Book Title: Punyapal Charit
Author(s): Pushkar Muni Upadhyay
Publisher: Lakshmi Pustak Bhandar

View full book text
Previous | Next

Page 445
________________ 433 કમ - કોલુક-૪ લગ્ન તે માતા-પિતા કરે અથવા પછી ગાંધર્વ લગ્ન હોય. આ બંને વિધિઓમાંથી કઈ પણ એક વિધિ દ્વારા રત્નમંજરીનાં લગ્ન પતંગસિંહ સાથે થયાં ન હતાં. છતાં પણ રત્નમંજરી હવે સંપૂર્ણ રીતે પત્ની રૂપમાં પિતાની જાતને સમર્પિત કરી ચૂકી હતી. પણ પતંગસિંહે તેને વસંતપુરના રાજા નરસિંહની અમાનતના રૂપમાં જ રાખી હતી. શરૂઆતમાં રતનમંજરી ઘણાવશ અને પછી કોધાવશ બોલતી ન હતી. હવે એ માનવશ અને શરમને કારણે પતંગસિંહ સાથે બોલતી ન હતી. માનો હવે તેને બોલ્યા વિના રહેવાની આદત પડી ગઈ હતી. તેનું માન ભંગ કરવાને કારણે પતંગસિંહ પણ તેની સાથે બોલતો ન હતો. છતાં પણ પતંગસિંહની બીજી પત્નીઓ રનમંજરીને પૂરું માન આપતી હતી. કારણ કે રત્નમંજરીને પતંગસિંહ પિતાની વિવાહિત પત્ની માનતો ન હતો, અને તેને કોઈ દુઃખ ન થાય, તે માટે એ પિતાની બીજી પત્નીઓ સાથે પણ શય્યાસુખ લેતું ન હતું. આ પ્રમાણે એ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરતા હતા. વસ્તુત: પતંગસિંહ . ચરિત્રવીર હતે. - આ પ્રમાણે છે પત્નીઓ સાથે રહેતાં પતંગસિંહને પોતનપુરમાં એકવીસ વર્ષ પસાર થઈ ગયાં હતાં. સાત વર્ષ એ વસંતપુરમાં રહ્યો હતે. અર્થાત્ કંચનપુરથી નીકળે. તેને અઠ્ઠાવીસ વર્ષ થઈ ગયાં હતાં. હવે તેને પહેલી પત્ની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476