________________ છે. એ સાજર ર ર eii મહાવીર જૈન બાળા . કમ-કૌતુક-૧ આ વાત પર બધા હસવા લાગ્યા. યથાસમે છે તે સંપન્ન થયું. ચાર મહિનાનો બાળક સેંથામાં સિંદૂર કેવી રીતે ભરે? પણ વિધિ તે પૂરી કરવી જ હતી, શિશુવરને હાથ સિંદૂરમાં બોળવામાં આવ્યો અને માતાએ. જ રાજકુમારીના માથા પર સિંદૂર નાખી દીધું. પછી એગ્ય દિવસે જાન વિદાય થઈ અપવાદરૂપ વહુની વિદાય ન થઈ. વિદાય થતી વખતે રાજા જિતશત્રુએ કહ્યું : વેવાઈ! આવી જ જાન લઈ હું એક વાર ફરી આવીશ. ત્યારે જેમ થાય છે, એ ધામધૂમ સાથે વહેની. વિદાય થશે.” રાજા જનકસેને કહ્યું : એ તે થશે જ. હજુ તે બંને ગર્ભની યાદ પણ, ભૂલ્યાં નથી. લાલ-પીળા રંગની ઓળખ પણ નથી.” બસ, પછી જાન વિદાય થઈ ગઈ. બહુ આગ્રહ. કરવા છતાં પણ રાજા જિતશત્રુએ દહેજને સામાન ન છે. એમણે કહ્યું કે દહેજની શોભા વહની સાથે જ હેય . જે દિવસે વહુની વિદાય થશે, એ દિવસે દહેજ - પણ જશે. સમય સમયની શોભા છે. રાજા જનકસેને જિતશની વાત માની લીધી. 20 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust