Book Title: Punyapal Charit
Author(s): Pushkar Muni Upadhyay
Publisher: Lakshmi Pustak Bhandar
Catalog link: https://jainqq.org/explore/036476/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 1 DયાપIGણાતું આ ઇ ઉપાધ્યાય શ્રી પુષ્કર મુનિ શ્રી લક્ષી પૂરGEવડાર આવ્યા છે. આ Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી લક્ષ્મી પુસ્તક ભંડારનાં શ્રેષ્ઠ પ્રકાશનો 0. 0. 0 જિંદગીને આનંદ ઉપાધ્યાય શ્રી પુષ્કર મુનિજી 12-50 જીવનના ઝંકાર 9-00 સફળ જીવન Serving JinShasan 7-50 પુણ્યને પ્રભાવ 25-0 0 બુદ્ધિનો ચમત્કાર 23-00 નારી-નરથી આગળ 25-00 030134 મહાસતી મદનરેખા gyanmandir@kobatirth.org 25-0 0 રાજકુમાર મહાબલ 25-00 સતી પદ્મિની 30-00 વીર અબડ 30-00 કમરેખા 30-00 માનભંગ 30-00 વીરાંગદ-સુમિત્ર 30-00 બોલતાં ચિત્રો શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રી 3-00 ભગવાન મહાવીર એક અનુશીલન 40- 0 0 ચિંતનની ચાંદની 7-50 ધર્મ અને સંસ્કૃતિ અતીતનાં અજવાળાં 11-50 શ્રી જૈનતત્વ પ્રકાશ આચાર્ય અલખ ઋષિ 70-00 યાત્રી કવિરત્ન શ્રી કેવલ મુનિજી 26-25 સુવર્ણકકણ 32-00 તરંગવતી 23-75 હાર-જીત 18-0 0 યોગીનું વરદાન 16- 00 સુરસુંદરી 2 2-00 ૌનાસુંદરી 22-00 વિધાતાના લેખ 22-00 વિચિત્ર ન્યાય 32- 0 0 ત્યાગવીર જબૂ રાજેન્દ્રમુનિ જીવનમાં સ્વર્ગ અને નરક 1-2 લે. મુ. નેમિચંદ્રજી 40-80 ભ. મહાવીરનું જીવન અને દર્શન શ્રી રાજેન્દ્રમુનિ 3-00 6 0. 0 0 0 જ 0 0 0 0 જ 0 0 8 0 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #3 -------------------------------------------------------------------------- ________________ પુષ્યપાલ ચારિત લેખક . . . ઉપાધ્યાય શ્રી પુષ્કર મુનિજી સંપાદક શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રી 1 for .. 1 લક *u" Al. ង់ શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, ગાંધી માર્ગ: અમદાવાદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #4 -------------------------------------------------------------------------- ________________ Punya Pal Charit by puskarmuny. Published by Laxmi Pustak Bhandar, Gandhi Road, Ahmedabad-1 Price : Rs. 41-50 પ્રકાશક ધનરાજભાઈ ઘાસીરામ કોઠારી શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, ગાંધી માર્ગ, અમદાવાદ-૧ (c) લક્ષ્મી પુસ્તક ભંડાર પ્રથમ આવૃત્તિ, 1982 કિંમત રૂા. 41-50 મુદ્રક શ્રી ખડાયતા મુદ્રણ કલા મંદિર લાઈટ હાઉસ સામે, આ અમદાવાદે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #5 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ પરમ શ્રેય રાજસ્થાનકેસરી અધ્યાત્મયોગી ઉપાધ્યાય શ્રી પુષ્કર મુનિજી - જેમને ધર્મોપદેશ જીવનને પ્રેરણા આપતો રહ્યો છે તેવા પૂ. ગુ.શ્રીનાં ચરણકમળમાં. ધનરાજભાઈ કે ઠારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય વાર્તા લેક–સાહિત્યનું હૃદય છે. સાક્ષર, નિરક્ષર, બાળકવૃદ્ધ, ધનવાન કે ગરીબ બધાને તે સમાન રીતે ઉપયોગી છે. વાર્તા સાહિત્યની આ એક વિશેષતા છે કે, જે જેટલી સાંભળવામાં આવે છે, તે બધી જ કુદરતી રીતે યાદ રહી જાય છે. જીવનમાં સંસ્કાર રેડવા માટે વાર્તા કરતાં અન્ય કોઈ સુગમ સાધન નથી. * આજ કારણને લીધે વિશ્વના દરેક ભાગમાં વાર્તા સાહિત્ય લેકપ્રિય રહ્યું છે. - જૈન વાર્તા સાહિત્ય ખૂબ વિશાળ છે, જે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને વિવિધ પ્રાન્તીય ભાષાઓમાં લખાયેલું છે. શ્રદ્ધેય ગુરૂવર્યા અધ્યાત્મયોગી ઉપાધ્યાય શ્રી પુષ્કર મુનિજી મહારાજે જૈન કથાઓ આધુનિક ભાવ-ભાષામાં રજુ કરીને હિન્દી સાહિત્યને એક મહાન ભેટ આપી છે. કથાની ભાષા સરળ અને રેચક છે. કથાની ઘટના અને વસ્તુ સરળ આકર્ષક છે. આ કથાઓનું સંપાદન કરવાનું શ્રેય સમર્થ સાહિત્યકાર શ્રી દેવેન્દ્ર મુનિજી તથા કલમ–કલાધર બીચન્દજી સુરાના “સરસ”ને છે. આ સાહિત્ય ગુજરાતીમાં પ્રગટ કરવાની અનુમતિ આપવા બદલ પૂજ્ય ગુરુદેવ શ્રી પુકર મુનિજી તથા શ્રી દેવેન્દ્ર મુનિજને અત્યંત આભાર માનું છું. આવા સાહિત્યનું ગુજરાતીમાં ભાષાંતર થાય અને ગુજરાતની જનતા તેનો લાભ લઈ શકે તે હેતુથી ગુજરાતીમાં આ પુસ્તક રજુ કરતાં આનંદ અનુભવું છુ. મારા સ્નેહી શ્રી ચન્દ્રકાન્તભાઈ અમીનને ગુજરાતી અનુવાદનું કામ સેંપવામાં આવ્યું અને તેમણે સહપ ઉમંગથી ત્વરિત અનુવાદ કરી આપ્યો તે બદલ શ્રી ચન્દ્રકાતભાઈ અમીનનો પણ આભાર માનું છું. ' આ જ રીતે મુનિજીનું સાહિત્ય ગુજરાતી જનતા સમક્ષ પાંચ પુસ્તક રૂપે પ્રકાશન કરવાની યોજના હતી. પરંતુ ગુજરાતની કદરદાન જનતાના આવકારને લક્ષમાં લઇને આ સોળમું પુસ્તક પુણ્યપાલ ચરિત્ર વાચકોના કરકમળમાં મૂકતાં આનંદ અનુભવું છું. ગુજરાતની જનતા આ સાહિત્યને આવકારશે એવી અપેક્ષા સાથે. . ધનરાજભાઈ કોઠારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #7 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય સાહિત્યમાં કથા સૌથી વધુ સરળ અને શીધ્ર અસર કરનારી વિદ્યા છે. વિશ્વ-સાહિત્યમાં પણ વાર્તા–સાહિત્ય સૌથી વધુ પ્રિય રહ્યું છે. તેથી બીજા સાહિત્ય કરતાં તેને વિસ્તાર પણ વ્યાપક ફલક પર થયો છે. ભારતીય સાહિત્યમાં પણ વાર્તાઓના રૂપમાં વિશાળ સાહિત્ય જોવા મળે છે. વાર્તાસાહિત્યને અખૂટ ભંડાર - ભારતીય સાહિત્યની વિશેષ સંપત્તિ છે. ભારતીય સાહિત્યમાં પણ જેને તથા બૌદ્ધ કથાસાહિત્ય પિતાનું વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. શ્રમણ પરંપરામાં જૈનો તથા બૌદ્ધોએ ભારતીય વાર્તા–સાહિત્યમાં વધારો જ નથી કર્યો, પરંતુ તેને નવી દિશા પણ આપી છે. વાર્તાને મૂળ હેતુ મનોરંજન તથા મનોરંજનને માધ્યમ વડે બોધ આપવાનો છે, શ્રમણ પરંપરાના વાર્તા–સાહિત્યમાં વાર્તા ફક્ત મનોરંજન માટે જ નથી, પણ મનોરંજન સાથે વૈરાગ્ય આચાર, ધર્મ, દર્શન, નીતિ, પુનર્જન્મ કર્મ–ફળ વગેરે વિષયની રજુઆત કરવાનું રહ્યું છે. બૌદ્ધોની જાતક કથાઓ પણ લગભગ આ જ લીની છે. જૈન વાર્તાસાહિત્યનો તો મૂળ હેતુ જ આ પ્રમાણે રહ્યો છે–વાર્તાના માધ્યમ દ્વારા કોઈ ને કોઈ પ્રેરણા આપવી.” આગમોથી શરૂ કરીને પુરાણ, ચરિત્ર, કાવ્ય રાસ તથા લેકકથાના રૂપમાં જૈન ધર્મની હજાર વાર્તાઓ પ્રસિદ્ધ છે. પુરાણ, રાસ તથા આખ્યાનના રૂપમાં તે આજે પણ રસપૂર્વક વંચાય છે. મોટા ભાગનું વાર્તા-સાહિત્ય પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, ગુજરાતી અને રાજસ્થાનની ભાષામાં હોવાને કારણે અને તે પદ્ય–બદ્ધ હોવાને કારણે મોટા ભાગના વાચકે તેને લાભ ઊઠાવી શકતા નથી, ફક્ત તેને મહિમા અને વર્ણન સાંભળીને જ કંઈક જાણી શકે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન કથા-સાહિત્યના આ અમૂલ્ય ભંડારને આજની લેકભાષા રાષ્ટ્રભાષા હિન્દીમાં રજૂ કરવાનું કાર્ય અત્યંત જરૂરી છે. એ અંગે કેટલાક સુંદર પ્રયાસ પણ શરૂ થયા છે, પણ અપાર, અથાગ વાર્તાસાહિત્યનો સંગ્રહ કરવો એ કોઈ એક વ્યક્તિનું કામ નથી. જેમ જગન્નાથાના રથને હજારે હાથ ભેગા મળીને ખેંચે છે, તેવી રીતે પ્રાચીન કથાસાહિત્યનો પુનઃઉદ્ધાર કરવા માટે અનેક મનસ્વી ચિંતકોના લાંબા ગાળાના પ્રયત્નની જરૂર છે. આ જરૂરિયાતને પૂર્ણ કરવાના હેતુથી પૂજ્ય ગુરૂદેવ રાજસ્થાન કેસરી અધ્યાત્મયોગી ઉપાધ્યાય શ્રી પુષ્કરમુનિજી મહારાજ અનેક વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે. પૂજય ગુરૂદેવશ્રીએ પિતાના વિશાળ અધ્યયન-અનુશીલનના આધારે સેંકડો જૈન વાર્તાઓ લખી છે. તે પ્રાચીનતમ સભ્યતા, - સંસ્કૃતિ, તથા માનવ સ્વભાવને પારખવામાં ઉપયોગી છે.. અમારૂં મોટું સદ્ભાગ્ય છે કે, પૂજ્ય ગુરૂદેવ દ્વારા લખાયેલ ગદ્ય-પદ્યાત્મક એ વિરાટ કથાસાહિત્યનું સંપાદન કરવાની જવાબદારી અમને મળી છે. એ પ્રયત્નમાં અમે કેટલા સફળ ગયા છીએ તેને નિર્ણય તો વિજ્ઞ વાચકે જ કરશે, અમને તે એ વાતને આનંદ થાય છે કે સાહિત્ય-સેવાને શુભ પ્રસંગ અમને મળ્યો અને જન– સમુદાયને માટે સત્સાહિત્યના રૂપમાં એક સન્મિત્રને તમારી સમક્ષ મુવા પ્રસંગ પ્રાપ્ત થયો. ' '' - - શ્રી દેવેન્દ્ર મુનિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #9 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-ઇ. એક હાલરડું સંભળાવી ઉઘાડતી. આ પ્રમાણે પાંચ હતી. તેમની સહાયતા માટે બીજી દાસીઓ હાજર હતી. આ બધી માતા કમલાવતીને વિસ્તાર જ સમજી લે. પુણ્ય-. પાલની માતા કમલાવતી પિતે પિતાના પુત્રને ઊંચકીને ફેરવતી. બધી ધાય માતાઓ તેમના વાત્સલ્યનું પ્રતિબિંબ માત્ર હતી. - પુણ્યપાલ માટે થવા લાગે. વર્ષો પસાર થયાં. તે. પાંચ વર્ષને થયે. ચન્દ્રના ટુકડામાંથી શરીર બનાવ્યું હોય તેવે તે સુંદર હતું. મંત્રી તેને લઈ રાજસભામાં જતા. રાજા જિતશત્રુ પ્રેમથી તેને પિતાના ઓળામાં બેસાડતા.. પુણ્યપાલ બધાને વહાલે હતો. મંત્રીને પુત્ર હતો, પણ તેનું ભાગ્ય રાજકુમાર જેવું હતું. રૂપ પણ એવું જ હતું. જ્યારે આઠ વર્ષને થયું ત્યારે કલાચાર્ય પાસે જવા લાગ્યું. તેણે બધી કલાઓ પ્રાપ્ત કરી. બેંર કળાઓ, શીખે. ભાગ્ય અથવા દેવે તેને બુદ્ધિ આપી હતી અને ગુરુએ વિદ્યા આપી. વિદ્યા-બુદ્ધિ મળી સોનામાં સુગંધ. ભરાય તેવો સંગ થયે. કેઈક કહે છે કે બુદ્ધિ ઈશ્વરદત્ત હોય છે, પરંતુ. ઈશ્વર બધાને આવી બુદ્ધિ કેમ નથી આપતે? ઈશ્વર પણ કર્મ અનુસાર બધું આપે છે. બુદ્ધિ પણ અને સુખ-સંપત્તિ . પણ. પરંતુ જૈન શ્રમણે કહે છે કે જ્યારે ઈશ્વર પણ કર્મ પ્રમાણે જ બધું આપે છે, તે એ જ કર્મ આપણું બગાડે-- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #10 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત–૧ સુધારે છે. ઇશ્વર પર વિશ્વાસ રાખવો જ શા માટે? વિશ્વાસ તે પિતાના પુરુષાર્થને છે. ઈશ્વર તે છે જ નહીં.. જે છે તે કોઈ એક જ સર્વનિયન્ત પરમાત્મા કેઈ. નથી. કર્મને નાશ કરી દરેક આત્મા પરમાત્મા બની શકે - છે. પુણ્યપાલે કેટલાંક એવાં પુણ્ય કર્મો કર્યા હતાં, જેથી. આ જન્મમાં બહુ જ બુદ્ધિશાળી થશે. પુણ્યપાલ વિદ્યાનિષ્ણાત થઈ ઘરે આવ્યું. દેવકુમાર જેવો લાગતું હતું તે. કામદેવ કહીએ તે ખોટું નહીં.. કારણ કે તેને જોનાર તેના રૂપને એકીટશે જોતા હતા. કમલાવતી મંત્રીની પાછળ પડી ગઈ. એક દિવસ હઠ કરી. બોલી : તમે પિતા બની ગયા અને હું માતા. હવે હું સાસુ પણ બનીશ. હવે પુણ્યપાલનાં લગ્ન કરે.” મંત્રી બોલ્યા : બનવાની ઇચ્છા કયારેય પૂરી થતી નથી. પછી તું દાદી બનવાનું કહીશ. પૌત્ર જોવાની પણ ઈરછા કરીશ.” કમલાવતી બોલી : ' , ત્યારે તો હું વૃદ્ધ થઈ જઈશ. પછી દાદી તે ઈચ્છા. નહીં હોય તે પણ બની જઈશ. અને વળી ઈચ્છા પ્રમાણે દાદી બનવાનું મારા-તમારા હાથમાં તે નથી. વહુની સાસુ. બનવાનું તે આપણા હાથમાં છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #11 -------------------------------------------------------------------------- ________________ 12 કથાગ્રંથની રચનામાં એક ત્રીજી પૌલીનો વિકાસ પણ થશે, - જેને આપણે કથાકષ' અથવા કથાસંગ્રામના રૂપમાં આજે પ્રાપ્ત કરીએ છીએ. જિનેશ્વરસૂરિનું કથાકેશપ્રકરણ, આમ્રદેવસૂરિનું આખ્યાનક મણિકોષ, હરિષણનું બહત્કથાકેષ ધર્મદાસગણિનું ઉપદેશમાલા” તથા શુભવર્ધમાન ગણિતું “વર્ધમાનદેશના વગેરે વિવિધ કથા કુસુમને ગુલછડીના રૂપમાં આ કથાગ્રંથો નાનાં દૃષ્ટાંતો દ્વારા સત્કમની શુભ પ્રેરણા સુવાસ ફેલાવી રહ્યાં છે. તે ઉપરાંત વિદ્વાન આચાર્યોએ સમયે સમયે કેઈ એક પૌરાણિક - ચરિત્ર લઈને, કેઈ આગમગત કથાસૂત્રને લઇને અથવા સ્વતંત્ર રૂપનાં પણ ઘણાં સર્જન કરીને સેંકડો કથાગ્રંથની રચના કરી છે. આ કથાગૂંથે પ્રાકૃતમાં રચવામાં આવતા હતા, પછી સંસ્કૃત શૈલી ચાલી, પછી અપભ્રંશ યુગ આવ્યો તે અપભ્રંશમાં ચણ લખાયું અને પછી તો અનેક જૈન કવિઓએ ગુજરાતી મિશ્રિત રાજસ્થાનમાં રાસ, પાઈ, લખાણના રૂપમાં સેંકડો સર્સ, રોચક અને પ્રેરણાદાયક કથાકાવ્યોની સૃષ્ટિથી સરસ્વતીના ભંડારને - સમૃદ્ધ કર્યો. પરંપરાની ભિન્નતા અનુશ્રુતિઓનું અંતર તથા - સમયના લાંબા પટને કારણે કથાસૂત્ર પરસ્પર ભિન્નતા અને પ્રસંગેના જોડ તોડમાં પણ ઠીક ફેર પડી ગયે. અનેક કથાઓ તો એવી છે, જે અત્યંત પ્રસિદ્ધ હોવા છતાં પણ કથાગ્રંથોમાં જુદી જુદી જોવા મળે છે. કેટલીક કથાઓ આગમોમાં વર્ણવાયેલી છે. તેને પછીના સાહિત્યમાં આડકથાઓ જોડીને વિસ્તૃત પણ કરવામાં આવી છે. 6 કથાનું આ વવિધ્ય જોયા પછી એ પ્રયત્ન કરવો રહ્યો કે કથાને મૂળસ્રોત કયાં છે કે છે અને એમાં જે મતભેદ અિથવા આડકથાઓ છે, તે માન્ય છે કે નહીં આ કામ ફકત જલમંથન કરવા જેવું જ ગણાય.. કહી છે : અને કરી હોવા ગયા. અનેક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #12 -------------------------------------------------------------------------- ________________ કથાની એતિહાસિકતાને બદલે આપણું લક્ષ્ય તેની પ્રેરતા. તરફ રહેવું જોઈએ. હજારો લેખકોએ જુદા જુદા દેશ કાળમાં. જે કથાઅંગે રચ્યા છે તેમનામાં મત ભિન્નતા, કથા સૂત્રમાં જુદા. જુદા પ્રકારની તોડ જોડ તથા નામ વિગેરેમાં વિવિધતા હોવી એ કુદરતી છે. અનેક કથાગ્રંથોના અભ્યાસ પછી અમારો વિશ્વાસ છે કે આપણે પ્રાચીન ગ્રંથની “શબ પરીક્ષા ન કરતાં, “શિવપરીક્ષા' (કલ્યાણકારી તત્ત્વની પરીક્ષા)કરવાની ટેવ પાડવી જોઈએ. જે કથાગ્રંથમાં જ્યાં જે ઉચ્ચ આદર્શ, પ્રેરક તત્વ, અથવા જીવનનિર્માણ કરનારાં મૂલ્યો જોવા મળે છે, તેને કઈ પણ પ્રકારના ભેદ ભાવ વિના સ્વીકારી લેવા જોઈએ. અનેક ગ્રંથોમાં એવું જોવા, મળે છે કે એક જ કથાનક જુદા જુદા પ્રસંગમાં જુદા જુદા રૂપમાં. લખાયેલું જોવા મળે છે. કયાંક કથાનો પૂર્વાર્ધ આપીને તેને છોડી દીધો છે, ક્યાંક ઉત્તરાર્ધ કયાંક થોડો ભાગ જ. આવી સ્થિતિમાં કથા સૂત્રોને સંપૂર્ણ રૂપમાં લખવા અત્યંત મુશ્કેલ બની જાય છે. અને તેમાં વિવાદપ્રદ પ્રશ્ન પણ ઉપસ્થિત થઈ શકે છે. અમે એવા. પ્રસંગોએ એવો પ્રયત્ન કર્યો છે કે જ્યાં સુધી જે કથાસૂત્ર સંપૂર્ણ મળ્યું છે તેને બે ત્રણ કથા ગ્રંથના સંદર્ભને જોડીને પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ કથાનકની પૂર્ણતા સમગ્રતા અને . પ્રાચીનતાની પૂરેપૂરી ખાત્રી આપી શકાય નહીં. એ તો બહુશ્રત. વાચકો પર જ આધાર રાખે છે કે, તેમને કયાંય કોઈ કથાસૂત્રના. સંબંધમાં નવું કથાનક મળે તો તેઓ લેખકને દર્શાવે. જેથી તેમના સંશોધન પરિવર્ધનમાં પ્રગતિ થઈ શકે. અમને વિશ્વાસ છે કે આનાથી અનેક વાચકોને અનેક પ્રકારનાં રેચક ચરિત્રોના માધ્યમથી વિવિધ પ્રકારની પ્રેરણા મળશે.. આ વિવધ પ્રકારની રુચિવાળા વાચકોની વિવિધ રૂચિઓને તૃપ્ત . કરવા એક સફળ પ્રયત્ન સિદ્ધ થઈ શકશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #13 -------------------------------------------------------------------------- ________________ - પ્રસ્તુત કથામાળાનું સંપાદન દેવન્દ્ર મુનિ તથા શ્રી શ્રી ચન્દ્રજી સુરાનાએ કર્યું છે તે માટે હું તેમને સાધુવાદ આપું છું. . શ્રી પુષ્કર મુનિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #14 -------------------------------------------------------------------------- ________________ પુણપાલ ચરિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #15 -------------------------------------------------------------------------- ________________ 47 127. અનુક્રમણિકા 1 પુણ્યપાલ ચરિત-૧ 2 પુણ્યપાલ ચરિત-૨ 3 પુણ્યપાલ ચરિત–૩ જ જીવનને સાર 5 વસંતમાધવ-૧ 6 વસંતમાધવ–૨ 7 વસંતમાધવ-૩ 8 કર્મ–કૌતુક૯ કર્મ-કૌતુક-૨ 10 કર્મકૌતુક-૩ 11 કર્મ–કૌતુક-૪ 185. 231. 277 323 369 41 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #16 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત–૧ “આ શા માટે? “અરે તે શું થશે પણ નહીં?” સારું. મને કહ્યું પણ નહી, કમલા ! વધામણી. “વધામણી આપનાર તમે કેણ? પુત્ર તે તમારો પણ હશે.” “એ તમે સાચું કહ્યું. મારું જ નહીં, આપણ. બંનેનું હશે. વધામણી આપવા તો આખા નગરના લોકો આવશે. પરંતુ આશા વાળી કઈક વાત કહે.” કમલાવતી શરમાઈ ગઈ. તે પારણું સરખું કરી. રહી હતી. આ જોઈને તે મહામંત્રી સુબુદ્ધિએ પૂછયું હતું કે આ શા માટે? રાતની મધુર સ્મૃતિઓ તેના મનમાં હજી પણ ઊઠતી હતી. અને એ સમજી પણ ગયા હતા કે કમલાવતી આજની રાતે ગર્ભવતી થશે. પરંતુ, આટલા બધા દિવસ પહેલાં પારણું સરખું કરવું, એ. વાત્સલ્યનું ગાંડપણ હતું એટલે એમણે ચમકીને પૂછયું ! આ શા માટે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #17 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૧ કમલાવતીએ કહી દીધું ? “અરે, શું થશે પણ નહીં ? છેલ્લે જ્યારે મંત્રીએ પૂછયું કે આશાવાળી વાત - તે જણાવે. ત્યારે કમલાવતી શરમાઈ ગઈ. પતિની સામે શરમાવામાં નારીને એક વિશેષ આનંદ થાય છે. નફફટ નારીમાં તે કઈ સૌંદર્ય છે? સૌંદર્યનું આકર્ષણ તે શરમથી વધે છે. પરંતુ પતિને શરમાળ પત્નીની છેડતી કરવામાં આનંદ આવે છે. મહામાન્ય સુબુદ્ધિએ કમલાવપતીને હાથ પકડી પિતાની તરફ ખેંચી અને બોલ્યો : : “કંઈક તે કહેવું પડશે. તારી શરમ મને સારી લાગે છે. પરંતુ પતિથી ભેદ છુપાવવા એ પત્નીને દુર્ગુણ કમલાવતી પણ મનની વાત જણાવવા માટે ઉત્સુક હતી. પણ, પતિના આગ્રહમાં તેને એક વિશેષ સુખ મળતું હતું. મંત્રીને સોગંદ લેવડાવ્યા પછી બેલી : | ‘પુરુષમાં ધીરજ હોતી નથી. બીજું કશું કહી શકીશ નહીં. બસ એટલું જણાવું છું કે તમે જ્યારે ' સૂઈ ગયા તો હું પણ સૂઈ ગઈ. ત્યારે મેં એક સપનું મેં જોયું. એક સરેવર નિર્મળ પાણીથી ભરેલું છે. હજારો કે કમળો તેમાં ખીલ્યાં છે. સરોવરની વચ્ચે એક મોટું કમળ છે. એકમળને તેડવા હું પાણીમાં ગઈ અને એ સહસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #18 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત–૧ દલ કમળ તેડી મારા ઓળામાં મૂકી દીધું. બસ, પછી. મારી આંખ ખૂલી ગઈ. મેં જે જે સ્વપ્નશાસ્ત્ર વાંચ્યાં છે, તે પ્રમાણે વિચાર કર્યો કે હું પુણ્યાત્મા પુત્રની માતા અનીશ. સુબુદ્ધિ પિતાની પત્નીને છાતીએ લગાવી બોલ્યા : પ્રિયે! તું બહુ બુદ્ધિશાળી છે. લેકે પણ એવું કહે છે કે કમળ પુષ્પોથી ભરેલાં સરેવર, કેરીથી ભરેલે " આંબાનો બગીચો, ગોરસથી ભરેલે કળશ વિગેરે સ્વપ્નમાં કેઈ સ્ત્રી જુએ તે એ સ્ત્રી ભાગ્યશાળી પુત્રની માતા બને છે. આની સાથે એક શરત પણ છે.” - છેલ્લી વાત કહેતાં મંત્રી સુબુદ્ધિ હસ્યા. કમલાવતીને જિજ્ઞાસા થઈ કે શું નવી વાત કહેશે. તેથી પૂછયું : “શરત કેવી? સિમત સાથે મંત્રી બોલ્યા : “શરત એ છે કે જે પતિ પરદેશમાં હોય તે સ્ત્રી ગમે તેવાં સપનાં જુએ તે પણ તેને કશું ના થાય.” આ સાંભળી કમલાવતી એક ઝાટકા સાથે પતિથી જુદી થઈ ગઈ અને હસતી હસતી અંદર જતી રહી. મંત્રી બોલાવતા રહ્યા. પછી એ પણ રાજસભામાં જતા રહ્યા. આ વાતે રાજસભામાં જવા માટે તૈયાર થયેલા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #19 -------------------------------------------------------------------------- ________________ . ' ' પુણ્યપાલ ચરિત–૧ મંત્રી અને તેમની પત્ની વચ્ચે થઈ હતી. રાજસભા. તરફ જતાં રંથમાં બેઠાં-બેઠાં મંત્રી વિચારતા હતા. “ખરેખર જ કઈ પુણ્યાત્મા છવ મારા ઘરમાં જન્મ: લેશે. પુણ્યાત્મા હોય તે કઈ રાજાને ઘરે જન્મ લે. તે. રાજકુમાર અને પછી રાજા બને. મારે ત્યાં તે શું થશે ? બસ, વધારેમાં વધારે મારા પછી મંત્રી બની જશે. રાજાને ઘરે જન્મ લેવાથી પણ મટે પુણ્યાત્મા તે તે બને છે, જે પોતાના પુરુષાર્થથી રાજા બને છે. ઉત્તરાધિકારમાં રાજા થાય તો શું થયું? છતાં પણ જે પિતાના રાજ્યને રાજા બને અને જે પિતાની શક્તિ પરાક્રમથી રાજ્યપ્રાપ્ત કરે તે બંને પુણ્યાત્મા તો છે જ. જે પુણ્યાત્મા ન હોત તો કઈ મજૂરને ઘેર જન્મ લેત. તફાવત એટલે. છે કે કેઈકના માથા પર પુણ્યની પોટલી વધારે મોટી હોય છે અને કેઈકના માથા પર નાની. પુણ્યાત્મા અહીં આવીને પણ ફરી પુણ્ય પ્રાપ્ત કરે છે. આ વાતની અસર નામથી પણ પડે છે. જો કેઈકનું નામ સત્યદેવ રાખીએ તે તે ખોટું બોલવામાં થોડો સંકોચ પામે છે. જે પણ હાય, હું મારા પુત્રનું નામ પુણ્યપાલ રાખીશ. વારવાર. કહેવાથી તેના મનમાં સારા સંસ્કાર આવશે.” રથ દેડી રહ્યો હતો. મંત્રી વિચારતા હતા. જે તેમને પણ વાત્સલ્યને ગાંડપણે ઘેરી લીધા હતાં. મંત્રી.. ભવનથી રાજસભે લંગભંગ અડધે ગાઉ દૂર તેં હશે જે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #20 -------------------------------------------------------------------------- ________________ आ. भी कैलासंतागर सार शान म) भी महापीर जैन आराधना केनाल પુણ્યપાલ ચરિત=1 નગર બહુ મોટું હતું. કદાચ તેના લીધે જ આનું નામ વિરાટનગર પડયું હશે. રથ રાજસભાના દરવાજા પર ઊભે રહ્યો. મહામંત્રી સુબુદ્ધિએ રાજાનું અભિવાદન કરી પિતાનું આસન લીધું. રાજા જિતશત્રુની જમણી તરફ તેમનું સ્વર્ણમંડિત આસન હતું. એ પણ રાજાને જમણે હાથ તે છે. ઘરમાં પતિ-પત્નીની જે સ્થિતિ હોય છે, તેવી સ્થિતિ વત્સદેશના શાસનમાં રાજા જિતશત્રુ અને મહામંત્રી સુબુદ્ધિની હતી. રાજ્યને એક ગાડી માની લે. તેમાં રાજા અને મંત્રી બે પૈડાં છે. રાજા મંત્રીને સંબંધ આવે હોવો જોઈએ. તો જ ગાડી ચાલે છે અને એટલે જ વિરાટનગરમાં સુશસાન હતું. વિરાટનગર વત્સદેશનું રાજનગર હતું. પોતાના નામ જેવું જ નગર વિરાટ હતું. કેષ્ઠિ નિવાસમાં વાણિયાવેપારીઓનાં નવ-નવ માળનાં ભવન હતાં. ત્રણ માળથી કેઈ ઓછું ન હતું. બ્રાહ્મણવાડામાં બ્રાહ્મણોનાં ઘર હતાં. તે ભવ્ય અને ઊંચાં ન હતાં, પરંતુ સુંદર હતાં. શેઠિયાઓ ધન અને ભવનથી ઊંચા હતા. અને -બ્રાહ્મણે ચારિત્ર અને મનથી ઊંચા હતા. નગરની ચારે બાજુ લીલાંછમ ખેતરે હતાં. એ ખેતરમાં ખેડૂતોની ઝૂંપડીઓ હતી. તેમનાં પાકાં મકાને નગરમાં હતાં. તે मा. भी कहासागर मूरि शान मकर P.P. Ac. Gunratnasuri i aktit A TOTWAY nous * Page #21 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિતઆ બધી જાતિ અને બધા વર્ગના લોકો વિરાટનગરમાં રહેતા હતા. પુણ્યના બજારમાં બધા જ માળી હતા. તેમણે વિરાટનગરના બગીચાઓનો ઈજારો લીધો હતો. પુષ્પના બજારમાં હાર અને ગુજરાની હજારે દુકાન હતી. તાંબાના. * બજારમાં તાંબાના વાસણોની દુકાન હતી. દરેક વસ્તુ– સામગ્રીનાં જુદાં-જુદાં બજારે હતાં ચેકસી બજારમાં રત્નો અને આભૂષણોની ખરીદી: માટે મોટા-મોટા ઘરની સ્ત્રીઓ પાલખીઓમાં બેસી આવતી હતી. વિરાટનગરના રન વેચનાર પુરુષ એટલા બધા - ધનવાન હતા કે તેમની પાલખીઓ પણ સોનાથી મઢેલા: હાથીદાંતની હતી. રાજમાર્ગ મોટા હતા. તેની બંને બાજુ વૃક્ષની છાયા હતી. નિર્મળ પાણીથી ભરેલાં સરવરે. વિરાટનગરમાં હતાં. બધું મળીને કહીએ તે વિરાટનગર એટલું બધું રમ્ય અને સુંદર હતું કે જોતા જ રહી જઈએ. આવા નગરમાં રાજા જિતશત્રુ રાજ્ય કરતા હતા. રાજા જિતશત્રુ લગભગ ચાલીસ વર્ષના હશે. તેમની છાતી પહેલી અને હાથ લાંબા હતા. એ વીર અને પરાક્રમી: હતા. અપરાધીને સજા કરવામાં કઠેર જરૂર હતા, પરંતુ - પ્રજાના હિતનાં કામ જીવની જેમ કરતા. વિદ્વાનોને પ્રોત્સા હન આપતા. અપંગ-ઘરડા, જેનું કેઈ ન હોય તેવા. -નિરાધાર લેક રાજકીય દાનશાળામાંથી નિયમિત ભજનકપડાં મેળવતા. તેથી તેમના રાજ્યમાં કઈ બેકાર ન હતું. P.P. Ac. Gunratrasuri MS.. Jun Gun Aaradhak Trust Page #22 -------------------------------------------------------------------------- ________________ 7. પુણ્યપાલ ચરિતતેમના ગુપ્તચરે એ વાતની ખબર રાખતા કે કઈ ભૂખ્યું સૂઈ ન જાય. વસ દેશની રાજ્ય વ્યવસ્થા સુવ્યવસ્થિત અને અનુશાસિત હતી. આ સુશાસનમાં મંત્રી સુબુદ્ધિને હાથ હતે.. આ પ્રમાણે રાજા–પ્રજાને સમય સુખ-સંતોષથી પસાર થતો હતે. નજરમાં સાધુ-સંતે પણ આવતા. બધા ધર્મ સંપ્રદાયના સાધુ આવતા હતા. ધૂણી ધખાવી લેકની મનેકામનાઓ પૂરી કરનાર તપસ્વી પણ કયારેક આવતા. તેમની પાસે સ્ત્રીઓ વધારે પ્રમાણમાં જતી હતી. કેઈ કહેતી :- “મારે છોકરીઓ જ આવે છે. કેઈ એ ઉપાય બતાવે કે પુત્ર જન્મે.” એ કઈ કહેતી: હું મારા પતિથી બહુ દુઃખી છું. તેથી એ મંત્ર આપે કે મારે પતિ મારા વશમાં રહે.” ઘણી વાર સાચા સાધુ પણ વિરાટનગરમાં આવતા જ્યારે તેઓ આવતા ત્યારે સ્ત્રી પુરુષની ભીડ થતી. રાજા જિતશત્રુ, રાણી પદ્માવતી, મંત્રી સુબુદ્ધિ અને મંત્રીપત્ની. કમલાવતી વિગેરે વિશિષ્ટ માણસો આ સાધુઓને ઉપદેશ. સાંભળવા જતા. એ કોઈને ભૌતિક મનોકામના પૂરી થાય એ કઈ મંત્ર આપતા નહીં. પરંતુ કોઈ એવી જ વાત કહેતા કે કેતાએ મુગ્ધ થઈ સાંભળતા. એ કહેતા : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #23 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત– 1 “પહેલાં એ વિચારો કે તમારે પુત્રીએ કેમ જન્મ છે, પુત્ર કેમ નથી થતો ? એ વાત પર વિચાર કરો કે તમારો પતિ તમને કેમ હેરાન કરે છે ? આ બધું કર્મ બંધનનું કારણ છે. સારા કર્મો કરવાથી સુખ પામશે અને ખરાબ કર્મોથી દુઃખ પામશે. લેઢાની સાંકળમાં બંધાએ અથવા સોનાની સાંકળમાં, બંનેમાં બંધન તે છે જ. અખંડ આનંદ પ્રાપ્ત કરવા બંધન તેડવાં પડશે. આ કમેને નાશ કરવાનો વિચાર કરે. ધર્મના શરણે આવે. લીમડાનું ઝાડ વાવી કહો કે મહાત્માજી આ લીંબડી કડવી છે. એ કઈ ઉપાય બતાવે કે લીંબડી મીઠી થઈ જાય. લીબડી કેવી રીતે માઠી થશે? કયારેય નહીં થાય. અસંભવ છે. મીઠું ફળ ખાવું હોય તે આંબાનું ફળ વાવે. પુત્ર ન થવાનાં કામ કરી વાંઝણી પૂછે છે કે કોઈ ઉપાય બતાવે. જે કર્યું હોય તેનું ફળ સમભાવથી ભગવો અને આગળના પુણ્ય માટે સંચય કરે.” આવી વાતો કહેનાર નિગ્રંથ સાધુ હતા. એ જન શ્રમણ પણ કહેવાતા. જેમનામાં થોડે પણ વિવેક હતો એ બધાને જનધર્મ પ્રિય હતો. જેન શ્રમણ નગર–નગર, ગામગામ વિહાર કરી મનુષ્યોને જ્ઞાન આપી જગાડતા. મંત્રીપત્ની કમલાવતી પણ જેનધર્મમાં માનતી હતી. તેણે જૈન મુનિને ઉપદેશ સાંભળે હતે. તેનું જીવન ધર્મમય હતું. તે ધર્મ ક્રિયાઓ અને દાન-પુણ્ય દ્વારા પિતાના ગર્ભસ્થ બાળકને શુભ સંસ્કાર આપતી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #24 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૧ ધીરે ધીરે સમય પસાર થયે તે નવ મહિના પૂરા થયા. દિવસ વધુ પસાર થયા તે વિદ્યા વિવેકને જન્મ આપે છે, તે પ્રમાણે કમલાવતીએ એક પુત્રરત્નને જન્મ આપે. હવે આનંદની શું વાત કહેવી ? મંત્રીને પહેલે પુત્ર હતા. અપાર આનંદ થશે. રાજા જિતશત્રુએ વધામણી મેકલી : - “તમારે પુત્ર ચિરાયુ થાય ! તમારી જેમ તે વિચક્ષણ અને ધર્મનિષ્ઠ બને. ભવિષ્યમાં યુવરાજ અરિમર્દનનો મંત્રી પણ તે બનશે.” તે પછી તે વધામણીની હાર લાગી ગઈ. બધા સચિવ અને આમાએ વધામણું મેકલી. એ બધા મંત્રીભવનમાં આવ્યા. જે દિવસે નામકરણ સંસ્કાર થયા, તે દિવસે રાજા જિતશત્રુ પણ આવ્યા. મંત્રી સુબુદ્ધિએ વિરાટનગરના લોકેને ભોજન આપ્યું. બધાએ ખાધું. યાચકને નવાં કપડાં મળ્યાં. ધામધૂમથી ઉત્સવ ઊજવવામાં આવ્યું. આખી રાત ગીત-સંગીત ચાલ્યું. પૂર્વ સંકલ્પ પ્રમાણે મંત્રીએ પિતાના પુત્રનું નામ પુણ્યપાલ” રાખ્યું. બધાને આ નામ - ખૂબ ગમ્યું. મોટા ઘરનાં બાળકનું જે રીતે પાલન-પોષણ થાય છે, તે રીતે પુણ્યપાલનું પાલન-પોષણ થવા લાગ્યું. પાંચ - દાસીઓ પુણ્યપાલને પાળતી. એક દૂધ પિવડાવવા માટે હતી. એક સ્નાન કરાવતી. એક તેને રમકડાંથી રમાડતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #25 -------------------------------------------------------------------------- ________________ 10 પુણ્યપાલ ચરિત-ઇ. એક હાલરડું સંભળાવી ઉઘાડતી. આ પ્રમાણે પાંચ હતી. તેમની સહાયતા માટે બીજી દાસીઓ હાજર હતી. આ બધી માતા કમલાવતીને વિસ્તાર જ સમજી લો. પુણ્ય-- પાલની માતા કમલાવતી પિતે પિતાના પુત્રને ઊંચકીને ફેરવતી. બધી ધાય માતાઓ તેમના વાત્સલ્યનું પ્રતિબિંબ માત્ર હતી. - પુણ્યપાલ મેટે થવા લાગે. વર્ષો પસાર થયાં. તે. પાંચ વર્ષને થયો. ચન્દ્રના ટુકડામાંથી શરીર બનાવ્યું હોય તે તે સુંદર હતું. મંત્રી તેને લઈ રાજસભામાં. જતા. રાજા જિતશત્રુ પ્રેમથી તેને પોતાના ખોળામાં બેસાડતા.. પુણ્યપાલ બધાને વહાલે હતો. મંત્રીને પુત્ર હતા, પણ તેનું ભાગ્ય રાજકુમારે જેવું હતું. રૂપ પણ એવું જ હતું. જ્યારે આઠ વર્ષને થશે ત્યારે કલાચાર્ય પાસે. જવા લાગ્યું. તેણે બધી કલાઓ પ્રાપ્ત કરી. બેંર કળાઓ. શીખે. ભાગ્ય અથવા દેવે તેને બુદ્ધિ આપી હતી અને ગુરુએ વિદ્યા આપી. વિદ્યા-બુદ્ધિ મળી સેનામાં સુગંધ. ભરાય તે સંગ થયે. કેઈક કહે છે કે બુદ્ધિ ઈશ્વરદત્ત હોય છે, પરંતુ, ઈશ્વર બધાને આવી બુદ્ધિ કેમ નથી આપતે ? ઈશ્વર પણ કર્મ અનુસાર બધું આપે છે. બુદ્ધિ પણ અને સુખ-સંપત્તિ પણુ. પરંતુ જેન શ્રમણે કહે છે કે જ્યારે ઈશ્વર પણ કર્મ પ્રમાણે જ બધું આપે છે, તે એ જ કર્મ આપણું બગાડે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #26 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત–૧ સુધારે છે. ઈશ્વર પર વિશ્વાસ રાખવે જ શા માટે? વિશ્વાસ તે પિતાના પુરુષાર્થને છે. ઈશ્વર તે છે જ નહીં. જે છે તે કઈ એકલો જ સર્વનિયન્તા પરમાત્મા કેઈ. નથી. કર્મને નાશ કરી દરેક આત્મા પરમાત્મા બની શકે - છે. પુણ્યપાલે કેટલાંક એવાં પુણ્ય કર્મો કર્યા હતાં, જેથી. આ જન્મમાં બહુ જ બુદ્ધિશાળી થ. પુણ્યપાલ વિદ્યાનિષ્ણાત થઈ ઘરે આવ્યા. દેવકુમાર જેવું લાગતું હતું તે. કામદેવ કહીએ તો ખેડું નહીં.. કારણ કે તેને જોનાર તેના રૂપને એકીટશે જોતા હતા. કમલાવતી મંત્રીની પાછળ પડી ગઈ. એક દિવસ હઠ કરી. બોલી : તમે પિતા બની ગયા અને હું માતા. હવે હું સાસુ પણ બનીશ. હવે પુણ્યપાલનાં લગ્ન કરે.” ' મંત્રી બોલ્યા : " બનવાની ઈચ્છા કયારેય પૂરી થતી નથી. પછી તું દાદી બનવાનું કહીશ. પૌત્ર જેવાની પણ ઈચ્છા કરીશ.” કમલાવતી બોલી : ત્યારે તે હું વૃદ્ધ થઈ જઈશ. પછી દાદી તે ઈચ્છા. નહીં હોય તે પણ બની જઈશ. અને વળી ઈચ્છા પ્રમાણે દાદી બનવાનું મારા-તમારા હાથમાં તે નથી. વહુની સાસુ. બનવાનું તે આપણા હાથમાં છે.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #27 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૧ કમલા ! અહીં જ તું ભૂલ કરે છે. આપણા હાથમાં કશું જ નથી. બધું ભાગ્યના હાથમાં છે. શું કહ્યું, પુરુષાર્થ ? પુરુષાર્થ ભાગ્ય પ્રમાણે થાય છે. પુણ્યપાલના લગ્નની વાત જ કરીએ. કાલે જ એક કન્યાના પિતા રાજસભામાં આવ્યા હતા અને આજે જ તેં વાત કરી. હું આજે વાત પાકી કરી લઈશ. ભાગ્ય પ્રમાણે પુરુષાર્થ થઈ ગયે. ભાગ્ય ન હોત તો કન્યાના પિતા કાલે કેમ આવત? તું આજે જ કેમ દબાણ કરે ?" ' '' બસ, વાત પાકી થઈ ગઈ પુણ્યપાલનાં લગ્ન થઈ ગયાં. દેવકન્યા જેવી સુઘડ પની પુણ્યપાલને મળી. તેનું નામ કનકમંજરી હતું. કમલાવતી સાસુ બની અને મંત્રી સુબુદ્ધિ સસરા બન્યા. કનકમંજરી ગુણોને ભંડાર હતી. તેણે ચેસઠ કળાઓ પ્રાપ્ત કરી હતી. તે પતિવ્રતા હતી. (પુણ્યપાલ ભાગ્યશાળી હતો તેથી તેને કનકમંજરી જેવી પત્ની મળી હતી. કનકમંજરી વિચારતી હતી કે હું કેટલી ભાગ્યશાળી છું, જે મને આવા પરમ ધર્મનિષ્ઠ સ્વામી મળ્યા. * પુણ્યપાલનું દાંપત્ય જીવન સુખેથી પસાર થતું હતું, પિતા મંત્રી હતા. તેમની પાસે સંપત્તિ હતી અને રાજાની મહેરબાની સૌથી મોટી વસ્તુ છે. તેથી પુણ્યપાલને કઈ વાતની ચિંતા ન હતી. પણ સમય પસાર કરવા કંઈક તે જોઈએ, તેથી પિતા સાથે દરરોજ રાજસભામાં જતો. તેનું પણ સભામાં એક આસન હતું. રાજાની સમસ્યા હલ કરવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #28 -------------------------------------------------------------------------- ________________ 13: પુણ્યપાલ ચરિતકયારેક પુણ્યપાલ પિતાની બુદ્ધિને એ પરિચય આપતે. કે રાજા જિતશત્રુ હસીને કહેતા : મંત્રી! તમારો પુત્ર તમારાથી બહુ આગળ નીકળી . ગયો.” મંત્રી પણ ચૂપ રહેતા નહીં. તે કહેતા : “રાજન ! જે પુત્ર પિતાથી દર્સ ડગલાં આગળ ન હોય તે પુત્ર કે ? રાજા જિતશત્રુ મંત્રી પુત્ર પુણ્યપાલ ઉપર એટલા ખુશ હતા કે તેને ઠાઠ વધારી દીધે. જ્યારે પુણ્યપાલવનભ્રમણ કરવા જતા ત્યારે રાજ નિયુક્ત અંગરક્ષક તેની સાથે રહેતા. રાજાએ તેને સુવર્ણજડિત રથ આપ્યો હતે. પાંચ જાતનાં શસ્ત્રો, રત્ન જડેલાં આભૂષણો અને કપડાં. વિગેરે તે રાજાએ જુદું આપ્યું હતું. રાજસભાના બીજા સભાસદ અને સચિવે પણ પુણ્યપાલને જીવની જેમ પ્રેમ. કરતા હતા. " ગુણવાનને બધા પ્રેમ કરે છે. કોયલને અવાજ . સાંભળવા લેકે વનવનમાં ભટકે છે. અને ઘરના છાપરા. ઉપર બેઠેલા કાગડાને પથ્થર મારી ઉડાડી મૂકે છે. રાજા જિતશત્રુ મંત્રી સુબુદ્ધિ અને મંત્રીપુત્ર પુણ્યપાલ એક . માળામાં ગુંથાયેલાં ફલેની જેમ પિત પિતાના સ્થાન પર હતા. કૅણ કેની ફરિયાદ કરે ! બધું બરાબર ચાલતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #29 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત–૧ હતું. આગળ કાંઈ કહેવું હોય તે એ કહેવું કે વાર્તા બને. તે બધા નિયમિત ઊંઘતા–ઊઠતા, ખાતા, પીતા આ કાંઈ કહેવાની વાત છે ! આ તો બધા કરે છે. પશુ, પક્ષી જીવ-જંતુ પણ કરે છે. મનુષ્ય જન્મ લે છે, જીવે છે, પછી મૃત્યુ પામે છે. મનુષ્યતર પ્રાણી પણ આ ક્રમ જાળવે છે. મનુષ્યનું જીવન -અનુભવો અને ઘટનાઓને ભંડાર છે. ભાગ્યથી કહે, સંગ અથવા બનવાકાળને કારણે કહા, મનુષ્યના જીવનમાં ઘટનાઓ બને છે. તેનાથી તે બધું શીખે છે. અનુભવ મળે છે. એક વાર વિરાટનગરમાં એક બનાવ બન્યો. ' રાજા જિતશત્રને દરબાર ભરાયા હતા. મહામંત્રી, નગરશેઠ, રાજપુરોહિત વગેરે જનતાના અનેક પ્રતિનિધિ સભાસદ રાજસભામાં હતા. બધા રાજા જિતશત્રુના કૃપાપાત્ર હત ઘણાને રાજાએ ગામ આપ્યાં. ગોભૂમિ દાન પ્રાપ્ત કરનાર બ્રાહ્મણ પણ હતા. રાજાના મનમાં અહંકાર આવ્યો. પિતે વિચારેલી વાત સભામાં કહી H “રાજાના પુણ્યથી પ્રજાનું દુઃખ-દારિદ્રય દૂર થાય છે. રાજા પાપી હોય તો પ્રજા ભૂખે મરે છે. એક માછલી આખા સવરને દૂષિત કરે છે. આ કહેવત પાછળ એક સત્ય છે. પાપી રાજાના રાજયમાં દુકાળ પડે છે. પિતાની પ્રશંસા કરવી ન જોઈએ. પરંતુ વાત થાય છે તેથી કહું છું આજે જે સુખી-દુ:ખી છે તે મારા કારણે છે. શું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #30 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત–૧ 15 તમે એ અનુભવ નથી કરતા? શું હું જૂઠું બોલું છું? ધનદત્ત ! તમે કહો.' ' * ધનદત્ત નામના એક શેઠ પિતાના આસન પરથી * ઊભા થયા અને બેલ્યા: અન્નદાતા ! તમે સાચું કહે છે. એમાં બે મત નથી. મારી વણઝાર લૂંટાઈ જતી હતી. મેં તમને કહ્યું. “તમે એવી વ્યવસ્થા કરી કે ડાકુઓ છુપાઈ ગયા. એક વર્ષ સુધી તમે મારી પાસે કર લીધે નહીં. આ બંને કારણે હું ખૂબ કમાયે. હું એમ કહીશ કે આજે હું જે છું તે તમારા કારણે છું.” સાગરદત્ત! તમે પણ બોલો.” રાજાના કહેવાથી શેઠ સાગરદરો કહ્યું : “રાજન ! હું ભાઈ ધનદત્તની વાતનું સમર્થન આપતાં એટલું જ કહીશ કે વેપારીને એ અહંકાર મિથ્યા છે કે એ પિતાના અનુભવથી કમાય છે. રાજાના ભુજ બળથી અમારા જેવા શેઠિયાઓના ખજાના ભરાય છે. જેના ઉપર તમે ગુસ્સે થાઓ છે, તેને માટીમાં રગદોળી નાખો છો. શેઠ રત્નચન્દ્રએ કરી કરી ને તમે તેનું બધું ઝૂંટવી લીધું. આજે તે ફેરી કરે છે.” બસ, બધાએ વખાણ કરવાનું શરૂ કર્યું. બધાએ રાજાના અહંકારને એ તૃપ્ત કર્યો કે રાજા ફૂલાઈ ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #31 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિતઅહંકારી ફૂલાઈ શકે છે, ફેલાઈ શકતો નથી. મંત્રી સુબુદ્ધિએ પણ રાજાની હા માં હા ભણું. આ બધાની વચ્ચે પુણ્યપાલ. પણ હતું. તે મંદ મંદ મિત કરી રહ્યો હતો. રાજાએ તેની તરફ નજર નાખી તે હૃદયમાં શંકા થઈ: “આ હતભાગી કેમ હસે છે ? તેના મનમાં શું છે ? જેઉં એ શું કહે છે ?" - રાજાએ પૂછયું : “પુણ્યપાલ ! તું પણ કંઈક બોલ. વિરાટનગરમાં. આજે તારું જે માનસન્માન છે. એ મારા કારણે છે. તું કઈ પણ પદ પર નથી, છતાં પૂજાય છે. મેં તારો કે. ઠોઠ કર્યો છે. બેલ, હું જૂઠું બોલું છું ?" - પુણ્યપાલે કહ્યું : “રાજન ! મારી પાસે બે પ્રકારના જવાબ છે. એક જૂઠી વાત કહેવી, બીજી સાચી વાત કહેવી. સત્ય સિવાય. કશું નહીં કહેવું.” રાજા જિતશત્રુએ કહ્યું : તને કશું કહે છે કે તું જૂઠી વાત કહે. જે સાચું હોય તે બેલ. બધાએ સાચું કહ્યું છે. તું શા માટે જૂઠું બાલીશ ? પુણ્યપાલ બોલ્યો : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #32 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૧ પૃથ્વીનાથ ! આપણું વિરાટનગરમાં ઘણું લોકે. જન્મથી આંધળા છે, કેઈક લંગડા પણ છે. તેમાંથી તમે એક પણ આંધળાને દેખતે કેમ ન કર્યો? કઈ દેઢ પગવાળાને બે પગ પણ ન આપ્યા. ધન, ભૂમિ, સંપત્તિ છે. તમે બહુ આપી, પણ આ લેકે ઉપર તમે કૃપા કેમ ન. કરી? ગુસ્સે થઈ રાજા બોલ્યા : “આ તે કંઈ વાત છે? આ મારા પ્રશ્નનો જવાબ. છે ? પુણ્યપાલ! તું મને પ્રશ્ન કરે છે. તારા પ્રશ્નો મૂર્ખતાભર્યા છે. આ બધું પિતપોતાના કર્મોનું ફળ છે. તું એ પણ કહીશ કે કોઈ કાળાને મેં ગોરો કેમ ન કર્યો? કર્કશ અવાજવાળાને મીઠો અવાજ કેમ ન કર્યો? આ. બધું કેઈ કરી શકતું નથી. આજે તું અને તારા પિતા. જે કાંઈ છે તે મારા કારણે છે. તું આ સાચી વાતને. નકારી શકશે નહીં. તારા પિતા સુબુદ્ધિ પણ નકારી. શકયા નથી.” નિર્ભયતાપૂર્વક પુણ્યપાલે કહ્યું : “રાજન ! સાચું કંઈક જુદું જ છે. જેવી રીતે. આંધળા-બહેરા, લૂલા-લંગડા વિગેરે પિતપતાના પૂર્વકર્મોના. કારણે છે, તેવી રીતે ધનવાન-ગરીબ પણ પોતાના પાપપુણ્યના કારણે છે. સાચું એ છે કે આજે હું જે કાંઈ છું એ પિતાના પુણ્યના કારણે છું. તમારા કારણે હું કશું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #33 -------------------------------------------------------------------------- ________________ 18 પુણ્યપાલ ચરિત-૧ જ નથી. હું તમારા મંત્રીને પુત્ર બન્યું છું, એ પણ મારા પૂર્વભવના કર્મના કારણે.” - પુણ્યપાલે બહુ મોટી વાત કહી દીધી. પગની પાનીથી માથા સુધી રાજા ધ્રુજી ઉઠયા. તેના રૂંવાટે-રૂંવાટામાં ગુસ્સો વ્યાપી ગયે. મંત્રી સુબુદ્ધિને રાજાએ કહ્યું : મંત્રી ! સાંભળો છે? તમારો પુણ્યપાલ શું કહે છે? તેને તમે સમજાવે. હું ધારીશ તે તેને ગધેડા ઉપર બેસાડી આખા વિરાટનગરમાં ફેરવીશ. પછી તેનાં પુણ્ય શું કરશે ? પુણ્યપાલ નામ રાખ્યું તે શું થઈ ગયું. મનમાં તો એવું થાય છે કે તેને અહંકારને આનંદ -અતાવી દઉં. - રાજાના ગુસ્સાને પુણ્યપાલ ઉપર કઈ પ્રભાવ પડયો નહીં. તે બેલ્યો ' “તમે મને સજા કરશો કે દુઃખ આપશે તે એ પણ મારા કૃતકર્મોના કારણે થશે. તમે મને કોઈ દુઃખ કે સુખ આપી શકતા નથી. એટલું જ નહીં........... . . મંત્રી સુબુદ્ધિએ પુણ્યપાલને ધમકાવતાં કહ્યું : . * “બસ–બસ, હવે કશું કહીશ નહીં. મનમાં જે આવે તે બલી નાખે છે ? વડીલે સામે વાત કરવાની મર્યાદા પણ જાણતા નથી ? પુણ્યપાલ! બહુ થઈ ગયું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #34 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ -ચરિત–૧ 19 . એ પિતાની આજ્ઞા માની પુણ્યપાલ ચૂપ થઈ ગયો. તે છતાં રાજાને ગુસ્સો શાંત થશે નહીં. મંત્રીએ રાજાના ક્રોધાગ્નિ પર પાણી છાંટતાં કહ્યું : “રાજન ! પુણ્યપાલે ભલે લગ્ન કર્યું, છતાં તે બ ળક છે. કાલને છોકરે તે છે. તમારી શોભા તેને માફ કરવામાં છે. તેની વાતનું ખોટું ન લગાડશે.” હવે રાજાને શાંતિ થઈ. તેમણે મંત્રીને કહ્યું : “મંત્રી તમે એને સમજાજે. હું તેને સમય આપું છું. જે સત્ય બધાએ સ્વીકાર્યું છે, તે તેણે સ્વીકારવું પડશે.” મંત્રીએ શાંતિને શ્વાસ લીધો. એ રાજાના ગુસ્સાને જાણતા હતા. આખું વિરાટનગર જાણે છે કે જ્યારે એ -ગુસ્સે થયા હતા, ત્યારે શેઠ રતનચન્દ્રને માટી ચટાડી હતી. તે કરોડપતિ હતે. વિદેશથી વેપાર કરી આવ્યું તે રાજા પાસે ભેટ-સોગાદ લઈને ન આવ્યો. કહી દીધું, નુકસાન થયું છે. નુકસાન થોડું છુપાય છે? નુકસાન થયું તે કરેડપતિ કેવી રીતે થે. રાજા ખિજાઈ ગયા. તેનું બધું ધન લઈ લીધું. આજે રત્નચદ્ર ફેરી કરે છે. દેશવટે ન આપે તે સારું કર્યું. રાજાઓ નાની-નાની વાતોમાં દેશવટો આપે છે. પુણ્યપાલ ગાંડે છે. રાજાને ખાલી ગુસ્સે કરે છે. તેની માતાને કહીશ, તે આને સમજાવશે.. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #35 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિતઆગળ વાત વધે નહીં અને રાજા આ પ્રસંગ ભૂલી જાય તે માટે મંત્રીએ પુણ્યપાલને ઘરે મોકલી દીધો અને રાજાને બીજી વાતમાં ચડાવી દીધા. રાજા આ વાતને ભૂલી ગયા. વાત ભૂલાઈ ગઈ. કેટલાક દિવસ સુધી પુણ્યપાલ. રાજસભામાં ન આવ્યું. સભાના પ્રસંગની વાત પિતાની. પત્ની કનકમંજરીને કહી તે તેણે કહ્યું : સ્વામી ! પેલી કહેવત તમે નથી સાંભળી કે રાજાની. આગળ અને ઘડાની પાછળ દુઃખ હોય છે. ઘોડાની પાછળ ઊભા રહો તો કયારેક એ લાત એવી મારે છે કે યાદ રહી જાય. રાજા ઊંધા હોય છે. તેની સામે ઊભા રહે તે આ પ્રમાણે થશે. તમે ખેડું કહેશો નહીં. કહેવું પણ ન જોઈએ.. કહેવું તે સાચું કહેવું. હિંમત ન હોય તે ચૂપ રહેવું.” “પરંતુ કનક! આ તે કાયરતા ગણાય. રાજા શું વિચારશે ? કાયરતા શેની ? આ પણ કોઈ વીરતા છે કે જાણવા છતાં આગમાં કૂદી પડવું. તમારી પ્રતિજ્ઞા એ છે કે ખોટું બોલવું નહીં અને કોઈની ખુશામત નહીં કરવી. પરંતુ. એવી પ્રતિજ્ઞા તે નથી કે પિતાની આજ્ઞા નહીં માનવી. તમારા પિતાએ આજ્ઞા આપી છે કે રાજસભામાં ન જવું.. એમાં શેની કાયરતા ? જ્યારે રાજા બોલાવે ત્યારે જરૂર જજે. અને જે પૂછે તે સાચું કહેજે સાચું બોલનારને ત્રણ લેકમાંથી કોઈની બીક નથી હોતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #36 -------------------------------------------------------------------------- ________________ . 21 પુણ્યપાલ ચરિત-૧ પુણ્યપાલે કનકમંજરીને છાતીએ લગાવી મુગ્ધ થઈ કહ્યું: પ્રિયે ! સાચે જ તું મારી ધર્મસંગિની છે. તારે વિચારો સાંભળી હું ગદ્ગદિત થઈ ગયે. સાચું કહું છું. મારા જેવો મૂખ પતિ તારા જેવી ચતુર પત્નીના શાસનથી ચાલે તે શું ને શું થઈ જાય ? છાતીથી છૂટા પડતાં કનકમંજરી બેલી : બસ–બસ રહેવા દો. હવે મને બનાવવા લાગ્યા. હું એવી મૂર્ખ નથી કે તમે મને બનાવી શકો. પત્નીઓને - સમજાવવામાં–ફેસલાવવામાં બધા પતિઓ સરખા જ હોય છે. જેવી ખુશામત મારી કરી, એવી રાજાની કરી હતી તે * તમારું શું બગડી જવાનું હતું ? “સારું, હવે ઊંધું ભણાવવા લાગી ? રાજા રિસાઈ જઈ મારું કશું કરી શકતા નથી. તું રિસાઈ જઈશ તે ઘણું બધું થશે.” હું શું કરીશ? રાજા તો દેશવટે પણ આપશે.” પ્રિયે ! હું દેશવટાથી ડરતો નથી. હૃદય નિકાલથી ડરું છું. તું રિસાઈ તે હૃદયથી કાઢી નાખીશ. એ બીક “હવે તમારી સાથે કોણ વાત કરે ? સામાયિકો રિમય થઈ ગયો.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #37 -------------------------------------------------------------------------- ________________ 22 પુણ્યપાલ ચરિતા: - “અરે હા.” પુણ્યપાલે કહ્યું. બંને ઔષધગૃહમાં જઈને સામાયિક કરવા લાગ્યાં. નુકસાનથી ગમે તેટલો બચવાનો પ્રયત્ન કરે પણું. કોઈ બચી શકતું નથી. ભાવિ કેઈ ને કોઈ સંગ બનાવી. લે છે. રાજા જિતશત્રુના ગુસ્સા અને પુણ્યપાલની સ્પષ્ટ વાણીથી ઉદ્ભવેલા અનર્થથી બચવા માટે મંત્રી સુબુદ્ધિએ પુણ્યપાલનું રાજસભામાં જવાનું બંધ કર્યું હતું. એક દિવસ બંનેને ભેટે વનમાં થઈ ગયે. ઘોડા: પર બેસી પુણ્યપાલ વનભ્રમણ કસ્વા ગયે. તે દિવસે રાજા. પણ ગયા હતા. બંને મળી ગયા. બંનેના ઘોડા સામસામે હતા. રાજાને ઘેડે લાલ હતો અને પુણ્યપાલને. સફેદ હતો. રાજાએ પૂછયું : પુણ્યપાલ! હવે શું કરે છે ? હવે તે મારી વાત. માનીશ ને ?" પુણ્યપાલે કહ્યું : કેમ નહીં માનું? તમે રાજા છે અને હું તમારી: પ્રજા છું. તમારા હુકમનું પાલન કરવું એ મારે ધર્મ—ફિરજ બને છે. આદેશ આપો.” - “આદેશ શું આપું? મારી વાત તારે માનવી પડશેજે દસ દિવસ પહેલા મેં રાજસભામાં કહી હતી. હું તારા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #38 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૧ ઉપર ખુશ છું, એટલે તારો ઠાઠ છે. જો હું ગુસ્સે થઈ જઉં તે તને રખડતો કરી દઉં. બધાએ આ સાચું માન્યું. તું કેમ નહીં માને ? તારા પિતાએ તેને સમજાવ્યો હશે.” આજે પણ પુણ્યપાલ નિર્ભયતાથી બોલ્યા : તમારે આદેશ નથી. તમે મારી ઈચ્છા જાણવા માગો છે. ઈચ્છા બદલાશે ? રાળના કહેવાથી જે. દિવસને રાત કહી આકાશમાં તારા ચમકાવે છે તે મૂર્ખ છે. ખોટું કેવી રીતે કહું? તમે રાજા છે, તમારાં કૃતપુને કારણે. હું જે કાંઈ છું, તે મારાં કૃતપુને કારણે છું. દરેક મનુષ્ય પાપ-પુણ્યનું ભારે લઈ જન્મે છે. અહીં આવી તેને ભારે છૂટે છે, ત્યારે કમ પ્રમાણે જેવાં પાપ-પુણ્ય ઉદય પામે તે પ્રમાણે સુખ-દુઃખ મળે છે.” રાજા જિતશત્રુ ગુસ્સે થયા. કશું બોલી શકયા નહીં.. એટલું જ બોલ્યા : “સારુ, આજે રાજસભામાં આવજે. ત્યાં બધાની સામે તારા મથ્યાવાદને નિર્ણય થશે.” પુણ્યપાલ રાજસભામાં ગ. રાજાને આદેશ હતે.. તે આદેશ કેમ ન માને? રાજપની વાત પહેલાં જ ફેલાઈ ગઈ હતી. સભામાં સન્નાટે હતે. મંત્રી સુબુદ્ધિ, ગભરાઈ રહ્યા હતા. મંત્રીએ પિતાના પુત્રને કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #39 -------------------------------------------------------------------------- ________________ 24 પુણ્યપાલ ચરિત-૧ - “પુયપાલ ! બે વખત રાજાએ તને માફી આપી. હવે ત્રીજી વાર નહીં આપે. આજે હું પણ કશું કહીશ નહીં. તેથી બધાએ જે કથન સ્વીકાર્યું છે, તેને પિતાના હિત ખાતર સ્વીકારી લે. મેં પણ એમ જ કર્યું છે. તું મારાથી વધી ગયે? હું તારો પિતા છું.”. પુણ્યપાલ બોલ્યા : પિતાજી! તમે અને મહારાજા બને સાંભળે. પિતાના સુખ માટે મનુષ્ય જૂઠું બોલે છે. પરંતુ હવે તેમને ભ્રમ દૂર થશે કે જૂઠું બોલવાથી કોઈ લાભ નથી થતો. માત્ર ' લાભને આભાસ છે. તે પછી કોઈ જૂહું શા માટે બેલશે ? હું મારી તે ધારણા છે કે સાચું બોલવામાં લાભ છે. ઇશ્વર વાદીઓ તે એમ પણ કહે છે કે સત્યમાં ઈશ્વર રહે છે. હું જૂહું કયારેય નહીં કહું. " રાજાએ પૂછ્યું : તે પછી શું કહે છે? પુણ્યપાલ બોલ્યો : ' - એ જ, જે હું પહેલાં બે વાર કહી ચૂક છું. દરેક મનુષ્ય પેતાના કૃતકર્મો પ્રમાણે સુખ-:ખ ભોગવે છે.” હવે રાજા પિતાની જાતને રોકી શકયા નહીં. તેમણે આદેશ એ છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #40 -------------------------------------------------------------------------- ________________ 25 પુણ્યપાલ ચરિત-૧ પુણ્યપાલ ! મારા રાજ્યની સીમા છેડી જતો રહે. તારા જેવા કૃતન લોકો મારા રાજ્યમાં રહી શકતા નથી. મારી કૃપાથી આજ સુધી સુખ ભોગવ્યાં. હવે મારા ગુસ્સાનું પરિણામ ભોગવ. હવે તું વત્સદેશમાં નહીં રહી શકે. મારી સીમાના વનમાં પણ નહીં.' પૂર્વવત્ પ્રસન્ન મુખમાં પુણ્યપાલે રાજાની આજ્ઞાને સ્વીકાર કરતાં કહ્યું : તમારો હુકમ મને માન્ય છે. તે છતાં એટલું કહીશ કે તમારા રૂપમાં મારા દેવ મારાથી ચુકયા છે.” - પુણ્યપાલ દરબારમાંથી જતો રહ્યો. પિતાના ભવન પર ગયે. સભામાં લેકે પોતપોતાની વાત કરવા લાગ્યા. ઘણએ એમ કહ્યું કે પુણ્યપાલ મૂર્ખ છે. જિદ્દી અને હઠીલો છે. કેઈકે કહ્યું–સાહસી છે. કશું કરી બતાવશે. આપણી ઉંમર તે કપાઈ ગઈ અને તેને પોતાની કાપવાની છે. પ્રયા કનકમંજરીને પુયાલ મળ્યો અને બે : પ્રિયે ! આજની રાત આપણું છેલ્લું મિલન છે. - કાલે મને હસીને વિદાય આપજે.” હું તમને કેવી રીતે વિદાય આપું? તમારી અર્ધાગિની છું. અડધું શરીર અહીં રહે અને અડધું જાય એ અસંભવ વાત છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #41 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-ઇ. * “તું હવે મને બનાવવા લાગી ? હું એટલે મૂર્ખ નથી કે તારી વાતમાં આવી જઉં? તારે અહીં રહેવું પડશે. ગાંડી વાત ન કરીશ. તું મારી સાથે રખડી નહીં શકે. - કનકમંજરી બોલી : “હું તમારી સાથે રખડવા ક્યાં માગું છું. ? પરંતુ. તમે તમારી વાત તે સ્વીકારશે ને ? યાદ છે, તે દિવસે શું કહ્યું હતું ? - “શું કહ્યું હતું? મને યાદ નથી. તું કહે.” કનકમંજરીએ પુણ્યપાલને કહ્યું : - “સાચું કહું છું, મારા જેવા મૂર્ખ પતિ ઉપર તારા . જેવી ચતુર પત્નીનું શાસન ચાલે તે શું માંથી શું થઈ જાય? તમને આ શબ્દો યાદ છે કે નહીં ?' - પુણ્યપાલ હસવા લાગ્યા. બેઃ તું ચતુર તે છે જ. કહેવા શું માગે છે ? તારા, શાસનમાં ચલાવ. હું તૈયાર છું.” બસ, એ માની લે કે છાયા કાયાની સાથે રહેશેહું તમારી સાથે આવીશ. તમને મારી સેવા ગમતી નથી?' મને તરછોડશે ?' ' પુણ્યપાલની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યાં. બોલ્યા : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #42 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત 27. પ્રિયે ! મારા પ્રેમની આવી મશ્કરી ન કર. તારા વિના હું સુખી રહી શકીશ? પરંતુ સાચું કહું છું કે વનમાં કાંટા-કાંકરા વાળા રસ્તા પર પગે ચાલવાનું છે. ઉપરથી તડકે.... તને કેટલું કષ્ટ પડશે.? તેથી તને. રોતે હતે.” . - “સ્વામી ! અનુભવીઓની કહેલી એક વાત કહું છું. જો જીવનમાંથી દુઃખ જતું રહે તે જીવનનો કોઈ આનંદ નથી. ઘણું લેકે સવારમાં ઊઠી સૌથી પહેલાં લીમડાનાં એક-બે પાન અથવા કઈ કડવી વસ્તુ ખાય છે. પછી એ. સ્વાદિષ્ટ ભજન કરે છે. તેને વિશેષ સ્વાદ અનુભવ કરી. મેળવે છે, સુખોને સાચો આનંદ દુઃખો પછી છે.” પુજ્યપાલ સિમત કરી બોલ્યા : હું તને જીતી શકો નથી. તું પણ ચાલ. એકથી. બે ભલા. વળી તું તે મારી અર્ધાગિની છે.” કનકમંજરી હસીને કહેવા લાગી પુરુષ નિશ્ચિત છે. સ્ત્રીને મરો છે. એકની અનેક હોય છે અને અનેકને એક જ હોય છે. એટલા માટે તે. છોડીને નથી જતા કે પરદેશમાં તમે બીજી કરી લેશે ?" પુણ્યપાલ બોલ્યો : તારા હોવા છતાં બીજી આવશે ? તું પણ એટલા: માટે નથી આવતી ને કે કોઈ બીજી આવી ન જાય !! કા! સાચું કહું છું. મારા હૃદયમાં તું જ છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #43 -------------------------------------------------------------------------- ________________ 28 પુણ્યપાલ ચરિત–૧ ‘ઉપર રડયા વિના ન કરી. કરતા થવા લાગી કકમંજરી બેલી : “સ્વામી! લેકમાં આવું થાય છે. હું કેવી રીતે નવી ને રોકી શકું? એ પુરુષની ઈચ્છા ઉપર છે. તે ઈરછે તો....' ત્યાં જ કમલાવતી આવી. પતિપત્ની વચ્ચે વાત બંધ થઈ ગઈ. માતા-પિતા વચ્ચે વાતો થવા લાગી. ત્રણેએ ઘણે સમય વાત કરી. કમલાવતીએ પુત્રને નિશ્ચય જોઈ રડયા વિના વિદાય કર્યો. મંત્રી સુબુિદ્ધ પુત્ર “ઉપર ગુસસે હતા. એ તે એવું જ માનતા હતા કે પુણયપાલે જાણું જોઈ પોતાના હાથે પગ ઉપર કુહાડી મારી છે. જે પણ હોય, પયપાલે પોતાની પત્ની કનકમંજરી સાથે વિરાટનગર છોડી દીધું. નગરનાં સ્ત્રી-પુરુષો રાજા જિતશત્રુને ખરાબ માનતાં હતાં. રાજાની પીઠ પાછળ નીંદા કરતાં. મોઢા પર કેણ બેલે ? જતાં જતાં કમલાવતીએ કહ્યું : A. “પુત્ર! ધર્મ-દર્ય ક્યારેય ન છેડીશ. તારી પત્ની પણ ધર્મનિષ્ઠ છે. ઘરની અંદર અને બહાર, વન, પર્વત સાગર બધી જગ્યાએ પુણ્ય મનુષ્યનું રક્ષણ કરે છે. તે - તારી રક્ષા કરશે.' માતા-પિતાના પગમાં પ્રણામ કરી પતિ-પત્ની આંખોથી દૂર થઈ ગયાં. રામની માતાને ધીરજ હતી કે સીતા– રામ ચૌદ વર્ષ પછી પાછાં આવશે. પરંતુ કમલાવતી PPCG asuri M.S. Jun Gun Aaradhak Trust Page #44 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત–૧ 29 શું વિચારી ધીરજ રાખે? તેની પાસે ધર્મનું સાત્વન. હતું. એ બધાથી નજીકની મુદત હતી. ધર્મના શરણે. જવાથી બધું બરાબર થઈ જાય છે. આ પ્રિયે ! જ્યારે મનુષ્ય ચાલતાં-ચાલતાં થાકી જાય . છે ત્યારે રેકાવા ઈચ્છે છે. એક જગ્યા પર રહેવાથી કંટાળી, જાય છે, તે ફરી ચાલવા લાગે છે. આજે જેટલાં પણ ગામ-નગર છે, એ બધા થાકેલા લોકોને સમૂહ છે. - કનકમંજરીએ પુછયપાલને કહ્યું : સ્વામી! તમે સાચું કહો છે. આપણે બંને પણ થાકી ગયાં છીએ. રાતે રોકાઈએ છીએ અને દિવસે ચાલીએ છીએ. કેટલાય દિવસો પસાર થઈ ગયા. હવે તે કઈ : નથી. - પુણયપાલ બોલ્યા : હું થાકી ગયે છું, તે તું કેમ નહીં થાકી હોય. આ રાત આ સરોવર પર પસાર કરીએ. ત્યાં જે દૂર દીવા ટમટમી રહ્યા છે. ત્યાં કેઈ નગર છે. હું સવારે જઈશ.' રહેવાની વ્યવસ્થા કરીને આવીશ.” , પતિ-પત્ની વાત કરતાં-કરતાં વનમાં જ સૂઈ ગયાં. . ફૂલની પથારીમાં સૂઈ રહેનાર આજે ધરતી પર સૂતાં છે. વિરાટનગરથી નીકળે મહિનાઓ પસાર થઈ ગયા છે. જ્યાં રાત પડે ત્યાં ઝાડ નીચે સૂઈ જતાં. વધારે તે હવે જ : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #45 -------------------------------------------------------------------------- ________________ 34 પુણ્યપાલ ચરિત ચાલતાં-રેકાતાં કનકમંજરીએ દેઢ કેશ પસાર કરી નાખે. તે રત્નપુર પહોંચી ગઈ. નગર સારું હતું. ઝગમગતાં ભવન હતાં. તે રાજેમાર્ગ ઉપર આમતેમ જોતી જોતી ચાલતી હતી. પુણ્યપાલને આ રીતે શોધતી હતી. એક વૃદ્ધને પૂછયું કે, " ? ‘દાદા! આ કયું નગર છે !' વૃધે પૂછયું : બેટી તું પરદેશી છે ? આ નગરનું નામ રનપુરી છે. શ્રીવિજય અહીંના પરોપકારી રાજા છે. તારે કેની પાસે જવું છે ? - - આંખોમાં આંસુ લાવી કનકમંજરી બેલી દાદા! હવે શું કરું? પતિ સાથે હતી. તેનાથી વિખૂટી પડી. કાલે અહીં આવ્યા હતા. હવે તેમને કિયાં શોધું જ છે. આ વૃદ્ધ બોલ્યા: બેટી ! ગભરાઈશ નહીં અહીંના રાજા ધર્મનિષ્ઠ છે. ગરીબના દુખિયાંના સહાયક છે. તેમની પાસે જઈ તારી વાત કહેજે. એ તને રક્ષણ આપશે. ચાલ, હું તારી સાથે કનકમંજરી રાજા શ્રીવિજય પાસે પહોંચી. પિતાની ધર્મબહેનના રૂપમાં રાજાએ તેને રક્ષણુ આપ્યું અને એલ્યા : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #46 -------------------------------------------------------------------------- ________________ 36 પુણ્યપાલ ચરિત જ્યાં સુધી તારે પતિ મળે નહીં, ત્યાં સુધી અહીં . રહી ધર્મધ્યાન કરજે. મને તો વિશ્વાસ છે કે એ જ્યાં પણ હશે, ત્યાંથી ધર્મદોરીના સહારે પતંગની જેમ ખેંચાઈ આવશે.” * કનકમંજરી રત્નપુરીના રાજ્યાશ્રયમાં રહેવા લાગી. કલાંબા-લાંબા ઉપવાસ કરતી. અનિશ્ચિત સમય માટે તેના જીવનને એક જ રસ્તો થઈ ગયે. આ બાજુ કનકમંજરીથી છુટા પડયા પછી પુણ્યપાલના જીવનપથમાં વળાંક આવ્યો. પુષ્યદત્તની સાથે એ શ્રીપુર નામના નગરમાં પહોંચ્યા. ત્યાં રાજા શૂરસેન હતું. રાજા શુરસેન ન્યાયપરાયણ અને શૂરવીર હતા. શ્રીપુર સાગરતટ પર વસેલું શ્રીસંપન્ન નગર હતું. અહીં કરોડપતિ વણિક–વેપારી રહેતા હતા. બીજા દેશમાંથી આવનાર વેપારી માટે શ્રીપુર નગર એક આકર્ષણ હતું. પુષ્પદ પિતાનાં સાતે વહાણ અહીં ઊભાં રાખ્યાં. * બધે માલ ઉતારી ભાડાના ગોદામમાં ભરાવી દીધા. ભાવની ચઢ ઉતર જેવા લાગે. પુણ્યપાલ પણ તેની સાથે હતે. તે વેપારી ન હતું, પણ એક વણિકપુત્રને સહાયક તે હતો જ. - પુષ્પદત્તની રજા લઈ પુણ્યપાલ નગરની શેભા જોવા નીકળી પડે. ત્યાં પણ એક ચોરા પર ઢેલ વાગતું જોયું, તે ઢઢરે જાહેર કરનારને તેનું રહસ્ય પૂછયું. લેકોએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #47 -------------------------------------------------------------------------- ________________ પુયપાલ ચરિત–૨. . “સાંભળીને શું કરશે? છતાં પણ સાંભળી–સમજી લે. મોટા મોટા પંડિતે હારી ગયા. અમારા રાજા શૂરસેને. એક સરોવર બનાવવા નિર્ણય કર્યો. જ્યારે અડધું સરોવર દાઈ ગયું, ત્યારે એક તામ્રપત્ર નીકળ્યું. એ તામ્રપત્ર. વાંચવા શ્રીપુરના બધા પંડિત ભેગા થયા. બધી લિપિઓ: જાણનાર પંડિતે પણ તેને વાંચી શક્યા નહીં. . એ તામ્રપત્ર બ્રાહ્મી લિપિમાં છે. કેટલાકે વાંચ્યું, પણ. અર્થ જાણું શકયા નહીં. પૂર્વ, સાત દક્ષિણ, ત્રણ હાથ નીચે કણ જાણે એ તામ્રપરામાં શું લખ્યું છે. રાજાએ નિશ્ચય કર્યો છે કે જ્યાં સુધી લેખનું રહસ્ય સમજીશ. નહીં, ત્યાં સુધી કેઈ કામ થશે નહીં. તેના માટે રાજાએ.. પિતાની પુત્રી સૌભાગ્ય મંજરીને દાવમાં મૂકી છે.” . હું તમારા હેલને સ્પર્શ કરું છું.” પુણ્યપાલે ઢેલ પર હાથ મૂકે. રાજ સેવક તેને રથમાં બેસાડી રાજા પાસે લઈ ગયા. તામ્રપત્ર તેની સામે. મૂકવામાં આવ્યું. પુણ્યપાલે તે વાંચી રાજાને કહ્યું : આમાં ન સમજાય તેવી કઈ વાત છે ? બધું સ્પષ્ટ છે. ઉત્સુક થઈ રાજાએ પૂછ્યું : . તે પછી બતાવો. આ બહાને તમારે મારા જમાઈ થવાનું હતું. સૌભાગ્યમંજરીની માતા ચિંતિત હતી. જાણે શું થશે? કઈ વૃદ્ધ-અપંગે તામ્રપત્ર વાંચ્યું હતું તે મારી પુત્રીનું તેની સાથે લગ્ન થાત. રાજા વચન પર મરે તમારા ડોલર કરીને દાવાના માટે રાજાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #48 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત–૧ છે. પણ સાચું કહું છું કે હું પ્રતિજ્ઞાબદ્ધ ન હોત તે પણ . તમને મારા જમાઈ બનાવી લેત. તમે ન કહો તે પણ - હું જાણું છું કે તમે કોઈ રાજપુત્ર છે. રાજાના કથનને કઈ જવાબ આપ્યા વિના પુણ્યપાલે કહ્યું : રાજન ! જે જગ્યાએથી આ તામ્રપત્ર નીકળ્યું હતું * ત્યાં જઈએ. ત્યારે એનું રહસ્ય ખુલશે.” જ વાર કયાં હતી? બધા તૈયાર થઈ ગયા. પયપાલ અને રાજા રથમાં બેસીને ગયા. હજારો સ્ત્રી-પુરુષો પણ દોડયા ગયા. સભાસદ તે સાથે જ હતા. જે જગ્યાએથી તામ્રપત્ર નીકળ્યું હતું, ત્યાં પુણ્યપાલ ઊભો રહ્યો. સાથે બે-ચાર ખોદનાર લીધા. તામ્રપત્રમાં લખેલા સંકેતને વાંચી પુણ્યપાલે કહ્યું : - “આટલા હાથ ગણું પૂર્વમાં ખેદે. પછી અહીં, આમ કરતાં કસ્તાં રનોથી ભરેલા ચાર ચરુ નીકળ્યા. બધા આશ્ચર્ય પામ્યા. રાજાએ પુણ્યપાલને છાતીએ લગા. બધા ધારી ધારીને તેને જોઈ રહ્યા હતા. બધા સભામાં પહોંચી ગયા, ત્યારે રાજાએ કહ્યું : હવે સૌભાગ્યમંજરી તમારી થઈ ગઈ.' પુણ્યપાલ બોલ્યો : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #49 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત: રાજન ! એમ કેવી રીતે થઈ ગઈ? હું કેણ છું એ તે પહેલાં જાણો. હું શ્રેષ્ઠિકુમાર પુષ્પદત્તનો સેવક છું.. તેમની સાથે આ છું. રતનપુરી નગરમાં શેઠ શ્રીદત્તના. એકને એક પુત્ર પુષ્પદત્ત છે. એ તમારે જમાઈ બનવા! ચોગ્ય છે. હું તે નિર્ધન છું.? - તમે નિધન છે? સાચું કહો છે? જેની પાસે. 'વિદ્ય–બુદ્ધિનું ધન હોય, એ પણ નિધન હોય તે ધનવાન. કેણ હશે? તમે નિર્ધને છે, છતાં મારા જમાઈ બની ગયા. સૌભાગ્યમંજરીનાં લગ્નએ મારી પ્રતિજ્ઞાને આધિત. . હતું. પ્રતિજ્ઞા પૂરી થઈ એટલે લગ્ન થઈ ગયાં. હવે ધામધૂમ કરવાની બાકી છે. ' પુયપાલ ચૂપ થઈ ગયે. એક વાર કનકમંજરી યાદ આવી. : ‘તેને હું સરોવર પર મૂકીને આવ્યો છું. ક્યાં ગઈ હશે? રત્નપુર ગઈ હશે. ઈચ્છા ન હોવા છતાં કનકમંજરીની શોક સૌભાગ્યમંજરી આવી ગઈ. હવે તે મને. દેષ નહીં આપી શકે. . બસ, પછી શું હતું? પુષ્પદર પાસે વાત પહોંચી ગઈ. તેણે પુણ્યપાલને વધામણી આપી. ધામધૂમથી લગ્ન:થઈ ગયાં. પુષ્પદર કરમુક્ત થઈ ગયે, તેને બધે માલ વેચાઈ ગયે. ને માલ ખરીદી સાતે વહાણ ભરી લીધાં. અને પુણ્યપાલને કહ્યું: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #50 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત–૧ 39 " “તે મને વચમાં જ છેડી દીધું. તું રાજ જમાઈ બની ગયે. એના સેવક બધું તારી પાસે છે. વધામણું તો આપું છું, પણ હવે હું એકલે જઉં ?" પુણ્યપાલ બોલ્યો : એપ્તિકુમાર મેં એમ કયારે કહ્યું કે તમે એકલા જાઓ? જેવી રીતે રતનપુરીથી અહીં સુધી તમારે પગારદાર સહયાત્રી બનીને આવ્યો છું, તેવી રીતે રત્નપુરી સુધી સાથે રહીશ. તમારી સાથે જ આવીશ. બોલે, કયારે. જવાનું છે ?" પુષ્પદત્ત બોલ્યો : હું તે તૈયાર છું. તારે ભાભીની રજા લેવાની છે.” પુણ્યપાલે સૌભાગ્યમંજરીને સમજાવી રજા લઈ લીધી.. રાજા શૂરસેને પણ રજા આપી. પુષ્પદત્ત સાથે પુણ્યપાલે. પ્રયાણ કર્યું. સૌભાગ્યમંજરી પતિ સાથે પસાર કરેલી. રાતોની મધુર સ્મૃતિઓ યાદ કરતી પિયરમાં રહી. સાગરના. પટને ચીરતાં પુષ્પદત્તનાં સાતે વહાણસોપારાપુર દ્વીપ પર ઊભાં રહ્યાં. - આ ઠગોનું નગર હતું. આ દ્વીપમાં ઠગ જ ઠગ. હતા. જે વેપારી આ બેટના ભોગ બન્યા હતા અને જેને અહીંની ઠગાઈની ખબર હતી, એ લેકે ભૂલથી પણ અહીં આવતા નહીં. અજાણ્યા આવતા હતા. અહીંના લેકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #51 -------------------------------------------------------------------------- ________________ જૂ૦ પુણ્યપાલ ચરિત–૧ અજાયા વેપારીને ચાલાકીથી ઠગી લેતા હતા. પુષ્પદત્ત અંહી ફસાયે. ન સાગરના તટ ઉપર તંબૂ તાણું પુષ્પદત્ત બેઠે હતો. નાવિક-સેવક પણ ચગ્ય જગ્યાએ બેઠા હતા. ઠગ રાજાનો મંત્રી આવ્યા. પુષ્પદત્તને કહ્યું : રા . “તમે નવા વેપારી લાગે છે. અહીં તમારે માલ વેચતા પહેલાં અહીંને નિયમ જાણી લે, નહીંતર ફસાઈ જશે. અહીંની દેવીના વચન પ્રમાણે અહીં આવેલા દરેક વેપારીને અહીંને હાથી તોલવો પડે છે. તેથી તમે પહેલાં અમારે હાથી તોલી બતાવે કે તેનું વજન કેટલું છે. પછી આગળ વધી શકશે. નહીં તે દેવીના કેપથી બચવા અહીંના રાજા તમારું બધું ધન લઈ લેશે.” - પુષ્પદત્ત વિચારમાં પડી ગયો અને પુણ્યપાલના મેઢા તરફ જેવા લાગે ત્યારે કાણિ પુરોહિત આવ્યું અને પુણ્યપાલને પૂછયું : ' . પર તમારા શેઠ કયાંથી આવ્યા છે ? - પુણ્યપાલે બધું જણાવ્યું ત્યારે કાણિયા પુરોહિતે પુષ્પદત્તને કહ્યું : તમે શ્રીદત્ત શેઠના પુત્ર છે ? સારું થયું, તમે આવ્યા. નહીંતર મારે રત્નપુરી આવવું પડત. કેઈનું ત્રણ -ખાઈ જીવવું એ ભારરૂપ બની જાય છે. હું તમારા પિતાનો -ઝાણું છું. મેં તેમની પાસેથી દસ હજાર સેનામહોરે રત્ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #52 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૧ પુરીથી લીધી હતી. હવે કહે, તમને આપું કે તેમની પાસે રત્નપુરી જવું પડશે ? પુષ્પદત્ત બેલ્યો : * “એમાં શું વાત છે? હું લઈ લઈશ અને લખી " આપીશ કે મેં શ્રીદત્ત શેઠનું આપેલું ત્રણ સોપારાપુરના શ્રી.પાસેથી વસૂલ કર્યું છે.' પરંતુ ભાઈ તમારે મારી થાપણ પાછી આપવી પડશે. મારી થાપણ શ્રી દત્ત તમને આપી હશે. તે તમારે આપવી પડશે.” “જ્યારે તેમનું. અણુ લઉં છું, તે થાપણ પણ પાછી આપીશ. પરંતુ તમારી કોઈ વસ્તુ તેમણે મને આપી શ્રીદત્ત આવા લુચ્ચા છે? હું જ્યારે રત્નપુર ગયે હતા, ત્યારે મારી લાચારીને લાભ ઉઠાવી મારી એક આંખ ગીરવે રાખી ત્રણ આપ્યું હતું. તમારા પિતા કેવા ઘાતકી છેહવે તમારી આંખ લઈ લઈશ. હું કેમ ચૂકું ? શ્રીદર મારું માન્યું નહીં, તે હું તેના પુત્રની આંખ લઈને જ છોડીશ. * ત્યારે હું તમારા નગરમાં આવ્યો હતો. હવે તમે - મારા નગરમાં આવ્યા છે. પિતાના ઘરે બિલાડી પણ વાઘ બની જાય છે. તમે તમારી આંખ મને આપે અથવા મારી આંખ પાછી આપી તમારું અણુ લઈ લે. પણ હું નથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #53 -------------------------------------------------------------------------- ________________ 42 પુણ્યપાલ ચરિત ઈચ્છતા કે હું તમારા પિતાની જેમ ઘાતકી થઉં. તેથી મારી આંખ મને પાછી આપી દે અને તમારું બાણ લઈ લે.” ( પુષ્પદત્ત માથું પકડીને બેસી ગયા. કાણિયે પુરોહિત. ધમકી આપીને ગયે : હમણાં પાછા આવું છું. મારી આંખને પ્રબંધ કરી લેજે.' લેજે.' પુણ્યપાલે પુષ્પદત્તને સમજાવ્યું : શ્રેષ્ઠિપુત્ર ! ગભરાઓ નહીં. લાગે છે કે આ ધૂર્ત કંગનું નેગર છે. રાજ–પ્રજો બધા સરખા છે. તેમના જ શસ્ત્રથી તેમને મરીશું. હજુ બીજા પણ આવશે. તમે આખો. દિવસ તેમને તમાશો જુઓ. પછી કંઈક વિચારીશું.' છે. પુષ્પદ છે : ‘ભાઈ પુણ્યપાલ ! હવે તો તારી બુદ્ધિ ઉપર આધાર : છે. નહીં તે આપણે ફસાઈ જઈશું? થોડા સમય પછી બીજા ચાર ઠગ આવ્યા. તેમણે પણ પિતાની માય ફેલાવી. પુષ્પદત્ત સાથે એવી રીતે વાત કરે કે તેમને ભલા વેપારી સમજી તેમની સાથે પોતાને માલ વેચવા તે તૈયાર થઈ ગયે. એ ચારે પારાપુરના પ્રખ્યાત ઠગ હતા. ચાર સાથે રહેતા હતા. સાગરતટ પર આવી તેમણે પુષ્પદત્ત સાથે મીઠી મીઠી વાતો કરી સગપણ સંબંધ કાઢયા. એક બે : ' ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #54 -------------------------------------------------------------------------- ________________ 43H પુણ્યપાલ ચરિત-૧ 2 “આ નગરમાં બધા જ ઠગ છે. અમે જ્યારે રત્નપુરી ગયા હતા, ત્યારે તમારે પિતાએ અમારું સ્વાગત કર્યું હતું. એટલે હવે અમારી પણ કંઈક ફરજ છે.” - બીજે બોલ્યા : ' .. “બીજા કેઈ ચક્કરમાં પડશે નહીં. કેઈની વાતોમાં આવશે નહીં. તમારો બધે માલ અમારા ગામમાં ભરાવી. દો. તમારે પણ આ માલ કાઢી ને માલ લેવાને છે. માલના બદલામાં કંઈક માલ લેજે. તમે જે ઈચ્છે તે માલથી. અમે તમારાં સાતે વહાણ ભરી દઈશું.” ત્રીજો બોલ્યો : હા હા સારું છે. તમારા માલના બદલામાં અમારા: દેશને માલ લેજે. કોઈ પણ પ્રકારને તમને દગો થશે નહીં.” ચોથાએ મતલબની છેલ્લી વાત કહી : . “તમે બધા માલ વેચવાની-લેવાની જ વાત કરશે ? તેમના ખાવા-પીવાની વાત તે કરે. જેટલે મેલ જોઈએ. એટલે લે, પણ ભજન અમારે ત્યાં કરજે. ભાઈ પુષ્પદત્ત! તમે ઘરે ચાલે. અહીં રહેવું સારું નથી.” બનાવટી હોય કે સાચું હોય, પિતાપણાને ભાવ પ્રભાવિત તે કરે જ છે. તેથી કુશળ–સફળ અભિનયનું મંહત્વ કશું ન હોવા છતાં બધું જ છે. પુષ્પદત્ત ચારે ઠગેની વાતમાં આવી ગયે. સાતે વહાણનો માલ ગાંડામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #55 -------------------------------------------------------------------------- ________________ -44 પુણ્યપાલ ચરિત–૧ મૂકાવી દીધું. ઠગના સેવકો એ માલ ગોદામમાં લઈ ગયા. ઠગોએ પ્રેમથી પુષ્પદત્તને હાથ પડશે અને આઠ જણને પિતાના ઘરે લઈ ગયા. પુણ્યપાલ ઉપરાંત પુષ્પદત્ત સાથે બીજા છ સહયાત્રીઓ પણ હતા. એમ આઠ થયા. ચારે ઠિગોએ આ આઠેનું સ્વાગત કર્યું. પ્રેમથી બસ ભેજન કરાવ્યું. પુષ્પદત્તને લાગ્યું : j." આ ઠગેના નગરમાં ચાર ભલા માણસે મળી ગયા. | ભજન પછી પુષ્પદરો ઠગેને પૂછ્યું : અમારે માલ અમને કયારે મળશે ? તમારી પાસેથી -જે બદલીને લઈશું, તેને બીજે વેચી દઈશું. ' જ એક ઠગે કહ્યું : . “આ સાચી વાત છે. તમને માલ તો મળશે જ. - જ્યારે જોઈએ ત્યારે લઈ લેજે. પરંતુ અત્યારે કેમ જાઓ છે? બે-ત્રણ દિવસ અમારું આતિથ્ય સ્વીકારે.” . આમ કરતાં રાત પડી ગઈ. એટલે ચારે ઠગ બોલ્યા: કે - “ભાઈએ ! તમે ત્યાં જાઓ. રાતે અમે અમારે ત્યાં રાખી શક્તા નથી. અમારી કુળદેવીનું વચન છે કે કેઈપરદેશી ને ઘરમાં રાખશે તે હું ભસ્મ કરી નાખીશ.” લાચાર થઈ પુષ્પદર બહાર આવ્યું. સાગરતટ પર ખાલી વહાણમાં રાત પસાર કરી. સવારે તેણે પુણ્યપાલને P:P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #56 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૧ - 45 ભાઈ! હવે શું કરીએ? બરાબર ફસાયા. હવે આ ખાલી. વહાણે લઈને કયાં જઉં?” પુણ્ય પાલ કંઈ માર્ગ બતાવે, ત્યાં જ સવારમાં કાણિયે પુરહિત અને પૂર્વ મંત્રી ફરી અવ્યા. બંનેએ પિતપોતાની વાત કરી. મંત્રીએ કહ્યું: જ્યાં સુધી તમે અમારે હાથી નહીં લે, ત્યાં સુધી અહીંથી જઈ શકાશે નહીં. આ સાતે ખાલી વહાણ હું લઈ લઈશ. તમે નગર-નિયમનું ઉલ્લંઘન કેવી રીતે કરશે? દેવી અમારા પર ગુસ્સે થશે.” કાણિયે ઠગ છે : હું તમારી આંખ મફત નથી માગત. દસ હજાર સેના--- મહેરે આપું છું. આંખ પાછી આપ્યા વિના તમારી સલામતી નથી.” પુણ્યપાલે જવાબ આપેઃ “ચાલે, આપણે બધા રાજસભામાં જઈએ. ત્યાં ન્યાય. નિર્ણય થશે.” બંને ઠગ તૈયાર થઈ ગયા. રાજા પર તેમને ભરોસો હતે. બધા રાજસભામાં પહોંચ્યા. બંને પક્ષવાળાએ પિતપિતાની વાત કહી. છેલ્લે પુણ્યપાલ બોલ્યો : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #57 -------------------------------------------------------------------------- ________________ -46 પુણ્યલ ચરિત-. * હું મંત્રીને હાથી તોલીશ. તમે બધા હાથી લઈ સાગર પાસે ચાલે . તમે બધા હાથી લઈ રાજા આશ્ચર્ય પામ્યો તમે હાથી તેલશે ?: પર્વત જે હાથી કેવી રીતે તેલશો ? આજ સુધી કોઈ તેલી શકયું નથી.” પુણ્યપાલ બોલ્યા: - જે કામ આજ સુધી થયું નથી, તે શું તે થશે જ નહીં છે . [અનુસંધાન પુણ્યપાલ ચરિત-૨] P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #58 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨ બધા માણસો સાગરતટ પર ગયા. એક મોટી હોડીમાં હાથી ચડાવ્યું. પુણ્યપાલે જ્યાં સુધી હડી ડૂબી હતી ત્યાં ખડીથી નિશાન કર્યું. પછી હાથીને નીચે ઉતાર્યો. નાવમાં એટલા પત્થર ભર્યા કે નિશાન સુધી હોડી ફરી ડૂબી ગઈ. " પછી બધા પત્થર તેલ્યા. મંત્રી ઝંખવાણો પડી ચૂપ થઈ ગશે. હવે કાણે પુરોહિત ઉત્તેજિત થયા હવે મારી આંખ પણ પાછી આપે. હું ઘણા સમયથી દસ હજાર સોનામહોરની પિટલી લઈને ફરું છું.' પુણ્યપાલે કહેવાનું શરુ કર્યું? “રાજન ! પુષ્પદત્તને યાદ નથી રહેતું. હું તેના પિતાને જનો નોકર છું. હું બધું જાણું છું. તેના પિતા બધું ગિરવે રાખે છે. મૂછના વાળ હજારેના રાખ્યા છે. બધા પ્રતિષ્ઠાવાળા ત્રણ આપી પોતાના વાળ લઈ જાય છે. પુરોહિતની આંખ તેમને જરૂર મળશે. માણસ વાત પર મરે છે. આ પુરેડિત કેટલા ઈમાનદાર છે કે પોતાના તરફથી ત્રણ આપી રહ્યા છે.” - પુરહિત આનંદથી ઉછળવા લાગે. તેની કાણી આંખ ફરકવા લાગી. બેલ્યા : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust જ H Page #59 -------------------------------------------------------------------------- ________________ 48 પુણ્યપાલ ચરિત-૨, તમે સાચું કહે છે. હું દસ હજાર જ નહીં, વ્યાજ પણ આપીશ. વ્યાજ સાથે લે અને મારી આંખ. મને આપે.” " પુણયપાલ ફરી બે : “એ તે આપું છું, આંખોની પિટી હું સાથે લાવ્યા છું. બીજા દેશોના વેપારીઓની આંખો પણ આપવાની છે. બધાની આંખે એક જગ્યાએ ભેગી થઈ ગઈ છે. હવે તમે તમારી બીજી આંખ કાઢે. તેના બરાબર શેધીને, કાંટા પર તેલીને તમારી બીજી આંખ તમને આપવામાં આવશે. કઈ બીજાની આંખ કેવી રીતે આપું ?" બીજી આંખ” કાણે ગભરાયે. - પુણ્યપાલ બોલ્યા: * એમાં શું વાંધો છે? પહેલી આંખ તમે કાઢી. હશે. તમને મુશ્કેલી ન પડે એટલે હું કાઢી આપીશ. મારી. પાસે છરી છે? ' કહેતાં કહેતાં પુયપાલે તલવાર કાઢી. કાણો ઠગ મૂઠી. વાળી ભાગ્યે સભામાં સન્નાટો છવાઈ ગયે..આ બંનેથી. છુટકારો મેળવ્યા પછી પુપદ પુણ્યપાલને કહ્યું : “મારા પિતાના મુનિમ ! હવે એ. ચારે વેપારીઓને. પણ બેલાવો.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #60 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨ 49a પુણ્યપાલે રાજાને કહી એ ચારેને બોલાવ્યા. તેમણે આવી અકડાઈથી કહ્યું : “અહીંથી માલ પાછો જઈ શકતું નથી. બદલામાં માલ જ માગો. એ માટે અમે કયાં ના પાડી છે ? પુણ્યપાલ બોલ્યા : “અમને તમારી શરત પહેલેથી મંજૂર છે. અમારાં સાતે વહાણ મછરેનાં હાડકાંથી ભરી દો. બીજુ અમારે કશું જોઈતું નથી.” ચારે ઠગો મુંઝાઈ ગયા. ઠગોને રાજા હોવા છતાં સેપારાપુરને રાજા પુણ્યપાલની ચતુરાઈથી પ્રભાવિત થયે.. તેણે તેમનાં સાતે વહાણોનો માલ ચાર ઠગો પાસેથી પાછો અપાવ્યું. પુષ્પદત્તના જીવમાં જીવ આવ્યું. હવે તેણે ઠગોના આ નગરમાંથી જવાનો નિર્ણય કર્યો. સોપારાપુરના ઠગશિરોમણિ રાજાએ પણ પુણ્યપાલનાં વખાણ કર્યા અને શ્રેષ્ઠિકુમાર પુષ્પદત્તને કહ્યું " શ્રેષ્ઠિપુત્ર ! ઠગ લોકે લૂંટારા, ચેર કે ડાકુ હતા. નથી. તેઓ પિતાની બુદ્ધિને ચમત્કાર બતાવી બીજાને માલ પિતાનો કરી લે છે. તમારા પિતાને મુનિમ બધાથી. ચઢિયાત નીકળે. તેણે તમને બચાવ્યા. હવે તમે નિર્ભય. થઈ અમારા નગરમાં રહી શકે છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #61 -------------------------------------------------------------------------- ________________ પુછયપાલ સરિત ચારે તરફ સમુદ્રથી ઘેરાયેલો સિંહલટાપુ એક પર્વત પર વસેલે સુંદર ટાપુ હતે. નાના–મેટાં કેટલાંય નગર આ ટાપુમાં હતાં. જે મુખ્ય નગર ટાપુની વચ્ચે હતું તે રાજધાની સિંહલપુર નામથી પ્રસિદ્ધ હતું. અહીંના રાજાનું નામ પણ સિંહલસિંહ હતું. સિંહલેશ્વર સિંહલસિંહ વીર અને પરાક્રમી શાસક હતા. તેમની પાસે વિશાળ રણવાહિની સેના હતી. તેમના નગરમાં મૂલ્યવાન રત્નો હતાં. એ રત્ન ખરીદવાના શોખીન પણ બહુ હતા. દૂર-દૂરના વેપારીઓ તેમની પાસે રન વેચવા આવતા હતા. તેમના સિંહલપુર નગરમાં કુશળ રત્નપારખુ હતા. અગીયાર પેઢીઓથી રતન પરીક્ષાનું કામ ચાલતું હતું. સિંહલસિંહ રાજાના કુટુંબમાં -રાણી સિંહલા ઉપરાંત રાજાની કુંવારી બહેન તિલકમંજરી પણ હતી. તેના લગ્નને ભાર, સિંહલેશ્વર ઉપર હતે. તિલકમંજરી રૂપવતી અને બુદ્ધિશાળી રાજકન્યા હતી. રાજા સિંહલસિંહના ખજાનામાં તેના બાપ-દાદાના વખતનાં વિશિષ્ટ આઠ રન હતાં. એક દિવસ રાજાએ વિચાર કર્યો કે પૂર્વજોના આ આઠ રત્નોની પરીક્ષા કરાવું અને જાણી લઉં કે કયું રત્ન કેટલું ઉપયોગી છે. મારા પૂર્વજે આ રત્નના ગુણ વિગેરે જાણતા હતા. હું પણ -જાણી લઉં કે કેવાં છે. રત્નના ગુણ જાણ્યા વિના રહને રાખવાં એ સામાન્ય પત્થરો રાખવા જેવું છે. * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #62 -------------------------------------------------------------------------- ________________ પર.. પુણ્યપાલ ચરિત* આ બધી વાતો પર વિચાર કરી રાજા સિંહલસિંહે. નગરના પ્રખ્યાત રત્નપારખુઓ લાવ્યા. પારખુઓએ આઠે ૨ને જોયાં અને તેમાંથી ચાર નકલી બતાવ્યાં. રાજાએ જ્યારે જ્યારે ચાર અસલીના ગુણ પૂછયા તે પારખુઓ. મુંઝાયા. આ સમયે પુષ્પદત્ત અને પુણ્યપાલ પણ સભામાં , આવ્યા. * : પુષ્પદત્તનાં સાતે વહાણ સાગરતટ પર ઊભાં હતાં.. સિંહલપુરમાં વેપાર કરવાની રજા લેવા પુષ્પદત્ત રજા માટે ભેટ લઈ આવ્યો હતે અને પુણ્યપાલને સાથે લાવ્યો હતો.. રત્નપારખુઓની મુંઝવણ જઈને પુણ્યપાલ હ. રાજાએ. તેને હસતો જોઈ પૂછયું : : - “યુવક ! રત્નપરીક્ષામાં તું પણ જ્ઞાન ધરાવે છે?” * પુણ્યપાલે કહ્યું : “રાજન ! વારસા પ્રમાણે હું રત્નપરીક્ષક નથી. પરંતુ રતનપરીક્ષક શાસ્ત્ર મેં વાંચ્યું છે અને પચાવ્યું પણ છે.. તેના આધારે હું અધિકાર પૂર્વક અને સપ્રમાણ રત્નપરીક્ષા. કરી શકું છું.” આશ્ચર્યથી રાજા બોલ્યા : ' ' .' એમ વાત છે ! તે મારાં રત્નની પરીક્ષા કરે, પણ એટલું યાદ રાખજો કે જે તમે નિષ્ફળ જશે તે તમારાં. સાતે વહાણ હું લઈ લઈશ.” . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Sun Aaradhak Trust Page #63 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨ મને આ શરત મંજૂર છે. પણ એ કહે કે જો હું પારખવામાં સફળ થઈ ગયે તે ? રાજાએ કહ્યું : ' “તમને પાંચસો ગામ આપીશ અને મારી બહેનના “પતિ બનશે. બહેન તિલકમંજરીનાં લગ્ન તમારી સાથે કરીશ.” પાસે બેઠેલા પુષ્પદ ચૂંટણી પણ ધીરેથી કહ્યું: પુણ્યપાલ ! મુશ્કેલી ઊભી કરવા માગે છે? તમે રત્નપરીક્ષા કરી શકશે? તમે મારાં સાતે વહાણ આપી કંગાલ કરવા માગો છો ? પુયપાલે પુષ્પદત્તને કોઈ જવાબ આપે નહીં. રાજા પાસે રત્નની પેટી માગી. આઠ રત્ન, ચાર-ચાર અસલી નકલી જુદાં રાખ્યાં હતાં. તેને જોયા પછી તે બોલ્યો : “રાજન ! તમારા પારખુઓએ જે ચાર રત્નો નકલી બતાવ્યાં છે એ સાચાં છે અને જે સાચાં બતાવ્યાં છે તે ખોટા છે.” રાજા ચિડાયાઃ “તમે શું કહો છે ? . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #64 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિતે પારખુઓ ચિડાયાઃ આ તે બુધ્ધ છે. એણે રત્ન જોયો જ નહીં હોય. અમારી પારખશક્તિને આ પડકાર કરે છે? મંત્રીને અવાજ સંભળાઃ . મર્યાદા~મર્યાદા પારખુઓ! સભાની મર્યાદા રાખે.. પરદેશી યુવકને પિતાની વાત કહેવા દે. યુવક ! તમે એ. સિદ્ધ કરે કે આ ચાર સાચાં છે અને આ ચાર ખોટાં છે.” પુણ્યપાલ ગંભીરતાથી બે - “સિંહલેશ્વર અને મહામંત્રી ! બંને સાંભળો. પહેલાં. હું ગુણ તફાવતના આધારે એક એક રત્નનું સાચું-ખોટું માપ બતાવું છું.” પુણ્યપાલે મેં રત્ન લીધા. એક સાચા રત્નમાંથી અને. એક ખોટા રસ્નેમાંથી. એવામાં બંને એક સરખાં જ હતાં.. એક-એક રત્ન હાથમાં રાખી પુણ્યપાલ બોલ્યું : - “મારા ડાબા હાથમાં પારખુઓએ બતાવેલે સાચે. હીરે છે અને જમણા હાથમાં ખોટો છે. મારી પરખ. તેમનાથી જુદી છે. અર્થાત્ આ સમયે મારા જમણા હાથમાં જે રત્ન છે તે સાચું છે અને ડાબા હાથવાળું બેટું. હવે બંને વચ્ચેનો તફાવત સાંભળે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #65 -------------------------------------------------------------------------- ________________ 55. પુણ્યપાર્લગ્રેરિત-૨ . . .. . -------- ITI “આ સાચા રત્ન ઉપર હશેડો મારશે તે ઉછળશે, તૂટશે નહીં. ખોટાના ચૂરેચૂરા થઈ જશે.” તરત હશેડો આવ્યું. રાજ સિંહલસિંહે પ્રયોગ કરી જે. પુણ્યપાલે કહ્યું હતું તે પ્રમાણે થયું. સાચે ઉછળીને દૂર જઈ પડે. બટાના ચૂરેચૂરા થઈ ગયા. રાજસભામાં સન્નાટો છવાઈ ગયો. રાજા આશ્ચર્ય પામ્યા, મંત્રી આનંદ પામ્યા અને પારખુ લેકે શરમાયા. બીજુ રત્ન લઈ પુજ્યપાલ બોલ્યો : આમાં જે સાચે છે તે ડૂબશે નહીં અને ખોટા. ડૂબી જશે.” આ પણ સફળ થયું. હવે બાકીનાં બે રને વિષે પુજ્યપાલે કહ્યું : આમાંથી એક વિષહરણ છે. પાણીમાં અડાડી પિવડાવી દે તો સાપ વિગેરેનું ઝેર તરત ઉતરી જશે. બીજે. ધનની વૃદ્ધિ કરનાર છે. એને ખાનામાં રાખે તે ધન. કયારેય ખૂટશે નહીં. વધતું જશે.” રાજા બેલ્યા : આની પરીક્ષા સમય આવશે ત્યારે થશે. પણ અમને વિશ્વાસ છે કે આ પ્રમાણે, સશે. હવે મારે વારે છે. માં છેevi - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #66 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨ મંત્રી ! પંડિતને બોલાવો. તે લગ્નનું મુહૂર્ત કાઢશે.” ચાર દિવસ પછી મુહૂર્ત નીકળ્યું. પુણ્યપાલ સિંહલેશ્વરને બનેવી થઈ ગયે. પયપાલ અને તિલકમંજરી પતિ-પત્ની થઈ ગયાં. પુણ્યપાલ સુંદર તો હતો, છતાં રત્નજડિત કપડાં અને ઘરેણાં પહેરી એ જુદે જ લાગતો હિતે. - પુણ્યપાલ પાંચસો ગામના અધિપતિ હતે. તેની અને તિલકમંજરીની જોડી કામદેવ અને રતિ જેવી હતી. તેને રહેવા માટે પાંચ માળનું ભવ્ય મકાન હતું અને સવા માટે હજારે દાસ-દાસીઓ હતાં. - પુષ્પદત્તને કરમાંથી છુટકારો મળ્યો હતો. તે પિતાનો માલ સિંહલપુરમાં વેચી રહ્યો હતો. એને બીજું શું જોઈએ ? છતાં તેને સંતોષ ન હતું અને આનાથી વધારે પ્રાપ્ત કરવાનો અધિકારી પણ ન હતું. પુણ્યપાલની સાહ્યબી જોઈ પુષ્પદત્ત ઈષ્યાથી બળી ગયો અને વિચારવા લાગ્યું : આ “પુણ્યપાલ મારે નોકર છે. છતાં તેને આવી સાહ્યબી! સૌભાગ્યમંજરી તે તેને મળી. અહીં આવી તિલકમંજરી પણ મળી ગઈ. જ્યારે રત્નપુરી આવ્યું હતું ત્યારે કેટલાક દિવસને ભૂખે હતો. કપડાં ફાટેલાં ન હતાં, તે પણ મેલાં તો હતાં જ. ત્યારે નિરાધાર હતું. સહયાત્રી સેવકના રૂપમાં સાથે લીધે, અને આજે કેટલે મોટે માણસ P.PSA. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #67 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨, થઈ ગયો ! હું પુપદ છું, ને કોડ જિલ્લો -હ્યું! ઈષાળુ પિતાની બધી શનિ જવું અને વાંમાં વાપરે છે. તેને પોતાની ઉન્નતિમાં કેટલું સુખ મળતું નથી જેટલું બીજાનું દુખ દેવામાં મળ છે. પાલને પાડવા માટે પુષ્પદ રાજા સિંહલસિંહ સાથે મુલાકાતે વધારી. એકાંતમાં એ રાજને મળતા. એક દિવસ લાગે જોઈ વાત કાઢી : રાજન ! પુણ્યપાલ કોણ છે એ તમે જાણે છે હવે તે મારા બનેવી છે અને સુંદર વિદ્વાન છે.” પરંતુ તમે તેના કુળ વિશે કશું જાણતા નથી.” રાજા બોલ્યા : * “કુળવાન તે છે. કુળવાન છુપ નથી રહેતું. વધારે ધ-ખોળની મને જરૂર લાગી નહીં.” પુષ્પદત્ત બે : “હું તમને કહે. જાતે હજામ છે. તેના પિતા વાળ કાપતા હતા. માતા-પિતા બંને મરી ગયાં. મારા પિતાએ અનાથ સમજી તેને રાખે. ખૂબ ભણવ્યું. બુદ્ધિશાળી નીકળે. મારા પિતાનાં રત્નોની દેખભાળ કરતો હતો તેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #68 -------------------------------------------------------------------------- ________________ 58 પુણ્યપાલ ચરિત-૨ ૨ની પરખ પણ જાણી ગયો. માણસ વિશ્વાસુ છે તેથી મારા પિતાએ તેને મારી સાથે મેકલ્ય, પણ છે તે હજામ જ. ગધેડાને ગમે તેટલે શણગારે, તે તે ઘડે બની જશે? ગધેડે જ રહેશે.” “હવે તમે જાઓ.” રાજાએ પુષ્પદત્તને વિદાય કર્યો. તેમનુ કાળજું ધ્રુજવા લાગ્યું. આંખ સામે અંધારું છવાઈ ગયું. સિંહલસિંહ બહુ જ દુખી થયા. વિચારવા લાગ્યા “છેતરાઈ ગ. જાણ્યા વિના મેં મારી બહેન એક હજામ સાથે પરણાવી. લગ્ન તે કરાર છે. કરાર કર્યા પહેલાં અને સ્વતંત્ર છે. પછી તે બંને પક્ષ લાચાર બની જાય છે.” એ સમયે મંત્રી સુમુખ આવ્યા. રાજાએ પોતાનું દુ:ખ મંત્રીને કહ્યું. મંત્રી બેલ્યા: “રાજન તમે ચિંતા ન કરે. પુષ્પદ આવું કહ્યું હશે તે ચોક્કસ કઈ દુશ્મનાવટના કારણે કહ્યું હશે. નહીંતર કોઈ પણ માણસ પોતાના માણસને નાગે કરે નહીં, પુષ્પદત્ત પુરયપાલને હિતેચ્છુ હેત તે હજામ હોવા છતાં ન કહેત. હું વાસ્તવિકતાની તપાસ કરીશ.” મંત્રી હવે પુણ્યપાલનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કરતા તેના ખાન પાન, અશ્વાહેણું ઊઠવું બેસવું બધામાં કુલીનતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #69 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિતર 59 ટપક્તી હતી. તે છતાં મંત્રી સુમુખને સંતોષ થયે નહીં. એક દિવસ પુર્યપાલને પૂછ્યું જમાઈ ! તમારા પિતા શું કરતો હતો ?" પુણ્યપાલ બોલ્યો : મહામંત્રી ! તમારે પ્રશ્ન સુધારી એમ પૂછે કેમારા પિતા શું કરે છે? મારા યશસ્વી પિતાને તમે દિવગત કેમ માની બેઠા મંત્રી શરમાઈને બોલ્યા : જમાઈ ! માફ કરે. હવે કહે કે એ શું કરે છે? પુણ્યપાલ બલ્ય : જે કામ તમે કરે છે, તે મારા પિતા કરે છે મારા પિતા સુબુદ્ધિ વત્સ દેશના રાજા જિતશત્રુનાં મહા. માત્ય છે.” - “બસ, હવે કશું નહીં પૂછું. એટલું કહે કે પુષ્પદા: અને તમારે સાથે કેવી રીતે થશે ? એ તે તમને હજામ કહે છે. પુષ્પદત્ત આવો ઈર્ષાળુ છે? તો પુણ્યપાલ હસવા લાગ્યું અને બલ્ય :“એણે આવું કેમ કહ્યું તે હું જાણું છું. તેને તિલક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #70 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત–૨ મંજરી મળી નહીં. મારાં લગ્ન શ્રીપુરના રાજા શૂરસેનની પુત્રી સૌભાગ્યમંજરી સાથે પણ થઈ ગયાં છે. સોપારાપુરમાં મેં એને ઠગેની જાળમાંથી બચાવ્યો હતો. છતાં તેણે કૃતજનતા કરી. કાંઈ વાંધો નહીં. તેનું કરેલું તેની પાસે અને મારું મારી પાસે. “મહામંત્રી ! ભાગ્ય પરીક્ષાને સુયોગ-સંગ મને મળે તે હું રત્નપુરી આવ્યો. તેનાં સાત વહાણ આવતાં - હતાં. હું પણ સાથે આવ્યું. આ છે અમારે પરિચય.” - પુણ્યપાલ પાસેથી વાસ્તવિકતા જાણ મંત્રી સુમુખે સિંહલેશ્વરની ચિંતા દૂર કરી. પરંતુ તેમના ગુસ્સાનો પાર ન રહ્યો. પુષ્પદત્તનું બધું ધન અને સાતે વહાણો લઈ ઉપકારી હતે. પિતાની સાથે અપકાર કરનાર સાથે પણ જે ઉપકાર કરે છે, એ સાચા અર્થમાં ઉપકારી છે અને એ અમિત પુને સંચય કરે એ અમિત , એ સાચા ર કરનાર સાથે જ નાં સાતે વહાણ માલ સહિત પાછાં અપાવ્યાં. પરંતુ એ પુણ્યપાલને કહ્યું : જમાઈ ! તમારી વાત માની મેં કૃતદન પુષ્પદત્તને કર્યો. પણ હવે અહીંથી સંબંધ તોડી નાખે. તમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #71 -------------------------------------------------------------------------- ________________ 61 પુણ્યપાલ ચરિત--- એની સાથે નહીં જવા દઉં. રસ્તામાં એ તમારું કંઈક ને. કંઈક અનિષ્ટ કરશે.' પુણ્યપાલે કહ્યું : પિતા ! કેઈનું કોઈ અનિષ્ટ કરી શકતું નથી. જ્યાં. સુધી ભગવાન મને અનુકૂળ છે, ત્યાં સુધી પુષ્પદર મારું કંઈ કરી શકશે નહીં. મારે મારું વચન પાળવાનું છે. તેને હું રત્ન પુરી પહોંચાડી દઉં, પછી હું તેનાથી છૂટે છું.” - રાજાએ કહ્યું : જેવી તમારી ઈચ્છા. તમે સમજદાર છે. હું તમને શું સમજાવું ? તમારે એક વાત માનવી પડશે. તમે તેના વહાણથી જુદા રહેજે. તેની સાથે રત્નપુરી સુધી જરૂર : જજે. પણ તમારા માટે અને તિલકમંજરી માટે હું જુદાં વહાણની વ્યવસ્થા કરું છું.” સિંહલેશ્વરે સાત વહાણ પુણ્યપાલ માટે તૈયાર કરાવ્યાં. એક વહાણમાં સશસ્ત્ર સૈનિકે હતા. એકમાં સેવક અને રસ્તાની સામગ્રી હતી. ચારમાં દહેજનું વિપુલ ધન. ભર્યું હતું. એકમાં તિલકમંજરી અને પુણ્યપાલને બેસવાની. સુવ્યવસ્થા હતી. સિંહલપુરથી ચૌદ વહાણોએ પ્રસ્થાન કર્યું. બધાં શ્રીપુર નગર તરફ આગળ વધતાં હતાં. પુષ્પદત્ત ઉપરથી - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #72 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨ શરસિદે હો, પણ અદ્ધરથી પુણ્યપાલ પર ચિડાઈ રહ્યો - હતો. બીજા પર ચિડાનાર પિતાનું જ અનિષ્ટ કરે છે. ચૌદ વહાણ ગ્ય સમયે શ્રીપુર નગરના બંદર પર ઊભાં રહ્યાં. શ્રીપુર રાજા પાસે સમાચાર પહોંચ્યા. તે સ્વાગત પૂર્વક પુણ્યપાલને લઈ ગયા. સૌભા ચમંજરી અને તિલકમંજરી પરસ્પર એક-બીજાને મળ્યાં. સંગથી એ દિવરમાં શ્રીપુરમાં શ્રમણ સંઘ સાથે જૈન શ્રમણ આવ્યા. તેમને ઉપદેશ સાંભળી રાજા શૂરસેન અણગાર થઈ ગયા. તેને કેઈ પુત્ર હતો નહીં તેથી જમાઈ પુણ્યપાલને રાજતિલક કરી દીક્ષા ગ્રહણની રજા માગી. પુણ્યપાલે કહ્યું : “આજોદ્ધારના આ શુભ કામ માટે હું કેવી રીતે રેકી શકું.? પણ મને રત્નપુરી જવાની રજા આપ. પુષ્પદત્તને પહોંચાડી હું પાછો આવીશ, ત્યારે શાસન ભાર સંભાળીશ.” ત, રાજા શૂરસેને રજા આપી. તેણે પણ દહેજમાં ધન, - રત્ન, રથ વિગેરે આપ્યું. પુણ્યપાલનાં વહાણની સંખ્યા બેગણી થઈ ગઈ. બધાં વહાણો પર કુશળ નાવિક હતા. સૌભાગ્યમંજરી અને તિલકમંજરી સાથે પુણ્યપાલ એક - વહાણુમાં બેઠે, * પુષ્પદાના વહાણ સાથે પુણ્યપાલે રતનપુરી તરફ પ્રયાણ કર્યું. એ નગરમાં રાજા શ્રીવિજયના આશ્રય-સંરક્ષણમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #73 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચંતિ-૨ પુણ્યપાલની પ્રથમ પત્ની કનકમંજરી રહેતી હતી. તપ અને ધર્મારાધના કરતી તે પિતાના પતિને સકુશળ પાછા આવવાની પ્રતીક્ષા કરતી હતી. પુણ્યપાલ પિતાની બંને પ્રિયાએ સાથે આનંદપ્રમોદ કરેતો સમુદ્રમાં યાત્રા કરી રહ્યો હતે. તેનાં ચોદ વહાણ સાથે પુષ્પદત્તનાં સાત વહાણ હતાં. એકવીસ વહાણ દૂર-દૂર સુધી સાગર પર તરી રહ્યાં હતાં. પુષ્પદત્ત એક દિવસ પિતાના વહાણમાંથી કૂદી પુણ્યપાલના વહાણમાં આવ્યો અને હાથ જોડી બેલ્યો : “ભાઈ પુણ્યપાલ ! તું મારાથી રિસાયેલે રહીશ? એક વાર મારાથી અજાણતાં ભૂલ થઈ ગઈ. સવારને ભૂલેલે સાંજે પાછો નથી આવતે? તારા આધારે તે હું રત્નપુરીથી “આ હતો.” પુષ્પદત્તની મીઠી-મીઠી વાતોથી પુણ્યપાલનું મન ભરાઈ ગયું. તેણે પુષ્પદત્તને હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યા : “બધાની ભૂલ તે થાય છે. સનના ભાવ કાયમ એક રહેતા નથી. ક્રોધ-લેભ વિગેરે વિકારોથી મનુષ્ય પિતાને વિવેક ભૂલી જાય છે. ક્રોધ ક્યારેક તો ઉતરે છે. લેભ–મોહ પણ કાયમ રહેતા નથી. તમે અહીં આવ્યા કરે. : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #74 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨. - બંને વચ્ચે પ્રેમ વધી ગયો. પુણ્યપાલ સાથે પુષ્પદ ભેજન કર્યું. પછી તે એ નિયમ થઈ ગયે કે પુષ્પદત્ત. સવારથી પુણ્યપાલના વહાણમાં આવી જતો અને રાતે પિતાના વહાણમાં જતો રહેતો. એક દિવસ પુષ્પદ આગ્રહ કર્યો કે આદાન-પ્રદાન એ મિત્રતાને આધાર છે. મિત્રને ત્યાં ખાઈએ તો ખવડાવીએ પણ ખરા. મારે ત્યાં આવી ભજન કર. તું મારા વહાણમાં બેસી ભજન નહીં કરે તે હું પણ નહીં કરું. . - પુણ્યપાલે પુષ્પદત્તનું આગ્રહભર્યું આમંત્રણ સ્વીકારી લીધું. બંને વહાણ સાથે ચાલતાં હતાં. વહાણની દોરી પકડી પુણ્યપાલ પુષ્પદત્તના વહાણમાં જવા લાગ્યું, તે તિલકમંજરીએ તેને રેતાં કહ્યું : - ' “નાથ ! આ મીઠા ઠગની વાતોમાં ન આવો. તેની દાનત સારી નથી લાગતી.” - સૌભાગ્યમંજરીએ પણ કહ્યું : “સ્વામી ! તેની દાનતનું પ્રતિબિંબ તેની આંખમાં છે. પરસ્ત્રી આસકતની નજર કેવી ભયાનક હોય છે! સ્વામી ! તેને વહાણમાં ન જાઓ.” * પુણ ચપાલ ભાવિવશ થઈ ગયો. પત્નીઓની વાત. માની નહીં અને બંનેને કહ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #75 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨ “તમે બને મનુષ્યનાં સંચિત કર્મો પર વિશ્વ સં કરે. તમે વિચારતાં હશે કે પુષ્પદત્ત મને સાગરમાં ધકકો. મારશે, પરંતુ એ તે આપણા વહાણમાં પણ અસંભવ નથી. પાપકર્મ પ્રગટ થાય છે, તે આપણું વહાણ પણ. ફાટી શકે છે, અને પુણ્ય સહાયક બને તે સાગરમાં પહાડ. નીકળી આવે છે. હું પુષ્પદત્તને કેવી રીતે કહું કે હું ભેજન કરવા તારે ત્યાં નહીં આવું. જે તમારા ભાગ્યમાં સૌભાગ્યવતી રહેવાનું લખ્યું હશે તે હું મરીશ નહીં.” પુણ્યપાલ જતો રહ્યો. પુષ્પદો પ્રેમથી તેને ભોજન કરાવ્યું. એ પાપીએ ભજનમાં નશાવાળી વસ્તુ નાખી: હતી. તેનાથી પુણ્યપાલને ઊંઘ આવી ગઈ. એક બાંકડા, પર સૂવાની વ્યવસ્થા હતી. પુણ્યપાલ ત્યાં સૂઈ ગયે.. વધારે શું કહીએ? બનવા કાળ બની ગયું! પુષ્પદો. પુણ્યપાલને સાગરમાં ધકકો માર્યો અને હાય-હાય કરી બૂમ પાડવા લાગ્યો. નાવિકેએ જાળ નાખી પણ બધું વ્યર્થ ગયું. ડૂબક-ડૂબક અવાજ સાથે પુણ્યપાલ બે-ત્રણ. વખત ફૂખે અને બહાર આવ્યું. પછી સાગરના બળે. સમાઈ ગયે. - ' હવે કઈ શું કરી શકે ? સૌભાગ્યમંજરી અને તિલકમંજરીએ સાંભળ્યું તે બેભાન થઈ ગઈ. તે બેભાન. કયાં સુધી રહે ? શ્રીપુરથી સાથે આવેલી દાસીઓએ તેમની સેવા કરી. એ બંને જણ ભાનમાં આવી. પરંતુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #76 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨ આંખોમાંથી ગંગા જમનાને પ્રવાહ બંધ ન થો. પાપી પુષ્પદત્ત આશ્વાસન આપવા આવ્યો. કઈ ભોગ્યને શું કરે? તમે બચી ગઈ એ માટે હું ભગનેને કેટલા ધન્યવાદ આપું? મરનારની સાથે કે મરે છે ! તમે બને નિશ્ચિત રહેજે. હું કામ તમારે નેકરે રહીશ” તાજા ઘાને વધારે છે છેડવાનું પુષ્પદાને યોગ્ય લાગ્યું નહીં. આટલું કહી એ પિતાના વહાણમાં જો રહ્યો. સૌભાગ્યમંજરીએ તિલકમંજરીને કહ્યું : તમે સાંભળ્યું! શું પાપી એમ કહેતો હતો કે હું સદાય તમારે સેવક રહીશ? એણે જ આપણે પ્રાણાધારને ધક્કો માર્યો છે. તિલકમંજરી બોલી : એમાં કોણ શંકા કરશે? પણ હવે આપણે આપણાં ચારિત્રની ચિંતા કરવી જોઈએ. જેમ એ અભિનય કરી રહ્યો છે, એમ આપણે પણ અભિનય કરી રત્નપુરી સુધી એની જાળમાંથી બચવાનું છે. ત્યાંના રાજાની મદદથી એનાથી છૂટકારો મેળવી લઈશું.” . એવું જ થયું. જ્યારે બીજીવાર પુષ્પદ સૌભાગ્યમંજરી અને તિલકમ જારી પાસે આવ્યું, તો તિલકમંજરીએ પુષ્પદાને કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #77 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨ * “ષ્ઠિકુમાર! વેલ-વનિતા કયારેય સહારા વિના રહી શકતી નથી. હવે તમે જ અમારા બંનેને સહારે છે. પરંતુ છ મહિના સુધી અમે બંને પ્રતિક્રમણ કરીશું. તેથી -રત્નપુરી પહોંચીએ ત્યાં સુધી અમે બંને તમારે સ્પર્શ કરી શકીશું નહીં. ત્યાં જઈ અમે તમારી જ હોઈશું.” પુણપાલની પ્રિયાઓએ પુષ્પદત્તના મનની વાત કહી દીધી. એ આશ્વસ્ત થઈ ગયું અને મનમાં ને મનમાં ખુશ થવા લગે. “પુરપાલને જળપ્રાણીઓ ખાઈ ગયાં હશે. હવે આ મારી જ થઈ ગઈ. ચૌદ વહાણ તેનાં અને સાત મારાં એકવીસ થઈ ગયાં ધન-રત્ન ઉપરાંત એમાં હાથી અને ઘોડા પણ છે. હું નાને-મોટે રાજા થઈ ગયા. સૌભાગ્યમંજરી અને તિલકમંજરી બંને રાજકન્યાઓ છે. મારાથી વધારે ભાગ્યશાળી કોણ હશે? ગ્ય સમયે એકવીસ વહાણે સાથે પુષ્પદન્ત રત્નપુરી પહોંચી ગયો. શેઠ શ્રીદત્ત પુત્રનું સ્વાગત કરવા આવ્યા. નેગરના બીજા શેઠો પણ સાથે આવ્યા. બધાએ શ્રીદત્તને કહ્યું . હજાર નહીં, એક હેય પણ પુત્ર હોય તે પુષ્પદત્ત જે. શ્રેષ્ઠિન! તમારે પુષ્પદત્ત તે અખૂટ પુણેને સાગર છે. આટલું ધન લઈ આપણા નગરમાં કઈ પાછું આવ્યું છે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #78 -------------------------------------------------------------------------- ________________ દેટે પુણ્યપાલ ચરિતપહેલી વાર વેપાર કરવા ગયે તે ત્રણ ગણું વહાણ લઈ આ બે રાજકન્યાઓ પણ સાથે છે. શ્રીદત્તવધાઈ છે વધાઈ. . . . '. પિતાના પુત્રનાં ગુણગાન સાંભળી શ્રીદત્ત ફૂલાઈ ગયો. પુછપદત્તના પગ જમીન પર પડતા ન હતા. ઝન-ઝન. કરતા બે રથે આવી ગયા. બંને રાજકન્યાઓ એમાં બેઠી.. બને પુષ્પદત્તના ઘરે પહોંચી ગઈ. એકવીસ વહાણોનું ધન. ભંડારેમાં ભરી લેવામાં આવ્યું. હાથી-ઘડા ચોગ્ય જગ્યાએ બંધાઈ ગયાં. પુષ્પદત્તની માતા શ્રી દત્તાએ આમંત્રણ મોકલી પડોશીઓને લાવડાવી મંગળ ગીત ગવડાવવા લાગી. '. અહીં સૌભાગ્યમંજરી અને તિલકમંજરી રાતમાં ચૂપચાપ શ્રેષ્ઠ આવાસમાંથી નીકળી ગઈ. બંને રાત્રે જ રાજકીય પૌષધગૃહમાં પહોંચી ગઈ. કનકમંજરી પણ અહીં રહી સાધના કરતી હતી. એ બંનેને શું ખબર હતી કે એને. પણ તેમની પ્રતીક્ષા છે, જેના માટે અમે આ ધર્મસ્થાનમાં આવી છીએ. બંનેએ નિર્ણય કર્યો કે જ્યાં સુધી અમને અમારા પ્રિયતમ નહીં મળે ત્યાં સુધી અમે નહીં બોલીએ. 7સવારે રત્નપુરીમાં ધમાલ મચી ગઈ. પહેલી ધમાલા પુષ્પદત્તના ઘરે થઈ દાસીઓને મારવામાં આવી, પણે હવે ઉશ્કેઈäશું કરે? પુષ્પદર મન મનાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #79 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨ રહી ગયે. ધર્મારાધનથી ખસેડી બળપૂર્વક બંને -રાજકન્યાઓને લાવવામાં એ લાચાર હતે. પુષ્પદત્તને ન્યાયપ્રિય અને ધર્માનુરાગી રાજા શ્રીવિજયની બહુ બીક હતી. નગરના ઘણા લોકો આ બંને મૌન તપસ્વિનીઓને જોવા ગયા. રાજા પિતે પણ જોઈ આવ્યા. તેમને ચિંતા થઈ “આ બંને રમણીએ મીન-તપ કરી રહી છે, એનું શું કારણ છે? જે હું તેમનું દુઃખ દૂર નહીં કરી શકું તે મને રાજા થવાને શો અધિકાર છે? પરંતુ બધાં જ કામ સમય પ્રમાણે થાય છે. સૌભાગ્યમંજરી અને તિલકમંજરીને બોલવાનો સમય આવ્યું ન હતું. તેથી ઈચ્છા હોવા છતાં રાજા કશું કરી શકે તેમ નથી. પુણ્યપાલે પાણીમાં બહુ હાથ–પગ પછાડયા, પણ સહારે મળે નહીં. એ ડૂબનારને તણખલાને સહારે પણ ના મળ્યો. શ્વાસ ફૂલવા લાગ્યો. હાથ થાકી ગયા. પુણ્યપાલ અથાગ પાણીમાં ડૂખ્યો અને ઉપર આવ્યા. પાણી ઠંડી આગ હોય છે. ક્યાંય કિનારો દેખાતું ન હતું. હવે આ અથાગ પાણીમાં જવ આપવાનું છે, એમ વિચારી પુણ્યપાલે હાથ-પગ પછાડવાનું બંધ કર્યું અને બધું ભગવાન પર છેડી નવકાર મંત્ર જપવા લાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #80 -------------------------------------------------------------------------- ________________ 70 પુણ્યપાલ ચરિત–૨: જ્યારે સંસારમાં બધા સહારા બંધ થઈ જાય છે, ત્યારે હૃદયમાંથી સાચી પ્રાર્થના નીકળે છે અને સાચી પ્રાર્થના કયારેય નિષ્ફળ થતી નથી. કાળરાશિ સાગરમાં નવકારના પ્રભાવથી પુણ્યપાલનાં પુણ્ય પ્રગટ થયાં. એ એક મગરની પીઠ ઉપર ટકી ગયો. તેને લઈ મગરે બહુ દૂર પટકી દીધે. કદાચ એમ પણ થયું હોય કે પુણ્યપાલ તેની પીઠ ઉપરથી લપસી ગયું હોય. હવે તે પાછો પાણીમાં હતો. કિનારા નજીક વન દેખાતું હતું. છતાં કિનારે એટલે દૂર હતો કે પુણ્યપાલ તરીને પાર કરી શકતા ન. હતે. પરંતુ એ સાચા અર્થમાં પુણ્યપાલ હ. એક લહેર એવી આવી કે તેણે પુયપાલને ઉડાવી સાગરતટ પર પટકી દીધે. પુણ્યપાલ મડદા જેવું થઈ ગ.. એટલું સારું હતું કે તડકે નીકળ્યા હતા. કપડાં સૂકાઈ ગયાં. તેને ભાન આવ્યું. તે ચાલવા લાગે. જંગલ જ . જંગલ હતું. બાર દિવસમાં પુણ્યપાલે વિશાળ વન પાર કરી દીધું.. પછી ખેતર આવ્યાં. બાજરી કાપવાની હતી. કેટલાંક ખેત ના પાક કપાયેલા પડયા હતા. સેહામણુ શરદ ઋતુ હતી. ખેતરે પસાર થયાં તે એક નગર દેખાયું. દૂરથી ધજાએe. ફરકતી નજરે પડી. જાણે એ પુણ્યપાલને બોલાવતી હોય. તે નગરમાં પ્રવેશ્યા. નગરદ્વાર પાસે એક વિશાળ વડ હતે... તેની સઘન-શીતળ છાયામાં બેસી ગયો. પાસે બેર હતાં.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #81 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨ તેને ખાતાં ખાતાં તે સૂઈ ગયે. એક પ્રહર સુધી ઊં . ઊઠે ત્યારે થાક ઊતરી ગયો હતો. પછી રાજમાર્ગ પર આવી ગયે. બંને તરફ ઘરની હારમાળા હતી. પછી એક ગલીમાં વળી ગયે. ત્યાં પણ સારાં ભવન હતાં. ફરતાં-ફરતાં એ એક બજાર ગલીમાં. આવી ગયો. આશ્ચર્ય પામી એક જગ્યાએ બેસી ગયો અને વિચારવા લાગ્યું : આ કેવું વિચિત્ર નગર છે. અહીંના બધા લેકે શું કઈ મુનિને ઉપદેશ સાંભળવા ગયા છે? ઉપદેશ. સાંભળવા બધા જ જાય છે ? કઇક તે રહે જ છે. આ તો આખું નગર સ્મશાનની જેમ સૂનું છે. દુકાને ખુલ્લી પડી છે. આભૂષણોની પેટીઓ પણ છે. દુકાનદાર કયાં જતા. રહ્યા? કોઈ ગ્રાહક નથી અને કઈ દુકાનદાર પણ નથી.. ઘરનાં ઘર સૂનાં છે. આવું સુંદર નગર જનશૂન્ય છે, આ વિચિત્ર વાત: છે. એક પણ માણસ હોત તે પૂછત પણ ખરે. પરંતુ હજુ આખું નગર ફર્યો નથી. આખું નગર શેધી વળું. કદાચ ક્યાંક કઈ મારા જેવો ભૂલે-ભટક બીજે કઈ હોય અને મારી જેમ આશ્ચર્યશ્રી આ નગરને જોઈ રહ્યો. હેય.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #82 -------------------------------------------------------------------------- ________________ કરે પુણ્યપાલ ચરિત-૨ આમ વિચારી પુયપાલ બીજા રાજમાર્ગ પર પહોંચી ગયે. ઘેડે આગળ ગયે તો નવ ઓરડાનું એક ભવન આવ્યું. એ રાજમહાલય હતું. પુર્યપાલ ફટાફટ સીડીઓ ચડવા લાગ્યો. પાંચમા માળ પર ઊભે રહ્યો તે આશ્ચર્યથી જોયું. સુવર્ણમંડિત પલંગ પર એક દિવ્ય સુંદર બાળા બેઠી હતી ચંદનને પલંગ હતું અને સેળ વર્ષની બાળા જાણે કેણ હતી. નિર્ભય થઈ પડ્યપાલે પૂછ્યું : “આટલા મોટા નગરમાં તું એકલી રહે છે? તારાં માતા-પિતા અહીં નથી ? તું કેણ છે? આ દેશની રાજકન્યા છે ? બધા કયાં ગયા ?" ભાઈ ! જેમ મને જોઈ તમે ચકિત-વિમિત છે, તેમ હું પણ તમને જોઈ હેરાન છું, આનંદિત પણ છું. અહીં કેમ આવ્યા ? કેવી રીતે આવ્યા?, રાજકન્યા ! મારા પ્રશ્નને તમે જવાબ આપે નહીં. પરંતુ હું પહેલાં તમારા પ્રશ્નોને જવાબ આપું છું. નગ૨માં પ્રવેશ કરવા માટે કે રોક-ટોક ન હતી. મેતના મોઢામાંથી નીકળી અજાણતાં અહીં આવ્યો હતો. હવે તમે મારા પ્રશ્નોના જવાબ આપો. આ “ભાઈ! તમારું આવવું મને સારું લાગે છે. પરંતુ જવાનું તેનાથી પણ વધારે સારું લાગે છે. તમે તરત જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #83 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨ 73 જતા રહે. સાંજ પડવામાં એક પ્રહરથી વધારે વાર નથી. અહીં પણ તમે કાળના મુખમાં છે.” : પુણ્યપાલે કહ્યું : “તું કેવી છે? અતિથિને બેસવાનું પણ ન કહ્યું ? એક ઘૂંટડે પાણી પિવડાવીને તે વિદાય કર. મોતને મોઢામાં તું જીવતી છે, તે હું પણ જીવતે રહી શકું છું. જે દેવીએ આપણને આવી રીતે અચાનક ભેગાં કર્યા, એ હવે બંનેનું રક્ષણ પણ કરશે. હું જાતે તે રહીશ, પરંતુ આ નગરની જનશૂન્યતા અને તારે અહીં રહેવાનો ભેદ જાણ્યા વિના નહીં જઉં.' ' આમ કહી પુયપાલ એક ખાલી બેઠક પર બેસી ગ. રાજકુમારી પણ પલંગ પરથી ઉતરી, બીજી બેઠક પર પયપાલ પાસે આવી બેસી ગઈ. પછી બોલી : “તમને હાથ જોડું છું. પ્રશ્નોના જવાબ સાંભળ્યા પછી તરત જતા રહેજો. સાંજ પડવામાં એક પ્રહર બાકી છે. મારી વાત હું જલ્દી પૂરી કરી દઈશ.' - “સારુ કહો.” પુણ્યપાલે કેણુના ટેકે પિતાને હાથ ઊંચે કર્યો અને તેના પર પિતાની ચિબુક ટેકવીને રાજકુમારીના મુખ તરફ જવા લાગ્યા. રાજકુમારી તેને એક -વાર્તા જેવું સંભળાવવા લાગી ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #84 -------------------------------------------------------------------------- ________________ Y પુણ્યપાલ ચરિત–ર. એિક નગર હતું. તેનું નામ મંગલપુર હતું. ત્યાંના રાજા શુભમતિ અને રાષ્ટ્ર શેભના હતી. રાજા શુભમતિને એક કન્યા હતી. તેનું નામ કુસુમશ્રી હતું. હતું શું?" કુસુમશ્રી આજે પણ છે. મંગલપુર નગર પણ છે, કુસમશ્રીનાં . માતા-પિતા નથી. હવે . . . , પુણ્યપાલ વચમાં બે: તમારું નામ કુસુમશ્રી છે? વચમાં ન લે. પહેલાં આખી વાત સાંભળી લે.” કુસુમશ્રીએ આગળ કહ્યું: - “મંગલપુર નામના આ નગર પાસે એક આશ્રમ છે.. ત્યાં વિશ્વભૂમિ નામના એક સિદધ તપસ્વી રહે છે. તેમને એક શિષ્ય અમરભૂમિ હતું. તેણે એવી સાધના કરી કે સાધના અને તપને જ સાધ્ય માની લીધું. તે એક મહિનાના ઉપવાસ કરી એક દિવસ પારણું કરતો હતો અને પાછા એક મહિનાના ઉપવાસ. તેણે ભૂખ ઉપર વિજય મેળવી. લીધો હતે. એક વાર મારા પિતા રાજા શુભમતિએ અમરભૂતિને આમંત્રણ આપ્યું કે આ મહિનાનાં પારણું મારે ત્યાં કરજે. તપસ્વી રાજભવન આવ્યા. રાજા ભૂલી ગયા. તેમનાથી ભૂલ થઈ ગઈ. તપસ્વી ભૂખ્યા પાછા ગયા. લગાતાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #85 -------------------------------------------------------------------------- ________________ 75 : પુણ્યપાલ ચરિત–૨ બે મહિના સુધી ઉપવાસ કરવો પડે. ફરીવાર પણ ભૂલ થઈ ગઈ. તપસ્વી ગુસ્સે થઈ ગયા. મારા પિતાએ તેમના પગમાં પડી માફી માગી. અમરભૂમિના ગુરુ વિશ્વભૂમિએ પણ તેમને સમજાવ્યા. “પુત્ર ! રાજા દ્વારા અજાણતાં ભૂલ થઈ ગઈ એ તમારા ક્ષમાબળની પરીક્ષા છે. તપસ્વીને ગુસ્સે ચઢે તે તપસ્યા નિષ્ફળ છે. આવા કોધી સાધક પિતાના તપના બળથી વિશ્વને ભસ્મ કરી શકે છે, પણ મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી.” “મહાભાગ! પરંતુ બનવાકાળ પ્રબળ હોય છે.. ત્રીજા મહિને પણ શુભમતિ રાજા એવા ફસાયા કે તપ-- સ્વીના પારણાની વાત ભૂલી ગયા. એને જ તે બનવાકાળની પ્રબળતા કહે છે કે બે દિવસ પહેલાં તે રાજાને યાદ હતું કે આ વખતે ભૂલ ન થવી જોઈએ. પરંતુ આ વખતે પણ ભૂલ થઈ ગઈ. આ વખતે અમરભૂમિ શાંત રહી શક્યા નહીં અને. તેમણે એ સંકલ્પ કરી ઉપવાસ કર્યો કે જે મારી તપસ્થાનું કેઈ ફળ હેય તે હું રાજા શુભમતિ પાસે મારા: અપમાનને બદલે લઉં. પ્રાણ છેડી અમરભૂમિ બીજા. ભવમાં અસુર બને. પૂર્વભવના વેરને કારણે અસુર: અમરભૂમિએ મારાં માતા-પિતાને મારી નાખ્યાં. હજારે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #86 -------------------------------------------------------------------------- ________________ 76 પુણ્યપાલ ચરિત-૨ નગરવાસીઓનો ભક્ષ કરી ગયે. બચ્યાં હતાં એ કણ * જાણે કયાં ભાગી ગયાં. ત્યારથી આ નગર વેરાન છે. અહીંનાં વૃક્ષ પર પક્ષીઓ પણ આશરે લેતાં નથી. મારા ઉપર એ આસક્ત છે. હું તેના બંધનમાં રહું છું. દુષ્ટ મને મારી નહીં. મને પણ મારી નાખી હોત તે કેવું સારું.' * પુણ્યપાલે એક નિશ્વાસ નાખે. તે બોલ્યો : અત્યંત વિચિત્ર વાત છે, તમારા જીવનની. પરંતુ - હવે હું જઈશ નહીં. મને ક્યાંક છુપાવી દે. તમે જેજે, એ આપણું કંઈ બગાડી શકશે નહીં. તેને પણ મરવાનું છે. મારે પણ મરવાનું છે. જેનું મેત જેના હાથે હશે એ મરશે.” કુસુમશ્રી બોલી : નહીં–નહીં, તમે આવી જીદ ન કરે. હું તમારા પગે પડું છું.' પુણ્યપાલ બોલ્યો : “ક્ષત્રિય એક વખત કહેલી વાતને વિરોધ કરતા નથી.” વિવશ થઈ રાજકુમારી કુસુમશ્રીએ પુણ્યપાલને ગુપ્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #87 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨ 77. સ્થાન પર સંતાડી દીધે. સૂર્યાસ્ત પછી તોફાનની જેમ, ધસમસતે અસુર આવ્યું. આવીને બોલ્યો : " કુસુમશ્રી ! અહીં કોઈ માનવ છે. ગંધ આવે છે.. બતાવ કયાં છે ?" “છે માનવ ! આજે તે મને જ મારી નાખો. અને હું પણ એ જે ઈચ્છું છું.' ' ' : ‘પણ છે કયાં?’ . . . . . તમારી સામે તે બેઠી છું, છતાં પૂછે છે કયાં છે? ‘તું ?" હા, હું! હું શું માણસ નથી ?" . પણ તારી ગંધ તે રોમે રોમમાં વસી છે. મને. નવા માનવની ગંધ આવે છે.” કુસુમશ્રી બોલી : “તમે આખો દિવસ નર-ભક્ષણ કરે છે. તેથી ગંધીલા થઈ ગયા છે. અહીં તે પક્ષી પણ આવી શકતાં. નથી. કેઈ માનવ શા માટે આવે ? . " વાત કરતાં કરતાં અસુર સૂઈ ગયે. જ્યારે સવારે. ઊઠો ત્યારે પુયપાલે તેની એટલી પકડી અને બોલ્યો? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #88 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨ : ‘હવે તારે ભગવાનને યાદ કરી લે. આજ તારું મત આવી ગયું છે.' . “તમે કેણ છે ?" અસુર ધ્રુજવા લાગે. પુણયપાલ બોલ્યા : હું મહાસુર છું. અસુરોને મહાસુર મારે છે.” અસુરનું મનોબળ ડગી ગયું. ભયભીત થઈ છે મેં તમારું શું બગાડયું છે ? મને છોડી દો. હું -તમારે નોકર બની રહીશ.” અસુરને કાલાવાલા કરતો જોઈ કુસુમશ્રી પણ ચકિત હતી. આશ્ચર્ય પામવાની કોઈ વાત ન હતી. મહાબળવાન અસુરને એક માનવ મારે એ તે અસંભવ વાત છે. પરંતુ કશું આશ્ચર્ય ન હતું. રાજા વિક્રમાદિત્યને વશમાં અગ્નિવેતાલ અસુર થઈ ગયે હતે. સૌથી મોટું બળ પુનું હોય છે. - પુણ્યબળથી સેળ વર્ષની વયમાં કૃષ્ણએ કંસ જેવા પરાક્રમી રાજાને મારી નાખે. પુણ્યપાલનું પુણ્યબળ અસુર પર સવાર થઈ ગયું. જ્યારે તે ખૂબ કરગર્યો, ત્યારે પુણ્ય પાલે તેની પાસેથી કેટલાંક વચન લીધાં અને વચનબદ્ધ કરી તેની ચોટલી છોડી. , , , ; : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #89 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨ 79 આપેલા વચન પ્રમાણે અમરભૂમિ અસુર પુછયપાલ અને કુસુમશ્રીને લઈ પોતાના પૂર્વભવના ગુરુ વિAવભૂમિના આશ્રમમાં ગયે. તેમણે કુસુમશ્રીનું કન્યાદાન કર્યું અને પુર્યપાલ કુસુમશ્રીનાં લગ્ન આચાર્ય વિવભૂમિએ પિતાની ધર્મસુતાના રૂપમાં કરાવ્યું. આચાર્ય વિશ્વભૂમિએ પિતાની પ્રસન્નતાથી ત્રણ દિવ્ય વસ્તુઓ આપતાં પુપાલને કહ્યું : પુત્ર ! આ ત્રણે વસ્તુઓ અદ્ભુત છે. જુઓ આ ઊડતો ખાટલે છે. જે ઇચ્છિત જગ્યાએ આકાશમાર્ગથી પહોંચાડે છે. બીજી આ ગોદડી છે. જેને દિવસમાં એક વાર ખંખેરવાથી હજારો સુવર્ણમુદ્રાઓ નીકળે છે. ત્રીજી આ માળા છે. આ માળા ધારણ કરવાથી ઈચ્છિત રૂપ-પરિવર્તન થઈ જાય છે.” પુણ્યપાલે ત્રણે વસ્તુઓ પ્રસન્નતાથી ગ્રહણ કરી. ગી વિશ્વભૂમિના કહેવાથી પુણ્યપાલ કુસુમશ્રીને લઈ રાજભવનમાં પહોંચે. પુયપાલના આદેશથી અમરભૂમિ અસુરે દરેક જગ્યાએ ફરીને લેકેને પાછા લઈ આવીને મંગલપુર ફરી વસાવી દીધું. સૂના રાજપથ પર હવે રથ વિગેરે દોડવા લાગ્યા. દુકાને પર અપાર ભીડ થવા લાગી. ઘરમાં બંગડીઓ ખખડવા લાગી. હવે મંગલપુર પિતાના નામને સાર્થક કરવા લાગ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #90 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત–ર. પુણ્યપાલ અહીંને રાજા હતા. તેણે ચતુરંગિણી નવી સેના ઊભી કરી. સચિવ અમાત્યને ચૂંટી કાઢયા. હવે તેની રાજસભા નિયમિત ભરાવા લાગી. આખે દિવસ રાજ-કાજ અને રાતે પ્રિયા સાથે રસરંગમાં ડૂબવું–બહાર નીકળવું આ નિત્યક્રમ બની ગયું. મંગલપુરના રાજા પુરયપાલના દિવસ સારી રીતે પસાર થતા હતા. * કનકમંજરીની તપશ્ચર્યા શું વ્યર્થ જાય? સૌભાગ્યમંજરી અને તિલકમંજરી પણ રત્નપુરીમાં કનકમંજરી સાથે મન તપ કરતી હતી. પુણ્યપાલ સુખમાં બધું ભૂલી ગયે. એક દિવસ તેને પિતાની પ્રિયાઓની યાદ જોરથી સતાવવા લાગી. તે વિચારવા લાગ્યો : “મારી કનકમંજરી! તું તે તું જ છે. તારી ઉપમા કોની સાથે આપું? વિરાટનગરમાં તે માર માર્ગ: પ્રશસ્ત કર્યો. એક દિવસ મેં જ કહ્યું હતું કે મારા જે મૂર્ખ પતિ જે તારા જેવી ચતુર સ્ત્રીને અનુશાસનમાં. ચાલે તે શું ને શું થઈ જાય. તું સાચા અર્થમાં મારી. અર્ધાગિની છે. તારા તપના કારણે હું આજે આટલે સફળ થઈ શો છું. નળની જેમ હું તને દમયંતીની. માફક સરવર પાસે છેડી આવ્યા હતા. મને વિશ્વાસ છે કે મને શોધતી તું રત્નપુરી ગઈ હઈશ. ત્યાં તારી. બે બહેનો પણ હશે. સૌભાગ્ય અને તિલક પુષ્પદત્તા સાથે. પહોંચી ગઈ હશે. હવે હું ઝડપથી તમારા ત્રણે પાસે. આવી રહ્યો છું.. . . . . : : : ' . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #91 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨ - પુણ્યપાલ ઊઠીને ઊભું થઈ ગયે. કુસુમશ્રીને બોલા- વડાવી તેની પાસે યાત્રાની રજા માગી. તેણે એ ન કહ્યું કે કયાં જવાનું છે, છતાં તેણે સાથે આવવાની હઠ લીધી. પુણ્યપાલને માનવું પડયું. મંગલપુરની શાસન વ્યવસ્થા મંત્રીઓને સેંપી અને પુણ્યપાલ કુસુમશ્રી સાથે ઊડતા. ખાટલા પર બેસી ગયે. રૂપ–પરિવર્તનની માળા અને સોનામહેર વરસાવનાર ગોદડી પણ સાથે લઈ લીધી. ખાટલા ઉપર બેસી પુણ્યપાલે આદેશ આપે : ' ' " “રત્નપુરી લઈ જાઓ.” બંનેને લઈ ઊડતે ખાટલે. આકાશમાં ઊડવા લાગ્યું. પુણ્યપાલે રત્નપુરીની નજીક વનમાં ઊડતે ખાટલે. ઉભર્યો. જ્યાં કનકમંજરીને છેડી હતી તે સરોવર પાસે. પહોંચે. પણ હવે કનક ત્યાં ક્યાં હતી ? ઊડતા ખાટલાને. એક ઝાડીમાં સંતાડી પુણ્યપાલ કુસુમથી સાથે પગે ચાલી. રત્નપુરી પહોંચે. નગરમાં ઘૂસ્યું તે જોયું કે ત્યાં નાસ–ભાગ થતી હતી. હ–હ, હૂહૂ કરી સ્ત્રી-પુરુષ એકબીજા ઉપર પડતાં દેડી રહ્યાં હતાં. રાજા શ્રીવિજયને પટ હાથી. ઉન્મત્ત બન્યો હતે. તેનાથી બચવા માટે ચીસ-બૂમે પડતી હતી. મહાવતો એ જેમ તેમ કરી હાથીને કાબૂમાં લીધે, પગમાં સાંકળ નાખી, ઝાડ સાથે બાંધી દીધે.' : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #92 -------------------------------------------------------------------------- ________________ ની વિચિત્ર કુસુમ , શાલી 5) પુણ્યપાલ ચરિત-૨ * આ ભીડમાં કુસુમશ્રી પુણ્યપાલથી છૂટી પડી ગઈ. ભાગ્યની વિચિત્રતા પણ એવી કે કનકમંજરી વિગેરેને શોધવા આવેલ પુયપાલ કુસુમશ્રીને પણ ઈ બેઠો. -આવડી મોટી નગરીમાં કયાં શોધે? બહુ શોધી પણ કુસુમશ્રી મળી નહીં. એ પયપાલને શોધતી રહી અને પુણ્યપાલ તેને શોધતો રહ્યો. . . * પતિને શોધતી કુસુમશ્રી જે પૌષધગૃહમાં કનકમંજરી મોન તપ કરતી હતી ત્યાં પહોંચી ગઈ. તે જગ્યાએ સૌભાગ્યમંજરી અને તિલકમંજરી પણ મૌન તપમાં બેઠી હતી. તેમને જોઈ કુસુમશ્રીના મનમાં પ્રેરણા ઊઠી. તે પણ અભિગ્રહ પૂર્વક મૌન-તપ કરવા બેસી ગઈ. હવે ચાર થઈ ગઈ. ચારે એક જ પતિની પત્નીઓ હતી, પરંતુ એકબીજાથી અજાણ અને અપરિચિત હતી. - પુણ્યપાલે પિતાની ચારે પ્રિયાઓને શોધવાનો નિર્ણય કર્યો. રૂપપરિર્તિત માળા પહેરી એ યેગી બની ગયે. કાળા ચીકણા વાળની દાઢી ઊગી ગઈ. ગળામાં રુદ્રાક્ષની માળા. રૂપ બદલાઈ ગયું. અને તેની ઓળખાણ પણ બદલાઈ ગઈ. પિતા સુબુદ્ધિ અને જન્મ આપનાર માતા કમલાવતી- જુએ તે એ બંને પણ પુણ્યપાલને ઓળખી શકે નહીં. ભગવાં કપડાંમાં ચેરીના રૂપમાં , પુણ્યપાલ સારે લાગતું હતું. ગલીએ ગલીએ હરિભજન ગાતે તે ફરતે હતો. . . . . . : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #93 -------------------------------------------------------------------------- ________________ 83 પુણ્યપાલ ચરિત-૨ સ્ત્રી-પુરુષનાં ટોળાં તેને ઘેરીને ચાલતાં હતાં. એ ભીડમાં એ પિતાની પ્રિયાઓને આંખ ઊંચી કરી જેતે હતો. આઠ દિવસમાં આખું નગર શેધી વળે. ચાર-માંથી એક પણ ન મળી. ભાગ્ય સંગ હતું કે ગી પુણ્યપાલ પૌષધગૃહ તરફ ગયે જ નહીં. જ્યારે કઈ વસ્તુ મળતી નથી ત્યારે શેધનાર બીજી જગ્યાએ જુએ છે. જ્યાં વસ્તુ મળી શકે તેમ હોય ત્યાં તેની નજર જતી નથી. આ બધું પુણ્યપાલ સાથે થઈ રહ્યું હતું. રાજા શ્રીવિજયે સાંભળ્યું કે પૌષધગૃહમાં ચાર બાળાઓ મૌન તપ કરી રહી છે. તે ફરી ચિંતિત થયો. પૌષધગૃહમાં જઈ તેમણે વારંવાર પૂછયું : દેવીઓ ! તમને શું દુ:ખ છે? કહો, હું તમારું દુ:ખ જીવ આપીને પણ દૂર કરીશ.” 10. કેઈ કંઈ બેલી નહીં. અભિગ્રહના કારણે ભગવાન મહાવીર મહિનાઓ સુધી ભૂખ્યા રહ્યા હતા. જ્યારે એમનો અભિગ્રહ પૂરે થયો ત્યારે ચંદનબાળાના હાથે અડદની ભિક્ષા લીધી હતી. ' એ ભગવાન મહાવીરની આ ચારે અનુગામિની હતી. અભિગ્રહ પૂરો થયા વિના કેવી રીતે બેલે? પરંતુ એમનું મીન ભંગ કરાવ્યા વિના ધર્મપરાયણ રાજા શ્રીવિજયને પણ ચેન ન હતું. તેમના નગરમાં ચાર સન્નારીઓ દુઃખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #94 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨. ભગવે તે તેમના રાજ્યનું ભલું કઈ રીતે થાય? આમ વિચારી રાજાએ ઢંઢેરે પિટા : જે પણ મારા રાજ્યમાં રહી ચારે મૌન તપસ્વીનીઓને મૌન ભંગ કરાવશે, હું તેને મારી કન્યા ગુણમાલા લગ્નમાં આપીશ.” ચારે–ચોટે રાજાના ઢઢેશનો ઢોલ વાગી રહ્યો હતે.. યેગી પુણ્યપાલે ઢેલને સ્પર્શ કર્યો. રાજા પિતે ચગી. પાસે આવ્યા. ટોળે-ટેળાં પૌષધગૃહમાં પહોંચી ગયાં. રાજા. પણ યોગીને સાથે લઈ ગયા. ચારેને બોલાવવા માટે ગી પુણ્યપાલે ભજન ગાયું. પણ ભજન સાંભળી એ કેવી રીતે. બેલે? કઈ બેલી નહીં. રાજા ધૂંધવાયા : “એમ જ ઢેલને સ્પર્શ કર્યો હતો? તમે ગી ન. હત તે તમારું માથું કપાવી નાખત. હવે બોલો, તમને શું સજા કરું? તમે લાવી શકે તેમ નથી. તમે બોલાવી. શક્યા નહીં તે સારું છે. નહીંતર હું એક યોગીને મારી. કન્યા કેવી રીતે આપત ? ' પુણ્યપાલ બે : - રાજન ! આ ચારે જરૂર છેલશે. તમારી કન્યા સાથે હું લગ્ન નહીં કરું. પરંતુ ભવિષ્યવાણી કરું છું કે તમારી. કન્યાના લગ્ન કેઈ ક્ષત્રિયપુત્ર સાથે થશે. તમારે ભવિ. જમાઈ તમારા નગરમાં જ છે.* * * - - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #95 -------------------------------------------------------------------------- ________________ 85 પુણ્યપાલ ચરિત-૨ બધા સ્તબ્ધ બનીને ભેગીના મોઢા તરફ જોવા લાગ્યા. ચિગી પુણ્યપાલે પોતાની રેશમી ચાદર પાથરી અને બે H * “મારી આ ચાદરમાં આ ચારેને બોલવાનું રહસ્ય લખ્યું છે. વાંચી શકે તે વાંચે. એ બેલશે.” રાજા હસવા લાગ્યા. ચાદર જઈ બેલ્યા : “ચાદર તે ખાલી છે. આની ઉપર તે કશું લખ્યું નથી. કોઈ શું વાંચશે ?' ગીએ કહ્યું : , , “રાજન ! અદશ્યલિપિ દરેક કેવી રીતે વાંચી શકે છે? હું વાંચું છું. તમે સાંભળે. પહેલી હમણાં બોલશે. આ ચોગી પુણ્યપાલ ચાદર પર નજર રાખી હોય તેવા ભાવથી બોલવા લાગ્યા. જાણે સાચે જ અદૃશ્ય લખાણ વાંચી રહ્યો છે. તેણે કહેવાનું શરૂ કર્યું. વત્સદેશની રાજધાની વિરાટનગર છે. જિતશત્રુ રાજા અને સુબુદ્ધિ મંત્રી. મંત્રી સુબુદ્ધિને પુત્ર પુણ્યપાલ છે. મોટે થયા પછી પુણ્યપાલનું લગ્ન કનકમંજરી સાથે થઈ રાયું. રાજા જિતશત્રુ બધાના ભાગ્યવિધાતા થતા હતા. : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #96 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત - તેના મિથ્યા અભિમાનને પુયપાલે સ્વીકાર કર્યો હીં. તેને દેશવટે મળે. જેવી રીતે દમયંતી નળ સાથે. ચાલી નીકળી હતી, તેવી રીતે કનકમંજરી તેની સાથે. ચાલી નીકળી. જેવી રીતે નળ દમયંતીને છેડી ગએ હતો, તેમ પુણ્યપાલ કનકમંજરીને સરોવર પાસે મૂકી જતો રહ્યો.” કનકમંજરી બેલી ઊઠી : મહાત્મન્ ! હવે મારા સ્વામી કયાં છે? તમને બધી. ખબર છે. તમે તે ત્રિકાળજ્ઞાની છે. હું તમારા પગ.” જોગી પુણ્યપાલ બોલ્યો : કલ્યાણ ! તમારે પતિ તમને જરૂર મળશે. આટલા દિવસ સુધી ધીરજ રાખી તે થોડા દિવસ વધુ પ્રતીક્ષા કરે.” પછી પુણ્યપાલ યોગીએ રાજાને કહ્યું : રાજન ! પહેલી આજે બેલી. આગળની વાત હું કાલે વાંચીશ.” ચકિત-આનંદ પામી રાજા પિતાના ભવનમાં પાછા આવ્યા. બીજા દિવસે ગીને લઈ રાજા ફરી આવ્યા. ગીએ ફરી ચાદર બંને હાથે પકડી પાથરી અને આગળની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #97 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨ . વાત વાંચવા લાગ્યો : : એ નગરમાં શેઠ શ્રી દત્ત રહેતા હતા. શેઠાણી શ્રીદત્તા. છે. તેમનો એકને એક પુત્ર પુષ્પદત્ત છે. જે દિવસે પુષ્યદત્ત પિતાનાં સાત વહાણ લઈ સમુદ્ર માર્ગે વેપાર કરવા જઈ રહ્યો હતો, તે દિવસે પુણ્યપાલ પિતાની પ્રિયા કનકમંજરીને સરોવર પર છેડી એ નગરમાં આવ્યું હતું. મૂળ વાત એ છે કે તે પુષ્પદત્તને પગારદાર સહયાત્રી બની, તેની. સાથે સમુદ્ર યાત્રા પર જતો રહ્યો. “પુણ્યપાલે શ્રીપુર નગરના રાજા શૂરસેનના સરેવર. માંથી નીકળેલા તામ્રપત્રને વાંચ્યું અને તેની કન્યા સૌભાગ્ય-- મંજરીને પતિ બન્યું. પછી સોપારાપુર ગયે અને પછી. સિંહલદ્વીપ. સિંહલદ્વીપના રાજા સિંહલસિંહની બહેન તિલકમંજરી સાથે લગ્ન કર્યા. શ્રીપુરના રાજાએ પુણ્યપાલને. પિતાના દેશને રાજા બનાવ્યું. બંને સસરાઓ પાસેથી ધન, ઘેડા, હાથીથી ભરેલાં સાત સાત વહાણ અને બંને પ્રિયાઓ સાથે પુણ્યપાલે પુપદત્ત સાથે રત્નપુરી માટે પ્રસ્થાન કર્યું. માર્ગમાં પુષ્પદર. પુણ્યપાલને સાગરમાં ધકકો માર્યો.” સૌભાગ્યમંજરી અને તિલકમંજરી બોલી ઊઠી : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #98 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨ 05 ' હવે તે કનકમંજરી અમારી મોટી બહેન છે. અમે 2 2 એક જ વૃક્ષના સહારે રહેનાર લે છીએ. હવે અમારા ત્રણેના સ્વામી કયાં છે ? - યેગી બોલ્યા : જે દિવસે કનકમંજરીને પુયપાલ મળશે, એ દિવસે તમને પણ મળશે. રાહ જુઓ. બાકીની વાત કાલે વાંચીશ.” - બીજે દિવસ પણ આવ્યું. ગી પુણ્યપાલે જનશૂન્ય મંગલપુરની જે વાર્તા કુસુમશ્રીના મુખે સાંભળી હતી, તે આખી વાંચી સંભળાવી. પછી કહ્યું : " “પુયપાલ રાજકન્યા કુસુમશ્રીની સાથે આ નગરમાં આવ્યા. રાજાને હાથી બગડે. હાથીની ઝપટથી બચનારની ભીડમાં કુસુમશ્રી ખોવાઈ ગઈ. પથ્યપાલ તેને શોધતો - હવે ચોથી કુસુમશ્રી પણ બેલી : “આ નગરમાં અમારા સ્વામી છે. પણ તે આવીને અમને મળતા કેમ નથી?’ યેગી બોલ્યો : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #99 -------------------------------------------------------------------------- ________________ - પુણ્યપાલ ચરિત-૨ દેવીઓમિલન-વિરહમાં ભગવાનને હાથ હોય છે. ચાર દિશાઓની જેમ એક પતિની પત્ની અને ચાર એક જગ્યાએ ભેગી થઈ છતાં એક બીજાને મળી શકી નહીં. બધાં કામ સમય પ્રમાણે થાય છે. તમે ચારે એક - શુભ દિવસની પ્રતીક્ષા કરે.' આનંદિત થતાં–થતાં રાજા શ્રીવિજય ચિંતિત થઈ વાયા. ગીને કહ્યું “ગીરાજ! મારી ગુણમાલાનું લગ્ન તે મારી પ્રતિજ્ઞાને આધીન હતું. હવે હું શું કરું? તમારી સાથે તે લગ્ન અસંભવ છે. તે શું મારી રાજદુલારી કુંવારી રહેશે? છે. જેની પુણ્યપાલ બોલ્યો : " , ' “રાજન ! તમારી ગુણમાલનાં લગ્ન પુણ્યપાલ સાથે થશે. તમે પણ તેને મળવાની રાહ જુએ. દેવી પ્રપંચ પહેલેથી સમજમાં આવતા નથી. એ દિવસે સમજાશે, જે દિવસે તમને પુણ્યપાલ મળશે. પુણ્યપાલ આ નગરમાં જ છે.” રાજાએ ચારે સન્નારીઓને કહ્યું : . તો તે હું તેને શેધી કાઢીશ. બેટીઓ ! મારા રાજભવન પર ચાલે. તમે ચારે મારી ગુણમાલા સમાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #100 -------------------------------------------------------------------------- ________________ 28 પુણ્યપાલ ચરિત-૨ " “હવે તે કનકમંજરી અમારી બેટી બહેન છે. અમે ત્રણે એક જ વૃક્ષના સહારે રહેનાર વેલે છીએ. હવે અમારા ત્રણેના સ્વામી કયાં છે?” - યેગી બેલ્યો : - જે દિવસે કનકમંજરીને પુણ્યપાલ મળશે, એ દિવસે ‘તમને પણ મળશે. રાહ જુએ. બાકીની વાત કાલે વાંચીશ.” બીજે દિવસ પણ આવ્યું. એગી પુણ્યપાલે જનશૂન્ય મંગલપુરની જે વાર્તા કુસુમશ્રીના મુખે સાંભળી હતી, તે આખી વાંચી સંભળાવી. પછી કહ્યું : “પુજ્યપાલ રાજકન્યા કુસુમશ્રીની સાથે આ નગરમાં આવ્યો. રાજાને હાથી બગડ. હાથીની ઝપટથી બચનારની ભીડમાં કુસુમશ્રી ખવાઈ ગઈ. પુણ્યપાલ તેને શોધતો . હવે ચોથી કુસુમશ્રી પણ બેલી : આ નગરમાં અમારા સ્વામી છે. પણ તે આવીને અમને મળતા કેમ નથી ? - . : : : યેગી બે : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #101 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨ દેવીઓ! મિલન-વિરહમાં ભગવાનને હાથ હોય છે. ચાર દિશાઓની જેમ એક પતિની પત્ની અને ચાર એક જગ્યાએ ભેગી થઈ છતાં એક બીજાને મળી શકી નહીં. બધાં કામ સમય પ્રમાણે થાય છે. તમે ચારે એક શુભ દિવસની પ્રતીક્ષા કરો.” , આનંદિત થતાં–થતાં રાજા શ્રીવિજય ચિંતિત થઈ ગયા. રોગીને કહ્યું : ગીરાજ ! મારી ગુણમાલાનું લગ્ન તો મારી પ્રતિજ્ઞાને આધીન હતું. હવે હું શું કરું? તમારી સાથે તે લગ્ન અસંભવ છે. તે શું મારી રાજદુલારી કુંવારી રહેશે ? છે. યોગી પુણ્યપાલ બોલ્યા : “રાજન ! તમારી ગુણમાલનાં લગ્ન પુણ્યપાલ સાથે થશે. તમે પણ તેને મળવાની રાહ જુઓ. દૈવી પ્રપંચ પહેલેથી સમજમાં આવતા નથી. એ દિવસે સમજાશે, જે દિવસે તમને પુણ્યપાલ મળશે. પુણ્યપાલ આ નગરમાં જ છે.” રાજાએ ચારે સન્નારીઓને કહ્યું : . . તો તે હું તેને શોધી કાઢીશ. બેટીઓ ! મારા રાજભવન પર ચાલે. તમે ચારે મારી ગુણમાલા સમાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #102 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨ છે. હવે તે ગુણમાલા પણ તમારા સૌભાગ્યની ભાગીદાર થઈ ગઈ છે. કનકમંજરી, સૌભાગ્યમંજરી, તિલકમંજરી અને કુસુમશ્રી એ ચારેને રાજા શ્રીવિજય રથમાં બેસાડી પિતાના ભવનમાં લઈ ગયા. તેમના રથે ચાર સફેદ ઘેડા. જોડાયેલા હતા. પુણ્યપાલે પોતાનો રોગી વેશ ઉતાર્યો. નહીં. એ પ્રમાણે જ એ ફરતો હતો. રાજાના ગુપ્તચરેએ રત્નપુરીની ગલી ગલી શેધી. કાઢી. દરેક ઘરમાં તપાસ કરી, પણ પુણ્યપાલ મળ્યા નહીં. મળે પણ કેવી રીતે? એ તે ગી હતું. રાજાએ બધું ભગવાન પર છેડી દીધું. રાજાના આગ્રહથી ગીરૂપ પુણ્યપાલ રાજસભામાં દરરોજ થોડા સમય માટે આવતો હતો. ગુરુજનની હારમાળામાં તેનું ઉંચું આસન. રાજ પુરોહિતના બરાબર રહેતું હતું. છે. આ સમય દરમ્યાન રાજાની સભામાં એક વિચિત્ર વાદ આવ્યું. રત્નપુરીમાં ધનદત્ત નામના એક ધનવાન શેઠ રહેતા હતા. તેમનો બહુ મોટે-લાંબે કારેબાર હતે. તેમને ચાર પુત્રો હતા. ચારેનાં લગ્ન થઈ ગયાં હતાં. શ્રેષ્ઠિ ધનદાના ચારે પુત્રો સાથે રહેતા હતા. તેમની. પશુશાળામાં હજારે પશુઓ હતાં. ગાય, બળદ, વાછરડાં. હતાં. ખેતીની જમીન પણ બહુ હતી. સેંકડો ખેડૂતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #103 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨ 91: તેમની ખેતી સંભાળતા હતા. લેણ-દેણ પણ કરતા. કરોડનું લેણ-દેણ હતું. લાખની વાર્ષિક આવક ત્રાણની વ્યાજની થતી હતી. ધનદ શેઠ માંદા પડ્યા. હવે તેમને પિતની બચવાની આશા ન હતી. ચારે પુત્રોને બોલાવ્યા, તેમને સમજાવવા લાગ્યા : હવે હું રેગની પથારીમાંથી ઊભો થઈશ નહીં. ....અરે આ શું? તમે રડે છે? શું કઈને બાપ, હંમેશાં રહે છે? ઘણું પુત્રો તે નાનપણમાં જ અનાથ થઈ જાય છે. તમારી માતા જતી રહી. હવે હું પણ જઈશ. મેં તમને જે વાત માટે બોલાવ્યા છે, તેના ઉપર ધ્યાન આપો. “તમારા માટે ઘણું બધું મૂકીને જઉં છું. ભેગા. રહેશે તે સુખી થશે. પારકી સ્ત્રીઓ ભાઈઓમાં બનવા. દેતી નથી. તમારી પત્નીઓ અંદરોઅંદર ઝગડે તે તમે ચારે ભાઈઓ જુદા થઈ જજો. મેં મારું કમાયેલું બધું ધન તમને ચારેયને બરાબર વહેંચી આપ્યું છે. એક સરખાં ચાર ભવન બનાવડાવી આપ્યાં છે. એક એક લઈ લેજે. એક બારીને પણ ભેદભાવ નથી. મારી પાસે શું હતું? બાપ-દાદા તરફથી મળેલી મિલકતમાં તે. નાની સરખી મીઠા-મરચાની એક દુકાન હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #104 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૨ ભાગ્યએ સાથ આપે તે આટલું કરી શકે. તમારા ચારે માટે સરખું ધન ભરી ચાર કળશ મેં આ જગ્યાએ દાટયા છે. એક જગ્યા તરફ ઈશારે કર્યા પછી ધનદત્ત શેઠે આગળ કહેવાનું શરૂ કર્યું. વચમાં ઉધરસ આવી ગઈ. ઉધરસ બંધ થયા પછી બેલ્યા : “ચારે કળશ પર જુદા જુદા દરેકનાં નામ લખ્યાં છે. જે કળશ પર જેનું નામ હોય એ કળશ લઈ લે.” એ કહેતાં કહેતાં ધનદત્તને ફરી ઉધરસ આવી. ગળફામાં લેહી આવ્યું. તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું. કકળ મચી ગઈ. પરંતુ રડવાનું કયાં સુધી ચાલે? રૂદન પછી હાસ્ય આવે જ છે. બધા દુનિયાદારીમાં લાગી ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #105 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૩ અમારા ધર્માત્મા પિતાએ આ અન્યાય કર્યો ? નાનાને મલાઈ–માખણ અને અમને છાશ પણ નહીં ? અમને કચરે આપે, પરંતુ આમાંથી અમારે ભાગ લઈશું.' નાન ધનચન્દ્ર હઠે ચડશે. . હું શા માટે આપે ? આ મારો ભાગ છે. આ તે પિતા-પિતાનું ભાગ્ય છે. તમારા કળશમાં સેનાના ટૂકડા નીકળ્યા હતા અને મારામાં કંચરે નીકળ્યું હોત. તે તમે મને આપત?” - કેમ ના આપીએ ?" ચારેમાં ઝગડો થવા લાગ્યો. છેલ્લે ચારે રાજા શ્રીવિર્ય પાસે ન્યાય કરાવવા પહોંચ્યા. રાજાએ બધી વાત સાંભળી. મંત્રીએ પણ સાંભળી. રાજસભામાં પુણ્યપાલ પણ હાજર હતા. એ ગીના વેશમાં ન. હતે. પરંતુ એક વેપારીના રૂપમાં બેઠે હતું. રાજાએ મંત્રીને કહ્યું : ' . . . મંત્રીવર ! કંઈક વિચારે. આ વિચિત્ર વાત છે.. આ ઉત્તમ શ્રાવક ધનદત્ત ઝગડે ઊભો કરી ગયે. તેણે કેવી વહેંચણી કરી? ધનચન્દ્રના ધનમાંથી ચાર ભાગ. કરવા એમાં બેટું શું છે ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #106 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૩ મંત્રી બોલ્યા: એ તે અન્યાય કહેવાય. ધનદત્ત પાસે બાપ દાદાની તો કેઈ સંપત્તિ હતી નહીં. આ બધું તેણે પોતાના પુરુષાર્થથી ભેગું કર્યું છે. પિતાની કમાયેલી સંપત્તિમાંથી પિતા કઈ પુત્રને કેટલુંક આપે અને કોઈને ન પણ આપે. એક ગુણવાન પુત્રને એ બધું આપી શકે છે તેમણે પોતાની ઈચ્છાથી ધનચન્દ્રને બધું આપ્યું છે, તે રાજા શું કરી શકે? તે પછી આફત છે!” રાજાએ ચિંતા પ્રગટ કરી. ત્યારે હસતાં હસતાં વણિકશી પુણ્યપાલ બોલ્યા : રાજન ! ધનદત્તના ચારે પુત્રો મૂર્ખ છે. સ્વર્ગીય -શેઠે બધાને સરખું આપ્યું છે. આ લેકે જ કમભાગી છે, તે તમે શું કરશે ? પુત્ર આશાવાન થયા. રાજાએ આગ્રહ કર્યો : “તે તમે જ આ સમસ્યાને ઉકેલ બતાવો.” : - વણિકરૂપ પુણ્યપાલે મિટા શ્રીધરને બોલાવી પૂછ્યું : તમારા કળશમાં ઘાસ નીકળ્યું છે? : - “તમારા પિતાના જીવનકાળમાં તમે શું કામ કરતા હતા ? " RP_AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #107 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૩ “શેઠ ! હું ખેતરોની રખેવાળી કરતે હતો. પુણ્યપાલ બોલ્યા : તે મૂર્ખરાજ! તમારા પિતા તમને ખેતરની આવક આપી ગયા છે. તમે એટલું પણ સમજ્યા નથી ! શ્રીધર આનંદથી ઊછળી પડે. બે ખેતરો તે કરોડોનાં છે. મારા પિતા સ્વર્ગમાં દેવ -બને.” હવે ગુણધર આવ્યો. પશુ પણ કરોડ–સવા કરોડનાં હતાં. તેના કળશમાંથી પશુઓનાં શિંગડાં નીકળ્યાં હતાં. ધનદત્ત તેને પશુધનનું સ્વામિત્વ આપી ગયા હતા. ત્રીજો પુત્ર મણિચન્દ્ર પિતા ધનદત્તનું લેણ-દેણ જાતે હતો. ભેજપત્ર અને રેશમના ટૂકડા ચોપડાના પ્રતીક હતા. કઈ સમજે નહીં તે આવો જ ઝગડે થાય છે. ઝાડાનું મૂળ ન સમજ્યા. નાને ધનચન્દ્ર ભણત હતો, તેથી ધનદરો તેને રેકડા સેનાના ટૂકડા આપ્યા હતા. પુણ્યપાલના આ ન્યાય-નિર્ણયથી બધા આશ્ચર્ય—આનંદ પામ્યા. ચારે શ્રેષ્ઠિપુત્ર હાથમાં હાથ નાખી પોતાના ઘરે ગયા. આ પ્રસન્ન થઈ રાજાએ વણિકશી પુણ્યપાલને કહ્યું : * શ્રેઠિન ! આજે હું જેટલું ચકિત છું, એટલે જ આનંદિત પણ છું. તેથી તમે આજે કંઈક માગે. તમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #108 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત–૩. મારા ન્યાયાધિકરણની લાજ રાખી. આજે તમે ન હેત. તે હું ન્યાય કરી શકતા નહીં. તમને બધું જ આપી શકું છું. માગી જુઓ.”, વણિકશી પુણ્યપાલે માણ્યું : મને એ અધિકાર આપે કે હું મારી રીતે તમારા. નગરના અને બહારથી આવેલા વેપારીઓ પાસેથી કર વસૂલ કરું.” * રાજાએ તરત જ અધિકાર આપી દીધું. પુણ્યપાલ પિતાના આ અધિકારનો પ્રયોગ કરવા લાગે. વેપારીઓને તેણે અડધા કરની છૂટ આપી. બધા તેની વાહ-વાહ કરવા લાગ્યા. કેટલાકને સંપૂર્ણ કરમાંથી મુક્ત કર્યા. હવે તે. શ્રી દત્ત પાસે પહોંચ્યા અને રાજ્યાધિકારીઓને કહી પોતાનાં. ચોદ વહાણ જપ્ત કરી લીધાં. પુષ્પદત્ત ગુસ્સે થઈ ગયા. પિતાને આધીન વેપારીઓને લઈ શ્રી દત્ત અને પુષ્પદત્ત રાજા. શ્રીવિજય પાસે ન્યાય માગવા ગયા. પિતા-પુત્ર બોલ્યા “રાજન ! તમારો નવે વિદેશી કર-જક ધૂર્ત અને અન્યાયી છે. અમારાં ચૌદ વહાણ તેણે પડાવી લીધાં. કેટલાક પાસેથી કશું જ લેતું નથી. એ આવું કરશે તે માટે. અનર્થ થઈ જશે. અમને ન્યાય આપો. રાજાએ પુણ્યપાલને પૂછ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #109 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૩ 97 - “વણિક ! મેં તમને અધિકાર આપે. તે તમે તેને આ દુરુપગ કરશે?” . . . પુણ્યપાલે તરત જ પોતાના ગળામાંથી રૂપપરિવર્તિની. માળા કાઢી, પિતાને અસલ રૂપમાં આવી ગયું અને બે : - “રાજન્ ! હું જ તમારે ભાવિ જમાઈ પુણ્યપાલ. છું. પુદત્ત પાસે મારાં જ ચૌદ વહાણ છે. યેગી વક્તાના રૂપમાં હું બધું તમને સંભળાવી ચૂક છું.” * આશ્ચર્યથી રાજા બોલ્યા : . . . . . અરે જમાઈ ! તમે આવા ખેલાડી છે? હવે કશું ન કહો. દેવ પ્રપંચ મને સમજાઈ ગયે. જે વ્યક્તિએ એ ચારે સન્નારીઓનું મૌન તેડયું એ જ મારા જમાઈ બન્યા. મારી પ્રવિજ્ઞા પૂરી થઈ હવે તે આ રાજ્ય પણ.. તમારૂ છે. . . . . ' “પુષ્પદત્તની આખી પાપલીલા હું સાંભળી સૂં છું.. પાપી પિતાનું ફળ ભેગવ્યા વિના બચી શકતો નથી. આ લેકમાં અને પરલેકમાં પણ તે પ્રકારનું ફળ મેળવે છે. હું એ ધૂને જોઈ લઈશ.” - - . . . . - રાજા શ્રીવિજયે શ્રીદત્ત અને પુષ્પદાને પિતાના રાજ્યમાંથી કાઢી મૂક્યા. તેમનું બધું ધન રાજખજાનામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #110 -------------------------------------------------------------------------- ________________ - 28 પુણ્યપાલ ચરિત-૩ કે જમા કરાવી દીધું. ગુણસાલા સાથે પુણ્યપાલનું લગ્ન થઈ ગયું. તેની પાંચ પ્રિયા થઈ ગઈ. હવે પુણ્યપાલ . પુત્રીને રાજા થઈ ગયે. રાજા શ્રી વિજયે દીક્ષા લઈ ‘લીધી. એ મુનિ થઈ ગયા. હવે પુણ્યપાલે ઊડતા ખાટલા પર બેસી પિતાની પ્રિયાઓને ભેગી કરી. એક વાર તેની પાંચે પત્નીઓને એક હરોળમાં ઊભી રાખીને જેઈ તો આ પ્રમાણે પાંચ હતી– કનકમંજરી, સૌભાગ્યમંજરી, તિલકમંજરી, કુસુમશ્રી અને ગુણમાલા. સૌભાગ્યમંજરીને લઈ એ આકાશમાર્ગથી શ્રીપુર ગયે. ત્યાંના રાજા શૂરસેનનો દીક્ષા મહોત્સવ કરાવ્યું અને પિતે રાજસિંહાસન પર બેઠે. હવે તે ત્રણ રાજનો રાજા હત-શ્રીપુર, મંગલપુર અને રત્નપુરી. આ પાંચે પત્નીઓ તેની સાથે રહેતી હતી. વારાફરતી : તે છેડા-થોડા દિવસ ત્રણ રાજ્યોમાં રહેતો હતો. ત્રણે દેશની પ્રજા તેના શાસનથી સુખી હતી. આમ પણ તેની . પાસે અપાર ધન હતું. છતાં પણ ગોદડી ઝાટકીને તે નિયમિત સહસ્ત્ર મુદ્રાઓ પ્રાપ્ત કરતો હતો. તેથી. એ ' છુટા હાથે. ગરીબ દુઃખી લેકોને દાન આપતો હતો. તેની -પત્નીએ પણ દાન-વ્રત વિગેરે કરતી હતી. :: શ્રીપુરુ. અને મંગલપુર વચ્ચે ઘણું અંતર હતું. પરંતુ L; ઊડતા ખાટલાને કારણે તેણે પોતાના ત્રણે રાજ્યનું અંતર = ઓછું કરી નાખ્યું હતું. આમ હોવા છતાં પણ એ સ્થાયી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #111 -------------------------------------------------------------------------- ________________ બમ ભોગ પણ ત્યાગ માટે આ વિનાનો ભોગ પુણ્યપાલ ચરિત-૩ 99 રૂપથી રત્નપુરી રહેતે હતે રત્નપુરી વિરાટનગરથી વધારે -નજીક હતી. વિદેશાધિપતિ પુણ્યપાલ પાસે વિશાળ લશ્કર હતું. ' * ક્ષત્રિય રાજા પુણ્યપાલ ભેગી હોવા છતાં ત્યાગી હતું. ત્યાગ વિના જેમ યોગ નથી થતું, તેમ ભોગ પણ નથી થતું. ત્યાગ વિનાનો ભેગ દુર્ભાગ છે, ભોગ નહીં. ત્યાગ માટે શ્રમણ-સંત બનવું જરૂરી નથી. - સંત ના થઈ શકે તો ગૃહસ્થ જીવનમાં યથાસંભવ -ત્યાગ કરી જુઓ. કેટલું સુખ મળે છે! પુણ્યપાલ આજે જે કાંઈ હતું, એ પૂર્વભવના દાનત્યાગને કારણે હતે. આમ તો હજારો મંત્રીપુત્ર હોય છે. પૂર્વ સંચિત પુણોને કારણે મંત્રીપુત્ર પુણ્યપાલ ત્રિદેશાધિપતિ રાજા પુણ્યપાલના રૂપમાં ઈન્દ્રના જેવા વૈભવને ભેગા કરી રહ્યો હતો. તેને સુખભેગ દુર્ભોગ ન હતો. આજે પણ એ પિતાની પુણ્યપૂંજી એક ચાર વેપારીની જેમ વધારતું જ હતું. તેનાથી જુદા પુષ્પદત્ત જેવા પણ હોય છે, જે પિતાની જાતે પોતાના બંને લોક બગાડે છે. - જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન હોય છે. વિરાટનગર પુણ્યપાલની જન્મભૂમિ હતી. ત્યાં તેનાં માતા-પિતા હતાં. એક દિવસ એ માતા-પિતાને મળવા નાના બાળકની જેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #112 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત–૩. Ldegdeg 311 તડપવા લાગે. વિરાટનગર છેડે તેને વર્ષો વીતી ગયાં. હતાં. પિતાની માતાને તે એકનો એક પુત્ર હતું. રાજા જિતશત્રુએ દેશવટે આપે હતું, તેથી એ પિતાની જનમભૂમિ છેડવા માટે વિવશ હતું. પરંતુ હવે તે તેની પાસે શક્તિ હતી. પિતાની બધી પનીઓને ભેગી કરી પુણ્યપાલ: બે : “પ્રિયાઓ ! હવે તમારે તમારા સાસરે જવાનું છે. અત્યાર સુધી તમારા પિયરમાં રહી હતી. આ રતનપુરી. નગરી ગુણમાલાનું પિયર છે. બાકી તમે પણ તેની સપના. રૂપ બહેને છે. તેથી રત્નપુરી તમા પણ પિયર થયું, હવે વિરાટનગર જવાનું છે. ' - કનકમંજરી આનંદ પામી બેલી : “સ્વામી ! આ તે બહુ સારી વાત છે. હવે રાજા: જિતશત્રુ પણ જોશે કે એ કેવા ભ્રમમાં હતો ?' બસ, તૈયારીઓ શરૂ થઈ ગઈ. સિંહલદ્વીપની શૂરવીર ગજસેના તૈયાર થઈ. રત્નપુરીના ચતુરંગિણું સેના સાથે જ મંગલપુર તથા શ્રી પુરની સેનાઓ તૈયાર થઈ. જ્યારે ચાર દેશની સેનાઓએ રનપુરીથી પ્રસ્થાન કર્યું તે ધરતી પૂજવા લાગી. એજ સુધી સેના જ સેના દેખાતી હતી. તેની. વિશાળતાનું વર્ણન શબ્દોમાં કેવી રીતે થઈ શકે ? દૂર દૂર સુધી હાથીઓને સમૂહ જોઈ એવું લાગતું. હતું કે જાણે. પહાડેને પગ આવી ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #113 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૩ 101 * તેમની ચીસોથી કાનના પડદા ફાટી જતા હતા. ઘેડાઓના પગથી જે ધૂળ ઊડતી હતી, તેનાથી નભમંડળ - ઢંકાઈ ગયું હતું. પુણ્યપાલ હાથી પર સવાર હતો. તેની બધી પત્નીએ રમાં હતી. ' જે દેશની સીમા નજીક પુણ્યપાલનો પડાવ પડતે, એ દેશનો રાજા પુણ્યપાલના સૈન્યને વિસ્તાર જોઈ ગભરાઈ જતે અને પોતાના દેશકલ્યાણ માટે પુણ્યપાલ સમક્ષ - નીચું માથું કરી ભેટ વિગેરે લઈ જતો. : આ પ્રમાણે સાત દેશના રાજા પુણ્યપાલને આધીન થઈ ગયા અને તેની પ્રસન્નતા માટે પોત-પોતાની રણવાહિની લઈ તેની સાથે થઈ ગયા. આ પ્રમાણે હવે અગિયાર દેશની અતિ વિશાળ સેના લઈ પુજ્યપાલ વિરાટનગર તરફ જ હતા. પહેલાં તો મહામાત્ય સુબુદ્ધિ પુણ્યપાલ પર ગુસ્સે થયા અને તેમણે વિચાર્યું કે રાજાને વિરોધ કરી તેણે - ભૂલ કરી. પરંતુ જ્યારે પુણ્યપાલને દેશવટ મળે ત્યારે મહામાત્ય સુબુદ્ધિને રાજા જિતશત્રુ ઉપર ગુસ્સો આવ્યું અને વિચારવા લાગ્યા છે . . . . ' - “રાજાએ કશો વિચાર કર્યો નહીં. મારી સેવાઓને પણ વિચાર ન કર્યો. મારા આંખના તારા પુણ્યપાલને છેવટે ઋારી આંખેથી દૂર કર્યો. એ એણે કે અપરાધ કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #114 -------------------------------------------------------------------------- ________________ 102 પુણ્યપાલ ચરિત-૩૩ હતો? સાચી વાત તે કહી હતી. સાચું કહેવાની રાજાએ સજા આપી. આવા અભિમાની રાજાની સેવા હવે હું કરીશ નહીં.” આ પુત્ર વિગથી દુ:ખી મંત્રી સુબુદ્ધિએ રાજાએ આપેલું મંત્રી પદ છોડી દીધું. અસ્વસ્થ અને વૃદ્ધ થયાનું બહાનું બતાવી દીધું. પરંતુ જિતશત્રુ રાજા બધું સમજતા હતા. તેમણે અહંકારથી મંત્રીને કહ્યું : “મંત્રી ! હું જાણું છું કે તમે શા માટે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે. તમે છેવટે તે રાજવિરોધી પુત્રના પિતા છે. હું પણ તમને ઈચ્છતો નથી. તમે ઘરે બેસે. તમે એમ વિચારતા હશે કે મારા વિના કામ નહીં ચાલે. પણ. એક વાત કહું છું તે સાંભળે. - એક રથ નીચે કૂતરું ચાલતું હતું. એ કુતરાએ: વિચાર્યું : આ રથ મારી શક્તિથી ચાલે છે. ચાલતાંચાલતાં કૂતરુ આગળ વધી ગયું અને ઘેડાના પગમાં. ફસાઈ ગયું. જ્યારે તેના ઉપર ઘાંડાના પ. પડયા ત્યારે કય-કાંય કરવા લાગ્યું. દયા ખાઈ સારથિએ રથ રેક અને કૂતરાને કાઢ્યું. રથ ફરી ચાલવા લાગ્યો. કૂતરાને ભ્રમ દૂર થશે. તમારા વિના મારું કામ ચાલશે. હવે તમારા કામ માટે ચાર મંત્રી રાખીશ. તમે જોતા જ રહેજે.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #115 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ રિત-૩ 103 ર સુબુદ્ધિ આટલા મેટા વિવાદનો શું જવાબ આપે ?. તેમણે ચૂપ રહેવામાં લાભ મળે અને રાજાને મંત્રી ચિહ્ન આપી ઘરે આવ્યા. રાજાએ ચાર મંત્રીઓની નિમણુંક કરી. લીધી. ચારે નીચલા વર્ગના હતા. એક દરજી હતા. બીજો: ઘાંચી અને બાકીના બે કુંભાર અને માળી હતા. તેમની નિમણુંક કરતાં રાજાએ વિચાર્યું હતું : ' ' - “ચારે નીચી વર્ણન છે. ક્યારેય અક્કડ થશે નહીં. મંત્રી થવાને તેમને અહંકાર પણ નહીં થાય. મારી ખુશામત કરશે. ' આ ચારે ખુશામતિયા હતા. અભણ-ગમાર અને અયોગ્ય પણ હતા. આવા મંત્રીઓથી દેશની પરિસ્થિતિ બગડવાની હતી. બગડી ગઈ. રાજા જિતશત્રુને દેશ દુર્બળ થઈ ગયે. વર્ષો પસાર થયાં. એક દિવસ દેડતા-હાંફતા રાજસૂચકોએ રાજાને સમાચાર આપ્યા : .. “રાજન ! અનર્થ થઈ ગયે. સાગર જેવું વિશાળ. લશ્કર આપણા નગર તરફ ધસતું આવી રહ્યું છે. કેશોમાં ફેલાયેલી ચારે પ્રકારની સેના આ બાજુ આગળ આવી. રહી છે. પહેલાં રાજાને વિશ્વાસ ન આવ્યું. પરંતુ તેમણે. રાજભવનના નવમા માળથી જોયું તે દંગ થઈ ગયા. ચારે તરફ સેના જ સેના હતી. નીચે આવી ફેરી સભામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #116 -------------------------------------------------------------------------- ________________ 104 પુણ્યપાલ ચરિત-૩ આવી છે. તે ગભરાયેલા હતા. રાજા જિતશત્રુએ સભા વિસર્જિત કરી. જેમ તેમ કરી રાત પસાર થઈ. બીજા દિવસે ફરી સભા મળી તે રાજાએ પોતાના ચારે ખુશામતિયા મંત્રીઓને કહ્યું : : - બોલો, હવે શું કરવું જોઈએ ? - રાજાને પ્રશ્ન પૂરે જ ન થ ત્યાં જ સભામાં પુણ્યપાલના દૂત આવી ગયા દૂતોએ આવીને કહ્યું : “રાજન અમે સાત દેશના મહારાજા અને ત્રણ દેશના શાસક નરપાલનો સંદેશ લઈ આવ્યા છીએ. તમે તમારા મંત્રીઓ સાથે તેમને મળી તેમની આધીનતા સ્વીકારી લે. તેનાથી લેહી રેડાતું બચી જશે. અથવા પછી યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. ક્ષત્રિય તો પડકાર આપી યુદ્ધ કરે છે.” રાજા જિતશત્રુને ચહેરો ભયને કારણે પીળો પડી ગયો. અટકતાં અટકતાં તે બોલ્યા : ' “તમે તમારા રાજા પાસે પધારે. અમે તેમના સંદેશાને જવાબ લઈ તેમની પાસે દૂત મોકલીએ છીએ.” પુણ્યપાલના દૂત પાછા જતા રહ્યા. જિતશત્રુએ ફરી પિતાના મંત્રીઓ પાસેથી સલાહ લીધી : ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #117 -------------------------------------------------------------------------- ________________ ii મહાર જૈન અપાન , મા, પ્રયપાલ ચ૩િ ------- ------- 105 - - “શું કરવું જોઈએ? આપણે આપણા સન્માનની રક્ષા કેવી રીતે કરીએ? આપણી સેના આમ તે વિશાળ અને યુદ્ધનિપુણ છે. પરંતુ આ આક્રમક રાજાની સેનાને - સાત ભાગ પણ નહીં હોય.” = દરજીએ ઉત્સાહથી કહ્યું : - : ", રાજન ! સોય કેટલી નાની હોય છે! છતાં કેટલા જાડા કપડાને વીંધી નાખે છે. તમે ચિંતા છેડી રણશિંગું વગડા.' - : , , , , - ઘાંચીએ પણ બડાઈ મારી. કુંભારે કહ્યું : - જેમ ચાકડાને એક ડંડ ઘુમાવે છે, તેમ આપણી સેના આક્રમક સેનાને ઘુમાવી નાખશે. તમે પણ યુદ્ધ જાહેર કરો. . . . ! - માળીએ પણ પિતાનો મંત્ર આપ્યો ખ્યા - - - - છે. એક હાથથી હું સેંકડો સડી ગયેલા ઝાંડ ઉખાડી નાખતો હતે. તમે સેનાની વિશાળતાથી ડરે છે? યુદ્ધની તૈયારી કરો. " is . 1 - રાજા જિતશત્રુએ પોતાનું કપાળ ફૂયુંઅને પોતાના સેવકને કહ્યું : : : : : ", P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #118 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ પં | ‘પૂર્વ મંત્રી સુબુદ્ધિ પાસે જા અને તેમને કહેજે , દેશ તૈમન પણ છે. આપણા બધાને દેશ એક જ છે. આજે દેશ પર મુશ્કેલી આવી છે, તરત આવી પિતાને સુબુદ્ધિ નામને સાર્થક કરે. મંત્રી સુબુદ્ધિ આવ્યા. બધી વાતો ઉપર વિચાર’ કરી તેમણે રાજા જિતશત્રુને સલાહ આપી– 4 “રાજન ! પોતાનાથી હજારગણી શક્તિ સાથે લડવામાં કેઈ બુદ્ધિ નથી. માથા સાથે સાથે અથડાય તો કંઈ વાંધો નહીં. પણ માથા સાથે પથર અથડાય તે પત્થરનું શું બગડે? માથું તૂટી જશે. મારું માને તે દ્રવ્ય વિગેરેની ભેટ આપી આક્રમક રાજાને સંતુષ્ટ કરીએ. એમાં.. આપણું કેઈ અપમાન નથી.” રાજા જિતશત્રુએ આ જ કર્યું. રત્ન વિગેરેના થાળ : સજાવ્યા. સુબુદ્ધિ વિગેરેને સાથે લઈ અજાણ્યા-જોયા વગરના . આક્રમક રાજા પાસે ચાલ્યા. રાજા પુણ્યપાલનો દરબાર ભરાયે હતે. ધનુષાકારમાં સાત દેશના રાજા પોત–પિતાના - સિંહાસન પર બેઠા હતા. તેમની ઉપર બધાથી ઊંચે ભૂમિ- - મંચ પર પુણ્યપાલનું સિંહાસન હતું. પ્રતિહારીઓ ચમર : ઢળતી હતી. છત્ર ધરેલું હતું. રાજા જિતશત્રુ નીચું માથું કરી બેસી ગયા. પુણ્ય-- પાલને ઓળખી શક્યા નહીં. કેવી રીતે ઓળખે? હવે તે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #119 -------------------------------------------------------------------------- ________________ 107 : પુણ્યપાલ ચરિત-૩ શું ને શું થઈ ગયો હતો. બીજુ એમની કલ્પનામાં પણ ન હતું કે પુણ્યપાલ રાજા થઈ શકે છે. પુણ્યપાલે જિતશત્રુને પ્રશ્ન કર્યો : “અમારા દૂત સવારે આવ્યા હતા અને તમે હવે, આવ્યા છો? તમે આટલી વાર કેમ કરી?” . જિતશત્રુ રાજાએ હાથ જોડીને કહ્યું : સ્વામી ! અપરાધ માફ કરો. જેમ દેરા વિના સાય, શાહી વિના લેખન અને ચકે વિના રથ વ્યર્થ હોય છે, તેમ તાર રહિત વિણાની જેમ મંત્રી વિના રાજા પણ વ્યર્થ થઈ જાય છે. હું મંત્રી વિનાને રાજા છું.. વિચારતાં વાર લાગી. કારણ કે જૂના મંત્રીને ફરી બોલાવડાવ્યા હતા.” પુણ્યપાલે પૂછ્યું : તમારા મંત્રી સુબુદ્ધિ તે વિચક્ષણ છે. એ કયાં. જતા રહ્યા હતા ? રાજાએ બધી વાત પુણ્યપાલને કહી. પુણ્યપાલ: બો : ‘તમે જાઓ અને તમારા મંત્રીને અહીં મોકલે.” મંત્રી સુબુદ્ધિ આવ્યા. એ હજુ સીધી રીતે ઊભા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #120 -------------------------------------------------------------------------- ________________ -108 પુણ્યપાલ ચરિત-૩ પણ રહ્યા નહીં, ત્યાં જ પુણ્યપાલ પેતાના ઊંચા સિંહાસન પરથી નીચે ઉતરી આવ્યા અને પિતાના પગમાં દંડવત પ્રણામ કર્યા. મંત્રી સુબુદ્ધિ બેબાકળા થઈ ગયા. હે-હે દકરી પિતાનું આશ્ચર્ય પ્રગટ કર્યું ત્યારે પુણ્યપાલ ઊભે - થઈ બે : - પિતા ! મને ઓળખો. હું તમારે પુયપાલ છું.” આશ્ચર્ય અને હર્ષ થી ગાંડા થઈ મંત્રી બોલ્યા : પુણ્યપાલ ! અરે તું ? હા તો તું પુણ્યપાલ જ છે. અરે પુત્ર ! આ હું શું જોઈ રહ્યો છું. તું...તું. * આનંદના અતિરેકથી મંત્રી સુબુદ્ધિ બેભાન થઈ ગયા. બેભાન પિતાને પુણ્યપાલે પોતાના સિંહાસન પર સુવાડ્યા. ઉપર ચામર ઢળવા લાગ્યો. સુબુદ્ધિને ભાન આવ્યું તો પુત્રને પહોળી આંખથી જોવા લાગ્યા. કશું બોલી શકયા નહીં. ત્યારે પુણ્યપાલ જ બેલ્યો : તાત! આશ્ચર્ય ન પામે. તમારા આશીવાદથી જ બધું થઈ ગયું. પહેલાં તમારી એક જ પુત્રવધૂ કનકમંજરી હતી. હવે તેની સાથે ચાર બીજી છે. તમારે પુણ્યપાલ -ત્રણ દેશોને રાજા બન્ય. આ બધું કેવી રીતે થયું એ - એક વાર્તા છે. તે બેસીને સંભળાવીશ. હું શું સંભળાવીશ? તમારી વહુઓ પણ સંભળાવશે. હવે રાજા જિતશત્રુને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #121 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૩ 109 બોલાવડાવે. તેમને પ્રમાણ આપી દઉં કે દરેક મનુષ્ય પોતાનાં. કરેલાં કર્મોથી બને છે-બગડે છે. રાજા જિતશત્રુ આવ્યા. તે પણ આશ્ચર્ય પામ્યા. કશું બેલી શક્યા નહીં. પુણ્યપાલે પૂછ્યું: . .'), - “રાજન ! હું આજે પણ તમારી પ્રજા છું. તમારી રજા! વિના તમારા નગરમાં કેવી રીતે પ્રવેશ કરું? તેથી તમને બોલાવ્યા. આ તકલીફ માટે માફ કરો. પરંતુ વીર પ્રભુની આ અમરવાણીને હવે તે સાચી માને કે પિત–પિતાનાં પાપ-પુણ્યથી જ મનુષ્ય સુખ–દુખ પ્રાપ્ત કરે છે.” રાજા બોલ્યા: પિતાના નામને સમર્થ કરનાર પુણ્યપાલ ! આજે હું બહું શરમિંદ છું. તમે મારો ભ્રમ દૂર કર્યો. મારે અહંકાર તૂટી ગયે. હું જે કંઈ છું, એ પિતાના પુણ્યથી જ છું. પિતાની પ્રજાના સુખદુખને હું ઠેકેદાર બનતે હતે. એ મારે ભ્રમ જ હતો. પરંતુ જ્યાં સુધી દર્પણ સામે ન આવે ત્યાં સુધી પિતાના ચહેરાને દોષ કયાં દેખાય છે? પુણ્યપાલ ! મેં તમને દેશવટે આખે હતે. તમે સ્વીકારી લીધું. આજે કશુંક આપી રહ્યો છું. તેને સ્વીકાર કરો.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #122 -------------------------------------------------------------------------- ________________ - 110 પુણ્યપાલ ચરિત-૩ : રાજા જિતશત્રુએ પિતાને રાજમુગુટ ઉતારી પુણ્યપાલને આ, આગ્રહ કરી તેના હાથમાં મૂકી દીધો અને બાલ્યાઃ “વત્સ હવે તું આ દેશને સંભાળ. જ્યાં ત્રણ છે ત્યાં આ એથે પણ ખરે. પાપપુણ્ય બંને બંધન છે. બંને - ફળ ભેગવવા માટે. જન્મ-મૃત્યુ છે. હવે આ બંધનને તેડવાં છે. કર્મોનો નાશ કર્યા વિના મુક્તિ મળતી નથી.” Tii અત્યંત ધૂમધામથી પુયપાલને નગર પ્રવેશ થશે. હવે એ વિરાટનગરને રાજા પણ થઈ ગયે. સંગ તો જુઓ કે તે જ વખતે વિરાટનગરમાં મુનિ આવ્યા. તેમની સાથે પાંચસે શ્રમણ હતા. રાજા જિતશત્રુ તો પહેલેથી જ * નિશ્ચય કરી ચૂક્યા હતા. મુનિને બોધ સાંભળીને તે વૈરાગ્યને રંગ વધારે પાક થઈ ગયે. - સુબુદ્ધિ મંત્રી પણ પ્રભાવિત થઈ ગયા. પત્નીઓ કેવી રીતે પાછળ રહે? રાણી પદ્માવતી અને મંત્રીપની કમલાવતીએ પણ દીક્ષા ગ્રહણ કરવાનો સંકલ્પ કર્યો. ચારે મુમુક્ષુઓએ દીક્ષા અંગીકાર કરી લીધી. આત્મસાધના કરવા - લાગ્યા. એના માટે તે નરભવ મળે છે. બીજાં બધાં કામ તે પશુ-પક્ષી પણ કરે છે. - રાજા પુણ્યપાલે વિરાટનગરને જે સ્થાયી નિવાસ * બનાવ્યું. અહીંથી એ શ્રીપુર, મંગલપુર અને રત્નપુરીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #123 -------------------------------------------------------------------------- ________________ ** * પુયપાલ ચરિત-૩ 111 શાસનની દેખભાળ કરતો હતો. વિશ્વભૂતિ તાપસને આપેલો ઊડતો ખાટલે તેની પાસે જ હતે. પયપાલ ન્યાયનીતિથી રાજ્ય કરી રહ્યો હતો. સમય જતાં તેની બધી પત્નીઓ પુત્રવતી બની. બધા રાજકુમાર સુંદર હતા. બધા મેટા જઈ ભણવા લાગ્યા. બધાને સમય આનંદથી પસાર થત હતે. - એક વાર વિરાટનગરમાં આચાર્ય ધમષ આવ્યા. સેંકડો શિષ્ય શ્રમણ તેમની સાથે હતા. નગરની બહાર ' ઉદ્યાનમાં બધા રહ્યા. ઉદ્યાન રક્ષક. દેડ–દોડતો રાજસભામાં આવ્યું. તે હાંફી રહ્યો હતે. ઝડપથી શ્વાસ પૂરે કરી છે : “અન્નદાતા ! વધામણું છે. આપણું નગરને પાવન કરવા આચાર્ય ધર્મશેષ આવ્યા છે.” છે." “અરે ખરેખર !" રાજા પુણ્યપાલ આનંદથી ઉમત થઈ ગયા. સિંહાસનથી નીચે ઉતર્યા. સાત ટૅગલાં આગળ વધીને મુનિની ભાવ વંદના કરી. માનસ વંદના સાક્ષાત્ પદવંદનથી હજારગણી. મહાન હોય છે. પછી રાજાએ પિતાના ગળાને હીરાને હાર ઉતાર્યો અને ઉદ્યાન રક્ષકને આપતાં કહ્યું? 1, , , જેવા શુભ અને કલ્યાણકારી સમાચાર તે આપ્યા છે, તેની સામે આ તુચ્છ ભેટ છે. અમે હમણાં મુનિનાં દર્શન કરવા આવીશું::: . , . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #124 -------------------------------------------------------------------------- ________________ 112 પુણ્યપાલ ચરિત-૩, આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા. સ્ત્રી–પુરુષે ઉદ્યાન તરફ જવા લાગ્યાં. ઉછળતાં-કૂદતાં નાનાં બાળ પણ જઈ રહ્યાં હતાં. મેટા-ઘરડા પણ લાકડીને ટેકે મુનિને બંધ સાંભળવા જઈ રહ્યા હતા. રાજા પુણ્યપાલને રથ. તૈયાર થઈ ગયું. હાથી–ઘડા પણ તૈયાર થયા. એ વાહનો. પર બધું રાજકુટુંબ બેઠું. પુયપાલ હાથી પર બેઠે. - પાંચે રાણીઓ પાલખીઓમાં હતી. બધા મુનિની ધર્મસભામાં પહોંચી ગયા. આમ તો દરરોજ ઉદ્યાનમાં . શાંતિ રહેતી હતી, પરંતુ આજે એ શાંતિમાં આનંદરસ કરી રહ્યો હતે. મુનિની વાણી જાણે એ શાંતિરૂપી સેનામાં. સુગંધ ભરી રહી હતી. મુનિ કહી રહ્યા હતા : - “આપણે બધા જ્ઞાન પાપી છીએ. જાણ્યા–સમય પછી. પણ પાપ-કર્મ કરવાનું છેડતા નથી. પછી અજ્ઞાની બનવાને ઢગ રચીએ છીએ અને રડીએ છીએ, જ્ઞાનપાપી. અર્થાત્ નાસ્તિક છીએ. જાણીએ છીએ કે મારું કેઈ નથી. આ શરીર પણ આપણું નથી. . . . - “પરંતુ મરતી વખતે મ ડું-મારુ કરે છે. પાપીને. તે ઉદ્ધાર થઈ જાય છે. સેંકડો હજારેનો થે, પરંતુ જ્ઞાનપાપી માટે મુક્તિ અસંભવ છે. જે જાગવા છતાં ઊંઘે છે.. તેને કેણ જગાડી શકે છે? - - ર “ઘણું લેકે કહે છે, કરવાથી નથી થતું. કેઈ બીજું કરી આપે ત્યારે કામ થાય. મેંઢામાં ઘાસ નાખો તે ખાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #125 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૩ 113. લઈશ. આ બધી પુરુષત્વ હીન લોકેની વાત છે. એમ વિચારે કે જે હું પિતાની જાતને બાંધી શકું છું, તો. ખોલી પણ શકું છું. સત્સંકલ્પ, સત્કર્મ અને ચારિત્રવૃત્તિ દ્વારા બધાં કર્મપાશનો નાશ કરી આપણે મુક્ત કેમ નથી થઈ શકતા? જો આમ ન હોય તે ધર્મ શબ્દ જ આ ધરતી પરથી જ રહે. પછી તે આ જગતમાં દયા, પ્રેમ, સાધુત્વને દુકાળ પડી જાય.” - મુનિ ધર્મઘોષને બોધ બહુ લાંબો હતે. કયાં સુધી, લંબાવે ? તેમનો એક એક શબ્દ અમૃત જેવો હતે. ધર્મપ્રેમી શ્રેતાઓમાં રોમાંચ થઈ ગયો. જ્યારે મુનિને બેધ. પૂરો થયે તે ચારે દેશના રાજા પુણ્યપાલ-મુનિ સામે, હાથ જોડી ઊભા રહ્યા અને બોલ્યા : મહામુનિ ! સારા-ખરાબ બંને પ્રકારનાં કર્મબંધનમાં બંધાઈ જન્મ લેવો પડે છે. કર્મબંધનના શુભાશુભ પ્રભાવથી આપણને સુખ-દુ:ખ મળે છે. આ દૃષ્ટિથી હું મારો પૂર્વજન્મ સાંભળવા આકાંક્ષી છું. મેં પૂર્વભવમાં એવાં કયાં કર્મો કર્યા હતાં, જેનાથી મને દેશવટો મળ્યો અને મને સમુદ્રમાં ધકેલી દેવામાં આવ્યું, છતાં પણ બચી ગયે અને ચાર દેશોને રાજા તથા પાંચ પત્નીઓને પતિ બને ?" | મુનિ થેડીક ક્ષણ સુધી મૌન રહ્યા. પછી ધીરગંભીર વાણીમાં બોલ્યા : ' ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #126 -------------------------------------------------------------------------- ________________ 114 પુણ્યપાલ ચરિત-૩ “રાજન ! જે જેવું કરે છે, તેવું ભોગવે છે. આ તે ચોક્કસ નિયમ છે. દૈનિક જીવનમાં પણ જુઓ. ભાંગ ખાશે તો તેના નશાથી ઝૂમી ઊઠશો. ઝેર ખાવાથી કેનું મેત નથી થતું? તેનાથી ઊલટું ખાદ્ય-પૌષ્ટિક વસ્તુઓ ખાશે તો શરીર સ્વસ્થ-નરોગી રહેશે. * આ જ પ્રભાવ મનુષ્યના સૂફમાતિસૂક્ષ્મ કમને હોય છે. હવે તમે તમારો પૂર્વભવ સાંભળે. તમને સ્પષ્ટ થઈ જશે કે તમે કયા કર્મબંધનોનું ફળ અહીં ભેળવી રહ્યા છે ? મુનિ ધર્મષ પુપાલન પૂર્વભવ તેને આ પ્રમાણે સંભળાવવા લાગ્યા કે વર્ષો પહેલાં મગધ દેશને રાજગૃહ નગરમાં વજરથ નામના રાજા રાજ્ય કરતા હતા. તેમના નગરમાં ટામેટા ધનવાન શેઠ રહેતા હતા. તેમાં ગંગદત્ત નામના એક શેઠ રહેતા હતા. સાગરચદ્ર નામના એક બીજા શેઠ પણ રહેતા હતા. બંને પડેશી હતા. બંને ધનવાન હતા. સાત-સાત માળનાં ઝગમગતાં ભવેન હતાં. બંનેના ઘરમાં અપાર ધન હતું. સંગની વાત તો એ હતી કે બંને નિસંતાન હતાં.' - શેઠ ગંગદત્તની સાળી, અર્થાત્ તેમની પત્નીની સગી બહેન નિર્ધન અને વિધવા હતી. એ શેઠ સાગરચન્દ્રને ત્યાં દાસી હતી. આ બહુ વિચિત્ર સંસાર છે. સગી બહેન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust - Page #127 -------------------------------------------------------------------------- ________________ પુરયપાલ ચરિત-૩ 115 કેટીશ્વર શેઠની શેઠાણી હતી, છતાં પણ ગંગદત્તની સાળી બીજાની સેવા કરતી હતી. ગંગદત્તની પત્ની શેઠાણી લાલદે. એ પિતાની બહેન મણિમાલાને કહ્યું પણ ખરું કે બહેન! “તારા એક પેટ માટે મારે ત્યાં શું ખોટ છે? તું મારે ત્યાં કેમ નથી રહેતી? મણિમાલાએ જવાબ આપ્યો “દીદી દાસી બનાવી તેને મને રાખશે નહીં. મને પણ મારી સગી બહેનને ત્યાં દાસી કર્મ કરવાનું સારું નહીં લાગે. મફતમાં હું ખાઈ શકતી નથી. તમારા પડોશી શેઠ સાગરચન્દ્રને ત્યાં મહેનત-મજૂરી કરી પેટ ભરું છું, તેનાથી મારું સ્વમાન જળવાય છે. આત્મ-સંતેષ પણ મળે છે.” પછી શેઠાણી લાછલદેએ પણ જીદ કરી નહીં. પિત– પોતાના સ્થાન પર બધા, અભિનેતા વિધાતાને નચાવ્યા નાચી રહ્યા હતા. સમય તે પસાર થાય જ છે. તેથી બધાને સમય પસાર થતા હતા. - થેડા દિવસ તો શેઠ ગંગદેત્ત અને શેઠ શ્રીતીને આશા રહી કે કયારેક ને કયારેક પુત્ર થશે જ. પરંતુ જ્યારે વર્ષો વીતી ગયાં તે તેમને નિરાશાએ ઘેરી લીધાં. શેઠ -ગંગદત્ત વિચાવા લાગ્યા - - “શું મારે વંશ આગળ નહીં ચાલે ? આ અપાર -સંપત્તિ કેણ ભગવશે ? દાંત વિના મેંઢું જેમ વ્યર્થ છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #128 -------------------------------------------------------------------------- ________________ 116 પુણ્યપાલ ચરિત-૩ઃ તેમ પુત્ર વિના અમારું જીવન પણ વ્યર્થ છે. કેઈ ઉપાયકરું. શું ખબર ભાગ્યમાં એવું લખ્યું હોય કે ઉપાય કરવાથી સંતાન થશે.” આમ વિચારી શેઠ-શેઠાણ બને કુળદેવીની પૂજા કરવા બેસી ગયાં. ત્રીજા દિવસે દેવી પ્રગટ થઈ ગયાં. પિતાને. જમણે હાથ ઉઠાવી દેવીએ શેઠને પૂછયું : “વસ! શું ઈચ્છો છો? - ગંગદત્ત દેવીના પગમાં પડયા અને બોલ્યા : “માતા ! મારા પછી તમારી પૂજા-આરાધના કણ. કરશે? તમે તે મારી કુળદેવી છે. પછી મને પુત્ર કેમનથી આપતાં ?" કુળદેવી બેલી શેઠ ! તમારે પુત્ર થશે. પરંતુ પુત્ર થતાં–થતાં તે તમે નિર્ધન થઈ જશે. હવે એ નિર્ણય તમે. કરે કે ધન. ઈચ્છે છે કે પુત્ર ? ખૂબ વિચાર કરી લે, ધન વિના આ. સંસાર સૂવે છે. નિર્ધનને કઈ પૂછતું પણ નથી.” દઢ નિશ્ચય કરી શેઠ બોલ્યા * ' માતા ! નિઃસંતાન કેઈની સામે આવી જાય તે. તેને શુકન બગડી જાય છે. પુત્ર હીન હેવા કરતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #129 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૩ 117 ધનહીન લેવું સારું છે. ધનને શું કરવાનું? પેટ ભરવા લાયક પુરુષાર્થ તે નિર્ધન પણ કરી નાખે છે. ધનવાન પણ પેટ ભરે છે. રત્નસુવર્ણ તે એ પણ નથી ખાતા. ધનમાં ફકત સામાન ખરીદવાની જ શક્તિ છે. સુખ આપવાની નહીં. તેથી મારે પુત્ર જ જોઈએ.” થશે જ થશે.” કહી દેવી પિતાની પ્રતિમામાં સમાઈ ગઈ. તે રાતે શેઠાણ લાછલદે ગર્ભવતી થઈ ગઈ. ભાગ્યને ખેલ નષ્ટ થતો નથી. ભાગ્યના બનાવેલા બહાનાંથી શેઠ ગંગદત્ત નિર્ધન થઈ ગયા. નવ મહિના પછી જ્યારે તેમને પુત્રી થયે તે તેમની પાસે જન્મોત્સવ ઉજવવા માટે ફૂટી કેડી પણ ન હતી નિરાશા-હતાશ શેડ ગંગદત્ત પડેલી સાગરેન્દ્ર પાસે પહોંચ્યા. સાગર શેઠે કહ્યું : - શેઠ ગંગદત્ત! મૂડી તે આપું, પણ તમારે ભારે વ્યાજ આપવું પડશે તમે મૂડી તે શું, પણ વ્યાજ પણ આપી શકે તેમ નથી. તમને શી રીતે પૈસા આપું?” - શેઠ ગંગદત્ત પિતાની વિવશતા પર રડી પડયા. હવે તો એ નામના જ શેઠ રહી ગયા હતા. તેમને ચૂપ જોઈ સાગરચન્દ્રએ કહ્યું : ના એક ઉપાય બતાવું છું. સારો લાગે તે માની લેજો. વ્યાજના બદલામાં તમારો પુત્ર મને આપી દો. પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #130 -------------------------------------------------------------------------- ________________ 118 પુણ્યપાલ ચરિત–૩૪ તમારી ઈચ્છામાં આવે ત્યારે મારી મૂડી પાછી આપજે અને તમારો પુત્ર પાછે લઈ જજો.” આ “મને મંજૂર છે. લાચાર માણસ શું નથી કરતો" શેઠ ગંગદત્ત સાગરચંદ્રની શરત સ્વીકારી લીધી. લખાણ પાકું થઈ ગયું. નગરના પાંચ આગેવાન માણસની સાક્ષી પણ નકકી થઈ ગઈ. ત્રણ લઈ શેઠ પિતાના ઘરે પહોંચ્યા. દસમા દિવસે પુત્રનું નામકરણ સંસ્કાર કરાવ્યું. પોતાના પુત્રનું નામ દેવદત્ત રાખ્યું. જ્યારે ગંગદત્ત દેવેદત્તને લઈ સાગરચન્દ્રને ઘરે જવા લાગ્યા, તે શેઠાણું લાછલદે રડી પડી. તે માતા હતી. બાપ તો કઠેર હોય છે. કઠેર, બાપે માતાને સમજાવી : શેઠાણી ! આપણે દેવદત્ત કયાં જવાનું છે! નગરમાં તે રહેશે જ. આપણી પાસે તેના દૂધની પણ વ્યવસ્થા નથી. સાગરચન્દ્રને ત્યાં તેને પાંચ દાસીઓ પાળશે. એ પણ. તે નિસંતાન છે. પિતાના પુત્રની જેમ જ એને ભણાવશે.. કયારેક તે આપણી પાસે ધન આવશે. પાળેલો–પાશે અને ભણેલે દેવદત્ત આપણને મળશે.” પડશે. શાણી લાલપણને મળશે લાગેલે-પાલે પડે. દેવદત્ત સાગરચન્દ્રના ઘરે પહોંચી ગયો. સાગર. ચન્દ્રએ પિતાના સ્વાર્થને જોઈ વિચાર્યું. “આ દેવદત્ત મારે કુળદીપક બનશે. ગંગદત્ત કયારેક પણ મારી મૂડી ચૂકવવા લાયક થઈ શકશે નહીં. મારું કામ થઈ જ ગયું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #131 -------------------------------------------------------------------------- ________________ 11 પુણ્યપાલ ચરિત-૩ ગંગદત્ત હવે એટલા ગરીબ થઈ ગયા કે તેમને નગર છોડવું પડયું. પતિ-પત્ની બંને પરદેશ ચાલ્યાં ગયાં. તેમનાથી પિતાના નગરમાં મજૂરી કેવી રીતે થાય ? અહીં દેવદત્ત મોટે થઈ ભણવા લાગ્યો. સંયોગથી સાગરચન્દ્રને પણ એક પુત્ર થયો. હવે સાગરચન્દ્રની મમતા દેવદત્ત પરથી ઊઠી ગઈ અને પિતાના પુત્ર પર વધારે પ્રેમ કરવા લાગ્યા. આ ભેદ-ભાવને જેનાર સાગરચન્દ્રની દાસી મણિમાલા હતી. એ દેવદત્તની માસી થતી હતી. સાગરચન્દ્રને દેવદત્ત હવે એ ખટકવા લાગ્યું કે એ તેને પિતાની આંખ સામેથી દૂર કરવા માગતા હતા. તેથી એક દિવસ બોલ્યા: દેવદત્ત ! હવે તું મોટો થઈ ગયેલ છે. ભણી પણ રહ્યો. હવે શું ઘરે બેસી રહીશ ? વિદેશ જઈવેપાર કર. તારે નાન ભાઈ રત્નચન્દ્ર હજુ બહુ નાનું છે, નહીં. તે તમને બંનેને મોકલત.” દેવદત્ત ઉત્સાહથી બોલ્યો : એમાં શું વાંધો છે? મારી એટલી ભૂલ કે હું કહી. ન શકો. તમારે કહેવું પડયું. તમે વહાણ તૈયાર કરો. તમારા આશીર્વાદથી ખૂબ લાભ કમાઈને પાછા આવીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #132 -------------------------------------------------------------------------- ________________ 120 પુણ્યપાલ ચરિત-૩ - પાછો આવીશ એ શબ્દ સાગરચન્દ્રને ખટક, પરંતુ તેમણે પોતાનું મન મનાવ્યું “પા છે કેવી રીતે આવશે ? નાનો તે છે. સાગરમાં ડૂબી જશે. ડગલે–પગલે તોફાન આવે છે. છતાં પાછા આવશે તે કમાઈને લાવશે. અને તે બંને તરફથી લાભ છે. " " દેવદત્તના વહાણમાં માલ ભરાઈને જતો હતો. એકાંત જોઈ મણિમાલા તેની પાસે આવી ગઈ અને દેવદત્તને તેના જન્મનું રહસ્ય સમજવી બોલી : . હું તારી માસી છું. તારું હિત જોઈ અત્યાર સુધી છુપાવ્યું. હવે જણાવવામાં તારું હિત જોયું તો જણાવ્યું. વહાણમાં જેટલી કિંમતને માલ હોય તે લખાવી લેજે. કેટલો નફે પાછા આપવાનો છે, એ પણ પાકું કરી લેજે. બાકીના નફામાંથી તારા પિતાનું ઋણ ચૂકવી દેજે. પુત્ર! સાગરચન્દ્ર પાસે પાંચ પંચની સાક્ષી વાળું પ્રતિજ્ઞાપરા છે. ફરી શકશે નહીં. ) - - : " દેવદત્ત માસી મણિમાલાને પગે લાગે છે. અને . “માસી ! એ પુત્ર જ કે, જે સમર્થ હોવા છતાં માતા-પિતા દુઃખ સહન કરે ! કૃષ્ણએ નાની ઉંમરમાં જ કંસને મારી પિતાનાં માતા-પિતાને કેદખાનામાંથી છેડાવ્યા હતાં.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #133 -------------------------------------------------------------------------- ________________ 121 -પુજ્યપાલ ચરિત-૩ . દેવદર શેઠ સાગરચન્દ્રને કહ્યું H- “પૂજ્ય પિતા! જેટલી કિંમતનો માલ હું લઈ જઉં છું, તેનું લખાણ કરી લો અને એ પણ લખી આપે કે કિંમતની સાથે-સાથે આટલે નફે મારે ઓછામાં એ છે પાછો આપવાનો છે. વધારાનો નફે મારે હશે. ત્યારે તે વેપારમાં ભારે ઉત્સાહ વધશે.” . - સાગરચન્ટે કહ્યું : તારું-મારું શું હોય છે? તું મારો પુત્ર થઈને મારું-તારું કરે છે? જેટલે નફે મેળવી શકે એ બધા મારો જ છે. મારા મૃત્યુ પછી તમારા બંને ભાઈ. એનું છે.” . . . તે તો હું નહીં જઉં. આવી રીતે મારાથી વેપાર નહીં થાય.” લાચાર થઈ સાગરચન્દ્રને પાકું લખાણ કરવું પડયું. વહાણ લઈ દેવદત્ત ચાલ્યા ગયે. ભાગ્યશાળી તે હતો જ, તેથી સકુશળ સાગર પાર કરી પાટણપુર પહોંચી - ગ. ચાર ગણા લાભ સાથે તેને માલ વેચાએ પાટણપુરીના પાંચ શેઠએ પિત–પિતાની કન્યાઓ સાથે દેવદત્તનાં લગ્ન કરી નાખ્યાં. આ કેષ્ઠિ કન્યાઓ સખી–સહેલીઓ હતી અને તેમની પ્રતિજ્ઞા હતી કે એક જ પતિની પત્ની બનીશું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #134 -------------------------------------------------------------------------- ________________ 122 પુણ્યપાલ ચરિત–8. દેવદત્તને દહેજમાં અપાર ધન મળ્યું. પાંચે પત્નીએને લઈને દેવદત્ત પિતાના નગરમાં પાછો ફર્યો. પિતાના જીવનને બધે વૃત્તાંત તેણે પિતાની પત્નીઓને કહી દીધે. જ્યારે એ પિતાના ઘરે પહોંચ્યો, તો તેની પત્નીઓ મણિમાલાના પગમાં પડી. સાગરચન્દ્રની શેઠા જેતી જ રહી ગઈ. તેણે કહ્યું : વહુઓ! તમે ગાંડી તે નથી ને ? પિતાની સગી . સાસુ-મારી તરફ જોયું પણ નહીં અને એક દાસીના પગમાં પડવા લાગી ? વહુઓએ કહ્યું : “શેઠાણી ! અમારી આ માસીસાસુ છે. તમે અમારાં કાંઈ નથી. અમારાં સગાં સાસુ-સસરા શેઠ ગંગદત્ત અને શેઠાણી લાછલદેની કઈ ખબર નથી. હવે તેમની શોધ. કરવાની છે.” સાગરચંદ્રની આંખો પહોળી થઈ ગઈ. તે બેલ્યા : દેવદત્ત ! જરૂર તને મારા કઈ દુમને બહેકાવ્યો - છે. તું તે મારે જ પુત્ર છે. દેવદત્ત વાત બદલી બોલ્યા : શેઠજી પિતાનું ત્રણ પુત્ર પણ ચૂકવી શકે છે. હું મારા પિતાનું ત્રણ ચૂકવીશ. તમે ત્રાણપત્ર કાઢે, નહીંતર . હું પાંચે પંચાને બોલાવીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #135 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૩ 123 સાગરચદ્ર બહુ ગુસ્સે થશે. પણ તેનું કશું ચાલ્યું નહીં. સાક્ષી-પંચ સામે દેવદરો પહેલાં તે લખચેલા કરાર પ્રમાણે સાગરચન્દ્રની રકમ વચન પ્રમાણે લાભ સહિત પાછી આપી. પછી વધારાના નફામાંથી પિતાના પિતાનું ઋણ ચૂકવી દીધું અને સાગરચન્દ્ર પાસેથી ત્રણપત્ર પાછું લઈ લીધું. પછી પિતાની માસી મણિમાલા અને પાંચે પત્નીએ સહિત પિતાના પિતાની સૂની પડેલી હવેલીમાં પહોંચે.. શેઠ ગંગદત્તની હવેલીમાં ચામાચીડિયાએ પોતાને અડ્ડો. જમાવી લીધું હતું. બધું બરાબર થઈ ગયું. ગંગદત્તનું ભવન હવે રાજભવન જેવું લાગવા માંડયું.. દેવદત્ત ઠાઠથી રહેવા લાગ્યું. તેની પાંચે પત્નીઓ તેની સેવામાં હાજર રહેતી. પાંચે માસી–સાસુ મણિમાલાની સેવા પણ કરતી. ઘરમાં દાસ-દાસીઓ પણ આવી ગયાં. પાંચ સસરાઓ તરફથી મળેલા અપાર ધનથી દેવદત્તે પોતાને વેપાર વધાર્યો. માતા-પિતાની શોધ કરી. તે પણ મળી ગયાં. તેમને પણ મળવું જ હતું. સમય આવે ત્યારે વિખૂટાં પડેલાં બધાં મળે છે. દેવદત્ત જેવા પુત્ર અને. સુંદર-સુશીલ પુત્રવધૂઓને પ્રાપ્ત કરી જે પ્રસન્નતા ગંગદત્ત. અને લાછલદેને થઈ તેનું વર્ણન કોણ કરે? હવે તે લાલદેની સાથે તેની સગી બહેન મણિમાલા પણ રહેતી હતી. સમય બદલાય છે તેની સાથે વિચાર પણ બદલાય છે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #136 -------------------------------------------------------------------------- ________________ * 124 પુણ્યપાલ ચરિત-૩ ' હવે મણિમાલાએ વિચારી લીધું કે પોતાનામાં રહેવા માટે આત્મ સંતેષ કે ? હું દેવદત્તની માસી છું. માસી અને માતામાં વધારે તફાવત પણ નથી. જાણે દેવદત્તના જન્મનું રહસ્ય બતાવવા માટે જ મણિમાલાને વિધાતાએ -સાગરચન્દ્રની દાસી બનાવી હોય. પણ નગર છોડવું પડત. પછી દેવદત્ત આજ જે કેવી રીતે બની શકત? વિધાતા પણ મટે ખેલાડી છે. આ પ્રમાણે - એ ફેરબદલી કરે છે. ફેરબદલી એ તો સંસારનું ચક્ર છે. એક વાર રાજગૃહ નગરમાં મુનિ યાદ આવ્યા. પત્નીઓ સહિત દેવદત્ત મુનિ યશોધરની મશ્કરી કરી અને તેમને ભેજન આપ્યું નહીં. મુનિએ બીજા ઘરેથી ભોજન લઈ પિતાનાં માસિક ઉપવાસનાં પારણાં કર્યા. on સમય જતાં શેઠ ગંગદત્ત અને શેડા લાલદે - સ્વર્ગવાસી થયાં. દેવદત્ત અને તેની પત્નીઓ પણ પરલોક વાસી થઈ. મુનિ નિંદાને કારણે એ છએ જણે એક નિર્ધન - શુદ્રના ઘરે જન્મ લીધો. દેવદત્ત ભાઈ બન્યા અને તેની પત્નીઓ બહેન બની. આ તે સંસારનું ચારિત્ર્ય છે. છતાં પણ લોકો નશ્વર સગા-સંબંધમાં પિતાપણું શોધે છે. છે એ છએ શુદ્રવંશી પ્રાણું ઘર ગરીબાઈનું દુ:ખ ભેળવતાં હતાં. માગી-માગીને પેટ ભરતાં હતાં. કુરૂપ પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #137 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૩' 125 એવાં કે કેઈ જેવા માગતું ન હતું. આ જ તો કર્મની, બલિહારી છે. તે થોડા સમય પછી મુનિ શેધર ફરી રાજગૃહ નગમાં આવ્યા. દેવદત્તના ભવન પર પહોંચ્યા તે આશ્ચર્ય પામ્યા. ભવન તે એ જ છે, પરંતુ આમાં રહેનાર કયાં જતાં રહ્યાં ? મુનિ થશેધર શુભ-શુકલ ધ્યાનમાં ડૂબી ગયા તે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. . . પછી તો તેમને બધી ખબર પડી ગઈ. જ્યાં શુદ્ર ભાઈ-બહેન ગરીબાઈ ભોગવી રહ્યા હતા, તે ગામમાં પહોંચ્યા. તેમને ઉપદેશ આપે અને તેમની ગરીબાઈનું રહસ્ય જણાવ્યું. પછી છએ સંતવી થઈ ગયાં. પરંતુ મુનિદાન કરતી વખતે શુદ્ર ભાઈ–બહેન પછીથી પસ્તાયાં.. છતાં પણ પાત્રદાનને મહિમા અપાર છે. છએ મૃત્યુ પામી સ્વર્ગમાં દેવ બન્યાં. ' વિરાટનગરના ઉદ્યાનમાં બેઠેલા સંતશિરોમણી આચાર્ય ધર્મશેષ પુણ્યપાલને તેને પૂર્વભવ સંભળાવતા હતા. છે “રાજન ! સ્વર્ગમાંથી મુક્ત થઈ તમે હવે પુણ્યપાલ: બન્યા છે. પહેલાં તમે જ દેવદત્ત હતાં. પૂર્વપ્રીતિને કારણે પૂર્વભવની પાંચે પત્નીઓ તમને આ ભવમાં પણ પ્રાપ્ય થઈ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #138 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૩ - 126 - a “રાજન ! મુનિનિંદા તથા દાન આપી પસ્તાવાને કારણે તમને દુઃખ મળ્યું. જ્યારે વિરાટનગરથી તમને દેશવટો મળે, ત્યારે તમે કેટલી તરસનું દુઃખ ભેગવ્યું * હતું. તમે સમુદ્રમાં પડયા હતા. પત્નીઓથી વિખૂટા પડયા. પરંતુ પાત્રદાન કરી તમે અમાપ પુરોનો સંચય પણ કર્યો હતો, તેથી આજે ચાર રાજ્યના વૈભવશાળી રાજા છે. આ છે તમારા પૂર્વભવનું રહસ્ય.” પુણ્યપાલ મુનિના પગમાં પડશે. તેની આંખે ઊઘડી - ગઈ. હવે વાર શા માટે ? મુનિ પાસે ચારિત્ર ગ્રહણ કરવાની રજા માગી. પુણ્યપાલ રાજામાં પોતાનાં બંધાયેલાં - બંધને કાપવાને ઉત્સાહ જાગી ગ. તેની પાંચ પત્ની એએ પણ તેનું અનુકરણ કર્યું. તેણે પુત્રોને રાજ્ય વહેંચી - આપ્યું અને હવે ધર્મને શરણે આવી ગયો. રાજર્ષિ પુણ્યપાલ અને પાચે સાધ્વીઓ-સાવી કનક- મંજરી, સૌભાગ્યમંજરી, તિલકમંજરી, કુસુમશ્રી અને ગુણમાલા છએ મુમુક્ષુઓએ ગુરુ સાથે વિરાટનગરથી બીજી જગ્યાએ વિહાર કર્યો. પુણ્યપાલે કઠોર તપ કર્યું. તેને કેવલજ્ઞાન કેવલદર્શનની પ્રાપ્તિ થઈ. આ નેશ્વર શરીરને પૂરું કરી કેવલી પુણ્યપાલે જન્મ-મરણના બંધ તોડી નાખ્યા અને મેક્ષ પદ પ્રાપ્ત કર્યું. સાધ્વીઓ સ્વર્ગમાં દેવ બની. આગળના ભવમાં એ પણ શિવપુરવાસિની બનશે. - મેક્ષ પ્રાપ્ત કરવા માટે તે અનેક વાર મનુષ્યદેહ ધારણ ન કરવા પડે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #139 -------------------------------------------------------------------------- ________________ જીવનનો સાર શેઠ જિનદત્ત વિદેશ યાત્રા માટે તૈયાર થયો. તેણે આખા નગર વાસીઓને પૂછયું કે હું વિદેશ જઈ રહ્યો હું પાછો આવીશ ત્યારે લેતે આવીશ. કોઈકે હાર મંગાવ્યા, વિવિધ પ્રકારના અલંકાર મંગાવ્યા, વસ્ત્રો મંગાવ્યાં. શેઠ રાજા પાસે પહોંચ્યું. રાજાએ કહ્યું : “શેઠ ! મારે માટે ચાર સોર લઈ આવજો.” . શેઠ વિદેશ પહોંચે. તેણે વ્યાપાર શરૂ કર્યો. ઘણું સા કમાયે. વ્યાપાર સમેટી શેઠ બાર વર્ષ પછી પિતાના દેશમાં પાછો ફર્યો. તેણે જે લોકોએ વસ્તુ મંગાવી હતી તે વસ્તુઓ ખરીદી. પિતાની મનપસંદ વસ્તુઓ ખરીદી. ' પણ રાજા માટે ચાર સાર કઈ દુકાનમાં મળ્યા નહીં. શેઠ ચિંતા કરવા લાગ્યું. ચાર સાર કર્યોથી મળશે? એક બુદ્ધિમાન સજજને શેઠને ચિંતાતુર જોઈ કહ્યું : શ્રેષ્ઠીવર ! તમારે કઈ વસ્તુની જરૂર છે?” શેઠે ચાર સારની વાત કહી. તે બુદ્ધિશાળી સજજને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #140 -------------------------------------------------------------------------- ________________ 128 પુણ્યપાલ ચરિત-૩. “આ ચાર સાર કઈ દુકાને મળશે નહીં. આ. નગરમાં વસંતસેના નામની વેક્યા છે. તે બહુ જ બુદ્ધિશાળી છે. તમે એની પાસે જશે તે ચાર સાર તમને મળશે.” શેઠ જિનદત્ત વેશ્યા વસંતસેના પાસે પહોંચ્યા. વસંત-- સેનાએ શેઠનું સ્વાગત કર્યું અને પૂછ્યું : “મારે લાયક કેઈ કામ હોય તે કહો.” : : શેઠ જિનદત્તે કહ્યું : . જેવી રીતે તલનો સાર તેલ છે, દૂધને સાર મલાઈ છે, તેમ ચાર મહત્વપૂર્ણ સાર જોઈએ છે. કેમકે અમારા રાજાએ મારી પાસે ચાર સાર મંગાવ્યા છે.” - બુદ્ધિશાળી વસંતસેનાએ કહ્યું : હું તમને ચાર ચાર બતાવું છું, પણ તેની કિંમત. બહુ જ છે. તમે એની કિંમત આપી શકશે નહીં.' શેઠે કહ્યું : ', : “કિંમતની ચિંતા નથી. મારે ચાર સાર લઈ જઈ રાજાને આપવા છે. જો હું ચાર સાર નહીં લઈ જઉં તો રાજા. મારા પર ગુસ્સે થશે.” . વેશ્યાએ કહ્યું : વળ' = એક સારની કિંમત એક લાખ મદ્રા આપવી પડશે.'' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #141 -------------------------------------------------------------------------- ________________ 129 પુણ્યપાલ ચરિત-૩ શેઠે આપવાની હા પાડી, ત્યારે વેશ્યાએ કહ્યું : તે સમયે તેને મારી નાખે. કોધ ઉપર સંયમ રાખો.” બીજો સાર છેઃ “વધારે ઊંઘો નહીં.” ત્રીજો સાર કરીને પ્રેમથી વશ કરે થે સારઃ “સ્ત્રીની વાત માને નહીં.' આ ચાર સાર અને બીજી વસ્તુઓ લઈ શેઠ. પિતાના. નગરમાં આવ્યું. જે લોકોએ જે-જે વસ્તુઓ મંગાવી હતી તે બધાને આપી દીધી અને પોતે જે વસ્તુ લા. હતે તે ઈચ્છા પ્રમાણે બધાને આપી દીધી. ' ત્યાર પછી શેઠ રાજ સભામાં પહોંચ્યા. રાજાને પ્રણામ કરી શેઠ આસન પર બેઠે. રાજાએ પૂછયું : શેઠજી! મેં ચાર સાર મંગાવ્યા હતા, તે લાવ્યા?” શેઠે કહ્યું : રાજા! મારે તેના માટે બહુ જ મહેનત કરવી પડી.. પણ તે કયાંય મળ્યા નહીં. છેવટે એક સાર માટે એક લાખ મુદ્રા આપી, મેં તમારે માટે તેને ખરીદ્યા.” ( રાજાએ ચારે સાર શેઠ પાસેથી લઈ લીધા અને. ઈનામમાં પાંચ લાખ મુદ્રાઓ આપી. અને બીજી કિંમતી. વસ્તુઓ આપી, તેમનું સન્માન કર્યું. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #142 -------------------------------------------------------------------------- ________________ છે . પુણ્યપાલ ચરિત-૩ શેઠ ગયા પછી રાજાએ વિચાર્યું : ચાર સાર તે બહુ ખેંઘા પડયા. આ રાજ્યનું | ધન આ પ્રમાણે વેડફાવા માટે છે? મારે ચાર સારની પરીક્ષા કરવી પડશે કે આ ચાર સારમાં શું છે? . રાજા તે દિવસે રાજ્યના કામમાંથી પરવારી સૂવા માટે પિતાના અંતઃપુરમાં પહોંચ્યા. પણ આ શું? તેe દેખતો જ રહી ગયે. તેના પલંગ ઉપર મહારાણી ઊંઘતી હતી અને તેની પાસે એક પુરુષ પણ ઊંઘતો હતો ( પુરુષને જોઈ રાજાને ગુસ્સો ચઢ. તેણે વિચાર્યું કે રાણી ' વ્યભિચારી છે. રાજાને હાથ તલવાર પર ગયે. પરંતુ તેને યાદ આવ્યું કે આજે જ મેં શેઠ પાસેથી ચાર સાર - લીધા છે. સૌથી પહેલું સાર છે: ' ધ પર સંયમ રાખો. જેઉં તે ખરે કે આ સાર છે છે કે નહીં ? ' રાજાએ તલવાર મ્યાનમાં મૂકી દીધી અને ધીરેથી પલંગ નીચે સંતાઈ ગયો. થોડા સમય પછી મહારાણી ન જગી. તેણે પુરુષધારી પતિની બહેનને ઉઠાડતાં કહ્યું : “જલદી ઊઠે. મહારાજા આવી જશે તે આવી : બનશે. તેમના મનમાં શંકા ઉઠશે તો જીવન આનંદ :: પૂરો થઈ જશે. આવેશમાં આવી કદાચ તમને અને મને - મારી પણ નાખે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #143 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૩ 131 - નણંદ ઊઠી ગઈ અને બેલી : “અરે! હું ભાઈને વેશમાં ભાઈના જેવી જ લાગું છું. કપડાં ખરાબ થઈ ન જાય. હું તે અહીં જ સૂઈ ગઈ.' જ તેણે ઊઠી પુરુષનો વેશ કાઢી નારીને વેશ પહેરી લીધે. રાજા પલંગ નીચે બેસી જઈ રહ્યો હતો ? અરે આ તે મારી બહેન છે. સાત પેઢીમાં પહેલી વાર બહેન થઈ. મારી બહેન ઉપર મને ખૂબ પ્રેમ છે. જે મેં તેને મારી નાખી હોત તે જીવનભર મને બહુ જ પસ્તાવો થાત. અને મહારાણીને મારી નાખી હેત તે એ કાર્ય પણ મને ખેંચત. જે આ સાર મેં ખરીદ્યો ન હેત તે આજે ભયંકર અનર્થ થઈ જાત. આજે મારી સવા લાખની કિંમત વસૂલ થઈ ગઈ. બીજા સાર પણ આવી રીતે જ કિંમતી હશે. મારે તેની પણ પરીક્ષા લેવી છે. " રાજા બીજા સારની પરીક્ષા કસ્યા ઊંઘ ઓછી કરવા લાગે. એક રીતે તે પલંગ પર સૂઈ ગયે હતે. કઈ સ્ત્રીને રડવાને અવાજ તેના કાને પડશે. રાજાએ વિચાર્યું કે રાત્રે કે દુખિયારી રડી રહી છે? હું રાજા છું, તેથી મારું કર્તવ્ય છે કે તેનું દુઃખ મારે દૂર કરવું જોઈએ. રાજાએ હાથમાં તલવાર લીધી અને જે દિશામાંથી રડવાને અવાજ આવતો હતો, તે દિશામાં આગળ વધ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #144 -------------------------------------------------------------------------- ________________ 132 .. પુણ્યપાલ ચરિત-૩૦ રાજાએ જોયું કે એક સ્ત્રી, રડી રહી છે. પરંતુ તે વિશિષ્ટ નારી છે. તેનાં વસ્ત્રો ઉપરથી એમ લાગે છે તે કે દેવી. છે. રાજાએ પૂછ્યું : તમે કોણ છે? અડધી રાતે કેમ રડી રહ્યાં છે ?" તેણે કહ્યું : .. આ રાજ્યની કુળદેવી છું. આ રાજાના કુળની રક્ષા કરવાનું કામ મારું છે.” રાજાએ પૂછયું : . “માતાજી ! તે પછી તમે કેમ રડી રહ્યાં છે ? દેવીએ કહ્યું : * , “આજથી સાતમા દિવસે એક પ્રહર દિવસ ચઢયા પછી રાજાને એક નાગ કરડશે. તે નાગ બહુ જ ભયંકર છે.” રાજાએ પૂછ્યું : તે નાગ કયાં છે ? કઈ દિશામાંથી આવશે? દેવીએ કહ્યું : * “તે ના પૂર્વ દિશામાંથી આવશે.. મહેલમાં પ્ર રાજાને કરડશે. જેથી રાજા મૃત્યુ પામશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #145 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૩ * 133 રાજ કુળદેવીને પ્રણામ કરી મહેલમાં આવ્યું. રાજાએ -અનુભવ કર્યો કે વધારે ઊંઘવાથી હું આ રહસ્ય જાણું શકત નહીં. તેથી બીજે સાર પણ બહુમૂલ્ય છે. - ત્રીજો સાર એ છે કે વેરીને પ્રેમથી વશ કરે. મને બીજા સારથી વેરી જડી ગયો છે. હવે હું પ્રેમથી વેરીને વશ કરીશ અને આ સારને પણ અજમાવીશ. . - પૂર્વ દિશામાંથી સાપ આવવાનું હતું. તેથી એ રસ્તા પર ફૂલો અને ફળ પાથર્યા. દરેક જગ્યાએ ઘીને દો અને અગરબત્તી સળગાવી અને સુગંધિત દૂધ મૂકયું. જ્યાં રાજા બેઠે હવે ત્યાં ચારે બાજુ સુગંધિત વાતાવરણ હતું અને દૂધના કટોરા ભરી રાખ્યા હતા. - સાપે સુગંધિત વાતાવરણ જોયું અને તેને ગુસ્સો શાંત પડી ગયો. તેના મનમાં એ ભાવના હતી કે એક વાર મને રાજાએ માર્યો હતો અને હું બેભાન થઈ ગયું હતું. ત્યારે મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું રાજાને મારીશ. પણ રાજા આજે મારું સ્વાગત કરવા આતુર છે. તેથી નાગરાજા રાજા ઉપર પ્રસન્ન થઈ ગયે. તે સામાન્ય નાગ ન હતા, નાગદેવ હતા. તેણે રાજાને માનવ ભાષામાં કહ્યું : હું તમારા ઉપર પ્રસન્ન છું. તમે શું માગો છે ?" ( રાજાએ કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak. Trust Page #146 -------------------------------------------------------------------------- ________________ 134 . પુણ્યપાલ ચરિત-૩ નાગરાજ ! તમારી કૃપા દૃષ્ટિને હું અભિલાષી છું તમે માગવાનું કહ્યું છે તે મને એવું વરદાન આપે કેઃ જેથી હું પશુઓની ભાષા સમજી શકું.” નાગરાજે તથાસ્તુ કહ્યું અને ચેતવણી આપી કેઃ રાજન, તમે પશુ-પક્ષીઓની ભાષા સમજી શકશે, પણ આ વાત કઈને કહેશે નહીં. જે કઈને આ વાત કહેશે. તે તમારું મૃત્યુ થશે. સાથે તમને વરદાન આપું છું કેઃ પ્રાણને કઈ ગતિમાં જન્મ થયે છે તે પણ તમે જાણી. શકશે. પણ આ કોઈને કહેશે નહીં. ' આટલું કહી નાગરાજ અદૃશ્ય થઈ ગ. રાજાએ જોયું કે ત્રણ સારની પરીક્ષા કરી ચૂક્યો છું. હવે થા. સારની પરીક્ષા કરવાની છે.' રાજા વરદાનથી કે મનુષ્ય કયાં જ છે તે જાણવા લાગ્યું. મહારાણીનો ભાઈ હતું. તે મરી ગયે. તે. બહુ દંભી હતો. તેનું બહારનું જીવન ધર્મરંગી લાગતું. હતું, પરંતુ એ વ્યભિચારી હતે. પરસ્ત્રીગામી હતું. રાજાએ જોયું કે મારે સાળે મરીને કયાં ગયે છે ? તે નરકમાં. ગયે હતો. ત્યાં યમદૂતે તેને મારી રહ્યા હતા. રાજા મનમાં વિચાર કરવા લાગ્યું કે પા૫ છુપાવવાથી, છુપતું નથી. છુપાઈ રાખેલા પાપનું ફળ ભોગવવું પડે છે.. Page #147 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપાલ ચરિત-૩ 135: રાજાના ચહેરા ઉપર હાસ્ય છવાઈ ગયું. સાળાનું શબ. સામે પડેલું હતું. રાજાના ચહેરા પર હાસ્ય જોઈ મહારાણીની અંગત દાસીએ રાણીના કાનમાં કહ્યું : તમારે ભાઈ મૃત્યુ પામે છે, છતાં મહારાજા હસી રહ્યા છે. તેમના મૃત્યુથી તે ખુશ થયા છે.” - બે ચાર દિવસ પછી રાજમહેલમાં એક હરિજન કચરે વાળી જતો હતો ત્યાં જ તેનું હૃદય બંધ પડી ગયું અને તે ત્યાં જ રાજમહેલમાં મરી ગયો. રાજાએ તેને. મૃત શરીરને જોયું અને વિચાર કર્યો કે આને જીવ કયાં. ગયો છે? તેણે જોયું કે તેને જીવ સ્વર્ગમાં ગયે છે. ત્યાં સંગીત ચાલી રહ્યું છે. દેવાંગનાઓ નૃત્ય કરી રહી છે. અહીં જે હરિજન હતું તેને લેકે પાપી સમજતા હતા પણ તેનું આંતર જીવન શુદ્ધ હતું. તેના ફળથી તે સ્વર્ગમાં ગયે. લેકની અજ્ઞાનતાથી રાજાની આંખમાં આંસુ આવી. ગયાં. - દાસીએ રાજાનાં આંસુ જોયાં. તેણે મહારાણીને મીઠું- મરચું લગાવી કહ્યું: - “તમારા ભાઈને મૃત્યુથી રાજા હસી રહ્યા હતા અને ચંડળના મૃત્યુથી રડી રહ્યા છે.” . . મહારાણીએ રાજાને કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #148 -------------------------------------------------------------------------- ________________ 136 પુણ્યપાલ ચરિત-૩ આનું રહસ્ય બતાવો.” - રાજાએ કહ્યું: “હું કહી શકું તેમ નથી. જે કહીશ તે હું મૃત્યુ પામીશ.” રાણીએ હઠ પકડી કહ્યું તમે મરી જશે તે હું તમારી પાછળ સતી થઈશ.” - ' રાજા રાણીના મોહમાં અંધ થઈ ગયું અને નગરની બહાર મરવા ગયે. રાજાએ જોયું કે એક હુંસણી હંસને કહી રહી હતી કે મહારાણીના અલંકારોમાં જે મેલી જડયાં છે તે મને લાવી આપે. જે નહીં લાવી આપો તો હું મારે જીવ આપી દઈશ.” ' ' ( હંસે કહ્યું: “રાજાની જેમ ગડે નથી. મહારાજા રાણીના મેહથી ગાંડા બની તેમની સાથે મરવા તેયાર થયા છે.” થોડા આગળ ગયા ત્યાં બકરી બકરાને કહી રહી હતી કે ગાડીમાં જે લીલું ઘાસ જઈ રહ્યું છે, તેમાંથી મને લાવી આપે. તેણે પણ કહ્યું કે હું રાજાની જેમ ગાંડો નથી. રાજાએ જોયું કે પશુ-પક્ષી મને ગાંડે કહી રહ્યાં છે. તેણે રાણીને કહ્યું: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #149 -------------------------------------------------------------------------- ________________ "પુણ્યપાલ અતિ–૩ 137 હું રાજમહેલમાં પાછો જાઉં છું. તું જીદ કરીશ તે હું તારી આરતી ઉતારીશ. રાજા હવે સમજો કે એ સાર એ છે કે સ્ત્રીની વાત માનશો નહીં. હું તેને ભૂલી સ્ત્રીની વાત માનવા લાગે તે મારી મૂર્ખતા છે. આ સાર પહેલા ત્રણની જેમ જ મૂલ્યવાન છે.” રાજાએ શેઠને બોલાવી ધન્યવાદ આપ્યા અને કહ્યું: “તમારા ચારેય સારે મારી અને મારા કુટુંબની રક્ષા કરી. તેથી હું તમારા ઉપર ખુશ છું અને નગર શેઠની પદવી તમને આપું છું.” રાજાએ ચાર સાર બતાવનાર વસંતના વેશ્યાને આમંત્રણ આપી બેલાવી અને તેનું સ્વાગત કરતાં કહ્યું “તમે જે સાર બતાવ્યા, તેનાથી મારુ અને મારા કુટુંબનું રક્ષણ થયું, વસંતસેનાએ કહ્યું: બુદ્ધિ પ્રાપ્ત કરવાને સાર એ છે કે તત્ત્વના સંબંધથી વિચાર કરે. હું જડ નથી, ચેતન સ્વરૂપ છું. દેહને સાર એ છે. માત્ર ખાઈ-પી શરીરને સારું બનાવવું તે નથી, પણ તેનું પાલન કરવું. ધનને સાર કેવળ ભેગું કરવાનું નથી, પરંતુ એગ્ય વ્યક્તિને દાન આપવું તે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #150 -------------------------------------------------------------------------- ________________ 138 પુણ્યપાલ ચરિત-૩. વાણીને સારી સારાં વચનોથી મનુષ્ય જીવનને સુખમય. બનાવવું !" છે, “રાજાએ વસંતસેનાનું હાર્દિક સન્માન કર્યું અને હું “વાસ્તવમાં તું વેશ્યા નથી સગુણ વાળી સન્નારી છું.” - વસંતસેના વેશ્યાવૃત્તિ છેડી ધર્મમય જીવન જીવવા લાગી. રાજા અને બીજા લોકોમાં પણ ધર્મને દીવે.. પ્રગટ... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #151 -------------------------------------------------------------------------- ________________ ' વસંતમાધવ-૧ વસંતમાધવ-૧ " ' . .. . “ગુણમંજરી જેવી પુત્રવધૂ પણ વસંતમાધવને સુધારી શકી નહીં. આટલે મોટે થયે છતાં પણ હજુ એ પિતાની જવાબદારી સમજી શકે નહીં. તું જ કહેતી હતી કે. લગ્ન પછી સુધરી જશે.” IIIIII 1. “સ્વામી ! માતા-પિતા સામે બધાં બાળકે આવાં. જ હોય છે. શું તમે પણ કયારેક આવા નહીં હોય? તમે પણ કમાલ કરે છે. કશું થયું નહીં, તે વહુને પિયર. મોકલી દીધી ? ' * “તેં જ વસંતમાધવને બગાડી નાખ્યો છે. ગુણમંજરી.. ને પિયર ન મોકલું તે શું કરું ? જ્યારે સમજણ આવશે ત્યારે લેવા જશે અને વહુ પણ ત્યારે જ આવશે. જ્યારે તેની પાસે પ્રતિજ્ઞા લેવડાવશે. . . કેવી પ્રતિજ્ઞા ? રાણી પ્રીતિમતીએ પિતાના પતિ. કશામ્બીનરેશ યશેધરને પૂછયું: .. ? . મહારાજા યશોધર બોલ્યા : : પ્રતિજ્ઞા એ વાતની કે હવે તે પોતાના યુવરાજ-. પદની જવાબદારી સમજશે. મંત્રીપુત્ર ગુણચન્દ્ર સાથે કંઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #152 -------------------------------------------------------------------------- ________________ -140 વસંતમાધવ-૧ પણ કારણ વિના ફરવાનું તેને છેડવું પડશે, ત્યારે ગુણમંજરી તેની સાથે મળશે.” “હવે કશું કહીશ, તે તમે એ જ કહેશે કે મેં તેને બગાડે છે, પણ હું એ કહીશ કે વધારે નિયંત્રણ છે -રાખવું સારું નથી.” - - 01 - : “સણી ! કયાં તે તમે તેને સંભાળે અથવા મને જ સંભાળવા દો “મારા પર કેમ ખિજાવ છો? તમને જે ઠીક લાગે તેમ કરે. હું તમને કશું નહીં કહું. પણ બીક એ છે કે - વધારે નિયંત્રણથી કયાંક એ ઘર છોડી જતો ના રહે.” જે દિવસે ઘર છોડી જશે, એ દિવસે તેની બુદ્ધિ ઠેકાણે આવશે. રાજકુમાર પિતાના જ રાજ્યમાં રાજકુમાર હોય છે. પરદેશમાં તેને કોઈ પૂછતું નથી. ત્યાં મજૂરી કરવી પડે છે અથવા લાકડાં કાપવાં પડે છે. વણિક નથી કે જ્યાં ઈ છે ત્યાં વેપાર કરી લેશે.' , - - “તમે જાણો.” કહી રાણી પ્રીતિમતી ઊભી થઈ ગઈ. યુવરાજ વસંતમાધવને કારણે આ પ્રમાણે રાજા-રાણુને નાકે દમ આવી જતો હતો. વસંતમાધવ આમ તો માતાપિતા બંનેને ઘણે વહાલે હતો. એક જે પુત્ર હતો. -કૌશામ્બીની પ્રજાને એ ભાવિ શાસક હતો. પરંતુ ઉછુંખલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #153 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૧ 141 એટલે હતું કે રાજા યશોધર તેને સાચા માર્ગે લાવવા. બહુ ચિંતિત રહેતા હતા. . . એ ઈચ્છતા હતા કે યુવરાજ વસંતમાધવ દરરોજ નિયમિત રાજસભામાં બેસે અને રાજ-કાજમાં પૂરતો રસ લે. હવે એ વિવાહિત પણ થઈ ગયે હતો. છતાં પણ એ પિતાની જવાબદારી કેમ સમજતો ન હતો. આ ચિંતા. મહારાજા યશોધરને રહેતી હતી. વસંતમાધવની મિત્રતા મંત્રી સુબુદ્ધિના પુત્ર ગુણ ચન્દ્ર સાથે હતી. મિત્રતા પણ એવી ગાઢ હતી કે “ચઢે. ન બીજે રંગ” બંને સાથે જ ઊઠતા-બેસતા, ખાતા-પીતા. અને તોફાન-મસ્તી કરતા. સવાર-સવારમાં જ બંને મિત્રો ઘોડા પર સવાર થઈ નીકળી જતા. સાથે જરૂર જેટલે નાસ્ત અને ખિસ્સા ખર્ચ રહે. તેઓ સાંજે જ આવતા.. જેટલા દુઃખી મહારાજા યશોધર વસંતમાધવની તકલીફથી. હતા, એટલા જ મંત્રી સુબુદ્ધિ અને મંત્રીપત્ની પદ્માવતી. ગુણચન્દ્રથી દુખી હતાં. પરંતુ પદ્માવતી વિચારતી કે અંતમાં કૌશામ્બીન રાજા તે વસંતમાધવ જ બનશે. અને. તેને પુત્ર ગુણચન્દ્ર તે વસંતમાધવને ગાઢ મિત્ર છે, તેથી. એ પિતાનો મંત્રી ગુણચન્દ્રને જ બનાવશે. પરંતુ મંત્રી દંપતી રાજા યશોધરના ભયથી ચિતિત હતાં કારણ કેરાજા યશોધર સુબુદ્ધિને કહેતા હતા.: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #154 -------------------------------------------------------------------------- ________________ 142 વસંતમાધવ-૧ મહામંત્રી ! તમે તમારા ગુણચન્દ્રને કે કે એ વસંતમાધવન સાથે છેડી દે. એકલે રહેવાથી વસંતમાલ આવારાગીરી નહીં કરી શકે. ત્યારે એક દિવસ લાચાર થઈ મહામંત્રીએ કહ્યું : “રાજન ! હું શું કરું? ઘણો સમજાવ્યું, પણ -સાંભળતું નથી. હવે તે એ ઉપાય છે કે હું તેને મારા ઘરે ન આવવા દઉં.” તમે સારું વિચાર્યું. હવે હું પણ વસંતમાધવને તિરસ્કારીશ, કહી દઈશ કે છોડી દે કૌશામ્બી. જ્યાં ઠીક લાગે ત્યાં જતા રહે. ત્યારે આ બંનેની બુદ્ધિ ઠેકાણે આવશે.” - થોડા દિવસે આ પ્રમાણે પસાર થઈ ગયા. એક દિવસ ઘણી રાત પસાર થઈ વસંતમાધવ પાછો આવ્યો નહીં. રાજા યશોધર બહુ જ ગુસ્સે થયા અને તેની રાહ જોતા જોતા સૂઈ ગયા. સવારે ઊઠયા તે ગુસ્સાથી લાલચળ થઈ ગયા. ગુસ્સામાં આવીને માતા-પિતા પોતાના વહાલા પુત્રને અજાણતાં કોણ જાણે કેટલીય ખરી–બેટી વાત : : “તું મરી જા, કયાંક જતું રહે, મને મોટું ન બતા-વીશ” વિગેરે. આવું જ કંઈક કહેવાની દશા રાજા યશોધરની થઈ ગઈ આજે તો એ ગુસ્સામાં બેઠા હતા. વસંતમાધવને 'તરત જે બે લાવડાવ્યું. તે આવે. પગે લાગે પ્રણામને કઈ જવાબ ન આપી રાજાએ સામે પ્રશ્ન કર્યો : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #155 -------------------------------------------------------------------------- ________________ -વસંતમાધવ 1 “રાતે કયારે આવ્યા હતા ?" ૧૪પ વસંતમાધવ ચૂપ ઊભો રહ્યો. પણ રાજા યશોધ વધારે ગુસ્સે થઈ ગયા. ક્રોધ બહાર આવી ગો અને બોલ્યા : . . * . . ' ' ‘હવે તું ત્યારે જ મારી આંખો સામે આવજે, જ્યારે કઈ અભિનવ કળા શીખીને આવે. નહીં તે ક્યારેય કૌશામ્બીમાં પગ ન મૂકીશ. હમણાં જ અહીંથી જતે રહે. -આટલા દિવસ તેં તેફાન-મસ્તીમાં ગુમાવ્યા. થોડું થોડું કરી કંઈ શીખે હેત તે જાણે શું બની ગયું હોત? તને લાખ વાર સમજાવ્યું, પણ તારી સમજમાં કશું આવ્યું નહીં. હવે સહન કરવાની હદ આવી ગઈ. જે તારી માતા -તને રોકે તે તેને પણ સાથે લઈ જજે. જતો રહે. મારી આંખ આગળથી દૂર થા.” મા કહેતાં–કહેતાં રાજા હાંફવા લાગ્યા. આજુબાજુ ઊભેલા નોકરે પણ તેમના ગુસ્સાથી ધ્રુજી ગયા. વસંતમાધવ ચુપચાપ જાતે રહો અશ્વશાળામાંથી પિતાને ઘડે કાઢી ‘ઉદ્યાનમાં પહોંચે અને ત્યાં ગુણચન્દ્રની રાહ જોવા લાગ્યું. આ બંનેનું મિલન સ્થાન હતું. જે પહેલે આવે એ અહીં બેસી બીજાની પ્રતિક્ષા કરતે. પરંતુ બંને એટલા છેડા અંતરમાં આવતા કે કોઈક એકને થોડી જ ક્ષણે પ્રતિક્ષા કરવી પડતી. આજ વસંતમાધવ સમય પહેલાં આવી ગયો. તેથી થોડો વધારે સમય બેસવું પડયું. ગુણચન્દ્ર અથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #156 -------------------------------------------------------------------------- ________________ 142 વસંતમાધવ-. છે એ આવ્યું. આવતાં જ રાજકુમારે તેને પ્રશ્ન કર્યો : : “મિત્ર ! આજે તને શું થઈ ગયું ? હવે આ ? - હું અહીં અડધા કલાકથી બેઠે છું.” રાજકુમાર ! આજે તું શેડે વહેલો આવી ગયે. છે. મારા પર કેમ ખિજાય છે? ખેર છેડ. બતાવ, કયાં . જવું છે?” - હવે તે ચાલ-ચાલ જ કરવાનું છે. કૌશામ્બી તે . હવે પાછા ફરવાનું નથી.” - કેમ ?? ગુણચન્દ્રએ કહ્યું : : - “મિત્ર ! હવે તું અહીં રહે. તું મારી સાથે કયાં ભટકીશ?” છે “જિકુમાર ! મને મિત્ર કહેતાં તને સહેજ પણ સંકેચ ન થયુંએક તરફ મિત્ર કહે છે અને બીજી તરફ અહીં રહેવાનું કહે છે? તારા વિના હું શું જીવતે રહી શકીશ? જે સુખમાં સાથે રહે અને દુ:ખમાં સાથ . છોડી દે, તેને તું મિત્ર કહીશ? હવે બોલે, સાથે લઈ જઈશ કે અહીં મૂકીને જઈશ ? છે . વસંતમાધવ ગુણચન્દ્રને ભેટી પડે અને બોલ્યો : * “ગુણચન્દ્ર ! જેની બુદ્ધિમાં આખી કોશીને વિશ્વાસ. છે, જે મતિધીર છે અને જે પિતાની બુદ્ધિમતાથી દેવગુરુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #157 -------------------------------------------------------------------------- ________________ 145 વસંતમાધવ-૧ બહસ્પતિની કલ્પનાને સાકાર કરે છે. તું એ યથાનામ. તથા ગુણ મહામંત્રી સુબુદ્ધિને પુત્ર છે. તારી સામે મારી ચતુરાઈ શું ચાલશે? હવે તે બંને સાથે જઈશું, પરંતુ. એક વાત તે કહે.” શું ?" ' “આ ઘેડા લઈ જઈએ ?' જ્યારે ભાગ્ય પરીક્ષા કરવી છે તે પગે જ ચાલીએ, ઘેડા અહીં છેડી દઈએ. ઘોડાઓ તે ભણાવ્યા-ગણાવ્યા. છે. અશ્વશાળાને રસ્તે જાણે છે. પિતાની જાતે જતા રહેશે.” અને એમને જોઈ આપણી માતાઓ પણ જાણી જશે કે બંને ગયા.” બંનેએ આ જ કર્યું. ઘડાએ છેડી દીધા અને વનમાર્ગે બંને આગળ વધ્યા. જવાનું સ્થાન નિશ્ચિત કર્યા વિના ક્યાંય પણ પહોંચીએ એમ વિચારી જ્યાં રસ્તો મળે. ત્યાં ચાલવા લાગતા. જ્યારે મોટો વનમાર્ગ પસાર થયો. તે વન જે વન હતું એવી કેડી પર થઈ ચાલવા લાગ્યા. હવે તે બહુ દૂર આવી ગયા. ગુણચન્દ્ર! આ સામે જે નગર છે, ત્યાં આપણે રહીશું. હવે ચાલી પણ શકાતું નથી. વનમાં ભટકતાં ભટકતાં કેટલા દિવસો પસાર થઈ ગયા ?" . . . , ; : G . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #158 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૧ “પણ મિત્ર ! અહીં રડીને શું કરીશું ? તું ક્ષત્રિય છે, શું દાનશાળાનું ભોજન કરી લઇશ? હું બ્રાહ્મણ છું. મારું કામ તે ચાલી જશે.” અરે ગુણચન્દ્ર! ક્ષત્રિના હાથમાં રક્ષા કરવાની શિક્તિ હોય છે, તો શું પેટની રક્ષા નહીં થાય? ધનુષ્ય અને તલવાર પકડનાર હાથ હવે આ નગરમાં મજૂરી કરશે.” મિત્ર ! મારી એક સલાહ છે. આપણે મજૂરી કર્યા વિના સ્વતંત્ર જીવિકાનું કામ કરીએ તે સારું છે.” વેપાર ?" “નહીં તે લાકડાં કાપી વેચવાં એ કોઈની મજૂરી કરવા કરતાં સારું છે. આજુબાજુ ઘણાં જગલ છે. અહીં બીજા પણ કઠિયારાઓ હશે.” . તે પછી આ સારું છે. રાજસુખ બહુ ભેગવ્યું. હવે પોતાના હાથથી બનાવીને ખાઈશું. રાજકુમાર થઈ રહેવાથી આજ સુધી હું જાણી ન શ કે નિર્ધન મજૂર કેવી રીતે પેટ ભરે છે? હવે કઠિયારા બનીશું, તે પરિશ્રમ અને ભૂખને અનુભવ થશે.” 1 ગુણચન્દ્ર બોલ્યો : છે. રાજકુમાર ! આ વાત ઉપર મને એક વાર્તા યાદ', આવી ગઈ. મને મારા પિતાએ સંભળાવી હતી.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #159 -------------------------------------------------------------------------- ________________ -વસંતમાધવ-૧ 147 એમ ! મડામાત્ય સુબુદ્ધિએ સંભળાવી હતી? તે તે એમાં સાર હશે.” સાર એ છે મિત્ર કે રાજાને પ્રજાનાં દુઃખેને સજીવ અનુભવ હોવો જોઈએ.” સારુ, તે પછી સંભળાવી નાખ. તારી વાર્તા - સાંભળીને આગળ વધીશું.' મંત્રીપુત્ર ગુણચદ્ર સંભળાવવા લાગ્યું : ઘણું સમય પહેલાંની વાત છે એક રાજકુમાર ગુરુને - ત્યાં રાજનીતિનું શિક્ષણ લઈ રહ્યો હતે. ઘણો સમય થયો તે રાજાએ રાજકુમારના ગુરુને પૂછયું : ગુરુદેવ ! હું ઝડપથી રાજ્યભાર પુત્રને આપી સંન્યાસ લેવા ઈચ્છું છું. તેથી તમે કહે કે રાજકુમાર ક્યારે શિક્ષણ પૂરું કરી શકશે? ત્યારે ગુરુએ કહ્યું : રાજન ! યુવરાજનું શિક્ષણ પૂરું થઈ ગયું. બસ, છેલે પાઠ શિખવાડવાને બાકી છે. એ પણ હવે જલ્દી શીખવાડી દઈશ.” થડા દિવસ પછી મહારાણીએ સાંભળ્યું કે ગુરુદેવે - રાજકુમારને કેરડાથી માર્યો છે અને તેને ત્રણ દિવસ સુધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #160 -------------------------------------------------------------------------- ________________ 148 વસંત માધવ૧ ભૂખે રાખે છે. આ સાંભળી રાણી તે ગુસ્સે થઈ ગઈ અને દુઃખ ભરેલા અવાજે રાજાને કહ્યું : સ્વામી ! તમે પણ સાંભળ્યું કે નહીં? આ કેવા ગુરુ છે કે મારા સુકુમાર પુત્રને કોરડાથી મારે અને ત્રણ. દિવસ સુધી ભૂખ્ય રાખે ? એ ભૂખે કેવી રીતે રહ્યો હશે ? આવા ગુરુને રાજ્યમાંથી કાઢી મૂકે અને મારા. પુત્રને લઈ આવે. ગુરુ જે બ્રાહ્મણ ન હોત તે પ્રાણદંડ. આપવાનું કહેત.” બધું સાંભળ્યા પછી રાજાએ રાણીને કહ્યું : પ્રિયે ! તું ભૂલે છે. માતા-પિતાને પોતાનાં સંતાન. જેટલાં વહાલાં હોય છે. ગુરુને શિષ્ય પણ એટલા જ વહાલા હોય છે. બંને સંતાન અને શિષ્યનું ભલું છે છે. ગુરુ દ્વારા શિષ્યને માર અને ભૂખ્યા રહેવામાં શિષ્યનું કંઈક હિત છુપાયું હશે. ગુરુજનેનાં કુવચન પણ આશીર્વાદ હેય છે.” - રાણુને ધીરજ રહી. થોડા દિવસ ગુરુદેવ પછી. રાજપુત્રને સાથે લઈ રાજા પાસે આવ્યા અને કહ્યું : , “રાજન ! તમારા ભાવિ શાસકને સંભાળે. છેલ્લે. પાઠ તેને ભણાવી દીધું છે. હવે એક સુશાસકના બધા ગુણ એમાં આવી ગયા છે.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #161 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૧ 149 - ત્યાર પછી રાજાએ દબાયેલા અવાજે ગુરુદેવને પિતાના પુત્રના કેરડાના માર અને ભૂખ્યા રાખવાની વાત પૂછી તો -ગુરુએ કહ્યું : “રાજન ! આ જ તે છેલ્લે પાઠ હતે. કેરડા ખાવાથી એને શરીરને પીડાને અનુભવ થઈ ગયે. તેથી હવે વિચાર્યા સમજ્યા વિના નાની વાત પર એમ નહીં કહે કે “મારે પચાસ કેરડા. એના દ્વારા હવે અન્યાય -નહીં થાય, કારણ કે મારનું દુઃખ એ જાણી શકે છે. “રાજન ! આ પ્રમાણે રાજાને ભૂખને અનુભવ પણ જરૂરી છે. ત્યારે એ પિતાની પ્રજાની ભૂખ જોઈ શકશે, કારણ કે એ જાણે છે કે ભૂખ કેવી હોય છે. આ છેલા પાડ વિના શિક્ષણ અધૂરું હતું.' ગુણચન્દ્રએ વસંતમાધવને કહ્યું : મિત્ર ! ગુરુવાણ સાંભળી રાજા ગળગળા થઈ ગયા. તે પણ આવી જ વાત કહી હતી કે રાજકુમાર જ બની રહેવાથી હું જાણી ન શક કે મજૂર કેવી રીતે પેટ ભરે છે. હવે કઠિયારા બની પરિશ્રમ અને ભૂખનો અનુભવ થશે. તારા આ કથન પર આધારિત મારી વાર્તા છે.” મિત્ર ગુણચન્દ્ર ! તારી વાર્તા સાંભળીને તે હવે કઠિયારે બનવાનો મારો ઉત્સાહ બમણું થઈ ગયો પણ -એ બતાવ કે કુહાડી અને ડેરી કયાંથી લાવીશું ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #162 -------------------------------------------------------------------------- ________________ 150 વસંતમાધવ-૧ A “આંગળીમાં વીંટી તે છે. તેને વેચીને.” તે પછી હવે જઈએ.” બંને સામેના નગરમાં પહોંચ્યા. એક-એક કુહાડી. અને દોરડાની બંનેએ વ્યવસ્થા કરી લીધી. વધેલા પૈસામાંથી બીજી જરૂરી વસ્તુઓ ખરીદી લીધી. તેમણે કઠિયારાની. વસ્તીમાં જુદી એક ઝુંપડી બનાવવાની શરૂઆત કરી દીધી.. ઝુંપડી બનાવતી વખતે વસંત માધવે કહ્યું : - “ગુણચંન્દ્ર ! રાજા સર્વસ્વ હોય છે. એ મજૂર પણ. હોય છે અને ખેડૂત પણે કહેવાય છે કે પહેલાં જ્યારે વરસાદ પડતે નહીં, તે રાજા સેનાનાં હળ ચલાવતા. હતા. ત્યારે વરસાદ પડતો હતો. જે, મેં કેવું પાંદડાંનું છત બાંધ્યું છે. આ થાંભલા કેવા સીધા રેપ્યા છે. હવે નીચે ઉતર. પહેલાં કંઈક ખાઈ-પી લઈએ, પછી કામમાં લાગી જઈશું.' અરે ! બ્રાહ્મણે તે ખાવાની વાત ક્યારેય નથી ભૂલતા.. આવું છું નીચે “રાજપુત્ર ! ભૂખ બ્રાહ્મણ-ક્ષત્રિયમાં ભેદ નથી રાખતી. જે ક્ષત્રિયને ભૂખ સહન કરવાને ગર્વ છે તે સાંભળ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #163 -------------------------------------------------------------------------- ________________ . વસંતમાધવ 151. બ્રાહ્મણે લંગટી લગાવી શાસ્ત્રો રચ્યાં છે. બ્રાહ્મણ ભૂખ્યા રહેવામાં પણ અગ્રણી છે. કયારેક ભજન ને મળે તે હવા. ખાઈને પણ રહેવાનું જાણે છે.” ગુણચન્દ્ર! બ્રાહ્મણ-ક્ષત્રિયના નામ પર આપણે શા માટે લડીએ ? હવે તું બ્રાહ્મણ નથી અને હું નથી ક્ષત્રિય. બંને કઠિયારા છીએ.” બંને હસવા લાગ્યા. સાથે બેસીને ખાધું. થોડીવાર ઊંધ્યા પછી ઊઠયા અને પર્ણકુટિર તૈયાર કરી લીધી. પડોસના કઠિયારા પણ એમને ઓળખી ગયા હતા. સાંજ પડી ગઈ. પછી રાત પડી અને સવાર પડયું. બીજા કઠિયારાની સાથે વસંતમાધવ અને ગુણચન્દ્ર પણ હાથમાં. દોરડુ અને ખભા પર કુહાડી મૂકી વનમાં ગયા. ટેવ ન હતી તેથી લાકડાં થોડાં કપાયાં. પણ એ નાપી. દાળ રેલીનું કામ થઈ ગયું. હવે એ બંનેને આ દરરજને કેમ થઈ ગયો. પરિશ્રમથી ભૂખ પણ સારી. લાગતી અને મીઠા-મરચાની ચટણીથી લૂખી રોટલીમાં. પણ મેહનભેગને સ્વાદ આવતો હતો. હવે બંને મિત્ર સાથી કઠિયારાઓની પણ રાહ. જેતા નહીં અને એકલા જ જતા રહેતા. એ બંનેની. જે જુદી ટળી હતી. આ કામમાં એક દિવસ જ્યારે એ. વહેલી સવારે જંગલમાં જતા હતા. તે નગરની બહાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #164 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૧ ‘ઉદ્યાનમાં સ્ત્રી-પુરુષોની ભીડ જોઈ. કુતુહલવશ બંને ભીડમાં જઈ બેસી ગયા. એક જૈન મુનિ ઉપસ્થિત જનસમૂહને ઉપદેશ આપી રહ્યા હતા. ઉપદેશક મુનિ પાસે બીજા પણ સાધુઓ બેઠા હતા. વસંતમાધવે આ બધું પહેલી વાર જ સાંભળ્યું હતું. જ્યારે ઉપદેશ પૂરે થયે અને બધા જવા લાગ્યા તે ગુણચંદ્રએ કહ્યું-ચાલ જઈએ. વસંતમાધવે ગુણ-ચન્દ્રને હાથ પકડી કહ્યું : બેસ, હમણાં બધાને જવા દે. આ મુનિ દુઃખ-હર્તા છે. મારે તેમને કંઈક પૂછવું છે. જ્યારે એકાંત થઈ ગયું તો વસંતમાધવે મુનિને “ભગવદ્ ! સુખ અને સફળતા માટે એ કઈ ઉપાય બતાવે જે હું કરી શકું.” : વસંતમાધવ પાસે કુહાડી જોઈ મુનિએ કહ્યું : લીલા ઝાડને ન કાપવાનો નિયમ કરો. બસ કલ્યાણ જ કલ્યાણ છે અને નવપદને મેઢે કરી છે. તેને જાપ કરે. સુખ જ સુખ રહેશે.” - તો પછી નિયમ અપાવો પ્રભુ! હું ક્યારેય લીલાં -ઝાડ, નહીં કાપું.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #165 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ– 153 મુનિશ્વરે વસંતમાધવને નિયમ અપાવ્યું અને નવપદ પણ મેંઢે કરાવી દીધો. પછી પૂછયું : વત્સ ! લીલાં ઝાડ ન કાપવાને તે નિયમ લીધે છે, તેને આશય પણ સમજી ગયા ને ? “પ્રભુ ! મારે આશય સમજવાની શી જરૂર છે? તમારી આજ્ઞા માની પાલન કરીશ. એટલું જાણવું જ પૂરતું છે.' મુનિ બોલ્યા. “વત્સ ! એટલું પૂરતું નથી. પહેલાં વિચાર, પછી ક્રિયા, ત્યારે કામ થાય છે. આંખો બંધ કરી રસ્તા પર ચાલી શકાતું નથી–ધર્મપથ પર પણ નહીં. વત્સ ! આપણી પંચેન્દ્રિયની જેમ લીલી વનસ્પતિમાં પણ જીવન છે. જીવતી રહેવા માટે એ પણ આહાર કરે છે. મૃત્યુથી કુહાડી જોઈ એ વનસ્પતિઓ પણ ધજી ઊઠે છે. તેથી લીલા ઝાડ ન કાપી તમે હિંસાના પાપથી બચશે. સાથે જ તમારી અહિંસા–ભાવનાને વિસ્તાર થશે. દયાવાન બનશે. આ નિયમ જે તમે લીધે છે, અહિંસા પથ પર ચાલવાને, એ પહેલી સીડી છે. પછી વૃની ઉપયોગિતા પણ તે અસંદિગ્ધ છે. આ ઝાડ હારેલા-થાકેલાને શીતળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #166 -------------------------------------------------------------------------- ________________ 154 વતંતમાધવ-૧ " છાયા આપે છે. ભૂખ્યાને ફળ અને પક્ષીઓને ચૂંસવાટ. તેનાથી વધારે જળપૂર્ણ વાદળાંને આકર્ષિત કરી પાણી. પણ વરસાવે છે.” વસંતમાધવે ગળગળા થઈ કહ્યું: “પ્રભુ! હું ધન્ય થઈ ગયે. આજે મને તમારા જેવા કરુણાવતાર સંતનાં દર્શન થયાં.” ત્યાર પછી જંગલમાં જવાને સમય જ ન રહ્યો. બંને મિત્રો પિતાની ઝુંપડી પર પાછા આવ્યા અને ભવિષ્ય નીધિની દાળ-રેટીથી કામ ચલાવ્યું. બંને આ નિયમ. પાળવા માટે દઢ પણ હતા. ઈદમેવ હિ પાહિત્યંચાતુર્યમિદમેવ હિ! ઈદમેવ સુબુદ્ધિત્વમાદલ્પત વ્યયઃ અર્થાત આ પાંડિત્ય છે, આ ચતુરાઈ છે અને આ બુદ્ધિમત્તા છે કે મનુષ્ય પોતાની આવંકમાંથી બહુ ઓછો વ્યય કરે છે.. એટલા માટે ખરાબ વખત માટે બંને મિત્ર કંઈક બચાવી, પણ રાખતા હતા. દેવનું એવું ચક્ર ચાલ્યું કે ગુણચન્દ્રને રાતે તાવ આવી ગયે. સવારે પણ ન ઉતર્યો ત્યારે વસંતમાધવ એકલે જ જવા લાગ્યો. ગુણચન્દ્રએ સ્નેહવશ રે, પરંતું કર્તવ્યની જીત થઈ. વસંતમાધવ એકલે ગયે... જંગલમાં સુકાં નિર્વે લાકડાં શેધ્યાં પણ કયાંય મળ્યાં. નહી. એક વસંતમાધવે જંગલમાં વધારે દૂર નીકળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #167 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૧ શ્રી મહાકાર જાન બાવાનાં જ મા, --- -- --------- 155.. -- ગયો અને છતાં પણ નિરાશ થઈને બેઠે. જ્યાં એ બેઠે હતું, ત્યાં જંગલમાં એક દેવનું જૂનું મંદિર હતું. મંદિરમાં જ રાત પસાર થઈ ગઈ. સવારે ફરી સૂકાં લાકડાંની શોધ કરી અને નિષ્ફળ થઈ ફરી એ મંદિરમાં આવ્યું. આ પ્રમાણે ભૂખે જે ત્રણ દિવસ પસાર થઈ ગયા. ત્યારે મંદિરનાં બારણું ઉપર ધ્યાન ગયું અને તેને કાપવા લાગે “ચાલે, આ તો સૂકી છે. એને તે કાપી લઉં.'' બારણું પર ચેટ વાગી તે દેવીની પ્રતિમા પ્રજી ઊઠી. દેવી સાક્ષાત પ્રગટ થઈ બોલી : શું કરે છે મૂર્ખ આ ત્રિશૂળથી તારું માથું કાપી નાખીશ.” કુહાડી રોકી વસંતમેવ દેવી તરફ જોવા લાગે અને થોડા ગુસ્સામાં અને થોડા વ્યંગમાં બે : વાહ દેવી ! તમે જગતમાતા અને જગદંબા કહેવાઓ છે ? તમારા મંદિરમાં ત્રણ દિવસને ભૂખે પડે છું ત્યાં મારા મિત્રને તાવમાં મૂકીને આવ્યું છું અને તમે મારું માથું કાપી નાખશે? તે હવે મારું પણ સાંભળી લે જે તમે મને લાકડાના શિલ્પની અદ્ભુત અભિનય કળાનું વરદાન-વચન નહીં આપે અને સૂકાં લાકડાની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #168 -------------------------------------------------------------------------- ________________ -156 * . . , વસ તમાધવ-૧ સુવિધા નહીં કરી આપો તો હું તમારી મૂર્તિ કૂવામાં ફેંકી દઈશ.” દેવી હતી અને બોલી : વત્સ ! પરીક્ષા વિનાના નિયમ-પાલનમાં દઢતા નથી આવતી. તું પરીક્ષામાં સફળ થયા. ધર્મ-નિષ્ઠ પ્રાણુઓને તે અમે દેવી-દેવીઓ સહાયક હોઈએ છીએ. હું તને -વરદાન આપું છું કે તું ઈચ્છા પ્રમાણે ઊડત ઘેડ વિગેરે તૈયાર કરી શકીશ. એવું કે જે અજોડ હશે. કાલે નદી કિનારા પર તને અલભ્ય લાકડાં પણ મળશે.” આમ કહી દેવી પિતાની સ્મૃતિમાં સમાઈ ગઈ અને વસંતમાલવ ઝાડ નીચે પડેલાં લાકડાં વીણું ઘરે આવ્યે. ઘરે આવી જોયું તે ગુણચન્દ્રનો તાવ ઉતરી ગયે હતું અને મિત્ર પાછો ન આવે તેથી એ બહુ ચિંતિત પણ હતે. પછી વસંતમાધવે આખી ઘટના ગુણચન્દ્રને સંભળાવી. બીજા દિવસે વસંતમાધવ નદી કિનારા પર જઈ બેસી ગયે. ઘણું સમય બેસી રહ્યા પછી ડાળીઓ સહિત એક મોટું થડ તણાતું આવ્યું. બંનેએ દોરડું નાખી ખેચ્યું અને કિનારે લઈ આવ્યા. જોયું તે બાવના ચંદન હતું. સંપૂર્ણ રીતે દુર્લભ-અલભ્ય બાવન ચંદન! ડાળીઓ તેડી વસંતમાધવે એક ધનવાન શેઠને વેચી દીધી. જરૂર પૂરતી સુવર્ણ મુદ્રાઓ મળી ગઈ. વસંતમાધવ યાન બનાવવા માટે ઓજાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #169 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૧ 157 અને સામગ્રી ખરીદી લાવ્યા. પિતાને માટે અને ગુણચન્દ્ર માટે વસ્ત્રાભૂષણ પણ ખરીદ્યાં. પછી વિશ્વાસથી દેવીના વરદાન–વચનનું સ્મરણ કરી વાયુયાન બનાવવા બેઠે. દસ બાર દિવસમાં કલાપૂર્ણ ગગનગામી યાન તૈયાર થઈ ગયું. ઉપર ઉડાડવા, વાળવા અને નીચે ઊતારવાની કળ જુદીજુદી હતી. હલકું એટલું કે કઈ પણ માથા પર મૂકી લઈ જઈ શકે. વસંતમાધવે એવું યાન બનાવ્યું હતું કે જુદા-જુદા . ભાગ કરી પેટીમાં રાખી લે અને જ્યારે ઈચ્છા થાય ત્યારે ભાગ જેડી તૈયાર કરી લે. બંને મિત્રો બેડા અને કસોટી કર્યા પછી વસંતમાધવે ગુણચન્દ્રને કહ્યું : મિત્ર ! હવે તે કૌશામ્બી જવું જોઈએ. કારણ કે પિતાની વાત પૂરી થઈ ગઈ. તેમણે કહ્યું હતું કે કઈ ? અભિનવ કળા શીખીને જ કૌશામ્બીમાં આવજે. તે હવે તે દેખાડું એમને કે મેં શું બનાવ્યું છે અને શું જાણું છું.'' “હા, ચાલો કેશાખી. આપણી માતાઓ તે બહુ યાદ કરતી હશે.” નિશ્ચય થઈ ગયે અને એ યાનમાં બેસી બંનેએ. આકાશમાર્ગથી કૌશામ્બી જવા માટે પ્રસ્થાન કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #170 -------------------------------------------------------------------------- ________________ 158 વસંતમાધવ-૧ મહારાણ પ્રીતિમતીને ખબર પડી કે તેના લાડલા વસંતમાધવને મહારાજાએ ઘરમાંથી કાઢી મૂકે છે તે ધ્રુસકે નસકે રડી અને મહારાજા પર વરસી પડી : “તમે કેવા પિતા છે ? સાચે જ એને ઘરમાંથી કાઢી મૂક્યા ? શું તમારે દસ-વીસ પુત્રે છે? મહારાજા યશોધર પણ વસંતમાધવના જતા રહેવાથી ઓછા દુઃખી ન હતા. એમને શું ખબર કે વસંતમાધવ જતે જ રહેશે. એમણે તે એમ વિચારી તતડાવ્યું હતું કે એ માફી માગશે અને કહેશે કે હવે નિરર્થક ફરવાનું બંધ કરી દઈશ. પણ કહેલી વાત પાછી ફરે કેવી રીતે ? તેથી રોક પણ નહીં. સાંજ સુધી તો એમ જ વિચારતા રહ્યા કે, કયાંય નહીં જાય, પાછે આવશે. એટલે જ્યારે મહારાણી પ્રીતિમતીને ઠપકે સાંભળે તે આશાથી વિપરીત મહારાજા યશેધર ગુસ્સે ન થયા અને નરમ થઈ બેલ્યા : હવે બધા દોષ મને જ આપીશ ? ત્યારે તું પણ :કહેતી હતી કે જેમ ઈચ્છો તેમ કરે.” તે તમે મારું જ માને છે? મેં તે એમ પણ કહ્યું હતું કે રાજકુમાર પાછળ વધારે ન પડે. તે હવે શું કરું? ગુસ્સામાં કહી દીધું. પછી બહુ પસ્તા ગુસ્સામાં કેને ભાન રહે છે? ગભરાઈશ નહીં, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #171 -------------------------------------------------------------------------- ________________ . . ‘સતાધા 59 મેં દૂત મોકલ્યા છે. એ શોધી લઈ આવશે. મંત્રીપુત્ર ગુણચન્દ્ર પણ સાથે ગયે છે. બંને સુખ-દુઃખમાં સહાયક રહેશે.” મંત્રી પત્ની પદ્માવતી પણ મારી પાસે આવી હતી કે ઘોડા પણ સાથે લઈ ગયા નથી. પગે ચાલીને કે ણ જાણે કયાં ભટકશે ?" મંત્રી પત્ની બીજું શું કહેતી હતી ? - કહે શું ? એ જ કહેતી હતી કે યુદ્ધ જેવાં ક્રૂર કર્મ કરતાં-કરતાં પુરુષ કઠોર થઈ જાય છે.” મહારાજા યશોધરને દુ:ખમાં પણ હસવું આવી ગયું અને બોલ્યા : આ તો તું તેની તરફથી પિતાની વાત કરી રહી છે એ આવું કયારેય ના કહે.” આ પ્રમાણે વસંતમાધવની ચર્ચા–પ્રતીક્ષામાં ત્રણ મહિના પસાર થઈ ગયા. જે સૈનિકો તેમની શોધ કરવા ગયા હતા એ પણ નિરાશ થઈ પાછા આવ્યા. મનમાં જ મહારાજ યશોધરે પ્રતિજ્ઞા કરી કે હવે વસંતમાધવ ગમે તે કરે, તેની ઉપર કયારેય ગુસે નહીં થઉં. આજ-કાલનાં છોકરાં કેવાં હોય છે. અમે પણ કયારેક યુવાન બન્યા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #172 -------------------------------------------------------------------------- ________________ 160 વસંતમાધવ–૧. કાયમ દરબારમાં પિતાના આસન પર બેઠા હતા. કેટલાય. પ્રશ્નો હું ઉકેલતો હતો. - ન્યાયાધિકરણ, રક્ષા વિભાગ, વિદેશ વિભાગ વિગેરે કેટલાય વિભાગનાં કામ મેં મારા હાથમાં લીધાં હતાં. અને પિતાને પિતાને મદદ કરી હતી. આ વસંતમાઘવ. જ કંઈ સાંભળત-સમજતું નથી. માતાને પ્રેમ આંધળે હોય છે. મા પાછળ પડી કે પુત્રનાં લગ્ન કરી નાખે, સુધરી જશે. લગ્ન કરી નાખ્યાં તે યુવરાજ્ઞી પિયર પડી. છે. હવે જે પણ હોય યુગની સાથે ચાલવાનું છે. અમારો યુગ જુદો હવે, હવે હવા જુદી છે, કંઈક કહો તે છોકરાઓ ઘર છોડી ભાગી જાય છે. કેટલીક જગ્યાએ કેક ખાતા મજૂરી કરે છે. અને પછી ઘરબાર યાદ કરી રડે છે. આ બધું વિચારી રહ્યા હતા, મહારાજા યશોધર.. ત્યાં એક સેવકે સમાચાર આપ્યા : “પૃથવીનાથ ! વધામણી છે. યુવરાજશ્રી મંત્રીપુત્ર. સાથે બાગમાં છે.. મહારાજાની વિચારધારા તૂટી ગઈ. આનંદિત થઈને બોલ્યા : ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #173 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૧ 161 - “અરે ખરેખર ? ચાલે, હું આવું છું.' રથ તૈયાર કરાવ્યો. થોડા સેવક લીધા અને બાગ. તરફ ચાલવા લાગ્યા. ખભા પર, પેટી મૂકી વસંતમાધવ નગર તરફ આવતું હતું. ગગનયાનની પેટી ક્યારેક ગુણચન્દ્રના ખભા પર મૂકો અને ક્યારેક પિતાના. ખભા પર મૂકો. આ રીતે એ આવી રહ્યો હતે. વચમાં જ મહારાજા યશેઘરને રથ મળે. તેમણે રથ રેકો. અને બેલ્યા : વસંત ! તને લેવા તે આવી રહ્યો હતે. આવા રથમાં બેસ. ગુણચન્દ્ર ! તું પણ આવ. “ભાઈ ગુણચન્દ્ર! તમારા બંનેની મૈત્રી ગજબની. છે. કાયા-છાયાની જેમ સાથે રહે છે. તમે બંને કયાં જતા રહ્યા હતા? પગે જ રખડયા હતા? ઘટે તે લઈ જવા હતા ?" vii . તે વસંતમાધવ બે : “પિતાજી! તમારી આશિષથી એક અભિનવ કળા શીખી આવ્યો છું. સાચે જ મિટાના તિરસ્કારમાં નાનાનું - સર્જન છુપાયેલું રહે છે.” અરે તું શું શીખ્યો? ત્રણ મહિનામાં જ નિષ્ણાત થઈ ગ? વીણવાદને શીખી ગયે?” 11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #174 -------------------------------------------------------------------------- ________________ 162 વસંતમાધવ-૧ પિતાજી! પહેલાં રાજભવન તે પહોંચીએ. ત્યારે 'મારી કળા બતાવીશ. અત્યારે તે આ કળા આ પેટીમાં . બંધ છે.” ક આ રથ રાજભવનના આંગણામાં ઊભે રહ્યો. ખુશીની 'લહેર દોડી ગઈ. રાજકુમાર મહારાણ પ્રીતિમતીના પગમાં પડયે. ગુણચન્દ્ર પિતાના પિતાના ભવન તરફ જતો રહ્યો હતો. રાજકુમારે પિતાની કળાની વાતો સંભળાવી. ' સાંભળી-સાંભળી મહારાણ પ્રીતિમતી અને મહારાજ યશ ધર આશ્ચર્ય પામતા હતા. જ્યારે તેમણે અવિશ્વાસ કર્યો ' તે ગુણચન્દ્ર છે : પેટી કે ઠારમાં મૂકી છે. નહીં તો હમણાં જ ગગનચાનમાં ઊડી બતાવત.” - “સારું-સારું, કાલે દરબારમાં બધા જશે. વાત કરતાં-કરતાં ઘણી રાત પસાર થઈ ગઈ. પછી બધાં સૂઈ ગયાં. બીજા દિવસે દરબાર ભરાયે. બધા પિત–પિતાના આસન પર હતા. વસંતમાધવના ગગન યાનની ચર્ચા પવનવેગે કશાઓમાં ફેલાઈ ગઈ. ઘણા : લેકે આવ્યા. મંત્રી સુબુદ્ધિ પણ ગુણચન્દ્ર પાસેથી પહેલાં જ સાંભળી ચૂક્યા હતા. * બધાની સામે વસંતમાલવે પિટી લી. તેને ભાગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #175 -------------------------------------------------------------------------- ________________ ‘વસંતમાધવ-૧ 163 કાયા અને વ્યવસ્થિત કર્યા. પાંચ માણસને બેસવા લાયક હલકું-ગળનયાન તૈયાર થઈ ગયું. વસંતમાધવ તેમાં બેઠે “અને ઈશારો કરીને ગુણચન્દ્રને બેલા. તે પણ બેસી ગ. જેમ આજકાલ હેલીકોપ્ટર ઊડે છે એમ વસંતમાધવનું ગગનયાન ઉડયું અને દસ-પંદર ક્ષણમાં કીશામ્બીનું ચક્કર લગાવી આવી ગયું. મહારાજા યશોધરે યુવરાજ વસંતમાધવને છાતીએ લગાવી કહ્યું : “સાચે જ તું અજોડ કલાધર છે. તમારા બંને 'મિત્રની જોડી ચિરાયુ થાવ. હું આજે મારી પ્રશંસા જાતે કરીશ કે મારાં કુવચન તારા માટે વરદાન બની ગયાં.” બધાએ યુવરાજની કલા વખાણું. વસંતમાધવ અને યાનની ચર્ચા ઘેર-ઘેર થઈ. રાતે જ્યારે મહારાજા શિયન ખંડમાં પહોંચ્યા તે મહારાણી પ્રીતિમતીને -કહ્યું : “ત્યારે મારા ઉપર બહુ ખિજાઈ હતી કે રાજકુમારને ઘરમાંથી કાઢી મૂક્યો. હવે બોલ, મેં સારું કર્યું કે ખરાબ ?" . s સ્વામી ! બનવાકાળ એમ જ હતો. દેષ કોઈને નહીં. હું તમારી ક્ષમા માગું છું.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #176 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૧ ક્ષમા કેવી પ્રિયે? આપણે બધાં તે અટલ અને અદશ્ય ભવિષ્યના હાથની કઠપૂતળીએ છીએ. કેણ જાણે. કાલે શું થાય ? આ પ્રમાણે વાતોમાં અને પછી ઊંઘની ગોદમાં રાત. પસાર થઈ ગઈ. પછી તો રાત અને દિવસ પસાર થવા લાગ્યા. પહેલાં પણ પસાર થતા હતા અને હવે પણ પસાર થાય છે. ત્યારે દુઃખની રોતે હતી અને હવે સુખનાં રાતદિવસ છે. પહેલાં અને અત્યારમાં આ એક જ તફાવત. હતું. એક દિવસ વસંતમાધવે પિતાના મિત્ર ગુણચન્દ્રને “મિત્ર ! મેં તે ધરતી માપવાનો નિશ્ચય કર્યો છે.. ધરતીના આ છેડાથી પેલા છેડા સુધી ફરીશ. બોલ, તું શું કહે છે? : “રાજકુમાર ! કહેવાનું શું છે? હું તારી સાથે જ આવીશ. પણ તારા નિશ્ચયને સાંભળી આશ્ચર્ય થયું છે. આટલું મોટું ભૂમિમંડળ માપવું શું સંભવ છે? આ. ધડ-માથા વિનાના વિચારે છેડ. છોડું શા માટે ? ક્ષત્રિયને નિશ્ચય પ્રાણ રહે ત્યાં. સુધી અટલ રહે છે અને યાદ રહે તે મૃત્યુ પછી પણ RR ACGunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #177 -------------------------------------------------------------------------- ________________ -વસંતમાધવ-૧ 165 ક્ષત્રિય પિતાની પ્રતિજ્ઞા તોડતા નથી. બીજુ, ધરતીના છેડા સુધી પહોંચવું અસંભવ પણ નથી. મારી પાસે ગગનયાન છે. જળસ્થળ પાર કરતાં આખા ભૂમિ મંડળનું ચક્કર લગાવી દઈશ.” તે તું માનીશ નહી ? સવમાં પણ નહીં.” મહારાજા અને મહારાણી રજા આપશે ? મળી જશે. એ મારી વાત ટાળશે નહીં. એક વાર પિતાની ઈચ્છાથી ગયે, આ વખતે એ મારી ઈચ્છા કેમ નહીં માને ? : પણ તેમની ઈચ્છા કયાં હતી? ગુસ્સામાં તેમણે કહી દીધું હતું.” પણ બાળહઠને સહારો લઈશ.” “તો પછી હું પણ તૈયાર છું.’ - - નિશ્ચય કરી વસંતમાધવ મહારાજા યશોધર પાસે પહોંચે અને પિતાની ઈચ્છા પ્રગટ કરી. સાંભળતાં જ મહારાજા યશધરે ના પાડી દીધી અને કહ્યું : " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #178 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૧. છે . હવે હું તને કયાંય નહીં જવા દઉં. એક વાર પિતાની આંખોથી દૂર કર્યો તે બહુ પસ્તાવે.” તાત ! પણ મારા પાછા આવવાથી નથી પસ્તાયા. કંઈક લઈને જ પાછો આવ્યો છું.' છતાં પણ બેટા ! હું તને કેવી રીતે જવા દઉં? શું હું કાયમ બેસી રહીશ? તું શાસન કાર્યમાં રસ લેકૌશામ્બીનું સિંહાસન તારે જ સંભાળવાનું છે.” “પિતાજી! હું શું કાયમ માટે જઉં છું? બસ દેશાટન કરીને એક મહિના પછી પાછો આવીશ.” “સારુ, તે તારી માતા પાસેથી રજા લઈ લે એ. ખુશ થશે તે હું રજા આપીશ.” વસંતમાધવ મહારાણી પ્રીતિમતી પાસે ગયે. ગમે. તેમ કરીને માતાને મનાવી લીધી. છેવટે માતા-પિતા બંનેની રજા મળી ગઈ. ગુણચન્દ્રને પણ એટલા માટે રજા. આપી, મંત્રી સુબુદ્ધિ અને મંત્રીપની પદ્માવતીએ કે જ્યારે રાજા-રાણીએ પોતાના પુત્રને રજા આપી છે, તો અમારે. પણ આપવી જોઈએ. બીજું, ગુણચન્દ્ર પણ રાજકુમાર વિના. રહી શકતો નથી. યથા સમય બંને મિત્ર ગગનયાનમાં બેઠા. આખા નગરે વિદાય આપી. રાજપરિવારે વસંતમાધવને વિદાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #179 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ 197 કર્યો અને વાદળને ચીરતું વિમાન હવા સાથે વાત કરવા. લાગ્યું. થોડી ક્ષણોમાં જ વસંતમાધવ પિતાની સાસરીમાં પહોંચી ગયે. વિચાર્યું કે પત્ની ગુણમંજરીને પણ મળત. જઉં. સસરાએ જમાઈનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું. વસંત માધવ અને ગુણચન્દ્ર બંને અતિથિગૃહમાં રહ્યા. રાતે વસંતમાધવ ગુણમંજરીના ઓરડામાં રહ્યો. પતિ-પત્ની ' વચ્ચે વાત થઈ યુવરાજ્ઞી ગુણમંજરીએ ઠપકો આપતાં કહ્યું : “નાથ ! દાસીને ભૂલી ગયા? આજે મારી યાદ કેમ આવી ગઈ? પ્રિયે! વિશ્વભ્રમણ માટે નીકળ્યા હતા, તે તને. મળ્યા વિના કેવી રીતે જઉં ? ભાગ્યએ ગગનયાન આપ્યું અને હું તેને ઉપગ ન કરું?” તે એકલા જ જશે? એકલે કયાં! તારો દિયર ગુણચન્દ્ર તે સાથે છે.”. “અને હું? તું તે મારા હૃદયના વિમાનમાં કાયમ બેઠી છે.' હવે એ વાતે બહુ જૂની થઈ ગઈ. હું તમારી સાથે , જ આવીશ. સખિઓ શું કહેશે કે તમે આવ્યા અને એક રાત મળી જતા રહ્યા.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #180 -------------------------------------------------------------------------- ________________ 198 વસંતમાધવ-૧ તે હું બે–ચાર રાત રોકાઈ જઈશ.” * “બે-ચાર રાત પણ તમારા સ્વાર્થથી રહેશો. મારું થોડું પણ મહત્વ સમજતા હોત તો મને સાથે ના લઈ જાતે ? : “પ્રિય ! તમે બધું જ સમજું છું, તેથી તે સાથે નથી લઈ જતો. બહાર ફરવાનાં દુઃખ મેં જોયાં છે. કઠિત્યારે બની દિવસો પસાર કર્યા છે. તેને લાકડાં ઉપાડતી નહીં જોઈ શકું. એટલા માટે તે સમજાવી રહ્યો છું કે મારી સાથે આવવાની જીદ ન કર.” - “સ્વામી! જીદની યાદ સારી અપાવી. રાજહઠ અને બાળહઠને વિજ્ય થઈ ગયો. હવે સ્ત્રી હઠને જીતવાને વારે છે. મને છેડી તમે કયાંય નહીં જઈ શકો.” સાથે જવા માટે જ્યારે પતિ-પત્નીમાં વિવાદ થાય તે બે પરિણામ આવે છે. કાં તો પત્ની સીતા, દમયંતી એને તારામતીની જેમ પતિ સાથે જાય છે અથવા ઉર્મિલાની જેમ લક્ષ્મણના કહેવાથી સાસુ-સસરા પાસે રહે છે. પહેલી વાત જ રહી. રામની સાથે સીતાની જેમ ગુણમંજરીએ વસંતમાધવને સાથે લઈ જવા માટે રાજી કરી દીધે. ત્રીજા દિવસે ગગનયાનમાં ત્રણે પ્રાણ બેઠાં. તારાપથ પર થઈ ગગનયાન આગળ વધવા લાગ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #181 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૧ 169. --i - ત્રણ દિવસ સુધી યાન ઊડતું રહ્યું. વસંતમાધવને વારંવાર મને થયું કે યાન નીચે ઉતારું, પણ ઉતારે કેવી રીતે? નીચે ઉતરવાની કળા એ ભૂલી ગયો હતે. નીચે સાગર આવ્યું. તેને જોઈ ગુણમંજરી થર-થર ધ્રુજવા લાગી હવે આ ઊડાણનો અંત હશે? અમારા ત્રણેનું મૃત્યુ ? -આ ત્રણ દિવસમાં મેટાં મોટાં મનોહર નગર પસાર થઈ ગયાં, પણ યાન નીચે ઉતારી શકાતું ન હતું. ત્રણે માનવ ત્રણ દિવસથી ભૂખ્યાં હતાં. કેઈનગરમાં યાન નીચે ઉતારે તે કંઈક ખાય–પીવે. પણ શું કરે? મેટી લાચારી હતી. " વાયુના દબાણથી જાતે જ યાન ડું નીચે આવી ઊડવા લાગ્યું. ત્યારે વસંતમાધવ બોલ્યો : S ગુણચન્દ્ર, ગુણમંજરી! બંને સાંભળે, હવે આ એક જ ઉપાય છે કે કઈ વૃક્ષની શાખાએ પકડી, લટકી જાઓ. ધાન બહ નીચે ઊડી રહ્યું છે. પિલું જુઓ, એક વિશાળ વટ વૃક્ષ આવે છે. સાવધાન! હું પણું પકડી લઈશ, અને તમે પણ વડની શાખાઓ પકડજે.” (59 ના વિમાન વડની ઉપરની શાખાઓ તથા પાંદડાંને સ્પર્શ કરતું પસાર થયું. ગુણચન્દ્ર સફળ થયે. ગુણમંજરીના “હાથમાંથી વડની શાખા છુટી ગઈ તે બચાવ માટે તેણે યાનની ખૂટી પકડી લીધી અને યાનને લટકી રહી. વંસંતમાધવ પણ નિષ્ફળ રહ્યો. તેણે હાથ લંબાવ્યા તે તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #182 -------------------------------------------------------------------------- ________________ 170 વસંતમાધવ-૧: હાથ પાંદડાંઓ સુધી જ પહેચ્યા અને યાન સરસરાટ. આગળ વધી ગયું. ત્રણ દિવસથી ભૂખી ગુણમંજરી વધારે સમય લટકી રહી શકી નહીં. તેથી તેના હાથમાંથી યાનની બૂટી છુટી: ગઈ. એ એક વૃક્ષ ઉપર પડી. એટલું સારું હતું કે હાડકાં ભાગવાથી બચી ગઈ. કયાંક ધરતી અથવા પહાડ. પર પડી હતી તે ચૂરેચૂરા થઈ જાત. હવે એકલે વસંત.. માધવ રહી ગયે. હવે તેને યાન ઉતારવાની કળા પણ યાદ આવી ગઈ. માની લે કે આ બંનેથી છૂટા પડવા માટે જ એ અત્યાર સુધી ભૂલી ગયે હતો. ભગવાન આ રીતે. કયારેક ભૂલાવે છે, કયારેક યાદ અપાવે છે. વસંતમાધવે કળ દબાવી અને એક વનમાં યાન ઉતર્યું. ત્રણે છૂટાં પડી ગયાં. કેણ કયાં છે તે ત્રણમાંથી. કેઈને ખબર ન હતી. ગુણચન્દ્ર વૃક્ષ પરથી નીચે ઉતર્યો. અને દેવને ઠપકારવા લાગ્યું કે હવે મારે મિત્ર મને કયાં. મળશે? મળશે કે નહીં? કેણ જાણે એ બે કયાં છે ? દેવ! તું બહુ નિર્દયી છે. ગુણમંજરી પણ ચિંતિત અને દુ:ખી હતી. સ્વામી કયાં ગયા? હું પડી તે મારી કેમ ના ગઈ ? હું રખડવા માટે જ જીવતી રહી? પ્રાણેશ્વર, કયાં હશે? વસંતમાધવ પણ દુઃખી હતો. બેમાંથી ત્રણ થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #183 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૧ 171. અને હવે હું એકલે રહી ને ! મારા પર પ્રાણની બાજી. લગાવનાર મિત્ર ગુણચન્દ્ર હવે કયાં ગ? પ્રિયા ગુણમંજરી. કયાં ગઈ? તે આ પ્રમાણે ત્રણે જુદાં-જુદાં હતાં અને જુદાં જુદાં રહીને જ કર્મની કસોટી થાય છે. ભવિષ્યના અદશ્ય વિધાનને કોણ જાણી શકે છે. હવે આગળ શું થશે? આ ત્રણે, કેવી રીતે મળશે? મળશે કે નહીં એને પણ કોણ જાણે. છે? વસંતમાધવની જીવનયાત્રાને આ પહેલે વિસામે હતે. હવે તેને ફરી આ રસ્તા પર ચાલવાનું છે. [2] નૃપતિ વિજયસેને પિતાના નામ પરથી જ વિજયપુરનગર વસાવ્યું હતું. નગર બહુ જ સુંદર અને રમ્ય હતું. સાફ-સ્વચ્છ રાજમાર્ગ અને ધૂળ-કચરા વગરની ગલીઓ.. રાજ-બગીચે તે બહુ વિશાળ અને મનરમ હતા જ, નગરના શેઠિયાઓના પિતાના બગીચા પણ નગરમાં ચારે બાજુ ફેલાયેલા હતા. કોટીશ્વર શ્રેષ્ઠિ આ નગરમાં રહેતા. હતા. શ્રેષ્ઠિ નિવાસનાં ભવન એટલાં ભવ્ય અને ઊંચાં. હતાં કે અજાયે માણસ એમ જ વિચારે કે આમાં રાજભવન કયું હશે? રાજભવન તે ઈન્દ્રભવન જેવું ભવ્ય. હતું. ઈન્દ્રભવન કેણે જોયું છે પરંતુ રાજા વિજયસેનના_ ભવનને જોઈને લેકે એમ જ વિચારતા હશે કે ઈન્દ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #184 -------------------------------------------------------------------------- ________________ -17 2 વસંતમાધવ ભવન આવું જ હશે. તેનાથી વધારે સુંદર કેવી રીતે હૈય? ભી તે રત્નજડિત હતી અને આંગણું, ચેક પણ -મણિથી જડેલા હતા. - રાજા વિજયસેનની રાણી હતી માનવતી, જે રૂપમાં સાક્ષાત્ દેવરમણ જેવી હતી અને ગુણેમાં તે એ સનારી હતી જ. ઘણું માનતાઓ પછી પણ માનવતી માતા બની અને પિતાને અનુરૂપ કાંતિમતી એક કન્યાને જન્મ આપ્યો. રાજા વિજયસેનને પણ રાજકન્યા પુત્રથી પણ વધારે પ્રિય હતી, કારણ કે તેને એ જ એક સંતાન હતું. નામ હતું. મંજુૉષા. સમય પસાર થતાં મંજુષા મોટી થઈ. ભણી લીધું પણ ખરું. સખીઓ સાથે રમવા પણ લાગી અને દિવાસ્વન પણ જોવા લાગી. રાજા-રાણે તેને અનુકૂળ વરની ચિંતા કરવા લાગ્યાં. પણ દેવ કે ખેલાડી છે કે જુવાનીમાં જ મહારાણી માનવતી મૃત્યુ પામી. આમ તે મંજુષા સમજદાર હતી, છતાં પણ માની મમતા પણ તે જુદી છે. -રડતાં-રડતાં તેની આંખો સૂઝી ગઈ પિતાને તે વધારે વહાલી થઈ ગઈ. હવે નૃપતિ વિજયસેન તેની માતા હતા. પિતા હતા જ. કાયમ બેટીને સાથે રાખતા. સભામાં પણ પિતાની સાથે લઈ જતા. સાથે જ ખાતા. આ એક વાર મંત્રીઓએ આગ્રહ કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #185 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૧ 173: પૃથ્વીનાથ ! જેમ પ્રજા વિના રાજા નહીં, તેમ રાણી વિના રાજા કેવી રીતે? રાજભવન સૂનું-સૂનું છે. કોઈક દિવસ રાજદુલારી પરાયા ઘરે જતી રહેશે. અમે બધા. ઈચ્છીએ છીએ. બધા નગરવાસીઓ ઈચ્છીએ છીએ કે તમે. બીજાં લગ્ન કરી લે.” રાજા વિજયસેને આશ્ચર્યથી કહ્યું : લગ્ન ! તે પછી એમ કેમ નથી કહેતા કે મંજુષા માટે દુઃખ આપનાર લઈ આવું ? પછી મારી બેટીનું શું થશે ? " મહામંત્રીએ કહ્યું : રાજન ! વિમાતાનું નામ જ ખરાબ છે. એ સારી. પણ હોય છતાં પણ વિમાતા-ઓરમાન માં કહેવાય છે. શું ખબર કે એવી આવી જાય જે રાજદુલારીને સગી. માતાને પ્યાર પણ આપી શકે.” લાખોમાં એક એવી હોય છે, મહામંત્રી ! જે આવી ન નીકળે તે મારી બેટી દુઃખી થાય. હવે હું ઘરડે તે. થઈ ગયે છું. બીજા લગ્ન કરીને શું કરીશ? “મહારાજ ઘડપણમાં જ પત્નીની વધારે જરૂર પડે છે. મને એક લોક પ્રચલિત દૃષ્ટાંત યાદ આવે છે. એક પુરુષ વિધુર થઈ ગ. તેને ચાર પુત્રો અને ચાર પુત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #186 -------------------------------------------------------------------------- ________________ 174 વસંતમાધવ-૧ વધૂઓ હતી. આઠે એની સેવા કરતાં. વહુઓ ભેજન બનાવી ખવડાવતી. એક દિવસ વિધુરે પિતાને પુત્રને કહ્યું કે હવે હું બીજા લગ્ન કરીશ. પુત્રએ હું તેડી લીધું : - “હવે ઘડપણમાં લગ્ન કરશે? લગ્નની શું જરૂર છે ? 'પિતાએ કહ્યું કે ઘડપણમાં સેવા કોણ કરશે? વહુઓએ કહ્યું કે સેવામાં શું ખામી રહી જાય છે ? જે કહો છો, અમે ચારે બનાવી ખવડાવીએ છીએ. વિધુરે પછી વધારે -વિવાદ ના કર્યો. વાત ભૂલાઈ ગઈ. તે એક દિવસની વાત છે. રાતનો સમય હતો વરસાદ પડી ગયે હતો. પરંતુ આકાશમાં વાદળો ઘેરાયેલાં હતાં. વિધુરે પિતાના પુત્રને કહ્યું કે વહુઓને કહો કે મારા માટે હમણાં પુડા બનાવે. પહેલાં તે છોકરાઓએ માં બગાડયું. પછી પિતાની પત્નીઓને કહ્યું તે તે ખિજાઈ : આ કઈ પુડા બનાવવાનો સમય છે ? રાતે પણ -શાંતિ નહીં? હવે તે સવારે કંઈક બનશે. રાતે ખાય પણ કોણ? રાતે તે રાક્ષસો ભજન કરે છે. વાત પણ એવી જ હતી. વિધુર પણ રાતે કયારેય ખાતે ન હતે. એ તે વહુઓની પરીક્ષા લઈ રહ્યો હતો. “વિધુરે બીજા લગ્ન તો કરી લીધાં અને એક દિવસ પિતાની પુત્રવધૂઓ અને પુત્રની સામે પિતાની પત્નીને વરતે કહ્યું કે મારા માટે હમણાં જ પુડા બનાવ. પત્ની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #187 -------------------------------------------------------------------------- ________________ વસંતમાંધવ-૧ 175 * ઊઠી. સામાન ભેગો કરવા લાગી. પતિએ હાથ પકડી લીધે અને કહ્યું બસ રહેવા દે. રાતે કશુ ખાશે? હવે પુત્ર જુએ અને વહુઓ પણ જુએ કે પત્નીનું સુખ શું છે.” “પૃથ્વીનાથ! આ દૃષ્ટાંત જૂઠું હોઈ શકે. પણ લેક અનુભવને સાર એમાં છે. રાજદુલારી મંજુષા શું કાયમ રહેશે? એ જ્યારે પારકે ઘેર જતી રહેશે, ત્યારે તમે એકલા રહી જશે. પછી તમે રાજા છે. સમર્થ છે. તમે છો પછી વિમાતા બેટીનું શું બગાડી શકવાની છે? જેને રાણી ન હોય તે રાજા કેવા ?" રાજા વિજયસેન ખૂબ હસ્યા અને બધાને કહ્યું : “આજે તો તમે લેકે પાક નિશ્ચય કરીને આવ્યા છે. આજે તે લગ્ન થશે નહીં. મને પણ વિચારવા દે.” જ સચિવ ખુશ થઈ ગયા, કારણકે રાજાની અડધી મંજુરી મળી ગઈ. પછી શું હતું ? થેડા જ દિવસમાં રાજભક્ત મંત્રીઓએ એક રાજકન્યાની શોધ પણ કરી લીધી. રાજા વિજયસેન પણ ઈચ્છવા લાગ્યા કે લગ્ન થઈ ? જાય. લગ્ન વસ્તુ એવી છે. મજાક-મશ્કરીમાં લેકે એમ પણ કહે છે કે શબના કાનમાં કહે કે તારાં લગ્ન કરા' વીશું તે સાચે જ ઊઠીને બેઠો થઈ જાય છે. રાજા વિજય સેનનાં બીજા લગ્ન થઈ ગયાં. નવી રાણીનું નામ હતું ' મેઘાવતી. : જ . . . . : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #188 -------------------------------------------------------------------------- ________________ 176 વસંતમાધવ-૧. નવાં-નવાં લગ્ન થયાં હતાં એટલે થોડા દિવસ તે બધું દબાયેલું-ઢંકાયેલું રહ્યું. પછી નવી રાણમેઘાવંતીનેવિમાતાનો ભાવ ઉભરાઈ આવ્યું અને એ રાજદુલારી. મંજુષાને દુઃખ આપવા લાગી. નવાં-નવાં બહાનાંથી તેને સતાવતી. પછી તે એ મારવા પણ લાગી હતી. એક દિવસ રાજાએ સાંભળ્યું તે દુઃખી થયા. એકાંતમાં. મંજુઘાષાને કહેવા લાગ્યા : બેટી ! તું તો મૂગી જ થઈ ગઈ છે. મને કશું કહેતી જ નથી. મેં સાંભળ્યું છે, મેઘાવંતીએ તને. મારી ?" . . . . “તે શું થયું પિતાજી! માતા શું બાળકને મારતી. નથી ?" . . . “અરે, તે તું શું બાળક છે? એ આટલી મોટીને. મારે ખરી?' ' . “પિતા ! માતા-પિતા માટે સંતાન કાયમ માટે: દૂધ પીતાં બાળક હોય છે. હું તે બહુ ખુશ રહું છું. તમે મારા માટે ચિંતા ન કરે.' , “બેટી! તું ગમે તે કહે, પણ હું બધું જાણું છું.. દોષ મારે જ છે. માત્રીઓનું પાછળ પડવાનું તે બહાનું છે. મારું પાપી મન જ ન માન્યું અને આ નવી રાણીને. લઈ આવ્યું. જા, હવે તું રમ, હું કંઈક વિચારીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #189 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૧ 177 આ ગમ દૂધ પિવાતું નથી અને નથી બહાર કાઢી. શકાતું. રાજા વિજયસેન મોટી ચિંતામાં હતા. રાણીને કંઈક કહે તે ઘર યુદ્ધક્ષેત્ર બની જાય. ન કહે તે મંજુધ. ઘેલાને દુઃખ પડે. પણ અંતમાં તેમણે એક ઉપાય. વિચાર્યો. નગરની બહાર ઉદ્યાનમાં એક ભવ્ય ભવન બનાવડાવ્યું. તેમાં મંજુઘવાની વ્યવસ્થા કરી દીધી. મંજુઘોષા. આ નવા ભવનમાં વિમાતાથી જુદી રહેવા લાગી. તેની. પ્રિય સખી હતી વાસંતી. તે એની સાથે રહેતી હતી.. સખીઓ સાથે રમવું, કથા-કાવ્ય વાંચવા-સાંભળવા અને. નિયમ પ્રમાણે ધર્મક્રિયાઓ. મંજુષાનું મન આ નવા. ભવનમાં ખૂબ લાગી ગયું. નવી રાણીની આંખોને કાંટે. દૂર થઈ ગયે, તે એ શાંતિથી રહેવા લાગી. હવે તેની. પાસે કોઈ બહાનું પણ ન હતું કે મંજુષાને દુઃખ. આપે. . પરંતુ રાજદુલારી દૂર રહેવા છતાં પણ વેરભાવ: દૂર ન થ. નવી રાણી પિતાના હાવ-ભાવથી રાજાને. વશમાં રાખવાનો પ્રયત્ન કરવા લાગી. એની ચાલ એ હતી કે રાજાને મુઠ્ઠીમાં લઈ લઉં મંજુર્દોષાનાં લગ્ન. એવી જગ્યાએ કરાવીશ કે જીવનભર રેતી રહે. - એવું પણ થઈ ગયું. કામ તે ત્રણ લેક પર શાસન કરે છે. મહારાજા વિજયસેન કમિનીના વશમાં. આવી ગયા અને હવે તેની હા માં હાં ભરતા હતા. મેંગ્ય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #190 -------------------------------------------------------------------------- ________________ - 178 વસંતમાધવ-૧ સમયે લાગ જોઈ મેઘાવંતી મંજુઘોષાની વિરુદ્ધ કાન . ભંભેરતી અને ક્યારેક-ક્યારેક રાજા પર અસ્થાયી પ્રભાવ - પડતે પણ હતા. આ પ્રમાણે સમય પસાર થતો હતો. :.' વિજયપુરની નજીક વનમાં વસંતમાધવે પિતાનું ગગનયાન ઉતાર્યું હતું અને એક ઝાડ નીચે બેઠે-બેઠો વિચારતે તે : “નીચે ઉતારવાની કળા હું કેમ ભૂલી ગ? યાદ . આવી તે 5. ત્યારે, જ્યારે હું અભિન્ન મિત્ર અને પ્રિયાથી : છૂટો પડી ગયે. હવે તે તેમને મળવાની કઈ આશા . નથી. ધરતીને છેડે શોધવા નીકળ્યું હતું અને મારા . જીવનને છેડે ગુમાવી બેઠે. * .. એમાં વચ્ચે ધનન-ધનને ઘેર-ઘુરના અવાજથી . વસંતમાધવ ચમ. સુવર્ણમંડિત એક રથ તેની સામે વનપથ પર ઊભે રહ્યો. તેમાંથી ઊતરી એક ભદ્ર પુરુષ * વસંતમાધવની સામે આવ્યું અને ક્ષણભર તેના મુખને જોતાં બે . “તમે કેણ છો? અહીં કેમ બેઠા છે ? આંખ ઊંચી કરી વસંતમાલવે જોયું અને બોલ્યો : * * “મારા દુઃખની વાર્તા બહુ લાંબી છે. - ઘણી પસાર થઈ ગઈ, પણ તેને અ ત દેખાતું નથી. સંભળાવવાથી અંત આવવાને નથી. કેવી રીતે સંભળાવું ? " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #191 -------------------------------------------------------------------------- ________________ T 179 વસંતમાધવ-૧ ‘ન સંભળાવે. છતાં ઈચ્છા થાય તે સંભળાવજે. હવે મારા ઘરે ચાલે. મારે પણ કઈ પુત્ર નથી. તમારાથી ઘરમાં અજવાળું થઈ જશે.” વસંતમાધવે પ્રશ્નસૂચક નજરથી જોયું તે ભદ્ર પુરુષ બેલ્યો : “મારા આ શરીરને શેઠ ભાગચન્દ્ર કહે છે. પાસે જ વિજયપુર નગર છે. ત્યાં મારી ઝુંપડી છે. નાને મોટો વેપારી છું.” વસંતભાવ હર્યો અને બોલ્યા : આજે જ હું સમજે કે મોટાના કથનનો અર્થ “ઊંધો હોય છે. તમે તમારી ઝુંપડી પર લઈ જશે પણ એ વિશાળ ભવન હશે. તમે પિતાની જાતને નાનો-મોટો વેપારી કહે છે, પણ હશો, કટીશ્વર. તમે તમારા મેંએ ન કહો પણ આ સુવર્ણમંડિત રથ તે બધું કહી રહ્યો છે. નાના-મોટા વેપારીઓનાં આભૂષણ શું રત્નનાં હોય છે? સાચે જ પિતા! વિનમ્રતા પણ કઈ વસ્તુ છે.” [ ભાગચન્દ્ર બોલ્યા : ' ' , : “હવે આ વાત હું પણ કહી દઉં? તમે પણ -સાધારણ નથી. જરૂર રાજપુત્ર હશે અથવા પછી કેટીશ્વર શેઠના કુમાર હશે. તમે કામદેવનું રૂપ ચાયું છે. કહો, મેં ખોટું કહ્યું ?" . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #192 -------------------------------------------------------------------------- ________________ 180 વસંતમાંધવ–૨. પિતા ! હવે હું તમારી સાથે જ આવીશ. આખી. રામ કહાણી સંભળાવીશ. હમણું મારે પરિચય કેમ આપું? તમે ગમે તે સમજીને લઈ જાઓ. મારે પણ સહારો જોઈએ છે. લકે કહે છે કે ધન મોટી વસ્તુ છે. પણ હું કહું છું કે માણસ મોટી વસ્તુ છે. માણસ વિના માણસનું કામ. નથી થતું. તમે જ કહે, હું ખોટું કહું છું ? . હવે બધી વાતે અહીં કેમ કરીએ? ચાલે ઊઠે.. પણું તમારું શુભ નામ તે કહો.” “આ તે ચણુ નામ? સારું તે નથી પણ મને. વસંતમાધવ કહે છે. સારું નામ છે. પણ હું તે વસંત જ કહીશ અથવા માધવ કહીશ. ખોટું ન માનશો.” “પિતા! આ બેમાંથી હું તમને એક પણ નામ નહીં - લેવા દઉં. તમે તે બસ, વત્સ જે કહેજો. " હા હા હા’ કરી શેઠ ભાગચન્દ્ર હસવા લાગ્યા. સારથીને બોલાવ્યું. તે આ. વસંતમાધવે પિતાના. યાનને તોડી-મરડી સારથીની મદદથી રથના પાછળના ભાગમાં મૂકી દીધું. બંને બેસી ગયા. ઘડાઓએ પગ ઉપાડયા અને ઘન-ઘનને અવાજ કરતે રથ વિજયપુર: તરફ પાછા ફરવા લાગ્યા. . . દરવાજા પર રથ ઊભો રહ્યો તે શેઠાણું. ભાનુમતી ડી આશ્ચર્ય પામી આજે તે વનભ્રમણ કરીને જદી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #193 -------------------------------------------------------------------------- ________________ -વસંતમાધવ-૧ 181 પાછા આવ્યા. પછી શેઠ ભાગચદ્ર ઉતર્યા અને પાછળપાછળ વસંતમાધવ ઊતર્યો. શેઠાણીએ ભ્રમર ચઢાવી પૂછયું : આ કોણ? 1 શેઠે કહ્યું : ', શેઠે કહ્યું: શું કહું? વનમાં મળ્યા છે, એટલે વનદેવતા કહું તો બેટું નથી. હવે તે આપણા કુળદીપક છે. સારું ! બેટા ! શું નામ છે?”, મા ! મને વસંતમાધવ કહે છે. “બસ, પુત્ર. . પછી ત્રણેમાં વાત થવા લાગી, ઊભા થઈ શકે પિતાનું ભવન દેખાડયું અને કહ્યું : આ આટલો ભાગ તારા ઉપયોગ માટે, આમ તે બધું તારું છે. કયાંય પણ રહે.” ત્રણ દિવસના ભૂખ્યા વસંતમાધવે નાહી-ધોઈ ભજન કર્યું. પછી સૂઈ ગયે. સાંજે શેઠ ભાગચંદ નગરશેભા જોવા લઈ ગયા. રાત પસાર થઈ. દિવસ ઊગે. દિવસો પસાર થવા લાગ્યા. વસંતમાધવનું વિજયપુરમાં એવું લાગી ગયું કે ગુણમંજરી અને ગુણચન્દ્રની સ્મૃતિ મનને એક ખૂણામાં ભરાઈ ગઈ. સમય તે મેટા-મોટા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #194 -------------------------------------------------------------------------- ________________ 182 વસંતમાધવ-: ઘા ભરી દે છે. આ તે અનિશ્ચિત વિરહને ઘા હતે. સ્વજનના મૃત્યુ પછી પણ લેકે રાગ-રંગમાં ડૂબી. જાય છે. વસંતમાધવને તે વિશ્વાસ હતું કે મિત્ર અને. સ્વપ્રિયા બંને કયાંક હશે જ. શ્રેષ્ઠિગૃહમાં તેને બધી સગવડ હતી અને શેઠ-શેઠાણીનો ભરપૂર પ્રેમ મળતો હતો.. એક દિવસ વસંતમાધવ શેઠ ભાગચંદની સાથે ફરવા. નીકળે તે નગરની બહાર રાજેસ્થાન તરફ ચાલે ગયે.. ત્યાં એક બહુ જ ભવ્ય ભવન જોયું તે જિજ્ઞાનાવશ થઈ શેઠને પૂછ્યું : પિતા ! રાજભવન તે બીજું છે. પણ રાજભવન જેવું આ ભવ્ય ભવન નગરની બહાર કોણે બંધાવ્યું છે ? આને સ્વામી શું રાજા વિજયસેનની બરાબર છે?' " શેઠે કહ્યું : પુત્ર ! આ ભવન રાજદુલારી મંજૉષાનું છે. અપરમા મેઘાવંતીના ત્રાસથી બચાવવા માટે રાજાએ પિતાની બેટી માટે જુદી વ્યવસ્થા કરી છે. રાજકન્યા બહુ સુંદર. છે. સાક્ષાત્ રતિ-રંભા જેવી છે. “પિતા ! હવે પાછા જઈએ. બહુ દૂર આવી ગયા.” અરે, તે આ ભવન નજીકથી નથી જેવું? આમ તે અહીં કડક પહેરે છે. મહારાજા વિજયસેન અને નવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #195 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૧ - 183: ' રાણીને પણ પ્રવેશ માટે રાજકુમારીની રજા લેવી પડે છે.' પણ ચેકીદારો સાથે મારે પરિચય છે એટલે ભવનને.” બહાર ભાગ અને ઉદ્યાન તે હું બતાવી શકું છું. તે ચાલે, જોઈ લઈએ.” વસંતમાધવ અને શેઠ ભાગચંદ ઉદ્યાનમાં પ્રવેશ્યા.. ફરી-ફરી બંનેએ રાજકન્યાનું ભવન જોયું. શેઠે સંકેતથી આંગળી કરી કેટલાક ભાગોનો પરિચય આપે-આ રાજકન્યાનું કીડાભવન છે. અહીં ઉપર પાંચમા માળે એ પિતાની. સખીતુલ્ય સેવિકા વાસંતી સાથે ઊંઘે છે વિગેરે–વિગેરે.. ફરીને જોઈને બંને પાછા આવ્યા. પરંતુ વસંતમાધવનું મન મંજુઘોષાના ભવનની આજુબાજુ ફરતું રહ્યું. રાત પડી તે બધા સૂઈ ગયા, પણ વસંતમાધવ પિતાના ઓરડામાં હજુ જાગતે બેઠે હતે. અડધી રાત. . પસાર થઈ તે તેણે પિટી બેલી પિતાનું ગગનયાન કાઢયું.. તેના ભાગો જોડયા અને તેમાં બેસી ચૂપચાપ ઊડી ગયો. ઝીણા વસ્ત્રોના પડદા હતા. મંજુઘષા સ્વર્ણમંડિત. ચંદનના પલંગ પર સૂતી હતી. પાસે જ બીજા પલંગ. પર સખી વાસંતી સૂતી હતી. વસંતમાધવે બહારની છત પર પિતાનું યાન ઉતાર્યું અને દબાતા પગલે પલંગ પાસે પડે રાજકુમારીનું સુપ્ત સૌંદર્ય ઊભા-ઊભે જેતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #196 -------------------------------------------------------------------------- ________________ 184 વસંતમાધવ-૧ રહ્યો. શ્વાસોચ્છવાસની ઊંચી-નીચી થતી છાતીને તે અપલક તે જોઇ રહ્યા પછી વિચાર્યું. “છી ! આ તે ખરાબ વાત છે. આમ છુપાઈ, ચૂપચાપ આવવાથી કેટલું બધું માન ઘટી જાય છે? જે જગડું તે રાજકુમારી શું કહેશે. જઉં, હવે તે કયારેક દિવસે આવીશ. પણ કંઈક એવું કરી જઉં કે સવારે ઊઠે -તે રાજકન્યા વિચારે, રાતે કોઈ આવ્યું હતું. વિચારમાં પડી જશે. વિચારશે, આટલો કડક પહેરે. અંદ્રથી બધા દરવાજા બંધ, પછી કેણ આવી ગયું ? - આમ વિચારી રાજકુમાર વસંતમાધવે અદલા-બદલી કરી નાખી. રાજકુમારીની પાદુકાઓ ઊઠાવી પાણીની માટલી વાળી જગ્યા પર મૂકી દીધી અને પાણીની માટલી આગળ ચેકડીમાં મૂકી દીધી. આમ બધે સામાન ઉલટસુલટ કરી નાખ્યું અને ચૂપચાપ પિતાના ઓરડામાં આવી સૂઈ . : ભાગ 1 ( અનુસંધાન વસંતમાધવ–૨). ? , : st/ છે 2 ક ' - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #197 -------------------------------------------------------------------------- ________________ - વસતાધવ-૨ - રાજકન્યા સવારે ઊઠી. બૂમ પાડી–“વાસંતી ! મારી પાદુકાઓ ?" વાસંતી આવી. પાદુકાઓ શોધી તે કયાં મળી, જ્યાં માટલી મૂકી હતી અને માટલી બીજે કયાંક - બંને વિચારમાં પડી. અહીં કોણ આવ્યું હતું ? વાસંતી બેલી : " “રાજકુમારી ! તમારું ભાગ્ય જાગી ગયું. જરૂર કેઈ વિદ્યાધર આવ્યું હશે.” વિદ્યાધર ? 1 /2 કપ “હા તે બીજું કોણ આવે ? આશ્ચર્યની વાત નથી શું ? બધું આડું-અવળું થઈ ગયું.” “વાસંતી ! તો પછી એ આજે પણ આવશે. આજે હું સાવધાન રહીશ. તું પણ ઊંઘીશ નહીં. જોઈએ કેણ આવે છે.” . 1 દિવસ વાતમાં પસાર થશે. મોટી–મોટી ધારણાઓ કરી. કયારેક વિચાર્યું કેઈ ભૂત-પ્રેત તે નહીં આવ્યું હોય? કયારેક વિચાર્યું -આ રીતે તે કઈ દેવ-અસુર આવી શકે છે. માનવને શું પાંખ હોય છે કે આવી રીતે -ચાલ્યો આવે ? : P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #198 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-ર: આમ જ વિચારતાં દિવસ પસાર થઈ ગયે. રાત પડી તે બંને સાવધાન થઈ ગઈ. પછી રાજકયા બોલી . “વાસંતી ! હું અહીં સૂઈ જઉં છું તું પણ સૂઈ જા. સૂતાં-સૂતાં વાતો કરીશું. ઊંઘ હમણાં આવશે નહીં. આવશે તે ઊઠીને બેસીશું.' - બંને સૂઈ ગઈ. પણ જ્યારે ઊંઘ આવે છે ત્યારે બેઠાં બેઠાં પણ કાં લે છે. કહેવાય છે. લેકે ચાલતાંચાલતાં ઊંઘે છે અને ઊંઘતાં-ઊંઘતાં ચાલે છે. મંજુષા. અને વાસંતી બંને ગાઢ નિદ્રામાં સૂઈ ગઈ. અહીં વસંતમાધવે વિચાર્યું : - “આજે પણ જઉ. કાલના સમયે જ જઈશ. અડધી રાત ક્યારે થશે? આજે રાજકુમારીને જોઈશ. ડરની શું? વાત છે ? એ રાજકુમારી છે, તો હું રાજકુમાર નથી ?: જોઉં આજે શું કરે છે.' - અડધી રાત થઈ તે વસંતમાધવ પહે. મંજુઘાષાના ભવનમાં છત પર યાન ઉતાર્યું અને બારીના રસ્તાથી અંદર ઘૂસ્ય. દરવાજાને અવાજ થયે તે ચમકીને મંજુઘોષાએ બૂમ પાડી. વાસંતી ચાર ! વસંતમાધવડ પાછા પગે ભાગે અને યાનમાં બેસી ઊડી ગયે. બંને જાગી ગઈ. રાજકુમારી બોલી : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #199 -------------------------------------------------------------------------- ________________ વસંતમાંધવ-૨ 187 તું પણ સૂઈ ગઈ હું પણ સૂઈ ગઈ. કાલે વાત." ચાર જ આવ્યો હતો. ભાગી ગયો. ચોર તે હવે જ. ચોરના પગ જ કેટલા હોય છે. ખાંસીને અવાજ સાંભ–. બીને ભાગે છે. ' . વાસંતી બોલી : રાજકુમારી ! ચેર પણ હતો તે તમારા હૃદયને ચોર હતે. જો એવો ચોર હોય તે કશું લઈ ન જાય? કાલે તે એને બધી સગવડ હતી. છતાં પણ આડુંઅવળું કરી ગયે, કશું લઈ ન ગયે. શું કોઈએ કર્યો હતો? “રાજકુમારી ! સમજ્યા-વિચાર્યા વિના તમે અથિતિને ચર કહી સારું ન કર્યું. અરે તમે તે ભાગ્યશાળી છે, જે ઘરે જ તમારે ચાહનાર આવી ગયે. એને ઠુકરાવશો તે જાણે છે શું થશે ? “શું થશે ? તું જાણે છે ?" “હા સખી, હું જાણું છું. નવી રાણી મેઘાવંતીએ ષડયંત્ર રચ્યું છે કે એ તમારાં લગ્ન એક કેઢી રાજકુમાર, સાથે કરાવશે. આ ષડયંત્રની ખબર રાજાને પણ નથી. કેઈને ખબર નથી. એ તમારું ભાગ્ય કે મને કાલે જ ખબર પડી. રાણીની અંગત દાસીએ મારી માતાને કહ્યું અને મારી માતાએ મને કહ્યું. હવે હું તમને કહી રહી. છું. તમે એ આંગતુકને ચાર જ સમજ્યાં તે શું ઠીક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #200 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૨ સમજ્યા?. બંને વાર એ તમને મળવા આવ્યો હશે. ચેર સાંભળતાં જ એ ભાગી ગયે તો શું હવે ફરી આવવાનું સાહસ કરશે ખરો? “સખી વાસંતી ! મને પણ મારી ભૂલ સ્પષ્ટ દેખાય છે. પહેલી ભૂલ એ થઈ કે હું સૂઈ ગઈ. બીજી એ કે જાગી તે તેને ચાર કહી ભાગી જવા વિવશ કર્યો. મારું કર્તવ્ય એ હતું કે તેને આવવા દેત અને સ્વાગત પૂર્વક તેને બેસાડી તેની સાથે વાત કરતી. સાચે જ એ ચેર ન હતે. પણ હવે શું થાય? શું ખબર હવે તે આવે પણ ખરો ! પરંતુ આવશે કેમ? હવે તું એક કામ કર. હમણું જા. હા. હમણું રાતમાં. અરે તે તને શું બીક છે? તેને શોધી લાવ હમણાં જ મળે તે દિવસે શોધજે. સખી! હવે તો તારે એ હૃદયોર ધ જ પડશે. સખી ! તે જ આ આગ લગાડી છે, તે તુ જ હલવો : મંજુષા એકલી રહી ગઈક્યારેક વિમાતાના ષડયંત્રને વિચાર કરતી અને કયારેક અજાણ્યા-અણદેખ્યા વસંતમાધવના રૂપ-સ્વરૂપ વિશે વિચારતી. એ કોણ હશે? વિદ્યાધર હશે? તેનું રૂપ કેવું હશે? ભાગ્યએ મારે “ઉદ્ધાર કરવા જ એને મોકલ્યા હતા ? હું પણ આ ભવનમાં તરફડું છું.” : વિચારતાં વિચારતાં મંજુષા સૂઈ ગઈ. સવારે આવી વાસંતીએ જગાડી. રાજકુમારીએ પૂછયા પેહેલાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #201 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૨ 189-- જ કહ્યું-“સખી! કયાંય ન મળે. પણ તું નિરાશ ન. થઈશ. હવે દિવસે શોધ કરીશ.” મંજૂષાએ કહ્યું : સખી ! જ્યાં સુધી “એ મને નહીં મળે, ત્યાં સુધી અન્ન-પાણી નહીં લઉં, પોતાના ગુનાની ક્ષમા. માગવા મારું હદય વ્યાકુળ થઈ રહ્યું છે.' હાય રાજકુમારી ! આવી પ્રતિજ્ઞા ન કરે. હું મારા પ્રયત્નમાં કસર નહીં રાખું. રાતે મેં એને કયાંકયાં ન જે? મસાલ લઈ આખું ઉદ્યાન ફરી. અંધારી, ગલીઓમાં પણ જોયું. પણ એ ચિત્તાર કયાંય ન મળે. હવે હું ફરી જઉં છું. એક-એક ઘર. બધી જગ્યા શોધી વળીશ. કોઈકને ત્યાં કે પરદેશી મળશે તે પૂછ-પરછ. કરીશ કારણ કે મનમોજી પરદેશી જ આપું સાહસ કરી શકે છે.” નિત્યકર્મથી નિવૃત્ત થઈ વહેલી સવારે જ વાસંતી . નીકળી ગઈ. ભાગ્યની વાત એ કે શ્રેષ્ઠી ભાગચંદ પિતાને વરંડામાં બેઠેલા મળ્યા. એ વસંતમાધવને કહી રહ્યા . હતા : " બેટા વસંત ! બે દિવસથી તું બહુ ઉદાસ રહે છે. . શું તબિયત ખરાબ છે ઊંઝે છે પણ મેડે કહે શું ? વંત છે ? . .. . . . . . . . ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #202 -------------------------------------------------------------------------- ________________ = 190 વસંતમાધવ-૨ - વાસંતી ચમકી : “અરે, તે આ જ હશે. શેઠને તે કોઈ પુત્ર ન હતે. એમને ત્યાં કઈ અતિથિ આવ્યો છે. એ બે દિવસથી મેડો ઊઠે છે ?' વસંતમાધવ તે અંદર જતો રહ્યો. વાસંતી શેઠ ભાગચંદની પાસે આવી અને પ્રણામ કરી બેસી ગઈ. - શેઠે પૂછ્યું : વાસંતી ! વહેલી સવારે કેમ ફરી રહી છે ? શું -રાજકુમારીએ છૂટી કરી દીધી? બહુ જ ઉદાસ છે !" “શેઠજી! રાજકુમારીના દુઃખે દુઃખી છું. બે દિવસથી રાતે કઈ ભવનમાં આવે છે અને ચૂપચાપ જતો - રહે છે. જાણે કેણ છે? જ્યાં સુધી એ નહીં મળે ત્યા -સુધી રાજકુમારી અન્ન–પાણી નહીં લે. હવે કેવી રીતે ને કયાં મળે છે ? . “વાસંતી ! હું જ્યોતિષી તે નથી, પણ મારા વિચારથી કહું છું કે રાજકુમારીનો ચોર જરૂર મળશે ?" 2. શેઠ! તમારા ઘરમાં આ વસંત કેણ છે ?" “તારી જ રાશિ છે. એને જ જઈને પૂછ જ અંદર.” - આપો આપ કામ થતું હતું. ભાગ્ય અનુકૂળ હતું. વાસંતી વસંતમાધવ પાસે પહોંચી ગઈ અને તેના મુખને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #203 -------------------------------------------------------------------------- ________________ -વસંતમાધવ–૨ 191 જોઈ રહી. પછી વસંતમાધવે પૂછ્યું : કેણ છે? બેસે.” || વાસંતી બેસી ગઈ. અંધારામાં તીર માર્યું : - “હવે મને પૂછે છે? બે રાત ગઈ ત્યારે મને પણ જોઈ હશે. આવતા કેમ રહ્યા? બેઠા હતા તે આજે મારે આમ ભટકવું ન પડત. તીર નિશાન પર લાગી ગયું. વસંતમાધવ બોલ્યા : : “તમારી સખીએ ચોર કહ્યો તે કેવી રીતે ઊભે. રહું? અરે ! તે ખોટું લાગી ગયું? તમે ચેર તે છે જ. શું તેનું હૃદય નથી એવું? હવે આજ પાછું તે આપી જાઓ. સાચું કહું છું કુમાર ! મારી સખીએ : અન્ન-પાણી છેડી દીધાં છે. તેને ભૂખી-તરસી મારશે ?" ખરેખર ! તે તે આજે જરૂર આવીશ. તેનું - હૃદય તે પાછું આપી દઈશ અને એ ઈચ્છશે તે ચોરીને , પ્રાયશ્ચિત રૂપે મારું પણ આપી દઈશ.” * . બહુ ચતુર છે વસંત ! પરિચય જાણી શકું? હવે તે અહીં રહેનાર થઈ ગયો છું. આમ તે "કોશાબીન રાજકુમાર છું, પણ હવે ભાગ્યે શ્રેષ્ઠિપુત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #204 -------------------------------------------------------------------------- ________________ 192 વસંતમાધવ-ર બનાવી દીધો. * / સારું તે જઉં. જરૂર આવજો.” બપોર થતાં પહેલાં વાસંતી આવી ગઈ. તેના પ્રસંન મુખને જોઈ મંજુઘે ષા સમજી ગઈ કે ચાર મળી ગયે. એક શ્વાસે વાસંતીએ બધું સંભળાવી દીધું. મંજુઘેષા તેને વળગી પડીતું બહુ સારી છે વાસંતી !" બાહુબ ધન છોડાવતાં વાસંતીએ કહ્યું : “અરે તે શું વસંતથી પણ વધારે! હવે તે ભજન કર. હું પણ ભૂખી છું.' - મંજુષ એ કહ્યું : તું ખાઈ લે વાસંતી. હું તે પ્રતિજ્ઞા પૂરી કરીને ખાઈશ.” “હવે બાકી છે રાજકુમારી ? એ તે રાતે આવશે જ.” વાસંતી! તે શું હું એક દિવસમાં મરી જવાની છું? સાધ્વીઓને જે. એ પણ માનવી છે. ત્રીસ-ત્રીસ દિવસ નિરાહાર રહે છે. હું તે કાલે જ અન–પાશું ગ્રહણ કરી લઈશ.” “તો શું હું પણ મરી જઈશ? એક દિવસનું વ્રત જ માની લઈશ.” : * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #205 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૨ આ બંનેમાંથી કોઈએ ભોજન કર્યું નહીં, કાનમાં દિવસ પસાર થઈ ગયો. રાત પડી. વસંતમાન કરાગતની બધી તૈયારી કરી નાખી. અડધી રાત્રે અવાજ છે. બારીમાંથી વસંતમાધવ અંદર આવ્યું. મંજુલા ઉભી થઈ ગઈ. શરમને લીધે આંખ ઢળી ગઈ. પોતાના મનમીતને જોઈ લીધો, વાસંતીએ આસન પાથયું. જાધવ બેસી ગયો. બલ્ય : “વાસંતી ! તમારી સખી તે બોલતી જ નથી. " મૂગી છે ? મૂંગી હોત તો કાલે ચોર કહેત ખરી ?" હા યાદ આવ્યું. રાજકન્યા ! હદય ઉપર હાથ મૂકી જુઓ. તમારું હૃદય મેં પાછું આપી દીધું છે.” હવે મંજુઘાષા બોલી : “તે કહેલાં કુવચનોની માફી માગું છું. આજે મારું ભાગ્ય ખૂલી ગયું. હવે મારા જેવી દાસીને ઠુકરાવશે નહીં. મને ચરણમાં જગ્યા આપે. “પણ હું તે વિવાહિત છું રાજકન્યા ! તમારું હૃદય તે પાછું આપી દીધું. બંધનમાં નહીં બાંધું.” મંજુઘોષા રડી પડી. વાસંતી બોલી : " | કુમાર ! હવે વધારે પરીક્ષા ન કરો.. બહુ થઈ 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #206 -------------------------------------------------------------------------- ________________ 194 વસંતભાધવ-૨ ગયું. તમારા વિના એ મરી જશે. મેં આશ્વાસન આપ્યું કે આજ રાતે તમે જરૂર આવશે, છતાં પણ અન–પાણી ગ્રહણ ન કર્યું. મને કહ્યું કે જ્યાં સુધી માફી નહીં માગું, ત્યાં સુધી ખાઈશ–પીશ નહીં. હવે તો તેને માફી આપે.” વાસંતી ! તમારી વાત તે માનવી પડશે, કારણકે મારું-તમારું નામ લગભગ સરખું છે. પણ વડીલેની આજ્ઞા-રજા વિના લગ્ન કેવી રીતે થાય? કુમાર ! વડીલે કયારેય રા નહીં આપે. વિમાતા આનાં લગ્ન એક કેઢિયા સાથે કરવાના ષડયંત્રમાં પડી છે અને મહારાજ નવી રણના વશમાં છે.” તો પછી સમસ્યા છે. વસંતમાલવે લાચારી બતાવી. મંજુષા બેલી : નાથ ! શાસ્ત્રોમાં ગાંધર્વ લગ્નનું સ્પષ્ટ વિધાન છે. લાચારી તે કશી જ નથી.” રાજકન્યા ! તમારી વાત હું માનું છું. પણ હું શેઠ ભાગચંદ અને શેઠાણી ભાનુમતી પાસે રજા તે લઈ લઉં. શુભ મુહૂર્તમાં જ તમારી સાથે ગાંધર્વ લગ્ન કરીશ. ક્ષત્રિય વચન છે. હવે તે વિજયપુરમાં જ છું.” મંજુષા ખુશ થઈ ગઈ અને પછી પૂછ્યું : “પહેલી રાતે કેવી રીતે આવ્યા હતા તેમને મારી કેવી રીતે ખબર પડી ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #207 -------------------------------------------------------------------------- ________________ -વસંતભાધવ–૨ 195 વસંતમાધવે બધું જ કહ્યું–પછી બંને તરફથી કેયડા પૂછાયા. કાવ્ય ચર્ચા થઈ. આ પ્રમાણે રસરંગમાં રાત પસાર થઈ. રાત પસાર થતી જઈ વસંતમાધવ પિતાના ભવને જતો રહ્યો. વસંતમાધવના ગયા પછી શેઠાણી ભાનુમતીએ જોયું તે તેની પથારી ખાલી હતી. તેણે સવારે પૂછ્યું: માધવ ! રાતે કયાં રહ્યો ? “મા ! વનમાં દેવી–પૂજન કરવા ગયે હતો. આજકાલ દેવીને મનાવી રહ્યો છું.” તે દેવી પ્રસન્ન થઈ ગઈ?' વસંતમાધવ હ, પછી બોલ્યા: “મા! દેવી તે પ્રસન્ન થઈ ગઈ, પણ તમે તે ગુસ્સે નહીં થાઓ? એક વાત તમને કહીશ. તમે પિતા પાસે મારી લાગવગ કરજો.” - “અરે! તે પછી કહે. છુપાવે છે કેમ? એવી શું વસંમમાધવે બધું કહ્યું. પ્રસન્ન અને ચિંતિત થઈ ભાનુમતી બોલી : આ “પરંતુ જો રાજા વિજયસેનને ખબર પડી ગઈ છે. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #208 -------------------------------------------------------------------------- ________________ 196 વસંતમાધવ–૨. “મા! તેની ચિંતા ન કરો. બસ, તમે પિતાને કહી મુહૂર્ત કઢાવે. હું બધું બરાબર કરી નાખીશ.” ' શેઠ ભાગચંદ પણ આવી ગયા. ત્રણે વચ્ચે ચર્ચા. થઈ. શેઠે ચુપચાપ પંડિત પાસે મુહુર્ત કઢાવ્યું. રૌત્ર પૂર્ણિમાનું મુહૂર્ત નીકળ્યું. એગ્ય સમયે અડધી રાતે વસંતમાધવ મંજુષા પાસે પહોંચે. તિથિ-મુહૂર્ત કહી દીધું. રૌત્ર પૂર્ણિમા પણ આવી ગઈ. વાસંતીએ બધે. સામાન ભેગે કર્યો હતે. ચાંદની રાતમાં વસંતમાધવ અને મંજુષાના ગાંધર્વ લગ્ન થઈ ગયાં. સઘન વનમાં ગુણમંજરી એકલી હતી. હવે ક્યાં. જાય? બિચારી વિચારતી હતી : મને તે કયાંયનેય રસ્તે ખબર નથી. પિયર સાસરી બને છૂટી ગયાં અને જીવનને આધાર પ્રાણેશ્વર પણ છૂટી. ગયા.” ચેમાસાની તુમાં વનનું અંધારું વધી ગયું.. બિચારી મુંઝાઈ ગઈ. હાથને હાથ મળતા ન હતા. છતાં. પણ ચાલી જતી હતી. કયાંક તે પહોંચીશ. કાંટાવાળી. ઝાડીઓમાં ભરાઈને કપડાં પણ ફાટી ગયાં હતાં. છેવટે એક પહાડી પર પહોંચી ગઈ. પાસે જ ઝરણું વહેતું હતું. એક હરણું પાણી પી. * રહી હતી. ગુણમંજરીને જોઈ હરણ ડરી નહીં. વિચાર્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #209 -------------------------------------------------------------------------- ________________ -વસંતમાધવ-૨ 197 પાળેલી હશે. પહાડીની ગુફામાંથી ધ્યાન પૂરું કરી એક ગા બહાર આવ્યા. ગુણમંજરીને બેઠેલી જોઈ ચમકીને બાલ્યા : તું ! સ્ત્રી? અહીં ક્યાંથી? અહીંથી જતી રહે. હું બ્રહ્મચારી છું. તને અહીં નહીં રહેવા દઉં.’ ગુણમંજરી બેલી : તમે કાચા બ્રહ્મચારી છે. હું પર-પુરુષને સ્ત્રી કેવી રીતે ખંડિત થશે? પછી તે તમે મારા પિતા જેવા છે. પોતાની પુત્રીને પાસે રાખવામાં ડર છે? દુખિયારી છું” યેગી બહુ પ્રભાવિત થયા. ગુણમંજરીને ગુફામાં રહેવાની રજા આપી. હવે એ અહીં રહેવા લાગી. જીવનમાં એક ટેકે મળી ગયો, જેમ અંધારી રાતમાં દીવો બળ હોય. હવે દિનકરની પ્રતીક્ષા સફળ થઈ ગઈ. વનમાં ફળનું ભજન, ઝરણાંનું મીઠું પાણી અને જાપ-ધ્યાનની સગવડ. આ બાજુ મંત્રીપુત્ર ગુણચન્દ્ર ઝાડ પરથી નીચે “ઉતર્યો તે મિત્ર વસંતમાધવના વિરહમાં વિલાપ કરવા લાગે. એ પણ ઊઠશે અને વનમાર્ગ પર આગળ વધવા લાગે. ભાગ્યએ તેને પણ ચગીની ગુફા પાસે પહોંચાડી દીધે. ગુણમંજરીને જોઈ તો ચમકીને બોલ્યો : * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #210 -------------------------------------------------------------------------- ________________ 194 વસંતમાધવ–૨: ભાભી ! તમે અહીં ? ભાઈ વસંતમાધવ ક્યાં છે?" તમે બંને તે વિમાનમાં જ રહી ગયાં હતાં.” દિયર ! હું તો વિમાનમાંથી નીચે પડી હતી. એ. કેણ જાણે ક્યાં છે? હવે તમે આવી ગયા તે કંઈક આશા બંધાઈ. આપણે બંને તેમને શેધી લઈશું.” “ભાભી ! શેધવાથી એ ક્યાં મળશે? શું તમને શેડ્યાં હતાં અથવા તમે મને શું હતો? ભાગ્યએ ભેગાં કર્યા અને ભાગ્યે જ હવે ભાઈને પણ ભેગે કરશે. પછી યેગીને પ્રણામ કરી ગુણચન્દ્રએ ત્રણેની કથા. સંભળાવી પૂછ્યું : “ગીરાજ ! હવે તમે જ બત, રાજકુમાર વસત-- માધવ કયારે મળશે? ધ્યાન ધરી યોગીએ કહ્યું : ધીરજ રાખ. સમય પહેલાં કશું નથી થતું. ચૂલા ઉપર દાળ ચઢે છે ને? ગમે તેટલે અગ્નિ તેજ કરો, પણ દાળ તે પિતાના સમયે જ મળે છે. એક દિવસ તમે. ત્રણે એક જગ્યાએ જરૂર ભેગાં થઈ જશે.” ગુણચદ્ર અને ગુણમંજરીને આશા બંધાઈ. આશાના. સહારે તે મોટાં-મોટાં સંકટ પાર થઈ જાય છે. - ગાંધર્વ-લગ્નના કેટલાક દિવ પછી એક દિવસ મેઘાવંતી રાણીને મનમાં પ્રેરણા જાગી : ", P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #211 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૨ 199 "; મંજુઘોષાની પાસે જઈ જાઉં, શું કરે છે, શું નથી કરતી. કેઢી રાજકુમાર સાથે તેનાં લગ્ન પણ કરવામાં છે. સારી–સારી વાત કહી તેને ખુશ કરીશ.” . આવું બધું વિચારી મેઘાવંતી મંજુઘાષાના મહેલે પહોંચી તે દંગ રહી ગઈ. રાજકુમારીના સેંથામાં સિંદૂર! તો શું એણે કયાંક છૂપી રીતે લગ્ન કરી લીધાં ? જરૂર તે કેઈ આવતું હશે. એણે તો કુળનું નાક કપાવી નાખ્યું. હવે તે મહારાજા પણ મારા કાબૂ બહાર નથી જઈ શકતા. પણ પહેલાં સાબિતિ તો ભેગી કરી લઉં', મનને ભાવ છૂપાવી રાણી બેલી : મંજુ બેટી! તું તે મને બિલકુલ ભૂલી ગઈ ? મારો સ્વભાવ જ ખરાબ છે, પણ હૃદય ખરાબ નથી. મારા વિશ્વાસ કરજે, જ્યારથી તું જુદી રહેવા લાગી છે, ત્યારથી મને તારી ઘણી યાદ આવે છે. પણ તેને તે કયારેય નહીં આવી હેય. આવે પણ કેમ, હું વિમાતા છું.' હાય મા ! એવું ન કહો. હું શું કરું? પિતાજીએ જુદી રાખી તે રહેવા લાગી, તમે અહીં આવી મોટી કૃપા કરી. હું ધન્ય થઈ ગઈ.' બેટી મંજુ! હવે તું મોટી થઈ ગઈ છે. તારાં લગ્ન પણ કરવાનાં છે. મેં તારા પિતાજી સાથે વાત કરી લીધી છે. મેં એક વર પણ શોધી કાઢે છે. હાય! હવે pપારકી થઈ જઈશ ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #212 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ–૨ " મંજુઘેલા વિમાતાના ચંગવચન સમજી ગઈ અને તેનું ધ્યાન પિતાના હાથની મહેંદી તરફ ગયું. મનમાં શંકા ગઈ કે ક્યાંક એને કશી ખબર તે પડી ગઈ નથી ને ? કદાચ ન પણ પડી હોય. મને ખાલી શંકા થાય છે. ખબર પડી હોય તો આમ મીઠી-મીઠી વાત કરે ? આકાશ માથા પર ઉઠાવી લેત. આમ વિચારી મંજુષાએ પિતાનું મન મનાવી લીધું. અહી મેઘાવંતી એવી યુક્તિ વિચારતી હતી કે જેનાથી ચિર પકડાઈ જાય. એકદમ તેને એક યુકિત સૂઝી અને ઝડપથી વિદાય માગી : સારું, તે જઉં બેટી !" - “આટલાં જલ્દી ? તમે હમણાં તે આવ્યાં છે ? બેટી! તારા પિતાને કહ્યા વિના આવી છું. હવે જવા દે, અને હા, આજે તું જ આવજે, મંત્રી પત્નીના ભવનમાં રોપાટ રમીશું. તેમણે મને આમંત્રણ આપ્યું છે. હું તેમને મોકલીશ. અહીં તે તારું મન પણ નહીં લાગતું હાય.” આટલું કહી મેઘાવંતી ઊભી થઈ. મંત્રીના ભવન તરફ રથ વાળી લી. મંત્રી પત્નીએ રાણીને જોઈ તે આનંદ-આશ્ચર્ય સાથે બેલી : - “મારાણી તમે ! મને જ બોલાવવી હતી ને. તમે શા માટે તકલીફ લીધી ? આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #213 -------------------------------------------------------------------------- ________________ ર૦૧ વસંતમાધવ-૨ “બહેન ! મારા આવવામાં કોઈ વાંધો છે? વધે કેવો? સ્વામિની સેવિકાના ઘરે આવે તે એ ધન્ય ન થાય? હું ધન્ય થઈ ગઈ. આવો, બેસે અને આજ્ઞા આપે.” “કહેવા તે આવી જ છે. હવે તે બધું કહીશ. બહેન તમને પૂછયા વિના મેં એક એવી યોજના -બનાવી છે, જે તમારે પૂરી કરવાની છે. આજે મંજુઘોષાઅને તમારે ત્યાં ચોપાટ રમવા બોલાવી લોતમે પુગ્યા વિના મેં ખોટું ખોટું તમારી તરફથી તેને આમંત્રણ આપી દીધું છે. તમે જાતે તેને લેવા જાઓ. આમ તે “વાસંતી પણ સાથે આવશે. ન આવે તે તેને પણ - સાથે લાવજે.” “બસ આટલી જ વાત? બીજી કોઈ આજ્ઞા ?" હા, બીજું કે મંજુઘાષાને આગ્રહ કરી આખી રાત તમારે ત્યાં રાખજે. હું પણ રહીશ. હવે હું જઉં છું. એક પ્રહર પછી આવીશ.” ચરણ પૂરું થઈ ગયું. બીજા ચરણ માટે પિતાના ભવને આવી અને વિશ્વાસુ દાસીને મોકલી કનકમંજરી વેશ્યાની ષોડષી પુત્રી કામિનીને બોલાવી. પછી એને શિખવાડ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #214 -------------------------------------------------------------------------- ________________ 202 વસંતમાધવ–૨. આજ રાતે તારે મંજુષાના ભવન પર સૂવાનું છે. રાતે કોઈ પુરુષ છુપી રીતે આવશે. ચતુરાઈથી તેને પકડાવવાને છે. તારા ભવનની આજુબાજુ સુભટ રહેશે.' આ પ્રમાણે યેજનાનાં બંને ચરણ પૂરાં થઈ ગયાં. અહીં મંત્રી પત્ની મંજુઘોષાના ઘરે પહોંચી. અને તેણે આગ્રહ કર્યો તે એ ખુશ થઈ ગઈ. વાસંતી અને મંજુઘેલા, બંને રથમાં બેસી મંત્રી પત્નીના ઘરે આવી. ચેપાટ . જામી ગયો. રમત શરુ થઈ પછી મેઘાવંતી આવી અને . બેલીઃ ઓ હ ! મારી બેટી મંજુ તે મારાથી પણ પહેલાં આવી ગઈ. મને વાર લાગી. હવે રમત જામશે. મારી . બેટી પણ મટી ખેલાડી છે. આખી રાત પાછી નહીં પડે.” આખી રાત’નું નામ લઈ જાણે તેણે મંત્રી પત્નીને યાદ અપાવ્યું કે મંજુને આખી રાત રોકવાની છે. આખો દિવસ રમત ચાલુ રહી. સાંજે મંજુષાએ ઉતા- . વળ બતાવી-હવે જઈશુ. કાલે ફરી આવીશ. મંત્રી પત્નીએ કહ્યું : છે. “અરે રાજદુલારી ! આજે નહીં જવા દઉં. શું કાકી પર નારાજ થઈ ગઈ છે ત્યાં શું કરીશ? આજેઆ ઘરનું લૂખું સૂકું ખા. મહારાણી પણ આજે તે. રાતે અહી' ઊંઘશે.” . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #215 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૨ 203. મંજુૉષા નિરુત્તર થઈ ગઈ છેડીક ક્ષણો ચૂપ રહી પછી કહ્યું : કાકી ! મારે સામાયિક પણ કરવાનું છે.' શું થયું ? અહીં કરી લે.... મંજુ ઘણા લાચાર થઈ ગઈ રાતે તેને મંત્રી પત્નીને ત્યાં જ રોકાવું પડયું. વાસંતીને રોકવા માટે તે રાણી મેઘાવંતીને એક ઠપકો પણ પૂરતો હતો. તેથી તેને પણ રોકાવું પડયું. રાજકુમારી બહુ બેચેન હતી–એ આવશે. તો શું થશે ? શું ય વિચારીને પાછા જતા રહેશે. કાલે. રીતે સમજાવી દઈશ. આ પ્રમાણે વિચારોમાં અટવાતી. મંજુષા પડી રહી. અહીં વેશ્યપુત્રી તૈયાર થઈ મંજુઘોષ ના ભવનમાં પહોંચી. મંજુષાના ચોકીદારોએ રોક-ટોક કરી નહીં કારણ કે મેઘાવંતીના અંગત સૈનિકો સાથે હતા. ચકી-. દારે એમ સમજ્યા કે રથમાં રાજકુમારી જ હશે. ઉપર. જઈ વેશ્યપુત્રી બનાવટી ઊંઘમાં સૂઈ ગઈ. દરરોજની જેમ વસંતમાધવે યાન છત પર ઊભું રાખ્યું અને બારીના માર્ગથી અંદર ગયો. કામિની ઊઠીને બહાર છત પર ગઈ અને પાછળ-પાછળ વસંતમાધવ ગયે.. માધવે કામિનીનું વસ્ત્ર ખેંચ્યું તે તેણે બૂમ પાડી. માધવ બધો જન સમજી ગયે. ઝડપથી કમરમાંથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #216 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૨ તલવાર કાઢી અને ખટાખટ થવા લાગી. એક બે નહી, છ સૌનિક માધવે મારી નાખ્યા. લેહીની નદી વહેવા લાગી. કામિનીએ ચીસ પાડી અને ભયને કારણે બેભાન થઈ ગઈ. બાકીના સૈનિકે પ્રાણ બચાવવા ભાગી ગયા -વસંતમાધવ યાન તરફ જઈ જ રહ્યો હતો ત્યાં જ પાછળથી બે સૈનિકે એ દેરડું નાખી વસંતમાધવને પાડી દીધો. તેને ખબર ન હતી તેથી બંધાવું પડ્યું. વાહ રે વીર ! ચટ-ચટ બંધન તોડી ભાગ્યે અને નીચે કૂદી પડીને જોખમમાંથી નીકળી ને ખરાબ એ થયું કે તેનું - ચાન ત્યાં રહી ગયું. રાતના સન્નાટામાં એ ઘરે પહોંચે. શ્રેષ્ઠિ ભાગચદ્રને જમાડયા અને બધું સંભળાવી બે : તાત ! હવે તે વિજયસેન સાથે યુદ્ધ થશે. તમે જેજે વિજયપુરમાં લોહીની નદીઓ વહેશે.' “અરે પુત્ર ! એવું ન બોલ. યુદ્ધ દરેક દશામાં કુર - કર્મ છે. બેટા ! તારી સાથે કપટ કરવામાં આવે છે તે તું કપટને કપટથી કાપ. હવે એક પ્રહર રાત બાકી છે. જા, ઊંઘી લે. સવારે વાત કરીશું. હું તારાથી જુદો ડે છું? બહુ થશે તે નગર છેડી દઈશું.' હવે સવાર પડયું. બધા પિત–પિતાના ઠેકાણે ગયા. મેઘાવંતી પિતાના ભવને આવી અને વેશ્યાપુત્રી કામિની સીધી પિતાના આવાસે પહોંચી. એ વસંતમાધવને પકડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #217 -------------------------------------------------------------------------- ________________ IS A થ મ ધી મહાવીર જૈન જાણતા કે, મા, વસંતમાધવ-૨ કે 205. વવામાં નિષ્ફળ ગઈ, તેથી ભયને કારણે રાણી મેઘાવંતીની પાસે ન ગઈ. અહીં મંજુષા વાસંતી સાથે પિતાના. ભવને પહોંચી તો લેહી જ લેહી જેઈ બેભાન થઈ ગઈ. પ્રયત્ન કરી વાસંતી તેને ભાનમાં લાવી તે મંજુઘોષાએ. કહ્યું : જ મને આખી રાત રોકી રાખી. મને શંકા ન જાય તેથી પતે પણ મારી પાસે રહી. એમને મારી તે નહીં નાખ્યા. હોય ? જો એવું થયું હોય તે હું શા માટે જીવતી રહું? “રાજકુમારી ! શંકાને મહેલ ન બનાવે. હું હમણાં. જ શ્રેષ્ઠિના ઘરે જઉં છું. એ તે કુશળ જ હશે.” “તે જા ઝડપથી.” - વાસંતી ગઈ. વસંતમાધવ તેને કુશળ મળે. તેણે સમાચાર આપ્યા : - “વાસંતી ! કેણ જાણે હું કેવી રીતે બચી ગયો ? મને મારવામાં તમે બંનેએ શું બાકી રાખ્યું ? કયાં જતી. રહી હતી ? *, પછી વાસંતીએ બધું કહ્યું. વસંતમાધવે પણ રાતનું વૃત્તાંત કહ્યું અને બોલ્યા : ! : - હવે તો આ વિજયપુર છોડવું જ પડશે. તમારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #218 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ–૨ સખીને કહેજો કે દશમીની રાતે અહીંથી જઈશું. તમે એટલું કરે કે મારું યાન આપી જાઓ.. યાન તો હું આપી જઈશ. પણ તમે તમારા હાથથી બે લીટી લખી આપે. એમાં અહીંથી જવાની તિથિ પણ લખી દેજો. સખીને સંતોષ થઈ જશે.” વસંતમાધવે રેશમને ટુકડે લીધે અને પત્ર લખી નાખે. પકડાઈ જવાના ભયથી પિતાનું નામ ન લખ્યું. છેલે લખ્યું–‘તમારે પિતાને લાકડીના દંડામાં લપેટી એ પત્ર લઈ વાસંતી મંજુર્ઘષા પાસે પહોંચી. ત્યાં સુધી મંજુષાએ બધું સાફ કરાવી દીધું હતું. પત્ર વાંચી રાજકુમારીને શાંતિ થઈ. પત્ર વાંચી હદય સાથે લગાવી દીધો - અને એક બાજુ પર મૂકી દીધો. અહીં જ્યારે બપોર સુધી પણ કામિની મેઘાવંતી પાસે ન પહોંચી, તે તેણે દાસી દ્વારા બોલાવી. થર-થર ધ્રુજતી કામિની પહોંચી અને પહેલાં જ બોલી : - “મારે અપરાધ માફ કરજો ! મેં કઈ કસર બાકી રાખી નથી. પણ એ એટલા બધા વીર નીકળ્યા કે છે સૈનિકેને મારી ભાગી ગયા.” r : “સારું તે હવે હું તેને જોઈ લઈશ.” ગુસ્સામાં મેઘાવતી બબડી. પછી તે રથમાં બેઠી અને દાસીઓ સાથે મંજુઘાષાના ભવન પર પહોંચી. એકલી મંજુર્ઘષા હતી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #219 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૨ 27 - વાસંતી વસંતમાધવનું યાન આપવા શેઠના ઘરે ગઈ હતી. એકલી મંજુષા વસંતમાધવને પત્ર ફરી વાંચી રહી હતી. ગુસ્સે થયેલી મેઘાવંતી ત્યાં આવી પહોંચી અને રાજપુત્રીને હાથમાંથી પત્ર ઝૂંટવી લીધો. પત્ર વાંચ્યું તે સંતુષ્ટ અને પ્રસન પણ થઈ, કારણ કે પ્રમાણ મળી ગયું હતું. પત્ર લઈ રાજભવન પહોંચી અને રાજસભામાંથી મહારાજાને તરત લાવડાવ્યા. આવતાં જ તેમણે પૂછયું : “મહારાણી ! એવી શું વાત છે, જેથી રાજસભામાંથી લાવડાવ્યું ? મહારાજા ! એ પૂછે કે શું વાત નથી ? તમે તે રાત-દિવસ ઊંઘે છે. ક્યારેક કશુંક જુઓ પણ ખરા.” છેવટે થયું શું ? ‘હવે થવાનું શું બાકી રહ્યું છે? બધું થઈ ગયું. બસ, એટલી કસર બાકી છે કે વિજયપુરવાસીઓ તમારા પર હસશે. તમારી લાડલી મંજુષાએ તમારું નાક કપાવી નાખ્યું. હવે નાસવાનું બાકી છે. કેણ જાણે કેની સાથે રાત-દિવસ મેજ-મઝા કરે છે.” ગુસ્સામાં વિજયસેન રાજા બોલ્યા : છે. “રાણી! ભાનમાં રહો. સૂર્ય પર કાદવ ન ઉછાળે. તું મંજુ ઘોષાથી બળે છે. તું હંમેશા તેના ગુને શોધે છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #220 -------------------------------------------------------------------------- ________________ 208 વસંતમાધવ-ર. “તમે ગમે તેટલા ગુસ્સે થાવ, પણ મને તેની ચિંતા નથી. જે પ્રમાણ આપું તે માનશો? જો તું પ્રમાણ ન આપી શકે તે ?" તે મારું માથું અને તમારી તલવાર અને જે. પ્રમાણ આપી દીધું છે ? - તે પછી જે છે તે કરજે. ભલે મંજુર્ઘષાનું માથું તે વાંચે આ પત્રને પત્ર વાંચે તે મહારાજા વિજયસેનની આંખ સામે અંધારું છવાઈ ગયું. એકદમ મુરઝાઈ ગયા. પછી બેલ્યા : ' “રાણી ! તે મને જગાડ તો ખરો, પણ વાર કરી.. જ્યાં માનવતી ગઈ, હું સમજીશ, ત્યાં મંજુઘષા પણ ગઈ. તને મરજી ફાવે તેમ કર. પણ મારી એક પ્રાર્થના.....!” * I “તમે આજ્ઞા કરે. તમે કહેશે તો હું કશું નહીં કરું. તમારી બેટી છે, હું તે વિમાતા છું.” “એ વાત નથી રાણુ! તું ગમે તે કર, હું તને . અધિકાર આપું છું. પ્રાર્થના એટલી કે જે કાંઈ કરે, એટલું છૂપી રીતે કરજે કે જગતમાં મશ્કરી ના થાય.” આમ કહી મહારાજા ફરી રાજસભામાં જતા રહ્યા . અને આજના બધા પ્રશ્નો પંદર દિવસ માટે ટાળી દીધા.... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #221 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ–૨ અહીં મેઘાવંતી ફરી મંજુષાના ભવન પર ગઈ. સેવકે પણ સાથે હતા. વાસંતી સહિત બંનેને પકડી મહેલમાં લઈ આવી અને મંજુષાને ગર્ભગૃહમાં પૂરી દીધી. તેને વિચાર હતો કે ચેડા દિવસ ભૂખી તરસી રહેશે તે પિતાના. ગુપ્ત પતિનું નામ બતાવી દેશે. તેને હું મારી નંખાવીશ. અને પછી જ્યાં હું કહીશ, ત્યાં લગ્ન કરવા રાજી થઈ જ જશે. મંજુવાને ગર્ભગૃહમાં પૂર્યા પછી મેઘાવંતીએ એકાંતમાં વાસંતીને કેરડાથી એટલી મારી કે તેની ચામડી. ઉખડી ગઈ પણ વાહ રે સ્વામિભક્તિ ! વાસંતીએ વસંતમાધવનું ઠામ-ઠેકાણું ન બતાવ્યું. ત્યારે મારવાવાળી થાકી ગઈ. વાસંતીને એના ઘરે મોકલી દીધી. એક મહિનામાં એ સાજી થઈ ગઈ. આ વાસંતીનું કેરડાના મારથી છલાયેલું શરીર તે સાજુ થઈ ગયું, પણ મનમાં બહુ બેચેન હતી. કારણકે તેની સ્વામિની-સખી મંજુષાની કશી ખબર ન હતી: કે એ કઈ દુનિયામાં રહે છે. વાસંતી વિચારતી હતી : “રાજકુમારી ગર્ભવતી પણ છે. તેના ઉપર શું વીતતું હશે? નવી રાણી બહુ કઠેર છે. તડપાવી-તડપાવી મારી નાખશે અથવા કેઢી રાજકુમારી મરી જશે પણ બીજા કેઈની થશે નહીં. હવે મારે કઈ યુક્તિથી રાજકુમારીની મુક્તિને પ્રયત્ન કરી જોઈએ.” * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #222 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ- વાસંતીએ પિતાની માતા સાથે વાત કરી : - “મા ! મેઘાવતી રાણીની અંગત દાસી તે તમારી સખી છે. તમે એટલું જાણી લે કે રાજકુમારને કયાં રાખી છે? એ બિચારી ગર્ભવતી છે. બે જીવ દુઃખ ભેગાવી રહ્યા હશે.” વાસંતીની માતાએ કહ્યું : પ્રયત્ન કરીશ, પણ કેઈ લાભ થશે નહીં. પણ જો ખબર પણ પડી કે મંજુષા કયાં છે, તે પણ આપણે તેને મુકત નહીં કરાવી શકીએ.” “આ તે પછીની વાત છે. પહેલાં ખબર તે કાઢી લે. જાણે પાતાળલેકેમાં છુપાવી છે કે શું ?" - વાસંતીની માતા પ્રયત્નમાં લાગી ગઈ. સાત દિવસ સુધી રાજભવનમાં ફેરા લગાવ્યા. નવી રાણીની દાસી સાથે વાત કરવાનો અવસર જ ન મળે. અાઠમા દિવસે, જ્યારે દાસી ભવનવાટિકામાંથી મોગરાનાં ફૂલ લાવી રહી હતી ત્યારે મુલાકાત થઈ. તેની સાથે વાત થઈ. વાસંતીની માતાએ મતલબની વાત કરી તે દાસીએ ચારે તરફ જોઈ કહ્યું : - “ગર્ભગૃહમાં કેદ છે. ત્રીજા દિવસે ખાવા મળે છે. એ પણ એટલા માટે કે જીવતી રહે. મારી સહાનુભૂતિ રાજકુમારી સાથે છે પણ પિતાના પ્રાણને પણ મેહ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #223 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૨ રર૧ જે તમે કેઈને ન કહે તે મારા તરફથી મુક્તિને એક ઉપાય બતાવી શકું છું.” મને શું પડી તે કોઈને કહું? આપણે બંનેએ આ રાજપરિવારનું લૂણ ખાધું છે. મારે તમારે રાજકુમારી સાથે સરખે સંબંધ છે, સ્વામિભકિતને. તમે નિશ્ચિત થઈ કહો.” દાસીએ કહ્યું : જૂના રાજસ્થાનમાં દેવીનું તૂટયું-ફૂટયું જે દેવળ છે, ત્યાં એક ગુપ્ત દ્વાર છે. એ દ્વારથી ગર્ભગૃહમાં પહોંચી શકાય છે. આ ગુપ્તમાર્ગ નવી રાણી મેઘાવંતીને પણ ખબર નથી. બસ, હવે આગળનું તમે જાણો. હવે હું ફૂલ લઈ જઉં છું. વાર થશે તે અહીં આવી પહોંચશે.” વાસંતીની માતાએ કહ્યું : L) “સારું, હું જઉં છું. પરંતુ પછીથી ભેદ ખુલશે -તે તમે શું કરશો? હું બધું સંભાળી લઈશ.” વાસંતીની માતા ઘરે આવી અને અત્યંત આનંદ સાથે બધા સમાચાર સંભળાવ્યા. વાસંતીએ હવે એક પણ દિવસ ખેવાનો ઉચિત ન સમજે. રાતે જ જૂના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #224 -------------------------------------------------------------------------- ________________ 212 વતંતમાધવ-ર, ઉદ્યાનમાં પહોંચી ગઈ. સુરંગદ્વારની બહુ જ અંદર સુધી ઘાસ, ઝાંખરા અને કાંટાવાળી ઝાડીઓહતી. મનમાં થયું કે કેટલું હટાવી શકીશ? આગ લગાવી દઉં. મશાલ હાથમાં હતી. પછી મંજુષાની શિખામણ યાદ આવી ગઈ. જીવહત્યા મહાપાપ છે એટલે વિચાર છેડી દીધે. દૌર્યથી દરવાજે સાફ કર્યો. મશાલ લઈ ઘુસી. બહુજ દુધ હતી. અંધારામાં અંધારું. સાપ વીંછીને ડર પણ હતાં. પણ અદૃશ્ય રક્ષકનો ભોસો પણ હતે. નાકને કપડાથી ઢાંકયું અને વાસંતી. મશાલ લઈ આગળ વધી. પણ કેશ ચાલવું પડ્યું ત્યારે ગર્ભગૃહને દરવાજે આવ્યો. દરવાજો ગર્ભગૃહ. તરફ ખૂલતો હતો. વાસંતીએ સાંધામાંથી જોયું-મંજુઘોષા સૂતી હતી. વાસંતીએ ખટ-ખટ કર્યું. રાજકુમારી ચમકી. વાસંતીએ ખટ-ખટ સાથે અવાજ પણ કર્યો–“અહીં–અહીં.” રાજકુમારી દરવાજા પાસે આવી. સાંધામાંથી વાસંતીએ કહ્યું : ' રાજકુમારી તમારી બાજુથી ધકકો મારે, હું વાસંતી છું.' = રાજકુમારીએ અવાજ ઓળખે. દરવાજામાં લાત . મારી. વાસંતી પાછળ હટી ગઈ. અડધું ખુલ્યું. બીજી લાત મારી તે પૂરેપૂરો ખુલી ગયે. મશાલને ત્યાં મૂકી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #225 -------------------------------------------------------------------------- ________________ 213 વસંતભાધવ–૨ વાસંતી અંદર ગઈ ઓરડામાં દીવો બળી રહ્યો હાર્દ બંને એક-બીજાને વળગી પડી. રાજકન્યાએ પિતાનું દુઃખું—દર્દ સંભળાયું વાસંતી બેલી : સખી ! તું જ કહેતી હતી કે જ્યારે પુણ્ય પ્રગટ થાય છે, તે પહાડોમાં તિરાડ પડી જાય છે અને ક્ષિતિજમાં પણ માર્ગ બની જાય છે. તારા પુણ્યના પ્રતાપથી આજે દિવાલમાં તિરાડ પડી ગઈ. હવે તે તું સૂર્યને પ્રકાશ જોઈ શકીશ.” . “વાસંતી એ કહે, તને આ ગુપ્તમાર્ગની ખબર કેવી રીતે પડી? હું પણ જાણતી ન હતી. મારી માતા સ્વગીય મહારાણી માનવતી કહેતી તે હતી કે - જ્યારે શત્રુ નગરને ઘેરી લે છે, તે નવારમાંથી બહાર નીક- ળવા માટે કોઈ ગુપ્ત માર્ગ છે. પણ કયાં કયાં છે એ મે ન પૂછ્યું. “રાજકુમારી ! નવી રાણી પણ નથી જાણતી. હવે - હું સીધી રાજકુમાર વસંતમાધવ પાસે જઈશ. હવે વધુ સમય નહીં રોકાઉં. શું ખબર કેઈ આવી જશે.” - હા, બીક તે છે. ક્યારેક-કયારેક વિમાતા રાતે રાતે આવે છે. " PP “શું કરવા આવે છે ? Jun Gun Aaradhak Trust Page #226 -------------------------------------------------------------------------- ________________ 214 વસંતમાધવ–૨ - “મારી જીદ જોવા. પૂછે છે, બેલ, જીદ પૂરી થઈ કે નહી? હજુ પણ તારા જાર પ્રેમીનું નામ બતાવી દે.” હવે છોડ એ દુષ્ટાની વાત. આવ, દરવાજા બંધ કરી દે. વાસંતી નીકળી ગઈ અને દરવાજો ઉઠા. મંજુઘેલાએ બંધ કરી દીધો. બંધ કરીને બેઠી જ હતી ત્યાં મેઘાવંતી આવી. મંજુષાને ખુશ જોઈ તે ચકિત રહી ગઈ. પૂછ્યું : - “આજે બહુ ખુશ છે ? મારી વાત હવે તારી સમજમાં. આવી ગઈ ને ! કાલે જ મુક્ત કરી દઈશ. હું તારું લગ્ન કરાવીશ, પણ પહેલાં તેનું ઠામ-ઠેકાણું બતાવવું પડશે.” મંજુષાએ કહ્યું : બધું જ બતાવીશ. આજે હું બહુ ખુશ છું અને. હવે ખુશ જ રહીશ. બેઠાં-બેઠાં મને એક ઝોકું આવી ગયું તે સપનું જોયું કે દેવી કહી રહી હતી- મંજુ !! આજે તું મુકત થઈ જઈશ. એટલે ખુશ છું. - . ‘પણ મંજુ ! તારી મુકિત તે મારા હાથમાં છે.. સપનાની વાત છે. મને તારા ગુપ્ત-પતિનું નામ-ઠેકાણું બતાવ. પહેલાં હું તેને દેહમુકત કરાવીશ, પછી તને. મુક્ત કરીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #227 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૨ ૨પ “મા ! મને હમણું વિચારવાનો સમય આપે. હજુ મારા પાપનો અંત આવ્યો નથી. જે દિવસે તેનો અંત થશે, તેનાથી પહેલાં મુકત પણ કેવી રીતે થઈ શકું ? રાણીએ પગ પછાડયા. બોલી : ખુબ વિચારી લે. બધા સાચું કહે છે કે દોરડું બળી જાય, પણ તેને વળ નથી છૂટતે. હવે હું નહીં, આવું. જ્યારે વિચારી લે ત્યારે ખાવા આપનાર દાસી દ્વારા મને સમાચાર મોકલજે.” હું એ જ ઈચ્છું છું મા ! મને એકાંતમાં વિચારવા દે.” રાણી મંજુષાની રહસ્યમયી વાત અને જવાબને સહક્ષાંશ પણ તે સમજી શકી નહીં. તે બડબડાટ કરતી પાછી જતી રહી. અહીં વાસંતી વસંતમાધવ પાસે પહોંચી અને ટૂંકમાં બધું સંભળાવી દીધું. વસંતમાધવ ખુબ ખુશ થયે. બોલ્યઃ તમારી ભક્તિ કયારેય નહીં ભૂલું. કાલ રાતે જ , હું વિજયપુર છેડી દઈશ. અડધી રાતે હું વિમાન લઈ : દેવીના મંદિર પાસે પહોંચી જઈશ. તમે મંજુષાને લઈને આવજે......અને આ લો” * PP. A આ શુ?' Jun Gun Aaradhak Trust Page #228 -------------------------------------------------------------------------- ________________ 216 વસંતમાધવ-૨ વાસંતી ! આ તમારા કામનો બદલે નથી. મારા મનની ખુશીનું પ્રતીક છે. લઈ લો. વાસંતીએ વસંમાધવ દ્વારા અપાયેલ હીરાનો હાર લઈ લીધો અને પિતાના ઘરે ગઈ. રાત પસાર થઈ. સવાર પડયું. નિત્યકર્મમાંથી નિવૃત્ત થઈ વસંતમાધવ શેઠ ભાગચંદના ઓરડામાં વંદના કરવા પહોંચે. શેઠાણ ભાનુમતી ત્યાં હતી. વસંતમાધવે બંનેને પ્રણામ કર્યા અને કહ્યું : ' ' ' . મારા છેલ્લા...” આગળ બેલી શકે નહીં. અવાજ રૂંધાઈ ગયો. બે આંસુ ગાલ પર ટપકી પડયાં. આશ્ચર્યથી શેઠે પૂછયું : .. આ શું ? પુરુષની આંખમાં આંસુ? માતા- પિતા ! પુરુષ તકલીફે માં નથી રડતો, પણ કરુણા બધાને રડાવે છે. વિરહ પુરુષના હદયને પણ પિગળાવી દે છે. જાણું છું વત્સ ! મહિનાઓ પસાર થઈ ગયા. પણ હજું તું મંજુ ઘાષાને પ્રાપ્ત કરી શક નથી, પણ પહેલાં તે તું કયારેય 23 નથી. તે . “તત ! તેના મળવાનું સુખ તમારા વિરહમાં આજે અદલાઈ જાય છે. કેમ ન રડું ? અહીં તે તેની સાથે રહી નથી શકતો.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #229 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૨ 217 રડી પડ્યાં શેઠ-શેઠાણી. શેઠાણી બોલી : અરે, તેથી તું છેલા પ્રણામ કહી રહ્યો હતો ? શું " અમને છોડીને જાય છે તો પછી અમને મારી કેમ નથી નાખતો? તું આજ દુશમન થઈ ગયે? જાણ હતું તે પ્રેમ સંબંધ કેમ જોડ? સારા-ખરાબમાં આ તે તફાવત છે કે ખરાબ પુત્ર મળવાથી દારુણ દુ:ખ આપે છે અને સારો પુત્ર છૂટા પડવાથી પ્રાણ હરી લે છે. તે - તું અમારા પ્રાણ લઈશ? શેઠે કહ્યું : “માધવ ! ચાલ અમે તારી સાથે આવીએ છીએ. જ્યાં તું રહીશ, ત્યાં અમે રહીશું . આ વસંતમાધવે વિસ્તારથી સમજાવ્યું : " ; ' “માતા પિતા ! જેટલું દુઃખ તમને મારા છુટા પડ વાથી છે, તે શું એટલું મને નથી ? જે મને ન હોય તે તમને પણ ન થાય. પણ મિલન-વિરહનો કમ તે નિરંતર ચાલતું રહેશે. હું કૌશામ્બીથી છૂટો પડે, માતા-પિતાથી છૂટો પડ. પછી ગુણચન્દ્ર જેવા અભિન્ન મિત્ર અને આત્મરૂપ પ્રિયા ગુણમંજરીથી છૂટો પડે. હવે 'તમારાથી છૂટો નથી પડત, છૂટા પડવું પડે છે. માતા-પિતા ! હું મિત્ર અને પ્રિયાને શોધીશ. મારી, પાછળ તમે તમારી જમાવેલ વેપાર કેમ છેડે છે - Page #230 -------------------------------------------------------------------------- ________________ 218 વસંતમાધવ– કર્તવ્યધર્મ બહુ કઠોર છે. વિચાર કરો કે અહીંથી જવાનું મારું કર્તવ્ય છે, તો વિદાય કરવાનું તમા.. આજે છૂટા પડીએ છીએ, તે કયારેક મિલન પણ કેમ નહીં થાય? હું તમને કયારેય ભૂલી શકીશ?” ' શેઠશેઠાણીએ આંસુ લૂછયાં. આંધળા મેહે આંખે. ખેલી તે કશુંક એગ્ય સૂઝયું. શેઠ ભાગચંદે પૂછ્યું : ક્યાં છે ? કયારેક “માધવ! હવે બતાવ કે મંજુષા જશે ?' વસંતમાધવે વિસ્તારથી બધું કહ્યું. આજે શેઠ દુકાને ન ગયા. ત્રણે વચ્ચે વાત થતી રહી. અડધી રાત થઈ તે વસંતમાધવ અને શેઠ-શેઠાણી ત્રણે રાજેસ્થાનમાં પહોંચી ગયાં. આ જગ્યા કાયમ સૂની રહેતી હતી. જૂની આંબલી અને સીસમનાં ઝાડ હતાં. બાવળ, બરડી, જેવાં ઝાડ બહું, હતા. અહીં દેવીનું મંદિર હતું. ચેર, લૂંટારુઓ અહીં રાત્રે મંત્રણા કરતા હતા, તેથી નગરવાસીઓ ભૂલમાં પણ રાતે ત્યાં જતા ન હતા. બાળકોને ભૂત-પ્રેતની બીક હતી, એટલે એ દિવસે પણ ડરતા ચાલતા હતા. એક પ્રહર પ્રતીક્ષા પછી વાસંતી સાથે મંજુષા આવી. થોડી વાર પચે બેઠાં. વાર થતી જોઈ વસંતમાધવે. કહ્યું - Gunatnasi M.S. Jun Gun Aaradhak Trust Page #231 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૨ 219: હવે તમે બધાં વિદાય આપે. ત્રણ પ્રહર રાત. પસાર થઈ ગઈ છે. કેઈ આવી જશે તે ભંડે ફેટી જશે.” શેઠે કહ્યું : એમ કેવી રીતે કહીએ કે જાઓ. ન જાઓ એ પણ . કહી શકતા નથી. ભગવાન બધું દુ:ખ આપે, પણ વિરહ-- વિયેગનું ન આપે.” “તાત ! પછી ભાગ્ય મિલન કેવી રીતે આપશે ? આપણે બધા સ્વાથી છીએ. જ્યારે કોઈ મન સાથે, મેળાપ થાય છે તે છૂટા પડવાની ઈચ્છા કરીએ છીએ.” એ તો છે જ. હવે યાનમાં બેસો. ક્યારેક જરૂર: આવજો. . . . - “આવીશ પિતા ! મારું મેં ઊજળું કરીને આવીશ.. રાજા વિજયસેનને એ બતાવવું પડશે કે તેમને જમાઈ" કેણ છે અને કેવું છે. એ દિવસોમાં અમારી પાછળ રાજકુમારીની બાબતમાં જાણે શું-શું અફવાઓ ચાલશે.” . . કોઈએ કશે જવાબ આપે નહીં મંજુષા અને વાસંતીને સ્નેહ-સાગર ઉછળી રહ્યો હતે. વાસંતીનાં આંસુ રોકાતાં ન હતાં અને ન તો મંજુઘોષાનાં ડૂસકાં બંધ. થતાં હતાં. બંને વળગી હતી અને છૂટા પડવાનું ઈચ્છતી. ન હતી. ત્યારે વસંતમાધવે બંનેના ખભા પર હાથ મૂકી. કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #232 -------------------------------------------------------------------------- ________________ -220 વસંતમાધવ-૨ છેવટે બંને કયાં સુધી રડશો ? તમારા બંનેને પ્રેમ હું જાણું છું. પણ ભાગ્યની વિવશતાને સ્વીકાર કરે. ડું થઈ રહ્યું છે. ચંદ્ર કેટલે ઝાંખો થઈ ગયો છે ! આપણે બધા મુશ્કેલીમાં મૂકાઈ જઈશું.” - બંને છૂટી પડી. વાસંતીએ વસંતમાધવને કહ્યું : “જીજાજી! મારી સખીને દુઃખ ન આપશો. તેણે વિમાતાનાં ઘણા અત્યાચાર સહન કર્યા છે. યાન ધીમે * ચલાવજો. કારણ કે ? " ' . - મંજુષાએ હાથ દબાવ્યા અને આગળ કશું કહેવા ન દીધું. વાસંતી હતી. વસંતમાધવ હ અને બેલ્યો : “વાસંતી ! કહ્યા વિના હું જાણી ગયે. યાને બહુ ધીમે ચલાવીશ. યાન રથ તે નથી કે જેથી ઝટકા લાગે.” આ બધા હસ્યા. વસંતમાધવ યાનમાં બેઠો. બેસતા બેસતાં પણ મંજુૉષાએ કહ્યું : 's " * “સખી વાસંતી ! તને કયારેય નહીં ભૂલું. એક કામ કરજે કે હવે કયારેય રાજભવનની સેવામાં ન રહીશ. નવી રાણી તારા પર શંકા કરશે. તારા માટે શેઠ ભાગચન્દ્રને ઘેર ઘણી જગ્યા છે. છે: એ તો શેઠે પણ સમર્થન કર્યું : P.P. Ac. Gunfatnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #233 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ–૨ 21. હા-હા કેમ નહીં. વાસંતી કેઈની દાસી ડી છે ?' ઘરની જેમ અમારી સાથે રહેશે. તેના માટે અને તેની માતા માટે કઈ ખામી નહીં રહે.” મંજુષા આશ્વસ્ત થઈ બેઠી. યાન ઊડયું. ઉપર માથું કરી ત્રણે તેમને જતાં જતાં રહ્યાં. ડી વારમાં જ્યારે. ગગનયાન આંખોથી દૂર થયું ત્યારે ત્રણે પાછા ફર્યા. રાણ મેઘાવંતીએ તે નિર્ણય કરી લીધો હતો કે એ હવે મંજુઘોષાને ત્યાં સુધી નહીં મળે, જ્યાં સુધી મંજુઘોષા જાતે ઢીલી નહીં પડે અને સમર્પણના સમાચાર : નહીં મોકલે. સમર્પણને અર્થ હવે, મંજુષા વસંતમાધવ-. નું ઠામ-ઠેકાણું બતાવે અને જ્યાં મેઘાનંતી છે ત્યાં. લગ્ન કરવાની સ્વીકૃતિ આપે. રાણીને પૂરો વિશ્વાસ હતે કે એવું થશે. મંજુઘોષા સાથે થયેલી એક દિવસ પહેલાંની વાતમાંથી આ તારણ કાઢયું હતું કે દાળ ગળી તે ગઈ છે. હવે બસ વલોવવાની બાકી છે. સવારે દાસી સવારે નાસ્તે લઈ ગઈ તે જોઈને. દંગ રહી ગઈ. ઓરડે સૂને હતે. કયાં ગઈ રાજકુમારી? આખું ગર્ભગૃહ શેધી વળી. ગભરાતી દાસી રાણુ પાસે ગઈ અને હાંફતાં-હાંફતાં કહ્યું: મહારાણીજી ! રાજકુમારી ક્યાંય નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #234 -------------------------------------------------------------------------- ________________ : 222 વસંતમાધવ-૨ ગઈ કયાં હોય? શું ધરતી ગળી ગઈ? ત્યાં જ નથી માલકિન “ચાલ મારી સાથે પગ પછાડતી મેઘાવંતી ગર્ભગૃહમાં - ગઈ ઓરડે ના જ હતે. બધું શોધી વળી પછી તેની નજર ગૃપ્તદ્વાર પર પડી. તિરાડ દેખાતી હતી, ધક્કો માર્યો - દરવાજો ખુલી ગયે. રાણેએ પિતાનું માથું કૂટયું : “અરે, એને આને ભેદ ખબર હતે? અને હું અજાણ રહી !" પછી પિતાની મૂર્ખતા અને નિષ્ફળતા માટે દાસીઓ પર વરસી પડી. મહારાજને ખબર આપી. સૈનિકે દેડાવ્યા પણું કયાં છે? મેં લટલાવી પાછા આવ્યા. રાજા કશું - કહે, તે પહેલાં રાણીએ જ કહ્યું : ' સારું થયું જતી રહી. ટાઢા પાણીએ ખસ ગઈ, કુળને વધારે કલંકિત કરત. આપણે લેહીથી હાથ ન રંગવા પડયા.” ' રાજાએ દુ:ખથી કહ્યું : પણ અપકીર્તિ તે થઈ જ ગઈ. મેં તને બધા અધિકાશ આપી એટલી પ્રાર્થના કરી હતી કે જગતમાં મશ્કરીને પાત્ર ન બનીએ તે મારી પ્રાર્થના ન પાળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #235 -------------------------------------------------------------------------- ________________ "વસંવમાધવ–૨ 223 - આ વાત પર રાણીએ ધ્યાન ન આપ્યું. અને ચૂપ-ચાપ અંદર જતી રહી. “પ્રાર્થના” શબ્દ સાંભળી ત્રિલેકષી કામ હસ્ય-આ છે મારી માયા. મોટા-મોટા શૂરવીર જે કેવળ જ્ઞાન આપવાનું જાણે છે. આ જ સાચું છે. જે કામનો આવો પ્રભાવ ન હોય તે રાણશૂર વિજયસેન -રાણની ખબર કેરડાથી લેત. [3] એક મહિને તો સ્વાભાવિક પ્રતીક્ષામાં જ પસાર થઈ ગયે. બીજો મહિને પણ વધુ ખટકે નહીં. કૌશામ્બીનરેશ યશોધરે વિચાર્યું : એક જ જગ્યાએ બે મહિના પસાર થવા એ કોઈ મોટી વાત નથી. વસંતમાધવ ધરતીને છેડે જોવા ગયે છે. ફરવામાં એક જગ્યાએ બે મહિના તે થઈ જ શકે છે.” પરંતુ જ્યારે મહિના પર મહિના પસાર થવા લાગ્યા તે રાજા યશોધર ચિંતિત થયા. તેમની સાથે રાણી પ્રીતિમતી, મંત્રી સુબુદ્ધિ અને મંત્રીપત્ની પદ્માવતી પણ 'ચિંતિત થયાં. ચારેનું દુ:ખ એક હતું. નગરવાસીઓ પણ વિચારતા હતા : : “યુવરાજ અને મંત્રીપુત્ર હજુ ન આવ્યા. વર્ષ પસાર થવા આવ્યું.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #236 -------------------------------------------------------------------------- ________________ 2.24 વસંતમાધવ-ર, રાજા યશે ધરે રાજતિષને બોલાવ્યા. મંત્રી વિગેરે . પણ હતા. રાજાએ પ્રશ્ન કર્યો : “પંડિતજી ! યુવરાજ વસંતમાધવ અને મંત્રીપુત્ર - ગુણચન્દ્ર-બંને પૃથ્વી–ભ્રમણ કરવા ગયા છે. યુવરાજ એક મહિના પછી પાછા આવવાને વાયદો કરી ગયે હતો. કેટલાય મહિનાઓ પસાર થઈ ગયા. એ બંને કયારે. આવશે? આવશે કે નહીં ? તિષીએ પ્રશ્ન પર વિચાર કર્યો. ગણિત ગણી, જોયું. કુંડળી બનાવી. રાજાને કોઈક ફળનું નામ પૂછ્યું. . પછી બધી વાતો પર વિચાર કરી કહ્યું : “રાજન ! તમે નિશ્ચિંત રહો. બંને આવશે. જરૂર : આવશે. પ્રતીક્ષા લાંબી છે. બાવીસ વર્ષ, અગિયાર દિવસ, પછી યુવરાજ તમને મળશે. ' “રાજન ! એક બીજી વાત છે. અત્યંત મહત્વપૂર્ણ છે. રાજકુમારના ગયા પછી પૂરા ચાર વર્ષ પછી સમુદ્રના તટ પર તમને એક મહત્વપૂર્ણ વસ્તુ મળશે–જીવતી-- જાગતી. તેને સંબંધ કુમાર સાથે હશે.” - “પણ એવી કઈ વસ્તુ હોઈ શકે ?" રાજાએ પૂછ્યું... તિષીએ કહ્યું : તમે યથા સમયે સાગરના તટ પર પહોંચી જજે સમય બધું બતાવી દેશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #237 -------------------------------------------------------------------------- ________________ વસંતમાંધવ-૨ 225 . રાજાએ તિષીને ખોબા ભરી રત્ન આપ્યાં. પ્રસન્ન મને આશીર્વાદ આપતા જોતિષી જતા રહ્યા. પછી રાજાએ મંત્રીને સલાહ આપી- “મંત્રીજી ! આપણે બધા અત્યારથી પ્રસ્થાન કરીએ. દેશે વટાવતા સાગરના તટ પર પહોંચીશું. મા માં સમય લાગશે.” મંત્રીએ અનુમોદન આપ્યું : હા, સારું તે છે. ચોથા વર્ષની મધ્યમાં સાગર– તટ પર પહોંચી જઈશું. નિર્ણય થઈ ગયો. રાજા-રાણી, મંત્રી–મંત્રી પત્ની દાસીઓ, સેવક અને તેના બધાએ મુહૂર્ત જોઈ પ્રસ્થાન. કર્યું. રાજા યશોધર અને મંત્રી વિગેરે નગર–ગામ જેતા સમય અને સ્થાનનું અંતર ઓછું કરતા હતા. ફરવાનું હતું જ. જીવનસંગિની અને આકાશચારી યાન સાથે હતું. તેથી વસંતમાધવ અને મંજુઘોષા. ભૂમિમંડળના દર્શનીય સ્થાને જોતાં-જોતાં ઊડતાં હતાં.બસ. દુઃખ એટલું હતું કે આ ભ્રમણમાં ગુણચન્દ્ર અને ગુણમંજરી સાથે ન હતાં. મંજુ ઘોષાએ વસંતમાધવને કહ્યું : નાથ ! યાન નીચે ઊતારો.” '! કેમ, કેઈસરોવરમાં સ્નાન કરવાનું મન છે કે શું ?" 2 15 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #238 -------------------------------------------------------------------------- ________________ 221 વસંતમાધવ–૨ “હાય પુરુષોને દરેક સમયે મશ્કરી જ સૂઝશે ? હવે કેવી રીતે કહું? ભગવાનના નામ પર યાન નીચે ઊતારો.” “પરંતુ યાન ભયંકર જંગલની ઉપર ઊડી રહ્યું છે.” તે શું જંગલમાં કોઈને જન્મ નથી થતો ?' “ઓહ ! તે પહેલાં કેમ ન કીધું ?" કહેતાં વસંતમાધવે કળ દબાવી. યાન એક દ્વીપના વનમાં ઊતર્યું. પ્રસવ-પીડા વધતી ગઈ. મંજુ ઘોષાએ એક તેજસ્વી પુત્રને જન્મ આપે. રાજકન્યા બધાં દુઃખ-દર્દ ભૂલી ગઈ. વસંતમાધવે પણ પુત્રનું મુખ જોયું તે ખીલી ઊઠઆહ ! કે સુંદર છે ! આંખે કેટલી મોટી, જેમ કેરીની ફાડ અથવા નીલમના કટોરા. “અરે ! નજર લગાડશે. મા-બાપની નજર પહેલાં લાગે છે.” મંજૂષાએ હસતાં-હસતાં કહ્યું. બે પ્રહર પસાર થઈ ગયા. મંજુષા બેલી : કંઈ ખાવાને પ્રબંધ કરે. લેટ, ઘી, ગોળ લઈ આવો. અગ્નિ પણ જોઈએ. સૂકાં લાકડાં તે અહીં છે જ.” સારું તે તું અહીં રહે. હું જઉં છું. એક પ્રહાર પહેલાં તે પાછે આવી જઈશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #239 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૨ 227 યાનમાં બેસી વસંતમાધવ ગયે.એક નગરમાં પહોંચી ગ. બધી વસ્તુ ખરીદી. સળગતું લાકડું હાથમાં લઈ યાનમાં બેઠે અને દ્વિપ તરફ ઊડાણ કર્યું. દુર્ભાગ્યની ચિનગારી યાનના યંત્ર પર પડી. વિમાન ફાટી ગયું. જેમ ઘાયલ પંખી નીચે પડે છે એમ યાન સહિત વસંતમાધવ નીચે પડે. વધુ વાગ્યું નહીં, પણ હૃદય તૂટી ગયું. હવે શું થશે? હાય મારું ભાગ્ય ? મંજુષા પણ -ગઈ. એ તાજી પ્રસૂતા છે. પાસે કશું નથી. કયાં ભટકશે? રખડી–૨ખડી મરી જશે, હવે શું જોવા હું જીવતો રહું ? હવે તે નહીં મંજુષા મળે કે નહીં મળે નવજાત પુત્ર. ગુણચન્દ્ર અને ગુણમંજરી તે ગયાં જ. મેં તે નિર્ણય કર્યો હતો કે આખું ભૂમિમંડળ ફરીશ અને કયાંક ને કયાંક છૂટા પડેલા મિત્ર અને પ્રિયાને પ્રાપ્ત કરી લઈશ. હવે અશાને સહારો પણ ગયો. આશા નહીં તે જીવન પણ નહીં. હવે હું અગ્નિસ્નાન કરીશ.” વસંતમાલવે લાકડાં ભેગા કર્યા. ચિતા થઈ ગઈ. અગ્નિ તે તેની પાસે હતો જ. પણ મત પહેલાં કેણ મારે * છે? ભાગ્ય કેવા-કેવા જોડ-તોડ ભિડાવે છે. ત્યારે લાવલશ્કર સાથે ભરતપુરના રાજા આવ્યા અને તે જ પળે વસંતમાધવને પકડી લીધા. વસંતમાધવ કંઈ કહે તે પહેલાં જ રાજા બોલ્યા : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #240 -------------------------------------------------------------------------- ________________ 228 વસંતમાધવ-૨, કશું કહેશે નહીં. બધું જાણું છું. કમરમાં તલવાર . લટકી રહી છે. ક્ષત્રિય છે અને આત્મહત્યા કરે છે ? પાણીમાં ઊતરો નહીં અને ઊતરે તે તરે. પાણીથી ન. ગભરાઓ. સંસાર છે તો દુ:ખ પણ છે. આત્મહત્યાથી દુઃખ વધશે. મરીને પણ શાંતિ નહીં મેળવી શકે. જે વાવીને લાવ્યા છે, એને કાપવું પડશે, તેથી કાપે. આગળ. કેરી ખાવી હોય તે કેરીનું બીજ વાવે.. - “તેજસ્વી યુવક ! હું જાણું કે તમારા ઉપર દુઃખ પડયું હશે. એટલે કાયરતાનું સાધન પકડી લીધું. અરે ભાઈ! અહીં સુખી કેણુ છે ? સુખી છું? હું કશું સાંભળીશ પણ નહીં. રથમાં બેસો. ઘેડા પર બેસવા . ઈચ્છતા હો તે ઘેડા પર બેસે. તમારા ભાગ્ય પરિવર્તનમાં મારી પણ કઈ મહેનત હશે, તેથી આવી ગયે. દરરોજ : આવું છું, પણ આજ આવવાનો વિચાર જ ન હતે.. પછી મારા મંત્રીએ કહ્યું તે આવવું પડયું.” ભરતપુરના રાજા વસંતમાધવને ભરતપુર લઈ ગયા. વસંતમાધવને દરબારમાં માનપાત્ર સ્થાન મળ્યું. તક જોઈ. રાજાને પિતાની પૂરી વાર્તા સંભળાવી. એક સાચા શુભ-. ચિંતકની જેમ એ ધર્ય આપ્યું. વસંતમાધવ ભૂતકાળનું જીવન ભૂલી ગયે. તેની ત્રી રાજાના પુત્ર ચન્દ્રચૂડ સાથે થઈ ગઈ. સુખ-સુવિધા, માન-સન્માન સાથે વસંતમાધવના. દિવસે પસાર થવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #241 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ–૨ - 229 મંજુષા બિલકુલ એકલી. પ્રતીક્ષા તૂટી ગઈ. ધારણા કરી જોઈ, પણ તેમાં નિષ્ફળ નીવડી. કયારેક વિચારતી; - “રસ્તે ભૂલી ગયા હશે વન–વન ભટકતા હશે. કયારેક વિચારતી-કદાચ કોઈ અકરમાત થયે હેય. ગમે તે થયું હોય, પણ મારું મન કહે છે કે એ મને જરૂર મળશે. તેમનો વાળ પણ વાંકે નન્હી થાય.' , મંજુષાનું મન સતીનું મન હતું, તેથી તેણે સાચું જ 'કહ્યું હતું. પણ હવે શું થાય ? સદ્યપ્રસૂતા અને ખાવા માટે કશું નહીં. પછી વિચાર્યું, પરિસ્થિતિ માર્ગ શોધી લે છે. પક્ષીઓના ભેજનમાંથી ખાઈશ. સ્તનમાં એના માટે દૂધ તો ઉતરે. ફળ પક્ષીઓ માટે છે. અને મનુષ્ય : એને ખાય છે. સાચે જ મનુષ્ય બહુ સ્વાથી છે. પશુપક્ષીઓથી પણ હલક. મંજુષા ઊઠી. . . . ફળોથી ભૂખ સંતોષી. પાણી પીધું. બાળકને સ્તનપાન કરાવ્યું. એક ઝાડ નીચે જમીન સાફ કરી. ચાર વાંસ ઊભા કર્યા. છેડા ઉપર બાંધ્યા અને તેના ઉપર પાદડાં પાથર્યા. કામચલાઉ પર્ણકુટિર બની ગઈ ભવિષ્ય “અનિશ્ચિત અને વર્તમાન નિશ્ચિત હતું. વનમાં જ રાતદિવસ પસાર થવા લાગ્યા. વનને પ્રભાવ બહુ મને રમ હોય છે. ઉષાદર્શન અને ઊગતા સૂર્યનું સ્વાગત. પક્ષીઓને કલરવ જગાડી દે છે. વચમાં–વચમાં બાળક રડે છે, તે થાબડીને મંજુષા ગણગણવા લાગે છે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #242 -------------------------------------------------------------------------- ________________ 230 વસંતમાધવ-૨. - વાંસની પાતળી-પાતળી લીલી પટ્ટીઓથી મંજુષા-. એ એક ટોપલી બનાવી. શિશુનું પારણું તૈયાર થઈ ગયું.. ટોપલી ઝાડ ઉપર લટકાવી અને બાળક એમાં ઝુલવા લાગે, સાગર અટ્ટહાસ્ય કરતે. રાતમાં તે બહુ ભયંકર લાગત. જગલનાં ઘણાં પશુ-પક્ષી મંજુષાનાં અનાયાસે જ પાળેલાં. બની ગયાં. તેમના માટે મંજુષાએ દાણાનો પ્રબંધ કર્યો. જંગલમાં કુદરતી રીતે ઉગેલા ચોખા તેને મળી ગયા.. તેને જ વેરતી. કબૂતર, ચકલી, મોર વિગેરે આવી. ચણવા લાગતાં. બધાં એટલાં હળીમળી ગયાં હતાં કે મંજુષાની હથેળીમાંથી ચણ લેતાં. હરણ-સસલાને એ. પિતાના હાથથી લીલું ઘાસ ખવડાવતી. જંગલમાં મંગલ. થઈ ગયું. દુઃખમાં પણ સુખ. દિવસે પણ સારા દિવસોની. જેમ પસાર થતા હતા. આ પ્રમાણે જાણે કેટલા દિવસ,. કેટલા મહિનાઓ પસાર થઈ ગયા અને પસાર થતા હતા. વર્ષ પણ આવી રીતે પસાર થાય છે પસાર થઈ જાય છે. એક દિવસ સાગરનું અટ્ટહાસ્ય બહુ ભયંકર થઈ. ગયું. આંધી આવી. મેટાં-મોટાં ઝાડ તૂટી ગયાં ઝાડનાં. થડ વચમાંથી ચીરાઈ ગયાં. મોટી-લાંબી ડાળીઓ ઝુકી. ગઈ, બહુ ભયંકર તોફાન હતું. બાળકનું પારણું. તેની.. ટોપલી બાળક સાથે જ ઊડી ગઈ અને ઊડતી ઊડતી સાગર તટ પર જઈ પડી. કેવી માયા હતી કે બાળક તેમાં રહ્યું... પાણીની લહેર તેને લઈ ગઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #243 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૩ મંજુષા ટેપલીની પાછળ-પાછળ દેડી અને મેહવશ સાગરમાં કૂદી પડી. માતૃત્વની મમતા ધન્ય છે. પણ એક લહરે ઊઠાવી તેને કિનારા પર પટકી દીધી અને એ બેભાન થઈ પડી રહી. તોફાન જતું રહ્યું પણ તેને ભાન ન આવ્યું. ચાર વર્ષ પૂરા થવાના ચાર મહિના પહેલાં જ રાજા યશોધર લાવ-લશ્કર સાથે સાગરતટ પર આવી ગયા. તેમના દિવસે પ્રતીક્ષામાં પસાર થતા હતા કે એક દિવસ પાણીની સપાટી પર તેમણે લીલા વાંસની એક ટોપલી તરતી જોઈ. લહેર કિનારે લાવી રહી હતી તેમની પાસે વહાણે પણ હતાં. એક મોટું વહાણ સાગરમાં નાખ્યું. થોડે દૂર જઈને જ ટોપલી ઊઠાવી લીધી. કિનારે આવી ગયા. એક બાળક મળ્યું. બહુ સુંદર હતું. બધા આશ્ચર્યથી જોવા લાગ્યા. રાજાએ મંત્રીને પૂછયું: " “શું આને માટે જ્યોતિષીએ કહ્યું હતું ? - મંત્રી પિતાને મત આપે તે પહેલાં જ એક જ ધાચારી મુનિ આકાશથી નીચે ઉતર્યા. બધા બાળકની વાત ભૂલી ગયા અને ઊભા થઈ મુનિની વંદના કરવા લાગ્યા. મુનિએ ધર્મલાભ કહ્યા અને બોલ્યા : .. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #244 -------------------------------------------------------------------------- ________________ 232 વસંતમાધવ-૩ “રાજન ! તમારી શંકા દૂર કરવા આવ્યો છું. આ બાળક તમારે કુળદીપક છે. વસંતમાધવને પુત્ર બહુ જ તેજસ્વી અને શત્રુઓનાં માનમર્દન કરનાર થશે.” આનંદ અને આશ્ચર્યથી રાજા રાણીએ મુનિવાણી સાંભળી. પછી મુનિએ ટૂંકમાં બેધ આપે અને જતા રહ્યા. હવે રાજાને શું કામ હતું ? કૌશામ્બી પાછા જવાને વિચાર કર્યો. પાછા ફર્યા. યથાસમય કૌશામ્બી આવ્યા. પૌત્રને જન્મત્સવ મનાવ્યું. નામ રાખ્યું દલથભણ. હવે એ નિશ્ચિત થઈ રાજકુમારની પાછા આવવાની પ્રતીક્ષા કરતા હતા. હવે તિષીની વાત પર પાક વિશ્વાસ આવી ગયે. ચાર વર્ષ પછી વાળી વાત સાચી પડી તે હવે બાવીસ વર્ષ ઉપર અગિયાર દિવસ વાળી પણ સાચી કેમ નહીં હોય! આશા અને ભરોસે પ્રતીક્ષા માટે અને જીવવા માટે આશા અને વિશ્વાસથી મોટે કેઈસહારે છે પણ નહી'. . . . મજુ શેષા બેભાન થઈ પડી હતી. ચાર પ્રહર પછી તેને ભાન આવ્યું. આંખો ખોલી તે પિતાની ચારે તરફ જોયું. ઊભા થવાને પ્રયત્ન કર્યો પણ ઊભા ન થવાયું. એક વૃદ્ધા ભાગ્યએ મોકલી. તેણે ટેકો આપી ઊઠાડી. જે કિઈ સાંભળનાર-જેનાર હોય તો દુ:ખ વધે છે. વૃદ્ધાને જે મંજુઘષા રડી પડી અને બોલી : ' . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #245 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૩ 233 “મા ! તમે કેણું છે? મને મરી જવા દે. સમુદ્રમાં પડવા છતાં હું કેમ બચી ગઈ? બેટી ! તેં મને મા કહી તો એમ જ કહી ? એવી 'કોણ મા હોય, જે પોતાના સંતાનને મરી જવા દે “માહું એવી જ માતા છું. મારો લાલ ટપલી સહિત તણાઈ ગયો. હું તેને બચાવવા કુદી પડી. મેજાએ મને અહીં પટકી દીધી. મેં તેને મરી જવા દીધો. હું તેને બચાવી ન શકી.” ‘બેટી જે હૃદયથી પ્રેરાઈ તું સાગરમાં કુદી હતી, એ માતૃહૃદયને પૂછે કે હું મા થઈ તને મારવાની કે શિશ કરું ? તે મને બચાવવા પ્રયત્ન કર્યો અને હું પણ પ્રયત્ન જ કરીશ બેટી ! એક વાત એ પણ વિચાર કે જે - સાગરની વચ્ચેથી તું તટ પર આવી, અને હું તને મળી ગઈ, એમ જ શું તારો પુત્ર પણ નહીં બચ્ચે હેાય ? * ભાગ્ય પર ભરોસો કર. ભાગ્ય બહુ ચમત્કારી હોય છે. તેને માટે અસંભવ જેવું તો કશું છે જ નહીં. . " “મા! ધીરજ આપવા માટે આવી જ વાત કહેવામાં આવે છે. પણ હું એ યથાર્થને જોઈ રહી છું, જેને જોઈ જીવવા નથી માગતી. હવે કોના માટે જીવતી રહું ?" . . . “બેટી ! હું તને બતાવું છું, કે શા માટે જીવતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #246 -------------------------------------------------------------------------- ________________ 2 34 વસંતમાધવ આ જે મારા વાળ ગરમીથી સફેદ નથી થયા. આ માનવદેવું કર્મ કરવા મળે છે. એટલે કર્મ કરવા જીવતી રહે. કર્મ એક છે. શુભ-અશુભ તેના બે છેડા છે. શુભકર્મ કરવાથી સારું ફળ પ્રાપ્ત કરીશ અને કુકર્મ કરવાથી ખરાબ ફળ પ્રાપ્ત કરીશ. - “આ બધું શુભકર્મનું ફળ છે. જેટલું ખરાબ કર્યું તેનું ફળ ભેગવવાથી શા માટે દૂર ભાગે છે ? શુ શુભફળ. ભેગવવાથી દૂર ભાગી હતી ? આત્મહત્યા કરીશ તો એક મહા અશુભ ફળ બીજુ જોડાઈ જશે. બેટી ! બધું જ છેડી દે. પણ ધીરજ, ધર્મ અને સાહસ આ ત્રણેને ન. છેડ. મંજુષાને સંતોષ થશે. એ વૃદ્ધાની સાથે તેના. ઘરે જતી રહી. જીવને એક નવો વળાંક લીધો. વૃદ્ધાને સહારે, દેવને ભરોસે. ખરાબ દિવસે ફરી સારા દિવસે જેવા થઈ ગયા. વૃદ્ધાએ વિચાર્યું, મારી ધર્મસુતા છે. કુખે જન્મ નથી. લીધે તે શું થયું? તેની રક્ષા–સુરક્ષાની વ્યવસ્થા કરવી એ મારે ધર્મ છે. મારી પાસે એ સુરક્ષિત નથી. હું એકલી અને અસહાય છું મંજુષા યુવાન અને રૂપવતી. છે. કામી-કુમાગી તે દરેક યુગમાં હોય છે. ક્યારે ન. હતા અને કયારે નહીં હોય? રાજભવનમાં રાખું તે. સુરક્ષિત રહેશે. રાજા તે ગરીબ, બાળક, વૃદ્ધ સ્ત્રી, ગાય: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #247 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૩ 235. અને બ્રાહ્મણને રક્ષક હોય છે. નિર્ણય કરી વૃદ્ધાએ મંજુઘેષાને સમજાવી અને તેને લઈ પિતનપુર નગર પહોંચી. રાજા હતા, જિતશત્રુ. વૃદ્ધા રાણીવાસમાં પહોંચી. રાણી તરંગવતી સારા સ્વભાવની અને જોકપ્રિય હતી. પ્રજાસ્ત્રીઓનાં દુઃખ-દર્દ એ મોટે ભાગે સાંભળતી હતી. રાણી. તરંગવતી વરંડામાં બેઠી હતી. - દાસીઓ ચમર ઢળતી હતી. રાણી સુવર્ણમંડિત ચેક પર બેઠી હતી. પગ બાજઠ પર મૂક્યા હતા. વૃદ્ધાએ જમીન પર માથું ટેકવી રાણીને પ્રણામ કર્યો. રાણીએ પ્રણામ સ્વીકાર્યા અને દાસીને સંકેત કર્યા તે દાસીએ. લાકડાની બેઠક આપી. સંકેચાતી વૃદ્ધા બેસી ગઈ. રાણીએ. કહ્યું : “કહે, શું વાત છે! વૃદ્ધા ભૂમિકા બાંધવા લાગી. રાણીએ ટેકમૂળ વાત કહે.” વૃદ્ધાએ કહ્યું : “એક રાજકન્યાને આશ્રય આપો.” રાજ કન્યા ! ' '; , . . . . હો, મહારાણી. ક્યાં છે?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #248 -------------------------------------------------------------------------- ________________ વસંત માધવ-૩ એ “મારા આશ્રયે છે દુઃખની મારી છે. લગ્ન થઈ ગયાં છે. - હવે બધાથી છૂટી પડી ગઈ છે. અહીં સુરક્ષિત રહેશે. વિદ્યાવતી છે. રાજકુમારીને સંગીત શિખવાડયા કરશે.” - રાણીએ તરત રજા આપી– એલાવી લાવો. - . મંજુર્ઘષા મેડી પર હતી. વૃદ્ધા બોલાવી લાવી. તેના રૂપ અને ચારિત્ર્યનું તેજ જઈ ચતુર રાણી સમજી ગઈ કે વૃદ્ધાએ સાચું કહ્યું હતું. બેસવાનો સંકેત કર્યો. મંજુષા બેસી ગઈ. પછી દાસીને કહ્યું : જા, ચાવડીને બેલાવી લાવ.” ચાવડી રાજકુમારીનું નામ હતું. રાણી તરંગવતી - અને રાજા જિતશત્રુ તેના પર પ્રાણ ન્યોછાવર કરતા હતા. -ઊછળથી કૂદતી ચાવડી આવી. ટહૂકીને બોલી : શું છે ? ચાવડી ! જે તારી બહેન આવી છે. (મંજુષાને) શું નામ છે બેટી?...એમ, મંજુઘોષા ! (ચાવડીને) આજથી એ તારી બહેન છે. એ પણ રાજદુલારી છે. મારે બે પુત્રી થઈ. મેટી મંજુઘષા અને નાની તું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #249 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૩ 237. ચાવડી મંજુ પાસે આવી બેઠી. બેલી : " દીદી ! મને વણ શિખવાડશો? ચાલે મારી સાથે. મારી વીણા બતાવું !" બહુ જલ્દી બને હળી-મળી ગઈ. વૃદ્ધાએ સંતોષનો. શ્વાસ લીધો અને ધરતી પર હાથ ટેકવી ઊઠી. રાણીએ. હાથ પકડી લીધો. બેલી - આટલી સરસ બેટી આપી અને એમ જ જતાં રહેશે ? ખાઈ-પીને જજો.” - રાણી બહુ ઉદાર હતી. વૃદ્ધાના સુખપૂર્ણ ગુજારા, માટે આગ્રહ કરી જરૂરી ધન આપ્યું. હસતી-ખુશ થતી. વૃદ્ધા જતી રહી. મંજુષાને હવે દુઃખ એ હતું કે એ વિયેગિની હતી. આમ તે હવે એ સુખના પારણામાં ઝૂલતી હતી. રાજા જિતશત્રુ પણ તેને બહુ જ પ્રેમ કરતા હતા. એક તે તેને સારો સ્વભાવ અને તેજસ્વીતા. બીજુ રાજા-રાણીને અનુગ્રહ, તેથી દાસ-દાસીઓ કાયમ આદેશ માનતાં. ચાવડી અને તેની સાથે એક સરખે જ વ્યવહાર થતો હતો. બંને કાયમ સાથે રહેતી. રાજા જિતશત્રુએ ચાવડીના વિવાહ નક્કી કરી. નાખ્યા, ભરતપુરના રાજકુમાર ચન્દ્રચૂડ સાથે. ભરતપુરના. રાજાને ત્યાં જ તે વસંતમાધવ રહેતું હતું. રાજપુત્ર. ચન્દ્રચૂડ સાથે તેને ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. જેમ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #250 -------------------------------------------------------------------------- ________________ વસ તમાધવ–૩ - 238 રાજા જિતશત્રુ ચાવડી અને મંજુઘોને સમાન રૂપમાં પોતાની બેટી માનતા હતા–તે રીતે ભરતપુરનરેશ પણ ચન્દ્રચૂડ અને માધેરાવ-બંનેને પિતાના જ પુત્ર માનતા હતા. વસંતમાલવે ભરતપુરના રાજાને પોતાનું છૂપું નામ ધોરાવ જ કહ્યું હતું. આખું નગર તેને આ નામથી જાણતું હતું. રાજ્યમાં એ મહત્વપૂર્ણ વ્યકિત માનવામાં આવતો હતે. જાન-પ્રસ્થાનને સમય આવ્યે જાનની સજાવટનું કામ માધેરાવ (વસંતમાધવ ને સેંપવામાં આવ્યું. માધેરાવે પિતાની સૂચના પ્રમાણે સજાવટ કરાવી. રથ, ઘોડા હાથી સજાવડાવ્યા. એવી અદ્ભુત યારી થઈ કે જેનાર દંગ રહી ગયા. યથાસમયે જાને પતનપુર જવા પ્રસ્થાન કર્યું. અનેક દેશના રાજકુમાર જાનમાં હતા. યથાસમયે જાન પિતનપુરની સીમામાં પ્રવેશી. સ્વાગત કરી રાજા જિતશત્રુએ " જાનને ઉદ્યાનમાં રાખી. સજાવટ જોઈ એ પણ ચકિત થયા. વેવાઈ ભરતપુરનરેશને પૂછ્યું તે એમણે માધેરાવ સાથે પરિચય કરા. પિતનપુરનરેશ જિતશત્રુએ વસંતમાધવ ઉકે. માધેરાવને વિનંતી કરી : ‘તમે મારા જમાઈના મિત્ર છે. તેથી જમાઈ - જેટલા જ સમ્માનિત છે. છતાં પણ મારી વિનંતી છે કે મારા મંડપની સજાવટ : પણ જોઈ લે અને સેવકોને સૂચના કરે.” : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #251 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ–૩ 239 વસંતમાધવે સ્વીકાર કર્યો. રાજા જિતશત્રુ સાથે નગરમાં આવ્યું. મંડપને પિતાની રીતથી સજાવડાવ્યો. યથાસમય જાને રંગમંડપમાં આવી અને પિત–પિતાના સ્થાને બેઠા. વસંતમાધવ રાજકુમાર ચન્દ્રચૂડ પાસે બેઠે હતે. નગરની વહ-બેટીઓ છત-છાપરાં પરથી જાનને જોતી હતી. રાણી તરંગવતીએ ચાવડીને કહ્યું : રાજદુલારી ! બહેન મંજુઘોષા અને તે પણ જોઈ આવ.” ચાવડી શરમાઈ રાણું કહીને જતી રહી તો ચાવડી મંજુષા પાસે પહોંચી. મંજુવા ઉદાસ બેઠી હતી. કપડાં પણ બદલ્યાં ન હતાં. ચાવડીએ કહ્યું : " “દીદી ! જલદી તૈયાર થઈ જાઓ. માએ કહ્યું છે. ચાલો જાન જોવા.” - “બહેન ચાવડી ! હું કયાંય નહીં જઉં. મને કશું - સૂઝતું નથી. મારા માટે બધું સૂનું છે. તું જા બહેન ! મને છોડી દે.” “દીદી ! તમે નહીં જાઓ તે હું પણ નહીં જઉં. હમણાં બધાં આભૂષણ ઉતારી મૂકું છું.દીદી ! મારું મન કહે છે કે હવે તમને જલંદી જીજાજી મળી જશે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #252 -------------------------------------------------------------------------- ________________ 24 વસંતમાધવ- ચાવડીએ બહુ આગ્રહ કર્યો. મંજુષા તૈયાર થઈ ગઈ. બંને છત પર પહોંચી અને ઝરૂખામાંથી જેવા લાગી. મંજુષાની નજર વસંતમાધવ પર પડી તો જેતી જ રહી ગઈ. પિતાના સ્વામીને ઓળખી લીધા. ડાબું અંગ . ફરકવા લાગ્યું. હૃદયમાં ઉછાળે છે. પછી કેઈએ વસંતમાધવને કુંવર માધેરાવજી કહી બોલાવ્યો. એટલે તે નિરાશ. થઈ–નામ તો બીજુ છે. તે પછી આ બીજુ કઈ છે? બીજુ કઈ છે તે ડાબું અંગ કેમ ફરકે છે? મન ખોટા સંકેત કેમ આપે છે? શું ખબર તેમના જેવા મુખવાળું બીજુ કઈ હોય. એ હોય તે પિતાનું નામ કેમ બદલી નાએ ?' સંકલ્પ-વિકલ૫ અને દુવિધા લઈ મંજુષા નીચે ઊતરી. દીપમાળાઓના તીવ્ર પ્રકાશમાં રાતે ચાવડી અને ચદ્રચૂડનાં લગ્ન થઈ ગયાં. સવારે કુળ પૂજા માટે જમાઈ ચન્દ્રચૂડ અને માધેરાવ બંને રાજા જિતશત્રુના ભવનમાં પધાર્યા. દાસીઓ આગળ-આગળ ફૂલ પાથરતી જતી હતી. બંને મિત્રો જોજન કરવા બેસી ગયા. સ્ત્રીવૃંદમાં . મંજુઘાષા બેઠી હતી. પાસે જ આડમાં ચાવડી હતી. વસંતમાધવે મંજુષાને જોઈ તે–આ અહીં કેવી રીતે ? તેનું પણ જમણું અંગ ફરકવા લાગ્યું. પ્રતીતિ થઈ કે - આ એ જ છે. પછી વિચાર્યું, હવે સાચું નામ પ્રગટ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #253 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-3 24 ક. રાજા જિતશત્રુ પણ પાસે જ બેઠા હતા. તેમણે બેલા– “કુંવર માધેરાવ !" વસંતમાધવ ન બોલ્યા. ચન્દ્રચૂડે પણ એ નામથી બેલાવ્યું. ત્યારે પણ ન બોલ્યો. પછી ચન્દ્રચૂડે હાથ પકડી. હલા-બોલતા કેમ નથી ?" કેવી રીતે બોલું? મારું નામ તો વસંતમાધવ છે.” - “અરે તે પહેલાં કેમ ન કહ્યું ?' હવે કહી દીધું. બેલવામાં સુવિધા રહે એટલે માધે-- રાવ કહ્યું હતું.' ' હવે મંજુષાને કઈ શંકા ન રહી. હાથ પકડી ચાવડીને એક તરફ લઈ ગઈ. તેને કહ્યું : ' બહેન! આ છે તારા જીજાજી. સાચે જ આ છે.” અરે-અરે, તે કાલે કેમ ન કહ્યું ?' નામની શંકા હતી.” “તે હંમણે બધાને ખુશ કરું છું : ચાવડીએ દાસીને કહ્યું : - “જા પિતાને બેલાવી લાવ.' 16 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #254 -------------------------------------------------------------------------- ________________ 242 વસ તમાધવ-૩ “શું કામ છે ?" આમ કહેતાં રાજા જિતશત્રુ પણ આવ્યા. બધી વાતો સાંભળી તે ફરી વસંતમાધવ પાસે આવ્યા અને પૂછ્યું : “હવે તમે સંભળાવો. તમારી પ્રિયા કયાં છે ? કશું ન છુપાવશે. પિતનપુરમાં ફરી એક વાર ઉત્સવ થશે.” - વસંતમાધવે બધું સંભળાવ્યું. રાજા જિતશત્રુ ઉછળી પડયા. ખુશ થતાં બોલ્યા : બધા સાંભળો, હવે મારા ઘરેથી બે પુત્રીઓ વિદાય થશે. મંજુષાના પતિ છે, કુંવર વસંતમાધવ. અહીં આ બંને પાકી સખી છે અને ત્યાં આ પણ અભિન્ન મિત્ર છે. કે સંગ થઈ ગયે! જેને મળવાનું હતું, એ પણ મળી ગયાં અને છૂટાં પડેલાં પણ મળ્યાં.” જાનમાં પણ સમાચાર પહોંચી ગયા. બધાને બહુ આનંદ થશે. પાંચ દિવસ જાન રહી. જ્યારે વિદાયનો સમય આવ્યે, તો રાજા જિતશત્રુએ ભરતપુરનરેશને પ્રાર્થના કરી : હવે તે તમે બધું જાણી ગયા છે.. ચાવડી તે અત્યારે તમારી સાથે આવશે જ. મંજુષાને મૂકી જાઓ. તમને મારી વિનંતી છે કે કુંવર વસંતમાધવને થોડા દિવસ અહીં પિતનપુરમાં રહેવાની રજા આપો. બંને પુત્રીઓનો વિરહ હું સહન કરી શકીશ નહી. ભરતપુરનરેશ બેલ્યા ? . . . . " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #255 -------------------------------------------------------------------------- ________________ -વસંતમાધવ-૩ 243 “અરે, તે વસંતમાધવ પર તમારો અધિકાર શું મારાથી ઓછે છે? એ તે ફરવા નીકળ્યો જ હતો. પછી તમે એ પણ કહે છે કે કૌશામ્બીના રાજપરિવારનું અને તમારુ ગોત્ર એક છે. એ તો તમારે અધિકાર છે. મારો અતિથિ અને તમારું કુળ-ગોત્રનો-ઘરને જ છે.” જાન વિદાય થઈ ગઈ. ચાવડી અને મંજુષા એક બીજાને મળીને રડયાંમાં અને છૂટાં પડયાં. બધાની સાથે વસંતમાધવ નગર–સીમા સુધી જનને વળાવવા ગયે. જ્યારે પાછા ફરવા લાગે તો ચન્દ્રચૂડને કહ્યું : - છૂટા પડવાથી શું મિત્રતા તૂટી જાય છે ? આજે છૂટા પડીએ છીએ, તો કાલે મળીશું પણ ખરા. છૂટા પડેલા મળે છે અને મળેલા છુટા પડે છે. આ તો જીવનના બે છેડા છે.” બંને મિત્રો પિત–પોતાની દિશાઓ તરફ વળ્યા. વસંતમાધવ અને મંજુષા જમીને એકાંતમાં બેઠાં. પિત– પિતાની કથા સંભળાવી. બંનેનું હૃદય હલકું થયું. હવે બંનેના દિવસ પિતાપુરમાં આનંદથી પસાર થવા લાગ્યા. પુત્ર-વિગના દુઃખથી વસંતમાધવ વધારે દુ:ખી થયે. કારણકે તેના માટે આ નવું દુઃખ હતું અને મંજુ ઘોષાને ઘા સમયે ભરી દીધું હતું. આ * દિવસે પસાર થતા હતા. રાજા જિતશત્રુ વસંતમાધવ પર મુગ્ધ હતા અને વિચારતા હતા કે હવે પોતાના કુળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #256 -------------------------------------------------------------------------- ________________ 244 વસતાધવ-૩, 11ન ગેત્રને સમર્થ ઉત્તરાધિકારી મળી ગ છે, તે રાજપાટ તેને જ આપી દીક્ષા ગ્રહણ કરી લઉં. પણ હજુ સમય આવ્યું ન હતું. તેથી વિચાર, સંક૯૫ ને બ. પિતનપુરમાં અચાનક જ ચરોનો ઉપદ્રવ વધી ગ. જનતા ત્રાહિ–ત્રાહિ કરી ઊઠી. ત્યાં સુધી વાત આવી ગઈ કે પુરવાસીઓએ નગર છેડવાનો નિશ્ચય કરી લીધું. કારણકે રાતની રાત જાગવા છતાં ચેર પકડાતા ન હતા. રાજાના સજાગ પહેરગીરે અને રક્ષકે પણ નિષ્ફળ ગયા. રાજકેષમાં પણ ચોરી થઈ ગઈ. ત્યારે રાજાએ સભામાં બીડું મૂછ્યું: કોણ પકડશે ચર? ઊઠાવે બીડું, મેં માગ્યું ઈનામ મેળવશે.” કેઈની હિંમત ન ચાલી. લેકો ગુસપુસ કરવા લાગ્યા–ચાર હોય તે પકડે. હવાને કણ પકડે? કેણ, જાણે ચાર કયારે આવે છે અને કયારે જતા રહે છે? મેટા જાદુગર છે-મહામાયાવી. " , વસંતમાલવે બીડું ઊડાવ્યું. તાળીઓનો અવાજ થયો. રાજાએ કહ્યું : ' “તે જાણતો જ હતો કે તમે જ આ કામ કરી શકે તેમ છે. જોઈએ તેટલી સેના સાથે લઈ જાઓ.” “તાત! એકલે જ પકડીશ. તમારે આશીર્વાદ મારુ બળ હશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #257 -------------------------------------------------------------------------- ________________ * વસંતમાધવ-૩ 245 રાત પડી. અડધી રાતે પ્રીતિમતીને પુત્ર ખુલ્લી તલવાર લઈ એકલે જે વન તરફ ચાલવા લાગ્યું. જ્યારે પુણ્ય પ્રગટ થાય છે તે વિશ્વાધારની પ્રતિકૂળતા પણ મનુષ્ય તરી જાય છે. સિંહ જ્યારે પોતાની ગુફામાંથી નીકળે છે, તે સાથે કેઈ સૈનિક નથી હોતો. એ એકલે. જ હોય છે અને મૃગોને મારે છે. વસંતમાધવરૂપી સિંહ પણ ચારરૂપી મૃગોનો શિકાર કરવા એકલે નીકળી પડ્યા હતે. - પિતનપુરથી છેડા કેસ દૂર વનમાં વસંતમાધવ પહોંચે. એક યોગી ધ્યાનમગ્ન બેઠેલા મળ્યા. વસંતમાધવે ગીને પ્રણામ કર્યા તે યોગીએ આશાથી વિરુદ્ધ કડકાઇથી કહ્યું : કેણ છે? જાઓ અહીંથી, ધ્યાન કરવા દો.” વસંતમાધવ સમજી ગયા કે આ કોઈ ધૂર્ત છે. યેગીનો વેશ ધારણ કરી બેઠે છે. વસંતમાધવે અભિનય કર્યો. તલવાર મૂકી ચગીને પગમાં પડયે અને બોલ્યો : આ તલવારથી મારું માથું ઉડાવી દો. હવે તમારા ચરણોનું શરણ છેડી કયાં જઉં ? માતા-પિતાએ કાઢી મૂકર્યો. ભીખ તો માગી શકતો નથી. ચોરી કરવાના વિચારથી રાતે ભટકું છું. સફળતા નથી મળતી, તેથી ભાગ્ય પ્રેરણું થી તમારા શરણે આવ્યો છું.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #258 -------------------------------------------------------------------------- ________________ 246 વસંતમાધવ - યોગી થડા નરમ પડયા. વસંત માધવ કશું કહેવાને. હતે તે જ સમયે ચાર ચાર આવ્યા અને ચોરીનું ધન ગી રૂપ ચેરનાયકના પગમાં મૂકી દીધું અને શાબાશી. મેળવવાની આશામાં બોલ્યા : - કેટલું મળ્યું છે આજે ! હીરાનાં આભૂષણ પણ. બધાથી વધારે છે.” ગીરૂપ ચોરનાયકે કહ્યું : સાથીઓ ! હવે તમારા બધાનો અંત નજીક આવતે. દેખાય છે. કારણ કે વસંતમાધવે તમને મારવાનું-પકડવાનું બીડું ઝડપ્યું છે. હવે શું કરશો ? ચાર બોલ્યા : " અસંભવ! એવી કઈ માતાને પુત્ર છે, જે અમારા પડછાયાને પણ પકડી શકે. અમારામાંથી કઈ એકને પણ. સામને કરી શકતું નથી. હમણું આવી જાય તો યમલેક પહોંચાડી દઈએ.” વસંતમાધવે ગીને કહ્યું : “ભગવદ્ ! એ તે મહામૂખ છે, જે તમારા જેવા તપસ્વીના વચનેને વિશ્વાસ નથી કરતા. તમે મને આજ્ઞા આપે, તે હું હમણાં જવું અને વસંતમાધવનું માથું તમારા પગમાં મૂકી દઉં.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #259 -------------------------------------------------------------------------- ________________ વસંતભાધવ-૩ ખુશ થઈ એગીએ અનુમતિ આપી દીધી. વસંતમાધવ તરત રાજભવન આવ્યું. રાજકોષમાંથી ઘણાં જ, રત્ન કાઢયાં અને ઝડપથી વેગી પાસે આવી છે : - “ભગવદ્ ! તમારે સંગ બહુ ચમત્કારી છે. આજે ચેરીમાં સફળ થઈ ગયે. આટલાં રત્ન ઊઠાવી લાવ્યા. પહેલી સફળતાની તુછ ભેટને સ્વીકાર કરે.' , * કપટી ભેગીએ કહ્યું : અરે, અમે તો આ માયાને અડતા પણ નથી. છતાં પણ તમને નિરાશ નહીં કરું. મારા આ ભક્તોને આપી દે.” ચારે ચોરોએ રત્ન સમેટી લીધાં અને વનમાં વિલીન. થઈ ગયા. પાછળ-પાછળ છાયાની જેમ વસંતમાધવ પણ લાગી ગયે. ચારે ચોર એક ઝાડીમાં ઘૂસ્યા. એક પથ્થર ખસેડ અને ગુફામાં ઘૂસી ગયા. વસંતમાધવ પણ ઘૂસ્ય, સંતાઈ ગર્યો. ચારેએ ધન ગુફામાં મૂકયું અને બહાર જતા રહ્યા. પૂર્વવત્ પથ્થરથી દ્વાર બંધ કરી દીધું. . વસંતમાધવે ગુફાનું નિરીક્ષણ કર્યું. ચારે તરફ ધનના ઢગલા હતા. સોનું, ચાંદી અને રત્ન. મૂલ્યવાન કપડાં પણ હતાં. જ્યાં-ત્યાં મનુષ્યનાં હાડપિંજર લટકાવેલાં હતાં. કેટલાક મનુષ્ય કેદ હતા. એક ખૂણામાં બેઠેલી સ્ત્રી પણ બંધનમાં બંધાયેલી હતી. ગુફા લાંબી-પહોળી હતી. વસંતમાધવને સ્ત્રીએ જે તે બેલી : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #260 -------------------------------------------------------------------------- ________________ 248 વસંતમાધવ-૩ “પાછા જાઓ. તમે કેવી રીતે આવ્યા ? જુએ છે, આ કેદીઓની દશા ? આ પણ તેમને પકડવા આવ્યા હતા. તમે પણ એ માટે આવ્યા હશે. પણ તેમને પહોંચી વળશે નહીં. અસુર પણ તેમને મારી શકતા નથી અને દેવ પણ. આ બધાની પાસે મેટી વિદ્યાઓ છે. એ અદૃશ્ય થઈ જાય છે અને વિદ્યાઓથી મારે છે. જવ વહાલે નથી? જલદી કરો. હજુ રાત છે. દિવસ ઊગશે તે એ લોકો અહીં આવી જશે અને આખો દિવસ અહીં રહેશે.” જ્યારે બંદિની બધું કહી ચૂકી તે વસંતમાલવે મને જીવનમાં કોઈ મોહ નથી. કેને મરવાનું નથી? એમને જીતવને જે કંઈ ઉપાય તમને ખબર હોય તો બતાવે, જરી બતાવે.” . . . . . . સ્ત્રીએ કહ્યું : - - , : “અહીંથી પશ્ચિમમાં ચાલ્યા જાઓ. દસ કોસ દૂર એક પહાડ છે. ઝરણા પાસે જે એક ગુફામાં ગી રહે છે. તેને પ્રસન્ન કરી લે તે એમને જીતી શકશો?' * * બસ, હવે વસંતમાધવ જદી ચઢ્યું. ત્યારે ગુફાદ્વારનો શિલા ખસી, પે ધૂર્ત યોગી પ્રવેશ્યો. દરવાજે હજુ ખુલ્લે હતો. કદાચ બાકીના ચેરે પણ પાછળ-પાછળ આવી રહ્યા હતા. વસંતમાધવ તિરાડમાંથી જોઈ રહ્યો હસ્તે. ગીએ પિતાને કપટી વેશ ઉતાર્યો. દાઢી બનતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #261 -------------------------------------------------------------------------- ________________ -વસંતમાધવ-૩ 249 - હતી, જટા પણ. હવે એ દેવકુમાર જે. સુંદર પુરુષ થઈ . એ આગળ ગયે તે લાગ જોઈ વસંતમાઘવ ચુપચાપ બઝાર નીકળી ગયે અને પશ્ચિમ દિશા તરફ ચાલવા લાગ્યું. ' વસંતમાધવ યથાસમયે પહાડ પર પહોંચી ગયે. યોગીને વંદન કર્યા. તેમને પ્રસન્ન ક્યાં અને બધું સંભળાવ્યા પછી કહ્યું : ‘હવે મારી આબરૂ તમારા હાથમાં છે. 3: ". ના : " યોગી બોલ્યા : વસંતમાધવ! મને તમારી પ્રતીક્ષા હતી: ગુણચન્દ્ર અને ગુણમંજરી પણ અહીં હતાં. હવે તમને શોધવા - નીકળી પડ્યાં છેઝડપથી તમને મળશે. “વત્સ ! આ શેરોને પણ તમારા જ હાથથી મરવાનું છે. હું તમને સાત વિદ્યાઓ આપું છું. વિજય તમારે જ થશે.” આ ત્યાર પછી ચગીએ વસંતમાધવને (1) સ્તંભન, (૨)મોહન, (3) ઉચાટન (4) ગગનયામિની (5) દૈત્ય, દમન (વિષહર અને (૭)વશીકરણએ સાતે વિદ્યાઓ ઝડપથી સિદ્ધ થઈ ગઈ અને હવે વસંતમાધવ ચોરવાળા વનમાં આવ્યા. દિવસનો સમય હતો. પચે માયાવી ચાર નિશ્ચિત થઈ ઊંઘતા હતાં. તેમનું આ જે કામ હતું. દિવસે - ઊંઘવું અને રાતે ચોરી કરવી. . ' 4 5 . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #262 -------------------------------------------------------------------------- ________________ 250 વસંતમાધવ-૩: વસંતમાધવે પથ્થર ખસેડે. ગુફામાં ઘૂસ્ય અને ચોરને પડકાર્યા. ચોરે એવી રીતે ઊઠયા કે કોઈ મછરને મસળવા ઊઠયા હોય. તેમને વિદ્યાઓનું બહુ અભિમાન હતું. એક શેર પહેલાં ઝકયે. તંભન વિદ્યાથી વસંતમાધવે તેને રેકી દીધો અને દૈત્યદમનને પ્રગથી. મારી નાખ્યો. પછી ત્રણેને મારી નાખ્યા અને નાયકને. તે તડપાવી-તડપાવીને માર્યો. પાંચે મરી ગયા. નગરમાં સમાચાર મોકલાવ્યા. એક કેદીને મેક. રાજા સેના. લઈ આવ્યા. નગરવાસીઓ પણ આવ્યા. બહુ આશ્ચર્યથી. ગુફા જોઈ. કેદીઓને મુક્ત કર્યા. કેદી સ્ત્રીને વસંતમાધવે. તમે મારાં ધર્મનાં બહેન છે. તમે જ મારો જીવ: બચાવ્યું છે.” , “ભાઈ! ટી ખુશામત ન કરે. તમે કેટલાયને અચાવ્યા. બધા જોઈ રહ્યા છે.” આ ગુફાનું ધન ભંડારમાં ભયું. એક–એક કેદીને યથા-- સ્થાને પહોંચાડવામાં આવ્યા. ગુફા-ધનનું પ્રદર્શન જવામાં આવ્યું. જેનું જે ચેરાયું હતું, તે ધનમાંથી પુરવાસીઓએ પિત–પિતાનું લઈ લીધું. બાકીનું રાજકેષમાં જમા થયું.. બહુ મેટું કામ થઈ ગયું હતું. રાજા જિતશત્રુએ ધામ-. ધૂમથી વસંતમાધવનું રાજતિલક કરી નાખ્યું. પ્રજા ખુશ થઈ, આવા સુશાસકને પ્રાપ્ત કરી, હવે રાજા નિશ્ચિત થઈ ઘરે જ ધર્મારાધન કરતા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #263 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૩ 251. થોડા દિવસ પછી વસંતમાધવનું મન ઉચાટ પામ્યું તો કૌશામ્બી જવાનો વિચાર કર્યો. વિચાયું, વિજયપુર , થઈ કૌશામ્બી જઈશ. રાજા વિજયસેનને પણ પાઠ ભણાવવા-. ને છે. એક દિવસ સચિવોને પૂછયું : કે “અહીંથી કશામ્બી કેટલું દૂર છે ? હજારો કોસ દૂર હતું. નિર્ણય પાકે હતે. ચતુર. ગિણી સેના સાથે વસંતમાધવે પ્રસ્થાન કર્યું. શુકન પણ. સારા હતા. વસંતમાધવ પાસે સેનાનું બળ તે હતું જ. . સાત દિવ્ય વિદ્યાઓની સંપત્તિ પણ હતી. જડ સંપત્તિનું રક્ષણ કરે છે પ્રાણી અને વિદ્યાધન મનુષ્યની રક્ષા કરે. છે. સાચું તે છે જ. મંજુષાના મનમાં પિયર જવાને ઉત્સાહ હતા ? હવે મને વાસંતી મળશે. મારા માટે તેણે કેટલું દુઃખ સહન કર્યું. હવે હું તેને મારી સાથે કૌશામ્બી લઈ જઈશ.. હવે વિમાતા જશે તે આંખો ફાટી જશે. મને ઠામ-ઠેકાણું પૂછવા વાસંતીની ચામડી ઉતારી નાખી. ઓહ! એ દુષ્ટાએ કેટલા કોરડા માર્યા. હું એક પત્ર વાસંતીને આપી. આવી છું. એને ભેદ કોઈને ખબર નથી. જ્યારે એ પહેલી રાતે ગુપ્તદ્વારથી મને ગર્ભગૃહમાં મળી હતી ત્યારે એ. રાતે મેઘાવંતી મારી જદ જેવા આવી હતી. જ્યારે એ. જતી રહી હતી ત્યારે. રાતે. મેં પત્ર લખ્યો હતો. બીજા દિવસની રાતે જ્યારે એ મને મુક્ત કરાવવા આવી હતી,. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #264 -------------------------------------------------------------------------- ________________ -૨પર વસંતમાધવ-૩ ત્યારે પત્ર આ હતો. પત્રમાં મરવાની વાત લખી ન --હતી, સંકેત હતો. પણ વાસંતીએ તે પિતાને કહ્યું હશે કે હું મરી ગઈ છું. પિતા બહુ દુઃખી થયા હશે. હવે જોશે તો ચમકી જશે.” આમ મંજુઘાષા જાણે શું-શું વિચારી રહી હતી. સેનાની વચમાં તેને રથ વિજયપુર તરફ આગળ વધતો હતો. ગુણચન્દ્ર અને ગુણમંજરીએ વસંતમાધવની બહુ - રાહ જોઈ. પછી ગુણચન્દ્રએ, ગુણમંજરીને કહ્યું: ' “ભાભી ! આમ કયાં સુધી બેસી રહીશું? ગીરાજની રજા લઈ આપણે બંને ભાઈને શોધવા જઈએ. તેમને મળવાનું જ છે તે ત્યાં જ પગ ઉપડશે.” . ગુણમ જરીએ કહ્યું .. : : ' , . “દિયર ! તમે સાચું કહ્યું. તેમના વિના એક ક્ષણ એક વર્ષની જેમ પસાર થાય છે. તેમને શોધતાં–શેધતાં જ પ્રાણ આપી દઈશ. પણ હવે બેસીને પ્રતીક્ષા નહીં કરું.” - નિશ્ચય થઈ ગયો. બનવાકાળ થવાનું જ છે, એ સમજી એગીએ સ્વજનને શેધવાની અનુમતિ આપી દીધી. બંને ચાલ્યાં. જ્યાં રાત પડતી, ત્યાં રોકાઈ જતાં. ફળ વિગેરે ખાઈ ભૂખ સંતોષતાં. વનને માર્ગ હતો. એક વનમાં અશુભ કર્મ પ્રગટ થઈ ગયાં. ચેરેએ ઘેરી લીધાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #265 -------------------------------------------------------------------------- ________________ વસંતભાધવ–૩ 253:: અને બંનેને ઝાડ સાથે બાંધી દીધાં. શુભાશુભ કર્મોની તડકા-છાંયડી થઈ. એક વણઝારો પિતાની વણઝાર લઈ પિતાના નગર તરફ જતું હતું. તેણે બંનેનાં બંધન છેડી. નાખ્યા અને પિતાના ઘરે લઈ ગયે. પણ એ શેઠની પત્ની બહુ કર્કશા હતી. ગુણમંજરીના રૂપને જોઈને એ ગુસે. થઈ. શેઠ પર ગર્જના કરી કૂદી પડી. - “અરે, આ ચુડેલને કયાંથી પકડી લાવ્યા ? મારાથી. તમારું મન ભરાઈ ગયું છે કે શું ? હવે તે આને રાખો, હું કૂવામાં પડીશ.” - શેઠે જવાબ આપે : “અરે પાપિણી ! આ મારી ધર્મ પુત્રી છે. શા માટે પોતાની જીભને કલંક લગાડે છે ? વચમાં જ ગુણચન્દ્ર બોલ્યા : - “શેઠજી ! અમારી પાછળ તમે બંને કેમ પડયાં છે? માતાના સેદ, ભાભીનું અપમાન હું સહન કરી શકીશ નહીં. અમે બંને જઈએ છીએ. અમારા ભાગ્યમાં જે હશે તે ભોગવીશું.' - શેઠ પણ તેમને રોકી શકયા નહીં. રાતમાં જ બંને જતાં રહ્યાં અને વન-વન ભટકવા લાગ્યાં. બધું ભાગ્યા પર છોડી દીધું. P.P. AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #266 -------------------------------------------------------------------------- ________________ મંજુઘોષાના જવાની વિજયપુરમાં કેટલાય દિવસે સુધી ખૂબ ચર્ચા થઈ પુરવાસીઓનો એ નિશ્ચય મત હતું કે નવી રાણએ સાવકી પુત્રીને ચુપચાપ મારી નંખાવી છે અને જાહેર એ કર્યું કે મંજુઘોષા નાસી ગઈ. કેટલાક * વિરોધ પણ કરતા અને કહેતા ભાગી જ ગઈ હશે. જેટલાં મુખ એટલી વાતો. ધીરે ધીરે મંજુઘાષાની વાત બધાના મન પરથી ઉતરવા લાગી. રાજા વિજયસેનને સંતોષ થશે, કારણ કે બેટીના કૃત્યથી એ દુઃખી હતા. રાણી મેઘાવંતીને થોડો વસવસો એ હતો કે હું એને મરાવી ન શકી. જ્યારે આ મામલે શાંત થયે તો વાસંતી રાજા વિજયસેનને એકાંતમાં મળવાની તક શોધવા લાગી. એ દરરોજ લગભગ ઉદ્યાન ભ્રમણ કરવા જતા હતા. અંગરક્ષક સાથે રહેતા. છતાં પણ એ અંગરક્ષકને રથ પાસે મૂકી ઉદ્યાનમાં એકલા જ ભ્રમણ કરતા. થોડીવાર જળકુંડની પાસે જ બેસતા. વાસંતીએ ઉદ્યાનમાં જ મળવાને નિશ્ચય કર્યો અને એક દિવસ પહેચી ગઈ. રાજાએ જોઈ તે બોલ્યા : અરે વાસંતી તું? તે પણ કશું ન વિચાર્યું, તે - સારું ન કર્યું.' - “અન્નદાતા ! આજે હું સારું કરવા જ આવી છું. - જ્યાં સુધી રહસ્ય નહીં ખૂલે, ત્યાં સુધી તમે રાજપુત્રી વિશે જાણે શું-શું વિચારતા રહેશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #267 -------------------------------------------------------------------------- ________________ SU V IJ S. - થાન મર 255 @ii મહાવીર જૈન આજના જ શિવ તે બતા એ કયાં ગઈ છે? કોની સાથે તેનાં - લગ્ન થયાં છે ?" છે. વાસંતી બોલી : - “અન્નદાતા ! એ કયાંય ગઈ નથી. પરંતુ મહારાણી દ્વારા યમલોક પહોંચાડવામાં આવી છે. જે દિવસે તેના નાસી જવાની બૂમ પડી હતી, તેની પહેલી રાતે થોડા સૌનિકો તેને ચુપચાપ લઈ જતા હતા. એમણે દૂરથી મારો પડછાયે જે. એમને શું ખબર હતી કે હું છું? કઈ પણ હોય એમ વિચારી એમણે એક પત્ર ફેંકયે. પત્ર મેં લીધો અને વાંચ્યું પણ ખરા. પત્ર વાંચવાથી એવું લાગ્યું ‘કે પોતાનો મરી જવાનો ખ્યાલ તેમને આવી ગયો હતો.” તે લાવ, કયાં છે એ પત્ર ? * : “સાથે જ લાવી છું. તમારા માટે જ લખવામાં આવ્યું છે.' વાસંતીએ રાજા વિજયસેનને પત્ર આપે. બંને તરફના ગોળ-ગોળ ડંડા પકડી રાજા વિજયસેન રેશમ પર લખેલે પત્ર વાંચવા લાગ્યા. પહેલાં તે સમગ્ર પત્ર પર એક ઉડતી નજર નાખી. પછી એક–એક શબ્દ વાંચવા લાગ્યા : . . પૂજય તાત ! દોરડું અને સાપ સરખાં હોય છે. તેથી કયારેકકયારેક અંધારામાં જોનારને ભ્રમ થાય છે. પણ ભ્રમ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #268 -------------------------------------------------------------------------- ________________ 256 ક છે. * વસંતમાધવ-૩. ભ્રમ જ છે. કાવતરાખે જે ન કરી બતાવે એ ડું છે. ‘તાત ! તમને યાદ હશે, જ્યારે નવી મા આવી, હતી, ત્યારે એ મને મારતી હતી. તમે એક દિવસ મને કહ્યું હતું કે મંજુ ! તું મૂંગી થઈ છે. કશું કહેતી નથી. પણ શું હું જાણતો નથી ? એ દુષ્ટા ! તને મારે છે ? પણ ગુને માટે જ છે. મારું જ પાપી મન ન માન્યું. મંત્રીઓના દબાણનું બહાનું લઈ મેં બીજા લગ્ન કરી, લીધાં. - “રાજન ! હવે હું મૂંગી નહીં રહે. હવે તમને . બધું જ કહીશ. પિતા સામે મૂંગી રહી, પણ રાજા સામે , નહીં રહું, કારણ કે ન્યાય તે રાજા કરે છે. તેથી મેં તાતની જગ્યાએ રાજન લખ્યું છે. તો રાજન ! મારી, વિમાતાએ કાવતરું રચ્યું, મારાં લગ્ન એક કેઢી રાજ- . કુમાર સાથે કરવાનું. વિશ્વાસુ માણસે દ્વારા મને ખબર પડી ગઈ. પણ શું કરું ? બેટી અને ગાય-બંને વિવશ . હોય છે. બંનેને જ્યાં હાકે ત્યાં ચાલી જાય છે. કઢી . સાથે જો મારાં લગ્ન થઈ જાય તે હું શું કરત? કશું જ નહીં. . - - “રાજન્ ! ભાગ્યથી એક રાજકુમાર, દેવરૂપ જે . સુંદર અને મહાપરાક્રમી માર મહેલમાં આવ્યું. પિતાના . ઉદ્ધાર માટે શાસ્ત્ર પ્રમાણથી ગાંધર્વ લગ્ન કરી લીધાં. પિતાની અમતિની આશા ન હતી-વિમાતાની તે હોય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #269 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૩ જ ક્યાંથી, જેણે આ કર્યું. વિમાતાએ કાવતરું રચી મને મંત્રી પત્નીને ઘેર આખી રાત રાખી અને મારી પાછળ મારા ભવનમાં મારા પતિને સૈનિકોએ ઘેરી લીધા. એ વીરે છ સેનિકોને મારી નાખ્યા અને કેણ જાણે કયાં નાસી ગયા. પછી મને વિમાતાએ ગર્ભગૃહમાં કેદ કરી રાખી. ભૂખી રાખી. વાસંતીને એટલી મારી કે તેની ચામડી ઊતરી ગઈ. - હવે રાજન ! મને તમારી પાસે ન્યાયની આશા ન રહી, તેથી આ પત્ર લખ્યું. હું રહું ન રહે, મારે આ પત્ર તમારો ભ્રમ દૂર કરશે. તમારી પુત્રી પુનશ્ચ મંજુષા.” “છેલ્લે મેં ‘તમારી પુત્રી લખ્યું. તમે રાજા છે, હું પ્રજા છું. પ્રજા પણ રાજાનાં સંતાન હોય છે અને હું તે. છું જ. એટલે “પુત્રી લખ્યું. જો મરી જઈશ તો સ્વર્ગમાં મારી માતા માનવતીને મળીશ.” * પત્ર વાંચી રાજા વિજયસેન રડી પડયા. બહુ રડયા. . બહુ પસ્તાયા. પિતાની જાતને ધિક્કારી–અરે હું કેવો રાજા * છું અને કેવો પિતા ? મેં તપાસ પણ ન કરી. નિર્દોષ પુત્રો મરી ગઈ! પછી ગુસ્સો ચઢ. ભ્રમરો ખેંચાઈ. આંખ લાલ થઈ. એકદમ ઊઠયા–“હવે શુ મેળાવંતીને જીવતી છેડીશ ? 17 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #270 -------------------------------------------------------------------------- ________________ - હમણાં જ તેના પ્રાણ લઉં છું.” વાસંતીએ પગ પકડી લીધા પ્રજા રક્ષક ! એવું ન કરે. હું તમારા પગ પકડું છું. તેને મારીને તમે દુસહ કર્મ બાંધશો. એ પોતે જ પિતાનાં કરેલાં કર્મનું ફળ ભોગવશે.” જ્યારે રાજાએ વચન આપ્યું, ત્યારે વાસંતીએ પગ છેડયા. રાજા રથ સુધી ગયા. વાસંતીને પણ બેસાડી. ભવન પહોંચ્યા. તેમના ગુસ્સાને જોઈ રાસ-દાસી ડરી ગયાં. બૂમ પાડી મેઘાવંતીને બોલાવી. બેલ્યા : “દુષ્ટા ! નાટક કરે છે ? તે છૂપી રીતે મારી પુત્રીને નારી નંખાવી. તારા પ્રાણ આણે બચાવી લીધા. પણ કેરડા જરૂર મારીશ.” સાચે જ રાજાએ મેઘાવંતી પર કેરડા વરસાવ્યા. 'એ હાય-હાય કરતી રહી. પછી વાસંતીએ જ છેડાવી. રાણીએ બચાવ પણ કર્યો, પણ રાજાએ કશું ન સાંભળ્યું. હવે રાજ વિજયસેન મેઘાવંતીથી એકદમ વિમુખ રહેવા લાગ્યા. તેનું માન-સન્માન પણ ઘટી ગયું અને એ દાસીની જેમ રહેવા લાગી. ખરાબ કામનું ખરાબ પરિણામ. થોડું અહીં અને ડું પરકમાં પણ, જન્મ જન્માંતર સુધી. સમય પસાર થતો રહ્યો અને રાજા પુત્રીના તથાકથિત મૃત્યુ શોકને ભૂલતા ગયા. ૦ધા ઘા રુઝાય છે, પણ સમય : વિના નહીં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #271 -------------------------------------------------------------------------- ________________ વસ તમાધવ-૩ 259 લાવ-લશ્કર સાથે વસંતમાધવ વિજયપુર પહોંચી ગચો. નગરથી દોઢ કેસ દર મેટા મેદાનમાં પડાવ નાખ્યો. હવા પર તરતી રાજા વિજયસેન પાસે ખબર પહોંચી કે કોઈ મેટા રાજાએ નારની બહાર પડાવ નાખે છે. વિજયસેન ગભરાયા. નાગરિક શકિત અને ભયભીત થઈ ગયા. અચાનક યુદ્ધનાં વાદળ છવાવા લાગ્યાં, બધાને એવું જ દેખાતું. રાજા વિજયસેને રાતે જ મંત્રણા કરી. નિશ્ચય થયે, સેનાને તૈયાર રાખો. સવારે વિપક્ષમાંથી સંદેશો આવવા દે. અહીં વસંતમાધવે ગગનગામિની વિદ્યાર્થી પોતાનું વિમાન ઊડાવ્યું અને ક્ષણમાં જ મંજુઘષા સહિત ભાગચન્દ્રના ભવનમાં દાખલ થઈ ગયે, શેઠ-શેઠાણું બહુ ખુશ થયાં. વાસંતી પણ ત્યાં જ હતી. આખી રાત વાતે થઈ. સુખ-દુઃખની ચર્ચા, વીતેલા દિવસોની વાત, પિતપિતાની વાત બધાએ કહી. વાસંતીએ મંજુષાને તેને પત્ર મહારાજને આપ્યાને પ્રસંગ પણ કહી સંભળાવ્યું. ચોથા પ્રહરમાં વસંતમાધવે શેઠને કહ્યું : " “તાત ! હું મારા પડાવ પર જઉં છું. મંજુષા અહીં રહેશે. હવે સવારે કંઈક કોતક કરીશ.” : | " . શેઠ ભાગચન્દ્રએ કહ્યું : ‘માધવ ! રાજાને વધારે તંગ ન કરીશ. એ બહુ જ દુઃખી છે. છેવટે તારા સંસરા છે. હવે એ બહુ પસ્તાય છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #272 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૩. 210 - શેઠાણી ભાનુમતીએ પણ કહ્યું : : “હવે મેઘાવંતી પહેલાં જેવી નથી રહી. મનુષ્ય ન બદલાય, પણ તેના વિચાર બદલાય છે. તેથી તે એક જ ઝાટકામાં મહાભેગી, મહાયોગી થઈ જાય છે. મેઘાવંતીનો. વેરભાવ હવે જાણે કયાં જતો રહ્યો !" - મંજુઘોષાએ પૂછ્યું : શું વિમાતા તમને કશું કહેતી હતી ? ભાનુમતીએ કહ્યું : હું તે કયારેય મળી નથી. તેને શું ખબર કે અમારે તમારી સાથે કંઈક સંબંધ છે. પણ વાસંતી કહેતી . હતી. એક દિવસ રાણીએ વાસંતીને કહ્યું હતું. વાસંતી ! વાસંતી કહેવા લાગી : " સખી રાજકુમારી ! મેઘાવંતીએ એક દિવસ આંખમાં. આંસુ લાવી કહ્યું હતું : “વાસંતી ! હું તે વાંઝણ હતી. પણ વિધાતાએ . વિમાતાના રૂપમાં જ મને માતા બનાવી દીધી હતી. પણ એ માતૃપદ પણ મેં મારા હાથમાંથી નષ્ટ કરી નાખ્યું. લેઓ કહે છે કે મેં એને મારી નંખાવી. પણ મારું હૃદય મને હત્યારિણું નથી કહેતું. એ ગુપ્તમાર્ગથી ગઈ છે, તો.. કયારેક જરૂર આવશે. હું તેની પાસે માફી માગીશ. વાસંતી તુ ! તે એની સખી છે. મને માફ કરી દેજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #273 -------------------------------------------------------------------------- ________________ - વસંતમાધવ-૩ 261 મંજુષાની આંખોમાં આંસુ આવી ગયાં. વસંતમાધવ બોલ્યો : સ્ત્રીઓની આંખમાં દરેક ક્ષણે આંસુ જ ભરાયેલાં હોય છે. હું તો જઉં છું.” 1 ts જવાબની રાહ જોયા વિના માધવ ઊડી ગયે. -અંધારામાં જ પડાવ પર પહોંચી ગયે. સવારે બધી -વ્યવસ્થા કરી અને દૂતને સમજાવી રાજા વિજયસેન પાસે મક. દૂતે કહ્યું : ' , “રાજન ! પિતનપુરના મહાપરાક્રમી રાજા અને કૌશામ્બીને ભાવિ શાસક કુંવર વસંતમાધવ તમારા જમાઈ છે. એ તમારી પુત્રી અને પિતાની પત્નીને વિદાય કરાવવા આવ્યા છે. તમે તેમનું સ્વાગત કરે અને તમારી કન્યાને તેમની સાથે વિદાય કરે.” : રાજા વિજયસેનનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. સચિવે પર નજર નાખી. ભયભીત જેવા હતા. પછી રાજાએ જ કહ્યું : , ‘દૂતતમારા રાજાને જરૂર ભ્રમ થયું છે. તેમની સાસરી બીજે, કયાંક હશે. ભૂલમાં એ અહીં આવી ગયા છે. મારે કઈ પુત્રી નથી. જ્યારે પુત્રી જ નથી, તો જમાઈ કેવા ? તમારા સંદેશાને આ જવાબ છે.” દત પાછો જતો રહ્યો. વસંતમાધવને બધું જણાવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર વસંતમાધવતેણે ફરી દૂત મોકલ્યો. તે ફરી રાજા વિજ્યસેનને " “રાજન ! તમારી પુત્રી મંજુષા છે. તમે ખિયું બોલ્યા છે, તેથી મહારાજા વસંતમાધવ બહુ ગુસ્સે થયા. છે. તમારી પુત્રી સાથે લગ્ન કરી એ જતા રહ્યા હતાત્યારે એ એકલા હતા. તેમને પિતાના પ્રાણને ભય હતે. હવે એ લાવ-લશ્કર સાથે આવ્યા છે. જો તમે તેમની વિવાહિતા પત્ની મંજુષા તેમની સાથે વિદાચ નહીં કરે તે તેમનું યુદ્ધ-નિમંત્રણ સ્વીકાર કરે.” . . રાજા વિજયસેન બંડુ ગભરાયા. તે વિચારવા લાગ્યા હવે શું જવાબ આપું? મજુઘાષાને કયાંથી પેદા કરે ? અસંભવ છે તો ! તે યુદ્ધ નિશ્ચિત છે. હાર પણ નિશ્ચિત છે.” રાજાનું મૌન અને પ્લાન મુખ જોઈ મંત્રીએ દૂતને. કહ્યું : " “દૂત! તમે અતિથિ ભવનમાં રહો. અમે વિચાર કરી જવાબ આપીશું * દૂતને અતિથિ ભવનમાં મોકલવામાં આવ્યો. એક પ્રહર મંત્રણા થઈ. નિશ્ચર્ય થશે કે મહારાજા વિજયસેન ધનદ્રવ્ય અને ભેટ-સામગ્રી સહિત કુલ વસતિમધર્વને મળે એ જમાઈ તે છે જ. રાજકુમારીના મૃત્યુની ઘટના સાચે સાચ સંભળાવે અને માફી માગી યુદ્ધ ટાળે.” . Page #275 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૩ 263 આ જ થયું. વિજ્યસેન રાજાએ કરબદ્ધ થઈ વસંતમાધવ પાસે જઈ કહ્યું : સાચે જ તમે મારા જમાઈ છે. ત્યારે મારી ભૂલને કારણે મારી પુત્રી મરી ગઈ. હવે હું તેને પેદા નથી કરી શકતા. તમે મારા પ્રાણ લઈ લે. હું અપરાધી તે છું. જ. પણ યુદ્ધને વિચાર છેડે.. વસંતમાધવે કહ્યું : શું તમે તમારી પુત્રીનાં લગ્ન કરવા તૈયાર ન હતા તૈયાર પણ હંતા, તે તેની પસંદગીના વર સાથે લગ્ન કરવા માગતા ન હતા, અથવા. પછી તમને રાજકુમાર વર પસંદ ન હતે ?" કયા અપરાધને કારણે તમે પુત્રીઘાતક બન્યું ?? ' રાજવિજ્યસેન રડી પડયા જમાઈ રાજ! હવે આ ઘા પર મીઠું ન નાખું. મારી પાસે કોઈ જવાબ નથી. હું તેં માફી જ માંગી - શેઠ ભાગચ પણું. મંજુ ઘાષા, વાસંતી વિગેરે સાથે વસંતમાધવના આમંત્રણથી પડાવ પર આવ્યા હતા. એ પણ અહીં હતા. મંજુષા અને વાસંતી અંદર હતાં. વસંતમાધવે શેઠ ભાગચન્દ્ર તરફ. સંકેત કરી રાજા વિજયસેનને કહ્યું : P.P.H. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #276 -------------------------------------------------------------------------- ________________ 214 લસંતમાધવ-૩ - આ તમારા નગરના શેઠ છે. હવે શું થવાનું છે, એનો નિર્ણય એ કરશે. તેમના પર છોડું છું.' શેઠે માધવને કહ્યું : “વસંત! હવે તંગ ન કર. રહસ્ય પરથી પડદો ઊઠાવી લે. બહુ થઈ ગયું. - . ત્યારે હસીને વસંતમાધવે પિતાના સસરાને કહ્યું : ‘તાત! જો આ સમયે તમારી બેટી આવી જાય તે તમે , , , , , : “અરે તો તે હું આનંદથી ઝમી ઊઠીશ. વસંત- . માધવની વાત પૂરી થતા પહેલાં જ વિજયસેન બોલ્યાતે શું સાચે જ તે મરી નથી ? કયાં છે ? હવે ભલે , મને મારી નાખો. એક વાર મારી લાડલીને જોવા દે. હવે . -તમારી પાસે શું, ક્ષમા તે હું તેની પાસે માગીશ. મૂળ અપરાધી હું તેને છું. બેલા–બોલાવે. બેલા !" રાજા વિજયસેન બૂમ પાડવા લાગ્યા. વસંતમાધવના સંકેતથી વાસંતી સાથે મંજુઘેષ આવી. રાજા વિજયસેન તેને વળગી પડયા અને હૂ-હું કરી રડયા. કરુણ અને આનંદની મિશ્ર લહેરે ઊઠી. બધાની આંખે ભીની થઈ ગઈ. સચિવ વિગેરે પણ રડ્યા. બહું સમય પછી લહેરે ઊઠતી બંધ થઈ, તો વસંતમાધવે ટૂંકમાં બધી વાર્તા કહી. આ વાતમાં શેઠ ભાગચન્દ્ર અને વાસંતીનું Jun Gun Aaradhak Frusto, રાજ P.P. Ac. Gunratnasuri M.S. Page #277 -------------------------------------------------------------------------- ________________ 265 - વસંતમાધવ-3 આ કાર્ય બહુ પ્રશંસનીય રહ્યું. તેથી રાજા વિજ્યસેને તરત “શેઠ ભાગચન્દ્રને નગરશેઠ બનાવ્યા. વાસંતીએ રાજ્યભવનમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું. મોટા ઉત્સવ સાથે વસંતમાધવ અને મંજુઘોષાનો નગર પ્રવેશ થયે, મેઘાવંતીએ જ્યારે સાંભળ્યું તે એની મંજુઘોષા સામે આવવાની હિંમત ન ચાલી. દાસીઓથી ઘેરાયેલી મંજુઘોષાએ વાસંતીનો હાથ પકડી તેને કહ્યું : . અરે વાસંતી ! મા નથી દેખાતી. ચાલ. મને મા પાસે લઈ જા.” બંને ગઈ સરળ ભાવથી મંજુષા મેઘાવંતીને વળગી પડી અને આલિંગન આપ્યું : - - - “મા, મારી સાથે બોલે. હવે કયાં સુધી રિસાયેલાં રહેશે ? . . . . . . . - " , '. રાણી રડી પડી. બોલી : : -છે , " ' , , બેટી મારો વિશ્વાસ કર. હાથ જોડું છું. મારે 'વિશ્વાસ કર. મારા શરીરમાં જેટલાં રુવાડાં છે, એટલા. કેરડા તારી પાસે ખાવાનું મન છે સાચે જ બેટી ! હું તારી માતા બનવા માગું છું - એવી મા જે કૂખે જનમ આપે છે. પણ તું મારો વિશ્વાસ કેમ કરીશ? મેં તને હેરાન કરવામાં શું બાકી રાખ્યું છે ? : , . . , " = . ! * મંજુષા રડી પડી. બોલી : " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #278 -------------------------------------------------------------------------- ________________ 211 વસંતમાધવ-૩. મા! તું તારી મા કયારે ન હતી? તમે મારી, સાથે શું ખરાબ કર્યું છે? કશું જ નહીં, જે પણ કર્યું - એ મારા કર્મોએ. મારા અશુભ કર્મોએ. મારાં અશુભ કએં પહેલાં તમારું હૃદય બદલ્યું અને હવે શુભ કર્મોથી. તમારા હૃદયમાં મમતા ભરી દીધી. મારી મા! જે પણ તમે કર્યું, એમાં મા ! મારું, તે ભલું છુપાયું હતું. આજે હું જે કાંઈ છું, એ તમારા કાણે જ છું. મારે પણ વિશ્વાસ કરે, હું તમારી જ છું.” વિજયપુરમાં આનંદ છવાઈ ગયે. યાચનું ભાગ્ય ખૂલી ગયું. આ સમય દરમિયારાજા વિજયસેને વસંતમાધવનું રાજતિલક કરી દીધું અને રાજકાજમાંથી મુક્તિ લઈ લીધી. હવે વસંતમાંધવા બે રાંને રાજા થઈ ગયે-પિતનપુર અને વિજયપુર. થોડા દિવસ વિજયેપુરમાં રહી વસંતમાધવે પિતાના સુશાસનને આદર્શ આચ્ચે. પછી, કૌશામ્બી જવા પ્રસ્થાન કર્યુંઅને સસરા વિજયસેનને પિતાના તરફથી રાજ્ય પ્રતિનિધિ નિયુકત કરી . “મારા પહોંચ્યા પછી તમે કૌશામ્બી-જરૂર આવજે. છે. આવું જે, આમંત્રણ તેણે પિતનપુરના ભૂંપૂર્વ રાજા જિતશત્રુને આયુ હતુંભરતપુરના રાજા તથા રાજપુત્ર ચન્દ્રચૂડને પણ આવ્યું હતું એ આ બધાને કૌશામ્બીમાં ભેગા કરી મહાન ઉત્સવ કરવા માગતે હતે.. AC. Gunrathasun Page #279 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૩ ર. હવે તે બધું અનુકૂળ થઈ ગયું. હવે સેના પણ બે ગણી થઈ ગઈ. જેટલી પિતનપુરથી સાથે લીધી હતી, તેટલી જ વિજયપુરથી લઈ લીધી. માર્ગમાં જે પણ નાના-મોટા રાજા હતા, તે વસંતમાધવની સેના જોઈ ભયભીત થઈ જતા અને ભેટ વિગેરે આપી તેની આંધિ નતા સ્વીકારી લેતા. મહિનાઓની લાંબી યાત્રા હતી આકાશને ધૂળથી ઢાંકતી વસંતમાધવની વિશાળ વાહિની કૌશામ્બી તરફ આગળ વધતી: વાસંતી Aણ હવે મંજુઘેલા સાથે કશા જઈ રહી હતી. બન્ને એક જ રથમાં હતી. વાતમાં વાત નીકળતી ગઈ અને વાતમાં એ બંનેને રસ્તે સારી રીતે સંસાર થતો હતો. એક મોટા વનમાં વસંતમાધવનો પડાવ પડશે. હતે. હાથી-ઘોડા વનમાં ફેલાઈ ગયા. ગ્રીષ્મ ઋતુ હતી.. જેને જ્યાં અંગ્યા મળી ત્યાં પડ્યાં હતા. ઢાલનું ઓશિકું બનાવી દીધું કે ઈ પાઘડીને જ માથા નીચે મૂકી દીધી રાંતને સમયે હાઁ તેથી વ્યથા અધૂરી હતી. પર્વે સવાર બધું થશે. શુ ખબર, પડોશનો રાજા જ સંવે રે પોતાના —ઉદ્યાનમાં વ્યવસ્થા કરી દે. પછી હમણાં તો વસંતમાધવ, મંજુષા વિગેરેના શિબિર બનાવી દીધા હતા. બધી પ્રકૃતિ જડ–સ્તબ્ધ. ક્યાં ત્યાં કેઈસક્ષીનું કરૂણ આકંદ, નિસ્તબ્ધતા સાકાર. આ વનમાં એક બીજે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #280 -------------------------------------------------------------------------- ________________ 268 વટેમાર્ગ રહ્યો હતો. એના મનમાં સંશય થયે– કેણ છે આ આટલા મોટા રાજા? રોકાયેલા પથિકે વિચાર્યું : હશે કેઈ, મારી પાસેથી શું લેશે ? રાજા છે તે રાજા સાથે જ ટકરાશે.” પથિક સૂઈ ગયે. પણ ઊંઘ કેવી રીતે આવે ? કયારેક હાથી ચીસ પાડતા અને ક્યારેક ઘેડા - હણહણતા. ઊંઘ આ અવાજથી ડરી ગઈ. તેથી જાણે ક્યાં ભાગી ગઈ? . ' સવાર પડયું તો મુસાફરે મુખ ઊંચું કરી જોયું. સૈનિકે ઝાડ કાપતા હતા. કદાચ તેના મનમાં જિજ્ઞાસા. ન હતી, તેથી મુસાફર યુવકે એકને પૂછ્યું : આ કયાંના રાજા છે ? . કયાંના કહું?” મુંઝવણથી સૈનિક બોલ્યો. બીજા સાથીએ કહ્યું : ' ‘બતાવી દો.' ' ' ' “અરે, તો તમે જ બતાવી દે. મને તે આંગળીમાં વાગી ગયું. જુઓ, નખ કેવા નીલા પડી ગયા છે. પહેલે સેનિક પિતા ની આંગળી ફેંકવા લાગ્યા. ત્યારે બીજાએ મુસાફરને કહ્યું : ' . ' .! “ભાઈ ! આ વિજયપુરના રાજા છે અને પતનપુરના ' “સારું, તે એમનું નામ છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #281 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૩ ‘વસંતમાધવ.” | મુસાફર ઊછળી પડયો અને શિબિર તરફ દોડે.. બૂમો પાડતો ગયે- “વસંતભાઈ! ભાઈ વસંતમાધવ, તમે. ક્યાં છે ?' સેવકેએ ધમકાવ્ય : બહુ જંગલી છે. કેમ બૂમ પાડે છે ? તારે શું કામ છે ?" ગુણચદ્રને પોતાની ભૂલ સમજાઈ. અશિષ્ટતા દુર: કરી. શિષ્ટતા બતાવી, કારણ કે સેવક ભાવોદ્રેક અને. સહજ અપનત્વને અશિષ્ટતા સમજી બેઠા હતા. તેમની પણ ભૂલ ન હતી. બંનેની ભાષા એક સરખી જ હોય. છે, જેમ કાક–પિક અને બક-મરાલના ઉપરને રંગ.. શિષ્ટતાપૂર્વક ગુણચદ્રએ સેવકને કહ્યું : “માફ કરજે ભાઈ! મારા પર કૃપા કરે અને રાજા, પાસે આ સમાચાર પહોંચાડે કે તેમનો મિત્ર ગુણચન્દ્ર, તેમને મળવા માગે છે.” સેવક હ. મનમાં વિચાર્યું- “ફાટેલાં કપડાં અને. રાજાને મિત્ર ! જરૂર કોઈ ગાંડ લાગે છે. પણ સમાચાર તો પહોંચાડી દઉં, જ્યારે રાજા આવી જશે, ત્યારે બહુ મઝા આવશે.” - સેવક વસંતમાધવ પાસે પહોંચ્યા. ગુણચન્દ્રનું નામ સાંભળતાં જ ગાંડાની જેમ રાજા યશેલરને લાડલો દેડ જ પહોંચાડી ર કોઈ ગોટલાં કપડાં . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #282 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૩ 270 ઝાડ નીચે ઊભા રહેલા ગુણચન્દ્રને વળગી પડે. બધા નવાઈથી જોવા લાગ્યા. સૂચક સેવકને પિતાના અનુમાન પર બહુ દુ:ખ થયું. છતાં પણ તેનું ભાગ્ય કે વસંતમાલવે પિતાને હીરાને હાર તેને આપી દીધો “અરે સેવક ! આવી ખુશખબર સંભળાવનારને તે જાણે -શું આપવું જોઈએ. છતાં હમણાં આ રાખ.” પછી ગુણચન્દ્રને પૂછ્યું : ‘તારી ભાભીની કશી ખબર છે ? એ તે વિમાનમાંથી - પડી ગઈ હતી.” . અરે હું તે ભૂલી ગયે. અમે બંને સાથે છીએ. એ સરોવર પર ગઈ છે. ત્યાં નાહી ધેઈ સામાયિક કરી - રહી હશે.” . પણ આવું છું - આગળ-આગળ ગુણચંદ્ર અને પાછળ-પાછળ વસંત- માધવ. એ બંનેની પાછળ સેવક ગુણચન્દ્ર બૂમ પાડતો * જ હતો...ભાભી: ભાઈ ! ભાભી, ભાઈ ! ભાઈ આવી - - ગયા. - ' વાસંતી સાથે મંજુષા પણ એ દિશામાં જતી હતી. પાછળ-પાછળ દાસીઓ. ગુણમંજરી સામાયિક કરી ઊઠી જ હતીઃ સામાયિક કરવા માટે 168 કાંકરાને તેણે પાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #283 -------------------------------------------------------------------------- ________________ વસ તનાવ 3 271 વના છેડામાં બાંધ્યા અને તરત જ બૂમ પાડતા ગુણચન્દ્રને - જે. વસંતમાધવ પર નજરે પડી. " ગુણમંજરી પગમાં પડી અને લાગણીઓને ધોધ વહેવા લાગે. સરોવરની જેમ તેની આંખે ભરાઈ ગઈ - હતી. ઝરઝર આંસુ વહી રહ્યાં હતાં. આશ્ચર્યમુગ્ધ થઈને મંજુષા જઈ રહી હતી. ગુણમંજરી અને વસંતમાધવ એટલાં ભાવ-વિભેર હતાં કે તેમને કેઈની હાજરીનું ભાન ' જ ન હતું. ઘણીવાર થઈ ગઈ તે છાતીએ લગાવી રાખીને જ વસંતમાધવે કહ્યું : " પ્રિયે ! હર્ષના સમયે હવે કેટલું રડીશ ?" એ સ્થિતિ થઈ. પાછળ ફર્યો તે ભીડ જ ભીડ. માધવ બોલ્યા : અરે મજુ, વાસંતી ! તમે બધાં આવી ગયાં ? મંજુ ! જો, આ છે તારી. મોટી બહેન ગુણમંજરી ! તે પણ સહન કર્યું અને એણે પણ બહુ સહન કર્યું. આ મારો અભિન્ન મિત્ર-એક પ્રાણ બે શરીર. અત્યાર સુધી ભટકતા રહ્યા. આજે હું બહુ જ ખુશ છું. એને મળવાના આનંદ સામે બે રાયે મળવાનો આનંદ તે કશે જ નથી.” - સવારનો સમય હતે. તેથી બધાએ સરેવર પર જ * નિત્યકર્મ પતાવ્યું. ખાઈ-પી પ્રસ્થાન કર્યું. ગુણ-મંજરી, મંજુષા અને વાસંતી એક જ રથમાં હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #284 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૩. ૨૭ર વસંતમાધવ અને ગુણચન્દ્ર બીજા રથમાં હતા. બધા પત–. પિતાનું કહેતા જતા હતા. બધા પાસે વાત એટલી હતી કે લાંબો રસ્તો પણ ટ્રેક લાગતે હતો. આ વાતને સંગ્રહ . વર્ષોમાં થયે હતો અને એક જ દિવસમાં બધા પૂરી કરવા માગતા હતા. પછી પણ કઇક વાત રહી જતી, તે વચ્ચે– વચ્ચે કમ વિના ચાલતી. કૌશામ્બી નગરમાં શેર મચી ગયે યુવરાજ વસંત-. માધવ આવી રહ્યા છે. રાજા યશોધર, રાણી પ્રીતિમતી,.. સુબુદ્ધિ મંત્રી અને મંત્રીપત્ની પદ્માવતી–આ ચારેના. આનંદનો પાર ન હતે રાજા એટલા ખુશ હતા કે કહેવા શું માગતા અને કહી શું દેતા. પહેલાં સેવકોને કહેતા-. રથ તૈયાર કરે. જ્યારે સેવકોએ કહ્યું કે રથ તૈયાર થઈ ગયા છે તે વરસી પડયા–અરે રથ માટે તેણે કહ્યું હતું તમને ? હાથી શણગારે. બે આસનના હાથી પર જ બને. : મિત્રે બેશશે. ' છે. ત્યારે મંત્રી આવ્યા, બોલ્યા : રથ પણ બરાબર છે. પુત્રવધૂઓ તે રથમાં જ - આવશે અને યુવરાજ તથા ગુણચન્દ્ર હાથી પર.” રાજાએ કહ્યું : હા, બરાબર છે. પણ મંત્રીશ્વવર તમે કયાં ગયા... હતા? નગરની સજાવટ? સમાચાર આવ્યું એક પ્રહર. પસાર થઈ ગયો.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #285 -------------------------------------------------------------------------- ________________ વસ તમાધવ-૩ 273 “રાજન ! બધું થઈ ગયું. તમે આને જુઓ. રાજમાર્ગ પર એકાવન દ્વાર બનાવ્યાં છે. સુધી પાણીને છટકાવ થઈ ગયું છે.” * “તે સારું, સ્વાગતની તૈયારી કરો. અને હા, પત્ર દલથંભણને પણ લઈ લે. ત્યાંથી પોતાના પિતા જોડે બેસીને જ આવશે.' યથાસમય સચિવે સહિત રાજા યશોધર વિગેરે | પહોંચ્યા. બંને મિત્રે માતા-પિતાના પગમાં પડયા અને દલથંભણ નો વસંતમાધવ અને મંજુઘોષા-ગુણમંજરીના પગમાં. બધાને બહુ સારો લાગે. વસંતમાઘવે પિતાને. પૂછ્યું : પિતાજી! આ વહાલે બાળક કેણ છે ? વસંત ! તારા પુત્રને પણ ન ઓળખે? દલથંભણ: છે, મંજુષાને પુત્ર.” * * “અરે ખરેખર !" મંજુઘોષાએ પુત્રને છાતીએ લગાવ્યો.. તેના સ્તનમાંથી દૂધ ટપકવા લાગ્યું. થોડી વાર માટે તે તેને પિતાના ભાગ્ય પર વિશ્વાસ ન વેચે. પછી રાજા યશધરે દલથંભણની પ્રાપ્તિની વાત જ્યોતિષીના કથનથી માધવના મુખમાંથી નીકળ્યું : " “અરે તે દેવ! તું આટલે ચમત્કારી હોય છે ! હવે મેં બધું પ્રાપ્ત કરી લીધું. એટલે રડ, તેનાથી સોગણું .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #286 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૩ 278 હસવાનું મન થાય છે.” - “આ હસવા-રડવાથી મુક્ત થાવ. આ જ જગતની જંજાળ છે. કર્મોને નાશ કરવો પડશે. એ કયારેય એક સરખા રહેવા નથી દેતાં. હસાવે છે અને રડાવે પણ છે.” રાજા યશોધરના મનમાં વૈરાગ્યની લહેરો ઊઠતી હતી, તેથી તેમણે એ જ સમયે પિતાને રાજમુગટ ઉતાર્યો અને વસંતમાધવના હાથમાં આપી દીધો— “આને પકડ હવે. હું આનાથી મુક્ત થવા માગું છું. હવે ત્રણ રાજેને અધિપતિ બની નગર-પ્રવેશ કર.” વસંતમાધવના હાથ અટકી ગયા. બોલ્યા : “તાત! જીવનને ભાર બહુ છે. ત્રણ રાજ્યને ભાર હું કેવી રીતે ઊઠાવીશ?” “ઊઠાવવો પડશે બેટા ! આવાં જ કર્મ કરીને આવ્યું છે. તેથી તું કૌશામ્બીનો પૂર્વનિશ્ચિત ઉત્તરાધિકારી છે. મને હવે આમેદ્ધાર કરવા દે. શું પિતા માટે એટલું પણ નહીં ?' વસંતમાધવે મુગટ લઈ લીધે. મેટી ધામધૂમથી નગરપ્રવેશ થયો. કેટલાય દિવસો સુધી ઉત્સવ ઉજવાશે. પછી મહોત્સવ પૂર્વક વિધિ પ્રમાણે વસંતમાધવને રાજ્યાભિષેક થયે. દિવસ પસાર થવા લાગ્યા. આ વસંતમાધવને કૌશામ્બીમાં આબે બે મહિના પસાર થયા હતા, ત્યાં જ ભરતપુરના રાજા, રાજપુત્ર ચન્દ્રચૂડ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #287 -------------------------------------------------------------------------- ________________ વસંતમાધવ-૩ 275 પિતનપુરના રાજા જિતશત્રુ અને વિજયપુરના રાજા વિજયસેન એ બધા પણ કૌશામ્બી આવ્યા. પૂર્વ રાજા યશોધર અને વસંતમાધવે આ બધાનું અપૂર્વ અને ભવ્ય સ્વાગત કર્યું. એ લેક કૌશામ્બીના અતિથિ બન્યા. ડા દિવસ પછી કૌશામ્બીમાં ઘણું સાધુઓ સાથે એક જેનયતિ આવ્યા. આખું નગર તેમનો બોધ સાંભળવા ગયું. આખે રાજ પરિવાર અને રાજ અતિથિ પણ હતા. મુનિને બે સાંભળી ચારે રાજત્યાગી રાજા પ્રભાવિત થયા. બધાએ વિચાર્યું, રાજ્ય છેડી ઘરે બેસી ધર્મારાધના કરીએ છીએ, પણ એનાથી તે કર્મને નાશ થશે નહીં. તેથી એક માત્ર સંયમ જ આધાર છે. - ભરતપુરના રાજાએ પિતાને રાજમુગુટ ચન્દ્રચૂડને આપી દીધો. બહુ મોટે દીક્ષા મહોત્સવ થા. ચારે રાષિઓએ દીક્ષા અંગીકાર કરી. બધા રાજર્ષિ યશોધર, જિતશત્રુ, વિજયસેન વિગેરેએ ગુરુ સાથે વિહાર કર્યો. વસંતમાધવ, સંજુ ઘાષા, ગુણમંજરી અને પ્રિય સખી વાસંતી વિગેરેએ શ્રાવકત્રત ગ્રહણ કર્યા ગુણમંજરી અને મંજુષા સગી બહેનની જેમ રહેતી હતી. વાસંતી બંનેની પ્રિય સખી હતી. ગુણમંજરીએ પણ એક પુત્રને જન્મ આપ્ટે. નામ રાખવામાં આવ્યું ગુણસેન. વસંતમાધવે ગુણચન્દ્રને પિતાને મહામંત્રી બનાવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #288 -------------------------------------------------------------------------- ________________ '276 વસંતમાધવ-૩. હતે. એક વિપ્રકન્યા યશસ્વી સાથે તેના લગ્ન થઈ ગયાં. હતાં. વસંમાધવ મોટે ભાગે કૌશામ્બી જ રહેતે હતો. અને ગગનગામિની વિદ્યાના પ્રભાવથી એ જ્યારે–ત્યારે પિતનપુર તથા વિજયપુરની રાજ્ય-વ્યવસ્થા જેતે રહેતો હતો. ત્રણે રાજ્યની પ્રજા સુખી હતી. જ્યારે વસંમાધવ જતે ત્યારે નગરશેઠ ભાગચન્દ્રને ત્યાં જ રહેતા. આ પ્રમાણે ત્રણે રાજનું શાસન કરતાં અનેક વર્ષો વીતી ગયાં. : - છે. સમય જતાં એક ધર્માચાર્ય કૌશામ્બી આવ્યા. તેમને બેધ સાંભળી વસંતમાધવ પ્રભાવિત થશે. તેની પત્નીઓએ પણ સંયમ લેવાને નિશ્ચય કર્યો. કેમ ન કરે? કર્મની તડકા-છાંયડી બધાએ જોઈ હતી અને આ કર્મોના ક્ષય પછી જ જન્મમરણના દુઃખમાંથી છૂટી શકાય છે. છે વસંતમાધવે પુત્રોને રાજ્ય સેપ્યાં. બંને પત્નીઓ સહિત તેણે દીક્ષા અંગીકાર કરી. યથાનિયમ ચારિત્રનું પાલન કરતાં રાજર્ષિ વસંતમાધવ, સાધવી ગુણમંજરી. અને સાધ્વી મંજુઘેલાએ દેહ-ત્યાગ કરી એક્ષપદ પ્રાપ્ત કર્યું. છે કે " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #289 -------------------------------------------------------------------------- ________________ 279 કર્મ–કૌતુક [પતંગસિંહ-ચરિત્ર] કંચનપુર નગરના રાજસ્થાનમાં હજારે સ્ત્રી-પુરુષે બેસી મુનિશ્રીન બે સાંભળી રહ્યા હતા. તહેવાર તે દરેક વર્ષે નિશ્ચિત સમયે આવે જ છે, પણ જગતના કલ્યાણકારી મુનિ તેં કયારેકકયારેક જ આવે છે. એટલે એ પિતાના વિહાર કમમાં જ્યારે જે ગામ-નગરમાં પહોંચે છે, ત્યાંનાં સ્ત્રી-પુરુષોને તહેવારના આનંદ કરતાં પણ પ્રકારનું ભેજન મળે છે અને મુનિના બંધમાં આત્માનો ખોરાક મળે છે. તેથી ધર્મપ્રેમી શ્રાવક-શ્રાવિકાઓ, બાળક, વૃદ્ધ વિગેરે બધાં તેમનાં દર્શન કરવા અને તેમની અમૃત• વાણી સાંભળવા જાય છે. ' ' ', ' . : કંચનપુરના રાજા જિતશત્રુ ધર્મપ્રેમી હતા અને પ્રજા પણ એમના જેવી જ હતી. રાજા-પ્રજા બધાની, ભીડ કંચનપુરના રાજેસ્થાનમાં જામી હતી. રાજપરિવારમાં મુખ્ય હતા–રાજા જિતશત્રુ, રાણી કંચનસેના, મંત્રી ગુણ-વર્ધન અને છ વર્ષને મંત્રીપુત્ર અતિસાર, વિગેરે. બીજા સચિવ અને સભાસદ પણ હતા ? " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #290 -------------------------------------------------------------------------- ________________ કમ-કૌતુક-૧, મુનિશ્રીએ ઉપદેશ આપતાં કહ્યું : કર્મ કૌતુક છે. કૌતુક એટલે કે તમાશો કરનાર. આપણે બધા શું છીએ? કમ કૌતુકના હાથની કઠપૂતળાઓ. એ આપણને નચાવે છે, કોતુક કરે છે–તમાશે બતાવે છે, અને આપણે પોતે પણ પોતાના નાચને. તમાશે જોઈએ છીએ, તેને નચાવ્યા નાચીએ છીએ. ત્યારે શું કરીએ ? ન નાચીએ? નાચવું તો પડશે. જ, કારણ કે આપણે કર્મોથી બંધાયેલા છીએ. કર્મ જંજીરૂ છે, જે આપણને બાંધે છે. જંજીર લોઢાની પણ છે અને સેનાની પણ છે. બંને જંજીર છે. અશુભ કર્મોનાં બંધન લેઢાની શંખલા છે અને શુભ કર્મબંધને સોનાની જંજીર: છે. બંધને બંને જ છે. તેથી કાપવાના બંનેને છે. તેનું એક માત્ર સાધન છે, ચારિત્ર. ચારિત્ર એટલે સાધુચર્યા–મહાવ્રતોનું પાલન “મહાન છો! તમે કહેશે કે કર્મ કર્યા વિના. અમે રહીએ કેવી રીતે? સંસારમાં રહી કર્મ તે કરવાં જ પડે છે. ખોવું, પીવું, ઊંઘવું, ઊઠવું; બેસવું–આ. બધા કર્મો સાધુ શ્રમણ પણ કરે છે. તમે સાચું કહે છે... પેટ ભરવા માટે ગોચરી અમે પણ કરીએ છીએ. તમે પણું કંઈક કરે છે. તમે ખેતી, સેવા, વેપાર કરે છે.. - ધંહાન આત્માઓ ! કરવું એ ક્રિયા છે. ક્રિયા માર્ગે - કર્મ નથી. ક્રિયા હાથ છે. હાથને પહેલાં મગજે છે.. , P.P. Ac. Gunratnasuri M.S. Page #291 -------------------------------------------------------------------------- ________________ 279 કમકૌતુક-૧ મગજ પછી હૃદય છે એ બંને પછી હાથ અથવા મગજ કિયાને કમ છે. મગજને વિચાર, હદયના હાવ-ભાવ અને હાથની કિયા. તેથી આપણે જે કરીએ તેને પહેલાં જાણીએ, પછી માનીએ અને ત્યારે કરીએ. તેથી કર્મને કમ થો, જાણવું માનવું અને કરવું. “પરંતુ આજે તે બધા કરવાની પાછળ પડયા છે. જાણવા અને માનવાને છોડી નાખ્યું છે. બધા આ જ કહે છે, શું કરીએ ? કે એમ નથી કહેતું કે શું જાણે, શું માને ? એનાથી ગોટાળે છે. તાવ આવવાથી કહેવાય છે કે શું કરીએ, કયે ઉપચાર કરીએ ? પરંતુ પહેલાં એ જાણે કે તાવ આ જ કેમ, પછી એ માને કે તાવ નહીં આવે. ત્યારે કરવાનું રહ્યું શું ? મનુષ્ય ! જાણવાનું શું છે, માનવાનું શું છે ? અંધારું છે. અંધારામાં દેરડું લટકે છે. અંધારાને કારણે આપણને ભ્રમ થયે કે સાપ છે. આપણે જોયું છે કે સાપ છે પછી માન્યું એ કરડશે. ત્યારે ક્રિયા એ થઈ કે ભાગ્યા અને પડી ગયા. તો બેટું જાણવા અને ખોટું માનવાને કારણે ખોટી ક્રિયા થઈ . છે તેથી તમારી અને સાધુની ક્રિયાઓ એક સરખી હોઈ શકે છે. પણે તેની પાછળ જે વિચાર અને ભાવ જાણવોને-માનવાને છે, એમાં તફાવત છે. આ સંસાર એ જાણે છે કે ધનમાં સુખ છે અને એ માને છે કે ધન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #292 -------------------------------------------------------------------------- ________________ 288 કુમ-કૌતુક-૧ વિના જીવન નકામું છે, તેથી એ પૈસા ભેગે કરે છે. આ પ્રમાણે અનેક ભાતિઓને કારણે એ અજાણતાં પણ કર્મબંધન કરી બેસે છે. એનું એક ઉદાહરણ જ પૂરતું રહેશે. “તમને કઈ એ ગાળ આપી. તમને ગુસ્સો આવી ગયો અને તમે ગાળ આપનારને ડંડ મારી દીધો. એ હિંસા થઈ. તમે ડંડ મારી દુસહ કર્મબંધન કરી લીધું. તમે કહેશે કે મારા ગુસ્સાનું કારણ, અમુક વ્યક્તિની ગાળ છે. તમે જે જાણે છે અને માનો છો એ ખોટું છે, તેથી ખાટી ક્રિયા થઈ ગુસ્સાનું કારણ ગાળ નથી, તમારી અંદર રહેલો અહંકાર છે. ગાળ તે એક પ્રસંગ છે. ગુસ્સો તમારી અંદર હતો, ગાળરૂપી પ્રસંગ પર એ પ્રગટ થઈ ગયો. જે ગાળનું કુવચન જ ગુસ્સાનું કારણ હોય તે દુષ્ટોના કુવચન સાંભળી સાધુ લોકો કેમ હસતા રહે છે? તેથી હું જાણવા અને માનવાને કારણે તમે દુસહ કર્મોનું બંધન કરો છે. કર્મોથી બચે. જે કરીને આવ્યા છે, તેને ભોગવી રહ્યા છે અને જે કરશો, તેને ભોગવશે. છે . મુનિશ્રીએ ઘણા સમય સુધી બોધ આપ્યો. બધા કૃત-કૃત્ય થઈ ગયા. જ્યારે બોધ પૂરે થયે તો ઘણાએ પિતાની શંકાએ પૂછી. ત્યાર પછી બધા મુનિ-વંદના કરી પોત-પોતાના ઘરે આવ્યા. રાજા જિતશત્રુ અને રાણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #293 -------------------------------------------------------------------------- ________________ કર્મ–કૌતુક-૧ 281 કંચનના પિતાના રથમાં બેસી રાજભવન પહોંચ્યાં. રાતે રાજા-રાણું પિતાના શયનખંડમાં હતાં. આજના - ઉપદેશ ઉપર વાત નીકળી. પણ કંચનસેનાએ રાજા જિતશત્રુને પૂછ્યું : સ્વામી ! મુનિ મહારાજે કહ્યું હતું કે જીવનમાં માત્ર છ પ્રકારનાં દુઃખ છે. પાંચ વર્તમાન જીવતાં છે અને - છઠું મૃત્યુ પછીનું. શરીરમાં રોગ, ઈન્દ્રિમાં થકાવટ, મનમાં ચિંતા, બુદ્ધિમાં ભય અને અહમાં વિગ-શોક આ પાંચ દુ:ખ વર્તમાન જીવનમાં થયાં. વારંવાર માના પેટમાં આવવું એ છઠ્ઠું દુ:ખ છે. ધર્મથી બધાં દુઃખ દૂર - થાય છે. પરંતુ..........” - રાજાએ વચમાં જ કહ્યું : : પરંતુ તું કહેવા શું માગે છે પ્રિયે? મુનિજીએ સાચું . તો કહ્યું હતું. ચારિત્ર અથવા સંયમનું પાલન કરવાથી મોક્ષ મળે છે. પછી માતાના પેટમાં નથી આવવું પડતું. છડું દુઃખ દૂર કરવા જ મનુષ્ય જન્મ મળે છે. દેવ સુખ ભોગવનાર વૈમાનિક દેવ પણ ફરી મનુષ્ય બની ચારિત્ર પાલન કરવાના આકાંક્ષી રહે છે. એની સાથે જ ધર્મથી વર્તમાન જીવનાં દુઃખ દૂર થાય છે. વિતરણથી ચિંતાઓ દૂર થાય છે અને મનમાં આત્માનંદ મળે છે. ચિંતા સ્વાર્થને દંડ છે. જે માત્ર ભેગું કરે છે, વહેંચતા નથી, એ કયારેય ચિંતાથી મુકત થઈ શકતા નથી. જ છે. વિતરક જ જ દંડ છે ને મનમાં *, એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #294 -------------------------------------------------------------------------- ________________ - ; , ' ' 282 કર્મ-કૌતુક-જે. રાણી કંચનસેનાએ કહ્યું : - “તમે મારી વાત વચમાંથી જ કાપી નાખી, હું જે કહેવા માંગતી હતી એ તમે સાંભળ્યું જ નહીં. મને વર્તમાન જીવનમાં બધું સુખ છે. પરંતુ સંતાનનું દુઃખ છે. એ કેવી રીતે દૂર થશે ?" - રાજા બોલ્યા : તે દુર વાત કરીશું કેવી રીતે દૂર થશે ? શું કરીએ આ બધી ક્રિયા છે. પહેલાં એ જાણ કે સંતાનનું દુખ કેમ છે. પછી એ મન કે સંતાનનું ડુંખ મિચ્યા અપનના કારણે છે. પ્રિયે! પૂર્વભવના કેઈ અશુભ કર્મના ફળ સ્વરૂપે સંતાનનું દુઃખ છે, એને જાણ. તને દુઃખ એ વાતનું નથી કે તું સંતાનહીન છે, પરંતુ એ માન્યતાને કારણે છે કે સંતાન પિતાનું હોય તે. પારકું સંતાન પિતાનું હોતું નથી. પિતાનું દેખાયું છે. તારી પ્રજા જ તારાં સંતાન છે. સાચું જાણે, સાચું માને તો આ દુઃખ રહેશે જે નહીં.” - ડીવાર રાણી ચૂપ રહી. પછી બોલી : - બ્રૌઢાવસ્થામાં તમે ચારિત્રનું પાલન કરશે, કારણ કે એ તમારા રાજવંશની પરંપરા છે. તેમને રાજ્ય આપી. હિંમેરા પિતાએ સંયમ લીધું, પણ તમે કેને રાજ્ય આપી . સંયમ લેશે? હું એ જાણવા માગે છે . " * P.P. Ac. Gunratnasur M.S. Pun Aaradhak Trust Page #295 -------------------------------------------------------------------------- ________________ 283. કર્મ-કેતુક-૧ રાજા જિતશત્રુ પણ વિચારમાં પડી ગયા. એ બોલ્યા : અત્યારથી શું તું હિંમત હારી ગઈ? સંતાન નથી થયાં એ હું માનું છું, પણ થશે પણ નહીં એવું કેમ માનું ? ભાગ્યને ભરોસો બધાને હોય છે. મને છે અને તેને પણ હોવું જોઈએ. ભાગ્યમાં સંતાન હશે તે જરૂર થશે.” . આ પ્રમાણે ધર્મચંન્ચ, સુખ-દુઃખની વાત અને. સંતાનની ચર્ચા કરતાં રાજ-રાણ સૂઈ ગયાં. કંચનપુરં શોભા-સંપન અને સમૃદ્ધ દેશ હતો.. બહુ ધનવાન- માનીતા શેઠ-શહકાર આ નગરમાં. રહેતા હતા. બપતિ જેવા જ્ઞાની, શુક્રાચાર્ય જેવા નીતિમાન અને વિદ્વાન બ્રાહ્મણ આ નગરમાં રહેતા હતા.. કલામર્મજ્ઞ ચિત્રકાર, પત્થરમાં પ્રાણ મૂકનાર શિપી અને કુબેર જેવી ધનવાન આ નગરની પ્રજા હતી. ગેરસનીં. નદીઓ વૈહિડાવનાર વાળ હેત અને ધરતીમાં સેનું પૈદા કરનાર ખેડૂત હતા. નગરની છેડે દૂર જ ખેતરમાં પાક લહેરાતા . એ માને સોનાને પાકે જે હં. ધનવાનનું અસ્તિત્વ ત્યાં સુધી છે, જ્યારે સાથે. નિર્ધન પણ હોય. કઠિયારા –દેનારે મંજૂર, મરેલાં પશુ. ઉપાડનાર ચંડાળ ને ધોબીકુંભાર જેવા ઓછો ધર્મવાળ. કે પણ કંચનપુરમાં હતા. પરંતું સુખી એ પણ હતી, P.P.A. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust Page #296 -------------------------------------------------------------------------- ________________ 284 કર્મ-કૌતુક-૧, કારણકે ધનને સબંધ સુખ સાથે છે, એવું મુનિ નથી માનતા. મુનિઓની વાતે અનુભવની છે, એટલે સાચી છે. વધારે ધન તે વધારે સામાન. ધનમાં સામાન વધારવાની અથવા ક્રિયા કરવાની શક્તિ છે, સુખ આપવાની નહીં. તેથી કંચનપુરની નિર્ધને પ્રજા સુખી પણ છે. ઘરમાં સામાન ભલે એ છ હતું, પણ મનમાં સંતેષનું અપાર ધન હતું. શેઠિયાઓના ઘરમાં સુવર્ણમય પલંગ હતા તે એમના ઘરમા વાંસના ખાટલા હતા. પરંતુ આ તફાવતમાં સુખદુઃખ નથી બનતાં. કંચનપુરના નિધન માણસે પણ સુખી કેમ હતા ? એટલા માટે કે અહીં મુનિજન આવતા હતા. એ સુખનો સાચે માર્ગ બતાવતા હતા. તેથી અહીંની પ્રજા ધર્મનિષ્ઠ હતી. ધર્મનિષ્ઠ પ્રાણ કયારેય દુ:ખી નથી રહેતાં. આ જ કારણ હતું કે અહીંના શ્રેષ્ઠી પંચમ અણુવ્રત પરિગ્રહ પરિમાણના પાલક હતા. ' - આવી ધર્મનિષ્ઠ અને સુખી-સંપન્ન પ્રજાના શાસક હતા, રાજા જિતશત્રુ. એ પણ ન્યાયપરાયણ, ધર્મનિષ્ઠ અને પ્રજાવત્સલ હતા. રાણી કંચન સેના પણ પરમ રૂપવતી અને સતી સનારી તથા પતિ જેવી જ શ્રમણ પાસિકા હતી. ના રાજા જિતશત્રુના મંત્રી હતા, ગુણવર્ધન. એ પણ નીતિમાન, બુદ્ધિશાળી અને બહુ દૂરદર્શી હતા. પ્રજાને સુશાસન આપવામાં એ. રાજા જિતશત્રુને જમણે હાથ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #297 -------------------------------------------------------------------------- ________________ કર્મ-કૌતુક-૧ 285. હતા. મંત્રી ગુણવર્ધનનો પુત્ર હતા, અતિસાર, જે આ દિવસમાં માત્ર છ વર્ષનો હતો. કંચનપુરના મહામંત્રી પદના ઉત્તરાધિકારી હતો, પણ દુ:ખ એ વાતનું હતું કેરાજા જિતશત્રુનો રાજ્યાધિકારી કેઈ ન હતે. રાજા જિતશત્ર નિ:સંતાન હતા, તેનું દુઃખ કંચનપુરની પ્રજાને પણ બહુ હતું. કારણકે યુવરાજના અભાવથી. કઈ વિદેશી રાજા જ કંચનપુરને શાસક બનશે. આ પ્રમાણે સુખ-દુઃખની કલ્પના અને ભવિષ્યની આશાનિરાશામાં રાજા-પ્રજા બધા દિવસે પસાર કરી રહ્યા હતા. થનાર વસ્તુ કઈ પણ બહાને થાય છે, તેથી લગ્નના ઘણા સમય પછી-દિવસે પછી રાણું કંચનસેના ગર્ભવતી. થઈ. તેણે સૂર્યનું સ્વપ્ન જોઈ ગર્ભ ધારણ કર્યો હતો. આ સમાચારથી રાજા જિતશત્રુ બહુ ખુશ થયા. રાણી કંચનરસેનાએ પણ છૂટા હાથે દાન આપ્યું. આ આનંદોત્સવ પર રાજાએ રાણીને કહ્યું : આને કહે છે ભાગ્ય ! તું તે આશા જ છેડી બેઠી. હતી. હવે તે માતા બનીશ.” - થોડી નિરાશ થતાં રાણીએ કહ્યું : - “છતાં પણ એક આ શંકા છે જ. પુત્રી થશે તો તમે. રાજ્યાધિકારી કેને બનાવશે?” . . . . . . ! રાજા બોલ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #298 -------------------------------------------------------------------------- ________________ -286 કર્મ-કૌતુક-ર-૧ પુત્રી જ હોય, પણ હોય તે ખરી. હું પિતા તે - બનીશ અને તું બનીશ માતા. રાજ્યની શું ચિંતા છે? રાજ્ય આપણા જમાઈને આપી દઈશ. પરંતુ પ્રિયે ! હું પણ પાકી વાત કહું છું, પુત્ર જ થશે.” I રાણએ શરમાતાં કહ્યું : હાય રામ ! તમે શું તિષી છે? મારા પેટની પરિસ્થિતિ હું નથી જાણતી અને તમે જાણે છે ? " રાજા બેલ્યા : તું તે ભુલકણ છે પ્રિયે ! તેં સૂર્યનું સ્વપ્ન જોયું હતું કે નહીં ? સ્વપ્નશાસ્ત્રના આધારે જતિષીઓએ કહ્યું છે કે સૂર્ય જેવા અને યશસ્વી પુત્રની તું માતા બનીશ. - હા, એટલું બીજું કે તારી ઈચ્છાઓને ન છુપાવીશ. તારી ઈચ્છાઓથી હું એ પણ જાણી જઈશ કે પુત્ર કે હશે.” - - : : ! આ પ્રમાણે બહુ ધામ-ધૂમ અને ઉમંગ-ઉલ્લાસ સાથે ભાવિ યુવરાજના ગર્ભમાં આવવાન-રાણી કંચનસેનાને ગર્ભાધાન સંસ્કાર સંપન્ન થયો. રાજા-રાણી ઘણી રાત સુધી ભાવિ પુત્ર બાબતમાં નવી-નવી કલ્પનાઓ વિચારતાં રહ્યાં. તેનું નામ શું રાખીશું ? ક્યા આચાર્ય પાસે શિક્ષણ મેળવશે? તેનાં લગ્ન કેની સાથે થશે? આ કલ્પનાઓ પર પતિ-પત્ની વાત કરતાં રહ્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #299 -------------------------------------------------------------------------- ________________ કર્મ–કૌતુક-૧ 287 - રાજા-રાણીને સંતાન-સુખની નિશ્ચિત આશાનું કિરણ મળી ગયું હતું. પ્રજાને ભાવિ યુવરાજની આશા મળી ગઈ હતી અને મહામાત્ય ગુણવર્ધનની પણ એ આશા પાકી થઈ ગઈ હતી કે એને પુત્ર જ ભાવિ યુવરાજને રાજા બન્યા પછી તેને મંત્રી બનશે. આશામાં સુખ તે છે, પણ શંકા અને પ્રતીક્ષાનું દુઃખ પણ છે. કંચનપુરના રાજા મંત્રી અને પ્રજાને જે ખુશખુશાલ આશા મળી હતી, તેમાં પ્રતીક્ષા તે હતી, પણ શંકા ન હતી. હવે સુખદ આશાને - સહારે દિવસ પસાર થતા હતા અને એ દિવસોની ગણના અત્યારે તો નવ મહિના પસાર થાય ત્યાં સુધી જ હતી. - 2 ] અને રી કાજ હમારે આજ . હુએ યુવરાજ વાજ ગાઓ રી સખિ મંગલ ગાઓ રી.' અંતઃપુરની દાસીઓ તાળીના ગડગડાટના અવાજ સાથે ઉત્સાહમાં આવી એ વધામણી ગાતી ફરતી હતી. નવજાત શિશુને ખોળામાં લઈ મહારાણી કંચનસેના પ્રસૂતિ ઓરડામાંથી દાસીઓનો ઉત્સાહ જોઈ-જોઈ હસી રહી હતી. ક્યારેક એ પિતાના બાળક પર નજર ઠેરવતી અને કયારેક દાસીઓની દોડા દેડ જેતી.' ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #300 -------------------------------------------------------------------------- ________________ 288 કમ-કૌતુ–૨. .' કે મહારાજા જિતશત્રએ સમાચાર સાંભળ્યા તે આનંદથી ઉછળી પડયા. તેમણે રાજસભા વિસર્જિત કરી અને રાજભવન દેડી આવ્યા. દાસીઓએ રોકયા : હમણાં નહીં, હમણું નહીં મહારાજ ! પહેલાં.. માતા–બાળક બંનેને સુગંધિત લેપ કરવામાં આવશે. બંને. સ્નાન કરશે. ત્યારે તમે અંદર જજે.” | | રાજા બોલ્યા : ' 15 “સારું, હું સમજી ગયે. તું લાંચ માગે છે? ત. આ લે.” આમ કહી રાજા જિતશત્રુએ પિતાના ગળાનો હાર દરવાજે રોકી ઊભેલી દાસી તરફ ફેંકી દીધા. તેણે ઝડપથી : ઊઠા. પછી રાજાએ ખજાનચીને બોલાવી ઘણી બધી . મુદ્રાઓ મંગાવી લીધી અને વહેંચવા લાગ્યા. એક પ્રહર, દિવસ આમ જ પસાર થઈ ગયો. પછી અંકધાત્રી બાળકને . ખોળામાં લઈ આવી અને મહારાજા જિતશત્રુની સામે આવી ઊભી રહી ગઈ. મહારાજાએ તેને ધ્યાનથી જો . અને બોલ્યા : ' * કે સુંદર છે! બિલકુલ ઊગતા સૂર્ય જેવી કાંતિને છે. કેમ ન હોય, મહારાણએ સૂર્યનું સ્વપ્ન જોઈ ગર્ભ ધારણ કર્યો હતો. જે પંડિતે મીનમેખ, કુંભ-કન્યાની . મુસંકેલી નહીં નાખે, તો હું આનું નામ દિવાકર અથવા. સૂર્યકાંત રાખીશ.’ .. . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #301 -------------------------------------------------------------------------- ________________ કર્મ-કૌતુક-૧ 289 કંચનપુરને યુવરાજ સાચે જ બહુ સુંદર હતે. માથું આઠમના ચન્દ્ર જેવું હતું. આંખો એવી હતી કે જાણે કેરીની ફાડ હોય. વાળ કાળા અને વાંકડિયા હતા. ડી વાર પછી અંકધાત્રી બાળકને અંદર માની પાસે લઈ ગઈ. પછી તે આખા કંચનપુરમાં યુવરાજના જન્મની. ખબર ફેલાઈ ગઈ. યાચકોની હાર લાગી ગઈ. મહારાજા જિતશત્રુએ કપડાં, અનાજ અને ધનનું પુષ્કળ દાન. આપ્યું. નગરના શ્રેષ્ઠિનોએ પણ દાન આપ્યું. ઘરે-ઘરે ગીતો ગવાવા લાગ્યાં. નગરમાં આનંદ સાગર ઊમટી પડશે. બાર દિવસ સુધી જન્મોત્સવની ધામ-ધૂમ રહી. રાજપંડિત પહેલેથી જ યુવરાજનું જન્મપત્ર બનાવવામાં લાગી ગયા હતા. બારમા દિવસે નામકરણ સંસ્કાર થયા. દરવાજે-દરવાજે તોરણે લટકાવવામાં આવ્યાં. આજે તો દાસીઓ પણ સજી-ધજીને ફરી રહી હતી. નામધર્તા. પંડિતે યુવરાજના નામનો ઉલ્લેખ કરતાં કહ્યું : “રાજન ! યુવરાજને જન્મ કન્યા લગ્ન માં થયો છે.. આ રાશિમાં જન્મનાર શુભ લક્ષણોથી સંપન્ન નૃત્ય - ગાયન પ્રિય, દાની, કલાપ્રેમી, પ્રિયભાષી, બુદ્ધિશાળી તથા. અનેક શત્રુઓ વાળો હોય છે. સાથે જ એ પારકી. સંપત્તિને સ્વામી પણ બને છે. એના જન્મના ત્રીજા. વર્ષે, પાંચમા વર્ષે પંદરમા વર્ષે, એકવીસમા વર્ષે અને -ત્રીસમા વર્ષે દુઃખને, સંકટને વેગ હોય છે. મૃત્યુ-ભયની 19 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #302 -------------------------------------------------------------------------- ________________ 290 કર્મ-કૌતુક-૧ સંભાવના પણ હોઈ શકે છે.” રાજાએ કહ્યું : આ તે બધા કન્યા રાશિવાળાનું ફળ થયું. શું મારા પુત્રના જીવનમાં પણ શંકા છે? મૃત્યુ—ભયની સંભાવનાથી હું શંકિત છું.” રાજપંડિતે કહ્યું : તમે નિશ્ચિત રહે રાજન ! યુવરાજ પૂરી ઉંમરના છે. એ ચાર રાજના અધિપતિ બનશે. મેં વિસ્તારથી એમનું ભવિષ્ય ફળ બનાવ્યું છે.” રાજા જિતશત્રુએ રાજપંડિતને કહ્યું : ખેર, આ વાત તો થતી રહેશે. તમે યુવરાજનું નામ કાઢે. મારી ઈચ્છા તે દિવાકર અથવા સૂર્યકાન્ત રાખવાની છે. કારણ કે તેને ગર્ભસ્થ થવાના સમયે મહારાણીએ સૂર્યનું સ્વપ્ન જોયું હતું.' - “પૃથ્વીનાથ ! નામ-લગ્ન પ્રમાણે રાખવું જોઈએ. કન્યા રાશિમાં જન્મનારનું નામ ટે, પા, પિ, યુ, ષ, ણ, ઠ, પિ, પિ આ આઠ અક્ષરો પર રાખવામાં આવે છે. તેથી મારી માન્યતા પ્રમાણે યુવરાજનું નામ પતંગસિંહ ચગ્ય રહેશે. એનાથી નામ પર રાશિ નામનો પ્રભાવ પણ રહેશે અને પતંગને અર્થ સૂર્ય પણું P.P. Ac. Cunratnasuri M.S. Jun Gun Aaradhaust Page #303 -------------------------------------------------------------------------- ________________ કમ–કૌતુક-૧ 291 છે. તમે દિવાકર નામથી પિતાની જે ઈચ્છા પૂરી કરવા માગે છે. એ ઈરછા પતંગસિંહથી પણ પૂરી થઈ જશે.” . રાજાએ કહ્યું : “અમને આ નામ પસંદ છે. પતંગસિહ નામ બધાને પસંદ આવશે.” ત્યાર પછી મહારાજા જિતશત્રુએ રાજપંડિતને દક્ષિણામાં પર્યાપ્ત ધન આપ્યું. પછી બધા ઊભા થઈ ગયા. પ્રીતિભેજનને વ્યાપક કાર્યક્રમ હતો. દરેક જગ્યાએ ભોજન શાળાઓ ખુલી ગઈ હતી. યુવરાજના નામકરણની ખુશીમાં આખા નગરે ભજન કર્યું, ( પતંગસિંહ પાંચ ધાને લાડલે બની ગયે. એ -હવે છ માતાનો પુત્ર હતા. પહેલી માતા તેની જનની મહારાણી કંચનસેના હતી. પાંચ માતાએ પાંચ ધા હતી. કોઈ દૂધ પિવડાવવા માટે હતી, કેઈ સ્નાન કરાવવા માટે, કેઈ હાલરડું ગાઈ ઊંઘાડવા માટે હતી, તે કઈ ખેાળામાં લેનાર અંક-ધાત્રી હતી. આ પ્રમાણે એ પાંચે હતી અને તેમની મદદ માટે અનેક દાસીઓ હતી. યુવરાજ પતંગસિંહના નામકરણને પાંચ દિવસ પસાર થયા, ત્યાં રાજસભામાં બનારસના એક જ્યોતિષી આવ્યા. મહારાજા જિતશત્રુએ તેમનું યચિત સન્માન કર્યું અને પછી પિતાના મંત્રીને કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #304 -------------------------------------------------------------------------- ________________ 292 કર્મ-કૌતુક-૧. “મહામંત્રી ! સંગથી બનારસના તિષી આપણે ત્યાં આવ્યા છે, તે આપણા કુમારની જન્મપત્રિકા એમને કેમ ન બતાવીએ? એના લગ્નમાં ત્રીજા, પંચમ, પંદરમ, એકવીસમ વિગેરે વર્ષોમાં જે સંકટને વેગ છે, તેને ખુલાસે થઈ જશે.” મંત્રીએ કહ્યું : આ પંડિતેના ચક્કરમાં ન પડો રાજન ! આ લોકો કયારેક તે રાશિની ચાલનો ભય બતાવી બહુ ભયભીત કરે છે. રાશિની સાડાસાતી પનોતી આપવી એ તો તેમને ડાબા હાથનો ખેલ છે. એક રાશિની અનેક વ્યક્તિઓ હોય છે. તમે એ જુઓ કે રામ અને રાવણની એક જ રાશી હતી. હતી કે નહીં? બંને તુલા રાશિના હતા. છતાં પણ રાશિફળ વિપરીત થયું. આ જ વાત કંસ અને. કૃષ્ણની છે. છે કે નહીં ? રાજા જિતશત્રુ હસ્યા. છેલ્યા મંત્રીજી ! વાત તે દૂરની પકડી છે કે રામ અને. રાવણની એક જ રાશિ હતી. હું માનું છું કે કન્યા. રાશિને એક, બાળક મારે પુત્ર, અર્થાત્ યુવરાજ છે અને અનેક કન્યા રાશિ નિધન ઘરમાં પણ હશે. પણ હું તે. જન્મ-લગ્નના આધાર પર જે ભવિષ્ય ફળ નીકળે છે, તે બાબતમાં કહી રહ્યો હતો. બનારસંથી આવેલા તિષીજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #305 -------------------------------------------------------------------------- ________________ કમ–કૌતુક-૧ 293 શું કહે છે ? જે એમણે પણ એ વાત કહી જે આપણા રાજપંડિત કહી હતી, તો તે કોઈ વાંધો નથી. જે એ કોઈ નવી વાત કહેશે તો તેમનું પાંડિત્ય જોવામાં આવશે.” “જેવી તમારી ઈચ્છા.” મંત્રી ગુણવર્ધને પિતાની સહમતિ આપી દીધી. મહારાજા જિતશત્રુએ યુવરાજ પતંગસિંહનું જન્મપત્ર મંગાવ્યું અને બનારસથી આવેલા તિષીજીને કહ્યું : * વિપ્રવર ! અમારું ભાગ્ય છે, જેથી તમારા જેવા વિદ્વાન અમારી સભામાં પધાર્યા છે. કૃપા કરી અમારા યુવરાજનું જન્મપત્ર જોઈ.કંઈક પ્રકાશ નાખે. એના જીવમનમાં જે પણ સંકટ હોય, તેને તમે સંકેચ વિના કહો.” - તિષીજીએ કહ્યું : “રાજન ! હું જે સમજી શકીશ, તેને સ્પષ્ટ કહીશ. પણ મેં સાંભળ્યું છે કે કડવું સત્ય કહેનાર તિષીને તિરસ્કારવામાં આવે છે. તમે જન્મપત્ર આપ.” ... બનારસથી આવેલા તિવિંદ પંડિત વિષ્ણુદત્ત -શર્માએ યુવરાજ પતંગસિંહનું જન્મપત્ર લીધું અને જોવા લાગ્યા. તેનું ગણિત ગાયું. ઘણીવાર સુધી વિચારતા રહ્યા. બધાની આંખે તિષીજી તરફ મંડાયેલી હતી કે જાણે -શું કહેશે. રાજા જિતશત્રુ બહુ ઉસુક હતા. થોડો સમય થયું. ત્યારે કાશીના પંડિત વિષ્ણુદત્ત શર્માએ કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #306 -------------------------------------------------------------------------- ________________ 294 કમ–કૌતુક“રાજન ! યુવરાજ પતંગસિંહ ચાર રાજેનો સ્વામી બનશે. યશસ્વી થશે. પરંતુ કેટલીક ઘટનાઓ તેના જીવનમાં ફેરફાર જરૂર કરશે. તેની ઉંમર તે પૂરતી છે. પરંતુ સેળ. વર્ષથી એકવીસ વર્ષની ઉંમરમાં અસ્વાભાવિક મૃત્યુનો. યોગ છે.” ' રાજાએ કહ્યું : અસ્વાભાવિક મૃયુ ? તમે શું કહે છે ? જ્યારે ઉંમર પૂરતી છે તે અસ્વાભાવિક મૃત્યુને એગ કે ?" શું મૃત્યુ પણ અસ્વાભાવિક હોય છે ? પંડિત વિષ્ણુદત્ત બોલ્યા : “રાજન ! ધીરજથી સાંભળો. એક–એક વાત સ્પષ્ટ રીતે બતાવીશ. જે મારી વાત ખોટી નીકળે તે હું મારી જાતને તિષી કહેવાનું છેડી દઈશ.” - “સાંભળે રાજન ! કેઈન દ્વારા મારવું, કાપી: નાખવું, ઝેર આપવું વિગેરે રૂપમાં જે મૃત્યુ થાય છે, તેને અસ્વાભાવિક મૃત્યુ કહેવાય છે. આમ એ પણ પૂર્વ નિશ્ચિત કર્મ-વિધાનથી જ થાય છે. - “રાજન ! યુવરાજની ઉંમર પૂરી છે, એમાં કઈ શંકા નથી. પરંતુ ત્યારે, જ્યારે સળથી એકવીસ વર્ષની. ઉંમરની વચ્ચેનાં સંકટ ટાળી શકાય છે, એને ટાળવાને ઉપાય પણ છે. જે તમે યુવરાજનાં લગ્ન છ મહિનાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #307 -------------------------------------------------------------------------- ________________ કર્મ-કૌતુક-૧ 295 ઉંમર પૂરી થયા પહેલાં બાલ્યાવસ્થામાં જ કરી દો તે તેની સાથે તેની પત્નીનું સૌભાગ્ય જોડાશે. આ ગ એના મૃત્યુના ગ્રહને કાપતા રહેશે.” મંત્રી ગુણવર્ધને કહ્યું : તિષીજી! તમે કેવી ન બનવા જેવી વાત કરો છે? બાળકોનાં પણ કયાંય લગ્ન થાય છે ?" જ્યોતિષી બોલ્યા : “મેં મારી તરફથી કશું નથી કહ્યું. જે કહ્યું છે, ગણત્રી અને ફલાદેશના આધારે કહ્યું છે. એ તમારી ઈચ્છા છે કે તમે વિશ્વાસ કરે અથવા ન કરે. એક સંકટ પાંચ વર્ષની ઉંમરમાં પણ છે. પણ તેમને સંબંધ રાજકુમારના જીવન સાથે નથી.” રાજા જિતશત્રુએ કહયું : અમને તે રાજકુમારના જીવનની જ ચિંતા છે. તેના જીવનની રક્ષા થવી જોઈએ.” જ્યોતિષીજીએ કહયું: એમાં ચિંતાની કોઈ વાત નથી. લગ્ન તે ગર્ભાવરથામાં પણ થઈ જાય છે. જે રાજકુમારને બચવાનું જ છે તે કઈ શિશુ રાજકન્યા એને જરૂર મળી જશે. તમે પ્રયત્ન તે કરે. જે મારી વાત પર તમે વિશ્રવાસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #308 -------------------------------------------------------------------------- ________________ 281 કર્મ કૌતુક-૧ ન કર્યો તે જે યુવરાજ આજે સત્તર દિવસનો છે, એ કોઈ દિવસ સાત મહિનાને પણ થઈ જશે. ત્યારે તેને છ મહિનાનો બનાવી શકાશે નહીં. પછી પસ્તાવાનો વારો આવશે.” રાજા જિતશત્રુએ કહ્યું : વિપ્રવર ! તમે સાચું કહો છે. કર્તવ્ય નિકુલ થવાથી દુર્ભાગ્ય અને સફળ થવાથી સૌભાગ્ય માનવું જોઈએ. હાથ ઉપર હાથ રાખી બેસી રહેવાથી ભાગ્ય પણ બેસી જાય છે.” આમ કહી રાજાએ કાશીના જતિષી પંડિત વિષ્ણુદત્તને એક હજાર સોનામહોર આપી. ત્યાર પછી એ પંડિ તજી સાત દિવસ સુધી કંચનપુરમાં વધુ રહ્યા. એ દિવસોમાં રાજાએ પોતાના મંત્રીને કહ્યું : " “મંત્રીવર ! હું અને તમે બંને કેઈ રાજકન્યાની શોધમાં જઈએ. જે કઈ શિશુવયની રાજકન્યા ન પણ મળે તો કોઈ નિર્ધન શિશુકન્યા સાથે યુવરાજના લગ્નની વાત પાકી કરી દઈશું. છે તો અટપટી વાત, પણ છે મહિના થતા પહેલાં જ પતંગસિંહનાં લગ્ન કરી નાખવાં છે. મારી તે સ્પષ્ટ માન્યતા એ છે કે ખરાબ પરિ ણામને અનુભવ કરીને ના શીખીએ. કુવામાં પડવાથી વાગે છે, એ વાત સાંભળી માની લેવું જોઈએ એ નહીં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust. Page #309 -------------------------------------------------------------------------- ________________ કૌતુક-૧ 297 કે કૂવામાં પડ્યા પહેલા હાથે-પગ તેડાવી લઈએ ત્યારે માનીએ.” મંત્રીએ કહ્યું : - “હું પણ તમારા વિચાર સાથે સાથે સહમત છું. કાલે જ જઈએ.” , બસ, પછી રાજા જિતશત્રુ અને મંત્રી ગુણવર્ધને કંચનપુર નગરથી પ્રસ્થાન કર્યું. સાથે યુવરાજ પતંગસિંહની જન્મપત્રિકા પણ રાખી. રાજભવ પ્રગટ કરવા માટે જરૂર પૂરતી સેના પણ સાથે હતી. સેવક વિગેરે પણ હતા. પાછળ મહારાણી કંચનના શાસનદેવને મનાવી રહી હતી કે મારા સ્વામીની યાત્રા સફળ થાય. તેમને કઈ શિશુ રાજકન્યા જરૂર મળી જાય.' [3] કચનપુરથી દોઢ કોસ દૂર જનકપુર નામનું નગર હતું. ત્યાંના રાજા હતા જનકસેન અને રાણી પુષ્પવતી. તેમને પણ કઈ સંતાન થયાં ન હતાં. બહુ પ્રતીક્ષા પછી એક કન્યા થઈ. બધાએ આશા તો પુત્રની રાખી હતી, પણ કન્યા જન્મી. પરંતુ કન્યા પણ બહુ પ્રતીક્ષા પછી આવી હતી તેથી રાજા જનકસેને તેને જમેન્સવ પુત્ર જેવા ઉત્સાહ અને ધામ-ધામૂથી ઊંજ. એના જન્મફળમાં લખ્યું હતું કે એ પટરાણું બનશે. તેની બધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #310 -------------------------------------------------------------------------- ________________ 298 કમ–કૌતુક–૧. શકે તેની નીચે રહેશે. તેને પતિ બહુ યશસ્વી હશે. આ પ્રસંગ પર એક દિવસ રાજા જનકસેને રાણી પુષ્પ વતીને કહ્યું : “મારુ ચાલે તે બસ આપણે બેટી કમલાવતીનાં લિગ્ન પારણામાં જ કરી નાખ્યું. કારણ કે પહેલી પત્ની જ પટરાણ બને છે.” રાણ પુષ્પવતીએ કહ્યું : “પહેલી પત્ની છે ત્યારે પણ થઈ શકે છે, જ્યારે એનાં લગ્ન, લગ્નની ઉંમરે થાય. પટરાણી બનવું એ ભાગ્યની વાત છે. જ્યારે એને જન્મપત્રમાં પટરાણી. બનવાનું લખ્યું છે તે બનશે. કયાંય દૂધ પીતાં બાળકનાં પણ લગ્ન થાય છે? રાજા જનસેન બોલ્યા : પ્રિયે ! તારી વાત તો સાચી જ છે. પણ મારી ઈચ્છા શું, મહત્વાકાંક્ષા પણ એ રહી છે કે હું આપણું સંતાન, છોકરો અથવા છોકરી જે પણ હોય તેનાં લગ્ન પારણામાં અથવા બાલ્યાવસ્થામાં જ કર્યું. વાત એ થઈ કે એક વાર સુદર્શન પુરના રાજા અરિમર્દન સાથે મારે એ શરત થઈ કે જે તમારે પુત્ર અને મારે પુત્રી અથવા ‘તમારે પુત્રી અને પુત્ર થાય તે આપણે એ બંનેનાં લગ્ન કરી આપણી મિત્રતા સ્થાયી બનાવીશું. એ દિવસે મા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #311 -------------------------------------------------------------------------- ________________ કર્મ –કૌતુક-૧ તેમની રણું ભાનુમતી પણ ગર્ભવતી હતી. પણ ખબર . પડી કે તેમને ત્યાં પણ પુત્રી જન્મી છે.' જેમ અચાનક યાદ આવ્યું હોય તેમ રાણું પુષ્પવતીએ કહ્યું : અરે હા, આ પ્રસંગ તમે સંભળાવ્યું તે હતો. તમે દેશાટન માટે ગયા હતા. ત્યારે તમને રાજા અરિમર્દન . પહાડે પર મળ્યા હતા. એ પણ મન બહેલાવવા માટે પહાડે પર આવ્યા હતા. ત્યારે વાત એ થઈ, જ્યારે તમે એમ કહ્યું હતું કે હું પણ મારી પત્નીને નથી લાગે, અને તમે પણ નથી લાવ્યા.” રાજા કનસેને કહ્યું: હા, તને બધી વાત યાદ છે. ત્યારે તે રાજા! અરિમર્દને કહ્યું હતું કે મારી રાણી ભાનુમતી ગર્ભવતી છે,. એટલે નથી લા. મેં પણ કહ્યું હતું કે એ વાત મારે : પણ છે, મારી રાણ પુષ્પવતી પણ ગર્ભવતી છે. “પ્રિયે! પહાડ પર અમે બંને એક મહિના સુધી : રહ્યા. ગાઢ મૈત્રી થઈ ગઈ. ત્યારે મેં આ વાત પાકી કરી. હતી. બંને પરસ્પર પોતાના પુત્ર-પુત્રીનાં લગ્ન કરી આપણી . મૈત્રી સ્થાયી બનાવીશું. પણ વિધાતાએ એ મેળ કર્યો. કે રાજા અરિમર્દનને ત્યાં પણ પુત્રી જ થઈ છે.” રાણ પુષ્પવતીએ કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #312 -------------------------------------------------------------------------- ________________ 30 0 કર્મ–કૌતુક-૧ તે મનમાં દુઃખી કેમ થાઓ છે? શોધખોળ કરશે તો શિશુવયનો કઈ રાજકુમાર મળી જ જશે. તમારી "ઈરછા પૂરી કરો.” રાજા જનકસેને કહ્યું : “તું પણ શું વાત કરે છે પ્રિયે ! શું હું દેવના વિધાનમાં પગ ઉછાળીશ? એ તો વાતની વાત, નાની ઉંમરમાં કોણ લગ્ન કરશે? કારણ વિના કોઈ પણ આવાં -અટપટાં કામ નથી કરતા.” આ પ્રમાણે રાજા જનકસેન અને રાણી પુષ્પવતી વચ્ચે લગ્ન સંબધી વાત થઈ અને પૂરી થઈ ગઈ. પરંતુ કર્મ પણ બહ કૌતુક છે. એ અહીંથી ત્યાં જેડી–ડી ભીડાવ્યા કરે છે. રાજા જિતશત્રુને પહેલે પડાવ જનકપુરમાં જ પડશે. તેને ઈરાદે તે બહુ દૂર-દૂર ફરવાને હતા, પણ દેવે તેનું કામ અહીં પૂરું કરી દીધું. રાજા જનકસેને પિતાના અતિથિ ભવનમાં રાજા જિતશત્રુનું સ્વાગત ઉત્સાહથી કર્યું. ભવ્ય અતિથિ ભવનમાં રાજા જિતશત્ર અને મંત્રી ગુણવર્ધનને રાખવામાં આવ્યા. પહેલા દિવસે મહાજન વખતે જ વાત નીકળી, વાતમાંથી વાત બદલાઈ અને લગ્નની વાત આવી ગઈ. રાજા જનકસેને રાજા જિતશત્રને કહ્યું : " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #313 -------------------------------------------------------------------------- ________________ 30. કમ–કૌતુક-૧ “ગયા ઉનાળામાં હું પહાડ પર ગાયે હતો. ત્યારે હું. અને સુદર્શનપુરના રાજા અરિમર્દન સાથે ભોજન કરતા હતા. પણ આજ હું વધારે ભાગ્યશાળી છું કે મારાથી. મોટા દેશના રાજાને યજમાન બન્યો છું અને તેમની સાથે ભજન કરી રહ્યો છું.' રાજા જિતશત્રએ કહ્યું : તે પછી કયારેક કંચનપુર આવી અમને પણ ભાગ્યશાળી બનાવો. તમારે યજમાન થઈ મને પણ આનંદ. થશે. રાજા જનકસેને કહ્યું : “રાજન ! એ તે સારું છે. કેઈક બહાના વિના. ઘરમાંથી નીકળી શકાતું નથી. તમે પણ ક્યારે, આવત? એ તે કહે કે યાત્રા પર નીકળ્યા છે, એટલે જનકપુર આવ્યા છે. નહીંતર અમારું એવું ભાગ્ય કયાંથી કે તમે આ ...પરંતુ તમે કયાં-કયાં જશે? તમારી આ યાત્રાને કેઈ ઉદ્દેશ તે હશે. 'તશત્ર બાલ્યા : ઉદ્દેશ તે છે, પણ બહુ અટપટો છે. તમે સાંભળશે તો જરૂર હસશે. પણ તમને જરૂર કહીશ.” * આમ કહેતાં રાજા જિતશત્રુએ એક દહીંવડું મેંઢામાં મૂક્યું અને મોટું ચલાવતાં ચલાવતાં વિચારી લીધું કે શું રાજા જિતશત્ર એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #314 -------------------------------------------------------------------------- ________________ -3 02 કર્મ-કૌતુક-૧ કહેવાનું છે અને શું છુપાવવાનું છે. સમજી વિચારી - રાજા જિતશત્રુ બોલ્યા : - “રાજન ! વાત એમ છે કે મારે એક પુત્ર છે. નામ છે પતંગસિંહ. અત્યારે બે મહિનાને હશે. જ્યોતિષીઓએ કહ્યું કે આ ચાર રાજ્યને સ્વામી થશે. પણ એનાં લગ્ન શિશુ અવસ્થામાં થવાં જોઈએ. વાત ખોટી હોય કે સાચી હાય, પણ આ પંડિતેના ગપગોળાને માનવા જ પડે છે. - મ ર મંત્રીજી તે કહે છે કે પંડિતો તે ખાલી બહેકાવે - છે, રાવણ અને રામની તે એક જ રાશિ-તુલા રાશિ હતી.” કહેતાં–કહેતાં રાજા જિતશત્ર હસવા લાગ્યા. રામરાવણની વાત પર રાજા જનકસેન પણ બહુ હસ્યા. મંત્રી - ગુણવર્ધન મિત કરી રહી ગયા. પછી હસવાનું રોકી રાજા જિતશત્રુને કહ્યું : ' “તે મિલાવે હાથે. હવે આપણે વેવાઈ થયા. કમલાવતી પણ એક મહિનાની છે. હું તે પોતે જ આ લગ્ન કરવા માટે તૈયાર હતું. એમ કહો, આ મારી શરત હતી. હવે હું સારી રીતે મારી બેટીને ભણાવીશ. વરની શોધ-ખોળના ચક્કરની ઝંઝટ ગઈ. તમે જ્યારે ઈ છે, તમારી પૂત્રવધૂને લઈ જજો.” '. રાજા જિતશત્ર બોલ્યા : Page #315 -------------------------------------------------------------------------- ________________ કમ-કૌતુક-૧ 303 દેવ પણ બહુ વિચિત્ર છે. પણ શું તમને પણ કઈ તિષીએ બતાવ્યું હતું કે તમે તમારી પુત્રીના લગ્ન બાલ્યાવસ્થામાં કરી નાખે.” વાત કંઈક બીજી છે.” આમ કહી રાજા જનકસેને રાજા અરિમર્દન સાથે થયેલી શરતને પાણી પીધા પછી વિસ્તારથી સંભળાવી. પાણી વારંવાર એટલે પીવું પડતું હતું કે બટાટાના સમેસામાં મરચું વધારે હતું. રાજા જનકસેન શી-શી કરતા જતા હતા અને પાણીને ઘૂંટડે પી પિતાની વાત સંભળાવતા જતા હતા. ભોજન પૂરું થયું. મુખવાસમાં પાન લીધા પછી - બંને રાજા અને મંત્રી વિગેરે નિશ્ચિત થઈ બેઠા. પંડિતોને લાવવામાં આવ્યા. રાજા જિતશત્રુ પતંગસિંહની જન્મ પત્રિકા સાથે જ લાવ્યા હતા. વર-કન્યાનાં જન્મપત્ર મેળવવામાં આવ્યાં. પંડિતોએ એક અવાજે કહ્યું : આ લગ્ન થવાનાં જ હતાં. બંનેની જન્મ-કુંડળી એવી મળી છે કે આજ સુધી આવી નથી મળી. રાજકુમારીના સૌભાગ્ય ગ્રહ એવા છે કે વરના અનિષ્ટ ગ્રહોને કાયમ કાપતા રહેશે. એમને સૌભાગ્ય અચલ છે.' આ વાત સાંભળી રાજા જિતશત્રુએ ધીરેથી પિતાના મંત્રી ગુણવર્ધનને કહ્યું : P.P. Cunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #316 -------------------------------------------------------------------------- ________________ કર્મ-કૌતુક-. 3 04 મંત્રી ! બનારસના તિથી ગમે તેવા ન હતા. અહીં પણ તેમના ફલાદેશની પુષ્ટિ થઈ રહી છે. પરંતુ પાંચ વર્ષની ઉંમરમાં કુમાર પર શું સંકટ આવશે ?" મંત્રી ગુણવર્ધને પણ ધીરેથી કહ્યું : * તેની તમે ચિંતા કેમ કરે છે? આપણે મુખ્ય ચિંતા દૂર થઈ. એ સંકટને સંબંધ યુવરાજના જીવન, સાથે નથી, એ પણ તે પંડિત વિષ્ણુદરતે કહ્યું હતું. હશે કઈ વાત, હવે તે લગ્નની વાત કરો.' બસ, પછી લગ્નની તિથિ પાકી થઈ ગઈ. બધાનું મેં મીઠું કરવામાં આવ્યું. પાંચમા દિવસે રાજા જિતશત્રુએ પિતાના નગર તરફ પ્રરથાન કર્યું. પછી એ નકકી કરેલી તિથિ પ્રમાણે જાન લઈ જનકપુર આવ્યા. . લગ્નના સમયે પતંગસિંહની ઉંમર ચાર મહિનાની , અને રાજકુમારી કમલાવતી ત્રણ મહિનાની હતી. બંને પક્ષની માતા વર-કન્યાને લઈ લગ્ન મંડપમાં . બેઠી હતી. બંને અબોધ. અને અજાણ્યાં હતાં. તેમને શું ખબર કે આ ધામ-ધૂમ કેમ થઈ રહી છે. જાણે ઢીંગલાઢીંગલીનાં લગ્ન થઈ રહ્યા હોય. એકવાર વર રડી પડે. તેને માતાએ રાજી કર્યો. પછી કન્યા પણ રડી. બધા હસવા લાગ્યા. એક સ્ત્રીએ મજાક કરી : બંને અંદર-અંદર સંપ કરીને રહ્યાં છે.” P.P. Ac. Gunratnasuri M.S. an Gun Aaradhak Trust Page #317 -------------------------------------------------------------------------- ________________ છે. એ સાજર ર ર eii મહાવીર જૈન બાળા . કમ-કૌતુક-૧ આ વાત પર બધા હસવા લાગ્યા. યથાસમે છે તે સંપન્ન થયું. ચાર મહિનાનો બાળક સેંથામાં સિંદૂર કેવી રીતે ભરે? પણ વિધિ તે પૂરી કરવી જ હતી, શિશુવરને હાથ સિંદૂરમાં બોળવામાં આવ્યો અને માતાએ. જ રાજકુમારીના માથા પર સિંદૂર નાખી દીધું. પછી એગ્ય દિવસે જાન વિદાય થઈ અપવાદરૂપ વહુની વિદાય ન થઈ. વિદાય થતી વખતે રાજા જિતશત્રુએ કહ્યું : વેવાઈ! આવી જ જાન લઈ હું એક વાર ફરી આવીશ. ત્યારે જેમ થાય છે, એ ધામધૂમ સાથે વહેની. વિદાય થશે.” રાજા જનકસેને કહ્યું : એ તે થશે જ. હજુ તે બંને ગર્ભની યાદ પણ, ભૂલ્યાં નથી. લાલ-પીળા રંગની ઓળખ પણ નથી.” બસ, પછી જાન વિદાય થઈ ગઈ. બહુ આગ્રહ. કરવા છતાં પણ રાજા જિતશત્રુએ દહેજને સામાન ન છે. એમણે કહ્યું કે દહેજની શોભા વહની સાથે જ હેય . જે દિવસે વહુની વિદાય થશે, એ દિવસે દહેજ - પણ જશે. સમય સમયની શોભા છે. રાજા જનકસેને જિતશની વાત માની લીધી. 20 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #318 -------------------------------------------------------------------------- ________________ 306 કમ–કૌતુક-૧ રાજા જિતશત્રુ કંચનપુર પહોંચી ગયા. કંચનપુરમાં પતંગસિંહનું લાલનપાલન પૂર્વવત્ થવા લાગ્યું, છે માતાઓના હાથે. અને જનકપુરમાં કમલાવતી પણ એક માતા અને પંચ ધાયેના હાથમાં મોટી થતી હતી. પતંગસિંહ પાંચ વર્ષ થઈ ગયે હતે. મહારાજા જિતશત્રુ તેને રાજસભામાં લાવતા હતા અને તેને ખોળામાં લઈ રાજ સિંહાસન પર બેસતા હતા. માથા પર નીલાપીળા રંગની ગોળ ટોપી રત્નોથી જડેલી હતી. એમાંથી બહાર નીકળેલા કાળા-કાળા વાંકડિયા વાળ બહુ સારા લાગતા હતા. ગાળામાં મતી અને નીલમને હાર રહેતો. હતો. પતંગસિંહ પીળા રંગનું ઝભલું જેવું પહેતે હતો. આ પ્રમાણે જ્યારે ધાય માતા તેને તૈયાર કરી લાવતી તે મહારાણી કંચનસેના પહેલાં તેને ચુંબન કરતી, પછી માથા પર કાળું ટપકું કરતી. મહારાજા જિતશત્રુ હસીને તેની આંગળી પકડી કહેતા : - “ચાલ બેટા ! મારી સાથે ચાલ. અહીં તે તને માતાની નજર લાગી જશે. એ ગમે તેટલાં કાળાં ટપકાં કરે પણ મા–બાપની નજર તે લાગી જ જાય છે.' * મહારાણી કંચનસેના કશું કહેતી નહીં. માત્ર હસીને રહી જતી અને મહારાજા જિતશત્રુ પતંગસિંહને લઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #319 -------------------------------------------------------------------------- ________________ કિમ કૌતુક–૧ 300 - રાજસભામાં જતા રહેતા. એક દિવસ જ્યારે એ રાજસભા વિસર્જન કરી પતંગસિંહ સાથે પાછા ફર્યા તે રાણી કંચનસેનાએ પતંગસિંહને ખોળામાં લઈ કહ્યું : - “તું પણ એમની સાથે પાછો આવે છે? તને મારી ચાદ નથી આવતી ?' આટલું કહી પછી તેણે રાજાને કહ્યું : તમે પણ બહુ એવા છે. આ દિવસ હું એકલી રહું છું. તેને જલદી પાછો મોકલાવો. રાજા જિતશત્રુએ કહ્યું : તે તને મારી યાદ નથી આવતી, મહારાણી? એમ કેમ નથી કહેતી કે હું પણ જલ્દી આવતો રહું.” રાણું બેલી : છેવટે તમે પણ પુરુષ જ છે ને ? પુરુષને સ્વભાવ જ એવો હોય છે કે એ પુત્રને પોતાના પ્રેમમાં બાધક સમજે છે. તમને યાદ કરવાના દિવસે ગયા સ્વામી...” કહેતાં-કહેતાં રાણી હસી અને ફરી બેલી : પતિ-પ્રેમને પ્રસાદ જ્યારે સંતાન મળી જાય તે પત્ની પતિને શા માટે યાદ કરે ?' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #320 -------------------------------------------------------------------------- ________________ 308 કમ-કૌતુક–૧ “આ વાત તે હું કહું છું....” એટલામાં વચ્ચે દૂધ પિવડાવનાર ધાય પતંગસિંહને પિતાની સાથે લઈ ગઈ, તેથી રાજાને ડું રેકાવું પડયું. રોકાઈને એ ફરી બોલ્યા : “મારા માટે પણ પતંગસિંહ તારા પ્રેમને પ્રસાદ, છે. નવ મહિના તે એને પેટમાં રાખે. પછી ખળામાં લીધે હવે થોડા દિવસ મને પણ મારી પાસે રાખવા. દે. એને તે તેં બહુ રાખ્યું. છેવટે અત્યારથી એના પર. રાજસભાના સંસ્કાર પડે તે સારું રહેશે.” મહારાણી કંચનસેનાએ કહ્યું : તો શું તમે એની મા અને બાપ બંને બનવા માગો છો ? માટે થાય ત્યાં સુધી પુત્ર માતાને હોય છે, રહેશે. પણ હજુ તે...” વચ્ચે જ રાજા જિતશત્રુ બોલ્યા : ભૂલી ગઈ પ્રિયે ! માટે થઈ ન તારે, ન મારેપરંતુ પોતાની પ્રિયાને. હા, એક વાત તો છે. મેટે. થયા પછી એ મારો અને પુત્રવધૂ તારી.” રાણી કંચનસેન બોલી : પુત્રવધૂ ! આ તમે સારું યાદ અપાવ્યું. મારી વહુ, કમલાવતી પણ આટલી જ મટી થઈ ગઈ હશે. તેને. જોવાનું મને બહુ મન થયું છે. જ્યારે પતંગસિંહ સત્તરઅઢાર વર્ષને થઈ જશે, હું તેને બોલાવી લઇશ. હું તે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tru Page #321 -------------------------------------------------------------------------- ________________ કમ–કૌતુક-૧ 3 09 બહુ જલદી સાસુ બની ગઈ હસતાં-હસતાં રાજા જિતશત્રુએ કહ્યું : જલ્દી તે બની ગઈ, પણ તે વહુનું મહું પણ કયાં જોયું છે ? મેં તારાથી પહેલાં જ જોઈ લીધું.” રાણીએ કહ્યું : એ પણ કંઈ જવાનું છે? તમે એને માતાના ખોળામાં રોતી જોઈ છે. પરંતુ હું જ્યારે એને જોઈશ, ત્યારે એ આ ભવનમાં રુમ-ઝુમ કરતી ફરશે.” આ પ્રમાણે શંગાર અને વાત્સલ્ય. રસથી મંડાયેલા રાજા જિતશત્રુ અને રાણી કંચનસેનાના દિવસે પસાર થતા હતા. બંનેનું ભવિષ્ય આશાઓથી ભરેલું હતું. પણ દેવની ઈછા કંઈક જુદી જ હતી. દેવ ઈચ્છતો હતો કે કંચનસેન ! તું પુત્રને જોઈ શકીશ, પણ પુત્રવધૂને નહીં જોઈ શકે. દેવની આ ઈચ્છાને કારણે રાણી કંચનસેના પાંચ વર્ષને પુત્ર છોડી પરલોક સિધાવી ગઈ. મારા કેવી વણ ઈછી ઘટના બની ગઈ ! રાજા જિંતશત્રનો -હર્યો–ભર્યો સંસાર ઉજડી ગયે. એ વિધુર થઈ ગયા અને પતંગસિંહ માતૃહીન થઈ ગ. રાજભવનમાં કરૂણાને સાગર ઉમટી પડે. દાસ-દાસીઓની આંખોમાં આંસુ હતાં, રાજા જિતશત્રુ પતંગને છાતીએ લગાવી પછાડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #322 -------------------------------------------------------------------------- ________________ 310 કર્મ-કૌતુક ખાઈ રડતા હતા. મંત્રી ગુણવન બહુ સમજાવતા હતા, પણ એ વિલાપ કરી-કરી કહેતા હતા : “અરી કંચન ! તારા નામથી જ કંચનપુર, કંચનપુર હતું. હવે તે મારાથી આ નગરનું નામ પણ લેવાશે નહીં. વચમાં જ મને દગો આપી ગઈ? આપણી પુત્રવધૂ પણ ન જોઈ ? હા, હું હવે શું કહું ? રાજા જિતશત્રુ બહુ રડયા. પતંગસિંહ પણ રડો. પણ આ સંસારમાં જ્યારે આનંદ સ્થાયી નથી, તે શેકપણ કેમ સ્થાયી રહે ? આ પ્રમાણે દિવસ પર દિવસ બધાના-જેનું જેવું દુ:ખ હતું, ઓછું થતું ગયું. એક વર્ષ પસાર થઈ ગયું અને બધું સામાન્ય થઈ ગયું. તેમ. છતાં પણ રાજા જિતશત્રુ કંચનરસેનાની યાદ ભૂલ્યા ન હતા. બધા ઈચ્છતા હતા કે રાવાસનું સૂનાપન અને મહારાજા. જિતશત્રુનું એકાકીપણું દૂર થાય. પણ રાજાને બીજાં લગ્ન કરવાનું કહેવાની કેઈની હિંમત ચાલતી ન હતી. એક દિવસ મંત્રી ગુણવર્ધને એકાંત જોઈ રાજ્યપ્રજા, રાજપુત્ર અને રાજા બધાનું હિત જાણી રાજાને બીજા લગ્નની વાત કરવાને નિશ્ચય કરી લીધું. યથાવસર: એમણે રાજાને કહ્યું : મહારાજ ! મહારાણીની ખોટ પૂરવા માટે તમે.. બીજું લગ્ન કરી લે.” રાજાએ હસીને કહ્યું : મારી પાસે કંચનરસેનાની યાદ રૂપે પતંગસિંહ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #323 -------------------------------------------------------------------------- ________________ કર્મ-કૌતુક-૧ 31 છે. હવે હું તેની માતા પણ છું, બાપ તો છું જ. તેથી મારા સ્વાર્થ માટે હું પુત્રના હિતનું બલિદાન નથી કરી શકતો. કંચનસેના સાથે મારું લગ્ન જ્યારે થયું હતું ત્યારે હું સોળ વર્ષને હતે. હવે ચાલીસ પિસતાલીસને છું. આ ઉંમર કંઈ લગ્ન કરવાની છે?” - રાજાની આ વાતથી દરદશી અને ચતુર મંત્રીઓ જાણું ગયા કે રાજાની અંતરની ઈચ્છા લગ્નની છે. તેમના અંતમાનમાં છે કે લગ્ન થાય, પણ બહારનું મન પતંગસિંહનું અહિત જોઈ રોકાય છે. તેથી હવે યુક્તિઓથી રાજાને ખુશ કરી શકાય તેમ છે. આમ વિચારી મંત્રીએ ફરી કહ્યું : - “રાજન ! લગ્નની તે એક ઉંમર હોય છે, એ હું માનું છું. પરંતુ પત્નીની આવશ્યક્તા ઘડપણમાં જ અનુભવાય છે, બીજુ તમારી ઊંમર પણ વધારે નથી. સુખદ સાહચર્ય માટે અને એકાકીપણું દૂર કરવા માટે હું આખી પ્રજા તરફથી તમને અનુરોધ કરું છું કે તમે લગ્ન કરી લે.” રાજા બેલ્યા : મંત્રી! પતંગસિંહના જન્મપત્રમાં પાંચમા વર્ષમાં સંકટનું વિધાન હતું. કાર્લીના પંડિત વિષગુદત્ત શર્માએ પણ કહ્યું હતું કે એ સંકટને રાજકુમારની ઉંમર સાથે કઈ સંબંધ નથી. આજે મારી સમજમાં એ ફલાદેશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧ર કમ–કૌતુક-૧ સ્પષ્ટ થઈ ગયું છે. પતંગસિંહ પાંચ વર્ષને હતું, ત્યારે તેની માતાનું મૃત્યુ થયું હતું. મંત્રીવર ! પતંસિંહના સળથી એકવીસ વર્ષની ઉમરમાં અવાભાવિક મૃત્યુને ચોગ પણ તિષીજીએ બતાવ્યું હતું, તેના ઉપાય તરીકે તરત જ આપણે શિશુ વયમાં કુમારનાં લગ્ન કરી દીધા, છતાં પણ મને સ્પષ્ટ આશંકા છે કે એ કે તેની વિમ તા દ્વારા થઈ શકે છે. મંત્રી ! મારો જ પુત્ર રાજસિંહાસન પર બેસે એ ષ ઇચ્છાવશે અનેક વિમાતાઓએ પિતાની શેકનાં મેટા છોકરાઓને ઝેર આપ્યું છે. શું ખબર પતંગની વિમાતા પણ એવી નીકળે. જે પોતાના પુત્ર માટે એને ઝેર આપી દે. તેથી હું ઈછા હોવા છતા પણ પતંગને ખાતર બીજું લગ્ન નહીં કરું.” મંત્રીએ કહ્યું : “રાજન ! બંને પ્રકારનાં ઉદાહરણ મળે છે. એવી પણ વિમાતા થઈ છે, જે સગી માતાઓથી વધુ સિદ્ધ થઈ છે, શું ખબર યુવરાજના ભાગ્યથી કઈ સારી પણ નીકળે.' રાજા બોલ્યા : મંત્રીવર ! અપવાદ નિયમ નથી થતો. સારી વિમાતાએ અપવાદ સ્વરૂપ જ થઈ છે. હું એવું કામ કેમ કરું જેનાથી પસ્તાવું પડે.” P.P. Ac. Gunratnasuti M.S. Jun Gun Aaradhak Trust Page #325 -------------------------------------------------------------------------- ________________ કર્મકૌતુક-૧ 313 આ બે લીટીનો જવાબ સાંભળી મંત્રી ચૂપ થઈ ગાયા. કંઈક વિચારી તેમણે કહ્યું : “રાજન ! એની જવાબદારી હું લઉં છું. યુવરાજની બધી વાત તમે મારા ઉપર છોડે. નવી રાણી જાણી પણ નહીં શકે કે એની શેકને કઈ પુત્ર પણ છે.” રાજા જિતશત્રુએ ઉસુક થઈ કહ્યું : પરંતુ તમે કરશે શું? પણ સંભળું. સૂર્યને થાળીથી ઢાંકી શકાતું નથી. પતંગ છેવટે સૂર્યને જ * પર્યાય છે.” મંત્રીએ પિતાની ચેજના બનાવી : “રાજન ! યુવરાજની ઉંમર અત્યારે છ વર્ષની છે. આઠમા વર્ષના અંતે તેમનો વિદ્યારંભ થશે. એવું વિચાર્યું છે કે નગરની બહાર કોસ દોઢ કેસ દૂર એક ભવન બનાવડાવું, જ્યાં બધા પ્રકારની સુવિધાઓ હોય. દાસદાસીઓથી સેવિત યુવરાજ ત્યાં એકાંતમાં કલાચાર્યના સંરક્ષણમાં વિદ્યાધ્યયન કરતા રહેશે. તેમને મળવા કોઈ નહીં જાય. તમે પણ વિચારી લે કે યુવરાજ શેડા દિવસ માટે વિદેશ જતો રહ્યો છે. . . . “રાજન ! બધી કળાઓમાં ચેગ્યા થઈ તરુણ યુવાન થયા પછી જ યુવરાજ એકાન્ત વિદ્યાલયથી બહાર આવશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #326 -------------------------------------------------------------------------- ________________ 314 કમ-કૌતુક-૧ ત્યાર પછી વિમાતા કશું નહીં કરી શકે. વિમાતાને ડર મોટે ભાગે બાળપણમાં જ હોય છે. આ દિવસે માં પતિની દશા એવી હોય છે કે મમતાવશ માતૃવિહીન પુત્રને કશું કહી શકતો નથી અને વાસનાવશ નવી પત્નીને પણ કહી શકતો નથી. મારી પેજનાથી તમે પણ આ દુવિધાથી દુર રહેશે. અને યુવરાજના અનિષ્ટની સંભાવના પણ નહીં રહે. સાથે એ પણ થશે કે વિમાતાના. હૃદયમાં પણ શોકના પુત્ર પ્રત્યે દ્વેષ નહીં હોય કારણ કે એ જાણું જ નહીં શકે.” મંત્રી પર અહેસાન બતાવતાં રાજા જિતશત્રુએ પિતાના મનની વાત કહીં: હવે તમારી વાત તે માનવી જ પડશે. યોજનાને કાર્યાન્વિત કરે. હું જાણું અને તમે જાણે. બીજું કોઈ જાણી ન શકે. લગ્ન પણ બે-ત્રણ વર્ષ પછી થશે, જ્યારે કુમાર વિદ્યાલયમાં રહેવા લાગશે. મંત્રીએ કહ્યું : “રાજન ! તમે કોઈ વાતની ચિંતા ન કરે. હું અંત:--- પુરનાં બધા દાસ-દાસીઓને સમજાવી દઈશ કે નવી રાણીને યુવરાજની બાબતમાં કશું ન કહે. આચાર્યને પણ કહીશ કે મારી રજા વિના કુમારને બહાર ન મેકલે.” આ વર્ષે પસાર થયાં. મંત્રી ગુણવર્ધનની દેજના પ્રમ P.P. Ac. Gunratnasuri M.S. Page #327 -------------------------------------------------------------------------- ________________ કકૌતુક-૧ 315. યુવરાજ પતંગસિંહના વિદ્યાધ્યયનની વ્યવસ્થા થઈ ગઈ. કંચનપુરના સોમદત્ત નામના એક વિદ્વાન બ્રાહ્મણ હતા. એ તિષ, વ્યાકરણ સાહિત્ય વિગેરે વિષયોમાં મર્મજ્ઞ. હતા. શસ્ત્રાસ્ત્ર શિક્ષણમાં પણ એ પિતાના સમયના દ્રોણાચાય અથવા પરશુરામ હતા. હવે એ યુવરાજ પતંગસિંહના આચાર્ય–શિક્ષક હતા. અને સંરક્ષક પણ હતા. હવે તો એ તેનાં માતા-પિતા. પણ હતા. કલાચાર્ય અને ગુરુ સેમદત્ત શમના હૃદયમાં. પતંગસિંહ પ્રત્યે શિષ્ય-ભાવ જ ન હતો. કેઈ અજ્ઞાન. કારણથી પુત્રભાવ અને પોતાપણું પણ હતું. એ પિતાનું બધું જ જ્ઞાન અને કલાઓ યુવરાજને મુક્ત હૃદયથી આપી. રહ્યા હતા. તેમની સાથે જ પતંગસિંહ મેઘાવી, પ્રતિભા-. સંપન્ન અને ગુણગ્રાહી હતો. એ ભણવાની સાથે ગણતે. પણ હતો. કંચનપુરની પ્રજાની ભાવિ આશા, રાજા જિતશત્રુને. નયનતારો અને આચાર્યને દુલારે રુચિપૂર્વક જીવનનાં વર્ષ અને વિદ્યાનાં સોપાન પાર કરતે જતો હતો. મંત્રી: ગુણવર્ધન પિતાની આ વ્યવસ્થાથી પ્રસન્ન હતા. તેમણે . જ આચાર્ય સોમદત્તની નિયુક્તિ કરી હતી અને તેમને કહ્યું હતું કે મારી અનુમતિ સિવાય તમે કેઈના કહેવાથી યુવરાજને વિદ્યાલયની બહાર નહીં જવા દે. દૂરદર્શી આચાર્યએ પણ આશ્વાસન આપ્યું હતું કે યુવરાજના હિત ખાતર હું રાજકેપ પણ સહન કરી લઈશ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust. Page #328 -------------------------------------------------------------------------- ________________ -316 કમ–કૌતુક-૧ અહીં રાજા જિતશત્રુનાં લગ્ન એક નાના રાજ્યની અનંગમાલા નામની રાજકન્યા સાથે થઈ ગયાં. અનંગમાલા -હવે એક મેટા રાજ્યની રાણી હતી. પણ ઉંમરની દષ્ટિએ આ લગ્ન મેળ વિનાનાં હતાં. કારણકે અનંગમાલા પેડશી અને રાજા જિતશત્રુ પૌઢતાએ પહોંચ્યા હતા. છતાં પણ બંને પ્રસન્ન હતાં. રાજા જિતશત્રુએ અનંગમાલાને જ અંતઃપુર તથા ભવનના અન્ય સેવકોની શાસિકા બનાવી -દીધી હતી. એ બધાને નિર્ણય કરતી. આ ગૌરવથી એ ખુશ હતી. અનંગમાલા સુંદરી હતી, વિલાસિની હતી, મુગ્ધા પણ હતી. રાજા જિતશત્રુ તેને સાથે લઈ વિહાર કરવા જતા અને વનભ્રમણ માટે પણ નાકા સાથે લઈ જતા. છતાં પણ લગ્નના શરૂઆતના દિવસે માં જે મદહોશી જેશ હોય છે, એ રાજા જિતશત્રુમાં ન હતું, પણ રાણી અનંગ-માલામાં હતું. કારણકે રાજાનું આ બીજુ લગ્ન હતું. જેના માટે યુવતિઓ દિવાસ્વપ્ન જોયા કરે છે. તેથી રાજાનું દાંપત્ય જીવન મસ્તિષ્ક, બુદ્ધિ અને વ્યાવહારિક કૌશલ સાથે પસાર થતું હતું, જ્યારે રાણીનું મન અને હૃદયના ઉત્સાહ સાથે માને કે ગાડીની એક તરફ બળદ જોડવામાં આવે અને બીજી તરફ ભેંસ. પરંતુ ગાડીને તે ચાલવાનું જ હતું, ચાલતી રહી. તેને તે ચાલવાનું જ છે. પતંગસિંહ સોળ વર્ષ પૂરાં કરી ચૂક્યા હતા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #329 -------------------------------------------------------------------------- ________________ કમ–કૌતુક-૧ 317 સત્તરથી પણ વધારે ઉંમરને હતે. અઢાર વર્ષને પતંગ-. સિહ હવે એક સુદર્શન તરૂણ હતો. એક દિવસ રાજા. જિતશત્રનું વાત્સલ્ય ઊછળી ઊઠયું. મનમાં થયું - કે યુવરાજને અહીં બોલાવી લઉં તે, એ મોટો થઈ કેવો લાગે છે ? આઠ વર્ષનો હતો, ત્યારથી પાસે હોવા. છતાં પણ દૂર છે. આ દશ વર્ષમાં તે એ કંઈક જુદે જ થઈ ગયો હશે..... પરંતુ વિમાતા અનંગમાલા? અરે એ શું કરશે? રાણી એવી ખરાબ નથી, એવી કેમ, ખરાબ તે બિલકુલ પણ નથી. હા, જે તેને પણ કઈ પુત્ર હોત તે સંભવતઃ એ યુવરાજની ઈર્ષા કરે. પણ એ તે વાંઝણી નીકળી. એ તો તેને પણ પ્રેમ કરશે. કેમ પ્રેમ ન કરે ? છેવટે સાવકા પતંગસિહના કારણે જ તો એ એક દિવસ રાજમાતા બનશે. વિમાતાનું નામ જ ખરાબ હોય છે. અનંગમાલા એવી રાક્ષસી નથી, જે પતંગને જોતાં જ ખાઈ જાય. બનાવાકાળ વસ્તુ દરેક જગ્યાએ છે. એ મનમાં વસે છે અને જીભ પર પણ આવી બિરાજે છે. બુદ્ધિને પણ પિતાની ઈચ્છા મુજબ ચલાવે છે. પગને પણ, એ ગતિ આપે છે અને ભાવિવશ વ્યકિતને પોતાની પાસે બોલાવી લે છે. એ જેવું ઈચ્છે છે, એવું જ વિચારે છે અને એવું જ કરે છે. રાજા જિતશત્રુનું મન-મસ્તક અને બુદ્ધિ બનાવાકાળના વશમાં હતું. એટલે એમના મનમાં વિમાતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #330 -------------------------------------------------------------------------- ________________ : કર્મ કૌતુક-૧ 318. - બાબતના અભાવ, જે લગ્ન પહેલાં હતા, આજે બદલાઈ * ગયા અને તેમણે પતંગસિંહને મળવાને નિશ્ચય કરી - લીધે. આજે એ જ વિદ્યાલય જવા ઈચ્છતા હતા. રાજા જિતશત્રુએ વિચાર્યું. “આજે તે એકલે જ જઈશ. જો રાણી અનંગમાલાને * પણ સાથે લઈ જઈશ તો એ કહેશે કે વાહ ! તમે કહ્યું * પણ નહીં કે આપણે કઈ પુત્ર પણ છે. જ્યારે એ - વિધિ પ્રમાણે ગુરુદક્ષિણા આપી વિદ્યાલય છોડી આવશે - ત્યારે કહીશ. હું પણ તેને ક્યારેય જોવા નથી ગયે. - તને પહેલાં કહું તો તું કહે કે બેટાને બેલાવો. તેના - અધ્યયનમાં વિક્ષેપ પડે. એટલે અત્યાર સુધી કહ્યું ન હતું કે આપણો એક પુત્ર છે અને એ કવચ ર્ય પાસે અધ્યયન કરી રહ્યો છે. હું આ પ્રમાણે કહીશ એટલે રાણીની કેઈ ફરિયાદ નહીં થાય જેથી આજે એકલે જ જઈશ.” સમજી-વિચારી નિશ્ચય કર્યો અને નિશ્ચય કરી રાજા "જિતશત્રુ ગયા, એક એ અને એક રથને સારથી. કંચનપુરથી દેઢ કેસ દૂર વિદ્યાપીઠ હતી. યથાસમય રથ પહો. રથમાંથી ઊતરી મહારાજા જિતશત્રુ પ્રતિહારી પાસે પહોંચ્યા અને કહ્યું : . પ્રતિહારી ! આચાર્યજીને કહો કે રાજા જિતશત્રુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #331 -------------------------------------------------------------------------- ________________ કર્મ-કૌતુક-૧ 319 પિતાના પુત્ર પતંગસિંહને મળવા માગે છે. તેને લઈને એ અહીં આવે.” - પ્રતિહારીએ એક સેવિકાને બોલાવી અને તેના દ્વારા રાજાનો સંદેશે કલાચાર્ય–સોમદત્ત શર્મા પાસે પહોંચાડે. રાજાને સંદેશ સાંભળી આચાર્ય મૂંઝવણમાં પડી ગયા. અહીં રાજાશા, ત્યાં મંત્રી ને પતંગસિંહનું હિત. આચાર્યજી તો તિષી હતા. તેમણે લગ્ન કાઢી ફલાદેશ કાઢયું કે કુમારને ન મોકલવે એ ગ્ય છે. પછી મારું કર્તવ્ય પણ છે કે એને ન મોકલું. તેથી આચાર્યએ રાજાને પિતાનો જવાબ મેકલા : . “માફ કરે રાજન ! મંત્રી ગુણવર્ધન વિગેરે આવે તે એ હમણાં કુમારને લઈ જઈ શકે છે. હું વચનબદ્ધ છું.” રાજાને આ જવાબ બહુ ખરાબ લાગે. પણ આ પ્રસંગ કશું કહેવાનો ન હતો, તેથી ગુસ્સાને દબાવી ચુપચાપ પાછા ગયા અને મંત્રીને બેલાવી તેમને જ હાથ પર લીધા અને બોલ્યા : તો તમે આચાર્યને ત્યાં સુધી કહ્યું હતું કે એ મારા બોલાવવા છતાં પણ યુવરાજને ન મોકલે ?" મંત્રી બાલ્યા : રાજન પ્રશ્ન તમારા અને મારા અંતરનો નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #332 -------------------------------------------------------------------------- ________________ 320 કમ-કૌતુક-૧ તમે જાતે જ એક વાર મને કહ્યું હતું કે કયાંય એવું ન થાય કે ભાવુકતામાં આપણે રાણીની સામે જ બોલાવી લઈએ. તેથી આચાર્યજીને કહેજો કે એ મારા સંદેશા પર પણ કુમારને ન મેકલે. - “રાજન ! તમારી વાત મને યોગ્ય જ લાગી તેથી મેં એવો પ્રબંધ કર્યો હતો કે યુવરાજ મારા જવાથી જ આવે.” રાજા જિતશત્રુએ કહ્યું : પરંતુ હવે આ વ્યવસ્થા તમારે બદલવી પડશે... અનુભવથી વિચાર બદલાય છે. લગ્ન પહેલાં મારો એ વિચાર જરૂર હતો કે વિમાતાઓ હત્યા પણ કરી શકે - છે. પણ હવે મારે વિચાર એ છે, જે પહેલાં તમારે . હતો. તમે તે કહેતા હતા કે આવી વિમાતાઓનાં ઉદા-- હરણ પણ છે, જે માતાઓથી ચઢિયાતી છે. મંત્રીવર ! અનંગમાલા એવી જ વિમાતા સિદ્ધ, થશે. તમે પણ વિચારો, પતંગસિંહ સિવાય તેનું છે પણ. કોણ? તેનું પોતાનું કઈ અંગજાત સંતાન હોય તે એ . ડર પણ હતું કે એ પતંગસિંહને દ્વેષ કરશે. તેથી હવે તમે આચાર્યજીને કહી દો કે મારો સંદેશ લઈ જ્યારે . પણ કઈ જાય તે એ યુવરાજને જરૂર મેકલી દે. મંત્રીએ રાજા જિતશત્રુની વાત ધ્યાનથી સાંભળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #333 -------------------------------------------------------------------------- ________________ 321 કર્મકૌતુક-૧ અને મનમાં જ વિચાર્યું : - “રાજા બિલકુલ બદલાઈ ગયા. એ કામના વશમાં છે, એમાં કઈ શંકા નથી. એમની વાત તે માનવી જ પડશે. પણ હજુ કુમારને વિમાતાની છાયાથી બચાવ જોઈએ. રાજા કહે છે કે જે અનંગમાલાને પોતાનું કઈ સંતાન હોય તે એ ડર પણ હતો કે એ પતંગસિંહ. ઉપર દ્વેષ કરે, પણ હું કહું છું કે તેને સંતાન નથી તેથી વધારે દ્વેષ કરશે. એ વિચારશે કે ઘરડાની પત્ની બની અને રાજમાતા પણ ન બની શકી. રાજા પણ ન બનશે. તે મારી શેકને પુત્ર. આ પ્રમાણે ઘણીવાર વિચાર કર્યા પછી મંત્રીએ કહ્યું : રાજન ! હું તમારી વાત સાથે સહમત છું. તમારા મૌખિક સંદેશાથી પણ આચાર્ય યુવરાજને એકલશે. પણ મારી એક વિનંતી પણ છે, એ છે કે નવી મહારાણીને. હમણું યુવરાજને ભેદ ન કહેશે. તેમને ત્યારે કહેજો જ્યારે ધામધૂમથી તેમને વિદ્યાસમાપન થાય.” રાજાએ કહ્યું : જરૂર–જરૂર, તમે મારા મનની વાત કહી દીધી. હવે. જે પતંગસિંહની વાત રાણીને કહીશ તે કહેશે પહેલાં કેમ છુપાવતા રહ્યા. મારે પણ કોઈ ઉતાવળ નથી. આજે મન થઈ ગયું હતું. કેઈક દિવસ આપણે બંને જ કુમાર 21 P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust Page #334 -------------------------------------------------------------------------- ________________ 322 કમ-કૌતુક-૧ પાસે જઈશું. અરે ભાઈ! કુમારની વહુની શેધ કરવા પણ આપણે બંને ગયા હતા. અરે, હા મંત્રીજી ! જનકપુરથી વહુ કમલાવતીના કુશળ સમાચાર મંગાવજે. તેની વિદાય પણ બહુ ધામ-ધૂમથી થવાની છે.” મંત્રીએ કહ્યું : “હા મહારાજ એ તે મજબૂરીનાં લગ્ન હતાં. ચાર 'મહિનાને વર અને ત્રણ મહિનાની વહુ એ કઈ લગ્ન હતું? એ સમયની ખામી હવે વહુની વિદાયના સમયે પૂરી કરવામાં આવશે.” (અનુસંધાન કર્મ-કૌતુક ભાગ-૨) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #335 -------------------------------------------------------------------------- ________________ કર્મ–કૌતુક-૨ આ પ્રમાણે પ્રસંગ બદલાતા રહ્યા અને રાજા જિતશત્રુ તથા મંત્રી ગુણવર્ધન બીજા પ્રસંગે પર ઘણા સમય સુધી વાત કરતા રહ્યા. ઘણું સમય સુધી પતંગસિંહના લગ્નની વાતો થતી રહી. બનવાકાળે રાણી અનંગમાલા પણ ત્યાં આવી ગઈ અને વાતચીતના છેડા શબ્દ તેણે સાંભળી લીધા તો પૂછ્યું : કેની વહુની વાત થઈ રહી છે? કેણ છે કમલાવતી અને પતંગસિંહ?” રાજા હેબતાઈ ગયા. એ પિતાની રાણીની નજરમાં નીચે પડવા માગતા ન હતા, તેથી મંત્રીને કહયું : મંત્રીજી મહારાણીની પ્રશ્નનો જવાબ આપો.' આ વાત તે સંભળાવવાની હતી. તેથી મંત્રીએ એવા ઢંગથી કહેવાનું શરૂ કર્યું કે સાપ પણ મરી જાય અને લાકડી પણ ન ભાગે. એટલે કે રાણી અનંગમાલાના મનમાં એ ભાવ ન આવે કે મને ખરાબ સમજવાને કારણે જ યુવરાજને ભેદ છુપાવી રાખ્યું હતું. આ બધું વિચાર્યા પછી મંત્રીએ રાણી અનંગમાલાંને કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #336 -------------------------------------------------------------------------- ________________ 324 કર્મકૌતુક-ર. મહારાણજી ! જનકસેન રાજાની દુહિતા કમલાવતી તમારી પુત્રવધૂ છે અને યુવરાજ પતંગસિંહ તમારે પુત્ર છે. મેટી મહારાણી કંચનસેનાએ તેને પાંચ વર્ષ મૂકે હતે. વાત એ......” , રાણી અનંગમાલા વચમાં જ બોલી : અને મને ખબર પણ નથી ? શેકને સાચે પણ મારે પુત્ર તે છે. મારા જેવી ભાગ્યશાળી કેણ હશે? પરંતુ તમે મને વિમાતા સમજ્યા તેથી મારાથી અત્યાર સુધી છુપાવ્યું ? કેમ એમ જ ને ?? મંત્રીએ પિતાની વાત શરૂ કરી જ્યાંથી છોડી હતી : એવું નથી મહારાણીજી ! વાત એમ હતી કેઃ તિષીઓએ કહયું કે યુવરાજનાં લગ્ન શિશુ અવસ્થામાં. જ છ મહિનાની ઉંમર પહેલાં થઈ જવાં જોઈએ, નહીં તે તેમના પર સંકટ આવશે. તેથી તેમનાં લગ્ન એ જ્યારે. ચાર મહિનાના શિશુ હતા, ત્યારે રાજકન્યા કમલાવતી.. સાથે કરવામાં આવ્યાં હતાં. ત્યારે એ પણ ત્રણ મહિનાની હતી. " “મહારાણીજી! જ્યારે યુવરાજને વિદ્યારંભ થયે. ત્યારે પણ તિષીઓએ કહયું અધ્યયન કાળ સુધી તેનાં.. માતા-પિતા તેને ન જુએ. નહીં તે તેનું અનિષ્ટ થશે." P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #337 -------------------------------------------------------------------------- ________________ કિંમ–કૌતુક-૨ 325 * છેલલી વાત મંત્રીએ પોતાના મનની કહી હતી. રાજા જિતશત્રુ પણ હવે મંત્રીના કથનના સમર્થનને ચગ્ય સમજી બોલ્યા: હવે તે સમજી ગઈ મહારાણી? વિદ્યારંભ પછી આજ - સુધી મેં પણ કુમારને જોયે નથી. હવે તે એ ચાર-છ મહિનામાં પૂરું કરી આવી જ જશે. ત્યારે તું એની - નજર ઉતારજે.” અનંગમાલાએ આંખોમાં આંસુ ભરી કહ્યું: “પણ હું તે માતા છું. માતાનું હૃદય પિતાના હૃદય જેવું કઠેર નથી હોતું. મારું મન પિતાના પુત્રને જોવા માટે આતુર છે.” આમ કહેતાં અનંગમાલા અંદર જતી રહી. રાજાએ મંત્રીને કહ્યું : ' ' ' , “જોયું તમે? વિમાતા હોવા છતાં પણ આવી મમતા ! - હજુ તો એને જે પણ નથી. મંત્રી સાચું માનજે, મેં વિમાતા પર વ્યર્થ જ શંક કરી. અનંગમાલા માતા જેવી જ સિદ્ધ થશે. મંત્રીએ કહયું : એવું જ થાય. આપણે બધા પણ એમ જ ઈચ્છીએ. છીએ કે યુવરાજને માતાને પ્રેમ પણ મળે.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #338 -------------------------------------------------------------------------- ________________ 326 કમ-કેતુક-રઆમ કહી મંત્રી ગુણવર્ધન જતા રહ્યા. ચાર-છ દિવસ આમ જ પસાર શ્યા. મંત્રી આચાર્ય પાસે ગયા. અને કુમારના હિતમાં બધું વૃત્તાંત તેમને સંભળાવ્યા પછી. કહયું : - હવે ક્યાં સુધી છુપાવી શકાય ? ભેદ ખુલી જ ગયો. લાગે છે. રાજા કામવશ છે. તેમની વાત માનવીની જ છે.. તેથી તેમનો સંદેશે આવે તે તમે કુમારને મોકલી જ દેજો.” આ બાજુ અનંગમાલા કુમાર પતંગસિંહના વિશે અનેક પ્રકારની કલ્પનાઓ કરવા લાગી. તેણે વિચાર્યું : તિષીઓએ એમ તે કહયું હશે કે મા–બાપ. ન જુએ. હું તેની કઈ મા છું? મારા જેવાથી તેનું અનિષ્ટ થાય તે થઈ જાય. પણ એક દિવસ તેને જરૂર જોઈશ. પણ કેવી રીતે જોઉં ?' તેણે પિતાની અંગતદાસી સુનખાને બોલાવી અને કડયું: કેમ સુનખા! તે યુવરાજ પતંગસિંહને ક્યારેય જોયા છે ? ડી આશ્ચર્ય પામી સુનખાએ કહયું : જોયા તે છે. ત્યાર પછી તેને P.P. Ac. Gunratnasuri M.S en Gun Aaradhak Trust Page #339 -------------------------------------------------------------------------- ________________ 327 કર્મકૌતુક-૨ દાસીને વચમાં જ રેકી કહયું: ત્યાર પછીનું બધું ચક્કર મેં સંભાળ્યું છે. હું તેને એકવાર જોવા માગું છું કેઈ યુકિત બતાવ સુનખાએ કહ્યું : એમાં યુકિતની શું જરૂર છે? દુરથી તમે ઈ છે ત્યારે જોઈ શકે છે. તેમના વિદ્યાલય પાસે જે સ્થાન છે, એમાં એ બપોર પછી લક્ષ્યવેધને અભ્યાસ કરે છે. હું દઈશ.” “ીક છે.” એટલું કહી રાણીએ એક નિશ્વાસ છોડે અને ચૂપ થઈ ગઈ. રાજા જિતશત્રુ લગભગ વનભ્રમણ કરવા જતા હતા સવારે જતા અને સાંજે પાછા આવતા. કયારેક રાતે અંધારુ પણ થઈ જતું. એ એકલા એટલા માટે જતા હતા કે રાણી અનંગમાલા તેમની સાથે જતી ન હતી. કેઈક ને કઈ બહાને ના પાડી દેતી. દરેક વખતે એ રાજા જિતશત્રુને પિતાની બરોબરીના સમજતી ન હતી. એટલે તેમની સાથે જવામાં ના પાડતી. આ કારણે રાજા પણ જાણતા હતા. એટલે વધારે આગ્રહ પણ ન કરતા અને એ અનુભવ કરતા કે રાણીના મનમાં મારા પ્રત્યે ઉદાસીનતા છે. એક થોડી શાંતિ પ્રાપ્ત કરવા એ વનમણ કરવા જતા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #340 -------------------------------------------------------------------------- ________________ 328 કર્મ કૌતુક-૨ શરૂઆતમાં રાણી અનંગમાલાનો વ્યવહાર પ્રેમનો હતો. ત્યારે રાણી અનંગમાલા તેમનો એક ક્ષણને પણ વિગ સહન કરી શક્તી ન હતી. હવે એનો વ્યવહાર એવો હતો કે બહારથી કોઈ ફરિયાદને અવસર ન હતો અને અંદરથી અણગમો હતો. પણ અંદરના અણગમાની ફરિયાદ રાજા કયા આધારે કરે કારણ કે બહારથી કોઈ ફરિયાદ હતી જ નહીં. રાણી અને માલાના આ બદલાયેલા વર્તન વિશે રાજા જિતશત્રુ મનમાં જ વિચારતા હતા - શું થઈ ગયું અનંગમાંલાને? ફૂલ જેનું તેનું કમળ આલિંગન લાકડી જેવું કઠોર થઈ ગયું. હવે એ મને વળગે છે પણ અંદરની કઠોરતા તેની કોમળતામાં આવી જાય છે. એ કઈક વિચારમય લાગે છે. તેની આંખો પણ વિચિત્ર જોઉં છું. માપના તેલને શબ્દો બોલે છે. સમાનતો બહુ કરે છે, પણ પ્રેમ નથી કરતી. પરંતુ શબ્દમાં બહું પ્રેમ આપે છે, ક્યા આધારે કહ્યું કે તું પ્રેમ નથી કરતી. પરંતું પહેલાં એ જુદી હતી. ' | “મને જોતાં જ તેની આંખે ખીલી ઊઠતી, અંગમાં ફૂર્તિ આવી જતી, હઠ વધારે લાલ થઈ જતા હતા. કયારેક તો ફફડતા લાગતા હતા. એવું લાગતું હતું કે પ્રેમનું આમંત્રણ આપી રહી છે. હું પ્રયત્ન પૂર્વક તેને ખુશ રાખવા પ્રયત્ન કરું છું. ઘણી વાર પૂછ્યું કે તને કે દુઃખ છે ? પણ એ ટૂંકમાં બસ “ના” કહે છે. એના Page #341 -------------------------------------------------------------------------- ________________ . –કૌતુક-૨ 329 દરેક વર્તનથી મને એવું લાગે છે કે મારી હાજરી હવે તેને એટલી પ્રિય નથી રહી. કયારેક તેને અસહ્ય પણ લાગે છે.” આમ વિચારી રાજા જિતશત્રુ વન–ભ્રમણ માટે જતા રહેતા હતા. કયારેક અંગરક્ષકને સાથે લઈ અને કયારેક એકલા. એક દિવસ એ વનમાં ગયા તો રાણી અનંગમાલાએ પોતાની અંગત દાસી સુનખાને સાથે * લીધી અને રથમાં બેસી પતંગસિંહના વિદ્યાલય તરફ ચાલવા લાગી. બાગની છેડે જ. દૂર રથ ઊભો રાખ્યો અને જોવા લાગી. પતંગસિંહ શરસંધાન કહી રહ્યો હતો. ક્યારેક - એક પાંદડાને ડાળથી જ કરતો કયારેક ફળને વીંધતે. ઝીણા પાતળા દોરાથી બાંધેલા કેટલાક કાંકરા ઝાડ પર લટકતા હતા. દૂરથી દોરા દેખાતા ન હતા માત્ર લટકતા કાંકરા દેખાતા હતા. કાંકરાના આધારે જ દેરી કાપી કુમાર પતંગસિંહ સૂફમવેધનો અભ્યાસ કરી રહ્યો હતે. - ગેરો રંગ, પુષ્ટ ખભા, લાંબા હાથ અને ઉન્નત કપાળ, ખભા પર નીલું ઉત્તરીય પડયું હતું અને નીચે - પીળી ધોતી હતી. ભુજાઓ અને ગળામાં આભૂષણ હતાં. તીર છોડતાં કાનમાં કુંડળ ડાં હાલી જતાં હતાં. જે ઝળકતાં હતાં પતંગસિંહનું રૂપ બડે મનમેહંક હતું, ઉપરનો * હોઠ કાળે પડતો જતો હતો. આ રૂપને જોયું તે અગ– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #342 -------------------------------------------------------------------------- ________________ 330. કમ-કૌતુકમાલાના લેહીના પ્રત્યેક ટીપામાં પતંગસિંહ નાચવા. લાગે. રાણી અનંગમાલા કામાસકત થઇ ગઈ અને ભવન પાછી ફરી. બીજા દિવસે રાજા જિતશત્રુ ફરી વનભ્રમણ કરવા. ગયા. કાસપીડિત અનંગમાલાએ નિશ્ચય કર્યો કે વૃદ્ધ રાજાની ગેરહાજરીને આજે પૂરો ઉપગ કરીશ. એણે તરત જ સુનખાને બોલાવી અને કહ્યું : ‘સુન! રથ લઈ જા. આચાર્યને કહેજે કે યુવરાજને મહારાજાએ લાવ્યા છે અને તું એને તારી સાથે જ લાવજે. સુખએ ધીમા અવાજે કહ્યું : પરંતુ મહારાણીજી ! રાજાશા તે...” અને માલાએ તડપતાં કહ્યું : ‘તું ડરે છે કેમ ? મારા હાથની લંબાઈ શું તું જાણતી નથી? જે આચાર્યએ ના પણ પાડી તે આ સંસા #aaN રહી નહીં શકે. હું જાણું છું કે રાજાજ્ઞા એ છે કે કુમુર અહીં ન આવે. પણ આજે હું જે કહું છું, તું એ કુર, તું મારી દાસી નહીં, સખી છે. અને સુખી પણ અંત. હું તને પછી બધું જણાવીશ. રાજનીતિથી કેટલીક વાતે પછીથી જ જણાવવામાં આવે છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #343 -------------------------------------------------------------------------- ________________ કર્મ–કૌતુક-૨ 33. સુના જ શું, બધા જાણતા હતા કે રાજ રાણીની. વાત ક્યારેય ટાળી નથી શક્તા. એ તે એને બસ ખુશ જોવા માગે છે. એની ખુશી માટે તે કુવામાં પણ પડી શકે છે. સુના એ સારી રીતે સમજતી હતી કે જે રાજા. ગુસ્સે થાય તે વધારે બીક નથી, પણ જે રાણી રિસાઈ જશે તે કુશળ નહીં. આ બધું વિચારી સુરખા રથમાં, બેસી વિદ્યાલય ગઈ. તેના ગયા પછી રાણી અનંગમાલાએ નખ-શિખ. શંગાર કર્યો અને પથારીમાં અડધી સૂઈ જઈ યુવરાજ પતંગસિંહની પ્રતીક્ષા જેવા લાગી. આચાર્ય સમદરો પણ. સહજ ભાવથી પતંગસિંહને દાસી સાથે મેકલી દીધો. રથમાં બેઠેલા કુમારને કેઈએ ન જે. ભવનની સીડી. ચઢતાં કુમારે દાસીને પૂછ્યું : કયાં છે પિતા મહારાજા શું પોતાના ઓરડામાં. નથી ?' દાસીએ કહ્યું : તમારી વિમાતા પાસે બેઠા છે. એ પણ તમને મળવા. ઉત્સુક છે. કુમાર પતંગસિંહ રાણું અનંગમાલાના ઓરડામાં પહોંચે અને કામાંધ રાણુએ પૈર્યને તિલાંજલી આપી. કુમારના ગળામાં હાશ નાખી દીધા. ચમકીને કુમારે કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #344 -------------------------------------------------------------------------- ________________ -332 કમ કક-૨ એસો માતા ! મને તમારી ચરણરજ લેવા દો.’ - રાણીએ પથારીમાં બેસતાં તપીને કહ્યું : “અરે ગાંડા ! તું કેને માતા કહે છે ? વધારે ખુલાસાથી સાંભળવા માગતા હોય તે સાંભળ. મારાં લગ્ન - તારી સાથે થવાં જોઈતાં હતાં. હું તારા માટે છું અને * તું મારા માટે. મારે થઈ જા. તને હું મારી આંખમાં રાખીશ.” - કુમારે પિતાના બંને હાથ કાન પર મૂકી દીધા. એ - બોલ્યા : ' . . . . . ' : - “માતા ! મારી પરીક્ષા ન લો. તમે મારી માતા જ છે. મને શા માટે પાપમાં નાખે છે. જે આગળ પણ આવી વાત કહેશે તે હું તરત જતે રહીશ. મને શા માટે બોલાવ્યું છે, આજ્ઞા આપે. પિતાજી કયાં છે?” રાણીએ પેંતરો બદલ્યો : ', ' ' પિતાજી પણ આવી જશે પતંગ ! આવ બેસ, હું ‘તમને કહું છું કે તને કેમ લાવ્યા છે. જે પતંગ ! -સ્પષ્ટ રૂપમાં હું તમારી સાથે ભેગની યાચના કરું છું, -તમારા પિતા પુરુષત્વહીન છે. કંચનપુરની મહારાણી હું * તમારા ચરણેની દાસી બનવા આતુર છું અને એ પણ સાંભળી લે કે વાત ન માનવાને અર્થ છે મેત. માત, નિશ્ચિત છે જ. અને એ પણ દુર્ગતિ સાથે. P.P. Ac. Gunratnasuri M.S. Page #345 -------------------------------------------------------------------------- ________________ કમ–કૌતુક-૨ 333H પતંગસિંહે દઢતાથી કહ્યું : “માતા ! મેત એ ડરવાની વાત કયારેય નથી.. આપણા બધાને જન્મ જ મરવા માટે થાય છે. મત માટે તે આપણે જીવીએ છીએ. એક વાર મર્યા પછી બીજો . જન્મ ફરી મળી જાય છે, બચેલું ચારિત્ર ફરી નથી મળતું. ચારિત્રવીર તે મેત સાથે રમે છે.'' એમ કહી પતંગસિંહ એકદમ પાછા જવા ફર્યો ત્યાં જ કામાંધ રાણે તેને વળગી પડી. પતંગે તેને જોરથી ધકકો માર્યો, તેનાથી એ ઊંધા એ પડી. પાછળ જોયા. વિના પતંગસિંહ ઝડપથી ભવનની બહાર નીકળી ગયે અને પગે ચાલી વિદ્યાલય પહોંચી ગ તથા બધા વૃત્તાંત ગુરુવર સોમદત્તને સંભળાવ્યું. બધું સાંભળ્યા પછી આચાર્ય ધ્રુજી ઊઠયા અને ઘટનાનો સમય અંકિત કરી લગ્ન કાઢયું તથા પ્રસંગનું ફલાદેશ કાઢવા લાગ્યા. પિતાનું ફલાદેશ કાઢયા પછી આચાર્ય સેમતત્ત, શર્માએ પતંગસિંહને કહ્યું : “વત્સ ! તું તરત કંચનપુર છોડી જતો રહે. હમણું. જ જા. તારા પર મતની છાયા ફરી રહી છે. રક્ષક જ ભક્ષક બનશે. જે તારાં લગ્ન ન થઈ ગયાં હોત તે તારું મૃત્યુ ટાળી શકાતું નથી. હવે ઉપાયથી ટળશે- ચમકીશ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #346 -------------------------------------------------------------------------- ________________ -334 કમકૌતુક-૨ નહીં પતંગ! હું સાચું કહું છું. જ્યારે તું ચાર મહિના નાનો બાળક હતું, ત્યારે તારાં લગ્ન ત્રણ મહિનાની શિશુકન્યા કમલાવતી સાથે કરવામાં આવ્યા હતાં. તેના સૌભાગ્યગ્રહ તારી રક્ષા કરશે.” આટલું કહી આચાર્યજીએ એક વિશેષ દિશાનો નિર્દેશ આપતાં ફરી કહ્યું : ત્યાં જ જજે. એ દિશા તારા માટે શુભ છે. રાતે કયાંય પણ માર્ગથી ખસી રહી જજે. હું પણ આવીશ. ત્યાં જ કે, તારી પાછળની ગતિવિધિઓ જોઈ હું આપીશ અને તને મળીશ. " વધારે વાત કરવાને સમય ન હતો. તેથી પતંગ સિંહ નિર્દેશિત દિશા તરફ ગયે. અહીં સાંજે રાજા જિતશત્રુ વન બ્રમણથી પાછા આવ્યા તે રાજભવનનું - વાતાવરણ વિચિત્ર લાગ્યું. રાણી અનંગમાલા કોપ ભવનમાં છે, એ તેમને તરત ખબર પડી ગઈ. રાજા રાણી પાસે પહોંચ્યા. રાણીના માથામાંથી લેહી નીકળી ગયું હતું. લેહી જામવાનાં નિશાન હતા. જ્યારે પતંગસિંહે તેને “ધકકો માર્યો ત્યારે એ ઊંધા મેં એ પડી હતી અને માથા પર ધાગ્યું હતું. તેણે જાતે જ કપડાં ફાડી નાખ્યાં હતાં. આખોમાં આંસુ હતાં પણ બનાવટી આંસુ. રાજાએ -આ ધેિશમાં રાણીને જોઈ તે એકદમ પૂછવાનું સાહસ ન --ન થયું છતાં પણ પૂછયું તે હતું જ, રાજા રાણી પાસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #347 -------------------------------------------------------------------------- ________________ 335 કમ - કૌતુક-૨ ધરતી પર જ બેસી ગયા અને બોલ્યા : “આ હું શું જોઈ રહ્યો છું પ્રિયે ? આ શું થયું? રાણીએ એક જ શ્વાસે કહ્યું : એ ન પૂછે કે શું થયું? એ પૂછે કે શું થશે ? - હવે આત્મહત્યા કરીશ. તમારાં દર્શન માટે અત્યાર સુધી બેઠી હતી. યુગનું કેવું પરિવર્તન છે? રામ પણ પુત્ર હતા અને કૈકેયી પણ સાવકી મા હતી. પણ હું.હું.” કહેતાં કહેતાં અનંગમાલા રડવા લાગી. રાજા અધીરા થઈ ગયા, લાંબા થઈ તેમણે રાણીના બંને હાથ પોતાના હાથમમાં લઈ લીધા અને બોલ્યા: તને મારા સોગંદ છે, તારા સુહાગને સોગંદ છે. ગોળ ગોળ વાત ના કરીશ, જે પણ વાત હોય, સાચે– સાચું કહી દે. રાણી બોલી : સાચે સાચું તે કહીશ. પણ તેનાથી શું ફાયંદે? કહેવાથી શું ફાયદો થશે? કોઈ ફાયદો નથી. રહેવા દે સ્વામી !" રાજાએ કહ્યું : “મારા શગંદ કશું નહીં ? ફાયદો એ થશે પ્રિયે! હું વચન આપું છું કે જે કરવાથી તારુ દુઃખ દૂર થશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #348 -------------------------------------------------------------------------- ________________ 336 કમ - કૌતુકર, એ બધું હું કરીશ. તારા માટે તે એક વાર તો યમરાજાને પણ પડકાર આપીશ. તું તારા દુઃખનું કારણ બતાવ. કહીં તે જે.” રાણીએ કહ્યું : - તે સાંભળો સ્વામી ! કેણ જાણે કેમ અને કેવી. રીતે પતંગ મારે ઓરડામાં આવી ગયે. હું ચમકી... પૂછયું–કેણ છે તમે ? બાલ્ય-ડરે નહીં ! હું કંચનપુરને યુવરાજ છું. ઘરડા રાજાએ મને વિદ્યાલયની કેદમાં .. નાખી દીધો છે. હું તેના પ્રાણ લઈ રાજસિંહાસન પર બેસીશ. પણ પહેલાં તને મારી બનાવીશ. મારી અને . તારી જોડી સારી લાગે છે. હું તને મારી પટરાણી. બનાવીશ. - “સ્વામી ! હું તે જોતી જ રહી ગઈ કે આ શું કહી રહ્યો છે. એ મારા ઉપર ઝપટ. મેં એને . ધકકો માર્યો. ગુસ્સામાં તેણે મને પકડી લીધી મેં ચીસે . પાડી. ત્યાં સુધી દાસીઓ આવી. એ એમ કહેતાં ભાગ્યે- . તમને બંનેને જોઈ લઈશ. જે સુનખા ન આવી હોત તો . એ દુષ્ટ બળાત્કાર કરવામાં સફળ થઈ જાત. સ્વામી ! હવે મારું મન જવાબ ઈચ્છે છે. જવ 1 શું કરીશ? તમે પણ....” ' રાજાએ ઊભા થતાં કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #349 -------------------------------------------------------------------------- ________________ 33 કમ-કૌતુક-૨ હવે રાણી કશું ન કહે. હવે તું જેજે કે પતંગનું શું થશે. કુલાંગારને તારી સામે જ મારી નાખવામાં આવશે. મારી હાજરીમાં રાજ્ય ? ખેર, રાજ્ય તે એને મળે જ, પણ તારું અપમાન કરી તેણે મત માગ્યું છે.' આમ કહી રાજ પિતાના વરંડામાં આવ્યા. સૈનિકને બેલાવી આદેશ આપે : ‘પતંગસિંહને દેરડાથી પકડી લઈ આવો. તેને મૃત્યુ દંડની સજા આપવામાં આવશે. તે સૈનિકે વિદ્યાલયમાં આવ્યા. પતંગસિંહ તે ત્યાં હતા. જ નહીં, જે મળે. તેથી સૈનિક આચાર્યાને જ પકડી લાવ્યા અને કહ્યું કે આમણે જ કયાંક યુવરાજને છુપાવી. દીધા છે.” રાજાએ કડકાઈથી પૂછ્યું : એ દિવસે તે મારા બોલાવવા છતાં પણ મોકલ્યું. ન હતું. આજે કયાં મોકલી દીધે એ કુલાંગારને ? આચાર્યએ સરળ ભાષામાં કહ્યું : ' અન્નદાતા ! મારો અથવા છેડે. હું તમારા વશમાં છું, પણ એની મને કંઈ જ ખબર નથી. મને કશું કહ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #350 -------------------------------------------------------------------------- ________________ 338 કમ-કૌતુક-૨ વિના સવારથી જ ગુમ છે. પહેલાં તે એ કયાંય જતો રહ્યો.” રાજાએ આચાર્યની સફાઈ પર વિશ્વાસ કરી લીધો અને સૈનિકે કહ્યું : “જશે કયાં? એને શોધો. વન-ઝાડી બધું શોધી વળે, ચારે દિશાઓમાં ફેલાઈ જાઓ. જ્યાં પણ મળે તેને અહીં લઈ આવો. જે પકડી ન શકે તે તેને મારી તેનું માથું-આંખો લાવી મને આપે.” બસ, સૈનિકો પતંગસિંહની શોધ ખોળમાં લાગી ગયા. આ બાજુ આચાર્યએ પોતાની પંડિતાણીને બધે વૃત્તાંત સંભળાવી કહ્યું : “પણ જઉં છું. તેની તરફથી આશ્વસ્ત થઈ પાછો આવીશ. તું કઈ વાતની ચિંતા ન કરીશ.” બ્રાહ્મણી બેલી : ‘તમારે તેની સાથે જ જવાનું હતું. સાથે જ કેમ ન ગયા ?" . આચાર્ય બોલ્યા : . સાથે જઉં તે આખો ભડા ફૂટી જાય. મારું પણ તેની સાથે ગુમ થવું રાજા જાણે કે ન જાણે? હવે વાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #351 -------------------------------------------------------------------------- ________________ 339 ન કરે. પિલી પેટી કાઢ. એમાં જે ચાર રને રાખ્યાં છે, તેને આપ અને થોડું ખાવાનું પણ મૂકી દે.” ચાર રત્ન અને ભાથું લઈ આચાર્ય સોમદત્ત એ જ દિશામાં ચાલવા લાગ્યા, જે દિશામાં પતગંસિંહને મેક હતો. પતંગસિંહ સાંજ સુધી જેટલું ચાલી શકે એટલું ચાલે અને પછી એક ઝાડ નીચે રહ્યો. આચાર્યજી રાતે પણ ચાલ્યા, તેથી અર્ધ રાત્રી પછી એ પતંગસિંહે પાસે પહોંચી ગયા અને તેને મળી બધી વાત જણાવવા લાગ્યા. થોડી જ વાર પછી પતંગસિંહને શોધતા રાજા જિતશત્રના સૈનિકે પણ આવી પહોંચ્યા અને તેમણે એ બંનેને ઘેરી લીધા. ચાર જ સેનિક હતા. તેમાંથી એક છે : અપરાધીના પગની ગતિ પણ બહુ હોય છે. પણ પકડનારના હાથે પણ બહુ લાંબા હોય છે. આચાર્યજી ! તમે પણ રાજદ્રોહ કર્યો છે. તેથી હવે તમે પણ નહી બચી શકો.” આચાર્ય બેલ્યા : , , સૈનિકો અને મારવા એ કોઈ મુશ્કેલ કામ નથી. અમને મારે, જરૂર મોરે. પણ કયાંય એવું ન થાય કે પાછળથી પરતેવું પંડે. મારી આખી વાત સાંભળી લે. * પછી જે ઈ છે તે કરજો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #352 -------------------------------------------------------------------------- ________________ કમ-કૌતુક-રવીર સૈનિકે ! સત્યને સાથ આપ. સત્ય તમને. સુખોથી ભરી દેશે. અપરાધિની દુષ્ટારણ અનેગમાલા. છે અને છે રાજા જિતશત્રુ.” - - આમ કહી આચાર્યએ અત્યાર સુધીનું આખું વૃત્તાંત. સંભળાવ્યા પછી કહ્યું : " " “હવે તમે જ નિર્ણય કરે કે કેણુ અપરાધી છે.. પરંતુ તમે કહેશે કે અમે તો રાજાના સેવકે છીએ. એમની આજ્ઞા માનવી એ અમારું કર્તવ્ય છે. તે પતંગસિંહ પણ.. તમારે રાજા છે. આ કાલને રાજા છે. આ જ એક દિવસ કંચનપુરનો શાસક થશે. તેની પ્રાણ રક્ષા તમે આજે કરશે. તો આવનાર કાલે એ તમને જાણે શું-શું ન આપે ? આ. વખતે એનાં આભૂષણ લઈ જાઓ. આજના રાજાને કહી. દેજે કે અમે પતંગસિંહને મારી નાખે.” - આ સાંભળી ચારે સેનિક એક બીજાનાં મેં જોવા . લાગ્યા. એકે કહ્યું : “સાચું છે, સાચું છે. આચાર્યની વાત સાચી છે. એમના લેહીમાં હાથ રંગી અમે થોડા સેનાના ટુકડા જ મેળવીશું. તેનાથી વધારે પુરસ્કાર તે રાજા આપવાનું નથી. . અહી એમને બચાવવાથી બહુ મૂલ્યનાં આભૂષણ મળી રહ્યાં છે. રાજાને બતાવી દઈશું અને રાજા પાછાં આપણને. જ આપશે.. . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #353 -------------------------------------------------------------------------- ________________ કમ-કૌતુક-૨ 341 પતંગસિંહનાં પુણ્ય પ્રબળ હતાં. તેથી સૈનિકોની મતિ તેને અનુકૂળ થઈ ગઈ. તેનાં આભૂષણ લઈ એ કંચનપુર પહોંચી ગયા. વાર્તા ઉપજાવીને રાજાને કહ્યું : યુવરાજને પકડવા શક્ય ન થયું. એ ભાગ્યે તે અમે તેમના પર તીર છેડયાં, તીરથી એ જમીન પર - ઢળી પડ્યા અને મૃત્યુ પામ્યા. પ્રમાણ માટે તેમનાં આભૂષણ અમે ઉતારી લીધાં. આંખે પણ કાઢી લીધી.” હરણની આંખે આપી નિકે એ ફરી કહ્યું : માથું કાપીને મૂકયું હતું એ એક સસલું લઈ રાજાએ એ વાર્તાને વિશ્વાસ કરી લીધો. તેમણે હરણની આંખે રાણી અનંગમાલા પાસે મોકલી દી. ઓરડાને દરવાજો બંધ કરી રાણીએ એ આંખોને જમીન પર પટકી અને તેને એડીથી દબાવતાં કહેવા લાગી હતી ‘તારી આ મદભરી આંખેએ જ મને ગાંડી બનાવી હતી. મારું માની ગયો હતો તે આ રીતે વગર, મોતે ન મરત. હવે હું તારી નશીલી આંખોને એડીથી કચડું છું.” ( આ પ્રમાણે રાણીને પ્રતિશોધાગ્નિ બુઝાઈ ગયે.. અહીં વનમાં રાત પસાર થઈ તે આચાર્યજીએ પતંગસિંહને કહ્યું iatnasuri Jun Gun Aaradhak Trust Page #354 -------------------------------------------------------------------------- ________________ 342 કર્મ-કૌતુક “વત્સ હું તો હવે પાછે જઉં છું. તું હવે જા. આજુબાજુના નગરમાં ન રહીશ. કયાંક દૂર કેઈ નગરમાં છૂપાઈને રહેજે મારી બે વાતનું ધ્યાન રાખજે, કે બને. ત્યાં સુધી કોઈ બ્રાહ્મણને જ આશ્રય લે. બીજી એ કે, પિતાની જાતને સદાય છુપાવી રાખવી.” પતંગસિંહે કહ્યું : - હું શું કોઈને કહીશ કે હું આ છું? કેણ જાણું. શકશે કે હું કોણ છું ? * IT આચાર્ય બોલ્યા : “તારો પરિચય ન જાણે, પણ એ તે લેકે જાણી જ જશે કે તું બેતેર કલા નિષ્ણુત, શસ્ત્ર શાસ્ત્રને જ્ઞાતા. છે. એનાથી બધે ભેદ ખુલી જાય છે. છુપાવવાનો અર્થ છે કે લે કે તેને અભણ સમજે, મૂર્ખ સમજે અને એ. ને જાણે કે તું શૂર-વીર ક્ષત્રિય છે. નહીં તે ફેલાતાંફેલાતો વાત કંચનપુર સુધી ફેલાઈ જશે. કયારેય શૌર્ય પ્રદર્શનનો પ્રસંગ પણ આવે તે સંયમથી કામ લેજે.' ના પતંગસિંહે કહ્યું : - “હું સમજી ગયો ગુરુદેવ ! તમારી બંને આજ્ઞાએનું પાલન કરીશ. કોઈ બ્રાહ્મણનો આશ્રય લઈશ. અને પોતાની જાતને છુપાવીને જ રાખી... " Adi Gunratrasuri Page #355 -------------------------------------------------------------------------- ________________ 343 કર્મ-કૌતુક-૨ આચાર્યજીએ કહ્યું : તો જા વત્સ ! અને હાં, આ મારાં રત્ન રાખ. પૂર્વજોનાં છે. આજે તેને સદુઉપગ થઈ રહ્યો છે. સમય પર તારા કામમાં આવશે.” પતંગસિંહે રત્ન હાથમાં લીધાં તો તેની આંખોમાં આંસુ આવી ગયાં. આચાર્યના પગમાં માથું ટેકવી એ છે : પૂજ્ય! તમે મારા શિક્ષા-ગુરુ જ નહીં, જીવનદાતા બધું જ છે. શું ખબર પૂર્વભવમાં તમે જ મારા પિતા હો. તમારે સ્નેહ જ મારી રક્ષા કરશે. પતંગસિંહને ઊભે કરતાં આચાર્યએ કહ્યું : ભાવુક ન બન પતંગ ! પુ સિવાય કંઈકોઈનું રક્ષણ નથી કરતું. જે તારાં પુણ્ય બાકી ન હોત તો આ સૈનિકે તને છેડત? ક્યારેય ના છેડે. હવે જા વત્સ ! - ત્યાર પછી ગુરુ-શિષ્ય એક બીનથી જુદા થયા. પતંગસિંહ આગળ વધવા લાગ્યા-અનિશ્ચિત લક્ષ્ય તરફ અને આચાર્ય સોમદત્ત કંચનપુર પાછા આવ્યા. તેમણે પોતાની બ્રાહ્મણને આખું વૃત્તાંત કહી સંભળાવ્યું. કઈ જાણી ન શકયું કે આચાર્યજી કયાં ગયા હતા, જ્યારે ગયા હતા અને કયારે આવ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #356 -------------------------------------------------------------------------- ________________ 344 કર્મ-કૌતુક-૨ ક ચનપુરના લોકેની જાણકારીમાં પતંગસિંહ હવે આ સંસારમાં ન હતું. ત્યાંના સ્ત્રી-પુરુષે ધીમા અવાજે રાજા-રાણીને ગાળો આપતાં હતાં. પીઠ પાછળ રાજાને પણ ગાળ આપી શકાય છે. પરંતુ રાજાના મેં ઉપર ' કિોઈને કશું કહેવાનું સાહસ ન હતું. પરંતુ કંચનપુરવાસીઓનાં મન એ માનવા તૈયાર ન હતાં કે પતંગસિંહે આવો અપરાધ કર્યો પણ હશે, જેવી કે ચર્ચા છે. આચાર્યજીએ એક દિવસ મંત્રી ગુણવર્ધનને પણ બધું રહસ્ય જણાવી દીધું હતું. પતંગસિંહના જીવતા રહેવાનું રહસ્ય કંચનપુરમાં ત્રણ જ વ્યક્તિઓ જાણતી હતી : આચાર્ય સોમદત્ત. તેમની પત્ની ગાયત્રી અને મહા, મંત્રી ગુણવર્ધન. બીજા બધાની નણકારીમાં તો પતંગસિંહ સ્વર્ગે સિધાવી ગયે હતો. ( આ પ્રમાણે સમય પસાર થતો હતો. આ વસંતપુર નામનું એક નગર હતું. અહીં નરસિંહ નામના રાજા રાજ્ય કરતા હતા. રાણી હતી અલકાવતી. અલકાવતીએ એક કન્યાને જન્મ આપે હતો, જેનું નામ રત્નમંજરી હતું. રત્નમંજરી રાજકીય વિદ્યાલયમાં ભણતી હતી. એ સુંદર અને ચંચળ સ્વભાવની હતી. અભિમાની પણ હતી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #357 -------------------------------------------------------------------------- ________________ -કમ –કૌતુક-૨ 345 વસંતપુરમાં જ માર્તડ અગ્નિહોત્રી નામના એક * વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. એ વેદસ, કર્મકાંડી અને - વૈદિક મતને માનનાર બ્રાહ્મણ હતા. તિષના પણ " જાણકાર હતા. રાજસભામાં તેમનું સ્થાન હતું. તેમને રાજપુરોહિતનું પદ પ્રાપ્ત હતું. બ્રાહ્મણ માર્તણ્ડને જ ! મદન નામનો એક પુત્ર હતો, જે રતનવતીને જ સહપાઠી - હતું. જે વિદ્યાલયમાં આ બંને ભણતાં હતાં એમાં વસંતપુરના ધનવાન-માનનીય શેઠિયાઓ અને સામંતનાં બાળકે પણ અભ્યાસ કરતાં હતાં. મદન આ દિવસોમાં જ્યોતિષનું અધ્યયન કરી રહ્યો હતે. એ સામાન્ય રીતે સુંદર અને -મહત્વાકાંક્ષી હતો, પણ સાથે જ ડરપોક પણ હતા. એ રાજકુમારી રત્નમંજરી સાથે લગ્ન કરવ નાં સપનાં જોયા - કરતો હતો. કારણ એ હતું કે રત્નમંજરી તેને પ્રેમ કરતી હતી. પણ હજુ એ પ્રેમ કઈપણ તરફથી એટલે પાકે ન હતું કે લગ્ન માટે કંઈક પ્રયત્ન કરે. બંને ખાલી જનાઓ બનાવતા હતા. ફા . પિતાની લાંબી યાત્રા પૂરી કરી પતંગસિંહ એક 'દિવસ વસંતપુરમાં પહોંચી ગએ. એ અહીં કોઈ બ્રાહ્મણના આશ્રયની શોધમાં હતો. સંયેગથી તેને બધાથી પહેલાં માડ અગ્નિહોત્રી મળી ગયા. તેમના ખાલી. માથા પર મેટી ચાટી હતી. ખભા પર જઈ હતી. ભગવાં કપડાં પહેર્યા હતાં. કપાળ પર ચંદનનું ટીલક હતું. પતંગસિંહને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #358 -------------------------------------------------------------------------- ________________ 346 કર્મ-કૌતુક-ર તેમને બ્રાહ્મણ માનવામાં વાર ન લાગી. તેણે નમીને પ્રણામ કર્યા. આશીર્વાદ આપતાં તેમણે કહ્યું : આયુષ્યમાન ભવ ! કોણ છે વત્સ! શું ઈચ્છો છો ?" પતંગસિંહે કહ્યું : “પૂજ્ય ! સહારા વિનાનો છું. માતા-પિતાએ મારીને. ઘરની બહાર કાઢી મૂકયો છે. બધા મને મૂર્ખ કહે છે. હું ભણી ન શકયે અજાણુ અને મૂખ હેવાનો જ મારે અપરાધ છે. હવે તમે મને. સહારો આપે.” વિક અગ્નિહોત્રીએ ઉપરથી નીચે સુધી પતંગસિંહને જે અને બોલ્યા : - “ભગવાન કોઈ ને રૂપ આપે છે, તો કેઈકને બુદ્ધિ કેઈક-કેઈકને બંને, આપે છે. રૂપ તે તમને ભરપૂર મળ્યું છે, પણ બુદ્ધિ ન મળી.. કાંઈ વાંધો નહીં. મારે પુત્ર મદન તમારા જેવું જ છે. એ ભણે છે તેની સેવા માટે હું તમને રાખી લઉં છું. તેની સાથે વિદ્યાલય જજે, તેનાં પુસ્તકે ભારે છે. તેને તું લઈ જજે. અમારા પરિવારમાં રહેવાથી તારી રુચિ પણ ભણવા તરફ થશે..... આવ મારી સાથે.? " માતડ અગ્નિહોત્રી પતંગસિંહને પિતાની સાથે.. લઈ ઘરે પહેરવા પિતાના પત્તું મને તેનો પરિચય Page #359 -------------------------------------------------------------------------- ________________ : કર્મ-કૌતુક–૨. 347 , કરાવ્યું અને પતંગસિંહને તેનું કામ ફરી સમજાવ્યું. એક જૂને કામળો ઓઢવા અને એક ચટ્ટાઈ પાથરવા આપી દીધી. ઊઠવા-બેસવા-સૂવા માટે લેબીમાં જગ્યા બનાવી દીધી. બંને વખત ખાવાનું આશ્વાસન પણ આપી દીધું. આ બધી વ્યવસ્થા કરી વિપ્ર માર્તડ ત્યાં ગયા, જ્યાં જવાનું હતું. પિતાના આચાર્ય સોમદત્તની શિખામણનું મરણ કરી પતંગસિંહે નિશ્ચય કર્યું હતું કે અહીં હું પૂરે. મૂર્ખ થઈને રહીશ. એ અભિનય કરીશ કે બધા મને. મૂર્ખ જ સમજે. એટલે વારંવાર મેં ફાડી બગાસું ખાતો.. પોતાની જાત સાથે વાત કરવા લાગત. વાત વિના હસવા. લાગતું. તેને બધા મૂખ જ માનવા લાગ્યા. મદને તે.. તેનું નામ જ મૂખરાજ. રાખ્યું હતું. પતંગસિંહ મદનનાં પુસ્તક લઈ તેની સાથે વિદ્યાલય જતો હતો. ત્યાં જઈ એ એક ખૂણામાં બેસી રહેત.. મદને રાજકુમારી રત્નમંજરીને પણ તેને પરિચય કરાવ્યું. કે આ મૂર્ખરાંજ મારા પિતાએ મારી સેવા માટે રાખી. લીધે છે. આ સાંભળી રાજકુમારીએ કહ્યું : ' ' તો તો તમારો ઠાઠ થઈ ગયા. એક સેવક તે સેવા. માટે મળી ગયેલા મદન બોલ્યા : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #360 -------------------------------------------------------------------------- ________________ 348. કર્મ-કૌતુક-ર “બિચારાને કોઈ નથી, એટલે રાખી લીધું છે. ઠાઠ માટે નથી રાપ, ઠાઠ તે તમારા જેવી રાજકુમારીઓના હોય છે. ' રત્નમંજરીએ કહ્યું : ‘તમે કયાં રાજકુમારથી ઓછા છો ? પણ છે ડરપોક. "કેટલી વાર કહ્યું તમારા પિતાજીને કહે કે એ મારા પિતાજીને કહી આપણું લગ્નની વાત કરે.” છે ? - મદન બોલ્યા . . * “તું તો મરાવવાની વાત કરે છે. પહેલાં તો મારા પિતાજી મને મારશે! મને તે છોડશે જ નહીં. આપણે બંને જાતે જ કઈ યુતિથી આપણે સંસાર જાતે જ * બનાવીશુ . . . . : : ' ' ' * . રાજકુમારી રત્નમંજરી બોલી : '' . . ! = , “બસ, તમે તો કહી નાખ્યું. હવે મારાથી રહી નથી શકતું. હું જ કેઈ યુક્તિ શેધીશ.” . 10 : મદન બોલ્યા : 'E ; તું? તું શું યુક્તિ શોધીશ? હું પણ તે સાભળું." રત્નમંજરી બેલી : Jun Gun Aaradhak must Page #361 -------------------------------------------------------------------------- ________________ 349, કર્મકૌતુક-૨ - “જ મારી અંદર પુરુષનું સાહસ ઉત્પન્ન કરીશ.' અને તમને અહીંથી ભગાડી કયાંક દૂર લઈ જઈશ. પરંતુ તમે મૂર્ખરાજને વચ્ચે કેમ રાખી લીધું છે? એ . ક્રયાય નડતર રૂપ ન થાય.” એની તું કઈ ચિંતા ન કર. એ તે કશું સાંભળતે– . સમજતો પણ નથી. મેટેથી તું કાંઈપણ કહે. જ્યાં સુધી. બરાડીશ નહીં, એ નહીં સાંભળે.' પતંગસિંહ મદન અને રત્નમંજરીની વાત સાંભળ્યા. કરતે. તેણે મોટેથી સાંભળવાને પણ એક સફળ અભિનય. કરી બતાવ્યો હતો. બે બે-ચાર–ચારના જૂથમાં છાત્રગણ અધ્યયન કરતા હતા. મદન અને રત્નમંજરી એક ઝાડ . નીચે બેસી ભણવાને બહાને દિવાસ્વપ્નની વાત. કરતાં હતાં. વિદ્યાલય એક વિશાળ ઉદ્યાનના રૂપમાં હતું. ભણવાને ઢંગ આજકાલ જેવો ન હતો. આચાર્યજી સામુહિક રીતે બરે છાત્રોના પ્રશ્નોના જવાબ આપતા . હતા. સવારથી બપોર સુધી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પહેલાં જાતે અધ્યયન કરતાં. પછી એક-બીજા સાથે પ્રશ્નોત્તરી કરતાં. ત્યાર પછી બપોરના સમયે આચાર્યને પાઠ. સાંભળાવતા અને તેમની પાસે શંકાનું સમાધાન કરતા. વચ્ચે બે ઘડીને વિરામ હતું. એમાં છાત્રો કયારેક સરોવર. અને કયારેક સરિતા-તટ પર જતા રહેતા. હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #362 -------------------------------------------------------------------------- ________________ - 35 0 કમ-કૌતુક-૨ .. મદન-રનમંજરી એક ઝાડ નીચે એક-બીજા સાથે - વાત કરતાં. પતંગસિંહ ડે દૂર બેસી જતો અને બંનેની આજ્ઞાઓની પ્રતીક્ષા કરતો. કયારેક તેને ગુસ્સો . આવતે, પણ પિતાના આચાર્યોની વાત યાદ કરી સંયમથી કામ લેતો. છેએક દિવસ મદન વારંવાર પુત્વ' શબ્દને “પું સત્વ કહી રહ્યો હતો. પતંગસિંહ વ્યાકરણ ભર્યો હતો. તેને મનમાં થયું કે એને કહું કે સાચે શબ્દ “પુત્વ છે, " “પુસત્વ” નહીં, પણ પોતાનો જ્ઞાનાવેશ છુપાવી લીધે. - સમય બહુ બળવાન હોય છે. ભણ્યા વિનાના લોકોને - સાહિત્યકાર માનવામાં આવે છે અને ભણેલાને મૂર્ખ કહેવામાં આવે છે. જે પણ હોય, પતંગસિંહ પિતાની બનાવટી મૂર્ખતાથી જ સંતુષ્ટ હતા. તેના દિવસે પસાર : થતા હતા. એક દિવસ રાજકુમારી રત્નમંજરી ઘોડા પર બેસી વિદ્યાલય આવી. એ પિતાના પિતા રાજ નરસિંહની * લાડલી બેટી હતી. એ તેને પિતાની બેટી નહીં, પુત્ર જ માનતા હતા. એટલે એ ઘોડેસવારી જેવાં પુરુષેચિત કાર્ય * પણ કરી બેસતી હતી. તેને ઘેડા પર આવતી જોઈ મદન અગ્નિહોત્રીએ તેને કહ્યું: , ; :- . . } : “અરે, આજ તું રથમાં કેમ ને આવી ? ઘોડેસવારીને શોખ કેમ થઈ ગયે?? - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #363 -------------------------------------------------------------------------- ________________ ' કમ-કૌતુક-૨ 35 ઘોડા પરથી ઉતરી રાજકુમારીએ કહ્યું : આ ઘોડેસવારીનું પણ એક રહસ્ય છે. ચાલ, પહેલાં સરિતા-તટ પર જઈએ, ત્યાં બધું કહીશ. આચાર્યજી તો આજે છે નહીં. ડર કોને છે ? મદને ઊભા થતાં કહ્યું : તો ચાલ. હું પણ ઉત્સુક છું. તારા રહસ્યને જાણવા માટે.” મદન અને રનમંજરી સરોવર તરફ ચાલેવા લાગ્યાં. પતંગ પણ તેમની પાછળ ચાલવા લાગ્યો. તેને પોતાની પાછળ આવતો જોઈ રત્નમંજરીએ કહ્યું : છાયાની જેમ તમે અમારી પાછળ કયાં આવી રહ્યા છે? અહીં બેસો. પતંગે કશું સાંભળ્યું જ નહીં, કારણકે એ દેખાવ માટે ઓછું સાંભળે છે. તેથી મદને રાજકુમારીને કહ્યું : “આવવા દે એને પણ. એમ એ કયારે સાંભળશે? જ્યારે મોટેથી કહીશ ત્યારે સાંભળશે, અને ત્યારે બધા ‘શિખે પણ જાણી જશે. એ શું કરશે ? એ કશું સાંભ-ળશે જ નહીં. સાળી લેશે તે સમજશે જ નહીં, આવવા દે.. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર. કમ-કૌતુક-ર, ત્યાર પછી ત્રણે સરોવર પર પહોંચ્યાં. પતંગસિંહ જુદે બેસી ગયે. મદન અગ્નિહોત્રી અને રાજકુમારી. બેસી વાત કરવા લાગ્યાં. રાજકુમારીએ કહ્યું : મદન ! તારું નામ તે મદન છે, પણ તું ઠંડે, બહુ છે. મદન જેવી ઉમા તારામાં કેમ નથી ?' મદન બલ્ય : “આ વ્યર્થ વાતે પછી કરજે રન ! પહેલાં તારી. ઘોડેસવારીનું રહસ્ય બતાવ. જલ્દી જવાનું છે, નહીં તે.. બધા શિષ્ય કહેશે કે એ બંને આ દિવસ ગપસપ, કરે છે. . રત્નમંજરીએ કહ્યું : ડરપોક તે તમે પહેલા નંબરના છે. પણ આજની, રાત તમારે નિર્ભય બનવું પડશે. હવે સાંભળો, ઘેડે- : વિવારીનું રહસ્ય. હું સવારે દરરોજ બે-ચાર કેસની . ઘેડેસવારી કરું છું. મારી સાથે બીજા ઘડા મારા ભવનની નીચે અશ્વશાળામાં જુદા બાંધેલા હોય છે. . “મદન ! મેં તમારા માટે ઘડેસવારીને અભ્યાસ કર્યો છે. બંને ઘેડા લઈ આજે અડધી રાત પછી હું નગરની બહાર ગણેશ મંદિરમાં આવી જઈશ. આજે બંનેજઈશું. તમે પણ સમયસર આવી જજે. ચોગ્ય તે એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #365 -------------------------------------------------------------------------- ________________ કર્મ-કૌતુક-૨ . * 353 હતું કે તમે મારું હરણ કરી ભારત અને મારી સાથે લગ્ન કરત. પણ હવે હું જ તમને લઈ ભાગીશ.” - મદને આખી જના રત્નમંજરી પાસેથી સાંભળી લીધી. અહીં પતંગસિંહે પણ બધું સાંભળી–સમજી લીધું. મદને પોતાની અનુમતિ આપી. આવીશ તો જરૂર. પણ પિતાજી જોઈ જશે તો કદાચ ન પણ આવું.' ૨નમંજરી બાલી . ? “જોયું જશે. હું જે વહેલી પહોંચી જઈશ, તો થોડી વાર ગણેશ મંદિરમાં તમારી પ્રતીક્ષા કરીશ અને ત્રણ ચાર ઘડી પછી પણ તમે નહીં આવી પહોંચો, તો. સમજીશ કે આજે તમારા ઘરવાળા જાગી રહ્યા છે. હું પણ પાછી જઈશ. પછી બીજા કોઈ દિવસે જઈશું. જો તમે પહેલાં જશે, તે કઈ વાત જ નથી.” મદને અનુમતિ આપી દીધી. ત્યાર પછી બંને વિદ્યાલય પહોંચ્યાં. પતંગ પણ તેમની પાછળ-પાછળ, ગયે. આજે અધ્યયનમાં કેઇનું મન લાગતું ન હતું. રત્નમંજરી વિચારી રહી હતી કે કયારે અડધી રાત થાય અને કયારે મદનની રતિ બનું. મદન વિચારી રહ્યો 23 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #366 -------------------------------------------------------------------------- ________________ 354 . કમ-કૌતુક-૨ હતો કે આ મોટી મુશ્કેલી આવી. બાપદાદાએ કયારેય ઘોડેસવારી કરી નથી અને મારે આની સાથે ઘોડા પર ભાગવું પડશે. હું તો નહીં જઉં. કહી દઈશ ઘરવાળા જાગતા હતા. આ પછી કોઈક બીજા દિવસનો કાર્યક્રમ બનાવશે. એ વખતે પણ હું કઈને કઈ બહાનું કાઢી લઈશ. બહાનાઓની કઈ ખોટ તો છે જ નહીં. અહીં પતંગસિંહ પણ કઈક બીજું વિચારી રહ્યો હતો. વિદ્યાલયનો સમય પૂરો થયે. બધાં પોત–પિતાને ઘરે ગયા. રાત પડી અને પછી અડધી રાત પણ થઈ. પતંગસિંહે જોયું કે મદન જતો નથી. તેણે વિચાર્યું “આ નગરમાં રહે બહુ દિવસ થઈ ગયા. હવે મદન રૂપમાં હું જ રાજકુમારી સાથે આ નગરને છોડી દઉં.’ આમ વિચારી પતંગસિંહે પિતાને કામળો ખભા પર નાખ્યું અને ગણેશ મંદિરે જઈ પહોંચે. ચારે તરફ અંધારું હતું. રનમંજરી હજુ પહોંચી ન હતી. પતંગસિંહ એક ખૂણામાં બેસી ગયે. : અહીં રત્નમંજરીએ રનોની એક પિટલી બાંધી. ચૂપચાપ નીચે આવી. એક ઘોડા પર પોતે બેઠી અને એક ઘેડે પિતાની પાછળ બાંધી દીધા. એ. સીધી ગણેશ મંદિર પહોંચી અને ધીરેથી બૂમ પાડી: “શું આવી. ગયા મદન ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #367 -------------------------------------------------------------------------- ________________ કમં–કૌતુક-૨ 355 પતંગસિંહ તરત પાછળવાળા ઘોડા પર બેસી ગયે. સંજકુમારીએ ઘેડે આગળ વધાર્યો પાછળ-પાછળ પતંગ સિંહ પણ ચાલે. રાજકુમારીએ કહ્યું : ડરશો નહી મદન ! ઘેડે પાળે છે. ચૂપચાપ ચલા ચાલશે. પણ તમારા ચડવાના ઢંગથી હું એ જાણી ગઈ કે ઘોડેસવારી તમે પણ જાણે છે. કયાં શીખી? અરે, તમે તે કશું બેલતા જ નથી ! બહુ ડરપોક છે. ખેર, આખી રાતમાં આપણે વસંતપુરની રાજ્યસીમા પાર કરી લઈશુ. ત્યારે તે બોલશે ને ?" થેડી ડી વાર પછી રનમંજરી અહીં-તહીંની -વાતો કરતી હતી, પણ પતંગસિંહે કેઈને જવાબ ન આપતો. માત્ર “હું” કહી દેતે. આ પ્રમાણે બંને આખી -રાત ચાલ્યાં. સવારને ધૂંધળે પ્રકાશ થવા લાગે. એક -સરિતા-તટ આવ્યો. - રત્નમંજરીએ ત્યાં ઘડે રાક અને ઊતરી પડી. એ સરિતા-તટથી દૂર શૌચાદિ માટે ગઈ. પિતાનો ઘડે. ઝાડ સાથે બાંધી પતંગસિંહ પણ ગયો. શૌચાદિથી નિવૃત્ત થઈ એ થોડે વહેલો આવી ગયે. રાજકુમાર પાછે આવી ઘેડા પાસે આવ્યો. સારી રીતે સવાર થઈ ગયું હતું. એવું કે માણસનું મોંઢું સ્પષ્ટ જોઈ શકે. રાજકુમારીએ પતંગસિંહને જે તે ચીસ પાડી દે . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #368 -------------------------------------------------------------------------- ________________ 356 કમ–કૌતુક-૨ “અરે મૂર્ખરાજ ! કોણ કહે છે કે તું મૂર્ધરાજ છે? તું તો ઓછું સાંભળે છે? તું મારી સાથે કેવી રીતે આવી ગયે? .. હું તે લૂંટાઈ ગઈ. અરે મદન ! તું આટલે ડરપોક નીકળીશ, એ હું જાણતી ન હતી. તે તે. આને મારી સાથે નથી મોકલ્યું ને ? હવે હું કયાં જઉં ? હવે પાછી વસંતપુર પણ જઈ શકતી નથી અને આ મૂખરાજ સાથે તે બિલકુલ નહીં રહું.' રાજકુમારી રડવા લાગી. તેણે આત્મહત્યા કરવાને : નિશ્ચય કરી લીધું. નદી તરફ ગઈ. દૂરદર્શી પતંગસિંહ પણ રાજકુમારીને મનોભાવ સમજી ગયે. એ પણ તેની . પાછળ ગયે. રત્નની પિટલી કિનારે મૂકી રાજકુમારી નદીમાં કૂદી પડી. પતંગસિંહે પોતાનાં ચાર રત્ન, જે તેને. આચાર્ય સોમદો આપ્યાં હતાં, એ સારી રીતે બાંધ્યાં.. કામળે પીઠ પર બાંધ્યું અને રાજકુમારીના રનની પાટલી પણ પોતાની કમર સાથે બાંધી લીધી. રાજકુમારી હાથપગ પછાડી રહી હતી. પતંગસિંહ પણ કૂદી પડે અને.. રાજકુમારીને બચાવીને બીજા કિનારે પહોંચી ગયો. ઘડા . આ પાર જ રહી ગયા. બંનેએ પોતાનાં કપડાં સૂકવવા. નાખી દીધાં. - પછી રાજકુમારીએ કહ્યું : મૂર્ખરાજ ! તું મને મરવા પણ નહીં દે ? હવે: વિધાતાને એ મંજૂર છે કે હું તારી સાથે જ રહું. પરંતુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #369 -------------------------------------------------------------------------- ________________ 357 કમ–કૌતુક-૨ મારી લાચારીનો લાભ ન ઊઠાવીશ. હું તો તને મારે નોકર પણ ન રાખું. પણ દેવની કુર મશ્કરી આગળ આજે મારે નમવું પડ્યું. હું મારી લાચારીને કારણે તારી સાથે રહીશ, પણ ક્યારેય બેલીશ નહીં. ( પતંગસિંહ કશું ન બોલ્યો. રત્નોની પિટલી લઈ - આગળ-આગળ ચાલવા લાગ્યો. પાછળ-પાછળ રત્નમંજરી - ચાલતી હતી. પતંગસિંહ પાછું વળી–વળી જોઈ પણ લેતો હતો. રાજકુમારીને થાકેલી જોઈ એ બેસી જતો હતું. જ્યારે રાજકુમારી ઊઠી ઊભી થઈ જતી તો એ પણ ચાલવા લાગતો. આ પ્રમાણે તે કઈ ઝાડ નીચે બંને - સૂઈ જતાં અને સવારે ચાલવા લાગતાં. પતંગસિંહ લગભગ - રાતે જાગતો રહેતો, કારણ કે રાજકુમારીની રક્ષા કરવી -એ પિતાનું કર્તવ્ય માનતો હતો. રાજકુમારીને કઈ વાત કહેવી હોય તો આડકતરી રીતે પતંગસિંહને કહી દેતી. પતંગસિંહ અને રત્નમંજરી એક વનમાં રહ્યાં હતાં. ચાંદની રાત હતી. રત્નમંજરી ઊંઘતી હતી અને તેનાથી થોડે દુર પતંગસિંહ જાગતો પડે હતો. એ વિચારતે “નારીજન્ય દુર્બળતા તે આમાં છે. જેમ લતા વૃક્ષના -સહારે ટકે છે, એ પ્રમાણે આ પણ પુરુષને સહારો છે Page #370 -------------------------------------------------------------------------- ________________ 358 કર્મ- કૌતુક-રછે. પણ હજુ માન-ગજ પર સવાર છે. જે એને કહી દઉં કે તારી જેમ હું પણ રાજકુમાર છું તે સંભવ છે, પૂરી રીતે સમર્પણ કરી દેશે. પરંતુ ના, મારી જાતને છુપાવીશ. જેઉં, કયાં સુધી એનો અહંકાર રહે છે. મૂર્ખ-- રાજ થઈને જ હું એના ગર્વને ચૂર કરીશ.” એની પાસે રત્નોનું ઘમંડ પણ હશે. ગુરુદેવનાં આપેલાં ચાર રત્ન મારી પાસે પણ છે. હમણાં તે જેમ એ ચાલશે, તેમ હું ચાલીશ. આ બહાને મારી કમ પરીક્ષા પણ થઈ જશે. કર્મ-કૌતુક તે જઉં.” આ પ્રમાણે પતંગસિંહ પિતાના વિચારોમાં હતે. ત્યાં તેણે ઝાડ પર બેઠેલાં પિપટ–મેનાને વાર્તાલાપ સાંભળે. ધ્યાનથી પતંગસિંહ સાંભળવા લાગ્યા અને. સાંભળી સમજ પણ લાગે. એ પશુ-પક્ષીઓની બેલી. ભાષા સમજતો હતો. પિપટે-મેનાને કહ્યું - પ્રિયે ! અહીંથી સાત કેશ દૂર ઉત્તર દિશામાં શિરાલન નામનું એક ઝાડ છે. એ ઝાડમાં બહુ વિશેષતાઓ છે. કોઈ ષિના વરદાનથી એ ઝાડમાં એ વિશેષતાઓ. પેદા થઈ ગઈ છે. એ શિરાલજૂન ઝાડના છાલની ટોપી બનાવી પહેરવામાં આવે તે પહેરનાર અદશ્ય થઈ જાય. છે. એ બધાને જોઈ શકે છે, પણ એને કઈ જઈ શકતું નથી. એના પાંદડાંમાં અદ્ભુત ગુણ છે કે ગમે તેટલે ઊડે P.P. Ac. Gunratnasuri Page #371 -------------------------------------------------------------------------- ________________ કર્મ-કૌતુક-૨ 359 ઘા હોય, તેને લગાવવાથી તરત ભરાઈ જાય છે. એની ડાળના રેસા જે કઈ પિતાના આસનમાં લાવી લે તો એ તેના પર બેસી આકાશ-યાત્રા કરી ઈરછે ત્યાં લઈ જઈ શકે છે. ' પરંતુ એ વૃક્ષ પર ચઢવું અને તેની છાલ, પાંદડાં તથા રેસા પ્રાપ્ત કરવા પણ તને આમંત્રણ આપવા જેવું છે. ઝાડની નીચે જ એક દષ્ટિવિષ સાપ રહે છે. તેને જોવાથી જ ચઢનારનું મોત થઈ જાય છે. પ્રિયે ! એનો પણ ઉપાય છે. ઝાડથી વીસ ડગલાં દૂર એક કુંડ છે. ચડનાર પહેલાં એ કુંડમાં નાહી લે તે કાગડો બની જાય છે. કાગડો બની એ દૃષ્ટિવિષ સાપની નજરમાંથી બચી ઝાડ પર પહોંચી જશે અને છાલ, પાંદડાં અને રેસા ત્રણે વસ્તુ પ્રાપ્ત કરી લેશે. તેની સાથે જ એ તે ઝાડનાં કાચાં- પાકાં ફળ પણ તેડી લે. કાચાં ફળ, લીલા રંગનાં છે અને લાલ રંગનાં પાકાં છે. પાકાં ફળ ખાવાથી કાગડે તરત પૂર્વ રૂપ મનુષ્ય થઈ જશે. કાચાં ફળ ખાવાથી વિકૃત રૂપનો મનુષ્ય થશે. પછી તેને તેને પૂર્વ પરિચિત પણ ઓળખી નહીં શકે.” પિપટ દ્વારા કહેલી આ રહસ્યમય વાત પતંગસિંહે સારી રીતે સમજી લીધી. એક નજર તેણે ઊંઘતી રાજકુમારી રત્નમંજરી પર નાખી. અને પછી આકાશનાં તારાએને જોઈ તરણ કાઢયું કે રાત કેટલી બાકી છે. હજુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #372 -------------------------------------------------------------------------- ________________ * 360 કર્મ-કૌતુક-૨ બહુ રાત બાકી છે. એ અનુમાન કરી પતંગસિંહ ઉત્તર દિશા તરફ ચાલવા લાગ્યો. સાત કેસનું અંતર કાપી - એ શિરાલ જૂન વૃક્ષ પાસે પહોંચી ગયું અને પહેલાં કુંડમાં સ્નાન કર્યું. તે કાગડો બની ગયું. પછી ઊડીને ઝાડ પર ચઢી ગયે. છાલ ઉતારી ટોપી બનાવી. ડાળીના રેસા કાઢી કામળામાં ગૂંથી દીધા. ડાં પાંદડાં તેડયાં. પાકાં ફળ ખાઈ ઝાડ પર જ અસલ રૂપમાં આવી ગયે. 'કામળા પર બેસી રાજકુમારી પાસે આવ્યો અને યથાવત્ સૂઈ ગ. હજુ સવાર પડવામાં એક-બે ઘડીની વાર હતી. શૌચાદિથી નિવૃત્ત થઈ ફરી બંને ચાલવા લાગ્યાં. રાજકુમારીએ કહ્યું ; . “ખાવા માટે આ વનમાં કશું દેખાતું નથી. આ કેવું વન છે? કે આ પતંગસિંહને સંભળાવવા એ પિતાની જ જાત - સાથે વાતો કરી રહી હતી. પતંગસિંહે પિતાને કામળો ખભા પરથી ઉતારી એક જગ્યા પર મૂકે. જાણે કહ્યું હોય, તમે અહીં બેસે. હું કંઈક ફળ વિગેરે લાવું છું, રાજકુમારી સંકેત સમજી ગઈ અને યથાસ્થાન બેસી ગઈ. પતંગસિંહ ડા પાકાં ફળ તેડી લાગે. મીઠાં તો હતાં જ. ભૂખમાં વધારે સ્વાદિષ્ટ લાગે. ખાઈ-પી પછી બંને ચલયાં. સાંજ સુધી ચાલ્યાં. એક સરોવરને કિનારે બંને રહ્યાં, બંને એક વૃક્ષ નીચે સૂઈ ગયાં. રાત પડી. રત્ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #373 -------------------------------------------------------------------------- ________________ કમ-કૌતુક-૨ 361 મંજરી ઊંઘી ગઈ. પતંગસિંહ અડધી રાત તે લગભગ જાગતો જ હતે. કયારેક કયારેક આખી રાત પણ જાગને. જાગે તે પામે એ અનુસાર જાગીને જ તેણે અદશ્ય ટોપી, ઊડન કામળે, ઘાવપૂરક પાંદડાં અને ઓળખાણ બદલનાર ફળ પ્રાપ્ત કર્યા હતાં. - આજે પણ એ જાગી રહ્યો હતો અને ભાગ્યની વિચિત્રતા એ હતી કે આજ પણ બે પક્ષી અંદર અંદર વાતે કરી રહ્યાં હતાં. આ પક્ષી કીડી અને કેડ હતાં. મોડે કીડીને કહી રહ્યો હતો - છે “પ્રિયે ! અહીંથી દસ કેસ દૂર પિતાનપુર નામનું - એક નગર છે. ત્યાંના રાજા છે વજાનાભ. રાણી સુંદરી છે. મંત્રીનું નામ અમિતવાહન છે. રાજા વનજીભને એક કન્યા પણ છે. તેનું નામ ફૂલકુમારી છે. આવાં રાજા-રાણી હોય જ છે. એમાં શું નવી . મકેડે બેલ્યો :. . છે. ? “એ નવી વાત તો કહું છું. પણ તું સાંભળતી જ નથી ને. નારી જાતિને સ્વભાવ જ છે– વચ્ચે વાત કાપ- વાને. વાત એમ છે કે પિતનપુર નગરની બહાર એક જૂનું - ઉદ્યાન છે. ત્યાં હવે કઈ આકર્ષણ નથી, ઉજજડ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #374 -------------------------------------------------------------------------- ________________ - 3 62 કમ–કૌતુક-૨ માત્ર સૂકાં વૃક્ષે રહી ગયાં છે. તેની પર ગીધ અને ઘુવડ રહે છે. પ્રિયે ! આંબલીના ઝાડની હાર નીચેની ભૂમિમાં. એકવીસ ગાડાં સુવર્ણમુદ્રાઓ દાટી છે. માપીતેલી એકવીસ છે. આ ધન કઈ પુણ્યાત્માને જ મળશે પતંગસિંહે બધું રહસ્ય સમજી લીધું. રાત પસાર કરી. પસાર કરી શું, પસાર થઈ ગઈ. તેને તો પસાર થવાનું હતું. સરોવર પર નિત્યકર્મથી નિવૃત્ત થઈ બંને. ચાલવા લાગ્યાં. સાંજ સુધી આઠ કેસનું અંતર પસાર થઈ ગયું. ભારય સંગથી એ જ જૂનું ઉજજડ ઉદ્યાન, મળ્યું, જે મોડા એ બતાવ્યું હતું. પોતનપુર ગનર, અહીંથી બે કેસ, ફિર હતું. પતંગસિંહ અને રત્નામંજરી આ જ ઉદ્યાનમાં રહ્યાં. હતાં. રત્નમંજરી તે સૂઈ ગઈ અને પતસિંહ આગળની. જના પર વિચાર કરવા લાગ્ય પતનપુર અહીંથી લગભગ બે કેસ દૂર છે. નગર: તે સમૃદ્ધ દેખાય છે. ભવનના કળશ અને ટોચ અહીંથી ચમકી રહ્યાં છે. હવે આમાં જ રહેવું છે. એકવીસ ગાડાં દાટેલી મુદ્દાઓ અહીં મળી જ જશે. સારો વેપાર ચાલશે. . તે પટ્ટી uિધ-ળ કરું. પણ હા, આચાર્ય સોમદો. આપેલાં રાત્રે તે પહેલાં છુપાવી દઉં ?" P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #375 -------------------------------------------------------------------------- ________________ કમ-કૌતુક-ર 33 : પતંગસિંહ પિતાની જગ્યાએથી ઊઠે. કૃપાથી પિતાની જાંઘ ચીરી. આચાર્યએ આપેલાં ચારે રન તેમાં મૂકી દીધા અને શિરાલ જૂન પાંદડાને રસ નીચોવી દીધું. જાધને ઘા તરત રુઝાઈ ગ. થોડે દુખા હતે. પછી પતંગસિંહે આમલીનાં સૂકાં ઝાડની હાર જોઈ, જેનો સંકેત મકડા એ આ હતે. નમો અરિહંતાણું, નમો સિદ્ધાણં નમે આયરિયાણું નામે વિજાધાણું, નમો લોએ સવ્વસાહણ આ મહામંત્રને નવ વખત મનમાં ગણું પતંગસિંહે. ધરતી ખેદી. કૃપાથી જ ખેદી નાખી. મહારે ચમકવા.. લાગી. થોડી મહોર પિતાના છેડામાં બાંધી લીધી. પછી. ખાડાને જેમ હતું તેમ પૂરી દીધું. સવાર થતા પહેલાં જ પતંગસિંહ રત્નમંજરીને.. સૂતી છેડી પિતનપુર જ રહ્યો. અહી જ્યારે રન્નમંજરી.. જાગી તે જોયું કે પતંગસિંહ ગૂમ છે. વિચાર્યું-શૌચાદ્રિ માટે ગયો હશે. એ એકલી જ સરોવરની શોધમાં ચાલી.. એક નાનું તળાવ તેને મળી ગયું. શૌચાદિથી નિવૃત્ત: થઈ ફરી પિતાના સ્થાને આવી બેઠી. પણ પતંગસિંહ. * * હજુ પાછો આવ્યો ન હતે. વિચારવા લાગી is “મને એકલી મૂકી સૂરાજ કયાં ગયે? મારે શું ? મારાં અને તે મારી પાસે છે જ. એ તે ખાલી છે. કયાંક: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #376 -------------------------------------------------------------------------- ________________ કમ-કૌતુક-૨ -મજૂરી કરશે .. પણ હું મારી પાસે ધન તે છે, પણ હું એકલી રહીશ કેવી રીતે ? એકલી સ્ત્રીને સમાજને - વરુઓ કયાંય રહેવા નથી દેતા. મૂર્ખ પણ સારો, તેના હોવાથી કેઈ ને આંખ ઊંચી કરીને પણ જોઈ નથી શકતું. જરૂર આવશે. અત્યાર સુધી સાથ ન છે તે હવે શું છોડશે ? ગમે તે હોય, પણ તેની સાથે હું - કયારેય નહીં બેલું.' આ પ્રમાણે રત્નમંજરી પતંગસિંહ ન આવવાથી ચિંતિત હતી. અહીં પતંગસિંહ પિતનપુરના બજારમાં ફરી રહ્યો હતો. મહોરે તે તેની પાસે હતી જ. તેથી કપડાં વિગેરે ખરીદી લીધાં. એક શેઠનો પહેરવેશ લઈ લીધો-ધનવાન શેઠને પહેરવેશ. મૂલ્યવાન પાઘડી ખરીદી. બે કુંડળ લીધાં અને પહેરી લીધાં. પિતાનાં કુંડળ તો તેણે કંચનપુરના સૌનિકને પ્રાણ-રક્ષાના બદલામાં આપી દીધાં હતાં. કુંડળ જ શું, બધાં જ આભૂષણ આપી દીધાં હતાં. હવે બધાં નવાં લીધાં અને પહેર્યા. રેશમી ધોતિયું પહેર્યું, રેશમી જ અંગરખું પહેર્યું. ચમકતા જોડા પણ પહેરી લીધા. પતંગસિંહ યુવાન શેઠ બની ગયે. મનમાં ને મનમાં પિતાનું નામ પણ બદલ્યું : “આ નગરમાં શેઠ પૂનમચન્દ્ર બનીને રહીશ. ... .. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #377 -------------------------------------------------------------------------- ________________ કમ - કો/ક-૨ 36 પર: | સાજ સજી શેઠ પૂનમચન્દ્ર રૂપી પતંગસિંહ રત્નચેક : પહોંચ્યા. ત્યાં નગરશેઠ ધનદત્તની રત્નોની લાંબી-પહોળી દુકાનો હતી. પતંગસિંહ દુકાનના આકર્ષણને જોવા લાગ્યા.. તેને પોતાની દુકાન તરફ જેતે જોઈ તકિયાને આધારે. બેઠેલા નગરશેઠ ધનદત્તે કહ્યું : . “આવો–આ. શું લેશે? આ તે ખરા.” દુકાનદાર આવી રીતે જ ગ્રાહકોને ખેંચે છે. પતંગ--- સિંહ આવ્યું. શેઠે ફરી પૂછ્યું : શું કે રત્ન બતાવું?” પતંગસિંહે કહ્યું : બીજું કંઈક જોઈએ છે. ખબર નહીં આ નગરમાં : એ વસ્તુ મળશે અથવા નહીં મળે? નગરશેઠના મુનિએ કહ્યું : અરે, તમે નગરની વાત કરે છે? એવી કઈ વસ્તુ, છે જે અમારા શેઠ પાસે ન મળે ? દરેક બજારમાં, દરેક : વસ્તુની એમની દુકાનો છે. તમે કહો તે, શું જોઈએ છે? પતંગસિંહે કહ્યું : - “મારે એવી વસ્તુ જોઈએ છે, જે દુકાનો પર વેચાતી. નથી. તેથી કહેવું વ્યર્થ છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #378 -------------------------------------------------------------------------- ________________ કર્મ-કૌતુક-૨ તેથી નગરશેઠ થડા ઉરોજિત થઈ ગયા. પતંસિહના - કથનથી તેમના અહંકારને ઠેસ પહોંચી. તેથી નગરશેઠ ધનદ ઉત્તેજિતથ ઈ કહ્યું : ‘તમારે સમડીનું મૂત્ર જોઈશે તો એ પણ આપીશ. જો ન આપી શકું તે આજથી હું નગરશેઠ કહેવડાવવાનું ' છેડી દઈશ. નગરની પ્રતિષ્ઠા રાખવી એ મારું પહેલું - કામ છે.” પતંગસિહે કહ્યું : જે એમ જ વાત હોય તો મારે એક ભવન જોઈએ છે. ઓછામાં ઓછું ત્રણ માળનું હાય-લાંબુ–પહોળું. - સાથે એક ભવન-વાટિકા પણ હોય. બેલ આપશે તમે ?" સાંભળતાં જ ધનદત્ત વિચારમાં પડી ગયા. પતંગસિંહે ઉરોજિત કર્યા બસ રહી ગઈ પ્રતિષ્ઠા નગરની ! સમડીનું મૂત્ર આપવા નીકળ્યા હતા.” આ નગરશેઠે કહ્યું : “આપીશ-આપીશ. તમને એક ભવન આપીશ. - મારા માટે બનાવડાવ્યું હતું અને વેચવાનો વિચાર સ્વપ્નમાં પણ ન હતું. પશુ આજની વાત જુદી છે. ચાલે, પહેલાં જોઈ લે.મુનિમજી! આ શેઠજીને મારું નવું * ભવન બતાવી આવે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #379 -------------------------------------------------------------------------- ________________ 3 67 કર્મ-કૌતુક-ર પતંગસિંહે કહ્યું : જોવાનું શું છે. જ્યારે તમે તમારા માટે બનાવડાવ્યું છે એટલે સારું જ હશે. તમે કિંમત કહે.” નગરશેઠ ધનદો કહ્યું : દોઢ લાખ સુવર્ણમુદ્રાઓ. ભવન ત્રણ માળનું છે. - દરેક ખંડ પર એક ઝરુખો છે. વચ્ચેના માળે એક મોટે ખંડ પણ છે. પાછળ ભવન-વાટિકા છે. અનાર, અંજીરનાં. ઝાડ પણ મેં લગાવડાવ્યાં છે. એમાં લીલું ઘાસ છે - બધાથી મટી વાત તો એ છે કે નીચેના ભૂમિ ખંડમાં આઠ દુકાને છે, જે બજારમાં પડે છે.” પતંગસિંહે ડી મહેરો ધનદત્તના હાથમાં મૂકી દીધી અને કહ્યું : “આ બનાની રકમ છે. બાકીનું ધન બપોરે મળી - જશે. પરદેશી છું શેઠજી ! તેથી મારા માટે- એકવીસ ગાડાંની વ્યવસ્થા પણ કરાવી દે. એમાં મારો ભરી લાવવી છે.” ધનદત્ત શેઠે આશ્ચર્યથી પૂછયું : ભરીને લાવવી છે! તો શું અહીં સુધી ગાડાં વિના જ લાવ્યા હતા ?" પતંગસિંહ બે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #380 -------------------------------------------------------------------------- ________________ કમ-કૌતુક-ર એ વાતે પણ તમને સંભળાવી દઉં. સાંભળો શેઠજી ! વિરાટ નગરને હું શેઠ પુનમચન્દ્ર છું. દુર દેશના વેપારથી હું એકવીસ ગાડાં મહેર કમાયે હતો. પિતનપુર નજીકથી પસાર થતો હતો. ખબર પડી કે આગળ ડાકુ છે. બસ, મેં એકવીસ ગાડાં મહોરો અહીં દાટી દીધી. ટિકાવ• “શેઠજી ! પચીસ વર્ષ પછી હું ફરી વેપાર માટે નીકળે. શેઠાણી પણ સાથે હતી. મારે માલ લુંટાઈ ગયો. અમે બંને પગે ચાલીને જ અહીં આવી ગયાં. મને મારી મહેર યાદ આવી ગઈ. હવે કાઢી લઈશ.” શેઠ ધનદને કહ્યું : દી લે ભાઈ! પુણ્યની કમાણી કયાંય નથી જતી. . આમ તે કહેવાય છે કે પાપનું દાટેલું ધન કેલસે થઈ . જાય છે. . . પતંગસિંહે કહ્યું : એ તો છે જ. મારી કમાણી પુણ્યની જ છે. મને . તે મળશે.” (અનુસંધાન કર્મ-કૌતુક-૩) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #381 -------------------------------------------------------------------------- ________________ કમ–કૌતુક–૩ ત્યાર પછી શેઠ ધનદ પિોતાનો એક સેવક પતંગસિંહની સાથે મોકલ્યા. તેની મદદથી પતંગસિંહે એકવીસ ગાડાં ભાડે લઈ લીધાં અને ખોદવા માટે જરૂરી મજુરા પણ લઈ લીધા. સાથે રનમંજરી અને પિતાના માટે મિષ્ટાને પણ ખરીદી લીધાં. બધાને સાથે લઈ પતંગસિંહ ઉજજડ ઉદ્યાન તરફ ચાલવા લાગ્યું. ખભા પર કેદાળી લઈ મજૂર ગાડાં, એટલે બળદગાડીઓ વિગેરે સાથે સજજ પતંગસિંહને જોઈ રત્નમંજરી, દંગ રહી ગઈ. થોડીવાર તે તેને પિતાની આંખો પર વિશ્વાસ ન આવ્યું. પણ વિશ્વાસ તે કરવો જ પડશે. કારણ કે કાયમની જેમ કશું બોલ્યા વિના પતંગસિંહે. મિઠાઈની પોટલી રત્નમંજરી સમક્ષ મૂકી દીધી અને પોતે મજુરને આદેશ આપવા લાગ્યો કે ત્યાં છે. જે વાત, તેણે શેઠ ધનદત્તને સંભળાવી હતી, એ આ મજૂરોને પણ. સંભળાવી હતી. બધા ચકિત હતા. એક મજૂર થડે, ચાલાક હતો, તેથી તેણે કહ્યું : “શેઠજી ! જે એકવીસ જ ગાડાં નીકળે ત્યારે તે ધન તમારું જ હશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #382 -------------------------------------------------------------------------- ________________ 370 કમ-કૌતુક–-૩ પતંગસિંહ બોલ્યો : તે શું હું ગાંડે હતું, જેથી એકવીસ જ ગાડાં લઈ આવું? અરે ભાઈ! શું એ પણ બતાવી દઈશ કે "કેટલા હાથે ઊંડી મુદ્રાઓ દાટેલી છે.” - પતંગસિંહે રાતે ખેદયું હતું, તેથી તેને ઊંડાણ પણખબર હતું, તેથી બતાવી દીધું. દાવા લાગ્યું અને રત્નમંજરી આશ્ચર્ય—સાગરમાં ડૂબતી જતી હતી. આ મૂર્ખ તે નથી, કેઈ કપટી છે. ત્યાં તે ઓછું સાંભળતો. અહીં મજૂરે સાથે કેવો પરસ્પર બોલી રહ્યો છે. પહોંચેલો પણ છે. પૂર શેઠ છે. આજે તેનું રૂપ પણ ચમકી રહ્યું છે. હવે તે આની સાથે જ રહેવાનું છે. પણ તેનું તે નસીબ જાગી રહ્યું છે. પાસે પૈસા છે, તો લગ્ન તો કરી જ લેશે. કરી લે લગ્ન મારે શું ? મારા માટે તે હજુ પણ મૂર્ખરાજ છે. હું છેવટે રાજાની બેટી છું. હું એની સાથે બોલીશ? કયારેય નહીં. હું મારી " બેલ-ચાલ માટે એક નોકરાણી રાખી લઈશ. એ મારી વાત એને કહેશે અને એની મને.” આ પ્રમાણે રત્નમંજરી પોતાના અને પતંગસિંહ વિશે વિચારતી હતી. તેણે મિઠાઈ. પણ ખાધી. અહીં ખનખન મહોર નીકળવા લાગી. એકવીસ ગાડીઓ ભરાઈ ગઈ. પતંગસિંહે મજૂરોને એટલી મજૂરી આપી, જેટલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #383 -------------------------------------------------------------------------- ________________ કમ–કૌતુક-૩ 371 તેમને આજ સુધી મળી ન હતી અને મળવાની આશા પણ ન હતી. બધાં કામ વ્યવસ્થિત થઈ ગયાં. પતંગસિંહે દેઢ લાખ મહોર શેઠ ધનદત્તને આપી દીધી. ભવનનું તામ્રપત્ર લખાઈ ગયું. રત્નમંજરીને લઈ પતંગસિંહ ખરીદેલા ભવનમાં પહોંચ્યો. દસ-પંદર દિવસમાં દોડધામ કરી તેણે બધી વ્યવસ્થા કરી લીધી. આઠે દુકાને ચાલવા લાગી. મુનીમ વિગેરે રાખી લીધા. ઘર માટે ગૃહસેવક રાખ્યા. રસોઈ માટે એક બ્રાહ્મણ રાખી લીધી. દૈનિક જરૂરિયાતને બધે સામાન આવી ગયે. તેની સાથે જ પતંગસિંહે પિતાના ભવન પર “શેઠ પૂનમચંદ્ર' આ નામનું પાટિયું લગાવડાવ્યું. આજુબાજુના લેકે જાણી ગયા કે અમારા નગરમાં કઈ શેઠ પૂનમચંદ્ર રહેવા લાગ્યા છે. પતંગસિંહ હવે શેઠ પૂનમચંદ્રના રૂપમાં જ પ્રસિદ્ધિ મેળવવા લાગે. પણ એણે હજુ આખું પતનપુર જોયું ન હતું.' પતંગસિંહ હજુ સુધી અહીંના રાજા વજનાભને પણ મળ્યો ન હતો. એ ઈચ્છતો હતો કે કઈ એવા ચમત્કારીક ઢંગથી રાજાને મળવામાં આવે કે એ પણ કશું સમજે. તેથી રાજાને મળવાની એ કઈ યુક્તિ વિચારતે હતે. - પતંગસિંહના જીવનને આ એક બીજો વળાંક હતે. - તેને જીવવાનો એક રસ્તે થઈ ગયે. રત્નમંજરી અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #384 -------------------------------------------------------------------------- ________________ 372 કર્મ–કૌતુક. તેનામાં બોલ-ચાલ ન હતી. બોલ્યા વિના જ કામ ચાલી. રહ્યું હતું. રનમંજરી હજુ પણ પિતાના માનગજ પર, સવાર હતી. રાજાને પ્રભાવિત કરવાની પતંગસિંહે એક યુક્તિ. વિચારી લીધી. આખું પિતનપુર ઊંઘતું હતું. અડધી રાત ઉપર પસાર થઈ ગઈ. પહેરેગીરે જાગતા હતા. રસ્તા, ચેરા અને ગલીઓમાં નગર–પ્રહરી અને રાજભવન પર, રાજપ્રહરી સજાગ–સાવધાન હતા. ડો પણ અવાજ, સાંભળી કૂતરાં પણ ભસી ઉઠતાં હતાં. પતંગસિંહ શિરાલનની છાલમાંથી બનેલી પાઘડીના માપની ટોપી પહેરી અને અદ્રશ્ય થઈ ગયે. ઊડનકામળા પર બેસી તેને આદેશ આપે, “જ્યાં રાજા વનાભ ઊંઘી રહ્યા છે, ત્યાં તેમના ઓરડામાં પહોંચાડી દે.” પતંગસિંહ પહોંચી ગયે. તેણે બધાને જોયા અને તેને કઈ જોતું ન હતું કારણ કે ટેપીના પ્રભાવથી એ અદશ્ય. હતે. આ પતંગસિંહે ઊંઘતા રાજા ધજમાભને હાર ચૂપચાપ: ઉતારી લીધી. માંથી પાસે મૂકેલે મુગુટ અને બગલમાં. રાખેલી. તલવાર ઊઠાવી. ત્રણે વસ્તુઓ લઈ પોતાના ભવને. આ, હેર, તલવાર અને મુગુટ તેણે પિતાના ભવનની.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #385 -------------------------------------------------------------------------- ________________ કર્મકૌતુક-૩ 373. બહાર ત્રીજા માળે એવી રીતે લટકાવી દીધાં કે રસ્તા, -પરથી પસાર થતા લકે જોઈ શકે–આપોઆપ જ તેમની દષ્ટિ તેના પર પડી જાય. આ બધું કરી શેઠ પૂનમચંદ્ર રૂપી પતંગસિંહ પૂર્વવત્ સૂઈ ગયે. - સવાર પડયું તે નગરમાં ધમાલ મચી ગઈ. રાજાને ત્યાં ચોરી થઈ, દરેક જગ્યાએ એની ચર્ચા થતી હતી. રાજા વનાભ દુ:ખી હતા. તેમણે મંત્રીને કહ્યું કે અણુધારી ચેરી થઈ છે. જાણે કે ઈ દેવ અથવા વિદ્યારે કરી છે. મંત્રીએ કહ્યું : “રાજન ! આ જ રહસ્ય બતાવવા હું તમારી પાસે આવી રહ્યો હતે. ચોર કે દેવ અથવા વિદ્યાધર નથી, પરંતુ કઈ શેઠ પૂનમચન્દ્ર છે. નગરના લોકોએ તેના ભવન પર લટક્તી આ ત્રણે વસ્તુઓ જોઈ છે. શેઠ પૂનમચન્દ્ર કયાંક બહારથી આવીને રહેવા લાગ્યા છે.” રાજા વનાભ મંત્રી અમિતવાહનને કહ્યું: ' - “આપણા નગરમાં રહેવાની અનુમતિ પણ એ ચોર શેઠે ન લીધી ? જરૂર એ કોઈ વિદ્યા જાણતા હશે. પકડીને લઈ આવે.” * * * * ' થોડા મિકેને લઈ મંત્રી પતંગસિંહની હવેલી પર પહોંચ્યા. રાજાની ત્રણે વસ] તેમણે પણ લટકતી જોઈ લીધી. પતંગસિંહના પ્રહરીને કહી મંત્રી પતંગસિંહના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #386 -------------------------------------------------------------------------- ________________ 374 કર્મ-કૌતુક-સ ઓરડામાં પહોંચી ગયા અને તેના આવવાની પ્રતીક્ષા કરવા લાગ્યો. અહીં પતંગસિંહે અદશ્ય કરનાર ટોપી પહેરી અને અદૃશ્ય થઈ બોલ્યો “મંત્રી ! હું શેઠ પૂનમચન્દ્રના વશમાં રહેનાર વૈતાળ. છું. જો તમે તમારું અને તમારા રાજાનું ભલું ઈચ્છતા. હો તે તમારા સૈનિકને પાછા મોકલી દે. હું મારા સ્વામી શેઠની આજ્ઞાથી રોકા છું, નહીંતર છેડી જ ક્ષણોમાં. નગરને ભસ્મ કરી નાખીશ.” હમણાં જ.” કહી મંત્રી ઉઠયા અને બધા સૈનિકે. પાછા મોકલી દીધા. પાછા આવ્યા તે પતંગસિંહ ઓરડામાંબેઠે હતે. પતંગસિંહે મંત્રીનું સ્વાગત કર્યું અને કહ્યું : “આ તાળ બહુ જ શક્તિશાળી છે. એ જ રાજાની. ત્રણે વસ્તુઓ લાવ્યું હશે. તમે લઈ જાઓ. મારી પાસે. શું ખોટ છે. હવે તેને કહી દઈશ કે રાજાનાં તથા તમારા મેટાં-મોટાં કામ કરે.. | મંત્રી પતંગસિંહની શક્તિ અને તેના વ્યવહારથી. પ્રભાવિત થયા. ઘણો સમય બેઠા અને વાતો કરતા રહ્યા. પછી રાજાની ત્રણે વસ્તુ લઈ તેમની પાસે આવ્યા અને શેઠ પૂનમચન્દ્રની વાતે તેમને પણ કહી. એ પણ પ્રભાવિત. થયા અને પતંગસિંહને જાતે મળવા આવ્યા તથા કહ્યું- “અમે ધન્ય છીએ, જેથી તમારા જેવા શેઠ અમારા.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #387 -------------------------------------------------------------------------- ________________ કમ–કૌતુક-૩ 375 નગરમાં આવ્યા. આજથી રાજ્યસભામાં તમારું આગળ થાન છે. તમે રાજ્ય સભાની શભા વધારો. તમારા વશમાં તાળ છે. તેનાથી અમે પણ વધારે શક્તિશાળી થઈ ગયા.” રાજાને પ્રભાવિત કરવા માટે પતંગસિંહ શેખી પણ મારી– “રાજન ! હું તમારી પ્રજા છું અને વૈતાળ મારો સેવક. તેથી હું તમને વચન આપું છું કે તમારા બધા અશક્ય શક્ય મુશ્કેલ–મડા મુશ્કેલ કાર્ય હું મારા વૈતાળ પાસે કરાવીશ.” બસ, હવે પતંગસિંહનું માન વધી ગયું. પિતનપુર નગરમાં કેણ એવું હતું જે શેઠ પૂનમચદ્રના રૂપમાં પતંગસિંહને ન જાણતું હોય. દરેક બાળક પણ તેને ઓળખી ગયાં. હવે તે દરરોજ રાજસભામાં જતો હતો. રત્નમંજરી પણ હવે ઢીલી પડી ગઈ. હવે એ પતંગસિંહને સમર્પિત થઈ ગઈ. પરંતુ ઘણાનું સ્થાન રેષે લઈ લીધું. એ વિચારવા લાગી - “મૂર્ખ થઈ એમણે મને ઠગી કેમ? પિતાના વ્યક્તિત્વ પર પડદો કેમ નાખે? હું તો એમની જ છું પણ હવે ત્યારે છેલ્લીશ, જ્યારે પહેલાં એ મને બોલાવશે. જેઉં છું કયાં સુધી નહીં બોલે.” - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #388 -------------------------------------------------------------------------- ________________ 376 કમ-કૌતુક-૩ ( પતંગસિંહના ઘરમાં ખાવા બનાવવા માટે જે બ્રાહ્મણ આવતી હતી, એ પણ આ જોઈ ચકિત હતી કે શેઠ-શેઠાણી ની જોડી તો ઈન્દ્ર ઈન્દ્રાણી જેવી છે, પણ એ એક બીજા સાથે બોલતાં કેમ નથી? તેણે એક દિવસ સાહસ કરી શેઠ પૂનમચન્દ્ર રૂપી પતંગસિંહને પૂછ્યું તે તેણે ગુસ્સાના અવાજમાં કહ્યું કે તમારું કામ કર્યા કરે, અમારી ઘરની વાત સાથે તમારે શું મતલબ? બ્રાહમણી આ ઉદ્ધત જવાબથી ચૂપ થઈ ગઈ. છતાં પણ રહેવાયું નહીં તે રત્નમંજરીને પૂછી લીધું કે તમે શેડજી સાથે બોલતાં કેમ નથી ? રનમંજરીએ તે બ્રાહ્મણને એવી ધમકાવી કે બિચારી રડી પડી, : રઈ બનાવી બ્રાહ્મણ સીધી કાબૂ હજામના ઘરે ગઈ. તેણે વિચાર્યું કે શેઠ-શેઠાણના ભલાની વાત એમને પૂછતી હતી. પરંતુ બંનેએ મારું અપમાન કર્યું. હું પણ એમને બદલે લઈશ. આવો નિશ્ચય કરી. તેણે કાલ હજામને કહ્યું - ક “કાલૂ! પૂનમચન્દ્ર શેઠની શેઠાણી રત્નમંજરી રતિ કરતાં પણ ચડિયાતી છે. એ બંને વચ્ચે અણબનાવ છે. તું રાજાને કહે કે એ તેને પિતાના અંતઃપુરમાં લાવે. તું આ કામ કરાવી શકે છે. જે પણ પુરસ્કાર તને આપે, તેમાંથી અડધે ભાગ મારે રહેશે. P.P. Ac. Gunratnasuri M.S. 'Surf Gun Aaradhak Trust '. Page #389 -------------------------------------------------------------------------- ________________ 377 -કમ-કૌતુક-૩ આ બધું સાંભળી કાલુ બહુ ખુશ થયે. તેને રાજા પાસેથી ધન પડાવવાની તક મળી ગઈ. તેણે બ્રાહ્મણને આશ્વાસન આપ્યું કે તને પણ અડધે જ આપીશ. બ્રાહ્મણ પિતાના ઘરે ગઈ - કાજૂ નાઈ ધૂર્તતાની સાક્ષાત મૂર્તિ, ચાલાક અને કપટી હતો. હતો તે હજામ, પણ રાજા તેને બહુ માનતા હતા. તેને શું, તેની વાત માનતા હતા. કાલૂ નાઈ રાજાની દુર્બળતા જાણતો હતો, એટલે એ તેમને રહસ્ય મંત્રી હતા. રાજ્યની સમસ્યાઓ જે મંત્રી અમિતવાહન હલ કરતા હતા, તો ઘણી દુર્બળતાજન્ય સમસ્યાઓ કાલૂ નાઈ હલ કરતો હતે. રાજા તેને દરેક વખતે ઈનામ ' પણ આપતા હતા. કાલુ નાઈ રેક-ટોક વિના રાજા પાસે જઈ શક્ત હતો. રાતે એ રાજા વજનાભ પાસે પહોંચ્યો અને બેલ્યા કહે મહારાજા ! જો કાગડા પાસે હંસિણ રહે તે તમે શું કરશો? :- . . - રાજાએ કહ્યું : કાગડાને મારી ઉંસિલું હંસને આપી દઈશ એ ચોગ્ય પણ છે.” . સ્વામી ! રત્નમંજરી નામની હંસિ શી શેઠ પુનમ - ચૂન્દ્ર રૂપી કાગડા પાસે છે. એ તેની સાથે બોલતી પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #390 -------------------------------------------------------------------------- ________________ 378 : કમ-કૌતુકનથી. તમે નારાજ છે, તેથી હંસ છે. એટલે રત્નમંજરી જેવું રત્ન તમારા અંત:પુરમાં હોવું જોઈએ.” " રાજા ઉઠીને બેસી ગયા અને કહ્યું : એમ વાત છે ! તે પછી બતાવ કે હું કાગડાને કેવી રીતે મારું અને હંસિને કેવી રીતે લાવું? જે. એ કાગડો અસાધારણ કાગડો હોત તો હું મારી પણ. નાખત. એ શેઠના વશમાં કઈ વેતાળ છે.” | કાલુએ કહ્યું : * “રાજન ! શક્તિને યુક્તિથી ઘટાડી શકાય છે. તમે કાલે જ તેની પાસે દીર્ઘકાર અણુવિંધ્યા મોતી મંગાવે.. એ ભટકી–ભટકી મરી જશે, પણ મોતી લાવી નહીં શકે.. જો પાછા પણ આવશે તે બળી–બળીને મરી જશે. કારણ. રત્નમંજરી તમારા ભવનમાં હશે.” રાજા વજનાભને કાલૂ નાઈની યુક્તિ પસંદ પડી. એ ફરી સૂઈ ગયા અને કાલૂ તેમના પગ દબાવતો રહ્યો. ઘણી રાત પસાર થઈ, પછી એ પોતાના ઘરે પાછો ગયે. બીજા દિવસે દરબારમાં રાજાએ દીર્ઘકાર અણવિંધ્યા મતી એ લાવી આપવાની વાત કહી પણ કઈ તૈયાર ન થયું. ત્યારે રાજાએ પતંગસિંહને કહ્યું : શેઠ પુનમચન્દ્ર ! તમારા વશમાં વેતાળ છે, તમે P.P. Ac. unratnasuri M.S! maradhak Page #391 -------------------------------------------------------------------------- ________________ કર્મ–કૌતુક-૩ 379 મને વચન પણ આપ્યું હતું, કે મારાં કઠણ કાર્ય પણ તમારા વેતાળ પાસે કરાવશે. તેથી ભાઈ ! અણ-- વિંધ્યાં દર્ઘકાર મિતી તમે જ લાવી શકે તેમ છે. તમારા જ ભરોસે હું મારી રાણીને વચન આપી બેઠે.” પતંગસિંહ મૂંજવણમાં પડી ગયું. કયાં હતે. વેતાળ ? વેતાળની શેખી મારી એ પસ્તાઈ રહ્યો હતે.. પરંતુ ભરી સભામા પિતાની આબરુ ખૂલી કેવી રીતે. કરે ? શું કરું, એ પતંગસિંહ વિચારી રહ્યો હતો. - રાજાના ષડયંત્રથી અજાણ્યા સરળ સ્વભાવી ધર્મ-. નિષ્ઠ મંત્રીએ પણ પતંગસિંહને કહ્યું : શેઠજી ! કયા વિચારમાં પડી ગયા? અણુવિદયાં. મતી મંગાવવા શું તમારા માટે મુશ્કેલ છે ? જે થશે તે જોયું જશે.” એમ વિચારી પતંગસિંહે. રાજા વજનાભને કહ્યું : “રાજન ! મોતી હું જરૂર લાવીશ. પણ એક તે! મને એક મહિનાનો સમય જોઈશે. બીજુ' એક લાખ. પ્રતિદિનના હિસાબથી ત્રીસ લાખ સુવર્ણમુદ્રાઓ લઈશ.” રાજાએ કહ્યું : '' ' . . . . - “તમે મોતીતો લાવ. મુદ્રાઓ પણ મળી જશે. મને તમારી બંને શરત મંજૂર છે. . : : - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #392 -------------------------------------------------------------------------- ________________ 38 0 કર્મ-કૌતુક-૩ - સ વિસર્જન થઈપતંસિંહ ઘરે આવ્યા. રાતે પિતાના ઊડણ-કામળા પર બેઠે, અદશ્ય કરનાર ટોપી પહેરી અને ઊડણ-કામળાને આદેશ આપે કે જ્યાં અણવિંધ્યાં દીર્ધકાર મેતી મળે છે, મને સાગરના એ તટ પર પહોંચાટી દે.” પતંગસિહ યથાસમય સાગર–તટ પહોંચી ગયા. ત્યાં તેણે એક ચમત્કાર જે. સાગર–તટ પર એક મનોરમ ઉદ્યાનમાં ભવન છે અને ભવનની બહાર ઝાડ નીચે એક અનુપમ સુંદરી બેઠી. છે. પિતાની જિજ્ઞાસા દૂર કરવા માટે પતંગસિહ તેની પાસે પહોંચે. બંને એક-બીજા પ્રત્યે આકર્ષિત થઈ ગયાં. અહીં એકલી કેમ રહે છે? તું કોણ છે ?" - આ પ્રશ્નો પતંગસિંહે તે સુંદરીને પૂછયા તે સુંદરીએ કહ્યું- “મારું નામ મુક્તાવતી છે. વિદ્યાધર-પુત્રી છું. એમ. ચાર બહેને છીએ અમારા વિદ્યાધર-પિતાને અમારા લગ્નની ચિંતા થઈ તો એક જ્ઞાની મુનિએ કહ્યું કે મુક્તાવતીને સાગર–તટ પર મેકવી દે. ત્યાં તેને પતિ આવશે. ત્યારથી હું અહીં રહું છું હવે મારી સાથે લગ્ન કરે. તમે જ મારા અને મારી બહેનના પ્રાણનાથુ છે. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Guit Aaradhak Trust Page #393 -------------------------------------------------------------------------- ________________ કર્મકૌતુક-૩ 38. પતંગસિંહે કહ્યું : ભલું થાય રાજા વજનાભનું, જે તેમણે અણવિંધ્યાં. મેતી મંગાવ્યાં. નહીંતર તું કેવી રીતે મળત? પરંતુ : મારું પહેલું કામ અણવિધ્યાં મેતી પ્રાપ્ત કરવાનું છે, ત્યાર પછી તારી સાથે અને તારી બહેન સાથે લગ્ન . કરવાનું.' મુક્તાવતી બોલી : “પ્રાણેશ્વર ! મુક્તાવતી સાથે રહેવાથી તમે મેતી--- ઓની ચિંતા ન કરો. મારી કાયા જ મતીઓની બનેલી, છે. જ્યારે જેટલાં મોતી તમે ઈચ્છશે મળી જશે.” - પતંગસિંહ આશ્વસ્ત થયે વિદ્યાધરી મુક્તાવતી સાથે તેણે ગાંધર્વ લગ્ન કર્યા. અને તેના વિમાનમાં બેસી પિતનપુરના ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાં વિમાન ઉતર્યું, . કારણ કે નગરના બીજા લેકે પણ જોઈ લે. બધાએ પતંગસિંહને જે. રાજ વૈજનાભ પાસે પણ ખબર પહોંચી ગઈ કે શેઠ પૂનમચદ્ર આવી ગયા છે. રત્નમંજરીએ પણ સાંભળ્યું કે મારા નટખટ સ્વામી એક શોક લઈ આવ્યા છે. આ વખતે તેણે નિશ્ચય કરી લીધે કે તેમની સાથે જરૂર બર્લીશ. એ ઉધાનમાં પહોંચી. સૂતાવતી એકલી બેઠી હતી. પતસિંહ થોડે દૂર ટહેલી , રહ્યો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #394 -------------------------------------------------------------------------- ________________ : 382 કમ–કૌતુક-૩ રનમંજરીએ મુક્તાવતીને પિતાનો પરિચય આપે. મુક્તાવતીએ મેટી બહેનનું સન્માન કર્યું. ત્યારે પતંગસિંહ આવી ગર્યો, પણ રત્નમંજરીનું સાહસ તેની સાથે બોલવાનું ન થયું. તેનાં કેટલાંય કારણો હતાં–મનની ગ્લાનિ અને ઝાંખપ તે હતી જ. એક કારણ બીજું થઈ ગયું. -રત્નમંજરીએ વિચાર્યું - “પ્રતીક્ષામાં નારી મોટી હોય છે. હું પહેલા બોલીશ 'તે નારીની દૃઢતાને કલંક લાગશે. જ્યારે એ પુરુષ હવા - છતાં પહેલાં નથી બોલતા, તો હું નારી થઈ કેમ બોલું ?' આ વખતે પણ બેલ-ચાલ ન થઈ ત્રણે રથમાં બેસી ભવન પર આવ્યાં. વિમાનને નાનું કરી રથમાં જ - મૂકી દીધું હતું. બ્રાહ્મણી પૂર્વવત્ ભેજન બનાવવા આવતી જ હતી. મુક્તાવતીને ભેદ જોઈ એ હેરાન થઈ ગઈ. તેણે કાલૂ નાઈને ફરી કહ્યું કાલું ! હવે તે બે થઈ ગઈ. શેઠ પૂનમચન્દ્ર એક - બીજી લઈ આવ્યા. એ મેતી પણ લઈ આવ્યા હશે.” કાલૂ બે, “તું ચિંતા કેમ કરે છે પંડિતાણી? એ તો વધારે સારું થઈ ગયું. આપણુ રાજા એકની જગ્યાએ બે પ્રાપ્ત કરશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #395 -------------------------------------------------------------------------- ________________ -કમ-કૌતુક-૩ 383 કાલૂએ ફરી રાજાના કાન ભંભેર્યા. રાજા પણ ખુશ થઈ ગયા. તેમણે પતંગસિંહને સમાચાર મેકલ્યા કે મેતી લઈ આવો. પતંગસિંહે જવાબ મોકલાવ્યું કે એક મહિનાની અવધિ વિતવામાં હજુ કેટલાક દિવસો બાકી છે. નિશ્ચિત દિવસે જ આવીશ. ' કાલૂએ ફરી રાજાના કાન ભંભેર્યા. રાજા પણ ખુશ થઈ ગયા. તેમણે પતંગસિંહને સમાચાર મોકલ્યા કે મોતી લઈ આવો. પતંગસિંહે જવાબ મોકલાવ્યો કે એક મહિનાની અવધિ વિતવામાં હજુ કેટલાક દિવસે બાકી છે. નિશ્ચત દિવસે જ આવીશ. અહીં કેઈક રીતે મંત્રી અમિતવાહનને રાજા અને કાલૂ નાઈના ષડયંત્રની ખબર પડી ગઈ. એ પતંગસિંહ પાસે પહોંચ્યા અને કહ્યું “શેઠજી ! રાજાની દાનત સારી નથી. મને હમણાં - હમણાં ખબર પડી કે કાલૂ નાઈની વાતમાં આવી રાજા તમને મારી નાખી તમારી પત્નીઓ લેવા ઈચ્છે છે. એ પહેલા ઉપાયમાં નિષ્ફળ થયા. તમને સાવધાન કરવા આવ્યો છું.' ' . . . . . પતંગસિંહે કહ્યું : --- , , . . “મંત્રીવરે ! તમે ભલા માણસ છે. હું તમારો આભારી છું પણ એટલું કહું છું કે રાજા છેલ્લે પસ્તાશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #396 -------------------------------------------------------------------------- ________________ 684 કર્મકૌતુક-કે. | મંત્રી પતંગસિંહ પાસેથી ઊઠીને ગયા, ત્યાં જ બ્રાહ્મણી પતંગસિંહ પાસે આવી કહેવા લાગી– - “શેઠજી ! શું મારુ બનાવેલું ખાવાનું તમને પસંદ નથી? તમે બીજી કેઈ તો રાખશે. મારામાં શું ખોટ છે.. નવી શેઠાણી મુક્તાવતીએ મને છૂટી કરી દીધી છે. કહે. છે હવે અમારે તમારી જરૂર નથી.” ( પતંગસિંહે મુક્તાવતીને લાવી તેને પૂછ્યું : - પ્રિયે! આ પંડિતાણીને કેમ છૂટી કરી ? કોણ બનાવશે રસોઈ?” મુક્તાવતી બોલી : “સ્વામી ! પત્નીનું કર્તવ્ય છે કે એ ભલે રાણી હોય પોતાના પતિ માટે જાતે જ ખાવાનું બનાવે. રાણીએ. પિતાના રાજા માટે બને છે. અમે બે છીએ તે શું તમારા . માટે ભોજન નથી બનાવી શકતી ?" આ પતંગસિંહે પિતની લાચારી બતાવી બ્રાહ્મણીને આપી દીધો. બ્રાહ્મણી રડવા જેવી થઈને કાલૂ નાઈ પાસે . પહોંચી અને બેલી– * * * - “એ નવીએ તે મને છૂટી જે કરી દીધી. પહેલીએ. ધમકાવી અને બીજીએ નેકરીમાંથી કાઢી મૂકી . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #397 -------------------------------------------------------------------------- ________________ કમ–કૌતુક-૩ 385 કાલુ બોલ્ય “બંને પાસેથી તારો બદલે લઈ લઈશ. આ વખતે એવી ચેજના બનાવીશ કે શેઠ પૂનમચન્દ્રને નાશ અને બંને શેઠાણીઓ રાજાના ઘરમાં. ત્યારે તે રાજા મેં માગ્યું ઈનામ આપશે. પછી તે તારે પોતાના માટે પણ કરાણીઓ રાખવી પડશે. આપણે બંનેના દિવસો બદલાઈ જશે.” - બ્રાહ્મણને દિલાસે મળી ગયો. અહીં મહિનાની મુદત પણ પૂરી થઈ ગઈ. રાજાના સેવક પતંગ સિંહને બોલાવવા આવ્યા. પતંગસિંહે મુક્તાવતીને કહ્યું : હવે લાવ મેતી. નહીં તે વાત બગડી જશે.” મુક્તાવતી બેલી : તમે ડાં ફૂલ લાવી આપે. હું મોતી આપું છું.' પતંગસિંહ ડાં ફૂલ લઈ આવ્ય, મુક્તાવતીએ ફૂલ પાણીમાં નાખ્યાં અને પોતાના હાથથી ઉઠાવ્યાં. એમાંથી જે છાંટા પડ્યા, એ મોતી બની ગયાં. દીર્ઘકાર અને અણવિંધ્યાં મોતી લઈ પતંગસિંહ રાજસભામાં પહોંચ્યું અને રાજાને મેતી આપ્યાં. રાજાએ દેખાવ માટે પતંગસિંહના બળ પરાક્રમની પ્રશંસા કરી, પણ મનમાં ચિડાઈ : ગયા. તેમને ત્રીસ લાખ સુવર્ણમુદ્રાઓ પણ પતંગસિંહને. આપવી પડી. હવે પતંગસિંહ પૂર્વવત રાજસભામાં જવા લાગે 25 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #398 -------------------------------------------------------------------------- ________________ 386 કમકોસુક-૩ રાજસભા અને નગરમાં તેનું માન પણ વધી ગયું. હવે તેના જીવનમાં એક સરસતા પણ આવી ગઈ હતી, કારણકે સુખ–દુઃખ સાંભળનાર મુક્તાવતી તેને મળી ગઈ હતી. તે છતાં પણ એ બ્રહ્મચર્યવ્રતનું પાલન જ કરતો હતો. એણે નિશ્ચય કર્યો હતો કે જ્યાં સુધી રત્નમંજરી સાથે તેના પિતાની રજાથી વિધિપૂર્વક લગ્ન નહીં કરું, ત્યાં સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ. ચરિત્રવીર એવું. જ કરે છે અને પતંગસિંહ દયાવીર, યુદ્ધવીર, ધર્મવીર હોવાની સાથે-સાથે ચરિત્રવીર પણ હતો. [10] રાજા વાનાભે કાલુને બોલાવ્યા. કાલે હજામે તેમને નમીને અભિવાદન કર્યું અને પગ દબાવવા લાગ્યું. રાજાએ વાત કાઢી કાલ ! સાંભળ્યું છેબીજી પહેલીથી પણ સુંદર છે. ભાઈ કાલુ! પૂનમશેઠ બહુ ભાગ્યશાળી છે.” કાલુએ ચાપલૂસી કરતાં કહ્યું ભાગ્યશાળી એ નહીં, તમે છે શ્રીમહારાજે ! તમારાં ભાગ્યથી બે ઇંઈ ગઈ. હવે બંને સ્ત્રી તમારી થશે. . . . . રાજા ઊઠીને બેસી ગયા અને પગ સંકોચીને બેલ્યા: પણ કેવી રીતે ? જે અણવિયાં મોતી સહેલાઈથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #399 -------------------------------------------------------------------------- ________________ 387 કમ-કૌતુક-૩ લઈ આવ્ય, એ શું સહેજમાં મરશે ? કાલુએ વિશ્વાસ સાથે કહ્યું આ વખતે એ જરૂર મરશે. અણવિંધ્યાં લાલ એ નહીં લાવી શકે. આ વખતે એ મંગાવે.” રાજાને કાલુએ યુકિત બતાવી દીધી. પછી બીજી પણ વાત થતી રહી. કાલુએ એ પણ જણાવ્યું કે પૂનમ-શેઠની બીજી પત્ની મુક્તાવતીએ ભેજન બનાવનાર બ્રાહ્મણીને છૂટી કરી દીધી. રાજાએ તેને આશ્વાસન આપ્યું . - “કાલુ! બ્રાહ્મણીને કાલથી તું અમારી પાઠશાળામાં મોકલી દે. ત્યાં તે કેટલીય ખાવાનું બનાવનાર છે. એ બધાની દેખરેખ રાખશે, અને હા, તું પણ કંઈક લે.” આમ કહી રાજાએ પોતાના ગળાને હાર તેને “આપી દીધો. કાલએ હાર માથે લગાવી રાખી દીધે. પછી. એ પિતાના ઘરે ગયે. સવાર પડયું. બીજા દિવસે રાજસભા, ભરાઈ. પતંગસિંહ રેજની જેમ રાજસભામાં , આવ્યો. રાજાએ તેને કહ્યું શેઠ પૂનમચન્દ્ર ! મોતી તમે લઈ આવ્યા, તેના ધન્યવાદ હું તમને વારંવાર આપું છું. તમારા કારણે મારી બધી ઈચ્છાઓ પૂરી થશે, એવો વિશ્વાસ હવે મને P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust Page #400 -------------------------------------------------------------------------- ________________ 388 કમ–કૌતુક-૩૫ કરી શકે છે કારણ કે આ થઈ ગયે છે. તેથી આ વખતે બીજા અણુવિધ્યાં લાલ લાવી આપો. લાવવાનાં તો તમારે જ છે, કારણ કે આવું અશય કામ બીજું કંઈ કરી શકે તેમ નથી. બોલે, કેટલે રસ્તા-ખર્ચ જોઈએ ? પતંગસિંહે બે મહિનાને સમય અને પૂર્વવતુ એક: લાખ મુદ્રાઓ પ્રતિદિનના હિસાબથી માગી. રાજાએ બંને શરત ફરી સ્વીકારી લીધી. રાજસભા વિસર્જન થયા પછી, પતંગસિંહ ઘરે આવ્યા અને મુક્તાવતીને કહ્યું : તા-ખર્ચ જ - પ્રિયે ! રાજા ચાલ પર ચાલ ચાલી રહ્યા છે. પહેલાં તે હું અજા હતું. તેથી તેમની ચાલનું શુભ પરિણામ: એ આવ્યું કે તું મળી ગઈ. પણ હવે શું થશે ? આ વખતે તેમણે લાલ મંગાવ્યાં છે-અણવિંધ્યાં લાલ. કયાં. મળશે ? કેવી રીતે લાવીશ ?", મુક્તાવતી બોલી : . “પહેલાં મોતી લેવા ગયા તે હું મુક્તાવતી મળી.. આ વખતે લાલ લેવા જશો તે મારી સગી બહેન લીલાવતી. મળશે. હા, હું સાચું જ કહી રહી છું. લાલ દ્વિીપમાં મારી બહેન લીલાવતી રહે છે. જેમ હું” મુકતા બનાવું છું, તેમ જ એના મોંઢામાંથી લાલ ઝરે છે. મારી વીંટી. તે તમારી પાસે છે જ, તમે મારી પત્ર પણ લઈ જાઓ.બંને કામ કરીને આવો.” * BP.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #401 -------------------------------------------------------------------------- ________________ -કર્મ-કૌતુક-૩ 389 પતંગસિંહ પિતાના ઉડણ-કામળા પર બેસી લાલ. દ્વીપ પર પહોંચી ગયા. લીલાવતીએ મુક્તાવતીની વીંટી અને તેને પત્ર જોઈ કહ્યું ' “જંઘાચારી મુનિની વાત અસત્ય કેવી રીતે હોય? હું પણ તમારી પ્રતીક્ષા કરી રહી હતી. અમે ચારે બહે‘નોના પતિ તમે જ છે. અમે બીજી બે છીએ, સમય આવતાં એ પણ તમારા ચરણની દાસી બનશે. આ પતંગસિંહે લીલાવતી સાથે પણ ગાંધર્વ લગ્ન કર્યા અને તેને લઈ પિતનપુર આવ્યો. બંને બહેનો મળી. આ ભગિની-મિલનમાં રનમંજરી પણ સામેલ થઈ. એ - બંનેએ તેને પિતાની મોટી બહેન જ માની. - બે મહિના પૂરા થયા ત્યાં સુધી પતંગસિંહ ઘરે જ રહ્યો. એક દિવસ એ ત્રણેની વચ્ચે બેસી ગપશપ કરતો હતો. સૂકતાવતી અને લીલાવતી પતંગસિંહ સાથે : વિનોદ–વાર્તા કરી રહી હતી અને રત્નમંજરી ચૂપચાપ બેઠી હતી. તેને કંઈ કહેવું હોય તે મુકતાવતીની આડ - લઈ કઈ વાત કહી દેતી. આ કામમાં પતંગસિંહે એક એવી હસવાની વાત કહી કે ત્રણે હસતાં-હસતાં લેટ–પોટ થઈ ગઈ અને લીલાવતી હસી તે તેના મેઢામાંથી લાલ - -ઝરવા લાગ્યાં. મુક્તાવતીએ કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #402 -------------------------------------------------------------------------- ________________ 380 કમ-કૌતુક-૩ - “સ્વામી ! જ્યારે મારી બહેન લીલાવતી હસે છે તે તેના મેંઢામાંથી આવાં જ લાલ ઝરે છે. તેને વીણી લે.” પતંગસિંહે કહ્યું : મારી ચિંતા દૂર થઈ કાલે જ તે બીજા મહિનાનો, છેલ્લે દિવસ છે. પરમ દિવસે રાજા પાસે લઈ જઈશ.” પતંગસિંહ લાલ લઈ રાજા પાસે પહોંચ્યા. રાજાએ. લાલ લીધાં અને પિતાની ખુશી વ્યક્ત કરી. પણ તેમણે સભામાં બેઠેલા કાલુને લાલ આંખેથી જે. કાલે સમજી ગયે કે રાજા હવે છોડશે નહીં. તેથી એ સભામાંથી ચુપ| ચાપ ખસી ગ અને સી પિતાના ગુરુ અધમુખશર્મા, પાસે પહોંચ્યા. -- છે. એક ધૂર્તના ગુરુને જેવા હોવું જોઈએ, અધોમુખ શર્મા પણ એવા જ અકારણ જ બીજાને દુઃખ આપવાની કળામાં અગ્રણી હતા. કાલુએ તેમને આઘો નાન્ત બધી. ઘટનાં સંભળાવી અને માં . ' ' . . * * - ગુરુદેવ ! હવે તે તમે જ મારા પ્રાણ બચાવી શકે છે. તમે તે જાણે જ છે કે રાજા થડી વારમાં. અનુકૂળમાંથી પ્રતિકૂળ થઈ જાય છે. મારી બંને જનાઓ નિષ્ફળ થઈ ગઈ. આ વખતે એ લાલ લઈ આવે.” * * અધમુખ શર્માએ કહ્યું... . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #403 -------------------------------------------------------------------------- ________________ કમકૌતુક-૩ 391 ‘હજુ તે હું જીવતે છું. તું ગભરાય છે કેમ ? જ્યારે ચેલાથી કામ ન થાય તે ગુરુ બતાવે છે. ચાલ, મને રાજા પાસે લઈ ચાલ. કાલુ અને અધોમુખ–બંને રાજા વનાભને મળવા ગયા. કાલુને આ વખતે ખબર ન હતી કે પૂનમચન્દ્ર લાલ સાથે ત્રીજી રતિ લીલાવતીને પણ લઈ આવ્યું. કારણ કે ભેટ આપનાર બ્રાહ્મણી પતંગસિંહને ત્યાંથી છૂટી થઈ ગઈ હતી. બંને પહોંચ્યા. રાજા કાલુને કશું કહે ત્યાં અને મુખ શર્માએ રાજાને આશિષ આપતાં કહ્યું : “રાજન ! તમે કાલ પર જરા પણ ગુસ્સે ન કરે. વિલંબથી થશે તે સારું થશે. આવું તે થઈ જ નથી શકતું કે જે કામ શિષ્યલુ કા ન કરી શકે, એ મારાથી પણ ન થાય. એક અને એક અગિયાર થાય છે. હવે અમે બંને તમારી સાથે છીએ. રનમંજરી અને મુક્તાવતી બંને તમારી થશે.” રાજાએ પ્રસન્ન થતાં કહ્યું . તે મારું પણ સાંભળો. સફળતા મળતાં જ હું કાલુને તો મહામંત્રી બનાવીશ. અમિતવાહનને છૂટે કરવાને છે અને તમને રાજપુરોહિત બનાવીશ.” ક. C. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૯ર કમકૌતુક-૩ અધમુખે ચપટી વગાડતાં કહ્યું : - “સફળતા તે મળી સમજે છંદવીનાથ ! આ વખતે શેઠ પૂનમચન્દ્રને કયાંય મોકલવાના નથી. વારંવાર મોકલવાથી તેમને શંકા આવી જશે. આ વખતે તમે એને સપરિવાર ભજનનું આમંત્રણ આપે. આ બહાને તમે તેની પત્નીઓ પણ જોઈ લેશે. એ પણ એક રાજાની રાણી બનવામાં પિતાનું ભાગ્ય સમજશે. કયાં શેઠ અને કયાં ચંદ્ર કેવા સાફ થઈ જાય છે.” રાજા વનાભને અધોમુખ શર્માની ચેજના ગમી ગઈ. બીજા દિવસે જ તેમણે રાજસભામાં પતંગસિંહને કે ' શેઠ પૂનમચન્દ્ર! તમે મારી બે દુર્બળ ઈચ્છાઓ પૂરી કરી. આ ખુશીમાં હું તમને ભેજનનું આમંત્રણ આપવા માગું છું. તમે સપરિવાર પધારે. કાલે જ આવજો. . . આ સાંભળી પતંગસિંહે વિચાય" . . . ' વાસ્તવમાં મારી પાસે કઈ વેતાળ છે જ નહી. ' એની દાનત સારી નથી. શું ખબર પોતાના ઘરે બોલાવી મને કેદ પણ કરી લે. નીતિ એમ કહે છે કે શત્રુ જે મિત્રનું આવરણ પહેરી લે તે એના ઘરે કયારેય ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #405 -------------------------------------------------------------------------- ________________ 393 આમ કર્મ-કૌતુક-૩ જઈ એ. તેથી હું પણ એને મારા ઘરે બોલાવું.” આમ વિચારી પતંગસિંહે કહ્યું : “રાજન ! જે તમે મારી કુટિર પર પધારો તે મારી કુટિર ધન્ય થઈ જશે. સેવક તે સ્વામીના ઘરે જાય છે. જો સ્વામી સેવકને ઘેર જાય તે એ ધન્ય થઈ જાય છે. આઠ દિવસ પછી તમે તમારા સચિવો સાથે મારા ઘરે પધારે.” રાજાએ સહર્ષ સ્વીકૃતિ આપતાં કહ્યું “તો શું થયું? અમે જ આવીશું. મળીશું-બેસીને વાત કરીશું. સારું રહેશે.” . રાજાએ વિચાર્યું : આ વધારે સારું રહેશે. તેના ઘરે જઈશ તે તેની પત્નીઓ જ પીરસશે. ત્યારે તેમને સારી રીતે જોઈ શકીશ. પિતાને ત્યાં સારી રીતે જોઈ પણ ન શક્ત.” રાજાને આમંત્રણ આપી પતંગસિંહ ઘરે પહોંચે અને મુકતાવતી તથા લીલાવતીને બધી વાત કહી. મુકતાવતી બોલી : . . ‘તમે જાણી–બુઝીને સંકટ લઈ રહ્યા છે. શું જરૂર છે કે આપણે અહીં રહીએ? બહેન રત્નમંજરી કહી રહી હતી કે આપણે બધાં વસંતપુર જઈ એ. ત્ય તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #406 -------------------------------------------------------------------------- ________________ 394 કમ -કૌતુકતેના પિતા નરસિંહનું રાજ્ય છે. અમે તેમની પુત્રીઓ થઈ એ તે અમારા પ્રત્યે સારા ભાવ રાખશે જ. પતંગસિહ બોલ્યો : વસંતપુરમાં કેઈને પિતાનું રાજ્ય હશે. પણ મારા સસરાનું તે નથી ને? લીલાવતીએ રનમંજરી તરફ જોતાં કહ્યું : એ તમારા સસરા નથી તે કોઈની પુત્રીને ખાલી જ રાખી છે ? તમે આટલા નિષ્ફર કેમ છે સ્વામી ?" પતંગસિહે કહ્યું: જેની પુત્રી છે, તેને તેના પિતા પાસે એક દિવસ . પહોંચાડી દઈશ. સમય આવવા દો. પ્રિયે ! આમ ડરીને તે પતનપુરમાંથી જઈશ નહી. મને માત્ર શેઠ જ ને સમજે, જોઉં તે ખરો વજીનાભ કેટલી ચાલ ચાલે. છે. તેની ચાલને અંત કરીને જ જઈશ હવે તે ભેજન આપવાનું જ છે. મુક્તાવતી બેલી : અમારા ત્રણેને પૂરો સાથ છે. તમે ભેજન આપ.. હજુ તે આઠ દિવસ છે. ત્યાં સુધી તમે અમારા માટે આ દેશના જુઢા-જુદા સ્ત્રીઓના પિશાક લઈ આવે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #407 -------------------------------------------------------------------------- ________________ કર્મકૌતુક-૩ 395 પતંગસિંહે આ વ્યવસ્થા પણ કરી દીધી. ભજનને દિવસ આવ્યું. રાજા વજાનાભ, મંત્રી અમિતવાહન અને પતંગસિંહ સાથે બેઠા. બીજા મંત્રીઓ પણ હતા. રાજા. વજનાભ કાલુ નાઈ અને અધોમુખ શર્માને પણ સાથે. લઈ ગયા હતા. પતંગસિંહની ત્રણે પત્નીઓ વેશ બદલીouદલી ખાવાનું પીરસી જતી. કયારેક કઈ પંજાબણની. વેશભૂષામાં આવતી, કોઈ કાશ્મીરી બાળા બની આવતી. ક્યારેક મારવાડી વેશ પહેરી, તે કયારેક શૌરસેન દેશ. "(વ્રજ)ની ગુર્જરી થઈ જતી. ' રાજા વનાભ દંગ રહી ગયા. ભેજનની સમાપ્તી. પછી રાજાએ નાઈ-બ્રાહ્મણ–બંનેને એકાંતમાં કહ્યું : ‘તમે તે બે જ કહેતા હતા, તેને તે આઠ છે.. આઠે એક એકથી ચડિયાતી છે. ' અધોમુખ બોલ્યા : જેમ-જેમ તેની પત્નીઓ વધતી જાય છે. તમારું ભાગ્ય પણ વધતું જાય છે. આ માટે મેં તેમને જેની. યુક્તિ બતાવી હતી. મારી વાત માની, ત્યારે તે તમને આ રહસ્ય ખબર પડયું કે બે નહીં આઠ છે.” રાજાએ કહ્યું " રહસ્ય તે મળી ગયું. પણ આ કયારે મળશે ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #408 -------------------------------------------------------------------------- ________________ --396 કર્મ કૌતુક -3 અધમુખે કહ્યું : ધીરજનાં ફળ મીઠાં હોય છે. દહીં ધીમે ધીમે જામે છે. મેળવણ નાખતાં જ કેવી રીતે જામી જશે ?" હજુ કંઈક આગળ વાત ચાલત ત્યાં જ આ ત્રણેની ગોષ્ઠીમાં પતંગસિંહ આવ્યું અને પાનનું બીડું રાજાની સામે મૂકતાં બોલ્યા : “રાજન ! ભજન કેવું રહ્યું? કંઈ કસર રહી હોય તે માફ કરજો.” રાજાએ બનાવટ કરતાં કહ્યું : ! કેવી વાત કરો છો શેઠ ! ભજન એવું હતું કે હું -તે આંગળીઓ જ ચાટતે રહ્યો. મને થાય છેવારંવાર ખાઉં. હવે તે રજ આપે. ; પતંગસિંહે કહ્યું : “અત્યારે કેમ? સંગીતને પણ થોડો કાર્યક્રમ છે. તમારી પત્નીઓ સારું ગાય છે. . . . !" - આ સાંભળતાં જ રાજાના મોઢામાં પાણી આવી ગયું. તેમણે વિચાર્યું કે હવે વધારે સારી રીતે જોવાની -તક મળશે. પરંતુ તેમની આ ઈચ્છા પર પાણી ફરી વળ્યું, જ્યારે પતંગસિંહની પત્નીઓ પડદામાં બેઠી. એનાં બે કારણે હતાં. એક તે એ કે ત્રણની જગ્યાએ એક સાથે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #409 -------------------------------------------------------------------------- ________________ કર્મ-કૌતુક-૩ . 397 આઠ કયાંથી બેસે? બીજુ એ કે પતંગસિંહ રાજાને વધારે. તડપાવવા માગતા હતા. પડદાની આડમાં રત્નમંજરીએ. વીણા પર એક ગીત ગાયું. તેના બોલ હતા : સખી, બોલે ન સજના હમારા ! સેચ જિયા મેં માહિ આલી, કલઢું ન ભઈ તકરાર બેલે ન સજના હમારા છે આ પ્રમાણે રત્નમંજરીએ ગીતના માધ્યમથી પિતાના . મનની વ્યથા પતંગસિંહને સંભળાવી. પતંગસિંહ સમજી ગયે કે રત્નમંજરીનું માન ગળતું જઈ રહ્યું છે. પણ હજ કસર બાકી છે. જે પ્રમાણે પત્નીએ પતિથી રિસાય. છે. એમ જ જે એ પણ માન કરે તે હું તેને મનાવું. પણ અહીં તો વાત જ બીજી છે. શું નારી જ પ્રતીક્ષા કરવાનું જાણે છે ? પુરુષ નથી કરી શક્તો ? એની પ્રતીક્ષા એક દિવસ તુટશે અને એ જ બોલશે. અહી રાજાએ રત્નમંજરીનું ગીત સાંભળ્યું તો. ભાવ-વિભોર થઈ ગયા. તેમને કામાવેશ વધારે ઉદ્દીપ્ત થઈ ગયો. તેમણે પતંગસિહ પાસેથી વિદાય લીધી અને સચિવો સહિત રાજભવનમાં આવ્યા. પિતાના એકાંત ઓરડામાં બેસી વિચારવા લાગ્યા : બધાથી પહેલાં તે આની વાત ચાલી હતી. તેના. અને શેઠ વચ્ચે બોલચાલ નથી. એ પિતાના શેઠથી દુ:ખી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #410 -------------------------------------------------------------------------- ________________ 398 કર્મ-કૌતુક-૩ - છે. એને તે હું પટરાણી બનાવીશ. બાકીની સાતેને રાણીઓ માત્ર. આ ભેજનથી તે આગ વધારે ભડકી ગઈ. જલદી જ તેને પિતાના અંત:પુરમાં સામેલ કરી લઉં, ત્યારે ચેન પડશે.” આ પ્રમાણે રાજ કપના-સાગરમાં ડૂબી ગયા અને આગળની ચેજના માટે કાલુ તથા અધોમુખ શર્માની પ્રતીક્ષા કરવા લાગ્યા. રાજા જાણતા જ હતા કે બંને પિતાની જાતે જ આવશે એટલે તેમને તેઓને બોલાવી - મંગાવવાની જરૂર ન લાગી. , અમુખ શર્મા અને કાલુ નાઈ આવ્યા તે રાજાએ - અધોમુખને કહ્યું : - ચન્દ્રની આઠે પત્નીઓ મારી થઈ જશે તન-મનથી મારી પણ તમે આ કાંટાને દૂર કરે.” “અન્નદાતા ! એક પંથ દો કાજ વાળી યુક્તિ કાલુની. હતી.” એટલે ? રાજાએ પૂછયું. અંબેમુખે કહ્યું કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #411 -------------------------------------------------------------------------- ________________ કર્મ-કૌતુક–૩ 399 એટલે-એ કે પૂનમચદ્ર પાસે લેક દુર્લભ વસ્તુઓ: મંગાવતા રહો. એને લાવવામાં જે એ કઈ વાર મરશે . અને જ્યાં સુધી નહીં મરે, ત્યાં સુધી તમને લેક-દુર્લભ વસ્તુઓ લાવીને આપતા રહેશે. “રાજન ! એને મારવાને તે છેલ્લે છે. હવે તમે એની પાસે બીજી બે વસ્તુ મંગાવો. એક તિની - હીરે અને બીજે અરાવત હાથી. બંને વિષે સાંભળે. જ્યોતિ એટલે પ્રકાશ અને -નગ એટલે પહાડ, જ્યોતિનગ એટલે કે પ્રકાશને પહાડ. આ હરો આકારમાં બહુ મોટો છે. એની વાર્તા સાંભળઅવામાં આવે છે, કેઈએ જે નથી. આ લાવવામાં શેઠ પૂનમચન્દ્ર ન મરે તે એ શું ઓછું છે કે જ્યોતિનગ હીરે લઈ આવે. હીરો લઈ આવે તે સારું અને લાવવામાં મરી જાય તે પણ સારું. * * * રાજન ! ત્યાર પછી તેની પાસે ઐરાવત હાથી મંગાવો. એરાવત હાથી દેવેન્દ્રને હાથી છે, આ તકાય. હાથી છે. પરંતુ એક ધરતીને અરાવત પણ છે. આ Aવેતકાય હાથી કદલી પવનમાં સાઈઠ હજાર હાથીઓને સ્વામી છે. કદલીવનેના હાથી માનવભક્ષી છે. એ.. તેને ખાઈ જશે. જો એ નહીં મરે અને ઐરાવત હાથી - લઈ આવશે તે પણ સારું. કારણ કે તમારી ગજશાળામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #412 -------------------------------------------------------------------------- ________________ 400 કમ–કૌતુક-૩. ઐરાવત હશે. પછી છેલ્લે હું તેને મારી નાખીશ. ત્યારે તમે બહુ ખુશ થશે અને વિચારશો કે આટલી દુર્લભ. વરતુઓ પણ પ્રાપ્ત કરી લીધી અને મારી પણ નાખે. જે પહેલાં જ મરી જાય તે આ વસ્તુઓ મુકતા લાલ,.. હીરે અને ઐરાવત કેવી રીતે મળે ? - “રાજન ! તેની પાસે આ બે વસ્તુઓ મંગાવ્યા પછી પૂનમચન્દ્રને મારવાની સફળ યુતિ બતાવીશ. એ મરશે, મરશે અને મરશે અને તેની આઠે પત્નીએ તમારી. બનશે.” અધમુખની આટલી વ્યાખ્યાથી રાજા વજીનાભ . ખુશ–ખુશ થઈ ગયા અને બોલ્યા : વિપ્રવર ! જેમ-જેમ તમે કહેશો, હું કરતે જઈશ. . મારે તે કેરી ખાવા સાથે મતલબ છે. કાલે હું તેને . તિનગ હીરે લેવા મોકલીશ.” દરરોજની જેમ રાજા વજાનાભને દરબાર ભરાશે. પતંગસિંહ આવ્યું. રાજાએ તેને કહ્યું : : “શેઠ પૂનમચન્દ્ર ! તમે મારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. બસ, હવે ડી બીજી ઈચ્છાઓ પૂરી કરવી છે.. પહેલાં તિનગ હીરે લાવી આપો. પછી યથાક્રમ.' આ પ્રમાણે કહીશ. કે. . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #413 -------------------------------------------------------------------------- ________________ કમ-કૌતું ક-૩ પતંગસિહ મંજૂરી આપી દીધી. અત્યાર સુધી એ નેવું લાખ સુવર્ણ મુદ્રાઓ લઈ ચૂકયો હતો. હવે નેવું લાખ બીજી લેવાની વાત કહી, કારણકે હીરો લાવવાને ત્રણ મહિનાને સમય માગે હતો. બધું તૈયાર કરી પતંગસિંહ ઘરે આવ્યા અને મુક્તાવતીને તિનગ હીરે લાવવાની વાત કરી. મુક્તાવતી બોલી: “સમય આવી ગયો છે કે તમે મારી બહેન હીરાવતીને પણ લઈ આવે. એ જ્યોતિનગ હીરાની સ્વામીની છે. ક્રમે-કમે તમારે અમે ચાર બહેનોના સ્વામી બનવાનું છે. મારો અને લીલાવતીને ભેગો પત્ર લઈ તમે વિદ્યાધર–લેક જાઓ અને હીરો તથા હીરાવતી બંનેને. લઈ આવો.” - બસ, હવે શું વાર હતી ? ઊડણ-કામળા પર બેસી પતંગસિંહ વિદ્યાધર લેક પહોંચે. હીરાવતી તેને મળી. તેણે પિતાની બહેનનાં પત્ર વાંચ્યા અને બોલી : .. સ્વામી ! સમય પહેલાં કેઈ કામ થતું નથી. મુનિ મહારાજે જે સમય બતાવ્યું હતું, તમે એ માસ અને એ. તિથિએ આવ્યા છે. રાજા વનાભ અમારા લગ્નના. નિમિત્ત બની રહ્યા છે. તેમના બહાને મારી નાની બહેન. ગજવતીને લાવશો. હવે હું તમારી છું ? વિશે. હવે હું તમારા જી : આમ કહી.હીરાવતીએ પતંગસિંહના ગળામાં વર : R$ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #414 -------------------------------------------------------------------------- ________________ 402 કમ– કૌતુક-૩ માળા નાખી દીધી. બંનેનાં લગ્ન થઈ ગયાં. તિન હીરો અને વિદ્યાધર-પુત્રી હીરાવતીને લઈ પતંગસિંહ પિતનપુર આવી ગયે. યથા સમય ત્રણ મહિના પસાર થયા. પતંગસિંહ રાજાને જતિનો હીરો આપે અને નેવું લાખ સુવર્ણ મુદ્રાઓ પ્રાપ્ત કરી લીધી. હવે પતંગસિંહને ચાર પત્નીઓ હતી. પહેલી લગ્ન વિનાની રત્નમંજરી હતી, બીજી હતી વિદ્યાધર પુત્રી મુકતાવતી, બાકીની બે તેની સગી બહેને લીલાવતી અને હીરાવતી હતી. રાજા વનાભને એ ભ્રમ હતો કે તેને આઠ છે. હીરે પ્રાપ્ત કર્યા પછી રાજાને ઈચ્છા થઈ કે હાથમાં આવ્યું છે તો તેની પાસે ધરતીને અરાવત પણ માગ જોઈએ. અથવા તે ગાડી આ પાર કે પેલે પાર. કાં તે કદલીવનમા હાથી તેને મારી જ નાખશે અને જે તાળની સહાયતાથી બચી પણ તો અિરાવત તે લાવશે જ. પરંતુ ત્યાર પછી તેની પાસે કશું નથી માગવું. પછી તે તેને મારી જ નાખે છે. - વિચાર કર્યા પછી રાજાએ બીજા જ દિવસે ઐરાવત હાથીની માગણી પણ મૂકી. પતંગસિંહે તેનું પણ આશ્વા- : સન આપ્યું. ચાર મહિનાને સમય અને પૂર્વવત્ દરેક - દિવસે લાખ મુદ્રાઓનું મહેનતાણું. પતંગસિંહ ઘરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #415 -------------------------------------------------------------------------- ________________ 40 3 કમકૌતુક-૩ આવ્યું. પોતાની બધી પત્નીઓને ઐરાવત હાથીની વાત કહી સંભળાવી. મુક્તાવતી બેલી : બસ, આ બહાને તમે અમારી બહેન ગજવતીને પણ લઈ આવે. અમે ચારેય એક વૃક્ષની લતાઓ થઈ જઈશું. પાંચમી રનમંજરી તો છે જ. પછી આ નગર જ છોડી દઈશું.' પતંગસિંહ બેલ્યોઃ નગર તો છેડીશ પણ ફૂલકુમારીને સાથે લઈ છોડીશ. રાજાના આટલા દાવ છે, તે એક મારે પણ રહેશે.” લીલાવતીએ કહ્યું : હાય રામ ! અમારા પાંચથી તમારું મન નહીં ભરાય ! પુરુષોની તૃપ્તિ ક્યારેય નથી હોતી. દ્રૌપદીને પાંચ પાંચ પતિ હતા અને હાથની આંગળીઓની જેમ અમે. - તમારી પાંચ છીએ.” હીરાવતી બોલી : ની પાંચની સંખ્યા શુભ હોય છે. સ્વામી ! પાંચ ઈન્દ્રિયની જેમ અમે પાંચ છીએ. ' . . . .! પતંગસિંહ હ. મનમાં થયું કે કહી દઉં, તમારા nGun Aaradhak Trust Page #416 -------------------------------------------------------------------------- ________________ 404 - કર્મ–કૌતુક બધાથી પહેલી કમલાવતી પણ છે, જે જનકપુરમાં બેઠી છે. છે તે તમે અત્યારે છે. ફૂલકુમારી સહિત સાત થશે. પણ પતંગસિં હ છુપાવ્યું. હજુ એ શેઠ પૂનમચન્દ્ર જ બની રહેવા માગતા હતા. તેથી થોડું ફેરવીને કહ્યું - - “મારું ભાગ્યે જ એવું છે કે રાજકુમારી મળી જ જાય છે.” ઈશારે રનમંજરી તરફ હતું. આ સાંભળી રત્ન-- મંજરી શરમાઈ ગઈ. પતસિહ ફરી કહ્યું : ફુલકુમારી રાજા વજનાભની પુત્રી છે. રાજા પાસેથી. બદલો લેવા તેને પ્રાપ્ત કરવી છે.' મુક્તાવતીએ પૂછ્યું : “તે શું ફૂલકુમારીની ઈચ્છા વિના? જો ફૂલકુમારી. ન ઈચ્છે ?" પતંગસિંહ બોલ્યો : ‘તમારા કેઈની સાથે મેં તમારી ઈચ્છા વિના લગ્ન. કર્યા છે? બોલે, કર્યા છે? બધી હસવા લાગી અને રત્નમંજરી તરફ જેવા લાગી. આ વ્યંગ તેની તરફ હતા, કારણ કે એ હજુ સુધી કુંવારી જ હતી. Guatna sun Jun Gun Aaradhak Trust Page #417 -------------------------------------------------------------------------- ________________ મ-કૌતુક- 3 405 પ્રસંગ વધતો જતો હતો. પતંગસિંહ મૂળ વિષય પર આવ્યા અને બોલ્યા: “તો પછી તમે ભેગાં મળી ગજવતીને પત્ર લખી આપ. હું કદલીવન રાતે જતો રહીશ.” મુક્તાવતી વિગેરેએ મળી પત્ર ગજવતી માટે લખી આવે અને પત્ર લઈ પતંગસિંહ ઉડણ–કામળા પર બેસી પતંગની જેમ આકાશમાં ઊડી ગયે. . . . . - " યથાસમય પતંસિહ કદલીવન પહોંચી ગયે. બહુ વિકટ વન હતું. અંધારું જ અંધારું. દિવસે પણ રાત - હર્તા. કદલીવનમાં, જેવું કે તેનું નામ હતું, કેળા વધારે હતી. લીલાં-લીલાં મેટાં અને ચીકણાં લાંદડાંવાળી કેળ કદલીવનનો વિસ્તાર પણ એજ સુધી હતો. પતંગ* સિંહ આટલા મોટા વનમાં ગજવતીને કેવી રીતે શોધે ? - સૌથી વધારે ડરે તે તેને માનવભક્ષી હાથીઓનો હતો. પતંગસિંહે એક ક્ષણ વિચાર કર્યો. પછી શિરાલ- જૂનની છાલમાંથી બનાવેલી પગડીનુમા ટોપી પહેરી અને અદશ્ય થઈ ગયો અને ઉડકામળા પર બેઠાં-બેઠાં જ, તેને આદેશ આપે–આ કદલીવનમાં ગજવતી જ્યાં પણ હોય, મને તેની પાસે પહોંચાડી દે. - કામળો પતંગસિંહને લઈ આકાશમાં ઊંચે ઊડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust. i, શ્રી રાજાર ર જ્ઞાન : Page #418 -------------------------------------------------------------------------- ________________ 406 કમ–કૌતુક ગયે અને એક સ્થાન પર ધીરે-ધીરે નીચે ઊતરવા લાગે. પતંગસિંહે ઉપરથી જ કદલીમંડપમાં બેઠેલી ગજવતીને જોઈ લીધી. પછી તે એ તેની પાસે જ આવી ગયે. પતંગસિંહે જોયું, એક મનોરમ કદલીમંડપ છે. લતાઓનું આચ્છાદન પણ છે. ખાવા-પીવાની સાથે જ વ્યવસ્થા છે. ગજવતી વન–પથારી પર બેઠી છે. ચાર હાથી, તેની સેવામાં ઊભા હતા. બે ચમર ઢળતા હતા. ગજવતી હાથ પર હડપચી રાખી બેઠી હતી. આ અદશ્ય રહીને જ પતંગસિંહે મુક્તાવતી, લીલાવતી. અને હીરાવતીના હાથને લખેલે પત્ર ગજવતીની સામે નાખે. ગજવતી પત્ર લઈ વાંચવા લાગી અને ચકિત-- હર્ષિત થઈ બેલી : * ક્યાં છે મારા પ્રાણેશ્વર ? પત્ર લાવી છુપાઈ કેમ ગયા ? હું તે તમારી જ પ્રતીક્ષા કરતી હતી.” અદશ્ય રૂપમાં જ પતંગસિંહે કહ્યું : “પહેલાં આ માનવ-ભક્ષી હાથીઓને આદેશ આપ. કે એ મારા પર આક્રમણ ન કરે.” ગજવતીએ પિતાની પાસે ઊભેલા ચાર હાથીઓને. હ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #419 -------------------------------------------------------------------------- ________________ કમ-કૌતુક-૩ 407 . “તમે લેકે અહીંથી જાઓ. હું મારા સાજનને મળીશ. અને હા, મારા પિતા ઐરાવત હાથીને પણ શોધી લાવે.’ ગજવતીને આદેશ મળતાં જ ચારે હાથી ત્યાંથી જતા રહ્યા. પછી પતંગસિંહ પ્રગટ થયે. તેને જોતાં જ ગજવતીએ તેના ગળામાં હાથ નાખી દીધા. જત પતંગસિંહે કહ્યું : “આ શું? પહેલાં લગ્ન કરવાનાં છે? ગજવતીએ હસીને કહ્યું : એ તે વરણ કર્યું છે. વરમાળાના રૂપમાં બહુમાળા નાખી તમારું વરણ કર્યું છે, સ્વામી !" ગજવતીના ચાતુર્ય પર પતંગસિંહ પણ હસી પડ. પછી બંનેએ વિધિ પ્રમાણે ગાંધર્વ લગ્ન કર્યા. હદનું સમર્પણ અને મનની સ્વીકૃતિ જ ગાંધર્વ લગ્નની વિધિ છે, તેથી તે વિધિ થઈ. પછી ગજવતીએ એક હાથીને બૂમ પાડી. બંને તેના પર બેસી સરોવર પર ગયાં અને સ્નાન કરી પાછા ફર્યા. જ પતસિંહની કેટલીક રાતે કદલીવનમાં ગજવતીની સાથે જ પસાર થઈ રાવત બહુ દૂર ગયે હતો. એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #420 -------------------------------------------------------------------------- ________________ 408 કમ-કૌતુક-૩ દિવસ એ પણ આવી ગયે. પતંગસિંહે બધી વાત અરાવતને કહી અને કહ્યું : તમારે પણ મારી સાથે આવવાનું છે, તાત !" ઐરાવતે સ્વીકૃતિ આપી. એક દિવસ ગજવતી સાથે એ રાવત પર બેસી પતંગસિંહે કદલીવનથી પતનપુર જેવા પ્રસ્થાન કર્યું. સાથે બે હજાર હાથી અને ગજમુક્તા પણ પતંગસિંહને મળ્યાં. પતંગસિંહ બે મહિના પહેલાં જ પતનપુરમાં પહોંચી ગ. રાજા વજીના સાંભળ્યું કે અરાવત લઈ શેઠ પૂનમચન્દ્ર આવી ગયા. જ્યારે મુદત પૂરી થઈ તે પતંગસિંહે ઐરાવત હાથી બે હજાર હાથીઓ સાથે રાજા વનાભને સોંપી દીધો. એરાવત દર્શનીય હાથી હતાં. ઐરાવત હિમશિખર જે ધવલ-સફેદ હતો. ઈદ્રને ઐરાવતની જેમ તેને સાત સૂઢ ન હતી, પણ દાંત સામાન્ય હાથીઓથી બે ગણા હતા, એર્થાત્ બે-બે દાંત બંને તરફ હતા. . 1 ગજવતીને પ્રાપ્ત કરી મુક્તાવતી સહિત બધી પ્રસન હતી. રત્નમંજરી સહિત હવે તેને પાંચ પનીઓ હતી. રાજા વજીનામને પણ હવે ઠાઠ થઈ ગયે હતો. રાવત જે અસાધારણ હાથી અને બે હજાર હાથી વધારાના મળ્યા. અણુવિહ્યાં દીર્ઘકાર મોતી, અણવિયાં જ લેકદુર્લભ લાલ અને જ્યોતિનગ હીરો. રાજા વાતાભે ઘણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #421 -------------------------------------------------------------------------- ________________ :કર્મ–કૌતુક-૩ 408 બધું પ્રાપ્ત કરી લીધું હતું, પણ હજુ પૂનમચન્દ્ર શેઠ ( રૂપી પતંગસિંહની પત્નીઓ ન મળી. તેમણે અમુખ શર્માને કહ્યું : “હવે મારે શેઠ પૂનમચદ્ર પાસે કશું નથી માગવું. - હવે કયાંય મોકલવાની વાત ન કરશો. હવે તે કઈ એવી યુક્તિ બતાવે કે એ મરી જ જાય. : અધમુખ બોલ્યા : . . . . . . - “પૃથ્વીનાથ ! આ વખતની યુકિત છેલી યુકિત હશે. હવે પૂનમચન્દ્ર બચી નહીં શકે. જે આ વખતે તમારી આંખોની સામે જ તેને યમલોક ન પહોંચાડું તો તમે અમે બંને ગુરુ-શિષ્યને પ્રાણુદંડ આપજો.” રાજાએ કહ્યું : બસ, તે હવે વાર શું કામ ? જલદી યુકિત બતાવો.” અધોમુખ બોલ્યો : jીનાથ ! આજે મને વિચારવાનો અવસર આપ. કાલે હું સફળ યોજના લઈ તમારી પાસે આવીશ. સારી એ યુક્તિઓનો ભંડાર છે. . . . . . .. . . આમ કહી અધોમુખ શર્મા અને કોલુ નાઈતિપિતાને ઘરે જતા રહ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #422 -------------------------------------------------------------------------- ________________ 410 કર્મ-કૌતુક-૩ આ અધમુખ શર્મા અને કાલે નાઈ–બંને ગુરુ-શિષ્ય જયારે રાજા વનાભ પાસે આવ્યા, તે બહુ ખુશ દેખાતા હતા. રાજાએ કહ્યું: વિપ્રવર ! આજે તો લાગે છે કે શત પ્રતિશત સફળ યુકિત વિચારીને આવ્યા છે. મારાથી હવે પ્રતીક્ષા નથી થતી. હવે તે પૂનમચન્દ્રને મારી જ નાખો.” અધમુખ બેઃ - “આ વખતે તે એ તમારી સામે જ મરશે, તમે. તેને તમારી આંખની સામે ચિતામાં બળતો જશે.” રાજાએ પૂછ્યું : એ કેવી રીતે ? એ તે મહાબલી છે.? - અધોમુખે પિતાની ચેજના વિસ્તારથી સમજાવી. દીધી. સાંભળી–સમજ્યા પછી રાજા બહુ પ્રસન્ન થયા. બીજા દિવસે રાજસભામાં તેમણે પતંગસિંહને કહ્યું શેઠજી ! તમારે કારણે મારી પાસે લોક-દુર્લભ વસ્તુઓ આવી ગઈ. બધી વસ્તુઓ અદ્વિતીય છે. હવે મારું એક બીજું કામ કરવાનું છે. એ કામ જ્યારે થઈ જશે - તે આગળની પેઢીઓ કહ્યા કરશે કે પિતનપુરમાં એક એવા રાજા પણ થયા હતા, જેણે પોતાની કન્યાના લગ્નમાં અસંભવ કાર્ય કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #423 -------------------------------------------------------------------------- ________________ - કમ કૌતુક-૩ 4118 શેઠજી ! એક ઉદાહરણ મૂકવા માગું છું, મારી પુત્રી ફુલકુમારીનાં લગ્ન કરવાં છે. હું ઈચ્છું છું કે તેના લગ્નમાં મારા પૂર્વજ પણ પરલોકથી અહીં આવે. સાથે જ સાક્ષાત. યમરાજા પણ અહીં પધારે. તમે મારુ આમંત્રણ મારા પૂર્વજો અને યમરાજ પાસે પહોંચાડી આવે. બોલે, કયારે જશે?” * પતંગસિંહ તે કશું ન બોલ્યો. મહામંત્રી અમિત-- વાહનથી ન રહેવાયું. તેમણે કહ્યું: પૃથ્વીનાથ ! અપરાધ ક્ષમા કરે. તમારું અને તમારાથી પહેલાં રાજ્યનું ભલુ જેવું મારું કર્તવ્ય છે અને ફરજ પણતેથી નિવેદન કરું છું કે શેઠ પૂનમચન્દ્રના પ્રાણ ન લે. મૃત્યુ પામ્યા વિના આજ સુધી કોણ યમલેક ગયું છે ? શુ તમે એમને મારવા માગો છે?” રાજાએ મંત્રી પ્રત્યે પોતાને રેષ છુપાવતાં કહ્યું: “એ. અસાધારણ પુરુષ છે, મારું આ કામ એમને કરવાનું જ છે.” - હવે પતંગસિંહ પોતાના આસન પરથી ઊઠશે. અને બોલ્યો : - “રાજન ! હું કાલે જ યમલોક જઈશ. તમને વિશ્વાસ આવે એ માટે તમે નગરની બહાર એક વિશાળ ચિતા. તૈયાર કરાવ” તેથી ચિતામાં હું મારું ભૌતિક શરીર તમારી સામે બાળી હું યમલેક, જઈશ, અને તમારે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #424 -------------------------------------------------------------------------- ________________ * 412 કમ-કૌતુક-૩ સંદેશે યમરાજને પહોંચાડીશ. પરંતુ એનો વાયદો કરતે નથી કે યમરાજ તમારે ત્યાં આવે અથવા ન આવે. એ એમની ઈચ્છા છે. મારું કામ તે તમારો સંદેશ તેમને કહેવાનું છે.” રાજાએ કહ્યું: : ‘જરૂર–જરૂર તમારે તોં બસ મારો સંદેશો પહોંચા– પડવાને છે. પરંતુ મને ભરોસો છે કે એ જરૂર આવશે.” - આ નિર્ણયથી આખી રાજસભા સ્તબ્ધ થઈ ગઈ હતી. આ અસંભવિત કામ કેવી રીતે થશે? બધા લોકો મનમાં ને મનમાં રાજની નિંદા કરતાં હતા. બધા એ પણ જાણી ગયા કે દેવતા જેવા ભલા શેઠ પૂનમચન્દ્રને રાજા અકારણ જ મારવા ઈચ્છે છે. તે છતાં પણ પતંગસિંહ ખુશ હતા, - એણે જાણે શું વિચાર્યું હતું? યથા દિવસે એક મોટા મેદાનમાં ચિતા તૈયાર કરી. બહુ ઊંચી ચિતા હતી. હજારે નર-નારી ભેગાં થયાં. હતાં. બધાં દુઃખી હતાં. રાજા વનાભ, કાલુ નાઈ અને અધમુખ શર્મા એ ત્રણે ખુશ હતા. પાપી લેકે પહેલાં સુખી અને પછીથી દુઃખી થાય છે. એવા જ આ ત્રણે પણ હતા. રાજા પતંગસિંહની પત્નીઓને પ્રાપ્ત કરવાની મૂઢ આશાને કારણે પ્રસનહતો. કાલ નાઈ મંત્રી બનવાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #425 -------------------------------------------------------------------------- ________________ 4132, કર્મ-કૌતુક-૩, કલ્પનાથી સુખી હતો અને અધમુખ રાજપુરોહિત બનવાની ઈચ્છાથી ખુશ થતો હતે. બધાની આંખ સામે પતંગસિંહ ચિતા પર બેઠે. તે બેસતાં જ બધા ત્રાહિ-વાહિ કરવા લાગ્યા. જ્યારે ચિતામાં આગ લગાડવામાં આવી તે અનેક લેકે જોર જોરથી રડવા લાગ્યા. બધાના જોતાં-જોતાં જ પૂનમચન્દ્ર શેઠ રૂપી પતંગસિંહ ભસ્મ થઈ ગયે. સ્ત્રી-પુરુષો બહુ રડયાં. કાલૂ નાઈ એ રાજાને કહ્યું : શ્રી મહારાજ ! હવે તે કાંટે નીકળી ગયે. આજે નહીં તો કાલે તમે શેઠની પત્નીઓને અહીં લઈ આવે. એ વિધવાઓને તે તમે જ સહારે છે.” અધમુખે કહ્યું : હા મહારાજ ! હું પણ રાજપુરોહિત બનવા માટે બેચેન છું.” રાજાએ બંનેને કહ્યું : બેચેન તે હું પણ એ છે નથી. પણ દેખાવ માટે તેર દિવસ તે પસાર કરવાના જ છે. ઉતાવળ કરીશ તે પ્રજા વિદ્રોહ કરશે. તેથી તેર દિવસ સુધી તમે પણ પ્રતિક્ષા. કરો. હું અમિતવાહનને દૂર કરી કાલુ મંત્રી અને વિક P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #426 -------------------------------------------------------------------------- ________________ 414 કર્મ-કૌતુક-૩ અધોમુખને રાજપુરોહિત બહુ ઉત્સાહ સાથે બનાવીશ.” આ પ્રમાણે એ પ્રસંગ ટળી ગયે. આમ તે પતંગ - ગસિંહે યમલેકથી પાછા ફરવાની અવધિ છ મહિનાની માગી હતી. પણ રાજા. વિચારતા હતા કે યમલોકથી પાછે જ કોણ આવશે ? મારી સામે બળી મરી પૂનમચન્દ્ર હવે ક્યાં પાછે આવશે ? છ મહિનાની પ્રતીક્ષા - કરવી મૂર્ખતા છે. લક-મર્યાદાને ખાતર તેર દિવસ જ - પૂરતા છે. ત્રણે પાપી તેર દિવસ પસાર થવાની પ્રતીક્ષા કરી રહ્યા હતા. (અનુસંધાન કર્મ-કૌતુક-૪) P.P. Ac. Gunratnasuri M.S. Jun'Gun Aaradhak Trust . . Page #427 -------------------------------------------------------------------------- ________________ કર્મ-કૌતુક-૪ રાજા વનાભની રાણી સુંદરીને પિતાના પતિની જનાની ખબર ન હતી. એ તે બસ એટલું જ જાણતી હતી કે શેઠ પૂનમચન્દ્રના વશમાં કઈ મૈતાળ છે, તેની પાસે મારા માટે એમણે મતી લાલ અને હીરા મંગાવ્યાં છે. રાણી સુંદરી અણુવિધ્યાં લાલ અને હીરાનો હાર પહેરી દર્પણ સામે ઊભી રહી મનમાં ને મનમાં એ પિતાની સુંદરતા પર ખુશ રહેતી હતી. તેણે પોતાના પાળેલા પિપટને કહ્યું : રે પોપટ ! બતાવ, મારાથી પણ સુંદર કઈ છે? રાણી સંદરીને પિપટ જ્ઞાની અને અનેક ગુણોથી યુકત હતું. રાણીને ગર્વ ખંડિત કરતાં પોપટે માનવવાણીમાં કહ્યું : ': , . . * તમારાથી વધારે સુંદર સ્ત્રીઓ આ પિતનપુરમાં છે, પછી તમે તેમની સામે કયાં રહેશો ?" , આ સાંભળતાં જ રાણી ગુસ્સે થઈ ગઈ અને બોલી: “હવે હું તને જીવતો નહીં મૂકું. મારા મંઢ પર જ મારી નિંદા કરે છે ? . . . . . . . . . ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #428 -------------------------------------------------------------------------- ________________ 416 કર્મ–કૌતુક-૪. આમ કહી રાણીએ પોપટને પકડી લીધો. પોપટ બે : “રાણી! એક વાત બીજી સાંભળો. જે સ્ત્રીઓના રૂપની પ્રશંસા મેં કરી છે, તેને કારણે છ મહિના પછી તમારા પર અને તમારા પતિ પર પ્રાણનું સંકટ આવશે.. ત્યારે હું જ તમારા પતિના પ્રાણ બચાવીશ. તેથી મને.. છોડી દેવામાં જ તમારી ભલાઈ છે.” રણુએ કહ્યું : આ સમયે તે તને છોડી દઉં છું, પણ તારી . ભવિષ્ય વાણું જૂઠી નીકળશે તે છ મહિના પછી તને. જરૂર મારી નાખીશ.” અહીં પતંગસિંહે પિતાની પાંચે પત્નીઓને કહ્યું , પ્રિયાઓ ! છ મહિના સુધી તે હું અહીં હૈય-.. રામાં છુપાઈને રહીશ. કારણ કે રાજાને મેં કહ્યું છે કે છ મહિના પછી યમલોકથી પાછો આવીશ. પરંતુ.. પાપી રાજા નહીં માને. તેને મારા પાછા ફરવાને વિશ્વાસ - છે જ નહીં, તેથી એ તમને લેવા અથવા હેરાન કરવા . અહીં. જરૂર આવશે. તમારે જાતે જ તમારી રક્ષાકરવાની છે.. . . . . * * આ સાંભળી મુકતાવતી બોલી : - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #429 -------------------------------------------------------------------------- ________________ કમ-કૌતુક-૪ 417 આવવા દે રાજાને. અમે પણ વિદ્યાધર-પુત્રીઓ છીએ. તેને પાઠ ભણાવવા માટે અમારી એક બે વિદ્યાઓ જ પૂરતી હશે લીલાવતી બેલી : નાથ ! એ તે કહો કે તમે બચી કેવી રીતે ગયા ? બધાની સામે તે તમે ચિતામાં બળી યમલેક ગયા. હતા !" પતંગસિંહે કહ્યું : પ્રિયાએ ! મારી અદ્રશ્ય કરનાર ટેપી બગલમાં દબાવીને મારા ઉડણ-કમળ પર ચિતામાં બેઠો હતે. જેવી આગ લાગી કે મેં ટેપી પહેરી લીધી અને અદ્રશ્ય. થઈ ગયે. પછી કામળા પર ઊડીને અહીં આવી ગ.” પતંગસિંહની પત્નીઓ આશ્વસ્ત થઈ. એ ભેંયરામાં છુપાઈ રહ્યો. અહીં જેમ-તેમ રાજા વનાભે તેર દિવસ પસાર કર્યો અને થોડા સૈનિક તથા પોતાના બંને કુટિલ સાથીઓને લઈ પતંગસિડને ઘરે પહોંચ્યા. જ્યારે એમણે અંદર જવા પ્રયત્ન કર્યો ત્યારે ચોકીદાર મુક્તાવતી પાસે પહોંચ્યો અને પૂછ્યું શું કરીએ ? મુક્તાવતીએ તેને કહ્યું કેરાજા અને તેમના બંને સાથીઓને બેઠકમાં બેસાડો, કહેજે કે અમે આવીએ છીએ. બસ, પછી રાજા, અધમુખ અને કાલે ત્રણે. બેઠા. કાલુએ કહ્યું : 27. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #430 -------------------------------------------------------------------------- ________________ 418 કમ-કૌતુક૪ આ તે સરળતાથી જ તૈયાર થઈ ગઈ.” અધોમુખ બોલ્યઃ હવે તેમનું છે પણ કોણ ? લતા-વનિતા સહારા વિના રહી જ શકતી નથી.” રાજાએ કહ્યું : હું પણ એમને જીવની જેમ રાખીશ.” એટલામાં પાંચે આવી ગઈ. રાજા તેમને જોતા જ રહી ગયા. મુકતાવતીએ પૂછ્યું : “અમારા પતિદેવ તો તમારા કામ માટે યમપુર ગયા છે. તમે અહીં કેમ આવ્યા છે ?" રાજા બોલ્યા : તે તમને સમજાવવું પડશે ? તમારા પતિ હવે પાછા આવવાના નથી. મારી સાથે રાજભવન ચાલે. હવે હું જ તમારે પતિ છું. તમે શેઠાણી થવાને લાયક નથી, રાણીઓ બનવાને લાયક છે.” લીલાવતીએ કહ્યું : રાણું બનાવાથી શું અમે બદલાઈ જઈશું ? શું અમારા શરીર અને મન બદલાઈ જશે ? અમે તો તે જ રહીશું. પછી અમે રાણી કેમ બનીએ ? . રાજાએ કહ્યું : “મારા માટે રાણી બનો. હું રાજા છું અને બળપૂર્વક પણ તમને લઈ જઈ શકું છું. સારું એ છે કે ગ્રુપચાપ ચાલ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #431 -------------------------------------------------------------------------- ________________ -કર્મકૌતુક-૪ 419 હીરાવતી બોલી : રાજન ! પરપુરુષ સાથે વાત કરવી પણ પતિવ્રતા -સ્ત્રી માટે પાપ છે, પરંતુ તમને સાચા રસ્તા પર લાવવા માટે અમે તમારી સામે આવ્યાં છીએ. “તમે વિચાર કરે કે રાવણે સીતાને પટરાણી બનાવવા ઈચ્છા કરી તે તેની શું દશા થઈ? કુળ સહિત મૃત્યુ પામ્ય. પરદારાના ભેગની ઈચ્છા પણ પાપ છે. ઈરછા માત્રથી જ રાવણનો સર્વનાશ થયે હતે. અનેક ઉદાહરણ છે. તમે ઘરે પાછા જાઓ, એમાં જ તમારું ભલું છે.” હીરાવતીની શિખામણ સાંભળી રાજા ગુસ્સે થઈ ગયા અને બેલ્યા : “તે તમે ચુપચાપ નહીં આવો? આવા ઉપદેશ મેં સાંભળ્યા છે. ચુપચાપ ચાલે, નહીંતર........” મુક્તાવતીએ કડક થઈ કહ્યું : નહીંતર શું ? તમે પણ જે ચુપચાપ અહીંથી જવા ન ઈચ્છતા હોય તે થોડે પ્રસાદ લેતા જાઓ.” - આમ કહી મુક્તાવતીએ પિતાની વિદ્યાનું સ્મરણ કર્યું. તેના હાથમાં એક દેરડું અને એક દંડે આવી ગયે. તેણે દોરડાને કહ્યું : - “બંધની ! આ ત્રણે પાપીઓના હાથ–પગ બાંધી દો.” દોરડું દેવાધિષ્ઠિત હતું, તેથી જરૂરિયાત જેટલું લાંબું થઈ ગયું અને ત્રણેને બંધ કરી દીધા. પછી દંડાને આજ્ઞા આપી P.A.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #432 -------------------------------------------------------------------------- ________________ 420 કર્મ-કૌતુક-૪ “મારક ! જ્યાં સુધી હું બસ ન કડું, ત્યાં સુધી આ લેકેને સારી રીતે મારતા રહે. બસ, દંડા પડવા લાગ્યા. રાજાના પગ દુ:ખવા. લાગ્યા. કાલુને ઘુંટણ તૂટવા લાગ્યા. અધોમુખની પીઠ. પર મારક દડો વરસવા લાગ્યા. ત્રણે હાય-હાય કરી ચીસો પાડવા લાગ્યા. ત્રણેનું શરીર સૂઝી ગયું. લેહીની. ટશરો ફૂટી. શરીર નીલું પડી ગયું. રાજાએ કહ્યું - - “અમે તમારા પગ પકડીએ છીએ. અમને છોડી દે. હવે કયારેય તમારું નામ પણ નહીં લઈએ.” , ત્યારે દયા લાવી મુક્તાવતીએ ત્રણેને મુક્ત કર્યો. રાજાના સૈનિક રથમાં નાખી તેમને લઈ ગયા. ત્રણે એવા! પિટાઈ ગયા હતા કે મહિનાઓને શેક, તેલ માલિશ અને. મલમ-પટ્ટા પછી હરવા-ફરવાને લાયક થઈ શકે. હવે તે વિવશ થઈને જ રાજા વનાભને છે મહિના સુધી પ્રતીક્ષા કરવાની હતી. કારણ કે છ મહિનાથી. પહેલાં હરવા-ફરવાને લાયક થઈ શકે તેમ ન હતા. એ પિટાઈને કારણે ભેગાસકિતનું સ્થાન પ્રતિરોધે લઈ લીધું હતું. રાજાએ નિશ્ચય કર્યું હતું કે શેઠ તે શું પાછા. આવશે ? સામે થતાં જ હું સેનાની મદદથી એ જાદુગર-- ણીઓને લાવીશ. જાદુ ઘરે જ ચાલે છે. અહીં કેવી રીતે જાદુ ચાલશે? * આશ્ચર્ય એ હતું કે રાજાને હજુ પણ સુબુદ્ધિ આવી ન હતી. એ પરિસ્થિતિ કાલું અને અધમુખની પણ હતી.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #433 -------------------------------------------------------------------------- ________________ કમ–કૌતુક-૪ 421 એ પણ વિચારી રહ્યા હતા કે એવી યુકિત બતાવીએ કે ડંડા વાળી જાદુગરણીનો જાદુ ચાલી શકે નહીં. અમારી -યુકિતથી અમે જ્યારે શેઠને યમલોક પહોંચાડી દીધા તે આ સ્ત્રીઓની શું વિસાત ? અહીં મુકતાવતી વિગેરેએ ભોંયરામાં પહોંચી પતંગસિંહને આ વૃત્તાંત સંભળાવ્યું. પતંગસિંહે કહ્યું : “મુદત પૂરી થતાં જ હું રાજા સાથે લડી લઈશ. તેના પાપનો ઘડો હવે ભરાઈ જ ગયે છે. જ * [13] . ચાર મહિનામાં જ વજનાભ પૂર્ણ સ્વસ્થ થઈ ગયા. હરવા-ફરવા લાગ્યા. પરંતુ અસ્વસ્થતાનું બહાનું - બતાવી હજુ એ રાજભવનમાં જ રહેતા હતા. , * સંકેચને કારણે રાજસભામાં બેસતા ન હતા. પિતનપુરનાં સ્ત્રી પુરુષોને વનાભ રાજાની પિટાઈની ખબર પડી ગઈ હતી. હવે બધા રાજાને નફરત કરવા લાગ્યા હતા. અહીં કાલ નાઈ અને અધમુખ શર્મા પણ આ ચાર મહિનાઓમાં સ્વસ્થ તો થઈ ગયા હતા. પણ ડરને કારણે એ રાજા પાસે જતા ન હતા. બંનેને બીક હતી કે અમારા બતાવેલા માર્ગ પર ચાલવાને કારણે રાજાની દુર્ગતિ થઈ છે. તેથી એ અમને પ્રાણદંડ આપી શકે છે. પરંતુ આવી રીતે જ્યાં સુધી છુપાઈ રહે? એક દિવસ રાજા તેમના પર ગુસ્સે ન થયા. પરંતુ ધીરજથી પૂછ્યું: - અમારો બતાવી એ અમને આ એક દિવસ રા Jun Gun Aaradhak Trust Page #434 -------------------------------------------------------------------------- ________________ 422 કર્મ-કૌતુક-૪ I “શું તમે બંનેએ હાર માની લીધી કે હજુ કંઈક આશા છે? ' ' ' . અધોમુખે કહ્યું: આશા જ નહીં, વિશ્વાસ પણ છે. બધાથી મોટું બંધન પૂનમચન્દ્ર શેઠ તે મરી જ ગયા.” રાજા વનાભે કહ્યું: “હા, આ સફળ યુકિત માટે હું તમને ધન્યવાદ. અને વધામણી બંને આપું છું. પૂનમચન્દ્ર શેઠ મરી તે ગયા, પણ તેની પત્નીઓ તેં જાદુગરણી છે. એક તે તેમને પાર પડવું અસંભવ છે. બીજુ, એમને વિશ્વાસ, પણ છે કે તેમને પતિ યમપુરથી પાછા આવશે.” અધોમુખ બેલ્યા: યમપુરથી કેણ પાછું આવ્યું છે ! કેઈ નહીં. જે વ્યકિત આપણા બધાની સાથે ચિતામાં બળીને ભસ્મ. થઈ ગઈ, એ કેવી રીતે આવશે ? પરંતુ શેઠની પત્નીઓને આંધળો વિશ્વાસ છે. છ મહિના પૂરા થતાં જ તેમને આ આંધળો વિશ્વાસ દૂર થશે. - “રાજન ! હવે તે બે મહિનાની જ વાત છે. એ. મહિના પસાર થયા પછી જ્યારે શેઠ નહીં આવે તે. શેઠાણીએ વિચારશે કે હવે તે અમે જરૂર વિધવા થઈ જ ગઈ. એ દશામાં એ જાતે જ તમારી તરફ આકર્ષિત. થશે. રાજા બોલ્યા: Jun Gun Aaradhak Trust Page #435 -------------------------------------------------------------------------- ________________ કર્મ-કૌતુક-૪ 423 “એ ભાગી ન જાય, એ માટે મેં પૂનમચન્દ્રના ભવનની ચારે તરફ રાત-દિવસ પહેરો ગોઠવી દીધે છે. છતાં પણ એક શંકા છે કે એ જાતે જ મારી તરફ નહીં નમે તે શું કરીશ ?" હવે કાલુ બોલ્યો : શ્રી મહારાજા ! સ્ત્રીઓને નમાવવામાં તીઓ બહુ હોશિયાર હોય છે. એ પત્થરને પણ પાણી બનાવી દે છે. તેથી બે મહિના પછી જ્યારે છ મહિનાની મુદત પૂરી થઈ જાય ત્યારે તમે કુળ દ્વતીઓને શેઠાણીઓ પાસે મોકલજે. નિરાધાર શેઠાણીઓ તમારી તરફ કેમ નહીં મૂકે? હજુ તો તેમને પૂનમચન્દ્રના પાછા આવવાને ખેટે સહારો છે. એના તૂટવાની પ્રતીક્ષા કરવાની છે.” રાજા વજીનાભ આશ્વસ્ત થઈ ગયા. કુમગીઓએ તેમને ફરી અવળા માગે વાળી દીધા. હવે એ બહુ આશા-વિશ્વાસ અને ઉત્સાહ સાથે મુદત પૂરી થવાની પ્રતીક્ષા કરતા હતા. મુદત પૂરી થઈ. છ મહિના પૂરા થઈ ગયા. પતંગસિંહે પિતાના ઘર પર જના રચી. પિતાના એક કરને યમદૂતના રૂપમાં સજાવ્યું. તેને રંગ કોયલ જે કાળો કરી દીધું. ઘૂંટણ સુધી વાઘનું ચામડું લપેટાયું. તેની મૂછે એવી લાગતી હતી જાણે લોઢાની ખીલીઓ - વાળી દીધી હોય ! પાંપણ લાલ રંગી નાખી. હાથમાં માથાથી ઊંચો ડેડ લીધો. પતંગસિંહે સુંદર વસ્ત્ર પહેર્યા. Gurfatnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #436 -------------------------------------------------------------------------- ________________ કેમ સમજી છે. તેમના દાતા ! શેના માળીએ 424 કર્મ-કૌતુક-૪ અને રત્નજડિત આભૂષણ પણ ધારણ કર્યા. બંને સવારે બહુ જલદી નગરવાસીઓના જાગ્યા પહેલાં જ ઉદ્યાનમાં પહોંચી ગયા. અહીં રાજા વનાભ દૂતીઓને તેમનું કામ સમજાવી રહ્યા હતા. ત્યાં જ ઉદ્યાનના માળીએ આવી કહ્યું : “અન્નદાતા ! શેઠ પૂનમચન્દ્ર યમપુરથી પાછા આવ્યા છે. તેમની સાથે યમદૂત પણ છે. તેમણે તમારા માટે એક સંદેશ મોકલાવ્યું છે.” . “શું બકે છે તમે ?' સાંભળતાં જ રાજાને પસીને છૂટી ગયે. ગુસ્સે થઈ બોલ્યા : " [, “શેઠ પૂનમચન્દ્ર તે મરી ગયા. એ તો હવે આવી જ શકતા નથી.” . માળી બોલ્યો : * * “તેમના મરવાની વાત તો બધા જાણે છે. પણ હવે તે મેં તેમને જીવતા જોયા છે. તેમને સંદેશે આ છે કે - જ્યાં વિતા બળી હતી ત્યાં દરબાર ભરે, કારણ કે એ મેદાન બહુ મોટું છે. પતનપુરનાં બધાં સ્ત્રી-પુરુષે ત્યાં પહોંચે, એ ઢંઢેરે પિટા. જ્યાં પહેલાં ચિતા બળી હતી, ત્યાં એક બીજી ચિતા તૈયાર કરાવે. હું બધાની સામે યમલોકની ચાલ-ચલગત સંભળાવીશ.” . અધોમુખે કહ્યું : “પણ બીજી ચિતા શા માટે ? શું એ ફરી ચિતામાં બળવા માગે છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #437 -------------------------------------------------------------------------- ________________ કર્મ–કૌતુક-૪ કર૫ રાજાએ માળીને વિદાય કર્યો અને અધોમુખને કહ્યું : “બીજી વખત કેમ ચિતા તૈયાર કરાવી રહ્યો છે, એ તે એ જાણે. એ શક્તિશાળી છે, એ તો માનવું જ પડશે. આપણે તેનું સ્વાગત મન વિના પણ કરવાનું તે છે જ. ચાલે, જઈએ.” રાજા વજીનાભે ઢંઢેરો પિટાવી દીધું. બધાં સ્ત્રીપુરુષે યમપુરથી પાછા આવેલા પતંગસિંહ અને સાથે આવેલા યમદૂતને જોવા વિશાળ મેદાનમાં ભેગાં થયાં. યથાસ્થાન બધાં બેસી ગયાં. એક પ્રહર પછી રાજા વજાનાભ સહિત બધા પહોંચ્યા. પતંગસિંહને જોઈ બધા લેકે ચકિત-હર્ષિત હતા અને તેની સાથે જે યમદૂત હતા, તેને જોઈ બધા ચકિત ભયભીત હતા. કેટલાક કહી રહ્યા હતા, આ યમદૂત પ્રાણ લેવા આવે છે. બીજાએ કહ્યું : “આ કેમ. બીજી પણ આવે છે. યમરાજાની સેવામાં તો કરોડો યમદૂત રહે છે. - અહીં સ્ત્રી-પુરુષો પિતા-પિતાની કલ્પનાથી યમદૂત પર નોંધ કરી રહ્યા હતા. ત્યાં રાજાએ પતંગસિંહને પૂછયું : છે“શેઠ પૂનમચન્દ્ર ! તમે યમલોકથી પાછા આવ્યા, તેને મને બહુ જ આનંદ છે. હવે ત્યાંની વાત સંભળાવે. કેવી રીતે પહોંચ્યા ? મારા પૂર્વજો સાથે શું વાત થઈ? 2 - યમરાજે મારા આમંત્રણનો સ્વીકાર કર્યો ? - .' પતંગસિંહ બળે : રાહ . ' : “બધું જ કહું છું. રાજન!, યમલેકને વિસ્તાર ચીજનેસાં છે. પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ એના ચાર વિશાળ Jun Gun Aaradhak Trust Page #438 -------------------------------------------------------------------------- ________________ * ૪ર૬ કર્મ કૌતુક-૪ દરવાજા છે. એ મણિજડિત છે. કર્મ પ્રમાણે જુદા-જુદા * આત્માઓ જુદા-જુદા દરવાજાઓ થી જાય છે. યમલેકનું * વર્ણન શારદા પણ કરી શકે તેમ નથી. હું ટૂંકમાં કહું છું. “જ્યારે યમદ્વાર પર ઊભો રહ્યો તે યમદૂત મને ઘણા આદરથી યમરાજ પાસે લઈ ગયા. મેં તેમને તમારે સંદેશે . આ તે એ બોલ્યા- હમણાં શું ઉતાવળ છે, છ મહિના પછી જ હું વજીનાભ રાજાના સંદેશાનો જવાબ આપીશ. “રાજન ! છ મહિના સુધી યમલકમાં હું એવા ઠાઠથી રહ્યો કે શું કહું તમને. જેવી મારી પત્નીઓ છે, એવી તે ત્યાં મારી દાસીઓ હતી. ન તે હું અહીં આવવા માગતો હતો અને ન યમરાજ પણ મને મોકલવા ઈચ્છતા હતા, પણ તમને વાયદો કર્યો હતો, તેથી આવવાનું જ હતું. - “રાજન ! મારું ભૌતિક શરીર તે અહીં બળી ગયું હતું. ત્યાં તે હું સૂક્ષમ શરીરથી પહોંચ્યો હતો. જ્યારે મેં અહીં આવવાની ઈચ્છા દર્શાવી તે તેમણે મને પૂર્વે વત્ ભૌતિક શરીર આપી દીધું. પછી પિતાના ચોપડામાં તમારું નામ જોઈ તમારા પૂર્વજોને બોલાવ્યા. મેં તેમને તમારી વાત કહી તે. એ બેલ્યા : વજનાભ સાથે અમારે હવે કોઈ સંબંધ નથી. તેની સાથે અમારે સંબંધ માયાકત હતે. એટલે કે દેખાવ જ એ હતો કે એ મારે કંઈક છે, પણ તેની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Past Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪ર૭* - કમ - કૌતુક–જ સાથે સંબંધ હતું જ નહીં. બીજું રાજા વનાભ પાપમાર્ગ પર ચાલી રહ્યો છે, એટલે અમે તેની પુત્રી કૂલકુમારીના લગ્નમાં જઈ શકતા નથી. એ વાત બીજી છે કે અમે ફરી પૃથવી પર જન્મ લઈએ ત્યારે રાજા સાથે કઈ માયાકૃત સંબંધ બંધાઈ જાય. પણ હમણાં તે અમારે બે લીટીને જવાબ રાજાને કહી દેજે.” - - “રાજન ! યમરાજે કહ્યું કે હું મારે પ્રતિનિધિ આ દત પતનપુર મોકલી રહ્યો છું, એ રાજકન્યાના લગ્નમાં. ભાગ લેશે.” બધાએ કુતૂહલપૂર્વક આ વૃત્તાંત સાંભળ્યું. રાજાએ. પૂછ્યું : શેઠ પૂનમચન્દ્ર! પરંતુ આ ચિતા તમે કેમ તૈયાર કરાવી છે ?" પતંગસિંહ બોલે : રાજન ! યમરાજે કહ્યું છે કે યમદૂતના બદલામાં તમે અધોમુખ શર્મા અને કાલ નાઈને એ વિધિથી યમલોક: મોકલે. જે વિધિથી પૂનમચન્દ્ર શેઠ એટલે કે હું ગયો. હતું. તેમનાથી કોઈ વાત છૂપી નથી રહેતી. એ આ. જાણી ગયા છે કે તમે આ બંનેના કહેવાથી મને યમલેક મોકલ્યો હતો, જે તમે યમ-આજ્ઞાનું પાલન નહીં કરો. તે એમનો આ દંત તમારો સર્વનાશ કરી નાખશે.” * ( રાજા ડરી ગયા. અધોમુખ અને કાલુ તે થર-થર મૂજવા લાગ્યા. રાજાએ પિતાના સૈનિકોને કહીં બળપૂર્વક Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust Page #440 -------------------------------------------------------------------------- ________________ * 428 કર્મ-કૌતુક-૪ -કાલુ અને અધોમુખને ચિતામાં બેસાડયા અને આગ લગાવી - દીધી. બંને પાપી સાચે જ યમલેક પહોંચી ગયા. - હવે પતંગસિંહે ગુસ્સે થઈ રાજા વજીનાભને કહ્યું : ન “દુષ્ટ રાત! હવે તને હું યમલેક પહોંચાડીશ. તારાં કાવતરાને હવે અંત આવી ગયો.” રાજાએ સૈનિકોને આજ્ઞા આપી કે પૂનચન્દ્રને પકડી કેદ કરી લે. આ સાંભળતાં જ પતંગસિંહે દેવાધિષ્ઠિત બંધની દેરડીને અને મારક લાકડીને આજ્ઞા આપી : “બંધની ! ભધા સૈનિકેને બાંધી દે. જેમ-જેમ જાય. - તારે વિસ્તરા કરતી જજે અને મારક તું પણ બધાની ખબર લઈ લે.” - દેરડી અને લાકડીને પ્રભાવ તે રાજા જોઈ ચૂક્યા હતા. તેથી એ રથમાં બેસી રાજભવન તરફ ભાગ્યા. તેમને પકડવા પતંગસિંહ પણ પાછળ-પાછળ ચાલ્યા. તફાવત એટલે હતું કે રાજા રથમાં હતા પતંગસિંહ પગે ચાલતો : . . રાજા વજીનાભ રાણું સુંદરી પાસે પહોંચ્યા અને બોલ્યા : . ‘પ્રિયે ! મને કયાંક છુપાવી દે, આજે તારું સોહાગ મિટાવવા માગે છે. શેઠ મને છેડશે. નહીં તો તે - રાણીને તરત પિપટ યાદ આવ્યું. તેણે તરત પાંજરું એલ્યું અને પિપટને કહ્યું : ' , , , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust, Page #441 -------------------------------------------------------------------------- ________________ કર્મ–કૌતુક-૪ . 429, - યાદ છે ને તને? હવે મારા સ્વામીને પ્રાણ બચાવ. પિપટ તરત ઉડે અને પતંગસિંહ પાસે પહોંચી. બો : “ક્ષમા દેવ ! ક્ષમા ! તમે ક્ષમા કરો. હું તમારા ; શરણે છું.' - પોપટને સ્પષ્ટ માનવવાણમાં બોલતો જઈ પતંગ-- સિંહે તેને કહ્યું : “એહ પિપટરાજ ! તમે કઈ વાતની ક્ષમા માગી. રહ્યા છો? તમે તો બહુ પ્રિય છે.” , પોપટ પતંગસિંહના હાથ પર આવી બેસી ગયો અને. બોલ્યો : ક્ષમાવીર તેં બધાને માફ કરી દે છે. તમે રાજા વજનાભને ક્ષમા કરી દે. આમ તે તેમનું કામ વધ ચગ્ય. છે, પણ તમે તે ક્ષમાવીર છે, પોપટવાણીથી પતસિંહને ગુસ્સો શાંત થા. તેણે. કહ્યું : પપટરાજ ! જે રાજા વજીનાભ પિતાણી ભૂલ માની. . લે અને ભવિષ્યમાં સપથ પર ચાલે તે માફ કરવામાં મારું શું જાય છે ? પણ એ તે હજુ પણ મને કેદ કરી. પત્નીઓને પિતાની બનાવવાના ચકકરમાં . ' એટલામાં મંત્રી અમિતવાહન આવી ગયા. તેમણે પતંગસિંહને કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #442 -------------------------------------------------------------------------- ________________ 43 0 કમ–કૌતુક-૪ એ જવાબદારી મારી છે. રાજા તમારી પાસે આવીને માફી માગશે. તમે અહીં બિરાજે અને પોપટ - સાથે વાત કરો. હું હમણાં આવું છું.' આમ કહી મંત્રી અમિતવાહન રાજા પાસે પહોંચ્યા અને બોલ્યા : . “રાજન ! હજુ પણ તમારી સમજમાં કશું ન આવ્યું ? તમે અગ્ય કાર્યસિદ્ધિ માટે શેઠ સાથે વેર * બાંધી રહ્યા છે. તેમની શકિત તમે જોઈ જ લીધી છે. મારુ માને. રાજકુમારી ફૂલકુમારીનાં લગ્ન તેમની સાથે કરી તેને તમારે કરી લે. તેના જેવે બાહુવીર-ધર્મવીર, દયાવીર, યુદ્ધવીર, દાનવીર અને ક્ષમાવીર જમાઈ તમને બીજે નહીં મળે. રાણી સુંદરીએ કહ્યું : “તમારી વાત હું માનીશ. એમને પણ માનવી જ પડશે. તમે તેમને માન સહિત અહીં લઈ આવો.” રાજાએ પણ કહ્યું : મંત્રી ! હું તમારા માર્ગ પર જ ચાલીશ. હું - બહુ પસ્તાઈ રહ્યો છું. તમે એમને અહીં લઈ આવો.” પછી પતંગસિંહ આવ્યું તે રાજા વનાભે તેની ક્ષમા માગી અને કહ્યું : ' ? " હું મારી દુષ્પવૃત્તિઓને નષ્ટ કરી ચૂક છું. દુષ્ટોની ચડવણીમાં હું આવી ગયું હતું. મારી પણ મતિ - મરી ગઈ હતી. મને માફ કરી દે દેવ ! અને મારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #443 -------------------------------------------------------------------------- ________________ કમ–કૌતુક-૪ 431 દીકરીને પત્ની રૂપમાં સ્વીકાર કરે. પતંગસિંહ : તમારું હૃદય-પરિવર્તન થઈ ગયું એ જ બસ છે. લગ્નની વાત શું જરૂરી છે? મારું કુળ-ગેત્ર પણ તમે જાણતા નથી અને પાંચ તો છે જ. રાજા બોલ્યા : “કુળ-ગેત્ર કયાં નથી જાણતું ? જાણું છું. તમે . મનુષ્યમાં દેવ છે. જો તમે મારા પર ખુશ હો તે મારો પ્રસ્તાવ સ્વીકાર કરે જ પડશે.' રાણી સુંદરીએ પણ કહ્યું : “આ તો અમારું અને અમારી બેટી ફૂલકુમારીનું સૌભાગ્ય છે કે ઘરે બેઠાં એક માનવ-કન્યાને દેવકુમાર મળી ગયા.' પતંગસિંહે કહ્યું : તો હું હવે તમને મારો પરિચય પણ આપું છું. હું કંચનપુરના રાજા જિતશત્રુને પુત્ર છું. પૂનમચન્દ્ર શેઠ . મારું ખોટું નામ છે. મારું સાચું નામ પતંગસિંહ છે.” - પછી તે રાજા આનંદથી ઉછળી જ પડયા અને , પતંગસિંહને વળગી પડી બોલ્યા : મારી કન્યાનાં આવાં ભાગ્ય કે તેને પતિ શેઠમાંથી -રાજકુમાર થઈ ગયો. તે બધા હસવા લાગ્યા. પતંગસિંહ પણ હસ્ય. હસીને , એ બે , ! . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #444 -------------------------------------------------------------------------- ________________ 432 કમ-કૌતુક–૪: “રાજકુમારીને રાજકુમાર જ મળવો જોઈએ.” પછી તે લગ્ન સંબંધની ચર્ચા આખા પતનપુરમાં ફેલાઈ ગઈ એગ્ય દિવસે પતંગસિંહનાં લગ્ન રાજકન્યા. ફૂલકુમારી સાથે થઈ ગયાં. હવે પતંગસિંહ રાજજમાઈની. છટાથી પિતનપુરમાં રહેવા લાગ્યો. શેઠ પૂનમચન્દ્રના રૂપમાં પણ એ સર્વપ્રિય હતો. હવે તેની લોકપ્રિયતા સાથે. સન્માન પણ વધ્યું. આ દિવસે આમ પસાર થતા હતા. થોડા દિવસ પછી . એક રાની મુનિ પિતનપુરમાં આવ્યા. નગરની જનતા. તેમનો બોધ સાંભળવા ગઈ અને રાજા વજીનાભ પણ. પિતાના અમાત્ય તથા રાણી સુંદરી સાથે ગયા. મુનિ– બોધ સાંભળી રાજા-રાણી બંને પ્રભાવિત થઈ ગયાં અને . બંનેએ દીક્ષા લેવાનો નિશ્ચય કરી લીધો. પતંગસિંહે પિતાના સાસુ-સસરાને દીક્ષા મહોત્સવ . ઊજળ્યું. રાજા વનાભે પતંગસિંહને પતનપુર રાજા . બનાવ્યો અને પિતે દીક્ષા ગ્રહણ કરી અણગાર થઈ ગયા. રાણું સુંદરીએ પણ પતિનું અનુકરણ કર્યું અને એ પણ. સાવી થઈ ગઈ. પછી બંનેએ શ્રમણ સંઘ સાથે બીજે વિહાર કર્યો. પતંગસિંહ ન્યાય-નીતિથી પિતનપુરની પ્રજાનું પાલન . કરવા લાગ્યું. હવે તેને છ પત્નીઓ હતી. એમાં રત્નમંજરી સિવાય બાકીની પાંચ વિવાહિત પત્નીઓ હતી. મુકતાવતી, લીલાવતી, હીરાવતી, ગજવતી અને ફૂલકુમારી - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #445 -------------------------------------------------------------------------- ________________ 433 કમ - કોલુક-૪ લગ્ન તે માતા-પિતા કરે અથવા પછી ગાંધર્વ લગ્ન હોય. આ બંને વિધિઓમાંથી કઈ પણ એક વિધિ દ્વારા રત્નમંજરીનાં લગ્ન પતંગસિંહ સાથે થયાં ન હતાં. છતાં પણ રત્નમંજરી હવે સંપૂર્ણ રીતે પત્ની રૂપમાં પિતાની જાતને સમર્પિત કરી ચૂકી હતી. પણ પતંગસિંહે તેને વસંતપુરના રાજા નરસિંહની અમાનતના રૂપમાં જ રાખી હતી. શરૂઆતમાં રતનમંજરી ઘણાવશ અને પછી કોધાવશ બોલતી ન હતી. હવે એ માનવશ અને શરમને કારણે પતંગસિંહ સાથે બોલતી ન હતી. માનો હવે તેને બોલ્યા વિના રહેવાની આદત પડી ગઈ હતી. તેનું માન ભંગ કરવાને કારણે પતંગસિંહ પણ તેની સાથે બોલતો ન હતો. છતાં પણ પતંગસિંહની બીજી પત્નીઓ રનમંજરીને પૂરું માન આપતી હતી. કારણ કે રત્નમંજરીને પતંગસિંહ પિતાની વિવાહિત પત્ની માનતો ન હતો, અને તેને કોઈ દુઃખ ન થાય, તે માટે એ પિતાની બીજી પત્નીઓ સાથે પણ શય્યાસુખ લેતું ન હતું. આ પ્રમાણે એ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરતા હતા. વસ્તુત: પતંગસિંહ . ચરિત્રવીર હતે. - આ પ્રમાણે છે પત્નીઓ સાથે રહેતાં પતંગસિંહને પોતનપુરમાં એકવીસ વર્ષ પસાર થઈ ગયાં હતાં. સાત વર્ષ એ વસંતપુરમાં રહ્યો હતે. અર્થાત્ કંચનપુરથી નીકળે. તેને અઠ્ઠાવીસ વર્ષ થઈ ગયાં હતાં. હવે તેને પહેલી પત્ની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #446 -------------------------------------------------------------------------- ________________ 434 કમ–કૌતુક-૪ કમલાવતી પણ યાદ આવતી હતી. તેથી તેણે પિતનપુરથી જવાનો નિશ્ચય કર્યો અને શાસન વ્યવસ્થા મંત્રી અમિત વાહનને પી દીધી. " પતંગસિંહે અમિતવાહનને બધું સમજાવતાં કહ્યું કે મારા તરફથી તમે રાજ્ય સંભાળે. હું પણ આવતેજતો રહીશ. ત્યાર પછી જરૂરી ચતુરંગિણી સેના લઈ પિતાની છ પત્નીઓ સાથે રાજા પતંગસિંહે વસંતપુર તરફ પ્રસ્થાન કર્યું. કંચનપુર જતા પહેલાં એ વસંતપુર જવા ઈચ્છતો હતો. કારણ કે ત્યાં રત્નમંજરીના પિતા રાજા નરસિંહ રાજ્ય કરતા હતા. તેના આશ્રયદાતા વિપ્ર અગ્નિહિત્રિી પણ વસંતપુરમાં જ રહેતા હતા. પતંગસિંહ માર્તડ અગ્નિહોત્રીના પુત્ર મદનને પણ ઉપકાર માનતા હતો, કારણ તેના રૂપમાં જે એ રત્નમંજરી સાથે જ આવ્યો હોત તે પિતનપુર રાજા કેવી રીતે બનત ? - વસંતપુર ગયા પછી પતંગસિંહ કંચનપુર જવા ઈરછ હતું. હવે તેની પાસે સેના હતી. હવે એ વિમાતા અનંગમાલાના ખરાબ ચરિત્રનો ભંડે ફેડવામાં સમર્થ હતો કે સાચું શું છે અને ખોટું શું છે. ત્યાર પછી એ પિતાના સાસરે જનકપુર પણ જવા માગતો હતો. શિશુ અવસ્થામાં તેનાં લગ્ન શિશુરૂપ કમલાવતી સાથે થયાં હતાં. તે કારણે તે પતંગસિહ પિતાના પરમ હિતેચ્છું આચાર્ય મદત્ત અને મંત્રી ગુણવર્ધનને મળવા માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #447 -------------------------------------------------------------------------- ________________ 43h. કમ–કતુ ક-૪ પણ બહુ આતુર હતો. - આ પ્રમાણે અનેક અભિલાષાઓ અને ઈચ્છાઓ લઈ પતંગસિંહ લાવ-લશ્કર અને પત્નીઓ સહિત વસંતપુર તરફ આગળ વધી રહ્યો હતે. રથમાં બેઠેલી તેની -છએ પત્નીઓ અંદરો અંદર વિવિધ પ્રસંગે પર વાતે કરતી જતી હતી. [14] રાતે રહેવાના અને દિવસે ચાલવાના કામમાં પતંગસિંહ વસંતપુરની નજીક પહોંચી ગયે. નગરથી દોઢ કેસ તેણે પડાવ નાખે. રથ, ઘોડા અને હાથી જ્યાં ત્યાં બાંધી દીધા. જુદા-જુદા તંબૂ બાંધ્યા. એક નગર જેવું વસી ગયું. હાથીઓ ની ચીસો અને ઘોડાના હણહણાટનો અવાજ વસંતપુર સુધી પહોંચી ગયે. રાજસેવકોએ પોતાની આંખોથી જોયું કે કોઈ રાંજા અમારા નગર પર ચઢી આવ્યા છે. તેમણે આ વાત રાજા નરસિંહને કરી કે “રાજન રાતોરાત કઈ રાજા આપણા નગર પર ચડી આવ્યા છે. : - રાજા નરસિંહ ચિંતિત થયા. તેમણે મંત્રીઓની બેઠક બોલાવી અને ચિંતા પ્રગટ કરી. મહામંત્રીએ પિતાની સલાહ આપી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #448 -------------------------------------------------------------------------- ________________ 436 કર્મ-કૌતુક-૪ રાજન ! જ્યારે માથા પર આવી જ પડશે તે. ડરીને યુદ્ધ કરીશું કારણ કે જન–રક્ષા અને પ્રાણ-રક્ષા. માટે યુદ્ધ કરવું ધર્મ છે-કર્તવ્ય છે. આમ જ્યાં સુધી થાય, યુદ્ધ ટાળવાને જ પ્રયાસ કરવામાં આવે.” રાજા નરસિંહે કહ્યું : એ તો હું જાણું છું કે યુદ્ધ ટાળવાનો પ્રયાસ. કેવી રીતે કરવામાં આવે. દંડ આપી યુદ્ધ ટાળવું એ તે. કાયરતા ગણાય.” મંત્રી બોલ્યા : - “રાજન ! યુદ્ધના સંદેશા વિના આપણે કેમ માની. લઈએ કે એ રાજા યુદ્ધની ઈચ્છાથી જ આપણું નગરની નજીક રહ્યા છે. તેમને કેઈ સંદેશે આવે, તેના પહેલાં. જ આપણે તેમની આગેવાની માટે જવું જોઈએ. યોગ્ય એ છે કે આપણે તેને પિતાના અતિથિ માનીએ. પછી જે થશે, જોયું જશે ? મહામંત્રીની સલાહ બધાને ગમી. અહીં પતંગસિહે. પિતાના ચતુર દૂતને બધું સમજાવ્યું અને તેને શું કહેવાનું છે તે પણ કહીને રાજા નરસિંહ પાસે મોકલ્ય. રાજા નરસિંહ પતંગસિંહ પાસે જવાની તૈયારી જ કરતા. હતા કે સુમુખ નામને દૂત રાજા પાસે પહોંચ્યો. રાજાનું અભિવાદન કરી હતે કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #449 -------------------------------------------------------------------------- ________________ કર્મકૌતુક-૪ “રાજન ! પોતનપુરના રાજા અને કંચનપુરના ઉત્તરાધિકારી, મહારાજા પતંગસિંહને સંદેશ હું લાવ્યો છું. એ ચાર વિદ્યાધર પત્નીઓના સ્વામી છે અને તેમની એક પત્ની પોતનપુરની રાજકુમારી છે. તેમને સંદેશ છે કે * તમે તમારી કન્યાનાં લગ્ન તેમની સાથે કરી તેમને તમારા, સ્વજન બનાવી લે, નહીં તે...” રાજા નરસિંહ વચમાં જ કહ્યું : નહીં તો શું ? જે મારે કઈ કન્યા હોત તે હું તેનાં લગ્ન તમારા રાજા સાથે જરૂર કરત. પણ મારે તે કેઈ સંતાન છે જ નહીં. બીજી કઈ સેવા હોય તે કહો.” * દત બોલ્યો : . . : રાજન ! જે તમારે કઈ કન્યા ન હોય તે અમારા રાજા વ્યર્થ જ તમારી પાસે સંદેશ ન મોકલે. એમને ખબર છે કે રત્નમંજરી નામની તમારે એક કન્યા છે.” રાજા નરસિંહ પહેલાં આશ્ચર્ય પામ્યા. પછી તેમની -આંખ ભીની થઈ ગઈ. આંખમાં આંસુ સાથે એ બોલ્યા : “રત્નમંજરી....એ રનમંજરીને કેવી રીતે ઓળખે છે ? રત્નમંજરી નામની મારે કન્યા હતી. જરૂર, પણ . છે નહી જાણે કયાં ગઈ મારી લાડલી.” * * * દૂતને હવે વાત વધારવાનું ન લાગ્યું. તેણે P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust . Page #450 -------------------------------------------------------------------------- ________________ 43 8 કનિકૌતુક-૪ રાજન ! અમારા રાજાને તે એ વિશ્વાસ છે કે તમારે કન્યા છે. પણ તમે કહે છે કે છે નહીં, તે પછી તમે એમને આ “છે નહીં ને વિશ્વાસ આપી જાવ.” ચાલે અમે આવીએ છીએ.” કહી રાજા સિંહાસન પરથી ઉડયા. મંત્રી વિગેરે પણ ચાલી નીકળ્યા. બધા રથમાં બેસી ત્યાં પહોંચ્યા, જ્યાં પતંગસિંહે પડાવ નાગે હતે. પતંગસિંહ એક ભવ્ય આસન પર બેઠે હતે. તેની. પત્નીઓ શિબિરમાં આદર હતી. સેવકે ચામર ઢળી રહ્યા હતા. થોડા આસન ખાલી પડયાં હતાં. જ્યારે રાજા નરસિંહ અમાત્ય સહિત પહોંચ્યા તે પતંગસિંહે તેમનું સ્વાગત કર્યું અને બેસાડયા. ત્યાર પછી પતંગસિંહે પૂછ્યું.. રાજન ! તમારી પુત્રીને શું થયું ? એ કયાં ગઈ?” રાજા નસિ હે ઉદાસ થઈ કહ્યું : એ કયાં ગઈ, એ તે અન્તર્યામી અને સર્વજ્ઞ પ્રભુ. જ જાણી શકે છે. હું તો એટલું જાણું છું કે વર્ષો પહેલા. એ એક દિવસ ગાયબ થઈ ગઈ. બહ શોધી છતાં પણ ન. મળી. પતંગસિંહે કહ્યું. તમારી પુત્રી મળી જશે. એ મારી સાથે આવી. હતી. તમારી થાપણના રૂપમાં એ સુરક્ષિત છે.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #451 -------------------------------------------------------------------------- ________________ કર્મ-કૌતુક-૪ 439 - આમ કહી પતંગસિંહે એક પ્રતિહારીને સંકેત કર્યો તે એ રત્નમંજરીને લઈ આવી. આવતાં જ રનમંજરી પિતાને વળગી પડી અને સકે ધ્રુસકે રડવા લાગી. રાજા નરસિંહે પણ રડયા. બધા વિચારમાં પડયા હતા. પછી રાજા નરસિંહે પૂછ્યું તે પતંગસિંહે ટૂંકમાં પસાર થયેલી ઘટના સંભળાવી. સાંભળી રાજાએ કહ્યું.. તમારાથી સારો જમાઈ મને કયાં મળશે? તમે તે દેવતા છે. હું બહુ ધામ-ધૂમથી રત્નનાં લગ્ન તમારી સાથે કરીશ?” પતંગસિંહ છે . “રાજન ! લગ્ન ત્યાં કરે. જ્યાં તમારી કન્યા . મારી સાથે જ જે રત્નાને લગ્ન કરવા હોય તે થઈ ન જાત? રત્ના તે મને મૂર્ખરાજ માને છે. આટલા વર્ષે એ મારી સાથે રહી, પણ આજ સુધી બોલી નથી.” આટલું સાંભળતા જ રત્નમંજરીએ બધી લોક-લાજ છેડી દીધી. એ પતં સિંહના પગમાં પડી ઝર-ઝર આંસુ વહેવા લાગી. જાણે તેનું માન જ ગળી વહી રહ્યું હોય. એ બેલી. મારા દેવતા ! તમે વજનાભ જેવા કુમાગી રાજાને માફ કરી દીધા, તે શું મને નહીં કરે ? મેં તે મનથી તમને જ મારા માન્યા છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #452 -------------------------------------------------------------------------- ________________ 440 કર્મ-કૌતુક-૪ , એટલામાં મુકતાવતી વિગેરે પાંચે શિબિરમાંથી બહાર આવી. મુકતાવતીએ રત્નમંજરીને ઉભી કરતાં કહ્યું. ઉઠે દીદી ! પુરૂષ સ્ત્રીઓ માટે જ કર બને છે. આપણે જ છીએ, એ એકલા શું કરશે ?" પતંગસિંહે કહ્યું. તમે એક જ રહે, એ હું ઈચ્છું છું. રત્નમંજરી મારા માટે એવું રત્ન છે કે એમાં મુકતા, લાલ, હીરા બધા સમાઈ જાય છે. આ ર-નાને કારણે તમે બધી મને મળી છે.” રાજા નરસિ હે પ્રસન્ન થઈ કહ્યું. ' બેટીઓ હવે તમે તમારા પિયર ચાલે એ તે હવે ધામધૂમથી નગર પ્રવેશ કરશે. ત્યાર પછી બધી રથમાં બેસી રાજભવન ગઈ લગ્નનું મુહર્ત નીકળ્યું. જે પાંચ દિવસનું હતું, મુક્તાવતી, હીરાવતી વિગેરેએ રનમંજરીએ વધૂ વેશમાં સજાવી. પતંગસિંહે ધામ ધૂમથી જ વરવેશમાં નગર પ્રવેશ કર્યો. ઉલ્લાસ સાથે રત્નમંજરીનાં લગ્ન પતંગસિંહ . સાથે સમ્પન્ન થઈ ગયાં. પતંગસિંહ હવે નવાં ભવનમાં પિતાની પત્નીઓ સાથે આનંદથી રહેવા લાગે. . : હજુ સુધી તેણે માર્તડ અગ્નિહોત્રીને પિતાને પરિચય આપ્યો ન હતો. સમય આમ જ પસાર થતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #453 -------------------------------------------------------------------------- ________________ 441 કકમ કૌતુક-૪ હતો. એકવાર વસંતપુરમાં જ્ઞાતિ મુનિ આવ્યા તો તેમણે પિતાના બોધમાં એમ કહ્યું કે સમય સર-સર પસાર થઈ જાય છે ઈ તી ગયેલો સમય ફરી હાથ આવતા નથી. તેથી સમય હોય ત્યાં સુધી આત્મા દ્ધાર કરી લે. રાજા અથવા 'કેટીશ્વર શેઠ બનીને તો કોઈ શરીને ઉદ્ધાર કરતું નથી. કારણ શરીર તે નશ્વર છે. આત્મા જ અજર-અમર છે. કર્મમલને દૂર કરે તે અમર-અખંડ મોક્ષનું સુખ મળશે. રાજ નરસિંહ પ્રભાવિત થઈ ગયા. તેમણે પતંગસિંહને રાજ્યાભિષેક કર્યો અને ભાગવતી દીક્ષા અંગીકાર કરી લીધી. રાણી વસંતસેનાએ પણ પતિ સાથે દીક્ષા લીધી. યથાસમય રાજર્ષિ નરસિંહ અને સાધ્વી વસંતસેનાએ ગુરુ સાથે બીજે વિહાર કર્યો. હવે પતંગસિંહ વસંતપુરનો પણ રાજા થઈ ગયે. પિતાના ઊડણકામળા પર બેસી એ પિતનપુરની વ્યવસ્થા પણ જોઈ ' આવ્યું. વસંતપુરમાં ફરી આવ્યા પછી તેણે વિપ્ર અગ્નિ હેત્રોને ચાર ગામની જાગીર આપી, તો એ બહુ આશ્ચર્ય પામ્યા. વિચારવા લાગ્યા કે અકારણ જ રાજા મારી પરે આટલા પ્રસન્ન કેવી રીતે થઈ ગયા કે મને જાગીર . આપી દીધી. પતંગસિંહે જાતે જ હસી તેમની શંકા ફર કરતા કહ્યું : . . ! ' 'વિપ્રવર ! તમે મને ન ઓળખી શક્યા, પણ હું કહું છું કે હું કેણુ છું. વર્ષો પહેલા તમે જ મને આશ્રય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #454 -------------------------------------------------------------------------- ________________ 442 કર્મકૌતુક-૪ આપ્યું હતું. હું તમારા પુત્ર મદન અગ્નિહોત્રીનાં પુસ્તકો હું જ છું.” આશ્ચર્ય થી માર્તડ અગ્નિહોત્રી બોલ્યા : “અરે તમે! પણ તમે તે સકલ ગુણ નિધાન અને. વિદ્યા નિષ્ણાત છે. તમે મૂખ કેમ બન્યા હતા.” પતંગસિંહે કહ્યું : વિપ્રવર ! જ્ઞાની મૂર્ખ કઈ નથી હોતું. કમોધ્ય. જ જ્ઞાની અને મૂર્ખ બનાવે છે. રાજા હરિશચન્દ્ર પણ પણ કર્મોધ્ય ને કારણે શું બની ગયા હતા. તમારા ઉપરકારને હું ભૂલી જઉ તે મૂર્ખની સાથે કૃતન પણ હત.. તમે જે કામળો મને આપે હતે. એ ઊડન કામળે છે.” માર્તડ અગ્નિહોત્રીએ કહ્યું : તમે તે તમે જ છે. જેની સાથે તમારી ઉપમા આપી શકાય, એવું કંઈ દેખાતું નથી. હું બહુ શરમિંદે. છું કે મે તમને મરા સેવક, રાખ્યા, - આ નવા રહસ્યને સાંભળી બધા આશ્ચર્ય પામ્યા.. પતંગસિંહની ઉદારતા અને ગુણોની ચર્ચા વસંતપુરનાં સ્ત્રી પુરુષો કરતાં હતાં પતંગસિંહ આમ તે પત્નીએ. સાથે રહી, આનંદ-પ્રમદ, કરતો હતો, પણ તેને પિતાનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #455 -------------------------------------------------------------------------- ________________ કમ –કૌતુક-૪ 443 - સ્વજનોની યાદ પણ આવતી હતી. એ હતા–આચાર્ય સોમદત્ત, મંત્રી ગુણવર્ધન, પિતા જિતશત્રુ અને પ્રથમ. પત્ની કમલાવતી. કમલાવતીને તે તેણે જોઈ પણ ન હતી. એક દિવસ તેણે પિતાની પત્નીઓને પિતાનું ભૂતકાળનું જીવન સંભળાવ્યું તો બધી બહુ ચકિત-હર્ષિત થઈ રત્નમંજરીએ કહ્યું : “સ્વામી ! જે રીતે બહેન કમલાવતી પિતાના પિયરમાં. રહે છે. તે રીતે અમે પણ પિતાના પિયરમાં રહીએ છીએ. પહેલાં પિતનપુર રહી, જે બહેન ફૂલકુમારીનું પિયર છે.હવે અહીં વસંતપુરમાં પણ તમારુ સાસરું છે. તેથી હવે. અમને પણ અમારા સાસરે લઈ જાઓ. ત્યારે જ અમારાં. લગ્નની સાર્થકતા થશે.” પતંગસિહે કહ્યું : એટલે તે મેં મારું ભૂતકાળનું જીવન સંભળાવ્યું. પણ એ નિશ્ચય કરી શકતું નથી, કે પહેલાં જનકપુરુ જઉં કે કંચનપુર?' મુક્તાવતી બોલી : પહેલાં કંચનપુર જ જવું જોઈએ. અમાસ સસરા: અર્થાત્ તમારા પિતાજી, રાજા જિતશત્રુ તે તમારા પર એટલે પ્રેમ રાખતા હતા, કે એ તમારા કારણે બીજી લગ્ન કરવા માગતા ન હતા. એમને તે ચણ અનંદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #456 -------------------------------------------------------------------------- ________________ -444 કમ–કૌતુક-૪ માલાએ જ ભ્રમમાં નાખ્યા હતા. બધો દોષ તેમને છે.” પતંગસિંહે કહ્યું : તેમને પણ કેઈ દોષ નથી. દેષ કાયમ પિતાને જ હોય છે. હું એ થાય છે કે સુખનું કારણ તે આપણે પિતાને માનીએ છીએ અને દુઃખનું કારણ બીજાને બતાવીએ છીએ. હું બે રાજ્યને રાજા બની ગયું અને તમારા જેવી પત્નીઓને પણ પ્રાપ્ત કરી. આ બધું શું મેં કર્યું? મારાં પૂર્વ શુભકર્મોને કારણે જ આ થયું. તે પ્રમાણે જે પણ દુઃખ મેં સહન કર્યા, એનું કારણ અપરમાતા અનંગમાલા નહીં, મારાં પૂર્વે કરેલા અશુભકર્મ જ છે. પણ એનું રહસ્ય તે કેવલી ભગવાન જ જાણતા હશે.” લીલાવતીએ કહ્યું : “હવે જે પણ હોય, દૂધનું દૂધ અને પાણીનું પાણી તે કરવાનું જ છે. અમારા સસરા પણ વાસ્તવિકતા જાણશે તે બહુ પસ્તાશે.” પછી તે નિશ્ચય પાક થઈ ગયાં. પતંગસિંહ પાસે પિતનપુરની પણ પર્યાપ્ત સેના હતી. વસંતપુરની તે હતી જ. તેણે બંને દેશની પર્યાપ્ત સેના પિતાની સાથે લઈ લીધી. અને કંચનપુર તરફ પ્રયાણ કર્યું. શાસન વ્યવસ્થા મંત્રીને સોંપી. તેને મંત્રી હવે માર્તડ અગ્નિ, હિત્રીને પુત્ર મદન અગ્નિહોત્રી હતે. પહેલા મંત્રી વૃદ્ધ , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #457 -------------------------------------------------------------------------- ________________ કર્મ- કૌતુક ૪૪પ. થઈ ગયા તેથી તેમણે કાર્યભારથી મુક્તિ લઈ લીધી હતી.. ચાલતા રહેતા પતંગસિંહે એ સ્થાન પર પડાવ નાખે, જ્યાં જિતશત્રુના સૈનિકો તેને વધ કરવા આવ્યા હતા.. તેણે પોતાની પત્નીઓને કહ્યું. - ‘પ્રિયા ! હવે કંચનપુર બહુ દૂર નથી. જુઓ. પેલા ઝાડ નીચે હું ઊંદ હતો. અહીં મારા આચાર્ય આવીને રાત્રે મને મળ્યા હતા. એ મારા પિતાથી પણ વધારે પ્રેમ કરે છે. અહીં મારા પિતા જિતશત્રુના ચાર સૈનિક આવ્યા હતા. એ મારો વધ કરવા માગતા હતા. પણ આચાર્યજીની વાત તેમણે માની અને મને છેડી. દીધે હવે તેમને પણ ચાર-ચાર ગામ આપવાનાં છે.” આ પ્રમાણે પતંગસિંહ કંચનપુરની નજીક જ પહોંચી ચૂક્યો હતે, ચાર છ દિવસ ત્યાં જ રહેવા. ઈચ્છતો હતે. [15] કમલાવતી પોતાની સખીઓ સાથે બગીચામાંથી પાછી ફરી તે તેને જોઈને રાણી પુષ્પાવતીએ. રાજા જનકસેનને કહ્યું: - હવે તો કમલા બહુ મોટી થઈ ગઈ છે. આ દિવસો તે તેને સાસરે જવાના છે. પણ તમે તે મારુ સાંભળતા જ નથી. ' 9 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #458 -------------------------------------------------------------------------- ________________ - 446 કર્મ–કૌતુક-૪ “તે શું હું મારા તરફથી રાજા જિતશત્રુને જઈને કહું કે તમારી પુત્રવધૂને લઈ જાઓ ! જમાઈ પતંગસિંહને - પણ અહીં આવવાની ઈચ્છા નથી.” રાણી બેલી : પરંતુ તમે કુશળ સમાચાર લેવાના બહાને તે આ કંચનપુર જઈ શકે છે. જાઓ જમાઇને પણ જોઈ આવે કે કેવા લાગે છે. મેં તે તેમને ત્યારે જોયા હતા, જ્યારે એ ચાર મહિનાના બાળક હતા. ઘાયમાતાના ખોળામાં કેવા લાગતા હતા ? રાજા જનકસેન બોલ્યા : “આપણું કમલે પણ તે ઢીંગલી હતી. એ પણ ધાયના ખેળામાં રાઈ હતી. હવે હું કંચનપુર જઈશ.” રાજા જનકસેન કંચનપુર ગયા, પણ તેમને જોતાં જ - રાજા જિતશત્રુનું મેં ફીકકું પડી ગયું. ફીકું હસી તેમણે રાજા જનકસેનનું સ્વાગત કર્યું. રાજા જનકસેને ઠપકો આપે. . . . . . આપણી મિત્રતાને સ્થાયી કરવા માટે જ તે આપણે આપણું સંતાનેનાં લગ્ન શિશુવયમાં કર્યા હતાં. પણ તમે તે અમને ભૂલ્યા અને તમારી પુત્રવધૂને પણ ભૂલી ગયા. હવે અમને જમાઈ પતંગસિંહને તે બતાવે છે. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #459 -------------------------------------------------------------------------- ________________ કર્મ-કૌતુક-૪ 487 હવે કહેવું તે પડશે જ. આમ વિચારી રાજા જિતરાત્રુએ કઠણ હૃદય કરી કહી દીધું. “જન મારે પુત્ર તે પાપી નીકળે. તેણે ભયંકર ગુને કર્યો હતો તેથી ન્યાય ખાતર મેં તેને પ્રાણદંડ આપી દીધો.” સાંભળતાં જ રાજા જનકસેન બેભાન થઈ ગયા. જ્યારે ભાન આવ્યું તે રડવા લાગ્યા. એ રાજા જિતશત્રુ પર વરસી પડયા : “મારી પુત્રીને વિધવા બનાવવાને તમને શું અધિકાર હતો ? એવું શું પાપ કર્યું હતું જમાઈએ ?" જિતશત્રુ પણ ઉત્તેજિત થઈ ગયા. એ બોલ્યા કઈ પિતા પોતાના એકના એક પુત્રને મરાવે ખરો ? જે તેનું પાપ સાધારણું હોત તે, શું હું તેને પ્રાણદંડ આપત? તેનાં કરતુત મારી પાસેથી ન સાંભળો : કોઈ બીજાને પણ પૂછે, ન્યાય તો ત્યારે જ છે, જ્યારે તમને પણ માફ કરવામાં ન આવે.” " બસ, પછી મંત્રી ગુણવર્ધન રાજા જનકસેનને પિતાના ભવન પર લઈ ગયા. અને તેમને બધી રીતની ધીરજ આપી. પાછા ફરી જ્યારે રાજા જનકસેન જનકપુર ગયા, તે આખા નગરમાં પતંગસિંહના મૃત્યુના સમાચાર ફેલાઈ ગયા રાણ પુષ્પાવતી તે. કમલાવતીને વળગીને ધ્રુસકે જો તેનું છે હું તેને આ કરતુત માની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #460 -------------------------------------------------------------------------- ________________ 448 કમ–કૌતુક-૪ ધ્રુસકે રડતી હતી. પણ કમલાવતી ઉદાસ પણ ન થઈ. ચાર છ દિવસ રડવા-કકળવાનું ચાલ્યું તે કમલાવતીએ. એક દિવસ પિતાનાં માતા-પિતા અને સખીઓને કહ્યું : - “તમે બધા ખોટી ચિંતા કરે છે. મને વિધવા. બનાવવાનું વિધાન વિધિના લેખમાં નથી, તેં તેમનું જન્મ . પત્ર પણ જોયું છે. અને મારું પણ. એ ચાર રાજ્યના . અધિપતિ બનશે. તેમને વાળ પણ વાંકે નહીં થાય. હું તેમની પટરાણી બનીશ. મારે વિશ્વાસ અટલ છે. એક . દિવસ એ અહી જરૂર આવશે. રાણી પુષ્પાવતીએ કહ્યું : “તારે વિશ્વાસ અમર થાય, બેટી ! સતીને વિશ્વાસ . આવે જ હોય છે. બેટી ! તારા જેવી સતીઓ તો યમરાજ પાસેથી પણ પિતાના પતિને પાછો લઈ આવે છે.” કમલાવતીના વિશ્વાસની દઢતા જોઈ બધાનું દુઃખ . - દૂર થઈ ગયું. છતાં પણ મનમાં શંકા હતી, પરંતુ: પિતાના પ્રિયતમના આવવની મીઠી-સુખદ પ્રતિક્ષા કરતી હતી. તેના દિવસો સુખદ આશામાં પસાર થતા . હતા. દિવસ મહિનામાં અને વર્ષો બદલાતાં હતાં. એક દિવસ રાતમાં જ પતંગસિંહ ઉડણ—કામળા પર: બેસી પિતાના ગુરુ આચાર્ય, સોમદત્તના સૂવાના ઓરડામાં , પહોંચી ગયે. તેને જોઈ આચાર્ય તેને વળગી પડયા અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #461 -------------------------------------------------------------------------- ________________ કર્મ–કૌતુક-૪ 49 પ્રસકે-ધ્રુસકે રડયા પણ તેમનાં આંસુ સુખનાં આંસુ હતાં. પતંગસિંહે આજ સુધીનો અહેવાલ હતો તે ટૂંકમાં સંભલાવ્યું. બધું સાંભળ્યા પછી આચાર્યએ કહ્યું : પુત્ર ! હવે તે તારા પિતા જિતશત્રુ પણ બહુ પસ્તાય છે. રાણી અનંગમાલા તેમની બહુ ઉપેક્ષા કરે છે. તેથી એ વધારે દુઃખી છે કે આ દુષ્ટાને કારણે મેં મારા પુત્રને મારી નંખાવ્યો અને એ જ હવે કૂતરીની જેમ ઘુરકિયાં કરે છે.” વત્સ ! રાજા જિતશત્રુ તને યાદ કરી રડતા રહે છે. હવે તું આવી ગયે તે જાણે તેમના પ્રાણ જ આવી ગયા.' પતંગસિંહ બોલ્યો : આચાર્ય ! પહેલાં હું વિમાતાના કરતૂતનો ભંડે ફેડીશ, ત્યારે તેમની સામે પ્રગટ થઈશ. તમે પણ એમને કશું કહેશે નહીં. હું મંત્રી ગુણવર્ધનની પાસે જ જઈ રહ્યો છું. હમણાં એ પણ કશું નહીં કહે. પરમ દિવસે. હું પણ અહીંના ઉદ્યાનમાં આવી જઈશ.” ઘણા સમય સુધી વાતે થઈ. ત્યાર પછી પતંગસિંહ પિતાની જાંઘ ચીરી આચાર્યનાં ચાર મોતી કાઢયાં અને પછી તરત જ શિરાલજૂનના પાંદડાનું ચૂર્ણ ભરી દીધું, તે ઘા તરત રુઝાઈ ગ. પછી આચાર્યને ચારે રન આપી કહ્યું : , , 29 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #462 -------------------------------------------------------------------------- ________________ 450 કર્મ-કૌતુક-જ આચાર્ય દેવ ! આને ખર્ચ કરવાની જરૂર જ ન પડી. એને લઈ મારા પર કૃપા કરો.” “રત્ન તે તું પિતે જ છે. તારી પત્નીએ પણ રત્ન બનાવે છે. આમ કહી આચાર્યએ પોતાનાં રન લઈ લીધાં. હવે પતંગસિંહ મંત્રી ગુણવર્ધન પાસે પહોંચ્યું. ત્યાં પણ હર્ષ-વિસ્મયનું વાતાવરણ છવાઈ ગયું. બંનેએ આપવીતી સંભળાવી. છેલ્લે પતંગસિંહે મંત્રીને એક જના બતાવી અને કહ્યું કે તમારે આ નાટક ભજવવાનું છે. મંત્રીએ હસીને સ્વીકૃતિ આપી. પછી પતંગસિંહે શિરાલજૂનની છાલમાંથી બનાવેલી ટોપી પહેરી લીધી અને અદશ્ય થઈ ઊડાણ-કામળા પર બેઠે અને આકાશ માર્ગથી * બી1 જ દિવસે મંત્રી ગુણવર્ધન સવાર-સવારમાં જ રાજા જિતશત્રુ પાસે પહોંચ્યા અને પૂર્વ આજિત ચેજનાના આધારે નાટકીય ઢંગથી બોલ્યા : " - “રાજન ! હું એક વિચિત્ર સપનું જોઈ આવી રહ્યો છું. એક યુવરાજ આપણા નગર પર ચઢી આવ્યું છે. એની સેના વિશાળ છે. તમે અને હું બંને ગભરાઈ ગયા છીએ. આપણે બંને એ રજા પાસે ગયા છીએ, ત્યારે તેને ગુસ્સો શાંત થાય છે. આ સપનું મેં બ્રાહ્મ મુહૂર્તમાં જોયું છે. લાગે છે આજ-કાલમાં સાચું ન થઈ જાય !' . સપનું સાંભળી રાજા જિતશત્રુએ કહ્યું : . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #463 -------------------------------------------------------------------------- ________________ કર્મ-કૌતુક-૪ 451 જે આ સપનું સાચું પણ હશે તે હું બહુ પ્રસન્નતા સાથે પિતાનું રાજ્ય એ રાજાને આપી દઈશ. કારણ કે મરા રાજ્યનો કોઈ ઉત્તરાધિકારી તો છે જ નહીં. એક ને એક દિવસે તો અહીં કોઈ વિદેશી રાજાનું જ રાજ્ય થવાનું છે.” તેના બીજા દિવસે જ રાજા જિતશત્રુના રાજસેવકોએ તેમને સમાચાર આપ્યા કે વિશાળ સેના સહિત કેઈ રાજા આપણા નગર પાસે આવી ગયા છે. કહેતાં તો રાજા જિતશત્રુ રાજ્ય આપવાની વાત કહી ગયા, પણ જ્યારે કહેલું સપનું સાચું જ થઈ ગયું તે બહુ જ ગભરાયા અને મંત્રી ગુણવર્ધનને કહ્યું : મંત્રી ! તમારું સપનું સાચું પડવું, હવે શું કરવું જોઈએ? તમે કઈક ઉપાય કરો.” મંત્રી બોલ્યા : હું અને તમે જઈએ. આક્રમક રાજાનું સન્માન કરી અહીં લઈ આવીએ, ત્યારે તેનો ગુસ્સો શાંત થશે! - બંને જ પતંગસિંહ પાસે ગયા. રાજા જિતશત્રુ પતંગસિંહને ઓળખી ન શક્યા. ઓળખે પણ કેવી રીતે ? પતંગસિંહ અઠાવીસ–તીસ વર્ષ પિતાથી જુદે રહ્યો હતો. તેને મૂછ ફેટી હતી અને તેથી ઓળખ બદલાઈ ગઈ હતી. તેથી તેને એક આક્રમક રાજા જે સમજી જિતશત્રુએ કહ્યું : * . , છે : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #464 -------------------------------------------------------------------------- ________________ 452 : કમ–કૌતુક-૪ ' “રાજન ! મારા નગરમાં પધારી મારા પર અનુગ્રહ. કરે.” પતંગસિંહ મંત્રી ગુણવર્ધન તરફ જોઈ હસ્ય. અને પિતાના પિતા સાથે તેમની રાજસભામાં આવ્યું.. નવા રાજાને જેવા રાજસભા ખીચખીચ ભરાઈ ગઈ હવે રાજા જિતશત્રુએ પતંગસિંહને કહ્યું : “રાજન ! તમે મારા પુત્ર જેવા છે. ઉંમરમાં મારાથી નાના છે. છતાં પણ તમે મોટા રાજા છે, તેથી હું પ્રાર્થના કરું છું કે આ રાજ્યને પણ તમે સંભાળી લે.. મને હવે દીક્ષાની અનુમતિ આપો.” પતંગસિંહે કહ્યું : તમારું રાજ્ય તમે તમારા પુત્રને જ આપે. શું તમારે કે પુત્ર નથી? મને તમે રાજ્ય દાન કેમ આપી. રહ્યા છે? હું કઈ બ્રાહ્મણ તે શું નહીં, કે જેથી દાનનું રાજ્ય લઈ લઉં.' પુત્રની વાત પર રાજા ચૂપ થઈ ગયા અને આંખમાં. આંસુ ભરાઈ આવ્યાં. ત્યારે પતંગસિહે કહ્યું: “રાજન ! તમારું દુઃખ હું જાણું છું. પરંતુ તમે. પણ વિચાર્યા વિના કામ કર્યું. તમારો પુત્ર આવે ન હતું, જેના માટે તમે તેને સજા કરી. અહીંના નાગરિકે પાસેથી. મેં બધી ઘટના સાંભળી લીધી છે. તમારી રાણું જ ખરાબ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #465 -------------------------------------------------------------------------- ________________ કર્મ-કૌતુક-૪ 453 ચરિત્ર વાળી છે. તમારે પુત્ર તે તેને માતા જ માનતે. હતો.” રાજા જિતશત્રુએ કહ્યું : બનાવ તે તમે નાગરિકે પાસેથી સાંભળે, પણ તમે એ કેવી રીતે જાણે છે કે મારી રાણું ખરાબ ચરિત્ર વાળી છે. હવે ભલે મારો પુત્ર પાછો ન આવે, પણ તમે અનંગમાલાને ખરાબ ચરિત્રવાળી સિદ્ધ કરી શકો, તે એ દુષ્ટાને સજા આપી મને થોડી શાંતિ જરૂર મળશે.” તો પછી તમારી રાણું અને તેની દાસીને બોલાવી લે.” પતંગસિંહના કહેવાથી રાજા જિતશત્રુએ બંનેને બેલાવી. પતંગસિંહે પહેલાં સુલખા દાસીને પૂછ-પરછ કરી : * “દાસી ! પતંગસિંહ જાતે આ હતો કે રાણી અનંગમાલાના કહેવાથી તું જ તેને વિદ્યાલયમાંથી લેવા ગઈ હતી? શું તે આચાર્યને એ કહ્યું હતું કે પતંગસિંહને રાજા જિતશત્રુ બેલાવે છે? શું એ દિવસે રાજા જિતશત્રુ વનભ્રમણ કરવા ગયા ન હતા? પતંગસિંહના પ્રશ્નો સાંભળી રાજા જિતશત્રુ વિચારવા લાગ્યા અને દાસીને ધમકાવી કહ્યું : “જીવ બચાવવા માગતી હોય તો સાચેસાચું કહી દે. નહીં તે યાદ રાખજે. રાજા પોતાના પુત્રને પ્રાણદંડ આપી શકે છે, એ તને પણ નહીં છોડે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #466 -------------------------------------------------------------------------- ________________ 454 કમ-કૌતુક-૪ દાસી સુલખાએ બધું સાચેસાચું કહી દીધું. પછી તે રાણી અનંગમાલાને પણ સાચું જ બોલવું પડયું. છેલ્લે પતંગસિંહે પણ કહ્યું કે રાજન જ્યારે તમારા. પુત્રએ તેની કુત્સિત ઈરછા નકારી તો એણે કહ્યું કે હું તારા પ્રાણ લઈ લઈશ. આ અપરાધને કારણે તમે તમારા. પુત્રને પ્રાણદંડ આપે હતો. હવે તે રાજા જિતશત્રુ રડવા લાગ્યા. બાળકની જેમ. ધૂમકે-ધ્રુસકે રડ્યા. મંત્રી ગુણવર્ધને તેમને ધીરજ આપતાં કહ્યું : આનંદના સમયે શોક ન કરો રાજન ! તમારો. ચરિત્રવીર પુત્ર પતંગસિંહ જ તમારી સમક્ષ છે.” રાજા કશું કહે ત્યાં જ પતંગસિંહ તેમના પપમાં. પડે. વિસ્મય ભરેલે આનંદ આખી સભામાં વ્યાપી ગયો. વીજળીની ગતિએ આખા નગરમાં પતંગસિંહ આવ્યાના. આનંદ સમાચાર ફેલાઈ ગયા. પછી રાજા જિતશત્રુએ અનંગમાલાને પ્રાણદંડને આદેશ આપે. પણ દયાવીર : પતંગસિંહે તેને માફી આપી. છતાં પણ રાજાએ તેને. પેતાના નગર અને રાજ્યમાંથી કાઢી મૂકી. ત્યાર પછી. પતંગસિંહે પિતાની પ્રવાસ કથા શરૂઆતથી અંત સુધી. સંભળાવી. પતંગસિંહની પ્રાણુરક્ષાનું વિશેષ શ્રેય આચાર્ય સોમદત્તને જ હતું. આ જાણી રાજા જિતશત્રુએ એમને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #467 -------------------------------------------------------------------------- ________________ કમ-કૌતુક–૪ 455 આચાર્ય દેવ ! પતસિંહના પિતા કહેવાને યોગ્ય તમે જ છે. હું તે બસ કહેવાનો જ પિતા છું.' આધ્યાય બોલ્યા : રાજન ! તમે દુઃખ ન કરે. આપણે બધા તે કર્માધીન થઈ કર્મના નચાવ્યા નાચીએ છીએ. દેવ તમારો નથી, બીજ કેઈ નથી. બધા પિતાના કૃતકનું ફળ જ ભોગવે છે. પછી તે બહુ વાત થઈ. આ દિવસ આનંદથી પસાર થશે. જિતશત્રુ રાજાની એ પુત્રવધૂઓ રાજભવન આવી ગઈ. તેમને જોઈ રાજા બહુ પ્રસન્ન થયા અને પતંગસિંહને કહ્યું : “પુત્રહવે તું પુત્રવધુ કમલાવતીને લઈ આવ. તેને જોવા માટે મારી આંખે તલસે છે.' પછી પતંગસિંહ ઠાઠથી લાવ-લશ્કર સહિત જનક પુર ગયે. કમલાવતીને વિશ્વાસ ફળી ગયે. રાજા જનકસેને પોતાના જમાઈ પતંગસિંહનું ભવ્ય સ્વાગત કર્યું. આખા નગરમાં તેની સવારી નીકળી. સંગ એ થે કે મુનિ જ્ઞાનસાગર એ દિવસોમાં જનકપુરમાં આવ્યા તો જનકસેને પતંગસિંહને રાજ્યાભિષેક કર્યો અને રાણી પુષ્પાવતી સંહિત શ્રમણ દીક્ષા લઈ લીધી. - હવે પતંગસિંહ જનકપુરને પણ રાજા થઈ ગ. કર્મલાવતી સાથે ચેડાં એમિન કેરેક્ષ્મજો રહ્યો. P.P. AC. Gunratnasuri M.S. થી માર ના ના , પણ Page #468 -------------------------------------------------------------------------- ________________ 456 કર્મ-કૌતુક-૪ પછી તેને લઈ કંચનપુર પહોંચ્યો. રાજા જિતશત્રુએ પિતાની પુત્રવધૂ કમલાવતીને વાત્સલ્ય ભાવથી જોઈ અને કહ્યું કે વહુ તારા જ ભાગ્યથી હું મારા પુત્રને પ્રાપ્ત કરી શકે. તું ધન્ય છે બેટી !" કમલાવતી ફરી સસરાના પગમાં પડી અને ફરી આશીર્વાદ લીધા. પછી એ પિતાની બીજી શાકને મળી. રત્નમંજરી, મુકતાવતી વિગેરેએ તેનું મટી બહેનની જેમ સન્માન કર્યું. દિવસે સુખમય થઈ ગયા બધાના. * એ દિવસોમાં આચાર્ય સુમતિ સાગર કંચનપુર આવ્યા તે બધા કે તેમને ઉપદેશ સાંભળવા ગયા. રાજા જિતશત્રુએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો તે પતંગસિંહે કહ્યું: પિતાજી ! રાજા વનાભ, રાજા નરસિંહ અને રાજા જનકસેન–મારા ત્રણે સસરા સનિ થઈ ગયા. વર્ષો પછી તે તમે મને મળ્યા. તમે પણ મને છોડીને જઈ રહ્યા છે? રાજા જિતશત્રુ બોલ્યા : આ તે આનંદનો અવસર છે પુત્ર! તું મને તારા સસરાઓથી પાછળ રાખવા કેમ માગે છે? મનુષ્ય , જન્મને જે ઉદ્દેશ છે, તેનાથી હું પાછળ રહું, એ તું કેમ ઈરછે? મને રજા આપ પુત્ર! મેહ જ બધાં દુઃખાનું મૂળ છે.” - પગંતસિહ મેહાન્ધકાર દૂર થઈ ગયા. પછી તો WP.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #469 -------------------------------------------------------------------------- ________________ -કમ-કૌતુક-૪ તેણે પિતાના પિતાને દીક્ષા મહોત્સવ ઉજવ્યું. રાજા જિતશત્રુ મુનિ થઈ ગયા. થોડા દિવસ પછી તેમણે ગુરુ સાથે બીજે વિહાર કર્યો. હવે પતંગસિંહ કંચનપુર, પિતનપુર, વસંતપુર અને જનકપુર-આ ચાર રાજ્યને રાજા હતા. કમલાવતી, મુક્તાવતી , લીલાવતી હીરાવતી અને ગજવતી ચાર વિદ્યાધર પુત્રીઓએ તેની સાત પત્નીએ હતી તેને મંત્રી હતે પૂર્વ મંત્રી ગુણવર્ધનનો પુત્ર અતિસાર. ગુણવર્ધન પણ પિતાના અનુભવનો લાભ શાસક પતંગસિંહને આપતા હતા. કંચનપુર રાજા થયા પછી પતંગસિંહે ચાર-ચાર ગામ ચારે સૈનિકને આપ્યાં, જેમણે તેને વધ કર્યો ન હતો અને હરણની આંખો આપી રાજા જિતશત્રુને કહ્યું હતું કે અમે પતંગસિંહનો વધ કર્યો છે. પતંગસિ હિઆચાર્ય સોમદત્તને રાજ્યમાંથી કાયમ માટે જરૂરી આવક બાંધી દીધી. જ્યારે આ બધું કામ થઈ ગયું તે એક દિવસ ગુણવર્ધને પતંગસિંહને કહ્યું : હવે એક વ્યક્તિ સન્માન આપવા માટે બાકી રહી ગઈ છે. એ છે કાશીના તિષાચાર્ય પંડિત વિષ્ણુદત્ત. તમારું જન્મપત્ર જોઈ તેમણે જ એ કહ્યું હતું કે જે તમારાં લગ્ન છ મહિનાની ઉંમર પહેલાં નહીં કરવામાં આવે તે તમારું નાની ઉંમરે મૃત્યુ થશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #470 -------------------------------------------------------------------------- ________________ * 58 કર્મ-કૌતુક-૪ આ પતંગસિંહે પોતાના દૂત કાશી મેકલ્યા અને પંડિત વિશુદત્તને સન્માન સાથે લાવ્યા. પછી તેમને રત્ન વિગેરેના રૂપમાં એટલું ધન આપ્યું કે એ કેટલીય પેઢીઓ માટે નિશ્ચિત થઈ ગયા. પતંગસિંહની ઉદારતાની પ્રશંસા કરતા વિપ્ર વિશુદત્ત કાશી પાછા ગયા. ધીરતા, વીરતા અને ન્યાય-પરાયણતા સાથે પ્રવત્સલ રાજા પતંગસિંહ ચારે રાજ્યોની પ્રજાનું પાલન કરી રહ્યો હતો. તેના સુશાસનમાં ચારે રાજ્યની પ્રજા સુખ-શાંતિનો શ્વાસ લેતી હતી. મોટે ભાગે કંચનપુરમાં જ રહેતા હતા, પણ ઊડણ-કમળા પર બેસી એ બીજા રાજ્યમાં પણ જતો હતો. તેની સાતે પત્નીઓમાં અતિશય પ્રીતિ હતી અને દુ:ખ ભોગવ્યા પછી પતંગસિંહના જીવનની સરિતા હવે સરખી ગતિથી વહી રહી હતી. - હવે પતંગસિંહ સાત પુત્રનો પિતા થઈ ગયે. તેની સાતે પત્નીએ એક-એક પુત્રની માતા બની. માતા પ્રમાણે સાતે પુત્રોનાં નામ હતાં. કમલાવતીથી ઉત્પન્ન થયેલા પુત્રનું નામ કમલસેન, એ પ્રમાણે રત્નસેન, મુક્તસિંહ, લાલસેન, હીરાસિંહ, ગજસિંહ અને ફૂલસિંહ. વર્ષો પસાર થતાં–થતાં સાતે રાજપુત્ર વિદ્વાન થઈ યુવાન થઈ ગયા. સાતેના લગ્ન થયાં. પતંગસિંહનું અંતઃપુર પુત્રવધૂઓથી ભરાઈ ગયું. એ દિવસમાં આચાર્ય કેરણકર શ્રમણ સંઘ સંહિત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #471 -------------------------------------------------------------------------- ________________ કમ–કૌતુક-૪ 459 કંચનપુરના ઊદ્યાનમાં આવી રહ્યા. માળીએ રાજા પતંગસિંહને સુનિ આગમનના સમાચાર આપ્યા તો તેમણે માળીને પિતાનો રનહાર ઈનામમાં આપી દીધો અને સિંહાસન પરથી ઉતરી મુનિની ભાવવંદના કરી. ત્યાર પછી મુનિ પદાપર્ણના સમાચાર આખા નગરમાં પ્રસારિત કરાવી દીધા. ધર્મપ્રેમી જનતા મુનિને બોધ સાંભળવા ઉદ્યાનમાં ગઈ. શ્રાવકવતી રાજ પતંગસિંહ પણ પોતાના આખા. પરિવાર સાથે મુનિ કરુણાકરને બે સાંભળવા ગયા.. મુનિની ધર્મસભા બહુ વિશાળ હતી. તેમણે કર્મ-કૌતુક પર અમૃતમય બોધ આપે. ઉપદેશ સાંભળ્યા પછી રાજા. પતંગસિ હે પૂછ્યું : - “મહામુનિ મેં એવાં ક્યાં શુભ કર્મ કર્યા હતાં કે ચાર રાજ્યને સ્વામી બને અને એવાં કયાં પાપ કર્યા કે બેટા આરોપમાં મૃત્યુદંડ મેળવ્યો.” | મુનિ બોલ્યા : રાજન ! તમારો પૂર્વભવ સાવધાન થઈ સાંભળે.. તમે કર્મની લીલા જાતે જે જેશે. ધનવાન-નિર્ધન, નામ છે. કરેલાં કમે તે ભોગવવાં જ પડે છે.' | આટલું કહી. મુનિ કરુણાકારે રાજા પતંગસિંહને. પર્વભવ સંભળાવવા લાગ્યા. બહુ જૂના સમયની વાત છે. - હસ્તિનાપુર નગરમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #472 -------------------------------------------------------------------------- ________________ 460 કર્મ-કૌતુક-૪ હરિદત્ત નામનો એક ભિક્ષાજવી નિર્ધન બ્રાહ્મણ રહેતા હતું. હરિદત્તનાં માતા-પિતા નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતાં. તેનાં લગ્ન પણ થયાં ન હતાં, કારણ કે અનાથ નિર્ધનનું લગ્ન કરે જ કોણ ? તેથી બ્રાહ્મણ હરિદત્ત ભિક્ષાથી પિતાના દિવસ પસાર કરતે હતે. મકાનના નામ પર તેની પાસે એક ઝૂંપડી હતી. તેની પડેશમાં એક વૃદ્ધ સજજન રહેતા હતા. હરિ તેમને પિતા માનતે હતું અને તેમની સેવા કરી તેમને ઘડપણનો સહારો થઈ ગયો હતે. એક વાર હરિદત્ત ભિક્ષા લઈ પિતાની ઝૂંપડી પર આ જ હતો કે માસિક વ્રતધારી મુનિ તેના દ્વાર પર આવ્યા. બ્રાહ્મણે મુનિને ચાર મૂઠી અનાજ આપ્યું. પડેશિની સ્ત્રીઓ પણ ત્યાં આવી ગઈ. તેમણે હરિદત્ત બ્રાહ્મણના પાત્ર–દાનની બહુ પ્રશંસા કરી. આ પ્રમાણે હરિદર શુભ -બંધન કર્યું અને પ્રશંસા કરવાને કારણે એ સ્ત્રીઓ પણ એ શુભ બંધનની ભાગીદાર થઈ ગઈ. આ જ તે કમકૌતુક છે. - ત્યાર પછી હરિદત્ત ભોજન કરવા બેઠે તે એક જ રિટલી વધી. એક રોટલીથી તેનું પેટ શું ભરાય, પણ કામ તે ચાલતું જ હતું. જેટલી મૂકી એ કંઈક લેવા અંદર ગયે તે કાગડો તેની રોટલી લઈ ઊડી ગયે. દ્વાર પર રેજ આવી બેસનાર એક કૂતરી બેઠી હતી. તેને જોઈ હરિદત્ત સમયે કે આ જ મારી રોટલી ખાઈ ગઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #473 -------------------------------------------------------------------------- ________________ કર્મ–કૌતુક-૪ 461. છે. ભૂખને કારણે હરિદત્ત પોતાને વિવેક ખોઈ બેઠે અને ગુસ્સાથી બોલ્યા : કૂતરી રોજ તો હું તને ખવડાવું છું. આજે ધીરજ ન રાખી અને આખી રોટલી ખાઈ ગઈ? ઊભી રે,. હું તને બતાવું છું.” આમ કહી હરિદરો કૂતરીને જોરથી ડેડ માર્યો. તેનાથી કૂતરી મરણસન્ન બેભાન થઈ ગઈ. થોડીવાર પછી એ ભાનમાં આવી. આટલી કથા સંભળાવ્યા પછી મુનિ કર્ણાકરે પતંગ-. સિંહને કહ્યું : રાજન ! તમે જ પૂર્વભવમાં બ્રાહ્મણ હરિદત્ત હતા. રાજ્યના રાજા બન્યા. જે સ્ત્રીઓએ તમારા પાત્રદાનની. પ્રશંસા કરી એ જ સાતે સ્ત્રીઓ આ ભવમાં તમારી પનીઓ થઈ છે. “રાજન ! ગુના વિના કૂતરીને તમે ડંડો માર્યો હતે. અને થોડીવાર માટે તે એ મરી જ ગઈ હતી. એ જ કૂતરી આ ભવમાં તમારી વિમાતા રાણી અનંગમાલા બની અને ખોટા આક્ષેપ લગાવી તમને મૃત્યુદંડ અપાવ્યું. એ ભવમાં ફરી પણ મરી ન હતી, તમે પણ મર્યા ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #474 -------------------------------------------------------------------------- ________________ 462 કમ-કૌતુક -4 હતા. જેટલી વાર કૂતરી બેભાન રહી, તેના અનંત ગણા સમય સુધી તમે પણ ભટક્તા રહ્યા. “રાજન ! જે ચાર સૈનિકે એ તમારે વધ ન કર્યો, એ પણ કર્મ-વિપાક જ છે. એ ચારે એકવાર વનમાં ઘેરાઈ ગયા હતા. તમે તેમની પ્રાણ રક્ષા કરી. તેને બદલો આપી તેમણે રાજાજ્ઞાનું ઉલ્લંઘન કરી તમારા પ્રાણની રક્ષા કરી અને રાજાને હરણની આંખો બતાવી દીધી. તમે એ ચારે પાસેથી હરિદત્તના રૂપમાં ભિક્ષા લાવતા હતા. એ શુભ બંધનના પરિણામ સ્વરૂપે તેમણે પણ તમારી પાસેથી ચાર-ચાર ગામની જાગીર પ્રાપ્ત કરી. “રાજન ! હરિદત્તના રૂપમાં તમારા જે વૃદ્ધ પાડોશીની તમે સેવા કરતા હતા, એ જ વૃદ્ધ આ ભવમાં આચાર્ય સોમદત્ત બન્યા છે. પૂર્વ સેવાને બદલે તેમણે પણ તમને પિતાને પ્રેમ આપે. તમારી પ્રાણ રક્ષા કરી અને મુકત, હૃદયથી તમને વિદ્યાઓ આપી.” મહામુનિ ! મને તમારા શરણે લઈ લે. નાના પાત્રદાનથી મેં આવું અથર્ય પ્રાપ્ત કર્યું અને નાના પાપથી મહાકષ્ટ પ્રાપ્ત કર્યું તે હું બંને જ પ્રકારનાં કર્મોને પ્રણામ કરું છું. હવે તપ દ્વારા તેને ક્ષય કરીશ.” એ સમયે પતંસિંહની પત્નીએ પણ બોલી શુભ બંધનમાં અમે તમારી ભાગીદાર બની તે ધર્માચરણમાં પણ સાથ આપીશું. હવે આપણે પતિ-પત્ની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #475 -------------------------------------------------------------------------- ________________ 463 કર્મ-કૌતુક-૪ નહીં, સ્ત્રી-પુરુષ પણ નહીં પરંતુ આત્માઓ છીએ. અમારે દેહ પણ કર્મનું જ સાકાર રૂપ છે.” પતંગસિંહ બોલ્યા: “આ શુભ સંક૯૫ માટે હું તમારે સહાગી બનીશ. પહેલાં મુનિ શ્રી પાસે અનુમતિ લઈએ, પછી પુત્રો પાસેથી પણ લઈશું.” ત્યાર પછી મુનિ કરુણાકરે બધાને દીક્ષાની અનુમતિ આપી. ત્યાર પછી પતંગસિંહે પુત્રો પાસેથી અનુમતિ પ્રાપ્ત કરી લીધી. સાતે પુત્રોમાંથી ચારને ચાર રાજ્યના રાજા બનાવ્યા અને બાકીનાને તેમના યુવરાજ બનાવ્યા. ત્યાર પછી આ નવ રાજાઓએ પોતાનાં દીક્ષાથી માતા-પિતાને દીક્ષા મહોત્સવ ઉજવ્ય. યથાસમય એ ઉદ્યાનમાં પહોંચ્યા. પતંગસિંહ અને તેમની સાતે પત્નીઓએ વસ્ત્રાભૂષણ ઉતારી મુનિવેશ પહેર્યા અને વાળ ખેંચી લીધા. રાજર્ષિ પતંગસિંહે ઘેર તપશ્ચર્યા દ્વારા પિતાનાં કર્મોને ક્ષય કર્યો. અને આયુષ્ય પૂર્ણ કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. સાતે સાધ્વીઓએ મૃત્યુ પામી દેવલોક પ્રાપ્ત કર્યો. સમાપ્ત P.P.AC. Gunratnasuri M.S. - P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust Page #476 -------------------------------------------------------------------------- ________________ Serving JinShasan 030134 gyanmandir@kobatirth.org Gumeasuri Suradnak us!