SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયાનુક્રમણિકા પૃષ્ઠ ક્રમાંક વિષય ૭૭ o. 0 0 0 0 0 = o ધર્મની વિશાળ વ્યાખ્યામાં તમામ ધર્મોનો સંગ્રહ ધર્મના ઉત્તરોત્તર વિવિધ પ્રકારો ધર્મની વિવિધ વ્યાખ્યાનું કારણ તત્ત્વદૃષ્ટિથી પુણ્યાનુબંધી પુણ્ય અને સકામનિર્જરા એ જ સાચો ધર્મ મોક્ષની ઇચ્છા કેવી રીતે પેદા થાય ? નિશ્ચયનયે આત્માનો મૂળભૂત નિર્મળ સ્વભાવ એ જ ધર્મ ધર્મની અંતિમ શ્રેષ્ઠ વ્યાખ્યા આપ થHો - આજ્ઞા એ જ ધર્મ ધર્મ નામ એક, પણ તેમાં પ્રાથમિકથી માંડીને ઊંચામાં ઊંચા સુધી પ્રકાર અનેક ધર્મોની નયસાપેક્ષતા એકાંગી જીવનું હિત દુર્લભ જિનાજ્ઞાથી જ ધર્મનો પ્રારંભ જિનાજ્ઞાસાપેક્ષ અનૈતિકતામાં પણ ધર્મ, તેનું દૃષ્ટાંત જિનાજ્ઞાનુસાર નાનો પણ ધર્મ હિતકારી અને જિનાજ્ઞાવિરુદ્ધ મોટો પણ ધર્મ અહિતકારી જિનાજ્ઞાપાલનમાં જૈન-જૈનેતરનો ભેદ નથી માર્ગાનુસારી જૈનેતરમાં જિનાજ્ઞાનુસારી દયા-દાનાદિનો સંભવ આજ્ઞાનિરપેક્ષ જૈનનો ધર્મ પણ આત્મઅકલ્યાણકર ભૌતિક સ્વાર્થ તે સ્વાર્થ, આત્મિક સ્વાર્થ તે પરમાર્થ જિનાજ્ઞાની ભાવાત્મકતા વ્યવહારથી જિનના ભગતનો પણ જિનાજ્ઞાનિરપેક્ષ ધર્મ આજ્ઞાવિરુદ્ધ ધ્યાનમાં પણ ધર્મ નથી સર્વત્ર જિનાજ્ઞા જાણવા કાં ગીતાર્થ બનો, કાં ગીતાર્થને સમર્પિત થાઓ આજ્ઞાપ્રધાન બનવા કાં તો જાણકાર બનો, કાં તો જાણકારનું શરણું સ્વીકારો આત્મકલ્યાણ માટે આજ્ઞાપ્રધાન બનો ડૂબતાને તરીને પાર ઊતરવામાં સહાયક બને તે તીર્થ ધર્મસ્થાન અને સ્થાવરતીર્થમાં ભેદ લૌકિક તીર્થ દ્રવ્યતીર્થ અને ભાવતીર્થ ભૌતિક દૃષ્ટિએ માનવીનું જીવન એટલે ગટરના કીડાનું જીવન સંસારમાં ગુંગળામણ, મૂંઝારો થાય તેને જ ભાવતીર્થની આવશ્યકતા સંસારનું ભયાનક-રૌદ્ર સ્વરૂપ દેવભવ અને મનુષ્યભવરૂપી સપાટી પરથી કાંઠે ન આવ્યા, તો પાછા ઘોર સંસારમાં ડૂબવાનું નિશ્ચિત (o ૯૯ ૧OO ૧૦૧ , ૧૦૪ ૧૦૪ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૧૦ ૧૧૧ ૧૧૩ ૧૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy