SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ७ ધર્મતીર્થનો મહિમા ઓળખ આપતાં ઠેર ઠેર કહે છે કે ઉત્સર્ગ-અપવાદના જાણકાર, નિશ્ચયનય-વ્યવહારનયના જાણકાર, જ્ઞાનમાર્ગક્રિયામાર્ગના જાણકાર, સ્વ-પર સિદ્ધાંતના જાણકાર હોય તે માર્ગદર્શક ગુરુ. તેમનું શરણું સ્વીકારનારને sa mis-guide थवानो (२भार्गे होशवानी) ५ न आये. સભા તેમને ગીતાર્થ કહેવાય ? સાહેબજી : હા, 'ગીતાર્થ ગુરુના વચનથી ઝેર પીવું સારું, પરંતુ અગીતાર્થના વચનથી અમૃત પીવું પણ ખરાબ. ગુરુ પથદર્શન માટે જોઈએ, એટલે જ ભારપૂર્વક આવાં વિશેષણો મૂક્યાં. અને એવું વ્યક્તિત્વ મળે તો ગુરુ બદલે, પણ ઉપકારી ગુરુને ન ભૂલે. તે જીવનભરનું કર્તવ્ય આવે. બોધિબીજનું માહાભ્યઃ બોધિબીજ એ ધર્મતીર્થની ઉપાસનાનું જઘન્યમાં જઘન્ય ફળ છે. તે પામ્યા હો તો તમે પણ આ શાસનના પ્રાથમિકમાં પ્રાથમિક કક્ષાના ઉપાસક બન્યા કહેવાઓ. બાકી જૈનશાસનમાં વર્ષો સુધી રહેવા છતાં ભાવથી જૈનશાસનથી દૂર જ રહેવાના. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ લખ્યું કે “જીવ બોધિબીજ પામ્યો એટલે તે જીવ સંસારસાગરને તરવા સાબદો થઈ ગયો.” તે મોક્ષમાર્ગનો મુસાફર છે અને સંસારનો મહેમાન છે. यो तेनी मय३३पी पानामांथी मडा नी माटेनी सायरन वी. 'भवचारकपलायनकालघण्टा' જેલખાનામાંથી કેદીને છોડવાનો સમય થાય ત્યારે જેલમાં સાયરન વાગે, તેમ અહીં સંસારરૂપી મહાકેદખાનામાંથી बद्धकक्षः। दृढमत्यर्थं प्रवचनानुरागी च-जिनवचनं प्रति बहुमानवान्, तथा स्वसमयस्य-चरणकरणाद्यनुयोगभेदभिन्नस्य प्ररूपकस्तैस्तैरुपायैरुपदेशकः, परिणतश्च वयसा व्रतेन च, प्राज्ञश्च-बहुबहुविधादिग्राहकबुद्धिमान्, अत्यर्थमतीव, एवंविधेन हि गुरुणा प्रज्ञाप्यमानोऽर्थो न कदाचिद्विपर्ययभाग् भवतीत्येवमेष विशेष्यत इत्येवंभूतो गुरुः श्रद्धेयः।।१५०।। (उपदेशरहस्य० श्लोक-१५० टीका) १ ता जे अविदिय-परमत्थे, गोयमा ! णो य जे मुणे । तम्हा ते विवज्जेज्जा, दोग्गई-पंथ-दायगे ।।१३९ ।। गीयत्थस्स उ वयणेणं, विसं हलाहलं पि वा । निव्विकप्पो पभक्खेज्जा, तक्खणा जं समुद्दवे ।।१४० ।। परमत्थओ विसं तोसं, अमयरसायणं खुतं । णिव्विकप्पं ण संसारे, मओ वि सो अमयस्समो ।।१४१।। अगीयत्थस्स वयणेणं, अमयं पिण घोट्टए । जेण अयरामरे हविया, जह किलाणो मरिज्जिया ।।१४२।। परमत्थओ ण तं अमयं, विसं तं हलाहलं । ण तेण अयरामरो होज्जा, तक्खणा निहणं वए ।।१४३।। (महानिशीथ सूत्र० गीयत्थ-विहार नामर्नु छटुं अध्ययन) २ एतत्त्वभिन्नग्रन्थेरपि तदैवं भवति चरमयथाप्रवृत्तिकरणसामर्थ्यन तथाविधक्षयोपशमसारत्वादप्रमत्तयतेः सरागस्यैव वीतरागभावकल्पम्। यथाहुर्योगाचार्या:- “योगबीजचित्तं भवसमुद्रनिमग्नस्येषदुन्मज्जनाभोगः तच्छक्त्यतिशयशैथिल्यकारी प्रकृतेः प्रथमविप्रियेक्षा तदाकूतकारिणी मुज्जासमागमोपायनचेतस्तदुचितचिन्तासमावेशकृद् ग्रन्थिपर्वतपरमवज्रं नियमात्तभेदकारि भवचारकपलायनकालघण्टा तदपसारकारिणी समासेने"त्यादि । अतः संशुद्धं ह्येतदीदृशमेतदिति जिनकुशलचित्तादि । एतच्च तथाविधकालादिभावेन तत्तत्स्वभावतया फलपाकारम्भसदशमिति।।२५।। (योगदृष्टिसमुच्चय० श्लोक-२५ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy