सर्वदर्शन तणुं मूल तुझ शासनं, तेणे ते एक सुविवेक थुणिए. आज० ६ ढाल १७ मी २ दिक्पट चोराशी बोल + बाहुबलि केवलीनो जिनप्रदक्षिणा-विनय, तीर्थंकर, वार्षिक दान, कपिल केवलीनु नृत्य तित्थ प्रणाम प्रदक्षिणा, थानक वरषिक दान, परहित करनी पुण्य फल, कपिल नृत्यको तान. ४८ मल्लि अने नेमि ए बे जिन कुमार (कुंवारा), अने द्रोपदीनुं पंचभर्तृत्त्व दोहु कुमर जिनजी कहै, पंच कुमर कुन हेत? प्रिया पंचकी द्रौपदी, मानै नहिं कुलकेत. ४९ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પરિશિષ્ટ - ધર્મતીર્થનો મહિમા साधुनुं प्रतिगृह भमी भिक्षाग्रहण; स्वाश्रय वसतिमां लावीने जमवानु नहि. एकै घरि ऊभो जिमें, अठावीस गुन मूल, अंतराय कल्पित कहै, ते सबही निरमूल. ५० , ललितविस्तरा + तत्र येनेह जीवा जन्म-जरा-मरणसलिलं मिथ्यादर्शनाविरतिगम्भीरं महाभीषणकषायपातालं सुदुर्लध्यमोहावर्तरौद्रं विचित्रदुःखौघदुष्टश्वापदं राग-द्वेषपवनविक्षोभितं संयोग-वियोग-वीचीयुक्तं प्रबलमनोरथवेलाकुलं सुदीर्घसंसारसागरं तरन्ति तत्तीर्थमिति। , धर्मपरीक्षा टीका + “वयमेव सृष्टिस्थित्यादिकारिणः” इत्याधुत्सूत्रभाषिणोऽनवच्छिन्नमिथ्यात्वसन्तानपरमहेतोस्तीर्थोच्छेदाभिप्रायवतो बलभद्रजीवस्य श्लोक ५ टीका + परं पञ्चेन्द्रियव्यापादनभयेन यदि सति सामर्थ्य प्रवचनाहितं न निवारयति, तर्हि संसारवृद्धिदुर्लभबोधिता चेत्यादि श्रीकालिकाचार्यकथादौ भणितम्। अहितनिवारणे च क्रियमाणे कदाचित्पञ्चेन्द्रियव्यापत्तौ प्रायश्चित्तप्रतिपत्त्याशयस्य शुद्धत्वाज्जिनाज्ञाऽऽराधक: सुलभबोधिश्चेत्यादिरूपेण वस्तुस्वरूपावबोधको जिनोपदेशो भवतीति तात्पर्यम्। श्लोक ५५ टीका , आवश्यक नियुक्ति एवं भाष्य टीका एवं तावदर्थवक्तुर्मङ्गलार्थं वन्दनमभिहितं, इदानीं सूत्रकर्तृप्रभृतीनामपि पूज्यत्वात् वन्दनमाह व्याख्या- 'एकादश' इति संख्यावाचकः शब्दः, ‘अपिः' समुच्चये, अनुत्तरज्ञानदर्शनादिधर्मगणं धारयन्तीति गणधरास्तान्, प्रकर्षेण प्रधाना आदौ वा वाचका: प्रवाचकाः तान्, कस्य?- 'प्रवचनस्य' आगमस्येत्यर्थः, किं?-वंदामि, एवं तावन्मूलगणधरवन्दनं, तथा 'सर्वं' निरवशेष, गणधरा:-आचार्यास्तेषां वंश:-प्रवाहस्तं, तथा वाचका-उपाध्यायास्तेषां वंशस्तं, तथा 'प्रवचनं च' आगमंच, वन्द इति योग:। आह-इह वंशद्वयस्य प्रवचनस्य च कथं वन्द्यतेति, उच्यते, यथा अर्थवक्ता अर्हन् वन्द्यः, सूत्रवक्तारश्च गणधराः, एवं यैरिदमर्थसूत्ररूपं प्रवचनं आचार्योपाध्यायैरानीतं, तद्वंशोऽप्यानयनद्वारेणोपकारित्वात् वन्द्य एवेति, प्रवचनं तु साक्षाद्वृत्त्यैवोपकारित्वादेव वन्द्यमिति गाथार्थः ।।८२ ।। श्लोक ८२ 2 उपमितिभवप्रपंचकथा + एवं स्थिते-एनं संसारविस्तारं, विलध्य कथमप्यदः। मानुष्यं प्राप्य दुष्प्रापं, राधावेधोपमं जनः ।।८।। यो जैनमपि संप्राप्य, शासनं कर्मनाशनम्। हिंसाक्रोधादिपापेषु, रज्यते मूढमानसः।।९।। स हारयति काचेन, For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ધર્મતીર્થનો મહિમા ४३ चिन्तामणिमनुत्तमम्। करोत्यङ्गारवाणिज्यं, दग्ध्वा गोशीर्षचन्दनम्।।१०।। युग्मम् भिनत्ति नावं मूढात्मा, लोहार्थं स महोदधौ। सूत्रार्थं दारयत्युच्चैर्वैडूर्यं रत्नमुत्तमम्।।११।। प्रदीपयति कीलार्थ, देव! द्रोणी महत्तमाम्। रत्नस्थाल्यां पचत्याम्लखलकं मोहदोषतः।।१२।। सौवर्णलाङ्गलाऽग्रेण, लिखित्वा वसुधां तथा। अर्कबीजं वपत्येष, चूतार्थं मूढमानसः ।।१३।। छित्त्वा कर्पूरखण्डानि, कोद्रवाणां समन्ततः । वृतिं विधत्ते मूढोऽयमहंसश्रुतिकः किल ।।१४।। तृतीय प्रस्ताव वैराग्यरति० अथ तत्र पुरे राजा सुस्थितनामा त्रिलोकविद् भगवान्। सत्त्वानामुपकारी कुरुते राज्यं सुखप्राज्यम्।।४१ ।। प्रथम सर्ग वैराग्यकल्पलता + त्वेन प्रवेशितोऽसौ, ददर्श शुचिमन्दिरं, महाराज: [महाराज्ञः?] । ज्ञानादिऋद्धिकलितं, चरित्रचन्द्रोदयोल्लसितम्।।४५ ।। जनितानन्दं लोकैः, सूनृतताम्बूलभृतमुखैः शमिनाम्। शुचिदर्शनकर्पूरं, शीलाङ्गसहस्रततकुसुमम्।।४६।। गुरुकरुणाऽगुरुधूपं, प्रसृमरतरभावनामृगमदाढ्यम्। ध्यानजलयन्त्रलहरीशमचन्दनलेपहततापम्।।४७।। द्वितीय स्तबक + पुण्यानुबन्धिपुण्यं, दत्ते वैराग्यकारणं भोगम्। इति ये दिव्या भोगा, दृष्टं तैः सदनमिदमिद्धम्।।५७ ।। द्वितीय स्तबक + विबुद्धो मन्त्रवित् तत्र, सर्वज्ञः परमेश्वरः । तेन चोत्थाय विहितं, विशालं तीर्थमण्डलम्।।५६ ।। गोचन्द्रकाकृतो तच्च, मध्यलोके प्रकाशितम्। धृत्वा धर्मात्मकवचं, सूत्रमन्त्रस्य रेखया।।५७ ।। अष्टम स्तबक + संसारो नगरं ज्ञेयो, भावरोगिजनाकुलः । तत्रैकश्च महावैद्यः, सर्वज्ञो जगदीश्वरः।।९७३ । । उत्पन्नकेवलालोकः, शुद्धसिद्धान्तसंहितः। रोगजातप्रविध्वंसी, सर्वलोकोपकारकृत्।।९७४ ।। नवम स्तबक २ बृहत्कल्पसूत्र टीका तथा निरुक्तादीनि यथा वर्धमानस्वाम्याख्यातवान् तथा किमृषभादयोऽपि? उतान्यथा? उच्यते-तथेति, केवलज्ञानस्य तुल्यत्वात्; यथा 'वर्तनी' मार्गः सा सर्वजनपदेषु प्रमाणत एकैव भवति ।।१८९।। श्लोक १८९ टीका For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ४४ પરિશિષ્ટ - ધર્મતીર્થનો મહિમા + यथा विषमदेहा अपि तीर्थकृतो धृति-संहनने केवलभावे च तुल्याः तथा प्ररूपणायामपि तुल्या: । यतः “चरमेऽपि" भगवति वर्धमानस्वामिनि तदेव केवलज्ञानं त एव च प्रज्ञापनीया भावा ये ऋषभादीनाम्, ततः कथं न तुल्या प्ररूपणा? ।।२०३।। श्लोक २०३ टीका २ तत्त्वार्थाधिगमसूत्र सम्बन्धकारिका आ. देवगुप्तसूरि टीका + कियत् पुनस्तदित्याहद्विविधमनेकद्वादशविधमहाविषयममितगमयुक्तम्। संसारार्णवपारगमनाय दुःखक्षयायालम्।।१९।। (आर्या) __ व्याo- द्विविधमित्यादि । वक्ष्यमाणमेतन्महाविषयं सर्वद्रव्याण्यसर्वपर्यायाणि त्रैकाल्यमस्येति। अमितगमयुक्तं, गमाः पन्थानो नया: वक्ष्यमाणास्तैरसङ्ख्येयैर्युक्तमभिसन्ततम्। कियद्गुणमित्याह- संसारेत्यादि, संसृतिः संसारः, संसरणं वा संसारः, स नामादिश्चतुर्विधो वक्ष्यते, स एव अर्णवः संसारार्णवः। कथं चासावर्णवः, नरकतिर्यग्मनुष्यामरगतिचतुष्टयदुस्तरविपुलपात्रः । प्रियाप्रियविरहसम्प्रयोगक्षुदभिघातादिसन्निपातप्रतिभयानेकदुःखागाधसलिलः परोपघातिक्रूरानार्यजनानेकमकरविचरितविषमः मोहमहानिलप्रेरणाध्मायमानगम्भीरभीषणप्रमादपाताल: नरकादिविकृतभीमवडवामुखग्रस्यमानानेकपापकर्मसत्त्वः रागद्वेषप्रबलानिलोद्धतसंजायमानवीचीप्रसृताशयवेलः तदेवमस्य भगवन्तो यतयो द्वादशाङ्गविपुलशरीरं सम्यग्दर्शनायोपबद्धसन्धिः प्राणिदयादिव्रतसम्पन्नकनिरुद्धाश्रवद्वारं सन्तोषमितस्वादूदकाद्युपहितपावनं विशुद्धज्ञानसन्निहितनिर्यामकं सकलचारित्रविधानानुकूलपवनप्रेरितं विशुद्धध्यानबलोपहितसर्वमङ्गलरक्षं प्रवचनयानपात्रमारुह्य संसारार्णवस्य पारप्राप्तिफलं शिवमक्षयमनामयं मोक्षमवाप्नुवन्तीत्येवमेतत् अलं पर्याप्तं संसारार्णवपारगमनायेत्युच्यते, अत एव तरन्त्यनेन तद्वाधिगम्येति तीर्थमित्युक्तं, अन्येऽपि पृथिवीकायिकादयः सत्त्वाः संसारस्य लोकस्य कर्मप्रेरिताः पारं गच्छन्तीति ज्ञापनार्थं दुःखक्षयायालमिति विशेषितम्।।१९।। किमस्य माहात्म्यमित्याहग्रन्थार्थवचनपटुभिः, प्रयत्नवद्भिरपि वादिभिर्निपुणैः । अनभिभवनीयमन्यैर्भास्कर इव सर्वतेजोभिः ।।२०।। आर्या व्याO- ग्रन्थार्थेत्यादि । प्रत्येकं पटुशब्दः, सन्ति हि केचित् यथाऽधीतग्रन्थपटवो नार्थपटवः, केचिच्चानधीतग्रन्था अप्यर्थपटवः, केचिदप्यनधिगतग्रन्थार्था अपि स्वविकल्पितवचनपटव इत्यतो विशेषयति त्रिष्वपि ये पटवः । एवंविधा अपि केचिदुदासीना भवन्तीत्याह। प्रयत्नवद्भिरपि विजगीषोद्यतैः, वादिभिर्निपुणैः न्यायकुशलैः, अनभिभवनीयमन्यैरधृष्यमन्यैर्वादिभिरन्यैस्तीर्थिकैः। किमिव, भास्कर इव सर्वतेजोभिः । भास्कर इव मणिप्रदीपादिभिः सर्वतेजोभिरनभिभवनीयः इदं तीर्थं देशयामास ।।२०।। श्लोक १९-२० टीका For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ધર્મતીર્થનો મહિમા २ उत्तराध्ययनसूत्र शांतिसूरिजी टीका + छद्मस्थावस्थायां व्यवहारनयाश्रयत्वात् सर्वप्रेष्ठा(चेष्टा?)नाम्, अन्यथा हि तीर्थोच्छेदप्रसङ्गः, तदुक्तम्"छउमत्थसमयचज्जा ववहारणयाणुसारिणी सव्वा । तं तह समायरंतो सुज्झइ सव्वोवि सुद्धमई(मणो)।।१।। जइ जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयह। ववहारणउच्छेए तित्थुच्छेओ जतोऽवस्सं।।२।।" चतुरंगीय अध्ययन श्लोक १६९ टीका + यतः-कुत्सितानि च तानि तीर्थानि कुतीर्थानि च शाक्यौलूक्यादिप्ररूपितानि तानि विद्यन्ते येषामनुष्ठेयतया स्वीकृतत्वात्ते कुतीर्थिनस्तान्नितरां सेवते यः स कुतीर्थिनिषेवको जनो-लोकः, कुतीर्थिनो हि यश:सत्काराद्येषिणो यदेव प्राणिप्रियं विषयादि तदेवोपदिशन्ति, तत्तीर्थकृतामप्येवंविधत्वात्, उक्तं हि-"सत्कारयशोलाभार्थिभिश्च मूढेरिहान्यतीर्थकरैः । अवसादितं जगदिदं प्रियाण्यपथ्यान्युपदिशद्भिः।।१।।" इति सुकरैव तेषां सेवा, द्रुमपत्रक अध्ययन श्लोक १९-२० टीका २ अध्यात्मबिन्दु - हर्षवर्धनउपाध्यायनिबद्धं + तदितरो व्यवहारः अभूतार्थम् असत्यार्थम् आवेदयन् नितरां संत्याज्यः । अयमर्थः व्यवहारो हि पर्यायाश्रितत्वात् परभावं परस्य विदधन्नीलः स्फटिक इतिवदौपाधिकभावं जीवे समारोप्य योगस्थानोपयोगस्थान-बन्धस्थान-गुणस्थानसंक्लेशस्थान-लेश्यास्थान-मार्गणास्थान-जीवस्थानादिभावभावितवैश्वरूप्यं जीवद्रव्यं व्यवस्थापयति, तादृशश्च कथं शुद्धबुद्धटङ्कोत्कीर्णस्वभावस्यात्मनः स्वरूपावगतौ बीजं स्यात्? अनादिप्रसिद्धाशुद्धतापुरस्कारेणैव वस्तुस्वरूपावेदनात्। अतो भेदज्ञान-रहस्यासमर्थकत्वेन तदन[]गतेत्येतदेवाह-'यतः स्वपरयोर्भेदे स बीजं न हि' इति । स्वश्चात्मा, परश्चौपाधिको योगस्थानादिरूपो भावस्तयोर्भदे विवेके स व्यवहारो न हि योगस्थानादिकर्मेरितमात्मानं प्रतिष्ठापयन्नुपदर्शितोपाधिकभावविशिष्टं तं चानुभाक्य विज्ञानस्वभावातिरिक्तस्वभावबोधकत्वेनाशुद्धद्रव्याऽऽदेशितया नात्मनो याथात्म्यावेदकः। ननु तर्हि सर्वथैतस्यानुपादेयता भविष्यतीति चेन्न तीर्थप्रवृत्त्यन्यथानुपपत्त्येतस्यावश्यं कक्षीकरणीयत्वादिति स्वयमेवाने भावयिष्यामः। प्रथम बत्रीसी, श्लोक ५ टीका + वस्तु व्यवहरन्नव्युत्पन्नवयुत्पत्त्यङ्गं भवतीति। एतदेवाह-'अबुधजनविबोधार्थम्' इति। अबुधा यथावद् वस्तुस्वरूपानभिज्ञेया ये जना लोकास्तेषां विबोधार्थम् अस्य व्यवहारस्य उपदेशः प्रणयनम्। अयं हि अबुधानां म्लेच्छभाषेव म्लेच्छानां परमार्थाभिधायकत्वादपरमार्थोऽपि वस्तुस्वरूपावबोधार्थ दर्शितः। तथाहि-यथा म्लेच्छस्य 'स्वस्ति' इत्यभिहिते सति किमस्य वाच्यमित्यनवबोधे न कदाचिदपि पदार्थस्फूर्तिः स्यात् तथाऽबुधस्यापि 'आत्मा' इति उक्ते किमस्य वाच्यमित्यनवबोधे न काचिदपि पदार्थस्फूर्तिः स्यात्। यदा तु तद्भाषाविदा केनचित् स्वस्तिपदस्य कल्याणोऽरोगाद्य For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ४७ પરિશિષ્ટ - ધર્મતીર્થનો મહિમા भिधेयमभिधीयते तदा झटित्येव प्रमदभरभृतस्तत् प्रतिपद्यत एव तथाऽबुधस्यापि निश्चयव्यवहारविदा सद्भूतासद्भूतव्यवहारमास्थाय अतति दर्शन-ज्ञान-चारित्राणीत्यभेदात्मके वस्तुनि भेदमुत्पाद्य, यथा वा अतति तांस्तान् स्थावरजङ्गमपर्यायानिति विकारिणं प्रदाभिधेयं प्रतिपाद्यते तदा झटित्येव प्रमदभरभृतस्तत् प्रतिपद्यते। यतो ह्यनन्तधर्मात्मकस्य वस्तुनोऽनभिज्ञस्य विनेयस्य धर्म-धर्मिणोनिश्चयतोऽभेदेऽपि व्यपदेशतो भेदमुत्पाद्य केनचिद् धर्मेणानुशासतः सूरै(रे)र्व्यवहारणेव दर्शनं ज्ञानं चारित्रमित्युपदेशः संजाघटीति । यद्वक्ष्यते व्यवहारेण तु ज्ञानादीनि भिन्नानि चेतनादिति, यथा वा त्रस-स्थावरादयो य एते पर्यायास्ते सर्वेऽपि निश्चयेन सहजविजृम्भितानन्तज्ञानशक्तिहेतुकसर्वदाऽनपायिनिर्विकारस्वाभाविकजीवत्वभृतोऽप्यस्यैवानाद्यविद्यादूषिततयोद्भवन्तः कार्यरूपा इति मिश्रपरिणामात्मकेषु तेषु जीवत्वं प्रतिपाद्यते तदा तेषु जीवोऽयमिति बुद्ध्या करुणया सङ्घट्टन-मर्दन-हिंसनादीनि परिहरतः संसारनिस्तारो भवतीति महानुपकारः कृतः स्यात्। तीर्थप्रवृत्तेश्चैवमेव व्यवस्थितत्वादित्यनुपदमेव वक्ष्यते। . . . प्रथम बत्रीसी, श्लोक ६ टीका + तीर्थप्रवृत्त्यर्थमयं फलेग्रहिस्त्रिकालविद्भिर्व्यवहार उक्तः। पर(रः) पुनस्तत्त्वविनिश्चयाय नयद्वयात्तं हि जिनेन्द्रदर्शनम्।।८।। व्याख्या-त्रिकालविद्भिः सर्वज्ञैः । अयं व्यवहार: तीर्थप्रवृत्त्यर्थं तीर्थं चातुर्वर्ण्यसङ्घश्रमणस्तस्य प्रवृत्तिस्तदर्थम्। फलेग्रहिः फलवान् उक्तः। अयमर्थ:- व्यवहारो हि मोक्षोपायप्रवृत्त्यङ्गत्वाद् दर्शयितुमवश्यं तादृगेव। तथाहि-निश्चयेन ह्यात्मनः शरीराद् भेददर्शनेऽमूर्तत्वेन हिंसाऽभावात् त्रस-स्थावराणां भस्मन इव निःशङ्कमुपमर्दनप्रवृत्तेर्भवत्येव बन्धाभावः । व्यवहारनयेन तु क्षीरोदकवच्छरीरेण सह लोलीभावमापन्नस्यात्मनो मूर्तत्वाङ्गीकाराद्य एते एकेन्द्रियादयश्चतुर्दशभूतग्रामास्ते जीवा इति शरीरेण सहाभेदप्रदर्शने शरीरवधे तद्वधस्य कथञ्चिदिष्टत्वाद् भवत्येव प्रत्यवायः। अतस्तत्परिहारार्थ मोक्षोपायप्रज्ञापनमर्हदेवानां सङ्गच्छते। अन्यथा तद्वैयर्थ्यांपत्तेः। तदधिकरणं हि चातुर्वर्ण्यम् क्षयोपशमशक्तिसव्यपेक्षत्वाच्चातुर्वर्ण्यप्रवृत्तेः। किञ्च, बद्धस्पृष्टत्वादीनां भावानां व्यवहारनयेनैव प्रज्ञाप्यमानानां साधुता सङ्गच्छते, निश्चयेन तु निर्लेपत्वादात्मनो निर्विषयतामेवैते आस्तिघ्नुवीरन्। किञ्च, रागादिपरिणामेभ्यः परमार्थतो भेददर्शने तन्मृजासाधनसाम्यमूलकयम-नियमाद्युपायप्रदर्शनमपि व्यर्थमेव स्यादिति। व्यवहारनये तु सर्वमपीदं प्रज्ञाप्यमानं सङ्गच्छत इति सुष्ठूक्तम्-'तीर्थप्रवृत्त्यर्थम्' इति। प्रथम बत्रीसी, श्लोक ८ मूल-टीका २ त्रिषष्टिशलाकापुरुष चरित्र पर्व - १, जातसंसारवैराग्या, दीक्षया स्वामिनो जनाः। शेषामात्रमदोऽगृह्णनिच्छादानेऽपि नाऽधिकम्।।२५ ।। सर्ग - ३ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ધર્મતીર્થનો મહિમા + इति दुःखाकुलां देवीं, मरुदेवीमुदञ्जलिः । वाचाऽवोचन्नवसुधासध्रीच्या वसुधाधवः ।।५०४ । । स्थैर्याद्रेर्वज्रसारस्य, महासत्त्वशिरोमणे: । तातस्य जननी भूत्वा, किमेवं देवि ! ताम्यसि? ।।५०५ ।। तातस्तरीतुं सहसा, संसाराम्भोधिमुद्यतः। कण्ठबद्धशिलाप्रायान्, स्थाने तत्याज नः प्रभुः ।।५०६ ।। वने विहरतो भर्तुः, प्रभावाच्छ्वापदा अपि। नोपद्रवं कर्तुमलं, पाषाणघटिता इव ।।५०७ ।। क्षुत्पिपासातपप्राया, दुःसहा ये परीषहाः । सहायाः खलु तातस्य, ते कर्मद्वेषिसूदने।।५०८ ।। न चेत् प्रत्येषि मद्वाचा, प्रत्येषसि तथाऽपि हि। तातस्य न चिराज्जातकेवलोत्सववार्त्तया ।।५०९ । । सर्ग-३ + जज्ञे साधुविच्छेदोऽन्तर्नवमदशमाहतोः । एवं सप्तस्वन्तरेषु, जिनानामेष वृत्तवान्।।२५५ ।। वेदाश्चाऽर्हत्स्तुतियतिश्राद्धधर्ममयास्तदा। पश्चादनार्याः सुलसायाज्ञवल्क्यादिभिः कृताः।।२५६।। सर्ग-६ धर्मबिन्दु टीका तीर्थोपष्टम्भलक्षणं परार्थं अध्याय-६, सूत्र - ५ टीका For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ DU. ધર્મતીર્થની વ્યાખ્યા For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ 828 ધર્મતીર્થની વ્યાખ્યા - - - - - - - - सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१|| (सन्मतितर्क प्रकरण० श्लोक-१) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ધર્મતીર્થ : ઘોર સંસારમાં એકમાત્ર પરમ શરણભૂત : 'આજ સુધીમાં અતિ દુર્લભ એવા આ ધર્મતીર્થની ઉપાસના કરીને, અનંતા જીવો, અતિ દુર્ગમ એવા આ १ संसृतिः संसारः, संसरणं वा संसारः, स नामादिश्चतुर्विधो वक्ष्यते, स एव अर्णवः संसारार्णवः। कथं चासावर्णवः, नरकतिर्यग्मनुष्यामरगतिचतुष्टयदुस्तरविपुलपात्रः। प्रियाप्रियविरहसम्प्रयोगक्षुदभिघातादिसन्निपातप्रतिभयानेकदुःखागाधसलिलः परोपघातिक्रूरानार्यजनानेकमकरविचरितविषमः मोहमहानिलप्रेरणाध्मायमानगम्भीरभीषणप्रमादपाताल:- नरकादिविकृतभीमवडवामुखग्रस्यमानानेकपापकर्मसत्त्वः रागद्वेषप्रबलानिलोद्धतसंजायमानवीचीप्रसृताशयवेलः तदेवमस्य भगवन्तो यतयो द्वादशाङ्गविपुलशरीरं सम्यग्दर्शनायोपबद्धसन्धिः प्राणिदयादिव्रतसम्पन्नकनिरुद्धाश्रवद्वारं सन्तोषमितस्वादूदकाद्युपहितपावनं विशुद्धज्ञानसन्निहितनिर्यामकं सकलचारित्रविधानानुकूलपवनप्रेरितं विशद्धध्यानबलोपहितसर्वमङगलरक्षं प्रवचनयानपात्रमारुह्य संसारार्णवस्य पारप्राप्तिफलं शिवमक्षयमनामयं मोक्षमवाप्नुवन्तीत्येवमेतत् ... (तत्त्वार्थाधिगमसूत्र कारिका श्लोक १९ आ. देवगुप्तसूरि टीका) * विबुद्धो मन्त्रवित् तत्र, सर्वज्ञः परमेश्वरः । तेन चोत्थाय विहितं, विशालं तीर्थमण्डलम्।।५६।। गोचन्द्रकाकृतो तच्च, मध्यलोके प्रकाशितम्। धृत्वा धर्मात्मकवचं, सूत्रमन्त्रस्य रेखया।।५७।। (वैराग्यकल्पलता अष्टम स्तबक) For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૫૦ ઘોર સંસારસાગરથી પાર પામ્યા છે, અને સર્વ જીવોને પાર પમાડવાની ક્ષમતા આ ધર્મતીર્થમાં છે. ત્રણ કાળમાં, ત્રણ લોકમાં જે જે જીવો એના શરણે જાય, એની ઉપાસના કરે તે દરેકને સંસારસાગરથી આ શાસન તારે છે, તે માટે માત્ર તેની વિધિપૂર્વક સેવા-ઉપાસના-ભક્તિ જરૂરી છે. ' આજ દિવસ સુધીમાં આપણે આ ધર્મતીર્થને ભાવથી સેવ્યું નથી, માટે આ દુઃખરૂપી સંસારસમુદ્રમાં અનંતકાળથી રખડી રહ્યા છીએ. જો આપણને આપણા દુઃખની ચિંતા હોય, દુઃખના નિવારણ માટે તત્પર હોઈએ, દુઃખથી અવશ્ય મુકાવું હોય અને સાચા સુખની તાતી જરૂરિયાત લાગે તો આપણે આ ધર્મતીર્થને શરણે જવું જ પડશે, તે માટે તેની ઓળખાણ કરવી પડશે. ધર્મતીર્થની ઓળખાણ કરાવવા તેના વાચક શબ્દનો શાબ્દિક અર્થ કરવો પડે. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ આ ‘ધર્મતીર્થ’ શબ્દ ‘ધર્મ’ અને ‘તીર્થ’ એમ બે શબ્દોના સંયોજનથી બનેલો સામાસિક શબ્દ છે. આ બંને શબ્દો તમે વારંવાર સાંભળતા આવ્યા છો. તે તમારા માટે નવા નથી. અતિ વિકસિત અને પ્રૌઢ એકમાત્ર સંસ્કૃતભાષા : સંસ્કૃત ભાષામાં કોઈ પણ શબ્દ એમ ને એમ પ્રયોજન વિના મૂકી નથી દેવાતો. દુનિયાની બધી ભાષામાં most developed(સૌથી વધુ વિકસિત-પ્રૌઢ) ભાષા કોઈ હોય તો તે સંસ્કૃત ભાષા છે. તેમાં શબ્દો અને પ્રયોગોની એટલી સુબદ્ધતા, નિયમિતતા છે કે તેનો કોઈ પણ શબ્દ ઉઠાવો તો તે શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ તેનું વ્યુત્પત્તિ, વ્યાકરણ વગેરે દ્વારા વિવેચન મળે છે. આજે અંગ્રેજી ભાષા ભલે ગમે તેટલી પ્રચલિત હોય, પણ તેનો અમુક શબ્દ ક્યાંથી આવ્યો તે સ્પષ્ટ નહીં હોય. વર્તમાનકાળમાં સૌથી વધુ સાહિત્ય અંગ્રેજી ભાષામાં બહાર પડે છે, કેમ કે તે international language (આંતરરાષ્ટ્રીય ભાષા) છે. ભારતીયોને પરંપરામાં મળેલી ભાષા સંસ્કૃત છે, જેનો અર્થ જ એ છે કે તે સંસ્કારિત થયેલી ભાષા છે. તેનો પ્રત્યેક શબ્દ વ્યુત્પત્તિ-અર્થવાળો છે. તેમાં મૂળ કયો ધાતુ(ક્રિયાપદ) હોય તે નિશ્ચિત છે. સંસ્કૃત ભાષામાં ૨૦૦૦ ક્રિયાપદો છે. તેમાંથી કરોડોના કરોડો શબ્દો બની શકે તેવી તે ભાષામાં નિયમાવલિ છે. તેનું માળખું સમજો તો થાય કે કેવી આ આશ્ચર્યકારી રચનાપદ્ધતિ છે ! સંસ્કૃત વ્યાકરણ ભણ્યા પછી જર્મન સ્કોલરોએ લખ્યું કે આટલી વિકસિત અને નિયમિત ભાષા અમે ક્યાંય જોઈ નથી. આ કારણથી આપણા શાસ્ત્રમાં એક એક શબ્દનું સ્પષ્ટ તાત્પર્ય વ્યાકરણથી ખોલી ખોલીને બતાવવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષામાં એક શબ્દના સાચા અને યોગ્ય અનેક અર્થ કરી શકાય છે, પણ ધર્મતીર્થના આપણને ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ હોય એટલા જ અર્થ અહીં કહીશ. સંસારી નગર જ્ઞેયો, માવરોનિનાબુત:। તત્રેપ મહાવદ્ય:, સર્વજ્ઞો નારીશ્વર:।।૧૭રૂ।। ઉત્પન્નવતાલોઃ, શુર્વાસદ્ધાન્તસંહિત:। રોનાતવિધ્વંસી, સર્વલોાપારભૃત્!|૨૭૪|| (वैराग्यकल्पलता नवम स्तबक) ૧ ચક્રી ધરમતીરથ તણો, તીરથફળ તત્તસાર રે, તીરથ સેવ તે લહે, “આનંદવન” નિરધાર રે. ધરમ ૦૯ For Personal & Private Use Only (આનંદઘન ચોવીશી અરનાથ જિન સ્તવન) Page #82 -------------------------------------------------------------------------- ________________ પ૧ ધર્મતીર્થની વ્યાખ્યા ધર્મતીર્થનો સાત વિભક્તિથી અર્થ : ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજાએ આવશ્યકસૂત્ર ઉપર નિર્યુક્તિ રચી છે. આવશ્યકસૂત્ર મૂળ પૂજ્ય સુધર્માસ્વામી ગણધર મહારાજાએ રચેલ છે; અને તેના પર ભદ્રબાહુસ્વામી, જે કલ્પસૂત્રના રચયિતા છે, તેમણે નિયુક્તિ લખી છે. તેમાં આપણે “લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિણે” બોલીએ છીએ, ત્યાં ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરતાં વિશેષણ આપ્યું કે, તીર્થંકરો ધર્મતીર્થના કરનારા છે. અહીં ‘ધર્મતીર્થ’ એ શબ્દનો સામાસિક અર્થ જુદી જુદી અપેક્ષાએ કરી શકાય. (૧) ધર્મ એ જ તીર્થ, ધર્મરવરૂપ તીર્થ, ધર્મમય તીર્થ, (૨) બીજો અર્થ ધર્મવિષયક તીર્થ, ધર્મને પ્રાપ્ત કરાવનાર તીર્થ, (૩) ત્રીજો અર્થ ધર્મ દ્વારા તારનારું તીર્થ, (૪) ચોથો અર્થ ધર્મ માટે સ્થપાયેલું તીર્થ, ધર્મને પ્રદાન કરનાર તીર્થ, (૫) પાંચમો અર્થ ધર્મમાંથી પ્રગટેલું તીર્થ, (૯) છઠ્ઠો અર્થ ધર્મ સંબંધી તીર્થ અને (૭) સાતમો અર્થ ધર્મ જ આધાર છે જેનો એવું તીર્થ. આ સાત અર્થોમાં સાતેય વિભક્તિથી ક્રમબદ્ધ અર્થ આવી ગયો. એક એક અર્થ વિચારશો તો તેના દ્વારા જે યોગ્ય ભાવાર્થ ફલિત થાય તેનાથી ધર્મતીર્થની થોડી થોડી ઓળખાણ થશે. અનંત કાળથી અનંત તીર્થકરોનાં અનંત ધર્મતીર્થો, પણ અર્થથી એક જ સનાતન શાશ્વત ધર્મતીર્થ : 1 ચોવીસ તીર્થંકરો વર્તમાન ચોવીસીમાં થયા, તે બધાનાં આયુષ્ય, રૂપ, દેહમાન, જીવનની ઘટનાઓ એકસરખી નહોતી, સાધનાકાળ પણ સરખો નહોતો; પણ બધા જ તીર્થકરોનું કેવલજ્ઞાન સરખું હતું, ઉપદેશ સરખા હતા, તેમણે સ્થાપેલ ધર્મતીર્થ સરખું હતું. એટલે અનંતકાળ પહેલાંના તીર્થકરનું સ્થપાયેલું ધર્મતીર્થ હોય કે અત્યારના તીર્થકરે સ્થાપેલ ધર્મતીર્થ હોય, તો પણ તે બંનેમાં તત્ત્વથી તફાવત ન આવે. અનંતકાળથી અનંતા તીર્થકરોએ અનંતાં ધર્મતીર્થો પ્રવર્તમાન કર્યા, એ વ્યવહારનયનું વાક્ય છે; કારણ કે તીર્થકરને તીર્થપ્રવર્તનની પ્રવૃત્તિ વ્યવહારનય આધારિત છે, પણ વાસ્તવમાં ધર્મતીર્થ સનાતન-શાશ્વત છે. જેમ કે અત્યારે દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ તો high way, express high way, પરસ્પર સરખા હોય. રસ્તાની સફાઈ ઓછીવત્તી હોય તેની વાત નથી, પણ high wayની size અમુક જ હોય, express high wayની size નિયત જ १ यथा विषमदेहा अपि तीर्थकृतो धृति-संहनने केवलभावे च तुल्याः तथा प्ररूपणायामपि तुल्याः। यतः 'चरमेऽपि' भगवति वर्धमानस्वामिनि तदेव केवलज्ञानं त एव च .प्रज्ञापनीया भावा ये ऋषभादीनाम, ततः कथं न तल्या प्रसा ( વૃત્વસૂત્રશ્નો - ર૦રૂટીછા) २ व्यवहारनयमतमपि च प्रमाणं, तबलेनैव तीर्थप्रवृत्तेः, अन्यथा तदुच्छेदप्रसङ्गात्, तदुक्तम्- “जइ जिणमयं पवज्जह ता માં વવદાનજી(નય) મુદા વવદાર છે તિત્યુચ્છો નગોડવíા? ” તા. ૨૪ || (धर्मसंग्रहणी श्लोक - ८१४ टीका) * तीर्थप्रवृत्त्यर्थमयं फलेग्रहिस्त्रिकालविद्भिर्व्यवहार उक्तः ।... ।।८।। ___त्रिकालावद्भिः सर्वज्ञैः। अयं व्यवहार: तीर्थप्रवृत्त्यर्थं तीर्थं चातुर्वर्ण्यसङ्घश्रमणस्तस्य प्रवृत्तिस्तदर्थम्। फलेग्रहिः फलवान् ઉત્ત: 1... ||૮|| (अध्यात्मबिन्दु प्रथम द्वात्रिंशिका श्लोक ८ मूल-टीका) For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ પર ધર્મતીર્થની વ્યાખ્યા હોય. તેની જેમ ગમે તે તીર્થકરો ગમે તે કાળમાં થાય, પણ બધાએ આત્મકલ્યાણનો માર્ગ એક જ બતાવ્યો, અને સૌના ઉપદેશનો માર્ગ એકસરખો જ આવવાનો, તેમાં મીનમેખ તફાવત નહીં આવે. ઘણા લોકો એવા શંકાશીલ તૈયાર થયા છે કે, જે કહે છે કે ભગવાન મહાવીરે ધર્મનો ઉપદેશ આપ્યો તે અમે સાક્ષાત્ સાંભળ્યો નથી, અને પાછળથી ગરબડ થઈ હોય તો કહેવાય નહીં; પણ જૈન ધર્મમાં તે પ્રશ્નનો અવકાશ જ નથી; કેમ કે અનંતા તીર્થકરો કહી ગયા તે જ પ્રભુ મહાવીરે કહ્યું, અને અનંત કાળ પછી જે તીર્થકર થશે તે પણ પ્રભુ મહાવીરે કહ્યું તે જ કહેશે. માટે લખ્યું કે તીર્થકરોના દેહ, રૂપ, રંગ, જીવનઘટના, સાધનાકાળમાં તફાવત છે; કોઈએ ઘણા ઉપસર્ગો સહન કર્યા, કોઈએ થોડા સહન કર્યા; કોઈના જીવનમાં અનેક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ બની, કોઈના જીવનમાં ઓછી બની; કોઈને હજાર વર્ષે, કોઈને બાર વર્ષે, કોઈને મહિનાઓ પછી તો કોઈને તે જ દિવસે સંયમની સાધના કરતાં કેવલજ્ઞાન થયું; એટલે બધા ભગવાનનાં ચરિત્ર, જીવનપ્રસંગો સરખાં નથી; જીવનમાં ઘણી અસમાનતાઓ છે. પણ એ કબૂલ કરવું પડે કે બધા તીર્થકરોનું કેવલજ્ઞાન, કેવલદર્શન, ઉપદેશ, ધર્મતીર્થ સમાન જ છે, તેમાં તારતમ્ય-તફાવત નથી. સભા : અર્થથી એક હોય, શબ્દથી નહીં ને ? સાહેબજી : શબ્દ તો ખાલી રજૂઆતનો ફેર સૂચવે છે. સભા જોયું-જાણ્યું ન હોય પછી એ જ ધર્મતીર્થ છે તેની કેમ ખબર પડે ? સુધારકોએ ઘાલમેલ કરી હોય સાહેબજી ધર્મતીર્થની સ્થાપના મેં કે તમે જોઈ નથી. અરે ! ઋષભદેવ ભગવાનને પણ મેં કે તમે આંખે જોયા નથી. ન જોયા હોય તો પણ નિર્ણય કરવામાં કોઈ વાંધો નથી. ૨ પૂ. હરિભદ્રસૂરિ મહારાજા, પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું છે કે અમે રામ, શંકર, મહાવીર, બુદ્ધ વગેરે કોઈને પ્રત્યક્ષ જોયા નથી, કોઈને અમે મળ્યા નથી, કોઈ સાથે અમારે વેરઝેર નથી, કોઈ સાથે અમારે સગપણ નથી; પણ વર્તમાનમાં મહાવીરનાં ધર્મશાસ્ત્રો હાજર છે, બુદ્ધ કે શંકરનાં ધર્મશાસ્ત્રો પણ વિદ્યમાન છે, દરેકના ઉપદેશ તેમના તેમના ધર્મશાસ્ત્રોમાં ગૂંથાયેલા પડ્યા છે; તે વાંચતાં-વિચારતાં અમને તટસ્થતાથી લાગે છે કે મહાવીર કહે છે તે જ સનાતન તત્ત્વ છે, માટે જ અમે તેને સ્વીકારીએ છીએ. १ तथा निरुक्तादीनि यथा वर्द्धमानस्वाम्याख्यातवान् तथा किमृषभादयोऽपि ? उतान्यथा ? उच्यते-तथेति, केवलज्ञानस्य तुल्यत्वात्; यथा 'वर्तनी' मार्गः सा सर्वजनपदेषु प्रमाणत एकैव भवति। (बृहत्कल्पसूत्र श्लोक - १८९ टीका) २ स्वागमं रागमात्रेण, द्वेषमात्रात् परागमम्। न श्रयामस्त्यजामो वा, किन्तु मध्यस्थया दृशा।। (ज्ञानसार मूल - १६/७) * प्रत्यक्षतो न भगवानृषभो न विष्णुरालोक्यते न च हरो न हिरण्यगर्भः।। तेषां स्वरूपगुणमागमसंप्रभावात्-ज्ञात्वा विचारयत कोऽत्र परापवादः।।२२।। पक्षपातो न मे वीरे, न द्वेष कपिलादिषु । युक्तिमद् वचनं यस्य, तस्य कार्यः परिग्रहः।।३८।। (लोकतत्त्वनिर्णय मूल) For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ પ૩ ધર્મતીર્થની વ્યાખ્યા બધા તીર્થકરોનું ધર્મતીર્થ તત્ત્વથી એક જ પ્રકારનું હોય છે. તેનું શબ્દાર્થથી વિવેચન કરતાં પૂર્વાચાર્યો કહે છે કે ' ધર્મતીર્થ એટલે ધર્મમય તીર્થ છે. તેમાં રહેલા પેટા પ્રત્યેક શબ્દોથી તેનું વિવેચન કરીએ તો ધર્મતીર્થ શબ્દનો સામાસિક ભાવાર્થ પરિપૂર્ણ સમજાય, તેથી ધર્મ અને તીર્થ બંને શબ્દોનું વિવેચન લઈએ. ધર્મનો વ્યુત્પત્તિ અર્થ : ‘ધર્મ” શબ્દ તમે જીવનમાં હજાર વાર સાંભળ્યો છે. તમારા માટે આ અપરિચિત કે નવો શબ્દ નથી. પણ તમને કોઈ કહે કે ધર્મ કોને કહેવાય ? તેનો શબ્દાર્થ શું, તેની વ્યાખ્યા શું ? તો ગલ્લાં-તલ્લાં કરો, પણ સાચો જવાબ ન આપી શકો. ખરેખર તમારે ધર્મ શબ્દની સાચી વ્યાખ્યા જાણવા-સમજવા જેવી છે. શાસ્ત્રમાં ધર્મ શબ્દની એક નહીં પણ વિધવિધ વ્યાખ્યાઓ એક એકથી ચડે એવી કરી છે. તેમાં મૂંઝાઈ-અટવાઈ ન જાઓ તે માટે પ-૨૫ સરળ વ્યાખ્યા લઈને વિવેચન કરીશ. પહેલાં ધર્મ શબ્દની વ્યુત્પત્તિ અર્થ કરે છે. ધર્મ શબ્દ ‘થુ ધાતુ ઉપરથી બનેલો છે. “ધારે તે ધર્મ” આત્માને અવનતિથી ધારી રાખે અને ઉન્નતિ તરફ લઈ જાય તે ધર્મ. આપણો આત્મા અનંત કાળથી અધોગતિ તરફ જઈ રહ્યો છે, અને તે અધોગતિના વેગને અટકાવનારો ધર્મ છે. તમારા જીવનમાં ધર્મ આવ્યો તો તમારા આત્માની અવશ્ય ઉન્નતિ થાય. આત્માનું ઉત્થાન કરાવે અને પતન અટકાવે તે ધર્મ કહેવાય. ધર્મની વ્યાપક વિશાળ વ્યાખ્યા : હવે ધર્મની વ્યાપક-વિશાળ વ્યાખ્યા એ છે કે આ સંસારમાં જે પણ માનસિક-વાચિક-કાયિક સમ્પ્રવૃત્તિ છે તે બધો ધર્મ છે. સારા વિચારો, સારી વાણીનો પ્રયોગ અને સદ્વર્તન તે બધો ધર્મ છે.” સર્વ ધર્મોને માન્ય, આસ્તિકે કે નાસ્તિક પણ મંજૂર કરવી પડે, તે પણ જેનો ઇન્કાર ન કરી શકે, અરે ! કોઈ પણ સજ્જન જેનો વિરોધ ન કરી શકે તેવી ધર્મની આ વ્યાપક-વિશાળ અને પાયાની વ્યાખ્યા છે. નાસ્તિક પણ સારા વિચારો કરે તો એટલો એના જીવનમાં ધર્મ છે. તે સદ્વર્તન કરે તો તે પણ તેના જીવનગત ધર્મ १ धर्म एव धर्मप्रधानं वा तीर्थ धर्मतीर्थम्, (ત્નતિવિસ્તરા ટી) २ तत्र “धृञ धारणे” इत्यस्य धातोर्मप्रत्ययान्तस्येदं रूपं धर्म इति। (दशवैकालिक सूत्र द्रुमपुष्पिका अध्ययन श्लोक १ टीका) 3 सो धम्मो जो जीवं धारेइ भवण्णवे निवडमाणं। तस्स परिक्खामूलं मज्झत्थत्तं चिय जिणुत्तं ।।२।। (धर्मपरीक्षा मूल) ★ धत्ते वा नर-सुर-मोक्षस्थानेषु जन्तूनिति निरुक्ताद् धर्मः । यदाह- “दुर्गतिप्रसृतान् जन्तून् यस्माद्धारयते ततः। धत्ते चैतान् અમે સ્થાને તમેí રૂતિ મૃત: I” [] (योगशास्त्र प्रकाश २ श्लोक - ११ टीका) ४ बीजभृतं सुधर्मस्य सदाचारप्रवर्तनम्। सदाचारं विना स्वैरिण्युपवासनिभो हि सः।।१७० ।। मूर्तो धर्मः सदाचारः सदाचारोऽक्षयो निधिः। दृढं धैर्य सदाचारः सदाचारः परं यशः।।१७१।। | (ચોરસાર મૂન) * ધર્મ: સવારરૂપ: || ( સાર પ્રશ્નો - ૧૦ ટીશ) For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ધર્મતીર્થની વ્યાખ્યા છે. આ બહુ વિશાળ વ્યાખ્યા છે. ટૂંકમાં આખા સંસારમાં જે કાંઈ સારું છે તે બધું ધર્મમાં સમાઈ જાય છે, અને જે કાંઈ ખરાબ છે તે બધું અધર્મમાં સમાઈ જાય છે. સભા ઃ સારા અને ખરાબને માપવાનો માપદંડ શું ? સાહેબજીઃ તે તો અત્યંત સુગમ છે. કોઈ તમારા પ્રત્યે જે વર્તન કરે અને તમને ન ગમે તે ખરાબ વર્તન, અને તમને ગમે તે સારું વર્તન. ગામડાનો ભરવાડ પણ સમજી શકે તેવી સરળ વાત છે. બીજાએ તમારા પ્રત્યે કરેલું જે વર્તન તમને અનુકૂળ લાગે તેવું બીજા પ્રત્યે તમારું વર્તન તે ધર્મ, અને તેનાથી ઊલટું વર્તન કરવું તે અધર્મ. કોઈ વ્યક્તિને તમારી સાથે દગો કરવાનું મન થાય, તમારા પ્રત્યે વિશ્વાસઘાતનો ભાવ થાય તે તમને નહીં ગમે. તમારી સાથે કોઈ ક્રોધ કરે, ઈર્ષા, દ્વેષ, લુચ્ચાઈ, કઠોર વર્તન, હિંસાનું વર્તન કરે તે તમને નહીં ગમે. બસ, આ રીતે અન્ય વ્યક્તિએ તમારા પ્રત્યે કરેલું જે વર્તન તમને ખરાબ લાગે તે બધું ખરાબ, અને જે તમને સારું લાગે તે સારું. સભા : અમને માયા-પ્રપંચ ગમતાં હોય તો ? સાહેબજીઃ ગપ્પાં મારો છો. તમારી સાથે કોઈ માયા-પ્રપંચ કરે તો તમને ગમે ? ન ગમે. તમારું માનસ એવું જ છે કે એકનું એક વર્તન બીજા કરે તો ખરાબ અને હું કરું તો સારું. બીજો તમારા પર ગુસ્સો કરે તો ખરાબ અને તમે બીજા પર ક્રોધ કરો તો વાજબી. તેમ તમારી અનીતિ વાજબી અને બીજાની અનીતિ તે દુષ્ટતા. તમારાં જાત અને જગત માટેનાં કાટલાં જુદાં છે, અને તેનું જ નામ અધર્મ છે. સંસારનું સારતત્ત્વ ધર્મ છે. આ દુનિયામાં હિંસા, ક્રૂરતા, અધર્મ, પાપ, દુષ્ટતા, ખાના-ખરાબી, દુઃખસંતાપ જે દેખાય છે તે બધો અધર્મ છે. આંખ મીંચીને કલ્પના કરો કે ધર્મ જગતમાંથી અલોપ થઈ ગયો, તો આ દુનિયા એવી થઈ જાય કે જે જોવી પણ ન ગણે. સૃષ્ટિનું સર્વ સુંદર તત્ત્વ ધર્મમાં સમાય છે. તમને ક્યાંય પણ આ જગતમાં દયા, પરોપકાર, મૈત્રી, કરુણા, સહૃદયતા, સૌજન્ય, દાક્ષિણ્ય, ત્યાગ, સંયમ, સહિષ્ણુતા, ઉદારતા આદિ જોવા મળે તો સમજવાનું કે ધર્મ છે. ધર્મ સાથે જેને વાંધો પડે તે અવશ્ય દુષ્ટ વ્યક્તિ હોય. તમારામાં દુષ્ટતા ન હોય તો તમને કદી ધર્મ સાથે વિરોધ-વાંધો પડે જ નહીં. તમારું હૃદય સૌહાર્દ, સજ્જનતાથી ભરેલું હોય તો તરત તમને મનમાં થાય કે, મને ન ગમે તેવું વર્તન બીજા સાથે કેમ કરાય ? તમને કોઈ હેરાન કરવા માંગે છે એટલી તમને ખબર પડે તો પણ તમને તે કાંટાની જેમ ભોંકાય છે, તો તમે બીજાને માટે ખરાબ વૃત્તિ-પ્રવૃત્તિ કરો તે કેવી રીતે યોગ્ય કહેવાય ? આ જગતમાં જેટલા સર્વિચાર-સદ્વર્તન-સદ્ધાણી છે, તેને નૈગમનયની અપેક્ષાએ જૈનશાસ્ત્રોએ ધર્મ કહ્યો છે. કોઈ પણ જીવ સારા વિચાર, વાણી કે વર્તન કરે તો તે કરતી વખતે તેના આત્મામાં શુભ ભાવ પેદા થાય છે, અને તેનાથી તેને પુણ્યબંધ થાય છે. સંસારની બધી આત્મિક કે ભૌતિક સારી વસ્તુ ધર્મથી જ મળે છે. ૧ “શ્રયતાં ધર્મસર્વસ્વં મૃત્વ વૈવવધાર્યતા ! માત્મના પ્રતિસ્નાન પરેષાં ન સમારેTI I[વાખવી ?I૭. ( ૫નસમુદારશ્નો -૧૮ટી) For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા જેનશાસનનો અદ્વિતીય સિદ્ધાંત એટલે સ્યાદ્વાદઃ સભા નૈગમનય એટલે ? સાહેબજી : જેનશાસન નયોથી ભરેલું છે. તીર્થકરોએ સ્થાપેલું ધર્મતીર્થ સ્યાદ્વાદના સિદ્ધાંતવાળું છે. જેનધર્મનો મૂળ સિદ્ધાંત સ્યાદ્વાદ છે. દુનિયાના બીજા કોઈ પણ ધર્મવાળા પાસે આવો સિદ્ધાંત નથી. આ સિદ્ધાંતથી દુનિયાના તમામ ધર્મોથી જૈનધર્મ જુદો પડે છે. તમને કોઈ પૂછે કે મહાવીરસ્વામીએ દુનિયાને એવું શું આપ્યું કે જે કોઈએ નથી આપ્યું? તો શું જવાબ આપશો ? શાસ્ત્રોમાં ઠેર ઠેર કહ્યું કે આ શાસનનો અદ્વિતીય સારરૂપ જો કોઈ સિદ્ધાંત હોય તો તે સ્યાદ્વાદ છે. નય તે સ્યાદ્વાદનો પેટા અંશ છે. બધા શબ્દો તમારા માટે નવા છે. તીર્થકરના સ્વાવાદ સિદ્ધાંતનો એક અંશ તે નય છે. ચોવીસે તીર્થકરોનો સિદ્ધાંત સ્યાદ્વાદ છે. ભૂતકાળના અનંતાં ધર્મતીર્થોનો સિદ્ધાંત સ્યાદ્વાદ હતો. ભવિષ્યના દરેક ધર્મતીર્થનો સિદ્ધાંત સ્યાદ્વાદ હશે. અનેકાંતવાદાસ્યાદ્વાદ)થી ધર્મતીર્થ સંપૂર્ણ વ્યાપ્ત છે. આંશિક સત્યને વિચારવા માટેનો વિકલ્પ તે નય છે. તેનો એક પ્રકાર તે નૈગમનાય છે. આ નૈગમનય બહુ broad baseથી (વિશાળ સ્તરથી) જનારો છે. તે વ્યાપક વિશાળ અર્થમાં વાતો કરે. સભા : નયને partial truth (આંશિક સત્ય) કહેવાય ને ? સાહેબજી : ધ, નય આંશિક સત્ય છે, જ્યારે સ્વાવાદ પૂર્ણ સત્ય છે; નય અસત્ય કે કલ્પના નથી, પણ તે અધૂરો છે. આ વિશાળ વ્યાખ્યાથી કીડી-કૂતરા-જીવમાત્રનું સદ્વર્તન પણ ધર્મ કહેવાય ? આટલી વ્યાપક વ્યાખ્યા દ્વારા ભગવાનને એ કહેવું છે કે સમગ્ર સૃષ્ટિમાં કોઈ પણ જીવ જ્યારે જ્યારે સારું વર્તન કરે, સારા વિચાર કરે, સારી વાણીનો પ્રયોગ કરે તો તે એક પ્રકારનો ધર્મ જ છે. જેમ કે બે કૂતરાં હોય, બંનેમાંથી એક કૂતરું એવું હોય કે બીજા કૂતરાને ખાવા આપો તો ઝાપટ મારીને પડાવી લે. તે સ્વાર્થી હોય, તેને એમ હોય કે હું જ બધું ખાઈ જાઉં. જ્યારે એવા પણ કૂતરા હોય કે, બે ઊભા હોય તો એકને ખાવા આપો અને બીજો મોટું નાંખે તો ખાવા દે. તો તે કૂતરામાં ઉદારતા ખરી કે નહીં ? એક કૂતરો બીજાને આપેલું પણ ઝાપટ મારીને ખાઈ જાય, અને બીજો એવો છે કે પોતાને આપેલું હોય તેમાંથી પણ બીજાને ખાવા આપે. આમાં કૂતરાને કોઈએ ઉપદેશ આપ્યો નથી પણ સહજપણે ઉદારતાની પ્રકૃતિ છે. સભા : કમજોરીના કારણે પણ એવું બને ને ? સાહેબજી કમજોરીના કારણે આપવું પડે તો આંખો બીજાની સામે ઘુરકિયાં કરતી હોય. શાંતિથી ખાવા ન દે. આંખોથી ભાવોની અભિવ્યક્તિ થઈ જાય છે. તમે સંસારમાં કમજોરીથી ઘણું કરો છો, પણ તેનાથી પુણ્ય ન બંધાય. નબળા નહીં પણ સબળા કૂતરા જો બીજાને ખાવા દે તો કહેવું પડે કે આ કૂતરાનું સદ્વર્તન છે. સદ્વર્તન For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ધર્મતીર્થની વ્યાખ્યા આવે એટલે શુભ ભાવ આવે; અને શુભ ભાવથી અવશ્ય પુણ્ય બંધાય. આ સૃષ્ટિમાં કોઈ એવો જીવ નથી કે જેના જીવનમાં સદ્વાણી, સદ્વર્તન કે સવિચાર આવે તો અમે તેને આ અપેક્ષાએ ધર્મ તરીકે સ્વીકારવા તૈયાર ન હોઈએ. ધર્મ-અધર્મની ભેદરેખા સ્પષ્ટ જ છે. છેલ્લામાં છેલ્લી સીમા આ બાંધી છે. તેથી ખરાબ વિચાર, ખરાબ વાણી કે ખરાબ વર્તનને ધર્મ ન જ કહેવાય. જો તેને પણ ધર્મ કહીએ તો દુનિયામાં અધર્મ જેવી કોઈ વસ્તુ જ ન રહે. પછી તો ગુંડા, બદમાશ પણ ધર્મી થઈ જાય. આ વ્યાખ્યા અનુસાર જીવમાત્ર પુણ્યબંધના સ્વામી બને છે. શાસ્ત્રમાં 'શુભ પરિણામને પણ ધર્મ કહ્યો છે અથવા શુભ પરિણામથી થતા પુણ્યબંધને પણ ધર્મ કહ્યો છે અથવા ૩ જીવને શાતાદાયક તત્ત્વને ધર્મ કહ્યો છે. આ બધી નૈગમનય કે અશુદ્ધ ઉપચરિત વ્યવહારનયથી ધર્મની વ્યાખ્યાઓ છે. પણ ધર્મની વ્યાખ્યા કરતાં કરતાં જેમ જેમ ઊંડાણમાં જઈશું તેમ તેમ લાગશે કે આ વ્યાખ્યાઓ કાચી છે. ધર્મની આ બધી વ્યાખ્યા વિચારશો તો તમને લાગશે કે, ભગવાને ધર્મને સમજવા માટે ધર્મનાં અનેક પાસાં બતાવ્યાં છે. જે ધર્મને ઓળખશે તે જ તીર્થને ઓળખશે. પછી ‘ધર્મતીર્થ’ શબ્દની આખી વ્યાખ્યા કરીશ તો તેને સમજવામાં તકલીફ નહીં પડે. ધર્મની નવી નવી વ્યાખ્યાઓ આવશે, તે એક એક વિચારશો તો થશે કે ભગવાને કમાલ કરી છે. મારા અને તમારા ભેજામાંથી ન નીકળી શકે તેવી જ્ઞાની પુરુષોના જ્ઞાનમાંથી નીકળેલી વ્યાખ્યાઓ છે. પ્રામાણિકતાથી ધર્મની વ્યાખ્યા સાંભળવા-વિચારવાની તૈયારી હોય તો ભલભલા નાસ્તિક પણ આસ્તિક બની જાય. અત્યારે ધર્મની વિરુદ્ધ વાત કરનારાને કાન પકડીને કબૂલ કરવું પડે કે, ધર્મમાં એવી કોઈ વસ્તુ નથી કે જેની નિંદા-ટીકા થઈ શકે. તમારે દુનિયામાં નિંદા-ટીકા કરવી હોય તો અધર્મની કરો. ધર્મની નિંદા જે કરે તેણે નક્કી સમજવાનું કે તે પોતે જ દુર્ગુણી-દુર્જન-દુષ્ટ છે. દુર્જન-દુષ્ટને જ ધર્મ ન ગમે. જે સજ્જન-સદ્ગણી હોય, જેને સારું ગમતું હોય તે તો ધર્મની પ્રશંસા જ કરે. દુનિયાનું બધું સારું તત્ત્વ ધર્મમાં જ સમાઈ જાય છે. હવે તમારે સારાની નિંદા કરવી છે કે ખરાબની ? ટીકા તો ખરાબની જ થાય. દુર્જનતા, દુર્ગુણ, દુષ્ટતા એ અધર્મ-દોષ છે, સજ્જનતા-સદાચાર-સગુણ એ ધર્મ છે - ધર્મની એક પ્રકારે વ્યાખ્યા અને તેમાં રહેલી ખામી: “આત્માના શુભ ભાવ-પરિણામ એ જ ધર્મ છે, અથવા આત્માને જેનાથી શુભ બંધ થાય છે તે જ ધર્મ છે, પુણ્યબંધ એ જ ધર્મ.” આ સંસારમાં ગમે તે યોનિમાં તમારો આત્મા ગયો, ગમે તે અવસ્થામાં રહ્યો. પણ જ્યારે જ્યારે તમારા १ धर्मस्य कुशलात्मपरिणामविशेषस्य। (अष्टक प्रकरण अष्टक - २७, श्लोक ३ टीका) २ धर्मः शुभबन्धरूपः। (योगबिन्द० श्लोक - ३८८ टीका) 3 तथा अन्यो धर्मः, पुण्येन सातादिना कार्येण लक्ष्यत इति पुण्यलक्षण: ।२०।। (शास्त्रवार्ता समुच्चय० स्तबक - १, श्लोक २० टीका) For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ પ૭ ધર્મતીર્થની વ્યાખ્યા આત્મામાં શુભ પરિણામ થયો, ત્યારે ત્યારે તેટલો તમારા આત્મામાં ધર્મ પ્રગટ્યો, જેનાથી તમને પુણ્યનો બંધ થયો. દયા, સહિષ્ણુતા, ગંભીરતા, ઉદારતા, સરળતા વગેરે અનેક શુભ પરિણામો છે. તે તમારા આત્મામાં જ્યારે જ્યારે પ્રગટ્યાં ત્યારે ત્યારે તમારો આત્મા એટલા અંશે ધર્મથી વ્યાપ્ત થયો. અનંત કાળમાં તમારા આત્માએ ધર્મ કર્યો જ નથી, ધર્મ સવ્યો જ નથી એવું નથી. આપણા આત્માએ અનંત કાળમાં અનંતી વાર ધર્મના પરિણામ-શુભ ભાવ કર્યા છે, અને તેના દ્વારા અનંતી વાર પુણ્યબંધ પણ કર્યો છે. અહીં ધર્મ શબ્દની તેના વ્યુત્પત્તિ અર્થ સાથે સુસંગત વિચારણા કરીએ, તો આ જે કર્યો તે અર્થ અપર્યાપ્ત લાગે છે; કેમ કે ધર્મ શબ્દનો પરંપરાગત અર્થ આમાં પૂરેપૂરો બંધબેસતો થતો નથી. વળી “ જે ઉત્થાન કરે, આત્માની ઊર્ધ્વગતિ કરે, દુર્ગતિરૂપ અધઃપતનથી આત્માની અટકાયત કરે તેનું નામ ધર્મ” આ અનુસાર ધર્મની આ વ્યાખ્યા અધૂરી કહેવાય; કેમ કે નાસ્તિક પણ સદ્વિચાર, સદ્વર્તન કરે તો તેનાથી તેને પુણ્ય બંધાય, પણ તે પુણ્ય તેની દુર્ગતિ અટકાવતું નથી કે તેનાથી તેની ભવાંતરમાં સદ્ગતિ થતી નથી. માત્ર તેને આ પુણ્ય ભવાંતરમાં તુચ્છ ભૌતિક અનુકૂળતા અપાવે. તમારા આત્મામાં એટલો જ શુભ ભાવ હોય કે જે તમને પુણ્ય બંધાવે, પણ તમારા આત્માની દુર્ગતિ ન અટકાવે, તો તેને એક દૃષ્ટિકોણથી ધર્મ કહેવો વાજબી નથી. દા.ત. જે પુણ્યથી એકેન્દ્રિયમાં સુંદર શરીર મળ્યું, સુગંધી-આકર્ષક દેહ આદિ મળ્યાં; તે પુણ્ય પણ શુભ પરિણામરૂપ ધર્મથી જ બંધાયું છે, છતાં તે પુણ્ય એવું હતું કે તે જીવની દુર્ગતિ અટકાવી ન શક્યું. ટૂંકમાં જે શુભ ભાવથી તમારી સદ્ગતિ નિશ્ચિત ન થાય, દુર્ગતિ અટકે નહીં, તેવા મામૂલી શુભ ભાવને-સવ્યવહારને ધર્મની વ્યાખ્યામાં સમાવેશ કરવા આ દૃષ્ટિકોણ તૈયાર નથી. ધર્મના અનેક પ્રકાર અનેક quality-જાત છે. જેમ બજારમાં ઘઉં, ચોખાની quality-જાત વિધવિધ હોય છે, તેમાં અનેક પ્રકારનો પરસ્પર તફાવત હોય છે, છતાં પણ ચોખા બધા ચોખા જ કહેવાય, મગ ન કહેવાય; તેમ ધર્મના અનેક પ્રકાર છે. inferior quality-હલકી જાતનો ધર્મ, તેનાથી superior quality-ઊંચી જાતનો, તેનાથી વધારે superior quality-ઊંચી જાતનો, એમ ઉત્તરોત્તર શ્રેષ્ઠ ધર્મનું વર્ણન આવશે. કેમ કે તીર્થકરોના વર્ણનમાં કોઈ કચાશ ન હોય. આ પૂર્ણ જ્ઞાનીનું શાસન છે. અહીં ફક્ત એક પાસાથી ધર્મનું વર્ણન નહીં મળે. તમારી બુદ્ધિને કસે તેવી અનેક વ્યાખ્યાઓ મળશે. ધર્મની એક વ્યાખ્યા બુદ્ધિમાં ઊતરે પછી બીજી કહીશ, નહીં તો bumper જશે-બેસશે નહીં. રસદ્વાણી, સદ્વર્તન, સવિચાર તે ધર્મ, અથવા આત્માનો ૧ ‘ધર્મ' તિ ટુતિપતન્વન્તનાતધરVIત સ્વરસુતિ થનાર્થે “ધર્મ' (થર્મવિદ્ અધ્યાય રૂક્નોવા - રૂ ટી) * तथा दुर्गती प्रपतन्तमात्मानं धारयतीति धर्मः, उक्तं च-"दुर्गतिप्रसृतान् जीवा"नित्यादि, (કાવયનિર્યુક્તિ પર્વ માણ પત્નો ૮૦ ટકા) ★ तथा चोक्तम् - “दुर्गतिप्रसृतान् जीवान्, यस्माद्धारयते ततः। धत्ते चैतान् शुभे स्थाने, तस्माद् धर्म इति स्मृतः।।" (શવૈવાનિવ સૂત્ર દુપુષ્પિા અધ્યયન ફ્લો - ૨ ટી) २ पापं हि दुष्टकल्लोलैः, पुण्यं गृह्णाति सुन्दरैः। चित्तैरात्मा तथोभाभ्यामौदासीन्येन मुच्यते।।८२३ ।। स्वभाव एष जीवस्य, यत्तथापरिणामभाग्। बध्यते पुण्यपापाभ्यां, माध्यस्थात्तु विमुच्यते।।८२४ ।। ते च हिंसाद्यनुष्ठानाद्, भ्रमकालुष्यकारकात्। For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ધર્મતીર્થની વ્યાખ્યા શુભ ભાવ તે ધર્મ અથવા આત્માને જેનાથી શુભ બંધ થાય તે ધર્મ અથવા સદ્ગતિ અપાવે તેમ જ દુર્ગતિ અટકાવે તેનું નામ ધર્મ. ક્રમસર ચડિયાતી વ્યાખ્યાઓ આવશે. દૃષ્ટિ વેધક કરવી પડશે. જીવનમાં નહીં વિચાર્યું હોય તેવી વાતો આવશે. ધર્મની વ્યાખ્યા જ આવી છે તો તે ધર્મનું પરિપૂર્ણ માળખું કેવું હશે ! તે તો સાંભળીને તમે ચમત્કાર પામી જશો. છેલ્લે સારરૂપે વ્યાખ્યા કરશે કે જેમાં તમે જરા પણ ફેરફાર ન કરી શકો. પણ અત્યારે તો તમને પ્રથમ વ્યાખ્યામાં ખામી શું છે ? અને બીજી વ્યાખ્યામાં શું વિશેષતા ઉમેરાઈ ? તેની જ ખબર નથી. તે ધીમે ધીમે બતાવતો જઈશ. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । T સમયવસાdi, +0ાં બિOIToi મવાળOTIછે . ||૧|| ( ન્મતિત પ્રdROTo જ્ઞો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. 'ધર્મતીર્થને પામેલા ઉત્તમ કોટીના જીવો પોતાના જીવનમાં ધર્મતીર્થની ઉપાસના સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ કરવા જેવી નથી તેમ અવશ્ય માનતા હોય છે. પણ તે નિર્ણય માટે ધર્મતીર્થની સાચી ઓળખાણ જોઈએ. તે ઓળખાણ કરાવવા આપણે “ધર્મતીર્થ” શબ્દની વ્યાખ્યા વિચારીએ છીએ. પહેલાં ધર્મ' શબ્દનો અર્થ, પછી ‘તીર્થ' શબ્દનો અર્થ અને અંતે “ધર્મતીર્થ નો અર્થ સમજાવીશ. ‘ધર્મ શબ્દ સંસ્કૃત ભાષામાં ‘9 ધાતુમાંથી બનેલો છે. તેનો અર્થ ‘જે ધારણ કરે તે ધર્મ.’ હવે ધારણ કરવાની જરૂર કોને પડે ? જે પડતો હોય તેને. જેને પતનનો પ્રશ્ન નથી તેને ધારણની કોઈ જરૂર નથી. મકાનમાં પણ ભીત વગેરે ચણતાં પહેલાં નીચે ફરસ બનાવવી પડે છે, જેથી તમારું પતન ન થાય. તમને ટકવા માટે આધાર તરીકે પૃથ્વી કે ફરસની જરૂર પડે છે, પણ જે વસ્તુ એમ ને એમ અદ્ધર ટકી શકતી હોય તેને ધારણની જરૂર નથી. જ્યાં પતનનો સવાલ છે ત્યાં જ ધારણની જરૂરિયાત પેદા થાય છે. આ ભૌતિક, બાહ્ય પતન અને બાહ્ય ધારણની વાત કરી. તેથી જ પૃથ્વી માટે “ધરતી' શબ્દ વપરાયો છે; કારણ કે તે બાહ્ય દૃષ્ટિએ બધાને ધારણ કરે છે. जायते चित्तकल्लोला, यथाऽपथ्याद्रदास्तनौ ।।८२५ । । तथाऽहिंसाद्यनुष्ठानात्, स्थैर्यनमल्यकारकात्। जायन्ते शुभकल्लोला:, पथ्यादिव सुखासिकाः।।८२६ ।। (ઉપમિતિ પ્રસ્તાવ - ૮) ૧ આણ જિનભાણ ! તુજ એક હું શિર ધરું, અવરની વાણી નવિ કાને સુણિએ, સર્વદર્શન તણું મૂલ તુજ શાસન, તેણે તે એક સુવિવેક થુણિએ. આજ૦ ૬ (સિદ્ધાંતવિચાર રહસ્યગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન ઢાળ-૧૭) For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા પ૯ પતનશીલ આત્માને ધારણ કરે તે ધર્મ : આત્મિક દૃષ્ટિએ પતન અને ધારણ વિચારવું હોય તો અંદરનું પતન અને અંદરનું ધારણ સમજવું પડે. જેમ શરીર અધોગમનશીલ છે, તેમ કર્મયુક્ત આત્મા પણ અધોગમનશીલ છે. જેમ જેમ આત્મા પર કર્મનો ભાર વધે તેમ તેમ આત્માની અધોગતિ થાય છે, અને કર્મનો ભાર ઘટે તો તે ઊર્ધ્વગતિશીલ થાય છે. વળી, સંપૂર્ણ કર્મરહિત થાય તે આત્મા પરમ ઊર્ધ્વગતિ પામે. આત્માની ગતિ માટેનો આ સામાન્ય નિયમ છે. અતિશય ભારે કર્મથી લદાયેલો આત્મા નરકમાં જાય છે, મધ્યમ ભારથી લદાયેલો આત્મા તિર્યંચ-મનુષ્યગતિમાં જાય છે. જઘન્ય ભારથી લદાયેલો આત્મા દેવગતિમાં જાય છે. અને સર્વ કર્મરહિત આત્મા મક્તિને પામે છે. આત્મા પર કર્મનો ભાર ઘટે તેમ તેમ પતન ઓછું થાય અને જેમ જેમ કર્મનો ભાર વધે તેમ તેમ પતન વધતું જાય. Physics(પદાર્થવિજ્ઞાન)ની દષ્ટિએ બુદ્ધિમાં બેસે તેવી આ વાત છે. આત્મદ્રવ્યને પણ આ જ નિયમ લાગુ પડે છે. આત્મા અશુભ કર્મના ભારથી ભારે થાય છે ત્યારે તેનું અધોગમન થાય છે, અને તે અધોગમન અટકાવે તેનું નામ ધર્મ. પહેલાં તમારી બુદ્ધિમાં બેસવું જોઈએ કે મારા આત્માનું અનંતકાળથી પતન થઈ રહ્યું છે. તમે શરીરથી ન પડો તે માટે ખૂબ જ સાવધાન છો. તમને ખબર હોય કે લપસી જવાય તેવી જગ્યા છે, અને પડી જઈશું તો હાડકાં ભાંગી જશે, ત્યાં ચાલતી વખતે પણ પહેલાં પગનો ટેકો બરાબર છે કે નહીં તેની ચકાસણી કરીને આગળ વધો છો. શરીરથી અધોગમન ન થાય તે માટે ચોવીસે કલાક જાગૃત છો, પણ આત્માનું અધોગમન ન થાય તેની તમારામાં જાગૃતિ નથી. માટે તમને ધર્મની જરૂરિયાત જીવનમાં ઓછી લાગે છે. ચોવીસે કલાક શરીરનું અધોગમન ન થાય તે માટે ટેકો પકડીને ઊભા રહો છો, ટેકો પકડીને બેસો છો. તમને કહે કે અહીં અદ્ધર બેસો તો તમે નહીં બેસો; કારણ કે દરેક ઠેકાણે શરીરને આધારની જરૂર છે. તમે ટેકા વગર પોતાની જાતને ધારી શકતા નથી. શરીરને આધાર ન મળે તો તેની અધોગતિ સુનિશ્ચિત છે; અને અધોગમન થયું તો બાર વાગી જશે, તેની તમને પૂરેપૂરી ખાતરી છે. પણ આત્માને ધારણ કરવા આધારની જરૂર છે, અને તેમાં સાવધાન નહીં રહો તો down fall(અધઃપતન) નહીં પણ free fall(મુક્ત પતન) ચાલુ થઈ જશે, પરિણામે તમારા હાલહવાલ થઈ જશે, છતાં તેનો કોઈ ભય તમને નથી. તમને તે અધ:પતન સ્પષ્ટ દેખાવું જોઈએ. જેને આત્માના અધઃપતનની ચિંતા છે તેને ચોવીસે કલાક ધર્મની જરૂર છે. તેને ખબર છે કે ધર્મ જ મારા માટે આધાર છે. શરીરથી ખુરશી-સોફા, ફરસ કે જમીન પર ટકી રહો, સ્થિર થાઓ તે બધા શારીરિક દૃષ્ટિએ આધાર, પરંતુ આત્મા માટે તો ધર્મ જ આધાર છે. ધર્મશૂન્ય આત્મા સતત નિરાધાર-પતનશીલ જ છે. १ धर्मो दुर्गतिगर्तनिपतज्जन्तुजातधरणप्रवणपरिणामः (पंचाशक प्रकरण, प्रथम पंचाशक, श्लोक १ टीका) * दुर्गतो प्रपतन्तमात्मानं धारयतीति धर्मः, (दशवैकालिकसूत्र द्रुमपुष्पिका अध्ययन श्लोक - १ टीका) આ ‘ધમાં' ટુતિપ્રતિરક્ષ દેતુ:, (अष्टक प्रकरण० अष्टक - २१, श्लोक १ टीका) For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા નગમનયથી કોઈપણ સદ્વર્તન-સદ્ધાણી-સર્વિચાર તે ધર્મ છે : આત્મા માટે પતન એટલે દુઃખ, સંકટ, આપત્તિ, પીડા, પ્રતિકૂળતાની પ્રાપ્તિ અને ઉત્થાન એટલે સુખ, શાંતિ, અનુકૂળતાની પ્રાપ્તિ. આવા સ્થૂલ દૃષ્ટિકોણથી બતાવ્યું કે આ દુનિયામાં જે સદ્વર્તન, સદ્ધાણી, સવિચાર છે તે બધો ધર્મ છે. આ વ્યાખ્યા અંતિમ મર્યાદાની છે. ધર્મની છેલ્લામાં છેલ્લી સીમા બાંધવી હોય તો અહીં બાંધી શકાય છે. તમને સાંસારિક પ્રવૃત્તિ કરતી વખતે પણ કોઈ સદ્વર્તન, સદ્વાણી, સદ્વિચારનો ભાવ આવ્યો, તો તેને પણ ધર્મમાં આવરી લીધો. સામાજિક સત્કૃત્યો પણ આમાં આવી ગયાં. દા.ત. કોઈ સજ્જન ગરીબની કન્યાને ઉદાર ભાવે પરણાવે તો તે પણ સદ્વર્તન છે. આ વ્યાખ્યા પ્રમાણે તેને પણ ધર્મ કહીશું; કારણ કે નિઃસ્વાર્થ ઉદારતાના પરિણામપૂર્વક આવા સામાજિક સદ્વર્તનથી પણ પુણ્ય બંધાય છે, અને પુણ્યમાત્ર દુઃખને અટકાવે છે તેમજ સુખઅનુકૂળતા આપે છે. અરે ! ભિખારી ભીખ માંગે અને મનગમતી વસ્તુ મળે તે પણ પુણ્યનો ઉદય છે. ભૂખ્યા કૂતરાને એંઠવાડ ખાવા મળે તે પણ તેના પુણ્યનો ઉદય છે. આ દુનિયામાં ચોર્યાસી લાખ જીવાયોનિમાં ચારે ગતિમાં, જીવોને નાની કે મોટી તમામ અનુકૂળતા મળે છે, તે પુણ્યના આધારે છે. ઘણા કૂતરા રખડે છે તો પણ તેમને એંઠવાડ નથી મળતો, ભૂખ્યા રખડીને પાછા આવે છે. જ્યારે પુણ્યશાળી કૂતરાને બહાર નીકળે ને તરત જ ભોજન મળી જાય છે. એનો અર્થ એ કે સંસારમાં કોઈ પણ જીવને નાની સરખીય અનુકૂળતા મળી, સંકટ દૂર થયું તો તે સઘળું પુણ્યના પ્રભાવે જ, અને પુણ્ય શુભ પરિણામથી બંધાય. સદ્વર્તન, સદ્ઘાણી, સંવિચારમાંથી જ શુભ પરિણામ પેદા થાય છે. આ સાર્વત્રિક નિયમ છે. અરે! નાસ્તિક પણ કોઈ પ્રવૃત્તિ કરે, ભાઈ પ્રત્યે ઉદાર વર્તન કરે તો તે પણ સદ્વર્તન છે, જેને નૈગમનયથી ધર્મ કહેવા શાસ્ત્ર તૈયાર છે. નેગમનય દુનિયાની બધી સત્મવૃત્તિ-સત્કાર્યને ધર્મ તરીકે આવરી લે છે. સભા : નિગમનય પરંપરાએ મોક્ષનું કારણ બને તેવા ધર્મને જ ધર્મ માને ? સાહેબજી : ના, તે તો શુદ્ધ નૈગમનય આવ્યો. નૈગમનયનાં પણ ઘણા ભેદ છે. અત્યારે general વાત ચાલે છે. સામાન્ય નૈગમનયના અભિપ્રાયે તો દુનિયાની કોઈ પણ સારી પ્રવૃત્તિ ધર્મ કહેવાશે. જેમ કે નાસ્તિક ડૉક્ટર છે, છેતરપિંડી નથી કરતો અને દર્દીને સાચી સલાહ આપે છે, વાજબી ફી લે છે, વ્યવસાયમાં નીતિ પાળે છે; તો તે નીતિ એક સસ્પ્રવૃત્તિ છે. વાસ્તવમાં તે મોક્ષનું સીધું કે પરંપરાએ કારણ નથી, છતાં પણ નૈગમનય કહેશે કે તે ધર્મ કરે છે; કેમ કે તે નિઃસ્વાર્થભાવયુક્ત નીતિના પરિણામથી પણ તેને પુણ્ય બંધાય છે. નિગમનયથી ધર્મની વ્યાખ્યા કરતાં લખ્યું કે “ પુ ન્યનક્ષUશાતાપત્નનન માત્મન:શુમપરિપામ: થર્મ:' પછી તે ગમે તેવું પુણ્ય હોય. આ વ્યાખ્યા પ્રમાણે તો ત્યાં સુધી કહી શકાય કે, કોઈ અનાર્ય દેશમાં જન્મેલ વ્યક્તિ માંસાહારનું ભોજન કરે છે તે વખતે કોઈ ભૂખ્યો દીન-ગરીબ માણસ આવ્યો, અને તેને પોતાના ભાણામાંથી નિઃસ્વાર્થભાવે દયાબુદ્ધિએ થોડું ભોજન દાનમાં આપી દે, તો તે દાનને પણ નૈગમનય એક પ્રકારનો ધર્મ કહેશે; કેમ કે તેનાથી તેને પુણ્ય બંધાય છે. પણ આ સાંભળી કાલથી તમે આવું દાન આપવાનું ચાલુ ન કરશો. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ધર્મતીર્થની વ્યાખ્યા આ તો In general-સામાન્યતયા વિશ્વવ્યાપી ધર્મની વ્યાખ્યા કરી. આ વ્યાખ્યા અનુસારે જીવને સંસારમાં અનુકૂળતારૂપે મળતાં જે જે સારાં ફળો છે, તે બધો ધર્મનો પ્રભાવ છે. જીવે કાંઈક સદ્વર્તન, શુભ ભાવ કર્યો, જેનાથી પુણ્ય બંધાયું અને વિપાકરૂપે અનુકૂળતા મળી, દા.ત. મચ્છરને તમને કરડવા તક મળી અને તમારા શરીરમાંથી લોહીનું ટીપું પીવા મળ્યું તે પણ તેને પુણ્યથી મળ્યું. જો પુણ્ય ન હોય તો તમે તેને તરત ઝાપટ મારીને ઉડાડી દેશો અથવા નજીક જ નહીં આવવા દો, કદાચ ખાવાના લોભે આવે તો બિચારો જાનથી મારી જાય. અનેક મચ્છરોમાંથી નસીબદાર મચ્છર જ સારું ખાવાનું મેળવી શકશે. આ સંસારમાં ગમે તે જીવને ગમે તે ગતિમાં નાની સરખી પણ અનુકૂળતા-સુખ મળે છે, તે પુણ્યરૂપી ધર્મના જ પ્રભાવે. તેથી આ સંસારમાં બધી સ–વૃત્તિ, પછી તે નાસ્તિકની હોય કે આસ્તિકની હોય, સાંસારિક હોય કે પવિત્ર કક્ષાની હોય, બધાને નિગમનયથી ધર્મ કહી શકાય. સભા : માંસાહારના દાનને ધર્મ કહેવાય ? સાહેબુજી : અનાર્યની ભૂમિકાની આ સ–વૃત્તિ છે. અશુદ્ધ નૈગમન થી કહેવાતો આ ધર્મ છે, પણ આત્માનું હિત કરે, ઉત્થાન કરે તેવો આ ધર્મ નથી, છતાં એક દૃષ્ટિકોણથી શાસ્ત્રમાં તેને ધર્મ કહ્યો છે. જૈનદર્શન એવું છે કે કોઈની પણ વાત કોઈ અપેક્ષાએ સાચી હોય તો તટસ્થતાથી સ્વીકારવા તૈયાર છે. દા.ત. બે નાસ્તિક ડૉક્ટર છે, જેમાં એક ડૉક્ટર એવો છે કે જે હંમેશાં પૈસા કેમ ખંખેરવા તેની તજવીજમાં હોય. તેના માટે દર્દી એ પૈસા ખંખેરવાનું સાધન છે, પછી તે દર્દી સાજો થાય, માંદો રહે તે બધું ગૌણ છે અપ્રામાણિક, લુચ્ચા, છેતરપિંડી કરનારા, વિશ્વાસઘાત કરનારા પણ ડૉક્ટર સમાજમાં છે. તે practiceપ્રેક્ટીસ કરે છે અને ઘણું કમાય છે. હવે બીજો ડૉક્ટર એવો છે કે જે દર્દીને ખોટી સલાહ ન આપે, દવાની જરૂર ન હોય તો દવા લેવાની પણ ના પાડે, ચિકિત્સાના પોતે પૈસા લે છે પણ તેને ગૌણ માને છે અને દર્દીના આરોગ્યને મુખ્ય માને છે. ફી લે છે, માત્ર સેવા નથી કરતો, પણ ધંધો નીતિથી કરે છે. તેનામાં પ્રામાણિકતા ગુણ છે, જેને જીવનભર ટકાવી રાખે છે. તો આ બંને ડૉક્ટરને સરખા કહું ? કે એકને બદમાશ અને એકને સારો છે તેમ કહું ? કાંઈ પૂછે કે બંને ડૉક્ટર સરખા છે કે તફાવત છે ? તો મારે કહેવું જ પડે કે બીજો પ્રામાણિક છે, પહેલો દુષ્ટ છે. લોકવ્યવહારથી અહીં એમ ન કહેવાય કે જે સદ્વર્તન છે તે અધર્મ છે, અથવા અસદ્વર્તન છે તે ધર્મ છે. કહેવું જ પડશે કે પ્રામાણિક ડૉક્ટરમાં જે સારું છે તે ધર્મ છે. ભલે નાસ્તિક હોય, પણ પ્રામાણિકતા, નીતિ એ પણ એક પ્રકારનો સગુણ જ છે; ધર્મ સામાજિક, નૈતિક, લૌકિક કે દ્રવ્યધર્મરૂપે અનેક પ્રકારના હોય. હું એવું નથી કહેતો કે આ આધ્યાત્મિક ધર્મ છે, પણ નૈગમનય બધા ધર્મનો ધર્મ તરીકે સ્વીકાર કરે. એક પણ ધર્મને પોતાની વ્યાખ્યામાં સમાવેશ ન આપે તેવો નૈગમનય નથી. દા.ત. બે માંસાહાર કરનાર છે. એક ભરપેટ ખાય છે, કોઈને એક કણિયો પણ આપતો નથી, અને ભૂખ્યો આવે તો તેને તતડાવીને કાઢી મૂકે છે. જ્યારે બીજો એવો છે કે જમતી વખતે ભલે માંસાહર કરે, તો પણ ભૂખ્યાને પોતાના ભાણામાંથી નિઃસ્વાર્થભાવે દયાબુદ્ધિથી આપી દેવા તૈયાર છે. તેથી આ બંને સરખા નથી પરંતુ બંનેના વર્તન અને ભાવમાં તફાવત છે. એકમાં દયા, ઉદારતા, પરોપકાર છે; જ્યારે બીજામાં સ્વાર્થ, For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા સંકુચિતતા, કઠોરતા છે. દાન આપનારમાં જેટલો શુભ પરિણામ છે તેટલો પુણ્યબંધ કહેવો પડશે, જેનાથી તેને ભવિષ્યમાં કાંઈક સારું મળશે. એ બધો પ્રભાવ ધર્મનો છે. જૈનશાસ્ત્ર કેટલી ઉદાર દૃષ્ટિથી વિચારણા કરે છે તે સમજો. સભા : અભક્ષ્ય ખવડાવનારને અભક્ષ્ય ખવડાવવાનું પાપ નહીં લાગે ? સાહેબજી : અવશ્ય લાગશે. ખાવાનું અને ખવડાવવાનું બંને લાગશે. માત્ર અત્યારે તફાવત બતાવવો છે કે એક માણસ ખાતી વખતે બીજાને આપવા તૈયાર છે, અને બીજો માણસ આપવા તૈયાર નથી. તો આ ઉદારતાના પરિણામથી પાપ બંધાય તેવું કહેવું? માંસાહાર કરે છે, અભક્ષ્ય ખાય છે; તે કારણથી તેને ક્રૂરતા, અવિવેક બધાનું પાપ લાગે છે. દાન આપનારનાં પણ પાપ માફ નહીં થાય, પરંતુ આ શુભ ભાવેનું શુભ ફળ પણ મળશે. ગમે ત્યાં રહેલો જીવ ગમે તે પ્રકારનો શુભ પરિણામ કરે, પછી તે નાસ્તિક હોય કે આસ્તિક, સદાચારી હોય કે દુરાચારી, ધર્મી હોય કે અધર્મી, મનુષ્ય હોય કે પશુ-પંખી, આ દુનિયામાં ૮૪ લાખ જીવાયોનિમાં ચારે ગતિમાં રહેલો કોઈપણ જીવ, ગમે ત્યારે શુભ પરિણામ કરે તો તેને અશુદ્ધ નૈગમનય ધર્મ કહેવા તૈયાર છે. જૈનશાસ્ત્રમાં જ આ વ્યાખ્યા આપી છે, માટે મારાથી કેન્સલ ન કરાય. કહેવું જ પડે કે નાસ્તિક ડૉક્ટર પણ પ્રામાણિકતા જાળવે તો તે તેના જીવનમાં રહેલું એક પ્રકારનું સદ્વર્તન છે, અને તેનાથી તેને પુણ્ય બંધાશે; જે ભવાંતરમાં પણ તેનાં આપત્તિ-સંકટ દૂર કરશે, અને જે દુઃખને દૂર કરે તે બધો ધર્મ જ છે. આ સંસારમાં ત્રણ કાળ ત્રણ લોકમાં દુઃખ દૂર કરવાની શક્તિ ધર્મને છોડીને બીજી કોઈ વસ્તુમાં નથી. સમગ્ર સંસારમાં ક્યાંય પણ કોઈનું પણ દુઃખ દૂર થાય, તો સમજવાનું કે કારણરૂપે તેના આત્મામાં કાંઈક ધર્મ હાજર હતો, બાકી તેનું દુઃખ દૂર થાય જ નહીં. જે Rule of causality(કારણતાનો નિયમ) સમજતા હશે તેમને આ વાત માનવામાં કોઈ શંકા નહીં થાય. આ એટલી વિશાળ વ્યાખ્યા છે કે આમાં દુનિયાના કોઈ ધર્મનો ભેદ નથી. આસ્તિક-નાસ્તિકનો પણ ભેદ નથી. મુસલમાન પણ શુભ પરિણામ કરે તો અમે તેને ધર્મ કહેવા તૈયાર છીએ. તમે સત્કાર્ય એવું કરો કે જે મામૂલી પુણ્ય બંધાવે, તો તે સદ્ગતિનું કારણ ન બને અને તમારા આત્માને દુર્ગતિમાં જતાં અટકાવી શકે નહીં. દા.ત. નાસ્તિક ડૉક્ટરે પણ નીતિ પાળી તો તેને પુણ્ય બંધાયું; છતાં મરીને પશુયોનિમાં ગયો તો ત્યાં તેને પુણ્યથી ખાવા-પીવાની, રહેવા-કરવાની સગવડ મળી, જેથી હટ્ટાકટ્ટા બની પશુજીવન આનંદથી જીવી શકે છે, તેમાં કારણ ભૂતકાળમાં પાળેલ નીતિરૂપ ધર્મ. આજે એવાં પણ શ્રીમંતોના કૂતરાં છે કે જે ઇચ્છા મુજબ બિસ્કિટ ઝાપટે છે, ગરીબ મનુષ્ય કરતાં સારો ખોરાક ખાય છે, સુખ-સગવડતા સાથે રહે છે. તેનો અર્થ એ કે તેણે પણ ભૂતકાળમાં પુણ્ય બાંધેલું, પણ તે તેને દુર્ગતિમાં જતો અટકાવે તેવું નહોતું. માત્ર દુર્ગતિમાં આપત્તિ-સંકટ ઓછાં આપે અને સુખ-સગવડ આપે તેવું પુણ્ય બાંધીને આવેલો જીવ છે. તેણે તે કક્ષાનો ધર્મ કરેલો જેના પ્રભાવે એટલું જ મળે. આત્માને સદ્ગતિ અપાવે તેવો તેનો ધર્મ ન હતો. અહીં અલ્પ અશુદ્ધિવાળો અશુદ્ધ નગમનય એમ કહેશે કે જે ધર્મ આત્માને નરક અને તિર્યંચરૂપ દુર્ગતિમાં પડતાં અટકાવી ન શકે, અને આત્માને સદ્ગતિમાં ધારી ન શકે, તેવા તુચ્છ પુણ્યને ધર્મ શબ્દની વ્યાખ્યામાં સમાવવું યોગ્ય નથી. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ધર્મતીર્થની વ્યાખ્યા 'આત્માનું વાસ્તવિક પતન દુર્ગતિ જ છે, તેથી તેના અવરોધરૂપ ધારણ જ ધર્મનું કાર્ય ગણી શકાય. આ પરિભાષા પ્રમાણે જેના જીવનમાં આસ્તિકતા, સદાચાર, તપ-ત્યાગરૂપ ઊંચી સમ્પ્રવૃત્તિ છે, અને જે જીવો તેના પ્રભાવે પરલોકમાં અવશ્ય દેવ કે માનવ થશે તેટલા જીવો જ આ ધર્મની વ્યાખ્યામાં આવે. અન્ય ધર્મમાં પણ એવા સંન્યાસીઓ છે કે જે જીવનમાં આસ્તિક છે, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અહિંસા પાળે છે, તપ-ત્યાગ કરે છે, ભગવદ્ભક્તિ-પરોપકાર કરે છે, તેમના જીવનમાં એટલા શુભ પરિણામ છે કે તેઓ મરીને અવશ્ય દેવલોકમાં જાય. ભગવાન એવું નથી કહેતા કે માત્ર મારા અનુયાયીઓ જ મરીને દેવલોકમાં જાય અને બાકીના બીજા નરકમાં જવાના. ભગવાન તો કહે છે કે અન્ય ધર્મના અનુયાયીઓ પણ સદાચારી હોય તો દેવલોકમાં જઈ શકે. કયા ધર્મના અનુયાયી પોતાના શાસ્ત્રોક્ત આચારના બળથી કયા દેવલોક સુધી જઈ શકે તેનું વર્ણન પણ આગમોમાં કર્યું છે. પરિવ્રાજક મતના અનુયાયી સાધુ તેમના શાસ્ત્ર પ્રમાણે ઉત્કૃષ્ટ ચારિત્ર પાળે તો પાંચમા દેવલોક સુધી, તેવી રીતે સાંખ્યદર્શનના સંન્યાસીઓ તેમના શાસ્ત્ર પ્રમાણે આચાર પાળે તો પાંચમા દેવલોક સુધી જઈ શકે. આ સંન્યાસીઓનો ધર્મ તેમના આત્માની દુર્ગતિ અટકાવે અને સદ્ગતિમાં ધારણ કરી રાખે તેવો છે. જોકે તે જીવ આખા જીવનમાં મહાવીરસ્વામીને પગે લાગ્યો નથી કે જૈનમંદિરમાં ગયો નથી કે નવકારનો ‘ન’ પણ બોલતો નથી, જીવનમાં જૈનધર્મ પ્રત્યે બહુમાનનો ભાવ પણ નથી. ઊલટું પ્રસંગે જૈનધર્મની નિંદા-ખંડન કરતો હોય, મહાવીરસ્વામી માટે હલકું બોલતો હોય, તો પણ જૈનશાસ્ત્રો કહેશે કે તેની પાસે સદ્ગતિમાં આત્માને ધારણ કરે તેવો ધર્મ છે. ભગવાનને મારા-તારાનો ભેદભાવ નથી. ભૌતિક ઉન્નતિ અને આત્મિક ઉન્નતિનું સાધન તે ધર્મ : તેનાથી આગળ, છે જે અભ્યય અને નિઃશ્રેયસનો હેતુ તેનું નામ ધર્મ. અભ્યદય એટલે ભૌતિક ઉન્નતિ અને નિઃશ્રેયસ એટલે આત્મિક ઉન્નતિ. આ ધર્મશાસ્ત્રોમાં વપરાતા પારિભાષિક શબ્દો છે. તમારી ભૌતિક ઉન્નતિ થાય તેને અભ્યદય કહેવાય અને તમારી આત્મિક ઉન્નતિ થાય તેને શ્રેય કહેવાય. ભૌતિક અને આત્મિક ઉન્નતિનો હેતુ તેનું નામ ધર્મ. પૂર્વે વ્યાખ્યા કરી તેમાં ખાલી દુર્ગતિમાં જતાં અટકાવે અને સદ્ગતિમાં ધારણ કરે તે ધર્મ તેમ કહ્યું હતું, પણ વિશુદ્ધ આત્મિક ઉન્નતિની વાત નહોતી. આ જ વાત બીજા શબ્દોમાં કહી શકાય કે પુણ્ય અને નિર્જરાનું કારણ હોય તે ધર્મ છે, અથવા અર્થ, કામ १ धर्मस्य दुर्गतिप्रवृत्तजन्तुवारनिवारणकरणप्रवणस्य जीवपरिणतिविशेषरूपस्य। (उपदेशपद श्लोक - १८३ टीका) * धर्मो दुर्गतिगर्तनिपतज्जन्तुजातधरणप्रवणपरिणामस्तत्पूर्वकमनुष्ठानं (पंचाशक० प्रथम पंचाशक, श्लोक १ टीका) २ ... तावसाणं जोतिसिएसु, कंदप्पियाणं सोहम्मे, चरगपरिव्वायगाणं बंभलोए कप्पे, किब्विसियाणं लंतगे कप्पे, तेरिच्छियाणं સહરસારે ખે, નાનીવયા મળ્યુ ખે, ... (માવતીસૂત્રશત-૨, ૩-૨, સંયતમવ્યાધુપપાત: સૂ૦ ૨) ★ आ ब्रह्मलोकाच्चरकपरिव्राजां तु सम्भवः। पञ्चेन्द्रियतिरश्चामा सहस्रारं पुनर्जनिः।।७९० ।। (त्रिषष्टि0 पर्व २, सर्ग ३) 3 यतोऽभ्युदयनिःश्रेयससिद्धिः स धर्मः, (ધર્મસંપ્રદ રત્નો - ૨૨ ટીવા) ★ तत्र यतोऽभ्युदर्यानःश्रेयससिद्धिः स धर्म:, (धर्मबिन्दु प्रथम अध्याय सूत्र - ५० टीका) For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા અને મોક્ષ આ ત્રણને આપનાર હોય તે ધર્મ છે. અર્થાત્ સકલ પુરુષાર્થનું સાધન તેનું નામ ધર્મ. જીવનમાં પુરુષાર્થ દ્વારા તમારે મેળવવા લાયક અર્થ-કામ-મોક્ષ, અને એ ત્રણેનું કારણ ધર્મ છે. વ્યાખ્યાનના મંગલાચરણમાં “ૐવારવિવુ...” આ જે શ્લોક બોલું છું તેમાં “મટું મોઢું ચેવ...” એ શબ્દથી કહ્યું કે, કામને અને મોક્ષને પણ ધર્મ આપે છે. ભૌતિક જગતની રિદ્ધિ, સિદ્ધિ, ભૌતિક કામના, સુખ-સગવડતા, અનુકૂળતા પૂરી કરવાની તાકાત પણ ધર્મમાં જ છે. આત્માનું ઐશ્વર્ય, આત્માના ગુણો પ્રાપ્ત કરાવવાની તાકાત પણ ધર્મમાં જ છે, તેથી મોક્ષનું સાધન પણ ધર્મ છે. આ સંસારમાં પુરુષાર્થ કરી મેળવવા લાયક વસ્તુ, પછી તે અર્થ હોય કામ હોય કે મોક્ષ હોય, તે ત્રણેનું સાધન ધર્મ જ છે. ટૂંકમાં સર્વ પુરુષાર્થનો હેતુ ધર્મ છે. આ વ્યાખ્યાઓમાં સંગ્રહિત થતા ધર્મોમાં તાત્ત્વિક કેટલા ? અતાત્ત્વિક કેટલા ? સારા કેટલા ? ખરાબ કેટલા ? તેનું વિવેચન આગળ આવશે. તમારે ધનસંપત્તિ જોઈતી હોય તો ગમે એટલો પુરુષાર્થ કરો પણ પુણ્ય નહીં હોય તો તે નહીં મળે, અને પુણ્ય ધર્મના પ્રભાવે જ બંધાય. આત્મકલ્યાણ કરી મોક્ષે જવું હોય તો પણ આ જગતમાં ધર્મ સિવાય બીજું કોઈ સાધન નથી. સકલ પુરુષાર્થનું સાધન, ભૌતિક ઉન્નતિ, આત્મિક ઉન્નતિનું સાધન ધર્મ છે. સભા : આ તાત્ત્વિક વ્યાખ્યા છે ? સાહેબજી : સંપૂર્ણ તાત્ત્વિક નથી પણ સામાન્યથી તાત્ત્વિક-અતાત્ત્વિક બંનેનો સંગ્રહ કરનારી છે. અહીં આગળ આગળ વ્યાખ્યા કરતાં અંતિમ વ્યાખ્યા શુદ્ધ હશે, જેમાં એક ટકો પણ ખામીનો સવાલ ન હોય. ત્યાં સુધી લઈ જવા માટે અત્યારે હું background-પૂર્વભૂમિકા તૈયાર કરું છું. વળી જેટલાં અહિંસાદિ અનુષ્ઠાન કે સ્વાર્થત્યાગ અને પરોપકારકરણ તે ધર્મ : મને ખબર છે કે તમને ધર્મ સમજાવવો અને તમારી બુદ્ધિમાં ધર્મનો સૂક્ષ્મ ચિતાર રજૂ કરવો તે બહુ ૧ ... ‘ધર્મે' સત્તપુરુષાર્થહેતાધારી .. (पंचवस्तुक श्लोक - १७०९ टीका) २ प्रोक्तो जिनेन्द्र्रयमेव मोक्षप्रसाधको निश्चयतोऽनुपाधिः । द्रव्यात्मको नीतिकुलादिभावी, धर्मस्तु दत्वाऽभ्युदयं प्रयाति।।५५ ।। (વરાથઋત્પન્નતા તબં% - ૧) उ धनदो धनार्थिनां धर्मः, कामिनां सर्वकामदः। धर्म एवापवर्गस्य, पारम्पर्येण साधक।।१।। (उपमिति० प्रस्ताव- १) ★ सदनुष्ठानहेतुश्च, सर्वासामर्थसम्पदाम्। सम्पादक इति ख्यातः, सद्धर्म इव वर्तते।।७७।। (उपमिति० प्रस्ताव - ५) 3, ४ नखांशुविशदं कृत्वा, ललाटे करकुड्मलम्। जगाद भारतीमेनां, स राजा शत्रुमर्दनः ।।५१ ।। भगवन्! अत्र संसारे, नरेण सुखकामिना। किमादेयं प्रयत्नेन, सर्वसम्पत्तिकारणम्? ।।५२ ।। धर्मस्योपादेयता।। सूरिराह-आदेयोऽत्र महाराज! धर्मः सर्व-ज्ञभाषितः। स एव भगवान् सर्वपुरुषार्थप्रसाधकः ।।५३ ।। सोऽनन्तसुखसंपूर्णे, मोक्षे नयति देहिनम्। अनुषङ्गेण संसारे, स हेतुः सुखपद्धतेः।।५४ ।। (3ઘમિતિ પ્રસ્તાવ - 3) For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા અઘરું કામ છે. બીજી પણ ધર્મની વ્યાખ્યાઓ કરતાં કહ્યું કે “ જેટલાં પણ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે સદ્ અનુષ્ઠાનો છે તે ધર્મ છે.” આ વાત પણ સર્વ ધર્મો માને છે. અથવા તો સત્ય આદિ ધર્મોનો અહિંસામાં સમાવેશ કરીને બોલી શકાય કે સર્વ જીવોને હિતકારી-સુખકારી અહિંસા તે જ ધર્મ છે. અથવા તો સ્વાર્થનો ત્યાગ કરી પરોપકાર કરવો તેનું નામ ધર્મ. અહીં ભૌતિક-આત્મિક બધો પરોપકાર સંગ્રહિત છે. અહિંસા પણ ભૌતિક-આત્મિક ઉન્નતિ કરાવે તેવી લઈ શકાય. વિગતે પૃથક્કરણ કરી આ વ્યાખ્યા નથી, બાંધે ભારે વાત છે. સભા : આ વ્યાખ્યા આગલી કરતાં નીચી નહીં જાય ? સાહેબજી : ના, તેમાં પણ આત્મિક અને ભૌતિક બંને હિતની વાત હતી અને અહીં પણ બંને વાત છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ તમામ ધર્મ છે. સર્વ જીવ પ્રત્યે પરોપકાર તે પણ ધર્મ છે. પરોપકાર આત્મિક જ હોય તેવી કોઈ સ્પષ્ટતા નથી. આવી તો અનેક વ્યાખ્યા મળશે, સામાન્ય સંદર્ભ હોય. આ વ્યાખ્યામાં ભૌતિક અને આત્મિક ઉન્નતિ બંને લઈ લીધી, પણ કઈ ભૌતિક ઉન્નતિ સારી અને કઈ ખરાબ અથવા १ 'सर्वेषां समस्तानां जैनसाङ्ख्यबौद्धवैशेषिकादीनाम्, 'धर्मचारिणां' धार्मिकाणाम्, कानि तानीत्याह, 'अहिंसा' प्राणिवधविरतिः, 'सत्यम्' ऋतम्, 'अस्तेयम्' अचौर्यम्, ‘त्यागः' सर्वसङ्गत्यजनम्, 'मैथुनवर्जनम्' अब्रह्मविरतिरिति । सर्वसम्मतत्वं चैषामेवम्। (अष्टक प्रकरण० अष्टक - १३, श्लोक २ टीका) २ जं पुण समय-सारं परं-इमं सव्वण्णु-वयणं तं दूर-सुदूरयरेणं उज्झियंति, तं जहा-'सव्वे जीवा सव्वे पाणा, सव्वे भूया, सव्वे सत्ता ण हंतव्वा ण अज्जावेयव्वा, ण परियावेयव्वा, ण परिघेतव्वा, ण विराहेयव्वा, ण किलामेयव्वा, ण उद्दवेयव्वा जे केई सुहुमा जे केई बायरा जे केई तसा, जे केई थावरा, जे केई पज्जत्ता, जे केई अपज्जत्ता जे केई एगेंदिया, जे केई बेइंदिया, जे केई तेइंदिया, जे केई चउरिंदिया, जे केई पंचेंदिया तिविहं तिविहेणं मणेणं वायाए काएणं, जं पुण गोयमा! मेहुणं तं एगंतेणं ३, णिच्छयओ ३, बाढं ३ तहा आउ-तेउ-समारंभं च सव्वहा सव्वपयारेहि णं सययं विवज्जेज्जा मुणीति। एस धम्मे धुवे सासए णीरए समेच्च लोगं खेयण्णूहिं पवेइयं ति।।छ।। (महानिशीथ सूत्र नवणीयसार नामनुं पांचमुं अध्ययन, फकरो - २९) उ सर्वभूतदयासारो, धर्मः खलु जगद्धितः । स्नानादीनि च कर्माणि, तद्विरोधीनि सर्वदा।।३२६ । । (वैराग्यकल्पलता स्तबक ८) ★ तथा चोक्तम्-“सव्वे पाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता ण हंतव्वा ण अज्जावेयव्वा [ण परिघेत्तव्वा] ण परितावेयव्वा ण उवद्दवेयव्वा, एस धम्मे धुवे णितिए सासते, समेच्च लोयं खेदण्णेहिं पवेदिते" (नंदीसूत्र टीका) ★ कीइसो तुम्हाण धम्मो? । भयवया भणियं-सुण। सयलसत्तसाहारणो एगो चेव धम्मो। मूढो य एत्थ अणहिगयसत्थपरमत्थो जणो भेए कप्पेइ। सो उस समासेण इमोमणवयणकायजोगेहिं परपीडाए अकरणं, तहा सुपरिसुद्धस्स अणलियस्स भासणं, तणमेत्तस्स वि अदत्तादाणस्स अग्गहणं, मणवयणकायजोगेहिं अवम्भचेरपरिवज्जणं, गोसुवण्णहिरण्णाइएसुं च अपरिग्गहो; तहा निसिभत्तवज्जणं, बायालीसेसणादोससुद्धपिण्डपरिभोओ।। (समराइच्चकहा चतुर्थ भव) For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૬૬ તો કઈ આત્મિક ઉન્નતિ સારી અને કઈ ખરાબ, તેનો કોઈ નિર્દેશ નથી. તેથી આ વ્યાખ્યાઓ સ્થૂલથી છે, છતાં સર્વ ધર્મશાસ્ત્રો તેને માન્ય કરે છે. વિરોધ કરવાનું કારણ નથી; કેમ કે નય અપેક્ષાએ પણ વાજબી છે. ભૌતિક ઉન્નતિ એટલે જીવ એકેન્દ્રિયમાંથી નીકળી ધીમે ધીમે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય; તેમાં પણ મનુષ્ય, આર્યદેશ, આર્યકુળ, જૈનકુળ આદિમાં ક્રમશઃ શુભ પરિણામની વૃદ્ધિ દ્વારા ઉત્પત્તિ; આ બધી ભૌતિક ઉન્નતિ છે. આપણા આત્માએ પણ ભૂતકાળમાં અનંતી વાર આ બધું મેળવ્યું, વળી જ્યારે જ્યારે મેળવ્યું ત્યારે ત્યારે શુભ પરિણામરૂપ ધર્મના પ્રભાવે જ મેળવ્યું. એટલે ભૌતિક ઉન્નતિ થઈ તે પણ ધર્મના પ્રભાવે જ. તેમ એક આત્મા પહેલાં મેલો હતો, રાગ-દ્વેષથી અત્યંત સંક્લિષ્ટ હતો, ધીમે ધીમે તેના તીવ્ર સંક્લેશ ઘટ્યા, તેથી આત્મામાં થોડી મલિનતા હટી, નિર્મલતા આવી, તે આત્મિક ઉન્નતિ પણ હિતકારી હતી કે અહિતકારી હતી તેની ચર્ચા નથી; કેમ કે અભવ્યનો જીવ પણ આત્માના તીવ્ર કષાયો ઘટાડી આત્માને દ્રવ્યથી નિરતિચાર ચારિત્રના ગુણોને યોગ્ય નિર્મળ કરે છે, ત્યારે કામચલાઉ ઉન્નતિ થાય છે, પણ તે હિતકારી નથી. ઉત્તમ પુરુષોનું આચરણ તે ધર્મ, દાન-શીલાદિ ધર્મ અને પંચાચાર તે ધર્મ : ૧ અરે ! એવી પણ સીધી સાદી વ્યાખ્યા કરી કે મજ્ઞાનનો યેન ાત: સ પન્થા:” ૧ જગતમાં ઉત્તમ પુરુષો જે વર્તન કરે તેનું નામ ધર્મ. તમારે બીજું કાંઈ સ્વીકારવાનું નહીં, કરવાનું નહીં, પણ ઉત્તમ પુરુષો જે વર્તન કરે તેનું અનુસરણ કરવાનું. તેમાં સમગ્ર ધર્મ આવી જાય. એમ પણ લખ્યું કે ૨ દાન, શીલ, તપ, ભાવ એ પણ ધર્મ છે. અથવા ૩ પંચાચારમાં જ બધો ધર્મ સમાઈ જાય છે. · મનની પુષ્ટિ અને શુદ્ધિ કરે તે ધર્મ. તમારું મન શુભ ભાવથી પુષ્ટ થાય અને નિર્મલ ભાવથી ૧ 'महाजनो येन गतः स पन्था', इति प्रसिद्धं वचनं मुनीनाम् । महाजनत्वं च महाव्रतानामतस्तदिष्टं हि हितं मतं ते ।। ८८ ।। (શંઘેશ્વરપાર્શ્વનાથસ્તોત્ર-પે. ઇન્દ્ર (સ્તોત્રાવલી)) ★ तदत्र महतां वर्त्म, समाश्रित्य विचक्षणैः । वर्तितव्यं यथान्यायं, तदतिक्रमवर्जितैः । । १४९ । । (योगदृष्टि समुच्चय मूल) २ धर्मस्तु सम्यग्दर्शनादिरूपो दान-शील- तपो भावनामयः साश्रवानाश्रवो महायोगात्मकः । (ललितविस्तरा टीका) 'सर्वोऽपि धर्मव्यापारः' साधोरालयविहारभाषाविनयभिक्षाटनादिक्रियारूपो । ૩ (યોગવિશિષ્ઠા શ્તોત્ર - શ્ ટીજા) (યોવિશિષ્ઠા શ્તો - ફ્ ટીજા) ४ धर्मस्तावद्रागादिमलविगमेन पुष्टिशुद्धिमच्चित्तमेव । “ધશ્વિત્તપ્રમો, યત: યિાધિશ્રયં ાર્યમ્। મવિમેનેતત્ જીતુ, પુષ્ટાવિમલેષ વિજ્ઞય:।। ।। રયો મા: खल्वागमसद्योगतो विगम एषाम् । तदयं क्रियात एव हि पुष्टिश्चित्तस्य शुद्धस्य (शुद्धिश्च चित्तस्य) । । २ । । पुष्टिः पुण्योपचयः शुद्धि:, पापक्षयेण निर्मलता । अनुबन्धिनि द्वयेऽस्मिन् क्रमेण मुक्तिः परा ज्ञेया । । ३ । । ” [ षोडशके ३/२-३-४] इत्यादि षोडशकग्रन्थानुसारेण तु पुष्टिशुद्धिमच्चित्तं भावधर्मस्य लक्षणम्। तदनुगता क्रिया च व्यवहारधर्मस्येति पर्यवसन्नम्। (ધર્મસંપ્રદ ગ્લોવ્ઝ - રૂ ટીા ) For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ७७ શુદ્ધ થાય, તેનું જ નામ ધર્મ. પણ આ બધી સ્થૂલ વ્યાખ્યાઓ છે. શાસ્ત્રો બધામાં ખામી બતાવતાં બતાવતાં અંતિમ શુદ્ધ વ્યાખ્યા સુધી લઈ જશે અને કહેશે કે તીર્થકરો આવા ધર્મના દાતા છે, તેથી વિશુદ્ધ ધર્મને પ્રદાન કરનાર ધર્મતીર્થને સ્થાપ્યું છે. પુણ્યાનુબંધી પુણ્ય અને સકામ નિર્જરા એ જ સાચો ધર્મ : હવે પૂર્વ કરતાં વ્યાખ્યાની કક્ષા સૂક્ષ્મ આવે છે. ૧ જે ધર્મ આત્માને અંતિમ કલ્યાણ સુધી લઈ ન જાય તેવા બધા ધર્મો નકામાં છે. તે ધર્મને ધર્મ હોવા છતાં આ દૃષ્ટિકોણથી ધર્મ કહેવા તૈયાર નથી, પણ અધર્મ કહે છે. માત્ર અંતિમ કલ્યાણનું સીધું કે આડકતરી રીતે કારણ બને તેવા ધર્મને જ ધર્મ કહેવો છે. તેથી શાસ્ત્રમાં કહ્યું કે ૨ પુણ્યાનુબંધી પુણ્ય અને સકામનિર્જરા એ ધર્મ છે. અથવા પુણ્યાનુબંધી પુણ્ય અને સકામ નિર્જરાનું કારણ બને તેવાં અનુષ્ઠાન કે ભાવો તે ધર્મ છે. અહીં વાત ફરી ગઈ. એકલા પુણ્યનો બંધ કરાવે કે એકલી ભૌતિક ઉન્નતિ કરાવે તેવા ધર્મને cancel-રદ કર્યો, અને કહી દીધું કે જેમાં મોક્ષસાધક પુણ્યની પરંપરા હોય, અને અંતે સર્વ ★ चेतःस्वास्थ्यसाध्यश्चाधिकृतो धर्मः। ___ (ललितविस्तरा टीका) ★ धर्मश्चित्तप्रभवो यतः क्रियाऽधिकरणाश्रयं कार्य। मलविगमेनैतत्खलु पुष्ट्यादिमदेष विज्ञेयः।।२।। (षोडशक प्रकरण, षोडशक - जीजूं, मूल) १ सुरासुरमणुयपूइओ, मोहतिमिरंसुमाली, रागदोसविसपरममंतो, हेऊ सयलकल्लाणाणं, कम्मवणविहावसू, साहगो सिद्धभावस्स, केवलिपण्णत्तो धम्मो (पंचसूत्र प्रथम सूत्र मूल) ★ धारेइ दुग्गतीए पडतमप्पाणगं जतो तेणं। धम्मोत्ति सिवगतीइ वं सत्तं धरणा समक्खाओ।।२०।। (धर्मसंग्रहणी मूल) ★ अथ निर्वाणफलसाधकत्वमस्याह-एष चायमेव। यानपात्रं बोहित्थ इव। ज्ञेयो ज्ञातव्यः। संसारजलधौ भवोदधौ तरीतव्ये। इति गाथार्थः।।१८।। (पंचाशक प्रकरण, पंचाशक - ९, श्लोक १८ टीका) ★ तनिर्वाणाशयो धर्मस्तत्त्वतो धर्म उच्यते। भवाशयस्त्वधर्मः स्यात् तथामोहप्रवृत्तितः।।३०२।। ____लक्षणं पुनरस्येदं न भवान्तर्गतैरयम्। विकल्पैर्बाध्यते रूढस्तल्लेश्यातिक्रमादिति।।३०३।। (ब्रह्मप्रकरण मूल) . ★ शुद्धः सर्वाशंसारहितः, मुक्तिलक्षणफलप्रदः, धर्मो धर्मपदवाच्यः, (शास्त्रवार्ता समुच्चय स्तबक १, श्लोक २५ टीका) २ स्वभावः पुनर्द्विविध:-साश्रवोऽनाश्रवश्च। तत्र साश्रवो जीवे शुभपरमाणूपचयरूपः, अनाश्रवस्तु पूर्वोपचितकर्मपरमाणुविलयमावलक्षणः। स एष द्विविधोऽपि धर्मस्वभावो योगिभिर्दृश्यते, अस्मादृशैरप्यनुमानेन दृश्यत एव। ..... स्वभावस्तु य: साश्रवो निगदितः स पुण्यानुबन्धिपुण्यरूपो विज्ञेयः, यः पुनरनाश्रवः स निर्जरात्मको मन्तव्यः। स एष द्विविधोऽपि स्वभावो निरुपचरितः साक्षाद्धर्म एवाभिधीयते, (उपमिति० प्रस्ताव - १) ★ त्रिविधो धर्मो हेतु-स्वभाव-कार्यप्रभेदतो गदितः। सदनुष्ठानं हेतुस्तत्रेदं दृश्यते व्यक्तम्।।११९।। द्विविधः पुनः स्वभावो निर्दिष्टः साश्रवस्तदितरश्च। आद्यः सत्पुण्यात्मा विनिर्जरात्मा द्वितीयस्तु।।१२०।। (वैराग्यरति० प्रथम सर्ग) ★ धर्मस्य कर्मानुपादाननिर्जरणलक्षणस्य, (अष्टक प्रकरण० अष्टक - १३, श्लोक १ टीका) 3 'धर्म एव' नापरं किञ्चित्, अपवृज्यन्ते उच्छिद्यन्ते जाति-जरा-मरणादयो दोषा अस्मिन्नित्यपवर्ग: मोक्षः, तस्य, 'पारम्पर्येण' For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ७८ ધર્મતીર્થની વ્યાખ્યા કર્મનો ક્ષય કરાવે તેવી કર્મની નિર્જરા સમાયેલી હોય, તે ધર્મ જ વાસ્તવમાં સાચો ધર્મ છે; કેમ કે તે આત્માને અધ:પતનથી કાયમ માટે અટકાવે છે, જ્યારે તે સિવાયનો ધર્મ તો પહેલાં અધઃપતન થતું અટકાવે, પણ પછી જોરથી પાડે. દા.ત. કોઈ બારીમાંથી કૂદકો મારે અને જો વચ્ચે માંચડો પડેલો હોય તો તેના પર પડવાથી થોડી વાર નીચે પડતાં અટકી જાય, પણ પછી માંચડા સહિત ધબાકાબંધ નીચે પડશે. પડતી વખતે સાથે માંચડો પણ આવ્યો. તેથી જમીન અને વાંસનો માંચડો બંને વાગશે. જે ધર્મ આત્માના અધઃપતનનો કામચલાઉ અવરોધ કરે છે, પણ કાયમ ખાતે આત્માનું અધઃપતન અટકાવતો નથી, તે ધર્મને વિશુદ્ધ ધર્મ માનવાની. શાસ્ત્ર ના પાડે છે. તેથી આત્માનું અધઃપતન કાયમ ખાતે અટકાવે તેવા ધર્મમાં આધ્યાત્મિક ધર્મ જ આવશે, બાકીના બધા જ ધર્મ નીકળી જશે. વળી તે આધ્યાત્મિક ધર્મની વ્યાખ્યા વિધવિધ રીતે દર્શાવી છે. જેમ કે આત્માનો ક્ષયોપશમભાવ, ઉપશમભાવ. ક્ષાયિકભાવ તે ધર્મ છે. અથવા ક્ષયોપશમભાવથી પેદા થયેલા આત્માના ગુણ, ઉપશમભાવથી अविरतसम्यग्दृष्टिगुणस्थानाधारोहणलक्षणेन सुदेवत्व-मनुष्यत्वादिस्वरूपेण वा 'साधकः' सूत्रपिण्ड इव पटस्य स्वयं परिणामिकारणभावमुपगम्य निर्वर्त्तक इति।।२।। (धर्मबिन्दु अध्याय १, श्लोक २ टीका) ★ धारयति सिद्धिगतावात्मानमिति धर्म इति फले-फलरूपे धात्वर्थे चिन्ता, (नयोपदेश श्लोक ५२ टीका) १ एसो उ भावधम्मो धारेइ भवन्नवे निवडमाणं । जम्हा जीवं नियमा अन्नो उ भवंगभावेणं ।।१९।। (विंशतिविंशिका सद्धर्मविंशिका मूल) २ क्षान्त्यादिलक्षणो धर्मः स्वाख्यातो जिनपुङ्गवैः। अयमालम्बनस्तम्भो भवाम्भोधौ निमज्जताम्।। (तत्त्वसार ६-४२) ★ संसारे पतन्तं जीवमुद्धृत्य नागेंद्रनरेन्द्रदेवेन्द्रादिवन्द्ये अव्याबाधानन्तसुखाद्यनन्तगुणलक्षणे मोक्षपदे धरतीति धर्मः । तस्य च भेदाः कथ्यन्ते-अहिंसा-लक्षण: सागारानगारलक्षणो वा उत्तमक्षमादिलक्षणो वा निश्चयव्यवहाररत्नत्रयात्मको वा शुद्धात्मसंवित्त्यात्मकमोहक्षोभरहितात्मपरिणामो वा धर्मः। (बृहद् द्रव्यसंग्रह टीका ३५) ★ धम्मो वत्थसहावो खमादिभावो य दसविहो धम्मो। रयणत्तयं च धम्मो जीवाणं रक्खणं धम्मो।। (कार्तिकेयानप्रेक्षा ४७८) * जीवानां यः खलु 'कम्मोवसमेणेति' कर्मणां-मिथ्यात्वमोहनीयादीनामुपशमेन, उपलक्षणात् अस्य क्षयोपशमेन क्षयेण च, स्वभाव: 'प्रशमादिलिङ्गगम्यः' प्रशम:-उपशमो यद्वशादपरस्मिन्नपराधकारिण्यपि सति न कुप्यति, आदिशब्दात्संवेगनिर्वेदानुकम्पास्तिक्यपरिग्रहः त एव लिङ्गानि गमकत्वात् तैर्गम्यः स भावधर्मो ज्ञातव्यः। स चानेकप्रकारः, सा चानेकप्रकारताऽस्य सम्यक्त्वभेदाभिधानादिना यथास्थानं निर्देशयिष्यते। अनेनैव च भावधर्मेणेहाधिकारः, अस्यैव धर्मशब्दान्वर्थयुक्तत्वात्, न नामादिरूपेण, तद्विकलत्वात्।।३३।। (धर्मसंग्रहणि श्लोक - ३३ टीका) ★ क्षान्तिमार्दवसन्तोषशौचार्जवविमुक्तयः। तपःसंयमसत्यानि, ब्रह्मचर्यं शमो दमः।।१८७ ।। अहिंसाऽस्तेयसद्ध्यानवैराग्यगुरुभक्तयः। अप्रमादसदैकाग्र्यनैर्ग्रन्थ्यपरतादयः।।१८८ ।। ये चान्ये चित्तनैर्मल्यकारिणोऽमृतसन्निभाः। सद्धर्मा जगदानन्दहेतवो भवसेतवः ।।१८९।। ___(उपमिति० प्रस्ताव ४) ★ यो भवार्णवे निपतन्तं जीवं क्षमादिगुणोपष्टम्भदानेन धारयति स धर्मो भगवत्प्रणीतः श्रुतचारित्रलक्षणः, (धर्मपरीक्षा श्लोक-२ टीका) For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૬૯ 1 પેદા થયેલા આત્માના ગુણ કે ક્ષાયિક ભાવથી પેદા થયેલા આત્માના ગુણ તે ધર્મ છે. અથવા ૧ વિવેકયુક્ત મૈત્રી આદિ ભાવોપૂર્વક કરાતું તત્ત્વચિંતન તે ધર્મ છે. અથવા ર પ્રણિધાન આદિ પાંચ આશય તે ધર્મ છે. અથવા 3 ★ दुर्गतिप्रपतत्प्राणिधारणाद्धर्म उच्यते। संयमादिर्दशविधः सर्व्वज्ञोक्तो विमुक्तये ।। ११ ।। (योगशास्त्र प्रकाश - २ मूल) १ पुनरपि कीदृशमित्याह- 'मैत्र्यादिभावसंयुक्तम्', मैत्र्यादयो मैत्री - प्रमोद - करुणा-माध्यस्थ्यलक्षणा ये भावा अन्तःकरणपरिणामाः, तत्पूर्वकाश्च बाह्यचेष्टाविशेषाः सत्त्व-गुणाधिक-क्लिश्यमानाऽविनेयेषु, तैः 'संयुक्तं ' संमिलितं मैत्र्यादिभावानां निःश्रेयसाऽभ्युदयफलधर्मकल्पद्रुममूलत्वेन शास्त्रान्तरेषु प्रतिपादनात् । तदेवंविधमनुष्ठानं 'धर्म' इति दुर्गतिपतज्जन्तुजातधरणात् स्वर्गादिसुगतौ धानाच्च ‘धर्म इत्येवंरूपत्वेन कीर्त्यते शब्द्यते सकलाकल्पितभावकलापाऽऽकलनकुशलैः सुधीभिरिति । इदं चाविरुद्धवचनादनुष्ठानमिह धर्म उच्यते उपचारात्, यथा नड्वलोदकं पादरोगः, अन्यथा शुद्धानुष्ठानजन्या कर्ममलापगमलक्षणा सम्यग्दर्शनादिनिर्वाणबीजलाभफला जीवशुद्धिरेव धर्मः । । ३ । । (धर्मबिन्दु अध्याय १, श्लोक ३ टीका) ★ वचनाद्यदनुष्ठानमविरुद्धाद्यथोदितम्। मैत्र्यादिभावसंयुक्तं तद्धर्म इति कीर्त्यते ।। (धर्मबिन्दु अध्याय १, श्लोक ३) ★ धर्मं गुणाधिकविषयप्रमोदसाध्यं (उपदेशमाला हेयोपादेया टीका श्लोक ६७) ★ जं जीवियधणजोव्वणमुहाण खणभंगुरत्तणं हियए । भाविज्जइ एसो भावणागओ भासिओ धम्मो । । ११२ । । 3 अस्य स्वलक्षणमिदं धर्मस्य बुधैः सदैव विज्ञेयम् । सर्वागमपरिशुद्धं यदादिमध्यांतकल्याणम् ।।१।। ( षोडशक त्रीजुं, मूल) ★ धर्म (प्रo धर्मस्य ) प्रारम्भावसानसुन्दरपरिणामरूपत्वाद्, (ललितविस्तरा पंजिका) * व्याख्या-जायते संपद्यते। चशब्दः पुनरर्थः । शुभः कुशलानुबन्धः शुभनिमित्तत्वात्। एष धर्मः । उचितार्थापादनेनानुरूपवस्तुसंपादनेन। सर्वस्य समस्तजनस्य । इहैव विशेषमाह - ' जत्ताए' इत्यादि, काक्वा चेदमध्येयं । यात्रयोत्सवेन पुनर्यात्रायां वा । उचितार्थापादनेनेति प्रकृतं । केषां ? वीतरागाणां जिनानां । विषयसारत्वतः प्रधानगोचरत्वात् । वीतरागा एव हि निखिल - भुवनजनातिशांयिगुणत्वेन .यात्रागोचरोऽनुपचरितो भवतीति । प्रवरः प्रधानतरः । शेषजनोचितार्थसंपादनोद्भवधर्मापेक्षया जायत इति प्रकृतं । इति गाथार्थः । । १९ ।। (पंचाशक प्रकरण पंचाशक- ९ श्लोक १९ टीका) २,३ अस्माच्चेत्यादि। अस्माच्च - आशयपञ्चकरूपाद्भावात्, सानुबंधाद् - अव्यवच्छिन्नसंतानात्, क्रमशः क्रमेण, तस्मिन् जन्मन्यपरस्मिन् वा द्रुतम्- अविलंबितं, शुद्धेः - कर्मक्षयस्यान्तःप्रकर्षोऽवाप्यते एतदिह प्रस्तुतं भावस्वरूपं धर्मतत्त्वं, नान्यत् । ‘एतद्' इत्यत्र विधेयपदलिङ्गविवक्षया नपुंसकत्वं तेन न भावस्य प्रस्तुतत्वाद् “एषः” इति निर्देशप्राप्तिः । अयं भावः परमो योगो वर्त्ततेऽध्यात्मगर्भत्वात् । कीदृशो ? विशिष्टो मुक्तौ रसोऽभिलाषो यत्र स तथा । अयं भाव एव विशिष्टमुक्ते (एतद् विशिष्टे मुक्तेः) रस-आस्वाद, इति वा व्याख्येयम् ।। १३ ।। ( षोडशक त्रीजुं, श्लोक १३ उ. यशोविजयजी टीका) * अस्माच्चेत्यादि। अस्माच्च- पूर्वोक्ताद्भावादाशयपञ्चकरूपात्, सानुबंधात् अनुबंध: सन्तानस्तेन सह वर्त्तते यो भावः स सानुबंधस्तदविनाभूतः, स चाव्यवच्छिन्नसन्तानस्तस्मादेवंविधाद्भावात्, शुद्धेरन्तः प्रकर्ष:- शुद्ध्यन्तः, अवाप्यते प्राप्यते, द्रुतम्=अविलंबितं प्रभूतकालात्ययविगमेन, क्रमशः - क्रमेणानुपूर्व्या, तस्मिन् जन्मन्यपरस्मिन्वा कर्म्मक्षयप्रकर्षो लभ्यते । चैष एव भावो धर्म्मपरमार्थ आहोस्विदन्यद्धर्म्मतत्त्वमित्यारेकायां परस्य निर्व्वचनमाह- एतदिह धर्म्मतत्त्वं - अत्र यद्यपि भावस्य ( उपदेशपद श्लोक ५५० टीका) For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ७० ધર્મતીર્થની વ્યાખ્યા સાનુબંધ ધર્મ તે જ સાચો ધર્મ છે, જ્યારે નિરનુબંધ ધર્મ અધર્મ છે. એટલે કે જે ધર્મ, ધર્મની ઉત્તરોત્તર પરંપરા દ્વારા પૂર્ણ ધર્મને પ્રગટાવે તે જ સાચો ધર્મ, પરંતુ જે ધર્મમાંથી અધર્મની પરંપરા પ્રગટે તે ધર્મ વાસ્તવમાં અધર્મ જ સમજવો. અથવા સમ્યજ્ઞાન અને સમ્યકૈિયા એ ધર્મ છે. અથવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્વારિત્ર प्रस्तुतत्वादेतदित्यत्र पुल्लिङ्गतायामेष इति निर्देशः प्राप्नोति, तथापि धर्मतत्त्वमित्यस्य पदस्य प्राधान्यापेक्षया नपुंसकनिर्देशः। अर्थस्तु एतदिह प्रस्तुतं, भावस्वरूपं धर्मतत्त्वं, नान्यत् परमो योग इति । अयं भावः परमो योगो वर्त्तते । स च कीदृक्-विमुक्तिरस: विशिष्टा मुक्तिविमुक्तिस्तद्विषयो रसः प्रीतिविशेषो यस्मिन्योगे स विमुक्तिरसः, विमुक्तौ रसोऽस्येति वा गमकत्वात्समास:, अथवा पृथगेव पदान्तरं, न विशेषणं, तेनायं भावो विमुक्तौ रस:-प्रीतिविशेषो विमुक्तिरस उच्यते। एतदुक्तं भवति- भाव एव धर्मतत्त्वं, भाव एव च परमो योगो, भाव एव च विमुक्तिरस इति ।।१३।। (षोडशक त्रीजें, श्लोक १३ आ. यशोभद्रसूरि टीका) १ सज्ञानक्रियारूप एवैकः, आत्मस्वभावः, (शास्त्रवार्ता समुच्चय स्वोपज्ञ श्लोक २० टीका) ★ प्रवचनसार एष सज्ज्ञान-क्रियायोगात्। (पंचसूत्र प्रथम पापप्रणिघातगुणबीजाधान सूत्र टीका) * धर्म:-श्रुतचारित्रलक्षणस्तस्योपदेशो-देशना तस्य श्रवणं श्रुतिविशेषतो गृहिधर्मो भवतीति योगः, एवमग्रेऽपि, धर्मश्रवणादेव हि श्रावकशब्दोऽन्वेति, (धर्मसंग्रह श्लोक ६३ टीका) ★ सर्वत्रापीहलोकफलेषु परलोकफलेषु च कृत्येष्वविधिभावपरित्यागेनानुचितप्रवृत्तिनिरोधरूपेण चरित्वा निषेव्य विशुद्धधर्म्म श्रुतचारित्रलक्षणम् (उपदेशपद श्लोक ४१२ टीका) ★ 'धर्मप्रवृत्तानां' मोक्षहेतुसदनुष्ठानसमुपस्थितानाम्, (अष्टक प्रकरण० अष्टक - २५, श्लोक ७ टीका) २ सम्मत्तनाणचरणा मोक्खपहो वनिओ जिणिंदेहिं । सो चेव भावधम्मो बुद्धिमता होति नायव्वो।।७४९।। (धर्मसंग्रहणी मूल) ★ 'धर्म' श्रद्धेयज्ञेयानुष्ठेयवस्तुश्रद्धाज्ञानानुष्ठानरूपं । तथा परिकथयति अशेषविशेषकथनेनेति। तथा 'तेसिं सव्वेसि आरियमणारियाणं अगिलाए धम्ममाइक्खई' न केवलं ऋषिपर्षदादीनां, ये वन्दनाद्यर्थमागतास्तेषां च सर्वेषामार्याणाम्आर्यदेशोत्पन्नानामनार्याणां-म्लेच्छानामग्लान्या अखेदेनेति। ___(उपासकदशांगसूत्र सूत्र २४ आ. अभयदेवसूरिजी टीका टीका) ★ अयं ‘मार्गः' पन्थाः सम्यग्दर्शनादिक: ‘कीर्तितो' व्यावर्णितः, कै?- 'आर्यः' सर्वज्ञेस्त्याज्यधर्मदूरवर्तिभिः, किंभूतो धर्मो?-नास्मादुत्तर:-प्रधानो विद्यत इत्यनुत्तरः पूर्वापराव्याहतत्वाद्यथावस्थितजीवादिपदार्थस्वरूपनिरूपणाच्च, किंभूतैरायः?सन्तश्च ते पुरुषाश्च सत्पुरुषास्तैश्चतुस्त्रिंशदतिशयोपेतैराविर्भूतसमस्तपदार्थाविर्भावकदिव्यज्ञानैः, किंभूतो मार्गो?- अंजू व्यक्तः निर्दोषत्वात्प्रकट: ऋजुर्वा वक्रैकान्तपरित्यागादकुटिल इति।।१३।। पुनरपि सद्धर्मस्वरूपनिरूपणायाह-‘उड्ढे अहेय'मित्यादि, ऊर्ध्वमधस्तिर्यक्ष्वेवं सर्वास्वपि दिक्षु प्रज्ञापकापेक्षया भावदिगपेक्षया वा तासु ये त्रसा ये च स्थावराः प्राणिनः चशब्दौ स्वगतानेकभेदसंसूचको, ‘भूतं' सद्भूतं तथ्यं तत्राभिशङ्कया-तथ्यनिर्णयेन प्राणातिपातादिकं पातकं जुगुप्समानो गर्हमाणो वा यदिवा भूताभिशङ्कया प्राण्युपमर्दशङ्कया सर्वसावद्यमनुष्ठानं जुगुप्समानो नैवापरलोकं कञ्चन 'गर्हति' निन्दति 'बुसिमंति For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૭૧ એ ધર્મ છે. અથવા અપ્રમાદ એ ધર્મ છે. અથવા ૧ અધ્યાત્મનો પરિણામ તે જ ધર્મ છે. અથવા ૨ તમારા संयमवानिति । तदेवं रागद्वेषवियुक्तस्य वस्तुस्वरूपाविर्भावने न काचिद्गहेति, अथ तत्रापि गर्दा भवति न त ष्णोऽग्निः शीतमुदकं विषं मारणात्मकमित्येवमादि किञ्चिद्वस्तुस्वरूपमाविर्भावनीयमिति ।।१४।। (सूत्रकृतांगसूत्र - आ. शीलाङ्काचार्य टीका द्वितीय श्रुतस्कंध षष्ठ अध्ययन सूत्र १३-१४ टीका) ★ व्याख्या-द्वेधा भवति भावधर्मः, 'सुअचरणे यत्ति श्रुतविषयश्चरणविषयश्च, एतदुक्तं भवति-श्रुतधर्मश्चारित्रधर्मश्च, 'सुअंमि सज्झाओ'त्ति श्रुत इति द्वारपरामर्शः, स्वाध्यायो-वाचनादिः श्रुतधर्म इत्यर्थः, 'चरणंमि समणधम्मो खंतीमाई भवे दसह'त्ति तत्र चरण इति परामर्शः, श्रमणधर्मो दशविधः क्षान्त्यादिश्चरणधर्म इति गाथार्थः।।१०६४ ।। (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक १०६४ टीका) ★ धर्मः श्रुत-चारित्रात्मको जीवस्यात्मपरिणाम: कर्मक्षयकारणम्। (सूत्रकृताङ्ग शीलांकाचार्य वृत्ति २,५,१४) ★ संसारे पतन्तं जीवमुद्धृत्य नागेंद्र-नरेन्द्र-देवेन्द्रादिवन्द्ये अव्याबाधानन्तसुखाद्यनन्तगुणलक्षणे मोक्षपदे धरतीति धर्मः ..... निश्चय-व्यवहाररत्नत्रयात्मको ...... धर्मः। __ (बृहद् द्रव्यसंग्रह टीका ३५) ★ इह द्विविधो धर्म:-पुण्यकर्मप्रकृतिलक्षणः सम्यग्ज्ञानादिरूपात्मपरिणामलक्षणश्च, (धर्मसंग्रहणी श्लोक २५ टीका) ★ प्रशमादिलिङ्गगम्यो जीवस्वभावलक्षणो भावधर्मो, (धर्मसंग्रहणी श्लोक ३४ टीका) ★ धारयति’ निवारयति दुर्गतौ प्रपतन्तमात्मानं यतस्तेन कारणेन धर्म इति समाख्यातो वक्ष्यमाणः सम्यग्दर्शनाद्यात्मपरिणामः । अथवा शिवगतौ सततं 'धारणात्' स्थापनात् धर्म इति समाख्यातः।।२०।। (धर्मसंग्रहणी श्लोक २० टीका) ★ यो भवार्णवे निपतन्तं जीवं क्षमादिगुणोपष्टम्भदानेन धारयति स धर्मो भगवत्प्रणीतः श्रुतचारित्रलक्षणः, (धर्मपरीक्षा श्लोक २ टीका) * 'धर्मरागश्च'-चारित्रधर्मानुरागरूपः। (योगबिन्दु श्लोक २५३ टीका) ★ धर्मो-निःश्रेयसधर्मः सम्यग्दर्शनादिः, (ललितविस्तरा पंजिका) ★ धर्म:-निःश्रेयसनिबन्धनं सम्यक्त्वादिपरिणामः सः, 'यतो निःश्रेयससिद्धिः' इति वचनात् तद्धेतुश्च बाह्यचेष्टा, कारणे कायोपचारात् (श्रावकधर्मविधि० श्लोक १ टीका) १ बाह्याध्यात्मिकभावानां याथात्म्यं धर्मस्तस्मादनपेतं धर्म्यम्। (शास्त्रवार्ता समुच्चय टीका स्तबक - ९ श्लोक २०) २. ता णीसल्ले भवित्ताणं सव्वसल्ल-विवज्जिए। जे धम्मसमणु चिट्ठज्जा, सव्व-भूयऽप्पकंपि वा।।३८ ।। (महानिशीथ सूत्र सल्लुद्धरणं नाम पढमं अज्झयणं) * अथ किंस्वरूपः स धर्मो योऽत्यन्तासाधारण: पुरुषार्थ इत्यतस्तत्स्वरूपमुपदिशति-‘सपरुवयारो य सो मुणेयव्वोत्ति' स्वपरयोरुपकारस्वरूपश्च 'स' 'धर्मो ज्ञातव्यः। (धर्मसंग्रहणी श्लोक ४ टीका) ★ धर्म एतस्यौषधं मृत्योाधिकल्पस्य। किंविशिष्टः? इत्याह-एकान्तविशुद्धः निवृत्तिरूपः, महापुरुषसेवितः तीर्थकरादिसेवितः, सर्वहितकारी मैत्र्यादिरूपतया। निरतिचारो यथागृहीतपरिपालनेन। परमानन्दहेतुः, निर्वाणकारणमित्यर्थः। (पंचसूत्र द्वितीय सूत्र टीका) For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ધર્મતીર્થની વ્યાખ્યા આત્માને અને બીજાના આત્માને અવશ્ય હિતકારી બને તે સાચો ધર્મ છે. અહીં દર્શાવેલો પ્રત્યેક ધર્મ મોક્ષનું ચોક્કસ સાધન છે. વાયા વાયા પણ મોક્ષનું કારણ ન બને તે ધર્મનો આમાં સમાવેશ નથી. આ બધી વ્યાખ્યા એક જ કેટેગરીની છે, વળી બહુ માર્મિક છે અને જૈનદર્શનના અધ્યાત્મતત્ત્વને સમજવા માટે અત્યંત ઉપયોગી છે. છતાં આવી વ્યાખ્યા દુનિયાના બીજા ધર્મમાં સાવ નહીં મળે તેવો આપણો દાવો નથી. પરંતુ હવે પછીની અંતિમ વ્યાખ્યા જૈન ધર્મને છોડીને બીજે ક્યાંય નહીં મળે. સભાઃ આ વ્યાખ્યામાં શું ત્રુટિ દેખાય છે ? સાહેબજી : તે આગળ કહેવાશે. ' ધર્મતત્ત્વને બહુ ગહનતાથી સમજવાની જરૂર છે. ધર્મતત્ત્વ નાનીસૂની વસ્તુ નથી. ધર્મતત્ત્વની ગહનતાનું દૃષ્ટાંત ઃ વ્યાસમુનિના મહાભારતમાં યુધિષ્ઠિર ભીષ્મ પિતામહને કહે છે કે અમારે ધર્મ જાણવો છે. તો ભીષ્મ પિતામહ જવાબમાં કહે છે કે ધર્મ અતિ સૂક્ષ્મ છે. ધર્મની ગતિ અતિ તરલ છે. ભલભલા બુદ્ધિશાળી પણ ધર્મ સમજવામાં ગોથાં ખાય છે. તેથી ધર્મને સમજવા તમારે તમારી બુદ્ધિને તીક્ષ્ણ કરવી પડશે. આવી હિતશિક્ષા વિનયથી સાંભળનાર યુધિષ્ઠિરે જીવનમાં ધર્મ શોધવા-સમજવા અથાગ પ્રયત્ન કર્યો છે. તે યુધિષ્ઠિરનો જ વનવાસનો એક પ્રસંગ છે કે, એક દિવસ પાંડવો અરણ્યમાં જતા હતા. રસ્તામાં દ્રૌપદીને તીવ્ર તરસ લાગી. તેથી ભીમ દૂર-દૂર તળાવના કિનારે પાણી લેવા જાય છે. ત્યાં અધિષ્ઠાયક યક્ષ એક પછી એક આવનાર પાંડવોને અટકાવીને પૂછે છે કે પહેલાં મારા પ્રશ્નનો જવાબ આપો, પછી પાણી પીવા દઉં. અને જવાબ આપ્યા વગર પાણી પીએ તેને બેભાન કરી દે છે. આથી ભીમ, અર્જુન, સહદેવ, નકુલ ક્રમશઃ ગયા. પરંતુ તેમાંથી એક પણ પાછા ન ફરતાં તેમને શોધવા યુધિષ્ઠિર તળાવે જાય છે, ત્યારે ત્યાં ચારે ભાઈઓને મૂચ્છિત જોઈને પહેલાં તો પોક મૂકીને રડે છે. પછી તીવ્ર તરસને કારણે પાણી પીવા જાય છે, ત્યારે તેમને પણ યક્ષ અટકાવે છે અને કહે છે કે એમ ને એમ તમને પણ પાણી નહીં પીવા દઉં. પહેલાં મારા પ્રશ્નોના જવાબો આપો. યક્ષે અનેક પ્રશ્નો કર્યા. તેમાં * व्याख्या-जायते संपद्यते। चशब्दः पुनरर्थः । शुभः कुशलानुबन्धः शुभनिमित्तत्वात्। एष धर्मः । उचितार्थापादनेनानुरूपवस्तुसंपादनेन। सर्वस्य समस्तजनस्य। इहैव विशेषमाह-'जत्ताए' इत्यादि, काक्वा चेदमध्येयं । यात्रयोत्सवेन पुनर्यात्रायां वा। उचितार्थापादनेनेति प्रकृतं । केषां? वीतरागाणां जिनानां। विषयसारत्वतः प्रधानगोचरत्वात्। वीतरागा एव हि निखिलभुवनजनातिशायिगुणत्वेन यात्रागोचरोऽनुपचरितो भवतीति। प्रवरः प्रधानतरः। शेषजनोचितार्थसंपादनोद्भवधर्मापेक्षया एष जायत इति प्रकृतं । इति गाथार्थः।।१९।। (પંવાર પ્રરVT, પંવાર - ૧, ક્સોવદ ૨૨, ટીવા) ૧ ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ; જિનેશ્વર, ધરમ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ. જિનેશ્વર૦ ધર્મo ૨ (આનંદઘનજી ચોવીશી, ધર્મનાથ જિન સ્તવન) For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ધર્મતીર્થની વ્યાખ્યા એક પ્રશ્ન ધર્મના મર્મ વિષયક છે. જેનો 'યુધિષ્ઠિર જવાબ આપે છે કે “થર્નચ તત્ત્વ નિહિત યાત્ મદીનનો વેન તિઃ સ પત્થા:” તાત્પર્ય એ છે કે ધર્મનું રહસ્ય અતિ ગૂઢ છે, ભલભલા બુદ્ધિશાળીને સમજવું અતિ દુષ્કર છે, માટે મહાપુરુષોના માર્ગનું અનુસરણ કરવું એ જ સરળ ઉપાય છે. અહીં યુધિષ્ઠિર જેવા પ્રાજ્ઞ પુરુષના મુખમાં પણ ધર્મતત્ત્વની ગૂઢતા જણાવી છે, જે વિશુદ્ધ ધર્મની દુર્ગમતાનું સૂચક છે. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१|| (सन्मतितर्क प्रकरण० श्लोक-१) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપનાકરે છે. યુગલિક કાળ અને આ અવસર્પિણીમાં ધર્મતીર્થના પ્રથમ સ્થાપક શ્રી ઋષભદેવ ભગવાન? જગતમાં પ્રવર્તમાન અનેક ધર્મતીર્થ છે, અને તે બધાં અત્યારે જ વિદ્યમાન છે તેવું નથી, પણ તીર્થકરો સદેહે હયાત હતા ત્યારે પણ અનેક ધર્મતીર્થો લોકમાં પ્રચલિત હતાં. ભગવાન ઋષભદેવ જન્મ્યા ત્યારે આ ભરતભૂમિમાં કોઈ પણ ધર્મતીર્થ પ્રવર્તમાન ન હતું, કેમ કે યુગલિકકાળ હતો અને યુગલિકકાળમાં કોઈ ધર્મકર્મની વાત હોતી નથી. યુગલિક પણ મનુષ્યલોક કહેવાય; કારણ કે તેઓ મનુષ્યભવમાં આવેલા જીવો છે. પણ તેમનો માનવભવ એ ભોગભૂમિનો માનવભવ કહેવાય, જેમાં જમ્યા પછી ભોગ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ ન હોય. પાંચ ઇન્દ્રિયોના સુંદર ભોગોનો આજીવન ભોગવટો કરવાનો. તેમાં જ રચ્યાપચ્યા રહે, સતત આનંદ-પ્રમોદ કરે અને મોજમજા સાથે સંપૂર્ણ જીવન પસાર કરે. તે જીવો પૂણ્ય એવું લઈને આવેલા છે કે જન્મે ત્યારથી યુગલ સ્વરૂપે જન્મે, સુંદર રૂપ-રંગ, આજીવન નિરોગી-સશક્ત-પરિપૂર્ણ દેહ હોય. વળી તેમને કોઈ જાતનો વ્યવસાય કે શૈક્ષણિક પરિશ્રમરૂપ જીવનમાં હાડમારી હોતી નથી. પાછા બધા જીવો સરળ, અલ્પ જરૂરિયાતવાળા, સંતોષી હોય અને તેમની ઇચ્છા કરતાં અનેકગણું કલ્પવૃક્ષો દ્વારા સહજતાથી મળતું હોય. તમારે જીવનમાં ભોગસુખો મેળવવા મથામણ કરવી પડે છે. જિંદગીનો નેવું ટકા સમય તો ભોગ મેળવવાની મહેનતમાં પસાર થાય છે, પરંતુ ભોગવટાનો સમય બહુ અલ્પ છે. સભા : તે વખતે કલા-વિજ્ઞાન જેવું નહોતું ? સાહેબજી : ના, યુગલિકો ભલા-ભોળા હોય. લોકમાં કલા-જ્ઞાન-વિજ્ઞાન ત્યારે વિકસિત નહોતાં, પણ १ तर्कोऽप्रतिष्ठः श्रुतयो विभिन्नाः, नासौ मुनिर्यस्य वचः प्रमाणम्। धर्मस्य तत्त्वं निहितं गुहायां, महाजनो येन गतः स पन्थाः।। (મહામારત) For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ધર્મતીર્થની વ્યાખ્યા પોતાનો રોજિંદો વ્યવહાર ચલાવવામાં મુશ્કેલી પડે તેવા અબૂઝ પણ નહોતા. યુગલિક કાળમાં અત્યંત સમૃદ્ધ કુદરતી વાતાવરણથી ભરપૂર માહોલ હોય, સુંદર દેહ હોય, જ્યારે જે જોઈએ તે કલ્પવૃક્ષો પાસે જઈને ઈચ્છે એટલે મળી જાય. આબોહવા-ઋતુ એવાં કે ખાનપાન વગેરે સામગ્રી વગર મહેનતે વિપુલ પ્રમાણમાં પેદા થાય. ધંધો કરવા કે સ્કૂલોમાં ભણવા જવાનો પ્રશ્ન નહોતો. કર્મભૂમિમાં જેવાં પરિશ્રમ છે એવા કોઈ પરિશ્રમ યુગલિકોને હોતા નથી. જન્મ્યા ત્યારથી આનંદ-પ્રમોદ કરવાના, અસંખ્ય વર્ષનું એકધારું લાંબું સુખમય જીવન, સ્વભાવ પણ એટલા સુંદર કે અસંખ્ય વર્ષો સુધી સાથે રહે તો પણ ક્યારેય પતિ-પત્નીને ઝઘડા-મતભેદ ન થાય. લાખો-કરોડો-અબજો યુગલિકો સમૂહમાં સાથે રહે તો પણ લડાઈ-ઝઘડા, ટંટા-ફિસાદ જેવું કશું ન હોય. તમારા માટે આ કલ્પના બહારનું છે; કેમ કે અત્યારે તમે જીવો છો તેના કરતાં તે મનુષ્યજીવન અતિ દૂરવર્તી કહી શકાય. આવા સમયમાં ભગવાન ઋષભદેવ જન્મેલા. તે વખતે ભરતભૂમિમાં ધર્મતીર્થ નહોતું. તેથી આ અવસર્પિણીકાળમાં પહેલવહેલી ધર્મતીર્થની સ્થાપના ભગવાન ઋષભદેવે કરી. પછી તેમના પૌત્ર મરીચિથી નવા ધર્મતીર્થની પ્રવર્તના થઈ, જે અત્યારે સાંખ્યદર્શન નામે ઓળખાય છે. આજે પણ સાંખ્યદર્શનનાં શાસ્ત્રો છે, તેનો અનુયાયી વર્ગ છે, તેમની ક્રિયાઓ-અનુષ્ઠાનો-આચાર બધું જ છે.' સભા : ભગવાને વિચાર ન કર્યો કે આવું બનશે ? સાહેબજી : કેવલજ્ઞાનીને વિચારવાનું હોય ? તેઓ તો બધું જ એક કાળે જાણે છે. તમે ચૈત્યવંદનમાં બોલો છો કે “એક સમય ત્રણ કાળના જાણે સર્વ વિચાર” અર્થાત્ તેમને ભૂત-ભવિષ્ય-વર્તમાન બધું ‘હસ્તામલકવતું (હાથમાં રહેલા આમળાની જેમ) દેખાઈ રહ્યું છે. સભા અનિષ્ટ થવાનું હોય તો ભગવાન અટકાવી ન શકે ? સાહેબજીઃ સુષ્ટિના ક્રમ અનુસારે જે અનિષ્ટ થયાં છે તેને ભગવાન પેદા કરવા નથી ગયા, અને તેને અટકાવવાની જવાબદારી પણ ભગવાનની નથી. સભા પ્રભુમાં હિતબુદ્ધિ હોય ને ? સાહેબજી : હિતબુદ્ધિ એટલે હિત કરવાની કામના. આવી કામના-ઇચ્છા હોય તે વીતરાગ ન કહેવાય. ધર્મતીર્થની સ્થાપના પણ જગદુદ્ધારની ભાવના કે તારવાની ભાવનાથી નથી કરી, પણ ઉત્કટ સત્કાર્યકારી પુણ્યકર્મના વિપાકથી કરી છે. સહજભાવથી, નિર્લેપ ભાવથી, નિરાશસપણે ધર્મતીર્થની પ્રવૃત્તિ કરે છે. જે એટલી ઊંચી પ્રવૃત્તિ પણ નિર્લેપતાથી કરે, તે વિશ્વમાં બીજું આમતેમ થાય તેની ચિંતા કરે ? તમે હજુ વીતરાગને ઓળખતા નથી. તેમના આત્મામાં, આમ ન બનવું જોઈએ એવી ઇચ્છા નથી અને આવું બનવું જોઈએ, તેવી પણ અપેક્ષા નથી. સારું કરવાની કોઈ કામના નથી અને ખરાબ થતું હોય તો અટકાવવા પણ અંદરમાં અભિલાષા નથી. १ जम्बूद्वीपस्य भरतक्षेत्रे नष्टो निधानवत्। त्वदाज्ञाबीजकेनाऽतः परं धर्मः प्रकाशताम्।।३३५ ।। (त्रिषष्टि० पर्व १, सर्ग २) २ अदीक्षयत् स कपिलं स्वसहायं चकार च । परिव्राजकपाखण्डं ततः प्रभृति चाऽभवत्।।५२।। (त्रिषष्टि० पर्व १, सर्ग ६) For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા તીર્થંકરો બધા જ ધર્મો બતાવીને બીજે નથી તેવા શ્રેષ્ઠ ધર્મના પ્રકાશક છે : ભગવાન ઋષભદેવે ધર્મતીર્થ સ્થાપ્યું ત્યારે બીજું કોઈ ધર્મતીર્થ નહોતું, પાછળથી અનેક ધર્મતીર્થો પેદા થયાં. સભા : તે વખતે સમવસરણમાં પાંખડીઓ નહોતા આવતા ? સાહેબજી : ના, પાખંડીઓ હોય તો આવે ને ? પ્રજા સરળ છે. ધર્મ સમજતી નહોતી. તે સમજાવવા પ્રભુએ સાચા ધર્મતીર્થની સ્થાપના કરી. ૭૫ ૧ જ્યારે ભગવાન મહાવીરના સમયમાં અનેક ધર્મતીર્થો હતાં. તેમનાં શાસ્ત્ર, અનુયાયીઓ, ધર્મની વાતો લોકમાં પ્રચલિત હતી. અન્ય ધર્મની વાતો મૂળથી ખોટી છે, અને તે તે ધર્મના સ્થાપકોએ ધર્મના નામે અધર્મ જ ભટકાવ્યો છે, તેવું એકાંતે નથી. તીર્થંકરો તટસ્થ છે. એટલે અન્ય ધર્મની પણ સાચી વાત હોય તો તે સ્વીકારવા તૈયાર છે. બધા ધર્મો અધર્મ જ કહે છે, અને ધર્મ નથી કહેતા, એવો જૈનશાસનનો આક્ષેપ નથી. અમે કહીએ છીએ કે બીજે પણ ધર્મની વાતો, ધર્મનો ઉપદેશ, ધર્મશાસ્ત્રો છે; ખાલી અધર્મની જ વાતો નથી. બધા ધર્મોમાં કોઈ ને કોઈ પ્રકા૨ની ધર્મની વાતો અવશ્ય છે. ધર્મની અનેક quality-જાતિ છે. તેમાંથી ક્યાં કઈ qualityનો ધર્મ હોય તે વિવેકથી નક્કી કરવું પડે. બધે superior quality-ઊંચી જાતનો ધર્મ હોય એવું નથી. વળી inferior quality-હલકી જાતનો ધર્મ હોય તો તેને પણ ધર્મ ચોક્કસ કહેવો પડે. ભગવાન સત્ય બોલનારા છે, સત્યની વાતને ઉપદેશનારા છે. આપણે આગળ બધા ધર્મોનો સંગ્રહ થાય તેવી વ્યાપક ધર્મની વ્યાખ્યા નૈગમનયનથી વિચારી. કોઈને પ્રશ્ન થાય કે આટલા બધા ધર્મના પ્રકારોમાં તો અમે મૂંઝાઈ જઈએ. પણ આ ફરિયાદ ખોટી છે. કેમ કે દુનિયામાં દરેક વસ્તુની અનેક ક્વોલિટી હોય છે. દા.ત. તમે બજારમાં ઘઉં, ચોખા ખરીદશો તો બજારમાં તેની સેંકડો ક્વોલિટી મળશે. વૈજ્ઞાનિકો કહે છે કે વર્તમાન વિશ્વમાં ચોખાની લગભગ ૬૦૦થી વધારે જાત પ્રચલિત છે. ગુણવત્તામાં તે બધા ચોખા સરખા નથી. કોઈ હલકી જાતના હોય તો કોઈ ઊંચી જાતના હોય. છતાં બધા જ ચોખા કહેવાય છે. એક જ અનાજના ક્વોલિટી વાઇઝ વિધવિધ ભેદ પડે. તેમ એક જ ધર્મના ક્વોલિટી વાઇઝ અનેક પ્રકાર પડે. છતાં ધર્મ શબ્દથી તે સૌને સંબોધવા જ પડે. १ मूलागमव्यतिरिक्ते तदेकदेशभूत आगमेऽन्यथा परिगृहीते द्वेषो विधेयो नवेति तदभावप्रतिपादनायाहतत्रापि च न द्वेषः कार्यो विषयस्तु यत्नतो मृग्यः । तस्यापि न सद्वचनं सर्वं यत्प्रवचनादन्यत् । । १३ ।। तत्रापीत्यादि । तत्रापि च तदेकदेशभूत आगमान्तरे न द्वेषः कार्यो न द्वेषो विधेयो, विषयस्त्वभिधेयज्ञेयरूपो यत्नतो यत्नेन मृग्योऽन्वेषणीयो, यद्येवं सर्व्वमेव तद्वचनं किं न प्रमाणीक्रियत इत्याह । तस्याप्यागमान्तरस्य न सत् शोभनं वचनं सर्व्वमखिलं यत्प्रवचनान्मूलागमादन्यत् । यत्तु तदनुपाति तत्सदेवेति । । १३ ।। ( षोडशक सोलमुं, श्लोक १३ मूल-यशोभद्रसूरि टीका) For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ધર્મતીર્થની વ્યાખ્યા લોકચિ વિવિધ પ્રકારની હોવાથી ધર્મો પણ અનેક પ્રકારના છે : આત્માની ઉન્નતિ કરે અને અવનતિ રોકે તે બધો ધર્મ. પણ તે સર્વ ધર્મ એક જાતિના જ હોય તેવું નહીં; કારણ કે કોઈ થોડી, કોઈ વધારે, કોઈ કામચલાઉ કે કોઈ કાયમી ઉન્નતિ કરે છે, તેથી ધર્મની વિવિધ જાત પડવાની જ. જીવનમાં અત્યંત વિશુદ્ધ ધર્મ પકડવો હોય તો ભેદ-પ્રભેદમાં મૂંઝવણ, ગેરસમજ નહીં ચાલે. કોઈ કહે કે ધર્મના આટલા બધા જુદા-જુદા પ્રકાર બતાવો કે વ્યાખ્યા કરો તો અમે અટવાઈ જઈએ, પરંતુ તેવું નથી. ઊલટું એ જાણવાથી સાચો, વિશુદ્ધ, ઊંચો, ઉત્તમમાં ઉત્તમ ક્વોલિટીનો ધર્મ કયો હોય, તેની સ્પષ્ટ ઓળખ થાય. ઝવેરાતને ઓળખવું હોય તો તેની પાસે કાચ વગેરે બીજી ચમકતી વસ્તુ મૂકી સરખામણી કરો, તો તેની ગુણવત્તા ઓળખાય. બજારમાં કાપડ લેવા જાઓ તો ત્યાં અનેક જાતનાં કાપડ મળે. તેથી કોઈ કહે કે આટલી બધી જાત હોય તો ખરીદવામાં મૂંઝાઈ જવાય છે. એના કરતાં એક જ જાતની કાપડની quality રાખીએ તો સારું. તો તે પણ નહીં બને; કેમ કે જાત જાતની qualityની પસંદગીવાળા ઘરાકો હોય છે. તેમ ધર્મમાં પણ અનેક જાતની quality અને તેની રુચિવાળા લોકો હોય છે. વળી નિમ્નમાં નિમ્ન સ્તરના કાપડને પણ કાપડ જ કહેવું પડે. તેમ ધર્મની વ્યાખ્યામાં આવતા lowerમાં lower-નીચામાં નીચી qualityના ધર્મને પણ ધર્મ કહેવાની ભગવાનની તૈયારી છે. માટે જૈન શાસ્ત્રોમાં ધર્મની એવી પણ વ્યાપક વ્યાખ્યા આવશે, જેમાં દુનિયાનાં તમામ ધર્મતીર્થ જે ધર્મનો ઉપદેશ આપે છે તેનો પણ સંગ્રહ થઈ જાય. ભગવાનના ધર્મની અનન્યતા : ધર્મની બધી જ જાત દર્શાવવા છતાં બીજે જે ગુણવત્તાનો ધર્મ છે તે જ ગુણવત્તાનો ધર્મ ભગવાનને પોતાના અનુયાયીને આપવો નથી. જો તે જ ધર્મ આપવો હોય તો નવું ધર્મતીર્થ સ્થાપવાની જરૂર ન પડત; માત્ર તીર્થકરોએ કહી દીધું હોત કે મારે નવું કાંઈ કહેવાનું નથી, તમે લોકમાં પ્રચલિત એવા આ ધર્મતીર્થની સાધના કરો. પણ વાસ્તવમાં તીર્થકરોને બીજાં ધર્મતીર્થો દ્વારા ન મળે તેવું તત્ત્વ આપવાનું હતું, તેથી સ્વતંત્ર ધર્મતીર્થ સ્થાપ્યું. તમે તો બજારમાં કમાણી કરવા ગોઠવાયા છો, તેથી તમારે ખાલી નફા સાથે સંબંધ છે. બીજા વેપારીના માલ કરતાં નીચી ગુણવત્તાનો તમારો માલ હોય તો પણ નવી દુકાન માંડી વેચવા તૈયાર છો. પણ ભગવાનને અંગત નફો નથી જોઈતો, માટે બીજે મળતું હોય તે જ તત્ત્વ આપવાનું હોય તો કહી દે કે બીજેથી લઈ લો, મારે નવું કાંઈ આપવું નથી. વળી તમે તો એવા ઉસ્તાદ છો કે તમારો માલ હલકો હોય તો પણ ચડિયાતો બતાવીને ભટકાવી દો. જ્યારે ભગવાનને ધર્મના બદલામાં જગતના જીવો પાસે વળતરમાં કાંઈ પણ લેવાની અપેક્ષા નથી અને જ્યાં અપેક્ષા નથી ત્યાં ગરબડ-ગોટાળાની જરૂર નથી. પ્રભુ મહાવીરને અન્ય ધર્મતીર્થોમાંથી ન મળે તેવું કાંઇક નક્કર આપવું હતું, માટે ભિન્ન ધર્મતીર્થની સ્થાપના કરી. ઉદ્દેશ બેસે છે ? જે ઉદ્દેશથી પ્રભુએ ઉત્તમ પ્રવૃત્તિ કરી છે, તે તમને સમજાવો જોઈએ. આથી જૈનધર્મમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ १ नानारुचित्वाल्लोकानां, प्रतिभान्ति यथाशयम्। केषांचिदेव ते तीर्थ्याः, केचिदेव न चापरे।।७९०।। (उपमिति० अष्टम प्रस्ताव) For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા गुणवत्तायुक्त धर्मनी व्याप्या खावशे. पहा ते समवा माटे पहेला inferior qualityना (सडी भतना) ધર્મથી સમજવાની શરૂઆત કરવી પડે; કારણ કે તમે inferior quality-હલકી જાતનો ધર્મ સમજ્યા હો, તો आागण superior quality - अंथी भत जने त्यारजाह तेनाथी superior quality-वधु अंथी भत खेभ top level-श्रेष्ठ भत सुधी समष्ठ सुगम पडे. ધર્મની વિશાળ વ્યાખ્યામાં તમામ ધર્મોનો સંગ્રહ : 1 દુનિયાના દરેક ધર્મમાં ધર્મ શબ્દ ખૂબ જ પ્રચલિત છે. જાત જાતના વિધવિધ પ્રકારના ધર્મો રજૂ કર્યા छे. औटुंजिधर्म, पारिवारिधर्म, ज्ञातिधर्म, हुणधर्म, सामाठि धर्म, नागरिधर्म, राष्ट्रधर्म, नैतिधर्म, आर्यधर्म, ब्रह्मयर्याश्रमधर्म, विवाहधर्म, गृहस्थधर्म, वानप्रस्थधर्म, संन्यस्तधर्म, क्षात्रधर्म, श्राम्यधर्म, वैश्यधर्म, ક્ષુદ્રધર્મ, આવેણિકધર્મ, લોકધર્મ, માનવધર્મ, દ્રવ્યધર્મ, ઉપચારધર્મ વગેરે ધર્મના અનેક પ્રકાર કહ્યા છે. સર્વનો સંગ્રહ કરવો છે, તેથી વ્યાપક વ્યાખ્યા આવશે. નૈતિકધર્મ પણ આત્માની થોડી અવનતિને રોકી પુણ્ય દ્વારા ઉન્નતિ કરાવે છે, માટે તેને પણ ધર્મ તો કહેવો જ પડશે. ગઈકાલે મેં કહેલું કે નાસ્તિક ડૉક્ટર પણ નીતિ પાળે છે, તો અમે તેને નૈતિકધર્મ કહેવા તૈયાર છીએ. જોકે તેનાથી તેના આત્માને તુચ્છ પુણ્ય બંધાશે, અને ફળરૂપે થોડાં દુઃખ-સંકટ દૂર થશે, આત્માની ભૌતિક પણ સાવ મામૂલી ઉન્નતિ થશે. 66 ૧ વિશેષ જાણકારી માટે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી વિરચિત વિંશતિવિંશિકામાંની ત્રીજી કુલધર્મવિંશિકા જુઓ. ★णामंठवणाधम्मो दव्वधम्मो य भावधम्मो य । सच्चित्ताचित्तमीसगगिहत्थदाणं दवियधम्मे । । १०० ।। नामस्थापनाद्रव्यभावभेदाच्चतुर्धा धर्मस्य निक्षेपः, तत्रापि नामस्थापने अनादृत्य ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तो द्रव्यधर्मः सचित्ताचित्तमिश्रभेदात् त्रिधा, तत्रापि सचित्तस्य जीवच्छरीरस्योपयोगलक्षणो 'धर्मः' स्वभाव:, एवमचित्तानामपि धर्मास्तिकायादीनां यो यस्य स्वभावः स तस्य धर्म इति, तथाहि - " गइलक्खणओ धम्मो, अहम्मो ठाणलक्खणो । भायणं सव्वदव्वाणं, नहं अवगाहलक्खणं।।१।।" पुद्गलास्तिकायोऽपि ग्रहणलक्षण इति, मिश्रद्रव्याणां च क्षीरोदकादीनां यो यस्य स्वभाव: स तद्धर्मतयाऽवगन्तव्य इति, गृहस्थानां च कुलनगरग्रामादिधर्मो गृहस्थेभ्यो गृहस्थानां वा यो दानधर्मः स द्रव्यधर्मोऽवगन्तव्य इति, तथा चोक्तमू-"अन्नं पानं च वस्त्रं च, आलयः शयनासनम् । शुश्रूषा वन्दनं तुष्टिः, पुण्यं नवविधं स्मृतम् ।।१।। " भावधर्म स्वरूपनिरूपणायाह लोइयलोउत्तरिओ दुविहो पुण होति भावधम्मो उ । दुविहोवि दुविहतिविहो पंचविहो होति णायव्वो । । १०१ । । भावधर्मो नोआगमतो द्विविधः तद्यथा-लौकिको लोकोत्तरश्च, तत्र लौकिको द्विविधः - गृहस्थानां पाखण्डिकानां च, लोकोत्तरस्त्रिविध:ज्ञानदर्शनचारित्रभेदात्, तत्राप्याभिनिबोधादिकं ज्ञानं पञ्चधा, दर्शनमप्यौपशमिकसास्वादनक्षायोपशमिकवेदकक्षायिकभेदात् पञ्चविधं, चारित्रमपि सामायिकादिभेदात् पञ्चधैव । गाथाऽक्षराणि त्वेवं नेयानि, तद्यथा-भावधर्मो लौकिकलोकोत्तरभेदाद्विधा, द्विविधोऽपि चायं यथासङ्ख्येन द्विविधस्त्रिविधः, तत्रैव लौकिको गृहस्थपाखण्डिकभेदात् द्विविधः, लोकोत्तरोऽपि ज्ञानदर्शनचारित्रभेदात् त्रिविधः, ज्ञानादीनि प्रत्येकं त्रीण्यपि पंचधैवेति ।। (सूत्रकृतांगसूत्र प्रथम श्रुतस्कंध नवम अध्ययन श्लोक - १००-१०१ आ. शीलाङ्काचार्य टीका) For Personal & Private Use Only www.jalnelibrary.org Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ધર્મતીર્થની વ્યાખ્યા સભા : વિવાહધર્મની વ્યાખ્યા શું ? સાહેબજી : આર્યપરંપરા પ્રમાણે વિવાહ કરે છે તેને અગ્નિ સમક્ષ સાત વખત ફેરા ફેરવે છે, ત્યારે પરણનાર એકબીજાના હાથ બાંધી, બંનેના ગળામાં એક જ સૂતરની માળા નાંખે છે. આ સૂચવે છે કે ગમે તે સંયોગોમાં જીવનભરના સાથે રહેવાના આ કોલ-કરાર છે. આ હાર એવો છે કે સહેજ ખેંચો તો તૂટી જાય, તેમ ગૃહસ્થ જીવનમાં પરસ્પર ખેંચાખેંચ કરશો તો જીવન છિન્નભિન્ન થઈ જશે, અને પરસ્પર એકબીજાની સમજૂતિ-સહકાર સાથે જીવશો તો જીવન ઉન્નત થશે. ગૃહસ્થ જીવન સુતરના તાંતણા જેવું delicate-નાજુક છે, તેનું પ્રતીક આ સુતરનો હાર છે. આર્યપરંપરામાં રૂઢ ક્રિયાનો કાંઈ ને કાંઈ અર્થ હોય છે. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ લખ્યું કે, કુલધર્મ, વર્ણાશ્રમધર્મ આદિને પાળવાથી પણ પુણ્ય બંધાય અને તેનો ભંગ કરવાથી પાપ બંધાય. અર્થાત્ તેના ભંગથી આત્માની અવનતિ થાય અને પાળવાથી આત્માને પુણ્યબંધ દ્વારા ભૌતિક ઉન્નતિ પ્રાપ્ત થાય. દરેક ધર્મના આચરણમાં કોઈ ને કોઈ સારી પ્રવૃત્તિ-ભાવ હોય છે, અલ્પ પણ સગુણ તેમાં કેળવવા પડે છે, અને તે કેળવવા આત્મામાં શુભ પરિણામ પ્રગટાવવો પડે, તેના પરિણામે પુણ્ય બંધાય, જેનાથી કોઈ પ્રકારની ઉન્નતિ થાય. ઉન્નતિ કરાવે તે બધાને ધર્મ કહેવો પડે. તમારા આત્માની જેનાથી અવનતિ થાય તેને અધર્મ કહેવો પડે. અહીં ઉન્નતિ ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય, કામચલાઉ હોય કે કાયમી હોય, મામૂલી હોય કે મોટી હોય તેની ચર્ચા નથી. પણ ૧ ઉન્નતિ કરે તે ધર્મ અને અવનતિ કરે તે અધર્મ, આ universalસર્વવ્યાપી વ્યાખ્યા છે. તમને નીચે પાડે તે અધર્મ છે અને ઉપર ચડાવે તે ધર્મ છે. અરે ! કીડીને ભૂખ લાગે અને સરસ ખાવાનું મળે જેનાથી ભૌતિક તૃપ્તિ થાય, તેના દુઃખ-સંતાપ દૂર થાય તે ઉન્નતિ પુણ્યથી થઈ, અને પુણ્ય શુભ પરિણામરૂપ ધર્મથી જ બંધાય. ત્રણ કાળમાં ત્રણ લોકમાં કોઈ પણ જીવને જેનાથી થોડી પણ સુખ-શાંતિ મળે, થોડી પણ ઉન્નતિ થાય તેને આપણે વ્યાપક દૃષ્ટિકોણથી ધર્મ જ કહીએ છીએ. વળી, તમારા જીવનમાં દુઃખ-અશાંતિ-સંતાપ-વ્યાકુળતા-વ્યથા ઉત્પન્ન થાય, તે રૂપ અધોગતિ-અવનતિ થાય તો અમે કહીશું કે આ અધર્મના કારણે છે. દા.ત. કોઈ બજારમાં લાખ રૂપિયા ગુમાવી આવે તો અમે કહીશું કે અધર્મના કારણે અવનતિ થઈ. આ સર્વત્ર વ્યાપક નિયમ છે. કૌટુંબિકધર્મમાં કુટુંબ પ્રત્યેનાં કર્તવ્ય આવી જાય, પારિવારિકધર્મમાં પરિવાર પ્રત્યેનાં કર્તવ્ય આવી જાય, જ્ઞાતિધર્મમાં જ્ઞાતિ પ્રત્યેનાં કર્તવ્ય આવી જાય; તેમ અનુક્રમે માનવધર્મમાં બધાં માનવીય કર્તવ્ય આવી જાય. અહીં કર્તવ્ય અદા કરવા પણ સદ્ગુણો કેળવવા પડે. તે વિના કર્તવ્યને કર્તવ્ય રીતે પાળી ન શકો. કર્તવ્ય પાલન १ इष्टे स्थाने धत्ते इति धर्मः। (સર્વાર્થસિદ્ધિ -૨) ★ धारयति दुर्गतो निपततो जीवानिति धर्मः । तथा च वाचक:- प्राग् लोकबिन्दुसारे सर्वाक्षरसन्निपातपरिपठितः। धृञ् धरणार्थो धातुस्तदर्थयोगाद् भवति धर्मः।। दुर्गतिभयप्रपाते पतन्तमभयकरदुर्लभत्राणे । सम्यक् चरितो यस्माद् धारयति ततः स्मृतो धर्मः।। (ઉત્તરાધ્યયન નિ. વૃત્તિ-શાન્તિસૂરિ રૂ-૮, પૃ.૨૮૪) For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૭૯ માટે જે શુભ ભાવ કે શુભ પરિણામ આવશ્યક છે તે ધર્મ જ છે. ધર્મની વિધવિધ-quality-જાત જોઈને મૂંઝાવાની જરૂર નથી. અનેક qualityનો ધર્મ શાસ્ત્રોમાં મળે. ધર્મના ઉત્તરોત્તર વિવિધ પ્રકારો : આત્માની મામૂલી ઉન્નતિ કરનારા શુભ પરિણામરૂપ ધર્મને ધર્મ કહેવાય ખરો, પણ જેનાથી સદ્ગતિ . થાય નહીં અને દુર્ગતિ અટકે નહીં, તેવા માત્ર દુર્ગતિમાં તુચ્છ સુખને આપનારા ધર્મને ઊંચો ધર્મ ન કહેવાય. તેથી આ દૃષ્ટિકોણથી આત્માને મનુષ્યગતિ-દેવગતિમાં ધારણ કરી રાખે તેવા શુભ પરિણામ કે પુણ્યબંધને ધર્મ સમજવો. વળી તેનાથી ઊંચા દૃષ્ટિકોણ અનુસાર આત્માની ભૌતિક-આત્મિક ઉન્નતિ કરાવે તેવા અભ્યદય-નિઃશ્રેયસ સાધક ધર્મને જ ધર્મ કહેવાય. એટલે સર્વ પુરુષાર્થનું સાધન બને તે ધર્મ. જૈનશાસ્ત્રમાં ક્રમિક સંખ્યાથી પણ ધર્મનું વર્ણન આવે. દા.ત. ૨ એક પ્રકારે અપ્રમાદ એ ધર્મ. બે પ્રકારે સમ્યગૂ જ્ઞાન અને સમ્યક ક્રિયા તે ધર્મ. ત્રણ પ્રકારે સમ્યગુ જ્ઞાન-દર્શન-ચારિત્ર તે ધર્મ. ચાર પ્રકારે દાન, શીલ, તપ અને ભાવ તે ધર્મ. પાંચ પ્રકારે પંચાચાર તે ધર્મ. છ પ્રકારે ષડાવશ્યક તે ધર્મ. તમે જે પ્રકારે કહો તે પ્રકારે વર્ણન મળે. પાછું એક પ્રકારમાં પણ સર્વ સમાઈ જાય અને પાંચ પ્રકારમાં પણ સર્વ સમાઈ જાય. કોઈ વ્યાખ્યા અધૂરી નથી. જ્ઞાની પુરુષોની રજૂઆતની એક અદ્ભુત શક્તિ છે. એકની એક વાત સો રીતે કરી આપે. આપણી તો બુદ્ધિ જ છક્કડ ખાઈ જાય. સ્યાદ્વાદને કારણે જૈનશાસ્ત્રમાં એકના એક તત્ત્વને વર્ણન કરવાની અનેક શૈલી છે. તેથી ધર્મને તમારી સામે જુદા-જુદા પાસાથી બહુ સુંદર રીતે વેધકતાથી રજૂ કરે છે. તમારી બુદ્ધિને સંતોષ થશે તેમ તમને આનંદ થશે. હવે આગળ ચડિયાતા ધર્મની વ્યાખ્યા કરતાં કહે છે કે, જે ધર્મ આત્માની મામૂલી, કામચલાઉ ઉન્નતિ કરે, પણ ° ઉત્તરોત્તર ઉન્નતિ ન કરે તે ધર્મ સાચો ધર્મ નથી, પણ નામનો ધર્મ છે. દા.ત. તમે કોઈ ધંધાની લાઈન પકડીને ધંધો ચાલુ કર્યો, રોકાણ પણ કર્યું, છતાં ઘણી મહેનતે મામૂલી નફો થાય તો તે લાઈનને તમે નકામી કહો. અભિપ્રાય આપો કે આ મજૂરીનો ધંધો છે. આમાં મહેનત ઘણી પણ વળતર કાંઈ નથી. તેવી લાઈન પકડવા જલદી કોઈ તૈયાર ન થાય. વળી કોઈ સારી લાઈન મળી, કમાણી જોરદાર થાય તેમ છે, પણ કોઈએ ખાતરીપૂર્વક જણાવ્યું કે આમાં એકાદ વર્ષ ધૂમ કમાણી, પણ પછી બે વર્ષમાં તો મૂડી પણ સાફ १ इष्टे स्थाने धत्त इति धर्मः ।३ । आत्मानमिष्टे नरेन्द्र-सुरेन्द्र-मुनीन्द्रादिस्थाने धत्त इति धर्मः ((तत्त्वार्थवार्तिक (भा. २) ९,२,३) २ एतदेव अप्रमादपुरस्करणमेव इह-धर्मे तत्त्वं-उपनिषद्भूतम्, (उपदेशरहस्य श्लोक १८५ टीका) 3 धर्मः श्रुतचारित्रलक्षण: (પ્રતિમાશત રોજ ૨૬ ટીવા) ४ शुद्धधर्मात् ज्ञानदर्शनचारित्ररूपात् (पंचसूत्र प्रथम सूत्र टीका) ५ कहिओ दाणाइओ चउब्विहो जिणमओ धम्मो।।१०३।। तं जहा;- दाणं सीलं तव भावणा य धम्मो चउव्विहो एस।..।।१०४ ।। (उपदेशपद श्लोक ५५० टीका) ७ शिवगतौ सततं 'धारणात्' स्थापनात् धर्म इति समाख्यातः।।२०।। (થર્મસંપ્રદ્દન વદ ૨૦ ટીા ) For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ધર્મતીર્થની વ્યાખ્યા થઈ જશે. તો તેવી લાઈનમાં પણ જવા કોઈ શાણો માણસ તૈયાર ન થાય; કેમ કે અત્યારે કામચલાઉ કમાણી છે પણ પછી ભારે નુકસાની છે. તેની જેમ જે ધર્મ તમારી કામચલાઉ ઉન્નતિ કરે છે અને આગળ જઈ પાડે છે તેવો ધર્મ પણ નકામો છે. તેને જૈનધર્મમાં મહત્ત્વ અપાતું નથી. અત્યારે તમારી બુદ્ધિ એવી છે કે જીવનમાં થોડો ધર્મ કરીએ અને પુણ્ય બંધાઈ જાય, જેનાથી પરલોકમાં માનવભવ, દેવભવ મળી જાય એટલે કામ થઈ ગયું; કેમ કે તમારી બુદ્ધિમાં ચારે ગતિમાં પામવા જેવા ભવ આ બે જ લાગે છે. અન્ય ભવોમાં તમને જનમવાની ઇચ્છા નથી. અહીંથી મરીને ઝાડ, કબૂતર, ચકલા-ચકલીમાં જવાનું ગમશે નહીં. અરે ! અત્યારે ગાડીમાં ફરે છે, લહેર કરે છે તેવા શ્રીમંતના કૂતરા થવાનું પણ તમને પસંદ નથી. દેવભવ-માનવભવ સિવાયના બીજા ભાવોમાં જવાનું કેમ પસંદ નથી ? સભા : દુ:ખ વધારે છે માટે, સાહેબજી એનો અર્થ એ થયો કે મનુષ્યભવ, દેવભવમાં થોડાં ભૌતિક સુખ-મોજમજા દેખાય છે, માટે તે ભવ પસંદ કરો છો. પણ તેવો ભવ તમને મળી જાય છતાં શાસ્ત્ર તેને સદ્ગતિ કહેતું નથી, પણ દુર્ગતિ કહે છે. મનુષ્યભવ, દેવભવને સામાન્ય ભાષામાં સદ્ગતિ કહેવાય, પણ તત્ત્વથી બધા માનવનો મનુષ્યભવ કે બધા દેવતાઓનો દેવભવ સદ્ગતિ નથી; કારણ કે મનુષ્યભવ પામેલા કસાઈ, ગુંડા, બદમાશ, નાસ્તિક અનેક પાપકુકર્મો કરે છે. અત્યંત અધર્મી જીવન જીવનારાઓને મળેલો માનવભવ કોઈ રીતે સદ્ગતિ કહી શકાય નહીં. સભા ઃ અમે એવો માનવભવ નથી ઇચ્છતા. સાહેબજી: 'તો તમારે કહેવું જોઈએ કે મારે ખાલી મનુષ્યભવ નહીં પણ સુમાનુષત્વ પામવું છે, તેમ ખાલી દેવભવ નહીં પણ સુદેવત્વ પામવું છે અર્થાતુ તમારે ગમે તેવા માનવ કે દેવ નથી બનવું. પરંતુ સાચું કહેજો કે અબજો રૂપિયા, સત્તા-સંપત્તિ, મનગમતા ભોગ મળી જાય, આખી જિંદગી આનંદ-પ્રમોદ કરી શકો તેવો માનવભવ મળતો હોય તો જોઈએ કે નહીં ? સભા : હા. જોઈએ. સાહેબજી : તો તેનો અર્થ એ કે અધર્મ-પાપયુક્ત માનવભવ પણ તમને મંજૂર છે. સભાઃ પરંપરાએ શું ? સાહેબજીઃ પરંપરાએ નરક છે; કેમ કે કુદરતમાં નિયમ એવો છે કે પુણ્યથી ભોગસુખ મળે, પણ તેને ટેસથી-મોજથી ભોગવો તો મરીને દુર્ગતિમાં જાઓ. વળી કુદરતની વ્યવસ્થા એ છે કે ધર્મથી પુણ્ય બંધાય, નૈતિક-ધાર્મિક-સામાજિક કોઈ પણ કર્તવ્ય પાળો, દયા-પરોપકાર-અહિંસા પાળો, તે બધાથી પુણ્ય બંધાય, १ यस्माज्जीवं नारक-तिर्यग्योनिकुमानुष-देवत्वेषु प्रपतन्तं धारयतीति धर्मः। उक्तं च- दुर्गतिप्रसृतान् जीवान् यस्माद् धारयते ततः। धत्ते चैतान् शुभे स्थाने तस्माद् धर्म इति स्थितः।। (૯શર્વાનિ યૂnિ પૃ.૨૯) २. धर्मादपि भवन् भोगो-देवलोकादौ, प्रायो-बाहुल्येन, अनर्थाय देहिनां तथाप्रमादविधानात्। (योगदृष्टिसमुच्चय श्लोक १६० टीका) For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા – ૮૧ તેનાથી ભોગો મળે અને તે ટેસથી-મોજથી ભોગવો એટલે દુર્ગતિ તૈયાર છે. સભા : સૃષ્ટિમાં આવી વ્યવસ્થા કેમ રાખી ? સાહેબજી આ વ્યવસ્થા અનાદિ કાળથી ચાલી આવે છે અને અનંત કાળ ચાલશે. આનું કોઈએ સર્જન કર્યું નથી. જેનધર્મ વિશ્વવ્યવસ્થાના સર્જનમાં નથી માનતું. વિશ્વવ્યવસ્થા જેવી છે તેવી કાયમ છે અને કાયમ રહેશે. તેને અનુસરીને તમારે સલામતી સાથે બહાર નીકળવાનું છે. સભા કસાઈને હિંસા કરવાથી ભૌતિક ઉન્નતિ થાય તો તે ધર્મ છે ? સાહેબજીઃ તેણે ભૂતકાળમાં પુણ્યરૂપ ધર્મ કર્યો હતો તેનાથી તેને હિંસા કરવાની શરીરમાં શક્તિ મળી, હિંસાનાં ઓજારો મળ્યાં અને સફળતાથી હિંસાના ઉત્પાદનરૂપે માંસ વગેરે વેચી પૈસા કમાયો. આ સર્વેમાં પુણ્યની જ હિસ્સેદારી છે. સભા.: આવી સફળતા મેળવનાર કસાઈએ ગયા ભવમાં શું કર્યું હશે ? સાહેબજી: નૈતિક, સામાજિક ધર્મ પાળ્યો હશે અથવા દયા-પરોપકાર-સદાચાર આદિનું સેવન કર્યું હશે. સભાઃ ગુણોથી એવું પુણ્ય કેમ બંધાય ? સાહેબજી જ્યાં સુધી અધ્યાત્મ કે વિવેકની દૃષ્ટિ ન હોય ત્યાં સુધી પુણ્ય તો અશુભ અનુબંધવાળું જ બંધાય. તેથી જ વિવિધ ધર્મોને ઓળખીને લોકોત્તર ધર્મને પકડવાનો છે. જૈનધર્મ, ધર્મની વ્યાપક વ્યાખ્યા કરવા માંગે છે, જેમાં હલકામાં હલકા, ઔપચારિક પૂલ ધર્મ હોય તેનો પણ અપેક્ષાવિશેષથી સંગ્રહ કરી સ્પષ્ટ કહે છે કે, આ બધા હલકા પ્રકારના ધર્મ છે. તેનાથી આત્માની બહુ ઉન્નતિ નહીં થાય, અને કદાચ કામચલાઉ ઉન્નતિ થાય તો પણ અંતે આત્માની અવનતિ કરનારા છે. તમારે વિશ્વનું તંત્ર સમજવું જોઈએ, વિશ્વનાં ધારાધોરણોને તીર્થકરો પણ બદલી નહીં શકે. ધર્મની વિવિધ વ્યાખ્યાઓનું કારણ ? ધર્મની વિધવિધ વ્યાખ્યા કરવા પાછળ એ કારણ છે કે, આત્માની અનેક રીતે ઉન્નતિ થાય છે, અને તે સર્વ ધર્મના પસાયથી જ છે. તેથી આ સંસારમાં જ્યાં જ્યાં ભૌતિક ઉન્નતિ કે સફળતા દેખાય ત્યાં ત્યાં પણ પશ્ચાદ્ભૂમાં અવશ્ય ધર્મ છે, તેમ સુનિશ્ચિતપણે સમજવું જોઈએ; કેમ કે ધર્મ આ સંસારનાં સર્વ ભૌતિક સુખો અને આત્મિક સુખોનું પ્રધાન કારણ છે. તત્ત્વદૃષ્ટિથી પુણ્યાનુબંધી પુણ્ય અને સકામનિર્જરા એ જ સાચો ધર્મ : જૈનશાસ્ત્રમાં સદ્ગતિની જે તાત્ત્વિક વ્યાખ્યા કરી છે, તે સદ્ગતિ તમારો આત્મા એક વાર પણ પામ્યો For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ધર્મતીર્થની વ્યાખ્યા છે કે કેમ, તે પ્રશ્ન છે; કારણ કે જે સદ્ગતિમાં ગયા પછી આત્માની ઉત્તરોત્તર ઉન્નતિ જ થાય, અધોગતિઅવનતિ ન થાય, એવી ક્રમિક ઉન્નતિના સાધનરૂપ ગતિને શાસ્ત્ર સદ્ગતિ કહે છે. તેવી મનુષ્યગતિ-દેવગતિ મળે તો તમારું કલ્યાણ થઈ જાય, પણ તે ઉત્તમ કક્ષાના પુણ્યાનુબંધી પુણ્યથી જ મળે છે. અકામનિર્જરા અને કોરા પુણ્યને ઔપચારિક વ્યવહારથી ધર્મ કહ્યો, પરંતુ તત્ત્વદૃષ્ટિથી તો પુણ્યાનુબંધી પુણ્ય અને સકામનિર્જરા જ ધર્મ છે, જે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. તે ધર્મનું જુદાજુદા શબ્દોથી વર્ણન કરતાં એમ કહી શકાય કે વિવેકપૂર્વકના મૈત્રી આદિ ભાવો તે ધર્મ અથવા હેયનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર કરાવે તે સાચો ધર્મ અથવા અર્થપુરુષાર્થ, કામપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થને આપે તે ધર્મ અથવા સુમાનુષત્વ અને સુદેવત્વની પરંપરા દ્વારા નિર્વિને શિવગતિ આપે તે ધર્મ અથવા સીધી કે આડકતરી રીતે મોક્ષનું કારણ બને તે ધર્મ. આ બધી વ્યાખ્યાઓ સ્પષ્ટ છે, માત્ર વ્યાખ્યાનું સ્તર ઊંચી ગુણવત્તા તરફ જઈ રહ્યું છે. છતાં નિશ્ચયનયના દૃષ્ટિકોણથી ધર્મની આ વ્યાખ્યાઓ પણ મંજૂર નહીં થાય; કારણ કે નિશ્ચયનય પુણ્યાનુબંધી પુણ્ય કે તેનાં ફળોને પણ ધર્મ તરીકે માનવા તૈયાર નથી. તે તો કહે છે કે પુણ્યાનુબંધી પુણ્ય પણ કર્મ છે, અને કર્મમાત્ર આત્મા માટે બંધન છે, કર્મના ક્ષયથી જ મોક્ષ છે. ધર્મ તો મુક્તિનું સાધન છે, બંધનનું સાધન નથી. જે બંધનનું સાધન હોય તેને ધર્મ કહેવાય નહીં. આ દૃષ્ટિકોણથી પુણ્યમાત્ર હેય છે. અશુદ્ધ વ્યવહારનય કોરા પુણ્ય કે અકામનિર્જરાને પણ ધર્મ કહે, પરંતુ શુદ્ધ વ્યવહારનય પુણ્યાનુબંધી પુણ્ય કે સકામનિર્જરાને જ ધર્મ કહે, જ્યારે શુદ્ધ નિશ્ચયનય તો પુણ્યાનુબંધી પુણ્યને પણ ધર્મ તરીકે ન સ્વીકારે. ટૂંકમાં જેટલા ધર્મ મોક્ષનું via-via-આડકતરી રીતે પણ કારણ નથી, સીધી કે આડકતરા પણ સાધન નથી, તે બધાને અશુદ્ધ વ્યવહારનય અને અશુદ્ધ નગમનય ધર્મ તરીકે ભલે સ્વીકારે; પણ શુદ્ધ વ્યવહારનય કે શુદ્ધ નેગમનય via-via પણ મોક્ષનું કારણ ન બને તેવા ધર્મને ધર્મ તરીકે ન સ્વીકારે. દા.ત. તમે અબજ રૂપિયાનું દાન કરી દેરાસર બંધાવો, અથવા મોટા તીર્થનો જિર્ણોદ્ધાર કરાવો તો તમે દર્શનાચારનું પાલન કર્યું, સુદેવની ઊંચામાં ઊંચી ભક્તિ કરી ઉત્તમ સત્કાર્ય કર્યું, પરંતુ તે કરતી વખતે તમારા આત્મામાં માત્ર શુભ પરિણામ હોય, ખૂબ ભક્તિભાવથી કર્યું હોય, છતાં તે વખતે તમારા આત્મામાં via-via પણ મોક્ષનું અનુસંધાન કરે તેવા અપુનબંધક આદિ કક્ષાના પરિણામ પેદા ન થાય, તો શુદ્ધ વ્યવહારનય १ 'सुगतिः' सिद्धिपर्यवसाना (दशवैकालिकसूत्र चतुर्थ अध्ययन श्लोक २६ टीका) २ वचनाद्यदनुष्ठानमविरुद्धाद्यथोदितम्। मैत्र्यादिभावसंयुक्तं तद्धर्म इति कीर्त्यते।। (धर्मबिन्दु अध्याय १ श्लोक ३) 3 यत् अनुष्ठानम् इहलोकपरलोकावपेक्ष्य हेयोपादेययोरर्थयोरिहैव शास्त्रे वक्ष्यमाणलक्षणयोर्हानोपादानलक्षणा प्रवृत्तिरिति ‘તદ્ધર્મ રૂતિ કીર્ઘતે’ | | (સંપ્રદ રો રૂટી) ★ धर्मश्च-प्रवृत्तिनिवृत्तिफलजननव्यापारीभूत, (षोडशक बीजें, श्लोक १३ टीका उ. यशोविजयजी) ४ जिनेन्द्रगदितं धर्ममकलङ्क सनातनम्। संसारसागरोत्तारमाचक्षाणः सुदेहिनाम्।।७।। (3પતિ તૃતીય પ્રસ્તાવ) ५ धर्मित्वं निर्जराभागित्वम्, (द्वात्रिंशद् द्वात्रिंशिका तृतीय बत्रीसी श्लोक ३ टीका) For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ધર્મતીર્થની વ્યાખ્યા આ દાનધર્મને ધર્મ કહેવા તૈયાર નહીં થાય.'શુદ્ધ વ્યવહારનયના અભિપ્રાયથી તમે અત્યારે જે પણ ધર્માનુષ્ઠાન કરો, શુભભાવો કરો, તે કદાચ તમને આ ભવમાં નહીં, પણ બે-ચાર-પચ્ચીસ કે સો ભવમાં નહીં, પણ લાખકરોડ-અબજો કે અનંતા ભવે પણ મોક્ષનું નિયત કારણ બને તો જ તે ધર્મ કહેવાય. અને તે સિવાય ગમે તેટલા શુભ પરિણામ, સમ્પ્રવૃત્તિ હોય, ગમે તેટલા સદ્ગણ સદાચાર, ધર્માનુષ્ઠાન હોય તેને અશુદ્ધ વ્યવહારનય અને અશુદ્ધ નૈગમનય ધર્મ કહે, પણ શુદ્ધ વ્યવહારનય અને શુદ્ધ નૈગનનય તેને ધર્મ ન કહે. સભા : શુભ પરિણામ હોય છતાં મોક્ષનું કારણ ન બને તેવું ખરું ? સાહેબજી : હા, અભવ્યનો જીવ પણ શુભ પરિણામ કરે છે છતાં તે મોક્ષનું કારણ નથી બનતો. મોક્ષની ઇચ્છા કેવી રીતે પેદા થાય?? સભા : ધર્મમાં મોક્ષનું અનુસંધાન કેવી રીતે કરાય ? સાહેબજી : અપુનબંધક અવસ્થામાં જે મુક્તિનો અદ્વેષ પ્રગટે છે, તેને મોક્ષનું દૂર દૂરથી કારણ કહ્યું છે. ઘણા એમ માને છે કે ધર્મના ફળરૂપે મોક્ષનો સંકલ્પ કરીએ તો તે ધર્મથી મોક્ષ મળે, અને મોક્ષની ઇચ્છા વિના ધર્મ કરીએ તો તે મોક્ષનું કારણ ન બને, પરંતુ તેવું નથી. વાસ્તવમાં મુક્તિના તાત્ત્વિક અદ્વેષથી કરાતો ધર્મ પણ મોક્ષનું કારણ છે, જ્યારે અતાત્ત્વિક મુક્તિની અભિલાષાથી કરાતો ધર્મ પણ મોક્ષનું કારણ નથી. તેથી મોક્ષ સાધક ધર્મની quality-ગુણવત્તા આત્મામાં પેદા થવી જોઈએ. સભા : મોક્ષસાધક ધર્મની Quality-ગુણવત્તા શું છે ? સાહેબજી: તે બહુ વિસ્તાર માંગશે. ટૂંકમાં એટલું કહી શકાય કે જેને સંસારનાં ઊંચામાં ઊંચાં ભોગસુખોમાં પણ એકાદ ટકો દુઃખનો અનુભવ થાય છે, જેથી તેને થાય છે કે ગમે તેટલાં ઊંચામાં ઊંચાં ભૌતિક સુખો મળે પણ તેમાં જીવનની પરિપૂર્ણતા નથી. આ અંદરમાં feel-સંવેદન થવું જોઈએ; કેમ કે જેને ઉચ્ચ કક્ષાની ભૌતિક વસ્તુ મળે અને લાગે કે મને બધું મળી ગયું તેને મોક્ષની જરૂર નથી, તે જીવ અત્યારે મોક્ષે જવા લાયક નથી. તમને જે જોઈએ છે તે બધું સંસારમાં મળી જતું હોય તો મોક્ષે જવાની શું જરૂર છે? સભા : પણ તેનો અંત આવે છે ને ? સાહેબજી? અરે ! કોઈ કાયમ ખાતે ગોઠવી આપે તો મોક્ષે જવાની જરૂર ખરી ? અભવ્યના જીવની આ જ સ્થિતિ છે. તેને ધર્મસાધનાના ફળસ્વરૂપે નવ રૈવેયક મળે, ત્યારે તેને રૈવેયકના જીવનમાં કોઈ ઊણપ દેખાતી નથી, માત્ર આ મળેલું ભૌતિક સુખ કાયમ રહે તેવી જ તેની અભિલાષા હોય છે. એટલે તેને ભૌતિક ભોગશૂન્ય મોક્ષ જોઈતો નથી. તમે તમારા જીવનમાં ભૌતિકતામાં કૃતકૃત્યતા માનો એનો અર્થ એ કે, મનગમતું તમને મળી જાય એટલે ભયો ભયો, માત્ર હવે મળેલું કાયમ ભોગવીએ એટલી જ ઇચ્છા રહે. પરંતુ જેને ઉચ્ચ કક્ષાની ભૌતિકતામાં ૧ .... સદા સિદ્ધાવસ્લ વંત્રિપUDIો થપ્પો (पंचसूत्र प्रथम सूत्र मूल) For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૪ પણ અધૂરાપણું-ઊણપ લાગે, તે મોક્ષસાધક ધર્મ કરવા અધિકારી છે. સભા : ધારેલું મળ્યા પછી વિચારે કે હવે શાંતિથી ભગવાનને ભજીશું. સાહેબજી : પણ તેને ભગવાનની જરૂર શું ? સભા : મળેલું ટકાવવા માટે, સાહેબજી : આવી ગયા ને ? એક પંગતના જ છો. તમને શું મળ્યું છે તે જ અમે તો સમજી શકતા નથી. ગટર જેવો દેહ મળ્યો છે. તેમાં કોઈ અદ્વિતીય રૂપ-રંગ-વિશેષતા નથી. વળી, ચોવીસે કલાક ક્યાંક ને ક્યાંક દુખાવો, વારંવા૨ ઝાડા-પેશાબે જવાનું, થોડી થોડી વારે ભૂખ લાગે, સતત માંકડ-મચ્છર આદિથી ત્રાસની સંભાવના, આવું તુચ્છ શરીર મળ્યું છે; નાનું ઘોલકી જેવું ઘર મળ્યું છે, માંડ માંડ ધંધો ચલાવો છો, તેમાં પણ હાડમારીનો પાર નથી, છતાં તમને થાય કે આ કાયમ ટકી રહે તો સારું, એનો અર્થ એ કે તમે મોક્ષે જવાની ઇચ્છા કરવા લાયક નથી. મોક્ષે જવાની ઇચ્છા એટલે જેને અધૂરામાં રસ નથી, શ્રેષ્ઠ કક્ષાનું, પરિપૂર્ણ, ઊંચામાં ઊંચું સુખ જેને જોઈએ છે તેને જ મોક્ષની ઇચ્છા કરવા અધિકારી ગણ્યા છે. તમારા મનની પરિસ્થિતિનો ક્યાસ કાઢવા જેવો છે. રોજ વિચારો કે હું વાસ્તવમાં શું ઇચ્છું છું ? મારી મૂળભૂત ઝંખના શું છે ? મોક્ષની ઇચ્છા પેદા કરવી તે ૨મત વાત નથી. સંસારની બધી ઇચ્છા તમને અધૂરી-અસાર લાગશે તો જ મોક્ષની સાચી અભિલાષા પ્રગટશે. સભા : શાલિભદ્રનું સુખ કાયમ રહે તો શું દુઃખ છે ? સાહેબજી : શાલિભદ્રના સુખને અમે તત્ત્વથી સુખ કહેવા જ તૈયાર નથી. તમે સુખ શબ્દ બોલો છો પણ ભગવાન તો તેને દુઃખ જ કહે છે. . ધર્મતીર્થની વ્યાખ્યા અરે ! જન્મ-મરણ બંધ થઈ જાય તો પણ આધિ-વ્યાધિ-ઉપાધિ નહીં ટળે; કેમ કે ભૌતિક જીવનનું મૂળમાંથી structure-માળખું જ defective-ખામીવાળું છે. Defective structure-ખામીવાળા માળખામાં સાચા સુખની ઝંખના કરો અને કાયમ ખાતે શાંતિ શોધો તે શક્ય જ નહીં બને. આમાં તમારી બુદ્ધિ કાટ ખાઈ ગઇ છે, તેથી દીવા જેવું સત્ય પણ સ્ફુરતું નથી. નિશ્ચયનયે આત્માનો મૂળભૂત નિર્મળ સ્વભાવ એ જ ધર્મ : પુણ્યાનુબંધીપુણ્યનાં સર્જક સનુષ્ઠાનો અને શુભ પરિણામો, તેમજ તેની ફળશ્રુતિરૂપ પુણ્યાનુબંધીપુણ્ય અને તેના આત્મહિતકારી વિપાકો, તે સર્વને શુદ્ધ વ્યવહારનય ધર્મ તરીકે અવશ્ય સ્વીકારે; પરંતુ 'નિશ્ચયનય १ धर्म शुद्ध-उपयोगस्वभावे, पुण्य पाप शुभ अशुभ विभावे; धर्महेतु व्यवहारज धर्म, निजस्वभाव परिणतिनो मर्म. १०९ (सीमंधरस्वामिनी विनतिरूप सवासो गाथानुं स्तवन ढाल १०) ★ इह द्विविधो धर्म्मः-पुण्यकर्म्मप्रकृतिलक्षणः सम्यग्ज्ञानादिरूपात्मपरिणामलक्षणश्च तत्र धर्म्माधर्म्मक्षयात् शिवगतौ गमनं For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ધર્મતીર્થની વ્યાખ્યા તો કર્મમાત્રને બંધન માનનાર હોવાથી તેનાથી ભિન્ન જ મોક્ષસાધક ધર્મનો ધર્મ તરીકે સ્વીકાર કરે. તેથી નિશ્ચયનયની વ્યાખ્યા પ્રમાણે આત્માનો નિરુપાધિક ભાવ તે જ ધર્મ છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યું કે “જે જે અંશે રે નિરુપાધિકપણું તે તે જાણો રે ધર્મ.” “તમારા આત્મા પરથી મેલ હટે, અને આમાનો મૂળભૂત નિર્મળ સ્વભાવ પ્રગટે, જે આત્માના original-પ્રાકૃતિક ગુણો છે, તેનું જ નામ સાચો ધર્મ છે. તે ધર્મ કદી પુણ્યબંધ ન કરાવે, તે તો શુદ્ધનિર્જરા જ કરાવે. સકામનિર્જરા કરાવે તેવો ધર્મ આત્માના શુદ્ધ સ્વભાવરૂપ છે, જેમાં શુભ ભાવનો છાંટો પણ નથી. કેવળ શુદ્ધ ભાવના ધર્મને જ નિશ્ચયનય ધર્મ કહે છે. જે પરમશુદ્ધનિશ્ચયનય તો તેરમા ગુણસ્થાનક સુધી ધર્મ સ્વીકારતો નથી, માત્ર ચૌદમા ગુણસ્થાનકે જ ધર્મ સ્વીકારે છે; કારણ કે જે મોક્ષનું તત્કાળ સાધન બને એવા અવંધ્ય કારણને જ તે કારણ તરીકે માને છે. ૩ જે ધર્મસાધનાથી લાંબે ગાળે વિલંબ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય તેવા ધર્મને પણ ધર્મ ન માનવાનો તેનો અભિપ્રાય છે. તેથી પરમશુદ્ધનિશ્ચયનય છેલ્લે જ ધર્મ માને છે. નિશ્ચયનયના પણ સેંકડો ભેદ છે, પરંતુ સર્વ નિશ્ચયનયો આત્માની પ્રાકૃતિક અવસ્થાને જ ધર્મ કહે છે. આત્માનો શુદ્ધ નિર્વિકારી સ્વભાવ કે જેમાં અંશમાત્ર વિકાર, વિભાવની અસર નથી, એવી આત્માનંદનો અનુભવ કરાવનારી સ્વભાવદશા જ ધર્મ છે. ટૂંકમાં, આત્માની વિકૃત અવસ્થા તે અધર્મ છે, આત્માની પ્રાકૃતિક અવસ્થા જ ધર્મ છે. સભા : “જ્યુસદો થ ” સાહેબજી : “ત્યુ થ” તે વ્યાપક વ્યાખ્યા છે. અહીં સંદર્ભથી “પહાવો થ” સમજવું; કેમ કે જડ વસ્તુમાં પણ તેના ગુણધર્મ છે, પરંતુ તે ધર્મની અહીં કોઈ ઉપયોગિતા નથી. એટલે પ્રસ્તુતમાં આત્માના શુદ્ધ સ્વભાવને જ ધર્મ સમજવો. આ દૃષ્ટિકોણથી પણ શાસ્ત્રમાં ધર્મની અનેક વ્યાખ્યાઓ શાબ્દિક રજૂઆતના ભેદથી મળે. જેમ કે પ્રબળ કષાયોનો અભાવ તે જ ધર્મ, આત્માનો સ્વભાવ તે જ ધર્મ, ૫ જીવની નિરુપાલિક भवतीत्यत्र यः पुण्यकर्मरूपो धर्मस्तस्य क्षयादिति द्रष्टव्यं, न पुनर्य आत्मस्वभावः सम्यग्दर्शनादिरूपः प्रकर्षशुद्धस्तस्यापि क्षयात्, ततो न कश्चिदिह पूर्वोक्तदोषावकाशः। (ાર્મસંપ્રદ રત્નો રકટીવા) १ इदं चाविरुद्धवचनादनुष्ठानसिंह धर्म उच्यते उपचारात्, यथा नड्वलोदकं पादरोगः, अन्यथा शुद्धानुष्ठानजन्या कर्ममलापगमलक्षणा सम्यग्दर्शनादिनिर्वाणबीजलाभफला जीवशुद्धिरेव धर्मः।।३।। (धर्मबिन्दु अध्याय १श्लोक ३ टीका) २ सो उभयक्खयहेऊ सेलेसीचरमसमयभावी जो। सेसो पुण निच्छयओ तस्सेव पसाहगो णेओ।।२६ ।। (धर्मसंग्रहणी मूल) 3 इहपरलोकाशंसां मुक्त्वा यः पुनः सम्यक्त्वादिषु, 'भक्त्या' बहुमानेन, स्वपरयोः संस्थापनलक्षण उपकारः 'अविहिणा उत्ति' अविधिना-विधिवैपरीत्येन क्रियते, 'तुः' पुनरर्थे भिन्नक्रमश्च, स च यथास्थानं योजितः, एष 'अविहिणा व भत्तीए' इत्यने प्राक् द्रव्यस्वभावत्वेनोक्तोऽपि 'भावे' भावविषयो द्रष्टव्यः, अस्य परम्परया मोक्षाङ्गत्वात्। अविधिदोषस्य तु भक्तिगुणेन निरनुबन्धिकृतत्वात्। यत्तु प्रागस्य द्रव्यस्वभावत्वमुक्तं तत् साक्षान्मोक्षाङ्गत्वाभावापेक्षया द्रष्टव्यमिति।।८।। (धर्मसंग्रहणी श्लोक ८ टीका) ४ मोहक्खोहविहीणो परिणामो अप्पणो धम्मो।। (માવામૃત ૮). ५ यदि तु स्वः स्वकीयोऽनागन्तुकोऽनुपाधि वो धर्म इति, (प्रतिमाशतक श्लोक ९५ टीका) For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા પરિણતિ તે જ ધર્મ, ક્ષાયિકભાવ તે જ ધર્મ, સંવર તે જ ધર્મ, શુદ્ધનિર્જરાસાધક પરિણામ તે જ ધર્મ, સ્વભાવદશા તે જ ધર્મ, શુદ્ધ પરિણામ તે જ ધર્મ, આત્મરમણતા તે જ ધર્મ, વિશુદ્ધ ચૈતન્યનો આસ્વાદ તે જ ધર્મ. આ સર્વ નિશ્ચયનયને માન્ય ધર્મની વ્યાખ્યાઓ થઈ. પરંતુ તેમાં પણ ઉત્તરોત્તર સૂક્ષ્મ નિશ્ચયનયના અભિપ્રાયો ચડિયાતા બને. દા.ત. પ્રથમ નિશ્ચયનય સ્વભાવ-વિભાવના વિવેકરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી ધર્મનો પ્રારંભ માને, જ્યારે ફળગ્રાહી નિશ્ચયનય ભાવચારિત્રસ્વરૂપ વિરતિથી જ ધર્મનો પ્રારંભ માને. વળી, શ્રદ્ધા અને આચરણનો સંપૂર્ણ અભેદ માનનાર નિશ્ચયનય તો રત્નત્રયીની એકતારૂપ સમતામાં જ ધર્મનો સભાવ સ્વીકારે. એમ છેક પરમશુદ્ધનિશ્ચયનય ચૌદમા ગુણસ્થાનક સુધી ધર્મની વ્યાખ્યાને સ્થાપિત કરે છે. નિશ્ચયનયની વ્યાખ્યા top levelની-ઊંચી કક્ષાની છે. છતાં આ વ્યાખ્યા પણ સંપૂર્ણપણે મંજૂર નથી. હજુ પણ the end-અંત નથી આવ્યો. જૈનશાસ્ત્રોને ધર્મની એવી વ્યાખ્યા કરવી છે કે જેમાંથી નાની કાંકરી પણ ન ખસેડી શકાય, જડબેસલાક તમારા મગજમાં ઠસી જાય. (૧) Bottom-તળિયાથી કૌટુંબિક ધર્મ, પારિવારિક ધર્મ આદિ પુણ્યબંધ કરાવનાર ક્રમિક ધર્મોનું વર્ણન કરી, (૨) સદ્ગતિ અપાવે કે ઉત્કટ ભૌતિક ઉન્નતિ કરાવે તેવા ધર્મોનું પ્રદર્શન કરાવતાં કરાવતાં (૩) આત્માની ઉન્નતિ કરાવે તેવા પુણ્યાનુબંધી પુણ્ય અને અંતે (૪) શુદ્ધનિર્જરા સાધક ધર્મ કે જેની ચરમ સીમા ચૌદમા ગુણસ્થાનક સુધી દર્શાવી. આમાં તમામ જાતિની ગુણવત્તાવાળા ધર્મોનો સંગ્રહ થઈ ગયો. જેમ બજારમાં પાંચ રૂપિયે મીટરવાળું કપડું પણ મળે અને લાખ રૂપિયે મીટરવાળું કપડું પણ મળે છે. બંનેને કાપડ જ કહેવાય. પરંતુ તેની property-ગુણવત્તામાં જમીનઆસમાનનો તફાવત હોય છે. તેમ અહીં કહેવાય બધા ધર્મો જ, પણ એક ધર્મ આત્માને સંસારમાં રખડાવશે અને એક ધર્મ આત્માને ક્યાંયનો ક્યાંય ઉન્નતિના શિખરે પહોંચાડી દેશે. . સભા : સિદ્ધ ભગવંતોમાં ધર્મ હોય ? સાહેબજી : ધર્મ સિદ્ધિપદનું સાધન છે, તેથી સિદ્ધોનું સ્વરૂપ તે ધર્મ નથી પણ ધર્મનું ફળ છે; કારણ કે મોક્ષ અંતિમ પુરુષાર્થ-અંતિમ સાધનાનું અંતિમ લક્ષ્ય છે, અને તેનું સાધન જે બને તે ધર્મ છે. તે સાધનરૂપ ધર્મ સિદ્ધોમાં નથી. પરમ શીઘ્રતાથી સિદ્ધપદનું સાધન ચૌદમાં ગુણસ્થાનકસ્વરૂપ શૈલેશી અવસ્થા છે. તેથી १ भावनाधर्मचारित्र-परीषहजयादयः। आश्रवोच्छेदिनो धर्मा, आत्मनो भावसंवराः।।१३३।। (મધ્યત્મિસાર સાનિય વિવાર) २ शुद्धानुष्ठानजन्या कर्ममलापगमलक्षणा सम्यग्दर्शनादिनिर्वाणबीजलाभफला जीवशुद्धिरेव धर्मः। __ (धर्मसंग्रह श्लोक ३ टीका) 3 अयं भावः परमो योगो वर्त्तते। स च कीदृक्-विमुक्तिरसः विशिष्टा मुक्तिविमुक्तिस्तद्विषयो रसः प्रीतिविशेषो यस्मिन्योगे स विमुक्तिरसः, विमुक्तौ रसोऽस्येति वा गमकत्वात्समासः, (षोडशक त्रीजु, श्लोक १३ टीका - आ. यशोभद्रसूरि) ४ सर्वसङ्गपरित्यागस्तत्त्वतो धर्म इति हि समयसारविदः, (धर्मसंग्रहणी श्लोक ९४३ टीका) * 'ધર્મણ્ય', રૂદ થશ્વરિત્રય ગૃહ્યસ્તે, (ધર્મસંપ્રદ સ્નો દૂરટી) For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા પરમશુદ્ધનિશ્ચયનયના મતે શૈલેશી અવસ્થા તે જ ધર્મ છે. ધર્મની અંતિમ શ્રેષ્ઠ વ્યાખ્યા : માપણ ઘો - આજ્ઞા એ જ ધર્મ : આ સર્વ વ્યાખ્યાઓમાંથી કોઈ એકને જ પકડીને જીવનમાં ચાલશે તો તે એકાંગી કહેવાશે. દા.ત. અત્યારે ઘણા શુભક્રિયાને જ ધર્મ માને છે, ઘણા પુણ્યબંધના જ રસિયા છે, જ્યારે જૈનોમાં બીજા એવા પણ દૃષ્ટિકોણવાળા છે કે જે કહે છે – શુભભાવ ધર્મ જ નથી, પુણ્યબંધ પણ ધર્મ જ નથી, ઊલટું પુણ્ય તો હેય છે, તેઓ શુદ્ધભાવને જ ધર્મ કહે છે. એમ જાતજાતની માન્યતાવાળા છે. પરંતુ હું એવું નહીં કહું કે નૈતિક કર્તવ્યો જ ધર્મ છે, માનવતા જ ધર્મ છે, પ્રાણીદયા જ ધર્મ છે, અકામનિર્જરા જ ધર્મ છે, પુણ્યબંધ જ ધર્મ છે, સ–વૃત્તિ જ ધર્મ છે, પુણ્યાનુબંધી પુણ્ય જ ધર્મ છે, સંવર જ ધર્મ છે, સકામનિર્જરા જ ધર્મ છે, શુદ્ધભાવ જ ધર્મ છે. આ બધી આંશિક દૃષ્ટિકોણથી ધર્મની વ્યાખ્યાઓ છે. પરંતુ સર્વાગી, સાંગોપાંગ, શ્રેષ્ઠ વ્યાખ્યા તો એક જ છે કે “સાપ ઘો'. અર્થાત્ “ આજ્ઞા એ જ ધર્મ. આ અંતિમ વ્યાખ્યા છે. સભા : આ પ્રમાણ વ્યાખ્યા ? સાહેબજી : હા, પ્રમાણ વ્યાખ્યા કહો, અંતિમ રહસ્યરૂપ વ્યાખ્યા કહો, ઔદંપર્યરૂપ વ્યાખ્યા કહો, સર્વનયસંમત વ્યાખ્યા કહો, તે આ જ છે. સંક્ષેપમાં આનો સાર એ છે કે વિધવિધ જાતિના તમામ ધર્મો જિનાજ્ઞા અનુસારી હોય તો ધર્મ તરીકે અવશ્ય મંજૂર છે, અને તે જ ધર્મો જિનાજ્ઞા વિરુદ્ધના હોય તો આત્મહિતકારી ન હોવાથી ધર્મ તરીક મંજૂર નથી. દા.ત. માતા-પિતાની ભક્તિરૂપ કૌટુંબિક ધર્મ જિનાજ્ઞા અનુસારી હોય તો અવશ્ય તેને જૈનશાસ્ત્રો ધર્મ કહેશે, અને જિનાજ્ઞાની વિરુદ્ધનું ઉત્કટ પંચમહાવ્રતના પાલન સ્વરૂપ નિરતિચાર ચારિત્ર હોય તો પણ તે વાસ્તવમાં ધર્મ નથી એમ કહેશે. સર્વ કક્ષાના અને સર્વ જાતિના પ્રત્યેક ધર્મોમાં જિનાજ્ઞા ભેળવવી અનિવાર્ય છે. અરે ! જિનાજ્ઞા અનુસારી હિંસા પણ ધર્મ અને જિનાજ્ઞા વિરુદ્ધ અહિંસા પણ અધર્મ. આજ્ઞાસાપેક્ષ અસત્ય એ ધર્મ અને આજ્ઞાનિરપેક્ષ સત્ય એ અધર્મ; એમ સર્વત્ર સંયોજન કરતાં છેક જિનાજ્ઞા વિરુદ્ધનો શુદ્ધ ભાવ પણ અંધર્મ, અને જિનાજ્ઞા મુજબનો અશુદ્ધ ભાવ પણ ધર્મ કહી શકાય. સભા : જિનાજ્ઞાવિરુદ્ધ પુણ્યાનુબંધી પુણ્ય કેવી રીતે સંભવે ? સાહેબજી : સાંભળો, તીર્થકરો દીક્ષા પૂર્વે વર્ષીદાન આપે છે. અહીં ધનદાન તે દ્રવ્યદાન છે, અને તે તો પુણ્યબંધનું કારણ છે. તીર્થકરોને અંતિમ ભવમાં નવા પુણ્યબંધ કે પુણ્યાનુબંધી પુણ્યબંધની કોઈ જરૂર નથી. તેથી શાસ્ત્રોમાં પ્રશ્ન કર્યો કે તેઓ વર્ષીદાન શા કારણે આપે છે ? તો જવાબમાં લખ્યું કે તેમને પુણ્યાનુબંધી પુણ્યરૂપ ફળની કોઈ અપેક્ષા નથી, માત્ર ધર્મપ્રભાવના અર્થે અવસરે દ્રવ્યદાન કરે છે. તેમ આવા १ उच्यते इति वचनम् आगमः, तस्मात्, वचनमनुसृत्येत्यर्थः, 'यदि'त्यद्याप्यनिरूपितविशेषम् ‘अनुष्ठानम्' इहलोक-परलोकावपेक्ष्य हेयोपादेययोरर्थयोरिहैव शास्त्रे वक्ष्यमाणलक्षणयोर्हानोपादानलक्षणा प्रवृत्तिः ‘तद् धर्म इति कीर्त्यते' इत्युत्तरेण योग:, _ (धर्मबिन्दु प्रथम अध्याय श्लोक ३ टीका) For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૮૮ જ સ્ત૨માં ૨હેલ કોઈ સાધક કે જેને નવા પુણ્યાનુબંધીપુણ્યની કોઈ આવશ્યકતા નથી, છતાં કારણ વિના પુણ્યાનુબંધીપુણ્યના લક્ષ્યથી તેવા ધર્મને વળગી રહે તો તે જિનાજ્ઞાવિરુદ્ધ છે. આ વાત ગંભીર છે. વિસ્તારથી સમજાવવી પડશે. અત્યારે એટલું ગોખી રાખો કે ધર્મની અંતિમ વ્યાખ્યા “આજ્ઞા એ જ ધર્મ” સભા : જિનાજ્ઞાવિરુદ્ધનો શુદ્ધ ભાવ પણ અધર્મ અને જિનાજ્ઞા મુજબનો અશુદ્ધ ભાવ પણ ધર્મ કઈ રીતે ? સાહેબજી : નિશ્ચયનયથી કષાયના અભાવને ધર્મ કહ્યો છે જે શુદ્ધભાવરૂપ છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજા કહે છે કે “તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો પ્રબલ કષાય અભાવ.” નિશ્ચયના દૃષ્ટિકોણથી આ સત્ય વ્યાખ્યા છે. છતાં જિનાજ્ઞા વિરુદ્ધ કષાયનો અભાવ કરો તેને શાસ્ત્ર ધર્મ કહેવા તૈયાર નથી. દા.ત. તમારા ઘરમાં તમારો દીકરો જૈન કુલાચા૨ને ન શોભે તેવું વર્તન કરે તો બાપ તરીકે તેને અટકાવવાની તમારી ફરજ છે. પણ તે વખતે તમને થાય કે ભગવાને ક્રોધ કરવાની ના પાડી છે, ક્ષમા રાખવાનું કહ્યું છે. ક્ષમા શુદ્ધ ભાવ છે પણ અત્યારે તે કેળવવો જિનાજ્ઞા વિરુદ્ધ છે; કેમ કે આ અવસરે તમને ક્રોધ કરવાની ભગવાનની આજ્ઞા છે. શાસ્ત્રમાં આવા ક્રોધને પ્રશસ્ત કહ્યો છે. ઊલટું તે વખતે ક્રોધ નહિ કરો તો તમને પાપ બંધાશે. અરે ! તમે ધર્મ ચૂકી ગયા તેમ અમે કહીશું. તેથી જ ધર્મનાં બધાં લક્ષણો બતાવ્યા પછી અંતે કહ્યું છે કે, જ્યાં જ્યાં જિનાજ્ઞા છે ત્યાં ત્યાં ધર્મ છે, અને જ્યાં જિનાજ્ઞા નથી તેવી સારી પ્રવૃત્તિ પણ અધર્મ છે. સભા : ૫૨મશુદ્ધનિશ્ચયનયે ચૌદમા ગુણસ્થાનકે જ ધર્મની વ્યાખ્યા કરી, તેના કરતાં આ વ્યાખ્યા કેવી રીતે ચડી જાય ? સાહેબજી : દા.ત. કોઈ જંગલીની જેમ તે જ એક વ્યાખ્યાને વળગીને બેસી રહે, અને કહે કે નીચેનાં ગુણસ્થાનક પામવાની સાધના નહીં કરવાની; કેમ કે બાકીનાં તેર ગુણસ્થાનક તો અધર્મ છે. વર્તમાનમાં કાનજીસ્વામી આવું જ કહે છે. પરંતુ આવા એકાંગીને વર્તમાનમાં હિતકારી શક્ય ગુણસ્થાનકનો પુરુષાર્થ અટકી જાય, અને અશક્યની કલ્પનામાં રાચવાનું રહે; કારણ કે અત્યારે તેને માટે ચૌદમા ગુણસ્થાનકરૂપ ધર્મને અપનાવવાની જિનાજ્ઞા છે જ નહીં, છતાં તેનો જિનાજ્ઞા વિરુદ્ઘનો પ્રયત્ન અને અભિલાષા છે, જે અહિતકર છે. “આળાણુ ઘો” જેણે ન પકડ્યું તે બધા માર્ગમાંથી ઊડ્યા. શાસ્ત્રસંમત ધર્મનું અંતિમ લક્ષણ આ જ કહીએ છીએ કે “જિનાજ્ઞા એ જ ધર્મ છે.” જિનાજ્ઞા પ્રમાણે ક્રોધ કરો તો પણ ધર્મ અને જિનાજ્ઞા વિરુદ્ધ ક્ષમા કરો તો પણ અધર્મ. એમ સર્વત્ર જોડવું. સભા : જીવ જે કક્ષાએ હોય તે કક્ષા કરતાં ઉપરનો ધર્મ કરે તો તે ધર્મ કે અધર્મ ? સાહેબજી : તે પણ અધર્મ જ; કારણ કે તેની ભૂમિકા પ્રમાણે તેને તેનાથી ઊંચો ધર્મ પણ હિતકારી નથી, અને તે કરવાની જિનાજ્ઞા પણ નથી. પૂ. આ. શ્રી. સિદ્ધસેનદિવાકરસૂરિ, પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ, પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ આદિ સર્વ મહાપુરુષો લખે છે કે ળ્યા યા આજ્ઞા સા સા ધર્મઃ।” સંપૂર્ણ ધર્મ ભગવાનની આજ્ઞામાં સમાયેલો છે અર્થાત્ જિનાજ્ઞા અને ધર્મનો અભેદ છે. આ જૈનશાસનની પૂર્ણદૃષ્ટિ છે. વાત ગંભીર For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૮૯ છે એટલે સમજવા મહેનત કરવી પડશે. પરંતુ સમજાઈ જાય તો ધર્મની તમામ વ્યાખ્યા સાંભળશો અને તે તે દૃષ્ટિકોણથી સમજશો, તો કોઈ પણ વ્યાખ્યાને જીવનમાં ખોટી રીતે apply કરીને-જોડીને ઊંધે રવાડે નહીં ચડી જાઓ. જૈનશાસન તો સ્યાદ્વાદમય છે, અનેક અપેક્ષાઓથી અનેક વ્યાખ્યાઓ કરે; તેને જે એકાંતે પકડી લે તે સદ્ધર્મમાંથી ચુત થઈ જાય, અને મિથ્યાત્વ આદિમાં ભટકાઈ પડે. તમારે તરવું હોય અને આત્માના ઉત્થાનની જબરદસ્ત લગન હોય, તો આ છેલ્લી વ્યાખ્યાને અત્યંત આત્મસાત્ કરવાની જરૂર છે. સભા : આજ્ઞા કેવી રીતે સમજાય ? સાહેબજી ઃ તે સમજવા સર્વજ્ઞનાં શાસ્ત્રો ઉપલબ્ધ છે. જિનાજ્ઞા જાણ્યા વગર ધર્મ સમજી લીધો, રહસ્ય પકડી લીધું તેમ તમે માનતા હો તો ભૂલો છો; કારણ કે જેમણે જિનાજ્ઞાને વિસારી તેમણે જીવનમાં ભલે સારી વાત પકડી હોય તો પણ માર્ગ ચૂકી ગયા. સભા આજ્ઞા વગરના ધર્મને ધર્મ કહેવાય ખરો ? સાહેબજી તેને ઉપચારથી ધર્મ જ કહેવો પડે; કારણ કે દેખાવમાં સ–વૃત્તિ છે. દા.ત. કોઈ આજ્ઞાવિરુદ્ધ પણ ઉદારતાથી દાન કરે તો લોકવ્યવહારથી મારે તેને સત્કાર્ય કહેવું જ પડે. સભા : ઉત્તરોત્તર ઉન્નતિ તો પુણ્ય હોય તો જ થાય ને ? માટે પુણ્ય તો છેલ્લે સુધી પકડી જ રાખવું પડે ને ? સાહેબજી : ભૌતિક ઉન્નતિ પુણ્યથી થાય, જ્યારે આત્મિક ઉન્નતિમાં તો પુણ્યાનુબંધી પુણ્ય પૂરકરૂપે જ સહાયક છે. મોક્ષમાર્ગમાં આત્માની જ ક્રમિક ઉન્નતિ કરવાની છે. તેથી ઉત્તરોત્તર ઉન્નતિ માટે પુણ્યાનુબંધી પુણ્યનો સહારો જ્યાં સુધી લેવા જેવો છે ત્યાં સુધી લો તો બસ છે. પરંતુ પછી પણ તેને વળગી રહો તો અમે કહીએ કે તમે એક વસ્તુને સારી માની ગ્રહણ કરી, ત્યારબાદ બીજી તેનાથી સારી વસ્તુ મળે તો પણ પહેલી વસ્તુ છોડવા તૈયાર નથી. સાધનામાં દરેક વસ્તુ અવસરે પકડવાની છે અને અવસરે જ છોડવાની છે. દા.ત. અત્યારે કહીએ કે ભગવાનનો રાગ કરવા જેવો, પરંતુ ઉપરની ભૂમિકામાં છોડવા જેવો; અત્યારે ભગવાનનું ધ્યાન કરવા જેવું, આગળ વધ્યા પછી છોડવા જેવું; હાલમાં શાસ્ત્રો ભણવા જેવાં, પરંતુ શ્રેષ્ઠ ભૂમિકા પામ્યા પછી શાસ્ત્રાભ્યાસ છોડવા જેવો; અત્યારે દર્શન-પૂજન-સામાયિક-પ્રતિક્રમણ કરવા જેવાં, પરંતુ આગળ ગયા પછી તેમની કોઈ જરૂર નથી. એટલે ટૂંકમાં જ્યાં જ્યાં જે જે આજ્ઞા છે ત્યાં ત્યાં તે તે પકડો. સભા જિનાજ્ઞા બરાબર સમજવી બહુ દુષ્કર છે. સાહેબજી : ભણવું પડશે, પણ ધર્મની અંતિમ વ્યાખ્યા તો આ જ છે. ચૌદપૂર્વી મહાત્માઓ ચૌદપૂર્વનો અભ્યાસ કરે, પછી તેમને કોઈ પૂછે કે ધર્મનું સારભૂત લક્ષણ બતાવો. તો તેઓ પણ કહેશે કે રહસ્યનું રહસ્ય, માખણનું માખણ, દોહનનું દોહન, સર્વ શાસ્ત્રોનું સારભૂત લક્ષણ આ જ છે કે જ્યાં જ્યાં જિનાજ્ઞા છે ત્યાં ત્યાં ધર્મ છે.” સભા : જિનાજ્ઞા સમજતાં જ જિંદગી પૂરી થઈ જાય. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૦. ધર્મતીર્થની વ્યાખ્યા સાહેબજી : આમે જિંદગી તો પૂરી થવાની જ છે, તો પછી કચરામાં પૂરી કરવી છે ? અમે પણ મરતાં સુધી જિનાજ્ઞા સમજવાના પુરુષાર્થમાં છીએ. આખી જિંદગીનું અમારું mission એક જ છે કે ભણ્યા જ કરવાનું, કેમ કે અમારે કેવલજ્ઞાન પામવું છે. થોડું ભણતાં કંટાળો આવે છે અને કહે કે મારે કેવલજ્ઞાન જોઈએ છે, મારે મોક્ષ જોઈએ છે, તો તે સુસંગત નથી. સભા એ કહે છે કે આખી જિંદગી સમજવામાં પૂરી થશે તો ધર્મ ક્યારે કરીશું ? સાહેબજીઃ યથાશક્તિ આજ્ઞા સમજતા જવાનું અને ધર્મ કરતા જવાનું. બંને simultaneously-એકસાથે યોગ્ય છે. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । (લિત પ્રર૦ સ્નy-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. જગતમાં અનેક ધર્મતીર્થો છે જે પોતપોતાના અનુયાયીઓને ધર્મનો ઉપદેશ કે પ્રેરણા આપે છે. અન્યધર્મોને જૈનધર્મ એકાંતે અધર્મ નથી કહેતો. તેમને પણ તે તે કક્ષાના ધર્મતીર્થ તરીકે સ્વીકારે છે. જયવયરાય સૂત્રમાં પણ કહ્યું કે “પ્રથાનું સર્વાં , ને ગતિ શાસન” એનો અર્થ એ છે કે દુનિયાના બધા ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ જૈનધર્મ છે, તે જેનશાસન જય પામે છે. અહીં બીજા ધર્મોને પણ ધર્મ તરીકે સ્વીકાર્યા.. ધર્મ નામ એક, પણ તેમાં પ્રાથમિકથી માંડીને ઊંચામાં ઊંચા સુધી પ્રકાર અનેકઃ "ધર્મ વિધવિધ પ્રકારના છે. તેની એક જાતિ નથી. જૈનદર્શનમાં ધર્મનો વિચાર કરતી વખતે જગતના અનેક જાતિના ધર્મોનો વ્યાખ્યામાં સમાવેશ કરાયો. નૈતિક ધર્મથી શરૂ કરી આત્માના શુદ્ધ ગુણોરૂપ બધા ધર્મોનું વર્ણન જૈનશાસનમાં મળશે. માર્ગાનુસારીના ૩૫ ગુણોથી આરંભીને ચૌદમા ગુણસ્થાનકની શૈલેશીકરણની અવસ્થા સુધીનો ધર્મ ભગવાને બતાવ્યો છે. માર્ગાનુસારીના ૩૫ ગુણોમાં અમુક તો સામાજિક, નૈતિક, કૌટુંબિક કર્તવ્યો છે. તેથી એને પણ જૈનધર્મ ધર્મ તરીકે સ્વીકારે છે. દુનિયામાં અનાજ, કાપડની અનેક જાતો હોય છે, તે બધાને અનાજ કે કાપડ જ કહેવાય. હોજરી સારી હોય તે હલકું અનાજ ખાય તો પણ તેને પોષણ મળે, અને હોજરી ખરાબ હોય તો ઊંચી જાતનું અનાજ ખાય તો પણ પોષણ નહીં મળે. વાસ્તવમાં १ एकवर्णं यथा दुग्धं बहुवर्णासु धेनुषु। तथा धर्मस्य वैचित्र्यं तत्त्वमेकं परं पुनः।।२९ ।। (વેલ ) For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા બધા અનાજમાં પોષણશક્તિ છે, પણ સમાન નથી, ઓછીવત્તી છે. અમુક ઘઉં બહુ ઓછી પોષણશક્તિ ધરાવતા હોય, જ્યારે બીજામાં બહુ પોષણશક્તિ હોય; કોઈ ચોખા વધારે શક્તિદાયક હોય, કોઈમાં શક્તિ આપવાની ક્ષમતા ઓછી હોય; પણ બધાં જ અનાજ દેહને પોષણ આપવાની ક્ષમતા ધરાવે છે. તેમ કપડાંમાં પણ qualityના-જાતના તફાવતના કારણે કોઈ કપડું ઠંડી-ગરમીથી દેહની પૂરતી રક્ષા કરે, કોઈ ઠંડીગરમીથી દેહની પૂરતી રક્ષા ન કરે કે હૂંફ ન આપે; કોઈ વધારે સુખદાયક હોય કોઈ ઓછાં સુખદાયક હોય. તેમ કોઈ કપડાં વધારે સુંદર હોય કોઈ ઓછાં સુંદર હોય, કોઈ ઓછા ટકાઉ હોય કોઈ વધારે ટકાઉ હોય એવો પરસ્પર તફાવત પડે, પણ વસ્ત્રમાત્ર દેહનું રક્ષણ કરવાની, દેહને ઢાંકવાની ક્ષમતા ધરાવે છે. તેમ ધર્મમાત્ર આત્માની ઉન્નતિ કરવાની શક્તિ ધરાવે છે, પછી તે નાનો ધર્મ હોય કે મોટો ધર્મ હોય.Qualityમાંજાતમાં superior qualityનો-ઊંચી જાતનો હોય કે inferior qualityનો-નીચી જાતનો હોય; ઉપરની ભૂમિકાનો હોય કે નીચેની ભૂમિકાનો હોય, પણ ધર્મમાત્ર આત્માની ઉન્નતિ, અને અધર્મમાત્ર આત્માની અવનતિ કરવાની તાકાત ધરાવે છે. જે અવનતિનો અવરોધ કરી, આત્માને ધારી રાખી, ઉન્નતિ તરફ લઈ જાય તે ધર્મ છે. આવા ધર્મના જૈનધર્મે એટલા પ્રકાર બતાવ્યા છે કે તે વાંચીએ તો થાય કે પ્રાથમિક કક્ષાના ધર્મનો પણ જૈનધર્મે ધર્મની વ્યાખ્યામાં સંગ્રહ કર્યો છે અને આત્માના પરાકાષ્ઠાના શુદ્ધ ગુણોરૂપ શ્રેષ્ઠ ધર્મ છે તેનો પણ જૈનધર્મો ધર્મની વ્યાખ્યામાં સમાવેશ કર્યો છે. ધર્મોની નયસાપેક્ષતા : જૈનદર્શન નયસાપેક્ષ છે, વિધવિધ નયથી વાત કરનાર છે, જાત-જાતની અપેક્ષાયુક્ત છે. જૈનશાસ્ત્રમાં એવા પણ નય છે કે જે સમ્યગ્દર્શનને પણ ધર્મ કહેવા તૈયાર નથી. તે તો કહેશે કે સમ્યગ્દર્શન એ ધર્મની શ્રદ્ધા છે, સમ્યજ્ઞાન એ ધર્મની સમજ છે, ધર્મનો પ્રારંભ તો શ્રદ્ધા-સમજણપૂર્વકના આચરણથી જ થાય. એની દલીલ પ્રમાણે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનથી ધર્મની શરૂઆત નથી, પણ સમ્યક્યારિત્રથી ધર્મની શરૂઆત થાય છે. વળી, કોઈ નય એમ પણ કહે કે, બોધિબીજ આદિ યોગની ચાર દૃષ્ટિ પામેલા જીવ પણ મિથ્યાદૃષ્ટિ છે, અને મિથ્યાત્વની અવસ્થામાં કરેલ ધર્મપ્રવૃત્તિ આત્મા માટે હિતકારી નથી; સાચા ધર્મની શરૂઆત તો સમ્યગ્દર્શનથી જ થાય, સમકિત વગરનો બધો ધર્મ નકામો છે, છાર પર લીંપણ સમાન છે. વળી, બીજે ઠેકાણે શાસ્ત્રમાં બોધિબીજનો અપાર મહિમા ગાયો છે, અને પ્રથમ ચાર યોગદષ્ટિના ધર્મને આત્મકલ્યાણસાધક અધ્યાત્મરૂપ વર્ણવ્યો છે. આમાં વિરોધાભાસ નથી, પરંતુ જૈનધર્મ વિધવિધ પાસાથી, જુદા-જુદા નય, જુદી-જુદી અપેક્ષાથી સમગ્ર ધર્મનું વર્ણન કરે છે, તેથી આવું વૈવિધ્ય મળે. એકાંગી જીવનું હિત દુર્લભ : પણ બહુધા જીવોની દૃષ્ટિ એકાંગી હોય છે. એટલે જે સાંભળે તે એક વાત પકડી લે. દા.ત. એક ધર્મનો મહિમા સમજાયો. તેથી તે પકડી લે, બીજા બધાને છોડી દે. આવું કરનારની દશા શું થાય ? ધર્મના ક્ષેત્રમાં પણ ધર્મને આરાધીને જે પામવું જોઈએ તે પામી ન શકે. તમારી પાસે ખોરાકની પોષકતાનું વર્ણન કરનાર For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ધર્મતીર્થની વ્યાખ્યા કોઈ જાણકાર કહે કે દૂધ સંપૂર્ણ પોષક આહાર છે, શરીરને જોઈતાં પોષક તત્ત્વો તેમાંથી પૂરતાં મળી રહે છે. આ સાંભળી કોઈ સવારથી સાંજ સુધી દૂધ જ પીધા કરે તો ઊલટું ઝાડા વગેરે તકલીફો થાય. અહીં one sided approach-એકમાર્ગી અભિગમ અપનાવ્યો, જે નુકસાનકારક છે. તેમ જૈનશાસનમાં હિતકારી સર્વ ધર્મોનું વર્ણન છે, પણ ગમે ત્યાંથી ગમે તે પૂંછડું પકડે તો તે ન ચાલે. કોઈ અહિંસા ધર્મ સમજે એટલે જેમાં હિંસા હોય તેવો ધર્મ છોડી દે; અથવા પુણ્ય આત્મા માટે બંધન છે એમ કોઈ સાંભળે, એટલે મનમાં પકડી લે કે પુણ્ય કરવું જ નહીં, પરિણામે પુણ્યસાધક ધર્મ ત્યાગી દે; અથવા સાંભળ્યું કે શુદ્ધ ભાવ એ શ્રેષ્ઠ ધર્મ છે, તેથી સવારથી સાંજ સુધી શુદ્ધ ભાવ જ કર્યા કરે, બાકીના દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેના બહુમાન-ભક્તિરૂપ શુભ ભાવને પણ તિલાંજલિ આપી દે. અત્યારે જૈનશાસનમાં ધર્મારાધના કરનારાઓમાં પણ ઢગલાબંધ એવા ધર્મી છે કે જે એક વ્યાખ્યા પકડીને જક્કીની જેમ ફર્યા કરે. સભા : શ્રદ્ધા કહેવાય ને ? સાહેબજીઃ આને શ્રદ્ધા ન કહેવાય, એકાંગીપણું કહેવાય. એકાંગી થઈ એક વ્યાખ્યા જે અપનાવો તે ન ચાલે. ઘણા કહે છે કે જીવનમાં નૈતિક કર્તવ્યો પહેલાં હોવાં જોઈએ. નૈતિક કર્તવ્યો વગરનો બધો ધર્મ નકામો. નૈતિક કર્તવ્યોને એટલાં શ્રેષ્ઠ માને કે નૈતિક કર્તવ્ય અદા કરીએ તેમાં સમગ્ર ધર્મ આવી ગયો માને. સભા : પહેલાં તો માણસ બનવું જોઈએ ને ? સાહેબજી એમ ! અર્થાત્ માનવધર્મ શ્રેષ્ઠ છે, તેના જેવો ઊંચો ધર્મ કોઈ નથી, એમ તેઓ માને. પછી જડની જેમ માનવધર્મને વળગી બીજું બધું ભૂલી જાય. આવા હજારો મળે. સભા : “જનસેવા એ જ પ્રભુસેવા' કહેવાય ? સાહેબજી : તે તો મિથ્યાષ્ટિનું સૂત્ર છે. જૈનશાસનના વિવેકને સમજેલો આવું બોલે નહીં. તમે અત્યારે પરમાત્મા નહીં સાચા ધર્માત્મા પણ નથી બન્યા, છતાં તમને કોઈ ગુંડા સાથે સરખાવે તો તમને કેવું લાગે ? તેની સાથે જમવા બોલાવી એક પંગતમાં બેસાડી સમાન કક્ષાથી તમારા બંનેનાં વખાણ કરીએ તો તમને તે જરૂર અપમાન લાગશે. આવું સ્વાગત-સન્માન સ્વીકારો કે ના પાડી દો ? તમે ગુંડાની parityમાં સમાન કક્ષામાં બેસવા તૈયાર નથી; કારણ કે તમારા અને ગુંડા વચ્ચે વ્યક્તિત્વનો તફાવત છે. તો પામર માનવ અને પરમેશ્વર સરખા કેમ ? આ પરમતત્ત્વની એક ભારે આશાતના છે. બુદ્ધિ ગીરવે મૂકી હોય તે આવું બોલે. જિનાજ્ઞાથી જ ધર્મનો પ્રારંભ : વાસ્તવમાં સૌ પ્રથમ જિનાજ્ઞામાં આવવું જ અત્યંત જરૂરી છે. તે સિવાયની માણસાઈ કે નૈતિક મૂલ્યો પણ આત્મિક દૃષ્ટિએ અર્થ વગરનાં છે. તેથી નૈતિક મૂલ્યો જિનાજ્ઞા પ્રમાણે હશે તો અમે ધર્મ કહીશું, અને જિનાજ્ઞાવિરુદ્ધ નૈતિક મૂલ્યો હશે તો તેને પણ ધર્મ બહાર મૂકી દઈશું સભા : સાચા ધર્મની શરૂઆત ક્યાંથી કરવી ? સાહેબજી : સાચા ધર્મને પાળવો હોય તો સૌ પ્રથમ જિનાજ્ઞામાં આવી જાઓ. ત્યાર બાદ નૈતિક કર્તવ્ય For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૯૩ પાળો કે માનવતાના ગુણો કેળવો કૌટુંબિક કર્તવ્યો અદા કરો તો તે પણ અવશ્ય ધર્મ છે; જ્યારે જિનાજ્ઞાવિરુદ્ધનાં નૈતિક કર્તવ્ય આદિને પણ હું ધર્મ કહેવા તૈયાર નથી. આ જ રીતે દયા, પરોપકાર, કરુણા, મૈત્રી, વિનય, ભક્તિ સર્વ માટે સમજવું. Creamy cream, extracty extract-માખણનું પણ માખણ, સારનો પણ સાર આ વ્યાખ્યામાં કહ્યો છે. વળી નૈતિક મૂલ્યોની જ્યાં આવશ્યકતા હોય ત્યાં તેને ગૌણ પણ ન કરાય અને એકાંગી બનીને ગમે ત્યાં નૈતિકતાનું પૂંછડું પકડો તે પણ અનુચિત છે. દા.ત. કોઈ આપણાં ઉત્તમ શાસ્ત્રોને ચોરી ગયું હોય, અને તે બીજી રીતે પ્રાપ્ત કરી શકાય તેમ ન હોય, ત્યારે નૈતિકતાનું પૂંછડું પકડી રખાય ? જિનાજ્ઞાસાપેક્ષ અનૈતિકતામાં પણ ધર્મ, તેનું દૃષ્ટાંત : આ બાબતમાં પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા અને પૂ. ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજાનું દૃષ્ટાંત આવે છે. તેઓશ્રી ૩૫૦ વર્ષ પહેલાં થયા છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજ સાહેબ તો એવા જ્ઞાની છે કે, તેમના કાળમાં થયેલા મહાત્માઓએ તેમના માટે લખ્યું કે, અમે પૂર્વધરોને જોયા નથી, પણ આ મહાત્મા પૂર્વધરોના જ્ઞાનની કલિકાલમાં પણ ઝાંખી કરાવે તેવી પ્રચંડ પ્રતિભાશક્તિ ધરાવે છે. યુવાવસ્થામાં તેઓ તેમના ગુરુની કૃપા-આજ્ઞાથી કાશી ભણવા ગયેલા. ત્યાં પણ અનેક વિદ્વાનોને તર્કશક્તિથી પ્રભાવિત કર્યા. તેઓ કાશીના શ્રેષ્ઠ વિદ્વાનો પાસે ભણતા હતા. તેમની બધી અભ્યાસની વ્યવસ્થા અમદાવાદના ધનાઢ્ય એ કરેલી. અત્યારે આવા જાગ્રત શ્રાવકો સંઘમાં મળે કે કેમ તે પ્રશ્ન છે. આ મહાત્માને તે કાળમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ કક્ષાની ભણવાની સામગ્રી મળે તે માટે, પંડિતને જેટલા ધનની અપેક્ષા હતી તેના કરતાં વધુ ધન આપીને આ શ્રાવકે સંતુષ્ટ કર્યા છે. છતાં જૈનેતર વિદ્વાનો પોતાની વાતનાં છેલ્લાં secret-રહસ્ય ભણનારને આપે જ તેવો નિયમ નથી. તમે ધર્મમાં ઊંડા નથી ઊતર્યા, માટે તમને ખબર ન હોય. પરંતુ ધર્મશાસ્ત્રોના ઊંડા અભ્યાસમાં જાઓ એટલે વાદ આવે, શાસ્ત્રાર્થ આવે, જેની છેલ્લી દલીલો જાણવા પ્રાયઃ પ્રતિભાસંપન્નને પણ સાધન-સામગ્રી જોઈએ; કારણ કે બધાનો ક્ષયોપશમ ગણધરો જેવો ઉત્કટ નથી હોતો. હવે પેલા પંડિત પાસે વાદ અંગેનાં top secret-ઊંચાં રહસ્ય છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજ સાહેબ તપાસ કરે છે કે, અમને શાસ્ત્રાર્થમાં પછડાટ ખવડાવે તેવી વાદશક્તિની છેલ્લામાં છેલ્લી દલીલો-તર્કોનો સંગ્રહ, પંડિતજીએ ક્યાં કર્યો છે ? આમ, તપાસ કરતાં કરતાં ખબર પડી કે આ પંડિતજીનો પોતાનો એક સ્વહસ્તલિખિત સંગ્રહાત્મક ગ્રંથ છે, તેમાં તેમણે top secret-ઊંચાં રહસ્ય ટૂંકમાં લિપિબદ્ધ રાખ્યાં છે, પણ તે ગ્રંથ તેઓ જીવનમાં કોઈને કદી આપતા નથી. આ બંને મહાત્મા વિચારે છે કે આ ગ્રંથ કોઈ પણ રીતે અવશ્ય મેળવવા જેવો છે અને વાંચવા જેવો છે. ગમે તેમ તોય વિદ્યાગુરુ છે, રોજ વિનયનો વ્યવહાર કરીએ છીએ છતાં પણ ગ્રંથ માંગીશું તો એમ ને એમ નહીં મળે. આ બંને સહાધ્યાયી એકાંતમાં વિચારે છે કે શું કરવું ? તેમણે જોયું કે પંડિતજીની અગત્યની વસ્તુની સારસંભાળ લેનાર પંડિતજીનાં ધર્મપત્ની છે. પંડિતજી પોતે પોતાને હાથે ગ્રંથ આપે તેવી શક્યતા નથી. માટે તેમની ગેરહાજરીમાં-પંડિતજી ન હોય ત્યારે ગુરુપત્નીને સાધવાની જરૂર છે. તેથી બંનેએ ગુરુપત્નીની એવી સેવા કરી છે કે ગુરુપત્ની ખુશ થઈને કહે છે કે તમે મારી સગા દીકરા કરતાં પણ વધારે સાચવણ કરી છે. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ८४ ધર્મતીર્થની વ્યાખ્યા સભા : ગૃહસ્થને સાચવ્યાં ? સાહેબજી : બંને વિચક્ષણ, ગીતાર્થ છે, એટલે સાધુપણામાં રહીને પણ કેવી રીતે માવજત કરવી તે જાણે છે. ગુરુપત્નીને એવી રીતે ખુશ કરે છે કે તે સામેથી કહે છે કે તમારી શું ઇચ્છા છે ? એક દિવસ પંડિતજી બહારગામ ગયા ત્યારે આ બંને કહે છે કે, અમારે પેલો ગ્રંથ છે, જેને પંડિતજી જીવની જેમ સાચવે છે, તે એક વાર જરા જોવો છે. ગુરુપત્નીને થયું કે આ ક્યાં ઉપાડી જવાના છે ? ભલે વાંચતા. આમ પણ પંડિતજી વિદ્યા તો ભણાવે જ છે. એટલે તેમને તે ગ્રંથ વાંચવા આપ્યો. આ બંનેની સ્મરણશક્તિ તીવ્ર છે. ગ્રંથ ૧૨૦૦ શ્લોકનો હતો. તેથી બંનેએ નક્કી કર્યું કે ૭૦૦ શ્લોક યશોવિજયજી મહારાજ યાદ રાખે અને પ૦૦ શ્લોક વિનયવિજયજી મહારાજ યાદ રાખે. એક વાર વાંચીને કંઠસ્થ કર્યું અને પુસ્તક ગુરુપત્નીને પરત કર્યું. આ વાસ્તવમાં ચોરી છે, પણ અહીં કોઈ નૈતિકતાનું પૂંછડું પકડી રાખે તો શું થાય ? અરે ! તમને ખબર નથી કે આના દ્વારા પૂ. ઉપાધ્યાયજી મહારાજે જે પ્રતિભા પ્રાપ્ત કરી તે એટલી તીણ થઈ કે કાશીનો કોઈ વિદ્વાન તેમની સામે ટકી શકે નહીં તે કાળમાં કાશી વિદ્વાનોથી ધમધમતું હતું, પોતાની વિદ્વત્તાનો પ્રભાવ કાશીમાં પડે તેના માટે ભલભલા પંડિતો ઝંખના રાખતા, ત્યાં તેઓશ્રી અજોડ સ્થાન પામ્યા. એક વાર કાશીમાં દક્ષિણનો કોઈ વિદ્વાન આવ્યો. તેણે સમગ્ર કાશીના વિદ્વાનોને શાસ્ત્રાર્થની chalang-પડકાર ફેંક્યો. પરંતુ તેની સામે કોઈ બ્રાહ્મણ વિદ્વાન ટકી શકે તેમ ન હતા. ત્યારે પંડિતોની સભામાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે બધાની સંમતિ હોય તો તેનો પડકાર હું ઝીલું, અને શાસ્ત્રાર્થમાં પરાસ્ત કરીને મોકલું. ત્યારે સર્વ પંડિતોએ પૂ. ઉપાધ્યાયજી મહારાજાને વિનંતિ કરી કે કાશીની આબરૂ રાખો. આમ, બધા વિદ્વાનોની સંમતિથી તેની સામે શાસ્ત્રાર્થમાં ઉપાધ્યાયજી મહારાજાએ જૈનશાસનના સિદ્ધાંતની સ્થાપના કરી, પેલાને પરાસ્ત કર્યો. તેથી કાશીની પરંપરા પ્રમાણે પૂ. ઉપાધ્યાયજી મહારાજાને ન્યાયવિશારદ મહામહોપાધ્યાયનું બિરુદ પ્રાપ્ત થયું. જે ગ્રંથ તેમણે એક વાર વાંચીને કંઠસ્થ કરી લીધો, તે તમને આપું તો તમે શું કરવાના? તમે તો તેની એક લીટી પણ વાંચી ન શકો. પણ પૂ. ઉપાધ્યાયજી મહારાજા માટે એ ગ્રંથ ખૂબ જ અગત્યનો હતો. તે દ્વારા તેમને પોતાની career-કારકીર્દિ બનાવવી હતી તેવું નહોતું, પણ જૈનશાસનની વિજયપતાકા ફેલાવવી હતી. આવા અવસરે નક્કી થઈને નૈતિક કર્તવ્યનું પૂંછડું પકડે તો શું થાય ? મહાન શાસનપ્રભાવના અટકી પડે. ટૂંકમાં જિનાજ્ઞા પ્રમાણે હોય તે જ નૈતિક કર્તવ્યો અમને મંજૂર છે. બાકી મનફાવતા નૈતિક કર્તવ્યને અમે બહાર કાઢી મૂકીશું. અરે ! જિનાજ્ઞાવિરુદ્ધના પંચ મહાવ્રતના અખંડ પાલનને પણ cancel-રદ કરીશું. જિનાજ્ઞાનુસાર નાનો પણ ધર્મ હિતકારી અને જિનાજ્ઞાવિરુદ્ધ મોટો પણ ધર્મ અહિતકારી : નાનામાં નાનો પણ ધર્મ જિનાજ્ઞા પ્રમાણે હોય તો તેને અમે ધર્મ કહેવા તૈયાર છીએ, અને જિનાજ્ઞાવિરુદ્ધ મોટો પણ ધર્મ હોય તો તે નકામો છે. દા.ત. તમે ગમે તે ખોરાક ખાઓ પણ તેનો object-હેતુ, aim-ધ્યેય દેહનું પોષણ છે. જો શક્તિદાયક ખોરાક પણ ખાવા છતાં અપચો અને ઝાડા થઈ જાય તો શરીરની જૂની શક્તિ પણ નીકળી જાય. આવી પરિસ્થિતિમાં ગમે તેવો સારો ખોરાક પણ ઝેર જેવો ગણાય. પરંતુ જો સુપાચ્ય હોય તો અલ્પપોષક ખોરાક પણ પચી જાય અને દેહને શક્તિ આપે તો તે હિતકારી-પથ્ય ગણાય. ટૂંકમાં અત્યંત For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૯૫ પોષણદાયક આહાર પણ દેહને શક્તિ ન આપે તો નકામો, અને અલ્પપોષણદાયક આહાર પણ શક્તિ આપે તો ઉપયોગી. તેમ શાસ્ત્ર કહે છે કે જિનાજ્ઞાવિરુદ્ધનો મોટો ધર્મ પણ આત્મા માટે અહિતકારી છે, માટે નકામો છે; અને જિનાજ્ઞા મુજબનો નાનો પણ ધર્મ આત્મા માટે હિતકારી છે, માટે સાચો ધર્મ છે. શુદ્ધ ભાવરૂપ શ્રેષ્ઠ ધર્મ પણ જિનાજ્ઞાવિરુદ્ધ હોય તો આત્મા માટે હિતકારી નથી, અને કૌટુંબિક કર્તવ્યરૂપ પ્રાથમિક ધર્મ પણ જિનાજ્ઞાઅનુસારી હોય તો આત્મા માટે હિતકારી છે. સંક્ષેપમાં છે, જ્યારે, જેને માટે અવશ્ય હિતકારી હોય તેને જ જિનાજ્ઞા કહેવામાં આવે છે. દા.ત. તમારા કુટુંબમાં સભ્ય તરીકે તમારો દીકરો જે માંદો પડ્યો છે, અત્યારે તેની સાર-સંભાળ લેવી તે તમારા માટે કૌટુંબિક ફરજ છે; ત્યારે તમે કહો કે કૌટુંબિક ધર્મ એ ઊંચો ધર્મ નથી, ઊંચો ધર્મ તો આત્માનો શુદ્ધ સ્વભાવ છે, અને શુદ્ધ સ્વભાવની અપેક્ષાએ તો કોણ દીકરો અને કોણ બાપ ? આ બધા સંબંધો તો કાલ્પનિક છે. મૂળથી બધાં આત્મદ્રવ્ય સરખાં છે. એમ શુદ્ધ ભાવને વિચારીને નિર્લેપતાથી બેસી જાઓ, તો તે શ્રેષ્ઠ ધર્મ પણ હિતકારી ન કહેવાય. સભા : ફરજ ચૂક્યો. સાહેબજી : ફરજ જ નહીં, પણ જિનાજ્ઞા જ ચૂકી ગયો. ફરજ ચૂક્યો તેના કરતાં જિનાજ્ઞા ચૂક્યો તે વધારે ભયંકર છે. અમે નાના ધર્મને પણ જિનાજ્ઞામાં આવે તો ધર્મ કહેવા તૈયાર છીએ, અને ઉપરનો ધર્મ પણ જિનાજ્ઞાવિરુદ્ધ હોય તો તેને નકામો કહીશું. તમને આ વ્યાખ્યા બરાબર clear-સ્પષ્ટ થવી જોઈએ. જિનાજ્ઞા પ્રમાણે દીકરાની સાર-સંભાળ લેવામાં પણ ધર્મ, પરંતુ આ વાતનું ઓઠું લઈને આખો દિવસ કુટુંબની સરભરા જ કર્યા કરે તો તે ન ચાલે. વળી કહે કે પહેલાં કુટુંબની ફરજ, પછી ધર્મ; તો અમે કહીએ કે તે જિનાજ્ઞા સમજતો જ નથી. સર્વત્ર કૌટુંબિક ફરજનું જ મહત્ત્વ નથી. તે જ રીતે નાસ્તિક ગમે તેટલી કૌટુંબિક ફરજો પાળે કે ચુસ્તતાથી નૈતિક મૂલ્યો જાળવે, તે માટે કદાચ જીવનમાં જબરદસ્ત બલિદાન આપે, તો પણ અમે કહીએ કે તેનાં નૈતિક મૂલ્યો આદિની કોઈ કિંમત નથી; કારણ કે તે જિનાજ્ઞા બહાર છે. આ જ ન્યાયથી અભવ્ય-દુર્ભવ્ય જીવો પણ જૈનધર્મની શ્રદ્ધા કેળવે, તેનાં શ્રાવકાચાર કે સાધ્વાચારનાં ઉત્કટ અનુષ્ઠાનો પાળે, થાવત્ જીવનભર નિરતિચાર પંચમહાવ્રત ધારણ કરે, છતાં આવા મહાન ધર્મની પણ ફૂટી બદામ જેટલી યે કિંમત નથી, કારણ કે તે જીવો જિનાજ્ઞા બહાર છે. જિનાજ્ઞાપાલનમાં જૈન-જૈનેતરનો ભેદ નથી : વળી, ઊલટું કોઈ જૈનેતર હોય, પરંતુ તે જિનાજ્ઞા પ્રમાણે વર્તતો હોય, તો તેના ટચૂકડા ધર્મને પણ ભગવાન ધર્મ તરીકે મંજૂર કરે છે, ઉપરાંત તે ધર્મથી તેના આત્મકલ્યાણની પણ ગેરંટી આપે છે. સંક્ષેપમાં જૈન પણ જિનાજ્ઞાવિરુદ્ધ વર્તતો હોય તો શાસ્ત્રો તેના ધર્મને રદ કરે છે, અને તેના બદલે અજૈન વ્યક્તિ કે १ कीदृशमनुष्ठानं धर्म इत्याह-'यथोदितं' यथा येन प्रकारेण कालाधाराधनानुसाररूपेणोदितं प्रतिपादितं तत्रैवाविरुद्ध वचने, अन्यथा प्रवृत्तौ तु तद्वेषित्वमेवापद्यते, न तु धर्मः, यथोक्तम्- तत्कारी स्यात् स नियमात् तद्द्वेषी चेति यो जडः। आगमार्थे तमुल्लङ्घ्य तत एव प्रवर्त्तते।।१।। [योगबिन्दौ २४०] इति। (धर्मबिन्दु प्रथम अध्याय श्लोक ३ टीका) For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા જેણે ભગવાન મહાવીરસ્વામીને પ્રતિમારૂપે પણ જોયા નથી, તેમને કદી પગે પણ લાગતો નથી, બહારથી કદાચ તે શંકર કે વિષ્ણુનો ભક્ત હોય, છતાં જો તે જિનાજ્ઞા મુજબ દયા પાળતો હોય, તો અમે કહીએ કે તે ધર્મ તેના આત્મા માટે કલ્યાણ કરનાર છે; જ્યારે જૈન હોય પરંતુ જિનાજ્ઞાવિરુદ્ધ દયા પાળતો હોય તો અમે કહીએ કે તે ધર્મ તેના આત્મા માટે નકામો છે અર્થાત્ કોઈ પણ ધર્મને આત્મકલ્યાણકારી બનાવવા તેમાં જિનાજ્ઞાનુસારિતા અનિવાર્ય છે. માર્ગાનુસારી જૈનેતરમાં જિનાજ્ઞાનુસારી દયા-દાનાદિનો સંભવ : સભા અન્ય ધર્મમાં જૈનધર્મ જેવી જયણા ક્યાં છે ? સાહેબજી : અન્ય ધર્મમાં પણ મોક્ષમાર્ગમાં પ્રવેશેલા અપુનબંધકાદિ જીવોમાં જે કાંઈ પણ અલ્પ દયા, પરોપકાર, ભક્તિ, ત્યાગ આદિનું અનુષ્ઠાન હોય તો તેને જિનાજ્ઞાનુસારી જ કહ્યું છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજ સાહેબે લખ્યું કે, અન્યમાં પણ દયાદિક ગુણો, જેહ જિનવચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમકિત બીજ નિરધાર રે. ચેતન, આ વિધાનથી અન્ય ધર્મમાં પણ જિનાજ્ઞા મુજબ દયા-પરોપકાર-તપ-ત્યાગ હોઈ શકે છે, જેની અહીં બેઠાં મારે પણ અનુમોદના કરવાની છે. પારકા છે એટલે અમને વાંધો નથી. ‘પારકાનું બધું ખરાબ અને આપણું બધું સારું' તેવી ભગવાનની વાત નથી. હા, અન્ય ધર્મમાં જૈનશાસન જેવાં સૂક્ષ્મ જયણાયુક્ત અનુષ્ઠાનો ન હોય, પરંતુ દયા કે અહિંસાનું જરા પણ આચરણ જ નથી તેવું તો ન કહી શકાય. અન્ય ધર્મમાં જે એવા મુમુક્ષુ હોય કે “પાપરૂપ હિંસા ન કરાય” તેથી દયા પાળતા હોય; વળી પાળતી વખતે મનમાં એક જ ભાવ છે કે “દુનિયામાં જીવમાત્ર દુઃખ નથી ઇચ્છતો અને સુખને જ ઇચ્છે છે; કોઈને દુઃખ દેવાનો મને અધિકાર નથી. તેથી આ અસાર સંસારમાં મારા ભૌતિક સુખ માટે કોઈ જીવને હું શું કામ દુઃખી કરું?” હૃદયથી માને છે કે “આ સંસાર અસાર છે, ભોગસુખો તુચ્છ છે, અવશ્ય છોડવા જેવાં છે, તેના માટે હું બીજાને ત્રાસ આપું તે યોગ્ય નથી.” જે વ્યક્તિ આવી ભાવનાથી નિઃસ્વાર્થભાવે વૈરાગ્યપૂર્વક બીજા જીવના દુઃખની ચિંતાથી દયા પાળે, પછી તે (અન્ય ધર્મમાં) ગૃહસ્થ હોય કે સંન્યાસી હોય, કદાચ રામ-શંકર-મહાદેવનો ભક્ત હોય, તો પણ અમે તેની દયાની અનુમોદના કરીએ છીએ; કારણ કે તે જીવ જિનાજ્ઞામાં છે. સભાઃ આપણા જેવો વૈરાગ્ય તેમને કેવી રીતે આવે ? સાહેબજી તેઓનાં શાસ્ત્રોમાં પણ સંસારને સંપૂર્ણ દુઃખમય અને અસાર જ કહ્યો છે. સર્વ આર્યદર્શનો કહે છે કે ચોર્યાશી લાખ યોનિરૂપ સંસાર અસાર છે, મોક્ષ જ સાર છે. આત્મા અને આત્માના સુખ સિવાય બીજું કાંઈ જ મેળવવા જેવું નથી, ન્યાયદર્શન, વૈશેષિકદર્શનનાં શાસ્ત્રો વાંચો. અરે ! સાંખ્યદર્શનના પાતંજલયોગદર્શન નામના ગ્રંથના રચયિતા પતંજલિ ઋષિએ લખ્યું કે, For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થના વ્યાખ્યા | ૯૭ परिणामतापसंस्कारदुःखैर्गुणवृत्तिविरोधाच्च दु:खमेव सर्वं विवेकिनः ।।२-१५ ।। તેઓ આખા સંસાર માટે કવમેવ સર્વ શબ્દ વાપરે છે. તમે જેને સુખ કહો છો તેને પણ આ મહર્ષિ દ:ખ કહે છે. તમે જૈનશાસ્ત્રો પણ બરાબર વાંચ્યાં નથી કે બીજા કોઈ શાસ્ત્રો પણ વાંચ્યાં નથી. ત્યાં પણ તેમના શાસ્ત્રાનુસારી વિચારધારાવાળા સંન્યાસી હોય તો તે માને કે ભૌતિક જગત અસાર છે; ઇન્દ્રિયોનાં સુખ, વિકાર-દુઃખનાં જ કારણ છે; તેનાથી જીવ અનંતી વાર દુઃખી થયો છે. ભોગો ભોગવીને તૃષ્ણાને તૃપ્ત કરવાના લક્ષ્યથી જીવ અનંત કાળથી ભટકે છે, છતાં અતૃપ્ત જ રહ્યો છે. આવા ચિંતનથી જેની વિવેકદૃષ્ટિ ખુલી જાય અને આત્મકલ્યાણના લક્ષ્યથી દયા પાળે, તો તેવા જીવને માટે કહેવું પડે કે તે જિનાજ્ઞા મુજબનો ગુણ છે. તેથી તેને અમે અવશ્ય ધર્મ કહીશું. આજ્ઞાનિરપેક્ષ જૈનનો ધર્મ પણ આત્મઅકલ્યાણકર : તેનાથી વિપરીત દૃષ્ટાંત વિચારીએ કે કોઈ જૈનધર્મમાં જન્મેલ હોય, પરંતુ જિનવાણી અનુસાર સંસારને અસાર ન માનતો હોય, ઇન્દ્રિયોનાં સુખોને જ જીવનમાં સર્વસ્વ માનતો હોય, તો અમે કહીશું કે તેનાં દયા-પરોપકાર આદિ ધર્મથી એનું કલ્યાણ નહીં થાય. અરે ! અમને એવા પણ જૈન મળ્યા છે, જે કહે કે “મારે મોક્ષે જવું નથી, પણ અહીં રહીને અનેક જીવોનો પરોપકાર કરવો છે, દુઃખથી ત્રસ્ત જીવોને દુઃખમાંથી બહાર કાઢવા છે, તેથી મેં તો માનવદયાને જીવનનું ધ્યેય બનાવ્યું છે. મોક્ષમાં જઈ એમ ને એમ બેસી રહેવું તેના કરતાં દુનિયાનો ઉદ્ધાર કરવો શું ખોટો ? કોઈનાં આંસુ લૂછવાં, દુઃખ દૂર કરવાં, તેનાથી ઊંચુ સત્કાર્ય શું છે? મને તો માત્ર આવા સત્કાર્યમાં જ રસ છે.” પાછો તે બોલનાર જુઠ્ઠો કે લુચ્ચો ન હોય, દિલનો પ્રામાણિક હોય; વાસ્તવમાં આખા જીવનમાં પોતે લાખોને બચાવ્યા હોય, માનવતાનાં કામ કરવા અડધી રાતે ખડે પગે તૈયાર હોય, પણ તેને અધ્યાત્મતત્ત્વની કોઈ જ ખબર ન હોય, જિનાજ્ઞા સાથે નહાવાનીચોવવાનો સંબંધ ન હોય, તેથી અમારે કહેવું જ પડે કે એના મનમાંથી ઊગી નીકળેલી આ દયા છે, ભગવાને કહેલી દયા નથી. તેને તેના શુભ ભાવથી માત્ર પુણ્ય બંધાશે, પણ તેનું આત્મકલ્યાણ નહીં થાય. સભા : આવી દયામાં જિનાજ્ઞાનું ખંડન થાય છે ? સાહેબજી : થાય જ. ભગવાને દયા આત્મકલ્યાણના ઉદ્દેશથી કરવાની કહી છે. વળી જેને વિષયકષાયરૂપ સંસારનો રસ છે તેને સ્થૂલ જીવોની દયા કરતો હોવા છતાં તત્ત્વથી હિંસાનો જ રસ છે. આવી દયામાં જિનાજ્ઞા ન જ હોય. તેથી આત્માની ઉન્નતિ ન થાય તેવી દયા પણ નકામી છે. આખા ધર્મનું લક્ષ્ય જ આત્માની ઉન્નતિ છે. જે ધર્મ તમારા આત્માનો અધોગતિથી અવરોધ ન કરે, અને ઉન્નતિ તરફ ન લઈ જાય તે ધર્મ તત્ત્વથી ધર્મ જ નથી. ભૌતિક સ્વાર્થ તે સ્વાર્થ, આત્મિક સ્વાર્થ તે પરમાર્થ : સભા : આખો દિવસ પોતાના આત્માની જ ચિંતા કરે તે સ્વાર્થી ન કહેવાય ? For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ધર્મતીર્થની વ્યાખ્યા સાહેબજી : તમે ઇન્દ્રિયો આદિની તૃષ્ણા તૃપ્ત કરવાની ઇચ્છા રાખો તે સ્વાર્થ છે, અને તેની પૂર્તિ પરપીડન વિના શક્ય નથી, તેથી ભૌતિક સ્વાર્થ ખરાબ છે; જ્યારે આત્માનો સ્વાર્થ પરમાર્થ છે, કેમ કે તમારા આત્માના સુખમાં આખી દુનિયાનું કલ્યાણ-સુખ સમાયેલું છે. તમે જેવા ભૌતિક સ્વાર્થી બન્યા એટલે આખા જગતને અવશ્ય પીડા-ત્રાસરૂપ બનશો, અને તેની સામે આત્મકલ્યાણના ઇચ્છુક બનશો તો આખી દુનિયાને સુખશાંતિના દાતા બનશો. સ્વકલ્યાણમાં જ આખા જગતનું કલ્યાણ છે અને સ્વસ્વાર્થમાં પરપીડનની પરંપરા છે. શાસ્ત્રમાં આત્મિક સ્વાર્થની પેટ ભરીને પ્રશંસા કરી છે અને ભૌતિક સ્વાર્થની ભરપેટ નિંદા કરી છે. આત્માનો સ્વાર્થ ધર્મ છે, ભૌતિક સ્વાર્થ પાપ છે, તમે મગજમાં સ્પષ્ટતા રાખો કે તમારા આત્માનું કલ્યાણ ન થાય, હિત ન થાય તેવા અહિંસા-સત્યનો જેનધર્મને કોઈ આગ્રહ નથી; કેમ કે કોઈ પણ ધર્મ દ્વારા છેલ્લે આત્માની ઉન્નતિ જ કરાવવી છે. જો ધર્મ કરીને આત્માની અવનતિ થતી હોય તો તે ધર્મને પણ શું કરવાનો? તેનો કોઈ મતલબ નથી. સભા : દરેક વખતે આત્માની અવનતિ-ઉન્નતિ કોણ સમજાવે ? સાહેબજી : ન સમજાય તો જાણકારને પૂછવાનું. ટૂંકમાં યાદ રાખી શકાય કે જિનાજ્ઞા પ્રમાણેનો ધર્મ જ એકાંતે ઉન્નતિનું કારણ છે, તેની વિરુદ્ધનો ધર્મ ઊંચામાં ઊંચો-મોટામાં મોટી હોય તો પણ તે આત્માની ઉન્નતિનું કારણ નથી. ધર્મની સર્વ વ્યાખ્યાને સમ્યગુ બનાવનાર આ વ્યાખ્યા છે. તે નહીં સમજો તો ધર્મની બધી વ્યાખ્યા ખોટી થઈ જશે. આ એક વ્યાખ્યામાં સર્વાગી તત્ત્વદૃષ્ટિ છે. આ વ્યાખ્યાના અનુસંધાનથી કરાયેલી ધર્મની સર્વ વ્યાખ્યાઓ સાર્થક બનશે અને આ વ્યાખ્યાના અનુસંધાન વગરની ધર્મની તમામ વ્યાખ્યાઓ નિરર્થક છે. જૈનધર્મને, નૈતિક કર્તવ્યો નકામાં છે, છોડી દેવા જેવાં છે એવું નથી કહેવું; ભગવાને તમારા માટે સામાજિકધર્મ, રાષ્ટ્રધર્મ વગેરે કર્તવ્યો કહ્યાં જ છે, પણ તેનું આચરણ કરનારે સૌ પ્રથમ પ્રાથમિક જિનાજ્ઞામાં તો આવવું જ પડે. તો જ તે સર્વ હિતકારી ધર્મ બને. જિનાજ્ઞાની ભાવાત્મકતા : સભા : અજેનો કહે કે પ્રત્યેક ધર્મની વ્યાખ્યાને સમ્યગુ બનાવવા જિનાજ્ઞાનુસારિતાનો જ આગ્રહ કેમ? તો શું કહેવાનું ? સાહેબજી : અહીં “જિનાજ્ઞા શબ્દમાં “જિન” એ કોઈ વ્યક્તિવાચક નામ નથી, પરંતુ ગુણમય વ્યક્તિત્વ છે. વળી “જિન” કે “જિનાજ્ઞા’ શબ્દ પણ ન સાંભળ્યો હોય, છતાં તેનું વર્તન જિનાજ્ઞા પ્રમાણે હોય તો તેનું અવશ્ય કલ્યાણ થશે. પરંતુ રોજ જિનાજ્ઞા-જિનાજ્ઞા ગોખશો અને જિનની લળી લળીને ભક્તિ કરશો, પણ વર્તન જિનાજ્ઞાવિરુદ્ધ હશે તો સમ્યગુ ધર્મની વ્યાખ્યામાં નહીં આવો. પાયાનું ધોરણ આ છે. દા.ત. કોઈ મહાદેવનો ભગત છે, રસ્તામાં દેરાસર આવે તો તીર્થકરને પગે પણ ન લાગે, વળી મહાદેવને સાષ્ટાંત દંડવત્ પગે લાગી ભક્તિ કરે. પોતે જિનાજ્ઞા પાળે છે કે નહીં તેનો જીવનમાં વિચાર પણ નથી કરતો. ઊલટું તે માને છે કે મહાદેવની આજ્ઞા જ પાળવા લાયક છે. છતાં જો તે મોક્ષમાર્ગાનુસારિતા દ્વારા જિનાજ્ઞામાં વર્તતો હોય For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા તો તેનું કલ્યાણ થશે. ભગવાન કહે છે કે મારો ભગત હોય કે ન હોય, પણ હું કહું છું તે પ્રમાણે ગુણ વિકસાવશે તો તેનું ચોક્કસ કલ્યાણ થશે. સભા : જિનાજ્ઞા પ્રમાણે ધર્મ કરનાર મિથ્યાષ્ટિ પણ હોય ? સાહેબજી : સમ્યક્તથી જ જિનાજ્ઞાની શરૂઆત થાય છે તેવું એકાંતે નથી. શુદ્ધ વ્યવહારનયથી મોક્ષસાધક ધર્મ કરનારા માર્ગાનુસારી જીવોને પણ જિનાજ્ઞા અનુસારી કહ્યા છે. તેથી જ પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યું કે “અન્ય ધર્મમાં રહેલો છે, ત્યાંનો ઉપાસક છે; અમને માનતો પણ નથી, તેના દેવ-ગુરુ-ધર્મને પૂજે છે; છતાં ભગવાન કહે છે તે મુજબની દયા અંશથી પણ પાળતો હોય, તો અમે પ્રશંસા કરવા તૈયાર છીએ, કારણ કે તેનાથી તેનો આત્મા તરશે.” ગમે ત્યાં રહેલો જિનાજ્ઞા મુજબ વર્તતો હશે, તો તેના જીવનમાં અંશથી પણ સમ્ય ધર્મ આવી ગયો. વ્યવહારથી જિનના ભગતનો પણ જિનાજ્ઞાનિરપેક્ષ ધર્મ : વર્તમાનમાં એવા જૈન શ્રાવકો છે કે જે જિનને જ પૂજ્ય માનતા હોય, વળી સંસાર તરી મોક્ષે જવાનું ધ્યેય દર્શાવતા હોય, અને આખો દિવસ જ્ઞાતાદ્રષ્ટાભાવની વાતો કર્યા કરે, વિભાવદશાને છોડી શુદ્ધભાવમાં જ રહેવું, કોઈ જાતના કષાય ન કરવા એમ કહ્યા કરે; પરંતુ જમવા બેસે ત્યારે ચટણી તો જોઈએ જ, શાક પણ બે-ચાર જોઈએ, એક શાકથી પણ નથી ચાલતું, અને કહે કે અમે શુદ્ધભાવમાં રહીશું. આવા લોકો જે ઊંચા ધર્મની વાતો કરે છે, તે શ્રેષ્ઠ ધર્મ અત્યારે તેમના આચરણ માટે છે જ નહીં, કેમ કે તે ભૂમિકામાં તેવી જિનાજ્ઞા નથી. ઉપરાંત તેમના માટે અત્યારે જે જિનાજ્ઞા અનુસાર આચરણીય ધર્મ છે તે કરવાની તેમની તૈયારી નથી. આવાને હું કહું કે તમારા માટે ભગવાનની આજ્ઞા ત્યાગ-સંયમ ધર્મની છે, જ્ઞાતાદ્રષ્ટાભાવની નથી, પણ તે નહિ માને. નીચો ધર્મ પણ આજ્ઞા મુજબનો કરતો હોય તો અમે ચડિયાતો કહેવા તૈયાર છીએ, અને ઊંચો ધર્મ પણ આજ્ઞાવિરુદ્ધ કરતો હોય તો કાઢી મૂકીએ. આખો દિવસ કાષાયિક ભાવમાં વર્તતો હોય, પણ પ્રશસ્ત કષાયરૂપ ધર્મ કરવાનો આવે તો કહે કે હું સમતામાં રહેવા પ્રયત્ન કરું છું. બીજાને પણ કહે કે સમભાવ રાખવો તે જ જિનાજ્ઞા છે, સમતા જ સાચો ધર્મ એમ કહી ધર્મના ક્ષેત્રમાં પ્રશસ્ત કષાયને અવગણી સમતા કેળવ્યા કરે. વળી તેને દેરાસર દર્શન કરવામાં, જિનપૂજામાં કે મહાત્માને ભક્તિ-નમસ્કાર કરવામાં કોઈ રસ ન હોય, ખાલી સમતાને ઘૂંટ્યા કરે. તો હું કહીશ કે તે જિનાજ્ઞા સમજ્યો નથી; કારણ કે અત્યારે તેને માટે સમતા નથી, માત્ર સમતાનું પૂછડું પકડી તે અધર્મ કરે છે. ઊંચો પણ જિનકથિત ધર્મ તેના માટે અહિતકારી છે. તેને અમે કહીએ કે ભગવાન અને સદ્ગુરુ પ્રત્યે અત્યારે રાગ કરવાનો. તો તેને મનમાં થાય કે રાગ તો કષાય કહેવાય, આત્મામાં મોહના નાશથી-મોહના ક્ષયથી ધર્મ છે, રાગ આદિ મોહના ભાવ કરવા તે કદી ધર્મ ન હોય. આ તેની ધર્મની સમજણ જિનાજ્ઞાનિરપેક્ષ છે. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧oo ધર્મતીર્થની વ્યાખ્યા આજ્ઞાવિરુદ્ધ ધ્યાનમાં પણ ધર્મ નથી : તે જ રીતે ઘણા માને છે કે તીર્થંકર પરમાત્માએ દીક્ષા લીધા પછી પ્રાયઃ ધ્યાન જ કર્યું છે. બીજી કોઈ ક્રિયાઓ નથી કરી, છતાં તેઓ ફક્ત ધ્યાન કરી કેવલજ્ઞાન પામી ગયા. તેથી ખરો ધર્મ ધ્યાન જ છે. પણ આવું બોલનારનું મોટું જોતાં મને થાય કે, ભગવાનના ધ્યાનની વાત કરે છે પરંતુ તેનામાં તો સામાન્ય ધ્યાન કરવાની પણ ક્ષમતા નથી દેખાતી. ભગવાન મહાવીર ચોવીસ કલાક ધ્યાન કરતા હતા, જ્યારે તમને ધ્યાન કરવા બેસાડીએ તો ચોવીસ મિનિટમાં ઊંચા-નીચા થઈ જાઓ તેમ છો. પાછી તે વ્યક્તિ કહે કે “મને ક્રિયાઓમાં રસ નથી. સામાયિક-પ્રતિક્રમણમાં મઝા ન આવે. પણ ધ્યાનમાં જે મજા છે, તે જુદી જ છે.’ પણ તેને ખબર નથી કે જિનાજ્ઞા ક્યાંથી ચાલુ થાય છે. જિનાજ્ઞા વિરુદ્ધ ધ્યાન કરો તો તે પણ નકામું. જિનાજ્ઞા પ્રમાણે નાની ક્રિયા કરશો તો તે સમ્યગ્ધર્મ બનશે. સર્વ પ્રવૃત્તિમાં પહેલાં જિનાજ્ઞાનો વિચાર કરો. આજ્ઞાવિરુદ્ધ કોઈ પણ પ્રવૃત્તિ કરતા હશો, પછી તે સત્યવૃત્તિ-સદાચાર કાંઈ પણ હોય, પરંતુ તેની ફૂટી કોડીની કિંમત નથી. અત્યારે જૈનોમાં પણ ઘણા નૈતિક કર્તવ્યની, ઘણા કૌટુંબિક-સામાજિક કર્તવ્યની, ઘણા ગતાનુગતિક ધર્મક્રિયાની, ઘણા કોરા પુણ્યબંધની, ઘણા સદ્ગતિની, ઘણા સમકિતની, ઘણા ધ્યાનની, ઘણા શુદ્ધ ભાવની વાત લઈને બેસી ગયા છે. આખો દિવસ તેમના ઘરનો કક્કો ગોખે રાખે અને શાસ્ત્રનાં quotationsઅવતરણ પણ આપે. પરંતુ આ બધા એકાંગી દૃષ્ટિકોણવાળા જિનાજ્ઞાનિરપેક્ષ ધર્મને સેવનારા છે. સભા સમકિત વિનાનો મિથ્યાષ્ટિ જીવ આત્મકલ્યાણ કરી શકે ? સાહેબજી : બોધિબીજ પામેલો મિથ્યાદૃષ્ટિ જીવ પણ આત્મકલ્યાણ કરે જ છે. મિથ્યાદૃષ્ટિ જીવ પણ જિનાજ્ઞા મુજબ ધર્મ કરે તો તે હિતકારી છે. મેઘકુમારના જીવે હાથીના ભવમાં એક સસલાની દયા પાળીને મોક્ષસાધક અનેક ગુણો કેળવ્યા છે. તેથી તેને જિનાજ્ઞાનુસારી ધર્મ ગણવો જ પડે. જે જીવને અત્યારે જે આત્મહિતકારી છે, તે તેના માટે માર્ગ છે, આજ્ઞા છે. સભા : આ કાળમાં શુદ્ધ ભાવની શક્યતા ખરી ? સાહેબજી : છઠ્ઠા ગુણસ્થાનક સુધીનો શુદ્ધભાવ આવી શકે છે, તેનાથી ઉપરનો ન આવે. સર્વથા શુદ્ધભાવ ન હોય તો મોક્ષમાર્ગનો વિચ્છેદ થઈ જાય; કેમ કે મોક્ષમાર્ગની પ્રારંભિક સાધના પણ આંશિક શુદ્ધભાવથી જ ચાલુ થાય છે, અને શુદ્ધભાવની પરાકાષ્ઠા તે જ ચૌદમું ગુણસ્થાનક છે. સમકિત પણ શુદ્ધ ભાવ છે. જે મોક્ષમાં સાથે રહે તે બધા શુદ્ધ ભાવ છે, અને મોક્ષે જતાં પહેલાં તે આત્મામાં અવશ્ય કેળવવાના છે. વળી અત્યારે જે કેળવવાના છે અને મોક્ષમાં જતાં પહેલાં છોડવાના છે, તે બધા શુભભાવ કહેવાય. સભા : ક્ષયોપશમભાવના ગુણ શુદ્ધભાવમાં ગણાય ? સાહેબજી : હા, ક્ષયોપશમભાવ, ઉપશમભાવ અને ક્ષાયિકભાવના ગુણો શુદ્ધભાવના ગુણો જ કહેવાય. સભા : ક્ષયોપશમભાવના ગુણો તો મોક્ષે જતાં પહેલાં છોડવાના જ છે ને ? સાહેબજી : ના, તેને મૂળથી છોડવાના નથી પણ convert કરવાના (બદલવાના-પલટવાના) છે. મોક્ષે For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ધર્મતીર્થની વ્યાખ્યા જતાં પહેલાં પ્રશસ્ત કષાયરૂપ દયા છોડવાની છે, પરંતુ સમકિત નથી છોડવાનું. સમકિત તો સિદ્ધાવસ્થામાં પણ જાળવી રાખવાનું છે. માત્ર તેનું ક્ષયોપશમમાંથી ક્ષાયિકમાં conversion(પલટો) થશે. સભા : અહિંસાનો ભાવ તો મોક્ષમાં પણ સાથે લઈ જવાનો જ છે ને ? સાહેબજી : ક્ષાયિક ભાવરૂપ અહિંસાનો ભાવ મોક્ષમાં જાળવવાનો છે, પરંતુ પ્રશસ્ત કષાયરૂપ દયાનો ભાવ છોડવાનો છે. પ્રશસ્ત કષાય શુભ ભાવ છે, અપ્રશસ્ત કષાય અશુભ ભાવ છે, આત્માના ક્ષયોપશમભાવના, ઔપથમિકભાવના કે ક્ષાયિકભાવના ગુણો શુદ્ધભાવ છે. વળી પ્રશસ્ત કષાય શુભ ભાવ કહેવાય, પણ તે બે પ્રકારના છે. (૧) વિવેકપૂર્વકના અને (૨) અવિવેકપૂર્વકના, એટલે કે વિવેકશૂન્ય. પ્રશસ્ત કષાયો વિવેકપૂર્વકના હોય તો આત્માને પુણ્યાનુબંધી પુણ્ય બંધાવે અને અવિવેકપૂર્વકના હોય તો પાપાનુબંધી પુણ્ય બંધાવે. પણ બધા પ્રશસ્ત કષાય શુભ ભાવ જ કહેવાય. સર્વથા કષાયના અભાવમાં શુભ ભાવ જ ન હોઈ શકે અને શુભ ભાવની ગેરહાજરીમાં આત્માને પુણ્ય પણ ન બંધાય. ધર્મમાં અનેક પ્રકારનાં વિભાજન છે. બધા ધર્મોની quality-જાત ભિન્ન ભિન્ન હોય. કોઈ inferior qualityનો-હલકી જાતનો ધર્મ હોય તો કોઈ superior qualityનો-ઊંચી જાતનો ધર્મ હોય. તમને ખબર પડે કે આ superior છે અને પેલો inferior છે, તો શક્તિ ન હોવા છતાં, inferior ધર્મને પડતો મૂકીને superior ધર્મને વળગી પડો તે મૂર્ખતા છે; કેમ કે inferior qualityનો ધર્મ જે અવસરે જિનાજ્ઞારૂપ છે ત્યારે તેને જ સ્વીકારવાનો છે, superior qualityનો ધર્મ તમારી શક્તિ ન હોય તો પકડવાનો નથી. બધા ધર્મનો સમન્વય આત્મહિતકારિતાની દૃષ્ટિથી કરવો હોય તો જિનાજ્ઞામાં અવશ્ય આવવું પડે. અમે કહીએ કે સાંસારિક લગ્નક્રિયામાં પણ જેટલી જિનાજ્ઞાને અનુસરો તો તે સામાજિક ક્રિયારૂપ વિવાહધર્મ પણ પુણ્યાનુબંધી પુણ્ય આદિનું કારણ બને, અને જિનાજ્ઞાવિરુદ્ધ ઊંચાં ધ્યાન-તપ-ત્યાગ કરો તો પણ તે તમારા આત્મા માટે કલ્યાણકારી નહીં બને. સર્વત્ર જિનાજ્ઞા જાણવા કાં ગીતાર્થ બનો, કાં ગીતાર્થને સમર્પિત થાઓ : સભા : દરેક પ્રસંગમાં જિનાજ્ઞા કેવી રીતે જાણવી ? સાહેબજી એટલું સમજી રાખો કે ભૌતિક જગતમાં પણ આ બે જ માર્ગ છે. (૧) કાં તો જાણકાર બનો અથવા (જો તે બનવાની શક્તિ ન હોય તો) (૨) જાણકારની સલાહ પ્રમાણે ચાલો. તમે જિનાજ્ઞા ભણી તેમાં નિષ્ણાત બનો તો મારે તમને અબૂઝ રાખવા નથી, ખુશીથી ભણો. અરે ! જિનાજ્ઞા ભણતાં ભણતાં જિંદગી પૂરી થઈ જાય તો પણ નુકસાન નથી. પણ તેવી જાણવાની શક્તિ ન હોય તો અમે કહીએ કે જાણકારની સલાહ મુજબ ચાલો. આ નિયમ સાર્વત્રિક છે કે, નિષ્ણાત બનો અથવા તો નિષ્ણાતની સલાહ મુજબ ચાલો. દા.ત. આરોગ્યશાસ્ત્રનું તમને જ્ઞાન નથી, તેથી માંદા પડો તો ડૉક્ટર કે વૈદ્ય પાસે સામે ચાલીને જઈને ફી રૂપે પૈસા આપી સલાહ લો છો, અને જે સલાહ આપે તેમાં જરા પણ સ્વતંત્ર માથું મારતા નથી. કારણે ત્યાં તમને ખબર છે કે ડૉક્ટર જે કહે તે જ કરવું હિતકારી છે. હા, ડૉક્ટર સારા-સજ્જન ને નિષ્ણાત છે કે નહીં, તે For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ધર્મતીર્થની વ્યાખ્યા સલાહ લેતાં પહેલાં શોધવું પડે; કેમ કે આજે લુચ્ચા કે અણઘડ ડૉક્ટરો ઘણા છે. માંદગીમાં તમે સારામાં સારા નિષ્ણાત ડૉક્ટરની તપાસ કરો અને પછી તેમની સલાહ પ્રમાણે ચાલો? કે તમને મન ફાવે તેમ વર્તન કરો ? બસ, તેમ અહીં પણ તમે જિનાજ્ઞા જાણતા નથી, વળી અત્યારે તેને જાણવાની શક્તિ પણ નથી, તો જિનાજ્ઞાના જાણકારને શોધીને તેમની સલાહ પ્રમાણે ચાલો. સભા જિનાજ્ઞા તો શાસ્ત્રમાં હોય ને ? સાહેબજી : હા, હું ક્યાં કહું છું કે મારા મગજમાં જ છે ? મારી પણ જવાબદારી છે કે હું જે બોલે તેમાં 2127111 quotations-ziER{ 241494 43. We speak with accountability, without accountability we can't speak anything.-અમે પૂરી જવાબદારી સાથે બોલીએ છીએ, જવાબદારી સિવાય અમે કાંઈ બોલી શકીએ જ નહીં. અમે જ્ઞાનીઓનાં વચનો વાંચી, જાણીને કહીએ છીએ. ચિકિત્સાક્ષેત્રમાં પણ કોઈ ડૉક્ટર એમ નહીં બોલે કે “I am father of medical science.’ હું મેડિકલ વિજ્ઞાનનો પિતા છું. વાંચી, જાણીને ડૉક્ટર બનેલ ચિકિત્સક તમારા માટે authority ગણાય કે નહીં ? તમે કહો કે હું તેને authority ન ગણું, તો તમે પ્રાયઃ માંદા જ રહેશો. અખતરા તરીકે એક વર્ષ સુધી તમે તમારી દવા જાતે, મન ફાવે તેમ કરો, પછી જુઓ, શું પરિણામ આવે છે ? સભા : ઉપર પહોંચી જઈએ. સાહેબજી ત્યાં ઉપર પહોંચી જવાનો ડર છે. શરીરની દવા કરતાં સતત જીવનની ચિંતા છે. શરીર સ્વસ્થ રહેવું જોઈએ તેવી તમારી સતત અપેક્ષા છે. પરંતુ તમને આત્માની દવા કરવાની જરૂર લાગતી નથી, તેથી આત્માને સાજ-સ્વસ્થ રાખવા કોઈ મહેનત નથી. જે દિવસે તમને થશે કે મારે મારું આત્મકલ્યાણ થાય તેવો ધર્મ ચોક્કસ કરવો છે, તે દિવસે તમે કાં તો જિનાજ્ઞાના જાણકાર બની જશો અથવા જાણકાર સુગુરુની શોધ કરશો. અત્યાર સુધીમાં તમને સાચા ધર્મની જરૂર ઊભી થઈ નથી, માટે જીવનમાં જાણકારી કે શોધ બેમાંથી એકે કર્યું નથી. સભા : થોડું ઘણું કરીએ છીએ. સાહેબજીઃ ડૉક્ટરને કહેજો કે “થોડું ઘણું medical science-આરોગ્ય વિજ્ઞાન વાંચું છું. થોડી દવા મારી બુદ્ધિથી વિચારીને લઉં છું. તમારી સલાહ પણ વિચારીશ.” ચર્ચા કર્યા પછી મારી બુદ્ધિમાં બેસશે તે રીતે દવા કરીશ. તો કોઈ જાણકાર ડૉક્ટર આવું ચલાવે ખરો ? સભા સામાન્ય વાત પણ નથી સાંભળતા, તો આવી વાત તો ક્યાંથી સાંભળે ? સાહેબજી ? તો પણ જાણકારની ગરજ હોવાથી “જી સાહેબ”, “જી સાહેબ” કરી અને ફી આપી નમ્રતાથી ઊભા રહો છો. જ્યારે ધર્મના ક્ષેત્રમાં તમારું વર્તન કેવું છે ? તમે ધર્મના ક્ષેત્રમાં જે રીતે વર્તો છો તે રીતે દુનિયાના બીજા કોઈ પણ ક્ષેત્રમાં વર્તે તો તમને કોઈ ઊભા પણ રહેવા ન દે. પરંતુ અહીં ગરજ નથી તેનું આ ફળ છે. બહુ આકરી વાત છે. તમને હૃદયમાં બરાબર ચોટ લાગવી જોઈએ. મને સંભળાવવામાં રસ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૦૩ નથી, પણ તમે દેવ-ગુરુ-ધર્મ સાથે કેવું વર્તન કરો છો, તે તમે જાતે વિચારો. સારા માણસ સાથે આ રીતે વર્તે તો સારો માણસ પણ સહન ન કરે. તમારે અહીં જાણવું નથી, ભણવું નથી, જાણકાર બનવું નથી, જાણકારની સલાહ માનવી નથી અને છતાં મારો ઉદ્ધાર થવો જોઈએ તેવી demand-માગણી છે. તો બાપનું રાજ છે કે ઉદ્ધાર થઈ જશે ? તમે કોઈ વકીલ પાસે જાઓ અને કહો કે કાયદો જાણે કે ન જાણું પણ તમારી સલાહમાં માથું મારીશ, તમારી સાથે ચર્ચા કરીશ, અને પછી મને બેસે તેટલી સલાહ માનીશ. તો તે વકીલ તમને શું કહે ? સભા : ધર્મના ક્ષેત્રમાં જાણકાર સમય ન આપી શકે તો ? સાહેબજી : તમે સાચા સમર્પિત થાઓ તો શરણે આવેલાને જ્ઞાની એક મિનિટમાં પણ એવી સલાહ આપી દે, કે જે જીવનમાં પાળવાથી તમારું દીર્ઘ સમય સુધી કલ્યાણ થાય. આ કહે છે કે જાણકાર મારી બાજુમાં બેસે, મને સતત પંપાળે, સવારથી સાંજ સુધી પોતાના મૂલ્યવાન સમયની પરવા કર્યા વિના મને સલાહ આપ્યા કરે, તો હું કાંઈ ધર્મમાં કરું. નિષ્ણાત ડૉક્ટરને કહો કે મને વધારે પાંચ મિનિટ સુધી સલાહ આપી સમજાવો, તો તે શું કહે ? અરે ! ડૉક્ટર કહે, હું તમારો રોગ અને ઉપચાર બે મિનિટમાં જાણી જાઉં તો બે મિનિટમાં સલાહ આપી છૂટો થઈ જાઉં. સભા સમજાવીને કહે તો વ્યવસ્થિત બેસી જાય ને ? સાહેબજી : ડૉક્ટરને કહેજો કે “સીધી દવા ન આપો, પહેલાં મને રોગ વિસ્તારથી સમજાવો, તેના symptom-ચિહ્ન જણાવો, ત્યાર બાદ રોગને કાબૂમાં લેવા આ જ દવા કેમ અસરકારક ? વળી આ દવા શરીરમાં જશે તો શું પ્રક્રિયા થશે ? તે બધું સમજાવો તો હું દવા કરું.” જો નિષ્ણાત ડૉક્ટર હશે તો કહેશે કે અહીંથી વિદાય થાઓ. ધર્મના ક્ષેત્રમાં તમે જાણકાર પાસે જાઓ તો પણ જાણકારના ગુરુ હો તે રીતે વર્તવા માંગો છો. વળી સલાહકાર જાણકાર હોય પણ સ્વાર્થી હોય તો નકામો, અને નિઃસ્વાર્થી પણ અબૂઝ સલાહકાર હોય તો પણ નકામો. તેથી શાસ્ત્ર કહે છે કે જાણકાર અને નિઃસ્વાર્થી એવા પરોપકારરસિક જ્ઞાની ગુરુ જ શરણે આવેલાનું કલ્યાણ કરી શકે. સભા : દવા અને ધર્મ એક વસ્તુ નથી. ધર્મ તો અંદરમાં પરિણામ પમાડવાનો છે. સાહેબજી દવા પણ શરીરમાં પરિણામ પામ્યા વિના ઝાડા વાટે નીકળી જાય તો રોગ નહીં મટે. સભા : ડૉક્ટર પર શ્રદ્ધા વધારે છે, અહીંયાં ઓછી છે. સાહેબજી કેમ કે તમને ધર્મનો ખપ ઓછો છે. બાકી અમે ડૉક્ટરો કરતાં વધારે to the point-મુદ્દાસર વાત કરીએ છીએ. વળી ત્યાં તો પહેલાં ફી માંગે છે, એટલે નિઃસ્વાર્થ નથી, પણ ધંધાદારી છે. જ્યારે અમારે તમારી પાસેથી કાંઈ લેવાનું નથી. તમે અમને આપી આપીને શું આપવાના ? તમારી પાસે જે છે તે બધાને અમે નકામું માનીને છોડી દીધું છે. અમારી દૃષ્ટિએ તમે બાવાજી છો. તમે અમને બાવાજી માનો છો અને અમે તમને બાવાજી માનીએ છીએ. વાસ્તવમાં અમારે વળતર વિના આપવાનું છે, છતાં તમને વિશ્વાસ ન બેસે તો શું કરવું? પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ લખ્યું કે “જગતમાં સદ્દગુરુથી ઊંચી વિશ્વાસપાત્ર બીજી કોઈ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ . ધર્મતીર્થની વ્યાખ્યા વ્યક્તિ નથી.” સદ્ગુરુ પોતાના આખા જીવનના પરિશ્રમથી મળેલું જ્ઞાન એક સેકન્ડમાં cream-સારરૂપે નિઃસ્પૃહતાથી આપી દે છે. સંસારમાં કોઈ ક્ષેત્રમાં expertise-નિષ્ણાતતા મેળવી હોય તે વ્યક્તિ એક લેક્ટરની કેટલી ફી લે છે? જ્યારે મેં દીક્ષા નહોતી લીધી ત્યારે ઘણા રીસર્ચ સ્કોલરોએ મને કહેલું કે તમે ફોરેન આવો, તમને એક લેક્ટરના લાખ રૂપિયા અપાવીશ. અત્યારે visiting lecturer મુલાકાતી અધ્યાપકરૂપે જનાર એવા પણ છે કે જેમને એક એક લેક્યરના દશ હજાર ડોલર મળે છે. મને એક પંડિતે કહેલું કે તમે ડીગ્રી મેળવશો તો તમારી કિંમત વધી જશે. પણ મેં તેમને કહ્યું કે કોઈ ભૌતિક અપેક્ષાથી અમે નથી ભણ્યા. અમે ડીગ્રી મેળવવા માટે નહીં પણ આત્મકલ્યાણ માટે ભણીએ છીએ. તત્ત્વજ્ઞાન મેળવવા પાછળ ભોતિક અપેક્ષા ન જોઈએ. આત્મકલ્યાણ કરવા માટે લાયક જીવને તો free of cost-નિઃશુલ્ક આપવાનું, અને ગેરલાયક હોય તો ગમે તેટલો બુદ્ધિશાળી હોય તો પણ અમે તેને ભણાવવા માંગતા નથી. આજ્ઞાપ્રધાન બનવા કાં તો જાણકાર બનો, કાં તો જાણકારનું શરણું સ્વીકારો : શાસ્ત્રમાં સો ઠેકાણે એવા પાઠ મળશે કે જેમાં ચોખ્ખા શબ્દોમાં લખ્યું હોય કે આજ્ઞાપ્રધાન બનવા, કાં તો જાણકાર બનો અથવા તો જાણકારનું રક્ષણ-શરણું સ્વીકારો; કાં તો ગીતાર્થ બનો અથવા તો ગીતાર્થના શરણે જાઓ. “.......... રૂત્તા તન્નો મા ના” આના સિવાય કરવાનો કોઈ ત્રીજો માર્ગ ભગવાને બતાવ્યો નથી. તમે જિનાજ્ઞાના નિષ્ણાત બનવાનું શરૂ કરો અથવા ગીતાર્થ-જાણકાર હોય તેનું અનુશાસન સ્વીકારો. નબળા હોય તો સહાયની જરૂર પડે, પણ સક્ષમ હોય તે સહાય ન લે તો ચાલે. અમારો એવો આગ્રહ નથી કે તમે અમારું શરણું સ્વીકારો. ઘણાનો એવો આક્ષેપ છે કે સાધુને ગુરુ તરીકે બધાના માથે ચડી બેસવામાં રસ છે. પણ હકીકતમાં તેવું નથી. દા.ત. આદ્રકુમાર અનાર્યદેશમાં રાજકુમાર તરીકે જન્મ્યા હતા. તેમને ભરયુવાનીમાં અભયકુમારના નિમિત્તથી વૈરાગ્ય થયો, તેથી ભાગીને આર્યદેશમાં આવીને સ્વયં દીક્ષા લીધી. કોઈનો ઉપદેશ સાંભળ્યો નથી, શાસ્ત્રો પણ વાંચ્યાં નથી, છતાં ગીતાર્થ છે. આવા કોઈ પ્રબુદ્ધજન ગીતાર્થ ગુરુનું શરણું ન લે તો પણ વાંધો નથી. પૂર્વભવની સાધના કરી હોય અથવા આવરણ ક્ષય થાય તો ત્યાં ને ત્યાં પ્રત્યેકબુદ્ધ કે સ્વયંબુદ્ધ થઈ શકે છે. સંક્ષેપમાં તરવાનો કાયમનો રાજમાર્ગ આ જ છે કે, જાણકાર બનો અથવા તે બની શકો તેમ ન હો તો જાણકારને સમર્પિત થાઓ. બાકી ઠેકડા મારશો તો ઉપર માથું અને નીચે પગ ભાંગશે. આત્મકલ્યાણ કરવા માટે ડાહ્યા બનવું પડશે, કલ્યાણ માર્ગને સમજી સમજીને ચાલવું પડશે. આત્મકલ્યાણ માટે આજ્ઞાપ્રધાન બનો : પહેલાં ધર્મની જે જે વ્યાખ્યાઓ કરી તેમાં સમાવેશ પામતાં સર્વ અનુષ્ઠાનોને પ્રભુએ ધર્મ કહ્યા. પૂર્વની કોઈ પણ વ્યાખ્યાથી સૂચિત ધર્મનો ધર્મ તરીકે ઇનકાર નથી કર્યો, માત્ર તેમાં જિનાજ્ઞાનુસારિતાનો આગ્રહ १ गीयत्थो य विहारो बीयो गीयत्थनिसितो भणिओ। इत्तो तइअविहारो नाणुन्नाओ जिणवरेहिं।। (उपदेशरहस्य श्लोक १३ टीका) For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૦૫ રાખ્યો છે. તેથી તે તમામ વ્યાખ્યાઓ “બાપIIઘો” વ્યાખ્યા સામે ગૌણ બની ગઈ, અને પ્રસ્તુત વ્યાખ્યાની જ પ્રધાનતા સ્થાપિત થઈ. અપેક્ષાએ તે તે વ્યાખ્યાઓમાં અધૂરાપણું કે ત્રુટિ કહી શકાય, છતાં તે વ્યાખ્યા અંતર્ગત ધર્મ પણ જિનાજ્ઞામાં આવી જતો હોય તો તે સમ્યગ્ધર્મ તરીકે માન્ય જ છે; કારણ કે આત્મહિતકારિતા એ જ સમ્યગ્ધર્મનો નક્કર માપદંડ છે. દા.ત. બજારમાં પાંચ રૂપિયે કિલો ચોખા હોય અને સો રૂપિયે કિલો પણ ચોખા હોય. પરંતુ કોઈને તેમાં પાંચ રૂપિયાવાળા પચતા હોય તો તે તેના માટે સારા છે, અને સો રૂપિયાવાળા ચોખા ખાવાથી ઝાડા થતા હોય તો તે તેને માટે નકામા છે; કારણ કે આહારમાત્રનું અંતિમ લક્ષ્ય તો પોષણ જ છે. તેમ ધર્મમાત્રનો મૂળ ઉદ્દેશ તો આત્મિક હિત જ છે, અને અત્યંત મહત્ત્વની વાત એ છે કે 'જિનાજ્ઞા ભળ્યા વિના કોઈ પણ ધર્મ કદી પણ આત્મહિતકારી બની શકતો નથી. તેથી જિનાજ્ઞાનુસારિતાનો સર્વત્ર આગ્રહ છે, પછી તે સામાજિક ધર્મ હોય કે નૈતિક ધર્મ હોય તો પણ વાંધો નથી. જિનાજ્ઞા પ્રમાણે કરેલો નાનો ધર્મ પણ સાચો અને જિનાજ્ઞાવિરુદ્ધ કરેલો ઊંચો ભક્તિભાવ પણ નકામો. જિનાજ્ઞાવિરુદ્ધ કોઈએ દેરાસર બંધાવ્યું તો પણ અમે વખાણ કરવા તૈયાર નથી. ધર્મની આ છેલ્લી વ્યાખ્યા છે. જ્યાં સામાજિક કર્તવ્યની જિનાજ્ઞા હોય ત્યાં સામાજિક કર્તવ્ય, જ્યાં શુભ ભાવ કરવાની જિનાજ્ઞા હોય ત્યાં શુભ ભાવ, જ્યાં શુદ્ધ ભાવ કરવાની જિનાજ્ઞા હોય ત્યાં શુદ્ધ ભાવ કરો તો જ તે હિતકારી છે. પરંતુ તેનાથી વિપરીત હિતકારી નથી. તેથી બધે આજ્ઞાપ્રધાન બન્યા સિવાય છૂટકો નથી. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મમયવિઝાWi, +0f GUJoi AવળoIoi |૧|| (મમ્મલિત પ્ર01. સ્નો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ડૂબતાને તરીને પાર ઊતરવામાં સહાયક બને તે તીર્થ : તીર્થંકરના શાસનને સમજવા માટે “ધર્મતીર્થ’ શબ્દના ભાવાર્થનો આપણે વિચાર કરતા હતા. તેમાં “ધર્મ' શબ્દની વ્યાખ્યાઓ, તેની ગુણવત્તા, પરસ્પર તારતમ્ય, અને તેનું અંતિમ લક્ષણ વગેરેનો આપણે વિચાર કરી ગયા. હવે “તીર્થ’ શબ્દ પર વિચાર કરવાનો છે. તીર્થ શબ્દ જૈનશાસનમાં બહુ પ્રચલિત છે. તમે १ वचनेत्यादि । वचनाराधनया आगमाराधनयैव, खलुशब्द एवकारार्थः, धर्मः श्रुतचारित्ररूपः संपद्यते, तद्बाधया तु-वचनबाधया त्वधर्म इति। (षोडशक बीजं, श्लोक १२ टीका आ. यशोभद्रसूरि) २. यैव ह्याज्ञा सा सर्व एव धर्म इति (धर्मपरीक्षा श्लोक ८६ टीका) For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ધર્મતીર્થની વ્યાખ્યા અનેકવાર “તીર્થ” શબ્દ સાંભળ્યો છે, પણ તેનો proper meaningયોગ્ય અર્થ તમને સૌને ખ્યાલ છે કે નહીં તે એક પ્રશ્ન છે. જેટલાં યાત્રા કરવા માટેનાં ધર્મસ્થાનો છે જ્યાં જઈને તમે ધર્મની આરાધના કરી શકો, તેવાં તીર્થસ્થાનોને જ તમે તીર્થ માનો છો, પણ એ તમારી અધૂરી સમજણ છે. વાસ્તવમાં શાસ્ત્રમાં તેને ‘સ્થાવરતીર્થ - ‘દ્રવ્યતીર્થ” કહ્યાં છે. તે અંગે પણ સ્પષ્ટ સમજણ ન હોવાના કારણે વર્તમાનકાળમાં એટલો બધો વિપર્યાસ ફેલાયો છે કે ગમે ત્યાં “તીર્થ' શબ્દનો પ્રયોગ પ્રચલિત થઈ ગયો છે. મોટું, વિશાળ જિનમંદિર હોય, ધર્મશાળા, ભોજનશાળારૂપે ઊતરવા-રહેવા-ખાવા-પીવાની સગવડ બરાબર હોય તેવાં સ્થાનોને તમે “તીર્થ” નામ આપી દો છો. વાસ્તવમાં તે “તીર્થ’ નથી. તીર્થ આ રીતે સ્થપાતાં પણ નથી. "ધર્મસ્થાન અને સ્થાવરતીર્થમાં ભેદઃ સભા(શિષ્ય) : ભવિષ્યમાં તીર્થ થવાનું છે માટે અત્યારે તીર્થ કહીએ છીએ. સાહેબજીઃ તમે તો અહીં નવું દેરાસર બંધાવીને પણ કહો કે આ તીર્થ છે; કેમ કે ભવિષ્યમાં તીર્થ થવાનું છે. આ મહારાજને જ્ઞાનથી ભવિષ્યની ખબર પડી ગઈ એટલે આવું વિધાન કરે છે. સભા : લોકોને આકર્ષિત કરવા તીર્થ કહીએ છીએ. સાહેબજી : તીર્થ શબ્દ એ લોકોને આકર્ષિત કરવા માટે તેમને છેતરવાની કે manipulation-ચાલાકી કરવાની marketing કે salesmanship-વેચાણકલાની વસ્તુ નથી. બગડેલી વૃત્તિ હોય તો જ આવા ભાવ થાય. ધર્મમાં જેનું જે સ્તર હોય તે રીતે જ તેનું નામ અપાય. તેથી તેને ધર્મસ્થાન કહો, તીર્થ નહિ. તીર્થ એ જુદી વસ્તુ છે. આપણે ઉપાશ્રય-દેરાસરને ધર્મસ્થાન કહીએ; કેમ કે તે સ્થાનમાં ધર્મને છોડીને બીજું કાંઈ ન થાય. જ્યાં અધર્મની પ્રવૃત્તિ કે અધર્મના આચાર-વિચાર ન સેવી શકાય તેવા સ્થાનને આપણે ધર્મસ્થાન કહીએ છીએ. આ જૈનધર્મની કડક વ્યાખ્યા છે. બીજા ધર્મોમાં તો ધર્મસ્થાન કહેવાતાં હોય પણ ત્યાં જ અધર્મની પ્રવૃત્તિની છૂટ હોય છે. ત્યાં સંન્યાસી મંદિરમાં જ લગ્નના આશીર્વાદ આપે, મૌલવી મસ્જિદમાં જ નિકાહ પઢાવી આપે, ખ્રિસ્તી પણ ચર્ચમાં જઈને લગ્ન કરે. એટલે તેમનાં ધર્મસ્થાનકોમાં અધર્મની પ્રવૃત્તિ થાય જ નહીં, તેવો १ 'तीर्थसेवनं' तीर्थं नद्यादेरिव संसारतारेण(रणे)- सुखावतारो मार्गः, तच्च द्विधा द्रव्यतीर्थं भावतीर्थं चेति, तत्र द्रव्यतीर्थं जिनजन्मादिभूमय, उक्तं च- जम्मं दिक्खा नाणं, तित्थयराणं महाणुभावाणं । जत्थ य किर निव्वाणं, आगाढं दंसणं होइ।।१।। भावतीर्थं तु चतुर्वर्णश्रीश्रमणसङ्घः, प्रथमगणधरो वा, तस्य सेवनं पर्युपास्तिकरणम्।।२।। | (સર્વિસંતતિ સ્નો ૪૦ ટકા) ★ तीर्थं नद्यादेरिव संसारस्य तरणे सुखावतारो मार्गः। तच्च द्वेधा द्रव्यतीर्थं भावतीर्थं च। द्रव्यतीर्थं तीर्थकृतां जन्म-दीक्षाज्ञान- निर्वाणस्थानम्। यदाह- "जम्मं दिक्खा नाणं तित्थयराणं महाणभावाणं। जत्थ य किर निव्वाणं आगाढं दंसणं होइ।।"[] (योगशास्त्र प्रकाश- २ श्लोक १६ टीका) For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૦૭ ત્યાં ચુસ્ત નિયમ નથી. જ્યારે જૈનધર્મમાં ધર્મસ્થાનકોમાં અધર્મ-પાપની પ્રવૃત્તિ તો ન જ કરાય, અરે ! મનથી પાપનો વિચાર પણ ન કરાય. ધર્મસ્થાનકોમાં અધર્મ કે પાપનો વિચાર કરો તો પણ તમે ધર્મસ્થાનકોની આશાતના કરો છો. ધર્મસ્થાનકોમાં પ્રવેશ કર્યા પછી તમારાથી મન-વચન-કાયા દ્વારા અધર્મની કોઈ પણ પ્રવૃત્તિ થાય નહીં, અને ભૂલથી થઈ હોય તો પ્રાયશ્ચિત્તરૂપે મિચ્છા મિ દુક્કડું આપવું પડે; કારણ કે તમે ધર્મસ્થાનકને અપવિત્ર કર્યું, ત્યાંના વાતાવરણને દૂષિત કર્યું. આવા કડક નિયમો જ્યાં છે, તેવા ધર્મસ્થાનકને પણ આપણે તીર્થ કહેવા તૈયાર નથી. તીર્થ શબ્દ મામૂલી નથી. તેનો ગમે ત્યાં પ્રયોગ ન કરાય. ગમે તેને તીર્થ તરીકે રજૂ કરીએ કે તે રીતનો વ્યવહાર કરીએ તો તે તીર્થ શબ્દનું અવમૂલ્યન કર્યું ગણાય. ઘણા કહે બાવળા તીર્થ, ભિલાડ તીર્થ, શિરસાડ તીર્થે જઈ આવ્યા. મને થાય કે આ બધાં તીર્થ બન્યાં કેવી રીતે ? કેમ કે આ સ્થળો સ્થાવરતીર્થની શાસ્ત્રમાં જે જઘન્ય વ્યાખ્યા છે તેમાં પણ ન આવે. જિનમંદિરને ધર્મસ્થાનક કહેવાય. સ્થાવરતીર્થ અને ધર્મસ્થાનક બંને જુદી વસ્તુ છે. લૌકિક તીર્થ : તીર્થ શબ્દ લોકવ્યવહારમાં પ્રચલિત છે તેના કરતાં જૈનશાસ્ત્રો તીર્થ શબ્દનું જે અર્થઘટન કરે છે તે માર્મિક રીતે સમજવા જેવું છે. તમે તીર્થ શબ્દ વાપરવાનો રાખ્યો છે, પણ તેના ભાવાર્થને નથી સમજ્યા. ભાવાર્થ વિચારો તો હૈયું ખુશ થઈ જાય તેવી સુંદર માર્મિક વ્યુત્પત્તિસિદ્ધ વ્યાખ્યા પૂ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કરી છે. જેમની પાસે અગાધ જ્ઞાન છે તેવા પૂર્વધર મહર્ષિ તીર્થ શબ્દનો વિસ્તારથી અર્થ કરે છે. જેમ પહેલાં ધર્મની વ્યાખ્યા કહી ગયા તેમ હવે તીર્થની વ્યાખ્યા ચાલુ થાય છે. “ધર્મ” અને “તીર્થ”, આ બંને શબ્દનો અર્થ સમજ્યા હશો તો જ “ધર્મતીર્થ’ શબ્દનો સમગ્રતાથી અર્થ સમજાશે. સંસ્કૃતમાં ‘તીર્થ' શબ્દ ‘ફૂ ધાતુ પરથી બન્યો છે. તીર્થક્ત મનેન તિ તીર્થ:' જેનાથી તરાય છે તે તીર્થ.” “તૂ ધાતુ તરવાની ક્રિયા દર્શાવે છે, જે ડૂબવાની ક્રિયાને સાપેક્ષ છે. દા.ત. મુક્તિ શબ્દ બોલો તો બંધન તરત યાદ આવી જાય છે; કારણ કે મુક્તિ એટલે છટવાની ક્રિયા. બંધન હોય તો જ છુટકારો સંભવિત છે. તેમ અહીં તરવાની ક્રિયા ડૂબવાની ક્રિયાને સાપેક્ષ છે. ડૂબવાનો પ્રસંગ આવે તો જ તરવાની ક્રિયા માટે પુરુષાર્થની આવશ્યકતા ઊભી થાય. જમીન પર સ્થિર બેઠેલી વ્યક્તિને તમે તરવાનું કહો તો તે અજુગતું ગણાય; કારણ કે જમીન પર સ્થિર રહેલાને ડબવાનો સવાલ નથી. પરંતુ તે જ વ્યક્તિને જ્યારે પાણીમાં ઝંપલાવવાનું આવે અને ત્યારે સપાટી પર તરવા પુરુષાર્થ ન કરે તો તેને ડૂબવાનું સંકટ ઊભું થાય. તેથી એમાંથી સંપૂર્ણ છૂટવા તેણે તરવાની ક્રિયાનો સહારો લઈ કાંઠે આવવું પડે. તે અવસરે તરવા માટે જે સાધનો, જે અવલંબન બને તે તીર્થ કહેવાય. લૌકિક ભાષામાં નદી, તળાવ, સમુદ્ર, સરોવર કે જ્યાં વિશાળ પાણીનો સમૂહ હોય છે, તેવા સ્થાનમાં ડૂબવાનો પ્રશ્ન આવે છે; કારણ કે જમીન પર ડૂબવાનું નથી, તે તો તમને ધારણ કરી રાખે છે; જ્યારે પાણીનો સ્વભાવ તમને ધારણ કરી રાખવાનો નથી, તે તો તમને નીચે લઈ જાય. પાણી તમને આપમેળે સપાટી પર ટકાવી ન શકે. તેથી જ્યાં અગાધ જળ હોય, ચારે બાજુ વિશાળ જળનો સમૂહ હોય તેમાં જે વ્યક્તિ સપડાઈ હોય તેવી વ્યક્તિને સતત ડૂબવાના સંયોગો રહે છે. હવે તે વ્યક્તિ બહાર નીકળવા માટે તરવાની ક્રિયા કરે તેમાં તરવાના સાધન તરીકે For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ધર્મતીર્થની વ્યાખ્યા હાથ, તરાપા, તુંબડું, વહાણ કે આધુનિક સ્ટીમર વગેરે અનેક સાધનો છે. પરંતુ આ રીતે જળની સપાટી પર તરતા રહેવું એ ડૂબવાને અટકાવવાની તાત્કાલિક ક્રિયા છે, જ્યારે તરીને સંપૂર્ણ બહાર કાંઠે પહોંચી ત્યારે જ ડૂબવાના સંકટમાંથી સંપૂર્ણ મુક્ત થયા કહેવાય. આ ઉપમા છે. બરાબર ધારી રાખજો. આનો ઉપનય કરીશ. જેમ તમારે અગાધ જળમાં ડૂબતાં અટકવું હોય તો સતત હાથપગ હલાવવા પડે, અથવા તરાપા વગેરે સાધનો દ્વારા તરવું પડે, જ્યાં સુધી તરવાની ક્રિયા કરશો ત્યાં સુધી જ સપાટી પર ટકી રહેશો. ગમે તેવો સક્ષમ તરવૈયો હોય તો પણ તેને જળની સપાટી પર ટકી રહેવા સતત તરવાની ક્રિયા કરવી જ પડશે અને આ ક્રિયા જ્યાં બંધ પડી ત્યાં માથે ડૂબવાનો ભય સતત ઝઝૂમી રહેલો છે. તેથી કાયમ ખાતે ડૂબવાના સંકટમાંથી મુક્ત થવું હોય તો કિનારે જવાની એક સુગમ ચોક્કસ દિશા પકડીને તરતાં તરતાં જળને પાર પામવું પડશે. આ પાર પામવા માટેનો, કાંઠે જવાનો સુગમ માર્ગ તેને લોકવ્યવહારમાં ‘તીર્થ' કહેવાય છે. દ્રવ્યતીર્થ અને ભાવતીર્થ : ૨ વૈદિક ધર્મમાં જેટલા નદી-સમુદ્રના સંગમ છે, તળાવ-સરોવર પર ઘાટ-કાંઠા હોય તેને તીર્થ કહે છે. પ્રયાગ-હરદ્વાર વગેરે આવાં તીર્થ છે. નદી-સમુદ્રના સંગમ, અખાતો, સમુદ્રમુખો વગેરે પરના ઘાટ, પાણીમાંથી તરીને પાર પામવાનાં સુગમ સ્થાનો છે, તેને તે ધર્મમાં તીર્થ તરીકે પ્રચલિત કર્યા છે. ત્યાં સ્નાન કરવું પવિત્ર છે, પુણ્યનું કારણ છે તેવી તેમની માન્યતા છે. તેને પુણ્યભૂમિ માનીને શ્રદ્ધાળુ યાત્રિકો તેની તીર્થયાત્રા કરતા હોય છે. આવાં જેટલાં પણ કહેવાતાં તીર્થ છે, તેના માટે શાસ્ત્રમાં કહ્યું કે, આ લૌકિક તીર્થ કે દ્રવ્યતીર્થ છે. અહીં તીર્થ શબ્દનો પ્રયોગ કરવાનું કારણ જળરાશિમાં ડૂબતાને તરવાની ક્રિયા દ્વારા કાંઠે બહાર આવવાનું તે આલંબન છે. તેથી જે તારે અને પાર પમાડે તે તીર્થ.” આ વ્યુત્પત્તિથી તેમને તીર્થ કહ્યાં. આ १ तीर्थमपि स्वं जननसमद्रत्रासितसत्त्वोत्तरणपथोऽग्रम। (સ્વયભૂસ્તોત્રવૃત્તિ ૨૦૧૧) २ यथा तीर्थापरनाम्नावतारेण नद्यादिरुत्तीर्यते, | (ચાયાવતાર ટીપ્પા) ★ यत् यस्मात् तीर्यते दुस्तरं वस्तु तेन तस्मिंस्ततो वेत्यतस्तीर्थमुच्यते। तच्च नाम-स्थापना-द्रव्य-भावभेदाच्चतुर्विधम्। तत्र नामस्थापने सुगमे। द्रव्ये द्रव्यभूतमप्रधानभूतं सरित्-समुद्रादीनां निरपायः कोऽपि नियतो भागः प्रदेशस्तीर्थमुच्यते। तस्मिंश्च प्रसिद्ध सिद्धे सत्यस्याऽऽपेक्षिकशब्दत्वादेतानि नियमात् सिध्यन्ति। कानि?, इत्याह-तरिता पुरुषः, तरणं वाहो-डुपादि, तरणीयं तु निम्नगादिकमिति ।।१०२७ ।। (विशेषावश्यकभाष्य श्लोक १०२७ टीका) उ अधुनाऽवयवार्थः कथ्यते-तत्र तीर्थं द्रव्यभावभेदाद्विधा, तत्रापि द्रव्यतीर्थं नद्यादेः समुत्तरणमार्गः, भावतीर्थं तु सम्यग्दर्शनज्ञानचारित्राणि, संसारार्णवादुत्तारकत्वात्, तदाधारो वा सङ्घः प्रथमगणधरो वा, तत्करणशीलास्तीर्थङ्करास्तानत्वेति क्रिया। (सूत्रकृतांगसूत्र प्रथम श्रुतस्कंध प्रथम अध्ययन प्रथम उद्देशो नियुक्ति गाथा - १ आ. शीलाङ्काचार्य टीका) ४ तीर्थं संसारनिस्तरणोपायम्। (आप्तमीमांसा पदवृत्ति वसुनन्दी सैद्धान्तिकचक्रवर्ती ३) ★ प्रवचनं भावतः तीर्थं, मोक्षसाधनत्वादिति (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक १०६८ टीका) For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૦૯ સ્થૂલ લોકવ્યવહારની દૃષ્ટિકોણ છે. પરંતુ તત્ત્વથી આત્માને ડુબાડનાર એવા અપાર દુઃખરૂપી સંસારસાગરથી જે પાર પમાડે અર્થાત્ આત્માને તારે તેને જ વાસ્તવમાં તીર્થ કહેવાય. આ ‘તીર્થ” શબ્દનો તાત્ત્વિક અર્થ છે, જૈનધર્મ તીર્થ શબ્દનો આ આધ્યાત્મિક અર્થ દર્શાવે છે. લૌકિક શબ્દાર્થને આપણે weightage-ભાર-મહત્ત્વ નથી આપતા. વૈદિક ધર્મશાસ્ત્રોએ જળમાંથી તરવાનો લૌકિક અર્થ ગ્રહણ કરીને સંગમસ્થાનો આદિને પવિત્ર તીર્થ તરીકે સ્થાપિત કર્યા, જેનું જૈનાચાર્યોએ ખંડન કર્યું છે; કારણ કે આ તીર્થ શબ્દનો ઔપચારિક અર્થ છે. ★ तीर्थं नद्यादेरिव संसारस्य तरणे सुखावतारो मार्गः। (योगशास्त्र प्रकाश २ श्लोक १६ टीका) ★ तीर्थं नद्यादेरिव संसारतारेण(रणे)- सुखावतारो मार्ग:, (सम्यक्त्वसप्तति श्लोक ४० टीका) ★ तीर्यतेऽनेन संसारसागर इति 'तीर्थं' प्रवचनम्, तदाधारत्वाच्च चतुर्विधः श्रमणसङ्घोऽपि तीर्थमुच्यते, तत इदमाहचतुर्वणे सो स्थापिते सति तीर्थं भवति। (गुरुतत्त्वविनिश्चय प्रथम उल्लास श्लोक ६९ टीका) १ तत्र नेनेह जीवा जन्मजरामरणसलिलं मिथ्यादर्शनाविरतिगम्भीरं महाभीषणकषायपातालं सुदुर्लध्यमोहावर्त्तरौद्रं विचित्रदुःखौघदुष्टश्वापदं रागद्वेषपवनविक्षोभितं संयोगवियोगवीचीयुक्तं प्रबलमनोरथवेलाकुलं सुदीर्घ संसारसागरं तरन्ति तत्तीर्थमिति। (ललितविस्तरा) ★ तत्र जन्मजरामरणसलिलसङ्कुलं मिथ्यादर्शनाविरतिगम्भीरं रागद्वेषपवनविक्षोभितं नानाविधानिष्टेष्टसंयोगवियोगवीचिनिचयोपेतं दुरवगाहमोहावर्त्तभीषणं विविधशारीरमानसानेकदुःखौघदुष्टश्वापदं महाभीमकषायपातालं प्रबलमनोरथवेलाकुलं, सुदीर्घसंसारसागरं तरन्त्यनेनेति तीर्थम्, __ (धर्मसंग्रहणी श्लोक १-२ टीका) ★ तत्र येनेह जीवा जन्म-जरा-मरणसलिलं मिथ्यादर्शना-ऽविरतिगम्भीरं विचित्रदुःखगणकरिमकरं रागद्वेषपवनप्रक्षोभितमनन्तसंसारसागरं तरन्ति तत् तीर्थमिति, तच्च यथावस्थितसकलजीवाऽजीवादिपदार्थप्ररूपकं अत्यन्तानवद्या-ऽन्याविज्ञातचरणकरणक्रियाधारं अचिन्त्यशक्तिसमन्विताविसंवाद्युडुपकल्पं चतुस्त्रिंशदतिशयसमन्वितपरमगुरुप्रणीतं प्रवचनम्, एतच्च सङ्घः प्रथमगणधरो वा, तथा चोक्तम्-"तित्थं भंते तित्थं? तित्थकरे तित्थं?, गोयमा! अरिहा ताव नियमा तित्थंकरे, तित्थं पुण चाउव्वण्णो समणसंघो पढमगणहरो वा" [भग.श.२३.उ.८.सू. ६८२] (नंदीसूत्र फकरो ३९ टीका) २ इह केचित् तीथिका मन्यन्ते-नद्यादेः संबन्धि द्रव्यतीर्थं किल स्नान-पाना-ऽवगाहनादिभिर्विधिवदासेव्यमानं भवतारकं संसारमहामकरालयप्रापकं भवत्येव। कुतः?, तारणादिफलमिति कृत्वा-शरीरतारण-मलक्षालन-तृड्व्यवच्छेद(दाहो)देहोपशमादिफलत्वादित्यर्थः; अनेन चाध्यक्ष(समीहित)समीक्षितदेहतारणादिफलेन परोक्षस्यापि संसारतारणफलस्याऽनुमीयमानत्वादिति भावः। तदेतद् नोपपद्यते, स्नानादेर्जीवोपघातहेतुत्वात्, खड्गा-ऽसि-धेनु-शूलादिवदिति। एतदुक्तं भवति-जीवोपघातहेतुत्वाद् दुर्गतिफला एव स्नानादयः कथं नु भवतारकास्ते भवेयुः, सूना-वध्यभूम्यादीनामपि भवतारकत्वप्रसङ्गात्? इति। इतश्चनद्यादितीर्थं भवतारकं न भवति, सूनाङ्गत्वात्-सूनाप्रकारत्वात्, उदूखलादिवदिति। न च पुण्यकारणं स्नानम्, नापि यतिजनयोग्यं तत्, कामाङ्गत्वात्, मण्डनवत्; अन्यथा ताम्बूलभक्षण-पुष्पबन्धन-देहादिधूपना-ऽभ्यञ्जनादयोऽपि च भुजङ्गादीनां पुण्यहेतवः स्युः। न च देहतारणादिमात्रफलदर्शनेन विशिष्टं भवतारणादिकं फलमुपपद्यते, नियामकाभावात्, प्रत्यक्षवीक्षितप्राण्युपमर्द For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ધર્મતીર્થની વ્યાખ્યા 'પાણીમાં તો દેહ ડૂબે છે, અને તે સ્કૂલ દેહને તરવાની ક્રિયા દ્વારા બહાર નીકળવાનો માર્ગ તે સંગમસ્થાનો પૂરો પાડે છે. તેમાં તીર્થ શબ્દનો કોઈ આધ્યાત્મિક અર્થ અભિવ્યક્ત થતો નથી. જ્યારે જૈનધર્મ તો બધે અધ્યાત્મને પ્રધાનતા આપનાર છે, તેથી માર્મિક ભાવાર્થ દર્શાવશે. પણ તે તમારી બુદ્ધિમાં સ્થિર થવું જોઈએ. ભૌતિક દૃષ્ટિકોણથી પણ ડૂબવાની ક્રિયા અતિ પીડાદાયક છે. તેનો અખતરો કરવો હોય તો એકાદ વખત તમારે ડૂબવાનો ક્ષણિક અનુભવ કરવો જોઈએ. અરે ! ડૂબવાની વેળા આવે ત્યારે ભલભલાના છક્કા છૂટી જાય છે. તમે તાજગી સાથે જીવો છો, શ્વાસોચ્છવાસ વગેરેની જીવનક્રિયા મુક્તતાથી કરો છો, તે વખતે તમે ડૂબેલા નથી, પણ જો પાણીમાં ડુબાડવામાં આવે તો બે-ત્રણ મિનિટમાં બેભાન થઈ જાઓ. ડૂબવાનું દુઃખ સામાન્ય નથી. કદાચ તત્કાળ મરો નહીં, બે-ત્રણ મિનિટમાં પાણીની સપાટી ઉપર આવી જાઓ, તો પણ ભારે ગૂંગળામણનો અનુભવ થયો હોય તેને જિંદગીભર ભૂલી શકશો નહીં. શરીરથી ડૂબવાનો અનુભવ પણ બહુ જ ત્રાસદાયક-સંતાપદાયક છે. તેમ આત્મિક દૃષ્ટિએ તમારો આત્મા આ ભવસમુદ્રમાં-સંસારસાગરમાં ડૂબી રહ્યો છે, ગૂંગળાઈ રહ્યો છે, ચારે બાજુથી મૂંઝાઈ રહ્યો છે. પરંતુ તમને એવો અહેસાસ થાય છે ? જો આત્માને ડૂબવાની ગૂંગળામણ ન હોય તો તરવાના સાધનની કોઈ જ આવશ્યકતા નથી, તેને ભાવતીર્થની જરૂર જ નથી. ભૌતિક દૃષ્ટિએ માનવીનું જીવન એટલે ગટરના કીડાનું જીવન : શાસ્ત્ર કહે છે કે આ સંસાર જન્મ-જરા-મરણ, આધિ-વ્યાધિ-ઉપાધિથી ભરપૂર છે. માના પેટમાં નવા મહિના રહ્યા ત્યારે ત્યાં પા કલાક પણ ખુલ્લી હવા ખાવા મળી નથી. શ્વાસ પણ મા લે તેમાંથી ગૌણરૂપે મળતો હતો. ગર્ભમાં રહેલું બાળક તો સીધા શ્વાસોચ્છવાસ પણ નથી લઈ શકતું. મા ખાય-પીએ તેમાંથી જ ખાવાપીવાનું મળે, માની જીવન-ક્રિયાઓના આધારે જ જીવવાનું અને ટકવાનું. ચારે બાજુ કફ-મલ-મૂત્ર-લોહીમાં જ સબડતા પડ્યા રહો. પાણીની ક્ષણિક ડૂબકીને ભુલાવી દે તેવી ભયંકર ગર્ભાવસ્થા છે. Medical scienceમાં बाधितत्वाच्च; इत्याद्यभ्यूह्य स्वधियाऽत्र दोषजालमभिधानीयमिति।।१०२९ ।।१०३० ।। । यदि प्रेरको मन्येत-जाह्नवीजलादिकं तीर्थमेव, दाहनाश-पिपासोपशमादिभिर्देहोपकारित्वात्। अत्रोच्यते-एवं (च) सति ततो मधु-मद्य-मांस-वेश्यादयोऽपि तीर्थमापद्यन्ते, तेषामपि देहोपकारित्वाविशेषादिति। उक्तं द्रव्यतीर्थम्।।१०३१ ।। (विशेषावश्यकभाष्य श्लोक १०२९ थी १०३१ टीका) १ यस्मादिदं देहादिकमेव द्रव्यमात्रंतारयति-नद्यादिपरकूलमात्रं नयति, न पुनर्जीवं संसारसमुद्रस्य मोक्षलक्षणं परकूलं प्रापयति, अतोऽप्रधानत्वाद् द्रव्यतीर्थम्। तथा बाह्यमेव मलादिद्रव्यमात्रमपनयति, न त्वन्तरङ्गं प्राणातिपातादिजन्यकर्ममलम्। तथा, अनैकान्तिकफलमेवेदं नद्यादितीर्थम्-कदाचिदनेन नद्यादेस्तरणात्, कदाचित्तु तत्रैव मज्जनात्। तथा, अनात्यन्तिकफलं चेदम्, तथाहि-एकदाऽनेन तीर्णमपि नद्यादिकं पुनरपि च तीर्यत इत्यनात्यन्तिकफलत्वम्। आत्मना वाऽस्य नद्यादितीर्थस्य द्रव्यमानत्वेनाऽप्रधानत्वात् सर्वत्र द्रव्यतीर्थत्वं भावनीयमिति।।१०२८।। (विशेषावश्यकभाष्य श्लोक १०२८ टीका) २ त्वौदयिकादिभावपरिणामात्मकः संसारसमुद्र इति।।१०३२।। (विशेषावश्यकभाष्य श्लोक १०३२ टीका) For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૧૧ foetusનાં-ગર્ભનાં ચિત્રો બતાવે છે, ખાતરી કરવી હોય તો કરી શકો છો. તમે જે રીતે ગર્ભાવસ્થામાં રહ્યા તે રીતે એક કલાક પણ જો અત્યારે રહેવાનું આવે તો લે-મૂક થઈ જાય. છતાં નવ મહિના તે અવસ્થામાં ગૂપચૂપ રહ્યા. વળી અત્યાર કરતાં તે વખતે તમારું શરીર વધારે delicate-કોમળ-નબળું હતું, છતાં મજબૂરીથી બધું સહન કર્યું. જન્મ્યા પછી અત્યારે તો કુટાઈ કુટાઈને ઘણા rough-ખડતલ થઈ ગયા છો, પણ જન્મ્યા ત્યારે તો અત્યંત કોમળ ચામડી હતી, અને આવી અત્યંત અપરિપક્વ અવસ્થામાં નવ મહિના ગૂંગળામણ સાથે રહેવું પડ્યું. જીવ સતત મૂંઝાયા કરે, સંતાપ અનુભવે એવો ગર્ભાવાસ અત્યારે તમને ચિંતાદાયક લાગતો નથી, જન્મની પણ કોઈ ગભરામણ દેખાતી નથી; હકીકતમાં જન્મની process-પ્રક્રિયામાંથી જેને પસાર થવાનું આવે તેના તો છક્કા છૂટી જાય તેવો ત્રાસ હોય છે. માટે જ બધા રડતાં રડતાં જન્મે છે, કોઈ હસતાં હસતાં જન્મતું નથી. મૃત્યુ પણ મહાવેદનારૂપ છે. તેનું તો નામ પડતાં જ તમને પસીનો છૂટી જાય છે. આ જન્મ-જરા-મરણરૂપ જીવનથી ખરેખર છૂટવાની ઇચ્છા છે ? શાસ્ત્રમાં માનવજન્મને વર્ષો ગૃહમતુલ્ય' કહ્યો છે. આનો અર્થ એ છે કે “સંડાસની ખાળમાં કીડો પેદા થયો હોય તે બંધિયાર અને અંધારી ગંદકીમાં જન્મે છે, આખું જીવન તેમાં જ સબડે છે અને ત્યાં જ મૃત્યુ પામે છે.” મનુષ્યભવને પણ તેવો જ કહ્યો છે. જે માનવદેહને જોઈ જોઈને તમે મલકાઓ છો, આ દેહ મળ્યાનો ગર્વ લો છો તેને શાસ્ત્રમાં આ ઉપમા આપી છે. ગટરમાં જન્મેલો કીડો જેમ ગટરમાં રાચ્યા કરે અને મજેથી જીવે, તેમ ગટરતુલ્ય માનવદેહમાં તમે પણ મસ્તીથી જીવો છો. આ દુનિયામાં જેટલી બહાર ગંદકી દેખાય છે તે બધાનું મૂળ ઉત્પાદનસ્થળ આ દેહ છે. અહીંથી જ બધી ગંદકી બહાર ફેલાય છે. આવા દેહમાં રહેલો તમારો આત્મા તત્ત્વથી ગટરમાં રહેલા કીડા જેવો જ છે. ઉપમા એકદમ બંધ બેસે તેવી છે. ભૌતિક દષ્ટિએ માનવદેહનાં શાસ્ત્રમાં જરાય વખાણ નથી. જે ભૌતિક દષ્ટિએ મનુષ્યભવને સારો માને છે તે મિથ્યાષ્ટિ છે. હા, આત્મિક દૃષ્ટિએ મનુષ્યભવનાં વખાણ કરી શકાય. અમે જ્યારે પણ “મનુષ્યભવ દુર્લભ છે, અનંત પુણ્યરાશિ ભેગી થાય ત્યારે મળે છે.” એવું બોલીએ, તે વખતે તમે આ મનુષ્યભવનું ભૌતિક દૃષ્ટિએ મૂલ્ય વિચારો છો કે આત્મિક દૃષ્ટિએ ? જેને ભૌતિક દષ્ટિએ મનુષ્યભવનું મૂલ્ય લાગે તેને માટે સમજવાનું કે તે મૂર્ખશિરોમણિ છે; કેમ કે મનુષ્યદેહમાં એવું કશું નથી કે તેનાં ભૌતિક દૃષ્ટિએ વખાણ થઈ શકે. હા, ભૌતિક દૃષ્ટિએ દેહનાં વખાણ કરવાં હોય તો દેવતાના દેહનાં વખાણ થઈ શકે; કેમ કે તેનો દેહ સુંદર છે, અનેક સુખ-શાતાને આપનાર છે. તમારા દેહમાં તો નાકમાં લીંટ, મોઢામાં લાળ, આંખમાં પિયા ભરેલા છે. આખા શરીરમાંથી પસીનો નીકળે છે જે સતત દુર્ગધ માર્યા કરે છે. રોજ ભૂખ-તરસ લગાડે છે અને ટટ્ટી-પેશાબનો ત્રાસ આપ્યા કરે છે. આ માનવદેહમાં ભૌતિક દૃષ્ટિએ સુંદર કે વખાણવા લાયક કાંઈ છે જ નહીં. તેવા દેહમાં ભરાઈને જીવવું તે જ તમને ભારે ગૂંગળામણ લાગવી જોઈએ. સંસારમાં ગૂંગળામણ, મૂંઝારો થાય તેને જ ભાવતીર્થની આવશ્યકતા : જ્યાં સુધી તમને આ સંસારમાં મૂંઝારો નહીં લાગે ત્યાં સુધી તમને તરવાની તલાશ નહીં જાગે. ડૂબવાનો For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ધર્મતીર્થની વ્યાખ્યા સતત ભય રહેવો જોઈએ. મારો આત્મા ઘોર દુઃખમય સંસારમાં ફસાયેલો છે, અનંત કાળથી ચોર્યાશી લાખ જીવાયોનિનાં દુઃખ-સંતાપ અનુભવી રહ્યો છે, આ વાસ્તવિકતાનો વિચાર કરવાનો છે. જેમ દરિયાનું પાણી ચારે બાજુથી ફરી વળે અને તેની વચ્ચે જે ફસાયા હોય તેને માટે શ્વાસ લેવો પણ ભારે પડે, તેની જેમ આ સંસારમાં જડ એવાં કર્મોથી સખત ફસાયા છો. વર્તમાન જીવનની જેટલી આધિ-વ્યાધિ-ઉપાધિ છે, તે આ કર્મરૂપ બંધનની પરવશતાથી છે. જેને આમાંથી બહાર નીકળવાની ઇચ્છા થાય તેને જ તરવા માટે તીર્થની જરૂર પડે. તમને તરતાં આવડતું હોય, પરંતુ ડૂબવાનો ભય ન હોય તો તમે તરવા માટે હાથપગ ન હલાવો; કારણ કે ડૂબવાની અકળામણ જ તમને તરવાની ક્રિયા કરાવે છે. પણ જેને ડૂબવાનો મૂંઝારો નથી, અહેસાસબેચેની નથી, જેને અગાધ જલ વચ્ચે, પાણીમાં જ રહેવાનું ગમે, તે તો પાણીના તળિયે જઈને ટેસથી ફરે. જેમ જળચર પ્રાણીઓનું જળમાં જ જીવન છે, તેને જળમાં જ સલામતી અને સુખનો અનુભવ થાય છે, તેથી તેને જળમાં મૂંઝાવાનો કે ગૂંગળામણનો પ્રશ્ન નથી; તેમ જન્મ-જરા-મરણ, આધિ-વ્યાધિ-ઉપાધિથી ભરેલો સંસાર જ તમારું જીવન હોય, તેમાં જ તમને સ્વસ્થતાનો અનુભવ હોય, આ જ જીવન તમને ફાવતું હોય, કોઠે પડી ગયું હોય, ચોર્યાશી લાખ જીવાયોનિના પરિભ્રમણમાં જીવવા ટેવાઈ ગયા હો, તો તમારે આ 'ભવસમુદ્રમાંથી બહાર નીકળવા કોઈ તીર્થની જરૂર નથી. તમને અંતરમાં મંથન કરાવવા આ બોલ બોલ કરું છું. તમે તમારી જાતને પ્રામાણિકતાથી પૂછો કે મને તરવાનાં આલંબનોની જરૂર છે ? જરૂરિયાત ઊભી થાય પછી જ શોધતલાશ શરૂ થાય. Necessity is the mother of invention-જરૂરિયાત એ જ શોધખોળની માતા છે. શાસ્ત્ર કહે છે કે જે આત્માને અગાધ ભવસાગર બિહામણો, ભેંકાર, અસલામત દેખાય; ચારે બાજુ ૮૪ લાખ જીવાયોનિમાં ભયંકર રઝળપાટ, પારાવાર દુઃખનાં મોજાં અને વિષય-કષાયરૂપ વિકરાળ જળચર જીવોથી ભરપૂર સંસારને જોઈને જેનાં છાતીનાં પાટિયાં બેસી જાય, ભયભીત થઈ જાય, મનમાં થાય કે આ બધી અપાર મુશ્કેલીઓમાંથી બહાર ક્યારે નીકળીશ ? અને બહાર નીકળ્યા સિવાય દુઃખમુક્ત થવાનો કોઈ જ ઉપાય નથી તેવી જેને પ્રતીતિ થાય, આવો જીવ જ ધર્મતીર્થને પામવા માટે લાયક છે. જેમ ધંધામાં એવા સલવાઈ ગયા હો, કે નફો-મહેનત તો જાય પણ મૂડી ઉપરાંત દેવાળું નીકળે તેવું હોય, તો રાત્રે ઊંઘ પણ આવે? કે રાત-દિવસ १ तथापि गुरुकर्माणस्तमधन्याः श्रयन्ति न। किन्तु धन्यतमाः क्षीणपापाः स्तोकाः श्रयन्ति तम्।।९७३ ।। (વેરાતિ સ૮) ★ तेन देशनयाऽऽह्वानं, समुत्साह्याङ्गिनां कृतम्। प्राविशन्मण्डले स्तोका, भवस्थानन्तभागगाः।।५८ ।। कुर्वन्त्यन्ये च नार्यादिपाशस्था धनसंचयम् । क्षेपोऽयं तृणकाष्ठादे यो जन्मप्रदीपने।।५९।। क्षेपोऽत्र घृतकुम्भानां, कषायोद्दीपनं मुहुः । तिष्ठन्ति वारितास्ते च, न मूढा मण्डलस्थितैः ।।६० ।। शमाम्बुना न कुर्वन्ति, शान्तिं न प्रविशन्ति च। मण्डले नैव शृण्वन्ति हितं हासादि कुर्वते।।६१।। केचिदेव प्रबुध्यन्ते, यथाऽसौ बुद्धिमान् मुनिः। प्रतिबुद्धो गिरा तेषां, प्रविष्टस्तीर्थमण्डले।।६२ ।। (વૈરાહત્પનતા ત$ ૮) २ सति चास्मिन्नसौ धन्यः, सम्यग्दर्शनसंयुतः। तत्त्वश्रद्धानपूतात्मा, रमते न भवोदधौ।।१७५ ।। (उपमिति० सप्तम प्रस्ताव) For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૧૩ બાવરા થઈને જ ફરતા હો ? તમને ધન વિનાનું જીવન જેમ અતિ કષ્ટમય-ત્રાસદાયક દેખાય છે, તેમ ધર્મતીર્થ વિનાનો સંસાર અતિ બિહામણો દેખાવો જોઈએ, જોઈને જ મનમાં થાય કે આપણા છક્કા છૂટી જશે. સંસારનું ભયાનક-રોદ્ર સ્વરૂપ : ભૌતિક અનુકૂળતાની દૃષ્ટિએ મનુષ્યભવને પણ ભગવાન કચરો કહે છે, તો કૂતરાં-બિલાડાંના ભવની તો શું વાત કરવી ? તે ભવોમાં તો ખાવા-પીવા-રહેવાનાં કોઈ ઠેકાણાં નથી. ત્યાં ઉત્પન્ન થયેલો જીવ હડહડ થઈને જીવે અને ગમે ત્યારે કમોતે મરે. આજે પશુયોનિ તો પ્રત્યક્ષ દેખાય છે. તેમાંથી તમને કોઈ ભવ પસંદ કરવા જેવો લાગે છે ? આંખ મીંચીને વિચારો કે આમાંથી કોઈ પણ ભવમાં જઈશ તો મારું ભાવિ જીવન કેવું હશે ? તમે તો અત્યારે મનમાં નિશ્ચિત છો કે બીજા બધા પશુયોનિમાં ભલે જાય પણ આપણે જવાના જ નથી. તેથી હકીકતમાં તમે મૂઢતાથી જ જીવો છો. પરંતુ થોડો પણ સંસારના સ્વરૂપનો વાસ્તવિક વિચાર આવે તો ફફડી જવાય. વળી આ ભય કાલ્પનિક નથી. સત્યનો વિચાર નહીં કરીએ તો મૂર્ખામાં ખપીશું. આંખો મીંચાય એટલી વાર છે. તમને ખ્યાલ આવવો જોઈએ કે આ ભવસાગર મહાભયંકર છે, આત્માના ભુક્કા બોલાવી દે તેવા અનંત દુઃખમાં સબડાવનાર છે. જેમ પાણીનો સ્વભાવ તમને ડુબાડીને નીચે તળિયે લઈ જવાનો છે, તેમ આ ૮૪ લાખ જીવાયોનિરૂપ ઘોર સંસારનો સ્વભાવ દીર્ઘકાળ માટે તમને એકેન્દ્રિય-નિગોદરૂપ તળિયે લઈ જવાનો છે. દરિયામાં ભારે વસ્તુ નાંખો તો અબજોનાં અબજો વર્ષો સુધી તળિયારૂપ પેટાળમાં પડી રહે, તેને કોઈ બહાર લાવે જ નહીં. તેમ આ દુઃખમય સંસારમાં બીજી કોઈ ગતિમાં અતિશય લાંબો સમય રહી શકાતું નથી. અરે ! નરકમાં પણ અનંત કાળ રહી શકાતું નથી. અગણિત લાંબો સમય રહેવું હોય તો એકમાત્ર એકેન્દ્રિય-નિગોદ છે. ત્યાં તમે અનંત કાળ આંતરા વિના રહી શકો. અત્યંત પરવશ, પાંગળો, અવિકસિત ભવ, સંસારમાં જો કોઈ હોય તો તે એકેન્દ્રિયપણું છે, અને તેનું પણ તળિયું નિગોદ છે. અગાધ જળરાશિના તળિયે રહેલી ભારે વસ્તુની જેમ, ત્યાં ગયા પછી જીવ અનંત કાળ સુધી બહાર નીકળી જ ન શકે. ત્યાં vicious circle-વિષચક્ર છે. એકેન્દ્રિયનો ભવ જ એવો છે કે તેમાં રહેલા જીવને સાહજિક અધ્યવસાયથી પાછું એકેન્દ્રિયપણું જ બંધાય. તેથી ફરી એકેન્દ્રિયમાં જાય. ફરી પાછું એકેન્દ્રિયપણું બંધાય. આમ, અનંત કાળ ચક્કર ચાલ્યા જ કરે. એ ગતિ જ ઘોર પાપાનુબંધી પાપના ઉદયથી મળે છે. "શાસ્ત્રમાં લખ્યું છે કે એકેન્દ્રિયથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના ભવોને, ઘોર પાપાનુબંધી પાપના ઉદયથી જીવ પામે છે. પાપાનુબંધી પાપનો અર્થ જ એ છે કે તેમાં વિષચક્ર હોય. પાપના ઉદયથી જીવ સંક્લિષ્ટ ભાવો કરે, તેનાથી ફરી પાપ બાંધે, વળી તે પાપના ઉદયકાળે ફરીથી સંક્લિષ્ટ ભાવો કરી પુનઃ પાપ બાંધે; આમ, ચક્ર ચાલ્યા જ કરે. ત્યાં આત્માએ કર્મોના હાથે માર ખાધે જ રાખવાનો. જેટલો માર પડે એટલો ઓછો. १ एते च दुःखबहुला उत्कटासातवेदनीयाः, मोहान्धकाराः तदुदयतीव्रतया, अकुशलानुबन्धिनः प्रकृत्याऽसच्चेष्टाहेतुत्वेन, यत एवमतः अयोग्याः शुद्धधर्मस्य चारित्रलक्षणस्य। योग्यं चैतन्मनुजत्वम्। (पंचसूत्र तृतीय सूत्र टीका) For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ધર્મતીર્થની વ્યાખ્યા તમે રોજ પ્રત્યક્ષ જુઓ છો કે તમારાં ઘરોમાં પૃથ્વી-અપુ(પાણી)-તેઉ-વાયુ-વનસ્પતિકાયના જીવોની કેવી કફોડી સ્થિતિ છે ! રોજ રંધાય, બફાય, છોલાય, તળાય, કુટાય છે. છોલીને પાછા ઉપરથી મસાલા ભભરાવો. આ બધું routine-રોજિંદું છે. તે જીવોને તે ભવમાં અપરાધ વિના પણ માર ખાધા સિવાય છૂટકો નથી. આ રીતે સંસારમાં જે તરવાની ક્રિયા ન કરે-ધર્મતીર્થનો આશ્રય ન કરે તે ડૂબતાં-ડૂબતાં છેક તળિયે એકેન્દ્રિય-નિગોદમાં પહોંચી જાય. ત્યાં ઘણો માર પડે, બેચેની-ગૂંગળામણ થાય, પછી અકામનિર્જરાનો (શુભ પરિણામનો) પુરુષાર્થ કરી અત્યંત મંદ ગતિએ અથાગ પ્રયત્નથી અનંત કાળે સપાટીએ આવે. દેવભવ અને મનુષ્યભવરૂપી સપાટી પરથી કાંઠે ન આવ્યા, તો પાછા ઘર સંસારમાં ડૂબવાનું નિશ્ચિતઃ દેવભવ અને મનુષ્યભવમાં જન્મેલા જીવો, નિગોદરૂપ તળિયેથી સંસારસમુદ્રની સપાટી પર પુણ્યની સહાયથી આવેલા છે. અહીં જીવને શ્વાસ ખાવા માટે હવા મળે છે, બાકી તો દુર્ગતિઓમાં ક્યાંય ધર્મનો વિચાર કરવાનો અવકાશ જ નથી. છતાં દેવ-મનુષ્યગતિરૂપ સપાટી પર આવી ગયા એટલે પાર નથી પામ્યા. હજી ભવસાગરથી પાર પામવાનું તો બાકી જ છે. તેના માટે તીર્થની જરૂર છે. આપણે બધાએ તરવાની ક્રિયા કરી એટલે નિગોદથી નીકળી અહીં સપાટી સુધી આવી ગયા. છતાં મધદરિયે સપાટી પર રહેલ પણ સલામત ન જ ગણાય; કારણ કે જળમાં સળંગ લાંબો સમય સપાટી પર પાવરધા તરવૈયાઓથી પણ રહી શકાતું નથી. અત્યારે વધુમાં વધુ ૨૧ દિવસ તર્યાનો record-વિક્રમ છે. તેમ શાસ્ત્ર કહે છે કે મનુષ્યભવ અને દેવભવમાં સળંગ લાંબો સમય રહી ન શકાય. વધુમાં વધુ પ-૨૫ ભવ રહી શકો. ત્યારબાદ કાં કાંઠે આવવું પડે કાં ડૂબવું જ પડે. અત્યારે તમે ભવસાગરમાં સપાટી પર આવ્યા છો, પણ કાંઠે પહોંચ્યા નથી. ભવસમુદ્રમાંથી પાર પામવા તીર્થ જ એકમાત્ર આલંબન : તમે સપાટી પર હોવાથી જ ગૂંગળામણ ઓછી છે, થોડી ખુલ્લી હવા મળી છે, પણ જો માત્ર ખુલ્લી હવા ખાધે રાખશો અને પાર પામવા પ્રયત્ન નહીં કરો તો કાંઠે નહીં પહોંચો; અને તરવાની ક્ષમતા જરા ઓછી થઈ એટલે પાછા ફરજિયાત ડૂબવું પડશે. જેને કાંઠે પહોંચવું હોય તે સૌને તીર્થની જરૂર પડશે. તીર્થ વગર આ જગતમાં કોઈ તર્યું નથી. તીર્થકરો જેવા તીર્થકરો પણ તીર્થથી જ તર્યા છે. એટલે જ તીર્થનો આટલો મહિમા ગાયો છે. અનંતા તીર્થકરો, ગણધરો, કેવલીઓ તર્યા તે તીર્થથી જ તર્યા છે. આ જગતમાં જીવમાત્રને ભવચક્રમાંથી પાર પામવા તીર્થ સિવાય કોઈ આલંબન નથી. વહેલા-મોડા તીર્થના રાહ પર ચડવું પડશે. પછી તમને એવું હોય કે આપણે ભવિષ્યમાં જઈશું, અત્યારે ઉતાવળ નથી, તો ખુશીથી ભવસમુદ્રમાં ફરી શકો છો. પરંતુ નીકળવું હોય તેને રસ્તો એક માત્ર તીર્થ જ છે. લૌકિક તીર્થની ત્રણ ખાસિયતો : ભૌતિક દૃષ્ટિએ દેહને જળરાશિમાંથી પાર પમાડનારા નદી-સમુદ્રના ઘાટ-કાંઠા તે લૌકિક તીર્થ છે અને For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૧૫ તે પણ રમણીય અને શાતાદાયક હોય છે. 'આ લૌકિક તીર્થોની પણ ત્રણ વિશેષતાઓ છે. (૧) દાહનું શમન કરે, (૨) મળનો નાશ કરે અને (૩) તૃષાથી તૃપ્તિ કરે. (૧) શારીરિક દાહનું શમન કરે :- લૌકિક તીર્થ નદી-સંગમના ઘાટ પર હોય છે, ત્યાંનું વાતાવરણ શીતળ અને આસ્લાદક હોય છે. દા.ત. પ્રયાગ, હરદ્વાર, લક્ષ્મણ ઝૂલા વગેરે સ્થળોએ ભર ઉનાળામાં પણ નૈસર્ગિક શીતળતા અનુભવાય છે. નયનરમ્ય, પ્રાકૃતિક વાતાવરણ હોય છે. આવાં તીર્થો ત્યાં જનારને શારીરિક દાહનું શમન કરે છે. (૨) શારીરિક મળનો નાશ કરે :- તીર્થોમાં પાણી પ્રચુર પ્રમાણમાં હોય જેમાં સ્નાન કરવાથી મળ પ્રવાહિત-પ્રક્ષાલિત થઈ જાય, તેથી તીર્થો શારીરિક મળશુદ્ધિનું કારણ છે. (૩) શારીરિક તૃષાથી તૃપ્તિ કરે - તીર્થ, તરસ્યાને જલપાન દ્વારા દેહની તૃષા છિપાવે છે. આમ, લૌકિક તીર્થો શારીરિક દાહશમન, મલ પ્રક્ષાલન અને તૃષાનું તર્પણ કરનારા છે. વૈદિક ધર્મવાળા આવાં તીર્થોમાં સ્નાનને પુણ્યસ્નાન કહે છે. ત્યાંના જળને પણ પવિત્ર ગણે છે. તેથી તેમના સંન્યાસીઓ, શંકરાચાર્ય આદિ પણ સ્નાનયાત્રા કરવા જાય. પરંતુ આવાં દ્રવ્યતીર્થો ઔપચારિક શીતલતા, શુદ્ધિ અને તૃપ્તિને કરનારાં છે; કારણ કે દેહમાં કાયમી ધોરણે શીતલતા, શૌચ કે તૃપ્તિનો અસંભવ જ છે. વળી અસંખ્ય જીવોની હિંસામય જલનો ઉપભોગ આદિની પ્રવૃત્તિ, અવશ્ય પાપબંધનું કારણ અને ઇન્દ્રિયોના વિકારની પોષક છે. તેથી અધર્મમય આવા સ્નાનને તારક કહી જ ન શકાય. જૈનશાસ્ત્રોએ તેની અપ્રધાનદ્રવ્યતીર્થમાં જ ગણના કરી છે. १ दाहोपसमण तण्हाछेदो मलपंकपवहणं चेव। तिहिं कारणेहिं जुत्तो तम्हा तं दव्वदो तित्थं ।। (મૂનાવાર(.આ.-૭ ગથિવાર) ૭-૬૨) * व्याख्या-इह द्रव्यतीर्थं मागधवरदामादि परिगृह्यते, बाह्यदाहादेरेव तत उपशमसद्भावात्, तथा चाह-‘दाहोपशम मिति तत्र दाहो-बाह्यसन्तापस्तस्योपशमो यस्मिन् तद्दाहोपशमनं, 'तण्हाइछेअणं'ति तृष:-पिपासायाश्छेदनं, जलसङ्घातेन तदपनयनात्, 'मलप्रवाहणं चैवे'त्यत्र मलः बाह्य एवाङ्गसमुत्थोऽभिगृह्यते तत्प्रवाहणं, जलेनैव तत्प्रवाहणात्, ततः प्रक्षालनादिति भावः, एवं त्रिभिरथैः करणभूतैस्त्रिषु वाऽर्थेषु ‘नियुक्तं' निश्चयेन युक्तं नियुक्तं प्रथमव्युत्पत्तिपक्षे प्ररूपितं द्वितीये तु नियोजितं, यस्मादेवं बाह्यदाहादिविषयमेव तस्मात्तन्मागधादि द्रव्यतस्तीर्थं, मोक्षासाधकत्वादिति गाथार्थः।।१०६६।। (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक १०६६ टीका) २ तत्र नोआगमतो द्रव्यतीर्थं नद्यादीनां समो भूभागोऽनपायश्च, तत्सिद्धौ तरिता तरणं तरणीयं च सिद्धं पुरुषबाहूडुपनद्यादि, द्रव्यता चास्येत्थं तीर्णस्यापि पुनस्तरणीयभावात्, अनेकान्तिकत्वात्, स्नानविवक्षायां च बाह्यमलापनयनात् आन्तरस्य प्राणातिपातादिकारणपूर्वकत्वात्, तस्य च तद्विनिवृत्तिमन्तरेणोत्पत्तिनिरोधाभावात्, प्रागुपात्तस्य च विशिष्टक्रियासव्यपेक्षाध्यवसायजन्यस्य तत्प्रत्यनीकक्रियासहगताध्यवसायतः क्षयोपपत्तेः, तत्क्षयाभावे च भावतो भवतरणानुपपत्तेरिति। (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक ८० टीका) For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૧૯ ધર્મતીર્થની ત્રણ ખાસિયતો : "તત્ત્વદષ્ટિએ જે આંતરદાહ શમાવે, આંતરમાળનો નાશ કરે અને આંતરતૃષાને છીપાવે તે જ સાચું તીર્થ, જેને ભાવતીર્થ કહેવાય. દુનિયાનાં બધાં ધર્મતીર્થોને આપણે ધર્મતીર્થ કહીશું, પણ તે દરેકમાં આ ત્રણ ખાસિયત વધતે ઓછે અંશે અવશ્ય જોઈએ. જેમાં આ ત્રણ ખાસિયત નથી તે તીર્થ નથી. અગાધ સંસારસાગરથી પાર પમાડવા માર્ગનું કામ કરે તે તીર્થ. તે તીર્થ તેનું શરણ લેનારનો આત્મિક દાહ શમાવે, આત્મિક મલનો નાશ કરે અને આત્મિક તૃષાને તૃપ્ત કરે; કારણ કે આવું તીર્થ તેનું સેવન કરનારનો કાયમ ખાતે કષાયરૂપી દાહ શમાવે છે, કર્મરૂપી મળનો અપુનર્ભાવથી વિગમ કરે છે અને ભોગતૃષ્ણાનો મૂળમાંથી ઉચ્છેદ કરે છે. અહીં તીર્થ શબ્દનો સમ્યક્ ભાવાર્થ સુસંગત બને છે. તેથી વાસ્તવમાં “તીર્થ” શબ્દના પ્રયોગનું નિમિત્ત ધર્મતીર્થમાં જ છે. તમે ગમે તેને તીર્થ માની લો છો, તે ન મનાય. ‘તીર્થ’ શબ્દ એટલો મહાન છે કે તેનો પ્રયોગ વિવેકપૂર્વક જ ઉચિત છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે તારક ધર્મ સ્વયં જ પરમ તીર્થસ્વરૂપ છે; કેમ કે આ ભવસાગર, જન્મજરા-મરણ-આધિ-વ્યાધિ-ઉપાધિ અને રોગ-શોક આદિ અનંત દુઃખથી ભરપૂર છે. તેમાંથી સુગમ માર્ગ દ્વારા કાંઠે લઈ જઈ પાર પમાડે તેવી તાકાત ધર્મમાં જ છે. તેમજ લૌકિક તીર્થોમાં પ્રસિદ્ધ જે ત્રણ ખાસિયતો છે, તે પણ તત્ત્વથી ધર્મમાં જ બંધબેસતી છે. (૧) આત્મદાહનું શમન કરે : નદીના ઘાટ પર જાઓ કે સમુદ્રના beach-રેતાળ કિનારા પર જાઓ કે ત્યાંની ઠંડી હવામાં એક-બે કલાક ફરી આવો, પણ આ લૌકિક તીર્થ શરીરના દાહને શાંત કરી શકે, પરંતુ તેનામાં મનના દાહને શાંત કરવાની તાકાત નથી; જ્યારે ભાવતીર્થ તો આત્માના દાહને શમાવે. કલ્પનામાં પણ ન આવે તેટલા કષાયોનો અંદરમાં દાહ છે. દા.ત. તમારા મનમાં માત્ર દ્વેષના આંકડા માંડીએ તો પણ ગણિતના આંકડા નાના પડે. તમને કરિયાતું, સુદર્શન ઘનવટી બધા પર દ્વેષ છે. તમારા મનના દ્વેષને ગણવા १ अथवा- पङ्कदाहपिपासानामपहारं करोति यत्। तद्धर्मसाधनं तथ्यं, तीर्थमित्युच्यते बुधैः।।१।। पङ्कस्तावत् पापं, दाहः कषायाः, पिपासा विषयेच्छा, एतेषामपहरणसमर्थं यदित्यर्थः, (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक ८० टीका) २ व्याख्या-इह भावतीर्थं क्रोधादिनिग्रहसमर्थं प्रवचनमेव गृह्यते, तथा चाह-क्रोध एव निगृहीते 'दाहस्य' द्वेषानलजातस्यान्तः प्रशमनं भवति, तथ्यं निरुपचरितं, नान्यथा, लोभ एव निगृहीते सति, किं?-'तण्हाए छेअणं होई'त्ति तृष:-अभिष्वङ्गलक्षणायाः વિં?-“છે મતિ વ્યામો મવતીતિ થાર્થ: ૨૦૬૭T व्याख्या-'अष्टविधम्' अष्टप्रकारं, किं?- ‘कर्मरजः' कमव जीवानुरञ्जनाद्रज: कर्मरज इति, बहुभिर्भवैः सञ्चितं यस्मात्तपःसंयमेन धाव्यते' शोध्यते, तस्मात्तत्-प्रवचनं भावतः तीर्थं, मोक्षसाधनत्वादिति गाथार्थः।।१०६८ ।। व्याख्या-दर्शनज्ञानचारित्रेषु नियुक्तं' नियोजितं 'जिनवरैः' तीर्थकृद्भिः 'सर्वैः' ऋषभादिभिरिति, यस्माच्चेत्थम्भूतेषु त्रिष्वर्थेषु नियुक्तं तस्मात्तत्प्रवचनं भावतः तीर्थं, मोक्षसाधकत्वादिति गाथार्थः ।।१०६९।। (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक १०६७ थी १०६९ टीका) For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૧૭ બેસે તો સારો ગણિતજ્ઞ પણ નિષ્ફળ જાય. ટટ્ટી-પેશાબ પર પણ દ્વેષ, અરે ! તેનું નામ પડે ત્યાં દ્વેષ, આંખે જુઓ કે કાને સાંભળો તોય દ્વેષ. આવો દુનિયામાં કેટલાં દ્રવ્યો પર, કેટલી વ્યક્તિઓ પર, કેટલા ભાવો પર દ્વેષ છે? તેનું સરવૈયું માંડતા જાઓ તો તમારો આત્મા દ્વેષનો ભંડાર છે તે પ્રત્યક્ષ પુરવાર થાય. વેષમાત્ર એક પ્રકારનો દાહ છે. આ દાહથી જ તમે સળગી રહ્યા છો, ધગી રહ્યા છો. આવા અન્ય પણ અનેક કષાયોનો આંતરદાહ તમારા આત્મામાં છે, જેને મૂળમાંથી કાયમ ખાતે શમાવીને પરમ શીતળતાનો અનુભવ કરાવવાની તાકાત ધર્મમાં છે. તેથી આત્માના દાહનું શમન કરવાથી ધર્મ તીર્થસ્વરૂપ છે. (૨) આત્મમળનું પ્રક્ષાલન કરે તે જ રીતે પસીનો, ધૂળ વગેરે મેલ દેહના કારણે છે, જેને સ્નાન દ્વારા કામચલાઉ શુદ્ધ કરવાની તાકાત લૌકિક તીર્થમાં છે. પરંતુ દેહનો મેલ પણ કર્મના કારણે છે અને દેહ પણ કર્મના કારણે છે. આત્મા સાથે કર્મ ન હોય તો બધા જડ મેલ બિનઅસરકારક છે. સર્વ મેલનો પણ મેલ કર્મ જ છે. તે કર્મથી શુદ્ધ થઈ આત્મા બહાર આવે એટલે પવિત્રતાની પરાકાષ્ઠા આવે. આ આંતરિક મલના પ્રક્ષાલનની તાકાત લૌકિક તીર્થમાં નથી પરંતુ સમ્યક ધર્મસ્વરૂપ ભાવતીર્થમાં જ છે. (૩) આત્માની ભોગતૃષ્ણાને શમાવેઃ વળી, તમે સાચા ધર્મની જેમ જેમ નજીક જાઓ તેમ તેમ તમારી ઇન્દ્રિયો અને મનની ભોગવિષયક તૃષ્ણા શમવાનું ચાલુ થાય. પાણીમાં ગળાની તરસ છિપાવવાની જ તાકાત છે પણ તૃષ્ણારૂપ આત્માની તરસ છિપાવવાની તાકાત નથી. આત્માની તરસ ગ્લાસ-બે ગ્લાસની નહીં પણ ખાઈ જેટલી છે. અત્યારે તમે તૃષ્ણારહિત નથી. ખરેખર તમારી આખી personality-વ્યક્તિત્વ તૃષ્ણાથી ભરેલી છે. શરીર તો તમારું બહારથી દેખાતું ખોખું છે. Internal form-આંતરિક સ્વરૂપ તો તમારું વાસનાતૃષ્ણા-ઇચ્છા-આવેગ આદિનો અખૂટ ભંડાર છે, તે જ તમે છો. આંતરદૃષ્ટિએ તમે સતત તરસ્યા છો. તરસ તમારામાં બેચેની પેદા કરે, ન છિપાય ત્યાં સુધી ચેન-શાંતિ ન મળે. આ અગણિત તૃષ્ણાને મૂળમાંથી તૃપ્ત કરનાર એકમાત્ર ધર્મ જ છે. તેથી ધર્મ એ ભાવતીર્થ છે. તીર્થ શબ્દની સાર્થકતા ધર્મતીર્થમાં જ છે : ૧ ધર્મતીર્થની તારકતા પણ અલૌકિક છે; કારણ કે ભવસાગરમાંથી એક વાર તર્યા પછી ફરી વાર १ तथा; क्रोधश्च, लोभश्च, कर्म च तन्मयास्तत्स्वरूपा यथासंख्यं ये दाह-तृष्णा-मला: । क्रोधो हि जीवानां मन:-शरीरसंतापजनकत्वाद् दाहः, लोभस्तु विभवविषयपिपासाऽऽविर्भावकत्वात् तृष्णा, कर्म पुनः पवनोद्भूतश्लक्ष्णरजोवत् सर्वतोऽवगुण्ठनेन मालिन्यहेतुत्वाद् मलः; अतस्तेषां क्रोध-लोभ-कर्ममयानां दाहतृष्णा-मलानां यदेकान्तेनाऽत्यन्तं चापनयनानि करोति। तथा, कर्मकचवरमलिनाद् भवौघात् संसारापारनीरप्रवाहात् परकूलं नीत्वा शुद्धि कर्ममलापनयनलक्षणां यतः करोति, तेन तत्संघलक्षणं भावतस्तीर्थमिति पूर्वसंबन्धः । अपरमपि नद्यादितीर्थं तुच्छा-ऽनैकान्तिका-ऽऽत्यन्तिकदाह-तृष्णा-मलापनयनं विदधाति, एतत्तु संघतीर्थमनादिकालालीनत्वेनानन्तानां दाह-तृष्णा-मलानामैकान्तिकमात्यन्तिकं चापनयनं करोति; अतः प्रधानत्वाद्भावतीर्थमुच्यते, नद्यादितीर्थं त्वप्रधानत्वाद द्रव्यतीर्थमिति भावः ।।१०३४।। (विशेषावश्यकभाष्य श्लोक १०३४ टीका) For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ધર્મતીર્થની વ્યાખ્યા તરવાનું નથી. એક વાર કાંઠે પહોંચ્યા પછી ડૂબવાનો કાયમ ખાતે પ્રશ્ન જ નથી, જ્યારે લૌકિક તીર્થ તો અનેક વાર તર્યા પછી પણ તેમાં પુનઃ પુનઃ ડૂબવાનો અને તરવાનો અવકાશ રહે છે. તેથી તેની તારકતા પણ ઔપચારિક જ છે. જેનામાં સમ્યક્ તારકતા છે અને જે ભાવદાહ, ભાવમલ અને ભાવતૃષ્ણાને મૂળમાંથી ઉચ્છેદ કરે છે તે જ સાચું તીર્થ, શાસ્ત્રકારો કોઈ પણ શબ્દપ્રયોગ કરે તે કેટલા નક્કર વિચારપૂર્વક પ્રયોગ કરે છે તેનો આ નમૂનો છે. પૂર્વધર મહર્ષિ પૂ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કે જેમણે મહાભાષ્યની (વિશેષાવશ્યકભાષ્યની) રચના કરી છે, તેમાં તેમણે તીર્થ શબ્દની સાર્થકતા ધર્મતીર્થમાં જ પુરવાર કરેલી છે. સભા : તીર્થકરો તીર્થ સમાન છે ? સાહેબજી : ના, 'તીર્થકરો તીર્થને કરનાર છે. તે તો તીર્થના નાયક-સ્થાપક છે. સભા : તીર્થકરો તારનારા નથી ? સાહેબજી : તારનારા છે, પણ તીર્થ સ્થાપવા દ્વારા આખા જગતને તારે છે. અરે ! પોતે પણ તીર્થના અવલંબનથી જ તીર્થકર બની જગતના જીવોને તરવાનો માર્ગ બતાવી ગયા છે. નિશ્ચયથી તીર્થંકરો પણ તીર્થ દ્વારા જ તરે છે, માટે સૌને તારનારું તીર્થ જ છે. સભા: આપણે તીર્થકરોનું અવલંબન લઈને તરીએ તો ? સાહેબજી પણ તીર્થના શરણે ન જાઓ ત્યાં સુધી તીર્થકરો પણ તમને તારી ન શકે. અપેક્ષાએ તીર્થંકર કરતાં તીર્થ મહાન છે. અહીં સુધી તીર્થ શબ્દની વ્યુત્પત્તિ-વ્યાખ્યાનું વિવેચન કર્યું. હજુ તીર્થના ભેદ પાડશે. સુખોત્તાર તીર્થ, દુખોત્તાર તીર્થ. એટલે કયા તીર્થથી જલદી તરી શકાય અને કયા તીર્થથી તરવું દુષ્કર છે આદિ રોચક વાતો આવશે. છતાં આ બધી શાબ્દિક વ્યાખ્યા છે. હાર્દરૂપે તો તીર્થંકરસ્થાપિત ધર્મતીર્થનાં પાંચ જીવંત સ્વરૂપથી ખરી વિવેચના આવશે. તે દ્વારા તમને કલ્પના પણ ન હોય તેવી પ્રભુશાસનની ઓળખ કરાવવી છે. તે થઈ જાય કે જેથી તમને અનન્ય બહુમાન પ્રગટે તો અમે કહીએ કે તમારો જન્મ સફળ. સભા તીર્થંકરો શત્રુંજય આદિ તીર્થને વંદન કરે ? સાહેબજી : ના, તમને ખબર નથી કે તીર્થકરો જન્મે ત્યારથી કદી પણ દેરાસર જતા નથી, પ્રતિમાનું દર્શન-પૂજન કરતા નથી, તમે કરો છો તેવી તીર્થયાત્રા કરવા ગૃહસ્થાવસ્થામાં પણ જતા નથી; કારણ કે તેમને દ્રવ્યતીર્થસ્વરૂપ આલંબનોની સાધના માટે કોઈ આવશ્યકતા નથી. સભા : ઋષભદેવ ભગવાન પૂર્વ નાણું વખત શત્રુંજય પર આવ્યા હતા ને ? १ तित्थं तित्थे पवयणाणि संगोवंगे य गणहरे पढमे। जो तं करेइ तित्थं-करो य अण्णे कृतित्थिया।।२९३ ।। (संबोधप्रकरणम् गुरुस्वरूपअधिकार) For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૧૯ સાહેબજી : તે જાત્રા કરવા નથી આવ્યા. અરે ! તેઓ પૂર્વ નવ્વાણું વાર આવ્યા માટે તેમનાં પગલાંથી આ ભૂમિ તીર્થસ્વરૂપ પાવન-પવિત્ર થઈ, પણ પ્રભુ તીર્થને નમસ્કાર કરવા નથી આવ્યા. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મવિકાdi, Bor TGTIoi ભવનાdi III (મમ્મલિત પ્રy૨૦/o —5-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. જે શરણે આવે તેને જ તીર્થ પરમપદે પહોંચાડે ? પ્રભુએ સ્થાપેલા ધર્મતીર્થમાં જગતના જીવમાત્રને તારવાની, જગતના જીવમાત્રના સર્વ દુઃખનો અંત કરવાની પૂર્ણ ક્ષમતા છે. અચિંત્ય સામર્થ્યવાળું આ તીર્થ જીવમાત્રને પરમપદે પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. વળી ૮૪ લાખ જીવાયોનિરૂપ ભવચક્રગત દુઃખના મહાસાગરમાં, જીવમાત્ર માટે એકમાત્ર તરવાનું સાધન કે ઉપાય હોય તો તે તીર્થંકર પરમાત્માએ સ્થાપેલું આ ધર્મતીર્થ જ છે. આ ધર્મતીર્થનું જે ભાવથી શરણ સ્વીકારે, આલંબન લે તે જીવ સંસારસાગરથી તર્યા વિના ન જ રહે. આ ભવચક્રમાં ફરતાં ફરતાં માનવભવ અને દેવભવરૂપ સંસારસાગરની સપાટી પર આવવાથી ધર્મતીર્થને ઓળખવાની તક મળવા છતાં, જે આ શાસનને ઓળખશે નહીં, ભાવથી સમજશે નહીં કે તેનું શરણ સ્વીકારશે નહીં, તો તેને આ ધર્મતીર્થ એમ ને એમ તારે તેવું નથી. ભવોદધિથી કરવા માટે પૂર્વશરત એ છે કે જીવે ધર્મતીર્થનું ભાવથી શરણ સ્વીકારવું જ પડે. વહાણ, જહાજ કે સ્ટીમર પણ ગમે તેટલી સક્ષમ હોય, અગાધ પાણીમાંથી બહાર કાઢી કાંઠે પહોંચાડવાની પૂર્ણ ક્ષમતા ધરાવતી હોય, છતાં કાંઠે પહોંચવા તેમાં બેસવું તો પડે જ. તેમ અહીં શાસનમાં જે ભાવથી પ્રવેશ કરવા તૈયાર નથી. તેને પણ આ શાસન તારે એવો અર્થ નથી લેવાનો. અને જ્યાં સુધી તમને આ સંસારમાં ગુંગળામણ ન ૧ પૂર્વ નવ્વાણું વાર પધારી પવિત્ર કર્યું શુભ ધામ, સાધુ અનંતા કર્મો ખપાવી પહોંચ્યા અવિચલ ધામ. ઓ સ્વામી | (ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી કૃત સિદ્ધાચલ મહાતીર્થ સ્તવન) २ धर्मबोधकरो नाम, महानसनियुक्तकः। स राजदृष्टिं तां तत्र, पतन्तीं निरवर्णयत्।।७१।। अथासौ चिन्तयत्येवं, तदा साकूतमानसः । किमेतदद्भुतं नाम, साम्प्रतं दृश्यते मया।।७२ ।। यस्य दृष्टिं विशेषेण, ददाति परमेश्वरः । तूर्णं त्रिभुवनस्यापि, स राजा जायते नरः ।।७३।। अयं तु द्रमको दीनो, रोगग्रस्तशरीरकः। अलक्ष्मीभाजनं मूढो, जगदुद्वेगकारणम्।।७४ ।। आलोच्यमानोऽपि कथं, पौर्वापर्येण युज्यते । तदस्योपरि पातोऽयं, सदृष्टेः पारमेश्वरः? ।।७५ ।। हुं! ज्ञातमेष एवात्र, हेतुरस्य निरीक्षणे । स्वकर्मविवरेणात्र, यस्मादेष प्रवेशितः।।७६ ।। (उपमिति० प्रथम प्रस्ताव) For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ધર્મતીર્થની વ્યાખ્યા લાગે, ચારે બાજુ આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ અગાધ દુઃખના સુદ્રમાં ડૂબી રહ્યા છીએ તેનો મૂંઝારો, બેચેની, પારાવાર અકળામણ ન થાય, આમાંથી કેમ છૂટવું તેવો વિચાર વારંવાર ન આવતો હોય, તેવા જીવને તો સંસારસાગર પાર પામવો જ નથી, તેથી તેને તીર્થની આવશ્યકતા નથી. પાયામાં તરવાની પ્રબળ ઇચ્છા જોઈએ જ, તો જ ભાવથી શરણ સ્વીકારવાનું મન થાય અને તેના જીવને જ જગદુદ્ધારક તીર્થ તારે. વર્તમાનમાં ધર્માત્માઓનો પણ એક class-વર્ગ છે કે જેમને ધર્મારાધના દ્વારા આવતા ભવમાં પાછો મનુષ્યભવ કે દેવભવ વર્તમાનભવની જેમ મળી જાય એટલામાત્રથી સંતોષ છે. તેને ગમે ત્યાં કૂતરા-બિલાડાના ભવમાં ન ધકેલાઈ જઈએ એટલી જ ચિંતા છે. આવા જીવોને ધર્મ દ્વારા સદ્ગતિ મળે એટલે બહુ થઈ ગયું. તેમને ધર્મના તેટલા ફળથી જ સંતોષ છે; કારણ કે તેઓ સંસારસાગરની સપાટી પર જ રહેવા માંગે છે, પરંતુ સંસારસાગરના પારને પામવા માંગતા નથી. જેને સદ્ગતિથી જ સંતોષ છે, સંસાર પાર પામવાની તમન્ના કે તલસાટ નથી, તેઓ તારક તીર્થના સાચા ઉપાસક બનવા લાયક નથી. જેમ સમુદ્રની સપાટી પર રહેનાર કાયમ ખાતે સલામત બનતો નથી, પૂર્ણ સલામતી તો કાંઠે પહોંચનારને જ છે, કારણ કે તેને હવે ડૂબવાનો પ્રશ્ન નથી; તેમ સંસારથી પાર પામીને મોક્ષે જનારને જ પૂર્ણ સલામતી છે. તમને બધાને મનમાં એમ થતું હોય કે, આ ભેંકાર સંસારમાં ડૂબી જઈશું તો હાડકું પણ નહીં મળે, રખડી-રખડીને મરી જઈશું, કુટાઈ-કુટાઈને ખોખરા થઈ જઈશું તો પણ આ સંસારમાં એવી એક પણ જગ્યા નથી કે જ્યાં કાયમ ખાતે શાંતિથી શ્વાસ ખાવા પણ મળે, આવું વિચારનારને તો ચોક્કસ કાંઠે જવાની ઇચ્છા થશે. પરંતુ લગભગ જીવો વિચારશૂન્ય થઈને હાયવોયપૂર્વક જીવે છે અને હાયકારા સાથે મરે છે. ૯૦ % સંસારની ભયાનકતા તો પ્રત્યક્ષ દેખાય છે; કારણ કે ૮૪ લાખ જીવાયોનિમાં માત્ર નરકગતિ અને દેવગતિ જ તમને પરોક્ષ છે, બાકી બીજી બધી ગતિ પ્રાયઃ પ્રત્યક્ષ છે; જ્યાં જીવ કેવી રીતે જન્મે છે, કેવી રીતે જીવે છે અને કેવી રીતે કરે છે તે નજરોનજર દેખાય છે. કોઈ પૂછે કે આ પ્રત્યક્ષ દેખાતી લાખો જીવાયોનિમાં તમને ક્યાં ગોઠવીએ તો ફાવશે ? તો શું જવાબ આપશો? અરે ! આખો સંસાર એટલો બિહામણો-ભેંકાર છે કે વિચારશીલને તો એમ જ થાય કે આમાં ક્યાંક સલવાઈ ગયા તો આપણા બાર વાગી જશે. આવા ભવભીરુ જીવને પાર પામવા તારક તીર્થની જરૂર પડે છે. શ્રેષ્ઠ ધર્મતીર્થની પસંદગી : જે તારે તે તીર્થ છે, તીર્થમાં જ કાંઠે પહોંચાડવાની શક્તિ છે. તેવા તારક તીર્થસ્વરૂપ ધર્મને શોધવા જવે પુરુષાર્થ કરવો પડે; કારણ કે દુનિયામાં ધર્મતીર્થો ઘણાં છે, તીર્થકરોએ ધર્મતીર્થ સ્થાપ્યું તે સિવાય લોકમાં અનેક ધર્મતીર્થો પ્રચલિત છે. વળી જેમાં જેટલી તારવાની શક્તિ હોય એટલી તીર્થસ્વરૂપતા આપણને પણ માન્ય જ છે. શાસ્ત્રોમાં અન્ય ધર્મોને પણ ધર્મતીર્થ જ કહ્યાં છે. લોગસ્સસૂત્રમાં ‘ધમ્મતિર્થીયરે’ પછી ‘જિણે, અરિહંતે....” વગેરે વિશેષણો મૂક્યાં છે, ત્યાં શિષ્ય પ્રશ્ન કર્યો કે ચોવીસ તીર્થકરોની ઓળખ માટે “ધમ્મતિયૂયરે’ વિશેષણ १ अपरस्त्वाह-जिनानित्यतिरिच्यते, तथाहि-यथोक्तप्रकारा जिना एव भवन्तीति, अत्रोच्यते, मा भूत्कुनयमतानुसारिपरिकल्पितेषु यथोक्तप्रकारेषु सम्प्रत्यय इत्यतस्तद्व्यवच्छेदार्थमाह-जिनानिति, श्रूयते च कुनयदर्शने- 'ज्ञानिनो धर्मतीर्थस्य, कर्तारः परमं For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ધર્મતીર્થની વ્યાખ્યા પૂરતું છે, તો બીજા વિશેષણો મૂકવાની શી જરૂર છે ? તેનો જવાબ આપતાં ચૌદ પૂર્વધર પૂ. ભદ્રબાહુસ્વામી મહારાજા કહે છે કે, લોકમાં ધર્મતીર્થ ઘણાં છે અને તેના સ્થાપક પણ જુદા જુદા છે, પરંતુ તે તીર્થોના પ્રણેતા જિન નથી. તેથી ધર્મતીર્થના સ્થાપકોમાં તીર્થકરોની “જિન” શબ્દ દ્વારા અદ્વિતીયતા દર્શાવેલ છે. આ વિવેચન પરથી સમજી શકાય કે જૈનશાસ્ત્રો અન્ય ધર્મતીર્થોને ધર્મતીર્થ કહે છે, પરંતુ તીર્થકરોના ધર્મતીર્થને લોકોત્તર ધર્મતીર્થ કહે છે, જે ઉપાસના માટે જીવનમાં ઓળખપૂર્વક પસંદ કરવાનું છે. સ્થાવરતીર્થ કરતાં કંઈ ગણું મહાન જંગમતીર્થ : આર્યધર્મોમાં પણ નિર્વિકારી મોક્ષ બતાવ્યો છે. તે મોક્ષને તેમના અનુયાયીઓ અનુસરે તેવો પ્રેરક ધર્મ તેમના માટે તીર્થ કહેવાય. જોકે તે ધર્મ ઉપાસકને આડા રસ્તે ફેરવી ફેરવીને મોક્ષે લઈ જાય, છતાં ત્યાં રહેલા અપુનબંધકાદિ લાયક જીવોને ત્યાંની હિતકારી વાતો તારક બને છે. તારકતાને સામે રાખીને વપરાતો તીર્થ રે અમે બોલીએ છીએ ત્યારે તમારા માનસમાં લગભગ સ્થાવરતીર્થો ઉપસ્થિત થાય છે, પરંતુ ધર્મતીર્થ ઉપસતું નથી, પણ તે યોગ્ય નથી; કારણ કે " આ શાસનમાં સ્થાવરતીર્થ કરતાં કંઈ ગણી મહાનતા જંગમતીર્થની છે, અને સર્વ જંગમતીર્થો ધર્મતીર્થમાં સમાય છે, તેથી સર્વોત્કૃષ્ટ તીર્થ ધર્મતીર્થ છે. જંગમતીર્થ એટલે જીવંતતીર્થ છે. જિનમંદિર-દેરાસર, ઉપાશ્રય, પ્રતિમાઓ, તીર્થભૂમિઓ, લિપિબદ્ધ શાસ્ત્રો, જ્ઞાન-દર્શન-ચારિત્રનાં ઉપકરણો આદિ આરાધનાનાં સર્વ નિમિત્તો જડ છે; જેનો સ્થાવરતીર્થ કે દ્રવ્યતીર્થમાં સમાવેશ થાય. પરંતુ જીવંતતીર્થ તો ભાવતીર્થ છે, જેનો મહિમા અતુલ છે. તમે ઊંચાને નીચા અને નીચાને ઊંચા, વધારે પૂજ્યને અલ્પ પૂજ્ય અને અલ્પ પૂજ્યને વધારે પૂજ્ય માનો તે બરાબર નથી. દા.ત. આપણે ત્યાં શાસ્ત્રમાં આવે છે કે શ્રાવક ગુરુમુખે કલ્પસૂત્ર, બારસાસૂત્ર આદિ કોઈ પણ આગમ સાંભળે, કે તે સિવાય પણ ગુરુ મહારાજ પાસે આવીને જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછે, અથવા વ્યાખ્યાન સાંભળે કે વાચના સાંભળે ત્યારે, તેના માટે વિધિ છે કે પહેલાં જીવંત ગુરુ અને પછી લિપિબદ્ધ જ્ઞાનની પૂજા કરીને જિનવાણીનું શ્રવણ કરવું. અહીં પહેલાં ગુરુપૂજા કહી, જ્ઞાનપૂજા નહીં; કેમ કે તમે આ પુસ્તકની પૂજા કરો છો તેમાં તો લિપિરૂપે જ્ઞાન આલેખ્યું છે. વાસ્તવમાં પુસ્તક પોતે તો જડ છે, તે જ્ઞાનનું સાધન છે. હવે જ્ઞાનનું સાધન વધારે પૂજ્ય કે જ્ઞાનમય જીવંત ગુરુ વધારે પૂજ્ય ? લિપિબદ્ધ શાસ્ત્ર કરતાં જ્ઞાની જીવંત ગુરુ વધારે મહાન કહ્યા છે; કારણ કે સમ્યજ્ઞાન પુસ્તકમાં નહીં, પરંતુ ગુરુના આત્મામાં રહે છે. પણ તમારો ભ્રમ पदम्। गत्वाऽऽगच्छन्ति भूयोऽपि, भवं तीर्थनिकारतः।।१।।' इत्यादि, तन्नूनं न ते रागादिजेतार इति, अन्यथा कुतो निकारतः पुनरिह भवाङ्कुरप्रभवो?, बीजाभावात्, तथा चान्यैरप्युक्तम्-“अज्ञानपांसुपिहितं पुरातनं कर्मबीजमविनाशि। तृष्णाजलाभिषिक्तं मुञ्चति जन्माङ्कुरं जन्तोः ।।१।।” तथा- “दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः। कर्मबीजे तथा दग्धे, न रोहति મવાળુ: T ” ___ (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक १०८० टीका) १ एतेन सिद्धाचलादेराराध्यत्वमपि व्याख्यातम्, ज्ञानदर्शनचारित्ररूपभावतीर्थहेतुत्वेनास्य द्रव्यतीर्थत्वाद् (प्रतिमाशतक श्लोक १०२ टीका) For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૨૨ એવો છે કે મહારાજ સાહેબ પણ પુસ્તકને પગે લાગે છે, માટે જ્ઞાનનું સાધન પુસ્તક ઊંચું અને મહારાજ સાહેબ નીચા. પરંતુ આ તમારી સમજણફેર છે. મહાત્મા પુસ્તકને પગે લાગે છે તેમાં ઋણસ્વીકારની દૃષ્ટિ છે; કારણ કે તેમને તે પુસ્તક જ્ઞાન મેળવવાનું સાધન બને છે. જ્યાં સુધી જ્ઞાન મેળવવા જડ આલંબન-નિમિત્તની જરૂર પડે છે, ત્યાં સુધી તેનો પણ ઋણસ્વીકારરૂપે ઔપચારિક વિનય અવશ્ય કર્તવ્ય છે. જેને પુસ્તક આદિ આલંબનનિમિત્તની જરૂ૨ ન પડતી હોય તેવા ઉચ્ચ ભૂમિકાના સાધુ પુસ્તકને પગે ન લાગે. પરંતુ અમારું જ્ઞાન સ્વનિર્ભર નથી, જ્ઞાન મેળવવા અમને લિપિબદ્ધ શાસ્ત્રોની સાધન તરીકે આવશ્યકતા રહે છે, તેથી અમે પુસ્તકનો વિનય કરીએ; પરંતુ તમારા માટે પુસ્તક કરતાં જ્ઞાની ગુરુ જીવંત જ્ઞાનસ્વરૂપ હોવાથી વધારે પૂજ્ય છે. મારો મુદ્દો એ છે કે જીવંતનું મહત્ત્વ વધારે કે સ્થાવરનું મહત્ત્વ વધારે ? જીવંત તીર્થ અને સ્થાવર તીર્થ વચ્ચે ઘણો મોટો તફાવત છે. તમે જે તીર્થો વિચારો છો તે તો સ્થાવરતીર્થ છે, જ્યારે ધર્મતીર્થમાં તો જંગમતીર્થની પ્રધાનતા છે; કારણ કે શ્રેષ્ઠ તારકશક્તિ તેમાં જ છે, બીજે તીર્થ શબ્દનો પ્રયોગ ઔપચારિક છે. સ્થાવરતીર્થ કરતાં જંગમ તીર્થને ન્યૂન માનશો તો સમજી લેજો કે તમારી બુદ્ધિમાં ભ્રમ છે. તમે જૈનશાસનના ખરા મર્મને સમજ્યા નથી. ઘણા કહે કે ત્રેવીસ તીર્થંકર શત્રુંજય પર આવ્યા અને નેમિનાથ ભગવાન ન ચડ્યા, તો તેઓ પાવન તીર્થની તીર્થયાત્રા વગર રહી ગયા. પણ તેમને ખબર નથી કે આ ત્રેવીસ તીર્થંકરો શત્રુંજય તીર્થ ૫૨ યાત્રા કરવા માટે નથી આવ્યા. વળી નેમિનાથ ભગવાન પણ શત્રુંજય તીર્થ પર ન ચડ્યા તો તેમને કોઈ નુકસાન નથી; કેમ કે તીર્થંકરો માટે સ્થાવરતીર્થ એ તરવાનું આલંબન છે જ નહીં. અરે ! તેમના ચરણસ્પર્શથી પાવન થયેલી ભૂમિ જ સ્વયં સ્થાવરતીર્થ બને છે. આવા તીર્થંકરોને પણ ધર્મતીર્થ પૂજ્ય છે; કારણ કે ધર્મતીર્થમાં સર્વ જંગમ-સ્થાવર તારક તીર્થોનો સમાવેશ થાય છે. પ્રવેશ-નિર્ગમની સુગમતા-દુર્ગમતાના આધારે ધર્મતીર્થોની ચાર પ્રકારે તુલનાત્મક ઓળખ : પૂ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે તા૨ક ધર્મતીર્થના ચાર પ્રકારો ઉપમા દ્વારા દર્શાવ્યા છે. ૧ (૧) ૧જે ધર્મતીર્થના માર્ગમાં પ્રવેશ સુગમ હોય અને નિર્ગમ પણ સુગમ હોય, (૨) જે ધર્મતીર્થના માર્ગમાં પ્રવેશ દુર્ગમ હોય પણ નિર્ગમ સુગમ હોય, (૩) જે ધર્મતીર્થના માર્ગમાં પ્રવેશ સુગમ હોય પણ નિર્ગમ દુર્ગમ હોય અને (૪) જે ધર્મતીર્થના માર્ગમાં પ્રવેશ પણ દુર્ગમ હોય અને નિર્ગમ પણ દુર્ગમ હોય. (નિર્ગમ એટલે પાર પામવું અથવા છોડી દેવું.) १ अथवा सुखावतारं सुखोत्तारं १ सुखावतारं दुरुत्तारं २ दुःखावतारं सुखोत्तारं ३ दुःखावतारं दुरुत्तारं ४ इति द्रव्यभावतीर्थं द्रष्टव्यं, तच्च सरजस्कशाक्यबोटिकसाधुसंबन्धि विज्ञेयं, अलं प्रसङ्गेन । (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक ८० टीका) ★ इह द्रव्यतीर्थे चत्वारो भङ्गाः, तद्यथा - सुखावतारं सुखोत्तारम्, सुखावतारं दुरुत्तारम्, दुःखावतारं सुखोत्तारम्, दुःखावतारं दुरुत्तारम् । एवं भावतीर्थेऽपीयं चतुर्भङ्गी द्रष्टव्या । (विशेषावश्यक भाष्य श्लोक १०४०-१०४१ टीका) For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૨૩ સમુદ્રમાં ડૂબતી વ્યક્તિને તરીને કાંઠે પહોંચવા રસ્તે ચડવું છે, પણ જળથી ભરપૂર સપાટીમાં સુગમ રસ્તો મેળવવામાં જ કઠિનાઈ હોય છે; કેમ કે સમુદ્રમાં એવા એવા area-પ્રદેશ હોય કે જ્યાં ભિન્ન ભિન્ન જળપ્રવાહોથી આંધી-વમળ પ્રગટતું હોય, કોઈ સ્થળે જળચર પ્રાણીઓના ભારે ઉપદ્રવ હોય, તો કોઈ સ્થળે ભારે કાદવ-કીચડયુક્ત કે જળમાં ગુપ્ત ટેકરાવાળો પ્રદેશ હોય. આવાં સ્થળોમાં ગમે તેવો પાવરધો તરવૈયો હોય તો પણ ખેદાનમેદાન થઈ જાય. તેથી કાંઠે પહોંચવા સરળ અને સુગમ માર્ગ પકડવો પડે, વળી તે માર્ગ અવશ્ય કાંઠે પહોંચાડનાર જોઈએ. આ ઉપમા દ્વારા સર્વ ધર્મતીર્થોની સંક્ષેપમાં તુલનાત્મક ઓળખાણ આપી છે. બધાં ધર્મતીર્થો શરણે આવનારને તારવાનો દાવો કરે છે, પણ કોનામાં કઈ ખૂબી અને કઈ ખામી છે; કયું તીર્થ પસંદ કરવા જેવું છે અને કયું નાપસંદ કરવા જેવું છે તે સંક્ષેપમાં સમજવા આ વર્ણન છે. ઉપમા માર્મિક છે. સમુદ્રમાંથી પાર પામવાના રસ્તાઓનું આ ચાર પ્રકારે વર્ગીકરણ કરી શકાય. (૧) જે માર્ગમાં સહેલાઈથી પ્રવેશ કરીને સુખપૂર્વક બહાર નીકળી શકાય, (૨) જે માર્ગમાં કષ્ટથી પ્રવેશ શક્ય બને પણ સુખેથી બહાર નીકળી શકાય, (૩) જે માર્ગમાં પ્રવેશ સુખપૂર્વક થાય પણ દુખેથી બહાર નીકળી શકાય અને (૪) જે માર્ગમાં કષ્ટથી પ્રવેશ પામી શકાય અને કષ્ટથી બહાર નીકળી શકાય. આ બરાબર યાદ રાખજો. પ્રત્યેકમાં સમજાવવા દષ્ટાંતો આપ્યાં છે. સર્વ આર્યધર્મો કહે છે કે સંસારમાં રહેવા જેવું નથી, સંસાર અસાર છે, તેનાથી પાર પામવા જેવું છે, મોક્ષે જવા જેવું છે. મોક્ષ અનંત સુખનો સાગર છે, સંસાર અનંત દુઃખનો ભંડાર છે. આમાં કોઈપણ દર્શનનો મતભેદ નથી, છતાં સાધકને દુઃખથી મુક્ત થવાનો રસ્તો આર્યધર્મો પોતપોતાની રીતે બતાવે છે. તે માર્ગોની ગુણવત્તા સમજવા જેવી છે. (૧) પ્રવેશ સુગમ, નિર્ગમ સુગમ, શૈવમત : 'સુખે પ્રવેશ કરી શકાય અને સુખથી બહાર નીકળી શકાય તેવો શૈવદર્શનનો માર્ગ છે. અર્થાત્ સુખાવતાર સુખોરાર. આ શૈવધર્મના સંન્યાસીઓ તમને પરિચિત નથી, પરંતુ ગુજરાતમાં પ્રસિદ્ધ સ્વામીનારાયણના १ इह च यत्र सुखेनैवावतरन्ति प्रविशन्ति प्राणिनस्तत् सुखावतारम्, सुखेनैव यत उत्तरन्ति-सुखेनैव यद् मुञ्चन्तीत्यर्थः, तत् सुखोत्तारम्; इत्याद्यभङ्गवर्तितीर्थभावार्थः। एतच्च सरजस्कानां शैवानां संबन्धि वेदितव्यम्; तथाहि-राग-द्वेष-कषाये-न्द्रिय-परीषहो-पसर्ग-मनो-वाक्-कायजयादिलक्षणस्य तथाविधदुष्करकष्टानुष्ठानस्य तैः क्रियमाणस्याऽदर्शनात्, यथा कथञ्चिद्रूपतयाऽपि च तैर्ऋतपरिपालनस्याऽभिधानात् सुखेनैव प्राणिनस्तद्दीक्षां प्रतिपद्यन्ते, इति तत्तीर्थस्य सुखावतारता। तच्छास्त्रेषु च न तथाविधा(वासक)ऽऽवासकस्वाभावा काचिद् निपुणा युक्तिरस्ति, यद्वासितान्तरात्मा पुमांस्तद्दीक्षां न परित्यजेत्। किञ्च, “शैवो द्वादश वर्षाणि व्रतं कृत्वा ततः परम्। यद्यशक्तस्त्यजेतापि यागं कृत्वा व्रतेश्वरे ।।१।।" इत्यादिना दीक्षात्यागस्य तैर्निर्दोषतयाऽप्यभिधानात् सुखेनैव तद्दीक्षां जन्तवः परित्यजन्ति, इति तत्तीर्थस्य सुखोत्तारतेति।।१।। (विशेषावश्यक भाष्य श्लोक १०४०-१०४१ टीका) For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ધર્મતીર્થની વ્યાખ્યા સંન્યાસી પણ આ કક્ષામાં કહેવાય. અમે ગામડામાં વિહાર કરીને જઈએ ત્યારે ત્યાંના અબૂઝ લોકો પણ કહે કે “સાહેબ ! સાધુ થવું હોય તો સ્વામીનારાયણ સંપ્રદાયના થવું; કારણ કે એકલી લહેર કરવાની. ભક્તો પગ ઘસે પણ સંન્યાસી મોટર વગર પગ ન મૂકે. રહેવા બંગલો કે ફ્લેટ હોય, સાથે air condition-એર કંડીશન હોય, મોટા સંન્યાસીઓ તો પ્લેનમાં ઊડતા હોય, મરતાં સુધી કમાવાની ચિંતા નહીં, બેન્ક બેલેન્સ પણ સારું હોય.” આ વાસ્તવિકતા છે. તેમને ઉતારી પાડવાની વાત નથી, નિંદા તરીકે વર્ણન નથી. પણ તત્ત્વ સમજવા વિચારવાનું છે કે જે ધર્મમાં આવા ઇન્દ્રિયોને અનુકૂળ આચાર-વિચારને ધર્મ કહ્યો છે, જ્યાં અનુષ્ઠાન બહુ સુંવાળું હોય, તે ધર્મઅનુષ્ઠાન દ્વારા કષાયોનો વિજય, વિષય-વિકારોનો ક્ષય કે મન-વચન-કાયાની શુદ્ધિ બહુ સંભવિત ન હોય. તેથી તેવો ધર્મ સ્વીકારવો પણ સુગમ; ઉપરાંત તેમાં કોઈ વિશેષ આત્મિક અનુભૂતિ કે સચોટ તત્ત્વદર્શન ન હોવાથી તેની સાથે અત્યંત આત્મીયતા પણ ન બંધાય, તેથી તેનો ત્યાગ પણ સુગમ. આવા ધર્મમાર્ગને પ્રથમ પ્રકારમાં મૂકે છે. દુનિયાના દરેક ધર્મો પોતપોતાના અનુયાયીઓને આત્માના ઉત્થાનનો માર્ગ બતાવે છે, પરંતુ જે ધર્મમાં તપ-ત્યાગ ઓછાં હોય, વિકારોનો નાશ અલ્પ હોય, ઊલટું વિકારોનું પોષણ હોય, દેહઇન્દ્રિયને અનુકૂળ વર્તન હોય તો તે ધર્મ સુખેથી સેવી શકાય તેવો હોય; અલ્પસત્ત્વવાળાને પણ તે ફાવે, અને તેનો ત્યાગ પણ સુલભ ગણાય. વળી શૈવધર્મમાં લખ્યું છે કે સંન્યાસીને બાર વર્ષ પછી ઘરે પાછા આવવું હોય તો આવી શકાય, તેમાં પ્રતિજ્ઞાભંગનું મહાપાપ નથી, શાસ્ત્રોમાં તેની કોઈ ભારે નિંદા નથી. વળી સંન્યાસકાળમાં પણ સતત આરાધવા યોગ્ય યોગ ભક્તિયોગ જ કહ્યો છે, જે અતિદુષ્કર એવા ધ્યાનયોગની અપેક્ષાએ ઘણો સહેલો છે. બસ, ઈશ્વરની ધૂન લગાવો, શંકરનું નામ લો એટલે સર્વ પાપ ખપી જાય. માત્ર ઈશ્વરનામસ્મરણમાં જ ઉત્કૃષ્ટ તારતા કહી છે. તેનાથી આગળ કોઈ ઉગ્ર સાધના તે દર્શનમાં નથી. એટલે પ્રવેશ પણ સુગમ અને નિર્ગમ પણ સુગમ. અહીં નિર્ગમ શબ્દના સંદર્ભથી પૂર્વધર મહર્ષિએ બે અર્થ કર્યા છે : તેમાં પ્રથમ અર્થ માર્ગનો ત્યાગ છે, જ્યારે બીજો અર્થ પાર પામી કાંઠે પહોંચવું તે છે. અત્યારે પહેલો અર્થ વિચારીએ છીએ, એટલે કે જે દર્શન અનુયાયીને સચોટ તત્ત્વની પ્રતીતિ કરાવવા દ્વારા હૃદયમાં સંવેદના જગાડે, તો તે ધર્મમાર્ગ પર સાધકને દઢ અનુરાગ બંધાય, જેથી તે માર્ગનો ત્યાગ કરવો તેને માટે દુષ્કર બને. પરંતુ શૈવદર્શન કે સ્વામીનારાયણ સંપ્રદાય આદિમાં આવું કશું નથી. માત્ર સંન્યાસીની ઓળખરૂપ ભગવાં વસ્ત્રો પહેરવાનાં, થોડા બાહ્ય આચાર પાળવાના અને ભગવાનનું નામસ્મરણ કરવાનું. વળી બાર વર્ષે ન ફાવે તો સંસારમાં પાછા આવવાની પણ છૂટ. જે દર્શનોમાં તત્ત્વની સચોટ વાતો નથી અથવા જે સાંભળ્યા પછી તેના પર એવી આસ્થા બંધાય કે તેમાંથી બહાર નીકળવા મન તૈયાર ન થાય, તેવું જે દર્શનોમાં નથી; માત્ર સ્થૂલ સિદ્ધાંતો પ્રરૂપેલા છે, જેથી શરણે આવેલાને તેમાં અત્યંત પ્રીતિ ન થવાથી તેનો ત્યાગ મુશ્કેલ ન બને, એવા આ સુખાવતાર-સુખોત્તાર પહેલા પ્રકારના તીર્થની વાત થઈ. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા - (૨) પ્રવેશ દુર્ગમ, નિર્ગમ સુગમ – દિગંબર મત ઃ બીજો માર્ગ એવો છે કે જ્યાં પ્રવેશ દુર્ગમ છે પણ નિર્ગમ સુગમ છે. આવા અનેક ધર્મો વિશ્વમાં છે, જેને સમજાવવા પ્રસ્તુતમાં પૂર્વધર મહાપુરુષે દિગંબર સંપ્રદાયનું કથન કરેલ છે. તેમનું કહેવું એમ છે કે, દિગંબર દીક્ષામાં પ્રવેશ દુષ્કર છે પણ નિર્ગમ સુગમ છે. આ વાત તમને નહીં બેસે; કેમ કે આ મુંબઈમાં અનેક ગુજરાતી જૈનો એવા છે જેઓ દિગંબર પરંપરાના પરિચયમાં આવીને એટલા બધા પ્રભાવિત થઈ ગયા છે કે તેઓ અંતરથી માને છે કે ખરો આચાર તો દિગંબર સાધુ પાસે જ છે. તેઓ કહે છે કે શ્વેતાંબર સાધુઓ તો કાંઈ પાળતા નથી, દિગંબર સાધુઓનો આચાર જ ખરેખર કઠોર ત્યાગમય છે. પણ આ પૂર્વધર મહાપુરુષ ઊલટું લખે છે. તેમનું કહેવું છે કે દિગંબર સંપ્રદાયમાં નગ્નતા એ જ મુખ્ય આચાર છે, તેથી મર્યાદાસંપન્ન માણસને ત્યાં દીક્ષા લેવામાં હિચકિચાટ થાય. વળી, at a glance-પ્રથમ નજરે અપરિગ્રહનો કડક દેખાવ છે; કારણ કે નાનો વસ્ત્રનો ટુકડો પણ પરિગ્રહ તરીકે નહીં રાખવાનો, યથાજાત (જન્મ્યા તેવા) જ રહેવાનું. ભોજન પણ કરપાત્રમાં. તેથી સર્વ પરિગ્રહનો ત્યાગ આચારમાં સ્પષ્ટ દેખાય. અમે વાપરીએ તેવાં વસ્ત્ર, પાત્ર, પાટ, પાટલા કશું ન દેખાય. તેથી પ્રવેશતાં જ ગભરામણ થાય, કષ્ટ જોઈને જ સ્વીકા૨વામાં મન પાછું પડી જાય. તેથી દુઃખે પ્રવેશી શકાય તેવો તેમનો માર્ગ છે. પરંતુ બહારથી આટલો ઉગ્ર આચાર છતાં અંદરથી બધું પોલંપોલ હોય. આ વાત તમને નહીં બેસે. જોકે અમે શ્વેતાંબર સાધુ છીએ એટલે શ્વેતાંબર સાધ્વાચારનાં વખાણ નથી કરતા, પરંતુ શાસ્ત્રો ભણતાં સ્પષ્ટ દેખાય કે દિગંબરમતનો આચાર અંદરથી પોકળ છે. હજુ તમને મુનિજીવનની ચર્યાની પાકી ખબર નથી. આખી જિંદગી અણીશુદ્ધ મહાવ્રતો પાળવા માટે નગ્નતા મહત્ત્વની નથી. અંતે તો અહિંસા, સત્યમય જીવન બનાવવાનું છે. કપડાં પહેરો કે ન પહેરો તે ગૌણ છે, પરંતુ આહાર આદિ જીવન જરૂરિયાતની કોઈ પણ ચીજ મેળવવા, કરણ-કરાવણ-અનુમોદનનું દૂરદૂરથી પણ પાપ ન લાગે, તે આચારશુદ્ધિ માટે ખૂબ મહત્ત્વનું છે. તમે કલ્પસૂત્રમાં સાધુના આચારરૂપે દશવિધ કલ્પ સાંભળો છો, તેમાં સાધુજીવનના પ્રાણસ્વરૂપ ઔદેશિકકલ્પનું વર્ણન છે, જેના પાલન વિના મહાવ્રતો ન ટકી શકે. દિગંબરમતમાં વસ્ત્ર-પાત્રના એકાંતે ત્યાગના આગ્રહથી તેમને જીવન ટકાવવા આ આચારનો મૂળમાંથી ભંગ કરવો પડે છે. અત્યારે દિગંબર સાધુઓ વિહાર કરે છે ત્યારે ઓછામાં ઓછાં આઠ રસોડાં તેમના અનુયાયીઓને સાથે રાખવાં પડે છે. તમારું તો એક રસોડું છે, જ્યારે ત્યાં સાધુને ખાતર આઠ રસોડાં જાળવવાં પડે છે. હું મારો અનુભવ કહું છું, કે ત્યાંના મોટા સ્તરના એક આગેવાને અમારા પિતાશ્રીને કહ્યું હતું કે, અમારા સાધુ વિહાર કરે ત્યારે ભક્તિ માટે અમે જે કરીએ તેમાંથી ૯૦ % wastage જાય - બગાડ થાય; કારણ કે તેઓ અમારી-શ્વેતાંબર ૧૨૫ १ दुःखावतारं सुखोत्तारमिति तृतीयं बोटिकानां दिगम्बराणाम् । तत्र नाग्न्यादेर्लज्जादिहेतुत्वेन दुरध्यवसेयत्वात् तत्तीर्थस्य दुःखावतारता। अनेषणीयपरिभोग-कषायबाहुल्यादेस्तदसमञ्जसदर्शनात्, नाग्न्यादेश्चातिलज्जनीयत्वेन तत्पराभग्नानां तत्तीर्थस्य सुखोत्तारतेति । । ३ । । ... अन्ये तु सुखोत्तारतां दुरुत्तारतां च सर्वत्र मुक्तिप्राप्तिमाश्रित्य व्याचक्षते तत्र ... बोटिकानां तु भिक्षाशुद्ध्यादीनां गौणत्वेनाभ्युपगमाद् नाग्न्यलक्षणनिर्ग्रन्थत्वमात्रादेव मुक्त्यभ्युपगमात् सुखोत्तारता । (विशेषावश्यकभाष्य श्लोक १०४०-१०४१ टीका) For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ધર્મતીર્થની વ્યાખ્યા સાધુની જેમ ઘરે ઘરે ફરીને ગોચરી લાવી ન શકે, લબ્ધિ વિનાના કરપાત્રીને એક જ ઘરે ભોજન અનિવાર્ય હોય છે. તેથી ગમે તે એક રસોડે જઈને ઊભા રહેવાનું અને ત્યાં જ સંપૂર્ણ ભોજન કરવાનું. વળી એક લીટર દૂધ હાથમાં રેડે તો માંડ અઢીસો ગ્રામ મોઢામાં જાય, બાકી બધું જમીન પર રેલારૂપે ઢળે. જેની કાં તો ગૃહસ્થોએ શુદ્ધિ કરવી પડે અથવા બીજી મહા અજયણા થાય. સભા : આઠ રસોડાં શું કામ રાખે ? સાહેબજી: એક જ રાખે અને દરરોજ ત્યાં જ ધામા નાંખે તો સાધ્વાચાર દેખાવથી પણ ગૃહસ્થતુલ્ય થાય. તેથી કંઈક ઓઠારૂપે પણ ભિન્નતા રાખવી હોય તો આઠ રસોડાં અનિવાર્ય છે. દરરોજ ફરતાં ફરતાં તેમાંથી કોઈ પણ એકમાં જઈને ભોજન કરી લે. આ વાત કોઈ પણ જાતના દ્વેષભાવ કે આગ્રહ વિના જે જોયું છે, સાંભળ્યું છે તે કહીએ છીએ. સભા ઃ આ આચાર તેમનાં શાસ્ત્રોને સંમત છે ? સાહેબજી : હા, નહીંતર મુનિને કરપાત્રભોજન અસંભવિત થાય. વાસ્તવમાં અહિંસામય જીવન માટે સૂક્ષ્મ જયણા, સમિતિ-ગુપ્તિનું પાલન મહત્ત્વનું છે, નગ્નતા નહીં. માત્ર નગ્નતાને જ ઉત્કૃષ્ટ ચારિત્ર ગણો તો જનાવરો પણ નગ્નતાને આજીવન સેવે છે. અહિંસા-સત્યરૂપ મહાવ્રતોના પાલનમાં જ સમ્યક્યારિત્ર છે. અહિંસા-સત્યનું પાલન જ ન હોય તેવી નગ્નતાને ધોઈ પીવાની ? તેનો કોઈ મતલબ નથી. આ વાત તટસ્થતાથી વિચારવાની તૈયારી જોઈએ. આ મુંબઈમાં દિગંબરો ઘણા ગાજે છે. ત્યાં જનારા અને તેમને સાંભળનારા પાછા શ્વેતાંબરો છે. બિચારા વગર કારણે અટવાય છે. ભગવાન મહાવીરનો સિદ્ધાંત તેમને ખબર નથી. પ્રભુ મહાવીરે ઉપદેશેલા આચાર-વિચારને જે સૂક્ષ્મતાથી સમજે તે ભ્રમમાં પડે નહીં. તેને તરત ખ્યાલ આવે કે જયણાશૂન્ય માત્ર નગ્નતાથી ચારિત્રનું પાલન ન થાય. આ પૂર્વધર મહાત્મા સ્પષ્ટ લખે છે કે, દિગંબરોનો આચાર બહારથી ગમે તેટલો ઉગ્ર હોય પણ અંદરથી પોલો છે. એટલે પ્રવેશ દુર્ગમ પણ નિર્ગમ સુગમ. સૂક્ષ્મ જયણા ન હોવાથી વિચારકને આચારમાં અત્યંત શ્રદ્ધા શક્ય નથી. તેથી માનસિક રીતે તેનો ત્યાગ પણ સુકર છે. વળી શરીરથી પણ નિર્ગમ સુગમ છે; કેમ કે ખાનદાન વ્યક્તિને જાહેરમાં-લોકમાં નગ્નતા બહુ ફાવે નહીં, અને સંન્યાસનો ત્યાગ કરનાર ગૃહસ્થ ગુરુને પણ સંઘમાં એટલું સ્થાન-માન હોય કે વાંધો ન આવે. ઉપરાંત નગ્નતા આદિના સ્થાપન માટે કોઈ નક્કર સિદ્ધાંત કે તર્કો નથી કે જે વિવેકીને અનુરાગ દઢ કરે. સંક્ષેપમાં દિગંબર દીક્ષામાં પ્રવેશ દુર્ગમ પણ નિર્ગમ સુગમ છે. જોકે આ સંપ્રદાય જૈનધર્મનો જ એક ફાંટો છે, તે પણ ધર્મતીર્થ છે, ત્યાં પણ મોક્ષમાર્ગ છે. તેથી ત્યાં મોક્ષમાર્ગ છે જ નહીં એવું કહેવાનો અમારો ભાવ નથી. શાસ્ત્ર ત્યાં સુધી કહે છે કે દિગંબરોમાં પણ સમકિત હોઈ શકે १ 'स्वतन्त्रनीतितस्त्वेव'-जैनशास्त्रनीतेरेव न पुनस्तन्त्रान्तराभिप्रायेणापि, ‘ग्रन्थिभेदे' -रागद्वेषमोहपरिणामस्यातीवदृढस्य विदारणे 'तथा'-यथाप्रवृत्त्यादिकरणप्रकारेण 'सति'-विद्यमाने किमित्याह ‘सम्यग्दृष्टिः' -शुद्धसम्यक्त्वधरः, भवति-सम्पद्यते। (વિજુ રત્નોવર રહે૨ ટીવ) * अथ सम्यग्दृष्टिस्वरूपमाह-सम्यग्दृष्टिीवो गुरुभिरुपदिष्टं प्रवचनं नियमाद्यथावत् श्रद्धत्त एव तुरेवकारार्थो भिन्नक्रमश्च । For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૨૭ છે. ત્યાં પણ લાયક જીવ હોય તો મોક્ષમાર્ગમાં પ્રવેશીને અધ્યાત્મ દ્વારા ત્યાં રહીને કલ્યાણ કરી શકે. છતાં તેમના સાધ્વાચારનું પ્રામાણિકતાથી મૂલ્યાંકન કરી બતાવ્યું છે. ચારિત્રધર્મનો મૂળ પ્રાણ ભિક્ષાધર્મ, જેનો દિગંબરમતમાં વિચ્છેદઃ સભા : એ લોકો આપણી જેમ ભિક્ષા માટે કેમ ન ફરે ? સાહેબજી : કેવી રીતે ફરે ? હાથમાં ખાવાનું હોય તો, ઘરે ઘરે એંઠા મોઢે ખોરાકનાં કણિયાં કે ટીપાં પાડતા પાડતા પરિભ્રમણ કરે ? તેમાં તો સાધુપદની પણ અપભ્રાજના અને મહાઅજયણાનું આચરણ થાય. અપરિગ્રહના નામે નગ્નતાનો એકાંત આગ્રહ આવ્યો તેથી લબ્ધિશૂન્ય વર્તમાનના અલ્પસત્ત્વશાળી સાધુઓના જીવનમાં ભિક્ષાવૃત્તિનો જ નાશ સ્વીકારવો પડ્યો. લાભાલાભનો વિચાર કર્યા વિના કરાતો એકાંત આગ્રહ કેવા અનર્થ ઊભા કરે તેનું આ પ્રત્યક્ષ દૃષ્ટાંત છે. સભા : વસ્ત્ર કેવલજ્ઞાન પ્રાપ્ત કરવામાં બાધક છે ? સાહેબજીઃ આ અંગે પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું કે, જડ એવું વસ્ત્ર કેવલજ્ઞાનમાં મમતા પેદા કરવા દ્વારા અવરોધક છે ? કે મમતાશૂન્યવત્ર સ્વયં જ કેવલજ્ઞાનમાં અવરોધક છે ? જો વસ્ત્ર સ્વયં જ કેવલજ્ઞાનમાં અવરોધક હોય તો કેવલીને કોઈ ઓચિંતું વસ્ત્ર ઓઢાડે તો તેમનું કેવલજ્ઞાન ભાગી જાય, એમ માનવું પડે, જે હાસ્યાસ્પદ છે. તેથી મમતા વિના વસ્ત્ર કેવલજ્ઞાનમાં અવરોધક છે તેવું પુરવાર કરવું શક્ય નથી. સભા : વસ્ત્ર હોય તો મમતા થાય ને ? સાહેબજી : વસ્ત્ર હોય તો મમતા થાય જ તેવો એકાંત નથી. વળી, કપડું વધારે મમતાનું કારણ કે દેહ વધારે મમતાનું કારણ ? મહામમતાનું કારણ એવું શરીર સાથે રાખીને કેવલજ્ઞાન થઈ શકે, તો વસ્ત્ર સાથે રાખીને કેવલજ્ઞાન થવામાં કોઈ બાધ નથી. વળી, કોઈ વસ્ત્ર-પાત્ર વિના પણ સંપૂર્ણ અહિંસા-જયણામય અને મર્યાદાપૂર્વકનું જીવન જીવી શકતા હોય તેથી આજીવન નિર્વસ્ત્ર કે કરપાત્રી રહે તો પણ અમને વાંધો નથી; કારણ કે અમને સવસ્ત્ર કે નિર્વસ્ત્ર ધર્મનો એકાંતે આગ્રહ નથી. જેની જે ક્ષમતા હોય તે પ્રમાણે હિતકારી આચરણ કરે. ભગવાને બંને ધર્મને મોક્ષના કારણ કહ્યા છે. શ્વેતાંબરોને એકાંતે વસ્ત્રનો આગ્રહ નથી, દિગંબરોને નગ્નતાનો એકાંતે આગ્રહ છે. મહાવીર પ્રભુના અનેકાંતના સિદ્ધાંતનો એ લોકોએ ભંગ કર્યો છે. સભા : જિનકલ્પી મહાત્માઓ વસ્ત્ર નથી પહેરતા ને ? સાહેબજી : હા, લબ્ધિધારી જિનકલ્પી મહાત્મા વસ્ત્ર નથી પહેરતા, પણ જિનકલ્પી બનવાની તમારી यः पुनः सम्यग्दृष्टिरप्यसद्भावमसद्भूतं प्रवचनं श्रद्दधाति सोऽवश्यमजानन् स्वयं परिज्ञानविकलः सन् यद्वा गुरोस्तथाविधसम्यक्परिज्ञानविकलस्य मिथ्यादृष्टेर्वा जमालिप्रख्यस्य नियोगादाज्ञापारतन्त्र्यात्, नान्यथा। (कर्मप्रकृति उपशमनाकरणम् श्लोक २४ उपा. यशोविजय टीका) For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ધર્મતીર્થની વ્યાખ્યા તાકાત જોઈએ. 'જિનકલ્પી વર્ષો સુધી પલાંઠી વાળીને બેસે નહીં. આવી વર્તમાનના દિગંબર સાધુની તૈયારી છે ? કલાકો સુધી ચત્તાપાટ સૂવા જોઈએ અને જિનકલ્પીની વાતો કરવી તે બંધબેસતી નથી. અહીં મુદ્દો એટલો જ છે કે, એમનો આચાર જે રીતે પ્રવર્તમાન છે, તેની ખોટી નિંદા કર્યા વગર તટસ્થતાથી મૂલ્યાંકન કરીને શ્વેતાંબર આચાર્યો કહે છે કે, આ નિર્વસ્ત્રતાનો આગ્રહ ખોટો છે. નિર્વસ્ત્રતાના નામે ભ્રમરવૃત્તિરૂપ ભિક્ષાધર્મ જ નાશ પામ્યો. વાસ્તવમાં ચારિત્રધર્મનો પ્રાણ જ ભિક્ષાધર્મ છે. સાધુને ભગવાને સ્વબળથી ધન કમાવાની છતી શક્તિએ ના પાડી. અમને પ્રભુએ કહ્યું કે ભિક્ષા દ્વારા માંગીને ખાવું, પણ જાતે કમાવું નહીં. લોકવ્યવહારથી અમારી જિંદગી પરવશ કહેવાય. સાધુને લોકાશ્રિત રહેવાનું શાસ્ત્રમાં કહ્યું છે. મારે પાણી જોઈએ કે નાની સોય જોઈએ તો પણ તમારી પાસે યાચના કરવા આવવાનું કહ્યું. અર્થાત્ અમને સંપૂર્ણ પરોપજીવી રાખ્યા. ભગવાને કહ્યું કે સંપૂર્ણ અહિંસામય જીવન જીવવું હોય તો ભિક્ષાવૃત્તિ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ધન કમાવા જશો તો અઢાર પાપસ્થાનકોથી ખરડાશો. આખો સંસાર પાપથી ભરેલો છે. તમારે નિષ્પાપ જીવન જીવવું હોય તો ભિક્ષારૂપી મહાન ધર્મને અદીનતાથી સ્વીકારો. અમે ભિખારી નથી, પણ ભિક્ષોપજીવી ભિક્ષુક છીએ. ભિખારી દીનતાથી માંગવા આવે જ્યારે સાધુ સત્ત્વ સાથે ગોચરી વહોરવા જાય. દાતાર આપે તો પણ ઠીક અને ન આપે તો પણ ઠીક. અમે સાધનાયુક્ત પવિત્ર જીવન જીવીએ છીએ. તેમાં સહાયક થવાની તમારી ભાવના હોય તો, સામે ચાલીને તમને ગરજ હોય તો, તમારા પર ઉપકાર કરવા સાધુ તમારા ઘરે ભિક્ષાર્થે આવે છે ત્યારે, તમે આહાર-પાણી આપીને સાધુને સંયમમાં સહાયક થાઓ તો તમને કરાવણનો મહાન લાભ મળે. આ ભિક્ષાધર્મ સિવાય અહિંસાનું પાલન શક્ય જ નથી. તીર્થકરો જેવા તીર્થકરો કે ચક્રવર્તી જેવા ચક્રવર્તીને પણ અહિંસાધર્મનું પાલન કરવું હોય તો છ ખંડની ઋદ્ધિનો ત્યાગ કરી, દેહનિર્વાહ માટે ભિક્ષા લેવા ઘરે ઘરે ફરવું પડે. દિગંબરોને ત્યાં નિર્વસ્ત્રતાના આગ્રહથી મોટામાં મોટો પ્રહાર અહિંસાધર્મને થયો; કેમ કે ત્યાં ભિક્ષાવૃત્તિ ભાંગીને ભૂક્કો થઈ ગઈ. ભિક્ષાધર્મ વગર ચારિત્રધર્મ ટકી શકે નહીં. સભા: એમનાં શાસ્ત્રો છે ? સાહેબજીઃ હજારો શાસ્ત્રો છે. ત્યાં પણ તત્ત્વની વાતો છે. અરે ! સ્યાદ્વાદ છે, નયવાદ છે, અધ્યાત્મમાર્ગ છે. બંને પાસાં રજૂ કરું છું. અમને કોઈને એકાંતે ઉતારી પાડવાનો ભાવ નથી. તેમાં જેટલું સારું હોય તે સારાનું પણ વર્ણન કરવું પડે. અંગત રાગ-દ્વેષ નથી કરવાના. બીજાની સાચી વાતનું સમર્થન નહીં કરો તો તમારું સમ્યગ્દર્શન નહીં ટકે, એવું ભગવાને કહ્યું છે. १ णो पीहे ण यावपंगुणे, दारं सुन्नघरस्स संजए। पुढे ण उदाहरे वयं, ण समुच्छे णो संथरे तणं ।।१३।। जत्थऽत्थमिए अणाउले, समविसमाइं मुणीऽहियासए। चरगा अदुवावि भेरवा, अदुवा तत्थ सरीसिवा सिया।।१४ ।। (सूत्रकृतांगसूत्र द्वितीय श्री वैतालिय अध्ययन उद्देशो - २ श्री शीलांकाचार्य टीका) For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૨૯ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મવિરૂ, નીરૂof foli મળTION Iloil (અમલિત પ્રy 2016 સ્નો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વેકૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. સમુદ્ર ખારા પાણીથી ભરેલો હોય, તેમાં જ્યાં જાઓ ત્યાં ખારું પાણી છોડી બીજું કશું મળે નહીં. વળી તે સંતાપ, આપત્તિ અને અનેક સંકટોનું ઘર છે. તેમ આ ભવસમુદ્ર પણ દુઃખરૂપી પાણીથી ભરેલો છે. જ્ઞાનીઓ સંસારસાગરને એકાંતે દુઃખમય કહે છે. અહીં સુખનું નામોનિશાન નથી, અંશમાત્ર વાસ્તવિક સુખ નથી. ખાલી સુખનો આભાસ-ભ્રમ છે; હકીકતમાં દુઃખ, દુઃખ ને દુઃખ સિવાય બીજું કશું જ નથી. જેને આ પ્રતીતિ થાય તે આત્મા ભવસમુદ્રમાંથી પાર પામવા ઉત્સુક બને અને તેથી તે તીર્થના શરણે અવશ્ય જાય. આર્યધર્મોમાં તારકતા, અનાર્યધર્મોમાં તારકતાનો અભાવ : લોકમાં પ્રચલિત ઘણાં ધર્મતીર્થો છે. જેનામાં જેટલી તારવાની શક્તિ છે, જેટલું તરવાનું સમ્યગુ માર્ગદર્શન આપવાની શક્તિ છે એટલો સ્વીકાર કરવામાં આપણને વાંધો નથી. પણ જે ધર્મો અનુયાયીઓને ભવસમુદ્રમાંથી પાર ઊતરવા દિશા કે આદર્શ પૂરા ન પાડે તેવા હોય, તો તે ધર્મો નામના ધર્મો છે. ખરેખર તેમને ધર્મતીર્થ કહેવાં તે પણ યોગ્ય નથી. દા.ત. ઈસ્લામ કે ખ્રિસ્તીધર્મ, સાધનાના અંતિમ આદર્શ તરીકે જન્નત કે હેવનને બતાવે છે અર્થાત્ તે કહે છે : વર્તમાન માનવભવમાં ઈન્દ્રિયોના આનંદ-પ્રમોદ, તે માટેનાં ભોગમય સાધનો આદિ તમારા જીવનમાં ઓછાં છે, આયુષ્ય પણ ટૂંકું છે, તેથી મન ભરીને કામસુખો નથી ભોગવી શકાતાં. તેથી તમે ધર્મસાધના દ્વારા એવું સ્થાન મેળવો કે જ્યાં કાયમ ખાતે પૂરબહારમાં ભરપૂર ઈન્દ્રિયોનાં ભોગસુખો ભોગવી શકાય. બાઇબલ કે કુરાનમાં વર્ણવેલ હેવન અને જન્નતનું સ્વરૂપ વાંચીએ તો એમ લાગે કે, અહીંની રૂપસુંદરીઓને ટક્કર મારે તેવી અપ્સરાઓ ત્યાં કાયમ ખાતે તહેનાતમાં હાજર હોય, સરબતના જામ પણ તૈયાર હોય. પાંચે ઈન્દ્રિયોના વિકાર-વાસનાને બહેકાવે અને ભોગનાં સાધનો દ્વારા તેને પુનઃ પુનઃ તૃપ્ત કરે તેવું કાયમ ખાતેનું વાતાવરણ, તે જ તેમનું હેવન કે જન્નત છે અને આ જ તેમણે દર્શાવેલું ઉત્કૃષ્ટ ધર્મસાધનાનું અંતિમ લક્ષ્ય છે. અહીં વિચારવાનું રહે કે મોહના વિકારો અને વાસનાને પુષ્ટ કરવા જ જો ધર્મ સાધન હોય તો પ્રાપ્ત માનવભવમાં જ રિદ્ધિ-સિદ્ધિ અને ભોગો ભોગવવામાં શું વાંધો છે ? ત્યાગની કોઈ આવશ્યકતા રહેતી નથી. છતાં તે ધર્મો તેમના અનુયાયી પાસે ભાવિભાગની લાલસાથી વર્તમાનમાં મળેલા ભોગોનો ત્યાગ કરાવે છે, તેમના પાદરીઓ પાસે આજીવન બ્રહ્મચર્ય પળાવે છે, જે ઊંધા આદર્શોનું સૂચક છે. આવા ધર્મો १ यथोक्तधर्मशब्दान्वर्थविवर्जितस्य यस्य कस्यचिद् ‘इह' जगति धर्म इति नाम क्रियते, स नाम्ना धर्मो नामधर्मो, (धर्मसंग्रहणि श्लोक २८ टीका) For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ધર્મતીર્થની વ્યાખ્યા શરણે આવેલાને ધર્મરૂપે જે માર્ગ દેખાડે છે તે સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનાર હોય છે, આધિ-વ્યાધિ-ઉપાધિમય ભવસાગરમાંથી તારવાના બદલે ઊંડા પાણીમાં ડુબાડવાની દિશા આપે છે. અનાર્ય ધર્મના સિદ્ધાંતો મૂળભૂત રીતે ખોટા છે. તેથી તેને ધર્મતીર્થનું બિરુદ આપવું પણ ઉચિત નથી; કારણ કે તેમનામાં તારકતા જ નથી. ઊલટું તેઓ શરણે આવેલાને ડુબાડે છે, ભવચક્રમાં વધારે ને વધારે અટવાવી પરિભ્રમણ કરાવનારા છે. તે નામના ધર્મ છે પણ તેમનામાં સાચું તીર્થપણું નથી. સાચું તીર્થપણું ડૂબતાને સપાટી પર લાવવા માત્રથી સુસંગત નથી થતું, પણ પાર ઉતારી કાંઠે પહોંચાડે ત્યારે જ સાર્થક થાય. પછી તે સીધા અને ટૂંકા રસ્તે પહોંચાડે કે ફેરવી ફેરવીને પહોંચાડે. જલદી પહોંચાડે કે મોડેથી પહોંચાડે, પણ જે કાંઠે પહોંચાડે તે જ તીર્થ કહેવાય જૈનશાસ્ત્રો તીર્થ શબ્દનો ભાવાર્થ જે ધર્મમાં ઘટતો હોય તેને ધર્મતીર્થ કહેવા તૈયાર છે. પરંતુ જે ધર્માનુષ્ઠાનમાં આદર્શો જ ઊંધા હોય તે ધર્મ પ્રારંભથી જ ગોટાળાવાળો છે. તેમાં અંશમાત્ર તારકતા ન સંભવે. જ્યારે આર્યધર્મો કે જે ભારતની ભૂમિ પર સ્થાપિત થયા છે તે બધા મોક્ષનો આદર્શ અવશ્ય બતાવે છે. તેમનાં શાસ્ત્રો કહે છે કે “આ સંસારમાં રહેવા જેવું નથી, વાસના-વિકાર-તૃષ્ણા-કામ-ક્રોધ આદિથી ભરેલા વિકરાળ સંસારમાં જરા પણ ટહેલવા જેવું નથી, સતત માથે ભય તોળાઈ રહ્યો છે, વહેલામાં વહેલી તકે બહાર નીકળવા જેવું છે, તો જ આપણા આત્માને શાંતિ મળશે. અહીં અટવાઈ રહીશું ત્યાં સુધી કપાળે દુઃખ જ છે.” પાતંજલસૂત્રમાં લખ્યું કે “સંસાર એકાંત દુઃખમય છે. ત્યારે શિષ્ય પૂછયું કે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ દર્શાવો. તો કહ્યું કે “ઈન્દ્રિયો અને કષાયોનો જય.” તે પણ કેવી રીતે કરવો ? તો કહ્યું કે “વૈરાગ્ય અને યોગસાધના દ્વારા તેનો સંપૂર્ણ વિજય કરીને અસાર સંસારમાંથી બહાર નીકળવું, આ નિર્વિકારી તત્ત્વને પામવાનું દિશાસૂચન છે.” તેથી આર્યધર્મોમાં તારકતા સ્પષ્ટ જણાય છે. (૧) આવા આર્યધર્મોમાં પણ મોક્ષનો આદર્શ દર્શાવવા છતાં બધામાં તારકતા સમાન નથી, કાંઠે જવાનો માર્ગ દર્શાવવામાં પણ તફાવત છે. તેથી સખાવતાર-સુખોત્તાર આદિ ઉપમા દ્વારા માર્ગની તુલના કરી, ત્યાં પ્રથમ કક્ષામાં શૈવમત, સ્વામીનારાયણ સંપ્રદાય આદિ સુગમ ધર્મોને જણાવ્યા. જે આદર્શો સાચા આપે, પરંતુ જીવન સમર્પિત કરીને પૂર્ણતાથી શરણે આવેલા સંન્યાસીને પણ આચાર એવો બતાવે કે જેમાં ઈન્દ્રિયો કે કષાયોનો વિજય અને મન-વચન-કાયા પર સંયમ કેળવવાનો પ્રબળ પુરુષાર્થ દેખાય જ નહીં, પ્રાયઃ સુખશીલતાપૂર્વકના આચાર હોય. પરંતુ ભવસમુદ્રથી પાર પામવા માટે તો વિકારોને વધારે તેવો આચાર નહીં, પણ વિકાર-વાસનાને ઘટાડે તેવો આચાર જ હિતકારી ગણાય. દા.ત. તેઓ સંન્યાસીને વાહનમાં બેસવામાં કોઈ પાપ નહીં માને, સ્નાન અને બાહ્ય સ્વચ્છતા પણ ધર્મના આચારરૂપે સમજે. વાસ્તવમાં આવી પ્રવૃત્તિઓ ભારે હિંસા, ઈન્દ્રિયોના વિકાર અને સુખશીલતાની પોષક છે, પણ સગવડિયો ધર્મ જલદી ગ્રાહ્ય બને, તેથી સખાવતાર કહ્યું. .१ विधयः प्रतिषेधाश्च, भूयांसो यत्र वर्णिताः। एकाधिकारा दृश्यन्ते, कषशुद्धिं वदन्ति ताम्।।१८।। सिद्धान्तेषु यथा ध्यानाध्ययनादिविधिव्रजाः। हिंसादीनां निषेधाश्च, भूयांसो मोक्षगोचराः।।१९।। अर्थकामविमिश्रं यद्, यच्च क्लृप्तकथाविलम्। आनुषङ्गिकमोक्षार्थं, यन्न तत् कषशुद्धिमत्।।२०।। (अध्यात्मोपनिषत् शास्त्रयोगशुद्धिअधिकार) For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૩૧ મને એક પ્રોફેસરે પૂછેલું કે સ્વામીનારાયણના સંન્યાસી અમારે ત્યાં Ph.D. કરવા આવે છે, તો તમે કેમ નથી આવતા ? મેં કહ્યું કે અમારા આચાર એવા કડક છે કે હું તમારી કોલેજમાં એક દિવસ પણ બેસી ન શકું. તમારા પંખા, એ.સી. અમને ન ચાલે. હું બાથરૂમ, લેટરીનમાં પગ પણ ન મૂકું. દુનિયાના કોઈ પણ ધર્મના સંન્યાસીના જીવનમાં જે નથી તેવા, જયણા અને ત્યાગમય આચાર અમારા ભગવાને અમને બતાવ્યા છે. પહેલા વિકલ્પમાં આવતા ધર્મોમાં આચાર એટલા સુખશીલતાવાળા હોય કે પ્રવેશ સહેલાઈથી કરી શકાય. તેમાં ઈન્દ્રિયોનો અધિક જય ન હોય, કષાયોનો આમૂલ ક્ષય ન હોય, વિકારોનું સર્વથા ઉન્મેલન ન હોય અને બહાર નીકળવામાં પણ વાંધો ન હોય. તેમના સિદ્ધાંતો એવા નથી હોતા કે સાચા મુમુક્ષુને તેની સાથે attachment-અનુરાગ થઈ જાય, કે જેથી તેને છોડવાનું મન જ ન થાય. સંક્ષેપમાં આચાર સુગમ અને સિદ્ધાંત ખોખલા, તેથી નીકળવાનું પણ સુગમ. સભા તે ધર્મમાં ભવસાગરથી પાર ઊતરવું સરળ કઈ રીતે ? સાહેબજીઃ 'ત્યાં પાર ઉતારવા સુગમ માર્ગ ભગવદ્ભક્તિ બતાડે. બસ, પ્રભુનું નામસ્મરણ કરો, એટલે સર્વ પાપનો ક્ષય થશે. સાધનામાં કોઈ જાતની શારીરિક, માનસિક હાડમારી નહીં. તમને પણ નવકારવાળી સુગમ લાગે છે તેમ. . સભાઃ આવા ધર્મથી વાસ્તવમાં પાર ઊતરતા હશે ? સાહેબજી: દુનિયામાં ગમે ત્યાં ગમે તે ધર્મમાં રહેલો સાધક, વિકાર-વાસનાનો સંપૂર્ણ નાશ કર્યા વિના સંસારસાગરથી પાર ઊતર્યાનો કોઈ દાખલો નથી. ગમે તે ધર્મમાં જાઓ, ગમે તે અનુષ્ઠાન કરો પણ પાર ઊતરવા માટે ઈન્દ્રિયોને તો નાથવી જ પડશે. વાસના-વિકારોને ઓળંગીને ઉપર આવવું જ પડશે. પછી તે તપ-ભક્તિ-જ્ઞાન; કયા યોગથી સિદ્ધિ મેળવી તેની ચર્ચા નથી. કોઈ માત્ર પ્રભુનું નામસ્મરણ કે ભક્તિયોગથી પાર પામે તો પણ અમને વાંધો નથી. માત્ર સંપૂર્ણ વાસનાલય વગર કોઈનો ઉદ્ધાર થયો નથી, થતો નથી અને થવાનો પણ નથી. આ પત્થરની લકીર જેવી નક્કર વાત છે, સનાતન-શાશ્વત સિદ્ધાંત છે. (૨) પ્રવેશ દુઃખથી, નિર્ગમ સુખથી, તેમાં દિગંબર મતનું દૃષ્ટાંત આપ્યું, જે જૈનધર્મથી જ છૂટી પડેલી શાખા છે. દિગંબરો પણ ભગવાન મહાવીરના ભક્ત છે, પ્રભુના જ અનુયાયી છે, સ્યાદ્વાદના સિદ્ધાંતને માનનાર છે. જૈનદર્શનનું સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન પણ તેમની પાસે છે, માત્ર એક વસ્તુના આગ્રહમાંથી ધીમે ધીમે ફંટાતાં ફંટાતાં મૂલ સિદ્ધાંતોથી એટલા દૂર નીકળી ગયા, કે પૂ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ જેવા પૂર્વધર આચાર્ય १ अन्ये तु सुखोत्तारतां दुरुत्तारतां च सर्वत्र मुक्तिप्राप्तिमाश्रित्य व्याचक्षते-तत्र सरजस्कानां स्वल्पेनैवेश्वरोक्तानुष्ठानेन किल मुक्तिप्राप्त्यभ्युपगमात् सुखोत्तारं तीर्थम्, 'सुखेनैवाऽस्माद् भवार्णवमुत्तरन्ति' इति व्युत्पत्तेः। (विशेषावश्यक भाष्य श्लोक १०४०-१०४१ टीका) २ चित्तमेव हि संसारो, रागक्लेशादिवासितम्। तदेव तैर्विनिर्मुक्तं, भवान्त इति कथ्यते।।८३।। यश्च चित्तक्षणः क्लिष्टो, नाऽसावात्मा विरोधतः। अनन्यविकृतं रूपमित्यन्वर्थं ह्यदः पदम्।।८४।। (अध्यात्मसार आत्मनिश्चयाधिकार) For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ધર્મતીર્થની વ્યાખ્યા પણ કહે છે કે, તેમનો માર્ગ પ્રવેશથી દુર્ગમ પણ નિર્ગમ સુગમ છે. શરૂઆતમાં દિગંબરો જુદા પડ્યા ત્યારે એક જ વાતમાં મતભેદ પડ્યો હતો કે વસ્ત્ર પરિગ્રહ છે કે નહીં? સાધુ સર્વથા અપરિગ્રહી હોય તો તેમનાથી વસ્ત્ર-પાત્રરૂપ પરિગ્રહ કેમ સ્વીકારી શકાય ? અપરિગ્રહતા માટે નગ્નતા જ આવશ્યક છે. આ મુદ્દા પર difference of opinion(મતભેદ) ચાલુ થયો, જેના પરિણામે સ્વતંત્ર દિગંબર મત પેદા થયો. તે મતમાં કોઈ ચારિત્ર લે એટલે પહેલે દિવસથી જ નગ્ન રહેવાનું. પરંતુ પહેલે જ દિવસે કોઈ સાધુ જંગલવાસી બની શકતો નથી. એટલે સમાજ વચ્ચે રહેવાનું, લોકસંપર્ક કરવાનો અને જાહેરમાં પણ નગ્નતા રાખવાની. તેથી સજ્જન, ખાનદાન વ્યક્તિ માટે આ લજ્જા-શરમનું કારણ છે. તેથી પ્રવેશ દુર્ગમ, પરંતુ નિર્ગમ સુગમ; કારણ કે આચારમાં ઉપલક દૃષ્ટિએ કઠોરતા હોવા છતાં સૂક્ષ્મ જયણાની દૃષ્ટિએ આચાર સદંતર પોલો છે. નિર્વસ્ત્રતાના એકાંત આગ્રહથી સાધુજીવનનો સૂક્ષ્મ આચાર મરી ગયો. દા.ત. અમારી પાસે ભગવાન ઋષભદેવ જેવી લબ્ધિ નથી કે હાથમાં ઘડાના ઘડા શેરડીનો રસ નાંખે જ જાય છતાંય એક ટીપું પણ નીચે ન ઢોળાય. પાત્રા પરિગ્રહ છે એમ વિચારી ન રાખીએ, પરંતુ હાલના સાધુને કરપાત્રલબ્ધિ તો છે નહીં, તેથી હાથમાં પ્રવાહી ખોરાક વહોરાવો તો નીચેથી ધાર થાય. તમારા ઘરમાં નાનાં છોકરાંઓ પણ મસ્તી કરતાં કરતાં ખાય તો કણિયા નીચે વેરાય, જેના પર ઢગલાબંધ કીડીઓ આવીને ચગદાઈને મરી જાય. તેથી ગૃહસ્થને પણ ભોજનમાંથી અન્નનો દાણો નીચે પડે તો પાપ લાગે. તેથી શ્રાવક માટે પણ અવશ્ય પાળવા યોગ્ય જયણાનો જ દિગંબર મુનિજીવનમાંથી લોપ થાય છે. શાસ્ત્રમાં, એક કણિયાના એંઠવાડ પર પણ કીડી, માખી, ગરોળી આંદિના આગમનથી, પરંપરાથી છેક પંચેન્દ્રિયની હિંસા સુધીનું પાપ દર્શાવ્યું છે. વળી ખાતાં ખાતાં એંઠા મોઢે અને ખરડાયેલા હાથે બીજા ઘરે ભિક્ષા માટે ન જઈ શકે, તેથી નક્કી કર્યું કે એક જ ઘરે ખાઈ લેવું. આથી આખો ભિક્ષાધર્મ લુપ્ત થયો. છતાં દેખાવ ખાતર આઠ રસોડાનો આચાર ગોઠવ્યો. એટલે બહારથી ભિક્ષાવૃત્તિ દેખાય, પણ અંદરથી જયણાશૂન્ય મુનિજીવન બની ગયું. અપરિગ્રહના નામથી મહાવ્રતનો ભંગ થાય તેવો આચાર આવી ગયો. બકરું કાઢતાં ઊંટ પેસી ગયું. અરે ! એનાથી આગળ વધીને, ખાતાં ખાતાં મોટું, હાથ, શરીર વગેરે એંઠવાડથી બગડે તો અંતે તેને સાફ કઈ રીતે કરવું તે પણ પ્રશ્ન સર્જાય. રોજ સાફ કરનાર કોણ મળે ? વળી એકાકી વિહારના કારણે બીજા સાધુ તો સાથે હોય નહીં, એટલે ગૃહસ્થ સાફ કરે, જેમાં અનેક અજયણાઓ સંભવે. વળી પ્રાયઃ કરીને ભિક્ષા સમયે પુરુષો ઘરમાં ન હોય તેથી સ્ત્રીઓ જ સાફ કરે. સ્ત્રીસ્પર્શથી ચોથા વ્રતમાં પણ ભાંગો લાગે. એમ ક્રમશઃ આચાર અંદરથી ખોખલો બને છે. તેથી વિવેકીને આવા અંદરથી પોકળ આચારો પ્રત્યે અત્યંત પ્રીતિ બંધાય નહીં. તેથી નિર્ગમ સુગમ. (૩) પ્રવેશ સુગમ, નિર્ગમ દુર્ગમ - બૌદ્ધદર્શન : 'બૌદ્ધદર્શન ગૌતમબુદ્ધથી પ્રરૂપાયું છે. ગૌતમબુદ્ધ વયમાં પ્રભુ મહાવીરથી મોટા પણ સમકાલીન છે. १ द्वितीयभङगकवर्ति तीर्थं (तच्चण्णि)तव्वणियाणं ति' सुगतानां संबन्धि मन्तव्यम; तथाहि- "मृती शय्या प्रातरुत्थाय पेया For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૩૩ તેમના માટે કહેવાય છે કે ભરયુવાનીમાં રાજપાટનો ત્યાગ કરી, તીવ્ર વૈરાગ્યપૂર્વક, કઠોર તપ-ત્યાગસંયમની બાર વર્ષ સાધના કરી, પરંતુ તેમને તેનાથી કાંઈ આત્મિક ઉપલબ્ધિ થયાનું ભાન ન થયું. તેથી શુષ્ક કાયાકષ્ટનો ત્યાગ કરી તેમણે જીવનમાં મધ્યમમાર્ગ (સરળમાર્ગ) સ્વીકાર્યો, આચારમાં સુગમતા અપનાવી; અને એક વખત ઝાડ નીચે ધ્યાન કરતાં તેમને તત્ત્વજ્ઞાનની ઉપલબ્ધિ થઈ, તેવી તેમના માટે વાત પ્રચલિત છે. જોકે તેમના ઉપદેશમાં આ વાતની છાંટ દેખાય જ છે. બૌદ્ધ સંન્યાસીઓના આચારમાં ખાવા-પીવા અંગે કોઈ સંયમ દૃષ્ટિગોચર થતું નથી. તેઓ તપ-ત્યાગ કે દેહ-ઈન્દ્રિયના દમનને નિરર્થક માને. તેથી દેહ-ઈન્દ્રિયોની સુખશીલતાપોષક આચાર પાળે, ત્રણ ટાઈમ ભોજન, વધારામાં સરબત, ભક્ષ્યાભઢ્યનો કોઈ વિચાર નહીં, મદિરા-માંસ પણ લેવાય. વળી કોમળ શૈયા, અનુકૂળ વસ્ત્ર-પાત્ર અને આરામદાયક વસતિ, એમ બાહ્ય દૃષ્ટિએ સુખશીલ આચાર હોવાથી પ્રવેશ સુગમ. આ વાત વર્તમાન બૌદ્ધ ભિક્ષુના જીવનમાં પણ પ્રત્યક્ષ જોઈ શકાય છે. ભારત બહાર શ્રીલંકા, જાપાન આદિમાં બૌદ્ધ ભિક્ષુકો વણા છે. આ રીતે સુગમ સંન્યાસમાર્ગ દર્શાવનાર બૌદ્ધદર્શન બહાર નીકળવામાં દુર્ગમ છે; કારણ કે બૌદ્ધધર્મના સિદ્ધાંતો સૂક્ષ્મ તર્કસભર છે. જેનધર્મ સિવાયનાં આર્યદર્શનોમાં સૌથી ઊંડી ફીલોસોફી કોઈની હોય તો તે બૌદ્ધદર્શનની છે. શાસ્ત્રોમાં વ્યુત્પત્તિ કરતાં કહ્યું કે બુદ્ધિપ્રધાન દર્શન તે જ બોદ્ધદર્શન. તેમની ફીલોસોફીમાં એવા સૂક્ષ્મ તર્કો છે કે ભલભલા અટવાઈ જાય; કારણ કે પર્યાયાર્થિકનયના વિભાગરૂપ અંતિમ સૂક્ષ્મ નયોમાંથી નીકળેલું આ દર્શન છે. જેમ નય સૂક્ષ્મ તેમ તેના તર્કો ધારદાર હોય. બૌદ્ધદર્શન સાંગોપાંગ ભણેલા પ્રતિભાસંપન્ન વિદ્વાન સાથે વાદ કરવો પણ અતિદુષ્કર ગણાય છે. બીજા ધર્મના ધુરંધરો પણ તેમના તર્કોથી ડરે. આપણા પૂ. શ્રી સિદ્ધર્ષિ મહારાજ પણ આ દર્શનની તર્કજાળમાં અટવાયા હતા. પૂ. સિદ્ધર્ષિ જેવા સમર્થ પ્રતિભાસંપન્નને પણ પ્રભાવિત કરનાર આ દર્શનના સિદ્ધાંતોની કેટલી વેધકતા હશે તે કલ્પી શકાય છે. તેથી આ દર્શનના તત્ત્વજ્ઞાનનો ગાઢ પરિચય પામ્યા પછી બુદ્ધિમાનને પેદા થતી પ્રીતિ તેનો ત્યાગ દુષ્કર બનાવે છે. તેથી તેના ત્યાગરૂપ નિર્ગમ દુર્ગમ છે. વળી સાધનાની દૃષ્ટિએ કાંઠારૂપ મોક્ષે પહોંચવાનો માર્ગ પણ બૌદ્ધદર્શનમાં દુષ્કર દર્શાવ્યો છે. તેમણે સરળ ભક્તિયોગ કે ભગવદ્ નામસ્મરણકીર્તનને મોક્ષનો શ્રેષ્ઠ ઉપાય નથી બતાવ્યો, પરંતુ ક્ષણિકવાદને માન્ય એવું અતિદુષ્કર ધ્યાનમાર્ગનું વર્ણન કર્યું છે. વૈરાગ્યપૂર્વક સૂક્ષ્મ ધ્યાન દ્વારા ચિત્તની સર્વ સંક્લિષ્ટ વૃત્તિઓનો આમૂલ ક્ષય જ મોક્ષનું સાધન કહેલ भक्तं मध्ये पानकं चापराणे । द्राक्षाखण्डं शर्करा चार्धरात्रे मोक्षश्चान्ते शाक्यपुत्रेण दृष्टः ।।१।।" "मणुन्नं भोयणं भोच्चा मणुन्नं सयणासणं । मणुनंसि अगारंसि मणुनं झायए मुणी।।१।।" इत्यादेस्तैरभिधानतो विषयसुखसिद्धेस्तत्तीर्थस्य सुखावतारता । तथा, कुशास्त्रोक्तनिपुणयुक्तिभिस्तीव्रवासनोत्पादात्, व्रतत्यागे च तैर्महत: संसारदण्डादेः प्रतिपादनात्, तत्समीपगृहीतव्रतस्य दुष्परित्याज्यत्वात् तत्तीर्थस्य दुरुत्तारता। इमां च युक्तिं भाष्यकारः स्वयमेव किञ्चिदाह-'विसयसुहेत्यादि' गतार्थम्।।२।। (विशेषावश्यकभाष्य श्लोक १०४०-१०४१ टीका) १ शाक्यानां तु दुरवापविशिष्टध्यानमार्गाद् योगिज्ञानोत्पत्त्यादिक्रमेण मुक्तिप्राप्त्यभ्युपगमाद् दुःखोत्तारता ‘दुखेनाऽस्मात् संसारमुत्तरन्ति' इति कृत्वा। (विशेषावश्यकभाष्य श्लोक १०४०-१०४१ टीका) For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ધર્મતીર્થની વ્યાખ્યા છે. શાસ્ત્રમાં તપ-ત્યાગ-સંયમ-ભક્તિ-વિનય-વૈયાવચ્ચ-સ્વાધ્યાય આદિ સર્વ યોગો કરતાં ધ્યાનયોગને કઠણ કહ્યો છે; કારણ કે તેમાં એકાકારતાપૂર્વક ધારાબદ્ધ તીક્ષ્ણ ઉપયોગ પ્રવર્તાવવો પડે, જે સર્વ કર્મોના ક્ષયનું એકમાત્ર અંતિમ સાધન છે. ભવચક્રથી પાર ઊતરવા આ દર્શન ધ્યાનમાર્ગનો જ આગ્રહ રાખનાર હોવાથી બૌદ્ધદર્શનમાં પાર ઊતરવારૂપ નિર્ગમ પણ દુષ્કર છે. પ્રવેશ દુર્ગમ, નિર્ગમ દુર્ગમ એવું જૈનદર્શન ચોથી કક્ષામાં આવશે, જેનું વર્ણન આગળ કરીશું. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । | (સ તત પ્ર9 To 5-૧) . અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વેકૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. સંસારનું અનિત્ય-આભાસિક સુખ તજી, નિત્ય અને વાસ્તવિક એવું મોક્ષનું સુખ મેળવવા જેવું છે : જે જીવ આ દુઃખમય સંસારથી વ્યથિત ન હોય તેને આ ભીષણ ભવચક્રમાંથી બહાર નીકળવાની કોઈ જરૂર નથી. પરંતુ અનુભવથી આપણે બધા જાણીએ છીએ કે આ સંસાર અનેક આધિ-વ્યાધિ-ઉપાધિથી ભરેલો છે, અનેક સંકડામણો-વિટંબણાઓથી ભરપૂર છે. આ સમજવામાં કોઈને પૂછવા જવાની કે સલાહ લેવાની જરૂર નથી. આ બાબતમાં આપણો પોતાનો અનુભવ જ સાક્ષી છે. આપણે જીવનમાં અત્યાર સુધીમાં અનેક આધિ-વ્યાધિ-ઉપાધિમાંથી પસાર થયા છીએ. જોકે આ તમારો મનુષ્યભવ છે, જે સદ્ગતિ છે; વળી, તમે સાવ ઝુંપડપટ્ટીમાં જન્મ્યા નથી, સમાજના અમુક કક્ષાના વર્ગમાં જન્મ્યા છો, વ્યવહારમાં settled-સ્થિર થયેલા છો, છતાં તમારામાંથી કોઈ એમ નહીં કહી શકે કે મેં જીવનમાં અનેક દુઃખો કે વ્યથા વેક્યાં જ નથી; કેમ કે સંસારનું સ્વરૂપ જ દુઃખમય છે. જન્મથી માંડીને મૃત્યુ સુધી અનેક સંકટોથી ભરેલું સંઘર્ષમય જીવન છે. વળી જેને આનંદ-પ્રમોદનાં સાધનો માનો છો, તે પણ જીવનમાં આભાસિક-ઝાંઝવાના જળ જેવું સુખ બતાવી અલપઝલપમાં અદૃશ્ય થઈ જાય છે. આ તમારો પણ વ્યક્તિગત અનુભવ છે. ભૌતિક જગતમાં આનંદમયસુખમય-તૃપ્તિમય કોઈ ઉત્કટ અવસ્થા જ નથી, તેથી જ આર્યધર્મોએ ભૌતિકતાના ઓછાયા વગરનો નિર્વિકારી મોક્ષ દર્શાવેલ છે અને તે અવસ્થાને પામવા પોતપોતાની રીતે માર્ગ પણ દર્શાવેલ છે. તેમના પ્રમાણે આત્માની આનંદમય, સુખમય, તૃપ્તિમય અવસ્થામાં જ જવા જેવું છે. તે આનંદ-તૃપ્તિની અવસ્થા દરેક આર્યધર્મોએ પોતપોતાની રીતે બતાવી છે. જે ધર્મો સંસારસાગરમાંથી બહાર નીકળવાનો માર્ગ નથી બતાવતા, પરંતુ મોહવાસના-અતૃપ્તિ નવી ઊભી થાય એવો વિકારપોષક માર્ગ દર્શાવે છે, તે નામના જ ધર્મો છે. હકીકતમાં For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૩૫ તે ધર્મોમાં તારકતા જ નથી. તે ધર્મતીર્થ કહેવડાવવાને લાયક નથી. જે ધર્મો પોતાના અનુયાયીવર્ગને સંસારચક્રમાં ફેરવ્યા કરે, તેમના મોહજન્ય આધિ-વ્યાધિ-ઉપાધિના વમળોને વકરાવે તે ધર્મો ધર્મના નામથી લોકોને છેત૨વાનું કામ કરે છે. સભા ઃ અનુયાયી લોકોને પાર જ પામવું ન હોય તો તે ધર્મો છેતરનારા કેવી રીતે કહેવાય ? સાહેબજી ઃ નાનું બાળક ડૉક્ટર પાસે દર્દી તરીકે આવે ત્યારે બાળકને ભાન નથી કે મારે મારો રોગ દૂર કરવો છે અને નીરોગી થવું છે, પણ ડૉક્ટરની જવાબદારી ચોક્કસ છે કે તે બાળકને સર્વ પ્રયત્નથી નીરોગી કરવો. ડૉક્ટર દર્દીને વધારે માંદા પાડવાની પ્રેક્ટીશ કરે છે કે સાજા કરવાની ? તમને રોગના જ ચક્કરમાં નાંખે તેનું નામ ડૉક્ટર છે કે લૂંટારો છે ? તે દવાખાનામાં બેઠો છે શા માટે ? તેમ અહીં પણ લોકોને પાર પામવું હોય કે પાર ન પામવું હોય પણ ધર્મગુરુ તરીકે ઉપદેશકની જવાબદારી છે કે અનુયાયીઓને સાચો રાહ બતાવવો. તેના બદલે ઉપદેશક ઊંધો માર્ગ બતાવે તો તેણે નિશ્ચિતપણે છેતરવાનું કામ કર્યું જ છે, તેમાં શંકાને સ્થાન નથી. જેના ઉપદેશથી અંશમાત્ર પણ તરવાનો સ્કોપ નથી, પ્રેરણારૂપે ખાલી સંસારપોષક વાતો જ છે, તેવા ધર્મોપદેશકો દુનિયાને છેતરનારા જ છે. તેમનામાં તારવાની તાકાત જ નથી. તેમને અનુસરવાથી સંસારનું પરિભ્રમણ જ વધવાનું. (૪) પ્રવેશ દુર્ગમ, નિર્ગમ દુર્ગમ - જૈનદર્શન : પરંતુ જે ધર્મો ભવસાગરથી ત૨વાનો આદર્શ ૨જૂ કરે છે, વળી આદર્શને અનુરૂપ અમુક અંશે ઉપદેશમાર્ગદર્શન પણ આપે છે, તે બધાને આપણે ધર્મતીર્થ કહીશું. અર્થાત્ આર્યદર્શનો બધાં ધર્મતીર્થ છે. છતાં સર્વ દર્શનોને એક જ કક્ષામાં નથી ગણ્યાં. તેમની તા૨કતાની દૃષ્ટિએ ભિન્ન ભિન્ન કક્ષા સમજાવવા પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે સરસ ઉપમા આપી છે. સમુદ્રમાંથી કાંઠે જવાના રસ્તા ચાર પ્રકારના હોય. સુખે પ્રવેશ, સુખે નિર્ગમ; દુઃખે પ્રવેશ, સુખે નિર્ગમ; સુખે પ્રવેશ, દુઃખે નિર્ગમ; અને દુ:ખે પ્રવેશ, દુઃખે નિર્ગમ. તેમ પ્રત્યેક ધર્મતીર્થનો તા૨કમાર્ગ પણ આ ચાર વિભાગમાં જ સમજવો. તેમાં ચોથી કક્ષાનો માર્ગ તે જ જૈનદર્શન છે અર્થાત્ 'જેમાં દુ:ખેથી પ્રવેશ શક્ય છે અને દુઃખેથી ત્યાગ કરી શકાય કે પાર પામી શકાય તેવો તે માર્ગ છે. અહીં આગળ વધીને એમ કહી શકાય કે સંસારસાગરમાં પ્રથમ તો જૈનધર્મ પામવો જ દુર્લભ છે; કારણ કે વ્યવહા૨થી પણ જૈનશાસન અતિઅલ્પ જીવોને પ્રાપ્ત થાય છે. વળી, શાસન મળ્યા પછી તેમાં પ્રવેશ વધારે દુષ્કર છે અને પ્રવેશ કરેલાને પણ તેનો ત્યાગ અધિક દુષ્કર છે. આ રહસ્ય તમને સમજાવવું છે અને તે તમને બરાબર સ્પષ્ટ બેસી જાય તો જૈનધર્મની સાચી ઓળખ થઈ જાય, તીર્થંકરકથિત કલ્યાણમાર્ગની ઝાંખી રૂપરેખા સમજાઈ જાય. ૧૩:વાવતાર ગુરુત્તામિતિ ઘરમં ચતુર્થ મોક્ષતમ્। નૈનાનાં સાધુનાં રા-દ્વેષ-હ્રષાયે-ન્દ્રિય-પરીષદો-પસńવિનયસ્ય, તથા, अप्रमत्ततया समिति-गुप्ति-शिरोलुञ्चनादिकष्टानुष्ठानस्य दर्शनात् तत्तीर्थस्य दुःखावतारता । सुशास्त्रोक्तनिपुणयुक्तिभिस्तीव्रतरवासनोत्पादनात्, व्रतत्यागे चातिमहतः संसारादिदण्डस्याऽभिधानात् तत्तीर्थस्य दुरुत्तारता ।।४।। (विशेषावश्यकभाष्य श्लोक १०४०-१०४१ टीका) For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૩૬ જેનધર્મની અતિદુર્લભતા ? ૮૪ લાખ જીવાયોનિમાં નિગોદથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોનો ભવ ધર્મને પામવા માટે તદ્દન ગેરલાયક છે. સૃષ્ટિના ૯૯.૯૯% જીવો આ જીવાયોનિઓમાં જ સબડે છે. હવે બાકી રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં નરકના જીવો સતત અત્યંત દુઃખથી ત્રસ્ત છે અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયરૂપ પશુસૃષ્ટિમાં પણ હાડમારીભર્યું જીવન છે. તેથી ત્યાં ધર્મ સમજવા, સાંભળવા, વિચારવા પ્રાયઃ તક જ નથી. દેવ અને મનુષ્યભવમાં થોડો ધર્મ સાંભળવા, સમજવા, વિચારવા, શ્રદ્ધા કરવા કે આચરણ કરવાની તક છે, છતાં મનુષ્યમાં પણ વ્યવહારથી જૈન ધર્મ મળ્યો હોય તેવા જીવો અત્યંત અલ્પ સંખ્યામાં છે. અરે ! ભારતમાં પણ minorityમાં-અલ્પ સંખ્યામાં છે. દુનિયામાં તો ગણતરીમાં જ ન આવે. ચારે ફિરકાના જેનો ભેગા કરો તો માંડ એક કરોડ થાય. તેમાં દિગંબરો આદિને બાકાત કરો એટલે વ્યવહારથી પણ મહાવીરનો મૂળ માર્ગ પામેલાની સંખ્યા, કુલ માનવ સંખ્યામાં નહિવત્ ગણાય. આર્યધર્મો પણ દુર્લભ છે; કારણ કે આર્ય પ્રજા કરતાં દુનિયામાં અનાર્ય પ્રજા જ વધારે છે. વળી અનાર્ય ધર્મોના અનુયાયીઓની સંખ્યા જ અધિક છે. અત્યારે સૌથી વધારે majority christianityની-બહુમતિ ખ્રિસ્તીઓની છે, અને હજી પણ દિવસે દિવસે ક્રમશઃ કૂદકે ને ભૂસકે વધી રહી છે. હાલમાં બે અબજનો આંકડો છે, ઉપરાંત દર વર્ષે નવા કરોડો convert-ધર્માતરિત થાય છે. તેના પછી સંખ્યામાં મુસ્લિમો આવે. તે પણ એક અબજથી વધારે છે. વળી, જૈનોની સંખ્યા તો આર્યધર્મોના અનુયાયીઓ કરતાં પણ અતિ અલ્પ છે. સંખ્યાની દૃષ્ટિએ આપણો કોઈ class-સ્થાન જ નથી. ટૂંકમાં આર્યધર્મો પણ દુર્લભ છે અને જૈનધર્મ તો અતિદુર્લભ છે. આ વાત પ્રત્યક્ષ છે, તેમાં શ્રદ્ધાની જરૂર નથી. વ્યવહારથી પણ અતિ દુર્લભ જૈનધર્મ, જૈનકુળમાં અવતરેલા જેટલાને મળ્યો છે, તેવા મનુષ્યોમાં પણ ભાવથી આ શાસનમાં પ્રવેશ કરનારા ખૂબ જ અલ્પ છે. અરે ! જૈનકુળોગત જૈનો પણ મોટે ભાગે જૈનદર્શનના આચાર અને સિદ્ધાંતથી ફફડે છે. ઘણા તો જીવનમાં તેનો પડછાયો પણ પામતા નથી. ઊલટું ફરિયાદ કરે છે કે અમે જૈન થયા એટલે રોજ ટક-ટક ચાલુ છે, આપણા ધર્મમાં બહુ કડક બંધનો; અહીં તો રાત્રે નહીં ખાવાનું, દ્વિદળ-કંદમૂળ-અભક્ષ્ય નહીં ખાવાનું, પંખો ચલાવો તો પણ પાપ, ટી.વી. ચલાવો તો પણ પાપ, એરકન્ડીશન કે મોટરમાં બેસો તો પણ પાપ. બીજે કેટલી છૂટછાટ અને શાંતિ છે ! આવાને અતિ ઉચ્ચ સૂક્ષ્મ જયણામય આચાર ફાવતો નથી. વળી, આ ધર્મનું તત્ત્વ કે સિદ્ધાંતો એટલા ગહન છે કે તેમાં તો તેમની ચાંચ જ ડૂબતી નથી. એટલે જૈનકુળમાં જન્મવા છતાં જૈનશાસનમાં પ્રવેશ અતિ દુર્લભ છે. જૈનધર્મ કઠોર આચારમય ધર્મ : તારક જિનેશ્વરદેવોએ ધર્મ જ એવો બતાવ્યો છે કે સંસારરસિક જીવોને ન ફાવે. જે પ્રવૃત્તિમાં ઈન્દ્રિયોની માંગ પૂરી થતી હોય, મનને પણ ફાવતા આનંદ-પ્રમોદની તક મળતી હોય, તેવો છૂટછાટવાળો ધર્મ લોકને જલદી પસંદ પડે. પરંતુ તીર્થકરોને અનુયાયીઓનો કોઈ મોહ ન હોય, તેમને ભક્તોનાં ટોળાં ઊભાં કરવામાં કોઈ રસ ન હોય. તેથી જ તેમણે ઈન્દ્રિયોની તૃષ્ણા અને મનના કષાયોનો સંપૂર્ણ વિજય કરાવીને, ભવચક્રમાંથી છેક પાર પમાડે તેવા કઠોર આચારમય ધર્મને જ ઉપદેશ્યો. ઈન્દ્રિયાનુકૂળ ધર્મ કદી For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૩૭ કલ્યાણનું કારણ કે તરવાનું સાધન બને નહીં. સંસારનું સર્જન જ મોહ-વાસના-વિકારોમાંથી થયું છે. તેને તોડવા reverse-વિરુદ્ધમાં જવું પડે. સાચા સાધકે ઈન્દ્રિયોને નાથવી જ પડે. મનના આવેગોને કાબૂમાં લેવા જ પડે. દેહ-ઈન્દ્રિયો અને મનને સંયમિત કરવા આત્મબળ વિકસાવવું જ પડે. મોક્ષનું લક્ષ્ય સિદ્ધ કરવા શરીરથી તગડા કે પહેલવાન બનવાની જરૂર નથી, પણ દઢ સંકલ્પબળની અનિવાર્ય આવશ્યકતા છે. જે ધર્મમાં વિકારનાશક કઠોર આચાર ન હોય, પરંતુ ધર્મના નામે સુખશીલ આચારપોષક વાતો હોય, તેવા ધર્મને સહજતાથી લોકમાં વિશાળ અનુયાયી વર્ગ મળે. રજનીશ કે કૃષ્ણમૂર્તિને સાંભળનારાની સંખ્યા વધારે હોય તો તેમાં કોઈ નવાઈ નથી. તેમને તો ઉપદેશમાં તપ-ત્યાગ-સંયમ પર તીખા-તમતમતા કટાક્ષ કરવાના અને લોકને મનગમતી ભોગપ્રવૃત્તિને સમર્થન આપવાનું. સંસારના વિકાર-વિકૃતિને પોષે તેવા આચારને ઉપદેશનારા ધર્મને દરેક કાળમાં બહોળો અનુયાયી વર્ગ અવશ્ય મળે જ. એટલે દરેક કાળમાં જૈનધર્મ કરતાં બીજા ધર્મના અનુયાયીઓની સંખ્યા પ્રાયઃ અધિક જ હોય. તમારી પણ જો એવી જ માંગણી હોય કે જે ધર્મ સુગમ હોય તે અમારે અપનાવવો છે, તો તમને પણ આ શાસન ફાવશે નહીં. ભલે તમે અહીં જન્મ્યા પણ આ ધર્મ માટે તમે misfit-અયોગ્ય ગણાશો. Comfortable-અનુકૂળ કે easiest-સહેલા ધર્મની માંગણી પૂરી કરવી હોય તો ધર્મના નામે ગોટાળા કરવા પડે. દા.ત. સર્વ જૈન યુવાનો કદાચ દેરાસર-ઉપાશ્રયમાં બાર મહિને એક વાર પણ કલાકો સુધી બેસતા નહિ હોય, પણ અહીં નવરાત્રિ જેવો જલસો ગોઠવીએ તો આખી રાત ઊંઘ લીધા વિના ગોઠવાઈ જાય, અજૈનો પણ આવે. ધર્મના નામે, લોકોને ગમે તેવી ઈન્દ્રિયોના વિકાર-વાસનાની પૂર્તિરૂપ પ્રવૃત્તિ આપો તો ધર્મસ્થાનકોમાં કીડિયારું ઊભરાશે. Public demand-લોકોની માંગણી જ આ છે. સાચો ધર્મ બતાવો એટલે લોકો ભાગવા મંડે. અરે ! છેલ્લે એવા નીકળે કે જે કહે, સાહેબ ! તમારી વાત સાચી છે પણ બહુ અઘરી છે, અમારું આમાં કામ નથી. પણ સમજી રાખો કે તમે સંસારથી અત્યંત ગભરાયા હો, તમને તરવાની સાત વાર ગરજ હોય તો કઠિન પણ સત્ય ધર્મ વિચારવાની-આચરવાની અવશ્ય તૈયારી રાખજો. તીર્થકરોને તમને લલચાવવામાં કોઈ રસ નથી. માટે જ જૈનધર્મની ઓળખાણ આપતાં face to face-મોઢામોઢ કહે છે કે આ કઠિન માર્ગ છે, તેમાં પ્રવેશ જ દુષ્કર છે. ભગવાને શ્રાવકાચાર-સાધ્વાચાર બંને એવા બતાવ્યા છે કે જેમાં ઈન્દ્રિયોને રોજ માર પડે, કષાયો પર કાપ આવે, અશુભ સંજ્ઞાઓ અને મલિન મનોવૃત્તિઓને રોજ ઘસવાની આવે. જેને આ ન ફાવે તેને પ્રભુએ કહેલો આત્મકલ્યાણનો માર્ગ ન જ ફાવે. અહીં પૂર્વશરત જ એ છે કે જેને મોહ સાથે વેર છે, જે વિકાર-વાસનાનો દુશ્મન બન્યો છે, તેને જ આ વિતરાગકથિત માર્ગ ફાવશે, બીજા તો વાતો કરીને ચાલતા થશે. १ किमिति?-यतः कुत्सितानि च तानि तीर्थानि कुतीर्थानि च-शाक्यौलूक्यादिप्ररूपीतानि तानि विद्यन्ते येषामनुष्ठेयतया स्वीकृतत्वात्ते कुतीथिनस्तानितरां सेवते यः स कुतीर्थिनिषेवको जनो-लोकः, कुतीथिनो हि यशः सत्काराद्येषिणो यदेव प्राणिप्रियं विषयादि तदेवोपदिशन्ति तत्तीर्थकृतामप्येवंविधत्वात्, उक्तं हि-“सत्कारयशोलाभार्थिभिश्च मूरिहान्यतीर्थकरैः। अवसादितं जगदिदं प्रियाण्यपथ्यान्युपदिशद्भिः ।।१।।” इति सुकरैव तेषां सेवा, ... ' (उत्तराध्ययनसूत्र द्रुमपत्रकअध्ययन श्लोक १९-२० शांतिसूरि टीका) For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૩૮ તમે તમારી જાતને તાવી લો કે હું જૈનશાસનમાં પ્રવેશવા લાયક છું ? કે સંસારમાં હજી ઘણો માર પડશે પછી સીધો થઈશ ? અત્યારે મનુષ્યભવ મળ્યો છે, થોડું પુણ્ય ઉદયમાં છે, એટલે મગજમાં રાઈ ભરી છે, ધોકા પડશે પછી ભાન આવશે. તમને મનમાં થવું જોઈએ કે આ વિકારો અને વાસનાઓએ જ આ જગતમાં મને સૌથી વધારે દુ:ખી કર્યો છે, તમને આખા ને આખા પીંખી નાંખ્યા છે. આ મહાવેદનામાંથી બહાર નીકળી શાંત થવા, સળગતા વિકાર-વાસનાઓને ઠારવા, તીર્થંકરોએ કહેલો આ માર્ગ અમૃતતુલ્ય છે અને તેમાં એકાંતે મોહનો વિરોધ છે. જૈનધર્મનું એક પણ અનુષ્ઠાન એવું નથી કે જેમાં ઈન્દ્રિયોની તૃષ્ણાઓને તોડવામાં ન આવી હોય, અને કષાયોનું દમન અને મન-વચન-કાયાનો સંયમ પેદા કરવાનો પુરુષાર્થ ન હોય. તેથી જ આદિથી અંત સુધી આખો માર્ગ તરવાનું સાધન છે, ભવચક્રમાંથી નીકળવાનો shortest and safest(સોથી ટૂંકો અને સૌથી સલામત) માર્ગ આ છે. બીજા ધર્મોમાં આવો સીધો અને શ્રેષ્ઠ માર્ગ નથી. પણ આ માર્ગ છે કઠણ. અનાદિથી જીવે મોહને પોષ્યો છે, મોહ સાથે ગેલ કરી છે, તેથી ન ફાવે તેવો આ માર્ગ છે. એટલે પ્રવેશ દુષ્કર છે. છતાં ખરેખર તમારો પ્રવેશ થઈ ગયો છે ? વિચારજો. થયો હોય તો મહાભાગ્યશાળી છો. સભા : ભ્રમણામાં છીએ. સાહેબજી ઃ તમારા આત્માને ઢંઢોળીને પૂછો કે હકીકતમાં તમે ક્યાં બેઠા છો ? તમે વ્યવહારથી જૈનશાસનમાં જન્મી ગયા છો, તેમાં ના નહીં. અનંતા જીવોને નથી મળ્યું તે તમને મળી ગયું છે. અતિ દુર્લભ એવી જિનશાસનની પ્રાપ્તિ તમારા માટે ભાગ્યથી સુલભ-સરળ બની છે. પણ આ શાસનમાં પ્રવેશ કરવો હોય તો માર્ગાનુસા૨ી કે જૈન કે સમકિતી કે શ્રાવક કે સાધુ આદિ કોઈ પણ ભૂમિકા પામવી પડે. તે પામવા મનમાં નક્કી કરવું પડે કે, આખી દુનિયામાં મારે કોઈની સાથે એવાં વેર-ઝેર નથી જેવાં મારે મારા કષાયો સાથે જ છે. તમારા ભગવાનને રાગ-દ્વેષ સાથે ભારે વેર-વિરોધ-દુશ્મનાવટ હતાં. જે રાગ-દ્વેષ સાથે દુશ્મનાવટ કરવા તૈયાર ન હોય તે કદી વીતરાગનો સાચો અનુયાયી બની શકશે નહીં. તમારા મનમાં સંકલ્પ જોઈએ કે રાગદ્વેષને તો મારે તોડવા જ છે, મોહને તોડવાનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉપાય આ દુનિયામાં વીતરાગ પાસે જ છે, જે તેમના વચનસ્વરૂપ જૈનશાસ્ત્રોના વાક્યે વાક્યે ગૂંથાયેલો છે. આવી ભાવનાવાળો આત્મા આંતરિક સંતાપને મૂળમાંથી કાઢવા તૃષ્ણાને કુહાડા મારી મારીને કાપતો જાય અને પોતાના આત્માને શાંત-ઉપશાંત-નિર્વિકારીતૃપ્ત અને આનંદમાં મગ્ન બનાવતો જાય. તેવો ધર્મ તીર્થંકરોએ દર્શાવ્યો છે. સભા ઃ પ્રવેશ દુષ્કર કહીને પહેલેથી જ જીવોને બીવડાવી દીધા ? સાહેબજી : ના, પહેલેથી સાબદા રાખવા ક્યું છે. લાલચ બતાવીને, લોભ બતાવીને ભેગા કોણ કરે ? જેને અપેક્ષા હોય તે. તીર્થંકરો તો વીતરાગ છે. તેમને મારા અનુયાયી વધારે થાય કે ઓછા થાય તેની કોઈ ચિંતા નથી. સભા : “સવિ જીવ કરું શાસનરસી”ની ભાવના કેમ ભાવી ? સાહેબજી : તે જ તેમની વીતરાગતા બતાવે છે. તેમને સવિ જીવને શાસનના રસિયા બનાવવા છે, પોતાના રસિયા નથી બનાવવા. શાસનના રસિયા બનાવવા શ્રોતામાં હાડોહાડ મોક્ષમાર્ગનો રસ પેદા કરાવવો For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૩૯ પડે, જે કરવા સંસારનો રસ કાઢવો પડે, મૂળમાંથી નિચોવવો પડે. “સવિ જીવ કરું શાસનરસી”ની ભાવના હતી એટલે જ બોચી પકડી પકડીને કંઠી નથી પહેરાવી. સભા કાંઈક એવું મૂકવું પડે ને, કે લોકો આકર્ષાય ? સાહેબજીઃ નવા જીવોને એક વાર આ શાસનમાં કુતૂહલ આદિથી પણ જોવા આવવાનું મન થાય, તેવાં શાસનપ્રભાવનારૂપે ઘણાં જાહેર અનુષ્ઠાનો ભગવાને દર્શાવ્યાં છે. પોતે સ્વયં દીક્ષા લેતાં ધર્મપ્રભાવનારૂપે વર્ષીદાન બાર મહિના લગાતાર કર્યું જ છે. તેમના પુણ્યજન્ય ચોત્રીશ અતિશયો પણ ધર્મ પ્રત્યે આકર્ષણનાં શ્રેષ્ઠ સાધનો જ છે, પણ વિકારપૂર્તિ કે લાલચ દ્વારા કોઈને આકર્ષવાની વાત નથી. અને આવેલાને અંતે તપત્યાગ-સંયમમય કઠોર સાધના જ બતાવવાની છે. તેથી પ્રવેશ દુર્ગમ છે. શાસ્ત્રો સ્પષ્ટતાપૂર્વક જ કહે છે કે તીર્થકરોએ દર્શાવેલો રસ્તો સહેલો નથી. જૈનશાસનનું મુનિજીવન એટલું કઠોર છે કે તેનું વર્ણન સાંભળતાં જ ઘણા ભાગી જાય. મનમાં ઇચ્છા હોય તો પણ થાય કે આવા કઠિન આચાર પાળવાની આપણી તાકાત નથી; કેમ કે ભગવાને સવારથી સાંજ સુધી ઈન્દ્રિયોને મજા પડે તેવું એક પણ અનુષ્ઠાન મુનિજીવનમાં બતાવ્યું નથી. અમને પ્રભુએ એમ જ કહ્યું કે દુનિયાને ભૂલી જાઓ, સતત તમારા દોષોને કાપ્યા કરો, મન-વચન-કાયાને સંયમમાં લાવવા પુરુષાર્થ કરો, મલિન વૃત્તિ અને કષાયોને નાથો. જૈનશાસનના ધર્મમાં આદિથી અંત સુધી આત્મસંયમ સિવાય બીજી કોઈ વાત છે જ નહીં. ટૂંકમાં કહેવું હોય di sel 21414 } self development by self control, is the essence of Jainism-Balrheiuuell આત્મવિકાસ એ જૈનધર્મનો સાર છે. તમે સવારથી સાંજ સુધી દોડધામ કરો છો તે બધો ભૌતિક વિકાસ છે, તે પરાયો છે. તે અહીં જ અદ્ધર રહેશે અને તમે તેને મૂકીને ચાલતા થશો. તેમાં તમારો કોઈ વાસ્તવિક વિકાસ નથી. તે સંસારની પાપપ્રવૃત્તિ છે, જ્યારે ચેતનરૂપ તમારો જે વિકાસ છે તે ધર્મ છે. તમને જો આ દૃષ્ટિકોણ આવી જાય તો તમને થાય કે મારે મારી જાતને ધીમે ધીમે વિકસાવવાની છે, અને તે જ ધર્મસાધના છે. આમ કરશો તો અદમ્ય ઉત્સાહ આપમેળે પ્રગટશે. તેવા જીવો જ આ દુષ્કર માર્ગમાં ભાવથી પ્રવેશ કરવા લાયક છે. જિનધર્મમાં નિર્ગમ અતિદુષ્કર : વ્યવહારથી પણ જૈનધર્મ પામવો દુર્લભ છે, પરંતુ પામેલાને પણ આચારમાર્ગ કઠિન હોવાથી પ્રવેશ અતિ દુષ્કર છે; અને ભાવથી પ્રવેશેલાને તેનો ત્યાગ તો તેનાથી પણ અધિક દુષ્કર છે; કારણ કે સાધુ-શ્રાવક બંને માટે આ નિયત જિનાજ્ઞા છે કે સૂક્ષ્મ જયણાસંપન્ન આચાર પાળતી વખતે સાધુ કે શ્રાવકે ક્રમશઃ १ एतदेव भावयति; अप्पुव्वणाणगहणे निच्चब्भासेण केवलुप्पत्ती। भणिया सुयम्मि तम्हा एवं चिय एयमवसेयं ।।५०२।। अपूर्वज्ञानग्रहणेऽपूर्वस्य ज्ञानस्य श्रुतरूपस्य सूत्रार्थभेदभिन्नस्य ग्रहणे क्रियमाणे; कथमित्याह-नित्याभ्यासेन प्रतिदिवसमभ्यसनेन, केवलोत्पत्ति:- निखिलज्ञेयावलोकनकुशलज्ञानलाभरूपा भणिता श्रुते 'अप्पुव्वनाणगहणे' इत्यादिलक्षणे। तस्मादेवमेवैतत् For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪) ધર્મતીર્થની વ્યાખ્યા સ્વાધ્યાયરૂપે પ્રતિદિન સિદ્ધાંત-શાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. તેથી માર્ગમાં પ્રવેશ બાદ જેમ જેમ ભણતો જાય, તેમ તેમ તેને હૃદયમાં પ્રતીતિ થાય કે આવી નય-નિક્ષેપોથી ભરપૂર, અનુયોગ આધારિત, સૂક્ષ્મ તર્કસંગત સિદ્ધાંતની વાતો વિશ્વમાં ક્યાંય મળશે નહીં. કોઈ જીવ કદાચ અલ્પ સત્ત્વના કારણે આ કઠોર સંયમજીવન ન પાળી શકે, આચારમાં થોડી શિથિલતા આવે, સંયમજીવન આજીવન પાળવું દુષ્કર લાગે, તો પણ શાસ્ત્ર ભણેલાને સિદ્ધાંતની અપૂર્વ ઓળખ હોવાથી છોડવું તો અતિ આકરું લાગે; કારણ કે હૃદયમાં પ્રભુશાસન પર એટલો રાગ હોય કે ઝટ છોડી ન શકે. નંદીષેણ, મરીચિ આદિ આનાં પ્રસિદ્ધ દૃષ્ટાંતો છે. અરે ! પ્રભુ પાર્શ્વનાથના સંતાની અનેક સાધુ-સાધ્વી વેષ બદલી પરિવ્રાજક થયા, પણ મરતાં સુધી શાસન ન છોડ્યું; શ્રદ્ધાથી તો તેઓ આજીવન આ શાસનનાં જ પરમ ભક્ત રહ્યાં; કારણ કે તેમને શાસન પર અનહદ રાગ હતો. આ વાત કલ્પસૂત્રમાં પણ આવે છે. સભા : પૂ. સિદ્ધર્ષિ ગણી મહારાજા તો બૌદ્ધદર્શન ગમી જવાથી શાસન છોડવા તૈયાર થઈ ગયા હતા ને ? સાહેબજી ઃ તે તો ભ્રમમાં પડ્યા તેથી આવું બન્યું. જૈનશાસનનો સિદ્ધાંત પૂરો સમજ્યા પહેલાં બીજાના સિદ્ધાંતને ઊંડાણથી જાણવા ગયા તેથી ભૂલા પડ્યા. પણ તેમને ગુરુએ જેવી સૂક્ષ્મતાથી જૈન સિદ્ધાંત સમજવા તક આપી કે તરત જ પાછા નિશ્ચલ મનવાળા થઈ ગયા. ઊલટું આ તો એ જ બતાવે છે કે બૌદ્ધદર્શનના સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનથી અત્યંત પ્રભાવિત થયેલાને પણ જૈનદર્શનના સિદ્ધાંતો impress-પ્રભાવિત કરી શકે છે, જે જૈનતત્ત્વજ્ઞાનની નક્કરતા અને superiority-ચઢિયાતાપણું બતાવે છે. કોઈ વિદ્વાન તમારી પાસે અન્યધર્મના સિદ્ધાંતોની સચોટ રજૂઆત કરે તો તમે તરત જ પ્રભાવિત થઈ જાઓ; કેમ કે તમને અહીંના સિદ્ધાંતોની ખાસ કોઈ ખબર નથી. અહીંનું પાકે પાયે જાણો પછી તમને કોઈ પ્રભાવિત નહીં કરી શકે. અજ્ઞાનતાના કારણે કોઈ બીજા સિદ્ધાંતોથી પ્રભાવિત થાય તેમાં જૈનદર્શનની કોઈ ઊણપ-અધૂરપ પુરવાર થતી નથી. જે એક વાર ભાવથી આ શાસનમાં પ્રવેશે અને ઊંડાણ પામે, તેને આ શાસનમાંથી નિર્ગમ અવશ્ય અતિદુષ્કર છે. આ શાસન સર્વાગી-પરિપૂર્ણ-સચોટ છે, તેની આ જ મોટામાં મોટી નિશાની છે કે તેને જે ખરેખર તત્ત્વથી પામ્યા હોય તેને આ શાસન છોડતાં જીવ ચાલે જ નહીં. શાસ્ત્રમાં દૃષ્ટાંત આવે છે કે જેઓ આચાર ન પાળી શક્યા તો સંવિગ્નપાક્ષિક થઈ ગયા, પરંતુ શાસન ન છોડ્યું. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું કે – જે મુનિવેશ શકે નવિ છંડી, ચરણકરણગુણ હીણા જી, તે પણ મારગ માંહે ભાખ્યા મુનિગણપક્ષે લીણા જી. તેમને હૃદયમાં શાસનનો રાગ એટલો છે કે આચાર ઓછો પાળી શકે તો પણ શ્રદ્ધાથી આ શાસનને सूत्रार्थपौरुष्युपदेशनमवसेयम्। अयमभिप्राय:- नैतद् गुणस्थानारंभिणां, नापि ततः परिच्यवमानानां, किन्तु प्रारब्धस्वगुणस्थानकोचितकृत्यानां केवलज्ञानलाभावन्ध्यबीजयोः सूत्रार्थमेव तत्पौरुष्युपदेशः कृतः।।५०२।। (૩પશપ સ્નોબ૦૨મૂન-ટી) For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૪૧ છોડવા તૈયાર ન થાય. જે આ શાસનને મર્મથી સમજ્યો છે, તેના આચાર અને સિદ્ધાંતનું જેને સુબદ્ધ જ્ઞાન છે, તે આ શાસનને પ્રાણથી પણ અધિક પ્રિય માને. તમે મહાવીરના સિદ્ધાંત જ સમજ્યા નથી, તેથી હાલી-મવાલી પર પણ ઓવારી જાઓ. તમને દુનિયાના તે તે ધર્મોના કહેવાતા સિદ્ધાંતોમાં ત્રુટિઓ શું છે તેની કોઈ ગતાગમ જ નથી, તો સર્વાશ પરિશુદ્ધ તત્ત્વની કદર કેવી રીતે કરી શકો ? આ તો ભાવસભર પ્રવેશ કરેલાની વાત છે, આ શાસનમાં બહારથી આંટા મારનારની વાત નથી. ઓળખ્યા પછી તત્ત્વજ્ઞ આત્મા તો આ શાસન પ્રાણના ભોગે પણ ન છોડી શકે. તેને નિર્ણત હોય કે આ જગતમાં મૂલ્યવાનમાં મૂલ્યવાન વસ્તુ આ શાસન જ છે, ચિંતામણિ રત્ન તો આની પાસે પથરા બરાબર છે. સભા શાસનમાં ભાવથી પ્રવેશ એટલે શું ? સાહેબજી : જિનકથિત આચારનો સ્વીકાર કરીને શુદ્ધ અંતઃકરણથી જીવનમાં વિકારોને નાથવાની, કષાયોને કાપવાની સાધના ચાલુ કરે, એટલે ભાવથી પ્રવેશ થઈ ગયો. પછી તો તેને જિનાજ્ઞા એ જ છે કે રોજ ભણે અને નવો નવો બોધ મેળવે. જેમ જેમ સિદ્ધાંત ભણતો જાય તેમ તેમ સિદ્ધાંતનો વેધક પ્રભાવ પડે, જે ભૂસ્યો ભૂંસાય જ નહીં. આ તો જેણે અનુભવ્યું હોય તેને જ ખબર પડે. ન સમજેલા સાચું evaluationમૂલ્યાંકન ન કરી શકે. સંક્ષેપમાં નિર્ગમ દુષ્કર છે તેનો અર્થ એટલો જ છે કે જિનકથિત સિદ્ધાંતમાં ખપી જીવને અભિભૂત કરવાની અદ્વિતીય તાકાત છે. વળી, નિર્ગમ શબ્દનો ભવસાગરથી પાર પામવો અર્થ લઈએ, તો તે અપેક્ષાએ પણ જિનેશ્વરોનો માર્ગ પાર પામવા માટે અતિ દુષ્કર છે, ઉત્તરણ દુષ્કર છે; કારણ કે તીર્થકરોએ સાધનાનો માર્ગ અતિ કપરો કહ્યો છે. તેમાં માત્ર જયણાયુક્ત આચાર જ નથી, તે તો ઇન્દ્રિયોની અસ્થિરતા અને મનની ચંચળતાને નાથવાનું પ્રારંભિક પગથિયું જ છે અને તપ-ત્યાગ-સંયમમય આચાર આત્માના સ્થૂલ મળનો નાશક છે; જ્યારે આત્માના સૂક્ષ્મ અને ચીકણા મળને તોડવા તીર્થકરોએ ધ્યાનની કઠોર સાધના દર્શાવેલ છે. અત્યારે ઘણા માને છે કે ધ્યાનમાર્ગ અતિ સરળ છે, તત્કાળ મનને relax-શાંત કરનાર છે; પરંતુ તેઓ સમ્યગુ ધ્યાનમાર્ગને સમજ્યા જ નથી. વાસ્તવમાં ધ્યાન જેવી કઠોર-ઉત્કૃષ્ટ સાધના કોઈ નથી. વળી, તેના પણ અનેક તબક્કા છે, જેમ કે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત ધર્મધ્યાન અને તેના અનેક પ્રકારો, સાલંબનધ્યાન-નિરાલંબનધ્યાન, સવિકલ્પસમાધિ-નિર્વિકલ્પસમાધિ અને ત્યારબાદ અંતે શુક્લધ્યાનરૂપી પરમ ધ્યાનમાં પ્રવેશ. તીર્થકરો જેવા તીર્થકરોને પણ સાંગોપાંગ ધ્યાનની સાધના કરતાં વર્ષોનાં વર્ષો વીતે છે. તેઓ પણ આત્માનો પ્રચંડ પુરુષાર્થ १ ... साधूनां तु पूर्वोक्त(महा)कष्टानुष्ठानाद् मुक्त्याश्रयणाद् दुरुत्तारता। अवतारपक्षे तु सर्वत्र पूर्वोक्तैव भावना। इत्यलं विस्तरेणेति।।१०४० ।।१०४१।। (विशेषावश्यक भाष्य श्लोक १०४०-४१ टीका) २ मूलोत्तरगुणाः सर्वे, सर्वा चेयं बहिष्क्रिया। मुनीनां श्रावकाणां च, ध्यानयोगार्थमीरिता।।७२६।। (૩પમતિ પ્રસ્તાવ - ૮) ★ चञ्चलं हि मनः कृष्ण, प्रमाथि बलवत् दृढम्। तस्याहं निग्रहं मन्ये, वायोरिव सुदुष्करम्।।२२।। असंशयं महाबाहो, मनो दुर्निग्रहं चलम्। अभ्यासेन तु कौन्तेय, वैराग्येण च गृह्यते।।२३।। (अध्यात्मसार ध्यानाधिकार) For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૪૨ કામે લગાડે, ઉપયોગની ધારા અત્યંત સતેજ કરે, ધ્યાનમાં ઉત્તરોત્તર ઉત્કટ મનોબળ અને આત્મબળ ફોરવે. મોહ સાથે આ છેલ્લું યુદ્ધ છે. સાધકનો જીવસટોસટીનો ખેલ એટલે શુક્લધ્યાન અને ક્ષપકશ્રેણી. ત્યાં આત્મા પુરુષાર્થનો ધોધ વહેવડાવે છે. ઉપયોગની ધારા એવી તીવ્ર વહે કે કોઈ કર્મની તેની સામે ઊભા રહેવાની તાકાત નથી. સર્વ જીવોનાં સર્વ કઠિન કર્મોનો ક્ષય કરવાની તે ધ્યાનમાં વીજળી જેવી તાકાત છે, પણ ત્યાં સુધી પહોંચતાં જ ભલભલાના છક્કા છૂટી જાય. મહાસત્ત્વશાળી ઋષભદેવ ભગવાને એક હજાર વર્ષ સુધી લગાતાર આ ધ્યાનની સાધના કરી. તેઓ રોજના minimum એકવીસ કલાક ધ્યાન કરતા હતા. આરામથી સૂવા-બેસવાનો સવાલ નહીં. વળી આહાર-નિહારની જરૂર ન હોય તો તે દિવસે ૨૪ કલાક ધ્યાનમાં રહે. આ રીતે તેમણે બે-પાંચ વર્ષ નહીં પણ પૂરાં હજાર વર્ષ સુધી અખંડ સાધના કરી. વિચારો કે શુક્લધ્યાનમાં પાર ઊતરવું કેટલું મુશ્કેલ હશે ! તેથી જ જિનના માર્ગમાં પાર ઊતરવું પણ સુગમ નથી, સભા તીર્થકરો તો અચિજ્ય શક્તિના સ્વામી છે ને ? સાહેબજી ઃ હા, પણ મોહને મૂળથી મારવો તેના જેવું મહાભારત કામ કોઈ નથી. . ' सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । સમયવિમળ, મારૂoi & IIM AવળOTIi Iloil (સલત પ્રV૦ શ્લો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. જૈનધર્મની આચારથી ઓળખ કરતાં તેની સિદ્ધાંતથી ઓળખમાં ઊંડાણ ઘણું છે ? જગતમાં જેટલાં સાધન અને આલંબન તારક છે, તે સૌમાં ધર્મતીર્થ શ્રેષ્ઠ તારક છે. તે ધર્મતીર્થો પણ અનેક પ્રચલિત છે અને તેમાં સર્વ આર્યધર્મો સંસારસાગરથી પાર પામવાની પ્રેરણા કરે છે. તેમણે ચીંધેલા માર્ગનું તુલનાત્મક વર્ણન ચાર વિકલ્પોથી વિચાર્યું. છેલ્લા વિકલ્પમાં જૈનદર્શનના માર્ગનું વર્ણન કર્યું કે આ ભવચક્રમાં તે માર્ગ મેળવવો દુર્લભ છે. વળી મળ્યા પછી તેમાં પ્રવેશ વધારે દુષ્કર છે; કારણ કે જિનકથિત માર્ગ સંસારરસિક જીવોને ફાવે તેવો નથી. વિષય-કષાયને અભિમુખ એવા જીવને જે ગમે છે તેનાથી વિરુદ્ધ વાતો ભગવાન મહાવીરે કહી છે. જિનનો ધર્મ તો ઇન્દ્રિયો અને કષાયોના સંપૂર્ણ વિજયને પ્રેરે છે. પરિષહ-ઉપસર્ગને તો મોહને જીતવાનાં સાધન કહે છે. આ માર્ગ સમજવો હોય તેને મોહ સાથે પારાવાર દુશ્મનાવટ જોઈએ. જેને મોહ સાથે રહેવાનું ફાવે કે મોહના પરિણામ ગમે તેને આ ધર્મ ત્રણ કાળમાં નહીં ગમે. અહીં પ્રવેશ કર્યા પછી આચાર પણ એટલો સૂક્ષ્મ જયણાપૂર્વકનો અણીશુદ્ધ છે કે જેમ જેમ આચાર પાળતો જાય તેમ તેમ અંદરમાં For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ધર્મતીર્થની વ્યાખ્યા અશુભભાવનો અવશ્ય નાશ થાય; કારણ કે તમારું આચરણ તમારા ભાવો પર જબરદસ્ત અસર કરે છે. તમે હિંસાનું આચરણ કરશો તો ભાવોમાં કઠોરતા આપમેળે આવશે, જયણાની ક્રિયા કરશો તેમ કોમળતાનો ભાવ પ્રગટશે. ક્રિયા કે આચરણ ભાવોને પ્રગટાવવાનું અનન્ય સાધન છે. જૈન મુનિજીવનનો અને શ્રાવકજીવનનો આચાર એવો છે કે જીવ જેમ જેમ પાળતો જાય તેમ તેમ સંક્લિષ્ટ અશુભભાવો ક્ષીણ થતા જાય અને શુભભાવથી આત્મા તરબોળ બનતો જાય. વળી, જૈન સિદ્ધાંત એવો છે કે જેમ જેમ વાંચતો જાય, અભ્યાસ કરતો જાય, જાણતો જાય, તેમ તેમ સાંગોપાંગ તત્ત્વપરિચયથી નિર્ણય થાય કે જગતમાં બેનમૂન તત્ત્વ આ જ છે; અંતરમાં મધ્યસ્થતા, સમતા ક્રમશઃ વધતી જાય. જૈનધર્મને જે આચારથી ઓળખે છે તેના કરતાં સિદ્ધાંતથી ઓળખનાર ઊંચો છે; કેમ કે તેમાં ઊંડાણ ઘણું છે, ખરું રહસ્ય સિદ્ધાંતમાં સમાયેલું છે. આચાર તો સિદ્ધાંતમાંથી નીકળેલી ક્રિયાસ્વરૂપ છે. ' સિદ્ધાંત એ નક્કર તત્ત્વજ્ઞાન છે, જેને આધારિત આચારનું સમગ્ર માળખું ટકેલું છે. સમ્યક્ત્વ પણ તત્ત્વશ્રદ્ધારૂપ જ કહ્યું છે. તીર્થંકરોનું સ્યાદ્વાદમય તત્ત્વજ્ઞાન એટલું નક્કર છે કે દુનિયાનો કોઈ પણ ધર્મ તેની સામે ટક્કર ઝીલી ન શકે. ત્યાં સુધી કહ્યું કે · બીજા ધર્મો આદર્શો સાચા બતાવશે, કદાચ થોડી આચારસંહિતા પણ સારી ઉપદેશે, પણ જૈનધર્મના સિદ્ધાંતોની તોલે તો કોઈ આવે જ નહીં. તમને આચાર અને સિદ્ધાંત વચ્ચેના તફાવતની ખબર હોવી જોઈએ. દરેક ધર્મ અનુયાયીઓને પહેલાં આદર્શ બતાવે અને પછી તે મેળવવાની પ્રવૃત્તિરૂપે આચારસંહિતા બતાવે. જે ધર્મોના આદર્શો ખોટા છે તે ધર્મો તો મૂળથી મિથ્યા છે. અનાર્ય ધર્મો એટલે જ અહિતકારી કહીએ છીએ. આર્યધર્મો આદર્શ સાચા મૂકશે; એટલે દિશા સાચી બતાવે છે, પણ લક્ષ્યબિંદુએ જવા માટે રસ્તો બરાબર બતાવતા નથી. તેમાં ગૂંચવાડો છે. જેટલો આચાર શુદ્ધ તેટલો રસ્તો સારો. પણ જેટલો આદર્શથી વિરુદ્ધ આચાર હોય તેટલો રસ્તો વાંકોચૂકો થાય. દા.ત. હું કહું કે અહિંસા જીવનમાં પાળવા જેવી, પરંતુ આચાર અહિંસાથી વિરુદ્ધનો બતાવું, તો આદર્શ સાથે આચાર tally-બંધબેસતો ન થાય. જ્યાં આવું હોય ત્યાં સમંજવાનું કે લક્ષ્ય સાચું બતાવ્યું, પણ રસ્તો ખોટો બતાવ્યો. સભા : ભૂમિકા પ્રમાણે હિંસાયુક્ત ધર્મ બતાવે તો ? સાહેબજી : જે ભૂમિકામાં જે હિંસાયુક્ત ધર્મ પરંપરાએ મહાઅહિંસાનું સાધન બનતું હોય, તે જ ધર્મ તે ભૂમિકામાં બતાવવો પડે. At a stroke-એક ઝાટકે સર્વ હિંસાનો ત્યાગ બધા સાધકો ન કરી શકે, તેથી જીવનમાં ક્રમિક હિંસાનો ત્યાગ કરનારને તેમની કક્ષા પ્રમાણે હિંસાયુક્ત ધર્મ પણ બતાવવો પડે; પણ તે સાધન તો અંતે અહિંસાનું અવશ્ય બનવું જ જોઈએ. બધા માટે એક સરખો ધર્મ હોય એવું કહેવાય નહીં. ધર્મ કક્ષા પ્રમાણે બદલાય. સંન્યાસીને યોગ્ય ધર્મ સંન્યાસીને દર્શાવાય, પરંતુ ગૃહસ્થને યોગ્ય ધર્મ સંન્યાસીને ન દર્શાવાય. દા.ત. વૈદિકધર્મોમાં લખ્યું કે “અતિથિ દેવો ભવ.” આ વચનને અનુસરીને તેમના સંન્યાસીઓ ગૃહસ્થ અતિથિને ખવડાવે-પીવડાવે, તેનો સત્કાર કરે અને વળી તેને ધર્મ પણ માને; જે આચારમાં ખામીરૂપ १ एतेन वाऽशुद्धः सन् शेषयोरपि' कषच्छेदयोस्तादृशो ज्ञेयः न तत्त्वतः शुद्ध इति (पंचवस्तुक श्लोक १०८१ टीका) २ तेनानेकान्तसूत्रं यद्, यद्वा सूत्रं नयात्मकम् । तदेव तापशुद्धं स्याद्, न तु दुर्नयसंज्ञितम् ।। ५३ ।। (अध्यात्मउपनिषत् प्रकरण शास्त्रयोगशुद्धि अधिकार) For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ધર્મતીર્થની વ્યાખ્યા છે; કારણ કે આ તો ભૂમિકામાં જ ગોટાળો થઈ ગયો. સંપૂર્ણ નિષ્પાપ જીવન માટે પ્રતિજ્ઞાબદ્ધ સંન્યાસીઓ, પાપમાં ગરકાવ ગૃહસ્થોનું પોષણ કઈ રીતે કરી શકે ? આડકતરી રીતે હિંસાત્યાગના લક્ષ્યવાળા સંન્યાસીના જીવનમાં આચાર દ્વારા હિંસાનો પ્રવેશ થઈ ગયો, એટલે આદર્શ સાચો પણ રસ્તો ખોટો બતાવ્યો. તેથી જે દિશામાં પહોંચવું છે ત્યાં પહોંચાય જ નહીં. કદાચ આચાર સાચો બતાવે પણ સિદ્ધાંત ખોટો બતાવે તો પણ પાયો તૂટી જાય. સભા સિદ્ધાંતની વ્યાખ્યા શું ? સાહેબજી ઃ સિદ્ધાંત એટલે પદાર્થવિજ્ઞાન અર્થાત્ જેટલું તત્ત્વજ્ઞાન છે તે બધું સિદ્ધાંતમાં આવે. દા.ત. ઉપદેશ આપ્યો કે સાધકે જયણાપૂર્વક ચાલવું. આ એક આચાર થયો. પરંતુ અહીં કોઈ પાયામાંથી પ્રશ્ન કરે કે જયણાપૂર્વક ચાલવાની શું જરૂર ? તો કહે કે અહિંસા પાળવા. પરંતુ આત્મા અમર છે એવો તેમનો સિદ્ધાંત હોય તો જીવનમાં હિસા-અહિંસાની ચિંતાનો કોઈ મતલબ જ નથી; કારણ કે ગમે તે પ્રવૃત્તિ કરો, પણ જીવ જો મરતો જ નથી, આત્માનો નાશ જ શક્ય નથી. તો પછી તેના નાશરૂપ મૃત્યુની ચિંતા જ વ્યર્થ છે. તેથી જયણા પાળવાનો કોઈ મતલબ નથી. તમારાથી ચાલતાં પગ નીચે કીડી દબાઈ, તો વ્યવહારમાં કીડી મૃત્યુ પામી તેમ કહેવાય છે. પણ વાસ્તવમાં જો આત્મા અમર જ હોય તો માત્ર કીડીનું ખોળિયું જ નાશ પામ્યું છે. આત્મા નાશ નથી પામ્યો. કારણ કે તે તો અમર છે. વળી, શરીર તો જડ અને નાશવંત જ હતું. તમારાથી માટીનું ઠીકરું ફૂટે તો ઠીકરાની હિંસા નથી કહેવાતી; કારણ કે તે જડ નાશવંત જ છે અને જીવનશૂન્ય છે. પ્રાણ તો ચેતનમાં છે, જે અમર છે. તેથી તેમનું આવું તત્ત્વજ્ઞાન જયણાનું વિરોધી થયું. તે જ રીતે બૌદ્ધદર્શનના સિદ્ધાંત પ્રમાણે આત્મા ક્ષણિક છે અર્થાત્ ક્ષણે ક્ષણે જૂનો આત્મા મરે છે અને નવો આત્મા ઉત્પન્ન થાય છે. આ સિદ્ધાંત અનુસાર પણ જયણા કે અહિંસા પાળવાનો કોઈ અર્થ નથી; કારણ કે કીડી પગ નીચે દબાય કે ન દબાય, તો પણ તે ક્ષણે ક્ષણે આપમેળે જ મરી રહી છે. તેથી દયાનો કોઈ મતલબ નથી. આ આચારવિરોધી તત્ત્વજ્ઞાનના નમુના છે. જૈનદર્શન અહીં જ ખુબીવાળું છે. તેની પાસે સ્યાદ્વાદનો સિદ્ધાંત છે. તેથી કહેશે કે અપેક્ષાએ આત્મા મરે છે અને અપેક્ષાએ આત્મા અમર છે. જે અપેક્ષાએ પર્યાય નાશ પામ્યો તે અપેક્ષાએ આત્માનું મૃત્યુ થયું, જે અપેક્ષાએ આત્મદ્રવ્યનું સાતત્ય છે તે અપેક્ષાએ આત્મા અમર છે. સભા : બીજાં દર્શન આત્માને પરિણામી-નિત્ય નથી માનતાં ? સાહેબજી સાંખ્યદર્શન પરિણામી-નિત્ય માને છે, છતાં તેમની માન્યતા પણ અધૂરી છે. તેઓ આત્માને પરિણામી-નિત્ય કહે, પણ ક્રિયાનો કર્તા કે ભોક્તા માનવા તૈયાર નથી. તેથી જયણા-અજયણાનો સૈદ્ધાંતિક આધાર તો તૂટી જ જાય છે, તેથી તત્ત્વજ્ઞાનશૂન્ય આચાર નિરર્થક છે. સમ્ય સિદ્ધાંતો સ્થાપિત કરવામાં ભલભલા ધર્મોના ડાંડિયા ડૂલ થઈ જાય છે. વાસ્તવમાં જે સર્વ નયોનો જાણકાર હશે, જેની પાસે સર્વજ્ઞની દૃષ્ટિ હશે, સ્યાદ્વાદનો બોધ હશે તે જ સાચો સિદ્ધાંત આપી શકશે. જેનદર્શનના સિદ્ધાંતનો જગતમાં જોટો નથી. તમે તો કશું ભણ્યા નથી. ખાલી ભક્તિથી હાથ જોડવાના રાખ્યા છે. પરંતુ પ્રાજ્ઞ વ્યક્તિ જેમ જેમ અભ્યાસ કરે For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૪૫ તેમ તેમ જિનશાસન પ્રત્યે ગાઢ અનુરાગ થાય. તેના માટે શાસ્ત્રીય શબ્દ છે, તત્ત્વાભિનિવેશ. જેમ જેમ તત્ત્વ સમ્યગુ જાણે તેમ તેમ તત્ત્વનો અભિનિવેશ આવે. અહીં અભિનિવેશ એટલે કદાગ્રહ નહીં પણ સદાગ્રહ. ત્રણ કાળમાં આના સિવાય બીજું સત્ય હોઈ શકે જ નહીં, આવી તીવ્ર શ્રદ્ધાને કારણે શાસન પર અવિહડ રાગ થાય. આવા જીવને ગમે તે સંયોગો આવે તો પણ આ શાસનને મનથી છોડવું મુશ્કેલ છે. શાસનને સર્વાગ પરિશુદ્ધ સત્ય તરીકે ઓળખે, તેમાં ઓળઘોળ થઈ જાય, પછી માત્ર આ ભવ નહીં પણ ભવોભવ છોડવું શક્ય નથી. જન્મોજન્મ શાસન સાથે આવે. સભા : સિદ્ધાંત ગમી જાય પણ જાણકાર ન હોય તો ? સાહેબજી : જાણકારને જેવી શ્રદ્ધા થાય તેવી પ્રબળ શ્રદ્ધા તેને ન થાય. સમજપૂર્વકની શ્રદ્ધા જેટલી, સમજ વિનાની શ્રદ્ધા મજબૂત ન હોય. છતાં સારી વસ્તુ પર શ્રદ્ધા કરવામાં લાભ જ છે. તેથી સિદ્ધાંત ન જાણનારે શ્રદ્ધા છોડવાની જરૂર નથી. પુરુષાર્થ કરી સિદ્ધાંત જાણશો તો શ્રદ્ધા અતિશય દઢ થશે. તીવ્ર શ્રદ્ધાળુને નિર્ગમ દુષ્કર છે. તેથી શાસન છૂટી ન જાય. જૈન ધર્મતીર્થ દ્વારા ભવસાગરથી ઉત્તરણ પણ દુષ્કર છે : જિનેશ્વરોના ધર્મતીર્થ દ્વારા ભવસાગરથી ઉત્તરણ પણ દુષ્કર છે; કારણ કે પાર પામવા માટે અંતે ઉત્કૃષ્ટ અનુષ્ઠાન તરીકે ધ્યાનમાર્ગ જ બતાવ્યો છે. તમને આયંબિલ, ઉપવાસ, સામાયિક, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ન આદિ અનુષ્ઠાન પણ અઘરાં-કઠણ લાગે છે, જે શાસ્ત્રીય દૃષ્ટિએ ધ્યાન કરતાં ઘણાં સરળ છે. જે અત્યારે આવાં સરળ અનુષ્ઠાન નથી કરી શકતા તે અઘરા અનુષ્ઠાનમાં કઈ રીતે પ્રવેશે ? શાસ્ત્રાનુસારે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, અઘરામાં અઘરું, કઠિનમાં કઠિન ધ્યાન છે, જેને આજના જમાનાવાદીઓએ સહેલામાં સહેલું બનાવ્યું છે. તેઓ કહે છે કે ધ્યાન કરીએ એટલે ઉદ્ધાર થઈ જશે, પરંતુ બે ઘડી સામાયિકમાં જે સ્થિર નથી રહી શકતા, તે ધ્યાનમાં શું જઈ શકવાના? તેમનાથી ધ્યાન શક્ય છે ? સામાયિકમાં તો શુભ વિચારો રાખવાના, પાપની પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાનો અને સ્વાધ્યાય આદિ સારી પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવાનો છે; જ્યારે ધ્યાનમાં તો બાહ્ય ઇન્દ્રિયોને સંપૂર્ણ નિષ્ક્રિય બનાવી અંતરમાં એકધારો સતત ઉપયોગ, તીક્ષ્ણ ધ્યાનની ધારા ચલાવવાની છે. અરે ! દેહને કષ્ટ આવી પડે કે ઉપસર્ગ થાય, તો પણ અસર નથી લેવાની; ધ્યેયમાં નિશ્ચલતા એવી રાખવાની કે કોઈ નિમિત્ત કે વાતાવરણ અસર જ ન કરી શકે. ધ્યાનમાર્ગ સિદ્ધ કરવા મહાસાધકો પણ પ્રચંડ પુરુષાર્થ કરે છે. તીર્થકરો પણ ધ્યાનમાર્ગ પાર પામવા વર્ષોનાં વર્ષો સુધી અપ્રમત્ત થઈ સાધના કરે છે. શુક્લધ્યાનની વાત છોડો, ધર્મધ્યાન પણ બચ્ચાંના ખેલ નથી. શાસ્ત્રમાં ધર્મધ્યાન કરવા લાયક જીવના સોળ ગુણોનું વર્ણન કર્યું, તેમાં એક ગુણ એવો કહ્યો કે જે સાધક પોતાના શરીરથી પણ १ तत्त्वाभिनिवेशो-निश्चितप्रामाण्यकं तत्त्वज्ञानं (षोडशक अगियारमुं, श्लोक ४ टीका उ. यशोविजयजी) २. दुःखेष्वनुद्विग्नमनाः, सुखेषु विगतस्पृहः । वीतरागभयक्रोधः, स्थितधीर्मुनिरुच्यते।।६५ ।। ... शान्तो दान्तो भवेदीदृगाऽऽत्मारामतया स्थितः। सिद्धस्य हि स्वभावो यः, सैव साधकयोग्यता।।६८।। (अध्यात्मसार ध्यानाधिकार) For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ધર્મતીર્થની વ્યાખ્યા નિઃસ્પૃહ હોય; ગમે તે થાય, માંકડ-મચ્છર કરડે, ઠંડી-ગરમી પડે તો પણ કાંઈ ન થાય તેવો આત્મા ધ્યાન કરી શકે. ધ્યાન કરવા એ.સી. કે પંખા નીચે નથી બેસવાનું. સભા : ઉપયોગની સતેજ ધારા એટલે શું ? સાહેબજી : પ્રવર્તમાન ચેતના તે ઉપયોગ. તમારામાં ઉપયોગ ચોવીસે કલાક છે, પણ તે રખડતો છે. ધ્યાન કરનારને સ્થિર-શાંત-પ્રશાંત-એકાકાર પણ અત્યંત વેધક ઉપયોગ જોઈએ. જૈનશાસ્ત્રોએ ધ્યાનના પણ બે વિભાગ પાડ્યા છે. શુભ ધ્યાન અને અશુભ ધ્યાન. અશુભ ધ્યાન સંક્લેશને વધારનારું છે, જેની તમને ટેવ છે. પરંતુ પ્રારંભિક શુભ ધ્યાન પણ તમારા માટે કઠિન છે. સભા ઃ આ બધો ધર્મ કરીએ છીએ તે ધર્મધ્યાન ન કહેવાય ? સાહેબજી : ના, ધર્મધ્યાન ન કહેવાય, પરંતુ આનાથી ધર્મધ્યાનમાં જઈ શકાય. ધર્મમાત્ર ધર્મધ્યાન નથી. સ્થિરચિત્તવાળાને ચિંતન અને મનન પછી ધ્યાન કહ્યું છે. આ પણ સાલંબન ધ્યાનની વાત છે. તીર્થકરો તો દીક્ષાકાળથી પ્રાયઃ નિરાલંબન ધ્યાન કરે છે, મનની સવિકલ્પદશામાં પણ સિદ્ધ પરમાત્મા જ તેમને ધ્યેય છે. જોકે તેઓ અરૂપીનું ધ્યાન કરવાના અભ્યાસ તરીકે રૂપી પદાર્થોનું પણ ધ્યાન કરે છે. ભગવાન મહાવીર માટે કલ્પસૂત્રમાં આવે છે કે તેઓશ્રીએ આખી રાત એક જ પરમાણુ પર ધ્યાન કર્યું. તમને તો એક પરમાણુ ગ્રહણ જ નહીં થાય; કારણ કે રૂપી દ્રવ્યોમાં તે સૂક્ષ્મતમ છે. 'ભૌતિક જગતમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દ્રવ્ય પર જે મન એકાગ્ર કરી શકે તે જ અરૂપીનું સ્થિરતાથી ધ્યાન કરી શકે. જૈનદર્શન સીધું અરૂપી આત્મતત્ત્વના ધ્યાનનો ઉપદેશ નથી કરતું. જડ એવા રૂપી પદાર્થનું ધ્યાન પણ વિકાર નાશ કરે અને મનની વિશુદ્ધિ વધારે તો તે શુભ ધ્યાન જ છે, અને જે ધ્યાનથી તૃષ્ણા કે આવેગો વધે તે અશુભ ધ્યાન છે. આત્માનું ધ્યાન તે જ શુભ ધ્યાન અને જડનું ધ્યાન તે અશુભ ધ્યાન એવું વર્ગીકરણ જૈનદર્શનમાં નથી. તે તો કહે છે કે જે ધ્યાનથી આત્માની મલિનતા ટળે અને નિર્વિકારિતા પ્રગટે, તે સર્વ ધ્યાન શુભ ધ્યાન. શુભ ધ્યાનના પણ જૈનશાસ્ત્રોએ લાખો પ્રકારો વિવેચન સાથે દર્શાવ્યા છે. જૈન ધ્યાનમાર્ગ વિશાળ છે. તેને જાણનાર પણ જિનકથિત માર્ગની ઉત્તરણમાં દુષ્કરતા આપમેળે સમજી શકે. ધ્યાન એ મોક્ષમાર્ગનાં સર્વ અનુષ્ઠાનોમાં અતિ દુષ્કરમાં દુષ્કર, કઠણમાં કઠણ, મહાપ્રયત્ન સાધ્ય, પ્રચંડ પુરુષાર્થની આવશ્યકતાવાળું અનુષ્ઠાન છે. વળી તેમાં જ કર્મનો વિપુલ પ્રમાણમાં ક્ષય કરવાની, મોહને મૂળથી ઉખેડી નાંખવાની અને આત્માના અનંતકાળના દોષોનો સંપૂર્ણ સંક્ષય કરવાની તાકાત છે. દુનિયાનું એવું કોઈ પાપકર્મ નથી કે જેને ખપાવવાની તાકાત ધ્યાનમાં ન હોય. જેટલાં ચીકણામાં ચીકણાં, ભારેમાં ભારે પાપો છે, તે સર્વને બાળીને ખલાસ કરી નાંખવાની તાકાત ધ્યાનમાં છે. અરે ! દુનિયાના બધા જીવોનાં કર્મો એકત્રિત કરો તો તેને પણ, શુક્લધ્યાનની ધારા, १ अलक्ष्यं लक्ष्यसंबन्धात् स्थूलात् सूक्ष्म विचिन्तयेत्। सालम्बाच्च निरालम्बं तत्त्ववित् तत्त्वमञ्जसा।।५।। (योगशास्त्र प्रकाश १० मूल) For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૪૭ બાળીને રાખ કરવાનું સામર્થ્ય ધરાવે છે. 'માસક્ષમણના પારણે માસક્ષમણ કરવાં સહેલાં છે, પણ એક કલાક નિશ્ચલ ધ્યાનમાં રહેવું તે મહાકઠણ છે. આ વાત તમને બેસે કે ન બેસે પણ શાસ્ત્રીય સત્ય છે. ધ્યાન કરનાર સાધુ બહારથી સંપૂર્ણ નિષ્ક્રિય લાગે. દા.ત. ભગવાન મહાવીર તેમના સાધનાકાળમાં ચાર ચાર મહિના કાઉસગ્ગ મુદ્રામાં સળંગ ધ્યાન કે અનુપ્રેક્ષા અવસ્થામાં રહ્યા છે. જોનારને થાય કે આ કશું કરતા નથી, ખાલી થાંભલા કે ઠુંઠાની જેમ ઊભા છે, પણ અંદર પ્રચંડ પુરુષાર્થ ચાલે. એક ક્ષણનો પણ પ્રમાદ નહીં. મન-વચનકાયાની અંશમાત્ર શક્તિ idle-નિષ્ક્રિય નથી. ૧૦૦ % active-સક્રિય છે. અત્યારે તમારા મન-વચનકાયાની કુલ શક્તિઓમાંથી mostly wastage, misuse કે idle-મોટે ભાગે બગાડ, દુરુપયોગ કે નિષ્ક્રિય પડી રહી છે. તમે તમારી શક્તિઓ વિકારોની પૂર્તિ માટે વાપરો તે દુરુપયોગ છે. ભૌતિક દૃષ્ટિએ પણ અર્થ વગરની પ્રવૃત્તિઓમાં રોકો તે wastage-બગાડ છે. પ્રમાદથી પડ્યા રહો, તે શક્તિઓને નિષ્ક્રિય-ગુમાવવા બરાબર છે. સંસારી જીવોની શક્તિઓની પ્રાયઃ આ ત્રણ જ ગતિ છે. જ્યારે પ્રભુ તો એક ક્ષણ પણ મનવચન-કાયાની શક્તિ spare-ફાજલ પણ નથી રાખતા, wastage-બગાડ પણ નથી કરતા અને misuseદુરુપયોગ પણ નથી કરતા. સર્વપુરુષાર્થથી આગળ ધપી રહ્યા છે. એનું જ નામ અપ્રમત્તદશા છે. સભા : વચનનો ધ્યાનમાં ઉપયોગ કેવી રીતે ? સાહેબજીઃ ધ્યાનકાળે પણ આંતરજલ્પ ચાલુ જ છે. હોઠ ફફડાવીને મોઢેથી બોલો તો જ વચનયોગનો ઉપયોગ તેવું નથી. તમે મનમાં કોઈ પણ વિચાર કરો ત્યારે તેનો પણ એક અંદરમાં શબ્દદેહ હોય છે; કેમ કે અંદર પણ પ્રાયઃ અત્યંત પરિચિત ભાષાના (માતૃભાષાના) અવલંબનથી જ વિચારતા હો છો. અત્યારે જેટલા પણ મનના સ્પષ્ટ વિચારો છે તે બધા શબ્દદેહ સહિત જ છે. તેથી અંતરજલ્પરૂપે વચનયોગ પણ પ્રવર્તે જ છે. અરે ! ક્ષપકશ્રેણીમાં પણ શાસ્ત્ર વચનયોગ સ્વીકાર્યો છે. સભા : દ્રવ્યધ્યાનની શરૂઆત ક્યાંથી થાય ? સાહેબજી : હિતકારી દ્રવ્યધ્યાન પહેલા ગુણસ્થાનકથી પણ પ્રારંભ થઈ શકે. ભાવધ્યાન તો ઉપરના ગુણસ્થાનકોમાં આવે. અરે ! શાસ્ત્રો કહે છે કે પહેલા ગુણસ્થાનકે પણ એવા મહાત્મા હોઈ શકે કે તેમને ઊભાને ઊભા ચીરી નાંખો તો પણ મનમાં એક અશુભભાવ ન આવે. પ્રસ્તુત ધર્મતીર્થથી પાર પામનારને આ દુષ્કર ધ્યાનમાર્ગમાંથી અવશ્ય આરપાર પસાર થવું પડે. સ્થિર ધર્મધ્યાન વિના સમતા નહીં, સમતા વિના શુક્લધ્યાન નહીં, શુક્લધ્યાન વિના વીતરાગતા નહીં, વીતરાગતા વિના કેવલજ્ઞાન નહીં અને કેવલજ્ઞાન વિના મોક્ષ નહીં. આ નિયત ક્રમ છે. તેથી આ શાસનમાં ઉત્તરણ પણ અતિ દુષ્કર છે. १ अतः सर्वमनुष्ठानं, चेतःशुद्ध्यर्थमिष्यते। विशुद्धं च यदेकाग्रं, चित्तं ताद्ध्यानमुत्तमम्।।७२८ ।। तस्मात्सर्वस्य सारोऽस्य, द्वादशाङ्गस्य सुन्दर! । ध्यानयोगः परं शुद्धः, स हि साध्यो मुमुक्षुणा।।७२९ ।। शेषानुष्ठानमप्येवं, यत्तदङ्गतया स्थितम्। मूलोत्तरगुणाढ्यं तत्सर्वं सारमुदाहृतम्।।७३० ।। (ઉપમિતિ, પ્રસ્તાવ ૮) For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ધર્મતીર્થની વ્યાખ્યા લોકપ્રવાહ ખેંચાય તેવો સરળ માર્ગ ન બતાવતાં ભાગી જાય તેવો કઠિન માર્ગ કેમ બતાવ્યો ?: 'હવે અહીં શિષ્ય પ્રશ્ન પૂછે છે કે તમે તો ઊલટો પ્રવાહ અપનાવ્યો. કોઈ વ્યક્તિને તમારા માર્ગમાં આકર્ષવો હોય તો તરવાનો સરળ માર્ગ બતાવો તો તમારી પાસે જલદી આવે. કઠિનમાં કઠિન માર્ગ બતાવો તો સાંભળીને જ જતો રહે. જેમ નદી-તળાવમાં ડૂબી રહેલા માણસને કહો કે આ બાજુથી તરીને કાંઠે જવાનો રસ્તો અઘરો છે, જ્યારે પેલી બાજુથી સરળ-સુગમ છે, તો તે પણ સહેલો જ રસ્તો પસંદ કરશે. વાસ્તવમાં તમને આ દુઃખમય સંસારસાગરથી સૌને પાર પાડવાની ભાવના હોય તો જે તમારા શરણે આવે, તેઓ તમારા ઉપદેશથી આકર્ષાય અને પાર પામે તેવું કરવું જોઈએ. તેને બદલે તમે તો ભયાનક-વિકરાળ સંસારનું સચોટ વર્ણન કર્યું. શ્રોતાને પાર પામવાની ઉત્કંઠાથી સાબદા કર્યા, પણ રસ્તો એવો બતાડ્યો કે બધા સાંભળીને જ ભાગી જાય. સુગમ માર્ગ બતાવો તો અનેક પસંદ કરશે. આમ, આ તમારી માંગણીને અનુરૂપ પ્રશ્ન છે. પણ નિઃસ્પૃહ જ્ઞાની પુરુષોએ તેનો જડબેસલાક જવાબ આપ્યો છે. ઉત્તરમાં કહ્યું છે કે બાહ્ય જગતમાં નદીતળાવ-સમુદ્રમાં ફસાયેલો માણસ તરવાનો સરળ માર્ગ પસંદ કરે તે વાજબી છે. તેથી લૌકિક તીર્થોમાં સુગમતા એ પસંદગીનું ધોરણ હોઈ શકે. પરંતુ સંસારથી પાર પામી મોક્ષે જવાનો માર્ગ ભૌતિક માર્ગ નથી. આ આત્મકલ્યાણનો આધ્યાત્મિક માર્ગ છે. બાહ્ય જગત કરતાં આંતર જગતનાં ગણિત હંમેશાં ઊંધાં હોય છે. વળી મોક્ષ એ ઉત્કૃષ્ટ લક્ષ્ય છે. આત્માની પરાકાષ્ઠાની પ્રગતિ છે. આ વિશ્વમાં મોક્ષથી ઊંચું કોઈ પદ નથી, સુખ નથી, વિકાસ નથી, ઐશ્વર્ય નથી. તમારા સંસારમાં કોઈ તુચ્છ કલા કે જ્ઞાન-વિજ્ઞાનમાં કોઈ વ્યક્તિ થોડી પરાકાષ્ઠાએ પહોંચે તો પણ તેનું નામ વિશ્વમાં પ્રસિદ્ધ થઈ જાય છે, તેના ચરણમાં અઢળક ધન-સંપત્તિ-ભોગ १ ननु यद् दुःखावतारं च दुरुत्तारं च तीर्थं तद् दुरधिगम्यम्, एवंभूतं च जैनतीर्थं भवद्भिः प्रतिपादितम्। एतच्चायुक्तम्, एवंभूततीर्थस्य करणक्रियाविघातित्वेनाऽनिष्टार्थप्रसाधकत्वात्, लोकप्रतीतिबाधितत्वाच्च; तथा चाह-लोके हि यत् सुखावतारं सखोत्तारं च तीर्थं तत पजितं तदेवोपादेयम्, तरणक्रियानुकूल्येनेष्टार्थप्रसाधकत्वात्। तस्मात् प्रथम एव भङ्गः श्रेयान्, इति प्रेरकाभिप्राय इति ।।१०४२।। अत्रोत्तरमाहसत्यम्, द्रव्यतीर्थमेवमेवेष्यते यथैव त्वं ब्रूषे, तस्य सुखप्राप्यत्वात्, सुखेनैव च मुच्यमानत्वादिति। भावतीर्थं तु नैवम्, तस्य मोक्षहेतुत्वेन जीवानां परमहितत्वात्। यच्च मोक्षहेतुत्वेन हितं, तद् दुःखं लभते जीव:-महता कष्टेन तत् जीवः प्राप्नोतीत्यर्थः। कथंभूतो यस्मादेष जीवः?, इत्याह-'मिच्छत्तेत्यादि' यस्मादनादिकालालीनमिथ्यात्वा-ऽज्ञाना-ऽविरति-विषयसुखभावनानुगतो जीवः, तस्मादित्थंभूतस्य जीवस्याऽनन्तसंसारदुःखव्यवच्छेदहेतुत्वाद् निःसीमनिःश्रेयसावाप्तिनिबन्धनत्वाच्च परमहितं भावतीर्थमतिदुरवापत्वात् पूर्वोक्तकष्टानुष्ठानयुक्तत्वाच्च दुःखावतारम्, तथा, दुरुत्तारं च । कुतः?, इत्याह-'पडिवण्णो इत्यादि' शुभकर्मपरिणत्यनुभावतः पुनः कथमपि परमशुद्ध भावतीर्थं भावतः परमार्थतः प्रतिपन्नो जीवः ‘परमहितं दुर्लभं च पुनरपि' एतज्जानन्नपि कथं नु नाम तद् मोक्ष्यति?-कथं तत उत्तरिष्यति?-न कथञ्चिदित्यर्थः। अतो दुरुत्तारता तस्येति। किञ्च, सद्वैद्यप्रयुक्तकर्कशक्रियोदाहरणतश्च भावतीर्थस्य दुःखावतारोत्तारता भावनीया।।१०४३।।१०४४ ।। (विशेषावश्यकभाष्य श्लोक १०४२, १०४३, १०४४ टीका) For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૪૯ આળોટવા માંડે છે. અરે ! એક રમત કે દોડમાં ટોચ પર પહોંચો તો પણ દુનિયા તમને બિરદાવવા તૈયાર છે. જ્યારે મોક્ષ તો સર્વ કલા-જ્ઞાન-શક્તિ આદિમાં ટોચ પર પહોંચો પછી જ પ્રાપ્ત થાય છે. વિચારો, સંસારની નાની શક્તિ, પદ કે ઐશ્વર્ય મેળવવા ભારે સાધના કરવી પડે છે, તો સર્વોત્કૃષ્ટ વસ્તુ મેળવવા સર્વોત્કૃષ્ટ સાધના જ સુસંગત છે. સારાંશ એ છે કે અધ્યાત્મના માર્ગમાં સફળ થવું હોય તેણે સરળ સાધનાની અપેક્ષા ન રખાય પણ દુષ્કર લક્ષ્યવેધી સાધના જ પસંદ કરવી જોઈએ. વળી, અદમ્ય ઉત્સાહને કશું દુષ્કર નથી. આ વ્યાપક નિયમ છે. તમને મોક્ષ સમજાયો નથી તેથી ભારે ઉત્કંઠા કે સાધના માટે તરવરાટ નથી, અને કશું કર્યા વિના મોટો લાભ મળતો હોય તો જોઈએ તેવી અપેક્ષા છે. જે વાજબી નથી. સભા નદી-સમુદ્ર પાર કરવા દુર્ગમ માર્ગ પસંદ કરે તો જલદી પાર પામે ? સાહેબજી : ના, ભૌતિક જગતમાં ઊલટું છે. ત્યાં દુર્ગમ માર્ગ પકડનાર કદાચ અટવાઈ જાય, પાર ન પણ પહોંચે અને પહોંચે તો અતિ લાંબે ગાળે પહોંચે. જ્યારે આધ્યાત્મિક જગતમાં સુગમ માર્ગ પકડો તો રખડતા રખડતા અટવાઈ જાઓ, પાર ન પણ પહોંચો અને પહોંચો તો ભારે વિલંબથી પહોંચો; જ્યારે સીધી દિશામાં દુર્ગમ રસ્તો પકડો તો સો ટકા પહોંચો, વળી, શીઘ્રતાથી પહોંચો, અટવાવાનો સવાલ જ નથી. ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતનાં ગણિત જ જુદાં છે. ગુરુ સ્પષ્ટતાથી કહે છે કે અમે દુષ્કર માર્ગ જ બતાવીએ છીએ, છુપાવવાની કોઈ વાત નથી; કારણ કે શરણે આવેલાને ઠેઠ મોશે પહોંચાડવા છે, રખડાવવા નથી; અનાદિના વિકારોને મૂળમાંથી નાબૂદ કરવા ઘોર અનુષ્ઠાન કરાવવું છે, શ્રોતાને લાલચ આપી ફસાવવાની વાત નથી. તેવું કામ તો સ્વાર્થી કરે. પ્રસ્તુત ધર્મતીર્થના પ્રણેતા તો વીતરાગ છે. સાર એ છે કે જેનદર્શનનો માર્ગ સીધો, નાકની દાંડીએ જતો શીઘગામી, અવંધ્ય ફળદાયી, અતિદુષ્કર માર્ગ છે. જેને શીઘ્રતાથી પાર પામવું હોય તે આ માર્ગમાં આવી જાય. સભા : સાધનાના પ્રમાણમાં આયુષ્ય નાનું છે. સાહેબજી : એટલું સમજી રાખો કે મોક્ષની સાધના એ જન્મોજન્મની સાધના છે. મહા સાધકો પણ પ્રાયઃ અનેક જન્મોની સાધનાથી જ મોક્ષે ગયા છે. એક જ જન્મમાં સાધના પૂર્ણ કરનાર તો વિરલા જ નીકળે. આ મહાસાધના છે, તેમાં અધીરાઈ ન ચાલે. તીર્થકરો જેવા તીર્થકરો પણ એક ભવની સાધનાથી તીર્થકર નથી બન્યા. વળી, સદ્ધર્મની સાધના કરેલી કદી એળે નહીં જાય. જન્માંતરમાં સાથે આવશે જ. ફરી અનુસંધાન અવશ્ય થશે. તેથી ચિંતાનું કોઈ કારણ નથી. માત્ર શુદ્ધમાર્ગ અપનાવવો આવશ્યક છે. આ રીતે ઉપમાથી ચારે પ્રકારના માર્ગનું તુલનાત્મક વર્ણન કર્યું. તીર્થ શબ્દની વ્યાખ્યા, વિવેચન અને વિકલ્પો પૂરા કર્યા. ત્યારબાદ ધર્મ અને તીર્થ શબ્દનો પરસ્પર સામાસિક અન્વય જોડીને ભાવાર્થ વિચારવા જેવો છે. ધર્મ એ જ તારક હોવાથી "ધર્મરૂપી તીર્થ તે પ્રથમ અર્થ બંધબેસતો છે. પૂ. ભદ્રબાહુસ્વામીએ પણ તે જ સૂચવ્યું છે. બીજો અર્થ ધર્મવિષયક તીર્થ, ત્રીજો અર્થ ધર્મ દ્વારા તારનાર તીર્થ, ચોથો અર્થ ધર્મ પ્રદાન કરવા સ્થાપેલું તીર્થ, પાંચમો અર્થ ધર્મમાંથી પ્રગટેલું તીર્થ, છઠો અર્થ ધર્મ સંબંધી તીર્થ અને સાતમો અર્થ ધર્મને આશ્રયણ કરનાર તીર્થ. આ સર્વ અર્થે સુસંગત છે. ટૂંકમાં ધર્મતીર્થ શબ્દનો ભાવાર્થ એ જ કે આ વિશ્વમાં १ तथा तीर्यतेऽनेनेति तीर्थं धर्म एव धर्मप्रधानं वा तीर्थं धर्मतीर्थं (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक १०५७ टीका) For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૫૦ જેને પણ શુદ્ધ ધર્મ પામવો છે, તેને પામવા માટેનું જીવંત infrastructure-માળખું તે જ ધર્મતીર્થ. આ ધ્યાન રાખવા જેવો સક્ષિપ્ત અર્થ છે. વર્તમાન અવસર્પિણીકાળમાં આ ભરતક્ષેત્રમાં ઋષભદેવ ભગવાન સૌથી પહેલા તીર્થંકર થયા. તે પહેલાંનો કાળ યુગલિકકાળ હતો, એટલે ધર્મશૂન્યકાળ હતો. તે વખતે માનવો ધર્મશૂન્ય હતા. જોકે સ્વભાવથી સજ્જન, સરળ અને અલ્પ કષાયવાળા હતા, પણ તેમને ધર્મની સૂઝ-સમજ નહોતી. તેમનું જીવન ભોગમય હતું, છતાં મંદ કષાયના કારણે મરીને દેવલોકમાં જાય, પણ જીવનમાં ધર્મનું નામ-નિશાન નહીં. ઋષભદેવે પ્રથમ તીર્થંકર તરીકે ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું. એટલે પ્રભુએ માત્ર ઉપદેશ આપ્યો એવો અર્થ નથી. ધર્મનો ઉપદેશ તો વાણી દ્વારા આપે પણ તે તીર્થની સ્થાપના નથી. પ્રથમ દેશના આપ્યા પછી તીર્થંકરો ધર્મતીર્થ સ્થાપે છે, જે કારણથી તેઓ તીર્થંકર કહેવાયા. અહીં તીર્થ સ્થાપ્યું એટલે શું કર્યું ? વિશ્વને એક એવું જીવંત માળખું-વ્યવસ્થાતંત્ર આપ્યું કે જેનાથી ઋષભદેવ હયાત હોય કે ગેરહાજર હોય, સદેહે વિચરતા હોય કે દેહાતીત નિર્વાણ પામ્યા હોય, વાણીથી લાયક જીવને પ્રતિબોધ કરતા હોય કે પૂર્ણ કૃતકૃત્ય એવા સિદ્ધપદને પામ્યા હોય, પરંતુ લાયક જીવને વિશુદ્ધ ધર્મ પામવો હોય તો, વર્ષોનાં વર્ષો સુધી, પેઢીઓની પેઢીઓ સુધી સાચો કલ્યાણનો માર્ગ, જીવંત સાધન-સામગ્રી મળતી રહે, તેવું અપૂર્વ તંત્ર તે આ ધર્મતીર્થ. વિચાર કરો ઋષભદેવ પ્રભુથી અજિતનાથ તીર્થંકર વચ્ચે અસંખ્ય પેઢીઓ ગઈ, અસંખ્ય અસંખ્ય વર્ષો પસાર થયાં, વિશાળ કાળનો પ્રવાહ વહી ગયો, છતાં પણ જેના પ્રભાવે તારક માળખું ટકી રહ્યું, તરવાનો માર્ગ અવિચ્છિન્ન રહ્યો તે ધર્મતીર્થ, આ કાળમાં ભગવાન ઋષભદેવે સ્થાપ્યું. સભા ઃ કલ્યાણની તમામ સાધન-સામગ્રી તે જ ધર્મતીર્થ ? સાહેબજી : ના, કલ્યાણની જીવંત સાધન-સામગ્રી તે મુખ્ય ધર્મતીર્થ. જિનપ્રતિમા, ઉપાશ્રય, દેરાસર, લિપિબદ્ધ શાસ્ત્રો, પાલીતાણા આદિ તીર્થો તે જીવંત તીર્થ નથી, તે સ્થાવર તીર્થ છે. ધર્મતીર્થમાં પ્રધાનતાથી જીવંત તીર્થ લેવાનાં છે. તેમાં માત્ર જડ તારક સાધન-સામગ્રીનો સમાવેશ નથી, તેનો સમાવેશ દ્રવ્ય ધર્મતીર્થમાં છે. લોકવ્યવહારમાં પણ કોઈ મહાન સંસ્થા સ્થાપે કે જેના દ્વારા સદીઓ સુધી લોકકલ્યાણ થતું રહે, તો લોકમાં તે સ્થાપનારનાં કેટલાં ગુણગાન ગવાય છે ! પ્રાજ્ઞ પુરુષો પણ તેના વ્યક્તિત્વથી અભિભૂત થઈ ઓવારી જાય છે; જ્યારે અહીં તો અસંખ્ય પેઢીઓ સુધી તરવાનો માર્ગ અવિચ્છિન્ન ચાલે એવું પરમ હિતકારી infrastructure-માળખું આપ્યું, જે કાયમ ભવસાગરથી પાર પમાડે તેવી સાંગોપાંગ જીવંત સાધન-સામગ્રી આપે છે, ત૨વાનાં શ્રેષ્ઠ પરિબળો પૂરાં પાડે છે, તેથી આ નાનીસૂની વાત નથી. તીર્થપ્રવર્તન જેવું કોઈ મહાન કાર્ય નથી. તીર્થંકર, તીર્થંકર છે (તીર્થના કર્તા છે.). માટે જ ત્રણ લોકમાં, ત્રણ કાળમાં સર્વોત્કૃષ્ટ વ્યક્તિત્વ ગણાય છે. આવતી કાલથી પ્રવચનમાં જીવંત ધર્મતીર્થનું વર્ણન આવશે. એકાગ્રતાથી ઉપયોગપૂર્વક સાંભળશો તો અસરકારક સાચી ઓળખ અવશ્ય થશે. 8060084 808808← * * For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ધર્મતીર્થની વ્યાખ્યા ૧૫૧ પરિશિષ્ટ : ધર્મતીર્થની વ્યાખ્યા २ ललितविस्तरा + तत्र येनेह जीवा जन्मजरामरणसलिलं मिथ्यादर्शनाविरतिगम्भीरं महाभीषणकषायपातालं सुदुर्लध्यमोहावर्त्तरौद्रं विचित्रदुःखौघदुष्टश्वापदं रागद्वेषपवनविक्षोभितं संयोगवियोगवीचीयुक्तं प्रबलमनोरथवेलाकुलं सुदीर्घ संसारसागरं तरन्ति तत्तीर्थमिति। एतच्च यथावस्थितसकलजीवादिपदार्थप्ररूपकम, अत्यन्तानवद्यान्याविज्ञातचरणकरणक्रियाऽऽधारं. त्रैलोक्यगत-शुद्धधर्मसंपद्युक्तमहासत्त्वाश्रयम्, अचिन्त्यशक्तिसमन्विताविसंवादिपरमबोहित्थकल्पं प्रवचनं सङ्घो वा, निराधारस्य प्रवचनस्यासम्भवात्। उक्तं च- 'तित्थं भंते! तित्थं? तित्थगरे तित्थं?' 'गोयमा! अरहा (प्र.अरिहा) ताव नियमा तित्थंकरे, तित्थं पुण चाउव्वण्णो समणसङ्घो' । २ षोडशक टीका (उपा. यशोविजयजी) + उ0 किं धर्मस्य स्वलक्षणमित्याहधर्म इत्यादि। धर्मश्चित्तप्रभवो मानसाकूतजो न तु सम्मूर्छनजतुल्यक्रियामात्रं, यतो-धर्मात्, क्रियाया विहितनिषिद्धाचरणत्याग-रूपाया, अधिकरणम्-अधिकारस्तदाश्रयं, कार्यं भवनिर्वेदादि भवति। एषः-मार्गानुसारी धर्मो लक्ष्यो, नत्वभव्यादिगतोपि। स च मलविगमेन पुष्ट्यादिमत्-पुष्टिशुद्धिमदन्तःचित्तं विज्ञेयो लक्षणनिर्देशोऽयं ।।२।। (षोडशक ३, श्लोक २ टीका) ३ नंदीसुत्तं चूर्णि + तित्थं च-चातुवण्णो समणसंघो पढमादिगणधरा वा, २ धर्मबिन्दु टीका + 'धनं' धान्य-क्षेत्र-वास्तु-द्विपद-चतुष्पदभेदभिन्नं हिरण्य-सुवर्ण-मणि-मौक्तिक-शङ्ख-शिला-प्रवालादिभेदं च धनपतिधनंर्द्धिप्रतिस्पर्धि तीर्थोपयोगफलं ददाति प्रयच्छति यः स तथा, ... 'कामाः' मनोहरा अक्लिष्टप्रकृतयः परमालाददायिनः परिणामसुन्दरा: शब्द-रूप-रस-गन्ध-स्पर्शलक्षणा इन्द्रियार्थाः, ... उच्यते इति वचनम् आगमः, तस्मात्, वचनमनुसृत्येत्यर्थः, “यदि' त्यद्याप्यनिरूपितविशेषम् ‘अनुष्ठानम्' इहलोकपरलोकावपेक्ष्य हेयोपादेययोरर्थयोरिहैव शास्त्रे वक्ष्यमाणलक्षणयो-ानोपादानलक्षणा प्रवृत्तिः ‘तद् धर्म इति कीर्त्यते' इत्युत्तरेण योग:, कीदृशाद्वचनादित्याह-‘अविरुद्धात्' निर्देक्ष्यमाणलक्षणेषु कष-च्छेद-तापेषु अविघटमानात्, तच्चाविरुद्धं वचनं जिनप्रणीतमेव, निमित्तशुद्धेः। वचनस्य हि वक्ता निमित्तमन्तरङ्गम्, तस्य च राग-द्वेष-मोहपारतन्त्र्यमशुद्धिः, तेभ्यो वितथवचनप्रवृत्तेः, न चैषा अशुद्धिर्जिने भगवति, जिनत्वविरोधात्, जयति राग-द्वेष-मोहस्वरूपानन्तरङ्गान् रिपूनिति जिन इति शब्दार्थानुपपत्तेः, तपन-दहनादिशब्दवदन्वर्थतया चास्याभ्युपगमात्। निमित्तशुद्ध्यभावान्नाजिनप्रणीतमविरुद्धं वचनम्, यतः कारणस्वरूपानुविधायि कार्यम्, तन्न दुष्टकारणारब्धं कार्यमदुष्टं भवितुमर्हति, निम्बबीजादिवेक्षुयष्टिरिति, अन्यथा कारणव्यवस्थोपरमप्रसङ्गात्। यच्च यदृच्छाप्रणयनप्रवृत्तेषु तीर्थान्तरीयेषु रागादिमत्स्वपि घुणाक्षरोत्किरणव्यवहारेण क्वचित् किञ्चिदविरुद्धमपि वचनमुपलभ्यते मार्गानुसारिबुद्धौ वा प्राणिनि क्वचित् तदपि जिनप्रणीतमेव, तन्मूलत्वात् For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પરિશિષ્ટ - ધર્મતીર્થની વ્યાખ્યા तस्य । न च वक्तव्यं ‘तर्हि अपौरुषेयं वचनमविरुद्धं भविष्यति', कुतः ? यतस्तस्यापौरुषेयत्वे स्वरूपलाभस्याप्यभावः, तथाहि-उक्तिर्वचनम्, पुरुषव्यापारानुगतं रूपमस्य, पुरुषक्रियायास्ताल्वोष्ठादिव्यापाररूपाया अभावे कथं वचनं भवितुमर्हति ?, किंच, एतदपौरुषेयं न क्वचिद् ध्वनदुपलभ्यते, उपलम्भेऽप्यदृष्टस्य पिशाचादेर्वक्तुराशङ्काऽनिवृत्तेः' मा न तेन तद् भाषितं स्यात्' । ततः कथं तस्मादपि मनस्विनां सुनिश्चिता प्रवृत्तिः प्रसूयत इति ? ( अध्याय - १ श्लोक ३ टीका) S प्रतिमाशतक टीका ने ननु पूजादानप्रवचनवात्सल्यादिकं सरागकृत्यम्, तपश्चारित्रादिकं तु वीतरागकृत्यमिति विविक्तविभागो दृश्यते । तत्राद्यं पुण्यमन्त्यं धर्मः स्याद् । अत एव धर्मपदार्थों द्विविधः, एकः संज्ञानयोगलक्षणः, अन्यः पुण्यलक्षणः इति शास्त्रवार्त्तासमुच्चये हरिभद्रसूरिभिरुक्तम्। ... 'पुण्यं कर्म' इति पुण्यं सरागकर्म, अन्यद् वीतरागकर्म शास्त्रेषु धर्माय उदितं=परिभाषितमिति शुद्धनयं-शुद्धनयार्थं ... इदं तु चिन्त्यते आत्मनो धर्मिणो द्रव्यस्य निर्देशे धर्मद्वारा धर्मत्वमन्यद्वारा चान्यत्वमिति सङ्करः कथं वारणीयः ? प्रशान्ताधिकारेऽपि नयद्वयनिर्देश एव युक्ते प्रशान्तवाहिताख्यस्य पर्यायस्यैव निवेशे तु प्रागुक्ताभेदः । धर्मः किं द्रव्यं पर्यायो वा ? इति जिज्ञासायामित्थमुच्यत इति चेत् ? लक्षणाधिकारे नेदमुपयोगि, तत्त्वचिन्ताधिकारेऽपि नयद्वयनिर्देश एव युक्तो नैकनयनिर्देशः न्यूनाख्यनिग्रहस्थानप्रसङ्गात् । यथोक्तं भगवा भद्रबाहुस्वामिना सामायिकमधिकृत्य किं द्वारे - "जीवो गुणपडिवन्नो णयस्य दव्वट्ठियस्स सामाइअं । सो चेव पज्जवणयट्ठिअस्स जीवस्स एसगुणोऽत्ति ।।” एतदर्थप्रपञ्चोऽस्मत्कृतानेकान्तव्यवस्थायाम्। एकनयेनैव धर्मलक्षणे चाभिधातव्ये आदौ व्यवहारनयेन तत्प्रणयनमुचितम्, निश्चयनयानां बालमध्यमौ प्रत्यपरिणामका - तिपरिणामकत्वेन दुष्टत्वात्। अतएव “मूढनइअं सुयं कालियं तु" इत्याद्युक्तम् । सर्वाशङ्कानिराकरणाय च नयद्वयेन तत्प्रणयनं न्याय्यं, यथा “प्रमादयोगात्प्राणव्यपरोपणं हिंसा' इति तत्वार्थशास्त्रे हिंसालक्षणमभिहितम् । इत्थं विचार्यमाणे च 'क्रियाहेतुः पुष्टिशुद्धिमच्चित्तं धर्म' इति हरिभद्रोक्तलक्षण मतिव्याप्त्यादिदोषाकलङ्कितं सर्वत्रानुगतं निरवद्यं सङ्गच्छते । अत्रार्थे 'धर्मश्चित्तप्रभव' इत्यादि षोडशकं तद्वृत्तिश्चास्मत्प्रणीता 'योगदीपिका' नाम्नी अनुसरणीया 'यावानुपाधिविगमस्तावान्धर्म' इति अप्युभयोपाधिविगमनेनोभयनयानुगतं सर्वत्र सङ्गम्यमानं रमणीयमेव 'सं वंता कोहं च मानं च मयं च लोभं च, एयं पासगस्स दंसणं' इत्यादि सूत्रमप्यत्र प्रमाणमेव । ... “धम्मकंखिए पुण्णकंखिए" इत्यादौ धर्मः श्रुतचारित्रलक्षणः, पुण्यं तत्फलभूतं शुभकर्मेति विवृण्वता वृत्तिकृता साधनफलेच्छाभेदेन भेदेऽपि श्रुतचारित्रभावान्यतरानुगतक्रियाणां धर्मत्वेनैव निश्चयाङ्ग-व्यवहारनयेनाभ्युपगतत्वात्, ... श्लोक ९५ टीका योगदृष्टिसमुच्चय टीका धर्मादपि भवन् भोगो-देवलोकादौ, प्रायो- बाहुल्येन, अनर्थाय देहिनां तथा प्रमादविधानात् । प्रायोग्रहणं शुद्धधर्माक्षेपिभोगनिरासार्थं, तस्य प्रमादजीवत्वायोगात्, अत्यन्तानवद्यतीर्थकरादिफलशुद्धेः पुण्यसिद्ध्यादावागमाभिनिवेशाद्धर्मसारचित्तोपपत्तेरिति । श्लोक १६० टीका For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ધર્મતીર્થની વ્યાખ્યા ૧૫૩ , धर्मसंग्रहणी मूल णामं ठवणा दविए खेत्ते काले तहेव भावे य। एसो खलु धम्मस्सा णिक्खेवो छव्विहो होइ।।२७।। धर्मसंग्रहणी टीका + जीवस्याजीवस्य वा यथोक्तधर्मशब्दान्वर्थविवर्जितस्य यस्य कस्यचिद् 'इह' जगति धर्म इति नाम क्रियते, स नाम्ना धर्मो नामधर्मो, यद्वा नामनामवतोरभेदोपचारनाम चासौ धर्मश्चेति व्युत्पत्तेर्नामधर्म इत्युच्यते। तत्रैव प्रकारान्तरमाह'तदक्खा वत्ति' तस्य-धर्मस्य आख्या वा-संज्ञा वा नामैव धर्मो नामधर्म इति व्युत्पत्त्या नामधर्मः।।२८ ।। श्लोक २८ टीका + साम्प्रतं स्थापनाधर्ममाहछाया- (सद्भावासद्भावे प्रतीत्य लेप्याक्षचित्रादिषु। धर्मवतो या स्थापना स्थापनाधर्मः स विज्ञेयः) सद्भावम्-आकार-प्रतीत्य लेप्यचित्रादिषु, असद्भावम्-आकाराभावमाश्रित्याक्षवराटकादिषु,'धर्मवतः' साध्वादेर्या स्थापना क्रियते, स स्थापनाधर्मो विज्ञेयः, ननु धर्मवतः स्थाप्यमानत्वात्स स्थापनाधर्मवान् स्यान्न स्थापनाधर्मः, तत्कथमुक्तं स स्थापनाधर्मो वि-ज्ञेय इति?, नैष दोषः, धर्मधर्मवतोरभेदोपचारादिति।।२९।। श्लोक २९ टीका + सचित्तस्य-मनुष्यादेरचित्तस्य वा-धर्मास्तिकायादेर्यः खलु स्वभाव:-चेतनावत्त्वादिलक्षणः, स किमित्याह'एसो उ दव्वधम्मो' "तुः" पुनरर्थे एष पुनर्द्रव्यधर्मो ज्ञातव्य इति शेषः। प्रकारान्तरमाह-"अणुवउत्तस्सऽहव सुयमाई" अथवेति द्रव्यधर्मस्य प्रकारान्तरतासूचने, श्रुतमिति श्रुतधर्मं आदिशब्दाच्चारित्रधर्मपरिग्रहः, अनुपयुक्तस्य श्रुतधर्मादिविषयोपयोगविकलस्य द्रव्यधर्मो विज्ञेयः, "अनुपयोगो द्रव्य"मितिवचनात्।।३० ।। श्लोक ३० टीका २ योगशास्त्र टीका + तत्र तीर्थ चतुर्विधश्रमणसङ्घ उत्पन्ने सति ये सिद्धाः ते तीर्थसिद्धाः।१। अतीर्थे जिनान्तरे साधुव्यवच्छेदे सति जातिस्मरणादिनाऽवाप्तापवर्गमार्गाः सिद्धाः अतीर्थसिद्धाः, मरुदेवीप्रभृतयो वा, तदा तीर्थस्याऽनुत्पन्नत्वात्।। प्रकाश - ३ श्लोक १२३ टीका + भक्ष्या-ऽभक्ष्ये पेया-ऽपेये गम्या-ऽगम्ये समात्मनाम्। योगिनाम्ना प्रसिद्धानां कौलाचार्यान्तवासिनाम्।।३३।। प्रकाश - ४ श्लोक १०२ टीका आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य मूल नाम ठवणातित्थं दव्वत्तित्थं च भावतित्थं च। एक्केक्कंपि अ इत्तोऽणेगविहं होइ णायव्वं ।।१०६५।। आवश्यक नियुक्ति एवं भाष्य टीका भावतीर्थं तु नोआगमतः संघः, सम्यग्दर्शनादिपरिणामानन्यत्वात्, यत उक्तं - "तित्थं भंते! तित्थं? तित्थकरे For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પરિશિષ્ટ - ધર્મતીર્થની વ્યાખ્યા तित्थं? गोयमा! अरिहा ताव नियमा तित्थयरे, तित्थं पुण चाउव्वण्णो समणसंघो, पढमगणहरो वा" । ... तरिता तु तद्विशेष एव साधुः, तथा सम्यग्दर्शनादित्रयं करणभावापन्नं तरणं, तरणीयो भवोदधिरिति। श्लोक ८० टीका + व्याख्या-धर्मो द्विविधः-द्रव्यधर्मो भावधर्मश्च, 'दव्वे दव्वस्स दव्वमेवऽहव'त्ति द्रव्य इति द्वारपरामर्शः, द्रव्यस्येति, द्रव्यस्य धर्मो द्रव्यधर्मः, अनुपयुक्तस्य मूलगुणोत्तरगुणानुष्ठानमित्यर्थः, इहानुपयुक्तो द्रव्यमुच्यते, द्रव्यमेव वा धर्मो द्रव्यधर्मः धर्मास्तिकाय:, 'तित्ताइसहावो वत्ति तिक्तादिर्वा द्रव्यस्वभावो द्रव्यधर्म इति, 'गम्माइत्थी कुलिंगो वत्ति गम्यादिधर्मः 'स्त्री'ति स्त्रीविषयः, केषाञ्चिन्मातुलदुहिता गम्या केषाञ्चिदगम्येत्यादि, तथा 'कुलिङ्गो वा' कुतीर्थिकधर्मो वा द्रव्यधर्म इति गाथार्थः ।।१०६३।। श्लोक १०६३ टीका २ उपमिति भवप्रपंचकथा धर्म एव विश्वासस्थानमेकरसमनुकूलं सकलकलाकलापकुशलं मित्रं, धर्म एव सुरकुमाराकारधारकश्चित्तानन्दातिरेकहेतुस्तनयः, धर्म एव शीलसौन्दर्यगुणलब्धजयपताकाकुलोन्नतिनिमित्तभूता दुहिता, प्रस्ताव -१ + ततो धर्मसूरिराचक्षीत-"भद्र! मोहान्धाः खल्वेनं न पश्यन्ति, विवेकिनां पुनः प्रत्यक्ष एव धर्मः, तथाहिसामान्येन तावद्धर्मस्य त्रीण्येव रूपाणि द्रष्टव्यानि भवन्ति, तद्यथा-कारणं, स्वभावः, कार्यं च, तत्र सदनुष्ठानं धर्मस्य कारणं, तद् दृश्यत एव, स्वभावः पुनर्द्विविधः-साश्रवोऽनाश्रवश्च। तत्र साश्रवो जीवे शुभपरमाणूपचयरूपः, अनाश्रवस्तु पूर्वोपचितकर्मपरमाणुविलयमात्रलक्षणः। स एष द्विविधोऽपि धर्मस्वभावो योगिभिर्दृश्यते, अस्मादृशैरप्यनुमानेन दृश्यत एव। कार्यं पुनर्धर्मस्य यावन्तो जीवगताः सुन्दरविशेषाः तेऽपि प्रतिप्राणिप्रसिद्धतया परिस्फुटतरं दृश्यन्त एव, तदिदं कारणस्वभावकार्यरूपत्रयं पश्यता धर्मस्य किं न दृष्टं भवता? येनोच्यते न दृष्टो मया धर्म इति, यस्मादेतदेव त्रितयं [तृतीयं. मु.] धर्मध्वनिनाऽभिधीयते, केवलमेष विशेषो यदुत-सदनुष्ठानं कारणे कार्योपचाराद्धर्म इत्युच्यते, यथा तन्दुलान् वर्षति पर्जन्य इति, स्वभावस्तु यः साश्रवो निगदितः स पुण्यानुबन्धिपुण्यरूपो विज्ञेयः, य: पुनरनाश्रवः स निर्जरात्मको मन्तव्यः। स एष द्विविधोऽपि स्वभावो निरुपचरितः साक्षाद्धर्म एवाभिधीयते, ये त्वमी जीववर्तिनः समस्ता अपि सुन्दरविशेषाः ते कार्य कारणोपचाराद्धर्मशब्देन गीयन्ते, यथा ममेदं शरीरं पुराणं कर्मति"। प्रस्ताव -१ , वैराग्यरति त्रिविधो धर्मो हेतु-स्वभाव-कार्यप्रभेदतो गदितः। सदनुष्ठानं हेतुस्तत्रेदं दृश्यते व्यक्तम्।।११९ ।। द्विविधः पुनः स्वभावो निर्दिष्टा साश्रवस्तदितरश्च। आद्यः सत्पुण्यात्मा विनिर्जरात्मा द्वितीयस्तु ।।१२० ।। अस्मादृशाऽनुमेयो द्विविधोऽप्ययमेष योगिभिर्दृश्यः। कार्यं सुन्दरभावाः प्रत्यात्म स्फुटतरास्ते च।।१२१ ।। शास्त्रानुभवज्ञानात् त्रयमिदमिह For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ધર્મતીર્થની વ્યાખ્યા ૧૫૫ पश्यता न किं दृष्टम्? । पश्यामीत्यभिलापे तन्त्रं खलु विषयताभेदः।।१२२ ।। इतरद्वयसम्पादकमिह सदनुष्ठानमेव चाऽऽदेयम्। गृही-यतिधर्मविभेदाद् द्विविधं सम्यक्त्वमूलं तत्।।१२३।। सर्ग-१ 2 धर्मसंग्रह टीका + तत्र गृहमस्यास्तीति गृही, तद्धर्मश्च नित्यनैमित्तिकानुष्ठानरूपः, व्रतानि महाव्रतानि विद्यन्ते यस्मिन् स व्रती, तद्धर्मश्च चरणकरणरूपः। श्लोक ४ टीका + भूषणपञ्चके-जिनशासनेऽर्हद्दर्शनविषये कुशलता नैपुण्यं १, प्रभावना प्रभावनमित्यर्थः। सा च प्रागष्टधाऽभिहिता, यत्पुनरिहोपादानं तदस्या: स्वपरोपकारित्वेन तीर्थकरनामकर्मनिबन्धनत्वेन च प्राधान्यख्यापनार्थम् २, तथा तीर्थं द्रव्यतो जिनदीक्षा-ज्ञाननिर्वाणस्थानं यदाह-"जम्मं दिक्खा नाणं, तित्थयराणं महाणुभावाणं। जत्थ य किर निव्वाणं, आगाढं दंसणं होइ।।१।।" त्ति। भावतस्तु ज्ञान-दर्शनचारित्राधारः, श्रमणसङ्घः, प्रथमगणधरो वा, यदाह-"तित्थं भंते! तित्थं तित्थयरे तित्थं? गोयमा! अरहा ताव नियमा तित्थयरे, तित्थं पुण चाउव्वण्णे समणसंघे पढमगणहरे वा" [भगवती सूत्रे शं.२० उ.८ / सू.६८२] इति। तस्य सेवनम् ३ । श्लोक २२ टीका २ नंदीसूत्र टीका + ५. निव्वुइपह0 रूपकम्। अस्य व्याख्या-निर्वृतिपथशासनकमिति, अत्र यद्यपि सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि निर्वाणमार्गस्तथाप्यनेन दर्शन-चरणपरिग्रहः, यत आह-जयति सदा 'सर्वभावदेशनकं' सर्वभावप्ररूपकमित्यर्थः, अनेन तु ज्ञानपरिग्रहः। अथवा 'निर्वृतिपथशासनकम्' इत्यनेन सम्पूर्णनिर्वाणमार्गकथनमेवेति गृह्यते, 'जयति सदा सर्वभावदेशनकम्' इत्यनेन तु विधिप्रतिषेधद्वारेण 'न निर्वृतिमार्गव्यतिरेकेण किञ्चिदस्ति' इति ख्याप्यते । यत एवम्भूतमत एव'कुसमयमदनाशनकं कुसिद्धान्तावलेपनाशनकमित्यर्थः। 'जिनेन्द्रवरवीरशासनकं चरमतीर्थकरप्रवचनमिति हृदयम्। . अयं रूपकार्थः।।२२।। श्लोक - २२ टीका , अष्टक प्रकरण टीका विवाहः परिणयनं तद्रूपो धर्मः समाचारो व्रतबन्धो वा 'विवाहधर्मः' अष्टक - २८, श्लोक - ५ टीका 2 विशेषावश्यकभाष्य टीका अथवा, प्राकृते 'तित्थं' इत्युक्ते 'त्रिस्थम्' इत्येतदपि लभ्यते, इत्येतदाहअथवा, यद् यस्माद् यथोक्तदाहोपशम-तृष्णाच्छेद-मलक्षालनरूपेषु, यदिवा, सम्यग्दर्शन-ज्ञान-चारित्रलक्षणेषु त्रिष्वर्थेषु स्थितं ततस्त्रिस्थं संघ एव; उभयं वा संघ-त्रिस्थितिलक्षणविशेषण-विशेष्यरूपंद्वयं त्रिस्थम्। इदमुक्तं भवति-किं त्रिस्थम्? For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પરિશિષ્ટ - ધર્મતીર્થની વ્યાખ્યા संघ:, कश्च संघः? (त्रिस्थ:-)त्रिस्थं, नान्यः, इत्येवं विशेषण-विशेष्ययोरुभयं संलुलितं त्रिस्थमुच्यत इति ।।१०३५ ।। अथवा, प्राकृते 'तित्थं' इत्युक्ते 'त्र्यर्थम्' इत्यपि लभ्यते, इत्येतद् दर्शयन्नाहक्रोधाग्निदाहोपशम-लोभतृष्णाव्यवच्छेद-कर्ममलक्षालनलक्षणास्त एवानन्तरोक्तास्त्रयोऽर्थाः फलरूपा यस्य तत् त्र्यर्थं, तच्च संघ एव; तदव्यतिरिक्तं ज्ञानादित्रयं वा व्यर्थं प्राकृते 'तित्थं' उच्यते। अर्थशब्दश्चायं फलार्थो मन्तव्यः । इदमुक्तं भवति-भगवान् संघ:, तदव्यतिरिक्तज्ञानादित्रयं वा महातरुरिव भव्यैर्निषेव्यमाणं क्रोधाग्निदाहशमनादिकांस्त्रीनर्थात् फलति, अतस्त्र्यर्थमुच्यत इति ।।१०३६।। अथवा, वस्तुपर्यायोऽत्रार्थ इत्याहअथवा, सम्यग्दर्शनादयस्त्रयोऽर्था यस्य तत् त्र्यर्थम्, अर्थशब्दश्चात्र वस्तुपर्यायः, त्रिवस्तुकमित्यर्थः। तच्च संघ एव, तदव्यतिरिक्तत्वात्, त एव वा सम्यग्दर्शनादयस्त्रयोऽर्थाः समाहतास्त्र्यर्थम्, संख्यापूर्वत्वात्, स्वार्थत्वाच्च द्विगोरिति ।।१०३७।। श्लोक १०३५ थी १०३७ टीका । + श्रुतस्य धर्मः स्वभाव:, स च बोधः, बोधस्वभावत्वात्, श्रुतस्य। अथवा, श्रुतं च तद् धर्मश्च श्रुतधर्मो जीवपर्यायः अथवा, सुगतो, संयमे वा धारणाद् धर्मः श्रुतमुच्यते, श्रुतं च तद् धर्मश्चेति श्रुतधर्मः ।।१३७९।। श्लोक १३७९ टीका २ महानिशीथ सूत्र + मुणिणो संघं तित्थं गण-पवयण-मोक्ख-मग्ग-एगट्ठा । दसण-नाण-चरित्ते घोरुग्ग-तवं चेव गच्छ-णामे य।।२१।। नवणीयसार नामनुं पांच, अध्ययन श्लोक २१ 2 धर्मपरीक्षा जिनमण्डनगणि विरचिता + सम्यग्धर्मो द्विधा ख्यातः शुद्धाशुद्धतया जिनैः। शुद्धः शल्यत्रयातीतमनसो विधिपूर्वकः ।।५७ ।। द्वितीयो राज्यऋद्ध्यर्थं परद्रोहविधित्सया। रजस्तमोमयैर्जीवैः क्रियते च यथा तथा।।५८ ।। नित्यो नैमित्तिकश्चायं द्विधा सदर्शनोज्ज्वलः । निश्चयानुष्ठितः पूर्वो यदृच्छानुष्ठितः परः।।५९।। आद्यः सद्यः फलं दत्ते लोकोभयसुखावहम्। द्वितीयोऽपि यथाकालं फलदायी शरीरिणाम्।।६० ।। छट्ठो परिच्छेद + इह व्यवहारनिश्चयभेदाभ्यां द्विधा धर्मः । सोऽपि शुद्धाशुद्धतया द्विप्रकारः। यत:गीअत्थाण गुरूणं अदंसणाओ कहं भवे सवणं । सवणं विणा कहं पुण धम्माधम्मं विलखिज्जा।।१।। इह मिच्छपयट्टाणं धम्मो संभवइ कहमधम्मो अ। धम्मो वि दुहा इह दव्वभावभेएहिं सुपसिद्धो।।२।। सो होई दव्वधम्मो अपहाणो नेव निव्वुई देइ। सुद्धो धम्मो बीओ गहिओ पडिसोअगामीहिं ।।३।। जेण कएणं जीवो निवडइ संसारसायरे घोरे। तं चेव कुणइ कज्जं इह सो अणुसोअगामीओ।।४।। जेणाणुट्ठाणेणं खविअभवं जंति निव्वुइं जीवा। तक्करणरुई जो किर नेओ पडिसोअगामीओ।।५।। पढमगुणट्ठाणे जे जीवा चिटुंति तेसि मो पढमो। होइ इह दव्वधम्मो अविसुद्धो For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ધર્મતીર્થની વ્યાખ્યા ૧૫૭ बीअनासेणं।।६।। अविरयगुणठाणाइसु जे अ ठिआ तेसु भावओ धम्मो। तेण जुया ते जीवा हुंति सबीआ अओ सुद्धो।।७।। संविग्गगीअत्थाणं गुरूण आणाइ निम्मिओ धम्मो। समयाणुसारविहिणा परिणामसुहावहो होइ।।८।। अह सासगाहगहिआण सेसछंदसिढिललिंगीणं । कुणइ तवो नत्थि फलं ता तीसे होइ भूरिभवो।।९।। अविरयपरिणामाओ विसुद्धरूवाओ देसविरयाणं । परिणामो अ जहन्नो होइ विसुद्धो बहुगुणेणं ।।१०।। सव्वुत्तमाओ विरयाविरयाणं भावओ हवइ सुद्धो। सव्वविरयपरिणामो असंखगुणओ धुवं लहुओ।।११।। देसविरईइ पुरओ जहुत्तरं गुणपएसु वटुंता। जीवा विसुद्धधम्मा विसेसओ जा सजोगिपयं ।।१२।। सातमो परिच्छेद २ बृहत्कल्पसूत्र टीका + नोआगमतो द्रव्यशासनं व्यतिरिक्तं 'कृतकरणं' मुद्रा इत्यर्थः। आज्ञाऽपि द्रव्यतो नोआगमतो व्यतिरिक्ता सैव मुद्रा। अथवा 'द्रव्यनिमित्तं' द्रव्योत्पादननिमित्तं यत् 'उभयं' शासनमाज्ञा तद् द्रव्यशासनं सा द्रव्याज्ञा। 'द्वे अपि च' शासनाऽऽज्ञे भावत इदमेवाध्ययनम्। किमुक्तं भवति ?- नोआगमतो भावशासनं भावाज्ञा च इदमेव कल्पाख्यमध्ययनम्। तथाहि- य एतस्याज्ञां न करोति सोऽनेकानि मरणादीनि प्राप्नोति।।१८४ ।। श्लोक १८४ टीका For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ : છે A MNિNNN mai ભાવતીર્થ ( ગીતાર્થ ગુરુ હા જિcz : For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ – ગીતાર્થ ગુરુ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મવિION, JI GOVIi મળOTI IIII (મતિત પ્રરVTસ્નો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોકૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. કૃતકૃત્ય એવા તીર્થકરો પોતાના માટે નહીં, પરંતુ જગતના કલ્યાણ માટે ધર્મતીર્થ સ્થાપે છે ? તીર્થકરો અંતિમ ભવમાં એ કક્ષાના મહાસાધક છે કે તેમને તે ભવમાં સ્વની સાધના કરવા કોઈ સામગ્રી, આલંબનો, સહાયની જરૂર નથી. તે પોતાના આત્મબળથી સાધના કરીને પાર પામી શકે છે. તેમને તરવા હવે કોઈ તીર્થની જરૂર નથી. જેમ કોઈ જબરદસ્ત તરવૈયો સમુદ્રના મધદરિયે હોય, પણ તેને કાંઠે પહોંચવાની સાંગોપાંગ જાણકારી હોય, તરવા માટે બાવડામાં તાકાત હોય તો તેને પાર પામવા કોઈની સહાયની આવશ્યકતા નથી, તેવી જ પરિસ્થિતિ ભવસાગરથી સ્વયં તરનાર તીર્થકરોની અંતિમ ભાવમાં છે. હજી તેમના આત્મા પર stockમાં સત્તામાં અસંખ્ય ભવ પરિભ્રમણ કરાવે તેવો કર્મસંચય છે, જન્મ વખતે પણ પ્રતિક્ષણ તેમને આઠે કર્મનો વિપાક ચાલુ છે, છતાં તેમનામાં સર્વ બંધનોને સ્વબળથી કાપવાની શ્રેષ્ઠ १ केवलमधिगम्य विभुः, स्वयमेव ज्ञानदर्शनमनन्तम्। लोकहिताय कृतार्थो-ऽपि देशयामास तीर्थमिदम्।।१८।। केवलमित्यादि । केवलं निरावरणम्, अधिगम्य प्राप्य, विभुः सर्वगतज्ञानात्मा, स्वयमेव स्वशक्त्यैव, ज्ञानदर्शनं ज्ञानं च दर्शनं चेति समाहारद्वन्द्वः। (તત્ત્વાર્થસૂત્ર માદ્યરિવસ્ત્રોવ૨૮, ૩. યશોવિનયની વ્યારહ્યા) २ एतदुक्तं भवति-सास्वादनादिष्वपूर्वकरणपर्यवसानेषु गुणस्थानकेषु सागरोपमान्तःकोटीकोटीप्रमाणैव स्थितिर्भवति, नाधिका નાયૂનેત્વર્થ: । (शतकनामा पञ्चम कर्मग्रन्थ श्लोक ४८ टीका) For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ક્ષમતા છે. તેથી અંતિમ જન્મમાં તીર્થકરો, ગુરુ-શાસ્ત્ર કે જ્ઞાનીનું કોઈ માર્ગદર્શન લેતા નથી. માટે આવા તીર્થકરોને ધર્મતીર્થની પણ જરૂર નથી. વળી, કેવલજ્ઞાન પામ્યા પછી તો ઘનઘાતી કર્મ ખપાવી આત્માની પૂર્ણ શક્તિઓ પ્રાપ્ત કરેલ હોવાથી કૃતકૃત્ય છે. મોક્ષપ્રાપ્તિ પણ તેમની હથેળીમાં છે. છતાં તીર્થંકરો તીર્થપ્રવર્તનરૂપ પ્રચંડ પુરુષાર્થની પ્રવૃત્તિ કરે છે, તેનું રહસ્ય કે કારણ વિચારવા જેવું છે. આ સભાઃ જગતના જીવો પ્રત્યેની કરુણાથી ભગવાન તીર્થ સ્થાપે છે ? સાહેબજી: ભાવતીર્થંકર તીર્થ સ્થાપે છે તેમાં જીવો પ્રત્યેની કરુણા કારણ નથી, પણ તીર્થકર નામકર્મ કારણ છે. જોકે તેના બંધ વખતે જગતના સર્વ જીવો પ્રત્યે વિવેકયુક્ત ઉત્કૃષ્ટ કરુણા હતી, પરંતુ હાલમાં તો ભગવાન વીતરાગ છે. ઉત્કૃષ્ટ પરોપકાર કરાવે તેવું જે પુણ્યકર્મ તીર્થંકરોએ સંચિત કરેલું છે, તે કર્મ તેમની પાસે તીર્થપ્રવર્તનની પ્રવૃત્તિ કરાવે છે. આ પ્રવૃત્તિને શાસ્ત્રમાં તીર્થકર નામકર્મજન્ય પ્રવૃત્તિ કહી છે, ઇચ્છાજન્ય કે રાગજન્ય નથી કહી. પરમેશ્વર તો પુર્ણ વીતરાગી છે. ઇચ્છા આવશે ત્યાં રાગ આવશે અને રાગ આવશે તો વીતરાગતામાં ખામી આવશે. જેનધર્મ કહે છે કે, જે શુભ કે અશુભ સર્વ કામનાથી શૂન્ય હોય, જેમની સર્વ કામના પરિતૃપ્ત થઈ ગઈ છે, તેથી જ જે કૃતકૃત્ય છે, તે પરમેશ્વર. વીતરાગ તે જ ઈશ્વર. રાગ તે વિકાર છે, પરમેશ્વર નિર્વિકારી છે. કર્મશાસ્ત્રોમાં કર્મની ૧૫૮ ઉત્તરપ્રકૃતિ કહી છે, તે સૌમાં શ્રેષ્ઠ તીર્થંકર નામકર્મ છે. તેનાથી ઊંચું કોઈ પુણ્યાનુબંધી પુણ્ય નથી. તેનો વિપાકોદય ચાલુ થાય એટલે ભાવતીર્થંકરની ઉત્કૃષ્ટ પૂજા ચાલુ થાય. 'કેવલજ્ઞાન પહેલાં તીર્થકરોના આત્મા પણ અષ્ટપ્રાતિહાર્ય આદિની ઉત્કૃષ્ટ પૂજાને લાયક નથી હોતા. તેથી જન્મથી ભક્ત એવા ઇન્દ્રો પણ પ્રાતિહાર્ય કે ચોત્રીશ અતિશયથી તેમની પૂજા નથી કરતા. પરંતુ કેવલજ્ઞાન થાય એટલે વગર બોલાવે દેવતાઓ ભક્તિથી સમવસરણ રચે અને ભાવતીર્થંકરની ઉત્કૃષ્ટ ભક્તિ ચાલુ કરે. તે અવસરે પ્રભુના પુણ્યથી કરોડો દેવતા, વિરાટ માનવસમૂહ અને પશુ-પંખીઓ પણ દેશના સાંભળવા આવે. પ્રભુ પણ સમવસરણમાં બિરાજમાન થઈને પ્રથમ ધર્મદેશના આપે. આ અંગે આગમો કહે છે કે, ઋષભદેવથી માંડીને ત્રેવીસ તીર્થંકરોએ પ્રથમ દેશના પછી ધર્મતીર્થની સ્થાપના કરી, જ્યારે પ્રભુ મહાવીરે દ્વિતીય ધર્મદેશના પછી ધર્મતીર્થની સ્થાપના કરી. આ તફાવતનું મહત્ત્વપૂર્ણ કારણ સમજવા જેવું છે. પ્રભુ મહાવીરની પ્રથમ દેશનામાં સર્વ શ્રોતાજનો ગેરલાયક કે અપાત્ર જ હતા તેવું નથી. અરે ! સમકિતી ઇન્દ્રો જ લાયક તરીકે હાજર છે. પાત્ર માનવો પણ અવશ્ય છે. પરંતુ ધર્મતીર્થની સ્થાપના માટે તેટલું પર્યાપ્ત નથી; કારણ કે જીવંત તીર્થની સ્થાપના કરવી હોય તો તત્કાલ તીર્થસ્વરૂપ બને તેવા ઉત્તમ પટ્ટધર શિષ્યો જોઈએ. નંદીસૂત્ર વગેરે આગમોમાં તીર્થ १ तए णं समणे भगवं महावीरे ततो-ज्ञानोत्पत्त्यनन्तरं श्रमणो भगवान् महावीरः अरहा जाए अर्हन् जात:-अशोकादिप्रातिहार्यपूजायोग्यो जातः, (उपाध्याय विनयविजयजी कृत कल्पसूत्र सुबोधिका व्याख्या) २ तित्थं च-चातुवण्णो समणसंघो पढमादिगणधरा वा, (નંદીસુત્ત ચૂ) * अधुनाऽवयवार्थः कथ्यते-तत्र तीर्थं द्रव्यभावभेदाद्विधा, तत्रापि द्रव्यतीर्थं नद्यादेः समुत्तरणमार्गः, भावतीर्थं तु सम्यग्दर्शन For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ૧૩૧ શબ્દથી ગણધરોને જ તીર્થ કહ્યા છે. ત્રેવીસ તીર્થકરોનું પુણ્ય પ્રબળ હતું કે તેમને પ્રથમ દેશનામાં જ, તત્કાલ પ્રતિબોધ પામીને ગણધર બને તેવા પટ્ટધર શિષ્યોનો યોગ થયો; જ્યારે પ્રભુ મહાવીરનું પુણ્ય થોડું ન્યૂન કે તેમને પ્રથમ દેશનામાં ન મળ્યા, પરંતુ બીજી દેશનામાં જીવંત તીર્થસ્વરૂપ બને તેવા ગૌતમ આદિ ગણધર પટ્ટધર શિષ્યો મળ્યા. પ્રભુ સ્વહસ્તે સમગ્ર શાસન અને તેની ધુરા જેના હાથમાં તરત જ મૂકે છે તે ગણધરો જ જીવંત તીર્થસ્વરૂપ છે. તમને એ વાતનો ખ્યાલ નથી કે તીર્થકરો તો કેવલજ્ઞાન પામ્યા પછી લોકોપકાર તરીકે માત્ર દેશના જ આપે છે, તે પણ અર્થની આપે છે. અર્થ એટલે જગતનું સૂક્ષ્મ તત્ત્વ. તેનો વાણી દ્વારા પ્રબોધ કરે. તીર્થકરોની વાણીનો અતિશય એવો છે કે તેની સામે પડ્રરસ ઝાંખા પડે. પ્રભુની વાણીમાં શબ્દલાલિત્ય, ધ્વનિમાધુર્ય, અર્થગાંભીર્ય આદિ અપૂર્વ હોય છે. શ્રોતાના ખેદ-ઉદ્વેગ-પરિશ્રમને દૂર કરે અને સુધા-તૃષારહિત તૃપ્તિનો અનુભવ કરાવે તેવી અદ્ભુત પ્રભુની વાણી છે. કોઈની વાણીમાં ન હોય તેવું પુષ્યજન્ય ઐશ્વર્ય તેમની વાણીમાં છે. તે વાણીથી પ્રભુ સૂક્ષ્મ તત્ત્વ પીરસે છે, જેનાથી લાયક શ્રોતા પ્રતિબોધ પામે. આવા પ્રબુદ્ધ જીવો સંસારસાગરમાં નિમજ્જનથી ગભરાયા છે, ભયભીત છે; તેથી તરવા, પાર પામવા પ્રભુને શરણે આવ્યા છે. આ શરણે આવેલા જીવોને તરવા માટે સહાયની જરૂર છે, સતત અનુશાસનની જરૂર છે; કેમ કે બધા સાધકોમાં આત્મબળથી ભવસાગર તરવાની શક્તિ નથી હોતી, છતાં તરવાની પૂરી પાત્રતા છે. 'તીર્થકરોના શરણે આવે તે અવશ્ય લાયક જ હોય. ज्ञानचारित्राणि, संसारार्णवादुत्तारकत्वात्, तदाधारो वा सङ्घः प्रथमगणधरो वा, तत्करणशीलास्तीर्थङ्करास्तान्नत्वेति क्रिया। (सूत्रकृतांगसूत्र प्रथम श्रुतस्कंध प्रथम अध्ययन प्रथम उद्देशो नियुक्ति गाथा १ शीलांकाचार्य टीका) ★ तीर्थं पुनश्चातुर्वर्णः श्रमणसंघः प्रथमगणधरो वा। तथा चोक्तं-तित्थं भंते तित्थं तित्थगरे तित्थं गोयमा अरहं ताव नियमा तित्थंकरे तित्थं पुण चाउव्वन्नो समणसंघो पढमगणधरो वा इत्यादि। (શ્રાવપ્રાપ્તિ સ્ત્રોવ ૭૬ ટીવ) ★ 'तीर्थकरेभ्यः तीर्यते संसारसमुद्रोऽनेनेति तीर्थं, तच्च प्रवचनाधारश्चतुर्विधः सङ्घः प्रथमगणधरो वा, तत्करणशीलास्तीर्थङ्करा: (ાર્મસંપ્રદ રત્નોવક ધરટીવા) ★ तीर्यते संसारसमुद्रोऽनेनेति तीर्थम्, तच्च प्रवचनाधारश्चतुर्विधः संघः प्रथमगणधरो वा, यदाहु:- तित्थं भंते! तित्थं, तित्थयरे तित्थं? गोयमा! अरिहा ताव नियमा तित्थंकरे, तित्थं पुण चाउवण्णे समणसंघे पढमगणहरे वा (યોજાશાસ્ત્ર પ્રવેશ રૂ, સ્ક્રોઇ ૨૨૨ ટીવા) ★ 'तित्ययरं ति, तीर्यते संसारसागरोऽनेनेति तीर्थं प्रवचनाधारश्चतुर्विधः सङ्घः, प्रथमगणधरो वा। यदुक्तमागमे- “तित्थं भन्ते तित्थं? तित्थयरे तित्थं? गोयमा, अरिहा ताव नियमा तित्थङ्करे, तित्थं पुण चाउव्वण्णे समणसङ्घ, पढमगणहरे वा," (સચવત્વસપ્તતિ પત્નોવટી) ★ भावतीर्थं तु चतुर्वर्णः श्रमणसङ्घः प्रथमगणधरो वा। यदाह- “तित्थं भन्ते तित्थं तित्थयरे तित्थं? गोयमा! अरिहा ताव नियमा तित्थंकरे। तित्थं पुण चाउवण्णे समणसंघे पढमगणहरे वा” [भगवतीसू० ६८२] । (योगशास्त्र प्रकाश २ श्लोक १६ टीका) १ येऽस्य किङ्करतां यान्ति, नराः कल्याणभागिनः । तेषामल्पेन कालेन, भुवनं किङ्करायते।।७५ । ।(उपमिति० प्रस्ताव १) For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ સભા : ગોશાળો ક્યાં લાયક હતો ? સાહેબજી : તે ભાવથી શરણે આવ્યો જ ન હતો. મેં શરણે આવેલાની વાત કરી છે. સમવસરણમાં પણ દેશના સાંભળવા આવે તે સૌ શરણે આવેલા કહેવાતા નથી; કારણ કે નાસ્તિકો, પાખંડીઓ, અભવ્યો, મિથ્યાદૃષ્ટિઓ પણ તીર્થંકરની દેશના સાંભળવા આવે, પણ તેમાંથી લાયક શ્રોતા જ શરણે આવે. શરણે આવવા devotion-dedication(બલિદાન-સમર્પણ) જોઈએ. જે જીવ દેશના સાંભળી હૃદયથી પ્રભુને કહે કે “આપે કહ્યો તે ધર્મ મને ગમ્યો. આપ કહો છો તે જ સત્ય તત્ત્વ છે. હું તેને આપની કૃપાથી સ્વીકારવા માંગું છું.” અને ત્યારબાદ યથાશક્તિ સાધુધર્મ કે શ્રાવકધર્મ સ્વીકારે તે શરણે આવ્યો કહેવાય. વાણી એક કાનથી સાંભળી બીજા કાનેથી કાઢી નાંખે કે વાતોડિયાની જેમ મીઠી મીઠી વાતો કરીને ચાલતા થાય તે શરણે આવ્યા ન કહેવાય. જે જીવો દેશનાથી પ્રતિબોધ પામે અને પ્રભુનું શરણ ભાવથી સ્વીકારે, તે સર્વ તારવા યોગ્ય જીવોને પણ તરવા માટે સાધન તરીકે સતત તારક તીર્થની જરૂર હોય છે. નબળા સાધકો તરવા પુરુષાર્થ તો પોતે કરે છતાં પણ સતત અનુશાસન-માર્ગદર્શનની અનિવાર્ય આવશ્યકતા હોય છે. પરંતુ વીતરાગ એવા ભાવતીર્થકરો તો સતત અનુશાસન-માર્ગદર્શન આપતા નથી, પણ તત્કાલ પ્રતિબોધ પામીને અનેક જીવોને તારવાના પ્રચંડ સામર્થ્યયુક્ત બનેલા તીર્થસ્વરૂપ છબસ્થ ગણધરોને શરણાગતનું અનુશાસન સોંપે છે. ઉપરાંત તેઓ પોતાની હયાતી કે હયાતી બાદ પણ શરણાગતના અનુશાસનની અવિચ્છિન્ન વ્યવસ્થારૂપ વહેતું જીવંત તીર્થ સ્થાપિત કરે છે. સભા : પ્રભુ વીર કેવલજ્ઞાન પામીને તરત શાસન સ્થાપી ન શક્યા, તેમાં લોકોનું પુણ્ય પણ ઓછું હતું? સાહેબજી હા, હુંડા અવસર્પિણીના પ્રભાવે પ્રભુનું અને લોકોનું એમ બંનેનું પુણ્ય ઓછું. શાસ્ત્રમાં કહ્યું છે કે જો ગુરુનું પુણ્ય ઓછું હોય તો પોતાની પાટપરંપરા ચલાવે કે શાસનની ધુરા વહન કરે તેવા શિષ્યો ન મળે, અને શિષ્ય કે અનુયાયીનું પુણ્ય ઓછું હોય તો ઉત્તમ તારક ગુરુ આદિ યથાર્થ ન મળે. અહીં પ્રભુ વીરનું સાવ પુણ્ય જ નથી એવું નથી. માત્ર થોડો સમયગાળો પડ્યો. બીજા તીર્થકરોને પ્રથમ દેશનામાં તીર્થસ્વરૂપ પટ્ટધર શિષ્યો મળ્યા, જ્યારે મહાવીર પ્રભુને દ્વિતીય દેશનામાં મળ્યા. તીર્થકરોના પટ્ટધર શિષ્ય થવું તે સામાન્ય શક્તિ, પ્રતિભા કે તારકતાનું સામર્થ્ય નથી માંગતું, પરંતુ પ્રચંડ તારકતાનું પુણ્ય, પ્રતિભા અને ગુણસામર્થ્યનો સમન્વય માંગે છે અને તેમને જ આગમમાં જીવંત તીર્થ કહ્યા १ अवगथ हरिभद्रसूरिरम्बे ! जडमतिमादृशशिष्यकावलम्बे ! न किमपि मम चेतसो व्यथाकृ विशदविधेयविनेयमृत्युमुख्यं ।।२०१।। दृढमिह निरपत्यता हि दुःखं गुरुकूलमप्यमलं मयि क्षतं किं । इति गदति जगाद तत्र देवि शृणुवचनं मम सूनृतम् त्वमेकम्।।२०२ ।। नहि तव कुलवृद्धिपुण्यमास्ते ननु त(भ)व शास्त्रसमूहसंततिस्त्वम्। इति गदितवती तिरोदधे सा श्रमणपतिः स च શોમુત્સસíાર રૂા (प्रभाचंद्रसूरिकृते प्रभावकचरित्रे हरिभद्रसूरिचरित्रम् ) २ लद्धो कप्पतरूवि कप्पियफलो चिंतामणी चिंतिओ, धेणू कामदुहा निहाणमणहं दिव्वोसहीओवि य। णो लब्भंति सुहेण धम्मगुरवो सन्नाण नीराकरा, सुद्धायारपरा सुदेसणसुहाकोसा अरोसा सया।।१५२।। (उपदेशपद श्लोक ५३१ टीका) For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ૧૬૩ છે. ભવસાગરથી તરવા શરણે આવેલા ઉત્તમ રત્નોને પ્રભુ સ્વહસ્તે દીક્ષા આપીને આ ગણધરોરૂપ તીર્થને સોંપી દે છે, પરંતુ તેનું સતત પોતે ધ્યાન રાખતા નથી, સ્વયં અનુશાસન આપતા નથી. આ કાર્ય તેમણે ગણધરોને સોંપ્યું છે. ગણધરો એટલે બીજું કોઈ નહીં પણ સાક્ષાત્ જીવંત તીર્થ. સભા : તે તો છદ્મસ્થ હોય છે ને ? साडेप : 'भस्थ भले न होय, अनुशासन आपमाटे त२४ छभस्थ ४ मे. अरे ! જેનશાસનના જીવંત તીર્થસ્વરૂપ ગણધરોનો એટલો મહિમા છે કે, કેવલીઓ પણ સમવસરણમાં પ્રવેશ કરી તીર્થસ્વરૂપ ગણધરોને નમસ્કાર કરી ગણધરોની આજુબાજુ બેસે છે. વળી, તીર્થકરોની પ્રથમ પ્રહરની દેશનાના વિરામ અવસરે, કેવલીઓની હાજરીમાં પણ, છદ્મસ્થ એવા ગણધરો જ તીર્થકરોની અનુમતિથી સમવસરણમાં અમોઘ દેશના આપે છે. શાસનની ધુરાને વહન કરનાર વાહક અને સંચાલક પણ ગણધરો જ છે. આ શાસનમાં જ્ઞાન કરતાં પણ અપેક્ષાએ પ્રભાવકતાનું મહત્ત્વ વધારે છે, તેનું આ સૂચક છે. “નમો તિત્યસ્સ” કહીને તીર્થકરો પણ જીવંત તીર્થ એવા ગણધરોને નમસ્કાર કરે ? સભા : તીર્થકરો “નમો તિત્યસ્સ’ બોલીને કયા તીર્થને નમસ્કાર કરે છે ? સાહેબજી: ૨ જીવંત તીર્થસ્વરૂપ પોતાના ગણધર શિષ્યને નમસ્કાર કરે છે. અત્યારે પણ નિયમ છે કે १ अथ ये यथा भगवतः समवसरणे निषीदन्ति तिष्ठन्ति वा तानभिधित्सुः सङ्ग्रहगाथामाहतित्थाऽइसेससंजय, देवी वेमाणियाण समणीओ। भवणवइ-वाणमंतर-जोइसियाणं च देवीओ।।११८५।। 'तीर्थ' गणधरस्तस्मिन् उपविष्टे सति अतिशायिनः संयता उपविशन्ति, ततो देव्यो वैमानिकानाम्, ततः श्रमण्यः, तथा भवनपतिव्यन्तर-ज्योतिष्काणां च देव्य इति।।११८५।। । अथैतदेव विवृणोतिकेवलिणो तिउण जिणं, तित्थपणामं च मग्गओ तस्स। मणमाई वि नमंता, वयंति सट्ठाण सट्ठाणं ।।११८६ ।। केवलिनः पूर्वद्वारेण प्रविश्य जिनं 'त्रिगुणं' त्रिःप्रदक्षिणीकृत्य 'नमस्तीर्थाय' इति वचसा तीर्थप्रणामं च कृत्वा 'तस्य' तीर्थस्यप्रथमगणधररूपस्य शेषगणधराणां च 'मार्गत:' पृष्ठतो दक्षिणपूर्वस्यां निषीदन्ति। तथा "मणमाई वि" त्ति मनःपर्यवज्ञानिन आदिशब्दाद् अवधिज्ञानिनः चतुर्दशपूर्विणो दशपूर्विणो नवपूर्विण आमोषध्यादिविविधलब्धिमन्तश्च प्राच्यद्वारेण प्रविश्य भगवन्तं त्रिःप्रदक्षिणीकृत्य नमस्कृत्य च 'नमस्तीर्थाय, नमो गणधरेभ्यः, नमः केवलिभ्यः' इत्यभिधाय केवलिनां पृष्ठत उपविशन्ति। शेषसंयता अपि प्राचीनद्वारेणैव प्रविश्य भुवनगुरुं प्रदक्षिणीकृत्य वन्दित्वा च 'नमस्तीर्थाय, नमो गणभृद्भ्यः, नमः केवलिभ्यः, नमोऽतिशयज्ञानिभ्यः' इति भणित्वा अतिशयिनां पृष्ठतो निषीदन्ति।.. (बृहत्कल्पसूत्र० श्लोक ११८५-१९८६ टीका) २. यदि च तीर्थस्य भगवदभिवन्द्यत्वात् प्रथमगणधरस्यापि तीर्थशब्दाभिधेयत्वेन तथात्वाद् न दोषः, (शास्त्रवार्ता समुच्चय० स्तबक ११, श्लोक ५४ टीका) ★ अथ“तित्थपणामं काउं' [आवश्यकनि० समवस० गा० ४५] इत्याद्यागमप्रामाण्यात् प्रथमगणधरस्य 'तीर्थ' शब्दाभिधेयत्वात् तदवन्द्यत्वं तस्यासिद्धं (सन्मतितर्कप्रकरण० तृतीय कांड श्लोक ६५ टीका) For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ 'ગુરુ શિષ્યને આચાર્યપદવી આપે ત્યારે શિષ્ય એવા નૂતન આચાર્યને ગુરુ જાહેરમાં વંદન કરે છે. રાજસત્તાનો પણ નિયમ છે કે ગમે તેવો મોટો સમ્રાટ, પોતે નિવૃત્ત થઈને રાજગાદી પર નવા સમ્રાટને સ્થાપન કરે ત્યારે, રાજ્યાભિષેક અને રાજતિલક કર્યા બાદ નવા સમ્રાટને હાથ જોડીને આજ્ઞા માંગે. અરે ! ઘણી વાર સમ્રાટ એવો પિતા દીકરાને રાજતિલક કરાવી નવા રાજા તરીકે સ્થાપે, તો પણ, પિતા નૂતન રાજા એવા પુત્ર પાસે હાથ જોડીને પ્રજા સમક્ષ કહે કે, “હું હવે નિવૃત્ત થાઉં છું, આજથી આ તમારા સ્વામી છે. હવે પછી તમારે તેને આજ્ઞાંતિ અને સમર્પિત રહેવાનું છે. અને જો તમે તેની આજ્ઞા નહીં માનો તો એ તમને કઠોરમાં કઠોર દંડ-સજા કરશે.” શાસનમાં પણ ગચ્છાધિપતિ નિવૃત્ત થતી વખતે નૂતન ગચ્છાધિપતિને સ્થાપિત કર્યા પછી સમગ્ર ગચ્છને કહે કે, “મારો સ્વભાવ સૌમ્ય હતો, મેં તમારી ઘણી ખામીઓ-અવિનય ચલાવી લીધાં, પણ આ નૂતન ગચ્છાધિપતિ નહીં ચલાવે, તેથી અપ્રમત્તપણે તેની આજ્ઞાનું અવશ્ય પાલન કરજો.” સભા : પ્રથમ સમવસરણમાં દેશના પૂર્વે “નમો તિ–સ્સ' બોલીને સિંહાસન ઉપર બેસનાર તીર્થકરો, તે અવસરે ગણધરોને કેવી રીતે નમસ્કાર કરે ? કારણ કે દેશના-પ્રતિબોધના અભાવમાં ગણધરોની સ્થાપના જ હજી થઈ નથી. સાહેબજી : તે અવસરે તીર્થંકરો શાશ્વત તીર્થને નમસ્કાર કરે છે. ગણધર ભગવંતોનું વ્યક્તિત્વ : એક જ દેશનામાં પ્રતિબોધ પામી તત્કાલ જીવંત તીર્થસ્વરૂપ બનનાર ગણધરો એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તીર્થકરો જેમ જનમ-જનમના સાધક છે અને સાધનાના પરિપાકથી અંતિમ ભવમાં ગર્ભાવતારકાલથી મહાસાધક છે, તેમ ગણધરો પણ જન્માંતરના સાધક છે. હા, તેમનું વ્યક્તિત્વ તીર્થકરોથી ન્યૂન છે, એટલે જ ગણધરો અંતિમ ભવમાં જનમથી મહાસાધક નથી હોતા, તેમને સ્વયં તત્ત્વમાર્ગ પામવા પ્રતિબોધક તીર્થકરોની જરૂર હોય છે. છતાં ગણધરોના વ્યક્તિત્વની તોલે પણ આ જગતમાં બીજા કોઈનું વ્યક્તિત્વ આવે નહીં. ગણધરોને જોતાં તમને એમ લાગે કે દીક્ષા લીધી ને તરત જ તીર્થપદ મળી ગયું, પણ તેવું નથી. તેમને ભૂતકાળની જબરદસ્ત સાધના છે. તીર્થકરોએ જેમ પૂર્વભવોમાં “સવિ જીવ કરું શાસનરસી”ની ભાવનાથી તીર્થકરનામકર્મ બાંધ્યું. તેમ ગણધરોએ પૂર્વભવોમાં સમ્યક્ત પામ્યા પછી અનેક જીવોને તારવાની વિશદ્ધ શુભ १ उत्तिष्ठति निषद्याया: आचार्य अत्रान्तरे, तत्रोपविशति शिष्योऽनुयोगी, ततो वन्दते गुरुस्तं शिष्यसहितः, शेषसाधुभिः सन्निहितैरिति गाथार्थः।।९६४ ।। भणति च कुरु व्याख्यानमिति तमभिनवाचार्य, तत्र स्थित एव ततोऽसौ करोति तव्याख्यानमिति, नन्द्यादि यथाशक्त्येति, तद्विषयमित्यर्थः, पर्षदं वा ज्ञात्वा योग्यमन्यदपीति गाथार्थः।।९६५ ।। आचार्यनिषद्यायामुपविशनमभिनवाचार्यस्य, वन्दनं च तथा गुरोः प्रथममेवाचार्यस्य, तुल्यगुणख्यापनार्थं लोकानां न तदा दुष्टं 'द्वयोरपि' शिष्याचार्ययोः, યા(ની)તમેતતિ થાર્થ: IIઉદ્દદ્દા (પંઘવસ્તુન્નો હૃ૪-૧-૧દદ ટીશ) २ चिन्तयत्येवमेव-पूर्वोक्तप्रकारेणैव एतद्भवादुत्तारणम् ‘स्वजनादिगतं तु' - स्वजनमित्रदेशादिविशेषगतं पुनः य उक्तरूपो बोधिप्रधानो जीवः ‘तथानुष्ठानतः'-चिन्तानुरूपानुष्ठानात्परोपकाररूपात् सोऽपि-न केवलं परोपकारी तीर्थकृदित्यपिशब्दार्थः, धीमान्-प्रशस्तबुद्धिः ‘गणधरो'-देवदानवमानवादिमाननीयमहिमा तीर्थकराग्रिमशिष्यः, भवेत्-जायेतेति।।२८९।। (વિન્દ ૨૮૨ ટા ) For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ૧૬૫ ભાવના કરેલી, જેના પ્રભાવે ગણધરનામકર્મ બાંધ્યું છે. ગણધરોના આત્માએ ભૂતકાળમાં, આખા દેશને અથવા સમગ્ર નગરને કે આજુબાજુના વિસ્તારને કે પોતાની સમગ્ર જ્ઞાતિને કે પરિવારને ‘શુદ્ધ ધર્મ પમાડી તારું’ એવી કામના, ઉત્કટ શુભ ભાવના અવશ્ય કરેલી. આવા ભાવોથી ગણધરનામકર્મ બંધાય. તીર્થકરોની પરોપકારની ભાવના અમર્યાદિત હોય છે. તેમાં સામારૂપે કોઈ જીવની બાદબાકી નથી. અરે ! ભવિઅભવિનો પણ કોઈ ભેદ નહીં, તેવો “સવિ જીવ કરું શાસનરસી”નો પરિણામ છે; જ્યારે ગણધરોની પરોપકારની ભાવના મર્યાદિત છે. છતાં માત્ર હું પામું, હું તરું, તેમ નહીં, પરંતુ પોતે જે અપૂર્વ મોક્ષમાર્ગ પામ્યા છે, જેનો આસ્વાદ પોતે માણ્યો છે તે અનેકને પમાડું, તે ખાતર જે બલિદાન આપવું પડે તે આપું, એવી નક્કર હૃદયપૂર્વકની શુભ ભાવના તેમને હોય છે, અને તે ગણધરનામકર્મના સંચયનો ઉપાય છે. તીર્થકરો કે ગણધરોને પૂર્વભવોમાં પોતે મોક્ષમાર્ગ પામ્યા પછી બીજાને પમાડવાનો જે ભાવ થાય છે, તે હૃદયપૂર્વકનો ગણાય; જ્યારે તમને પામ્યા વગર બીજાને પમાડવાનો જે ભાવ થાય છે, તે ઘેલછા છે. સ્વયં મોક્ષમાર્ગ પામ્યા વિના બીજાને પમાડવાની ભાવનામાં કોઈ નક્કર તથ્ય નથી. સાધુને પણ સ્વયં પામવાના બદલે બીજાને ઉપદેશ આપવામાં જ રસ હોય, તો તેવા ઉપદેશક સાધુને શાસ્ત્ર “પાઠ ભજવનાર નાટકિયો' કહે છે. પુણ્યબંધ માટે અંતરમાં સમ્યફ શુભ ભાવના જોઈએ. તેમાં પણ આ તો નિરવઘ પુણ્યાનુબંધી પુણ્યના શ્રેષ્ઠ પ્રકારો છે. તીર્થકર નામકર્મ એ સર્વ શ્રેષ્ઠ નિરવદ્ય પુણ્યાનુબંધી પુણ્યની પ્રકૃતિ છે. તેના પછી દ્વિતીય ક્રમમાં આ જગતમાં ગણધરનામકર્મ એ કક્ષામાં આવે છે. તીર્થકર નામકર્મ તો અલૌકિક જ છે, પરંતુ ગણધરનામકર્મ પણ મામલી નથી. તે બાંધનાર પણ કોઈ વિરલા જ નીકળે. તીર્થંકરનામકર્મના ઉદયથી જેમ જગદદ્ધારની શક્તિ મળે છે, તેમ ગણધરનામકર્મના વિપાકથી શીધ્રપણે સકલ શ્રીસંઘને તારવાની શક્તિ મળે છે. વળી આ પુણ્યના સ્વામી ગણધરોને ગુરુ તરીકે પૂર્ણ જ્ઞાની તીર્થકરો જ મળે છે. વળી તેમના ગુરુ બીજા કોઈ થઈ પણ ન શકે. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ સચવાય, તેમ આવા અપૂર્વ પ્રતિભાસંપન્ન શિષ્યોના ગુરુ તીર્થકરો જ બની શકે. ગણધરો અંતિમ ભવમાં જન્મથી મહાપ્રતિભાસંપન્ન અને મહાપ્રજ્ઞાસંપન્ન હોય છે. ધર્મ પામવાની ઉત્તમ લાયકાત પણ ધરાવતા હોય છે. તેથી એક જ દેશનામાં પ્રતિબોધ પામી, વિરક્ત થઈ સર્વવિરતિ સ્વીકારે છે. ઉપરાંત બીજબુદ્ધિના સ્વામી હોવાથી, જિજ્ઞાસા દ્વારા તીર્થકરોના મુખે માત્ર સારભૂત ત્રણ પદો સાંભળીને સર્વશાસ્ત્ર અને સર્વ તત્ત્વનો બોધ પામે છે. બીજબુદ્ધિ એટલે એક વાક્યમાંથી કરોડ નહીં પણ ★ यस्तु स्वजनादिगतं ध्यायत्येवं तथाऽनुतिष्ठति च। सावधिकपरार्थरतः स तु धीमान् गणधरो भवति।।२१।। (बंधहेतुभङ्गप्रकरणम् बंधहेतुना विवरण विषयक श्लोक २१) १ उत्तमाः प्रधाना अतिशयाः प्रसादादयो वाग्वाणी बुद्धिश्च बीजकोष्ठादिका ताभिः संपन्नैरन्वितैः, (તત્ત્વાર્થસૂત્ર વ્યારા-૩૫ા. યશોવિનયન) २ बीजबुद्धित्वं स्वल्पमपि दर्शितं वस्तु अनेकप्रकारेण गमयति। तद्यथा-पदेन प्रदर्शितेन प्रकरणेनोद्देशकादिना सर्वमर्थं ग्रन्थं વાનુધાતા (તત્ત્વાર્થમાષ્યવૃત્તિ-સિદ્ધસેન મળી ૨૦-૭, પૃ. ૩૨૭) * अङ्गप्रविष्टमाचारादिद्वादशमेदं बुद्ध्यतिशयद्धियुक्तगणधरानुस्मृतग्रन्थरचनम्।।१२।। भगवदर्हत्सर्वज्ञ-हिमवनिर्गतवाग्गङ्गाऽर्थविमलसलिलप्रक्षालितान्त-करणैः बुद्ध्यतिशयर्द्धियुक्तैर्गणधरैरनुस्मृतग्रन्थरचनम् आचारादिद्वादशविधमङ्गप्रविष्टमित्युच्यते। (તસ્વાર્થવર્તિ -૨૦, પૃ.૭૨) For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ કરોડો કે અબજો વાતો સમજી શકે તેવી વિસ્તારશીલ પ્રજ્ઞા. તીર્થકરો સમગ્ર જગતનું સારભૂત પદાર્થવિજ્ઞાન અને તેના પાયાના સિદ્ધાંતો ત્રણ વાક્યોમાં કહે છે, અને શ્રોતા એવા ગણધરો મંથન કરતાં તેમાંથી સમગ્ર શ્રતના પાર રૂપ બોધને પામે છે, અને તત્કાલ તે બોધને સઘનતાથી સૂત્રાત્મક રૂપે શબ્દદેહે ગૂંથીને દ્વાદશાંગીની રચના કરે છે, જે સકલ શ્રીસંઘ માટે પરમ આધાર બને છે. તીર્થકરોની વાણીથી પ્રતિબોધ પામેલા સામાન્ય જીવો તત્કાલ શ્રતનો પાર પામતા નથી. તેવા સર્વ આરાધક જીવોને, ગણધરોએ રચેલી દ્વાદશાંગી એ સતત માર્ગદર્શક બને છે. આ અપેક્ષાએ તીર્થકરો કરતાં ગણધરો આપણા માટે અધિક ઉપકારી જેમ એક બીજમાંથી પરંપરાએ લાખો-કરોડો-અબજો-અસંખ્ય ફળ ઊગે, તેમ ' બીજરૂ૫ તીર્થકરના ત્રિપદીરૂપ વચનમાંથી ગણધરોના મસ્તિષ્કમાં સમગ્ર દ્વાદશાંગી રચાય છે, જે શ્રીસંઘને તરવા માટેનો અદ્વિતીય વારસો છે. વળી ગણધરોમાં અનુશાસન આપવાની પણ કોઈ કચાશ નથી. તીર્થકરોના સર્વ શિષ્યોને અસ્મલિત અનુશાસન આપી તારવાનું સામર્થ્ય ગણધરો ધરાવે છે. ગણધરો નિયમા સર્વાક્ષરસંનિપાતી ઉત્કૃષ્ટ ચૌદપૂર્વધર હોય છે. તેમની અંતર્મુહૂર્તમાં કરેલી દ્વાદશાંગીની રચના પર તીર્થકરો કેવળજ્ઞાનથી જાણીને સ્વયં સત્યતાની મહોરછાપ મારે છે. દીક્ષાના પ્રથમ દિવસથી જ તેમને શાસનના સર્વ અધિકાર તીર્થકરો સ્વહસ્તે સુપ્રત કરે છે. આવા મહાપ્રભાવશાળી શિષ્યો પ્રથમ દેશનામાં મળવા તે પણ તીર્થકરોનું ઉત્કૃષ્ટ પુણ્ય છે, અને આવા ગુરુ મળવા તે શિષ્યોનું શ્રેષ્ઠ પુણ્ય છે. ગણધરો શાસનના આદિ મુનિ, પ્રથમ મુનિ છે, અમારા બધાના આદ્યગુરુ છે. ગણધરોના ગુરુ તીર્થકર, પરંતુ અમારા સૌના આદ્યગુરુ ગણધરો. અમે ગણધરોના વંશના ગણાઈએ, ભગવાનના વંશના નહીં. સુધર્માસ્વામીની પાટ બોલીએ છીએ, મહાવીર પ્રભુની નહીં. તેથી ગણધરોને કેવલી કરતાં પણ આગવું સ્થાન સુસંગત છે. જીવંત તીર્થરૂપ ગણધર ભગવંતો આખા સંઘના અનુશાસનરૂપી શરણના દાતા છે : ગણધરોએ પોતાને જે જ્ઞાન હતું તે તેમના પટ્ટધરોને વારસામાં આપ્યું. તેમના પટ્ટધરોએ પોતાના પટ્ટધરોને વારસામાં આપ્યું. જોકે કાળપ્રભાવે ધારણાશક્તિ અને પ્રજ્ઞા ઓછી થતી ગઈ, તેથી આવા સક્ષમ ગુરુઓની વંશાવલિમાં પણ જ્ઞાન ક્રમશઃ ઘટતું જાય; છતાં તે જ્ઞાનથી શાસનમાં જીવંત તીર્થની અવિચ્છિન્ન પરંપરા ચાલે. ભાવતીર્થકરો તો આયુષ્યકાળ સુધી પૃથ્વીતલને પાવન કરતા વિચરે અને પુણ્યપ્રભાવે જ્યાં જ્યાં પદાર્પણ કરે ત્યાં વાણીથી અનેકને પ્રતિબોધ કરે અને પ્રતિબદ્ધ થઈને શરણે આવેલા સૌને ગણધરોને સોંપી १ 'गणहर'त्ति गणधरस्तीर्थकरशिष्यो मातृकापदत्रयोपलंभानन्तरं समुद्घाटितसमस्तश्रुतोपयोग:, (1શપ ફ્લોક ૪૨૨ ટar) २ प्रद्योतप्रतिपन्ननिखिलाभिलाप्यभावकलापा गणधरा एवोत्कृष्टचतुर्दशपूर्वविदो भवन्ति, (ललितविस्तरा पंजिका) 3 सचतुर्दशपूर्वाणि, द्वादशाङ्गानि ते क्रमात्। ततो विरचयामासुस्तत्रिपद्यनुसारतः।।६५९ ।। अथाऽऽदाय दिव्यचूर्णपूर्ण स्थालं पुरन्दरः । देवैर्वृतो देवदेवपादान्तं समुपास्थित।।६६० ।। अथोत्थाय गणभृतां, चूर्णक्षेपं यथाक्रमम्। कुर्वाणः सूत्रेणाऽर्थेन, तथा तदुभयेन च।।६६१।। द्रव्यैर्गुणैः पर्यायैश्च, नयैरपि जगत्पतिः । ददावनुयोगानुज्ञां, गणानुज्ञामपि स्वयम्।।६६२।। ततोऽमरा नरा नार्यो, दुन्दुभिध्वानपूर्वकम्। वासक्षेपं विदधिरे, तेषामुपरि सर्वतः।।६६३ ।। (ત્રિષ્ટિ પર્વ, સ રૂ) ४ आदिमुनिभिरर्हच्छिष्यैर्गणधरैः प्रणीतत्वात्। (ત્રિવિરાટ) For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ૧૭૭ દે. ગણધરસ્વરૂપ જીવંત તીર્થ તે સૌને અનુશાસન આપી ઘડતર કરીને તારે. તીર્થંકરોની હાજરીમાં પણ શ્રીસંઘનું સમગ્ર સંચાલન ગણધરો જ કરે છે. સભા : બધા તીર્થંકરોની ત્રિપદી સરખી હોય ? સાહેબજી : હા, નવકાર શાશ્વત છે, તેમ ત્રિપદી પણ શાશ્વત છે. સભા : સર્વ તીર્થંકરોના સર્વ ગણધરો જીવંત તીર્થ હોય ? સાહેબજી : હા, તમામ તીર્થંકરોના ગણધરો આવા સક્ષમ જ હોય. જોકે બધા તીર્થંકરોના ગણધરોની સંખ્યા સરખી નથી હોતી. ઋષભદેવપ્રભુના ૮૪ ગણધરો છે, જ્યારે મહાવીરપ્રભુના ૧૧ ગણધરો છે. ઋષભદેવના ચોરાશીએ ચોરાશી ગણધરો, લાખોને ભવસાગરથી પાર પમાડવાના સામર્થ્યયુક્ત જીવંત તીર્થ જ હતા. સભા : ગણધરોએ જે ધર્મ બતાવ્યો તે ધર્મ તીર્થ છે ? સાહેબજી : ના, ૧ ગણધરો પોતે જ જીવંત તીર્થ છે; કારણ કે તેઓ અનુશાસનથી સર્વને તારનારા છે. તમારી બુદ્ધિ સદેહ જીવંત તત્ત્વને પકડવા ટેવાયેલી જ નથી. ૨ ગણધરો સ્વયં સાક્ષાત્ ધર્માવતાર છે. ધર્મને આ જગતમાં જન્મ લેવાનું મન થાય અને સદેહે જન્મ લે, તો તે સાક્ષાત્ ગણધરતુલ્ય વ્યક્તિત્વ બને. જીવંત ધર્મ કેવો હોય તે જોવું હોય તો ગણધરોને જોઈને કહી શકાય કે આ જ સાક્ષાત્ ધર્મ. તમે ક્ષમાને ધર્મ કહો છો, પણ ક્ષમા શબ્દ તો જડ છે અને તેનાથી વાચ્ય ક્ષમારૂપ ભાવ જગતમાં ક્યાંય અદ્ધર રહેતો નથી, પરંતુ વ્યક્તિમાં રહે છે. તેથી જે વ્યક્તિ સ્વયં ક્ષમાનો ભંડાર છે તે વ્યક્તિ જ સ્વયં ક્ષમાધર્મ છે; કેમ કે અપેક્ષાએ ગુણથી ગુણી જુદા નથી, એકમેકરૂપ છે. સારાંશ એ છે કે ૐ ધર્મસ્વરૂપ સર્વ જીવંત ગુણોના ભંડાર ગણધરો જ ધર્મતીર્થ છે. ગણધરો તીર્થંકરોની હાજરીમાં શાસનની ધુરાને વહન કરનારા વૃષભતુલ્ય છે. જેમ ગાડાનો સમગ્ર ભાર ધૂંસરી દ્વારા વૃષભ વહન કરે છે, તેમ મહાવૃષભ તુલ્ય ગણધરો દીક્ષાના પ્રથમ દિવસથી જ તીર્થંકરોના શાસનની સમગ્ર જવાબદારી માથે લે છે. ભગવાન તો ઉપદેશ આપી આપીને લાયક જીવોને શાસનમાં-સંઘમાં ગોઠવતા જાય, ત્યારબાદ સારણા-વારણા-શિક્ષા ગણધરો અદા કરે. સભા : એક જ દિવસે બધા ગણધરો મળી જાય ? સાહેબજી : હા, તે જ તીર્થંકરોનું અજોડ પુણ્ય છે કે તેમને અદ્વિતીય પટ્ટધર શિષ્યોની પૂરી હારમાળા તત્કાલ પ્રાપ્ત થાય, કરોડોમાં વીણો તો એક ન મળે તેવા ઉત્તમ પુરુષો એક જ દિવસમાં સમર્પિત શિષ્ય તરીકે ૧ તીર્થમિતિ-ાપરો દેશનાં રોતીતિ ... (आवश्यकसूत्र निर्युक्ति एवं भाष्य श्लोक ५४३ टीका) ★.. तीर्थमिह गणधरस्तस्य धर्म:- आचारः श्रुतधर्मप्रदानलक्षणस्तीर्थधर्मः यदिवा तीर्थं प्रवचनं श्रुतमित्यर्थस्तद्धर्मः-स्वाध्यायः.. (उत्तराध्ययनसूत्र सम्यक्त्वपराक्रम अध्ययन श्लोक ५०९ पद १९ शांतिसूरि टीका) (નીતિવાવવામૃત ૨-૫) (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक ८२ टीका) ... ૨ धर्मसमवायिनः कार्यसमवायिनश्च पुरुषास्तीर्थम् ।। 3 अनुत्तरज्ञाऩदर्शनादिधर्मगणं धारयन्तीति गणधरास्तान्, For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ હાજર થઈ જાય. ઋષભદેવ ભગવાનને પ્રથમ દિવસે જ ૮૪ ગણધરો થયા. તેમનું કુટુંબ, વંશ જ રત્નની ખાણ હતો. એવો વંશ, એવું કુટુંબ ભાગ્યે જ હોય. તેમનાં સર્વ સંતાનો મોક્ષે ગયાં છે. અરે ! તેમના વંશમાં અસંખ્ય પેઢી સુધી રાજા-મહારાજાઓ મોક્ષે ગયા છે. આઠ પેઢી સુધી તો રાજાઓ સતત આરીસાભુવનમાં કેવલજ્ઞાન પામ્યા છે. ઉત્કૃષ્ટ ચૌદપૂર્વધર, શ્રુતકેવલી એવા ગણધરોમાં પણ પરસ્પર વાચનાશક્તિ સમાન ન પણ હોય.'પ્રભુ મહાવીરના ગણધરોની વાચનાશક્તિનો તફાવત કલ્પસૂત્રમાં પણ ઉલ્લેખિત છે. ગણધરોમાં પરસ્પરની લબ્ધિ અને પુણ્યમાં તફાવત હોઈ શકે છે. ગૌતમસ્વામીને અનંતલબ્લિનિધાન કહીએ છીએ. પ્રભુ વીરના અન્ય ગણધરો કરતાં તેમની પુણ્યપ્રકૃતિ, સૌભાગ્ય આદિ વિશેષ છે. છતાં સર્વ ગણધરો અનેક લબ્ધિઓના પણ અવશ્ય સ્વામી હોય જ. કોઈ પણ ગણધરને આ એક ટેબલમાંથી હજાર ટેબલ પ્રગટાવવાનું કહો કે હજાર ટેબલને એક ટેબલમાં સંક્રાંત કરવાનું કહો તો સરળતાથી કરી આપે. આવી તો અગણિત શક્તિઓ તેમનામાં હોય. સર્વ ગણધરો ઉત્કૃષ્ટ શ્રુતકેવલી છે, મામૂલી વ્યક્તિ નથી. તીર્થંકરો કરતાં ન્યૂન છતાં ગણધરોની વાણી પણ અતિશયવંત જ હોય છે. તેથી તીર્થકરોની પ્રથમ પ્રહરની સુમધુર દેશનાના વિરામ અવસરે, તીર્થકરોની જ પર્ષદામાં, ગણધરો બીજો એક પ્રહર દેશના આપે છે; જે શ્રોતાઓ ઉદ્વિગ્ન થયા વિના રસપૂર્વક સાંભળે છે. ત્યારે સમવસરણમાં કેવલી ભગવંતો પણ હાજર છે, છતાં દેશના ગણધર જ આપે છે. કેવલજ્ઞાનીની અપેક્ષાએ ગણધરોનું જ્ઞાન બિંદુ જેટલું છે, ગણધરોના આત્મામાં હજુ અસંતું અજ્ઞાન છે, અજ્ઞાન કરતાં જ્ઞાન અતિ અલ્પ છે, છતાં પૂર્ણ જ્ઞાની કેવલી દેશના ન આપે, જ્યારે મધ્ય સ્થાન પર બિરાજમાન થઈને છમસ્થ ગણધરો કેવલી સમક્ષ પર્ષદાને દેશના આપે. સભા કેવલી ભગવંત દેશના સાંભળે ? સાહેબજી : હા, તેમના કાનને વાણીરૂપ દેશના સંભળાય, પણ તેમને દેશનામાંથી કશું જાણવાનું નથી; કારણ કે તેઓ સ્વયં સર્વજ્ઞ છે. તેથી તત્ત્વથી તેઓ શ્રોતા નથી, છતાં શાસનના ઉચિત વ્યવહાર તરીકે १ समणस्स भगवओ महावीरस्स जिढे इंदभूई अणगारे गोयमसगुत्तेणं पंच समणसयाई वाएइ ५०० मज्झिमे अग्गिभूई अणगारे पंच समणसयाई वाएइ ५०० कणीअसे वाउभूई अणगारे गोयमसगुत्तेणं पंच समणसयाई वाएइ ५०० थेरे अज्जवियत्ते भारद्दाए गुत्तेणं पंच समणसयाइं वाएइ ५०० थेरे अज्जसुहम्मे अग्गिवेसायणगुत्तेणं पंच समणसयाइं वाएइ ५०० थेरे मंडिअपुत्ते वासिढे गुत्तेणं अद्भुट्ठाइं समणसयाई वाएइ थेरे मोरिअपुत्ते कासवगुत्तेणं अद्भुट्ठाइं समणसयाइं वाएइ ३५० थेरे अकंपिए गोयमसगुत्तेणं थेरे अयलभाया हारिआयणे गुत्तेणं ते दुनिऽवि थेरा तिण्णि तिण्णि समणसयाई वाएंति ३०० थेरे मेअज्जे थेरे पभासे एए दुन्निवि थेरा कोडिन्नागुत्तेणं तिण्णि तिण्णि समणसयाई वाएंति ३०० । પુત્ર અષ્ટમ ચાહ્યાન પ્રામ) २ गणधरैर्भगवच्छिष्यैः, न तु स्वयं गृहीतलिङ्गः, अतिशयवद्भिर्घटात्घटसहस्रनिर्माणाधुपलक्षितविशिष्टशक्त्युपेतैः, (તત્ત્વાર્થસૂત્ર વ્યારા-૩. યશોવિજયની) 3 केवलिन: 'त्रिगुणं' त्रिः प्रदक्षिणीकृत्य 'जिनं' तीर्थकर तीर्थप्रणामं च कृत्वा मार्गतः 'तस्य' तीर्थस्य गणधरस्य निषीदन्तीति। (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक ५५९ टीका) For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ સમવસરણમાં ગણધરોની આજુબાજુ ગૌણ વ્યક્તિ તરીકે બેસે છે, અને મુખ્ય નાયક તરીકે ગણધરો બિરાજમાન થાય છે. જે સમગ્ર શાસન સંભાળે તેનું જાહેરમાં એટલું માન તો અવશ્ય હોય જ. તેથી કેવલી ભગવંતો પણ ગણધર ભગવંતોનું ઉચિત વ્યવહાર તરીકે ગૌરવ જાળવે છે. તેઓ જાણે છે કે આ ગણધર ભગવંતો જ તીર્થ છે, આ જ શાસનની ધુરા વહન કરે છે, આ જ પાટવી કુંવર છે. ગણધરનામકર્મ એ રૂપ નિરવદ્ય પુણ્યાનુબંધી પુણ્યના વિપાકનો આ પ્રભાવ છે. તીર્થકરોની જેમ ગણધરોને પણ વ્યક્તિત્વરૂપે ઓળખવા જેવા છે, તેમના ગુણ ગાઈએ એટલા ઓછા છે. સભા : ગણધરોમાં પરસ્પર જવાબદારીનો તફાવત હોય ? સાહેબજી હા, જીવંત તીર્થસ્વરૂપ સર્વ ગણધરો શાસનના સર્વાધિકારયુક્ત છે, છતાં જેનો વંશ ચાલે તેને પરંપરાએ વિશેષ જવાબદારી આવે. જેમ પ્રભુ મહાવીરના સર્વ ગણધરોમાં સુધર્માસ્વામીનો વંશ ચાલ્યો, તેથી તેમના પર સંચાલન અને અવિચ્છિન્ન પરંપરા બંનેની જવાબદારી આવી. તીર્થંકરની ગેરહાજરીમાં સમવસરણમાં દેશનાની જવાબદારી પણ ક્રમ પ્રમાણે આવેછતાં જે કોઈ એમનું ભાવથી શરણું સ્વીકારે, સમર્પિત થઈને પગ પકડી લે તેને અવશ્ય તારવાનું સામર્થ્ય જીવંત તીર્થસ્વરૂપ સૌ ગણધરોમાં છે જ. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । સમવાWor, Joj UJoj Agro Jyoj ||| (+મતિત પ્રy૨To ઋો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોકૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. જીવોને તરવા માટે એક ધર્મતીર્થ જ અનન્ય સહાયક : ભાવતીર્થંકરો સ્વયં સાધના કરી, સર્વ ઘાતિકર્મોનો ક્ષય કરી, પૂર્ણ જ્ઞાન પામી ભવસમુદ્રને છેડે પહોંચેલા છે. તેમને પોતાને મોક્ષે જવા કોઈ તીર્થની જરૂર જ નથી. માત્ર પૂર્વભવોમાં સંચિત કરેલું તીર્થકર નામકર્મરૂપી શ્રેષ્ઠ પુણ્ય તેમની પાસેથી તેઓ જગદુદ્ધારક બને તેવી તીર્થસ્થાપનાની પ્રવૃત્તિ કરાવે છે. વળી, જે જીવો આ ભવસમુદ્રથી મૂંઝાયેલા છે, ગભરાયેલા છે, તેથી જેમના અંતઃકરણમાં સંસારના પારને પામવાનો મુમુક્ષુભાવ છે, છતાં શક્તિથી નબળા છે, સહાય કે આલંબન વગર આપમેળે તરી શકે તેવા નથી, તે સૌને સહાયરૂપે તારક તીર્થની જરૂર પડે છે. તીર્થ વગર તરનારા જીવો જવલ્લે જ મળે છે. તીર્થકરો જોકે અંતિમ ભવમાં તીર્થની સહાય વગર તરે છે, છતાં આગલા ભવોમાં તો તેમણે પણ તીર્થની સહાય લીધી જ હોય છે. મરુદેવામાતા જેવા તરનારા જીવો તો કોઈક જ નીકળે કે જેમણે આ ભવ કે પૂર્વભવમાં આલંબનરૂપે, સહાયરૂપે કે નિમિત્તરૂપે For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ કોઈનો સહકાર ન લીધો હોય. મરુદેવામાતા આદિથી અંત સુધી કોઈની સહાય વિના આપબળે તર્યા. આવા જીવો તો અનંતામાં કોઈક વિરલા જ નીકળે. તેથી જ આ ઘટના અચ્છેરા તુલ્ય છે, છતાં અશક્ય નથી. મરુદેવામાતાને તરવા તીર્થની જરૂર જ ન પડી; કારણ કે તેમનું જીવદળ એટલું ઉત્તમ છે કે, તારક તીર્થના આલંબન વગર પણ કર્મોનો ક્ષયોપશમ થવાથી અંદરમાં મોક્ષમાર્ગની સ્વયં દિશાસૂઝ, પ્રકાશરૂપ ઉઘાડ અને ક્રમિક પુરુષાર્થશક્તિ ખીલતી જ ગઈ, જેથી અંદરમાં સીધેસીધી દિશા દેખાતી જાય અને તેમનો આત્મા તે તરફ સીધાં પગલાં માંડતો જાય. જેને આવું બને તેને તરવા માટે તારક તીર્થની સહાયની જરૂર નથી, પણ જેને અંતરાત્મામાં આવું ન બને અને તરવું હોય તેવા આત્માઓને સહાય માટે તીર્થની સ્થાપના છે. મરુદેવામાતા તીર્થની સહાય વિના તર્યા તે અચ્છેરા તુલ્ય : સભા મરુદેવામાતાએ પૂર્વભવોમાં ક્યારેક તો કોઈ ધર્મસાધના કરી હશે ને ? સાહેબજી : ના, તેમણે કોઈ આરાધના કરી નથી. આગમમાં શબ્દો છે કે “અત્યંતસ્થાવરસિદ્ધ”. અર્થાત્ ભૂતકાળમાં સ્થાવરપણું છોડીને કદી ત્રસપણું પામ્યાં જ નથી. જૈન જીવવિજ્ઞાનમાં સંસારી જીવોના બે પ્રકાર છે. ત્રસ અને સ્થાવર. જે જીવો વિકસિત છે, પોતાના સુખ-દુઃખની લાગણી અભિવ્યક્ત કરી શકે એમ છે, દુઃખથી છૂટવા અને સુખ મેળવવા હલન-ચલન, દોડ-ધામ કરવા સક્ષમ છે, તે બધા ત્રસ છે; પરંતુ જે જીવોમાં ચેતના છે, તેથી સુખ-દુઃખની સંવેદના છે, છતાં તેની અભિવ્યક્તિ કરી શકે તેવો દેહ-ઇન્દ્રિયનો વિકાસ નથી, તે બધા સ્થાવર છે. Most underdeveloped-સૌથી અવિકસિત જીવો સ્થાવરમાં આવે. મરુદેવામાતા અનાદિથી સ્થાવર જ હતાં, સૂક્ષ્મ નિગોદના જીવો પણ સ્થાવર એકેન્દ્રિય છે, અને ત્યાંથી નીકળીને તેમનો આત્મા કેળના ઝાડમાં આવ્યો, જે પ્રત્યેક વનસ્પતિકાયરૂપ સ્થાવર એકેન્દ્રિયનો જ ભવ છે. અને ત્યાંથી ત્રસપણાનો બીજો કોઈ ભવ પામ્યા વગર પહેલવહેલાં સીધો મનુષ્યભવ પામ્યાં, તે પણ તીર્થંકર પરમાત્માની માતારૂપે. સ્થાવર એકેન્દ્રિયના ભવો ધર્મ માટે સદંતર અયોગ્ય ગણાય છે. તેથી પૂર્વભવમાં ધર્મસાધના કરવાનો કોઈ અવકાશ જ નથી. વળી, મરુદેવામાતાના ભાવમાં પણ યુગલિકનો કાળ હોવાથી તેમનું સમગ્ર જીવન ધર્મવિહોણું જ પસાર થયું છે. હજી ઋષભદેવે ધર્મતીર્થ સ્થાપ્યું નથી, લોકમાં કોઈ ધર્મકરણી પ્રસિદ્ધ નથી. એટલે મરુદેવામાતાએ ૮૪ લાખ પૂર્વના આયુષ્યમાં એક દિવસ પણ દર્શન, પૂજન, સામાયિક, પ્રતિક્રમણ જેવી કોઈ ધર્મક્રિયા કરી નથી. તમે જેને ધર્મ કહો તેવો કોઈ જ ધર્મ તેમણે જીવનમાં આરાધ્યો નથી. ધર્મવ્યવહાર, ધર્મપ્રવૃત્તિથી સંપૂર્ણ શૂન્ય તેમનું જીવન છે, આશ્ચર્ય પમાડે તેવો દાખલો છે. શાસ્ત્રમાં મરુદેવામાતાને અતીર્થસિદ્ધ કહ્યાં છે. જન્મજન્માંતરમાં કદી પણ તારક તીર્થની સહાય લીધા વિના હાથીની અંબાડી પર જ મોક્ષે ગયાં છે. હજી ઋષભદેવને પ્રથમ દેશના આપી તીર્થ સ્થાપવાનું બાકી છે, તે પહેલાં જ માતા સ્વબળથી મોક્ષે ગયાં છે. તેમની પ્રથમ ગુણસ્થાનકથી માંડીને ચૌદ ગુણસ્થાનક સુધીની સમગ્ર આધ્યાત્મિક સાધના, હાથીની અંબાડી પર જ પ્રારંભ થઈ અંતર્મુહૂર્તમાં જ સમાપ્ત થઈ છે. આ જીવદળ જ વિશેષ છે. કોઈક ઉપાદાન જ એવાં હોય કે આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી તેમની હળુકર્મિતા હોય, અત્યંત સરળ સ્વભાવી ભદ્રક પરિણામી હોય. આવા જીવને નામનું નિમિત્ત મળતાં જ કર્મનાં પડલ તૂટી જાય, કલ્યાણના સીધા દરવાજા ખૂલી જાય. અનંત જીવોમાં એકાદને For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ૧૭૧ આવું બને. મુખ્યપણે તેમાં તથાભવ્યત્વ જ કારણ છે. આ અચ્છેરું નથી પણ અચ્છેરાતુલ્ય છે. છતાં મરુદેવામાતાની મોક્ષપ્રાપ્તિમાં પણ કાળ, ભવિતવ્યતા, પુરુષાર્થ આદિ પાંચ કારણોનો સમવાય અવશ્ય છે, માત્ર તેમની સાધના નિસર્ગથી છે. કલ્યાણના માર્ગે ચઢનારા જીવો બે પ્રકારે છે. (૧) નિસર્ગથી અને (૨) અધિગમથી. અધિગમ એટલે બાહ્ય સાધન-સામગ્રી, નિમિત્ત, આલંબનોથી વિકાસ પ્રાપ્તિ. સમકિત પણ નિસર્ગથી પામનારા અલ્પ હોય છે, અધિગમથી પામનારા અધિક હોય છે, જ્યારે મરુદેવામાતા તો નિસર્ગથી છેક સમકિત, ચારિત્ર, સમતા અને કેવલજ્ઞાન સુધી પહોંચ્યાં છે. આવા અતીર્થસિદ્ધ આદિ જીવોને તીર્થનું આલંબન ન હોય. તે સિવાયના સર્વ સાધકો તીર્થની સહાયથી જ તરે છે. તેવા પાત્ર જીવોને તારવા તીર્થકરો ગણધરરૂપ તીર્થ સ્થાપિત કરે છે. દેશનાદાનમાં ગણધરોની કેવલતુલ્યતા : ગણધરો એ વ્યક્તિરૂપે સ્વયં તીર્થ છે. જે કોઈને તરવાની ઇચ્છા હોય અને સહાયની જરૂર હોય તેઓ ગણધરોને શરણે ચાલ્યા જાય, તેમનું અનુશાસન સ્વીકારે એટલે અવશ્ય ભવસાગરથી તરી જાય. જે આરોગ્યશાસ્ત્રમાં નિષ્ણાત હોય, રોગનું નિદાન અને ચિકિત્સા પદ્ધતિમાં નિપુણ હોય તેવા ચિકિત્સકનું જે દર્દી શરણું સ્વીકારે, તેની હિતકારી સલાહ મુજબ ઔષધ કરે તે અવશ્ય નીરોગી થાય જ. તેમ જે વ્યક્તિ આત્માના સર્વ ભાવરોગના નિવારણના ઉપાયો જાણે છે અને સમર્પિત થનાર પાસેથી તેના અમલીકરણની ક્ષમતા ધરાવે છે, તેવાનું શરણ સ્વીકારનાર ભાવદર્દી પણ સંસારસાગરથી અવશ્ય કરે છે. તેથી તે શરણદાતા વ્યક્તિ જીવંત તીર્થ જ ગણાય. ગણધરો અપૂર્ણ જ્ઞાની છબસ્થ છે, પૂર્ણ જ્ઞાની ભાવ તીર્થકરો છે; કેમ કે તેમની પાસે કેવલજ્ઞાન છે. છતાં 'કેવલજ્ઞાનથી જાણેલી પણ સર્વ વાતો, તીર્થકરો પણ વાણી દ્વારા કહી શકતા નથી. વિશ્વમાં જ્ઞાન અગાધ છે, પરંતુ વાણીની શક્તિની મર્યાદા છે. તેથી તીર્થકરો પણ પોતાના અનંત જ્ઞાનના એક અંશને જ વાણી દ્વારા વ્યક્ત કરે છે. છતાં તેમણે વાણી દ્વારા વ્યક્ત કરેલું તત્ત્વ, સમગ્રતાથી દોહન કરીને ઉત્કટપણે પાન કરનારા ગણધરો જ છે. તેથી ગણધરો પાસે શબ્દશાસ્ત્રથી અભિવ્યક્ત કરાતું ઉત્કૃષ્ટ જ્ઞાન છે. આ કારણસર જ છબસ્થ ગણધરો પણ વાણી દ્વારા પરહિત કરવામાં પૂર્ણ જ્ઞાની કરતાં જરાપણ ઊણપ ધરાવતા નથી. તીર્થ બનવા માટે અનુશાસન વાણીથી જ આપવાનું હોય છે. તમે ઉત્કૃષ્ટ તારકનું શરણ १ पणवणिज्जाभावा, अणंतभागो उ अणभिलप्पाणं। पण्णवणिज्जाणं पुण, अणंतभागो सुअनिबद्धो।।१४१।। । (ज्ञानार्णव श्लोक ३४ टीका) २ व्याख्या-सङ्ख्यातीतानपि भवान्, असङ्ख्येयानित्यर्थः, किं?-'साहइत्ति देशीवचनतः कथयति, एतदुक्तं भवति असङ्ख्येयभवेषु यदभवद्भविष्यति वा, यद्वा वस्तुजातं परस्तु पृच्छेत् तत्सर्वं कथयतीति, अनेनाशेषाभिलाप्यपदार्थप्रतिपादनशक्तिमाह, किं बहुना?-'न च' नैव, णमिति वाक्यालङ्कारे, 'अणाइसेसित्ति अनतिशयी अवध्याद्यतिशयरहित इत्यर्थः, विजानाति यथा एष गणधरछद्मस्थ इति, अशेषप्रश्नोत्तरप्रदानसमर्थत्वात्तस्येति गाथार्थः ।।५९०।। (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक ५९० टीका) For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ સ્વીકારો તો પણ તે તારક વ્યક્તિ પોતાના આત્માનું જ્ઞાન શિષ્યના આત્મામાં સંક્રમણ ન કરી શકે. એટલે ઉપકાર તો વાણી દ્વારા જ કરવાનો રહેશે. તેથી પૂર્ણ જ્ઞાની પુરુષોને પણ બીજાનું હિત કરવાનું માધ્યમ વાણી જ છે. આ વાણીથી પરોપકાર કરવાનું સામર્થ્ય ગણધરોમાં કેવલીતુલ્ય જ છે. ગણધરો દેશના આપતા હોય ત્યારે તે એવી સચોટ અને સ્પષ્ટ હોય કે આપણે તેમના ઉપદેશશ્રવણથી તેઓ પૂર્ણ શાની છે કે અપૂર્ણ જ્ઞાની છે તે નક્કી ન કરી શકીએ; કારણ કે આપણી સર્વ શંકાઓનાં સચોટ સમાધાનની ક્ષમતા પ્રતિબોધના પ્રથમ દિવસથી જ તેમને હોય છે, તેથી તેમનું જીવંતતીર્થપણું અત્યંત સુસંગત છે. ભગવાનની દેશના પૂરી થાય એટલે ગણધર ભગવંતો દેશના આપવા બેસે ? સભા તીર્થંકરો કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી મૌન રહે, અને ગણધરો છઘસ્થ છતાં કેવલીની હાજરીમાં સમવસરણમાં દેશના આપે ? સાહેબજીઃ હા, તીર્થકરોને માત્ર આત્મસાક્ષીએ ઉપદેશ આપવાનો છે, એટલે પૂર્ણ જ્ઞાનની અનિવાર્ય આવશ્યકતા છે. અધૂરો જ્ઞાની માત્ર આત્મસાક્ષીએ બોલે તો ભૂલ થવાની સંભાવના છે, જે ભૂલનો પોતે અને બીજા અનેક ભોગ બને. તેથી જૈનશાસનમાં કેવલ આત્મસાક્ષીએ બોલવાનો અધિકાર પૂર્ણ જ્ઞાનીને જ છે. અહીં ગણધરોને સ્વતંત્રતાથી બોલવાનું નથી, પરંતુ પૂર્ણ જ્ઞાની એવા તીર્થકરોની સાખે બોલવાનું છે, તેથી કોઈ જ વાંધો નથી. પ્રભુ પાસેથી સારરૂપે ત્રિપદી ગ્રહણ કરી, સમગ્ર શ્રુતનો ઉત્કટ બોધ પામી, અંતર્મુહૂર્તમાં તત્કાલ દ્વાદશાંગીની રચના કરનાર ગણધરો પણ, સ્વરચિત દ્વાદશાંગીને તીર્થંકરો જ્યાં સુધી મહોરછાપ ન મારે ત્યાં સુધી, એક અક્ષરનો પણ કોઈને ઉપદેશ આપતા નથી. જે સૂત્રો પર તીર્થકરોએ સત્યતાનો સિક્કો માર્યો તે જ સૂત્ર લઈને ગણધરો સમવસરણમાં વ્યાખ્યાન કરે છે. તીર્થંકરો પાંત્રીસ ગુણ સહિત અતિશયયુક્ત વાણીથી સીધું સારરૂપ તત્ત્વ પીરસે છે, અને તે દ્વારા પાત્ર જીવોને અવશ્ય પ્રતિબોધ કરે છે. તીર્થકરોની દેશનાને અર્થની દેશના કહી છે, જેમાં સૃષ્ટિનું સારભૂત સમગ્ર તત્ત્વ આવી જાય. પરંતુ ઉપદેશમાં તીર્થકરો કોઈ શાસ્ત્રનો આધાર લઈને બોલતા નથી, જ્યારે ગણધરો પ્રત્યેક વાતમાં શાસ્ત્રનું અવતરણ લઈને વિવેચન કરે છે; કારણ કે આ શાસનમાં અપૂર્ણ જ્ઞાનીને independent authority-સ્વતંત્ર અધિકાર નથી. તીર્થકરોની દેશના અધૂરી નથી, સર્વશ્રેષ્ઠ પરિપૂર્ણ છે, છતાં તેમની દેશના બાદ ગણધરો પાસે તીર્થંકરો પર્ષદાને દેશના અપાવે છે. જોકે 'ગણધરો તીર્થંકરોએ કહેલા તત્ત્વમાં ઉપદેશ દ્વારા કોઈ નવો ઉમેરો કરવાના નથી, તેઓ તો તીર્થકરકથિત તત્ત્વને જ પુનઃ સ્વવાણીથી વિસ્તાર કરશે, છતાં તેમની પાસે દેશના અપાવવા દ્વારા તીર્થકરો જાહેરમાં તેમના વચન પર મહોરછાપ મારવા માંગે છે, સંઘ અને લોકમાં સ્થાપિત કરવા માંગે છે કે ભવસાગરથી તરવું હોય તો તારવા આ ગણધરો પૂરતા સક્ષમ છે. આ ગણધરો જે કહે છે તેને મારી १ प्रत्ययश्चोभयतोऽपि श्रोतृणामुपजायते, यथा भगवताऽभ्यध्यायि तथा गणधरोऽप्यभिधत्ते, न शिष्याऽऽचार्ययोः परस्परं वचनविरोध इति; गणधरे वा तदनन्तरं भगवदुक्तानुवादिनि प्रत्ययो भवति भगवद्विषयः श्रोतृणां यथा नान्यथावादीति। (बृहत्कल्पसूत्र श्लोक १२१५ टीका) For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ, ૧૭૩ વાણી તુલ્ય જ સમજજો. તેમનું શરણું સ્વીકારી અનુસરવાથી તમારો વિસ્તાર નક્કી છે, આ જ તીર્થ છે. આ છાપ લોકમાનસમાં સ્થાપિત કરવા કેવલીની હાજરીમાં સમવસરણમાં ગણધરોની દેશના છે. વળી, શાસનના સંચાલક પણ ગણધરો જ છે; કારણ કે સંધરૂપ સમૂહ અનુશાસન માંગશે. ઉત્કર્ષાથી અનુશાસન છમસ્થ જ આપે. સામાન્ય સંયોગોમાં વીતરાગ અનુશાસનમાં પડે નહીં; કેમ કે અનુશાસન માટે પ્રશસ્ત કષાય જરૂરી છે. તેથી ગણધરો જ સર્વશ્રેષ્ઠ સુકાની તરીકે યોગ્ય છે. આ સંદર્ભમાં શાસનમાં કેવલીઓ ગૌણ છે. તીર્થકરો તીર્થના નાયક, સ્થાપક, માલિક છે, જ્યારે ગણધરો જીવંત તીર્થસ્વરૂપ, સમગ્ર તીર્થના સંચાલક, તીર્થમાં આદ્ય ગુરુ, આદ્ય મુનિ, આદ્ય પટ્ટધર છે. તીર્થકરોની હયાતિમાં આ રીતે શાસન ચાલે છે, પરંતુ તીર્થકરો નિર્વાણ પામે એટલે તીર્થકરોની postની-પદની જવાબદારી ગણધરોને આવે, અને પોતે જે અદા કરતા હતા તેવી ગણધરોની જવાબદારી તેમના પટ્ટધરને આવે. Duty-જવાબદારી અને power-અધિકાર સીધા transfer થઈ જાય-સોંપાઈ જાય. પ્રભુ મહાવીરની હાજરીમાં તેમના ૯ ગણધરો નિર્વાણ પામી મોક્ષે ગયા. પ્રભુના નિર્વાણ વખતે ગૌતમસ્વામી અને સુધર્માસ્વામી બે ગણધર જ હયાત હતા, જે બંને છબી હતા. પરંતુ senior-વડીલ ગૌતમસ્વામી મધ્યરાત્રિના પ્રભુના નિર્વાણ પછી સવારે જ કેવલી થયા, તેથી અનુશાસન કરવા માટે આવશ્યક એવા પ્રશસ્ત રાગ-દ્વેષના અધિકારી સુધર્માસ્વામી જ રહ્યા. જોકે પ્રભુએ ભાવિના જ્ઞાન અનુસારે પ્રથમથી જ સર્વ ગણધરોની હાજરીમાં જ સુધર્માસ્વામીને ગણઅનુજ્ઞા આપી પટ્ટધર બનાવ્યા છે. તે અવસરે સુધર્માસ્વામીના શરણમાં લાખો શિષ્યો છે. તે સર્વમાં ગુણ, શક્તિ, પ્રતિભા અને પુણ્યથી જંબૂસ્વામી પ્રધાન છે. તેઓ લાખોના ગુરુ બની શકે અને તેમના શરણમાં ગયેલાને અવશ્ય ભવચક્રમાંથી પાર પાડી શકે તેવા સામર્થ્યવાળા છે. તેથી સુધર્માસ્વામીએ, પ્રભુની હાજરીમાં પટ્ટધર તરીકે પોતે જે જવાબદારી અદા કરતા હતા, તે જવાબદારી તેમણે પોતાના પટ્ટધર જંબુસ્વામીને સોંપી અને પોતે પ્રભુની જવાબદારી સ્વીકારી. જંબુસ્વામીએ પોતાની પાટે જીવંત તીર્થસ્વરૂપ પ્રભવસ્વામીને પટ્ટધર સ્થાપ્યા. તીર્થસ્વરૂપ પટ્ટધર શિષ્ય પ્રાપ્ત થવા મહાપુણ્યશાળીને પણ અતિદુર્લભ છે, તેમાં પ્રભવસ્વામીનું દૃષ્ટાંત છે. પ્રભવસ્વામીની પોતાની ઉમર થઈ તો પણ તેમને પોતાના શિષ્યોમાં કોઈ તે કાળયોગ્ય જીવંત તીર્થસ્વરૂપ ઉત્તરાધિકારી મળ્યા નહીં, તેથી ઉત્તરાધિકારીની ચારે બાજુ તપાસ કરે છે. શ્રુતના ઉપયોગથી સકલ શ્રીસંઘનું અવલોકન કર્યું પણ કોઈ શ્રાવક પણ તેમને યોગ્ય ન દેખાયો, તેથી જૈનેતરમાં નજર દોડાવવી પડી. ત્યાંથી શઠંભવભટ્ટ બ્રાહ્મણ દષ્ટિગોચર થયા. ભાવિ તીર્થ બનવાની લાયકાત ધરાવતા શયંભવભટ્ટને સામે ચાલી પ્રતિબોધ કરવા પ્રયત્ન કર્યો, તત્કાલ દીક્ષા આપી અને ઘડતર દ્વારા શીધ્ર તીર્થસ્વરૂપ પટ્ટધર બનાવ્યા. તીર્થકરોની ગેરહાજરીમાં આચાર્ય એ તીર્થકર તુલ્ય અને ઉપાધ્યાય એ ગણધર તુલ્યઃ આપણે ત્યાં વ્યવસ્થા એ છે કે, 'શાસનનાયક તીર્થકરો જ્યાં સુધી હયાત હોય ત્યાં સુધી તીર્થકરો જે કાર્ય १ यदुक्तम्- कइयावि जिणवरिंदा, पत्ता अयरामरं पहं दाउं। आयरिएहि पवयणं, धारिज्जइ संपयं सयलं ।।१।। (सम्यक्त्वसप्ततिः श्लोक १८-१९-२० टीका) For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ કરે છે તે કાર્ય તેમની ગેરહાજરીમાં આચાર્ય કરે છે, અને તીર્થકરોની હાજરીમાં ગણધરો જે કાર્ય કરે છે તે ગણધરોની ગેરહાજરીમાં ઉપાધ્યાય કરે છે. અર્થાત્ તીર્થકરોની ગેરહાજરીમાં આચાર્ય તીર્થંકર તુલ્ય છે અને ઉપાધ્યાય ગણધર તુલ્ય છે. આ જ રીતે શાસનની અવિચ્છિન્ન પરંપરા ચાલે છે. તે તે કાળના ઉત્તમ પટ્ટધરો જ જીવંત તીર્થ છે. ઋષભદેવ અને અજિતનાથ વચ્ચે અસંખ્ય વર્ષો ગયાં, અસંખ્ય અસંખ્ય પેઢીઓ પસાર થઈ. આટલા દીર્ઘ, અવિરત કાળના પ્રવાહ દરમ્યાન કોઈ પાત્ર જીવને મોક્ષે જવું હોય તો આખું infrastructureમાળખું પટ્ટધરોની અવિચ્છિન્ન પરંપરા દ્વારા આપીને ઋષભદેવ મોક્ષે ગયા, જેથી કલ્યાણનો પ્રવાહ વહ્યા જ કરે. આ જ ખરી તીર્થસ્થાપના છે. વર્તમાનકાળમાં તરણતારણ જીવંત ધર્મતીર્થ કોને કહેવું ?? વર્તમાન કલિકાળમાં પણ તરણતારણ જીવંત તીર્થ કોને ગણવું ? તો શાસ્ત્રો કહે છે કે આ કાળમાં પણ જે આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, પ્રવર્તક, ગણિ કે સામાન્ય સાધુ પણ, હાલમાં ઉપલબ્ધ શ્રુતનો જ્ઞાતા હોય, 'સૂત્રઅર્થનો પારગામી હોય, નિશ્ચયનય-વ્યવહારનયનો જાણકાર હોય, ઉત્સર્ગ-અપવાદમાં નિપુણ હોય, સ્વસિદ્ધાંતપરસિદ્ધાંતનો વેત્તા હોય, જ્ઞાનમાર્ગ-ક્રિયામાર્ગમાં યથાસ્થાનનિયોજક હોય તે અવશ્ય જીવંત તીર્થ છે. યોગગ્રંથોમાં જિજ્ઞાસાથી શિષ્ય પ્રશ્ન કર્યો કે સ્વાધ્યાય કરવો હોય, વ્રત-પચ્ચખ્ખાણ કરવાં હોય તો સાધકે કોની નિશ્રા કે સાન્નિધ્યમાં કરવાં ? તો જવાબ આપતાં કહ્યું કે તીર્થના સાન્નિધ્યમાં કરવાં. અહીં તેનો એવો અર્થ નથી કે ગિરનાર, પાલીતાણા આદિ તીર્થમાં જઈને કરવું. કારણ કે તે તો દ્રવ્યતીર્થ છે, અહીં ભાવતીર્થની વાત છે. તેથી ખુલાસો કર્યો કે સૂત્ર-અર્થના જાણકાર, ઉત્સર્ગ-અપવાદના નિષ્ણાત.. ગુરુ જ તીર્થસ્વરૂપ છે. તેમના સાન્નિધ્યમાં જ કરવું. તેમનામાં ભવસાગરથી પાર ઉતારવાની શક્તિ છે, બીજી વ્યક્તિ ગમે તેટલી પવિત્ર હોય, ગુણિયલ હોય, વડીલસ્થાને હોય પણ તેને આ શાસનમાં તીર્થ ન કહેવાય. અરે! આજે આચાર્ય પણ સૂત્ર १ क्रियायां ज्ञाने च व्यवहतिविधौ निश्चयपदेऽपवादे चोत्सर्गे कलितमिलितापेक्षणसु(मु)खैः।। हतैकान्तध्वान्तं मतमिदमनेकान्तमहसा, पवित्रं जैनेन्द्रं जयति सितवस्त्रैर्यतिवृषैः।।१२।। (अनेकांतव्यवस्थाप्रकरणम्) २ 'भावनाश्रुतपाठः'-रागादिप्रतिपक्षभावनं भावना, तत्प्रतिबद्धं श्रुतं भावनाश्रुतम्, रागादिनिमित्त-स्वरूप-फलप्रतिपादकमित्यर्थः तस्य पाठ:- विधिनाऽध्ययनम्, अन्यथा त्वन्यायोपात्तार्थवत् ततः कल्याणाभावात्। एवं पाठे सति तीर्थे श्रवणम्, पाठाभावे तन्निराकार्यक्लेशानपगमेन सम्यक् तदर्थज्ञानायोगात्, "अपरिपाचितमलस्रंसनकल्पं ह्यपाठं श्रवणम्" इति वचनात्। (થોડાશતો પ૨21) 3 तीर्थमिदमुच्यते। उभयज्ञश्चैव सूत्रार्थरूपज्ञातैव गुरुर्व्याख्याता साधुः, (उपदेशपद महाग्रन्थ श्लोक ८५१ टीका) ★ प्रोच्यन्ते येन जीवादयस्तत्प्रवचनम्, तत्र भक्तिः सेवा तदनुध्यानपरता, संघभट्टारको वा प्रवचनं प्रवक्तीति। (પ્રશમરતિપ્રશરપામ્ સ્તો ૨૮ટી) ★ तीर्थम्-अधिकृतश्रुताऽर्थोभयविद् अभ्यस्तभावनामार्ग आचार्यः, (योगशतक श्लोक ५२ टीका) ★ सूत्रार्थोभयवेदिन्यभ्यस्तभावनामार्गे तीर्थकल्पे गुरौ, (षोडशक त्रीजु, श्लोक १० टीका आ. यशोभद्रसूरि) ४ यथा यथा बहुश्रुतः श्रवणमात्रेण सम्मतश्च तथाविधलोकस्य 'शिष्यगणसम्परिवृतश्च' किमित्याह-बहुमूढपरिवारश्च, For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ૧૭૫ અર્થના જાણકાર નથી, તે તીર્થ નથી. ભલે લોક કે સંઘમાં અત્યંત માન્ય હોય, મહાપુણ્યશાળી હોય, અનેક શિષ્યોના ગુરુ હોય પણ સૂત્રાર્થના જ્ઞાતા ન હોય તો તે તીર્થ નથી. માર્ગદર્શક ગુરુ અને ગુણિયલ ગુરુ : તમને ગુરુતત્ત્વમાં માર્ગદર્શક ગુરુ અને સામાન્ય ગુરુ વચ્ચેનો તફાવત ખબર નથી. આ શાસનમાં પંચમહાવ્રત પાળનારા, પવિત્ર જીવન જીવનારા, પ્રભુશાસનને શ્રદ્ધાથી સમર્પિત હોય તે સર્વ સાધુઓ સામાન્ય ગુરુ તરીકે વંદનીય-પૂજનીય-ભક્તિપાત્ર છે, પણ તે વ્યક્તિગત તીર્થસ્વરૂપ નથી અર્થાતુ તેમના ચરણ પકડીને અનુશાસનથી તરી ન શકીએ. સજ્જન ડૉક્ટર પણ અજ્ઞાનથી દવાનું ખોટું prescription-ઇલાજ લખી આપે તો દર્દી અવશ્ય મરે, તેમ સંયમી પવિત્ર ગુરુ પણ વીતરાગની વાણીના મર્મજ્ઞ ન હોય, સૂત્રાર્થના જ્ઞાતા ન હોય, વર્તમાન શ્રતના રહસ્યને પામ્યા ન હોય તો તેમનામાં યથાર્થ માર્ગદર્શન આપવાની ક્ષમતા નથી. તેવા ગુરુ વંદનીય બની શકે પણ સમર્પિત થઈને ચરણ પકડવા લાયક તીર્થસ્વરૂપ ગુરુ તો ન જ બને. સભાઃ ગુરુ સૂત્રાર્થના જ્ઞાતા ન શોધીએ પરંતુ અમારું સમર્પણ બરાબર હોય તો તરીએ ? સાહેબજી શાસ્ત્ર ના પાડે છે, માર્ગદર્શક ગુરુ તો જ્ઞાની-ગીતાર્થ જ જોઈએ. આગમમાં સેંકડો વિધાનો છે. ઠેર ઠેર લખ્યું કે તીર્થકરોના શાસનમાં તરવાના બે જ માર્ગ કહ્યા છે. (૧) કાં સ્વયં ગીતાર્થ બનો, (૨) કાં ગીતાર્થનું શરણું સ્વીકારો. તે સિવાય તરવાનો ત્રીજો માર્ગ નથી. આ સિવાયના માર્ગને તીર્થકરોએ સંમતિ આપી નથી. તમારે તો અત્યારે શરણું જોઈતું જ નથી, અનુશાસનની કોઈ આવશ્યકતા જ નથી, તેથી નિરાંતે પગ લાંબા કરીને બેઠા છો. તમને આ સંસાર ટહેલવા યોગ્ય બગીચા જેવો લાગે છે. હજુ આનાથી ગભરાયામૂંઝાયા નથી. તીર્થસ્વરૂપ તારક ગુરુ વિના ડૂબી મરશો એવું લાગતું નથી. શાસ્ત્રો ગીતાર્થ ગુરુની શોધ કરવા સાડા બાર વર્ષ જેટલી લાંબી અવધિ દર્શાવે છે. જેનામાં જાતે તરવાની ક્ષમતા નથી તેને માર્ગદર્શક ગુરુ અવશ્ય જોઈશે જ, સાચા માર્ગદર્શક ગુરુ તીર્થસ્વરૂપ જ હોય. જેને શ્રુતના આધારે સ્વયં સાંગોપાંગ માર્ગ દેખાતો નથી તે કદી બીજાને તારી ન શકે. સ્વજીવનમાં પવિત્રતા ગમે તેટલી હોય પણ તે તારકતા ગુણની તોલે ન આવે. સાર એ છે કે જેમની પાસે શાસ્ત્રનું સમ્યગું જ્ઞાન નથી, તેવા પવિત્ર ગુણિયલ ગુરુ પણ તારી નહીં શકે. તમને માર્ગદર્શક શબ્દનો અર્થ ખબર નથી. તમે માનો છો કે કોઈ પણ મહાત્મા તમને દર્શન-પૂજન-સામાયિક-પ્રતિક્રમણ-તપ-ત્યાગ-સંયમભક્તિ વગેરેમાં જોડે, અને તમે જોડાઈ જાઓ, એટલે તમે માનો કે આ મહાત્માએ મને ધર્મમાર્ગમાં જોડ્યો, તાર્યો. પણ શાસ્ત્ર કહે છે કે તેમણે તેમને માત્ર કુલાચારમાં જોડ્યા. આવા પવિત્ર મહાત્માથી પણ જૈનશાસન નહીં પામી શકાય. તે પામવા તો પ્રભુએ કહેલું તત્ત્વ તમારા અંતરને આરપાર સ્પર્શી જાય તેમ બનવું જોઈએ, જે માર્ગદર્શક ગુરુ જ કરી શકે, અને તે તો સૂત્રાર્થના જ્ઞાતા હોય જ. સૂત્રાર્થના જ્ઞાતા ન હોય અને બીજાના अमूढानां तथाविधापरिग्रहणाद्, 'अविनिश्चितश्च' अज्ञाततत्त्वश्च ‘समये' सिद्धान्ते तथा तथाऽसौ वस्तुस्थित्या 'सिद्धान्तप्रत्यनीकः' सिद्धान्तविनाशकः, तल्लाघवापादनादिति गाथार्थः।।९४७।। (पंचवस्तुक श्लोक ९४७ टीका) For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ માર્ગદર્શક બને તો ભયંકર પાપ લાગે. કોઈ આંધળો કહે કે હું આખા ગામને દોરીને રસ્તે ચડાવું, તો તેને અનુસરનારનું શું થાય ? પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું કે, નયન રહિત જેમ અનિપુણ દેશે, પંથ નટ્ટ જેમ સત્ય રે; જાણે હું ઠામે પહોંચાડું, પણ નહીં તેહ સમસ્થ રે. સભા : સામાન્ય ગુરુએ પણ કુલાચારમાં તો જોડ્યા ને ? સાહેબજીઃ હા, ચોક્કસ, કુલાચારમાં જોડવાનો ઉપકાર કર્યો કહેવાય, પરંતુ તે તારક તીર્થ ન કહેવાય; કેમ કે ભાવથી શાસન પમાડ્યું નથી અને પમાડવાની ક્ષમતા પણ નથી. જેમાં આવી ક્ષમતા હોય તે જ જીવંત વ્યક્તિ સ્વરૂપે તીર્થ કહેવાય. સાચા માર્ગદર્શક ગીતાર્થ ગુરુ સાક્ષાત્ તીર્થ છે; કેમ કે તેમનું શરણું-અનુશાસન સ્વીકારે તેને તરવાની ગેરંટી છે. આ કાયમનો નિયમ છે. સભા અભવિ ગુરુ કેટલાયને મોક્ષે મોકલે છે. સાહેબજી : શાસ્ત્રથી અબૂઝ-અભણ અભવિ કોઈને મોક્ષે મોકલતો નથી. ગીતાર્થ અભવિ જ ઉપદેશ આપી બીજાને તારી શકે છે, પણ ત્યાં પોતાનામાં સંવિગ્ન-ગીતાર્થતા નથી. જેમ કે જાણકાર પણ ખોટો ડૉક્ટર prescription સાચું આપી શકે છે, તેથી દર્દી સાજો થાય છે. છતાં અભવિની તારકતા શાસ્ત્ર ઔપચારિક જ કહી છે; કેમ કે તેનામાં પોતાની જાતને તારવાની પણ ક્ષમતા નથી. તેથી અભવિને તીર્થ બનવાનો કોઈ સવાલ નથી. સભાઃ ગીતાર્થ શ્રાવક ગુરુ તરીકે ચાલે ? સાહેબજીઃ ગીતાર્થ શ્રાવકને અવસરે consult કરાય-સલાહ લેવાય, પણ ગુરુપદ તો ચારિત્રધરમાં જ છે. સભાઃ ગીતાર્થતાના આટલા આગ્રહથી સર્વોપરિતા તો જ્ઞાનની જ થઈ ને ? સાહેબજીઃ ના, સર્વોપરિતા ગીતાર્થ ચારિત્રધરની જ આવશે. જો જ્ઞાનની સર્વોપરિતા હોય તો ગીતાર્થ ગૃહસ્થને પણ ગુરુ બનાવાય. પરંતુ તેની ના પાડી. જે પાળતો નથી તેને લોકને ઉપદેશ આપવાનો અધિકાર નથી. તેના ઉપદેશ અને વાણીમાં અસરકારકતા પણ નહીં હોય. પૈસા પાપ છે, તે બોલતાં પહેલાં મેં (સાધુએ) પૈસા છોડ્યા છે. હું પૈસા રાખીને ફરતો હોઉં અને તમને કહું કે પૈસા પાપ છે, તો તેની અસર કેટલી ? આ શાસનમાં માર્ગદર્શક ગુરુપદ સંવિગ્ન-ગીતાર્થને અનામત છે. જેને પોતાને જ રસ્તો ખબર નથી તેવાના પગ તમે પકડો તો તમારી દશા શું થાય ? એ તો અટવાતો ફરે સાથે તમે પણ અટવાતા ફરો. સભાઃ અત્યારે તીર્થસ્વરૂપ સાધુ ખરા ? સાહેબજી : 'ન હોય તો શાસનનો લોપ થઈ જાય. ‘તરવું હોય તો સ્ત્રાર્થના જ્ઞાતા શોધી લાવો. १ जा तित्थं अणुवित्ती, दुण्ह णियंठाण संजयाणं च। चउरो गुरुओ मासा, ता पच्छित्तस्स निन्हवणे।।१९० ।। (गुरुतत्त्वविनिश्चय प्रथम उल्लास श्लोक १९० मूल) २ एवमुक्तोदाहरणवत् प्रायेण बाहुल्येन जना लोका: कालानुभावाद् वर्तमानकालसामर्थ्यादिहापि जैने मते सर्वेऽपि साधवः For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ. સદ્ગુરુ સામેથી નહીં કહે કે હું જ સાચો ગુરુ છું. સભા : એક ગુરુને પકડ્યા પછી તેમનામાં ક્ષતિ દેખાય તો ? સાહેબજી: બીજી ક્ષતિ હજારો ચાલે, જે સાધુ મહાવ્રતો શુદ્ધ પાળે છે અને શ્રદ્ધાથી જિનાજ્ઞાને સમર્પિત છે, તેવાના લાખ દોષ પચાવવાની તમારી તૈયારી જોઈએ. ન પચાવો તો તમે અપાત્ર. બધા જ પવિત્ર સાધુઓ ભક્તિપાત્ર છે, તેમાં દૃષ્ટિરાગથી ભેદભાવ રાખશો તો તમને પાપ લાગશે. છતાં તરવું હોય તો સંવિગ્ન- મે ગીતાર્થ તીર્થને જ સ્વીકારવું રહે. રોગની દવા કરવા માત્ર સજ્જન માણસ ન ચાલે, પણ આરોગ્યશાસ્ત્રનો નિષ્ણાત અવશ્ય જોઈએ. એમ, આત્માના ભાવઆરોગ્યને પામવા શાસ્ત્રજ્ઞ ચિકિત્સક જોઈએ. જે તીર્થને, શોધીને શરણે જવા તૈયાર નથી તેનો આ શાસનમાં પ્રવેશ જ નથી. શાસ્ત્રમાં લખ્યું કે 'મહા તપસ્વી, ત્યાગી, પવિત્ર ચારિત્રને પાળનાર સાધુ પણ ગમે તેટલી આરાધના કરતો હોય, છતાં જો તે સ્વયં ગીતાર્થ નથી કે ગીતાર્થની નિશ્રાએ નથી, તો તેનું બધું ધર્માનુષ્ઠાન ફોક છે. તો પછી નિશ્રાશૂન્ય શ્રાવકની તો શું વાત કરવી! પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું કે, પાળ વિના જેમ પાણી ન રહે, જીવ વિના જેમ કાયા રે; ગીતારથ વિણ તેમ મુનિ ન રહે, જૂઠ કષ્ટની માયા રે. વિચાર કરો કે આ શાસનમાં તીર્થના શરણનો આગ્રહ કેટલો છે ! સભાઃ આપ તીર્થને મહત્ત્વ આપો છો, જ્યારે બીજા કુલાચારને મહત્ત્વ આપે છે તેવું નથી લાગતું ? સાહેબજી : પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યુંજ્ઞાન, દર્શન, ચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે; લૂંટિયા તેણે જગ દેખતાં, કિહાં કરે લોક પોકાર રે. અર્થાતું પોતે પવિત્ર ચારિત્ર પાળનાર સાધુ પણ, પાટ ઉપર બેસીને ઉપદેશ દ્વારા લોકોને માત્ર કુલાચારમાં જ જોડે છે, પરંતુ સાચો મોક્ષમાર્ગ નથી સમજાવતા, તે સાધુ વાસ્તવમાં સાધુવેશમાં રહેલા લૂંટારા છે. સભાઃ આવા સાધુએ શું લૂંટ્યું ? श्रावकाश्च नो नैव सुन्दराः शास्त्रोक्ताचारसारा वर्तन्ते। किंत्वनाभोगादिदोषाच्छास्त्रप्रतिकूलप्रवृत्तयः। इति पूर्ववत्। तस्मात् कारणादाज्ञाशुद्धेषु सम्यगधीतजिनागमाचारवशात् शुद्धिमागतेषु साधुषु श्रावकेषु प्रतिबन्धो बहुमानः कार्यः।।८३८ ।। (उपदेशपद महाग्रन्थ श्लोक ८३८ टीका) १ ज्ञानादीनामभावे सति भवति विशिष्टानां, किमित्याह - अनर्थकं 'सर्वं' निरवशेषं शिरस्तुण्डमुण्डनाद्यपि, आदिशब्दाद्भिक्षाटनादिपरिग्रहः, कथमनर्थकमित्याह - विपर्ययात् कारणाद्, यथाऽन्येषां-चरकादीनामिति गाथार्थः ।।९४३।। न च स्वमतिविकल्पेन आगमशून्येन यथा तथा कृतमिदं-शिरस्तुण्डमुण्डनादि फलं ददाति स्वर्गापवर्गलक्षणम्, अपिच आगमानुपाताद्' आगमानुसारेण कृतं ददाति, किमिवेत्याह - रोगचिकित्साविधानवत्, तदेकप्रमाणत्वात् परलोकस्येति गाथार्थः।।९४४ ।। ‘इय' एवं द्रव्यलिङ्गमात्रं भिक्षाटनादिफलं प्रायोऽगीतार्थाद् गुरोः सकाशाद् ‘यद्' यस्मादनर्थफलं विपाके जायते 'तत्' तस्माद्विज्ञेयः तीर्थोच्छेद एव 'भावेन' परमार्थेन, मोक्षलक्षणतीर्थफलाभावादिति गाथार्थः।।९४५।। द्वारम्।। (पंचवस्तुक श्लोक ९४३-९४४-९४५ टीका) For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ સાહેબજી ભગવાને બતાવેલો મોક્ષમાર્ગ સંતાડી રાખ્યો, અને જે તેને પામવા આવે તેમને બીજે ભટકાડી દીધા. તમારે ત્યાં કોઈ માલ લેવા આવે, અને જે માલ લેવા આવ્યો હોય તે માલના બદલે બીજો જ માલ ભટકાડી દો, તો તમે વેપારી તરીકે કેવા કહેવાઓ ? કુલાચાર બાલ્યાવસ્થામાં સંસ્કારના આધાન માટે હિતકારી છે, પરંતુ સમજવાની ક્ષમતા આવ્યા પછી માર્ગમાં પ્રવેશ કરવો જ જરૂરી છે. તે કરવા તે તે કાળને અનુરૂપ ગીતાર્થ અવશ્ય જોઈએ. કોઈએ કહ્યું કે શાસન તો ૨૧૦૦૦ વર્ષ સુધી ચાલવાનું છે, તો આટલાં કડક ધારાધોરણથી કેમ ટકશે ? તેનો સચોટ જવાબ આપતાં પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાએ સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં કહ્યું કે, શુદ્ધ વ્યવહાર છે ગચ્છ કિરિયા થિતિ, દુષ્પસાહ જાવ તીરથ કર્યું છે નીતિ; તેહ સંવિગ્ન ગીતાર્થથી સંભવે, અવર એરંડ સમ કોણ જગ લેખવે? શાસન તો સંવિગ્ન-ગીતાર્થથી જ ચાલશે, બાકી બીજા ઉજ્જડ રણમાં એરંડા જેવા છે, જેની કોઈ કિંમત નથી. જૈનશાસનમાં તીર્થઅવિચ્છિત્તિ માટે આ જ ધોરણ છે. આમાં કોઈ કાળે કોઈ જ બાંધછોડ નથી. જેમાં લાખો-કરોડોને તારી પાર પમાડવાની શક્તિ છે, જેનું શરણું સ્વીકારો તો ભવસાગરનો અંત અવશ્ય થાય જ, તે જ વ્યક્તિ જીવંત તીર્થસ્વરૂપ છે. તારકતામાં જરા પણ ન્યૂનતા, કચાશ, ઊણપ ન ચાલે; અને તે હોય તો તે શ્રેષ્ઠ તીર્થ નથી. જેનાં દર્શનથી ભાગ્ય ઊઘડી જાય અને જેનું શરણું સ્વીકારો તો અવશ્ય પાર પામો, તે જ વ્યક્તિગત તીર્થ છે. કાં સ્વયં આવા તીર્થ બનો અથવા તીર્થસ્વરૂપ મહાત્માના શરણે જાઓ, તે સિવાય તરવાનો ત્રીજો માર્ગ નથી. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મેમસાક્ષof, મામi for Androi III (પ્રતિત પ્રર૦ -૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોકષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. માત્ર ગુણિયલ-સજ્જન માર્ગદર્શક ન બની શકે, તે માર્ગદ્રષ્ટા પણ હોવો જરૂરી છે? ભવચક્રમાં ભૂલા પડેલા જે જીવો છે તે સૌને ભવસાગરથી પાર પામવા, સંસારરૂપી ગહન અટવીથી બહાર નીકળવા, શરણ માત્ર એક ધર્મતીર્થ જ છે. તે જીવંત ધર્મતીર્થ પાંચ સ્વરૂપે છે. તેમાં વ્યક્તિસ્વરૂપ શ્રેષ્ઠ જીવંત તીર્થ ગણધરો છે. ત્યારબાદ તેમની અવિચ્છિન્ન પરંપરામાં થનારા સંવિગ્ન-ગીતાર્થો છે. જે વ્યક્તિને ઘોર સંસારમાંથી બહાર નીકળવાનો રસ્તો સ્પષ્ટ ખબર છે, દેખાય છે, માર્ગમાં આવતા આરોહ-અવરોહનો યથાર્થ For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ જાણકાર છે, આગળ વધીને સંભવિત વિદ્ગો કે અવરોધોનો પણ જ્ઞાતા છે અને તેના નિરાકરણરૂપ ઉપાયોમાં પણ નિપુણ છે; ટૂંકમાં સાંગોપાંગ માર્ગદ્રષ્ટા છે, તે જ વ્યક્તિ તારક તીર્થ છે. જેને પોતાને આગળ રસ્તો દેખાતો નથી, માર્ગની જાણકારી શૂન્ય છે, તેવો માણસ બીજાને રસ્તો દેખાડવા જાય તો પોતે પણ અટવાઈ જાય અને બીજાને પણ રખડાવે. અજાણ્યા વિસ્તારમાં ગયા હો અને કોઈ ગામમાં પહોંચવું હોય ત્યારે, રસ્તો પૂછવા તમે ખાલી સજ્જન માણસની સલાહ લો કે તે વિસ્તારનો જાણકાર હોય તેની સલાહ લો? જેને પોતાને રસ્તાની જાણકારી ન હોય તેવો સજ્જન અને પરગજુ માણસ પણ, અજાણ્યા વિસ્તારમાં તમને સહાય કરવા તૈયાર હોય, અને ચોક્કસ સ્થળે લઈ જવા તૈયારી બતાવે, તો પણ તમે તેના પર મદાર રાખી જવા તૈયાર થાઓ? કારણ કે તમને ખબર છે કે તે પોતે જ રસ્તાનો જાણકાર નથી, તો અન્યને શું બતાવશે ? બાહ્ય જગતમાં પણ બીજાના માર્ગદર્શક બનનારને માર્ગનું જ્ઞાન અનિવાર્ય છે, તેમ આંતર જગતમાં પણ મોક્ષમાર્ગનો નેતા બનનાર અવશ્ય માર્ગદ્રષ્ટા હોવો ઘટે. તે જ તારક તીર્થ છે અને મુમુક્ષુને તેનું જ શરણ સ્વીકારવું યોગ્ય છે. ઘોર અટવીમાં ભૂલા પડેલા મહાત્માને નયસાર પૂછે છે કે, તમે ભરબપોરે આવા તડકામાં અટવીમાં કેમ ભમો છો ? તો તે મહાત્માઓ જવાબ આપે છે કે અમે રસ્તો ભૂલ્યા છીએ. ત્યારે માર્ગાનુસારી ગુણસંપન્ન નયસાર કહે છે કે તમે ચિંતા ન કરો. પહેલાં મને ભોજનનો લાભ આપો, પછી હું તમને સીધો માર્ગ બતાવીશ. ત્યારબાદ બહુમાનપૂર્વક યોગ્ય સરભરા કરી વિદાય વખતે ધર્માચાર્યને કહે છે કે મારી સાથે ચાલો, હું આપને આ અટવીમાંથી માર્ગે પહોંચાડી દઉં. અહીં નયસાર રસ્તે ચડાવવાનો દાવો કરે છે; કેમ કે તે અટવીના રસ્તાઓનો જાણકાર છે, તે પ્રદેશમાં ક્યાંથી કઈ બાજુ પહોંચાય તેની તેને સ્પષ્ટ જાણકારી છે. માત્ર ભક્તિવાળો હોય પણ માર્ગનો અન્ન હોય, અને તેના ભરોસે સાધુઓ દોરવાય તો હજી પણ અટવાતા જ રહે. તેથી બાહ્ય જગતમાં પણ પાર ઊતરવા માર્ગનું જ્ઞાન અનિવાર્ય છે. સાધુને રસ્તે ચડાવ્યા પછી પાછા ફરવાના અવસરે નયસારને ધર્માચાર્ય કહે છે કે, આ અટવીમાં ભૂલા પડેલા અમને જાણકાર એવા મેં રસ્તો બતાવ્યો, તેમ સંસારરૂપી અટવીમાં ભૂલા પડેલા તને પાર પામવાનો ભાવમાર્ગ દર્શાવવાની અમને પણ ઇચ્છા છે. અહીં નયસારને ભાવમાર્ગ દર્શાવવાનો દાવો કરનાર આચાર્ય આંતર જગતના માર્ગદ્રષ્ટા જ છે. તેથી જ પ્રથમ ભવમાં પ્રભુ મહાવીરના આત્માને જીવંત તીર્થસ્વરૂપ ધર્માચાર્યના સાક્ષાત્ યોગથી તરવાનો પ્રારંભ થયો છે. જો નયસારને પણ માર્ગદ્રષ્ટા ગુરુ ન મળ્યા હોત તો તરવાનો અવકાશ જ પેદા ન થાત. આ જગતમાં તરવાપાત્ર જીવો અતિ અલ્પ છે, મોટા ભાગે જીવો ડૂબવાપાત્ર છે; કારણ કે ચોરાશી લાખ જીવાયોનિમાં જીવ રઝળી-૨ઝળીને ગમે તેટલો હેરાન-પરેશાન થાય, સખત માર પડે તો પણ તેને મુમુક્ષુભાવ જાગતો જ નથી. કોઈ વિરલા જીવને જ પાર ઊતરવાની મુમુક્ષા જાગે છે. તેવા જે પાત્ર છે તે સર્વ શરણાગતને તારવાની જવાબદારી તીર્થ લે છે. જેને તરવાની ઇચ્છા છે તે નક્કી વહેલો મોડો તરવાનો. પણ સંસારમાં મોટા ભાગના જીવો તરતા જ નથી, અનંતકાળથી અનંતા જીવો એમ ને એમ રખડે છે; કેમ કે તેમને તરવાની ઇચ્છા જ નથી. પણ જે જીવો તરવાપાત્ર છે, સાધના કરવા તત્પર છે, છતાં સ્વબળે તરવાની શક્તિ નથી; કારણ કે માર્ગના જાણકાર નથી; તેથી જેઓને પુરુષાર્થ કરવા અન્યની સહાય-આલંબનની જરૂર છે, તેવા જીવોને તારવા માટે તીર્થ છે. જેમ નદી-તળાવ-સમુદ્રમાંથી બહાર નીકળવાના રસ્તાઓના જાણકાર, For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ . ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ તરવાની કળામાં નિપુણ, સક્ષમ તરવૈયાને કોઈની સલાહ કે સૂચન, સહાયની જરૂર નથી, માત્ર તેણે મધદરિયેથી બહાર નીકળવા હાથ-પગ હલાવીને કાંઠા તરફ સડસડાટ સ્વયં ગતિ કરવાની છે, તેમ તીર્થકરો, સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ વગેરે આત્માઓ સ્વયં મોક્ષમાર્ગના જાણકાર સક્ષમ તરવૈયા છે, તેમને અન્યની સહાયની જરૂર નથી. પરંતુ આવા જીવો અતિ અલ્પ સંખ્યામાં હોય છે, બાકીના સર્વ. લાયક જીવોને માર્ગદર્શકની, રાહબરની અવશ્ય જરૂર છે. વળી, મોક્ષમાર્ગ તો અવાવરો છે. સભાઃ અવાવરો એટલે ? સાહેબજીઃ તદ્દન નવો. જે પથમાં તમે કદી પથિક બનીને મુસાફરી પૂર્વે કરી નથી, જેને આત્માએ જાણ્યો-પિછાણ્યો નથી, અનુભવ્યો નથી, તેવો આંતર જગતનો સાવ અજાણ્યો રસ્તો છે. વળી ખૂબી એ છે કે આ માર્ગે જે જાય છે તે પહોંચ્યા પછી કોઈને કહેવા આવતા નથી. તેથી અગ્રગામી જાણકાર પથિકો જ નવા આવનારને માર્ગદર્શક બને છે. આવા મોક્ષમાર્ગના જ્ઞાતા પથિકો એટલે જ સંવિગ્ન-ગીતાર્થો. તેમની સહાય આપણા માટે અનિવાર્ય છે. સામાન્ય સાધકને આ રસ્તે જવું તે મહાભારત કામ છે; કારણ કે સંપૂર્ણ અગમ-અગોચર માર્ગમાં પ્રયાણ કરવાનું છે. તેથી તીર્થરૂપ તારકની અવશ્ય જરૂર પડશે. તીર્થના આલંબન વિના તરનારા ૦.૦૦.૦૦૧ ટકો પણ નથી. પ્રાયઃ બધા લાયક જીવો તીર્થની સહાયથી જ તરે છે. જે કાળે તીર્થ વિદ્યમાન નથી હોતું તે કાળમાં પાત્ર જીવો પણ પ્રાયઃ તરી શકતા નથી. યુગલિકકાળમાં ભરતક્ષેત્રમાં મોક્ષમાર્ગ બંધ હતો. તે સમયે પણ અનેક પાત્ર જીવો હોઈ શકે, પરંતુ સહાયક તીર્થ જ નહોતું, તેથી તરવાની કોઈ સંભાવના નહોતી. ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રમાં થોડોક કાળ જ તીર્થ હોય છે, હંમેશ માટે તીર્થ નથી હોતું, જે કાળે તીર્થ સ્થપાય ત્યારથી આ ક્ષેત્રોમાં મોંક્ષમાર્ગ વહે છે; જ્યારે મહાવિદેહક્ષેત્રમાં કાળ, વાતાવરણ, ભૂમિ ઉત્તમ છે, જીવો પણ પુણ્યશાલી છે અને ઉત્તમ પાત્રો વિપુલ સંખ્યામાં જન્મે છે, તેથી ત્યાં અવિચ્છિન્નપણે તીર્થની પરંપરા ચાલે છે. આમ, વિશ્વમાં એવો કોઈ કાળ નથી કે જે કાળે આ જગતમાં તીર્થ વિદ્યમાન ન હોય. સનાતન ધર્મતીર્થ પ્રવાહરૂપે મહાવિદેહમાં તો કાયમ હોય જ છે. ભારત અને એરવત ક્ષેત્રો એવાં છે કે જ્યાં અમુક કાળે તીર્થ હોય અને અમુક કાળે તીર્થ વિચ્છેદ થાય. ઋષભદેવ અને અજિતનાથ પરમાત્મા વચ્ચે પચાસ લાખ કરોડ સાગરોપમ કાળ પસાર થયો તો પણ તીર્થ સતત રહ્યું અર્થાત્ તે કાળમાં કોઈપણ લાયક જીવને ભવસાગરથી પાર પામવું હોય તો તેને સાંગોપાંગ રસ્તો દર્શાવી, ઠેઠ મોક્ષ સુધી પહોંચાડે તેવા સંવિગ્ન-ગીતાર્થ ગુરુ ભગવંતો હયાત હોય જ. જે આત્માઓ ગુણોના પેજસ્વરૂપ સક્ષમ તારક વ્યક્તિત્વ ધરાવતા હોય તે તે કાળના જીવંત તીર્થ સમજવા. આવા તીર્થની અવિચ્છિન્ન પરંપરા અજિતનાથ ભગવાન સુધી ચાલી. અજિતનાથ ભગવાનથી સંભવનાથ ભગવાન સુધી પણ શાસન અવિચ્છિન્નપણે ચાલ્યું. આ ક્રમ છેક નવમા ભગવાન સુધી જળવાયો. પરંતુ સુવિધિનાથ અને શીતલનાથ ભગવાન વચ્ચે gap-સમયગાળો પડી ગયો, કારણ તીર્થ વિચ્છેદ પામ્યું. તે કાળમાં જૈન આચાર પાળતા જૈનોના સમૂહમાં તીર્થસ્વરૂપ કોઈ વ્યક્તિ રહી નહીં. લોકમાં ત્યારે દેરાસર, ઉપાશ્રય, યાત્રાનાં તીર્થો આદિ આલંબનો છે, જૈન ધર્મના અનુયાયી વર્ગ, જૈનોનો સમૂહ પણ છે; પરંતુ કોઈ માર્ગદર્શક સંવિગ્ન-ગીતાર્થ નથી. અને તેની નિશ્રા વિના ગમે તેટલો ઉત્કટ આચાર પાળનાર સાધુ પણ સાધુ For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ૧૮૧ ન ગણાય, પણ અસંયત જ ગણાય, અને તે અસંયતની તારક ગુરુ તરીકે પૂજા તે તીર્થવિચ્છેદનું લક્ષણ છે. ગીતાર્થનિશ્રા વિના પંચ મહાવ્રતના કઠોર પાલનને પણ “જૂઠ કષ્ટની માયા’ કહી. તેથી તીર્થસ્વરૂપ ગીતાર્થનું અનુશાસન સંયત માટે અનિવાર્ય છે, સ્વબળથી તરનારાની વાત જુદી છે. તીર્થવિચ્છેદના કાળમાં પણ કોઈ સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ થઈ શકે છે, પરંતુ તે તો special category-વિશિષ્ટ કક્ષાના જીવો છે, જે આત્મકલ્યાણના માર્ગમાં પૂરેપૂરા સ્વાધીન છે. તેમને કોઈની dependency-પરતંત્રતા નથી. સભા આ કાળમાં આવા સ્વયંબુદ્ધાદિ હોઈ શકે ? સાહેબજી : ન હોઈ શકે. અત્યારે તો શાસ્ત્ર, સદ્ગુરુની અવશ્ય જરૂર પડે. પ્રારંભમાં સદ્ગુરુના સાન્નિધ્યમાં રહી વિકાસ સાધે તો સ્વયં ગીતાર્થ જ્ઞાની બની શકે, પણ આલંબન વિના ગીતાર્થતા આ કાળમાં શક્ય નથી. શાસ્ત્રમાં ગીતાર્થોના પણ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારો કહેલ છે. મહાનિશીથ સૂત્ર સુધી આગમ ભણેલા મર્મને જઘન્ય ગીતાર્થ કહે છે. વળી, વિસ્તૃત ઉત્સર્ગ-અપવાદથી ભરેલાં બૃહત્કલ્પસૂત્ર-વ્યવહારસૂત્ર આદિ ગંભીર આચારમાર્ગનાં આગમોનો સાંગોપાંગ જ્ઞાતા મધ્યમ ગીતાર્થ કહ્યો છે. જ્યારે ઉત્કૃષ્ટ ગીતાર્થ તો દ્રવ્યાનુયોગના નિષ્ણાત, સર્વ દર્શનોના જાણકાર અને નયવાદમાં નિપુણને જ કહ્યા છે. વર્તમાનમાં આ સર્વ category-કક્ષાના ગીતાર્થોને પણ જ્ઞાની બનવા પ્રારંભમાં આલંબનની અવશ્ય જરૂર પડે છે. સંક્ષેપમાં તીર્થની સહાયથી જ તીર્થસ્વરૂપ બનનાર આત્માઓ વિશેષ હોય છે. જીવંત તીર્થના અભાવે તીર્થવિચ્છેદના પ્રસંગો : પુંડરિક ગણધરથી જે તીર્થ ચાલુ થયું, તે સુવિધિનાથ ભગવાનના શાસનમાં અંતે વિચ્છેદ પામ્યું. શીતલનાથ ભગવાનના સમયમાં પુનઃ તીર્થની સ્થાપના થઈ, જે લાખો-કરોડો વર્ષ ચાલ્યું, પરંતુ શ્રેયાંસનાથ ભગવાન થયા તે પહેલાં વિચ્છેદ પામ્યું. પાછું શ્રેયાંસનાથ ભગવાને સ્થાપ્યું, વળી, લાખો-કરોડો વર્ષ ચાલ્યું, પાછું વિચ્છેદ પામ્યું. એમ ચોથા આરામાં જ સુવિધિનાથ ભગવાનથી શાંતિનાથ ભગવાનના time spanમાંસમયગાળામાં વચ્ચે વચ્ચે તીર્થનો વિચ્છેદ થયો; કારણ કે તે તે તીર્થંકરના શાસનમાં ધીમે ધીમે શાસ્ત્રજ્ઞાન ઘટ્યું, દૃષ્ટિવાદ-પૂર્વો-અંગો નાશ પામ્યાં. જે જ્ઞાનના ધારણ વિના માર્ગદર્શક ન બની શકાય તે જ્ઞાન નાશ પામ્યું, તેથી પોતે સ્વબળથી તરે અને અનેકને તારે તેવા વ્યક્તિત્વની અવિચ્છિન્ન પરંપરા નાશ પામી. માત્ર જૈનધર્મના થોડા જાણકાર અનુયાયીઓ રહ્યા, જેમાંના કેટલાક સંવિગ્ન-ગીતાર્થતા વિના સૂંઠને ગાંગડે ગાંધીની જેમ, ગુરુ થઈને બેસી ગયા. લોકો પણ થોડું જાણવા મળે એટલે તેમને ગુરુ તરીકે પૂજે. એમ, ધર્મના નામથી જૈનધર્મના અનુયાયીઓનું ટોળું ચાલે; છતાં શાસ્ત્રમાં કહ્યું કે ત્યારે તીર્થ નહોતું, તીર્થનો વિચ્છેદ થયો હતો, શાસનમાં તારક વ્યક્તિનો અભાવ હતો. શાસનમાં અવિરત પરંપરારૂપે એવું શાસક વ્યક્તિત્વ જ્યાં સુધી રહે ત્યાં સુધી જ ભાવતીર્થ ટકવાનું. તીર્થસ્વરૂપ વ્યક્તિમાં સૂત્ર, અર્થની અવશ્ય જાણકારી જોઈએ જ; કેમ કે તે છબસ્થ છે, અર્થાતુ અપૂર્ણ જ્ઞાની છે. અપૂર્ણ જ્ઞાનીને અપ્રાપ્ત પરોક્ષ માર્ગનું પ્રત્યક્ષવતું દર્શન કરાવનાર તીર્થકરોની વાણી જ છે. પૂર્ણ જ્ઞાની તીર્થકરોની વાણીનો સાર ગણધરો સંગ્રહે છે, જે સૂત્ર છે; અને તીર્થકરોની For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ વાણી તે સાક્ષાત્ અર્થ છે. તીર્થકરો કોઈને આધાર કર્યા વિના સ્વયં સત્ય પ્રકાશે છે, તેમને બોલવા સૂત્રની સાખની જરૂર નથી. સભા તીર્થકરો પણ સમવસરણમાં “પૂર્વના તીર્થકરો કહી ગયા એ જ હું કહું છું” એમ બોલે છે, તે આધાર ન કહેવાય ? સાહેબજીઃ તે સાખરૂપે કથન નથી, માત્ર પૂર્વના તીર્થકરો અને મારા અભિપ્રાયમાં મતભેદ નથી તેમ જણાવવા, પૂર્ણ જ્ઞાનીઓના જ્ઞાનની પરસ્પર એકરૂપતા દર્શાવવા પૂરતું વિધાન છે. બાકી કોઈ તીર્થકર બીજા તીર્થકરના વચનનું આલંબન લઈને બોલતા નથી. સમકક્ષમાં આવું અવલંબન અવમૂલ્યન ગણાય. તમારી ટૂંકી બુદ્ધિથી ઉત્તમ પુરુષોને સરખાવવા યોગ્ય નથી. દરેક તીર્થંકરનું વચન સ્વતંત્ર છે, તે સ્વયં પ્રમાણભૂત છે, તેઓ આત્મસાક્ષીએ કેવલજ્ઞાનમાં જે તત્ત્વ દેખાય છે તે વાણી દ્વારા વહાવે છે. સભા તીર્થકરો બોલે તે જ શાસ્ત્ર છે ? સાહેબજીઃ ના, તેઓ બોલે છે તે તો શાસ્ત્ર કરતાં પણ અધિક છે; કેમ કે શાસ્ત્ર એ સૂત્ર છે, તીર્થકરો જે બોલે છે તે અર્થ છે. સૂત્ર કરતાં અર્થ મહાન છે. અર્થ એ જ આખા જગતનો પરમાર્થ છે, સત્ય છે, તત્ત્વ છે, સાર છે. તે જ અતિશયયુક્ત વાણી દ્વારા તીર્થંકરો કહે છે. તેમને શાસ્ત્રની કોઈ આવશ્યકતા નથી. શાસ્ત્ર હંમેશાં છદ્મસ્થનો વિષય છે. છદ્મસ્થ જ શાસ્ત્રનું અવલંબન લે, અપૂર્ણ જ્ઞાની શાસ્ત્રને પકડીને ચાલે. જીવંત તીર્થસ્વરૂપ વ્યક્તિ પણ નિયમ છબસ્થ, અપૂર્ણ જ્ઞાની જ હોય; કેમ કે અનુશાસનનો અધિકાર શાસનમાં પ્રશસ્ત કષાયયુક્ત છદ્મસ્થને સોંપ્યો છે. તેથી સૂત્રાર્થનો જ્ઞાતા જ તીર્થ બનવા લાયક છે. જે જે કાળમાં જે જે શાસ્ત્રજ્ઞાન વિદ્યમાન હોય, તે બધું સાંગોપાંગ પોતાના આત્મામાં જેણે સંક્રાંત કર્યું હોય, તે વ્યક્તિ જ સાચી શાસક છે. એની પાસે જે શરણ સ્વીકારે તેને તેની લાયકાત પ્રમાણે તે માર્ગ બતાવે; જેમ સારો ડૉક્ટર જુદા જુદા ચિહ્નોવાળા રોગયુક્ત દર્દી આવે તો સૌને એક દવા ન આપે, પરંતુ રોગ અનુસાર જુદી જુદી દવા આપે. આ જોઈને કોઈ દયાળુને મન થઈ જાય કે આપણે પણ દવાખાનું ખોલીને દવાના ડબ્બા લઈ બેસી જઈએ, અને બિચારા રોગથી પીડાતા દુઃખીઓના રોગ દૂર કરીએ, આવા ભાવથી તે જે રોગી આવે તેને, કોઈને અમુક કોઈને અમુક એમ દવા આપવાની ચાલુ કરે, તો શું થાય ? એક પછી એક દર્દીઓ મરવા માંડે. તેથી જે એમ કહે છે કે પવિત્ર અને ગુણિયલ ગુરુ હોય તો શરણ સ્વીકારવામાં શું વાંધો ? તેનો આ માર્મિક જવાબ છે. કોઈ પરોપકારી, સજ્જન, દયાળુ વ્યક્તિને દવાખાનામાં ડૉક્ટર તરીકે બેસાડી દો, અને તેની સામે ચિકિત્સા માટે પેશન્ટની હાર લગાડો તો પરિણામ કેવું આવે? તેમ સૂત્રાર્થના જ્ઞાન વિના અગીતાર્થ ગુણિયલ ગુરુ કોઈને તપ, કોઈને ત્યાગ, કોઈને ભક્તિ, કોઈને વિનય, કોઈને સ્વાધ્યાય, કોઈને સંયમ ધર્મરૂપે १ यद्वा अर्थापेक्षया अणोः लघोः पश्चाज्जाततया वा अनु-शब्दवाच्यस्य योऽभिधेयो योगो व्यापारस्तत्सम्बन्धो वा अणुयोगो ऽनुयोगो वेति। आह चझ्अहवा जमत्थओ थोव-पच्छभावेहिं सुअमणुं तस्स। अभिधेये वावारो जोगो तेणं व संबंधो।। (जम्बूद्वीपप्रज्ञप्तिसूत्र शान्तिचन्द्र वृत्ति पृ.५) मै यस्मादर्थस्यानन्तत्वात् तदपेक्षया सूत्रमणु। (विशेषावश्यकभाष्य श्लोक १३८६-१३८७ टीका) For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ૧૮૩ બતાવે, પણ ગીતાર્થ ન હોવાથી જે યોગથી એનું કલ્યાણ થવાનું ન હોય તે આપીને તેનો ભાવરોગ મટાડે નહીં. ઊલટું ઘણી વખત વિપરીત યોગ દ્વારા નુકસાન કરે. તેથી જો ગીતાર્થ ગુરુ ન હોય તો ભાવરોગની યોગ્ય ચિકિત્સા શક્ય નથી, અને તેવાનું શરણ સ્વીકારવાથી તરવું શક્ય નથી. તેથી જીવંત તીર્થમય વ્યક્તિત્વ કાયમ ખાતે સંવિગ્ન-ગીતાર્થમાં જ સંક્રમે છે. અરે ! આ શાસનમાં ઉપદેશનો અધિકાર જ ગીતાર્થને સુપ્રત કર્યો છે. બીજાને હૃદયમાં પરોપકારની ગમે તેટલી ભાવના હોય તો પણ શાસ્ત્ર મૂંગા રહેવાનું કહ્યું છે. અગીતાર્થ મૌન રહે તેમાં તેના આત્માનું પણ કલ્યાણ અને બીજાના આત્માનું પણ કલ્યાણ છે. બાકી તે નેતા બનશે તો સ્વયં મરશે અને બીજાને પણ ડુબાડશે. વર્તમાન તીર્થ સુધર્માસ્વામીથી પ્રારંભ થયું, પ્રભુ મહાવીરે સ્થાપ્યું તે ક્રમસર ચાલ્યું છે. તેમાં કારણ પ્રાયઃ પટ્ટધર એવા પસંદ કરાય કે જે ઉપલબ્ધ શ્રુતજ્ઞાનના પારગામી હોય, વ્યવહાર-નિશ્ચય આદિના જ્ઞાતા હોય, શરણે આવેલાનો યોગક્ષેમ કરવાની તાકાત ધરાવતા હોય, લાખોને તારવા યોગ્ય માર્ગદર્શન આપવા સમર્થ હોય, જેથી શાસકત્વ ટકી રહે. જેમ નિષ્ણાત ડૉક્ટર પાસે જેવો રોગ અને જેવો દર્દી તે પ્રમાણે દવા અપાય, તેમાં ફેરફાર ન ચાલે; તેમ અહીં આવનાર સર્વ જીવોના ભાવરોગ સરખા નથી, તેથી ઉપચારરૂપે ચિકિત્સા પણ સરખી ન હોય. જેને જેવો રોગ તે પ્રમાણે તેને દવા અપાય. જેને દાનધર્મની જરૂર હોય તેને તપધર્મ બતાડું તો શું થાય ? શિષ્યોને સ્વાધ્યાયની જરૂર હોય ત્યારે વિનયમાં ગોઠવું અને વિનયની જરૂર હોય ત્યારે સ્વાધ્યાયમાં રત કરું તે ન ચાલે. સભા : આ તો વ્યક્તિગત ઉપદેશની વાત થઈ ને ? સાહેબજી : અનુશાસન તો વ્યક્તિગત જ હોય. સુધર્માસ્વામીને પ્રભુએ અનુશાસન આપનાર તીર્થ બનાવ્યા અને પછી સકલ શ્રીસંઘને તેમના શરણે સોંપ્યો. સૂત્રાર્થના જ્ઞાતા સુધર્માસ્વામીને કોઈની સલાહની જરૂર નથી. તે સ્વયં કોઈને પૂછ્યા વિના અનુશાસન આપી શકે એમ છે. સુધર્માસ્વામીની નિશ્રામાં પણ જે મુનિઓ ઘડાઈને એવા તૈયાર થયા કે 'કોઈની સલાહ વિના બીજાને અનુશાસન આપી શકે, તેમને તેમણે કહ્યું કે તમે સ્વતંત્ર વિહાર કરો, સ્વબળથી સાધના કરો અને બીજાને તારો. પરંતુ જે તેવા સક્ષમ ન થયા તેમને અનુશાસન આપ્યા કર્યું. તરવું એટલે આત્માની એક ચોક્કસ આંતરિક પ્રક્રિયા છે. પ્રતિદિન તમારા આત્માનું ઉત્થાન થાય તો જ શરણું સ્વીકાર્યાનો મતલબ છે, અને આવા શરણ ઉભયજ્ઞ ગીતાર્થ જ છે. તે જ તરણતારણ છે. તેમના પ્રત્યે સમર્પણની પરાકાષ્ઠા બતાવતાં કહ્યું કે અગીતાર્થના વચનથી અમૃત પણ ન પીવું અને ગીતાર્થના વચનથી હલાહલ ઝેર પણ ગટગટાવી જવું. ૧ .. સ્વાવાર્યશીયો ગુટેશાત્ સાધુ કૃત્વા પૃથ વિહરતિ સTળધરા.... __ (आचारांगसूत्र द्वितीय श्रुतस्कंध, प्रथम चूलिका, दशमो उद्देश शीलांकाचार्य टीका) २. ताजे अविदिय-परमत्थे, गोयमा! णो य जे मुणे। तम्हा ते विवज्जेज्जा, दोग्गई-पंथ-दायगे।।१३९ । । गीयत्थस्स उ वयणेणं, विसं हलाहलं पि वा। निव्विकप्पो पभक्खेज्जा, तक्खणा जं समुद्दवे।।१४०।। परमत्थओ विसं तोसं, अमयरसायणं खु तं। णिव्विकप्पं ण संसारे, मओ वि सो अमयस्समो।।१४१ ।। अगीयत्थस्स वयणेणं, अमयं पि ण घोट्टए। जेण अयरामरे हविया, जह किलाणो मरिज्जिया।।१४२।। परमत्थओ ण तं अमयं, विसं तं हलाहलं। ण तेण अयरामरो होज्जा, तक्खणा निहणं વUJા૨૪૩ 1 (महानिशीथ सूत्र गीयत्थ विहार नाम छट्ठमझयणं) For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ સભા : સામાન્ય સાધુ તીર્થસ્વરૂપ બની શકે ? સાહેબજીઃ 'હા, મુનિ પણ સૂત્રાર્થનો જ્ઞાતા હોય, ઉભયજ્ઞ હોય તો તે તીર્થસ્વરૂપ જ કહ્યો છે. તે પણ વ્યક્તિરૂપે. ભગવાન હાજર હતા ત્યારે ગણધરો મુખ્ય તીર્થ હતા. તે પછી ગણધરો તેમના પટ્ટધરોને તીર્થરૂપે સ્થાપિત કરી ગયા, તે તેમના પટ્ટધરને, તે રીતે અવિચ્છિન્ન પરંપરા ચાલે છે. આજ દિવસ સુધીમાં અનેક લાયક જીવો શાસનમાં આવ્યા અને શક્તિ પ્રમાણે ઉપાસના કરી. તે સૌને રસ્તે ચડાવનાર, આગળ આગળનો માર્ગ દર્શાવનાર અને છેક પાર પહોંચાડનાર આવી તીર્થસ્વરૂપ વ્યક્તિઓ જ હતી. જેઓ આવાના શરણમાં નથી તે નામથી જ સંઘમાં છે, બાકી હકીકતમાં સંઘની બહાર છે. આમાં કોઈપણ બાંધછોડ નથી. પથદર્શક પથગ્ન હોવો જ જોઈએ. ચિકિત્સક ચિકિત્સાશાસ્ત્રનો જ્ઞાતા અવશ્ય જોઈએ. તેમાં કોઈ વિકલ્પ નથી. સભાઃ ગણધરોની હયાતિમાં સંઘમાં જે જે ઉભયજ્ઞ મુનિ હતા તે બધા તીર્થ સ્વરૂપ ગણાય ? સાહેબજી : હા, બધા તીર્થસ્વરૂપ ગણાય. હોદ્દો કે પદ વિના પણ સાચું સામર્થ્ય હોય તો તેનો આ શાસનમાં સ્વીકાર છે. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મર્યાવસારૂoi, woi લિઈIM Affordi Iloil (મમ્મલિત પ્રફOTo મ્લોઝ-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વેકૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. જે જીવ સ્વપુરુષાર્થ કરવા તૈયાર નથી તેને તીર્થ પણ તારી શકતું નથી ? આ જગતમાં કોઈ પણ જીવને કલ્યાણ કરવું હોય તો સ્વપુરુષાર્થથી સાધના કરવી પડે. જે જીવ સાધનાનો પુરુષાર્થ કરવા તૈયાર નથી તેવાને કોઈ તારી શકે નહીં. તમારે કે મારે જેણે પણ તરવું હોય તે બધાએ સ્વપુરુષાર્થની તૈયારી રાખવાની જ છે. જે સક્ષમ સાધક છે, સ્વયં જ્ઞાની, પ્રબુદ્ધ, પ્રાણ છે, તેવાને તરવા સ્વપુરુષાર્થ સિવાય કોઈ માર્ગદર્શન કે સહાયની જરૂર નથી. પરંતુ ઘણા સાધકો સ્વપુરુષાર્થ કરવા તૈયાર હોય પણ તેમને માર્ગદર્શન-દિશાસૂચનની જરૂર પડે. આ અગાધ સંસારમાં કુલ અનંતી અનંતી જીવરાશિ છે. તેમાંથી જે આત્મકલ્યાણ કરવા કટિબદ્ધ નથી તેને તો ભગવાન પણ ન તારી શકે. હવે આત્મકલ્યાણ કરવા જે કટિબદ્ધ છે તેના પણ બે પ્રકારો પડશે. (૧) માત્ર સ્વપુરુષાર્થથી તરનાર, અને (૨) १ सन्ति-विद्यन्ते तीर्थानि ममेति गम्यते, उक्तं हि - “साधूनां दर्शनं श्रेष्ठं, तीर्थभूता हि साधवः। तीर्थं पुनाति कालेन, सद्य: સાધુસમામ: ” (ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિ - દરિણીય અધ્યયન પૃ. ૩૭૩, ગા. શાન્તિસૂરિ) For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ૧૮૫ અન્યની સહાયથી પુરુષાર્થ કરી તરનાર. આ બીજા પ્રકારના જીવોને તરવા માટે તીર્થનું શરણું સ્વીકારવું પડે. તીર્થ તારે ખરું પણ સહાયક તરીકે જ તારે. બીજાને તા૨વા માટે સહાયના મુખ્ય બે પ્રકારો છે. (૧) ઉપદેશાત્મક વાણી અને (૨) સતત સારણા, વારણા આદિરૂપ અનુશાસન. તીર્થંકરો પાત્રને ઉપદેશ આપે છે, પણ અનુશાસનની જવાબદારી ગણધરોને સોંપે છે; જ્યારે ગણધરો તીર્થંકરોની હાજરીમાં જ ઉપદેશ પણ આપે છે અને અનુશાસન પણ આપે છે. તીર્થ વાણીના માધ્યમથી જ ઉપદેશ અને અનુશાસન દ્વારા તરવા માટે સહાય કરે, પરંતુ તરનારે તરવાનો પુરુષાર્થ તો સ્વયં કરવો જ પડે. ઉત્તમ સદ્ગુરુ, ગણધરો કે તીર્થંકર પણ કોઈને સીધા ઉપાડી મોક્ષમાં મૂકી દે, તેવું બનતું નથી. જેમ આરોગ્યશાસ્ત્રનો નિષ્ણાત ચિકિત્સક હોય, આયુર્વેદની ભાષામાં કહીએ તો સાક્ષાત્ ધન્વંતરી હોય, કે જેની સલાહનું અનુસરણ ક૨વાથી સર્વ સાધ્ય રોગ અવશ્ય મટે, અરે ! મોતના મોંમાં ગયેલા દર્દીના રોગનું નિવારણ ક૨વાની પણ જેનામાં ચોક્કસ શક્તિ છે, આવો ધન્વંતરી વૈદ્ય પણ જો દર્દી સ્વયં ચિકિત્સા કરવા તૈયાર હોય તો જ તેને નીરોગી કરી શકે. દર્દી ચિકિત્સા જ ન સ્વીકારે તો ધન્વંતરી પણ આરોગ્ય ન આપી શકે. વળી ધન્વંતરી મુખ્યત્વે માર્ગદર્શનરૂપે રોગનિવારણની સલાહ જ આપશે. તે સલાહ પ્રમાણે દર્દીએ જ ઔષધ અને પથ્યનું સેવન અને અપથ્યનો ત્યાગ કરવો પડે. તમે કહો કે ‘વૈદ્ય દવા ખાય, વૈઘ ચરી પાળે અને હું સાજો થાઉં.’ તો તેવું કદી બને નહીં. તેમ અહીંયાં પણ સાધનાનો પુરુષાર્થ કરનારને જ તીર્થ તારે. ગીતાર્થ જ્ઞાની ધર્માચાર્યની ખ્યાતિ ફેલાવવી તે તીર્થપ્રભાવના છે : તીર્થંકરો ગણધરોને તીર્થ તરીકે સ્થાપે છે, ગણધરો પોતાના ઉત્તમ શિષ્યને ઉત્તરાધિકારી તીર્થ તરીકે સ્થાપે, એમ ક્રમિક અવિચ્છિન્ન પરંપરા ચાલે. તીર્થંકરની વાણીમાંથી સારરૂપે સૂત્રાત્મક તત્ત્વ ગણધરોએ ગણધરનામકર્મના ઉદયથી ગૂંછ્યું છે, જેમાં સમગ્ર કલ્યાણમાર્ગનું જ્ઞાપન કરાવવાની તાકાત છે. તેથી જે વ્યક્તિ તીર્થ બને તેના માટે શરત એ જ છે કે પોતે સ્વયં સૂત્રાર્થના પારગામી હોવા જોઈએ, તેની પાસે પાત્રને માર્ગદર્શન આપવા પૂરેપૂરું સમગ્રતાથી વિશાળ જ્ઞાન જોઈએ. જેની પાસે તેવું પથદર્શક જ્ઞાન નથી, તે શરણે આવેલાને વાણી દ્વારા યથાર્થ ઉપદેશ કે અનુશાસન નહીં આપી શકે, અને તે વિના નબળા જીવોને તારી શકાતા નથી. સામાન્ય મુમુક્ષુને ઉપદેશ અને અનુશાસન બંને જોઈએ. તે આપનાર અત્યાર સુધીમાં જેટલા ઉત્તમ પુરુષો થયા, તે બધા તીર્થસ્વરૂપ હતા. તેમનો મહિમા ગાતાં લખ્યું કે, આવા તીર્થસ્વરૂપ મહાપુરુષો આખા જગત માટે આશીર્વાદરૂપ છે, ઘોર સંસારમાં અટવાયેલ જીવોને દીવાદાંડીની જેમ માર્ગ બતાડનાર તીર્થસ્વરૂપ વ્યક્તિઓ છે, તેમના સિવાય કોઈ સાચો આધાર કે શરણ નથી. જેમણે એમને પકડ્યા છે તે જ તરવાના છે. આવા ઉત્તમ પુરુષો અમૃતની વર્ષા કરનારા પુરુષો છે. તેમની જેટલી ભક્તિ કરો, જેટલો १ तित्थपभावगपूआ, जिणे अ तित्थे अ पज्जवसिअ त्ति । इट्ठा सा वि य ण हवे, अणिच्छियत्ते जओ भणियं । । ७५ ।। ‘तित्थ’त्ति । तीर्थप्रभावकस्य-शास्त्राध्ययनाध्यापनादिना जिनशासनश्लाघाकारिणो गणधारिणः पूजा, 'जिने च' शास्त्रस्वामिनि ‘तीर्थे च’ प्रवचने पर्यवसिता शास्त्रगुणेन श्लाघ्यमाने आचार्येऽर्थाच्छास्तृशास्त्रयोरपि श्लाघालाभादिति हेतोरिष्टा, स्वपूजायामपि शास्तृशास्त्रश्लाघात्वेनेष्यमाणायां दोषाभावादिति । 'सापि च' पूजा न भवेत् 'अनिश्चितत्वे' श्रुतार्थापारगत्वे, यतो भणितं સમ્મેત્યાવો।૩૭ ।| (गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास श्लोक ७५ मूल - टीका) For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ મહિમા કરો તેટલો ઓછો છે. તેમની પૂજા તે તીર્થની પૂજા છે. આવા ગીતાર્થ-જ્ઞાની પુરુષની જે ભક્તિ કરે તે સમગ્ર ધર્મતીર્થની ભક્તિ કરે છે. ગીતાર્થ-જ્ઞાની ધર્મગુરુની લોકમાં જેટલી પ્રભાવના કરો તેને તીર્થની, શાસનની, ધર્મની પ્રભાવના કહી છે. પર્યુષણનાં પ્રવચનોમાં શ્રાવકનાં અગિયાર વાર્ષિક કર્તવ્યોનું બીજું પ્રવચન આવે છે, તેમાં દશમું કર્તવ્ય તીર્થપ્રભાવના કહ્યું છે. તેનો અર્થ કરતાં લખ્યું કે, વર્ષમાં એક વાર શ્રાવકે તીર્થસ્વરૂપ ગુરુની ભવ્ય નગરપ્રવેશ આદિ દ્વારા પ્રભાવના કરવી; કારણ કે તેમના પરિચયથી જ પાત્ર જીવો પ્રતિબોધ અને માર્ગ પામશે, તેમનામાં જ સાચી તારકશક્તિ છે. સભાઃ અમને હજી એવો ઉલ્લાસ કેમ થતો નથી ? સાહેબજીઃ કારણ કે તમારા માનસપટ પર અર્થ-કામનો જ અત્યંત પ્રભાવ છે, તેથી ગુણસમુદાયની કિંમત દેખાતી જ નથી. રત્નોના ઢગલાથી પણ ગુણ વધારે મહત્ત્વની ચીજ છે. આત્મિક ગુણો પાસે રત્નના ઢગલા પણ તુચ્છ છે. જેઓ ગુણથી ઉત્તમ છે તે જ આ જગતમાં સાચા શ્રેષ્ઠ પુરુષો છે. જેની પાસે ગુણવૈભવ છે, તે જ સાચા ઐશ્વર્યવાળો છે. ગુણમાં જ સાચી સમૃદ્ધિનું ભાન થાય તો તમારી બુદ્ધિ નિર્મલ થઈ જાય. સમ્યગ્દષ્ટિને તો ગુણમાં જ ઐશ્વર્યનું અવશ્ય ભાન થાય. સમકિત આવ્યા પછી ગુણથી ઊંચું કાંઈ દેખાતું નથી. જ્યાં ગુણ દેખાય ત્યાં સમકિતીનું માથું ઝૂકી જાય, ઓવારી જાય. તીર્થસ્વરૂપ ગુરુ હજારો ગુણોના ભંડાર અને તે તે યુગના યુગપુરુષ હોય? વળી તીર્થસ્વરૂપ સદ્ગુરુઓમાં મુખ્ય ગુણ સૂત્રાર્થનું જ્ઞાન છે, પણ તે એક જ ગુણ નથી. તારક બનનારમાં બીજા હજારો ગુણો હોય છે. તેઓ નિઃસ્પૃહી, પરોપકારશીલ, ત્યાગી, ધર્માવતાર, આદેયવચન, સહિષ્ણુ, શરણે આવેલાના અનેક દોષોને પચાવી શકે તેવા ધીર-ગંભીર, સૌજન્યશીલ આદિ અનેક અદ્વિતીય ગુણોના ભંડાર હોય છે. તારક તીર્થ બનનાર વ્યક્તિ સામાન્ય નથી. તે તે યુગમાં વિશેષ યુગપુરુષ કહી શકાય તેવા ઉત્તમ પુરુષ જ દરેક કાળે તીર્થસ્વરૂપ બને. તેમનાં દર્શન પણ મહાપુણ્યથી થાય, તેમનું સાન્નિધ્ય તો મહાભાગ્યથી જ મળે. વળી તે મળ્યા પછી તો જે સાચા ગુણગ્રાહી હોય અને સમર્પણપૂર્વક અનુશાસનમાં રહેવા તૈયાર હોય, તેમનું તો કલ્યાણ થઈ જાય, બેડો પાર થઈ જાય. પ્રભુ મહાવીરના શાસનમાં તીર્થની અવિચ્છિન્ન પરંપરા : તમને ક્રમશઃ તીર્થની અવિચ્છિન્ન પરંપરા દેખાવી જોઈએ. પ્રભુ મહાવીરના પ્રથમ પટ્ટધર એવા પંચમ ગણધર સુધર્માસ્વામીથી અત્યાર સુધી શાસનમાં અવિચ્છિન્ન તીર્થપરંપરા ચાલી છે અને હજુ બીજા અઢાર १ आयरियअणुकंपाए गच्छो अणुकंपिओ महाभागो। गच्छाणुकंपयाए अव्वोच्छित्ती कया तित्थे।।१२७भा.।। (ओघनियुक्ति भाष्यगाथा १२७ आ. द्रोणाचार्य वृत्ति) २ तथा प्रवचनप्रभावनता च, सा च यथाशक्त्या मार्गदेशनेति २०। (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक १७९-१८०-१८१ टीका) 3 पुरुषविशेषे सूत्रार्थोभयनिष्णाते तीर्थकल्पे गुरौ, (षोडशक त्री, श्लोक १०, उ. यशोविजयजीटीका) For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ – ગીતાર્થ ગુરુ ૧૮૭ હજારથી વધારે વર્ષો સુધી ચાલશે. `અંતિમ યુગપ્રધાન શ્રી દુપ્પસહસૂરિ થશે, જેઓ ક્ષાયિક સમકિતના ધણી હશે અને તે કાળમાં જેટલું શાસ્ત્રજ્ઞાન વિદ્યમાન હશે તેના સાંગોપાંગ ધારક ગીતાર્થ હશે. જ્ઞાન ક્રમશઃ ઘસાતું જાય છે. પૂર્વે ૧૪ પૂર્વ હતાં તે ભગવાનના છઠ્ઠા પટ્ટધર સુધી રહ્યાં. સ્થૂલભદ્રસ્વામી સૂત્રથી ૧૪ પૂર્વધર અને અર્થથી ૧૦ પૂર્વધર થયા. ત્યારપછી શાસનમાં ૧૦ પૂર્વધરની પરંપરા ચાલી. છેલ્લા ૧૦ પૂર્વધર વજસ્વામી થયા. આ બધા પટ્ટધરો શ્રેષ્ઠ તીર્થસ્વરૂપ હતા, શ્રુતકેવલી હતા. તેમની દેશના અમોઘ જ હોય. ગમે તેવો નાસ્તિક જીવ આવે, પણ જો તેનામાં અંશમાત્ર પણ લાયકાત હોય તો તેને માર્ગે ચડાવવાની પૂરેપૂરી ક્ષમતા આવા ગીતાર્થ ગુરુઓમાં અવશ્ય હોય. પરોપકારનું પ્રધાન સાધન દ્વાદશાંગીરૂપ સમ્યક્ શ્રુતજ્ઞાન : સભા : દસપૂર્વીને શ્રુતકેવલી કહેવાય ? સાહેબજી : જેને સર્વ વસ્તુનું જ્ઞાન છે તે પૂર્ણજ્ઞાની કેવલી કહેવાય, જ્યારે શ્રુતના બળથી વાણી દ્વારા સર્વ વસ્તુઓ પ્રતિપાદન કરી શકે તે શ્રુતકેવલી કહેવાય. આવી ક્ષમતા દસ પૂર્વધર સુધીના શ્રુતજ્ઞાનીઓમાં હોય છે, તેથી દસ પૂર્વથી આરંભીને ઉપર સર્વ શ્રુતજ્ઞાનીઓ શ્રુતકેવલી કહેવાય. આમજનતાના બધા પ્રશ્નોનો હાજરાહજૂર જવાબ આપવાની શક્તિ તેમનામાં હોય. અમારી પાસે આવી શક્તિ નથી. મને તમે પૂછો કે ગયા ભવમાં હું ક્યાં હતો ? તો હું ન કહી શકું. બહુ બહુ તો તમારી માનસિક વૃત્તિઓના પરીક્ષણથી અંદાજ કાઢી શકાય કે દેવ, મનુષ્ય, તિર્યંચ કે નરક ક્યાંથી આવ્યા હશે. પણ તે અંદાજ અંદાજિત જ્ઞાન છે, સુનિશ્ચિત નથી. હું ભૂત-ભાવિ-વર્તમાનનો ત્રિકાલવેત્તા નથી. અમારી પાસે એવું શાસ્ત્રજ્ઞાન નથી કે ભૂતભવિષ્યના પ્રસંગો કહી શકાય. વળી, અત્યારે તમારા મનમાં કેવા વિકલ્પો ચાલે છે તે પણ હું ચોક્કસ જાણી ન શકું. માત્ર તમારા મુખની રેખા પરથી અંદાજ મેળવું, પણ તે જ્ઞાન અચોક્કસ-અધૂરું છે. જ્યારે શ્રુતકેવલી તો શ્રોતાના મનમાં કેવી ગડમથલ ચાલે છે તે પણ શ્રુતના બળથી નિશ્ચિંત જાણી શકે છે. સભા : બધા શ્રુતકેવલી સર્વ શ્રુતનો પાર પામ્યા હોય ? સાહેબજી : ના, સર્વશ્રુતનો પાર તો ચૌદપૂર્વી પામ્યા હોય. વળી, ચૌદપૂર્વીમાં પણ ઉત્કૃષ્ટ ચૌદપૂર્વી ગણધરો છે. સભા : ગણધરોને પણ શ્રુતજ્ઞાનાવરણીયનો ઉદય હોય ? સાહેબજી : હા, હોય. હજુ અભિલાપ્ય ભાવોમાંથી અનંતમા ભાગને જ તેમણે જાણ્યો છે. છતાં વાણીમાં એવી ક્ષમતા છે કે સમજાવવામાં કચાશ કે અધૂરપ ન હોય. ૧ દુપ્પસહ જાવ તીરથ કહ્યું છે નીતિ; તેહ સંવિગ્નગીતાર્થથી સંભવે, અવર એરંડ સમ કોણ જગ લેખવે. ૧૭. (સિદ્ધાંતવિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન ઢાળ ૧૬મી) द्रव्यतः श्रुतज्ञानी उपयुक्तः सन् सर्वद्रव्याणि जानाति पश्यतीति, अत्राभिन्नदशपूर्वधरादिः श्रुतकेवली परिगृह्यते, . ( नंदी सूत्र सूत्र ११९ टीका) ૨ ... For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ સભા : શ્રુતના બળથી સામી વ્યક્તિના મનોભાવ જાણી શકાય ? સાહેબજી હા, જાણી શકાય. શ્રુતના અતિશયને જાણો તો કૃતની શક્તિની તમને ખબર પડે. શાસ્ત્રમાં શ્રુતની રિદ્ધિ શબ્દ વાપર્યો છે. જ્ઞાનનું પણ એશ્વર્ય-રિદ્ધિ-સિદ્ધિ છે. અરે ! જૈનશાસ્ત્રોમાં જ્ઞાન અને જ્ઞાનના ભેદ-પ્રભેદોનું વર્ણન કરનારા ગ્રંથો ભેગા કરો તો વોલ્યુમોનાં વોલ્યુમો ભરાય. સારા નિષ્ણાત જૈનેતર પંડિત કહેલું કે, સાપ વેચાત્તાના વિસ્તાર વિહોત દ્રિય જ્ઞાનનું સ્વરૂપ, તેના પ્રકાર, પેટા પ્રકાર, પ્રત્યેક જ્ઞાનની કેટલી સીમા, શક્તિ વગેરે વાંચો તો તમારું આજનું વિજ્ઞાન ઝાંખું લાગે. વળી, વર્ણન તર્કબદ્ધ છે. જ્ઞાનના આવા વિભાજનની કલ્પના પણ વિજ્ઞાને નહીં કરી હોય, છતાં તમને જ્ઞાન કે જ્ઞાની સાથે કોઈ મતલબ નથી. ધર્મના ક્ષેત્રમાં તો જ્ઞાન અને જ્ઞાનીને ખાલી હાથ જોડવા એટલી જ તમારી ભાવના છે; કારણ કે તમારે તો સંસારના ક્ષેત્રના જ્ઞાનમાં જ પાવરધા થવું છે. સમ્યફ જ્ઞાન જેમ જેમ વધે તેમ તેમ આત્માની શક્તિઓ ખીલે. કેવળજ્ઞાનમાં સંસારની સર્વ લબ્ધિઓ સમાય છે, આત્માના શ્રેષ્ઠ ઐશ્વર્યનો તેમાં સમાવેશ થઈ જાય છે; જ્યારે શ્રુતજ્ઞાનમાં તારવારૂપ પરોપકારની વાત છે. પરોપકારમાં પ્રધાનતા શ્રુતજ્ઞાનની જ આવે. કેવલી સમગ્ર જગતને જુએ-જાણે, પરંતુ તેમને પણ પરોપકાર કરવાનું માધ્યમ તો શ્રુતજ્ઞાન જ છે; કેમ કે બીજાં સર્વ જ્ઞાનો તો મૂંગા છે. મતિજ્ઞાન કે અવધિજ્ઞાનથી જાણેલી કોઈ પણ વસ્તુની બીજાને અભિવ્યક્તિ કરવી હોય તો સહાય શ્રુતજ્ઞાનની જ લેવી પડે. તેથી પરોપકારનું સાધન તો શ્રુતજ્ઞાન જ બને. બાકીનાં જ્ઞાન જ્ઞાની પાસે અનુભૂતિરૂપે રહે, એટલે કે જે પામ્યો હોય તે જ તેના સ્વાદને ચાખી શકે, માણી શકે. બીજાને તેની કાંઈ ખબર ન પડે. બીજા બેઠા વા ખાય. શ્રુતજ્ઞાન એ આખા જગતનું બોધકારક માધ્યમ છે. પૂર્ણ જ્ઞાની તીર્થકરો પણ તત્ત્વની અભિવ્યક્તિ વાણી દ્વારા જ કરે છે. શાસનમાં આ દૃષ્ટિકોણથી શ્રુતનું અપાર મહત્ત્વ છે. તેથી જ કેવળજ્ઞાનીને ગૌણ કરી ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની એવા ગણધરોને જ સમવસરણમાં મુખ્ય બનાવ્યા છે; કેમ કે તેમની પાસે વાણીનું પ્રભુત્વ, વાણીના અતિશય છે, જેથી તેમનાથી જે પરોપકાર થશે, કલ્યાણમાર્ગની સ્થાપના થશે, તે કેવલીથી નહીં થાય. તીર્થ તરીકે શ્રતનું મહત્ત્વ આવશે. ૧૦ પૂર્વધર વજસ્વામી હતા ત્યાં સુધી શાસનમાં જયજયકાર સ્વાભાવિક હતો; કેમ કે તેમની પાસે પરોપકાર માટેની પૂર્ણ ક્ષમતા છે. શાસનમાં થયેલા મોટા ભાગના વિભાજક વિવાદો તેમના કાળધર્મ પછીના છે. જ્યાં સુધી આવા નાયક બેઠા હોય ત્યાં સુધી વિવાદોનો અવકાશ ઓછો હોય. પછીથી જ્ઞાન ક્રમશઃ ઘટતું ગયું, છતાં આ કાળમાં જે શાસ્ત્રરૂપે વિદ્યમાન જ્ઞાન છે, તેનો જ્ઞાતા જ તીર્થસ્વરૂપ બને. १ तत्र वैक्रियद्धिक्रियनिर्माणलक्षणा। आदिना जंघाचारणादिलब्धिग्रहः । तथा ज्ञानतपश्चरणसंपदः तत्र ज्ञानसंपच्चतुर्दशपूर्विण एकस्माद्घटादेर्घटादिसहस्रनिर्माणलक्षणा। (द्वात्रिंशद् द्वात्रिंशिका नवमी बत्रीसी, श्लोक १४ टीका) २ किञ्च, श्रुतज्ञानमेव परप्रबोधे समर्थम्, मुखरत्वात्, न शेषज्ञानानि, मूकत्वात्। इदमुक्तं भवति-उपदेशेनैव परः प्रबोध्यते, उपदेशश्च शब्देनैव, शब्दश्च कारणे कार्योपचारात् श्रुतज्ञान एवाऽन्तर्भवति, न शेषज्ञानेषु; अतःशब्दात्मकं श्रुतमेव परप्रबोधकम्। तथा, प्रदीप इव श्रुतज्ञानमेव यस्मात् स्व-परस्वरूपप्रकाशकम्, नशेषज्ञानानि । न हि श्रुतज्ञानं विहाय स्वकीयं स्वरूपं, शेषज्ञानचतुष्टयस्वरूपं चाऽन्यज्ज्ञानं परस्य प्रकाशयितुं शक्नोति। (विशेषावश्यकभाष्य श्लोक ८३८-८३९ टीका) For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ, ૧૮૯ સભા : ૪૫ આગમ કેટલા સમયથી છે ? સાહેબજીઃ ભૂતકાળમાં ૪૫ નહીં, પણ ૮૪ આગમો હતાં. તેમનાં નામો પમ્પસૂત્રમાં આવે છે. તે પહેલાં હજારો આગમો હતાં. ભગવાન મહાવીરના ૧૪000 શિષ્યો હતા, તે દરેકે એક એક પન્ના સ્વરૂપ આગમની રચના કરી છે. તેથી ૧૪000 તો પન્નારૂપ આગમ હતાં, બીજાં શાસ્ત્રો જુદાં. વર્તમાનમાં આપણે આગમ શબ્દનો પ્રયોગ વધારે કરીએ છીએ, પણ મુખ્ય શ્રુતનો વાચક શાસ્ત્રીય શબ્દ દ્વાદશાંગી છે. ગણધર ભગવંતો પહેલાં ૧૪ પૂર્વની રચના કરે છે અને પછી દ્વાદશાંગીની રચના કરે છે : સભા : શ્રુતનો વાચક શબ્દ ૧૪ પૂર્વ નહીં ? સાહેબજી : દ્વાદશાંગીમાં ૧૪ પૂર્વ આવી જાય છે. બારમા અંગ દૃષ્ટિવાદના પાંચ વિભાગમાંનો એક વિભાગ ૧૪ પૂર્વ છે. જોકે ૧૪ પૂર્વોમાંથી જ દ્વાદશાંગીનો જન્મ થયો છે. તીર્થકરોની દેશના સાંભળીને પ્રતિબોધ પામેલા ગણધરો તત્ત્વજિજ્ઞાસાથી પ્રભુને ત્રણ પ્રશ્ન પૂછે છે, જેના ત્રણ વાક્યરૂપે પ્રભુ જવાબ આપે છે, જે પ્રસિદ્ધ ત્રિપદી છે; જેમાં જગતના મૂળભૂત સિદ્ધાંતને સારરૂપે ગણધરો મેળવે છે. બીજબુદ્ધિના નિધાન ગણધરો તે તત્ત્વ ઉપર ઊહાપોહ કરીને સૌ પ્રથમ જે શાસ્ત્રોની રચના કરે છે તે ૧૪ પૂર્વ છે. જેમ કોઈ ઇમારતમાં પહેલાં પાયાનું ચણતર થાય, ત્યારબાદ આગળ આગળનું બાંધકામ થાય; છતાં પાયો મકાનથી જુદો નથી ગણાતો, પણ ઇમારતમાં સમાવિષ્ટ પાયો સમગ્ર મકાનનો આધાર ગણાય છે. તેમ દ્વાદશાંગીરૂપ ઇમારતમાં પાયારૂપ ૧૪ પૂર્વો છે. તેની રચના ગણધરોએ સૌ પ્રથમ કરી, તેથી તે પૂર્વ કહેવાયાં અને દ્વાદશાંગીમાં આવતી સર્વ વાતોનો આધાર ૧૪ પૂર્વોમાં છે. અરે ! જગતમાં એવું કોઈ તત્ત્વજ્ઞાન નથી, એવું કોઈ શાસ્ત્ર નથી જે ચૌદપૂર્વમાં ન સમાય. કલા-જ્ઞાન-વિજ્ઞાન આદિની સર્વ શાખા-પ્રશાખાઓ ૧૪ પૂર્વમાં સમાઈ જાય છે. દુનિયાની સર્વ ભાષાઓ ૧૪ પૂર્વધર અવશ્ય જાણે. ચૌદપૂર્વ સર્વ કળાના વિશારદ હોય. અત્યારે જેટલી university-યુનિવર્સિટી છે, તેમાં જેટલી faculty-વિદ્યાશાખા છે, જે જે વિષયનું specialization-નિષ્ણાતપણું છે, જેટલાં science-વિજ્ઞાન છે, જેટલી (psychology આદિ) logy છે, જેટલા (buddhism આદિ) ism છે, તે બધાનું જ્ઞાન ચૌદપૂર્વીને અવશ્ય હોય. તે ન હોય તો તે ચૌદપૂર્વધર જ ન કહેવાય. સર્વ શાસ્ત્રોનું જ્ઞાન શબ્દ દ્વારા થાય છે, અને શબ્દો અક્ષરોના સંયોજનથી રચાય છે. તે સર્વ અક્ષરોનો સંનિપાત ૧૪ પૂર્વમાં છે. અર્થાત્ અક્ષરસંયોજનથી રચાતાં, જણાવાતાં સર્વ જ્ઞાન ૧૪ પૂર્વમાં અંતર્ગત છે. તેથી દ્વાદશાંગીના અન્ય વિભાગોમાં જે કંઈ પણ જ્ઞાન મુકાયું છે તે સર્વ ૧૪ પૂર્વોમાંથી જ १ स्थापनामित्यादि, रचनापेक्षया तु द्वादशमङ्गं प्रथमम्, पूर्वगतस्य पूर्वं प्रवचनात् पूर्वं क्रियमाणत्वात् पूर्वाण्युच्यन्ते। स्थापनामधिकृत्य च आचारः प्रथममङ्गम्। (નરીસૂત્રટીવોપરિ ટિળT) २ उच्यते, जम्हा तित्थगरो तित्यपवत्तणकाले गणधराणं सव्वसुत्ताधारत्तणतो पुव्वं पुव्वगयसुत्तत्थं भासइ तम्हा पुव्व त्ति મળિયા, (નંતીસૂત્રટીવા) 3 अशेषविशेषान्वितस्य समग्रवस्तुस्तोमस्य भूतस्य-सद्भूतस्य वाद:-भणनं यत्रासौ 'भूतवादः' दृष्टिवादोऽभिधीयते। कोपरि टिप्पण) For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ૧૯૦ ઉદ્ધૃત કરીને મુકાયેલું છે. જેમ આખી દુનિયાનું પાણી મૂળ સ્રોતરૂપે દરિયામાં છે, નદી-તળાવમાં જે પાણી આવશે તે પરંપરાએ દરિયામાંથી જ આવશે; તેમ દ્વાદશાંગીમાં ગણધરો દ્વારા જે કાંઈ વર્ણન કરાશે, તે મૂળ આધારભૂત ૧૪ પૂર્વોમાંથી જ સંક્ષેપરૂપે ઉદ્ધૃત કરીને મુકાશે. ૧૧૪ પૂર્યો શ્રુતનો દરિયો છે. તેનું અવગાહન શ્રેષ્ઠ પ્રજ્ઞાસંપન્ન પુરુષ જ કરી શકે. સામાન્ય જીવને તત્ત્વનો બોધ ક૨વા ૧૪ પૂર્વે સાધન ન બની શકે. તેથી તેવા મંદ પ્રજ્ઞાસંપન્ન જીવોને જિનવાણીનો સંક્ષિપ્ત સાર સમજાવવા, અત્યંત ઉપકારબુદ્ધિથી ગણધરોએ ૧૪ પૂર્વ સિવાયનાં ૧૧ અંગ આદિ શાસ્ત્રો રચ્યાં. શાસ્ત્રરચનાના અવસરે ગણધરોની વ્યાપક અનુગ્રહબુદ્ધિ હોય છે. તેમને હૃદયમાં થાય છે કે જિનેશ્વરદેવનું તત્ત્વ મને મળ્યું છે, મેં જેનું સુમધુર પાન કર્યું છે, તે તત્ત્વ સંક્ષેપમાં એવા શબ્દોથી સ્થાપન કરીને મૂકું કે કોઈ પણ લાયક જીવ તેની તેની કક્ષા મુજબ કંઈક સાર પામી શકે, કલ્યાણ કરી શકે. દૃષ્ટિવાદરૂપ બારમું અંગ અને તેમાં ૧૪ પૂર્વો ધુરંધર પ્રજ્ઞાસંપન્ન વિદ્વાનોને અનુલક્ષીને રચાયાં છે. તેથી તે વિદ્ઘભોગ્ય સંસ્કૃત ભાષામાં છે, જ્યારે મંદ પ્રજ્ઞાસંપન્ન જીવોને ઉપકાર કરવા આચારાંગ આદિ જે ૧૧ અંગરૂપ શાસ્ત્ર રચાયું છે, તે લોકભાષા પ્રાકૃતમાં છે. વાસ્તવમાં ૧૪ પૂર્વમાં ન હોય તેવી કોઈ વાત ૧૧ અંગમાં નથી. ૧૧ અંગમાં જે તત્ત્વ છે તે બધું ૧૪ પૂર્વમાં અવશ્ય છે, પણ ૧૪ પૂર્વમાં જે તત્ત્વ છે તે સમગ્રતાથી ૧૧ અંગમાં નથી; જેમ નદી-તળાવનું પાણી સમુદ્રમાં સમાય છે, પણ સમુદ્રનું પાણી નદી-તળાવમાં સમાતું નથી. આ ઉપમા છે. સંક્ષેપમાં કહું તો સર્વ શ્રુતજ્ઞાનની આધારશિલા ૧૪ પૂર્વ છે, છતાં માત્ર ૧૪ પૂર્વ ગણધરરચિત શાસ્ત્ર નથી, પરંતુ સમગ્ર દ્વાદશાંગી ગણધરરચિત છે . ૧૪ પૂર્વની રચના પ્રથમ કરી પણ અભ્યાસક્રમમાં છેલ્લે ટોચ પર મૂક્યું; કેમ કે ભણનાર વિદ્યાર્થી પ્રારંભમાં અલ્પજ્ઞ કે અલ્પ શક્તિમાન હોય, તેથી શરૂઆત smooth feedingથી ક૨વી પડે. કોલેજના અંતિમ વર્ગમાં પિરસાતા જ્ઞાનમાં પ્રાથમિક ધોરણોનું જ્ઞાન સમાઈ જ જાય છે, છતાં વિદ્યાર્થીને સીધો અંતિમ કક્ષાના ધોરણનો અભ્યાસક્રમ નથી ભણાવાતો, તેના જેવી આ વાત છે. તાત્પર્ય એટલું જ છે કે દ્વાદશાંગીનો એક વિભાગ ચૌદ પૂર્વ છે, છતાં સમગ્ર શાસ્ત્રનો મૂળ સ્રોત, ગંગોત્રી ચૌદ પૂર્વ જ છે. ચૌદપૂર્વમાં સર્વ શ્રુત સમાય, ૧૧ અંગમાં સર્વ શ્રુત ન સમાય. તેથી પૂર્વધરો શ્રુતના દરિયા કહેવાય. १ आह- ननु प्रथमं पूर्वाण्येवोपनिबध्नाति गणधर इत्यागमे श्रूयते, पूर्वकरणादेव चैतानि पूर्वाण्यभिधीयन्ते, तेषु च निःशेषमपि वाङ्मयमवतरति, अतश्चतुर्दशपूर्वात्मकं द्वादशमेवाङ्गमस्तु किं शेषाङ्गविरचनेन ? अङ्गबाह्यश्रुतरचनेन वा? इति, अत्रोच्यतेयद्यपि दृष्टिवादे सर्वस्यापि वाङ्मयस्यावतारोऽस्ति तथापि दुर्मेधसां तदवधारणाद्ययोग्यानां मन्दमतीनां तथा श्रावकादीनां स्त्रीणां चानुग्रहार्थं विशेषश्रुतस्य पूर्वेभ्यो विभिन्नस्याङ्गबाह्य-शेषाङ्गरूपस्य विरचना कृतेति । स्त्रीणां दृष्टिवादे अधिकार एव नास्ति । (નંતીપૂત્ર ટીજોરિ ટિપ્પળ) २ यथाभव्यं व्यापकश्चानुग्रहविधिः, उपकार्यात् प्रत्युपकारलिप्साऽभावेन महतां प्रवर्त्तनात्। महापुरुषप्रणीतश्चाधिकृतदण्डकः आदिमुनिभिरर्हच्छिष्यैर्गणधरैः प्रणीतत्वात् । (ललितविस्तरा टीका) 3 यदिति श्रुतमस्माभिः पूर्वेषां सम्प्रदायतः । चतुर्दशापि पूर्वाणि संस्कृतानि पुराऽभवन् । । ११३ ।। प्रज्ञातिशयसाध्यानि तान्युच्छिन्नानि कालतः । अधुनैकादशांग्यस्ति सुधर्मस्वामिभाषिता । । ११४ । । बाल- स्त्री - मूढ - मूर्खादिजनानुग्रहणाय सः । प्राकृतां तामिहाकार्षीदનાસ્થાઽત્ર વં હિ વઃ ।। ́ ।। (प्रभाचंद्रसूरि कृत प्रभावकचरित्रे वृद्धवादिसूरि चरितम्) For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ પ્રભુ વીરના શાસનમાં એક પૂર્વ સુધીનું જ્ઞાન દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ પર્યત રહ્યું. તેમને પણ કલ્પસૂત્રમાં પટ્ટાવલીમાં શ્રુતના દરિયા તરીકે ઓળખાવ્યા છે. આવા તીર્થસ્વરૂપ પૂર્વધરોથી ઝળહળતું શાસન ૧૦00 વર્ષ સુધી રહ્યું. ત્યારબાદ એક પૂર્વ પણ નાશ પામ્યું. ૧૪૪૪ ગ્રંથોના રચયિતા પૂ. હરિભદ્રસૂરિનું જ્ઞાન એક પૂર્વથી થોડું ન્યૂન ગણાય છે. 'એમ કાળને અનુરૂપ તીર્થસ્વરૂપ તારક મહાત્માઓથી આ શાસન ચાલ્યું છે. તીર્થનો મૂળ ઉદ્દેશ પરોપકાર છે, પરોપકારનું શ્રેષ્ઠ સાધન શ્રુતજ્ઞાન છે. તેથી તીર્થમાં શ્રતની મુખ્યતા અવશ્ય રહે, છતાં સાચા તીર્થસ્વરૂપ જીવંત મહાત્માઓમાં તારક બનવા લાખો ગુણો અનિવાર્ય છે. તેથી ગુણનિધિ, સાક્ષાત્ ગુણની જીવંત મૂર્તિ સ્વરૂપ ગુરુ જ તીર્થસ્વરૂપ છે. ભાવરોગીને ધવંતરી તુલ્ય તીર્થરૂપ ગીતાર્થગુરુની અનિવાર્યતાઃ આવા તીર્થરૂપ ગુરુને ઓળખીને સમપિત થતાં આવડે, અનુશાસન ઝીલતાં આવડે તેવા જીવોનાં સર્વ દુઃખોનો અંત નિશ્ચિત છે. જેમ ધવંતરી જેવા વૈદ્ય મળે અને તેને શ્રદ્ધાથી અનુસરનાર દર્દી હોય તો નિયમ નીરોગી થઈને બહાર આવે; તેમ અહીં આત્માનું ભાવઆરોગ્ય પામવું છે, તેના માટે તીર્થરૂપ ગુરુ ધનંતરી વૈદ્ય છે. વિકાર એ આત્માનો રોગ છે. ચેતન એવા આપણા આત્મામાં કોઈ વિક.ર જ ન હોય તો કોઈ ત્રાસ કે દુઃખનો અવકાશ નથી. જીવમાત્રને વિકારો સતત સંતાપ આપે છે. વિકૃતિ એ જ ખરું દુઃખ છે, અને આત્માની પ્રકૃતિ એ જ સાચું આરોગ્ય છે. પરંતુ તમને તમારા વિકારોનું નિદાન કે યથાર્થ ચિકિત્સા ખબર નથી. તેથી નિપુણ ચિકિત્સક શોધો તો તે તમારા આત્મિક દોષોને યથાર્થ ઓળખી લે, અને તેનું ચોક્કસ નિદાન કરીને એવું અકસીર ઔષધ આપે કે જેથી તમારા સર્વ દોષો મૂળમાંથી નાશ પામવાના ચાલુ થાય. તેથી ભાવઆરોગ્ય પામવા ગીતાર્થ ધનંતરીની અનિવાર્ય આવશ્યકતા રહેશે જ. સભા : આત્માના સર્વ રોગોને મટાડે એવી કોઈ એક દવા નથી ? સાહેબજીઃ ના, ભૌતિકક્ષેત્રમાં પણ શારીરિક સર્વ રોગોની એક દવા કોઈ શોધાઈ નથી. જો તેવી દવા હોત તો દુનિયામાં ડૉક્ટર-વૈદ્ય આદિ ચિકિત્સકોની જરૂર જ ન પડત. એમને ધંધો બંધ કરીને નિવૃત્ત થવું પડત, અને સર્વ રોગની એક જ દવા અહીં મળે છે એવા પાટિયાવાળી માત્ર દુકાનથી જ ચાલત. પરંતુ १ एवं तावदर्थवक्तुर्मङ्गलार्थं वन्दनमभिहितं, इदानीं सूत्रकर्तृप्रभृतीनामपि पूज्यत्वात् वन्दनमाहव्याख्या-'एकादश' इति संख्यावाचकः शब्दः, 'अपिः समुच्चये, अनुत्तरज्ञानदर्शनादिधर्मगणं धारयन्तीति गणधरास्तान्, प्रकर्षण प्रधाना आदौ वा वाचकाः प्रवाचकाः तान्, कस्य?-'प्रवचनस्य' आगमस्येत्यर्थः, किं?-वंदामि, एवं तावन्मूलगणधरवन्दनं, तथा 'सर्व' निरवशेष, गणधरा:-आचार्यास्तेषां वंश:-प्रवाहस्तं, तथा वाचका-उपाध्यायास्तेषां वंशस्तं, तथा 'प्रवचनं च' आगमं च, वन्द इति योगः। आह-इह वंशद्वयस्य प्रवचनस्य च कथं वन्द्यतेति, उच्यते, यथा अर्थवक्ता अर्हन् वन्द्यः, सूत्रवक्तारश्च गणधराः, एवं यैरिदमर्थसूत्ररूपं प्रवचनं आचार्योपाध्यायैरानीतं, तद्वंशोऽप्यानयनद्वारेणोपकारित्वात् वन्द्य एवेति, प्रवचनं तु साक्षाद्वृत्त्यैवोपकारित्वादेव वन्द्यमिति गाथार्थः ।।८२।। (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक ८२ टीका) * अधुना यैरविच्छेदेन स्थविरैः क्रमेणैदंयुगीनानामानीतं तदावलिका प्रतिपादयन्नाह- (नंदीसूत्र श्लोक २३ टीका) For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ભૌતિકક્ષેત્રમાં પણ નિષ્ણાતો અને તજજ્ઞોનો કાફલો જોઈએ છે. વળી, આરોગ્યક્ષેત્રમાં તો ઊંચા નિષ્ણાતોની ભારે માંગ છે. જેમ રોગની જાતિ, દોષની માત્રા, દર્દીની અવસ્થા, તાસીર આદિનો વિચાર કરીને જ ઔષધ પ્રયોગ હિતકારી છે; તેમ આત્મકલ્યાણના ક્ષેત્રમાં પણ ભાવઆરોગ્યનું કોઈ એક જ ઔષધ નથી. જો એક જ ઔષધ હોત તો ઉપદેશ-અનુશાસન માટે ગીતાર્થની જરૂર જ ન પડત. સભા : નવકારમંત્ર common remedy-બધા માટે સામાન્ય ઉપાય નથી ? સાહેબજી : ના, ધર્મના ક્ષેત્રમાં કોઈ નાસ્તિક આવે તેને નવકારમંત્ર પકડાવી દો, તો નુકસાન થાય. જેને આત્મા પર જ શ્રદ્ધા નથી, તે પરમાત્માને સદ્ભાવથી નમસ્કાર કેવી રીતે કરવાનો ? તેને તો પહેલાં આત્મા પર શ્રદ્ધા કરાવવી પડશે. જે નક્કી કરવાનું અને convince-ખાતરી કરાવવાનું કામ ગીતાર્થ વિના કોણ કરી શકે ? જેનામાં ચિકિત્સા માટે આવેલ દર્દીનો રોગ અને તેને હિતકારી ઔષધ નક્કી કરવાની શક્તિ ન હોય છતાં દવાખાનું ખોલીને બેસી જાય, તો દર્દીઓની કેવી દશા થાય ? લાયક નાસ્તિક પણ, ઉપદેશકની અણઘડતાના કારણે ધર્મ પામ્યા વિના ધર્મના ક્ષેત્રમાંથી પાછો જાય, અથવા ધર્મ અંગે હલકો અભિપ્રાય કે હલકી છાપ લઈને જાય, તો તેના પણ અહિતની જવાબદારી શાસ્ત્રો ઉપદેશક પર મૂકે છે. સમાજમાં પણ દર્દીના રોગની યોગ્ય ચિકિત્સા ન કરવાથી દર્દી રોગથી રિબાતો રહે, તો ડૉક્ટર ગુનેગાર ગણાય છે. સભાઃ ત્યાં આરોગ્યમાં સુધારો-વધારો થાય તો ખબર પડે છે, પણ અહીં ખબર પડતી નથી. સાહેબજીઃ જે દર્દી બેભાન અવસ્થામાં હોય તેને પોતાનું દર્દ ઘટ્યું કે ન ઘટ્યું તેની ખબર ન પડે. બાકી તો સાવ અભણ ગામડાના ભરવાડ જેવા દર્દીને પણ ચિકિત્સા કર્યા પછી ડૉક્ટર પૂછે કે તમારું દર્દ ઘટ્યું કે નહીં ? તો ચોક્કસ કહેશે કે હા, ઓછું થયું. વાસ્તવમાં ત્યાં દર્દ સાલે છે એટલે સચિત છો, અહીંયાં દર્દ (ભાવરોગ) સાલતું નથી. રોજ સવારથી સાંજ સુધી કષાયોથી રિબાઓ છો, ચોવીસ કલાક રઘવાયાની જેમ ફરો છો, ક્યાંય ચેન નથી, એ.સી.માં પણ શાંતિથી સૂઈ શકતા નથી, બહાર ઠંડક છે તો પણ અંદર તાપ ભર્યો છે. આ રોગ તો પ્રત્યક્ષ દેખાય છે, સ્પષ્ટ અનુભવાય છે. તમારો આત્મા રોગથી ઘેરાયેલો જ છે, સતત રોગથી રિબાઈ રહ્યો છે, તે દીવા જેવું પ્રત્યક્ષ છે. છતાં કહે છે કે મને રોગ ઓછો થયો કે નહીં તેનો ક્યાસ નથી નીકળતો, તો તેનો અર્થ એ કે તમે હજુ આત્માના રોગને સમજવા બેભાન છો. તમને રોગની ખબર જ નથી પડતી, તો ચિકિત્સા શેની કરવાની છે ? કોઈ દર્દી દવાખાને જાય તો ડૉક્ટર પૂછે કે શું complainફરિયાદ છે ? ત્યારે એમ કહો કે કોઈ complain નથી, તો ડૉક્ટર દવા કરે કે બહાર કાઢે ? સભા : complain-ફરિયાદ જ ખબર નથી પડતી. સાહેબજી : રોગ તમને થયો છે કે ડૉક્ટરને ? જેને દર્દની પીડાનો અનુભવ થતો હોય તેને જ ચિકિત્સકની જરૂર પડે. ભાવરોગથી ત્રાસ્યા જ નથી, ઔષધની ખબર પણ નથી અને ઇચ્છા પણ નથી. ઔષધ માટે લગભગ અહીં કોઈ આવતા જ નથી. તેથી તીર્થની જીવનમાં કોઈ શોધ નથી. જેને ઔષધ જ નથી જોઈતું, પરંતુ માત્ર કુતૂહલથી દવાખાનામાં આંટો મારવા જ જવું છે, તેને તો ગમે તે ચિકિત્સકનું ઔષધાલય ચાલે, તેમ તમને પણ ભળતા જ ધર્મગુરુ ચાલે; કારણ કે મારા આત્મામાં ભાવઆરોગ્ય પ્રગટાવે તેવા માર્ગદર્શક For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ગુરુ જ મારે જોઈએ તેવી તમને તલપ નથી. જેને એવી તમન્ના હોય તે જ શરણરૂપે તીર્થને શોધે. જે શ્રુતના પારગામી હોય, ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહાર, સ્વસમય-પરસમય આદિના બોધથી પરિપક્વ હોય; પરોપકારરસિક, ધીર, ગંભીર, ચારિત્રસંપન્ન, સહિષ્ણુ, ઉદાર હોય; શરણે આવેલાની સો ભૂલોને ગળી જાય અને એની લાયકાત હોય તો અવશ્ય હિત કરે, તેવા ગુરુ જ તીર્થંકરની ગેરહાજરીમાં આ જગતમાં શરણરૂપ છે. પ્રભુશાસનમાં ગીતાર્થતાનો અતિ આગ્રહ છે. જેને ગીતાર્થયોગ્ય શ્રુતજ્ઞાન નથી તેને આચાર્યપદ આપનાર પણ પાપનો ભાગી છે. જેણે આ રીતે પદ લીધું હોય તેને પણ મહાનુકસાન છે. શાસ્ત્રો ત્યાં સુધી કહે છે કે, ગીતાર્થતાશૂન્ય પદવીધરથી જ તીર્થનો ક્રમિક વિચ્છેદ થાય છે. તેવા આચાર્યની પૂજા એ તીર્થની પૂજા નથી. આ શાસનમાં સત્ય કહેવામાં કોઈ કચાશ રાખી નથી. છેલ્લે સંક્ષેપમાં બરાબર અવધારણ કરી લો કે તીર્થની અવિચ્છિન્ન પરંપરા જ્યાં સુધી આવા ગીતાર્થ ગુરુ શાસનમાં હોય ત્યાં સુધી જ ચાલે. એમની નિશ્રાએ જ આખા સંઘને વર્તવાનું છે, બાકીનાને તો સંઘ જ નથી ગણ્યો. આ નિયત પરિભાષાને સમજો તો, તીર્થંકરોએ તીર્થ સ્થાપીને અસંખ્ય અસંખ્ય કાળ સુધી લાયક જીવોને જીવંત તારક તત્ત્વ પ્રત્યક્ષ મળે એવી વ્યવસ્થા ગોઠવી અર્થાત્ જ્ઞાની ગીતાર્થ ગુરુની અવિચ્છિન્ન પરંપરા ચાલે એવું તંત્ર સ્થાપિત કર્યું. સભા ઃ જધન્ય ગીતાર્થથી ચાલે ? ૩ સાહેબજી ઃ જે કાળમાં જેટલું શ્રુતજ્ઞાન હોય તેના ધારક ગીતાર્થ કહ્યા. અન્ય કાર્યોમાં જઘન્ય ગીતાર્થ ચાલે, પરંતુ ૐ શાસનની મુખ્ય ધુરા વહન કરવામાં તો તે તે કાળના શ્રુતના પારગામી જ આવશ્યક છે. પ્રભુ વીરના શાસનમાં અંતિમ તીર્થસ્વરૂપ દુપ્પસહસૂરિ થશે, તે પણ તે કાળના સંપૂર્ણ શ્રુતના પારગામી હશે. આવા શ્રુતધરો જ તે તે કાળે શાસનના આધારસ્તંભ છે. તેમની એક એક સલાહ શાસન માટે અત્યંત ૧ સેર્વાંગઘ્ધ-નિવવુંવળ-નોશો, સે ખં નળી, સે ળં ળદરે, સે ખંતિત્યે, સે ખંતિત્યયરે, સે ળે અરહા, સે ગૂં વત્તી, સે ખં નિળે, (महानिशीथ सूत्र नवणीयसार नामनुं पांचमुं अध्ययन फकरो १९) २ भाषा मृषान्यथा तु, प्रवचननिन्दा च शिष्यगुणहानिः । तीर्थोच्छेदश्चेति, स्वल्पाध्ययने न योग्यत्वम् ।।१३१ ।। ૧૯૩ (માર્ગપરિશુદ્ધિ) ★ ‘इतरथा’ अनीदृशानुयोगानुज्ञायां मृषावांदो गुरोस्तमनुजानतः, प्रवचनखिसा च भवति लोके, तथाभूतप्ररूपकात्, शेषाणामपि च गुणहानिः सन्नायकाभावात्, तीर्थोच्छेदश्च भावेन ततः सम्यग्ज्ञानाद्यप्रवृत्तेरिति द्वारगाथार्थः।।९३३ ।। (पंचवस्तुक श्लोक ९३३ टीका) 3 सर्ववधसमर्थेन सिंहादिक्रूरसत्त्वव्यापादनक्षमेण । प्रतिपन्नाणुव्रतेन सता । सिंहादिः सिंहः शरभो वा । न घातित इति । तेन तु सिंहादिना। घातितो युगप्रधानोऽनुयोगधर एक एवाचार्यः । संभवत्येतदिति । । १६५ ।। ततस्तस्मादाचार्यघातात्तीर्थोच्छेदः धनितमत्यर्थमनर्थः प्रभूतसत्त्वानां दर्शनाद्यनवाप्त्या मुमुक्षूणाम् । यतश्चैवं तत्तस्मात् । कथं न भवति दोषः । तेषां प्रत्याख्यातृप्रत्याख्यापयितृणाम् । इह विनाशकरणे । निवृत्तिवादिनां भवत्येवेति । ।१६६ । । ( श्रावकप्रज्ञप्ति श्लोक १६५ - १६६ टीका) For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ કીમતી છે. આવા જ્ઞાનીનો જે નિરર્થક સમય લે, તેને તેમની ઊંચી શક્તિ દ્વારા અનેક જીવોને કલ્યાણ થવાનું હતું તેનો વિરોધ કરવાનું મહાપાપ લાગે. જે અનેકના સમ્યક્ તારનારા છે, જેમની એક એક ક્ષણની કિંમત છે, જે મહા ચિંતન દ્વારા જિનવચનનો સૂક્ષ્મ મર્મ તારવીને લાખોને કલ્યાણના કારણ બની શકે તેમ છે, જેમની શક્તિ-પ્રતિભા અનેકને તારવાની છે, તેમનો તમે તમારા સ્વાર્થ ખાતર બિનજરૂરી ઉપયોગ કરો તો તમે શાસનની દૃષ્ટિએ મહા નુકસાનનું કામ કરો છો. તમને તેની કલ્પના પણ નથી. દા.ત. મુંબઈના કોઈ ટોચ કક્ષાના સર્જન કે સ્પેશિયાલીસ્ટ ડૉક્ટરનો તમે કૌટુંબિક સંબંધને કારણે બિનજરૂરી સમય બગાડો તો તેનાથી અનેક દર્દીઓના જીવનને થતા પારાવાર નુકસાનની જવાબદારી તમારા કપાળે ચોંટે છે. શ્રુતકેવલીની દુર્લભતાનું દષ્ટાંત સભા શાસનમાં શ્રુતકેવલી તો ઘણા હોય ને ? સાહેબજી ઘણા એટલે લાઈનબંધ બેઠા હોય એમ ? ચોથા આરામાં પણ સમગ્ર શાસનમાં શ્રુતકેવલી સદા સુલભ ન હતા. 'ઋષભદેવથી આરંભી દરેક તીર્થંકરના શાસનમાં શ્રુતજ્ઞાનની રચના પછી ઘસાતાં ઘસાતાં ચૌદપૂર્વ અને દૃષ્ટિવાદનો વિચ્છેદ થયો છે, એમ ભગવતીસૂત્રમાં ઉલ્લેખ છે. વળી, શ્રુતકેવલીની દુર્લભતાનો એક પ્રસિદ્ધ દાખલો આપું કે, નમિનાથ ભગવાનનું શાસન વિદ્યમાન છે અને હજી નેમિકુમાર ગૃહસ્થ અવસ્થામાં છે તે વખતે આખા ભરતક્ષેત્રમાં એક પણ કેવલજ્ઞાની નથી. લાખોની સંખ્યામાં સાધુ-સાધ્વી છે, આરાધક ચતુર્વિધ સંઘ છે, જૈનોનો વિશાળ સમુદાય છે; છતાં કેવલજ્ઞાની તો ઠીક મન:પર્યવજ્ઞાની, વિશિષ્ટ અવધિજ્ઞાની, ચૌદ પૂર્વધર કે દશપૂર્વધર સુધીના જ્ઞાનયુક્ત કોઈ શ્રુતકેવલી પણ હાજર નથી. ચોથો આરો હોવા છતાં પણ આખા ભરતક્ષેત્રમાં કોઈ શ્રુતકેવલી વિદ્યમાન ન હતા. અતીન્દ્રિય જ્ઞાન ધરાવનાર મહાત્મા પણ એકમાત્ર અતિમુક્તમુનિ હતા, જે સંસારી પક્ષે કંસના સગા નાના ભાઈ હતા. તે સમયે એવો જટિલ પ્રશ્ન આવ્યો કે જેનો જવાબ અતીન્દ્રિય જ્ઞાની જ આપી શકે. ત્યારે કહ્યું કે આ પ્રશ્નનો જવાબ આપવાની તાકાત સમગ્ર ભરતક્ષેત્રમાં એક અતિમુક્તમુનિ જ ધરાવે છે. આ ઉપરથી સમજી શકશો કે ચોથા આરામાં પણ શ્રતકેવલીઓના ઢગલા નથી હોતા, જ્યારે અત્યારે તો કલિકાલ છે. બધાં દ્રવ્યતીર્થો-સ્થાવરતીર્થો કરતાં જંગમતીર્થનો અચિન્ય મહિમા ૨ જંગમ તીર્થ અતિ દુર્લભ છે, છતાં જે હોય તેમનામાં તમે કલ્પના ન કરી શકો એટલો જગતનો १ "एएसि णं भंते ! चउवीसाए तित्थगराणं कइ जिणंतरा पण्णत्ता? गोयमा ! तेवीसं जिणंतरा पण्णत्ता। एएसि णं भंते ! तेवीसाए जिणंतरेसु कस्स कहिं कालियसुअस्स वोच्छेदे पण्णत्ते? गोयमा! एएसु णं तेवीसाए जिणंतरेसु पुरिमपच्छिमएसु अट्ठसु अट्ठसु जिणंतरेसु एत्थ णं कालिअसुअस्स अव्वोच्छेदे पण्णत्ते, मज्झिमएसु सत्तसु जिणंतरेसु एत्थ णं कालियसुअस्स वोच्छेदे पण्णत्ते, सव्वत्थवि णं वोच्छिन्ने दिट्ठिवादे। (विचाररत्नाकर भगवती विचारनामा पञ्चम तरंग) २ न केवलं तीर्थयात्राकरणं किन्तु 'संविग्गजणत्ति' संविग्नश्चासौ जनश्च संविग्नजनः संवेग १ निर्वेद २ धर्मश्रद्धा ३ गुरुसाधर्मिकशुश्रूषा ४ आलोचना ५ निन्दा ६ गर्दा ७ सामायिक ८ चतुर्विंशतिस्तव ९ वन्दन १० प्रतिक्रमण ११ कायोत्सर्ग १२ For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ૧૯૫ ઉપકાર કરવાની શક્તિ છે. તેમના સમય-શક્તિનો યથાર્થ ઉપયોગ થાય તો જગત ન્યાલ થઈ જાય, અનેક લાયક જીવો તરી જાય. આવા અનેકના ઉપકારી પ્રત્યે ગમે તેવો વ્યવહાર ન થાય. શાસ્ત્રમાં કહ્યું છે કે તીર્થસ્વરૂપ આચાર્યને કોઈ શ્રાવક સીધો મળવા પણ ન જઈ શકે. સંસારમાં પણ મોટા માણસને મળવા જવું હોય તો કેટલી corridorમાંથી-કેટલા કોઠાઓમાંથી પસાર થાઓ ત્યારે તેની નજીક પહોંચી શકો ? અત્યારે ધર્મના ક્ષેત્રમાં આવી વ્યવસ્થા નથી રહી, પણ ભૂતકાળમાં શ્રીસંઘમાં આ વ્યવસ્થા હતી જ. ગીતાર્થ ગુરુને જીવંત તીર્થ કહીને શાસ્ત્રો એ સૂચવે છે કે બધાં દ્રવ્યતીર્થો કરતાં આમનો મહિમા વધારે છે; કારણ કે દ્રવ્યતીર્થો એ સ્થાવરતીર્થો છે અને સ્થાવરતીર્થો કરતાં જંગમતીર્થો મહાન છે. અને સર્વ જંગમતીર્થમાં શ્રેષ્ઠ જંગમતીર્થ શાસનની અનુશાસક વ્યક્તિ જ છે. તેમનાથી જ જગતમાં કલ્યાણમાર્ગ વહન થાય છે અને તેમની પાસે જ તીર્થંકરોએ કહેલા તત્ત્વનો માર્મિક સાર છે. ભવસાગરથી પોતે કેમ ત૨વું અને બીજાને કેમ પા૨ પમાડવા તેનું નિપુણ જ્ઞાન તેમનામાં છે. તેમનાં ભક્તિ, સમર્પણ, સાન્નિધ્ય જ મુમુક્ષુને શરણ છે. સભા : આવા ગીતાર્થ જ્ઞાનીને પણ સંશય હોઈ શકે ? સાહેબજી : હા, હોઈ શકે. પરંતુ આત્મકલ્યાણના માર્ગમાં તેમને દ્વિધા, વિમાસણ કે સંશય ન હોય; તેમાં તેઓ સુનિશ્ચિત હોય. બાકી તો ચૌદપૂર્વધર શ્રુતકેવલીને પણ સંશય થઈ શકે છે. દુનિયામાં અનંત જ્ઞાનવિજ્ઞાનના પ્રકારો છે, અનંત જ્ઞેય વસ્તુ છે, તેથી કેવલજ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી સંશય સંભવિત છે. પણ જે સંશય પોતાના કે અન્યના આત્મકલ્યાણમાં અવરોધક નથી, તેવા સંશયનું કોઈ જોખમ નથી. કોઈ ડૉક્ટરને બાંધકામની (આર્કીટેક્ટ) કળામાં અજ્ઞાન કે સંશય હોય તો તેનાથી તેને ડૉક્ટરી લાઈનમાં કોઈ મુશ્કેલી નડતી નથી. દર્દીને આરોગ્યનું માર્ગદર્શન આપવામાં તે સારો તજજ્ઞ છે જ. તેમ ચૌદપૂર્વધરને કોઈ સંશય હોય તો આહા૨ક લબ્ધિનો ઉપયોગ કરી, મહાવિદેહક્ષેત્રમાં જઈ, તીર્થંકરો પાસે સંશયનું નિરાકરણ કરતા હોય છે; प्रत्याख्यान १३ स्तवस्तुतिमङ्गल १४ कालप्रत्युपेक्षणा १५ प्रायश्चित्तकरण १६ क्षामणा १७ स्वाध्याय १८ वाचना १९ परिप्रच्छना २० परावर्त्तना २१ ऽनुप्रेक्षा २२ धर्मकथा २३ श्रुताराधना २४ एकाग्रमनःसंनिवेशना २५ संयम २६ तपः २७ व्यवदानं २८ सुखाशय २९ अप्रतिबन्धता ३० विविक्तशयनासनसेवना ३१ विनिवर्त्तना ३२ सम्भोगप्रत्याख्यान ३३ उपधिप्रत्याख्यान ३९ भक्तप्रत्याख्यान ४० सद्भावप्रत्याख्यान ४१ प्रतिरूपता ४२ वैयावृत्त्य ४३ सर्वगुणसम्पूर्णता ४४ वीतरागता ४५ क्षान्ति ४६ मुक्ति ४७ मार्दव ४८ आर्जव ४९ भावसत्य ५० करणसत्य ५१ योगसत्य ५२ मनोगुप्तता ५३ वाग्गुप्तता ५४ कायगुप्तता ५५ मनःसमाधारणा ५६ वाक्समाधारणा ५७ कायसमाधारणा ५८ ज्ञानसम्पन्नता ५९ दर्शनसम्पन्नता ६० चारित्रसम्पन्नता ६१ श्रोत्रनिग्रह ६२ चक्षुर्निग्रह ६३ घ्राणनिग्रह ६४ जिह्वानिग्रह ६५ स्पर्शननिग्रह ६६ क्रोधविजय ६७ मानविजय ६८ मायाविजय ६९ लोभविजय ७० प्रेमद्वेषमिथ्यादर्शनविजय ७१ शैलेश्यकर्मता ७२ इति द्वासप्ततिस्थानसेवकः साधुलोकस्तेन सह स्वयं सदा वा संसर्ग:परिचय यस्य संसग्गीति गाथोत्तरार्द्धार्थः । । ४१ ।। (सम्यक्त्वसप्ततिः श्लोक ४९ टीका) १ जे पुरुषोए लोकोने सर्व नये करीने आश्रित एटले स्याद्वादगर्भित प्रवचन प्रकाशित कर्तुं छे अने जेओना चित्तने विषे आ सर्वनयाश्रित प्रवचन परिणमेलुं छे, तेओने वारंवार नमस्कार हो. (३२-६) (ज्ञानसार० अष्टक ३२ मुं, श्लोक ६ टबो) For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ તેવી વાત શાસ્ત્રોમાં આવે છે. તેથી છાસ્થને સંશય જ ન થાય તેવું નથી. જ્ઞાનના તો અસંખ્ય પ્રકાર છે. કોઈ પણ વિષયમાં અજ્ઞાન હોય તો સંશય ઉદ્ભવી શકે છે, પણ આત્મકલ્યાણના માર્ગનું અજ્ઞાન જ વિકાસમાં અવરોધક છે. તેને જેણે હટાવીને માર્ગજ્ઞતા પ્રગટ કરી છે, તે આત્મા ચોક્કસ તીર્થ બની શકે. સભાઃ આત્મકલ્યાણ માટેનું જ્ઞાન શાસ્ત્રોમાં કઈ જગ્યાએ છે ? સાહેબજીઃ આ શાખાનું જ્ઞાન સંગ્રહરૂપે યોગગ્રંથોમાં છે. તેમાં સાંગોપાંગ મોક્ષમાર્ગનું વર્ણન કર્યું છે. તેથી યોગગ્રંથોનો મહિમા ગાતાં પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાએ લખ્યું કે “આ પાટ પર બેસનાર ઉપદેશક બીજાં ગમે તેટલાં શાસ્ત્રો ભણ્યો હોય, માહિતી અને જ્ઞાનનો દરિયો હોય, પણ જો તેને યોગગ્રંથોનું તલસ્પર્શી જ્ઞાન ન હોય તો તે આ પાટ પર બેસી ઉપદેશ આપવા ગેરલાયક છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજા કહે યોગગ્રંથના ભાવ ન જાણે, જાણે તો ન પ્રકાશે; ફોગટ મોટાઈ મન રાખે, તસ ગુણ દૂરે નાશે. યોગમાર્ગની આખી શાખા છે, તેમાં અનેક યોગગ્રંથોનો અભ્યાસ આવે. આત્મવિદ્યાને પામવાના સાંગોપાંગ ઉપાયોનું તેમાં વર્ણન છે. જ્યોતિષશાસ્ત્રની શાખા, તર્કશાસ્ત્રની શાખા, ભાષાશાસ્ત્રની શાખા આદિ અન્ય શાખાઓનું જ્ઞાન ઓછું હોય તો ચાલે, પણ ઉપદેશકમાં યોગમાર્ગની જાણકારી, નિપુણતા તો અવશ્ય જોઈએ. આ વિષયમાં અજ્ઞાન હોય તો પોતે સ્વયં તરી નહીં શકે અને બીજાને તારી પણ નહીં શકે. સભા ઉપદેશકને દ્રવ્યાનુયોગની શાખાનું જ્ઞાન પણ જોઈએ ને ? સાહેબજી : ઉત્કૃષ્ટ ઉપદેશક બનનારને દ્રવ્યાનુયોગની શાખાનું જ્ઞાન પણ જોઈએ. દ્રવ્યાનુયોગનું જ્ઞાન ટોચ પર છે. તે એવી શાખા છે કે જે ભણ્યા પછી કોઈ વિષયમાં કચાશ ન રહે. તે શાખામાં નિષ્ણાત બનનારને દુનિયામાં એવી કોઈ જ્ઞાન-વિજ્ઞાનની શાખા નથી કે જેમાં તે આરપાર ન જઈ શકે. તમે જીવનમાં નિર્ણય કરો કે તરવા માટે મારે આત્મકલ્યાણને ઉપયોગી જ્ઞાન અનિવાર્ય છે અને તે જાતે હું મેળવી શકું તેમ નથી, તો જાણકાર દ્વારા readymade-તૈયાર મેળવું. આ સંસારમાં જ્ઞાન ભાડૂતી મળી શકે છે, પણ ચારિત્ર ભાડે મળતું નથી. જ્ઞાનના વિષયમાં ભણવાની મહેનત બીજો કરે, તેનો સાર કે નિચોડ તે શોધે અને સીધેસીધું તેનું ફળ તેની સલાહથી તમે મેળવી શકો. જેમ એક ડૉક્ટર આંખના વિષયમાં નિષ્ણાત છે, આખા જીવનમાં પરિશ્રમ કરીને તેણે આંખના ચિકિત્સાવિજ્ઞાનમાં ઘણું નવું જાણ્યું, શોધ્યું છે, તો તેનું ફળ તમે ફી ચૂકવીને તેની consultancy-સલાહ દ્વારા મેળવી શકો છો. ભૌતિક ક્ષેત્રમાં પણ બીજાના જ્ઞાનનો લાભ આ રીતે લઈ શકાય છે. હા, નિષ્ણાત બનનારને તે જ્ઞાનનો જેટલો લાભ મળે તેટલો જ લાભ બીજાને કદાચ ન પણ મળે, છતાં વગર ભણે જ્ઞાનનું અમુક ફળ પામી શકાય છે. તેમ ધર્મક્ષેત્રમાં ભલે તમારામાં માર્ગદ્રષ્ટાપણું નથી, ભવસાગરથી બહાર નીકળવામાં સ્વયં દિશા સૂઝતી નથી, જાતે દિશા પકડી શકતા નથી, છતાં તમને જ્ઞાની ગુરુ દિશા બતાવી શકે, માત્ર અનુસરણ કરવાની તમારી તૈયારી જોઈએ. આવા દિગ્દર્શક જ્ઞાની તે જ જીવંત તીર્થ, જે નિયમા ઉભયજ્ઞ હોય. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ૧૯૭ સભા : ગણધરોને તીર્થવહનનું શું ફળ ? સાહેબજીઃ જે ઊંચાં ફળ પામી ચૂક્યા છે, તેમના નવા ફળની ચિંતા તમે શું કામ કરો છો ? તીર્થકરો દિક્ષાના અવસરે ધર્મપ્રભાવના નિમિત્તે વરસીદાન આપે છે, જે લોકોત્તર અનુકંપાદાન છે. તેનું ઉત્તમ ફળ પુણ્યાનુબંધી પુણ્ય છે. અહીં શાસ્ત્રમાં પ્રશ્ન કર્યો કે, ભગવાનને નવા પુણ્યાનુબંધી પુણ્યની આવશ્યકતા છે માટે વરસીદાન કરે છે ? અથવા તીર્થકરને આ અનુકંપાદાનનું ફળ શું? તેનો જવાબ આપતાં લખ્યું કે, પ્રભુને પુણ્યાનુબંધી પુણ્યની પણ જરૂર નથી, અને ફળની અપેક્ષાથી પ્રભુએ અનુકંપાદાન કરેલ જ નથી; માત્ર આ તેમનો સ્વ-પરહિતકારી આચાર છે, જે તીર્થંકર નામકર્મના ઉદયથી ઔચિત્યના આચરણરૂપે તેઓ કરે છે. અરે ! ભગવાન શાસન સ્થાપે છે તે પણ, ભૂતકાળનું તીર્થકર નામકર્મ વિપાક દ્વારા આ સત્કાર્ય કરાવે છે, તેથી જ કરે છે. તે સિવાય સ્વયં ભગવાનને કોઈ ફળની આવશ્યકતા નથી. તેમ ગણધરો પણ જિનવાણીના સારને અંતર્મુહૂર્તમાં પામ્યા છે, અને આ ભવમાં જ સ્વબળે તરી જવાના છે, પણ ગણધરનામકર્મ તેમની પાસે આવી કલ્યાણકારી પ્રવૃત્તિ કરાવે છે. તેમને તે ઉત્તમ પ્રવૃત્તિના ફળની સ્વકલ્યાણ માટે કોઈ જરૂર નથી. અરે ! ગણધરો તો મહાન છે જ, પરંતુ તે પછી પણ શાસનમાં તીર્થસ્વરૂપ થયેલા જેટલા આત્માઓ છે, તે સર્વ માર્ગને પામેલા જ છે. તેમના કલ્યાણની કોઈ શંકા નથી. તેમનું કલ્યાણ સુનિશ્ચિત જ છે. કોઈ પૂછે કે પૂ. હરિભદ્રસૂરિ કે પૂ. હેમચંદ્રાચાર્યનું કલ્યાણ થશે ? તો તે તો થઈ જ ગયું છે. આટલું વાવનાર-પમાડનાર કદી ડૂબી જવાના નથી. નક્કી કરવાના છે. તે પણ પ્રધાનતાથી સ્વબળે. જે કોઈ તીર્થસ્વરૂપ થયા છે તેમને તેઓ અત્યારે જે સમ્પ્રવૃત્તિ કરે છે તેનાથી એવું પુણ્ય બંધાશે, કે તે ઉદયમાં આવશે ત્યારે ફરી નવું પરકલ્યાણનું વિપુલ સત્કાર્ય કરાવશે. જીવંત તીર્થના હાથે જે સત્કાર્યની હારમાળા ચાલે છે, તે પણ પોતાના કલ્યાણ માટે નહીં, મુખ્યત્વે પરકલ્યાણ માટે છે, જે તેમને પૂર્વનું નિવદ્ય પુણ્યાનુબંધી પુણ્ય કરાવે છે. કોઈક જ એવા અપવાદ બને કે તીર્થસ્વરૂપ થયા પછી પણ ભૂતકાળનું નિકાચિત કર્મ તેમને પછાડે, છતાં પણ તેમની વહેલામોડા તરવાની ગેરંટી તો નક્કી જ છે. [ | ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ સંપૂર્ણ પ પ ] છે For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પરિશિષ્ટ - ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ પરિશિષ્ટઃ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ २ उपदेशपद महाग्रन्थ टीका + णाणं च पुण सुतित्थे विहिणा सिद्धंतसारसवणेण। नवनवसुयपढणेणं गुणणेणं पुव्वपढियस्स ।।२७८ ।। कालाइविवज्जयवज्जणेण तच्चाणुपेहणेणं च। श्लोक १४२ टीका + तदेव दर्शयति-तीर्थकरप्रवचनश्रुतं तत्र तीर्थकरश्चतुर्वर्णश्रीश्रमणसंघप्रसूतिहेतुः पुरुषविशेषो वृषभादिः, प्रवक्ति वस्तुतत्त्वमिति प्रवचनं संघः, श्रुतं द्वादशाङ्गम्, आचार्यं युगप्रधानं, गणधरं तीर्थकरशिष्यप्रधानशिष्यरूपं, महर्तिकं वैक्रियवादादिलब्धिमन्तमाशातयं-स्तदुत्प्रेक्षितदोषोद्घोषणेनानुचिताचरणेन वाऽवज्ञास्थानमानयन् बहुशोऽनेकधा अनन्तसंसारिको भवति, सम्यक्त्वादिगुणघातकमिथ्यात्वादिकोपार्जनेन दूरं सन्मार्गपराङ्मुखस्य तत्रयोपस्थापनाचारणादिति।।४२३।।३।। श्लोक ४२३ टीका २ गुरुतत्त्वविनिश्चय टीका + 'एगयरम्मित्तिः सङ्ख्यातीतानां गच्छाज्ञास्थानानां मध्ये एकतरस्मिन्नपि स्थाने प्रमादतो भग्ने 'विराधकत्वं' जिनाज्ञा-बाह्यत्वं भणितम्, तथा च महानिशीथसूत्रम्-"से भयवं! किं तेसिं संखातीताणं गच्छमेराठाणंतराणं अस्थि केइ अन्नयरे ठाणंतरे जे णं उस्सग्गेण वा अववाएण वा कहिंचि पमायदोसेणं असई अइक्कमिज्जा? अइक्कंतेण वा आराहगे भविज्जा? गोयमा! णिच्छयओ णत्थि। से भयवं! केणं अटेणं एवं वुच्चइ जहाणं णिच्छयओ णत्थि? गोयमा! तित्थयरेणं ताव तित्थयरे, तित्थे पुण चाउव्वण्णे समणसंघे, से णं गच्छेसु पइट्ठिए, गच्छेसुं पिणं सम्मइंसणनाणचरित्ते पइट्ठिए, ते य सम्मइंसणनाणचरित्ते परमपुज्जाणं पुज्जयरे परमसरनाणं सरन्ने परमसेव्वाणं सेव्वयरे, ताइं च जत्थ णं गच्छे अन्नयरे ठाणे कत्थइ विराहिज्जंति से णं गच्छे सम्मग्गपणासए उम्मग्गदेसए, जे णं गच्छे सम्मग्गपणासए उम्मग्गदेसए से णं णिच्छयओ चेव अणाराहगे, एतेणं अटेणं गोयमा! एवं वुच्चइ जहा णं संखाईआणं गच्छमेराठाणंतराणं जे णं गच्छे एगं अण्णयरं ठाणं अइक्कमिज्जा से णं एगंतेणं चेव अणाराहगे"त्ति। प्रथम उल्लास श्लोक २४ टीका + तस्मानिर्ग्रन्थद्विके-बकुशप्रतिसेवकलक्षणे संयमद्विके च-इत्वरसामायिकच्छेदोपस्थापनीयलक्षणे तीर्थं स्थितं भवतीति प्रतिपत्तव्यम्, तस्मात्तीर्थस्थित्यन्यथानुपपत्त्या चारित्रं सिद्धम्। प्रथम उल्लास श्लोक २०४ टीका + किञ्च तस्यां पूजायां स्वीयत्वाभिमानाभावादपि न साभिष्वङ्गत्वमित्याह द्वितीय उल्लास श्लोक ७५ टीका + तदुक्तम्-"किं अम्ह लक्खणेहिं तवसंजमसुट्ठिआण समणाणं। गच्छविवड्डिणिमित्तं, इच्छिज्जइ सो जहा कुमरो।।१।।"त्ति द्वितीय उल्लास श्लोक ७७-७८ टीका For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ૧૯૯ + 'इत्तरत्ति। यावद्द्वयेऽप्येतेऽनुधावन्ति तावदित्वरसामायिकच्छेदोपस्थापनसंयमावनुधावतः, यावच्चैतौ तावद्द्वौ निर्ग्रन्थावनुधावतस्तद्यथा-बकुशः प्रतिसेवकश्च। यावन्मूलगुणप्रतिसेवना तावत्प्रतिसेवकः, यावदुत्तरगुणप्रतिसेवना तावद्बकुशः, ततो यावत्तीर्थं तावद्बकुशाः प्रतिसेवकाश्चानुषजन्तीति नाचारित्रं प्रसक्तं प्रवचनम्।।१२।।। प्रथम उल्लास श्लोक ९२ टीका + 'गिहिसंघायंति। गृहिणा-संसारिणां मातापित्रादीनां सङ्घातं 'हित्वा' परित्यज्य संयमसङ्घातमुपगतः सन् णमिति वाक्यालङ्कारे ज्ञानचरणसङ्घातं सङ्घातयति स्वात्मनि स्थितं करोति स ज्ञानचरणं सङ्घातयन् भवति सङ्घः, सङ्घातयतीति सङ्घ इतिव्युत्पत्तेः। विपरीतस्तु सङ्घो न भवति।।१४०।। ___ द्वितीय उल्लास श्लोक १४० टीका + 'दसत्ति। दर्शनज्ञानसमग्राः क्रियातश्च हीना अपि शुद्धप्ररूपणागुणाः 'दृढम्' अतिशयेन तीर्थस्य प्रभावका भवन्ति। तीर्थं पुनः सम्पूर्णं चतुर्विधश्रमणसङ्घः, तदुक्तं प्रज्ञप्त्याम्-"तित्थं भंते! तित्थं तित्थयरे तित्थं? गोयमा! अरहा ताव णियमा तित्थंकरे, तित्थं पुण चाउव्वण्णे समणसंघे, तंजहा- समणा य समणीओ सावया य साविआओ।" त्ति। इदानीं तात्त्विकश्रमणानभ्युपगमे च द्विविधसङ्घस्यैव प्रसङ्गः, तात्त्विकश्रावकानभ्युपगमे च मूलत एव तद्विलोपः, सम्यक्त्वस्यापि साधुसमीपे ग्राह्यत्वेन तदभावे तस्याप्यभाव इति सर्वं कल्पनामात्रं स्यादिति न किञ्चिदेतत्।।६।। प्रथम उल्लास श्लोक २०६ टीका ३ पंचाशक टीका + संपूर्णदशपूर्वधरो हि अमोघवचनत्वाद्धर्मदेशनया भव्योपकारित्वेन तीर्थवृद्धिकारित्वात् प्रतिमादिकल्पं न प्रतिपद्यते। पंचाशक० प्रतिमाकल्पप्रकरण पंचाशक श्लोक ५ टीका २ मार्गपरिशुद्धि + (९७२) अयमनुयोगी प्राज्ञः, प्रवचनकार्येषु नित्यमुद्युक्तः।। . योग्येभ्यो व्याख्यानं, दद्यात्सिद्धान्तविधिनैव।।१४८।। २ पंचवस्तुक टीका + शिष्याणा'मिति शिष्येषु करोति कथमसो तथाविधः अज्ञः सन् 'हन्दी'त्युपप्रदर्शने ज्ञानादीनां गुणानां ज्ञानादिगुणानामधिकाधिकसंप्राप्तिं, वृद्धिमित्यर्थः, किम्भूतामित्याह- संसारोच्छेदिनी सम्प्राप्तिं 'परमां' प्रधानामिति गाथार्थः ।।९४०।। तथा-'अल्पत्वात्' तुच्छत्वात् कारणात् 'प्रायो' बाहुल्येन, न हि तुच्छोऽसतीं गुणसम्पदमारोपयति, तथा हेयादिविवेकविरहतो वाऽपि, हेयोपादेयपरिज्ञानाभावत इत्यर्थः, न ह्यन्यतोऽपि - बहुश्रुतादसौऽज्ञस्तां प्राप्तिं करोति तेषु, कुत इत्याह-'मिथ्याभिमानाद्' अहमप्याचार्य एव कथं मच्छिष्या अन्यसमीपेशृण्वन्तीत्येवंरूपादिति गाथार्थः ।।९४१ । । ततस्तेऽपिशिष्याः तथाभूता-मूर्खा एव कालेन बहुनापि भवन्ति नियमत एव, विशिष्टसम्पर्काभावात्, शेषाणामपिअगीतार्थशिष्यसत्त्वानां गुणहानि: 'इय' एवं 'सन्तानेन' प्रवाहेन विज्ञेयेति गाथार्थः।।९४२।। द्वारम्।। श्लोक ९४०-९४२ टीका For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ २०० પરિશિષ્ટ - ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ + तत'आकृष्य पठित्वा नन्दी भणति 'गुरु:' आचार्य:-अहमस्य साधोरुपस्थितस्यानुयोगम् - उक्तलक्षणमनुजानामि 'क्षमाश्रमणानां' प्राक्तनऋषीणां हस्तेन, न स्वमनीषिकयेति गाथार्थः ।।५८ ।। कथमित्याह-'द्रव्यगुणपर्यायैः' व्याख्याङ्गरूपैरेषोऽनुज्ञात इति, श्लोक ९५८-९५९ टीका इतरथा ऋणं परममेतत्, सदाऽप्रयोगे सुखशीलतया, असम्यग्योगश्चायोगतोऽप्यपर:-पापीयान् द्रष्टव्यः, श्लोक ९६९ टीका इदानीं स्वलब्ध्यनुज्ञायाः श्रुतायत्तो जातोऽसि त्वमित्यत्र वस्तुनि-वस्त्रादिलब्ध्यादौ, तद् यथा बहुगुणतरं भवत्येतद्वस्त्रादिलब्ध्यादि तथैव कर्त्तव्यं, सर्वत्र सूत्रात् प्रवर्तितव्यमिति गाथार्थः ।।१२६१ ।। श्लोक १२६१ टीका + 'दीक्षावयोभ्यां प्राप्तः' चिरप्रव्रजितः परिणतश्च धृतिमान् संयमे पिण्डैषणादिविज्ञाता, आदिशब्दाद्वस्त्रैषणादिपरिग्रहः, 'पीठादिधरः' कल्पपीठनियुक्तिज्ञाता अनुवर्तकश्च सामान्येन योग्यः, स्वलब्धेरिति गाथार्थः ।।२६ ।। श्लोक १३२६ टीका + अनुयोगगणानुज्ञायां कृतायां सत्यां 'तदनुपालनम्' अनुयोगादिपालनं विधिना 'यद्' यस्मात्तावत्करोति 'धीरः' ऋषिर्यावदापतितः क्रमेण चरमकाल इति गाथार्थः ।।६५।। श्लोक १३६५ टीका , ज्ञानसार अष्टक टबो + शास्त्रविहित क्रियानो लोप करवो ए कडवां फळ आपनार छे. स्वयं मृत्युने प्राप्त थयेल अने पोते मारेलामां विशेषता नथी एम नथी. परन्तु एटली विशेषता छे के स्वयं मृत्यु पामे छे त्यारे तेमां पोतानो दुष्टाशय निमित्तरूप नथी अने पोते मारे छे तेमां दुष्टाशय निमित्तरूप छे. तेनी पेठे स्वयं क्रियामां प्रवृत्ति नहि करनारा जीवनी अपेक्षाए गुरुने दूषण नथी, परन्तु अविधिनी प्ररूपणाने अवलंबीने श्रोता अविधिमां प्रवृत्ति करे तो उन्मार्गमां प्रवृत्ति कराववाना परिणामथी अवश्य महादूषण छे. ए पण तीर्थ उच्छेदना भीरुए विचार करवा योग्य छे. अष्टक० २७ मुं, श्लोक ८ टबो ३ श्रावकप्रज्ञप्ति टीका + अतीर्थे सिद्धा अतीर्थसिद्धास्तीर्थान्तरसिद्धा इत्यर्थः। श्रूयते च-जीणंतरे साहुवोच्छेउत्ति। तत्रापि जातिस्मरणादिना अवाप्तापवर्गमार्गाः सिध्यन्ति एवम्, मरुदेवीप्रभृतयो वा अतीर्थसिद्धास्तदा तीर्थस्यानुत्पन्नत्वात्। श्लोक ७६ टीका २ शास्त्रवार्ता समुच्चय टीका स्तबक-१० + भावनाविशेषोत्पन्नसकलक्लेशोपरतव्यापारव्यवहारलक्षणतीर्थप्रवर्तनस्वभाववत् श्लोक ६४ टीका For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ शास्त्रवार्त्ता समुच्चय टीका स्तबक- ११ ने यदि च तीर्थस्य भगवदभिवन्द्यत्वात् प्रथमगणधरस्यापि तीर्थशब्दाभिधेयत्वेन तथात्वाद् न दोष:, तदा चातुर्वर्ण्यश्रमण-संघस्यापि तीर्थशब्दाभिधेयत्वादार्यकाणामपि तत्रान्तर्भावात् तुल्यमेतत् । श्लोक ५४ टीका በ आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य टीका - जीतमिति अवश्यं गणधरैः कर्त्तव्यमेवेति, तन्नामकर्मोदयादिति श्लोक ९९ टीका व्याख्या- द्वादशाङ्ग आचारादिभेदात् 'जिनाख्यातः' अर्हत्प्रणीतः स्वाध्यायः वाचनानिबन्धनत्वात् इह सूत्रमेव गृह्यते, कथितः 'बुधैः' गणधरादिभिः, य इति गम्यते, 'तं' स्वाध्यायमुपदिशन्ति वाचनारूपेण यस्मात् कारणादुपाध्यायास्तेनोच्यन्ते, उपेत्याधीयतेऽस्मादित्यन्वर्थोपपत्तेरिति गाथार्थः । । ९९७ ।। श्लोक ९९७ टीका S ने संबोधप्रकरणम् इक्को वि नीईवाई अवलंबतो विसुद्धववहारं । सो होइ भावसंघो जिणाण आणं अलंघंतो । । २९१ । । तित्थं चाउव्वण्णो संघ संघो वि इक्कगो पक्खो । चाउव्वण्णो वि संघो सायरिओ भण्णए तित्थं । । २९२ । । ... न विणा तित्थं नियंठेहिं नातित्था य नियंठया । छक्कायसंजमो जाव ताव अणुसज्जणा इण्हिं । । ३४७ ।। गुरुस्वरूप अधिकार मूल ૨૦૧ वैराग्यकल्पलता ने यथा यथा शिष्यगणैः समेतो, बहुश्रुतः स्याद् बहुसंमतश्च । समाधिमार्गप्रतिकूलवृत्तिस्तथा तथा शासनशत्रुरेव । । १६९ ।। प्रथम स्तबक परिशिष्ट पर्व + ततो दशमपूर्वस्य बहूनि विषमाणि च । अध्येतुं यमकान्यार्यरक्षितर्षिः प्रचक्रमे । । १०९ ।। इतश्च सन्दिदिशतुः पितरावार्यरक्षितम्। नागच्छसि किमद्यापि विस्मृतास्तव किं वयम् ? । । ११० ।। त्वं नः करिष्यस्युद्योतमिति ह्याशामकृष्महि । तवानागमने सर्वं पश्यामस्तु तमोमयम् । । १११ ।। एवमाहूयमानोऽपि सन्देशवचनैस्तयोः । यावदध्ययनासक्तो ववले नार्यरक्षितः।।११२।। तावत्ताभ्यां तमाह्वातुमनोभ्यां फल्गुरक्षितः । प्राणप्रियोऽनुजस्तस्य प्रैषि निर्बन्धशिक्षया । । ११३ ।। (युग्मम्) द्रुतं गत्वा च नत्वा च सोऽवादीदार्यरक्षितम् । किमेवं कठिनोऽभूस्त्वमनुत्कण्ठः कुटुम्बके ।।११४ ।। वैराग्यपर्शुना च्छिन्नं यद्यपि प्रेमबन्धनम् । तथापि तव कारुण्यमस्ति स्वस्तिनिबन्धनम् । । ११५ ।। शोकपङ्कनिमग्नोऽस्ति बन्धुवर्गश्च साम्प्रतम्। तदागत्य तमुद्धर्तुं भगवंस्तव साम्प्रतम् ।।११६ ।। इति तेनानुजेनोक्तो गन्तुं तत्रार्यरक्षितः। श्रीवज्रस्वामिनं नत्वा पप्रच्छ स्वच्छमानसः । । ११७ ।। अधीष्वेति ततस्तेन प्रत्युक्तः स पुनः पठन् । किं तेऽस्मि विस्मृतः फल्गुरक्षितेनेत्यजल्प्यत।।११८।। बान्धवाश्च परिव्रज्यामनोरथरथस्थिताः । न कुत्रापि प्रवर्तन्ते त्वया सारथिना विना । ।११९ । । दे For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ देहि प्रव्रज्यां जगत्पूज्यां स्वगोत्रिणाम् । श्रेयस्यपि सकर्णोऽपि किमद्यापि प्रमाद्यसि ? । । १२० ।। अथार्यरक्षितः स्माह यदि सत्यमिदं वचः। ततस्त्वं तावदादत्स्व वत्स! सत्त्वहितं व्रतम् ।। १२१ ।। एवमुक्तस्ततस्तेन श्रद्धानिर्धूतमानसः । सोऽवदद्देहि कोहि स्यात्पीयूषस्य पराङ्मुखः । । १२२ ।। अथार्यरक्षितः प्रीतस्तस्यामृतकिरा गिरा । स्वयं तमनुजग्राह दीक्षया शिक्षयाऽपि च ।। १२३ ।। यातुमुक्तोऽन्यदा फल्गुरक्षितेनार्यरक्षितः । अधीताशेषयमको गन्तुमूचे पुनर्गुरुम् ।।१२४ ।। प्राग्वन्निवारितस्तेन स खेदादित्यचिन्तयत्। स्वजनाह्वानगुर्वाज्ञासङ्कटे पतितोऽस्मि हा । । १२५ ।। अधीयानः पुनः प्राग्वद्यमकेभ्यः पराजितः । कृताञ्जलिपुटो भूत्वा गुरून्नत्वा च सोऽब्रवीत् । ।१२६ ।। दशमस्यास्य पूर्वस्य मयाधीतं कियत्प्रभो ? । अवशिष्टं कियच्चेति सप्रसादं समादिश।।१२७ । । जगाद गुरुरप्येवं स्मितविच्छुरिताधरः । बिन्दुमात्रं त्वयाऽधीतमब्धितुल्यं तु शिष्यते । । १२८ ।। इति श्रुत्वा गुरोर्वाचमूचिवानार्यरक्षितः । परिश्रान्तोऽहमध्येतुं प्रभुर्नातः परं प्रभो ! ।। १२९ ।। शेषमप्यचिरेणापि त्वमागमयसि श्रुतम् । धीमन्नधीष्व धीरोऽसि किमकाण्डे विषीदसि ? । । १३० ।। एवमाश्वासितस्तेन गुरुणा करुणावता । पुनः प्रवृत्तः सोऽध्येतुं भग्नोत्साहोऽपि भक्तिभाक् । ।१३१।। (युग्मम्) फल्गुरक्षितमन्येद्युर्मूर्तिमद्बन्धुवाचिकम्। दर्शयन्नुत्सुको गन्तुं श्रीवज्रं स पुनर्जगौ।।१३२।। अयमुत्साह्यमानोऽपि हन्त गन्तुमनाः कथम् ? । एवं विचिन्तयन्वज्रस्वाम्यभूदुपयोगभाक्।।१३३।। सोऽथामंस्तेत्यतो यातो नायमायास्यति ध्रुवम् । स्तोकं ममायुर्मय्येव पूर्वं च दशमं स्थितम् ।। १३४ । । अनुज्ञातस्ततस्तेन गमनायार्यरक्षितः । सफल्गुरक्षितः शीघ्रं पुरं दशपुरं ययौ । । १३५ ।। सर्ग १३ मो ૨૦૨ O विशेषावश्यकभाष्य टीका - भावे भावविषयं श्रुतविहितं श्रुतप्रतिपादितं सङ्घस्तीर्थम्, तथा च भगवत्यामुक्तम्, "तित्थं भंते! तित्थं तित्थयरे तित्थं? । गोयमा ! अरहा ताव नियमा तित्थंकरे, तित्थं पुण चाउवन्नो समणसंघो" इति । इह च तीर्थसिद्धौ तारकादयो नियमादाक्षिप्यन्त एव । तत्रेह संघे तीर्थे तद्विशेषभूत एव तारकः साधुः, ज्ञान-दर्शन- चारित्रत्रिकं पुनस्तरणम्, तरणीयं तु भवसमुद्रः । इह च तीर्थतारकादीनां परस्परतोऽन्यता, अनन्यता च विवक्षावशतो बोद्धव्या । तत्र सम्यग्दर्शनादिपरिणामात्मकत्वात् संघस्तीर्थम्, तत्रावतीर्णानामवश्यं भवोदधितरणात् । तद्विशेषभूतत्वात् तदन्तर्गत एव साधुस्तरीता, सम्यग्दर्शनाद्यनुष्ठानात्। साधकतमत्वेन तत्करणरूपतामापत्रं ज्ञानादित्रयं तु तरणम् । तरणीयं त्वौदयिकादिभावपरिणामात्मकः संसारसमुद्र इति । । १०३२ ।। श्लोक १०३२ टीका सन्मतितर्कप्रकरण तृतीय कांड टीका अथ "तित्थपणामं काउं" [आवश्यकनि० समवस० गा० ४५] इत्याद्यागमप्रामाण्यात् प्रथमगणधरस्य 'तीर्थ'शब्दाभिधेयत्वात् तदवन्द्यत्वं तस्यासिद्धं तर्हि चातुर्वर्ण्यश्रमणसंघस्यापि 'तीर्थ'शब्दवाच्यत्वात् तत्र तु तासामन्तर्भावात् महाव्रतस्थपुरुषावन्द्यत्वं तासामपि असिद्धम् । श्लोक ६५ टीका - For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ. ૨૦૩ ३ महानिशीथ सूत्र + से भयवं! केवतियं कालं जाव एस आणा पवेइया?' गोयमा! जाव णं महायसे महासत्ते महाणुभागे सिरिप्पभे अणगारे। 'से भयवं! केवतिएणं काले णं से सिरिप्पभे अणगारे भवेज्जा'? । गोयमा! होही दुरंत-पंत-लक्खणे अदट्ठव्वे रोद्दे चंडे पयंडे-उग्ग-पयंडे-दंडे निम्मेरे निक्किवे निग्घिणे नित्तिंसे कूरयर-पाव-मती अणारिए मिच्छदिट्ठी कक्की नाम रायाणे। से णं पावे पाहुडियं भमाडिउ-कामे सिरि-समण-संघं कयत्थेज्जा। जाव णं कयत्थे इ ताव णं गोयमा! जे केई तत्थ सीलड्डे महाणुभागे अचलिय-सत्ते तवो हणे अणगारे तेसिं च पाडिहेरियं कुज्जा सोहम्मे कुलिसपाणी एरावणगामी सुर-वरिंदे। एवं च गोयमा! देविंद-वंदिए दिट्ठ-पच्चए णं सिरि-समण-संघे। णिट्ठिज्जा णं कुणयपासंड-धम्मे जाव णं गोयमा! एगे अबिइज्जे अहिंसा-लक्खण-खंतादि-दस-विहे धम्मे, एगे अरहा देवाहिदेवे, एगे जिणालए, एगे वंदे, पूए, दक्खे सक्कारे सम्माणे महायसे महासत्ते महाणुभागे दढ-सील-व्वय-नियम-धारए तवोहणे साहू। तत्थ णं चंदमिव सोमलेसे, सूरिए इव तव-तेय-रासी, पुढवी इव परीसहोवसग्ग-सहे, मेरूमंदर-धरे इव निप्पकंपे ठिए अहिंसा-लक्खणखंतादि-दसविहे धम्मे। सेणं सुसमण-गण-परिवुडे निरब्भ-गयणामल-कोमुई-जोग-जुत्ते इव गह-रिक्ख-परियरिए गहवई चंदे अहिययरं विराएज्जा, गोयमा! से णं सिरिप्पभे अणगारे। ता गोयमा! एवइयं कालं जाव एसा आणा पवेइया। 'से भयवं! उड्डे' पुच्छा। गोयमा! तओ परेण उड्ढे हायमाणे काल-समए तत्थ णं जे केई छक्काय-समारंभ-विवज्जी से णं धण्णे पुण्णे वंदे पूए नमंसणिज्जे। सुजीवियं जीवियं तेसिं। छ।। नवणीयसार नामनुं पांचमुं अध्ययन फकरो २० + से भयवं! सामण्णे पुच्छा, जाव णं वयासि। 'गोयमा! अत्थेगे जे णं जोगे अत्थगे जे णं णो जोगे। 'से भयवं! के णं अटेणं एवं वुच्चइ जहा णं अत्थेगे जे णं नो जोगे? गोयमा! अत्थेगे जेसिं णं सामण्णे पडिकुटे अत्थेगे जेसिं च णं सामण्णे नो पडिकुठे। एएणं अटेणं एवं वुच्चइ जहा णं अत्थेगे जे णं जोगे अत्थेगे जेणं नो जोगे। 'से भयवं! कयरे ते जेसिं णं सामण्णे पडिकुठे? कयरे वा ते जेसिं च णं णो परियाए पडिसेहिए? गोयमा! अत्थेगे जे णं विरुद्ध अत्थेगे जे णं नो विरुद्ध? जेणं से विरुद्धे से णं पडिसेहिए, जे णं णो विरुद्धे से णं नो पडिसेहिए। 'से भयवं! के णं से विरुद्ध के वा णं अविरुद्ध?' गोयमा! जे जेसुं देसेसुं दुगुंछणिज्जे, जे जेसुं देसेसुं दुगुंछिए, जे जेसुं देसेसुं पडिकुटे से णं तेसुं देसेसुं विरुद्धे । जे यणं जेसुंदेसेसुंणो दुगुंछणिज्जे, जे य णं जेसुं देसेसुंणो दुगुंछिए, जे य णं जेसुं देसेसुंणो पडिकुटे, से णं तेसुं देसेसुं नो विरुद्धे । तत्थ गोयमा! जे णं जेसुं जेसुं देसेसुं विरुद्ध से णं नो पव्वावए। जण जेसु जेसु देसेसुंणो विरुद्धे से णं पव्वावए। [२२] 'से भयवं! के कत्थ देसे विरुद्ध के वा णो विरुद्ध?' गोयमा! जे णं केई पुरिसे इ वा, इथिए इ वा रागेण वा, दोसेण वा, अणुसएण वा, कोहेण वा, लोभेण वा, अवराहेण वा, अणवराहेण वा, समणं वा, माहणं वा, मायरं वा, पियरं वा, भायरं वा, भइणिं वा, भाइणेयं; सुयं, वा सुयसुयं, वा धूयं, वा णत्तुयं, वा सुण्हं, वा जामाउयं, वा दाइयं, वा गोत्तियं, वा सजाइयं, वा विजाइयं, वा सयणं, वा असयणं, वा संबंधियं, वा असंबंधियं, वा सणाहं, वा असणाहं, वा इड्डिमंतं, वा अणिड्डिमंतं, वा सएसियं, वा विएसियं, वा आरियं, वा आणारियं, वाहणेज्ज, वा हणावेज्ज, वा उद्दवेज्ज, वा उद्दवावेज्ज, For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પરિશિષ્ટ - ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ वा से णं परियाए अओग्गे, से णं पावे से णं निदिए से णं गरहिए से णं दुगुंछिए से णं पडिकुट्टे से णं पडिसेहिए से णं आवई से णं विग्घे से णं अयसे से णं अकित्ती से णं उम्मग्गे, से णं आणायारे। एवं रायदुढे एवं तेणे एवं पर-जुवइ-पसत्ते एवं अण्णयरे इ वा केई वसणाभिभूए एवं अयसकिलिडे एवं छुहाणडिए एवं रिणोवढुए अविण्णाय-जाइ-कुल-सील सहावे एवं बहु-वाहि-वेयणा-परिगय-सरीरे एवं रस-लोलुए एवं बहु-निद्दे एवं इतिहास-खेड्डु-कंदप्प-णाह-वाय चच्चरिसीले एवं बहु-कोहले एवं बहु-पोसवग्गे जाव णं मिच्छद्दिट्ठि-पडिणीय-कुलुप्पण्णे इ वा। से णं गोयमा! जे केई आयरिए इ वा, मयहरए इ वा, गीयत्थे इ वा, अगीयत्थे इ वा, आयरिय-गुण-कलिए इ वा, मयहर-गुण कलिए इ वा, भविस्सायरिए इ वा, भविस्स-मयहरए इ वा, लोभेण वा गारवेण वा दोण्हं गाउय-सयाणं अब्भंतरं पव्वावेज्जा, से णं गोयमा! वइक्कमिय-मेरे, से णं पवयण-वोच्छित्तिकारए, से णं तित्थ-वोच्छित्तिकारए, से णं संघ-वोच्छित्ति कारए। से णं वसणाभिभूए से णं अदिट्ठ-परलोग-पच्चवाए से णं अणायार-पवित्ते से णं अकज्जयारी से णं पावे से णं पाव-पावे से णं महा-पाव-पावे से णं गोयमा! अभिग्गहिय-चंड-रुद्द-कूर-मिच्छद्दिट्ठि।। 'से भयवं! के णं अटेणं एवं वुच्चई? ।' गोयमा! आयारे मोक्ख-मग्गे, णो णं अणायारे मोक्खमग्गे। एएणं अटेणं एवं वुच्चइ। नवणीयसार नामनुं पांचमुं अध्ययन फकरो २१-२२ ० सम्यक्त्व प्रकरण - दर्शनशुद्धि प्रकरण + एषैव सर्वतीर्थेषु व्यवस्थेत्याहुः :सव्वजिणाणां निच्चं बकुसकुसीलेहिं वट्टए तित्थं। नवरं कसायकुसीला अपमत्तजई वि सत्तेण।।६१।। [१७५] सर्वजिनानां भरतैरवतविदेहतीर्थकृताम्। नित्यं बकुशकुशीलाभ्यां वर्त्तते तीर्थम् । पुलाकादीनामल्पत्वात् कदाचित्कत्वाच्च। नवरं केवलमयं विशेष:- सत्त्वेनकषायसत्तया। अप्रमत्तयतयोऽपि सप्तमगुणस्थानवर्तिनोऽपि कषायकुशीला भण्यन्ते। अत एवंभूताः कषायकुशीला अपि यावत्तीर्थं भवन्तीति भावः।।६१।।१७५ ।। चतुर्थ साधुतत्त्व विवरण श्लोक ६१, कुल श्लोक १७५ ० बृहत्कल्पसूत्र टीका ... यथा तरक्षा-व्याघ्रविशेषः स पूर्वमस्थ्नां घ्राणः पश्चादामिषमपि न रोचयति, एवमस्यापि श्रावकधर्मघ्राणस्य यतिधर्मो न प्रतिभासते। यत एते दोषा अतो विधिनैव कथनीयम्।।११४१।। के पुनर्विधिकथने गुणा:? उच्यतेतित्थाणुसज्जणाए, आयहियाए परं समुद्धरति। मग्गप्पभावणाए, जइधम्मकहा अओ पढम।।११४२।। यतिधर्मकथा प्रथमतः क्रियमाणा तीर्थस्यानुसजनायै भवति, बहूनां जन्तूनां प्रव्रज्याप्रतिपत्तेः। तीर्थानुषजना च कृता आत्महिताय जायते। परं च प्रव्रज्याप्रदानेन संसारसागरादसौ समुद्धरति। अत एव मार्गस्य-सम्यग्दर्शनादेः प्रभावनायै सा प्रभवति। यत एते गुणा अतो यतिधर्मकथा प्रथमं स्वरूपतो गुणतश्च कर्त्तव्या। तत्र स्वरूपतो यथा-"खंती य मद्दवऽज्जव, मुत्ती०" (दशवै० ष नि0 गा० २४८) इत्यादि। श्लोक ११४१-११४२ टीका For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ૨૦૫ + अथ ये यथा भगवतः समवसरणे निषीदन्ति तिष्ठन्ति वा तानभिधित्सुः सङ्ग्रहगाथामाहतित्थाऽइसेससंजय, देवी वेमाणियाण समणीओ। भवणवइ-वाणमंतर-जोइसियाणं च देवीओ।।११८५।। 'तीर्थं' गणधरस्तस्मिन् उपविष्टे सति अतिशायिनः संयता उपविशन्ति, ततो देव्यो वैमानिकानाम्, ततः श्रमण्यः, तथा भवनपति-व्यन्तर-ज्योतिष्काणां च देव्य इति।।११८५।। अथैतदेव विवृणोतिकेवलिणो तिउण जिणं, तित्थपणामं च मग्गओ तस्स। मणमाई वि नमंता, वयंति सट्ठाण सट्ठाणं ।।११८६।। केवलिनः पूर्वद्वारेण प्रविश्य जिनं 'त्रिगुणं' त्रिप्रदक्षिणीकृत्य 'नमस्तीर्थाय' इति वचसा तीर्थप्रणामं च कृत्वा 'तस्य' तीर्थस्य-प्रथमगणधररूपस्य शेषगणधराणां च 'मार्गतः' पृष्ठतो दक्षिणपूर्वस्यां निषीदन्ति। तथा "मणमाई वि" त्ति मनःपर्यवज्ञानिन आदिशब्दाद् अवधिज्ञानिनः चतुर्दशपूर्विणो दशपूर्विणो नवपूर्विण आमर्पोषध्यादिविविधलब्धिमन्तश्च प्राच्यद्वारेण प्रविश्य भगवन्तं त्रिःप्रदक्षिणीकृत्य नमस्कृत्य च'नमस्तीर्थाय, नमो गणधरेभ्यः, नमः केवलिभ्यः' इत्यभिधाय केवलिनां पृष्ठत उपविशन्ति। शेषसंयता अपि प्राचीनद्वारेणैव प्रविश्य भुवनगुरुं प्रदक्षिणीकृत्य वन्दित्वा च'नमस्तीर्थाय, नमो गणभृद्भ्यः, नमः केवलिभ्यः, नमोऽतिशयज्ञानिभ्यः' इति भणित्वा अतिशयिनां पृष्ठतो निषीदन्ति। एवं मनःपर्यायज्ञान्यादयोऽपि नमन्तः सन्तो व्रजन्ति स्वस्थानं स्वस्थानमिति। तथा वैमानिकानां देव्यः पूर्वद्वारेण प्रविश्य भुनबान्धवं त्रिप्रदक्षिणीकृत्य नत्वा च'नमस्तीर्थाय, नमः सर्वसाधुभ्यः' इत्यभिधाय निरतिशयसाधूनां पृष्ठतस्तिष्ठन्ति न निषीदन्ति। श्रमण्योऽपि पौरस्त्यद्वारेण प्रविश्य तीर्थकृतं प्रदक्षिणीकृत्य प्रणम्य च तीर्थस्य साधूनां च नमस्कारं विधाय वैमानिकदेवीनां पृष्ठतस्तिष्ठन्ति न निषीदन्ति। (ग्रन्थाग्रं ५००० आदितः ९६००) भवनपतिदेव्यो जोतिष्कदेव्यो व्यन्तरदेव्यश्च दाक्षिणात्यद्वारेण प्रविश्य तीर्थकरादीनभिवन्द्य दक्षिणपश्चिमदिग्भागे यथाक्रममेव तिष्ठन्ति।।११८६।। भवणवई जोइसिया, बोधव्वा वाणमंतरसुरा य। वेमाणिया य मणुया, पयाहिणं जंच निस्साए।।११८७।। भवनपतयो ज्योतिष्का वानमन्तरसुराश्च एते भगवन्तमभिवन्द्य यथोपन्यासमेव पृष्ठतः पृष्ठत उत्तरपश्चिमे दिग्भागे तिष्ठन्तीति बोद्धव्याः। वैमानिका देवा मनुष्याः चशब्दाद् मनुष्यस्त्रियश्च प्रदक्षिणां कृत्वा तीर्थकरादीनभिवन्द्योत्तरपूर्वे दिग्भागे यथाक्रममेव तिष्ठन्तीति। "जं च निस्साए" त्ति यः परिवारः 'यं' देवं मनुजं वा 'निश्राय' निश्रां कृत्वा आगतः तस्यैव पार्श्वे तिष्ठति।।११८७ ।। श्लोक ११८५-१९८६-१९८७ मूल-टीका For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ A દે છે NA-MAN JUNIE દ્વાદશાંગી છે તે For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Ccccccc ४ मावतीर्थ - वाशांगी عععععععععع सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१|| (सन्मतितर्क प्रकरण० श्लोक-१) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વેક્ષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. સૂત્રાર્થના ધારક ગુરુ એ પહેલું જીવંતતીર્થ અને સનાતન શાશ્વત દ્વાદશાંગી એ બીજું જીવંત તીર્થ : પ્રભુએ સ્થાપેલા શાસનથી અનેક જીવો આ ભવસાગરથી ભૂતકાળમાં નિસ્તાર પામ્યા છે, અત્યારે નિસ્તાર પામી રહ્યા છે અને ભવિષ્યમાં પણ નિસ્તાર પામશે. લાયક જીવો ત્રણે કાળમાં આ તીર્થનું આલંબન લઈને તરી રહ્યો છે. તેમને આ તારક તીર્થ તરવાનું સાધન બને છે. તે તીર્થનું પ્રથમ જીવંત સ્વરૂપ વિચાર્યું જેમાં ગણધરો, તેમના પટ્ટધરો, તેમની પરંપરામાં થયેલા પ્રભાવક ધર્માચાર્યો ગણનાયકોની અવિચ્છિન્ન १ ११८. इच्चेइयं दुवालसंगं गणिपिडगं ण कयाइ णाऽऽसी ण कयाइ ण भवति ण कयाइ ण भविस्सति, भुविं च भवति य भविस्सति य, धुवे णिअए सासते अक्खए अव्वए अवट्ठिए णिच्चे। से जहाणामए पंचत्थिकाए ण कयाति णाऽऽसी ण कयाति णत्थि ण कयाइ ण भविस्सति, भुविं च भवति य भविस्सति य, धुवा णीया सासता अक्खया अव्वया अवट्ठिया णिच्चा, एवामेव दुवालसंगे गणिपिडगे ण कयाइ णाऽऽसी ण कयाइ णत्थि ण कयाइ ण भविस्सति, भुविं च भवति य भविस्सति य, धुवे णिअए सासते अक्खए अव्वए अवट्ठिए णिच्चे। (नंदीसूत्रम् - मूल) २ तस्मात् सद्वैद्यशालेयं, सिद्धा जैनमतस्थितिः। आकालं निश्चला पूता, द्वादशाङ्गी सुसंहिता।। दोषच्छेदकरं लोके, यत्किञ्चिद् दृश्यते वचः। तद् गुणाश्रयभूतायामस्यामेव प्रतिष्ठितम्।।। (वैराग्यकल्पलता नवमो स्तबक, श्लोक १०३९-४०, वैराग्यरति आठमो सर्ग, श्लोक १०३७-३८) For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ભાવતીર્થ - દ્વાદશાંગી પરંપરા એ જ તીર્થ છે. વિશ્વના જીવમાત્ર માટે આ વ્યક્તિઓ આશીર્વાદરૂપ છે. તેઓ જીવમાત્રની હિતચિંતા કરનારા, નિઃસ્વાર્થભાવથી પરકલ્યાણ કરનારા, તે તે કાળે જીવંત તીર્થ હતા. પણ આ વારસો કે આખી પરંપરા છદ્મસ્થોની છે. ભલે તે શ્રેષ્ઠ શ્રુતના ધારક છે, ઉત્તમ જ્ઞાનગુણથી સંપન્ન છે, પણ છે છબસ્થ અપૂર્ણ જ્ઞાની. તેથી 'છબસ્થમાત્રને સ્વયં તરવામાં આલંબનરૂપ અને બીજાને તારવાની ક્ષમતા જેનાથી તેમને પ્રાપ્ત થાય છે તેવી દ્વાદશાંગીને બીજું જીવંત તીર્થ કહ્યું છે. જીવંત તીર્થનાં પાંચ અંગ છે, જે પાંચે પાંચ અંગ ભાવતીર્થ સ્વરૂપ છે. તેમાં પ્રથમ ભાવતીર્થ સૂત્રાર્થના ધારક ગીતાર્થ ગુરુ, જે ઉપદેશ અને અનુશાસનથી અનેક પાત્ર જીવોને તારે છે, તેથી તે તીર્થ છે. આવી તીર્થસ્વરૂપ વ્યક્તિને પણ જે તરવાનું આલંબન બને છે, તે દ્વાદશાંગીપ્રવચન, બીજું ભાવતીર્થ છે, અને તે તેમનાથી પણ મહાતીર્થ છે. સભા દ્વાદશાંગી જીવંત તીર્થ છે ? સાહેબજીઃ હા, ભાવથી દ્વાદશાંગી જ્ઞાનસ્વરૂપ છે, જે આત્માનો ગુણ છે. પ્રથમ જીવંત તીર્થમાં અનેકને તારનાર ઉત્તમ પુરુષો લીધા. હવે તેઓ જેના બળથી તરે છે અને બીજાને પણ તારે છે તે શ્રુતજ્ઞાનને બીજા જીવંત તીર્થ સ્વરૂપે લીધું. १ द्विविधमनेकद्वादशविधं, महाविषयममितगमयुक्तम्। संसारार्णवपार-गमनाय दुःखक्षयायालम्।।१९।। (तत्त्वार्थाधिगम सूत्र-संबंधकारिका-मूल) २ गुणसमुदायोऽनेकप्राणिस्थज्ञानादिगुणसमूहः। “संघो त्ति' संघ उच्यते। तस्य च प्रवचनं तीर्थमिति चैतौ शब्दौ। भवतो वर्तते। एकार्थावभिन्नार्थी। (पंचाशक प्रकरण, प्रतिष्ठाप्रकरण पंचाशक, श्लोक ३९ टीका) * तीर्थं प्रवर्तयति प्रवचनमुपदिशतीत्यर्थः।।९।। (तत्त्वार्थसूत्र संबंधकारिका श्लोक ९ टीका - उपा. यशोविजयजी) ★ तित्थं दुवालसंगं ...। (षटखण्डागम टीका (धवला) १३, पृ.३६६) ★ तित्थंति पुव्वभणियं संघो जो णाण-चरणसंघातो। इह पवयणं पि तित्थं तत्तोऽणत्यंतरं जेण ।।१३८७ ।। (विशेषावश्यकभाष्य मूल) ★ 'तीर्थं' प्राक्निरूपितशब्दार्थं, तच्च संघ इत्युक्तं, इह तु तदुपयोगानन्यत्वात् प्रवचनं तीर्थमुच्यते, (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य, श्लोक १३० टीका) ★ तीर्यते संसारसमुद्रोऽनेनेति तीर्थं-प्रवचनं तदाधारत्वाच्च चतुर्विधः श्रमणसङ्घः ___(ऐन्द्र स्तुति चतुर्विंशिका श्लोक १ स्वोपज्ञ विवरण) ★ तीर्यते संसार-समुद्रोऽनेनेति तीर्थम्, तच्च सङ्घः इत्युक्तम् । इह तु तदुपयोगानन्यत्वात् प्रवचनं तीर्थमुच्यते। (आवश्यकसूत्र नियुक्ति आ.मलयगिरि वृत्ति १२७, पृ.१२९) * तीर्यतेऽनेन संसारसागर इति 'तीर्थ' प्रवचनम्, (गुरुतत्त्वविनिश्चय चतुर्थ उल्लास श्लोक ६९ टीका) ★ तथा तरन्ति येन भवोदधिमिति तीर्थं द्वादशांग्येव, तथाप्याधाराधेययोरभेदविवक्षणात्प्रवचनं तीर्थं च संघ उच्यत इति। (पंचाशक प्रकरण, प्रतिष्ठाप्रकरण पंचाशक, श्लोक ३९ टीका) ★ तत्र धर्मादिकरणान्नमस्यामि- 'दुर्गतिप्रसृतान् जीवान्, यस्माद् धारयते ततः। धत्ते चैतान् शुभस्थाने, तस्माद् धर्म इति For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી સભા ઃ તીર્થસ્વરૂપ વ્યક્તિ તો સ્વયં તરી શકે છે ને ? સાહેબજી : 'તીર્થસ્વરૂપ વ્યક્તિને ત૨વા અન્ય વ્યક્તિની સહાયની જરૂર નથી, પરંતુ શ્રુતજ્ઞાનની સહાય તો અવશ્ય જરૂરી છે. ઉત્કૃષ્ટ તીર્થસ્વરૂપ ગણધરો પણ ડગલે ને પગલે દ્વાદશાંગીને દૃષ્ટિગોચર કરીને જ ઉપદેશ કે અનુશાસન આપે છે. જેમ ગમે તેટલો નિષ્ણાત ડૉક્ટર હોય પણ તેની નિષ્ણાતતાનો પાયો તો આરોગ્યશાસ્ત્ર અને તેના નીતિ-નિયમો વિષયક જ્ઞાન જ રહેવાનું. નિષ્ણાત ડૉક્ટરને પણ પોતાની વાતના સમર્થનમાં આરોગ્યશાસ્ત્રનું અવતરણ જ આધાર બનશે. વળી, અપેક્ષાએ વ્યક્તિ કરતાં શાસ્ત્રનું મહત્ત્વ વધારે છે; કેમ કે વ્યક્તિઓ તો બદલાશે પણ શાસ્ત્રો નહીં બદલાય. ૨ શાસનમાં તીર્થસ્વરૂપે લાખો ગીતાર્થ પુરુષો થયા, પણ તે સૌને ગીતાર્થ બનાવનાર અને તેમને કે તેમના થકી બીજાને તરવામાં આધાર બનનાર તો શાસ્ત્રો જ છે. જોકે શાસ્ત્રો શબ્દદેહથી છદ્મસ્થ ગણધરોએ રચ્યાં છે, પ્રજ્ઞા ગણધરોની, શ્રમ-ક્ષયોપશમ પણ ગણધરોનો, છતાં તેની શાસનમાં અપૂર્વ મહત્તા, પૂર્ણ જ્ઞાની તીર્થંકરોએ મારેલી મહોરછાપને કારણે છે. તીર્થંકરો આ શાસ્ત્રરચનાને પ્રમાણ કરે છે. આમાં જગતનું પરમ સત્ય છે, પરમ તત્ત્વ છે, કલ્યાણનો સાંગોપાંગ માર્ગ છે, તેને स्मृतः।।१।।' स च द्विभेदः - श्रुतधर्मश्चारित्रधर्मश्च, श्रुतधर्मेणेहाधिकारः, तस्य भरतादिष्वादौ करणशीलास्तीर्थकरा एवातस्तेषां स्तुतिरुक्ता ... (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य-टीका श्लोक १५२३) ★ 'केयं जिनप्रवचनोत्पत्तिः ? ' तत्रेह जिनप्रवचनं तावत् श्रुतमुच्यते, इत्यसकृत् प्रसिद्धमेव । (विशेषावश्यकभाष्य श्लोक १३६५ टीका) ★श्रुतधर्म:, तीर्थं, मार्ग:, प्रावचनं, प्रवचनम्, एतानि प्रवचनैकार्थिकानि। (विशेषावश्यकभाष्य श्लोक १३७८ टीका) ★ तीर्यतेऽनेनेति तीर्थं पूर्वमेवाऽत्राप्युक्तम् । किम्?, इत्याह-संघः । किंविशिष्टः ? । ज्ञान-दर्शन- चारित्रगुणसंघातः । इह तु प्रवचनमपि तीर्थमुच्यते यस्मात् ततः संघातात् तदपि श्रुतज्ञानरूपत्वादनर्थान्तरमेवेति । । १३८० । । ૨૦૯ (विशेषावश्यकभाष्य श्लोक १३८० टीका) ★ निपूर्वादिणः सर्वे गत्यर्था ज्ञानार्था इति न्यायतो ज्ञानार्थाद् नितरामीयन्ते यथास्थितस्वरूपेण परिच्छिद्यन्ते जीवाजीवादयो भावा अनेनेति च्परिन्योर्नीणोर्द्यूताभ्रेषयोःछ (पा० ३-३-३७ ) इत्यनेन घञि न्याय: प्रमाणमार्ग: । अवतरन्ति प्राणिनोऽनेनास्मिन्निति वा "अवे तृस्रोर्घङ्" (पा० ३-३-१२०) अवतारयतीति वा कर्तर्यचि अवतारस्तीर्थ, न्यायस्येति कर्मणि षष्ठी, ततो न्यायस्यावतारो न्यायावतार इति षष्ठीतत्पुरुषः । अयमभिप्रायः । यथा तीर्थापरनाम्नावतारेण नद्यादिरुत्तीर्यते, एवमनेनाप्यवतारकल्पेन शास्त्रेण न्यायाम्भोधिरुत्तीर्यत इति । तस्य विवृतिः विवरणं क्रियते इति संबन्धः । (न्यायावतार टीप्पण) ★ 'कृत्वा' विधाय 'नमस्कारं ' प्रणामम्, केभ्यः ? इत्याह- 'तीर्थकरेभ्यः' तीर्यते संसारसमुद्रोऽनेनेति तीर्थं- द्वादशाङ्गं प्रवचनं तदाधारः सङ्घो वा, तत्करणशीलास्तीर्थकरास्तेभ्यः । (बृहत्कल्पसूत्र श्लोक १ टीका) १. इदानीं स्वलब्ध्यनुज्ञायाः श्रुतायत्तो जातोऽसि त्वमित्यत्र वस्तुनि वस्त्रादिलब्ध्यादौ, तद् यथा बहुगुणतरं भवत्येतद्वस्त्रादिलब्ध्यादि तथैव कर्त्तव्यं, सर्वत्र सूत्रात् प्रवर्त्तितव्यमिति गाथार्थः । । ६१ । । (पंचवस्तुक श्लोक १२६१ टीका) (कल्लाणकंदं स्तुति, श्लोक ३) २ मयं जिणाणं सरणं बुहाणं For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ભાવતીર્થ - દ્વાદશાંગી અનુસરનાર જીવમાત્રનું કલ્યાણ થશે; આવું તીર્થકરોથી પ્રસ્થાપિત હોવાના કારણે, ગણધરો પણ તે સ્વરચિત દ્વાદશાંગીને આદર-માનની નજરે જુએ છે અને આજીવન પોતાની પ્રત્યેક પ્રવૃત્તિમાં તેને જ નજર સામે રાખે છે. જો કે સ્વરચિત શ્રુતજ્ઞાનરૂપ શાસ્ત્રો તેમના વ્યક્તિત્વ સાથે ઓતપ્રોત થઈ ગયાં છે, છતાં છબસ્થ એવા પોતે પણ તેના આધારે સ્વઅનુશાસન કરે છે અને પરઅનુશાસન પણ કરે છે; સ્વયં તરે છે અને બીજા અનેકને પણ તારે છે. તેથી દ્વાદશાંગીને રચનારા એવા ગણધરોથી પણ અપેક્ષાએ દ્વાદશાંગી મહાન છે. અરે ! તેના પર સત્યતાની મહોરછાપ મારનારા તીર્થંકરો કરતાં પણ અપેક્ષાએ દ્વાદશાંગી મહાન છે. સભા તીર્થંકરો કરતાં દ્વાદશાંગી મહાન કેવી રીતે ? સાહેબજી : તીર્થકરો સનાતન નથી, જ્યારે દ્વાદશાંગી આ જગતમાં સનાતન-શાશ્વત છે. સૃષ્ટિનાં સર્વ १ अयमित्थंभूतः श्रुतधर्मो वर्द्धतां-वृद्धिमुपयातु शाश्वतः-द्रव्यार्थादेशान्नित्यः, तथा चोक्तं-'द्रव्यार्थादेशात् इत्येषा द्वादशाङ्गी न कदाचिद् नासीदि' त्यादि, __ (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य, श्लोक १५२३ टीका) ★ शाश्वतमांहिं अनादिप्रवाहईं पुरुषव्यापार छइ ज. अत एव-द्वादशांगी पणि अविच्छित्तिनयार्थतायां शाश्वत कही छई,- "एसा णं दुवालसंगी अव्वुच्छित्तिणयट्ठयाए सासया" इति सूत्रात्. . (जेसलमेरदुर्गेउ (बे कागळो)) * ननु भगवत्यादौ ऋषभदत्तादय एकादशाङ्गिनः श्रूयन्ते, तत्सम्बन्धाश्चैकादशाङ्गान्तःपातिनः, कथमिदं घटते ? कथं वा द्वादशाङ्ग्या नित्यत्वं घटते ? । एतच्छङ्कातङ्कापनोदाय लिख्यते"कामं दुवालसंगं, जिणवयणं सासतं महाभागं। सव्वज्झयणाणि तथा, सव्वक्खरसन्निवाया य।।५।। तहवि य कोई अत्थो, उप्पज्जति तम्मि तस्मि समयंमि। पुव्वं भणिओऽणुमओ य, होइ इसिभासितेसु जहा।।६।।" ननु शाश्वतमिदं द्वादशाङ्गमपि गणिपिटकमागमे आर्द्रककथानकं तु श्रीवर्द्धमानतीर्थावसरे तत्कथमस्य शाश्वतत्वमित्याशंक्याह।। "काममित्यादि" काममित्येतदभ्युपगमे इष्टमेवैतदस्माकम्। तद्यथा-द्वादशाङ्गमपि जिनवचनं नित्यं शाश्वतं महाभाग-महानुभावम्, आमोषध्यादिऋद्धिसमन्वितत्वान्न केवलमिदम् सर्वाण्यप्यध्ययनान्येवंभूतानि। तथा सर्वाक्षरसन्निपाताश्च-मेलापका द्रव्यार्थादेशान्नित्या एवेति। ननु मतानुज्ञानाम निग्रहस्थानं भवत इत्याशङ्क्याह-'तहवियइत्यादि'। यद्यपि सर्वमपीदं, द्रव्यार्थतः शाश्वतम्, तथाऽपि कोऽप्यर्थस्तस्मिन् समये तथा क्षेत्रे कुतश्चिदार्द्रकादेः सकाशादाविर्भावमास्कन्दति, स तेन व्यपदिश्यते। तथा पूर्वमप्यसावर्थोऽन्यमुद्दिश्योक्तोऽनुमतश्च भवति, ऋषिभाषितेषु उत्तराध्ययनेषु यथा। इति सूत्रकृताङ्गद्वितीयश्रुतस्कन्धषष्ठाध्ययननिर्युक्तौ २७१ प्रतौ २४३ पत्रे ।।२०।। (विचाररत्नाकरसूत्रकृताङ्गविचारनामा द्वितीय तरंग) * ज्ञाताध्ययनेषु यानि आहरणानि-दृष्टान्ताः ते हि कदाचित्त एव भवेयुर्ये ऋषभादिभिरुपन्यस्ताः, केचिदन्यथा वा ये प्रत्युत्पन्ना इति। तथा यानि ऋषिभाषितानि प्रकीर्णकश्रुतानि च एतानि 'अनियतानि' कदाचिद् भवन्ति कदाचिन्न भवन्ति; यानि च भवन्ति तान्यपि कदाचित् तथार्थयुक्तानि कदाचिद् अन्यथार्थोपेतानि। शेषं पुनः 'उत्सन' प्रायेण नियतम्।।२०४ ।। (बृहत्कल्पसूत्र श्लोक २०४ टीका) * .. ननु च शाश्वतमिदं द्वादशाङ्गमपि गणिपिटकम् आर्द्रककथानकं तु श्रीवर्द्धमानतीर्थावसरे तत्कथमस्य शाश्वतमित्याशङ्क्याह'काम'मित्येतदभ्युपगमे इष्टमेवैतदस्माकं, तद्यथा-द्वादशाङ्गमपि जिनवचनं नित्यं शाश्वतं 'महाभाग' महानुभावमामर्षाध्यादिऋद्धिसमन्वितत्वात न केवलमिदं सर्वाण्यप्यध्ययनान्येवंभूतानि, तथा सर्वाक्षरसन्निपाताश्च-मेलापका द्रव्यार्थादेशान्नित्या एवेति। For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ભાવતીર્થ - દ્વાદશાંગી શાશ્વત તત્ત્વો તેમાં અનાદિથી સુપ્રતિષ્ઠિત છે. શ્રતની સ્તુતિરૂપે બોલાતા પ્રસિદ્ધ પુખરવરદીવઢે સૂત્રમાં આવે છે “તો નત્ય પત્રિો નામિvi તેનુવશ્વાસુર” અર્થાત્ દ્વાદશાંગીમાં શેયરૂપે ત્રણ લોક અને સમગ્ર વિશ્વ પ્રસ્થાપિત છે. આ સૂત્રમાં શ્રુતના મહિમાનું વર્ણન કરતાં એક એક અદ્ભુત પદ મૂક્યાં છે. જેમ કે “સિદ્ધ માં પચો” અહીં સ્તુતિમાં દ્વાદશાંગીને સ્વયંસિદ્ધ કહે છે, અર્થાત્ જેને સિદ્ધ કરવા તીર્થંકરની પણ જરૂર નથી.' સંસારનું સનાતન શાશ્વત સત્ય દ્વાદશાંગી છે, જે ત્રિકાલાબાધિત તત્ત્વ છે. તીર્થકરો પણ તેનું આલંબન લઈને જ તરે છે અને જગતના જીવમાત્ર કલ્યાણના રાહ પર તેનાથી જ ચડે છે. ગણધરો કે ગીતાર્થ ગુરુના શરણ વગર તર્યાનાં ઉદાહરણો મળશે, પણ દ્વાદશાંગીના શરણ વગર તર્યાનું ઉદાહરણ એક પણ નહીં મળે. અરે ! પ્રત્યેકબુદ્ધ, સ્વયંબુદ્ધ કે અતીર્થસિદ્ધ મરુદેવામાતા તર્યા, તે પણ ભાવથી દ્વાદશાંગીનું અનુસરણ કરીને જ તર્યા છે. દ્વાદશાંગીનો બોધ પામ્યા વિના અને તેને અનુસર્યા વિના તર્યાનો આ જગતમાં એક પણ દાખલો જ નથી. સંક્ષેપમાં વ્યક્તિગત જીવંત તીર્થસ્વરૂપ ગણધર કે ગીતાર્થ ગુરુપરંપરાને પણ આદરણીય, અનુસરણ કરવા લાયક અને કલ્યાણનું કારણ એવું દ્વાદશાંગીરૂપ પ્રવચન જ વાસ્તવમાં ધર્મતીર્થ છે; કારણ કે તેનામાં જ શ્રેષ્ઠ તારકતા છે. સભા દ્વાદશાંગી સનાતન શાશ્વત છે, અને ગણધરો જીવંત તીર્થસ્વરૂપ છે, તો પછી તીર્થકરો દ્વાદશાંગી પર મહોરછાપ કેમ મારે છે ? • સાહેબજીઃ પૂર્ણ જ્ઞાની તીર્થકરો સૂત્રાત્મક શબ્દદેહરૂપે ગણધરરચિત દ્વાદશાંગી પર મહોરછાપ મારીને દર્શાવે છે કે, આ સંસારના સનાતન શાશ્વત તત્ત્વને સમજવાના સાધનરૂપ આ શબ્દો-સૂત્રો સાચાં છે; પણ તે શાસ્ત્રરૂપ શબ્દોથી કહેવાતા તત્ત્વરૂપ અર્થને તીર્થકરોએ મહોરછાપ નથી મારી, તે તત્ત્વરૂપ અર્થ તો સ્વયંસિદ્ધ ननु च मतानुज्ञानाम निग्रहस्थानं भवत इत्याशङ्क्याह-'जइवि' यद्यपि सर्वमपीदं द्रव्यार्थतः शाश्वतं तथाऽपि कोऽप्यर्थस्तस्मिन्समये तथा क्षेत्रे च कुतश्चिदार्द्रकादेः सकाशादाविर्भावमास्कन्दति स तेन व्यपदिश्यते। तथा पूर्वमप्यसावर्थोऽन्यमुद्दिश्योक्तोऽनुमतश् भवति, ऋषिभाषितेषूत्तराध्ययनादिषु यथेति। ___ (सूत्रकृताङ्गसूत्र द्वितीय श्रुतस्कंध छटुं आर्द्रकाध्ययन श्लोक १८९ श्री शीलाङ्काचार्य टीका) १ इतश्चास्ति शुद्धसत्यवादी समस्तसत्त्वसङ्घातहितकारी सर्वभावस्वभाववेदी तयोः कालपरिणतिकर्मपरिणामयोदेवीनृपयोः समस्तरहस्यस्थानेष्वत्यन्तभेदज्ञः सिद्धान्तो नाम परमपुरुषः। (૩૫મિતિ છઠ્ઠો પ્રસ્તાવ) ૨ ‘તપુબિયા કરદયા’ તિ વનાત્, (નિતવિસ્તરીટીવા) २, 3 धर्मादिकरत्वं च वचनापौरुषेयत्वनिराकरणादेव व्यक्तम्, उक्तं च-'इणमच्चंतविरुद्धं, वयणं चापोरुसेअंच [ ] त्ति।' नन्वेवमपि कथं धर्मादिकरत्वं भगवताम्? 'तप्पुब्विआ अरहया' [आवश्यकनियुक्तौ गा. ५६७] इति वचनात् वचनस्यानादित्वात्? नैवम्, बीजाङ्कुरवत्तदुपपत्तेः, बीजाद्धि अङ्कुरो भवति, अङ्कुराच्चबीजमिति। एवं भगवतां पूर्वजन्मनि श्रुतधर्माभ्यासात्तीर्थकरत्वम्, तीर्थकृतां च श्रुतधर्मादिकरत्वमदुष्टमेव । न चैवमपि वचनपूर्वकमेव सर्वज्ञत्वमिति नियमः, मरुदेव्यादौ व्यभिचारादिति वाच्यम्। इत्थमपि शब्दरूपवचनपूर्वकत्वनियमाभावेऽपि अर्थपरिज्ञान-रूपवचनपूर्वकत्वनियमस्याव्याहतत्वादित्यलं प्रसङ्गेन। (धर्मसंग्रह० श्लोक ६१ टीका) For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ભાવતીર્થ - દ્વાદશાંગી છે. જૈન આગમમાં અનેક સ્થળે લખ્યું છે કે 'દ્વાદશાંગી શબ્દથી અનિત્ય છે, પરંતુ અર્થથી સનાતન શાશ્વત છે. પ્રત્યેક તીર્થકરોના ગણધરો દ્વાદશાંગીને નવો નવો શબ્દદેહ આપે છે, પરંતુ સર્વ ગણધરોની દ્વાદશાંગીમાંથી પ્રગટ થતું તત્ત્વ એક જ હોય છે; જે તત્ત્વ કોઈએ પેદા કર્યું નથી, આ વિશ્વમાં તે કોઈની શોધ કે કોઈનું સર્જન નથી. તીર્થકરો પણ જગતના તત્ત્વનું સર્જન કરવા નથી ગયા. તેમણે સત્ય શોધ્યું નથી, પરંતુ જે સત્ય હતું. તેને કેવલજ્ઞાન, કેવલદર્શનથી સ્વયં જોયું, જાણ્યું છે અને વાણી દ્વારા લાયક જીવોને તેનો બોધ કરાવ્યો છે. નવ તત્ત્વમાંથી એક પણ તત્ત્વ પ્રભુ મહાવીરે પેદા નથી કર્યું. પ્રભુ વીરે શાસન સ્થાપ્યું તે પહેલાંના અનંતા તીર્થકરોએ પણ આ જ નવ તત્ત્વ બતાવ્યાં છે. દરેક તીર્થકરોના શાસનમાં તત્ત્વ એકરૂપ જ હોય છે. ભૂતકાળના અનંતા તીર્થકરો, ભવિષ્યના અનંતા તીર્થકરો કે વર્તમાનના સર્વ તીર્થકરો વાણી દ્વારા જે તત્ત્વ પીરસે છે, તે સનાતન શાશ્વત છે. તેથી તે તત્ત્વ પર કોઈની મહોરછાપની જરૂર જ નથી. તીર્થકરો તેના પર મહોરછાપ મારતા જ નથી. પરંતુ “ગણધરોએ પોતાના મસ્તિષ્કમાં જે તત્ત્વબોધક સૂત્રો રચ્યાં છે, તે શબ્દાત્મક સૂત્રો પણ શાશ્વત સત્ય તત્ત્વને જ કહેનારાં છે; મેં વાણી દ્વારા અર્થમાં શાશ્વત તત્ત્વ વર્ણવ્યું, તેને જ સમ્યક્ પ્રતિપાદન કરનારાં આ સૂત્રો છે; માટે તેને ખોટાં ન માનશો.” આમ, શબ્દરૂપ સૂત્રાત્મક દ્વાદશાંગી પર તીર્થકરો સત્યતાની મહોરછાપ મારે છે. બાકી તેના તત્ત્વનું તો કોઈએ સર્જન નથી કર્યું, તે તો સનાતન શાશ્વત જ છે. જગતનું અર્થરૂપ તત્ત્વ સનાતન શાશ્વત છે, કોઈ ઈશ્વરની પેદાશ નથી ? ઘણા ધર્મો કહે છે કે ઈશ્વર દુનિયાના સર્જનહાર છે; પણ જૈનધર્મ તો કહે છે કે તત્ત્વ સનાતન શાશ્વત છે, તેનો કોઈ સર્જક પણ નથી અને વિસર્જક પણ નથી. આ જૈનધર્મની વાત પ્રત્યક્ષથી પણ પુરવાર થાય છે. લાંબી બુદ્ધિ દોડાવ્યા વગર જુઓ તો, જેમ એક ટેબલ છે, તેનું પણ કોઈ મૂળમાંથી સર્જન કે વિસર્જન કરી શકે તેમ નથી. અરે ! આ ટેબલનો એક ખૂણો પણ કરોડો વૈજ્ઞાનિકો ભેગા થઈ મહેનત કરે તો પણ નવો બનાવી શકે તેમ નથી, અને છે તેનો સંપૂર્ણ નાશ કરી શકે તેમ નથી. આ સૃષ્ટિમાં જે છે તે કાયમ માટે છે અને જે નથી તે કાયમ માટે નથી. તેથી નવે નવ તત્ત્વો શાશ્વત છે. તેને સત્યરૂપે તમે સમજશો તો તમારું હિત થશે, નહીં સમજો તો તમે પોતે જ અથડાશો-કુટાશો, બીજો નહીં. જેમ રસ્તામાં ખાડો છે તે સત્યની જેને ખબર હશે १ यद्यप्येषा द्वादशाङ्गी न कदाचिन्नासीत् न कदाचिन्न भवति न कदाचिन भविष्यति अभूच्च भवति च भविष्यति च [नन्दीसूत्रे सू.११८] इतिवचनात् नित्या द्वादशाङ्गी, तथाप्यर्थापेक्षया नित्यत्वं शब्दापेक्षया तु स्वस्वतीर्थे श्रुतधर्मादिकरत्वमविरुद्धम्। | (વર્ણસંગ્રહ૦ ફ્લો દરટી) ★ से किं तं सादीयं इत्यादि । इह पज्जातट्ठितो वोच्छित्तिणतो, तस्स मतेणं दुवालसंगं पि सादि सपज्जवसाणं । कहं? जहा णरगादिभवमवेक्खातो जीवो व्व। दव्वट्ठितो पुण अव्वोच्छित्तिणतो, तस्स मयेणं दुवालसंगं पि 'अणादि अपज्जवसाणं च' त्रिकालवत्थायी, जहा पंचत्थिकाय व्व।। (નવી ગૂ) २ सोऽजरामररूपोऽपि, सिद्धान्तः परमार्थतः । लोके प्रसिद्धिमायातो, वरिष्ठेनैष कारितः।।६०५ । ।(उपमिति० छट्ठो प्रस्ताव) For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૧૩ તેનો જ બચાવ શક્ય છે અને ખબર નહીં હોય તે પડશે. આ સંસારનું સત્ય કોઈ ઈશ્વરની પેદાશ નથી, આ સત્ય ત્રિકાલાબાધિત અનાદિનું છે. દ્વાદશાંગીમાં આ જગતના સત્ય સિવાય બીજું કંઈ પણ બતાવ્યું નથી. તેથી “અર્થથી દ્વાદશાંગી કદી નહોતી, નહીં હોય કે અત્યારે નથી” તેવું બોલાય નહીં. અર્થથી દ્વાદશાંગી નિત્ય જ છે, એટલે કે જગતનું સત્ય શાશ્વત-નિશ્ચલ છે. તેનું જ શરણ લઈ તીર્થકરો તીર્થકર બન્યા છે, ગણધરો ગણધર બન્યા છે. જે જગતતારક સત્ય ઉત્તમ પુરુષોને પણ તારે છે તેનાથી ઊંચું તારક તીર્થ બીજું કયું હોઈ શકે? તેથી 'શ્રુતજ્ઞાનમય દ્વાદશાંગી જ ધર્મતીર્થ છે, જે સર્વતારક છે. ઋષભદેવ ભગવાન દ્વારા ધર્મ સ્થપાયો તે પહેલાં મરુદેવામાતા મોક્ષે ગયાં, તેથી તેમણે કાન દ્વારા શાસ્ત્રનો એક શબ્દ પણ સાંભળ્યો નથી, છતાં શાસ્ત્રનું અર્થરૂપ તત્ત્વ સ્વયે ફુરણાથી સમજીને તેને સાંગોપાંગ અનુસરણ કરવા દ્વારા જ તેઓ પણ મોક્ષે ગયાં છે. શાસ્ત્રોમાં દર્શાવેલ ઉત્સર્ગ-અપવાદના યથાર્થ જ્ઞાન વગર નિરતિચાર ચારિત્ર પ્રગટે નહીં, પૂર્વરૂપ શાસ્ત્રના જ્ઞાન વિના શુક્લધ્યાન કે ક્ષપકશ્રેણી આવે નહીં અને ચૌદપૂર્વના સંપૂર્ણ બોધ વિના કોઈ જીવ વીતરાગ બને નહીં. તેથી ક્ષયોપશમરૂપે શાસ્ત્રોનાં સર્વ તત્ત્વોનું જ્ઞાન મરુદેવામાતાને પણ પામવું પડે. તે વિના તરણ શક્ય જ નથી. અત્યારે તમારી બુદ્ધિ એટલી મંદ થઈ ગઈ છે કે શાસ્ત્ર શબ્દ બોલીએ એટલે પુસ્તકો જ દેખાવા માંડે છે, પણ જૈનશાસનમાં પુસ્તકને શબ્દરૂપ શાસ્ત્રના જ્ઞાનનું સાધન કહ્યું છે. વળી, અંર્થરૂપ શાસ્ત્ર તો સનાતન છે, જેના જ્ઞાનનું સાધન શબ્દરૂપ શાસ્ત્ર છે. તે સૂત્રરૂપ શાસ્ત્ર દરેક તીર્થકરોના શાસનમાં નવાં-નવાં રચાયાં. ઋષભદેવ ભગવાનના એક ગણધરે શબ્દથી જે શાસ્ત્ર રચ્યાં, તેના કરતાં બીજા ગણધરે શબ્દથી બીજાં રચ્યાં. ઋષભદેવ ભગવાનને ૮૪ ગણધરો હતા. તે સૌએ પ્રભુ પાસેથી તત્ત્વ ગ્રહણ કરી, શીધ્ર પોતપોતાના મસ્તિષ્કમાં સૂત્રાત્મક જુદી જુદી ૮૪ દ્વાદશાંગી રચી; જે પરસ્પર શબ્દોથી ભિન્ન હતી, છતાં સૌની દ્વાદશાંગીનો વાચ્યાર્થ એક જ હતો, એક જ તત્ત્વની જુદી જુદી રજૂઆત હતી, જે દરેક ગણધરના પરિવારમાં વાચનારૂપે ભિન્ન ભિન્ન પ્રવર્તી, તેથી ઋષભદેવના ૮૪ ગણધરો - ગણ હતા. જ્યારે પ્રભુ મહાવીરસ્વામીના ૧૧ ગણધર અને ૯ ગણ હતા; કારણ કે પ્રભુના આઠમાનવમા અને દશમા-અગિયારમા એમ બે-બે ગણધરોની દ્વાદશાંગી શબ્દથી પણ સરખી હતી. તેથી તેમના શિષ્ય પરિવારમાં વાચનારૂપે પણ સૂત્રપરંપરા એકસરખી રહી, જે ગણનો અભેદ સૂચવે છે. સંક્ષેપમાં શબ્દરૂપે શાસ્ત્રનું નવસર્જન થાય છે, પરંતુ અર્થરૂપે શાસ્ત્રનું કોઈએ સર્જન કર્યું નથી કે કરશે પણ નહીં. १ यदेतदाचारादिदृष्टिवादपर्यन्तं द्वादशाङ्गं परमागमरूपं तदाधारभूतचतुर्वर्णश्रीश्रमणसङ्घलक्षणं वा मन्दिरं (उपमिति० प्रथम प्रस्ताव) * चतुर्वर्णमहासङ्घप्रमोदपरकारणम्। द्वादशाङ्गं पुनर्जनं, वचनं पुरमुच्यते।।१०१।। (उपमिति० चतुर्थ प्रस्ताव) ★ श्रुतस्य धर्मः-स्वभावः श्रुतधर्मः, बोधस्वभावत्वात् श्रुतस्य धर्मो बोधोऽभिधीयते, अथवा जीवपर्यायत्वात् श्रुतस्य श्रुतं च तद्धर्मश्चेति समासः, सुगतिधारणाद्वा श्रुतं धर्मोऽभिधीयते, (आवश्यक नियुक्ति एवं भाष्य श्लोक १३० टीका) २ तथार्थ-ज्ञान-शब्दरूपत्वादधिकृतवचनस्य शब्दवचनापेक्षया नावचनपूर्वकत्वेऽपि कस्यचिद् दोषः, मरुदेव्यादीनां तथाश्रवणात्, वचनार्थप्रतिपत्तित एव तेषामपि तथात्वसिद्धेः तत्त्वतस्तत्पूर्वकत्वमिति। (નિવિસ્તરીટીવા) For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ભાવતીર્થ - દ્વાદશાંગી સભા સૂત્રનો એક અક્ષર પણ આઘોપાછો કરીએ તો અર્થ બદલાય અને પાપ લાગે એમ કહીએ છીએ, તો દ્વાદશાંગી જુદી જુદી કેમ ? સાહેબજી ઃ અહીં અર્થ બદલાય તેવા શાબ્દિક તફાવતની વાત નથી. માત્ર શબ્દો જુદા જુદા વાપરે પણ અર્થ એક જ નીકળે તે વાત છે. દા.ત. કોઈ ‘આત્મા’ શબ્દ લખે તેની જગ્યાએ કોઈ “ચેતન’ શબ્દ લખે, તો શબ્દમાં ફેરફાર આવ્યો પણ અર્થભેદ નહીં થાય; કારણ ભાષાશાસ્ત્રમાં એક પદાર્થના બોધક અનેક શબ્દો છે. કોઈ વસ્ત્ર કહે તો કોઈ કપડું કહે; કોઈ પાણી કહે તો કોઈ જળ કહે. તેમ એકનું એક તત્ત્વ કહેવા માત્ર style of expression-રજૂઆતની શૈલી જુદી હોય, પરંતુ interpretation-અર્થઘટન એક જ થાય. અર્થ બદલાઈ જાય તેવો ફેરફાર કોઈ ગણધરનો ન હોય. સભાઃ કર્મના ક્ષયોપશમથી દ્વાદશાંગીની રચના થાય કે દ્વાદશાંગીનો બોધ થાય ? સાહેબજી દ્વાદશાંગીની રચના કર્મના ઉદયથી થાય, જ્યારે દ્વાદશાંગીનો બોધ કર્મના ક્ષયોપશમથી થાય. ગણધરોને ત્રિપદી દ્વારા સમગ્ર તત્ત્વનો બોધ થયો, તે શ્રુતજ્ઞાનાવરણીયકર્મના શ્રેષ્ઠ ક્ષયોપશમનું ફળ છે. આ જ્ઞાન તેમના આત્મામાં પ્રગટ્યું -બોધ થયો, તેને તેઓ પોતે જ પચાવી, માણી શકતા હતા. શબ્દદેહરૂપે સૂત્રાત્મક શાસ્ત્રો ન રચે તો તેમનું જ્ઞાન ભાગી જાય તેમ નહોતું. અરે ! તમે ભણ્યા પછી પુસ્તકમાં નોંધો નહીં, તો પણ ભૂલી જાઓ. અહીં ગણધરોની જ્ઞાનધારણશક્તિ અને ક્ષયોપશમ એટલા તીવ્ર છે કે તેમને જાણેલું ભૂલી જવાનો પ્રશ્ન નથી. પરંતુ લોકકલ્યાણ અર્થે જાણેલ તત્ત્વને સંક્ષેપ સૂત્રાત્મક શબ્દરૂપે મસ્તિષ્કમાં ગૂંથીને મૂક્યાં અને વાચના દ્વારા શિષ્ય-પ્રશિષ્યને પ્રદાન કર્યા, જેનું કારણ ગણધરનામકર્મનો ઉદય છે. ગણધરોએ ગણધરનામકર્મના ઉદયથી શાસ્ત્રોની રચના કરી છે. જેમ તીર્થકરો તીર્થકર નામકર્મના ઉદયથી જગતના અનુગ્રહ માટે તીર્થની સ્થાપના કરે છે, તેમ ગણધરો ગણધરનામકર્મના વિપાકથી પરોપકારહેતુક દ્વાદશાંગી શાસ્ત્રની રચના કરે છે. આવા શ્રેષ્ઠ પરોપકારની પ્રવૃત્તિ કરવા જે શક્તિ જોઈએ તે ગણધરનામકર્મના ઉદયથી મળે છે. આવી પાવન શક્તિ પ્રગટાવવામાં પુણ્ય કારણ છે ત્રિપદી દ્વારા આત્મામાં તત્ત્વજ્ઞાન પ્રગટ્યું તેમાં ક્ષયોપશમ કારણ છે, પરંતુ સારભૂત સૂત્રરૂપે ગૂંથીને મૂક્યું તેમાં ગણધરનામકર્મનો ઉદય કારણ છે. અહીં શાસ્ત્રો રચ્યાં તે શબ્દથી દ્વાદશાંગી કહેવાય. તેમાં નવસર્જન શબ્દોનું છે, અર્થનું નહીં. દા.ત. ઋષભદેવ ભગવાનના ગણધરે રચેલી દ્વાદશાંગીમાં જે ૯ તત્ત્વ હતાં, તે જ ૯ તત્ત્વ મહાવીર ભગવાનના ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી તેમાં પણ રહેવાનાં. તેમાં ૯ તત્ત્વમાંથી ૮ પણ નહીં થઈ જાય કે ૧૧ પણ નહીં થઈ જાય; કેમ કે જૈનધર્મ ગણધરોને કે તીર્થકરોને પણ તત્ત્વસર્જક નથી માનતો, પણ તત્ત્વદર્શક માને છે. બીજા १ यद्भगवद्भिः सर्वज्ञैः सर्वदर्शिभिः परमर्षिभिरर्हद्भिस्तत्स्वाभाव्यात् परमशुभस्य च प्रवचनप्रतिष्ठापनफलस्य तीर्थंकरनामकर्मणोऽनुभावादुक्तं भगवच्छिष्यैरतिशयवद्भित्तमातिशयवाग्बुद्धिसम्पन्नैर्गणधरैर्दृब्धं तदङ्गप्रविष्टम्। (તત્ત્વાર્થમાણ ધ્યાગ ૨ સૂત્ર ૨૦) २ .. तीर्थमिह गणधरस्तस्य धर्म:-आचारः श्रुतधर्मप्रदानलक्षणस्तीर्थधर्मः यदिवा तीर्थ-प्रवचनं श्रुतमित्यर्थस्तद्धर्मः-स्वाध्यायः.. (उत्तराध्ययनसूत्र सम्यक्त्वपराक्रमअध्ययन श्लोक ५०९ पद १९ शांतिसूरि टीका) For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૧૫ ધર્મની ફીલોસોફી કરતાં જૈન ફીલોસોફીનો મૂળભૂત concept-વિચાર જુદો છે. આપણે ત્યાં ઈશ્વર almightyસર્વશક્તિમાન નથી, પરંતુ વિશ્વવ્યવસ્થામાં જે ઉત્તમોત્તમ પુરુષ, ગુણસમૃદ્ધ પુરુષ તે ઈશ્વર છે, આખી દુનિયાને ઊંધીચત્તી કરી શકે તે ઈશ્વર નથી. ઊલટું જૈનદર્શન કહે છે કે પદાર્થવિજ્ઞાનના સિદ્ધાંતને અનુસારે જ સમગ્ર વિશ્વવ્યવસ્થા ચાલે છે. In cosmology cosmic order is supreme, even God has to follow it.-વિશ્વવ્યવસ્થામાં તેના નિયમો સર્વોપરી છે, ઈશ્વરે પણ તેને અનુસરવા પડે. આમ, જો ભગવાનને પણ તત્ત્વનું અનુસરણ કરવું પડે તો બીજાની ક્યાં વાત રહી ? તીર્થંકરનો આત્મા પણ ભૂલ કરે તો તેમને પણ વિશ્વવ્યવસ્થામાં સજા છે. ભગવાન મહાવીરના જીવે ભૂલ કરી તો તેઓ પણ સાતમી ન૨કે ગયા, અને તમે કરશો તો તમે પણ જશો. અહીં બધા માટે નીતિનિયમો સરખા છે, કોઈ ભેદભાવ નથી. વિશ્વવ્યવસ્થામાં પાયાના તત્ત્વનું વર્ણન કરવા જે શબ્દરૂપ રજૂઆત કરાય છે, તે સૂત્રાત્મક દ્વાદશાંગી છે. વ્યક્તિરૂપ તીર્થ કરતાં પણ દ્વાદશાંગીરૂપ શાસ્ત્રની મહાનતા ઃ ૧ આ જગતમાં તારક વ્યક્તિને જેમ તીર્થસ્વરૂપ કહી, તેમ વ્યક્તિ કરતાં પણ મહાન એવા પ્રવચનને હવે તીર્થ કહે છે. એટલે કે સર્વતા૨ક પ્રવચન જ તીર્થસ્વરૂપ છે, જે દ્વાદશાંગીરૂપ શાસ્ત્રો છે. અહીં શાસ્ત્ર શબ્દમાં ‘શાસ્’ અને ‘ત્ર’ એમ બે વિભાગ છે. ‘શાસ્’ એટલે શાસન અને ‘ત્ર’ એટલે ત્રાણ. જે તમારા પર શાસન કરે, તમને મર્યાદા-controlમાં ૨ાખે, અને તમારું ત્રાણ એટલે રક્ષણ કરે તે શાસ્ત્ર. ૧ જેમાં અનુશાસન અને રક્ષણની શક્તિ છે, તેને શાસ્ત્ર કહેવાય. શરણે ગયેલાનું શાસ્ત્ર અનુશાસન કરે અને રક્ષણ કરે. આ શક્તિ જેનામાં હોય તે જ તા૨ક તીર્થ બની શકે; કેમ કે ભવસાગરથી પાર પામવા મોક્ષમાર્ગમાં નિર્વિઘ્ન પ્રગતિ અર્થે સતત અનુશાસન અને ૨ક્ષણની જરૂ૨ છે, જે બંને ક૨વાની શક્તિ સમ્યક્ શાસ્ત્રમાં છે. સમ્યક્ શાસ્ત્રવચનો તેના જ્ઞાતાને સતત કલ્યાણમાર્ગમાં નિયંત્રિત કરે છે અને આત્માને અહિતકારી તત્ત્વોથી પર્યાપ્ત રક્ષણ પૂરું પાડે છે. દ્વાદશાંગીના પ્રત્યેક વચનમાં આવી અમાપ શક્તિ છે, તેથી શાસ્ત્ર જ તીર્થસ્વરૂપ છે. સભા : શાસ્ત્ર પણ તીર્થ છે, અને શાસ્ત્રજ્ઞ ગુરુ પણ તીર્થ છે, તો તફાવત શું ? સાહેબજી : શાસ્ત્રજ્ઞ ગુરુ એ વ્યક્તિ થઈ, તેને પણ મહાન બનાવનાર તેમનામાં રહેલાં શાસ્ત્ર છે. તે પોતે પણ તેના બળથી તરે છે અને બીજાને પણ તેના બળથી તારે છે. તે અપેક્ષાએ વ્યક્તિ કરતાં શાસ્ત્ર મહાન છે, જેમ ધર્માચાર્ય કરતાં ધર્મસિંહાસનનું મહત્ત્વ વધારે છે. વ્યવહારમાં સુધર્માસ્વામીની પાટ બોલીએ ત્યારે પાટનું મહત્ત્વ વધારે છે; કેમ કે પટ્ટધર તો આજે આ અને કાલે બીજા છે. વ્યક્તિ બદલાશે પણ ધર્મઆસન બદલાવાનું નથી. તેમ વીરના શાસનમાં કાળક્રમે ગુરુઓ બદલાયા, પણ શાસ્ત્ર તો તે જ છે. જૈનદર્શન નયોથી ભરપૂર છે, એટલે જુદી જુદી અપેક્ષાએ ધર્મતીર્થનું સ્વરૂપ વર્ણવે. એક અપેક્ષાએ વ્યક્તિ પણ જંગમ તીર્થ છે, १. शासनात्त्राणशक्तेश्च, बुधैः शास्त्रं निरुच्यते । ★ तथा शास्यतेऽनेनास्मादस्मिन्निति वा ज्ञेयमात्मनेति वा शास्त्रं (अध्यात्मोपनिषत् प्रकरण, शास्त्रयोगशुद्धि अधिकार श्लोक १२) (आवश्यक निर्युक्ति एवं भाष्य श्लोक १३० टीका) For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ભાવતીર્થ - દ્વાદશાંગી જ્યારે બીજી અપેક્ષાએ દ્વાદશાંગીરૂપ પ્રવચન જ જંગમ તીર્થ છે. અહીં બીજા ધર્મતીર્થનું વર્ણન પહેલા ધર્મતીર્થને નકામું સ્થાપિત કરવા માટે નથી, બંનેનું સાપેક્ષ સ્વતંત્ર મૂલ્ય છે. જેમ ગીતાર્થ ગુરુ જીવંત વ્યક્તિ છે, જેનું શરણ સ્વીકારવા માત્રથી જીવો તરે છે; તેમ આત્મામાં રહેલા જીવંત શ્રુતજ્ઞાનને અનુસરવાથી પણ જીવ ચોક્કસ તરે છે, તેથી શ્રુતજ્ઞાન પણ ભાવતીર્થ છે. વળી, વ્યક્તિગત તીર્થ કરતાં ધૃતરૂપ તીર્થ મહાન છે, સર્વને અવશ્ય અનુસરવા લાયક છે. દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનની તારકતા અતિ વ્યાપક છે. વ્યક્તિરૂપ તીર્થનું શરણ સ્વીકાર્યા વગર કોઈ તરી જાય એવું બને, પરંતુ દ્વાદશાંગીરૂપ તીર્થનું શરણ સ્વીકાર્યા વગર કોઈ તર્યા નથી અને તરવાના નથી. "શાસ્ત્ર જ તરવા માટે આખા જગતની આધારશિલા છે. તેનામાં અનુશાસન કરવાની જબરજસ્ત તાકાત છે. અંતરમાં રહેલું સમ્યક શ્રુતજ્ઞાન વ્યક્તિને પળે પળે હિતની પ્રેરણા કરે છે અને અહિતથી બચાવે છે. આત્મામાં રહેલું સમ્યક્ શ્રુતજ્ઞાન કદી પણ અનુશાસન અને રક્ષણની શક્તિથી શૂન્ય હોતું જ નથી. દા.ત. “સર્વ જીવોને હણવા નહીં” એવું શાસ્ત્રાનુસારી શ્રુતજ્ઞાન વ્યક્તિને જીવનમાં અહિંસાના આચરણનું અનુશાસન આપશે અને હિંસાના અનર્થોથી સુરક્ષિત કરશે. તેથી શ્રુતજ્ઞાનમાં તારકતા અનુભવસિદ્ધ છે. વળી, સમ્યકુ શ્રુતજ્ઞાનનો વિષય પણ ત્રિકાલાબાધિત સત્ય જ છે. તેથી આ જગતનું અપરિવર્તનશીલ સત્ય જેમાં સમાયેલું છે, તે જ શાસ્ત્રો છે. આ concept-વિચાર તમારા મગજમાં સ્પષ્ટ હશે તો ઘણી ગેરસમજ અને ગોટાળા નીકળી જશે. વર્તમાનમાં ઘણાને મનમાં થાય છે કે શાસ્ત્રો કોણે લખ્યાં ? ક્યારે લખ્યાં તેની ખબર નથી. વળી તેમાં પાછળથી ઘાલમેલ થઈ હોય તો આપણને શું ખબર ? તેથી શાસ્ત્રો પર આંધળો ભરોસો કેમ રખાય ? પણ આવું વિચારનારને ખબર નથી કે જૈનશાસ્ત્રોનું structure-બંધારણ જ એવું છે કે તેના મૂળભૂત તત્ત્વને કોઈ બદલી ન શકે. અરે ! તીર્થકરો સુદ્ધાં તેમાં એક નવા પૈસાભાર પણ ફેરફાર ન કરી શકે. દા.ત. ભગવાન પાર્શ્વનાથ પછી પ્રભુ મહાવીર ૨૫૦ વર્ષે થયા, પરંતુ તેમની પણ તાકાત નથી કે શાસ્ત્રોના તત્ત્વમાં ફેરફાર કરી શકે. વળી, બીજો કોઈ પણ વચ્ચેથી ફેરફાર કરે તો ગોટાળાઓ ચોક્કસ પકડાઈ જ જાય, તેવું સુબદ્ધ શાસ્ત્રોનું માળખું છે. મહાનિશીથસૂત્ર-આગમમાં કહ્યું છે કે દ્વાદશાંગી તીર્થકરો માટે પણ અલંઘનીય છે; કેમ १ इह द्वादशाङ्गं सूत्रार्थोभयभेदेन त्रिविधं, द्वादशाङ्गमेव चाज्ञा 'आज्ञाप्यते जन्तुगणो हितप्रवृत्तौ यया साऽऽज्ञे' तिव्युत्पत्तेः, ततः साऽऽज्ञा च त्रिधा, तद्यथा-सूत्राज्ञा, अर्थाज्ञा, तदुभयाज्ञा च। | (વર્ષપરીક્ષા ફોર ૪૦ટીવા) २ यस्त्विदानी प्रमाणानुपपत्त्याद्युद्भावयन्नाचाराङ्गादिसद्भावमेव न स्वीकुरुते, सोऽतिबाह्यः, स्वक्लृप्तशास्त्रमूलप्रवृत्तावन्धपरम्पराशङ्काया दुर्निवारत्वात्, "जो भणइ नत्थि धम्मो...." इत्यादिना महाप्रायश्चित्तोपदेशात्, असंभाष्यत्वाच्च तस्य। (શાસ્ત્રવાર્તા સમુa૦ તલવ-૧, સ્નોવક ૪ ટીવા) 3 ‘से भयवं! केणं अटेणं एवं वुच्चइ! जहा णं गोयमा अणाराहगे' ? गोयमा! णं इमे दुवालसंगे सुय-नाणे अणप्पवसिए अणाइ-निहणे सब्भूयत्थ-पसाहगे अणाइ-संसिद्धे से णं देविंद-वंद-वंदाणं-अतुल-बल-वीरिएसरिय-सत्त-परक्कम-महापुरिसायारकंति-दित्ति- लावण्ण-रूव-सोहग्गाइ-सयल कला-कलाव-विच्छड्डु मंडियाणं अणंत-णाणीणं सयं संबुद्धाणं जिण-वराणं अणाइसिद्धाणं अणंताणं वट्टमाण-समय-सिज्झमाणाणं अण्णेसिंच आसन्न-पुरेक्खडाणं अणंताणं सुगहिय-नाम-धेज्जाणं महायसाणं For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૧૭ કે વિશ્વનાં મૂળભૂત તત્ત્વો, વિશ્વવ્યવસ્થા અને તેના સંચાલનના શાશ્વત વ્યાપક નિયમો એ તીર્થકરોનું પણ સર્જન નથી. ઊલટું તીર્થકરો સ્વયં તેને જીવનમાં અનુસરે છે અને બીજાને અનુસરવાની પ્રેરણા આપે છે. ઈશ્વર પણ વિશ્વવ્યવસ્થાના હિતકારી નિયમોનું ઉલ્લંઘન કરે તો તેને પણ તેનું ફળ ભોગવવું પડે, એવો જૈનદર્શનનો દૃષ્ટિકોણ છે. તેથી સર્વ તીર્થકરોએ આદરેલી અને સ્વ-પરના હિતનું એકમાત્ર સાધન ભાવશ્રુતમય દ્વાદશાંગી જ વિશ્વતારક છે, અદ્વિતીય તીર્થ છે. ભગવંતે કહેલ મુષ્ટિરૂપ (સારભૂત) અર્થાત્મક ત્રિપદી અને ગણધરોએ રચેલ સૂત્રાત્મક દ્વાદશાંગી એ બીજા જીવંત તીર્થરૂપ છે : સભા ઃ લોકવ્યવહારમાં તો શાસ્ત્ર કરતાં શાસ્ત્ર રજૂ કરનારનું મહત્ત્વ વધારે છે ને ? સાહેબજી ત્યાં જડ ગ્રંથરૂપ શાસ્ત્રો લેવાનાં. જૈનધર્મમાં નયવાદ છે, તેથી કોઈ એક શબ્દ લેશો તો તેનો मे ४ अर्थ नहीं थाय. Minimum-मोछामां मोछ। यार अर्थ तो छ ४. महासत्ताणं महाणुभागाणं तिहुयणेक्क-तिलयाणं तेलोक्क-नाहाणं जगपवराणं-जगेक्क-बंधूणं जग-गुरूणं सव्वण्णूणं सव्वदरिसीणं पवर-वर-धम्म-तित्थंकराणं अरहंताणं भगवंताणं भूयभव्व-भविस्साईयाणागय-वट्टमाण-निखिलासेस-कसिण-सगुणसपज्जय सव्ववत्थुविदियसब्भावाणं असहाए पवरे एक्कमेक्कमग्गे से णं सुत्तत्ताए अत्थत्ताए गंथत्ताए तेसिं पिणं जहट्ठिए चेव पण्णवणिज्जे, जहट्ठिए चेवाणुट्ठणिज्जे, जहट्ठिए चेव भासणिज्जे, जहट्ठिए चेव वायणिज्जे, जहट्ठिए चेव परूवणिज्जे, जहट्ठिए चेव वायरणिज्जे, जहट्ठिए चेव कहणिज्जे। से णं इमे दुवालसंगे गणिपिडगे तेसि पि णं देविविंद-वंदाणं निखिल-जग-विदियसदव्व-सपज्जव-गइ-आगइ-हास-बुड्ढि-जीवाइ-तत्त-जावणं वत्थु-सहावाणं अलंघणिज्जे, अणाइक्कमणिज्जे अणासायणिज्जे अणुमोयणिज्जे। (महानिशीथसत्र, नवणीयसार नामनुं पांचम अध्ययन, फकरो - २५) ★ 'से भयवं! अस्थि केई जेणमिणमो परम-गुरूणं पी अलंघणिज्जं परमसरण्णं फुडं पयडं-पयड पयडं परम-कल्लाणं कसिणकम्मट्ठ-दुक्ख-निट्ठवणं पवयणं अइक्कमेज्ज वा, वइक्कमेज्ज वा लंघेज्जवा-खंडेज्ज वा, विराहेज्ज वा, आसाएज्ज वा, से मनसा वा, वयसा वा, कायसा वा, जाव णं वयासी-गोयमा! णं अणंतेणं कालेणं परिवत्तमाणेणं सययं दस-अच्छेरगे भविंसु। तत्थ णं असंखेज्जे अभव्वे असंखेज्जे मिच्छादिट्ठि असंखेज्जे सासायणे दव्व-लिंगमासीय सढत्ताए डंभेणं सक्करिज्जंते 'एत्थए धम्मिग' त्ति काऊणं बहवे अदिट्ठ-कल्लाणे जइणं पवयणमब्भुवगमंति। तमब्भुवगामिय रस-लोलत्ताए विसय-लोलत्ताए दुईत्तिंदियदोसेणं अणुदियहं जहट्ठियं मग्गं निट्ठवंति, उम्मग्गं च उस्सप्पयंति। ते य सव्वे तेणं कालेणं इमं परम-गुरुणं पि अलंघणिज्जं पवयणं जाव णं आसायंति। (महानिशीथसूत्र, नवणीयसार नामनुं पांचमुंअध्ययन फकरो २७) ★ केवलज्ञानादपि जिनागम एव प्रामाण्येनातिरिच्यते। यदाहु:- "ओहे सुओवउत्तो, सुअनाणी जइहु गिण्हइ असुद्धं । तं केवलीवि भुंजइ, अपमाण सुअं भवे इहरा ।।१।।" [पिण्डनियुक्तौ गा. ५२४] (धर्मसंग्रह श्लोकश्टीका) ★ यतनापूर्वक च्छद्मस्थानीत आहारग्रहण करई, ते पणि-श्रुतव्यवहार प्रामाण्य करी, केवलव्यवहार ज छइं. द्रव्यदोषनो दोष नथी. नहीं तो-समवसरणमध्ये शब्द: रूपः रस: गंधः प्रवीचारे ते मैथुनातिक्रम हुई जाई. ते माटे-कवलाहारनिमित्त भिक्षाव्यवहारईं आगमव्यवहारीनइं दोष न होइं.-१. (जेसलमेरदुर्गेउ (बे कागळो)) For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ભાવતીર્થ - દ્વાદશાંગી દા.ત. ચશ્માં, થાંભલો, એમ કોઈ પણ શબ્દ લેશો તો તેના ઓછામાં ઓછા ચાર અર્થ તો આવશે જ. પ્રત્યેક શબ્દના ચાર નિક્ષેપા પાડ્યા છે. ચશ્માંનો સંબોધક શબ્દ કે લિપિબદ્ધ શબ્દ તે “નામચશ્માં' કહેવાય; કારણ કે પ્રત્યેક શબ્દ પોતાનો પણ વાચક છે અર્થાત્ નામનું વાચક પણ નામ છે. તમે “ચશ્માં” બોલ્યા, પછી તમને કોઈ પૂછે કે તમે શું બોલ્યા ? તો તમે કહેશો કે હું ‘ચશ્માં” બોલ્યો. આ વાક્યમાં ચશ્માંથી ચશ્માં શબ્દ અભિપ્રેત છે. એટલે ચશ્માં શબ્દનો અર્થ પણ “ચશ્માં” એ રૂપ ધ્વનિ થાય. વળી, કોઈ કાગળ પર ચશ્માંનું ચિત્ર દોરેલું છે, તે વખતે તમને કોઈ પૂછે કે આ શું છે? તો તમે કહેશો કે “ચશ્માં છે. એટલે ચશ્માનું ચિત્ર પણ ચશ્માં કહેવાય. જે “સ્થાપના ચશ્માં' છે. ટૂંકમાં શબ્દનો વાચક પણ શબ્દ છે અને ચિત્રનો વાચક પણ શબ્દ છે. વળી, કોઈ કારીગર ચશ્માં બનાવવા ઓજારો લઈને બેઠો હોય, અને ચશ્માંના partsને-ભાગોને assemble કરી-જોડી રહ્યો હોય, તે વખતે કોઈ પૂછે કે તું શું બનાવે છે ? તો જવાબમાં કહે કે હું ચશ્માં બનાવું છું. હજી ચશ્માં તો બન્યાં નથી, પરંતુ તે ચશ્માંની પૂર્વ અવસ્થા છે, જેનો વાચક પણ ચશ્માં શબ્દ બન્યો. તે જ રીતે તમારાં ચશ્માં હાથમાંથી પડ્યાં અને તૂટી ગયાં, ત્યારે કોઈ તમને પૂછે કે શું તૂટ્યું? તો તમે કહેશો કે આ ચશ્માં તૂટી ગયાં. અથવા તૂટેલા ટૂકડાઓને આ મારાં ચશ્માં તૂટ્યાં એમ કહેશો. આ ચશ્માંની ઉત્તર અવસ્થા છે, જેનો વાચક પણ ચશ્માં શબ્દ બન્યો. કોઈપણ ચશ્માંની પૂર્વાવસ્થા અને ઉત્તરાવસ્થા તે ‘દ્રવ્યચશ્માં છે, જ્યારે મૂળભૂત ચશ્માં તે ‘ભાવચશ્માં' છે. દુનિયાના તમામ શબ્દોના સંક્ષેપમાં આ ચાર નિક્ષેપા ઘટે, અને ક્યાંક તો ૧૦-૧૫-૨૫ નિક્ષેપ પણ થાય. આ ભાષાના આધારે અર્થઘટનની શૈલી છે. આગમમાં એક એક શબ્દના નિક્ષેપા દ્વારા અર્થઘટન કર્યા છે, તે વાંચો તો દંગ થઈ જાઓ. તેમ “શાસ્ત્ર શબ્દના પણ સંદર્ભથી અનેક અર્થ થાય. પ્રસ્તુતમાં લેખન દ્વારા લિપિબદ્ધ જડ ગ્રંથરૂપ શાસ્ત્ર લો તો તેની અપેક્ષાએ તેને ભણનાર, વાંચનાર, સમજનાર, સમજાવનાર કે રજૂ કરનાર વ્યક્તિનું મહત્ત્વ અવશ્ય વધારે છે; કારણ કે પુસ્તકરૂપ શાસ્ત્રો જડ સાધન છે, જ્યારે શ્રુતજ્ઞાનરૂપ ભાવશાસ્ત્ર તો આત્મામાં રહે છે. તત્ત્વથી શાસ્ત્ર શ્રુતજ્ઞાન સ્વરૂપ જ છે, જે આત્મામાં રહે છે. તે જીવંત શાસ્ત્રનો અત્યારે હું તીર્થસ્વરૂપે મહિમા ગાઉ છું. તીર્થકરોએ વાણી દ્વારા કહેલ દ્વાદશાંગી અર્થજ્ઞાનસ્વરૂપ છે. તે પરથી ગણધરોએ સ્વમસ્તિષ્કમાં રચેલ દ્વાદશાંગી સૂત્રજ્ઞાનસ્વરૂપ છે. સૂત્ર અને અર્થ ઉભયનું જ્ઞાન શ્રુતજ્ઞાન છે, જે આત્માનો બોધરૂપ ગુણ છે. તે શ્રુતજ્ઞાનને અભિવ્યક્ત કરનારા કે બોધ કરાવનારા ધ્વનિરૂપ જડ શબ્દો પણ અપેક્ષાએ શાસ્ત્ર કહેવાય, અને તેનું લિપિબદ્ધ પુસ્તક પણ અપેક્ષાએ શાસ્ત્ર કહેવાય. છતાં લિપિ કે શબ્દો એ શ્રુતજ્ઞાનનાં જડ સાધન તો આત્મામાં રહેલા સૂત્રજ્ઞાન કે અર્થજ્ઞાનરૂપ જીવંત શાસ્ત્રની વાત ચાલે છે. તે ભાવશાસ્ત્ર જ તીર્થસ્વરૂપ છે અને તેમાં સમગ્ર વિશ્વને તારનારા સર્વ હિતકારી નીતિનિયમોનો સાંગોપાંગ સંગ્રહ છે. અરે ! આખું વિશ્વ જ તેમાં શેયરૂપે પ્રતિષ્ઠિત છે. ત્રણ લોક, સચરાચર સૃષ્ટિ, જગતનું સર્વ તત્વ શાસ્ત્રમાં રહેલું છે. તેનાથી બહાર કંઈ નથી. १ लोकनं लोक:- ज्ञानमेव, स यत्र प्रतिष्ठितः, तथा जगदिदं ज्ञेयतया। केचिन्मनुष्यलोकमेव जगन्मन्यन्त इत्यत आह "त्रैलोक्यं मनुष्यासुरम्" आधाराधेयभावरूपमित्यर्थः। (તિવિસ્તાર ટi) For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૧૯ સભા ઃ તો પછી કેવલી કરતાં ગણધરોએ જ્ઞાનમાં જે જાણ્યું છે તે અનંતમા ભાગે કેવી રીતે કહ્યું ? સાહેબજી : તે તફાવત તો વિશદતા અને સંક્ષિપ્તતાના કારણે છે. શ્રુતજ્ઞાનનો વિષય પણ વિશ્વના સર્વ પદાર્થો છે અને કેવલજ્ઞાનનો વિષય પણ વિશ્વના સર્વ પદાર્થો છે, માત્ર કેવલી પ્રત્યેક પદાર્થના પર્યાયો કેવલજ્ઞાનથી શ્રુતજ્ઞાની કરતાં અનંતગણા જાણે, તેથી કેવલજ્ઞાનના અનંતમા ભાગે શ્રુતજ્ઞાન આવે; છતાં 'આખા વિશ્વમાં એવું કોઈ દ્રવ્ય નથી કે જેનું વર્ણન શાસ્ત્રમાં ન હોય. માત્ર શાસ્ત્રો વાણી દ્વારા અભિવ્યક્ત કરી શકાય એવા પર્યાયોથી જ તે તે દ્રવ્યનું વર્ણન કરે છે, જ્યારે કેવલી તો વાણીને અગોચર એવા પ્રત્યેક વસ્તુના અનંત પર્યાયોને જુએ અને જાણે છે, તો પણ તે જાણેલાને કેવલી વાણી દ્વારા સંપૂર્ણ વર્ણન કરી શકતા નથી. જે એકને જાણે છે તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે તે એકને જાણે છે : કેવલજ્ઞાનની ક્ષમતા અગાધ છે. તેમાં તો એક દ્રવ્યમાં પૂર્ણ વિશ્વનું જ્ઞાન સમાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે “ર જે એકને પૂર્ણપણે જાણે છે તે જ સર્વને પૂર્ણપણે જાણે છે, અને જે સર્વને જાણે છે તે જ એકને જાણે છે.” કારણ કે પ્રત્યેક દ્રવ્યનું સમગ્ર વિશ્વ સાથે interconnection-પરસ્પર જોડાણ છે. સભા ઃ કઈ રીતે ? સાહેબજી ઃ તમારી બુદ્ધિ જ બહેર મારી જશે, છતાં દિગ્દર્શનરૂપે સમજાવું. દા.ત. આ એક કપડું છે. આ કપડું પહેલાં રૂ હતું, તે પહેલાં ઝાડ હતું, તે પહેલાં માટી હતું, તે પહેલાં પત્થર હતું, તે પહેલાં અણુ-પરમાણુ હતાં. તેમ ક્રમિક ભૂતકાળમાં જતાં આ અણુ-પરમાણુ સમગ્ર વિશ્વના જડ દ્રવ્યો અને સર્વ આત્મા સાથે કોઈક ને કોઈક સમયે જુદા જુદા સર્વ પ્રકારે connected-જોડાયેલ હતું. તેથી આ કપડામાં રહેલાં અણુ-પરમાણુની સર્વ અવસ્થાઓને જે સંપૂર્ણપણે જાણે તે જ આ કાપડ દ્રવ્યને સમગ્રતાથી જાણે; જે જાણવા આખા વિશ્વની જાણકા૨ી અનિવાર્ય છે. ટૂંકમાં Whole cosmos is interdependent, interconnected and multi complex-આખું વિશ્વ પરસ્પર આધારિત, પરસ્પર જોડાયેલ અને વિવિધતાઓવાળું છે. વિશ્વની એક વસ્તુને પણ પૂરેપૂરી જાણો તો આખું વિશ્વ અવશ્ય જાણી શકો. આ જૈન શાસ્ત્રોનો દૃષ્ટિકોણ ખૂબ જ પા૨દર્શી અને વેધક છે. વૈજ્ઞાનિકોએ આવું કદી વિચાર્યું નથી. દ્વાદશાંગીની મહાનતા, તીર્થંકરો પણ દ્વાદશાંગીની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી : જે જૈનદ્રવ્યાનુયોગ જાણે તેને તત્ત્વજ્ઞાનની અદ્વિતીયતા સમજાય અને ખાતરી થાય કે આ દુનિયામાં જિનવચનથી શ્રેષ્ઠ કાંઈ જ નથી. તેથી તીર્થસ્વરૂપ આત્માઓ પણ શાસ્ત્રો પાસે નતમસ્તકે ઊભા રહે १ ज्ञेयभावप्रदीपं, (સ્નાતસ્યા સ્તુતિ શ્તો, રૂ) २ यत उक्तमाचाराङ्गे-“जे एगं जाणइ, से सव्वं जाणइ । जे सव्वं जाणइ, से एगं जाणइ ।” (षड्दर्शन० श्लोक ५५ टीका) For Personal & Private Use Only ין Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ભાવતીર્થ - દ્વાદશાંગી છે. 'શ્રીભગવતીજી સૂત્રના પ્રારંભમાં જ સુધર્માસ્વામીએ દ્વાદશાંગીને નમસ્કાર કર્યો; કેમ કે તેઓ જાણે છે કે આના પ્રભાવે અમે બધા છીએ, આના પ્રભાવે જ આખું જગત છે, આ જ વિશ્વનો આધાર છે, ત્રણ કાળમાં, ત્રણ લોકમાં સર્વજીવોને તારણહાર છે. તમને શ્રુતજ્ઞાનમાં ભક્તિ-બહુમાન કે રસ નથી; કેમ કે તમને શ્રુતજ્ઞાનની સાચી ઓળખાણ નથી. અરે ! કેવલજ્ઞાન પામવાનું મુખ્ય સાધન પણ શ્રુતજ્ઞાન જ છે. અપેક્ષાએ શ્રુતજ્ઞાન સર્વ સમ્યગુ જ્ઞાનોની આદ્ય ગંગોત્રી છે. તીર્થના સ્થાપક, તીર્થના નાયક, તીર્થના માલિક તીર્થકરો પણ દ્વાદશાંગીની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. દ્વાદશાંગીનું બીજું १ जिनवाण्यै नम इत्यादि तत्कल्पनापि परास्ता, वाणीनमस्कारस्य 'नमः श्रुतदेवतायै' इत्यनेनैव गतार्थत्वात्, (प्रतिमाशतक श्लोक ३ टीका) २ महाराजपथो मुक्तेश्चतुर्वर्णविराजितम्। द्वादशाङ्गं पुनर्जनं वचनं पुरमुच्यते।। (वैराग्यरति चोथो सर्ग, श्लोक १२९८, वैराग्यकल्पलता पांचमी स्तबक, श्लोक १३०६) 3 प्रोच्यन्तेऽनेन, अस्मात्, अस्मिन् वा जीवादयः पदार्था इति प्रवचनम्; अथवा प्रशब्दस्याऽव्ययत्वेनाऽनेकार्थद्योतकत्वात् प्रगतं जीवादिपदार्थव्यापकं, प्रधानं, प्रशस्तम्, आदौ वा वचनं प्रवचनं द्वादशाङ्गं गणिपिटकम्; (विशेषावश्यकभाष्य श्लोक १ टीका) ★ प्रवचनं तीर्थमिति भवन्त्येकार्थिकाः, एवमादयोऽस्य शब्दा इति, (पंचवस्तुक श्लोक ११३५ टीका) ★ प्रोच्यन्ते येन जीवादयस्तत्प्रवचनम्, तत्र भक्तिः सेवा तदनुध्यानपरता, संघभट्टारको वा प्रवचनं प्रवक्तीति। (प्रशमरतिप्रकरणम् श्लोक १८१ टीका) ★ तथा प्रगतं अभिविधिना जीवादिषु पदार्थेषु वचनं प्रावचनं, (आवश्यक नियुक्ति एवं भाष्य श्लोक १३० टीका) ★ जमिह पगयं पसत्थं पहाणवयणं च पवयणं तं च। सामन्नं सुयनाणं विसेसओ सुत्तमत्थो य।।१३६७ ।। (विशेषावश्यकभाष्य मूल) ★ अथ प्रावचनशब्दार्थमाह'पगयाइ त्ति' पूर्ववत् प्रगताद्यर्थोऽत्रापि प्रशब्दः, आङ् मर्यादायाम्, अभिविधौ च गृह्यते। प्रगतं, प्रशस्तं, प्रधानम्, आदौ वा जीवादिष्वभिविधि-मर्यादाभ्यां वचनं प्रावचनम्, शिवप्रापकं वा वचनं प्रावचनमुच्यते। प्रवचनशब्दार्थस्तु प्रागेव भणित इति। तदेवमुक्तः प्रवचनैकार्थिकविभागः ।।१३८२।। (विशेषावश्यकभाष्य श्लोक १३८२ टीका) ★ .. अत्र चादौ पूर्वजीतकल्पगतास्तद्रूपा एव चतुर्विंशतिगाथा: सन्ति। तासां व्याख्याऽपि प्रायस्तद्रूपैव। तथाहि-सर्वाण्यपि शास्त्राणि मङ्गलाभिधेयप्रयोजनप्रतिपादनपुरःसराण्येव प्रणीयन्ते । विशेषतो निश्शेषकल्मषकरीषंकषो जीतकल्पस्ततस्तस्यादौ मङ्गला-दिप्रतिपादिकेयं गाथाकयपवयणप्पणामो वुच्छं पच्छित्तदाणसंखेवं। जीअव्ववहारगयं जीवस्स विसोहणं परमं ।।१।। व्याख्या-प्रकर्षण-परसमयापेक्षया यथावस्थितभूरिभेदप्रभेदैरुच्यन्ते जीवाजीवादयः पदार्था अनेनाऽस्मिन्निति वा प्रवचन-सामायिकादि बिन्दुसारपर्यन्तं मुख्यतः श्रुतज्ञानम् उपचारात् तत्रोपयुक्तश्चतुर्विधः सङ्घोऽपि। कृतः प्रवचनस्य प्रणामो येन स कृतप्रवचनप्रणामोऽहं वक्ष्ये प्रायश्चित्तदानसक्षेपम्।.. (यतिजितकल्प सूत्र श्लोक १ मूल-टीका) For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૨૧ નામ પ્રવચન છે. તેનો અર્થ ‘આ જગતનું ઉત્કૃષ્ટ વચન” એવો છે. અહીં વિશ્વવ્યાપી તત્ત્વને આવરી લેનાર હોવાથી દ્વાદશાંગી ઉત્કૃષ્ટ વચન કહ્યું છે. આ દુનિયામાં વચનપ્રયોગ તો ઘણા કરે છે. તમે પણ સવારથી સાંજ સુધી કેટલાંય વચનો બોલો છો, પણ તેમાંથી તત્ત્વની વાત લગભગ ન નીકળે; કારણ કે તમારા મગજમાં તત્ત્વ જ ૨મતું નથી. ચોર્યાશી લાખ જીવાયોનિમાં બહુ ઓછા ભવો છે કે જ્યાં જીવને વાણીની શક્તિ મળે છે. સંશી પંચેન્દ્રિય તિર્યંચો પાસે પણ તમારા જેવી ભાષા વાણીની શક્તિ નથી. અતિ વિકસિત ભવોમાં જ આ મળે છે. મહા પુણ્યથી મળતી અને પરોપકારનું શ્રેષ્ઠ સાધન એવી આ વચનશક્તિ છે. તેના સદુપયોગથી તમે તમારું કલ્યાણ પણ કરી શકો. આવી અમૂલ્ય વચનશક્તિનો આખો દિવસ કે જીવનભર શું ઉપયોગ કરો છો, તે વિચારવા જેવું છે. તમે નવરા બેઠા હો અને જો કોઈ વાત કરનાર મળે તો આડાઅવળા ગપાટા મારતાં થાકો ? સભા ઃ સમય ટૂંકો પડે. સાહેબજી ઃ આ કાળમાં ૭૦-૮૦ વર્ષનું માંડ આયુષ્ય હોય. તેમાં અડધી જિંદગી ખાવા-પીવા-ઊંધવામાં જાય. બાકીનો ૮૦ ટકા સમય ભોગ-સામગ્રી મેળવવાની મજૂરીમાં કાઢો છો. ત્યારબાદ સિલક રહેલા થોડા સમયનો પણ સદુ૫યોગ ક૨વાની તૈયારી નથી. નિરર્થક વેડફી નાંખવામાં કોઈ હિચકિચાટ નથી. તમને તમારી શક્તિનું જ કોઈ મૂલ્ય નથી. જેને પોતાની શક્તિનું મૂલ્ય ન હોય તેને બીજી કોઈ વ્યક્તિ માન-સન્માન ન આપે તો તે વાજબી જ છે. તમને તમારા માટે માન નથી, તો બીજા તમને માન-સન્માન ન આપે કે તમારો આદરસત્કાર ન કરે તે તમારા માટે proper treatment-યોગ્ય વર્તાવ જ છે. તમને કોઈ ગણકારે નહીં કે કોઈ તમારી કિંમત ઓછી આંકે ત્યારે ધૂંઆપૂંઆ થઈ જાઓ છો, પણ મનમાં વિચાર આવે કે, મારા જીવનની જો મને જ કિંમત નથી, તો બીજા મારી કિંમત કરે તેવો આગ્રહ કેમ ? આ દૃષ્ટિ આવે તો મનુષ્યભવમાં મળેલી બધી જ શક્તિનો ગણીગણીને યોગ્ય ઉપયોગ કરો. શાસ્ત્રમાં લખ્યું કે મહાપુરુષ તેનું નામ કે જેમના મોઢામાંથી એક પણ નિરુપયોગી શબ્દ ન નીકળે, હિતકારી હોય એટલું જ બોલે, વિચારીને જ બોલે, વગર વિચાર્યે મશીન ચાલુ ન થઈ જાય. તમારી તો અત્યારે સ્વીચ ચાલુ થયા પછી બંધ કરવી તમને પોતાને પણ મુશ્કેલ પડે છે. આ વાત એટલા માટે કહું છું કે, શાસ્ત્રવચનો મહાધીર-ગંભીર પુરુષોએ કહ્યાં છે. તેઓ વધારાનો-બિનજરૂરી એક શબ્દ પણ બોલે નહીં. તેનો પ્રત્યેક શબ્દ જગતનું તત્ત્વ અને હિતકારી વાતોને રજૂ ક૨વા ગૂંથાયેલ છે. તમને શાસ્ત્રની મહાન છાપ મનમાં ઊભી થવી જોઈએ. શાસ્ત્રવચનોનો તમારા પર કોઈ પ્રભાવ નથી. શાસ્ત્રોને તમે મામૂલી ગ્રંથો માનો છો. વર્તમાનમાં printing-છાપકામનો જમાનો છે, દરરોજ કચરા જેવું સાહિત્ય ગોડાઉનો ભરાય તેટલું બહાર પડે છે. તેની સાથે તમે શાસ્ત્રવચનોને કદી સરખાવતા નહીં, 'શાસ્ત્રવચન તો ત્રૈલોક્યસાર છે. ૧ भक्त्या नित्यं प्रपद्ये श्रुतमहमखिलं सर्वलोकैकसारम् ।।३।। सारं प्रधानं । यथा समुद्रः शेषजलाशयेभ्यः सकाशादुत्कृष्टः, एवमागमोऽपि सारः तं सारं । For Personal & Private Use Only ( स्नातस्या स्तुति त्रीजो श्लोक) शेषकुतीर्थिकसिद्धान्तेभ्योऽप्यतिरिच्यते इति (સંસારવાવાનજસ્તુતિ શ્લોવ્ઝ - રૂ ટીવા) Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ભાવતીર્થ - દ્વાદશાંગી જિનવચન પ્રત્યે પૂ. શ્રી હરિભદ્રસૂરિજીના ઉદ્ગાર ઃ પૂ. હરિભદ્રસૂરિ કે જેઓ જન્મથી અર્જન છે, રાજમાન્ય પુરોહિત છે, વેદવિદ્યાના પારગામી, મહાવિદ્વાન બ્રાહ્મણ પંડિત છે; તેમને જૈનધર્મ પ્રત્યે મનમાં એટલો પૂર્વગ્રહ બંધાયેલો હતો કે જૈનધર્મ વેદોને ન માનનાર હોવાથી નાસ્તિકોનો ધર્મ છે આવું કહેતા. જેનું આવું background-પૂર્વાવસ્થા છે તે વ્યક્તિ એક મામૂલી નિમિત્તથી જૈનશાસનમાં આવી. જીવનમાં અહીંનાં શાસ્ત્રો વાંચવાનાં ચાલુ કર્યા. પછી તેમને હૃદયથી જિનવચન પ્રત્યે એવું સમર્પણ થયું કે બોલી ઊઠ્યા કે “ જો આ જિનવચન અમને ન મળ્યું હોત તો અનાથ એવા અમારું આ સંસારમાં શું થાત?” કટ્ટર વિરોધીને પણ હૃદયથી ઓગાળી દે, જીવન સમર્પિત કરાવે તેવા જિનવચનમાં સત્યનો રણકાર કેટલો હશે ! જિનવચનથી આ જગતમાં કંઈ મહાન નથી. આ ત્રિકાલાબાધિત તીર્થ છે. અનંત કાળથી ચાલ્યું આવે છે, અનંત કાળ સુધી રહેવાનું છે. ક્ષેત્ર-કાળની સીમા બહાર કાયમનું સનાતન તારક આ તીર્થ છે. અત્યાર સુધીમાં જેટલા તીર્થંકરો થયા, ગણધરો થયા, કેવલજ્ઞાની થયા, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા થયા, અન્યધર્મમાં પણ સાધકો થયા તે સર્વને જો કોઈ તારક બન્યું હોય, જેનું આલંબન લઈને પાર પામ્યા હોય તો તે જ આ પ્રવચનરૂપ તીર્થ છે. સભા ઃ આ તીર્થનો temporary-થોડો સમય પણ વિચ્છેદ ન થાય ? સાહેબજીઃ ના, જગતનું તત્ત્વ કદી વિચ્છેદ ન પામે. પદાર્થવિજ્ઞાનની દૃષ્ટિએ વિશ્વના તત્ત્વને કોઈ વિખેરી શકે તેમ નથી. વાણીથી અભિલાપ્ય તત્ત્વસ્વરૂપ જ દ્વાદશાંગી છે, જેને અભિવ્યક્ત કરવા સમયે સમયે નવા શબ્દો રચાય છે, પરંતુ અંદરનું હાર્દ સનાતન છે. ભાવતીર્થનું સાંગોપાંગ રેખાચિત્ર રજૂ કરવા હું પ્રયત્ન કરું છું, જે સાંભળતાં તમને ધર્મતીર્થ પ્રત્યેનું અંતરથી બહુમાન વધે. १ कत्थ अम्हारिसा जीवा दूसमादोसदूसिया। हा अणाहा कहं हुंता न हुंतो जइ जिणागमो।।८७।। (संबोधप्रकरण गुरुस्वरूपअधिकार) For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ ભાવતીર્થ - દ્વાદશાંગી सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । સમયવીરૂof, or folioમવળિOTIOf III) (સમ્મલિત પ્રq{OTo સ્નો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. તીર્થકરો પણ પ્રતિદિન શાશ્વત પ્રવચનરૂપ તીર્થને નમસ્કાર કરે છે ? 1S : વાણી દ્વારા અર્થરૂપ તત્ત્વને તીર્થકરોએ કહ્યું, પરંતુ કોઈ તીર્થંકરનો એવો દાવો નથી કે હું જે તત્ત્વ કહું છું તે તત્ત્વ મેં પેદા કર્યું છે, મારું સર્જન છે, મારી શોધ છે. ઊલટું, બધા જ તીર્થકરો એમ કહે છે કે આ તત્ત્વ સનાતન-શાશ્વત છે. તીર્થકરો ઉપદેશરૂપે વિશ્વવ્યવસ્થાના પાયાના મુખ્ય નિયમો રજૂ કરે છે. તે કોઈના બનાવેલા નથી. વળી, તેમાં કોઈ ફેરફાર કરી શકે તેમ નથી. તે અનંતકાળથી જેવા છે તેવા જ હાલમાં પણ છે, અને ભવિષ્યમાં પણ તેવા જ રહેશે. અનંતકાળ પહેલાં પણ આ જ નવ તત્ત્વ અને આ જ મોક્ષમાર્ગ હતો, આ જ આત્મકલ્યાણનાં ધારાધોરણો અને આ જ આરાધનાની સામગ્રી હતી. વળી, ભવિષ્યના અનંતકાળ પછી પણ આમ જ રહેશે, તેમાં મીનમેખ ફેરફાર થવાનો નથી. કોઈ માને કે શાસ્ત્રો પરિવર્તનશીલ છે, શાસ્ત્રોમાં ઘણા મૂળભૂત ફેરફાર થયા છે, તો તે મૂર્ખ છે; કેમ કે દ્વાદશાંગીનું તત્ત્વ સનાતન જ છે. તીર્થકરો પણ માત્ર તેના દર્શક છે. અરે ! તીર્થકર કથિત છે માટે શાસ્ત્ર પ્રમાણ છે એવું પણ નથી, શાસ્ત્ર સ્વયં પ્રમાણ છે. માત્ર પ્રમાણ એવા શાસ્ત્રને સર્વજ્ઞ ભગવંતો પ્રમાણરૂપે પૂર્ણ જ્ઞાનથી જાણે છે અને જગત સામે શબ્દો દ્વારા સત્ય તરીકે રજૂ કરે છે, જેને ગણધર ભગવંતો સૂત્રરૂપે દ્વાદશાંગીમાં ગૂંથે છે; અને આ જગતનું સત્ય શબ્દો દ્વારા જેમાં અભિવ્યક્ત કરેલું છે તે શાસ્ત્રો છે. સત્ય બોલો કે તત્ત્વ બોલો તે એક જ છે. સમગ્ર ધર્મ સત્યમાં જ પ્રતિષ્ઠિત છે. સૃષ્ટિના પરમાર્થને જેટલું સમજો તેટલું તત્ત્વ સમજાયું કહેવાય, અને જ્યારે તમારો આત્મા સ્વયં હિતકારી તત્ત્વમય બની જાય, ત્યારે સંપૂર્ણ ધર્મરૂપ મોક્ષનું પ્રાગટ્ય થાય. સૃષ્ટિનાં સત્ય અપરિવર્તનશીલ છે. તેમાં કોઈ ગોટાળો, ફેરફાર શક્ય નથી. દા.ત. અનાદિકાળથી જડ એ જડ જ છે અને ચેતન એ ચેતન જ છે. १ नान्यथा-सर्वज्ञमन्तरेणागमस्यार्थोऽतीन्द्रियो ज्ञातुं शक्यते, ततो नियतार्थप्रदर्शकत्वेन सर्वज्ञादागमस्य प्रामाण्यमिष्यते न साक्षात् तत्प्रणीतत्वेन, तस्य कथंचिन्नित्यतया अभ्युपगमात्। “एसा दुवालसंगी न कयावि नासी, न कयावि नत्थि, न कयावि न भविस्सइ, धुवा नीया” इत्यादिवचनप्रामाण्यात्। (વર્ણસંગ્રળિ૦ ફ્લોવર પ૨૪ટીવા) ★ शासनंन्द्वादशाङ्गम्। तच्च सिद्धं प्रतिष्ठितम् निश्चितप्रामाण्यमिति यावत् स्वमहिम्नैव, नातः प्रकरणात् प्रतिष्ठाप्यम्। (સતિત રVT પ્રથમ ક્રાં પત્નોવા ટી ) २ यावन्तो देहिनो लोके, यथावस्थितदृष्टयः। ते सर्वेऽप्यत्र वर्तन्ते, तात्त्विके शुद्धदर्शने।।९०८ । । निर्नष्टममकारास्ते, विवादं नैव कुर्वते। अथ कुर्युस्ततस्तेभ्यो, दातव्यैवैकवाक्यता।।९०९।। (૩૫મિતિ પ્રસ્તાવ ૮) For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ભાવતીર્થ - દ્વાદશાંગી જડ કદી જડ મટીને ચેતન નથી થતો અને ચેતન કદી ચેતન મટીને જડ નથી થતું. જડના ગુણધર્મ એ કદી ચેતનના ગુણધર્મ બન્યા નથી અને ચેતનના ગુણધર્મ એ કદી જડના ગુણધર્મ બન્યા નથી. પણ તમને જડમાં મારાપણાની બુદ્ધિ છે; તેમાં રાચવું, તેના પર આધિપત્ય જમાવવું, તેને ભોગવવું તેનો તમને રસ છે, તે જ જીવનનું અસત્ય છે. તેને દૂર કરો એટલે આપમેળે શાશ્વત તત્ત્વ તરફ ગતિ ચાલુ થાય. આ નિયમ સૈકાલિક છે. તેને પુરવાર કરવા તીર્થકરોની પણ જરૂર નથી. તીર્થકરો તો લાયક અજ્ઞાની જીવોને દૃષ્ટાંત, યુક્તિ આદિ દ્વારા સુગમતાથી બોધ થાય તે રીતે સનાતન તત્ત્વનું વિવેચન કરે છે. બાકી તત્ત્વભૂત અર્થમય દ્વાદશાંગી તો સ્વયંસિદ્ધ છે. જે આ જગતનું સ્વયંસિદ્ધ સત્ય છે તે તીર્થકરોને પણ પ્રમાણ છે. વાસ્તવમાં તેને સાબિત કરવાની જરૂર જ નથી. માત્ર અબૂઝ એવા આપણું અજ્ઞાન દૂર કરવા દાખલા-દલીલની જરૂર છે, તેથી તીર્થકરોએ વાણી દ્વારા અર્થ પ્રરૂપીને અજ્ઞાન ભવિ જીવો પર ઉપકાર કર્યો છે. બાકી સનાતન તત્ત્વમાં જ સર્વ જીવ પ્રત્યેની તારકતા સમાયેલી છે, સર્વ મુમુક્ષુઓનો તે તત્ત્વ જ આદર્શ છે. 'તીર્થકરો પણ તે તત્ત્વ પામીને જ કરે છે. તેથી તીર્થકરો પર પણ દ્વાદશાંગીરૂપ તીર્થનું ઋણ છે, જે ઋણસ્વીકારના આશયથી જ પ્રતિદિન તીર્થકરો શાશ્વત પ્રવચનરૂપ તીર્થને નમસ્કાર કરે છે, બાકી ગણધરોનું તેમના પર ઋણ નથી. તેમને તો પ્રતિબોધ કરીને તીર્થસ્વરૂપ બનાવનાર જ તીર્થકરો પોતે છે. હા, ગણધરસ્વરૂપ તીર્થને પામીને કરોડો જીવો તરવાના. શરણું સ્વીકારનાર અન્ય ભવિ જીવો પર ગણધરોનું અવશ્ય મહાન ઋણ છે, પરંતુ તીર્થપતિ પર તેમનો ઉપકાર કે ઋણનો અવકાશ જ નથી. સભા : કોઈ ભવમાં તેમના પર ગણધરોએ ઉપકાર કર્યો હોય તો ? સાહેબજી? અત્યારે અંતિમ ભવની વાત ચાલે છે. અંતિમ ભવમાં તીર્થંકરો ગર્ભાવતારથી મહાસાધક હોય છે, તેમનું શ્રેષ્ઠ જીવદળ છે. છતાં અંતિમ ભાવમાં પણ તેમના પર સાધક અવસ્થામાં ભાવશ્રુતમય દ્વાદશાંગીનું અવશ્ય ઋણ છે; કારણ કે દ્વાદશાંગી સનાતન સત્ય છે અને આ સંસારમાં જેને પણ તરવું હોય તેને સનાતન સત્યનું અવલંબન અવશ્ય લેવું પડે. તીર્થકરો પૂજિતપૂજ્ય વ્યવહારથી ગણધરરૂપ તીર્થને નમસ્કાર કરે છે : સભા ગણધરરૂપ તીર્થનો તીર્થકરો પર અંતિમ ભવમાં ઉપકાર નથી, છતાં ગણધરરૂપ તીર્થને તીર્થકરો નમસ્કાર કેમ કરે છે ? સાહેબજીઃ તે નમસ્કારના અવસરે આશય જુદો છે. ત્યાં ઋણસ્વીકાર તરીકે નમસ્કાર નથી, પરંતુ ભવિ લોક સમક્ષ માન્યતા અપાવે છે કે આ મારા શિષ્યો પણ શરણ તરીકે પરમ આદરણીય છે, તેમનામાં ભાવતીર્થ १ प्रधानं, प्रशस्तम्, आदौ वा वचनं प्रवचनं द्वादशाङ्गं गणिपिटकम्, आदित्वं चाऽस्य विवक्षिततीर्थकरापेक्षया द्रष्टव्यम्, “नमस्तीर्थाय” इति वचनात् तीर्थकरेणाऽपि तन्नमस्करणादिति। (विशेषावश्यकभाष्य श्लोक १ टीका) * 'तीर्थ' श्रुतज्ञानं तत्पूर्विका अर्हत्ता' तीर्थकरता, न खलु भवान्तरेषु श्रुताभ्यासमन्तरेण भगवत एवमेवाऽऽर्हन्त्यलक्ष्मीरुपढौकते। तथा पूजितस्य पूजा पूजितपूजा, सा च तीर्थस्य कृता भवति, पूजितपूजको हि लोकः, ततो यद्यहं तीर्थं पूजयामि ततस्तीर्थकरस्यापि पूज्यमिदमिति कृत्वा लोकोऽपि पूजयिष्यति। (बृहत्कल्पसूत्र श्लोक ११९४ टीका) For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૨૫ તુલ્ય તારકતા છે. શ્રીસંઘમાં વ્યક્તિરૂપે ગણધરોનું શ્રેષ્ઠ મહત્ત્વ સ્થાપવું છે; તેથી જેમ નવા રાજાને જૂનો રાજા નમે છે, નૂતન આચાર્યને ગુરુઆચાર્ય વંદન કરે છે, તેમ તીર્થંકર ગણધરને નમે છે; કેમ કે લોકમાનસમાં પૂજિતપૂજ્યનો વ્યવહાર પ્રચલિત છે, પૂજનીય પણ જેને પૂજે તેને સૌ પૂજે. તમે શ્રીમંત-સત્તાધીશના પગમાં પડો, તે શ્રીમંત-સત્તાધીશો પણ જેને ઝૂકે તેને તમે આપમેળે મોટો માણસ સમજી જાઓ. તેમ ગણધરોની તીર્થ તરીકે ઉત્તમ આદેયતા સ્થાપિત કરવા તીર્થકરો તેમને નમે છે. તેથી અભિગમમાં જબરદસ્ત તફાવત છે. દ્વાદશાંગીરૂપી શાસ્ત્રની મહાનતા, વિશાળતા, ગહનતા અને સંક્ષિપ્તતા : તમને વિશ્વતારક દ્વાદશાંગીની મહત્તા સમજાવી જોઈએ. "આ જગતમાં જેટલા પણ હિતકારી અને અહિતકારી પદાર્થો છે તેનું હિતાહિતરૂપે સમગ્રતાથી જેમાં માર્ગદર્શન છે તેનું નામ શાસ્ત્ર. શાસ્ત્ર શબ્દ જ અનુશાસન અને રક્ષણનું ભાન કરાવે છે. વ્યુત્પત્તિ જ “શાસન કરે અને ત્રાણ કરે તે શાસ્ત્ર” તેવી છે, જેમ રાજ્ય પ્રજાનું શાસન અને રક્ષણ કરે. તમારી વર્તમાન સરકાર તો શાસન છોડી વેપાર કરે છે, પોતાની મર્યાદા સિવાયની પ્રવૃત્તિમાં માથું મારે છે. પરંતુ અંગ્રેજી government-સરકાર શબ્દ પણ governing-શાસન કરનારનો સૂચક છે. શાસન કરે તે સરકાર(government). જે રાજ્ય પ્રજાનું નીતિઓ દ્વારા અનુશાસન ન કરે અને દુષ્ટો કે દુશ્મનોથી તેની સુરક્ષા ન કરે તે રાજ્ય, રાજ્ય જ નથી. તેમ જેનામાં શાસન અને રક્ષણની તાકાત નથી તે શાસ્ત્ર જ નથી. તે તો ખાલી થોથાં કહેવાય. Printingના-છાપકામના આ યુગમાં નવાં નવાં પુસ્તકોનો કોઈ પાર નથી, પરંતુ તેમાં કોઈમાં શાસ્ત્ર તરીકેની ગુણવત્તા નથી. જેમાં સમગ્ર વિશ્વનું શાસન કરવાની તાકાત છે તે સર્વતારક શાસ્ત્રો તીર્થકરોને પણ આદરપાત્ર છે, તેમાં કોઈ નવાઈ નથી. અરે ! પૂર્ણ શાસ્ત્રને બાજુએ મૂકો, તેના એક એક વચનમાં પણ પ્રચંડ અનુશાસન અને ત્રાણની શક્તિ છે, દિશાશૂન્યને દિશા પૂરી પાડવાનું સામર્થ્ય છે. તેને યથાર્થ રીતે સાંભળનાર, જાણનાર, સમજનાર, વિચારનાર, અનુસરણ કરનારને જે અવશ્ય અહિતમાંથી ઉગારે અને હિતના માર્ગે લઈ જાય, તે અનુશાસન. વળી, દુઃખ, સંક્લેશ અને દુર્ગતિના સંકટથી નક્કી રક્ષણ કરે, તે ત્રાણ. આવાં સર્વાધાર શાસ્ત્રો માટે તમને અત્યંત બહુમાન, પૂજ્યભાવ થવો જોઈએ. તમને શાસ્ત્રોની સાચી ઓળખાણ નથી. આખા જગતને હિતનો માર્ગ-પથ જે દર્શાવે છે તેવાં શાસ્ત્રો માટે ગમે તેમ લખનાર, બોલનાર તો મરી જ જવાના છે. અત્યારે કહે છે કે શાસ્ત્ર જૂના જમાનામાં લખાયાં છે, તેથી તેમાં વર્તમાનયુગની વાતો અને તેના ખુલાસા કે માર્ગદર્શન કેવી રીતે હોય? પરંતુ १ ‘शासनस्य' निखिलहेयोपादेयभावाविर्भावेन भास्करकल्पस्य जिननिरूपितवचनरूपस्य (થર્ણવિદ્ અધ્યાય રૂ, સૂત્ર ઘ૭ ટી) ★ भव्यजनानां हेयोपादेयतत्त्वप्रतिपत्तिहेतुभूतागम ...। (રત્નરાશાવાયારા ૬) २. शास्यन्तेऽनेन जीवा इति शासन-द्वादशाङ्गं (ાવથસૂત્રનિકુંવિત્ત પર્વ માણ પત્નો ૨૨૬ ટીક્કા) * 'शास्यते जीवाऽजीवादयः पदार्था यथावस्थितत्वेनानेनेति शासनं-द्वादशांगम्। (सन्मतितर्कप्रकरण प्रथम कांड श्लोक १ टीका) For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ભાવતીર્થ - દ્વાદશાંગી આવું બોલનારને અક્કલ નથી કે જેમાં સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું તત્ત્વરૂપે વર્ણન આવે, તેમ જ સર્વ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવસાપેક્ષ ઉત્સર્ગ-અપવાદમય આચારનું વિશ્લેષણ હોય, તે જ સાચાં શાસ્ત્રો કહેવાય. આ વ્યાખ્યાથી શાસ્ત્રને પિછાણનારને કદી આવા વિકલ્પો થાય જ નહીં. સભા પણ શાસ્ત્રમાં વર્ણન બહુ મોઘમ(ગર્ભિત) હોય છે. સાહેબજી : હા, ચોક્કસ. વિસ્તાર કરવા બેસો તો જિંદગીઓ પૂરી થઈ જાય, ભવોના ભવો સુધી વર્ણન પતે નહીં. જગતનું તત્ત્વ એટલું વિશાળ છે કે તેને વિસ્તારથી કહેવા બેસો તો મહાકાય ગ્રંથાગારો પણ અતિ નાના પડે. ૧૪ પૂર્વરૂપ શાસ્ત્રોનું કદ ઘણું વિશાળ છે. તેના સર્વ શબ્દો લિપિબદ્ધ કરો તો આખું મુંબઈ ભરાઈ જાય, છતાં જગ્યા નાની પડે, એટલો વિશાળ ગ્રંથરાશિ બને. તો પણ તે વર્ણનની દૃષ્ટિએ સંક્ષેપ છે, મિતાક્ષર છે. કદથી વિશાળ ૧૪ પૂર્વે પણ સંક્ષિપ્ત સૂત્રાત્મક છે. તેના એક એક સૂત્રનો અર્થ અનંત ગણો છે. અર્થની અપેક્ષાએ બહુ ઓછા અક્ષરોમાં રચાયેલી રચના છે. અર્થગાંભીર્ય મહાન છે. આ વાત કપોલકલ્પના નથી. પૂર્વાચાર્યોએ લખ્યું કે આ જિનવચનમાં એવું એક વચન નથી કે જેના અનંત અર્થ ન થતા હોય. આવું લખનારા આચાર્યો પોતે જ એક સૂત્રના પાંચ-દશ હજાર અર્થ તો કરી બતાવે. આ ઉપરથી તમે શાસ્ત્રોનું ઊંડાણ કલ્પી શકશો. શ્રુતકેવલી પૂજ્ય વાચકવર ઉમાસ્વાતિ મહારાજે દ્વાદશાંગીની ઓળખ આપતાં કહ્યું કે આ પ્રવચન અગાધ સમુદ્ર છે. એનો પાર અમારા જેવા વામણા કેવી રીતે પામી શકે ? તેને પાર પામવાની અમારી શક્તિ નથી; કેમ કે તેના એક એક વચનનો અર્થ નય-નિક્ષેપા-અનુયોગથી ભરપૂર છે. અમે તો તેની આછી ઓળખ આપી છે. લાયક જીવને ટૂંક પરિચય દ્વારા ભક્તિ-બહુમાન કરાવવા ઈચ્છીએ છીએ. અમે સ્વયં આ પ્રવચનનો પાર પામી ગયા એવો અમારો દાવો નથી.” આવું કહેનાર પૂ. ઉમાસ્વાતિજી પોતે, ‘નમો અરિહંતાણં' પદનું १ ११९. से समासतो चउव्विहे पण्णत्ते, तं जहा-दव्वओ खेत्तओ कालओ भावओ। तत्थ दव्वओ णं सुयणाणी उवउत्ते सव्वदव्वाइं जाणइ पासइ। खेत्तओ णं सुयणाणी उवउत्ते सव्वं खेत्तं जाणइ पासइ। कालओ णं सुयणाणी उवउत्ते सव्वं कालं जाणइ पासइ। भावओ णं सुयणाणी उवउत्ते सव्वे भावे जाणइ पासइ। (નંતીસૂટ-મૂત) २ अनन्तगमपर्यायं सर्वमेव जिनागमे। सूत्रं यतोऽस्य कान्येन व्याख्यां कः कर्तुमीश्वरः ।।२।। (ललितविस्तरा टीका) * तद्धि परमदुर्गं दुरवगाहम् अनन्तगमपर्यायार्थत्वात्। तथा चोक्तम्-'अणंतगमपज्जवं सुत्तम्' इति। अर्थो हि अनन्तैर्गम: पर्यायैश्च यस्य सर्वज्ञशासनपुरस्य तदनन्तगमपर्यायार्थम्। गमाः स्यादस्ति स्यानास्तीति सप्त विकल्पाः। पर्यायास्तु प्रकृतवस्त्वपेक्षा: सूत्रपदस्यैकस्यार्था बहवः। (प्रशमरतिप्रकरणम्श्लोक ३ टीका) 3 एवं तीर्थमहिमाक्षिप्तबुद्धिराचार्यशक्तिमसंभावयन्नाचार्यदेशीयः प्रत्यवतिष्ठते(व्या.) महत इत्यादि । महतो भूयसः, अतिशयेन महाविषयस्य महार्थस्य, दुर्गमो ग्रन्थभाष्ययोः पारो निष्ठाऽस्य स तथा तस्य, तत्र विशिष्टानुपूर्वीकपदसन्ततिम्रन्थः, तस्य महत्त्वादध्ययनमात्रेणापि दुर्गमः पारः, तस्यैवार्थविवरणं भाष्यम्, तस्यापि नयवादानुगमत्वादशक्यलाभः पारः। अयं ह्यागमो महतापि पुरुषायुषेणाशक्यो व्यावर्णयितुम्, तदित्थमस्य जिनवचनमहोदधेः प्रत्यासं सङ्ग्रहं कर्तुं कः शक्तो न कोऽपीत्यभिप्रायः। किं तेऽहं धारयामीत्यत्रेव किमोऽत्रापलापे प्रयोगात्।।२३।। (तत्त्वार्थाधिगमसूत्र संबंधकारिका श्लोक २३ टीका उपा. यशोविजयजी) For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૨૭ નય- નિપાથી વિવેચન કરે તો વોલ્યુમો ભરાય તેવી પ્રતિભાસંપન્ન વ્યક્તિ પર જો શાસ્ત્રની આવી છાયા હોય, તો તમે વિચારો કે દ્વાદશાંગીનું ઊંડાણ-વ્યાપકતા-વિશાળતા-અગાધતા કેટલી હશે! તેથી મોઘમ વર્ણન કર્યા સિવાય છૂટકો જ નથી. છતાં સૂચનરૂપે સર્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવસાપેક્ષ સર્વ બાબતોના ખુલાસા શાસ્ત્રોમાં અવશ્ય છે. તે અંગે અમને તો ભણ્યા પછી કોઈ શંકા નથી. શાસ્ત્રો અંગે સ્પષ્ટ ખ્યાલ એ રાખવાનો કે તેમાં જે કહ્યું છે તે કોઈના ફળદ્રુપ ભેજામાંથી નીકળ્યું નથી. જે વિશ્વનું સત્ય છે તે આમાં બતાવ્યું છે, જે તત્ત્વનો બોધ કરાવી તત્ત્વ પામવાનો રાહ ચીંધે છે, પણ આ કોઈનો મૌલિક ઉન્મેષ કે સ્કુરણ નથી. જાલક્ષી વિજ્ઞાન પાસે આત્માના અનુશાસન અને રક્ષણની કોઈ દષ્ટિ જ નથી, તે એકમાત્ર દ્વાદશાંગીમાં છે ? તમારા આધુનિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાં લખે કે આ વસ્તુની શોધ આ વૈજ્ઞાનિકે કરી, અર્થાત્ નવા આવિષ્કારનો દાવો હોય. વળી તેની નામના-ખ્યાતિ તે તે ક્ષેત્રના founding father તરીકે બિરદાવવામાં આવે. જ્યારે જૈનશાસ્ત્રો વિજ્ઞાન કરતાં અનેકગણું જ્ઞાન પીરસતાં હોવા છતાં આવો કોઈ દાવો નથી કરતાં. અહીં તો રચયિતા સ્વયં જ કહે છે કે કુદરતમાં જે સત્ય હતું તે તમે નહોતા જાણતા તેને અમે જ્ઞાન દ્વારા જાણીને જણાવ્યું છે. અહંકારનો કોઈ અવકાશ નથી. વાસ્તવમાં વિજ્ઞાનના ક્ષેત્રે પણ કોઈ નવી શોધ છે જ નહીં. આધુનિક વિજ્ઞાન સૃષ્ટિના જે સિદ્ધાંતો કહે છે તે આ દુનિયામાં ભૂતકાળમાં પણ હતા જ. માત્ર સામાન્ય લોકોને તેની ખબર ન હતી, તે અનેક પ્રયોગો દ્વારા વૈજ્ઞાનિકોએ જાણીને માનવજાતની અજ્ઞાનતાનું નિરાકરણ કર્યું. બાકી કોઈ નવો આવિષ્કાર નથી. કોઈની તાકાત જ નથી કે આ સંસારમાં નવા તત્ત્વને-સત્યને પેદા કરી શકે. દા.ત. modern biologyમાં શોધ્યું કે દેહમાં રહેલા કોષ અંતર્ગત DNAઆ રીતે function કરે છે. આ વાત વૈજ્ઞાનિકો જ્યારે નહોતા જાણતા ત્યારે પણ DNAનું શરીરમાં functioning તે જ રીતે ચાલતું હતું; માત્ર વૈજ્ઞાનિકોને ખબર નહોતી, જે લાખો પ્રયોગો બાદ મહામહેનતે ખબર પડી. કષાયથી પ્રેરિત કેવા પોકળા દાવા કરાય છે તેનો આ નમૂનો છે. વૈજ્ઞાનિકોએ આમાં નવું કાંઈ શોધ્યું નથી; માત્ર પહેલાં પોતાનું અજ્ઞાન દૂર કર્યું, પછી અનેક પ્રકારનાં ભૌતિક વળતરો મેળવી તેના બદલામાં સમાજને માહિતી પૂરી પાડી લોકોનું અજ્ઞાન દૂર કર્યું. તે તે ક્ષેત્રના કહેવાતા માંધાતાઓની પણ આ જ સ્થિતિ છે. તેઓ નહોતા જાણતા તે જાણ્યું. જેમ હમણાં stem cell શોધાયાની જોરશોરથી વાત ચાલે છે. આ cell-કોષ એવી ગુણવત્તા ધરાવે છે કે જેનું બીજા કોષોમાં conversion-રૂપાંતર થઈ શકે. પરંતુ આ માહિતી પહેલાં અજ્ઞાત હતી, તે હાલમાં જાણી, જેને બહુ મોટી break-through-સિદ્ધિ કહેવામાં આવે છે. છતાં હજી વિજ્ઞાને એક નવો stem cell જાતે પેદા કર્યો નથી, અને તેમાંથી conversion કરવાની પણ તેની કોઈ શક્તિ નથી, માત્ર વિધવિધ conversionની શરીરમાં થતી પ્રક્રિયાને જાણી. વળી આ જ્ઞાન માત્ર માહિતી છે, જેને જાણ્યા પછી જીવનમાં કલ્યાણની દૃષ્ટિ પ્રાપ્ત થાય તેવું કશું નથી; કેમ કે માત્ર જડલક્ષી વિજ્ઞાન પાસે કોઈ સ્વતંત્ર જીવનદૃષ્ટિ જ નથી. જેની પાસે For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ભાવતીર્થ - દ્વાદશાંગી માનવજાતને ચીંધવા લાયક કોઈ જીવનનો આદર્શ કે રાહ નથી તે વિજ્ઞાન કોઈ પણ જીવનું અનુશાસન કે રક્ષણ શું કરે? વિજ્ઞાનને સમર્પિત થનાર જીવો જીવનમાં કાયમ ખાતે દિશાશૂન્ય રખડતા જ રહ્યા, જ્યારે શાસ્ત્રો તો એક એક વાક્યરૂપે પણ અનુશાસન-રક્ષણની ભરપૂર શક્તિ ધરાવે છે. તેથી તે શાસ્ત્રજ્ઞાનની quality-જાત જ જુદી છે. દા.ત. ‘નમો અરિહંતાણં' એ શાસ્ત્રવચન પણ તમે સમજો તો તમારા જીવનના હિતની દૃષ્ટિ તમને ચોક્કસપણે આપે અર્થાત્ તમારા આત્માનું અનુશાસન કરે. આ વચનમાં શત્રુઓનો વિનાશ-વિજય કરવાની જીવનદૃષ્ટિ સમાયેલી છે. શત્રુ એટલે જે તમને ત્રાસ આપે છે. વળી સૌથી વધારે ત્રાસ આપનાર આંતરિક ભાવશત્રુઓ જ છે. “તેમને જેણે જીત્યા તેને હું નમસ્કાર કરું છું.” અહીં આદર્શ મળ્યો કે જીવનમાં આંતરશત્રુઓનો વિજય કરવા જેવો છે. આ અનુશાસન. વળી આંતરશત્રુનો વિજય કરનારમાં, સમર્પિત થનારનું આપમેળે સર્વ સંક્લેશ-દુઃખોથી રક્ષણ થાય તેવી ત્રાણશક્તિ પણ પ્રગટ છે. આમ, શાસ્ત્રોમાં વિશ્વશાસક બનવાની નક્કર તાકાત છે. સાચો રાજા, પ્રજાજન દુષ્ટતાના માર્ગે જતો હોય તો તેને દંડ આપી મર્યાદાના માર્ગે લાવે, સમગ્ર પ્રજાને ન્યાય-નીતિ-સદાચારની મર્યાદામાં રાખે, વળી નિર્દોષ કે સજ્જન પ્રજાજન પર કોઈ અંદરથી કે બહારથી આક્રમણ કરે તો અવશ્ય રક્ષણ આપે. તેમ આત્મિક દૃષ્ટિએ તે જ કાર્ય સમર્પિત થનારને શાસ્ત્ર કરે છે. જેનામાં આ શક્તિ નથી તેને અમે માત્ર માહિતી આત્મક જ્ઞાન કહીએ છીએ. ઘણા વૈજ્ઞાનિકો discovery અને inventionનો ભેદ પાડે છે. પરંતુ કહેવાતી inventionમાં પણ અજ્ઞાત સિદ્ધાંતોને માત્ર જાણીને, કોઈ ખોખા જેવા મશીનની નવી શોધખોળનો દાવો કરાતો હોય છે, નવું કશું હોતું નથી. દા.ત. ટેલિફોન. ડબલા આકારનો ટેલિફોન એ તો માળખું છે જે મજૂર કે કારીગર બનાવી આપે છે. પરંતુ તે જે સિદ્ધાંતના આધારે ધ્વનિનું દૂરવર્તી શ્રવણ કરાવે છે તેની જાણકારી જ અતિ મહત્ત્વની છે, તે સિદ્ધાંત જ અતિ મહત્ત્વનો છે. તે ધ્વનિના તરંગોની ગતિનો નિયમ ટેલિફોન શોધાયા પહેલાં પણ આ વિશ્વમાં કાયમ હતો. તે કોઈનું સર્જન નથી, માત્ર વિજ્ઞાન તે જાણતું નહોતું તે જાણીને મશીન દ્વારા કાર્યાન્વિત કર્યું. વળી મશીનમાં પણ ગોઠવાયેલા એક પણ અણુ-પરમાણુનું વૈજ્ઞાનિકોએ મળભૂત સર્જન કર્યું નથી. તેમણે તો વિશ્વમાં રહેલાં દ્રવ્યોનું જોડાણ કરીને એક structure-માળખું જ બનાવેલ છે. આ દુનિયામાં જે નથી તેનું સર્જન કોઈ કરી શકે તેમ નથી. તેથી પંચાસ્તિકાયમય જગત શાશ્વત છે અને તેને દર્શાવનાર દ્વાદશાંગી પણ તે રૂપે શાશ્વત છે. જૈનધર્મ સંપૂર્ણ પદાર્થવિજ્ઞાન ઉપર આધારિત છે, દૃષ્ટિહીન અપૂર્ણ જડ વિજ્ઞાન ઉપર આધારિત નથી : જૈન ફીલોસોફી અનુસાર તો તીર્થંકરો પણ નવું સર્જન ન કરી શકે, તો પછી વૈજ્ઞાનિકોની તો શું મજાલ છે? "ઈશ્વર પણ કુદરતમાં ક્યાંય હસ્તક્ષેપ ન કરે, cosmic orderમાં-વિશ્વવ્યવસ્થામાં ભગવાન પણ १ नैतद्युक्तमनुग्राह्ये तत्स्वभावत्वमन्तरा। नाणुः कदाचिदात्मा स्याद्देवतानुग्रहादपि।।५।। ___ (द्वात्रिंशद् द्वात्रिंशिका सोलमी, मूल श्लोक ५) ★ न चैकैकत एवेह क्वचित्किञ्चिदपीक्ष्यते । तस्मात्सर्वस्य कार्यस्य सामग्री जनिका मता।।८० ।। For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૨૯ disturbance-હસ્તક્ષેપ ન કરે. આપણે ત્યાં cosmic order જ સુપ્રિમ છે. દુનિયાના કોઈ ધર્મે પદાર્થવિજ્ઞાનને આટલું મહત્ત્વ નથી આપ્યું. અરે જૈનધર્મમાં તો પદાર્થવિજ્ઞાનના નિયમનું ઉલ્લંઘન કરે એવા કોઈ ચમત્કારdivinity)નું પણ વર્ણન કે સ્વીકાર નથી. જૈનશાસ્ત્રોમાં આવતી ચમત્કારની વાતો પણ સંપૂર્ણ physics-પદાર્થવિજ્ઞાનના નિયમને અનુસરીને જ હોય છે. મને એક વૈજ્ઞાનિકે કહેલું કે ધર્મમાં રેશનલ વાતો નથી હોતી, પરંતુ ચમત્કારો વગેરેનું bombastic-ગપગોળા જેવું વર્ણન હોય છે, તેથી અમે ધર્મમાં રસ લેતા નથી. ત્યારે મેં તેમને કહેલું કે તમે નહીં માનતા હો તેટલું physics-પદાર્થવિજ્ઞાન જૈનધર્મ માને છે. જૈનશાસ્ત્રોમાં સ્વીકારેલા પ્રત્યેક ચમત્કારનું સ્પષ્ટીકરણ પદાર્થવિજ્ઞાનની દૃષ્ટિએ આપી શકાય તેમ છે, અને જે તેની સાથે સુસંગત ન હોય તેવો એક પણ ચમત્કાર જૈનધર્મને મંજુર નથી. અરે ! ઈશ્વર પણ પદાર્થવિજ્ઞાનથી વિરુદ્ધ જઈને આ સૃષ્ટિમાં કશું કરી શકે નહીં. શૂન્યમાંથી કોઈ પણ વસ્તુનું સર્જન કરવું એ ઈશ્વરની મર્યાદાની પણ બહાર છે. આપણે ત્યાં તો ‘even God has to follow physics'નો નિયમ પ્રવર્તે છે. તમે જૈન ધર્મનાં શાસ્ત્રો, ઈશ્વર કે તત્ત્વજ્ઞાનને ઓળખતા નથી. ઈશ્વર જેવા ઈશ્વર પણ જગતનું જે પરમ શાશ્વત તત્ત્વ છે, તેનું અવલંબન લઈને પોતે તરે છે અને વાણી દ્વારા તે તત્ત્વને લોક સમક્ષ અભિવ્યક્ત કરે છે અને તે જ તેમનું ઉત્કૃષ્ટ માર્ગદર્શન છે. બાકી વિશ્વવ્યવસ્થામાં તીર્થંકરો કાંઈ આડું અવળું કરતા નથી. બીજા ધર્મોમાં ઈશ્વર બધે માથું માર્યા કરે, અહીં તો ઈશ્વર નિર્લેપ છે. માત્ર સનાતન તત્ત્વને જાણવું, અનુસરવું, પામવું અને જગતને પમાડવાનો રાહ ચીંધવો એટલું જ તેમનું કામ છે. તેથી સર્વતીર્થકરો દ્વાદશાંગીના તત્ત્વને અનુસરીને પોતે તરે છે અને જગતને તારે છે. તેથી તેમના ઉપર પણ દ્વાદશાંગીનું ઋણ છે, તેથી દ્વાદશાંગી ઉત્કૃષ્ટ તારક તીર્થ છે. સમગ્ર વિશ્વનું હેય-ઉપાદેયરૂપે જેમાં વર્ણન સમાયેલું છે, અર્થાત્ જીવનમાં કઈ વસ્તુ છોડવા જેવી છે અને કઈ વસ્તુ મેળવવા જેવી છે તેનો સર્વાગી બોધ કરાવે તેવી શબ્દમય રચના તે જ દ્વાદશાંગીરૂપ સૂત્રાત્મક શાસ્ત્રો છે, જેનું અવલંબન લઈને પ્રાયઃ કરીને આત્મામાં ભાવશ્રુતજ્ઞાનરૂપ ભાવકૃત પ્રગટે છે, જે પ્રત્યેક જીવને અંતરમાં હિતનું પ્રેરક બને છે. આ વિશ્વની સમગ્ર વસ્તુઓ હેય-ઉપાદેયમાં સમાઈ જાય છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં knowledge is for the sake of knowledge-જ્ઞાન ખાતર જ્ઞાન છે, જ્યારે ધર્મશાસ્ત્રોમાં કોઈપણ બિનઉપયોગી જ્ઞાનની વાત નથી. અહિતથી વિરામ પામવા અને હિતના માર્ગે પ્રયાણ કરવા જ્ઞાન મેળવવાનું છે. જે જાણવાથી તમારા આત્મામાં હિતાહિતની જીવનદૃષ્ટિ ખીલવે તે જ સાચું શાસ્ત્રજ્ઞાન છે. જેમ વ્યવહારમાં આ થાંભલો છે તે જાણવા માત્રથી શું મતલબ ? જો જાણ્યા પછી પણ થાંભલા સાથે આંખો મીંચીને ભટકાવાનું ચાલુ રહે તો તે જાણકારીનો કોઈ અર્થ નથી. ખાડો જાણ્યા પછી તેમાં ન પડે અને સાવધાનીપૂર્વક આગળ પાર પામે इह-जगति, न चन्नैव, एकैकत एव नियत्यादेः, क्वचित् क्वापि किञ्चित्-किमपि घटादि, ईक्ष्यते-जायमानं प्रतीयते। तस्माद् हेतोः, सर्वस्य घटादेः कार्यस्य, सामग्री-कथञ्चित्तद्व्यतिरिक्ताऽव्यतिरिक्तहेतुसंहतिः, जनिका-कार्योपधायिका, मता-इष्टा। पूर्वं कारणसमुदाये कार्योपधायकत्वनियमः साधितः, इदानीं तु कार्य कारणसमुदायोपाधेयत्वनियम इति तु तत्त्वम्।... (શાસ્ત્રવાર્તામુ સ્તવ - ૨સ્તો ૮૦ મૂન-ટીવા) For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ભાવતીર્થ - દ્વાદશાંગી તો જ ખાડો જાણ્યાની ઉપયોગિતા છે. પરંતુ આધુનિક વિજ્ઞાનમાં જીવનનો અંતિમ ઉદ્દેશ પણ નિશ્ચિત કરવાની તાકાત નથી, ખુદ વૈજ્ઞાનિકો પોતાના માટે પણ જીવન ધ્યેય નક્કી કરી શકતા નથી, દિશાશૂન્ય છે. જીવનના મર્મને જ ન ખોલી શકે તેવા વિજ્ઞાનના જ્ઞાનથી અભિભૂત થનારા સ્વયં જીવનમાં થાપ ખાઈ રહ્યા છે. વિજ્ઞાનની અહિતપ્રેરકતા અને દિશાશૂન્યતા : સભા : વૈજ્ઞાનિકો માનવજાતનું ભલું કરવાનો આદર્શ રાખે છે એમ ઘણા માને છે. સાહેબજી : જો માનવજાતનું ભલું કરવું હોય તો તેના ભલાની સ્પષ્ટ વ્યાખ્યા કરવી પડે. વિજ્ઞાન માનવજાતને ભૌતિક દૃષ્ટિએ સુખી કરવાનું ધ્યેય ધરાવતું હોય, તો જે શોધખોળો પ્રજાના આરોગ્ય અને જીવનને નુકસાન કરતી હોય, તેનાથી જ તે વ્યાપારિક લાભોને સામે રાખી પ્રજાને કઈ રીતે છેતરી શકે ? હું અત્યારે આત્મિક હિતની વાત નથી કરતો પરંતુ ભૌતિક હિત તો નાસ્તિકે પણ અવશ્ય વિચારવું પડે. સારા સારા વૈજ્ઞાનિકોના જ રીપોર્ટ છે કે કેટલીય દવાઓ પ્રજાના આરોગ્ય માટે ખતરનાક છે, છતાં વ્યાપારિક લાભોને સામે રાખીને નવી શોધખોળોના નામે તેવી દવાઓનું ચલણ વધારાય છે. અરે ! આ ટી.વી. અને computer games-કોમ્યુટર ગેમ્સ આદિથી શારીરિક અને માનસિક કેટલાં નુકસાન થાય છે તેનો સંશોધિત રીપોર્ટ Times of India છાપામાં એક વૈજ્ઞાનિકે જ આપ્યો હતો. તેમાં ત્યાં સુધી લખ્યું હતું કે કુમળાં બાળકોના વર્તનમાં આના કારણે એવાં પરિવર્તન આવે છે કે જીવનમાં લાગણીઓને કાબૂમાં રાખવાની bearing capacity-સહનશક્તિ તે બાળકોની મૂળમાંથી ઘટી જાય છે. તેથી જીવન દરમિયાન તેમને અનેક સામાજિક પછડાટો વધારે જોરદાર રીતે અનુભવવાની આવે. વિચાર કરો, આ ઊગતી નવી પ્રજાનું ભૌતિક દૃષ્ટિએ ભલું છે કે ભારે બૂરું છે? આવી વિજ્ઞાનના ક્ષેત્રે એક નહીં પણ અનેક વાતો પ્રશ્નાત્મક છે; અને જે હિત ના પ્રેરે તે જ્ઞાન દિશાશૂન્ય જ કહેવાય. જ્યારે હેય-ઉપાદેયનો સંપૂર્ણ વિવેક કરવાની પ્રચંડ શક્તિ ધરાવનાર શાસ્ત્રો આખા જગત માટે આશીર્વાદરૂપ છે. શાસ્ત્ર જગતના પ્રત્યેક જીવના ભલાની ચિંતા કરે છે. ભૌતિક અને આત્મિક બંને હિતની સાચી દૃષ્ટિ આપવાની શાસ્ત્રોમાં ક્ષમતા છે. માહિતીઓની લાયબ્રેરીઓ ઊભી કરવા શાસ્ત્રોની રચના નથી; જીવનને યોગ્ય દિશામાં વાળવું છે, ઘડતર કરીને કાંઈક પામવું છે એ આશયથી જ શાસ્ત્રજ્ઞોએ શાસ્ત્રો રચ્યાં છે. તેના પ્રત્યેક પદમાં હેય-ઉપાદેયની વિવેકદૃષ્ટિ ભરેલી જ છે. સભા શાસ્ત્રના જ્ઞાન વિના સર્વ કર્મનો ક્ષય થાય ? સાહેબજીઃ ના, ન થાય. કોઈએ શાસ્ત્રો શબ્દથી જાણ્યાં ન હોય તો ચાલે, પણ અર્થથી તો અવશ્ય જાણવા જ પડે, તે વિના ન તરે. તેમાં ધ્વનિરૂપે-અવાજરૂપે બોલાય છે તે શબ્દરૂપ શાસ્ત્ર, અને પુસ્તકમાં આલેખાયેલ છે તે લિપિરૂપ શાસ્ત્ર, આ ન જાણ્યાં હોય તો ચાલે; પરંતુ સૂત્રાત્મક સંક્ષિપ્ત બોધ તે સૂત્રરૂપ શાસ્ત્ર, અને રહસ્યરૂપ સૂક્ષ્મ તત્ત્વનો બોધ તે અર્થરૂપ શાસ્ત્ર, આ બંને બોધરૂપ શાસ્ત્રો શ્રુતજ્ઞાનમય છે, અને તેના વિના કદી કોઈના સર્વ કર્મનો ક્ષય થયો નથી અને થશે પણ નહીં. For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ ભાવતીર્થ - દ્વાદશાંગી શાસ્ત્રોની આજીવન શરણભૂતતા : દુનિયાનું સત્ય તમારા ફળદ્રુપ ભેજામાંથી સ્વતઃ નીકળતું હોય તો જ્ઞાનીઓને તમને એક વાક્યનો પણ ઉપદેશ આપવો નથી. પણ આપણને તત્ત્વ સ્વયં સ્ફરે તેમ નથી. જ્ઞાની પુરુષોના વચનોના આધારે તે સાંભળીશું, વાંચીશું, વિચારીશું અને સમજીશું તો જ અજ્ઞાનનાં પડલો દૂર થશે. આ પ્રત્યક્ષ દેખાય છે, છતાં શાસ્ત્રોને બિનજરૂરી માને તે મહામૂર્ખ છે. અરે ! ઉત્તમ પુરુષોને પણ શાસ્ત્ર સર્વસ્વ છે, આધાર છે, શરણ છે. 'ગણધર શબ્દનો શાસ્ત્રમાં અર્થ કરતાં કહ્યું કે જેની પાસે દ્વાદશાંગીરૂપ ગણિપિટક છે તે ગણધર. અર્થાત્ ગણને ધારણ કરનાર ગણીને પણ સર્વસ્વ, કીમતીમાં કીમતી, સારામાં સાર કોઈ અમૂલ્ય વસ્તુ હોય તો તે રત્નોની પેટી (પિટક) સ્વરૂપ દ્વાદશાંગી છે. * તીર્થકરોના પટ્ટધર શિષ્ય ગણધરો પણ જે શાસ્ત્રોને સર્વસ્વ, પ્રાણતુલ્ય, ઝવેરાતયુક્ત તિજોરી સમાન સાચવવા લાયક માને તે દ્વાદશાંગી અન્ય સાધકોનો આધાર કે શરણ હોય તેમાં નવાઈ શું? મહાપ્રજ્ઞાસંપન્ન ગણધરો પણ શાસ્ત્રોને પોતાના જીવનની મુખ્ય મૂડી સમજતા હોય તો તે શાસ્ત્રો આપણા માટે અવશ્ય ઉત્કૃષ્ટ મૂડી ગણાય. આપણને આજીવન શાસ્ત્ર જ શરણ છે. જે શાસ્ત્રોને શરણ ન માને તે તરવાનો જ નથી. ગમે તેટલી સાધના કરે તો પણ તેની સાધના ૧૦૦ % નકામી છે. ઊલટું તેના જીવનમાં શાસ્ત્રનો અનાદર-ઉપેક્ષા છે તે જ મહાપાપ છે, જે તેને ઘોર સંસારમાં અવશ્ય ડુબાડશે. દ્વાદશાંગીથી અનંતા તર્યા તેમ અનંતા ફૂખ્યા પણ છે. ઉપાસના-અનુસરણ કરનાર તર્યા, આશાતના-અનાદર કરનાર ડૂળ્યા. વિશ્વમાં તરવા-ડૂબવાનો પણ આ સનાતન માર્ગ છે. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं | સમય oi, Wor GOIToi ભવતિUITMs IIII. (મમ્મતિત પ્રy૨To શ્લોક-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. વિજ્ઞાન રોજ બદલાતું રહે છે જ્યારે ધર્મશાસ્ત્રો સદા સ્થિર છે ? પ્રભુની વાણીને પામીને ગણધરો શબ્દમય જે દ્વાદશાંગીની રચના કરે છે, જેની વાચના દ્વારા અવિચ્છિન્ન १ गणिशब्दः परिच्छेदवचनः, तथा चोक्तम्- आयारम्मि अहीए जं णातो होइ समणधम्मो उ। तम्हा आयारधरो भन्नति पढमं गणिट्ठाणं ।।१।। [आचाराङ्गनियुक्ति गा. १०] परिच्छेदस्थानमित्यर्थः, ततश्च परिच्छेदसमूहो गणिपिटकम्, (नंदीसूत्र० सूत्र ७१ टीका) ૨ “પિટર્ષ 1ળધરસર્વસ્વપૂત સ્નોત્તરશ્રમત્યર્થક, (શ્રાવવિધ પ્રવર નો ૧૨ ટીવઠા) For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ભાવતીર્થ - દ્વાદશાંગી પરંપરા શાસનમાં ચાલ્યા કરે છે, તે દ્વાદશાંગીના અવલંબનથી અસંખ્ય અસંખ્ય જીવો તરે છે અને ગણધરો કે તીર્થકરોની ગેરહાજરીમાં પણ આ દ્વાદશાંગીના આધારે મોક્ષમાર્ગ વહેતો રહે છે. અનંત કાળથી દરેક તીર્થકરોના શાસનમાં આ ક્રમે તારક તત્ત્વ ટકી રહ્યું છે. દ્વાદશાંગી વિનાનું કોઈ તીર્થકરોનું શાસન હતું નહીં, તેથી દ્વાદશાંગીનો પ્રવાહ અવિરત છે. વળી, શબ્દરચનાનો તફાવત રચયિતા ગણધરના ભેદથી હોઈ શકે, પરંતુ અર્થમાં તો કોઈ ફેરફાર ન જ હોય. ભાવાર્થ એ છે કે જૈનશાસ્ત્રના સિદ્ધાંતો ત્રિકાલાબાધિત છે. તેમાં કાળાંતરે પણ કોઈ પરિવર્તનને અવકાશ નથી; કેમ કે વિશ્વનું મૂળભૂત તત્ત્વ કદી પલટાતું નથી. અનંતકાળ પહેલાં ધર્મના જે સિદ્ધાંતો હતા તે સિદ્ધાંતો આજે છે અને ભવિષ્યમાં અનંતકાળ પછી પણ આ જ સિદ્ધાંતો રહેશે. જેને આ વાત સમજાઈ જાય તે કદી બોલે નહીં કે ધર્મ સમય પ્રમાણે ફર્યા કરે અને ધર્મના તત્ત્વમાં પણ અવસરે ફેરફાર કરી શકાય. ધર્મના સિદ્ધાંતો કોઈની પેદાશ નથી, તે તો સ્વયંસિદ્ધ સનાતન છે. આ દૃષ્ટિકોણથી તમે ધર્મશાસ્ત્રોને વિચારશો તો અહોભાવ થશે. આધુનિક વિજ્ઞાનમાં કોઈ પણ સિદ્ધાંત સ્થિર નથી. તેમાં આજે જે સિદ્ધાંત સાચો પુરવાર થયેલો ગણાય તે જ કાલે ખોટો ઠરે. ફરી નવો સિદ્ધાંત રજૂ કરે. વળી એક સિદ્ધાંત અનુસાર પણ જાતજાતની theory અને hypothesis પ્રસ્તુત કરે, જેને અનુસરનાર કોઈ સ્થિર નિર્ણય કરી ન શકે. છતાં ગર્વ સાથે કહે કે science is everchanging - વિજ્ઞાન નિત્ય બદલાતું રહે છે, વિજ્ઞાન હજી સત્યને શોધી રહ્યું છે, It is under researrh. હવે જે સ્વયં નિર્ણાત નથી પણ નિર્ણય માટે ફાંફાં મારે છે તેવાને અપનાવી જીવન સમર્પિત કરો તો તમારું શું થાય ? જ્યારે ધર્મશાસ્ત્રો પૂર્ણસત્યને પામી ચૂકેલા જ્ઞાનીઓના વચનસ્વરૂપ છે. તેથી તેના સિદ્ધાંતો કદી ફરવાના નથી. સભા દેશકાળ પ્રમાણે ફેરફાર થાય ને ? સાહેબજી : ના, દેશકાળ અનુસાર વ્યવહારરૂપે આચારમાં થોડો ફેરફાર થાય, પણ મૂળભૂત સિદ્ધાંતો તો કાયમ તે જ રહે. પ્રવચનનું મૂળ ત્રિપદી, જે અનંતકાળ પહેલાં હતી તે જ અત્યારે છે અને અનંતા કાળ પછી પણ તે જ રહેશે : જેમ કે, અનંત કાળ પહેલાં જે તીર્થકર હતા તેમણે પોતાના પટ્ટધર શિષ્ય ગણધરોને સર્વ શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતરૂપે જે ત્રિપદી આપી હતી, તે જ ત્રિપદી ઋષભદેવે પુંડરીકસ્વામી આદિને આપી; અને તેની તે જ ત્રિપદી મહાવીરસ્વામીએ ગૌતમ આદિ ગણધરોને આપી. ત્રિપદીમાં આખી વિશ્વવ્યવસ્થાના પાયાનો સિદ્ધાંત આવી જાય છે અને તેને પ્રવચનમાતા કહે છે; કેમ કે તેમાંથી આખું પ્રવચન જન્યું છે. સમગ્ર પ્રવચનનાં સર્વ તત્ત્વો જેમાંથી નિર્ગમ પામ્યાં તે ત્રિપદી પ્રવચનની મુખ્ય આધારશિલા છે. આ ત્રિપદીમાં સંક્ષેપમાં સંગ્રહીત સિદ્ધાંત એ છે કે, “આખું વિશ્વ સદા ઉત્પન્ન થાય છે, સદા નાશ પામે છે અને છતાં સતત સનાતન-શાશ્વત છે.” પ્રતિક્ષણ વિશ્વનું સર્જન પણ ચાલુ છે, વિસર્જન પણ ચાલુ છે, છતાં પણ વિશ્વ કાયમનું છે. તમને બુદ્ધિથી વિરોધાભાસ લાગશે, પણ જગતનું આ પરમ સત્ય છે. આ ત્રિપદીમાં જૈનશાસ્ત્રોના સર્વ સિદ્ધાંતો સંક્ષેપમાં સમાઈ જાય છે. અરે ! દુનિયાની બધી ફીલોસોફીઓ પણ તેમાં અંતર્નિહિત છે. જેટલાં દર્શનો છે તે For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૩૩ પ્રત્યેકનું તત્ત્વજ્ઞાન બીજરૂપે ત્રિપદીમાં જોડાયેલું છે. આ ત્રિપદી કદી બદલાવાની નથી. કોઈ તીર્થંકર આના બદલે બીજા શબ્દો કહેવાના નથી.Universal truth-વૈશ્વિક સત્યરૂપ સિદ્ધાંતો અનાદિના છે. તેમાં અંશમાત્ર ફેરફાર શક્ય નથી. ત્રિપદીમાં કહેલું સઘન તત્ત્વ અને એના વિસ્તાર સ્વરૂપ જૈનશાસ્ત્રો, જેને દૃષ્ટિકોણરૂપે સમજાઈ જાય તેને જિનવચન પ્રત્યે કદી શંકા-કુશંકાનો અવકાશ જ નથી. તે તો વિચારે કે સિદ્ધાંત ત્રિકાલાબાધિત છે, સત્ય આ જ છે અને કાયમ માટે આ જ રહેવાનું છે. વિશ્વ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને ધ્રુવ છે : માત્ર ત્રિપદીમાં રહેલા સિદ્ધાંતની સત્યતા ટૂંકમાં વિચારીએ તો સમગ્ર વિશ્વ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તે તો પ્રત્યક્ષ છે. દુનિયામાં રોજ કાંઈ ને કાંઈ ઉત્પન્ન થાય છે અને કાંઈ ને કાંઈ નાશ પામે છે. કોઈ જન્મે છે, કોઈ મરે છે; મકાન ઊભું થયું, નાશ પામ્યું; એટલે ઉત્પત્તિ-વિનાશ પ્રત્યક્ષ દેખાય છે. તમારા પરિચયમાં આવતી દરેક વસ્તુમાં ઉત્પત્તિ અને વિનાશ દેખાશે. ઉત્પત્તિ એટલે પર્યાયાસ્તિકનયથી નવસર્જન કહેવાય. પણ ખૂબી એ છે કે શૂન્યમાંથી કોઈ વસ્તુનું સર્જન નથી થતું. તેથી કોઈ મૂળભૂત સર્જન નથી. જેની ઉત્પત્તિ દેખાય છે તે બીજી કોઈ વસ્તુમાંથી અવશ્ય પેદા થયું હશે. Out of nothing, anything can not be produced. (શૂન્યમાંથી કાંઈ પણ બનાવી શકાતું નથી.) વળી જેનો નાશ થાય છે તેનું પણ સંપૂર્ણ વિસર્જન થતું નથી. કોઈ પણ વસ્તુના અસ્તિત્વનું મૂળમાંથી નાબૂદીકરણ શક્ય નથી. જેમ કે કપડાને બાળશો તો અંતે રાખ રહેશે અર્થાત્ કોઈ ને કોઈ વસ્તુ અસ્તિત્વરૂપે કાયમ રહે જ છે, ઉત્પત્તિ અને નાશ દ્વારા માત્ર વસ્તુનું રૂપાંતરણ જ થાય છે. માટીના પિંડમાંથી ઘડો બન્યો કે ઘડામાંથી ઠીકરાં બન્યાં તો તે અવસરે માટીનું અસ્તિત્વ તો કોઈ ને કોઈ રૂપે રહ્યું જ. માત્ર પિંડમાંથી ઘડાની ઉત્પત્તિ અને ઘડામાંથી ઠીકરાની ઉત્પત્તિ થઈ, તે જ રીતે પહેલાં પિંડનો નાશ, પછી ઘડાનો નાશ થયો; છતાં માટીરૂપે દ્રવ્ય તો ધ્રુવ જ રહ્યું. દુનિયાના લાખ વૈજ્ઞાનિકો ભેગા કરો અને કહો કે આ માટીનો એક અણુ વિશ્વમાંથી સંપૂર્ણ નેસ્તનાબૂદ કરી આપો, તો તે વૈજ્ઞાનિકોની પણ તાકાત નથી. આ જ બતાવે છે કે ઉત્પત્તિ અને વિનાશશીલ વિસ્વ પણ મૂળભૂતરૂપે ધ્રુવ છે. દરેક વસ્તુમાં ત્રિપદીનું માર્મિક સત્ય સમાયેલું જ છે. કપડું તાંતણામાંથી પેદા થયું, તાંતણા રૂમાંથી પેદા થયા, રૂ ઝાડમાંથી પેદા થયું, ઝાડ માટીમાંથી પેદા થયું, માટી રેતીમાંથી પેદા થઈ, રેતી પત્થરમાંથી પેદા થઈ, પત્થર તેના અણુમાંથી બન્યો, એમ સર્જન કોઈને કોઈ હયાત વસ્તુમાંથી જ થાય છે. આના ઊલટા ક્રમે વિસર્જન વિચારો તો તેમાં પણ કોઈને કોઈ દ્રવ્યની હયાતિ અવશ્ય રહેશે. તેથી દ્રવ્યરૂપે સમગ્ર વિશ્વ કાયમનું હતું અને કાયમ રહેશે; પર્યાયરૂપે તેની અવસ્થાઓ બદલાયા કરશે, ઉત્પત્તિ, નાશ એ માત્ર change of manifestationઅવસ્થાંતર છે. ત્રિપદી સ્યાદ્વાદરૂપ સિદ્ધાંતનો અર્ક છે અને તેની ફલશ્રુતિ દ્વાદશાંગી છે : સર્વ દર્શનોમાં ફેલાયેલી તત્ત્વજ્ઞાનની પ્રત્યેક વિચારધારાઓનું સઘન બીજ આ ત્રિપદીમાં છે, જે તર્કબદ્ધ રીતે નયોના દૃષ્ટિકોણથી જૈનશાસ્ત્રોમાં રજૂ કરેલ છે. આ તથ્યને સર્વનયવિશારદ પ્રત્યક્ષતુલ્ય જોઈ શકે. તીર્થકરોએ ગણધરોને ત્રણ પદમાં વિશ્વવ્યાપી સત્ય સમજાવ્યું છે અને તેનાથી જ દ્વાદશાંગીરૂપ સમસ્ત શ્રુતનો For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ભાવતીર્થ - દ્વાદશાંગી विस्तार ४न्म्यो छ. तीर्थ६२नी वीना मुध्य विभाग छ, (१) द्रव्यार्थिनय भने (२) पर्यायार्थिनय, ४y combination-tt९॥ त्रिपहीम छ. नियनना सर्व सिद्धांतो मा नयोमा समाय छे. દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ વિશ્વ સ્થિર છે-ધ્રુવ છે. વિશ્વમાં કશું ઉત્પન્ન થતું નથી, નાશ પામતું નથી. પર્યાયાસ્તિકનયથી સમગ્ર વિશ્વ ઉત્પત્તિ-નાશમય છે, કશું સ્થિર નથી. આ વિરોધાભાસી નયોના દૃષ્ટિકોણનો સત્ય આધારિત સમન્વય ત્રિપદીમાં છે. તેથી ત્રિપદી સ્યાદ્વાદરૂપ સિદ્ધાંતનો અર્ક છે. સમગ્ર વિશ્વ આ પદાર્થવિજ્ઞાનના सिद्धांतथी ४ संयासित छ. तेन धन break-down-मंगाए। स्यांय शभ्य ४ नथी. त्रए। भi, त्रए। લોકમાં અબાધિત, સર્વવ્યાપી, સુનિશ્ચિત સ્થિર સિદ્ધાંત છે. અર્થમય તીર્થકરની વાણીનો આથી જ અપાર મહિમા છે કે ગણધરોને સર્વતત્ત્વનો નિચોડ ત્રણ પદમાં જ આપી શકે છે અને તે ત્રણ પદના બોધની જ ફલશ્રુતિ द्वाही छ. . 'शगाने मनाहि, अनंत, ध्रुव, नियत, शाश्वत, अक्षय, अव्यय, अवस्थित सन नित्य કહેલ છે. આ પ્રત્યેક શબ્દનો અર્થ જુદો જુદો છે અને તે સર્વ અર્થો ત્રિપદીમાં પણ સુસંગત છે. જેમ અનાદિ એટલે જેનો પ્રારંભ નથી, ત્રિપદી કે દ્વાદશાંગીના કહેવાયેલા તત્ત્વનો આ દુનિયામાં ક્યારેય પ્રારંભ નથી. વળી અનંત એટલે જેનો અંત નથી, ત્રિપદી કે શાસ્ત્રકથિત તત્ત્વનો આ વિશ્વમાં કદી અંત પણ નથી. એ જ રીતે અક્ષય એટલે અખૂટ. જેમ ગંગાનો જળપ્રવાહ કદી ક્ષય નથી પામતો, પણ સતત વહે છે, તેમ ત્રિપદી કે १ ११६. ण कताइ णाऽऽसीत्यादि । त्रिकाले नास्तित्वभावप्रतिषेधकं सूत्रम्। 'भुविं' च इत्यादि त्रिकाले अस्तित्वभावप्रतिपादकं सूत्रम्। त्रिकालभावित्तणतो चेव अचलभावत्वाद् ध्रुवं मेर्वादिवत्। धुवत्तणतो चेव जीवादिणवपदत्थेसु नियुक्तं नियतं जहा लोकवचनं पंचास्तिकायेष्विव । णियतत्तणतो चेव 'सासतं' शश्वद् भवतीति शाश्वतम्, प्रतिसमया-ऽऽवलिककालः। सासतत्तणतो चेव वायणादिसु ‘अक्खयं' नास्य क्षयो अक्षयम्, गंगा-सिंधुप्रवाहेष्वपि पोंडरीकह्रदवत्। अक्खयत्तणतो चेव 'अव्वयं' नास्य व्ययो अव्ययम्, मानुषोत्तराद् बहिसमुद्रवत्। अव्वयत्तणतो चेव स्वप्रमाणे अवट्ठितं जंबूद्वीपादिवत्। अवट्ठितत्तणतो चेव सव्वहा चिंतिज्जमाणं 'निच्चं' आकाशवद् अविनाशीत्यर्थः। अहवा एते धुवादिया एगट्ठिता। चोदक आहइच्चेयं दुवालसंगं धुवादिपदपरूवितं किमाणागेझं दिटुंततो वा सझं? आचार्याऽऽह-जम्हा जिणा अणण्णहावादिणो तम्हा तेसिं वयणं सव्वं आणाते चेव गझं, कहिंचि दिटुंततो वि गज्झं। इह दुवालसंगस्स धुवादिपरूवितत्थस्स साधको इमो दिटुंतो-'से जहानामते' त्यादि कंठं।। (नंदीसूत्र चूर्णि) ११८. इच्चेयमित्यादि । इत्येतद् द्वादशाङ्गं गणिपिटकं न तदाचिन्नासीद् अनादित्वात्, न कदाचिन्न भवति सदैव भावात्, न कदाचिन भविष्यति अपर्यवसितत्वात्। किंतर्हि? “भुविं चे”त्यादि, अभूद् भवति भविष्यति च। ततश्चेदं त्रिकालभावित्वादचलत्वाद् ध्रुवम्, मेर्वादिवत्। ध्रुवत्वादेव नियतम्, पञ्चास्तिकायेषु लोकवचनवत्। नियतत्वादेव शाश्वतम्, समया-ऽऽवलिकादिषु कालवद् । शाश्वतत्वादेव वाचनादिप्रदानेऽप्यक्षयम्, गङ्गा-सिन्धुप्रवाहेऽपि पौण्डरीकह्रदवत्। अक्षयत्वादेवाव्ययम्, मानुषोत्तराद् बहिः समुद्रवत्। अव्ययत्वादेव स्वप्रमाणेऽवस्थितम्, जम्बूद्वीपादिवत्। अवस्थितत्वादेव नित्यम्, आकाशवत्। साम्प्रतं दृष्टान्तमाह“से जहाणामए" त्यादि, तद् यथानाम ‘पञ्चास्तिकायाः' धर्मास्तिकायादयः न कदाचिन्नासन् न कदाचिन्न सन्ति न कदाचिन्न भविष्यन्ति, अभूवन् भवन्ति भविष्यन्ति च। “धुवे” इत्यादि पूर्ववत्। “एवामेवे"त्यादि निगमनं निगदसिद्धमेव।। (नंदीसूत्र टीका) For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ – દ્વાદશાંગી ૨૩૫ દ્વાદશાંગીનું તત્ત્વ પણ વાણી દ્વારા વિવેચન કર્યા જ કરીએ તો પણ જેનું અર્થમય તત્ત્વ ખૂટે જ નહીં. આ રીતે પ્રત્યેક વિશેષણનો અર્થ દર્શાવી દ્વાદશાંગીનો મહિમા ગાયો છે. સાચાં શાસ્ત્રો હંમેશાં દૃષ્ટ-ઇષ્ટથી અવિરોધી હોય ઃ શાસ્ત્રો ૫૨ શંકા-કુશંકા કરનારને એ જ ખબર નથી કે જૈન આગમોમાં સાચાં શાસ્ત્રોની કસોટી દર્શાવતાં જ કહ્યું કે, જે પ્રત્યક્ષ અને તર્કથી અવિરુદ્ધ હોય તે જ સમ્યગ્ શાસ્ત્ર. તમારા જીવનના પ્રત્યક્ષ અનુભવ સાથે સંગત ન થાય, પરંતુ વિરોધાભાસ ઊભો થાય એવી શાસ્ત્રની વાત ન હોય. તે જ રીતે જે પ્રત્યક્ષનો વિષય નથી, પણ તર્કગમ્ય-બુદ્ધિગમ્ય છે, તેમાં તર્કથી ખોટું સિદ્ધ થાય તેવી વાત સુશાસ્ત્રમાં ન હોય. આ શાસ્ત્રની નક્કરતાની કસોટી છે. પૂ. હરિભદ્રસૂરિએ તો ત્યાં સુધી લખ્યું કે “જે શાસ્ત્રો પ્રત્યક્ષ અને તર્કથી વિરુદ્ધ વાત કરનારાં છે તે શાસ્ત્રને શાસ્ત્ર તરીકે ન સ્વીકારો, પરંતુ તેને ઉપાડીને બાજુ પર મૂકી દો.” આ પરથી તમે સમજી શકશો કે જૈનશાસ્ત્રોમાં તર્કસિદ્ધ અને અનુભવસિદ્ધ વાતોનો કેટલો આગ્રહ છે ! અરે ! તીર્થંકરોએ કહેલ ત્રિપદી પણ કેટલી તર્ક અને પ્રત્યક્ષ આધારિત છે ! તમે વિશ્વની પ્રત્યેક વસ્તુના અસ્તિત્વનો વિચાર ચાલુ કરો તો આપમેળે સમજાશે કે, આ દુનિયામાં કોઈ પણ પદાર્થ તીર્થંક૨ના વચનથી વિરુદ્ધ વર્તતો નથી. સર્વ પદાર્થોમાં ત્રિપદીનો સિદ્ધાંત વણાયેલો છે. વિજ્ઞાનના ક્ષેત્રે પણ વિશ્વવ્યાપી નિયમ-universal law તેને કહેવાય છે, જે દરેક કાળમાં દરેક ક્ષેત્રમાં apply થાય-લાગુ પડે. વર્તમાન હોય, ભવિષ્ય હોય કે ભૂતકાળ હોય; જમીન પર હોય, પાણીમાં હોય કે હવામાં હોય; સ્થૂલ દ્રવ્ય હોય કે સૂક્ષ્મ દ્રવ્ય હોય; સૌને લાગુ પડે તેવો નિયમ તે universal law-વિશ્વવ્યાપી સિદ્ધાંત. દા.ત. અહીં પાણી ૧૦૦ ડીગ્રી ટેમ્પરેચરે ઊકળે છે, જ્યારે ઓછા-વધારે દબાણવાળા વાતાવરણમાં ૧૦૦ ડીગ્રી ટેમ્પરેચરે જ પાણી ઊકળતું નથી. તેથી ૧૦૦ ડીગ્રી ટેમ્પરેચરે પાણી ઊકળે તે નિયમ વિશ્વવ્યાપી નથી, દબાણ ફરતાં ફરે છે. જે સર્વદા સાર્વત્રિક નિયમ હોય તેને જ વિજ્ઞાન પણ સનાતન નિયમ કહે છે. Law of gravity-ગુરુત્વાકર્ષણના નિયમને વૈજ્ઞાનિકો આવો સિદ્ધાંત' કહે છે. જોકે તે પુ૨વા૨ ક૨વો ઘણો મુશ્કેલ છે. જ્યારે ત્રિપદીમાં કહેલો સિદ્ધાંત તો તર્ક આધારિત અને પ્રત્યક્ષસિદ્ધ છે. પ્રત્યેક દ્રવ્યમાં અવલોકનથી ખાતરી કરી શકાય છે. તેથી દૃષ્ટ-ઇષ્ટઅવિરુદ્ધ શાસ્ત્ર જ આદરણીય છે; કેમ કે તે જ સત્યનિરૂપક છે. તેથી તેવાં શાસ્ત્રોનો અપલાપ ક૨ના૨ સત્યનો જ અપલાપ કરે છે અને અસત્યને શરણે જઈ જીવનમાં અનર્થની પરંપરા પામે છે. કાર્યકારણના અટલ સિદ્ધાંતથી વિશ્વ અનાદિ અનંત સાબિત થાય છે : સભા : આપ કહો છો કે પ્રત્યક્ષસિદ્ધ અને તર્ક અવિરોધી વાતને કહે તે શાસ્ત્રવચનને જ માનવું, તો જૈનશાસ્ત્રોએ અનાદિ અનંત વિશ્વ માન્યું તેમાં તર્ક શું ? ૧ आगमतत्त्वं ज्ञेयं तद्दृष्टेष्टाविरुद्धवाक्यतया । उत्सर्गादिसमन्वितमलमैदम्पर्यशुद्धं च । । १० ।। आगमो हि णाम केवलणाणपुरस्सरो पाएण अणिदियत्थविसओ अचिंतियसहाओ जुत्तिगोयरादीदो । । (પોકશા પહેતું, મૂત) For Personal & Private Use Only (ટ્વટ્ઠાનમ ટીવ્ઝા (થવત્તા) ૬,પૃ.૫૨) Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ભાવતીર્થ - દ્વાદશાંગી સાહેબજી ઃ તે સમજવા તમારે તમારી બુદ્ધિ લંબાવવાની જરૂર છે. કોઈ ધર્મે ઈંડામાંથી વિંગ્વનો જન્મ થયો એમ કહ્યું, કોઈએ અંધકારમાંથી વિશ્વનો જન્મ થયો એમ કહ્યું, કોઈએ ઈશ્વરમાંથી સૃષ્ટિનો જન્મ થયો એમ માન્યું; આવી અનેક આડીઅવળી કલ્પનાઓ કરી છે. આધુનિક વિજ્ઞાન પણ Big Bangમાંથી વર્તમાન વિશ્વનું સર્જન માને છે, જ્યારે જૈનધર્મ અત્યંત પ્રત્યક્ષ આધારિત અને તર્કવાદી છે. તેનો જબ્બર પુરાવો આ છે કે, ભગવાને સૃષ્ટિ તમારી સામે જેવી દેખાય છે અને જે નિયમોના આધારે તેનું સંચાલન પ્રત્યક્ષ છે તેને સ્વીકારવાનો આગ્રહ રાખ્યો, પરંતુ કોઈ કુકલ્પનાને અવકાશ ન આપ્યો. વિશ્વમાં કોઈ પણ ઘટના તેનાં ચોક્કસ કારણો વિના બનતી નથી. બાપ વિના દીકરો પેદા નથી થતો, બીજ વિના ઝાડ પેદા નથી થતું, માટી વિના ઘડો પેદા નથી થતો, જે પ્રત્યક્ષ છે. તેથી દીકરાની પૂર્વે બાપ અવશ્ય માનવો પડશે, જે સ્વયં પણ બાપ વિના પેદા ન જ થઈ શકે. તેથી કાર્ય-કારણના અતૂટ સિદ્ધાંતના બળે વિશ્વ જેવું દેખાય છે તેવું અનાદિ-અનંત માન્યા સિવાય છૂટકો નથી. આને સમજાવવા વિસ્તારરૂપે પ્રત્યક્ષ આધારિત હજારો તર્ક શાસ્ત્રમાં આપેલ છે. તેથી વિશ્વ અનાદિ-અનંત છે તેમાં કોઈ શંકા નથી. માત્ર તે પર્યાયની અપેક્ષાએ પરિવર્તનશીલ છે અને દ્રવ્યની અપેક્ષાએ અપરિવર્તનશીલ છે. આ મહાન સત્ય જે મર્મરૂપે સમજી શકે તેને ત્રિપદીનું રહસ્ય ખૂલે વિશ્વવ્યવસ્થામાં કાર્ય-કારણનો સિદ્ધાંત તો એટલો અટલ છે કે તેમાં કોઈ ફેરફાર ન કરી શકે. જેમ કેરીના ગોટલામાંથી કેરી મેળવવી હોય તો એકલા ગોટલાથી પણ નહીં બને અને એકલી જમીન કે પાણી કે હવા પણ આંબો પેદા કરી નહીં શકે. તેથી ઉપાદાનકારણ અને નિમિત્તકારણનું યોગ્ય રીતે સંયોજન અનિવાર્ય છે. એકલા ઉપાદાનથી ફળ નીપજ્યાનો કે એકલા નિમિત્તથી ફળ નીપજ્યાનો હજી સુધી દુનિયામાં દાખલો નથી. તીર્થકરોએ પણ આ નિયમો સર્યા નથી, માત્ર જાણીને દર્શાવ્યા છે. વિશ્વવ્યવસ્થાના હિતકારી નિયમોને સમજીને તેનું અનુસરણ કરવું તે જ ધર્મ છે, તે જ તીર્થકરો સ્વયં જાણીને વિશ્વને જણાવે છે, તે જ ધર્મોપદેશ છે. જીવંત તીર્થને પણ માર્ગદર્શક દ્વાદશાંગી મહાજીવંત તીર્થ છે : તમે કહેશો કે આ દુનિયા કેમ ચાલે છે તેની મારે શું નિસ્બત ? મને તો મન ફાવે તેમ જીવવામાં રસ છે. તો તમે ભૂલો છો. તેમ કરવાથી તમે જ દુઃખી થશો. ‘આગ બાળે” એ નિયમ સૌને લાગુ પડે, પછી તે નિયમ તમે જાણો કે ન જાણો તેની સાથે નિસ્બત નથી. તેથી ન જાણનારને બળવાનું જોખમ વધારે છે, જાણીને દૂર રહેનાર સલામત છે. તેમ તીર્થકરો કહે છે કે, સષ્ટિનાં સત્યો મેં જાણ્યાં છે. તમને હિતકારી સત્ય કહ્યું છે. સાંભળશો, સમજશો, અનુસરશો તો તમારું કલ્યાણ થશે, નહીં તો તમે જ રખડશો, ભગવાનને કોઈ તકલીફ નથી. ધર્મ શાશ્વત સત્યોના આધારે જ પ્રેરણા આપે છે; કેમ કે દ્વાદશાંગી અર્થથી સનાતન છે. દ્વાદશાંગીનાં અન્ય સૂત્રો શબ્દથી બદલાય છે, પરંતુ નમસ્કાર મહામંત્ર, કરેમિ ભંતે સામાયિક સૂત્ર, ત્રિપદી, વગેરે શબ્દ અને અર્થ બંનેથી સનાતન, શાશ્વત છે; કારણ કે જીવનમાં સામાયિકધર્મ પામવો હોય તો કરેમિ ભંતે સૂત્ર પ્રતિજ્ઞારૂપે જોઈએ. આનાથી ટૂંકું, આટલા ઊંડા અર્થવાળું બીજું સૂત્ર કોઈ બનાવી ન શકે. તેમાં સામાયિક માટે જે ચોક્કસ પ્રતિજ્ઞા જરૂરી છે તેને યોગ્ય સુબદ્ધ શબ્દો છે. આમાં કાનો માત્ર પણ ઓછો કરી શકાય તેમ નથી. અરે, તીર્થંકરો સ્વયં દીક્ષા લે ત્યારે પ્રત્યેક તીર્થંકર પણ પ્રતિજ્ઞારૂપે કરેમિ સામાઇયં બોલીને પરમ સામાયિકધર્મરૂપ For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૩૭ પ્રવ્રજ્યાને સ્વીકારે છે. તેથી આ સૂત્ર શબ્દથી પણ શાશ્વત અને અર્થથી પણ શાશ્વત છે. આવાં સૂત્રો સર્વ તીર્થકરોના શાસનમાં મહામહિમાવંત અને પ્રમાણભૂત સૂત્રો છે. પરંતુ તે સિવાયનાં વિશાળ બાર અંગાત્મક સૂત્રો છે, જે સર્વ શબ્દથી શાશ્વત નથી, અર્થથી શાશ્વત છે. દ્વાદશાંગીની ઓળખાણ આપતાં લખ્યું કે ““આ દ્વાદશાંગીનું આદિ સૂત્ર સામાયિકસૂત્ર છે અને અંતિમ સૂત્ર બિંદુસાર નામનું ચૌદમું પૂર્વ છે.” તેથી દ્વાદશાંગી શબ્દ દ્વારા સામાયિકથી માંડીને બિંદુસાર સુધીનાં સૂત્રો આવે, જે કદરૂપે કરોડો-કરોડો ગ્રંથ પ્રમાણ થાય. આટલી વિશાળ કદરાશી છતાં દ્વાદશાંગીને મિતાક્ષરી કહી છે; કારણ કે તેનો વિવેચનરૂપ અર્થ તો તેના કરતાં અનંતગણો વિશાળ છે. આ સામાયિકથી માંડીને બિંદુસાર પર્વત દ્વાદશાંગીને ગણધરો પોતાના જીવનનું સર્વસ્વ, પ્રાણ માને છે. આ શાસનમાં જે જે જીવંત તીર્થરૂપ વ્યક્તિઓ થશે તે સર્વની આંખ, આધાર, શરણ, પ્રાણ, જીવનદૃષ્ટિ આ દ્વાદશાંગીરૂપ શાસ્ત્ર જ છે. તેથી જીવંત તીર્થને માર્ગદર્શક એવી દ્વાદશાંગી મહાજીવંત તીર્થ છે. દ્વાદશાંગી શાસ્ત્રોની સફળતા હિતાહિતની પ્રેરણા આપવામાં છે : વળી આ દ્વાદશાંગી મોહનો પરમ શત્રુ છે. મોહના વર્ચસ્વ નીચે રહેલા જીવોને તેના પંજામાંથી કાયમ ખાતે છોડાવવા તે જ તેનું કામ છે. સમગ્ર જીવોને સંતાપદાયક એવા મોહના વર્ચસ્વમાંથી સંપૂર્ણ છૂટ્યા વિના કોઈનો મોક્ષ નથી. સર્વદુઃખમુક્તિ માટે મોહનાશ જ મુખ્ય ઉપાય છે અને તે કરવા માટે જીવનદૃષ્ટિ આપનાર દ્વાદશાંગી છે. દ્વાદશાંગીના પ્રત્યેક વચનમાં મોહવિરોધી તત્ત્વ ભરેલું છે. તેથી જ તેનું શરણ ન સ્વીકારનાર કદી તરે નહીં. વળી તેનું શ્રદ્ધાથી શરણ સ્વીકારનારને દ્વાદશાંગીનું પ્રત્યેક વચન મોહનાશની સતત પ્રેરણા આપ્યા કરે છે. પ્રત્યેક જિનવચનમાં સંવેગ-નિર્વેદ પ્રગટાવવાની તીવ્ર શક્તિ છે. જે અસારને અસાર બતાવે, સારને સાર બતાવે, સતત હિતની અંતરમાં પ્રેરણા આપ્યા કરે તે શાસ્ત્રો દર્પણ જેવાં છે. તે સમગ્ર વિશ્વનું અતિ સ્પષ્ટ દર્શન કરાવે છે. જે જેવું છે તેવું દર્શાવી તેનો વિવેક પ્રેરે છે. તેના શરણ વિના તીર્થકરોનો પણ ઉદ્ધાર નથી થયો તો મારો અને તમારો તો ઉદ્ધાર ક્યાંથી થવાનો? વળી અત્યારે દ્વાદશાંગી પરિપૂર્ણ ઉપલબ્ધ ૧ ‘કૃતસ્ય’તિ-પ્રવચની સામયિદ્રિવતુર્દશપૂર્વપર્યન્તી, (તિવિસ્તરા ટા) 'श्रतस्येति प्रवचनस्य सामायिकादेबिन्दसारपर्यन्तस्य (धर्मसंग्रह श्लोक ६१ टीका) २ बह्वर्थमल्पाक्षरमेव हि सूत्रमामनन्ति । अत एवोक्तम्-“सव्वणईणं जइ हुज्ज वालुया सव्वउदहिजं तोयं । इत्तो अणंतगुणिओ, अत्थो इक्कस्स सुत्तस्स।।" इति। तदेवमत्रार्थापेक्षमक्षराणां मितत्वम्, अन्यथा तु बहुहस्तिप्रमाणमषीपुञ्जलेख्यत्वाभिधानान्न तदुपपत्तिः। (ન્દ્ર સ્તુતિ ચતુર્વિશિક્ષા સ્વપજ્ઞ વિવર ફ્લોવર રૂ) 3 पुरःस्थितानिवोर्ध्वाधस्तिर्यग्लोकविवर्तिनः। सर्वान् भावानवेक्षन्ते, ज्ञानिनः शास्त्रचक्षुषा ।।२।। (ज्ञानसार० अष्टक २४) ४ जगन्महामोहनिद्राप्रत्यूषसमयोपमम्। मुनिसुव्रतनाथस्य देशनावचनं स्तुमः ।।२२ ।। | (સર્વાર્દિ સ્તોત્ર) * प्रशमकारि प्रवचनं शासनं द्वादशाङ्गमाचारादिदृष्टिवादपर्यन्तम्, तच्च रत्नाकरवदनेकाश्चर्यनिधानम्, (પ્રશમરતિપ્રદર સ્નો ૨ટીવા) For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ભાવતીર્થ - દ્વાદશાંગી નથી, તેથી તેને વળગીને કેમ જિવાય ?, એવી વિમાસણ કરવા જેવી નથી; કારણ કે જે બચ્યું છે તે પણ આપણા માટે પર્યાપ્ત છે. વર્તમાન ઉપલબ્ધ શાસ્ત્રોનું કદ પણ એટલું વિશાળ છે કે તેને વાંચતાં-વિચારતાંસમજતાં પણ ભવ પૂરો થઈ જાય તેમ છે. વળી દ્વાદશાંગીના એક વચનમાં પણ સંપૂર્ણ જીવનદૃષ્ટિ આપીને પાર પમાડવાની તાકાત છે. તેથી વર્તમાન ઉપલબ્ધ શાસ્ત્રો પણ રક્ષકશક્તિ યુક્ત જ છે. સભાઃ ગીતાર્થ ગુરુનું શરણ સ્વીકાર્યા વિના માત્ર શાસ્ત્રનું શરણ સ્વીકારીએ તો ? સાહેબજી : તમે ભૂલ્યા. ગીતાર્થ ગુરુ વિના શ્રુતજ્ઞાનમય શાસ્ત્રોની સમ્યગુ પ્રાપ્તિ પ્રાયઃ અશક્ય છે. પ્રાથમિક દશામાં સર્વ જીવોને શાસ્ત્રના તત્ત્વ સુધી પહોંચાડનાર સેતુ ગીતાર્થ ગુરુઓ જ છે. તેથી ગીતાર્થ ગુરુને પ્રથમ જીવંત તીર્થ ગણ્યા અને ત્યાર બાદ શાસ્ત્રોને તીર્થ તરીકે વર્ણવ્યાં. તીર્થકરોની વાણી દ્વારા પણ પ્રતિબોધ પામેલા જીવોને તીર્થકરો દીક્ષા આપીને ગણધરોના શરણે સોંપે છે; કારણ કે જીવંત જ્ઞાની ગુરુસ્વરૂપ તીર્થ જ દરેક કાળમાં પ્રથમ તરવાનું સાધન છે. માત્ર દ્વાદશાંગી તેનાથી મહાન તીર્થ એ અંશમાં જ કહીએ છીએ કે, ગુરુસ્વરૂપ તીર્થમાં રહેલી તારકતા પણ આ દ્વાદશાંગીના પ્રભાવે છે, બાકી દ્વાદશાંગીના મહિમાથી પ્રથમ ગીતાર્થ ગુરુરૂપ તીર્થ નિરુપયોગી બનતું નથી. શાસ્ત્ર સર્વકાળે સર્વવ્યાપી છે, તેથી સાધક તમામ વિષયો તેના આધારે જ મૂલવે તે કહે તે જ તેને પ્રમાણઃ પૂજ્ય હરિભદ્રસૂરિએ લખ્યું કે જેને શાસ્ત્રોનું બહુમાન નથી, શાસ્ત્ર પ્રત્યે ભક્તિ નથી તેવો જીવ ગમે તેટલી સાધના કરે તો પણ તરવા માટે લાયક નથી. આજે આપણે ત્યાં કેટલાક કહે છે કે શાસ્ત્ર out-dated-કાલગ્રસ્ત થઈ ગયાં છે. પણ તેવું બોલનારનું મગજ સડી ગયું છે. ત્રણેય કાળમાં શાસ્ત્ર અદ્યતન જ છે; કેમ કે તે ત્રિકાલવ્યાપી છે. અમારા જીવનમાં કોઈપણ વાત આવે તો અમે શાસ્ત્રને જ પ્રમાણભૂત ગણીએ. વર્તમાનમાં દેશમાં democracy for the people, by the people, of the people કહેવાય છે. છતાં તમારી democracyમાં પણ સુપ્રીમ કોર્ટના જજો કહે છે કે constitution is supreme, people's will is not supreme.-બંધારણ મુખ્ય છે, લોકોની ઇચ્છા મુખ્ય નથી. તેમ જૈનશાસનમાં પણ constitution is supreme. તેને કોઈ challenge ન કરી શકે. તીર્થકરો પણ દ્વાદશાંગીનું ઉલ્લંઘન ન કરી શકે, તો બીજાની ક્યાં વાત ? આવાં શાસ્ત્રો માટે જે એલફેલ બોલે, લખે, માને, વિચારે તેવા માણસનું અહીં કામ નથી. અમે તો દુનિયાની કોઈ પણ વાત આવે તો તેનું વિશ્લેષણ શાસ્ત્રદૃષ્ટિથી જ કરીશું, પછી તે આધુનિક વિજ્ઞાન હોય, અર્થશાસ્ત્ર હોય, સમાજશાસ્ત્ર હોય, રાજનીતિ હોય કે બીજી કોઈ પણ વાત હોય. કોઈ કહે કે politicsરાજકારણનો શાસ્ત્રમાં વિચાર-વિમર્શ નથી. તો તે ભૂલે છે. શાસ્ત્રો સર્વવ્યાપી છે, સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ १ ११७. तं च दुवालसंगसुतं चतुव्विहं दव्वादि। अभिण्णदसपुव्वादियाण जाव सुतनाणकेवली ते पडुच्च भणितं। दव्वतो णं सुतनाणी सुतनाणेणोवयुत्तो सुत्तविण्णत्तीए सव्वदव्वादिं जाणति पासति य। णणु पासइ त्ति विरोहो? उच्यते-जम्हा अदिट्ठाण वि मेरुमादियाण सुतणाणपासणताए आगारमालिहइ, ण यादिटुं लिखइ, पण्णवणाए य भणिता सुतणाणपासणत त्ति, ण विरोधो। For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ભાવતીર્થ - દ્વાદશાંગી ભાવને આવરી લેનારાં છે. આ દુનિયામાં એવો કોઈ પણ વિષય નથી કે જે શાસ્ત્રમાં સૂચકરૂપે ન હોય. પન્નવણાસ્ત્રમાં આવે છે કે જેટલા પણ શ્રુતકેવલી છે તે છબસ્થ હોવા છતાં આ જગતના સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવને શ્રુતના બળથી પ્રત્યક્ષ જોનારા છે. અહીં શ્રુતકેવલી સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના માત્ર જાણકાર જ નહીં, પણ પ્રત્યક્ષ જોનાર છે તેવું કહ્યું, તેનો ખુલાસો આપતાં જણાવ્યું કે, મૃતથી જાણેલું જ્ઞાન પ્રત્યક્ષ જેવું સચોટ હોય છે, તેથી અમે તેને પ્રત્યક્ષ જ કહીએ છીએ. વિચાર કરો, શ્રુતજ્ઞાનમાં પણ કેવી વેધકતા હશે ! ગણધરો માટે જે સર્વસ્વ મૂડીરૂપ ગણિપિટક બને તે શ્રતમાં કચાશ ક્યાંથી હોય! તેમાં સમસ્ત અનુશાસન માટેના નીતિ-નિયમો, માર્ગદર્શન, સાધન-સામગ્રી બધું જ સમાય. તેથી શાસ્ત્ર એ જ અમારી જીવનદૃષ્ટિ છે. તમને શાસ્ત્ર સાથે વિરોધ હોય તો સમજી લેવાનું કે મારે અને તમારે કાયમનો વિરોધ છે. તમે શાસ્ત્રના ઉપાસક બનવા તૈયાર હો તો જ તમને અમારી વાત ગમશે. કોઈપણ કાંઈ નવી વાત કરે તો અમે ચોક્કસ પૂછીએ કે શાસ્ત્રમાં આ વાત ક્યાં છે ? જો શાસ્ત્રમાં ન હોય તેવી વાત કરે તો અમે કહીએ કે તારી વાત તારી પાસે રાખ. હું કંઈ તારો અનુયાયી નથી. વર્તમાનમાં ઉપલબ્ધ શાસ્ત્રોમાં પણ વિશ્વના ત્રિકાલાબાધિત સિદ્ધાંતોનું વર્ણન આવે છે, તેમ જ તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુસાર ઉત્સર્ગ-અપવાદમય આચારનું પણ વર્ણન છે જ. તેથી આ શાસ્ત્રો કોઈ કાળે out-dated-કાલગ્રસ્ત ન જ થાય. જેને out-dated-કાલગ્રસ્ત લાગે તેનું માથું જ out-dated-કાલગ્રસ્ત થઈ ગયું છે. સૂત્ર-અર્થ તત્ત્વ કરી સકહું ? મુહપત્તિના બોલમાં તમારે પણ બોલવાનું છે કે સૂત્ર-અર્થ તત્ત્વ કરી સદ્દઉં અર્થાત્ જેટલાં ગણધરરચિત સૂત્રો છે અને તીર્થકરકથિત અર્થો છે તે સર્વની હું તત્ત્વ તરીકે શ્રદ્ધા કરું છું અર્થાત્ આ દુનિયામાં જે કાંઈ પણ સત્ય છે તે આ સૂત્ર-અર્થમાં સમાય છે, તેનાથી વિરુદ્ધ બધું અસત્ય છે. તમને આવી પાકી શ્રદ્ધા છે ? કે પછી મુહપત્તિ ખાલી આમથી તેમ ફેરવો છો ? પ્રથમ બોલમાં જ પ્રતિજ્ઞા કરાવે છે કે આ વિશ્વમાં મને સૂત્ર-અર્થ પર જ શ્રદ્ધા છે. રાજકીય ક્ષેત્રમાં પણ શાસ્ત્રવિરુદ્ધ વાત આવે તો તમને મનથી મંજૂર ન થવી જોઈએ. આર્થિક आरतो पुण जे सुतनाणी ते सव्वदव्वनाण-पासणतासु भइता। सा य भयणा मतिविसेसतो जाणितव्वा । एवं खेत्त-काल-भावेसु वि [जे० २२३ द्वि०] भाणितव्वा।।। (નંલીસુત્ત ચૂ) ★ ११९. "से समासओ" इत्यादि। 'तद्' द्वादशाङ्गं समासतश्चतुर्विधं प्रज्ञप्तमित्यादि प्रायो गतार्थमेव। नवरम्-द्रव्यतः श्रुतज्ञानी उपयुक्तः सन् सर्वद्रव्याणि जानाति पश्यतीति, अत्राभिन्नदशपूर्वधरादिः श्रुतकेवली परिगृह्यते, तदारतो भजना, सा पुनर्मतिविशेषतो ज्ञातव्येति। अत्राह-ननु पश्यतीति कथम्? कथञ्चन सकलगोचरदर्शनायोगात्, अत्रोच्यते, प्रज्ञापनायां श्रुतज्ञानपश्यत्तायाः प्रतिपादितत्वात्, अनुत्तरविमानादीनां चाऽऽलेख्यकरणात्, सर्वथा चादृष्टस्याऽऽलेख्यकरणानुपपत्तेः । एवं क्षेत्रादिष्वपि भावनीयमिति। अन्ये तु "न पश्यति" इत्यभिदधति।। (નંદીસૂત્ર સૂત્ર ૧૨ ટી) ★ अङ्गति गच्छति व्याप्नोति त्रिकालगोचराशेषद्रव्य-पर्यायानित्यङ्गशब्दनिष्पत्तेः ।(षटखण्डागम टीका (धवला)९, पृ.१९४) * महान् विषयः सर्वद्रव्याऽसर्वपर्यायलक्षणो यस्य तत्तथा, (तत्त्वार्थाधिगमसूत्र-संबंधकारिका श्लोक १९ टीका) For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ભાવતીર્થ - દ્વાદશાંગી ક્ષેત્રમાં પણ શાસ્ત્રાનુસારી વાતની જ સત્ય તરીકે શ્રદ્ધા જોઈએ. સભા રાજકીય ક્ષેત્ર કે આર્થિક ક્ષેત્રમાં શાસ્ત્રાનુસારી શું હોઈ શકે ? સાહેબજીઃ દા.ત. શાસ્ત્રો કહે છે કે રાજ્ય પ્રજા પ્રત્યેની ન્યાય-સુરક્ષા આદિની ફરજ અદા કરતું હોય તો તેને પ્રજા પાસેથી ટેક્ષ-વેરો લેવાનો ચોક્કસ અધિકાર છે. ગમે તેવું સુરાજ્ય હોય તો પણ સત્તાધીશ પ્રજાને ન્યાય કે સુરક્ષા મફતમાં ન આપી શકે. તેથી ખર્ચ કાઢવા સમષ્ટિના હિતના ઉદ્દેશથી રાજ્ય પ્રજા પાસેથી અઢાર ટકા વેરો લઈ શકે છે. આ રાજ્યવ્યવસ્થા ઋષભદેવ ભગવાને સ્થાપી છે. પરંતુ વર્તમાન રાજ્ય તમારી પાસેથી ૬૦-૭૦ ટકા વેરો લે, તો અમે કહીએ કે તે પ્રજાને લૂંટે છે. અહીં કોઈ રાજ્યના કરગ્રહણના અધિકારને માન્ય ન કરે તો તે પણ જિનાજ્ઞાવિરુદ્ધ, શાસ્ત્રને અમાન્ય વાત થઈ. તે જ રીતે વ્યાપારના ક્ષેત્રમાં પણ ધર્મશાસ્ત્ર અનેક ઉચિત વાતો જણાવે છે, જે શાસ્ત્રને સમર્પિત થનારાએ અવશ્ય સદુહણા કરવી પડે. માત્ર મોઢેથી બોલ બોલી જવો પર્યાપ્ત નથી. જીવનના દરેક ક્ષેત્રમાં શાસ્ત્રનું માર્ગદર્શન યોગ્ય જ હશે, તેથી સૂત્રઅર્થ જ પ્રમાણ છે. તેમાં જ આખા સંસારનું હિતકારી તત્ત્વ સમાયેલું છે, તેવી તમારી પાકી શ્રદ્ધા જોઈએ. તો જ મુહપત્તિના પડિલેહણનો પહેલો બોલ સાચો થશે. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१|| (+મતિત પ્રર00 શ્લોઝ-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. જીવનમાં ઉન્નત દષ્ટિ, તેને અનુરૂપ આચાર અને તે બંને સંગત થાય તેવા સિદ્ધાંત દ્વાદશાંગી જ આપી શકે છે : ભવચક્રમાં ભમતાં જીવોને વ્યક્તિરૂપે તારક અને શરણ તીર્થ ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતો છે. તે ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતોને પણ દષ્ટિરૂપ તારક અને શરણ તીર્થ દ્વાદશાંગી છે. તેથી દ્વાદશાંગી સર્વોપરી તીર્થ છે. લિપિરૂપ શાસ્ત્ર જડ છે, શબ્દરૂપ (વચનરૂપ) શાસ્ત્ર પણ જડ છે, છતાં લિપિ કરતાં વચનરૂપ ઉચ્ચારણ વધારે અસરકારક છે અને તેના કરતાં પણ આત્મામાં રહેલ શ્રુતજ્ઞાનરૂપ શાસ્ત્રનું મહત્ત્વ વધારે છે; કારણ કે તે વેધક, અસરકારક અને જીવંત છે. તે શ્રુતજ્ઞાનમય શાસ્ત્રના પણ બે પ્રકારો છે. (૧) સૂત્રજ્ઞાનરૂપ શાસ્ત્ર અને (૨) અર્થજ્ઞાનરૂપ શાસ્ત્ર. સૂત્રજ્ઞાનરૂપ શાસ્ત્ર કરતાં અર્થજ્ઞાનરૂપ શાસ્ત્ર વધારે ચડિયાતું છે; કારણ કે તે સનાતન-શાશ્વત છે, વળી તીર્થકરકથિત છે; જ્યારે સૂત્રજ્ઞાનરૂપ શાસ્ત્ર પરિવર્તનશીલ છે અને ગણધરકથિત For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૪૧ છે. છબસ્થ ગણધરો કરતાં તીર્થકરોની પ્રમાણભૂતતા વધારે છે, તેથી સૂત્રમય શાસ્ત્ર કરતાં અર્થમય શાસ્ત્ર મહાન છે. અર્થનું જ્ઞાન ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન છે. જે અર્થનું જ્ઞાન પામ્યો તે શ્રુતના ઔદંપર્યને (રહસ્યને) પામ્યો. શાસ્ત્રમાં આચાર્યને અર્થના વેત્તા કહ્યા છે, ખાલી સૂત્રના જાણકારને આચાર્ય ન કહેવાય. સૂત્રજ્ઞાન ધરાવનાર ઉપાધ્યાય છે, અર્થજ્ઞાન ધરાવનાર આચાર્ય છે. ભાવાચાર્યની નવ પ્રકારે તીર્થકર સાથે તુલના કરી છે. તીર્થંકરની ગેરહાજરીમાં આચાર્યને તીર્થકર સમાન કહ્યા. તીર્થકરની જવાબદારી તે આચાર્યની જવાબદારી કહી. તીર્થકરની હાજરીમાં ગણધરો સૂત્રની વાચના આપે, તેમ ઉપાધ્યાય સૂત્રજ્ઞાન પ્રદાન કરે. તીર્થકરો સ્વયં દેશનામાં અર્થમય તત્ત્વનો પ્રબોધ કરે, તેમ આચાર્યો અર્થનો જ ઉપદેશ આપે. આ શક્તિ ભાવાચાર્યમાં અવશ્ય હોય. શાસ્ત્રમાં ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે. નામાચાર્ય, સ્થાપનાચાર્ય, દ્રવ્યાચાર્ય અને ભાવાચાર્ય. ભાવાચાર્ય તીર્થંકર તુલ્ય છે; કારણ કે તે અર્થમય દ્વાદશાંગીના ધારક છે. અર્થજ્ઞાન સર્વોપરી છે, વિષયરૂપે સનાતન-શાશ્વત છે. પ્રત્યેક તીર્થકરોના શાસનમાં સૂત્રરૂપે બદલાતી દ્વાદશાંગી ધ્રુવ અર્થનું જ્ઞાન કરાવવા માધ્યમ છે. 'પ્રાયઃ સૂત્રજ્ઞાન પામીને જ અર્થજ્ઞાન તરફ જઈ શકાય છે. સૂત્ર-અર્થમય શાસ્ત્ર સમાન આ જગતમાં પરમ સત્યને પામવાનું બીજું કોઈ સાધન નથી. સમગ્ર કલ્યાણકારી તત્ત્વ કે કલ્યાણનો માર્ગ દિશાસૂચનરૂપે તેમાં જ સમાયેલો છે. તેના અવલંબન વિના સાચી દિશા બતાવનાર કોઈ નથી. શાસ્ત્રનું કામ તમને જીવનમાં ઉન્નત દૃષ્ટિ આપવી, તેને પામવાનો આચારમાર્ગ પૂરો પાડવો, તેમ જ તેની આધારશિલારૂપ સિદ્ધાંતો સમજાવવા તે છે. કોઈ પણ વચન સર્વજ્ઞનું (પૂર્ણજ્ઞાનીનું) છે કે નહિ તેની ખાતરી આ પરીક્ષા જ છે. જે શાસ્ત્રવચનમાંથી સાચો આદર્શ ઉદ્ભવતો હોય, વળી તે આદર્શને જીવનમાં ચરિતાર્થ કરે તેવો આચારમાર્ગ જેમાં દર્શાવ્યો હોય, અને તેને અનુરૂપ જ પદાર્થવિજ્ઞાન ફલિત થતું હોય તે શાસ્ત્રવચન નિયમથી સાચું. તેમાં એકાંતે કલ્યાણકારિતા છે જ. ૨ જૈનશાસ્ત્રોમાં કોઈ પણ વચન લેશો તો તેમાં અવશ્યપણે ઉન્નત આદર્શ, તેની સાધક ક્રિયા અને તેને અનુરૂપ પાયાનો સિદ્ધાંત અવશ્ય ફલિત થતો હોય છે. દા.ત.“કરેમિ ભંતે १ (षिच्)षिंच क्षरणे' सिञ्चति क्षरति यस्मादर्थान्, ततो निरुक्तविधिना सूत्रम्। अथवा, निरुक्तविधिनैव सूचयति, स्रवति वाऽर्थानि ति सूत्रम्। श्रूयत इति वा सूत्रम्। सीव्यते विशिष्टघटनामानीयत इति वा सूत्रम्। सरति वाऽर्थमनुगच्छति यस्मात् ततः સૂત્રમતા૩િ૬૮ાાં તથાअर्थव्याख्यानतो यावदद्याप्यविवृतं तावत् सूत्रं सुप्तमिव सुप्तमुच्यते, प्राकृतशैल्या च ‘सुत्तं' इति। अथवा, सुस्थितत्वात् प्रमाणाबाधितत्वात्, व्यापितत्वाच्च (सूक्तं)सूत्रम्, प्राकृतत्वादेव च ‘सुत्तं' ।... (વિશેષાવશ્વમાગ ફ્લોર ૨૬૮-૨૩૬૨ ટી) २ 'श्रुतस्ये'ति-प्रवचनस्य सामायिकादिचतुर्दशपूर्वपर्यन्तस्य, 'भगवतः'समग्रैश्वर्यादियुक्तस्य । सि(शु)द्धत्वेन समग्रैश्वर्यादियोगः। न ह्यतो विधिप्रवृत्तः फलेन वञ्च्यते; व्याप्ताश्च सर्वे(प्र0 व) प्रवादा एतेन; विधिप्रतिषेधाऽनुष्ठानपदार्थाविरोधेन च વર્તતા (१) 'स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्त्तव्यम्, सर्वे जीवा न हन्तव्या' इतिवचनात्; (२) 'समितिगुप्तिशुद्धा क्रिया असपत्नो योग' इतिवचनात्; (३) 'उत्पादविगमध्रौव्ययुक्तं सत्, एकद्रव्यमनन्तपर्यायमर्थ' इतिवचनादिति। (ललितविस्तरा टीका) For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ભાવતીર્થ - દ્વાદશાંગી સામાઇયં સાવર્જા જોગં પચ્ચક્ખામિ” આ પ્રાથમિક સૂત્રમાં પણ સમતાનો આદર્શ, તેને પ્રાપ્ત કરાવનાર સર્વ સંક્લેશ-પાપવિરામની ક્રિયા અને તેને અનુરૂપ પરિવર્તનશીલ આત્મતત્ત્વનો સિદ્ધાંત ચોક્કસપણે ફલિત થાય છે. આ ત્રણે ખૂબીથી યુક્ત વચન જ સર્વજ્ઞનું વચન સમજવું. ત્રણમાંથી એક પણ ખામીવાળું હોય તો તે વચન ચોક્કસપણે સર્વજ્ઞનું વચન નથી જ. તેવાં આદર્શ, આચાર અને સિદ્ધાંતમાં પરસ્પર વિરોધાભાસી વચનો નિયમથી અપૂર્ણ જ્ઞાનીનાં જ હોય. તેવાં કહેવાતાં શાસ્ત્રોને સમર્પિત થશો તો તમારું કલ્યાણ નહીં થાય, વાસ્તવમાં તે શાસ્ત્રવચન જ નથી. ભૌતિક ક્ષેત્રે પણ ધ્યેય, ક્રિયા અને સિદ્ધાંતની સુસંગતતા અનિવાર્ય : ભૌતિક ક્ષેત્રમાં પણ વિરોધાભાસી વાતોનો કોઈ મતલબ નથી હોતો; કારણ કે તેમાં ફળદાયકતા જ નથી હોતી. વ્યવહારમાં પણ ધ્યેયને અનુરૂપ સિદ્ધાંત આધારિત ક્રિયાથી જ ફળની પ્રાપ્તિ થાય છે. સંસારના ક્ષેત્રે તમને કોઈ પણ પ્રવૃત્તિમાં સફળતા જોઈતી હોય તો પહેલાં ધ્યેય નક્કી કરવું પડે. વગર ધ્યેય નક્કી કર્યે પ્રવૃત્તિ કરો તો મૂર્ખામી ગણાય. વળી ધ્યેય પણ સાચું જોઈએ. ત્યાર બાદ તેને અનુરૂપ ક્રિયા પણ કરવી પડે. છતાં સિદ્ધાંત જ મૂળમાંથી ખોટો હોય તો ધ્યેયને અનુરૂપ ક્રિયાથી પણ લાભ ન મળે. આ ત્રણેય એક બીજા સાથે match-સંગત થાય તો જ ફળપ્રાપ્તિ સંભવે. દા.ત. આ આધુનિક વિમાનો છે જે રોજ પ્રવાસીઓને લઈને આકાશમાં ઊડે છે. આ વિમાનની શોધ શરૂઆતમાં રોબર્ટ ભાઈઓએ કરી તેમ કહેવાય છે. તો શોધખોળ કરનારના મનમાં પહેલાં આદર્શ તો હશે જ. વગર ધ્યેયે કંઈ મહેનત ક૨વા મંડી પડ્યા ન હોય. તેમના મનમાં ધ્યેય હશે કે અમારે એવું સાધન બનાવવું છે જે આકાશમાં ઊડે. અર્થાત્ આકાશમાં ઉડ્ડયન કરે તેવું સાધન બનાવવાનું તેમનું ધ્યેય. પરંતુ તે ધ્યેયને હાંસલ કરે તેવું વિમાનનું માળખું બનાવવાની ક્રિયા કરવી પડે. જો વિમાનનું body-માળખું જ આકાશમાં ઊડવાના બદલે નીચે પટકાય તેવું બનાવે તો તે ન ચાલે. તેથી ધ્યેયને અનુરૂપ ક્રિયા જોઈએ. કોઈ પણ માણસ ધ્યેયને અનુરૂપ ક્રિયા કરે તો તે ફળ મેળવે, પરંતુ ધ્યેયથી વિરુદ્ધ ક્રિયા કરે તો ફળ ન મળે. વળી, જો તે રોબર્ટ ભાઈઓને aeromatic-એરોમેટિકનો સિદ્ધાંત ખ્યાલમાં ન હોય કે તેને અનુસરે નહીં તો બધી જ મહેનત અંતે ફોક જાય. જે સાધન આકાશમાં ઉડાડવું હોય તે સાધનને હવાથી હલકું બનાવવું પડે. હવાથી જેની ઘનતા ઓછી હોય તે જ વસ્તુ હવામાં ઉપર રહી શકે, તે સિવાય નીચે પડી જાય. પછી તે સાધન કદમાં ગમે તેટલું નાનું હોય કે મોટું હોય પણ તેને હવામાં ઉડાડવું હોય તો આ સિદ્ધાંત સર્વત્ર જાળવી રાખવો જ પડે. વળી, હવા પોતાનાથી હલકી વસ્તુને ઉપર ધારણ કરે તે સિદ્ધાંત જ ખોટો હોય તો વિમાનો કદી ઊડી ન શકે. તેથી ધ્યેય, ક્રિયા અને સિદ્ધાંત પરસ્પર સુસંગત હોવાં જોઈએ, તો જ ફળપ્રાપ્તિ શક્ય છે. સામાયિકસૂત્ર આદર્શ, આચાર અને સિદ્ધાંત ત્રણેયથી શ્રેષ્ઠ અને અવિરોધી સૂત્ર છે : વળી, જે વચન આદર્શવિહોણું છે અથવા આચારનું પ્રેરક નથી કે સિદ્ધાંતશૂન્ય છે, તે વચન અવશ્ય અધૂરું છે. તેને જ્ઞાનીનું વચન કહેવું યોગ્ય જ નથી. ઉપરાંત જ્યાં ત્રણમાંથી કોઈનો પરસ્પર વિરોધ હોય તે For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૪૩ વચન પણ અધૂરા જ્ઞાનની નિશાની છે. તેને અનુસરવાથી કે સમર્પિત થવાથી નિષ્ફળતા જ મળે, કલ્યાણ ન થાય. તેથી જે વચન આદર્શ, આચાર અને સિદ્ધાંતથી અવિરોધી તેમ જ ત્રણેયનું યથાર્થ બોધક હોય તે જ વચન સર્વજ્ઞવચન છે. ગમે ત્યાં રહેલું આવું વચન તત્ત્વથી પૂર્ણજ્ઞાનીનું જ વચન છે. તેને અનુસરવામાં ચોક્કસ કલ્યાણ સમાયેલું છે. જેમ સામાયિકસૂત્ર દ્વાદશાંગીનું પ્રથમ સૂત્ર છે, તીર્થકરો પણ દીક્ષાગ્રહણ અવસરે પ્રતિજ્ઞાબદ્ધ થવા આ સૂત્ર બોલે છે. તે સૂત્રમાં આત્મામાં સમત્વનો આય કરવાનું ધ્યેય બતાવેલ છે. આખું જગત કષાય-ફ્લેશ-વિકારોથી ત્રસ્ત છે, દુઃખી છે, રાગ-દ્વેષરૂપી વિષમતાથી ભરપૂર છે. તે વૈષમ્યના દુઃખમાંથી મુક્ત થઈ નિર્વિકારી સમતાના સુખને પામવાના ધ્યેયથી સમનો આય દર્શાવ્યો છે, જે આદર્શ તરીકે ઉત્તમ છે. પરંતુ આદર્શથી વિરુદ્ધ ક્રિયા-આચાર દર્શાવ્યો હોય તો ધ્યેયપ્રાપ્તિ શક્ય ન બને. સામાયિકમાં ધાંધલ-ધમાલ, હસી-મજાક, ગીત-નૃત્ય-સંગીત, ટેસથી ખાવું-પીવું આદિ ક્રિયાઓ હોય તો તે ધ્યેયવિરુદ્ધ ક્રિયા છે. કારણ કે તેનાથી તમારા રાગ-દ્વેષ-વિકારો-મોહ-આસક્તિ વગેરેની પુષ્ટિ થાય છે. પરંતુ સામાયિકના અનુષ્ઠાનમાં તો સર્વ સાવદ્ય-પાપપોષક ક્રિયાઓનો ત્યાગ દર્શાવ્યો છે અર્થાત્ એક પણ ઇન્દ્રિયના વિકારો કે રાગ-દ્વેષને પોષે તેવું વર્તન નથી. તેથી ધ્યેયને અનુરૂપ ક્રિયા છે. હવે પદાર્થવિજ્ઞાનના સિદ્ધાંતની રૂએ જો આત્મા અપરિવર્તનશીલ જ હોય, તો વિકારયુક્ત આત્મા કદી પણ રાગ-દ્વેષવિરોધી આચારના પાલનથી નિર્વિકારી બની સમતા ન જ પામી શકે. તેથી ઉત્તમ આચાર પાળવાનો પણ કોઈ મતલબ રહેતો નથી. તેથી સિદ્ધાંતરૂપે આત્મા પરિવર્તનશીલ છે તે અવશ્ય સ્થાપિત કરવું પડે, જે આ સૂત્રમાં કરેમિ’ અને ‘પચ્ચક્ઝામિ'રૂપ ક્રિયાવાચક શબ્દો દ્વારા સ્પષ્ટ અભિવ્યક્ત થાય છે. તેથી આદર્શ, આચાર અને સિદ્ધાંત ત્રણેયથી શ્રેષ્ઠ અને અવિરોધી આ સૂત્ર છે, જે તેમાં રહેલી તારકતાનો નક્કર પુરાવો છે. આવા નિશ્ચિત શુભ ફળદાયી શાસ્ત્રોને સમર્પિત થનાર કલ્યાણ પામે છે. પૂર્ણજ્ઞાનીના વચનોની ગુણવત્તાનું આ નિયત ધોરણ છે. દ્વાદશાંગીના એક એક વચનથી અનંતા મોક્ષે ગયા છે : જૈનશાસ્ત્રોમાં એવું કોઈ સૂત્ર નહીં મળે કે જેમાં આદર્શ અભિવ્યક્ત ન થતો હોય. જે જ્ઞાન તમારા જીવનમાં આદર્શ ન બતાવે તે ખાલી બોજો છે. બુદ્ધિની કસરત કરવા જ્ઞાન મેળવવાનું નથી, પણ જીવનમાં સાચો રાહ, સાચી દૃષ્ટિ મેળવવા જ્ઞાન સાધન છે. જેને દૃષ્ટિ પામવી હોય તેને આદર્શોની અવશ્ય જરૂર પડશે. ધર્મ પહેલાં તમારી જાતની વાત કરે. તમારે જીવનમાં શું પામવું છે, આદર્શ-ધ્યેય તરીકે તમારે શું પામવા જેવું છે તે શાસ્ત્ર સૂચવે છે. તમને તમારી જાતની વાતમાં રસ ન હોય અને ગામની પંચાતમાં રસ હોય તો શાસ્ત્રોના આદર્શો નહીં ગમે. 'પૂર્વધર પૂ. શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે લખ્યું કે જેનશાસ્ત્રનું એક પણ વચન એવું નથી કે જે સંવેગ પેદા ન કરે અર્થાત્ મુક્તિનો આદર્શ ન દર્શાવે તેવું કોઈ શાસ્ત્રવચન નથી. જૈનશાસ્ત્રના પદે પદે સંવેગ ભર્યો છે. જેને સંવેગ ન ગમે તેને આ શાસ્ત્ર કદી ગમવાનાં નથી. તે આ શાસ્ત્ર વાંચે-ભણે તો પણ તેને માટે १ एकम्मि वि जम्मि पए संवेगं कुणइ (वीतराग)वीयरायमए। सो तेण मोहजालं छिंदइ अज्झप्पओगेणं ।।३०२१।। (વિશેષાવરમાણ ખૂન) For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ભાવતીર્થ - દ્વાદશાંગી નકામાં. તમને એકદમ સ્પષ્ટ દૃષ્ટિ પ્રગટવી જોઈએ કે મારા આત્મામાં જે દુઃખ-સંતાપ છે તેનાથી મારે મુક્ત થવું જ છે, પૂર્ણ સુખી થવું જ છે. આવા અભિલાષકને શાસ્ત્ર મોક્ષનું સ્પષ્ટ ધ્યેય બતાવે છે. તમે સ્વયં ધ્યેયને સ્પષ્ટ ન કરી શકો તો તેને શાસ્ત્રો દિગ્દર્શક બની સ્પષ્ટ કરે છે. જે દિશા બતાવે, આદર્શ બતાવે તે શાસ્ત્ર પ્રાથમિક ગુણવત્તાયુક્ત સમજવાં. આવાં પણ વચનો આચાર બતાવવામાં અધૂરાપણું રાખે તો ધ્યેય સુધી ન પહોંચાડી શકે. અરે ! કદાચ આચાર પણ બરાબર જણાવે, પણ સિદ્ધાંતો ઊલટા હોય તો તેમાં પણ પૂર્ણ તારકતા ન સંભવે. જેને શરણ સ્વીકારી તરવું છે તેને આ ત્રણ ગુણવત્તાયુક્ત શાસ્ત્ર જ આધાર છે, તે જ સમ્યક તીર્થ છે. દ્વાદશાંગીના એક એક વચનમાં આ ગુણવત્તા છે. 'પૂજ્ય ઉમાસ્વાતિ મહારાજે કહ્યું કે એક એક જિનવચનથી અનંતા મોક્ષે ગયા છે. “નમો અરિહંતાણં પદ સાંભળીને પણ અનંતા જીવો મોક્ષે ગયા છે. પ્રત્યેક જિનવચનમાં અપાર તારકશક્તિ છે. એક એક જિનવચન તીર્થસ્વરૂપ જ છે. દરેક વચન આ સૃષ્ટિના નક્કર સત્યને કલ્યાણકારી દૃષ્ટિકોણથી રજૂ કરે છે. જેને દ્વાદશાંગીના પદ પદે આદર્શ, આચાર અને સિદ્ધાંતની સમન્વિતતા દેખાય તે સર્વજ્ઞવચનના હાર્દને પ્રત્યક્ષ જોઈ શકે છે. સભાઃ અમને તો માત્ર શ્રદ્ધા છે. સાહેબજીઃ અખતરો કરીએ એટલે ખબર પડે કે કેટલી શ્રદ્ધા છે. શ્રદ્ધાનો આકાર-સ્વરૂપ દર્શાવતાં કહ્યું કે તમેવ સર્વાંનિસવ =નિહિં પડ્યું આ જગતમાં તે જ સત્ય છે, તે જ તત્ત્વ છે જે જિનેશ્વરદેવોએ કહ્યું છે. આમાં મીનમેખ ફેર ન ચાલે, બીજા કોઈની વિચારધારાનો પ્રભાવ કે તમારું દોઢ-ડહાપણ તેમાં ન રખાય. ઘણા શાસ્ત્રની વાતોમાં કહે કે આ કંઈ બેસતું નથી, માની શકાય તેમ નથી, આમાં વિશ્વાસ ઊભો થતો નથી. આવો બબડાટ ન ચાલે. હા, શાસ્ત્ર સર્વજ્ઞનું વચન છે કે અસર્વજ્ઞનું વચન છે તે નક્કી કરવા તેની ચકાસણીમાં કોઈ કમીના-ખામી રાખવાની નથી. અમે એવું નથી કહેતા કે તમે આલતુ-ફાલતુનું વચન પણ સ્વીકારો. ગમે તેવા માણસના વચનને સ્વીકારવાથી આપણું કલ્યાણ નહીં થાય. ઢંગધડા વગરનાં વચનો પર આસ્થા રાખવાથી, વિશ્વાસ રાખવાથી જીવનમાં ભટકાઈ જવાનું આવે. અંધશ્રદ્ધાને જૈનશાસનમાં સ્થાન નથી. ઊલટું તેની તો આપણાં શાસ્ત્રોમાં નિંદા છે. અંધશ્રદ્ધાનો આગ્રહ નથી, પણ પૂર્ણજ્ઞાનીના વચનની ખાતરી થયા પછી શ્રદ્ધામાં કોઈ કમીના ન ચાલે. કોઈ ધર્મશાસ્ત્રો નાગદેવતા, ગાયદેવતા, પૃથ્વીદેવતા, અગ્નિદેવતા, પાણીદેવતા કહે એટલે માની લેવાનું નથી. આ બધાં તો અબૂઝ પ્રાણીઓ કે અશક્ત જીવજંતુઓ છે. ગમે તેને ભગવાન કે પૂજ્ય માનવા તે શ્રદ્ધાનો કોઈ મતલબ નથી. કોઈ થાંભલામાં, ભીંતમાં કે પથરામાં પણ પૂજ્યતા માને, પરંતુ તે અંધશ્રદ્ધાનો જ એક પ્રકાર છે. જૈનશાસ્ત્ર કહે છે કે તત્ત્વને સમજો, વિચારો, નિશ્ચિત કરો; તત્ત્વની શ્રદ્ધા એ જ સમ્યક્ત છે, આંધળો વિશ્વાસ એ સમકિત નથી. સમકિત પામવા શ્રદ્ધાળુણ વિકસાવવો પડે. સમ્યગ્દર્શન શ્રદ્ધા સાથે જોડાયેલું છે. જેનામાં ૧૦૦% તત્ત્વની શ્રદ્ધા છે તેનામાં જ સમકિત આવે. પણ અંધશ્રદ્ધા કે વિપરીત શ્રદ્ધા કરશો તો મિથ્યાત્વ વધશે. ગમે ત્યાં શ્રદ્ધા કરવાથી મિથ્યાત્વ જ દઢ થાય છે. સમ્યગ્દર્શન १ एकमपि तु जिनवचना-द्यस्मानिर्वाहकं पदं भवति। श्रूयन्ते चानन्ताः, सामायिकमात्रपदसिद्धाः ।।२७ ।। (तत्त्वार्थसूत्र आद्यकारिका मूल) २ तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्।।३।। (तत्त्वार्थसूत्र प्रथम अध्याय) For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૪૫ પામવા શ્રદ્ધા તત્ત્વ પર રાખવાની છે. તત્ત્વ એટલે સંસારનું પરમ સત્ય. આ સંસારનાં જેટલાં પારમાર્થિક સત્યો છે તે સર્વ પર તમને શ્રદ્ધા થશે, વિશ્વાસ બેસશે, સચોટ ખાતરી-નિર્ણય થશે તો જ તે શ્રદ્ધા સાચી સમજવી. બાકી ખાલી વાતોનો કોઈ મતલબ નથી. સમ્યક શ્રદ્ધા આવે એટલે વિચારસરણી બદલાયા વગર રહે નહીં. દ્વાદશાંગીનું દરેક વચન પણ સ્વતંત્ર તારકશક્તિ ધરાવે છે : 'અત્યારે તો તમને દ્વાદશાંગીરૂપ શાસ્ત્રોનો મહિમા સમજાવું છું. પ્રત્યેક જિનવચનમાં પૂર્ણજ્ઞાનીના જ્ઞાનની પૂર્ણતાની છાંટ છે, જેને પારખવા અવિરોધી આદર્શ, આચાર અને સિદ્ધાંતની કસોટી કહી છે. પ્રત્યેક જિનવચનમાં આખા જગતને તારવાની તાકાત છે. તમને વિશ્વાસ જોઈએ કે જે જગતતારક છે તે મારા આત્માને પણ અવશ્ય તારશે, વહેલા-મોડા ગમે ત્યારે તરીશ તો આનાથી જ તરીશ. “સંપૂર્ણ દ્વાદશાંગીમાં જ તારકતા છે અને અધૂરી દ્વાદશાંગી આપણને તારી ન શકે, હાલનાં શાસ્ત્રો તો અપૂર્ણ છે, તેને પૂર્ણ આધાર કઈ રીતે મનાય ?” તેવો ભ્રમ રખે કરતા. પ્રત્યેક જિનવચનમાં સાંગોપાંગ કલ્યાણમાર્ગ દર્શાવવાની તાકાત છે. દ્વાદશાંગીનાં ત્રુટક વચનો પણ સ્વતંત્ર તારકશક્તિ ધરાવે છે. તીર્થંકરના દરેક વચનમાં અનુયાયીને છેક મોક્ષ સુધી પહોંચાડવાની ક્ષમતા છે; કારણ કે સર્વ વચનો સાચો આદર્શ, આચારસંહિતા અને સિદ્ધાંતોથી ભરપૂર છે. એક વચન જે રાહ બતાવે તેનું યથાર્થ પાલન કરનાર પણ ચોક્કસ પાર પામે. ભગવાનનું કોઈ વચન બીજા વચન સાથે વિરોધાભાસી નથી, પણ પ્રત્યેક વચન એકબીજાના પૂરક અને સમન્વયશાળી છે. એકને પણ બરાબર વળગીને ચાલો તો તમારી બુદ્ધિ ક્રમશઃ નિર્મળ થાય, સર્વ વચનની શ્રદ્ધા-રુચિ-સમજણ આપમેળે ભાવિમાં પ્રગટે. જેનાં ધ્યેય, ક્રિયા અને સિદ્ધાંતમાં અવિરોધિતા હોય તે નિશ્ચિત ફળદાયી જ હોય. અધ્યાત્મના માર્ગમાં આવાં વચનો જ સાધકને રાહબર(guide) છે. મહામહિમાશાળી દ્વાદશાંગીમાં દુનિયાની તમામ ફિલોસોફીનાં મૂળ છે ? આ દ્વાદશાંગીરૂપ શાસ્ત્રનો મહિમા ગમે તેટલો ગાઈએ તો ઓછો છે. તમે દેવવંદન, પ્રતિક્રમણ આદિ १ एकम्मि वि जम्मि पए संवेगं कुणइ (वीतराग)वीयरायमए। सो तेण मोहजालं छिंदइ अज्झप्पओगेणं । ।३०२१।। । (વિશેષાવર્ષમાગ-૨) ★ एकस्मिन्नपि यत्र वीतरागोक्ते पदे सति जीवः संवेगं गच्छति, “येन च पदेन विरागत्वं भवति निर्वेदमुपैति, तत् तस्यैकमपि पदं समस्तमोहजालोच्छेदहेतुत्वात् संपूर्णद्वादशाङ्गरूपं ज्ञानमेव भवति, तत्कार्यकर्तृत्वात्, किं पुनरनेकपदात्मको नमस्कारः संपूर्णद्वादशाङ्गज्ञानं न भविष्यति?' इत्यनया भङ्ग्या नमस्कारस्य द्वादशाङ्गरूपतां साधयन्नाह (વિશેષવિરથમ સ્નો રૂ૦૨૦-૨૦૨૨-૨૦૨૨ટીવા) २. पूर्वापरविरुद्धादेर्व्यपेतो दोषसंहतेः । द्योतकः सर्वभावानामाप्तव्याहतिरागमः।। | (svg મટા (થવા ) ૨,પૃ.૨૨ ૦ ૨૨૩ ૩) 3 स्फुरन्ति सर्वे तव दर्शने नयाः, पृथग् नयेषु प्रथते न तत् पुनः। कणा न राशौ किमु कुर्वते स्थिति, कणेषु राशिस्तु पृथग् न વર્તતાાદરૂા. ' (શહેશ્વરપાર્શ્વનાથસ્તોત્ર-૩છે. છન (તોત્રાવિત્રી) For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભાવતીર્થ - દ્વાદશાંગી ક્રિયામાં પુષ્પરવરદીવઢ સૂત્ર બોલો છો, તેનો ભાવાર્થ વાંચો તો ખબર પડશે કે જૈનશાસનમાં શ્રતનું કેટલું મહત્ત્વ છે ! “સુઅસ ભગવઓ’ કહીને શ્રુતને “ભગવાન” શબ્દથી સંબોધે છે. સંસારનું શ્રેષ્ઠ ઐશ્વર્ય આ દ્વાદશાંગીમાં સમાયેલું છે. અનેક પ્રકારનાં જ્ઞાન, વિજ્ઞાન, કળા, વિદ્યા, મંત્ર, લબ્ધિઓ શ્રતમાં અંતર્નિહિત છે. શ્રુતકેવલીઓને તે સમગ્ર ઐશ્વર્ય, શક્તિ પ્રાપ્ત હોય છે. વળી, દુનિયાનાં સર્વ સત્યો આમાં સમાયેલાં છે. તમામ ફીલોસોફીઓ દૃષ્ટિવાદમાંથી નીકળી છે. જેમ સમુદ્રમાંથી જ આખી દુનિયામાં પાણી ફેલાયેલું છે, તે જ સર્વ જળનો મૂળ સ્રોત છે, તેમ આ દુનિયાની સર્વ વિચારધારાઓ-તત્ત્વજ્ઞાનનું મૂળ આ દ્વાદશાંગી છે. આ વાત boasting-બડાઈ નથી. વર્તમાનમાં પણ જૈનદર્શન સાંગોપાંગ ભણે તેને અવશ્ય ખાતરી થાય. વિશ્વમાં વિદ્યમાન એવી કોઈ ફીલોસોફી નથી કે જેના સિદ્ધાંતને અમે ઉપલબ્ધ જૈન આગમમાંથી reference-ઉલ્લેખ સાથે બતાવી ન શકીએ. જોકે હાલનાં ૪૫ આગમો સંપૂર્ણ નથી, દ્વાદશાંગી કરતાં ઘણું નાનું કદ છે. મોટા ભાગનું નાશ પામ્યું; કેમ કે મગજમાં ધારણ કરવાની કોઈની ક્ષમતા નહોતી. છતાં જે શ્રુતજ્ઞાન રહ્યું છે તેમાં પણ અમે દાવા સાથે કહી શકીએ કે, વર્તમાન દુનિયાની કોઈપણ ફીલોસોફી તમે લઈ આવો, તેનું મૂળ જિનાગમમાંથી ચોક્કસ બતાવી શકાય. તેથી કહીએ છીએ કે સર્વ દર્શનો જિનાગમમાંથી નીકળ્યાં છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું કે “સર્વ દર્શન તણું મૂલ તુજ શાસનમુ, તેણે તે એક સુવિવેક ગુણીએ.” એક જૈનદર્શન સમજો એટલે સર્વ દર્શનનો અવશ્ય બોધ થઈ જાય. આવા મહાન વિદ્વાનને પાકી શ્રદ્ધા છે કે સર્વ વિચારધારા-તત્ત્વ આ દ્વાદશાંગીમાંથી નિર્ગમ પામ્યું છે. તમને આવી શ્રદ્ધા ક્યારે થશે ખબર નથી. જગતના સર્વ તત્ત્વને વ્યાપીને રહેલું આ શ્રુત છે, અતિશય ઐશ્વર્યયુક્ત છે, અનેક પ્રકારની ભૌતિક અને આત્મિક રિદ્ધિ-સિદ્ધિ એમાં સમાયેલી છે. “ત્રણ લોક તેમાં શેયરૂપે પ્રતિષ્ઠિત છે, તે દેવો અને દાનવોથી પણ પૂજાયેલ છે, જીવમાત્રનાં સર્વ દુઃખોનો નાશ કરવાની તેમાં શક્તિ છે. આ સંસારનું અમૃત કહો તો અમૃત, સાર કહો તો સાર, આનંદદાયી તત્ત્વ કહો તો આનંદદાયી તત્ત્વ તે જિનવચનમાં જ છે. જેને આમાં રસ પડી જાય તેનો તો ભવ સુધરી જ જાય. પ્રત્યેક આગમમાં એટલું ઊંડું જ્ઞાન છે કે તેને શરણ તરીકે સ્વીકારીને અનુસરનારને આ લોકમાં પણ કોઈ ચિંતા નથી, ગમે તે સંયોગોમાં સમાધિ એની હથેળીમાં જ છે. અંતરમાં પરિણામ પામેલું શ્રત જ અવસરે સ્વહિતચિંતા કરાવશે. પ્રતિક્ષણ સત્ની પ્રેરણા આપવી તે જ શાસ્ત્રનું કામ છે. દ્વાદશાંગી સાચું અમૃત છે, જીવનમાં સાચી સુખ-શાંતિ આપે, મરતાં સમાધિ આપે અને પરભવમાં પણ સાથે આવે : બાહ્ય જગતથી ગમે તેટલા દાઝેલા હશો તો પણ તમને અંતરમાં સાચાં સુખ-શાંતિ આ જ્ઞાન જ આપશે. આ જગતમાં સમ્યગુ જ્ઞાન સિવાય કોઈ શાંતિ આપી શકે તેમ નથી. આ જ જીવનની ખરી મૂડી છે. જેટલું મેળવ્યું હશે એટલે આ ભવમાં પણ મરતાં સુધી અવશ્ય કામ લાગશે. જીવતાં સમાધિ, મરતાં સમાધિ અને પરભવમાં પણ સમાધિ આપશે. મિથ્યાજ્ઞાન ભણવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. જેમ જેમ મિથ્યાજ્ઞાન ભણો તેમ તેમ ભવાંતરમાં વધારે મૂર્ખ થવાના. અજ્ઞાનથી જ્ઞાનાવરણીય નથી બંધાતું, સર્વ જ્ઞાનાવરણીય કર્મો મિથ્યાજ્ઞાનથી જ બંધાય છે. ભૂતકાળમાં મિથ્યાજ્ઞાનથી બાંધેલાં જ્ઞાનાવરણીય કર્મોને તોડવાનું સાધન પણ સમ્યજ્ઞાન જ છે. For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૪૭ સમ્યજ્ઞાન જેમ જેમ ભણશો તેમ તેમ જૂનાં જ્ઞાનાવરણીય તૂટશે અને નવાં નહીં બંધાય. વળી, સમ્યજ્ઞાન તો પરભવમાં પણ સાથે આવશે. સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન ગુણ જન્માંતર અનુગામી છે, જીવ પરલોકમાં તેની સાથે લઈ જઈ શકે છે. સમ્યક્યારિત્ર ગુણ આ બે ગુણ કરતાં મહાન છે, છતાં તે જન્માંતર અનુગામી નથી. દ્રવ્યચારિત્ર કે ભાવચારિત્ર બેમાંથી એક પણ જન્માંતરમાં સાથે લઈ જઈ શકાતું નથી, માત્ર ચારિત્રના સંસ્કાર જ પરભવમાં સાથે આવે. જ્યારે દર્શનગુણ અને જ્ઞાનગુણને as it is-જેવા છે તેવા સાથે લઈ જવા હોય તો લઈ જઈ શકાય છે. તીર્થકરો માના પેટમાં અવતાર લે ત્યારે આગલા ભવનાં દર્શન-જ્ઞાન સાથે લઈને જન્મે છે. તેથી જ્ઞાનગુણનું જીવનમાં ઘંટન જન્મ જન્મ હિતકારી અને કાયમી મૂડી છે. જેને વૈરાગ્ય ન ગમે તેને શાસ્ત્રવચન પરિણામ પામતું નથી : 'દ્વાદશાંગીના પ્રત્યેક વચનમાં અંતિમ આદર્શ મોક્ષ સમાયેલો છે અને અવાંતર ધ્યેય ક્ષમા, વિનય આદિ ગુણો છે. સર્વગુણમય મોક્ષને પામવા ગુણરૂપી અવાંતર ધ્યેય સુસંગત જ છે. જિનવાણી સંવેગ, નિર્વેદથી ભરપૂર છે. સંવેગ એટલે મુક્તિની અભિલાષા અને નિર્વેદ એટલે સંસારનો વિરાગ. આ બંને પેદા ન થાય ત્યાં સુધી શાસ્ત્રોમાં રસ ન પડે. શાસ્ત્ર વૈરાગ્યનો દરિયો છે; કારણ કે તેને ઉપદેશનારા જિનેશ્વરો સ્વયં વિતરાગ છે. વિરાગ એ જ વીતરાગતાનું સાધન છે. તીર્થકરોની દેશના વૈરાગ્યરસથી ભરપૂર હોય છે. જેને વૈરાગ્ય ન ગમે તેને સંવેગ ન પ્રગટે અને તે વિના શાસ્ત્રો વાંચે, ભણે, વિચારે, બોલે, સાંભળે કે ઉપદેશે પણ અંતરને સ્પર્શ નહીં. જેનું અંતઃકરણ વૈરાગ્યથી ભાવિત છે તેને જ શાસ્ત્રવચન પરિણામ પામે. એક એક જિનવચન પણ તીર્થસ્વરૂપ છે : પ્રત્યેક શાસ્ત્રવચન તારકશક્તિ ધરાવે છે. અરે ! સમગ્ર દ્વાદશાંગી નહીં, દ્વાદશાંગીનું એક વચન પણ તીર્થ છે. આ જ દ્વાદશાંગીના પ્રારંભિક સૂત્રરૂપ નવકાર માટે પૂજ્ય વીરવિજયજી મહારાજાએ લખ્યું કે “અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર.” અર્થાત્ નવકારનો એક એક અક્ષર પણ તીર્થસ્વરૂપ છે. વાક્યો કે શબ્દો તો તીર્થ છે જ, પણ એક એક અક્ષર પણ સ્વતંત્ર તીર્થ છે. ગંભીર સૂત્રોના વિવેચન અવસરે વાક્યનો १ अरहंतनमोक्कारो एवं खल वण्णिओ महत्थो त्ति। जो मरणम्मि उवग्गे अभिक्खणं कीरइ बहसो।।३०१५।। जलणाइभए सेसं मोत्तुं पगरणं महामोल्लं। जुधि वातिभए घेप्पइ अमोहमत्थं जह तहेह।।३०१६।। मोत्तुं पि बारसंगं मरणाइभएसु कीरए जम्हा। अरहंतनमोक्कारो तम्हा सो बारसंगत्यो।।३०१७।। सव्वं पि बारसंगं परिणामविसुद्धिहेउमित्तागं। तक्कारणभावाओ कहं न तयत्थो नमोक्कारो? ।।३०१८ । । न हु तम्मि देसकाले सक्को बारसविहो सुयक्खंधो । सव्वो (य विचिंतेउ)अणुचिंतेउं धंतं पि समत्थ(चितेणं)चिंतेणं । ।३०१९।। एगम्मि वि जम्मि पए संवेगं कुणइ (वीतराग)वीयरायमए। तं तस्स होइ नाणं जेण विरागत्तणमुवेइ।।३०२० ।। एकम्मि वि जम्मि पए संवेगं कुणइ (वीतराग)वीयरायमए। सो तेण मोहजालं छिंदइ अज्झप्पओगेणं।।३०२१।। ववहाराओ मरणे तं पयमेक्कं मयं (नमो)नमुक्कारो। अन्नं पि निच्छयाओ तं चेव य बारसंगत्थो।।३०२२ ।। (વિશેષાવરમાણ મૂત) For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ભાવતીર્થ - દ્વાદશાંગી અર્થ, શબ્દનો અર્થ અને વર્ણનો સ્વતંત્ર અર્થ સમજાવે છે. સૂત્રના વ્યાખ્યાનમાં ઊંડાણ ઘણું હોય છે. દા.ત. મિચ્છા મિ દુક્કડ” વાક્ય, તેના શબ્દો અને તેના અક્ષરો, તેના પેટા શબ્દો અને તેના અક્ષરોનો પણ સ્વતંત્ર અર્થ દર્શાવ્યો છે. તેથી સૂત્રાત્મક શાસ્ત્રમાં વપરાયેલા અક્ષરો પણ અર્થગાંભીર્ય યુક્ત છે. આવાં એક એક જિનવચન તીર્થસ્વરૂપ છે. તેથી સમગ્ર દ્વાદશાંગી તો નિર્વિવાદ તીર્થ સિદ્ધ જ છે. શ્રીસંઘમાં આધિપત્યનો માપદંડ સૂત્રાર્થનું ક્રમિક જ્ઞાન છે : inी भाटे की श६ 'प्रयन' १५२।५ छ. ॥ 'प्रयन' श६ 'x' मने 'वयन' भने शोभाथी बनेसो छे. 'x' प्रष्ट अर्थमा १५२।तो अव्यय छे. 'वयन' भेटले वाय, १५॥३५ विधान. ૧ આ જગતમાં જે ઉત્કૃષ્ટ વચન છે તે પ્રવચન. સંસારના સમગ્ર તત્ત્વને પોતાનામાં અર્થરૂપે આવરી લે તેવાં સાંગોપાંગ તત્ત્વદર્શક વચન તે પ્રવચન. જેનું અતિ સંક્ષિપ્ત રૂપ ત્રિપદી છે અને સૂત્રાત્મક વિસ્તાર તે સૂત્રમય દ્વાદશાંગી છે અને તેનો વિશ્વવ્યાપી અર્થાત્મક વિસ્તાર તે અર્થમય દ્વાદશાંગી છે. સૂત્ર અને અર્થ બંને મહાન छ, बनेमा तरता निश्यित छ, छत सूत्र ४२तां अर्थ अघि महान छ. सूत्रमा ५९ authenticityપ્રમાણભૂતતાનો ઉત્તરોત્તર ક્રમ છે. ભૂતકાળમાં ૮૮ આગમો હતાં. તેમાં પહેલા આગમ કરતાં બીજું આગમ, १ मि त्ति मिउमद्दवत्ते छत्तिय दोसाण छायणे होइ। मि त्ति य मेराइठिओ दुत्ति दुर्गच्छामि अप्पाणं ।।२४ ।। कत्ति कडं मे पावं डत्ति य डेवेमि तं उवसमेणं। एसो मिच्छादुक्कडपयक्खरत्थो समासेणं ।।२५।। (सामाचारीप्रकरण मूल) २ प्रकृष्टं प्रशस्तं वा वचनं प्रवचनं द्वादशांगी, (पंचाशक प्रकरण, प्रतिष्ठाप्रकरण पंचाशक श्लोक ३९ टीका) 3 प्रकर्षेण नामादिभिर्नयप्रमाणनिर्देशादिभिश्च जीवादयोऽर्था उच्यन्तेऽनेन तत्प्रवचनम्। ___ (तत्त्वार्थसूत्र-व्याख्या-यशोविजयजी) * प्रगतं प्रशस्तं प्रधानमादौ वा वचनं प्रवचनं-द्वादशाङ्गं गणिपिटकं (आवश्यकनियुक्ति एवं भाष्य श्लोक ९० टीका) ४ अथवाऽत्र त्रिपदीरूपैव जैनी गीर्लाह्या, तस्याश्चोभयथाऽपि मिताक्षरत्वमेव।' (ऐन्द्र स्तुति चतुर्विंशिका स्वोपज्ञ विवरण श्लोक ३) ५ अर्थात् तत्रावलिकया मण्डलिकया घोटककण्डूयनेन च सूत्रं भाषमाणे सामायिकादीनि यावदष्टाशीतिसूत्राणि उपर्युपरि बलिकानि भवन्ति। (गुरुतत्त्वविनिश्चय उल्लास २, श्लोक २१० टीका) ★ ‘अत्था वित्ति अर्था अपि ‘एवं' सूत्रोक्तक्रमेणैव बलिकाः, तथाहि-एक एकस्य पावें आवश्यकार्थमधीते, आवश्यकार्थवाचनाचार्यः पुनरावश्यकार्थप्रतिपृच्छकस्य समीपे दशवैकालिकार्थमधीते दशवैकालिकार्थवाचनाचार्यस्याभाव्यं तत् क्षेत्रम्, एवं तावद्वाच्यं यावदष्टाशीतिसूत्रार्थः। नवरं छेदसूत्रार्थं मुक्त्वाऽर्थाचार्याणामुपरि खलु छेदसूत्रार्थाचार्यो वक्तव्यः, तथाहि-एक एकस्य पार्श्वे दृष्टिवादगतानामष्टाशीतिसूत्राणामर्थमधीते, अष्टाशीतिसूत्रार्थवाचनाचार्यः पुनरष्टाशीतिसूत्रार्थप्रतीच्छकस्य पार्श्वे छेदसूत्रार्थमधीते छेदसूत्रार्थवाचनाचार्यस्याभाव्यं तत् क्षेत्रम्। 'मिश्रेऽपि' सूत्रार्थोभयरूपे एष एव 'गमः' प्रकारः पूर्वगतं पूर्वस्माद् बलिकम् । अत्र पूर्वशब्देन अर्थ उच्यते, भगवता उक्तत्वेन सूत्रापेक्षया तस्य पूर्वत्वात्, स च प्रकरणादष्टाशीतिसूत्रार्थपर्यन्तो गृह्यते, तावत्पर्यन्तो हि सूत्रादर्थो बलियान्। एक एकस्य पार्श्वे आवश्यकसूत्रमधीते तस्य समीपे पुनः सूत्रवाचनाचार्य For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૪૯ બીજા કરતાં ત્રીજું, ત્રીજા કરતાં ચોથું એમ ક્રમશઃ પ્રમાણભૂતતા અધિક છે. આ વાતને સમજાવવા શાસ્ત્રમાં દલીલ આપી. ધારો કે એક સાધુ પ્રથમ સૂત્ર આચારાંગની વાચના આપે છે અને બીજા સાધુ બીજા સૂત્ર સૂયગડાંગની વાચના આપે છે. તેવા બંને મહાત્મા વિહાર કરીને એક જ ક્ષેત્રમાં આવ્યા, તો તે ક્ષેત્રની માલિકી બીજા સૂત્રની વાચના આપનાર સાધુની ગણાય; કેમ કે તે ઊંચું આગમ ભણાવે છે. તે રીતે ક્રમશઃ ૮૮ આગમની સૂત્રરૂપે વાચના આપનાર અને ત્યારબાદ તેના અર્થનું વ્યાખ્યાન કરનારને ઉત્તરોત્તર ચઢિયાતા કહ્યા. તે અયાસીમાં આગમના અર્થજ્ઞાતા કરતાં છેદસૂત્રના ધારકને શ્રેષ્ઠ કહ્યા. 'જે પ્રાયશ્ચિત્ત શાસ્ત્રો છે, તે અતિગંભીર ઉત્સર્ગ-અપવાદથી ભરેલાં છે, જેમાં દુનિયાનાં સર્વ પાપો અને તેના શુદ્ધિકરણના ઉપાય દર્શાવ્યા છે, જે પચાવવાં ઝેર કરતાં પણ વધારે અઘરાં છે. આવાં છેદસૂત્ર ભણાવનાર સાધુ અયાસીમા આગમના અર્થજ્ઞાતા કરતાં ઊંચા. તેનાથી તે છેદસૂત્રોના અર્થ ભણાવનાર ઊંચા. તેનાથી ક્રમશઃ ચૌદપૂર્વ સૂત્રમય ભણાવનાર ઊંચા. તેનાથી ક્રમશઃ ચૌદપૂર્વનો અર્થ ભણાવનાર ઊંચા; કારણ કે સર્વ શાસ્ત્રોમાં શિરમોર શાસ્ત્ર દૃષ્ટિવાદ અંતર્ગત ચૌદપૂર્વ છે. તેમાંથી જ સંક્ષેપ અવતારરૂપે સર્વ શાસ્ત્રો નીકળ્યાં છે. અન્ય શાસ્ત્રોમાં જે છે તે ચૌદપૂર્વમાં અવશ્ય આવે અને ચૌદપૂર્વમાં જે છે તે અન્ય શાસ્ત્રોમાં ન પણ આવે. આ ઉપરથી સમજી શકાશે કે અમે બધા પંચમ ગણધર સુધર્માસ્વામીના સંતાન સાધુ છીએ, છતાં શ્રી સંઘમાં આધિપત્ય, વર્ચસ્વ, અધિકારની અધિકતાનો માપદંડ, સૂત્ર અને તેના અર્થનું ક્રમિક જ્ઞાન છે. ઉત્તરોત્તર ઊંચાં आवश्यकार्थमधीते आवश्यकार्थवाचनाचार्यस्याभवति, एवं तावद् भावनीयं यावदष्टाशीतिसूत्रार्थवाचनाचार्य इति। तावत्पर्यन्ताच्चार्थात्पूर्वगतं बलियः, तावत्पर्यन्तात्सूत्रात्तु सुतरां तद् बलीय इति द्रष्टव्यम् । तथाहि-एक एकस्य पार्श्वे आवश्यकस्य सूत्रमर्थं तदुभयं वाऽधीते तस्य समीपे पुनरावश्यकसूत्रार्थतदुभयवाचनाचार्यः पूर्वगतं सूत्रमधीते पूर्वगतसूत्रवाचनाचार्यस्याभवति, एवं तावद्वाच्यं यावदष्टाशीतिसूत्राणि। पूर्वगतसूत्राच्च पूर्वगतार्थो बलीयानिति ।।२११।। (गुरुतत्त्वविनिश्चय उल्लास २, श्लोक २११ टीका) १ अथ कस्माच्छेषार्थेभ्यश्छेदसूत्रार्थो बलीयान्? इत्याह__ 'जम्हा उत्ति । यस्मात् 'स्खलितचरणस्य' आपन्नचारित्रदोषस्य छेदसूत्रार्थेन शोधिर्भवति तस्मात्पूर्वगतमर्थं मुक्त्वा शेषात् सर्वस्मादप्यर्थाच्छेदश्रुतार्थो बलीयानिति ।।२१४ ।। (गुरुतत्त्वविनिश्चय उल्लास २, श्लोक २१४ टीका) २ नवरं छेदसूत्रार्थं मुक्त्वाऽर्थाचार्याणामुपरि खलु छेदसूत्रार्थाचार्यो वक्तव्यः, तथाहि-एक एकस्य पार्श्वे दृष्टिवादगतानामष्टाशीतिसूत्राणामर्थमधीते, अष्टाशीतिसूत्रार्थवाचनाचार्यः पुनरष्टाशीतिसूत्रार्थप्रतीच्छकस्य पार्श्वे छेदसूत्रार्थमधीते छेदसूत्रार्थवाचनाचार्यस्याभाव्यं तत् क्षेत्रम्। (गुरुतत्त्वविनिश्चय उल्लास २, श्लोक २११ टीका) 3 अथ कुतो हेतोः शेषात् सूत्रादर्थाच्च पूर्वगतं सूत्रं बलीयः? इत्याशङ्कायामाह 'परिकम्मेहि य'त्ति । दृष्टिवादः पञ्चप्रस्थानः, तद्यथा-परिकर्माणि १ सूत्राणि २ पूर्वगतं ३ अनुयोग: ४ चूलिका ५ चेति। तत्र 'परिकर्मभिः' सिद्धिश्रेणिकाप्रभृतिभिः ‘सूत्रैश्च' अष्टाशीतिसङ्ख्यैरा ये सूचितास्तेषां सर्वेषामप्यन्येषां च ‘उपरि' पूर्वेषु 'विभाषा भवति' अनेकप्रकारं ते तत्र भाष्यन्त इत्यर्थः, तेन कारणेन पूर्वगतं सूत्रं बलिकम्।।२१२।। (गुरुतत्त्वविनिश्चय उल्लास २, श्लोक २१२ टीका) For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫O ભાવતીર્થ - દ્વાદશાંગી શાસ્ત્ર કે તેના અર્થને ભણાવનાર તે ક્ષેત્ર કે સંઘનો સ્વામી થાય અર્થાત્ તે ક્ષેત્રમાં કોઈને દીક્ષા લેવાનો ભાવ થાય તો તેને શિષ્ય કરવાનો અધિકાર પણ તે તે શ્રેષ્ઠ જ્ઞાતાનો જ થાય. જિનશાસનમાં સૂત્રાર્થજ્ઞાનની જ ક્રમશઃ સર્વોપરિતા સ્થાપિત કરેલ છે. આ પરથી શાસનમાં શ્રુતજ્ઞાનનું મહત્ત્વ સમજી શકાશે. સૂત્રમય દ્વાદશાંગી મહામહિમાવંત છે તો અર્થમય દ્વાદશાંગીની મહાનતા વર્ણનાતીત છે : વળી, સૂત્રમય દ્વાદશાંગી કરતાં અર્થમય દ્વાદશાંગીની પ્રમાણભૂતતા પણ વધારે સ્થાપિત થાય છે. સૂત્રમય દ્વાદશાંગીનું કદ મોટું છે છતાં અર્થમય દ્વાદશાંગીનું કદ તેનાં કરતાં કંઈગણું મોટું છે. તીર્થકરો સમવસરણમાં સૂત્રનો આધાર લીધા વિના વાણીથી તત્ત્વ સમજાવે છે. તેમની વાણીને શાસ્ત્રમાં બીજરૂપ વાણી કહી છે. જેમ એક બીજમાં અનંત ફળ પેદા કરવાની તાકાત છે, એક ઘઉંનો દાણો સામગ્રી મળતાં શૃંખલારૂપે અનંત ઘઉં પેદા કરી શકે છે; તેમ તીર્થંકરની વાણી તત્ત્વના બીજરૂપ છે, જેમાંથી વિવેચન કરીએ તો પાર વિનાનું તત્ત્વ નીકળ્યા જ કરે. આવી ગંભીર વાણીનો સંપૂર્ણ હાર્દ જાણીને ગણધરોએ દ્વાદશાંગી-૧૪ પૂર્વો રચ્યાં. તીર્થકરોનો ઉપદેશ અર્થમય કહ્યો અને ગણધરોનો ઉપદેશ સૂત્રમય કહ્યો છે. અહીં પ્રશ્ન કર્યો કે *ભગવાન પણ શબ્દ દ્વારા જ ઉપદેશ આપે છે અને ગણધરો પણ શબ્દ દ્વારા જ ઉપદેશ આપે છે તો ફેર શું? १ येन कारणेन पूर्वगतसूत्रादर्थो बलीयान् तदभिधित्सुराह 'तित्थगर'त्ति। अर्थः खलु तीर्थकरस्थानम्, तस्य तेनाभिहितत्वात्। सूत्रं तु गणधरस्थानम्, तस्य तैर्दृब्धत्वात्। अर्थेन च यस्मात्सूत्रं 'व्यज्यते' प्रकटीक्रियते तस्मात् ‘सः' अर्थः सूत्राद् बलवान् ।।१३।। (गुरुतत्त्वविनिश्चय उल्लास २, श्लोक २१३ टीका) * 'प्रवचनश्रुतयोश्च' प्रवचनम्- अर्थः श्रुतं तु सूत्रमेव, (पंचवस्तुक श्लोक १०३ टीका) २ यत् सूत्रस्य निजेनाभिधेयेनार्थेनानुयोजनं संबन्धनं सोऽनुयोगः। अथवा, योगो व्यापार उच्यते। ततश्चानुरूपोऽनुकूलो वा योगः सूत्रस्य निजेऽभिधेये व्यापारः, यथा घटशब्देन घटोऽभिधीयत इत्यनुयोगः। अथवा, सूत्रमणु इत्युच्यते। कुतः?। यस्मादर्थस्यानन्तत्वात् तदपेक्षया सूत्रमणु। अथवा, "उप्पन्नेइ वा" इत्यादितीर्थकरोक्तार्थात् पश्चादेव गणधराः सूत्रं कुर्वन्ति, इतरकवयोऽप्यर्थं हृदये निवेश्य ततः काव्यं कुर्वन्ति, इत्येवमर्थात् पश्चादेव भवनात् सूत्रमणु व्यपदिश्यते। ततस्तस्याणो: सूत्रस्याभिधेये व्यापारो योगोऽणुयोगः। तेन वाऽणुना सूत्रेण सहाभिधेयस्य योगः संबन्धोऽणुयोगः।। इति गाथाद्वयार्थः।।१३८६।।१३८७।। (विशेषावश्यकभाष्य श्लोक १३८६-१३८७ टीका) 3 इहोपचारादर्थप्रत्यायनहेतुत्वाच्छब्द एव खल्वर्थोऽत्र, ततः शब्दमेवार्थप्रत्यायकमर्हन् भाषते, न तु साक्षादर्थम्, तस्याशब्दरूपत्वेनाभिलपितुमशक्यत्वात्। गणभृतोऽपि च शब्दात्मकमेव श्रुतं ग्रनन्ति 'निपुणं' सूक्ष्मं बह्वर्थं वा। तद्युभयोः कः प्रतिविशेष:? इति चेत्, उच्यते-स हि भगवान् विशिष्टमतिसम्पन्नगणधरापेक्षया प्रभूतार्थमर्थमात्रं स्वल्पमेवाभिधत्ते, बीजमात्रतया, न त्वितरजनसाधारणं ग्रन्थराशिमिति, प्रभूतार्थतीर्थकरभाषितस्य गणधरैविस्तीर्णतया सूत्रकरणमिति विशेष इति गाथार्थः।। (नंदीसूत्र टीकोपरि टिप्पण) ४ आह-तीर्थकरभाषितान्येव सूत्रं, गणधरसूत्रीकरणे तु को विशेष इति, उच्यते, स हि भगवान् विशिष्टमतिसंपन्नगणधरापेक्षया For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૫૧ તો સૂત્રાત્મકતા અને અર્થાત્મકતારૂપ તફાવત કેમ ? તેનો જવાબ આપતાં કહ્યું કે તીર્થકરો બીજરૂપે બોલે છે અને ગણધરો તે વાત લોકને સરળતાથી સમજાવવા વિશાળ કદવાળા ગ્રંથરાશિરૂપે કહે છે. સૂત્રમાં તત્ત્વ ઓછું છે, શબ્દરૂપે વર્ણનાત્મક વિસ્તાર વધારે છે; કેમ કે તીર્થકરો બીજરૂપે જે શબ્દો બોલે છે તે એક એક શબ્દમાં જે અપાર તત્ત્વ ભર્યું છે, તે અપેક્ષાએ ગણધરરચિત સૂત્રમાં તત્ત્વ ઓછું છે. છતાં અમારા જેવા મંદબુદ્ધિની અપેક્ષાએ એક સૂત્રમાં પણ અનંતા અર્થ છે. માત્ર તીર્થકરની વાણીમાં જેટલા તત્ત્વરૂપ અર્થ છે, તેના કરતાં ગણધરરચિત સૂત્રમાં અર્થ ઓછો છે, શબ્દ વધારે છે. વળી, ગણધરરચિત સૂત્રમાં જે અર્થ છે તે પણ તીર્થકરની અર્થમય વાણીની ફલશ્રુતિ જ છે. તેથી સૂત્રમય દ્વાદશાંગી કરતાં અર્થમય દ્વાદશાંગી અતિશય મહાન છે. ટૂંકમાં, ગણધરરચિત સૂત્રમય દ્વાદશાંગીના જેટલા શબ્દો લ્યો, તેટલા જ શબ્દોના કદવાળી તીર્થકરની વાણીમાં કંઈગણો તત્ત્વરૂપ અર્થ નીકળે. આ બીજરૂપ વાણી તે તીર્થકરોનો અતિશય છે, અને તેના હાર્દને સૂત્રરૂપે તત્કાળ શબ્દદેહ પ્રદાન કરવો તે ગણધરોનો અતિશય છે. બંનેનું કામ જગદુદ્ધારનું જ છે છતાં બંનેની પરોપકારશક્તિ જુદી છે. તીર્થકરોની ઉત્કૃષ્ટ પરોપકારની ભાવના તેમનામાં ઉત્કૃષ્ટ પરોપકારની શક્તિ પ્રગટાવે છે. તે અપેક્ષાએ ગણધરોની પરોપકારશક્તિ ન્યૂન છે છતાં તે પણ મામૂલી નથી. તીર્થકરો પછી next-તરતનું પરોપકારનું સામર્થ્ય ગણધરોનું જ છે. પૂર્ણજ્ઞાની કેવલી જે પરોપકાર ન કરી શકે તે ગણધરો કરી શકે. તીર્થકરોની દેશનાના રહસ્યને સૂત્રાત્મક સંગ્રહિત કરીને વારસારૂપે પ્રદાન કરનારા ગણધરો જ છે, તે જ તેમના શાસનમાં અનન્ય ઉપકાર છે. તીર્થકરો, ગણધરો બધા કાલક્રમે આયુષ્ય પૂર્ણ થયે મોક્ષે જવાના. પૂર્ણ સાધકો આ ધરાતલ પર કાયમ માટે કોઈ હયાત નથી રહેવાના, પરંતુ વારસારૂપે આપવા રચાયેલાં સૂત્રો જ અવિચ્છિન્ન તારક બને છે. સાક્ષાત્ તીર્થકરની વાણીથી જેટલા સાધકો ન તરે એટલા આ વારસારૂપ સૂત્રાત્મક દ્વાદશાંગીથી કરે છે. તેથી સૂત્રમય દ્વાદશાંગી પણ તીર્થ છે, મહામહિમાવંત છે; અને અર્થમય દ્વાદશાંગી તો તેનો પણ મૂળ સ્ત્રોત છે, તેથી તેની મહાનતા તો વર્ણનાતીત છે. આ સૂત્રમય-અર્થમય ઉભય प्रभूतार्थमर्थमात्रं स्वल्पमेव अभिधत्ते, न त्वितरजनसाधारणं ग्रन्थराशिमिति, अत आहगाथेयं प्रायो निगदसिद्धैव, चालनाप्रत्यवस्थानमात्रं त्वभिधीयते-कश्चिदाह-अर्थोऽनभिलाप्यः, तस्य अशब्दरूपत्वात्, अतस्तं कथमसौ भाषत इति, उच्यते, शब्द एव अर्थप्रत्यायनकार्यत्वाद् उपचारतः खलु अर्थ इति, यथा आचारवचनत्वाद् आचार इत्यादि, 'निपुणं' सूक्ष्मं बह्वर्थं च, नियतगुणं वा निगुणं, सन्निहिताशेषसूत्रगुणमितियावत्, पाठान्तरं वा 'गणहरा निपुणा निगुणा વા' ા૨ાા (માવનિવિન પર્વ ભાણ રોજ ૨૨ ટીવા) अर्थशब्दस्यार्थमाह-य: सूत्रस्याभिप्रायः सोऽर्थोऽभिधीयते यस्मादर्यते गम्यत इत्यर्थः ।।१३६९।। (વિશેષાવરમાણ સ્નોવા રૂદ્રટીવા) २ तेणं इमस्स भव्व-सत्तस्स मणगस्स तत्त-परिन्नाणं भवउ त्ति काऊणं जाव णं दसवेयालियं सुयक्खंधं णिज्जूहेज्जा। तं च वोच्छिण्णेणं तक्काल-दुवालसंगेणं गणिपिडगेणं जाव णं दूसमाए परियंते दुप्पसहे तावणं सुत्तत्थेणं वाएज्जा। से य सयलागमनिस्संदं दसवेयालिय-सुयक्खधं सुत्तओ अज्झीहीय गोयमा! से णं दुप्पसहे अणगारे तओ तस्स णं दसवेयालियसुत्तस्साणुगयत्थाणुसारेणं तहा चेव पवत्तेज्जा, णो णं सच्छंदयारी भवेज्जा। तत्थ य दसवेयालिय-सुयक्खंधे तक्कालमिणमो For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨પર ભાવતીર્થ - દ્વાદશાંગી દ્વાદશાંગી જ્યાં સુધી આ પૃથ્વી પર વિદ્યમાન છે ત્યાં સુધી તીર્થ છે. અરે ! તેના સંક્ષેપમાં સાંગોપાંગ સારરૂપ દશવૈકાલિકસૂત્ર અને તેનો અર્થ ભાવથી વિદ્યમાન રહેશે ત્યાં સુધી જ પ્રભુ વીરનું શાસન ટકશે. અંતિમ ગીતાર્થ દુપ્પસહસૂરિજી પણ તે શાસ્ત્રના સૂત્રાર્થના અનુસરણથી જ સ્વ-પરનું કલ્યાણ કરશે. તેથી દ્વાદશાંગીના સારની હયાતી વિના તીર્થ સંભવે નહિ. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મહિસાસVi, Hoi ToIOi મવળિOTOI IIII. (અતત પ્રણવ સ્નો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. પ્રત્યેક જિનવચન સમિતિ-ગુપ્તિરૂપ અને ત્રિપદીમય છે ? સંસારથી પાર પમાડનાર તારક તીર્થની જે ત્રણ વિશેષતા છે, તે ત્રણે દ્વાદશાંગીમાં સુસંગત છે. (૧) કષાયના તાપથી તપેલા જીવોના તાપનું શમન કરવાની દ્વાદશાંગીમાં પ્રચંડ તાકાત છે. (૨) વળી, તેને અનુસરનારના કર્મરૂપી ભાવમલનું પણ તે અવશ્ય પ્રક્ષાલન કરે છે અને (૩) અંતરમાં પરિણમન પામેલ દ્વાદશાંગીનું વચન તૃષ્ણાઓને પણ ઉચ્છેદીને તૃપ્તિનું પ્રદાન કરે જ છે. આવી જીવંત તીર્થની ગુણવત્તા ધરાવનાર દ્વાદશાંગી વિશાળ છે. તેનો દ્રવ્યાનુયોગની અપેક્ષાએ સંક્ષેપ ત્રિપદીમાં છે અને 'ચરણકરણાનુયોગની દૃષ્ટિએ સંક્ષેપ અષ્ટપ્રવચનમાતા કે સામાયિકસૂત્રમાં છે. આચારની અપેક્ષાએ સમગ્ર દ્વાદશાંગીનો સાર સમિતિ दुवालसंगे सुयक्खंधे पइट्ठिए भवेज्जा। एएणं अटेणं एवं वुच्चइ जहा तहा वि णं गोयमा! ते एवं गच्छ-ववत्थं नो विलंघिसु। _ (महानिशीथ सूत्र नवणीयसार नामर्नु पांचम अध्ययन फकरो १२) १ जिनाख्यातं मातम् उत्तरत्र तुशब्दस्यैवकारार्थस्य भिन्नक्रमत्वात् मातमेव' अन्तर्भूतमेव 'यत्र' इति यासु 'प्रवचनम्' आगमः, तथाहि-ईर्यासमिती प्राणातिपातविरमणव्रतमवतरति, तद्वृत्तिकल्पानि च शेषव्रतानि तत्रैवान्तर्भावमुपयान्ति, तेषु च न तदस्ति यन्न समवतरति, यत उक्तम्-“पढमंमि सव्वजीवा बीए चरिमे य सव्वदव्वाइं। सेसा महव्वया खलु तदेक्कदेसेण णायव्वा ।।१।।" इत्यर्थतः सर्वमपि प्रवचनमिह मातमुच्यते, भाषासमितिस्तु सावधवचनपरिहारतो निरवद्यवचोभाषणात्मिका तया च वचनपर्यायः सकलोऽप्याक्षिप्त एव, न च तद्बहिर्भूतं द्वादशाङ्गमस्ति, एवमेषणासमित्यादिष्वपि स्वधिया भावनीयं, यद्वा सर्वा अप्यमूश्चारित्ररूपाः, ज्ञानदर्शनाविनाभावि च चारित्रं, न चैतत्त्रयातिरिक्तमन्यदर्थतो द्वादशाङ्गमिति सर्वास्वप्येतासु प्रवचनं मातमुच्यते, (उत्तराध्ययनसूत्र वृत्ति - शांतिसूरि, प्रवचनमाता नामनुं चोवीशमुं अध्ययन, श्लोक ४५९ टीका) & ... પવયમ્સ સારો છબ્બીવનછાયસંનમું ૩વસિઝં.. (પક્ષિસૂત્ર) For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૫૩ ગુપ્તિ કે સામાયિકધર્મ છે અને સિદ્ધાંતની અપેક્ષાએ સમગ્ર દ્વાદશાંગીનો સાર ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ પૂર્ણ અસ્તિત્વ છે. આ સામાયિકસૂત્ર કે ત્રિપદીનો ઉત્કૃષ્ટ વિસ્તાર તે જ ચૌદપૂર્વ છે. ચૌદપૂર્વમાં વિધવિધ વિષયોનો વિસ્તાર છે, અતલ ઊંડાણ છે, પરંતુ અંતિમ લક્ષ્ય તો પ્રત્યેક વચનનું મોક્ષ જ છે. પ્રત્યેક વચનમાંથી ફલિત થતો આચાર સમિતિ-ગુપ્તિ જ છે અને પ્રત્યેક વચનમાંથી અર્કરૂપે ઉદ્ભવતો સિદ્ધાંત ત્રિપદીરૂપ જ છે. 'જિનવચનનો સમગ્ર શ્રુતસાગર આ આદર્શ, આચાર અને સિદ્ધાંતથી સદાકાળ માટે નિયંત્રિત જ છે. તેથી અહિંસા એ અનુષ્ઠાનરૂપે શાશ્વત ધર્મ છે અને સ્યાદ્વાદ એ તત્ત્વરૂપે શાશ્વત ધર્મ છે. દ્વાદશાંગી સભ્યશ્થત છે, છતાં પાત્રને જ સમ્યક્શતપણે પરિણમે અને અપાત્રને મિથ્યાશ્રુતપણે પરિણમે છે : ૨ આવી તારક દ્વાદશાંગી પણ પાત્ર જીવને જ સમ્યજ્ઞાનરૂપે પરિણમે, પરંતુ અપાત્રના હાથમાં આવે તો મિથ્યાજ્ઞાનમાં પરિણમે. તેથી શ્રુતમય પવિત્ર દ્વાદશાંગીની તારકતાનો આધાર પણ ગ્રહણ કરનાર વ્યક્તિની પાત્રતા-અપાત્રતા પર છે. પાત્ર વ્યક્તિને શાસ્ત્રવચન સમ્યજ્ઞાન બને, અપાત્રને મિથ્યાજ્ઞાન બને. અંતે તો જાણનાર વ્યક્તિ પર જ સમ્યજ્ઞાન, મિથ્યાજ્ઞાનનો ભેદ પડે છે. ભગવાનની વાણી અનેક જીવોએ સાંભળી. મિથ્યાષ્ટિ-પાખંડીઓને તે જ વાણી ઊંધા સ્વરૂપે પરિણમી, આસન્નભવિ જીવોને તે સમ્યગુરૂપે પરિણમી. દુનિયાની તમામ ફીલોસોફી તે તે દર્શનરૂપે જિનવાણીમાંથી જ નીકળી છે. જ્યાં તે વિપરીતરૂપે પરિણમી ત્યાં તે મિથ્યાજ્ઞાન બની અને જ્યાં સમ્યગુરૂપે પરિણમી ત્યાં તે સમ્યજ્ઞાન બની. હાલના જૈન આગમોમાં મળતા સિદ્ધાંતરૂ૫ પાઠોના આધારે કહી શકાય કે, તે તે દર્શનોની ફીલોસોફી જૈન આગમમાં તે તે નય અનુસારી तत्र संक्षेपवद् यथा सामायिकसूत्रम्, विस्तरवद् यथा चतुर्दश पूर्वाणि। (विशेषावश्यकभाष्य श्लोक ३२०१ टीका) १ जं पुण समय-सारं परं-इमं सव्वण्णु-वयणं तं दूर-सुदूरयरेणं उज्झियंति, तं जहा-'सव्वे जीवा सव्वे पाणा, सव्वे भूया, सव्वे सत्ता ण हंतव्वा ण अज्जावेयव्वा, ण परियावेयव्वा, ण परिघेतव्वा, ण विराहेयव्वा, ण किलामेयव्वा, ण उद्दवेयव्वा जे केई सुहुमा जे केई बायरा जे केई तसा, जे केई थावरा, जे केई पज्जत्ता, जे केई अपज्जत्ता जे केई एगेंदिया, जे केई बेइंदिया, जे केई तेइंदिया, जे केई चउरिंदिया, जे केई पंचेंदिया तिविहं तिविहेणं मणेणं वायाए काएणं, जं पुण गोयमा! मेहुणं तं एगंतेणं ३, णिच्छयओ ३, बाढं ३ तहा आउ-तेउ-समारंभं च सव्वहा सव्वपयारेहि णं सययं विवज्जेज्जा मुणीति। एस धम्मे धुवे सासए णीरए समेच्च लोगं खेयण्णूहिं पवेइयं ति।।छ।। (महानिशीथ सूत्र नवणीयसार नामनुं पांचमुंअध्ययन फकरो २९) २ अहवा एतं चेव दुवालसंगादि सामिणा संबद्ध भयणिज्जं सम्मसुतं मिच्छसुतं वा उच्यते-सम्मद्दिट्ठिस्स सम्मसुतं, मिच्छद्दिट्ठिस्स मिच्छसुतं। (વીસુરં વૃ1િ) * इदं सर्वमेव द्रव्यास्तिकनयमतेन तदभिधेयपञ्चास्तिकायभाववन्नित्यं सत् स्वाम्यसम्बन्धचिन्तायां सूत्रार्थोभयरूपं सम्यक्छुतमेव भवति। स्वामिसम्बन्धचिन्तायां तु भाज्यम्, स्वामिपरिणामविशेषात्, कदाचित् सम्यक्छुतं कदाचिद् विपर्ययः। (नंदीसूत्र० सूत्र ७१ टीका) For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ભાવતીર્થ - દ્વાદશાંગી ઉદ્ભવી છે. પ્રત્યેક દર્શન કોઈ નયના આધારે પ્રગટ્યું છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે અધ્યાત્મસાર ગ્રંથમાં આ વાતનું વર્ણન કરતાં કહ્યું કે – बौद्धानामृजुसूत्रतो मतमभूद्वेदान्तिनां सङ्ग्रहात्। साङ्ख्यानां तत एव नैगमनयाद योगश्च वैशेषिकाः।। शब्दब्रह्मविदोऽपि शब्दनयतः सर्वैर्नयैर्गुम्फिता। जैनी दृष्टिरितीहसारतरता प्रत्यक्षमुवीक्ष्यते।।६।। જિનમતસ્તુતિગળવાર ગાથાર્થ બૌદ્ધધર્મ ઋજુસૂત્રનયમાંથી, વેદાંતદર્શન અને સાંખ્યદર્શન સંગ્રહનયમાંથી, યોગદર્શન અને વૈશેષિકદર્શન નૈગમનયમાંથી અને શબ્દબ્રહ્મવિદોનું દર્શન શબ્દનયમાંથી નીકળ્યું છે. જ્યારે સર્વ નયોથી ગૂંથાયેલી જૈનદર્શનની દૃષ્ટિ આ બધાં દર્શનોમાં શ્રેષ્ઠ સારયુક્ત છે, જે પ્રત્યક્ષ દેખાય છે. આવા મહાપ્રજ્ઞાસંપન્ન ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીને સર્વ દર્શનોનો સ્રોત જિનશાસન છે તે વાત પ્રત્યક્ષસિદ્ધ જણાય છે. આ વિધાન પરથી દ્વાદશાંગી સર્વ ફીલોસોફીનું ઉદ્ગમસ્થાન છે તે વાતની મજબૂતાઈ વિચારી શકશો. સભા : અનાર્ય દર્શનો શેમાંથી નીકળ્યાં છે ? સાહેબજીઃ તે પણ તે તે નયોના તૂટક અંશોમાંથી જ નીકળ્યાં છે; કારણ કે ત્યાં પણ આત્મા, પરલોક, પુણ્ય-પાપ આદિ તત્ત્વની વાત ભૂલથી આવે જ છે. પણ તેમાં મોક્ષલક્ષિતા નથી, બાકી તો નાસ્તિકની ફીલોસોફી પણ નયમાંથી જ નીકળી છે એમ જૈનશાસ્ત્રો કહે છે. આથી ' દ્વાદશાંગી સર્વનયગર્ભિત છે. તે તે નયોનો વિપરીત વિસ્તાર જ મિથ્યાધર્મ છે અને તેનો સમ્યક સમન્વય જૈનશાસન છે. દ્વાદશાંગીની વ્યાપકતા એવી છે કે તેમાં આખો સંસારમાર્ગ અને મોક્ષમાર્ગ પણ સમગ્રતાથી વર્ણવાયેલો છે. આલોક અને પરલોકનાં સુખનાં સાધન, તેમ મોક્ષસુખના ઉપાયો પણ દ્વાદશાંગીમાં વર્ણવેલ છે. ભૌતિક અને આત્મિક સર્વ વસ્તુઓનું વિવેચન તેમાં છે. १ मिथ्यात्ववासनानिर्मूलनक्षमजाह्नवीजलनिर्मलपरस्परविरोधलेशवर्जितसप्तनयविशुद्धद्वादशांगीप्रणयन (માધ્યાત્મિક પરીક્ષા પત્નો ૨ટીવા) २ अथवा वैषयिकाणां सुखानां मुक्तिसुखस्य च सर्वेषां सुखानां मूलबीजं जिनशासनम्। सर्वे च तेऽर्थाश्च सर्वार्थाः पञ्चास्तिकायाः ससमयाः सर्वेषु सर्वार्थेषु यो विनिश्चयः परिच्छेदः एवं संसारस्थितिघटना मुक्तिमार्गश्चेति तं प्रकाशयति प्रतिपादयति जैनमेव शासनम्। (प्रशमरतिप्रकरणम् श्लोक ३१३ टीका) For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ ભાવતીર્થ - દ્વાદશાંગી 'દ્વાદશાંગીની આરાધનાથી અનંતા તર્યા, આશાતનાથી અનંતા ડૂળ્યા : દ્વાદશાંગીનો હિતકારી અને અહિતકારી બંને ઉપયોગ શક્ય છે. તેથી જ અપાત્રને શાસ્ત્રો અહિતકારી બને છે. દ્વાદશાંગીને પામીને જ અનંતા જીવો તર્યા છે, અનંતા ડૂળ્યા છે. તરનારાઓએ સદુપયોગ કર્યો, ડૂબનારાઓએ દુરુપયોગ કર્યો. જ્ઞાન એ જબરજસ્ત શક્તિ છે. તેનો સદુપયોગ-દુરુપયોગ બંને થઈ શકે છે. શક્તિ સ્વ-પરના હિતમાં વપરાય તે સદુપયોગ, સ્વ-પરના અહિતમાં વપરાય તે દુરુપયોગ. આ દુનિયાનો १ आधुनिकाः पण्डिम्मन्या: केचन 'इच्चेइयं दुवालसंग' इत्यादिसूत्रं दर्शयन्तो जमालेरनन्तभवत्वं निश्चिनवते, अनेन च तेषामेतत्सूत्रतात्पर्यानवबोधो निश्चियते, तथा हि यद्यप्यत्र टिकायां चातुरन्तसंसारकान्तारभ्रमणे जमालिदृष्टान्तीकृतोऽस्ति तथाऽपि एकदेशेनैवाऽयं दृष्टान्तो, न हि दृष्टान्तदान्तिकयोः सर्वात्मना तुल्यत्वम्, मुखमाह्लादकारिचन्द्रवदित्यादिवत्तेन च संसारभ्रमणे एव जमालिदृष्टान्तो न तु चातुरन्तसंसारकान्तारे, संसारभ्रमणं च जमालेः पञ्चदशभिर्भवैः संपन्नमेव, यदि च दृष्टान्तस्यैकदेशत्वानङ्गीकारेण सर्वात्मना जमालिदृष्टान्तस्तर्हि भगवत्या सह विरोध: संपनीपद्यते। यथा अत्र चातुरन्तसंसारकान्तारभ्रमणमुक्तं तत्र तु जमाले: 'चत्तारि पंच देवमणुयतिरिक्खजोणियभवग्रहणाई' इत्यादिना गतित्रय एव पञ्चदशानामेव भवानामुक्तत्वादित्यलं व्यासेन, अनेन सूत्रेण नैवानन्तभवत्वं निर्णेतुं शक्यमिति। सूत्र च यथा-"इच्चेइयं दुवालसंगं गणिपिडगं अतिते काले अणंता जीवा आणाए विराहित्ता चाउरंतसंसारकंतारं अणुपरियट्टिस। इच्चेइयं वालसंगं गणिपिडगं पडुप्पन्ने काले परित्ता जीवा आणाए विराहित्ता चाउरंतसंसारकंतारं अणुपरियटृति। इच्चेइयं दुवालसंगं गणिपिडगं अणागए काले अणंता जीवा आणाए विराहित्ता चाउरंतसंसारकंतारं अणुपरियट्टिस्संति। इच्चेइयं दुवालसंगं गणिपिडगं अतीते काले अणंता जीवा आणाए आराहित्ता चाउरंतसंसारं बितिवइंसु। एवं पडुप्पन्नेवि अणागएवि।त्ति," वृत्तिर्यथा-सांप्रतं द्वादशाङ्गविराधनानिष्पन्नं त्रैकालिकं फलमुपदर्शयन्नाह-'इच्चेइयमित्यादि' इत्येतद्द्वादशाङ्गं गणिपिटकमतीते काले अनन्ता जीवा आज्ञया विराध्य च(चा?)तुरंतसंसारकान्तारं 'अणुपरियटिंसुत्ति अनुपरिवृतवन्तः। इदं हि द्वादशाङ्गं सूत्रार्थोभयभेदेन त्रिविधम्, ततश्चाज्ञया सूत्राज्ञया अभिनिवेशतोऽन्यथा पाठादिलक्षणया अतीते काले अनन्ता जीवाश्च(चा?)तुरन्तं संसारकान्तारं नरकतिर्यग्नरामरंविविधवृक्षजालदुस्तरं भवाटवीगहनमित्यर्थः, अनुपरावृतवन्तो जमालिवत्। अर्थाज्ञया पनरभिनिवेशतोऽन्यथा प्ररूपणादिलक्षणया गोष्टामाहिलादिवत्। उभयाज्ञया पुन: पंचविधाचारपरिज्ञानकरणोद्यतगुर्वादेशारन्यथाकरणलक्षणया गुरुप्रत्यनीकद्रव्यलिङ्गधार्यनेकश्रमणवत् सूत्रार्थोभयैर्विराध्येत्यर्थः । अथवा द्रव्यक्षेत्रकालभावापेक्षमागमोक्तानुष्टानमेवाज्ञा तया तदकरणेनेत्यर्थः। 'इच्चेइयमित्यादि गतार्थमेव, नवरं 'परित्ता जीवा' इति । संख्येया जीवा वर्त्तमानविशिष्टविराधकमनुष्यजीवानां संख्येयत्वात् 'अणुपरियट्टतित्ति अनुपरावर्तन्ते भ्रमन्तीत्यर्थः 'इच्चेइयमित्यादि इदमपि भावितार्थमेव नवरं 'अणुपरियट्टिस्संति' त्ति अनुपरावर्तिष्यन्ति-पर्यटिष्यन्तीत्यर्थः। 'इच्चेइयमित्यादि' कंठ्यं नवरं 'बिईवइंसुत्ति व्यतिव्रजितवन्त:-चतुर्गतिकसंसारोल्लङ्घनेन मुक्तिमवाप्ता इत्यर्थः । एवं प्रत्युत्पन्नेऽपि, नवरं अयं विशेषः। 'बिईवइंति'त्ति, व्यतिव्रजंति व्यतिक्रामन्तीत्यर्थः। अनागतेऽप्येवं, नवरं 'बीइवइस्संति'त्ति व्यतिव्रजिष्यन्ति व्यतिक्रमिष्यन्तीत्यर्थः। इति समवायाङ्गे ८५ प्रतौ ७० पत्रे।।६।। (विचाररत्नाकर समवायाङ्गविचारनामा चतुर्थ तरंग) २ इत्येतद् द्वादशाङ्गं गणिपिटकं अतीतकालेऽनन्ता जीवा आज्ञया आराध्य चतुरन्तं संसारकान्तारं "वितिवइंसु" त्ति व्यतिक्रान्तवन्तः, चतुर्गतिकसंसारोल्लङ्घनेन मुक्तिमवाप्ता इत्यर्थः।। (नंदीसूत्र० सूत्र ११७ टीका) For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ ભાવતીર્થ - દ્વાદશાંગી એવો કોઈ વિષય નથી કે જે દૃષ્ટિવાદમાં ન હોય. અત્યારે તમારી યુનિવર્સિટીઓમાં જે પણ વિષયો ભણાવાય છે તે સર્વ દ્વાદશાંગીમાં અવશ્ય હોય.ચૌદપૂર્વને સર્વાક્ષરસંનિપાતી કહ્યાં છે. અક્ષરોના સંયોજનથી જેટલી રચના થાય તે તમામ જ્ઞાન-વિજ્ઞાનની શાખાઓ દ્વાદશાંગીમાં છે. જ્ઞાનરૂપ શક્તિની અપેક્ષાએ દ્વાદશાંગી ખજાનો છે. જેમ જેમ શાસ્ત્ર ભણે તેમ તેમ તેની પ્રતિભા, જાણકારી, બુદ્ધિ આદિ વધે; પણ તેનો સદુપયોગ કરે તો તરે, નહીંતર પોતે પણ ડૂબે અને અનેકને ડુબાડે. તારક તીર્થ મળે એટલે તરી જ જવાના તેવું નથી. જે તેનું ભાવથી શરણ સ્વીકારી વિધિપૂર્વક ઉપાસના કરે તે તરે, અને ઊલટું કરે તે ડૂબે. નંદીસૂત્રમાં લખ્યું કે 'આ જ દ્વાદશાંગીની આશાતના કરનાર ભૂતકાળમાં અનંતા જીવો રખડ્યા છે, વર્તમાનમાં રખડે છે અને ભવિષ્યમાં અનંતા જીવો રખડવાના છે. જે જગતના પરમ સત્યને કહેનાર એવી દ્વાદશાંગીના સૂત્રને ન માને, તેની આશાતના-અવહેલના કરે, તેના સિદ્ધાંતોનો જાણીબૂઝીને અપલાપ કરે, તેના એક પણ સૂત્ર-શબ્દ-વર્ણમાં १ सा य आणा इमा-'इच्चेयं दुवालसंगं गणिपिडगं आणाए विराहेत्ता' । सेसं पूर्ववत्। पडुप्पण्ण-अणागतेसु वि सुत्तेसु एवं चेव वत्तव्वं, णवरं पडुप्पण्णे काले परित्ता जीवा इति, अणंता असंखेज्जा य[जे० २२३ प्र०] ण भवंति, सण्णिमणुयाणं संखेज्जत्तणतो।। (नंदीसुत्तं चूर्णि) इच्चेइयं दुवालसंगं गणिपिडगं अतीतकाले अणंता जीवा आणाए विराहित्ता चाउरंतसंसारकंतारं अणुपरियट्टिसु इच्चेइयं दुवालसंगं गणिपिडगं पडुप्पण्णे काले परित्ता जीवा आणाए विराहित्ता चाउरंतसंसारकंतारं अणुपरियटृति इच्चेइयं दुवालसंगं गणिपिडगं अणागए काले अणंता जीवा आणाए विराहित्ता चाउरंतसंसारकंतारं अणुपरियट्टिस्संति, ___ (समवायांगसूत्र सूत्र १४८) २ तदेव दर्शयति-तीर्थकरप्रवचनश्रुतं तत्र तीर्थकरश्चतुर्वर्णश्रीश्रमणसंघप्रसूतिहेतुः पुरुषविशेषो वृषभादिः, प्रवक्ति वस्तुतत्त्वमिति प्रवचनं संघ:, श्रुतं द्वादशाङ्गम्, आचार्यं युगप्रधानं, गणधरं तीर्थकरशिष्यप्रधानशिष्यरूपं, महद्धिकं वैक्रियवादादिलब्धिमन्तमाशातयंस्तदुत्प्रेक्षितदोषोद्घोषणेनानुचिताचरणेन वाऽवज्ञास्थानमानयन् बहुशोऽनेकधा अनन्तसंसारिको भवति, सम्यक्त्वादिगुणघातकमिथ्यात्वादिकोपार्जनेन दूरं सन्मार्गपराङ्मुखस्य तत्त्रयोपस्थापनाचारणादिति ।।४२३।।३।। (उपदेशपद श्लोक ४२३ टीका) 3 [२५] "से भयवं! जेणं केइ अमुणिय-समय-सब्भावे होत्था विहिए, इ वा अविहिए, इ वा कस्स य गच्छायारस्स य मंडलि-धम्मस्स वा छत्तीसइविहस्स णं सप्पभेय-नाण-दंसण-चरित्त-तव-वीरियायारस्स वा, मणसा वा, वायाए वा, कहिं चि अण्णयरे ठाणे केई गच्छाहिवई आयरिए, इ वा अंतो विसुद्ध, परिणामे वि होत्था-णं असई चुक्केज्ज वा, खलेज्ज वा, परूवेमाणे वा अणुढेमाणे वा, से णं आराहगे उयाहु अणाराहगे'? गोयमा! अणाराहगे। 'से भयवं! केणं अटेणं एवं वुच्चइ! जहा णं गोयमा अणाराहगे' ? गोयमा! णं इमे दुवालसंगे सुय-नाणे अणप्पवसिए अणाइनिहणे सब्भूयत्थ-पसाहगे अणाइ-संसिद्धे से णं देविंद-वंद-वंदाणं-अतुल-बल-वीरिएसरिय-सत्त-परक्कम-महापुरिसायार-कंतिदित्ति-लावण्ण-रूव-सोहग्गाइ-सयल कला-कलाव-विच्छड्डु मंडियाणं अणंत-णाणीणं सयं संबुद्धाणं जिण-वराणं अणाइसिद्धाणं अणंताणं वट्टमाण-समय-सिज्झमाणाणं अण्णेसिंच आसन्न-पुरेक्खडाणं अणंताणं सुगहिय-नाम-धेज्जाणं महायसाणं महासत्ताणं महाणुभागाणं तिहुयणेक्क-तिलयाणं तेलोक्क-नाहाणं जगपवराणं-जगेक्क-बंधूणं जग-गुरूणं सव्वण्णूणं सव्व-दरिसीणं पवर For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૫૭ ફેરફાર કરે તો તેનું ફળ ઘોર સંસાર અને મહામિથ્યાત્વ છે. આ વાત તમને સમજાવી જોઈએ. આ સંસારમાં પરમ સત્ય સમજાવનાર સાધન બહુ જ ઓછાં છે. લાયક જીવને સાચો રાહ ચીંધનારાં શાસ્ત્રો જ છે. જે એને ઊલટાં-સુલટાં કરે, તેની અવહેલના કરે, તેના વક્તવ્યને આઘાત પહોંચાડે, તે જીવ માત્ર પોતાના જ આત્માને નુકસાન કરે છે તેવું નથી, પણ અનેક ભાવિ પાત્ર જીવોના કલ્યાણને રૂંધે છે. શાસ્ત્રનું એક વચન શબ્દ કે અર્થથી ફેરવી નાંખે કે જેનાથી તેના તત્ત્વમાં ગોટાળો થઈ જાય, તેનું મહાપાપ તે ફેરફાર કરનારને લાગે; કારણ કે આ શાસ્ત્ર હજારો પેઢી સુધી પાત્ર જીવને સન્માર્ગનો બોધ કરવાનું હતું તેને તેણે અટકાવ્યું. ભવભીરુ આત્મા જેની ખાતરી ન હોય તેવું વચન ઉચ્ચારે નહિ ? સભા સમજાવવામાં ભૂલ કરે તેને કેવું પાપ લાગે ? સાહેબજી સમજાવવામાં, ભણાવવામાં, વિચારવામાં ભૂલ કરે તે સૌને અણસમજથી ભૂલો થાય તો પણ પોતાને અને બીજા અનેકને નુકસાન થાય. આવા દોષથી બચવા જીવનમાં એક પ્રતિજ્ઞા રાખવી કે જેટલું સચોટ સમજાય એટલું જ બોલવું, અને જેમાં ખાતરી ન હોય ત્યાં દોઢડહાપણ ન કરવું. સભા : જાણીબૂઝીને દોઢડહાપણ કરે તો ? वर-धम्म-तित्थंकराणं अरहंताणं भगवंताणं भूयभव्व-भविस्साईयाणागय-वट्टमाण-निखिलासेस-कसिण-सगुण-सपज्जय सव्ववत्थुविदियसब्भावाणं असहाए पवरे एक्कमेक्कमग्गे से णं सुत्तत्ताए अत्थत्ताए गंथत्ताए तेसिं पिणं जहट्ठिए चेव पण्णवणिज्जे, जहट्ठिए चेवाणुट्ठणिज्जे, जहट्ठिए चेव भासणिज्जे, जहट्ठिए चेव वायणिज्जे, जहट्ठिए चेव परूवणिज्जे, जहट्ठिए चेव वायरणिज्जे, जट्ठिए चेव कहणिज्जे। से णं इमे दुवालसंगे गणिपिडगे तेसि पि णं देविविंद-वंदाणं निखिल-जग-विदिय-सदव्व-सपज्जवगइ-आगइ-हास-बुड्ढि-जीवाइ-तत्त-जाव णं वत्थु-सहावाणं अलंघणिज्जे, अणाइक्कमणिज्जे अणासायणिज्जे अणुमोयणिज्जे। [२६] तहा चेव इमे दुवालसंगे सुयणाणे सव्व-जग-जीव-पाण-भूय-सत्ताणं एगंतेणं हिए सुहे खेमे नीसेसिए आणुगामिए पारगामिए पसत्थे महत्थे महागुणे महाणुभावे महापुरिसाणुचिन्ने परमरिसिदेसिए दुक्खक्खयाए मोक्खयाए संसारुत्तारणाए ति कट्ट उवसंपज्जित्ताणं विहरिंस किमत-मण्णेसिं? ति ता गोयमा! जेणं केइ अमणिय-समय-सब्भावे इ वा विइय-समय-सारे इ वा, विहिए इवा, अविहीए इ वा, गच्छाहिवई वा, आयरिए इ वा, अंतो विसुद्ध-परिणामे वि, होत्था गच्छायारं मंडलि-धम्मा छत्तीसइविह आयारादि जाव णं अण्णयरस्स वा आवस्सगाइ करणिज्जस्स णं पवयण-सारस्स असती चुक्केज्ज, वा खलेज्ज वा, ते णं इमे दुवालसंगे सुयनाणे अन्नहां पयरेज्जा जे णं इमे दुवालसंग-सुय-नाण-निबद्धतरोवगयं एक्क पयक्खरमवि अण्णहा पयरे से णं उम्मग्गे पयंसेज्जा। जेणं उम्मग्गे पयंसे से णं अणाराहगे भवेज्जा। ता एएणं अटेणं एवं वुच्चइ जहा णं गोयमा! एगंतेणं अणाराहगे।।छ।। (महानिशीथसूत्र नवणीयसार अध्ययन, फकरा २५, २६) k ... जहा णं जे भिक्खू दुवालसंगस्स णं सुयनाणस्स असई चुक्कक्खलियपमायासंकादी-सभयत्तेणं पयक्खरमत्ताबिंदुमवि एक्कं पओवेज्जा अण्णहा वा पण्णवेज्जा, संदिद्धं वा सुत्तत्थं वक्खाणेज्जा। अविहीए अओगस्स वा वक्खाणेज्जा। से भिक्खू अणंतसंसारी भवेज्जा।... (महानिशीथसूत्र नवणीयसार अध्ययन, फकरो ३३) For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ભાવતીર્થ - દ્વાદશાંગી સાહેબજીઃ જાણીબૂઝીને આગમાં કૂદે તે નક્કી કરવાનો છે. સંસારનાં બધાં સત્યો આપણે સમજી ગયા છીએ તેવું નથી. આપણી બુદ્ધિ બિંદુ જેટલું જ્ઞાન માંડ ગ્રહણ કરી શકે છે. આપણને જેટલું જ્ઞાન છે તેના કરતાં અનંત ગણું અજ્ઞાન છે. છતાં મગજમાં ખોટી રાઈ રાખીએ તેનો કોઈ મતલબ નથી. એક નિર્ણય રાખવો કે મને સ્વયં તત્ત્વ સ્ફરતું નથી. તેને જાણવા-વિચારવા-સમજવા માટે પૂર્ણજ્ઞાનીના વચનનું અવલંબન લેવું પડે છે. તેનાથી કાંઈક થોડું સમજી શકું છું. તેમાં જેટલું ખાતરીપૂર્વક સમજાય એટલું બોલવું, જ્યાં ન સમજાય તો કહેવું કે હું જાણતો નથી. બધું જ જાણું છું તેવો દાવો કદી રાખવો નહીં. આવા જીવને કદાચ અજ્ઞાનતાથી ભૂલચૂક રૂપે શાસ્ત્રવિરુદ્ધ બોલાઈ જાય તો પણ મોટું નુકસાન ન થાય; કેમ કે તે સમજાય તો ભૂલમાંથી પાછો ફરવા તૈયાર છે, પોતાની વાત બીજાને ઠોકી બેસાડવાનો સ્વભાવ નથી. પ્રાયઃ તેનાથી ખોટો માર્ગ ચાલવાની શક્યતા ઓછી છે. પણ જે પોતાની વાતને મારી-મચડીને સાચી કરે, શાસ્ત્રવચન સમજે નહીં, સમજે તો પણ twist કરે-મરડે, તે ચોક્કસ મરવાનો છે; કેમ કે તીર્થંકર અને તીર્થકરે સ્થાપેલા માર્ગ દ્વારા જ જગતમાં એકમાત્ર સન્માર્ગની પ્રાપ્તિ થાય છે. તેમાં વિચ્છેદ-અંતરાય કરનાર, ખોટો બુદ્ધિભેદ કરી લોકોને ભ્રમમાં નાંખનાર, પોતે તરતો નથી અને બીજાને તરવા દેતો નથી; ઊલટું તરવા આવેલા જીવને ટાંટિયા ખેંચીને પછાડનાર છે. આવા જીવોને શાસ્ત્રો જ ડૂબવાનું સાધન બને છે, ઘોર સંસારવૃદ્ધિનું કારણ બને છે. તારક તીર્થસ્વરૂપ દ્વાદશાંગીની આશાતના મહાપાપ છે. અરે ! એક જીવને પણ સાચો કલ્યાણનો માર્ગ બતાવવા જેવો શ્રેષ્ઠ કોઈ પરોપકાર નથી. તેમ એક જીવને સાચા કલ્યાણના માર્ગથી ૨ખડાવો કે વંચિત કરવો તે પણ મહાપાપ છે. તો અસંખ્યને સાચા માર્ગની પ્રાપ્તિનું સાધન એવી દ્વાદશાંગીને સૂત્ર-અર્થથી વિકૃત કરી, પરંપરાએ અનેક પાત્ર જીવોને સન્માર્ગથી વંચિત કરવા, તેના જેવું મહાપાપ કોઈ નથી. પૂ. આનંદઘનજી મહારાજાએ ચૌદમા અનંતનાથસ્વામીના સ્તવનમાં લખ્યું કે પાપ નહીં કોઈ ઉસૂત્ર ભાષણ જિચું, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો. મહાપાપ અંગેની તમારી સમજણ કરતાં આનંદઘનજી મહારાજનો અભિપ્રાય જુદો છે. તમારી બુદ્ધિમાં ઘોર પાપી તરીકે ગુંડા-બદમાશ-ચોર-લૂંટારા-ખૂનીઓ-વ્યભિચારીઓ-કસાઈઓ-વ્યસનીઓ આવે છે. તમને આવાં ક્રૂર કર્મ કરનાર મહા દુષ્ટ લાગે. જ્યારે આનંદઘનજી મહારાજ કહે છે કે આ દુનિયામાં ઉસૂત્રભાષણથી મોટું કોઈ પાપ નથી. ઉપર કહ્યાં તે બધાં પાપને નાનાં બનાવી આપે કે વટાવી જાય તેવું મહાપાપ ઉસૂત્રભાષણને કહ્યું. વળી, ધર્મશાસ્ત્ર અનુસારી ઉપદેશને શ્રેષ્ઠ કહ્યો. આ દુનિયામાં જીવમાત્રને કલ્યાણનો સાચો માર્ગ બતાવે તે રીતે જિનવચન સમજાવવું તેનાથી ઊંચો કોઈ ધર્મ નથી. આ આનંદઘનજી મહારાજનો અભિપ્રાય તમારી બુદ્ધિમાં બેસી જાય તો તમારા જીવનમાં દૃષ્ટિકોણ ફરી જાય, જીવનમાં જિનવચનથી વિરુદ્ધ ન બોલાય તેની અત્યંત સાવધાની આપમેળે આવી જાય. જિનવચનથી વિરુદ્ધ એક વચન પણ બોલવું તે મહા અપરાધ છે. તેથી ગમે તેવા ધુરંધર જ્ઞાની હોય પણ એક સૂત્રનો અપલાપ કરે તો તેમને જૈનસંઘની બહાર મૂક્યાના દાખલા છે. દ્વાદશાંગી સૂત્ર, અર્થ અને તદુભયરૂપ કહી છે. આખું સૂત્રમય દ્વાદશાંગીનું કદ તે સૂત્રાત્મક દ્વાદશાંગી છે. તેમાંથી એક પણ સૂત્રનો અસ્વીકાર કરે તો તેણે સૂત્રરૂપ દ્વાદશાંગીનો અપલાપ કર્યો કહેવાય કોઈ સૂત્ર સ્વીકારે, પણ તેનો અર્થ ન સ્વીકારે તો તેણે અર્થરૂપ દ્વાદશાંગીનો અપલાપ કર્યો કહેવાય. અને જે સૂત્ર-અર્થ For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૫૯ બંનેને ન સ્વીકારે તેણે તદુભયરૂપ દ્વાદશાંગીનો અપલાપ કર્યો કહેવાય. તમે જ્ઞાનાચારના અતિચારમાં બોલો છો કે “સૂત્ર-અર્થ-તદુભય કૂડાં કહ્યાં.” દરેક વસ્તુ સાપેક્ષ જ છે, કોઈ પણ વસ્તુ નિરપેક્ષ નથી, નિરપેક્ષમાત્ર અસત્ય છે : સભા કોઈ પણ વાતમાં પ્રાયઃ કરીને આમ છે' એવું બોલીએ તો બચી જવાય ને ? સાહેબજી : તમારામાં અસત્યનો આગ્રહ ન હોય તો બચાય. બાકી તો 'તમે જૈનશાસન સમજ્યા હો, તીર્થકરોનો સાદ્વાદક સિદ્ધાંત હૃદયમાં ઊતર્યો હોય, તો પ્રાયઃ શબ્દ બોલો કે ન બોલો પણ સ્યાદ્વાદીનું પ્રત્યેક વિધાન અનેકાંતદષ્ટિવાળું જ હોય. તીર્થકરોનો મૂળભૂત સિદ્ધાંત અનેકાંતવાદ છે. દુનિયાનાં બીજાં બધાં દર્શનો એકાંતવાદી છે. જૈનદર્શન જ એક એવું છે કે જેનો સિદ્ધાંત સંપૂર્ણ અનેકાંતદષ્ટિથી છવાયેલો છે અર્થાત્ સર્વ વસ્તુમાં અનેકાંતવાદ છે. આ શાસનમાં એક પણ વાત એકાંતથી કરવાની છે જ નહીં; કારણ કે Everything is relative, nothing is absolute-દરેક વસ્તુ સાપેક્ષ છે, કોઈ પણ વસ્તુ નિરપેક્ષ નથી. નિરપેક્ષમાત્ર અસત્ય છે, સત્ય સાપેક્ષ જ છે. શાસ્ત્રમાં લખ્યું કે જૈનશાસનમાં સભ્ય ઉપાસક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા કોઈ પણ હોય, તે ગમે ત્યારે ગમે તે વિધાન કરે, તેમાં પ્રાયઃ શબ્દ બોલે કે ન બોલે, પણ તેના મનમાં હું અપેક્ષાએ જ આ બોલું છું, તે સમજ પડી જ હોય છે. જો નિરપેક્ષપણે બોલે તો તેને અસત્યભાષણનું પાપ લાગે. જૈનમાત્રની ઓળખાણ એ છે કે તે અવશ્ય અનેકાંતવાદી હોય, એકાંતવાદી ન જ હોય. તમારામાં સાચું જૈનત્વ હોય તો તમારી પ્રત્યેક વિચારધારામાં સાપેક્ષતા હોય જ. અરે ! લોકવ્યવહારમાં પણ કોઈ વસ્તુનું વિધાન એકાંતથી કરો તો સત્ય નહીં બને. દા.ત. “આ માણસ જ છે,” એવું તમે નિરપેક્ષપણે નહીં બોલી શકો, અને જો બોલશો તો તે અસત્ય થઈ જશે; કેમ કે આ વ્યક્તિ અત્યારે માણસ છે પણ આગલા ભવમાં તિર્યંચ-દેવ-નરક-મનુષ્ય ગમે ત્યાંથી આવેલો હોય, એટલે વર્તમાનભવની અપેક્ષાએ જ તે મનુષ્ય છે. વળી, આ ભવમાં કદાચ આકારથી માણસ હોય પણ ગુણથી તેનામાં માણસાઈ ન પણ હોય. ઊલટું, ગુણથી તો તે પાશવી વૃત્તિવાળો જનાવરતુલ્ય પણ હોઈ શકે. તેથી આવા સામાન્ય વિધાનમાં પણ અપેક્ષા તો ગર્ભિત રાખવી જ પડશે. સભાઃ વાણીમાં જ કાર ક્યાંય વપરાય જ નહીં ? સાહેબજી : અરે “જ” કાર સાથે વાંધો નથી, નિરપેક્ષતા સાથે વિરોધ છે. સાપેક્ષપણે “જ' કાર બોલો તો પણ સત્ય જ છે. જૈનદર્શનની સાપેક્ષતા સાર્વત્રિક છે, આઇન્સ્ટાઇનની ત્રણ બાબતની સાપેક્ષતામાં પણ પ્રશ્નો નિરુત્તર છેઃ આ દુનિયામાં નિરપેક્ષ હોય છતાં સત્ય હોય તેવું એક વાક્ય બતાવો, નિરપેક્ષ સત્ય સાબિત કરો, તો અમે વિચારીએ કે તીર્થંકરના સિદ્ધાંત કરતાં તમે નવું લાવ્યા. આ સમગ્ર સૃષ્ટિના પ્રત્યેક પદાર્થોમાં સાપેક્ષતા १ “सोऽप्रयुक्तोऽपि वा तज्ज्ञैः सर्वत्रार्थात् प्रतीयते। यथैवकारोऽयोगादिव्यवच्छेदप्रयोजनः" ।।१।। (सप्तभंगी नयप्रदीपप्रकरण) For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬o ભાવતીર્થ - દ્વાદશાંગી સમાયેલી છે. અસ્તિત્વમાત્ર સાપેક્ષ છે. આ દુનિયામાં કોઈ પણ વસ્તુ નિરપેક્ષ અસ્તિત્વ ધરાવતી જ નથી. જે સાપેક્ષ છે તે બધું સત્ય છે એવું નથી કહ્યું, પણ જે સત્ય છે તે બધું સાપેક્ષ જ છે. આ દુનિયામાં નિરપેક્ષ કદી સત્ય હોય તેવું બને જ નહીં. નિરપેક્ષ સત્યનો એક પણ દાખલો આપી શકાય તેમ નથી. જૈનદર્શન અનુસાર સાપેક્ષતા universal-સાર્વત્રિક છે. જ્યારે આઈન્સ્ટાઈનની સાપેક્ષતા ત્રણ વસ્તુમાં જ છે. (૧) space, (૨) time અને (૩) motion. (અવકાશ, સમય અને ગતિ.) તેમાં પણ હવે તો કેટલાય વિરોધાભાસો ઊભા થયા છે. ઉચ્ચ કક્ષાના વૈજ્ઞાનિકો કહે છે કે આ થિયરીમાં ગોટાળા છે. આજથી આઠ વર્ષ પહેલાં મારે સારા relativityના expert સાથે sitting થયેલું-સાપેક્ષતા સિદ્ધાંતના નિષ્ણાત સાથે વાર્તાલાપ થયેલો. તેમાં તેમણે કહેલ કે આ આઇન્સ્ટાઇનની થિયરીની પૂર્વધારણાનો નિયમ એ છે કે, કોઈ પણ પદાર્થની ગતિ પ્રકાશની ગતિથી વધારે ન હોય. પ્રકાશ એક સેકન્ડમાં એક લાખ ૮૦ હજાર માઈલની ગતિ કરે છે. મેં પૂછ્યું કે આ માનવાનો આધાર શું ? તો કહેલ કે આનાથી આગળની ગતિ ઉપલબ્ધ નથી, માટે ઉત્કૃષ્ટ ગતિ આટલી છે તેમ માનીને થિયરી ચાલે છે. મેં કહ્યું કે તમારી પાસે માપવાના સાધનો ઓછી ક્ષમતાવાળાં હોય તેથી પ્રકાશથી તીવ્ર ગતિ માપી ન શકો તેવું બને, પરંતુ તેથી વિશ્વમાં તેનાથી ઉત્કૃષ્ટ ગતિ અસ્તિત્વ ધરાવતી જ નથી તેમ માનો તો તે ભ્રમ ન કહેવાય ? જૈનશાસ્ત્રો તો આના કરતાં વધારે ગતિ સ્વીકારે છે, અને અમને તો વિશ્વાસ છે કે વધારે ગતિ માનવી જ પડે. હવે આટલાં વર્ષો પછી વર્તમાનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામેલ હાઉકિન્સે સ્પષ્ટ લખ્યું કે આના કરતાં વધારે ગતિ ઉપલબ્ધ થાય છે. તેથી પ્રકાશની ગતિને ઉત્કૃષ્ટ ગતિ માનવી તે ભ્રમ છે. વિજ્ઞાનમાં અગડમુ-બગડમ્ ચાલ્યા જ કરે, છતાં વાતો રુઆબ સાથે કરે. વિશ્વમાં તીર્થકરોએ જે સિદ્ધાંતો આપ્યા છે તે હજારો વર્ષ પછી પણ સુધારા-વધારા વગર સત્યતાની ઝાંખી કરાવે છે. આજે પણ જૈનસાપેક્ષવાદ સમજી-વિચારે તો તાજ્જુબ થઈ જાય તેવી તેમાં વાતો છે. સર્વ વિધાનો નયસાપેક્ષ જ હોઈ શકે, તે વાતને જૈનશાસ્ત્રોએ લાખો તર્ક આપીને સાબિત કરી છે. સામાન્ય ભાષાપ્રયોગ પણ સાપેક્ષ હોય તો જ સત્ય બને. દા.ત. આ કપડું છે પણ તે રૂમાંથી બનેલ છે, ઊનમાંથી નહીં; અર્થાત્ સુતરની અપેક્ષાએ તે કપડું છે પણ ઊનની અપેક્ષાએ તે કપડું નથી. એમ, એક માણસ અહીં છે અર્થાત્ તે બીજે નથી. વર્તમાનમાં પણ તે માણસનું એક જગ્યાએ અસ્તિત્વ છે, તો બીજી જગ્યાએ અસ્તિત્વ નથી. આમ, અસ્તિત્વમાત્રમાં સાપેક્ષતા સમાયેલી જ છે, કોઈ વસ્તુ એકાંતે સાબિત ન કરી શકાય. તમે કહો કે આ માણસ નિષ્ણાત-જાણકાર છે, તો તે પણ કોઈ વિષયની અપેક્ષાએ હશે. જેમ ડૉક્ટર medical scienceમાંઔષધશાસ્ત્રમાં જાણકાર છે પણ કાયદાશાસ્ત્રમાં અનિષ્ણાત છે. વળી, નિષ્ણાત ડૉન્ડર પણ ગળાનો છે, આંખનો નથી. અર્થાત્ પ્રત્યેક વિધાનમાં સાપેક્ષતા જોડવી જ પડે. એકાંતથી ગ્રસ્ત બુદ્ધિ જે વિધાન કરે તે મિથ્યા જ હોય. અનેકાંતદષ્ટિમાં સમ્યક્ત છે, એકાંતદષ્ટિમાં મિથ્યાત્વ છે; અનેકાંત સમ્યક્તનું બીજ છે, એકાંત મિથ્યાત્વનું બીજ છે. સર્વ કદાગ્રહનો નાશ કરનાર અનેકાંતદષ્ટિ છે. For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૬૧ મરીચિનું ઉસૂત્રભાષણ ઉત્કટ ભાવથી હોત તો અનંત ચોવીસી સંસાર વધી જાત : સભા મરીચિએ અનેકાંતથી વિધાન કર્યું તો પણ મિથ્યાત્વ કેમ લાગ્યું ? સાહેબજીઃ અનેકાંતમાં પણ વિધાન સમ્યગુ અપેક્ષાપૂર્વકનું જોઈએ. અહીં કપિલે જે સંદર્ભથી પ્રશ્ન પૂક્યો છે તે સંદર્ભની અપેક્ષાએ મરીચિએ જુઢો જવાબ આપ્યો છે, તેથી મિથ્યાવચન થયું.' કપિલ આકર્ષાઈને મરીચિ પાસે આવ્યો છે; કારણ કે તેણે જોયું કે હજારો સાધુ સફેદ વસ્ત્રમાં છે, જ્યારે આ મરીચિ નેપથ્થ(વેષ)થી જુદા પડે છે. તેથી તેને જાણવાની આતુરતા થઈ છે. એટલે મરીચિને પૂછે છે કે “સાધુઓ કરતાં વેષ અને આચારથી જુદા એવા તમારી પાસે કોઈ ધર્મ નથી ?” તે વખતે બાલ જીવ એવા કપિલે વેષ અને આચારના દૃષ્ટિકોણથી જિજ્ઞાસારૂપે પ્રશ્ન કર્યો છે, જે વિચક્ષણ મરીચિ જાણે છે. છતાં શિષ્યના લોભથી ખોટો જવાબ આપ્યો છે. પોતે ઊભા કરેલા વેષ કે આચારમાં સ્વતંત્ર ધર્મ ન હોવા છતાં મારી પાસે પણ ધર્મ છે તેમ કહ્યું, જે પ્રત્યક્ષ અસત્ય વચન થયું. મરીચિ પાસે ઋષભદેવે પ્રરૂપેલ બારવ્રતમય શ્રાવકાચારરૂપ ધર્મ છે, પરંતુ જવાબમાં તે સંદર્ભ ન હતો, તેથી મિથ્યાવચન છે. વળી, સાપેક્ષ બધું સત્ય નથી, પણ જે સત્ય છે તે અવશ્ય સાપેક્ષ છે. જેમ કોઈ માણસ પૂછે કે આ શું છે? તે વખતે બારીને થાંભલો કહે તો તે સત્ય કહેવાય કે અસત્ય ? સભા ભવિષ્યમાં બારીના પરમાણુ થાંભલારૂપે બની શકે ને ? સાહેબજી પણ પેલો પ્રશ્નકાર વર્તમાનમાં શું છે તે પૂછે છે. તેને અત્યારની જિજ્ઞાસા છે, ભવિષ્યની નહીં. જે સંદર્ભથી પૂછે તે સંદર્ભથી સાચો જવાબ આપવો જોઈએ. સાપેક્ષતાના નામે સંદર્ભથી વિરુદ્ધ કોઈને ગેરમાર્ગે દોરાય નહીં. મરીચિનાં ભગવાં કપડામાં કોઈ ધર્મ નહોતો. ઋષભદેવ ભગવાને કહેલ શ્રાવકધર્મ તો મરીચિ જે બાર વ્રત પાળતા હતા તે રૂપે હતો, અને તે પ્રભુએ કહેલો જ ધર્મ હતો, બીજો ન હતો. “પ્રભુએ કહેલ સાધુધર્મ १ अन्यदा स्वामिनः पादपद्मान्ते दूरभव्यकः। कुतोऽपि कपिलो नाम, राजपुत्रः समाययौ।।३९ । । विश्वोपकारकरणप्रावृषेण्यपयोमुचः। कुर्वतो देशनां भर्तुर्धर्मस्तेन च शुश्रुवे।।४०।। जयोत्स्नेव चक्रवाकायोलूकायेव दिवामुखम्। प्रक्षीणभागधेयाय, रोगितायेव भेषजम्।।४१ । । शीतलं वातलायेव, छागायेव घनागमः । स धर्मः स्वामिगदितो, रुरुचे कपिलाय न।।४२।। [युग्मम्] धर्मान्तरं तु शुश्रूषुः, क्षिपन् दृष्टिमितस्ततः। प्रेक्षाञ्चक्रे मरीचिं स, स्वामिशिष्यविलक्षणम्।।४३।। मरीचिं स्वामितः सोऽगाद्, धर्मान्तरजिघृक्षया। महेभ्याट्टाद् दरिद्राट्टमिव क्रायकबालकः।।४४ ।। धर्मं तेनाऽनुयुक्तस्तु, मरीचिरिदमभ्यधात्। नेहाऽस्ति धर्मो धर्मार्थी, यदि तत् स्वामिनं श्रय।।४५ ।। ऋषभस्वामिनः पादाभ्यर्णं भूयो जगाम सः । पुनराकर्णयामास, धर्मं तत्र तथैव तम्।।४६।। स्वकर्मदषितायाऽस्मै, स्वामिधर्मोऽरुचन्न हि । चातकस्य वराकस्य, सम्पूर्णसरसाऽपि किम? ।।४७।। मरीचिमाययौ भूयः, स इत्यूच च किं तव? । योऽपि सोऽपि न धर्मोऽस्ति, निर्धर्म किं व्रतं भवेत्? ।।४८ ।। मरीचिश्चिन्तयामासाऽनुरूपः कोऽप्ययं मम। अहो ! दैवादयं जज्ञे, योगः सदृशयोश्चिरात्।।४९।। सहायो निःसहायस्य, ममाऽस्त्विति विचिन्त्य सः । तत्राऽपि धर्मोऽस्त्यत्राऽपि, धर्मोऽस्त्येवमभाषत।।५० ।। दुर्भाषितेन तेनैकेनाऽप्युपार्जयदुल्बणम्। अब्धिकोटीकोटिमानं, मरीचिर्भवमात्मनः।।५१।। अदीक्षयत् स कपिलं, स्वसहायं चकार च। परिव्राजकपाखण्डं, ततः प्रभृति चाऽभवत्।।५२।। (त्रिषष्टि० पर्व - १, सर्ग-६) For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ભાવતીર્થ - દ્વાદશાંગી સાધુઓ પાળે છે અને શ્રાવકધર્મ તેમના શ્રાવકો પાળે છે. મારી પાસે તે સિવાય કોઈ સ્વતંત્ર ધર્મ નથી. આ ભગવા વેષમાં ધર્મતત્ત્વ સમાયેલ નથી.” એમ મરીચિએ સ્પષ્ટ કપિલને કહેવું પડે. મરીચિ આખા સમવસરણમાં એક variety-વિશેષતા છે. ભગવાં વસ્ત્ર, કમંડલ, છત્ર, ચાકડી, સોનાની જનોઈ ધારણ કરેલ છે. વળી, મરીચિ પ્રબળ પુણ્યશાળી છે. તેથી જન્મકાળથી જ તેજનાં કિરણોના પુંજ જેવું તેજસ્વી રૂપસંપન્ન શરીર મળેલ છે. જ્ઞાનપ્રતિભાનો પણ પાર નથી. પ્રચંડ પુણ્યશાળી રાજપુત્ર છે. તેમણે ઉપદેશ દ્વારા હજારોને પ્રભાવિત કરી દીક્ષા અપાવી છે. અનેકને ઋષભદેવ ભગવાનના શિષ્ય બનાવ્યા છે. મરીચિની personality-વ્યક્તિત્વ એવી છે કે ભલભલા અંજાઈ જાય. કપિલ પણ રાજકુમાર છે. તેને વૈરાગ્યથી નીતરતી, સંવેગમય જિનવાણી ફાવી નથી, એ અપેક્ષાએ ભારે કર્મી જીવ છે. તેની નજર મરીચિ પર ગઈ. પરંતુ મરીચિએ ફરી તેને જિનવાણી સાંભળવા મોકલ્યો. પણ તેને કંઈ ઉપદેશ પરિણામ પામ્યો નહીં, એટલે પાછો મરીચિ પાસે આવ્યો. શ્રોતા તરીકે કપિલ રાજકુમાર છે, જિજ્ઞાસુ છે. વળી, તમારી જેમ વાતો કરીને ઘર ભેગો થાય તેવો નહીં પરંતુ રાજપાટ છોડીને સંન્યાસ લેવા તૈયાર થશે. એટલે એમ ને એમ માત્ર કુતૂહલથી નથી આવ્યો, પણ ધર્મ સમજવા, ધર્મ પામવા આવ્યો છે. માત્ર તે સૂક્ષ્મ આચાર કે ઊંડા તત્ત્વને સમજી શકે તેવો પ્રાજ્ઞ જિજ્ઞાસુ નથી. તેથી પાછો આવીને મરીચિને કહે છે કે મને તમારા મનમાં રસ છે. મરીચિ સમજી ગયા કે આ મારા માટે યોગ્ય વ્યક્તિ છે. છતાં સાધુઓ પાસે શ્રેષ્ઠ ધર્મ છે તેમ મરીચિ કહે છે. તેથી કંટાળીને કપિલ પૂછે છે કે “ત્યાં ધર્મ છે તો તમારી પાસે ધર્મ જ નથી ?” એટલે મૂંઝાયેલા મરીચિએ લોભથી વિધાન કર્યું કે “અહીં પણ ધર્મ છે.” આ વિધાનમાં અહીં શબ્દની સ્પષ્ટતા નથી કરી કે “મારી પાસે શ્રાવકધર્મ છે જે ઋષભદેવ ભગવાને કહેલ છે, તે સિવાય નવો ધર્મ મારી પાસે નથી.” સભાઃ એવું કહ્યું નહીં પણ એમની બુદ્ધિમાં તો હશે ને ? સાહેબજી ઘરાકને છેતરવા ખોટા ભાવ કહે અને પછી દાવો કરે કે મારી બુદ્ધિમાં સાચો ભાવ હતો એટલે મેં છેતર્યા ન ગણાય, તો ચાલે ? ખબર હોવા છતાં સામેવાળાને છેતરે તે ધૂતારો જ ગણાય. સાચું જાણવા છતાં સ્વાર્થથી ખોટું કહે તે અસત્ય જ છે. વળી, 'અહીં તો જીવન સમર્પિત કરીને શરણે આવનાર છે, તેને ગેરમાર્ગે દોરી જીવનભરનો વિશ્વાસઘાત કર્યો, જે મહાપાપ જ ગણાય. કસાઈ બકરાં કાપે તેના કરતાં શરણે આવેલાનું ગુરુ આ રીતે કાટલું કાઢે તો કસાઈ કરતાં તેને વધારે પાપ લાગે. અહીં કપિલ બાળ જીવ છે છતાં જિજ્ઞાસાથી १ स्वयमक्रियाप्रवृत्तं जीवमपेक्ष्य गुरोर्न दूषणम्, तदीयाविधिप्ररूपणमवलम्ब्य श्रोतुरविधिप्रवृत्तौ च तस्योन्मार्गप्रवर्तनपरिणामादवश्यं महादूषणमेव, तथा च श्रुतकेवलिनो वचनम्-"जह सरणमुवगयाणं, जीवाण सिरो निकिंतए जो उ। एवं आयरिओ वि हु, उस्सुत्तं पण्णवेंतो य" [उपदेशमाला-५१८] । (વાર્વિશિક્ષા રોજ ૨૬ ટીવા) न केवलं प्रव्राजयन् वितथं प्ररूपयन्नपीत्याह'जह' गाहा, यथा शरणं भयार्तप्राणलक्षणम्, उपगतानामभ्युपगतानां जीवानां देहिनां निकृन्तति छिनत्ति शिरांसि मस्तकानि यस्तु स तथा दुर्गतावात्मानं क्षिपतीति वर्त्तते, एवमनेनैवोपमानेनाचार्योऽपि गुरुरप्यास्तामपरः, हुरलंकारे, उत्सूत्रमागमादुत्तीर्णं प्रज्ञापयन् प्ररूपयन्, तु शब्दादाचरंश्च तान् आत्मानं च दुर्गतौ क्षिपतीति ।।५१८ ।। (उपदेशमाला श्लोक ५१८ टीका) For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૬૩ ધર્મ સમજવા અને ધર્મ આચરવા આવ્યો છે. ખાલી વાતો કરવા આવ્યો નથી. તેને વિશ્વાસ બેસે તો સંસારના રાજવૈભવ-ભોગ બધું છોડી શરણ સ્વીકારવા તૈયાર છે. આવાનો વિશ્ર્વાસઘાત સત્યના જાણકારથી ન જ કરાય. આમાં શરણે આવેલાનું કાસળ નીકળે છે. વળી, ઉન્માર્ગનો વંશવેલો કેવો વધે છે તેનું 'આ અજોડ દૃષ્ટાંત છે. ભગવાન ઋષભદેવના પૌત્રથી જ નવા દર્શનનું બીજ રોપાયું. અસંખ્ય વર્ષનાં વહાણાં વાયાં તો પણ આજે સાંખ્યદર્શન પ્રવર્તી રહ્યું છે. અસંખ્ય વર્ષમાં સાંખ્યદર્શનના અસંખ્ય સાધુ થયા હશે, તે સર્વને અવળા માર્ગે ચડાવવાનું મરીચિ જ આદ્ય નિમિત્ત બન્યા. છતાં મરીચિ ઉત્કટ ઉસૂત્રભાષણના પરિણામવાળા ન હતા. પછી પણ ઉન્માર્ગ પ્રવર્તન અંગે થોડા સાવધાન હતા. તેમણે કપિલને દીક્ષા આપી પણ જાણે છે કે આ બાલ જીવ છે, તેને વેષ અને આચારમાં જ ધર્મબુદ્ધિ છે. તેથી તેને વેષ પકડાવી દીધો. જીવનમાં થોડા સંન્યાસીના સ્થૂલ આચાર બતાવ્યા. પરંતુ પોતાના મતના ઊંડા સિદ્ધાંતો કે તત્ત્વજ્ઞાન કશું સમજાવ્યું નહીં; કારણ કે મરીચિને ખબર છે કે જો કપિલને તત્ત્વ સમજાવવું હોય તો મારે આખી જિંદગી ભગવાનના સિદ્ધાંત વિરુદ્ધના સિદ્ધાંત સ્થાપિત કરવા પડે. જે માર્ગથી પડ્યા પછી પણ મરીચિને બહુ પસંદ નહોતું. એટલે ગુરુ એવા મરીચિએ કપિલને અબૂઝ રાખ્યો. આવા બાળબુદ્ધિ શિષ્ય સાથે વર્ષો સુધી પવિત્ર આચારમય જીવન જીવી, મૃત્યુ પામી, મરીચિ પાંચમા દેવલોકમાં ગયા. કપિલને પણ આસુરી નામનો એક શિષ્ય થયો છે અને તેની સાથે સંન્યાસના મરીચિએ બતાવેલા આચાર પાળતો વિચરે છે. કપિલ જીવનભર ગુરુને સમર્પિત હતો, એટલે ગુરુ જે આચાર બતાવી ગયા તે તપ, ત્યાગ, બ્રહ્મચર્ય આદિના યથાર્થ આચાર પાળી મરીને તે પણ પાંચમા દેવલોકમાં ગયો. પવિત્ર જીવનથી પુણ્ય બાંધ્યું છે, પરંતુ કપિલને ભગવા વેષ પર એટલી પ્રીતિ બંધાઈ કે દેવલોકમાં ગયા પછી પણ આ આપણો મત ફેલાય તો સારું એવી બુદ્ધિ છે. તેથી મનુષ્યલોકમાં આવીને પોતાના શિષ્ય આસુરીને સિદ્ધાંત ભણાવવાનું ચાલુ કર્યું. એટલે સાંખ્યદર્શનનો philosophical groundwork-ફીલોસોફીનો પાયો આસુરીથી ફેલાયો. કોઈ પણ ધર્મ, મજબૂત તત્ત્વજ્ઞાનની વિચારધારાથી જ પ્રભાવશાળી બને છે. સાંખ્યદર્શનનો આવો १ अमुमेवार्थं प्रतिपादयन्नाहप्रथमगाथागमनिका-'दुर्भाषितेनैकेन' उक्तलक्षणेन मरीचिर्दु:खसागरं प्राप्तः भ्रान्तः कोटीनां कोटी कोटीकोटी तां, केषामित्याह'सागरसरिनामधेज्जाणंति' सागरसदृशनामधेयानां, सागरोपमाणामिति गाथार्थः । द्वितीयगाथागमनिका-'तन्मूलं' दुर्भाषितमूलं संसार: संजातः, तथा स एव नीचैर्गोत्रं च कृतवान्-निष्पादितवान् 'त्रिपद्यां' प्राग्व्यावर्णितस्वरूपायामिति। 'अपडिक्कंतो बंभेत्ति' स मरीचिः चतुरशीतिपूर्वशतसहस्राणि सर्वायुष्कमनुपाल्य तस्मात् दुर्भाषितात् गर्वाच्च 'अप्रतिक्रान्तः' अनिवृत्तः ब्रह्मलोके दशसागरोपमस्थितिः देवः संजात इति। कपिलोऽपि ग्रन्थार्थपरिज्ञानशून्य एव तद्दर्शितक्रियारतो विजहार, आसुरिनामा च शिष्योऽनेन प्रवाजित इति, तस्य स्वाचारमात्रं दिदेश, एवमन्यानपि शिष्यान् स गृहीत्वा शिष्यप्रवचनानुरागतत्परो मृत्वा ब्रह्मलोक एवोत्पन्नः, स ह्युत्पत्तिसमनन्तरमेव अवधिं प्रयुक्तवान्-किं मया हुतं वा? इष्टं वा? दानं वा दत्तं? येनैषा दिव्या देवर्द्धिः प्राप्तेति, स्वं पूर्वभवं विज्ञाय चिन्तयामास-ममहि शिष्यो न किञ्चिद्वेत्ति, तत्तस्य उपदिशामि तत्त्वमिति, तस्मै आकाशस्थपञ्चवर्णमण्डलकस्थः तत्त्वं जगाद, आह च-'कपिलो अंतद्धिओ कहए' कपिल: अन्तर्हितः कथितवान, किम?-अव्यक्तात व्यक्तं प्रभवति, तत: षष्टितन्त्रं जातं, तथा चाहुस्तन्मतानुसारिण:- "प्रकृतेर्महांस्ततोऽहङ्कारस्तस्माद्गणश्च षोडशकः । तस्मादपि षोडशकात् पञ्चभ्यः पञ्च ભૂતના?" ત્ય, મનં વિસ્તરેખ, પ્રતં પ્રસ્તુતિ થાર્થ:૪૨૮-૪૩૨) (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक ४३८-४३९ टीका) For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ભાવતીર્થ - દ્વાદશાંગી નક્કર પાયો મરીચિની ત્રીજી પેઢીએ કપિલદેવ દ્વારા મંડાયો. હવે આ આસુરી લોકોમાં પોતાનો મત ફેલાવે છે. વળી, તેને ગુરુ એવા દેવની સહાય છે, તેથી ચમત્કારો પણ કરી શકે છે. જોતજોતામાં ટોળું જમા થઈ ગયું. અહીં મરીચિએ ઉસૂત્રભાષણ કર્યું તે વખતે ઉન્માર્ગનો ઉત્કટ પરિણામ મરીચિમાં નથી, તેથી જ તેમનો સંસાર માત્ર એક કોટાકોટી સાગરોપમ જ વધ્યો, જે શાસ્ત્રદૃષ્ટિએ ઉસૂત્રભાષણરૂપ મહાપાપનું નાનું ફળ ગણાય. જો તેમનામાં ઉત્કટ તીવ્ર ભાવ હોત તો અનંત ચોવીસી સુધી ભટકી શકાય તેવું ભારે કર્મ મરીચિને અવશ્ય બંધાઈ જાત. પરંતુ મરીચિમાં જિનશાસનના સિદ્ધાંત વિરુદ્ધ બોલવાની પ્રબળ તમન્ના ન હતી. સભા : પરંપરા ચાલી ને ? સાહેબજી ઃ પરંપરા ચોક્કસ ચાલી, પણ મરીચિ, કપિલ, આસુરી ત્રણેને જેનો જેવો ભાવ તેવા કર્મો બંધાયાં. ઉસૂત્રભાષણમાં પણ ઉગ્ર ભાવ વિના ઉગ્ર કર્મ ન બંધાય. દ્વાદશાંગીના વચનનો અપલાપ મહાઅપરાધ છે : તીર્થંકરનો આત્મા પણ પડે તો તેના કેવા હાલ થાય તેનો આ નમૂનો છે. તમારા મનમાં સમજાવું જોઈએ કે માંધાતા પણ દ્વાદશાંગીની આશાતના કરે તો કેવો વિપાક મળે ! સંસારનું પૂર્ણ સત્ય જેમાંથી જગતને મળવાનું છે તે દ્વાદશાંગીના વચનનો અપલાપ કરવાથી જગતમાં સન્માર્ગનો અવરોધ થાય છે, જે મહાઅપરાધ છે. કર્મસત્તાનો નિયમ છે કે જેવું પાપ તેવી penalty-દંડ છે, અપરાધ પ્રમાણે સજા છે. નાની ભૂલની મોટી સજા અને મોટી ભૂલની નાની સજા તેવું નથી. મરીચિને પણ તેના અપરાધ પ્રમાણે જ સજા થઈ છે. શાસ્ત્રની સૂત્રથી કે અર્થથી કે તદુભયથી આશાતના એ મહાપાપ છે, અતિ જોખમકારક છે ? દ્વાદશાંગીની સૂત્રથી, અર્થથી કે તદુભયથી આશાતના એ મહાપાપ છે. (૧) શાસ્ત્રનું એક પણ સૂત્ર તમે as it is-જેમ છે તેમ ન સ્વીકારો તો, ને તેનો અપલાપ કરો કે અશ્રદ્ધા કરો તો, તમને સૂત્રથી શાસ્ત્રની આશાતના લાગેઃ દા.ત. જમાલિ, તેમણે સૂત્રથી દ્વાદશાંગીનો અપલાપ કર્યો છે. તીર્થકરોએ વાણી દ્વારા અર્થથી કહેલા અને ગણધરોએ ગૂંથેલા મૂળ સૂત્રનો તેમણે અપલાપ કર્યો, તેનાથી વિરુદ્ધ મિથ્યામતની સ્થાપના કરી. દ્વાદશાંગીનું “મારે ડે” સૂત્ર તેમણે અસત્ય જાહેર કર્યું. દ્વાદશાંગીનાં અન્ય સૂત્રો માનતા હોવા છતાં તે સૂત્રરૂપ અંશના અસ્વીકાર દ્વારા તેમણે દ્વાદશાંગીની સૂત્રથી આશાતના કરી. (૨) દ્વાદશાંગીનાં બધાં સૂત્રો as it is-જેમ છે તેમ સ્વીકારે, તેના વાક્ય શબ્દ કે વર્ણમાં અંશમાત્ર પણ १ अहवा जं अत्थतो दुवालसंगं गणिपिडगं तं सुत्ततो अभिणिवेसेण अण्णहा पढंतो ताए सुत्ताणाए अत्थं विराहेत्ता तीते काले अणंता जीवा संसारं भमितपुव्वा जमालिवत्। (નંતીસુરંગૂMિ) २ इदाणिं एतेसिं विराहणा चिंतिज्जति-जं सुत्ततो दुवालसंगं गणिपिडगं तं अत्थतो अभिनिवेसेण अण्णहा पण्णवेतो ताए अत्थाणाए सुत्तं विराहेत्ता तीते काले अणंता जीवा संसारं भमितपुव्वा, गोट्ठामाहिलवत्। (નંદીસુ ) १,२ इदं हि द्वादशाङ्गं सूत्रार्थोभयभेदेन त्रिविधम्, ततश्च 'आज्ञया' सूत्राज्ञयाऽभिनिवेशतोऽन्यथापाठादिलक्षणया विराध्य For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૬૫ ફેરફાર ન કરે, છતાં જો કોઈ સ્ત્રના અર્થમાં ગોટાળો કરે તો તે અર્થથી દ્વાદશાંગીની આશાતના છે ? દા.ત. આરક્ષિતસૂરિના શિષ્ય ગોષ્ઠા માહિલ નામના નિર્દાવ. આ નિદ્ભવ એવા છે કે જેઓ સઘળાં સૂત્રો સ્વીકારે છે, પણ કર્મબંધના સ્વરૂપ અંગેના સૂત્રનું અર્થઘટન પોતાની રીતે કરે છે. તે નિમિત્તથી ગુરુભાઈ સાથે વિવાદ કર્યો છે. તેમને આત્મા જડ કર્મોના રજકણોથી બંધાય અને તેના ફળસ્વરૂપે આત્મગુણોનો અવરોધ થાય તેમાં કોઈ વિવાદ નથી. પરંતુ શાસ્ત્રમાં કર્મને આવરણ કહ્યું છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે પેટા ભેદો દર્શાવ્યા છે. તેમાં ‘આવરણ' શબ્દનું વિવેચન તેમણે, દીવાના પ્રકાશને પડદો આજુબાજુ વીંટળાઈને અવરોધ કરે, તેમ કર્મો આત્માની આજુબાજુ વીંટળાઈને માત્ર ગુણોનો અવરોધ કરે છે, પરંતુ આત્માના પ્રદેશોને કર્મ ચોંટતું નથી, તેવું કર્યું. હકીકતમાં આત્માના અત્યંત મધ્ય ભાગમાં રહેલા આઠ રૂચક પ્રદેશોને છોડીને એવો કોઈ પ્રદેશ નથી કે જેના ઉપર અનંતાં કર્મનાં રજકણો ઓતપ્રોતરૂપે ચોંટ્યાં નથી. છતાં ગોષ્ઠા માહિલે એ શાસ્ત્રીય અર્થને નામંજૂર કરી, સૂત્રના અર્થને મરડીને વિપરીત અર્થ સ્થાપિત કરવા પ્રયત્ન કર્યો છે. ગોષ્ઠા માહિલે કરેલા અર્થ પ્રમાણે તમામ આત્મપ્રદેશો અંદર શુદ્ધ જ છે; માત્ર શરીર પર કપડું ઢંકાય, તેમ આત્મા કર્મથી ઢંકાયેલો છે. આ અર્થઘટનમાં તમારા આત્મામાં રહેલું કેવલજ્ઞાન ભલે બહાર ન પથરાય, પણ અંદર તો સ્વની અનુભૂતિ ચાલુ જ રહે, જે પ્રત્યક્ષવિરુદ્ધ છે. દીવાની આજુબાજુ પડદો કરો તો પ્રકાશ બહાર ન આવે પણ અંદર તો અવશ્ય રેલાય, તેમ કેવલજ્ઞાન કે આંતરિક શુદ્ધિનો અનુભવ તો જેવો છે તેવો રહેવો જોઈએ, જે બનતું નથી. તેથી આત્મા તો અંદરમાં પણ છેક પ્રદેશ-પ્રદેશે કર્મરજરૂપી મલથી એકમેક થયેલ છે, જે અશુદ્ધિથી ગુણો સ્વાનુભૂતિમાં પણ પ્રગટતા નથી. એટલે કર્મ બાહ્ય આવરણરૂપે નહીં પરંતુ અંદરમાં પ્રદેશ-પ્રદેશે મેલ કે અવરોધરૂપે ગાઢ જામેલું છે. આ અર્થ એમના ગુરુભાઈ દુર્બલિકાપુષ્યમિત્ર, જેઓ તેમનાથી વધારે વિદ્વાન-જ્ઞાની તેમજ ગુરુએ પટ્ટધર તરીકે સ્થાપ્યા હતા, તેમણે સમજાવ્યો. સાથે “ગુરુ મહારાજે પણ વાચનાના અવસરે આ સૂત્રનો અર્થ તમે કરો છો તેવો નહીં પરંતુ આવો કહ્યો છે” એમ જણાવી તર્ક અનુસારી ચર્ચા પણ કરી. છતાં ગોષ્ઠા માહિલ સાચો અર્થ સ્વીકારતા નથી, તેથી તેમણે દ્વાદશાંગીના એક સૂત્રના અર્થનો અપલાપ કર્યો. આ અર્થથી દ્વાદશાંગીની આશાતના ગણાય. સભા : જમાલિએ પણ અર્થ ખોટો કહ્યો તેથી નવો મત થયો ને ? તો તેને અર્થની આશાતના કેમ ન કહેવાય ? સાહેબજી : જમાલિએ પહેલાં “ડેના વડે” સૂત્રનો અસ્વીકાર કર્યો. ત્યારબાદ તે સૂત્રના અર્થનું ખંડન કર્યું. એટલે સૂત્રના ઉપલાપ દ્વારા સમગ્ર દ્વાદશાંગીની આશાતના થઈ. જ્યારે ગોષ્ઠા માહિલ વડે પ્રથમ સૂત્રનો સ્વીકાર કરીને જ તેના વિપરીત અર્થઘટન દ્વારા સીધો સમ્યગુ અર્થનો જ અપલાપ કરાયો. તેથી તેણે અર્થના અપલાપ દ્વારા સમગ્ર દ્વાદશાંગીની આશાતના કરી કહેવાય. દા.ત. ભગવાને સૃષ્ટિમાં કુલ આત્મા અનંતા अतीतकाले अनन्ता जीवाः 'चतुरन्तं संसारकान्तारं' नारक-तिर्यङ्-नरा-ऽमरविविधवृक्षजालदुस्तरं भवाटवीगहनमित्यर्थः, अनुपरावृत्ता आसन् जमालिवत्; अर्थाज्ञया पुनरभिनिवेशतोऽन्यथाप्ररूपणादिलक्षणया गोष्ठामाहिलवत्, (नंदीसूत्र० सूत्र ११६ टीका) For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ભાવતીર્થ - દ્વાદશાંગી કહ્યા છે. અહીં કોઈ અશ્રદ્ધાળુ કહે કે હું આ માનતો નથી. આત્માની સંખ્યાને ગણવા કોણ ગયું છે? જ્ઞાની પણ ગણી ન શકે તેને જ અનંત કહેવાય છે. તેથી સમગ્ર જીવોની સંખ્યા કેવી રીતે નક્કી થાય ? તો આવું બોલનારે સૂત્રનો અસ્વીકાર કર્યો કહેવાય. જ્યારે બીજો કોઈ આત્મા અનંત છે તે વાત સત્ય સ્વીકારે, પરંતુ અનંત શબ્દનો અર્થ એવો કરે કે જેમાં તેની મનઘડંત અનંતની સંખ્યા આવે, પરંતુ શાસ્ત્રકારોને અભિપ્રેત અનંત સંખ્યાનું પ્રમાણ ન સ્વીકારે. તો તેણે અર્થનો અપલાપ કર્યો કહેવાય. (૩) " સૂત્ર અને અર્થ બંનેનો અપલાપ કરે તે દ્વાદશાંગીની તદુભયથી આશાતના કરનાર કહેવાય ? સભા તદુભયથી આશાતનાનું દૃષ્ટાંત શું ? સાહેબજી તમને ભારે પડશે. શાસ્ત્રમાં કહ્યું કે નિઃસ્વાર્થભાવે સદ્ગુરુ, શરણમાં રહેલ સાધુ કે શ્રાવકને હિતાહિતનું સમ્યગું જ્ઞાન આપી હિત માટે અનુશાસનરૂપે આજ્ઞા કરે, અને તે ન માને, તો તેવો જીવ દ્વાદશાંગીનો તદુભયથી વિરાધક ગણાય; કારણ કે સૂત્રરૂપ શાસ્ત્ર અને તેના સમ્યગુ અર્થને લક્ષમાં રાખીને જ સદ્ગુરુ અનુશાસન આપે, જે ન સ્વીકારવામાં જ્ઞાની ગુરુના મનમાં રહેલા તે તે સૂત્ર અને તેના અર્થનો અવશ્ય શિષ્ય દ્વારા અનાદર-અપલોપ થાય. આ સૂત્ર-અર્થ ઉભયની આશાતના કહી. ટૂંકમાં એક પણ સૂત્રની, એક પણ અર્થની કે તદુભયની (બંનેની) વિરાધના કરનાર દ્વાદશાંગીની આશાતના દ્વારા મહાપાપનો ભાગીદાર થાય. જીવનમાં જિનવચન વિરુદ્ધ બોલવું, વિચારવું, માનવું આત્મા માટે અતિ જોખમકારક છે, તેમ નિશ્ચય થવો જોઈએ. સભા ઃ ગુરુ ગજા બહારની આજ્ઞા કરે તો ? સાહેબજી : સાચા ગીતાર્થ ગુરુને તમારી શક્તિની range-મર્યાદા અવશ્ય ખબર હોય. અહીં અણઘડ ગુરુની વાત નથી. ભગવાને યથાશક્તિની જ આજ્ઞા કરવાનું કહ્યું છે. १ अहवा आणं ति-पंचविहायारायरणसीलस्स गुरुणो हितोवदेसवयणं आणा, तमण्णधा आयारंतेण गणिपिडगं विराधितं भवति, एवं तीए काले अणंता जीवा संसारं भमितपुव्वा, (નંતીસુ ) * उभयाज्ञया पुनः पञ्चविधाचारपरिज्ञानकरणोद्यतगुर्वादेशादिलक्षणया गुरुप्रत्यनीकद्रव्यलिङ्गधार्यनेकश्रमणवत्, (નંતીસુત્રટીવા) For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૯૭ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । સમાવિસારૂor, Joi MoIIM મવGિUIof Iloil (લિત પ્રgo ગ્લોઝ-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. તીર્થકરોએ દેશના દ્વારા ઉપકાર કરતાં કંઈ ગણો ઉપકાર, ગણધર અને દ્વાદશાંગીરૂપી જીવંત તીર્થની સ્થાપના દ્વારા કર્યો: તીર્થપ્રવર્તનનું કારણ તીર્થકરોનું અતિશય પુણ્ય છે, જે મહાપુણ્યના પ્રભાવે તેમને પ્રથમ દેશનાના અંતે જ ઉત્કટ પ્રજ્ઞાસંપન્ન પટ્ટધર શિષ્યો મળે છે; જેઓ તીર્થકરોની અર્થમય વાણીના સારને પામી સર્વ શાસ્ત્રોની રચના કરે છે, જેથી તારક તીર્થસ્વરૂપ જીવંત વ્યક્તિ પણ તૈયાર થઈ અને તીર્થસ્વરૂ૫ વ્યક્તિઓને પણ આલંબન બને એવું શ્રેષ્ઠ તીર્થમય દ્વાદશાંગીરૂપ પ્રવચન પણ પ્રગટી ગયું. તીર્થકરો કે ગણધરો પોતાના સમગ્ર જીવનમાં ઉપદેશ દ્વારા જેટલા જીવોને પ્રતિબોધ કરે છે, તેના કરતાં કંઈ ગણા જીવો શાસ્ત્રરૂપ તીર્થનું આલંબન લઈને તરે છે. શાસ્ત્રથી જ તીર્થ અવિચ્છિન્ન બને છે. તીર્થકરો કે ગણધરોમાં તારવાની શક્તિ ઓછી નથી, તેઓ શરણાગત આખા જગતને તારી શકે તેવી ક્ષમતા ધરાવે છે, પણ તીર્થકરો અથવા ગણધરો યાવચંદ્ધિવાવિરો નથી. દેહમાત્ર મરણધર્મા-નાશધર્મા સ્વભાવવાળો છે. દેહધારી તીર્થકર આ પૃથ્વી પર સદેહે કાયમ કદી રહે નહીં. તેમનું પણ આયુષ્યકર્મ પૂરું થાય એટલે નિર્વાણ પામીને મોક્ષે જાય. ગણધરો માટે પણ તેમ જ બને. તેથી દ્વાદશાંગીમય પ્રવચનરૂપ તીર્થ ન હોય તો પાત્ર જીવોને તરવા માટે અવિચ્છિન્ન માર્ગ ન રહે. તીર્થકરો કે ગણધરો પોતાના હયાતીકાળમાં જગદુદ્ધારની પ્રવૃત્તિ કરી શકે, તેમનામાં પાત્રને તારવાની પ્રચંડ શક્તિ છે, પરંતુ તે આજીવન પૂરતું જ બને. જ્યાં સુધી આયુષ્ય છે, દેહ છે ત્યાં સુધી ઉપકાર થાય, દેહના વિલય સાથે પરોપકારનું કાર્ય અટકી જાય. તેવું ન બને તે માટે તીર્થકરો વારસારૂપે આ દ્વાદશાંગી પ્રદાન કરી ગયા કે જેના પ્રભાવે અસંખ્ય જીવો તરી શકે. ઋષભદેવ ભગવાને સ્થાપેલા પ્રવચનરૂપ તીર્થનાસાક્ષાત્ સાન્નિધ્યથી આ અવસર્પિણીમાં અસંખ્ય જીવો તર્યા અને પરંપરાએ તો અનંતા જીવો તર્યા. પરંપરા એટલે તે તીર્થમાં કોઈ જીવ સીધો મોક્ષે ન ગયો, પરંતુ તેમના શાસનની દ્વાદશાંગીના અવલંબનથી સમકિત આદિ પામ્યો; જે ભવિષ્યમાં ઊંચી સાધના કરી, તીર્થકર આદિ થઈ બીજા અસંખ્યને તારનાર બને. ઋષભદેવ પ્રભુના તીર્થમાં જ સાધના કરી સીધા મોક્ષે જનાર જીવો તે તીર્થથી સાક્ષાત્ તર્યા કહેવાય; જ્યારે તે તીર્થમાં અધ્યાત્મનો પ્રારંભ કરી ભવિષ્યમાં અનેક જીવોને તારીને તરે, તો તે તરનારા અનેક જીવો ઋષભદેવ પ્રભુના તીર્થથી પરંપરાએ તર્યા કહેવાય. અપેક્ષાએ તીર્થકરો કરતાં તીર્થમાં તારકશક્તિ વધારે છે. તેથી તીર્થપ્રવર્તન નાનોસૂનો ઉપકાર નથી; કેમ કે તે તો જેને ભવસાગરથી પાર પામવું છે, તરવું છે, તેને ભાવિમાં માર્ગ મળ્યા જ કરે તેવી સુબદ્ધ વ્યવસ્થાની દીર્ઘકાલિન સ્થાપના છે. તીર્થકરો તારવાનું શ્રેષ્ઠ સામર્થ્ય ધરાવે છે, પરંતુ તેમને For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ભાવતીર્થ - દ્વાદશાંગી સાક્ષાત્ ઉપકાર કરવામાં ક્ષેત્ર અને કાળની મર્યાદા આડે આવે છે; કારણ કે આયુષ્ય અને વિચરણક્ષેત્ર મર્યાદિત જ રહેવાનું. દા.ત. ઋષભદેવ ભગવાનનું ૮૪ લાખ પૂર્વનું વિશાળ આયુષ્ય હતું. તેઓ કેવલી અવસ્થામાં એક હજાર વર્ષ ન્યૂન એક લાખ પૂર્વ વિચર્યા. તેટલા કાળમાં જેટલા પાત્ર જીવો તેમના વિચરણક્ષેત્રમાં સંપર્કમાં આવ્યા, તેમને તેમણે તાર્યા; પરંતુ તે સિવાયના દૂરના સ્થળ-કાળવર્તી પાત્ર જીવો ઉગારવાના રહી જ જશે. તીર્થકરોની તારકશક્તિમાં મર્યાદા નથી, તેમની શક્તિ તો અચિજ્ય છે, તેમના પુણ્યપ્રભાવ-સામર્થ્યનો પાર નથી, પણ ક્ષેત્ર-કાળ સીમિત છે. અરે ! પ્રભુ મહાવીર તો ત્રીસ વર્ષ જ કેવલી અવસ્થામાં વિચર્યા. તેથી તીર્થકરોને સાક્ષાત્ ઉપકારની મર્યાદા છે, પરંતુ તીર્થપ્રવર્તન દ્વારા સાક્ષાત્ અસંખ્ય અને પરંપરાએ અનંતા જીવોને પણ ઉગારી શકાય છે. તેથી જ અપેક્ષાએ દેશના કરતાં તીર્થપ્રવર્તન તીર્થંકરોનો ઉત્કૃષ્ટ ઉપકાર છે. ભગવાનને તીર્થ પ્રવર્તાવવાની લોકાંતિક દેવોની પ્રાર્થના : ગૃહસ્થ અવસ્થામાં રહેલા તીર્થકરોને લોકાંતિક દેવો દેવલોકમાંથી આવીને આજીજીપૂર્વક વિનંતી કરે છે કે “હે પ્રભુ! સમય પાક્યો છે, હવે આપ તીર્થ પ્રવર્તાવવા દીક્ષા લો.” અહીં લોકાંતિક દેવોનો કહેવાનો ભાવ એ છે કે “હે પ્રભુ! આપ દીક્ષા લો કે ન લો, આપનું કલ્યાણ તો નક્કી જ છે. તમારી સાધના તો તમારા હાથમાં જ છે. તમને તરવા કોઈની સહાયની જરૂર નથી, માર્ગદર્શનની પણ જરૂર નથી. માત્ર અમારા જેવા ભવિ જીવોના ઉપકાર માટે તીર્થ પ્રવર્તાવવા આપ સંયમ સ્વીકારો.” વિનંતીમાં અંતરનો ભાવ એ છે કે અમારા ઉપર અને આખા જગત ઉપર અનહદ ઉપકાર કરવાની આપનામાં ક્ષમતા છે, તે કરવાનો સમય આવ્યો છે, માટે આપ કટિબદ્ધ થાઓ. બીજા બધા ઉપકાર આની પાસે નાના છે. આ જ શ્રેષ્ઠમહાન ઉપકાર છે. નવ લોકાંતિક દેવો સમ્યગ્દષ્ટિ, આસન્નભવિ, એકાવતારી જીવો હોય છે. તેઓ શાસનના એટલા રસિયા હોય છે કે તેમને જગતમાં ધર્મ પ્રવર્તે, લાયક જીવ ધર્મમાર્ગમાં ક્રમસર ઉન્નતિ કરે અને પૂર્ણસુખને પામે તેવી તીવ્ર અભિલાષા હોય છે. તેથી ઉલ્લસિત થઈને ભગવાન પાસે વિનંતી કરવા આવે છે. વળી, આ તેમનો સમ્યગુ આચાર પણ છે. દ્વાદશાંગીની મહાનતા સમજી તેની માત્ર શ્રદ્ધા અને બહુમાનથી પણ તમે ઘણી આશાતનાથી બચી શકો છો અને પરિણામે દુર્ગતિથી બચી શકો છો? તીર્થકરોએ સમગ્ર તત્ત્વના અર્કરૂપ ત્રિપદી ગણધરોને આપી જેમાંથી સૂત્રાત્મક દ્વાદશાંગીની રચના થઈ. આ સૂત્રાત્મક દ્વાદશાંગી પણ જ્યાં સુધી વિદ્યમાન છે, ત્યાં સુધી અનેક જીવોને તારે છે. તે તરનાર જીવોની સંખ્યા સાક્ષાત્ તીર્થકરની વાણીથી તરનાર જીવો કરતાં અધિક હોય છે; અને અર્થાત્મક દ્વાદશાંગી તો સનાતન શાશ્વત હોવાથી સદાકાળ તારક જ છે. આ દ્વાદશાંગીમાં સર્વ તત્ત્વ અને સર્વ દર્શન સમાતાં હોવાથી તેને १ (व्या.) ग्रन्थार्थेत्यादि । ग्रन्थेऽर्थे वचने च पटुशब्दः प्रत्येकं योजनीयः, सन्ति हि केचिद् यथाधीतग्रन्थपटवो नार्थपटवः, केचिच्चानधीतग्रन्था अप्यर्थपटवः। अन्येऽनधिगतग्रन्थार्था अपि स्वविकल्पितवचनपटवोऽतो विशेषयति त्रिष्वपि ये पटवः, एवंविधा अपि नोदासीनाः प्रयत्नवन्तो विजिगीषोद्यता:, अथ च निपुणा न्यायकुशलाः, एतादृशैरपि अन्यैर्वादिभिस्तीर्थान्तरीयैर For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ ભાવતીર્થ - દ્વાદશાંગી જાણનાર-ભણનારમાં અજોડ વિદ્વત્તા આવે. જે દ્વાદશાંગીનો પારંગત બને તેને આ જગતમાં શ્રુતજ્ઞાનથી કોઈ પહોંચી ન શકે. ભૂતકાળમાં શ્રુતકેવલી બનાય તેટલું શ્રુતજ્ઞાન હતું. અત્યારે શ્રુતકેવલી બની શકાય તેટલું શ્રુતજ્ઞાન વિદ્યમાન નથી. તો પણ વર્તમાનમાં જે શ્રુતજ્ઞાન હાજર છે, તેને પણ જે બરાબર જાણેભણે તો તે આ યુગનો અજોડ વાદી અવશ્ય બની શકે. જે વર્તમાન શ્રુતનો ધારક છે, તેને પણ દુનિયાનાં કોઈ દર્શન ચર્ચા કે વાદમાં ન પહોંચી શકે એવો અજેય વાદી બને. 'જૈનદર્શનનું માળખું અને તત્ત્વજ્ઞાન જ એવું છે કે તેમાં નયઅપેક્ષાએ તે તે દર્શનોના સિદ્ધાંત અને તેની તાર્કિક રજૂઆત આવી જ જાય. અરે ! ઘણી વખત તે દર્શનના વિદ્વાનને તેની ફિલોસોફીની જેટલી ખબર ન હોય એટલી સર્વનયસમન્વયયુક્ત દ્વાદશાંગીના જાણકારને ખબર હોય. હું ભણતો હતો ત્યારે બનારસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને વેદાંતાચાર્ય અમને શાસ્ત્રવાર્તાસમુચ્ચય નામનો ગ્રંથ ભણાવતા. તેની ટીકામાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ વેદાંતદર્શનનું ઊંડાણથી વર્ણન કર્યું છે તેની સમીક્ષા ચાલુ થઈ, તો પેલા અધ્યાપક મને કહે કે, વેદાંતમાં આટલા પેટા મત અને પ્રત્યેકની આટલી દલીલો તો અમે પણ સાંભળી કે વાંચી નથી. તે ધુરંધર વેદાંતાચાર્ય ગણાય. કાશીમાં એ વખતે એમનો સમોવડિયો કોઈ વિદ્વાન ન હતો. તમે વિચાર કરો, આટલી દલીલો, પૂ. ઉપાધ્યાયજી મહારાજ ક્યાંથી લાવ્યા? તો નયવાદથી ભરપૂર જૈન આગમ ભણ્યા એટલે. જિનાગમ મર્મથી ભણે તેનામાં સર્વ નયોની જાણકારી અવશ્ય આવે. જે સર્વ નયોને જાણે તેને દુનિયાનું કોઈ દર્શન એવું નથી, કોઈ વિચારધારા એવી નથી કે જેની તે સમ્યક સમાલોચના કે સમીક્ષા ન કરી શકે. તેના મંડનની પણ જડબેસલાક દલીલો આપી શકે અને તેના ખંડનની પણ જડબેસલાક દલીલો આપી શકે. તેને સ્પષ્ટ ખબર હોય કે આ દર્શનનો સ્થાપક આ જ તર્ક હોય. અમે જૈનશાસ્ત્રો બરાબર ભણીએ તો આ દુનિયાના સર્વ મતો-વિચારધારાઓને અવશ્ય સાચી ટક્કર આપી શકીએ. જો ન આપી શકીએ તો તેમાં અમારા ભણ્યાની કચાશ, શાસ્ત્રોની નહીં; કારણ કે જિનાગમવિશારદમાં સર્વ મતોના સ્થાપન અને ઉત્થાપનની અજોડ શક્તિ હોય છે. સ્યાદ્વાદ એ સુદર્શનચક્ર છે, જે સર્વદર્શનોને યોગ્ય રીતે પરાસ્ત કરવાની તાકાત ધરાવે છે. તેનો વેત્તા જગતના સર્વ વાદીઓના મદને દૂર કરી શકે. શ્રતની સ્તવના કરતાં नभिभवनीयम्, कैः किमिव, सर्वतेजोभिर्मणिप्रदीपादिभिर्भास्कर इव। (तत्त्वार्थाधिगमसूत्र संबंधकारिका श्लोक २० उपा. यशोविजयजी टीका) મધ્યનનાના રેયોપાયતત્ત્વપ્રતિપત્તિદેતુપૂતા'મ.... (રત્નર શ્રાવવાવાર રીવા ૫) १ द्वादशाङ्गस्य विधिनिषेधविधया स्वसमयपरसमयप्रज्ञापनाविधया वा शुभाशुभसर्वप्रवादमूलत्वे दोषाभावात्। (થર્નપરીક્ષા નો ૨૪ટી) २ स्फुरन्ति सर्वे तव दर्शने नया:, पृथग् नयेषु प्रथते न तत् पुनः । कणा न राशौ किम् कुर्वते स्थिति, कणेषु राशिस्तु पृथग् न वर्तते।।८३ ।। स्वतः प्रवृत्तैर्जिन! दर्शनस्य ते, मतान्तरैश्चेत् क्रियते पराक्रिया। तदा स्फुलिङ्गमहतो हविर्भुजः, कथं न तेज: प्रसरत् पिधीयते? ।।८४ ।। स्फुरन्नयावर्तमभङ्गभङ्गतरङ्गमुद्यत्पदरत्नपूर्णम्। महानुयोगह्रदिनीनिपातं, भजामि ते For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ २७० ભાવતીર્થ - દ્વાદશાંગી લખ્યું કે ‘પણાસિયાસેસકુવાઇદU'. દ્વાદશાંગીમાં માત્ર ખંડનશક્તિ જ છે એવું નથી, મંડનશક્તિ પણ અદ્વિતીય છે. દુનિયામાં એવા કોઈ મત કે વિચારધારાઓ નથી જેનું સ્યાદ્વાદી નયસાપેક્ષપણે સમર્થન, સ્થાપન ન કરી શકે અર્થાત્ કે તે ધર્મ, મત, સંપ્રદાયવાળા પોતાની માન્યતાનું જેટલું સચોટ નિરૂપણ ન કરી શકે તેટલું સચોટ નિરૂપણ સ્યાદ્વાદનો સમ્યગુ જાણકાર કરી શકે. તેથી જ 'સ્યાદ્વાદમય શ્રત વિશ્વવિજયી છે અને તેનો વેત્તા પણ આપમેળે વિશ્વનો અજોડ વાદી બની શકે. શ્રુતની યશોગાથા ગાતાં કહ્યું છે કે “ધો વઢઉ સાસ વિજયઓ ધમ્મુત્તર વઢઉ.” ૨ જગતના સર્વ મતો પર વિજય દ્વારા આ શ્રુત ઝળકે છે. તમે શાસ્ત્રો સ્વયં ભણવાના નથી, પરંતુ તમને તેનું સાચું બહુમાન થાય તો પણ તેની વિરુદ્ધ વિચારવા, બોલવા કે માનવાની ભૂલથી વિરામ પામો. તમે અજાણતાં જિનવચનવિરુદ્ધ ઘણું વિચારો-બોલો-માનો તેવું તમારું હાલનું માનસ છે. તેને ટાળવા શ્રત પ્રત્યેનું અનન્ય બહુમાન એ જ એક તમારે માટે બચવાનો ઉપાય છે. અનાર્ય વિચારો શાસ્ત્રનાં પાયાના સત્યોના સદુહણા-બહુમાનમાં કુઠારાઘાત છે : આ જિનવચન પરમ સત્ય છે તેવા માનસિક સ્વીકાર માટે જ ‘સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદહું એમ મુહપત્તિના બોલમાં તમને બોલાવીએ છીએ. વળી અતિચારમાં પણ “મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કેવલજ્ઞાનતણી અસદુહણા-આશાતના કીધી” અર્થાત્ આ પાંચ જ્ઞાનમાંથી એક પણ જ્ઞાન કે તેમાં ભાષિત થતા સમ્યગુ અર્થ પ્રત્યે અશ્રદ્ધા-આશાતના કરવી તે અતિચાર છે. તેની વિરુદ્ધ વિચાર કરવો, शासनरत्नराशिम्।।८५ ।। तवोपदेशं समवाप्य यस्माद्, विलीनमोहाः सुखिनो भवामः । नित्यं तमोराहुसुदर्शनाय, नमोऽस्तु तस्मै तव दर्शनाय ।।८६ ।। न नाम हिंसाकलुषत्वमुच्चैः, श्रुतं न चानाप्तविनिर्मितत्वम्। परिग्रहो नो नियमोज्झितानामतो न दोषस्तव दर्शनेऽस्ति।।८७।। (शंखेश्वरपार्श्वनाथस्तोत्र-उपे. छन्द (स्तोत्रावली) १ श्रुतधर्मो वर्धतां वृद्धिमुपयातु, शाश्वतम् इति क्रियाविशेषणमेतत् शाश्वतं वर्द्धतामित्यप्रच्युत्येति भावना विजयतो (प्र0 विजयताम्) अनर्थप्रवृत्तपरप्रवादिविजयेनेति हृदयम्। (ललितविस्तरा टीका) ★ 'धर्मः' श्रुतधर्मो 'वर्द्धतां' वृद्धिमुपयातु, शाश्वतमिति क्रियाविशेषणं शाश्वतमप्रच्युत्या, वर्द्धतामिति, विजयतः' परप्रवादिविजयेन, 'धर्मोत्तरं' चारित्रधर्मोत्तरं चारित्रधर्मप्राधान्यं यथा स्यादित्यर्थः। 'वर्द्धता' पुनर्वृद्ध्यभिधानं मोक्षार्थिना प्रत्यहं ज्ञानवृद्धिः कार्येति प्रदर्शनार्थम् । तथा च तीर्थकरनामकर्महेतून् प्रतिपादयतोक्तम्। "अपुव्वनाणगहणे" [आवश्यकनियुक्तौ १८१] इति। प्रणिधानमेतन्मोक्षबीजकल्पं परमार्थतोऽनाशंसारूपमेवेति प्रणिधानं कृत्वा श्रुतस्यैव वन्दनाद्यर्थं कायोत्सर्गार्थं पठति पठन्ति वा- "सुअस्स भगवओ करेमि काउस्सग्गमित्यादि वोसिरामीति यावत्।" अर्थः पूर्ववत्, नवरं-'श्रुतस्येति प्रवचनस्य सामायिकादेबिन्दुसारपर्यन्तस्य 'भगवतो' यशोमाहात्म्यादियुक्तस्य । ततः कायोत्सर्गकरणम्, पूर्ववत्पारयित्वा श्रुतस्य स्तुतिं पठति। (धर्मसंग्रह श्लोक ६१ टीका) ★ 'परतीर्थिकग्रहप्रभानाशकस्य इह परतीर्थिका:-कपिल-कणभक्षा-ऽक्ष-पादादिमतावलम्बिनः त एव ग्रहास्तेषां प्रभा-एकदुर्णय-ज्ञानलक्षणा तां नाशयति-अनन्तनयसङ्कुलप्रवचनसमुत्थज्ञानालोकेन अपनयतीति समासस्तस्य। (नंदीसूत्र० श्लोक १० टीका) २. हेतुयुक्तिदृष्टान्तकृतदुष्टशासनशासने श्रीमज्जिनशासने (सम्यक्त्वसप्ततिः श्लोक १ टीका) For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૭૧ વર્તન કરવું, વાણી ઉચ્ચારવી આ બધું પાપબંધનું જ કારણ છે. અરે! શ્રુતમાં કહેલ સર્વ વસ્તુ પ્રત્યે શ્રદ્ધા આવી જાય તો પણ કલ્યાણનો નક્કર પાયો મંડાઈ જાય. પુણ્યથી અતિ દુર્લભ જિનવચન મળ્યું છે, તો તેને પામીને તેની વિરુદ્ધની વિચારધારાઓને તિલાંજલિ આપવામાં જ કલ્યાણ છે. વિકસિત એવા મનુષ્ય આદિ ભવોમાં જ દ્વાદશાંગીની ઉત્તમ આરાધના કરવાની કે ઘોર આશાતના કરવાની chances-તકો છે. એકેન્દ્રિય આદિ ભવોમાં તો આરાધના-આશાતનાની કોઈ પ્રબળ શક્તિ છે જ નહીં. શક્તિ વિનાના નબળા ભવોમાં તો બીજું કાંઈ કરવાનું છે જ નહીં. સબળા જીવો ધોકા મારે તો ખાવાના, વગર વાંકે ખાધે જ રાખવાના. બધા મારે, પીસે, છતાં મજબૂરીથી સહન કરે જ રાખવાનું. શક્તિસંપન્ન ભવમાં જ સત્કર્મ-કુકર્મ કરવાની તીવ્ર શક્તિઓ મળે. આવા ભવમાં મૂર્ખ-અજ્ઞાની-મિથ્યાદૃષ્ટિ જીવ દ્વાદશાંગીની ઘોર આશાતના કરી ડૂબે. પાત્ર જીવ સદ્દહણા-ઉપાસના કરી તરે. દ્વાદશાંગીના કોઈ પણ વચન સાંથે વૈચારિક વિરોધ પણ જોખમી છે એમ તમને લાગવું જોઈએ. દા.ત. અત્યારે જૈનોમાં કેટલાય medical line-દાકતરી શાખામાં ભણીને ડૉક્ટરો થાય છે. ત્યાં જીવવિજ્ઞાન-biology જ એવું ભણાવે છે કે તે ભણનારને આત્મા આદિની શ્રદ્ધા જ તૂટી જાય . મોટે ભાગે નાસ્તિક જ બને. વળી, અબ્રહ્મને natural instinct-કુદરતી વૃત્તિ સમજાવે. આ તો સૃષ્ટિનો ક્રમ છે, એક biological demand છે, આવું જેના મગજમાં fit થઈ જાય તેને જીવનમાં બ્રહ્મચર્ય નિરુપયોગી દમન લાગે, અકુદરતી જીવન લાગે. દુનિયાના અનેક ધર્મોના સંન્યાસીઓ બ્રહ્મચર્ય પાળવું તે મહાન ગુણ છે, તે કેળવવા જેવો આચાર છે, તેનાથી આત્માનું સત્ત્વ, શક્તિ વગેરે ખીલે, શ૨ી૨બળ-મનોબળ પણ દૃઢ થાય તેમ માનીને પાળે છે કે સમાજને પાળવાની પ્રેરણા આપે છે. તે બધી વાતો તેને માટે હાસ્યાસ્પદ ગણાય. આવાં મહાઅસત્યો જેના મનમાં સ્થિર થઈ જાય તેને તીર્થંકરો-ગણધરો-મહામુનિઓ-પવિત્ર શ્રાવક-શ્રાવિકાનાં શીલવંત જીવન નકામાં લાગે; કારણ કે બ્રહ્મચર્યનો આદર્શ જ ન રહ્યો. જો વાસના કુદરતી હોય તો સાધકોએ બ્રહ્મચારી થવા જીવનમાં જે ભોગવાસનાનો ત્યાગ કર્યો, સદાચાર પાળ્યો, ઇન્દ્રિયોનો વિજય કર્યો, ઇન્દ્રિયોનો સંયમ કર્યો તે બધું નકામું થાય. આવા વિપરીત વિચારો જેના મગજમાં હોય તેને દ્વાદશાંગી સાથે અવશ્ય અશ્રદ્ધા, અબહુમાન, વૈચારિક વિરોધ, આશાતના હોય જ. દ્વાદશાંગી ઉપર સદ્દહણા-બહુમાન માટે પહેલાં તો પાંચે ઇન્દ્રિયોને પહેલા નંબરની દુશ્મન માનવી પડશેઃ તમને કોઈ પૂછે કે પાંચે ઇન્દ્રિયોને તમે મોજમજાનું સાધન માનો છો કે સાધનાનું સાધન ? ઇન્દ્રિયો મોજમજા કરવા માટે મળે છે, જીવનમાં જેટલી ઇન્દ્રિયોની મોજમજા મળે તેટલું જીવન સાર્થક, તેવું તો તમે નથી માનતા ને ? સભા ઃ ઇન્દ્રિયો તો પુણ્યપસાયે મળી છે. સાહેબજી : હા, પુણ્યથી મળી છે, પરંતુ પુણ્ય ઇન્દ્રિયોના વિકાર-વાસનાના સેવનથી નથી બંધાયું, ઇન્દ્રિયોના સંયમથી બંધાયું છે. જેણે પણ શક્તિનો સદુપયોગ કર્યો તેને તે શક્તિ મળે તેવું પુણ્ય બંધાયું. તમે ઇન્દ્રિયોને શક્તિ કહો તો મને વાંધો નથી. ૮૪ લાખ જીવાયોનિમાં એક એક ઇન્દ્રિયરૂપ શક્તિ અનંતી For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ભાવતીર્થ - દ્વાદશાંગી પુણ્યરાશિથી મળે છે. તમને પાંચ ઇન્દ્રિયો મળી છે. અત્યારે પુણ્ય ઘણું છે, પણ આ શક્તિ વિકાર-વાસનાને પોષવા મળી છે, એવું તમારી બુદ્ધિમાં હોય તો તે મિથ્યાત્વ છે, દ્વાદશાંગીની આશાતના છે; કારણ કે તમને મળેલી શક્તિ તમારા કે બીજાના આત્માને દુઃખ-સંતાપ આપવા માટે નથી. ઇન્દ્રિયો સુખનું સાધન છે તેવું તમારું માનસ હોય તો તે મૂળથી જ ભ્રમ છે. આ તમારી ઊંધી માન્યતા નહીં ટળે ત્યાં સુધી આત્મકલ્યાણ નહીં થાય. જીવનના પરમાર્થ સમજવા બુદ્ધિ કસવી પડે. તમે ઇન્દ્રિયોને શક્તિ તરીકે વિચારો તો તેમાં શાસ્ત્રોને કોઈ વાંધો નથી. ઇન્દ્રિયોની શક્તિનો સદુપયોગ કરી સાધના કરનાર આત્મિક ગુણોનો વિકાસ કરી શકે છે, પણ સુખ તો આત્માના ગુણોથી જ મળશે. ઇન્દ્રિયો સાધનામાં સહાયક બની શકે, ઇન્દ્રિયોથી આત્માનું સુખ ન મળે. ઇન્દ્રિયોનો મૂળ સ્વભાવ તો તમને બાહ્ય-જડદુનિયામાં ખેંચી જવું તે છે. ઇન્દ્રિયોમાં સતત ભોગની તરસ છે. નવા નવા ભોગની urge-demand-તૃષ્ણા-માંગ ઇન્દ્રિયોમાં પેદા થાય છે. વિષયોની તૃષ્ણાની ભરમાર પેદા કરવી તે ઇન્દ્રિયોનું કામ છે. જીભમાં ચોવીસે કલાક સ્વાદની ડીમાન્ડ છે. તે તમને શાંતિથી-જંપીને બેસવા ન દે. ચોવીસે કલાક pinching-દબાણ કર્યા જ કરે. ભરપેટ માલપાણી ખાધા પછી પેટ કહે હવે નહીં, તો પણ જીભ કહે કે નવો સ્વાદ આપો. તેથી તમે મોઢામાં પાન નાંખો. તે પૂરું થાય એટલે માવો-મસાલો-ચીંગમ એમ ચાલ્યા જ કરે. ખરજવું થયું હોય તેને ચોવીસે કલાક ચળ આવ્યા જ કરે, તેમ ચોવીસે કલાક ઇન્દ્રિયોની ભોગતૃષ્ણાની ચળ ચાલ્યા જ કરે. ચોવીસે કલાક ઇન્દ્રિયોને નવા નવા ભોગ આપો તો પણ તે ધરાશે નહીં. સતત ઇન્દ્રિયો તરસરૂપે વ્યથા આપે છે. તમે જીવનમાં આજ દિવસ સુધી ઇન્દ્રિયોથી સતત ભારે સંતાપ અનુભવ્યો છે. જો તેવું ન હોત તો ભગવાન બ્રહ્મચર્ય કે ઇન્દ્રિયોના સંયમનો આદર્શ ન બતાવત. પ્રત્યેક તીર્થકરે આ જ આદર્શ બતાવ્યો છે. આ કાયમનાં સિદ્ધ થયેલાં સત્યો છે. દરેક ધર્મમાં ઇન્દ્રિયોના સંયમની પ્રેરણા-ઉપદેશ છે. જૈનશાસ્ત્રોમાં તો ઇન્દ્રિયોને મોહની દૂતી, આત્માની એક નંબરની શત્રુ કહી છે; જે જીવતાં તમને તૃષ્ણાઓનો સતત તાપ આપે છે અને તમારે ન જવું હોય તો પણ ટાંટિયા ખેંચીને દુર્ગતિમાં લઈ જવાની પ્રબળ શક્તિ ધરાવે છે. ઇન્દ્રિયોને ભારે પરવશ પડેલા જીવો સીધા નરકમાં ધકેલાય છે. આ દ્વાદશાંગીના ઉપદેશ સાથે તમારે માનસિક વિરોધ હોય તો દ્વાદશાંગી પ્રત્યે તમને અશ્રદ્ધા નક્કી છે. તમારા મનમાં જ્યાં જ્યાં આવી અશ્રદ્ધાની સંભાવના હોય ત્યાં ત્યાં સંશોધન કરી તેનું નિરાકરણ કરવું જરૂરી છે. તે સિવાય સર્વજ્ઞ વચનો પ્રત્યે ઓઘથી શ્રદ્ધા પણ નહીં ઘટે. વિસ્તૃત શ્રદ્ધા અને સમજણ તો ગીતાર્થ જ્ઞાની પુરુષને જ હોય છે, પણ તમે ઓઘથી શ્રદ્ધા કેળવો તો પણ ધન્ય બની જાઓ. 86 --- -- स. -- -- -- -- -- ભાવતીર્થ - દ્વાદશાંગી સંપૂર્ણ ة ع ع ع ع ع ع ع ع For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૭૩ પરિશિષ્ટ : ભાવતીર્થ - દ્વાદશાંગી अध्यात्मसार + यत्रानर्पितमादधाति गुणतां मुख्यं तु वस्त्वर्पितं, तात्पर्यानवलम्बनेन तु भवेद् बोधः स्फुटं लौकिकः। सम्पूर्ण त्ववभासते कृतधियां कृत्स्नाद्विवक्षाक्रमात्, तां लोकोत्तरभंगपद्धतिमयीं स्याद्वादमुद्रां स्तुमः।।११।। जिनमतस्तुति अधिकार २ ललितविस्तरा टीका + 'श्रुतज्ञानस्य स्तुतिः प्रस्तुता, कोऽवसरस्तीर्थकृतां? येनोच्यते, धादिकरान् नमस्यामी'ति । उच्यते, श्रुतज्ञानस्य तत्प्रभवत्वात् अन्यथा तदयोगात्। पितृभूतत्वेनावसर एषामिति। + (ल0) भवति च विशिष्टक्षयोपशमादितो मार्गानुसारिबुद्धेर्वचनमन्तरेणापि तदर्थप्रतिपत्तिः, क्वचित् तथादर्शनात्, संवादसिद्धेः । एवं च व्यक्त्यपेक्षया नाऽनादिशुद्धवादापत्तिः, सर्वस्य तथा तत्पूर्वकत्वात्; प्रवाहतस्त्विष्यत एव; इति न ममापि तत्त्वतोऽपौरुषेयमेव वचनमिति प्रपञ्चितमेतदन्यत्रेति नेह प्रयासः। २ गुरुतत्त्वविनिश्चय टीका + तीर्यतेऽनेन संसारसागर इति 'तीर्थं ' प्रवचनम्, तदाधारत्वाच्च चतुर्विधः श्रमणसङ्घोऽपि तीर्थमुच्यते, तत इदमाह-चतुर्वणे सङ्घ स्थापिते सति तीर्थं भवति। चतुर्थ उल्लास श्लोक ६९ टीका २ नंदीसुत्तं चूर्णि + इहंगगतं आयारादि, अणंगगतं च आवस्सगादि । एतं सव्वं दवट्ठितणयमतेण सामिणा असंबद्धं पंचत्थिकाया इव णिच्चं सम्मसुतं भण्णति। + गणहरंकतमंगगतं जं कत थेरेहिं बाहिरं तं च। णियतं वंगपविठं अणियत सुत बाहिरं भणितं ।।१।। + इच्चेयं दुवालसंगं गणिपिडगं तीते काले अणंता जीवा आणाए विराहेत्ता इत्यादि । 'दुवालसंगं गणिपिडगं' ति तिविहं पण्णत्तं-सुत्ततो अत्थतो तदुभयतो य। एमेव आणा तिविहा-सुत्ताणा अत्थाणा तदुभयआणा य एवं एगट्ठिता तहा वि अभिधाणतो विसेसो कज्जति-यदा आज्ञाप्यते एभिः तदा आज्ञा भवति, तंतुपटव्यपदेशवत्। आज्ञाप्यते यया हितोपदेशत्वेन सा आज्ञा इति। इदाणिं एतेसिं विराहणा चिंतिज्जति-जं सुत्ततो दुवालसंगं गणिपिडगं तं अत्यतो अभिनिवेसेण अण्णहा पण्णवेतो ताए अत्थाणाए सुत्तं विराहेत्ता तीते काले अणंता जीवा संसारं भमितपुव्वा, गोट्ठामाहिलवत्। अहवा जं अत्थतो दुवालसंगं गणिपिडगं तं सुत्ततो अभिणिवेसेण अण्णहा पढंतो ताए सुत्ताणाए अत्थं विराहेत्ता तीते काले अणंता जीवा संसारं भमितपुव्वा जमालिवत्। अहवा आणं ति-पंचविहायारायरणसीलस्स गुरुणो हितोवदेसवयणं आणा, तमण्णधा आयारंतेण गणिपिडगं विराधितं भवति, एवं तीए काले अणंता जीवा संसारं भमितपुव्वा, एसो अक्खरसमो अत्थो। इमो अणक्खरसमो-आणाए विराधेत्ता इति जहा छायाए भुंजित्ता गतो, णो च्छायाए करणभूयाए भुंजित्ता, किंतु च्छायायां भुक्त्वा गतेति, एवं आज्ञायां विराधनं कृत्वा । सा य आणा इमा-'इच्चेयं दुवालसंगं गणिपिडगं For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ પરિશિષ્ટ - ભાવતીર્થ - દ્વાદશાંગી आणाए विराहेत्ता' । सेसं पूर्ववत्। पडुप्पण्ण-अणागतेसु वि सुत्तेसु एवं चेव वत्तव्वं, णवरं पडुप्पण्णे काले परित्ता जीवा इति, अणंता अंसखेज्जा य[जे0 २२३ प्र०] ण भवंति, सण्णिमणुयाणं संखेज्जत्तणतो।। २ नंदीसूत्र टीका + ... ओघश्रुतमर्हदुपदेशानुसारि ... सूत्र ७९ टीका व्याख्या-आगमनमागमः, आङो अभिविधि-मर्यादार्थत्वाद् अभिविधिना मर्यादया वा गमः-परिच्छेद आगमः। स च केवलमत्यवधिलक्षणोऽपि भवति श्लोक ८४ टीका + उच्यते, जम्हा तित्थगरो तित्थपवत्तणकाले गणधराणं सव्वसुत्ताधारत्तणतो पुव्वं पुव्वगयसुत्तत्थं भासई तम्हा पुव्व त्ति भणिया, गणधरा पुण सुत्तरयणं करेन्ता आयारादिकमेण रएंति ठवेंति य। अन्नायरियमतेणं पुण पुव्वगयसुत्तत्थो पुव्वं अरहया भासिओ, गणधरेहि वि पुव्वगयसुयं चेव पुव्वं रइयं, पच्छा आयारादि। सूत्र १०९ टीका ३ नंदीसूत्र टीकोपरि टिप्पण + अशेषविशेषान्वितस्य समग्रवस्तुस्तोमस्य भूतस्य-सद्भूतस्य वाद:-भणनं यत्रासौ 'भूतवादः' दृष्टिवादोऽभिधीयते। + आह-ननु प्रथमं पूर्वाण्येवोपनिबध्नाति गणधर इत्यागमे श्रूयते, पूर्वकरणादेव चैतानि पूर्वाण्यभिधीयन्ते, तेषु च निःशेषमपि वाङ्मयमवतरति, अतश्चतुर्दशपूर्वात्मकं द्वादशमेवाङ्गमस्तु किं शेषाङ्गविरचनेन? अङ्गबाह्यश्रुतरचनेन वा? इति, अत्रोच्यते-यद्यपि दृष्टिवादे सर्वस्यापि वाङ्मयस्यावतारोऽस्ति तथापि दुर्मेधसां तदवधारणाद्ययोग्यानां मन्दमतीनां तथा श्रावकादीनां स्त्रीणां चानुग्रहार्थं विशेषश्रुतस्य पूर्वेभ्यो विभिन्नस्याङ्गबाह्य-शेषाङ्गरूपस्य विरचना कृतेति। स्त्रीणां दृष्टिवादे अधिकार एव नास्ति। + पं. ३०. गणहरकयo गाहा, अङ्गा-ऽनङ्गप्रविष्टश्रुतयोरिदं नानात्वम्। किम्? इत्याह-गणधरा:-गौतमस्वाम्यादयः तत्कृतं श्रुतं द्वादशाङ्गरूपमङ्गप्रविष्टमुच्यते। स्थविरा:-भद्रबाहुस्वाम्यादयस्तैः 'यत् कृतं' यद् दृब्धं श्रुतमावश्यकनिर्युक्त्यादिकं तद् 'अङ्गबाह्यम्' अनङ्गप्रविष्टमुच्यते। द्वितीयं भेदकारणमाह-निययमित्यादि, सर्वतीर्थकरतीर्थेषु 'नियतं' निश्चयभावि यत् श्रुतं तदङ्गप्रविष्टमुच्यते, द्वादशाङ्गमित्यर्थः। यत् पुनः 'अनियतम्' अनिश्चयभावि प्रकीर्णकादिकं श्रुतं तदङ्गबाह्यं भणितम्। + स्थापनामित्यादि, रचनापेक्षया तु द्वादशमङ्गं प्रथमम्, पूर्वगतस्य पूर्वं प्रवचनात् पूर्वं क्रियमाणत्वात् पूर्वाण्युच्यन्ते। स्थापनामधिकृत्य च आचारः प्रथममङ्गम्। मार्गपरिशुद्धि + ऐन्द्र श्रेणिनताय, प्रथमाननयप्रमाणरूपाय।। भूतार्थभासनाय, त्रिजगद्गुरुशासनाय नमः।।१।। For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૭૫ ३ दशवैकालिक नियुक्ति-टीका + दृष्टिवादश्च-श्रोत्रपेक्षया सूक्ष्मजीवादिभावकथनं, तृतीय अध्ययन - श्लोक १९५ टीका 2 तत्त्वार्थाधिगम सूत्र-संबंधकारिका-टीका + (व्या.) ग्रन्थार्थेत्यादि। ग्रन्थेऽर्थे वचने च पटुशब्दः प्रत्येकं योजनीयः, सन्ति हि केचिद् यथाधीतग्रन्थपटवो नार्थपटवः, केचिच्चानधीतग्रन्था अप्यर्थपटवः। अन्येऽनधिगतग्रन्थार्था अपि स्वविकल्पितवचनपटवोऽतो विशेषयति त्रिष्वपि ये पटवः, एवंविधा अपि नोदासीनाः प्रयत्नवन्तो विजिगीषोद्यताः, अथ च निपुणा न्यायकुशलाः, एतादृशैरपि अन्यैर्वादिभिस्तीर्थान्तरीयैरनभिभवनीयम्, कैः किमिव, सर्वतेजोभिर्मणिप्रदीपादिभिर्भास्कर इव। यद्यप्युपमानपदस्योपमेयपदसमानविभक्तिकत्वाद्भास्करमित्यस्य प्रसङ्गः, तथाप्यार्षत्वादित्थं प्रयोगः, यद्वा यदेतादृशं तीर्थं तद्देशयामास इति यत्तद्भ्यां संस्कारो विधेयः।।२०।। श्लोक २० टीका २ प्रशमरतिप्रकरणम् टीका + सर्वमेव सुखं सर्वसुखं दुःखलेशाकलङ्कितं मुक्तिसुखम् तस्य मूलमाद्यं प्रथमं बीजमर्हच्छासनम्। अथवा वैषयिकाणां सुखानां मुक्तिसुखस्य च सर्वेषां सुखानां मूलबीजं जिनशासनम्। सर्वे च तेऽर्थाश्च सर्वार्थाः पञ्चास्तिकायाः ससमयाः सर्वेषु सर्वार्थेषु यो निश्चयः परिच्छेदः एवं संसारस्थितिघटना मुक्तिमार्गश्चेति तं प्रकाशयति प्रतिपादयति जैनमेव शासनम्। सर्वे च ते गुणाश्च सर्वगुणाः। सर्वगुणानां सिद्धिनिष्पत्तिः सर्वगुणसिद्धिः। साध्यते येन धनेन तच्च धनमिदमेव प्रवचनम्। अतः सर्वगुणसिद्धिसाधनधनमर्हच्छासनं द्रव्यपर्यायनयप्रपञ्चात्मकमन्यशासनन्यग्भावेन जयति।।३१३।। श्लोक ३१३ टीका ० तत्त्वार्थभाष्य + गणधरानन्तर्यादिभिस्त्वत्यन्तविशुद्धागमैः परमप्रकृष्टवाङ्मतिबुद्धिशक्तिभिराचार्य: कालसंहननायुर्दोषादल्प- . शक्तीनां शिष्याणामनुग्रहाय यत् प्रोक्तं तदङ्गबाह्यमिति। अध्याय १ सूत्र २० २ तत्त्वार्थवार्तिक + अङ्गप्रविष्टमाचारादिद्वादशमेदं बुद्ध्यतिशयर्द्धियुक्तगणधरानुस्मृतग्रन्थरचनम्।।१२।। भगवदर्हत्सर्वज्ञहिमवन्निर्गतवाग्गङ्गाऽर्थ-विमलसलिलप्रक्षालितान्तकरणैः बुद्ध्यतिशयद्धियुक्तैर्गणधरैरनुस्मृतग्रन्थरचनम् आचारादिद्वादशविधमङ्गप्रविष्टमित्युच्यते। अध्याय १ सूत्र २०, पृ.७२ + आरातीयाचार्य-कृताङ्गार्थप्रत्यासन्नरूपमङ्गबाह्यम्।।१३।। यद् गणधरशिष्य-प्रशिष्यैरारातीयैरधिगतश्रुतार्थतत्त्वैः कालदोषादल्पमेधायुर्बलानां प्राणिनामनुग्रहार्थमुपनिबद्धं संक्षिप्ताङ्गार्थवचनविन्यासं तदङ्गबाह्यम्। अध्याय १ सूत्र २०, पृ.७८ For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ પરિશિષ્ટ - ભાવતીર્થ - દ્વાદશાંગી धर्मपरीक्षा मूल + तित्थुच्छेओ व्व मओ सुत्तुच्छेओवि हंदि उम्मग्गो। संसारो अ अणंतो भयणिज्जो तत्थ भाववसा।।५।। आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य मूल एगट्ठियाणि तिण्णि उ पवयण सुत्तं तहेव अत्थो अ। इक्किक्कस्स य इत्तो नामा एगट्ठिआ पंच।।१२९ । । सुय धम्म तित्थ मग्गो पावयणं पवयणं च एगट्ठा। सुत्तं तंतं गंथो पाढो सत्थं च एगट्ठा।।१३०।। अणुओगो य नियोगो भास विभासा य वत्तियं चेव। अणुओगस्स उ एए नामा एगट्ठिआ पंच।।१३१ ।। ३ आवश्यक नियुक्ति एवं भाष्य टीका + अर्हद्वचनत्वात् प्रवचनस्य, ... इह च प्रवचनं सामान्यश्रुतज्ञानं, सूत्रार्थों तु तद्विशेषाविति, आह-सूत्रार्थयोः प्रवचनेन सहैकार्थता युक्ता, तद्विशेषत्वात्, सूत्रार्थयोस्तु परस्परविभिन्नत्वात् न युज्यते, तथा च सूत्रं व्याख्येयं अर्थस्तु तद्व्याख्यानमिति, अथवा त्रयाणामप्येषां भिन्नार्थतैव युज्यते, प्रत्येकमेकार्थिकविभागसद्भावात्, अन्यथा एकार्थिकत्वे सति भेदेनैकार्थिकाभिधानमयुक्तमिति, अत्रोच्यते, यथा हि मुकुलविकसितयोः पद्मविशेषयोः संकोचविकासपर्यायभेदेऽपि कमलसामान्यतयाऽभेदः, एवं सूत्रार्थयोरपि प्रवचनापेक्षया परस्परतश्चेति, तथाहि-अविवृतं मुकुलतुल्यं सूत्रं, तदेव विवृतं प्रबोधितं विकचकल्पमर्थः, प्रवचनं चोभयमपीति, यथा चैषामेकाथिकविभाग उपलभ्यते-कमलमरविन्दं पङ्कजमित्यादि पौकार्थिकानि, तथा कुड्मलं वृन्दं संकुचितमित्यादि मुकुलैकार्थिकानि, तथा विकचं फुल्लं विबुद्धमित्यादि विकसितैकार्थिकानि, तथा प्रवचनसूत्रार्थानामपि पद्ममुकुलविकसितकल्पाना-मेकार्थिकविभागोऽविरुद्धः।... सामान्यविशेषरूपत्वात्प्रवचनस्य, सूत्रार्थयोरपि प्रवचनविशेषरूपत्वेन प्रवचनत्वोपपत्तेः। श्लोक १२९ टीका , + ... सूचनात् सूत्रं, ... तन्यतेऽनेनास्मादस्मिन्निति वा अर्थ इति तन्त्रं, ... श्लोक १३० टीका + प्रवचनं-श्रुतज्ञानं तदुपयोगानन्यत्वाद्वा सङ्घ इति ३। श्लोक १७९-१८०-१८१ टीका द्वादशाङ्ग आचारादिभेदात् 'जिनाख्यातः' अर्हत्प्रणीतः स्वाध्याय: वाचनानिबन्धनत्वात् इह सूत्रमेव गृह्यते, - श्लोक ९९७ टीका .... विजयतां कर्मपरप्रवादिविजयेनेति हृदयं, .... श्लोक १५२३ टीका धर्मसंग्रह टीका + एवं चारित्राद्याचाराणां शुद्धिं विधाय सकलधर्मानुष्ठानस्य श्रुतहेतुकत्वात् तस्य समृद्ध्यर्थं 'सुअदेवयाए करेमि काउस्सग्गं अन्नत्थे' त्यादि च पठित्वा श्रुताधिष्ठातृदेवतायाः स्मर्तुः कर्मक्षयहेतुत्वेन श्रुतदेवताकायोत्सर्गं कुर्यात्। तत्र च नमस्कारं चिन्तयति। देवताधाराधनस्य स्वल्पयत्नसाध्यत्वेनाष्टोच्छ्वासमान एवायं कायोत्सर्ग इत्यादि हेतुः सम्भाव्यः। श्लोक ६५ टीका For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ २७७ પરિશિષ્ટ – ભાવતીર્થ - દ્વાદશાંગી 2 विशेषावश्यकभाष्य टीका + प्रोच्यन्तेऽनेन, अस्मात्, अस्मिन् वा जीवादयः पदार्था इति प्रवचनम्, अथवा प्रशब्दस्याऽव्ययत्वेनाऽनेकार्थद्योतकत्वात् प्रगतं जीवादिपदार्थव्यापकं, प्रधानं, प्रशस्तम, आदौ वा वचनं प्रवचनं द्वादशाङगं गणिपिटकम; आदित्वं चाऽस्य विवक्षित-तीर्थकरापेक्षया द्रष्टव्यम्, "नमस्तीर्थाय" इति वचनात् तीर्थकरेणाऽपि तन्नमस्करणादिति। अथवा जीवादितत्त्वं प्रवक्तीति प्रवचनमिति व्युत्पत्तेादशाङ्गम्, गणिपिटकोपयोगानन्यत्वाद् वा चतुर्विधश्रीश्रमणसङ्घोऽपि प्रवचनमुच्यते। __ श्लोक - १ टीका + एकोऽर्थो येषां तान्येकार्थिकानि त्रीण्येव। कानि पुनस्तानि?, प्रवचनमुक्तार्थम्, वक्ष्यमाणार्थं च, सामान्येन श्रुतज्ञानम्। सूचनात् सूत्रं, तद्विशेष एव। अर्यत इत्यर्थः, अयमपि तद्विशेष एव। एषां च प्रवचन-सूत्रा-ऽर्थानां मध्य एकैकस्य प्रत्येकमेकाथिकानि पञ्च पञ्च नामानि भवन्ति।। इति नियुक्तिगाथार्थः।।१३६६ ।। . श्लोक १३६६ टीका + ननु प्रवचनेन सह सूत्रा-ऽर्थयोरेकार्थता युक्ता, तद्विशेषत्वात्। तयोः सूत्रार्थयोः पुनः परस्परत एकार्थता न युज्यते, तयोरत्यन्तभेदात्; तथाहि-व्याख्येयं सूत्रम्, तद्व्याख्यानं चार्थ इति महान् भेदः। अथवा, त्रयाणामप्येषां प्रवचनसूत्रा-ऽर्थानां भिन्नार्थतैव युज्यते। 'नं च त्ति' न पुनः 'एकार्थता' इति शेषः, विभागाद् भिन्नविषयत्वात्। सामान्यविषयं हि प्रवचनम्, विशेषविषयौ च सूत्रार्थो, इति कथं तेषामेकार्थता? । न हि मृद्-घट-शरावादीनामेकार्थता युक्तिमती। इतरथायद्येकार्थान्येतानि त्रीण्यपि, तर्हि 'एक्केक्कस्स य एत्तो नामा एगट्ठिया पञ्च' इत्यनेन यान्येकैकस्य पञ्च पञ्चैकार्थिकान्यभिधास्यन्ते, तानि न युज्यन्त एव।न हीन्द्र-शक्र-पुरन्दरादिशब्दानामेकार्थानामपि पुनरपि प्रत्येकमेकार्थिकान्युपपद्यन्त इति ।।१३७०।।१३७१।। अत्र प्रतिविधानमाहयथेह मुकुलं, फुल्लमिति च, एतयोः संकोच-विकाशरूपतया भेदः, सामान्यार्थतया चाभेदः कमलमिति। न चैषां पुनः प्रत्येकमेकार्थिकानि न युज्यन्ते, किन्तु श्रूयन्त एव प्रत्येकं तदेकार्थिकानि, तद्यथा-आद्यस्य मुकुलं, कुड्मलं, कोरकं, जालकं, कलिका, वृन्तमित्यादि; द्वितीयस्य तु फुल्लं, विकोचं, (विकोशं)विकाशं, विकसितम्, उन्मीलितम्, उन्मिषितं, स्मितम्, उन्निद्रं, विजृम्भितं, हसितम्, उद्बुद्धं, व्याकोशमित्यादि। तृतीयस्य कमलं, पद्मम्, अरविन्दं, पङ्कजं, सरोजमित्यादि। तथेहाऽप्यविवृतार्थतो मुकुलकल्पं सूत्रमुच्यते, तदेव बोधकाले व्याख्यानकाले विवृतं सत् समुत्फुल्लकमलकल्पमर्थोऽभिधीयते। विशेषरूपतया च किञ्चिन्मात्रमनयोर्भेदः, सामान्यरूपतया त्वेकत्वं ज्ञेयं प्रवचनं श्रुतज्ञानमिति। न चैषां प्रवचन-सूत्रा-ऽर्थानामेकार्थिकानि न युज्यन्ते 'सुयधम्म तित्थ' इत्यादिनाऽनन्तरमेवाभिधास्यमानत्वादिति ।।१३७२।।१३७३।। श्लोक १३७०-१३७१-१३७२-१३७३ टीका + एवं प्रस्तुतयोः सूत्रा-ऽर्थयोरपि विवक्षयैकार्थतादयो भावनीयाः, तथाहि-प्रवचनलक्षण एकस्मिन्नर्थे द्वयोरपि सूत्राऽर्थयोवृत्तत्वादेकार्थता; सूत्रस्य वाचकत्वात्, अर्थस्य तु वाच्यत्वाद् भिन्नार्थता। 'पवयणमुभयं च तयं ति' तच्च For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ભાવતીર્થ - દ્વાદશાંગી सूत्रा-ऽर्थयोरुभयमपि प्रवचनमुच्यते । त्रिकं चैतत् सूत्रा -ऽर्थ-प्रवचनलक्षणं विष्वक् पृथग् बहुपर्यायं बह्वेकार्थिकम्, तथा च वक्ष्यति 'सुयधम्म तित्थ मग्गो' इत्यादि । । १३७४ । ।१३७५ ।। श्लोक १३७४ - १३७५ टीका . सूत्रं, तन्त्रं, ग्रन्थः, पाठः, शास्त्रं च इत्येतानि सूत्रैकार्थिकानि ।। श्लोक १३७८ टीका + अथार्थैकार्थिकानि वक्तव्यानि, तत्राऽर्थः, व्याख्यानम्, अनुयोग इत्यनर्थान्तरम्, इत्यनुयोगैकार्थिकान्याहअनुयोगः, नियोगः, भाषा, विभाषा, वार्तिकम्, इति पञ्चानुयोगैकार्थिकानि ।। इति निर्युक्तिगाथासंक्षेपार्थः । । १३८५ ।। श्लोक १३८५ टीका २७८ परिशिष्ट पर्व ने इतश्च तस्मिन्दुष्काले कराले कालरात्रिवत् । निर्वाहार्थं साधुसङ्घस्तीरं नीरनिधेर्ययौ । । ५५ ।। अगुण्यमानं तु तदा साधूनां विस्मृतं श्रुतम् । अनभ्यसनतो नश्यत्यधीतं धीमतामपि । । ५६ ।। सङ्घोऽथ पाटलीपुत्रे दुष्कालान्तेऽखिलो मिलत् । यदङ्गाध्ययनोद्देशाद्यासीद्यस्य तदाददे । । ५७ ।। ततश्चैकादशाङ्गानि श्रीसङ्घोऽमेलयत्तदा । दृष्टिवादनिमित्तं च तस्थौ किंचिद्विचिन्तयन् ।। ५८ । । नेपालदेशमार्गस्थं भद्रबाहुं च पूर्विणम् । ज्ञात्वा सङ्घः समाह्वातुं ततः प्रैषीन्मुनिद्वयम् ।। ५९ ।। गत्वा नत्वा मुनी तौ तमित्यूचाते कृताञ्जली । समादिशति वः सङ्घस्तत्रागमनहेतवे ।। ६० ।। सोऽप्युवाच महाप्राणं ध्यानमारब्धमस्ति यत् । साध्यं द्वादशभिर्वर्षैर्नागमिष्याम्यहं ततः । । ६१ ।। महाप्राणे हि निष्पन्ने कार्ये कस्मिंश्चिदागते । सर्वपूर्वाणि गुण्यन्ते सूत्रार्थाभ्यां मुहूर्ततः ।। ६२ ।। तद्वचस्तौ मुनी गत्वा सङ्घस्याशंसतामथ । सङ्घोऽप्यपरमाहूयादिदेशेति मुनिद्वयम् ।। ६३ ।। गत्वा वाच्यः स आचार्यो यः श्रीसङ्घस्य शासनम्। न करोति भवेत्तस्य दण्डः कइति शंसनः । । ६४ । । सङ्घबाह्यः स कर्तव्य इति वक्ति यदा स तु । तर्हि तद्दण्डयोग्योऽसीत्याचार्यो वाच्य उच्चकैः।।६५ ।। ताभ्यां गत्वा तथैवोक्त आचार्योऽप्येवमूचिवान्। मैवं करोतु भगवान्सङ्घः किं तु करोत्वदः । । ६६ ।। मयि प्रसादं कुर्वाणः श्रीसङ्घः प्रहिणोत्विह । शिष्यान्मेधाविनस्तेभ्यः सप्त दास्यामि वाचनाः । । ६७ ।। तत्रैकां वाचनां दास्ये भिक्षाचर्यात आगतः । तिसृषु कालवेलासु तिस्रोऽन्या वाचनास्तथा । । ६८ ।। सायाह्नप्रतिक्रमणे जाते तिस्रोऽपराः पुनः । सेत्स्यत्येवं सङ्घकार्यं मत्कार्यस्याविबाधया । । ६९ ।। ताभ्यामेत्य तथाऽऽख्याते श्रीसंघोऽपि प्रसादभाक् । प्राहिणोत्स्थूलभद्रादिसाधुपञ्चशतीं ततः । । ७० ।। तान्सूरिर्वाचयामास तेऽप्यल्पा वाचना इति । उद्भज्येयुर्निजं स्थानं स्थूलभद्रस्त्ववास्थित ।।७१।। सर्ग नवमो ततो दशमपूर्वस्य बहूनि विषमाणि च । अध्येतुं यमकान्यार्यरक्षितर्षिः प्रचक्रमे । । १०९ । । इतश्च सन्दिदिशतुः पितरावार्यरक्षितम्। नागच्छसि किमद्यापि विस्मृतास्तव किं वयम् ? । । ११० । । त्वं नः करिष्यस्युद्योतमिति ह्याशामकृष्महि । तवानागमने सर्वं पश्यामस्तु तमोमयम् ।। १११ ।। एवमाहूयमानोऽपि सन्देशवचनैस्तयोः । यावदध्ययनासक्तो ववले नार्यरक्षितः।।११२ ।। तावत्ताभ्यां तमाह्वातुमनोभ्यां फल्गुरक्षितः । प्राणप्रियोऽनुजस्तस्य प्रेषि निर्बन्धशिक्षया । ।११३ ।। (युग्मम्) द्रुतं गत्वा च नत्वा च सोऽवादीदार्यरक्षितम् । किमेवं कठिनोऽभूस्त्वमनुत्कण्ठः कुटुम्बके । ।११४ । । वैराग्यपर्शुना च्छिन्नं यद्यपि प्रेमबन्धनम्। तथापि तव कारुण्यमस्ति स्वस्तिनिबन्धनम् । ।११५ ।। शोकपङ्कनिमग्नोऽस्ति बन्धुवर्गश्च - For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૭૯ साम्प्रतम्। तदागत्य तमुद्धर्तुं भगवंस्तव साम्प्रतम्।।११६ ।। इति तेनानुजेनोक्तो गन्तुं तत्रार्यरक्षितः। श्रीवज्रस्वामिनं नत्वा पप्रच्छ स्वच्छमानसः।।११७ ।। अधीष्वेति ततस्तेन प्रत्युक्तः स पुनः पठन्। किं तेऽस्मि विस्मृतः फल्गुरक्षितेनेत्यजल्प्यत।।११८ ।। बान्धवाश्च परिव्रज्यामनोरथरथस्थिताः। न कुत्रापि प्रवर्तन्ते त्वया सारथिना विना।।११९।। तदेहि देहि प्रव्रज्यां जगत्पूज्यां स्वगोत्रिणाम्। श्रेयस्यपि सकर्णोऽपि किमद्यापि प्रमाद्यसि? ।।१२०।। अथार्यरक्षितः स्माह यदि सत्यमिदं वचः। ततस्त्वं तावदादत्स्व वत्स! सत्त्वहितं व्रतम्।।१२१।। एवमुक्तस्ततस्तेन श्रद्धानि—तमानसः । सोऽवदद्देहि को हि स्यात्पीयूषस्य पराङ्मुखः ।।१२२ ।। अथार्यरक्षितः प्रीतस्तस्यामृतकिरा गिरा। स्वयं तमनुजग्राह दीक्षया शिक्षयाऽपि च ।।१२३।। यातुमुक्तोऽन्यदा फल्गुरक्षितेनार्यरक्षितः। अधीताशेषयमको गन्तुमूचे पुनर्गुरुम्।।१२४ ।। प्राग्वन्निवारितस्तेन स खेदादित्यचिन्तयत्। स्वजनाह्वानगुर्वाज्ञासङ्कटे पतितोऽस्मि हा।।१२५ ।। अधीयानः पुनः प्राग्वद्यमकेभ्यः पराजितः । कृताञ्जलिपुटो भूत्वा गुरूनत्वा च सोऽब्रवीत्।।१२६ ।। दशमस्यास्य पूर्वस्य मयाधीतं कियत्प्रभो? । अवशिष्टं कियच्चेति सप्रसादं समादिश।।१२७ ।। जगाद गुरुरप्येवं स्मितविच्छुरिताधरः। बिन्दुमात्रं त्वयाऽधीतमब्धितल्यं त शिष्यते।।१२८.।। इति श्रुत्वा गरोर्वाचमचिवानार्यरक्षितः। परिश्रान्तोऽहमध्येतं प्रभातः परं प्रभो! ।।१२९ ।। शेषमप्यचिरेणापि त्वमागमयसि श्रुतम्। धीमन्नधीष्व धीरोऽसि किमकाण्डे विषीदसि? ।।१३० ।। एवमाश्वासितस्तेन गुरुणा करुणावता। पुनः प्रवृत्तः सोऽध्येतुं भग्नोत्साहोऽपि भक्तिभाक् ।।१३१ । ।(युग्मम्) फल्गुरक्षितमन्येधुर्मूर्तिमबन्धुवाचिकम्। दर्शयन्नुत्सुको गन्तुं श्रीवजं स पुनर्जगौ।।१३२।। अयमुत्साह्यमानोऽपि हन्त गन्तुमनाः कथम्? । एवं विचिन्तयन्वज्रस्वाम्यभूदुपयोगभाक् ।।१३३ ।। सोऽथामस्तेत्यतो यातो नायमायास्यति ध्रुवम्। स्तोकं ममायुर्मय्येव पूर्वं च दशमं स्थितम्।।१३४ ।। अनुज्ञातस्ततस्तेन गमनायार्यरक्षितः। सफल्गुरक्षितः शीघ्रं पुरं दशपुरं ययौ।।१३५ ।। सर्ग तेरमो विचाररत्नाकर + ननु मध्ये कियन्तं कालं यावत्साधवो नाभूवन् साध्याभासाश्च केचन स्वमतिकल्पितजिनालयजिनप्रतिमोपढौकित-धान्याद्युपजीबिनो-ऽभूवन्? वर्षसहस्रद्वयातिक्रमे च वयं जिनशासनोद्धाराय सुविहिता: साधवः समुद्भूताः, इत्यादि यज्जिनप्रतिमारिपव: प्रलपन्ति, तच्च तेषां भतग्रस्तगालीप्रदानप्रायम। यतः सिद्धान्ते एकविंशतिवर्षसहस्रं यावत, श्रीमद्वर्धमानस्वामिनस्तीर्थस्य साधुसाध्वीश्रावक-श्राविकारूपस्याव्यवच्छिन्नत्वेनोक्तत्वात्। तथा हि"एएसि णं भंते ! चउवीसाए तित्थगराणं कइ जिणंतरा पण्णत्ता? गोयमा ! तेवीसं जिणंतरा पण्णत्ता। एएसि णं भंते ! तेवीसाए जिणंतरेसु कस्स कहिं कालियसुअस्स वोच्छेदे पण्णत्ते? गोयमा! एएसुणं तेवीसाए जिणंतरेसु पुरिमपच्छिमएसु अट्ठसु अट्ठसु जिणंतरेसु एत्थ णं कालिअसुअस्स अव्वोच्छेदे पण्णत्ते, मज्झिमएसु सत्तसु जिणंतरेसु एत्थ णं कालियसुअस्स वोच्छेदे पण्णत्ते, सव्वत्थविणं वोच्छिन्ने दिट्ठिवादे। जंबूद्दीवेणं भंते ! दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं केवइयं कालं पुव्वगए अणुसज्जिस्सई? गोयमा ! जंबुद्दीवे णं दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए ममं एगं वाससहस्सं पुव्वगए अणुसज्जिस्सइ। जहा णं भंते ! जंबूद्दीवे दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं एगं वाससहस्सं अणुसज्जिस्सइ, तहा णं भंते ! जंबूद्दीवे दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए अवसेसाणं तित्थगराणं केवइयं कालं For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ २८० પરિશિષ્ટ - ભાવતીર્થ - દ્વાદશાંગી पुव्वगए अणुसज्जित्था? गोयमा! अत्थेगइया णं संखेज्जं कालं अत्थेगइयाणं असंखेज्जं कालं। जंबुद्दीवे णं भंते! दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं केवतियं कालं तित्थे अणुसज्जिसइ? गोयमा ! जंबूद्दीवे दीवे भारहे वासे ममं इमीसे ओसप्पिणीए एक्कवीसं वाससहस्साई तित्थे अणुसज्जिस्सइ। जहा णं भंते ! जंबुद्दीवे दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं एक्कवीसं वाससहस्साई तित्थे अणुसज्जिस्सइ, तहां णं जंबुद्दीवेणं दीवे भारहे वासे आगमेस्साणं चरमतित्थगरस्स केवइयं कालं तित्थे अणुसज्जिस्सइ? गोयमा! जावइएणं उसभस्स अरहओ कोसलियस्स जिणपरियाए एवइयाइं संखेज्जाइं आगमेस्साणं चरम तित्थगरस्स तित्थे अणुसज्जिस्सइ" इति। वृत्तिर्यथा-'कई णमित्यादि 'कस्स कहिं कालियसुअस्स वोच्छेए पण्णत्ते'त्ति कस्य जिनस्य संबन्धिनः कस्मिन् जिनान्तरे कयोर्जिनयोरन्तरे कालिकश्रुतस्यैकादशाङ्गीरूपस्य व्यवच्छेदः प्रज्ञप्तः? इति प्रश्नः, उत्तरं तु 'एएसि णमित्यादि इह च कालिकस्य व्यवच्छेदे पृष्टे यदपृष्टस्याव्यवच्छेदस्याभिधानं तद्विपक्षज्ञापने सति विवक्षितार्थबोधनं सुकरं भवतीति कृत्वा कृतमिति। 'मज्झिमएसु सत्तसुत्ति अनेन 'कस्स कहिं' इत्यस्योत्तरं अवसेयम्, तथा हि-मध्यमेषु सप्तस्वित्युक्ते सुविधिजिनतीर्थस्य सुविधिशीतलजिनयोरन्तरे व्यवच्छेदो बभूव, तद्व्यवच्छेदकालश्च पल्योपमचतुर्भागः, एवमन्येऽपि षड् जिनाः षट् च जिनान्तराणि वाच्यानि। केवलं व्यवच्छेदकालः सप्तस्वप्येवमवसेयः। "चउभागो१ चउभागोर, तिण्णि य चउभाग३ पलियमेगं च४ । तिण्णेव य चउभागा५, चउत्थभागो६ य चउभागो७ ।।१।।" इति। एत्थ णंति एतेषु प्रज्ञापकेनोपद्दर्यमानेषु जिनान्तरेषु कालिकश्रुतव्यवच्छेदः प्रज्ञप्तः। दृष्टिवादापेक्षया त्वाह-'सव्वत्थ वि णं वोच्छिण्णे दिट्ठिवाए'त्ति सर्वेष्वपि जिनान्तरेषु न केवलं सप्तस्वेव क्वचित् कियन्तमपि कालं व्यवच्छिन्नो दृष्टिवाद इति। व्यवच्छेदाधिकारादेवेदमाह'जंबुद्दीवे ण'मित्यादि। 'देवाणुप्पियाणं' ति युष्माकं संबन्धि 'अत्थेगइयाणं संखेज्जं कालं' ति पश्चानुपूर्व्या पार्श्वनाथादीनां संख्यातं कालम्।'अत्यंगतियाणं असंखेज्जं कालं' ति ऋषभादीनां 'आगमेस्साणं ति आगमिष्यतां-भविष्यतां महापद्मादीनां जिनानां 'कोसलियस्स' त्ति कोशलदेशजातस्य 'जिणपरियाए' त्ति केवलिपर्यायः स च वर्षसहस्रन्यूनं पूर्वलक्षमिति। इति श्रीभगवतीविंशतितमशतकाष्टमोद्देशके ८०६ प्रतौ ५१४ पत्रे ।।१७।। . भगवती विचारनामा पञ्चम तरंग २ बृहत्कल्पसूत्र टीका + नोआगमतो द्रव्यशासनं व्यतिरिक्तं 'कृतकरणं' मुद्रा इत्यर्थः। आज्ञाऽपि द्रव्यतो नोआगमतो व्यतिरिक्ता सैव मुद्रा। अथवा 'द्रव्यनिमित्तं' द्रव्योत्पादननिमित्तं यत् 'उभयं' शासनमाज्ञा तद् द्रव्यशासनं सा द्रव्याज्ञा। 'द्वे अपि च' शासनाऽऽज्ञे भावत इदमेवाध्ययनम्। किमुक्तं भवति ?- नोआगमतो भावशासनं भावाज्ञा च इदमेव कल्पाख्यमध्ययनम्। तथाहि- य एतस्याज्ञां न करोति सोऽनेकानि मरणादीनि प्राप्नोति।।१८४ ।। श्लोक १८४ टीका + आह कियन्तः प्रज्ञापनीयाः? कियन्तोवा अप्रज्ञापनीया भावाः? इति तावद् वयं जिज्ञासामहे अतो निरुच्यतामेतद् भगवद्भिरित्याशङ्क्याहपनवणिज्जा भावा, अणंतभागो उ अणभिलप्पाणं। पनवणिज्जाणं पुण, अणंतभागो सुअ निबद्धो।।९६४।। For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ પરિશિષ્ટ - ભાવતીર્થ - દ્વાદશાંગી ये प्रज्ञापयितुं-वक्तुं शक्यन्ते ते प्रज्ञापनीयाः अभिलाप्या इत्येकोऽर्थः, ते च भू-भूधर-विमान-ग्रह-नक्षत्रादयः । एतद्विपरीता अप्रज्ञापनीयाः। द्वावपि च राशी अनन्ती, परं महान् परस्परं विशेषः। तथाहि-प्रज्ञापनीया भावाः सर्वेऽपि समुदिताः सन्तोऽनभिलाप्यानां भावानामनन्तभागो भवति, अनन्ततमे भागे वर्त्तन्त इति भावः। तेषामपि प्रज्ञापनीयानां भावानामनन्ततम एव भागः 'श्रुते' द्वादशाङ्गलक्षणे सूत्ररचनया निबद्धः, अनन्तकस्याऽनन्तभेदभिन्नत्वादित्यभिप्रायः ।।९६४ ।। आह कथमेतत् प्रतियते यथा 'प्रज्ञापनीयानामनन्तभागः श्रुते निबद्धः?' उच्यतेजं चउदसपुव्वधरा, छट्ठाणगया परोप्परं होंति। तेण उ अणंतभागो, पनवणिज्जाण जं सुत्तं ।।९६५ ।। 'यद्' यस्मात् चतुर्दशपूर्वधराः 'षट्स्थानगताः' अनन्तभागादिषट्स्थानवर्तिनः परस्परं भवन्ति । कथम्? इति चेद्, उच्यतेइह चतुर्दशपूर्वी चतुर्दशपूर्विणः किं तुल्यः? किं वा हीनः? किं वाऽभ्यधिकः? इति चिन्तायां निर्वचनं तुल्यो वा हीनो वा अभ्यधिको वा। यदि तुल्यस्तदा तुल्यत्वादेव नास्ति विशेषः। अथ हीनस्ततो यदपेक्षया हीनस्तमुद्दिश्याऽनन्तभागहीनो वा असङ्ख्येयभागहीनो वा सङ्ख्येयभागहीनो वा सङ्ख्येयगुणहीनो वा असङ्ख्येयगुणहीनो वा अनन्तगुणहीनो वा। अथाभ्यधिकस्ततो यदपेक्षयाऽभ्यधिकस्तं प्रतीत्याऽनन्तभागाभ्यधिको वा असङ्ख्येयभागाभ्यधिको वा सङ्ख्येयभागाभ्यधिको वा सङ्ख्येयगुणाभ्यधिको वा असङ्ख्येयगुणाभ्यधिको वा अनन्तगुणाभ्यधिको वा। आह समाने सर्वेषामप्यक्षरलाभे षट्स्थानपतितत्वमेव कथं जाघटीति? उच्यते-एकस्मात् सूत्रादनन्ता-ऽसङ्ख्येय-सङ्ख्येयगम्यार्थगोचरा ये मतिविशेषाः श्रुतज्ञानाभ्यन्तरवर्तिनस्तैः परस्परं षट्स्थानपतितत्वं न विरुध्यते। तदुक्तम्- अक्खरलंभेण समा, ऊणहिया हुंति मइविसेसेहिं । ते पुण मईविसेसे, सुयनाणब्भंतरे जाण।।(विशे० गा० १४३) एवंविधं च षट्स्थानपतितत्वं प्रज्ञापनीयानामनन्ततमभागमात्र एव श्रुतनिबद्धे घटमानकं भवति। यदि हि सर्व एव प्रज्ञापनीया भावाः श्रुते निबद्धा भवेयुस्तर्हि चतुर्दशपूर्विणोऽपि परस्परं तुल्या एव भवेयुर्न षट्स्थानपतिता इति। अत एवाह'तेन' कारणेन यत् किमपि 'श्रुतं' चतुर्दशपूर्वरूपं तत् प्रज्ञापनीयानामनन्ततमो भागो वर्त्तते इति।९६५ ।। श्लोक ९६४-९६५ टीका २ तत्त्वार्थसूत्र सिद्धसेनगणिटीका .. तस्याप्तस्यार्थस्य तद्गणधरवचनं प्रतिपादकमित्याप्तवचनं भण्यते। यद्वा गणधरवचनमेवाप्तवचनम्, निश्रयोपजायमानत्वात् आप्तवचनमुच्यते। एवमागमादिष्वपि घटमानमायोज्यमिति। आगच्छत्याचार्यपरम्परया वासनाद्वारेणेत्यागमः, उपदिश्यते-उच्चार्यते इत्युपदेशः, ऐतिह्यमेवमेतद् वृद्धाः स्मरन्तीति, आम्नायते-अभ्यस्यते निर्जरार्थिभिरित्याम्नायः, प्रकर्षेण नामादिनयप्रमाण-निर्देशादिभिश्च यत्र जीवादयो व्याख्यातास्तत् प्रवचनम्, जिना रागादिसन्तानविजि(वर्जि?)तास्तेषामिदं वचनमिति। एवमेभिरनर्थान्तरवर्तिभिः एकोऽर्थः प्रतिपाद्यते द्वादशाङ्गं गणिपिटकमितियावत्, स चावश्यकादिराचारादिश्च ।। अध्याय - १, सूत्र २० टीका For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ WAN N/ WWWon S NSS ભાવતીર્થ ચતુર્વિધ શ્રીસંઘ ) દીકરો II e For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ 7 ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१|| (सन्मतितर्क प्रकरण० श्लोक-१) ત્રીજું જીવંતતીર્થ ચતુર્વિધ શ્રીસંઘ : જીવંત તીર્થમાં આપણે (૧) ગીતાર્થ ગુરુ અને તેમની અવિચ્છિન્ન પરંપરા તેમજ (૨) દ્વાદશાંગીરૂપ ભાવશ્રુતનું વિવેચન કર્યું. હવે 'ત્રીજું જીવંત તીર્થ તે ચતુર્વિધ શ્રી સંઘ છે. १ तत्र येनेह जीवा जन्मजरामरणसलिलं मिथ्यादर्शनाविरतिगम्भीरं महाभीषणकषायपातालं सुदुर्लङ्घ्यमोहावर्त्तरौद्रं विचित्रदुःखौघदुष्टश्वापदं रागद्वेषपवनविक्षोभितं संयोगवियोगवीचीयुक्तं प्रबलमनोरथवेलाकुलं सुदीर्घं संसारसागरं तरन्ति तत्तीर्थमिति । एतच्च यथावस्थितसकलजीवादिपदार्थप्ररूपकम्, अत्यन्तानवद्यान्याविज्ञातचरणकरणक्रियाऽऽधारं, त्रैलोक्यगतशुद्धधर्मसंपद्युक्तमहासत्त्वाश्रयम्, अचिन्त्यशक्तिसमन्विताविसंवादिपरमबोहित्थकल्पं प्रवचनं सङ्घो वा, निराधारस्य प्रवचनस्यासम्भवात् । उक्तं च- 'तित्थं भंते! तित्थं? तित्थगरे तित्थं?' 'गोयमा ! अरहा (प्र. अरिहा) ताव नियमा तित्थंकरे, तित्थं पुण चाउव्वण्णो समणसङ्घो' । (ललितविस्तरा टीका) ★ तीर्थं पुनः सम्पूर्ण चतुर्विधश्रमणसङ्घः, तदुक्तं प्रज्ञप्त्याम्- "तित्थं भंते! तित्थं तित्थयरे तित्थं? गोयमा ! अरहा ताव णियमा तित्थंकरे, तित्थं पुण चाउव्वण्णे समणसंघे, तंजहा- समणा य समणीओ सावया य साविआओ ।" त्ति । (गुरुतत्त्वविनिश्चय उल्लास -१ श्लोक २०६ टीका) (नंदीसुत्तं चूर्णि ) ★ तित्थं च चातुवण्णो समणसंघो पढमादिगणधरा वा, ★ प्रकृष्टं प्रशस्तं वा वचनं प्रवचनं द्वादशांगी, तथा तरन्ति येन भवोदधर्मात तीर्थं द्वादशांग्येव, तथाप्याधाराधेययोरभेदविवक्षणात्प्रवचनं तीर्थं च संघ उच्यत इति । (पंचाशक प्रतिष्ठाप्रकरण पंचाशक श्लोक ३९ टीका) For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ २८४ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ तीर्थं पुनश्चातुर्वर्णः श्रमणसंघः प्रथमगणधरो वा। तथा चोक्तं-तित्थं भंते तित्थं तित्थगरे तित्थं गोयमा अरहं ताव नियमा तित्थंकरे तित्थं पुण चाउव्वन्नो समणसंघो पढमगणधरो वा इत्यादि। (श्रावकप्रज्ञप्ति श्लोक ७६ टीका) ★ तित्थं चाउव्वण्णो संघो सो पढमए समोसरणे। उप्पण्णो उ जिणाणं वीरजिणिंदस्स बीअंमि।।२६५ ।। (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य) ★ भावतीर्थं तु नोआगमत: संघ:, सम्यग्दर्शनादिपरिणामानन्यत्वात्, यत उक्तं - “तित्थं भंते! तित्थं? तित्थकरे तित्थं? गोयमा! अरिहा ताव नियमा तित्थयरे, तित्थं पुण चाउव्वण्णो समणसंघो, पढमगणहरो वा”। (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक ८० टीका) ★ प्रवक्तीति वा प्रवचनं सङ्घः। (आवश्यक नियुक्ति एवं भाष्य श्लोक ९० टीका) ★ 'तीर्थं' प्राक्निरूपितशब्दार्थ, तच्च संघ इत्युक्तं, इह तु तदुपयोगानन्यत्वात् प्रवचनं तीर्थमुच्यते, __ (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक १३० टीका) * प्रवचनं-श्रुतज्ञानं तदुपयोगानन्यत्वाद्वा सङ्घ इति.. (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक १७१ थी १८१ टीका) * 'पवयणत्ति' प्रवचनं अशेषः सङ्घः चतुर्विधश्रीश्रमणसङ्घः। (सम्यक्त्वसप्ततिः श्लोक १८-१९-२० टीका) ★ महाराजपथो मुक्तेश्चतुर्वर्णविराजितम्। द्वादशाङ्गं पुनर्जनं वचनं पुरमुच्यते।। . (वैराग्यरति चोथो सर्ग श्लोक १२९८, वैराग्यकल्पलता पांचमो स्तबक श्लोक १३०६) * यदेतदाचारादिदृष्टिवादपर्यन्तं द्वादशाङ्गं परमागमरूपं तदाधारभूतचतुर्वर्णश्रीश्रमणसङ्घलक्षणं वा मन्दिरं (उपमिति० प्रथम प्रस्ताव) ★ भावतीथं तु चतुर्वर्णः श्रमणसङ्घः प्रथमगणधरो वा। यदाह- “तित्थं भन्ते तित्थं तित्थयरे तित्थं? गोयमा! अरिहा ताव नियमा तित्थंकरे। तित्थं पुण चाउवण्णे समणसंघे पढमगणहरे वा” [भगवतीसू० ६८२] । (योगशास्त्र प्रकाश २ श्लोक १६ टीका) ★ तत्र तीर्थे चतुर्विधश्रमणसङ्घ उत्पन्ने सति ये सिद्धाः ते तीर्थसिद्धाः।१। अतीर्थे जिनान्तरे साधुव्यवच्छेदे सति जातिस्मरणादिनाऽवाप्तापवर्गमार्गाः सिद्धाः अतीर्थसिद्धाः, मरुदेवीप्रभृतयो वा, तदा तीर्थस्याऽनुत्पन्नत्वात्।। (योगशास्त्र प्रकाश ३, श्लोक १२३ टीका) ★ तित्थंति पुव्वभणियं संघो जो णाण-चरणसंघाओ। इह पवयणं पि तित्थं तत्तोऽणत्थंतरं जेण।।१३८०।। (विशेषावश्यकभाष्य मूल) ★ भावे भावविषयं श्रुतविहितं श्रुतप्रतिपादितं सङ्घस्तीर्थम्, तथा च भगवत्यामुक्तम्, “तित्थं भंते! तित्थं तित्थयरे तित्थं? । गोयमा! अरहा ताव नियमा तित्थंकरे, तित्थं पुण चाउवन्नो समणसंघो” इति। (विशेषावश्यकभाष्य श्लोक १०३२ टीका) अकस्मात् पुनः संघो भावतीर्थम्?, इत्याहयद् यस्मात् तारयति पारं प्रापयति तेन तत् संघलक्षणं भावतस्तीर्थमिति संबन्धः। कुतस्तारयति?, इत्याह-तद्विपक्षभावादिति तेषां ज्ञान-दर्शन-चारित्राणां विपक्षोऽज्ञान-मिथ्यात्वाविरमणानि तद्विपक्षस्तल्लक्षणो भावो जीवपरिणामस्तद्विपक्षभावस्तस्मात् तारयति। कुतः?, इत्याह-ज्ञान-दर्शन-चारित्रभावतः-ज्ञानाद्यात्मकत्वादित्यर्थः । यो हि ज्ञानाद्यात्मको भवति सोऽज्ञानादिभावात् परं तारयत्येवेति भावः । न केवलमज्ञानादिभावात् तारयति, तथा, भवभावतश्च तारयति, भवः संसारस्तत्र भवनं भावस्तस्मादि For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૨૮૫ શ્રીસંઘ ત્રીજું ભાવધર્મતીર્થ છે. શ્રી સંઘના વર્ણનમાં તમારી વાતો આવશે અને ભારે પડે તેવું ઘણું વર્ણન છે. સૌ પહેલાં સંઘની વ્યાખ્યા સમજવા જેવી છે. ભાવકૃતસ્વરૂપ શાસ્ત્રોને વરેલા ગીતાર્થ ગુરુ જે જીવંત તીર્થ છે, તેમના અનુશાસનમાં રહેલા શિષ્યોનો સમુદાય તે ગચ્છ. શિષ્ય સિવાયનો પણ તેમનો આજ્ઞાવર્તી સર્વ સમુદાય ગચ્છમાં જ ગણાય. આવા અનેક ગચ્છ ભેગા થાય એટલે એક કુલ થાય અને અનેક કુલોના સમૂહથી એક ગણ રચાય, અને અનેક ગણોનો સમુદાય તે શ્રી સંઘ. સંઘ એટલે તમારા મનમાં જેવી સમજણ છે તેવો अर्थ नहीं. સભા : સંઘમાં શ્રાવક ન આવ્યા ? સાહેબજી : તે તે ગીતાર્થ ગુરુને માર્ગદર્શક તરીકે માનનારા દિબંધનવાળા શ્રાવકો ગૃહસ્થ શિષ્યોરૂપે ગચ્છમાં સમાવેશ પામી જ જાય. શાસ્ત્રમાં માત્ર સાધુ-સાધ્વીને જ ગીતાર્થ ગુરુનું દિબંધન નથી કહ્યું, પરંતુ શ્રાવક-શ્રાવિકાઓને પણ દિબંધનની વિધિ દર્શાવેલ છે. એટલે પ્રત્યેક ગીતાર્થના નિશ્રાવર્તી સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકારૂપ ચતુર્વિધ શિષ્ય પરિવાર હોઈ શકે, જે શ્રી સંઘના પેટા ઘટકના ઘટકનું ઘટક છે; કારણ કે શ્રીસંઘનું વ્યવસ્થાતંત્ર તો શાસ્ત્રજ્ઞ ગીતાર્થ આધારિત ગચ્છ, કુલ, ગણગર્ભિત જ છે. श्रीसंघनां घ2s तत्वो: . હવે શ્રીસંઘનાં ઘટક તત્ત્વો સ્પષ્ટતાથી રજૂ કરું છું. સૌ પ્રથમ ભાવતીર્થ તે ગીતાર્થ ગુરુ, જે સૂત્ર-અર્થના त्यर्थः। यस्मात् स्वयं ज्ञानादिभावात्मकः, तथाऽज्ञानादिभावाद् भवभावाच्च भव्यांस्तारयति, तस्मादसौ संघो भावतीर्थमितीह तात्पर्यम्; उक्तं च- "रागाद्यम्भाः प्रमादव्यसनशतचलद्दीर्घकल्लोलमालः क्रोधेावाडवाग्निर्मृतिजननमहानक्र-चक्रोघरौद्रः। तृष्णापातालकुम्भो भवजलधिरयं तीर्यते येन तूर्णं तज्ज्ञानादिस्वभावं कथितमिह सुरेन्द्राचिनैर्भावतीर्थम्।।१।।" इति।।१०३३।। (विशेषावश्यकभाष्य श्लोक १०३३ टीका) ★ तीर्यतेऽनेनेति तीर्थं पूर्वमेवाऽत्राप्युक्तम्। किम्?, इत्याह-संघः। किंविशिष्टः? । ज्ञान-दर्शन-चारित्रगुणसंघातः। इह तु प्रवचनमपि तीर्थमुच्यते यस्मात्, ततः संघातात् तदपि श्रुतज्ञानरूपत्वादनान्तरमेवेति।।१३८०।। । (विशेषावश्यकभाष्य श्लोक १३८० टीका) ★ .. अत्र चादौ पूर्वजीतकल्पगतास्तद्रूपा एव चतुर्विंशतिगाथाः सन्ति। तासां व्याख्याऽपि प्रायस्तद्रूपैव। तथाहि-सर्वाण्यपि शास्त्राणि मङ्गलाभिधेयप्रयोजनप्रतिपादनपुरःसराण्येव प्रणीयन्ते। विशेषतो निश्शेषकल्मषकरीषंकषो जीतकल्पस्ततस्तस्यादौ मङ्गलादिप्रतिपादिकेयं गाथाकयपवयणप्पणामो वुच्छं पच्छित्तदाणसंखेवं । जीअव्ववहारगयं जीवस्स विसोहणं परमं ।।१।। व्याख्या-प्रकर्षण-परसमयापेक्षया यथावस्थितभूरिभेदप्रभेदैरुच्यन्ते जीवाजीवादयः पदार्था अनेनाऽस्मिन्निति वा प्रवचन-सामायिकादि बिन्दुसारपर्यन्तं मुख्यतः श्रुतज्ञानम् उपचारात् तत्रोपयुक्तश्चतुर्विधः सङ्घोऽपि। कृतः प्रवचनस्य प्रणामो येन स कृतप्रवचनप्रणामोऽहं वक्ष्ये प्रायश्चित्तदानसक्षेपम्।.. (यतिजितकल्प सूत्र श्लोक १ टीका) ★ 'कृत्वा' विधाय 'नमस्कार' प्रणामम्, केभ्यः? इत्याह-'तीर्थकरेभ्यः' तीर्यते संसारसमुद्रोऽनेनेति तीर्थ-द्वादशाङ्गं प्रवचनं तदाधारः सङ्घो वा, तत्करणशीलास्तीर्थकरास्तेभ्यः। (बृहत्कल्पसूत्र श्लोक १ टीका) For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ પારગામી છે અને વ્યક્તિરૂપે જીવંત તીર્થ છે. તેમને પણ આલંબન તરીકે દ્વાદશાંગી તે બીજું ભાવતીર્થ છે. આ બે તીર્થના અનુશાસનમાં રહેનાર જ ત્રીજા તીર્થમાં આવશે, બાકીના બધા બહાર. પ્રથમ અને બીજા ભાવતીર્થના અનુશાસનમાં રહેનાર એવા ગચ્છ, કુલ, ગણ અને સંઘને ધર્મતીર્થ કહ્યું અર્થાત્ પહેલાં વ્યક્તિની વાત હતી હવે સમૂહની વાત છે. વ્યક્તિ કરતાં સમૂહનો મહિમા વધારે છે. તેથી શ્રીસંઘનો તીર્થ તરીકે મહિમા શાસ્ત્રમાં ઘણાં વર્ણવ્યો છે. ગીતાર્થ એવા સંઘાધિપતિ, ગણાધિપતિ, કુલાધિપતિ, ગચ્છાધિપતિ, આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક, પ્રવર્તક, પંન્યાસ, ગણિ, સ્થવિર, વૃષભ આદિ સાધુઓ કે જે સ્ત્રાર્થના વેત્તા છે, તે સર્વે સ્વતંત્ર વ્યક્તિરૂપે ભાવતીર્થ સ્વરૂપ છે. તેઓને પણ આધાર દ્વાદશાંગી જ છે. આવા પ્રાજ્ઞ પુરુષોના અનુશાસનમાં સમર્પિત થઈને રહેલા તે શ્રીસંઘના સભ્ય છે. શ્રીસંઘનું પ્રાથમિક ઘટક ગચ્છ છે, જે એક પ્રાજ્ઞ ગુરુના અનુસરણને સૂચવે છે, એટલે કે તેમના સમર્થ ગુરુભાઇ આદિ સ્વતંત્ર વિચરવા યોગ્ય અને અનુશાસનપ્રદાનમાં સક્ષમને છોડીને માત્ર તેમનો નિશ્રાવર્તી પરિવાર ગચ્છની વ્યાખ્યામાં સમાવિષ્ટ થાય છે. આવા ગંથ્થોના સમૂહને કુલ તથા તેમના મુખ્ય નાયકને કુલાધિપતિ કહે છે. કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં આવે છે કે અમુક આચાર્યના પ્રસિદ્ધ પટ્ટધર શિષ્યોથી આટલા ગણ, આટલાં કુલ અને તેની આટલી શાખાઓ નીકળી. વળી, ઠેરઠેર તે ગણ, કુલ કે શાખાઓનાં નામ અને સંદર્ભો પણ આપ્યા છે. આ બતાવે છે કે જૈનસંઘમાં સંઘ નામનો મોટો સમૂહ એમ ને એમ નથી બનતો, પણ બધાં પેટા ઘટકો ભેગાં થાય ત્યારે જ બને છે. અરે ! તેનું પહેલામાં પહેલું ઘટક જે ગચ્છ છે તેનો પણ મહિમા અપાર કહ્યો છે. આગમમાં ત્યાં સુધી લખ્યું છે કે 'ગીતાર્થ ગુરુના શરણે રહેલા ચારિત્રસંપન્ન શિષ્ય-પ્રશિષ્યો તે જ ગચ્છ છે. આવો ગચ્છ જ્યાં સુધી જગતમાં રહેશે ત્યાં સુધી શાસન જયવંતું १ सव्वो वि नाणदंसणचरणगुणविभूसियाण समणाणं । समुदाओ होइ संघो गुणसंघाउत्ति काऊणं ।।२९० ।। __ (संबोधप्रकरणम् गुरुस्वरूपअधिकार) *'से भयवं! किं तेसिं संखातीताणं गच्छमेरा थाणंतराणं अत्थि, केई अण्णयरे थाणंतरेणं जेणं उसग्गेण वा, अववाएण वा कहं चिय पमाय-दोसेणं असई अइक्कमेज्जा अइक्कंतेण वा आराहगे भवेज्जा?' गोयमा! निच्छयओ णत्थि। 'से भयवं! के णं अट्रेणं एवं वच्चइ जहा णं निच्छयओ नत्थि?' गोयमा! तित्थयरे णं ताव तित्र समणसंघे। से णं गच्छेसुं पइट्ठिए, गच्छेसुं पि णं सम्मदंसण-नाण-चारित्ते पइट्ठिए। ते य सम्मइंसण-नाण-चारित्ते परमपुज्जाणं पुज्जयरे परम-सरण्णाणं सरण्णे, परम-सेव्वाणं सेव्वयरे । ताइं च जत्थ णं गच्छे अण्णयरे ठाणे कत्थइ विराहिज्जति से णं गच्छे समग्ग-पणासए उम्मग्ग-देसए। जे णं गच्छे सम्मग्ग-पणासगे उम्मग्ग-देसए से णं निच्छयओ चेव अणाराहगे। एएणं अट्ठणं गोयमा! एवं वुच्चइ जहा णं संखादीयाणं गच्छ-मेरा ठाणंतराणं जे णं गच्छे एगमण्णयरट्ठाणं अइक्कमेज्जा से णं एगतेणं चेव अणाराहगे। 'से णं भयवं! केवइयं कालं जाव गच्छस्स णं मेरा पण्णविया केवतियं कालं जाव णं गच्छस्स मेरा णाइक्कमेयव्वा?' गोयमा! जाव णं महायसे महासत्ते महाणुभागे दुप्पसहे णं अणगारे ताव णं गच्छमेरा पण्णविया, जाव णं महायसे महासत्ते महाणुभागे दुप्पसहे अणगारे ताव णं गच्छमेरा नाइक्कमेयव्वा। (महानिशीथ सूत्र नवणीयसार नामनुं पांचमु अध्ययन फकरो ५) For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૨૮૭ ૧ રહેશે. મહાનિશીથ સૂત્રમાં લખ્યું કે આવા ગચ્છને જ અમે ચતુર્વિધ સંઘ કહીએ છીએ, ગચ્છથી મહાન કશું નથી. તેમાં જ અનેક ગુણોનો સમૂહ રહેલો છે. આવા અનેક પાવન ગચ્છો ભેગા થાય એટલે કુલ બને. સભા : અત્યારે કાં કુલો છે ? સાહેબજી ઃ અત્યારે પણ કલ્પસૂત્રમાં વર્ણવેલ મૂળભૂત ચાંદ્રકુળ તો છે જ. અમે દીક્ષા આપીએ ત્યારે કોટિકગણ, વય૨ી શાખા, ચાંદ્રકુળ, તમારા આચાર્યનું નામ આ, તમારા ઉપાધ્યાયનું નામ આ, તમારા ગુરુનું નામ આ વગેરે બધું બોલીએ જ છીએ. વળી, વર્તમાનકાલીન સ્તર પ્રમાણે અનેક પેટા કુળો તો પ્રત્યક્ષ દેખાય જ છે. હા, તેનાં ચોક્કસ નામ સ્થાપિત ન થયાં હોય એવું બને. દિગંબરપંથની ઉત્પત્તિ અને તેની માન્યતાઓ : સભા : ચાર ફિરકા એટલે ચતુર્વિધ સંઘ નહીં ? સાહેબજી : ન ગણાય. દિગંબરો ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૬૬૩ વર્ષે શ્રીસંઘથી બહાર નીકળ્યા; કારણ એમણે આ બધા ભાવતીર્થનો લોપ કર્યો તે જ. સૌથી પહેલાં તેમણે ગીતાર્થ, જ્ઞાની, શાસનના નાયક, સૂત્ર-અર્થના વેત્તાનો અપલાપ કર્યો. તેઓ તે કાળના શ્રુતધરની આજ્ઞાને સમજવા તૈયાર ન થયા. અહીં તેમણે પહેલું ભાવતીર્થ ઊડાડ્યું. દિગંબરપંથ શિવભૂતિ નામના સાધુથી ચાલુ થયો છે. ભૂતકાળના ગૃહસ્થજીવનમાં આ શિવભૂતિ રાજમાન્ય વ્યક્તિ છે. ત્યારબાદ વૈરાગ્યથી દીક્ષા લીધી છે. રાજાએ બહુમાન તરીકે તેમને રત્નકંબલ વહોરાવેલી, જેને તેઓ સાચવી સાચવીને રાખતા હતા. ગુરુને આ મૂર્છા ખટકી, એટલે એક દિવસ શિવભૂતિ બહાર ગયા ત્યારે ગુરુએ તે રત્નકંબલને ફાડી નાંખી. હવે પાછા આવ્યા પછી શિવભૂતિને આની ખબર પડી એટલે તેમણે ગુરુને રિસાઈને આનું કારણ પૂછ્યું. ત્યારે ગુરુએ કહ્યું કે તને આનાથી મમતા-આસક્તિ વધતાં હતાં માટે ફાડી નાંખી. ત્યારે શિવભૂતિએ સામો પ્રશ્ન કર્યો કે મૂર્છાનું કારણ હોવાથી કામળી પરિગ્રહ છે તો વસ્ત્ર કેમ પરિગ્રહ નહીં ? ગુરુ તર્કબદ્ધ સમજાવે છે કે વસ્ત્ર આરાધના માટે જરૂરી છે તેથી પરિગ્રહ નથી, પણ ઉપકરણ છે; જે આરાધનાનું કારણ ન હોવા છતાં મૂર્છાથી સંગ્રહ થાય તે પરિગ્રહ છે. પરંતુ હઠથી આ માન્યા નહીં. ઊલટું, ગુરુને કહ્યું કે ભગવાને અપરિગ્રહને ધર્મ કહ્યો છે, માટે વસ્ત્ર-પાત્રનો પણ ત્યાગ કરવો જોઇએ. ૧ મુખિનો સંઘ તિસ્થં ળ-પવયા-મોવ-મ[- ટ્ઠિા | વંસળ-નાળ-રિત્તે ઘોળ-તવું એવ ॥ચ્છ-ગામે ય ।।૨o ।।... તિસ્ત્યયરે तित्थयरे तित्थं पुण जाण गोयमा ! संघं । संघे य ठिए गच्छे गच्छ-ठिए णाण- दंसण-चरित्ते । । ५५ ।। (महानिशीथसूत्र नवणीयसार नामनुं पांचमुं अध्ययन) * 'गिहिसंघायं'ति।गृहिणां-संसारिणां मातापित्रादीनां सङ्घातं 'हित्वा' परित्यज्य संयमसङ्घातमुपगतः सन् णमिति वाक्यालङ्कारे ज्ञानचरणसङ्घातं सङ्घातयति स्वात्मनि स्थितं करोति स ज्ञानचरणं सङ्घातयन् भवति सङ्घः, सङ्घातयतीति सङ्घ इतिव्युत्पत्तेः । विपरीतस्तु सङ्घो न भवति । । १४० ।। (गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास, श्लोक १४० टीका) For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ કામળી, વસ્ત્ર, પાત્ર સર્વ પરિગ્રહ હોવાથી અધર્મ છે, એ વાતને સ્થાપિત કરવા શાસ્ત્ર આધારિત દલીલો આપવામાં મુશ્કેલી હતી; કેમ કે આગમોમાં ઠેરઠેર મુનિના આચારમાં વસ્ત્ર-પાત્ર આદિ ઉપકરણો અને તેની જયણાની વાત આવે. તેથી આગમ માન્ય કરીને સ્વમત સ્થાપવો અશક્ય હતો. છતાં આવેશના કારણે નગ્નતાને જ સમ્યફ ચારિત્ર સ્થાપિત કરવા આખી દ્વાદશાંગીને ઉડાડી અને જાહેરમાં કહ્યું કે આ શાસ્ત્રો સાચાં નથી, ખોટાં છે, વાસ્તવમાં ભગવાન મહાવીરનાં મૂળ શાસ્ત્રો વિચ્છેદ પામ્યાં છે, આ તો શિથિલાચારી સાધુઓએ ઉપજાવી કાઢેલાં છે. અને આ વાતનો પુરાવો એ છે કે હાલના દિગંબરો પણ એકે આગમને માનતા નથી. તેઓ કહે છે કે આગમો નાશ પામ્યાં છે. તેથી જ તેમની પાસે વીર નિર્વાણથી સાતસો વર્ષ પછીનું જ પૂર્વાચાર્યો રચિત સાહિત્ય છે. આ વાત આધુનિક ઇતિહાસકારોએ પણ સંશોધનમાં નોંધેલ છે. આમ, તેમના પંથમાં ગણધરરચિત મૂળભૂત શાસ્ત્રો નાશ પામ્યાં, એટલે બીજું ભાવતીર્થ ઊડી ગયું. 'વળી, ત્રીજું ભાવતીર્થ ચતુર્વિધ શ્રીસંઘના એક મૂળભૂત અંગનો પણ તેમના સંપ્રદાયમાં વિચ્છેદ થયો; કારણ કે નગ્નતાનો ચારિત્ર માટે એકાંતે આગ્રહ રાખવાથી પુરુષો તો દીક્ષા લઈને નગ્ન વિચરે, પરંતુ સ્ત્રીઓ નગ્ન વિચરે તો સમાજમાં હાહાકાર મચી જાય. અરે ! શિવભૂતિનાં મમત્વથી તેમના દીક્ષિત બહેને ભાઇના અનુસરણરૂપે વસ્ત્ર છોડ્યાં તો નગરના રાજમાર્ગ ઉપર એક વેશ્યા કપડું ઓઢાડવું, અને કહ્યું કે આવાં મર્યાદાશૂન્ય તો અમે પણ સમાજમાં નથી ફરતાં, સંન્યાસી એવા તમે આ રીતે ફરશો તો અમારો ધંધો બંધ થઇ જશે. ટૂંકમાં સ્ત્રીની જાહેરમાં નગ્નતા લોકમાં પણ અસહ્ય અને અનેક બળાત્કાર આદિ ઉપદ્રવનું કારણ હોવાથી પ્રશ્ન ઉપસ્થિત થયો કે સ્ત્રીને ચારિત્ર આપવું કે નહીં ? કારણ કે ચારિત્ર સાથે નિર્વસ્ત્રતાનો એકાંત આગ્રહ હતો. તેથી સ્ત્રીને ચારિત્રનો નિષેધ અને ચારિત્રના અભાવમાં મુક્તિનો પણ નિષેધ કહેવો પડ્યો. એટલે સંઘમાં સાધુ, શ્રાવક અને શ્રાવિકા એમ ત્રણ જ રહ્યાં, ચતુર્વિધ સંઘનો લોપ થયો. સભા સ્ત્રીને કપડાં પહેરાવીને દીક્ષામાં રખાય કે મહાવ્રતો આપીને પાલન કરાવી શકાય ? સાહેબજી : નગ્નતા વિના જેમ પુરુષને ચારિત્ર ન પ્રગટે તેમ સ્ત્રીને પણ ન જ પ્રગટે, અને વસ્ત્ર સાથે ચારિત્ર સ્વીકારે તો પોતાના સિદ્ધાંતનો લોપ થાય. નગ્નતારૂપ દ્રવ્યચારિત્ર સાથે ભાવચારિત્રનો એકાંત અવિનાભાવ માનવાથી વસ્ત્રધારી સ્ત્રી કે પુરુષને १ यदि च स्त्रीणां चारित्रं न स्यात् तदा 'साधुः, साध्वी, श्रावकः, श्राविका च' इति चतुर्वर्णसंघव्यवस्थोत्सीदेत्। अथाणुव्रतधारिणी श्राविकापि 'साध्वी' इत्येवं व्यपदिश्यत इति न दोष इति चेत्? हन्त ! तर्हि केवलसम्यक्त्वधारिण्येव श्राविकाव्यपदेशमासादयेत्, एवं च श्रावकेष्वपि तथा द्वैविध्यप्रसङ्गेन पञ्चविधः संघः प्रसज्येत। अथ वेषधारिणी श्राविका 'साध्वी' इति व्यपदिश्यते, श्रावकस्तु तथाभूतस्तत्त्वतो यतिरेवेति चातुर्विध्यं व्यवतिष्ठत इति चेत्? नूनं गुणं विना वेषधारणे विडम्बकचेष्टैव सा। एतेन 'एकोनषष्टिरेव जीवा यथा त्रिषष्टिशलाकापुरुषा व्यपदिश्यन्ते तथा त्रिविधोऽपि संघो विवक्षावशाच्चतुर्विधो व्यपदिश्यते' इति निरस्तम्, विवक्षाबीजाभावात्। (शास्त्रवार्ता समुच्चय टीका स्तबक-११ श्लोक ५४ टीका) For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૨૮૯ ચારિત્રનો અસંભવ થયો. તેથી સ્ત્રીલિંગ, ગૃહસ્થલિંગ કે અન્ય લિગે મુક્તિનો પણ ઇન્કાર કરવો પડ્યો. જેમાંથી નિશ્ચય-વ્યવહાર અંગે પણ અનેક અપસિદ્ધાંતો ઊભા થયા. ૧ આગમમાં કહ્યું છે કે બધા નિર્નવોએ શાસનને જેટલું નુકસાન નથી કર્યું તેના કરતાં વધારે નુકસાન દિગંબરોએ કર્યું છે. નિહ્નવોએ એકાદ બે સિદ્ધાંતનો અપલાપ કર્યો છે, જ્યારે આમણે તો મૂળમાંથી ધર્મતીર્થનો ઉચ્છેદ કર્યો છે, ચતુર્વિધ સંઘ, ગીતાર્થ ગુરુ, દ્વાદશાંગી બધાને વિલોપ્યું છે. અમને પૂર્વગ્રહ નથી. અત્યારે પણ દિગંબરશાસ્ત્રમાં જેટલું જિનવચનને અનુરૂપ તત્ત્વ હોય તે અમે બહુમાનથી સ્વીકારીએ છીએ, પણ હકીકત તો સ્પષ્ટ કહેવી જ પડે. દિગંબરોએ આચાર અને સિદ્ધાંતથી માર્ગનો લોપ કર્યો છે. પુણ્ય હોય અને વંશપરંપરા ચાલે, અનુયાયી વર્ગ બહોળો મળે એટલે સમાજમાં ફિરકા કહેવાય, પણ પૂર્વાચાર્યોએ શ્રીસંઘરૂપ ધર્મતીર્થથી દિગંબરો બહાર છે તેમ આચાર-વિચારથી પ્રમાણિત કરેલ છે. ચતુર્વિધ સંઘમાં ચારે ફિરકા ન ગણાય. તમે પહેલાં સંઘનું સ્વરૂપ, તેનું આખું માળખું શાસ્ત્રીય દષ્ટિએ સમજી લો, તો ગડમથલ નહીં થાય. અત્યારે તમારા મગજમાં એવું છે કે આ area-વિસ્તારમાં રહેનાર જૈન સંઘના સભ્ય બનવા fee-સભ્ય ફી ભરે એટલે તે સંઘમાં આવી ગયો. પરંતુ તેવો સંઘ અહીં નથી લીધો. અહીં શાસ્ત્રીય સંઘનું વર્ણન કરીશ. સંઘનો મહિમા, તેની જીવંતતીર્થરૂપતા આદિનું વર્ણન હવે પછી આવશે. • सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१|| (અતિત પ્રVTo જ્ઞો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. શ્રીસંઘનાં ઘટક તત્ત્વો ? અનેક જીવોને તારવાની જેમનામાં ક્ષમતા છે, જેઓ જ્ઞાન વગેરે ગુણોના ભંડાર છે એવા ગણધરોને તીર્થકરો પ્રથમ તીર્થ તરીકે સ્થાપે છે. તે ગણધરો દ્વાદશાંગીની રચના કરે છે, જેના પર સત્યતાની મહોરછાપ મારી તીર્થકરો દ્વાદશાંગીરૂપ દ્વિતીય તીર્થની સ્થાપના કરે છે. ત્યાર પછી ત્રીજા તીર્થ તરીકે તીર્થંકરો ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરે છે. ત્રીજું ભાવતીર્થ સાધુ-સાધ્વી-શ્રાવક १ द्रव्यलिङगमात्रेणापि भिन्नानां सर्वापलापिनां महामिथ्यादशां वक्ष्यमाणानां बोटिकनिह्नवानां (विशेषावश्यकभाष्य श्लोक २३०३ टीका) For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ છે. આ ચતુર્વિધ સંઘ એટલે ભવચક્રમાંથી છૂટવા, પાર પામવા, તરીને મોક્ષે પહોંચવાની ભાવનાથી તારકના શરણે આવેલા જીવોનો સમૂહ, મુક્તિમાર્ગનો સાર્થ, એક જ મંજિલના પથિકોનો સમૂહ. તેમાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમાવેશ થાય છે. તેને પણ સમૂહરૂપે જીવંત તીર્થ કહ્યું છે. વ્યક્તિરૂપે તીર્થ તે ધર્માચાર્યો કે ગીતાર્થ જ્ઞાની ગુરુ ભગવંત છે. ત્રીજા તીર્થનો વ્યક્તિરૂપ તીર્થ તરીકે શાસ્ત્ર સ્વીકાર નથી કર્યો; કેમ કે શ્રીસંઘના સભ્યરૂપ પ્રત્યેક વ્યક્તિમાં વ્યક્તિરૂપે તારવાની ક્ષમતા નથી. છતાં આખા સમૂહમાં સમૂહગત રીતે તારવાની પ્રબળ તારક શક્તિ છે, તે અપેક્ષાએ સમૂહરૂપ શ્રી સંઘને ભાવતીર્થ તરીકે સ્વીકાર્યું છે. તીર્થકરોએ પહેલાં પટ્ટધર શિષ્યો, પછી દ્વાદશાંગી અને પછી ચતુર્વિધ શ્રીસંઘરૂપ ક્રમશઃ ભાવધર્મતીર્થોની સ્થાપના કરી. શાસ્ત્રમાં શ્રીસંઘનું માળખું આ રીતે બતાવ્યું છે. દા.ત. ભગવાન મહાવીરના શાસનમાં પ્રભુના ૧૧ ગણધરો પટ્ટધર શિષ્યો થયા. તે સૌને પોતાનો શિષ્ય-પ્રશિષ્ય આદિ પરિવારરૂપ ગચ્છ અને સ્વતંત્ર વાચનાની પરંપરા છે. કોઈ ગણધર ૫૦૦ સાધુઓને, કોઈ ૩૫૦ સાધુઓને તો કોઈ ૩૦૦ સાધુઓને પ્રતિદિન વાચના આપે છે. જેથી પ્રભુના શાસનમાં દરેક ગણધરોની વાચના પરંપરા પ્રવર્તતી હતી. વળી, દરેકના અનુશાસનમાં વિશાળ સાધવર્ગ છે. ગૌતમસ્વામી મહારાજાના જ ૫૦,૦૦૦ શિષ્યો હતા. તે રીતે પ્રત્યેક ગણધરોના પુણ્ય અનુસારે પરિવાર હોય. વળી, તે પરિવારમાં પણ અનેક ગીતાર્થ મહાત્માઓ શરણે આવેલાને તારવાના સામર્થ્યવાળા હતા, જે દરેક વ્યક્તિરૂપે તીર્થસ્વરૂપ છે, છતાં તે સૌના પરંપરાના નાયક કે મુખ્ય અનુશાસક તો ગણધરો જ કે જેની પરંપરાને અને વાચનાના ક્રમને તેઓ ભક્તિથી વહન કરે છે. આ રીતે પ્રત્યેક ગણધરના અનુશાસનમાં બહોળો સાધુઓનો વર્ગ હોય છે. અહીં વિભિન્ન વાચના કે વિભિન્ન અનુશાસન ધરાવતા હોવા છતાં સૌ એક જ શ્રીસંઘના ઘટક ગણાતા. વળી માત્ર ક્યારેક જ બને એવું પ્રભુ મહાવીરના શાસનમાં આશ્ચર્યકારી એ બન્યું છે, કે પ્રભુ મહાવીરના અગિયાર પટ્ટધર ગણધારક શિષ્યો હોવા છતાં ગણ નવની સંખ્યામાં જ પ્રવર્યા છે; કારણ કે બે બે ગણધરોની વાચના શબ્દ અને અર્થ બંનેથી સમાન હતી. તેથી સદંતર વાચનાની પરંપરા એકરૂપ હોવાથી ગણધારક અનુશાસક જુદા હોવા છતાં ગણ એક જ પ્રવર્યો છે. તેથી વાચનાભેદ જ ગણભેદનું મુખ્ય ધોરણ છે. સભા ઃ ગૌતમસ્વામીના ૫0,000 શિષ્યો તો કેવળી હતા ને ? સાહેબજી : હા, પણ દીક્ષા લીધી તે જ દિવસે સૌ કેવલજ્ઞાન પામ્યા તેવું ન કહી શકાય. જ્યાં સુધી કેવલજ્ઞાન નહોતા પામ્યા ત્યાં સુધી તેઓ તેમના અનુશાસનમાં જ હતા. દીક્ષાના પહેલા જ દિવસથી અનુશાસનની જરૂર નહોતી એવું નથી. શરૂઆતમાં વાચના લેતા હોય, અનુશાસન ગ્રહણ કરતા હોય, તેથી તેમની પરંપરામાં ગણરૂપે ગોઠવાયા હોય. તે શિષ્યોમાં જ ભણીગણીને જેઓ ગીતાર્થ થાય અને સ્વતંત્ર અનુશાસન આપી શકે તેમ હોય. વળી, તેમને પણ બીજા અનેક શિષ્યો થાય. તે સર્વને નિશ્રા આપીને સ્વતંત્ર વિચરે તેવા ગીતાર્થનિશ્રાએ રહેલા સમૂહને ગચ્છ કહેવાય. તેવા એક જ ગણના પેટા અંગ તરીકે વિચરતા ૧ વીવનિ તિ સમુદાયો TM તિા (कल्पसूत्र सूत्र २२० सुबोधिका टीका) For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૨૯૧ અનેક ગચ્છોમાં કોઈ કારણવશાત્ સામાચારીભેદ થાય તો તે જુદાજુદા કુલોનું સ્થાપક બને છે. આ રીતે કુલ અને ગચ્છ એ તે તે ગણના પેટા ઘટકો જ ગણાય છે અને સર્વ ગણનો સમૂહ તે શ્રીસંઘ. એક ગીતાર્થ ગુરુના નિશ્રાવર્તી શિષ્યો-પ્રશિષ્યો કે તેમના અનુશાસનમાં રહેલા અન્યના શિષ્યોરૂપ સાધુઓ, સાધ્વીઓ તેમજ શ્રાવક અને શ્રાવિકાઓના સમૂહને અપેક્ષાએ ગચ્છ કહેવાય. શાસ્ત્રમાં શ્રાવકશ્રાવિકાઓને દિલ્બધન દ્વારા ગચ્છનિશ્રાવર્તી કહ્યા છે. 'જૈનશાસનમાં સાધુપદની ઘણી કિંમત છે; કેમ કે ચારિત્રધર વિના શાસન નથી. જ્યાં સુધી ચારિત્રધર છે ત્યાં સુધી જ શાસન છે. એકલાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન તો યુગલિકકાળમાં પણ હોઈ શકે છે. પહેલા, બીજા આરામાં ધર્મ નહોતો ત્યારે, યુગલિક મનુષ્યોને કે પશુઓને પણ જાતિસ્મરણ જ્ઞાનથી ભૂતકાળની १ न विणा तित्थं नियंठेहिं नातित्था य नियंठया। छक्कायसंजमो जाव ताव अणुसज्जणा इण्हिं ।।३४७ ।। (संबोधप्रकरणम् गुरुस्वरूपअधिकार) ★ दर्शनज्ञानाभ्यामेव तीर्थं प्रवर्त्तत इत्यत्र दोषमाहदंसणनाणठिअंजइ, तित्थं तो सेणियाइआ समणा। इय णरएसुप्पत्ती, तेसिं जुत्ता ण वुत्तुं जे।।२०२।। 'दंसण'त्ति। दर्शनज्ञानाभ्यां स्थितं यदि तीर्थ मन्यसे त्वं तदा श्रेणिकादयोऽपि श्रमणाः प्राप्तास्तेषामपि ज्ञानदर्शनभावात्। ‘इयं' एवं 'तेषां' श्रेणिकादीनां नरकेषूत्पत्तिर्न वक्तुं युक्ता, श्रमणगुणयुक्तस्य नरकेष्वनुत्पादादिति ।।२०२ ।। किञ्चतित्थस्स ठिई मिच्छा, वाससहस्साणि इक्कवीसं च। जेणं सव्वसमासु वि, दंसणनाणाइँ जग्गंति ।।२०३।। 'तित्थस्स'त्ति । तीर्थस्य स्थितिरेकविंशतिवर्षसहस्राणि या भगवता भगवत्यामभिहिता सापि मिथ्या स्यात्, येन सर्वासु षट्स्वपि समासु दर्शनज्ञानानि जाग्रति, तथा च चिरकालमपि तीर्थानुषजनप्रसक्तिरिति।।२०३।। अपि चसव्वगईसु वि सिद्धी, तब्भवसिद्धी अणुत्तराण भवे । तम्हा णियंठसंजमदुगम्मि तित्थं ठियं होइ।।२०४ ।। 'सव्वगईसु वित्ति। सर्वास्वपि गतिषु सिद्धिः स्यात्, सम्यग्दर्शनज्ञानयुक्तानां सर्वगतिष्वपि भावात्। तथा 'अनुत्तराणाम्' अनुत्तरोपपातिकदेवानां तद्भवसिद्धिः स्यात्, तेषामनुत्तरज्ञानदर्शनोपेतत्वात्, न चैतदिष्टं तस्मानिर्ग्रन्थद्विके-बकुशप्रतिसेवकलक्षणे संयमद्विके च-इत्वरसामायिकच्छेदोपस्थापनीयलक्षणे तीर्थं स्थितं भवतीति प्रतिपत्तव्यम्, तस्मात्तीर्थस्थित्यन्यथानुपपत्त्या चारित्रं सिद्धम्।।२०४।। (गुरुतत्त्वविनिश्चय प्रथम उल्लास, श्लोक २०२-२०४ मूल-टीका) ★ 'इत्तर'त्ति। यावद्द्वयेऽप्येतेऽनुधावन्ति तावदित्वरसामायिकच्छेदोपस्थापनसंयमावनुधावतः, यावच्चैतौ तावद्द्वौ निर्ग्रन्थावनुधावतस्तद्यथा-बकुशः प्रतिसेवकश्च । यावन्मूलगुणप्रतिसेवना तावत्प्रतिसेवकः, यावदुत्तरगुणप्रतिसेवना तावद्बकुशः, ततो यावत्तीर्थं तावद्बकुशाः प्रतिसेवकाश्चानुषजन्तीति नाचारित्रं प्रसक्तं प्रवचनम्।।१२।। (गुरुतत्त्वविनिश्चय प्रथम उल्लास श्लोक ९२ टीका) ★ एषैव सर्वतीर्थेषु व्यवस्थेत्याहुः :सव्वजिणाणां निच्चं बकुसकुसीलेहिं वट्टए तित्थं । नवरं कसायकुसीला अपमत्तजई वि सत्तेण।।६१।। [१७५] For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ સાધના યાદ આવી જાય અને પૂર્વભવનું જ્ઞાન પ્રગટ થાય. તે જ રીતે પાંચમા આરાના છેડે શાસન વિચ્છેદ થવાનું છે એમ શાસ્ત્રમાં લખ્યું, છતાં પાંચમો આરો પૂરો થયા પછી છટ્ઠા આરામાં, પણ જાતિસ્મરણજ્ઞાન વગેરેથી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થઇ શકે. એટલે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ દરેક કાળમાં ચારે ગતિમાં શક્ય છે. શ્રી ઋષભદેવ પ્રભુથી પૂર્વે ભૂતકાળમાં પહેલા આરામાં, એવા પણ યુગલિકો હોય કે જેમને જાતિસ્મરણજ્ઞાન આદિ દ્વારા સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રાપ્ત થયાં હોય. છતાં પહેલા આરામાં આ ભરતક્ષેત્રમાં શાસન વિદ્યમાન હતું તેવું કોઈ શાસ્ત્રમાં કહ્યું નથી. સભા : જાતિસ્મરણજ્ઞાન પામે તેનામાં સમ્યગ્દર્શન આવે જ ? સાહેબજી : ના, તેવો નિયમ નથી. પણ જાતિસ્મરણજ્ઞાન સમ્યગ્દર્શન પામવામાં કોઈને નિમિત્ત થઈ શકે. જાતિસ્મરણજ્ઞાન પ્રકારનાં છે. હિતકારી અને અહિતકારી. ઘણાને પરલોકનું જ્ઞાન થાય તો તે તેના માટે અહિતકારી હોય. તમને ૫૨લોકનું જ્ઞાન નથી તે તમારા માટે સલામતી છે; કેમ કે આગલા ભવની ખબર પડે તો અહીં રોકકળ, છાતી કૂટવાનું ચાલુ થાય. અરે ! પૂર્વભવ યાદ કરી કરીને દુઃખી થઈ જાઓ. પૂર્વભવમાં દેવલોકમાં હોય ત્યાં શ્રેષ્ઠ રિદ્ધિ-સિદ્ધિ ભોગવી એવું યાદ આવે, તેથી રોજ રડી રડીને દુ:ખી થઈ જાય. સભા (શિષ્ય) : તેથી વૈરાગ્ય પણ આવે ને ? સાહેબજી : તમે વૈરાગ્ય પેદા કરવાની જવાબદારી લીધી છે ? ગમે તેટલી સમજ આપો તો પણ જીવમાં પાત્રતા ન હોય તો ધર્મ ન પામે. અત્યારે પણ જાતિસ્મરણજ્ઞાનના દાખલા બને છે. તેમાંના કેટલાક તો વૈજ્ઞાનિકોએ પણ નોંધ્યા છે, સારા પ્રોફેસરોએ પણ નોંધ્યા છે. તે વાંચો તો તમને થાય કે તેમને પોતાનો પૂર્વભવ જાણ્યા પછી સંતાપ, ક્લેશ, રાગ-દ્વેષ વધ્યા છે. તે જાણકારીથી તેમના આત્માને જીવનમાં સાચી દિશા મળી કે તત્ત્વદૃષ્ટિથી જીવનનો રાહ પલટાયો હોય, તેવું કશું બન્યું જ નથી. અહિતકારી જાતિસ્મરણજ્ઞાનની કોઈ કિંમત નથી. હિતકારી જાતિસ્મરણજ્ઞાન થાય તો પણ સમ્યગ્દર્શન સુધી જીવ પહોંચે જ તેવો નિયમ નથી. કોઈને સામાન્ય ધર્મશ્રદ્ધા તો કોઈને બોધિબીજની પ્રાપ્તિ પણ કરાવે. પહેલા, બીજા આરામાં યુગલિકો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન પામે પરંતુ સમ્યગ્ ચારિત્રની પ્રાપ્તિ નથી. તેઓ સર્વવિરતિ પામી શકતા નથી. સર્વવિરતિ ન હોય ત્યાં સુધી શાસન નથી. સર્વવિરતિથી જ શાસનની સ્થાપના છે અને સર્વવિરતિના અંત સાથે શાસનનો અંત છે. શાસ્ત્રમાં ઠેર ઠેર લખ્યું કે તીર્થ એકલા સમ્યગ્દર્શન કે એકલા સમ્યજ્ઞાનથી ટકવાનું નથી, પરંતુ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રના સહઅસ્તિત્વથી सर्वजिनानां भरतैरवतविदेहतीर्थकृताम्। नित्यं बकुशकुशीलाभ्यां वर्त्तते तीर्थम् । पुलाकादीनामल्पत्वात् कदाचित्कत्वाच्च। नवरं केवलमयं विशेष: सत्त्वेन = कषायसत्तया । अप्रमत्तयतयोऽपि सप्तमगुणस्थानवर्तिनोऽपि कषायकुशीला भण्यन्ते । अत एवंभूताः कषायकुशीला अपि यावत्तीर्थं भवन्तीति भावः । । ६१ । । १७५ ।। ( सम्यक्त्व प्रकरण - दर्शनशुद्धि प्रकरण चतुर्थ साधुतत्त्व विवरण श्लोक ६१, कुल १७५मो श्लोक) For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ભાવતીથ - ચતુર્વિધ શ્રીસંઘ ૨૩ ટકવાનું છે. અત્યારે જૈનોમાં એવો વર્ગ છે કે જે એકલા સમ્યગ્દર્શનની જ વાત કરે છે. તેમને સમ્મચારિત્ર સાથે લેવાદેવા નથી. પણ તેમને ખબર નથી કે આગમોમાં લખ્યું છે કે આ તીર્થ એકલા સમ્યગ્દર્શન કે એકલા સમ્યજ્ઞાનથી કદી ટક્યું નથી કે ટકવાનું પણ નથી. સભા એ લોકો ભાવચારિત્રને તો માને જ છે ને ? સાહેબજીઃ હાલમાં ભાવચારિત્ર છે જ નહીં તેમ કહે છે. આવા એકાંત નિશ્ચયવાદીને સંઘ બહાર કરવા તેમ આગમોમાં કહ્યું છે. એકલા સમ્યગ્દર્શન કે એકલા સમ્યજ્ઞાનમાં તીર્થ નથી કહ્યું. તીર્થમાં તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર ત્રણેનો માત્ર અવકાશ જ નહીં પણ હાજરી અને સાતત્યરૂપે અસ્તિત્વ પણ જોઈએ, તો જ તીર્થ અવિચ્છેદ રહે. તેમાં પણ ચારિત્રની પ્રધાનતા છે. ભગવાનની પહેલી દેશના નિષ્ફળ ગઈ અને બીજી દેશનામાં તીર્થ સ્થપાયું; કેમ કે અહીં બીજી દેશનામાં જ ચારિત્રના સાતત્યની સંભાવના છે. ભાવચારિત્ર ગીતાર્થની નિશ્રા વિના ટકે નહીં, એટલે જીવંત વ્યક્તિરૂપ તીર્થ પહેલાં જોઈએ. વળી, અનુસરણ માટે દ્વાદશાંગી પણ અવશ્ય જોઈએ. જો એ બે તીર્થ હોય તો જ ત્રીજું તીર્થ સ્થાપી શકાય. પહેલાં બે ભાવતીર્થ ન હોય અને ત્રીજું ભાવતીર્થ સ્થાપી શકાય તે ન ભૂતો ન ભવિષ્યતિ' જેવું છે. તીર્થસ્થાપનાનો ક્રમ જ આ છે. તીર્થકરો પહેલી દેશનામાં ત્રિપદી આપીને તીર્થસ્વરૂપ પટ્ટધરો સ્થાપે છે અને તેઓ પરોપકાર અર્થે દ્વાદશાંગીની રચના કરે છે, જેથી આલંબનરૂપે શાસ્ત્રો સ્થાપિત થઈ જાય છે. પછી તેને અનુસરનાર ચારિત્રધર મહાત્માઓનો સમૂહ તે ગચ્છ, કુલ, ગણરૂપે પ્રસિદ્ધિ પામે છે. અરે ! મહાનિશીથ સૂત્રમાં તો આવા ચારિત્રધર મહાત્માઓના સમૂહરૂપ ગચ્છને જ સંઘ શબ્દથી પ્રબોધ્યો છે; કેમ કે ત્યાં સંઘ શબ્દનો વ્યુત્પત્તિઅર્થ બરાબર સંગત થાય છે. સંઘ શબ્દ સંઘાત-સમૂહ અર્થમાં છે. મોક્ષસાધક ગુણોનો સમૂહ જેમાં છે એવા જનસમુદાયને સંઘ કહેવાય. આ ભવચક્રમાંથી તરવા માટે આલંબનરૂપ-સાધનરૂપ બને એવા આધ્યાત્મિક ગુણોનો સમૂહ જે જનસમુદાયમાં છે, તે જનસમુદાય શ્રીસંઘ છે. બાકી બીજા ગુણોના સમુદાયને સંઘ કહ્યો નથી. ગુણો તો અન્ય વ્યક્તિઓમાં પણ હોય, પરંતુ જે ગુણો મોક્ષે ન લઈ જાય, આત્મકલ્યાણ ન કરે તેવા ગુણોની અહીં વિવક્ષા નથી. અહીં તો જે ગુણો તમને ભવસાગરથી પાર ઉતારે, સંસારસાગરથી તમને તરવા માટે અનુકૂળતા કરી આપે તેવા વિશુદ્ધ ગુણો લેવાના. માત્ર પુણ્ય બંધાવી આપે તે ગુણો નથી લેવાના. તમને ભૌતિક સુખ-સગવડમાં ગોઠવી આપે એવા પુણ્યના કારણરૂપ ગુણોની અહીં કોઈ કિંમત નથી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર સ્વરૂપ મોક્ષસાધક પરિપૂર્ણ ગુણોનો સમૂહ ભાવચારિત્રધર મુનિઓમાં છે. તેથી તેનો ગચ્છ તે જ તત્ત્વથી તીર્થ છે. શાસનમાં એક નહીં પણ અનેક ગચ્છો હોય છે. પ્રભુ વીરના જ નવ ગણ હતા. તેમના શિષ્યો, પ્રશિષ્યો લઈએ તો હજારો થાય. તીર્થંકરના કાળમાં પણ એક ગચ્છ નથી, પણ ગચ્છોનો સમૂહ હોય છે. ગચ્છ એટલે એક ગીતાર્થ ગુરુના અનુશાસનમાં રહેલા ચારિત્રસંપન્ન સાધુઓનો સમૂહ. આવા અનેક ગચ્છોમાં સમાન સામાચારીવાળા ગચ્છો હોય તે બધાને ભેગા કરીએ તો તે ગચ્છોના સમૂહને કુલ કહેવાય. મુનિજીવનમાં For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ પણ ચારિત્રનો જે આચાર છે તેમાં અમુક પ્રકારનો તફાવત આવે તો તેને સામાચારીભેદ કહેવાય. એક કુલની એક સામાચારી. 'સામાચારીભેદ કુલભેદનું નિયામક ધોરણ છે. સામાચારીનો ભેદ હોય તેવાં જુદાં જુદાં કુલોના સમૂહને ગણ કહેવાય છે. સમાન સામાચારીવાળા ગચ્છોના સમુદાયને કુલ, કુલોના સમુદાયને ગણ અને આવા અનેક ગણ ભેગા થાય એટલે શ્રીસંઘ કહેવાય. સભા : સામાચારીભેદ એટલે ? સાહેબજી સામાચારી એ આચારના by-laws-ગૌણ નિયમો છે. સર્વ સુસાધુઓ પંચમહાવ્રતધારી હોય અર્થાત્ પાંચ મહાવ્રતો તો દરેક પાળતા હોય. પરંતુ અમુક ક્ષેત્રમાં એવા સંયોગો હોય કે ગચ્છમાં સ્પેશિયલ નિયમ કરવો પડે. તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળની અપેક્ષાએ પેટા આચારના નિયમોમાં હિતકારી ફેરફાર થાય અને તેથી લાંબે ગાળે ગચ્છોમાં જે પરસ્પર વર્તનનો ભેદ દેખાય તે સામાચારીભેદ કહેવાય. સભા : દાખલો આપો. સાહેબજી : સાધુ પોરિસિ સમયે પાતરાં પડિલેહણ કરે, અને ભિક્ષાનો સમય થાય ત્યારે વહોરવા નીકળે આ સામાન્ય આચાર છે. હવે જ્યાં બહુ સાપ-વીંછી વગેરે જંતુઓનો ઉપદ્રવ હોય તેવા ક્ષેત્રમાં વિહાર કરતાં કરતાં ગયા હોય ત્યાં આવી જીવાતોના ઉપદ્રવના કારણે ગીતાર્થ ગુરુને કહેવું પડે કે, ભિક્ષા સમયે પાતરાઓનું ફરી પડિલેહણ કરવું. પણ આ નિયમ તે ક્ષેત્રના ગચ્છમાં જ લાગુ પડે. પરંતુ લાંબો સમય તેવા ક્ષેત્રમાં વિચરવાથી તે ગચ્છના રોજિંદા આચારમાં આ વણાઈ ગયું હોય. તેથી આ નિયમ સામાન્ય સાધુ રહસ્ય જાણ્યા વિના પણ નિયત પાળે. પછી બીજા ગચ્છના સાધુ ભેગા થાય એટલે કહે કે અમારો આ આચાર છે. બીજો સાધુ કહે કે અમારો આ આચાર છે. અમને ગુરુ તરફથી આ વ્યવહારની શિક્ષા મળેલ છે. તો આવા શાસ્ત્રઅબાધિત આચારભેદમાં કહી દે કે કોઈ વાંધો નહીં, ગચ્છભેદે આચારભેદ સંભવિત છે. આવા તફાવતથી કોઈનું મહાવ્રતરૂપ ચારિત્ર નિષ્ફળ થઈ જતું નથી. તેવી જ રીતે કોઈ ક્ષેત્રમાં અમુક દ્રવ્યનો ઉપયોગ સાધુને અજયણા આદિનું વિપુલ કારણ બનતું હોવાથી ગોચરીમાં તે દ્રવ્ય ન લાવવાનો નિશ્રાદાયક ગુરુએ આદેશ કર્યો હોય, જે લાંબા સમયે ત્યાગરૂપે રૂઢ થયો. જ્યારે બીજા ગચ્છમાં તે દ્રવ્ય ભિક્ષામાં વપરાતું હોય અને શાસ્ત્રનો પણ કોઈ બાધ ન હોય તો વાપરનાર ચારિત્રભ્રષ્ટ થતા નથી. આવા પેટા નિયમોમાં ગચ્છોમાં પણ અનેક તફાવત હોઈ શકે. કારણવશાત્ ઊભા થયા હોય, ગીતાર્થ ગુરુ ભગવંતે તે તે કાળને ધ્યાનમાં રાખીને લાભાલાભનો વિચાર કરીને ફરમાવ્યા હોય, તો આવા સામાચારીભેદમાત્રથી સંયમી સાધુઓને પણ શિથિલ કે અસંયમી માનવા તે ગેરસમજ છે. १ कुलं चान्द्रनागेन्द्रादि, गणस्त्रयाणां कुलानां समानसामाचारीकाणामत एव परस्परसापेक्षाणां समवायः, संघस्तु साधुसाध्वीश्रावकश्राविकासमुदाय इति ।।४१९ । । (उपदेशपद0 श्लोक ४१९ टीका) २ कुलं चन्द्रविद्याधरादि, कुलसमुदायो गणः, चतुर्वर्णः सङ्घः। (उपदेशमाला हेयोपादेया श्लोक ७० टीका) ★ कुलं नागेन्द्र-चन्द्रादि, गण: कुलसमुदायः, गणसमुदायः सङ्घः चतुर्वर्णरूपो वा, (बृहत्कल्पसूत्र0 श्लोक १६७२ टीका) For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૨૯૫ દેશકાળના ફેરફારથી આવા અનેક ફેરફાર સંભવિત છે. આવા આચારવિષયક ગૌણ ફેરફાર ભૂતકાળમાં પણ સામાચારીભેદરૂપે હતા અને વર્તમાનકાળમાં પણ રહે છે. ગણમાં અનેક સામાચારીભેટવાળા સમૂહ પણ આવે, જ્યારે કુલમાં એક સામાચારીવાળા જ હોય. આ ગચ્છ-કુલ-ગણ દ્વારા સંઘનું માળખું તમારા મગજમાં સ્પષ્ટ થવું જોઈએ. દરેક ગચ્છનો અનુયાયી શ્રાવક અને શ્રાવિકા વર્ગ પણ હોય છે; કારણ કે શ્રાવકો પણ આત્મકલ્યાણ કરવા માટે ગીતાર્થ ગુરુને જીવનમાં માર્ગદર્શક તરીકે અવશ્ય સ્વીકારે છે. તેઓ ગૃહસ્થશિષ્ય બને છે. આ શાસ્ત્રીય વ્યવસ્થા છે. જે ગીતાર્થ ગુરુનું શરણું સ્વીકાર્યું તે ગચ્છનો તે શ્રાવક કહેવાય. ટૂંકમાં, તે તે ગચ્છના સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા પણ મૂળ સંઘનો પેટા સંઘ થાય. આવા અનેક ગચ્છોનું કુલ બને, અનેક કુલોનો ગણ અને અનેક ગણોનો સંઘ બને. આ ગચ્છ-કુલ-ગણોની સંઘના administrationવહીવટમાં જવાબદારી પણ શાસ્ત્રમાં બતાવી છે. વહીવટી બંધારણ સમજવા પ્રથમ સંઘનું માળખું સમજવું જ પડે. જે ન સમજે તેને શાસન-સંઘની વ્યવસ્થાનું ભાન ન થાય. અત્યારે તો સંઘ કે સંઘનું માળખું શું હોય તેનું રેખાચિત્ર જ તમને ખબર નથી. સંક્ષેપમાં એક ગીતાર્થનિશ્ચિત સુસાધુનો સમૂહ તે ગચ્છ, એક સામાચારીવાળા ગચ્છોનો સમૂહ તે કુલ, ભિન્ન ભિન્ન સામાચારીવાળા કુલોનો સમૂહ તે ગણ અને ભિન્ન ભિન્ન વાચના પરંપરાવાળા ગણોનો સમૂહ તે સંઘ. આ રીતે તીર્થકર ત્રીજા ભાવધર્મતીર્થરૂપ ચતુર્વિધ સંઘ નામની મહાન સુબદ્ધ સંસ્થાની સ્થાપના કરે. . સભા સંઘની ઉપર કોણ આવે ? સાહેબજી સંઘાચાર્ય હોય. પરંતુ સંઘાચાર્ય કાયમ માટે હોય જ તેવો ઉલ્લેખ શાસ્ત્રમાં મળતો નથી. પ્રસ્તુતમાં પહેલાં બે તીર્થને જે અનુસરે તે જ ત્રીજા શ્રીસંઘરૂપ ભાવધર્મતીર્થમાં આવે, એટલે સુબદ્ધ અનુશાસન આપમેળે આવી ગયું. તંત્ર પોલું રહેતું નથી. સભા સંઘ જ સર્વોપરી ન કહેવાય ? સંઘાચાર્યની શું જરૂર ? સાહેબજી આખા સંઘને માર્ગદર્શન આપનાર વ્યક્તિ તો જોઈએ ને ? જેમ કે ગણધર સંઘાચાર્ય જ હતા. છતાં શાસનમાં સંઘાચાર્ય અનિવાર્ય નથી, પણ હોય તો સારું. ન હોય તો ગીતાર્થના અનુશાસનથી પણ શાસન ચાલે. એકાંત નથી. ૧૪ પૂર્વધર શ્રી સુધર્માસ્વામી સંઘનાયક-સંઘાચાર્ય હતા. તેમના પછી જંબુસ્વામી હતા. આવા સંઘાચાર્ય દરેક ગચ્છ-કુલ-ગણને માન્ય થાય, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ સમસ્ત ચતુર્વિધ સંઘમાં જેમની આદેયતા હોય. વળી, એટલા જ્ઞાનસંપન્ન-પ્રતિભાસંપન્ન-ગુણિયલ હોય કે આખા સંઘને સચોટ-યોગ્ય માર્ગદર્શન આપી શકે, સંઘનાં વિઘ્નો દૂર કરી શકે, શાસનપ્રભાવના માટે સુબદ્ધ રીતે સંઘની શક્તિને channelise-પ્રવાહિત કરી શકે. તેવી સમર્થ વ્યક્તિ સંઘાચાર્ય તરીકે હોય તો શાસનનો જયજયકાર થાય. છતાં સંઘાચાર્ય ન હોય તો સંઘ, સંઘ જ ન ગણાય તેવું શાસ્ત્રમાં નથી, અને ખેંચી તાણી ગમે તેને સંઘાચાર્ય બનાવાય તો શાસનને ભારે નુકસાન પણ થાય; કારણ કે નેતૃત્વ ધારણ કરનાર વ્યક્તિમાં લાંબી દીર્ઘદૃષ્ટિ, ગંભીરતા આદિ અનેક ઉત્કૃષ્ટ ગુણો જોઈએ. સંઘમાં હાલની પ્રવૃત્તિનું ૧૦૦ વર્ષે ભાવિ ફળ શું? અને જાહેર ક્ષેત્રમાં અનિષ્ટના નિવારણ માટે સુબદ્ધ વ્યવસ્થાતંત્ર કેવી ખૂબીવાળું જોઈએ, તેનું તલસ્પર્શી જ્ઞાન ન હોય અને સત્તા સોંપાય તો અનુસરનારા સમસ્ત વર્ગને મોટા અહિતનું કારણ બને. સમુચિત ગુણો વિનાની સર્વજનમાન્યતા For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ જાહેર ક્ષેત્રમાં જોખમી પૂરવાર થાય છે. તેથી સંધાચાર્યનો અનિવાર્યતારૂપે શાસ્ત્રમાં આગ્રહ નથી. પડતા કાળમાં ભગવાને છેલ્લે ગીતાર્થના હાથમાં શાસન સોંપ્યું છે. ચતુર્વિધ સંઘ એટલે આ રીતનું માળખું છે, જે ચારિત્રધર મહાત્માઓથી જ શરૂ થાય છે. સભા : આજે સંઘની વ્યવસ્થા છે ? સાહેબજી ઃ જઘન્ય ધોરણે ગીતાર્થનિશ્રિત સુસાધુના ગચ્છરૂપે તો તે અવશ્ય વિદ્યમાન છે. તે મર્યાદિત ધોરણે પણ ન હોય તો શાસનનો વિચ્છેદ કહેવો પડે. પરંતુ સમગ્ર જૈનોને આવરતી સુબદ્ધ સંઘવ્યવસ્થા તો કેવી હોય તે શાસ્ત્રમાં દર્શાવી છે, જેનું વર્ણન ધર્મતીર્થના સંચાલનમાં આવશે. સાંભળશો ત્યારે ખબર પડશે કે તમે શું અનુકરણ કરો છો અને શું નથી કરતા, અને શાસ્ત્રોનું અનુશાસન ન ઝીલવાથી પરિણામ શું આવ્યું છે, તે બધું એડમીનીસ્ટ્રેશનના વર્ણનમાં આવી જશે. અત્યારે તો સંઘને ભાવતીર્થ સ્વરૂપે ઓળખાવું છું. આ બધા સામૂહિકરૂપે જીવંત ધર્મતીર્થ છે. પાંચે જીવંત ધર્મતીર્થનું વર્ણન કર્યા પછી જંગમતીર્થની અપેક્ષાએ જે સ્થાવર તીર્થ કહ્યું છે તે સ્થાવર તીર્થનું સાંગોપાંગ વિવેચન કરીશું, એટલે ધર્મતીર્થની વ્યાખ્યારૂપે ઓળખાણ પૂરી થશે. જે ગચ્છ ગીતાર્થનિશ્રિત નથી તે ચોરની પલ્લી છે : સભા : આવા ગીતાર્થની નિશ્રામાં જે સંઘ નથી, તે સંઘ કેવો ? સાહેબજી ઃ તેના માટે શાસ્ત્રમાં બહુ કડક શબ્દો છે. આગળ કહીશ; કેમ કે આમાં ઘણા શબ્દો તમારા માટે તો નવા જ છે. તમે ગચ્છ શબ્દ સાંભળ્યો હશે, પરંતુ કુલ, ગણ તો નવા જ હશે. કલ્પસૂત્રમાં આવે છે કે આખું શાસન ચારિત્રધરથી સ્થપાય છે અને તેમનાથી જ ચાલે છે. ચારિત્રધર છે ત્યાં સુધી આ શાસન છે. ચારિત્રધરની આ શાસનમાં અત્યંત કિંમત છે, પ્રધાનતા છે. વ્યવહારમાં પણ મોટે ભાગે ‘શ્રમણસંઘ’ શબ્દ જ બોલીએ છીએ. વળી, ‘ચતુર્વિધ સંઘ’ એકલો નથી બોલતા, પણ ‘શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ' બોલીએ છીએ. આ જ દર્શાવે છે કે ચારિત્રધરથી જ આ શાસનનું મંડાણ-સંચાલન-વ્યવસ્થા-વહન છે. પણ તે ચારિત્રધરનો પ્રારંભ ગીતાર્થ કે તેના શાસ્ત્રીય અનુશાસન વિના છે જ નહીં. તેથી તીર્થનો પ્રારંભ તીર્થસ્વરૂપ ગણધરોથી જ થાય છે, જે પ્રથમ ધર્મતીર્થ છે, અને તેમણે રચેલાં શાસ્ત્રો તે બીજું ધર્મતીર્થ છે અને `તે બંનેના શરણમાં રહેલ સંઘ ત્રીજું ધર્મતીર્થ છે. જે ગીતાર્થ ગુરુની નિશ્રા કે અનુશાસનમાં નથી તેવો ગમે તેટલો સાધુ-સાધ્વીનો સમુદાય હોય તેને શાસ્ત્રમાં ગચ્છ જ કહ્યો નથી. તમે સાંભળી ન શકો તેવા શબ્દો વાપર્યા છે. ‘ચોરની પલ્લી છે” તેમ કહ્યું છે. સભા : અતિશયોક્તિ લાગે છે. સાહેબજી ઃ તમને અતિશયોક્તિ લાગે પણ જ્ઞાનીઓ તર્કપૂર્વક સાબિત કરી આપે. ધર્મનું ક્ષેત્ર એટલું પવિત્ર છે કે, આખો સંસાર છોડીને જે મુનિજીવન સ્વીકારે છે, તેને જગત પવિત્ર આત્મા તરીકે જુએ છે અને १ चतुर्वर्णमहासङ्घप्रमोदपरकारणम् । द्वादशाङ्गं पुनर्जेनं, वचनं पुरमुच्यते । ।१०१ । । वास्तव्यका जनास्तत्र, ये तदादेशकारिणः । તે વ ચ વતુર્વર્ગા, યથોક્ત મુળમૂષળા:।।૨૨।। (૩૫મિતિ0 ચતુર્થપ્રસ્તાવ) For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ પવિત્રતાના નામે હાથ જોડે છે. અમે નવા ગામમાં જઈએ તો ત્યાં અમારાં કોઈ સગાં-વહાલાં નથી હોતાં, છતાં લોકો ભક્તિથી હાથ જોડે, પગે લાગે, સેવા-સુશ્રુષા કરે. તેનું કારણ તેઓ માને છે કે આ પવિત્ર જીવન જીવનારા મહાત્મા છે. આ કારણે જ વિશ્વાસ કરે છે. અરે ! અમારી પાસે જે કોઈ શ્રદ્ધાથી જિનવાણી સાંભળવા આવે છે તેને પણ વિશ્વાસ છે કે ભગવાન જે કહી ગયા છે તે જ આ મહાત્મા કહેશે, તેમની પાસેથી ભગવાને કહે કહેલું તત્ત્વ જ ઉપદેશરૂપે મળશે. આ વિશ્વાસનું કારણ અમે મહાવીર પરમાત્માનો વેશ સ્વીકાર્યો છે. મહાવીરના સંતાન સાધુ તરીકે લોકમાં વિચરીએ છીએ, તેથી જ મહાવીરના અનુયાયીઓ અમને શ્રદ્ધાભક્તિની નજરથી જુએ છે. લોકો વિશ્વાસથી આવો વ્યવહાર કરે અને અમે જ મહાવીરનાં શાસ્ત્ર, તેમની આજ્ઞા કે તેમના બંધારણને સમર્પિત ન હોઈએ, તો વાસ્તવમાં અમને ધૂતારા કહેવાય કે સાધુ કહેવાય ? તેથી ચોરની પલ્લીની ઉપમા જરાય ખોટી નથી. " જે ઉપદેશક સાધુ ઉસૂત્રભાષણ કરે છે તે કસાઈ કરતાં પણ વધારે ભયંકર છે ? ઉપદેશ આપનાર જે સાધુ પાટે બેસીને ઉસૂત્રભાષણ કરે છે તેના માટે પણ લખ્યું છે કે, બકરાં કાપનાર કસાઈ ઓછો ખરાબ છે, આ સાધુ કસાઈ કરતાં વધારે ભયંકર છે. આ જ ઉપમા આપી છે; કેમ કે કસાઈ તો બકરાંને બળજબરીથી પકડી લાવે છે, બકરાં કાંઈ સામેથી કસાઈ પાસે આવતાં નથી. પરાણે લાવીને એનું એક ભવનું જ મોત કરે છે, જ્યારે અહીં તો ધર્મબુદ્ધિએ વિશ્વાસથી આવેલાને ઊંધા માર્ગે ચડાવીને તેના આત્માના એક ભવનું નહીં પણ ઘણા ભવનું મોત સર્જે છે. આ ભાવહિંસા છે, જે દ્રવ્યહિંસા કરતાં કઇ ગણી વધારે હાનિકારક છે. સભા : સાચો માર્ગ માની કહેતો હોય તો ? સાહેબજી : ઉપદેશક સાચો માર્ગ માનીને કહેતો હોય તો પૂર્ણજ્ઞાનીના વચનના અનુસારે કહે ને ? જે ભગવાનની આજ્ઞા મુજબ ઉપદેશ આપે તેને તો જગતમાં-કલિકાલમાં એક જ શરણ-આધાર કહ્યો છે. પૂ. આનંદઘનજી મહારાજાએ લખ્યું કે “ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો.” અહીં તો વિપરીત બોલે છે તેની જ વાત (ટીકા) છે. જૈનશાસ્ત્રો જ્યારે ઉપમા આપશે ત્યારે તે ઉપમા ભલે કડક-આકરી-સહન ન થાય તેવી તેજાબી લાગે, પણ અર્થ વિચારશો તો વેધક સત્ય હશે. શાસ્ત્રકારો ખોટી અતિશયોક્તિ કે મૃષાવાદ કરતા નથી. १ स्वयमक्रियाप्रवृत्तं जीवमपेक्ष्य गुरोर्न दृषणम्, तदीयाविधिप्ररूपणमवलम्ब्य श्रोतुरविधिप्रवृत्तौ च तस्योन्मार्गप्रवर्तनपरिणामादवश्यं महादूषणमेव, तथा च श्रुतकेलिनो वचनम्-"जह सरणमुवगयाणं, जीवाण सिरो निकिंतए जो उ। एवं आयरिओ वि हु, उस्सुत्तं पण्णवेतो य" [उपदेशमाला-५१८] । (વોવિંશિવ સ્નો ૨૬ ટી) ★ न केवलं प्रव्राजयन् वितथं प्ररूपयन्नपीत्याह'जह' गाहा, यथा शरणं भयार्तप्राणलक्षणम्, उपगतानामभ्युपगतानां जीवानां देहिनां निकृन्तति छिनत्ति शिरांसि मस्तकानि यस्तु स तथा दुर्गतावात्मानं क्षिपतीति वर्त्तते, एवमनेनैवोपमानेनाचार्योऽपि गुरुरप्यास्तामपरः, हुरलंकारे, उत्सूत्रमागमादुत्तीर्णं प्रज्ञापयन् प्ररूपयन्, तु शब्दादाचरंश्च तान् आत्मानं च दुर्गतो क्षिपतीति ।।५१८।। (उपदेशमाला श्लोक ५१८ टीका) For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ જે માબાપ સંતાનોને ધર્મના સંસ્કાર નથી આપતાં તે કસાઈ કરતાં પણ વધારે ખરાબ છે : તમારા માટે પણ શાસ્ત્રમાં કહ્યું છે કે જે મા-બાપ પોતાનાં સંતાનોને ધર્મના સંસ્કાર નથી આપતાં, તેમના આલોક-પરલોકની હિતચિંતા નથી કરતાં અને પાપમાં જ પાવરધાં કરે છે, તે મા-બાપ કસાઈ કરતાં પણ વધારે ખરાબ છે. સભા : સંતાનો માનતાં જ નથી, શું કરીએ ? સાહેબજીઃ જન્મ આપ્યો અને નાનાં હતાં ત્યારે માનતાં હતાં પરંતુ ત્યારે કેળવ્યા નહીં, ખોટાં લાડ કર્યા. નાનપણથી બરાબર ઘડતર કર્યું હોય છતાં અયોગ્ય પાકે તો તમારી જવાબદારી ન આવે. પણ ઘડતર કરવા મહેનત જ ન કરી હોય અને તેથી તેમનું જીવન બગડે તો તમારી જવાબદારી આવે જ. જિનાજ્ઞા પ્રમાણે ઘડતર કરવા પ્રયત્ન કર્યો હોય તો તમારી જવાબદારી નથી. સભા : પહેલાં આવી સમજ નહોતી, અને હવે છોકરાંઓ માનતાં નથી, તો વચલો રસ્તો ખરો ? સાહેબજી : શાસ્ત્રમાં લખ્યું કે શ્રાવકે સંસાર માંડતાં પહેલાં ગૃહસ્થ તરીકેની મારી જવાબદારી શું તે સમજવાનું છે. ન સમજ્યા અને એમ ને એમ ઝંપલાવ્યું હોય તો ફળ ભોગવવું પડે. કાલે અબૂઝ દીકરાને દુકાને બેસાડો અને પેલો ઊંધું મારીને આવે, અને પછી કહે કે “મને ખબર નથી એટલે આમ થઈ ગયું તો ફળ ન ભોગવવું પડે ? સભા : અમે સંતાનોની આલોકની ચિંતા કરીએ છીએ. સાહેબજી : આલોકની પણ હિતચિંતા નથી કરતા. શાસ્ત્રો કહે છે કે મા-બાપે સંતાનોની ભૌતિક અને આત્મિક એમ બંને પ્રકારે હિતચિંતા કરવાની છે. આર્યપરંપરામાં મા-બાપ બનવું એટલે મોટી જવાબદારી છે. આ અનાર્ય દેશ નથી. આપણા આચાર-કર્તવ્યો બધું જુદું છે. જે શાસ્ત્રો મા-બાપને પણ આટલું કડકાઈથી કહે તો ગુરુને કર્તવ્ય ચૂકે તો ન કહે ? તેથી શાસ્ત્રમાં જે કહ્યું છે કે “જે ગચ્છ જિનાજ્ઞાનો ભંજક છે, જ્યાં જિનાજ્ઞા છે જ નહીં, તે ગચ્છ તો સાધુના વેશમાં રહેલા ચોરોની પલ્લી છે” તે ભાવાર્થથી ઉચિત જ છે. સંક્ષેપમાં સાર એ છે કે જ્યાં ઉપરનાં બે તીર્થનું અનુશાસન નથી તેવા ગચ્છને ગચ્છ સમજવાનો નથી. આ બંનેનું સેવન છે તે ગચ્છ જ ગચ્છ છે. ગચ્છોનો સમૂહ તે કુલ અને કુલોનો સમૂહ તે ગણ. તેની સાથે દરેક ગચ્છના સાધ્વી-શ્રાવક-શ્રાવિકા પણ આવી જાય. એટલે આખો જિનાજ્ઞાનુસારી સંઘ થયો, જેમાં બધા ભગવાનની આજ્ઞામાં છે. તમે જિનાજ્ઞા સીધી ન સમજી શકો તો સદ્ગુરુઓ પાસેથી જાણો, સમજો અને તેને અનુસરવા સમર્પિત બનો. સમર્પિત થયેલાને ઉપદેશ કરવાની અને પાલન કરાવવાની જવાબદારી ગીતાર્થના માથે છે. આ પરિપ્રેક્ષ્યમાં વિચારો તો શ્રીસંઘનું સભ્યપદ તમારી પાસે છે કે નહીં તે તમારી જાતે નક્કી કરી લેજો. મારે કોઈને કેન્સલ પણ નથી કરવા અને કોઈને પ્રવેશપત્ર પણ નથી આપવું, માત્ર શાસ્ત્રનું ધોરણ બતાવવું છે કે આવા હોય તે જ સંઘમાં આવે. For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ શ્રીસંઘની તારકતાનું રહસ્ય : શ્રીસંઘને અલગ ધર્મતીર્થ કહેવા પાછળ કારણ શું ? તે પણ બહુ સમજવા જેવો મુદ્દો છે; કેમ કે ગણધરોમાં પોતાને અને જગતને તારવાની શક્તિ છે માટે તેઓ તા૨ક તીર્થ બની શકે. જ્યારે સંઘ તો જે જીવો ભવસાગરથી કંટાળ્યા છે, અને તા૨ક તીર્થના શરણે આરાધના માટે આવ્યા છે, તેવા જીવોનો સમૂહ છે. હવે જે પોતે જ ત૨વા માટે કોઈની સહાય લે છે અને શરણું સ્વીકારવા માંગે છે, તેવા જીવો પોતે જ તા૨ક તીર્થ કેવી રીતે બની શકે ? ગણધરોમાં તો વ્યક્તિગત તીર્થપણું બેસે તેમ હતું, દ્વાદશાંગીમાં પણ તારકતારૂપે તીર્થપણું સમજાય તેમ છે, પણ શ્રીસંઘ તો જે સ્વતંત્ર રીતે તરી શકતા નથી તેથી બીજાનો આશરો લઈને તરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેવા સહાયના ઇચ્છુક નબળા જીવોનો બનેલો છે, તે આખા જગતને તારવા માટે લાયક તીર્થ કેવી રીતે બને ? ૨૯૯ શ્રીસંઘની તા૨કતાને સ્પષ્ટ કરવા આ પ્રશ્ન કરું છું. દા.ત. કોઈ માણસ દરિયામાં છબછબિયાં કરતો હોય, બહાર નીકળવા પ્રયત્ન કરતો હોય, થોડું થોડું માંડ માંડ સહાયથી તરતો હોય; ત્યારે તમને કોઈ કહે કે આને પકડીને તમે તરી જાઓ, કારણ કે આ પાર ઉતા૨ના૨ છે, તો તે કેવું લાગે ? તેમ શ્રીસંઘમાં સમાવેશ પામતા સામાન્ય આરાધકો જે તીર્થના શરણે જ આવેલા છે, તે સ્વયં તીર્થ કેવી રીતે બને ? તો શાસ્ત્ર કહે છે કે શ્રીસંઘમાં ગમે તે એક વ્યક્તિને અમે સ્વતંત્રરૂપે તીર્થ કહેતા નથી, પરંતુ ભવસાગરમાંથી તરવા પ્રયત્નશીલ સર્વ આરાધકોનો જે સમૂહ છે તે જ તીર્થ છે. વર્તમાનમાં ઘણા ‘સંઘ મહાન’ ‘સંઘ મહાન’ના નામે કૂદકા મારે છે, પણ તેમાં તો તેને પોતાને જ સંઘના નામે ચડી બેસવું હોય છે. સભા : શ્રીસંઘ પચીસમો તીર્થંકર છે ને ? સાહેબજી : હા, ચોક્કસ. અરે ! તમે તો પચીસમો તીર્થંકર કહો છો, પણ હું તો સંઘને પહેલો તીર્થંકર કહીશ. 'સાચા સંઘના મહિમાનું તમને ભાન નથી. વર્ણન ચાલુ કરીશ તો મોં પહોળાં થઈ જશે. શાસ્ત્રમાં લખ્યું કે શ્રીસંઘ તીંર્થંકર અનંતર, તીર્થંકર સમકક્ષ અને તીર્થંકર કરતાં અધિક પૂજ્ય છે. શ્રીસંઘની મહાનતા, તારકતા સમજવા તમારી બુદ્ધિમાં સાચા ખ્યાલો સ્થાપિત કરવા માંગું છું. પ્રસ્તુતમાં સંઘઘટક એક વ્યક્તિ મહાન નથી, અહીં સમૂહની મહાનતા છે. મનમાં સમૂહનું મહત્ત્વ સ્થાપિત કરવા સ્પષ્ટ બુદ્ધિ કેળવવી પડે. વ્યવહા૨માં પણ કોઈ એક વ્યક્તિના પ્રભાવ-બળ કરતાં સમૂહનું સંગઠનબળ ઘણું વધારે હોય છે. વળી, આમજનતા, લોકમાનસ પર તો સમૂહનો પ્રતાપ-પ્રભાવ જુદો જ પડે છે. સંઘમાં ભવસાગરથી તરવા આવેલા જીવો છે, જે બીજાની સહાયથી તરવા માંગે છે, પ્રયત્નથી તરી રહ્યા १ सत्तीए संघपूआ विसेसपूआउ बहुगुणा एसा । जं एस सुए भणिओ तित्थयराणंतरो संघो । । ११३४ । । गुणसमुदाओ संघो पवयण तित्यंति होंति एगट्ठा। तित्थयरोऽविअ एअं णमए गुरुभावओ चेव । । ११३५ ।। तप्पुव्विआ अरहया पूइ अपूआ य विणयकम्मं च। कयकिच्चोऽवि जह कहं कहेइ णमए तहा तित्थं । । ११३६ । । एअम्मि पूइअम्मी णत्थि तयं जं न पूइअं होइ । भुवणेऽवि पूणिज्जं न गुणद्वाणं तओ अण्णं । । ११३७ ।। तप्पू आपरिणामो हंदि महाविसयमो मुणेअव्वो । तद्देसपूअओऽवि हु देवयपूआTUTIQUĪ ||૧૩૮ || (પંચવસ્તુ મૂત) For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ છે, સર્વ જીવો ગુણિયલ છે. તેવા ગુણના સમૂહથી ભરેલ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ શ્રીસંઘ ભેગો થાય તો તેનાં બળ-પ્રભાવ જુદાં જ હોય છે. મહાજ્ઞાની ગીતાર્થ એકલા બેઠા હોય, તેને બદલે તેમની નિશ્રામાં આવેલા અનેક પાત્ર જીવો સાધના કરતા હોય, તો તેમની વિધવિધ સાધના અને સામૂહિક આરાધનામય વાતાવરણ અનેકને ધર્મપ્રાપ્તિમાં પ્રબળ સહાયક બને, અનેકને આરાધના કરતા જોઈને અનેકને આરાધનાની પ્રેરણા મળે. 'ગુણિયલ સમૂહમાં જે પ્રેરણા આપવાની શક્તિ, અવલંબન બનવાની શક્તિ, સહાયક બનવાની શક્તિ છે તે અપેક્ષાએ એક વ્યક્તિમાં નથી. તેથી શ્રીસંઘમાં વ્યક્તિ કરતાં અદ્વિતીય કક્ષાની તારકતા છે. જેમ તીર્થસ્વરૂપ વ્યક્તિમાં તારવાનું સામર્થ્ય છે, તેમ શ્રીસંઘમાં પણ તારવાનું વિશેષ સામર્થ્ય છે. વ્યક્તિ કરતાં સમૂહનું મહત્ત્વ, શક્તિ, પ્રભાવ, ઐશ્વર્ય, આલંબન, પ્રેરકતા અનોખાં છે. તેથી તીર્થકરોએ સામૂહિક તારકતાને અનુલક્ષીને શ્રીસંઘને તારક ધર્મતીર્થ કહ્યું. તમે તમારી મનોદશા વિચારો કે ઉપાશ્રયમાં આવો ત્યારે એક પણ સામાયિક કરનાર ન હોય તો તમને સામાયિક કરવાનો ઉલ્લાસ નહીં થાય, પણ પ0 જણ સામાયિક કરતા હોય તો તરત ઉલ્લાસ થાય છે. સમૂહમાં આ રીતે જે સહાય કરવાની શક્તિ છે, તે પ્રચંડ સામર્થ્યવાળી પણ એક વ્યક્તિમાં નથી. તેને સામે રાખીને ભગવાન શ્રીસંઘને પણ તારક તીર્થ જ કહ્યું, કેમ કે અનેક જીવોને તેના આલંબન-પ્રેરણાથી તરવાનું મન થાય છે. શ્રીસંઘ એટલે એવો જનસમૂહ છે કે જેના ગુણો-આરાધના જોઈને, તેની મોક્ષમાર્ગની પ્રવૃત્તિ જોઈને અનેક જીવો સંસારમાર્ગથી નીકળીને મોક્ષમાર્ગમાં જોડાઈ જવા તૈયાર થઈ જાય છે. શાસ્ત્રમાં સમૂહની પણ અનેક સ્થાને યશોગાથા છે. વ્યક્તિગત અરિહંત મહાન છે, પૂજ્ય છે, પરંતુ તેનાથી અરિહંતપદ ઘણું મહાન છે; કારણ કે અરિહંતપદમાં તો અનંતા અરિહંતોનો સમૂહ સમાવિષ્ટ છે. વ્યક્તિ કરતાં સમૂહ મહાન પૂજ્યતા ધરાવે છે એ અભિગમથી નવકારમાં પણ પંચપરમેષ્ઠિનાં પાંચ પદો બહુવચનથી રજૂ કરાયાં છે. વળી આચાર્યપદમાં બિરાજમાન વ્યક્તિ પણ નમો લોએ સવ્વસાહૂણં પદ દ્વારા સાધુપદને નમસ્કાર કરે છે. નવપદમાં પણ વ્યક્તિ નહીં પરંતુ વ્યક્તિઓના સમૂહરૂપ પદની જ પૂજા છે. તેથી સિદ્ધચક્ર શ્રેષ્ઠ પૂજનીયતા ધરાવે છે. અમને ઘણા પૂછવા આવે કે મંદિરમાં સિદ્ધચક્રની પૂજા કરીને પછી ભગવાનની પૂજા થાય ? તો જવાબ છે કે થાય જ; કેમ કે નવપદ અરિહંતથી અધિક છે. એકલા અરિહંત કરતાં નવપદનો મહિમા વિશેષ છે. વ્યક્તિ કરતાં વ્યક્તિઓનો સમૂહ અધિક મહાન છે આ નિયમ જેન શાસનને પણ સ્વીકાર્ય છે. શ્રીસંઘઘટક વ્યક્તિઓની વિશેષતા : અહીં સંઘમાં, આરાધના કરવા આવેલા, થોડી ઓછી શક્તિવાળા, શરણ અને સહાયની અપેક્ષા રાખે તેવા જીવો પણ હોય, છતાં સહુ ભવચક્રથી બહાર નીકળવાની ઇચ્છાવાળા જ છે. સંસારસાગરથી બહાર નીકળવાની જેની ઇચ્છા નથી તેનો તો સંઘમાં પ્રવેશ જ નથી. તરવું છે તેથી તરવાના માર્ગમાં ગતિ કરવા १ गुणसमुदायोऽनेकप्राणिस्थज्ञानादिगुणसमूहः। 'संघो त्ति' संघ उच्यते। (पंचाशक० प्रतिष्ठाप्रकरण श्लोक ३९ टीका) २ तीर्यतेऽनेन संसारसागर इति ‘तीर्थं' प्रवचनम्, तदाधारत्वाच्च चतुर्विधः श्रमणसङ्घोऽपि तीर्थमुच्यते, तत इदमाहचतुर्वर्णे सो स्थापिते सति तीर्थं भवति। (गुरुतत्त्वविनिश्चय चोथो उल्लास श्लोक ६९ टीका) For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ 30१ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ સહાયરૂપે જે પ્રથમ અને દ્વિતીય તીર્થને શરણે આવવા માંગે છે, તેવા જીવોને જ સંઘમાં સમાવ્યા છે. આવા "સાધક જીવોમાં કોઈએ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-તપ-ત્યાગ-વિનય-વૈયાવચ્ચ-ભક્તિ-દાન આદિ ગુણો કેળવ્યા હોય, તેમાં વિવિધતા, તરતમતા કે કક્ષાભેદ પણ હોય. આધ્યાત્મિક ગુણોનો વિકાસ સૌનો એકરૂપે જ હોય તેવો સમૂહમાં નિયમ નથી. તેથી આરાધક જીવોના સમૂહમાં વૈવિધ્યપૂર્ણ ગુણોનો સંઘાત છે, તેથી તે સંઘ બને છે. ગુણોનો સંઘાત જેમાં નથી તે જીવો સંઘમાં નથી. આ ભયંકર ભવસાગરમાં મોટા ભાગે જીવો રખડી રહ્યા છે, જીવોના જથ્થા ને જથ્થા દુર્ગતિમાં સબડી રહ્યા છે, મનુષ્યગતિમાં આવેલા જીવો પણ પ્રાયઃ ઢોરની જેમ રખડી રહ્યા છે. જેને સાચો માર્ગ, સાચું અનુશાસન પામવાની ભાવના પણ જાગી નથી, ભવસાગરની ભયાનકતાનું જેને ભાન નથી તેવા જીવોનો તો શ્રીસંઘમાં પ્રવેશ જ નથી. અરે ! ભવસાગરથી મુંઝાયેલા અને બહાર નીકળવાની ઇચ્છા ધરાવતા પણ મુગ્ધજીવો જેઓ અન્ય ધર્મતીર્થના શરણને સ્વીકારે છે તેનો સંઘમાં સમાવેશ નથી, પરંતુ સાચું તારક તીર્થ ઓળખીને તેનું જ ભાવથી શરણ સ્વીકારનારી વિશેષ વ્યક્તિઓનો સમૂહ જ શ્રીસંઘમાં આવશે. અપેક્ષાએ સમ્યગ્દષ્ટિનો પણ સંઘમાં સમાવેશ કર્યો છે. તેથી આ શ્રીસંઘમાં અસંખ્ય દેવો, દેવેંદ્રો, १ ‘संघो'त्ति । सङ्घो नाम यो मूलगुणानामुत्तरगुणानां च सङ्घातो गुणसङ्घातात्मकत्वादेव च 'कर्मणां' ज्ञानावरणीयादीनां सङ्घाताद्विमोचयति प्राणिन इति सङ्घातविमोचकः, तथा 'रागद्वेषविमुक्तः' आहारादिकं ददत्सु रागाकारी तद्विपरीतेषु च द्वेषाकारीत्यर्थः, अत एव भवति समः सर्वजीवानाम्।।१२७।। (गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास श्लोक १२७ टीका) * अथवा, प्राकृते 'तित्थं' इत्युक्ते 'त्रिस्थम्' इत्येतदपि लभ्यते, इत्येतदाहअथवा, यद् यस्माद् यथोक्तदाहोपशम-तृष्णाच्छेद-मलक्षालनरूपेषु, यदिवा, सम्यग्दर्शन-ज्ञान-चारित्रलक्षणेषु त्रिष्वर्थेषु स्थितं ततस्त्रिस्थं संघ एव; उभयं वा संघ-त्रिस्थितिलक्षणविशेषण-विशेष्यरूपं द्वयं त्रिस्थम् । इदमुक्तं भवति-किं त्रिस्थम्? संघ:, कश्च संघ? (त्रिस्थ:-)त्रिस्थं, नान्यः, इत्येवं विशेषण-विशेष्ययोरुभयं संललितं त्रिस्थमुच्यत इति।।१०३५ ।। अथवा, प्राकृते तित्थं' इत्युक्ते 'व्यर्थम्' इत्यपि लभ्यते, इत्येतद् दर्शयन्नाहक्रोधाग्निदाहोपशम-लोभतृष्णाव्यवच्छेद-कर्ममलक्षालनलक्षणास्त एवानन्तरोक्तास्त्रयोऽर्थाः फलरूपा यस्य तत् व्यर्थं, तच्च संघ एव; तदव्यतिरिक्तं ज्ञानादित्रयं वा त्र्यर्थं प्राकृते 'तित्थं' उच्यते। अर्थशब्दश्चायं फलार्थो मन्तव्यः । इदमुक्तं भवति-भगवान् संघ:, तदव्यतिरिक्तज्ञानादित्रयं वा महातरुरिव भव्यनिषेव्यमाणं क्रोधाग्निदाहशमनादिकांस्त्रीनर्थात् फलति, अतस्त्र्यर्थमुच्यत इति।।१०३६ ।। अथवा, वस्तुपर्यायोऽत्रार्थ इत्याहअथवा, सम्यग्दर्शनादयस्त्रयोऽर्था यस्य तत् त्र्यर्थम्, अर्थशब्दश्चात्र वस्तुपर्यायः, त्रिवस्तुकमित्यर्थः। तच्च संघ एव, तदव्यतिरिक्तत्वात्, त एव वा सम्यग्दर्शनादयस्त्रयोऽर्थाः समाहतास्त्र्यर्थम्, संख्यापूर्वत्वात्, स्वार्थत्वाच्च द्विगोरिति ।।१०३७ ।। (विशेषावश्यकभाष्य श्लोक १०३५ थी १०३७ टीका) २ उत्सृतानि अशुभाध्यवसायपरित्यागात्। उज्ज्वलानि प्रतिसमयं कर्ममलविगमात्। ज्वलन्ति सदा सूत्रार्थानुस्मरणरूपत्वात्। चित्यते यैस्तानि चित्तानि । उक्तं च- चित्तरत्नमसंक्लिष्टमान्तरं धनमुच्यते। यस्य तन्मुषितं दोषैस्तस्य शिष्टा विपत्तयः ।।१।। इति। (नंदीसूत्र श्लोक १२ थी १७ टीका) उ तथाहि-सर्वेऽपि देवेन्द्रास्तावदेतन्मध्यपातिनो वर्त्तन्ते, ये चान्येऽपि महर्द्धिकामरसंघातास्तेऽपि प्रायो न भगवन्मतभवनाद्बहिर्भूता भवितुमर्हन्ति, (उपमिति0 प्रथम प्रस्ताव) For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ અહમિંદ્રો, દેવીઓ, કરોડો અને અબજોની સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ, સાધુ-સાધ્વીઓ આવે, કેવલી અને ગણધરો પણ આવે. તીર્થકરો શ્રીસંઘમાં નથી. તેઓ તો શ્રીસંઘના સ્થાપક અને નાયક છે. શ્રીસંઘમાં ગણધર, કેવલી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વધર આદિ શ્રુતકેવલી, લબ્ધિધારી ઋદ્ધિસંપન્ન મહાત્મા, મહાવાદી વગેરે અનેક પ્રકારની પ્રભાવકતાની શક્તિવાળા પ્રભાવક ધર્માચાર્યો, ઉપાધ્યાયો, સાધુ-સાધ્વી બધાં આવે. અરે ! વિસ્તારથી વિચારો તો ત્રણ લોક અને ત્રણ કાળના જિનશાસનના ભાવથી આરાધકો સર્વ આવે. શ્રીસંઘનું ઐશ્વર્ય : આવા શ્રીસંઘનું ઐશ્વર્ય કલ્પના બહારનું છે; કારણ કે 'આ જગતમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્યનો પ્રકાર પુણ્યાનુબંધી પુણ્ય છે, જે તારક પુણ્ય છે, જેના ઉદયવાળા જીવોનું ભૌતિક ઐશ્વર્ય પણ વખાણવા લાયક છે; કેમ કે તે ધર્મપ્રભાવના અને કલ્યાણનું સાધન છે, આવું ભૌતિક અને ધાર્મિક ઐશ્વર્ય સર્વ પ્રકારે આ શ્રીસંઘમાં સમાઈ જાય છે. વિશ્વમાં ઇચ્છવા લાયક, પામવા લાયક, વખાણવા લાયક એવું જે કાંઈ પણ સ્વ-પરહિતકારી ઐશ્વર્ય છે, કે જે સ્વને સુગતિની પરંપરા અને પરને ધર્મપ્રભાવનારૂપે બોધિબીજ આદિનું નિમિત્ત હોય, તેવું સમગ્ર ઐશ્વર્ય શ્રીસંઘમાં છે. અહીં સંઘ એટલે કોઈ એક સ્થળનો સ્થાનિક સંઘ નહીં, પરંતુ તેમાં દુનિયાભરના સંઘોનો-ભરતક્ષેત્ર કે મહાવિદેહક્ષેત્રના સંઘોનો પણ સમાવેશ છે. જેટલા પણ જિનશાસનના ભક્તો-ઉપાસકો છે તે બધા તેમાં આવી જાય. સંખ્યાથી શ્રીસંઘ ઘણો વિશાળ સમૂહ છે અને ગુણથી પણ મહાન જનસમુદાય છે. ત્રણ લોક, ત્રણ કાળમાં જેટલા પણ ઉત્તમ જીવો છે તે બધા આ શ્રીસંઘમાં સમાય છે, જે સમૂહ તરીકે નાનોસૂનો સમૂહ નથી કે ગુણોથી નાનાસૂના ગુણો નથી. સભા ઃ ત્રણ કાળના અને સર્વ ક્ષેત્રના તમામ ગુણિયલ જીવો શ્રીસંઘમાં કેવી રીતે સમાય ? સાહેબજીઃ આજે પણ એવી પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રિય સંસ્થાઓ છે કે જેના સભ્યો અનેક દેશોમાં ફેલાયેલા હોય, તેમ જ તે સંસ્થાનું ભૂતકાલીન કે ભાવિ સભ્યપદ પણ અતિશય મહત્તા ધરાવતું હોય, તો તીર્થકરોથી સ્થાપિત શ્રીસંઘ સંસ્થાના સભ્યપદની વિશાળ મર્યાદા સર્વ ક્ષેત્ર-કાળને આવરે તે કાંઈ અજુગતું નથી. અરે ! ‘નમો અરિહંતાણં’ આદિ નવકારનાં પદોમાં પણ સર્વ કાળ અને સર્વ ક્ષેત્રના અરિહંતોને નમસ્કાર જણાવ્યો છે, તો શ્રીસંઘમાં સર્વ કાળના, સર્વ ક્ષેત્રના તમામ સમ્યગ્દષ્ટિ જીવોનો સમાવેશ સમુચિત જ છે. હા, માત્ર સંઘપૂજાના અવસરે વર્તમાનકાલીન ચોક્કસ ક્ષેત્રની મર્યાદિત વ્યક્તિઓ જ સંઘ તરીકે ઉપસ્થિત થાય, પરંતુ તારક તીર્થ તરીકે નમસ્કાર કરાતા સંઘમાં વ્યાપકરૂપે સર્વ સમ્યગ્દષ્ટિ ગુણિયલ જીવોનો સમાવેશ ઉચિત જ છે. તેમાં ક્ષેત્ર-કાળની ટૂંકી મર્યાદા આવશ્યક નથી. તેથી શ્રીસંઘ એટલે ગુણગણથી અપૂર્વ ગણી શકાય તેવો અનંત જીવોનો સમૂહ છે, તેને તારક તીર્થની ઉપમા આપી તે પ્રભાવની અપેક્ષાએ યોગ્ય જ છે. ૧ ‘ઇન’ વાચ-ક્ષેત્ર-વસ્તુ-ક્રિપદ્ર-તુષ્યમિત્રં દિરન્વ-સુવર્ણ-મf-મોવિત્ત-શર્વ-શતા-પ્રવામેિવું ૨ ધનપતિधनद्धिप्रतिस्पर्धि तीर्थोपयोगफलं ददाति प्रयच्छति यः स तथा, (धर्मबिन्दु प्रथम अध्याय श्लोक २ टीका) For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ તીર્થકર અનંતર શ્રીસંઘ : શ્રીસંઘને તીર્થકર અનંતર કહ્યો, એટલે તીર્થંકર પછી બીજા ક્રમે શ્રીસંઘ પૂજ્ય છે. તીર્થકર જેમ પરમ પવિત્ર-પૂજ્ય-મહાન-શિરસાવંઘ છે, આજીવન આજ્ઞા ધારણ કરવા લાયક છે, શ્રેષ્ઠ શરણ છે; તેમ શ્રીસંઘ પણ પરમ પવિત્ર-પૂજ્ય-મહાન-શિરસાવંઘ-આજ્ઞા ધારણ કરવા લાયક શ્રેષ્ઠ શરણ છે. તેથી તીર્થકર પછી મહાનતાની દષ્ટિએ બીજા નંબરે શ્રીસંઘ છે, એટલે જ પચ્ચીસમો તીર્થકર કહ્યો અર્થાત્ ચોવીસ તીર્થંકર પછી પૂજ્યતાના સ્થાને ગણો તો વાંધો નથી. સભાઃ પચ્ચીસમા તીર્થંકર કહેવામાં અપેક્ષા શું ? સાહેબજી: સંઘને તીર્થકરોએ સ્થાપિત કર્યો છે, ગણધરો દ્વારા શાસ્ત્રો રચાવીને આખું બંધારણ આપ્યું, સભ્યપદની લાયકાતો, પ્રવેશનો અધિકાર આદિથી આરંભીને છેક સંચાલન અને રક્ષા સુધીનાં સર્વ કર્તવ્યો સ્થાપિત કરાવ્યાં, તેથી સંઘના સર્જક-સ્થાપક-નાયક તીર્થકરોની પ્રથમ મહાનતા અને શ્રીસંઘની દ્વિતીય મહાનતા, એ આશયથી પચ્ચીસમા તીર્થંકરની ઉપમા છે. તીર્થકર સમકક્ષ શ્રીસંઘ : વળી એક અપેક્ષાએ શ્રીસંઘ તીર્થકર સમકક્ષ પણ છે. તીર્થકરોમાં જે પ્રતિબોધકતા-તારકતા છે તે શ્રીસંઘમાં પણ છે. તીર્થકરો એવા સમર્થ શ્રીસંઘને સ્થાપે છે કે જેમાં સ્વતુલ્ય ઉદ્ધારની શક્તિ છે. પામર જીવોને ભવસાગરમાંથી વિસ્તાર કરવાનું સામર્થ્ય શ્રીસંઘરૂપ તીર્થમાં પણ અચિંત્ય છે. તેથી તીર્થંકરની પૂજા તુલ્ય શ્રીસંઘની પૂજાનો મહિમા છે, જે શ્રીસંઘને તીર્થકર સમકક્ષ દર્શાવે છે. સભા : શ્રીસંઘનો તીર્થંકર જેટલો પ્રભાવ ન પડે ? સાહેબજી : વ્યક્તિ કરતાં સમૂહનો પ્રભાવ જુદો છે. ચોત્રીસ અતિશય આદિ ઐશ્વર્યવાળા તીર્થકરો અપાર પ્રભાવકતા ધરાવે છે, તો પણ સંઘનું સામૂહિક પ્રભાવક ઐશ્વર્ય નાનું સૂનું નથી. સંઘમાં ગણધરો, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, લબ્ધિસંપન્ન મહાત્માઓ, વાદીઓ, ગીતાર્થવૃષભો, પ્રભાવક આચાર્યો, ઉપાધ્યાયો, અને ઇન્દ્રો, ચક્રવર્તીઓ આદિથી માંડીને અનેક પ્રભાવક શ્રાવક-શ્રાવિકાઓનો સમૂહ છે. તેથી સંઘમાં પણ १ 'एषा' सङ्घपूजा, विषयमहत्त्वाद्, एतदाह-यदेष श्रुते भणित:-आगम उक्तः तीर्थकरानन्तरः सङ्घ इत्यतो महानेष इति Tથાર્થ:L. ___ (पंचवस्तुक श्लोक ११३४ टीका) * 'सत्तीए संघपुआ विसेसपुआउ बहुगुणा एसा। जं एस सुए भणिओ तित्थयराणंतरो संघो।।२५ ।। शक्त्या सङ्घपूजा विभवोचितया, विशेषपूजाया दिगादिगतायाः सकाशात् बहुगुणा एषा सङ्घपूजा विषयमहत्त्वात्, व्यापकविषयत्वादित्यर्थः । व्याप्याद् व्यापकस्य महत्त्वे उपपत्तिमाह-यद्-यस्माद् भणित आगमे तीर्थकरानन्तरः सङ्घ इत्यतो મહાનેષ કૃતિ પાર, T. (પ્રતિમાશતા પ્રશ્નો ૬૭ ટકા) ★ एवं तावत् तीर्थकरनमस्काराः प्रतिपादिताः। साम्प्रतं तीर्थकरानन्तरः सङ्घ इति कृत्वा तीर्थान्तरग्रामव्युदासेन नगररूपकेण तत्संस्तवं कुर्वनाह (नंदीसूत्र श्लोक ४ टीका) For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ભાવતીર્થ – ચતુર્વિધ શ્રીસંઘ પ્રભાવક ઐશ્વર્યનો પાર નથી, અનેક અતિશયોથી ભરપૂર છે, જયવંતો સંઘ નિસ્તેજ નથી. વર્તમાનમાં તો પાંચમો આરો અને હુંડા અવસર્પિણી કાળ છે. વળી વિજ્ઞાનની શોધખોળો દ્વારા નાસ્તિકતાનું મોજું ફેલાયું છે. આવા કાળમાં આપણો જન્મ થયો તેથી સંઘનું ઉત્કૃષ્ટ ઐશ્વર્ય નજરે જોવા ન મળે. અરે ! તમારા પૂર્વજોનો પ્રભાવ પણ આજની પેઢી ન વિચારી શકે તેવા કપરા સંયોગોમાં તમે ઉછર્યા છો. આજથી માત્ર ૧૦૦-૨૦૦ વર્ષો પહેલાંનું મહાજન કેવું હતું અને તેનું લોકમાં કેવું આદર-માન હતું તે પણ આજે અતિશયોક્તિ લાગે, તો પ00-1000 વર્ષ પૂર્વેના સંઘનાં વર્ણન આશ્ચર્યકારી અવશ્ય લાગે. પૂર્વજોનો ઇતિહાસ વાંચો તો શ્રીસંઘનાં ચર્ય-પ્રભાવ હશે તે ખબર પડે. પ્રસંગે મહાજન રાજા-મહારાજાને અનુશાસન આપે, તેમને પણ સંભળાવી દે તેવી જાજરમાનતા હતી. પાંચમા આરાની થોડા વર્ષો પૂર્વેની મહાજનની જાહોજલાલી પણ તમે જોઈ નથી. લગભગ સાફ થઈ ગઈ ત્યારે તમે જન્મ્યા છો. અત્યારે ભૂતકાળની જાહોજલાલીની અપેક્ષાએ એક ટકો પણ જેનોનું ગૌરવ નથી. છતાં આટલા વિશાળ દેશમાં અતિ અલ્પ સંખ્યક જૈનો આજે પણ અનેક ક્ષેત્રોમાં અગ્રેસરતા ધરાવે છે, તો અનુકૂળ કાળમાં સંઘનું ઐશ્વર્ય લોકોત્તર હોય તે સહજ છે. વળી આ તો કોઈ ચોક્કસ ક્ષેત્ર અને ચોક્કસ કાળના સ્થાનિક સંઘના ઐશ્વર્યની વાત થઈ, પરંતુ સર્વ કાળ સર્વ ક્ષેત્ર આધારિત વ્યાપક સંઘના ઐશ્વર્ય અને પ્રભાવકતા તો કલ્પનાતીત છે; કારણ કે આ જગતમાં જેટલા પણ પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી ગુણિયલ જીવો છે તે સર્વ આ જગતની ભૌતિક કે આત્મિક હિતકારી રિદ્ધિ-સિદ્ધિના ભોક્તા છે. તેમનું પુણ્ય અને ગુણગણ અનેકને ધર્મપ્રાપ્તિનું સાધન છે. તેથી સંસારના સારરૂ૫ આવા સર્વ જીવોનો સમૂહ તે શ્રીસંઘ છે. તેથી તેને ન્યૂન માનવો તે તીર્થની આશાતના છે. આ અપેક્ષાએ શ્રીસંઘને તીર્થકર સમકક્ષ કહ્યો. ૧ શ્રીસંઘની મહાનતા વિચારો તો સમગ્ર ઐશ્વર્ય શ્રીસંઘમાં જ દેખાય, બહાર કાંઈ દેખાય નહિ ? તમને સંઘનું ગુણકારી ઐશ્વર્ય સમજાઈ જાય તો આ સૃષ્ટિમાં સંઘની બહાર તમને કશું સાર દેખાય નહીં. આ સંસારમાં જે કાંઈ વખાણવા લાયક, મેળવવા લાયક, પ્રશંસનીય, અનુમોદનીય, આદરણીય ભૌતિક કે આત્મિક સર્વ વસ્તુઓ છે તે શ્રીસંઘમાં છે. જે શ્રીસંઘની ગુણસમૃદ્ધિને ઓળખી શકે તે અન્ય કોઈથી અંજાય १ तथा-यथा 'तद्राजभवनं निरुपचरितशब्दादिविषयोपभोगविमर्दसुन्दरं' तथेदमपि विज्ञेयं, तथाहि-सर्वेऽपि देवेन्द्रास्तावदेतन्मध्यपातिनो वर्त्तन्ते, ये चान्येऽपि महर्द्धिकामरसंघातास्तेऽपि प्रायो न भगवन्मतभवनाद्बहिर्भूता भवितुमर्हन्ति, ततश्च तथाविधविबुधाधारभूतस्यास्य निरुपचरितशब्दादिविषयोपभोगविमर्दसुन्दरता न दुरुपपादा। पुण्यानुबन्धिपुण्यफलम् तद्वर्णनेन चैतल्लक्षणीयं, यदुत-भोगास्तावत्पुण्योदयेन संपद्यन्ते, किन्तु तदेव पुण्यं द्विविधं-पुण्यानुबन्धि पापानुबन्धि च। तत्र ये पुण्यानुबन्धिपुण्योदयसम्पाद्या: शब्दाधुपभोगास्त एव सुसंस्कृतमनोहरपथ्यान्नवत्सुन्दरविपाकतया निरुपचरितशब्दादिभोगवाच्यतां प्रतिपद्यन्ते, ते हि भुज्यमानाः स्फीततरमाशयं संपादयन्ति, ततश्चोदाराभिप्रायोऽसौ पुरुषो न तेषु प्रतिबन्धं विधत्ते, ततश्चासौ तान् भुञ्जानोऽपि निरभिष्वङ्गतया प्रारबद्धपापपरमाणुसञ्चयं शिथिलयति, पुनश्चाभिनवं शुभतरविपाकं पुण्यप्राग्भारमात्मन्याधत्ते, स चोदयप्राप्तो भवविरागसम्पादनद्वारेण सुखपरम्परया तथोत्तरक्रमेण मोक्षकारणत्वं प्रतिपद्यत इति हेतोः सुन्दरविपाकास्तेऽभिधीयन्ते। (उपमिति० प्रथम प्रस्ताव) For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૦૫ નહીં. જેમ 'તીર્થકરો ચોત્રીસ અતિશયોરૂપ સમગ્ર ઐશ્વર્ય સાથે સમવસરણમાં બિરાજમાન થાય ત્યારે, તેમને જોઈને ભલભલા મિથ્યાદૃષ્ટિ પણ ચકિત થઈ જાય છે, ધર્મના સાક્ષાત્ ફળસ્વરૂપ તીર્થકરોના આંતર-બાહ્ય ઐશ્વર્યને જોઈને તેમનામાં ધર્મની નિશ્ચલ શ્રદ્ધા પ્રગટે છે, અરે ! અભવ્ય પણ આત્મા-પરલોક-પુણ્ય-પાપની ઓઘશ્રદ્ધાવાળો થઈ જાય છે; તેને મનમાં થાય કે દુનિયામાં ધર્મનું ફળ પ્રત્યક્ષ છે. જે તીર્થકરોનાં ચરણો ઇન્દ્રો દાસ થઈને ચૂમે છે, કરોડો દેવતાઓ પ્રતિ ક્ષણ જેમની સેવામાં ઉપસ્થિત છે, અદ્વિતીય અતિશયોના ધારક છે, સાક્ષાત્ ગુણોના પુંજમય આંતરવ્યક્તિત્વ ધરાવે છે, જોતાં જ મોહિત થઈ જવાય તેવી પ્રભાવકતા તીર્થકરની છે, તેમ શ્રીસંઘ પણ સમગ્ર ઐશ્વર્ય યુક્ત ઉપસ્થિત થાય તો જોતાં જ લાયક જીવો અભિભૂત થઈ જાય. પરંતુ ગણધરોથી આરંભીને સામાન્ય સમ્યગ્દષ્ટિ સુધીના સર્વ જીવોનું ગૈલોક્યસાર ગુણમય ઐશ્વર્ય મનમાં ઉપસ્થિત થવું જોઈએ. તો જ શ્રીસંઘના મહાન પ્રભાવકતાગુણની સાચી ઓળખાણ થાય. જેને આવી ઓળખાણ થઈ છે તેને શ્રીસંઘને તીર્થકર સમકક્ષ મૂલવવામાં કોઈ મૂંઝવણ નહીં થાય. તમારે આંખો મીંચી ત્રણ લોકના જૈનશાસનના સર્વ અનુયાયી, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા અને સમ્યગ્દષ્ટિ દેવો આદિને મનમાં સમૂહરૂપે ઉપસ્થિત કરવા અને વિચારવું કે આ બધા શ્રીસંઘના પેટા અંગરૂપ છે, આમાં ગુણોનો-શક્તિનો-ઐશ્વર્યનોપ્રભાવકતાનો કોઈ પાર નથી, વિધવિધ સાધકોમાં અનેક પ્રકારની વિવિધ આરાધનાયુક્ત પ્રભાવકતા છે, આ સંઘ એટલો મહાન છે કે આ સંઘેનો ગુણથી કોઈ જોટો ન મળે. તમને પુણ્યાનુબંધી પુણ્ય અને તેના હિતકારી વિપાકોની જેટલી સ્પષ્ટ સમજણ પડે તેટલા તમે સંઘના પ્રભાવક ઐશ્વર્યને પિછાણી શકો. શ્રીસંઘ બહાર પુણ્યાનુબંધી પુણ્યના વિપાકો પ્રાયઃ પ્રાપ્ત નથી. તેથી જેને સંઘ બહાર આલાદક એશ્વર્ય દેખાય તેની બુદ્ધિમાં જ ચોક્કસ વિકાર છે; કેમ કે સંઘ બહાર કોઈ અનુમોદનીય એશ્વર્ય છે જ નહીં. સભા : ભૌતિક ઐશ્વર્ય તો છે જ ને ? સાહેબજી : તમે ધર્મશૂન્ય શ્રીમંત-સત્તાધીશોને જોઈને અંજાઈ જાઓ તો સમજવાનું કે તમારા ઉપર પાપાનુબંધી પુણ્યનો પ્રભાવ છે. શાસ્ત્રમાં તેમના ઐશ્વર્ય માટે પાપદ્ધિ શબ્દ વાપર્યો. જે ઘણાં પાપ કરીને ઋદ્ધિ મેળવે છે, વળી તેને સાચવવા પણ ઘણાં પાપ કરે છે અને ફળરૂપે ભોગવવામાં પણ પાપની જ પરંપરા છે, તેને પાપદ્ધિ કહી છે. તમને અમેરિકા, યુરોપની ઋદ્ધિ જોઈને મોંમાં પાણી આવે, જ્યારે અમને થાય કે ઘોર પાપથી ભેગું કર્યું, અનેક પાપો કરીને સાચવે છે અને મરવાના પણ પાપના પુંજ સાથે. દુનિયામાં કાતિલ કૂટનીતિઓ જ તેમની ઋદ્ધિ-સિદ્ધિની જીવાદોરી છે. ઘોર પાપાનુબંધીપાપવાળું આ ઐશ્વર્ય છે. આવી પોપદ્ધિનો મન પર પ્રભાવ પડે એ પણ વિકારી બુદ્ધિ સૂચવે છે. અહીં તો સ્વ-પરને હિતકારી ગુણકારી શ્રદ્ધ-સિદ્ધિ-ઐશ્વર્યની વાત ચાલે છે. આવું ઐશ્વર્ય આખા વિશ્વમાં શ્રીસંઘમાં જ છે. શ્રીસંઘ પુણ્યાનુબંધી પુણ્યવાળા જીવોનો સમૂહ છે. १ एतां चमत्कारकरी प्रातिहार्यश्रियं तव। चित्रीयन्ते न के दृष्ट्वा नाथ ! मिथ्यादृशोऽपि हि ?।।९।। (વીતરાસ્તોત્ર0 પ્રાણ જ શ્નો) २ प्रायोग्रहणं शुद्धधर्माक्षेपिभोगनिरासार्थं, तस्य प्रमादजीवत्वायोगात्, अत्यन्तानवद्यतीर्थकरादिफलशुद्धेः पुण्यसिद्ध्यादावागमाभिनिवेशाद्धर्मसारचित्तोपपत्तेरिति। (योगदृष्टि0 श्लोक १६० टीका) For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ અબજોની સંપત્તિ વચ્ચે જન્મે, છતાં ભોગવશે પણ અનાસક્તિથી, સ્વ-પરના શક્ય હિતમાં પૂરેપૂરો સદુપયોગ કરશે અને અવસર મળતાં તૃણવત્ છોડીને ચાલી નીકળશે. છોડતાં પણ તેમને કોઈ હિચકિચાટ નહીં. આ મહાપુરુષો ઐશ્વર્યના સાચા માલિક છે, ગુલામ નથી. આવા ઉત્તમ જીવોનો સમૂહ સંઘમાં આવે. શ્રીસંઘ એટલે નાનીસૂની વસ્તુ નથી. શ્રીસંઘનું વર્ણન ઘણું રોચક અને સાંભળવા જેવું છે. તે સાંભળવાથી પણ પ્રેરણા મળશે કે આવા શ્રીસંઘમાં વહેલામાં વહેલા પ્રવેશ કરી સભ્યપદ મેળવું. શ્રીસંઘનું સભ્યપદ અતિ દુર્લભ છે. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । | મયવBIO, JIJ MOJIOi મ ળOIJoi || (પ્રતિત પ્રHROTo બ્લો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. સમગ્ર સૃષ્ટિમાં શ્રેષ્ઠ કોટિના ગુણોના ધારક જીવોના સમૂહરૂપ શ્રીસંઘ તીર્થકર અનંતર, તીર્થકર સમકક્ષ અને તીર્થકરથી પણ અધિક છે : ૮૪ લાખ જીવાયોનિમાં ભટકતા જીવોને દુર્ગતિમાં તો દુઃખોનો પાર નથી અને દોષોના વિકાસનો પણ પાર નથી. દુર્ગતિમાં જીવ લગભગ દોષોનો જ વિકાસ કરે છે; કારણ કે ત્યાં તેને ગુણોનો વિકાસ કરવાની તક કે સામગ્રી જ નથી. જીવસૃષ્ટિનો મોટો ભાગ દુર્ગતિમાં છે. ૦.૦૦.૦૧ % જીવો પણ સદ્ગતિમાં નથી આવતા; કેમ કે વ્યવહારથી સદ્ગતિરૂપે મનુષ્યગતિ અને દેવગતિ એ બે જ આવે. તિર્યંચ-નારકીમાં જ જીવોની વિપુલ સંખ્યા છે. દેવગતિ અને મનુષ્યગતિ કરતાં અનેક ગણી સંખ્યા પંચેંદ્રિય તિર્યંચમાં છે. તેનાથી ચઉરિદ્રિય, તેઇંદ્રિય, બેઇંદ્રિય આદિની સંખ્યા ક્રમશ: અધિક અધિક છે. આ વાત પ્રત્યક્ષ છે. દા.ત. મુંબઇની વસ્તી દોઢ કરોડની છે. પણ મુંબઇના એક મકાન જેટલા વિસ્તારમાં પણ દોઢ કરોડથી વધારે કીડીઓ ચોક્કસ મળશે. બેઇંદ્રિયથી પંચેંદ્રિય સુધીના બધા જીવો ત્રસ છે. તેના કરતાં પાણી વગેરે એકેંદ્રિય સ્થાવર જીવો અનેક ગણા ગુણાકારમાં છે. પાણીના એક ટીપામાં જ અસંખ્ય જીવો છે. અને તે સર્વ પૃથ્વી, પાણી, અગ્નિ કે વનસ્પતિ આદિના જીવોથી અનંતના ગુણાકારમાં એક નિગોદરૂપ વનસ્પતિમાં જીવો છે. તેથી ક્રમશઃ અવિકસિત ભવોરૂપ દુર્ગતિમાં જીવોના અનેક ગણા ગુણાકારરૂપે ખડકલા છે. આમાંથી ભાગ્યે જ, અનંતમાં એકની સરેરાશથી જીવ વિકસિત ભવરૂપ મનુષ્ય કે દેવભવમાં અકામનિર્જરાથી આવે છે. વાસ્તવમાં દુર્ગતિનું માળખું જ એવું છે કે ત્યાં જીવ પ્રાયઃ શુભ પરિણામ કરી જ ન શકે. એટલે મનુષ્યભવ કે દેવભવયોગ્ય પુણ્યનો સંચય જ તેમને દુષ્કર છે. વળી દેવગતિ કે મનુષ્યગતિમાં આવેલા જીવો પણ ૯૯ ટકા પાપાનુબંધી પુણ્યના ઉદયવાળા For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૦૭. હોય છે. તેથી તેમાં પણ પાપી અને દુર્જન જીવો જ વધારે મળે, સજ્જન અને ગુણિયલ જીવો અતિ અલ્પ હોય. વળી સજ્જનોમાં પણ આસ્તિક અને ધર્માત્મા અતિ અલ્પ હોય અને તેવા ધર્માત્માઓ પણ તે તે ધર્મોમાં વહેંચાઈ જાય. તેથી ભાવથી જિનશાસનને પામેલા, નિર્મળ સમ્યગ્દર્શન આદિ ગુણોને ધારણ કરનારા જીવો તો અત્યંત અલ્પતમ સંખ્યામાં રહેવાના. આ જ જીવો તત્ત્વથી સદ્ગતિને પામેલા પુણ્યાનુબંધી પુણ્યના વિપાકવાળા જીવો છે. આખી જીવસૃષ્ટિરૂપ સાગરમાં નાનો તરતા બેટ જેવો આ ચતુર્વિધ શ્રીસંઘ છે, જે આખા સંસારનું ક્રિીમ-માખણ છે, જીવસૃષ્ટિના સારનો પણ સાર છે. ભૌતિક જગતમાં સારરૂપ મૂલ્યવાન વસ્તુઓ ઝવેરાત આદિ ગણાય તેમ સર્વ સંસારી જીવોમાં આંતર ગુણોથી ઝળકતા ઝવેરાત જેવા જીવોના સમગ્ર સમૂહનો શ્રીસંઘમાં સમાવેશ છે. તેમની પાસે મોક્ષસાધક અપૂર્વ આધ્યાત્મિક ગુણો છે, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્રથી તેમનું અંતઃકરણ વાસિત છે અને તેથી જ વિધવિધ ગુણોનો ભંડાર શ્રીસંઘ છે. તેવા 'શ્રીસંઘનો મહિમા ત્રણ અપેક્ષાએ વર્ણવ્યો છે. પૂજ્યતાની અપેક્ષાએ તીર્થંકર અનંતર શ્રીસંઘ છે, પ્રભાવની અપેક્ષાએ તીર્થકર સમકક્ષ શ્રીસંઘ છે અને ઉપકારની અપેક્ષાએ તીર્થકરથી અધિક શ્રીસંઘ છે. તીર્થકર અનંતર શ્રીસંઘ : તીર્થકર શ્રીસંઘના સ્થાપક, નાયક, માર્ગદર્શક છે, ગણધરો દ્વારા શ્રીસંઘનું પાલનપોષણ કરનારા છે, તેમની પાસે તીર્થ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે, તે અપેક્ષાએ તીર્થંકરો અતિ મહાન છે. છતાં તીર્થંકર સિવાયના સર્વ ગુણિયલ જીવોનો સમૂહ શ્રીસંઘમાં સમાવિષ્ટ હોવાથી તીર્થંકર પછી પૂજ્યતાની દૃષ્ટિએ દ્વિતીય નંબરે શ્રીસંઘ આવે. તીર્થકર પછી આ જગતમાં પૂજ્ય, આદરણીય, શિરસાવંદ્ય, શ્રીસંઘ હોવાથી તે પચ્ચીસમો તીર્થકર છે. માત્ર વ્યક્તિ નહીં, સમૂહનું આ માન છે. તીર્થકર સમકક્ષ શ્રીસંઘ ? પ્રભાવકતાની અપેક્ષાએ તીર્થકરો જગતમાં અદ્વિતીય છે, પરંતુ તીર્થકર સ્થાપિત શ્રીસંઘ પણ અચિંત્ય પ્રભાવકતા ધરાવે છે. પુણ્યાનુબંધી પુણ્યના ઉત્તમ વિપાકવાળા સૃષ્ટિના સર્વ જીવોના સમૂહરૂપ શ્રીસંઘ, ગુણઐશ્વર્યથી સામૂહિક પ્રતિબોધકતા પ્રભાવકતા તીર્થકર સમકક્ષ ધરાવે છે, તેથી શ્રીસંઘને તીર્થકર તુલ્ય કહ્યો. શ્રીસંઘ બહાર અન્ય ધર્મમાં રહેલા ગુણિયલ મુમુક્ષુ જીવો મોક્ષમાર્ગની પ્રારંભિક ભૂમિકામાં ભલે હોય, પરંતુ તે જીવો સમ્યગ્દર્શન આદિ ગુણો ન પામેલા હોવાથી તેમનામાં પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળું ઐશ્વર્ય સંભવિત નથી. જોકે તે જીવો લાયક છે, આત્મકલ્યાણની સાચી સાધના કરનારા છે, પરંતુ તેમણે શ્રદ્ધાથી સ્વીકારેલાં १ एषोऽयं संघः। श्रुते सिद्धान्ते। भणितोऽभिहितः। तीर्थकरेभ्योऽनन्तरो द्वितीयस्थानवर्ती तीर्थकरानन्तरः। पूज्यत्वेनेति शेषः। अथवाऽविद्यमानमन्तरं विशेषो यस्य सोऽनन्तरः, तीर्थकराणामनन्तरस्तीर्थकरतुल्य इत्यर्थः । तेषामपि तस्य पूज्यत्वात्। अथवा तीर्थकरोऽनन्तरो यस्मात्स तथा। संघपूर्वकं हि तीर्थकरस्य तीर्थकरत्वं। संघ इति संबन्धितमेव। इति गाथार्थः।।३८।। (पंचाशक प्रतिष्ठाप्रकरणपंचाशक टीका) For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ શાસ્ત્રો કે ધર્માનુષ્ઠાનો સમ્યક્ત પામવામાં અવરોધક છે. આર્યદર્શનો સરળ મુમુક્ષુ જીવને કદાચ મોક્ષમાર્ગમાં ચડવામાં સહાયક બની શકે, પરંતુ સમકિત પામવામાં તો અવશ્ય અવરોધક બને છે. સભા મોક્ષમાર્ગમાં ચડાવે છતાં સમકિત પમાડવામાં અવરોધક કેવી રીતે ? સાહેબજી : કોઈ માણસ બે પગથિયાં સુધી સીડી ચડાવી શકે પણ આગળ ચડવા તેનો ટેકો કામ ન લાગે, ઊલટું તેને પકડી રાખવાથી તમે આગળ ચડી ન શકો તો તેને આગળ ચડવામાં અવરોધક પણ કહી શકાય. છતાં તેણે પૂર્વે જે ચડવામાં સહાય કરી તે તો અવશ્ય સ્વીકારવી પડે. જૈનદર્શન તટસ્થતાથી મૂલ્યાંકન કરે છે. જિનશાસનનો શ્રાવક પણ અન્યદર્શનના સંન્યાસી કરતાં ચડિયાતો છે : અન્યદર્શનમાં અધ્યાત્મનો ઉપદેશ હોવાથી અનુયાયીને મોક્ષમાર્ગમાં ચડાવવાની શક્તિ ખરી, પણ સમકિત વગેરે ગુણ પમાડવાની શક્તિ નથી. તે તાકાત જૈનશાસનમાં જ હોવાથી જૈનશાસનનો આજ્ઞાનુસારી સંઘ જગતમાં અધ્યાત્મની દૃષ્ટિએ ચડિયાતો છે. તેની તોલે આ જગતમાં અન્ય કોઈ ન આવે. 'કલિકાલસર્વજ્ઞ પૂ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે સાફ શબ્દોમાં લખ્યું કે જિનશાસનનો શ્રાવક પણ અન્યદર્શનના સંન્યાસીઓ કરતાં આચાર-વિચાર બંનેથી ઊંચો છે. અહીં આપણા છે માટે ઊંચા અને પારકા છે માટે નીચા, એવું ધોરણ નથી બાંધ્યું, પણ ગુણથી સાબિત કર્યું છે કે શ્રાવકધર્મમાં જે ગુણો છે તે આજીવન બ્રહ્મચર્ય પાળનાર સંન્યાસીમાં પણ નથી. જયણા, પાપનો ત્યાગ, સદાચારનું સેવન, સૂક્ષ્મ વિવેક આદિથી તુલનાત્મક તટસ્થ મૂલ્યાંકન છે. સભા : નિસર્ગથી અન્યધર્મમાં રહેલ વ્યક્તિમાં સમકિત હોય તો તે શ્રીસંઘમાં છે ? સાહેબજી : નિશ્ચયથી ગણી શકાય, પરંતુ તેનો પરિચય-ઓળખ કરવાં મુશ્કેલ છે. બાકી તો ભાવથી સમકિત કે દેશવિરતિ પામ્યો હોય તેવો જંગલનો પશુ પણ શ્રીસંઘમાં આવી શકે. ચંડકૌશિક સર્પ ભાવથી સમકિત પામ્યો અને વ્રત સ્વીકાર્યા તો તે શ્રીસંઘમાં છે. ધર્માત્મા શ્રાવકને ખ્યાલ આવે તો તેની સાધર્મિક તરીકેની ભક્તિ પણ કરે. ટૂંકમાં સમજી જ લેવાનું કે સમકિત કે ભાવશ્રાવકપણું જેનામાં આવે તે બધા ચતુર્વિધ સંઘમાં અવશ્ય ગણી શકાય. અરે ! મનુષ્યો કરતાં પશુઓમાં ભાવશ્રાવકની સંખ્યા વધારે છે. ૨ મુક્તિગામી જીવોમાં પણ માર્ગભેદ સંભવિત, પરંતુ શ્રીસંઘમાં માર્ગભેદ અસંભવિત : સંઘ એટલે ગુણોનો સંઘાત, મોક્ષે જનાર એક જ પથના પદયાત્રિકોનો સમૂહ, જેનું ધ્યેય એક જ છે. १ यामन्यतीथिका यान्ति गति तीव्रतपोजुषः। उपासका: सोमिलवत् तां विराद्धव्रता अपि।।३७ ।। मासे मासे हि ये बाला: कुशाग्रेणैव भुञ्जते। सन्तुष्टोपासकानां ते कलां नार्हन्ति षोडशीम्।।३८ ।। अप्यद्भुततपोनिष्ठस्तामलि: पूरणोऽपि वा। सुश्रावकोचितगतेरतिहीनां गतिं ययौ ।।३९।। (योगशास्त्र प्रकाश २ श्लोक ११५ टीका) २ भावे भावविषयं श्रुतविहितं श्रुतप्रतिपादितं सङ्घस्तीर्थम्, तथा च भगवत्यामुक्तम्, “तित्थं भंते! तित्थं तित्थयरे तित्थं? । For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ उ०८ એક નગરથી બીજા નગરમાં જવા માટે સમૂહમાં સહકારથી યાત્રા કરે તેવા માનવસમૂહને સાર્થ કહેવાય. તેમ 'સંસારમાંથી મોક્ષરૂપી નગરે પહોંચવા નીકળેલ સમાન ધ્યેયવાળા, લક્ષ્યવાળા; વળી આરાધનારૂપ માર્ગ પણ જેઓનો એક જ છે, તેવા એક પંથના પરસ્પર સહાયક પથિકોનો સમૂહ તેનું નામ શ્રીસંઘ. આ ઉપમાથી સંઘને સાર્થ કહેવાય છે. અન્યદર્શનમાં રહેલા મોક્ષમાર્ગાનુસારી જીવોનો આરાધનારૂપ માર્ગ જુદો જુદો છે, જ્યારે શ્રીસંઘમાં પ્રવિષ્ટ સાધકોનો આરાધનામાર્ગ પણ એક જ છે. જેનાં મંઝિલ અને પંથ બંને એક જ છે તેને સાર્થ કહેવાય. જુદા જુદા પંથના પથિકો સાથે નથી બનતા. તેથી શ્રીસંઘ આરાધનામાર્ગની પણ અદ્વિતીય એકતા ધરાવે છે. સમ્યક્તથી આગળ આરાધનાનો માર્ગ એક જ છે. હા, સંઘરૂપ પથિકોમાં પણ મંઝિલ પ્રતિ ગતિનો તફાવત હોઈ શકે છે. કોઈ શીધ્રગામી તો કોઈ મંદગામી, પણ માર્ગભેદ શક્ય નથી. આવા એક જ આરાધનામાર્ગના ઉપાસકો વિવિધ ગુણસમુદાયોથી જ્યાં શોભતા હોય છે, તેની પૂજા-ભક્તિમાં તે સર્વ ગુણોની પૂજા-ભક્તિ સમાય છે. જેમ સર્વગુણસંપન્ન તીર્થકરની ઉપાસનામાં સર્વ ગુણની ઉપાસના સમાવિષ્ટ છે તેમ સર્વગુણસંપન્ન શ્રીસંઘની ઉપાસનામાં પણ સર્વ ગુણોની ભક્તિ-ઉપાસના સમાય છે. तीर्थं३२थी. अघि श्रीसंघ : આ મહાન શ્રીસંઘને અપેક્ષાએ તીર્થંકરથી અધિક પણ કહ્યો છે. ચોવીસ તીર્થંકરો પાછળ અને શ્રીસંઘ गोयमा! अरहां ताव नियमा तित्थंकरे, तित्थं पुण चाउवन्नो समणसंघो” इति। इह च तीर्थसिद्धौ तारकादयो नियमादाक्षिप्यन्त एव । तत्रेह संघे तीर्थे तद्विशेषभूत एव तारकः साधुः, ज्ञान-दर्शन-चारित्रत्रिकं पुनस्तरणम्, तरणीयं तु भवसमुद्रः । इह च तीर्थतारकादीनां परस्परतोऽन्यता, अनन्यता च विवक्षावशतो बोद्धव्या। तत्र सम्यग्दर्शनादिपरिणामात्मकत्वात् संघस्तीर्थम्, तत्रावतीर्णानामवश्यं भवोदधितरणात्। तद्विशेषभूतत्वात् तदन्तर्गत एव साधुस्तरीता, सम्यग्दर्शनाद्यनुष्ठानात्। साधकतमत्वेन तत्करणरूपतामापन्नं ज्ञानादित्रयं तु तरणम्। तरणीयं त्वौदयिकादिभावपरिणामात्मकः संसारसमुद्र इति।।१०३२। ___ (विशेषावश्यकभाष्य श्लोक १०३२ टीका) १ 'कर्मरजोजलौघविनिर्गतस्य' इह ज्ञानावरणादिलक्षणं कर्म, तदेव अनेकधा जीवगुण्डनाद् रजो भण्यते, तदेव भवकारणत्वाद् जलौघवद् जलौघः, तस्माद् विनिर्गत इव विनिर्गतः, तथा चाविरतसम्यग्दृष्टेरप्युपार्द्धपुद्गलपरावर्त्तः परः संसार उक्त इत्यतो विनिर्गतस्तस्य। लोक ७-८ टीका) २ इयमपि मिथ्यादृष्टेः काचाद्युपहतलोचनस्य, इतरस्य तदनुपहतलोचनस्येति । यथैष दृष्टिभेद एकस्मिन्नपि दृश्ये चित्रोपाधिभेदात्, तथा पारलौकिकेऽपि प्रमेये क्षयोपशमवैचित्र्यतश्चित्रः प्रतिपत्तिभेद इति। एतन्निबन्धनोऽयं दर्शनभेद इति योगाचार्याः । न खल्वयं स्थिरादिदृष्टिमतां भिन्नग्रन्थीनां योगिनां, यथाविषयं नयभेदावबोधभावादिति।। (योगदृष्टि0 श्लोक १४ टीका) 3 ... ततश्चानपेक्षितपुरुषादिभावतया गणसमदायरूपताया एवापेक्षणात। तीर्थकरोऽपि च जिनोऽपि च, आस्तामितरजनः। एतं संघं । नमति वन्दते, धर्मकथारंभे “नमो तित्थस्सेति” भणनात्। कुत इत्याह-गुरुभावतः “गुरुरयं गुणात्मकत्वात्” इत्येवंरूपो यो भावोऽध्यवसायः स गुरुभावस्तस्मात्। अथवा गुरुभावतो गुरुत्वाद्गौरवार्हत्वात्। चैवेत्यवधारणार्थः । इति गाथार्थः ।।३९ ।। अथ तीर्थकरनमनीयत्वं संघस्यागमेन दर्शयन्नाह For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ तप्पुब्विया अरिहया पूजितपूया य विणयकम्मं च। कयकिच्चो वि जह कहं कहेति णमते तहा तित्थं ।।४० ।। व्याख्या-तत्पूर्विका तीर्थहेतुका। तीर्थं च संघः। ‘अरिहय त्ति' अर्हत्ता तीर्थकरत्वं प्रवचनवात्सल्यादिलभ्यत्वात्तस्याः। तथा पूजितस्य सतः पूज्यैर्या संघस्य पूजा सा पूजितपूजा सा च प्रवर्ततां पूजितपूजकत्वाल्लोकस्य । तथा विनयकर्म च वैनयिककृत्यं च कृतज्ञताधर्मगर्भ कृतं भवतु, विनयमूलो धर्म इत्याविष्करणार्थं । इत्येवं कारणत्रयान्नमति तीर्थमिति योगः। अथ कृतकृत्यस्य किं तीर्थनमनेनेत्यत आह-कृतकृत्योऽपि निष्ठितार्थोऽपि, आस्तामितरः । यथा यद्वत् । कथां धर्मदेशनां । कथयति करोति। नमति प्रणमति। तथा तद्वत्। तीर्थं संघं तीर्थकरनामकर्मोदयादौचित्यप्रवृत्तेरिति गाथार्थः।।४०।। एयम्मि पूजियम्मी णत्थि तयं जं ण पूजिय होइ। भुअणे वि पूयणिज्जं ण गुणट्ठाणं ततो अण्णं ।।४१ ।। (पंचाशक0 प्रतिष्ठाप्रकरण पंचाशक मूल-टीका) ★ तीर्थकरोऽपि चैनं-सचं तीर्थसंज्ञिनं नमति धर्मकथादौ गुरुभावत एव, ‘नमस्तीर्थाये'ति वचनादेतदेवमिति .... ।।११३५ ।। ... 'पूजितपूजा चेति भगवता पूजितस्य पूजा भवति, पूजितपूजकत्वाल्लोकस्य, विनयकर्म च कृतज्ञताधर्मगर्भं कृतं भवति... ।।११३६।। (पंचवस्तुक श्लोक ११३५-११३६ टीका) ★ गुणसमुदाओ संघो पवयणतित्थंति होइ एगट्ठा। तित्थयरो वि य एवं णमइ गुरुभावओ चेव।।२६।। गुणसमुदायः सङ्घोऽनेकप्राणिस्थसम्यग्दर्शनाद्यात्मकत्वात्। प्रवचनं तीर्थम् इति भवन्त्येकार्थिका:-एवमादयोऽस्य शब्दा इति। तीर्थकरोऽपि चैनं सङ्घ तीर्थसंज्ञितं नमति धर्मकथादौ गुरुभावत एव 'नमस्तीर्थाय' इति वचनादेतदेवमिति।।२६।। अत्रैवोपपत्त्यन्तरमाह'तप्पुब्विया अरहया, पुइअपुआ य वियणकम्मं च । कयकिच्चो वि जह कहं कहेइ णमए तहा तित्थं । ।२७ ।। तत्पूर्विकाऽहत्ता तदुक्तानुष्ठानफलत्वात्, पूजितपूजा चेति, भगवता पूजितस्य पूजा भवति, पूजितपूजकत्वाल्लोकस्य, विनयकर्म च कृतज्ञताधर्मगर्भं कृतं भवति, यद्वा किमन्येन? कृतकृत्योऽपि स भगवान् यथा कथां कथयति धर्मसम्बद्धाम्, तथा नमति तीर्थम्, तीर्थकरनामकादयादेवौचित्यप्रवृत्तेरिति।।२७।। एयम्मि पुईअंमि णत्थि तयं जं न पुइअं होइ। भुवणेवि पुअणिज्जं ण अस्थि थाणं तओ अण्णं ।।२८।। एतस्मिन् पूजिते नास्ति तद् यत् पूजितं न भवति, भुवनेऽपि पूज्यं नास्त्यन्यत्ततः स्थानम्।।२८।। (प्रतिमाशतक श्लोक ६७ टीका) ★ यदि च तीर्थस्य भगवदभिवन्द्यत्वात् प्रथमगणधरस्यापि तीर्थशब्दाभिधेयत्वेन तथात्वाद् न दोषः, तदा चातुर्वर्ण्यश्रमणसंघस्यापि तीर्थशब्दाभिधेयत्वादार्यकाणामपि तत्रान्तर्भावात् तुल्यमेतत्। (शास्त्रवार्ता समुच्चय स्तबक - ११ श्लोक ५४ टीका) ★ प्रोच्यन्तेऽनेन, अस्मात्, अस्मिन् वा जीवादयः पदार्था इति प्रवचनम्, अथवा प्रशब्दस्याऽव्ययत्वेनाऽनेकार्थद्योतकत्वात् प्रगतं जीवादिपदार्थव्यापकं, प्रधानं, प्रशस्तम्, आदौ वा वचनं प्रवचनं द्वादशाङ्गं गणिपिटकम्, आदित्वं चाऽस्य विवक्षिततीर्थकरापेक्षया द्रष्टव्यम्, “नमस्तीर्थाय” इति वचनात् तीर्थकरेणाऽपि तन्नमस्करणादिति। अथवा जीवादितत्त्वं प्रवक्तीति प्रवचनमिति व्युत्पत्तेादशाङ्गम्, गणिपिटकोपयोगानन्यत्वाद् वा चतुर्विधश्रीश्रमणसङ्घोऽपि प्रवचनमुच्यते। (विशेषावश्यकभाष्य श्लोक - १ टीका) ★ अथ “तित्थपणामं काउं” [आवश्यकनि० समवस0 गा0 ४५] इत्याद्यागमप्रामाण्यात् प्रथमगणधरस्य 'तीर्थ' शब्दाभिधेयत्वात् तदवन्द्यत्वं तस्यासिद्धं तर्हि चातुर्वर्ण्यश्रमणसंघस्यापि 'तीर्थ' शब्दवाच्यत्वात् तत्र तु तासामन्तर्भावात् महाव्रतस्थपुरुषावन्द्यत्वं तासामपि असिद्धम्। (सन्मतितर्कप्रकरण तृतीय कांड श्लोक ६५ टीका) For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૧૧ પ્રથમ ઉપકારી. અહીં ખુલાસો એ છે કે તીર્થકર પણ જેને “નમો તિ–સ્સ” કહીને નમસ્કાર કરે છે તેવો શ્રીસંઘ તીર્થકરોથી પણ અપેક્ષાએ અધિક છે. તીર્થકરો ‘નમો તિ–સ્સ’ કહીને પ્રથમ ભાવતીર્થ સ્વરૂપ પટ્ટધર એવા ગણધરોને નમસ્કાર કરે છે, તે પટ્ટધરોની જગતમાં મહત્તા સ્થાપિત કરવા માટે છે. દ્વાદશાંગ્રીરૂપ જા ભાવતીર્થને નમસ્કાર કરે છે, તેમાં દ્વાદશાંગીનું તેમના પર ઋણ છે માટે નમસ્કાર કરે છે, કેમ કે અર્થથી શાશ્વત દ્વાદશાંગીનું અવલંબન લઈને જ તેઓ છેક કેવલજ્ઞાન સુધી પહોંચે છે. તે જ રીતે શ્રીસંઘનું પણ તીર્થકરો પર આગલા ભવની અપેક્ષાએ ઋણ છે. આભવમાં શ્રીસંઘનું તેમના ઉપર કોઈ ઋણ નથી; કેમ કે તેઓ જમ્યા પછી સ્વયંબુદ્ધ છે. તેમને સ્વસાધના માટે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા આદિ કોઈ આરાધકવર્ગની સહાય-પ્રેરણા કે અવલંબન આવશ્યક નથી. સ્વતંત્ર રીતે આખો સંસારસાગર તરી શકે તેવા સમર્થ છે. પણ તે જ તીર્થકરો આગલા ભવમાં શ્રીસંઘનું અવલંબન લઈને સાધના કરતા હતા. ધર્માચાર્ય, ગુરુઓ આદિના ઉપદેશથી સાધુ-સાધ્વી કે કલ્યાણમિત્રો આદિની સહાયથી સાધના આગળ ધપાવી છે. અરે ! સાધનાનો પ્રારંભ પણ પ્રાયઃ કરીને કોઈ સંઘના અંગભૂત વ્યક્તિની સહાયથી થતો હોય છે. દા.ત. નયસારના ભવમાં પ્રભુ વીરને ધર્માચાર્યે ઉપદેશ દ્વારા પ્રબોધ કર્યો. ટૂંકમાં તીર્થકરો પણ ભૂતકાળના કોઈ સંઘમાંથી જ પાકે છે. સર્વ તીર્થકરોને પકવવાની ઉત્પાદકભૂમિ કે અખૂટ રત્નખાણ શ્રીસંઘ જ છે. વર્તમાન સંઘમાં પણ કોઈ ભવિષ્યના તીર્થકરો કે ગણધરો આદિના આત્મા હોઈ શકે છે, જે ચતુર્વિધ સંઘની સહાયથી જ વર્તમાનમાં આરાધના કરે છે. ભૂતકાળની અપેક્ષાએ શ્રીસંઘનો ઉપકાર ન હોય તેવા કોઈ તીર્થકર શક્ય નથી. આજ દિવસ સુધીમાં શ્રીસંઘ થકી અનંતા તીર્થકરોની શ્રેણિ સર્જાઈ છે અને ભવિષ્યમાં પણ અનંતા તીર્થકરો શ્રીસંઘરૂપ રત્નભૂમિમાંથી જ પ્રગટશે. જે શ્રીસંઘ પામર સંસારી જીવને તીર્થંકરપદ સુધી પહોંચાડવામાં સહાયક છે તે શ્રીસંઘને તીર્થકરો પણ ઋણસ્વીકારરૂપે નમસ્કાર કરે તે ઉચિત જ છે. તેથી ઉપકારની અપેક્ષાએ શ્રીસંઘ તીર્થકરથી પણ અધિક છે. સભા : તીર્થકરો સમવસરણમાં પ્રથમ નમસ્કાર કરે ત્યારે મૂળ સંઘ તો હજુ સ્થપાયો નથી ને ? સાહેબજી? તે પ્રશ્ન અપ્રસ્તુત છે. જેમ દ્વાદશાંગી સૈકાલિક છે તેમ સંઘ પણ ત્રણ કાળ અને ત્રણ લોકનો વિવક્ષિત છે. તેવા વ્યાપક સંઘના અવિભાજ્ય અંગરૂપે જ તે તે તીર્થકર દ્વારા સ્થપાતો નિયત સંઘ છે. તેથી શાશ્વત સંઘને નમસ્કાર પ્રથમ સમવસરણમાં પણ શક્ય છે. આ અપેક્ષાએ "આ જગતમાં શ્રીસંઘથી અધિક પૂજનીય કશું નથી. આ શ્રીસંઘ મહામહિમાવંત છે. ★ लोकेभ्यो नृपतिस्ततोऽपि हि वरश्चक्री ततो वासवः, सर्वेभ्योऽपि जिनेश्वरः समधिको लोकत्रयीनायकः। सोऽपि ३ नमहोदधिः प्रतिदिनं संघं नमस्यत्यहो, वैरस्वामिवदुन्नतिं नयति यः सोऽयं प्रशस्यः क्षितौ।।२।। (उदयवीरगणिकृत पार्श्वनाथचरित्रे ललितांगनृपकथा) ★ तदनु प्राङ्मुखः स्वामी, सिंहासन उपाविशत्। तीर्थाय नम इत्याख्यन्, मान्यः संघो जिनैरपि।।३० ।। (1મવુમાર ચરિત્ર સ-રૂ, સ્નો રૂ૦) १ व्याख्या-एतस्मिन् संघे। पूजिते सति । नास्ति न विद्यते। तकत् पूज्यं । यन्न पूजितमचिंतं भवति, सर्वमेव पूजितं भवतीतिभावः। कुत एतदेवमित्याह-भुवनेऽपि लोकेऽपि। पूजनीयं पूज्यं। न नैव। गुणस्थानं गुणास्पदं । ततः संघात्। अन्यदपरमस्ति। इति થાર્થ: (पंचाशक प्रतिष्ठाप्रकरण टीका) For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ 'આવા વિશાળ શ્રીસંઘની એક દેશથી પણ હૃદયપૂર્વકની ભક્તિ કરે તેને ત્રણ લોકના ત્રણ કાળના શ્રીસંઘની ભક્તિનું ફળ મળે છે : આવા શ્રીસંઘનું વર્ણન કર્યું ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે, આવો વિશાળ સંઘ હોય તો તેની પૂજા, ભક્તિ અશક્ય છે, એટલે સંઘપૂજા તો થઈ જ ન શકે. સંઘભક્તિ જ અશક્ય બની જાય. ત્યારે ગુરુએ જવાબ આપ્યો કે તેના એક દેશની ભાવથી પૂજા કરવી તે સમગ્ર સંઘની પૂજા કરવા બરાબર છે. બાકી શ્રીસંઘની સમગ્રતાથી દ્રવ્યભક્તિ શક્ય જ નથી. દા.ત. તમે અહીં હો તો અહીંના લોકો કે નજીકના વિસ્તારના લોકોને નિમંત્રણ આપો. અરે ! કદાચ ભારતભરના સંઘ ભેગા કરો તો પણ મહાવિદેહક્ષેત્ર વગેરેના સંઘોનું શું? વળી શ્રીસંઘમાં તો સમ્યગ્દષ્ટિ પણ આવે. એટલે ઇન્દ્રો, દેવતાઓ, શ્રાવક એવા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો, અને સમ્યગ્દષ્ટિ તિર્યંચો પણ આવે. તે બધાને એક સાથે એકત્રિત કરવા અશક્ય છે. પણ કોઈ એક ચોક્કસ કાળ કે ચોક્કસ ક્ષેત્રના સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા આદિ પણ શ્રીસંઘ ગણાય. તેથી તેની પૂજામાં પણ અપેક્ષાએ સર્વ સંઘની પૂજા સમાય. જેમ ભાવથી એક તીર્થંકરની પૂજામાં સર્વ તીર્થંકરની પૂજા છે, તેમ વ્યાપક શ્રીસંઘના એક ઘટક સંઘની પૂજામાં સમગ્ર સંઘભક્તિનો લાભ સમાય. જો તમારો ભાવ વિશાળ હોય તો સર્વ ગુણિયલ જીવોની પૂજા કર્યાનો લાભ મળે. અત્યારે તો તમે સંઘભક્તિ કરો તો પણ ઘણાને ભાવ એવો હોય કે ઓછા આવે તો સારું. ★ 'एतस्मिन्' सङ्घ पूजिते नास्ति 'तद्' वस्तु यत् न ‘पूजितम्' अभिनन्दितं भवति, किमित्यत आह-भुवनेऽपि सर्वत्र 'पूज्यं' पूजनीयं न गुणस्थानं कल्याणत: 'ततः'सङ्घादन्यदिति गाथार्थः ।।११३७ ।। (पंचवस्तुक ३७ टीका) ★ चतुर्वर्णश्रमणसङ्घवर्णवादो यथा-'एयंमि पूइअंमि णत्थि तयं जं न पूइअं होइ। भु(सु)वणे वि पूअणिज्जो, न गुणीसंघाओ जं अन्नो।।' (प्रतिमाशतक श्लोक १६ टीका) १ अथ संधैकदेशपूजैव कर्तुं शक्या, न संघपूजा, तस्य सकलसमयक्षेत्राश्रयत्वादित्याशंक्याहव्याख्या-तत्पूजापरिणामः संघपूजनाध्यवसाय: “संघमहं पूजयामि” इत्येवंरूपः। हंदीत्युपप्रदर्शने। महाविषयो बृहद्गोचरः। मकारः प्राकृतत्वात्। 'मुणेयव्वो त्ति' ज्ञातव्यः। तद्देशपूजनेऽपि संधैकदेशार्चनेऽपि। अपिशब्दः परोक्ताभ्युपगमसूचनार्थः। कथमेतत्सिद्धमित्याह-दैवतपूजादिज्ञातेन देवतार्चनप्रभृत्युदाहरणेन। यथा हि दैवतस्य राज्ञो वा मस्तकपादाद्येकदेशपूजनेऽपि तत्पूजापरिणामादेवतादिः पूजितो भवति, एवमेकदेशपूजनेऽपि संघः पूजितो भवति। इति गाथार्थः।।४२।। (पंचाशक प्रतिष्ठाप्रकरण टीका) * 'तत्पूजापरिणामः' सङ्घपूजापरिणाम: हन्दि महाविषय एव मन्तव्यः, सङ्घस्य महत्त्वात्, तद्देशपूजातोऽपि एकत्वेन सर्वपूजाऽभावे, ‘देवतापूजादिज्ञातेन' देवतादेशपादादिपूजोदाहरणेनेति गाथार्थः ।।११३८ ।। (पंचवस्तुक ११३८ टीका) तत्पूआपरिणामो हन्दि महाविसयमो मुणेयव्वो। तद्देसपुयओवि हु देवयपुआइणाएणं ।।२९।। तत्पूजापरिणाम: सङ्घपूजापरिणामः ‘हंदि' महाविषय एव मन्तव्यः सङ्घस्य महत्त्वात्, तद्देशे पूजयतोऽपि एकत्वेन सर्वपूजाऽभावे देवतापूजादिज्ञातेन-देवतादेशपादादिपूजोदाहरणेन देशगतक्रियायामपि देशिपरिणामवद् व्यक्तिगतक्रियायां सामान्यविषयकप्रत्यासत्तिविशेषात् सामान्यावच्छादितयावद्व्यक्तिविषयको परिणामो महान् न दुरूपपाद इति निष्कर्षः ।।२९ ।। (प्रतिमाशतक श्लोक ६७ टीका) For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૧૩ આ વિપરીત ભાવ છે. ઊલટું ભક્તિ કરતી વખતે તો થવું જોઈએ કે જેટલા ગુણિયલ જીવો વિપુલ સંખ્યામાં આવે તેટલું સારું. પહેલેથી જ અલ્પ કરવાની ગણતરી માંડો તે ભાવની મલિનતા સૂચવે છે. હા, શક્તિ ઓછી હોય તો કદાચ પ્રવૃત્તિમાં મર્યાદા બાંધવી પડે; કારણ કે ભગવાને પ્રવૃત્તિ યથાશક્તિ કહી છે પરંતુ ભાવમાં યથાશક્તિ નથી. ભાવમાં તો જો શક્તિ હોય તો સર્વની ભક્તિ કરવાની ભાવના રાખે, પણ આવા હૃદયપૂર્વકના ભાવવાળાને યથાશક્તિ કરવાનો હંમેશાં ઉલ્લાસ રહે. શાસ્ત્ર કહે છે કે તમે યથાશક્તિ મર્યાદિત સંઘની પણ હૃદયપૂર્વકની ભક્તિ કરો તો ત્રણ લોકના શ્રીસંઘની ભક્તિનું અવશ્ય ફળ મળે, પરંતુ ભાવમાં કચાશ હોય તો પૂરું ફળ ન મળે. તમારે મુખ્યત્વે ભાવનો જ દુકાળ છે. અવસરે તમે ભક્તિની પ્રવૃત્તિ કરી લ્યો પણ અંતરમાં ગુણનો રાગ, ગુણનું તીવ્ર બહુમાન, શક્તિ અનુસાર ઔદાર્ય આદિ હોતું નથી, તેથી શ્રેષ્ઠ ફળ મેળવી શકતા નથી. ત્રણ લોકમાં ભક્તિપાત્ર ગુણિયલ જીવોનો સમુદાય એટલા બધા જુદાજુદા સ્થળે વહેંચાયેલ છે કે તેમને એકત્રિત કરીને ભક્તિ કરવી તે શક્ય નથી. તેથી સંઘની દ્રવ્યભક્તિ પ્રવૃત્તિરૂપે યથાશક્તિ, અને ભાવથી નિઃસીમ કરવાની વિધિ છે. જેમાં શક્તિ ન પહોંચે ત્યાં પણ શુભભાવ રાખવાની જિનાજ્ઞા છે. નિશ્ચયનય એકની ભક્તિમાં સર્વની ભક્તિ કર્યાનું ફળ ભાવની અપેક્ષાએ દર્શાવે છે. પ્રવૃત્તિનો આગ્રહ વ્યવહારનય રાખે છે અને ભાવનો આગ્રહ નિશ્ચયનય રાખે છે. જેના ભાવ તૂટે તે નિશ્ચયનયમાંથી ગયો અને જેની પ્રવૃત્તિ તૂટે તે વ્યવહારનયમાંથી ગયો. બંને નયોના balanceથી-સમતોલપણાથી જૈનશાસન ચાલે છે. તેથી શ્રેષ્ઠ ભાવયુક્ત યથાશક્તિ પ્રવૃત્તિ એ જ સ્યાદ્વાદનો મર્મ છે. આ બંને નયો જૈનશાસનના આધારસ્તંભ કહેવાય છે અને તેનું અવસરે યથાયોગ્ય નિયોજન મહત્ત્વનું છે. સંક્ષેપમાં તમે ટચૂકડા સ્થાનિક સંઘની પણ ભક્તિ, બહુમાનપૂર્વક યથાર્થ ભાવથી યથાશક્તિ કરો, તો ત્રણ લોકના, ત્રણ કાળના સર્વ ભક્તિપાત્ર જીવોની ભક્તિનું અપાર ફળ ગુણાકારમાં મળે. બિંદુ જેટલી પ્રવૃત્તિથી સાગર જેટલું અફાટ ફળ મેળવવાનો “ભાવથી સંઘપૂજા” એ ઉપાય છે. આ સમજણ આવે તો અવશ્ય ભક્તિનો અપૂર્વ ઉલ્લાસ પ્રગટે. " શ્રીસંઘની આજ્ઞાના પાલનમાં ચૌદપૂર્વધર પૂ. ભદ્રબાહુસ્વામીનું દૃષ્ટાંત ઃ આવા રૈલોક્યપૂજ્ય શ્રીસંઘને નમસ્કાર કરીને તીર્થંકર તેની આદરણીયતા સ્થાપિત કરે છે અને १ इतश्च तस्मिन्दुष्काले कराले कालरात्रिवत्। निर्वाहार्थं साधुसङ्घस्तीरं नीरनिधेर्ययौ।।५५ ।। अगुण्यमानं तु तदा साधूनां विस्मृतं श्रुतम्। अनभ्यसनतो नश्यत्यधीतं धीमतामपि।।५६।। सङ्घोऽथ पाटलीपुत्रे दुष्कालान्तेऽखिलोऽमिलत्। यदङ्गाध्ययनोद्देशाद्यासीद्यस्य तदाददे ।।५७ ।। ततश्चैकादशाङ्गानि श्रीसङ्घोऽमेलयत्तदा। दृष्टिवादनिमित्तं च तस्थौ किंचिद्विचिन्तयन्।।५८ । । नेपालदेशमार्गस्थं भद्रबाहुं च पूर्विणम्। ज्ञात्वा सङ्घः समाह्वातुं ततः प्रेषीन्मुनिद्वयम्।।५९।। गत्वा नत्वा मुनी तौ तमित्यूचाते कृताञ्जली। समादिशति वः सङ्घस्तत्रागमनहेतवे।।६० ।। सोऽप्युवाच महाप्राणं ध्यानमारब्धमस्ति यत्। साध्यं द्वादशभिर्वर्षे गमिष्याम्यहं ततः।।६१।। महाप्राणे हि निष्पन्ने कार्ये कस्मिंश्चिदागते। सर्वपूर्वाणि गुण्यन्ते सूत्रार्थाभ्यां मुहूर्ततः।।६२ ।। तद्वचस्तौ मुनी गत्वा सङ्घस्याशंसतामथ। सङ्घोऽप्यपरमाहूयादिदेशेति मुनिद्वयम्।।६३ ।। गत्वा वाच्यः स आचार्यो यः श्रीसङ्घस्य शासनम्। न करोति भवेत्तस्य दण्डः क इति शंस नः।।६४ ।। सङ्घबाह्यः स कर्तव्य इति वक्ति यदा स तु। तर्हि तद्दण्डयोग्योऽसीत्याचार्यो वाच्य उच्चकैः।।६५ ।। ताभ्यां गत्वा तथैवोक्त आचार्योऽप्येवमूचिवान्। मैवं करोतु For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ 'આ વ્યવહારને અનુસરીને જ શ્રુતકેવલી, સંઘાચાર્ય પણ સંઘને માન આપે છે. તે અંગે ભગવાન ભદ્રબાહુસ્વામીનું પ્રસિદ્ધ દૃષ્ટાંત છે. પ્રભુ વીરના શાસનમાં છઠ્ઠા પટ્ટધર શ્રી ભદ્રબાહુસ્વામી થયા. તેમના સમયગાળામાં ભારતવર્ષમાં બાર વર્ષનો જબરદસ્ત દુષ્કાળ પડ્યો. તેમાં લોકોને અતિશય અન્નપાનની દુર્લભતાને કારણે સાધુઓને ભિક્ષાપ્રાપ્તિ દુષ્કર બની. અનેક પવિત્ર મહાત્માઓએ નિર્દોષ સંયમજીવન અર્થે અનશન સ્વીકાર્યું. હયાત રહેલા સાધુઓએ પણ દૂર દૂર વિચરી નિર્વાહ કર્યો. આવા કપરા સંયોગોમાં સમૂહમાં ગચ્છવાસ, સૂત્રપોરિસિ, અર્થપોરિસિ, વાચનાઓનો પ્રવાહ અલિત થયો, જેનો સૌથી મોટો ફટકો સાધુસંસ્થામાં શાસ્ત્રજ્ઞાનને લાગ્યો. જ્યાં જીવનના અસ્તિત્વનો જ પ્રસન્ન થાય તેવો વિક્ષેપ હોય ત્યારે વાચના આદિ સામૂહિક સ્વાધ્યાય તો ગૌણ બને જ. આના પરિણામે શ્રુતજ્ઞાનનો વિશાળ વારસો અવધારણ કરનારા સાધુઓ જ જૂજ થયા. દુષ્કાળ પૂરો થતાં રાજધાનીરૂપ પાટલીપુત્રમાં તે કાળનો સંઘ ભેગો થયો. શ્રીસંઘ કેવો જાગ્રત હોય તેનો આ નમૂનો છે. તે વખતે શ્રીસંઘ વિચારે છે કે શ્રત એ જ આપણી વારસારૂપ મુખ્ય મૂડી છે. તેથી કોની પાસે કેટલું શ્રુતજ્ઞાન ટક્યું છે તેની તપાસ કરતાં ખબર પડી કે ઘણું શ્રુતજ્ઞાન વિસરાઈ ગયું છે. મુનિઓ પાસે અગિયાર અંગનું જ્ઞાન છે, પરંતુ બારમા દૃષ્ટિવાદના જ્ઞાનમાં ઘણો ઘસારો પહોંચ્યો છે. વળી પૂર્વશ્રુતને ધારણ કરનાર પ્રાયઃ કોઈ સાધુ જણાયા નહીં, તેથી ચિંતાતુર સંઘ વિચારે છે કે આટલા અલ્પ કાળમાં આવું અતિશયવંત પૂર્વશ્રુત નાશ પામશે તો શાસન ઝાંખું પડી જશે. મહાપ્રભાવકોની પ્રભાવકતાનો મૂળ સ્રોત શ્રુતજ્ઞાન જ છે. એટલે સૌ ભેગા મળીને વિચારે છે કે શ્રુતની રક્ષા માટે અવશ્ય કાંઈક કરવું પડશે. વર્તમાન કાળમાં શાસ્ત્ર નાશ પામે કે મુનિઓમાંથી શ્રુતજ્ઞાન ઓછું થાય તો તમારે કોઈ નાહવા-નિચોવાનો પણ સંબંધ ખરો ? સભા : સાંભળીએ ત્યારે દુઃખ થાય. સાહેબજી : તમે જાણો તો દુઃખ થાય ને ? તમને તો ખબર જ નથી કે રોજ કેટલા શ્રુતનો વિચ્છેદ થઈ રહ્યો છે ? ઊંઘમાં જ છો. દિવસે દિવસે પ્રવચનપ્રભાવક ગ્રંથોનો અભ્યાસ શ્રીસંઘમાં દુર્લભ થઈ રહ્યો છે, અને અવિચ્છિન્ન પરંપરા વિના પ્રજ્ઞાસંપન્ન નવી વ્યક્તિને પણ બોધ દુર્લભ બને. તેથી વારસો વિચ્છિન્ન થતો જાય. સભા : ગ્રંથો re-print કરીને-ફરી છપાવી દઈએ તો વારસો જળવાય ને ? સાહેબજી : પરંપરાના આધારે ગ્રંથમાં લખેલું ઉકેલનારા શ્રીસંઘમાં ન હોય તો દર્શન કરવારૂપે વારસો भगवान्सङ्घः किं तु करोत्वदः।।६६।। मयि प्रसादं कुर्वाण: श्रीसङ्घः प्रहिणोत्विह। शिष्यान्मेधाविनस्तेभ्यः सप्त दास्यामि वाचनाः।।६७ ।। तत्रैकां वाचनां दास्ये भिक्षाचर्यात आगतः। तिसृषु कालवेलासु तिस्रोऽन्या वाचनास्तथा।।६८ ।। सायाह्नप्रतिक्रमणे जाते तिस्रोऽपराः पुनः। सेत्स्यत्येवं सङ्घकार्यं मत्कार्यस्याविबाधया।।६९।। ताभ्यामेत्य तथाऽऽख्याते श्रीसंघोऽपि प्रसादभाक् । प्राहिणोत्स्थूलभद्रादिसाधुपञ्चशतीं ततः।।७० ।। तान्सूरिर्वाचयामास तेऽप्यल्पा वाचना इति। उद्भज्येयुनिजं स्थानं स्थूलभद्रस्त्ववास्थित।।७१।। (fશષ્ટ પર્વ નવમો સT) १ संभाष्य-सम्बोध्य श्रमणसंघं गमनं कालार्थं-चरमकालाराधनानिमित्तमे (उपदेशपद श्लोक २०६ टीका) ★ उक्तं च- "खामेइ तओ संघ सबालवुड्ढं जहोचियं एवं । अच्चंतं संविग्गो पुव्वविरुद्ध विसेसेणं ।।१।।[पंचवस्तुक-१४१५] जं किंचि पमाएणं न सुट्ठ भे वट्टियं मए पुट्विं । तं भे खामेमि अहं निस्सल्लो निक्कसाओ त्ति।।२।।" [पंचवस्तुक-१४१६] (पंचाशक० प्रतिमाकल्पप्रकरण पंचाशक श्लोक ७ टीका) For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૧૫ ટકે. તમને એ પણ ખ્યાલ નથી કે ખરો વારસો અધ્યયન-અધ્યાપનથી ટકે અને તેમાંથી પ્રગટેલી પ્રભાવકતાથી જ શાસન ઝળહળે. 'અહીં તો શ્રીસંઘ ચિંતામાં પડ્યો કે ફક્ત દોઢસો વર્ષના ગાળામાં જ શ્રતને આટલો મોટો ફટકો પડશે તો શાસનમાં દીર્ઘ કાળ સુધી શ્રુતજ્ઞાન કેવી રીતે ટકાવીશું? તેથી શ્રુતજ્ઞાનને બચાવવા પ્રચંડ પ્રયત્ન કરવો જોઈએ. ત્યાં કોઈને તમારી જેમ re-printનું-ફરી છપાવવવાનું ન સૂઝયું. પણ લાખો સાધુઓમાંથી ચૂંટીને ૫૦૦ પ્રજ્ઞાસંપન્ન ચુનંદા સાધુઓને ભેગા કર્યા કે જે પ્રજ્ઞા-મેધા આદિ શક્તિઓથી વિશાળ શાસ્ત્રોને ધારણ કરી શકે, જેમને તૈયાર કરવામાં આવે તો મહાવિદ્વાન બની શકે. તે કાળના સમયમાં જ્ઞાની પૂર્વધરો પકવવાની જાગ્રતિ એટલી છે કે શોધી શોધીને લાખો સાધુઓમાંથી ૫૦૦ સાધુઓને એકત્રિત કર્યા. આ સહુ ૧૧ અંગ તો ભણેલા જ છે, પણ આગળના દૃષ્ટિવાદનું જ્ઞાન ભણાવવાનું છે. તે શ્રુતને ભણાવનારની સમગ્ર સંઘમાં શોધ કરતાં ખબર પડી કે સંપૂર્ણ શ્રુતનો વારસો જેમની પાસે જળવાયેલો હોય તેવા હાલમાં એકમાત્ર પૂ. શ્રી ભદ્રબાહુસ્વામી છે, તે પણ દુષ્કાળના કારણે ઉત્તરાપથ એટલે કે નેપાળ બાજુ વિહાર કરીને રહેલા છે. આથી ભેગા થયેલા શ્રીસંઘે વિચાર કર્યો કે આ ૫00 પ્રજ્ઞાસંપન્ન સાધુઓને પૂ. ભદ્રબાહુસ્વામી અવિરત વાચના આપે તો શાસનમાં પાછો શ્રતનો પુનરુદ્ધાર થઈ શકે. તમે જેમ જિનમંદિર-ઉપાશ્રયોનો જિર્ણોદ્ધાર કરો છો તેમ આ જ્ઞાનનો જિર્ણોદ્ધાર છે. અપેક્ષાએ શ્રુતજ્ઞાનનો જિર્ણોદ્ધાર વધી જાય; કેમ કે મંદિર-ઉપાશ્રયને નવાં બંધાવનાર કે જિર્ણોદ્ધાર કરનાર પણ આ શ્રુતના બળે અપાયેલા ઉપદેશથી જ પાકશે. વળી શ્રુત એવું છે કે જેનું ફરીથી સર્જન કરી શકાતું નથી. હવે પ્રભુ વરના શાસનમાં ગણધર પાકવાના નથી. તેથી તેમણે રચેલા શ્રતનું જેટલું રક્ષણ થાય તે જ મહાન કાર્ય ગણાય. અહીં શ્રીસંઘે નેપાળમાં રહેલા પૂ. ભદ્રબાહુસ્વામી મહારાજાને સંદેશો મોકલાવ્યો કે આપની પાસે સાધુઓને ભણવા માટે મોકલીએ તો આપ સંપૂર્ણ દૃષ્ટિવાદના ધારક હોવાથી તેમને અસ્મલિત વાચના આપો, અહીં બીજા પાસે ત્રુટક છે તેથી સાંગોપાંગ અભ્યાસ કરાવો. આ વખતે પૂ. ભદ્રબાહુસ્વામી મહારાજાએ મહાપ્રાણાયામધ્યાનની સાધના ચાલુ કરેલ છે, જે ધ્યાન સિદ્ધ થયા પછી વ્યક્તિ માત્ર બે ઘડીમાં સમુદ્ર તુલ્ય ચૌદ પૂર્વનો સ્વાધ્યાય કરી શકે. તમે જે પ્રાણાયામ કરો છો તેમાં સ્કૂલ વાયુની ગતિનો કાબૂ છે, મહાપ્રાણાયામધ્યાનમાં તો સૂક્ષ્મ વાયુની ગતિ પર પણ કાબૂ મેળવાય છે. હકીકતમાં ભાષાના સર્વ વર્ણ, અક્ષર, સ્વર, વ્યંજનો વાયુના આઘાત-પ્રત્યાઘાતથી પેદા થતા ધ્વનિ આધારિત છે. નાભિસ્થાનમાં રહેલા વાયુનો ચોક્કસ સ્થાનો પર આઘાત થાય તેથી શબ્દરૂપે ચોક્કસ પ્રકારનો ધ્વનિ પેદા થાય છે. તેથી સર્વ પ્રકારના શબ્દરૂપ ધ્વનિનો આધાર વાયુ છે. જે વાયુની ગતિનો નિયંતા કે પ્રભુ બને તે સર્વ શ્રુતનો પાર પામી શકે; કારણ કે દ્વાદશાંગી કે ચૌદ પૂર્વરૂપ શ્રુતજ્ઞાન પણ સ્વર-વ્યંજનરૂપ અક્ષરોમાંથી પ્રાણાયામધ્યાન સિદ્ધ કરનાર મહાત્મા દિવસમાં બે ઘડીનો સમય મળે તો પણ ચૌદ પર્વનો १ 'परिणामिय'त्ति । पारिणामिक्या बुद्ध्या 'उपेतः' युक्तो भवति श्रमणसङ्घः, तथा कार्ये दुर्गेऽपि समापतिते यत् श्रुतोपदेशबलेन सम्यग् निश्चितं तत्करणशीलः, तथा सुष्ठु-देशकालपुरुषौचित्येन श्रुतबलेन च परीक्षितं यत्तस्य कारकः सङ्घो न યથાથગ્યનારી ૨૩૨TT (गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास श्लोक १३१ टीका) For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ સ્વાધ્યાય અપૂર્વ ઝડપથી કરી શકે. ચૌદપૂર્વધરને પણ મેળવેલું જ્ઞાન ચાલ્યું ન જાય તે માટે સ્વાધ્યાયની જરૂર પડે છે. વળી આવા જ્ઞાની ગચ્છનાયક કે સંઘનાયક હોવાથી તેમના પર જવાબદારીના તો ખડકલા હોય. સંઘ કાર્યમાં વ્યસ્ત હોવાથી તેમને સ્વાધ્યાય માટે બહુ સમય ન મળે તો સ્વાધ્યાય વિના ધીમેધીમે જ્ઞાન વિસરાતું જાય. આવું ન બને એવા પવિત્ર આશયથી સ્વશ્રુતની રક્ષા માટે પૂ. ભદ્રબાહુસ્વામી આ સાધના કરે છે, તેથી દિવસનો મોટો ભાગ ધ્યાનમાં હોય. આવા અવસરે તેમને શ્રીસંઘનો સાધુઓને વાચના આપવા સંદેશો મળ્યો. તેથી તેમણે જવાબ આપ્યો કે અત્યારે સમયનો અભાવ હોવાથી સાધના પૂરી થયા પછી સાધુઓને વાચના માટે સમય આપીશ. જે બે સાધુઓને સંઘે સંદેશો આપવા મોકલ્યા હતા તેઓ શ્રુતકેવલીનો જવાબ લઈને પાછા આવ્યા અને સંઘને કહ્યું કે અત્યારે સાધના ચાલતી હોવાથી ધ્યાન પૂર્ણ થયા પછી આચાર્ય મહારાજ ભણાવશે. આ સાંભળી શ્રીસંઘ કે જેમાં અનેક ગીતાર્થો, સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓ પણ છે, તેમને સાધુઓને શીધ્ર ભણાવવાની એટલી ઉત્કટ તાલાવેલી છે કે એક દિવસનો પણ વિક્ષેપ પાલવે તેમ નથી. ચિંતા એ છે કે જ્ઞાન ચાલ્યું જશે તો ભાવિ શું ? સભા ઃ પછી તો સમય આપવાના જ છે ને ? સાહેબજીઃ કલિકાલમાં આયુષ્ય કેટલાં ટૂંકાં, બુદ્ધિ પણ અલ્પ અને સાગર જેવાં વિશાળ શાસ્ત્રો ભણીને ધારણ કરવાનાં ! શ્રીસંઘને આ બધી ખબર છે, એટલે ફરી કહેવડાવ્યું કે 'શ્રીસંઘ પુછાવે છે કે જે સંઘની આજ્ઞા ન સ્વીકારે તેને શું પ્રાયશ્ચિત્ત આવે ? આ સાંભળીને પૂ. ભદ્રબાહુસ્વામી સમજી ગયા કે સંઘનો કહેવાનો ભાવાર્થ શું છે. એટલે કહે છે કે શ્રીસંઘને હું મારા મિચ્છા મિ દુક્કડું આપું છું. મારી ભૂલ થઈ ગઈ, હવે આવી ભૂલ નહીં થાય. શ્રીસંઘની આજ્ઞા ન માને તેને સંઘ બહાર કરવાનું પ્રાયશ્ચિત્ત છે. હું તેનો ભાગીદાર ન બનું માટે શ્રીસંઘની ભણાવવાની આજ્ઞા સ્વીકારું છું. અત્યારે પ્રતિદિન સાત વાચના આપીશ, પરંતુ ધ્યાનસાધના પત્યા પછી સાધુઓ જેટલી માંગશે તેટલી આપીશ. પૂ. ભદ્રબાહુસ્વામીએ ધ્યાનસાધના સાથે ગોઠવણ કરીને અત્યંત કસોકસીપૂર્વક સમય ફાળવી સાધુઓને જ્ઞાનદાન ચાલુ કર્યું. પરંતુ અહીં તો દૃષ્ટિવાદ અને પૂર્વશ્રુતનો અભ્યાસ છે, જેમ જેમ આગળ વાચના ચાલી તેમ તેમ ખૂબ અઘરું ભણવાનું આવ્યું. સાધુઓની બુદ્ધિ ઓછી પડવા લાગી. જે સમજી ન શકે, ધારણ ન કરી શકે તે ધીરે ધીરે કંટાળીને વાચનામાંથી નીકળવા લાગ્યા. એક પછી એક સાધુ ઊઠતાં છેલ્લે એક જ સ્થૂલભદ્રજી રહ્યા છે. આ પરથી વિચાર કરો કે બારમું અંગ દૃષ્ટિવાદ અને ચૌદ પૂર્વ ભણવાં તે બચ્ચાના ખેલ નથી. આગળ આગળ ભણતા જાય તેમ બુદ્ધિનું દહીં થતું જાય. બૌદ્ધિક પરિશ્રમમાં પણ શ્રમ ઘણો લાગે. વાચના લેનાર સાધુઓ મૂર્ખ નથી. તેમાં અનેકે એક પૂર્વ, બે પૂર્વ આદિનો અભ્યાસ કર્યો, પરંતુ આગળ જતાં થાકી ગયા. ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા પૂ. સૂરિપુરંદર હરિભદ્રસૂરીશ્વરજી १ आगम्म तेण संघस्स साहियं तो पुणोवि संघाडो। तस्संतिए विसट्ठो संघाणं जो न मन्नेइ।।९७ ।। को तस्स होइ दंडो एयं भणाविओ भणइ तस्स। उग्घाडणं तओ सो तुब्भं चेवागयामिणं ति।।९८ ।। मा उग्घाडह पेसह साहुणो जे जुया सुमेहाए। दिवसेण सत्त पडिपुच्छणाउ दाहामि जा झाणं ।।९९।। एगा भिक्खाउ समागयस्स दिवसद्धकालवेलाए। बीया, तइया सण्णावोसग्गे कालवेलाए।।१०० ।। दिवसस्स भावणीओ चउत्थिगा वासए कए तिन्नि। (उपदेशपद श्लोक ११७ टीका) For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૧૭ મહારાજાનું જ્ઞાન એક પૂર્વથી થોડું ન્યૂન કહ્યું છે. અહીં તો એક, બે, ત્રણ, ચાર એમ ક્રમશઃ દ્વિગુણ દ્વિગુણ કદવાળાં પૂર્વ ભણવાનાં છે. તેથી એક જ સ્થૂલભદ્રજી ટક્યા છે. ૧ શ્રીસંઘની બીજી વાર આજ્ઞા, જેનું શ્રીભદ્રબાહસ્વામી દ્વારા અંશતઃ પાલન : આ જ પૂ. ભદ્રબાહુસ્વામીના જીવનમાં બીજી વાર પણ શ્રીસંઘની આજ્ઞાને માન આપવાનો પ્રસંગ ઉપસ્થિત થયો છે. શ્રી સ્થૂલભદ્રજીને દશ પૂર્વ ભણાવ્યા પછી સાથે વિહાર કરતાં પાટલિપુત્રમાં પધાર્યા છે ત્યારે, વંદન કરવા આવેલ દીક્ષિત બેનોને શ્રીસ્થૂલભદ્રજીએ પોતાના જ્ઞાનનો અતિશય દર્શાવવા લબ્ધિનો પ્રયોગ કરેલ. આ જાણવાથી પૂ. ભદ્રબાહુસ્વામી મહારાજે આગળ વાચના બંધ કરી; કારણ કે પુષ્ટાલંબન (ઉચિત કારણ) વિના લબ્ધિનો પ્રયોગ જ્ઞાનનો ઉત્સુક (ગર્વ) સૂચવે છે. શ્રી સ્થૂલભદ્રજીએ મિચ્છા મિ દુક્કડ સાથે પુનઃ વાચનાદાન માટે વિનંતિ કરી ત્યારે પૂ. ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું કે “તમારા જેવા ઉત્તમ પુરુષમાં આવો ભાવ જાગ્યો તે કલિકાલની પડતીની નિશાની છે. હવે અધિક જ્ઞાન કોઈને પચશે નહીં. અપાત્રને જ્ઞાન ન અપાય તેવી જિનાજ્ઞા છે.” તેથી જિનાજ્ઞા અનુસારે પૂ. ભદ્રબાહુસ્વામીએ વાચના બંધ કરી. સંઘને જાણ થતાં સંઘ ફરી ભેગો થયો. શ્રીસંઘને ચિંતા એ છે કે સંઘમાં બીજા કોઈ શક્તિશાળી નથી, ભણવા સમર્થ નથી, અને આમને ભણાવવાની ગુરુ મહારાજ ના પાડે છે, તો શ્રુત ટકશે કેવી રીતે ? શાસનમાં આગળ આગળ જ્ઞાનનું ઐશ્વર્ય ઝાંખું પડી જશે. આમ વિચારી શ્રીસંઘે પૂ. ભદ્રબાહુસ્વામીજીને ફરી ભણાવવા આગ્રહ કર્યો. તે વખતે પણ મહિમાવંત શ્રીસંઘની વિનંતિને માન આપી પૂ. સ્થૂલભદ્રજીને ચૌદ પૂર્વ ભણાવ્યાં છે, પરંતુ અત્યારે જિનાજ્ઞા આચાર્ય મહારાજના પક્ષે છે. તેઓ સંઘને એમ કહી શકે કે આજ્ઞાવિરુદ્ધ સંઘે આગ્રહ ન રાખવો જોઈએ. પરંતુ આ જ્ઞાની પુરુષે જિનાજ્ઞાને પણ નુકસાન ન થાય અને શ્રીસંઘનું ગૌરવ જળવાય તે રીતે શરતપૂર્વક ભણાવવાનો સ્વીકાર કર્યો. કહ્યું કે, સંઘની વિનંતિ ખાતર છેલ્લાં ચાર પૂર્વ મૂળથી આપીશ, પરંતુ અર્થથી નહિ આપું. વળી ભવિષ્યમાં સ્થૂલભદ્રજી તો છેલ્લા ચાર પૂર્વ સૂત્રથી પણ બીજા કોઈને ન ભણાવે; १ इत्याख्याय स्थूलभद्रानुज्ञाता निजमाश्रयम्। ता ययुः स्थूलभद्रोऽपि वाचनार्थमगाद् गुरुम्।।१०१।। न ददौ वाचनां तस्यायोग्योऽसीत्यादिशद् गुरुः । दीक्षादिनात्प्रभृत्येषोऽप्यपराधान्व्यचिन्तयत्।।१०२।। चिन्तयित्वा च न ह्यागः स्मरामीति जगाद च। कृत्वा न मन्यसे शान्तं पापमित्यवदद् गुरुः ।।१०३।। स्थूलभद्रस्ततः स्मृत्वा पपात गुरुपादयोः। न करिष्यामि भूयोऽदः क्षम्यतामिति चाब्रवीत्।।१०४ ।। न करिष्यसि भूयस्त्वमकार्षीर्यदिदं पुनः। न दास्ये वाचनां तेनेत्याचार्यास्तमनूचिरे ।।१०५ ।। स्थूलभद्रस्ततः सर्वसंघेनामानयद् गुरुम्। महतां कुपितानां हि महान्तोऽलं प्रसादने।।१०६ ।। सूरिः संघं बभाषेऽथ विचक्रेऽसौ यथाऽधना। तथान्ये विकरिष्यन्ति मन्दसत्त्वा अत: परम्।।१०७।। अवशिष्टानि पूर्वाणि सन्तु मत्पार्श्व एव तु। अस्यास्तु दोषदण्डोऽयमन्यशिक्षाकृतेऽपि हि ।।१०८।। स संघेनाग्रहादुक्तो विवेदेत्युपयोगतः। न मत्तः शेषपूर्वाणामुच्छेदो भाव्यतस्तु सः।।१०९।। अन्यस्य शेषपूर्वाणि प्रदेयानि त्वया न हि। इत्यभिग्राह्य भगवान्स्थूलभद्रमवाचयत्।।११० ।। (પરિશિષ્ટ પર્વ નવમો સf) For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ કેમ કે હવે અનેક લબ્ધિઓના સામર્થ્યવાળું અતિશયિત જ્ઞાન પચાવી શકે તેવી લાયકાતવાળા જીવો દુર્લભ છે. અપાત્રને જ્ઞાન ન અપાય તે નિયમ જૈનશાસનમાં સુદઢ હોવાથી, આ ધર્માચાર્ય ચતુર્વિધ સંઘે કહ્યું તો પણ સંપૂર્ણ ઝૂક્યા નહીં. માત્ર સંઘના આદર-બહુમાન તરીકે અંશતઃ સંઘની વિનંતિનો સ્વીકાર કર્યો; કેમ કે તેમને જાણ છે કે જિનાજ્ઞા સુરક્ષિત રાખીને જ શ્રીસંઘનો આદર કરાય. સભા તેવી જિનાજ્ઞા હતી તો સૂત્રથી છેલ્લાં ચાર પૂર્વ કેમ આપ્યાં ? સાહેબજી : આટલો મહાન સંઘ વિનંતિ કરે તો તેનું પણ ગૌરવ અવશ્ય રાખવું જોઈએ; કારણ કે આજ્ઞાનુસારી સંઘ છે. તેથી જ તે અવસરે શ્રીસંઘે એવો પ્રતિપ્રશ્ન નથી કર્યો કે શ્રીસંઘની આજ્ઞા ન માને તો તેને શું પ્રાયશ્ચિત્ત ? જે સંઘ, સંઘનાયક એવા ભદ્રબાહુસ્વામીને પણ પૂર્વે સંઘની આજ્ઞાના અનાદરમાં પ્રાયશ્ચિત્તનું ધ્યાન દોરે છે, તે જ સંઘ અત્યારે જાણે છે કે આચાર્ય ભગવંત જિનાજ્ઞા ટાંકીને વાત કરે છે. આજ્ઞાનુસાર બોલનાર ગીતાર્થનો કદી આજ્ઞાનુસારી સંઘ પ્રતીકાર ન જ કરે. આ પ્રસંગમાં મહામહિમાવંત શ્રીસંઘના વિવેકની પણ ભૂરી ભૂરી અનુમોદના કરવા જેવી છે. અહીં શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે શ્રીસંઘની ઇચ્છા છે તો સૂત્રથી વાચના આપું, પણ શરતપૂર્વક, “હવે પછી આ જ્ઞાન બીજાને નહીં આપવાનું અને હું પણ સૂત્રથી જ આપીશ, અર્થથી નહીં આપું.” આમ, અવસરોચિત જિનાજ્ઞા સાચવીને શ્રીસંઘનું પણ ગૌરવ જાળવ્યું. શ્રીસંઘ પણ સંઘનાયકની આજ્ઞાઆધારિત વાત જોઈને વિરોધ વિના વિનયપૂર્વક ઝૂક્યો. આ દૃષ્ટાંતમાં બંને પક્ષે રહેલી આજ્ઞાસાપેક્ષતા ખૂબ સમજવા જેવી છે. સભાઃ સૂત્ર ભણાવે તો જાણકારને અર્થનો ખ્યાલ ન આવે ? સાહેબજી : તમે જેવો “અર્થ” શબ્દનો અર્થ કરો છો તે અહીં પ્રસ્તુત નથી. અહીં તો સૂક્ષ્મ, નયનિપાપૂર્વકના અનુયોગરૂપ અર્થની વાત છે. તેમાં પણ અંતિમ શ્રુતજ્ઞાનરૂપ ચાર પૂર્વોનાં છેલ્લાં રહસ્યો અર્થરૂપે જણાવવાનાં છે, જેનો ગુરુગમ વિના પ્રાયઃ બોધ શક્ય નથી. બાકી દસ પૂર્વના જાણકાર સ્થૂલભદ્રજી પણ શ્રુતકેવલી જ છે. શ્રુતકેવલીને ભાષાજ્ઞાન કે તર્ક આદિનું જ્ઞાન ન હોય એ અસંભવિત છે. પરંતુ શાસ્ત્રનાં જે top secret-ઊંડાં રહસ્યો, તે ભલભલા ધુરંધરોને પણ સ્વયે પામવાં દુષ્કર છે. વર્તમાનમાં તમને સૂત્રના અનુયોગરૂપ અર્થની કોઈ ઝાંખી નથી, તેથી શું કહેવું ? અરે ! અત્યારે પણ એવાં સૂત્રાત્મક શાસ્ત્રો છે કે જે ભલભલા સંસ્કૃત આદિ ભણેલા વિદ્વાનને વાંચવા આપીએ તો મહામહેનતે સામાન્ય શબ્દાર્થ કરે, પણ ભાવાર્થની કાંઈ જ ખબર ન પડે, તો તેના ઐદંપર્યરૂપ અંતિમ રહસ્ય સ્ફરવાનો તો કોઈ અવકાશ જ નથી. ગુરુગમ વિના અનુયોગરૂ૫ અર્થ સ્વયં સમજનારા તો વજસ્વામી જેવા કોઈક જ નીકળે. તેમણે તો અગિયાર અંગ મુખપાઠરૂપે સાંભળતાં જ સૂત્ર-અર્થ-તદુભય આદિ સર્વ રહસ્ય જાણી લીધું. બાકી સામાન્ય રીતે સ્વયં ઊંચાં રહસ્ય પકડવાં મુશ્કેલ છે. તેમાં પણ અહીં તો બારમા અંગ દૃષ્ટિવાદના પણ શ્રેષ્ઠ વિભાગરૂપ અંતિમ ચાર પૂર્વોના રહસ્યની વાત છે. તેથી સ્થૂલભદ્રજી જેવા તે કાળના અસાધારણ પ્રજ્ઞાસંપન્ન પુરુષને પણ ગુરુગમ આવાં રહસ્યો માટે જરૂરી હતો. પૂ. ભદ્રબાહુસ્વામીએ શરત દ્વારા અર્થથી ચાર પૂર્વના જ્ઞાનનું પોતાની સાથે For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૧૯ વિલીનીકરણ કર્યું. વિચારો કે જ્ઞાની પુરુષો જ્ઞાનના વારસાને સાથે લઈને મૃત્યુ પામવા તૈયાર છે, પણ વિચ્છેદના ભયથી અપાત્રને આપવા તૈયાર નથી. જ્ઞાનદાનમાં પાત્રતાનો નિયમ કેટલો દઢમૂળ હોવો જોઈએ તેનો આ નમૂનો છે. શ્રીસંઘ પણ જાણે છે કે હવે બીજો કોઈ વિકલ્પ નથી, જેટલું શ્રુત ટકે એટલું સાચું. અહીં બીજી વાર પણ સંઘનું બહુમાન રાખી વીરના શાસનમાં છેલ્લા ચૌદપૂર્વધર સ્થૂલભદ્રજીને બનાવ્યા. આવા ચૌદ પૂર્વધરને પણ જિનાજ્ઞાનું મહત્ત્વ એટલું છે, કે સંઘ આખો એક બાજુ હોય તો પણ જિનાજ્ઞા બાજુએ મૂકીને સંઘની વિનંતિ સ્વીકારવાની તૈયારી નથી, અને સંઘ પણ એવો આજ્ઞારાગી છે કે આચાર્ય ભગવંતને પૂછ્યું નહીં કે આખો સંઘ એક બાજુ છે, છતાં તમે તેની આજ્ઞા માનવાને બદલે શરત મૂકો છો તે વાજબી છે ? આ દૃષ્ટાંતમાં સંઘ અને સંઘનાયક બંનેની સાચી ઓળખ થઈ જાય છે. માત્ર વાર્તા તરીકે દૃષ્ટાંતો વાંચો તો તેનો મતલબ નથી. જે વખતે જૈનશાસનની જબરદસ્ત જાહોજલાલી હતી તે કાળનો આ સંઘ છે કે જેમાં કેટલાય ઋદ્ધિસંપન્ન મહાત્માઓ, પૂર્વધર બહુશ્રુતો, પ્રભાવક ધર્માચાર્યો હતો. બીજા સાધુ-સાધ્વી અને આગેવાન સમર્થ શ્રાવકોનો તો કોઈ તોટો નહીં હોય. જે વખતે ભારતમાં કરોડો અને કરોડોની વસતી હતી તે વખતની આ વાત છે. ઇતિહાસકારો પણ કહે છે કે, સંપ્રતિ રાજાના સમયમાં ભારતમાં ૪૦ કરોડ જૈનોની વસતી હતી. આટલું વિશાળ સમૂહબળ છતાં વિનંતિમાં કોઈ આજ્ઞાનિરપેક્ષ દબાણ કે આગ્રહ ન દેખાય. આ જ જેનશાસનની ગરિમા છે. પ્રથમ વખત આખા સંઘે વિનંતિ કરી તે જિનાજ્ઞા પ્રમાણે છે, માટે હાથ જોડી પૂ. ભદ્રબાહુસ્વામી મહારાજા સંઘને મિચ્છા મિ દુક્કડં કરે છે, અને 'સંઘઆજ્ઞા મને શિરોમાન્ય છે તેવો વિનયવ્યવહાર દર્શાવે છે. અર્થાત્ જિનાજ્ઞા અનુસારી સંઘની આજ્ઞા ચોદપૂર્વી કે ધર્માચાર્યો પણ અવશ્ય સ્વીકારે, અને જો ન સ્વીકારે તો તેમને શ્રીસંઘની આશાતનાનું મહાન પાપ લાગે. પરંતુ જિનાજ્ઞા બાધિત થતી હોય તેવી સંઘની આજ્ઞા શુભાશયવાળી પણ વિનયથી ન સ્વીકારે તેવો શાસ્ત્રવ્યવહાર છે. સભા..વીર પ્રભુના નિર્વાણથી દોઢસો વર્ષમાં જ છટ્ટા પટ્ટધર ? પટ્ટધરોનો કાળ આટલો ટૂંકો હતો ? સાહેબજી: સંઘનાયકોનો સમયગાળો પ્રાયઃ બહુ લાંબો નથી સંભવતો. લોકમાં પણ જાહેર ક્ષેત્રમાં શ્રેષ્ઠ પદ પર પહોંચતાં પ્રાયઃ પ્રૌઢ ઉંમર તો સહેજે થઈ જાય. જાહેર ક્ષેત્રમાં ખાલી ઉંમરથી જ વડીલ નથી બનવાનું, પણ સાથે સાથે જ્ઞાન, પ્રતિભા, શક્તિ, અનુભવ બધામાં મોટાઈ આવશ્યક હોય છે. તેમ ધર્મક્ષેત્રમાં તો વિશાળ શાસ્ત્રજ્ઞાન, પવિત્ર જીવન, આચાર-વિચારની શ્રેષ્ઠ ગુણવત્તા, સંઘ અને શાસનવ્યવસ્થાનો બહોળો અનુભવ આદિ અનેક ગુણવત્તા જરૂરી છે. પૂરઝડપે જોતજોતામાં જ્ઞાન મેળવે તો પણ સર્વ શાસ્ત્રોનું જ્ઞાન મેળવતાં વર્ષો વીતે. તમે ભણતાં ભણતાં ડોસા થઈ જાઓ તો પણ ધર્મશાસ્ત્રની એક શાખાનું પૂરું ભણી ન શકો, અને १ भावसङ्घमेवाभिष्टौति'संघोत्ति। सङ्घो महानुभावः 'कार्ये' सचित्तादौ व्यवहारे सदाऽऽलम्बनं भवति 'यत्' यस्मान्नगरादयो दृष्टान्ताः 'तत्र' सङ्घ 'श्रुते' आवश्यकनियुक्त्याख्ये भणिताः।।१३० ।। (ગુરુતત્ત્વવન દ્વિતીય સત્તા પ્રશ્નો ૩૦ ટીવા) For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ અહીં તો સર્વ શાસ્ત્રના વિશારદ બનવાનું વળી બીજી પણ અનેક પ્રકારની પ્રતિભાશક્તિ વિકસાવવાની. તે સિવાય નેતૃત્વ એકાંત હિતકારી ન બને. 'પૂ. શય્યભવસૂરિએ શ્રીસંઘની આજ્ઞા માથે ચડાવીને શ્રીદશવૈકાલિકસૂત્રનું વિસર્જન ન કર્યું : પ્રભુ વીરના શાસનમાં પ્રારંભના સંઘનાયકો તો સમગ્ર ગણિપિટક સ્વરૂપ દ્વાદશાંગીના ધારક હતા. આવા અતિશયિત શ્રુતના સામર્થ્યવાળા મહાપુરુષોએ પણ શ્રીસંઘને કેવો આદર આપ્યો છે તેનાં બીજાં પણ દૃષ્ટાંતો છે. ચોથા પટ્ટધર પૂ. શય્યભવસૂરિએ પોતાના સંસારીપુત્ર મનકને બાલ્યવયમાં દીક્ષા આપી, અલ્પ આયુષ્ય જાણતાં શીઘ્ર હિત કરવા પૂર્વોમાંથી ઉદ્ધૃત કરીને દશવૈકાલિકસૂત્રની રચના કરી અને તેનો અલ્પ કાળમાં અભ્યાસ કરાવી બાલમુનિને સંયમજીવનમાં નિપુણ આરાધક બનાવ્યા. છ માસના અંતે પુત્રમુનિ કાળધર્મ પામતાં આચાર્ય ભગવંત વિચારે છે કે, જે પ્રયોજનથી મેં આ નવા આગમસૂત્રની મનમાં રચના કરી પ્રદાન કર્યું તે પ્રયોજન પૂર્ણ થયું, તેથી હવે આ આગમની જરૂર નથી. એટલે પાછું સંહરણ કરીને વિસર્જન કરવાનું વિચારે છે. આ વાતની શ્રીસંઘને ખબર પડી. શ્રીસંઘે શુભાશયથી વિનંતિ કરી કે, આપે ભલે મનકમુનિના હિત માટે આ અભિનવ શાસ્ત્રનું સર્જન કર્યું, પણ કલિકાલમાં અલ્પબુદ્ધિવાળા અનેક જીવો પાકવાના. જેમને આ વિશાળ ગહન શાસ્ત્રોનું જ્ઞાન પચાવવું શક્ય ન બને, તેવાને યતિજીવનનો સંક્ષેપમાં પરિપૂર્ણ આચાર સમજાય, જૈનઆચારનાં રહસ્યો ગ્રહણ થાય તેવું આ સંક્ષિપ્ત શાસ્ત્ર છે, તેથી આપ આનું વિસર્જન ન કરો, જેમ છે તેમ સંઘમાં ટકાવી રાખો, અધ્યયન-અધ્યાપનની પરંપરાથી વારસામાં જાય તેવું કરો. આ શ્રીસંઘની વિનંતિને પૂ. શય્યભવસૂરિજીએ ઉચિત જાણી માન્ય રાખી. વર્તમાનમાં પણ સાધુજીવનમાં નવદીક્ષિતને સૌથી પહેલાં આ આગમ ભણાવાય છે. મુનિજીવનનો સમગ્ર આચાર તેમાં સંક્ષેપમાં આવી જાય છે. ચૌદપૂર્વધરનાં વચનો હોવાથી આ સંક્ષિપ્ત આગમ પણ અર્થથી ઘણું ગંભીર છે. અરે ! ભવિષ્યમાં બીજા બધા શ્રુતનો ક્રમિક વિચ્છેદ થતાં માત્ર આ એક જ શાસ્ત્ર અને તેના જ્ઞાનના વારસાથી આખું શાસન ટકશે. વિચાર કરો, પૂ. દુષ્પસહસૂરિ સુધી શાસન ટકાવવામાં, તીર્થરક્ષામાં આ સચવાયેલું આગમ કામ લાગશે. તીર્થંકરકથિત માર્ગનો સંક્ષેપમાં સમાવેશ આ આગમમાં છે. રત્નત્રયીની આરાધના માટે આ આગમકથિત અર્થનો બોધ જઘન્યથી અનિવાર્ય છે. 'विचारणा संघ' इति शय्यम्भवेनाल्पायुषमेनमवेत्य मयेदं शास्त्रं निर्यूढं किमत्र युक्तमिति निवेदिते विचारणा संघे - कालहासदोषात् प्रभूतसत्त्वानामिदमेवोपकारकमतस्तिष्ठत्वेतदित्येवंभूता स्थापना चेति गाथार्थः । । ३७२ ।। ( दशवैकालिक नियुक्ति श्लोक ३७२ टीका) २. मणकार्थं कृतो ग्रन्थस्तेन निस्तारितश्च सः । तदेनं संवृणोम्यद्य यथास्थाने निवेशनात् । । १०० ।। यशोभद्रादिमुनयः सङ्घायाख्यन्निदं तदा । दशवैकालिकं ग्रन्थं संवरिष्यन्ति सूरयः । । १०१ । । सङ्घोऽप्यभ्यर्थयाञ्चक्रे सूरिमानन्दपूरितः । मणकार्थोऽप्ययं ग्रन्थोऽनुगृह्णात्वखिलं जगत् । । १०२ । । अतः परं भविष्यन्ति प्राणिनो ह्यल्पमेधसः । कृतार्थास्ते मणकवद्भवन्तु त्वत्प्रसादतः।।१०३।। श्रुताम्भोजस्य किञ्जल्कं दशवैकालिकं ह्यदः । आचम्याचम्य मोदन्तामनगारमधुव्रताः । । १०४ ।। सङ्घोपरोधेन श्रीशय्यम्भवसूरिभिः । दशवैकालिकग्रन्थो न संवव्रे महात्मभिः । । १०५ ।। (परिशिष्ट पर्व पांचमो सर्ग) ૧ For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ શ્રીસંઘની આજ્ઞા માથે ચડાવવાનાં અન્ય પણ દૃષ્ટાંતો : શ્રીસંઘની ઉચિત આજ્ઞાને દશપૂર્વધર છેલ્લા શ્રુતકેવલી પૂ. વજસ્વામીએ પણ માન્ય કર્યાનો પ્રસંગ છે. એક વખત ઉત્તરાપથમાં વિચરતાં પૂ. વજસ્વામીજી મહાનગરમાં પધાર્યા. ત્યાં અતિશય કપરા ઉપરાઉપરી દુષ્કાળ પડવાથી શ્રીસંઘ અનેક રીતે આપત્તિમાં આવેલ છે. તે અવસરે આવા સમર્થ પુરુષને જાણીને શ્રીસંઘે વિનંતિ કરી કે આ વિકટ સંયોગોમાં શ્રીસંઘ નિરાકુલ ટકી શકે તેમ નથી, તો સમર્થ એવા આપનું કર્તવ્ય છે કે શ્રીસંઘને કોઈ પણ પ્રયત્નથી ટકાવવો. તેમણે પણ શ્રીસંઘની વિનંતિને માન્ય કરી, વિદ્યાબળથી દેવાધિષ્ઠિત પટ રચી, સમગ્ર શ્રીસંઘને દુષ્કાળગ્રસ્ત ઉત્તરાપથમાંથી સુકાળયુક્ત દક્ષિણાપથના પુરી નગરમાં લાવ્યા, અને ત્યાંના સ્થાનિક સંઘ સાથે તેનું નિયોજન કરી શ્રીસંઘને નિરાકુલ કર્યો. આમ, સંધરક્ષાનું ભક્તિરૂપે મહાન કાર્ય શ્રુતકેવલી પણ આદરપૂર્વક કરે. નજીકના સમયમાં થયેલા જગદ્ગુરુ પૂ. હીરસૂરીશ્વરજી મહારાજાના જીવનનો પણ પ્રસંગ છે. તેઓ તપાગચ્છના એકછત્રી નાયક હોવા છતાં મહાતપસ્વી પ્રભાવક પુરુષ હતા. અનેક જવાબદારીઓ વચ્ચે પણ તેમણે જીવનમાં હજારો ઉપવાસ, આયંબિલ આદિની તપશ્ચર્યા કરી હતી. વળી જીવનમાં જયણા, સંયમ, આદિની જાળવણી પણ ખૂબ તેજ હતી. જીવનનાં છેલ્લાં વર્ષોમાં અતિ માંદગીના કારણે તેમને એમ લાગ્યું કે, હવે આ દેહ સાધના માટે બહુ ઉપયોગી નથી, અને જે આરાધનામાં સહાયક ન બને તેવા શ૨ી૨ને ૩૨૧ १ ततश्च सकलः संघो दुष्कालेन कदर्थितः । दीनो विज्ञपयामास सुनन्दानन्दनं मुनिम् ।।३१९ ।। अस्माद्दुःखार्णवादस्मान्कथंचि तारय। सङ्घप्रयोजने विद्योपयोगोऽपि न दुष्यति । । ३२० ।। ततश्च वज्रो भगवान्विद्याशक्त्या गरिष्ठया । पटं विचक्रे विपुलं चक्रभृच्चर्मरत्नवत् ।।३२१ । । श्रीवज्रस्वामिना सङ्घो निर्दिष्टः सकलस्तदा । पोते वणिक्सार्थ इवाधिरुरोह महापटे ।। ३२२ ।। वज्रर्षिणा भगवता विद्याशक्त्या प्रयुक्तया । उत्पुप्लुवे पटो व्योम्नि पवनोत्क्षिप्ततूलवत् । । ३२३ ।। तदा शय्यातरो दत्तनामा वज्रमहामुनेः। समाययौ सहचारिग्रहणार्थं गतोऽभवत् । । ३२४ ।। सङ्घेन सहितं वज्रस्वामिनं व्योमयायिनम् । निरीक्ष्य मूर्धजा शीघ्रमुत्खायैवमुवाच सः । । ३२५ । । शय्यातरोऽहं युष्माकमभवं भगवन्पुरा । अद्य साधर्मिकोऽप्यस्मि निस्तारयसि किं न माम्।।३२६।। शय्यातरस्य तां वाचं श्रुत्वोपालम्भगर्भिताम् । दृष्ट्वा च लूनकेशं तं वज्रः सूत्रार्थमस्मरत् । । ३२७ ।। ये साधर्मिकवात्सल्ये स्वाध्याये चरणेऽपि वा । तीर्थप्रभावनाथां चोद्युक्तास्तांस्तारयेन्मुनिः । । ३२८ ।। आगमार्थमिमं स्मृत्वा वज्रस्वामिमहर्षिणा। पटे तस्मिन्नध्यरोपि सोऽपि शय्यातरोत्तमः । । ३२९ । । विद्यापटोपविष्टास्ते यान्तः साद्रिसरित्पुराम् । सर्वे विलोकयामासुः करामलकवन्महीम् । । ३३० ।। भक्तिप्रह्वैः पूज्यमानो मार्गस्थव्यन्तरामरैः । व्योम्नि प्रदीयमानार्घो भक्तैर्ज्योतिषिकामरैः।।३३१ । । विद्याधरैर्वर्ण्यमानः शक्तिसम्पच्चमत्कृतैः । आलिङ्ग्यमानः सुहृदेवानुकूलेन वायुना । । ३३२ ।। पटच्छायादर्शिताभ्रच्छायासौख्यो महीस्पृशाम् । वन्दमानो नभःस्थोऽपि मार्गचैत्यान्यनेकशः ।। ३३३ ।। पटस्थोऽपि पटस्थेभ्यस्तन्वानो धर्मदेशनाम्। वज्रर्षिराससादाथ पुरीं नाम महापुरीम् ।।३३४ ।। (परिशिष्ट पर्व बारमो सर्ग) २ कुल ९ गण १० सङ्घ ११ कार्येषु समुत्पन्नेषु वशीकरणादि चूर्णयोगादि वा करोति ११ । (गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास श्लोक २०-२१ टीका) For Personal & Private Use Only www.jalnelibrary.org Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ બોજારૂપે સાચવીને મંદ આરાધના કરવા કરતાં સ્વેચ્છાએ ત્યાગ કરવો શું ખોટો ? આમ, ઉત્તમ આરાધકભાવથી એમણે પોતાનો આહાર-પાણી-ઔષધના ત્યાગરૂપ અણસણનો નિર્ણય જાહેર કર્યો. આ સાંભળી આખો ચતુર્વિધ સંઘ ભેગો થયો, અને સહુએ અતિશય આગ્રહ કર્યો કે અમારી વિનંતિને માન આપી આપે આહારપાણી-ઔષધ અવશ્ય લેવાં પડશે. સંઘનો આગ્રહ એ કારણથી હતો કે આવા પ્રભાવક આચાર્ય શ્રીસંઘની અમૂલ્ય મૂડી છે, તેમનું જીવન શાસન માટે અતિ ઉપકારી છે, તેમની દેહશક્તિ ટકે તો મહાન ઉપકાર થઈ શકશે. અહીં શ્રીસંઘના આગ્રહને માન આપી પૂ. હીરસૂરિ મહારાજે અણસણનો નિર્ણય પાછો ખેંચ્યો. સંક્ષેપમાં સંઘ એ આરાધક જીવોનો સમૂહ છે. તેની જિનાજ્ઞાસાપેક્ષ આજ્ઞા કે વિનંતિ હોય તો ધર્માચાર્યે પણ તેને માન આપવું ઉચિત છે. આ શ્રીસંઘનો મહિમા વર્ણવ્યો. હવે તેના મુખ્ય ગુણસ્વરૂપની વાત કરીશું. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મવિયાસ, Mono AવળિOTIOf Iloil (અતિત ૨૦ સ્નો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ભવચક્રમાં ભટકતા જીવને તરવા આલંબનરૂપે તારક તીર્થ અવશ્ય જોઈએ. તીર્થકરો આયુષ્યથી યાવચંદ્રદિવાકરી નથી, તેથી તેમની ગેરહાજરીમાં પણ પાત્ર જીવોને તરવાનું આલંબન મળી રહે એ આશયથી તીર્થકરો સ્વયં જ જીવંત ભાવતીર્થરૂપ પટ્ટધરની પરંપરા, દ્વાદશાંગી સૂત્ર અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. આ બધા ભાવતીર્થો છે, સૌમાં ભવોદધિતારકતા છે. પ્રત્યેકની પોતપોતાની રીતે આગવી મહત્તા છે. તેમાં આપણે ચતુર્વિધ શ્રીસંઘનું વર્ણન વિચારી રહ્યા છીએ, જે તીર્થકરો માટે પણ નમસ્કરણીય છે. વ્યક્તિ કરતાં સમૂહનો મહિમા અધિક છે તે તીર્થકરોના વ્યવહારથી પણ પ્રસ્થાપિત થાય છે. આવા મહિમાવંત સંઘને ચૌદપૂર્વી-દશપૂર્વી શ્રુતકેવલીઓ કે પ્રભાવક ધર્માચાર્યો પણ માન આપે છે, તેનાં દૃષ્ટાંતો વિચાર્યા. સંઘની વાત પોતાના વિષયમાં હસ્તક્ષેપ કરનારી હોય તો પણ ચૌદપૂર્વી ઉચિત આજ્ઞાને માથે ચડાવે છે. કોઈને ભણાવવા-ન ભણાવવા તે ગુરુઇચ્છાને આધીન છે. શિષ્યને યોગ્ય જ્ઞાનપ્રદાન કરવાની જવાબદારી ગુરુની છે. છતાં તેમાં પણ સંઘે આગ્રહ કર્યો તો પૂ. ભદ્રબાહુસ્વામીએ વિનંતિ માન્ય રાખી. માત્ર તેમાં પણ જિનાજ્ઞા સુરક્ષિત રહે તેટલો ઉચિત વિચાર જ કર્યો. આ પરથી સાર એ છે કે શાસનના ધુરંધરોએ પણ શ્રીસંઘની આજ્ઞાનો આદર કરવો જોઈએ, અને ન કરે તો મહા આશાતનાનો ભાગીદાર બને, ફળસ્વરૂપે અનંત સંસારી પણ થાય. For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ શ્રીસંઘનું સ્વરૂપ : જિનાજ્ઞાસાપેક્ષ તે શ્રીસંઘ ઃ જિનાજ્ઞાનિરપેક્ષ તે સંઘ નથી : આવા ગૌરવવંત સંઘનું મુખ્ય સ્વરૂપ કેવું હોય તે જણાવતાં શાસ્ત્રો કહે છે કે, `જે શ્રીસંઘ આધ્યાત્મિક ગુણોના સંઘાતરૂપ છે, ગુણસમૂહોનો આધાર છે, રત્નત્રયીરૂપ ગુણોનો ધારક છે, તે નિયમા જિનાજ્ઞાયુક્ત જ હોય. જિનાજ્ઞાયુક્ત એવો સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમૂહ તે જ શ્રીસંઘ છે અને જિનાજ્ઞાનિરપેક્ષ એવું ગમે તે તેટલું કહેવાતા જેનોનું મોટું ટોળું હોય તો પણ શાસ્ત્ર તેને સંઘ નથી તેમ કહે છે. સંઘને બીજા શબ્દોમાં શાસ્ત્રમાં મહાજન કહ્યો છે. વ્યવહારમાં જે મહાજન શબ્દ બોલાય છે તે જુદા અર્થમાં છે. અહીં મહાજન એટલે આ જગતમાં જે મહાન પુરુષોનો જનસમૂહ છે, ઉત્તમ પુરુષોનો સમુદાય છે, જેનું અનુસરણ કરવામાં કોઈ ચિંતા ક૨વાની જરૂર નથી, આંખો મીંચીને જેનું અનુસરણ કરી શકાય તે મહાજન. એટલે જ મહાનનો યેન ાત: સ પન્થાઃ। તેવી શાસ્ત્રોક્તિ છે. મહાજન જે માર્ગે જાય તે માર્ગને આપમેળે ધર્મનો માર્ગ સમજી લેવો; કેમ કે ઉત્તમ પુરુષોનું જીવન જ એવું હોય જે ધર્મની જીવંત પ્રેરણા આપે. અરે ! તે પોતે જ સાક્ષાત્ ધર્મનો સદેહે અવતા૨ હોય. શ્રીસંઘને આવો મહાજન કહ્યો છે અને તેનું અવશ્ય અનુસરણ કરવું તેવું શાસ્ત્રમાં વિધાન છે. પરંતુ તે સંઘનું અદ્વિતીય સ્વરૂપ શું ? તો કહે છે કે જે જિનાજ્ઞાયુક્ત છે તે જ શ્રીસંઘ છે, જે જિનાજ્ઞા યુક્ત નથી તેવા સંઘને અમે સંઘ કહેવા જ તૈયાંર નથી. અરે ! એવા સમૂહને કોઈ સંઘ કહે તો પણ શાસ્ત્ર તે કહેનારને પ્રાયશ્ચિત્ત દર્શાવે છે. જે રાગ-દ્વેષથી ભરેલા છે, તીર્થંકરોની સમ્યગ્ આજ્ઞાથી નિરપેક્ષ છે, તેવાને કોઈ મમત્વથી સંઘ શબ્દથી નવાજે તો તે બોલનાર વ્યક્તિ પ્રાયશ્ચિત્તની ભાગી છે. આજ્ઞાનિરપેક્ષ એવા લોકોના સમૂહને તમે પણ સંઘ તરીકે માનો, સ્વીકારો કે તમારા મનમાં તેમના માટે બહુમાન-ભક્તિ વગેરેનો ભાવ જાગે તો તેનાથી તમને ધર્મ ન થાય, પણ પાપરૂપે પ્રાયશ્ચિત્તનું કારણ પ્રગટે. અરે ! ખાલી સંઘ શબ્દથી સંબોધન કરો તો પણ પ્રાયશ્ચિત્ત આવે, તો આગળ આગળની શું વાત કરવી ? ૩ ૩૨૩ १ न हि तीर्थनाम्ना जनसमुदाय एव तीर्थम्, आज्ञारहितस्य तस्यास्थिसंघातरूपत्वप्रतिपादनात्, किन्तु सूत्रविहितयथोचितक्रियाविशिष्टसाधुसाध्वीश्रावकश्राविकासमुदायः । (योगविंशिका श्लोक १४ टीका) ૨ િિહસંધાયું નહિવું, સંનમસંધાયનું વપ્ નં। નાળવરળસંધાય, સંધાયતો હૅવફ સંઘો।।૪૦।। (गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास मूल) ★ आज्ञारहित जननो समुदाय ते तीर्थ नथी, पण शास्त्रविहित उचित क्रियाविशिष्ट साधु, साध्वी, श्रावक अने श्राविकानो समुदाय તે તીર્થ છે. (ज्ञानसार० अष्टक २७, श्लोक ८ टबो) 3 सुहसीलाओ सच्छंदचारिणो वेरिणो सिवपहस्स । आणाभट्ठाओ बहु-जणाओ मा भणह संघुत्ति । । ११९ । । देवाइदव्वभक्खणतप्परा तह उमग्गपक्खकरा । साहुजणाण पओस-कारिणं मा भणह संघं । । १२० ।। अहम्म अनीईअणायार- सेविणो धम्मनीइपडिकूला। साहूपभिचउरो वि बहुया अवि मा भणह संघं । । १२१ ।। अम्मापियसारिच्छो सिवघरथंभो य होइ जिणसंघो । जिणवर आणावज्जो सप्पुव्व भयंकरो संघो । । १२२ ।। अस्संघ संघं जे भांति रागेण अहव दोसेण। छेओ वामूहत्तं पच्छित्तं जायए तेसिं । । १२३ ।। (संबोधप्रकरणम् द्वितीय अधिकार) For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ' જેમ જે સાધુ નથી તેને પૂજ્યબુદ્ધિથી સાધુ તરીકે સંબોધો તો તેમાં પાપ લાગે છે; કારણ કે ખાલી કપડાં પહેર્યા છે પણ આચાર-વિચારનું ઠેકાણું નથી, તેવાને માત્ર સાધુ કહેવામાં પણ પાપ છે, તો પછી તેમને બહુમાન-નમસ્કાર-વંદન-ભક્તિ-પૂજા-ખ્યાતિ-પ્રશંસા કરવામાં તો અવશ્ય પાપ લાગે જ. કુસાધુની ભક્તિનું ઉત્કૃષ્ટથી ફળ અનંત કાળ સંસારમાં દુર્ગતિભ્રમણ કહ્યું છે. કાન ખુલ્લા રાખીને સાંભળજો. જૈનશાસ્ત્રો એટલાં સ્પષ્ટ છે કે એક બાજુ ગુણનો આદર કરવાની ભારપૂર્વક આજ્ઞા કરે છે, એક પણ ગુણિયલ જીવની ઉપેક્ષા, અનાદર, અપ્રીતિ આદિ કરવામાં તે તે ગુણની આશાતનાનું તીવ્ર પાપ જણાવે છે, પરંતુ સાથે સાથે ગુણહીનનાં અનાદર અને ઉપેક્ષા પણ જણાવે છે. તેથી ભક્તિ-વિનય આદિ કરનારે ઠેર ઠેર ગુણનું ધોરણ જોવું પડશે. આ શાસન ગુણની પૂજામાં જ માને છે. દનિયાના કોઈ પણ ક્ષેત્રમાં ગુણનો આટલો આગ્રહ નહિ હોય. જિનશાસન તો એક માત્ર ગુણોને જ વરેલું શાસન છે. જે શાસ્ત્રો સાધુ માટે આવું કહે તે સંઘ માટે પણ સ્પષ્ટ કહેશે. સંઘ એ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓનો તારક સમૂહ છે. જે કલ્યાણનું કારણ બને, १ 'सीहो' इत्यादि । अइसयणाणपरक्कमवित्तासियविविहकुमयमयनिवहो । कुग्गाहगयपणासी सीहसमो एस जिणधम्मो।।१।। बहुविहलद्धिजुएहिं देविंदाईहिं वंदियपएहिं। साहूहिं परिग्गहिओ परिभूओ णेय केणावि।।२।। कुमयवणसंडगुविले कुदेसणावल्लिभग्गमग्गम्मि। कुग्गाहगत्तपउरे भरहारण्णम्मि दुसमाए।।३।। सो मयसीहसरिच्छो होही वोच्छिन्नअइसयप्पसरो। तहवि हु पुव्वगुणेहिं न हु गम्मो खुद्दलोयस्स।।४ ।। होहिंति कीडयसमा संपागडसेविणो दुरायारा। एत्येव यजइगिहिणो पवयणनिद्धंधसा खुद्दा।।५।। छक्कायनिरणुकंपा कयविक्कयमंतविज्जयाईहिं । अत्थज्जणेक्करसिया लोयावज्जणपरा पावा।।६।। अन्नेवि आइसद्दा अवन्नवाउज्जुया मुणिजणस्स । समइविगप्पियकिरिया तवस्सिणो जे अगीयत्था।।७।। एएहिं जणियछिदं दह्र अन्नेवि तब्विघायत्थं । वट्टिस्संति गयभया पंचमसुविणस्स फलमेयं ।।८।। (उपदेशपद श्लोक ८१७ थी ८३३ टीका) २ मैथुनप्रतिसेवाद्युन्मार्गसमाचरण-तद्वन्दनारिनाऽप्यनन्तसंसारार्जनेन (धर्मपरीक्षा श्लोक ६ टीका) 3 तीर्यते संसारसमुद्रोऽनेनेति तीर्थं-प्रवचनं तदाधारत्वाच्च चतुर्विधः श्रमणसङ्घः शिका श्लोक १स्वोपज्ञ विवरण) ★ तीर्यते संसारसमुद्रोऽनेनेति तीर्थम्, तच्च सङ्घः इत्युक्तम्, इह तु तदुपयोगानन्यत्वात् प्रवचनं तीर्थमुच्यते, (आवश्यकसूत्र नियुक्ति आ.मलयगिरि वृत्ति १२७, पृ.१२९) ★ 'तित्थयरं'ति, तीर्यते संसारसागरोऽनेनेति तीर्थं प्रवचनाधारश्चतुर्विधः सङ्घः, प्रथमगणधरो वा। यदुक्तमागमे- “तित्थं भन्ते तित्थं? तित्थयरे तित्थं? गोयमा, अरिहा ताव नियमा तित्थङ्करे, तित्थं पुण चाउव्वण्णे समणसङ्घ, पढमगणहरे वा," (सम्यक्त्वसप्ततिः श्लोक १ टीका) ★ तत्र जन्मजरामरणसलिलसङ्कुलं मिथ्यादर्शनाविरतिगम्भीरं रागद्वेषपवनविक्षोभितं नानाविधानिष्टेष्टसंयोगवियोगवीचीनिचयोपेतं दुरवगाहमोहावर्त्तभीषणं विविधशारीरमानसानेकदुःखौघदुष्टश्वापदं महाभीमकषायपातालं प्रबलमनोरथवेलाकुलं, सुदीर्घसंसारसागरं तरन्त्यनेनेति तीर्थम्, एतच्च सकलजीवाजीवादिपदार्थसार्थप्ररूपकं त्रिलोकीगतावदातधर्मसम्पद्युक्तमहासत्त्वाश्रयम् अत्यन्तानवद्यान्याविज्ञातचरणकरणक्रियाधारम्, अचिन्त्यशक्तिसमन्वितम्, अविसंवादिप्रवचनम्, तदाधारश्च सङ्घः, निराधारस्य प्रवचनस्याभावात, तत्करणशीलः तीर्थकरः, (धर्मसंग्रहणि श्लोक १-२ टीका) ★ 'तीर्थकरेभ्यः तीर्यते संसारसमुद्रोऽनेनेति तीर्थं, तच्च प्रवचनाधारश्चतुर्विधः सङ्घः प्रथमगणधरो वा, तत्करणशीलास्तीर्थङ्कराः (धर्मसंग्रह श्लोक ६१ टीका) For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૨૫ ભવસાગરથી તરવા આલંબન બને તે તીર્થ, નહિ કે ડુબાડે તે તીર્થ. ભવચક્રમાં ડૂબવાનું સાધન બને તેને કદી ★ तीर्यते संसारसमुद्रोऽनेनेति तीर्थम्, तच्च प्रवचनाधारश्चतुर्विधः सङ्घः प्रथमगणधरो वा; यदाहु:- तित्थं भंते! तित्थं, तित्थयरे तित्थं ? गोयमा ! अरिहा ताव नियमा तित्थंकरे, तित्थं पुण चाउवण्णे समणसंघे पढमगणहरे वा (योगशास्त्र ० प्रकाश ३, श्लोक १२३ टीका) ★ से भयवं! सामण्णे पुच्छा, जाव णं वयासि । `गोयमा ! अत्थेगे जे णं जोगे अत्थगे जे णं णो जोगे। 'से भयवं! के णं अट्ठेणं एवं वच्चइ जहा णं अत्थेगे जे णं नो जोगे? गोयमा! अत्थेगे जेसिं णं सामण्णे पडिकुट्ठे अत्थेगे जेसिं च णं सामण्णे नो पडिकुट्ठे। एएणं अट्ठेणं एवं वुच्चइ जहा णं अत्थे जे णं जोगे अत्थेगे जे णं नो जोगे। 'से भयवं! कयरे ते जेसिं णं सामण्णे पडिकुट्ठे ? कयरे वा ते जेसिं च णं णो परियाए पडिसेहिए ?' गोयमा ! अत्थेगे जे णं विरुद्धे अत्थेगे जेणं नो विरुद्धे ? जेणं से विरुद्धे से णं पडिसेहिए, जे णं णो विरुद्धे से णं नो पडिसेहिए । 'से भयवं! के णं से विरुद्धे के वा णं अविरुद्धे?" गोयमा! जे जेसुं देसेसुं दुगंछणिज्जे, जे जेसुं देसेसुं दुगुछिए, जे जेसुं देसेसुं पडिकुट्ठे से णं तेसुं देसेसुं विरुद्धे । जे य णं जेसुं देसेसुं णो दुगुछणिज्जे, जे य णं जेसुं देसेसुं णो दुगुछिए, जे य णं जेसुं देसेसुं णो पडिकुट्ठे, से णं तेसुं देसेसुं नो विरुद्धे । तत्थ गोयमा! जे णं जेसुं जेसुं देसेसुं विरुद्धे से णं नो पव्वावए । जे णं जेसुं जेसुं देसेसुं णो । विरुद्धे से णं पव्वावए । [२२] 'से भयवं! के कत्थ देसे विरुद्धे के वा णो विरुद्धे?" गोयमा! जे णं केई पुरिसे इवा, इत्थिए इ वा रागेण वा, दोसेण वा, अणुसपण वा, कोहेण वा, लोभेण वा, अवराहेण वा, अणवराहेण वा, समणं वा, माहणं वा, मायरं वा, पियरं वा, भायरं वा, भइणि वा, भाइणेयं; सुयं, वा सुयसुयं, वा धूयं, वा णत्तुयं, वा सुण्हं, वा जामाउयं, वा दाइयं, वा गोत्तियं, वा सजाइयं, वा विजाइयं, सयणं, वा असयणं, वा संबंधियं, वा असंबंधियं, वा सणाहं, वा असणाहं, वा इड्डिमंतं, वा अणिड्डिमंतं, वा सएसियं, वा विएसियं, वा आरियं, वा आणारियं, वा हणेज्ज, वा हणावेज्ज, वा उद्दवेज्ज, वा उद्दवावेज्ज, वा से णं परियाए अओग्गे, से णं पावे से णं निंदिए से णं गरहिए से णं दुगुछिए से णं पडिकुट्ठे से णं पडिसेहिए से णं आवई से णं विग्घे से णं असे से णं अकित्ती सेणं उम्मग्गे, सेणं आणायारे। एवं रायदुट्ठे एवं तेणे एवं पर- जुवइ-पसत्ते एवं अण्णयरे इ वा केई वसणाभिभूए एवं अयसकिलिट्टे एवं छुहाणडिए एवं रिणोवहुए अविण्णाय - जाइ-कुल- सील सहावे एवं बहु-वाहि-वेयणा-परिगय- सरीरे एवं रस-लोलुए एवं बहुनिद्दे एवं इतिहास - खेड्डु-कंदप्प-णाह-वाय चच्चरि-सीले एवं बहु-कोऊहले एवं बहु-पोसवग्गे जाव णं मिच्छद्दिट्ठि-पडिणीयकुलुपणे इ वा । सेणं गोयमा ! जे केई आयरिए इ वा, मयहरए इ वा, गीयत्थे इ वा, अगीयत्थे इ वा, आयरिय-गुण-कलिए इ वा, महर - गुण कलिए इ वा, भविस्सायरिए इ वा, भविस्स-मयहरए इ वा, लोभेण वा गारवेण वा दोण्हं गाउय-सयाणं अब्भंतरं पव्वावेज्जा, से णं गोयमा! वइक्कमिय-मेरे, से णं पवयण-वोच्छित्तिकारए, से णं तित्थ-वोच्छित्तिकारए, से णं संघ - वोच्छित्ति । सेवाभिभूए से णं अदिट्ठ-परलोग-पच्चवाए से णं अणायार- पवित्ते से णं अकज्जयारी से णं पावे से णं पाव-पावे सेणं महा-पाव-पावे से णं गोयमा ! अभिग्गहिय-चंड - रुद्द - कूर - मिच्छद्दिट्ठि | 'से भयवं! के णं अद्वेणं एवं वुच्चइ ?' । गोयमा ! आयारे मोक्ख-मग्गे, णो णं अणायारे मोक्खमग्गे । एएणं अट्ठेणं एवं वच्चइ । ( महानिशीथ सूत्र नवणीयसार नामनुं पांचमु अध्ययन फकरो २१-२२) For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ તીર્થ ન કહેવાય. જેની પાસે જિનાજ્ઞા નથી તે સ્વયં જ તરવા અસમર્થ છે, તો બીજાને તારક કઈ રીતે બને ? આથી જિનાજ્ઞાને અનુસરનાર જનસમુદાય જ શ્રીસંઘ કહ્યો. પરંતુ ગુણ ન હોવા છતાં જે લોકમાં ઊંચા કહેવાતા હોય, જૈન તરીકે અગ્રેસર હોય, ખ્યાતિ-માન પામેલા હોય, અરે સાધુ-સાધ્વી કે આચાર્ય કહેવાતા હોય, પરંતુ તે શ્રીસંઘ નથી; અને તેને સંઘ કહેવો, માનવો, પૂજવો તે પણ દોષનું કારણ છે. જૈનશાસ્ત્ર એકદમ સમતોલ વાત કરે છે. 'એકબાજુ શ્રીસંઘને તીર્થકર કરતાં પણ અધિક મહાન કહ્ય; તીર્થકરોથી પૂજિત, સર્વને પૂજનીય, ગૌરવવંત સ્થાન શ્રીસંઘને આપ્યું; ભલભલા ધર્માચાર્યો, ગીતાર્થો, શ્રાવકો પણ જેની આજ્ઞાને શિરસાવંદ્ય કરે છે એવી ગરિમા દર્શાવી, પણ સાથે ભારપૂર્વક આગ્રહ રાખ્યો કે આવો સંઘ અવશ્ય ભગવાનની આજ્ઞાસાપેક્ષ હોય. જેના મસ્તક પર દ્વાદશાંગીરૂપ જિનાજ્ઞા નથી, નાયક તરીકે ગીતાર્થ ગુરુ નથી, જેણે આ બંનેનું અનુશાસન નથી સ્વીકાર્યું તેવા જેનોના સમૂહને પણ તારક તીર્થસ્વરૂપ શ્રીસંઘ કહેવા જ્ઞાની પુરુષો તૈયાર નથી. તમારી બુદ્ધિ નિર્મળ બનાવી આ વાત વિચારજો. સભાઃ ભગવાનની ઘણી આજ્ઞાનું પાલન કરતો હોય પણ એક-બે આજ્ઞાનું પાલન ન કરતો હોય તો તે શ્રીસંઘમાં આવે કે બહાર ગણાય ? સાહેબજીઃ અહીં હું ભગવાનની બધી જ આજ્ઞાનું પાલન કરે તે જ શ્રીસંઘ તેવું ક્યાંય બોલ્યો જ નથી. માત્ર એમ જ બોલ્યો છું કે જેમના માથે જિનાજ્ઞા છે, જે જિનાજ્ઞાસાપેક્ષ છે, તે શ્રીસંઘ. અત્યારે સંપૂર્ણ જિનાજ્ઞાનું પાલન કરે તેવા નિરતિચાર ભૂમિકાના કોઈ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા નથી. તેથી આવો અર્થ કરો તો બધા જ રદબાતલ થાય. તમે પ્રસ્તુતમાં કહેવાનો ભાવાર્થ જ સમજ્યા નહિ. અહીં સદ્દતણા-બહુમાનમાન્યતાની વાત ચાલે છે. દા.ત. તમે દેરાસર જાઓ છો તો પહેલાં મસ્તકે તિલક કરી પછી પ્રભુપૂજા કરો છો; કેમ કે પૂજા કરવા માટે શરત એ છે કે આ વીતરાગ સર્વજ્ઞને તમે હૃદયથી માનતા હો તો તેની ખાતરી તરીકે પહેલાં તેમની આજ્ઞા માથે ચડાવો, જેના પ્રતીકરૂપે તિલકની ક્રિયા છે. આજ્ઞા માથે ચડાવ્યા સિવાય માત્ર હાથ જોડવાથી કે પૂજા કરવાથી તેમના ભક્ત બનાતું નથી. આ દુનિયામાં બીજા દેવ એવા પણ હશે કે જેમને તમે હાથ જોડો અને પગમાં પડો તો ખુશ થઈ જાય. પણ તમને એવા ભગવાન મળ્યા નથી. તમને તો લોકોત્તર દેવ મળ્યા છે. તે તો કહેશે કે મને સાત વાર પગે લાગે પણ મારી આજ્ઞા નહીં માને તો કોઈ મતલબ નથી. અહીં હું આજ્ઞા માને એમ બોલું છું, આજ્ઞા પાળે તેમ નથી બોલતો. માનવા અને પાળવા વચ્ચે ઘણો તફાવત છે. १ निम्मलनाणपहाणो दंसणजुत्तो चरित्तगुणवंतो। तित्थयराण य पुज्जो वुच्चइ एयारिसो संघो।।२८९।। (संबोधप्रकरणम् गुरुस्वरूपअधिकार) २. गब्भपवेसो वि वरं भद्दकरो नरयवासपासो वि। मा जिणआणालोवकरे वसणं नाम संघे वि।।१३२ ।। (संबोधप्रकरणम् गुरुस्वरूपअधिकार) 3 कालोचियजयणाए मच्छररहियाण उज्जमंताण। जणजत्तारहियाणं होइ जइत्तं जईण सया।।३४४ ।। जत्थ न बालपसंगो नोक्कडवंचणबलाइकारवणं। गीयत्थाणं सेवा तत्थ जइत्तं सया जाण।।३४५ ।। सव्वजिणाणं तित्थं बक्सक्सीलेहिं वट्टए इत्थं। नवरं कसायकुसीला पमत्तजइणो विसेसेण।।३४६।। (संबोधप्रकरणम् गुरुस्वरूपअधिकार) For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૨૭ 'જૈનશાસનમાં આજ્ઞા માનવામાં કોઈ exemption-છૂટછાટ નથી. પાલન યથાશક્તિ કે અલ્પ પણ હોઈ શકે, પણ શ્રદ્ધારૂપે સ્વીકારમાં કોઈ બાંધછોડ નથી. ભગવાનની પૂજા કરવા જતાં ચાંદલાની ક્રિયાથી તમે દર્શાવો છો કે મને ત્રણ લોકના નાથની આજ્ઞા માન્ય છે. સભા : તે તો અમે કુલાચારથી કરીએ છીએ, સમજીને નથી કરતા. સાહેબજીઃ બાળક હોય ત્યાં સુધી કુલાચારથી કરે તો વાંધો નહીં, પરંતુ પુખ્ત થયા પછી સમજીને કરવું જોઈએ. તમે બાળક છો કે પુખ્ત છો તે વિચારી લો. સભાઃ ચાંદલો કરવો એ આજ્ઞાસ્વીકારની પ્રતીકાત્મક ક્રિયા છે એ વાત સાચી, પણ આજ્ઞા તરીકે શું લેવું? સાહેબજી: વાસ્તવમાં જિનાજ્ઞાનો ઘણો વિસ્તાર છે. પરંતુ સંક્ષેપમાં જેને મોહ સાથે અંતરથી વિરોધ છે તે વીતરાગની આજ્ઞા માનવા લાયક જીવ છે. ભગવાનનો એક નંબરનો દુશ્મન આ મોહ હતો, તેનો મૂળમાંથી ઉચ્છેદ કરવા તેમણે સાધના કરી, અને તમારે પણ સખી થવું હોય તો મોહનો ઉચ્છેદ કરવાની ? કરી છે. સંક્ષેપમાં જિનાજ્ઞા એ જ છે કે રાગ અને દ્વેષ નિર્મૂળ કરો, અને તેના ઉપાયરૂપે “જિનાગમરૂપ શાસ્ત્રોમાં જે જે તીર્થકરકથિત તત્ત્વોનું નિરૂપણ કર્યું છે, તે મને કોઈ પણ વિપરીત આગ્રહ વિના સંપૂર્ણ માન્ય છે. કદાચ કોઈ જિનવચન ન સમજાયું કે વિપરીત સમજાયું તો અજ્ઞાનતાથી શ્રદ્ધાફેર બની શકે, પરંતુ જાણીબૂઝીને, યોગ્ય પ્રજ્ઞાપના કરવા છતાં એક પણ જિનવચન સદહું નહીં તેવું તો જીવનમાં કદી નહીં બને.” તેવો અનન્ય આસ્થાનો ભાવ એ જ જિનાજ્ઞા માથે ચડાવ્યાનો ભાવાર્થ છે. સભા : આપે કુગુરુની વાત કરી, પણ કોઈ અબૂઝ જીવ આ ગૌતમસ્વામીનો વેશ છે એમ માની નિઃસ્વાર્થભાવે ભક્તિ કરે, તો શું વાંધો ? સાહેબજી તમે ત્યાં જ ભૂલ્યા કે “અમે ગૌતમસ્વામીનો વેશ પહેર્યો છે.” હકીકતમાં અમે ગૌતમસ્વામીનો વેશ નથી પહેર્યો, પણ પ્રભુ મહાવીરનો ઉપદેશેલો સાધુવેશ પહેર્યો છે. શાસ્ત્રોમાં ગૌતમસ્વામીનો કોઈ ચોક્કસ વેશ બતાવ્યો નથી. અમારો વેશ જૈનમુનિનો વેશ છે. દરેક તીર્થંકરના શાસનમાં સાધુવેશ હતો, પરંતુ વચલા ૨૨ તીર્થંકરોના કાળમાં વેશમાં તફાવત હતો, જ્યારે ઋષભદેવ અને વીર પ્રભુના સાધુનો વેશ સરખો છે. १ 'दंसण'त्ति। दर्शनज्ञानसमग्राः क्रियातश्च हीना अपि शुद्धप्ररूपणागुणा: ‘दृढम्' अतिशयेन तीर्थस्य प्रभावका भवन्ति। तीर्थं पुनः सम्पूर्णं चतुर्विधश्रमणसङ्घः, तदुक्तं प्रज्ञप्त्याम्-“तित्थं भंते! तित्थं तित्थयरे तित्थं? गोयमा! अरहा ताव णियमा तित्थंकरे, तित्थं पुण चाउव्वण्णे समणसंघे, तंजहा- समणा य समणीओ सावया य साविआओ।" त्ति। इदानीं तात्त्विकश्रमणानभ्युपगमे च द्विविधसङ्घस्यैव प्रसङ्गः, तात्त्विकश्रावकानभ्युपगमे च मूलत एव तद्विलोपः, सम्यक्त्वस्यापि साधुसमीपे ग्राह्यत्वेन तदभावे तस्याप्यभाव इति सर्वं कल्पनामात्रं स्यादिति न किञ्चिदेतत्।।६।। (गुरुतत्त्वविनिश्चय प्रथम उल्लास श्लोक २०६ टीका) २ फलं पुनर्विचित्रनयवादानां जिनप्रवचनविषयरुचिसंपादनद्वारा रागद्वेषविलय एव। (નારદી) For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ વળી તમે વેશને પૂજ્ય માનો છો, તો કપિલ પણ વેશને પૂજ્ય માનીને આવેલો, અને મરીચિએ ભગવા વેશમાં ધર્મ સમજાવ્યો, જેને કપિલે શ્રદ્ધાથી સ્વીકાર્યો તો તેને પણ અવિવેક કહ્યો છે. જેનશાસન માત્ર વેશમાં ધર્મ નથી માનતું. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ સક્ઝાયમાં લખ્યું કે નામ-વેષશું કાજ ન સીઝે. કપડાં પહેરાવવાથી ધર્મ આવી જતો હોય તો બધાંને પહેરાવી દઈએ. અન્યત્ર પણ ગાયું છે કે કોઈ કહે અમે લિંગે તરશું, જેન લિંગ છે વારું રે. શિષ્ય કહે છે કે તીર્થંકર ઉપદિષ્ટ લિંગ-વેશથી કાંઈ ઊંચું નથી. આવો પવિત્ર વેષ મળ્યો, એના બળથી તરી જઈશું. તો જવાબ આપ્યો કે, તે મિથ્યા, નવિ ગુણ વિણ તરીએ, ભુજ વિણ ન તરે તારું રે. માત્ર વેશથી તરે એ વાત સદંતર ખોટી છે. કપડાંથી તરાતું હોય તો ભગવાન બધાને પકડીને પછેડી પહેરાવી દે, પણ એવું નથી. તરવા માટેનો માર્ગ ગુણોનો વિકાસ છે. ગુણ કેળવ્યા સિવાય કોઈ તર્યા હોય તેવો એક પણ દાખલો નથી. જેમ ગમે તેવો કુશળ તરવૈયો પણ તરવા હાથપગ ન હલાવે અને તરે, તે ન બને. સભા તો પછી વેશને કેમ મહત્ત્વ આપ્યું છે ? સાહેબજી : વેશ પણ જયણાનું સાધન છે. ધર્મોપકરણ તરીકે અવશ્ય એનો મહિમા છે, પરંતુ એકાંતે તેનું મહત્ત્વ જૈનશાસ્ત્રોમાં નથી. સભા : શાસ્ત્રો લિંગથી સિદ્ધ માને છે ને ? સાહેબજી: તમે સમાસ ખોટો છૂટો પાડ્યો છે. હકીકતમાં ત્યાં સ્વલિંગે સિદ્ધ, અન્યલિગે સિદ્ધ એમ કહ્યું છે અર્થાતું કે કોઈ જૈન સાધુના વેશરૂપ સ્વલિંગમાં રહેલો મોક્ષે જાય છે, તો કોઈ અન્ય ધર્મના સંન્યાસરૂપ અન્યલિંગમાં રહેલો મોક્ષે જાય છે, જો સમતા આદિ ગુણને પ્રાપ્ત કરે તો. ગુણનું ધોરણ સૌ માટે સમાન છે. ઊલટું તે શાસ્ત્રવચન જ બતાવે છે કે વેશરૂપ લિંગ તરવાનું એકાંતે સાધન નથી. વેશરૂપ લિંગને એકાંતે તરવાનું સાધન દિગંબરો કહે છે. તેમના મતે નગ્નતારૂપ દ્રલિંગ વિના કોઈનો મોક્ષ નથી. મોક્ષે જવા પ્રત્યેક સાધકે નગ્નતાયુક્ત, મોરપિંછ આદિરૂપ દ્રવ્યલિંગ સ્વીકારવું જ પડે. આ એકાંતનું ખંડન કરતાં આપણા પૂર્વાચાર્યોએ કહ્યું કે, મહાવીર પરમાત્મા કદી આવું કહે નહીં, લિંગ તો સાધન છે, ગુણો સાધ્ય છે. સાધકભેદથી સાધન ભિન્ન ભિન્ન બની શકે, તેમાં એકાંતે આગ્રહ ન રાખી શકાય. શ્વેતાંબરમતમાં ભાવસાધુતા વિનાના દ્રવ્યલિંગનો કોઈ મહિમા નથી. લિંગને અનેકાંતિક કારણ જ કહ્યું છે. હા, ભાવસાધુતા વિના તર્યાનો કોઈ દાખલો નથી. १ सेयंबरो य आसंबरो य बुद्धो य अहव अण्णो वा। समभावभाविअप्पा लहइ मुक्खं न संदेहो।।३।। | (સંવઘપ્રરVામ્ વેવસ્વરૂપગથિવાર) २ भावलिङ्गं हि मोक्षाङ्गं, द्रव्यलिङ्गमकारणम्। द्रव्यं नात्यन्तिकं यस्मान्नाप्येकान्तिकमिष्यते।।१८३ । । यथाजातदशालिङ्गमर्थादव्यभिचारि चेत्। विपक्षबाधकाभावात्, तद्धेतुत्वे तु का प्रमा।।१८४ ।। वस्त्रादिधारणेच्छा चेद्, बाधिका तस्य तां विना। धृतस्य किमवस्थाने, करादेरिव बाधकम् ।।१८५ ।। स्वरूपेण च वस्त्रं चे-त्केवलज्ञानबाधकम्। तदा दिक्पटनीत्यैव, तत्तदावरणं भवेत्।।१८६।। इत्थं केवलिनस्तेन, मूर्ध्नि क्षिप्तेन केनचित्। केवलित्वं पलायेते-त्यहो किमसमञ्जसम्।।१८७ ।। भावलिङ्गात्ततो मोक्षो, भिन्नलिङ्गेष्वपि ध्रुवः । कदाग्रहं विमुच्यत-द्भावनीयं मनस्विना।।१८८।। (अध्यात्मसार आत्मनिश्चय अधिकार) For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૨૯ સભાઃ શ્રાવકવેશમાં ભાવથી સાધુ હોય તો વંદન કરાય ? સાહેબજીઃ અપવાદે કરાય. શિવકુમાર ભાવથી સાધુ છે, રાજકુમારના વેશમાં છે. છતાં એમના ગીતાર્થ મિત્રે તેમને દ્વાદશાવર્ત વંદન કર્યું છે. સભાઃ ઓળખાય કેવી રીતે ? સાહેબજી શાસ્ત્ર ભણેલો ઓળખી શકે. લિંગને એકાંતે પવિત્ર માને તે જૈનશાસનમાં નથી. દિગંબરોને આપણે એ જ કહીએ છીએ કે તમે ભગવાન મહાવીરના અનેકાંતવાદના સિદ્ધાંતનો લોપ કર્યો છે; કારણ કે તમે નિર્વસ્ત્રતાધર્મના આગ્રહમાં એકાંતવાદી બની ગયા છો. સાધુજીવનનો સવસ્ત્ર વેશ કે નિર્વસ્ત્ર વેશ તે તો ભાવચારિત્ર આદિ ગુણોનું સાધન છે, નહિ કે નગ્નતામાં જ ભાવચારિત્ર સમાય છે. તેવું માનનારને તો પશુ-પંખીઓ પણ ભાવચારિત્રધર કહેવાં પડે. તેથી ભાવનિરપેક્ષ વેશનો સાચો જૈન આગ્રહ ન રાખે. એક વિદ્વાન પંડિત મને મળેલા. તે મને પૂછે કે આ ચાર ફિરકામાં મૂળ શાખા કઈ, તે કઈ રીતે નક્કી કરવું ? બધા જ કહે છે કે અમે જ મહાવીરસ્વામીના મૂળ અનુયાયીઓ છીએ. મેં કહ્યું કે મહાવીરસ્વામીનો સિદ્ધાંત એકાંત કે અનેકાંત ? તો મને કહે કે અનેકાંત. ત્યારે મેં કહ્યું કે બસ, તો જ્યાં અનેકાંતનો સિદ્ધાંત સુરક્ષિત હોય તે ફિરકો મહાવીરનો મૂળ અનુયાયી, અને જ્યાં અનેકાંત નથી તે મહાવીરનો મૂળ અનુયાયી નથી, પેસી ગયેલા છે. અરે ! અહીં શ્વેતાંબરમતમાં પણ જેના મનમાં અનેકાંત નથી, તે બધા ઘૂસી ગયેલા છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યું છે કે 'જે અનેકાંતને નથી માનતો તે જૈનશાસનની બહાર જ છે. તીર્થકરોની સંક્ષિપ્ત આજ્ઞા રાગ-દ્વેષના ત્યાગની જ છે, જે કદાગ્રહ વિના સત્યના સ્વીકારરૂપ અનેકાંતના સિદ્ધાંતની શ્રદ્ધાથી જ સુસંગત બને. તેથી ખ્યાલફેરથી અસત્યનો આગ્રહ સમકિતીમાં પણ સંભવી શકે, પરંતુ સ્યાદ્વાદની નિશ્ચલ શ્રદ્ધાવાળા સમ્યગ્દષ્ટિને, કદી પણ જાણીબૂઝીને કોઈ પણ અસત્યનો કદાગ્રહ ન જ સંભવી શકે. ટૂંકમાં જેને પણ સંઘમાં સ્થાન ધરાવવું હોય તેણે આ સારરૂપ જિનાજ્ઞા મસ્તકે ચડાવવી જ પડે. વળી આ minimum-લઘુતમ વ્યાખ્યા છે. ઉત્કૃષ્ટ, અંતિમવાદી આમાં કોઈ વાત નથી. આજ્ઞા સંક્ષેપથી જાણે કે વિસ્તારથી જાણે તેવો તફાવત સંઘના સભ્યોમાં બની શકે, અરે ! પાલન પણ ઓછું-વતું હોઈ શકે, પણ શ્રદ્ધારૂપ સ્વીકાર કે માન્યતામાં તો લેશમાત્ર ફેર ન ચાલે. તેથી પહેલાં પણ કહેલું કે જે જિનાજ્ઞાસાપેક્ષ છે તેવા ક-શ્રાવિકા-સમ્યગ્દષ્ટિ જ શ્રીસંઘમાં આવે. વળી જિનાજ્ઞાનિરપેક્ષ ગમે તેટલા સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકારૂપ કહેવાતો જેનોનો સમૂહ હોય તેને શાસ્ત્રમાં ટોળું કહ્યું. ઊલટું તેને સંઘ કહેનારને પ્રાયશ્ચિત્ત આપ્યું. તેના બહુમાન-ભક્તિ-પૂજા કરનારને અશુભ કર્મબંધ કહ્યો. લોકદૃષ્ટિથી આવા જનસમુદાયની સમૂહ તરીકે શક્તિ હોઈ શકે. આજે દિગંબરો કોઈ કોઈ સ્થાને १ तदेकान्तेन यः कश्चिद्विरक्तस्यापि कुग्रहः। शास्त्रार्थबाधनात्सोऽयं, जैनाभासस्य पापकृत्।।३४ ।। (अध्यात्मसार वैराग्यभेदाधिकार) For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ બળમાં ચિડયાતા જણાય છે. વ્યવહારથી તે પણ જૈન જ છે; કારણ કે મહાવીરના જ અનુયાયી છે. તેથી ઉદારમતવાદીઓનું તો કહેવું છે કે તે પણ આપણા ભાઈઓ જ છે. તેમને પણ જૈનસંઘ કહેવામાં શું વાંધો ? પરંતુ ત્યાં શાસ્ત્રકારોએ કડક શબ્દોમાં લખ્યું કે, જેમણે આગ્રહપૂર્વક જિનવચનના સત્યને નકાર્યું છે, અનેકાંતના સિદ્ધાંતથી વેગળા થયા છે, તેવો `આશાનિરપેક્ષ સંઘ પ્રાણ વગરના કલેવર જેવો હાડકાંનો માળો છે. તમને આ શબ્દો વધારે પડતા કઠોર કે કડક લાગશે. પણ જ્ઞાનીઓએ યુક્તિપૂર્વક સમજાવ્યું છે કે જેમ દેહમાં પ્રાણ ચાલતા હોય, જીવનક્રિયા ગતિશીલ હોય, તો જ તે દેહ ઉપયોગી છે, તેમ તીર્થંકર સ્થાપિત ઉપાસકોનો સમૂહ શ્રીસંઘ, તેનો પણ પ્રાણ જિનાજ્ઞા જ છે. જો શ્રીસંઘરૂપ દેહમાંથી અતિ મહત્ત્વપૂર્ણ તારક જિનાજ્ઞા વિલીન થઈ જાય, તો તે શ્રીસંઘ તેની સ્વ કે પરને તારવારૂપ તારકશક્તિથી શૂન્ય ટોળું બની જાય છે. તેથી નિષ્પ્રાણ કલેવર તુલ્ય હાડકાંનો માળો એ ઉપમા તેવા સમૂહ માટે યોગ્ય જ છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું કે, ટોલે પણ જો ભોલે, અંધ પ્રવાહ નિપાત; આણા વિણ નવિ સંઘ છે, અસ્થિ તણો સંઘાત. જિનાજ્ઞાની સદ્દહણા પર એટલો બધો ભાર મૂક્યો છે કે શાસ્ત્રોમાં ત્યાં સુધી વિધાન આવે છે કે, એક બાજુ સમૂહરૂપે આખો સંઘ ભેગો થાય, પરંતુ તેની વાત જિનાજ્ઞાવિરુદ્ધ હોય તો, સત્ય જિનાજ્ઞા સમજનાર એક વ્યક્તિ પણ તેનો અસ્વીકાર કરી શકે છે; એક સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા પણ વિનયથી અસ્વીકાર કરી શકે છે. હાથ જોડીને કહે કે આ જિનાજ્ઞા છે, તમારી વાત જિનાજ્ઞાવિરુદ્ધ છે. છતાં હું કાંઈ ભૂલતો હોઉં, મારી ગેરસમજ હોય તો સમજાવો, પણ ખાતરીપૂર્વક આજ્ઞા જાણ્યા પછી તેની વિરુદ્ધની વાત હું સ્વીકારીશ નહીં. અરે ! શ્રીસંઘને પણ તેવો સ્વીકારનો આગ્રહ કરવાનો અધિકાર નથી. સભા ઃ આવું કરનાર ઝઘડાખોરમાં ખપે. સાહેબજી ઃ નાસમજ એવું પણ વિચારે. જેમ મેં દિગંબરોની ટીકા કરી તો કદાચ સભામાં કોઈને લાગે કે મહારાજ દિગંબરોની નિંદા કરનારા છે. પણ મને તેમની નિંદામાં કોઈ રસ નથી. જ્યાં આજ્ઞાગુણ હોય, આજ્ઞાનુસારી આરાધના હોય તો અમે જરૂ૨ સ્વીકારીએ. પણ સત્ય તો કહેવું જ પડે કે દિગંબરમતમાં અનેકાંત સચવાયો નથી. પ્રત્યક્ષ જોવા છતાં વાસ્તવિકતા ન બોલીએ અને અવસરે છુપાવી રાખીએ તો સત્ય જાણ્યાનો મતલબ શું ? અમને વ્યક્તિગત કોઈ વાંધો નથી, પણ તટસ્થતાથી તુલના કરીએ તો કહેવું જ પડે કે તેમણે મહાવીરના સિદ્ધાંતોને છેહ આપ્યો છે. સર્વ તીર્થંકરો આ સ્યાદ્વાદને જ સ્થાપિત કરે છે, જ્યાં સ્યાદ્વાદ નથી ત્યાં સમકિત છે જ નહીં. સમકિતનું પાયાનું બીજ જ સ્યાદ્વાદ છે. જૈન થઈને આવા શ્રેષ્ઠ સિદ્ધાંતનો છેહ કરે તો અમે કહીએ કે તે જિનાજ્ઞાનો દ્રોહ છે. ૧ आज्ञारहितस्य तस्यास्थिसंघातरूपत्वप्रतिपादनात्, (योगविंशिका श्लोक १४ टीका) ★ 'नाण'त्ति। यो ज्ञानचरणसङ्घातं रागद्वेषैः अनेकव्यक्त्यपेक्षया बहुवचनम्, विसङ्घातयति सः 'अबुद्धः' मूर्खो गृहिसङ्घा आत्मानं 'सङ्घातयति' मेलयति स परमार्थतो न सङ्घः, ज्ञानचरणसङ्घातलक्षणप्रवृत्तिनिमित्तभावात् तात्पर्यबललभ्यविशिष्टव्युत्पत्तिनिमित्तस्यैव प्रवृत्तिनिमित्तत्वात्, सङ्घातनमात्रव्युत्पत्तिनिमित्तापेक्षया त्वस्थिसङ्घातनरूपः स सङ्घ इत्युक्तं प्राक् । ।१४१ । । (गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास श्लोक १४१ टीका) For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ સભા દિગંબર સાચા છે તેવી બુદ્ધિથી ત્યાં કોઈ તીર્થકરોની ઉપાસના કરતો હોય તો ? સાહેબજીઃ સરળ અને ગુણાનુરાગી હોય તો તેનામાં સમકિત હોઈ શકે. અમને દિગંબર સંપ્રદાયમાં પણ કોઈ ગુણિયલ જીવ હોય, ખરો જિનાજ્ઞાનો શ્રદ્ધાળુ પાત્ર જીવ હોય તો તેને આરાધક તરીકે સ્વીકારવા કોઈ પૂર્વગ્રહ નથી. અરે ! ત્યાં રહેલા પણ સમકિતી નિશ્ચયનયથી શ્રીસંઘમાં જ છે, ઊલટું શ્વેતાંબરમતમાં રહેલા સમ્યક્તશૂન્ય જીવો શ્રીસંઘની બહાર છે, એવું કહેતાં પણ શાસ્ત્રો ખચકાટ નહીં અનુભવે. જૈનશાસન કેવળ સત્ય-તત્ત્વ-ગુણનું જ હિમાયતી છે. બાકી જેણે સમજવા છતાં આગ્રહપૂર્વક જિનાજ્ઞાનો લોપ કર્યો છે તે તો મરવાના છે. આમાં આગેવાન તો પ્રાયઃ મરે જ ધર્મના ક્ષેત્રમાં આગેવાન થનાર ધારે તો પોતે તરે અને લાખોને તારી શકે, અને જો આજ્ઞાનો નાશ કરે તો પોતે ડૂબે અને બીજા લાખોને ડુબાડે. આવા આત્માનો કર્મબંધની દૃષ્ટિએ કચ્ચરઘાણ નીકળી જાય. ધર્મક્ષેત્ર દુનિયાનું પવિત્રમાં પવિત્ર ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં આવ્યા પછી જે પ્રામાણિકતાથી સાચું માર્ગદર્શન આપે છે તે સ્વયં તરે છે અને અનેકને તારે છે. વળી જો ગેરમાર્ગે દોરે છે તો તે આખી દુનિયાને માટે શાપરૂપ છે; કેમ કે જ્યાંથી તરવાની સાચી દિશા મેળવવાની છે ત્યાંથી જ ઊંધું માર્ગદર્શન મળે તો ફળ શું આવે ? વાસ્તવમાં જેણે તીર્થકરસ્થાપિત સંઘમાં રહેવું હોય, જાજરમાન શ્રીસંઘનું. કાયદેસરનું સભ્યપદ જોઈતું હોય તો પત્થરની લકીરની જેમ હૈયામાં જિનાજ્ઞા કોતરી રાખવાની. જિનાજ્ઞા હૈયામાં વસાવવી એ સાચા જેન બનવા અનિવાર્ય છે. નહીંતર રોજ માત્ર ટીલાં-ટપકાં કરી બધાંને ઠગે છે તેમ સમજવું. તમે રોજ જિનમંદિરમાં જાઓ છો, જેમની પૂજા કરો છો, જેના ચરણમાં ઝૂકી ઝૂકીને મસ્તક મૂકો છો, તે ભગવાનને તમારી પાસેથી કશું જોઈતું નથી. પરંતુ તમારામાં એટલી ભાવના તો અવશ્ય જોઈએ કે આ પરમાત્માએ જે કહ્યું છે તેને સત્ય માનવા તો હું જીવનની હરપળ તૈયાર છું. તેમની સાથે વૈચારિક મતભેદ અંશમાત્ર પણ મનમાં નથી. સભાઃ ભગવાનની આજ્ઞાને સત્ય તો માનીએ જ છીએ, પણ મજબૂરીથી કાંઈ પાલન કરી શકતા નથી. સાહેબજી : જો સત્ય માનતા હો તો અવસરે જિનાજ્ઞાનુસારી વાતના સમર્થનમાં રહો કે તેની વિરુદ્ધમાં રહો ? શ્રીસંઘ કેવો જિનાજ્ઞાપક્ષી હોય તેનું એક દષ્ટાંત કહું. શ્રીસંઘની જિનાજ્ઞાધીનતા માટે પૂ. શ્રી વજસ્વામીના જીવનનો એક પ્રસંગ : 'પુણ્યાનુબંધી પુણ્યથી જન્મેલા વજસ્વામી જન્મતાં વેંત જાતિસ્મરણ પામ્યા. દીર્ઘદૃષ્ટિથી તેમણે વિચાર્યું કે १ इतश्चं वज्रस्तत्रस्थः क्रमेणाभूत्रिहायणः । तदा च धनगिर्याद्यास्तत्र साधव आययुः।।१०० ।। आयास्यति धनगिरिर्ग्रहीष्यामि स्वमात्मजम्। सुनन्दैवं चिन्तयन्ती तेष्वायातेष्वमोदत।।१०१।। सुनन्दाऽपि महर्षिभ्यः स्वनन्दनमयाचत ते पुनर्नार्पयामासुः प्रत्यभाषन्त चेदृशम्।।१०२ ।। अयाचितस्त्वया दत्तो मुग्धे!ऽस्मभ्यमयं शिशुः । वान्तान्नमिव को दत्तं पुनरादातुमिच्छति।।१०३।। विक्रीतेष्विव दत्तेषु स्वामित्वमपगच्छति। मा याचिष्ठाः सुतं दत्त्वा त्वयैष परसात्कृतः।।१०४ ।। पक्षयोरुभयोरेवमुच्चैर्विवदमानयोः। लोकोऽवादीदमुंवादं राजा निर्धारयिष्यति।।१०५ । । ततः सुनन्दा लोकेन सहिता नृपपर्षदि। जगाम सङ्घसहिताः श्रमणा अपि ते ययुः।।१०६ ।। राज्ञो न्यषीदद्वामेन सुनन्दा दक्षिणेन तु। श्रीमान्सङ्घः समस्तोऽपि यथास्थानमथापरे।।१०७ ।। परिभाव्य द्वयोर्भाषामुत्तरं For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ આત્મકલ્યાણ અર્થે મને દીક્ષા લેવામાં જો કોઈ અવરોધક સંભવિત હોય તો તે મારી માતા છે. તેથી માયાપૂર્વક રડી રડીને છ મહિનામાં માને અતિશય કંટાળો પેદા કર્યો છે, જેથી મા પિતામુનિને બાળક વહોરાવવા તૈયાર થાય. સુનંદા માતાને છ મહિનાના ત્રાસથી એવો મનોભાવ થયો છે કે “આ છોકરો મારે જોઈએ જ નહીં. છ મહિનામાં તો રોઈ રોઈને મારું લોહી પી ગયો. એક મિનિટ ચેનથી બેસવા દીધી નથી. આ ત્રાસથી છૂટવા એના પિતા મહારાજ આવે તો તેમને જ આ બલા સોંપી દઉં.” જ્યારે વજસ્વામીના પિતા ધનગિરિમુનિ ગોચરી વહોરવા પધાર્યા ત્યારે માતાએ બાળક લઈ જવાનું કહ્યું. મુનિએ ઘણું સમજાવ્યું, પણ માં ટસની મસ થતી નથી. પછી મહાત્મા કહે છે કે “બાળક અમને સોંપ્યા પછી ભવિષ્યમાં પાછો લેવાની ઇચ્છા થાય તો નહીં મળે.” પાડોશી આદિ અનેકની સાક્ષીએ શરત કરી મહારાજ સાહેબે મા પાસે વચન લીધું. ત્યારબાદ ગુરુઆજ્ઞા પ્રમાણે બાળકને વહોરીને ગુરુ મહારાજને સોંપ્યો. અઢી વર્ષ પછી આ જ સુનંદા બાળકને પાછો મેળવવા દાવો કરે છે. એટલું જ નહીં, તેણે આખા ગામને સહાનુભૂતિની લાગણીથી પોતાની તરફેણમાં ભેગું કર્યું અને ન્યાય મેળવવા છેક રાજસભામાં ફરિયાદ કરી છે. વિચાર કરો, કેટલો ઊહાપોહ થયો હશે ! આખું ગામ કહેશે કે જૈનોના સાધુ નાના બાળકોને ભોળવીને ઉપાડી चावदन्नृपः। येनाहूतः समायाति बालस्तस्य भवत्वसौ।।१०८।। तं निर्णयममंसातां तौ तु पक्षावुभावपि। इति चोचतुरादौ कः सूनुमाह्वातुमर्हति ।।१०९।। स्त्रीगृह्याः प्रोचिरे पौरा वतिनामेष बालकः। चिरसङ्घटितप्रेमा तद्वचो नातिलङ्घते।।११० ।। मातैवाह्वयतामादावियं दुष्करकारिणी। नारीति चानुकम्प्याऽपि भवत्येतद्धि नान्यथा ।।१११ । । ततः सुनन्दा बहुशो बालक्रीडनकानि च। विविधानि च भक्ष्याणि दर्शयन्त्येवमभ्यधात्।।११२ । । हस्तिनोऽमी अमी अश्वाः पत्तयोऽमी अमी रथाः । तव क्रीडार्थमानीतास्तद् गृहाणहि दारक! ।।११३ । । मोदका मण्डका द्राक्षाः शर्कराश्चान्यदप्यदः। यदिच्छसि तदस्त्येव गृह्यतामेहि दारक! ।।११४ ।। तवायुष्मन्कृषीयाहं सर्वाङ्गमवतारणे। चिरं जीव चिरं नन्द सुनन्दामाशु मोदय।।११५ ।। मम देवो मम पुत्रो ममात्मा मम जीवितम्। त्वमेवासीति मां दीनां परिष्वङ्गेण जीवय।।११६ ।। विलक्षां मा कृथा वत्स! मां लोकस्यास्य पश्यतः। हृदयं मेऽन्यथा भावि पक्कवालुकवद् द्विधा ।।११७ ।। एहि हंसगते! वत्स! ममोत्सङ्गं परिष्कुरु। कुक्षिवासावक्रयो मे न लभ्यः किमियानपि? ।।११८ ।। एवं क्रीडनकैर्भक्ष्यप्रकारैश्चाटुकैरपि । सौनन्देयः सुनन्दाया नाभ्यगच्छन्मनागपि।।११९।। न मातुरुपकाराणां कोऽपि स्यादनृणः पुमान्। एवं विदन्नपि सुधीर्वज्र एवमचिन्तयत्।।१२० ।। यदि सङ्घमुपेक्षिष्ये कृत्वा मातुः कृपामहम्। तदा स्यान्मम संसारो दीर्घदीर्घतरः खलु ।।१२१ । । इयं च धन्या माता मेऽल्पकर्मा प्रव्रजिष्यति। उपेक्ष्यमस्या ह्यापातमात्र दुःखमप्यदः ।।१२२ । । दीर्घदर्शी विमृश्यैवं वज्रो वज्रदृढाशयः । प्रतिमास्थ इव स्थानान्न चचाल मनागपि।।१२३ ।। राजाऽवादीत्सुनन्दे! त्वमपसर्प शिशुयसौ । नागादाहूयमानस्त्वामजानन्निव मातरम्।।१२४ ।। ततो राज्ञा धनगिरिः प्राप्तावसरमीरितः । रजोहरणमुत्क्षिप्य जगादेवं मिताक्षरम्।।१२५ ।। व्रते चेद्व्यवसायस्ते तत्त्वज्ञोऽसि यदि स्वयम्। तद्रजोहरणं धर्मध्वजमादत्स्व मेऽनघ! ।।१२६ ।। वज्रस्तदैव कलभ इवोत्क्षिप्तकरो द्रुतम्। दधावाभिधनगिरि प्रक्वणत्पादघर्घरः ।।१२७ । । गत्वा च पितुरुत्सङ्गमधिरुह्य विशुद्धधीः । तद्रजोहरणं लीलासरोजवदुपाददे ।।१२८ । । वज्रेण पाणिपद्माभ्यां रजोहरणमुद्धृतम्। विरराज रोमगुच्छ इव प्रवचनश्रियः।।१२९ । । उल्लसत्कुन्दकलिकाकारदन्तद्युतिस्मितः। स रजोहरणाद् दृष्टिं नान्यत्रादान्मनागपि।।१३० ।। (परिशिष्ट पर्व बारमो सर्ग) For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૩૩ જાય છે. જેમ અત્યારે તમે કહેતાં હો છો કે, મહારાજે વાસક્ષેપ નાંખી દીધો, ઓઘો માથે ફેરવી દીધો. તેમ અહીં ચોરે ને ચૌટે વાત ચાલે છે. રાજસભામાં વાત ગઈ તો રાજા પણ કહે છે કે, સાધુ છોકરાને રાખે અને સગી જન્મદાતા માને કોઈ હક્ક નહીં ? આ વિવાદમાં રાજસભામાં ન્યાય તોળવાની વાત આવી ત્યારે આખો ચતુર્વિધ સંઘ ધર્માચાર્યની પડખે રહ્યો. સાચું કહો, તમે આવા પ્રસંગે ક્યાં રહો ? ત્યારે જેટલા સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકા હતા તેમને સીધું આમાં કાંઈ કરવાનું નહોતું. ન્યાય રાજા તોળવાનો છે, ઝીંક ધર્માચાર્ય ઝીલશે, પણ સંઘ સમર્થન ધર્માચાર્યનું કરે છે; કારણ કે સંઘને ખબર છે કે મહાત્મા સાચા છે, તેમણે જિનાજ્ઞા મુજબ વર્તન કર્યું છે, ખોટું કાંઈ કર્યું નથી. જ્યારે તમે તો અમારા ગુરુ બનીને અમને જ સમજાવો કે સાહેબ, તમે તો વિહાર કરીને ચાલ્યા જશો, અમારે ગામમાં રહેવું છે, લોકો સાથે મતભેદ કરીને અમારે સહન કરવાનું આવે, લોકોમાં કેવી છાપ પડશે વગેરે વગેરે વિકલ્પો કરો. આ જ દર્શાવે છે કે તમને જિનાજ્ઞાની પડી નથી. " શ્રીસંઘની જિનાજ્ઞાની વફાદારી માટે પૂ. કાલિકાચાર્ય મહારાજાના જીવનનો એક પ્રસંગ : આનાથી પણ ચડિયાતું બીજું દૃષ્ટાંત કહું. ગર્દભિલ્લ રાજા પૂ. કાલિકાચાર્યનાં બહેન એવાં સરસ્વતી સાધ્વીને મોહિત થઈને ઉપાડી ગયો, તો તેના વિરોધમાં આખો શ્રીસંઘ પૂ. કાલિકાચાર્યની પડખે રહ્યો છે. એટલું જ નહીં, પણ આચાર્ય મહારાજ કહે છે કે રાજાએ અયોગ્ય પગલું ભર્યું છે, આ રાજાને દંડ કરવો જોઈએ. રાજનીતિમાં લખ્યું છે કે ગમે તેવો સત્તાધીશ હોય, પણ જાહેરમાં જો જુલ્મરૂપ અન્યાય-અનીતિનું પગલું ભરે તો તેને ઉગ્ર દંડ કરવો જોઈએ. આચાર્ય મહારાજે કહ્યું કે હવે આ રાજા દંડપાત્ર છે, તેથી શ્રીસંઘે દંડ કરવો જોઈએ. સંઘમાં કોઈ એમ કહેતું નથી કે મહારાજ, તમે શું વાત કરો છો ? ઊલટું આખો સંઘ કહે છે કે આપની વાત સાચી છે. પ્રજાજન હોવા છતાં અમે પણ માનીએ છીએ કે ગર્દભિલ્લ દંડપાત્ર છે. તેણે १ हा भ्रात! कालिकाचार्य!, रक्ष मां करुणानिधे! त्वां विनाऽहं कथं तिष्ठे, बाढं विलपतीत्यसौ।।१७।। मध्येपुरं जनरेतत, श्रुत्वा हाहारवः कृतः। सूरिणाऽपीति विज्ञाय, संघश्चाऽऽकारितस्ततः।।१८ ।। स्ववृत्तान्तोऽस्य तैः प्रोक्तः, प्रत्युक्तं श्रावकैरिति। तत्रैकशो वयं यामो, राजवेश्मनि सद्गुरो! ।।१९।। उपभूपं गतैः श्राद्धैर्विज्ञप्तस्तैर्धराधवः। भूपनि(नि) टिता बाढं, सूरिपावें समेऽन्वगुः।।२०।। स [त]तः सूरिरुत्थाय, सशिष्यो नृपसद्मनि। गत्वा भूपालमाचक्षे, सुधामधुकिरा गिरा।।२१।। यदि चन्द्रमसो वह्निः, भानुतश्चेत् तमो भवेत्। सीमालोपः समुद्रात् स्यात्, प्रजायास्तर्हि का गतिः? ।।२२।। तपोवनानि रक्षन्ति, राजानो ज्ञा(न्या)यमार्ग(गि)णः। यथा कृषीब(व)ला हर्षात्, स्वक्षेत्राणि प्रयत्नतः ।।२३।। अतस्त्वं लोकपालोऽसि, देहि साध्वीं कृपां कुरु। इत्युक्ते भूपसंकेतात्, पुंभिर्निवा()सितो मुनिः।।२४ ।। कोपेन पौषधागारमायातः संघमाह्वयत्। प्रतिज्ञां सोऽकरोदेनां, गर्दभिल्लं नृपं यदि।।२५।। नोत्खनामि समूलं तं, जगतां पस्पि(श्य)तां सताम्। तदा पापात्मनां यामि, गतिं दुस्सहदुःखदाम्।।२६।। [युग्मम् ।। उदित्वे(त्वै)वं ततः सूरि[:], स्वसामोल्बणं वचः। परिवारं च वेषं च, संघहस्ते समर्पयत्।।२७।। वेषान्तरं विधायाऽथ। तदानीं गृथ(ग्रथि)लोऽभवत्। एवं वदन् स बभ्राम, महापथचतुष्पथे।।२८ ।। चेद् गर्दभिल्लो भूपालः, समर्थः सर्वदिग्पतिः। अहं भिक्षाचरोऽस्म(स्मी)ति, तदा किं जातमेव हि? ।।२९।। किञ्चिद् विचिन्त्य चित्ते स्वे, नगरान्निगरा(रगा)द् बहिः। कियद्भिर्दिवसैदूंरं, शककूलं ययौ यतिः।।३०।। (देवकल्लोलमुनि विरचिता कालिकाचार्यकथा) For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ન્યાય-નીતિ-સદાચાર-ધર્મવિરુદ્ધ ઘોર દુષ્કાર્ય કર્યું છે. સજ્જન રાજાને ન શોભે તેવું લાંછનરૂપ કામ કર્યું છે. અત્યારે સંઘનો કોઈ શ્રાવક રાજાની પડખે નથી. આવા પ્રસંગે તમે મોટા માણસની પડખે બેસો કે સાધુની પડખે ? સાધુ ન સચવાય તો તમને વાંધો કે સત્તાધીશો ન સચવાય તો વાંધો ? ધારો કે આજે રાજ્ય સાથે કોઈ dispute પડે-ઝઘડો પડે અને અમે ધર્મગુરુ તરીકે વડાપ્રધાનની સામે કહીએ કે આ ખોટું છે, આનો વિરોધ કરવો જ જોઈએ, તો તમે કોની પડખે રહો ? વળી અત્યારે તો લોકશાહી છે, ત્યારે તો રાજાશાહી હતી. છતાં શ્રીસંઘ આચાર્ય મહારાજની સાથે છે. આજ્ઞાને વફાદાર સંઘ કેવો હોય તેનો આ નમૂનો આપું છું. પૂ. કાલિકાચાર્ય જાણે છે કે આખો સંઘ ફના થઈ જાય તો પણ આ રાજાને બળમાં પહોંચાય તેમ નથી, અને બળાબળ જાણ્યા વિના આવા ગીતાર્થ ધર્માચાર્ય વફાદાર સંઘને પણ ગમે તેમ આજ્ઞા ન જ કરે. આ પરિસ્થિતિમાં સંઘના નાના શ્રાવકને બીજું કશું કરવાનું નથી, પણ તે સમર્થનમાં સત્યની સાથે જ રહે છે; કારણ કે જાણે છે કે આ પક્ષે જ જિનાજ્ઞા છે. જિનાજ્ઞાસાપેક્ષતાનો અર્થ આટલો જ છે કે વ્યક્તિ હરહંમેશ જિનાજ્ઞાના સમર્થનની મનોવૃત્તિ ધરાવે. આટલું પણ ન હોય તો આ ચાંદલો નિરર્થક છે. સભા : ધર્માત્મા ચાંદલો કરીને ધંધામાં અનીતિ કરે તો ચાંદલો સાચો કે ખોટો ? સાહેબજીઃ અહીં જ વિભાજન સમજવા જેવું છે કે, જિનાજ્ઞા માથે ચડાવનાર કદાચ ધંધામાં અનીતિ કરે તો લોભના કારણે કરે છે ? કે ભગવાનની આજ્ઞાને અનુસરીને કરે છે ? જો લોભના કારણે અનીતિ કરે છે તો તેને કોઈ પૂછે કે આ અનીતિ ખોટી કે સાચી ? તો જિનાજ્ઞાસાપેક્ષ વ્યક્તિએ અવશ્ય કહેવું પડે કે તે મારું વર્તન અધર્મ-પાપ છે, તેનો બચાવ કે સમર્થન ન હોય. તમે તો મને સમજાઓ કે સાહેબ ! અમારે અત્યારે અનીતિ વગર જિવાય જ નહીં. આ જ આજ્ઞાનિરપેક્ષતા સૂચવે છે. સંપૂર્ણ જિનાજ્ઞા પાલન કરનારના જીવનમાં તો ઉચિત પ્રવૃત્તિ જ હોય. એક પણ સાંસારિક અયોગ્ય વર્તન જિનાજ્ઞામાં ન જ આવી જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં આજ્ઞાનુસારી ઉચિત વર્તન કરનાર તો સંઘમાં પણ કોઈ વિરલ આત્માઓ જ હોય. તેનો અર્થ એ નથી કે તે સિવાયના સર્વ સંઘબહાર છે. હા, જે જિનાજ્ઞાવિરુદ્ધ વર્તન કે ભાવોને જાણીબૂઝીને સમર્થન આપે છે તેઓ ચોક્કસ જિનાજ્ઞાનિરપેક્ષ છે, અને આવા 'જિનાજ્ઞાની ખુલ્લી અવજ્ઞા કરનારા આજ્ઞાનિરપેક્ષ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા પણ શ્રીસંઘમાં રહેવા લાયક નથી. ભલે જાહેરમાં તેમનો હોદો મોટો હોય. પુણ્ય તપતું હોય, પ્રચંડ લોકમાન્યતા હોય, પરંતુ આજ્ઞાનિરપેક્ષને શાસ્ત્ર શ્રીસંઘમાં સમાવિષ્ટ કરવા તૈયાર નથી. અરે ! ઊલટું એક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા પણ જિનાજ્ઞાસાપેક્ષ હોય તો માત્ર તેટલા નાના १ ‘एगो'त्ति। एकः साधुरेका च साध्वी एकः श्रावक एका च श्राविका एतावानप्याज्ञायुक्तः सङ्घः। शेषः पुनर्भूयानप्याज्ञारहितत्वात्केवलमस्थलां सङ्घातः, तत्रेदृशस्यैव सङ्घातपदार्थस्य युज्यमानत्वाद् भावसङ्घातस्याभावात्।।२९।। (गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास श्लोक १२९ टीका) २ एगो साहू एगा य साहूणी सावओ य सड्डी वा। आणाजुत्तो संघो सेसो पुण अट्ठिसंघाओ।।२८८ ।। (संबोधप्रकरणम् गुरुस्वरूपअधिकार) ★ बालिका (चेल्लक)पर्यन्तः सङ्घः, (पंचवस्तुक श्लोक १०३ टीका) For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ સમૂહને પણ શ્રીસંઘ કહેવા શાસ્ત્રો તૈયાર છે. આવો આજ્ઞાસાપેક્ષ સમૂહ જ્યાં સુધી આ ભરતક્ષેત્રમાં હશે ત્યાં સુધી જ તીર્થ ટકવાનું. અત્યારે કોઈ કહે કે જિનાજ્ઞાસાપેક્ષ કોઈ જ નથી તો તે વિદ્યમાન તીર્થનો અપલાપ કરનાર છે, મહાપાપનો ભાગીદાર છે; કેમ કે વર્તમાનમાં પણ જિનાજ્ઞાસાપેક્ષ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા છે જ. સંખ્યામાં કેટલા, આચાર પાલન કઈ કક્ષાનું અને જાહેરમાં લોકમાન્યતારૂપે તેમનું પુણ્ય કેટલું તેની ચર્ચા નથી, પણ છે ખરા. 'પાંચમા આરાના અંત સુધી અવશ્ય આજ્ઞાસાપેક્ષ સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા રહેશે, છેલ્લે સંખ્યામાં એક એક પણ રહેશે. ત્યાં સુધી સંઘરૂપ તીર્થ જયવંતુ રહેશે. જ્યારે તેમનો વિચ્છેદ થશે ત્યારે સંઘરૂપ તીર્થ પણ નાશ પામશે. સભાઃ ચારમાંથી એક-બે હોય તો ? સાહેબજી : અરે એમ પણ કહ્યું કે અપેક્ષાએ એકમાં ચારનો આરોપ કરી શકાય; કારણ કે ગુણનો સંઘાત છે. તેથી એકલો સાધુ, એકલી સાધ્વી, એકલો શ્રાવક કે એકલી શ્રાવિકાને પણ અપેક્ષાએ શ્રીસંઘ કહ્યો છે. માત્ર આજ્ઞાસાપેક્ષ હોવાની શરત અનિવાર્ય છે, તેમાં કોઈ બાંધછોડ નથી. સંઘના સભ્ય તરીકેની આ જઘન્ય લાયકાત છે. તીર્થંકરસ્થાપિત શ્રીસંઘરૂપ મહાન સંસ્થામાં સભ્યરૂપે પ્રવેશ મેળવનારમાં સૌ પ્રથમ જિનાજ્ઞા સ્વીકારવાની તૈયારી તો જોઈએ જ. ભગવાન જે કહે છે તે જ સાચું છે, પ્રભુ જેને ખોટું કહે છે તે નિચે ખોટું જ છે. તમને મનમાં થવું જોઈએ કે હું જેમને રોજ નમું છું, જેમના ચરણોમાં ભક્તિથી આળોટું છું, તેમની કહેલી વાત મને સત્ય તરીકે તો ચોક્કસ મંજૂર જ છે, શ્રદ્ધાથી સ્વીકારવા તૈયાર જ છું. બાકી સંપૂર્ણ પાલન તો પૂ. આનંદઘનજી મહારાજ જેવા પણ કહે છે કે “ધાર તલવારની સોહિલી, દોહિલી ચૌદમા જિનતણી ચરણ સેવા” જિનાજ્ઞાપાલન સરળ નથી, અને સંપૂર્ણ પાલન તો વિરલા જ કરે. અરે ! ઘણી આજ્ઞાનું પાલન કરનારના જીવનમાં પણ કોઈ કોઈ આજ્ઞાપાલન અંગે ત્રુટિ સંભવિત છે. માટે સંપૂર્ણ આજ્ઞાપાલન કરે તે જ સંઘમાં, તેવો આગ્રહ ના રખાય. પણ આજ્ઞા ન પાળનારને પણ પૂછીએ કે તું આજ્ઞા પાળવા જેવી હૃદયથી માને છે કે નહીં ? જો ના, તો સંઘનું સભ્યપદ રદ સમજવું. સભા ૯૯ આજ્ઞા માને પણ ૧ જિનાજ્ઞા ન માને તો ચાલે ? સાહેબજી : ૯૯ આજ્ઞા માનનાર પણ ૧ આજ્ઞા ન માને તો બહાર કાઢી મૂકીએ. જમાલિ પ્રભુ મહાવીરના અન્ય સર્વ સિદ્ધાંતોને માનતા હતા, આચાર પણ શ્રેષ્ઠ રીતે પાળતા હતા, પણ મહાવીરના એક સિદ્ધાંતને સમજવા છતાં નકાર્યો તો કાઢી મૂક્યા ને ? માન્યતાના ધોરણમાં શરત સંપૂર્ણની છે. શ્રીસંઘની આ १ दुष्प्रसह-यक्षिणी-नागिलाख्यव्रति-व्रतिनी-श्रावकवदपश्चिमा सत्यश्रीः। (योगशास्त्र प्रकाश ३, श्लोक ११९ टीका) २ इक्को वि नीईवाई अवलंबतो विसुद्धववहारं । सो होइ भावसंघो जिणाण आणं अलंघतो।।२९१।। तित्थं चाउव्वण्णो संघो संघो वि इक्कगो पक्खो। चाउव्वण्णो वि संघो सायरिओ भण्णए तित्थं ।।२९२।। (संबोधप्रकरणम् गुरुस्वरूपअधिकार) For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ જઘન્ય આચારસંહિતા(minimum code of conduct) છે. તમારા સંઘોમાં સભ્યપદની રૂપિયામાં સભ્ય ફી છે, અમારા સભ્યપદની આટલી શરત છે. સભા : સંપૂર્ણ આજ્ઞા માને તો સમકિત આવી જાય ? સાહેબજી : ઓઘથી સમકિત આવી જાય; કેમ કે “તમેવ સર્વ નિસંબંનિદિ પર્વ” માનતો હોય તેનામાં ઓઘથી સમકિત સ્વીકાર્યું. તત્ત્વથી સમકિત તો જિનાજ્ઞાનું હેય-ઉપાદેયરૂપે યથાર્થ સંવેદન થશે ત્યારે આવશે. સભા ઓઘથી સમકિત આવ્યા પછી અર્ધપગલપરાવર્ત જ સંસાર રહે ? સાહેબજી : ના, ઉત્કૃષ્ટથી અર્ધપગલપરાવર્તથી ઓછા સંસારની બાંહેધરી તો ભાવસમકિતમાં જ છે. વર્તમાનમાં સ્થાનિક સંઘોએ સભ્યપદની માત્ર રૂપિયામાં ફી રાખી છે તે વાજબી નથી. તેમાં અવશ્ય શરત જોડવી જોઈએ કે આ શ્રીસંઘમાં જેણે રહેવું હોય તેણે જિનાજ્ઞા માનવી પડશે. આ નક્કી કરો એટલે સર્વ સૈદ્ધાંતિક મતભેદોનો નિવેડો આવી જાય અને જે મતભેદો શાસ્ત્ર મંજૂર કરે છે તેનો નિરર્થક ઊહાપોહ પણ આપમેળે ટળી જાય; કારણ કે સહુએ નક્કી કર્યું કે ભગવાનની આજ્ઞા અનુસાર જે સત્ય ફલિત થાય તે સહુએ માનવું. ટૂંકમાં મારે પોતાનો કક્કો ખરો કરવો હોય તો અવકાશ ન રહે. સત્ય સિદ્ધ થાય તેને સ્વીકારીએ તો બધા નિરર્થક ઝઘડા મટી જાય, સંઘ જયવંતો થઈ જાય. સભા કોઈનામાં ખોટાને સત્ય સાબિત કરવાની શક્તિ હોય અને કોઈનામાં સત્યને પણ સત્ય સાબિત કરવાની શક્તિ ન હોય તો ? સાહેબજી એવી વાચાળતા મૂખ પાસે ચાલે. વિદ્વાન પાસે અસત્યને સત્ય સાબિત ન કરી શકાય. આવી દલિલ લઈ તમે અદાલતમાં જાઓ. દા.ત. ન્યાયાધીશે ન્યાય તોળવાનો હોય ત્યારે અપરાધી પુરવાર થનાર એમ કહે કે આ વકીલ દલીલોથી બુદ્ધિપૂર્વક સાચાને ખોટું અને ખોટાને સાચું સાબિત કરી આપે છે, તેથી તેને સાંભળીને તમે જે જજમેન્ટ આપો તે નકામું કહેવાય. તો જજ તેને બહાર કાઢી મૂકશે. જવાબમાં જજ એમ જ કહેશે કે વકીલો કાયદો ન ભણેલાને ઊઠાં ભણાવે, નહિ કે કાયદાના નિષ્ણાત એવા અમને. વળી જે જજ વકીલની દલીલ ન સમજી શકે કે તેમાંથી સત્ય ન તારવી શકે, તેવા જજને બુદ્ધ કહેવો કે હોશિયાર ? અભણને જજ નથી બનાવાતા. વળી જજને પણ બંધારણ સામે રાખી કાયદા-કાનૂનોનું અર્થઘટન કરવું પડે. વકીલો પણ બંધારણ વિરુદ્ધ દલીલો કરે તો જજ સાંભળવાનો પણ ઇનકાર કરી દે. સહુએ બંધારણને અનુસારી કાયદા-કાનૂનની મર્યાદામાં રહીને જ અર્થઘટન કરવું પડે અને દાખલા-દલીલ ટાંકીને પોતાની વાત સિદ્ધ કરવી પડે. હમણાં જ સુપ્રિમ કોર્ટના પાંચ જજોએ જયલલિતાના કેસમાં દલીલ કરનારા ધુરંધર વકીલોને સંભળાવી દીધું. વકીલોએ જ્યારે દલીલ કરી કે આ લોકશાહી છે તેથી લોકમત સર્વોચ્ચ છે, અને લોકોએ landslide victory થી ચૂંટી કાઢી છે, તેથી લોકમતને આપણે માન્ય કરવો જ જોઈએ. તેમાં બંધારણનો સંદર્ભ ટાંક્યો કે We, the people of India.... (અમે ભારતના લોકો...) તો તેના જવાબમાં જજોએ કહ્યું કે In democracy also, the people are not supreme, but the Constitution is For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૩૭ supreme-લોકશાહીમાં પણ લોકો સર્વોચ્ચ નથી, પરંતુ બંધારણ સર્વોચ્ચ છે. બાકી માત્ર લોકોની ઇચ્છાને જ સર્વોપરી કે કાયદો માનશો તો કાયદો પણ જંગલી થઈ જશે. બંધારણ કે કાયદા-કાનૂન ચોકસાઈથી લખેલા હોય છે, કોઈના ભેજામાંથી કાયદો કાઢવાનો નથી. વળી લખેલા કાયદા-કાનૂનનું પણ ભાષાશાસ્ત્ર આદિની મર્યાદામાં રહીને અર્થઘટન કરવાનું હોય છે, નહિ કે મન ફાવે તેમ. બસ, તે જ વાત શાસ્ત્ર માટે પણ છે. કોઈ સાચી જિનાજ્ઞાને ખોટી અને ખોટીને સાચી જાણકાર પાસે ન કરી શકે, મૂખ પાસે તે બધું કરી શકાય છે. આ વાત આગળ “ધર્મતીર્થના સંચાલનના વિવેચનમાં આવશે. તમે કહેશો કે અમે તો શાસ્ત્રના વિદ્વાન નથી, તેથી જિનાજ્ઞા સમજવામાં ભૂલચૂક થઈ શકે. તો તે અંગે એટલું જ કહેવાનું કે, જો અણસમજથી કે ગેરસમજથી જિનાજ્ઞાથી વિપરીત સ્વીકાર્યું હશે તો તેટલામાત્રથી, માત્ર તે સમ્યગુ જિનાજ્ઞાની શ્રદ્ધા-રુચિનો તમને લાભ નહીં મળે, પરંતુ મોટું અહિત નહીં થાય. પણ જે જાણીબૂઝીને જિનાજ્ઞાનિરપેક્ષ બોલે, વિચારે અને કોઈ જિનાજ્ઞા દર્શાવે તો કહે કે મારે લેવાદેવા નથી, તો તે અવશ્ય મરી જવાનો છે. અત્યારે ઘણા કહે છે કે શાસ્ત્ર તમારી પાસે રાખો, અમારે સાંભળવાં-જોવાં નથી, વ્યવહારુ વાત કરો. આવાને ટૂંકમાં એટલું જ કહેવાનું કે તું સંઘની મર્યાદામાં ચાલ. અદાલતમાં જજ સામે તમે એમ કહો કે બંધારણ અને કાયદા તમારી પાસે રાખો, અમારે તો વ્યવહારુ ન્યાય જોઈએ. પછી જુઓ, જજ શું વર્તાવ કરે છે ! અરે ! દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ હોય તે પણ એમ કહે કે હું બંધારણ કે બંધારણ અનુસારી કાયદો માનતો નથી, તો જજ તેને હોદ્દા પરથી ઊતરી જવાનો આદેશ કરે; કારણ કે law is supreme, no one is above the constitution.-કાયદો સર્વોચ્ચ છે, કોઈ બંધારણથી ઉપર નથી. વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ હોય તેમણે પણ બંધારણને અનુસરવું જ પડે. અહીં ધર્મના ક્ષેત્રમાં તમને વાંધો નથી, માટે ગમે તેમ બાફો છો. વાસ્તવમાં ધર્મક્ષેત્ર જિનાજ્ઞાથી બદ્ધ છે. તેથી જે જાહેરમાં એમ કહે કે હું જિનકથિત શાસ્ત્રોને નથી માનતો, તેણે પ્રામાણિકતાથી તે શાસ્ત્રોને માનનાર શ્રીસંઘમાંથી રાજીનામું આપવું જોઈએ. સભા વર્તમાનમાં એક ગચ્છમાં આમ કહે, બીજા ગચ્છ-સમુદાયમાં બીજું કહે, તો અમારે શું કરવું? સાહેબજી : વાચનાભેદ, સામાચારીભેદ કે અનુશાસનભેદથી પડતા તફાવતો શાસ્ત્રમાં મંજૂર હોવાથી તેવા મતભેદો કે તફાવતોથી વિરોધાભાસ ઊભો કરીને મૂંઝાવા જેવું છે જ નહીં. તે તો સંઘના પેટા ઘટક ગણકુલ-ગચ્છના વૈવિધ્યનું સૂચક છે. માત્ર જિનાજ્ઞાને અવરોધ કરે તેવા સૈદ્ધાંતિક મતભેદો જ ન ચલાવાય, અને તેવા મતભેદનો પ્રસંગ આવે ત્યારે પ્રામાણિકતાથી જે પક્ષની વાત જિનાજ્ઞાનુસારી લાગે તેને મમત્વ વિના સ્વીકારવી જોઈએ, તેવું દઢ વ્યવસ્થાતંત્ર છે. અરે ! આવા પ્રસંગે કદાચ ક્યા પક્ષની વાત જિનાજ્ઞા અનુસારી છે, તે પ્રામાણિકતાથી સમજવા પ્રયત્ન કરવા છતાં ન સમજાય, તો તટસ્થ રહેવાની આજ્ઞા છે. માત્ર મનમાં ભાવ એ હોવો જોઈએ કે જે જિનવચન અનુસારી સત્ય વચન હોય તે મને મંજૂર છે. દિગંબરોમાં પણ ભોળો દિગંબર હોય અને જિનાજ્ઞાસાપેક્ષ હોય તો તે સમકિત પામી જાય, આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધી જાય, પણ હૂંસાતુંસીથી પક્ષરાગ કેળવીને જે આજ્ઞાનિરપેક્ષ બને તે સ્વનું અહિત અવશ્ય કરે. શ્રીસંઘની આ મૂળભૂત ગુણવત્તા મનમાં ઠસી જવી જોઈએ. તમે પ્રવૃત્તિથી કદાચ કાંઈ ન કરી શકો, પણ જિનાજ્ઞા હૃદયમાં તો જોઈએ જ. પૂ. વજસ્વામીના પ્રસંગમાં એક બાજુ સંઘ છે, બીજી બાજુ આખું ગામ છે; કારણ કે સંઘ For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ જિનાજ્ઞાનો વિચાર કરનાર છે. સભા : ઘણા લોકો સંઘ સાથે રહેતા હોય તો અમે પણ શ્રીસંઘ સાથે રહેવા તૈયાર થઈએ. સાહેબજી : અર્થાત્ વાડ પર જ બેઠા હો, જે બાજુ સમૂહબળ જુઓ તે બાજુ કૂદકો મારો. આવા પાટલીબદલુ-ઢોચકી જેવાથી સંઘ ન ચાલે. સત્ય લાગે તેને સમર્થન આપો અને ન સમજાય તો મૌન રહો, પણ ટોળાશાહીમાં ન રાચો. પૂ. કાલિકાચાર્યનું દૃષ્ટાંત (ચાલુ) હવે ગર્દભિલ્લ રાજાના પ્રસંગમાં કાલિકાચાર્યને શ્રીસંઘે કહ્યું કે રક્ષા માટે આપ કહો તે કરવા અમે તૈયાર છીએ. પણ બળની દૃષ્ટિએ રાજાને નાથવા સંઘનું સામર્થ્ય ન જણાવાથી આચાર્ય મહારાજે શ્રીસંઘને કોઈ આજ્ઞા કરી નહીં. આવા ધુરંધર ગીતાર્થ બળાબળનો વિચાર કર્યા વિના સંઘનાશનું કારણ એવી અહિતકારી આજ્ઞા કદી કરે નહીં. તેથી વિચાર્યું કે “શક્તિસંપન્ન એવા મારે જ હવે શાસનરક્ષા અર્થે અપવાદનો આશ્રય લઈને કાંઈક કરવું પડશે. આવા પ્રસંગે જીવનમાં સર્વત્યાગ આચરનારા ધર્મગુરુને પણ રાજસત્તાને સજા કરવાનો અધિકાર છે, એમ શાસ્ત્ર કહે છે. પરંતુ આ કાર્ય ઘણું દુષ્કર છે. અનેક પ્રકારનાં અવસરોચિત પગલાં ભરી અંતે આ રાજાને કઠોર દંડ કરવાનો છે. આ રાજાને સીધી રીતે બળમાં પહોંચી નહીં શકાય, સત્તાધીશ છે, વિદ્યાશક્તિથી પણ સમર્થ છે, અને મર્યાદા મૂકી નાગો થયો છે. આવાને પહોંચવા અતિ ગૂઢ રીતે બળસંચય કરીને પગલું ભરવું પડે. આવા ગંભીર કાર્યમાં આચાર્યને ઊંડા અપવાદના જાણકાર ગીતાર્થ શ્રાવકો સહાયક તરીકે અવશ્ય જોઈએ.” તેથી સંઘમાંથી ગીતાર્થ ચુનંદા ચાર શ્રાવકોને એકાંતમાં બોલાવ્યા. તે કાળમાં આવા પ્રાજ્ઞ શ્રાવકો પણ મળતા, અત્યારે તો મેળવવા દુર્લભ છે. આ શ્રાવકોને આચાર્ય મહારાજે પોતાનો વ્યુહ સંક્ષેપમાં કહ્યો. સમર્પિત શ્રાવકોએ તે મંજૂર કર્યો. ગચ્છના અમુક મુખ્ય ગીતાર્થોને પણ કહી દીધું છે. તે સિવાયના સાધુઓ કે શ્રાવકો અજાણ છે. ત્યારબાદ આયોજન પ્રમાણે આચાર્ય મહારાજે નાટક શરૂ કર્યું, મહામાયા આરંભી. મુખ્ય શિષ્યોએ એવો પ્રચાર કર્યો કે આચાર્ય મહારાજને પોતાની ભગિની સાધ્વીના અપહરણનો એવો આઘાત લાગ્યો છે કે તે આઘાતમાં તેઓ મગજની સમતુલા ગુમાવી બેઠા છે. વાસ્તવમાં આચાર્ય મહારાજે આબેહૂબ ગાંડપણનો ઢોંગ ચાલુ કર્યો છે. કપડાં ફાડી નાંખે, રસ્તા પર સૂઈ જાય, અસંબદ્ધ લવારો કરે, માત્ર શારીરિક શક્તિ જાળવવા અવસરે, ગાંડપણના હાવભાવ કરતાં કરતાં થોડું ખાઈ-પી લે. આ પરિસ્થિતિમાં પણ પેલા ચારે વિશ્વાસુ શ્રાવકો આચાર્ય મહારાજની સલામતી માટે પ્રાણના જોખમે ગુપ્તવેશમાં. આજુબાજુમાં જ હોય. તેમને ખબર છે કે આચાર્ય મહારાજ શાસનની મહામૂડી છે. માત્ર આવા સંકટસમયમાં તેમને આવી પ્રવૃત્તિ કરવી પડે છે. પ્રાવચનિક કાર્યોને સમજનારા આ શ્રાવકોએ આચાર્યના દેહનું કોઈને ખબર ન પડે એવી ગુપ્તતાથી પણ જીવની જેમ જતન કર્યું. રાજાને ખબર પડે કે આચાર્ય નાટક કરે છે, અને આ વફાદાર શ્રાવકો તેમની સુરક્ષામાં છે તો સૌને શૂળીએ ચડાવી દે. વિચારો, આ શ્રાવકોના પણ સમર્પણ, ગંભીરતા આદિ ગુણો કેવા હશે ! ગર્દભિલ્લની વિરુદ્ધમાં રાજ્યબળ એકત્રિત કરવા આચાર્યને હેમખેમ દેશની For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૩૯ હદપાર કરાવવા છે. વળી તેમને ખબર છે કે રાજા આચાર્યના સામર્થ્યને જાણે છે તેથી એમ ને એમ ભાગવા નહીં દે, કદાચ પાછળ મારાઓ મોકલીને મરાવી નાંખે. તેથી આ નાટક દ્વારા રાજાને ભરોસો કરાવવો છે કે હકીકતમાં આચાર્ય મહારાજ આઘાતથી ગાંડા થઈ ગયા છે. હવે તેમનામાં કાંઈ કસ નથી. દુશ્મન સામર્થ્યશૂન્ય નિરુપયોગી થઈ ગયો છે, તેવી રાજાને ભ્રમરૂપે ખાતરી કરાવવી છે. શરૂઆતમાં ગર્દભિલ્લને પણ આચાર્ય મહારાજ માટે શંકા હોવાથી તેણે ગુપ્તચરો રાખીને ચોકી કરાવી છે. પરંતુ આચાર્ય મહારાજનો અભિનય એવો આબેહુબ છે કે રાજાને પણ ગાંડપણનો વિશ્વાસ બેસી ગયો. નિશ્ચિત થયેલા ગર્દભિલ્લને જાણીને સમયસૂચકતા વાપરીને આચાર્ય ધીરેધીરે શ્રાવકોની સુરક્ષાપૂર્વક દેશપાર ચાલી નીકળ્યા. આ પ્રસંગમાં ખરેખરો ભોગ તો આ મહાશ્રાવકોએ આપવાનો આવ્યો. સંઘના સામાન્ય શ્રાવકોએ કે અંતરમાં જિનાજ્ઞાના સમર્થનના ભાવને જાળવીને પોતાનું કર્તવ્ય પૂરું કર્યું. તમારી પાસે અમે જૈન તરીકે એટલું જ માંગીએ કે જિનાજ્ઞાને પૂર્ણ વફાદાર બનો. તેનું પાલન ન કરી શકો તો પણ તેની શ્રદ્ધા તો અટલ જ હોય. આચરણમાં તો તીર્થકરોએ પણ યથાશક્તિની જ આજ્ઞા કરી છે. વળી પ્રમાદના કારણે શક્તિથી ઓછું કરો તો તે નબળાઈ છે, પરંતુ ઉલ્લાસથી સ્વેચ્છાએ આચરણ કરવાની જ આજ્ઞા છે. ક્રિયામાં પણ ઠેર ઠેર આપણે “ઇચ્છામિ” શબ્દ બોલીએ છીએ. તે દબાણ-ભય-લાલચ આદિ વિના હૃદયની સહજ અભિલાષાનો સૂચક છે. બાકી શ્રીસંઘ જેવી મહાન સંસ્થાનું સભ્યપદ મામૂલી નથી. તેને માટે લઘુતમ લાયકાતનું ધોરણ પણ અવશ્ય ઊંચું રહેવાનું. વિજ્ઞાનના ક્ષેત્રમાં કોઈ કહે કે હું NASAનો સભ્ય છું, આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં કોઈ કહે કે હું U.N.O.-ના આ ખાતાના ચેરમેન છું, તો તેનું સમાજમાં કેટલું ગૌરવ ગણાય ! તો ભવોભવના દુઃખને શમાવનાર સંસારતારક શ્રીસંઘનું સભ્યપદ કેટલું ગૌરવવંતું ગણાય ! આવા સભ્યપદનું પ્રમાણપત્ર વફાદારી હોય તે કાંઈ વધારે પડતું નથી. આજ્ઞાસાપેક્ષ જનસમુદાયને જ સંઘ કહેવાનો આગ્રહ રાખવાથી સંખ્યાબળ ઘટી જશે તે શંકાનો ખુલાસો કર્યો કે અમને ટોળું ભેગું કરવામાં રસ નથી. ટોળાથી સાચો ધર્મ ચાલે નહીં. ઊલટું જેમ જેમ ટોળું મોટું થતું જાય અને આજ્ઞાનો લોપ થતો જાય, તેમ તેમ વાસ્તવમાં ભગવાને કહેલા ધર્મનો ઉચ્છેદ થતો જાય. એવા આજ્ઞાનિરપેક્ષ ટોળાને પ્રાણ વિનાના કલેવર જેવા સમૂહની ઉપમા આપી. આશાસ્વીકાર એ જ શ્રીસંઘરૂપ દેહનો પ્રાણ છે. સંખ્યાનો મોહ નહિ રાખતાં સ્પષ્ટતાથી કહ્યું કે સંઘમાં એક જ વ્યક્તિ હોય તો પણ વાંધો નથી, પરંતુ તે આજ્ઞાસાપેક્ષ ગુણસંઘાતરૂપ જોઈએ. અત્યારે પણ એવા અનેક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ છે કે જેઓ જીવનમાં કદાચ પાલન ઓછું કરતાં હોય, કઠોર તપ-ત્યાગ-સંયમ ન આચરતાં હોય, પણ આજ્ઞાસાપેક્ષ હોય. ગમે તે ગચ્છ-સમુદાયમાં રહેલા આવા સહુને શ્રીસંઘ તરીકે અમે નમસ્કાર કરીએ છીએ. અરે ! આવા સંઘનાં દર્શન પણ મહાપુણ્યથી થાય છે. વળી આ સંઘ ત્રણ લોકના વિશાળ સંઘનો એક ભાગ છે, મોક્ષમાર્ગનો સાર્થ છે, સ્વ અને પરને તારવા આલંબન છે, અનુસરવા લાયક મહાજન છે. મહાજનરૂપ આજ્ઞાસાપેક્ષ સંઘને અને ટોળારૂપ જેનોના સમૂહને વિવેકદષ્ટિથી પારખવા, વિરપ્રભુના શિષ્ય ધર્મદાસ ગણિએ કહ્યું છે કે (જેને પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ગુજરાતીમાં લખ્યું કે) For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ३४० ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ અજ્ઞાની નવિ હોવે મહાજન, જો પણ ચલવે ટોળું રે; ધર્મદાસ ગણિ વચન વિચારી મન નવિ કીજે ભોળું રે. તમે પણ મોટું ટોળું જોઈને ભોળા ન બનો. મનમાં વિચારજો કે આશા ક્યાં છે ? · જ્યાં આશા દેખાય ન તેના પક્ષમાં રહેશો તો તમારું કલ્યાણ થશે, શ્રીસંઘના સભ્યપદમાં નંબર લાગશે. તમે એટલું કહો કે હું ગમે ત્યાં જાઉં, ગમે તે કામ કરતો હોઉં, પણ જિન, જિનાજ્ઞા અને તેને અનુસરનારા સાથે જ મારે મનમેળ છે, તો તમે બધા ચોક્કસ જિનાજ્ઞાસાપેક્ષ છો. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१|| (सन्मतितर्क प्रकरण० श्लोक-१) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. સમગ્ર સંસારમાં જેટલાં પણ શ્રેષ્ઠ ગુણરત્નો છે તે શ્રીસંઘમાં છે : ૨ ભવચક્રમાં કષાયના તાપથી તપ્ત જીવને શીતળતા અર્પણ કરવા, તૃષ્ણારૂપી તૃષાનું શમન કરવા અને કર્મરૂપી મલનો નાશ કરવા, તીર્થંકરો ભાવતીર્થસ્વરૂપ ગીતાર્થગુરુ અને દ્વાદશાંગી શાસ્ત્ર જગતને આપે છે, તેમ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધસંઘ પણ રચે છે. આ સંસારમાં વિષય-કષાયથી સંતપ્ત થયેલા જે 3 १ एवमुक्तोदाहरणवत् प्रायेण बाहुल्येन जना लोकाः कालानुभावाद् वर्तमानक़ालसामर्थ्यादिहापि जैने मते सर्वेऽपि साधवः श्रावकाश्च नो नैव सुन्दराः शास्त्रोक्ताचारसारा वर्त्तन्ते । किंत्वनाभोगादिदोषाच्छास्त्रप्रतिकूलप्रवृत्तयः । इति पूर्ववत्। तस्मात् कारणादाज्ञा-शुद्धेषु सम्यगधीतजिनागमाचारवशात् शुद्धिमागतेषु साधुषु श्रावकेषु प्रतिबन्धो बहुमानः कार्यः । । ८३८ । । " ( उपदेशपद श्लोक ८३८ टीका) २ तथा, क्रोधश्च, लोभश्च, कर्म च तन्मयास्तत्स्वरूपा यथासंख्यं ये दाह-तृष्णा-मलाः । क्रोधो हि जीवानां मनः शरीरसंतापजनकत्वाद् दाहः, लोभस्तु विभवविषयपिपासाऽऽविर्भावकत्वात् तृष्णा, कर्म पुनः पवनोद्धूतश्लक्ष्णरजोवत् सर्वतोऽवगुण्ठन मालिन्यहेतुत्वाद् मलः; अतस्तेषां क्रोध-लोभ-कर्ममयानां दाह- तृष्णा-मलानां यदेकान्तेनाऽत्यन्तं चापनयनानि करोति । तथा, कर्मकचवरमलिनाद् भवौघात् संसारापारनीरप्रवाहात् परकूलं नीत्वा शुद्धिं कर्ममलापनयनलक्षणां यतः करोति, तेन तत्संघलक्षणं भावतस्तीर्थमिति पूर्वसंबन्धः । अपरमपि नद्यादितीर्थं तुच्छा -ऽनैकान्तिका -ऽऽत्यन्तिकदाह- तृष्णा-मलापनयनं विदधाति, एतत्तु संघतीर्थमनादिकालालीनत्वेनानन्तानां दाह-तृष्णा-मलानामैकान्तिकमात्यन्तिकं चापनयनं करोति; अतः प्रधानत्वाद् भावतीर्थमुच्यते, नद्यादितीर्थं त्वप्रधानत्वाद् द्रव्यतीर्थमिति भावः । । १०३४ ।। (विशेषावश्यकभाष्य श्लोक १०३४ टीका) 3 किह सुपरिच्छियकारी, इक्कं दो तिन्नि वार पेसविए । ण वि णिक्खिवए सहसा, को जाणइ नागओ केण । । २३२ ।। ऊ For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૪૧ જીવો છે તે સહુને શીતગૃહ સમાન આશ્રયસ્થાન શ્રીસંઘ છે; કેમ કે તેમાં રહેલા જીવો એટલા ગુણિયલ હોય છે કે, તેમના સાંનિધ્ય-પરિચય-સહવાસથી એવી પ્રેરણા મળે, કે પાત્રજીવ પોતાના રાગ-દ્વેષરૂપી દાહને શમન કરી, ભોગરૂપી તૃષાથી મુક્ત થઈ, કર્મરૂપી મલનું ધીરે ધીરે શોધન કરે. અહીં ભાવતીર્થનાં જે ત્રણ લક્ષણો છે તે ત્રણે લક્ષણો ચતુર્વિધ શ્રીસંઘમાં ઘટે છે. 'શ્રીસંઘમાં આજ્ઞાનુસારી સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા આવે છે. આવા જીવો વિશ્વમાં રત્ન સમાન છે. દુનિયાના અન્ય ધર્મક્ષેત્રમાં પણ આટલા પવિત્ર આચાર-વિચાર, કઠોર તપ-ત્યાગ-સંયમ, સૂક્ષ્મ અહિંસા-જયણા આદિને સેવનાર જનસમુદાય મળશે નહીં. તુલનાત્મક રીતે સર્વથી શ્રેષ્ઠ ગુણિયલ વ્યક્તિઓનો સમૂહ શ્રીસંઘમાં હોય છે. તેથી જે ગુણથી પ્રભાવિત થાય તે શ્રીસંઘથી પ્રભાવિત થયા વિના ન રહે. ઘણા સ્થૂલદૃષ્ટિએ વિચારે છે કે, જેમ બીજા ધર્મના અનુયાયી વર્ગ છે તેમ જૈનધર્મનો પણ અનુયાયી વર્ગ છે, જેને શ્રીસંઘ નામ આપવામાં આવ્યું છે, અને દરેક ધર્મમાં અનુયાયીવર્ગના સમૂહને ઓળખાવનારા શબ્દો હોય છે તેમ જૈનોનો આ સંકેતાત્મક શબ્દ છે; પણ માત્ર એવું નથી. અહીં ગુણવત્તાનો તફાવત સમજવાનો છે. અરે ! સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાના બાહ્ય સ્થૂલ આચારો પણ એટલા ઊંચા છે કે તેનું પાલન જોતાં પણ જૈનેતરોને તો અધધધ થઈ જાય. દા.ત. આપણે ત્યાં સંઘમાં હજારોની સંખ્યામાં વર્ધમાનતપની આયંબિલની ૧૦૦-૧૦૦ ઓળીઓ કરનારા છે. ઇતરધર્મના સંન્યાસીને જો એક દિવસ પણ આયંબિલ કરાવો તો ખબર પડે. મોટા ભાગના તો બીજે દિવસે ભાગી જાય. જે તપ એક દિવસ કરવાનો પણ આકરો લાગે તેવો તપ વર્ષો સુધી કરનારા અહીં અનેકની સંખ્યામાં છે. જેનસાધુનો આજીવન અસ્નાન ધર્મ, કેશલોચ આદિ આચારો સાંભળીને ધુરંધર અજૈન પંડિતોને એવું કહેતાં સાંભળ્યા છે કે આવો આચાર તો કઈ રીતે પાળી શકાય? અહીં બણગાં ફૂંકવાની કે બીજાની નિંદા કરવાની વાત નથી. પરંતુ કલિકાળમાં પણ જિનાજ્ઞાનુસારી યથાશક્તિ આચાર પાળનારા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાની તોલે બીજો માનવસમુદાય સ્પર્ધા નહીં કરી શકે. આ તો બાહ્ય સ્થૂલ આચારની વાત થઈ. સૂક્ષ્મ જયણારૂપ અહિંસાના આચારમાં તો જૈન સંઘને કોઈ બીજા સાથે મૂલવી પણ ન શકો, એટલો જબરદસ્ત તફાવત છે. અરે ! તેમના સંન્યાસીઓને મુનિજીવનની જયણા સંભળાવીએ તો સાંભળવામાત્રથી જ આશ્ચર્ય પામી જાય. તેમના માટે આ આચાર કલ્પનાનો પણ વિષય નથી. દા.ત. જૈન સાધુના આચારમાં જીવરક્ષાના આશયથી મોઢેથી ફૂંક મારવાનો પણ નિષેધ છે. અમારા અતિચારમાં ફૂક દીધી તેનું મિચ્છા મિ દુક્કડં આવે છે. દુનિયાના કોઈ સંન્યાસીને કહો કે ફૂંક મારવામાં પણ સૂક્ષ્મ હિંસારૂપ परिभवेणं, नागच्छेती ततो उ णिज्जुहणा। आउट्टे ववहारो, एवं सुविणिच्छकारी उ।।२३३ ।। आसासो वीसासो, सीअघरसमो अ होइ मा भीहि। अम्मापीतिसमाणो, सरणं संघो उ सव्वेसि।।२३४ ।। .... सीसे पडिच्छए वा, कुल गण संघे व जो उ समदंसी। ववहारसंथवेसु अ, सो सीअघरोवमो संघो।।२३९।। (गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास मूल) १ सूत्रविहितयथोचितक्रियाविशिष्टसाधुसाध्वीश्रावकश्राविकासमुदायः। (योगविंशिका श्लोक १४ टीका) २. गुणसमुदायोऽनेकप्राणिस्थज्ञानादिगुणसमूहः। 'संघो त्ति' संघ उच्यते। तस्य च प्रवचनं तीर्थमिति चैतौ शब्दो। भवतो वर्तेते। एकार्थावभिन्नार्थी। (પંચાવ પ્રતિષ્ઠાવિધિ પંચાશવ સ્નોવા ૩૧ ટીવા) ★ सङ्घ च सम्यग्दर्शनादिसमन्वितप्राणिगणं (પંઘવસ્તુ સ્નોવા ટીવા) ★ गुणसमुदायः सङ्घः, अनेकप्राणिस्थसम्यग्दर्शनाद्यात्मकत्वात्, (पंचवस्तुक श्लोक १९३५ टीका) ★ गुणसमुदायः सङ्घोऽनेकप्राणिस्थसम्यग्दर्शनाद्यात्मकत्वात्।.. ।।२६।। (प्रतिमाशतक श्लोक ६७ टीका) For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ પાપ લાગે છે, તો નવાઈ પામીને કહેશે કે ફૂંક મારવામાં શું પાપ ? તે સમજી પણ નહીં શકે કે આમાં પૂર્ણ અહિંસાધર્મનું થોડું અતિક્રમણ થાય છે. જ્યાં આટલો સૂક્ષ્મ જયણાનો આચાર વાંચ્યો કે વિચાર્યો પણ ન હોય, તો પાળવાની વાત જ ક્યાં રહે છે ? અતિચારમાં ઢોર ત્રાસવ્યા, બાલક બિવરાવ્યા આદિ સૂક્ષ્મ હિંસક વર્તનની પણ અનેક નોંધો છે. અમે કૂતરાને કારણ વિના હટ કહીને કાઢીએ તો તે પણ પશુના દિલને દુભવનાર પીડાકારી વર્તન ગણાય. કાગડા-કબૂતરને ઉડાડીએ તે પણ અતિચાર છે. આ પરથી તમે વિચારી શકશો કે પાલનરૂપે પણ શ્રીસંઘનો જોટો બીજા માનવસમુદાયમાં જોવા નહીં મળે. આ કાળમાં પણ શ્રેષ્ઠ ગુણિયલ રત્નો શ્રીસંઘમાં જ છે. ચોથા આરાની વાત બાજુ પર મૂકો, તે કાળના ગુણિયલ જીવોની તો આપણે કલ્પના પણ કરી ન શકીએ. કલિકાળનો સંઘ પણ રત્નોની ખાણ છે. જ્યાં આચારમય ગુણો અદ્વિતીય છે ત્યાં તેનું પોષક તત્ત્વજ્ઞાન તો અતિ સૂક્ષ્મ અને સમત્વ પ્રેરક જ છે. આ વાત જિનાજ્ઞાના સારરૂપ સ્યાદ્વાદને ભણવાથી સમજાય. જૈનદર્શનનું અનેૉંતાત્મક તત્ત્વજ્ઞાન તો મધ્યસ્થ ભાવ દ્વારા વીતરાગ બનવાનો ધોરીમાર્ગ જ છે. તેની શ્રદ્ધા અને પરિણતિ કેળવનાર તીર્થકરોના સાચા અનુયાયીની તોલે જગતની ઉત્તમ ગુણિયલ વ્યક્તિઓ પણ ન આવી શકે, પરંતુ આવા મણિતુલ્ય સંઘના સભ્યોને ઓળખીને બહુમાન ધરનારા પણ ભાગ્યશાળી સમજવા. જે ગુણથી પ્રભાવિત થાય તેને સંઘબહુમાન પ્રગટવું સુગમ છે. તમે બધા સત્તા-શ્રીમંતાઈ-વૈભવથી પ્રભાવિત થાઓ છો, પરંતુ જો ગુણથી પ્રભાવિત થતા હો તો તમને કલિકાલમાં પણ શ્રીસંઘનો આ જગતમાં જોટો નથી તેમ ખાતરી થાય, અને ચોથા આરાના શ્રીસંઘને જોઈને તો ગુણાનુરાગી જીવ ઓવારી જ જાય. સંઘના પરિચયમાં ગુણને પારખનાર જીવ આવે તો એને ગુણપ્રમોદથી પોતાના જીવનમાં ઉન્નતિની પ્રેરણા મળે. આવા શ્રીસંઘના ગુણ ગાતાં નંદીસૂત્રમાં એકવીસ ઉપમાથી શ્રીસંઘનું વર્ણન કર્યું. મેરુ જેવો નિશ્ચલ, સૂર્ય જેવો તેજસ્વી, ચંદ્ર જેવો શીતલ, સાગર જેવો ગંભીર, મહાનગર તુલ્ય સમૃદ્ધ એમ વિધવિધ ઉપમાથી શ્રીસંઘના ગુણોની ઓળખ કરાવી છે. શ્રીસંઘ સમકિતરૂપી કિલ્લાથી સુરક્ષિત અને મિથ્યાત્વની અસરથી મુક્ત હોય, તેમ કહીને લોકમાં લોકથી નિરાળી શ્રીસંઘની આભા વર્ણવી છે. દરેક કાળમાં શ્રીસંઘ લોક સાથે રહે છે, બીજો માનવ સમુદાય પણ આ પૃથ્વી પર રહે એમાં જ તે તે ગ્રામ, નગર, દેશમાં જ શ્રીસંઘના સભ્યો પણ રહે, છતાં ગુણ-આચાર-વિચારથી શ્રીસંઘ લોકોથી જુદો પડે. આ અપેક્ષાએ જ લોકોત્તર જનસમૂહ શ્રીસંઘ છે. લોકમાં રહીને લોકથી જુદા તરી આવનાર શ્રીસંઘના પરિચયથી જેને તેના પર ભક્તિ-બહુમાન થાય તે પણ બોધિબીજપ્રાપ્તિથી તરી જવાનો. "ગચ્છરૂપ સંઘના વિવિધ આચારદર્શનથી બહુમાનવૃદ્ધિ થતાં થી વહોરાવતાં ધના સાર્થવાહને બોધિબીજની પ્રાપ્તિ : ભગવાન ઋષભદેવનો આત્મા પ્રથમ ધના સાર્થવાહના ભવમાં બોધિબીજ પામ્યો છે, તેમાં કારણ એ १ आज्ञातं सन्ति मे धर्मघोषाचार्याः सहागताः। अकृताऽकारितप्रासुभिक्षामात्रोपजीविनः।।१११ । । कन्दमूलफलादीनि, स्पृशन्त्यपि न ये क्वचित्। अधुना दुःस्थिते सार्थे, वर्तन्ते हन्त ! ते कथम् ? ।।११२ ।। मार्गकृत्यमुरीकृत्य, पथि यानहमानयम्। तानद्यैव समस्मार्ष, किमकार्षमचेतनः ? ।।११३ । । वाङ्मात्रेणाऽपि नो येषामद्य यावत् कृतौचिती। स्वमुखं दर्शयिष्यामि, तेषामद्य कथं न्वहम् ? ।।११४ । । तथाऽप्यद्याऽपि तान् दृष्ट्वा, निजांहः क्षालयाम्यहम्। सर्वत्राऽपि निरीहाणां, कार्यं तेषां तु किं मया ? ।।११५ ।। For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ३४३ જ છે કે શ્રીસંઘના મુખ્ય ઘટકસ્વરૂપ ગચ્છનો તેમને સુંદર પરિચય થયો છે. આ ધના સાર્થવાહ અબજોપતિ શ્રીમંત છે. તે સાથે લઈને નીકળ્યો છે. તેમના સાર્થમાં વિહારરૂપે આચાર્ય ભગવંત પણ પરિવાર સાથે જોડાયા છે. મહાત્માએ સામે ચાલીને કહ્યું છે કે અમારે તમારા સાર્થમાં આવવું છે. આ સંસ્કારી છે, માર્ગાનુસારી ગુણોનો ભંડાર છે, એટલે રાજી થઈને કહે છે કે, અહો ! મારું ભાગ્ય કે મહાત્મા મારા સાર્થમાં પધારે ! તરત સ્વીકાર કર્યો, સાથે લઈ ચાલે છે. અબજોપતિ વેપારી અને સાર્થવાહ છે, તેથી જવાબદારીઓ પુષ્કળ છે. સાર્થમાં પોતાની જવાબદારીમાં એટલા વ્યગ્ર થઈ ગયા છે કે મહાત્માઓ પધાર્યા છે તે વાત જ ભૂલી ગયા. એક દિવસ રાત્રે પથારીમાં અચાનક યાદ આવ્યું કે જૈન ધર્માચાર્ય અનેક શિષ્યો સાથે મારા સાર્થમાં આવ્યા છે, પણ મેં પ્રમાદીએ હજુ સુધી એક વાર પણ ખબર-અંતર પૂછ્યા નથી. તેથી વહેલી સવારે જાગીને રથમાં इति चिन्तयतस्तस्योत्सुकस्य मुनिदर्शने। तुर्यो यामस्त्रियामायास्त्रियामेवाऽपराऽभवत्।।।११६ ।। विभातायां विभावाँ, शुचिवस्त्रविभूषणः। सूरीणामाश्रयमगात्, सप्रधानजनो धनः।।११७।। पलाशच्छदनच्छन्नं, सच्छिद्रतृणभित्तिकम्। स्थलस्थण्डिलसंस्थानं, तेषां सोऽविशदाश्रयम्।।११८ ।। मन्थानमिव पापाब्धेः, पन्थानमिव निर्वृतेः। आस्थानमिव धर्मस्य, संस्थानमिव तेजसाम्।।।११९ ।। कषायगुल्मनीहारं, हारं कल्याणसम्पदः । सङ्घस्याऽद्वैतमाकल्पं, कल्पद्वंशिवकाक्षिणाम्।।१२० ।। पिण्डीभूतं तप इव, मूर्तिमन्तमिवाऽऽगमम्। तीर्थङ्करमिवाऽद्राक्षीद्, धर्मघोषमुनिं धनः।।१२१ ।।[त्रिभिर्विशेषकम्।] ध्यानाधीनात्मनः कांश्चित्, कांश्चिन्मौनावलम्बिनः। कायोत्सर्गस्थितान् कांश्चित्, पठतः कांश्चिदागमम्।।१२२ ।। वाचनां ददतः कांश्चित्, कांश्चिद् भूमिं प्रमार्जतः। वन्दमानान् गुरून् कांश्चित्, कांश्चिद् धर्मकथाजुषः।।१२३ ।। श्रुतमुद्दिशतः कांश्चित्, कांश्चित् तदनुजानतः । तत्त्वानि वदतः कांश्चित्, तत्राऽद्राक्षीन्मुनीनपि।।१२४ ।। [त्रिभिर्विशेषकम्।] सोऽवन्दताऽऽचार्यपादान्, साधूनपि यथाक्रमम्। तस्मै ते धर्मलाभं च ददुः पापप्रणाशनम्।।१२५ ।। आचार्यपादपद्मान्ते, राजहंस इवाऽथ सः। निषद्याऽऽसादितानन्द, इति वक्तुं प्रचक्रमे।।१२६।। तदाऽऽकारयता युष्मान्, भगवन्नात्मना सह। मुधैव सम्भ्रमोऽदर्शि, शरद्गर्जितवन्मया।।१२७ ।। आरभ्य तद्दिनाद् यूयं, न दृष्टा न च वन्दिताः। न चाऽन्नपानवस्त्राद्यैः, कदाचिदपि सत्कृताः।।१२८ ।। जाग्रत्सुषुप्तावस्थेन, मया मूढेन किं कृतम्? । यद् यूयमवजज्ञिध्वे, ध्वस्तस्ववचसा चिरम्।।१२९ ।। भगवन्तः! सहध्वं तत्, प्रमादाचरणं मम। सर्वंसहा महान्तो हि, सदा सर्वंसहोपमाः।।१३० ।। सूरयोऽप्यूचिरेऽस्माकं, त्वया किं किं न सत्कृतम्? । दुःश्वापदेभ्यो दस्युभ्यस्त्रायमाणेन वर्त्मनि।।१३१ । । तवैव सार्थिका यच्छन्त्यन्नपानादि चोचितम्। तन्न सीदति नः किञ्चित्, मा विषीद महामते! ।।१३२।। धनोऽप्यूचे गुणानेव, सन्तः पश्यन्ति सर्वतः । ततो मम सदोषस्याऽप्याराध्यैरेवमुच्यते।।१३३।। सर्वथा स्वप्रमादेन, लज्जितोऽस्मि प्रसीदत। साधून् प्रेषयताऽऽहारं, प्रयच्छामीच्छया यथा ।।१३४ । । सूरिर्बभाषे योगेन, वर्त्तमानेन वेत्सिनु । अकृताऽकारिताऽचित्तमन्नाद्युपकरोति नः।।१३५ । । तदेव दास्ये साधूनां, यदेवोपकरिष्यते। इत्युदित्वा च नत्वा च, निजावासं ययौ धनः।।१३६ ।। अस्याऽनुपदमेवाऽथ, साधुद्वितयमागमत् । तदर्ह चाऽन्नपानादि, दैवादासीन किञ्चन।।१३७ ।। इतस्ततोऽन्वेषयंश्च, सार्थवाहः स्वयं ततः । ईक्षाञ्चक्रे घृतं स्त्यानं, निजाशयमिवाऽमलम् ।।१३८ ।। इदं वः कल्पते किञ्चिदिति सार्थपतीरिते। इच्छामीति वदन् साधुः पतद्ग्रहमधारयत्।।१३९ ।। धन्योऽहं कृतकृत्योऽहं, पुण्योऽहमिति चिन्तयन्। रोमाञ्चितवपुः सर्पिः, साधवे स स्वयं ददौ।।१४०।। आनन्दाश्रुजलैः पुण्यकन्दं कन्दलयन्निव। घृतदानावसानेऽथ धनोऽवन्दत तौ मुनी।।१४१ सर्वकल्याणसंसिद्धौ, सिद्धमन्त्रसमं ततः। वितीर्य धर्मलाभं तो, जग्मतुर्निजमाश्रयम्।।१४२।। तदानीं सार्थवाहेन, दानस्याऽस्य प्रभावतः। लेभे मोक्षतरोर्बीजं, बोधिबीजं सुदुर्लभम्।।१४३।। (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व - १, सर्ग १) For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ બેસી શોધતાં શોધતાં જ્યાં મહાત્માઓનો પડાવ છે ત્યાં ગયા. પહોંચીને જોયું તો મહાત્માઓ વિધવિધ સંયમના યોગ આરાધી રહ્યા છે. શાંત, પ્રસન્ન મુખમુદ્રાથી કેટલાક સ્વાધ્યાયમાં, કેટલાક ધ્યાનમાં, કેટલાક વૈયાવચ્ચમાં મગ્ન છે. આ બધાને જોતાં જ ધના સાર્થવાહને થાય છે કે ખરેખર હું કોઈ નવા જ વાતાવરણમાં આવી ગયો છું. જે પવિત્ર વાતાવરણનાં આંદોલનોને સંવેદન કરી શકે તેને જ આવો અનુભવ થાય. આ ગુણાનુરાગી વ્યક્તિ હોવાથી તપસ્વીઓની સૌમ્ય શાંત મુદ્રા, પવિત્ર આરાધનાની ક્રિયાઓ જોઈને તેને થાય છે કે સુંદર જીવન જીવનારા છે. હજુ જૈનધર્મ વિશે બહુ ખબર નથી, લાંબો પરિચય પણ નથી. અત્યારે તો પશ્ચાત્તાપની બુદ્ધિથી આવેલ છે. આચાર્ય ભગવંતને નમસ્કાર કરી કહે છે કે, મારી મોટી ભૂલ થઈ છે. મેં આપને નિમંત્રણ આપ્યા પછી કોઈ ખબર-અંતર લીધી નથી. મારા મહાન અપરાધની ક્ષમા કરો. તો આચાર્ય મહારાજ કહે છે કે, તમારા સાર્થમાં અમને કોઈ તકલીફ નથી પડી. અમે સુખરૂપ આ સાર્થના કારણે અટવી પસાર કરી રહ્યા છીએ. આચાર્ય મહારાજનો ઉદારતા-સહિષ્ણુતાપૂર્વકનો આવો નિખાલસ વ્યવહાર જોઈને તેને થયું છે કે કેટલા નિઃસ્પૃહી છે ! પોતાની ભૂલથી લઘુતાને અનુભવતા ધના સાર્થવાહે વિનયથી ભક્તિ માટે મહાત્માઓને ભિક્ષાર્થે મોકલવા જણાવ્યું. આચાર્ય મહારાજ અવસરે આવવાનું કહે છે, ત્યારે આ કહે છે કે, હું જ્યાં સુધી આપની કાંઈક ભક્તિ નહિ કરું ત્યાં સુધી મને મનમાં સંતોષ નહીં થાય; કારણ કે આજ દિવસ સુધી મેં તપસ્વીઓની ઘોર ઉપેક્ષા કરી છે. મારા જેવા કર્તવ્ય ચૂકનાર પર આપ કાંઈક કૃપા કરો. તે વખતે આચાર્ય મહારાજ એના ભાવ જોઈને બે મહાત્માઓને વહોરવા મોકલે છે. તેનામાં વહોરાવવાનો અત્યંત ઉમંગ છે, પરંતુ જૈનસાધુનો લાંબો પરિચય ન હોવાથી આચારની કોઈ ખબર નથી. સૌ પહેલાં સુંદર કેરીઓથી ભરેલો થાળ લઈને કહે છે કે, આ મારી ભક્તિ સ્વીકારો, મને ઉપકૃત કરો. સાધુઓ કહે છે કે, આ તો સજીવ વસ્તુ છે, તેના સ્પર્શમાં પણ જીવપીડા છે, અહિંસક આચારને પાળનારા અમે તેને અડીએ પણ નહીં. ધના સાર્થવાહ માટે આ નવું છે. અજૈન વ્યક્તિઓ માટે આવું અત્યારે પણ બને છે. અમે જૂનાગઢ બાજુ વિહારમાં જતા હતા ત્યારે એક સંન્યાસીના આશ્રમમાં ઊતર્યા. તે સ્વાગત તરીકે સામે આવ્યા, પછી માણસ પાસેથી કેરીનો થાળ ભરાવીને લાવ્યા અને મને કહે કે આજે અમારી આ સરભરા માણો. મેં કહ્યું કે આ સજીવ છે, તેને અમે સ્પર્શ પણ ન કરીએ; કેમ કે સ્પર્શ કરવાથી તે જીવને ત્રાસ થાય. જૈનોને આ આચાર ગળથુથીમાં ખબર હોય પરંતુ ત્યાં રહેલા સંન્યાસીને પણ આવી સૂક્ષ્મ હિંસાનો બોધ નથી હોતો. ધના સાર્થવાહ વહોરાવવા માટે એક પછી એક વસ્તુ જણાવે છે, પરંતુ મુનિ તેમાં કોઈ ને કોઈ આચારવિરોધી હિંસા જણાવે છે. આ સાંભળી સાર્થવાહને એમ થાય છે કે આ લોકોના જીવનમાં કેટલો સૂક્ષ્મ દયાપોષક કઠિન આચાર છે ! આટલા દિવસોમાં મારા સાર્થમાં તેમણે કેવી રીતે ભિક્ષા મેળવી હશે ? તેથી પોતાની ભૂલના વધારે અફસોસપૂર્વક જયણામય આચારના બહુમાનથી શું વહોરાવવું તેની મૂંઝવણમાં પડ્યા. છેવટે તાજું ઘી જે મહાત્માને ખપે તેવું નિર્દોષ હોવાથી ઉલ્લાસપૂર્વક ભરપૂર પ્રમાણમાં વહોરાવ્યું. તે અવસરે સાધુઓના ગચ્છ, તેમની પવિત્ર આચારસંહિતા આદિના અલ્પ પરિચયપૂર્વકના બહુમાનથી બોધિબીજની પ્રાપ્તિ થઈ. અહીં ગુણાનુરાગના કારણે ગુણમય ઉત્તમ વર્તન જોઈ અહોભાવ થયો છે. આ બોધિબીજનો પરિણામ છે. પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે, ધના સાર્થવાહ અહીં For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૪૫ બોધિબીજ પામ્યા. બોધિરૂપ સમક્તિને ન પામેલા હોવાથી શ્રીસંઘમાં તેમનો સીધો પ્રવેશ થયો નથી, પરંતુ શ્રીસંઘરૂપ ગચ્છ આદિના બહુમાનથી જૈનેતરને પણ બોધિબીજ પ્રાપ્ત થાય તેનું આ દૃષ્ટાંત છે. આ આત્મા આગળ જતાં ઋષભદેવ તીર્થકર થયા, તેનું પ્રારંભબિંદુ અહીં નંખાયું. ગુણો પ્રત્યે સુંદર બહુમાન પ્રગટ્યું, મનમાં થયું કે મહાત્માઓનો પરિચય કરવા જેવો છે. પછી રોજ મહાત્માઓ પાસે સાંજે જાય, ઉપદેશ સાંભળે, તેમ કરતાં સાર્થના છેલ્લા પ્રયાણ સુધી ઉત્તમ પરિચય દ્વારા બોધિબીજ દઢ કર્યું. સભા : બોધિબીજ ક્યારે પડ્યું ? સાહેબજી ઃ ઘી વહોરાવ્યું ત્યારે બોધિબીજ પડ્યું. પણ આચાર્ય ભગવંત પાસે આવ્યા ત્યારથી પૂર્વતૈયારી તો આત્મામાં ચાલુ જ છે. અપુનબંધકપણાની લાયકાતવાળો જીવ છે. શુભ નિમિત્તની જરૂર હતી, તે મળી ગયું. સંઘરૂપ મહાત્માઓના ગુણવૈભવ પ્રત્યે સાચો રાગ જન્મ્યો, તેથી ગર્ભિત રીતે વૈરાગ્ય પણ અંશથી પ્રગટ્યો છે. ગુણ ગમ્યા તેને દોષ ન ગમે. દોષ પ્રત્યે અણગમાનો ભાવ આવે તો જ ગુણ પ્રત્યે બહુમાનનો ભાવ જાગે. દોષો વિષય-કષાયજન્ય છે. વિષય-કષાયસારા લાગે અને ગુણનું બહુમાન પ્રગટે તે બને જ નહીં. તમારા માટે મોટી ગેરસમજ અહીં જ છે. તમે કહેશો કે વિષય-કષાય પણ ગમે છે અને ગુણ પણ ગમે છે. આ પોકળ દાવો છે, જે મંજૂર ન કરાય. આત્માને દોષ ખરાબ ન લાગે અને ગુણ ગમે તે ત્રણ કાળમાં ન બને. ધના સાર્થવાહ જેવા લાયક જૈનેતર આદિને પણ શ્રીસંઘના ઘટકરૂપ ગચ્છ, કુલ, ગણ કે સૌના સમૂહરૂપ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનિર્મિત શ્રીસંઘનાં દર્શન થાય, પરિચય થાય, ગુણને ઓળખવાની લાયકાત હોય, જાણ્યા પછી કદર કરવાની મનોવૃત્તિ હોય, તો બહુમાન-પ્રશંસારૂપે બીજ પડ્યા વિના ન રહે. તેથી ગુણિયલ જીવોના સમૂહરૂપ શ્રીસંઘ જ્યાં જાય ત્યાં અનેકના હૃદયમાં ધર્મનું બીજ વાવતો જાય. આજ્ઞાસાપેક્ષ સંઘમાં બીજા જીવો પર ધર્મનો પ્રભાવ પાડવાની અનેરી શક્તિ છે. વળી કોઈના હૃદયમાં ધર્મનો પ્રભાવ પડ્યો એટલે તે જીવ સાચો ધર્મ જન્મ-જન્માંતરમાં પણ અવશ્ય પામશે, બાકી પ્રચારનાં મોટાં ભૂંગળાં વગાડો તો પણ માહિતી માત્રથી ધર્મ ન પામે. શાસ્ત્રમાં ધર્મપ્રભાવના શબ્દ રાખ્યો છે, પ્રચાર શબ્દ નહીં. પ્રભાવના શબ્દમાં શુદ્ધધર્મની પ્રાપ્તિનો મર્મ સમાયેલો છે. મહાત્માઓએ જીવંત આચાર પાળીને ધના સાર્થવાહના હૃદય પર જૈનશાસનનો પ્રભાવ પાડ્યો છે. સભા લોકોને આકર્ષણ પેદા કરવા જાહેરાતો કરવી પડે ને ? સાહેબજી ઃ ગુણમય વ્યક્તિત્વ સાથે સંપર્ક કરાવવા નિમિત્તો ઊભાં કરવામાં વાંધો નથી. તે માટે પણ જૈનશાસનમાં ગુણિયલ જીવોનો પ્રભાવ વધે તેવા દેવતાકૃત અતિશયો અને ઉપાસક મનુષ્યો દ્વારા સામૈયાં, ભવ્ય યાત્રા મહોત્સવો આદિ ખૂબીપૂર્વક ગોઠવ્યાં છે, જેમાં જીવંત ગુણમય આચરણવાળા મહાત્માઓના પરિચયથી હૃદયસ્થળમાં લાયક જીવોને બહુમાન પ્રગટે. ધર્મના જીવંત આચરણ વિના માત્ર પ્રચાર-પ્રસારથી કોઈ સાચો ધર્મ પામે તેવી શક્યતા નહિવત્ છે. તેથી જ શાસ્ત્રોમાં શાસનપ્રભાવનાના હજારો ઉપાયો બતાવ્યા છે, અને તે કરવાથી સાચા જૈનશાસનનો જયજયકાર થાય. આજે શાસનપ્રભાવનાનું કાર્ય ગમતું નથી, ઊલટું તે ખોટા ખર્ચા લાગે છે. બીજી બાજુ અજૈનોને પણ જૈન બનાવી સંખ્યાબળ વધારીએ તેવી હોંશ છે. For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ પરંતુ કોઈને પણ જિનશાસનના સાચા રાગી કે ઉપાસક બનાવવા પ્રભાવના એ જ ઉત્તમ ઉપાય છે. આ ધર્મતીર્થ અજોડ તારક છે, મહાભાગ્યથી મને મળ્યું છે, તેના અવલંબનથી હું ઉત્તમ ધર્મ આરાધી લઉં, તેમ જ કોઈ લાયક મળે તો તેને યથાશક્તિ ભોગ આપીને પમાડી દઉં, એવું જેને અંતઃકરણમાં શાસનરાગથી થતું હોય, તેવો જીવ જ પ્રભાવનાનાં કાર્યોમાં પૂરક બની શકે. વાસ્તવમાં આજ્ઞાનુસારી સંઘ જ જીવતું-જાગતું પ્રભાવનાનું માધ્યમ છે. તે જ્યાં જાય ત્યાં હૃદયવેધક પ્રભાવના કરી શકે. પોતાના આચારવિચાર-ગુણોથી યોગ્ય જીવોને અવશ્ય બહુમાન પેદા કરે. આચરણ કે જીવંત ગુણોથી જે પમાડી શકાય છે તે બીજી રીતે પમાડી શકાતું નથી. છ'રિપાલિત સંઘને પણ પ્રભાવનાનાં સાધન જ કહ્યાં છે, જેમાં સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકા જયણા આદિ આચારોને ઉત્તમ રીતે પાળતાં, ગામેગામ લોકોને જૈન આચારનો પરિચય કરાવતાં તીર્થયાત્રા કરે. મહાશ્રીમંત શેઠિયાઓને પણ ભક્તિથી ખુલ્લા પગે ચાલતા જોઈને અજૈનોને પણ થાય કે આ લોકોનો ભક્તિ-દયા-ઉદારતા આદિ ધર્મ શ્રેષ્ઠ છે. જીવંત આચાર-વિચાર-ગુણયુક્ત જનસમુદાય જ સાચો ધર્મ પમાડી શકે. તેવા શ્રીસંઘને જ તારક તીર્થ અને ધર્મપ્રભાવક કહીએ છીએ. શ્રીસંઘની ખૂણે ખૂણે પ્રભાવકતાની તોલે વિશ્વમાં અન્ય કોઈ સાધન નથી? આવા આજ્ઞાસાપેક્ષ સંઘની અવહેલના-આશાતના-નિદા-દુર્ગછા કરે તેને ભારે પાપકર્મ બંધાય. ઊંચામાં ઊંચા ગુણસમૂહને તેનું અવમૂલ્યન થાય, હલકાઈ થાય તેવું જે વર્તન કરે તે જીવ ગુણોની મહાઆશાતના દ્વારા નિયમા મહાપાપકર્મનો ભાગી થાય. છ'રિપાલિત સંઘ આદિની નિંદા કરનારા જે જૈનો પાક્યા છે તેમને ખબર નથી કે આપણે કઈ પ્રવૃત્તિની ટીકા કરી રહ્યા છીએ. કારણ કે આ કાળમાં પણ જિનવચન અનુસાર સુંદર આચાર પાળતો સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમૂહ ગામોગામ પાદવિહાર કરતો છરિ પાલનપૂર્વક જાય, ત્યારે તેનાં આરાધના-તપ-ત્યાગ-સંયમ-આદિ ગુણો જોઈને ગુણાનુરાગી જૈનેતરો પણ પ્રભાવિત થવાના. વળી તેમાં શાસ્ત્રજ્ઞ ધુરંધર ઉપદેશકો હોય તો જૈનેતરોને પણ પ્રતિબોધનાં વચનો મળે. આવો સંઘ ગામોગામ પ્રભાવનાનું કારણ બને. જેને જિનકથિત આચાર-વિચાર ગમે, તેના પર બહુમાન થાય, તે આવા નિમિત્તે ચોક્કસ પામે. જૈનધર્મથી દૂર રહેલાને પણ બોધિબીજ આદિ પમાડવાનો આ જ ઉપાય છે. પ્રચાર માટે ખૂણેખૂણો બાકી ન રહે એવું ઉત્તમ અનુષ્ઠાન તીર્થકરોએ જ બતાવ્યું છે, છાપાં-મેગેઝિનોના પ્રચારમાં તો કેટલાંય બાકી રહી જશે. મારો પોતાનો અનુભવ કહું તો અમે એક નાના ગામડામાં વિહાર કરતાં કરતાં ગયા, ત્યાં જૈનેતરોએ આગ્રહ કર્યો કે અમને સત્સગરૂપે કાંઈક સંભળાવો. ત્યારે મેં પૂછ્યું કે તમારા ગામમાં સંન્યાસી १ (वृत्तिः) 'सामान्येनापि' अविशेषेणापि, जिनशासनमपि साधु इत्येवंपरिणाम आस्तां पुनर्विशेषेण जिनशासनमेव साध्वित्येवं शासनान्तरव्यपोहेनापि, 'नियमात्' अवश्यंभावेन, 'वर्णवादः' श्लाघा सम्यग्दर्शनबीजमित्यर्थः, 'अत्र' इति प्रत्यासने जैन इत्यर्थः लोके वा, 'शासने' प्रवचने, कालान्तरेण वर्णवादकरणकालादन्यः कालः कालान्तरं तेन, कियताप्यागामिकालेनेत्यर्थः, 'सम्यक्त्वहेततां' सम्यग्दर्शननिमित्तताम, 'प्रतिपद्यते' भजते सम्यक्त्वं जनयतीत्यर्थ इति।।५।। (अष्टक प्रकरण० अष्टक-२३, श्लोक ५ टीका) For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ३४७ મહાત્માઓ આવતા હશે. તમે તેમનો ઉપદેશ સાંભળો છો ? તે વખતે તે લોકો બોલ્યા કે, સાહેબ, અમારા સંન્યાસીઓ તો હવે પ્લેનોમાં ઊડે અને મોટરોમાં ફરે છે. અમારા આવા નાના ગામને touch-સ્પર્શ પણ નથી કરતા. દુનિયાના ખૂણે ખૂણે પહોંચો તેવા તો આપ જ છો. અમારા ગામમાં જૈન સાધુઓ જ આવે છે. તમે પગપાળા ફરો અને ગામડે-ગામડાં ખૂંદી વળો. અમારા સંન્યાસીઓ તો centre to centre જાય. વચ્ચે અમારા જેવાનો તો નંબર જ ન લાગે. તમે સંભળાવો તે અમને મળવાનું. આ પરથી વિચારી શકો કે જૈન સાધુનું જીવન-આચાર-વિચાર-ઉપદેશ એ હરતું-ફરતું જૈનધર્મની પ્રભાવનાનું માધ્યમ છે. એક સ્થાને સ્થિર રહીને ધ્યાન આદિ કરવામાં જયણા વધારે પળાય, તો પણ સૂક્ષ્મ હિંસાને ગૌણ કરી સાધુને વિહાર કરવાની આજ્ઞા આપી; કેમ કે તેમાં સ્વ અને પરનો મહાન ઉપકાર સમાયેલો છે. લોકોપકાર માટે જ મુખ્યતાથી વિહાર કહ્યો છે. જૈનસાધુ એક જગ્યાએ સ્થાયી થાય તો લોકમાં ધર્મના પ્રવાહને ઘણું નુકસાન થાય. જ્ઞાન અને આચારસંપન્ન સાધુ જે પમાડી શકશે તે તમે પ્રચાર કરીને બેવડા વળી જશો તો પણ નહીં પમાડી શકો. અપેક્ષાએ અમે જીવનભર ધર્મપ્રતિબોધનો ભેખ ધર્યો છે. દુનિયાભરમાં વિચરતા વિચરતા જવાનું. અમારા આચારને પાળીને પરોપકાર કરતાં જેટલું વિચારી શકાય તે વિચરવાની છૂટ છે. તેમાં કોઈ ક્ષેત્ર-દેશની મર્યાદા નથી. શ્રાવકને દિક્પરિમાણ વ્રત છે તેથી શ્રાવકે બને ત્યાં સુધી પરદેશ નહીં જવું, અને દેશમાં પણ બહુ દૂર નહીં જવું. તમે જેટલું મર્યાદામાં હરો-ફરો એટલું ઓછું પાપ લાગે. જ્યારે અમારે ભારત બહાર નહીં જવું તેવો નિયમ નથી. આખી દુનિયા વિચરણ માટે ખુલ્લી છે. માત્ર સંયમજીવનના પવિત્ર આચાર-વિચાર-ગુણો જાળવીને વિચરો તેવી આજ્ઞા છે. આચાર નેવે મૂકીને બીજાને ધર્મ પમાડવાની વાત નથી. તમે અબજો રૂપિયા ખરચીને જે ધર્મપ્રચાર નહીં કરી શકો, તેના કરતાં જૈનશાસનને એક સંયમીજ્ઞાની સાધુની ભેટ ધરો તો કઈ ગણો વધારે પ્રચાર થશે. બોલો શાસનપ્રભાવના માટે દીકરો આપવો છે? કે માત્ર પારકી ખાંધે ધર્મપ્રચારની વાતો કરવી છે ? જેના દિલમાં શાસન વસે, તે તો તમે જોતા રહી જાઓ અને પ્રભાવના કરી લે. શ્રીસંઘ અનેક પ્રભાવકોનો આધાર છે. તેની જગતમાં પ્રતિષ્ઠા વધે તેવી પ્રવૃત્તિઓથી જ ધર્મ પ્રભાવનાની પરંપરા સર્જાય છે. શ્રી સંભવનાથ ભગવાન શ્રીસંઘની ભક્તિ કરીને તીર્થકર બન્યા : 'શ્રીસંઘના બહુમાન-ભક્તિથી બોધિબીજની પ્રાપ્તિથી માંડીને ઉત્કૃષ્ટ ફળ તીર્થંકરપદની પ્રાપ્તિ છે. १ चैत्यं च कुलं च गणश्चेति द्वंद्वैकत्ववद्भावश्चैत्यकुलगणसंघं तत्र विषये उपकारमुपष्टंभं करोति यः प्राणी, अनाशंसी ऐहिकपारलौकिकफलाभिलाषविकल: सन्। किमित्याह ‘पत्तेयबुह'त्ति प्रत्येकबुद्धो बाह्यवृषभादिदर्शनसापेक्षदीक्षालाभ:, 'गणहर'त्ति गणधरस्तीर्थकरशिष्यो मातृकापदत्रयोपलंभानन्तरं समुद्घाटितसमस्तश्रुतोपयोगः, तीर्थकरो जिनपतिः, वा शब्दो विकल्पार्थः, तकश्चैत्याद्युपकारको जीवो भवति। (૩૫વેશપદ્ધ સ્તોડ ૪૨૨ ટીવ) ★ लक्ष्मीस्तं स्वयमभ्युपैति रभसा कीर्तिस्तमालिंगति, प्रीतिस्तं भजते मतिः प्रयतते तंलब्धुमुत्कंठया। स्वःश्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते, यः संघं गुणराशिकेलिसदनं श्रेयोरुचिः सेवते।।१।। (उदयवीरगणिकृत पार्श्वनाथचरित्रे ललितांगनृपकथा) For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ उ४८ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ 'શ્રીસંભવનાથ ભગવાને પૂર્વભવમાં દુષ્કાળ સમયે શ્રીસંઘની અદ્ભુત ભક્તિ કરી છે. રાજા તરીકે તે વખતે તેમણે આખા શ્રીસંઘની દુષ્કાળના કષ્ટ નિવારણ માટે રાત-દિવસ જોયા વગર ભક્તિ કરી છે. તે ભક્તિમાં રહેલી શુભભાવની ઉત્કટતાથી તેમણે તીર્થકર નામકર્મ બાંધ્યું છે. આ શ્રીસંઘભક્તિનું ઉત્કૃષ્ટ ફળ છે. ગુણોની ઓળખપૂર્વકના બહુમાનની ઉત્કટતા વાસ્તવમાં તારે છે, અને તેવો તારવાનો પ્રભાવ શ્રીસંઘમાં હોવાથી શ્રીસંઘ ભાવતીર્થ અવશ્ય ગણાય. શ્રીસંઘની માનસિક આશાતનાના ફળમાં સગર ચક્રવર્તીના ૧૦,૦૦૦ પુત્રોનું દષ્ટાંત: ૨ શ્રીસંઘની જે આશાતના કરે છે તેને એવાં ચીકણાં કર્મો બંધાય કે જે ભોગવતાં ભોગવતાં એક-બે નહીં પણ અસંખ્ય-અનંત ભવો દુર્ગતિમાં સબડવું પડે. આખી દુનિયાને તારનાર આત્મિક ગુણો છે. તે ગુણસમુદાયની જેણે અવહેલના કરી તેને પાછો ગુણપ્રાપ્તિનો માર્ગ જન્માંતરમાં ન મળે તેવું ભાવિ અનર્થ સર્જાય. આ સમજવા સગર ચક્રવર્તીના ૧૦,૦૦૦ પુત્રોનું દૃષ્ટાંત ઉપયોગી છે. અજિતનાથ ભગવાને રાજપાટ ત્યાગી દીક્ષા લીધી ★ संघपूजा चतुर्वर्णश्रीश्रमणसंघाभ्यर्चन विधेया। यस्माद्विशेषपूजातो धर्माचार्यादितद्विशेषार्चनायाः सकाशात्। बहुगुणा महाफलेत्यर्थः । एषा संघपूजा। (पंचाशक० प्रतिष्ठाप्रकरण पंचाशक श्लोक ३८ टीका) १ कल्पान्तकल्पे दुष्काले तस्मिन् सधैं चतुर्विधम्। क्षियमाणं नृपः प्रेक्ष्य, दध्याविति महामनाः।।३५ ।। इयं खलु धरित्री मे त्रातव्या सकलाऽपि हि। किं करोमि परं ? पापः कालोऽयं नाऽस्त्रगोचरः।।३६ ।। तथाप्यवश्यं त्रातव्यः सङ्घोऽयमखिलोऽपि हि। पात्रोपकारे प्रथमं महतां यदुपक्रमः।।३७।। चिन्तयित्वैवमुर्वीशः सूदानिति समादिशत्। सङ्घभुक्तावशेषं भो ! भोक्ष्येऽहं खल्वतः परम्।।३८ ।। मत्कृते कृतमन्नादि दातव्यं वतिनामतः। श्रावका भोजयितव्याः पृथक् सिद्धौदनेन तु।।३९।। तथेति प्रतिपद्याऽऽज्ञां राज्ञस्ते सुदपङगवाः। तथैव विदधुनित्यं स्वयं चैक्षिष्ट पार्थिवः।।४०।। नासिकापेयसौरभ्याः कलमाः कमला इव। स्थूला भाषकणेभ्योऽपि मुद्गा रससमुद्गकाः।।४१।। घृतोदस्य पयांसीव प्रचराणि घृतानि च। सधाया इव मित्राणि चित्राणि व्यञ्जनानि च।।४२।। मण्डकाः खण्डसम्मिश्रा मोदकाश्च प्रमोदकाः। खाद्यानि स्व मोदकाश्च प्रमोदकाः। खाद्यानि स्वादहृद्यानि मण्डिका: खण्डमण्डिताः।।४३।। सुकुमारा मर्मराला वटकाश्चाऽतिपेशलाः । तीमनं च मनोहारि पिच्छिलानि दधीनि च।।४४ ।। दुग्धानि क्वाथसिद्धानि मार्जिता क्षुत्प्रमार्जनी। राजभोजनवत् तत्राऽभवन् श्रावकभोजने।।४५।। [पञ्चभिः कुलकम्।] एषणीय-कल्पनीयप्रासुकानि पुनः स्वयम्। महामुनीनां स ददौ महाराजो महामनाः।।४६।। दुर्भिक्षकालं सकलमेवं स वसुधाधवः । ददौ सकलसङ्घाय भोजनादि यथाविधि ।।४७ ।। वैयावृत्यं समाधिं च सर्वसङ्घस्य कुर्वता। अर्जितं तीर्थकृन्नाम कर्म तेन महीभुजा।।४८।। (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व - ३, सर्ग - १) २ तदेव दर्शयति-तीर्थकरप्रवचनश्रुतं तत्र तीर्थकरश्चतुर्वर्णश्रीश्रमणसंघप्रसूतिहेतुः पुरुषविशेषो वृषभादिः, प्रवक्ति वस्तुतत्त्वमिति प्रवचनं संघ:, श्रुतं द्वादशाङ्गम्, आचार्य युगप्रधानं, गणधरं तीर्थकरशिष्यप्रधानशिष्यरूपं, महद्धिकं वैक्रियवादादिलब्धिमन्तमाशातयंस्तदुत्प्रेक्षितदोषोद्घोषणेनानुचिताचरणेन वाऽवज्ञास्थानमानयन् बहुशोऽनेकधा अनन्तसंसारिको भवति, सम्यक्त्वादिगुणघातकमिथ्यात्वादिकर्मोपार्जनेन दूरं सन्मार्गपराङ्मुखस्य तत्त्रयोपस्थापनाचारणादिति।।४२३।।३।। (उपदेशपद श्लोक ४२३ टीका) For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૪૯ ત્યારે તેમના કાકાના દીકરા ભાઈ સગર રાજા બન્યા. ત્યારબાદ છ ખંડ જીતીને પુણ્યવિપાકથી ચક્રવર્તી બન્યા. આ સગર ચક્રવર્તીને ૬૦,૦૦૦ પુત્રો છે. તમને આંકડો જબરો લાગશે, પણ તે કાળનાં આયુષ્ય મોટાં હતાં. અબજો વર્ષથી પણ વધુ લાંબા આયુષ્યમાં અનેક રાજકન્યાઓને પરણેલા ચક્રવર્તી માટે ૬૦,૦૦૦ પુત્રો એ અસંભવિત ન ગણાય. આ ૬૦,૦૦૦ પુત્રો એક વાર ક્રીડારૂપે દેશપરિભ્રમણ માટે નીકળ્યા છે; કારણ કે પિતાએ આખી પૃથ્વી સર કરેલી છે. તેમને નવો દિગ્વિજય કરવાનો હતો નહીં, માત્ર વિધવિધ અનુભવો અને વિલાસરૂપે વિશાળ મંત્રીઓ આદિના પરિવારપૂર્વક પર્યટન કરે છે. સગર ચક્રવર્તીના સંતાનરૂપે તે પુત્રોમાં પણ ધર્મશ્રદ્ધા આદિ છે. તેમણે અષ્ટાપદ તીર્થ નજીકમાં જોયું એટલે ઉલ્લાસપૂર્વક તેની યાત્રા કરવા ગયા. ઈક્ષ્વાકુ વંશના પૂર્વજ ભરત ચક્રવર્તીએ આ ભવ્ય તીર્થ બનાવ્યું છે, આખા ભરતક્ષેત્રનું ભૂષણ છે. તે કાળમાં પણ તેની શોભા-ભવ્યતાનો જોટો નહોતો. આવા રમણીય તીર્થનાં દર્શન-યાત્રા કર્યા પછી ભક્તિથી વિચારે છે કે ભવિષ્યમાં પડતો કાળ આવશે. માટે આ તીર્થમાં સુવર્ણનાં મંદિરો અને જીવંત તીર્થંકરના દેહપ્રમાણ આબેહૂબ રત્નમય અદ્વિતીય પ્રતિમાઓ છે, તેની રક્ષા જરૂરી છે. પૂર્વે ભરતચક્રવર્તીએ પણ રક્ષા માટે પહાડને કાટખૂણે ઘસીને સીધા ચઢાણવાળાં આઠ પગથિયાંમાં વહેંચ્યો છે, જેથી સામાન્ય વ્યક્તિને ચડવો અતિશય દુર્ગમ બને. તો પણ અધિક સુરક્ષા માટે તીર્થરક્ષાના પરિણામથી સગર ચક્રવર્તીના પુત્રોને એવો ભાવ થયો કે આજુબાજુ ખાઈ ખોદી ગંગા નદીનું પાણી વળાંક આપીને ભરી દઈએ, જેથી તીર્થ અત્યંત સલામત થાય. ચક્રવર્તીનું દેવતાધિષ્ઠિત દંડરત્ન વાપરીને તેમણે ખોદકામ ચાલુ કર્યું. ઉલ્લાસમાં અને ઉલ્લાસમાં ખાઈ એટલી ઊંડી કરી કે છેક ભવનપતિના ભવનો સુધી પૃથ્વીમાં કાણાં પડ્યાં, જેમાંથી ખાઈની ધૂળ તે ભવનો પર પડવા લાગે. તેના માલિક જ્વલનપ્રભ ઇંદ્રે આવીને જોયું તો ચક્રવર્તીના પુત્રો શુભાશયથી તીર્થરક્ષાનો પ્રયત્ન કરે છે, તે વિચારી માત્ર તેમના અતિરેકનો ઠપકો આપે છે. સગર ચક્રવર્તીના પુત્રો પણ ક્ષમાપના માંગે છે. ત્યારબાદ છિદ્રો પૂર્યા વિના ગંગા નદીનું પાણી ઠંડરત્નથી નહેર દ્વારા દોરીને ખાઈમાં લાવ્યા, જે પાણી દેવોના ભવનમાં ફેલાયું. દેવતાઓ આકુળ-વ્યાકુળ થયા. માલિક ઇન્દ્રે ખિજાઈને એક સાથે ૬૦,૦૦૦ પુત્રોને બાળીને ભસ્મ કરી નાંખ્યા. આ રીતે સર્વ કળાઓ ભણેલા રત્ન જેવા રાજપુત્રોનું એક સાથે અકાળમૃત્યુ થયું, જેનો જબરદસ્ત આઘાત સગર ચક્રવર્તીને લાગ્યો, જે ટાળવા સૌધર્મેન્દ્ર સમજાવવા આવ્યા છે. શોક શમ્યા પછી એક વાર સગરના દીકરા જસ્નુનો પુત્ર ભગીરથ દેશનામાં કેવલી ભગવંતને પૂછે १ आलोकमात्रे तं नत्वा, भक्त्या केवलिनं मुनिम् । स त्रिः प्रदक्षिणीचक्रे, भक्तिदक्षोऽतिदक्षिणः । । ५८६ । । तं प्रणम्य પુરઃ સ્થિત્વા, પદ્મ વ્હેવં મળીરથઃ । મમાઽપ્રિયન્તપિતરો, યુાપત્ ન ર્મ? ।।૮૭।।ત્રિાનવેરી માવાનું, હળાरससागरः । एवं गदितुमारेभे, मधुरोद्गारया गिरा । । ५८८ ।। श्रावकैर्विपुल श्रीकैः, श्री श्रीसंश्रितैरिव । पूर्णः सङ्घश्चचालैकस्तीर्थयात्राकृते पुरा । । ५८९ ।। प्रत्यन्तग्राममेकं तु, सङ्घः सायमवाप सः । निशायां चाऽध्युवासोपकुम्भकारનિષેતનમ્।।૧૦।। સહ્યં સમૃદ્ધ તં વૃત્ત્ત, હૃષ્ટો પ્રામનનોઽહિત:। તન્નુટનાર્થમુત્તસ્થે, ૨૪-જોર્ડ-પદ્મभृत् । । ५९१ । । प्रबोध्य वचनैश्चाटुगर्भैरमृतसोदरैः । सशूकः कुम्भकारस्तं, ग्रामलोकं न्यवारयत् । । ५९२ । । कुम्भकारस्य तस्योपरोधाद् ग्रामजनोऽखिलः । भूतः पात्रमिव प्राप्तं तं सङ्घममुचत् तदा । । ५९३ ।। अन्येद्युरेकवास्तव्यदस्यु For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ છે કે, હે ભગવંત ! મારા પિતા તથા સર્વ કાકાઓ એમ એક સાથે ૬૦,૦૦૦નું અકાળમૃત્યુ થયું તેની પાછળ તેમનું કયું કર્મ કારણ? તે વખતે કેવલી ભગવંત કહે છે કે, આ બધાએ ભૂતકાળમાં સંઘની મનથી આશાતના કરેલ. વર્તનરૂપે નહીં, માત્ર મનમાં આશાતનાનો અશુભ ભાવ કર્યો તેના ફળરૂપે આ દુઃખ ભોગવવાનું આવ્યું. તેમના પૂર્વભવમાં એક ગામ હતું, જેમાં આશરે ૬૦,૦૦૦ માણસોની વસતી હતી. તે ગામની ભાગોળે એક વાર શિખરજી જતો છ'રિ પાળતો ચતુર્વિધ શ્રીસંઘ આવ્યો છે. ગામ બહાર પડાવ નાંખ્યો છે. એક કુંભારની વિશાળ જગ્યામાં શ્રીસંઘને ઉતારો મળ્યો છે. કુંભાર સજ્જન અને ગુણિયલ છે. તેણે ઉદારતાથી સ્થાન આપ્યું છે. તે સંઘમાં અનેક શ્રીમંતો, રિદ્ધિ-સિદ્ધિવાળા લોકો છે. તેમનાં ઉત્તમ વસ્ત્રો-અલંકારો જોઈને ગામલોકોને થયું કે આ લોકો પાસે ખજાનાનો પાર નથી. અત્યારે આપણે ત્યાં ઘેર બેઠાં ગંગા આવી છે. જો આ સંઘને લૂંટી લઈએ તો આપણી આખા ગામની ગરીબાઈ કાયમ ખાતે દૂર થઈ જાય. ત્યાં વસતા લોકોનું મન બગડ્યું. આવો અશુભ ભાવ મનમાં આવ્યો છે, પણ વર્તનરૂપે કાંઈ કર્યું નથી. કોઈની એક કાણી કોડી પણ લૂંટી નથી. ગામના લોકોની મનોવૃત્તિ બગડી છે તે તેમની આંખો અને હાવભાવથી સજ્જન કુંભાર સમજી ગયો છે. તેને થાય છે કે મારા ઉતારે રોકાયેલા આવા પવિત્ર સંઘને ગામલોકો આ રીતે લૂંટે તે વાજબી ન ગણાય. તે કુંભાર ગામમાં મોભાદાર છે. એટલે સૌને દૂર ભેગા કરીને સમજાવે છે કે, આ લોકો પોતાના પુણ્યથી શ્રીમંત છે, પરંતુ ત્યાગી-તપસ્વી-ગુણિયલ સમૂહ છે. તેમનો આદર-સત્કાર કરાય પરંતુ તેમની સાથે આવું હીણપતભર્યું વર્તન ન કરાય. એમ સમજાવી તેમના મનનો અશુભ ભાવ છોડાવ્યો. ટૂંકમાં માત્ર માનસિક અશુભ વિકલ્પ કર્યો હતો, જેનો થોડા સમયમાં સૌએ ત્યાગ કર્યો છે. જેમ તમે ક્યારેક બજારમાં જાઓ અને કોઈની કીમતી ચીજવસ્તુ જોઈ મન લલચાઈ જાય, પરંતુ પછીથી એ ભાવ મનમાંથી કાઢી નાખો, તેમ આ બધાએ પણ માત્ર માનસિક કુવિકલ્પ કર્યો, જેનાથી એવું ઘોર પાપ બંધાયું કે જે તે જ ભવમાં ઉદયમાં આવ્યું, જેથી ગામના એક માણસે તે દેશના રાજાનો કોઈ મોટો અપરાધ કરેલો તેના ગુસ્સાથી રાજાએ આખું ગામ બનાવી નાંખ્યું. વળી ખૂબીની વાત એ છે કે પેલો સજ્જન કુંભાર તે જ સમયે કોઈ કાર્યવશાત્ બહારગામ ગયેલ. તેથી તે આ दोषान्महीभुजा। सबाल-वृद्धः स ग्रामो, दाहितः परराष्ट्रवत्।।५९४ ।। मित्रेणाऽऽमन्त्रितः कुम्भकारो ग्रामान्तरं गतः। दाहात् तेनावशिष्टोऽभूत्, सर्वत्र कुशलं सताम्।।५९५ ।। ततः स कालयोगेन, कालधर्ममुपागतः । वणिग् विराटदेशेऽभूद्, द्वितीय इव यक्षराट् ।।५९६ ।। स तु ग्रामजनो मृत्वा, विराटविषयेऽपि हि। जनो जानपदो जज्ञे, तुल्या भूस्तुल्यकर्मणाम् ।।५९७ ।। मृत्वा च कुम्भकृज्जीवस्तत्राऽभूत् पृथिवीपतिः। ततोऽपि मृत्वा कालेन, देवोऽभूत् परमद्धिकः।।५९८ ।। च्युत्वा च देवसदनाज्जातोऽसि त्वं भगीरथः । ते च ग्राम्या भवं भ्रान्त्वा, जलुप्रभृतयोऽभवन्।।५९९ ।। मनस्कृतेन सङ्घोपद्रवरूपेण कर्मणा। युगपद् भस्मसादासन्, निमित्तं ज्वलनप्रभः।।६०० ।। तन्निवारणरूपेण त्वं पुनः शुभकर्मणा। तस्मिन्निव भवेऽत्राऽपि, न दग्धोऽसि महाशयः ।।६०१ ।। केवलज्ञानिन-स्तस्मादाकयेथं भगीरथः। परं संसारनिर्वेद, विवेकोदधिरादधे ।।६०२।। गण्डोपरि स्फोटं इव, दुःखं दुःखोपरि प्रभोः। मा भूत् पितामहस्येति, न प्रावाजीत् तदैव सः।।६०३ ।। केवलज्ञानिनः पादान् वन्दित्वाऽथ भगीरथः। रथमारुह्य भूयोऽपि, साकेतनगरं યથી ૬૦૪T (ત્રિષષ્ટિશના પુરુષારિત્ર પર્વ - ૨ - ૬) For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૫૧ દુઃખમય સંકટમાંથી હેમખેમ બચી ગયો. ભાગ્ય જેને સલામત રાખે તે જીવ અણધારી રીતે ઊગરી જાય, તેનો આ નમૂનો છે. ગામલોકોએ સમૂહમાં મનથી શ્રીસંઘની આશાતનારૂપ ઉગ્ર પાપ કર્યું. જેનો વિપાક તે જ ભવથી શરૂ થયો. જૈન કર્મવાદ પ્રમાણે અતિ ઉગ્ર પુણ્ય કે પાપ, બંધાયા પછી ઉદીરણા પામીને શીઘ્રતાથી તે જ ભવમાં વિપાક આપી શકે. તેથી આ રીતે સમૂહમાં જીવતાં બળી મરવાનો વિપાક માનસિક અશુભ વિકલ્પથી પણ ઉગ્ર પાપબંધનો સૂચક છે. કુંભારે શુભ પરિણામપૂર્વક સંઘને ઉતારાની સહાય અને રક્ષાનો ભાવ કરેલો, તે આયુષ્ય પૂરું થયે મૃત્યુ પામીને બીજા ભવમાં અબજોપતિ ધનાઢ્ય શ્રેષ્ઠિ થયો. ત્યાર બાદ એક ભવમાં રાજા પણ થયો છે. ત્યાંથી ચ્યવીને સગર ચક્રવર્તીનો ભગીરથ નામનો પૌત્ર થયો છે. ગામલોકોના આત્માઓ પણ દુર્ગતિમાં અનેક ભવો ભટકી, તે અશુભ કર્મનો મહત્તમ ભાગ ભોગવી, શેષ પાપકર્મના અંશવાળા શુભભાવજન્ય ઉત્તમ રાજકુયોગ્ય પુણ્ય બાંધી અહીં સગર ચક્રવર્તીના ૬૦,૦૦૦ પુત્રો તરીકે અવતર્યા. ભગીરથને જ્વલનપ્રભ દેવે આગથી બાળ્યો નથી, તેથી સગરના વંશજમાં તે બચી ગયો. જ્યારે એના પિતા તથા કાકાઓ પર્વભવના બાંધેલા કર્મના વિપાકરૂપે ઇંદ્રના કોપથી એક સાથે ૬૦,૦૦૦ મરી ગયા છે. માત્ર સંઘની માનસિક આશાતના કરી, વાણીથી પણ કોઈ ખરાબ વ્યવહાર કર્યો નથી, દરિદ્ર અવસ્થામાં લોભને વશ અશુભ ભાવ આવી ગયો, તે પણ થોડા સમયમાં પાછો ખેંચી લીધો, શ્રીસંઘની સામાન્ય સરભરા પણ કરી છે; છતાં વિકલ્પાત્મક અશુભભાવથી એવું ચીકણું કર્મ બંધાયું કે તે ભવમાં જીવતાં બળ્યા અને ભવાંતરમાં કેટલાય દુઃખકારી ભવોમાં રખડ્યા. અરે, પુણ્યયોગે સગર ચક્રવર્તીના દીકરા તરીકે જન્મ્યા, જ્યાં ઉત્તમ કુળ, ઉત્તમ જાતિ, સર્વ ધર્મસામગ્રીયુક્ત મનુષ્ય ભવ, કલાસંપન્નતા, બુદ્ધિસંપન્નતા, સદ્ધર્મની પ્રાપ્તિ આદિ અનેક જમા પાસાં હોવા છતાં અવશેષ પાપકર્મના વિપાકથી કમોતે મોત થયું. આમાં તમને વર્ણનની અતિશયોક્તિ ન લાગવી જોઈએ. વાસ્તવમાં શ્રીસંઘ એટલો પવિત્ર, પૂજનીય છે, ગુણોનો સાગર છે, તેથી તેના પ્રત્યે અલ્પ અશુભભાવ મનથી કર્યો તો પણ આવું ફળ મળ્યું, તો સંઘની મોટી આશાતના કરનારને ફળ કેવાં મળે, તે જાતે વિચારી લેજો. જેટલું અધિક પવિત્ર-પૂજનીય તત્ત્વ, તેટલું તેની આશાતનાનું અધિક અનિષ્ટ ફળ. આ નિયમ બુદ્ધિમાં સ્થિર થવો જોઈએ. સભા: ૬૦,000 બધાને એક સાથે આવો વિચાર આવે તે અતિશયોક્તિ લાગે છે. સાહેબજી : મોટા લોકસમૂહને એક સાથે તેવા નિમિત્તનો યોગ થાય તો લોકમાનસના ભાવો પણ એકતરફી પ્રવાહરૂપે ઊમટે છે, તેમાં કોઈ નવાઈ નથી. યાંત્રિક માધ્યમોના આ યુગમાં તો આ વાત ખૂબ જ જોવા મળે છે. દા.ત. અત્યારે અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેંટર પર હુમલાનો પ્રસંગ બન્યો છે, તો જેમને ત્રાસવાદીઓ પ્રત્યે દ્વેષ હોય તેઓ સમૂહમાં એક સાથે ત્રાસવાદીઓને કડક હાથે નેસ્તનાબૂદ કરવાના માનસિક ભાવો કરશે. વળી જેને અમેરિકા માટે દ્વેષ હોય તેઓ આ કરુણ બનાવ સાંભળીને રાજી પણ થાય. બંને તરફ સમૂહમાં ભાવો વહેશે. પાછાં માધ્યમો જેવો પ્રચાર કરે તે પ્રમાણે લાખો-કરોડો લોકોના ભાવો વળાંક લેશે. જ્યારે અહીં તો આંતરરાષ્ટ્રિય સ્તરની લાખો-કરોડો સંખ્યાની વાત નથી, માત્ર એક ગામ અને તેમાં વસતા દરિદ્ર લોકોના ટોળાની વાત છે. વળી કુંભાર તે સમૂહમાં નથી જ ભળ્યો. હકીકતમાં ગામલોકોએ For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ જન્મારામાં ન જોઈ હોય તેવી સંઘની સમૃદ્ધિ છે, ટોળે મળી જોવા ઊમટ્યા છે. ગામમાં લોકો પરસ્પર એક જ વાત કરે છે કે આવી સંપત્તિ આપણને કદી જોવા પણ નહિ મળે. હલકા નૈતિક ધોરણવાળાને આવા અવસરે પડાવી લેવાની માનસિક ઇચ્છા થવી એ કંઈ અશક્ય ઘટના નથી. અમલીકરણ તો નથી જ કર્યું. વર્તમાનમાં પણ જ્યારે જાતિ આદિના વૈમનસ્યથી પ્રજામાં રમખાણો ફાટે છે, ત્યારે મુસલમાનોનાં આખે આખા ગામ હિંદુઓના વસવાટ પ્રત્યે અને હિંદુઓનાં આખે આખાં ગામો મુસલમાનોના વસવાટ પ્રત્યે તિરસ્કારપૂર્વકના ક્રૂર ભાવો વ્યક્ત કરે છે. આ ભાવોને વ્યાપક સ્તરે ઉશ્કેરવામાં આજનાં પ્રચાર માધ્યમોનો જબરદસ્ત હિસ્સો છે. પ્રચારના આ જમાનામાં સામૂહિક પાપ એ કોઈ નવી વાત નથી, રોજિંદી ઘટના છે. છતાં તમને એક શાસ્ત્રની સુસંભવિત વાત અતિશયોક્તિ લાગે તે સ્થૂલ શ્રદ્ધાની નિશાની છે. અહીં ગામલોકોએ સામાન્ય મુસાફરોને લૂંટવાનો ભાવ કર્યો હોત તો ભવિષ્યમાં પોતાને લૂંટનો ભોગ બનવું પડે તેવું સામાન્ય પાપકર્મ બંધાત. પરંતુ ગુણિયલ જીવોને લૂંટવાનો ભાવ કર્યો તેથી કર્મબંધ ગુણાકારમાં થાય. વળી સંઘમાં એક જ ગુણિયલ વ્યક્તિ છે એવું નથી. આ તો અતિ દુર્લભ ગુણરત્નોના ભંડાર સમો સમૂહ છે. તેથી અશુભ કર્મોના ઓર (વધારે) ગુણાકાર થયા. તેમાં પણ આ તો ખાલી લૂંટવાનો ભાવ જ ર્યો, જો પ્રવૃત્તિ પણ કરી હોત તો હજી આના કરતાં અનેક ગણું પાપ બંધાત. કાંઈ અપકૃત્ય કર્યું નથી, ખાલી માનસિક વિકલ્પ કરીને પાછા ફરી ગયા. હા, અહીં પશ્ચાત્તાપપૂર્વક સહુએ પ્રાયશ્ચિત્ત કર્યું હોત, અને જેવા આવેગથી અશુભભાવ થયો હતો તેવા આવેગથી શુદ્ધિના ભાવને સ્પર્યા હોત, તો પાપ ધોવાઈ જાત. 'કરેલા પાપના ભાવની સમતોલ શુદ્ધિનો ભાવ જોઈએ, તો જ બંધાયેલું પાપ પ્રાયશ્ચિત્તથી નિર્મૂળ થાય, તેવું શાસ્ત્રવિધાન છે. તમે પણ જીવનમાં જેટલી પાપની પ્રવૃત્તિ કરો તેનું જ અનિષ્ટ ફળ મળે તેવું નથી, પણ માનસિક પાપના ભાવ કરો તેનું પણ ફળ મળે છે. કદાચ પાછળથી પશ્ચાત્તાપ થાય, ખોટું કર્યાની લાગણી થાય, છતાં કરતી વખતે આવેગ ઘણો હોય અને પ્રતિસ્પર્ધી શુભભાવ મંદ હોય તો બંધાયેલું પાપ ચોંટી રહે, જે નિમિત્ત મળતાં જન્મજન્માંતરમાં અવશ્ય વિપાક બતાડે. જેટલા આવેગથી પાપની દિશામાં ગતિ થઈ તેટલી જ તેની વિરોધી દિશામાં ગતિ જરૂરી છે. અહીં તો ગામલોકોને પશ્ચાત્તાપ પણ નથી થયો, માત્ર કુંભારની સમજાવટથી માની ગયા કે આવું હીણપતભર્યું કાર્ય આપણે ન કરવું, એટલે ઘડી-બે ઘડીના વિકલ્પોથી બંધાયેલું કર્મ પણ છૂટ્યું નથી. તમે વ્યવહારમાં પણ કોઈ ઘરાક આદિને ખંખેરવાનો કે ભોળપણનો લાભ ઉઠાવવાનો માનસિક ભાવ કરો, ભલે વર્તનમાં તેને પ્રામાણિકતાથી જ સાચવો, તો પણ ભવાંતરમાં તમારે છેતરપિંડીના ભોગ બનવું પડે. १ विशिष्टः शुभाध्यवसायः प्रायश्चित्तमित्युक्तमथ विशिष्टत्वमेव तस्य दर्शयन्नाहअसुहब्भवसाणाओ जो सुहभावो विसेसओ अहिगो। सो इह होति विसिट्ठो ण ओहतो समयणीतीए।।३० ।। व्याख्या-अशुभाध्यवसानादकृत्यासेवननिबन्धनसंक्लेशात्सकाशात्। य: शुभभावः प्रायश्चित्ततया विवक्षितसत्परिणामः । विशेषतो विशेषेण। अधिकोऽर्गलतरः। स शुभभावः। इह प्रायश्चित्तप्रक्रमे। भवति वर्तते। विशिष्टोऽतिशयवान्। न नैव। ओघतः सामान्येन शुभभावमात्रमित्यर्थः। समयनीत्यागमन्यायेन । इति गाथार्थः । ।३०।। (पंचाशक0-प्रायश्चित्तविधि पंचाशक श्लोक ३० मूल-टीका) For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૫૩ કર્મનો સિદ્ધાંત સૌને યોગ્ય સજા તોળે છે. અહીં તો માત્ર ગુણિયલની આશાતનાથી કર્મવિપાકનો પડતો ભારે તફાવત સમજવા જેવો છે, અને તેના આધારે જિનાજ્ઞાસાપેક્ષ શ્રીસંઘની ક્યાંય પણ અવગણના-આશાતના મન-વચન-કાયાથી ન થાય, તેની જીવનમાં ખૂબ-ખૂબ જાગ્રતિ જાળવવા જેવી છે. શ્રીસંઘરૂપ તારકતીર્થ ભક્તિબહુમાનથી ભવસાગર પાર ઉતારે અને આશાતના-અવહેલનાથી ઘોર સંસારસાગરમાં રખડાવે. તેથી પવિત્ર તત્ત્વોનો આદર આજીવન જરૂરી છે. - - - 1. N - - - - - ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ સંપૂર્ણ -- -- -- -- -- | For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પરિશિષ્ટ - ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ પરિશિષ્ટ : ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ 2 गुरुतत्त्वविनिश्चय टीका + 'एगयरम्मित्ति। सङ्ख्यातीतानां गच्छाज्ञास्थानानां मध्ये एकतरस्मिन्नपि स्थाने प्रमादतो भग्ने 'विराधकत्वं' जिनाज्ञा-बाह्यत्वं भणितम्, तथा च महानिशीथसूत्रम्-"से भयवं! किं तेसिं संखातीताणं गच्छमेराठाणंतराणं अत्थि केइ अन्नयरे ठाणंतरे जे णं उस्सग्गेण वा अववाएण वा कहिंचि पमायदोसेणं असई अइक्कमिज्जा? अइक्कंतेण वा आराहगे भविज्जा? गोयमा! णिच्छयओ णत्थि। से भयवं! केणं अटेणं एवं वुच्चइ जहा णं णिच्छयओ णत्थि? गोयमा! तित्थयरेणं ताव तित्थयरे, तित्थे पुण चाउव्वण्णे समणसंघे, से णं गच्छेसु पइट्ठिए, गच्छेसुं पि णं सम्मइंसणनाणचरित्ते पइट्ठिए, ते य सम्मदंसणनाणचरित्ते परमपुज्जाणं पुज्जयरे परमसरन्नाणं सरन्ने परमसेव्वाणं सेव्वयरे, ताई च जत्थ णं गच्छे अन्नयरे ठाणे कत्थइ विराहिज्जंति से णं गच्छे सम्मग्गपणासए उम्मग्गदेसए, जे णं गच्छे सम्मग्गपणासए उम्मग्गदेसए से णं णिच्छयओ चेव अणाराहगे, एतेणं अटेणं गोयमा! एवं वुच्चइ जहा णं संखाईआणं गच्छमेसठाणंतराणं जे णं गच्छे एगं अण्णयरं ठाणं अइक्कमिज्जा से णं एगंतेणं चेव अणाराहगे"त्ति। प्रथम उल्लास श्लोक २४ टीका ज्ञानसार अष्टक टबो 'तीर्थनो उच्छेद थशे' इत्यादि आलंबन पण आ अविधि अनुष्ठानमां लेवू योग्य नथी. एटले 'तीर्थनो विच्छेद न थाय ते माटे अविधि अनुष्ठान करवा योग्य छे' ए आलम्बन ग्रहण करवा योग्य नथी, कारणके ए प्रमाणे सूत्र विरुद्ध करवाथी अशुद्ध क्रियानी परंपरा चालु रहे, अने तेथी सूत्रोक्त क्रियानो विच्छेद थाय, ते ज तीर्थनो उच्छेद छे. कारण के आज्ञारहित जननो समुदाय ते तीर्थ नथी, पण शास्त्रविहित उचित क्रियाविशिष्ट साधु, साध्वी, श्रावक अने श्राविकानो समुदाय ते तीर्थ छे. तेथी अविधिनुं स्थापन करवामां शास्त्रोक्त क्रियानो उच्छेद थवाथी परमार्थथी तीर्थनो उच्छेद थाय छे. अष्टक - २७ मुं, श्लोक ८ टबो ३ नंदीसूत्र टीका + 'परतीर्थिकग्रहप्रभानाशकस्य' इह परतीथिका:-कपिल-कणभक्षा-ऽक्ष-पादादिमतावलम्बिनः त एव ग्रहास्तेषां प्रभा-एकदुर्णय--ज्ञानलक्षणा तां नाशयति-अनन्तनयसङ्कुलप्रवचनसमुत्थज्ञानालोकेन अपनयतीति समासस्तस्य। श्लोक १० टीका ३ विचाररत्नाकर + ननु मध्ये कियन्तं कालं यावत्साधवो नाभूवन् साध्याभासाश्च केचन स्वमतिकल्पितजिनालयजिनप्रतिमोपढौकितधान्याधुपजीविनोऽभूवन्? वर्षसहस्रद्वयातिक्रमे च वयं जिनशासनोद्धाराय सुविहिताः साधवः समुद्भूताः, इत्यादि यज्जिनप्रतिमारिपवः प्रलपन्ति, तच्च तेषां भूतग्रस्तगालीप्रदानप्रायम्। यतः सिद्धान्ते एकविंशतिवर्षसहस्रं यावत्, श्रीमद्वर्धमानस्वामिनस्तीर्थस्य साधुसाध्वीश्रावकश्राविकारूपस्याव्यवच्छिन्नत्वेनोक्तत्वात्। तथा हि"एएसि णं भंते ! चउवीसाए तित्थगराणं कइ जिणंतरा पण्णत्ता? गोयमा ! तेवीसं जिणंतरा पण्णत्ता। एएसि णं भंते ! For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૫૫ तेवीसाए जिणंतरेसु कस्स कहिं कालियसुअस्स वोच्छेदे पण्णत्ते? गोयमा! एएसुणं तेवीसाए जिणंतरेसु पुरिमपच्छिमएसु अट्ठसु अट्ठसु जिणंतरेसु एत्थ णं कालिअसुअस्स अव्वोच्छेदे पण्णत्ते, मज्झिमएसु सत्तसु जिणंतरेसु एत्थ णं कालियसुअस्स वोच्छेदे पण्णत्ते, सव्वत्थवि णं वोच्छिन्ने दिट्ठिवादे । जंबूद्दीवे णं भंते ! दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं केवइयं कालं पुव्वगए अणुसज्जिस्सई? गोयमा ! जंबुद्दीवे णं दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए ममं एगं वाससहस्सं पुव्वगए अणुसज्जिस्सइ। जहा णं भंते ! जंबूद्दीवे दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं एगं वाससहस्सं अणुसज्जिस्सइ, तहा णं भंते ! जंबूद्दीवे दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए अवसेसाणं तित्थगराणं केवइयं कालं पुव्वगए अणुसज्जित्था? गोयमा! अत्थेगइया णं संखेज्जं कालं अत्थेगइयाणं असंखेज्जं कालं। जंबुद्दीवे णं भंते! दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं केवतियं कालं तित्थे अणुसज्जिसइ? गोयमा ! जंबूद्दीवे दीवे भारहे वासे ममं इमीसे ओसप्पिणीए एक्कवीसं वाससहस्साई तित्थे अणुसज्जिस्सइ। जहा णं भंते ! जंबुद्दीवे दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं एक्कवीसं वाससहस्साई तित्थे अणुसज्जिस्सइ, तहा णं जंबुद्दीवे णं दीवे भारहे वासे आगमेस्साणं चरमतित्थगरस्स केवइयं कालं तित्थे अणुसज्जिस्सइ? गोयमा! जावइएणं उसभस्स अरहओ कोसलियस्स जिणपरियाए एवइयाई संखेज्जाइं आगमेस्साणं चरम तित्थगरस्स तित्थे अणुसज्जिस्सइ" इति। वृत्तिर्यथा-'कई णमित्यादि 'कस्स कहिं कालियसुअस्स वोच्छेए पण्णत्ते'त्ति कस्य जिनस्य संबन्धिनः कस्मिन् जिनान्तरे कयोर्जिनयोरन्तरे कालिकश्रुतस्यैकादशाङ्गीरूपस्य व्यवच्छेदः प्रज्ञप्तः? इति प्रश्नः, उत्तरं तु 'एएसि ण'मित्यादि इह च कालिकस्य व्यवच्छेदे पृष्टे यदपृष्टस्याव्यवच्छेदस्याभिधानं तद्विपक्षज्ञापने सति विवक्षितार्थबोधनं सुकरं भवतीति कृत्वा कृतमिति। 'मज्झिमएसु सत्तसु'त्ति अनेन 'कस्स कहि' इत्यस्योत्तरं अवसेयम्, तथा हि-मध्यमेषु सप्तस्वित्युक्ते सुविधिजिनतीर्थस्य सुविधिशीतलजिनयोरन्तरे व्यवच्छेदो बभूव, तद्व्यवच्छेदकालश्च पल्योपमचतुर्भागः, एवमन्येऽपि षड् जिनाः षट् च जिनान्तराणि वाच्यानि। केवलं व्यवच्छेदकाल: सप्तस्वप्येवमवसेयः। "चउभागो१ चउभागो२, तिषिण य चउभाग३ पलियमेगं च४ । तिण्णेव य चउभागा५, चउत्थभागो६ य चउभागो७ ।।१।।" इति। एत्थ णति एतेषु प्रज्ञापकेनोपद्दर्यमानेषु जिनान्तरेषु कालिकश्रुतव्यवच्छेदः प्रज्ञप्तः। दृष्टिवादापेक्षया त्वाह-'सव्वत्थ वि णं वोच्छिण्णे दिट्ठिवाए'त्ति सर्वेष्वपि जिनान्तरेषु न केवलं सप्तस्वेव क्वचित् कियन्तमपि कालं व्यवच्छिन्नो दृष्टिवाद इति। व्यवच्छेदाधिकारादेवेदमाह'जंबुद्दीवे ण'मित्यादि । 'देवाणुप्पियाणं' ति युष्माकं संबन्धि 'अत्थेगइयाणं संखेज्जं कालं' ति पश्चानुपूर्व्या पार्श्वनाथादीनां संख्यातं कालम्। 'अत्थेगतियाणं असंखेज्जं कालं ति ऋषभादीनां 'आगमेस्साणं ति आगमिष्यतां-भविष्यतां महापद्मादीनां जिनानां 'कोसलियस्स' त्ति कोशलदेशजातस्य 'जिणपरियाए' त्ति केवलिपर्यायः स च वर्षसहस्रन्यूनं पूर्वलक्षमिति । इति श्रीभगवतीविंशतितमशतकाष्टमोद्देशके ८०६ प्रतौ ५१४ पत्रे ।।१७।। भगवतीविचारनामा पंचम तरंग 2 पिंडनियुक्ति आ. मलयगिरि टीका + देवदत्ता यद्वा-साधुव्यतिरेकेण सर्वे श्रमणा देवदत्तास्तेभ्यो दास्यामीति तदा कल्पते। तस्य विवक्षितसङ्कल्पविषयीकरणाभावात्, संयतानां तु निर्ग्रन्थानां विसदृशनाम्नामपि सङ्कल्पे कृते देवदत्ताख्यादेः साधोर्न कल्पते, किमुक्तं भवति?-चैत्रनाम्नोऽपि संयतस्योद्देशेन कृतं देवदत्ताख्यस्य साधोर्न कल्पते, तथा भगवदाज्ञाविशृंभणात्, यदा पुनस्तीर्थकर For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ પરિશિષ્ટ - ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ प्रत्येकबुद्धसङ्कल्पनेन कृतं तदा कल्पते, तीर्थकरप्रत्येकबुद्धानां सङ्घातीतत्वेन सङ्घमध्यवर्तिभिः साधुभिः सह साधर्मिकत्वाभावात्, 'संजयाण उ विसरिसनामाणवि न कप्पे' इति वचनाच्चार्थापत्त्या यावन्तो देवदत्ता इत्यादौ विसदृशचैत्रादिनाम्नां साधूनां कल्पत एवेति प्रतिपादितं द्रष्टव्यं। .. श्लोक १४२-१४३ टीका २ बृहत्कल्पसूत्र + 'शास्ता' तीर्थकरः स साधर्मिको लिङ्गतः प्रवचनतोऽपि न भवति। तथाहि-लिङ्गतः सार्मिकः स उच्यते यो रजोहरणादिलिङ्गधारी भवति, तच्च लिङ्गमस्य भगवतो नास्ति तथाकल्पत्वात्, अतो न लिङ्गतः साधर्मिकः। प्रवचनतोऽपि साधर्मिकः सोऽभिधीयते यश्चतुर्वर्णसङ्घाभ्यन्तरवर्ती भवति, -> "पवयणसंघेयरे" इति वचनात्; <भगवांश्च तत्प्रवर्तकतया न तदभ्यन्तरवर्ती किन्तु चतुर्वर्णस्यापि सङ्घस्याधिपतिः, ततो न प्रवचनतोऽपि सार्मिक इति। अतः 'तस्य' तीर्थकरस्यार्थाय कृतं यतीनां कल्पते। श्लोक १७८२ टीका ३ षड्दर्शनसमुच्चय टीका + नापि पुरुषानभिवन्द्यत्वेन स्त्रीणां हीनत्वम्, यतस्तदपि किं सामान्येन गुणाधिकपुरुषापेक्षया वा। आद्योऽसिद्धः; तीर्थकरजनन्यादयो हि शनैरपि पूज्यन्ते किमङ्ग! शेषपुरुषैः। द्वितीयश्चेत्, तदा गणधरा अपि तीर्थकरैर्नाभिवन्द्यन्त इति तेषामपि हीनत्वान्मोक्षो न स्यात्। तथा चतुर्वर्णस्य सङ्घस्य तीर्थकरैर्वन्द्यत्वात्सङ्घान्तर्गतत्वेन संयतीनामपि तीर्थकरवन्द्यत्वाभ्युपगमात्कथं स्त्रीणां हीनत्वम्। श्लोक ५२ टीका For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ » શ્રુત સેવક છું શ્રીમતી વસંતબેન વાડીલાલ પોપટલાલ વસા પરિવાર ધોરાજીવાળા, અમદાવાદ. ભગવતીબેન બાગમલભાઈ કોઠારી, હ. આર. મુંજાલ એન્ડ કું. મુંબઈ માતુશ્રી જયાબેન શાંતિલાલ ખોના, મુંબઈ. સ્વ. અમૃતલાલ મોહનલાલના આત્મશ્રેયાર્થે હ. પ્રભાવતીબેન, જ્યોતિષભાઈ, પંકજભાઈ, અમદાવાદ. પૂ. મુનિશ્રી અરિહંતસાગરજીના સદુપદેશથી ચિ. મહિપાલ અને રાજકુમારીની દીક્ષા નિમિત્તે- હ. શા ગણેશમલજી જુગરાજજી, બેંગલોર. અ.સૌ. સુમિત્રાબેન હસમુખલાલ મફતલાલ શાહ, ઇન્દ્રોડાવાળા – અમદાવાદ. શાહ બાબુલાલ મંગળજી ઉંબરીવાળા પરિવાર, મુંબઈ. $ ૨. ૩. ૪. શ્રત આરાધક છું એક સગૃહસ્થ તરફથી. માતુશ્રી નેણબાઈ મોતીલાલ લાપસીયા પરિવાર, મુંબઈ. શ્રીમતી કંચનબેન અજીતભાઈ વાસણવાળા, અમદાવાદ. શ્રીમતી માલીનીબેન શાંતિલાલ મોહનલાલ હ. એમ. એસ. મોહનલાલ ફાઉન્ડેશન ટ્રસ્ટ, અમદાવાદ. શ્રીમતી કુસુમબેન છગનલાલ શાહ, મુંબઈ. નવીનભાઈ નરશી ખોના, મુંબઈ. શ્રીમતી ગુણવંતીબેન હર્ષદરાય શાહ, મુંબઈ. શ્રી મલય અને ભવ્યા જયસુખભાઈ ગાંધી, મુંબઈ. અમારા કલ્યાણમિત્ર મહિપાલની દીક્ષા નિમિત્તે – મંજુલાબેન વિમલચંદજી, બેંગલોર. સા. ચારુનંદિતાશ્રીજીના શિષ્યા ધ્યાનરુચિતાશ્રીજીની પ્રથમ દીક્ષાતિથિ નિમિત્તેપ્રવિણભાઈ માણેકલાલ શાહ પરિવાર, અમદાવાદ. શ્રી ચીનુભાઈ શાંતિલાલ શાહ, હ. કમલેશભાઈ, અમદાવાદ. શ્રી જીવરાજ નાનચંદ બગડીયા, હ. વંદુબેન, બોટાદવાળા. શ્રી મોતીચંદ હીરાચંદ ઝવેરી, હ. હેમચંદભાઈ, મુંબઈ. શ્રી હીરાલાલ જાદવજીભાઈ શાહ – અમદાવાદ. ૧૧. ૧૨. (૧૪. For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ સમ્યજ્ઞાનની સેવારૂપ આ સુકૃતમાં નીચેના પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતો તથા શ્રાવક-શ્રાવિકાઓએ સહાયતા કરી છે તે સૌની સંસ્થા ઋણી છે. ( પૂ. સાધુ ભગવંતો ) પ. પૂ. વિશ્વદર્શનવિજયજી મ.સા.. પ. પૂ. અરિહંતસાગરજી મ.સા., પ. પૂ. ગુણરત્નસાગરજી મ.સા., પ. પૂ. કલ્પજિતવિજયજી મ.સા., પ. પૂ. હર્ષજિતવિજયજી મ.સા., પ. પૂ. યશોજિતવિજયજી મ.સા., પ. પૂ. યોગજિતવિજયજી મ.સા., પ. પૂ. કૈવલ્યજિતવિજયજી મ.સા., પ. પૂ. કુશલકીર્તિવિજયજી મ.સા., પ. પૂ. વિવેકશવિજયજી મ.સા., પ. પૂ. પદ્મજિતસાગરજી મ.સા. તથા અનેક પૂ. પદસ્થ મહાત્માઓ અને મુનિ ભગવંતો. ( પૂ. સાધ્વીજી ભગવંતો) ૫. પૂ. ચારુનંદિતાશ્રીજી મ.સા., પ. પૂ. હિતરુચિતાશ્રીજી મ.સા., પ. પૂ. જિતમોહાશ્રીજી મ.સા., પ. પૂ. કલ્પનંદિતાશ્રીજી મ.સા., પ. પૂ. ચિનંદિતાશ્રીજી મ.સા., પ. પૂ. ધર્મચિતાશ્રીજી મ.સા., પ. પૂ. ધ્યાનરુચિતાશ્રીજી મ.સા., પ. પૂ. સૌમ્યરુચિતાશ્રીજી મ.સા.. પ. પૂ. બોધિરત્નાશ્રીજી મ.સા., પ. પૂ. દૃષ્ટિરત્નાશ્રીજી મ.સા., પ. પૂ. આર્જવરત્નાશ્રીજી મ.સા. ૫. પૂ. ચારુગિરાશ્રીજી મ.સા. પ. પૂ. ચંદનબાળાશ્રીજી મ.સા. ૫. પૂ. જુમતિશ્રીજી મ.સા. ૫. પૂ. જિનપ્રજ્ઞાશ્રીજી મ.સા ૫. પૂ. લલિતપ્રભાશ્રીજી મ.સા. * પ. પૂ. મયૂરકલાશ્રીજી મ.સા. પ. પૂ. શુભોદયાશ્રીજી મ.સા., પ. પૂ. પ્રિયંવદાશ્રીજી મ.સા., પ. પૂ.નિર્મોહિતાશ્રીજી મ.સા.. તથા અનેક પૂ. વિદુષી શ્રમણી ભગવંતો. સુશ્રાવકો) શ્રી ભક્કમભાઈ નરોત્તમદાસ, શ્રી ગૌતમભાઈ શકરચંદ, શ્રી શાંતિલાલ શિવલાલ, શ્રી અશોકભાઈ હિંમતલાલ, શ્રી ઉમંગભાઈ અશોકભાઈ, શ્રી પ્રિયવદનભાઈ શાહ, શ્રી ભરતભાઈ ચીમનલાલ, શ્રી અરવિંદભાઈ કાપડિયા, શ્રી ચંદ્રહાસભાઈ ત્રિવેદી, શ્રી માલવભાઈ અશોકભાઈ, ડૉ. શ્રી હેમંતભાઈ, શ્રી નિરવભાઈ ડગલી, શ્રી યોગેશભાઈ તનમન, શ્રી ગિરીશભાઈ રમણલાલ, શ્રી જયંતિલાલ શાહ, શ્રી અતુલભાઈ વ્રજલાલ શાહ, શ્રી જયસુખભાઈ ગાંધી, શ્રી કલ્પેશભાઈ કોઠારી આદિ અનેક શ્રાવક ભાઈઓ. ( સુશ્રાવિકાઓ) શ્રીમતી દર્શનાબેન નયનભાઈ, શ્રીમતી અરુણાબેન કંપાણી, શ્રીમતી સ્મિતાબેન કોઠારી, શ્રીમતી સુમિત્રાબેન ત્રિવેદી, શ્રી શોભનાબેન મણિકાંતભાઈ, શ્રીમતી પારુલબેન હેમંતભાઈ, હેમાબેન દેવેન્દ્રભાઈ આદિ અનેક શ્રાવિકા બહેનો. તદુપરાંત અનેક નામી-અનામી શુભેચ્છકોએ જે રીતે સહાય કરી છે તે સૌની સંસ્થા ઋણી છે. For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ મેક પ્રકાશક sisiteit પ્રથમ[[ળા] 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ફોન : (079) 26604911, 32911471 E-mail : gitarthganga@yahoo.co.in : મુદ્રક : સૂર્યા ઓફસેટ આંબલીગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૩૮૦૦૫૮. ફોન : (02717) 230102, 230366 For Personal & Private Use Only