SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ * 412 કમ-કૌતુક-૩ સંદેશે યમરાજને પહોંચાડીશ. પરંતુ એનો વાયદો કરતે નથી કે યમરાજ તમારે ત્યાં આવે અથવા ન આવે. એ એમની ઈચ્છા છે. મારું કામ તે તમારો સંદેશ તેમને કહેવાનું છે.” રાજાએ કહ્યું: : ‘જરૂર–જરૂર તમારે તોં બસ મારો સંદેશો પહોંચા– પડવાને છે. પરંતુ મને ભરોસો છે કે એ જરૂર આવશે.” - આ નિર્ણયથી આખી રાજસભા સ્તબ્ધ થઈ ગઈ હતી. આ અસંભવિત કામ કેવી રીતે થશે? બધા લોકો મનમાં ને મનમાં રાજની નિંદા કરતાં હતા. બધા એ પણ જાણી ગયા કે દેવતા જેવા ભલા શેઠ પૂનમચન્દ્રને રાજા અકારણ જ મારવા ઈચ્છે છે. તે છતાં પણ પતંગસિંહ ખુશ હતા, - એણે જાણે શું વિચાર્યું હતું? યથા દિવસે એક મોટા મેદાનમાં ચિતા તૈયાર કરી. બહુ ઊંચી ચિતા હતી. હજારે નર-નારી ભેગાં થયાં. હતાં. બધાં દુઃખી હતાં. રાજા વનાભ, કાલુ નાઈ અને અધમુખ શર્મા એ ત્રણે ખુશ હતા. પાપી લેકે પહેલાં સુખી અને પછીથી દુઃખી થાય છે. એવા જ આ ત્રણે પણ હતા. રાજા પતંગસિંહની પત્નીઓને પ્રાપ્ત કરવાની મૂઢ આશાને કારણે પ્રસનહતો. કાલ નાઈ મંત્રી બનવાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036476
Book TitlePunyapal Charit
Original Sutra AuthorN/A
AuthorPushkar Muni Upadhyay
PublisherLakshmi Pustak Bhandar
Publication Year1982
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size218 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy