________________
ધર્મતીર્થની વ્યાખ્યા
गुणवत्तायुक्त धर्मनी व्याप्या खावशे. पहा ते समवा माटे पहेला inferior qualityना (सडी भतना) ધર્મથી સમજવાની શરૂઆત કરવી પડે; કારણ કે તમે inferior quality-હલકી જાતનો ધર્મ સમજ્યા હો, તો आागण superior quality - अंथी भत जने त्यारजाह तेनाथी superior quality-वधु अंथी भत खेभ top level-श्रेष्ठ भत सुधी समष्ठ सुगम पडे.
ધર્મની વિશાળ વ્યાખ્યામાં તમામ ધર્મોનો સંગ્રહ :
1
દુનિયાના દરેક ધર્મમાં ધર્મ શબ્દ ખૂબ જ પ્રચલિત છે. જાત જાતના વિધવિધ પ્રકારના ધર્મો રજૂ કર્યા छे. औटुंजिधर्म, पारिवारिधर्म, ज्ञातिधर्म, हुणधर्म, सामाठि धर्म, नागरिधर्म, राष्ट्रधर्म, नैतिधर्म, आर्यधर्म, ब्रह्मयर्याश्रमधर्म, विवाहधर्म, गृहस्थधर्म, वानप्रस्थधर्म, संन्यस्तधर्म, क्षात्रधर्म, श्राम्यधर्म, वैश्यधर्म, ક્ષુદ્રધર્મ, આવેણિકધર્મ, લોકધર્મ, માનવધર્મ, દ્રવ્યધર્મ, ઉપચારધર્મ વગેરે ધર્મના અનેક પ્રકાર કહ્યા છે. સર્વનો સંગ્રહ કરવો છે, તેથી વ્યાપક વ્યાખ્યા આવશે. નૈતિકધર્મ પણ આત્માની થોડી અવનતિને રોકી પુણ્ય દ્વારા ઉન્નતિ કરાવે છે, માટે તેને પણ ધર્મ તો કહેવો જ પડશે. ગઈકાલે મેં કહેલું કે નાસ્તિક ડૉક્ટર પણ નીતિ પાળે છે, તો અમે તેને નૈતિકધર્મ કહેવા તૈયાર છીએ. જોકે તેનાથી તેના આત્માને તુચ્છ પુણ્ય બંધાશે, અને ફળરૂપે થોડાં દુઃખ-સંકટ દૂર થશે, આત્માની ભૌતિક પણ સાવ મામૂલી ઉન્નતિ થશે.
66
૧ વિશેષ જાણકારી માટે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી વિરચિત વિંશતિવિંશિકામાંની ત્રીજી કુલધર્મવિંશિકા જુઓ. ★णामंठवणाधम्मो दव्वधम्मो य भावधम्मो य । सच्चित्ताचित्तमीसगगिहत्थदाणं दवियधम्मे । । १०० ।। नामस्थापनाद्रव्यभावभेदाच्चतुर्धा धर्मस्य निक्षेपः, तत्रापि नामस्थापने अनादृत्य ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तो द्रव्यधर्मः सचित्ताचित्तमिश्रभेदात् त्रिधा, तत्रापि सचित्तस्य जीवच्छरीरस्योपयोगलक्षणो 'धर्मः' स्वभाव:, एवमचित्तानामपि धर्मास्तिकायादीनां यो यस्य स्वभावः स तस्य धर्म इति, तथाहि - " गइलक्खणओ धम्मो, अहम्मो ठाणलक्खणो । भायणं सव्वदव्वाणं, नहं अवगाहलक्खणं।।१।।" पुद्गलास्तिकायोऽपि ग्रहणलक्षण इति, मिश्रद्रव्याणां च क्षीरोदकादीनां यो यस्य स्वभाव: स तद्धर्मतयाऽवगन्तव्य इति, गृहस्थानां च कुलनगरग्रामादिधर्मो गृहस्थेभ्यो गृहस्थानां वा यो दानधर्मः स द्रव्यधर्मोऽवगन्तव्य इति, तथा चोक्तमू-"अन्नं पानं च वस्त्रं च, आलयः शयनासनम् । शुश्रूषा वन्दनं तुष्टिः, पुण्यं नवविधं स्मृतम् ।।१।। " भावधर्म स्वरूपनिरूपणायाह
लोइयलोउत्तरिओ दुविहो पुण होति भावधम्मो उ । दुविहोवि दुविहतिविहो पंचविहो होति णायव्वो । । १०१ । । भावधर्मो नोआगमतो द्विविधः तद्यथा-लौकिको लोकोत्तरश्च, तत्र लौकिको द्विविधः - गृहस्थानां पाखण्डिकानां च, लोकोत्तरस्त्रिविध:ज्ञानदर्शनचारित्रभेदात्, तत्राप्याभिनिबोधादिकं ज्ञानं पञ्चधा, दर्शनमप्यौपशमिकसास्वादनक्षायोपशमिकवेदकक्षायिकभेदात् पञ्चविधं, चारित्रमपि सामायिकादिभेदात् पञ्चधैव । गाथाऽक्षराणि त्वेवं नेयानि, तद्यथा-भावधर्मो लौकिकलोकोत्तरभेदाद्विधा, द्विविधोऽपि चायं यथासङ्ख्येन द्विविधस्त्रिविधः, तत्रैव लौकिको गृहस्थपाखण्डिकभेदात् द्विविधः, लोकोत्तरोऽपि ज्ञानदर्शनचारित्रभेदात् त्रिविधः, ज्ञानादीनि प्रत्येकं त्रीण्यपि पंचधैवेति ।।
(सूत्रकृतांगसूत्र प्रथम श्रुतस्कंध नवम अध्ययन श्लोक - १००-१०१ आ. शीलाङ्काचार्य टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org