________________
૨પર
ભાવતીર્થ - દ્વાદશાંગી દ્વાદશાંગી જ્યાં સુધી આ પૃથ્વી પર વિદ્યમાન છે ત્યાં સુધી તીર્થ છે. અરે ! તેના સંક્ષેપમાં સાંગોપાંગ સારરૂપ દશવૈકાલિકસૂત્ર અને તેનો અર્થ ભાવથી વિદ્યમાન રહેશે ત્યાં સુધી જ પ્રભુ વીરનું શાસન ટકશે. અંતિમ ગીતાર્થ દુપ્પસહસૂરિજી પણ તે શાસ્ત્રના સૂત્રાર્થના અનુસરણથી જ સ્વ-પરનું કલ્યાણ કરશે. તેથી દ્વાદશાંગીના સારની હયાતી વિના તીર્થ સંભવે નહિ.
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મહિસાસVi, Hoi ToIOi મવળિOTOI IIII.
(અતત પ્રણવ સ્નો-૧)
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. પ્રત્યેક જિનવચન સમિતિ-ગુપ્તિરૂપ અને ત્રિપદીમય છે ?
સંસારથી પાર પમાડનાર તારક તીર્થની જે ત્રણ વિશેષતા છે, તે ત્રણે દ્વાદશાંગીમાં સુસંગત છે. (૧) કષાયના તાપથી તપેલા જીવોના તાપનું શમન કરવાની દ્વાદશાંગીમાં પ્રચંડ તાકાત છે. (૨) વળી, તેને અનુસરનારના કર્મરૂપી ભાવમલનું પણ તે અવશ્ય પ્રક્ષાલન કરે છે અને (૩) અંતરમાં પરિણમન પામેલ દ્વાદશાંગીનું વચન તૃષ્ણાઓને પણ ઉચ્છેદીને તૃપ્તિનું પ્રદાન કરે જ છે. આવી જીવંત તીર્થની ગુણવત્તા ધરાવનાર દ્વાદશાંગી વિશાળ છે. તેનો દ્રવ્યાનુયોગની અપેક્ષાએ સંક્ષેપ ત્રિપદીમાં છે અને 'ચરણકરણાનુયોગની દૃષ્ટિએ સંક્ષેપ અષ્ટપ્રવચનમાતા કે સામાયિકસૂત્રમાં છે. આચારની અપેક્ષાએ સમગ્ર દ્વાદશાંગીનો સાર સમિતિ
दुवालसंगे सुयक्खंधे पइट्ठिए भवेज्जा। एएणं अटेणं एवं वुच्चइ जहा तहा वि णं गोयमा! ते एवं गच्छ-ववत्थं नो विलंघिसु।
_ (महानिशीथ सूत्र नवणीयसार नामर्नु पांचम अध्ययन फकरो १२) १ जिनाख्यातं मातम् उत्तरत्र तुशब्दस्यैवकारार्थस्य भिन्नक्रमत्वात् मातमेव' अन्तर्भूतमेव 'यत्र' इति यासु 'प्रवचनम्' आगमः, तथाहि-ईर्यासमिती प्राणातिपातविरमणव्रतमवतरति, तद्वृत्तिकल्पानि च शेषव्रतानि तत्रैवान्तर्भावमुपयान्ति, तेषु च न तदस्ति यन्न समवतरति, यत उक्तम्-“पढमंमि सव्वजीवा बीए चरिमे य सव्वदव्वाइं। सेसा महव्वया खलु तदेक्कदेसेण णायव्वा ।।१।।" इत्यर्थतः सर्वमपि प्रवचनमिह मातमुच्यते, भाषासमितिस्तु सावधवचनपरिहारतो निरवद्यवचोभाषणात्मिका तया च वचनपर्यायः सकलोऽप्याक्षिप्त एव, न च तद्बहिर्भूतं द्वादशाङ्गमस्ति, एवमेषणासमित्यादिष्वपि स्वधिया भावनीयं, यद्वा सर्वा अप्यमूश्चारित्ररूपाः, ज्ञानदर्शनाविनाभावि च चारित्रं, न चैतत्त्रयातिरिक्तमन्यदर्थतो द्वादशाङ्गमिति सर्वास्वप्येतासु प्रवचनं मातमुच्यते, (उत्तराध्ययनसूत्र वृत्ति - शांतिसूरि, प्रवचनमाता नामनुं चोवीशमुं अध्ययन, श्लोक ४५९ टीका) & ... પવયમ્સ સારો છબ્બીવનછાયસંનમું ૩વસિઝં..
(પક્ષિસૂત્ર)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org