________________
ભાવતીર્થ - દ્વાદશાંગી
૨૧૭ કે વિશ્વનાં મૂળભૂત તત્ત્વો, વિશ્વવ્યવસ્થા અને તેના સંચાલનના શાશ્વત વ્યાપક નિયમો એ તીર્થકરોનું પણ સર્જન નથી. ઊલટું તીર્થકરો સ્વયં તેને જીવનમાં અનુસરે છે અને બીજાને અનુસરવાની પ્રેરણા આપે છે. ઈશ્વર પણ વિશ્વવ્યવસ્થાના હિતકારી નિયમોનું ઉલ્લંઘન કરે તો તેને પણ તેનું ફળ ભોગવવું પડે, એવો જૈનદર્શનનો દૃષ્ટિકોણ છે. તેથી સર્વ તીર્થકરોએ આદરેલી અને સ્વ-પરના હિતનું એકમાત્ર સાધન ભાવશ્રુતમય દ્વાદશાંગી જ વિશ્વતારક છે, અદ્વિતીય તીર્થ છે. ભગવંતે કહેલ મુષ્ટિરૂપ (સારભૂત) અર્થાત્મક ત્રિપદી અને ગણધરોએ રચેલ સૂત્રાત્મક દ્વાદશાંગી એ બીજા જીવંત તીર્થરૂપ છે :
સભા ઃ લોકવ્યવહારમાં તો શાસ્ત્ર કરતાં શાસ્ત્ર રજૂ કરનારનું મહત્ત્વ વધારે છે ને ?
સાહેબજી ત્યાં જડ ગ્રંથરૂપ શાસ્ત્રો લેવાનાં. જૈનધર્મમાં નયવાદ છે, તેથી કોઈ એક શબ્દ લેશો તો તેનો मे ४ अर्थ नहीं थाय. Minimum-मोछामां मोछ। यार अर्थ तो छ ४.
महासत्ताणं महाणुभागाणं तिहुयणेक्क-तिलयाणं तेलोक्क-नाहाणं जगपवराणं-जगेक्क-बंधूणं जग-गुरूणं सव्वण्णूणं सव्वदरिसीणं पवर-वर-धम्म-तित्थंकराणं अरहंताणं भगवंताणं भूयभव्व-भविस्साईयाणागय-वट्टमाण-निखिलासेस-कसिण-सगुणसपज्जय सव्ववत्थुविदियसब्भावाणं असहाए पवरे एक्कमेक्कमग्गे से णं सुत्तत्ताए अत्थत्ताए गंथत्ताए तेसिं पिणं जहट्ठिए चेव पण्णवणिज्जे, जहट्ठिए चेवाणुट्ठणिज्जे, जहट्ठिए चेव भासणिज्जे, जहट्ठिए चेव वायणिज्जे, जहट्ठिए चेव परूवणिज्जे, जहट्ठिए चेव वायरणिज्जे, जहट्ठिए चेव कहणिज्जे। से णं इमे दुवालसंगे गणिपिडगे तेसि पि णं देविविंद-वंदाणं निखिल-जग-विदियसदव्व-सपज्जव-गइ-आगइ-हास-बुड्ढि-जीवाइ-तत्त-जावणं वत्थु-सहावाणं अलंघणिज्जे, अणाइक्कमणिज्जे अणासायणिज्जे अणुमोयणिज्जे।
(महानिशीथसत्र, नवणीयसार नामनुं पांचम अध्ययन, फकरो - २५) ★ 'से भयवं! अस्थि केई जेणमिणमो परम-गुरूणं पी अलंघणिज्जं परमसरण्णं फुडं पयडं-पयड पयडं परम-कल्लाणं कसिणकम्मट्ठ-दुक्ख-निट्ठवणं पवयणं अइक्कमेज्ज वा, वइक्कमेज्ज वा लंघेज्जवा-खंडेज्ज वा, विराहेज्ज वा, आसाएज्ज वा, से मनसा वा, वयसा वा, कायसा वा, जाव णं वयासी-गोयमा! णं अणंतेणं कालेणं परिवत्तमाणेणं सययं दस-अच्छेरगे भविंसु। तत्थ णं असंखेज्जे अभव्वे असंखेज्जे मिच्छादिट्ठि असंखेज्जे सासायणे दव्व-लिंगमासीय सढत्ताए डंभेणं सक्करिज्जंते 'एत्थए धम्मिग' त्ति काऊणं बहवे अदिट्ठ-कल्लाणे जइणं पवयणमब्भुवगमंति। तमब्भुवगामिय रस-लोलत्ताए विसय-लोलत्ताए दुईत्तिंदियदोसेणं अणुदियहं जहट्ठियं मग्गं निट्ठवंति, उम्मग्गं च उस्सप्पयंति। ते य सव्वे तेणं कालेणं इमं परम-गुरुणं पि अलंघणिज्जं पवयणं जाव णं आसायंति।
(महानिशीथसूत्र, नवणीयसार नामनुं पांचमुंअध्ययन फकरो २७) ★ केवलज्ञानादपि जिनागम एव प्रामाण्येनातिरिच्यते। यदाहु:- "ओहे सुओवउत्तो, सुअनाणी जइहु गिण्हइ असुद्धं । तं केवलीवि भुंजइ, अपमाण सुअं भवे इहरा ।।१।।" [पिण्डनियुक्तौ गा. ५२४]
(धर्मसंग्रह श्लोकश्टीका) ★ यतनापूर्वक च्छद्मस्थानीत आहारग्रहण करई, ते पणि-श्रुतव्यवहार प्रामाण्य करी, केवलव्यवहार ज छइं. द्रव्यदोषनो दोष नथी. नहीं तो-समवसरणमध्ये शब्द: रूपः रस: गंधः प्रवीचारे ते मैथुनातिक्रम हुई जाई. ते माटे-कवलाहारनिमित्त भिक्षाव्यवहारईं आगमव्यवहारीनइं दोष न होइं.-१.
(जेसलमेरदुर्गेउ (बे कागळो))
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org