________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
નિર્માંળ સુવર્ણ સમાન ઉજ્વલ, પવિત્ર શીલરૂપી સૌરભથી યુક્ત હોવા છતાં પણ કેતકીના પત્રની જેમ પુત્રી પરના ઉપકાર માટે મનાવાઈ છે.” છ
૧૩
“કુલ, શીલ, સનાથપણું, વિદ્યા, ધન, શરીર અને વ્ય, આ સાત ગુણા વરમાં જોવા જોઈ એ, તે પછી કન્યા ભાગ્યને વશ છે.''. ૮
કન્યા ઉત્પન્ન થઈ, એ સાંભળી મેાટી ચિતા થાય છે, તે કાને આપવી તે અ'ગે' મેટા વિચાર થાય છે, પરણાવ્યા પછી તે સુખ પામશે કે નહિ ? તેની ચિંતા . થાય છે. ખરેખર કન્યાનું પિતૃત્વ કષ્ટદાયી છે.'' ૯
કન્યા જન્મે ત્યારે શાક થાય છે, તે મેાટી થાય ત્યારે ચિંતા વધે છે, પરણાવે ત્યારે દડ (દાયજો) આપવા પડે છે, કન્યાના પિતા હંમેશાં દુઃખી હાય છે.” ૧૦
એ વખતે કોઈ નૈમિત્તિક રાજસભામાં આવ્યેા. રાજાની ચિંતાનું કારણ પેાતાના જ્ઞાનથી જાણીને રાજાને કહે છે કે—હું રાજન્! તમે ચિંતા ન કરો. તમારી કન્યાના પતિ ગુણારૂપી રત્નાને ધારણ કરવામાં રત્નાકર સમાન આભાપુરીનેા રાજા થશે.”
આ પ્રમાણે નૈમિત્તિકના વચનરૂપી અમૃતનું પાન કરવાથી ષિત મનવાળાં માત-પિતા વસ્ત્ર, ભૂષણ અને ધનથી નૈમિત્તિકના સત્કાર કરીને તેને વિસર્જન કરે છે. હું પણ પ્રિયનું નામ સાંભળીને રામાંચિત થઈ ને વચનાતીત આન≠ પામી.