________________ પુણ્યપાલ ચરિત-૨ 05 ' હવે તે કનકમંજરી અમારી મોટી બહેન છે. અમે 2 2 એક જ વૃક્ષના સહારે રહેનાર લે છીએ. હવે અમારા ત્રણેના સ્વામી કયાં છે ? - યેગી બોલ્યા : જે દિવસે કનકમંજરીને પુયપાલ મળશે, એ દિવસે તમને પણ મળશે. રાહ જુઓ. બાકીની વાત કાલે વાંચીશ.” - બીજે દિવસ પણ આવ્યું. ગી પુણ્યપાલે જનશૂન્ય મંગલપુરની જે વાર્તા કુસુમશ્રીના મુખે સાંભળી હતી, તે આખી વાંચી સંભળાવી. પછી કહ્યું : " “પુયપાલ રાજકન્યા કુસુમશ્રીની સાથે આ નગરમાં આવ્યા. રાજાને હાથી બગડે. હાથીની ઝપટથી બચનારની ભીડમાં કુસુમશ્રી ખોવાઈ ગઈ. પથ્યપાલ તેને શોધતો - હવે ચોથી કુસુમશ્રી પણ બેલી : “આ નગરમાં અમારા સ્વામી છે. પણ તે આવીને અમને મળતા કેમ નથી?’ યેગી બોલ્યો : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust