________________
આમુખ
પ્રશ્નોનું સમાધાન જરૂર મળી જાય અને શાસનનો પ્રવાહ સુવિહિત રીતે અખંડ ચલાવવામાં આવા ગ્રંથો અવશ્ય સહાયક બને.
ગંગોત્રી ગ્રંથમાળાની સ્થાપના પહેલાં શ્રી નટવરભાઈ મણિલાલ શાહ(આફ્રિકાવાળા) પરિવારે તેમનાં પિતાશ્રી સ્વ. મણિભાઈ તથા માતૃશ્રી સ્વ. ચંપાબેનનાં આત્મશ્રેયાર્થે જે આર્થિક સહયોગ આપ્યો હતો તેની આ ટ્રસ્ટ અનુમોદના કરે છે. ભવિ જીવો આ ગ્રંથનું વાંચન-ચિંતન કરીને જિનતત્ત્વનાં પરમાર્થને હૃદયસ્થ કરે અને આપણાં સૌનાં જીવનમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર સ્વરૂપ રત્નત્રયીનાં દિવડાં ઝળહળતાં રહે તે જ શુભેચ્છા સહ.
ગંગોત્રી ગ્રંથમાળા તથા ગીતાર્થગંગાનાં ટ્રસ્ટીગણ વતી
જ્યોતિષ અમૃતલાલ શાહ
જેઠ સુદ ૧૨, વિ. સં. ૨૦૫૯, બુધવાર, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા ચાર રસ્તા, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન નં. (૦૭૯) ૨૬૬૦ ૪૯ ૧૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org