________________ પુણ્યપાલ ચરિત-૨, થઈ ગયો ! હું પુપદ છું, ને કોડ જિલ્લો -હ્યું! ઈષાળુ પિતાની બધી શનિ જવું અને વાંમાં વાપરે છે. તેને પોતાની ઉન્નતિમાં કેટલું સુખ મળતું નથી જેટલું બીજાનું દુખ દેવામાં મળ છે. પાલને પાડવા માટે પુષ્પદ રાજા સિંહલસિંહ સાથે મુલાકાતે વધારી. એકાંતમાં એ રાજને મળતા. એક દિવસ લાગે જોઈ વાત કાઢી : રાજન ! પુણ્યપાલ કોણ છે એ તમે જાણે છે હવે તે મારા બનેવી છે અને સુંદર વિદ્વાન છે.” પરંતુ તમે તેના કુળ વિશે કશું જાણતા નથી.” રાજા બોલ્યા : * “કુળવાન તે છે. કુળવાન છુપ નથી રહેતું. વધારે ધ-ખોળની મને જરૂર લાગી નહીં.” પુષ્પદત્ત બે : “હું તમને કહે. જાતે હજામ છે. તેના પિતા વાળ કાપતા હતા. માતા-પિતા બંને મરી ગયાં. મારા પિતાએ અનાથ સમજી તેને રાખે. ખૂબ ભણવ્યું. બુદ્ધિશાળી નીકળે. મારા પિતાનાં રત્નોની દેખભાળ કરતો હતો તેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust