SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયાનુક્રમણિકા પૃષ્ઠ ક્રમાંક ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૮ ૧૮૧ ૧૮૪ ૧૮૫ ૧૮૭ ૧૮૬ ૧૮૭ ૧૮૯ ૧૯૧ ૧૯૪ ૧૯૪ ૧૯૮-૨૦૫ ૨૦૬-૨૮૧ ૨૦૭ ૨૧૨ ૨૧૫. ૨૧૭ ૨૧૯ ૨૧૯ ૨૨૨ ૨૨૩ ૨૨૪ ૨૨૫ ૨૨૭ ૨૨૮ Jain Education International વિષય ભગવાનની દેશના પૂરી થાય એટલે ગણધર ભગવંતો દેશના આપવા બેસે તીર્થંકરોની ગેરહાજરીમાં આચાર્ય એ તીર્થંકર તુલ્ય અને ઉપાધ્યાય એ ગણધર તુલ્ય વર્તમાનકાળમાં તરણતારણ જીવંત ધર્મતીર્થ કોને કહેવું ? માર્ગદર્શક ગુરુ અને ગુણિયલ ગુરુ માત્ર ગુણિયલ-સજ્જન માર્ગદર્શક ન બની શકે, તે માર્ગદ્રષ્ટા પણ હોવો જરૂરી છે જીવંત તીર્થના અભાવે તીર્થવિચ્છેદના પ્રસંગો જે જીવ સ્વપુરુષાર્થ કરવા તૈયાર નથી તેને તીર્થ પણ તારી શકતું નથી ગીતાર્થ જ્ઞાની ધર્માચાર્યની ખ્યાતિ ફેલાવવી તે તીર્થપ્રભાવના છે તીર્થસ્વરૂપ ગુરુ હજારો ગુણોના ભંડાર અને તે તે યુગના યુગપુરુષ હોય પ્રભુ મહાવી૨ના શાસનમાં તીર્થની અવિચ્છિન્ન પરંપરા પરોપકારનું પ્રધાન સાધન દ્વાદશાંગીરૂપ સમ્યક્ શ્રુતજ્ઞાન ગણધર ભગવંતો પહેલાં ૧૪ પૂર્વની રચના કરે છે અને પછી દ્વાદશાંગીની રચના કરે છે ભાવરોગીને ધન્વંતરી તુલ્ય તીર્થરૂપ ગીતાર્થગુરુની અનિવાર્યતા શ્રુતકેવલીની દુર્લભતાનું દૃષ્ટાંત બધાં દ્રવ્યતીર્થો-સ્થાવરતીર્થો કરતાં જંગમતીર્થનો અચિત્ત્વ મહિમા પરિશિષ્ટ : ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ૧૧ ભાવતીર્થ - દ્વાદશાંગી સૂત્રાર્થના ધારક ગુરુ એ પહેલું જીવંતતીર્થ અને સનાતન શાશ્વત દ્વાદશાંગી એ બીજું જીવંત તીર્થ જગતનું અર્થરૂપ તત્ત્વ સનાતન શાશ્વત છે, કોઈ ઈશ્વરની પેદાશ નથી વ્યક્તિરૂપ તીર્થ કરતાં પણ દ્વાદશાંગીરૂપ શાસ્ત્રની મહાનતા ભગવંતે કહેલ મુષ્ટિરૂપ (સારભૂત) અર્થાત્મક ત્રિપદી અને ગણધરોએ રચેલ સૂત્રાત્મક દ્વાદશાંગી એ બીજા જીવંત તીર્થરૂપ છે જે એકને જાણે છે તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે તે એકને જાણે છે દ્વાદશાંગીની મહાનતા, તીર્થંકરો પણ દ્વાદશાંગીની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી જિનવચન પ્રત્યે પૂ. શ્રી હરિભદ્રસૂરિજીના ઉદ્ગાર તીર્થંકરો પણ પ્રતિદિન શાશ્વત પ્રવચનરૂપ તીર્થને નમસ્કાર કરે છે તીર્થંકરો પૂજિતપૂજ્ય વ્યવહારથી ગણધરૂપ તીર્થને નમસ્કાર કરે છે દ્વાદશાંગીરૂપી શાસ્ત્રની મહાનતા, વિશાળતા, ગહનતા અને સંક્ષિપ્તતા જડલક્ષી વિજ્ઞાન પાસે આત્માના અનુશાસન અને રક્ષણની કોઈ દૃષ્ટિ જ નથી, તે એકમાત્ર દ્વાદશાંગીમાં છે જૈનધર્મ સંપૂર્ણ પદાર્થવિજ્ઞાન ઉપર આધારિત છે, દષ્ટિહીન અપૂર્ણ જડ વિજ્ઞાન ઉપર આધારિત નથી For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy