Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal
Catalog link: https://jainqq.org/explore/001507/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ विनिश्चयः गुरुतत्त्ववि RAATA ANEL Sid CSMS 8 5/४४४४४४४४४४ामात्र साधित प्रकाशकः जैन साहित्य विकास मंडल,बंबई-५६ brary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ caree Education international Page #3 -------------------------------------------------------------------------- ________________ || શ્રીરાહેશ્વરપાર્શ્વનાથાય નમઃ ।। || શ્રીન-પ્રેમ-ટ્રીસૃષ્ણુિરમ્યો નમઃ 1 || મૈં નમઃ ।। गुरुतत्त्वविनिश्चयः ગુજરાતી ભાવાનુવાદ [ ભાગ પહેલા : ઉલ્લાસ ૧-૨ ] : સટીક મૂલ ગન્ધકાર : લઘુહરિભદ્રસૂરિબિરુદધારી ન્યાયવિશારદ મહેાપાધ્યાય શ્રીયશાવિજયજી ગાણવર : ભાવાનુવાદકાર ઃ સિદ્ધાંતમહાદધિ સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીધ૭ મ, ના પટ્ટાલંકાર્ પરમગીતા પ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વØ મ. ના શિષ્યરત્ન ગણિવર્ય પ. પૂ. શ્રી લલિતશેખરવિજયજી મહારાજના વિનેય મુનિશ્રી રાજશેખરવિજયજી - a wપાવ साहित्य विकास isli : પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મંડળ, ૯૬-ખ, સ્વામી વિવેકાનંદ રોડ, ઇરલા, વિલે-પારલે (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૫૬. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ચન્દ્રકાન્ત અમૃતલાલ દેશી, મેનેજીંગ ટ્રસ્ટી, જૈન સાહિત્ય વિકાસ મંડળ, ૯૬-ખી, સ્વામી વિવેકાનંદ માર્ગ, ઇરલા, વિલે-પારલે (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૫૬. પ્રથમ આવૃત્તિ. પ્રત : ૮૦૦ વિ. સં. ૨૦૪૧ ઈ. સ. ૧૯૮૫ સર્વ હક્ક સ્વાધીન ગ મૂલ્ય ક્રૂા. ૭૦/ 5 મુદ્રકઃ પૂજા પ્રિન્ટર્સ એન્ડ ટ્રેડર્સ, મહેંદીકૂવા, અમદાવાદ – ૩૮૦ ૦૦૧. Page #5 -------------------------------------------------------------------------- ________________ – પ્રકાશકીય નિવેદન શ્રુતજ્ઞાન સુલભ બને તે મહાન આશયથી પરમ પૂજ્ય ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજીએ અખંડ પરિશ્રમ કરીને સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને હિન્દી -- આ ચાર ભાષાઓમાં સાહિત્યની રચના કરી છે. તેઓશ્રીએ પદાર્થપરામર્શ યાને દ્રવ્ય-વિચારણું, ચરિત્ર અને ધર્મકથાઓ આદિ પર ‘આગમિક-શૈલીમાં, પરમત- સમીક્ષા, અધ્યાત્મ અને મેગ તથા ન્યાય અને તર્કશાસ્ત્ર આદિ અનેક વિષયે પર તાર્કિક-શૈલીમાં––વિશેષ કરીને નવ્ય ન્યાયની પદ્ધતિએ સંકડે ગ્રંથનું લેખન કરેલ છે. તદુપરાન્ત તેઓશ્રીએ વ્યાકરણ, કાવ્ય, છંદ, અલંકાર આદિ વિષયો પર પણ શાસ્ત્રીય-શેલીમાં મહત્ત્વપૂર્ણ રચના કરી છે. તેઓશ્રીની કૃતિઓમાં ખંડન, પ્રતિપાદન અને “સમન્વય” – ત્રણેય જોવા મળે છે કારણ કે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે પોતાના સાંપ્રતકાળને દૃષ્ટિમાં રાખી સાહિત્ય-સર્જન કર્યું છે. જેન-શાસનના આ મહાન તિધરમાં અનેક દર્શન અને વાદના હાર્દને આત્મસાત કરીને તેમાંથી મુક્તિ યુક્ત સમાધાન ખોળવાની અદ્ભુત સમન્વયાત્મક-શક્તિ હતી. તેઓ ભૂતકાળમાં આપણી સમીપ હેવાથી આપણે સાંપ્રત સમસ્યાઓના ઉકેલ માટે તેઓશ્રીનું સાહિત્ય સહાયભૂત થાય એવો સંભવ છે; પરન્તુ આવા પરમ ઉપકારી મહાપુરુષનું વિપુલ સાહિત્ય – મૂળ ગ્રંથ પણ હજી સુધી પૂરેપૂરા પ્રકાશમાં આવી શક્યા નથી. જૈનધર્મ-સાહિત્યના સર્વાંગી ઉત્થાન માટે જે ભવ્ય-પુરુષાથ તેઓશ્રીએ કર્યો છે તેને સમુચિત અભ્યાસ કરવાનું કાર્ય પણ હજી પ્રારંભિક અવસ્થામાં જ છે તે શોચનીય છે. જે આ પ્રેરણાદાયી સાહિત્ય માત્ર મૂળ ભાષાઓમાં જ જળવાઈ રહેશે તો તે સામાન્ય લેકે સુધી પહોંચી શકશે નહીં અને તેને મૂળ ઉદ્દેશ સિદ્ધ થશે નહીં, તેથી એ ગ્રંથના આધુનિક ભાષાઓમાં રુચિપૂર્ણ અનુવાદે પ્રકાશિત થાય તે આ સાહિત્યના પ્રચાર અને પરિશીલન માટે અતિ આવશ્યક છે. તેઓશ્રીના વિપુલસાહિત્યનો લાભ સર્વને મળે તે અમારો હેતુ હેવાથી, સિદ્ધાન્ત મહેદધિ સ્વર્ગસ્થ પરમ પૂજ્ય આચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટાલંકાર પરમગીતાથ સ્વર્ગસ્થ પરમ પૂજ્ય આચાર્ય શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી લલિતશેખરવિજયજી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય મુનિ શ્રી રાજશેખરવિજયજી મહારાજ સાહેબે તૈયાર કરેલ “ગુતરવવિનિશ્ચયને ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરીને આ દિશામાં અમારું નમ્ર ગદાન આપતાં અમને અત્યંત આનંદ થાય છે. પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પૂજ્યપાદ શાસ્ત્રવિશારદ્ર આચાર્ય મહારાજ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પૂજ્યપાદ સૌમ્યમૂતિ આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્યપાદ ધર્યાદિ ગુણભંડાર આચાર્ય મહારાજ શ્રી વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી મહાવીર , મૂ. જૈન સંઘ Page #6 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રી કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય, નવા વિકાસગૃહ પાસે, ઓપેરા સોસાયટી સામે, પાલડી, અમદાવાદ-૭ના જ્ઞાનખાતા તરફથી રૂપિયા ૧૦,૦૦૦ અંકે દશ હજાર રૂપિયા અમારી સંસ્થાને આ ગ્રન્થ પ્રકાશિત કરવા મળ્યા છે, તેનો સાભાર સ્વીકાર કરવામાં આવે છે. ત, ઈરલા બ્રીજ, ૧૦૫, સ્વામી વિવેકાનન્દ રેડ, વિલે-પારલે (પશ્ચિમ), મુંબઈ- ૪૦૦ ૦૫૬. તા. ૧-૩-૧૯૮૫. લિ. ચન્દ્રકાન્ત અમૃતલાલ દોશી પ્રકાશક - અનુવાદમાં આધારભૂત ગ્રન્થો - આવશ્યક દશવૈકાલિક આચારાંગ સ્થાનાંગ નિશીથ વ્યવહાર પંચાશક પંચવસ્તુ લલિતવિસ્તરા ધર્મસંગ્રહ વિશેષાવશ્યક ઉત્તરાધ્યયન સૂત્રકૃતાંગ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ મહાનિશીથ બહત્ક૯૫ ષોડશક ઉપદેશપદ ગચ્છાચારપયજ્ઞો ઓઘનિર્યુક્તિ પિંડનિર્યુક્તિ કર્મગ્રંથ પ્રજ્ઞાપના શ્રીસિદ્ધહેમશબ્દાનુશાસન મુક્તા કિરણાવલી ટીકા સમયસાર સ્યાદ્વાદમંજરી તાર્યાધિગમ જેતપરિભાષા પ્રવચનસારે દ્વારા પંચનિર્ચથી પ્રકરણ કાવ્યપ્રકાશ તાત્ત્વિક ગ્રન્થો સંમતિતર્ક ન્યાયાવતાર સ્વયંભૂતેત્ર પ્રમાણનયતત્ત્વાકાલંકાર Page #7 -------------------------------------------------------------------------- ________________ मा श्री कैलाससागर सूरि ज्ञान શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, પૂજ્યપાદ પરોપકારી શાસનપ્રભાવક આચાર્ય મહારાજ વિ. ગાંધીના, પિન-382002 શ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન ભદ્રપરિણતિ પૂજ્ય મુનિરાજ શ્રી હીરવિજયજી મહારાજ જેમણે પોતાના બે પુત્રઃ પૂ. આ. મ. શ્રી વિજયહેમચંદ્રસૂરિજી મહારાજ તથા પૂ. પં. પ્રદ્યુમ્નવિજયજી મ. તથા પુત્રી પૂ. સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી અને ધર્મપત્ની પૂ. સાધ્વીજી શ્રી પદ્મલતાશ્રીજીને સંયમ માગે પ્રયાણ કરાવીને અન્તે પોતે પણ વિ. સં. ૨૦૧૭ ના જેઠ મહિનામાં સંયમ સ્વીકારી સંયમધર્મની ભાવપૂર્વક આરાધના કરી અનેક રાગો વચ્ચે પણ પ્રસન્ન રહીને વિ.સં. ૨૦૪૧ ની કાર્તિક પૂર્ણિમાએ ૭૩ વર્ષની વયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા, ધન્ય હા તેમના આત્માને ! Page #8 -------------------------------------------------------------------------- ________________ Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુવાદકનું વક્તવ્ય આ ગ્રંથની મહત્તાને ખ્યાલ આમાં પ્રારંભમાં આપેલ “સંક્ષેપમાં ગ્રંથને સાર” વાંચવાથી આવી જશે. આ ગ્રંથ અત્યંત મહત્ત્વનું હોવા છતાં આના અધ્યયનથી તે જ છોને લાભ થાય કે જે ગંભીર હોય. અગંભીર–છીછરા જીવને તે આનાથી લાભ થવાના બદલે નુકસાન થાય એ સુસંભવિત છે. દૂધપાક પૌષ્ટિક હોવા છતાં જેના આંતરડા મજબૂત છે તેને જ દૂધપાકથી પુષ્ટિ થાય, નબળા આંતરડાવાળાને નહિ. જૈનશાસનના આવા ગ્રંથે દૂધપાક જેવા પૌષ્ટિક છે. માટે જ જ્ઞાનીઓએ યોગ્ય જીવોને જ શાસ્ત્રનું અધ્યયન કરાવવું એવી આજ્ઞા કરી છે. ગ્રંથ કેટલો સારે છે એના કરતાં પણ ગ્રંથ વાંચનાર કેટલે સારે છે એ મહત્વની વાત છે. માટે આ ગ્રંથનું વાંચન ગંભીર આત્માઓએ જ કરવું અને ગંભીર આત્માઓને જ કરાવવું, થોડા શબ્દમાં ઘણું કહેવાની શૈલી, લાંબા સમારો, નવ્ય ન્યાયની ભાષા, ચાલુ વિષયમાં પણ પ્રસંગે પ્રસંગે બીજા વિષયનું નિરૂપણ, અનેક ગ્રંથની સાક્ષી વગેરે અનેક દષ્ટિએ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભ્યાસીઓને પણ આ ગ્રંથ સમજવો કઠીન છે. આથી એગ્ય જિજ્ઞાસુઓને સમજવા–સમજાવવામાં સરળતા રહે એ દૃષ્ટિએ મેં આ ગ્રંથને ભાવાનુવાદ કર્યો છે. પૂર્વે પૂ. સાધુએ, ઉપાધ્યાયે અને આચાર્યો સુદ્ધાં બીજા આચાર્ય વગેરેની ઉપસંપદા સ્વીકારીને જ્ઞાન મેળવતા હતા. આનાથી એ સમજી શકાય છે કે પૂર્વે શાસ્ત્રના અધ્યયન-અધ્યાપનનો ૨સ પ્રચુર હતું. આજે આ પ્રથા લુપ્તપ્રાયઃ બની છે. આથી વર્તમાનમાં આ ભાવાનુવાદ યોગ્ય આત્માઓને ઉપયોગી બનશે એવું મારું મંતવ્ય છે. ભાવાનુવાદમાં જ્યાં જ્યાં વિશેષ સ્પષ્ટીકરણની જરૂર લાગી ત્યાં ત્યાં મેં મારા ક્ષપશમ મુજબ સ્પષ્ટીકરણ કર્યું છે. ક્યાંક ચાલુ લખાણમાં જ સ્પષ્ટીકરણ કર્યું છે, તે ક્યાંક ટિપ્પણમાં સ્પષ્ટીકરણ કર્યું છે. તથા તે તે વિષય બીજા કયા સ્થળે આવે છે તેને નિર્દેશ પણ તે તે સ્થળે કર્યો છે. આથી તત્વજિજ્ઞાસુઓને તે સ્થળે જોવાની ઈચ્છા થશે તો ઘણી સહેલાઈથી જોઈ શકાશે. ભાવ વિશેષ સમજાય એ માટે મેં કાળજી રાખી છે. પણ ક્યાં વિરાટકાય રહસ્યપૂર્ણ આ ગ્રંથ અને ક્યાં મારી સાવ વામણું શક્તિ ! એટલે વિદ્વાનોને આમાં અનેક સ્થળે ત્રુટિઓ દેખાશે. ક્યાંક ગ્રંથના ભાવને સ્પષ્ટ કરવામાં નિષ્ફળ બન્યા હાઉ, અને ક્યાંક ખોટો અર્થ થઈ ગયા હોય એ પૂર્ણ સંભવિત છે. આ ગ્રંથને ભાવાનુવાદ કરવાની મારી શક્તિ ન હોવા છતાં શ્રુતભક્તિથી મેં આ પ્રયત્ન કર્યો છે. સિંહ હરણના બચ્ચા ઉપર તરાપ મારે છે ત્યારે તેને બચાવવા પિતાનામાં Page #10 -------------------------------------------------------------------------- ________________ શક્તિ ન હાવા છતાં સતાનપ્રેમથી હરણ સિ'હુ તરફ્ શુ' ધસી જતું નથી ? અનુવાદ કરતાં કરતાં ક્ષાપશમ વધે એ પણ આમાં કારણ છે. મને શ્રદ્ધા છે કે અનેક ત્રુટિઓથી પૂર્ણ પણ આ ભાવાનુવાદને સજ્જના સ્વીકાર કરશે. કારણ કે સજ્જના દોષોથી પૂર્ણ વસ્તુમાં પણ ગુણરૂપ સારને લેવાની વૃત્તિવાળા હાય છે, જેમ માતા પુત્રના અપરાધને માફ કરે છે તેમ વિદ્વાને અનુવાદમાં રહેલી ત્રુટિઓને માફ કરે એવી નમ્ર વિનંતિ. આ ભાવાનુવાદમાં ગ્રંથકારના આશયથી અને જિનેશ્વર દેવની આજ્ઞાથી વિરુદ્ધ જે ક'ઈ લખાયુ' હોય તે બદ્દલ ત્રિવિધ ત્રિવિધ ક્ષમા યાચું છું. ઉપકાર સ્મરણ ઉપકારીઓના ઉપકારની સ્મૃતિ થતાં જ મને મારી અજ્ઞાનતાનું સહજ સ્મરણુ થઈ આવે છે. હું ગૃહસ્થાવસ્થામાં ૧૫ વર્ષની વયે ઉપધાનતપની આરાધના કરતા હતા. ઉપધાનમાં દેવવંદનની ક્રિયામાં દરરોજ જુદા જુદા આરાધા વડીલ પાસે થાયના આદેશ માગીને થાય એટલતા હતા. એક દિવસ મને પણ થાય ખેલવાનુ મન થયું'. મે વડીલ પાસે થાય એલવાના આદેશ માગ્યા. વડીલે મને આદેશ આપ્યા. નવકારના કાઉસ્સગ્ગ પારીને થાય ખેલવાનુ શરૂ કર્યું. તરત જ વડીલે મને ખેાલતા અટકાવીને કહ્યું : આ થાય નથી, ચૈત્યવંદન છે, ખરેખર ! હું જે કડી ખેલ્યા તે ચૈત્યવંદનની હતી. આ પ્રસંગના ઉલ્લેખ કરીને હું એ કહેવા માગું છું કે હું આટલા અજ્ઞાન હતા. ચૈત્યવ'દન કોને કહેવાય અને શ્રેય કોને કહેવાય તેવુ. પણ મને ભાન ન હતું. આવા હુ આજે ગુરુતત્ત્વ વિનિશ્ચય જેવા ગ્રંથ ઉપર કલમ ચલાવી શકવો એ પ્રભાવ કાના ? એ પ્રભાવ મારા પરમે પકારી સિદ્ધાંત મહેાદધિ પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના અને નિઃસ્પૃહતાનીરધિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજી મહારાજનેા. આજે પણ એ ઉપકારીઓનુ સ્મરણ મારા હૃદયના તારને અણુઅણુાવી દે છે, આંખાને અશ્રુથી ભિની બનાવી દે છે. આ ગ્રંથના પ્રારંભમાં જ વર્ણવાયેલ ગુરુપ્રભાવની મને સાક્ષાત્ પ્રતીતિ થઈ છે. આ ગ્રંથના ભાવાનુવાદમાં મારા ગુરુદેવ પ. પૂ. ગણિવય શ્રી લલિતશેખર વિ.મને પણ મારા ઉપર ઘણા ઉપકાર છે. આ અનુવાદની સંપૂર્ણ પ્રેસ કેપી તેઓશ્રીએ તૈયાર કરી આપી છે. પ્રસશેાધન વગેરેમાં પણ ઘણી મદદ કરી છે. આ ગ્રંથના અનુવાદ માટે મને અનેકવાર પ્રેરણા કરનારા પ્રાણ પન્યાસપ્રવર શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિવર પણ આ પ્રસંગે મારી આંખ સામે આવ્યા વિના રહેતા નથી. આ ગ્રંથના અનુવાદનુ મૂળ તેમની ભાવભરી પ્રેરણા જ છે, Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ માટે જરૂરી પુસ્તકો સમયસર પહોંચાડનાર મુંબઈ દાદર આરાધના ભવનના આરાધક શ્રુતપ્રેમી શ્રી ચંદલાલભાઈને અને પંડિત શ્રી નાનાલાલભાઈને તથા અમદાવાદ નિવાસી શ્રી લાલભાઈને પણ કેમ ભૂલી શકું? અનુવાદમાં મને અનેક પ્રાકૃત–સંસ્કૃત ગ્રંથે ગુજરાતી-હિંદી અનુવાદ અને વિવેચને મદદરૂપ બન્યા છે. આથી તે તે ગ્રંથના સંપાદક, અનુવાદકો અને વિવેચક પ્રત્યે કૃતજ્ઞતા પ્રદર્શિત કરવાનું મારા માટે અનિવાર્ય બની જાય છે. કેઈ કાઈક ન્યાયની પંક્તિઓ સમજવામાં કંઈક સહાયભૂત થનાર પંડિત શ્રી ઈશ્વરચંદ્રજીની પણ મને આ પ્રસંગે સ્મૃતિ થાય એ સહજ છે. છપાયેલા ૧ થી ૪૦ ફર્માઓને કેવળ ગુજરાતી અનુવાદ તપાસીને અશુદ્ધિઓ જણાવવા સાથે સલાહ-સૂચન આપનાર વર્તમાન કાલીન અચ્છા ગીતાર્થ અને ધર્મ સંગ્રહ આદિ ગ્રંથના ભાષાંતરકાર પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય ભદ્રકરસૂરીશ્વરજી મહારાજને નતમસ્તકે ભાવભરી વંદના અપું છું. સંકટ સમયની સાંકળ પૂર્વે પૂ. સાધુ ભગવંતે પુસ્તક વિના મઢે જ અધ્યયન-અધ્યાપન કરતા હતા. બુદ્ધિ-સ્મરણ શક્તિને હ્રાસ થતાં આગમે લખાયાં. આથી હસ્તલિખિત ગ્રંથ દ્વારા અધ્યયન-અધ્યાપન થવા લાગ્યું. પછી પ્રેસને જમાને આવ્યું. પુસ્તકઆગમગ્રંથે છપાવા લાગ્યા. આથી મુદ્રિતગ્રંથેથી અધ્યયન-અધ્યાપન શરૂ થયું. હવે અનુવાદને જમાને આવ્યા છે. સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથને ચગ્ય જીવો સરળતાથી સમજી શકે એ હેતુથી તેના અન્ય ભાષામાં અનુવાદો થવા લાગ્યા છે. અનુવાદપ્રથામાં લાભની સાથે નુકશાનની પણ સંભાવના છે. જે સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભ્યાસી પૂ. સાધુભગવતે વગેરે મૂળ ગ્રંથેને વાંચવાનું છોડી તેને અનુવાદ જ વાંચવા માંડે તે ઘણું નુકસાન થાય. કારણ કે સંસ્કૃત-પ્રાકૃતભાષાનું જ્ઞાન કટાઈ જાય. આમ લાંબે કાળ ચાલે તે ભવિષ્યમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષા લુપ્તપ્રાય બની જાય એ પણ સંભવિત છે. ક્યાંક અનુપગ આદિના કારણે ખેટો અનુવાદ થઈ ગયો હોય તો કેવળ અનુવાદ ઉપર ભરોસે રાખનાર ખાટો અર્થ સમજે એવું પણ બને. અનુવાદ એટલા માટે છે કે મૂળ ગ્રંથ વાંચતાં જ્યાં અર્થ સમજી ન શકાય ત્યાં અર્થ સમજવામાં અનુકૂળતા રહે. એટલે એમ કહી શકાય કે અનુવાદ એટલે સંકટ સમયની સાંકળ. સંકટમાં ગાડીને ઊભી રાખી શકાય એ માટે રેલગાડીમાં સાંકળ રાખવામાં આવે છે. જેમ એ સાંકળનો ઉપયોગ સંકટમાં જ કરવાનો હોય, તેમ અનુવાદને ઉપયોગ પણ સંકટમાં=મૂળ ગ્રંથ વાંચતાં અર્થ ન સમજાય ત્યારે જ કરવાનું હોય. સંસ્કૃત ભાષાના અભ્યાસી પૂજોને મારી વિનંતિ છે કે આ ગ્રંથનું અધ્યયન કરવું હોય ત્યારે મૂળ ગ્રંથનું જ વાંચન કરવું. અર્થ ન સમજાય ત્યારે જ અનુવાદ જોવે, કદાચ અનુવાદ જેવો હોય તો પણ મૂળ મંથે વાંચ્યા પછી સ્વકૃત અર્થ બરોબર છે કે નહિ તેની ખાતરી માટે જે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકારના સંક્ષિપ્ત પરિચય બુદ્ધિશાલી જશવંતકુમાર :- ઉત્તર ગુજરાતમાં અણહિલપુર પાટણની નજીક આવેલ કનાડુ ગામમાં નારાયણ નામના એક જૈન વણિક હતા. એમની પત્નીનું નામ સૌભાગ્યદેવી હતુ. આ દપતીને જશવંતકુમાર અને પદ્મસિદ્ધ નામે બે પુત્રો હતા. ખંને બુદ્ધિશાલી હતા. તેમાં પણ જશવ'તકુમાર ખૂબજ બુદ્ધિશાલી હતા. એક્વાર સૌભાગ્યદેવીએ લેાજનના સમય થવા છતાં ભાજન કર્યુ” નહિ. આથી જશવ ંતે પૂછ્યું : મા! તું ભાજન કેમ કરતી નથી ? માતાએ કહ્યું : ભક્તામર સ્તત્ર સાંભળ્યા વિના ભાજન ન કરવાને મારા નિયમ છે. દરરાજ ગુરુના મુખે ભક્તામર સ્તે સાંભળ્યા પછી લેાજન કરું છું. પણ આજે અતિશય વર્ષાદના કારણે ઉપાશ્રયમાં જઈ શકાયું નથી. એથી ભક્તામરનું શ્રવણ થયુ નથી. આ સાંભળી જશવ'તે કહ્યું : મા ! હું દરરાજ તારી સાથે ભક્તામર સાંભળવા આવુ છું. આથી મને ભક્તામર યાદ છે. આમ કહીને તેણે સંપૂર્ણ ભક્તામર અત્યંત શુદ્ધિપૂર્વક સભળાવ્યું. આવેા હતેા બુદ્ધિશાલી જશવતકુમાર ! આવી હતી તેની સ્મરણશક્તિ ! જશવ‘તકુમારમાંથી યોાવિજય :-પૂ. શ્રી નય વિ. મ. આદિ મુનિએ વિ.સ. ૧૬૮૭ નું ચે।માસું ‘કુણઘેર' ગામમાં કરીને કનાડું' ગામમાં પધાર્યા. ત્યાં થાય સમય તેઓશ્રીએ સ્થિરતા કરી. આ વખતે સંતાનેામાં ધાર્મિક સ’સ્કાર આવે એ માટે સૌભાગ્યદેવી પેાતાના બને આળકોને જિનમંદિરમાં અને ઉપાશ્રયમાં મોકલતી હતી. અ'ને બાળકો દરરાજ ગુરુ પાસે આવીને ધાર્મિક સૂત્રેા કઠસ્થ કરતા હતા. ગુરુને આહાર-પાણી માટે પેાતાના ઘરે લઈ જતા હતા. આથી મને ખાળકે ગુરુના નિકટના પરિચયમાં આવ્યા. પરિણામે જશવંતકુમારમાં દીક્ષાની ભાવના થઈ. પૂ. શ્રી નય વિ. મહારાજે તેની આ ભાવના તેના મા-બાપને જણાવીને આ બાળક દીક્ષા લેશે તે મહાન શાસનપ્રભાવક થશે વગેરે કહ્યું. મનેએ સહ દીક્ષાની અનુમતિ આપી. વિશેષ શાસન: પ્રભાવના થાય એ હેતુથી પાટણમાં દીક્ષા આપવાને નિય કર્યાં, સ્વમ'ને સયમ માગે જતા જાણીને પદ્મસિંહને પણ દીક્ષાની ભાવના થઈ. માતા-પિતાએ તેને પણ સહુ દીક્ષાની અનુમતિ આપી. 'નેની વિ. સ. ૧૯૮૮માં પાટણમાં મહાત્સવપૂર્ણાંક દ્વીક્ષા થઇ. આ વખતે જશવંતની વય લગભગ ૯-૧૦ વર્ષની હતી. પદ્મસિ’હુ એનાથી થોડા નાના હતા. દીક્ષામાં બંનેનુ અનુક્રમે ‘યશે વિજય’અને ‘ પદ્મવિજય ’એવુ' નામ રાખવામાં આવ્યું. ગુરિચય – માદશાહ અકખરના પ્રતિબેાધક આચાર્ય શ્રી હીરસૂરીશ્વરજી થયા. તેમના શિષ્ય ઉપાધ્યાય શ્રીકલ્યાણુ વિજયજી ગણી થયા. તેમના શિષ્ય શ્રી લાભ Page #13 -------------------------------------------------------------------------- ________________ વિજ્યજી ગણી, તેમના શિષ્ય શ્રી જિત વિજયજી ગણી, તેમના ગુરુભ્રાતા શ્રી નય વિજયજી ગણી હતા. શ્રી યશોવિજ્યજી અને શ્રી પદ્મવિજયજી એ બંને શ્રી નય વિજયજી ગણીના શિષ્ય બન્યા. - કાશી-આગ્રામાં વિદ્યાભ્યાસ – દીક્ષા બાદ શ્રી યશવિજય મહારાજે લગભગ દશ વર્ષ સુધી ગુજરાતમાં રહીને શાસ્ત્રાભ્યાસ કર્યો. આ દરમિયાન તેમણે વિ. સં. ૧૬૯ માં સંઘ સમક્ષ આઠ મેટાં અવધાને કર્યા હતાં. આ વખતે સંઘના આગેવાન શાહ ધનજી સૂરાએ પૂ. શ્રી નય વિ. મ. ને વિનંતિ કરી કે શ્રી યશ વિ. મહારાજ બીજા હેમચંદ્રસૂરિ થાય તેવા છે. તેથી આપ કાશી જઈને તેમને ષડ્રદર્શન આદિ ગ્રંથને અભ્યાસ કરાવો. એ માટે જે કંઈ ખર્ચ થાય તેનો લાભ હું લઈશ. આથી પૂ. શ્રીય વિ. મ. આદિએ કાશી તરફ વિહાર કર્યો. કાશીમાં શ્રી યશે વિ. મહારાજે ષડ્રદર્શન, પ્રાચીન-નવ્ય ન્યાય આદિને સંગીન અભ્યાસ કર્યો. અધ્યાપક પંડિતેને રેજને એક રૂપિયા આપવામાં આવતો હતો. આમાં કુલ બે હજાર રૂપિયા ખર્ચ થયો હતે. ત્રણ વર્ષ કાશીમાં અભ્યાસ કરીને વધુ અભ્યાસ માટે શ્રી યશ વિ. મ. સ્વગુરુ આદિની સાથે આગ્રામાં પધાર્યા. ત્યાં ચાર વર્ષ સુધી અભ્યાસ કર્યો. ખર્ચને લાભ (સાત સો રૂપિયા) આગ્રાના સંઘે લીધે. તીવ્ર સ્મરણ શકિત - કાશીમાં અધ્યયન કરતા હતા ત્યારે અધ્યાપક આચાર્યની ' સાથે થયેલ વાત ઉપરથી શી યશ વિ. મહારાજને જાણવા મળ્યું કે આચાર્યની પાસે એક અત્યંત મહત્વને ન્યાયગ્રંથ છે. પણ તેઓ અમને ભણાવવામાં સંકેચ અનુભવે છે. આથી શ્રી યશ વિ. મહારાજે જેવાને માટે તે ગ્રંથ માગે. ગ્રંથ મળતાં રાતે પોતે તથા સહાધ્યાયી અન્ય મુનિએ મળીને ગ્રંથને અર્ધા–અર્ધો ભાગ કંઠસ્થ કરી લીધું. આ રીતે સંપૂર્ણ ગ્રંથ કંઠસ્થ કરીને સવારે એ પાછો આપી દીધું. એ ગ્રંથ લગભગ દશ હજાર શ્લોક પ્રમાણ હતે. - અવધાન પ્રયોગ –કાશી-આગ્રામાં અભ્યાસ કરીને અજેયવાદી બનેલા શ્રી યશ વિ. મહારાજે અમદાવાદ તરફ વિહાર કર્યો. સ્થળે સ્થળે વાદમાં વિજય મેળવતાં તેઓશ્રી અમદાવાદ પધાર્યા. કાશીમાં “ન્યાય વિશારદ” બિરુદ મળવાથી અને રસ્તામાં અનેક વાદીઓને જીતવાથી તેઓશ્રી અમદાવાદ વગેરેમાં ખૂબ પ્રસિદ્ધ બની ચૂક્યાં હતાં. આથી ઘણું વર્ષો પછી અમદાવાદ પધારતા આ મહાપુરુષના દર્શન આદિ માટે અનેક વિદ્વાને, ભટ્ટો, વાદીઓ, યાચકે, ચારણે વગેરે ટેળે મળીને સામે આવવા લાગ્યા. તેઓશ્રીએ અમદાવાદ નગરમાં પ્રવેશ કર્યો ત્યારે જૈન સંઘ આદિ વિશાળ મેદનીએ તેઓશ્રીનું સ્વાગત કર્યું. જૈન સંઘ આદિ વિશાળ માનવમેદનીથી પરિવરેલા તેઓશ્રી સ્વગુરુ Page #14 -------------------------------------------------------------------------- ________________ આદિ સહિત નાગપુરી (નાગોરી) ધર્મશાળામાં પધાર્યા. ગુજરાતના સૂબા મહેબતખાને તેઓશ્રીની પ્રશંસા સાંભળી. આથી તે સૂબાને તેઓશ્રીની વિદ્યા જાણવાની ઉત્કંઠા થઈ. તેના નિમંત્રણથી તેઓશ્રીએ રાજદરબારમાં અઢાર અવધાને કરી બતાવ્યાં. સૂબાએ ખુશ થઈ તેઓશ્રીની બુદ્ધિના વખાણ કર્યા, રાજશાહી આડંબરથી તેઓશ્રીને તેમના સ્થાને લઈ જવામાં આવ્યા. વીસસ્થાનક તપ અને ઉપાધ્યાયપદ :- ત્યાર બાદ તેઓશ્રીએ અનેક ગ્રંથની રચના કરી. સમય જતાં અમદાવાદના સંઘે ગચ્છનાયક આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજને શ્રી યશે વિજય મહારાજને ઉપાધ્યાયપદે સ્થાપવા આગ્રહભરી વિનંતિ કરી. આ દરમિયાન તેઓશ્રીએ વીસસ્થાનક એાળીને તપ શરૂ કર્યો. આ તપમાં શ્રી જયસેમ વિજયજી આદિ મુનિઓએ તેમની સેવા કરી. વિધિપૂર્વક તપની આરાધના પૂર્ણ થતાં ગચ્છનાયક શ્રી વિજય દેવસૂરીશ્વરજી મ.ના પટ્ટધર શ્રી વિજયપ્રભસૂરિજીએ વિ.સં. ૧૭૧૮માં તેઓશ્રીને ઉપાધ્યાય પદ આપ્યું. અનેક બિરુદ –આ વખતે જૈનધર્મમાં રાશી ગો હતા. આ બધા ગચ્છમાં તેઓશ્રીની અસાધારણ વિદ્વાન તરીકે પ્રસિદ્ધિ હતી. વિદ્વાનેમાં તેઓશ્રી “લઘુ હરિભદ્ર, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ, કૂર્ચાલીશારદ સૂરગુરુ, તાર્કિક” આદિ અનેક બિરુદથી અલંકૃત બન્યા. કાશીમાં વિદ્યાભ્યાસ દરમિયાન તેઓશ્રીએ મહાપંડિતોથી પણ અજેય એક સંન્યાસીને વાદમાં જીતી લીધું. આથી કાશીના રાજાએ તથા બધા પંડિતોએ મળીને તેમને “ન્યાય વિશારદ' બિરુદ અપર્ણ કર્યું હતું. તેઓશ્રીએ ન્યાયના સે ગ્રંથની રચના કરી ત્યારે તે ગ્રંથને જોઈને પ્રસન્ન બનેલા ભટ્ટાચાર્યોએ મળીને તેઓશ્રીને ન્યાયાચાર્ય” બિરુદ આપ્યું હતું. સરસ્વતીમંત્રની સાધના – મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે કાશીમાં વિદ્યાભ્યાસ દરમિયાન ગંગા નદીના કિનારે છે પદના જાપથી સરસ્વતી દેવીની સાધના કરી હતી. ( એ સરસ્વતીને મંત્ર છે.) આથી તેઓશ્રીને કઠીન ગ્રંથના અભ્યાસ માટે અને નવીન ગ્રંથની રચના માટે સરસ્વતી દેવીની કૃપા પ્રાપ્ત થઈ હતી. આથી જ તેઓશ્રીએ સ્વરચિત દરેક ગ્રંથના પ્રથમ કલેકની શરૂઆત છે પદથી કરી છે. ગ્રંથ રચના –મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે સેંકડો ગ્રંથની રચના કરી છે. પોતે રચેલા “જૈન તક પરિભાષા” ગ્રંથની પ્રશસ્તિમાં તથા “પ્રતિમા શતક' ગ્રંથની પ્રસ્તાવનામાં ન્યાય સંબંધી એક સે ગ્રંથની રચનાને સ્પષ્ટ ઉલ્લેખ છે. તથા રહસ્ય” શબ્દાંકિત એકસો આઠ ગ્રંથની રચના કરી છે એવું “ભાષા રહસ્ય” ગ્રંથના પ્રારંભમાં તેઓશ્રીએ જણાવ્યું છે. બીજા પણ અનેક પ્રાકૃત–સંસ્કૃત ગ્રંથે તેઓશ્રીએ Page #15 -------------------------------------------------------------------------- ________________ 12 મનાવ્યા છે. તથા અન્યના અનેક ગ્રંથો ઉપર તેઓશ્રીએ ટીકા પણ રચી છે. ગુજરાતી ભાષામાં પશુ અનેક રચનાએ કરી છે. તેઓશ્રીએ આગમ, તર્ક, ન્યાય, અનેકાંતવાદ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, અલંકાર, છંદ, યાગ, અધ્યાત્મ, આચાર,ચારિત્ર આદિ અનેક વિષયા ઉપર ગ્રંથ રચના કરી છે. એમણે રચેલા સેંકડો ગ્રંથામાંથી આજે બહુજ ચેડા ગ્રંથા ઉપલબ્ધ થાય છે. આજે ઉપલબ્ધ થતા થાડા પણ ગ્રંથા ઘણા ઘણા ઉપકારક બની રહ્યા છે. ગ્રંથરચનારોલી દરેક ગ્રંથમાં તેઓશ્રીનુ અદ્ભુત પાંડિત્ય જેવા મળે છે. તેમની તર્કશક્તિ અને સમાધાન કરવાની શક્તિ અપૂર્વ છે. પૂર્વાચાય પ્રણીત ગ્ર'થામાં જુદી પડતી અનેક ખાખામાં તેઓશ્રીએ યુક્તિયુક્ત સમાધાન કર્યુ છે. યદ્યપિ તેઓશ્રીની રચનામાં સ્થળે સ્થળે નન્યન્યાયની ભાષાની છાંટ જોવા મળે છે, એથી સામાન્ય જીવાને સમજવામાં કઠીનતા પડે એ સહજ છે. આમ છતાં એમાં સુંદર અર્દ ભરેલા હેાવાથી વિદ્વાનેા માટે આનંદદાયક બને છે. એમના ગ્રંથાના સારને પામ્યા વિના શ્રી જિનશાસનનુ યથાર્થ જ્ઞાન આજે દુઃશકય છે. જો વિદ્યાના પરિશ્રમ લઈને તેમના ગ્રંથાના સરળ ભાષામાં ભાવાનુવાદ કરે તે સામાન્ય જીવાને પણ તેમાંથી ઘણુ' જાણવાનુ` મળી શકે. -: નિડરતા અને નિઃસ્પૃહતા :-સૂત્ર, નિયુક્તિ, ભાષ્ય, ણિ અને ટીકા એ પંચાંગી સ્વરૂપ શ્રી જિનપ્રવચનથી જરા પણ ફેરફાર ખેલનારની તેઓશ્રીએ સખત આટકણી કાઢી છે. સ્થાનકવાસી અને દિગંબરોની જિનવચનથી વિરુદ્ધ માન્યતાઓનુ` યુક્તિથી ખ'ડન કર્યુ છે. કેવલ નિશ્ચયને કે કેવલ વ્યવહારને પડનારાઓ સામે લાલમત્તી ધરી છે. સ્થળે સ્થળે નિશ્ચય અને વ્યવહાર એ બંનેનુ' (બંનેની સાથે જરૂરિયાતનુ') સમ ન કર્યું' છે. તેઓશ્રી સાધુઓમાં પ્રવેશેલી શિથિલતા સામે પણ અંગુલિનિર્દેશ કર્યા વિના રહ્યા નથી. કુમતાનું યુક્તિયુક્ત ખંડન કરવાથી તેમના અનેક દુશ્મના પણ ઊભા થયા હતા. પણ તેઓશ્રીએ તેની જરાપણ પરવા કરી નથી. આના કારણે આવેલી મુશ્કેલીઓને ધીરતાથી સહન કરી હતી. આનાથી એ પણ સિદ્ધ થાય છે કે તેઓશ્રી માન-સન્માનની આકાંક્ષાથી અને ભયથી મુક્ત હતા. કારણ કે માન-સન્માનની વૃત્તિવાળા અને ડરપોક જીવા આ રીતે સત્યનું સમન કરી શકે નહિ. આથી તેઓશ્રી નિઃસ્પૃહ હાવા સાથે નીડર પણ હતા. તેઓશ્રીએ નિ:સ્પૃહ અને નીડર બનીને અસત્યનું ઉન્મૂલન અને સત્યનુ સમર્થન કરવા વડે શાસનની અમૂલ્ય સેવા કરી છે. ધસંગ્રહમાં પ્રશંસા :-આ મહાપુરુષના સમકાલીન મહેાપાધ્યાય શ્રીમાનવિજયજી ગણિવરે સ્વરચિત ધર્મ સંગ્રહ ગ્રંથની પ્રશસ્તિમાં તેઓશ્રીની પ્રશંસા કરતાં લખ્યું છે કે—જે મહાપુરુષ સત્યતથી ઉત્પન્ન થયેલી તીક્ષ્ણબુદ્ધિ વડે સમગ્ર ઇનામાં Page #16 -------------------------------------------------------------------------- ________________ પ અગ્રેસર બન્યા છે, તપગચ્છમાં મુખ્ય બન્યા છે, કાશીમાં અન્ય દર્શનીઓની સભામાં જીતીને શ્રેષ્ઠ જન મતના પ્રભાવને જેમણે વિસ્તાર્યો છે, જેઓએ તર્ક, પ્રમાણ અને ન્યાય આદિથી યુક્ત પ્રકૃણ ગ્રંથરચના વડે પ્રાચીન મુનિઓનું શ્રુતકેવલીપણું આ કાળમાં પ્રગટ બતાવી આપ્યું છે, તે શ્રીયશવિજય ઉપાધ્યાય સર્વ ઉપાધ્યામાં મુખ્ય છે. આ ધર્મસંગ્રહ ગ્રંથ તૈયાર થયા પછી શ્રીમાનવિજયજી મહારાજાએ શ્રી “ઉપાધ્યાયજી (યશવિજય) મહારાજની પાસે શેધા છે.” સ્વર્ગવાસ –તેઓનું અંતિમ ચાતુર્માસ વિ સં. ૧૭૪૩ માં વડોદરા શહેરની પાસે આવેલ ડઈ (દર્ભાવતી) ગામમાં થયું હતું. ત્યાં જ વિ. સં. ૧૭૪૪માં તેઓ શ્રીને સ્વર્ગવાસ થયે હતે. અગ્નિસંસ્કારના સ્થળે તેઓશ્રીનું સ્મારક બનાવવામાં આવ્યું છે. ત્યાં તેમની ચરણપાદુકાની સ્થાપના કરવામાં આવી છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૭૪૫ માં કરવામાં આવી છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ સંક્ષેપમાં ગ્રંથનો સાર (ભાવનગરની શ્રી જન આત્માનંદસભા તરફથી પ્રકાશિતગુત.વિ.ની પ્રતમાંથી સાભાર સમુદ્ધત) લેખક : પૂ. મુનિરાજ શ્રી ચતુર વિ. મ, પ્રથમ ઉલ્લાસ સાથી પહેલાં ઉપાધ્યાયજી ગુરુનું માહાય બતાવતાં કહે છે કે ગુરુની શુદ્ધસામાચારીરૂપ આજ્ઞાને અનુસરવામાં આવે તો મેક્ષ સુદ્ધાં પ્રાપ્ત થાય છે. ગુરુના પ્રસાદથી આઠે સિદ્ધિઓ મળે છે. ગુરુની ભક્તિથી જ વિદ્યા ફળે છે. તેમ જ આ દુનિયામાં પ્રાણીઓને ગુરુ વિના બીજો કોઈ શરણ નથી. જેમ દયાળુ વૈદ્ય બીમાર પ્રાણીઓને શાંતિ આપે છે તેમ કમજવરથી પીડિત પ્રાણીઓને ગુરુ જ ધર્મની શાંતિ અર્પે છે. દીપક પિતાની દીપ્તિના પ્રભાવે પિતાને અને બીજા પદાર્થોને પ્રકાશે છે, તેમ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રરૂપ રત્નત્રયીના પ્રભાવે ગુરુ પિતાના અને પરના હૃદયગત અંધકારને હરે છે. ત્યાર બાદ ઉપાધ્યાયજી ગુરુકુલવાસને પ્રથમ આચાર (કર્તવ્ય) તરીકે સૂચવે છે. તેઓની આ સૂચના વૈદિક સંપ્રદાયના ચાર આશ્રમ પૈકી પ્રથમ બ્રહ્મચર્ય આશ્રમ સાથે સંકળાયેલ ગુરુકુલવાસની પ્રથા અને બદ્ધસંપ્રદાયની સામણેર દીક્ષા સાથે સંકળાયેલ બ્રહ્મચર્ય તથા ગુરુકુલવાસની પ્રથાનું સ્મરણ કરાવે છે. નયષ્ટિકુશળ ઉપાધ્યાયજી જેમ કોઈ પણ વસ્તુને વિચાર કરવામાં સર્વત્ર પોતાની સૂક્ષમ વિવેકબુદ્ધિને નય દ્વારા ઉપયોગ કરે છે. તેમ અહીં પણ ગુરુથી પ્રાપ્ત થતા ફળની મર્યાદા નદષ્ટિએ જ બતાવતાં કહે છે કે–બાહ્ય આલંબનની વિશેષતાથી જે વિશિષ્ટ ફળ નીપજે છે તે વ્યવહારદષ્ટિએ, નહિ કે નિશ્ચયદષ્ટિએ. નિશ્ચયદષ્ટિએ તે ફળને આધાર તેને મેળવનાર આત્માની યોગ્યતા ઉપર છે. આ વસ્તુને ફુટ કરતાં તેઓએ કહ્યું છે કે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવગુરુરૂપ બાહ્ય આલંબન જેટજેટલે અંશે ઉચ્ચ કોટિનું હોય, તેટકેટલે અંશે તે આલંબનનું ધ્યાન કરનારના પરિણામ વિશેષ નિર્મળ થાય છે. તેવી જ રીતે અનેક ગુરુઓનો આશ્રય એક ગુરુના આશ્રય કરતાં વિશેષ ફળવાન થાય છે. પણ એ બધું વ્યવહારષ્ટિએ જ સમજવું, નહિ કે નિશ્ચયષ્ટિએ. નિશ્ચયદષ્ટિએ તે પરિણામની નિર્માતાને આધાર માત્ર ધ્યાતાની યોગ્યતા ઉપર છે. જે ધ્યાતા યોગ્ય હોય તો ઘણી વાર બાહ્ય આલંબન તદ્દન સાધારણ છતાં વધારે ફળ મેળવે છે અને જે ધ્યાતા પિતે યોગ્ય ન હોય તે બાહ્ય આલંબન ગમે તેટલું ઉચ્ચ પ્રકારનું હોય તે પણ તેનાથી તે ફળ મેળવી શકતા નથી. આ આશયને સ્પષ્ટ કરવા ઉપાધ્યાયજીએ એક સૈદ્ધાંતિક કથા ટાંકી સુંદર રીતે વસ્તુનું મર્મ સમજાવ્યું છે. કથા એવી છે કે–એક બ્રાહ્મણપુત્ર ભગવાન Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી મહાવીર જેવા સાતિશય પુરુષને જોઈ તેઓ પ્રત્યે અણગમો બતાવે છે અને ભગવાનને જ શિષ્ય શ્રીગૌતમને જે પ્રસન્ન થાય છે. ભગવાન જેવું સર્વોત્તમ બાહ્યાલંબન છતાં તે બ્રાહ્મણપુત્રના માનસ ઉપર તેને સુંદર પ્રભાવ નથી પડતો. જ્યારે ગૌતમ, જે ભગવાનની અપેક્ષાએ તદ્દન સાધારણ વ્યક્તિ ગણાય, તેને પ્રભાવ તે બ્રાહ્મણ પુત્રના માનસ ઉપર સુંદર રીતે પડે છે. આ સ્થળે વ્યવહારદષ્ટિએ વિચાર કરનારને તો જરૂર એવી ગુંચવણ ઊભી થાય, કે એક મહાન પુરુષ જે કાર્ય ન કરી શક્યા, તે જ કાર્ય તેને સાધારણ આશ્રિત કેમ કરી શકે ?, પણ નિશ્ચયદષ્ટિએ વિચાર કરનારને વસ્તુ તદ્દન સ્પષ્ટ છે. તે એમ જાણે છે, કે તાવિક રીતે લાભ મેળવવું એ પાત્રની યોગ્યતા ઉપર અવલંબે છે. પાત્ર યોગ્ય હોય તે ગમે તેવા અને ગમે તેટલા સાધારણ આલંબનથી પણ વધારે લાભ મેળવી શકે અને યોગ્ય ન હોય તે તેને માટે સુંદરતમ આલંબન પણ વૃથા છે. છતાં એ વાત તે ન જ ભૂલાવી જોઈએ, કે નિશ્ચય એ રાજમાર્ગ નથી, રાજમાર્ગ તો વ્યવહાર જ છે. આ રીતે વ્યવહાર અને નિશ્ચયષ્ટિએ વિચાર કરવાની ભૂમિકા રચી, ગુરુતત્વના વિચારમાં તે બંને દષ્ટિનો ઉપયોગ ઉપાધ્યાયજી કરે છે. તેઓ પ્રારંભમાં કેવળ નિશ્ચયવાદીને પૂર્વપક્ષી (શંકાકાર) તરીકે ઊભું કરી તેની મારફત કેટલીક દલીલે શંકારૂપે રજૂ કરાવે છે, અને ત્યાર બાદ ઉત્તરપક્ષી (સિદ્ધાંતી) રૂપે પિતે એ બધી શંકાત્મક દલીલેનું ઉંડાણ અને ઔદાર્યથી સમાધાન કરે છે. આ શંકા–સમાધાનમાંથી કેટલીક દલીલ નમૂનારૂપે નીચે જોઈએ શંકાએ | (ક) કેવળ નિશ્ચયવાદી વ્યવહારને નિષ્ફળ બનાવવા કહે છે કે,–“ભરતે વ્યાવહારિક ગુરુપદ (પ્રવ્રાજ્યાવિધાન, લિંગ આદિ) લીધું ન હતું, છતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે વ્યવહાર સ્વરૂપ કારણના અભાવમાં પણ કાર્યની નિષ્પત્તિ ભરતને થઈ એ વ્યતિરેકવ્યભિચાર થશે. તેવી રીતે પ્રસન્નચંદ્ર વ્યાવહારિક ગુરુપદમાં સ્થિત છતાં કાર્યોત્સર્ગદશામાં કેવળજ્ઞાન ન મેળવ્યું. એ વ્યવહારરૂપ કારણ છતાં કાર્યની અસિદ્ધિરૂપ અન્વયવ્યભિચાર થયો. આ રીતે કેવળજ્ઞાનની પ્રાપ્તિરૂપ ફલસિદ્ધિ પ્રત્યે વ્યાવહારિક ગુરુત્વને વ્યતિરેકવ્યભિચાર અને અન્વયવ્યભિચાર હોવાથી, તેવા વ્યવહારને મેક્ષનું કારણ માની તેને પષ્યા કર એ શું નકામું નથી ?' (ખ) માત્ર નિશ્ચય ઉપર ભાર મૂકનાર શંકાકાર કહે છે કે, “ધારો કે કેઈને સંયમયેગ્ય ગુણે પ્રાપ્ત થયા છે. તે પછી તેવાને પ્રત્રજ્યાવિધાનાદિ વ્યવહારમાં પડવું એ તૃપ્ત મનુષ્યને જળની શોધમાં પડવા જેવું નથી ? તેથી ઊલટું એમ ધારો કે, કેઈને સંયમયોગ્ય ગુણ પ્રાપ્ત થયા નથી, તો પછી તેવા અગ્યને વ્યાવહારિક પ્રત્રજ્યાવિધાન એ ઊખર જમીનમાં બીજ વાવવા જેવું નથી શું ? એટલે કે જેણે સંયમયોગ્ય Page #19 -------------------------------------------------------------------------- ________________ પ ગુણેા મેળવ્યા હાય તેને યે, કે ન મેળવ્યા હોય તેને લ્યા, મને રીતે વ્યાવહારિક પ્રયાના શા ઉપયાગ છે ? (ગ) ચારિત્રનુ પાલન અત્યારે કેટલું દુષ્કર છે એ બતાવવા શકાવાદી કહે છે, કે—એક પણ ગચ્છાનાનુ` ઉલ્લ્લઘન એને સૂત્રમાં જિનાજ્ઞાનું વિરાધકપણું કહેલ છે અને અત્યારે તે ગચ્છાજ્ઞાભ ગનું રાજ્ય જ પ્રવર્તે છે. જે હેાય તે ગચ્છાજ્ઞાએ તાડતા જ જણાય છે. માટે ચારિત્ર લઈ તેના ભંગના દોષમાં પડવા કરતાં અને ભાવશૂન્ય ક્રિયા કરવા કરતાં ચારિત્રની રુચિ જ રાખવી એ શું ખસ નથી ? એટલું જ નહિ પણ ચારિત્ર એ એક એવી આંખની કીકી જેવી કામળ વસ્તુ છે, કે તેના એક અંશનું ખંડન થતાં તે નકામી જ થઈ જાય છે. માટે ચારિત્ર લઈ તેને પાળવાના જોખમમાં પડવા કરતાં અને નવા દોષ લાગે તેવા સભવની નજીક જવા કરતાં ચારિત્ર ન સ્વીકારવું અને અશક્ત દશામાં તેને પક્ષપાત જ રાખવે! એ શુ' વધારે યાગ્ય નથી ?’ (ઘ) શકાકાર આગળ વધી કહે છે, કે—ભલા ! વ્યાવહારિક ચારિત્ર તેા લઈએ પણ લેવું કેાની પાસે ? કારણ કે શાસ્ત્રમાં જેની આજ્ઞા માનવાનું કહ્યું છે તે પુરુષ સુશીલ આદિ અનેકગુણયુક્ત હોવા જોઇએ. જો તેવા ગુણથી યુક્ત ન હાય તા તેની આજ્ઞાને અનુસરવામાં ઉલટા આજ્ઞાભંગના દોષ લાગે છે અને આજે તે તેવા ગુણાથી યુક્ત કાઈ પુરુષ નથી દેખાતા કે જેને ગચ્છતિ બનાવી શકાય. (ડ) શકાકાર કહે છે કે—આજે વ્યવહાર ચારિત્ર લેવામાં એક આફત નથી, તેમાં જ્યાં દેખા ત્યાં આત જ છે. જેમ કે વ્યવહારચારિન એટલે ગચ્છસામાચારી, અને આવી સામાચારીએ ગચ્છે ગચ્છે જુદી છે. અનેક આચાર્યાએ અનેક ગચ્છે પ્રવર્તાવ્યા છે. અને મન:કલ્પિત સામાચારીએ પણ પ્રવર્તાવી છે. એટલે આવી કલ્પિત સામાચારીઓને પણ આજે કઈ પાર નથી, જે તાત્ત્વિક હતી તે તા આજે લુપ્ત થઈ છે. તેથી કઈ સામાચારીને આજે ખરી અને કઈને ખેાટી માનવી, એટલે કઇ સ્વીકારવી અને કઇ ન સ્વીકારવી એ જ જાણવું આજે મુશ્કેલ છે”. (ચ) છેવટે વમાન કાળમાં વ્યવહારચારિત્રને અભાવ ખતાવતાં તેની સાબિતીમાં શ’કાકાર કહે છે, કે ‘ભલા ! સ`જ્ઞ, ચૌઢપૂર્વી`, દશપૂર્વી જેવા વિશિષ્ટજ્ઞાની તેા અત્યારે કાઇ નથી જ. એટલે થએલ દોષનું નિવારણ કરવા પ્રાયશ્ચિત્ત કાની પાસે લેવું? આજે જે પ્રાયશ્ચિત્ત આપે છે તે પેાતે જ બરાબર દોષનું સ્વરૂપ અને તેના નિરાકરણના ઉપાય ન જાણતા હોવાથી સ્વયં અશુદ્ધ છે. આવા અશુદ્ધ અને જાતે જ અપૂણુ ખીજાઓને શી રીતે શુદ્ધ કરવાના હતા ? તેમ જ આજે કઇ માસિક, ચતુર્માસિક કે પંચમાસિકાદિ જેવાં પ્રાયશ્ચિત્તો નથી લેતા કે નથી દેતા. એટલે પ્રાયશ્ચિત્તવિધિ, જેના વિના વ્યવહારચારિત્ર ન જ સંભવે, તે જ આજે લુપ્ત દેખાય છે. તેથી વ્યવહારચારિત્રને પક્ષપાત કર્યાં કરવા એમાં શી વિશેષતા છે ?” Page #20 -------------------------------------------------------------------------- ________________ રામાધાન સમાધાન કરતાં ઉપાધ્યાયજી સૌથી પહેલાં કેવળ નિશ્ચયવાદીને તેની નિશ્ચય વિશેની માન્યતામાં પકડે છે. તેઓ તેને કહે છે કે “તું નિશ્ચયથી જ ફળસિદ્ધિ કહે છે તે સત્ય છે. પણ નિશ્ચયનું ખરું સ્વરૂપ નથી સમજત. નિશ્ચયના તથ્ય સ્વરૂપમાં વ્યવહારને પણ સમાવેશ થઈ જાય છે. કારણ કે ગણ–પ્રધાનભાવે પરસ્પર સાપેક્ષ ન સ્વીકાર્યા સિવાય સમ્યગ્દષ્ટિ સંભવે જ નહિ. અધિકાર કે પરિસ્થિતિને લીધે ક્યાંક નિશ્ચય તે ક્યાંક વ્યવહારનું પ્રાધાન્ય ભલે હોય, પણ તેમાંએ કેઈ ને કઈ પ્રકારે એકના વિના બીજાને સંભવ જ નથી. એટલે કે નિશ્ચયથી જ ફળસિદ્ધિ છે, એ સિદ્ધાંતને સમજવામાં જ ખુબી રહેલી છે. જે તેને શબ્દાર્થ લેવામાં આવે તે માણસ સત્ય ચૂકે. પણ તેની પાછળ રહેલું હેતુ (કારણ), સ્વરૂપ અને અનુબંધ (પરિણામ)નું બધું તત્ત્વ વિચારે, તે તે એ જ સિદ્ધાંતમાં વ્યવહારનું પણ દર્શન કરે. હેતુ, સ્વરૂપ અને અનુબંધ એ ત્રણેને વિચાર પણ તેઓએ પ્રસંગે કરી દીધા છે જે જાણવા જેવો છે – વિશુદ્ધ ક્રિયા કરતાં તેના કર્તાની આળસ દૂર થાય છે, અને આળસ દૂર થવાથી તેને સદ્વ્યવહાર પ્રત્યે અણગમે પણ ચાલ્યો જાય છે. તેમ જ વિશુદ્ધ ક્રિયામાં મન લાગવાથી અનેક અશુભ આલંબને પણ સામેથી ખસી જાય છે. આ કારણથી એવી વિશુદ્ધ કિયા જ અનુભવાત્મક જ્ઞાન અને આત્મસ્થિરતાર ૫ નિશ્ચયનું કારણ છે. આલંબન એકાગ્ર હોવું એ નિશ્ચયનું સ્વફ ૫ છે. કારણ જ્ઞાનાત્મક નિશ્ચય માત્ર ભાવમાં જ (તાત્વિક સ્વરૂપમાં જ) પ્રવર્તે છે. અને ધ્યાનાદિયવૃત્તિરૂપ નિશ્ચય માત્ર આમાને જ વિષયમાં પ્રવર્તે છે. અનુબંધ એટલે ઉત્તરોત્તર શુભ પરિણાના પ્રવાહને વટવા - દેતાં ચાલુ રાખવે તે. આ ઉપરાંત પોતપોતાના દર્શનના આગ્રહ વિનાની સહજમાધ્યશ્યપરિણતિરૂપ સમપત્તિ, જે ચંદનને સુગંધ જેવી સવને હિતાવહ હોય છે. તે નિશ્ચયનું જ પરિણામ છે. સારાંશ એ છે, કે જેમ વ્યવહાર યથાર્થ જ્ઞાનપૂર્વક હોવાને લીધે જ હેતુ, સ્વરૂપ અને અનુબંધથી શુદ્ધ હોઈ શકે, તેમ નિશ્ચય પણ સદ્વ્યવહારને વિરોધી ન હોય તે જ હેતુ, સ્વરૂપ અને અનુબંધથી શુદ્ધ હોઈ શકે. - જે વ્યવહાર પોતાના પ્રદેશમાં શક્તિ ન ગેપવતાં તેને દેઢ પક્ષપાત રાખી નિશ્ચયનું બહુમાન કરે છે તે વ્યવહાર નિશ્ચયની નજીક જ (નિશ્ચય કાર્યકારી) છે. તેવી રીતે નિશ્ચયને બહાને શકિતનું ગાન કરી વ્યવહારને બાધ ન કરવામાં આવે તે જ તે ખરો નિશ્ચય છે. કારણ કે વ્યાવહારિક ક્રિયામાં આળસ કરનાર નિશ્ચયતવની નજીક જઈ જ ન શકે. જેમ દૂધ અને પાણી ને બે તત્વ એવાં મિશ્રિત છે કે એકના Page #21 -------------------------------------------------------------------------- ________________ અભાવમાં બીજાને અભાવ નિયમથી હોય જ છે, તેમ વ્યવહાર અને નિશ્ચય એ બંને પરસ્પર એવા મિશ્રિત છે કે એકના અભાવમાં બીજાને સદભાવ હોતો જ નથી. જો કે આ બંને નય પોતપોતાની ભૂમિકામાં પધાન અને બીજાની ભૂમિકામાં અપ્રધાન હોય છે. જેમ કે વ્યથાન (પ્રવૃત્તિ) કાળમાં વ્યવહારનું પ્રાધાન્ય હોય છે, એટલે તેમાં ભાવના, અનુપ્રેક્ષા આદિ ભાવ હોવા છતાં ધ્યાનરૂપ નિશ્ચય નથી હોત; તેમ ધ્યાનાત્મક નિશ્ચયદશામાં પણ વ્યુત્થાનકાલીન વ્યવહાર નથી હોતો. છતાં તે બંને પોતપોતાના સાધ્યના નિશ્ચિત કારણ છે જ. તાત્પર્ય એ છે કે વ્યવહાર અને નિશ્ચય પોતપોતાના પ્રદેશમાં શુદ્ધ અને બળવાન છે. એકબીજાની અપેક્ષાએ અશુદ્ધ કે નિર્બળ ભલે હોય, પણ તેથી તેનું પોતાના પ્રદેશમાં શુદ્ધત્વ જતું નથી. એ રીતે નિશ્ચયનયને તાત્ત્વિક અર્થ સમજાવી; નિશ્ચય સાથે વ્યવહાર કેવી રીતે ગર્ભિત છે તે સ્પષ્ટ કરી; ઉપાધ્યાયજી ઉપર સૂચવેલ શંકાઓનું અનુક્રમે નીચે પ્રમાણે સમાધાન કરે છે -- (ક) ભરતનો દાખલો આપી કેવળ નિશ્ચયવાદીએ એમ કહ્યું કે વ્યવહાર વિના પણ ફળ મળે છે, અને પ્રસન્નચંદ્રનો દાખલો આપી એમ કહ્યું કે વ્યવહાર છતાં ફળ નથી પણ મળતું. પણ આને ખુલાસે એ છે કે ભારતને વ્યવહાર વિના કેવળજ્ઞાનલાભ થયે એવી ઘટના માત્ર કદાચિક જ હોય છે, સાર્વત્રિક અને સાર્વદિક નથી હોતી. છતાં એ ઘટનામાં પણ વ્યવહારને અભાવ જ છે એમ માનવાને કશું કારણ નથી. તે ઘટનામાં વ્યવહાર જોવા વર્તમાન જન્મ છોડી પૂર્વ જન્મ તરફ દૃષ્ટિ દોડાવવી પડશે. ભરત જેવા મહાનુભાવોએ પૂર્વ જન્મમાં કોઈ ને કોઈ પ્રકારના વ્યવહારના પરિશીલનથી એગ્ય સંસ્કારો એવા મેળવેલા, કે જેને લીધે તેઓને વર્તમાન જન્મમાં બાહ્ય વ્યવહારના સેવન વિના જ ભાવ ભાવનાને નિમિત્તથી જ ગુણની વૃદ્ધિ અને પુષ્ટિ થતાં કેવળજ્ઞાનલાભ થયો. કેવળજ્ઞાન જેવા વિશિષ્ટ કાર્યોનાં કારણે કાંઈ વર્તમાન જન્મની મર્યાદાથી જ નિયંત્રિત નથી હોતાં. પ્રસનચંદ્રની ઘટનામાં જે કે (બાધકારણ૫) વ્યવહાર હતું, છતાં તેમાં ધાનાત્મક આંતર કારણ ન હતું, એટલે કેવળજ્ઞાનના પ્રત્યે જોઈતી કારણ સામગ્રી ન હોવાથી કેવળજ્ઞાન ન થાય એમાં વ્યવહારની નિષ્ફળતા નહિ પણ સામગ્રીની ત્રુટિ જ સિદ્ધ થાય છે. કઈ પણ કાર્ય અન્ય કારણના અભાવમાં માત્ર એકાદ કારણથી નિષ્પન નથી થતું. તે માટે તે સામગ્રી (સમગ્ર કારણો) જ જોઈએ. (ખ) જેને નિશ્ચય (જ્ઞપ્તિ કે અપ્રમાદાત્મક પ્રવૃત્તિ પ ગુણ) પ્રાપ્ત થયે, તેને પણ દ્રવ્યવહારનું વિધાન એટલા માટે ઉપયેાગી છે, કે તે એવા વિધાન દ્વારા પોતે પ્રાપ્ત કરેલ ગુણને પ્રવાહ સતત ચાલુ રાખી શકે છે, તેમાં વિછે આવવા દેતો નથી, Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧ર અને ઉત્તરાત્તર વધારા પણ કરી શકે છે. કાઈ પણ જાતના પૂર્વ પ્રયાગથી, ચાલતા ચક્રને તે બંધ પડચા પહેલાં, કુ ંભાર ફરી 'ડથી વેગ આપે છે, એ એટલા માટે નહિ કે અત્યારે તેનાથી ચક્ર ચાલુ કરવું હોય; ચક્ર તા ચાલુ છે જ, છતાં તે ફ્રી ફ્રી એટલા માટે વેગ આપે છે કે, તેથી વેગની ધારા સતત ચાલુ રહે, અને ઉત્તરાત્તર વેગ વધતા જાય. તેવી રીતે અમુક નિશ્ચયદશાએ પહેાંચેલ મનુષ્ય જે બાહ્ય સદ્વ્યવહારને સેવે તે તેનાથી તેના ગુણાનુ` સાતત્ય સચવાય, અને તેમાં વૃદ્ધિ પણ થાય, નિશ્ચયની અપ્રાપ્ત દશામાં પણ તેને પ્રાપ્ત કરવા ઇચ્છનાર, એ ધ્યેયથી સર્વ્યવહારનુ અનુષ્ઠાન કરે, તા તેવા અનુષ્ઠાન દ્વારા એને અનુક્રમે નિશ્ચય જરૂર પ્રાપ્ત થાય. કારણ કે એ અનુષ્ઠાનમાં કન્યની સ્મૃતિ, અધિક ગુણાનું બહુમાન, થએલ ભૂલાના ભૂલ કરવાના વખત કરતાં વધારે તીવ્ર પરિણામથી અનુતાપ, નિષ્કપટપણે સ્વદોષાનું નિવેદન, પરમકૃપાળુ પરમાત્માના વિષયમાં ભક્તિ, વિશિષ્ટ ગુણે મેળવવાની વૃત્તિ ઇત્યાદિ ભાવાને લીધે, સવ્યવહારનું' અનુષ્ઠાન કરતાં કરતાં નિશ્ચય જરૂર પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ પણ એવા ભાવેાને લીધે ઘણીવાર કોઈ માહની જાળમાં પડતે પણ ખચી જાય છે. તેથી નિશ્ચય પ્રાપ્ત કરી હાય કે ન કર્યાં હાય પણ સદૃવ્યવહારનું અનુષ્ઠાન થ નથી જ. (ગ) આજે ગચ્છાનાઓના ભંગનુ' સવત્ર સામ્રાજ્ય છે, પ્રમાદી લેાકેા બહુ છે, એમ કહી સદૃવ્યવહાર ત્યજવેા એ તે નબળાની નિશાની છે. ધીર પુરુષોના તેા ધ એવે છે, કે જયારે તેએ શત્રુઓનુ મેાટુ' સૈન્ય જુએ, ત્યારે તે બેવડા બળથી ઝઝૂમે અને પાછા ન હઠે; તેવી રીતે વ્યશીલ પુરુષાએ સર્વત્ર અંધાધુધી જોઈ, તેથી ન હારતાં પૂર્ણ ઉત્સાહપૂર્વક અપ્રમાદ કેળવી, પ્રમાદના રાજ્ય સામે લડવુ' જ ઘટે. આ માર્ગ કાંઇ બાયલાના નથી, કે જેથી નિરુત્સાહ થયે ચાલે. એટલે ગચ્છાનાને તાડનારાઆને જોઇને હતાશ ન થતાં ઉલટુ' તેવી સ્થિતિ દૂર કરવા જાતે જ અપ્રમત્ત થવું અને સદ્વ્યવહાર સ્વીકારવા. ચારિત્ર ગમે તેટલુ કામળ હાઈ તેના અશના ખંડનથી સર્વાંશનું ખંડન થતુ હાય, તે પણ તેથી ડરવાને કાંઈ કારણ નથી. જો આંતરિક વિરતિ કાયમ હાય, તે ખાહ્ય પ્રવૃત્તિમાં અમુક દેખાતી ત્રુટિ પણ ખરી ત્રુટિ નથી અને જો આન્તરિક વિરતિમાં જ કાંઈ પણ ખલેલ પહેાંચી, તેા બાહ્ય પ્રવૃત્તિ નિર્દોષ જણાવા છતાં પણ તે નિરક જ છે. એટલે કે બાહ્ય પ્રવૃત્તિમાં કાઈ ને કાઈ ત્રુટિ આવી જ જાય છે એવું મહાનુ કાઢી આંતરિક વિરતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન ન કરવા એ ચાગ્ય નથી. કવ્યનિષ્ઠ માણસ તે આંતરિક વિરતિને જ પ્રયત્નપૂર્વક કેળવે અને કાયમ રાખે, જો તેમ થાય તે બાહ્ય પ્રવૃત્તિમાં અનિવાર્ય રીતે આવેલ દેષ ક્ષન્તબ્ધ લેખાય. (ઘ) આજે કૈાઈ ગણુનિક્ષેપને ચેગ્ય પુરુષ નથી એ કહેવું પણ ઠીક નથી. સંપૂર્ણ ગુણાથી યુક્ત કાઈ ન હેાય છતાં આછામાં ઓછા મૂળગુણેાથી યુક્ત હોય, તા તે જરૂર Page #23 -------------------------------------------------------------------------- ________________ ભાવગુરુ હોઈ શકે. ક્ષમા આદિ કેટલાક ઉત્તરગુણે ન હોવા છતાં પંચમહાગ્રત રૂપ મૂળગુણે અખંડ હોય તે તેનામાં ચંડરુદ્રાચાર્યની પેઠે ચારિત્ર માની શકાય અને અખંડ મૂળગુણવાળા પુરુષો આજે પણ દુર્લભ નથી જ. તેથી ગર૭પતિની દુર્લભતાની દલીલ નકામી છે. (૯) અનેક કલ્પિત સામાચારીઓ અત્યારે દેખાય છે ખરી, પણ શાસ્ત્રાચાર લુપ્ત નથી થયો. આજે પણ તે અખંડ રીતે ચાલતી પરંપરામાં, જેનારને જડી આવશે. (ચ) પ્રથમ જેવા વિશેષજ્ઞ પ્રાયશ્ચિત્ત આપનાર અને પ્રથમ જેવા જ વૃતિસંયમસંપન્ન પ્રાયશ્ચિત્ત લેનાર આજે નથી. એટલું ખરું, છતાં પ્રાયશ્ચિત્તને છેક જ અભાવ નથી. સમયાનુસાર પ્રાયશ્ચિત્ત લેનાર અને દેનાર બંને પ્રત્યક્ષ દીસે છે. સમયાનુસારી પ્રાયશ્ચિત્તવિધિ પણ દેખાય છે. તેમ જ ગેડી પણ તેની વિધિ જાણનાર ગીતાર્થ નિર્યાપક દીસે છે. એથી વ્યાવહારિક ચારિત્રને પક્ષપાત છોડે એ યોગ્ય નથી. વસ્તુવિશારદ ઉપાધ્યાયજી પોતાના વક્તવ્યને સ્પષ્ટ કરવા જગાએ જગાએ આગમપ્રસિદ્ધ દાનત (ઉપમાઓ)નો ઉપયોગ કરે છે. આ ઉપમાઓ ભાવપૂર્ણ હોઈ બૌદ્ધ પિટકમાંની મરમ ઉપમાઓની યાદ આપે છે. તેમાંની કેટલીક આપણે અહીં નમૂનારૂપે જોઈએ. મૂળગુણના અતિચારદોષથી અને ઉત્તરગુણના અતિચારદોષથી થતા ચારિત્રનાશમાં શું તફાવત છે એ બતાવવા ઉપાધ્યાયજીએ મશક, ગાડું અને મંડપના દાખલા આપ્યા છે. તેઓ કહે છે કે–એક મશક જેને પાંચ મોટાં દ્વાર હોય, તેમાંનું એક પણ દ્વાર ખુલ્લું રહે, તે તેમાં રહેલું બધું જળ એકદમ નીકળી જાય. તે બધાં દ્વાર બંધ હોય અને માત્ર કોઈ નાનું કાણું જ પડયું હોય, તો તે દ્વારા પાણી નીકળે, પણ તે ધીરે ધીરે. તેવી રીતે પાંચમાં એક પણ મૂળગુણ ખંડિત થાય તો ચારિત્રરૂપ જળ તત્કાળ ચાલ્યું જાય. પણ જો એકાદ ઉત્તરગુણમાં ખામી આવે, તે તે ખામી વધતાં વધતાં ચારિત્રનો નાશ કાળાન્તરે થાય. ગાડીને દાખલે એમ સમજવાને છે કે–ગાડીને અનેક અંગે હોય છે. તેમાં બે ચક, બે ઉઘ અને એક ધરી એ પાંચ અંગે મુખ્ય અને બાકીનાં ગૌણ છે. જે બધાં મુખ્ય અંગે અગર તેમાંનું એક ખંડિત થાય, તે તે ગાડી તરત જ એવી બની જાય, કે જેથી તે ન તો ભાર ઝીલી શકે અને ન તો રસ્તા ઉપર ચાલી શકે. તેવી રીતે જે સાધુના બધા અગર એકાદ મૂળગુણ નાશ પામે તો તે સાધુ તરકાળ સંયમનો ભાર ઉપાડવા અને આગળ પ્રગતિ કરવા અશક્ત જ થઈ જાય. તેથી ઉલટું જેમ ગાડીના ઉક્ત પાંચ સિવાયનાં બીજાં અંગો ખંડિત થયાં હોય તે અમુક વખત સુધી ગાડી કામ આપે. પરંતુ જે તે ભાંગેલ નાનાં અંગે પણ સુધારી દેવામાં ન આવે, તે છેવટે ઘસાતાં ઘસાતાં તે ગાડી કામ લાયક ન રહે. તેવી રીતે કઈ એકાદ ઉત્તરગુણ ખંડિત થયે, Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તે સંયમનો ભાર ઉપાડી શકાય, આગળ પ્રગતિ પણ થાય; છતાં જે તે ખંડિત ઉત્તરગુણને પુનઃ અખંડિત કરી દેવામાં ન આવે તે અનુક્રમે બધા ઉત્તરગુણ અને મૂળગુણેને હૃાસ થતાં થતાં છેવટે તે સાધુ સંચમને ભાર ઉપાડવા અને આગળ પ્રગતિ કરવા અશક્ત થાય, એરંડાના જેવા પોચા લાકડાના માંડવા ઉપર અનુક્રમે એક એક અનાજને દાણે ફેંકવામાં આવે, તો તેથી તે મંડપ ન ભાંગે એ ખરું, પણ તે દાણાઓની સંખ્યા કમે વધતાં અમુક પ્રમાણમાં બેજ થવાથી તે મંડપ કાળાન્તરે તૂટી જ જાય. તેથી ઉલટું એકાદ જ પત્થર તે ઉપર ફેંક્યો હોય, તે તેવો મંડપ તુરત નાશ પામે. તેવી રીતે ચારિત્રના મંડપ ઉપર જ એક પણ મૂળગુના અતિચારની શિલા ફેંકવામાં આવે તો તે તરત જ ભાંગી જાય. પણ જે ઉત્તરગુણના અતિચાર૫ બે ચાર દાણા ફેંકવામાં આવે તો તે મંડપ તત્કાળ ન તૂટે એ ખરું, પણ એવા અતિચારોનું પ્રમાણ વધતાં જ કાળા-તરે જરૂર તૂટી પડે. આ ઉપમાઓ દ્વારા એમ બતાવવામાં આવ્યું છે કે મૂળગુણના અતિચારથી ચારિત્રને નાશ તુરત જ થાય છે અને ઉત્તરગુણના અતિચારથી કાળાન્તરે થાય છે. ઉત્તરગુણના પ્રતિસેવનથી અનુક્રમે દોષનો સંચય થતાં થતાં કાળાન્તરે સર્વથા ચારિત્રને નાશ થાય છે, એ વાત સમજાવવા બીજી પણ ચાર ભાવપૂર્ણ ઉપમાઓને ઉપગ કરેલ છે. તે આ પ્રમાણે-- નીકથી બગીચામાં પાણી જતું હોય ત્યારે બગીચો લીલોછમ રહે છે. અચાનક તે નીકમાં એકાદ તણખલું પડ્યું, વળી ક્યારેક તેમાં બીજા કોઈ કચરાનો ઉમેરો થયો, આ વધતા જતા કચરાને કાઢી નાખવામાં ન આવે તો ક્યારેક એવો પ્રસંગ આવે કે, કચરાને લીધે નીકમાં વહેતું પાણું અટકે અને બીજો માળ લે. પરિણામે બગીચે સુકાઈ જાય અને તેની શોભા ચાલી જાય. તેવી રીતે ઉત્તરગુણમાં લાગતા દો ન જેવા જણાયા છતાં તેનું સંશોધન પ્રથમથી જ કરવામાં ન આવે તો અનુક્રમે તે દે એવા વધી જાય છે, જેથી સંયમજળની ગતિ અટકે અને ચારિત્રને બગીચો સૂકાઈ સુંદરતાહીન થઈ જાય. ગાડું હોય કે મંડપ, તે ઉપર એક એક અનાજને દાણો મૂકવામાં આવે તો તે દાણુઓ અમુક વખત સુધી જરૂર તે ઉપર સમાતા જાય. પણ એ રીતે દાણું મૂકવાનો ક્રમ ચાલુ જ રહે, તો ક્યારેક એ પણ સમપ આવે કે જ્યારે મૂકાયેલા છેલ્લા દાણાને લીધે તે ગાડું કે માંડવે ભાંગી જાય તેવી રીતે એક એક ઉત્તરગુરુને અતિચાર સૂક્ષમ હાઈ તેનાથી ચારિત્રને નાશ તત્કાળ ન થાય. પણ જે ઉત્તરગુગના અતિચારો અનુક્રમે વધતા જ જાય, તો કયારેક તે અતિચારના ભારથી ચારિત્રરૂપ ગાડું કે મંડપ જરૂર બેસી જ જાય. Page #25 -------------------------------------------------------------------------- ________________ કેઈ ચોખ્ખા કપડા ઉપર તેલનું બિંદુ પડ્યું, ને તે ઉપર ધૂળ લાગવાથી તેટલો જ થોડો ભાગ મેલ થયા. બીજીવાર બીજા ભાગમાં ડાઘો પડયો, ત્રીજીવાર ત્રીજા ભાગમાં આ રીતે પડતા ડાઘાઓને કાઢી, કપડાને સ્વરછ કરી લેવામાં ન આવે તે ક્યારેક તે આખું કપડું તદ્દન મેલું થઈ જવાનું. તે પ્રમાણે એક એક ઉત્તરગુણના અતિચારની ઉપેક્ષા કરવામાં આવે, તે તેવા અતિચારોની વૃદ્ધિ થવાથી ક્યારેક સંપૂર્ણ ચારિત્રરૂપ નિર્મળ વસ્ત્ર મલિન થઈ જ જવાનું. શિષ્ય કાંઈ ભૂલ કરી હોય તે વખતે ગુરુએ ગ્યતા પ્રમાણે કાંઈ પણ પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ. છતાં મહ કે અજ્ઞાનથી ગુરુ તેમ ન કરે તો શિષ્ય અને ગુરુ બને દોષભાગી થાય છે, અને સંસારચક્રમાં પડે છે. તેથી ઉલટું જે ગુરુ શિષ્યની ભૂલ સુધારી પિતાની ફરજ અદા કરે છે. તે ગુરુ અને શિષ્ય બને સુખી થાય છે. આ વાત સમજાવવા ઉપાધ્યાયજીએ એક રમુજી દાખલાને ઉપયોગ કર્યો છે. તે આ પ્રમાણે કેઈ બાળક સ્નાન કરી ભીને શરીરે બીજા કોઈને તલના ઢગલામાં રમવા લાગે. ભીનાશને લીધે તેના શરીર ઉપર થોડાક તલ ચેટયા. તે જોઈ તેની માએ તે તલ ખંખેરી લીધા. બાળકને રમત થઈ અને લોભ વધ્યો, તેથી ફરી ફરી તે ભીને શરીરે તે તલના ઢગલામાં પડી આળોટવા લાગ્યા. માં પણ લાલચવશ થઈ. બાળકને ન રેકતાં તલ ખંખેરી તેની વૃત્તિને ઉત્તેજન આપવા લાગી. પરિણામે આગળ જતાં એ બાળક એક મોટો ચોર થયો ને પકડાયો. રાજપુરુષોએ તેની ચેરીનું મૂળ તેની બાળપણની તલની રમતમાં અને તેની માતાના ઉત્તેજનમાં જોયું અને બનેને સખ્ત શિક્ષા કરી. એ શિક્ષાનું દુઃખ તે બાળક અને માતા બને એ ભેગવ્યું. તેવી રીતે મેહ કે અજ્ઞાનને લીધે નાની શી ભૂલનું પ્રાયશ્ચિત્ત કરાવવામાં ન આવે તે શિષ્ય ક્યારેક મોટા દોષ કરતો થઈ જાય, અને ગુરુ પણ મેહ અને અજ્ઞાનની વૃદ્ધિને લીધે દોષપાત્ર રહે જ. એટલે પરિણામે શિષ્ય અને ગુરુ બંને કર્મના કટક પરિણામ, તે બાળક અને માતાની પેઠે ભેગ. બીજા દાખલામાં એમ છે કે, બાળક ભીને શરીરે તલ લગાડી આવ્યું, અને પહેલી જ વાર તેની માતાએ જોયું કે તરત જ તેણીએ તે બાળકને ધમકાવ્યો, ફરી તેમ કરવા ના પાડી, અને તે બાળકના શરીરે લાગેલા તલ ખંખેરી પાછા ઢગલામાં નાખી આવી. આથી બાળક ચોરી કરતાં અટક્યો, અને તેથી તે પોતે અને તેની માતા અને પ્રામાણિકપણાના માનનું સુખ ભોગવતા થયા. તેવી જ રીતે ગુરુ ચારિત્રના અનુરાગ અને જ્ઞાનદૃષ્ટિથી શિષ્યને તેની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરાવે તે શિષ્યનું હિત થવા ઉપરાંત ગુરુ પણ સન્માર્ગના મધુર ફળને અનુભવે. જે કે મૂળગુણમાં આવેલે દોષ ચારિત્રને નાશક હાઈ ક્ષન્તવ્ય નથી, છતાં તેમાંએ. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩ એકાન્ત તા નથી જ, જગતના વ્યવહારા અને પ્રસ`ગેાની વિવિધતા ન કળી શકાય તેવી હાય છે. અમુક વાત એક દૃષ્ટિએ સર્વથા હેય હોય છતાં બીજી દૃષ્ટિએ અને ખીજે પ્રસંગે કચારેક ઉપાદેય પણ બને છે. મૂળગુણના અતિચાર સર્વથા હેય છતાં કથારેક પરિણામની દૃષ્ટિએ સેવવા પણ પડે છે. અને તેનું સેવન કર્યાં છતાં પણ તે દોષ સેવનાર શુદ્ધ રહે છે અને ગણાય છે. એટલું' ખરું' કે આવા અપવાદમા કાં લાગુ પડે અગર પાડવા જોઈએ એ જાણવામાં બહુ જ સાવચેતી રાખવાની હોય છે. અનેકાન્ત દૃષ્ટિની આ વસ્તુસ્થિતિ સમજાવવા ઉપાધ્યાયજીએ ‘મૂળગુણના અતિચાર કચાં દોષરૂપ નથી ગણાતા અને કથાં ગણાય છે' એ સમજાવ્યુ' છે. તેઓએ કહ્યુ છે કે પુષ્ટ આલંબન નિમિત્તે મૂળગુણમાં અતિચાર લાગ્યા છતાં સાધુ શુદ્ધ રહે છે અને આલખન પુષ્ટ ન હાય તા તેવા અતિચારથી સાધુ પતિત થઈ જાય છે. પુષ્ટ અને અપુષ્ટ માલ બનને સમજાવવા તેએએ કહ્યું છે કે જે અતિચારના સેવનનુ પરિણામ છેવટે રત્નત્રયીની રક્ષા અને વૃદ્ધિમાં જ આવતું હાય તે પુષ્ટ આલંબન સમજવું અને જો કોઈ મનકલ્પિત પ્રસ`ગનું ખડાનુ` કરી અતિચારનું સેવન કરવામાં આવે તે ત્યાં અપુષ્ટ આલંબન જાણવું. આ વસ્તુને ઉપમા દ્વારા સમજાવતાં તેએ કહે છે કે કૂવામાં પડતા કોઈ માણસ ઘાસ કે તેવી કેાઈ બીજી પેાચી વસ્તુ પકડી ખચવા ઈચ્છે તે તે કદી ન ખેંચી શકે. પણ મજબૂત દારી કે તેવી બીજી વસ્તુ પકડી રાખે તેા ખાતરીથી તે ખચે. તેમ અપુષ્ટ આલબન નિમિત્તે જે કાઈ મૂળગુણમાં અતિચાર સેવવાનું સાહસ કરે તે તે જરૂર પતિત થાય અને પુષ્ટ આલેખન નિમિત્તે અતિચાર સૈવે તે તે પતિત ન જ થાય. જેમ કેઈ પૈસાદાર અમુક પુજી રોકી વ્યાપાર કરવા માંડે ત્યારે યાજના પ્રમાણે ભવિષ્યમાં માટા લાભની આશાથી તે પેાતાની મૂળ પુજીમાંથી નાકરાનેા કે દુકાનભાડા વિગેરેના ઘણા ખર્ચ કરે છે. છતાં તેના કરેલા તે ખર્ચ હેતુઃપુરસ્કર હાવાથી ભવિષ્યમાં લાભનુ કારણુ ખને છે. તેમ કોઈ ખાસ લાભની સંભાવનાથી સેવવામાં આવેલા મૂળગુણના અતિચાર પણ દોષરૂપ ન થતાં લાભમાં જ પરિણમે છે. તેથી ઉલટુ` કેાઈ ધનિક પેાતાની મૂળ પુજીને ગમે તેવા સ્વચ્છંદી માર્ગમાં ખર્ચે તે તેને ફાયદો થવા દૂર રહ્યો, મૂળ પુંજી પણ તદ્દન નાશ પામે. તેવી રીતે કોઈ સાધુ મનકલ્પિત બહાનું કાઢી મૂળ ગુણના અતિચારા સેવે તે તેને ભવિષ્યમાં હાનિ થાય, તે ઉપરાંત પેાતાનું પ્રથમ પ્રાપ્ત કરેલ ચારિત્ર પણ નાશ પામે. આ પ્રમાણે ઉપાધ્યાયજીએ દાખલાદલીલેા સહિત વ્યવહારનિશ્ચયનું' સ્વરૂપ વવવામાં પ્રથમ ઉલ્લાસની સમાપ્તિ કરી છે, મો ઉલ્લાસ બીજા ઉલ્લાસના આરંભમાં જ ગુરુનું લક્ષણ કરતાં ઉપાધ્યાયજી કહે છે કે જે સાધુના શુદ્ધ આચારને જાણે છે, પ્રરૂપે છે અને સ્વયં તેનું પાલન કરે છે તેને જ ગુરુના ગુણુથી Page #27 -------------------------------------------------------------------------- ________________ યુક્ત હોઈ ગુરુ જાણ. ત્યાર બાદ વ્યવહારનું નિરૂપણ કરતાં ઉપાધ્યાયજી કહે છે કે આ જેમ જ્ઞાનના નિરૂપણમાં જ્ઞાની અને ય એ બન્નેનું નિરૂપણ આવશ્યક છે, તેમ વ્યવહારનું સ્વરૂપ બતાવવામાં વ્યવહારી (વ્યવહારકર્તા અને વ્યવહત્તવ્ય (વ્યવહારને વિષય) એ બનેનું સ્વરૂપ બતાવવું પણ જરૂરી છે, આમ કહી તેઓ અનુક્રમે વ્યવહાર, વ્યવહારી અને વ્યવહર્તવ્યનું સ્વરૂ૫ વર્ણવે છે. (ક) વ્યવહાર – વ્યવહારના અહી બે અર્થ છે. ૧ ગ્યતાનો વિચાર કરી શાસ્ત્રોક્ત રીતે તપ આદિ અનુષ્ઠાન આપી અતિચાર દૂર કરવા, અર્થાત્ પ્રાયશ્ચિત્ત આપવું એ વ્યવહાર. ૨. કોઈ પણ એક વસ્તુ પ્રાપ્ત કરવા જ્યારે બે જણમાં વિવાદ ઉભું થાય અને તેઓ ચુકાદા માટે ગુરુ પાસે આવે ત્યારે ગુરુ શાસ્ત્રીય દૃષ્ટિએ જેને જે વસ્તુ મળવી ઘટે તે વસ્તુ બીજા પાસેથી લઈ તેને આપે એ વ્યવહાર. અર્થાત્ મધ્યસ્થ તરીકે ગુરુએ શાસ્ત્રાનુસાર આપેલ ચુકાદો કે ન્યાય. (ખ) વ્યવહારી:-- જે ગુરુઓ પ્રિયધર્મ, દઢધર્મ, પાપભીરુ, સૂત્રાથદિજ્ઞાતા હોઈ નિષ્પક્ષપાતપણે વ્યવહાર કરે તે વ્યવહારી કહેવાય છે. (ગ) વ્યવહર્તવ્ય – જે દોષપાત્ર હોવાથી પ્રાયશ્ચિત્તનો અધિકારી હોય તે. વ્યવહર્તવ્ય. તેમ જ જેઓ વિવાદના ચુકાદા માટે ગુરુને પ્રમાણ તરીકે આશ્રય લે તેઓ પણ વ્યવહર્તવ્ય. આ પ્રમાણે ત્રણેનું સ્વરૂપ બતાવી ઉપાધ્યાયજીએ આગમ, શ્રત, આજ્ઞા, ધારણું અને જીત એમ વ્યવહારના પાંચ પ્રકારો વર્ણવ્યા છે. આ પ્રત્યેક પ્રકારના સંબંધમાં તેઓએ ઘણું જ શાસ્ત્રીય તત્ત્વ વ્યવસ્થિત રીતે આલેખેલું છે, જે તે વિષયના જિજ્ઞાસુએનું ખાસ ધ્યાન ખેંચે અને મનસ્તપર્ણ કરે તેવું છે. ત્યાર પછી વ્યવહારીના વર્ણનમાં ગ્રન્થનો પુષ્કળ ભાગ રોકી તેને દરેક રીતે વિચાર કર્યો છે અને છેવટે વ્યવહત્તવ્યને સંબંધમાં પણ વિસ્તૃત ચર્ચા કરી છે જે અહીં આપવી કઠણ છે. ત્રીજે ઉલ્લાસ ત્રીજા ઉલ્લાસના પ્રારંભમાં ઉપાધ્યાયજી ગુરુવિષયક ચતુર્ભાગી બતાવી કહે કે છે અમુક પ્રકારને ગુરુ ત્યાજ્ય અને અમુક પ્રકારનો ગુરુ અત્યાજ્ય છે. તે ચતુર્ભાગી જાણવા જેવી છે. ૧. વસ્ત્રપાત્રાદિ સાધન પૂરું પાડનાર અને સંયમમાં સીદાતાને સારણું ન કરનાર એ ઈહલોકહિતકારી છતાં પરલોકહિતકારી નહિ. ૨. વસ્ત્રાપાત્રાદિ સાધન પૂરું ન પાડનાર અને પ્રમાદમાં પડતાને સારણું આદિથી સાવધ કરનાર એ ઈહલેકહિતકારી નહિ છતાં પરલોકહિતકારી. ૩. ઈહલેકહિતકારી તથા પરલેકહિતકારી. ૪. ઈહલોકહિતકારી પણ નહિ અને પરલોકહિતકારી પણ નહિ. આવા ચાર પ્રકારના ગુરુઓમાંથી બીજા અને ત્રીજા પ્રકારના ગુરુઓની સંગતિ કેઈ પણ રીતે છોડવી ન ઘટે. ખાસ કરી ત્રીજ Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના ગુરુની સંગતિ શિષ્ય માટે અત્યંત હિતાવહ હોવાથી તેનું મહત્વ બતાવવામાં આવ્યું છે. ચતુર્ભગીના વર્ણન પછી ઉપસં૫૬ લેવાની એટલે ગરછાન્તર કરવાની પરિપાટીનું બહુ જ વિસ્તૃત અને વ્યવસ્થાસૂચક વર્ણન છે. એક સાધુ જ્ઞાન, દર્શન કે ચારિત્રની વૃદ્ધિનિમિત્તે ઉત્સથી પિતાના ગુરુને પૂછીને કે અપવાદે વગર પૂછ પણ સકારણ ગચ્છાનર સ્વીકારે અર્થાત્ બીજાને મર્યાદાપૂર્વક ગુરુ તરીકે આશ્રય લે એ ઉપસંદ કહેવાય છે. જ્ઞાનનિમિત્તે દશનનિમિત્તે અને ચારિત્રનિમિત્તે ગરછાન્તર કેમ સ્વીકાર એના સંબંધમાં બહુ જ વિગતવાર બારીકીથી વર્ણન કર્યું છે. જેમાં જૈનસંઘના ખાસ કરી સાધુસંઘના વિશિષ્ટ અને વ્યવસ્થિત બંધારણને ઈતિહાસ સમાયલે છે. ઉપસંપના પ્રકરણમાં ઘણએ વાત અસાધારણ મહત્વથી ભરેલી છે, એ તેના અભ્યાસથી જ ખરી રીતે જાણી શકાય. છતાં તેમાંની એકાદ વાત અહીં બેંધવામાં આવે છે. | ગણવચ્છેદક, આચાર્ય, ઉપાધ્યાય આદિ મહાન પદ ઉપર પ્રતિષ્ઠિત પુરુષોએ પણ ધર્મ અને વિનય એટલે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રની વૃદ્ધિને માટે ગચ્છાંતરમાં રહેલ વિશિષ્ટ જ્ઞાનાદિગુણેથી યુક્ત આચાર્ય પાસે ઉપસંપત્ સ્વીકારવી અને તેમ કરવા પહેલાં તેઓએ પોતાના ગરછમાંની એગ્ય વ્યક્તિ ઉપર પોતપોતાના પદને ભાર આપીને અને તેમની એટલે નવીન આચાર્યાદિકની આજ્ઞા કે અનુમતિ લઈને જ ઉપસંપત્ સ્વીકારવી જોઈએ. ઉપસંપત્ સ્વીકારતાં પહેલાં તેઓએ આ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે--જે આચાર્યાદિકની પાસે ઉપસંપનું સ્વીકારવા ધાર્યું છે ત્યાં તેમને સવિશેષ ધર્મ અને વિનયની પ્રાપ્તિ થવી શકય હોવી જ જોઈએ. પિતાના પદ પર પ્રસ્થાપિત નવીન આચાર્યાદિની આજ્ઞા લેવામાં તેમને ઉદ્દેશ એ જ છે કે પોતાના અન્ય શિષ્ય-પ્રશિષ્ય પિતાની જેમ તે નવીન આચાર્યાદિનો યથાયોગ્ય વિનય, બહુમાન આદિ કરે, અને તે દ્વારા તેઓ તે નવીન આચાર્યાદિકની પાસેથી ઉત્તરોત્તર ધર્મ અને વિનયની વધારે ને વધારે પ્રાપ્તિ કરે. ગણાવચ્છેદક, આચાર્ય અને ઉપાધ્યાય જેવા પદધરાને પણ પોતાનું પદ છોડી સાધારણ સાધુ તરીકે બીજાનું શિષ્યત્વ સ્વીકારવાની આ ઉદાર યેજના જૈનશાસનમાં રહેલ ધર્મ અને વિનયની મહત્તાને સૂચવે છે. ધર્મ અને વિનયની પ્રાપ્તિ તથા વૃદ્ધિ માટે બીજું બધું જતું કરવાની ઉદાર આજ્ઞામાં ગુણોની કિંમતનું ભાન થાય છે. ગણવછેદક, આચાર્ય અને ઉપાધ્યાય જેવા પદધરોને ખાસ કારણવશ ઉપસંપત્ લેવી પડે ત્યારે તેઓએ શું શું કરવું એનું શાસ્ત્રીય વર્ણન સાધુસંઘના બંધારણની પાછળ રહેલી દીર્ઘદશિતા, વ્યવહારકુશળતા અને સૂક્રમ ચાતુરીનું ભાન કરાવે છે. ઉપર એ કહેવામાં આવ્યું કે બીજા અને ત્રીજા પ્રકારના ગુરુઓની સંગતિ કઈ પણ રીતે છોડવી ન ઘટે અર્થાત્ પ્રથમ અને ચતુર્થ ભગવતી ગુરુએ કુગુરુ હોઈ તેમને Page #29 -------------------------------------------------------------------------- ________________ સર્વથા ત્યાગ કરવું જોઈએ. આ કુગુરુઓના, –પાશ્વસ્થ, અવસર્જા, કુશીલ, સંસક્ત અને યથારછન્દ એ પ્રમાણે, પાંચ પ્રકારનું વિસ્તૃત વર્ણન તે વિષયના ખાસ જુદા પ્રકરણનું ભાન કરાવે છે. પાર્થસ્થાદિ પાંચ, છઠ્ઠો નિત્યવાસી એટલે ખાસ કારણ સિવાય પૌગલિક સુખોની લાલસાથી એક જ રથાનમાં નિત્ય વસનાર અને એ છથી ભિન્ન સંવિગ્ન પણ કાથિક આદિ ચાર હોય તે તેવાઓ અવંદનીય હોઈ તેમને વાંદરા અને પ્રશંસવામાં શા શા દો રહેલા છે એ બતાવવા સાથે વંદન કરાવનાર તેવા કુગુરુએ પણ કેવા દોષભાગી થાય છે તે બતાવવામાં આવ્યું છે. કાથિક, દાર્શનિક–પ્રાક્ષિક મામક અને સંપ્રસારક એ ચાર પ્રકારના ત્યાજ્ય સંવિમા ગુરુઓનાં લક્ષણે જાણવાં જેવાં છે–૧. જે સ્વાધ્યાય આદિ કર્તવ્ય યોગેને છોડી ધર્મકથા અગર દેશકાળની કથા કેવળ આજીવિકા, પૂજા પ્રતિષ્ઠા આદિ પૌદૃગલિક લાલસા ખાતર કરે તે કાથિક. ૨. જે લેકમાં, નટનાટકમાં ફરી તમાશા જોયા કરે અને કોઈ ગૃહસ્થને તેઓના વ્યવહારમાં પડી તેઓના પ્રશ્નોનું નિરાકરણ કર્યા કરે તે દાર્શનિક અથવા તે પ્રાશ્રિક. ૩ જે ઉપકરણમાં એટલો બધો આસક્ત હોય કે દરેક વખતે બીજાને એમ કહ્યા કરે કે મારું આ ઉપકરણ ન લેવું, ન વાપરવું ઈત્યાદિ અને તેની જ મમતામાં સેલે રહે તે મામક. ૪ આવાહ વિવાહ, નિષ્ક્રમણપ્રવેશ, કર્યા વિક્રય આદિ અસંયત કાર્યોમાં ગૃહસ્થોને પૂછ કે વગર પૂછયે વિધિ નિષેધ કરે અને કહે કે “અમુક ન કરવું, અમુક મારા કહ્યા પ્રમાણે કરે તેથી ફાયદો થશે ” તે સંપ્રસારક. ચોથા ઉલાસ ચતુર્થ ઉલ્લાસમાં સેવા કરવા યોગ્ય સુગુરુનું સ્વરૂપ બતાવવા ઉપાધ્યાયજીએ પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ અને સનાતક એ પાંચ પ્રકારના ભગવતીઅંગ વર્ણિત નિર્ગથેનું વર્ણન આપ્યું છે. આ વર્ણન છત્રીસ દ્વારમાં વહેંચાયેલું હોઈ તેનાથી જ એ ઉલાસનો માટે ભાગ કાયેલો છે. એ પાંચ નિગ્રંથોના લક્ષણે તેઓના ભેદ-પ્રભેદો અને એ અવાનાર ભેદ-પ્રભેદોનાં લક્ષણે વિગેરે એટલું બધું વિસ્તાર ને સ્પષ્ટતાપૂર્વક આપેલું છે કે તે ભાગ એક ખાસ પ્રકરણ બની ગયું છે. પુલાકાદિ પાંચ પ્રકારના નિર્ચ તરતમભાવે ભાવગુરુ હેઈ સુગુરુ છે જ. પણ તે ઉપરાંત જેઓ સંવિગ્નપાક્ષિક અર્થાત્ શુદ્ધચારિત્રમાર્ગારાધક ભાવગુરુ ન હોવા છતાં શુદ્ધપ્રરૂપક હેઈ ભાવગુરુવની સન્મુખ પ્રવૃત્તિવાળા દ્રવ્યનિગ્રંથ છે તેમાં પણ ગુરુપદને લાયક છે. આ રીતે ગુરુતત્ત્વવિનિશ્ચય નામને આ ગ્રંથ ગુરુની પરીક્ષાના પ્રકરણમાં જ સાર્થકભાવે સમાપ્ત થાય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથની થોડીક વિશિષ્ટ વાનગીઓ સમ્રાહકઃ મુનિશ્રી રાજશેખરવિજયજી ગુરુમહિમા – જૈનોમાં પણ પાસસ્થા, નિદ્ભવ આદિના અસદ્દવિચારથી છેતરાઈ જવાના કારણે ઘણા લોકે દુખગર્ભિત અને મેહગર્ભિત વૈરાગ્યવાળા હોય છે. આવા લોકો જૈન દેખાતા હોવા છતાં જન નથી, કિંતુ જેનાભાસ છે. વૈરાગ્યનો માત્ર વેષ ધારણ કરનારા જૈનેતર અને જૈનાભાસે ઘણું જોવામાં આવે છે. તેમને વૈરાગ્ય દુદખગર્ભિત કે મેહગર્ભિત હોય છે. પણ ગુરુને આધીન બનેલા જ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા હોય છે. કારણ કે ગુરુપરતંત્રતા એ જ જ્ઞાનનું લક્ષણ છે. આ પ્રમાણે ગુરુ જી માં જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું સ્થાપન કરનારા હોવાથી ગુરુ જ મહાન છે. (ઉ. ૧ ગા. ૮) વ્યવહારમહિમા:- નિશ્ચયનયને જ માનનારાઓ પરમાર્થથી નિશ્ચયને જાણી શકતા નથી. તેનું કારણ બાહ્ય ક્રિયા કરવામાં આળસ છે. માટે બાહ્ય ક્રિયામાં આળસ ન કરવી જોઈએ. (ઉ. ૧ ગા. ૩૭). શાસ્ત્રાનુસારી ક્રિયા સદ્વ્યવહારમાં અનાદર અને ભ્રમ કરાવનાર આળસને દૂર કરે છે, અને અશુભ અનેક આલંબનેને દૂર કરે છે. આથી શાસ્ત્રાનુસારી કિયા એ નિશ્ચય હેતુ છે. (ઉ. ૧ ગા. ૩૯) વ્યવહારમાં આળસુ જીવ નિશ્ચયના તત્વને પામી શકતું નથી. (ઉ. ૧ ગા. ૪૦) નિશ્ચય-વ્યવહાર ક્ષીર–નીરવતું એકમેક મળેલા હોવાથી એક ન હોય તે અન્ય પણ ન હોય. (ઉ. ૧ ગા. ૪૨) મુનિઓને પ્રણિધાનપૂર્વક થતા પદ-વાક્ય-મુદ્રા-આવર્ત આદિ કાયિક–વાચિક વ્યાપારરૂપ વ્યવહારમાં પણ ધ્યાનરૂપ પરમભાવ હોય છે. કારણ કે એમાં એકાગ્રતાપૂર્વક પ્રયત્ન હોય છે. (ઉ. ૧ ગા. ૨૪) વિષ ધ્યાનમાં બાધક છે:- ઇદ્રિના વિષયેનો તે સ્વભાવ જ છે કે, વિષયની પ્રાપ્તિ ધર્મધ્યાનને રોકે છે, અને અધર્મ કરાવે છે. આથી ઈષ્ટવસ્તુની પ્રાપ્તિ થવા છતાં વિષયોના શ્રેષથી થયેલા વિરાગ્ય વિના ઈચ્છાની નિવૃત્તિ ન થાય. આથી મનપસંદ ભોજનાદિનું સેવન કરનારાઓનું ધ્યાન અશુભ જ હોય છે. (ઉ. ૧ ગા. ૬૧) જેમ આકાશમાં વાદળે દૂર થતાં સૂર્યનું તેજ ફેલાય છે, તેમ વિષયોથી નિવૃત્તિ થતાં એની મેળે જ આત્મામાં ધ્યાન ફેલાય છે. કારણ કે ધ્યાનને તેવો (વિષયેથી નિવૃત્ત થતાં ફેલાવાનો સ્વભાવ છે. (ઉ. ૧ ગા. ૬૪) બહુમાન:-- બહુમાન એટલે આ મારા આરાધ્ય છે એવું જ્ઞાન. (ઉ. ૧ ગા. ૬૬) ચારિત્રપક્ષપાત:-- વીર્યને છુપાવ્યા વિના ચતનાથી ઉદ્યમ કરનારાઓને ચારિત્રને પક્ષપાત હોય છે. એ વિના તે ચારિત્રપક્ષપાત માત્ર બેલવામાં જ છે. કારણ કે પોતે જે સ્વીકાર્યું છે તેનું યથાશક્તિ પાલન કરવું એ જ પક્ષપાતનું લક્ષણ છે. (ઉ. ૧ ગા. ૭૮) સાચી અનમેદના:- અનુમોદના પણ સાચી તે જ કહેવાય કે જે અનુમેદનીયમાં રહેલા અધિક ગુણોને આગળ કરે અને અ૮૫ દષોને ઢાંકે. (ઉ. ૧ ગા. ૭૯) Page #31 -------------------------------------------------------------------------- ________________ સંયમ મેક્ષનું કારણ છે:– પરમાર્થથી તે પ્રશસ્ત રાગ જ સ્વર્ગનું કારણ છે, સંયમ તે મોક્ષનું કારણ છે. (ઉ. ૧ ગા. ૯૮). વંદન: - દીક્ષા પર્યાયમાં નાના સાધુને વંદન ન કરવું. પણ તેની પાસે આલોચના લેવી હોય વગેરે પ્રસંગે નાનાને પણ વંદન કરવું. સાદવીઓને પણ ઉત્સર્ગથી વંદન ન કરવું. અપવાદથી તે અપૂર્વ શ્રુતસ્કંધને ધારણ કરનારી કઈ મહત્તરાને ઉદ્દેશસમુદેશ આદિમાં ફેટાવંદનથી વંદન કરવું. (ઉ. ૧ ગા. ૧૧૧) [આમાં ક્યાંય સાધવીજીઓને ખમાસમણપૂર્વક અભુટિઓથી વંદન કરવાની વાત નથી.] ચારિત્રલક્ષણ:- સરળપણે યથાશક્તિ ચારિત્ર પાલન કરવું એ જ ચારિત્રનું લક્ષણ છે. (ઉ. ૧ ગા. ૧૨૪) બાલદીક્ષાની મહત્તા:- જેઓ બાલ્યાવરથાથી જ ગુરુ પાસે ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા પામીને નિશ્ચય-વ્યવહાર એ બે નાના પરમાર્થને પામે છે, તેઓ તીર્થને પ્રવર્તાવે છે, બીજાએ નહિ. (ઉ. ૧ ગા. ૧૫૦) સાધુઓમાં પ્રરૂપણું અને આચાર સમાન જોઈએ. જે સાધુઓની પ્રરૂપણ અને વ્યવહાર (=બાહ્ય આચરણ) એક છે તે સાધુઓ લોકોને બેધિબીજ પમાડે છે, અને શાસનના પ્રભાવક બને છે. (ઉ. ૧. ગા. ૧૫૧) ગચ્છાધિપતિની જવાબદારી:- સર્વ સાધુઓનું પ્રાયશ્ચિત્ત એક સ્થળે ભેગું કરતાં જેટલું થાય તેનાથી ચારગણું પ્રાયશ્ચિત્ત પ્રમાદી ગચ્છાધિપતિને (કે પ્રવતિનીને) આવે, એમ મહાનિશીથમાં કહ્યું છે. કારણ કે ગુરુ પ્રમા હોય તે બધા સાધુઓ પ્રમાદી બને, ક્રિયામાં ઉત્સાહ ભાંગી જાય, તેથી ક્રિયામાં થતી પ્રવૃત્તિ માત્ર કાયકલેશ રૂપ બની જવાથી પુણ્યફળથી વંચિત રહે છે. (ઉ. ૧ ગા. ૧૭૪) ગુરુએ શિષ્યનો ત્યાગ કરે જોઈએ:- સ્વયં પ્રમાદ રહિત પણ ગચ્છાધિપતિ ગચ્છની સારણા-વારણ–ચેયણા-પડિચણ ન કરે તે તેને મોટું પ્રાયશ્ચિત્ત આવે. અને જે ગચ્છાધિપતિ પિતાના દુષ્ટ શિષ્યને ત્યાગ ન કરે તે તેને સંઘથી બહાર કરવો. ગુણ-દોષની પરીક્ષા કર્યા વિના શિષ્યોને દીક્ષા આપે તે તેનાથી જ પહેલું પ્રાયશ્ચિત્ત આવે. દીક્ષા આપ્યા પછી તેના દોનું જ્ઞાન થયા પછી પણ તેનો ત્યાગ ન કરે તે બીજું પ્રાયશ્ચિત આવે. કારણ કે જે ત્યાગ ન કરે તે સ્વછંદી બની જવાથી તેનામાં દોષ વધે. શિબે કુગુરુને ત્યાગ કરવો જોઈએ:– શિષ્ય પણ તેવા કુગુરુનો ત્યાગ કરે જોઈએ. શિષ્ય કુગુરુના અધિકારનો ત્યાગ કરીને અન્ય સુવિહિત ગરછમાં જઈને ઉપસંપદા સ્વીકારવી જોઈએ. ત્યાં સંયમનું ઉત્તમ રીતે પાલન કરવું જોઈએ. (ઉ. ૧ ગા. ૧૭૬) સાધકનું સુગુ-કુગુરુ સંબંધી કર્તવ્ય:-- પાંચમા આરામાં કુગુરુઓ ઘણું હોવાથી સૂક્ષમ રીતે બરાબર જોઈને=ઓળખીને પ્રવૃત્તિ કરવી, પણ ગભરાઈ ન જવું. અર્થાત્ સાધુઓમાં દો દેખાવાથી બધા જ આવા છે એમ વિચારીને ગુરુવંદનાદિ બંધ ન કરવું. તેમ ગતાનુગતિકપણે પણ ન વર્તવું. અર્થાત્ બધા લોકો જેને ગુરુ માને તેને આપણે પણ ગુરુ માનવા એમ વિચારીને ગમે તે ગુરુને વંદનાદિ ન કરવું. કારણ કે સમ્યગદષ્ટિ જીવ સારી રીતે પરીક્ષા કરીને (વંદનાદિ કરનાર હોય. (ઉ. ૧ ગા. ૧૭૯) Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૮ હમણાં પણ સૂત્રાનુસાર ક્રિયા છે:— જે કે હમણાં ઘણા વ્યવહાર સ્વમતિથી કલ્પેલા જ દેખાય છે, તે પણ સૂત્ર અને આચરણ અનુસાર ક્રિયા નાશ પામી નથી. કારણ કે અખ'ડિત પર પરામાં તે ક્રિયા પ્રત્યક્ષથી જ અખંડિત દેખાય છે. (ઉ. ૧. ગા. ૧૮૦) નિજ રા:— સાધુ કોઈ પણ ચેાગમાં અસંખ્ય ભવામાં ઉપાર્જન કરેલાં કર્યાં ખપાવે છે, પણ સ્વાધ્યાયમાં વિશેષ પ્રકારે ખપાવે છે. વૈયાવચ્ચમાં તેનાથી પણ વિશેષરૂપે ખપાવે છે. અનશનીની વૈયાવચ્ચમાં તેનાથી પણ વિશેષરૂપે ખપાવે છે. (ઉ. ૧ ગા. ૨૦૧) વ્યવહારનુ =ક્રિયાનું મહત્ત્વ:— વ્યવહાર એટલે સાધુના શુદ્ધ આચારે ક્રિયાઓ. ક્રિયામાં જ રત્નત્રયીના સમાવેશ થઈ જાય છે. તે આ રીતેઃ– ક્રિયાના એધ જ્ઞાન છે. ક્રિયાની રુચિ દર્શીન છે, ક્રિયા જ ચારિત્ર છે. વ્યવહાર ક્રિયારૂપ છે, અથવા સંપૂર્ણ વ્યવહારમાં સાક્ષાત્ પરંપરાએ બધા ય જ્ઞાનના અને ક્રિયાના ભેદાના સમાવેશ થઈ જાય છે. આથી વ્યવહારથી જ સગુણાની સપૂણતા સિદ્ધ થાય છે, અર્થાત્ સાધુ વ્યવહારથી જ સગુણસંપન્ન અને છે. (ઉ. ૨ ગા. ૧) સાવદ્ય પ્રતિસેવાના ત્યાગથી લાભઃ- કારણપ્રતિસેવા (=કારણસર દોષાનુ સેવન) પણ સાવદ્ય ઇષ્ટ નથી. જો કે અતિ આગાઢ કારણેામાં સાવદ્ય પણ કારણપ્રતિસેવા ઇષ્ટ છે, આમ છતાં તેના ત્યાગ કરવામાં દોષ નથી, (એટલું' જ નિડુ પણ લાભ થાય છે તે આ પ્રમાણે:-) ધર્માંમાં દૃઢતા થાય છે. વારવાર દોષસેવન થતું નથી અને નિર્દયતા આવતી નથી. (૩. ર્ગા. ૨૬) કયા સાધુને કયા યાગમાં જોડવા ?:— જે સાધુમાં જે શક્તિ હાય તેને તે શક્તિમાં જોડવા જોઇએ. તે આ પ્રમાણેઃ- જેનામાં ઉપકરણ મેળવવાની શક્તિ હાય તેને ઉપકરણ મેળવવાના કામમાં જોડવા જોઇએ. સૂત્રપાઠની શક્તિવાળાને સૂત્રપાઠમાં, અ ગદ્ગુણની શક્તિવાળાને અ ગ્રહણમાં, વારની શક્તિવાળાને વાદ કરવામાં, ધર્મકથાની શક્તિવાળાને ધર્મ કહેવામાં, ગ્લાનસેવામાં કુશળને ગ્લાનસેવામાં જોડવા જોઈ એ. આ પ્રમાણે કરવાથી જ ગચ્છની અને નિર્જરાની વૃદ્ધિ થાય છે. (ઉ. ૨ ગા. ૭૦) ગુરુપૂજાથી થતા લાભે:— આચાર્યની પૂજા કરવાથી પૂજક આગમ ઉપર બહુમાન કરે છે. કારણ કે તેમનામાં આગમ રહેલું છે. પૂજકને ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે, કારણ કે ભગવાનની તેવી આજ્ઞા છે કે સદા ગુરુની પૂજા કરવી જોઈ એ. જેએ ગુરુવિનયથી હજી ભાવિત નથી, તેએ પૂજકને ગુરુપૂજા કરતા જોઈને સ્થિર અને છે. વિનય કરવાથી નિર્જરા થાય છે. માનના નાશ થાય છે. પૂજકને પૂજાથી આ લાભા થાય છે. (ઉ. ૨ ગા. ૭૨) સંઘ (શ્રમસથ) કોને કહેવાય ? : - જે એકઠું કરે તે સંઘ. માતા-પિતા વગેરે સંસારીઓના સઘાતને (=સમૂહને) છેાડીને સયમસઘાતને પામીને જ્ઞાનચારિત્રના સઘાતને એકઠા કરે=પેાતાના આત્મામાં રાખે તે સ`ઘ છે. (ઉ. ૨ ગા. ૧૪૦) આછામાં ઓછા કેટલા સાધુ સાથે હોવા જોઈએ ? :- શેષકાળમાં ઓછામાં આછા પાંચ અને ચામાસામાં ઓછામાં ઓછા સાત સાધુએ સાથે હાવા જોઇએ. (ઉ. ૨ ગા. ૧૯૭) Page #33 -------------------------------------------------------------------------- ________________ વિષય ગુસ્તત્ત્વવિનિશ્ચયનો વિષયાનુક્રમ પ્રથમ ઉલ્લાસ ગાથા ૧ મંગલ અભિધેય પ્રજનાદિ. ૨-૧૦ ગુરુનું માહાભ્ય. ૧૧ ગુરુકુલવાસનું સમર્થન. ૧૨-૧૪ ભાવનિક્ષેપનું પ્રાધાન્ય અને તે માટે ભાવગુરુને સ્વીકાર. ૧૫ શુદ્ધ અને અશુદ્ધ ભાવગુરુના નામસ્થાપનાદિ અનુક્રમે શુદ્ધ અને અશુદ્ધ ભાવના કારણ. ૧૬ વ્યવહારથી ભાવગુરુના ગુણધિકપણાથી થાતાના શુભ ભાવની અધિકતા અને નિશ્ચયથી તેની અનિશ્ચિતતાનું પ્રદર્શન. ૧૭ વ્યવહાર અને નિશ્ચયની અપેક્ષાએ અનેક ગુરુઓની પૂજાને સ્વીકાર અને અસ્વીકાર. ૧૮–૩૪ કેવળનિશ્ચયવાદીનો પૂર્વપક્ષ : ૧૮-૧૯ ૧ કેવળનિશ્ચયવાદીએ કરેલ નિશ્ચયનું વ્યવસ્થાપન ૨૦ ૨ નિશ્ચય અને વ્યવહારનું અનુક્રમે શુદ્ધાશુદ્ધપણું. ૨૧ ૩ ભરત અને પ્રસન્નચન્દ્રરાજર્ષિના દષ્ટાન્ત દ્વારા વ્યવહારની નિરુપયોગિતાનું પ્રદર્શન. ૨૨ ૪ નિશ્ચયની પ્રાપ્ત કે અપ્રાપ્ત એમ ઉભય દશામાં વ્યવહારની નિરુપગિતા. ૨૩–૨૮ ૫ ચારિત્રના પાલનની અશક્યતા દ્વારા વ્યવહારની નિષ્ફળતાની સિદ્ધિ. ૨૩. ક. ચારિત્રના પાલનની અશકયતા હોવાથી તેના પક્ષપાતમાત્રની યુક્તતા. ૨૪. ખ. ગાંજ્ઞાભંગની અધિકતાને લીધે ચારિત્રના પાલનની અશકયતા. ૨૫-૨૬ ગ. એક પણ શીલાંગના ભંગથી અઢાર હજાર શીલાંગ૫ ચારિત્રને સવથા નાશ થતો હેઈ ચારિત્રના પાલનની અશકયતા અને મહાનિશીથમાં કહેલ મિશ્રાદષ્ટિપણની ઉપપત્તિ. ૨૭-૨૮. ઘ. ક્રમ વિના અર્થાત દેશવિરતિની પ્રાપ્તિ, પ્રતિમાઓનું પાલન આદિ ક્રમ વિના ચારિત્રને સ્વીકાર કરતા હોવાથી ચારિત્રના પાલનની અશકયતા. ૨૯-૩૦ ૬ લક્ષણયુક્ત વ્યવહર્તાના અભાવે વ્યવહારને અભાવ. વ્યવહારીનાં લક્ષણે. ૩૧-૩૩ ૭ સત્યવ્યવહારવિચ્છેદનાં કારણે. ક. સાંપ્રતકાલીન વ્યવહારની અનેકવિધતા. ખ. વર્તમાન કાળમાં ચારિત્રની શુદ્ધિને અભાવ. ગ. વર્તમાન કાળમાં પ્રાયશ્ચિત્ત વિચ્છેદ. ઘ. વર્તમાન કાળમાં નિર્યાપકનો વિચ્છેદ. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૩૪ ૮ નિશ્ચયવાદનો ફલિતાર્થ, દર્શનજ્ઞાનપ વર્તમાન શાસન-તીર્થ. ૩૫ નિશ્ચયવાદીનો ઉપસંહાર અને સિદ્ધાન્તીની પ્રતિજ્ઞા ૩૬-૨૦૬ સિદ્ધાન્તીનો ઉત્તરપક્ષ. ૩૬-૫૫ ૧ કેવળનિશ્ચયવાદીની નિશ્ચયવિષયક માન્યતામાં દૂષણ. ૩૬-૩૭ વ્યવહાર વિના નિશ્ચયનો અભાવ. ૩૮-૪૩ શુદ્ધ નિશ્ચયનું સ્વરૂપ. ૪૪-૪૫ પોતપોતાના વિષયમાં નિશ્ચય અને વ્યવહારની એકસરખી શુદ્ધતા. ૪૬-૫૦ કેવળ નિશ્ચયની શુદ્ધતાને નિષેધ અને વ્યવહારની શુદ્ધતા માટે પક્ષપાત. (બુદ્ધિને આશ્રયીને શિષ્યના ત્રણ પ્રકાર.) ૫૧ વ્યવહાર અને નિશ્ચયની સમાનતા. પર પ્રમાણ, નય અને દુર્નયની વ્યાખ્યા. ટીકામાં–મલયગિરિકૃતિ પ્રમાણુ-નયની વ્યાખ્યા. દિગમ્બરાચાર્યાય પ્રમાણ-નયવિષયક વ્યાખ્યા અને તેની સમાચના. પ૩–૫૫ કેવળનિશ્ચયના બળવાનપણાને નિષેધ. ૫૬-૫૭ ૨ નિશ્ચયની જેમ વ્યવહારની ઉત્તરોત્તર શુદ્ધતા. ૫૮-૬૪ ૩ ભરતાદિના દષ્ટાન્ત દ્વારા બતાવેલ વ્યવહારની નિષ્ફળતાને નિરાસ. ૬૫–૭૭ ૪ નિશ્ચયની પ્રાપ્ત અને અપ્રાપ્ત એમ બન્ને દશામાં વ્યવહારની ઉપચો ગિતાનું સમર્થન ૧૭૮-૧૫૧ ૫ ચારિત્રના પાલનની અશક્યતાના નિરાસ દ્વારા વ્યવહારની સિદ્ધિ. ૭૮-૭૯ ક. ચારિત્રના પાલનની અશક્યતા બતાવી તેના પક્ષપાતમાત્રની યુક્તતા માનનારને પ્રત્યુત્તર. ૮૦-૧૨૭ ખ. ગચ્છાશાભંગની અધિકતાને લીધે ચારિત્રના પાલનની અશકયતાનું સમર્થન કરનારને ઉત્તર. ૮૧–૯૨ મૂલગુણ અને ઉત્તરગુણમાં પ્રમાદવશ અતિચારો લાગવા છતાં ભાવવિશુદ્ધિથી દોષાભાવ માનેલે હાઈ નદકે પ્રતિપાદન કરેલ સંયમના પાલનની અશક્યતાનો અને તેના અભાવને નિષેધ, તથા તે ઉપર વ્યવહારભાષ્યની સાક્ષી. ૯૩ મશક, ગાડ, મંડપ–સર્ષ પ આદિનાં દષ્ટાન્તા દ્વારા મૂલગુણ અને ઉત્તરગુણવિષયક પ્રતિસેવનથી થતા ચારિત્રના નાશના તારતમ્યનું પ્રદર્શન. ૯૪ ઉત્તરગુણે. ૯૫–૯૯ અસંયમસ્થાને અને તેની ઉ૫ત્તિનાં કારણે. ૧૦૦-૮ છેદપ્રાયશ્ચિત્ત પર્યંત ચારિત્રનું અખંડપણું. તે માટે આક્ષેપ પરિહાર તથા શકરાકૂટનું દષ્ટાન્ત. ૧૦૯–૧૨ મૂલગુણ તથા ઉત્તરગુણની વિરાધના દ્વારા તત્કાલ અને લાંબે કાળે થતી ચારિત્રની વિરાધનાનું શકરા, ઘાસ, સષ, ગાડું, મંડપ, વસ્ત્ર આદિ દષ્ટાન્તો દ્વારા પ્રદર્શન. ૧૧૩-૨૭ અવન્દનીય પાર્શ્વસ્થાદિનાં લક્ષણો, તથા સામ્પ્રતકાલીન સાધુઓમાં વક્ર અને જડપણું હોવા છતાં પણ ગીતાર્થગનિશ્રિત હોઈ ચારિત્રના પાલનની યોગ્યતા અને તે કારણે ચારિત્રને સદ્ભાવ. ૧૨૮-૪૫ ગ. નદકે જે એમ કહ્યું છે કે “એક પણ શીલાંગની વિરાધનાથી ચારિત્રને સર્વથા નાશ થતું હોવાથી તેના પાલનની અશકયતા છે. તેને પરિવાર, " Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪–૪૫ સંયમણિરૂપણ. ૧૪૬-૫૧ ઇ. ‘ક્રમ વિના અર્થાત દેશવિરતિની પ્રાપ્તિ, પ્રતિમાઓનું પાલન આદિ ક્રમ વિના ચારિત્રને સવીકાર કરાય છે માટે ચારિત્રના પાલનની અશકયતા છે એમ કહેનાર નદકને પ્રત્યુત્તર. ૧૫૨–૭૯ ૬ લક્ષણયુક્ત વ્યવહર્તા સદ્દગુરુના અભાવ દ્વારા બતાવેલ વ્યવહારના અભાવનું વ્યવહારભાળ્યોક્ત દૃષ્ટાન્ત દ્વારા પ્રતિવિધાન. ૧૮૦ -૨૦૧ ૭ નદકે નિવેદન કરેલ સત્યવ્યવહારવિચછેદનાં કારણેનું પ્રતિવિધાન. ૧૮૦ ક. સાંપ્રતકાલીન વ્યવહારની અનેકવિધતાને લક્ષ્યમાં રાખી “સત્ય વ્યવહારને સર્વથા વિરછેદ થયે છે એમ માનનારને ઉત્તર. ૧૮૧ અ. વર્તમાનકાળમાં ચારિત્રની શુદ્ધિનો અભાવ છે” એમ કહેનારને પ્રત્યુત્તર, ૧૮૨-૩ ૦ ૦ ગ. વર્તમાન કાળમાં પ્રાયશ્ચિત્તની પરિપાટીને વિચ્છેદ થયા છે એમ કહેનારને ઉત્તર. ૨૦૧ ઘ. નિર્યાપક વિચ્છેદ માનનારને પ્રત્યુત્તર. ૨૦૨–૬ ૮ દર્શનજ્ઞાનરૂપ તીર્થ માનનારને દોષાપત્તિ. ૨૭-૮ સિદ્ધાન્તીને ઉપસંહાર. વ્યવહારની સિદ્ધિ અને તેના શ્રદ્ધાનને ઉપદેશ. દ્વિતીય ઉલ્લાસ ૧ ગુરુનું લક્ષણે. વ્યવહારને જાણનાર, તેની પ્રરૂપણ કરનાર અને તેનું પાલન કરનાર એ જ સદ્ગુરુ. ૨ વ્યવહારની પ્રરૂપણામાં આવશ્યકીય વ્યવહારી અને વ્યવહર્તવ્ય એ બે અંગને નિદેશ. ૩-૫૬ વ્યવહારકરૂપણ. ૩ વ્યવહારપદનું નિરુક્ત અને નિક્ષેપો. ૪ વ્યવહારના પાંચ ભેદ અને નામે. ૫–૧૧ આગમવ્યવહારની પ્રરૂપણ, તેના ભેદ અને અધિકારી. ૧૨ શ્રુતવ્યવહારનું વર્ણન. ૧૩-૨૬ આજ્ઞાવ્યવહારનું વર્ણન. દપના દશ પ્રકારે. કલ્પના ચોવીસ ભેદ, દર્પ–કલ્પયંત્રરચનાને વિધિ અને તેની સ્થાપના, તથા તેના ભેદોની સંખ્યા. ૨૭–૩૧ ધારણાવ્યવહારનું ૩૨–૫૪ જીતવ્યવહારનું સ્વરૂ૫. છતવ્યવહારની પ્રવૃત્તિ માટે નાદના-પ્રતિદના. જબૂસ્વામી સાથે યુરિછન્ન ભા. ચતુર્દશ પૂર્વધર સાથે વ્યછિન ભાવ. કેણ કયા વ્યવહારથી વ્યવહાર કરે ? છતવ્યવહારની પ્રવૃત્તિ કયારે ? સાવદ્ય અને અસાવદ્ય એમ છતવ્યવહારના બે પ્રકાર. R : S Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૫૫-૫૬ પાંચ પ્રકારના વ્યવહાર પૈકી કયા સૂત્રાત્મક, પૈા અર્થાત્મક અને ક્યા ઉભયાત્મક અને વિવેક. ૫૭ વ્યવહારપ્રરૂપણાના ઉપસ'હાર અને વ્યવહારીના વનના પ્રારંભ. ૫૮-૧૬૪ વ્યવહારીપ્રરૂપણા. ૫૮-૬૦ વ્યવહારિપદના નિક્ષેપેા. ૬૧-૬૩ લેાકેાત્તરભાત્રવ્યવહારીના ગુણા. ૬૪-૮૫ લત્તરભાવવ્યવહારીને સૂત્રાજ્ઞાતૃત્વરૂપ મુખ્ય ગુણુ. ૬૯ સૂત્રા નહિ જાણનારને ગુચ્છાનુજ્ઞાને નિષેધ. ટીકામાં—તેવાને ગચ્છાનુજ્ઞા કરનારને તેમજ તેવા ગુચ્છાનુજ્ઞા ધારનારને પ્રાયશ્ચિત્ત. ૭૦-૭૧ વ્યવહારીતા દ્રવ્ય ભાવપરિવાર. ૭ર--૭પ કેવળ નિરાથે ગણુધારણ કરનારને પણ લેાકાએ કરેલ પૂઘ્ન-બહુમાનાદિ સ્વીકારવાની અનુજ્ઞા. ૭૬-૮૫ નિઃશક્તિપણે સૂત્રાજ્ઞાતાનું જ ભાવ વ્યવહારિપણું. ૨૬-૮૮ સૂત્રાજ્ઞાતા પણ મધ્યસ્થ હાય માયામૃષાવાદી. ૮૯-૯૨ વ્યવહારકર્તા સૂત્રાજ્ઞ હાવા છતાં માયામૃષાવાદી હાય તા કાર્યાકાના વ્યવહારને કેવી રીતે બગાડે છે તે ઉપર કાઈ આચાર્ય નું દૃષ્ટાંત, ૧૩-૯૬ વ્યવહારનને, સંઘસમવાય મળ્યેા હાય ત્યાં, ફરજિયાત હાજર રહેવાની આજ્ઞા, હાજર ન રહે તા પ્રાયશ્ચિત્ત. ૨૭-૯૯ અન્યાયકારી દુર્વ્યવહારીને ક્ષેાભ પમાડવા માટે તેના દુર્વ્યવહારની માર્મિક સંજ્ઞાઓ. તો જ ભાવવ્યવહારી, નહિ કે ૧૦૦-૭ દુર્વ્યવહારીના ચથાયેાગ્ય પદવી અપહાર આદિ નિગ્રહના પ્રકારો અને તેને અ`ગે આક્ષેપપરિહાર. ૧૦૮-૩૧ પ્રમળ દુર્વ્યવહારીની પદવીનેા અપહાર કરતી વેળાએ તેના પક્ષ તેડવા માટે નિપુણ વ્યવહારજ્ઞની વચનયુક્તિ. ૧૩૨–૧૩૯ ૬ વહારીના નિગ્રહ કરવા પહેલાં તેને લાવીને પૂછગાછ કરવાની તેમ જ શાંતિપૂર્વક તેનું કથન સાંભળવાની વ્યવહારકર્તાની ફરજ. ૧૪૦-૪૪ સંઘશબ્દની યથાર્થ વ્યુત્પત્તિ અને તદ્વિપરીતના સંઘપણાને નિષેધ. ૧૪૫ વ્યવહર્તાની મર્યાદા. ૧૪૬-૪૭ વ્યવહાઁના પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે ભેદો. ૧૪૮–૫૭ તગરાનગરીમાં વસતા એક આચાર્યના સેાળ શિષ્યા પૈકી આઠ અપ્રશસ્ત-દુર્વ્યવહારી શિષ્યાનાં તેમના વ્યવહાર ઉપરથી કલ્પી લીધેલાં નામા, તેમનાં લક્ષણા અને તેમને થતુ નુકસાન. Page #37 -------------------------------------------------------------------------- ________________ * ૧૫૮-૬૦ ઉપર્યુક્ત આચાર્યના જ આઠ પ્રશસ્ત ભાવવ્યવહારી શિષ્યનાં નામ અને તેમને તે લાભ. ૧૬૧ લોકેત્તર ભાવવ્યવહારીનું યથાવસ્થિત લક્ષણ. ૧૬૨-૬૪ સંવિગ્નપાક્ષિકના પણ લેકોત્તરભાવવ્યવહારિપણાનું સમર્થન. ૧૬૫ વ્યવહારિપ્રરૂપણાનો ઉપસંહાર અને વ્યવહર્તવ્યપ્રરૂપણને પ્રારંભ. ૧૬૬-૩૩૪ વ્યવહdયપ્રરૂપણું. ૧૬૬-૬૯ વ્યવહdવ્યપદને નિક્ષેપ, લોકોત્તરભાવવ્યવહત્તવ્યના ગુણે અને તેની ચતુર્ભ"ગી. ૧૭૦ લત્તરભાવવ્યવહર્તવ્યના આભવત્ અને પ્રાયશ્ચિત્ત એમ બે પ્રકાર. ૧૭૧ આભવતુભાવવ્યવહસ્તવ્યના પાંચ ભેદે. • ૧૭૨-૮૧ ક્ષેત્રાભવદ્દનું સ્વરૂપ અને મર્યાદા. ૧૮૨-૨૪૩ વત્તમાનકાળની ક્ષેત્રાભવદમર્યાદા. ૨૪૪–૫૬ શ્રુતાભવદ્દનું વર્ણન. ૨૫૭-૬૧ સુખદુઃખાભવ૬નું વર્ણન. ૨૬૨-૬૬ માર્ગોભવનું વર્ણન. ૨૬૭-૭૦ વિનયાભવદ્દનું વર્ણન. ૨૭૧ આભવવ્યવહર્તવ્યને ઉપસંહાર પ્રાયશ્ચિત્તવ્યવહર્તવ્યને પ્રારંભ. ૨૭૨ પ્રાયશ્ચિત્તના નિક્ષેપ. ૨૭૩–૭૬ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવપ્રાયશ્ચિત્તનું સ્વરૂપ. ર૭૯-૯૧ કાલપ્રાયશ્ચિત્તનું વિસ્તૃત વર્ણન, તેના ૮૧ ભેદો, તેનું યંત્ર અને પ્રાયશ્ચિત્ત દેવાના પ્રકાર. ર૯૨-૯૩ તપ અને કાળને આશ્રયીને પ્રાયશ્ચિત્તના ગુરુ લઘુ ભેદો. ૨૯૪ પ્રાયશ્ચિત્તાપણાના પાંચ પ્રકાર અને તેનું સ્વરૂપ, ૨૫-૯ પ્રાયશ્ચિત્તના અધિકારી પુરુષોના પ્રકાર. ૩૦૦ પ્રાયશ્ચિત્ત આપવાને વિધિ. ૩૦૧–૧૦ વ્યવહારયત્નરચનાને વિધિ અને યત્ન. ૩૧૧ તકલ્પયન્ચરચનાન વિધિ, અને યત્ન તથા પ્રાયશ્ચિત્તના નામ-લિપિ -- આપત્તિ આદિનું યત્ન. ૩૧૨-૨૭ પ્રાયશ્ચિત્તદાનને અંગે નેદના પ્રતિનેદના. ૩૨૮-૩૪ પ્રાયશ્ચિત્ત લેનારની ગ્યતા, પ્રતિસેવાની વિચિત્રતા અને પરિણામની વિભિન્નતાને આશ્રયીને પ્રાયશ્ચિત્તની વિચિત્રતા. ૩૩૯ વ્યવહારવિષયક વક્તવ્યની પરિસમાપ્તિ. ૩૩-૪૩ વ્યવહારવાન સુગુરુના માહાસ્યકથન દ્વારા વ્યવહારના આદરને ઉપદેશ. Page #38 -------------------------------------------------------------------------- ________________ do w ૦ o એવંદભૂત द्विबद्ध શુદ્ધિપત્રક [કઈ કઈ સ્થળે માત્રા, રેફ, અનુસ્વાર, અલ્પવિરામ, પૂર્ણવિરામ વગેરે ઊઠ્યા ન હોય કે બરાબર ઊઠ્યા ન હોય તે અશુદ્ધિઓ આ શુદ્ધિપત્રકમાં લીધી નથી. તે અશુદ્ધિઓ વાંચકોએ સ્વયં સુધારી લેવી.] પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ ૮ ૧૯ મુક્ત યુક્ત ૫૪ ૧૩ યોગપદ્ય યોગપદ્ય નિર્ણય છે નિર્ણય કર્યો છે. ૫૮ ૨ નો જીવને નોજીવને अत्रैवोपयुक्त અત્રેવોવવુt. • ૫૮ ૨૦ અભિપ્રાય અભિપ્રાય. ભાવનિપે ભાવનિક્ષેપ પ૯ ૨૪ બતાવે બોલે ૧૨ ૧૦ गुणभूइह गुणभूइटे સંપૂર્ણ વસ્તુને વસ્તુને સંપૂર્ણ ૧૮ ૧૩ -નયમુત- - શ્રુત૨૦ ૨૧ -समुञ्चये -समुच्चये ૬૦ ૧૯. એવભૂતને ૨૧ ૨ प्रमादता प्रमादतो ૬૦ ૨૧ એવં ભૂત એવભૂતને ૨૨ ૮ नामङ्खयेय- –ના સય द्विर्बद्ध ૨૩ ૩૨ અભિગૃહીત અભિગ્રહિત ૬૨ ૯ અવિચ્છેદક ભેદના અવછેદકભેદના ૨૪ ૨૭ व्यवहर्तदौं- व्यवहर्तुदी ૬૨ ૧૦ અવહેદક ભેદને અવછેદકભેદને ૨૫ ૨૯ दवसम्मत्त दढसम्मत्त ૬૬ ૨૫ अमिलावणं अभिलावेणं ૨૬ ૧૦ સિદ્ધી– सिद्धी, से ૬૭ ૨ निश्चयवद्व्यव- निश्चयवद् व्यवआणाभंगे आणाभंगो ૬૭ ૧૩ ચાવત થાવત ૩૧ ૧૮ લે છે” એ પદો પછી “માટે બાહ્ય શુકલ શુકલ ક્રિયામાં આળસ ન કરવી જોઈએ? સંબંધી સંબંધી) એમ ઉમેરવું. “તો જ કાર્ય કરી શકે.” એ : ૩૧ ૧૯ તાપર, અવશ્ય તત્પર શબ્દો પછી નીચે મુજબ ૩૪ ૩ “આમ નિશ્ચયથી આમ “નિશ્ચયથી વાંચવું – ૪૧ ૧૦ નયમેને નયભેદોને અવિવેકના (=કાર્યકારણ સંબંધી ૪૧ ૩૦ એટલ એટલે અજ્ઞાનતાના) કારણે વ્યભિચારનું ૪૨ ૧૦ હેવાથી હોય તો દર્શન થાય કારણ ન હોવા છતાં ૪૩ ૨૧ છે, નિશ્ચય નહીં છે નિશ્ચય નહીં, કાર્ય થયું અને કારણ હોવા છતાં ૪૫ ૧૨ -તદુપવાર કાર્ય ન થયું એવો દોષ -કુપવારા૪૫ ૧૩ -कमेण -क्रमेण ૭૦ ૧૧ અર્થાત અર્થાત તેમને ૪૬ ૧૧ fä : ૭૦ ૧૯ प्रतिबन्धा- પ્રતિમા– ૪૬ ૩૦ यस्त्वेक वस्त्वेक ૭૦ ૨૨ बुद्धा मुत्ति बुद्धामुत्ति ૭૧ ૧૧ જાણતાં વાક્યરચના જાણતા વાયરચનાને , એ બે ૭૨ ૨૮ સૂર્યને સૂર્યનું ૭૩ ૧૪ કુંભકાર કુંભકારના અરોપા આરોપ ૭૪ ૧૫ જુગુપ્સા પાપ જુગુસા 'પ૩ ૧૫ સકલદેશ સકલાદેશ : ૭૪ ૨૫ એવી S 6, कि ૫૦ એવી) Page #39 -------------------------------------------------------------------------- ________________ - ૭૫ ge ૭૯ ८ *?* pe ૮૫ કર ટ્ર ૧૦૪ २४ ૧૦૫ ૩ પાપ કર્મ ના ઉદયથી પરિણામ. આધક ૧૦૫ ર ૧૦૭ २७ * ૧ ૦૯ ૨૫ : ૧૧૧ ૨૬ પ્રાયશ્ચિત્તથી ભાવથી લાગેલા અતિચારાને ૮૯ ' ૯૧ ૨૦ ૯૬ ૧૦ ૯૬ ૨૭ ૯૬ ૨૮ દ ૩૦ પ્રાયશ્ચિત્ત છેલ્લી ચાર લાઈને નીચે મુજબ વાંચવી :પ્રશ્ન :- આ પ્રમાણે ( =અસ યમસ્થાનને અપ્રશસ્ત સયમસ્થાન એવા અં કરવાથી ) અપ્રશસ્ત સયંમસ્થાનથી મૂલ પ્રાયશ્ચિત્ત જ નહિ ઘટી શકે. કારણ કે મૂલ પ્રાયશ્ચિત્ત અસ વમસ્થાનથી=સંચમના અભાવથી આવે, સૌંચમસ્થાનથી નહિ. તથી અપ્રશસ્ત સયમસ્થાન અપ્રશસ્ત અસ યમસ્થાનના એવા અથ કેવી રીતે ઘટે भवात अठठेव તારતમ્યમૂલ પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત 31 पुरुषरत કર્યા પાપ કર્મ ના ઉદય થવા છતાં (વિશુદ્ધ) પરિણામ. અધિક વસ લેવી સૈન્યનું પ્રાયશ્ચિત્ત લાગેલા અતિ ચારાના ભાવથી द्रव्यभावमेदाद् पार्श्वस्थदीनां भवति अट्ठेब ૨૨ ૧૦૦ ૧૦૦ ૨૯ ૧૦૧ ૨૬ ૧૦૨ ૨૬ પશ્ચાત્તાપ ૧૦૩ માનસિક પશ્ચાત્તાપ ૧૭-૧૮ એ બે લાઈને નીચે મુજબ વાંચવી : સ્પષ્ટ જણાય છે. ઉત્તરગુણ પ્રતિસેવી અશુદ્ધગ્રહણુ આદિને બંધ ન કરવાથી = અશુદ્ધગ્રહણ આદિના પરિણામ ન અટકવાથી ઘણો દાષા ભેગા થવાથી ચારિત્રથી ભ્રષ્ટ ગયા તારતમ્ય મૂલ પ્રાયશ્ચિત્ત પ્રાયશ્ચિત્ત પ્રાયશ્ચિત્તથી કાઈ पुरुषस्तं કર્યાં. ગયેા. વસ્ત્ર કરવી સૈન્યના ૩૫ द्रव्यभावभेदाद् पार्श्वस्थादीनां ૧૧૨ ૨૦ સાધુ ૧૧૮ ૧૯ ના ૧૧૯ ૧૭ એકાંતે ભગવાનના ભગવાનના વચનમાં असख्येयो ? असङ्ख्याभदति તિ. ના. ૧૨૩ હ ૧૨૪ ૧૬ ૧૩૨ ૧૫ ૧૩૨ ૨૩ ૧૩૫ ૧૨ ૧૪૪ ૧૦ ગુરુએ.માં ૧૪૬ ૨૫ પ્રાયશ્ચત્ત ૧૪૯ સંસારના ૧૪૯ ૧૮ ૧૫૦ ८ ૬૫૬ ૧૫૭ ૧૮ ૧૬૨ ર ૧૬૨ ૨૬ ૧૬૩ ૧૪ ૧૬૩ ૧૫ ૧૬૩ २७ ૧૬ ૬ ૨૬ ཆ་ ૧૭૧ २७ ૧૭૩ ૯ ૧૭૬ ૯ ૧૭૮ ૨૪ ૧૭૯ * ૧૮૦ ૨૮ ૧૮૨ ૨ ૧૮૨ ૧૧ ૧૮૨ ૧૩ ૧૮૨ ૧૫ ૧૮૨ ૨૧ ૧૮૩ રર ૧૮૩ ૨૫ નાશ, સૂત્રમાં પહેલા શરીર મળ્યા ज्लानादीनां किञ्चिद्ददति એકે અનશન પરિણામથી પરિણામથી સમાધિ રહે. કારણ કે चानुपयुक्तः અને કારણ પરિણામથી चालोचनाद्रव्य-वेच्छेति લેવા च त्रिविधा, | आलोचये આવા સાધુ તા, અને કરું છું. વચનમાં એકાંતે असङ्ख्येय भवति નિ. ના નાશ ‘સૂત્રમાં ગુરુએમાં પ્રાયશ્ચિત્ત સંસારનાં પહેલાં શરીરને બળ્યા ग्लानादीनां किञ्चिद्ददति એક અશન પરિમાણથી પરિમાણુથી સમાધિ રહે વળી चानुपयुक्तः । અને તેના દ્વારા કારણભૂત પરિમાણથી चालोचना द्रव्य-वेच्छेति કરવા च, त्रिविधा आलोचयेत् नामष्टादशानामपि नामष्टादशानामपि સેવીશ એમ જે અતિયારે વિચાર્યો જે સેવીશ. હાય, કે ક” એમ સમજીને કરવું. Page #40 -------------------------------------------------------------------------- ________________ દીધું. ૨૯૦ सूत्रं ૧૮૮ ૧૭ સંક્ષેપ સંક્ષેપમાં - ર૭૬ ૨૪ “સદ્ગા’ રિ ‘સદ્ધાળત્તિ ૧૯૩ ૫ કરો . કરો ઈત્યાદિ. ૨૭૮ ૨૨ તેનું તેનું ત્યાં રહેલા ૧૯૫ ૧૬ રેસિંગ देसहिंडगो એનું ૧૯૬ ૨ ઉદ્ધત ઉધૃત ૨૮ ૦ ૧૭ રહેનારા રહેલા ૧૯૬ ૨ છેદશ્રતના છેદભુતના ૨૮૨ ૨ અપરિપાટી અપરિઘાટી. ૨૦૨ ૨૩ ઉત્ક્રામને ઉક્રમને ૨૮૨ દીધું ૨૦૨ ૨૮ વગેરેથી વગેરે કરવાથી २८२ १४ असमत्ता जायाणं असमत्ताजायाणं ૨૦૫ ૭ सवरपि सर्वैरपि ૨૮૪ ૧૦ સાંકળી સાંકડી ૨૦૬ ૨૬ विश्वासानङ्गत्वात्- विश्वासानङ्गत्वात् , ૨૮૫ ૨૭ પ્રકો પ્રશ્નો ૨૦૮ ૨૫ છે. છે માટે. ૨૮૬ ૩ સ્નાત્ર નિમિત્તે સ્નાત્ર નિમિતે, ૨૦૮ ૩૨ અને આજ્ઞા અને ધારણાથી આજ્ઞા ૨૯૦ ૭ -न्यबीते न्यधीते ૨૧૦ ૮ विवादभङ्ग विवादभने ૨૯૦ ૨૦ वादशास्त्राणि वादशास्त्राणि ૨૧૪ ૧૭ શ્રતધરોને શ્રુતધરોને ભૂમિકા :૨૧૫ [ ભૂમિકા :आचार्यास्तस्य आचा स्तस्य ૨૯૩ ૨૯ ગAતાર્થ वाचनाचायः वाचनाचार्यः ૨૧૫ ૧૬ શ્રતાથ: ૨૧૫ ૨૨ ત્રાળ त्रीणि ૨૯૫ ૮ સૂત્ર ૨૧૯ ૨૩ સમાન છે સમાન છે, ૩૦૨ ૧૬ પુરાની इदानीं ૨૨૩ एतदेवव चनान्तरेण एतदेव वचनान्तरेण ૩૦૩ ૧૫ દીક્ષા જે દીક્ષા ૨૨૩ ૩૦ अविशिष्टस्या- अवशिष्टस्या ૩૦૫ ૯ સાધુઓ અને સાધુઓએ અને ૨૨૪ ૩ -परिआएस मणे -परिआए समणे સાવીએ સાધ્વીઓએ ૨૨૪ ૧૩ નિશ્ચતબોધ નિશ્ચિત ૩૦૭ ૯ પરસ્ત્રી સ્ત્રી ૩૧૪ ૧૦ આપે આપે, ૨૨૫ ૧૬ સારૂપિક ૩૧૫ સારૂપિક કે ૩ ૨૨૬ વર્તન વર્તના ૩ ૨૩૪ ૧૨ गणद्ध गिद्ध ૩૧૭ ૧૧ -મવ વ્યવહાર– –મવષ્યવહાર૨૩૪ ૨૩ હે ? અહે ! [આ પ્રમ ૩૨૪ ૬ ૮ખ્યાં लभ्या ણે બધે સુધારવું.] ૩૨૪ [૧૮-૧૯ એ બે ( બ્લેક ટાઈપવાળી) ૨૩૯ ૫ ઈએલ મધુર છેલ સાધુ વગેરે લાઈનો પ્રારંભની છ લાઈને પછી મધુર (૦ર૬૯ મી ગાથાના અનુવાદ પહેલાં ) . ૨૪૭ ૧૨ કે સંધ કે સંધ એવા સમજવી. અર્થાત એ બે લાઈને ૨૬૯ મી ૨૫૧ ૧૯ કરે ગાથાની અવેતરણિકા છે.] ૨૫૨ ૧૯ થશે.. - ૨ ક્ષેત્રવિષ क्षेत्रविषयं ૨૫૪ ૧૪ અન્યના પ્રશ્નને અન્યને પ્રશ્ન અને ૩૨૭ ૧૯ નિષ્ણાંત નિષ્કાંત ૨૫૫ ૨૪ नोदीरयान्त नोदीरयन्ति ૩૨૮ છેલ્લી દિશા विधा ૨૫૫ ૨૫ પકવનું પકવનું ૩૪૪ ૧૪ પરેએ ફેં, વરિચાર્ડ, ૨૫૫ ૨૬ રિથર સ્થિર ૩૫૧ યંત્રમાં કુછ T૬૦ ૨૫૬ ૧૨ બેલાવ્યો બોલાવ્યા ૩૫૧ યંત્રમાં 10 गुरु० ૨૬૩ ૩૦ ૩૫૧ યંત્રમાં કgo लघु० ૨૬૬ ૨૬ મધ્યસ્થ કારણ કે મધ્યસ્થ ૩૫૯ ર૯ સેવે (કય માનીને) • ૨૬૮ ૨૨ નિન્ના થાં निष्पन्नायां સેવે पार्श्व ૩૨૬ Page #41 -------------------------------------------------------------------------- ________________ धरणेन्द्रपद्मावतीसंपूजिताय ॐ ह्रीँ श्री A श्री शंखेश्वर पार्श्वनाथाय नमः श्री दान- प्रेम - हीरसूरिगुरुभ्यो नमः ऐं नमः ॥ महोपाध्याय - श्रीमद् - यशोविजयगणिविरचितस्वोपज्ञवृत्तियुतः गुरुतत्त्वविनिश्चयः । ऐन्द्रश्रेणितं नत्वा जिनं स्याद्वाददेशिनम् । स्वोपज्ञं विवृणोम्येनं, गुरुतत्त्वविनिश्चयम् ॥१॥ इह हि "सकलोऽपि शुभारम्भो गुर्वायत्तः" इत्यस्य प्रकरणस्यारम्भः, तत्रेयं प्रथमगाथा - पासजिणिंद, संखेसरसंठियं हिअट्ठा, गुरुतत्तविणिच्छयं वुच्छं ॥१॥ महाभागं । पणमिय अत्तट्ठीण 'पणमिय'त्ति । अहं 'गुरुतत्त्वविनिश्चयं ' गुरुतत्त्वस्य विनिश्चयो यस्मादेतादृशमुपदेशं वक्ष्ये इति प्रतिज्ञा, अनया च शिष्यावधानं कृतं भवति । प्रयोजनमाह – ' आत्मार्थिनां ' मोक्षैकाकाङ्क्षावतां हितार्थम् भवति खल्वस्मादुपदेशात्तत्त्वज्ञानावाप्तिमिथ्याज्ञाननिवृत्तिद्वाराऽऽत्मार्थिनां हितम् । वक्ष्ये इत्युत्तरक्रियायाः पूर्वक्रिया सापेक्षत्वात्तामाह--' प्रणम्य ' कायवाङ्मनोभिर्नत्वा, कं पार्श्वजिनेन्द्रम्, किंभूतं ? शङ्खेश्वरसंस्थितम् पुनः किंभूतं ? ' महाभागं ' निरुपमप्रभावम् । अत्र च भगवतश्चत्वारो मूलातिशयाः सूचिताः, तथाहि-- जिनेन्द्रपदे नापायापगमातिशयः सूचितः, जयन्ति रागादिशत्रूनिति जिनास्तेष्विन्द्र इति व्युत्पत्तेः रागादिवैरिनिर्मूलनेनैव तत्त्वतोऽपायापगमसिद्धेः । शङ्खश्वरसंस्थितमित्यनेन पूजातिशयः, शतेश्वरावस्थितप्रभुप्रतिमायाः प्रत्यक्षत एव जगज्जनकृतपूजाप्रकर्षोपलम्भात् । अथवा जिनेन्द्रपदेनैव पूजातिशयः, जगत्पूज्यानामपि जिनानामिन्द्रत्वेन भगवतः परमपूज्यत्वव्यवस्थितेः । शङ्खश्वरसंस्थितमित्यनेन चापायापगमातिशयः, जरासिन्धुप्रयुक्त यादवजराकप्रकरापहारकरणेनैव भगवत्प्रतिमायाः शङ्खश्वरपुरे व्यवस्थापनात् । महाभागविशेषणेन च ज्ञानवचनातिशयौ, लोकालोकावलोकनक्षम केवला लोकसर्व सन्देह सन्दोह निराकरणक्षमतत्त्वप्रतिपादकवचनगुणाभ्यामेव निरुपम प्रभावत्वाभिधानात् । अथवा महाभागपदेनैवावृत्त्या चत्वारोऽतिशया लभ्यन्ते, तथाहि---मशब्देन मान उच्यते “मो मन्त्रे मन्दिरे माने” इति वचनात् तं सकलापायमूलभूतं हन्तीति महा, आभां - परमपूज्यतालक्षणां शोभां गच्छतीत्याभागः ततो विशेषणसमास इत्यपाया૧. વિશ્વશ ભુકૃત એકાક્ષર નામમાલા શ્લોક ૯ , Page #42 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते vમપૂજાવિરા ચેતે ! મનં મા-જ્ઞાન, નશ્ચ-વનં, “તુ પારિ પર્વે શસક્રીયોપિ'' રૂત્તિ वचनात् , महान्तौ भागौ यस्य स तथा तमिति ज्ञानवचनातिशयाविति । इत्थं चतुरतिशयोपेतस्य समुचितेष्टदेवतारूपस्य श्रीशङ्केश्वरपार्श्वनाथस्य नमस्काररूपं मङ्गलमाचरितम् , ततश्च विनध्वंसः शिष्टाचारश्चानुपालितो भवति । एतदुपनिबन्धाच्चानुषङ्गतः श्रोतृणामपि मङ्गलसिद्धिरिति ।। १ ।। ટીકાનું મંગલાચરણ-સ્યાદ્વાદના ઉપદેશક અને ઇન્દ્રોની શ્રેણિઓથી નમસ્કાર કરાયેલા જિનને નમીને મારા રચેલા આ ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથનું વિવરણ કરું છું. મૂળગ્રંથનું મંગલાચરણ ---- જૈન શાસનમાં સઘળાં શુભ કાર્યોને આરંભ ગુરુને આધીન છે. આથી આ (ગુરુત વિનિશ્ચય) પ્રકરણને આરંભ કરવામાં આવે છે. ૪. તેમાં પહેલી ગાથા આ છે – (૧) શંખેશ્વર ગામમાં બિરાજમાન નિરુપમ પ્રભાવવંત શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરને પ્રણામ કરીને આત્માથી (=કેવળ મેક્ષની જ આકાંક્ષાવાળા) ના હિત માટે ગુરુતત્વવિનિશ્ચયને=જેનાથી ગુરુતત્વને(=સુગુરુ કોને કહેવાય તેને) સ્પષ્ટ નિર્ણય થઈ શકે તેવા ઉપદેશને કહીશ. ૧. વિશ્વશંભુકૃત એકાક્ષરી નામમાલા શ્લેક ૨૫ * આનાથી બે વાત સૂચિત થાય છે. (૧) ગુરુને આધીન બનવાથી જ આધ્યાત્મિક સાધનામાં સફળતા મળે છે. (૨) ગુરુ વાસ્તવિક ગુરુ હોવા જોઈએ. ગુરુને આધીન રહેવું એટલે ગુસ્ની આજ્ઞાસલાહ પ્રમાણે કરવું. ભૌતિક સાધનામાં પણ બિન અનુભવી જે બીજા અનુભવીની સલાહ પ્રમાણે કરે છે તો જ સકલ બને છે. રોગી વૈદ્યની આજ્ઞા-રસલાહ પ્રમાણે વર્તે તે જ આરોગ્ય મેળવી શકે. પોતાની મેળે દવા કરવા માંડે તો આરોગ્ય ન મેળવી શકે, એટલું જ નહિ, બટુકે પણ વધી જાય એવું પણ બને. આમ જો ભૌતિક સાધનામાં અનુભવીની આજ્ઞા માન્યા વિના સફળતા ન મળે તો આધ્યાત્મિક સાધનામાં અનુભવીની આજ્ઞા માન્યા વિના સફલતા કેવી રીતે મળે ? ગુરુ અનુભવી છે. કર્મની પરતંત્રતામાંથી મુક્ત બનવા આધ્યાત્મિક સાધના કરવાની છે. પણ ગુની પરતંત્રતા સ્વીકારનાર જ વાસ્તવિક અધ્યાત્મસાધના કરી શકે છે. આથી સ્વતંત્ર બનવા પરતંત્ર બનવું જરૂરી છે. પહેલાં ગુરુની પરતંત્રતા, પછી સ્વતંત્રતા. - જેમ સાધુએ જે કંઈ કરવાનું છે તે ગુની આજ્ઞા પ્રમાણે જ કરવાનું છે, તેમ શ્રાવકોએ પણ આધ્યાત્મિક સાધના ગુરુને આધીન બનીને જ કરવાની છે. શ્રાવકોએ કાઈ પણ આરાધના, અનુઠાનો. ધાર્મિક પ્રસંગે વગેરે પોતાની મરજી મુજબ નહિ, કિંતુ ગુરુની આજ્ઞા-સલાહ પ્રમાણે જ કરવું જોઈએ. આથી આયાત્મિક સાધનામાં ગુરુની આધીનતા અનિવાર્ય છે. માટે જ ગુરુ કેવા હોવા જોઈએ તે જગવ: જરૂરી છે. સાચા ગુરુના બદલે નામધારી ગુરુને આધીન બને તે પણ લાલન ન થાય. રોગી વિદને આધીન બને, પણ તે વૈદ્ય વૈદ્યકશાસ્ત્રને અનુભવી ન હોય-ઊંટવૈદ્ય હોય તો શું થાય ? રોગ જવાના બદલે વધી જાય એવું પણ બને. લેભાગુ લુચા વિદ્યો સામાન્ય દવા આપીને કિંમતી દવા આપી છે એમ કહીને દર્દીને છેતરે છે. તે રીતે નામધારી ગુરુ પણ સાધકને વિવિધ રીતે છેતરે એવું બને. માટે ગુરુતત્વને બરોબર જાણવું જોઈએ. એ માટે જ આ ગ્રંથ છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः | પ્રતિજ્ઞા :–“ગુરુતત્ત્વવિનિશ્ચયને કહીશ” એ શબ્દોથી ગ્રંથકારે પોતાની પ્રતિજ્ઞા (=સંકલ્પ) જણાવી છે. પ્રતિજ્ઞા જણાવીને શિષ્યનું અવધાન કર્યું =શિષ્યના મનને બીજા વિષયોમાંથી ખેંચીને ગુરુતત્ત્વવિનિશ્ચયમાં કેન્દ્રિત કર્યું. ગ્રંથરચનાનું પ્રયોજન :-- આત્માથી છના હિત માટે” એ શબ્દોથી ગ્રંથ રચવાનું પ્રયોજન જણાવ્યું છે. કારણ કે આ ઉપદેશથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને મિથ્યાજ્ઞાન દૂર થાય છે. એથી આમાથી જીવોનું હિત થાય છે. ચાર અતિશયે : (અતિશય એટલે બીજા કેઈ જીવમાં ન હોય તેવી વિશેષતા.) આ લેકમાં જિનેશ્વર ભગવાનના અપાયાપગમ અતિશય, પૂજા અતિશય, જ્ઞાન અતિશય અને વચન અતિશય એ ચાર મુખ્ય અતિશનું સૂચન કર્યું છે. તે આ પ્રમાણે – જિનેરશ્ન એ પદથી અપાયાપરામ અતિશયનું સૂચન કર્યું છે. કારણ કે રાગાદિ શત્રુઓને જીતે તે જિન, જિનેમાં ઇંદ્ર=મુખ્ય તે જિનંદ્ર, એવી જિનેન્દ્રપદની વ્યુત્પત્તિ છે. (અપાયને સર્વ દુઃખને અપગમ=નાશ તે અપાયા પગમ.) રાગાદિ શત્રુઓને સંપૂર્ણપણે નાશ કરવાથી જ તવથી અપાયાગમની સિદ્ધિ થાય છે. “વિશ્વસથિત ' એ પદથી પૂજા અતિશયનું સૂચન કર્યું છે. કારણ કે જગતના જીવોએ શંખેશ્વરમાં બિરાજમાન પ્રભુ પ્રતિમાની કરેલી ઉત્કૃષ્ટ પૂજા પ્રત્યક્ષ દેખાય છે. અથવા જિનેન્દ્ર એ પદથી જ પૂજા અતિશયનું સૂચન કર્યું છે. જગતપૂજ્ય જિનેના પણ ઈદ્ર મુખ્ય હોવાથી ભગવાનની પરમપૂજ્યતાની સિદ્ધિ થાય છે. શ્વરસંથિ’ એ પદથી અપાયાપગમ અતિશયનું સૂચન કર્યું છે. કારણકે જરાસિંધુ રાજાએ યાદવોના સૈન્ય ઉપર જરાવિદ્યા ફેરવીને યાદને અત્યંત કષ્ટમાં મૂકી દીધા, પણ જિનપ્રતિમાના પ્રભાવથી એમનું કષ્ટ દૂર થયું, અને એથી જિનપ્રતિમાને શંખેશ્વરપુરમાં સ્થાપિત કરી.' (આને અર્થ એ થયે કે જિનેશ્વરે બીજા જીના અપાચેને દૂર કરે છે. જેના પિતાના અપાયો દૂર થયા હોય તેની પ્રતિમાના પ્રભાવથી બીજાના અપાયો દૂર થઈ શકે. એટલે અહીં બીજા જીવોના અપાચેને દૂર ૧. જળ જરાસંધ મુકુંદ ઉપર એન સબલો લાવિયે, બલવંત નેમકુમાર સાથે, દ્વારાપુરપતિ આવિય; કરે યુદ્ધ સબલા નાહિ નબલા, ગરવ મદભર પૂરિયા, ગજરાજ હાર્યા ન રહે વાર્યા, શત્રુ સઘલા ચૂરિયા. ૧ ઈમ કુંત બાણ કબાણ ખર્શ ને નાલ ગોલા ઉછલે, ધીરા તે પગ પાછો ન દિયે, કાયર કંપે કલમલે, ઈમ યુદ્ધ કરતા ક્રોધ ધરતા, હારે ન કે જીતે નહિ, તવ જરાસંધ ક્રોધવશ હુઓ મૂકે જરા અવસર લહિ. ૨. તવ જરા ધારા સર્વ હાર્યા, શ્રીપતિ મન ચિંતા વસી, તવ નેમનાથ જિર્ણોદ બેલે. નારાયણ ચિંતા કિસી, કહો સ્વામિ સીસ નામિ, સુભટ સહુ આવી જરા, કિમ જુધ કિજે જય વરિજે, કહે શ્રીમ જિનેશ્વરા. ૩. તવ કહે જદુપતિ સુણે શ્રીપતિ, અઠ્ઠમ તપ તુમે આદરી, ધરણે સાધી મન આરાધી, પાર્થ પ્રતિમા હિત ધરી, તસ નમણુ જલસું સિંચી તે કરી, અવર ચિંતા છે કિસી ધરણંદ્ર સાધી મન આરાધી, પાશ્વ પ્રતિમા આણી ઉલસી. ૪. તવ નમણ નીરે સહુ શરીરે, સુભટ હુઆ સજજ એ, જરાસંધ હાર્યો ચક્ર માર્યો, શ્રીપતિ સરિયો કાજ એ, વિહાં પાર્શ્વ કે અતિ ભલેરું ભવન કીધું દીપતું; તે નગર વાર્યુ શંખપુરસ્યું સુરલોકથી જી૫તું. પ. [શ્રી શંખેશ્વર પાશ્વનાથ છંદ ઢાળ ત્રીજી]. Page #44 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કરવાની દૃષ્ટિએ ભગવાનમાં અપાયાપગમ અતિશય છે, એ અર્થ પણ લઈ શકાય) મામા એ વિશેષણથી જ્ઞાનાતિશય અને વચનાતિશયનું સૂચન કર્યું છે. કારણ કે મહાભાગ એટલે નિરુપમ પ્રભાવવંત. ભગવાનમાં લેક અને અલકને જોવામાં સમર્થ એવું કેવળજ્ઞાન હોય છે, અને ભગવાનની તસ્વપ્રતિપાદક વાણી સર્વ જીના સઘળા સંદેહ દૂર કરે છે. આવું કેવળજ્ઞાન અને આવું વચન એ બે ગુણથી જ ભગવાનને નિરુપમ પ્રભાવવંત કહ્યા છે. અથવા મહામાન પદને બે વાર જુદો જુદો અર્થ કરવાથી મહામાન પદથી જ ચારે અતિશયેનું સૂચન થાય છે. તે આ પ્રમાણે- એટલે માન. હૃા એટલે નાશ કરનાર. માન સર્વ અપાયેનું મૂળ છે. સર્વ અપાયાના મૂળભૂત માનને નાશ કરે તે મહા. ગામ એટલે ભા. 1 એટલે પામનાર. પરમપૂજ્યના રૂપ શોભાને પામે તે આભાગ. મહા અને આભાગ એ બે શબ્દોને વિશેષણ સમાસ કરતાં મામા શબ્દ બને. આમ મહાભાગપદથી અપાયાપગમાતિશય અને પૂજાતિશય એ બે અતિશનું સૂચન થાય છે. માં એટલે જ્ઞાન જ એટલે વચન. મડાન છે જ્ઞાન અને વચન જેમનાં તે મહાભાગ. મહાભાગ પદના આ અર્થથી જ્ઞાનાતિશય અને વચનાતિશય સૂચિત થાય છે. આ પ્રમાણે ગ્રંથકારે ચાર અતિશયેથી યુક્ત ઈષ્ટ સુદેવ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને નમસ્કાર કરવા રૂપ મંગલ કર્યું. મંગલ કરવાથી (શરૂ કરેલા કાર્યમાં આવનારાં) વિદોને નાશ થાય છે, અને શિષ્ટાચારનું પાલન થાય છે. પ્રશ્ન –મંગલ મનમાં જ કરી લે, ગ્રંથમાં ન લખે તો ન ચાલે ? ઉત્તર–ચાલે, પણ ગ્રંથમાં લખવાથી વધારે લાભ થાય. ગ્રંથમાં લખવાથી શ્રોતાને સાંભળનાર- વાંચનારને પણ મંગલ થઈ જાય. જે ગ્રંથમાં ન લખ્યું હોય તે શ્રોતા એમને એમ ગ્રંથ વાંચવા માંડે તો તેને મંગલ ન થાય. પણ જે ગ્રંથમાં લખ્યું હોય તે એનું વાંચન કરતાં શ્રોતાને પણ મંગલ થઈ જાય [૧] હતર વિનિત જુવ માઘસુવતિ જુગાબાઇ ફુસ્યાના – गुरुआणाए मुक्खो, गुरुप्पसाया उ अट्ठसिद्धीओ। गुरुभत्तीए विज्जासाफल्लं होइ णियमेणं ॥२॥ 'गुर्वाज्ञया' शुद्धसामाचारीलक्षणया 'मोक्षः' सकलकर्मक्षयलक्षणः स्यात् । गुरुप्रसादाच्च 'अष्टसिद्धयः' अणिमादिलक्षणाः प्रादुर्भवेयुः। गुरुभक्त्या च विद्यानां साफल्य कार्यसिद्धिलक्षणं નિમેન મવતિ |૨ |. सरणं भव्व जिआणं, संसाराडविमहाकडिल्लम्मि । मुत्तण गुरुं अन्नो, णत्थि ण होही णवि य हुत्था ॥३॥ 'सरणं ति । भव्यानां-मार्गानुसारिणां जीवानां 'गुरु' मार्गोपदेशक मुक्त्वा संसाराटवी Page #45 -------------------------------------------------------------------------- ________________ (५ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] महागहनेऽन्यः कश्चिन्न शरणमस्ति न भविष्यति नापि चाभवत् , कालत्रयेऽपि गुरुरेवात्र शरणमिति भावः ॥ ३ ॥ जह कारुणिओ विज्जो, देइ समाहि जणाण जरिआणं । तह भवजरगहिआणं, धम्मसमाहिं गुरू देइ ॥४॥ 'जह 'त्ति । यथा ' कारुणिकः' निरुपधिपरदुःखप्रजिहीर्षावान् वैद्यः 'ज्वरितानां' ज्वरवतां जनानां भेषजप्रदानादिना 'समाधि' द्रव्यस्वास्थ्यं ददाति तथा गुरुभवज्वर गृहीतानां रत्नत्रयलक्षणौषधप्रदानेन धर्मसमाधि दत्ते, तथा च भावारोग्यकारित्वात्परमो वैद्यो गुरुरिति भावः ॥४॥ जह दीवो अप्पाणं, परं च दीवेइ दित्तिगुणजोगा। तह रयणत्तयजोगा, गुरू वि मोहंधयारहरो ॥५॥ 'जह 'त्ति । यथा दीपो दीप्तिगुणस्य-प्रकाशशक्तिलक्षणगुणस्य योगादात्मानं 'परं च' प्रकाश्यमर्थ दीपयति तथा ' रत्नत्रयस्य' ज्ञानदर्शनचारित्रलक्षणस्य योगाद् गुरुरपि मोहान्धकारहरः सन्नात्मानं परं चोपादाननिमित्तभावेन दीपयति, तथा च भावदीपत्वेनाभ्यर्हिततमो गुरुरिति भावः ॥५॥ जे किर पएसिपमुहा, पाविट्ठा दुधिनिल्लज्जा। गुरुहत्थालंबेणं, संपत्ता ते वि परमपयं ।।६।। 'जे किर'त्ति । ये किल प्रदेशिनृपतिप्रमुखाः 'पापिष्ठाः' जीवास्तिक्याभावेनातिशायितपापाः, दुष्टाः-मोहदोषोपेतत्वात् , धृष्टाः--'कुवासनास्तब्धतादोषात् , निर्लज्जाः-स्वतन्त्रतादोषात् , तेऽपि गुरोः-केशिगणधरादेहस्तालम्बेनोक्तदोषनिवृत्त्या सुवासनाप्रवृत्त्या च 'परमपदं' पुण्यानुबन्धिपुण्यभोगोचितं स्थान प्राप्ता इति कृतपापानुबन्धहरत्वेन गुरुरेवाश्रयणीयः ।।६।। उज्झियघरवासाण वि, जं किर कट्ठस्स णत्थि साफल्लं । तं गुरुभत्तीए चिय, कोडिनाईण व हविज्जा ॥७॥ 'उज्झिय'त्ति । उज्झितगृहवासानामपि चतुर्थादिकारिणां बालतपस्विनां यत्किल कष्टस्य नास्ति साफल्यं तद् गुरुभक्त्यैव 'कोडिन्यादीनां' गौतमगुरूपसम्पत्तिप्रभावप्राप्तकेवलज्ञानानां पञ्चदशशततापसानामिव भवेत् । अतः कष्टस्य साफल्यं गुरुभक्तिप्रयुक्तं तद्वैफल्यं चातभावप्रयुक्तमित्यन्वयव्यतिरेकाभ्यां क्रियाफलहेतुभूतभक्तिकतया गुरुरेवादरणीय इति भावः ॥ ७ ॥ दुहगब्भि मोहगब्भे, वेरग्गे संठिया जणा बहवे । गुरुपरतंताण हवे, हंदि तयं नाणगभं तु ॥८॥ 'दुह'त्ति । दुःखगर्भ मोहगर्भ च वैराग्ये बहवो जनाः संस्थिताः, आर्तध्यानपारवश्येन क्षणिकनैरात्म्यादिवासनायोगेन च बाह्यानां पार्थस्थनिवादिवासनाविप्रलब्धत्वेन च जैनाभासानां बहूनां वैराग्यलिङ्गधारणोपलम्भात् । ज्ञानगर्भ तु 'तद्' वैराग्यं 'हन्दी'त्युपदर्शने गुरुपरतन्त्राणां भवेत , गुरुपरतन्त्रताया एव ज्ञानलक्षणत्वात् “गुरुपारतंतं नाणं” इति वचनात , अतो ज्ञानगर्भवैराग्याधायकतयापि गुरुरेव गरीयानिति भावः ।। ८ ।। १ 'दुर्वासना' 'दोषासना' इति वा पाठः । २ ‘च तदभाव '-इत्यपि । Page #46 -------------------------------------------------------------------------- ________________ [ स्योपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अम्हारिसा वि मुक्खा, पंतीए पंडिआण पविसंति । अण्णं गुरुभत्तीए, किं विलसिअमब्भुआं इत्तो ? ॥९॥ 'अम्हारिसा वित्ति । अस्मादृशा अपि मूर्खा यदिति गम्यं 'पण्डितानां' धर्मग्रन्थकरणपेशलमतीनां पङ्क्तौ प्रविशन्ति, गुरुभक्तरितोऽन्यत्किमद्भुतं विलसितम् ?, पाषाणनर्त्तनानुकारः खल्वयं दुष्करानुष्ठानप्रकार इत्यचिन्त्यसामर्यो गुरुरेव ।। ९ ॥ सका वि णेव सक्का, गुरुगुणगणकित्तणं करेउं जे । भत्तीइ पेलिआण वि, अण्णेसिं तत्थ का सत्ती ? ॥१०॥ સ વિત્તિ. “fપ’ રૂદ્રા શપ ગુરુમુખીન નૈવ નું રાજે, “કે” इति पादपूरणार्थो निपातः, 'तत्र' गुरुगुणगणकीर्तने भक्तिप्ररितानामप्यन्येषां मादृशमनुजानां का शक्तिः ? । तथा चानिर्वचनीयानन्तगुणगरिमभाजनं गुरुरिति कियन्तस्तद्गुणा वक्तुं शक्यन्ते ?, श्रोतृप्रोत्साहनार्थ दिग्दर्शनमात्रं पुनरेतदिति भावः ॥ १० ॥ ગુરુનું માહામ્ય (ગાથા ૨ થી ૧૦) ગુરુતત્તવનો વિશેષરૂપે નિર્ણય કરવામાં પ્રથમ ગુરુનું જ માહાસ્ય જણાવે છે : શુદ્ધ સમાચારી રૂપ ગુજ્ઞાથી સકલકર્મક્ષય રૂ૫ મેલ થાય છે. ગુરુકૃપાથી અણિમાદિ આઠ સિદ્ધિઓ પ્રગટે છે. ગુરુભકિતથી વિદ્યાઓ અવશ્ય સલ બને છે. [૨] અત્યંત ગહન સંસારરૂપ અટવીમાં મેક્ષમાર્ગને અનુસરનારા ભવ્ય જીવોને મોક્ષમાર્ગના ઉપદેશક ગુરુ સિવાય અન્ય કોઈ પણ શરણ છે નહિ, થશે નહિ અને થયેલ પણ નથી, અર્થાત્ અહીં ત્રણે કાળમાં ગુરુ જ શરણ છે. [૩] જેમ દયાળુ (= નિષ્કપટપણે પરદુઃખને દૂર કરવાની ભાવનાવાળો) વિદ્ય તાવવાળા લોકોનું ઔષધ આદિથી દ્રવ્ય સ્વાશ્ય કરે છે, તેમ ગુરુ ભવરૂપ તાવથી ઘેરાયેલા જીને રત્નત્રયી રૂપ ઔષધ આપીને ધર્મરૂપ ભાવ સ્વાથ્ય કરે છે. ગુરુ ભાવ આરોગ્ય કરનારા હેવાથી પરમ વૈદ્ય છે. [૪] જેમ દીપક પ્રકાશશક્તિ રૂપ ગુણના વેગથી પિતાને અને બીજાઓને પ્રકાશિત કરે છે, તેમ ગુરુ પણ જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ રત્નત્રયીના ચેગથી મહરૂપ અંધકારને દૂર કરીને રવ–પરને પ્રકાશિત કરે છે. ગુરુ પિતાને ઉપાદાનભાવથી અને પારને નિમિત્તભાવથી પ્રકાશિત કરે છે. (અર્થાત્ ગુરુ પિતાના આત્માને જુએ છે, તેમાં પોતે ઉપાદાનકારણ છે અને બીજા જીવોને તેમના (= બીજા જના) આત્માનાં દર્શન કરાવે છે, તેમાં નિમિત્તકારણ બને છે. દરેક જીવ પોતાના આત્માને જોઈ શકે છે. પણ ( ૧ અણિમાદિ આઠ સિદ્ધિઓ (૧) અણિમા-પરમાણુ જેટલા નાના બની શકાય. (૨) ગરિમા-પર્વત જેટલા મોટા બની શકાય. (૩) લધિમાર જેવા હલકા થઈ શકાય. (૪) મહિમા–વજી જેવા ભારે થઈ શકાય. (૫) ઈશિત્વ-સર્વ ઉપર સામ્રાજ્ય ચલાવી શકાય. (૬) વશિત્વ–બધા વશ બની જાય. (૭) પ્રાકામ્ય-પાણીની જેમ જમીનમાં ડૂબકી મારી શકાય. (૮) પ્રાપ્તશક્તિ-શરીરનાં અનેક રૂપે કરી શકાય. Page #47 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लास: ] આત્મામાં મેહરૂપ અંધકાર હોય ત્યાં સુધી ન જોઈ શકે. ગુરુ આ મોહરૂપ અંધકારને દૂર કરે છે. મેહાંધકાર દૂર થતાં જીવને પોતાના આત્માનાં દર્શન થાય છે. આમ ગુરુ બીજા જીવોનાં આત્મદર્શનમાં મેહાંધકાર દૂર કરવા વડે નિમિત્ત બની જાય છે. માટે ગુરુ બીજા જીવોનાં આત્મદર્શનમાં નિમિત્તકારણ છે.) આમ ગુરુ ભાવ દીપક હોવાથી અધિક પૂજ્ય છે. [૫] ખરેખર ! આત્માને ન માનવાથી અતિશય પાપી, મેહયુક્ત હોવાથી દુષ્ટ, કુવાસના અને અભિમાનના કારણે ધિçા. સ્વછંદતાના કારણે નિર્લજજ એવા પણ પ્રદેશી રાજા વગેરે જીવ કેશી ગણધર વગેરેના હસ્તાલંબનથી ઉક્ત દોષોને નાશ અને સુવાસનાને વાસ થવાથી પરમપદને = પુણ્યાનુબંધી પુણ્ય ભેગવવાને ચગ્ય સ્થાનને પામ્યા. આમ ગુરુ કરેલાં પાપ અને પાપના અનુબંધને નાશ કરનારા હેવાથી ગુરુનું જ શરણું લેવું જોઈએ. [૬] ખરેખર ! ઘરનો ત્યાગ કરીને ઉપવાસાદિ તપ કરવા છતાં કૌડિન્ય વગેરે બાલ તપસ્વીઓને કષ્ટનું જે ફળ ન મળ્યું તે ફળ ગુરુભક્તિથી જ મળ્યું. કૌડિન્ય વગેરે ૧૫૦૦ તાપને શ્રીગૌતમગુરુની નિશ્રાના પ્રભાવથી કેવળજ્ઞાન થયું. આ પ્રમાણે ગુરુભક્તિથી જ કષ્ટનું ફળ મળે છે. ગુરુભક્તિથી કઈ સજ્જ બને છે, ગુરુભક્તિ વિના કષ્ટ સફલ બનતું નથી. એટલે ગુરુભક્તિ ક્રિયાની સફળતામાં કારણ હોવાથી ગુરુને જ આદર કરવો જોઈએ. [૭] દુખગર્ભિત અને મેહગર્ભિત વૈરાગ્ય ઘણું લોકોને હોય છે. ઘણા લોકો કેવલ વર્તમાનકાલીન દુઃખના કારણે વૈરાગ્યવાળા બને છે. આ વિરાગ્યમાં આધ્યાન હોવાથી આ વૈરાગ્ય દુઃખગર્ભિત છે. ઘણા લોકે "ક્ષણિક અને નૈરામ્ય વગેરે મિથ્યા માન્યતાના કારણે મહાભિત વૈરાગ્યવાળા હોય છે. જેનેતર લેકમાં કોઈ દુઃખગર્ભિત વૈરાગ્યવાળા હોય છે, તે કોઈ મેહગર્ભિત વિરાગ્યવાળા હોય છે. જેનોમાં પણ પાસસ્થા, નિતં આદિના અસદ વિચારોથી છેતરાઈ જવાના કારણે ઘણું લોકે દુઃખગર્ભિત અને મહગર્ભિત વૈરાગ્યવાળા હોય છે. આવા લોકો જન દેખાતા હોવા છતાં જન નથી, કિંતુ જૈનાભાસ છે. વૈરાગ્યનો માત્ર વેષ ધારણ કરનારા જૈનેતરે અને જેનાભાસે ઘણું જોવામાં આવે છે. તેમને વૈરાગ્ય દુઃખગર્ભિત કે મેહગર્ભિત હોય છે. પણ ગુરુને આધીન બનેલા જીવ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા હોય છે. કારણ કે THirdi નાળ ( પંચા. ૧-૭) ગુરુપરતંત્રતા એ જ જ્ઞાન છે. એ વચનથી ગુરુપતંત્રતા એ જ જ્ઞાનનું લક્ષણ છે. (કારણ કે જ્ઞાનનું જે ફલ છે, તે ફલ, ગુરુપારસ્તંયથી મળે છે.) આમ ગુરુ જીવમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું સ્થાપન કરનારા હોવાથી ગુરુ જ મહાન છે. [૮] ૧. બૌદ્ધો સર્વ પદાર્થોને ક્ષણિક માને છે, આથી જ તેમના મતે આત્મા જ નથી. વસ્તુને કથંચિત નિત્ય માનવામાં આવે તો જ આમા સિદ્ધ થાય. નૈરાશ્ય એટલે આત્માને અભાવ. બૌદ્ધો સર્વથા આત્માના અભાવનું દર્શન થાય તે તૃષ્ણની હાનિ થાય એમ માને છે. જુઓ . બિ. ગા. ૪૫૮ વગેરે. Page #48 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અમારા જેવા મૂર્ખાઓ પણ ગુરુભક્તિપ્રભાવથી પંડિતની પંક્તિમાં પ્રવેશ કરે છે. ગુરુમતિથી આનાથી બીજે કયા આશ્ચર્યકારી બનાવ છે ? અર્થાત્ ગુરુભક્તિથી થતા આશ્ચર્યકારી લાભમાં આ લાભ સૌથી મહાન છે. કારણ કે આ (=મૂખ પણ પંડિત બને તે) કાર્ય પાષાણને બચાવવા સમાન દુષ્કર છે. આથી ગુરુ જ અચિંત્ય સામર્થ્યવાળા છે.' [૯] ગુરુના ગુણગણેનું કીર્તન કરવા ઈન્દ્રો પણ સમર્થ નથી, તો પછી ભક્તિથી ગુરુના ગુણોનું કીર્તન કરવાની ભાવના છતાં મારા જેવા બીજા મનુષ્યોની શી શકિત હોય? ગુરુ અવર્ણનીય અનંતગુણના મહાન પાત્ર હોવાથી એના કેટલા ગુણ કહી શકાય ? અહીં કરેલ ગુણૂણેનું વર્ણન શ્રોતાઓના પ્રોત્સાહન માટે માત્ર દિગ્દર્શન કરવા પૂરતું છે. [૧૦] यत एवं तत आह इत्तो गुरुकुलवासो, पढमायारो णिदंसिओ समए । उवएसरहस्साइस, एयं च विवेइअं बहुसो ॥११॥ 'इत्तोत्ति । 'इतः' अनन्तगुणोपेतत्वाद् गुगेर्गुरुकुलवासः प्रथमाचारः 'समये' सिद्धान्ते निदर्शितः, आचारस्यावावेव “सुअं मे आउसंतेणं” इति सूत्रस्य निर्देशात् । एतच्च उपदेशरहस्यादिषु, आदिना यतिलक्षणसमुच्चयादिपरिग्रहः, 'बहुशः' बहीर्वाराः 'विवेचितम्' उपदेशपदपञ्चाशकादिग्रन्थानुसारेण विशिष्य निर्णीतमिति तत एवैतत्तत्त्वमवसेयं नेह भूयः प्रयासः ॥११॥ ગુરુકુલવાસની મહત્તા ગુરુ અનંતગુણથી મુક્ત હોવાથી શાસ્ત્રમાં શું કહ્યું છે તે કહે છે : ગુરુ અનંતગુણ યુક્ત હોવાથી જ શાસ્ત્રમાં ગુરુકુલવાસને પ્રથમ આચાર કહ્યો છે. આચારાંગમાં પ્રારંભમાં જ પુત્ર સાસંદ એ સૂત્રને નિર્દેશ છે. [આચારાંગના પહેલા સૂત્રમાં “g મે માસમાં મનાવવા માચં” = “શ્રી સુધર્માસ્વામી પિતાના શિષ્ય શ્રી જંબુસ્વામીને કહે છે કે “હે આયુમન જંબુ ! ગુરુકુલવાસમાં (=ભગવાન પાસે) રહેતા મેં સાંભળ્યું છે કે ભગવાને આમ કહ્યું છે.' એમ કહીને ગુરુકુલમાં વાસ કરવાનું સૂચન કર્યું છે. આચારાંગ સૂત્રમાં સાધુઓના આચારોનું વર્ણન છે. માટે જ તેનું આચાર + અંગ = આચારાંગ એવું નામ છે. તેના પહેલા જ સૂત્રમાં ગુરુકુલવાસનું સૂચન કર્યું હોવાથી બધા આચારોની પહેલાં ગુરુકુલવાસ રૂ૫ આચાર જણાવ્યા છે. આથી ગુરુકુલવાસ પ્રથમ આચાર છે.] આ વિષયનો ઉપદેશપદ (ગાથા ૬૮૦ વગેરે), પંચાશક (૧૧-સાધુધમ પંચા. ગાથા. ૧૯ વગેરે) આદિ ગ્રંથોના આધારે ઉપદેશરહસ્ય (ગા. ૧૩), યતિલક્ષણસમ્રચય આદિ ગ્રંથોમાં વિશેષ નિર્ણય છે. માટે ફરી અહી તે વિષયનું વિવેચન કર્યું નથી. જિજ્ઞાસુએ આ વિષય ત્યાંથી જ જાણી લેવું. [૧૧] __ अत्रैवोपयुक्त वक्तव्यशेषमाह इण्हि पुण वत्तव्वं, ण णाममित्तेण होइ गुरुभत्ती । चउसु वि णिक्खेवेसुं, जं गेज्झो भावणिक्खेवो ॥१२॥ ૧. પંચા. ૧૧ ગાથા ૩૬ ની ટીકા. નિર્માણો નરોડનાકુતિરપિ.. Page #49 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] 'इण्हि 'ति। इदानीं पुनर्वक्तव्यमेतद् यदुत न नाममात्रेण गुरुभक्तिर्भवति, 'यद्' यस्माच्चतुर्वपि निक्षेपेषु भावनिक्षेपो ‘ग्राह्यः' स्वातन्त्र्येणोपादेयः, अन्यथा हि स्वाभिप्रायाभिमतगुरुनामधारिणां सर्वेषामपि गुरुकुलवासप्रसक्तेः, न चैतदिष्टं, धर्माधर्मसङ्करप्रसङ्गादिति ॥१२॥ ભાવગુરુની પ્રધાનતા ગુરુના વિષયમાં બાકી રહેલું ઉપયોગી વક્તવ્ય કહે છે - હવે આ વિષયમાં એ કહેવાનું છે કે નામમાત્રથી = નામધારી ગુરુની સેવા કરવાથી ગુરુભક્તિ થતી નથી. કારણ કે ચારે નિક્ષેપાઓમાં ભાવનિક્ષેપો જ સ્વીકારવા લાયક છે. જે તેમ ન હોય તો પોતાના મનથી માનેલા નામધારી બધા ય ગુરુઓ ગુરુકુલવાસ બની જશે. આ યોગ્ય નથી. કારણ કે તેમ થાય તે ધર્મ અને અધર્મનું મિશ્રણ થાય. [ સંકર = ધર્મ અને અધર્મનું મિશ્રણ. ગુરુ તરીકે કહેવાતા બધાની ભક્તિ કરે, તેમાં સુગુરુની ભક્તિ કરે તે ધર્મ અને કુગુરુની ભક્તિ કરે તે અધર્મ. આમ ધર્માધર્મનું મિશ્રણ થાય.] [૧૨] भावस्यैव ग्राह्यत्वे सिद्धान्तसम्मतिमुपदर्शयति तित्थयरसमा भावाय रिया भणिया महाणिसोहम्मि । णामठवणाहिं दव्वायरिया अ णिोइयव्वा उ ॥१३॥ 'तित्थयर 'त्ति । 'भावाचार्याः' पञ्चविधाचारपालनतदुपदर्शनगुणान्वितास्तीर्थकरसमा महानिशीथे भणिताः, तथा च तदालाप:-" से भयवं ! तित्थयरसंतियं आणं नाइकमिज्जा उदाहु आयरियसंतियं ? गोयमा ! चउव्विहा आयरिआ पण्णत्ता, तं०-नामायरिया १ ठवणायरिया २ दव्वायरिया ३ भावायरिआ य ४ । तत्थ णं जे ते भावायरिया ते तित्थयरसमा चेव दट्ठव्वा, तेसिं संतियं आणं नाइकमिज"त्ति। गच्छाचारप्रकीर्णकेऽप्युक्तं " तित्थयरसमो सूरी, सम्मं जो जिणमयं पयासेइ ।" त्ति । द्रव्याचार्याश्च नामस्थापनाभ्यां नियोक्तव्याः ॥१३॥ ભાવનિપેક્ષે જ સવીકાર્ય છે એ વિશે આગમની સાક્ષી જણાવે છે : મહાનિશીથસત્ર (અ. ૫) માં પાંચ પ્રકારના આચારોને પાળનાર અને તેનો ઉપદેશ આપનાર ભાવાચાર્યને તીર્થકર સમાન કહ્યા છે. તે આ પ્રમાણે –“પ્રશ્ન :– ભગવંત! તીર્થકરની આજ્ઞાનું અતિક્રમણ ન કરવું જોઈએ કે આચાર્યની આજ્ઞાનું અતિક્રમણ ન કરવું જોઈએ ? ઉત્તર :–હે ગૌતમ! આચાર્ય ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે –નામાચાર્ય, સ્થાપનાચાર્ય, દવ્યાચાર્ય અને ભાવાચાર્ય. તેમાં જે ભાવાચાર્યું છે તે તીર્થકર સમાન જાણવા. તેમની આજ્ઞાનું અતિક્રમણ ન કરવું જોઈએ.” ગચ્છાચારપયનામાં (ગા. ૨૭) પણ કહ્યું છે કે —–“જે આચાર્ય જિનમતનું સમ્યફ પ્રકાશન કરે છે, તે આચાર્ય તીર્થકર સમાન છે. દ્રવ્ય આચાર્યની નામ–સ્થાપના સમાન વ્યાખ્યા કરવી, અર્થાત્ દ્રવ્ય આચાર્યને નામ આચાર્ય અને સ્થાપના આચાર્ય તુલ્ય જાણવા. [૧૩] Page #50 -------------------------------------------------------------------------- ________________ १० ] नियोगमेव विवेचयति - तत्थ णिओगो एसो, जं दव्वं होइ शुद्धभावस्स । तण्णा मागिइतुलं तं सुहमिश्ररं तु विवरीयं ॥ १४ ॥ C ' तत्थ 'ति । तत्र नियोगस्तावदेषः - यद् द्रव्यं भवति शुद्धभावस्य सम्बन्धि तत् ' तन्नामा - कृतितुल्यं' शुद्धभावनामस्थापनासदृशं 'शुभं ' प्रणिधातृशुभभावजनकम् । ' इतरतु' अशुद्धभावसम्बन्धि द्रव्यं तु 'विपरीतम्' अशुद्धभावनामस्थापनावदशुभ भावजनकम् ॥ १४ ॥ સમાન વ્યાખ્યા કેવી રીતે છે તેનું જ વિવેચન કરે છે :( દ્રવ્યની નામ સ્થાપના સમાન ) વ્યાખ્યા આ પ્રમાણે છે :—શુદ્ધભાવનું જે દ્રવ્ય છે, તે શુદ્ધભાવના નામ-સ્થાપના સમાન શુદ્ધ છે = એકાગ્ર ચિત્તે ધ્યાન કરનારના શુભભાવાનુ જનક છે. અશુદ્ધભાવ સંબંધી દ્રવ્ય અશુદ્ધભાવના નામ-સ્થાપના સમાન અશુભભાવ જનક છે. [ ૧૪ ] एतदेव भावयति — [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते जह गोअमाइआणं, गामाई तिन्नि हुति पावहरा । अंगारमद्दगस्स य, गामाई तिणि पावयरा ॥ १५ ॥ C 66 जह 'ति । यथा 'गौतमादीनां ' शुद्धभावगुरूणां नामादीनि त्रीण्यपि पापहराणि भवन्ति, शुद्धभावगुरुनामादीनां शुद्धभावगुरुस्थापनद्वारा शुद्धभावगुरुसम्बन्धित्वेन ज्ञातानां तेषां स्वातन्त्र्येणैव वा शुद्धभावजनकत्वात्, " महाफलं खलु तहारुवाणं थेराणं भगवंताणं णामगोत्तस्स वि सवणयाए " इत्याद्यागमात्। ‘अङ्गारमर्दकस्य च ' अशुद्धभावगुरोर्नामादीनि त्रीण्यपि पापकराणि पापतराणि वा, अशुद्धभावजकत्वात्तेषाम् अत एवेदं महानिशीथादौ प्रसिद्धम् – “ तीता णागतकाले, केई होहित गोयमा ! सूरि । जेसि णामग्गहणे, वि हुज्ज नियमेण पच्छित्तं ॥ १ ॥” यद्यपि पञ्चाशकादावङ्गारमर्दकः शुद्धभावावधिकाप्राधान्यापेक्षया द्रव्याचार्य एवाभिधीयते तथाप्यत्राशुद्धभावापेक्षयाऽशुद्धभावगुरुत्वाभिधानं न दोषायेति ध्येयम् । इत्थं च " जे उण वाससयदिक्खिए वि हुत्ता णं वायामित्तेणं पि आगमओ बाहिं करिंति ते णामठवणाहिं णिओइयव्वे " इत्यत्रागमबाह्यकारिणो नामस्थापनाभ्यां नियोक्तव्यत्वेन द्रव्यत्वमुपदर्शितं भवति, द्रव्यत्वस्य नामस्थापनानियोगसमनियतत्वाद्, आगमबाह्यकारिणः सामान्यतो नामस्थापनातुल्यत्वतात्पर्ये नामस्थापनामात्रस्यानर्थक्यप्राप्तौ – “महाफलं खलु थेराणं भगवंताणं ” इत्याद्यागमाप्रामाण्यप्रसङ्गादिति युक्तं पश्यामः ॥ १५ ॥ આ જ વિચારે છે: જેમકે –ગૌતમસ્વામી વગેરે શુદ્ધભાવ ગુરુના નામ-સ્થાપના-દ્રવ્ય એ ત્રણે નિક્ષેપા પાપનાશ કરનારા છે. 3 પ્રશ્ન :——શુદ્ધભાવ ગુરુના નામાદિ ત્રણ શુદ્ધભાવગુરુની ધારણા દ્વારા શુદ્ધભાવ જનક છે, કે એવી ધારણા વિના સ્વતંત્રરૂપે? અર્થાત્ અમુક પ્રકારના ગુરુ ભાવગુરુ છે, અને આ નામાદિ ત્રણ શુદ્ધભાવગુરુના છે એવું જ્ઞાન થાય તેા શુદ્ધભાવ જનક છે કે એવા જ્ઞાન Page #51 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [ ૨૨ વિના પણ સ્વતંત્રરૂપે શુદ્ધભાવ જનક છે? ઉત્તર –બંને રીતે નામાદિ ત્રણ શુદ્ધભાવ જનક છે. એટલે કે આ નામાદિ ત્રણ શુદ્ધભાવગુરુના છે એવું જ્ઞાન થાય તે તો શુદ્ધભાવ જનક છે જ, પણ એવું જ્ઞાન ન હોય તો પણ શુદ્ધભાવ જનક છે. કારણ કે આગમમાં ( રાયપાસેણિયમાં) કહ્યું છે કે –“મારું વહુ તફાવા દેવાળે માવંતા ગામનોત્તર વિ સરળયા” “તેવા પ્રકારના સ્થવિર ભગવંતોનાં નામ-ગેત્રના શ્રવણથી પણ મહાલાભ થાય છે.” અંગારમક નામના અશુદ્ધભાવગુરુના નામાદિ ત્રણે પાપકારી છે. કારણ કે –અશુદ્ધભાવ જનક છે. આથી જ મહાનિશીથ આદિ (મ. નિ. અ, ૫, ગચ્છા, ગા, ૩૭)માં આ પ્રસિદ્ધ છે કે –“હે ગૌતમ ! ભૂતકાળમાં કેટલાક આચાર્યો એવા થયા છે, ભવિષ્યમાં થશે અને વર્તમાનમાં છે કે જેમનું નામ લેવાથી પણ અવશ્ય પ્રાયશ્ચિત્ત આવે, તો પછી પરિચય આદિની તો વાત જ ક્યાં રહી.” પ્રશ્ન –અહીં અંગારમર્દક આચાર્યને અશુદ્ધભાવગુરુ તરીકે ઉલ્લેખ કર્યો, પણ પંચાશક (પંચા. ૬ ગા ૧૩, ઉપ. પદ ગા. ૨૫૮) વગેરેમાં દ્રવ્ય આચાર્ય જ કહેલ છે. આ વિરોધ નથી? ઉત્તર-ના. પંચાશક વગેરેમાં તેમને ક્યારે પણ શુદ્ધભાવની પ્રાપ્તિ નહિ થાય, એટલે અપ્રધાનતાની અપેક્ષાએ દ્રવ્ય આચાર્ય કહેલ છે. જ્યારે અહીં તેમાં વર્તમાનમાં અશુદ્ધભાવ રહેલ છે એ અપેક્ષાએ અશુદ્ધ ભાવગુરુ કહેલ છે. જેઓ તે વર્ષના દીક્ષિત હોવા છતાં વચનમાત્રથી પણ આગમથી વિરુદ્ધ કરે છે, તેમને નામસ્થાપનારૂપ જાણવા.” (મનિઅ. ૫) એ પાઠથી આગમથી વિરુદ્ધ કરનારાઓને નામ-સ્થાપના રૂપ કહીને તેમના દ્રવ્યપણાનું સૂચન કર્યું છે, કારણ કે દ્રવ્યપણાની વ્યાખ્યા નામ–સ્થાપનાની વ્યાખ્યા તુલ્ય છે. અર્થાત્ જેવું શુભ કે અશુભ દ્રવ્ય હોય તેવાં જ તેનાં શુભ કે અશુભ નામ-સ્થાપના હોય. એટલે આગમથી વિરુદ્ધ કરનારાઓને દ્રવ્યત્વની વ્યાખ્યાના આધારે નામ–સ્થાપના તુલ્ય કહ્યા છે. આગમ વિરુદ્ધ કરનારાઓને દ્રવ્યત્વની વ્યાખ્યા વિના જ સામાન્યથી નામ–સ્થાપના તુલ્ય માનવામાં આવે તો નામ-સ્થાપના માત્ર નિરર્થક બને. કારણ કે આનાથી તે શુભગુરુઓના પણ નામ–સ્થાપના નિરર્થક બની જાય.] નામ-સ્થાપના માત્ર નિરર્થક બને તે “તેવા પ્રકારના સ્થવિર ભગવંતનાં નામ-ગોત્રના શ્રવણથી પણ મહાલાભ થાય છે.” [ રાયપાસેણિય] એ આગમવચન અપ્રમાણ ઠરે. આમ દ્રવ્ય નામ-સ્થાપના તુલ્ય હોવાથી આગમ વિરુદ્ધ કરનારાઓને નામ સ્થાપના તુલ્ય કહીને તેમના દ્રવ્યત્વનું સૂચન કર્યું એ બરાબર છે. [૧૫] ૧. આમાં પોપટ-મેના વગેરેનાં દાંત છે. ઉપદેશપદમાં પોપટ-મેનાનું દૃષ્ટાંત છે. તેમને અરિહંતનું વિશેષજ્ઞાન ન હોવા છતાં જિનપ્રતિમાની ભક્તિથી લાભ થાય. ૨. દ્રવ્ય આચાર્ય બે પ્રકારે છે. ૧. પ્રધાન દ્રાચાર્ય ૨. અપ્રધાન દ્રવ્યાચાર્ય. જે આચાર્ય હમણાં ભાવઆચાર્ય નથી, પણ ભાવાચાર્ય બનવાને લાયક છે તે પ્રધાન દ્રવ્યાચાર્યું. જે આચાર્ય હમણાં ભાવાચાર્ય નથી અને ભવિષ્યમાં ભાવાચાર્ય બનવાને લાયક પણ નથી તે અપ્રધાન દ્રવ્યાચાયૅ, અંગારમર્દક અભવ્ય હોવાથી ભાવાચાર્ય બનવાને લાયક નથી. માટે એ અપ્રધાન કમ્પાચાર્યું છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ १२ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ननु यद्येवं नामादीनां भावपारतन्त्र्येण भावकार्यकारित्वं तदा तद्विशेषानिर्जराविशेषोऽपि स्यान्न वा ? इत्याशङ्कायामाह एयगओ अ विसेसो, भावं ववहारओ विसेसेइ । णेच्छइअणओ णेच्छइ, एयं णियमस्स भंगेणं ॥ १६ ॥ 'एयगओ 'त्ति । एतद्गतः' नामादिगतश्च विशेषः 'व्यवहारतः' व्यवहारनयमाश्रित्य भावं विशेषयति, यथा यथाऽऽलम्बनीभूते बाह्यवस्तुनि मात्रया गुणाधिकत्वं तथा तथा मनःप्रह्लादाधिक्येन प्रणिधातुर्निर्जराधिक्यमिति व्यवहारनयादेशाद् अस्ति हि वर्द्धमानादिनामभेदेन लक्षणयुक्तसमस्तालङ्कारालङ्कतप्रतिमादिस्थापनाभेदेन तत्तत्कल्याणपर्यायाभिमुखद्रव्यभेदेन श्रुतावधिमनःपर्यायादिभावभेदेन च बाह्यवस्तुनोऽपि प्रणिधातुर्निर्जराविशेषः । तदिदमुक्तं व्यवहारभाष्ये-“गुणभूइटुं दव्वम्मि जेण मत्ताहिअत्तर्ण भावे। इति वत्थूओ इच्छति, ववहारो णिजरं विउलं ।। १ ॥ लक्खणजुत्ता पडिमा, पासाईआ समत्तलंकारा । पल्हायति जह व मण, तह णिज्जरमो विआणाहि ।। २ ।। सुअव अतिसयजुत्तो, सुहोचिओ तह वि तवगुणुजत्तो । जो सो मणप्पसाओ, जायइ सो णिजरं कुणइ ॥३॥” त्ति । नैश्चयिकनयस्तु नैतदिच्छति-यदुत नामादिबाह्यवस्तुविशेषानिर्जराविशेष इति, 'नियमस्य भङ्गेन' अधिकतरगुणवस्तुत एवाधिकतरो भाव इति व्याप्तौ व्यभिचारात् , अधिकतरगुणवर्द्धमानस्वाम्यपेक्षयाल्पगुणेऽपि गौतमस्वामिनि गुरुपरिणामेन सिंहजीवस्य महानिर्जराप्रतिपादनात् , तदुक्तं व्यवहारभाष्य एव- “णेच्छइओ पुण अप्पे, वि जस्स वत्थुम्मि जायए भावो। तत्तो सो णिज्जरगो, जिणगोअमसीहआहरणं ॥१॥" निश्चयतः पुनः 'अल्पेऽपि' महागुणतराद्धीनगुणेऽपि वस्तुनि यस्य जायते तीव्रः शुभो भावः तस्मात' महागुणतरविषयभावयुक्तात् 'सः' हीनगुणविषयतीव्रशुभभावो 'निर्जरकः' महानिर्जरतरः, तद्भावस्यातितीव्रशुभतरत्वात् , अत्र जिनगौतमसिंहजीवा आहरणं, तच्चैवम्-" तिविद्वत्तणे भयवया वद्धमाणसामिणा सीहो णिहओ अधिति करेइ ‘खुडुलगेण णिहतोमि' त्ति परिभवात् । गोअमेण सारहित्तणेणमणुसासिओ 'मा अधिति करेहि, तुम पसुसोहो, णरसीहेण मारियस्स तुमं को परिभवो ?' एवं सो अणुसासिजतो मओ संसार भमिऊण भगवओ वद्धमाणसामिस्स चरमतित्थयरभवे रायगिहे णगरे कविलस्स बंभणस्स घरे बडओ जाओ। सो अन्नया समोसरणे आगओ भयवंत दळूण धमधमेति । ततो भगवया गोअमसामी पेसिओ जहा अवसामेह । ततो गतो अणुसासिओ अ जहा—'एस महप्पा तित्थंकरो। एअम्मि जो 'पडिणिवेसेइ सो दुग्गति जाति' एवं सो उवसामिओ। तस्स दिवखा गोअमसामिणा दिन्न' त्ति ॥ १६॥ નામ આદિની વિશેષતાથી નિર્જરામાં વિશેષતા ભાવવસ્તુના આધારે જ નામ આદિ ભાવવસ્તુનું કાર્ય કરે છે, તો નામ આદિની વિશેષતાથી નિર્જરામાં વિશેષતા થાય કે નહિ? એ શંકાનું સમાધાન કરે છે - ભાવવસ્તુના નામ આદિમાં રહેલ વિશેષતા વ્યવહારનયની દૃષ્ટિએ ભાવમાં વિશેષતા કરે છે. –ભાવની વૃદ્ધિ કરે છે. આલંબનભૂત બાહ્ય વસ્તુમાં જેમ જેમ ગુણનું પ્રમાણ १. “ पडिणिविसइ” इत्यपि पाठः । Page #53 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये प्रथमोल्लासः ] [ ૧૨ અધિક તેમ તેમ મનમાં અધિક આહ્લાદ થવાથી પ્રણિધાન કરનારને અધિક નિર્જરા થાય છે. વ્યવહારનયની અપેક્ષાએ આ સિદ્ધાંત છે. વ્યવહારનયની અપેક્ષાએ વર્ધમાન આદિનામના ભેદ્યથી, લક્ષયુક્ત અને અલંકારોથી અલંકૃત પ્રતિમા આદિ સ્થાપનાના ભેદથી, આત્મકલ્યાણના તે તે પર્યાયની અભિમુખ બનેલા દ્રવ્યના ભેદથી, શ્રુત, અવધિ, મનઃપવજ્ઞાન આદિ ભાવના ભેદથી ખાદ્યવસ્તુથી પણ પ્રણિધાન કરનારની નિર્જરામાં વૃદ્ધિ થાય છે. આ વિષે વ્યવહારભાષ્ય (ઉ. ૬ ગા. ૧૮૮ વગેરે ) માં કહ્યું છે કે “ગુણથી અધિક વસ્તુમાં જેમ જેમ ગુણનું પ્રમાણ વધારે તેમ તેમ ભાવ અધિક થાય છે. આથી વ્યવહારનય પ્રતિમા, શ્રુતજ્ઞાની વગેરે ખાદ્યવસ્તુએમાં જેમ જેમ ગુણ વધારે તેમ તેમ નિર્જરા વધારે એમ માને છે. k જેમકે, સામાન્ય પ્રતિમા કરતાં લક્ષણયુક્ત અને અલંકારોથી અલંકૃત પ્રતિમા ન કરનારના મનને અધિક પ્રસન્ન બનાવે છે, અને એથી અધિક નિ`રા થાય છે. એ પ્રમાણે શ્રુતનાનીએમાં જેમ જેમ શ્રુત વધારે તેમ તેમ તેમની સેવા આદિથી મન અધિક પ્રસન્ન થાય અને એથી અધિક નિર્જરા થાય છે. અવધિજ્ઞાન આદિ અતિશયોથી યુક્ત મહાત્માઓમાં પણ જેમ જેમ અતિશય વધારે તેમ તેમ તેમની સેવા આદિથી મન અધિક પ્રસન્ન થાય અને એથી અધિક નિરા થાય. બહુ સુખી હોય તેવા જીવા તપ અને નાનાદ્ગુિણોની સાધનામાં તત્પર અને તે તેના દર્શન આદિથી મન અધિક પ્રસન્ન થાય છે, અને તેથી અધિક નિરા થાય છે, અલબત્ત, નિરાના આધાર શુદ્ધભાવ = મનની પ્રસન્નતા છે. જેમ જેમ શુદ્ધભાવ = મનની પ્રસન્નતા વધારે તેમ તેમ નિર્જરા વધારે થાય. આમ છતાં, સામાન્ય પ્રતિમાનાં દર્શનથી જેટલા શુદ્ધભાવ – મનની પ્રસન્નતા થાય, તેના કરતાં લક્ષણ યુક્ત વગેરે વિશિષ્ટ જિનપ્રતિમાનાં દર્શનથી શુદ્ધભાવ = મનની પ્રસન્નતા અધિક થાય. તે પ્રમાણે શ્રુતનાની મહાત્માએમાં પણ જેમ જેમ શ્રુત વધારે તેમ તેમ તેમની સેવા વગેરેથી મન અધિક પ્રસન્ન બને છે. જેમકે સાધુ કરતાં ઉપાધ્યાયમાં જ્ઞાન અધિક છે, ઉપાધ્યાય કરતાં આચાર્ય માં જ્ઞાન અધિક છે. આથી સાધુ કરતાં ઉપાધ્યાયની અને ઉપાધ્યાય કરતાં આચાય ની સેવાથી મન અધિક પ્રસન્ન બને છે. તેવી રીતે અવિધિજ્ઞાન આદિ અતિશયવાળા મહાત્મામાં જેમ જેમ અતિશય વિશેષ તેમ તેમ તેમની સેવાથી મન અધિક પ્રસન્ન બને છે. વિશેષ સુખથી અને રૂપથી રાહત એવા જીવોને તપ આદિ સાધના કરતા જોઈને જેટલા આનંદ થાય છે તેના કરતાં વિશેષ સુખી અને રૂપ સંપન્ન જીવાને તપ આદિ સાધના કરતા જોઈને મન વિશેષ પ્રસન્ન બને છે...આમ વ્યવહારનય શુદ્ધવસ્તુના પ્રભાવથી શુદ્ધભાવ થાય છે એમ માને છે.’ નિશ્ચયનય નામ આદિ બાહ્ય વસ્તુની વિશેષતાથી નિર્જરામાં વિશેષતા થાય” એમ માનતા નથી. કારણ કે અધિક ગુણી વસ્તુથી જ અધિક ભાવ થાય એવા નિયમ નથી, અપગુણી વસ્તુથી પણ અધિકભાવ થાય એવું બને. ખેડૂત બનેલા સિંહના જીવને અધિકગુણી વર્ધમાનસ્વામીની અપેક્ષાએ અપગુણી ગૌતમસ્વામીમાં આ મહાન છે. ” એમ તીવ્ર શુભ પરિણામ થવાથી ઘણી નિર્જરા થઈ. = આ વિષે વ્યવહારભાષ્યમાં (ઉ. ૬ ગા. ૧૯૧ ) કહ્યું છે કે – “ નિશ્ચયનયથી તા મહાનગુણીથી અપગુણી વસ્તુમાં પણ જેને તીવ્ર શુભભાવ થાય છે, તેને મહાનગુણી કરતાં અપગુણીથી Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અધિક નિર્જરા થાય છે. કારણ કે –મહાગુણીના દર્શનથી જે ભાવ થાય તેના કરતાં અલ્પગુણના દર્શનથી થયેલ ભાવ અતિશય તીત્ર શુભ છે. આ વિષયમાં મહાવીરસ્વામી, ગૌતમસ્વામી અને સિહજીવ દૃષ્ટાંતરૂપ છે.” તે આ પ્રમાણે ભગવાન મહાવીરના જીવે ત્રિપૃષ્ઠવાસુદેવના ભવમાં સિંહને મારી નાખે, તે વખતે “ હું ક્ષદ્ધ માણસથી હણાયે આથી મારે પરાભવ થયે” એમ વિચારીને સિંહ ખિન્ન બને. સારથી બનેલા ગૌતમસ્વામીના જીવે તેને આશ્વાસન આપતાં કહ્યું, તું ખેદ ન કર. તું જેમ પશુઓમાં સિંહ છે, તેમ તને મારનાર આ રાજા મનુષ્યોમાં સિંહ છે. તું ક્ષુદ્ર માણસથી નહિ, કિંતુ નરસિંહથી મરાય છે. આથી તારો પરાભવ થયો નથી. આ પ્રમાણે આશ્વાસન પામેલે તે સિંહ મરીને અનેક ભાવોમાં ભમે. પછી ભગવાન વર્ધમાનસ્વામીના છેલ્લા તીર્થકરના ભવમાં તે રાજગૃહી નગરીમાં કપિલ નામના બ્રાહ્મણના ઘરે પુત્રપણે ઉત્પન્ન થયો. એકવાર તે સમવસરણમાં આવ્યો, ભગવાનને જોઈને (પૂર્વ ભવને દ્વેષ જાગૃત થવાથી) ધમધમી ઊઠળ્યો. આથી ભગવાને તેને ઉપશાંત કરવાને ગૌતમસ્વામીને મેકલ્યા. તેમણે તેને હિતોપદેશ આપતાં કહ્યું કે-આ મહાત્મા તીર્થંકર છે. એમના ઉપર જે દેષ કરે છે તે દુર્ગતિમાં જાય છે. આ પ્રમાણે તેને હિતોપદેશ આપીને ઉપશાંત કર્યો. પછી તેને દીક્ષા આપી. [૧૬] यथा भावमात्राधिक्यं बाह्यवस्तुनि व्यवहारत उपयुक्त निश्चयतस्तु न तथा सङ्ख्याधिक्यमपीत्याह एवं बहुगुरुपूजा, ववहारा बहुगुणा य णिच्छयओ । एगम्मि पूइअम्मी, सव्वे ते पूइआ हुति ॥१७॥ ‘एवं 'ति । 'एवम् ' उक्तप्रकारेण बहूनां गुरूणां पूजा व्यवहाराबहुगुणा, बहुगुरुपूजातत्परत्वे मनःप्रसादस्यापि बाहुल्यात् । निश्चयतस्तु एकस्मिन्नपि गुरौ पूजिते सर्वे 'ते' गुखः पूजिता भवन्ति, सर्वत्रापि ज्ञानादिगुणसाम्यात् मनःप्रसादविशेषस्य च तदालम्बनकस्वपरिणामविशेषाधीनत्वादिति । व्यवस्थितमदो ललितविस्तरायाम् ॥१७॥ એક–અનેક ગુરુની પૂજા વિષે વ્યવહાર-નિશ્ચયનયનું મંતવ્ય બાહ્ય વસ્તુના આધારે ભાવ ન્યૂન-અધિક થાય એમ વ્યવહારનયને માન્ય છે, નિશ્ચયનયને નહિ, તેમ સંખ્યાની અધિકતાથી અધિક ભાવ થાય એ પણ વ્યવહાર નયને માન્ય છે, નિશ્ચયનયને નહિ, આ વિષે હવે (૧૭ મી ગાથામાં) જણાવે છે: વ્યવહારનયની અપેક્ષાએ ઘણું ગુરુઓની પૂજાથી ઘણે લાભ થાય છે. કારણ કે –“હું ઘણા ગુરુઓની પૂજા કરું” એમ મન ઘણુ ગુરુની પૂજામાં તત્પર બનવાથી મનની પ્રસન્નતા બહુ થાય છે. નિશ્ચયનયથી તે એક ગુરુની પૂજાથી બધા ગુરુઓની પૂજા થઈ જાય છે. કારણ કે બધા ગુરુઓ જ્ઞાનાદિ ગુણોથી સમાન છે. મનની પ્રસન્નતાને આધાર તે ગુરુપૂજકના પોતાના પરિણામની વિશેષતા ઉપર છે. જે ગુરુપૂજકના પરિણામ અધિક હોય તો મન અધિક પ્રસન્ન થાય, પરિણામ અ૯૫ હોય તો મન અલ્પ પ્રસન્ન થાય. આ વિષયનું લલિત વિસ્તરા (નમો વિઘા પદની ટીકા) માં સુંદર સ્પષ્ટીકરણ કર્યું છે. [૧૭] Page #55 -------------------------------------------------------------------------- ________________ गुरुत्वविनिश्वये प्रथमोल्लासः ] , अत्र परः शङ्कते 'नणु' इत्यादिना - नणु आलंबणमित्तं बज्झं ववहारसंमयं वत्थु | णिच्छयओ चिय सिद्धी, साहूण सुअम्मि जं भणियं ॥ १८ ॥ परमरहस्समिसीणं, समत्तगणिपिडगझरिअसाराणं । परिणामियं पमाणं णिच्छयमवलंब माणा ॥१९॥ [ १५ ननु बाह्यं व्यवहारसंमतं वस्तु 'आलम्बनमात्रं ' पटसामय्यामाकाशादिवदवर्जनीयसंनिधिकमात्रं न तूपादानत्कारणमपि, अतिशयितस्योपादानस्यैव कार्याधानसमत्वात् । अतो निश्चयत एव साधूनां सिद्धिः, शुद्धनिश्चयेन बाह्यकारणाधिक्यनिरासवच्छुद्धतरनिश्चयेन बाह्यकारणमात्रस्यापि निरासाद्, आत्ममात्रप्रतिबद्ध कार्यकारणभावविचारसारतया बहिः संकल्पविकल्पपरम्परानिवृत्तेरे कान्तस्थैर्यसिद्धेः । 'यत्' यस्मात् 'श्रुते' ओघनियुक्त्याख्ये भणितम् ||१८|| 'परम'त्ति | परमं रहस्यं तत्त्वं ऋषीणां समग्रगणिपिटकस्य झरितः - पठितः सारो यैस्तेषां 'पारिणामिकं' परिणामभवं प्रमाणं भवति निश्चयनयमवलम्बमानानाम्, यतः शब्दादिनिश्चयनयाः पारिणामिकमिच्छन्तीति ॥१९॥ एतदेवोपपादयति सुद्धो अ णिच्छयणओ, सुद्धाएसा य परमभावगया । अपरमभावगयाणं, ववहारो नूणमुवयारो ।। २० ।। " 'सुद्धो अ'ति । शुद्धश्च निश्चयनयः कतकनिपातोपजनितपङ्कपयोविवेकस्थानीयस्व पुरुषकाराविर्भा वितसहजै काच्छभावमयात्मकर्मविवेकानु भवन शीलत्वात् न तु प्रबलपङ्कसंवलनतिरोहितसहजै काच्छभावपयोऽनुभवस्थानीयात्मकर्माविवेक बीजभाववैश्वरूप्यानुभवन शीलव्यवहारनयवदशुद्धः, तदुक्तं समयसारे- " ववहारोऽभूयत्थो, भूयत्थो देसिओ दु सुद्धणओ । भूयत्थमासिओ खलु, सम्मद्दिट्ठी हवइ जोवो ॥ १ ” त्ति । ‘परमभावगताश्च' पर्यन्तप । कोत्तीर्णजात्यका र्त्तस्वरस्थानीयपरम भावानुभव नशीलाश्च उपरितनैकवर्णिकास्थानीयशुद्धनयावलम्बितया 'शुद्धादेशाः ' शुद्धद्रव्यादेशिनः । 'अपरमभावगतानां ' प्रथमद्वितीयाद्यनेकपाकपरम्परापच्यमान कार्त्तस्वरस्थानीयापरम भावानुभवन शीलतयाऽशुद्धद्रव्या देशिनां व्यवहारः' विचित्रवर्णमालिकास्थानीयो व्यवहारनयः 'नूनं' निश्चितं 'उपचार' तदात्वप्रयोजनवन् । तदुक्तम् — “ सुद्धो सुद्धादेसो, णायव्वो परमभावदरिसीहिं । वबहारदेसिदा पुण, जे उ अपरमे ठिआ भावे ॥ १ ॥ " इति । तथा चाभ्यासदशायां कथञ्चिद्वयवहारः फलवान्न तु तत्त्वदशायामिति स्थितम् । तदुक्तम् — “ जइ जिणमयं पवज्जह, ता मा ववहारणिच्छए मुअह । एकेण विणु ज्झिज्जर, तित्थं अष्णेण उण तच्चं ॥ १ ॥ "ति । किञ्च - " ब्राह्मणो न म्लेच्छितव्यः " इति वचनाद् ब्राह्मणः परमार्थतो म्लेच्छभाषां न भाषते, स्वभाषया प्रतिबोद्धुमशक्यस्य म्लेच्छस्य बोधनाय तु भाषतेऽपि, तथा म्लेच्छभाषास्थानीयत्वेन तत्त्वप्रतिपादकत्वादुपन्यसनीयोऽपि व्यवहारः परमार्थतो नानुसर्त्तव्यः । कथमयं तत्त्वं प्रतिपादयति ? इति चेत्, इत्थम् —यः श्रुतेन केवलमात्मानमवगच्छति स श्रुतकेवलीति परमार्थः । न चैतच्छुद्धं Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते प्रतिपादयितुं शक्यत इति यः श्रुतज्ञानं सर्वमवगच्छति श्रुतकेवलीति भेदेन व्यवहार उपस्थापयति । तथा च ज्ञानमपि विचार्यमाणमात्मैवेति परमार्थ एव पर्यवस्यति, तदुक्तम्-"जह ण वि सकमणज्जो, બળજ્ઞમાસ વિના ૩ ૪ તદ્દ વાળ વિVI, ઘરમત્યુવgસનમજં ૧ નો fહ ggTSfહજી, अप्पाणमिणं तु केवल सुद्धं । तं सुअकेवलि मिसिणो, भणंति लोगप्पईवयरा ॥ २ ॥ जो सुअनाणं सव्वं, जाणइ યુવાવરું તમાદુ ના નાળ ગાવા , ના યુગવી તા રૂ. ” ત ૨૦ . - નિશ્ચયનયનું સમર્થન [ ૧૮ થી ૨૦] અહીં વાદી શંકા કરે છે - પ્રશ્ન –આત્મસાધનામાં વ્યવહારને સંમત બાહ્ય વસ્તુ કારણ નથી. જેમ વસ્ત્ર બનાવવામાં આકાશ અવશ્ય હોય છે, પણ તે વસ્ત્ર બનાવવામાં કારણ બનતું નથી. તેમ આત્મસાધનામાં બાહ્ય વસ્તુ હોવા છતાં કારણ બનતી નથી. આત્મસાધનામાં કારણ તે ઉપાદાન (યોગ્ય બનેલ આત્મા) બને છે. કારણ કે વિશેષ પ્રકારનું ઉપાદાન જ કાર્ય કરવા સમર્થ બને છે. એટલે સાધુઓની આત્મસિદ્ધિ નિશ્ચયથી જ છે. આમ શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ બાહ્ય કારણની અધિકતા (અનેક ગુરુઓની પૂજા વગેરે) નકામી છે, તથા શુદ્ધતર (= અધિક શુદ્ધ) નિશ્ચયનયની દૃષ્ટિએ બાહ્ય કારણ માત્ર નિરર્થક છે. આનો અર્થ એ થયો કે બાહ્ય કઈ વસ્તુ કારણ નથી. આત્મા જ કારણ છે, અને આત્મા જ કાર્ય છે. આત્મામાં જ કાર્ય-કારણનો વિચાર કરવાથી બાહ્ય વસ્તુના કારણે થતી સંક૯૫ વિકલાની પરંપરા અટકી જવાથી આત્મા સ્વમાં જ સ્થિર થાય છે. [૧૮] આથી જ ઘનિર્યુક્તિ (ગા. ૭૬૧) માં કહ્યું છે કે –“સંપૂર્ણ આગમોનો સાર જાણનારા અને નિશ્ચયનયનું આલંબન લેનારા સુવિહિતોનું ‘ચિત્તના શુદ્ધ અને અશુદ્ધ પરિણામ પ્રમાણ છે” એવું પરમ તત્વ છે. અર્થાત્ આગમના સારને જાણનારા સુવિહિત નિશ્ચયનયની દૃષ્ટિએ ચિત્તના શુદ્ધ અને અશુદ્ધ પરિણામને પ્રમાણરૂપ માને છે, બાહ્ય ક્રિયાને નહિ.” કારણ કે શબ્દનય વગેરે નિશ્ચયનયો પરિણામને પ્રમાણ માને છે. [ ૧૮ ] નિશ્ચયનય શુદ્ધ છે. જેમ મલિન પાણીમાં કતકચૂર્ણ નાખવાથી કચરો નીચે બેસી જાય છે. કચરો અલગ થવાથી પાણી સ્વચ્છ બની જાય છે. તેમ નિશ્ચયનયને અનુસરનાર જીવ સ્વપુરુષાર્થથી આતમા અને કર્મને ભિન્ન જાણીને સહજ શુદ્ધભાવમય આમાનો અનુભવ કરે છે. વ્યવહારનયને અનુસરનાર જીવ પાણીમાં ઘણું કચરાનું મિશ્રણ થવાથી મલિન બનેલા પાણીની જેમ આમા અને કર્મને ભિન્ન ન સમજવાથી વિવિધ પ્રકારના આત્માનો અનુભવ કરે છે. નિશ્ચયનય આવો અનુભવ કરતું નથી. ભાવાર્થ-જેમ અવિવેકી જીવ ચરાવાળું ડહોળું પાણી પીએ છે, તેમ વ્યવહારનયને અનુસરનાર જીવ રાગ-દ્વેષાદિ વિભાવના પરિણામવાળા આત્માને અનુભવ કરે છે. વિવેકી પુરુષ ડહોળા પાણીમાં કતકચૂર્ણ નાખીને સ્વચ્છ પાણી પીએ Page #57 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिये प्रथमोल्लास : ] [ ૨૭ છે, તેમ વિવેકી જીવ નિશ્ચયનયરૂપ કતકચૂણુ ના આશ્રય કરીને શુદ્ધ આત્માના અનુભવ કરે છે. આ વિષે સમયસાર (ગા. ૧૩) માં કહ્યું છે કે “ વ્યવહારનય અતાત્ત્વિક છે અને શુદ્ઘનય તાત્ત્વિક છે. આથી જે તાત્ત્વિક શુદ્ઘનયને આશ્રય લે છે, તે જ જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે.’’ શુદ્ધદ્રવ્યને અનુસરનારા જીવા અગ્નિના અંતિમ પાકથી શુદ્ધ બનેલ સુવર્ણ સમાન ઉપરના શુદ્ધ્નયનુ' આલંબન કરતા હેાવાથી અગ્નિના અંતિમ પાકથી શુદ્ધ અનેલ શ્રેષ્ઠ સુવર્ણ સમાન આત્માના શુદ્ધભાવાના અનુભવ કરે છે. અશુદ્ધદ્રવ્યને અનુસરનારા જીવા પ્રથમ, દ્વિતીય વગેરે અનેક અગ્નિપાક પર’પરાથી પકાતા સુવર્ણ સમાન આત્માના અશુદ્ધભાવાના અનુભવ કરે છે. એમના વિચિત્રવણની માલા સમાન વ્યવહારનય એ નિયમા ઉપચાર છે. આ વિષે (સમયસાર ગા. ૧૪ કહ્યું છે કેશુદ્ઘનય શુદ્ધદ્રવ્યને માને છે. આત્માના શુદ્ધભાવને જોનારા પુરુષોએ તે શુદ્ઘનય ( = શુદ્ધ આત્મદ્રવ્ય ) જાણવા-અનુભવવા યોગ્ય છે. પણ જેએ અશુદ્ધભાવમાં-નીચેની અવસ્થામાં રહેલા છે તેમના માટે વ્યવહારય છે. ” ભાવાર્થ: શુદ્ધ સુવર્ણ થી જેટલા લાભ થાય તેટલા લાભ અશુદ્ધ સુવણુથી થતા નથી. આમ છતાં જે શુદ્ધ સુવર્ણ ને પ્રાપ્ત ન કરી શકે તેને અશુદ્ધ સુવર્ણથી પણ લાભ થાય છે. કારણ કે ભવિષ્યમાં અશુદ્ધ સુવર્ણ ને શુદ્ધ સુવર્ણ બનાવી શકાય છે. તે પ્રમાણે શુદ્ધ દ્રવ્યના વિચારથી જેટલા લાભ થાય છે, તેટલા લાભ અશુદ્ધદ્રવ્યના વિચારથી થતા નથી. આમ છતાં જેમને શુદ્ધ આત્મદ્રવ્યના અનુભવ કઠિન છે, તેને વ્યવહારનયથી અશુદ્ધ આત્મદ્રવ્યના વિચાર પણ લાભકારી થાય છે. કારણ કે એનાથી આત્મા કાળાંતરે શુદ્ધ આત્મદ્રવ્યના અનુભવ કરવા સમર્થ બને છે. આનાથી એ સિદ્ધ થયું કે અભ્યાસ દશામાં અપેક્ષાએ વ્યવહાર ઉપયાગી બને છે, પણ તાત્ત્વિક દશામાં નહિ. ( આના સાર એ આવ્યા કે સાધક મુમુક્ષુ જીવાને પાત પેાતાની અવસ્થા પ્રમાણે વ્યવહાર અને નિશ્ચય એ બંને નયેા ઉપયેાગી છે. ) ( આ વિષે ( પંચવસ્તુ ગા. ૧૭૨ ) કહ્યું છે કે “ જો તમે જિનમતના સ્વીકાર કરો ા તો વ્યવહાર અને નિશ્ચયનયને મૂકો નહિ. કારણ કે વ્યવહાર વિના તીર્થીના ઉચ્છેદ થાય અને નિશ્રય વિના તત્ત્વને ઉચ્છેદ થાય.'' તથા “ત્રાધળો ન હેચ્છિતવ્યઃ ” બ્રાહ્મણે મ્લેચ્છની ભાષા ( = હલકી ભાષા ) ન બેલવી જોઈએ. એ વચનથી પરમાથી બ્રાહ્મણ મ્લેચ્છ ભાષા ન બેલે, આમ છતાં પેાતાની ( = બ્રાહ્મણની ) ભાષામાં ન સમજાવી શકાય તેવા મ્લેચ્છને * ૩પચાર: = સાવપ્રયોગનવાન્ = વર્તમાનકાળમાં ઉપયાગી = કામમાં આવનાર, ક યુક્ત જીવની વર્તમાનકાળમાં જેવી અવસ્થા હોય તે પ્રમાણે તેને વ્યવહાર થાય. કચુક્તજીવની અવસ્થા સદા એકસરખી રહેતી નથી. માટે ઉપચાર એટલે કમ યુક્તજીવની વર્તમાનકાલીન અવસ્થાને નિર્દેશ. જેમકેજીવ દેવ બને છે ત્યારે આ દેવ છે” એમ કહેવામાં આવે છે. આ વ્યવહાર છે, નિશ્ચયથી તા આત્મા દેવપર્યાય આદિથી રહિત શુદ્ધ જ્ઞાનાન દસ્વરૂપ છે, Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते સમાવવા મ્લેચ્છ ભાષા બેાલે પણુ, તેમ અહીં વ્યવહાર મ્લેચ્છ ભાષાના સ્થાને છે. વ્યવહાર તત્ત્વના પ્રતિપાદક છે. વ્યવહાર વિના તત્ત્વનું પ્રતિપાદન ન થઈ શકે. આથી તત્ત્વનું પ્રતિપાદન કરવા વ્યવહારના ઉપયાગ કરવા પણ પડે. આમ છતાં પરમાથી તા વ્યવહાર અનુસરવા જેવા નથી. પ્રશ્ન :—વ્યવહાર તત્ત્વનું પ્રતિપાદન કેવી રીતે કરે છે? ઉત્તર :—શ્રુતકેવલી શબ્દના અર્થ વિચારવાથી આ વિષય સમજાઈ જશે. નિશ્ચયશ્રુતકેવલી અને વ્યવહારશ્રુતકેવલી એ બે પ્રકારે શ્રુતકેવલી છે. જે જીવ શ્રુત વડે કેવલ આત્માને શુદ્ધ આત્માને જાણે છે, અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવ કરે છે, તે શ્રુતકેવલી. શ્રુતકેવલી શબ્દના આ તાત્ત્વિક અથ છે. આવા શ્રુતકેવલી નિશ્ર્ચયશ્રુતકેવલી છે. પણ આને= શુદ્ધાત્માને શ્રુતજ્ઞાન વિના જાણી ન શકાય. જો જાણી જ ન શકાય તા તેના અનુભવ કેવી રીતે કરી શકાય? એટલે વ્યવહારનયશ્રુતકેવલીના અર્થ આ પ્રમાણે કરે છે ઃ—જે જીવ સઘળા શ્રુતજ્ઞાનને ( =સંપૂર્ણ દ્વાદશાંગી રૂપ દ્રવ્યશ્રુતને) જાણે તે શ્રુતકેવલી. શ્રુતકેવલી શબ્દને આ વ્યાવહારિક=ઔપચારિક અથ છે. આવા શ્રુતકેવલી વ્યવહારશ્રુતકેવલી છે. આના સાર એ આવ્યા કે જે મુનિ દ્વાદશાંગીના અને જાણે છે, પણ શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવ કરતા નથી, તે વ્યવહાર (= દ્રવ્ય ) શ્રુતકેવલી છે. કારણ કે આ શ્રુતના અને વિચારતાં વિચારતાં તે મુનિ શુદ્ધ આત્માના અનુભવમાં ચાલ્યા જાય છે. આમ વ્યવહાર રૂપ દ્રવ્યશ્રુતથી નિશ્ચયરૂપ શુદ્ધાત્મા જાણી શકાય છે, માટે વ્યવહાર તત્ત્વનું પ્રતિપાદન કરે છે. અહીં વ્યવહાર શ્રુતકેવલીની વ્યાખ્યામાં જે શ્રુતજ્ઞાનને જાણે તે શ્રુતકેવલી, એમ જાણનાર આત્મા અને જ્ઞાન એ બેના ભેદ જણાવેલ છે. પણ સૂક્ષ્મ વિચાર કરવામાં આવે તેા જ્ઞાન પણ આત્મા જ છે. અંતે તેા નિશ્ચયનય જ મુખ્ય અને છે. એટલે "C . આ વિષે ( સમયસાર ગાથા ૮-૯-૧૦ ) કહ્યું છે કે જેમ મ્લેચ્છને મ્લેચ્છની ભાષા વિન! સમજાવી ન શકાય, તેમ વ્યવહાર વિના પરમાર્થાંનુ = તત્ત્વનું પ્રતિપાદન ન કરી શકાય. જેમકેકઈ બ્રાહ્મણ મ્લેચ્છોની પલ્લીમાં ગયો, ત્યાં તેણે ‘ સ્વસ્તિ' એમ કહ્યું. પણ મ્લેચ્છ સ્વસ્તિને અથ ન સમજી શકયો. આથી મ્લેચ્છ બ્રાહ્મણની સામે તાકીને જોવા લાગ્યા. પણ પછી મ્લેચ્છભાષામાં આશીર્વાદસૂચક શબ્દો કહ્યા એટલે તે તુરત સમજી ગયા. એમ અહીં મ્લેચ્છ સમાન વ્યવહારી જીવાને શુદ્ઘનિશ્ચય રૂપ પરમાતા ઉપદેશ આપવો હોય તો વ્યવહારનો ઉપયોગ કરવા પડે છે. (૮) જે પુરુષ શ્રુતદ્રારા આ ( =પ્રત્યક્ષીભૂત ) આત્માને કેવલ ' શુદ્ધ (=રાગાદિથી રહિત ) જાણે છે, અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવ કરે છે, તેને લેકને પ્રગટ કરનારા પરમઋષિ શ્રુતકેવલી Page #59 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [ o કહે છે. અર્થાત્ જે શુદ્ધાત્મસ્વરૂપને અનુભવ કરે તે જ શ્રુતકેવલી છે. ( અહી' નિશ્ચય શ્રુતકેવળીનુ` લક્ષણ જણાવ્યું છે.) (૯) જે પુરુષ પૂર્ણ દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનને જાણે છે, તેને જિનેશ્વરી શ્રુતકેવલી કહે છે. કારણ કે સર્વજ્ઞાન આત્મા જ છે.”’ (૧૦) ( અહી” વ્યવહાર (=દ્રવ્ય ) શ્રુતકેવલીનું લક્ષણ જણાવ્યુ છે. કારણ કે શ્રુતના અર્થની વિચારણા કરતાં કરતાં શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવમાં પહેાંચી જાય છે. આનાથી એ જણાવ્યું કે–શ્રુત (=વ્યવહાર) શુદ્ધઆત્મસ્વરૂપના અનુભવનું = નિશ્ચયનું કારણ છે. એટલે નિશ્ચય પામવા વ્યવહાર પણ ઉપયેાગી છે. ) [૨૦] फलव्यभिचारेणापि व्यवहारं व्युदस्य निश्चयमुपपादयति 6 भरहो 'ति । निष्फले व्यवहारे भरतः प्रसन्नचन्द्रश्चाहरणे, भरतस्य व्यवहारं विनापि केवलज्ञानोत्पादेन फलं प्रति व्यतिरेकव्यभिचारात्, सत्यपि व्यवहारे कायोत्सर्गे रौद्रध्यानदशायां प्रसन्नचन्द्रस्य तदनुत्पादे नान्वयव्यभिचारात् । तस्मात् 'इष्टविषयोपनीतं ' योगसमाधानका रिमनोज्ञभोजनादिविषयोपढौकितं ' ध्यानमेव ' आत्मतत्त्वप्रणिधानमेव सर्वकार्यकरम् ॥ २१ ॥ , : भरहो पसन्नचंदो, आहरणा णिष्फलम्मि ववहारे । विसोवणीयं, झारखं चिय सव्वकज्जकरं ।। २१ ।। હવે ફલના અનિશ્ચય દ્વારા વ્યવહારનું ખંડન કરીને નિશ્ચયનું સમર્થાંન કરે છે :— વ્યવહાર નિષ્ફળ છે, કારણ કે વ્યવહાર વિના પણ ફળ મળે છે અને વ્યવહારથી ફળ મળે જ એવા નિયમ નથી. આ વિષયમાં ભરત અને પ્રસન્નચંદ્ર દૃષ્ટાંત રૂપ ભરત મહારાજાને વ્યવહાર વિના પણ કેવળજ્ઞાન થઈ ગયુ.. પ્રસન્નચન્દ્ર રાષિન રૌદ્રધ્યાનદશામાં કાર્યાત્સગ રૂપ વ્યવહાર હેાવા છતાં કેવળજ્ઞાન ન થયું. આથી મન વગેરે યાગાની સમાધિ કરે તેવા શુભ ભાજન આદિ વિષયેાના સેવન પૂર્ણાંક થતી આત્મતત્ત્વમાં સ્થિરતા જ સવ કાર્ય કરનારી છે. [૨૧] प्रकारान्तरेण व्यवहारवैफल्यमाह - णिच्छ्यलाभालाभे, ववहारारोवरणं च भव्वाणं । तित्तजलपाणऊसरबीयारोवोवमं होइ ।।૨૨।। ' णिच्छय 'ति । निश्चयस्य - संयम योग्य गुणस्थानलक्षणस्य लाभे सति भव्यानां प्रविवजिषूणां 'व्यवहारारोपणं' प्रव्रज्याविधानव्यवहाराधानं तृप्तस्य जलपानवन्निष्फलं तदर्थस्य प्रागेव सिद्धेः । निश्वयालाभे च व्यवहारारोपणमूषरक्षेत्रे बीजारोपोपमं भवति, स्थानवैषम्यदोषेण ततः कार्यासिद्धेः अलब्धनिश्चयस्य गृहस्थवद्वयवहारारोपास्थानत्वादिति ।। २२ ।। ૧ કેવલ એટલે બાહ્ય આલંબનથી રહિત. અસલમાં માત્મા શરીર આદિ આ બનથી રહિત છે. કર્મ યુક્ત આત્માને શરીર આદિ આલઅનની જરૂર પડે છે. અથવા સાધ્ય અવસ્થામાં સુદૈવાદિના આલ બનની જરૂર પડે છે. પણ શુદ્ધ થયેલા માત્માને તેા સુદેવાદિના આલંબનની પણ જરૂર નથી, Page #60 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते બીજી રીતે વ્યવહારની નિષ્ફળતા જણાવે છે:–નિશ્ચયન=સંયમયેગ્યગુણસ્થાનને લાભ થઈ ગયો હોય તો દીક્ષા લેવાની ઈચ્છાવાળા ભવ્યને વ્યવહારને આરોપ= દીક્ષાની વિધિરૂપ વ્યવહાર કરાવવો એ તૃપ્તને જલપાન કરાવવા સમાન નિષ્ફળ છે. કારણ કે જે કાર્ય માટે દીક્ષાની વિધિ કરાવવામાં આવે છે એ કાર્ય પહેલાં જ થઈ ગયું છે. સંયમયેગ્ય ગુણસ્થાનની પ્રાપ્તિ માટે દીક્ષા વિધિ કરાવવામાં આવે છે. અને સંયમયોગ્યગુણસ્થાનની પ્રાપ્તિ તો થઈ ગઈ છે. માટે દીક્ષાવિધિ રૂપ વ્યવહાર નિરર્થક છે. હવે જે નિશ્ચયન=સંયમયેગ્યગુણસ્થાનને લાભ ન થયો હોય તે પણ વ્યવહારને આરોપ ઉખર ભૂમિમાં બીજ વાવવા સમાન નિરર્થક છે. જેમ ઉખરભૂમિમાં વાવેલ બીજ સ્થાનની વિષમતા રૂપ દોષના કારણે નિષ્ફળ બને છે, તેમ સંયમયેાગ્ય ગુણસ્થાનથી રહિતને પણ દીક્ષાવિધિ નિરર્થક છે. એટલે નિશ્ચય રહિતને ગૃહસ્થની જેમ વ્યવહારને આરોપ અસ્થાને છે. અર્થાત્ જેમ સામાન્ય ગૃહસ્થને દીક્ષાવિધિ નિરર્થક છે, તેમ દીક્ષા લેવા ઈચ્છતા ભવ્યને પણ દીક્ષાવિધિ નિરર્થક છે. [૨૨] अनिष्टानुबन्धेनापि व्यवहारं प्रतिक्षिपन्नाह वयभंगे गुरुदोसो, भणिओ दुव्वारओ अ सो इण्हि । तो चरणपक्खवाओ, जुत्तो ण उ हंदि तग्गहणं ॥ २३ ॥ 'वयभंगे 'त्ति । व्रतस्य-गृहीताचारस्य भङ्ग गुरुः-महान् दोषः-अनन्तसंसारानुबन्धलक्षणो भणितः, स च व्रतभङ्ग इदानीं दुःषमाकाले दुर्वारः प्रमादबाहुल्यात् , तस्माच्चारित्रस्य पक्षपात एव युक्तो न तु 'हन्दी' त्युपदर्शने तद्ग्रहणमपि युक्तम् , अशक्यानुष्ठायिनो भावशून्यक्रियाया अकिञ्चित्करत्वात् तदुक्तं योगदृष्टिसमुच्चये-" तात्त्विकः पक्षपातश्च, भावशून्या च या किया। અનચોતર ય, માનુણોતયોરિક છે ? .” તિ | ૨૩ / અનિષ્ટના અનુબંધ દ્વારા પણ વ્યવહારનું ખંડન કરે છે:લીધેલાં વ્રતને ભંગ મહાદેષ છે. તેનાથી અનંત સંસારને અનુબંધ થાય છે. હમણાં દુઃષમાકાળમાં પ્રમાદ ઘણે હોવાથી વ્રત ભંગને રોકવો એ દુઃશક્ય છે. આથી ચારિત્રનો પક્ષપાત રાખવો એ યોગ્ય છે, ચારિત્રને સ્વીકાર ગ્ય નથી. કારણ કે અશક્ય અનુષ્ઠાન કરનારની ભાવશૂન્ય ક્રિયા અકિચિત્કર છે. આ વિષે ચગદષ્ટિસમુચ્ચય (ગા. ૨૨૧)માં કહ્યું છે કે –“પારમાર્થિક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયા એ બે વચ્ચે સૂર્ય અને પતંગીયાની જેમ ઘણું અંતર છે.” [ ૨૩ } इदानी व्रतभङ्गस्य दुःखत्वमेव समर्थयति एगयरम्मि वि ठाणे, गच्छाणाए पमायओ भग्गे । भणियं विराहगत्तं, रज्जमियागि तु तस्सेव ।।२४।। Page #61 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लास : ] * 'एयरम्मि 'ति । सङ्ख्यातीतानां गच्छाज्ञास्थानानां मध्ये एकतरस्मिन्नपि स्थाने प्रमादतो भग्ने 'विशयकत्वं ' जिनाज्ञावाह्यत्वं भणितम्, तथा च महानिशीथसूत्रम् “ से भयवं ! किं तेर्सि संखातीताणं गच्छमेराठाणंतराणं अस्थि केइ अन्नयरे ठाणंतरे जे णं उस्सग्गेण वा अववाएण वा कर्हिचि मायदोसेणं असई अइक्क मिज्जा ? अइकंतेण वा आराहगे भविज्जा ? गोयमा ! णिच्छयओ णत्थि । से भयवं ! hi अगं एवं चइ जहा णं णिच्छयओ णत्थि ? गोयमा ! तित्थयरे णं ताव तित्थयरे, तित्थे पुण चाउव्वण्णे समणसंघे, से णं गच्छेसु पइट्ठिए, गच्छेसुं पिणं सम्मद्दंसणनाणचरिते पइट्टिए, ते य सम्म सणनाणचरिते परमपुज्जाणं पुज्जयरे परमसरन्नाणं सरन्ने परमसेव्वाणं सेव्वयरे, ताइ च जत्थ णं गच्छे अन्नयरे ठाणे कत्थइ विराहिजे ते से णं गच्छे सम्मग्गपणासए उम्मग्गदेसए, जे णं गच्छे सम्मग्गपणासए उम्मग्गदेसए से णं पिच्छयओ चेव अणाराहगे, एतेणं अठ्ठेणं गोयमा ! एवं वुच्चइ जहा णं संखाईआणं गच्छमेराठाणंतराणं जेणं गच्छे एवं अण्गयर ठाणं अइकमिज्जा से णं एगंतेणं चेव अणाराहगे 'ति । इदानीं तु 'तस्यैव' गच्छाज्ञास्थानभङ्गस्यैव राज्यमिति कथं न चारित्रस्य निष्फलत्वम् ? इति ॥ २४ ॥ હવે વ્રતભ ́ગ દુઃખરૂપ છે એ વિષયનું સમર્થન કરે છે— ગચ્છાજ્ઞાના અસખ્ય સ્થાના છે. તેમાંથી પ્રમાદના કારણે એક પણ સ્થાન ભાંગે તા વિરાધકપણું (જિનાજ્ઞાથી બહાર જવું) કહ્યું છે. આ વિષે મહાનિશીથસૂત્ર ( અ. ૫ ) આ પ્રમાણે છેઃ “ પ્રશ્ન-હે ભગવંત! ગચ્છાનાના અસંખ્યસ્થાનેમાંથી કોઇ એક સ્થાનનું ઉત્સ`થી કે અપવાદથી પ્રમાદના કારણે અનેકવાર ઉલ્લુ ધન કરે? અને જો અનેકવાર ઉલ્લંધન કરે તે આરાધક થાય ? ઉત્તર :- હૈં ગૌતમ! નિયમા તે આરાધક નથી. પ્રશ્ન:—હે ભગવ ંત! નિશ્ચયથી તે આરાધક નથી તેનું કારણ શું? ઉત્તર ઃ—હે ગૌતમ ! તીર્થંકરા તીની સ્થાપના કરે છે. એ તી સાધુસાધ્વી શ્રાવક-શ્રાવિકારૂપ ચાર પ્રકારના છે, તેમાં સાધુઓની પ્રધાનતા છે. સાધુઓ ગચ્છમાં રહેલા હાય છે. ( સાધુએ જ્ઞાન-ન-ચારિત્રની આરાધના કરે છે માટે ) ગચ્છમાં સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્ર એ ત્રણ રહેલા છે. તે સમ્યક્ દન-જ્ઞાન-ચારિત્ર પરમ પૂજ્ગ્યાના પણ પૂજ્ય છે. પરમ શરણ્યના પણ શરણ્ય છે. પરમ સેવ્યના પણ સેવ્ય છે, જે ગચ્છમાં કઈ પણ સ્થાનમાં કઈ પણ રીતે તે ત્રણની વિરાધના કરાય છે તે ગચ્છ સન્મા-પ્રણાસક અને ઉન્માદેશક છે. જે ગચ્છ સન્માર્ગ પ્રણાશક અને ઉન્માદેશક છે તે ગુચ્છ નિયમા વિરાધક છે. હું ગૌતમ! માટે એમ કહેવાય છે કે—ગચ્છાનાના અસંખ્ય સ્થાનેમાંથી કાઈ પણ એક સ્થાનનું કોઈ પણ રીતે ઉલ્લંધન કરે તે તે એકાંતે વિરાધક છે. ' વર્તમાનમાં તેા ગચ્છાજ્ઞાભંગનુ જ રાજ્ય છે, માટે વર્તમાનમાં ચારિત્રનું પાલન દુષ્કર છે. [૨૪] Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते नन्वेवं देशभङ्गेऽपि सर्वभङ्गो न भविष्यतीत्यत आह इक्कं चिय अट्ठारससोलंगसहस्सलक्खणं चरणं । इक्कस्स वि विरहेणं, ण हवे अण्गुण्णसंवेहा ।।२५॥ __ 'इक्कं चिय'त्ति । 'एकमेव' एकरूपमेवाष्टादशशीलाङ्गसहस्रलक्षणं चरणम , तत्स्वरूपं च "धर्मा १० म्यादी १० न्द्रिय ५ सज्ञाभ्यः ४ करणतश्च ३ योगाच ३ । शीलाङ्गसहस्राणामष्टादशकस्य निष्पत्तिः ॥१॥” इति वाचकवचनादवसेयम् । तच्चैकस्यापि शीलाङ्गस्य विरहेण न भवेत् , सर्वेषां शीलाङ्गानामङ्खयेयजीवप्रदेशवत् 'अन्योन्यसंवेधात् ' परस्परमजहबृत्तितया प्रतिबन्धादेकरूपस्य खण्डरूपत्वानुपपत्तेः, अत एवैकस्यापि सद्भावः शेषसद्भावनियत एव, तदुक्तं पञ्चाशके-“ इकं पि सुपरिसुद्धं, सीलंग સેસન્મા” ત્તિ ૨૧ / પ્રશ્ન–ચારિત્રનો દેશથી ભંગ થવા છતાં સર્વથા ભંગ થતો નથી. તેથી વર્તમાનમાં પણ ચારિત્ર પાલન છે. ઉત્તર :–ચારિત્ર અઢાર હજાર શીલાંગ રૂપ છે. એટલે એક પણ શીલાંગનો વિનાશ થાય તો અઢાર હજાર શીલાંગ રૂ૫ ચારિત્ર ન રહે. કારણ કે બધા શીલાંગે આત્માના અસંખ્ય પ્રદેશની જેમ પરસ્પર સંકળાયેલા છે. જેમ આત્માના અસંખ્યપ્રદેશમાંથી એક પણ પ્રદેશ અલગ ન કરી શકાય, બધા પ્રદેશે સાથે જ હોય છે, તેમ અઢાર હજાર શીલાગે પણ એક બીજાને છોડીને ન રહી શકે તેવી રીતે પરસ્પર સંકળાયેલા છે. એટલે એમાંથી એક ન હોય અને બીજા હોય એમ ન બને. આથી જ એક પણ શીલાંગ હોય તે બાકી બીજા બધા અવશ્ય હોય. આ વિષે પંચાશક (પં-૧૪ ગા. ૧૦) માં કહ્યું છે કે–“ વિવક્ષિત કઈ પણ શીલાંગ પણ સુપરિશુદ્ધ–નિરતિચાર તે જ હોય કે જે બાકીના બધા શીલાંગે (ભાંગ) વિદ્યમાન હોય–અખંડિત હાય”. વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજે (પ્રશમરતિ ગા. ૨૪૪) માં અઢાર હજાર શીલાંગો આ પ્રમાણે જણાવ્યા છે –“ક્ષમા આદિ ધર્મ ૧૦, પૃથ્વીકાયાદિ ૧૦, ઇન્દ્રિયો છે, સંજ્ઞા ૪, કરણ ૩, લેગ ૩ એ સંખ્યાને પરસ્પર ગુણતાં અઢાર હજાર થાય” ૧૦x૧૦૪૫૪૪૪ ૩*૩=૧૮૦૦૦. [૨૫] ___यत एकस्यापि शीलाङ्गस्याभावे चारित्राभावस्तत एव भग्नशीलाङ्गस्य मिथ्यात्वाभिधानमुपपद्यते; सति चारित्रशेषे तदसम्भवादित्याह इत्थमफासुअणोरं, सेवंतो तेउकाइयं तह य । गुत्तीउ विराहतो, मिच्छद्दिट्टी मुणी भणियो ॥ २६ ॥ ૧ પૃથ્વીકાય આદિ પાંચ એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિ ચાર રસ, અને અવકાય. ૨. કરવું-કરાવવું અનુમોદવું એ ત્રણ કરણ છે. ( વ. ઉ. ૧૦ ગા. ૧૮૯) Page #63 -------------------------------------------------------------------------- ________________ [२३ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] 'इत्थं'ति । 'इत्थं ' मनागप्याज्ञाभङ्गे चारित्रभङ्गोपपत्तौ सत्यामप्रासुकं नीरं तेजस्कायिकं च सेवमानः 'गुप्तीः' ब्रह्मचर्यगुप्तीश्च विराधयन् ‘मुनिः' द्रव्यलिङ्गी मिथ्यादृष्टिर्भणितः, तथा च महानिशीथसूत्रम्-“से भयवं कयरेणं लिंगेणं वियाणिज्जा जहा णं धुवमेस मिच्छदिट्ठी ? गोयमा ! जे णं कयसामाइए सव्वसंगविमुत्ते भवित्ता णं अफासुअं पाणं परिभुंजिज्जा, जे णं अणगारधम्मं परिवज्जित्ता णं सयमईरिअं वा परोईरिअं वा तेउकायं सेविज्ज वा सेवाविज्ज वा तेउकायं सेविजमाणाणं अन्नेसि समणुजाणेज्ज वा, तहा णवण्हं बंभचेरगुत्तीणं जे केइ साहू वा साहुणी वा एकमवि खंडिज विराहिज्ज वा खंडिजमाणं वा विराहिज्जमाणं वा बंभचेरगुत्ति परेसि समणुजाणिज वा मणेण वायाए वा कारण वा से णं मिच्छद्दिटी, ण केवलं मिच्छदिट्ठो, अभिगहिअमिच्छदिट्ठी वि जाणिज"त्ति ॥२६॥ એક પણ શીલાંગના અભાવથી ચારિત્રને અભાવ થાય છે. તેથી જ શાસ્ત્રમાં જેના શીલાંગને ભંગ થયો છે તેને મિથ્યાષ્ટિ કહ્યો છે, તે બરાબર ઘટી શકે છે. અન્યથા, એટલે કે એક શીલાંગના ભંગથી ચારિત્ર રહેતું હોય છે, તે ન ઘટી શકે. આ વિષયને નીચેની ગાથામાં જણાવે છે: આ પ્રમાણે = જરાપણ આજ્ઞાભંગ થતાં ચારિત્ર ભંગ થતો હોવાથી, અમાસુક પાણી અને અગ્નિ વગેરે તેજસ્કાયને ઉપયોગ કરનાર તથા બ્રહ્મચર્યની વાડની વિરાધના કરનાર મુનિને મિથ્યાદષ્ટિ કહ્યો છે. મહાનિશીથસૂત્ર (અ૫) માં કહ્યું છે કે હે ભગવંત ! કયા લક્ષણથી જાણવું કે આ નિયમ મિથ્યાદષ્ટિ છે ? હે ગૌતમ ! જે સામાયિક કરીને અને સર્વસંગથી વિમુક્ત બનીને અપ્રાસુક પાણીનો ઉપયોગ કરે, જે સાધુધર્મને સ્વીકાર કરીને જાતે ઉત્પન્ન કરેલ કે બીજાએ ઉત્પન્ન કરાવેલ અગ્નિ આદિ તેજસ્ક ઉપયોગ કરે, બીજા પાસે કરાવે કે ઉપયોગ કરનાર બીજાઓની અનુમોદના કરે, તથા જે કોઈ સાધુ કે સાધ્વી નવ બ્રહ્મચર્યની ગતિમાંથી એકનું પણ ખંડન કરે કે વિરાધના કરે, બીજાએ ખંડનવિરાધના કરતા હોય તો તેની મનથી, વચનથી કે કાયાથી અનુમોદના કરે તો તે મિથ્યાદષ્ટિ છે. विस भिश्याटि नहि, तु अभिहित मिथ्यादृष्टि पर छ. म नरा." [२] यत एवं दुरनुचरत्वं संयमस्य ततस्तुलनापेक्षत्वमपि व्यवस्थितमित्याह णो देसविरइकंडय-पत्ति मुत्तूण होइ पव्वज्जा। तुलणावेक्खा तम्हा, इण्हि तु विसिस्स जं भणियं ।। २७ ।। ‘णो देसविरइ'त्ति । देशविरतेः कण्डकानि-असङ्ख्थातविशुद्धिस्थानात्मकानि, कण्डकशब्दस्य समयपरिभाषयाऽङ्गुलमात्रक्षेत्रासङ्खयेयभागगतप्रदेशराशिप्रमाणसङ्ख्याभिधायकत्वात् , तेषां प्राप्ति मुक्त्वा प्रव्रज्या न भवति, क्रमस्यानुल्लङ्घयत्वात् , तस्मात् तुलनापेक्षा प्रव्रज्या, प्रतिमाप्रतिपत्त्यादितलनामपेक्ष्यैव प्रवर्तते, न त्वभ्यासाधीनपराक्रमलाभं विना। 'इदानीं तु' साम्प्रतकाले तु 'विशिष्य' नियमतो बहुशस्तुलनापेक्षा, यद्भणितं पञ्चाशके ॥२७॥ ૧ અનભિગ્રહિત મિથ્યાષ્ટિમાં પકડ ન હોય, જ્યારે અભિગૃહીત મિથ્યાષ્ટિમાં પકડ હોય છે. અહીં પોતે જે કરી રહેલ છે, તેને ખોટું ન માનવાથી તેમાં પકડ આવી જાય છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते जुत्तो पुरण एस कमो, अोहेणं, संपयं विसेसेणं । जम्हा विसमो कालो, दुरणुचरो संजमो इत्थ ॥ २८ ॥ નુત્તત્તિા ગુ: પુનઃ “gs: ” પ્રતિમા પ્રતિનિત્તાં પ્રચાવાનરુક્ષા: : ‘કોન’ सामान्यतः, 'साम्प्रतं' पञ्चमारके पुनर्विशेषेण, यस्माद्विषमो धर्मशक्तिहान्या ‘कालः' दुष्पमाकालः, 'दुरनुचर' दुष्याल: ‘अत्र' काले संयमः, प्रमादबाहुल्येनास्थैर्यदोषात, तस्मादेतन्निरासेन स्थैर्यसिद्धयर्थमिदानीं संयमे नियमतोऽभ्यासरूपतुलनापेक्षत्वमिति । न चेदृशक्रमसङ्गतेदानी प्रव्रज्या श्रूयत इति न तद्ग्रहणं युक्तमिति गर्भार्थः ।। २८ ॥ આ પ્રમાણે સંયમપાલન દુષ્કર હોવાથી (શ્રાવકની પ્રતિમાઓની) તુલના કર્યા પછી ચારિત્ર સ્વીકારની વાત બરાબર છે એ વિષયને નીચેની બે ગાથાઓમાં જણાવે છે : દેશવિરતિના કંડકની પ્રાપ્તિ થયા વિના દીક્ષા થતી નથી. દેશવિરતિના કંડક પ્રાપ્ત થયા પછી સર્વવિરતિ પ્રાપ્ત થાય એવો કમ છે. આ ક્રમનું ઉલ્લંઘન ન થઈ શકે, આથી (શ્રાવકેની બારી પ્રતિમાઓની તુલના=અભ્યાસ કર્યા પછી જ ચારિત્રને સ્વીકાર કરવાનું કહ્યું છે. પ્રતિમાઓના અભ્યાસથી વિશિષ્ટ પરાક્રમ આવે છે. એટલે પ્રતિમાઓના અભ્યાસથી વિશિષ્ટ પરાક્રમ મેળવ્યા વિના ચારિત્રસ્વીકારનો નિષેધ છે. હમણાં તો અવશ્ય અનેકવાર પ્રતિમાઓનો અભ્યાસ કર્યા પછી ચારિત્રને સ્વીકાર કરવો જોઈએ. પંચાશક (પંચા. ૧૦ ગા૦ ૪૯) માં કહ્યું છે કે–પ્રતિમાનો અભ્યાસ ક્ય પછી દીક્ષાનો સ્વીકાર કરવો એ સામાન્યથી નિયમ છે. તેમાં પણ હમણાં (પાંચમા આરામાં) તો વિશેષ રૂપે આ નિયમ છે. કારણ કે ધર્મશક્તિની હાનિ થવાથી આ કાળ વિષમ છે. આ કાળમાં પ્રમાદ વૃદ્ધિના કારણે અસ્થિરતા વધવાથી સંયમ પાલન દુષ્કર છે. માટે પ્રમાદ દૂર થાય અને સ્થિરતા આવે એ માટે હમણું અવશ્ય પ્રતિમાને અભ્યાસ કર્યા પછી સંયમનો સ્વીકાર કરવો જોઈએ. આનો સાર એ છે કે–હમણાં આ કમ પૂર્વક દીક્ષા થતી સંભળાતી નથી. માટે તેને સ્વીકાર કરવો નથી. [ ૨૭–૨૮]. व्यवहत दौर्लभ्येनापि व्यवहारदौलभ्यमाह को व कुरणउ ववहारं, गणणिक्खेवारिहं गुरु मुत्तु । तस्स गुणा पुण समए, भणिया दीसंति तत्थेव ॥२६॥ 'को वत्ति। को वा करोतु व्यवहारं ? गणनिक्षेपार्ह गुरुं मुक्त्वा, सर्वव्यवहाराणां तदधीनत्वात् , अन्यस्य तत्रानधिकारात् । तस्य ' गणनिक्षेपार्हस्य गुरोर्गुणाः पुनः 'समये' सिद्धान्ते भणिताः 'तत्रैव' सिद्धान्तपुस्तक एव लिपिमुद्रया दृश्यन्ते, न तु साम्प्रतीनपुरुषविशेषे ॥२९॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ [ २५ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] વ્યવહાર કરનારાઓ દુર્લભ હોવાથી પણ વ્યવહાર દુર્લભ છે એ જણાવે છે:– ગણ સેપવાને લાયક ગુરુ વિના અન્ય કેઈ વ્યવહાર ન કરે. કારણ કે સર્વ વ્યવહાર તેમને અધીન છે. આવા ગુરુ સિવાય બીજા કેઈ વ્યવહાર કરવામાં અધિકારી નથી. ગણ મેંપવાને લાયક ગુરુના ગુણે શાસ્ત્રમાં કહ્યા છે. પણ હમણું તે ગુણે શાસ્ત્રોમાં જ લખાયેલા જોવામાં આવે છે, કેઈ પુરુષના આચરણમાં દેખાતા નથી. [૨] कथम् ? इत्याह जेण सुसीलाइगुणो, गणणिक्खेवारिहो गुरू भणिओ। प्राणाभंगो इयराऽणुन्नाइ महाणिसीहम्मि ॥३०॥ 'जेण'त्ति। येन कारणेन सुशीलाद्यनेकगुणोपेतो गणनिक्षेपार्हो गुरुभणितः। इतरस्यएतद्गविरहितस्य अनुज्ञायां-गच्छानुज्ञायां क्रियमाणायामाज्ञाभङ्गो महानिशीथे भणितः। तथा च तत्सूत्रम्-" से भयवं! केरिसगुणजुत्तम्स णं गुरुणो गच्छणिक्खेवणं कायव्वं ? गोयमा ! जे णं सुव्वए, जे णं सुसीले, जे णं दढव्वए, जे णं दढचारित्ते, जे णं अणिदियंगे, जे ण अरहे, जे णं गयरागे जे णं गयदोसे, जे ण निट्ठियमोहमिच्छत्तमलकलंके, जे णं उवसंते, जे णं सुविन्नायजगद्वितीए, जे णं सुमहावेरग्गमग्गमल्लीणे, जे णं इत्थीकहापडिणीए, जे णं भत्तकहापडिणीए, जे णं तेणकहापडिणीए, जे णं रायकहापडिणीए, जे णं जणवयकहापडिणीए, जे णं अच्चतमणुकंपसीले, जे णं परलोगपञ्चवायभीरू, जे णं कुसीलपडिणीए, जे णं विन्नायसमयसब्भावे, जे णं गहियसमयपेयाले, जे णं अहन्निसाणुसमयं ठिए खताइअहिंसालक्खणदसविहे समणधम्मे, जे णं उज्जुत्ते अहन्निसाणुसमयं दुवालसविहे तवोकम्मे, जे णं सुउवउत्ते सययं पंचसमिसु, जे णं सुगुत्ते सययं तीसु गुत्तिसु, जे णं आराहगे ससत्तीए अट्ठारसण्हं सीलंगसहस्साणं, जे णं अविराहगे एगंतेणं ससत्तीए सत्तरसविहस्स णं संजमस्स, जे णं उस्सग्गरुई, जे णं तत्तरुई, जे णं समसत्तुमित्तपक्खे, जे णं सत्तभयद्वाणविप्पमुक्के, जे णं अट्ठमयट्ठाणविप्पजढे, जे णं नवण्हं बंभचेरगुत्तीणं विराहणाभीरू, जे ण बहुसुए, जे णं आरिअकुलुप्पन्ने, जे णं अदीणे, जे णं अकिविणे, जे णं अणालसिए, जे णं संजइवग्गस्स पडिवक्खे, जे णं सययं धम्मोवएसदायगे, जे णं सययं ओहसामायारीपरूवए, जे णं मेरावहिए, जे णं असामायारीभीरू, जे णं आलोअणारिहे पायच्छित्तपदाणपयच्छणक्खमे, जे णं वंदणमंडलिविराहणजाणगे, जे णं पडिक्कमणमण्ड लिविराहणजाणगे, जे णं सज्झायमण्डलिविराहणजाणगे, जे णं वक्खाणमंडलिविराहणजाणगे, जे णं आलोअणामंडलिविराहणजाणगे, जे णं उद्देसमंडलिविराहणजाणगे, जे णं समुद्देसमंडलि विराहणजाणगे, जे णं पव्वजाविराहणजाणगे, जे णं उवट्ठावणाविराहणजाणगे, जे णं उद्देससमुद्देसणाणुन्नाविराहणजाणगे, जे णं कालखेत्तदव्वभावभवंतरंतरवियाणगे, जे णं कालखेतदव्वभावालंबणविप्पमुक्के, जे णं सबालवुड्ढगिलाणसेहसिक्खगसाहम्मिगअज्जावट्ठावणकुसले, जे णं परूवगे नाणदंसणचरित्ततवगुणाणं, जे णं चरणकरणधरए, जे णं पभावगे नाणदंसणचरित्ततवोगुणाणं, जे णं दढसम्मत्त, जे णं सययं अपरिसाई, जे णं धिइम, जेणं गंभीरे, जेणं सुसोमलेसे, जे णं दिणयरमिव अणभिभवणीए ૧ સાધુઓને સારણું, વારણું, ચોયણું, પડિયાણ કરવી, ભૂલ થાય તે ભૂલ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપીને શુદ્ધિ કરાવવી વગેરે અવતાર. Page #66 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते तवतेएणं, जे णं ससरीरोवरमे वि छकायसमारम्भविवज्जी, जे णं तवसीलदाणभावणामयचउविहधम्मंतरायभीरू, जे णं सव्वासायणाभीरू, जे णं इड्रोरससायागारवरोइट्टज्झाणविप्पमुक्के, जे णं सव्वावस्सगुज्जुत्ते, जे णं सविसेसलद्धिजुत्ते, जे णं आवडियपिल्लियामंतिओ वि णायरेज्जा अवज्जं, जे णं णो बहुणिद्दे, जे णं णो बहुभोई, जे णं सव्वावस्सगसज्झायज्झाणपडिमाभिग्गहे घोरपरीसहोवसरगेसु जियपरीसमे, जे णं सुपत्तसंगहसीले, जे णं अपत्तपरिट्ठावणविहिन्नू, जे णं अणट्ठयबोंदी, जे णं परसमयससमयमम्मवियाणगे, जे णं कोहमाणमायालोभममकाररतिहासखेड्डुकंदप्पणाहियवाद विप्पमुक्के धम्मकहाए संसारवासविसयाभिलासादीणं वेरगुप्पायगे पडिबोहगे भव्वसत्ताणं, से णं गच्छणिक्खेवणजोग्गे, से णं गणी, से गं गणहरे, से णं तित्थे, से णं तित्थयरे, से णं अरहा, से ण केवली, से णं जिणे, से णं तित्थुब्भासगे, से णं वंदे, से ण पुज्जे, से णं नमसणिज्जे, से णं दट्ठव्वे, से णं परमपवित्ते, से णं परमकल्लाणे, से णं परममंगल्ले, से णं सिद्धी-से णं मुत्ती, से णं सिवे, से णं मोक्खे, से गं ताया, से णं सम्मग्गे, से णं गती, से गं सरन्ने, से णं सिद्धे मुत्ते पारगए देवे देवदेवे, एयस्स गोयमा! गणणिक्खेवं कुज्जा, एयस्स गं गणणिक्खेवणं कारवेज्जा, एयस्स णं गणणिक्खेवं समणुजाणिज्जा, अन्नहा गं જોયમા ! મામલે ”ત્તિ . ગુણથી રહિત ગણ સોંપવાને લાયક કેમ નથી એ જણાવે છે – કારણ કે –“સુશીલ' આદિ અનેક ગુણોથી યુક્ત ગુરુ ગણ સેવાને લાયક છે. ગુણરહિતને ગ૭ની અનુજ્ઞા કરવામાં આજ્ઞાભંગ થાય એમ મહાનિશીથ ( અ. ૫ )માં કહ્યું છે. તે સૂત્ર આ પ્રમાણે છે – હે ભગવંત! કેવા ગુણોથી યુક્ત ગુરુને ગ૭ સપો ? ગૌતમ ! જે સારા વ્રતવાળા, સુશીલ, દૃઢવ્રતવાળે, દઢચારિત્રવાળે, અનિદેત અંગવાળો, પરિગ્રહરહિત, રાગરહિત, દ્વેષરહિત, મેહ-મિથ્યાત્વ રૂપ મલના કલંકથી રહિત, ઉપશાંત, સંસારના સ્વરૂપને સારી જાણકાર, મહા વૈરાગ્યના માગમાં અતિશય લીન, સ્ત્રીકથા, ભક્તકથા, સ્તનકથા, રાજકથા અને દેશકથાનો શત્રુ, અત્યંત અનુકંપાશીલ, પરલેકના અનર્થોનો ભરુ, કુશીલને શત્રુ, શાસ્ત્રના ભાવાર્થને જાણકાર, શાસ્ત્રના રહસ્યોને જાણનાર, રાત-દિવસ પ્રતિસમય અહિંસાદિ લક્ષણવાળા ક્ષમાદિ દશપ્રકારના શ્રમણધર્મમાં રહેલ, રાત-દિવસ પ્રતિસમય બાર પ્રકારના ત૫ધર્મમાં ઉઘુક્ત, સતત પાંચસમિતિમાં સારી રીતે ઉપયોગ રાખનાર, સતત ત્રણ ગુપ્તિઓથી સુગુપ્ત, સ્વશકિતથી (શકિતને ગોપવ્યા વિના ) અઢાર હજાર શીલાંગોનો આરાધક, સ્વશકિતથી સત્તર પ્રકારના સંયમન એકાંતે અવિરાધક, ઉસગરુચિ, તત્ત્વરુચિ, શત્રુ-મિત્રમાં સમભાવવાળા, સાત ભયસ્થાનેથી અત્યંત મુક્ત, આઠ મદ સ્થાનોથી મુક્ત, નવ બ્રહ્મચર્ય–ગુપ્તિઓની વિરાધનાને ભીરુ, બહુશ્રત, આર્યકુલમાં જન્મેલ, દીનતા, કાપણસ્ત અને આળસથી રહિત, સાધ્વીવર્ગનો સં સંગ ન કરનાર, સતત ધમપદેશ આપનાર, સતત ધસામાચારી પ્રરૂપક, સાધુ મર્યાદામાં સ્થિત, સામાચારી ભંગ ભીરુ, આચનાને યોગ્ય જીવોને પ્રાયશ્ચિત્ત આપવામાં સમર્થ, વંદન, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, વ્યાખ્યાન, આલેચના, ઉદ્દેશ અને સમુદેશ એ સાત માંડલીની વિરાધનાને જાણકાર, પ્રવ્રયા, ઉપસ્થાપના અને ઉદ્દેશ-સમુદેશ–અનુજ્ઞાની વિરાધનાને જાણકાર, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ-ભવાંતરના અંતરને જાણનાર, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના આલંબનથી અત્યંત મુક્ત ', બાલ-વૃદ્ધ-ગ્લાન–નવદીક્ષિત - ૧ મમત્વાદિને આધીન બનીને અમુક જ આહાર જોઈએ, અમુક પ્રકારનું જ મકાન જોઈએ, અમુક જ ક્ષેત્રમાં વિહાર કરો, અમુક જ કાળમાં વિહાર કર ઇત્યાદિ આનંબનોથી મુત. Page #67 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [ ૨૭ સાધર્મિક અને સાવી આ બધાને મોક્ષમાર્ગની આરાધનામાં પ્રવર્તાવવામાં કુશલ, જ્ઞાન-દર્શનચારિત્ર-તપ એ ગુણેને પ્રરૂપક, ચરણ-કરણનો ધારક, જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ ગુણનો પ્રભાવક, દઢ સમ્યકત્વવાળો, સતત (પરિશ્રમાદિ કરવા છતાં ) ખેદ ન પામનાર, ધીરજ રાખવામાં સમર્થ, ગંભીર, અતિશય સૌમ્યકાંતિવાળો, તરૂપ તેજથી સૂર્યની જેમ બીજાથી પરાભવ ન પામનાર, પિતાનું શરીર ક્ષીણ થવા છતાં પકાયના સમારંભને ત્યાગ કરનાર, દાન - શીલ-તપ-ભાવનારૂપ ચતુર્વિધ ધર્મના અંતરાયમાં ભીસ, સર્વ પ્રકારની આશાતનામાં ભીરુ, ઋદ્ધિ-રસ-શાતા એ ત્રણ ગારવથી અને રૌદ્ર-આત્ત એ બે ધ્યાનથી અત્યંત મુક્ત, સર્વ આવશ્યક ક્રિયાઓમાં ઉઘુક્ત, વિશેષ લબ્ધિઓથી યુક્ત, સંયોગે ઉપસ્થિત થવા છતાં, અન્યની પ્રેરણા થવા છતાં, અન્યના કહેવા પાપ ન કરનાર, બહુ નિદ્રા ન કરનાર, બહુ ભોજન ન કરનાર, સર્વ આવશ્યકમાં, સ્વાધ્યાયમાં, ધ્યાનમાં, પ્રતિમામાં અને અભિગ્રહમાં થાકી ન જનાર, ઘોર પરિસહુ-ઉપસર્ગોમાં ખેદ કે ભય ન પામનાર, યોગ્ય સંગ્રહ કરવાના સ્વભાવવાળા, અગ્યનો ત્યાગ કરવાની વિધિને જાણનાર, મજબૂત શરીર વાળો, સ્વ-પર શાસ્ત્રના મર્મને જાણનાર, ક્રોધ-માન-માયા-લેભ–મમતા–રતિ–હાસ્ય–કીડાકામ અહિતવાદ આ બધાથી અત્યંત મુક્ત, સંસારવાસની અને વિષયની અભિલાષાવાળા જીવોને ધર્મકથા દ્વારા વૈરાગ્ય ઉત્પન્ન કરનાર અને ભવ્ય જીને પ્રતિબોધ કરનાર ગ૭ સેંપવાને એગ્ય છે. તે ઉપયુક્ત સાધુ ગણી છે, ગણધર છે, તીર્થ છે, તીર્થંકર છે, અરિહત છે, કેવલી છે, જિન છે, તીર્થ પ્રભાવક છે, વંઘ છે, પૂજ્ય છે, નમસ્કરણીય છે, દર્શનીય છે, પરમ પવિત્ર છે, પરમ કલ્યાણ છે, પરમ મંગલ છે, સિદ્ધિ છે, મુક્તિ છે, શિવ છે, મોક્ષ છે, રક્ષક છે, સમાગે છે, ગતિ છે, શરણ્ય છે, સિદ્ધ. મુક્ત, પારગત, દેવ અને દેવદેવ છે. ગૌતમ! આને ગણનિક્ષેપ કરવો, અર્થાત ગણ સોંપ, આને ગણનિક્ષેપ કરાવ, આને ગણનિક્ષેપની અનુજ્ઞા આપવી. ગૌતમ ! અન્યથા આજ્ઞાભંગ થાય.” [૩૦] अव्यवस्थितत्वेनापीदानोंतनो व्यवहारो न ग्राह्यो व्यवस्थितस्तूच्छिन्न एवेत्याह इक्को य णोवलब्भइ, ववहारो बहुपरंपरारूढो । नियमइविगप्पियो सो, दोसइ सच्चो य वृच्छिन्नो ॥३१॥ 'इको य'त्ति। एकश्च नोपलभ्यते व्यवहारः 'बहुपरम्परारूढः' नानासूरिसन्तानागत इति हेतोः, प्रतिगच्छं विभिन्नव्यवहारस्यैवोपलम्भात् , तस्मान्निजमतिविकल्पित एव 'सः' स्वगच्छसामाचारीरूपो व्यवहारो दृश्यते । 'सत्यश्च' पारमार्थिक व्यवहारो व्युच्छिन्नः ॥३॥ હમણને વ્યવહાર અવ્યવસ્થિત છે, વ્યવસ્થિત વ્યવહારને ઉછેદ (=અભાવ) થઈ ગયો છે. આથી પણ વ્યવહાર આદરણીય નથી એ જણાવે છે: હમણાં થતો વ્યવહાર જુદા જુદા આચાર્યોની પરંપરાથી આવેલ હોવાથી એક સરખે દેખાતો નથી, દરેક ગચ્છમાં જુદો જુદો જ વ્યવહાર દેખાય છે. આથી સ્વગચ્છની સામાચારી રૂપ તે વ્યવહાર સ્વમતિ કલ્પિત જ દેખાય છે. સત્ય વ્યવહારને વિચ્છેદ થઈ ગયો છે. [૩૧] Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते कथं पारमाथिको व्यवहारो व्युच्छिन्नः ? इत्याह संजमठाणाइविऊ, आगमववहारिणो उ वुच्छिन्ना। तत्तो ण चरणसुद्धी, पायच्छित्तस्स वुच्छेआ ॥३२॥ 'संजम'त्ति । 'संयमस्थानविदः' असङ्ख्यातभागवृद्धादिषट्स्थानपतितरागद्वेषादिवृद्धिहान्यनुगतचारित्रस्थानाद्याकलयितारः ‘आगमव्यवहारिणः ' केवलिचतुर्दशपूर्ववित्प्रभृतयो व्युच्छिन्नाः, 'ततः' तद्विच्छेदाच्च न चारित्रस्य शुद्धिः, तद्विशोधकस्य प्रायश्चित्तस्य विच्छेदात् , अनतिशयिना यदृच्छयैव प्रायश्चित्तदानात् , सम्यक्स्वपापविशुद्धथनवगमेन घुणाक्षरन्यायेन प्रवृत्तेरूनाधिकदानेन स्वयमशुद्धस्य पराशोधकत्वात्, विचित्रगतिकसूत्रतत्त्वानवबोधेनानतिशयिनः शास्त्रबलस्याप्यनुपपत्तेः, तदुक्तम्" चोद्दसपुव्वधराणं, वुच्छेदो केवलीण वुच्छेदे। केसिंची आदेसो, पायच्छित्तं पि वुच्छिन्नं ॥१॥ जं जत्तिएण सुज्झइ, पावं तस्स तह दिति पच्छित्तं। जिणचउदसपुव्वधरा, तव्विवरीया जहिच्छाए ॥२॥ पारगमपारग वा, जाणते जस्स जं च करणिज्ज। देइ तहा पञ्चक्खी, घुणवतरसमा उ पारुवखी ॥३॥ जा य ऊणाहिए दाणे, वुत्ता मागविहारणा। ण सुज्झे तीइ दितो उ, असुद्धो के च सोहए ॥४॥ अत्थं पडुच्च सुत्तं, अणागयं तं तु किंचि आमुसइ। अत्थो वि कोइ सुत्तं, अणागयं चेव आमुसइ ॥५॥"त्ति ॥३२॥ સત્ય વ્યવહારના વિચ્છેદનું કારણ: હમણાં અસંખ્યાતભાગ વૃદ્ધ વગેરે ષસ્થાન પતિત અને રાગ-દ્વેષાદિની વૃદ્ધિ–હાનિથી અનુગત ચારિત્રસ્થાનને જાણનારા આગમવ્યવહારીઓ (કેવલી, ચૌદપૂર્વી વગેરે) નથી. તેથી ચારિત્રની શુદ્ધિ પણ નથી. કારણ કે ચારિત્રશુદ્ધિ કરનાર પ્રાયશ્ચિત્તને અભાવ છે. વિશેષ જ્ઞાન રહિત સાધુ જેમ-તેમ પ્રાયશ્ચિત્ત આપે. તે પિતાના જ પાપની શુદ્ધિ બરોબર જાણી શક્તો નથી. આથી તે ધૂણાક્ષર ન્યાયથી પ્રાયશ્ચિત્ત આપવાની પ્રવૃત્તિ કરીને ઓછું-વધારે પ્રાયશ્ચિત્ત આપે છે. આથી જે સ્વયં અશુદ્ધ છે, તે બીજાને શુદ્ધ ન કરી શકે. પ્રશ્ના–તે શાસ્ત્રના આધારે પ્રાયશ્ચિત્ત આપે તે શુદ્ધિ કેમ ન થાય? ઉત્તર–સૂત્રના બહુ જ ગંભીર અર્થે હોય છે. વિશિષ્ટ ક્ષયપશમના અભાવે તે અર્થે બરોબર સમજી શકાય નહિ. આજે વિશિષ્ટ ક્ષયોપશમને અભાવ હોવાથી શાસ્ત્રબલ = શાસ્ત્રબોધ પણ નથી. એટલે શાસ્ત્રના આધારે પ્રાયશ્ચિત્ત આપવા છતાં શુદ્ધિ ન થાય. આ વિષે વ્યવહારસૂત્ર (ઉ દે. ૧૦ ગા. ૩૩૭ થી ૩૪૧) માં કહ્યું છે કે–“કેવલીનો વિચ્છેદ થયા પછી થોડા જ સમયમાં ચૌદપૂર્વધને વિચ્છેદ થયો, તેથી પ્રાયશ્ચિત્ત ૧ ઘણુ નામને કીડો લાકડાને ખાતરી ખાય. તેમાં જેમ આશય વિના પણ અક્ષર પડી જાય, તેમ જે કાર્ય કરવાને ઈરાદો ન હોય, છતાં તે કાર્ય થઈ જાય તે ઘણાક્ષર ન્યાય લાગુ પડે. પ્રસ્તુતમાં જેમ તેમ પ્રાયશ્ચિત્ત આપતા હોવાથી પ્રાયશ્ચિત્ત લેનારની પાપશુદ્ધિ કરવાને તેમનો આશય નથી. છતાં કિંઈક જીવની તેમણે આપેલા પ્રાયશ્ચિત્તથી પાપશુદ્ધિ થઈ પણ જાય. Page #69 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [ ૨૧ આપનાર ન હોવાથી ચારિત્રથી શુદ્ધિ નથી રહી. વળી કેટલાકનું કહેવું છે કે પ્રાયશ્ચિત્તને પણ વિચ્છેદ છે. (૩૩૭) જિનો અને ચૌદ પૂર્વાધરે વગેરે જેનું જે પાપ જેટલા પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય તેને તેટલું જ પ્રાયશ્ચિત્ત આપે, પણ કલ્પવ્યવહાર અને નિશિથને જાણનારાઓ જેમ તેમ પ્રાયશ્ચિત્ત આપે છે, તેઓ વધારે આપે છે તે ક્યારેક એ આપે છે. તેથી પરમાર્થથી વર્તમાનમાં પ્રાયશ્ચિત્તનો વિચછેદ છે. ( ૩૩૮) આગમ વ્યવહારીઓ આ જીવ પ્રાયશ્ચિત્ત પૂરું કરી શકશે, આ જીવ નહિ કરી શકે, એમ બરોબર જાણે છે. અને જે જેટલું કરી શકે છે તે જાણીને તેને તેટલું જ પ્રાયશ્ચિત્ત આપે છે. આમ આગમ વ્યવહારીઓ આ બધું જાણનારા હોવાથી તેવો ઉપાય બતાવે છે, જેથી જીવ પારગામી બને છે=આરાધક બને છે. પણ પરોક્ષ જ્ઞાની શ્રુત વ્યવહારી ઘુણાક્ષરવત જેમ તેમ પ્રવૃત્તિ કરે છે. તેથી ક્યારેક પાપશુદ્ધિ થઈ પણ જાય, પણ પાપશુદ્ધિ થઈ જ જાય એવો નિયમ નહિ. (૩૮) ઓછું-વધારે પ્રાયશ્ચિત્ત આપવામાં જિનેશ્વરએ મોક્ષમાર્ગરૂપ સમ્યગૂ જ્ઞાન-દર્શનચારિત્રની વિરાધના કહી છે. આ વિરાધનાથી તે ઓછું-વધારે પ્રાયશ્ચિત્ત આપનાર શુદ્ધ બનતું નથી. જે સ્વયં અશુદ્ધ છે તે બીજાને કેવી રીતે શુદ્ધ કરે ? (૩૪૦). કેઈ સૂત્ર અનાગત જ અર્થને આશ્રયીને હોય છે. કોઈ સૂત્ર સ્વસ્થાનગત અર્થને કહે છે. કઈ અર્થ પણ અનાગત સૂત્રને કહે છે. આ બધું ચૌદ પૂર્વધારે જાણે છે. તેથી હમણાં સૂત્રાર્થનું જ્ઞાન પણ ન હોવાથી પ્રાયશ્ચિત્ત આપવાથી શુદ્ધિ ન થાય.” ( ૩૪૧ ) [ ૩૨] दानाद्यभावादपि प्रायश्चित्तं विच्छिन्नमित्याह दिता वि ण दीसंती, पच्छित्तं मासिआइअं इण्हि । ण सयं कुणंति जम्हा, तम्हा तं होइ विच्छिण्णं ।। ३३ ॥ 'दिता वित्ति। ददतोऽपि न दृश्यन्ते मासिकादिकं प्रायश्चित्तमिदानीम् , आदिना चातुर्मासिकपञ्चमासिकपाक्षिकादिकसङ्ग्रहः । न च स्वयं मासिकादिकं प्रायश्चित्तं कुर्वन्ति यस्मात्तस्मात्तद्भवति विच्छिन्नं, यदाह -“दिता वि ण दीसंती, मासचउम्भासिआओ सोही उ। कुणमाणे य विसोही, જ વાસિનો સંપર્ય નત્તિ રૂ રૂા પ્રાયશ્ચિત્ત આપનાર ન હોવાથી પ્રાયશ્ચિત્તને અભાવ જણાવે છે: હમણું શાસ્ત્રમાં “માસિક” વગેરે જે પ્રાયશ્ચિત્તો જણાવ્યાં છે તે પ્રાયશ્ચિત્તોને આપનાર હમણું કઈ જણાતા નથી. અને પોતે પણ માસિક આદિ પ્રાયશ્ચિત્ત લેતા નથી, આથી હમણું પ્રાયશ્ચિત્તનો અભાવ છે. આ વિષે (વ્ય. ઉદે. ૧૦ ગા. ૩૪૨ માં) કહ્યું છે કે –“હમણાં માસિક, ચાતુર્માસિક આદિ પ્રાયશ્ચિત્તને આપનારા દેખાતા નથી, અને તે પ્રાયશ્ચિત્તને સ્વયં લેતા હોય તેવાને પણ અમે જોતા નથી.” [ ૩૩] अवशिष्टमाह णिज्जवगाण वि विरहा, ववहारो चरणलक्खणो णस्थि । तित्थं पवट्टमाणं, दंसणनाणेहि पडिहाइ ॥ ३४ ॥ Page #70 -------------------------------------------------------------------------- ________________ ३० ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते ' णिज्जवगाण वित्ति । 'निर्यापकाणां' पर्यन्तसमये यथावस्थितशोधिप्रदानत उत्तरोत्तरचारित्र निर्वाहकाणामपि विरहाच्चारित्रलक्षणो व्यवहारो नास्ति साम्प्रतम्, तस्माद् ज्ञानदर्शनाभ्यामेव तीर्थं प्रवर्त्तमानं प्रतिभाति, तदाह – “ तित्थं च नाणदंसण णिजवगा चेव वुच्छिन्ना " || ३४ ॥ નિર્માકાના અભાવથી વ્યવહારને અભાવ જણાવે છે:— હમણાં અંત સમયે ખરાખર પ્રાયશ્ચિત્ત આપીને ઉત્તરાત્તર ચારિત્રમાં દૃઢ કરનારા નિર્યાપકા ન હાવાથી ચારિત્રરૂપ વ્યવહાર નથી. આથી હમણાં જ્ઞાન-દર્શનથી જ ત प्रवर्ते छे, खेभ भगाय छे मा विषे ( व्य . १० . ६ भां) छे – “ हुमणां तीर्थ ज्ञान-दर्शन ३५ छे, यस्त्रि ३५ नया अरण है निर्याय नथी. [३४] उपसंहृत्य समाधानं प्रतिजानीते इय एस पुव्वपक्खो, श्रवरुप्परवयणजुत्तिसंलग्गो । एत्थ समाहाणविहि, वच्छामि ग्रहाणुपुबीए ||३५|| ( ' इय'त्ति । 'इति' अमुना प्रकारेण एषः पूर्वपक्ष: प्रसक्तानुप्रसक्तयाऽपरापरवचनयुक्त्या संलग्नः, 'अत्र' पूर्वपक्षे वक्ष्याम्यथ समाधानविधि 'आनुपूर्व्या' क्रमेण ||३५|| હવે પૂર્વ પક્ષના ઉપસંહાર કરીને તેનું સમાધાન કરવાની પ્રતિજ્ઞા કરે છે:આ રીતે અહીં સુધી પ્રાસંગિક અને અનુપ્રાસ`ગિક અનેક વચનયુક્તિઓવાળા પૂર્વપક્ષ કહ્યો. હવે ક્રમશઃ પૂર્વ પક્ષનું સમાધાન કહીશ. [૩૫] तत्र यत्तावदुक्तं " निश्चयत एव सिद्धिः " इति तत्राह - णिच्छयओ श्चिय सिद्धी, जं भणिअं तं तहेव णिच्छयो । ववहारेण विणा सो, णवरि ग सिद्धो जो भणिअं ॥ ३६ ॥ “णिच्छयओ च्चिय'त्ति । निश्चयत एव सिद्धिरिति यद्भणितं तत्तथैव, निश्चयपदस्यान्वर्थत्वात्फलसिद्धेस्तदर्थत्वात् । 'नवरं' केवलं व्यवहारेण विना 'निश्चयतः परमार्थतो निश्चय एव न सिद्ध:, अर्थशून्यशब्दमात्रत्वात् तथा च निश्चयत एव सिद्धिरिति भङ्गचाप्यर्थाद्वयवहार उपादीयत एव, सम्यग्दृष्टिनयद्वयस्य प्रधानोपसर्जनभावेनान्योऽन्यविषयसंवलितत्वात्, अत्र संमतिमाह - यतो भणितमोघनियुक्तावेव ॥ ३६ ॥ , रिगच्छयमवलंबता, णिच्छयत्रो णिच्छयं अयाणंता । णासंति चरणकरणं, बाहिरकरणालसा केई ||३७|| ' णिच्छय' मिति । 'निश्चयं ' निश्चयनयं 'अवलम्बमानाः ' ग्राह्यत्वेन प्रतिजानानाः 'निश्चयतः ' परमार्थतो निश्चयमानाना: ' नाशयन्ति' श्रोतॄणां हानबुद्धिविषयीकुर्वन्ति बाह्यकरणालसाः केचित् । निश्चयेन निश्चयज्ञाने तेषां बाह्यकरणालस्यमेव प्रतिबन्धकमिति न तद्विधेयम्, किन्तु व्यवहारोद्यतत्वमेव विधेयमिति भावः ||३७|| Page #71 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] | [ ૩૨ નિશ્ચયથી જ સિદ્ધિ થાય (ગા. ૧૮) એ કથનનું સમાધાન – નિશ્ચયથી જ સિદ્ધિ થાય છે એમ જે કહ્યું તે બરાબર જ છે. કારણ કે – નિશ્ચયશબ્દ અન્વથ (= બંધ બેશતા અથવાળો) છે. નિશ્ચયશબ્દનો ફલસિદ્ધિ અર્થ છે, (એટલે ફલસિદ્ધિ કહો કે નિશ્ચય કહે એ એક જ છે. નિશ્ચય એટલે જ ફલસિદ્ધિ. આથી નિશ્ચય વિના ફલસિદ્ધ ન થાય.) પણ વ્યવહાર વિના પરમાર્થથી નિશ્ચય જ સિદ્ધ થતું નથી = આવતું નથી. કારણ કે વ્યવહાર વિનાને નિશ્ચય અર્થશૂન્ય શબ્દમાત્ર છે. આમ નિશ્ચયથી જ સિદ્ધિ છે, એમ માનવામાં પણ અર્થપત્તિથી વ્યવહારને સ્વીકાર થઈ જાય છે. કારણ કે સમ્યગદષ્ટિ બે ના મુખ્ય-ગૌણભાવથી પરસ્પર એકબીજાના વિષયમાં મળેલા છે. આ વિષે ઘનિર્યક્ત (ગા. ૭૬ર) માં કહ્યું છે કે – નિશ્ચયનયને માનનારા કેટલાકે પરમાર્થથી નિશ્ચયને જાણતા નથી. આથી તે સ્વ-પરના ચરણ-કરણને નાશ કરે છે. પોતે બાહ્ય વૈયાવચ્ચ આદિ ક્રિયાઓમાં આળસુ બનીને પિતાના ચરણ-કરણનો નાશ કરે છે, અને શ્રોતાઓને ચરણ-કરણ આદરવા યોગ્ય નથી એમ ઠસાવીને તેમના પણ ચરણ-કરણને નાશ કરે છે.” પ્રશ્નનિશ્ચયનયને જ માનનારાઓ પરમાર્થથી નિશ્ચયને જાણી શકતા નથી તેનું શું કારણ? ઉત્તર –બાહ્ય ક્રિયા કરવામાં આળસ એ આનું કારણ છે. પોતાની આ આળસને પોષવા નિશ્ચયને સમજ્યા વિના જ પકડી લે છે. આને સાર એ છે કે–નિશ્ચયને એકાંતે ન પકડતાં વ્યવહારમાં તતપર બનવું જોઈએ. [૩૬-૩૭] निश्चयतो निश्चयस्य स्वरूपमाह--- जो णिच्छओ पवट्टइ, हेउसरूवाणुबंधपडिपुण्णो । सो णिच्छयओ णेप्रो, वायामित्तेण इअरो उ ॥३८।। 'जो णिच्छओ'ति । यो निश्चयः प्रवर्तते हेतुस्वरूपानुबन्धप्रतिपूर्णः 'सः ' निश्चयो निश्चयतो ज्ञेयः। 'इतरः' हेतुस्वरूपानुबन्धविकलस्तु 'वाइमात्रेण' निश्चयशब्दमात्रेण निश्चयाभास इति ચાવત્ રેટા પરમાર્થથી નિશ્ચયનું સ્વરૂપ જણાવે છે – જે નિશ્ચય હેતુ, સ્વરૂપ અને અનુબંધથી સંપૂર્ણ છે, તે જ નિશ્ચય પરમાર્થથી નિશ્ચય છે. હેતુ આદિ ત્રણથી રહિત નિશ્ચય શબ્દમાત્રથી નિશ્ચય છે, અર્થાત્ નિશ્ચયાભાસ છે. [૩૮] हेत्वादिस्वरूपमाह हेउ विसुद्धा किरिया, एगग्गालंबणं सरूवं तु । अणुबंधो इह णेप्रो, जगहियवित्ती समावत्ती ॥३६॥ Page #72 -------------------------------------------------------------------------- ________________ રૂર ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ત્તિ હેતુનિશ્ચયે જ્ઞાતિ પ્રવૃત્તિ વિશુદ્ધા ” શાસ્ત્રાનુસાળી ક્રિયા, સવवहारविषयप्रतिक्षेपभ्रमजनकालस्यदोषनिवर्त्तकत्वेनाशुभानेकालम्बननिवर्तकत्वेन च तस्यास्तद्धेतुत्वात् । स्वरूपं त्वेकामालम्बनम्, ज्ञप्तेर्भावमात्रविषयत्वात्, प्रवृत्तेश्च ध्यानादियोगरूपाया आत्ममात्रविषयत्वात् । 'अनुबन्धः' उत्तरोत्तरशुभसन्तानाविच्छेदलक्षणः 'इह' जिनमते 'जगद्धितवृत्तिः' सर्वहितावहा 'समापत्तिः' चन्दनगन्धस्थानीया स्वस्वदर्शनग्रहविमुखसहजमाध्यस्थ्यपरिणतिः। तथा च यथा व्यवहारस्य सज्ज्ञानपूर्वकत्वेन हेत्वादिशुद्धत्वं तथा निश्चयस्यापि सद्वयवहाराविरोधित्वेनैवेति સિદ્ધમ્ IIQ3II હેતુ આદિનું સ્વરૂપ જણાવે છે – જ્ઞાનરૂપ અને *પ્રવૃત્તિરૂપ એ બંને પ્રકારના નિશ્ચયમાં શાસ્ત્રાનુસારી ક્રિયા એ હેતુ છે. શાસ્ત્રાનુસારી ક્રિયા સફવ્યવહારમાં અનાદર અને ભ્રમ કરાવનાર આળસને દૂર કરે છે, અને અશુભ અનેક આલંબનોને દૂર કરે છે. આથી શાસ્ત્રાનુસારી કિયા એ નિશ્ચયને હેતુ છે. સ્થિર આલંબન એ નિશ્ચયનું સ્વરૂપ છે. અર્થાત્ નિશ્ચય સ્થિર આલંબન સ્વરૂપ છે. કારણ કે જ્ઞાનને (= જ્ઞાનરૂપ નિશ્ચયને) વિષય માત્ર ભાવના છે, અને ધ્યાનાદિ ગરૂપ પ્રવૃત્તિને (= પ્રવૃત્તિરૂપ નિશ્ચયનો) વિષય માત્ર આત્મા છે. ભાવાર્થ –પ્રસ્તુતમાં રાગાદિ દોષથી રહિત શુદ્ધ આત્મામાં જ સ્થિર બનવું એ મુખ્ય નિશ્ચય છે. શુદ્ધ આત્મામાં સ્થિર બનવા ધ્યાનાદિની જરૂર છે. ધ્યાનાદિથી શુદ્ધ આત્મામાં સ્થિર બની શકાય છે. માટે ધ્યાનાદિયેાગ રૂપ પ્રવૃત્તિ પણ નિશ્ચય છે. આત્માના જ્ઞાન વિના ધ્યાનાદિયાગ રૂ૫ પ્રવૃત્તિ ન થાય. માટે જ્ઞાન પણ નિશ્ચય છે. (આથી અહીં જ્ઞતિક પ્રવૃત્તિને જ એમ નિશ્ચય બે પ્રકારને કહ્યું.) જ્ઞાન અને ધ્યાનાદિપ્રવૃત્તિ એ બંને પ્રકારના નિશ્ચયનું સ્વરૂપ સ્થિર આલંબન છે. અર્થાત્ બંને પ્રકારનો નિશ્ચય સ્થિર આલંબનસ્વરૂપ છે. આત્માનું જ્ઞાન થયા પછી તેની ભાવના = વારંવાર ચિંતન થાય છે. ચિત્ત પહેલાં આત્માની ભાવના = વારંવાર ચિંતન કરે છે, પછી આત્મામાં એકાગ્ર = સ્થિર બને છે. જ્યારે ચિત્ત (= જ્ઞાન) ભાવના (= વારંવાર ચિતન) સ્વરૂપ બને છે ત્યારે સ્થિર ભાવના જ તેને વિષય બને છે. આથી અહીં કહ્યું કે માત્રવિષયસ્થાન = જ્ઞાનને વિષય માત્રભાવ = ભાવના છે. ભાવના પછી રાગાદિ દોષોથી રહિત શુદ્ધ આત્માનું ધ્યાન થાય છે. એટલે ધ્યાનાદિને વિષય આમા છે. માટે અહીં કહ્યું કે–ગામમાત્રાષચવાત = ધ્યાનાદિયોગ રૂ૫ પ્રવૃત્તિને વિષય માત્ર આત્મા છે. સમાપત્તિ એ અનુબંધ છે. અનુબંધ એટલે ઉત્તરોત્તર શુભની અવિચ્છિન્ન પરંપરા • અહીં પ્રવૃત્તિથી ધ્યાનાદિ સમજવું, અન્ય સંયમ કયા નહિ, Page #73 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लास: ] [३३ ચાલવી. સમાપત્તિ એટલે ચંદનમાં જેમ ગંધ એકમેક છે, તેમ સ્વસ્વદર્શનના આગ્રહથી રહિત સહજ માધ્યશ્યની પરિણતિ. આ સમાપત્તિ ચંદનગંધની જેમ સર્વ જીવનું હિત કરનારી છે. જેમ વ્યવહાર સમ્યજ્ઞાનપૂર્વક હેય તે જ હેતુ આદિથી શુદ્ધ બને, તેમ નિશ્ચય પણ સવ્યવહારનો અવિરોધી હોય તે જ હેતુ આદિથી શુદ્ધ બને. [૩૯] एतदेव भावयति णिच्छयवहमाणेणं, ववहारो णिच्छओवमो कोई । ण य णिच्छओ वि जुत्तो, ववहारविराहगो कोई ॥४०॥ 'णिच्छय'ति । निश्चयस्य बहुमानेन-स्वविषयशक्त्यनिगृहनदृढपक्षपातलक्षणेन 'व्यवहारः' शुद्धक्रियालक्षणः कश्चित 'निश्चयोपमः' निश्चयकार्यकारी । न च 'निश्चयोऽपि' निश्चयवदाभासमानोऽपि 'व्यवहारविराधकः' शक्तिनिगृहनापक्षपाताभ्यां व्यवहारोच्छेदकः कोऽपि युक्तः, व्यवहारालसस्य निश्चयतत्त्वानास्पदत्वात , तदुक्तमावश्यके-"संजमजोगेनु सया, जे पुण संतविरिया वि सीअंति । ते कह विसुद्धचरणा, बाहिरकरणालसा हुँति ।। १॥"त्ति ॥ ४० ॥ ઉપર્યુક્ત વિષયનું વિશેષ સ્પષ્ટીકરણ કરે છે :-- નિશ્ચયના બહુમાનથી શુદ્ધ ક્રિયારૂપ વ્યવહાર નિશ્ચયનું કાર્ય કરે છે. નિશ્ચયનું બહુમાન એટલે પિતાની શક્તિ ગેપવ્યા વિના શકવા કિયા કરવી અને અશક્યમાં દઢ પક્ષપાત રાખવો. નિશ્ચયના બહુમાનથી નિશ્ચયનું કાર્ય કરનાર વ્યવહાર યોગ્ય છે. આદરણીય છે, પણ શક્તિ ગોપવવી અને પક્ષપાત ન રાખવો એ બેથી વ્યવહારનો વિનાશક નિશ્ચય યોગ્ય નથી, આદરણીય નથી. વ્યવહારને વિનાશક નિશ્ચય વાસ્તવિક નિશ્ચય નથી, કિંતુ નિશ્ચયાભાસ છે. કારણ કે વ્યવહારમાં આળસુ જીવ નિશ્ચયના તત્વને भाभी. शरतेनथी. सावश्यसूत्र (. ११८४) मा युं छे ...-" माठिया કરવામાં આળસુ છે, અને એથી શક્તિ હોવા છતાં સંચમયોગમાં સદા ઉદ્યમ કરતા નથી તેઓનું यात्रि विशुद्ध वी शते पो ?” [४०] तदेवं निश्चयत एव सिद्धिरित्यत्र निश्चयस्यैव निश्चयपर्यालोचनायां व्यवहारस्यापि बलादुपनिपातादनैश्चयिकनिश्चयव्यवच्छेदार्थ वादेवकारस्यास्मदभिमतार्थसिद्धिरेवेत्युक्तम् । अथ च व्यवहारव्यवच्छेदकत्वे एवकारस्यानुक्तिसम्भव एवेत्याह णिच्छयववहाराणं, रूवं अण्णुण्णसमणुविद्धं तु । णिच्छयो चिय सिद्धि, ता कह नुत्तुं हवइ जुत्तं ॥४१॥ 'णिच्छय'त्ति । निश्चयव्यवहारयोः 'रूप' स्वरूपं 'अन्योन्यसमनुविद्धं तु' तुः--एवकारार्थः, अन्योन्यसमनुविद्धमेव, व्यवहारे शुद्धक्रियारूपे स्थानार्थाद्यालम्बनभावरूपनिश्चयसम्बन्धस्य शुद्धात्मतत्त्वविवेकलक्षणे निश्चये च शुभयोगप्रवृत्तिरूपद्रव्यक्रियाव्यवहारसम्बन्धस्य नियतत्वात् । 'तत्' तस्मानिश्चयत एव सिद्धिरिति कथं वक्तुं युक्तं भवति ?, अन्योन्यसमनुविद्धानामेकाગુ. ૫ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] [ स्वोपशवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते भावेऽन्याभावस्याप्यावश्यकत्वाद्वयवहाराभावे निश्चयस्याप्यभावात् ॥ ४१ ॥ આમ નિશ્ચયથી જ સિદ્ધિ” (ગા. ૧૮) એ વિષે નિશ્ચયની જ પારમાર્થિક વિચારણા કરવામાં આવતાં અનિચ્છાએ પણ વ્યવહારની ઉપયોગિતા સિદ્ધ થાય છે. પ્રશ્ન:— નિશ્ચયથી જ સિદ્ધિ” એમ જકાર કહેલ હાવાથી વ્યવહારના નિષેધ થઇ જાય છે. ઉત્તર:- તે જકાર વ્યવહારના નિષેધ કરતા નથી, કિંતુ અપારમાર્થિક નિશ્ચયને નિષેધ કરે છે. આથી અમને ઇષ્ટ અની જ સિદ્ધિ થાય છે. જો જકાર વ્યવહારના નિષેધ કરે તે જકારનો પ્રયોગ જ ન થઈ શકે એ વિષયને જણાવે છે ઃનિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ જુદું ન પડી શકે તે રીતે પરસ્પર મળેલું છે. શુદ્ધક્રિયારૂપ વ્યવહારમાં સ્થાન વગેરેના આલબન રૂપ નિશ્ચય રહેલ છે, અને શુદ્ધાત્મતત્ત્વના વિવેક રૂપ નિશ્ચયમાં શુભયાગની પ્રવૃત્તિલક્ષણ દ્રવ્યક્રિયારૂપ વ્યવહાર રહેલ છે. એથી નિશ્ચયથી જ સિદ્ધિ એમ કેવી રીતે કહી શકાય ? જે એ વસ્તુએ પરસ્પર એકમેક રૂપે મળેલી હાય એ વસ્તુઓમાં એક ન હેાય તેા ખીજી વસ્તુ પણ ન હેાય. આથી વ્યવહાર ન હેાય તેા નિશ્ચય પણ ન હેાય. [૪૧] एतदेवाह जह दुद्धपाणियाणं, गाभावेऽवरस्स णो सत्ता । णिच्छयववहाराणं, तह संबद्धाण અનુાં ||૪| 'जह'ति । यथा दुग्धपानीययो र्मिथः संवलितयोरेकाभावे ऽपरस्याप्यभाव इति नो सत्ता, मिश्रित भावस्योभयाभावनियतत्वात् । तथा निश्चयव्यवहारयोरन्योऽन्यसंबद्धयोरेकाभावेऽपरस्याप्यમાવત્તિ ।। જીર્ ॥ ઉપર્યુક્ત વિષયનું સમર્થાંન કરે છેઃ જેમ દૂધ-પાણી પરસ્પર એકમેક મળેલાં હાવાથી એક ન હેાય તે અન્ય પણ ન હાય, કારણ કે એ વસ્તુએ સાથે ન ઢાય તા મિશ્રિત ન હેાય; તેમ નિશ્ચયવ્યવહાર પરસ્પર એકમેક મળેલા હેાવાથી એક ન હેય તેા અન્ય પણ ન હોય. [૪૨] ननु व्यवहारे निश्चयस्य निश्चये च व्यवहारस्य गौणभावेन सत्त्वेऽपि प्राधान्येन सत्त्वं नास्तीति प्राधान्येनानयोरन्योन्यासंबद्धत्वमस्तीत्यत आह जइ वि पुभावो सिं, पाहण्णमविक्ख भूमिभेषणं । यिणियफलसिद्धिं पर, तह विण दुहं पि पडिबंध ||४३|| ૧. દરેક ધર્મક્રિયામાં સ્થાન, સૂત્ર, અર્થ અને આલંબન એ ચાર યાગ અવશ્ય જરૂરી છે. સ્થાનયેાગ એટલે વીરાસન આદિ આસન અને યોગમુદ્રા આદિ મુદ્રા. સૂત્રયાગ એટલે સૂત્રના પ્રત્યેક વ ત ખરાખર શુદ્ધ ઉચ્ચાર. અ યાગ એટલે સૂત્ર ખેલવાની સાથે તેના અર્થના ઉપયાગ. આલબન યોગ એટલે જિનખિ`બ કે સ્થાપનાચાય આદિ ઉપર સ્થિર દષ્ટિ. Page #75 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्चये प्रथमोल्लासः ] [ ३५ 'जइ वित्ति । यद्यपि 'अनयोः' निश्चयव्यवहारयोः प्राधान्यमपेक्ष्य भूमिकाभेदेन' व्युत्थानध्यानदशाभेदेन पृथग्भावोऽस्ति, व्यवहारदशायां भावनानुप्रेक्षादिलक्षणभावसत्त्वेऽपि ध्यानरूपनिश्चयस्यैवानुत्थानान्निश्चयदशायां च ध्यानलक्षणायां व्युत्थानरूपतयैव व्यवहारस्यानवकाशात्, तथापि 'निजनिजफलसिद्धिं प्रति' स्वस्वोचितकार्यनिष्पति प्रति द्वयोरपि न प्रतिवन्धः, निश्चयेनेव व्यवहारेणापि स्वोचितनिर्जराजननाविशेषात् , तथा च निश्चयत एव सिद्धिरिति रिक्तं वचः ॥४३॥ પ્રશ્નઃ–વ્યવહારમાં નિશ્ચય છે અને નિશ્ચયમાં વ્યવહાર છે, પણ બંને પ્રધાન રૂપે નથી. બેમાંથી એક ગૌણ બની જાય છે. એટલે પ્રધાનતાની અપેક્ષાએ એ બેને પરસ્પર સંબંધ નથી. ઉત્તરઃ–પ્રધાનતાની અપેક્ષાએ વ્યથાન (=પ્રવૃત્તિ) અને ઈયાન એ બે અવસ્થાના ભેદથી વ્યવહાર અને નિશ્ચય અલગ છે. કારણ કે વ્યવહાર અવસ્થામાં (પ્રવૃત્તિકાળમાં) ભાવના-અનુપ્રેક્ષા આદિ રૂપ ભાવ હોવા છતાં ધ્યાનરૂપ નિશ્ચય ન હોય. ધ્યાનરૂપ નિશ્ચય અવસ્થામાં વ્યવહાર ન હોય. કારણ કે વ્યવહાર વ્યથાન=પ્રવૃત્તિ રૂપ જ છે. આનો અર્થ એ થયો કે આ બંને નય પોતપોતાની ભૂમિકામાં (અન્ય ન હોવાથી) પ્રધાન છે. આમ છતાં એ બંને પોતપોતાને ચગ્ય કાર્ય કરવામાં પરસ્પર પ્રતિબંધ (=અડચણ) રૂપ બનતા નથી. કારણ કે નિશ્ચય જેમ નિર્જરા કરે છે, તેમ વ્યવહાર પણ સ્વપ્રોગ્ય નિર્જરા કરે જ છે. માટે “નિશ્ચયથી જ સિદ્ધિ” એમ કહેવું નિરર્થક છે. (ગની પરિભાષામાં ધ્યાનથી ચુત (=પતિત) અવસ્થાને વ્યુત્થાન કહેવામાં આવે છે. આથી પ્રસ્તુતમાં યુત્થાન એટલે પ્રવૃત્તિ. વ્યવહાર અવસ્થા એટલે પ્રવૃત્તિકાળ. ધ્યાન અવસ્થા એટલે ध्याना.) [४] यदप्युक्तं "शुद्धश्च निश्चयनयः" इति स एवाश्रयणीय इति तत्राह सुद्धत्तं पुण दोण्ह वि, णियवत्तव्वाणुगाणमविसिढें । सहाणे बलिआणं, जं भणियं संमईई इमं ॥४४॥ 'सुद्धत्तं पुण'त्ति । शुद्धत्वं पुनः 'द्वयोरपि' निश्चयव्यवहारयोः 'निजवक्तव्यानुगयोः' स्वाभिमततत्त्वानुसारिणोः 'स्वस्थाने' स्वविषये 'बलिकयोः' इतराप्रतिक्षेप्ययोरवि शिष्टम् , “सव्वे वि होंति सुद्धा, णस्थि असुद्धो णओ उ सट्ठाणे ।” इति व्यवहारभाष्यवचनेनेतरापेक्षयाऽशुद्धस्यापि स्वापेक्षया शुद्धत्वात् , दीर्घत्वहस्वत्वयोरिव शुद्धत्वाशुद्धत्वयोरव्यवस्थितत्वात् , यद् भणितं सम्मतावेतन्महामतिना ॥४४॥ णिययवयणिज्जसच्चा, सव्वणया परविआलणे मोहा । ते पुण अदिवसमओ, विभयइ सच्चे व अलिए वा ॥४५॥ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ! || વાપત્તિ-પુરમાનામાવાનુવાજી 'णियय'त्ति । निजकवचनीये सत्या अर्थप्रतिपादकत्वात् सर्वे नया नैगमादयः परस्य नयस्य विचारणे परेण नयेन विचालने-स्वार्थस्य परित्याजने वा 'मोघा' विफला असत्या इति यावत् , अन्यार्थाप्रतिपादकत्वादन्यनयप्रतिबन्धेन स्वार्थाप्रतिपादकत्वाहा । 'तान्' नयान् पुनः 'अदृष्टसमयः' अज्ञातसिद्धान्तपरमार्थः 'विभजते' एकान्तेन निश्चिनोति सत्यान् अलीकान वा स्यात् । सत्यत्वासत्यत्वप्रतिपादने तु दृष्टसमतेवेति भावः ॥ ४५ ॥ હવે “નિશ્ચય નય શુદ્ધ છે ? એથી તેને જ આશ્રય લેવો જોઈએ એમ જે પૂર્વે (ગા. ૨૦) કહ્યું એ વિષે સ્પષ્ટતા કરે છે-- પિતાને ઈષ્ટ તતવને અનુસરનારા અને સ્વવિષયમાં બલવાન બંને નાની શુદ્ધિમાં તફાવત નથી. “બધા ને પોતપોતાના વક્તવ્યમાં શુદ્ધ છે. બધા નયને સ્વસ્થવક્તવ્યતાનો સંપૂર્ણ અધિકાર હોવાથી સ્વવક્તવ્યતામાં કેઈ નય અશુદ્ધ નથી.” એ વ્યવહારભાષ્ય (ગા. ૪૭ પૂર્વાર્ધ) ના વચનથી દરેક નય બીજા નયની અપેક્ષાએ અશુદ્ધ હોવા છતાં પોતાની અપેક્ષાએ શુદ્ધ છે. લંબાઈ અને ટુંકાઈની જેમ શુદ્ધિ અને અશુદ્ધિ અવ્યવસ્થિત છે. આ વિષે સંમતિતકગ્રંથ (કાં. ૧ ગા. ૨૮) માં કહ્યું છે કે –સવ ન પોતપોતાના વક્તવ્યમાં સત્ય છે, પણ અન્ય નયની વિચારણામાં ખોટા છે, અર્થાત્ પર નયના વક્તવ્યનું પ્રતિપાદન ન કરે, અથવા પર નયના વક્તવ્યનું નિરાકરણ કરે તે બધા ન ખાટા છે, અથવા અન્ય નયના પ્રતિબંધ (=અટકાવ) થી સ્વવક્તવ્યનું પ્રતિપાદન ન કરે એથી પણ બેટા છે. આનો અર્થ એ થયો કે બધા ને એકાંતે સત્ય નથી, એકાંતે અસત્ય નથી. આમ છતાં સિદ્ધાંતના પરમાર્થને નહિ જાણનાર પુરુષ આ નય સત્ય જ છે. આ નય અસત્ય જ છે એમ એકાંત નિર્ણય કરે છે, અને અપેક્ષાએ સત્ય છે, અપેક્ષાએ અગત્ય છે એમ અનેકાંત પ્રતિપાદનમાં મૌન જ સેવે છે. [૪૪-૪૫] ___ तदेवं निश्चयव्यवहारयोईयोरपि शुद्धत्वमविशिष्टमित्युक्तम् । अथ निश्चय एव शुद्ध इति पक्षपातनिरासाय व्यवहारशुद्धतापक्षपाताभिप्रायादाह मिच्छत्तविसोहीए, बवहारणयस्स होइ सुद्धत्तं । ' उ णिच्छयस्स जमिणं, भणियं ववहारभासम्मि ॥४६॥ ૧. આનાથી એ સિદ્ધ થાય છે કે જેમ અન્યના અપેક્ષાએ સત્ય અભિપ્રાયનો વિરોધ કરવો એ ખોટું છે, તેમ અવસરે અન્યના સત્ય અભિપ્રાયને પ્રગટ ન કરવો અથવા બીજાઓથી ડરીને પોતાના સત્ય અભિપ્રાયને છુપાવો એ પણ ખોટું છે. ૨. આ ગાળામાં પ્રસ્તુત ગ્રંથમાં અને મુતિ સંભતિતક બથમાં પાઠ ભેદ છે, અહીં પ્રસ્તુત !! જ પ્રિ. ના પાઠ ! મારે !ણે છે. મુદ્રિા ર૪ મતિ ક બંધ પડને આધારે અર્થ છે પ્રમાણે છે:-- ૫ |ી પાડાપા! !! વડતમાં સાચા છે. હું આપને વડાગ્યનું નિરાકરનું કરવામાં ખોટા છે. સિદ્ધાંતનું પરમાર્થ ને જ્ઞાતા તે નાનો આ સાચા છે અને મા ખોટા છે એ વિગ કરતા નથી. Page #77 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] રૂ૭ 'मिच्छत्त'न्ति । मिथ्यात्वविशुद्धया हेतुभूतया व्यवहारनयस्य भवति शुद्धत्वम् , तस्य नियमतो मिथ्यात्वविशोधकत्वात् । न तु निश्चयस्य, मिथ्यात्वविशोधकत्वाभावात्तस्य । यद् भणितમેટુ ચવદારમા ૪૬ वेणइए मिच्छत्तं, ववहारणया उजं विसोहिंति । तम्हा ते च्चिय सुद्धा, भइअव्वं होइ इयरेहिं ॥४७॥ 'वेणइए'त्ति । वैनयिको नाम मिथ्यादृष्टिरतस्मिन् यन्मिथ्यात्वं तद् 'व्यवहारनया एव' तुरेवकारार्थः, नैगमसङ्ग्रहव्यवहाराः 'शोधयन्ति' अपनयन्ति, ते ह्यनुयायिद्रव्याभ्युपगमपराः, ततः कृतकर्मफलोपभोगोपपत्तेः सद्धर्मदेशनादौ प्रवृत्तियोगतो भवति तात्त्विकी शुद्धिः, तस्मात्त एव शुद्धाः । 'भइअव्वं होइ इयरेहिति, 'इतरैः' ऋजुसूत्रादिभिनयैमिथ्यात्वशोधिमधिकृत्य भजनीयम् , न शुद्धयतीति भावः । ते हि पर्यायमात्रमभ्युपगच्छन्ति, पर्यायाणां च परस्परमात्यन्तिको भेदः, ततः कृतविप्रणाशादिदोपप्रसङ्गः । तथाहि-मनुष्येण कृतं कर्म किल देवो भुङ्क्ते मनुष्यावस्थाभिन्नः, ततो मनुष्यकृतकर्मविप्रणाशः, मनुष्येण सता तस्योपभोगाभावात् । देवस्य फलोपभोगोऽकृताभ्यागमः, देवेन सता तस्य कर्मणोऽकरणात । कृतविप्रणाशादिदोषपरिज्ञाने च न कोऽपि धर्मश्रवणेऽनुष्ठाने वा प्रवर्तत इति मिथ्यात्वशुद्धथभावः, तदभावाच्च न ते शुद्धा इति ।। ४७ ।। આ પ્રમાણે નિશ્ચય-વ્યવહાર બંને ન સમાન શુદ્ધ છે એ કહ્યું. હવે “નિશ્ચય જ શુદ્ધ છે.” એમ નિશ્ચયશુદ્ધિને એકાંત પક્ષપાતને દૂર કરવા વ્યવહારશુદ્ધિના પક્ષપાતને અભિપ્રાય જણાવે છે .. મિથ્યાત્વની વિશુતિ કરતા હોવાથી વ્યવહારનય શુદ્ધ છે, અથન વ્યવહાર નય અવશ્ય મિથ્યાત્વને દૂર કરતો હોવાથી શુદ્ધ છે, પણ નિશ્ચયનય શુદ્ધ નથી, કારણ કે નિશ્ચયનય મિથ્યાત્વને દૂર કરતો નથી. આ વિષે વ્યવહારભાષ્ય (ગા. ૪૮) માં કહ્યું છે કે–મિથ્યાષ્ટિના મિથ્યાત્વને વ્યવહાર ન જ દૂર કરે છે. માટે તે જ શુદ્ધ છે. નિશ્ચયનોથી મિથ્યાત્વ દૂર થાય કે ન પણ થાય, અર્થાત્ નિશ્ચયનોથી મિથ્યાત્વ દૂર થતું નથી. પ્રશ્ન–વ્યવહાર નો કેવી રીતે મિથ્યાત્વને દૂર કરે છે ? અને નિશ્ચયન મિથ્યાત્વને દૂર કરતા નથી તેનું શું કારણ? ઉત્તર:–નેગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નો વ્યવહાર નો છે. એ ત્રણ ના અનુયાયી દ્રવ્યનો સ્વીકાર કરે છે. ઋજુસૂત્ર વગેરે ચાર નો નિશ્ચયન છે. તે માત્ર પયયનો સ્વીકાર કરે છે. અનુયાથી દ્રવ્ય એટલે પર્યાયની પાછળ જનાર દ્રવ્ય. અનુ એટલે પાછળ, યા એટલે જનાર. અર્થાત પર્યાયે બદલાય, પણ મૂળ દ્રવ્યવસ્તુ કાયમ રહે છે અનુયાયી દ્રવ્યો વ્યવહારના આત્માને અનુયાયી બ્રખ્ય માને છે. આથી આત્માના પર્યાયે બદલાય છે, પણ આત્મા કાયમ રહે છે, આત્માને નાશ થત Page #78 -------------------------------------------------------------------------- ________________ રૂ૮ ] [ રાજવૃત્તિ-મામાનુજાવશુ નથી. જેમકે જીવ દેવ, નારક, મનુષ્ય વગેરે અનેક પર્યાયે પામે છે. પણ દરેક અવસ્થામાં આત્મા રૂપે કાયમ રહે છે. કેઈ જીવ દેવ મટીને મનુષ્ય થયે, અને પછી પશુ થશે તે વર્તમાન ભૂત અને ભાવિ એ ત્રણે અવસ્થામાં જીવનું આત્મસ્વરૂપ કાયમ રહે છે. આથી જ કરેલા કર્મના ફલનો ઉપભેગ ઘટે છે. એથી જ જીવની સદ્ધર્મની દેશના આદિમાં પ્રવૃત્તિ થાય છે. એથી જ જીવની તાવિક શુદ્ધિ થાય છે=મિથ્યાવ દૂર થાય છે. આથી તે નયે શુદ્ધ છે. જુસૂત્ર આદિ ન માત્ર પર્યાયને સ્વીકાર કરે છે, દ્રવ્યને નહિ. પર્યાય તે પ્રતિસમય બદલાયા કરે છે. એટલે વિવક્ષિત સમયમાં જે પર્યા છે તે બીજા સમયમાં હેતા નથી. એટલે જે આત્માને માત્ર પર્યાયરૂપ માનવામાં આવે=બીજા સમયમાં નાશ પામનાર માનવામાં આવે તે કૃતનાશ ( કરેલા કર્મના ફળને નાશ-કરેલા કર્મનું ફળ ન મળવું.) અને અકૃતાગમ (=ન કરેલા કર્મના ફળનું આગમન-કર્મ ન કરવા છતાં તેનું ફળ મળવું) વગેરે દોષે થાય છે. જેમકે –મનુષ્ય પુણ્ય કર્યું. પછી તે મરીને દેવ થયે. અહીં મનુષ્ય જુદે છે અને દેવ જુદો છે. આથી મનુષ્ય કરેલા કર્મનું ફળ દેવ ભગવે છે. આથી મનુષ્ય કરેલા કર્મનું ફળ મનુષ્યને ન મળવાથી કૃતનાશ દોષ આવ્ય, દેવને ફળ મળવાથી અકૃતાગમ દોષ પણ થયો. કારણ કે દેવે શુભ કર્મ કર્યું નથી. કરેલા કર્મનું ફળ મળતું નથી અને નહિ કરેલા કર્મનું ફળ મળે છે એમ જાણવામાં આવે તો કોણ ધર્મશ્રવણમાં અને ધર્મક્રિયામાં પ્રવૃત્તિ કરે ? અર્થાત્ કઈ ન કરે. ધર્મશ્રવણમાં અને ધર્મકિયામાં પ્રવૃત્તિ ન થાય તે મિથ્યાત્વ દૂર ન થાય. આથી * ઋજુત્રાદિ ન શુદ્ધ નથી. નિગમાદિ નો તો આત્માને સદા રહેનાર માને છે. એથી જે આત્મા મનુષ્યભવમાં શભ કર્મ કરે છે, તે જ આત્મા દેવલોકમાં તેનું ફળ ભેગવે છે. એટલે આત્માને નિત્ય માનવાથી પૂર્વોક્ત કૃતનાશ અને અકૃતાગમ વગેરે દોષો થતા નથી. કરેલા કર્મનું ફળ ભોગવવું પડે છે એવું જાણવાથી જીવો ધર્મ શ્રવણ અને ધર્મક્રિયામાં પ્રવૃત્તિ કરે છે. એથી તેમનું મિથ્યાવ દૂર થાય છે. આથી નગમાદિ નો શુદ્ધ છે. [૪૬–૪૭] ક વ્યવહારનયને દ્રવ્યાસ્તિકનય પણ કહેવામાં આવે છે. નિશ્ચયનયને પર્યાયાસ્તિકાય પણ કહેવામાં આવે છે, કવ્યાસ્તિકય સ્થિરતત્વ માને છે. તેથી તેની દૃષ્ટિએ કર્મ બાંધનાર અને ભોગવનાર એક છે. એથી જ જે કમ બાંધે છે, તે જ ફળ ભોગવે છે. પર્યાયાસ્તિકનય ક્ષણિક તત્વ માને છે. તેની વસ્તુ ઉત્પન્ન થઈને બીજી જ ક્ષણે નાશ પામે છે. એટલે કમ બાંધનાર અને ભેગવનાર એક નથી. જેમકે—કેઈએ ખૂન કર્યું, બીજી જ ક્ષણે તે નવો જ ઉત્પન્ન થયો. પછી તેને સજા મળે છે. અહીં ખૂન કરનાર અલગ અને સન ભોગવનાર અલગ છે. અહીં જેણે કામ કર્યું તેને ફળ ન મળ્યું, અને જેણે ન કર્યું તેને ફળ મળ્યું. આ તે અન્યાય કહેવાય. (આ વિષે વિશેષ માહિતી માટે જુઓ સંમતિત કાં. ૧ ગા. પ૧–પર, સ્યાદ્વાદમંજરી ગા. ૧૮, વી. સ્તોત્ર વગેરે.) Page #79 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [३९ एतदेव स्पष्टतरं विविभावयिषुगह ववहारणयस्साया, कम्म काउं फलं समणुहोइ । इय वेणइए कहणं, विसेसणे मा हु मिच्छत्तं ॥४८॥ 'ववहारणयस्स'त्ति । व्यवहारप्रधानो नयो व्यवहारनयस्तस्य मतेन आत्मा शुभमशुभं वा कर्म कृत्वा तस्य फलं भवान्तरे समनुभवति, अनुयायिद्रव्याभ्युपगमात् । 'इति' एतस्मात्कारणात 'वैनयिके' मिथ्यादृष्टौ मिथ्यात्वापगमाय 'कथनं' सद्धर्मोपदेशः, तत्परिणतौ च मिथ्यात्वापगम इति मिथ्यात्वशोधकत्वात् त्रयोऽपि व्यवहारनयाः शुद्धाः । 'विसेसणे मा हु मिच्छत्त'मिति, विशेष्यतेपरम्परं पर्यायजातं भिन्नतया व्यवस्थाप्यतेऽनेनेति विशेषणम्-ऋजुसूत्रादिन यस्तस्मिन् प्ररूप्यमाणे कृतविप्रणाशादिदोषाशङ्कातोऽधिकतरं मा जन्तवो मिथ्यात्वं यासुरिति न तन्मतानुसारेण वैनयिके सद्धर्मदेशनाप्रवृत्तिः, तदभावाच्च न मिथ्यात्वशुद्धिरिति न ते शुद्धाः ।। ४८ ।। ઉપર્યુક્ત વિષયની જ વિશેષ સ્પષ્ટતા કરે છે: વ્યવહારનયના મતે (વ્ય. ભાષ્ય ગા. ૪૯) આમાં શુભાશુભ કર્મ કરીને તેનું ફળ Haiतमा अनुमवे छे. ४॥२२५ ॐ व्यवहा२ मामाने अनुयायी द्रव्य माने छे. (इय वेणइए कहणं) माथी मिथ्याष्टिन भिथ्यात्वने ६२ ४२१। सधन उप छ. સધર્મ આત્મામાં પરિણમી જતાં મિથ્યાત્વ દૂર થાય છે. આથી ત્રણે વ્યવહાર નો मिथ्यापन ६२ ४२ना२। वाथी शुद्ध छ. (विसेसणे मा हु मिच्छत्त=) *नुसूत्र Ale નયની અપેક્ષાએ પ્રરૂપણ કરવામાં આવે તે કૃતનેશ આદિ દોની શંકાથી જીવો અધિક મિથ્યાત્વને પામે. છેવો અધિક મિથ્યાત્વ ન પામે એ માટે ઋજુસૂત્ર આદિ નયના મત પ્રમાણે મિથ્યાષ્ટિને સદધર્મની દેશના ન કરવી જોઈએ. સધર્મની દેશના ન કરવાથી મિથ્યાત્વ દૂર ન થાય. આથી તે નયે શુદ્ધ નથી. [૪૮]. व्यवहारस्य मिथ्यात्वविशोधकताया एव तन्त्रान्तरोक्तं फलमाह इत्तो कालियमुत्ते, अपरीणामाइसीसहिअहेउं । ववहारस्सऽहिगारो, भणियं आवस्सए जमिणं ॥४९॥ 'इत्तो'त्ति । 'इतः' नियमतो मिथ्यात्वविशोधकत्वादपरिणामादयो ये शिष्यास्तेषां हितहेतोः सूत्रे कालिक उपलक्षणादुत्कालिकश्रुते च व्यवहारस्याधिकारः कृत आयरक्षितसूरिभिः। तथाहि त्रिविधाः शिष्या:--- अपरिणामा अतिपरिणामाः परिणामाश्च । तत्र ये मन्दमतयोऽगीतार्था अपरिणतजिनवचनरहस्यास्तेऽपरिणामाः, अतिव्याप्तापवाददृष्टयोऽतिपरिणामाः, सम्यक्परिणतजिनवचना मध्यस्थवृत्तयः परिणामाः । तत्र येऽपरिणामास्ते नयानां य आत्मीय आत्मीयो विषयो ज्ञानमेव श्रेयः क्रिया वा श्रेयसीत्यादिकस्तं न श्रदधते । ये त्वतिपरिणामास्तेऽपि यदेवैकेन नयेन क्रियादिकं यस्त्वभिहितं तदेव तन्मात्रमेव प्रमाणतया गृह्णन्त एकान्तवस्तुप्रतिपादकनयानां परस्परविरोधं Page #80 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते च मन्यमाना मिथ्यात्वं गच्छेयुः । ये च परिणामास्ते यद्यपि मिध्यात्वं न गच्छन्ति तथापि विस्तरेण नयैर्व्याख्यायमानैर्ये सूक्ष्माः सूक्ष्मतराश्च तद्भेदास्तान् ग्रहीतुमशक्ता भवेयुरिति मूलत एवं नयविभागो न कृतः, तदुक्तं भाष्यकृता ‘નાકળ રવિશ્વત્રજ્ઞો, મનેહાધારાસમાં વિ। છેિ” ધરમાળ, મુળય ઘૂસમિત્તે ત્તિ | અનયમોવબોળો, મનેહાધારાવરીને । ના સેરિસે, હેત્ત વાછાણુ વ ચ ॥૨॥ सागोऽणुओगे, वीसुं कासीय सुविभागेण । सुहगहणाइणिमित्तं, गए अ सुणिगृहियविभागे ॥ ३॥ सविसयमसद्दहंता, गयाण तम्मत्तयं च गिरहंता । मण्णंतो य विरोह, अपरीणामातिपरिणामा ||४|| गच्छेज मा हु मिच्छं, परिणामा य हुमाइबहुमेए । हुजाऽसत्ता घेत्तुं णकालिए ता नयविभागो || ५ ||ति | केवलमाद्यैस्त्रिभिर्नयैः परिकर्मितः सन् दृष्टिवादयोग्यो भवतीत्याद्यनयत्रयलक्षणस्य व्यवहारस्यात्राधिकारः, तदुक्तम्વાચનવવહારો, વારતા, દે ને ઢોર | તેળ રકમળથં, કાયિમુત્તે સહિયારો ” ત્તિ | उक्तार्थे सूत्रालापसम्मतिमाह – 'यत' यस्माद् भणितमिदमावश्यके ||४९ || (વ્યવહાર મિથ્યાવની વિશુદ્ધિ કરનાર્ હેાવાથી શુદ્ધ છે એ જણાવ્યું.) હવે અન્ય ગ્રંથ (વિશેષાવશ્યક ભાષ્ય) માં જણાવેલ વ્યવહારના મિથ્યાત્વવિશુદ્ધિ કરવાના ગુણથી થયેલ ફળને (સાક્ષી આપવા પૂર્વક એ ગાથાથી) જણાવે છે : વ્યવહાર નિયમા મિથ્યાત્વની વિશુદ્ધિ કરનાર હાવાથી અપરિણત વગેરે શિષ્યેાના હિત માટે આરક્ષિતસૂરિએ કાલિક અને ઉત્કાલિકસૂત્રમાં વ્યાખ્યા વ્યવહારનયથી કરી છે; નિશ્ચયનયથી નથી કરી. અર્થાત્ સૂક્ષ્મ સૂક્ષ્મ વ્યાખ્યા ન કરતાં રલ સ્કૂલ વ્યાખ્યા કરી છે. અપરિણત, અતિપણિત અને પતિ એમ ત્રણ પ્રકારના શિષ્યા છે. મ ક્રમતિ, અગીતા અને જિનવચનનું રહસ્ય જેમને પરિણમ્યું નથી તે અપરિણત છે. અપવાદ તરફ વધારે પડતી નજર કરનારા અતિપરિત છે. જેમને જિનવચન ખરાખર પરિણમ્યુ છે તે મધ્યસ્થવૃત્તિવાળા (=એકાંતને ન પકડનારા) પરિત છે. આ ત્રણ પ્રકારમાંથી અપરિણત શિષ્યા નયેાના પાતપાતાના વિષયની શ્રદ્ધા ન કરે. જેમકે નિશ્ચયનયના વિષય જ્ઞાન છે=જ્ઞાનથી જ શ્રેય થાય. વ્યવહારનયના વિષય ક્રિયા છે—ક્રિયાથી જ શ્રેય થાય. અપરિણત શિષ્યા આની શ્રદ્ધા ન કરે. અતિપરિણત શિષ્યા એક નયે ક્રિયા વગેરે જે વસ્તુ કહી હાય તેને જ તેટલી જ પ્રમાણરૂપ સ્વીકારે છે, અને એકાંતનિત્યાદિ વસ્તુના પ્રતિપાદક નયામાં પરસ્પર વિધિ માને છે. આ અપરિણત અને અતિપરિણત શિષ્યા મિથ્યાત્વ ન પામે, એ માટે કાલિક અને ઉત્કાલિક સૂત્રમાં નયાની સૂક્ષ્મ વ્યાખ્યા કરી નથી. પ્રશ્નઃ— —પરિણત શિષ્યેા મિથ્યાત્વ ન પામે, આથી તેમના હિત માટે સૂક્ષ્મ વ્યાખ્યા કેમ ન કરી ? ઉત્તરઃ—પરિણત શિષ્યેા મિથ્યાત્વ ન પામે એ સત્ય છે. પરંતુ વિસ્તારથી નયેા વડે વ્યાખ્યા કરવામાં આવે તા નયેાના સૂક્ષ્મ અને અધિક સૂક્ષ્મ ભેદોને સમજવા સમથ ન બને. આથી ત્રણે પ્રકારના શિખ્યાના હિત માટે સૂક્ષ્મ વ્યાખ્યા કરી નથી. નયાથી Page #81 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [ ૪૨ આ વિષે (વિશેષાવશયક ભાષ્ય ગા. ૨૨૮૯ થી ૨૨૯૩) ભાષ્યકારે કહ્યું છે કે – આરક્ષિતસૂરિએ મતિ–મેધા-ધારણાથી યુક્ત પણ શિષ્ય દુર્બલિકાપુષ્પમિત્રને શ્રત રૂપ સમુદ્રને કષ્ટથી ધારણ કરે તે જાણીને વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ મૂકવા દ્વારા ભવિષ્યના શિષ્યોને મતિ–મેધાધારણમાં બહુ નબળા જાણીને, તથા ક્ષેત્ર-કાલનું સ્વરૂપ જાણીને, શિષ્યો ઉપર અનુગ્રહ કરવા શિષ્યો સુખપૂર્વક સમજી શકે, સુખપૂર્વક યાદ રાખી શકે વગેરે કારણોથી અનુયેગોને અલગ કર્યા તથા નયની સૂક્ષ્મ વ્યાખ્યાઓ ન કરી. (૨૨૮૯-૯૦-૯૧) અપરિણત શિષ્યો નયના પિતાના વિષયમાં અશ્રદ્ધાળુ બનીને, અતિપરિણત શિષ્યો કોઈ એક જ નયના વિધ્યને એકાંતે પકડીને, અને મને ભિન્ન ભિન્ન વક્તવ્યમાં વિરોધ માનીને. મિથ્યાત્વ ન પામે, તથા પરિણત શિવે સૂક્ષ્મ વગેરે નમેદને સમજી ન શકે, એ માટે આરક્ષિતસૂરિએ કાલિક અને ઉકાલિક વગેરે સત્રોમાં નાની વિસ્તૃત વ્યાખ્યા કરી નથી. (૨૨૯૨-૩) શરૂઆતના ત્રણ નથી કુશળ બનેલ શિષ્ય દષ્ટિવાદ ભણવાને યોગ્ય બને છે. આથી અહીં કેવળ પ્રારંભના ત્રણ નથી લક્ષિત વ્યવહાર અધિકાર છે. આ વિષે (વિ, અ, ભા. ગા. ૨૨૭૬ માં) કહ્યું છે કે-“લેકમાં પ્રાયઃ વ્યવહાર સુધીના ત્રણ નોથી વ્યવહાર થાય છે. આથી શિષ્યની મતિને વિકસિત બનાવવા માટે કાલિકસૂત્રમાં સ્કૂલ વ્યવહારના અને જણવનાર નિગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નો અધિકાર છે.” આ વિષે આવશ્યક સૂત્રમાં નીચે પ્રમાણે (હવે પછીની મૂળ ગાથામાં કહેવાશે તે પ્રમાણે) કહ્યું છે. () एएहिं दिट्ठिवाए, परूवणा मुत्तअत्थकहणा य । इह पुण अणभुवगमो, अहिगारो तीहि ओसन्नं ॥५०॥ 'एएहिति । एतैः' नैगमादिनयैः सप्रभेदैर्दृष्टिवादे सर्ववस्तूनां प्ररूपणा क्रियत इति वाक्यशेषः, सूत्रार्थकथना च । न च वस्तूनां सूत्रार्थानतिलङ्घनात्समुच्चयोऽनर्थक इति शङ्कनीयं, सूत्रोपनिबद्धस्यैव सूत्रार्थत्वेन विवक्षणात् तद्वयतिरेकेणापि वस्तुसम्भवात् । 'इह' पुनः कालिक श्रुतेऽनभ्युपगमः, नावश्यं नयाख्या कार्येति भावः । यदि च श्रोत्रपेक्षया नयविचारः कर्त्तव्यस्तदा त्रिभिराधनयैः 'उत्सन्न' प्रायेणाधिकारः, तैरेव लोकव्यवहारपरिसमाप्तेरिति । न च कालिकसूत्रे नयानवकाशादाद्यस्त्रिभिर्नयैरपि कथं व्याख्या ? इति शङ्कनीय, परिकर्मणार्थं नयपरिग्रहस्यात्राप्यभिधानाद्, अशेषन यप्रतिषेधस्य त्वाचार्यविनेयविशिष्टबुद्धधभावापेक्षत्वात्, श्रोतृवक्तृ ૧ મતિ-બેધશક્તિ. મેધા પાઠશક્તિ. ધારણા=અવધારણુ શક્તિ. ૨ શ્રી આર્ય રક્ષિતસૂરિના પહેલાં દરેક સૂત્રમાં ચરણકરણનુયોગ, ધર્મકથાનુગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ એ ચારે અનુયોગોની વિસ્તૃત વ્યાખ્યા થતી હતી. પણ આર્યરક્ષિતસૂરિએ અહી જણાવેલ કારણેથી આ ચાર અનુયોગને અલગ કર્યો. એટલે આચારાંગ વગેરે સુત્રોમાં ચરણ-કરણ (=આચાર) નો વિષય મુખ્ય રાખ્યો. ઉત્તરાધ્યયન વગેરે સૂત્રોમાં ધમકથાને વિષય મુખ્ય રાખ્યો. સૂર્યપ્રાપ્તિ વગેરે સૂત્રોમાં ગણિત વિષય મુખ્ય રાખે. સૂયગડાંગ વગેરે સૂત્રોમાં દ્રવ્ય (વાદિ દ્રવ્ય)નો વિષય મુખ્ય રાખ્યો. Page #82 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वैचित्र्ये तु नयव्याख्यावैचित्र्यस्य सम्प्रत्यप्यनुमतत्वात् , तदुक्तम्-- "गस्थि णएहिं विहुणं, सुत्तं अत्थो अ जिणमए किंचि । आसज्ज उ सोआरं, णए णयविसारओ बूया ||१|| भासेज्ज वित्थरेण वि, णयमयपरिणामणासमत्थम्मि । तदसत्ते परिकम्मणमेगणएणं पि वा कुज्जा ॥२॥” इति ॥५०।। દૃષ્ટિવાદમાં અનેક ભેદથી સહિત નગમાદિ નો વડે સર્વ વસ્તુઓની પ્રરૂપણ અને સૂત્રને અર્થ કરવામાં આવે છે. પ્રશ્ન –અહીં મૂળગાથામાં સર્વ વસ્તુની પ્રરૂપણ અને સૂત્રાર્થ કથન એમ બેનો ઉલ્લેખ કેમ કર્યો ? કેવળ સૂત્રાર્થ કથનનો જ ઉલ્લેખ કરવો જોઈએ. કારણ કે સૂત્રાર્થમાં બધી વસ્તુઓ આવી જાય છે. ઉત્તર :- સૂત્રમાં જે ઉપનિબદ્ધ હોય=શું થેલ હોય તે જ અહીં સૂત્રાર્થ તરીકે વિવક્ષિત છે. સૂત્રમાં ઉપનિબદ્ધ સિવાય પણ વસ્તુઓ હોય છે. (દા. ત. સૂત્રમાં ઘર શબ્દનો ઉલ્લેખ હોવાથી ઘટ ઉપનિબદ્ધ છે. પણ તે સિવાય બીજી પટ વગેરે વસ્તુઓ છે. એટલે ઘટની જેમ પટ વગેરેની વ્યાખ્યા કરવી હોય તો નૈગમાદિ નથી કરવી.) આથી અહીં મૂળ ગાથામાં સર્વ વસ્તુની પ્રરૂપણ અને સૂત્રાર્થ કથન એમ બેને ઉલ્લેખ કર્યો છે. સર્વ વસ્તુની પ્રરૂપણ અને સ્વાર્થ નૈગમાદિ ન વડે કરવામાં આવે છે. પણ કાલિકશ્રતમાં તેમ નથી. અર્થાત્ કાલિકશ્રતની વ્યાખ્યા નથી ન જ કરવી. હવે જે વિશિષ્ટ શ્રોતાની અપેક્ષાએ નથી વ્યાખ્યા કરવાની જરૂર પડે તે પ્રાય: નૈગમાદિ ત્રણ નથી કરવી. કારણ કે તે ત્રણમાં જ સંપૂર્ણ લેકવ્યવહાર આવી જાય છે. પ્રશ્ન પહેલાં કાલિસૂત્રમાં સર્વથા નયવ્યાખ્યાનો નિષેધ કર્યો, અને હવે પહેલા ત્રણ નથી પણ વ્યાખ્યા કરવી એમ કેમ કહ્યું ? ઉત્તર :–શ્રોતાની બુદ્ધિને સંસ્કારિત બનાવવા માટે પહેલા ત્રણ નથી વ્યાખ્યા કરવાનું કહ્યું છે. પહેલાં સર્વથા નયવ્યાખ્યાને જે નિષેધ કર્યો છે તે વિશિષ્ટ બુદ્ધિથી રહિત આચાર્ય અને શિષ્યની અપેક્ષાએ છે. શ્રોતા અને વક્તાની શક્તિ પ્રમાણે હમણાં પણ નયવ્યાખ્યા કરવાની છૂટ છે. આ વિષે (આ. નિ. ગા. ૭૬૧, વિ. *पुरिसज्जायं तु पडुच्च जाणओ पण्णवेज्ज अण्णयरं । પરિશ્નrrorમાં, રાપ તો વિરેસે ા સ. ત.. કાં. ૧ ગા. ૫૪ કુશળ વક્તા પુરુષોની સભાને લક્ષ્યમાં લઈને દ્રવ્યાસ્તિક અને પર્યાવાસ્તિક એ બેમાંથી કોઈ એક નયની દેશના કરે. કુશળ વક્તા શ્રોતાની બુદ્ધિને સંસ્કારિત બનાવવા માટે વિશેષ પણ બતાવે. ( દા. ત. શ્રોતા કેવળ નિશ્ચય તરફ ઢળી ગયો હોય તે તેની સમક્ષ વ્યવહારની દેશના કરે. જેથી તે વ્યવહાર તરફ પણ ઢળે. શ્રેતા જે કેવળ બે હાર તરફ જ દળેલ હોય તો તેની સમક્ષ નિશ્ચયની દેશના કરે. જેથી તે નિશ્ચય તરફ પણ ઢળે.) Page #83 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चथे प्रथमोल्लासः । [ ૪રૂ આ, ભા, ગા. ૨૨૭૭ માં કહ્યું છે કે-“જિનમતમાં સૂત્ર કે અર્થ નથી રહિત નથી. તો પણુ આચાર્ય-શિષ્યની મતિમ દતાની અપેક્ષાએ સર્વનય વ્યાખ્યાને નિષેધ કર્યો છે, આમ છતાં વિશિષ્ટ શ્રેતા આગળ નવનિપુણ આચાર્ય પ્રારંભના ત્રણ નય કે અન્ય પણ ન કહે.” (વિ, આ, ભા, ગા. ર૨૭૮) “ ચમતોને સમજવામાં સમર્થ શ્રેતા આગળ વિસ્તારથી પણ નયવ્યાખ્યા કરવી, અથવા મતિમંદ શિગની મતિને સંસ્કારિત બનાવવા એક, બે કે ત્રણ નથી પણ વ્યાખ્યા કરવી. બહુ જ મતિમંદ શ્રોતા આગળ એક પણ નયવ્યાખ્યા ન કરવી.” (૫૦) ननु मिथ्यात्वविशोधकत्वं व्यवहारस्यैव न तु निश्चयस्येति पक्षपातो न युक्तः, निश्चयस्यापि पुद्गलात्माभेद्ग्रहादिरूपव्यवहाराभिनिवेशनिवर्तकत्वेन मिथ्यात्वशोधकत्वात् , तदर्थमेव निश्चयदेशनाया अपि प्रवृत्तेः, एकनयाभिनिविष्टं प्रति नयान्तरदेशनायाः 'संविग्गभाविआणं' इत्यादि कल्प-निशीथभाष्यग्रन्थेनोपपादितत्वाच्च; अथ प्रथमतो मिथ्यात्वनिवर्तकत्वं व्यवहारस्यैव "वेणइओ णाम मिच्छद्दिट्ठी तप्पढमयाए धम्मं कहेह त्ति उट्ठाइ तस्स ववहारणयवत्तव्वयाए कहिज्जइ"त्ति ठरावहारचूर्णिवचनात् , निश्चयस्य चानन्तरं मिथ्यात्वनिवर्तकत्वमित्यस्ति विशेष इति चेन्न, मिथ्यात्वनिवर्तकत्वमात्रस्य शुद्धतानिमित्तत्वात्तत्र प्रथमानन्तरभावस्याप्रयोजकत्वादित्यस्वरसादपक्षपाताभिप्रायेणाह-- इयराभिणिवेसाहियमिच्छत्तं णिच्छओ वि सोहेइ । तम्हा अपक्खवाओ, जुत्तो दोण्हं पि सुद्धत्ते ॥५१॥ ‘ત્તિ | સુતા –નિશ્ચયાપેક્ષા મિશ્ન દવારનવતર ચોડમિનિવેશ–વાર્તાકત્તदाहितं मिथ्या निश्चयोऽपि शोधयति, तस्माद् 'द्वयोरपि' निश्चयव्यवहाग्योः शुद्धत्वेऽपक्षપાતો યુ: || ૨ | વ્યવહાર જ મિથત્વ વિશાધક છે, નિશ્ચય નહીં એવો પક્ષપાત યોગ્ય નથી. કારણ કે નિશ્ચય પણ પુગલ આભાના અભેદના સ્વીકારરૂપ વ્યવહારને અભિનિવેશ દૂર કરે છે. અર્થાત જે પુદગલ અને આત્મા અભિન્ન છે, એમ આગ્રહપૂર્વક માને છે. આ માન્યતા મિથ્યાવરૂપ છે. નિશ્ચય નય તેમની આ માન્યતારૂપ વ્યવહારના અભિનિવેશ (પકડ)ને દૂર કરે છે, એથી તેમનું મિથ્યા દૂર થાય છે. આથી નિશ્ચયનય પણ મિથ્યાવવિશાધક છે. આ માટે જ નિશ્ચયદેરાન કરવામાં આવે છે, કેઇ એક નયમાં આગ્રહવાળા આગળ અન્ય નયની દેશના કરવી એગ્ય છે એમ “યંતિ જમાવ Toઈત્યાદિ બહ૭૯પ અને નિશીથના પાઠથી સમર્થન કર્યું છે.* કવિ વિકા, સુદ્ધારિત માવિક જ રા મુત્તUT હેત્તાત્રે, માથં ચ ઈતિ પુષે | (નિશીથ-૧૬૪૯, બ. ક. ભા, ૧૬૦) શ્રાવકો સંવિનભાવિત અને લુબ્ધકદષ્ટાંતભાવિત એમ બે પ્રકારના હોય છે. સંવિગ્ન એટલે ઉદ્યત વિહારી સાધુઓ. સંવિન સાધુઓથી ભાવિત થયેલા શ્રાવકો સંવિભાવિત છે. પાસસ્થા Page #84 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પ્રશ્ન :- નિશ્ચય નય મિથ્યાત્વ વિશેાધક છે. પણ પહેલાં વ્યવહાર મિથ્યાત્વવિશેધક છે, પછી નિશ્ચય નય મિથ્યાવિશાધક છે. “મિચ્છાદષ્ટિ જીવ આવીને મને ધર્મ કહે એમ કહે તે પહેલાં તેને વ્યવહારનયની વક્તવ્યતાથી ઉપદેશ આપવો” આવા વ્યવહારચૂણિના વચનથી વ્યવહાર નય પહેલાં મિથ્યાત્વવિશાધક છે. ત્યાર પછી નિશ્ચય નય વ્યવહાર વિશેધક છે. આથી નિશ્ચયનય કરતાં વ્યવહાર નયમાં વિશેષતા છે, ઉત્તર:- મિથ્યાવ વિધક કઈ પણ નય શુદ્ધિનું કારણ છે. તેમાં અમુક પહેલું કારણ અને અમુક બીજું કારણ એવા વિભાગથી વિશેષ કઈ કાર્યસિદ્ધિ થતી નથી. આથી વ્યવહારનયમાં પક્ષપાત યોગ્ય નથી. આ વિષયને નીચેની ગાથામાં જણાવે છે : વ્યવહાર ન જ શુદ્ધ છે, એ એકાંત આગ્રહ મિથ્યાત્વ છે. વ્યવહારનયના એકાંત આગ્રહથી થયેલા આ મિથ્યાત્વને નિશ્ચય નય દૂર કરે છે. આથી નિશ્ચય નય પણ મિથ્યાત્વની શુદ્ધિ કરે છે. માટે બંને નયેની શુદ્ધિમાં “વ્યવહારનય જ શુદ્ધ છે, અથવા નિશ્ચયનય જ શુદ્ધ છે” એવો પક્ષપાત ન કરવો એ ચોગ્ય છે. (૫૧ ) नयशब्दवाच्यतयाऽपि दुर्नयध्यावृत्तया सर्वनयसाधारणं व्यवहारस्य शुद्धत्वमस्तीत्यभिप्रायवानाह अण्णुण्णं मिलिआणं, पमाणसण्णा णयाण णयसण्णा । इयराविराहणेणं, दुण्णयसण्णा य इहरा उ ॥५२॥ વગેરે શિથિલ સાધુઓએ શિકારીના દૃષ્ટાંતથી જેમને ભાવિત કર્યા હોય તે લુબ્ધકાંતભાવિત છે. શિથિલ સાધુઓ શિકારીનું દૃષ્ટાંત સમજાવીને શ્રાવકોને ભાવિત કરે છે. તે આ પ્રમાણે – હરણની પાછળ શિકારી દોડે ત્યારે હરણ ભાગી જાય એ જ એના માટે હિતકર છે અને શિકારી એની પાછળ દોડે એ એના માટે હિતકર છે. અહીં હરણના સ્થાને સાધુઓ છે, અને શિકારીના સ્થાને શ્રાવકે છે. સાધુઓએ દોષિત આહારના સવીકારથી ભાગવું જોઈએ, અર્થાત દોષિત આહાર ન લે જોઈએ. પણ શ્રાવકેએ તો તે તે ઉપાયોથી સાધુઓને દોષિત કે નિર્દોષ જેવું હોય તેવું વહોરાવવું જોઈએ. સંવિનભાવિત અને લધુકદષ્ટાંતભાવિત એ બંને પ્રકારને શ્રાવકે આગળ સાધુઓ અમને બેંતાળીસ દષોથી રહિત શુદ્ધ ભિક્ષા ખપે અને તમારે પણ તેવી ભિક્ષા આપવી જોઈએ એમ કહે, અર્થાત ઉત્સર્ગમાર્ગ કહે. હા, જ્યાં આહાર દુર્લભ હોય એવા ક્ષેત્રમાં અને કાળમાં કે બિમારી આદિ અવસ્થામાં શ્રાવકને અપવાદમાગ (દોષિત પણ વહેરાવવાથી અને લેવાથી વહેરાવનાર અને લેનાર એ બંનેને લાભ થાય એમ) પણ કહે. આ પ્રમાણે ગાથાનો ભાવ છે. પણ પ્રસ્તુતમાં આનો સંબંધ આ પ્રમાણે છે –અહીંલુબ્ધકદૃષ્ટાંતભાવિત શ્રાવકે ગમે ત્યારે દોષિત આહાર વહોરાવવામાં પણ લાભ જ છે, એમ અપવાદને એકાંતે માનનાર હોવાથી તેમની આગળ સાધુઓને નિર્દોષ આહાર વિહોવો જોઈએ એમ ઉત્સર્ગને ઉપદેશ આપવો જોઈએ, એમ અહીં સૂચિત કર્યું છે. અહીં અપવાદપદમાં જ આગ્રહવાળા આગળ ઉત્સર્ગપદ વર્ણન કરવાના સૂચનથી “કોઈ એક ન્યમાં આગ્રહવાળા આગળ અન્ય નાની દેશના કરવી યોગ્ય છે ?” એમ સિદ્ધ થાય છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ । ४५ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] 'अण्णुण्णं'ति । 'अन्योऽन्यं' परस्परं 'मिलितानाम्' अर्पणानर्पणाभ्यां संभूय साकल्येन सप्तमगोपस्थापकत पा संबद्धानां नयानां प्रमाणतज्ञा, सातभङ्ग परिकरितपरिपूर्णार्थबोधकतापर्याप्तिमद्वाक्यस्यैव प्रमाणात प्रत्वात् । तथाहि-प्रतिपयोयं तावत्सप्तधैव सन्देहः, स्वगोचरवस्तुधर्माणां सतविधत्वनियमात् , ततश्च स तथा जिज्ञासा, ततः सातवा प्रतिपाद्यपर्यनुयोग इति, तदनुरोधात्सप्तभङ्गात्मकमेव प्रमाणवाक्यमुपन्यसनीयं, न त्वेकादिभङ्गविकलं, सन्देहशेषाविच्छेदात् प्रत्यक्षस्यावग्रहादिचतुष्टयान्यतरवैकल्य इबागमस्याप्येक विभङ्गवैकल्ये प्रमाणत्वाव्यवस्थानात् । सप्तभङ्गात्मकमपि च वाक्यं यद्यप्युक्तसकलसमारोपव्यवच्छेदकतबा प्रमाणं तथापि विकलादेशस्वभावत्वेऽनन्तधर्मात्मकपरिपूर्णवस्त्वप्रापकत्वादप्रमाणम् । सकलादेशस्वभावत्वे तु विपर्ययात्प्रतिभङ्गं प्रमाणम् । सकलादेशस्वभावत्वं चास्तित्वादिधर्माणां शेषानन्तधभैः सम द्रव्यार्थिकनयप्राधान्ये पर्यायार्थिकनयगौणभावे चाभेदवृत्त्या पर्यायार्थिकनयप्राधान्ये द्रव्यार्थिकनयगौणभावे चाभेदोपचारेण युगपदनन्तधर्मात्मकप्रतिपादकत्वम् । विकल देशस्वभावत्वं च भेट्वृत्तितदुप वाराभ्यामे कशब्दस्यानेकार्थत्यायन शायभावलक्षण कमेण त प्रतिपादक बम्, तदुक्तं प्रमाणनयतत्त्वालोकालङ्कारे-"इयं सप्तभङ्गी प्रतिभङ्ग सकलादेशस्वभाषा विकलादेशस्वभावा च ४-४३। प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकवस्तुनः कालादिमिरभेदवृत्तिप्राधान्यादभेदोपचाराद्वा योगपद्यने प्रतिपादकं वचः सकलादेशः ४-४४ । तद्विपरीतस्तु विकलादेशः ४-४५ ।” इति । इतरस्य-भिन्नस्य नयस्याविराधनेन-अप्रतिक्षेपेण नयसञ्ज्ञा । 'इतरथा तु' इतरनयप्रतिक्षेपे तु दुर्नयसञ्ज्ञा । तदाहुदेवसूरयः-"नीयते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्यार्थस्यांशस्तदितरांशौदासीन्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः ७-१ । स्वाभिपेतादशादितरांशापलापी पुनर्नयाभासः ७-२।” इति । उल्लेखस्तु नयस्य सदिति, दुर्नयस्य तु सदेवेति, तदाहुः श्रीहेमचन्द्रसूरयोऽपि "सदेव सत्स्यात्सदिति विधार्थो मीयेत दुर्नीतिनयप्रमाणैः ।” इति । स्यात्कारैवकारोचारणान्तर्भावेन स्या इस्त्येवेत्युल्लेखोऽपि न यस्य युक्त एव, विकलादेशस्वभाषायाः सातभङ्गया अपि प्रवृत्तेः वस्त्वंशग्राहकत्वेनैव प्रमाणसप्तभङ्गीतोऽस्या विशेषात् , तदुक्तम्-"नयवाक्यमपि स्वविषये प्रवर्तमान विधिप्रतिषेधाभ्यां सप्तभङ्गीमनुव्रजति" इति । न चैवं नयः स्वपरव्यवसायित्वेन प्रमाणं स्याद् , वस्त्वेकदेशाऽज्ञाननिवृत्ति कलस्य तस्य वन्यज्ञान ने मृत्ति कलात्प्रमाणाद् भिन्नत्यव्यवस्थापनादित्यधिक स्याद्वादकल्पलता-नयरहस्यादौ विवेचितमस्माभिः। मलयगिरिपादाः पुनरित्थमाहुरावश्यकवृत्ती इह यो नयो नयान्तरसापेझतया स्याद्वात्पदलाञ्छितं वस्तु प्रतिपद्यते स परमार्थतः परिपूर्ण वस्तु गृह्णातीति प्रमाण एवान्तर्भवति । यस्तु नयवादान्तरनिरपेक्षतया स्वाभिप्रेतेनैव धर्मणाऽवधारणपूर्वकं वस्तु परिच्छेत्तु मभिप्रेति स वस्त्वेकदेशपरिग्राहकत्वान्नय इत्युच्यते, स च नियमामिथ्यादृष्टिरेव, अयथावस्थितार्थवस्तुपरिग्राइकत्वात् , अत एवोक्तमन्यत्र-“सब्वे णया मिच्छावाइणो"त्ति । यत एव च नयवादो मिथ्यावादस्तत एव जिनप्रवचनतत्त्ववेदिनो मिथ्यावादित्व. परिजिहीर्ष या सर्वमपि स्यात्कारपुरस्सरं भाषन्ते, न तु जातुचिदपि स्यात्कारविरहितम् । यद्यपि च लोकव्यवहारपथमवतीर्णा न सर्वत्र सर्वदा साक्षात्स्यात्पदं प्रयुङ्क्ते तथापि तत्राप्रयुक्तोऽपि सामर्थ्यात् स्याच्छब्दो द्रष्टव्यः, प्रयोजकस्य कुशलत्वात् , उक्तं च-"अप्रयुक्तोऽपि सर्वत्र, स्यात्कारोऽ. Page #86 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते र्थात्प्रतीयते । विधौ निषेधेऽन्यत्रापि, कुशल श्वे प्रयोजकः ॥१॥” अनान्यत्रापीति अनुवादातिदेशादिवाक्येषु । ननु यदि सर्वत्र स्यात्पदप्रयोगानुसरणं तहि मूलत एवापगतोऽवधारणविधि;, परस्परमनयोविरोधात् , तथाहि-अवधारणमन्यनिषेधपरं स्यात्पदप्रयोगस्त्वन्यसङ्ग्रहणशील इति, तदयुक्तम्, सम्यग्वस्तुतत्त्वापरिज्ञानात् , स्यात्पदप्रयोगो हि विवक्षितवस्त्वनुयायिधर्मान्तरसंग्रहणशीलः, अवधारणविधिस्तु तत्तहाशङ्कितान्ययोगादिव्यवच्छेदादिफलः, तथाहि-ज्ञानदर्शनवीर्यसुखोपेतः किं जीवो भवति किं वा न ? इत्याशङ्कायां प्रयुज्यते स्याज्जीव एव । अत्र जीवशब्देन प्राणधारणनिबन्धनं जीवशब्दवाच्यत्वमभिधीयते । एवकारेण यदाशङ्कितं परेणाजीवशब्दवाच्यत्वं तस्य निषेधः। स्यात्पदप्रयोगात् तु ये ज्ञानदर्शनसुखादिरूपा असाधारणाः ये त्वमूर्त्तत्वासङ्ख्यातप्रदेशत्वादिलक्षणा धर्मास्तिकायादिसाधारणाः येऽपि व सत्त्वप्रमेयत्वधर्मित्वगुणित्वादयः सर्वपदार्थसाधारणास्ते सर्वे प्रतीयन्ते । यदा तु ज्ञानदर्शनादिलक्षणो जीवः कि वाऽन्यलक्षणः ? इत्याशङ्का तदैवमवधारणविधिः-स्यात् ज्ञानादिलक्षण एव जीवः । अत्र जीवशब्देन जीवशब्दवाच्यतामात्र प्रतीयते, ज्ञानादिलक्षण एवेत्यलक्षणव्युदासः, स्यात्पदप्रयोगात्साधारणासाधारणधर्मपरिग्रहः। यदा तु जगति जीवोऽस्ति किं वा न ? इत्यसम्भवाशङ्का तदैवमवधारणं-स्थादस्त्येव जीवः । अत्रापि जीवशब्दप्रयोगाजीवशदवाच्यताऽवगतिः, स्यात्पदप्रयोगादसाधारणसाधारणधर्मपरिग्रहः, अस्त्ये. वेत्यवधारणादसम्भवाशङ्काव्यवच्छेदः । एवमन्यत्रापि साक्षाद् गम्यमानत या वा स्यात्पदप्रयोगपुरःसरं यथायोगमवधारणविधिः सम्यक्प्रवचनार्थ जानानेन प्रयोक्तव्यः । अवधारणाभावे तु जीवाजीवादिवस्तुतत्त्वव्यवस्थाविलोपप्रसङ्गः, तथाहि-यद्यन्यव्यवच्छेदेन ज्ञानदर्शनोपयोगलक्षणो जीव एवेति नावधार्यते तर्हि अजीवोऽपि तल्लक्षणः स्यादिति जीवाजीवव्यवस्थालोपः । तथा यदि ज्ञानदर्शनोपयोगलक्षण एव जीव इत्यन्ययोगव्यवच्छेदो नाभ्युपगम्यते ततोऽन्यत्किमप्यजीवानुगतमजीवसाधारणं वा तथालक्षणमाशङ्कयेत, तथाच जीवेतरविभागपरिज्ञानाभावः । ततो यथा सम्बग्यादित्वमिच्छता सर्वत्र स्यात्पदप्रयोगः साक्षाद् गम्यो वाऽनुश्रियते, तथा यथायोगमवधारणविधिरपि, अन्यथा यथाऽवस्थितवस्तुतत्त्वप्रतिपत्त्यनुपपत्तेः । न चावधारणविधिः सिद्धान्ते नानुमत इति वक्तव्यम् , स्त्र तत्र प्रदेशेऽनेकशोऽवधारणविधिदर्शनात् , तथाहि-"किमयं भंते ! कालो त्ति पवुच्चइ ? गोयमा ! जीवा चेव अजीवा चेव ।” स्थानाङ्गेऽप्युक्तम्-"जदित्थं च णं लोए तं सर्व दुपडोआरं, तंजहा-जीवा चेव अजीवा चेव । तहा-जह चेव उ मोक्खफला आगा आराहिआ जिणिंदाणं" इत्यादि । या त्ववधारणी भाषा प्रवचने निषिध्यते सा क्वचित् तथारूपवस्तुतत्त्वनिर्णयाभावात् , क्वचिदेकान्तप्रतिपादिका वा, न तु सम्यग्यथावस्थितवस्तुतत्त्वनिणये स्यात्पदप्रयोगावस्थायामिति । दैगम्बरी त्वियं प्रमाणन यपरिभाषा-“सम्पूर्णवस्तुकथनं प्रमाणवाक्यम् , यथा-स्याज्जीवः स्याद्धर्मास्तिकाय इत्यादि । यस्त्वेकदेशकथनं नयवादः ।" तत्र यो नाम नयो नयान्तरसापेक्षः स नय इति वा सुनय इति वा प्रोच्यते, यस्तु नयोन्तरनिरपेक्षः स दुर्नयो नयाभास इति, तथा चाहाकलङ्क:-"भेदाभेदात्मके ज्ञेये, भेदाभेदाभिसन्धयः । ये तेऽ पेक्षान पेक्षाभ्यां, लक्ष्यन्ते नयदुर्नयाः ॥१॥" अस्याः कारिकाया लेशतो व्याख्या-भेदः-विशेषः अभेदः- सामान्यं तदात्मके- सामान्यविशेषात्मक Page #87 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] - [४७ इत्यर्थः, 'ज्ञेये' प्रमाणपरिच्छेद्य वस्तुनि 'भेदाभेदाभिसन्धयः' सामान्यविशेषविषयाः पुरुषाभिप्राया अपेक्षानपेक्षाभ्यां लक्ष्यन्ते ते यथासङ्ख्यं नयदुर्नया ज्ञातव्याः । किमुक्तं भवति ? विशेषसाकाङ्क्षः सामान्यग्राहकोऽभिप्रायो विशेषपरिग्राहको वा सामान्यसापेक्षो नयः, इतरेतराकाङ्क्षारहितस्तु दुर्नयः । नयचिन्तायामपि च ते दिगम्बराः स्यात्पदप्रयोगमिच्छन्ति, तथा चाकल एव प्राह ... 'नयोऽपि तथैव सम्यगेकातविषयः स्यात् ” इति । अत्र टीकाकारेण व्याख्या कुता-'नयोऽपि नयप्रतिपादकमपि वाक्यं न केवलं प्रमाणवाक्यमित्य पिशब्दार्थः, 'तथैव' स्यात्पत्प्रयोगप्रकारेणव सम्यगेकान्तविषयः स्वात् , यथा स्यादरत्येव जीव इति । स्यात्पदप्रयोगाभावे तु मिथ्यैकान्तगोचरतया दुर्नय एव स्थादिति' । तदेतदयुक्तं, प्रमाणनयविभागाभावप्रसक्तः, तथाहि-स्याज्जीव एवेति किल प्रमाणवाक्यम् , स्यादस्त्येव जीव इति नयवाक्यम् , एतद् द्वयमपि लघीयस्तयालङ्कारे साक्षादकलङ्कनोदाहृतम् । अत्र चोभयत्राप्यविशेषः, तथाहि-' स्याज्जीवः [एव]' इत्यत्र जीवशब्देन प्राणधारणनिबन्धना जीवशब्दवाच्यताऽभिधीयते, एवकारप्रयोगतो (ऽजीवशवाच्यतानिषेधः, स्याच्छब्दप्रयोगतो)ऽसाधारणसाधारणधर्माक्षेपः । स्यादरत्येव जीव इत्यत्र जीवशब्देन जीवशब्दवाच्यताप्रतिपत्तिरस्तीत्यनेनोद्भूतविवक्षितास्तित्वावगतिः, एवकारप्रयोगात्तु यदाशङ्कितं सकलेऽपि जगति जीवस्य नास्तित्वं तद्व्यवच्छेदः । स्यात्पदप्रयोगात् साधारणासाधारणधर्मप्रतिपत्तिरित्युभयत्राप्यविशेष एव । तथा च सिद्धव्याख्याता न्यायावतारविवृतौ स्यादस्त्येव जीव इति प्रमाणवाक्यमुपन्यस्तवान् , तथा च तद्गतो ग्रन्थः" यदा तु प्रमाणव्यापारमविकलं परामृश्य प्रतिपादयितुमभिप्रयन्ति तदाङ्गीकृतगुणप्रधानभावाशेषधर्मसूचककथञ्चित्पर्यायस्याच्छब्दविभूषितया सावधारणया च वाचा स्यादस्त्येव जीव इत्यादिकया दर्शयन्ति । अतोऽयं स्याच्छब्दसंसूचिताभ्यन्तरीभूतानन्तधर्मकस्य साक्षादुपन्यस्तजीवशब्द क्रियाभ्यां प्रधानीकृतात्मभावस्थावधारणव्यवच्छिन्नतदसम्भवस्य वस्तुनः संदर्शकत्वात्सकलादेश इत्युच्यते, प्रमाणप्रतिपन्नसम्पूर्थिकथन मिति यावदित्यादि ।” तस्मादस्मदुक्तैव प्रमाणनयव्यवस्था समीचीना, यथा यो नाम नयो नयान्तरसापेक्षः स परमार्थतः स्यात्पदप्रयोगमभिलषन् सम्पूर्ण वस्तु गृह्णातीति प्रमाणेऽन्तर्भावनीयः । नयान्तरनिरपेक्षस्तु नयो दुर्नयः, स च नियमान्मिथ्याष्टिरेव, सम्पूर्णवस्तुग्राहकत्वाभावादिति ।” अत्रे. दमवधेयम्-यो नाम नयो नयान्तरापेक्षस्तस्य प्रमाणान्तर्भावे व्यवहारनयः प्रमाणं स्यात् , तस्य तपःसंयमप्रवचनग्राहकत्वेन संयमग्राहिनिश्चयविषयविषयकत्वेन तत्सापेक्षत्वात् । शब्दनयानां च निक्षेपचतुष्टया(न)भ्युपगन्तृणां भावाभ्युपगन्तृशदनयविषयविषयकत्वेन तत्सापेक्षत्वात्प्रमाणस्वापत्तिः। नयान्तरवाक्यसंयोगेन सापेक्षत्वे च ग्राह्ये स्यात्पदप्रयोगेण सप्रतिपक्षनयद्वयविषयावच्छेदकस्यैव लाभात् , तेनानन्तधर्मकत्वापरामर्शः, न चेदेवं तहाऽनेकान्ते सम्यगेकान्तप्रवेशानुपपत्तिरवच्छेदकभेदं विना सप्रतिपक्षविषयसमावेशस्य दुर्वचत्वात् , इष्यते चायम् , यदाह महामतिः-" भयणा वि हु भइयव्या, जह भयणा भयइ सव्वदव्वाई । एवं भयणानियमो, वि होइ समयाविराहणया ॥१॥” इति । समन्तभद्रोऽप्याह-" अनेकान्तोऽप्यनेकान्तः, प्रमाणनयसाधनः । * मी ॥१२५४ जना (५. श्रीमरायगिरिसूरि म४२४) ५४ पू याय छे. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૪૮ 1. [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अनेकान्तः प्रमाणात्ते, तदेकान्तोऽपितान्नयात् ॥ १ ॥इति । पारमर्षेऽपि-" इमा णं भंते ! रयणप्पभापुढवी कि सासया असासया ? गोयमा ! सिय सासया सिअ असासया । से केपट्टेणं भंते ! एवं बुच्चई ? गोयमा ! दवट्ठयाए सासया पज्जवट्ठयाए असासया ।" इति प्रदेशे स्यात्पदमवच्छेदकभेदप्रदर्शकतयैव विवृतम् , अत एव स्यादित्यव्यचमनेकान्तद्योतकमेव तान्त्रिकैरुच्यते, सम्यगेकान्तसाधकस्यानेकान्ताक्षेपकत्वात् , न बनन्तधर्मपरामर्शकम् , अतो न स्यात्पदप्रयोगमात्राधीनमादेशसाकल्यं येन प्रमाणनयवाक्ययोभेंडो न स्यात् , किन्तु स्वार्थोपस्थित्यनन्तरमशेषधर्माभेदोपस्थापकविधेयपदवृत्त्यधीन, सा च विवक्षाधीनेत्यादेशसाकल्यमपि तथेति नयप्रमाणवाक्ययोरित्थं भेद एव । मलयगिरिपादवचनं त्वप्रतिपक्षधर्माभिधानस्थलेऽवच्छेदकभेदाभिधानानुपयुक्तेन स्यात्पदेन साक्षादनन्तधर्मात्मकत्वाभिधानात्तत्र प्रमाणनयाभेदानभ्युपगन्तदुर्विदग्धदिगम्बरनिराकरणाभिप्रायेण योजनीयम् । अधिकं तु बहुश्रुता विदन्ति ॥ ५२ ।। નય શબ્દના દુર્નયથી રહિત અર્થની વિચારણા કરવામાં આવે તો પણ વ્યવહાર નય પર્વનની અપેક્ષાએ શુદ્ધ છે એ વિષયને જણાવે છે : પરસ્પર મળેલા નાની પ્રમાણ સંજ્ઞા છે. જે અન્ય નયનો તિરસ્કાર ન કરે તેની નય સંજ્ઞા છે. જે અન્ય નયને તિરસ્કાર કરે તેની દુર્નય સંજ્ઞા છે. (આ ગાથાને શબ્દાર્થ છે. હવે ટીકામાં પ્રમાણ, નય અને દુર્નયની વિસ્તૃત ચર્ચા કરી છે. ટીકાના આધારે પ્રમાણ આદિનું વિસ્તૃત વર્ણન આ પ્રમાણે છે.) પ્રમાણુનું વર્ણન :(ાળાનળાખ્યા) અપેક્ષા અને અપેક્ષાનો અભાવ એ બે વડે પરસ્પર મળીને=એકઠા થઈને ન સાત અંગેનું (=સાત વાક્યોનું નિર્માણ કરતા હોવાથી તેમની પ્રમાણ સંજ્ઞા છે, અર્થાત્ તેમને પ્રમાણ કહેવામાં આવે છે. જે નો અપેક્ષાથી અને અપેક્ષાભાવથી પરસ્પર મળીને સાત ભંગનું નિર્માણ કરે છે, તે જ ન પ્રમાણુ કહેવાય છે. કારણ કે સાત અંગેથી યુક્ત પરિપૂર્ણ અથન બેધ કરાવનાર સંપૂર્ણ વાક્ય જ પ્રમાણ વાક્ય છે. તે આ પ્રમાણે –દરેક વસ્તુમાં અનંતા પર્યાય=ધર્મો છે, તે દરેક પર્યાયમાં સાત જ સંદેહ થાય છે. કારણ કે સંદેહના વિષયભૂત વસ્તુના ધર્મો સાત પ્રકારના છે. તેથી જ સાત પ્રકારે જિજ્ઞાસા થાય છે. તેથી પ્રતિપાદ્ય (વસ્તુ)માં સાત પ્રશ્નો થાય છે. આમ દરેક વસ્તુને ધર્મો સાત હોવાથી સાત સંદેહ, એથી સાત જિજ્ઞાસા, એથી સાત પ્રશ્ન થાય છે. તેથી દરેક પ્રમાણ વાક્ય સાત પ્રકારે કહેવું જોઈએ. જે એકાદિ ભંગ ઓછો હોય તો સંદેહ રહી જાય છે. આથી જેમ અવગ્રહાદિ ચારમાંથી એક પણ ન્યૂન હોય તે પ્રત્યક્ષ પ્રમાણરૂપ બનતું નથી, તેમ Page #89 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [ ૪૨ સાતમાંથી એકાદિ ભંગ ન્યૂન હેાય તે આગમ પ્રમાણુરૂપ બનતુ' નથી.* આ સાત ભગા સપ્તભંગ તરીકે પ્રસિદ્ધ છે. સપ્તભ‘ગીનુ વર્ણન :– વસ્તુમાં અસ્તિત્વ (=હાવુ) આદિ ધર્મ સંબંધી પ્રશ્ન ઉઠતાં પરસ્પર વિરાધ ન આવે એ રીતે અલગ અલગ અથવા સ`મિલિત વિધિ અને નિષેધના વિચાર પૂર્ણાંક “ચાત્” શબ્દથી યુક્ત સાત પ્રકારની વાકયરચના સપ્તભ'ગી કહેવાય છે. તે આ પ્રમાણે:-- (૧) ચારૂતિ= વસ્તુ અપેક્ષાએ છે. (સ્યા અપેક્ષાએ.) આ ભંગમાં વિધિની મુખ્યતા છે. (૨) ચાનાસ્તિ= વસ્તુ અપેક્ષાએ નથી. આ ભંગમાં નિષેધની મુખ્યતા છે. દરેક વસ્તુ પેાતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ છે. પરના દ્રવ્યાદિની અપેક્ષાએ નથી. દા. ત. ઘટ. ઘટમાટીમાંથી બન્યા છે. માટે ઘટ સ્વદ્રવ્ય માટીની અપેક્ષાએ છે. ઘટ જલમાંથી બન્યા નથી, માટે પરદ્રવ્ય જલની અપેક્ષાએ નથી. ઘટ અમદાવાદમાં બન્યા છે, માટે સ્વક્ષેત્ર અમદાવાદની અપેક્ષાએ છે. મુખઈમાં નથી બન્યા, માટે પરક્ષેત્ર મુ`બઈની અપેક્ષાએ નથી. અથવા ઘટ હમણાં અમદાવાદમાં છે, માટે સ્વક્ષેત્ર અમદાવાદની અપેક્ષાએ છે, મુબઈમાં નથી, માટે પરક્ષેત્ર મુંબઈની અપેક્ષાએ નથી. ઘટ શિયાળામાં છે, માટે સ્વકાળ શિયાળાની અપેક્ષાએ છે, ઉનાળામાં નથી, માટે પરકાળ ઉનાળાની અપેક્ષાએ નથી. ઘટ લાલ છે, કાળા નથી. માટે ઘટ સ્વભાવ લાલ રંગની અપેક્ષાએ છે, પરભાવ કાળા રંગની અપેક્ષાએ નથી. (૩) ચારુતિ નાસ્તિ= વસ્તુ અપેક્ષાએ છે અને અપેક્ષાએ નથી. આ ભંગમાં ક્રમશ: વિધિ-નિષેધ મનેના સાથે વિચાર છે. (૪) ચાવચ્= વસ્તુ અપેક્ષાએ અવક્તવ્ય છે. આ ભંગમાં એકસાથે વિધિનિષેધ અનેના વિચાર છે. જે કહી ન શકાય તે અવક્તવ્ય છે. કેાઈ એક જ પદ્મથી એકસાથે વિધિ નિષેધ અને ન કહી શકાય, આથી વિધિ-નિષેધ બનેને એકસાથે કહેવાની અપેક્ષાએ વસ્તુ અવક્તવ્ય છે એમ જ કહેવું પડે. (૫) ચાસ્તિ અવયઃ= વસ્તુ અપેક્ષાએ છે, અપેક્ષાએ અવક્તવ્ય છે. આ ભંગમાં વિધિની અને એકસાથે વિધિ-નિષેધની વિવક્ષા છે. (૬) મ્યાન્નાસ્તિ અવચા= વસ્તુ અપેક્ષાએ નથી, અપેક્ષાએ અવક્તવ્ય છે. આ ભંગમાં નિષેધની અને એકસાથે વિધિ નિષેધની વિવક્ષા છે. * આથી જ આગમમાં કયાંક કયાંક એક ભંગ જ જોવામાં આવે છે. તે પણ બુદ્ધિમાનાએ તે એક ભંગથી અન્ય છ ભંગે પણ સમજી લેવા જોઇએ, ( જૈન તર્ક ભાષા પ્રમાણુ પરિચ્છેદ ) યુ. છ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते (૭) ચરિત નાહિત કાવત્તા = વસ્તુ અપેક્ષાએ છે, અપેક્ષાઓ નથી, અપેક્ષાએ અવક્તવ્ય છે. આ ભંગમાં ક્રમશ: વિધિ–નિષેધની અને એકસાથે વિધિ-નિષેધની વિવેક્ષા છે. જોકે આ સપ્તભંગી ઉક્ત સકલ સમારેપને (= સાત સંશને) દૂર કરનાર હેવાથી સામાન્યથી પ્રમાણ છે. આમ છતાં વિશેષપણે વિચારવામાં આવે તો વિકલાદેશરૂપ સપ્તભંગી પ્રમાણુ નથી. સપ્તભંગી સકલાદેશરૂપ અને વિકલાદેશરૂપ એમ બે બે પ્રકારે છે. વિકલાદેશરૂપ સપ્તભંગી અનંતધર્માત્મક વસ્તુનું પૂર્ણ રૂપમાં નિરૂપણ કરી શકતી ન હોવાથી અપ્રમાણ છે. સકલાદેશરૂપ સપ્તભંગી અનંતધર્માત્મક વસ્તુનું પૂર્ણ રૂપમાં નિરૂપણ કરી શકતી હોવાથી પ્રમાણ છે. સકલાદેશ-વિકલાદેશનું વર્ણન :| સકલાદેશ - અસ્તિત્વાદિ કઈ એક ધર્મમાં બાકીના અનંતા ધર્મો સાથે, દ્રવ્યાર્થિકનયની પ્રધાનતાથી અને પર્યાયાર્થિક નયની ગૌણતાથી અભેદભાવની પ્રધાનતા રાખીને, અથવા પર્યાયાર્થિક નયની પ્રધાનતાથી અને દ્રવ્યાર્થિક નયની ગૌણતાથી અભેદન૪ ઉપચાર કરીને યુગપત (= એક સાથે) અનંત ધર્મોનું પ્રતિપાદન કરનાર વાક્ય સકલાદેશ છે. વિકલાદેશ - વિકલાદેશ આનાથી વિપરીત છે. અસ્તિત્વાદિ કેઈ એક ધર્મમાં બાકીના અનંતા ધર્મો સાથે પર્યાયાર્થિકનયની પ્રધાનતાથી અને દ્રવ્યાર્થિક નયની ગણતાથી ભેદભાવની પ્રધાનતા રાખીને, અથવા દ્રવ્યાર્થિકનયની પ્રધાનતાથી અને પર્યાયા જે વસ્તુ જે સ્વરૂપે ન હોય તેમાં તે સ્વરૂપે નિર્ણય કરવો તે સમાપ કહેવાય. સમાપના વિપર્યય, સંશય અને અધ્યવસાય એમ ત્રણ ભેદ છે. વિપરીત એક જ અંશનો નિર્ણય તે વિપર્યય. જેમકે, છીપમાં “આ ચાંદી છે” એવું જ્ઞાન. સાધક કે બાધક પ્રમાણના અભાવથી નિશ્ચય વિનાનું અનેક અંશોનું જ્ઞાન તે સંશય. જેમકે, આ ટૂંકું છે કે પુરૂ ? વિશેષના બોધ વિના ““આ કંઈક છે, અથવા આ શું છે?” એવું જ્ઞાન તે અનયવસાય. જેમકે, રસ્તામાં જતાં પગ નીચે કોઈ વસ્તુ આવતાં સ્પર્શથી અહીં“કંઈક છે.” એવું જ્ઞાન થાય છે, પણ તે વખતે એ વસ્તુ શું છે એનો વિશેષ નિર્ણય હેત નથી. અથવા કદી ન જોયેલ નવી વસ્તુ જોતાં આ શું છે ? એવા ચિંતનરૂપ જ્ઞાન. આમાં વસ્તુનો નિર્ણય નથી હોતો, અને સંશય પણ નથી હોતે. સકલાદેશરૂપ સપ્તભંગીમાં આ ત્રણે સમારોપ ન હોય. આથી સકલાદેશરૂપ સપ્તભંગી સકલ સમારોપને દૂર કરનાર છે. (પ્રમાણય તત્ત્વાલકાલંકાર પરિ.-૧, સૂત્ર ૮ થી ૧૫) * દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ એક વસ્તુમાં રહેલા બધા ધર્મો અભિન્ન–એક જ છે. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ એક વસ્તુમાં રહેલા બધા ધર્મો ભિન્ન છે. એટલે પર્યાયાર્થિક ની મુખ્યતા હોય ત્યારે અભેદને આપsઉપચાર કરે પડે છે અને દ્રવ્યાર્થિક ની મુખ્યતા હોય ત્યારે મેદનો અરોપા=ઉપચાર કરવો પડે છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये प्रथमोल्लासः ] [ થિંકનયની ગૌણતાથી ભેના ઉપચાર કરીને, ક્રમશઃ ધર્મનું પ્રતિપાદન કરનાર વાકથ વિકલાદેશ છે. એક શબ્દમાં એકસાથે અનેક અર્થ જણાવવાની શક્તિ ન હેાવાથી વિકલાદેશ વાકય ધર્મનું પ્રતિપાદન ક્રમથી કરે છે. પ્રમાણનયતત્ત્વાલાકાલ કારમાં હ્યુ છે કે—“આ સપ્તભંગી પ્રત્યેક ભંગમાં સકલાદેશરૂપ અને વિકલાદેશરૂપ એમ એ પ્રકારે છે.” ( પરિ. ૪ સૂ. ૪૩) “પ્રમાણથી જાણેલ અનંતધવાળી વસ્તુનું કાલાદિ દ્વારા અભેદની પ્રધાનતાથી અથવા અભેદના ઉપચારથી એકીસાથે પ્રતિપાદન કરનારું વચન સકલાદેશ છે.” ( પરિ. ૪ સૂ. ૪૪ ) ( ૧ “ ઉપયુક્ત સકલાદેશથી વિપરીત વચન વિકલાદેશ છે.” (પરિ. ૪ રૂ. ૪૫) કાલાદિ આò: કાલાદિ આઠ આ પ્રમાણે છે :- કાલ, આત્મરૂપ, અર્થ, સંબંધ, ઉપકાર, શુણિદેશ, સંસગ અને શબ્દ કાલાદિ આઢથી અભેદવૃત્તિની ઘટના: (૧) કાલ :- જીવાદિ પદાર્થ અપેક્ષાએ છે જ. આમાં જીવાદિ પદાર્થ માં જેકાળે અસ્તિત્વ છે તે જ કાળે બાકીના અનંત ધર્માં પણ એ પટ્ટામાં પ્રાપ્ત થાય છે, માટે આ કાલથી અભેદવૃત્તિ કહેવાય. અર્થાત્ કાલની અપેક્ષાએ અસ્તિત્વાદિ ધર્માં અભિન્ન છે. આ કાલરૂપે અભેદ્યવૃત્તિ થઈ. (૨) આત્મરૂપ :- જે રીતે ‘અસ્તિત્વ” જીવાદિ વસ્તુના ગુણુરૂપ-સ્વભાવરૂપ છે, તે જ રીતે બાકીના ખીજા પણ અનંત ધર્માં જીવાદિના સ્વભાવરૂપે છે, માટે સ્વભાવની સ્વરૂપની અપેક્ષાએ અસ્તિત્વાદિ ધર્માં અભિન્ન છે. આ આત્મરૂપે અભેદવૃત્તિ થઈ. (૩) અર્થ :- જે રીતે જીવાદિ અર્થ-દ્રવ્ય ‘ અસ્તિત્વ’ના આધાર છે, તે જ રીતે બીજા અનંત પર્યાયાના-ધર્માના પણ આધાર છે. માટે અની અપેક્ષાએ અસ્તિત્વાદિ ધર્મા અભિન્ન છે. આ અરૂપે અભેદવૃત્તિ થઈ. (૪) સંબંધ :– જીવાદિ પદાર્થીમાં અસ્તિત્વના જે અવિષ્વભાવક ચિત્ તાદામ્યરૂપ સંબધ છે તે જ સંબંધ ખાકીના અનંત ધર્માના પણ છે, માટે સ`ખંધની અપેક્ષાએ અસ્તિત્વાદિ ધર્મ અભિન્ન છે. આ સંબધ દ્વારા અભેદવૃત્તિ થઈ. (૫) ઉપકાર – અસ્તિત્વધર્મ જે રીતે જીવાદિદ્રવ્યને પાતાથી રંગી નાખવા ( અસ્તિત્વમય કરી નાખવા ) રૂપ જે ઉપકાર કરે છે, તે જ રીતે ખીજા ધર્મો પણ એ શીર્ષકથી (હેડીંગથી) માંડી “ કયારે ક્રમશઃ સુધીનું લખાણ રત્નાકર અવતારિકાના ગુજરાતી 24 કાલાદિ આઠથી અભેદત્તિની ઘટના કથન અને કારે યુગપત્ કથન ” એ શીક ભાષાંતરમાંથી અક્ષરશઃ સાભાર ઉદ્ધત કર્યુ છે Page #92 -------------------------------------------------------------------------- ________________ પર 3 [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते દ્રવ્યને સ્વમય કરી નાખવારૂપ ઉપકાર કરે છે, માટે ઉપકારની અપેક્ષાએ અસ્તિત્વાદિ ધર્મો અભિન્ન છે. અર્થાત્ આ ઉપકાર દ્વારા અભેદવૃત્તિ થઈ. (૬) ગુણિદેશ :- અસ્તિત્વના ગુણ જીવાદિ દ્રવ્ય સંબંધી જે ક્ષેત્રરૂપ દેશ છે, તે જ ક્ષેત્ર રૂ૫ દેશ બાકીના બધા ગુણેના ગુણને પણ છે. અર્થાત્ જે ક્ષેત્ર દ્રવ્યની સાથે સંબંધ રાખનાર અસ્તિત્વનું છે, તે જ ક્ષેત્ર અન્ય ધર્મોનું પણ છે, માટે ગુણિદેશની અપેક્ષાએ અસ્તિત્વાદિ ધર્મો અભિન્ન છે. આ ગુણિદેશ દ્વારા અમેદવૃત્તિ થઈ. (૭) સંસર્ગ – જીવાદિ વસ્તુરૂપ જે પ્રકારે અસ્તિત્વનો સંસર્ગ છે, તે જ સંસર્ગ બીજા અન્ય ધર્મોનો પણ વસ્તુ સાથે છે, માટે આ સંસર્ગની અપેક્ષાએ અસ્તિત્વાદિ ધર્મો અભિન્ન છે. આ સંસર્ગ દ્વારા અભદેવૃત્તિ થઈ. શંકા - પહેલાં કહેલ સંબંધથી સંસર્ગમાં શું ભેદ છે ? સમાધાન – અભેદની પ્રાધાન્યતા અને ભેદની ગૌણતા હોય ત્યારે સંબંધ કહેવાય છે, અને ભેદની પ્રાધાન્યતા અને અભેદની ગણતા હોય ત્યારે સંસર્ગ કહેવાય છે. (૮) શબ્દ – અવિધર્માત્મક વસ્તુને વાચક જે “ગતિ” શબ્દ છે, તે જ “રિત” શબ્દ અન્ય અનંત ધર્માત્મક વસ્તુને પણ વાચક છે. માટે શબ્દની અપેક્ષાએ અસ્તિવાદિ ધર્મો અભિન્ન છે. આ શબ્દ દ્વારા અમેદવૃત્તિ થઈ કાલાદિ આઠથી ભેદવૃત્તિની ઘટના :આ અભેદવૃત્તિ જ્યારે પર્યાયાકિનયની ગણતા અને દ્રવ્યાર્થિકનયની પ્રાધાન્યતા હોય ત્યારે ઘટી શકે છે, પરંતુ જ્યારે દ્રવ્યાર્થિક નયની ગણતા અને પર્યાયાર્થિક નયની પ્રાધાન્યતા હોય ત્યારે ઘટી શકતી નથી. કારણ કે– (૧) એક કાલે એક જ વસ્તુમાં ભિન્ન ભિન્ન ગુણો રહી શકતા નથી અને જે નાના ગુણે એક સમયે એક વસ્તુમાં રહે તે ગુણેના આશ્રયરૂપ દ્રવ્યમાં ગુણે જેટલા જ ભેદનો પ્રસંગ આવશે. (૨) અનેક ગુણનું આમરૂપ (સ્વરૂ૫) પરસ્પર ભિન્ન છે. કારણ કે તે ગુણે એકબીજાના સ્વરૂપમાં રહેતા નથી, પરંતુ પોતપોતાના સ્વરૂપમાં રહે છે, માટે ગુણેમાં અભેદ નથી. જો ગુણેમાં આત્મરૂપ અભિન્ન માનશે (પરસ્પર ભેદ નહિ માને) તો ગુણેમાં ભેદને વિરોધ આવશે. અર્થાત્ ગુણમાં ભેદ ઘટશે નહિ, (૩) ગુણાના આશ્રય-આધારરૂપ અર્થ પણ ભિન્ન ભિન્ન છે. જે ગુણેના આધાર અર્થને ભિન્ન ભિન્ન નહિ માને તે ભિન્ન ભિન્ન ગુણેને તે આધાર બની શકશે નહિ. (૪) સંબંધીઓના ભેદથી સંબંધને ભેદ જોવાય છે. માટે નાના સંબંધીઓનો એક સ્થળે એક સંબંધ ઘટી શકતો નથી. (૫) ગુણોથી પ્રતિનિયતરૂપે કરાતે ઉપકાર પણ અનેક પ્રકારે છે. કારણ કે અનેક ઉપકારીઓથી કરાતે ઉપકાર એક હોય તે Page #93 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] એમાં વિરોધ છે. (૬) દરેક ગુણમાંનો ગુણિદેશ ભિન્ન ભિન્ન છે. કારણ કે ગુણિદેશને ભિન્ન ભિન્ન નહિ માને તે ભિન્ન પદાર્થના ગુણોને પણ અભિન્ન ગુણિ દેશને પ્રસંગ આવશે. (૭) દરેક સંસગના ભેદથી સંસર્ગને ભિન્ન માનવામાં ન આવે તે સંસર્ગીના ભેદને વિરોધ થશે. (૮) શબ્દ પણ દરેક વિષયમાં જુદો જુદો છે. કારણ કે સમસ્ત ગુણોને જે એક જ શબ્દના વાચ્ય માનવામાં આવે તો સમસ્ત પદાર્થોને પણ એક જ શબ્દના વાગ્યા બનવાને પ્રસંગ આવશે. આથી અન્ય શબ્દો નિષ્ફળ બની જશે. કયારે અભેદવૃત્તિ? કયારે અભેદવૃત્તિને ઉપચાર ? ( આ પ્રમાણે વાસ્તવિક રીતે પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અસ્તિત્વાદિ સમસ્ત ગુણોની અભેદવૃત્તિ (યુગપભાવ)ને એક વસ્તુમાં અસંભવ છે. અર્થાત્ અમેદવૃત્તિ થઈ શકતી નથી. માટે કાલ, આત્મસ્વરૂપ આદિ દ્વારા ભિન્ન સ્વરૂપવાળા અસ્તિત્વાદિ ધર્મોમાં અભેદનો ઉપચાર કરવામાં આવે છે. તેથી દ્રવ્યાર્થિકનયની મુખ્યતા હોય ત્યારે વાસ્તવિક અભેદવૃત્તિ અને પર્યાયાર્થિક નયની મુખ્યતા હોય ત્યારે અમેદવૃત્તિનો ઉપચાર કરીને અનંત ધર્મવાળા પદાર્થને યુગપતુ કહેનાર વાક્યને સકલદેશ અથવા પ્રમાણુવાક્ય કહેવામાં આવે છે, એ સિદ્ધ થયું. સકલાદેશ આને સારાંશ એ છે કે – વસ્તુમાં અનંત ધર્મો છે, એ વાત પ્રમાણથી સિદ્ધ છે. માટે કઈ પણ એક વસ્તુનું પૂર્ણરૂપથી પ્રતિપાદન કરવાને માટે અનંત શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ, કારણ કે – એક શબ્દ એક જ ધર્મનું પ્રતિપાદન કરી શકે છે, પરંતુ એ રીતે કરવાથી લોકવ્યવહાર ચાલી ન શકે. માટે એક શબ્દનો પ્રયોગ કરીએ છીએ. તે એક શબ્દ મુખ્ય રૂપથી એક ધર્મનું પ્રતિપાદન કરે છે અને બાકી રહેલા બીજા ધર્મોને તે એક ધર્મથી અભિન્ન માની લેવામાં આવે છે. આ રીતે એક શઢથી એક ધર્મનું પ્રતિપાદન થયું, અને તેનાથી અભિન્ન હોવાને કારણે શેષ ધર્મનું પણ પ્રતિપાદન થઈ ગયું. આ ઉપાયથી એક જ શબ્દ એકીસાથે અનંત ધર્મોનો અર્થાત સંપૂર્ણ વસ્તુને પ્રતિપાદક થઈ જાય છે. આને સકલાદેશ કહે છે. વિકલાદેશ આને સારાંશ એ આવ્યો કે સકલાદેશમાં દ્રવ્યાર્થિક નયની પ્રધાનતાને કારણે વસ્તુના અનંત ધર્મોનો અભેદ કરવામાં આવે છે. વિકલાદેશમાં પર્યાયાર્થિકનયન પ્રધાનતાના કારણે તે ધર્મોને ભેદ છે. અહીં પણ કાલાદિ આઠના આધારે જ ભેદ કરવામાં આવે છે. પર્યાયાર્થિકનય કહે છે કે- એક કાલમાં એક જ વસ્તુમાં ભિન્ન Page #94 -------------------------------------------------------------------------- ________________ પ૪ ]. [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ભિન્ન ધર્મોની સત્તા સ્વીકારવામાં આવે તે વસ્તુ પણ ભિન્ન ભિન્ન સ્વરૂપવાળી થઈ જશે, પણ એક સ્વરૂપવાળી નહી રહે. આ જ રીતે ભિન્ન ભિન્ન ગુણ સંબંધી આત્મરૂપ ભિન્ન ભિન્ન જ હોઈ શકે છે, પરંતુ એક હોઈ શકતું નથી. | ક્યારે ક્રમશઃ કથન અને કયારે યુગપત (=એક સાથે) થન? જ્યારે અસ્તિત્વાદિ ધર્મોમાં કાલાદિ દ્વારા ભેદની વિવેક્ષા હોય (અર્થાત્ ભેદ સિદ્ધ કરવાને હેય) ત્યારે એક શબ્દમાં અનેક ધર્મને કહેવાનું સામર્થ્ય નથી. (અર્થાત્ એક શબ્દથી અનેક ધર્મોનું જ્ઞાન થઈ શકતું નથી) માટે ધર્મોનું એક પછી એક કથન કરી શકાય છે, આને કેમ કહેવામાં આવે છે. પણ જ્યારે વસ્તુના તે અસ્તિત્વાદિ અનેક ધર્મોનું કાલાદિ દ્વારા અભેદને પ્રાપ્ત થયેલ આત્મરૂપ–સ્વરૂપ કહેવાનું હોય ત્યારે એક ધર્મનું કથન કરવામાં તત્પર એક જ શબ્દથી અસ્તિત્વ ધર્મ સાથે તાદામ્યને એટલે અભેદને પ્રાપ્ત થયેલ શેષ સમસ્ત ધર્મસ્વરૂપ વસ્તુનું કથન થઈ જાય છે તે ગપદ્ય છે, અર્થાત્ અસ્તિત્વાદિ કઈ પણ એક ધમનો વાચક “અસ્તિ” આદિ શબ્દ કાલાદિથી અભિન્ન બની ગયેલા બાકીના બધા ધર્મોનું પણ પ્રતિપાદન જ્યારે કરે છે ત્યારે યૌગપદ્ય જાણવું. | નયનું વર્ણન :જે નય અન્યાયનો તિરસ્કાર ન કરે તે સુનય છે. જે નય અન્યનયનો તિરસ્કાર કરે છે, તે દુર્નય છે. આ વિષે પૂ. દેવસૂરિજીએ (પ્રમાણુનયતત્તામાં) કહ્યું છે કે “આગમ પ્રમાણુથી જાણેલ વસ્તુનો કોઈ એક ધર્મ, તેનાથી અન્ય ધર્મોને ગૌણ કરીને જે અભિપ્રાયથી જણવાય, વક્તાને તે અભિપ્રાય નય (સુનય) છે. [પરિ. ૭ સુ. ૧] જે અભિપ્રાય પોતાને ઈષ્ટ ધર્મને સ્વીકાર કરીને અન્ય ધર્મોનો તિરસ્કાર કરે તે નયાભાસ (દુર્નય) છે.” (પરિ. ૭ સૂર) નયનો ઉલ્લેખ હજુ એ પ્રમાણે થાય છે. અર્થાત્ “જકાર” વિના પદાર્થ સત્ છે, એમ કહે છે. જ્યારે દુર્નયને ઉલેખ સેવ એ પ્રમાણે થાય છે. અર્થાત્ “જકાર પૂર્વક પદાર્થ સત્ જ છે= પદાર્થ સર્વથા સત્ છે એમ કહે છે. આ વિષે પૂ. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજીએ (અન્યાગ વ્ય. કલેક ૨૮) કહ્યું છે કે“દુર્નયથી પદાર્થ સર્વથા સત છે, જ્યથી પદાર્થ સત છે, પ્રમાણથી પદાર્થ કથંચિત સત છે, એમ ત્રણે પ્રકારે પદાર્થનું જ્ઞાન થાય છે.? પ્રમાણુ–નયમાં ભેદ– પ્રમાણ અનંતધર્માત્મક સંપૂર્ણ વસ્તુને સ્વીકાર કરે છે. નય વસ્તુના અનંતધર્મોમાંથી કોઈ એક ધર્મને સ્વીકાર કરે છે. આથી નય પ્રમાણનો એક અંશ છે. નય અને પ્રમાણમાં આ જ ભેદ છે. જેમાં સમુદ્રના એક અંશને સમુદ્ર ન કહેવાય, તથા સમુદ્ર નથી એમ પણ ન કહેવાય. એમ નય પ્રમાણુ નથી, અને અપ્રમાણ પણ નથી. કિંતુ પ્રમાણને એક અંશ છે. (જૈન તર્કભાષા પરિ.-૨ સ્યાદાદ મંજરી શ્લેક ૨૮) Page #95 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः । ચાર અને પ્રવારના પગની આવશ્યકતા :પ્રશ્ન :- નયના ઉલ્લેખમાં વાત અને નો પ્રયોગ નથી, તે શું તેની જરૂર નથી ? ઉત્તર – જરૂર છે. એટલે જ્યાં સ્થાન અને ઇવ ને પ્રચાગ ન હોય ત્યાં સમજી લેવું જોઈએ. કારણ કે વિકલાદેશ સ્વરૂપ પણ સપ્તભંગી છે. પ્રશ્ન :- પ્રમાણ સપ્તભંગીમાં રચા અને પૂર્વ નો પ્રયોગ થાય, અને નય સપ્તભંગીમાં પણ ચાહુ અને ઘર ને પ્રોગ થાય તો બંનેમાં ભેદ શ રહે? ઉત્તર - (વરવંશપ્રાનૈવ પ્રમજતત્તમફતોડયા વિશેષ7) પ્રમાણ સંપૂર્ણ વસ્તુનો સ્વીકાર કરે છે, જ્યારે નય વસ્તુના અંશનો સ્વીકાર કરે છે. નય વસ્તુના અંશને સ્વીકારે છે એથી જ પ્રમાણ સપ્તભંગીથી નય સપ્તભંગીમાં ભેદ છે, નહિ કે ચાર્ અને જીવ ના પ્રયોગથી. આ વિષે (પ્રમાણુનયતત્ત્વા. ૭-૫૩) કહ્યું છે કે પોતાના વિષયમાં પ્રવૃત્તિ કરનાર નય વાક્ય પણ વિધિ અને નિષેધની વિવક્ષા વડે સપ્તભંગીનું રૂપ પામે છે.” પ્રશ્ન :–આ રીતે તો નય પણ પ્રમાણુ બની જશે. પોતાને અને પરનો નિશ્ચય કરનારું જ્ઞાન પ્રમાણ છે, આવી વ્યાખ્યા પ્રમાણની છે. નયમાં પણ આ વ્યાખ્યા ઘટે છે. કારણ કે નય પોતાને અને પરને નિશ્ચય કરે છે. આમ પ્રમાણ અને નયમાં છે ભેદ રહે ? ઉત્તર :પ્રમાણ અને નય એ બંનેમાં પ્રમાણની વ્યાખ્યા ઘટતી હોવા છતાં બંનેમાં ભેદ છે. નય વસ્તુના એક દેશ (એક ભાગ એકાદિ ધર્મ) સંબંધી અજ્ઞાનતા દૂર કરે છે, જ્યારે પ્રમાણ સંપૂર્ણ વસ્તુ સંબંધી અજ્ઞાનતા દૂર કરે છે. અર્થાત્ નયસપ્તભંગી વસ્તુના અંશ માત્રને જ જણાવે છે, જ્યારે પ્રમાણ સપ્તભંગી વસ્તુના સંપૂર્ણ સ્વરૂપને જણાવે છે. આનું વિશેષ વિવેચન અમે (=મહો. શ્રી યશ વિ. મહારાજાએ) સ્યાદ્વાદ કપલતા, નય રહસ્ય વગેરેમાં કર્યું છે. (૫૪ મા પેજમાં ટિપ્પણ જુઓ.) નય-પ્રમાણુની પરિભાષા વિષે પૂ. શ્રીમલયગિરિસૂરિમહારાજનું મંતવ્ય : પૂ. શ્રીમલયગિરિસૂરિમહારાજે આવશ્યવૃત્તિ (ગા. ૭૫૪)માં આ પ્રમાણે કહ્યું છે :- જે નય અન્ય નય સાથે સાપેક્ષ હોવાથી “સ્થin'પદથી યુક્ત વસ્તુને સ્વીકારે છે, તે પરમાર્થથી પરિપૂર્ણ વસ્તુને સ્વીકાર કરે છે, માટે તેને પ્રમાણમાં સમાવેશ થાય છે. જે નય અન્ય નયથી નિરપેક્ષ હોવાથી પોતાને અભિપ્રેત જ ઘમથી અવધારણ (=જકાર) પૂર્વક વસ્તુ જાણવાને ઈચ્છે છે તે વસ્તુના એક અંશને જ અહીંથી (મુદ્રિતપ્રતમાં) ૧૭મા પેજના પાછળના ભાગમાં ત્રીજી લાઈનમાં સ+પૂpવસ્તુ ત્રામાવાહિતિ સુધીને પાઠ પૂ. શ્રીમલયગિરિસૂરિજી મ. ની આવશ્યકસૂત્રવૃત્તિમાંથી અક્ષરશઃ પૂ. મહે પાધ્યાયજી મહારાજે આમાં લીધો છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ પદ્ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते સ્વીકારતે હોવાથી નય કહેવાય છે અને તે નિયમાં મિથ્યાષ્ટિ જ છે. કારણ કે તે વસ્તુ જે સ્વરૂપે નથી તે સ્વરૂપે સ્વીકારે છે. આથી જ અન્ય સ્થળે કહ્યું છે કે માત્ર પોતાના જ પક્ષનો સ્વીકાર કરનારા બધા નો મિથ્યાષ્ટિ છે.” નયવાદ મિથ્યાવાદ હોવાથી જ જિનપ્રવચનના તત્ત્વોના જાણકાર પોતે મિથ્યાવાદી ન બની જાય એ માટે જે કંઈ કહે છે તે બધું “યાહાર” (=અપેક્ષા) પૂર્વક બોલે છે, સ્પાકાર વિના ક્યારેય બોલતા નથી. જો કે લોકવ્યવહારમાં બધા જ સ્થળે બધી જ વખતે સાક્ષાત્ “ચાત' પદને પ્રગ કરતા નથી, તે પણ તેમાં “ચા” પદને પ્રયોગ ન હોવા છતાં સામર્થ્યથી “ચા” પદ સમજી લેવું. કારણ કે પ્રયોગ કરનાર કુશલ હોય છે. અર્થાત્ પ્રયોગ કરનાર કુશલ હોવાથી સાક્ષાત્ “ચાત્ત” પદ ન હોવા છતાં તેમાં ચાર પદને ભાવ રહેલો જ હોય છે. કહ્યું છે કે-“પ્રાજક કુશલ હોય તો વિધિ, નિષેધ, અનુવાદ, અતિદેશ વગેરેમાં પાતુ પદનો પ્રયોગ ન હોય તે પણ બધા સ્થળે સામર્થ્યથી જણાય છે.” પ્રશ્ન :- જે બધે જ થાત પદનો પ્રયોગ હોય તો અવધારણવિધિ (=વ કારને પ્રયોગ) મૂળથી જ (=સર્વથા) નહિ રહે. કારણ કે “સ્થા” પદ અને અવધારણ (=ાય કાર) બંને વિરુદ્ધ છે. અવધારણ અન્યનો નિષેધ કરે છે. “કથાનું' પદનો પ્રયોગ અન્યને સ્વીકાર કરે છે. ઉત્તર :- વસ્તુના સ્વરૂપનું જ્ઞાન બરાબર ન હોવાથી તમે જે કહ્યું તે બરોબર નથી. ચાર પદને પ્રયોગ વિવક્ષિત વસ્તુમાં રહેલા અન્ય ધર્મોને સ્વીકાર કરે છે. જ્યારે અવધારણ વિધિથી શકિત તે તે અન્ય ધર્મના યોગ (વગેરે)નો નિષેધ થાય છે, અર્થાત્ અમુક વસ્તુમાં અમુક ધર્મ છે કે નહિ એવી શંકા થતાં અવધારણવિધિથી એ શંકા દૂર થાય છે. દા. ત. જ્ઞાન-દર્શન–વીય–સુખથી યુક્ત જીવ હોય કે ન હોય ? એવી શંકા થતાં તેના ઉત્તરમાં ચાર્જીવ ga=અપેક્ષાએ જીવ જ છે એમ કહેવાય. અહીં જીવ શબ્દથી જીવ શબ્દ વાચ્ય પ્રાણ ધારણનું કારણ જે પદાર્થ છે તે કહેવાય છે. જીવ છે કે નહિ? અર્થાત્ જીવ જ છે કે અજીવ પણ છે એવી જે શંકા હતી તે જીવ કારથી=અવધારણથી દૂર થાય છે. જ્ઞાન-દર્શન-વીય–સુખથી યુક્ત જીવ જ હોય, અજીવ ન હોય. ચાત્ત પદ પ્રયોગથી જીવના જ્ઞાન-દર્શન–સુખાદિ અસાધારણ ધર્મો, ધર્માસ્તિકાયાદિમાં પણ રહેનારા અમૂર્ત-અસંખ્યાત પ્રદેશવ વગેરે સાધારણ ધર્મો, સર્વ પદાર્થોમાં રહેનારા સત્ત્વ–પ્રમેયત્વ–ધર્મિત્વ-ગુણિત્વ વગેરે સાધારણ ધર્મોફ્ટ એ બધા ધર્મો જણાય છે. અર્થાત્ જ્ઞાન-દર્શન-સુખાદિ સિવાય બીજા પણ અમૂર્ત સ્વાદિ અને સત્ત્વાદિધર્મો જીવમાં રહેલા છે એમ જણાય છે. | ફજે ધર્મો જીવમાં જ રહે, જીવ સિવાય બીજી કોઈ વસ્તુમાં ન રહે તે જીવના અસાધારણ ધર્મો કહેવાય. જીવમાં પણ રહે અને જીવ સિવાય બીજામાં પણ રહે તે જીવના સાધારણ ધર્મો કહેવાય. Page #97 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [ ૬૭ હવે જો કોઈને જ્ઞાન-દર્શનાદિ લક્ષણવાળો જીવ છે કે અન્ય કેઈ લક્ષણવાળો જીવ છે? એવી શંકા થાય તો તેને જવાબ આ પ્રમાણે છે_થાત્ જ્ઞાનરિક્ષણ ઇવ નવ = અપેક્ષાએ જ્ઞાનાદિ લક્ષણવાળે જ જીવ છે. અહીં જીવ શબ્દથી માત્ર જીવ જણાય છે. અવધારણથી જ્ઞાનાદિ લક્ષણ જ જીવ છે એમ જણાય છે. આનાથી અન્ય લક્ષણને નિષેધ થાય છે. અર્થાત્ જીવનું જ્ઞાનાદિ સિવાય બીજું કઈ લક્ષણ નથી. 7 પદના પ્રયોગથી સાધારણ–અસાધારણ બધા ધર્મોને સ્વીકાર થાય છે. જ્યારે જગતમાં જીવ છે કે નહિ ? એવી જીવના અસંભવની શંકા થાય ત્યારે તેનો જવાબ આ પ્રમાણે છે - સ્વાધેય વીત્રઃ = અપેક્ષાએ જીવ છે જ. અહીં પણ જીવ શબ્દથી માત્ર જીવ જણાય છે. સ્વાસ્ પદના પ્રયોગથી અસાધારણુ–સાધારણ ધર્મને સ્વીકાર થાય છે. “છે જ' એવા અવધારણથી અસંભવની શંકા દૂર થાય છે. અર્થાત્ આ જગતમાં જીવ છે જ, આ જગતમાં જીવ ન હોય એ બને જ નહિ. આ પ્રમાણે બીજા સ્થળે પણ પ્રવચનનો અર્થ બરોબર જાણનારે સાક્ષાત્ કે તેને અર્થ જણાય તે રીતે ચR પદના પ્રયોગપૂર્વક યથાયોગ્ય અવધારણુવિધિને પ્રયોગ કરવો જોઈએ. જે અવધારણ ન કરવામાં આવે તો જીવ–અજીવ વગેરે વસ્તુઓના સ્વરૂપની કોઈ વ્યવસ્થા જ ન રહે. તે આ પ્રમાણે -જે અન્ય વસ્તુનો નિષેધ કરીને જ્ઞાન-દર્શનના ઉપયોગરૂપ લક્ષણવાળો જીવ જ છે એમ અવધારણ ન કરવામાં આવે તો અજીવ પણ જ્ઞાન-દર્શનના ઉપયોગ લક્ષણવાળ હોય અને એથી જીવ અને અજીવની કેઈ વ્યવસ્થા ન રહે. હવે જે જ્ઞાન-દર્શનના ઉપગરૂપ લક્ષણવાળો જ જીવ છે, એમ અન્યયોગેનો નિષેધ ન સ્વીકારવામાં આવે તે જીવ બીજા લક્ષણવાળો પણ હોય અને એ બીજું લક્ષણ કેઈ અમુક અજીવમાં રહેલું હોય કે અજીવ માત્રમાં રહેલું હોય એવી શંકા થાય. આમ થાય તો જીવ અને અજીવન વિભાગનું બરાબર જ્ઞાન ન થાય. આથી સમ્યવાદી બનવાની ઈચ્છાવાળાએ જેમ સર્વત્ર સાક્ષાત્ કે તેનો અર્થ જણાય તે રીતે સ્થાન પદનો પ્રયોગ કરવો જોઈએ, તેમ યથાયોગ્ય અવધારણને પણ પ્રયોગ કરવો જોઈએ. જે એમ ન થાય તે વસ્તુના સત્ય સ્વરૂપનો સ્વીકાર (ધ કે નિર્ણય) ન થઈ શકે આગમમાં અવધારણુવિધિની (= જકાર થી બોલવાની) અનુમતિ નથી એમ પણ નહિ કહી શકાય. કારણ કે તે તે સ્થળે અનેકવાર અવધારણવિધિ જોવામાં આવે છે. તે આ પ્રમાણે – “હે ભગવંત ! આ કાળ શું છે ? હે ગૌતમ ! કાળ જેવો જ છે, અને જ છે. અર્થાત કાળ અપેક્ષાએ જીવ સ્વરૂપ જ છે, અને અપેક્ષાએ અજીવ સ્વરૂપ જ છે. સ્થાનાં. ગમાં જે પણ કહ્યું છે કે “આ લેકમાં જે છે તે સર્વે બે પ્રકારે છે. તે આ પ્રમાણે - “જી જ * जदित्थं च णं लोए तं सम्वं दुपडोआरं, तं जहा जीवा चेव अजीवा चेव । સ્થાનાંગ દ્રિસ્થાનક અધ્ય. સ. ૧ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते છે, અને અજીવ જ છે.” (અહી અવધારણથી ત્રીજી રાશિ ને જીવને નિષેધ કર્યો છે.) “ જેમ જિનેશ્વરની આજ્ઞા આરાધેલી (અખંડિત) હોય તે મોક્ષફળવાળી જ બને છે, તે જ પ્રમાણે જિનેશ્વરની આજ્ઞા વિરાધેલી (ખંડિત) હોય તે સંસાર દુઃખરૂપ ફળવાળી જ બને છે. આ પ્રવચનમાં અવધારણવાળી ભાષાને જે નિષેધ કરવામાં આવે છે ૪ તે કયાંક વસ્તુસ્વરૂપને તે પ્રમાણે નિર્ણય ન થયો હોય એ માટે નિષેધ કરવામાં આવે છે, અથવા ક્યાંક એકાંતનું પ્રતિપાદન કરનારી અવધારણવાળી ભાષાને નિષેધ કરવામાં આવે છે. પણ જ્યાં વસ્તુ જે સ્વરૂપે છે, તે સ્વરૂપે બરોબર નિર્ણય હોય તે સ્થળે “ચાર' પદના પ્રાગપૂર્વક અવધારણ ભાષાનો નિષેધ નથી. પ્રમાણુ–નયની પરિભાષા વિષે દિગંબરમત:દિગંબરોની પ્રમાણ-નયની પરિભાષા આ પ્રમાણે છે – સંપૂર્ણ વસ્તુનું કથન પ્રમાણ વાક્ય છે. જેમ કે ચાકની સ્થાત્ ધર્માસ્તિવાચઃ અપેક્ષાએ જીવ છે, અપેક્ષાએ ધર્માસ્તિકાય છે વગેરે. વસ્તુના એક અંશનું કથન નય વાદ છે. તેમાં જે નય અન્યનયથી સાપેક્ષ છે તે નય કે સુનય કહેવાય છે, અને જે નય અન્ય નયથી નિરપેક્ષ છે તે દુર્નય કે નયાભાસ કહેવાય છે. આ વિષે અકલકે કહ્યું છે કે भेदाभेदात्मके ज्ञेये, भेदाभेदाभिसन्धयः ॥ यतोऽपेक्षानपेक्षाभ्यां, लक्ष्यन्ते नयदुर्नयाः ॥. આ લેકની સંક્ષેપથી વ્યાખ્યા આ પ્રમાણે છે – ભેદ એટલે વિશેષ, અભેદ એટલે સામાન્ય, તદાત્મક એટલે સામાન્ય-વિશેષાત્મક, રેય એટલે પ્રમાણથી જાણવા ગ્ય વસ્તુ, ભેદભેદાભિસંધિ એટલે સામાન્ય –વિશેષ સંબંધી અભિપ્રાય લેકને સંપૂર્ણ અર્થ આ પ્રમાણે છે:- સામાન્ય-વિશેષસ્વરૂપ વસ્તુમાં સામાન્ય –વિશેષને અભિપ્રાય અપેક્ષાપૂર્વક હોય તો નય જાણવો, અપેક્ષા વિના હોય તે દુય જાણો. અર્થાત, સામાન્યને સ્વીકારનાર અભિપ્રાય વિશેષની અપેક્ષાવાળો હોય અને વિશેષને સ્વીકારનાર અભિપ્રાય સામાન્યની અપેક્ષાવાળો હોય તે તે નય છે. સામાન્યને સ્વીકારનાર અભિપ્રાય વિશેષની અપેક્ષાથી રહિત હોય અને વિશેષને સ્વીકારનાર અભિપ્રાય સામાન્યની અપેક્ષાથી રહિત હોય તે તે દુનય છે. તે દિગંબરે નયવિચારણામાં પણ થાતુ પદનો પ્રયોગ કરવો જોઈએ એમ માને છે. આ વિષે અકલંક કહે છે કે “નો તથૈવ સોહા-વિષય: ચાતુ ” આની કદ વ સ નોdજા મજા માદા નિ ! - સંતાદુર્ણા ત૬ વેવ વિરાિ ઢોર ને પંચવસ્તુ ગા. ૧૧૯ * ગોદરિજી ના ર (દ. વૈ. અ, ૭ ગા. ૫૪) મુનિ અવધારણવાળી ભાષા પણ ન બેલે. Page #99 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] ટીકાકારે કરેલી વ્યાખ્યા આ પ્રમાણે છે – કેવલ પ્રમાણ વાક્ય જ નહિ, કિન્તુ નય પ્રતિપાદક વાકય પણ સ્થાન પદના પ્રયોગથી જ આ સમ્યગૂ એકાંતને વિષય બને. જેમ કે થાવ લાવઃ = અપેક્ષાએ જીવ છે જ. સ્થાન પદને પ્રગ ન હોય તે નય પ્રતિપાદક વાક્ય મિથ્યા એકાંતનો વિષય બનવાથી દુનય જ બને. દિગંબરોનું આ મંતવ્ય બરોબર નથી. આનાથી તે પ્રમાણ-નયમાં કઈ ભેદ જ નહિ રહે. તે આ પ્રમાણે – સ્થાનવ (=અપેક્ષાએ જીવ જ છે.) એવું પ્રમાણુવાક્ય છે. ચાલવ નીવઃ (=અપેક્ષાએ જીવ છે જ.) એવું નયવાક્ય છે. આ બંને વાક્યોને અકલંકે “લઘીયમ્રપ્પલંકાર' ગ્રંથમાં સાક્ષાત્ ઉલ્લેખ કર્યો છે. આ બંને વાક્યોમાં કઈ તફાવત નથી. તે આ પ્રમાણે - “ચાકરી ઇવ” ( =અપેક્ષાએ જીવ જ છે.) એ વાક્યમાં જીવ શબ્દથી પ્રાણધારણનું કારણ જીવ શબ્દની વાતાને (અભિધાન) બેધ થાય છે. કારના પ્રયોગથી અજીવ શબ્દની વાસ્થતાને નિષેધ થાય છે. ચાત્ શબ્દના પ્રગથી અસાધારણુ–સાધારણ ધર્મોનો આક્ષેપ થાય છે. “ઘાવચેત રીવા' એ વાક્યમાં પણ જીવ શબ્દથી જીવશબ્દની વાતાને બોધ થાય છે. વાત એ પદથી પ્રગટ વિવક્ષિત અસ્તિત્વને બંધ થાય છે. પૂર્વ કારના પ્રયોગથી સંપૂર્ણ જગતમાં જીવ નથી એવી શંકાનો વિછેટ-અભાવ થાય છે. સ્થા1 પદનો પ્રયોગથી અસાધારણ-સાધારણ ધર્મોને આપ થાય છે. આમ બંને વાક્યોમાં કોઈ તફાવત પડતું નથી. પ્રમાણ-નયની પરિભાષા વિષે શ્રી સિદ્ધસેનસૂરિજીનું મંતવ્ય: સિદ્ધવ્યાખ્યાતા શ્રી સિદ્ધસેનસૂરિજીએ ન્યાયાવતાર વિવૃત્તિમાં થાવ વવા (અપેક્ષાએ જીવ છે જ) એ રીતે પ્રમાણુવાકયનો ઉલ્લેખ કર્યો છે. આ વિષે ન્યાયાવતારવૃત્તિ (કલેક ૨૯) માં જણાવ્યું છે કે-“(વિદ્વાનો) જ્યારે પ્રમાણના સંપૂર્ણ વિષયને વિચારીને પ્રતિપાદન કરવાને ઈચ્છે છે, ત્યારે ગૌણ-પ્રધાનભાવથી અંગીકૃત સઘળા ધર્મોને સૂચક અને જેનું બીજું નામ કથંચિત છે તે રાત્િ શબ્દથી અલંકૃત અને અવધારણ સહિત મા શીવ ઈત્યાદિ વાણી વડે બતાવે છે. ” આમાં થાત્ શબ્દથી જીવરૂપ વસ્તુના (આત્મભાવ સિવાયના) ગૌણ બનેલા અનંત ઘર્મોનું સૂચન કર્યું છે. સાક્ષાત્ લખેલ વીર શબ્દ અને પ્રતિ કિયા એ બે વડે આત્મભાવની મુખ્યતા કરી છે. અવધારણથી * * સભ્ય એકાંત એટલે જ અનેકાંત. અંતનો અર્થ ધર્મ પણ થાય છે. ન્યાયાવતારમાં ૨૯ મા કમાં “અને તારશ્નન્ન વસ્તુ જa: સર્વસંવ” એ સ્થળે અનેતારમાઁ નો અર્થ આ પ્રમાણે છે--અને રોડ પર ઘ વ આરતન: Farfજ કહ્યું તરતા મમ્ + અહી ગુ. વિ. ની છપાયેલી ટીકામાં અશુદ્ધિ છે. આવશ્યક ટીકામાં પણ અસ્તીત્વનેનોમૃતા એ પાઠના સ્થાને ‘વે એટલે જ પાઠ હોવો જોઈએ એમ મને લાગે છે. - Page #100 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જીવન અસંભવને નિષેધ કર્યો છે. આથી આ વાક્ય “સકલાદેશ” કહેવાય છે. કારણ કે આમાં પ્રમાણથી સ્વીકૃત સંપૂર્ણ અર્થનું પ્રતિપાદન છે. ' આથી અમેએ (=પૂ. મલયગિરિસૂરિ મહારાજે) કહેલી પ્રમાણ-નયની વ્યવસ્થા બરોબર છે. તે આ પ્રમાણે - જે નય અન્ય નયથી સાપેક્ષ છે, તે પરમાર્થથી રચાત પદના પ્રયોગની અભિલાષા રાખે છે અને એથી સંપૂર્ણ વસ્તુને સ્વીકારે છે. આથી તેનો પ્રમાણમાં સમાવેશ કરવો જોઈએ. અર્થાત્ તેને પ્રમાણ માનવો જોઈએ. અન્ય નથી નિરપેક્ષ નય દુર્નય છે અને તે નિયમા મિથ્યાષ્ટિ જ છે. કારણ કે તે સંપૂર્ણ વસ્તુને સ્વીકાર કરતો નથી.* અહીં આ ખાસ ખ્યાલમાં રાખવું કે જે નય અન્ય નથી સાપેક્ષ છે તેને પ્રમાણમાં સમાવેશ કરવામાં આવે = તેને પ્રમાણરૂપ માનવામાં આવે તો વ્યવહાર નય પ્રમાણુ બને. કારણ કે વ્યવહાર નય તપ – સંયમ – પ્રવચનને સ્વીકાર કરતો હોવાથી સંયમગ્રાહી નિશ્ચયનયને જે વિષય (સંયમ) છે તે જ વિષય તેને પણ હોવાથી નિશ્ચયને સાપેક્ષ છે. ભાવાર્થ :- નિશ્ચય નયના અનેક ભેદો છે. તેમાં એક સંયમગ્રાહી (સંયમને માનનાર) નિશ્ચયનય પણ છે. એટલે સંયમગ્રાહી નિશ્ચયનયને વિષય સંયમ છે, અને સંયમ વ્યવહારને પણ વિષય છે. આથી વ્યવહાર નિશ્ચયથી સાપેક્ષ છે. ભાવને સ્વીકારનાર ૪ શબ્દનયને જે વિષય (= ભાવ) છે તે જ વિષય શબ્દનોનો =સાંપ્રત, સમભિરૂઢ, એવંભૂત) હોવાથી શબ્દનો ભાવ સ્વીકારનાર શબ્દનયને સાપેક્ષ છે. જે નય અન્યનથી સાપેક્ષ છે તેને પ્રમાણમાં સમાવેશ કરવામાં આવે તે નામ વગેરે ચાર નિક્ષેપને સ્વીકાર ન કરનાર શબ્દનોને (=સાંપ્રત, સમક્ષિઢ, એવંભૂત) પણ પ્રમાણ માનવા પડે. હવે જે અન્ય નય વાક્યના સંયોગથી *-સંબંધથી), અર્થાત્ એક નયવાક્યને અન્ય નયવાક્યની સાથે સંબંધ હોય ત્યારે, સાપેક્ષતા સ્વીકારવામાં આવે તે વિરોધી બે નાનો જે વિષય હોય, તે વિષયના જ અવરછેદકનો - લાભ થાય, અર્થાત્ + અહીં રિમાન્ શબ્દને પ્રયોગ હોવા છતાં “બ્રર્વર્ત સુવર્ મવતિ એ ન્યાયે ફરી ga શબ્દનો પ્રયોગ કર્યો છે. * અહીં આવશ્યક વૃત્તિને પાઠ પૂરો થાય છે. હવેનો પાઠ પૂ. ઉપાધ્યાયજી મહારાજની ટીકાને છે. ૪ શબ્દ, સમભિઢ, એવં ભૂત એ ત્રણ ન ભાવનિક્ષેપને જ સ્વીકારે છે, શેષ ચાર નય બધા નિક્ષેપોને સ્વીકારે છે. [ જૈન તક પરિભાષા ] * જેમ કે સ્થાતિ ઘટ સ્થાનાસ્તિ ઘટઃ | - અવચ્છેદક એટલે અવિક્ષિત અર્થને નિષેધ કરીને વિવક્ષિત ધર્મને પ્રતિપાદક અથવા અવરદક એટલે કઈ વસ્તુનું અપેક્ષાથી જ્ઞાન કરાવનાર. Page #101 -------------------------------------------------------------------------- ________________ [ દશે गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] વિરોધી બે નાના વિષયનું જ પ્રતિપાદન થાય. એથી અનંત ધર્મોનો પરામર્શ ન થાય. જે એમ ન હોય તે અનેકાંતમાં સમ્યગૂ એકાંતનો પ્રવેશ નહિ ઘટી શકે. કારણ કે અવકના ભેદ વિના વિરોધી વિષયને સમાવેશ નહિ કરી શકાય. અનેકાંતમાં સમ્યફ એકાંતને પ્રવેશ જરૂરી છે. મહામતિ શ્રીસિદ્ધસેનસૂરિજી (સ. ત. કાં ૩ ગા. ૨૭ ) કહે છે કે – “જેમ + અનેકાંત સર્વ વસ્તુઓને વિકલ્પનીય કરે છે, તેમ અનેકાંત પણ વિકલ્પનો વિષય થવા યોગ્ય છે. એમ હોવાથી સિદ્ધાંતને વિરોધ ન આવે તેવી રીતે અનેકાંત એ એકાંત પણ હોય છે.” ભાવોદ્દઘાટન – અનેકાંતષ્ટિ તે એક પ્રકારની પ્રમાણ પદ્ધતિ છે. તે એવી વ્યાપક છે કે જેમ એ અન્ય બધા પ્રમેયોમાં લાગુ પડી તેનું સ્વરૂપ નક્કી કરે છે, તેમ તે પોતાના વિષયમાં પણ લાગુ પડે છે અને પોતાનું સ્વરૂપ વિશેષ ફુટ કરે છે. પ્રમેયોમાં લાગુ પડવાને અર્થ એ છે કે તેમના વિષયમાં જે સ્વરૂપ પર જુદી જુદી દષ્ટિએ બંધાયેલા હોય અગર બંધાવાનો સંભવ હોય તે બધી દષ્ટિઓને યોગ્ય રીતે સમવય કરી અર્થાત્ તે દરેક દૃષ્ટિનું સ્થાન નકકી કરી પ્રમેયનું એકંદર સ્વરૂપ કેવું હોવું જોઈએ તે સ્થિર કરવું. જેમ કે જગતના મૂળ તત્તવ જડ અને ચેતનના વિષયમાં અનેક દૃષ્ટિએ પ્રવર્તે છે. કેઈ એમને માત્ર અભિન્ન કપે છે તે કે માત્ર ભિન્ન. કઈ એમને માત્ર નિત્યરૂપ માને છે તે કોઈ માત્ર અનિત્યરૂપ. વળી કઈ એમને એક માને છે તો કોઈ અનેક કહે છે. આ અને આના જેવા બીજા અનેક વિકલ્પોન સ્વરૂપ. તારતમ્ય અને અવિધિપણું વિચારી સમન્વય કરે કે એ તો સામાન્ય દૃષ્ટિએ જતાં અભિન્ન, નિત્ય અને એક છે, તેમજ વિશેષ દૃષ્ટિએ જોતાં ભિન્ન, અનિત્ય અને અનેક પણ છે. આ પ્રમેયના વિષયમાં અનેકાંતની પ્રવૃત્તિને એક દાખલ થયો. એ જ પ્રમાણે અનેકાંતદષ્ટિ જ્યારે પોતાના વિષયમાં પ્રવર્તે છે ત્યારે પોતાના સ્વરૂપ વિષે તે જણાવે છે કે તે અનેક દૃષ્ટિઓને સમુચ્ચય હોઈ અનેકાંત તો છે જ, તેમ છતાં એ એક સ્વતંત્ર દૃષ્ટિ હોઈ તેટલા પૂરતી એકાંત દૃષ્ટિ પણ છે. એ જ રીતે અનેકાંત એટલે બીજું કાંઈ નહિ પણ જુદી જુદી દષ્ટિરૂપ એકમને સાચે સરવાળે. આમ હોવાથી તે અનેકાંત હોવા છતાં એકાંત પણ છે જ. અલબત્ત, એમાં એટલી વિશેષતા છે કે તેમાં સમાતું એકાંતપણું યથાર્થતાનું વિરોધી ન હોવું જોઈએ. સારાંશ એ છે કે અનેકાંતમાં સાપેક્ષ (સમ્યફ) એકાંતોને સ્થાન છે જ. આ વિષે સમંતભદ્ર પણ (સ્વયંભૂતેત્ર શ્રીઅરનાથ જિનસ્તવન ગાથા ૧૮માં) + અહીં જેમ અનેકાંત” ત્યાંથી આરંભી “એકાંતને સ્થાન છે જ' ત્યાં સુધીનું સંપૂર્ણ લખાણ પંડિત શ્રી સુખલાલજી અને પંડિત શ્રી બેચરદાસ એ બંનેએ મળીને કરેલા સન્મતિ તના અનુવાદમાંથી સાભાર અક્ષરશઃ ઉધૂત કર્યું છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ દૂર ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કહે છે કે “ હે ભગવંત ! આપના મતમાં સમ્યગ્ એકાંત જ અનેકાંત છે એમ નથી, કિંતુ પ્રમાણ-નયને સિદ્ધ કરનાર અનેકાંત પણ અનેકાંત સ્વરૂપ છે=કથ ચિત્ અનેકાંત સ્વરૂપ અને કથંચિત્ એકાંત સ્વરૂપ છે. અનેકાંત પણ પ્રમાણની અપેક્ષાએ અનેકાંત સ્વરૂપ છે, પણ વિવક્ષિત નયની અપેક્ષાએ એકાંત સ્વરૂપ છે. ’ આગમમાં પણ કહ્યું છે કે-“ હે ભગવંત ! આ રત્નપ્રભા પૃથ્વી શાશ્વતી છે કે અશાશ્વતી ? હે ગૌતમ ! અપેક્ષાએ શાશ્વતી છે, અપેક્ષાએ અશાશ્વતી છે. હે ભગવંત! આ રત્નપ્રભા પૃથ્વી શાશ્વતી અને અશાશ્વતી કઈ અપેક્ષાએ છે ? હે ગૌતમ ! દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વતી છે, અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અશાશ્વતી છે. આવા સ્થળે ચાત્ પદ્યનુ અવચ્છેદક ભેદના પ્રકાશક તરીકે જ વિવરણ કર્યુ છે. અર્થાત્ ર્ પદ અવચ્છેદક ભેદના=અનેકાંતના પ્રકાશક છે. આથી જ સિદ્ધાંતને જાણનારાઓ સ્થાત્ એ અવ્યયને અનેકાંત દ્યોતક (અનેકાંતને પ્રકાશક) જ કહે છે, નહિ કે અન`તધર્મ પરામર્શક (=અનતધર્માના બેાધક), અર્થાત્ રચાત્ પદ અપેક્ષાએ અમુક કોઈ એક ધર્મોના મેધક છે. કારણ કે જે સમ્યક્ એકાંતના સાધક હાય તે જ અનેકાંતના આક્ષેપક + હોય. આથી આર્દેશસાકલ્ય માત્ર ચાત્ પદના પ્રયાગને આધીન નથી, જેથી પ્રમાણ–નયનેા ભેદ ન થાય. ભાવાર્થ :-જો ચાત પદના પ્રયાગ માત્રથી આદેશસાકલ્ય (=પ્રમાણની સપ્તભ‘ગી) થાય તા પ્રમાણુ–નયમાં ભેદ ન રહે. કારણ કે બંનેમાં સ્થાન પદના પ્રયાગ થાય છે. પણ સાકલ્પ માત્ર ચાત પદના પ્રયાગને આધીન નથી, કિંતુ પેાતાના અના બાધ થયા પછી સર્વ ધર્મના અભેદના ખાધક જે વાચકપદ હાય તે વાચકપદની અભિધાશક્તિને આધીન છે અને વાચકપદની અભિધાશક્તિ વિવક્ષાને આધીન છે. અર્થાત્ અમુક વાચકપમાં કઈ અભિધાશક્તિ છે = અમુક પદના શે અ છે તે કહેનારની વિવક્ષાને આધીન છે. આથી આદેશસાકલ્ય પણ વિવક્ષાને આધીન છે. આથી નયવાક્ય અને પ્રમાણવાક્યના આ પ્રમાણે ભેદ જ છે. અર્થાત્ અમુક વાક્ય વક્તાની અમુક વિવક્ષાથી પ્રમાણવાદ્ય બને છે, અને અમુક વિવક્ષાથી નયવાક અને છે. પ્રશ્ન :- તેા પછી પ. પૂ. શ્રી મલયગિરિસૂરિ મહારાજે “ જે નય અન્ય નયથી સાપેક્ષ છે તે પરમાથ થી ચત્ પના પ્રયાગની અભિલાષા રાખે છે. એથી સંપૂર્ણ વસ્તુને સ્વીકાર કરે છે. આથી તેના પ્રમાણમાં સમાવેશ કરવા જોઇએ ” એમ કહીને પ્રમાણ–નયના અભેદ કેમ જણાવ્યે ? ઉત્તર :- પ્રમાણ-નયના અભેદ ન સ્વીકારનાર વિદગ્ધ દિગબરાનું નિરાકરણ કરવાના અભિપ્રાયથી પ્રમાણ-નયને અભેદ જણાવ્યા છે. ભાવાથ :- જયાં અવિરાધી ધર્માનું કથન કરવું હૈાય ત્યાં અવચ્છેદકના (=દેશ–કાલાદિના) ભેદનું કથન કરવા ચાત્ પદ જરૂરી નથી. + આક્ષેપક એટલે વાચક શબ્દ વિના ખેાધકારક. અર્થાત્ અમુક શબ્દ તે શબ્દના અને જે જણાવે તે આક્ષેપક કહેવાય, કારણ કે ત્યાં સાક્ષાત્ પ્રયાગ ન કર્યાં હોય છતાં Page #103 -------------------------------------------------------------------------- ________________ [ રૂ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] (વસ્તુની) અનંતધર્મ સ્વરૂપતાનું કથન થાય છે. આથી ત્યાં આ નયવાક્ય છે કે આ પ્રમાણુવાક્ય છે એવો કોઈ ભેદ રહેતું નથી. પણ દિગંબરો આ સ્થળે પ્રમાણવા અને નયવાક્યને અભેદ સ્વીકારતા નથી. આથી તેમના આ મંતવ્યનું નિરાકરણ કરવા પ. પૂ. મલયગિરિસૂરિ મહારાજે પ્રમાણ-નયના અભેદનું કથન કર્યું છે એમ ઘટાવવું જોઈએ. આ વિષે અધિક તે બહુશ્રુતે જાણે છે. [૫૨] अथ परमभावगता निश्चय एव स्थिता इत्ययमेव बलीयानित्यभिनिवेशं निराचिकीर्षुराह णिच्छयठिय व्य मुणिणो, ववहारठिया वि परमभावगया। णिट्ठिअसेलेसि चिय, सव्वुक्किट्ठो परमभावो ॥५३॥ 'णिच्छयठिय व्व'त्ति । निश्चयस्थिता इव व्यवहारस्थिता अपि मुनयः परमभावगता एव, उभयत्राप्याश्रवनिवृत्तेरेव परमभावत्वात् , उत्कर्षलक्षणस्य पारम्यस्याप्युभयत्राविशेषात् । सर्वोत्कृष्टश्च परमभावो निष्ठिता-काष्ठाप्राप्ता चरमसमयारूढेति यावत् शैलेश्येव, तदुक्तं धर्मसङ्ग्रहण्याम्-"सो उभयक्खयहेऊ, सेलेसीचरमसमयभावी जो । सेसो पुण णिच्छयओ, तस्सेव पसाहगो भणिओ ।। १ ॥” इति । तथा च सर्वोत्कर्षाभिमानिना निश्चयवादिना निष्ठितां शैलेशी विना न किश्चिदादरणीयम् , तदर्थमुत्कर्षबुद्धथैव प्राचीनादरे च निश्चयार्थं व्यवहारोऽपि तथैवादरणीय ત્તિ વિદ્રમ્ કરૂ II હવે (ગા, ૨૦) નિશ્ચયનયમાં જ રહેલા પરમભાવને પામેલા છે માટે નિશ્ચય જ બલવાન છે એવા કદાગ્રહનું નિરાકરણ કરે છે : નિશ્ચયમાં રહેલાઓની જેમ વ્યવહારમાં રહેલા પણ મુનિઓ પરમભાવને પામેલા જ છે. કારણ કે આશ્રવની નિવૃત્તિ એ જ પરમભાવ છે. ઉત્કર્ષરૂપ પરમભાવ બંનેમાં સમાન છે. હવે જે તમે સર્વોત્કૃષ્ટ પરમભાવની વાત કરતા હો તે તે શેલેશી અવસ્થાના ચરમસમયે જ હોય છે. ધમસંગ્રહણી (ગા. ૨૬)માં કહ્યું છે કે –“નિશ્ચયથી શિલેશી અવસ્થાના ચરમસમયમાં થતા સમ્યગદર્શનાદિરૂપ આત્મપરિણામ ધર્મ છે, તે પુણ્ય–પાપા બંનેના ક્ષયનું કારણ છે. શેષ સર્વ (પુણરૂપ અને સમ્યગ્દર્શનાદિરૂ૫) ધર્મ શેલેશી અવસ્થાના અંતિમ સમયમાં થનાર ધર્મનો જ સાક્ષાત કે પરંપરાએ સાધક છે.” [ શૈલેશી અવસ્થાના ચરમસમયથી અનંતર સમયમાં થનાર ધર્મ સાક્ષાત્ સાધક છે, તે સિવાય બધે ધર્મ (એક-બે–ત્રણ ભવ વગેરે આંતરાથી) પરંપરાએ સાધક છે.] આમ સર્વોત્કૃષ્ટ પરમભાવને અભિમાન રાખનાર નિશ્ચયવાદીએ શૈલેશી અવસ્થાના ચરમસમયભાવી ધમ સિવાય બીજું કંઈ ન કરવું જોઈએ. પ્રશ્ન:- તમારી વાત સત્ય છે. આથી જ અમે ઉકર્ષ બુદ્ધિથી જ શૈલેશી અવસ્થાના ચરમસમયે થનાર ધમને પામવા માટે તે પહેલાના (શૈલેશી અવસ્થાની પહેલાના) ધર્મને આદર કરીએ છીએ. Page #104 -------------------------------------------------------------------------- ________________ । स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ઉત્તર – તે પછી તે જ પ્રમાણે નિશ્ચયને પામવા વ્યવહારને પણ આદર કરવો જોઈએ. પ૩] निश्चये ध्यानलक्षणं पारम्पमस्ति व्यवहारे तु तन्नेत्याशङ्कां विक्षिपन्नाह-- ववहारे वि मुणीणं, झाणप्पा अक्खओ परमभावो । जत्तस्स दत्ताओ, जमिणं भणियं महाभासे ॥५४॥ ‘ववहारे वित्ति । 'व्यवहारे' पदवाक्यमुद्रावर्त्तादिप्रणिधानगर्भकायवाग्व्यापाररूपेऽपि मुनीनां ध्यानात्मा परमभावोऽक्षतः, यत्नस्य 'दृढत्वाद्' एकाग्रत्वात् , अत एव योगत्रययोगपद्यस्याप्यविरोधप्रतिपादनात्पदवाक्यादिविषयमनसोऽप्याशुसंचारित्वेन कालभेदानुपलक्षणसमर्थनात्। यत्नदृढताया ध्यानलक्षणत्वे संमतिमाह- यदिदं भणितं 'महाभाष्ये' विशेषावश्यके ॥ ५४ ॥ હવે નિશ્ચયમાં ધ્યાનરૂપ પરમભાવ છે, વ્યવહારમાં તે નથી એવી શંકાને દૂર કરે છે – મુનિઓને પ્રણિધાનપૂર્વક થતા પદ–વાક્ય-મુદ્રા-આવર્ત આદિ કાચિક-વાચિક વ્યાપારરૂપ વ્યવહારમાં પણ ધ્યાનરૂપ પરમભાવ હોય છે. કારણ કે એમાં એકાગ્રતાપૂર્વક પ્રયત્ન છે. પ્રશ્ન -એકાગ્રતા મનને વિષય છે. એક જ સમયે પદ આદિ બધામાં મનને ઉપગ શી રીતે રહી શકે ? ઉત્તર :૫૮ આદિમાં મનનો ઉપયોગ ભિન્ન ભિન્ન સમયે હોય છે, એક સમયે નહિ. આમ છતાં જ ઉપયોગનું પરાવર્તન અતિશય ઝડપથી થતું હોવાથી આપણને કાલભેદની ખબર પડતી નથી. એથી જ એક સાથે ત્રણે યોગે હવામાં વિરોધ નથી એમ શાસ્ત્રોમાં જણાવ્યું છે. આને સાર એ આવ્યું કે–બાહ્ય ક્રિયારૂપ વ્યવહાર વખતે પણ માનસિક એકાગ્રતારૂપ નિશ્ચય હોય છે. આ વિષે વિષેશાવશ્યકમાં નીચે (૫૫ મી ગાથા) પ્રમાણે કહ્યું છે. [૫૪] ___ सुदढप्पयत्तवावारणं णिरोहो व विज्जमाणाणं । झाणं करणाण मयं, ण उ चित्तणिरोहमित्तागं ॥५५॥ 'सुदढ'त्ति । सुदृढस्य-खेदादिदोषपरिहारेणोत्कृष्टस्य प्रयत्नस्य व्यापारणं निरोधो वा विद्यमानानां योगनिरोधदशायाँ ध्यानं 'करणानां' कायवाआनसां मतम् , न तु चित्तनिरोधमात्रं, अन्यत्राव्याप्तेः, 'ध्ये चिन्तायां' इति धातुस्तु यथाश्रुतमात्रो न ग्राह्यः, धातूनामनेकार्थत्वात् परममुनिवचनानुरोधेनार्थान्तरकल्पनाया अपि न्याय्यत्वादिति भावः ॥ ५५ ।। જ આ વિષય કમલશતપત્ર ભેદના દૃષ્ટાંતથી પણ સમજી શકાય છે. કમળના સે પાંદડાની થપીને સોયથી ભેદતાં બધાં પાંદડાં એકીસાથે ભેદાઈ ગયાં એમ આપણને લાગે છે. પણ વાસ્તવિક તે કમશઃ એક એક પાંદડ ભેદાય છે. એક પાંદડું ભેદાયા પછી બીજુ પાંદડ' ભેદવામાં વચ્ચે અસંખ્ય સમય થઈ જાય છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ [ ક गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] (બાહ્ય પ્રયત્નમાં માનસિક એકાગ્રતા ધ્યાન છે એ વિષયમાં શાસ્ત્રની સમતિ જણાવે છે : વિશેષાવશ્યક ગા. ૩૦૭૧ માં કહ્યું છે કે ) શરીર-વચન-મનના સુદૃઢ પ્રયત્નપૂર્વક વ્યાપાર અથવા વિદ્યમાન શરીર-વચન-મનના યાગનિરાધ અવસ્થામાં નિરાધ કરવા એ ધ્યાન છે. સુદૃઢ પ્રયત્ન એટલે ખેદાદિ X દોષના ત્યાગથી થતા ઉત્કૃષ્ટ પ્રયત્ન. અહી” નિરાધરૂપ ધ્યાનમાં એ ખ્યાલ રાખવાની જરૂર છે કે ત્રણે ચેાગેાના નિરાધ એ ધ્યાન છે, નહિ કે માત્ર ચિત્તના નિરાધ. માત્ર ચિત્તના નિરોધને ધ્યાન કહેવામાં આવે તેા વચન-કાયાના નિરાધ ધ્યાન નહિ મને. પ્રશ્ન :-ચૈ ધાતુથી ધ્યાન શબ્દ બન્યો છે. થૈ વિસ્તાયાં એ ધાતુ પાઠથી ધૈ ધાતુના અથ ચિંતા–વિચારણા છે. ચિંતા ચિત્તના વિષય છે. માટે ધ્યાનના અર્થ “ચિત્ત નિરાધ” કરવા જોઈએ. ઉત્તર :– અહીં ‘ દયે” ધાતુના ધાતુપાઠમાં લખેલ જ અથ ન લેવા. ધાતુના અનેક અર્થા હાય છે. [ચ્ચે ધાતુ કરણ (મન-વચન-કાયા ) નિરોધના અર્થાંમાં પણ છે. અહી' કરણ નિરેાધના અર્થમાં છે. ] પ્રશ્ન :-આવી રીતે અન્ય અની કલ્પનામાં અન્યાય નથી થતા ? ઉત્તર ઃ – ના. જિનવચનને અનુસરવા માટે અન્ય અની કલ્પનામાં અન્યાય થતા નથી. [૫૫] ननु निश्चयस्योत्तरोत्तरशुद्धिर्हश्यते व्यवहारस्य तु सदैकरूपत्वमेवेत्यस्ति विशेषो निश्चयस्येत्यत आह- पढमं वयणठियाणं, धम्मखमाइट्ठिआण तत्तो બા भिण्णो च्चिय ववहारो, रयणम्मि णिओगदिद्विव्व ॥५६॥ 'पढमं'त्ति । प्रथमं वचने स्थितानां आतोपदेशानुस्मरणनियतप्रवृत्तिकतया वचनान्त्यादि - व्यवस्थितानां ‘ततः' तदनन्तरं च ' धर्मक्षमादिस्थितानां' पूर्वदण्डव्यापासहित भ्रमिप्रयुक्ततन्निरपेक्षोत्तरचक्रभ्रमिस्थानीयशास्त्रव्यापारनिरपेक्षात्मसाद्भूतधर्मव्यवहारारूढानां भिन्न एव व्यवहारः, अभ्यासानभ्यासलक्षणयोर्हेत्वोरल्प बहुनिर्जरालक्षणयोः फलयोश्च भेदात् । दृष्टान्तमाह - रत्ने नियोगदृष्टिरिव यथा हि बालाद्यवस्थाकालीनरत्नहगपेक्षया सुलब्धपरीक्षस्य पुंसो रेखोप रेखाद्याकलनकुशला नियोगदृष्टिर्भिन्ना, तथा प्रथमभिक्षाटनादिव्यवहारापेक्षयोत्तम दृष्टिसम्पन्नस्य तदुत्तरो भिक्षाटनादिव्यवहारोऽपि भिन्न एवेति भावः ॥ ५६ ॥ નિશ્ચયની ઉત્તરોત્તર શુદ્ધિ દેખાય છે, વ્યવહાર તા સદા એકસરખા જ દેખાય છે, માટે વ્યવહારથી નિશ્ચયમાં વિશેષતા છે એવી માન્યતાનું નિરાકરણ કરે છે : × ખેદાદિ દોષોનુ વર્ષોંન પરિશિષ્ટ પહેલામાં કરવામાં આવ્યું છે. ગુ. ૯ Page #106 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते મુનિએ પહેલાં વચનક્ષમાદિમાં રહેલા હોય છે. પછી ધર્મ ક્ષમાદિમાં રહેલા હોય છે. વચનક્ષમાદિમાં રહેલા કરતાં + ધર્મક્ષમાદિમાં રહેલા મુનિઓને વ્યવહાર ભિન્ન જ હોય છે. મુનિઓને પ્રારંભમાં વચનક્ષમારિ ધર્મ હોય છે. પછી ધર્મક્ષમાદિ ધર્મ હોય છે. આ બંનેમાં ભેદ છે. બંનેના હેતુ અને ફલમાં ભેદ છે. ધર્મ ક્ષમાદિનો હેતુ અભ્યાસ छ. क्यनक्षमाहिना हेतु मल्यासन। ममा ( =नियन) छ. क्यनक्षमाहि ॥ અલ્પનિર્જરા છે. ધર્મક્ષમાદિનું ફળ બહુનિર્જરા છે. આ વિષયને રત્ન પારખવાની દૃષ્ટિથી સમજી શકાય છે. બાળક પણ રનને જુએ છે અને રત્નને પારખવામાં કુશળ ઝવેરી પણ રત્નને જુએ છે. આમ છતાં બંનેની દૃષ્ટિમાં ભેદ હોય છે. બાળક માત્ર તેના બાહ્ય રંગ આદિ ઉપર દૃષ્ટિ કરે છે. જ્યારે કુશળ ઝવેરી રત્નની રેખા-ઉપરેખા આદિ જોઈને તેની કિંમત આંકે છે. તે પ્રમાણે પ્રસ્તુતમાં પ્રથમના ભિક્ષા અટનાદિ વ્યવહારની અપેક્ષાએ ઉત્તમ દૃષ્ટિને પામેલાના પ્રથમ પછીના ભિક્ષાટનાદિ વ્યવહાર પણ ભિન્ન જ હોય છે. [૫૬] उक्तार्थे सम्मतिमाह इत्तो पण्णत्तीए, ववहारे सव्यओ मलच्चाया। संवच्छराउ उड्डं, भणि सुक्काभिजाइत्तं ॥५७॥ 'इत्तो'त्ति । 'इतः' उत्तरोत्तरव्यवहारस्य विशुद्धत्वात् 'प्रज्ञप्तौ' व्याख्याप्रशप्तौ 'व्यवहारे' चारित्र. क्रियालक्षणे 'सर्वतः' सर्वप्रकारेण मलस्य-खेदादिदोषलक्षणस्यातिचारलक्षणस्य वा त्यागात् 'संवत्स रादूर्ध्व' वर्षपर्यायानन्तरं 'शुक्लाभिजात्यत्वं' सुखासिकारूपानुत्तरोपपातिकदेवतेजोलेश्याव्यतिक्रमानन्तरस्याभिन्नवृत्तामत्सरिकृतज्ञसदारम्भिहितानुबन्धित्वलक्षणस्य निरतिचारचरणलक्षणस्य वा शुक्लत्वस्य प्राप्तेरनन्तरं परमशुक्लत्वं भणितम् , तथा च तदालाप:----"जे इमे भंते ! अज्जत्ताए समणा णिग्गंथा विहरन्ति एते णं कस्स तेउलेस्सं वीतिवयंति ? गोयमा ! मासपरिआए समणे णिग्गंथे वाणमंतराणं देवाणं तेउलेस्सं वीतिवयति, दुमासपरिआए समणे जिग्गंथे असुरिंदवज्जिआणं भवणवासीणं तेउलेस्सं वीतिवयति, एवं एतेणं अमिलावणं तिमासपरिआए असुरकुमाराणं देवाणं चउमासपरिआए गहगणणखत्ततारारूवाणं जोइसिआणं देवाणं पंचमासपरिआए चंदिमसूरिआणं जोइसिआणं जोइसराईणं छम्मासपरिआए मोहम्मीसागाणं देवाणं सत्तमासपरिआए सणंकुमारमाहिंदाणं देवाणं अहमासपरिआए बंभलोअलंतगाणं देवाणं णवमासपरिआए महामुक्कसहस्साराणं देवाणं दसमासपरिआए आणायवाणयआरणअच्चुआणं देवाणं एक्कारसमासपरिआए गेवेज्जगाणं देवाणं बारसमासपरिआए समणे णिग्गंथे अणुत्तरोवबाइआणं देवाणं तेउलेस्सं वीतिवतति, तेण पर सक्के सुक्काभिजातिए भवित्ता ततो पच्छा सिज्झइ ज. अंतं करेइ"त्ति । एतच्चोत्तरोत्तरव्यवहारविशुद्धावेव युज्यते, पर्यायवृद्धहेतोरुपदेशात् । नियमश्चाय श्रमणविशेषापेक्षयैव, अन्यथा कस्यचिदल्पेनापि कालेन शुक्लत्वोपपत्तेः, कस्यचिच्च मद मपि कालेन तदनुपपत्तेरिति वृत्तौ व्यक्तम् । + ક્ષમાના પાંચ ભેદનું વર્ણન બીજા પરિશિષ્ટમાં કરવામાં આવ્યું છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ [ ૬૭ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] ततः सिद्धं निश्चयवद्व्यवहारतोऽपि तुल्यवसिद्धिरिति । यच्चोक्तं निश्चयार्थोपदर्शनार्थमात्रत्वाद्व्यवहारो नादरणीय इति तन्न, एतस्य परिभाषामात्रत्वात् , नयत्वेनोभयोरविशेषात् , परमार्थतो नयातीतप्रमाणभूतत्वादात्मतत्त्वस्येति दिगू ॥ ५७ ॥ ઉકત વિષયમાં શાસ્ત્ર સંમતિ બતાવે છે - ઉત્તરોત્તર વ્યવહાર શુદ્ધ હોવાથી વ્યાખ્યાજ્ઞતિ ( શ ૧૪ ઉ. ૯) માં ચારિત્રની કિયામાં ખેદાદિ દોષરૂપ કે અતિચારરૂપ મલના સર્વથા ત્યાગથી એક વર્ષના પર્યાય પછી સાધુઓને પરમસુખ હોય છે એમ કહ્યું છે. તે આ પ્રમાણે : હે ભગવંત! હમણાં જે શ્રમણ નિર્ચથો વિચરી રહ્યા છે, તે કોની તેજલેશ્યાને ઓળંગી જાય છે? હે ગૌતમ ! એક માસના દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો વાણુવ્યંતર દેવોની તેજોલેશ્યાને=સુખને ઓળંગી જાય છે.....એમ વધતાં વધતાં બાર માસના દીક્ષા પર્યાયવાળા શ્રમણનિગ્રંથ અનુત્તરપપાતિક દેવોની તેજોલેશ્યાને સુખને ઓળંગી જાય છે. ત્યારબાદ અધિક અધિક શુદ્ધ પરિણામવાળા થઈ સિદ્ધ થાય છે. યાવત સર્વ દુઃખોનો અંત કરે છે. ભગવતીમાં જણાવેલ સુખવૃદ્ધિ દીક્ષા પર્યાય યા દેવોથી અધિક સુખ ૧ માસ વાણુવ્યંતર ભવનપતિ (અસુરકુમાર સિવાય) અસુરકુમાર ગ્રહ-નક્ષત્ર-તારા સૂર્ય-ચંદ્ર ૬ થી ૧૦ માસ કમશઃ ૧-૨, ૩-૪, ૫-૬, ૭-૮, ૯ થી ૧૨ ૧૧-૧૨ ,, કમશઃ ૯ વેચક, ૫ અનુત્તર, (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિની ટીકામાં તેજલેશ્યાને અર્થ આ પ્રમાણે છે – તેજલેશ્યાનો ઉલેખ પ્રશસ્તલેશ્યાના ઉપલક્ષણરૂપ હોવાથી તેજલેશ્યા એટલે પ્રશસ્તલેશ્યા. પ્રશસ્તલેશ્યા સુખાસિકાનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી તેજલેશ્યા એટલે સુખાસિકા. સુખાસિકા એટલે સુખી અવસ્થા.) અહીં મૂળગાથામાં રહેલ “શુક્લાભિજાત્યત્વ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે :શુકલ એટલે શુદ્ધ પરિણામવાળો. અમુક મુનિ શુક્લ છે કે નહિ તે ઓળખવા માટે શુક્લનાં પાંચ લક્ષણો બતાવ્યાં છે. તે આ પ્રમાણે છે :- શુકલ મુનિ અખંડ આચારવાળ હોય, ઈર્ષ્યાથી રહિત હોય, કૃતજ્ઞ હોય, સત્કાર્ય આરંભ કરનાર હોય, હિતના અનુબંધવાળે હોય. અભિજા ય એટલે શ્રેષ્ઠ. શુકલમાં શ્રેષ્ઠ = શુક્લાભિજાત્ય. શુક્લાભિજાત્યને ભાવ શુકલાભિજાત્યત્વ. આત્મા જેમ જેમ વિશુદ્ધ પરિણામવાળા બને તેમ તેમ સુખી બને છે. આથી શુક્લાભિજાત્યત્વ શબ્દને ભાવાર્થ પરમ સુખ થાય. ૨ ૩ ); . ૫ ) Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जर भाषाभावानुवादयुते આ સુખ ઉત્તરોત્તર વ્યવહારશુદ્ધિ હોય તો જ ઘટી શકે. કારણ કે આમાં હેતુ દીક્ષા પર્યાયની વૃદ્ધિ જણાવેલ છે. તથા આ સુખવૃદ્ધિને નિયમ શ્રમણવિશેષની અપેક્ષાએ જ છે. બધા જ શ્રમણોને આ રીતે આવું સુખ હોય એવો નિયમ નથી. કેઈ શ્રમણને અલપકાળમાં પણ તેવું સુખ હોઈ શકે, કેઈને ઘણા કાળે પણ તેવું સુખ ન હોય. આ વિગત વ્યાખ્યાપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં જણાવી છે. આનાથી એ સિદ્ધ થયું કે નિશ્ચયની જેમ વ્યવહારથી પણ સમાન રીતે જ સિદ્ધિ થાય છે. નિશ્ચયનો અર્થ બતાવવા પૂરતો જ વ્યવહાર ઉપયોગી છે માટે તે આદરણીય નથી, એમ (ગા. ૨૦ ની ટીકામાં) જે કહ્યું તે બરોબર નથી વ્યવહાર નિશ્ચયન અર્થ બતાવે છે એ વ્યવહાર શબ્દની માત્ર પરિભાષા (=સાંકેતિક અર્થ) છે. નય રૂપે તે બંને સમાન છે. પરમાર્થથી તે આત્મતત્વ નયાતીત પ્રમાણરૂપ છે. અર્થાત્ પરમાર્થથી તે આત્મા નોથી જાણી શકાતું નથી, અનુભવથી જાણી શકાય છે. આને અર્થ એ થશે કે પરમાર્થથી તે આત્માને જાણવા નિશ્ચય નય પણ ઉપયોગી નથી. [૫૭] भरतादिदृष्टान्तेनोक्त व्यवहारवैफल्यं निराकर्तुमाह भरहाईणं णाया, वेफल्लं णेव होइ ववहारे । आहच्चभावओ च्चिय, जमिणं आवस्सए भणियं ॥५८॥ 'भरहाईणति । भरतादीनां 'ज्ञातात्' दृष्टान्तात् नैव व्यवहारे वैफल्यं भवति, 'आहत्यभावादेव' कादाचित्कत्वादेव । तथा च कदाचिद्दण्ड विनापि हस्तादिनैव चक्रभ्रमणाद्घटोत्पादेऽपि घटं प्रति दण्डस्येव व्यवहारं विनापि पूर्वभवाभ्यस्तकरणानां तयाभव्यत्वपरिपाकवतां भरतादीनां कदाचित्केवलज्ञानोत्पादेऽपि तं प्रति व्यवहारस्य न हेतुताक्षतिः, द्वारस्यान्यत एव सिद्धेः ( ? सिद्धौ) स्वप्रयोज्यद्वारसम्बन्धेनैव च हेतुत्वात् । प्रसन्नचन्द्रादीनां च बाह्यव्यवहारसत्त्वेऽपि केवलज्ञानानुत्पादो न दोषाय, अन्तरकरणासत्वात् सामग्रथा एव कार्यजनकत्वादविवेकमूलव्यभिचारदर्शनस्य विवेकिनामविश्वासाजनकत्वात्तादृशाविश्वासस्य महानर्थनिमित्तत्वादिति भावः । अत्र सम्मतिमाह-यदिदं भणितमावश्यके ॥ ५८ ।। પૂર્વે ભરતાદિના દૃષ્ટાંતથી (ગા. ૨૧) જણાવેલ વ્યવહારની નિષ્ફળતાનું નિરાકરણ કરે છે : ભરતાદિના દૃષ્ટાંતથી વ્યવહાર નિષ્ફલ બનતું નથી. કારણ કે તેવું ક્યારેક જ બને છે. જેમકે ઘટ બનાવવામાં દંડ કારણ છે, કુંભાર દંડથી ચકને ફેરવે છે, એથી ઘટ બને છે. હવે ક્યારેક કુંભાર દંડ વિના પણ હાથ વગેરેથી ચકને ફેરવીને ઘટ બનાવે છે. છતાં દંડ ઘટનું કારણ છેeઘટ બનાવવા દંડ જરૂરી છે એમ માનવામાં આવે છે. તેમ પ્રસ્તુતમાં પૂર્વભવમાં ક્રિયાનો વ્યવહારને જેમણે અભ્યાસ કર્યો છે, અને જેમના તથાભવ્યત્વને પરિપાક થઈ ગયો છે તેવા ભરત વગેરે જીવોને કયારેક Page #109 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] વ્યવહાર વિના પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થવા છતાં કેવળજ્ઞાનમાં વ્યવહાર કારણ નથી એમ ન માની શકાય. કારણ કે જ્યારે દ્વારની=વ્યાપારની અન્ય કારણથી સિદ્ધિ થાય ત્યારે સ્વપ્રાજ્ય દ્વારના=વ્યાપારના સંબંધથી જ હેતુતા છે. [ ભાવાર્થ –ઘટમાં દંડ ચકભ્રમણ રૂપ વ્યાપાર દ્વારા કારણ છે, ચકભ્રમણ વિના માત્ર દંડ કારણ નથી. એમ દરેક કારણ પોતાના વ્યાપારદ્વારા કારણ મનાય છે. એથી જ્યારે દંડ વિના પણ ચક્રભ્રમણથી ઘટ બને ત્યારે દંડ ચકભ્રમણના સંબંધથી કારણ બને છે. તેમ પ્રસ્તુતમાં કેવલજ્ઞાનમાં વ્યવહાર આંતરિક શુભ ભાવ રૂ૫ વ્યાપાર દ્વારા કારણ છે. ભરતાદિના કેવલજ્ઞાનમાં આંતરિક શુભ ભાવ રૂ૫ વ્યાપાર દ્વારા (પૂર્વ જન્મ સંબંધી વ્યવહાર કારણ છે. ] પ્રસન્નચંદ્ર વગેરેમાં બાહ્ય વ્યવહાર હોવા છતાં કેવળજ્ઞાન ન થયું તેમાં પણ વાંધો નથી. કારણ કે તેમાં આંતરિક કારણનો અભાવ હતે. આંતરિક અને બાહો એ બધાં કારણે ભેગાં થાય તે જ કાર્ય કરી શકે. ખૂટતી પંક્તિઓ શુદ્ધિપત્રકમાં જુઓ. જોવામાં આવે તે વિવેકીઓને એમાં ( કાર્યને કારણે માં) અવિશ્વાસ થતો નથી, કારણ કે આવો અવિશ્વાસ મહાન અનર્થનું કારણ છે. આ વિષે આવશ્યક સૂત્રમાં આ (૫૯-૬૦ એ બે ગાથાઓમાં કહેવાશે તે) કહ્યું છે. [૫૮] पत्तेअबुद्धकरणे, चरणं णासंति जिणवरिंदाणं । आहच्चभावकहणे, पंचहि ठाणेहिं पासत्था ॥५९॥ 'पत्तेय'त्ति । प्रत्येकबुद्धाः-पूर्वभवाभ्यस्तोभयकरणा भरतादयस्तेषां यत्करणम्-आभ्यन्तराचरणं तस्मिन्नेव फलसाधकेऽभ्युपगम्यमाने जडाश्चरणं नाशयन्ति जिनवरेन्द्राणां सम्बन्धि आत्मनोऽन्येषां च, आहत्यभावानां-कादाचित्कभावानां कथने बाह्यकरणरहितैरेव भरतादिभिः केवलमुत्पादितमित्यनतिप्रयोजनं तदित्यादिलक्षणे ‘पञ्चभिः' प्राणातिपातादिभिः 'स्थानः पारम्पर्येण करणभूतैः पार्श्वस्थाः, स्वयं ह्येवमुपदेष्टारो निरङ्कुशतयाऽनादिकालीनाभ्यासेन प्राणातिपातादिषु प्रवर्तन्ते प्रवर्त्तयन्ति चान्यानिति तीर्थ नाशयन्तीति भावः ।। ५९ ॥ (ઉક્ત વિષયમાં આવશ્યકસૂત્રની બે ગાથાઓ (૧૧૬૩-૪) થી સંમતિ જણાવે છે:-) પાસથાએ પૂર્વભવમાં જેમણે બાહ્ય-આંતર ઉભય સાધનનો અભ્યાસ કર્યો છે એવા ભરત વગેરે પ્રત્યેક બુદ્ધના અત્યંતર આચરણને આગળ કરીને અત્યંતર આચરણ જ ફસાધક છે એમ માનીને તથા ક્યારેક બનતા ભાવોને કહીને, અર્થાત્ ભરત વગેરેએ બાહ્ય સાધને વિના જ કેવળજ્ઞાન ઉપન કર્યું હતું, એથી બાહ્ય સાધને બહુ જરૂરી નથી એમ કહીને, જિનેશ્વરોએ બતાવેલા સ્વ–પરના ચારિત્રને પરંપરાઓ કારણભૂત પ્રાણાતિપાત આદિ પાંચ સ્થાનો વડે નાશ કરે છે. અર્થાત્ ઉક્ત રીતે ઉપદેશ આપતા પાસસ્થાઓ અનાદિકાળના અભ્યાસથી કોઈ જાતના અંકુશ વિના પ્રાણાતિપાત Page #110 -------------------------------------------------------------------------- ________________ ७० [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આદિમાં પિોતે પ્રવૃત્તિ કરે છે, અને બીજાઓને પણ પ્રવૃત્તિ કરાવે છે. આ રીતે પાસસ્થાઓ સ્વ-પરના ચારિત્રને નાશ કરવા દ્વારા તીર્થને વિનાશ કરે છે. [૫૯] उम्मग्गदेसणाए, चरणं णासंति जिणवरिंदाणं । वावन्नदसणा खलु, न हु लम्भा तारिसा दडे ॥६॥ 'उम्मग्ग'त्ति । उन्मार्गदेशनयाऽनया चरणं नाशयन्ति जिनवरेन्द्राणां सम्बन्धिभूतमात्मनोऽन्येषां वा, अतो 'व्यापन्नदर्शनाः' अर्हदेवतादिवचोव्यवहारतः सम्यग्दृष्टिवदाभासमाना अपि निश्चयतो विनष्टसम्यग्दर्शना नैव 'लभ्याः' कल्प्यास्तादृशा द्रष्टुमपि ॥ ६० ॥ પાસસ્થાઓ ઉક્ત ઉન્માર્ગ દેશનાથી જિનેશ્વરોએ બતાવેલા સ્વ-પરના ચારિત્રને નાશ કરતા હોવાથી વ્યાપનદશન=સમ્યગદર્શન રહિત છે. અરિહંતદેવ આદિના વચનથી વ્યવહાર કરતા હોવાથી, અર્થાત્ બાહ્ય વેષ આદિ કેટલેક વ્યવહાર અરિહંતદેવ આદિના વચન પ્રમાણે હોવાથી સમ્યગ્દષ્ટિ જેવા દેખાતા હોવા છતાં નિશ્ચયથી તેમનું સમ્યફ નાશ પામ્યું છે. તેવા જીવો જોવા લાયક પણ નથી. [૬૦] इष्टविषयोपनीतं ध्यानमेव सर्वकार्यकरमित्युक्तं निराकर्त्तमाह इविसयाणुगाण य, झाणं कलुसाहमं विणिदिढं । सूअगडे मंसटिअ-जीवाणं मच्छझाणं व ॥६१॥ 'इविसय'त्ति । 'इष्टविषयानुगानां च' मनोज्ञभोजनादिविषयासक्तानां च ध्यानं 'कलुषाधमम्' आर्त्तरौद्ररूपतया मलिनं चाधम च 'विनिर्दिष्टं' प्रतिपादितं 'सूत्रकृते' द्वितीयाङ्गे मांसार्थिनां जीवानां मत्स्यध्यानमिव, विषयस्वाभाव्यादेव हीष्टविषयप्राप्तिर्धर्मध्यानं प्रतिबन्धात्यधर्म चाधत्ते, विषयद्वेषजनितं वैराग्यं विनाऽर्थप्राप्त्यापीच्छानिवृत्त्यसिद्धेरध्यात्ममतपरीक्षायां व्यवस्थापितत्वात् । तथा च मनोज्ञभोजनादिसेविनामनभ्यस्तचरणानां ध्यानमप्यशुभमेवेति भावः, तथा च सूत्रकृतग्रन्थ:--"तमेव अविजाणता, अबुद्धा बुद्धमाणिणो । बुद्धा मु त्ति य मण्णता, अतए ते समाहिए ॥१॥ ते य बीओदगं चेव, तमुदिस्स जयं कडे । भुच्चा झाणं झियायंति, अखेअण्णाऽसमाहिआ ।।२।। जहा ढंका य कंका य, कुलला मणुका सिही । मच्छेसणं झियायंति, झाणं ते कलुसाहमं ।। ३ || एवं त समणा वेगे, मिच्छविही अणारिआ। विसएसणं झियायंति, कंका वा कलुसाहमा ।। ४ ।।" इति ॥६१|| - હવે ઈષ્ટ વિષયના સેવનપૂર્વક થતું ધ્યાન જ સર્વ કાર્ય કરનારું છે એમ ( आ. २१ मां) के उखु तेनु निरा४२९५ ७२ छ : સૂત્રકૃતાંગમાં મનપસંદ ભોજનાદિ વિષયોમાં આસક્ત જીવોનું ધ્યાન માંસાથી જીવોના માછલામાં રહેલા ધ્યાનની જેમ આત-રૌદ્ર રૂપ હોવાથી મલિન અને અધમ रघुछ. ३ -धर्य ध्यान' इत्यपि । Page #111 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये प्रथमोल्लासः ] [ so વિષયાના તેવો સ્વભાવ જ છે કે જેથી ઈષ્ટ વિષયની પ્રાપ્તિ ધર્મધ્યાનને શકે છે અને અધમ કરાવે છે. આથી વિષયાના દ્વેષથી થયેલ વૈરાગ્ય વિના ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવા છતાં ઈચ્છાની નિવૃત્તિ ન થાય એમ અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથ (ગા. ૧૭૩) માં સિદ્ધ કર્યુ છે. આથી મનપસંદ ભેાજનાદિનુ સેવન કરનારાઓનું ધ્યાન અશુભ જ છે. આ વિષે સૂત્રકૃતાંગ (અ. ૧૧ ગા. ૨૫ થી ૨૮)માં પાઠ આ પ્રમાણે છે:આવા પ્રકારના (શુદ્ધ-પરિપૂર્ણ અને અદ્વિતીય) સ` વિરતિ ધમને નહિ જાણતા હોવાથી અવિવેકી હોવા છતાં અમે જ ધમતત્ત્વને જાણ્યુ છે એમ પાતાને પતિ માનનારા બધા પરતીર્થિક સમ્યગ્દનરૂપ ભાવસમાધિથી અતિ દૂર રહેલા છે. (૨૫) પરતીથિકા સમ્યગ્દ નથી દૂર કેમ છે તે જણાવે છે -પરતીથિકા જીવાદિ તત્ત્વેને ન જાણતાં હાવાથી ધ" આદિના બીજ, અપ્રાસુક પાણી, તેમના ભક્તોએ તેમના માટે આહાર વગેરે જે કઈ બનાવ્યું હોય તે બધું ખાઈને યાન કરે છે. રસ-ઋદ્ધિ-શાતા ગારવમાં આસક્ત મનવાળા શાક્યાદિ પરતીથિકા સંધભક્ત આદિ દ્વારા મનપસંદ ભાજનાદિ મેળવવા આતધ્યાન કરે છે. આથી તેમને શુભ ધ્યાન કચાંથી હોય ? તથા પરતી િકા ધર્માંધના વિવેક કરવામાં કુશળ નથી. કારણુ કે મનપસંદ આહાર–વસતિ શય્યા વગેરે રાગનું કારણ હોવા છતાં તેને શુભ ધ્યાનનું કારણ માને છે, આમ મનપસંદ ભોજનાદિ કરનારા પરતીથિ કે પરિગ્રહી અને આ ધ્યાનવાળા હોવાથી મેક્ષમાગ રૂપ ભાવસમાધિથી દૂર રહેલા છે. [૨૬] પરતીથિકા આત ધ્યાનવાળા કેવી રીતે છે તે દૃષ્ટાંતથી જણાવે છે:- ઢંકપક્ષી વગેરે માંસથી જીવનારા હેાવાથી જલાશયના આશ્રય લેનારા ઢંક વગેરે પક્ષીએ માછલાનું ધ્યાન ધરે છે. જેમ તેમનું આ ધ્યાન આ-રૌદ્રરૂપ હેાવાથી અત્યંત મલિન અને અધમ છે. તેમ શાયાદિ મિથ્યાદષ્ટિ શ્રમણે આરંભ–પરિગ્રહવાળા અને અનાય કમ કરનારા હોવાથી અનાય બનીને વિષયેનું ધ્યાન ધરે છે. આથી તે ઢક પક્ષીની જેમ કલુષિત અને અધમ છે” (૨૭-૨૮) [૬૧] एतदेव भावयति घरखित्तनयर गोउलदासाईणं गाव तियर सिआणं, परिगहो सुद्धं झाणं कओ 'घर'त्ति । गृहक्षेत्रनगरगोकुलदासादीनां येषां शाक्यादीनां परिग्रहस्तेषां 'गारवत्रिकरसिकानाम्' ऋद्धिरससातगौरवासक्तमनसां सङ्घभक्तादिक्रियया मनोज्ञं भोजनमवाप्य तदवामिकृते आर्त्तध्यानं ध्यायतां कुतः 'शुद्ध' धर्म्यं ध्यानं स्यात्, तदुक्तम्- “ ग्रामक्षेत्र गृहादीनां गवां प्रेष्यનનન્ય = । અસ્મિન્ વષ્રિહો છો, ધ્યાન તંત્ર પુતઃ સુમમ્ || ? ” વૃત્તિ || ૬૨ || કેમૈિં । સિદ્દી ઉપર્યુક્ત વિષયની જ એ ગાથાથી વિચારણા કરે છે :-- ઘર, જમીન, નગર, ગેાકુલ, દાસ આદિ પરિગ્રહથી યુક્ત, ઋદ્ધિ ૩–રસ—સાતા Page #112 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ]. [ રવો શત્તિ-ગુર્જરમાનામાવાનુવાવયુ ગારવમાં આસક્ત મનવાળા, (એથી જ) સંઘભક્તાદિ કિયાથી મનપસંદ ભજન જાણીને તેને મેળવવા માટે આધ્યાન કરનારા, તે શાક્ય વગેરેને શુભધ્યાન ક્યાંથી હોય ? આ વિષે ( સૂત્રકૃતાંગ અ-૧૧ ગા.-૨૬ની ટીકામાં ) કહ્યું છે કે“જેનામાં ગામ, જમીન, ગાયો અને નોકરજનનો પરિગ્રહ દેખાતું હોય તેનામાં શુભયાન ક્યાંથી હોય ?” [૬૨] गिहिदिसबंधरयाणं, असुद्धआहारवसइसेवीणं । पासत्थाणं झाणं, नियमेणं दुग्गइनियाणं ॥६३॥ ___ 'गिहित्ति । गृहिणां यो दिग्बन्धः-स्वायत्तकरणं यदलात्तेषां तत्पुत्रादीनां च संविग्नानां समीपे धर्मोपदेशश्रवणप्रत्रज्यादानादिकं निषिध्यते तत्र प्रवचनप्रतिषिद्धेऽपि रतानां-आसक्तानां अशुद्धाहारवसतिसेविना पार्श्वस्थानां ध्यानं नियमेन दुर्गतिनिदानं, आर्तरौद्ररूपत्वादिति ॥६३।। ગૃહસ્થને પિતાને આધીન બનાવીને તેમને તથા તેમના પુત્રાદિને સંવિગ્ન સાધુઓ પાસે ધર્મોપદેશશ્રવણ અને પ્રવજ્યાસ્વીકાર આદિને નિષેધ કરનારા, આમ કરવાનો પ્રવચનમાં નિષેધ હોવાથી પ્રવચન પ્રતિષિદ્ધ પણ આવા કાર્યમાં આસક્ત, અશુદ્ધ આહાર અને અશુદ્ધ વસતિને ઉપયોગ કરનારા, પાસસ્થાઓનું ધ્યાન અવશ્ય આતં— રૌદ્રરૂપ હોવાથી દુર્ગતિનું કારણ છે. [૬૩] इष्टविषयानुगानां नास्त्येव शुभध्यानमित्युक्तम् , अतस्तद्विरक्तानामेव तत्संभवतीत्याह-- विसयविरत्तमईणं, तम्हा सव्वासवा णियत्ताणं । झाण अकिंचणाणं, णिसग्गओ होइ णायव्वं ॥६४॥ 'विसय'त्ति । 'तस्मात्' उक्तहे तोर्विषयविरक्तमतीनां सर्वाश्रवानिवृत्तानाम् 'अकिञ्चनानाम' परद्रव्यप्रतिबन्ध त्यागेनात्मस्वभावाचरणप्रतिबद्धार्ना 'निसर्गतः' स्वभावतः 'ध्यान' धर्मशुक्ललक्षणे ज्ञातव्यं भवति, गगनेऽभ्रनिवृत्तौ विधोस्तेज इव विषयनिवृत्तावात्मनो ध्यानस्य स्वतः प्रसरणशीलत्वादिति ॥ ६४ ॥ મનપસંદ વિષયમાં આસક્તને શુભધ્યાન નથી જ એમ જણાવ્યું. એથી વિષયોથી વિરકત જીવોને જ શુભધ્યાન હોય છે એ જણાવે છે : આથી વિષાથી વિરક્ત મનવાળા, સવ આશ્રોથી નિવૃત્ત, અકિંચન=પદ્રવ્યમાં રાગનો ત્યાગ કરીને આત્માના સ્વાભાવિક આચરણમાં પ્રતિબદ્ધ અને સ્વાભાવિકપણે ધર્મ-શુલરૂપ દયાન હોય છે. જેમ આકાશમાં વાદળો દૂર થતાં સૂર્યનો તેજ ફેલાય છે, તેમ વિષથી નિવૃત્તિ થતાં એની મેળે જ આત્મામાં ધ્યાન ફેલાય છે. કારણ કે ધ્યાનને તે (વિષયનિવૃત્તિ થતાં ફેલાવાને) સ્વભાવ છે. [૬૪] Page #113 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [७३ निश्चयलाभालाभाभ्यां व्यवहारारोपणवैफल्यमुक्त निराकर्तुमाह लद्धम्मि णिच्छयम्मि वि, मुत्तुत्तोवायरूवववहारो। कुंभारचकभामग-दंडाहरणेण बुड्ढिकरो ॥६५॥ - 'लद्धम्मि' इत्यादि । लब्धेऽपि निश्चये सूत्रोक्ता ये उपायाः-ग्रहणध्रुवयोगप्रवृत्त्यादयस्तद्रुपो व्यवहारः कुम्भकारचक्रभ्रामकदण्डाहरणेन वृद्धिकरः । यथा हि पूर्वदण्डप्रयोगाद् भ्राम्यदपि चक्रं वेगनाशप्रयोज्यपातनिवृत्त्यर्थमुत्तरदण्डव्यापारमपेक्षते, ततश्च सन्तानाविच्छेदादतिशयितवेगाच्च चक्रभ्रमः प्रवर्द्धते, तथा ग्रहणात्प्रागुत्पन्नोऽपि निश्चय उत्तरव्यवहारादस्थैर्यप्रतिबन्धेन सन्तानाविच्छेदादतिशयितभावोत्पादाच्च प्रवर्द्धत इति ॥ ६५ ॥ પૂર્વે (ગા. ૨૬ માં) નિશ્ચય આવ્યો હોય કે ન આવ્યો હોય એ બંને દશામાં વ્યવહારનો આરોપ કરે નકામો છે, એમ જે કહ્યું હતું તેનું (ચાર ગાથાઓમાં) નિરાકરણ કરે છે - નિશ્ચયની પ્રાપ્તિ થઈ હોય તે પણ સૂત્રમાં કહેલ જ સ્વીકાર અને સ્થિરતા માટે યોગોની પ્રવૃત્તિ આદિ રૂપ વ્યવહાર કુંભકાર ચભ્રામક દંડના ઉદાહરણથી નિશ્ચયની वृद्धि ४२ना२ छे. પહેલાં દંડના પ્રયોગથી ચક્ર ભમતું હોવા છતાં વેગના અભાવથી અટકી ન જાય એ માટે ફરી દંડના પ્રવેગની જરૂર રહે છે. ફરીથી દંડને પ્રયોગ કરવાથી વેગની ધારા અટકતી નથી, અને વેગની વૃદ્ધિ થાય છે, આથી ચકનું ભ્રમણ વધી જાય છે. તે પ્રમાણે વ્યવહાર સ્વીકાર કર્યા પહેલાં નિશ્ચય ઉત્પન્ન થઈ ગયા હોય તે પણ પછીના વ્યવહારથી નિશ્ચયમાં અસ્થિરતા આવતી નથી. તેને પ્રવાહ ચાલુ રહે છે. બહુ ઉરચ ભાવો પેદા થાય છે. આથી નિશ્ચય વધે છે પ્રબલ બને છે. [૬૫] तयलाभम्मि वि णिच्चं, सईइ अहिगयगुणम्मि बहुमाणा । पावदुगंछालोअण---जिणभत्तिविसेससद्धाहिं ॥६६॥ 'तयलाभम्मि विपत्ति । 'तदलाभेऽपि निश्चयालाभेऽपि गृहीते सूत्रोक्तव्यवहारे 'नित्यं' निरन्तरं 'स्मृत्या' प्रतिज्ञातक्रियामध्ये किं कृतं किं कर्त्तव्यमवशिष्यते किं शक्यं न समाचरामीत्यादिलक्षणया 'अधिकृतगुणे' प्रकृतचारित्रगुणवत्यधिकगुणे वा 'बहुमानात्'आराध्यत्वज्ञानलक्षणात् , तथा पापस्य-प्राणातिपातविरमणादिप्रतिपक्षस्य प्राणातिपातादर्जुगुप्सा-आत्मसाक्षिकी निन्दा, यादृशभावेन पापमासेवितं तदधिकभावेन हेयत्वबुद्धिरिति यावत्, आलोचनंस्वकृतस्य पापस्य निश्शल्यतया गुरुसमक्षं प्रकटनम् , जिनभक्तिः-क्रियाकरणकालीनावश्यकाज्ञाप्रणिधानोपस्थिते तद्दातरि भगवत्यहो ! परमसूक्ष्मो जगज्जन्तुहितावहो भगवता धर्मः प्रतिपादित इत्येवंविधादरलक्षणा, विशेषश्रद्धा चोत्तरगुणातिशयोपादित्सा ताभिर्हेतुभूताभिः ॥ ६६ ।। * पंन्याश-१, आ. ३४ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषानुवादयुते लब्भइ णिच्छयधम्मो, अकुसलकम्मोदएण नो पडइ । ता अपमाओ जुत्तो, एयम्मि भणंति जं धीरा ॥६७॥ “મરિા “તે પ્રાથને “નિશ્ચયધર્મ સંચમસ્થાનJક્ષrઃ ક્રિયાવિશિષ્ટ નામુમાવાનાमुक्तभावविशिष्टक्रियाया वाहत्यभावातिरिक्तस्थले निश्चयधर्महेतुत्वात् । 'अकुशलकर्मोदयेन' अनिकाचितचारित्रमोहलक्षणपापकर्मोदयेन 'नो पतति' न चारित्राद् भ्रश्यति, अकुशलकर्मोदयस्यापि नित्यस्मृत्यादिनिवर्तनीयत्वात् , 'तत्' तस्मात् 'एतस्मिन्' व्यवहारे 'अप्रमादः' प्रमादविरहो યુ, ચર્મ ન્તિ “ધી” શ્રદરિમયૂરઃ || ૬ || एवमसंतो वि इमो, जायइ जाओ वि ण पडइ कयावि । ता इत्थं बुद्धिमया, अपमाओ होइ काययो ॥६८॥ “gવું રૂત્તિ ! “gવં' નિરાઋત્યાવિશારે “અ” વિરતિ પરિણામો બાતે, जातोऽपि न पतति कदाचिदयं परिणामः, 'तत् तस्मादत्र बुद्धिमता नित्यमप्रमादः कर्त्तव्यो भवति, गृहीतं व्रतं यथागममेकाग्रतयैव पालनीयमिति भावः ॥ ६८ ॥ નિશ્ચયને લાભ થયો હોય તો પણ સૂત્રોક્ત વ્યવહાર કરતાં કરતાં સ્મૃતિ, બહુમાન, જુગુપ્સા, આલોચના, જિનભક્તિ અને શ્રદ્ધાથી સંયમ * સ્થાનરૂપ નિશ્ચયધર્મની પ્રાપ્તિ થાય છે. કારણ કે કિયાસહિત ઉક્ત (=સ્મૃતિ આદિ) ભાવ અથવા ઉક્ત ભાવથી સહિત ક્રિયા (ભરતાદિની જેમ) ક્યારેક બનતા બનાવને છોડીને નિશ્ચયધર્મનું કારણ છે. (૧) સ્મૃતિ :–જે ક્રિયાને નિયમ લીધો હોય તેમાંથી મેં શું કર્યું અને શું કરવાનું બાકી છે ? શક્ય કેટલું કરતે નથી વગેરેનું નિરંતર સ્મરણ કરવું. (૨) બહુમાનઃ-ગુણ પ્રત્યે બહુમાન રાખવું. પ્રસ્તુતમાં ચારિત્રગુણનું વર્ણન ચાલે છે. એટલે ચારિત્રગુણવાળામાં બહુમાન રાખવું અથવા અધિકગુણીમાં બહુમાન રાખવું. બહુમાન એટલે આ મારા આરાધ્ય છે એવું જ્ઞાન. (૩) જુગુપ્સા –હિંસા આદિ પાપની આત્મસાક્ષીએ નિંદા કરવી. નિંદા કરવી એટલે જેવા ભાવથી પાપ કર્યું હોય તેનાથી અધિક ભાવથી તેમાં હેય (પાપ છોડવા જેવું છે, કરવા જેવું નથી, મેં ખોટું કર્યું, હવે નહિ કરું એવી બુદ્ધિ રાખવી. (૪) આલોચના પોતે કરેલાં પાપોને માયાથી મુક્ત બનીને ગુરુ સમક્ષ પ્રગટ કરવાં. (૫) જિનભક્તિ –જિનેશ્વર ભગવાન પ્રત્યે આદર રાખો. દરેક ક્રિયા ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવાની છે. એટલે ક્રિયા કરતી વખતે ભગવાનની આજ્ઞામાં જ ચિત્ત રાખવું જોઈએ, અર્થાત્ ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરવું જરૂરી છે. કિયા કરતી વખતે ભગવાને આ ક્રિયા આ પ્રમાણે કરવાનું કહ્યું છે, એમ ભગવાનની આજ્ઞામાં ઉપયોગ જતાં આજ્ઞા આપનાર ભગવાન પ્રત્યે અહો ! ભગવાને પરમ સૂક્ષ્મ અને * સંયમનાં અધ્યવસાય સ્થાને. Page #115 -------------------------------------------------------------------------- ________________ ७५ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः । જગતના જીવોનું હિત કરનાર ધર્મ જણાવ્યા છે, એવો ઉછળતો આદર એ જિનભક્તિ छे. (६) श्रधा :-श्रद्धा थेटले मिसाषा. उत्तरमुपाने देवानी ताव मनिलाषा રાખવી. ઉત્તરગુણે એટલે જે ગુણે પ્રાપ્ત થયા નથી તે. જેમ કે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ હોય તે દેશવિરતિની ઈચ્છા રાખવી. દેશવિરતિની પ્રાપ્તિ થઈ હોય તે સર્વવિરતિની ઈચ્છા રાખવી.* ઉક્ત સ્મૃતિ આદિ હતુઓથી જેમ નિશ્ચયધર્મની પ્રાપ્તિ થાય છે, તેમ અનિકાચિત ચારિત્રમોહ રૂપ પાપકર્મના ઉદયથી ચારિત્રથી પતન પણ થતું નથી. કારણ કે નિત્યસ્મૃતિ આદિથી પાપકર્મના ઉદયને પણ દૂર કરી શકાય છે. આથી વ્યવહારમાં સદા પ્રમાદને ત્યાગ કરવો જોઈએ. ઉક્ત વિષયમાં ધીર શ્રી હરિભદ્રસૂરિજી (પંચા. ૧ ગા. ૩૮ માં) કહે છે કે “નિત્યસ્મૃતિ આદિથી નહિ થયેલા પણ વિરતિના પરિણામો થાય છે, અને થયેલા પરિણામે ક્યારેય જતા નથી. આથી બુદ્ધિમાન પુરુષે અહીં સદા પ્રમાદને ત્યાગ કરે, અર્થાત્ લીધેલ વ્રતનું આજ્ઞા भु४५ मे यित्ते(=पू०५ यी421) पालन ४७." [६६-६७-६८[ नन्वलब्धनिश्चयस्यासयतत्वादेव संयमक्रियादानं व्यर्थमन्यथाऽयोग्यप्रतिषेधानुपपत्तिप्रसगादित्यत्राह मग्गप्पवेसणटुं, संजमकिरिया असंजयस्सावि । जुत्ता दाउं जम्हा, अब्भासो होइ एमेव ॥६९॥ 'मग्ग'त्ति । मार्गप्रवेशार्थ अलब्धमार्गलाभाय संयमक्रियाऽसंयतस्यापि दातुं युक्ता, यस्मादेवमेवाभ्यासलभ्यस्य कार्यस्य प्रागलाभ एवाभ्यासो भवति, लिखनगानपठनादिकौशललक्षणेऽभ्याससाध्ये कार्ये प्रांगलब्ध एवापकृष्टनिरन्तरलिखनादिक्रियारूपाभ्यासप्रवृत्तिदर्शनाच्चारित्रे. ऽपीत्थमेवोपपत्तेः । सम्यग्दर्शनमपि खल्वसम्यग्दृष्टिना सताभ्यासेनैव लभ्यते, नवतत्त्वादिपरिज्ञानानन्तरमेव भावसम्यक्त्वप्रतिपादनात् , तदपरिज्ञानदशायां तदभावादन्यथा तद्वैयर्थ्यात् , एवमचारित्रिणापि यद्यभ्यासेन चारित्रं लभ्यते तदा को दोषः ? इति विचारणीयम् । नन्वेवं क्रियाकौशलमेव चारित्रं प्राप्तं तच्च मरुदेवादावव्यापकमिति चेन्न, प्रतिपुरुषं संयमाध्यवसायैक्याभावादित्यन्यत्र विस्तरः । अयोग्यत्वं च नासंयतत्वमात्रेण, सर्वस्यापि दीक्षादानात्प्रागयोग्यत्वप्रसङ्गात् । किन्तु कृतज्ञत्वदृढप्रतिज्ञत्वादिगुणाभाववत्त्वेन, तच्च न प्रतिज्ञातक्रियाकुशल इति न किश्चिदनुपपन्नम् ॥ ६९ ॥ ૪ અહીં સ્મૃતિ વગેરે છ હેતુ બતાવ્યા છે. પંચાશક વગેરેમાં ઉક્ત છે ઉપરાંત સાધુસેવા પણ __r e छे. (५-या.-1, . 38-३७) * ज्ञानसार-८ गाथा ५-६-७ Page #116 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषानुवादयुते જેને નિશ્ચય પ્રાપ્ત થયેલ નથી તે અસંયત જ હોવાથી તેને સંયમક્રિયાનું દાન વ્યર્થ છે, જે એમ ન હોય તો અયોગ્યને દીક્ષાનો નિષેધ કર્યો છે તે નહિ (જે અસંયતને પણ દીક્ષા આપી શકાય તે અયોગ્ય પણ અસંયત છે, તેથી તેને પણ દીક્ષા આપવામાં શું વાંધો?) આ વિષે સમાધાન કરે છે : અસંયતને પણ માર્ગ પ્રવેશ માટે સંયમક્રિયા આપવી એ ગ્ય છે. અર્થાત્ જેને હજી મોક્ષમાર્ગ મળ્યો નથી તેવા યોગ્ય જીવને મોક્ષમાર્ગ મળે એ માટે તે અસંયત હેય-સંયમના પરિણામથી રહિત હોય તો પણ દીક્ષા આપવી એ યોગ્ય છે. કારણ કે આ રીતે જ અભ્યાસ થાય છે. આ એક સામાન્ય નિયમ છે કે જે કાર્ય અભ્યાસથી જ થઈ શકે છે તે કાર્ય ન થયું હોય ત્યારે જ તેને અભ્યાસ થાય છે. કાર્ય થઈ ગયા પછી અભ્યાસ કરવાને રહેતું જ નથી. બાહ્ય વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે લેખન, ગાયન, અધ્યયન આદિમાં અભ્યાસથી જ કુશળતા આવે છે. આથી જ તેમાં કુશળતા મેળવવા કુશળતા આવ્યા પહેલાં જ તેનો અભ્યાસ કરે છે. પહેલાં લેખન આદિ બહુ જ ખામીવાળું હોય છે, પણ નિરંતર લખવા આદિને અભ્યાસ થતાં સમય જતાં તેમાં કુશળતા આવી જાય છે. આ જ બિના ચારિત્રમાં પણ ઘટે છે. સમ્યગદર્શન પણ પહેલાં સમ્યગદર્શન ન હોય ત્યારે અભ્યાસ કરવાથી જ પ્રગટે છે. કારણ કે નવતત્તવ આદિનું જ્ઞાન થયા પછી જ ભાવ સમ્યક્ત્વ આવે એમ શાસ્ત્રમાં જણાવ્યું છે. નવતત્ત્વ આદિનું જ્ઞાન ન હોય ત્યારે ભાવ સમ્યક્ત્વ ન હોય. જે નવતવ આદિનું જ્ઞાન ન હોય ત્યારે પણ જે ભાવસમ્યક્ત્વ હોય તો નવતત્ત્વ આદિનું જ્ઞાન વ્યર્થ બની જાય. એ જ પ્રમાણે અચારિત્રી પણ જે અભ્યાસથી ચારિત્ર મેળવી શકે તે શે વધે ? આ વિચારવું. પ્રશ્ન :- આમ તે કિયાકુશળતા એ જ ચારિત્ર થયું. પણ આ બરોબર નથી. કારણ કે “મરુદેવા” માતા વગેરેમાં કિયાકુશળતા ન હતી. ઉત્તર :- દરેક જીવમાં સંયમના અધ્યવસાયે સમાન હોતા નથી. (આથી કોઈકને કિયાના અભ્યાસ વિના પણ ચારિત્ર આવી જાય.) આ વિષે બીજા સ્થળે (અધ્યાત્મમત પરીક્ષા ગા. ૪૩ વગેરેમાં) વિસ્તારથી જણાવ્યું છે. તથા અસંયત છે એટલા માત્રથી તે અયોગ્ય છે એમ ન મનાય. કારણ કે - દીક્ષા આપ્યા પહેલાં બધા જ અસંયત હોવાથી બધા જ અયોગ્ય ઠરશે. કૃતજ્ઞતા, પ્રતિજ્ઞામાં દઢતા વગેરે ગુણે જેનામાં ન હોય તે અયોગ્ય છે. સ્વીકારેલી ક્રિયામાં કુશળ જીવમાં ઉક્ત ગુણ હોય છે. માટે બધું બરાબર છે. [૬] Page #117 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लास: ] ' ૭૭ विपर्यये दोषमाह इहरा तुसिणीयत्तं, हविज्ज परभावपच्चयाभावा । जित्ताइ वि तम्हा, ववहारेणेव जं भणियं ॥७०॥ 'इहर'त्ति । इतरथा प्रतिनियतगुणस्थानज्ञानपूर्वकमेव चारित्रदानाभ्युपगमे तूष्णीकत्वं भवेत् , परभावस्य प्रत्ययाभावात , पृच्छादिना प्रतिज्ञानिर्वाहकत्वस्यानुमानेऽपि प्रतिनियतगुणस्थानस्य तथाविधनियतलिङ्गाभावेनानुमातुमशक्यत्वात् । नन्वेवमसंयतस्यापि गृहीतव्यवहारस्य संयतमध्यप्रवेशे ज्येष्ठत्वकनिष्ठत्वव्यवहारोच्छेद इत्यत आह-ज्येष्ठत्वादिकमपि तस्माद व्यवहारेणैव यः पूर्व गृहीतचारित्रव्यवहारः स ज्येष्ठ इतरस्तु कनिष्ठ इति, इत्थमेव भगवदाज्ञाप्रवृत्तेः, 'यद्' यस्माद् भणितमावश्यके ॥७॥ णिच्छयओ दुन्नेयं, को भावे कम्मि वट्टए समणो । ववहारओ उ कीरइ, जो पुवठिओ चरित्तम्मि ॥७॥ નિયત્તિ ‘નિયતઃ ઘરમાર્થઃ દુર્ણચં : શ્રમજઃ ક્રમિન ‘મા’ ofથr दिलक्षणे वर्त्तते ? इति । व्यवहारतस्तु क्रियते वन्दनं यः पूर्व स्थितश्चारित्रे । ज्येष्ठत्वसंभावनायामपि व्यवहारसाम्राज्येन वन्दनस्य कर्तव्यत्वाद् व्यवहारनयस्यापि बलवत्त्वात् ॥७१।। નિશ્ચયની પ્રાપ્તિ થઈ છે એમ જાણ્યા પછી જ દીક્ષા આપવામાં થતા દોષને જણાવે છે : પ્રતિનિયત ગુણસ્થાનના જ્ઞાનપૂર્વક જ ચારિત્રદાનનો સ્વીકાર કરવામાં આવે તે તે ચૂપ થઈ જવું પડે. કારણ કે પરના ભાવોને જાણી શકાય નહિ. પૃચ્છા આદિથી પ્રતિજ્ઞાનો નિર્વાહ કરી શકશે એમ અનુમાન પણ કરી લેવામાં આવે તો પણ પ્રતિનિયત ગુણસ્થાનનું અનુમાન અશક્ય છે. કારણ કે પ્રતિનિયત ગુણસ્થાનનું તેવું કેઈ નિયત લિંગ નથી. પ્રશ્ન :- દીક્ષા સ્વીકારનાર અસંયતને પણ સંયતામાં પ્રવેશ થતાં મેટા-નાનાનો વ્યવહાર નહિ રહે. (કારણ કે જેણે પહેલાં દિક્ષા લીધી હોય તે અસંયત હોય અને પછી દીક્ષા લીધી હોય તે સંયત હોય એવું પણ બને.) ઉત્તર -આથી જ (=પરના ભાવોને ન જાણી શકાતા હોવાથી) આ મોટે છે ઇત્યાદિ નિર્ણય પણ વ્યવહારથી જ છે. જેણે પહેલાં દીક્ષા લીધી હોય તે મટ, પછી લીધી હોય તે નાનો ગણાય કારણ કે આવી જ ભગવાનની આજ્ઞા છે. આ વિષે આવશ્યક સૂત્ર (ગા. ૭૧૬)માં કહ્યું છે કે પરમાર્થથી કયો સાધુ ઔદયિક આદિ કયા ભાવમાં વતે છે તે જાણવું મુકેલ છે. પણ વ્યવહારથી જેણે ચારિત્ર પહેલાં લીધું હોય તેને વંદન કરાય છે. આમાં એવું પણ બને કે વંદન Page #118 -------------------------------------------------------------------------- ________________ ७८ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषानुवादयुते કરનાર ભાવથી માટે હાય. આમ છતાં વ્યવહારનું સામ્રાજ્ય હાવાથી વંદન કરવું लेहये. व्यवहार नय पशु जसवान छे. [ ७०-७१] तथा चाह भाष्यकृत् ववहारो विहु बलवं, जं छउमत्थं पि वंदई अरहा । जा होइ अणाभिण्णो, जाणतो धम्मि एअं ॥ ७२ ॥ 'ववहारो वि हु'त्ति | 'व्यवहारोऽपि' व्यवहारनयोऽपि 'बलवान्' अनुल्लङ्घनीयः, 'यत्' यस्मात् छद्मस्थमपि पूर्वरत्नाधिकं गुर्वादिकं वन्दते 'अर्हन्नपि ' केवल्यपि यावद् भवत्यनभिज्ञातो जानन् धर्मतां 'एतां' व्यवहारबलातिशयलक्षणाम् ॥७२॥ ઉક્ત વિષયમાં આવશ્યકના ભાષ્યકારની (ગા. ૩૨૩) સાક્ષી આપે છે :-- વ્યવહારનય પણ ખલવાન છે=વ્યવહારનું પણ ઉલ્લઘન કરી શકાય નહિ. જેથી વ્યવહારના અતિશય ખલને જાણનારા કેવલી પણ કેવલી તરીકે અજ્ઞાત હૈાય ત્યાં સુધી છદ્મસ્થ પણ રત્નાધિક ગુરુ વગેરેને વદન કરે છે. * [૭૨] 'वयभंगे' इत्यादिना व्यवहारेऽनिष्टानुबन्धत्वमुक्त' निराचिकीर्षुराह-वयभंगे गुरुदोसो, दुव्बारो जइ वि तह विश्ववहारे । इहि पि ण पडिबंधो, विवक्ख भावेण पडिआरा ॥ ७३ ॥ 'वयभंगे'त्ति । यद्यपि व्रतभङ्गे गुरुर्दोषः, स च व्यवहारे दुर्वारः प्रमादबाहुल्यात् । तथापीदानीमपि न प्रतिबन्धः, 'विपक्षभावेन' प्रत्यतिचारं तन्निर्मूलनोपयोगपुरस्सरमुपस्थापितेन हा दुष्ठु कृतमिदं न कर्त्तव्यमिदमित्यादिलक्षणेन विपरीत परिणामेन 'प्रतिकारात्' अतिचारसमसङ्ख्यैः शुभभावैरतिचाराणां निवर्त्तनात्तन्निर्मूलनचिन्तयैव तत्त्वतो निःशूकता निवृत्त्या तैरनिष्टस्यानुबन्धुमशक्यत्वात् ॥ ७३ ॥ પૂર્વે (ગા. ૨૩ માં ) જણાવેલ વ્યવહારમાં અનિષ્ટના અનુબંધનું નિરાકરણ ६२ छे : જો કે વ્રતભંગમાં મહાન દોષ છે, અને તે વ્યવહારમાં રાકવા મુશ્કેલ છે. કારણ કે પ્રમાદની અધિકતા છે. આમ છતાં હમણાં પણ વ્યવહારના નિષેધ નથી. કારણ કે વિપક્ષભાવાથી વ્રતભ‘ગના=અતિચારાના પ્રતિકાર થઈ જાય છે. વિપક્ષભાવ એટલે પ્રત્યેક અતિચારે અતિચારના નાશ કરવાના ઉપચેાગપૂર્ણાંક थयेस “हा ! भें रमा फोटु यु, मानखुलेको " त्याहि ( अतियारना उदा. ४५०१-७. Page #119 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लास: ] [ શ્ પરિણામથી ) વિપરીત પરિણામ. જેટલી સખ્યામાં અતિચારા હાય તેટલી સખ્યાવાળા શુભ ભાવાથી અતિચારાના નાશ થાય છે. * પરમાથ થી અતિચારેાના નાશ કરવાના વિચારથી જ કઠારતા દૂર થવાથી અતિચારાથી અનિષ્ટના અનુબંધ થવા અશકય છે. અર્થાત્ અતિચારા લાગે એ પહેલાં અને અતિચારે। લાગે ત્યારે સચમમાં કોઈ અતિચાર ન લાગે તા સારુ', એમ અતિચારને દૂર કરવાની સદા ચિંતા રહ્યા કરતી હાય છે, આ ચિંતાના કારણે જ આત્માની કઠોરતા દૂર થાય છે, અને એથી અતિચારા લાગે ત્યારે અનિષ્ટના અનુબંધ થાય તેવાં કર્મો બધાતાં નથી, [૭૩] एतदेव दृष्टान्तेन भावयति जह गुरुअमुहविवागं, विसं ण दुक्खावहं सपडिआरं । पावदुगंछासहियं तह चरणं साइआरं fF ||૭૪) 'जह'त्ति । यथा गुरुः - महान् अशुभः - अनिष्टो विपाकः - आयतिकालपरिणामो यस्य तत्तथा, विषं 'सप्रतिकारं' सोपचारं न दुःखावहम्, परिकर्मिताद्वत्सनागादेर्दुःखोत्पादाददर्शनात् प्रत्युत गुणस्यैवानुभवात् । तथा सातिचारमपि चरणं पापजुगुप्सासहितं न दुःखावहम्, सप्रतिकारत्वात्, महतोऽप्यतिचारस्य महता शुभभावेन निवर्त्तयितुं शक्यत्वात्, चारित्रस्य च स्वरूपतो मोक्षफलहेतुत्वादिति ||७४ || ઉક્ત વિષયને દૃષ્ટાંતથી વિચારે છે :-- મહાન અશુભ વેપાકવાળુ' પણુ વિષ પ્રતિકાર સહિત હૈાય તે દુઃખકારક થતુ નથી. શુદ્ધ કરેલ વત્સનાગ (-વચ્છનાગ) આદિથી દુઃખાની ઉત્પત્તિ જોવામાં આવતી નથી, ખલ્કે ગુણાના જ અનુભવ થાય છે. તે પ્રમાણે અતિચારવાળું પણ ચારિત્ર પાપજીગુપ્સાસહિત હાય તા દુઃખકારક થતુ નથી. કારણ કે (૧) પ્રતિકાર સહિત છે. (૨) મહાન અર્થાત્ પાંચ અતિચારે। લાગ્યા હોય તા પાંચ શુભભાવાથી પાંચ અતિયારાને નાશ થાય છે. આ સંખ્યાની દૃષ્ટિએ વાત થઇ. પણ પ્રમાણુની દૃષ્ટિએ વિચારવામાં આવે તા જેટલા પ્રમાણના અશુભ ભાવથી અતિચાર લાગ્યો હાય તેનાથી અધિક પ્રમાણમાં શુભભાવ જોઈએ. આ વિશે પચાશક (પ`ચા. ૧૬, ગા. ૩૦-૩૧)માં કહ્યું છે કે જેટલા પ્રમાણના અશુભ ભાવથી અપરાધ થયા ય તેનાથી અધિક પ્રમાણમાં શુભભાવ થાય, તેને અહીં આગમના સિદ્ધાંત મુજબ વિશિષ્ટ શુભભાવ જાણવા, નહિ કે સામાન્યથી ગમે તેટલા શુભભાવને. ગમે તેટલા સામાન્ય પણ શુભભાવથી પ્રાયશ્ચિતથી થઈ જતુ હાય તા બ્રાહ્મી-સુંદરી આદિનુ આવશ્યક (=પ્રતિક્રમણ) કરવાથી જ સામાન્ય શુભભાવથી પ્રાયશ્ચિત્ત થઇ ગયું હોત, અને કર્માંનાશ થવાથી શાસ્ત્રપ્રસિદ્ધ સ્ત્રીપણાની પ્રાપ્તિરૂપ દેષ ન થયો હોત. (પૂર્વ પીઠ અને મહાપીડના ભવમાં ઈર્ષ્યાથી સ્ત્રી વેદના બંધ કરી બ્રાહ્મી સુંદરી રૂપે ઉત્પત્તિ થઈ.) આ વિગત અહીં પણ આગળ ૭૬ મી ગાથામાં કહેશે. × વિપાક એટલે ભવિષ્યનું ફળ. અશુભ વિપાકવાળુ એટલે ભવિષ્યમાં અશુભ ફળ આપનાર, Page #120 -------------------------------------------------------------------------- ________________ ८०] स्वोपशवृत्ति-गुर्जरभाषानुवादयुते પણ અતિચારને મહાન શુભ ભાવથી દૂર કરી શકાય છે. (૩) ચારિત્ર સ્વરૂપથી મોક્ષનું ४।२९ छे. [७४] पापजुगुप्सायाश्चरणशोधकत्वमेव द्रढयति इत्तु चिय पडिकमणं, पच्छायावाइभावओ सुद्धं । भणिअं जिणप्पवयणे, इहरा तं दव्यओ दिळं ॥७५॥ 'इत्तु चिय'त्ति । 'अत एव' पापजुगुप्सायाश्चरणातिचारविशोधकत्वादेव जिनप्रवचने 'प्रतिक्रमणं' मिथ्यादुष्कृतदानादिलक्षणं 'पश्चात्तापादिभावतः' हा दुष्ठु कृतमेतदित्याद्यनुशयसंवेगादिपरिणामतः शुद्ध भणितम् । अत एवात्यक्तप्राक्तनैकेन्द्रियादिसङ्घट्टनादिभावस्य कथञ्चिरक्षण विरक्तस्य चैत्यवन्दनादिनैकाग्रचित्तसमाधिर्भवेन्न वा, ऐर्यापथिकीप्रतिक्रमणे तु तदर्थपर्यालोचनाहितपश्चात्तापादिभावान्नियमादेकाग्रचित्तसमाधिरिति सर्वक्रियाणां तत्पूर्वकत्वं महानिशीथे नियमितम् । 'इतरा' पश्चात्तापादिभावाभावे तु तत्प्रतिक्रमणं द्रव्यतो दृष्टम् ॥७५।। फलितमाह एवं अत्थपएणं, भाविज्जतेण होइ चरणिड्डी । आलोअणाइमित्तं, भाईणं तु फलवंझं ॥७६॥ 'एवं' इति । 'एवम्' उक्तप्रकारेण 'भाव्यमानेन' यथास्थानमधिकतरभावशुद्धया समाधीयमानेन 'अर्थपदेन' दुर्वारव्रतभङ्गप्रतिकारस्य कथंतालक्षणेन भवति 'चरणद्धिः' उत्तरोत्तरचरणवृद्धिसम्पत् । आलोचनादिमात्रं तु उक्तभावशून्यं ब्राह्मयादीनां फलवन्ध्यम् , तन्मात्रेण तेषां स्त्रीत्वादिरौद्रविपाकप्राप्त्यप्रतिरोधात् ।।७६॥ પાપજુગુપ્સા ચારિત્રની શુદ્ધિ કરે છે એ વિષયનું સમર્થન કરે છે : જિનપ્રવચનમાં પાપજુગુપ્સા ચારિત્રના અતિચારોની શુદ્ધિ કરનાર હોવાથી જ “ હા! મેં આ બેટું કર્યું ” ઈત્યાદિ પશ્ચાત્તાપ ગર્ભિત સવેગાદિના પરિણામપૂર્વક કરેલું પ્રતિક્રમણ શુદ્ધ કહ્યું છે. આથી જ પૂર્વના એકેદ્રિયદિ સંબંધી સંઘટ્ટનાદિ ભાવને ત્યાગ ન કરનારને (=ઈરિયાવહી ન કરનારને) કઈ રીતે ક્ષણવાર વિરક્ત બનવા છતાં ચિત્યવંદનાદિથી એકાગ્રતાપૂર્વક ચિત્તસમાધિ થાય કે ન પણ થાય. ઈરિયાવહી પ્રતિક્રમણમાં તે તેના અર્થોના ચિંતનથી થયેલ પશ્ચાત્તાપાદિ ભાવથી નિયામાં એકાગ્રતાપૂર્વક ચિત્તસમાધિ થાય છે. આથી મહાનિશિથમાં સર્વ કિયાએ ઇરિયાવહી પૂર્વક કરવાની કહી છે. * પશ્ચાત્તાપ આદિ ભાવ વિનાનું પ્રતિક્રમણ દ્રવ્ય પ્રતિકમણ છે. [૫]. १ 'नियम्यते' इत्यपि । * इरियावहिआए अपडिकंताए न किंचि कप्पइ चेइअवंदणसज्झायावस्सयाइ काउं "रियावलि र्या વિના ચિત્યવંદન, સ્વાધ્યાય આવશ્યક વગેરે કઈ પણ અનુષ્ઠાન કરવું ક૯પે નહિ.” વિશેષ સાક્ષી માટે मे। यस मा. १, २. ११नी टी. Page #121 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] ઉક્ત રીતે યથાસ્થાને અધિકતર ભાવવિશુદ્ધિથી એક ચિતે ચિતવાતા અર્થપદ વડે ઉત્તરોત્તર ચારિત્રવૃદ્ધિરૂપ સંપત્તિ પ્રાપ્ત થાય છે. અર્થ પદ એટલે અર્થ યુક્તપદ. અર્થાત્ દુઃખે કરીને રોકી શકાય તેવા વ્રતભંગના પ્રતિકારના પ્રકારે જેમાં જણાવ્યા છે તેવાં (= ઈરિયાવહીસૂત્ર આદિના) પદો. બ્રાહ્મી આદિની ઉક્ત ભાવથી રહિત કેવળ આલોચના નિષ્ફળ બની. કારણ કે તેમણે આલોચના કરી હતી, પણ તેમની આલોચના ઉક્ત ભાવથી રહિત હતી. આથી તેમને સ્ત્રીનો અવતાર વગેરે ભયંકર વિપાક દૂર ન થયું. [૬] एतद्विचारविरहिणामानर्थक्यमुपदर्शयति एएण विआरेणं, जे सुण्णा हुँति दवलिंगधरा । संमुच्छिमचिट्ठाभा, तेसिं किरिया समक्खाया ॥७७॥ 'एएण'त्ति । एतेन विचारेण शून्या ये भवन्ति 'द्रव्यलिङ्गधराः' यतिमुद्रामात्रधारिणस्तेषां क्रिया संमूछिमचेष्टाभा अज्ञानपूर्वकत्वेनाकामनिर्जराङ्गत्वात् समाख्याता, तदुक्तं धर्मबिन्दौ “ગામનરાવર” રૂતિ કળા આ વિચારથી રહિત સાધુઓને થતા અનર્થને બતાવે છે : જેઓ આ વિચારથી રહિત છે, અને માત્ર સાધુવેશને ધારણ કરે છે, તેમની ક્રિયાને સંમૂર્ણિમ ક્રિયા સમાન કહી છે. કારણ કે એમની ક્રિયા અજ્ઞાનપૂર્વક હોવાથી અકામ નિર્જરાનું કારણ છે. ધર્મબિંદુ (અ. ૬. સુ. ૧૫)માં કહ્યું છે કે“અનનુષ્ઠાનથી માત્ર અકામનિર્જરા થાય છે.” [૭૭] अथ यदुक्त चरणस्य पक्षपात एव युक्तो न तु तद्ग्रहणमिति तत्राह चरणस्स पक्खवाओ, जयणाए होइ उज्जमंताणं । विरियाणिग्रहणेणं, वायामित्तेण इहरा उ ॥७८॥ 'चरणस्स'त्ति । चरणस्य पक्षपातः 'वीर्यानिगृहनेन' देहबलादायेऽपि सर्वत्र स्वोचितपराक्रमव्यवसायधृतिबलस्फोरणेन 'यतनया' बहुतरासत्प्रवृत्तिनिवृत्तिहेतुचेष्टालक्षणयोद्यच्छतां भवति । इतरथा तु वाङ्मात्रेण यथाशक्तिप्रतिपन्ननिर्वाहस्यैव पक्षपातलक्षणत्वात् ।।७८॥ _ પૂર્વે (ા. ૨૩ માં) “હમણાં ચારિત્રને પક્ષપાત જ યોગ્ય છે, ચારિત્રને સ્વીકાર નહિ” એમ જે કહ્યું હતું એ વિશે કહે છે : વીર્યને છુપાવ્યા વિના યતનાથી ઉદ્યમ કરનારાઓને ચારિત્રને પક્ષપાત હોય છે. એ વિના તે ચારિત્રપક્ષપાત માત્ર બેલવામાં જ છે. કારણ કે પોતે જે સ્વીકાર્યું હોય તેનું યથાશક્તિ પાલન કરવું એ જ પક્ષપાતનું લક્ષણ છે. વીર્યને નહિ છુપાવવું એટલે શરીરબળ વિશેષ નહિ હોવા છતાં પિતાને યોગ્ય પરાક્રમ કરીને ધતિ અને બલને ફેરવવું. ધતિ=મને બળ. બ=શરીરબળ. યતના=ઘણી અસપ્રવૃત્તિ અટકી જાય તે પ્રયત્ન. [૮] ૧૧ Page #122 -------------------------------------------------------------------------- ________________ ८२ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अथानुमोदनमेव पक्षपातलक्षण तदपि प्रातषेधे नोपपद्यत इत्याह___ जो पुण कुणइ विलोवं, दोसलवं दंसिऊण चरणस्स । जह सज्जणस्स पिसुणो, चरणस्स ण पक्खवाई सो ॥७९॥ ... 'जो पुण'त्ति । यः पुनर्दोषलवं दर्शयित्वा 'चरणस्य' चारित्रस्य विलोपं कुरुते स चरणस्थ न पक्षपाती यथा सज्जनस्य दुर्जनः। तथा चानुमोदनमप्यनुमोद्यस्याधिकगुणपुरस्कारेणाल्पदोषाच्छादनेनैव च निर्वहति न त्वन्यथेति भावः ॥७९।। પ્રશ્ન :- (પોતે યથાશક્તિ ન કરે છતાં અનુદના કરે તો પણ ચારિત્રપક્ષપાત છે, અનુમોદના ન કરે તે યથાશકિત કરવા છતાં પક્ષપાત નથી. આથી) અનુમોદના જ પક્ષપાતનું લક્ષણ છે. ઉત્તર - તમારી વાત સત્ય છે. કિંતુ અનમેદના પણ ચારિત્રને નિષેધ કરવાથી ન ઘટી શકે. આ જ વાતને નીચેની ગાથામાં કહે છે : જે ચારિત્રના અલ્પદોષને બતાવીને ચારિત્રનો લેપ કરે છે હમણું ચારિત્ર સર્વથા નથી એમ કહે છે, તે ચારિત્રને પક્ષપાતી નથી, દુર્જન સજજનને પક્ષપાતી નથી તેમ. | ભાવાર્થ – અનુમોદના પણ સાચી તે જ કહેવાય કે જે અનુમોદનીયમાં રહેલા અધિક ગુણેને આગળ કરે પ્રકાશમાં લાવે, અને અલપદોષોને ઢાંકે. (જ્યારે તમે તે અહીં અનમેદનીયમાં રહેલા ગુણોને ઢાંકીને અને અલ્પદોષને પ્રકાશમાં લાવીને ઉલટું ०१ ४२। छ।.) [७८] 'एगयरम्मि' इत्यादिनोक्त गच्छाशाभङ्गराज्येन इदानीं चारित्रस्य दुष्पालत्वं निराकतुमाह 'गच्छाणा' इत्यादिना गच्छाणाभंगस्स य, रज्जं सुहभावरायरज्जेणं । हणियव्वं धीरेहिं, कीवत्तं व कायव्वं ॥८॥ गच्छाज्ञाभङ्गस्य च राज्यं शुभभावगजराज्येन हन्तव्यं धीरैः 'नैव' न तु क्लीबत्वं कर्त्तव्यम् । यथा हि धीरा रिपुबलं दृष्ट्वा स्वयमपि बलसमुदायेन प्रहरन्ति न त्वसहाया न वा भयप्राप्तेरपसरन्ति, तथा सम्प्रत्यपि गच्छाज्ञाभङ्गप्रमादबाहुल्यं दृष्ट्वा संयता विपक्षभावबाहुल्येन निघ्नन्ति तत् न त्वल्पभावा न वा भयप्राप्तेस्ततोऽपसरन्ति । तथा च प्रमादबाहुल्यादिदानी न केवलं गुणश्रेणिवृद्धयर्थ किन्तु तदविच्छेदार्थमपि भावबाहुल्यमपेक्षितं, तट्टिहीनानां तु क्लीबानां नात्राधिकार इति भावः ।।८०॥ હમણાં ગચ્છાજ્ઞાના ભંગનું રાજ્ય હવાથી ચારિત્રનું પાલન દુષ્કર છે, એમ (u. २४ मां) ने यु तु तेनु नि।३२१ ३२ छ : ધીર પુરુષોએ ગચ્છાજ્ઞાભંગના રાજ્યને શુભભાવ રૂ૫ રાજાના રાજ્યથી નાશ કરવું જોઈએ, પણ કાયર ન બનવું જોઈએ. Page #123 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः । i ca જેમ ધીર પુરુષે શત્રુનું સિન્ય જોઈને પિતે પણ સૈન્યને એકઠું કરીને શત્રુ સૈન્ય ઉપર પ્રહાર કરે છે, પણ અમે અસહાય છીએ એમ વિચારીને કે ભય પામીને પલાયન થઈ જતા નથી. એમ વર્તમાનમાં પણ ગચ્છાજ્ઞાભંગ રૂપ અધિક પ્રમાદને જોઈને સંયમીઓ ઘણા શુભભાવથી તેને નાશ કરે છે, અમે અ૫ભાવવાળા છીએ એમ વિચારીને કે ભય પામીને પાછા હઠી જતા નથી. હમણ પ્રમાદ ઘણે હોવાથી કેવલ ગુણશ્રેણીની વૃદ્ધિ માટે જ નહિ, કિંતુ ગુણશ્રેણીને વિચછેદ ન થાય એ માટે પણ ઘણું શુભભાવની જરૂર છે. ઘણા શુભભાવથી રહિત કાયરને તે અહીં સ્થાન જ નથી. [૮] भावविशुद्धया दोषाभावमुपपादयति-- अववाएणं कत्थइ, आणाइ च्चिय पवट्टमाणस्स । आउट्टस्प्स य मुणिणो, णो भंगो भावसुद्धस्स ॥८१॥ 'अववाएण'ति । 'अपवादेन' पुष्टालम्बनेन 'कुत्रचित्' शैक्षग्लानादिप्रयोजने 'आज्ञयैव' आप्तोपदेशेनैव 'प्रवत्तमानस्य' पञ्चकहान्यादिना यतमानस्य 'आवृत्तस्य च' अतिक्रमानन्तरं तत्कालमेव निन्दागर्हादिना प्रतिनिवृत्तस्य च भावशुद्धस्य मुने! भङ्गः, अपवादेन भङ्गप्रतिबन्धादावृत्ततया च भग्नस्य पुनः सङ्घटनात् ।।८।। ભાવવિશુદ્ધિથી દોષને નાશ થાય એ વિષયને સિદ્ધ કરે છે : નવદીક્ષિત, શલાન આદિને વિશેષ આહાર આદિની જરૂર પડતાં પુષ્ટ આલંબનથી જિનાજ્ઞા પ્રમાણે જ “પંચક હાનિ આદિ વિધિથી પ્રવૃત્તિ કરનાર અને દોષ લાગ્યા પછી તત્કાલ દોષનું નિંદા-ગહ આદિથી પ્રતિક્રમણ કરનાર મુનિ ભાવવિશુદ્ધ હોવાથી તેના ચારિત્રને ભંગ થતું નથી. આમાં બે કારણ છે. એક તે અપવાદથી વિશેષ ભંગ થતું નથી. બીજું કારણ એ છે કે દોષનું તત્કાલ પ્રતિક્રમણ કરવાથી ભાંગેલું ચારિત્ર ફરી સંધાઈ જાય છે નિરતિચાર બને છે. [૧] ___ इत्थं चान्यतरस्थानभङ्गेऽपि निश्चयेन भङ्गोक्तिर्नानुपपन्ना, केवलं तत्कालमावृत्तस्य पुनः सङ्घटनम् , अन्यथा तु तदवस्थ एव भङ्ग इत्याह जो पुण पमायदोसो, थोवो वि हु णिच्छ एण सो भंगो। सम्ममणाउदृस्स उ, अवगरिसो संजमम्मि जओ ॥८२॥ 'जो पुण'त्ति । यः पुनः स्तोकोऽपि प्रमाददोषः स निश्चयेन भङ्गः। सम्यगनावृत्तस्य तु स भङ्ग उत्तरकालमवतिष्ठत इति शेषः, 'यतः' यस्मात् 'संयमे' चारित्रे 'अपकर्षः' अधस्तनस्थानसक्रमलक्षणः ॥८२॥ નિશ્ચયનયથી વિચારણા કરવામાં આવે તે ચારિત્રના કેઇ એક સ્થાનના મંગથી ચારિત્રનો ભંગ થાય છે. પણ તત્કાલ પ્રતિક્રમણ કરનારનું ચારિત્ર ફરી અભન=સંપૂર્ણ WWW.jainelibrary.org Page #124 -------------------------------------------------------------------------- ________________ ૮૪ j [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते બની જાય છે. હા, જો તત્કાલ પ્રતિક્રમણ ન કરે તેા ચારિત્રને ભગ તે પ્રમાણે જ રહે છે. આ વિષયને નીચેની ગાથામાં જણાવે છે. : નિશ્ચયથી થેાડો પણ પ્રમાદદોષ ચારિત્રભંગ રૂપ છે. બરાબર પ્રતિક્રમણ ન કરનારના તે ભંગ તેવા ને તેવા જ રહે છે. કારણ કે તે સ'યમના નીચેના સ્થાનમાં લઇ જાય છે. [૮૨] व्यवहारनयाभिप्रायेण तु यत्किञ्चिदल्पगुणभङ्गानुवृत्तावपि न चारित्रस्य भङ्गस्तन्मते देशभङ्गेऽपि चारित्रानुवृत्तेः सर्वभङ्गस्य च श्रेणिपातरूपत्वाद् बाह्य क्रियासाकल्यस्य चैकत्र वृत्त्यसम्भवेन तदभावस्याप्येकत्र दुर्वचत्वादित्याशयेनाह - सेढिब्भसं पडुच्च મંગતુ । ववहारणयाभिमयं खिप्पेयर कालकओ, भेओ મૂત્યુત્તરમુજેનું ૮ 'ववहार'त्ति । व्यवहारनयाभिमतं 'श्रेणिभ्रंश' मूलतः श्रेणिनिवृत्तिलक्षणं भङ्गं तु प्रतीत्य मूलोत्तरगुणेषु 'क्षिप्रेतरकालकृतः ' विलम्बिताविलम्बितकालकृतो भेदोऽभ्युपगन्तव्यः ।। ८३ ।। तमेवाह खिष्पं चरणं हति ચરે, काले मूलगुणघाया || ८४ ॥ 'मूल' त्ति । मूलगुणातिचाराः 'क्षिप्रं' तत्कालमुत्तरगुणान्निहत्य चरणं घ्नन्ति । 'इतरे' उत्तरगुणातिचाराः 'कालेन' विलम्बितेनानेहसा मूलगुणघाताच्चरणं घ्नन्ति ॥ ८४ ॥ मूलगुणाणइयारा, उत्तरगुणे णिहंतूणं । વ્યવહારનયની અપેક્ષાએ તા યત્કિંચિત્ અલ્પ ગુણભ`ગ રહેવા છતાં ચાચરત્રના ભગ થતા નથી. તેના મતે દેશભંગ થવા છતાં ચારિત્ર રહે છે. સંયમશ્રેણિથી પતન થાય તે સર્વથા ભંગ થાય, વ્યવહારનયનું કહેવું છે કે એક જ સ્થળે (એક આત્મામાં) બાહ્ય ક્રિયાઓની સ‘પૂણ તા રહે એ અસભવ છે અને એથી એક જ સ્થળે બાહ્ય ક્રિયાઓનો તદ્દન અભાવ પણ નહિ કહી શકાય. અર્થાત્ જે આત્મામાં બાહ્ય ક્રિયાની સપૂણ તા નથી=છી ક્રિયાઓ છે, તે આત્મામાં બાહ્ય ક્રિયાને તદ્દન અભાવ પણ નથી. આનાથી એ નક્કી થયુ` કે જ્યાં સુધી આછી પણ ક્રિયા ભાવપૂર્વક હેાય ત્યાં સુધી ચારિત્ર હાય. આ વિષયને નીચેની બે ગાથામાં જણાવે છે: વ્યવહારનયના મતે સંચમશ્રણીથી સર્વથા પતન થાય ત્યારે ચારિત્રને સથા ભંગ થતા હેાવાથી મૂલગુણ અને ઉત્તરગુણામાં જલદી અને વિલબથી ચારિત્રના ભગ થાય એ ભેદ છે. [૮૩] મૂલગુણુના અતિચારા જલદી ઉત્તરગુણાને નાશ કરીને ચારિત્રના નાશ કરે છે. ઉત્તરગુણના અતિચારા લાંબા કાળે મૂલગુણેાના ઘાત કરીને ચારિત્રના નાશ કરે છે. [૮૪] इत्थं च मूलगुणोत्तरगुणातिचारयोर्द्वयोरपि चारित्रघातकत्वादनिष्टोपस्थितौ कालविलम्बस्याप्यविश्वसनीयत्वान्मोक्षार्थमभ्युद्यतेन द्वयोरपि शुद्धिः कर्त्तव्येत्याह Page #125 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये प्रथमोल्लासः ] तम्हा दो वि णियमा, भावविसुद्धेसु संजमो होइ । एवं च इमं णेयं, વવદાળાદ ૮ महिं ‘તરૢત્તિ । તસ્માત ‘ઢો’િ મૂોત્તરાતિચાયોઃ ‘નિયમાત્’ નિશ્ચયાત્ ‘માવિશુદ્ધચો:' भावेनानुत्थितयोर्नाशितयोर्वा संयमो भवति, न त्वगवेषितप्रतीकारोऽयमवतिष्ठते, तथा च भावविशुद्धयोभयसङ्घटनं कर्त्तव्यं न तु भङ्गमात्रभयादलसायितव्यमिति भावः । एतच्चैवं ज्ञेय - मिमाभिर्व्यवहारगाथाभिः ||८५ || આમ મૂલગુણ અતિચાર અને ઉત્તરગુણ અતિચારો એ બને ચારિત્ર ઘાતક હાવાથી અનિષ્ટ આવવામાં કાલવિલંબ ઉપર પણ વિશ્વાસ રાખવા જેવા નથી. માટે મેાક્ષ માટે ઉદ્યત મુનિએ બંનેની શુદ્ધિ કરવી જોઇએ એમ જણાવે છે : ( નીચેની મૂળ ગાથા વ્ય. ઉ. ૧, ગા. मूलइयारे चेयं, पच्छित्तं हो तम्हा खलु मूलगुणे, इक्कमे i આથી મૂલગુણ અને ઉત્તરગુણ અને ભાવવિશુદ્ધ હાય તા જ સયમ છે. ભાવવિશુદ્ધ એટલે ભાવથી અતિચારા ન લાગવા દેવા, અથવા ભાવથી લાગેલા અતિચારાના નાશ કરવા. એટલે અતિચારા ન લાગે કે લાગેલા અતિચારો દૂર થાય એ માટે તેના ઉપાયની તપાસ–વિચારણા ન કરવામાં આવે તે સયમ ન રહે. આથી ભાવવિશુદ્ધિથી મૂલગુણ અને ઉત્તરગુણ એ એને સાંધવા=અતિચાર રહિત થાય તેમ કરવું, પણ સંપૂર્ણ - ભંગના ભયથી આળસ ન કરવી. [ અર્થાત્ ચારિત્રના સંપૂર્ણ ભંગ થઇ ગયા છે. હવે શું કરવાનુ ? હવે કંઇ થઇ શકે એમ નથી એમ માનીને આળસ ન કરવી અથવા મજ્ઞમાત્રમાર્ એટલે ભંગના માત્ર ભયથી. અર્થાત્ ભંગના (અતિચારે)ને માત્ર મનમાં ભય રાખવા, જેથી અતિચારાના નાશ થઈ જાય એમ માનીને આલેાચનાદિમાં આળસ ન કરવી. ] આ વિષયને વ્યવહારસૂત્રની આ (=નીચે કહેવાશે તે) ગાથાઓથી આ પ્રમાણે જાણવા. [૮૫] ८५ ૨૮૧ થી ૨૮૯ સુધીની છે. ) उत्तरगुणेय । उत्तरगुणे वा ॥ ८६ ॥ 'मूलइयारे 'ति । 'एतत् ' तपश्छेदमूलाई प्रायश्चित्तं यस्मात् 'मूलातिचारे' प्राणातिपाताद्यासेवने उत्तरैर्वा पिण्डविशुद्धयादिभिरतिचर्यमाणैर्भवति तस्मात् खलु मूलगुणानुत्तरगुणान् वा જ્ઞાતિમંત્ ।।૮।। તપ, છેદ અને મૂલને ચેાગ્ય આ પ્રાયશ્ચિત્ત પ્રાણાતિપાતાદિના આસેવન રૂપ મૂલગુણના અતિચારાથી અને પિડવિશુદ્ધિ આદિમાં સ્ખલના રૂપઉત્તરગુણના અતિચારાથી થાય છે. માટે મૂલગુણ અને ઉત્તરગુણમાં અતિચારા ન લગાડવા. [૮૬] Page #126 -------------------------------------------------------------------------- ________________ ८६ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अत्र पर आह मूलव्वयाइआरा, जयसुद्धा चरणभंसगा हुंति । उत्तरगुणातियारा, जिणसासणि किं पडिक्कुट्टा ॥८७॥ 'मूल'त्ति । मूलव्रतातिचारा यद्यशुद्धा इति कृत्वा चरणभ्रंशका भवन्ति तदा किमुत्तरगुणातिचारा जिनशासने प्रतिक्रुष्टाः ? तेषां दोषाकारित्वान्मूलातिचाराणामेव चरणभ्रंशकत्वप्रतिपत्तेः ॥ ८७ ।। उत्तरगुणातियारा, जयसुद्धा चरणभंसगा हुंति । मूलव्वयातियारा, जिणसासणि किं पडिक्कुट्ठा ॥८८॥ 'उत्तर'त्ति । यदि उत्तरगुणातिचारा अशुद्धा इति कृत्वा चरणभ्रंशका भवन्ति तदा मूलव्रतातिचाराः किमिति जिनशासने प्रतिक्रुष्टाः ? तेषां दोषाकारित्वादुत्तरातिचाराणामेव चरणभ्रंशकत्वप्रतिपत्तेः ।। ८८ ॥ शिष्यना ये प्रश्नी : જે મૂલવ્રતના અતિચારો અશુદ્ધ હવાથી ચારિત્રઘાતક બને છે તે જિનશાસનમાં ઉત્તરગુણના અતિચારોનો નિષેધ શા માટે કર્યો છે? કારણ કે મૂળગુણના અતિચારો જ ચારિત્રઘાતક છે એમ સ્વીકારવાથી ઉત્તરગુણના અતિચારો દોષ કરનારા નથી એ સ્વત: સિદ્ધ થઈ જાય છે. [૪૭] જે ઉત્તરગુણના અતિચારો અશુદ્ધ હવાથી ચારિત્રઘાતક બને , છે તો જિનશાસનમાં મૂલગુણના અતિચારોને નિષેધ શા માટે કર્યો છે? કારણ કે ઉત્તરગુણના અતિચારો જ ચારિત્રઘાતક છે એમ સ્વીકારવાથી મૂલગુણના અતિચારો દેષ કરનારા નથી એ સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. [૮૮]. सूरिराह मूलगुण उत्तरगुणा, जम्हा भंसंति चरणसेढीओ। तम्हा जिणेहिं दोण्णि वि, पडिसिद्धा सव्यसाहणं ॥८९॥ ___ 'मूल'त्ति । यस्मान्मूलगुणा उत्तरगुणा वा पृथक्पृथग् युगपद्वाऽतिचर्यमाणाश्चरणश्रेणितो भ्रंशयन्ति साधून् तस्मात् 'जिनैः' सर्व द्वयेऽपि मूलगुणातिचारा उत्तरगुणातिचाराश्च प्रतिक्रुष्टाः ॥ ८९ ॥ त प्रश्न उत्तर: મૂલગુણમાં કે ઉત્તરગુણમાં અલગ અલગ કે સાથે અતિચારો લગાડવામાં આવે તે તે બંને સાધુઓને સંયમણિથી પાડી નાખે છે. માટે જિનેશ્વરોએ બધા સાધુએને આ બંને અતિચારોને નિષેધ કર્યો છે. [૮૯] Page #127 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] एतेषां च प्रत्येकमन्यगुणघातद्वारा चरणभ्रंशकत्वमिति तत्र दृष्टान्तमाह___अग्गग्घाओ मूलं, मूलग्घाओ अ अग्गयं हंति ।। तम्हा खलु मूलगुणा, ण संति ण य उत्तरगुणा य ॥९॥ 'अग्गग्यातोत्ति । यथा तालद्रुमस्याग्रे-मस्तकसूच्यां घातो मूलं हन्ति, मूलघातोऽपि चाग्रं हन्ति, एवं मूलगुणानां विनाश उत्तरगुणानपि नाशयति, उत्तरगुणानामपि विनाशो मूलगुणानिति द्वयेऽप्येते प्रतिक्रुष्टाः । प्रेरकः प्राह-तस्मात् खलु मूलगुणा न सन्ति उत्तरगुणाश्च न सन्ति, न ह्यस्ति स संयतो यो मूलोत्तरगुणानामन्यतमं न प्रतिसेवते, अन्यतमप्रतिसेवने चोभयाभावः, तदभावे च सामायिकादिसंयमाभावः, तदभावे बकुशादिनिग्रन्थाभावः, ततश्चाचारित्रं तीर्थं प्राप्तमिति ॥ ९० ॥ આ બંનેમાં પ્રત્યેક અન્યના ગુણનો નાશ કરવા દ્વારા ચારિત્રઘાતક બને છે, એ વિષે દૃષ્ટાંત જણાવે છે – જેમ તાલવૃક્ષના અગ્રભાગમાં (મસ્તકસૂચિમાં) થયેલ ઘાત તાલવૃક્ષના મૂળનો ઘાત કરે છે, અને મૂલઘાત પણ અને ઘાત કરે છે. એ પ્રમાણે મૂલગુણોને વિનાશ ઉત્તરગુણેને નાશ કરે છે, ઉત્તરગુણને વિનાશ મૂલગુણેને નાશ કરે છે. માટે એ બંનેનો નિષેધ છે. (उत्तरा । अर्थ :-) प्रश्न:- माटे (=५२२५२ नाश पाथी) १ भूत। પણ નથી અને ઉત્તરગુણે પણ નથી. તે કઈ સાધુ નથી કે જે મૂલગુણ અને ઉત્તરગુણ એ બેમાંથી એકમાં અતિચાર ન લગાડતો હોય. એકમાં અતિચાર લાગતાં એકને નાશ થતાં બંનેને અભાવ થાય છે. બંનેને અભાવ થતાં સામાજિક આદિ સંયમને અભાવ થાય છે. સામાયિક આદિ સંયમને અભાવ થતાં બકુશ આદિ નિર્ગને ससा थाय छे. तेथी तीर्थ यात्रि १२नु थयु. [४०] सूरिराह चोअग! छक्कायाणं, तु संजमो जा ऽणुधावए ताव । मूलगुण उत्तरगुणा, दोणि वि अणुधावए ताव ॥९१॥ 'चोयग'त्ति । हे चोदक ! यावत् षड्जीवनिकायेषु संयमः 'अनुधावति' प्रतिबन्धेन वर्तते तावन्मूलगुणा उत्तरगुणाश्च द्वयेऽप्येतेऽनुधावन्ति ।। ९१ ।। इत्तरसामाइअछेयसंजमा तह दुवे णियंठा य । बउसपडिसेवगा ता, अणुसज्जते य जा तित्थं ॥९२॥ 'इत्तर'त्ति । यावद् द्वयेऽप्येतेऽनुधावन्ति तावदित्वरसामायिकच्छेदोपस्थापनसंयमावनुधावतः, यावच्चैतौ तावद् द्वौ निम्रन्थावनुधावतस्तद्यथा-बकुशः प्रतिसेवकश्च । यावन्मूलगुणप्रतिसेवना Page #128 -------------------------------------------------------------------------- ________________ ८८] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते तावत्प्रतिसेवकः, यावदुत्तरगुणप्रतिसेवना तावद् बकुशः, ततो यावत्तीर्थ तावद् बकुशाः प्रतिसेवकाश्चानुषञ्जन्तीति नाचारित्रं प्रसक्तं प्रवचनम् ॥ ९२ ।। ઉક્ત પ્રશ્નને બે ગાથાઓથી જવાબ : જવાબ:- હે પ્રશ્નકાર ! જ્યાં સુધી છ જવનિકાયમાં સંયમ રાગપૂર્વક=કાળજીપૂવક પ્રવર્તે છે, ત્યાં સુધી મૂલગુણ અને ઉત્તરગુણ એ બંને પણ પ્રવર્તે છે. [૧] જ્યાં સુધી આ બંને પ્રવર્તે છે, ત્યાં સુધી ઈવરસામાયિક અને છેદપસ્થાપનીય એ બંને સંયમ પ્રવર્તે છે. જ્યાં સુધી એ બંને પ્રવર્તે છે, ત્યાં સુધી બકુશ અને પ્રતિસેવકકુશલ એ બંને પ્રકારના સાધુએ પ્રવર્તે છે. જ્યાં સુધી તીર્થ છે, ત્યાં સુધી બકુશ અને પ્રતિસેવકકુશીલ એ બંને હોય છે. આથી તીર્થ ચારિત્ર વગરનું નથી. જે ઉત્તરગુણેમાં અતિચાર લગાડે તે બકુશ અને મૂલગુણેમાં અતિચાર લગાડે તે પ્રતિसे शास. [२] अथ मूलगुणप्रतिसेवनायामुत्तरगुणप्रतिसेवनायां वा चारित्रभ्रंशेऽस्ति कश्चिद्विशेष उत नास्ति ?, अस्तीति ब्रूमः, कोऽसौ ? इत्याह मूलगुण दइअसगडे, उत्तरगुण मंडवे सरिसवाई । छक्कायरक्खणहा, दोसु वि सुद्धे चरणसुद्धी ॥९३॥ 'मूलगुण'त्ति । मूलगुणे दृष्टान्तो दृतिः शकटं च, केवलमुत्तरगुणा अपि तत्र दर्शयितव्याः । उत्तरगुणेषु दृष्टान्तो मण्डपे सर्षपादिः, आदिशब्दाच्छिलादिपरिग्रहः, अत्रापि मूलगुणा अपि दर्शयितव्याः । इयमत्र भावना-एकेनापि मूलगुणप्रतिसेवनेन तत्क्षणादेव चारित्रभ्रंश उपजायते, उत्तरगुणप्रतिसेवनायां पुनः कालेन । दृष्टान्तो दृतिकः, तथाहि-यथा दृतिक उदकभृतः पञ्चमहाद्वारस्तेषां महाद्वाराणामेकस्मिन्नपि द्वारे मुत्कलीभूते तत्क्षणादेव रिक्तीभवति, शुषिरेण तु कालेन । एवं महाव्रतानामेकस्मिन्नपि महावतेऽतिचर्यमाणे तत्क्षणादेव समस्तचारित्रभंशो भवति, एकमूलगुणघाते सर्वमूलगुणानां घातात् , तथा च गुरवो व्याचक्षते-“एकवतभङ्गे सर्वव्रतभङ्गः" इति, एतन्निश्चयनयमतम् । व्यवहारे पुनरेक व्रतभङ्गे तदेवैकं भग्नं प्रतिपत्तव्यम् , शेषाणां तु भङ्गः क्रमेण यदि प्रायश्चित्तप्रतिपत्त्या नानुसंधत्त इति । अन्ये पुनराहुः- चतुर्थमहाव्रतप्रतिसेवनेन तत्कालमेव सकलचारित्रभ्रंशः, शेषेषु पुनर्महाव्रतेष्वभीक्ष्णप्रतिसेवनायां महत्यतिचरणे वा वेदितव्यः । उत्तरगुणप्रतिसेवनायां पुनः कालेन चरणभ्रंशो यदि पुनः प्रायश्चित्तप्रतिपत्त्या नोज्ज्वालयति । एतदपि कुतोऽवसे यम् ? इति चेदुच्यते-शकटदृष्टान्तात् , तथाहि-शकटस्य मूलगुणा द्वे चक्रे उद्धी अक्षश्च, उत्तरगुणा वैधकील कलोहपट्टकादयः । एतैर्मूलगुणैरुत्तरगुणैश्च * કુશીલના પ્રતિસેવક કુશીલ અને કષાયકુશીલ એમ બે ભેદ છે. મૂલગુણ અને ઉત્તરગુણોમાં પ્રતિસેવન કરે=અતિચારે લગાડે તે પ્રતિસેવકકુશીલ. સંજ્વલન કષાયના ઉદયથી ચારિત્રને દૂષિત કરે તે કષાય કુશીલ, For Private &Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ [८९ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] संप्रयुक्तं सत् शकटं यथा भारवहनक्षम भवति तथा साधुरपि मूलगुणैरुत्तरगुणैश्च संप्रयुक्तः सन्नष्टादशशीलाङ्गसहस्रभारवहनक्षमो भवति, विशिष्टविशिष्टतरोत्तरसंयमाध्यवसायस्थानपथे च सुखं प्रवर्तते । अथ शकटस्य मूलाङ्गानामेकमपि मूलाङ्गं भग्नं भवति तदा न भारवहनक्षम नापि मार्गे प्रवर्तते । उत्तराङ्गैस्तु कैश्चिद्विनापि शकटं कियत्कालं भारवहनक्षमं भवति प्रवहति च मार्गे, कालेन पुनर्गच्छताऽन्यान्यपरिशटनादयोग्यमेतदुपजायते । एवमिहापि मूलगुणानामेकस्मिन्नपि मूलगुणे हते न साधूनामष्टादशशीलाङ्गसहस्रभारवहनक्षमता, नापि संयमश्रेणिपथे प्रवहनम् । उत्तरगुणैस्तु कैश्चित् प्रतिसेवितैरपि भवात कियन्तं कालं चरणभारवहनक्षमता संयमश्रेणिपथे प्रवर्तन च, कालेन पुनर्गच्छता तत्रान्यान्यगुणप्रतिसेवनातः समस्तचारित्रभ्रंशः । ततः शकटदृष्टान्तादेतदुपपद्यते-मूलगुणानामेकस्यापि मूलगुणस्य नाशे तत्कालं चारित्रभ्रंश उत्तरगुणनाशे कालक्रमेणेति । इतश्चतदेवं मण्डपसर्षपादिदृष्टान्तात् , तथाहि-एरण्डादिमण्डपे यद्येको द्वौ बहवो वा सर्षपा उपलक्षणमेतत् तिलतण्डुलादयो वा प्रक्षिप्यन्ते तथापि न स मण्डपो भङ्गमापद्यते, अतिप्रभूतैस्त्वाढकादिसङ्खयाकैर्भज्यते । अथ तत्र महती शिला प्रक्षिप्यते तदा तयैकयापि तत्क्षणादेव वंसमुपयाति । एवं चारित्रमण्डपोऽप्येकद्विव्यादिभिरुत्तरगुणैरतिचर्यमाणैर्न भङ्गमुपयाति, बहुभिस्तु कालक्रमेणातिचर्यमाणैभज्यते । शिलाकल्पेन पुनरेकस्यापि मूलगुणस्यातिचारेण तत्कालं भ्रंशमुपगच्छतीति । तदेवं यस्मान्मूलगुणातिचारेण क्षिप्रमुत्तरगुणातिचारेण च कालेन चारित्रभ्रंशो भवति तस्मान्मे मूलगुणा उत्तरगुणाश्च निरतिचाराः स्युरिति षट्कायरक्षार्थ सम्यक् प्रयतितव्यम् । षट्कायरक्षणे हि मूलगुणा उत्तरगुणाश्च शुद्धा भवन्ति । तेषु च द्वयेष्वपि शुद्धेषु, अत्र गाथायामेकवचनं प्राकृतत्वात् , प्राकृते हि वचनव्यत्ययोऽपि भवतीति, 'चरणशुद्धिः' चारित्रशुद्धिः ।। ९३ ।।। પ્રશ્ન: મૂલગુણના અતિચારોથી કે ઉત્તરગુણેના અતિચારોથી ચારિત્રઘાત થાય તો તેમાં કોઈ વિશેષતા છે કે નહિ? ઉત્તર- છે. તે વિશેષતા આ પ્રમાણે છે : મૂલગુણમાં મશક અને ગાડાનું દૃષ્ટાંત છે. એમાં ઉત્તરગુણે પણ બતાવવાની જરૂર છે. ઉત્તરગુણમાં મંડપ, સરસવ અને શીલા વગેરેનું દૃષ્ટાંત છે. આમાં પણ મૂલગુણે બતાવવાની જરૂર છે. આને ભાવાર્થ એ છે કે-એક પણ મૂલગુણના અતિચારથી તુરત જ ચારિત્રઘાત થાય છે, અને ઉત્તરગુણના અતિચારથી કાલાંતરે ચારિત્રઘાત થાય છે. આમાં મશકનું દૃષ્ટાંત આ પ્રમાણે છે :- પાંચ મુખવાળી એક મશક પાણીથી ભરેલી છે. તે મશકના પાંચ મુખમાંથી કોઈ પણ એક મુખ ખેલવામાં આવે તો તુરત તેમાંથી બધું પાણી નીકળી જાય. તેના પાંચ મુખ બંધ હોય, પણ તેમાં કાણું હોય તે કાણામાંથી પાણી નીકળવા લાગે. કાણામાંથી પાણી નીકળવા છતાં મશક તુરત ખાલી ન થાય, લાંબા કાળે ખાલી થાય. એ પ્રમાણે પાંચ મહાવ્રતમાંથી એક પણ મહાવ્રતમાં અતિચાર લાગે તે તુરત સઘળા ચારિત્રને ઘાત થાય છે કારણ કે- એક गु. १२ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] . [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते મૂલગુણને ઘાત થતાં સર્વમૂલગુણેને ઘાત થાય છે. ગુરુઓ કહે છે કે- “એક વ્રતના ભંગથી સર્વવ્રતોને ભંગ થાય છે.” આ નિશ્ચયનયને મત છે. વ્યવહારનયથી તે એક વ્રતના ભંગમાં તે જ એક વ્રતને ભાંગેલું માનવામાં આવે છે. જે પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરીને ભાંગેલા વ્રતને સાંધે નહિ અતિચાર રહિત ન કરે તે ક્રમશઃ અન્ય વ્રતોને પણ ભંગ થાય. કેટલાક વળી આ પ્રમાણે કહે છે – ચતુર્થ મહાવ્રતના પ્રતિસેવનથી તુરત જ સઘળા ચારિત્રને ઘાત થાય છે. બાકીના મહાવ્રતમાં વારંવાર પ્રતિસેવન કરવામાં આવે, અથવા મહાન અતિચાર લાગે તે સકલ ચારિત્રને ઘાત થાય. ઉત્તરગુણના પ્રતિસેવનમાં જે પ્રાયશ્ચિત્તને સ્વીકારીને શુદ્ધિ ન કરે તો સમય જતાં સઘળા ચારિત્રને ઘાત થાય. આ વિષય ગાડાના દષ્ટાંતથી જાણી શકાય છે. તે આ પ્રમાણે – ગાડાના બે પૈડાં, બે ઉધ, અને એક ધરી એ પાંચ અંગે મુખ્ય હોય છે. બાકીના ચામડાની દોરી, ખીલે, લેઢાની પટ્ટી વગેરે ગૌણ અંગ છે. ગાડું આ મુખ્ય અને ગૌણ અંગેથી બરાબર જોડેલું હોય તે ભાર વહન કરવામાં સમર્થ બને છે. તેવી રીતે સાધુ પણ મૂલગુણે અને ઉત્તરગુણેથી બરોબર યુક્ત હોય તે અઢાર હજાર કે શીલાંગના ભારને વહન કરવામાં સમર્થ બને છે, અને સંયમનાં ત્યાર પછીના વિશિષ્ટ, વિશિષ્ટતર અધ્યવસાય સ્થાનના માર્ગમાં સુખપૂર્વક આગળ વધે છે. તે શકટના મૂળ અંગેમાંથી એક પણ અંગ ભાંગી જાય તે ગાડું ભાર વહન કરવામાં સમર્થ બનતું નથી, અને માર્ગમાં આગળ જતું નથી. ગૌણ અંગે કેટલાક ન હોય તે પણ ગાડું કેટલોક કાળ ભાર વહન કરી શકે છે, અને માર્ગમાં આગળ જાય છે. સમય જતાં બીજાં બીજાં અંગે નીકળી જતાં ગાડું નકામું બની જાય છે. એ પ્રમાણે અહીં પણ મૂલગુણેમાં એક પણ ગુણને ભંગ થતાં સાધુઓ અઢાર હજાર શીલાંગોને ભાર વહન કરવા સમર્થ રહેતા નથી, અને સંયમશ્રેણીના માર્ગમાં આગળ જઈ શકતા નથી. ઉત્તરગુણેમાં કેટલાક અતિચારો લાગવા છતાં કેટલોક કાળ ચારિત્રને ભાર વહન કરી શકે છે, અને સંયમશ્રેણિના માર્ગે આગળ જાય છે. સમય જતાં બીજા બીજા અતિચારો લાગતાં સઘળા ચારિત્રને ઘાત થાય છે. ગાડાના દષ્ટાંતથી એ નક્કી થાય છે કે- મૂલગુણેમાં એક પણ મૂલગુણનો નાશ થતાં તુરત ચારિત્રઘાત થાય છે. ઉત્તરગુણેમાં અમુક ગુણોનો નાશ થતાં કાલકમે ચારિત્રઘાત થાય છે. મંડપ, સરસવ આદિના દષ્ટાંતથી પણ આ વિષય સમજી શકાય છે. તે આ પ્રમાણે – એરડાથી બનાવેલા મંડપના ઉપરના ભાગમાં જે એક, બે, કે ઘણું સરસવના દાણું નાખવામાં આવે તે પણ તે મંડપ ભાંગી જતો નથી. પણ બે કિલો પ્રતિસેવન એટલે શાસ્ત્રનિષિદ્ધ આચરણ. Page #131 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] વગેરે ઘણા પ્રમાણમાં સરસવો નાખવામાં આવે તો તે મંડપ ભાંગી જાય. હવે જે તેના ઉપર શીલા નાખવામાં આવે તો તે એક જ શીલાથી તુરત મંડપ ભાંગી જાય. એ પ્રમાણે ચારિત્રરૂપ મંડપ પણ એક-બે-ત્રણ વગેરે ઉત્તારગુણના અતિચારોથી ન ભાંગે, ઘણું અતિચારોથી કાલક્રમે ભાંગી જાય. શીલા સમાન એક જ મૂલગુણના અતિચારથી તુરત જ ભાંગી જાય છે. અહીં એરંડના ઉપલક્ષણથી બીજી પણ તેવી પોચી વસ્તુ સમજી લેવી. સરસવના ઉપલક્ષણથી તલ, ચેખા વગેરે હલકી વસ્તુઓ સમજી લેવી. આ પ્રમાણે મૂલગુણાતિચારથી જલદી અને ઉત્તરગુણાતિચારથી વિલંબે ચારિત્રઘાત થાય છે, માટે મારા મૂલગુણે અને ઉત્તરગુણ નિરતિચાર બને એવી ભાવનાથી ષકાયની રક્ષા માટે બરોબર પ્રયત્ન કરવો જોઈએ. ષટકાયના રક્ષણથી જ મૂલગુણે અને ઉત્તરગુણે શુદ્ધ થાય છે. તે બંને શુદ્ધ થતાં ચારિત્ર શુદ્ધ થાય છે. [૩] ननु मूलगुणास्तावत्प्राणातिपातादिनिवृत्त्यात्मकाः पञ्च शायन्त एव । उत्तरगुणास्तु के ते ? इत्यत आह-- पिंडस्स जा विसोही, समिईओ भावणा तवो दुविहो । पडिमा अंभिग्गहा वि य, उत्तरगुण मो वियाणाहि ॥१४॥ ‘વિરુક્ષત્તિ ચા “વિશtવઃ બાધાવિહોરહાટ્યક્ષ, ચાહ્ય “મિતયઃ ईर्यासमित्यादिकाः, याश्च भावना महाव्रतानां, यञ्च द्विभेदं तपः, याश्च प्रतिमा भिक्षणां द्वादश, ये चाभिग्रहा द्रव्यादिभेदभिन्नाः, एतान् उत्तरगुणान् 'मो' इति पादपूरणे विजानीहि । एतेषां च सङ्ख्या-"बायाला अटठेव उ, पणवीसा बार बारस य चेव । दव्वाइच उरभिग्गहभेआ खलु उत्तरगुणाणं ॥१॥" इति गाथावसेयेति ।।९४॥ પ્રાણાતિપાત આદિથી નિવૃત્તિ રૂ૫ પાંચ મૂલગુણો પ્રસિદ્ધ છે. પણ ઉત્તરગુણે પ્રસિદ્ધ ન હોવાથી ઉત્તરગુણે જણાવે છે : પિંડ (આહાર)ની આધાકર્મ આદિ દોષના ત્યાગરૂપ વિશુદ્ધિ, ઈર્યાસમિતિ આદિ સમિતિ, મહાવ્રતની ભાવના, બે પ્રકારને તપ, બાર ભિક્ષુ પ્રતિમા, દ્રવ્યાદિ અભિગ્રહ, આ ઉત્તરગુણે છે. ઉત્તરગુણેની કુલ સંખ્યા આ પ્રમાણે છે : बायाला अद्वेव उ, पणवीसा बार बारस य चेव વધ્યારૂ રમિલા વહુ સત્તરમુખri |(વ્ય. ઉ. ૧ ગા. ૨૯૦) પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણના અનુક્રમે ૪૨, ૮, ૨૫, ૧૨, ૧૨, ૪ ભેદો છે. [૪] • સમિતિના પાંચ ભેદ પ્રસિદ્ધ છે. પણ અહીં આઠ ભેદ જણાવેલ છે. ગુપ્તિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ એમ ઉભય સ્વરૂપ છે. સમિતિ કેવલ પ્રવૃતિ સ્વરૂપ છે. અહીં પ્રવૃત્તિ સ્વરૂપ ગુણિને સમિતિમાં સમાવેશ કરીને સમિતિના આઠ ભેદ કહ્યા છે. તથા બીજા ગ્રંથમાં મૂલગુણ (ચરણ સિત્તરી) Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨૨ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते तदेवं कस्मिश्चिन्मूलोत्तरगुणातिक्रमेऽपि यथोचितप्रायश्चित्तग्रहणाभिमुखपरिणामशुद्धया चारित्रव्यवस्थितिरिति सिद्धम् । अत्र कश्चिदाक्षिपति नणु चरणस्साभंगं, पायच्छित्तस्स भावओ भणह । तमसंजमठाणकयं, तेऽसंखिज्जा जओऽभिहियं ॥९५।। 'नणु' इत्यादि । ननु 'चरणस्य' चारित्रस्याभङ्गं यूयं प्रायश्चित्तस्य भावतो भणथ, 'तत्' प्रायश्चित्तमसंयमस्थानकृतं, 'तानि' असंयमस्थानान्यसङ्ख्यातानि यतः 'अभिहितं' भणितं व्यवहारभाष्ये ॥९५।। આ પ્રમાણે કઈક ૪મૂલગુણ-ઉત્તરગુણમાં ઉલંઘન થાય તે પણ તેમાં યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત લેવાને પરિણામરૂપ વિશુદ્ધિ હવાથી ચારિત્ર છે એમ સિદ્ધ થયું. અહીં કોઈ પ્રશ્ન કરે છે : પ્રાયશ્ચિત્તના ભાવથી ચારિત્ર અખંડિત બને છે એમ તમે કહો છો. તે પ્રાયશ્ચિત્ત અસંયમ સ્થાનેથી આવે છે=ઉત્પન્ન થાય છે. તે અસંચમસ્થાને અસંખ્યાતા છે. કારણ કે વ્યવહારભાષ્ય (ગા. ૨૧૯)માં નીચે પ્રમાણે કહ્યું છે. [૫] असमाहिट्ठाणा खलु, सबला य परीसहा य मोहम्मि । पलिओवमसागरोवमपरिमाण तओ असंखिज्जा ॥९६॥ 'असमाहिद्वाण'त्ति । यानि खल्वसमाधिस्थानानि विंशतिः, खलुशब्दः संभावने, स चैतत्संभावयति-असङ्ख्यातानि देशकालपुरुषभेदतोऽसमाधिस्थानानि, एवमेकविंशतिः शबलानि, द्वाविंशतिः परीषहाः, तथा 'मोहे' मोहनीये कर्मणि येऽष्टाविंशतिर्भेदाः, अथवा 'मोहे' मोहविषयाणि त्रिंशत् स्थानानि, एतेभ्योऽसंयमस्थानेभ्य एष प्रायश्चित्तराशिरुत्पद्यते । कियन्ति खलु तान्यसंयमस्थानानि ? उच्यते-.."पलिओवम” इत्यादि । पल्योपमे सागरोपमे च यावन्ति અને ઉત્તરગુણ (કરણ સિત્તરી) એ બંનેના પ્રત્યેકના ૭૦ ભેદો જણાવેલ છે. તે આ પ્રમાણે છે :મ. 2. શ્ર. ધ. સંયમ વૈયા. બ. ગુ. મેક્ષમાગ તપ કષાયનિ. મૂલગુણ. ૫ + ૧૦ + ૧૭ + ૧૦ + ૯ + ૩ + ૧૨ + ૪ =૭૦ પિ. વિ. સ. ભા. પ્રતિમા ઈનિ. પ્રતિલે. ગુપ્તિ અભિ. ઉત્તર ગુણ. ૪ + ૫ + ૧૨ + ૧૨ + ૫ + ૨૫ + ૩ + ૪ =૭૦ ૪ મૂલગુણ–ઉત્તરગુણની વ્યાખ્યા :નિત્ય કરવામાં આવે તે મૂલગુણ. કારણ ઉપસ્થિત થતાં કરવામાં આવે તે ઉત્તરગુણ. જેમ કે સાધુઓને મહાવ્રતનું પાલન સદા કરવાનું હોય છે. વ્રતનું પાલન ન કરવાનું હોય એ કઈ કાળ જ નથી. આથી તે મૂલગુણ છે. પિંડવિશુદ્ધિ વગેરે ગુણે સુધાદિ કારણો ઉપસ્થિત થતાં સેવવામાં આવે છે. માટે ઉત્તરગુણ છે. અથવા જેમ વૃક્ષનું મૂળ શાખા પ્રશાખા વગેરેના આધારરૂપ છે, તેમ પર તે મૂલગુણ. મૂલગુણનું રક્ષણ-પાલન કરવામાં કારણુસાધન તે ઉત્તરગુણ. ( ઘનિ, ભા. ગા. ૨ ની ટીકા, ધ. સં. ગા. ૧૧૭ ની ટીકા તથા ૧૧૮ની ટીકાના અંતે) Page #133 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] L[ ૧૩ वालाग्राणि तावन्ति न भवन्ति किन्तु व्यावहारिकपरमाणुमात्राणि यानि वालाग्राणां खण्डानि तेभ्योऽसङ्ख्येयानि । इयमत्र भावनाः- यावन्ति खलु पल्योपमे वालाग्राणि तावन्त्यसंयमस्थानानि भवन्ति ? नायमर्थः समर्थः, यावन्ति सागरोपमे वालाग्राणि तावन्ति भवन्ति ? नायमर्थः समर्थः, यद्येवं तर्हि सागरोपमे यानि वालाग्राणि प्रत्येकमसङ्खयेयखण्डानि क्रियते तानि च खण्डानि सांव्यवहारिकपरमाणुमात्राणि तावन्ति भवन्ति ? नायमप्यर्थः समर्थः, कियन्ति पुनस्तानि भवन्ति ? उच्यते- तेभ्योऽप्यसङ्खयेयगुणानि । अन्ये तु ब्रुवते-परमाणुमात्राणि खण्डानि सूक्ष्मपरमाणुमात्राणि द्रष्टव्यानि, तदसम्यक्, सूक्ष्मपरमाणवो हि तत्रानन्ताः, असंयमस्थानानि चोत्कर्षतोऽप्यसङ्खयेयलोकाकाशप्रदेशप्रमाणानीति ॥ ९६ ॥ ૨૦ અસમાધિ સ્થાને, ૨૧ શબલો, ૨૨ પરિસહ, ૨૮ પ્રકારને મોહ, અથવા મોહના ૩૦ સ્થાને-આ બધાં અસંયમ સ્થાને છે. આ અસંયમસ્થાનોથી બધાં પ્રાયશ્ચિત ઉત્પન્ન થાય છે, પ્રશ્ન:- આ અસંયમસ્થાને કુલ કેટલા છે? ઉત્તર – પલ્યોપમ અને સાગરોપમમાં વાલાઝના વ્યાવહારિક પરમાણુ પ્રમાણ જે ખંડો ( ટુકડા) છે તેનાથી અસંખ્ય ગુણ અસંયમસ્થાન છે. ભાવાર્થ – પલ્યોપમમાં જેટલા વાલાો છે, તેટલાં અસંયમસ્થાનો છે? નહિ. સાગરોપમમાં જેટલા વાલાો છે, તેટલાં અસંયમસ્થાન છે? નહિ, સાગરાપમમાં જે વાલા છે તે પ્રત્યેક વાલારના અસંખ્ય ખંડ કરતાં જે ખંડ થાય તે ખંડે સાંવ્યવહારિક પરમાણુ પ્રમાણ થાય છે તેટલાં અસંયમ સ્થાને છે ? ના. તેનાથી=સાંવ્યવહારિક પરમાણુઓથી પણ અસંખ્યાતગુણ અસંયમસ્થાનો છે. બીજાઓ કહે છે કે- અસંયમસ્થાનો પરમાણુ પ્રમાણ (ત્રલોકમાં જેટલા પરમાણુઓ છે તેટલા) અસંખ્યાત છે. પણ અહીં પરમાણુ સૂક્ષમ પરમાણુ સમજવા. અર્થાત સૂમ પરમાણુ પ્રમાણ અસંખ્ય અસંયમસ્થાને છે. આ બરોબર નથી. કારણ કે સૂક્ષમ પરમાણુઓ અનંતા છે, અને અસંયમસ્થાને ઉત્કૃષ્ટથી પણ (=વધારેમાં વધારે પણ) અસંખ્ય લેકાકાશ પ્રદેશ પ્રમાણ છે. સામાન્યથી અસમાધિસ્થાને વીસ કહ્યા છે. પણ વિશેષથી તો દેશ, કાલ અને પુરુષના ભેદથી અસંખ્ય અસમાધિરથાને સંભવે છે. આ વિગત રજુ શબ્દથી સૂચિત કરી છે. [૬] तेहि विरोहो संजम-ठाणाणं तेण संजमो कत्तो । भन्नइ अपसत्थत्ता, असंजमो संजमो चेव ॥९७।। “હ” તિ . “તેં સંચમચાનૈવિરોધઃ સંચમીનાનાં તેર તઃ સંગમઃ? “મારે अत्रोत्तरं दीयते, संयम एवाप्रशस्तत्वादसंयमः, अब्राह्मण इत्यादावप्रशस्तार्थेऽपि नाः प्रवृत्तिदर्शनात्, तथा चाप्रशस्तसंयमस्थानान्येवासंयमस्थानानीति तत्कृतस्य प्रायश्चित्तराशेरुपपत्तिरिમિત્રઃ | ૧૭ || Page #134 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते તે અસંયમસ્થાનો સાથે સંયમ સ્થાનોનો વિરોધ છે. તેથી (અસંયમ સ્થાનોમાં હોય ત્યારે) સંયમ ક્યાંથી હોય? અર્થાત્ તે વખતે સર્વથા સંયમને અભાવ હોય છે. ઉત્તર – અસંયમનાં અસંખ્ય સ્થાને સંબંધી અસંયમ શબ્દનો અર્થ સંયમનો અભાવ નથી, કિંતુ અપ્રશસ્ત (અશુભ) સંયમ છે. “ગ્રામUTઃ આ અબ્રાહ્મણ છે.” વગેરે સ્થળે અપ્રશસ્ત અર્થમાં નકારને પ્રયોગ થાય છે. અહીં અબ્રાહમણનો આ બ્રાહ્મણ નથી એવો અર્થ નથી, કિંતુ ખરાબ બ્રાહ્મણ છે, એ અર્થ છે. આથી અહીં અસંયમસ્થાન એટલે અપ્રશસ્ત સંયમસ્થાને. એટલે અપ્રશસ્ત સંયમસ્થાનોથી પ્રાયશ્ચિત્તના સમૂહની ઉત્પત્તિ ઘટે છે. (ભાવાર્થ- શિષ્યના પ્રશ્નને એ ભાવ છે કે–અતિચાર લાગે ત્યારે સંયમ ન હોય, તેના ઉત્તરમાં જે કહ્યું તેનો ભાવ એ છે કે–અતિચાર લાગે ત્યારે પણ સંયમ હોય છે.) [૭] अप्रशस्तसंयमोत्पत्तिप्रकारमेवाह संजलणाणं उदया, दुवालसण्हं पुणो खओवसमा । अवकिट्ठज्झवसाए, सबलचरित्तस्स णिप्फत्ती ॥९८॥ 'संजलणाण'ति । संज्वलनानां' कषायाणामुपलक्षणाद्विद्यमानानां नोकषायादीनां चोदयाद् 'द्वादशानां पुनः' अनन्तानुबन्ध्यादीनां कषायाणां क्षयोपशमात् 'अपकृष्टाध्यवसाये' हीनाध्यवसाये सति 'शबल चारित्रस्य' अप्रशस्तसंयमस्य निष्पत्तिः, मिलितयोरुक्तोदयक्षयोपशमयोस्तद्धेतुत्वात् । कर्मोदयेनौदयिका एव भावा रागादयो जन्यन्ते द्वादशानां कषायाणां क्षयोपशमेन च क्षायोपशमिकं चारित्रमिति नोभाभ्यामेककार्यजननम् , भावसङ्करप्रसङ्गात् , इति चेन्न, तथापि क्षीरनीरन्यायेन सङ्कीर्णभावानां कथञ्चि इभेदस्य सुवचत्वात् , अनयैव विवक्षया घृतं दहतीतिवत्पूर्वसंयमः स्वर्गहेतुरिति व्यवहारेण प्रतिपादनात् , तत्त्ववस्तु प्रशस्तरागस्थैव स्वर्गहेतुत्वात् , चारित्रस्य तु मोक्षहेतुत्वात् , मोक्षहेतोः संसारहेतुत्वायोगादिति सूक्ष्ममीक्षणीयम् ॥ ९८ ॥ અપ્રશસ્ત સંયમની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે કહે છે : સંજ્વલન કષાયોના ઉદયથી અને બાર કષાના ક્ષપશમથી હીન અધ્યવસાય થતાં અપ્રશસ્ત સંયમની ઉત્પત્તિ થાય છે. કારણ કે સંજવલન કષાયનો ઉદય અને બાર કષાયોને ક્ષયોપશમ એ બે ભેગા અપ્રશસ્ત સંયમનું કારણ છે. અહીં સંવલનના ઉપલક્ષણથી વિદ્યમાન નોકષાયાને ઉદય પણ સમજ, પ્રશ્ન – કર્મનો ઉદય રાગાદિ ઔદયિક જ ભાવ ઉત્પન્ન કરે છે. બાર કષાયોને ક્ષપશમ ક્ષાપશમિક ચારિત્રની ઉત્પત્તિ કરે છે. આમ બંનેનાં કાર્ય જુદાં જુદાં હોવાથી એ બે એક કાર્ય ન કરી શકે. જો તેમ થાય તો ભાવશે કર બને. ઉત્તર – દૂધ-પાણીની જેમ એકમેક બનેલા ભાવ કથંચિત, અભિન=એક કહેવાય. આ જ વિવક્ષાથી લેકમાં અગ્નિ બળતું હોવા છતાં ઘી બળે છે એમ કહેવાય છે. અહીં અગ્નિ Page #135 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [ અને ઘી અત્યંત એકમેક બની જતા હોવાથી અગ્નિ બળ હોવા છતાં ઘી બળે છે એમ કહેવાય છે. એ જ રીતે પૂર્વસંયમ સ્વર્ગનું કારણ છે એમ જણાવ્યું છે. પરમાથથી તે પ્રશરતરાગ જ સ્વર્ગનું કારણ છે. સંયમ તો મોક્ષનું કારણ છે. જે મોક્ષહેતુ હોય તે સ્વર્ગ હેતુ ન બની શકે. આથી સૂક્ષ્મ રીતે વિચારવું. [૮] ननु संज्वलनोदयाच्चारित्रेऽप्यविरतिः स्यादेव, संज्वलनानां चारित्रमोहनीयत्वेनाविरतिजनकत्वात् । न च तत्सत्वेसंयमाभावप्रसङ्गः, अविरतिसंयमयोरभिभाव्याभिभावकभावेन विरोधित्वात् , क्षीरघटे निम्बरसलवबदल्पत्वेनाविरते: संयमाभिभवाक्षमत्वाद्, युक्तं चैतत् संज्वलनोदयजनिताविरतिवैचित्र्येणातिक्रमादिदोषभेदोपपत्तेः, अन्यथा त्वेतभेदानुपपत्तिरित्यत आह कम्मोदयभेअकओ, पइठाणमइक्कमाइओ भेओ। देसजयत्तं हुज्जा, अविरइले से तु संतम्मि ॥९९॥ 'कम्मोदय'त्ति । 'प्रतिस्थान' प्रतिप्राणातिपातनिवृत्त्यादिगुणव्यक्ति अतिक्रमादिकः, आदिना व्यतिक्रमातिचारानाचारपरिग्रहः, 'भेदः' विशेषः-अपकृष्टापकृष्टतरत्वादिलक्षणः 'कर्मोदयभेदकृतः' संज्वलनामुदयतारतम्याहितो न त्वविरतितारतम्यानुप्रवेशसंपादितस्तद्धेतोरिति न्यायात् । अविरतिलेशे तु सति चारित्रिणः 'देशयतित्वं' श्रावकत्वं स्यात, विरताविरतत्वस्य तल्लक्षणत्वात् , तच्च नेष्यत इति न चारित्रिणोऽविरत्यभ्युपगमः श्रेयानित्यप्रशस्तसंयमस्थानेभ्य एव प्रायश्चित्तोत्पत्तिरिति स्थितम् ॥ ९९॥ પ્રશ્ન :- સંજવલનના ઉદયથી ચારિત્રમાં પણ અવિરતિ હોય જ, કારણ કે સંજવલન કષા ચારિત્ર મોહનીય હોવાથી અવિરતિ જનક છે. અવિરતિ અને સંયમ એ બે વચ્ચે અભિભાવ્ય-અભિભાવક સંબંધ હોવાના કારણે પરસ્પર વિરોધી હોવાથી અવિરતિ હોય ત્યારે સંયમ ન હોય એમ પણ નથી. અર્થાત અવિરતિ સાથે સંયમ પણ રહી શકે છે. જેમ દધના ઘડામાં લીમડાના રસનો એક છાંટો પડી જાય તે દધ કડવું બની જતું નથી, તેમ અવિરતિ અતિ અલ્પ હેવાથી સંયમને પરાભવ ન કરી શકે, અને આ બરાબર છે. કારણ કે સંજ્વલનના ઉદયથી થયેલ અવિરતિની વિચિત્રતાથી અતિક્રમાદિ દોષભેદો ઘટી શકે છે. અવિરતિ ન હોય તો અતિક્રમાદિ દોષભેદો ન ઘટી શકે આ પ્રશ્નનો ઉત્તર જણાવે છે : પ્રાણાતિપાત નિવૃત્તિ આદિ દરેક ગુણમાં જે અતિક્રમ આદિ ભેદ છે તે તદ્ધતો એ ન્યાયથી સંજવલન આદિ કર્મના ઉદયની તરતમતાથી છે, નહિ કે અવિરતિની ક પૂર્વ સંયમ એટલે યથાખ્યાત સંયમ પહેલાનું સામાયિકાદિ સંચમ. ૪ જે બે એક-બીનને દબાવે- દૂર કરે એ બે વચ્ચે અભિભાવ્ય-અભિભાવક સંબંધ હોય. જે બળવાન બનીને બીજને દબાવે તે અભિભાવક છે, અને જે નબળા બનીને બીજથી દબાઈ જાય છે તે અભિભાવ્ય છે. * મુદ્રિતપ્રતમાં ‘સરવે સંગમા—એ સ્થળે શુદ્ધિપત્રકમાં સુધારીને “સરસંગમ'—એમ છે. પણ તે બરાબર નથી. અર્થાત જે છપાવ્યું છે તે બરાબર છે, Page #136 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते તરતમતાથી. જે જરા પણ અવિરતિ હોય તે ચારિત્રીમાં શ્રાવકપણું (=દેશવિરતિ) થઈ જાય. કેમ કે વિરતિ અને અવિરતિ એ બે દેશવિરતિનું લક્ષણ છે. ચારિત્રીને દેશવિરતિ હોય તે ઈષ્ટ નથી. આથી ચારિત્રીને અવિરતિ હોય એમ સ્વીકારવું=માનવું શ્રેયસ્કર નથી. આથી અપ્રશસ્ત સંયમ સ્થાનેથી જ પ્રાયશ્ચિત્તની ઉત્પત્તિ થાય છે એ નક્કી થયું. તત: એ ન્યાયનો ભાવ એ છે કે જ્યાં મૂલકારણથી કાર્ય થઈ જતું હોય ત્યાં અંતરાલવત કારણને કાર્ય પ્રત્યે હેતુ માનવાની જરૂર નથી. સંજવલન કષાદયતારતમ્યથી અવિરતિ તારતમ્ય, અને અવિરતિ તારતમ્યથી અતિક્રમાદિ ભેદ એ માનવામાં અતિક્રમાદિ ભેદ રૂપ કાર્ય પ્રત્યે સંજવલન કષાયદય તારતમ્યમૂલ કારણ છે, અને અવિરતિ તારતમ્ય અંતરાલવતી કારણ છે. અહીં અતિક્રમાદિ ભેદ રૂપ કાર્ય સંજવલન કષાયદય તારતમ્ય રૂપ મૂલ હેતુથી થઈ જાય છે, એથી અવિરતિ તારતમ્ય રૂ૫ અંતરાલવતી હેતુને માનવાની જરૂર નથી. “અતિક્રમાદિ શબ્દમાં રહેલ આદિ શબ્દથી વ્યતિક્રમ, અતિચાર અને અનાચારનું ગ્રહણ કરવું. [૯] अथ कियत्प्रायश्चित्तापत्तौ संयमः स्यान्न वा? इत्याह छेअस्स जाव दाणं, तावयमेगं पि णो अइक्कमइ । एगं अइकमंतो, अइक्कमे पंच मूलेणं ॥१०॥ 'छेयस्स'त्ति 'छेदस्य' छेदप्रायश्चित्तस्य यावदानं तावदेकमपि व्रतं नातिक्रमेत् । 'मूलेन' मूलप्रायश्चित्तनैकं व्रतमतिक्रमंश्च पञ्चाप्यतिक्रमेत् । नन्वेवं मूलप्रायश्चित्तस्यैवाप्रशस्तसंयमस्थानादनुपपत्तेः कथमसंयमस्थानपदस्याप्रशस्तसंयमस्थानार्थत्वम् ? इति चेन्न, असंयमस्थानेभ्यः प्रायश्चित्तराशिरुत्पद्यत इत्यत्रासंयमस्थान पदस्य यथायोगं नानार्थत्वात् । अथवाऽसमाधिस्थानादीन्यपि स्वरूपतोऽसंयमस्थानान्येव संयम सामग्रथा बलवत्त्वाच्च ततो नासंयमोत्पत्तिरिति यथाश्रुतार्थ एव समीचीन इति नयभेदेन व्याख्यावैचित्र्ये न किञ्चिद् दूषणमुत्पश्यामः । अन्ये त्वाहुः-असंयमस्थानजनिता अतिचारादयोऽप्यविरतिरूपः एव, सूक्ष्मत्वाच्च न तेषामविरतित्वं विवक्ष्यते, अविरतसम्यग्दृष्टेरिवानन्तानुबन्धिक्षयोपशमजनितगुणानां विरतित्वमिति ।। १०० ॥ હવે કેટલું પ્રાયશ્ચિત આવે ત્યાં સુધી સંયમ રહે એ જણાવે છે - છેદનું પ્રાયશ્ચિત આવે ત્યાં સુધી એક પણ વ્રતને (સર્વથા) ભંગ કરતો નથી. મૂલપ્રાયશ્ચિત્તથી એક વતન (સર્વથા) ભંગ કરતે તે પાંચેય વ્રતોનો ભંગ કરે છે. પ્રશ્ન :- આ પ્રમાણે (= અસંચમસ્થાનને પ્રશસ્ત સંયમસ્થાન એવો અર્થ કરવાથી) અપ્રશસ્ત સંયમસ્થાનથી મૂલ પ્રાયશ્ચિત્ત જ નહિ ઘટી શકે. કારણ કે મુલ પ્રાયશ્ચિત્ત અસંયમસ્થાનથી = સંયમના અભાવથી આવે, અપ્રશસ્ત સંયમસ્થાનથી નહિ. તેથી અસંયમસ્થાનને અપ્રશસ્ત સંયમસ્થાન એવો અર્થ કેવી રીતે ઘટે ? Page #137 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] ઉત્તર :- અસંયમ સ્થાનોથી પ્રાયશ્ચિત્તની ઉત્પત્તિ થાય છે, એમ જે કહેવામાં આવે છે એમાં “અસંયમસ્થાન પદના યથાગ્ય અનેક અર્થો છે. અથવા અસમાધિ સ્થાન આદિ પણ સ્વરૂપથી અસંયમસ્થાનો જ છે. પણ સંયમ સામગ્રી બલવાન હોવાથી અસમાધિસ્થાન આદિરૂપ અસંયમસ્થાનોથી અસંયમની ઉત્પત્તિ થતી નથી. આથી અસંયમસ્થાન પદનો અર્થ શાસ્ત્રમાં જે પ્રમાણે સાંભળવામાં આવ્યું છે તે પ્રમાણે જ બરાબર છે. નય ભેદથી જુદી જુદી વ્યાખ્યામાં અમે જરાપણ દૂષણ નેતા નથી. બીજાઓ કહે છે કે–અસંયમસ્થાનેથી થયેલા અતિચારો વગેરે અવિરતિરૂપ જ છે. પણ સૂક્ષમ હોવાથી તેમની અવિરતિ તરીકે વિવક્ષા કરવામાં આવતી નથી. અવિરત સમ્યગ્દષ્ટિના અનંતાનુબંધી કષાયના ક્ષપશમથી થયેલા ગુણની (=અભિગ્રહ વગેરેની) વિરતિ તરીકે વિવક્ષા થતી નથી તેમ. [૧૦૦]. छेददानं यावच्चारित्रमवतिष्ठत इत्यत्र पर आक्षिपति नणु पासत्थाईणं, चारित्तं होइ एवमपडिहयं । पायच्छित्तं मूलं, भयणाए जेण तेसि पि ॥१०१॥ 'नणु'त्ति । नन्वेवं छेददानं यावद् व्रतानतिक्रमे पावस्थादीनां चारित्रमप्रतिहतं भवति, येन कारणेन तेषामपि पार्श्वस्थादिविहारमुपसम्पद्य पुनर्गच्छमनुसतुकामानां मूलं प्रायश्चित्तं भजनया भणितम् ।। १०१ ॥ છેદ પ્રાયશ્ચિત્ત આવે ત્યાં સુધી ચારિત્ર રહે એ વિષે અન્ય પ્રશ્ન ઉપસ્થિત કરે છે – આ પ્રમાણે છેદ પ્રાયશ્ચિત્ત આવે ત્યાં સુધી ચારિત્ર રહેતું હોય તો પાસસ્થા આદિનું પણ ચારિત્ર અભન બને છે. કારણ કે સાધુઓ ગચ્છમાંથી નીકળી અન્ય પાસથાદિની પાસે ઉપસંપદા સ્વીકારીને રહે=પાસસ્થા બની જાય. પછી ફરી ગચ્છમાં આવવાની ઈચ્છાવાળા થાય તો તેમને મૂલપ્રાયશ્ચિત્ત ભજનાથી કહ્યું છે. ભજના એટલે વિક૯૫. મૂલ પ્રાયશ્ચિત્ત જ આપવું એમ એકાંત નથી. કેઈને મૂલ પ્રાયશ્ચિત્ત આપે અને કોઈને ન પણ આપે. [૧૦૧] તથા વેરથા अत्थि य से सावसेसं, जइ नत्थि मूलमत्थि तवछेया । थोवं जइ आवश्नो, पडितप्पइ साहुणो सुद्धो ॥१०२॥ 'अस्थि यत्ति । पूर्वमिदं भावनीयम्-'से' तस्यालोचनार्थमभ्युद्यतस्य सावशेष चारित्रमस्ति चशब्दाकिं वा नास्ति ? । यदि नास्ति ततो मूलं दातव्यम् । मूलं नाम सर्वपर्यायच्छेदः । अथास्ति ततस्तस्मै तपो वा दीयतां छेदो वा । तत्र यदि 'स्तोकमापन्नः' भवति रात्रिन्दिवपञ्चकादारभ्य भिन्नमासं यावत्प्राप्तो भवति साधूनां च स प्रतितर्पितस्ततस्तस्मादेव शुद्ध इति प्रसादेन मुच्यते । मासाद्यापत्तौ त्वन्तिमपदह्रासः क्रियते, द्वित्रिमासाद्यापत्तावेकद्वयादिमासानामेव Page #138 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते दानात् । न चैवं रागद्वेषप्रसङ्गः, यथा एके दुर्गन्धितिला निम्बपुष्पैर्वासिता अपरे च स्वाभाविकाः, तत्राद्यानां दुरभिगन्धो बहुविधेनोपक्रमेणापनेतुं शक्यते, अन्त्यानां च स्तोकेन; यथा वा सर्वभोजी रोगी कर्कशया क्रियया शुद्धिमासादयति, असर्वभोजी च स्तोकया; यथा वा वातेन प्रतिदिवसं विधूतः पटो मलिनीभूतः स्तोकेनोपक्रमेण शुध्यति, इतररतु बहुना; तथा ये स्वरूपतः पावस्था अपरं च साधुसमाचारप्रद्वेषतो ग्लानादिप्रयोजनेषु साधूनामप्रतप्पिणोऽवर्णभाषिणश्च ते महता प्रायश्चित्तेन शुद्धिमासादयन्ति, ये तु पार्श्वस्था अपि कर्मलघुतया साधुसमाचारानुरागतः साधून् ग्लानादिप्रयोजनेषु प्रतितर्पयन्ति 'लाघाकारिणश्च ते स्तोकापराधिन एव शुध्यन्तीत्युक्तक्रमेण प्रायश्चित्तदाने रागद्वेषगन्धस्याप्यभावात् । इत्थं च तपश्छेददानाधिकारित्वेन पावस्थेऽपि चारित्रसम्भव इति सिद्धम् ॥१०२।। આ વિષે વ્યવહાર સૂત્રની ગાથા (ર૩૩) આ પ્રમાણે છે પાસથા વગેરે કઈ સાધુ આલોચના કરીને સમુદાયમાં રહેવા માટે આવે તો પહેલાં એ વિચારવું કે તેનું ચારિત્ર કંઈક પણ બાકી રહ્યું છે કે સર્વથા ગયું છે ? હવે જે સર્વથા ચારિત્ર નષ્ટ થયું હોય તે મૂલ પ્રાયશ્ચિત્ત આપવું. મૂલ એટલે સર્વ પર્યાય છે. હવે જે ડું પણ ચારિત્ર રહ્યું હોય તે તેને તપ કે છેદ પ્રાયશ્ચિત્ત આપવું. જે રાત્રિદિવપંચકથી આરંભી ભિન્નમાસ સુધી પ્રાયશ્ચિત્તને પામ્યા હોય, અને સેવા આદિથી સાધુઓને તૃપ્ત કર્યા હોય=સંતેષ પમાડ્યો હોય તો તેનાથી જ (=સાધુઓને તૃપ્ત કરવાથી જ) તે શુદ્ધ બની ગયો છે. એથી તેના ઉપર મહેરબાની કરીને તેને પ્રાયશ્ચિત્તથી મુક્ત કરી દે. હવે જે તેને માસ વગેરે પ્રાયશ્ચિત્ત આવ્યું હોય તે અંતિમ પદને હૃાસ કર=અંતિમ પદનું પ્રાયશ્ચિત્ત ઓછું કરી નાખવું. જેમ કે દ્વિમાસ કે ત્રિમાસ પ્રાયશ્ચિત્ત આવ્યું હોય તે એક માસ કે દ્વિમાસ પ્રાયશ્ચિત્ત આપવું. પ્રશ્ન :- આ રીતે તે રાગ-દ્વેષનું પોષણ નથી થતું? ઉત્તર – ના. તે આ પ્રમાણે-કેટલાક તલ લીમડાના પુષ્પોથી વાસિત થવાથી દુર્ગંધવાળા હોય તે ઘણો ઉપાય કરવાથી તેમાંથી દુર્ગધ દૂર થાય. કેટલાક તલ લીમડાના પુષ્પોથી વાસિત થયા વિના સ્વાભાવિક રીતે દુર્ગધવાળા હોય તે અલ્પ ઉપાય કરવાથી તેમાંથી દુર્ગંધ દૂર થાય. અથવા બધું જ ખાનારો (=પશ્ય ન પાળનાર) રોગી આકરા ઉપાયથી આરોગ્ય પામે છે. બધું ન ખાનાર પથ્ય પાળનારા) રેગી છેડા ઉપાયથી આરોગ્ય પામે છે. અથવા પવનથી ધૂળ લાગવાના કારણે મલિન બનેલું વસ્ત્ર થોડા ઉપાયથી શુદ્ધ થઈ જાય છે, જ્યારે બીજી રીતે મલિન થયેલું વસ્ત્ર ઘણું ઉપાયથી શુદ્ધ થાય છે. તે રીતે પાસસ્થા પણ બે પ્રકારના હોય છે. જે સાધુઓ સ્વરૂપથી (=વર્તનથી) પાસસ્થા તો હોય, પણ વધારામાં સાધુઓના આચારો ઉપર દ્વેષવાળા હોય અને તેથી સુસાધુ બો બિમાર પડે વગેરે પ્રસંગે સાધુઓને તૃપ્ત ન કરે મદદ ન કરે, અને તેમની નિંદા Page #139 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लास: ] કરે. આવા પાસFા મોટા પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ પામે. જે સાધુઓ પાસસ્થા હોય પણ લઘુકમી હોવાથી સાધુઓના આચારો પ્રત્યે અનુરાગવાળા હોય અને એથી બિમારી આદિ પ્રસંગે સાધુઓને તૃપ્ત કરે=મદદ કરે, અને તેમની પ્રશંસા કરે. આવા પાસસ્થા છેડા અપરાધી હોવાથી થોડા પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ પામે છે. આથી પૂર્વોક્ત ક્રમે પ્રાયશ્ચિત્ત આપવામાં રાગ-દ્વેષની ગંધ પણ નથી. આમ તપ કે છેદ પ્રાયશ્ચિત્તને યોગ્ય હોવાથી પાસસ્થામાં પણ ચારિત્રો હોઈ શકે એ સિદ્ધ થયું. [૧૦૨] भणिअं च कप्पभासे, पासत्थाईण सेढिबज्झत्तं । किइकम्मस्सऽहिगारे, एयं खलु दुद्धरविरोहं ॥१०३।। _ 'भणिअं च'त्ति । भणितं च कल्पभाष्ये पावस्थादीनां कृतिकर्मणोऽधिकारे श्रेणिबाह्यत्वम् , तथाहि “सेढिठागठियाणं, किइकम्म बाहिरे न कायव्वं । पासत्थादी चउरो, तत्थ वि आणादिदोसाइ ॥१॥" इत्यत्र श्रेणिबाह्याः पावस्थादयश्चत्वार उक्ताः । तत्र पावस्थाबसन्नकुशीलसंसक्तयथाच्छन्दाः पञ्चाप्येको भेदः, काथिकप्राश्निकमामककृतक्रियसंप्रसारका द्वितीयः, अन्यतीर्थिकास्तृतीयः, गृहस्थाश्चतुर्थ इति । एतत् खलु 'दुर्द्धरविरोध' दुःसमाधानानुपपत्तिकम् , यदि छेदान्तप्रायश्चित्ताधिकारित्वं पार्श्वस्थादीनां कथं श्रेणिवाह्यत्वं ?, यदि च श्रेणिबाह्यत्वं कथं तदधिकारित्वम् ? ત્તિ ૨૦ રૂા. કપભાષ્ય (બૃ. ક. ગા૦ ૪પ૧૫)માં વંદન અધિકારમાં પાસસ્થા આદિને સંયમશ્રેણિથી બાહ્ય (=અસંયમી) કહ્યા છે. તે આ પ્રમાણે – “શ્રેણિસ્થાનમાં રહેલાઓને વંદન કરવું. શ્રેણિસ્થાનથી બહાર રહેલાઓને વંદન ન કરવું. પાસત્યાદિ ચાર સંયમણિથી બહાર છે. તેમને વંદન કરવાથી આજ્ઞાભંગાદિ દોષો લાગે છે. અહી પાસસ્થાદિ ચાર ભેદ આ પ્રમાણે છે – પાસ, એસન્સ, કુશીલ, સંસક્ત અને યથાઈદ એ પાંચને એક ભેદ. કાથિક, પ્રાશ્વિક, મામક, કૃતક્રિય અને સંપ્રસારક એ પાંચનો બીજો ભેદ. અન્ય તીથિ કેને ત્રીજો ભેદ. ગૃહસ્થને ચોથો ભેદ. ખરેખર આ મહાન વિરોધ છે. આનું સમાધાન કરવું ઘણું કઠીન છે. જે પાસસ્થા આદિ છેદ સુધીના પ્રાયશ્ચિત્તને વેગ્ય છે, તે શ્રેણિબાહ્ય કેવી રીતે હેઈ શકે ? જે શ્રેણિબાહ્ય છે તો છેદ સુધીના પ્રાયશ્ચિત્તને ચગ્ય કેવી રીતે હેઈ # શકે ? [૧૦૩] भन्नइ सेढीबज्झा, भणिया कप्पम्मि ते उ ववहारा । उववाइअं च तत्तं, विभज्ज सक्खं तह उवरिं ॥१०४॥ મન્નત્તિ | ‘મા’ સત્રો અને વિહ્યા કરે Twથા “ fમાળે 'व्यवहारात्' सम्भवबाहुल्यलक्षणादुक्ता न तु सर्वेऽपि ते तादृशा एवेति उपपादितं च 'तत्त्वं' * અર્થાત મૂલ પ્રાયશ્ચિત્તને યોગ્ય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] स्वोपनवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते श्रेणिबाह्यत्वं 'विभज्य' पृथक्कृत्य साक्षाद्विशेषप्रदर्शनपूर्व 'तत्र' कल्प एव 'उपरि' अव्यवहितो. त्तरग्रन्थ एव ॥१०४।। ઉક્ત પ્રશ્નનું સમાધાન ઉક્ત પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે – ક૯૫ભાગમાં પાસાદિને વ્યવહારથી= અધિક સંભાવનાની અપેક્ષાએ શ્રેણિબા કહેલ છે. અર્થાત્ મોટા ભાગના પાસસ્થા વગેરે શ્રેણિબાહ્ય છે, પણ બધા જ તેવા નથી. આ વાત ક૯૫ભાગમાં જ ત્યાર પછીની જ ગાથામાં શ્રેણિબાહ્ય અંગે વિશેષ વિચારણા કરીને સાક્ષાત્ કહી છે વિશેષતા બતાવવા પૂર્વક કહી છે. [૧૦૪] તથrદ – लिंगेण णिग्गओ जो, पागडलिंग धरेइ जो समणो । किह होइ णिग्गउ त्ति य, दिटुंतो सक्करकुडेहिं ॥१०५।। "लिंगेण'त्ति । 'लिङ्गेन' रजोहरणादिना यो मुक्तः स संयमश्रेण्या निर्गतः प्रतीयते । यस्तु श्रमणः प्रकटमेव लिङ्गं धारयति स कथं 'निर्गतः' श्रेणिबाह्यो भवति ? श्रमणलिङ्गस्योपलभ्यमानत्वान्न भवतीति भावः । अत्र सूरिराह-दृष्टान्तः शर्कराकुटाभ्यामत्र क्रियते---"जहा कस्सइ रन्नो दो घडया सकराभरिआ, ते अन्नया मुदं दाऊण दोण्हं पुरिसाण समप्पिआ भणिआ य जहा सारक्खह जया मग्गिज्जइ तया दिज्जह" ॥१०५।। ક૫ભાષ્યની તે ગાથા* આ પ્રમાણે છે જેણે રજોહરણ આદિ સાધુવેષને ત્યાગ કર્યો છે, તે સંયમ શ્રેણિમાંથી નીકળી ગયો છે એ સમજી શકાય છે. પણ જેની પાસે સાધુવેષ છે, તે સંયમ શ્રેણિમાંથી નીકળી ગયો છે એ કેમ બને ? અર્થાત્ સાધુવેષ હોવાથી તે શ્રેણિબાહ્યા નથી. અહીં આચાર્ય કહે છે કે-આ વિષે સાકરના બે ઘડાનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે-કે રાજાએ સાકરથી ભરેલા બે ઘડી મુદ્રા આપીને=બરોબર બંધ કરીને જુદા જુદા બે પુરુષને આપ્યા, અને કહ્યું કે તમે આને સંભાળીને રાખો, જ્યારે માગવામાં આવે ત્યારે આપજે. [૧૦૫). તતઃ વિનમૂત ? ફુસ્યાZ– दाउं अहे उ खारं, सव्वत्तो कंटिआहि वेढित्ता । सकवाडमणाबाधे, पालेइ . तिसंझमिक्खंतो ॥१०६।। 'दा'ति । तयोरेकः पुरुषरतं राज्ञा समर्पित घट गृहीत्वा तस्याधः क्षारं दत्त्वा यथा x અહીં ૧૦૫ થી ૧૨૦ સુધીની ગાથાઓ બ. ક.માં ક્રમશઃ ૪૫૧૬ થી ૪૫૩૧ સુધી છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः]] कीटिका नागच्छेयुरिति भावः, ततः सर्वतः कण्टिकाभिस्तं वेष्टयित्वा सकपाटे-कपाटपिधानः युक्तेऽनाबाधे प्रदेशे स्थापयित्वा त्रिसन्ध्यमीक्षमाणः सम्यक् पालयति ॥१०६।। પછી શું થયું તે જણાવે છે : એક પુરુષે કીડીઓ ન આવે એટલા માટે ઘડાની નીચે ક્ષાર લીપી દો અને ઘડાને કટિકા નામની વનસ્પતિથી ચારે બાજુ વીંટી લીધે. કેઈ સાકર કાઢી ન લે એટલા માટે કમાડથી બંધ કરેલા સ્થાનમાં ઘડાને મૂકી દીધો. પછી દરરોજ ત્રણ વખત તેનું નિરીક્ષણ કરે છે. આ રીતે ઘડાનું બરાબર રક્ષણ કરે છે. [૧૬] द्वितीयः पुनः किं कृतवान् ? इत्याह मुदं अविद्दवंती-हि कीडिआहिं सचालणी चेव । जज्जरिओ कालेणं, पमायकुडए निवे दंडो ॥१०७॥ 'मुद्दति । द्वितीयः पुरुपस्तं घटं कीटिकानगरस्यादूरे स्थापयित्वा मध्ये मध्ये नावलोकते, ततः शर्करागन्धाघ्राणतः समा याताभिः कीटिकाभिमुद्रामविद्रवन्तीभिः स घटोऽधस्तात्कालेन जर्जरीकृतः शर्करा सर्वापि भक्षिता । अन्यदा राज्ञा तौ पुरुषो घटं याचितौ, ततो द्वाभ्यामायानीय दर्शितयोर्घटयोः ‘पमायकुडए'त्ति येन कुटरक्षणाप्रमादः कृतस्तस्य नृपेण दण्डः कृतः । उपलक्षणमिदं तेन यस्तं सम्यक् पालितवान् तस्य विपुला पूजा विदधे । एष दृष्टान्तः, अयमर्थोपनयः-राजस्थानीया गुरवः, पुरुषस्थानीयाः साधवः, शर्करास्थानीयं चारित्रं, घटस्थानीय आत्मा, मुद्रास्थानीय रजोहरणं, कीटिकास्थानीयान्यपराधपदानि, दण्डस्थानीय' दुर्गतिप्राप्तिः, पूजास्थानीया स्वर्गादिसुखपरम्पराप्राप्तिः ।।१०७॥ બીજાએ શું કર્યું તે જણાવે છે : બીજા પુરુષે ઘડાને કીડીના નગરાની પાસે રાખ્યો. પછી તેનું નિરીક્ષણ પણ ન કર્યા. તેથી સાકરની ગંધથી આવેલી કીડીઓ એ ઘડાની મુદ્રાને કશું ન કર્યુ=મુદ્રા તે પ્રમાણે જ રહેવા દીધી, પણ કાલે કરીને ઘડાના નીચેના ભાગમાં કાણું પાડી નાખ્યાં. પછી કીડીઓ બધી સાકર ખાઈ ગઈ. એક વાર રાજાએ તે બે પુરુષો પાસે ઘડાની માગણી કરી. બંનેએ પોતાને સોંપેલો ઘડો લાવીને રાજાને બતાવ્યો. જેણે ઘડાના રક્ષણમાં પ્રમાદ કર્યો તેને રાજાએ દંડ કર્યો જેણે ઘડાનું બરોબર રક્ષણ કર્યું તેની ઘણું પૂજા કરીeતેનું સત્કાર સન્માન કર્યું. આ દૃષ્ટાંતને ઉપનય આ પ્રમાણે છે – રાજાના સ્થાને ગુરુઓ છે. પુરુષના સ્થાને સાધુઓ છે. સાકરના સ્થાને ચારિત્ર છે. ઘડાના સ્થાને આત્મા છે. મુદ્રાના સ્થાને રહરણ છે. કીડીના સ્થાને અપરાધ સ્થાને છે. દંડના સ્થાને દુર્ગતિ પ્રાપ્તિ છે. પૂજાના સ્થાને સ્વર્ગાદિ સુખે અને પરંપરાએ મુક્તિ છે. [૧૭] Page #142 -------------------------------------------------------------------------- ________________ १०२ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते एतमेवोपनयं लेशत आह-- निवसरिसो आयरिओ, लिंग मुद्दा उ सक्करा चरणं । पुरिसा य हुंति साहू, चरित्तदोसा मुइंगाओ ॥१०८॥ 'निवसरिसो'त्ति गतार्था । नवरं 'मुइंगाः' कीटिकाः । यथा तस्य प्रमत्तपुरुषस्य मुद्रासद्भावेऽप्यधःप्रविशन्तीभिः कीटिकाभिर्घटं विभज्य शर्करा विनाशिता, एवं साधोरपि प्रमादिनो रजोहरणमुद्रासद्भावेऽप्यपराधपदैरात्मनि जर्जरिते शर्करातुल्यं चारित्रं कालेन वा सद्यो वा विनाशमाविशति ॥१०८॥ આ જ ઉપનયને સંક્ષેપમાં મૂળગાથાથી જણાવે છે : રાજા સમાન આચાર્ય છે. મુદ્રા સમાન સાધુવેષ છે. સાકર સમાન ચારિત્ર છે. પુરુષ સમાન સાધુ છે. કીડી સમાન ચારિત્ર દોષો છે. જેમ તે પ્રમાદી પુરુષના ઘડામાં મુદ્રા હોવા છતાં નીચેથી પ્રવેશ કરતી કીડીઓએ ઘડાને ભાંગીને સાકરનો નાશ કર્યો. એ પ્રમાણે પ્રમાદી સાધુમાં પણ હરણ રૂપ મુદ્રા હોવા છતાં અપરાધ સ્થાનેથી આત્મા જર્જરિત બની જતાં સાકર સમાન ચરિત્રને લાંબા કાળે કે તુરત વિનાશ थाय छे. [१०८] तत्र कालेन यथा विनश्यति तथा दर्शयति-- एसणदोसे सीयइ, अणाणुतावी ण चेव वियडेइ । णेव य करेइ सोहिं, ण य विरमइ कालओ भस्से ॥१०९॥ 'एसण'त्ति । एषणादोषेषु 'सीदति' तदोषदुष्ट भक्तपानं गृह्णातीत्यर्थः, एवं कुर्वन्नपि पश्चात्तापं करिष्यतीत्यत आह-'अननुतापी' पुरःकर्मादिदोषदुष्टाहारग्रहणादनु-पश्चात्तातुं-हा दुष्ठ कृतं मयेत्यादिमानसिकतापं धतुं शीलमस्येत्यनुतापी न तथा अननुतापी, कथमेतद् ज्ञायते ? इत्याह-'न चैव विकटयति' गुरूणां पुरतः स्वदोष न प्रकाशयति, विकटयति वा परं तस्य 'शोधि' प्रायश्चित्तं गुरुप्रदत्तं नैव करोति, 'न च' नैवाशुद्धाहारग्रहणाद्विरमति, एवं कुर्वन् ‘कालतः' कियतापे कालेन चारित्रात्परिभ्रश्येत् ॥१०९।। લાંબાકાળે કેવી રીતે ચારિત્ર નાશ પામે છે તે બતાવે છે– એષણા દોષમાં શિથિલ બને છે, અર્થાત્ એષણાના દોથી દૂષિત બનેલાં भाडा२-५॥ से छे. पछी “भे । मोटु यु" मेम पश्चात्ता५ ५५५ ४२ते नथी. પ્રશ્ન – પશ્ચાત્તાપ કરતે નથી એ શી રીતે જાણી શકાય ? ઉત્તર – તે ગુરુની પાસે દોષોની આલોચના કરતો નથી=ગુરુને પોતાના દે કહેતા નથી. અથવા દો કહે છે, તો પણ ગુરુએ આપેલ પ્રાયશ્ચિત્ત કરતો નથી. અશુદ્ધ આહાર લેવાનું બંધ Page #143 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये प्रथमोल्लासः ] [ १०३ કરતા નથી. આમ આલેાચનાના અભાવ, પ્રાયશ્ચિત્તના અભાવ, અશુદ્ધ આહાર લેવાનું બંધ ન કરવુ' એ લક્ષણાથી જાણી શકાય છે કે તે પશ્ચાત્તાપ કરતા નથી. આ પ્રમાણે વર્તન કરતા તે કેટલાક કાળ પછી ચારિત્રથી ભ્રષ્ટ થાય. [૧૦૯] यस्तु मूलगुणान् विराधयति स सद्यः परिभ्रश्यति, अमुमेवार्थ सविशेषमाह- मूलगुण उत्तरगुणे, मूलगुणेहिं तु पागडो होइ । उत्तरगुणपडि सेवी, संचयतोऽलेओ भस्से ॥ ११० ॥ 'मूलगुण'ति । इह प्रतिसेवको द्विधा - मूलगुणप्रतिसेवक उत्तरगुणप्रतिसेवकश्च । तत्र मूलगुणप्रति सेवनायां वर्त्तमानः प्रकट एव प्रतीयते यथा चारित्रात्परिभ्रश्यति । उत्तरगुणप्रतिसेवी तु 'सञ्चयेन' बह्नपराधमीलनेन योऽशुद्ध ग्रहणादेरव्यवच्छेदः - परिणामस्यानुपरमस्ततः 'भ्रश्येत्' चारित्रात्परिभ्रंशमाप्नुयात् ॥। ११० ।। જે ભૂલગુણાની વિરાધના કરે છે તે તુરત ચારિત્રથી ભ્રષ્ટ બને છે. આ જ વિષયને વિસ્તારથી જણાવે છે— દાષા લગાડનારા મૂલગુણુ પ્રતિસેવી અને ઉત્તરગુણ પ્રતિસેવી એમ બે પ્રકારના છે. (૧) મૂલગુણમાં દોષો લગાડે તે મૂલગુણુ પ્રતિસેવી. (૨) ઉત્તરગુણમાં દષા લગાડે તે ઉત્તરગુણ પ્રતિસેવી. આ બેમાં મૂલગુણ પ્રતિસેવી જે રીતે ચારિત્રથી ભ્રષ્ટ બને છે તે સ્પષ્ટ જણાય છે. ઉત્તરગુણુ પ્રતિસેવી ઘણુા દોષો ભેગા થવાથી એટલે કે અશુદ્ધ ગ્રહણ આદિ બંધ ન કરવાથી=અશુદ્ધ ગ્રહણ આદિના પરિણામ ન અટકવાથી ચારિત્રથી ભ્રષ્ટ मने छे. [११०] अत्रैवार्थे दृष्टान्तमाह- अंतो भयणा बाहिं, तु णिग्गए तत्थ मरुदितो । मंडववत्थे संकरसरिसवसगडे, दितो ॥ १११ ॥ ‘अंतो’त्ति । इह सम्बन्धानुलोम्यतः प्रथममुत्तरार्द्ध व्याख्यायते - सङ्करः- तृणादिकचवर स्तद्दृष्टान्तो यथा— आरामो सारणीए पाइज्जइ । तीए वहतीए एगं तणं सयं लग्गं तं न अबणीयं । अन्नं लग्गं तं पि न अवणीयं । एवं बहूहिं लग्गंतेहिं तत्थ तेण आश्रयेण चिखलधूलीए संचओ जाओ तेण संचरण तं पाणियं रुद्धं अन्नओ गंतुं पय । ताहे सो आरामो को । एवमभिक्खणमभिक्खणं उत्तर गुणपडि सेवाएं अवराहसंचओ भवइ, तेण संजमजलं पवहमाणं निरुज्झइ, तओ चारित्तारामो सुक्कइ ॥ सर्षपशकटमण्डपदृष्टान्तो यथाशकटे मण्डपे वा काप्येकः सर्षपः प्रक्षिप्तः, स तत्र मातः, अन्यः प्रक्षिप्तः सोऽपि मातः, एवं प्रक्षिप्यमाणैः प्रक्षिप्यमाणैः सर्षपैर्भविष्यति स सर्षपो यस्तं शकटं मण्डपं वा भङ्क्षयति । एवं चारित्रेऽप्यशुद्धाहारग्रहणादिरेकोऽपराधः प्रक्षिप्तः स तत्रावस्थित कृतवान्, द्वितीयः प्रक्षिप्तः सोऽप्यवस्थितः, एवमपरापरैरुत्तरगुणापराधैः प्रक्षिप्यमाणैर्भविष्यति स उत्तरगुणापराधी येन Page #144 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते चारित्रं सर्वथा भङ्गमुपगच्छति ।। वस्त्रदृष्टान्तो यथा-वस्त्रे क्वचिदेकस्तैलबिन्दुः कथमपि लनः, स न शोधितस्तदाश्रयेण रेणुपुद्गला अप्यवतस्थिरे, एवमन्यत्राप्यवकाशे तैलबिन्दुर्लग्नः, सोऽपि न शोधितः, एवमन्यान्यस्तैलबिन्दुभिर्लगद्भिरप्यशोध्यमानैः सर्वमपि तद्वयं मलिनीभूतम् । एवं चारित्रवस्त्रमप्यपरापरैरुत्तरगुणापराधैरुपलिप्यमानमचिरादेव मलिनीभवतीति । तदेवमुत्तरगुणप्रतिसेवी कालेन चारित्रात्परिभ्रश्यतीति स्थितम् । अथ कृतिकर्म विषय विशेषमाह-'अन्तः' संयमश्रेणेमध्ये कृतिकर्मकरणे 'भजना' अवमरात्निक आलोचनादौ कार्ये वन्द्यते अन्यदा तु न । आपनपरिहारिको न वन्द्यते, स पुनराचार्यान् वन्दते । संयत्योऽप्युत्सर्गतो न वन्द्यन्ते, अपवादतस्त्वपूर्वश्रुतस्कन्धधारिणी काचिन्महत्तरोद्देशसमुद्देशादिषु फेटावन्दनेन वन्द्यते । प्रत्येकबुद्धा जिनकल्पिकाः शुद्धपरिहारिणोऽप्रतिबद्धयथालन्दिकाश्च कृतिकर्मकार्थे सङ्घकुलादिकार्ये चानधिकारिण इत्यादिव्यवस्थासत्त्वाद् । 'बहिः' श्रेणेनिर्गते तु न कर्त्तव्यं कृतिकर्म । तत्र 'मरुकस्य' ब्राह्मणस्य दृष्टान्तः ।।१११।। આ વિષે દષ્ટાંત કહે છે – * અહીં ઘાસ, સરસવ, ગાડું, મંડપ અને વસનું દષ્ટાંત છે. ઘાસનું દૃષ્ટાંત આ પ્રમાણે છેઃ બગીચાને નીક વડે પાણી પાવામાં આવે છે, વહેતી નીકમાં એક ઘાસનું તણખલું એની મેળે ચુંટી ગયું. તેને દૂર ન કર્યું. બીજુ તણખલું લાગ્યું. તેને પણ દૂર ન કર્યું. એમ વખત જતાં ઘણું ઘાસ લાગી ગયું. ત્યાં ઘાસના આશ્રયથી કાદવની ધૂળ એકઠી થઈ ગઈ. તેથી નીકમાં વહેતું પાણી અટકી ગયું અને બીજા માગે વળ્યું. તેથી બગીચો સુકાઈ ગયે. એ પ્રમાણે વારંવાર ઉત્તરગુણામાં દોષો લગાડવાથી અપરાધે એકઠા થાય છે. તેથી વહેતું સંયમ રૂપ જળ અટકી જાય છે. તેથી ચારિત્રરૂપ બગીચે સુકાઈ જાય છે. સરસવ, ગાડું અને મંડપનું દષ્ટાંત આ પ્રમાણે છે ગાડા ઉપર કે મંડપ ઉપર કેઈ સ્થાને સરસવને એક દાણે નાખે. તે ગાડા ઉપર કે મંડપ ઉપર સમાઈ ગયો બીજે નાખ્યો તે પણ ત્યાં સમાઈ ગયે. એમ સરસવના દાણા નાખતાં નાખતાં સમય જતાં છેલ્લે એક સરસવને દાણે ગાડાને કે મંડપને ભાંગી નાખશે. એમ ચારિત્રમાં પણ અશુદ્ધ આહાર ગ્રહણ આદિ કેઈ એક દોષ નાખ્યો, તે આત્મામાં રહી ગયે. બીજે દોષ નાખે, તે પણ રહી ગયે. એમ બીજા બીજા ઉત્તરગુણદોષ નાખતાં નાખતાં તે એક દોષ થશે કે જેનાથી ચારિત્ર ભાંગી જાય. વસ્ત્રનું દર્શત આ પ્રમાણે છે– વસ્ત્રમાં કોઈ સ્થળે કઈ રીતે તેલનું એક બિંદુ લાગી ગયું. તે દૂર ન કર્યું. તેના આશ્રયથી ત્યાં ધૂળને રજકણે પણ ચેટી ગયા એમ બીજા સ્થળે પણ તેલનું એક ક અહીં વિશ્વનો સંબંધ જળવાઈ રહે એ માટે ઉપાધ્યાયજી મહારાજે પહેલાં ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરી છે, પછી પૂર્વાર્ધની વ્યાખ્યા કરી છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [ ૨૦૫ બિંદુ લાગી ગયું. તેને પણ દૂર ન કર્યું. એમ બીજાં બીજા તેલબિંદુઓ લાગતાં ગયાં અને દૂર ન કર્યા. આથી સંપૂર્ણ વસ્ત્ર મલિન બની ગયું. એ પ્રમાણે ચારિત્રરૂપ વસ્ત્ર પણ બીજા બીજા દેથી ખરડાતું જાય તો શેડા જ કાળમાં મલિન થાય છે. આ પ્રમાણે ઉત્તરગુણ પ્રતિસેવી સમય જતાં ચારિત્રથી ભ્રષ્ટ બને છે એ નકકી થયું. (હવે (પૂર્વાર્ધમાં) વંદન સંબંધી વિશેષ કહે છે –). જેઓ સંયમશ્રેણિમાં રહેલા હેય (=સુસાધુ હેય) તેમને વંદન કરવામાં ભજના= વિકલ્પ છે. તે આ પ્રમાણે - દીક્ષા પર્યાયમાં નાના સાધુને વંદન ન કરવું. પણ તેની પાસે આલોચના લેવી હોય વગેરે પ્રસંગે નાનાને પણ વંદન કરવું. * પરિહારત૫ કરનારને વંદન ન કરવું, પણ તે આચાર્યને વંદન કરે છે. સાધ્વીઓને પણ ઉત્સર્ગથી વંદન ન કરવું. અપવાદથી તે અપૂર્વશ્રુતસ્કંધને ધારણ કરનારી કોઈ મહત્તરાને ઉદ્દેશસમુદેશ આદિમાં ફેટાવંદનથી વંદન કરવું. પ્રત્યેક બુદ્ધ, જિનકલ્પી, * શુદ્ધ પરિહારતપ કરનાર, અપ્રતિબદ્ધ યથાલદિક–આ બધા વંદનરૂપ કાર્યમાં અને સંઘરૂપ કાર્યમાં અધિકારી નથી. તેમના માટે આવા પ્રકારની વ્યવસ્થા છે. અર્થાત્ પ્રત્યેક બુદ્ધ આદિ ચાર ગચ્છમાં રહેલા સાધુઓને વંદન ન કરે, અને ગચ્છમાં રહેલા સાધુઓ તેમને વંદન ન કરે. તથા પ્રત્યેક બુદ્ધ આદિ ચાર સંઘ, કુલ કે ગણુ આદિનું વિશિષ્ટ કાર્ય આવી પડે તે પણ ન કરે.૪ સંચશ્રેણિથી બાહ્યને વંદન ન કરવું તેમાં બ્રાહ્મણનું દષ્ટાંત છે. [૧૧૧] तमेवाह पक्कणकुले वसंतो, सउणीपारो वि गरहिओ होइ । इय गरहिआ सुविहिया, मज्झि वसंता कुसीलाणं ॥११२॥ 'पक्कण'त्ति । पकणकुलं-मातङ्गगृहं तत्र वसन् 'शकुनीपारगोऽपि' चतुर्दशविद्यास्थानपारदृश्वाऽपि द्विजो गहितो भवति । एवं सुविहिताः साधवः कुशीलानां मध्ये वसन्तो गर्हिता भवन्तीति, अतो न तेषु वस्तव्यं न वा कृतिकर्म विधेयम् ॥११२॥ બ્રાહમણનું દૃષ્ટાંત કહે છે : ચંડાલના ઘરે રહેનાર બ્રાહ્મણ ચૌદ વિદ્યાઓને પારગામી હોય તે પણ નિકિત બને છે. તેમ સુવિહિત સાધુએ કુશીલ સાધુઓની સાથે રહે તે નિંદિત બને છે. આથી તેમની સાથે રહેવું નહિ, અને તેમને વંદન પણ કરવું નહિ. [૧૧૨] * અહીં પ્રાયશ્ચિત્તરૂપે આપેલ પરિહાર તપ સમજવો. * અહીં પાંચ પ્રકારના ચારિત્રમાં આવેલ પરિહાર વિશુદ્ધિ સંયમન તપ સમજો, ૪ જુઓ બૃહત્ક૯૫ ગા. ૪૫૩૨ થી ૪૫૩૫, ગુ, ૧૪ Page #146 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते स्थानां कृतकर्म न कर्त्तव्यमिति भवद्भिरभिहितम् । तत्र पार्श्वस्थादीनां लक्षणं कचिदग्रपिण्डभोजित्वादिस्वल्पदोषरूपं क्वचिच्च स्त्रीसेवादिमहादोषरूपमावश्यकादिशास्त्रेष्वभिधीयते । तदत्र वयं तत्त्वं न जानीमहे कस्य कर्त्तव्यं कस्य वा न ? इत्याशङ्कायां विषय विभागमुपदर्शयति- ११६.] संनिरापदे, अणाणुतावी य होइ अवरद्धे । उत्तरगुणपड सेवी, आलंबणवज्जिओ वज्जो ॥११३॥ 'किन्न'ति । इह यो मूलगुणप्रतिसेवी स नियमादचारित्रीति कृत्वा स्फुटमेवावन्दनीय इति न तद्विचारणा । परं य उत्तरगुणविषयैर्बहुभिरपराधपदैः सङ्कीर्णः - शबलीकृतचारित्रः, अपरं च 'अपराधे' अशुद्धाहारग्रहणादावपराधे कृते 'अननुतापी' हा दुष्ठु कृतमित्यादि पश्चात्तापं यो न करोति, निःशङ्को निर्दयश्च प्रवर्त्तत इत्यर्थः एवंविध उत्तरगुणप्रतिसेवी, यश्च आलम्बनेन - ज्ञानदर्शनचारित्ररूपविशुद्धकारणेन वर्जितः कारणमन्तरेण प्रतिसेवत इत्यर्थः, सः 'वयः' वर्जनीयः कृतिकर्मकरणे ॥ ११३ ॥ પ્રશ્નઃ-પાસથાઓને વંદન ન કરવું' એમ આપે કહ્યું, પાસસ્થાનાં લક્ષણા ભિન્ન ભિન્ન કહેવામાં આવે છે. કયાંક અપિડ ભેાજન આઢિ અલ્પ દોષરૂપ લક્ષણ અને કયાંક *સેવન આદિ મહાદોષરૂપ લક્ષણ આવશ્યક આદિ શાસ્ત્રોમાં કહેવામાં આવેલ છે. આથી અહી અમને ખબર પડતી નથી કે કયા પાસસ્થાને વંદન કરવું અને કયા પાસસ્થાને વંદન ન કરવું? ઉત્તરઃ-ગ્રંથકાર મહર્ષિ આના વિષય વિભાગ નીચેની ગાથાઓમાં મતાવે છેઃ અહીં મૂલગુણ પ્રતિસેવી નિયમા અચારિત્રી હોવાથી સ્પષ્ટ અવંદનીય છે. આથી તેની કઈ વિચારણા કરવાની નથી. પણ જેનું ચારિત્ર ઉત્તરગુણ સંબધી ઘણા અપરાધ સ્થાનાથી સંકીણુ મની ગયું હાય, જે અશુદ્ધ આહાર ગ્રહણ આદિ દોષા સેવીને पश्चात्ताप उरतो नथी, निःशङ भने निर्दयपणे दोषो सेवे छे, आसमन विना=ज्ञानદર્શન-ચારિત્રરૂપ વિશુદ્ધ કારણ વિના દોષો સેવે છે, આવા પ્રકારના ઉત્તરગુણુ પ્રતિસેવી पासत्थे। अवहनीय छे. [११३ ] शिष्यः प्राह - नन्वेवमर्थादापन्नम् - आलम्बनसहित उत्तरगुणप्रतिसेव्यपि वन्दनीयः ?, सूरिराह न केवलमुत्तरगुणप्रतिसेवी मूलगुणप्रति सेध्यव्यालम्बनसहितः पूज्यः । कथम् ? इति चेदुच्यते हिद्वाणठियो वी, पावयणिगणयद्वार अधरे उ । कडजोगि जं निसेवइ, आदिणियंठु व्व सो पुज्जो ॥११४॥ 'हिट्ट'त्ति । अधस्तनेषु - जघन्यसंयमस्थानेषु स्थितोऽपि मूलगुणप्रतिसेव्यपीति भावः, 'कृतयोगी' गीतार्थः प्रावचनिकस्य - आचार्यस्य गणस्य च गच्छस्यानुग्रहार्थ - 'अधरे' आत्यन्तिके Page #147 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [૨૦૭ कारणे समुपस्थिते यन्निषेवते तत्रासौ संयमश्रेण्यामेव वर्त्तत इति कृत्वा पूज्यः, क इव ? इत्याह-'आदिनिर्ग्रन्थ इव' पुलाक इव, तस्य ह्येतादृशी लब्धियया चक्रवर्तिस्कन्धावारमप्यभिवादनादौ कुलादिकार्ये मृद्नीयाद्वा विनाशयेद्वा न च प्रायश्चित्तमाप्नुयात् ॥१४॥ પ્રશ્ન :- આ પ્રમાણે અર્થોપત્તિથી સિદ્ધ થયું કે-આલંબન સહિત હોય તે ઉત્તરગુણમાં દોષ લગાડનાર પણ વંદનીય છે. ઉત્તર :-હા, કેવલ ઉત્તરગુણ પ્રતિસેવી જ નહિ, કિંતુ મૂલગુણ પ્રતિસેવી પણ આલંબન સહિત હોય તો તે પૂજ્ય છે. મૂલગુણ પ્રતિસેવી કેમ પૂજ્ય છે તે જણાવે છે – તેવું કારણ ઉપસ્થિત થતાં આચાર્ય અને ગણના અનુગ્રહ માટે ગીતાર્થ દોષનું સેવન કરે ત્યારે તે જઘન્ય સંયમ સ્થાનમાં રહેલ હોવા છતાં પુલાકની જેમ પૂજ્ય છે. કારણ કે તે સંયમશ્રેણિમાં રહેલ છે. પુલાક સાધુમાં ચક્રવતીના સઘળા સૈન્યનું ચૂર્ણ કરી નાખવાની શક્તિ હોય છે. પુલાક સાધુ એ શક્તિથી નમસ્કાર આદિ પ્રસંગે કુલ આદિના (રક્ષણરૂપ) કાર્યમાં ચક્રવર્તીને સમગ્ર સિન્યને ચૂરી નાખે કે મારી નાખે છતાં તેને પ્રાયશ્ચિત્ત ન આવે. [ટીકાના મવાના એ પ્રગને ભાવાર્થ આ પ્રમાણે છે :- અભિવાદન એટલે નમસ્કાર. ચક્રવતી આચાર્ય વગેરેને તમારે અમને અથવા બ્રાહ્મણે વગેરેને નમસ્કાર કરવા પડશે વગેરે કહે. સાધુએથી રાજા વગેરેને નમસ્કાર ન કરાય વગેરે સમજાવવા છતાં રાજા ન સમજે અને ગુસ્સે થઈને સાધુઓને હેરાન કરે કે મારવા માંડે તે સાધુઓના રક્ષણ માટે પુલાક સાધુ ચક્રવતીના સૌન્યને પણ ચૂરી નાખે કે મારી નાખે એવું બને.] [૧૧૪]. તથા વાહૂ— कुणमाणो वि य कडणं, कयकरणो णेव दोसमन्भेइ । अप्पेण बहुं इच्छइ, विसुद्ध आलंबणो समणो ॥११५।। 'कुणमाणो वि यत्ति । 'कडणं' कटकमदं कुर्वाणोऽपि 'कृतकरणः' पुलाको नैव स्वल्पमपि दोष 'अभ्येति' प्राप्नोति । कुतः ? इत्याह-यतोऽसौ श्रमणो विशुद्धालम्बनः सन्नल्पेन संयमव्ययेन बहुसंयमलाभमिच्छति ॥११५॥ ઉક્ત વિષયને જ કહે છે - સૈન્યનું વિનાશ કરનાર પણ તે પુલાકને જરા પણ દોષ લાગતું જ નથી. કારણ કે તે સાધુ વિશુદ્ધ આલંબનવાળો હેવાથી અલ્પ સંયમના નુકસાનથી ઘણુ સંયમના લાભને ઈચ્છે છે. [૧૧૫]. अमुमेवार्थ समर्थयन्नाह-- संजमहेउं अजयत्तणं पि ण हु दोसकारगं बिति । પાંચ વર્ષ વા, સમાહારને વળાવી ૨ાાં Page #148 -------------------------------------------------------------------------- ________________ १०८ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते _ 'संजमहेति प्रावचनिकादेः प्राणव्यपरोपणाद्यपद्रवरक्षणेन यः संयमस्तद्धेतोस्तन्निमित्त पुलाकादेरयतत्वमपि 'नहि' नैव दोषकारकं ब्रुवते, यथा 'समाधिकारः' वैद्यो व्रणादीनां यस्तथाविधौषधप्रलेपनेन पाचनं यच्च शस्त्रादिना विच्छेदनं यद्वा व्यवच्छेदं लचनं कारयति तत्तदानी पीडाकरमपि परिणामसुन्दरमिति कृत्वा न दोषावहम् , एवमिदमपीति ॥ ११६ ।। આ જ વિષયનું સમર્થન કરે છે - સંયમના કારણે થતી પુલાક આદિની અયતનાને પણ (સુ) દેષ કરનારી કહેતા નથી. અર્થાત્ તે અયતના પણ નિર્દોષ છે. વૈદ્ય શરીરમાં થયેલા ગુમડા વગેરેને તેવા પ્રકારના ઔષધ આદિને લેપ કરીને પકાવે છે, અથવા શસ્ત્ર આદિથી છેદી નાખે છે, અથવા દદીને લાંઘણુ કરાવે છે. જેમ અહીં દદીને પીડા થતી હોવા છતાં પરિણામે લાભ હોવાથી વિદ્યાની આ પ્રક્રિયા નિર્દોષ છે, તેમ પુલાક સાધુની આવી અયતના પણ निहाष छे. આચાર્ય આદિનું પ્રાણુનાશ આદિ ઉપદ્રવથી રક્ષણ કરવું તે સંયમ છે. આ સંયમના કારણે થતી પુલાક આદિની અયતના પણ નિર્દોષ છે. [૧૧૬] अथ परस्याभिप्रायमाशङ्कमान आह तत्थ भवे जइ एवं, अण्णं अण्णेण रक्खए भिक्खू । अस्संजया वि एवं, अण्णं अण्णेण रक्खंति ॥११७॥ 'तत्थ'त्ति । 'तत्र' इत्यनन्तरोक्तेऽर्थेऽभिहिते सति भवेत् परस्याभिप्राय इति वाक्यशेषः, यद्येवं 'भिक्षुः' पुलाकादिः 'अन्यम्' आचार्यादिकं 'अन्येन' स्कन्धावारादिना कृत्वा 'रक्षति' एकस्य विनाशेनापरं पालयतीति भावः । तत एवं 'असंयताः' गृहस्था अप्यन्यमन्येन रक्षन्त्येव, अतो न कश्चिदसंयतानां संयतानां च प्रतिविशेषः ॥ ११७ ॥ विषयमा प्रश्न:પુલાક આદિ સાધુ સૈન્યાદિના નાશથી આચાર્યાદિનું રક્ષણ કરે છે માટે નિર્દોષ છે. અર્થાત્ એકના નાશથી બીજાનું રક્ષણ કરે છે માટે નિર્દોષ છે, તે અસંયતે પણ એકના નાશથી બીજાનું રક્ષણ કરે છે. આથી અસંયત અને સંયત એ બેમાં કઈ विशेषता नथी. [११७ एवं परेणोक्ते सूरिराह न हु ते संजमहेउं, पालिंति असंजता अजतभावे । अच्छित्तिसंजमट्ठा, पालिति जती जतिजणं तु ॥११८॥ नहु तेत्ति । 'नहि' नैव ते असंयता अयतभावव्यवस्थितान् गृहस्थान् संयमहेतोः पालपन्ति किन्तु स्वात्मनो जीविकादिनिमित्तम् ! ये तु यतयस्ते या तीर्थस्याव्यवच्छित्तिर्यश्च तेषां Page #149 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [ १०९ रक्ष्यमाणानामात्मनश्चान्योन्योपकारद्वारेण संयमस्तदर्थ यतिजनं पालयन्ति । तुशब्दो विशेषणार्थः, एवं विशेषः साधूनां गृहस्थानां चेति ॥ ११८ ॥ किञ्च कुणइ वयं धणहेडं, धणस्स धणिओ उ आगमं जाउं । इय संजमस्स विं वओ, तस्सेवट्ठा ण दोसाय ॥११९॥ 'कुणइ'त्ति । यथा धनिको वाणिज्यं कुर्वन् 'आगम' लाभं ज्ञात्वा 'धनहेतोः' द्रव्योपाजनार्थं शुल्ककर्मकरवृत्तिभाटकप्रदानेन धनस्य व्ययं करोति । एवं पुलाकादेर्मूलगुणप्रतिसेवन कुर्वाणस्य यः कोऽपि संयमस्य व्ययः सः 'तस्यैव' संयमस्यार्थाय विधीयमानो न दोषाय संजायते, ततः पुष्टालम्बनसहितो मूलगुणप्रतिसेव्यपि शुद्ध इति स्थितम् ॥ ११९ ॥ ___ प्रश्ननु समाधान : અસંતે અવિરતિભાવમાં રહેલા ગૃહસ્થનું રક્ષણ સંયમ માટે નથી કરતા, કિંતુ પિતાની આજીવિકા આદિ માટે કરે છે. જ્યારે સાધુઓ તે તીર્થ રક્ષા માટે અને જેમનું રક્ષણ થાય છે તેમને અને પિતાને પરસ્પર ઉપકાર થવા દ્વારા થતા સંયમ માટે સાધુઓનું રક્ષણ કરે છે. આમ અહીં સાધુઓમાં અને ગૃહસ્થોમાં વિશેષતા છે. [૧૧૮] જેમ ધનવાન માણસ વેપાર કરે છે, ત્યારે ભવિષ્યમાં થનાર અધિક લાભને લક્ષ્યમાં રાખીને ધન મેળવવા માટે જકાત, નોકરને પગાર, ભાડું વગેરેમાં ધન વ્યય કરે છે, એ પ્રમાણે મૂલગુણમાં પ્રતિસેવન કરનાર પુલાક વગેરેને સંયમને જે વ્યય થાય છે તે સંયમના માટે જ કરાતો હોવાથી દોષ માટે થતું નથી. આમ પુષ્ટ આલંબનથી સહિત મૂલગુણ પ્રતિસેવી પણ શુદ્ધ છે એ સિદ્ધ થયું. [૧૧] अथापुष्टालम्बनो निरालम्बनो वा प्रतिसेवते ततः संसारोपनिपातमासादयति, तथा बात्र दृष्टान्तमाह... तुच्छमवलंबमाणो, पडइ णिरालंबणो य दुग्गम्मि । सालंबणिरालंबे, अह दिलुतो णिसेवते ॥१२०॥ 'तुच्छ' इति । इहालम्बनं द्रव्यभावमेदाद् द्विधा । तत्र गर्तादौ पतद्भिर्यद् द्रव्यमालम्ब्यते तद् द्रव्यालम्बनं, तच्च द्विधा-पुष्टमपुष्टं च, अपुष्टं दुर्बलं कुशवल्कलादि, पुष्टं बलिष्ठं तथाविधकठोरवल्यादि । एवं भावालम्बनमपि पुष्टापुष्टभेदाद् द्विधा, पुष्टं तीर्थाव्यवच्छित्तिग्रन्थाध्ययनादि, अपुष्टं शठतया स्वमतिमात्रोत्प्रेक्षितमालम्बनम् । ततश्च द्रव्यालम्बनं 'तुच्छम्' अपुष्टमवलम्बमानो निरालम्बनो वा यथा 'दुर्ग' गर्तादौ पतति, यस्तु पुष्टमवलम्बते स सुखेनैवात्मानं गर्तादौ पतन्तं धारयति; एवं साधोरपि मूलगुणाद्यपराधान्निषेवमाणस्य सालम्बननिरालम्बनविषयोऽथायं Page #150 -------------------------------------------------------------------------- ________________ ૨૦ [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते दृष्टान्तो मन्तव्यः । किमुक्तं भवति ? यो निरालम्बनोऽपुष्टालम्बनो वा प्रतिसेवते स आत्मानं संसारगर्त्तायां पतन्तं न संधारयितुं शक्नोति । यस्तु पुष्टालम्बनः स तद्वष्टम्भादेव संसारसुखेनैवातिलङ्घयति । यत एवमतः पुष्टालम्बनवर्जितः कृतिकर्मणि वर्जनीय इति ।। १२० ॥ અપુષ્ટ આલ બનથી કે આલમન વિના જે ઢાષાનુ સેવન કરે છે તે સ'સારમાં પડે છે, આ વિષયમાં દૃષ્ટાંત જણાવે છે: આલખનના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. જે દ્રવ્યનું આલંબન લે છે, તે દ્રવ્ય આલખન છે. ખુત) અને અપુષ્ટ (=ઢીલુ) એમ બે પ્રકારે છે. પાચું આલખન છે. મજબુત તેવા પ્રકારની કઠણ વેલડી વગેરે પુષ્ય આલંબન છે. ભાવ આલ'ખન પણ પુષ્ટ અને અપુષ્ટ એમ બે પ્રકારે છે. તીરક્ષા, ગ્રંથાનુ અધ્યયન વગેરે પુષ્ટ આલખન છે. સરળતા નહાવાના કારણે માત્ર પેાતાની મતિથી કલ્પેલુ' આલંબન અપુષ્ટ છે. ખાડા વગેરેમાં પડતા માણસે આ દ્રવ્ય આલંબન પુષ્ટ (=મજ ઘાસ, ઝાડની છાલ વગેરે અપુષ્ટ અપુષ્ટ દ્રવ્ય આલંબનને પકડનાર અગર આલખન વિનાના માણસ ખાડા વગેરેમાં પડે છે. પણ પુષ્ટ આલબનને પકડનાર ખાડામાં પડતા પાતાને સુખપૂર્વક બચાવી લે છે. એ પ્રમાણે મૂલગુણાદિમાં દોષોનુ સેવન કરનાર સાધુમાં પણ સાલંબન અને નિરાલખન સબંધી આ દેષ્ટાંત ઘટાડવુ. તે આ પ્રમાણે :- જે સાધુ આલખન વિના કે અપુષ્ટ આલખનથી દોષાનુ સેવન કરે છે, તે સંસાર રૂપ ખાડામાં પડતા પેાતાને બચાવી શકતા નથી. જે સાધુ પુષ્ટ આલખનથી દોષોનુ સેવન કરે છે, તે એ આલંબનના ટેકાથી જ સ`સાર રૂપ ખાડાને સુખપૂર્વક આળગી જાય છે. આથી પુષ્ટ આલંબન વિના ઢાષાનું સેવન કરનારને વંદન ન કરવું. [૧૦] एवं च पार्श्वस्थेऽपि सानुतापादिशुद्धपरिणामे चारित्रसम्भवोऽस्तीति सिद्धम्, इदमेव प्रदेशान्तरसम्मत्या द्रढयति जत्तो च्चिय पासत्थे, चारित होइ दणयमणुण्णाय, इत्तो च्चिय 'जस्तो चिय'ति । यत एव पार्श्वस्थे भावभेदेन चारित्रं सावशेषं भवति अत एव 'भावकारणतः' भावालम्बनात् 'वन्दनक' कृतिकर्मानुज्ञातं कल्पभाष्ये ।। १२१ ॥ તાહ दंसणनाणचरितं जिणपन्नत्तं भत्तीइ भावभेषणं । મવારનો ।।૨૨।। तवविणयं जत्थ जत्तियं पूयए तं त पासे । માથું ૫૬૨૨॥ Page #151 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्चये प्रथमल्लासः ] [ १११ 'दसण'त्ति । दर्शनं च-निःशङ्कितादिगुणोपेतं सम्यक्त्वं, ज्ञानं च-आचारादिश्रुतं, चारित्रं च-मूलोत्तरगुणानुपालनात्मकं, दर्शनज्ञानचारित्रम् , द्वन्द्वैकवद्भावः । एवं तपश्च--अनशनादि, विनयश्च-अभ्युत्थानादिस्तपोविनयम् , एतद्दर्शनादि 'यत्र' पार्श्वस्थादौ पुरुष ‘यावद्' यत्परिमाणं स्वल्पं बहु वा जानीयात् तत्र तमेव भावं जिनप्रज्ञप्तं स्वचेतसि व्यवस्थाप्य तावत्यैव 'भक्त्या' कृतिकर्मादिलक्षणया पूजयेदिति ॥ १२२ ॥ આ પ્રમાણે પશ્ચાત્તાપ આદિથી શુદ્ધ પરિણામવાળા પાસસ્થામાં પણ ચારિત્રને સંભવ છે એ સિદ્ધ થયું. આ જ વિષયને અન્ય સ્થળની સાક્ષીથી પુષ્ટ કરે છે. ભાવ ભેદના કારણે પાસસ્થામાં થોડું પણ ચારિત્ર રહેલું હોય છે, માટે જ ક૯૫ભાષ્ય (બ ક. ગા. ૪૫૫૩)માં પાસસ્થામાં રહેલા તે તે ભાવનું આલંબન લઈને વંદન કરવાનું કહ્યું છે. [૧૨૧] તે આ પ્રમાણે છે :- જે પાસસ્થા આદિમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય–આ ભાવમાંથી જે ભાવ છેડે કે વધારે જાણવામાં આવે, તેની જિક્ત તે જ ભાવને પોતાના મનમાં ધારીને તેટલી જ વંદનાદિ રૂપ ભક્તિથી પૂજા કરવી. અર્થાત્ પાસસ્થાદિમાં દર્શનાદિ જે ભાવ હોય તે ભાવને લક્ષ્યમાં રાખીને જેટલા પ્રમાણમાં દર્શનાદિ ભાવ હોય તેટલા પ્રમાણમાં તેની વંદનાદિ રૂપ ભક્તિ કરવી. દર્શન=નિઃશંકતા વગેરે ગુણેથી યુક્ત સમ્યક્ત્વ, જ્ઞાન=આચારાંગાદિ શ્રુત, ચારિત્ર भूबन-उत्तरशुशनु ासन, त५मनशन वगेरे. विनयामा थयु बगेरे. [१२२] ननु यद्येवमागमद्वारसूचितेन दर्शनादिभावकारणेनास्य वन्दनमनुशातं तदोत्सर्गेणापि तदविरोधः, संयमश्रेणिस्थित एवोत्सर्गतो वन्दनप्रवृत्तरित्यत आह उस्सग्गओ अ एय, पडिसिद्धं गच्छमेरमहिगिच्च । इत्थं च णत्थि दोसो, सेढिहाणे वि जं भयणा ॥१२३॥ 'उस्सग्गओ'त्ति । उत्सर्गतश्च 'एतत्' पार्श्वस्थादिवन्दनं 'गच्छमेरा' गच्छव्यवहारमधिकृत्य प्रतिषिद्धम् , चारित्रवत्त्वे सत्येकसामाचारीकत्वस्यैव वन्द्यतायां तन्त्रत्वात् ; इत्थं च नास्ति दोषः, श्रेणिस्थानेऽपि 'यत्' यस्माद् भजना, एकगच्छव्यवहारवतां वन्दनप्रवृत्तेरापन्नपरिहारिकादीनां च तदप्रवृत्तेः । केवलं वन्दनादिव्यवहारानवतारिणां शुद्धचारित्रिणां चारित्रं विषयविशेषपक्षपातद्वारापि फलजनकम् , पार्श्वस्थदीनां त्वतिजघन्यसंयमस्थानवर्तिनां सदपि तदनिष्टानुबन्धितया न तथा । अत एवोक्तं पापश्रमणीयाध्ययने-“एयारिसे पञ्चकुसीलसंबुडे, रूबंधरे मुणिपवराण हिडिमे । इहंसि लोए विसमिव गरहिए, ण से इहं णेव परत्थ लोए ॥ १ ॥” इत्यत्रातिजघन्यसंयमस्थानवतित्वेन निकृष्टानां ५ञ्चानामेषां भ्रष्टप्रतिज्ञत्वेन विषवद्गर्हितत्वमुक्तम् । केवलं दुर्लभभावे काले स्वरूपतो भावप्रशंसाथ भावकारणावलम्बनेन तेषामपि वन्द्यत्वमुक्तमिति युक्तमुत्पश्यामः ॥ १२३ ॥ પ્રશ્ન :- જે આ પ્રમાણે આગમ દ્વારા સૂચિત સમ્યગદર્શનાદિ ભાવ કારણથી પાસસ્થા આદિને (અપવાદથી) વંદનની અનુજ્ઞા છે, તે પછી ઉસગથી પણ વંદન Page #152 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ]. [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કરવામાં વિરોધ નથી, કારણ કે ઉત્સર્ગથી સંયમશ્રેણિમાં રહેલાને જ વંદન કરાય છે. (અર્થાત અપવાદથી જ શા માટે? અપવાદ વિના સામાન્યથી પાસસ્થાદિને અન્ય સાધુની જેમ વંદન કરવું જોઈએ.) ઉત્તર :- ગચ્છવ્યવહારના કારણે ઉત્સર્ગથી પાસત્યાદિને વંદન કરવાનો નિષેધ છે. સંયમી હવા સાથે એક સામાચારીવાળે હોય તેને જ સાધુઓએ વંદન કરવું એવી મર્યાદા છે. આમ ઉત્સર્ગથી પાસત્યાદિને વંદનને નિષેધ કરવામાં દોષ નથી. આથી જ સંયમશ્રેણિમાં રહેલાઓને પણ વંદનમાં ભજન છે. અર્થાત્ એક ગરછના સાધુઓમાં વંદન વ્યવહાર હોવા છતાં તે જ ગચ્છના પારિવારિકતપ કરનાર વગેરે સાધુઓને વંદન કરવામાં આવતું નથી. - જેમની સાથે વંદન વ્યવહાર નથી તેવા શુદ્ધ ચારિત્રી સાધુઓનું ચારિત્ર (સ્વરૂપે તે ફલ આપનારું છે જ, પણ વધારામાં) વિશિષ્ટ વિષયના પક્ષપાત દ્વારા પણ ફલ આપનારું છે. અર્થાત્ તેમાં વિશિષ્ટ પ્રકારના ચારિત્રને પક્ષપાત અનુરાગ હેવાથી પણ લાભ થાય છે. જે જ્યારે અતિજઘન્ય સંયમસ્થાનમાં રહેલા પાસત્યાદિમાં ચારિત્ર રહેલું હોવા છતાં તે ચારિત્ર અનિષ્ટને અનુબંધ કરાવનારું હોવાથી તેવું નથી. આથી જ પાપ શ્રમણીય અધ્યયન (ઉત્તરા. અ. ૧૭ ગા. ૨૦)માં કહ્યું છે કે “આવા પ્રકારને (પૂર્વ ગાથાઓમાં જેવું વર્ણન કર્યું છે તેવો), પાસસ્થાદિ પાંચ કુશીલની જેમ આશ્રવારોને બંધ ન કરનાર. માત્ર વેષધારી. ઉત્તમ મૂનિઓની નીચે રહેલે, અર્થાત અતિજઘન્ય સંયમસ્થાનમાં રહેલો હોવા અધમ, સાધુ લોકમાં વિષની જેમ તિરસ્કૃત બને છે. આથી જ તે આ લેકમાં નથી, અને પરલોકમાં પણ નથી. અર્થાત તેના બંને ભવ બગડે છે.” આ સ્થળે અતિજઘન્ય સંયમ સ્થાનમાં રહેલા હોવાથી અધમ બનેલા પાસત્યાદિ પાંચ પ્રકારના સાધુઓ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ બનેલા હોવાથી વિષની જેમ તિરસ્કૃત કહ્યા છે. આમ છતાં જે કાળમાં સમ્યગદર્શનાદિ ભાવે દુર્લભ હોય તે કાળમાં સ્વરૂપથી તે * જેમકે—જેઓ દોષોની શુદ્ધિ માટે ગચ્છથી અલગ રહીને પારિવારિક તપ કરી રહ્યા છે, તેમને ગચ્છમાં રહેલા સાધુઓ વંદન કરતા નથી. એમનું ચારિત્ર પાસસ્થાદિની જેમ અશુદ્ધ નથી. એમનું ચારિત્ર શુદ્ધ હોવાથી સ્વરૂપે લાભ કરનારું છે, તથા એમને મારા દોષોની શુદ્ધિ થાય, મને વિશેષ શુદ્ધિવાળું ચારિત્ર પ્રાપ્ત થાય તેવી ઈચ્છા હોવાથી પણ તેમને એ ચારિત્રથી લાભ થાય છે. એટલે તેમનું ચારિત્ર ઈષ્ટનો અનુબંધ કરાવનારું છે. જ્યારે અતિજન્ય સંયમ સ્થાનમાં રહેલા પાસસ્થા વગેરેમાં આ ભાવના હોતી નથી. આથી તેમનું ચારિત્ર અનિષ્ટને અનુબંધ કરાવનારું છે. આને સાર એ આવ્યો કે પારિવારિક તપવાળા વગેરે સાધુઓ અને અતિ જધન્ય સંયમ સ્થાનમાં રહેલા પાસસ્થાદિ સાધુઓમાં વર્તમાનકાળની દૃષ્ટિએ ચારિત્રમાં ભેદ છે જ, પણ ભવિષ્યની દૃષ્ટિએ પણ ચારિત્રમાં ભેદ છે. એકને ઈષ્ટનો અનુબંધ અને બીજાને અનિષ્ટને અનુબંધ એ ભેદ છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्चये प्रथमोल्लास : ] ११३ ભાવાની પ્રશસા માટે તેમાં રહેલા ભાવાનુ' આલબન લઈ પાસસ્થાદિને પણ વંદનીય ४ह्या छे. आम अभने भा ( =पासत्थाहिने वहनीय ह्या छे थे) योग्य लागे छे. [१२3] છે. फलितमाह पासत्थस्स ण चरणं, तम्हा णिर्द्धधसस्स लुद्धस्स । गुरुणिस्सियस इण्हि, चरणं पुण असढभावस्स ॥ १२४॥ 'पासत्थस्स'ति । तस्मात् 'निद्बन्धसस्य' निःशुकस्य 'लुब्धस्य' लोभाभिभूतस्य पार्श्वस्थस्य 'न' नैव ‘चरणं' चारित्रम् | 'अशठभावस्य पुनः' देशपार्श्वस्थ लक्षणवतोऽपि 'गुरुनिश्रितस्य ' गीतार्थ - परतन्त्रस्य इदानीमपि चारित्रम्, अशठभावेन यथाशक्त्याचरणस्यैव तल्लक्षणत्वात्; तथा चाज्ञाभङ्गराज्ये ऽप्यशठभावसाम्राज्यान्नेदानीं चारित्रप्रतिबन्ध इति स्थितम् ।। १२४ ॥ ઉક્ત ચર્ચાના સાર જણાવે છે: આથી નિર્દય અને લુબ્ધ પાસત્થામાં ચારિત્ર નથી. પણ જે સરળ હેાય અને ગીતાને આધીન હેાય તેનામાં હમણાં પણ દેશપાત્થાનાં લક્ષણા હેાવા છતાં ચારિત્ર છે. કારણ કે સરળપણે યથાશક્તિ ચારિત્રનું પાલન કરવુ. એ જ ચારિત્રનું લક્ષણ છે. આમ, હમણાં આજ્ઞાભગના રાજ્યમાં પણ સરળતાનું સામ્રાજ્ય હાવાથી ચારિત્રને अलाव नथी से सिद्ध यु. [१२४] नन्विदानीन्तनानां साधूनां तावद्वक्रजडत्वं श्रूयते, तथा चाशठभावोऽपि दुरापास्तो वक्रस्वलक्षणया माययाऽज्ञानलक्षणेन जाडयेन च तदनुपपत्तेरित्यत आह गीत्यपारतंता, वक्कजडते वि द पहनाए 1 एयस्स णत्थि हाणी, पुव्वायरिएहिं जं भणियं ॥ १२५ ॥ 'गीयत्थ'त्ति गीतार्थ पारतन्त्र्याद् वक्रजडत्वेऽपि सति 'दृढप्रतिज्ञया' व्रतपालनभावदान 'एतस्य' चारित्रस्य नास्ति हानिः संज्वलनमायालक्षणस्य वक्रत्वस्य ज्ञानावरणकर्मोदयजनितस्य जाड्यस्य च संयमाविरोधित्वात्, अनन्तानुबन्धिमायालक्षणस्य वक्रत्वस्य मिध्यात्वोदयजनितस्य जाड्यस्य च गीतार्थपारतन्त्र्येणैव प्रतिघातात् । 'यत्' यस्मात् 'पूर्वाचार्यैः' हरिभद्रसूरिभि भणितमिदम् ।। १२५ ।। एवंविहाण वि इहं, चरणं दिहं तिलोगनाहेहिं । जोगाण सुहौ भावो, जम्हा एएसि सुद्धो उ ॥ १२६ ॥ ' एवं विहाणवि'ति । ' एवंविधानामपि' वक्रजडानामपि 'इह' भरतक्षेत्रे 'चरणं' चारित्रं दृष्टं त्रिलोकनाथैः यस्मादेतेषां 'योगानां' प्रतिज्ञातक्रियाव्यापाराणां शुद्धो भावः स्थिरः, स्थिरतैव चारित्राङ्गमिति ।। १२६ ।। ૩. ૧૫ Page #154 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अथिरो अ होइ भावो, सहकारिवसेण ण पुण तं हणइ । जलणा जायइ उहं, वज्ज ण उ चयइ तत्तं पि ॥१२७॥ __ 'अथिरो अत्ति । अस्थिरश्च भावो भवति कदाचित् सहकारिणां-संज्वलनमायाजाड्यादिलक्षणानां निमित्तानां वशेन, न पुनः 'तं' योगस्थिरतालक्षणं चारित्रं हन्ति । दृष्टान्तमाह'ज्वलनात्' अग्नेर्जायते उष्णं वनं न तु त्यजति 'तत्त्वं' वज्रत्वमपि, तद्वच्चारित्रमपि तथाविधसहकारिवशाद्विकारित्वलक्षणमस्थैर्यमुपाददानमपि दृढप्रतिज्ञत्वलक्षणं स्थैर्य न परित्यजतीચર્થઃ | ૨૨૭ | પ્રશ્ન:- હમણાંને સાધુઓમાં વકતા અને જડતા છે એમ શાસ્ત્રમાં સંભળાય છે. આથી સરળતા પણું ન રહી. વકતા રૂપ માયા હેવાથી અને અજ્ઞાનતા રૂપ જડતા હેવાથી સરળતા ન ઘટી શકે. ' ઉત્તર :- વક્રતા અને જડતા હોવા છતાં ગીતાથની આધીનતા અને વ્રતપાલનના ભાવની દૃઢતા હોવાથી ચારિત્રમાં હાનિ આવતી નથી. કારણ કે સંજવલનમાયા રૂપ વક્રતા અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થયેલ જડતા સંયમની વિરોધી નથી.' અનંતાનુબંધી માયા રૂપ વક્રતા અને મિથ્યાત્વના ઉદયથી થયેલ જડતાને ગીતાર્થની અધીનતાથી જ નાશ થઈ જાય છે. કારણ કે શ્રી હરિભદ્રસૂરિ મહારાજે (પંચા. ૧૭ ગા. ૪૫-૪૬માં) કહ્યું છે કે-૧૨૫] વક જડ્રેને પણ ભરતક્ષેત્રમાં ચારિત્ર હોય એમ જિનેશ્વરેએ કહ્યું છે. કારણ કે સ્વીકારેલા તેના જ પાલનને શુદ્ધભાવ ( સ્વીકારેલા વ્રતોનું કેઈપણ રીતે પાલન કરવું એ શુદ્ધભાવ) સ્થિર હોય છે. સ્થિરતા જ ચારિત્રનું અંગ છે. [૧૨૬] ક્યારેક સંજવલનમાયા, જડતા આદિ નિમિત્તોથી અસ્થિર ભાવ થાય છે. પણ તે (પૂર્વોક્ત) લેગ સ્થિરતા રૂ૫ ચારિત્રને (=સ્વીકારેલા વ્રતનું કઈ પણ રીતે પાલન કરવું એવા શુદ્ધભાવનો) ઘાત કરતું નથી. જેમ કે વજી અગ્નિથી ઉષ્ણ થાય છે. ઉષ્ણુ બનવા છતાં તે વાપણાને છોડતું નથી. (અર્થાત્ ઉષ્ણુતા વજપણને ઘાત કરી શકતી નથી.) એ પ્રમાણે ચારિત્ર પણ તેવા પ્રકારના સહકારી કારણેથી વિકાર (=અતિચાર) રૂ૫ અસ્થિરતાને પામતું હોવા છતાં પ્રતિજ્ઞામાં દઢ રહેવા રૂપ સ્થિરતાને છોડતું નથી. (ભાવાર્થ – મારે કઈ પણ રીતે વ્રતનું પાલન કરવું છે, એ એક શુદ્ધભાવ સદા રહે છે. વચ્ચે વચ્ચે બીજા અતિચાર રૂપ અસ્થિરભાવો થયા કરે છે. પણ તે ભાવે મૂળ શુદ્ધભાવને ઘાત કરતા નથી.) [૧૧૭] " ક આગળ-પાછળના વર્ણનના ભાવને લક્ષમાં લઈને ટીકાના પ્રતિજ્ઞાતજિanagiri એ શબ્દનો સ્વીકારેલા વ્રતના પાલન” એ અર્થ કર્યો છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] यदप्युक्तमेकस्याप्यङ्गस्य भङ्गेऽष्टादशशीलाङ्गसहस्रलक्षणं चारित्रं नावतिष्ठत इति प्रमादबहुले काले कथं चारित्रसम्भवः ? इति, तत्रोत्तरमाह सीलंगाण वि एवं, विगलत्तं णत्थि विरइभावेणं । इहरा कयाइ हुज्ज वि, भणियं जं पुव्वसूरीहिं ॥१२८॥ ___'सीलंगाण वित्ति । शीलाङ्गानामपि 'एवं' विरतिभावेन नास्ति 'वैकल्यम्' एकाद्यङ्गायोगलक्षणमितीप्यते, विरतिस्थानसत्त्वे फलतः सर्वाङ्गानां सत्त्वात् । 'इतरथा' बाह्यप्रवृत्त्यपेक्षायां भवेदपि कदाचिदेकाधङ्गबैकल्यम् , तथात्वे दोषाभावात् , आन्तरभावेषु तु क्वचिदप्यंशवैकल्येऽविरतिप्रसङ्गात , । यद्भणितं 'पूर्वसूरिभिः' श्रीहरिभद्राचार्यैः ॥१२८॥ एयं च एत्थ रूवं, विरईभावं पडुच्च दट्टव्वं । ण उ बझं पि पवित्ति, जं सा भावं विणा वि भवे ॥१२९॥ ... 'एयं च'त्ति । एतच्च शीलाङ्गानामन्योन्यव्याप्त्या 'रूपम् ' अखण्डस्वाभाव्यं विरतिभावं प्रतीत्य द्रष्टव्यं न तु बाह्यामपि प्रवृत्तिमाश्रित्य, 'यद्' यस्मात् 'सा' बाह्या प्रवृत्तिर्भाव विनापि भवेत् , पुष्टालम्बनशुद्धस्य सर्वत्रानभिष्वङ्गस्य गुरुलघुभावविदः किश्चिद्बाह्याङ्गविकलस्य विरतिभावाबाधादुत्सूत्ररतस्य च बाह्याङ्गसामग्र्येऽपि तदभावादिति भावः ॥ १२९ ॥ એક પણ અંગનો ભંગ થતાં અઢાર હજાર શીલાંગ રૂપ ચારિત્ર રહેતું નથી, આથી ઘણું પ્રમાદવાળા આ કાળમાં ચારિત્ર કેવી રીતે હોય ? એમ પૂર્વે (ગા. ૨૫ માં) જે કહ્યું હતું તેને ઉત્તર આપે છે: વિરતિના ભાવથી-વિરતિના પરિણામથી શીલાંગોમાં ન્યૂનતા થતી નથી. અર્થાત્ ફલની અપેક્ષાએ વિચારવામાં આવે તે વિરતિના પરિણામ હોય તે બધા જ અંગે હોય છે. હા, બાહ્ય પ્રવૃત્તિની અપેક્ષાએ વિચારવામાં આવે તે કયારેક એકાદિ અંગ ન્યૂન પણ હોય. બાહ્ય પ્રવૃત્તિની અપેક્ષાએ એકાદિ અંગની ન્યૂનતા હોય તે દોષ નથી. પણ જે અંતરના વિરતિ પરિણામમાં ક્યાંક પણ આંશિક ન્યૂનતા હોય તે અવિરતિ આવી જાય છે. આ વિષે શ્રી હરિભદ્રસૂરિ મહારાજે (પંચા. ૧૪ ગા. ૧૩માં) કહ્યું છે કે- [૧૨૮] શીલાંગોની (બધા રીલાંગ સાથે જ હોય એ) અખંડતા બાહ્ય (=વાચિક કે કાયિક) પ્રવૃત્તિને આશ્રયીને નહિ, કિત વિરતિના પરિણામને આશ્રયીને જાણવી. કારણ કે બાહ્ય પ્રવૃત્તિ ભાવ (=પરિણામ) વિના પણ હોય. આથી જ પુષ્ટ આલંબનથી શુદ્ધ, સર્વત્ર આસક્તિથી રહિત અને ગૌરવ–લાઘવને જાણનારમાં બાહ્ય અંગેની કંઈક ન્યૂનતા હોય તો પણ વિરતિના પરિણામ હોય છે. ઉસૂત્ર વચન બોલવામાં ત૫ર મુનિમાં બાહ્ય અંગે બધા હોવા છતાં વિરતિના પરિણામ ન હોય. [૧૨૯] Page #156 -------------------------------------------------------------------------- ________________ १९६] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते यदप्युक्तमेकस्याप्यङ्गस्य वैकल्ये चारित्रोच्छेदादेव महानिशीथे साधूनामप्कायादिसेवने मिथ्यात्वाभिधानमिति तदपि न युक्तं तदभिधानस्यान्यार्थत्वादित्याह अच्चंतणिसेहत्थं, आउक्कायाइसेवणे भणिभं । मिच्छत्तं णिच्छयओ, तं पुण अण्णस्स भंगे वि ॥१३०॥ 'अच्चत'त्ति । यद्यपि ग्रन्थान्तरेऽप्कायतेजस्काययोः कल्पिका प्रतिसेवनोच्यते, मैथुनस्य तु रागद्वेषरहितप्रवृत्त्यभावेनात्यन्तनिषेध एव, तथाऽप्यप्कायादिप्रतिसेवात्रयस्यैव तत्त्वतो गृहवासत्वादुज्झितगृहवासानामुत्सर्गरुचीनां मुनीनां तन्निर्वाहार्थ पुष्टमालम्बमानानामपि तादृशचारित्रशुद्धये तस्यात्यन्तनिषेधार्थमप्कायादिसेवने मिथ्यात्वं भणितं महानिशीथे । तथा चोक्तं सावधाचार्याधिकारप्रान्ते-“से भयवं ! किं पच्चइअं तेणाणुभूयं एरिसं दूसहं घोरदारुणं महादुक्खसन्निवायसंघट्टमित्तियकालं ति १ गोयमा! जं भणियं तत्कालसमयम्मि जहा णं उस्सग्गाववाएहिं आगमो ठिओ एगंतो मिच्छतं जिणाण आणा अणेगंतो त्ति एयवयणपच्चइअं। से भयवं! किं उस्सग्गाववाएहिं णं णो ठिअं आगमं एगंतं च पन्नविज्जइ ? गोयमा ! उस्सग्गाववाएहिं चेव पवयणं ठियं अणेगंतं च पन्नविज्जइ नो णं एगंतं । णवरं आउक्कायपरिभोगं तेउकायसमारंभं मेहुणासेवणं च, एते तओ ठाणंतरे एगंतेणं ३ णिच्छयो ३ बाद ३ सन्वया सव्वपयारेहिं णं आयहियहीणं णिसिज्झंति, एत्थं च सुत्ताइक्कमे सम्मग्गविप्पणासणं, उम्मग्गपयरिसणं, तओ य आणाभंगो, आणाभंगाओ अणंतसंसारि"त्ति । निश्चयतः पुनरन्यस्याप्कायादिविरमणातिरिक्तविरतिगुणस्य भङ्गेऽपि तन्मिथ्यात्वं व्यवस्थितम् ।। १३० ॥ એક પણ અંગની ન્યૂનતાથી ચારિત્રને ઉછેદ થતો હોવાથી જ મહાનિશીથમાં સાધુઓને અપકાય આદિના સેવનમાં મિથ્યાત્વ કહ્યું છે, એમ પૂર્વે (ગા, ૨૬ માં) જે કહ્યું હતું, તે પણ બરાબર નથી, એ કથનને અર્થ જુદો જ છે. આ વિષે સ્પષ્ટતા કરે છે - જો કે ગ્રંથાંતરમાં અપૂકાય-તેજસ્કાયની પ્રતિસેવનાને કપિકા & પ્રતિસેવના કહી છે. (અર્થાત્ કારણે તેના સેવનને એકાંતે નિષેધ નથી.) પણ મૈથુનમાં રાગ-દ્વેષ વિના પ્રવૃત્તિ થતી ન હોવાથી મૈથુનનો સર્વથા નિષેધ છે. આમ છતાં અપકાયાદિ ત્રણેનું સેવન પરમાર્થથી ગૃહવાસ રૂ૫ છે. એટલે સંસારવાસના ત્યાગી અને ઉત્સર્ગ માર્ગની રુચિવાળા મુનિઓને ઉત્સર્ગ માર્ગને નિર્વાહ થાય એ માટે પુષ્ટ આલંબન હોવા છતાં વિશિષ્ટ ચારિત્ર શુદ્ધિ માટે અપૂકાયાદિ ત્રણના સેવનનો સર્વથા નિષેધ કરવા માટે અપૂકાયાદિ ત્રણના સેવનમાં મહાનિશીથમાં મિથ્યાત્વ કહ્યું છે. મહાનિશીથ (અ. ૫)માં સાવદ્યાચાર્યના અધિકારના અંતે કહ્યું છે કે * વિશિષ્ટ આલંબનથી યથાશક્તિ સંયમની રક્ષારૂપ જયણપૂર્વક થતા ષસેવનને કલ્પિક કહેવામાં આવે છે. એટલે વિશિષ્ટ કારણથી જયણાપૂર્વક થતો અપકાય–તેજસ્કાયને ઉપયોગ કલ્પિક છે. - Page #157 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] | [ ११७ " मत ! तो ( सावायाये) ७५॥२९४था 241241 101 सुधा माहुःसह, अतिशय ॥२९, મહાદ:ખ અનુભવ્યું ? હે ગૌતમ ? આગમમાં ઉગ અને અપવાદ બંને છે. એકાંત મિથ્યાત્વ છે. જિનાજ્ઞા અનેકાંત રૂપ છે. આવું તેણે તે વખતે કહ્યું હતું. આ વચનના કારણે તેણે આવું દુઃખ આટલા કાળ સુધી અનુભવ્યું. मगत ! शुभागमभा उत्स1-244वाइ मने नथी ? सामनी प्र३५९॥ येत छ ? हे ગૌતમ! પ્રવચનમાં ઉત્સર્ગ–અપવાદ બંને રહેલા છે. આગમની પ્રરૂપણું અનેકાંતથી છે એકાંતથી નહિ, પણ અપ્લાયને પરિભાગ, તેજસ્કાયનો સમારંભ અને મૈથુનસેવન એ ત્રણને છોડીને. આત્મહિતના અથીઓને આ ત્રણને એકાંતિ–નિશ્ચયથી, અત્યંત, સર્વથા, સર્વ પ્રકારે નિષેધ કરવામાં આવે છે. આ ત્રણના વિષયમાં સૂત્રનું ઉલ્લંઘન કરવામાં આવે તે સન્માગને અત્યંત નાશ થાય અને ઉન્માગ ફેલાય. તથા આજ્ઞા ભંગ થાય. આજ્ઞા ભંગથી જીવ અનંત સંસારી બને.” નિશ્ચયથી તે અપકાયાદિ વિરમણ સિવાય પણ અન્ય કેઈ પણ વિરતિગુણને ભંગ થતાં ભંગ કરનારને મિથ્યાત્વદોષ લાગે છે. [૧૩૦] तथा चाह जो जहवायं ण कुणइ, मिच्छद्दिट्ठी तओ हु को अन्नो । वड्डेइ अ . मिच्छत्तं, परस्स संकं जणेमाणो ॥१३१॥ 'जो जहवायंत्ति इह यद्देशकालसंहननानुरूपं यथाशक्ति यथावदनुष्ठानं तत्सम्यक्त्वम् , यत उक्तमाचारसूत्रे-“जं मोणं ति पासहा तं सम्मं ति पासहा, जं सम्म ति पासहा तं मोणं ति पासहा।" इति । ततो यो देशकालसंहननानुरूपं शक्त्यनिगृहनेन यथाऽऽगमेऽभिहितं तथा न करोति ततः सकाशात्कोऽन्यो मिथ्यादृष्टिः ? नैव कश्चित् , किन्तु स एव मिथ्यादृष्टीनां धुरि युज्यते, महामिथ्यादृष्टित्वात् । कथं तस्य मिथ्यादृष्टिता ? इत्याह-वड्ढेइ अ' इत्यादि । चशब्दो हेतौ, यस्मात्स यथावादमकुर्वन् परस्य शङ्कामुत्पादयति, यथा-यदि यत् प्रवचनेऽभिधीयते तत्तत्त्वं तहि किमयं तत्त्वं जानानोऽपि तथा न कुरुते ? तस्माद्वितथमेतत्प्रवचनोक्तमिति, एवं च परस्य शङ्कां जनयन् मिथ्यात्वं सन्तानेन वर्धयति, तथा च प्रवचनस्य व्यवच्छेदः । शेषास्तु मिथ्यादृष्टयो नैवं प्रवचनस्य मालिन्यमापाद्य परम्परया व्यवच्छेदमाधातुमीशाः, ततः शेषमिथ्यादृष्टयपेक्षयाऽसौ यथावादमकुर्वन् महामिथ्यादृष्टिरिति पिण्डनियुक्तौ व्याख्यानमेतत् । नन्वेवं यथावादाकारिणः परमिथ्यात्वोत्पादकत्वेन व्यवहारत एव मिथ्यात्वमागतं न तु निश्चयतः ? इति चेन्न, यथावादाकारित्वेनैव निश्चयतो मिथ्यात्वोपपत्तेः, एकप्रतिज्ञाभड़े सर्वचरणभङ्गात् , तद्भङ्गे च ज्ञानदर्शनयोरपि भङ्गात् , तयोश्चरणफलत्वात् , फलाभावे च हेतोनिरर्थकत्वात् । अत एव-“णिच्छपणयस्म चरणायविधाए नागदसणवहो वि।" इत्यस्य व्याख्याने इयमेव गाथा पिण्डनियुक्तौ सम्मतितयोद्भाविता । मिथ्यात्ववर्द्धनलक्षणव्यावहारिकमिथ्यात्वानुप्रवेशेन घ महामिथ्यादृष्टित्वमुपपद्यत इति सर्वमवदातम् ॥ १३१ ॥ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ઉક્ત વિષયને જણાવે છે - અહીં દેશ, કાલ અને સંઘયણ પ્રમાણે યથાશક્તિ શાસ્ત્રમાં કહ્યું છે તે રીતે અનુષ્ઠાન કરવું એ સમ્યક્ત્વ છે. કારણ કે આચારાંગ (અ. પ. ઉ. ૩ સૂ. ૧૫૫)માં કહ્યું છે કે “જે મૌન=સંયમાનુષ્ઠાન છે તેને જ સમ્યફ જુઓ=માન. જે સમ્યક્ત્વ છે તેને જ મોન=સંયમાનુષ્ઠાન જુઓ=માનો. આથી જે શક્તિને છુપાવ્યા વિના દેશ, કાલ અને સંઘયણ પ્રમાણે આગમમાં જેમ કહ્યું છે તેમ કરતા નથી તેનાથી બીજે કે મિથ્યાત્વી છે ? કોઈ જ નહિ. તે જ મહામિથ્યાત્વી હોવાથી મિથ્યાત્વીઓમાં શિરમણિ છે. પ્રશ્ન – તે મિથ્યાષ્ટિ કેમ છે? ઉત્તર :- તે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે નહિ કરતે હોવાથી બીજાને શંક્તિ બનાવે છે. તે આ પ્રમાણે- જે પ્રવચનમાં જે કહેવામાં આવે છે તે તત્વ (સત્ય) હેય તે આ તત્વને જાણતા હોવા છતાં તેમ કરતે કેમ નથી? માટે પ્રવચનમાં કહેલું બેટું છે. એ પ્રમાણે બીજાને શંકા કરાવતે તે પરંપરાએ મિથ્યાત્વને વધારે છે. એમ થતાં પ્રવચનને વિચ્છેદ થાય. બીજ (પ્રવચનને નથી પામ્યા તે) મિથ્યાદષ્ટિએ આ પ્રમાણે પ્રવચનને મલિન બનાવીને પરંપરાએ પ્રવચનને વિચ્છેદ કરવાને સમર્થ નથી. (તેઓ પ્રવચનની આરાધનાદિ ભલે ન કરે, પણ પ્રવચનને વિચ્છેદ ન કરે.) આથી અન્ય મિથ્યાષ્ટિની અપેક્ષાએ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ન કરનાર મહામિથ્યાષ્ટિ છે. આ પ્રમાણે પિંડનિયુક્તિ (ગા. ૧૮૬)માં કહ્યું છે. ૪ પ્રશ્ન :- શાસ્ત્રમાં કહ્યા મુજબ નહિ કરનારમાં બીજાને મિથ્યાત્વ ઉત્પન્ન કરવાના કારણે વ્યવહારથી જ મિથ્યાત્વ આવે, નહિ કે નિશ્ચયથી. ઉત્તર :- ના શાસ્ત્રમાં કહ્યા મુજબ નહિ કરવાના કારણે જ નિશ્ચયથી મિથ્યાત્વ ઘટે છે. કેમ કે (નિશ્ચયથી) એક પ્રતિજ્ઞાન ભંગ થતાં સંપૂર્ણ ચારિત્રને ભંગ થાય છે. સંપૂર્ણ ચારિત્રને ભંગ થતાં જ્ઞાન-દર્શનને પણ ભંગ થાય છે. જ્ઞાન-દર્શનનું ફલ ચારિત્ર છે. ફલ વિના હેત નકામે છે. આથી જ પિંડનિયુક્તિ માં નિછાસ વાળા વિઘાર નાસવા વિ (=નિશ્ચયનયની દૃષ્ટિએ ચારિત્રને વિઘાત થતાં જ્ઞાન-દર્શનને પણ વિઘાત થાય છે, એ ગાથાની (શ્રીમલયગિરિસૂરિ મ. આદિની) ટીકામાં આ (પ્રસ્તુત ૧૩૧મી) ગાથા સાક્ષી તરીકે મૂકવામાં આવી છે. તથા નિશ્ચયિક મિથ્યાત્વના આગમનની સાથે મિથ્યાત્વને વધારવા રૂપ વ્યાવહારિક મિથ્યાત્વને પ્રવેશ થવાથી તેનું મહામિથ્યાષ્ટિપણું ઘટે છે. આમ બધું બરાબર છે. [૧૩૧] ૪ પંચા. ૧૧ ગા. ૪૬. Page #159 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] व्यवहाराभिप्रायमाह - सेटीए भट्टस्स वि, भज्जं ववहारओ उ मिच्छत्तं । जं होइ अभिणिवेसे, अणभिणिवेसे अ णो हुज्जा ॥ १३२ ॥ 'सेढी 'ति । ' श्रेणितः संयमश्रेणितः 'भ्रष्टस्य' पतितस्यापि 'व्यवहारतः ' व्यवहारनयमधिकृत्य 'भाज्यं' भजनीयं मिध्यात्वम्, कस्यचित् स्यात् कस्यचिच्च नेति भावः । 'यत्' यस्माद् 'अभिनिवेशे' एकान्तेन भगवत्प्रवचनविप्रतिपत्तिलक्षणेऽसद्ग्रहे सति मिथ्यात्वं श्रेणिभ्रष्टस्य भवति । अनभिनिवेशे तु तस्य देशविरतिं भगवति श्रद्धानमात्रं वा दधानस्य न भवति मिथ्यात्वम्, तत्कार्यस्यासद्द्महस्याभावात्, सम्यक्त्वकार्यस्य च पश्चात्तापादिपरिणामस्य सत्त्वात् ।। १३२ ॥ વ્યવહારનયના અભિપ્રાય કહે છે: વ્યવહારનયની અપેક્ષાએ સ યમશ્રેણિથી ભ્રષ્ટમાં પણ મિથ્યાત્વની ભજના છે. અર્થાત્ કાઇને હાય, કોઇકને ન હેાય. જો અભિનિવેશ હોય તે સંયમશ્રેણિથી ભ્રષ્ટને મિથ્યાત્વ હાય. અભિનિવેશ ન હોય તા દેશવિરતિ ધારક કે ભગવાનમાં માત્ર શ્રદ્ધા ધારણ કરનાર તેને (=સ યમશ્રેણિથી ભ્રષ્ટને) મિથ્યાત્વ નહાય. કારણ કે તેનામાં મિથ્યાત્વનુ` કારણે કદાત્રડ નથી અને સમ્યક્ત્રનું કાર્ય પશ્ચાત્તાપ આદિના પરિણામ છે. અભિનિવેશ એટલે એકાંતે ભગવાનના વચનમાં વિરોધરૂપ કદાગ્રહ. [૧૩૨] यत एव भग्नस्यापि मिथ्यात्वं भाज्यमत एव निष्क्रमणेऽपि विशेषविधिपरिसङ्ख्योप पद्यत इत्याह इतो महाणिसी, सम्मत्त रक्खण, [ ११९ भग्गस्स वि दिसेणणारणं । णिर्द्धधसयाणि सेहविही 'इत्तो 'ति । अत एव महानिशीथे भग्नस्यापि 'नन्दिषेणज्ञातेन' नन्दिषेणदृष्टान्तप्रसङ्गेन सम्यक्त्वरक्षणार्थ निद्धन्धसतानिषेधविधिः श्रूयते, तथा च तत एव तस्य सम्यक्त्वसिद्धिः, तत्फलेनैव तस्य फलवत्त्वादिति सिद्धम्, तद्ग्रन्थश्चायम् - "भयवं ! जो रत्तिदिअहं, सिद्ध पढ सुणे । वक्खाणेइ चितए सययं, सो किं अणायारमायरे ? || १ | सिद्धंतगयमेगं पि अक्खरं जो वियाइ । सो गोयम ! मरणंते वि, अणावारं न समायरे || २ || भयवं ! ता कीस दसपुब्वी, दिसेणमहायसे । पव्वज्जं चिच्चा गणिकाए, गेहं पविट्ठो य बुच्चइ १ || ३ || गोयम ! तस्स पविसिद्धं मे, भोगहलं खलिअकारणं । भवभयभीओ तहा वि दुअं, सो पवज्जमुवागओ ॥ ४ ॥ पायालं अवि उड्ढमुहं, सग्गं होज्जा अहोमुहं । ण उणा केवलिपन्नत्तं वयणं अन्नहा भवे ॥ ५ ॥ अन्नं च सो बहूवाए, सुअणिबद्धे विअरिडं गुरुणो । पामूले मुत्तणं, लिंगं निव्विसओ गओ ॥ ६ ॥ तमेव वयणं सरमाणो, दंतभग्गो सकम्मुणा । भोगहलं कम्मं वेदेइ, बद्धपुट्ठणिकाइअं || ७ || भयवं ! ते केरिसोवाए, सुअणिबद्धे विआरिए । जेणुज्झिअ सामन्नं, अज्ज विपणे धरेइ सो ? || ८ || एते ते गोयमोवाए, केवलीहिं पवेइए । जहा विसयपराभूओ, ॥१३३॥ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते सरेज्जा सुत्तमिमं मुणी ॥९॥ तंजहा-“तवमट्ठगुणं घोरं, आढविज्जा सुदुक्करं । जया विसए उदिज्जंति, पडणाणसणविसं पिब ।। १० । काय बंधिऊण मरिअव्वं नो चरित्तं विराहए । अह एयाईन सकिज्जा, तो गुरूणं लिंगं समप्पिया ॥ ११ ॥ विदेसे जत्थ नागच्छे, पउत्ती तत्थ गंतूणं । अणुव्ययाइं पालिज्जा, णो णं મવિઝા ગિદ્ધધરે |૨ ” રુત્યાર || શરૂ રૂ | ચારિત્રથી ભ્રષ્ટમાં પણ મિથ્યાત્વની ભજન હોવાથી જ દીક્ષા છોડવા અંગે કહેલ વિશેષ વિધિ ઘટે છે. એ અંગે જણાવે છે – આથી જ મહાનિશીથમાં નંદિષેણમુનિના દાંત પ્રસંગમાં સંયમશ્રેણિથી ભગ્નના પણ સમ્યક્ત્વની રક્ષા માટે નિષ્ફરતા ન આવે એ માટે વિધિ સંભળાય છે. આ વિધિથી જ તેનામાં સમ્યકત્વ છે એ સિદ્ધ થાય છે. કારણ કે વિધિના * ફલથી જ વિધિ સાર્થક બને છે. આમ સંયમશ્રેણિથી ભગ્નમાં મિથ્યાત્વની ભજના છે એ સિદ્ધ થયું. મહાનિશીથનો (છઠ્ઠા અધ્યયનના પ્રારંભમાં) તે પાઠ આ પ્રમાણે છે: “હે ભગવંત ! જે રાત-દિવસ સિદ્ધાંતને ભણે છે, સાંભળે છે, સિદ્ધાંતનું વ્યાખ્યાન કરે છે, સતત ચિંતન કરે છે, તે શું અનાચાર આચરે ? હે ગૌતમ ! સિદ્ધાંતને એક પણ અક્ષર જે ભણે છે તે પ્રાણ જાય તો પણ અનાચાર ન આચરે. હે ભગવંત ! તો પછી દશપૂત મહાન યશવાળા નંદિષેણ મુનિ પ્રવજ્યા છોડીને વ્યાના ઘરે ગયા એમ કેમ કહેવાય છે ? હે ગૌતમ ! તેની ખલનાનું કારણ ભેગ કળ =ભેગા ભોગવવા જ પડે તેવું કર્મ) છે. આ વાત મેં તેને કરી હતી. તો પણ ભવના ભયથી ભર બનેલા તેણે જલદી પ્રવજ્યાને સ્વીકાર કર્યો. પાતાલ પણ ઊર્વ મુખ બને, સ્વર્ગ અધોમુખ બને, પણ કેવલીએ કહેલું વચન અન્યથા ન થાય. તે મુનિ શાસ્ત્રમાં કહેલા ઘણા ઉપાયો વિચારીને ( કરીને) વેશ ગની પાસે મૂકીને દેશાંતર ગયે. તે જ વચનને યાદ કરતા અને સ્વકર્મને વશ બનવાથી હારી ગયેલો તે બંધાયેલા, પુષ્ટ કરેલા અને નિકાચિત કરેલા ભગફળ કર્મને અનુભવે છે. હે ભગવત ! તેણે શ્રતમાં કહેલા કેવા ઉપાયો વિચાર્યા ? (કર્યા ?) કે જેથી સાધુપણું મૂકીને આજે ગ જીવી રહેલ છે ! હે ગૌતમ ! કેવલીએ કહેલા તે ઉપાય આ છે. જેમ કે વિષયેથી પરાજિત બનેલ મત આ સૂત્રનું સ્મરણ કરે. તે સૂત્ર આ પ્રમાણે છે. “જ્યારે વિષયોને ઉદય થાય ત્યારે અત્યંત છે આ ગળે ઘોર તપ આદરે, પર્વતાદિ ઉપરથી ઝંપાપાત કરે, અનશન કરે, વિષનું પાન કરે. અથવા કાયાને બાંધીને મૃત્યુ પામે, પણ ચારિત્રની વિરાધના ન કરે. જે આ ઉપાય ન કરી શકે તો ગને વશ પાછો આપી દે. પછી જ્યાં સમાચાર ન મળી શકે તેવા દેશમાં જઈને અણુવ્રતનું પાલન કરે. પણ નિષ્ફર ન બને.” [૧૩૩] अत्र स्थाने स्थाने संयमश्रेणी निबद्धेति तामेव स्मृतामनुपेक्षणीयां च निरूपयति इत्थं संजमसेटिं, पसंगसंगइसमागयं भणिमो । अपरिमियठाणकंडगछट्ठाणगरासिणिप्फणं આ વિધિનું ફળ સમ્યકત્વની રક્ષા છે, સમ્યક્ત્વ હોય તે જ તેની રક્ષા છે. એટલે જો સમ્યકત્વ ન હોય તો તેની રક્ષા માટે વિધિનું કથન નિરર્થક બને, ૪ અર્થાત બાંધ્યા પછી પુષ્ટ કરીને નિકાચિત કરેલા. Page #161 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [१२१ 'इत्थं'ति । 'अत्र' अस्मिन्नधिकारे प्रसङ्गसङ्गतिसमागतां संयमश्रेणी वयं भणामः, किम्भूताम् ? अपरिमितानाम्-असङ्खचातानां स्थानानां कण्डकानां षट्स्थानकानां च राशिभिनिष्पन्नाम् ॥ १३४ ॥ सयभश्रेशिनु पन:અહીં સ્થાને સ્થાને સંયમશ્રેણિનો ઉલ્લેખ કર્યો છે. આથી સંયમ શ્રેણિનું સ્મરણ થયું, યાદ આવેલી સંયમ શ્રેણિની (=સંયમ શ્રેણિના વર્ણનની) ઉપેક્ષા ન કરવી જોઈએ. આથી તેનું જ અહીં વર્ણન કરે છે: અહીં પ્રસંગ સંગતિથી આવેલ સંયમશ્રેણિને અમે કહીએ છીએ. આ સંયમશ્રેણિ અસંખ્યાત સ્થાને, કંડકો અને સ્થાનકની સંખ્યાથી બને છે. [૧૩૪] एतमेव निर्देशं सविशेष पिण्डनियुक्तिभाष्यगाथाभ्यामाह- . तत्थाणंता उ चरित्तपज्जवा हुंति संजमवाणं । संखाईआणि हु ताणि कंडगं होइ णायव्वं ॥१३५॥ 'तत्थ' इत्यादि । 'तत्र' तेषु संयमस्थानादिषु वक्तव्येषु अनन्ताश्चारित्रपर्याया भवन्ति संयमस्थानं, प्रथममिति शेषः । सर्वजघन्येऽपि हि संयमस्थाने केवलिप्रज्ञाछेदकेन च्छिद्यमाना निर्विभागा भागाः सर्वोत्कृष्टदेशविरतिविशुद्धिस्थानगतनिर्विभागभागेभ्यः सर्वजीवानन्तरूपेण गुणकारेणानन्तगुणिता भवन्ति, तथाहि-असत्कल्पनया सर्वोत्कृष्टस्य देशविरतिविशुद्धिस्थानस्य निर्विभागा भागा दश सहस्राणि १००००, सर्वजीवानन्तप्रमाणकश्च राशिः शतं, ततस्तेन शतसङ्ख्येन सर्वजीवानन्तकप्रमाणेन राशिना दशसहस्रसङ्ख्याः सर्वोत्कृष्टदेशविरतिविशुद्धिस्थानगता निविभागा भागा गुण्यन्ते, जातानि दश लक्षाणि, एतावन्तः किल सर्वजघन्यस्यापि सर्वविरतिविशुद्धिस्थानस्य निर्विभागा भागा भवन्तीति; परमार्थतस्तु सर्वाकाशप्रदेशेभ्योऽनन्त * કોઈ એક વિષયનું વર્ણન ચાલતું હોય, તેમાં વચ્ચે બીજા વિષયનું વર્ણન કરવું એ સામાન્યથી અસંગત ગણાય. આમ છતાં છ કારણેથી વચ્ચે બીજા વિષયનું વર્ણન કરવું તે અસંગત ન ગણાય, સંગત ગણાય. આ છે કારણોને સંગતિ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે : सप्रसङ्ग उपोद्घातो हेतुताऽवसरस्तथा । निर्वाहकैककार्यत्वे बोढा सतिरिष्यते ॥ પ્રસંગ, ઉપઘાત, હેતુ, અવસર, નિર્વાહ અને એક કાર્ય એ છ સંગતિ છે. પ્રસંગ એક વિષયનું નિરૂપણ કરતાં વચ્ચે બીજો વિષય યાદ આવી જાય. ઉપઘાત=પ્રસ્તુત વિષયનું समान ४२ ना२. तुता=(मविनामा सपथी) आय-७॥२९५ भाव समय य. अक्स२= એક વિષય પૂર્ણ થયા પછી બીજે વિય કહે. નિર્વાહક=કાર્ય-કારણ ભાવ સંબંધ હોય. એક કાર્યઃબંનેનું એક જ કાર્ય હોય. અર્થાત્ પ્રસ્તુત વિષય અને અન્ય વિષય એ બંનેનું એક જ કાર્ય હાય. (ન્યાય સિદ્ધાંત મુક્તાવલી ઉપર શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય વિરચિત “કિરણવલી ટીકામાં અનુમાન ખંડના પહેલા ની ટીકાના આધારે.) शु. १६ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते गुणिता एते, तदुक्तं कल्पभाष्ये-“ते कित्तिआ पएसा, सव्वागासस्स मग्गणा होइ । ते जत्तिया पएसा, अविभाग तओ अणतगुणा ॥१॥” इति । सङ्खचातीतानि च संयमस्थानानि कण्डकं भवति ज्ञातव्यम् ।।१३५॥ संखाईआणि उ कंडगाणि छट्ठाणगं विणिदिटुं । छट्ठाणा उ असंखा, संजमसेढी मुणेयव्वा ॥१३६॥ 'संखाईआणि उत्ति । सङ्ख्यातीतानि च कण्डकानि षट्स्थानकं विनिर्दिष्टं, षट्स्थानानि चासङ्ख्यातानि संयमश्रेणितिव्या ॥१३६॥ આ જ નિર્દેશને પિંડનિર્યુક્તિની બે ભાષ્યગાથાઓ (૧૯-ર૦)થી વિસ્તારથી કહે છે અનંત સંયમ પર્યાનું એક પહેલું સંયમ સ્થાન થાય છે. અસંખ્ય સંયમ સ્થાનનું એક કંડક થાય છે. આનું વિસ્તૃત સ્વરૂપ આ પ્રમાણે છે :- કેવલી પણ જેના (જે પર્યાયના) બે વિભાગ ન કરી શકે તેવા અતિમ ભાગને નિર્વિભાગ ભાગ કહેવામાં આવે છે. અર્થાત્ સવથી અંતિમ ભાગને નિર્વિભાગ ભાગ કહેવામાં આવે છે. આવા અનંતા નિવિભાગ ભાગે (સંયમ પર્યા) સર્વ જઘન્ય સંયમસ્થાનમાં હોય છે. આ અનંતા નિવિભાગ ભાગો સર્વોત્કૃષ્ટ દેશવિરતિના વિશુદ્ધ સ્થાનમાં રહેલા નિર્વિભાગ ભાગેથી અનંતગુણ હોય છે. પ્રશ્ન :- આ અનંતગુણમાં કર્યું અનંત લેવું? ઉત્તર - સર્વ જીવરૂપ અનંત લેવું. અર્થાત્ સર્વોત્કૃષ્ટ દેશવિરતિ વિશુદ્ધિ સ્થાનમાં જેટલા નિર્વિભાગ ભાગે છે કેમને સર્વ જીવોના અનંતથી ગુણતાં જે સંખ્યા આવે તેટલા નિર્વિભાગ ભાગો સર્વ જઘન્ય સંયમસ્થાનમાં હોય છે. તે અસત્ક૯૫નાથી આ પ્રમાણે :- અસત્કલ્પનાથી સર્વોત્કૃષ્ટ દેશવિરતિના વિશુદ્ધિ સ્થાનમાં દશ હજાર નિર્વિભાગ ભાગ છે. સવજી રૂપ અનંત સે છે. એથી દશ હજારને ગુણતાં દશ લાખ થાય. આટલા નિવિભાગ ભાગે સર્વજઘન્ય પણ સર્વવિરતિના વિશુદ્ધિ સ્થાનના હોય છે. પરમાર્થથી તે આ નિવિભાગ ભાગે સર્વ આકાશપ્રદેશથી અનંતગુણું હોય છે. બૃહત્યપભાષ્ય (ગા. ૪૫૧૨)માં કહ્યું છે કે– “સર્વજઘન્ય પણ સંયમસ્થાનમાં કાલોક રૂપ આકાશના પ્રદેશોથી અનંતગુણ નિવિભાગ ભાગો ( ચારિત્ર પર્યા) છે.” આવા અસંખ્યાત સંયમસ્થાનનું એક કંડક થાય છે. [૧૩૫] અસંખ્ય કંડકોનું એક ષટ્રસ્થાનક થાય છે. અસંખ્ય ટ્રસ્થાનની સંયમશ્રેણિ થાય છે. [૧૩૬] જ જેનું વર્ણન કરવું હોય તેને પહેલાં સામાન્યથી ઉલ્લેખ કરવો =જણાવવું એ નિર્દેશ કહેવાય. ૪ આ નિર્વિભાગ ભાગોને ચારિત્ર પર્યાયે કે ચારિત્ર પ્રદેશો વગેરે શબદોથી ઓળખવામાં આવે છે. # આથી જ સર્વજઘન્ય પણ સાધુ સંકષ્ટ દેશવિરતિ શ્રાવકથી ઘણે મહાન છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] एतदेव यथोत्तरवृद्धयादिक्रमप्रदर्शनपूर्वं विवेचयति ठाणे जह्नुत्तरमणंतभागवुढेहिं । पढमठाणा, कण्डगमंगुलखित्तासंखिज्जंसप्पमाणेहिं 'ठाणे' इत्यादि । 'प्रथमस्थानात् ' प्रथमस्थानमादीकृत्य 'यथोत्तरं ' द्वितीयतृतीयाद्युत्तरस्थानानुक्रमेण ‘अनन्तभागवृद्धै: ' पूर्वपूर्वस्थानाविभागभागानां योऽनन्ततमो भागस्तदधिकैः स्थानैरङ्गुलक्षेत्रस्य-अङ्गुलमात्रक्षेत्रस्य योऽसङ्ख्यांशः - असङ्ख्येयो ? असङ्ख्यातमोभागस्तत्प्रमाणैः-तद्गतप्रदेशराशिसमसङ्ख्यैः सम्पन्नैः कण्डकं समयपरिभाषया परिभाष्यते, तदुक्तम् - "कंडंति इत्थ भन्न अंगुल भागो असंखिज्जो ।" इति । अयं भावः -- प्रथमसंयमस्थानगतनि र्विभागभागापेक्षया द्वितीयमनन्ततमभागवृद्धम्, ततस्तृतीयम् एवमुत्तरोत्तराणि यावदङ्गुलमात्रक्षेत्रासङ्ख्ये - यांशप्रदेशमानानि भवन्ति, तावत्समुदितानां तेषां कण्डकसञ्ज्ञा भवतीति ॥ १३७ ॥ આ જ વિષયનું ઉત્તરાત્તર વૃદ્ધિ આદિને ક્રમ બતાવવા પૂર્વક વિવેચન કરે છેઃ [ १२३ ॥१३७॥ અનંતભાગવૃદ્ઃ- પ્રથમ સયમસ્થાનથી આરંભી ઉત્તરાત્તર અન’તભાગ વૃદ્ધિવાળા અંગુલના અસ`ખ્યાતમાભાગ પ્રમાણુ અસખ્ય સ ́ચમસ્થાના વડે એક કડક થાય છે. (પ`ચસંગ્રહ બીજો ભાગ લેાક ૩૫ના ઉત્તરાર્ધમાં) કહ્યું છે કે— “ અહીં અ`ગુલના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશા હોય તે સંખ્યાને કડક નામ આપેલ છે.” ભાવાર્થ :- પ્રથમ સૌંચમસ્થાનમાં જેટલા નિવિભાગ ભાગેા (=સ*ચમપર્ચાયા) છે, તેનાથી ખીજા સયમસ્થાનમાં અનંતમા ભાગ જેટલા નિવિભાગ ભાગેા વધારે છે. ખીજા સ યમસ્થાનમાં જેટલા નિવિભાગ ભાગે છે, તેનાથી ત્રીજા સ યમસ્થાનમાં અનતમા ભાગ જેટલા નિવિભાગ ભાગેા વધારે છે. તેનાથી ચાથા સંયમસ્થાનમાં અન'તમા ભાગ જેટલા નિવિભાગ ભાગેા વધારે છે. આમ ઉત્તરેાત્તર દરેક સૌંચમસ્થાનમાં અન'તમા ભાગ જેટલા નિંર્વભાગ ભાગેાની વૃદ્ધિ કરતાં કરતાં અંગુલના અસખ્યાતમા ભાગ પ્રમાણ સયંમસ્થાના સુધી પહેાંચવુ', અ'ગુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણુ એ બધા સચમસ્થાનાની કડક સજ્ઞા છે. [૧૩૭] कंडगमित्ताणंतसाहिअठाणंतराइँ ठाण 1 कंडगमित्ताई तओ, हुति असंखंसबुड्ढाई ॥१३८॥ 'कंडग'ति । 'ततः ' तस्मात् कण्डकात्परतो यदनन्तरं संयमस्थानं तत् प्राक्तनस्थानगतनिर्विभागभागापेक्षयाऽसङ्ख्येयतमेन भागेनाधिकम्, ततः पराणि यथोत्तरमनन्तभागवृद्धानि स्थानानि कण्डकमात्राणि भवन्ति, ततः पुनरेकम सङ्ख्येयभागाधिकं संयमस्थानम्, ततः पराण्यनन्तभागवृद्धानि कण्डकमात्राणि संयमस्थानानि, ततः पुनरेकम सङ्ख्येयभागाधिकम्, एवं क्रमेण कण्डकमात्राणि अनन्तांशाधिकानि - अनन्तभागवृद्धानि स्थानानि अन्तराणि - व्यवधायकानि येषां तानि तथा, कण्डकमात्राणि स्थानानि ' असङ्ख्यांशवृद्धानि' असख्येयभागा - धिकानि भवन्ति ॥१३८॥ Page #164 -------------------------------------------------------------------------- ________________ १२४ ] स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અસંખ્યાતભાગ વૃદ્ધ - એ (અનંતભાગ વૃદ્ધિનું) કંડક પછી જે પહેલું સંયમસ્થાન છે, તે પૂર્વના સંયમસ્થાનમાં રહેલા નિવિભાગ ભાગે (=સંયમપર્યાયે)ની અપેક્ષાએ અસંખ્યાતમાં ભાગથી અધિક છે. અર્થાત્ કંડકના છેલ્લા સંયમસ્થાનમાં જેટલા નિર્વિભાગ ભાગો છે, તેનાથી અસંખ્યાતમા ભાગ જેટલા અધિક નિર્વિભાગ ભાગે ત્યાર પછીના સંયમસ્થાનમાં છે. ત્યાર પછી અનંતભાગ વૃદ્ધ સંયમસ્થાને એક કંડક જેટલાં થાય છે. ત્યાર બાદ એક સંયમસ્થાન અસંખ્યાતભાગ વૃદ્ધ હોય છે, ત્યાર બાદ અનંતભાગ વૃદ્ધ સંયમસ્થાને એક કંડક જેટલાં થાય છે. ત્યાર બાદ એક સંયમસ્થાન અસંખ્યાતભાગ વૃદ્ધ હોય છે. આ પ્રમાણે વચ્ચે વચ્ચે કંડક જેટલાં અનંતભાગવૃદ્ધ સંયમસ્થાનેવાળા અસંખ્યાતભાગ वृद्ध संयभस्थान। ४४४ २८i थाय छे. [१3८] चरमाउ तओ पढम, अंतरिअमणंतभागवुड़ेहि । संखसाहिअ ठाणं, कंडगमित्तेहि ठाणेहिं ॥१३९॥ 'चरमाउत्ति । चरमात् 'ततः' असङ्ख्येयभागाधिकात्संयमस्थानात्पराणि यथोत्तरमनतभागवृद्धानि स्थानानि कण्डकमात्राणि भवन्ति, तैरन्तरितं प्रथमं 'सङ्ख्यांशाधिकं' 'सङ्ख्येयभागवृद्धं स्थानं भदति ॥१३९॥ बिइआइआणि ताणि वि, पुञ्चितरिआणि कंडगमिआणि । एवं संखासंखाणंतगुणेहि पि वुड्डाई ॥१४॥ 'बिइआइआणि'त्ति । ततः प्रथमसङ्ख्येयभागाधिकसंयमस्थानादनन्तरं मूलादारभ्य यावन्ति संयमस्थानानि प्रागतिक्रान्तानि तावन्त्युपतिष्ठन्ते, ततो द्वितीयं सङ्ख्येयभागाधिक संयमस्थानम् , अनेन क्रमेण द्वितीयादीन्यपि 'तानि' सङ्ख्येयभागाधिकानि संयमस्थानानि 'पूर्वान्तरितानि' मूलादारभ्य यावन्ति प्राग् व्यतिक्रान्तानि स्थानानि तैरन्तरितानि-व्यवहितानि कण्डकमात्राणि भवन्ति । एवं सङ्ख्यासङ्ख्यान्तगुणैर्वृद्धान्यपि स्थानानि वक्तव्यानि, तथाहि-सङ्ख्येयभागाधिककण्डकसमाप्तौ उक्तक्रमेण भूयोऽपि सङ्ख्येयभागाधिकसंयम स्थानप्रसङ्गे सङ्ख्येयगुणाधिकमेकं संयमस्थानं वक्तव्यं, ततः पुनरपि मूलादारभ्य यावन्ति व्यतिक्रान्तानि तावन्ति भूयोऽपि तथैव वक्तव्यानि, ततः पुनरप्येकं सङ्ख्येयगुणाधिकं संयमस्थानम् , एवमेतान्यपि कण्डकमात्राणि भवन्ति, तत उक्तक्रमेण पुनरपि सङ्ख्येयगुणाधिकसंयमस्थानप्रसङ्गेऽसङ्ख्येयगुणाधिकं तद् वक्तव्यम् , ततः पुनरपि मूलादारभ्य यावन्ति प्रागतिक्रान्तानि तावन्ति तेनैव क्रमेण भूयोऽपि वक्तव्यानि, ततः पुनरप्येकमसङ्ख्येयगुणाधिकं संयमस्थानम् , एवमेतान्यपि कण्डकमात्राणि भवन्ति, ततः पूर्वपरिपाटया पुनरप्यसङ्ख्येयगुणाधिकसंयमस्थानप्रसङ्गेऽनन्तगुणाधिकं संयमस्थानं वक्तव्यं, Page #165 -------------------------------------------------------------------------- ________________ | ખ गुरुतत्त्वविनिश्वये प्रथमोल्लासः ] ततः पुनरपि मूलदारभ्य यावन्ति संयमस्थानानि प्रागतिक्रान्तानि तावन्ति तथैव क्रमेण भूयोऽपि वक्तव्यानि ततः पुनरप्येकमनन्तगुणाधिकं संयमस्थानं, वक्तव्यं, ततो भूयोऽपि मूलादारभ्य तावन्ति संयमस्थानानि, ततः पुनरप्येकमनन्तगुणाधिक संयमस्थानम्, एवमेतान्यपि कण्डकमात्राणि भवन्ति, ततो भूयोऽपि तेषामुपरि पञ्चवृद्ध्यात्मकानि संयमस्थानानि मूलादारभ्य तथैव वक्तव्यानि, यत्पुनरनन्तगुणवृद्धिस्थानं तन्न प्राप्यते, षट्स्थानकस्य परिसमाप्तत्वात् ॥१४०॥ સખ્યાતભાગ વૃદ્ધ :- અ`તિમ અસ ́ખ્યાતભાગ વૃદ્ધ સયમસ્થાન પછી ઉત્તરાત્તર અનતભાગવૃદ્ધ સંયમસ્થાના કડક જેટલાં થાય છે. ત્યાર બાદ સ ́ખ્યાતભાગ વૃદ્ધ એક સ'ચમસ્થાન હોય છે. [૧૩૯] પ્રથમ સંખ્યાતભાગ વૃદ્ધ સંયમસ્થાન પછી પ્રારભથી આરભી અત્યાર સુધી જેટલાં સયમસ્થાના જે ક્રમે કહી ગયા તેટલાં સચમસ્થાના તે જ ક્રમે કહેવાં. ત્યાર પછી બીજુ સંખ્યાતભાગ વૃદ્ધે સંયમસ્થાન થાય છે. ત્યાર બાદ પણ પહેલા અને બીજા સ ંખ્યાતમાગવૃદ્ધ સંયમસ્થાનની વચમાં જે ક્રમે અને જેટલાં સંયમસ્થાના કહ્યાં તે ક્રમે અને તેટલાં સંચમસ્થાને કહીને ત્રીજી સ ખ્યાતભાગવૃદ્ધ સચમ સ્થાન થાય છે. આ પ્રમાણે સંખ્યાતભાગ‰સયમસ્થાના પણુ એક કંડક જેટલાં થાય છે. સખ્યાતગુણવૃદ્– એ જ પ્રમાણે સંખ્યાતગુણવૃદ્ધ, અસ`ખ્યાતગુણવૃદ્ધ અને અન‘તગુણવૃદ્ધ સૌંયમસ્થાને કહેવાં. તે આ પ્રમાણે : :- સખ્યાતભાગ અધિકનુ કે ડક પૂર્ણ થયા પછી પૂર્વોક્ત ક્રમે ફ્રી પણ સચમસ્થાના કહેવાં. તેમાં સખ્યાતભાગવૃદ્ધ સંયમસ્થાનના પ્રસ`ગે સખ્યાતગુણવૃદ્ધ સયમસ્થાન કહેવુ. ત્યાર માદ ફરી પણ મૂળથી આરભી પહેલા સખ્યાતગુણવૃદ્ધ સ્થાન પય ત જેટલાં સ્થાન જે ક્રમે કહ્યાં તેટલાં તે જ ક્રમે કહેવાં. ત્યાર પછી એક (બીજી) સખ્યાતગુણવૃદ્ધ સ્થાન કહેવું. ત્યાર પછી પણ પહેલા અને ખીજા સખ્યાતગુણવૃદ્ધ સ્થાનની વચ્ચે જે સ્થાનેા કહ્યાં તે બધાં સ્થાના તે જ પ્રમાણે કહેવાં. ત્યાર પછી ત્રીજું' સંખ્યાતગુણવૃદ્ધ સ્થાન કહેવું. આ પ્રમાણે આ સખ્યાતગુણવૃદ્ધ સ્થાનેા પણ ક'ડક જેટલાં થાય છે, અસ ખ્યાતગુણવૃદ્ધ ઃ ત્યાર પછી ફરી ઉક્ત ક્રમથી સ’યમસ્થાના કહેવાં. સખ્યાતગુણવૃદ્ધ સંયમસ્થાનના પ્રસંગે અસખ્યાતગુણવૃદ્ધ સંયમ સ્થાન કહેવું. ત્યાર પછી શરૂઆતથી આર‘ભી અહી. સુધી જેટલાં સ્થાને જે પ્રમાણે કહ્યાં તેટલાં જ તે જ પ્રમાણે કહેવાં. પછી ખીજું. અસખ્યગુણુવૃદ્ધ સ્થાન થાય છે. ફરી તેટલાં જ સ્થાનેા કહી ગયા પછી ત્રીજી અસભ્ય ગુણવૃદ્ધ સ્થાન થાય છે. આ પ્રમાણે આ અસખ્યાતગુણવૃદ્ધ સ્થાને પણ કડક જેટલાં થાય છે. અન’તગુણવૃદ્ :–ત્યાર પછી ફરી પૂર્વોક્ત ક્રમથી સયમસ્થાના કહેવાં અસખ્યુ Page #166 -------------------------------------------------------------------------- ________________ १२६ ] [ स्वोपशवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते ગુણવૃદ્ધ સ્થાનના પ્રસંગે અનંતગુણવૃદ્ધ સ્થાન કહેવું. ત્યાર પછી મૂળથી જેટલાં સ્થાને જે ક્રમે પહેલાં કહ્યાં તેટલાં તે જ ક્રમે કહેવાં. ત્યાર પછી ખીજુ` અન’તગુણવૃદ્ધ સ્થાન થાય છે. ત્યાર પછી પહેલા અને બીજા અનંતગુણવૃદ્ધ સ્થાનની વચમાં સ્થાના જે ક્રમે કહ્યાં છે તે જ પ્રમાણે સવ કહીને ત્રીજું અનંતગુણવૃદ્ધ સ્થાન કહેવું. આ રીતે આ અનંતગુણવૃદ્ધ સ્થાના પણુ કડડક જેટલાં થાય છે. ત્યાર બાદ ફરી પણ મૂળથી આર*ભી પહેલા અનંતગુણવૃદ્ધ સ્થાન પત જે પાંચ વૃદ્ધિરૂપ સ્થાના કહ્યાં છે તે તે જ પ્રમાણે સર્વ કહેવાં. ત્યાર પછી અન'તગુણવૃદ્ધ સ્થાન ન કહેવુ'. કારણ કે પહેલા ષસ્થાનની સમાપ્તિ થવાથી मन तगुशुवृद्ध स्थान भजतु नथी. [१४० ] छाणसमत्तीए, कमेण समा छट्टाणा, उद्वेति । अण्णाइँ ताइँ एवमसंखेहि ँ लोगेहिं ॥ १४१ ॥ 'छा'त । षट्स्थानकस्यैकस्य परिसमाप्तौ क्रमेण 'अन्यान्यपि' द्वितीयादीनि षट्स्थानकान्युक्तक्रमेणैवोत्तिष्ठन्ति । कियन्त्येवं समग्राणि तानि भवन्ति ? इत्याह-एवं 'असङ्ख्यैर्लोकैः समानि' असङ्ख्यलोकाकाशप्रदेशप्रमाणानि षट्स्थानकानि भवन्ति, उक्तञ्च– "छट्ठाण अवसाणे, अन्नं छट्ठाणयं पुणो अन्नं । एवमसंखा लोगा, छट्टाणाणं मुणेअव्वा ॥ १ ॥” इति ॥ १४१ ॥ એક ષસ્થાન પૂર્ણ થતાં ખીજા વગેરે ષસ્થાના ઉક્ત ક્રમથી જ થાય છે. આવાં ષટ્રસ્થાના કુલ અસખ્ય લેાકાકાશ પ્રદેશ પ્રમાણ અસખ્યાતા થાય છે. (પચસંગ્રહ ભાગ બીજો શ્લાક ૫૧માં) કહ્યુ` છે કે— “પહેલું ષસ્થાન પૂર્ણ થયા પછી બીજું ષસ્થાન થાય છે. ત્યાર પછી એ જ ક્રમે ત્રીજું થાય છે. આ પ્રમાણે અસખ્ય લેાકાકાશ પ્રદેશ પ્રમાણુ अस ंज्याता षट्स्थाना थाय छे." [१४१] सव्वजिएहि अनंतं भागं जाण असंखं संखं, 'सव्वजि हि 'ति । अत्र षड्वृद्धिरूपे षट्स्थाने भागं च गुणं च अनन्तं सर्वजीवैजनीहि, असङ्ख्यं च ' असङ्ख्य लोकैः' असङ्ख्य लोकाकाशप्रदेशः, 'सङ्ख्यं' सङ्ख्येयं 'च 'ज्येष्ठेन' उत्कृष्टेन सङ्ख्येयेन, तथाहि - यद्यत्संयमस्थानमनन्तभागवृद्धमुपलभ्यते तत्तत्पाश्चात्यस्य पाश्चात्यस्य संयमस्थानस्य निर्विभागानां भागानां सर्वजीव सङ्ख्याप्रमाणेन राशिना भागे हृते सति यद्यल्लभ्यते तावत्प्रमाणेनानन्तभागेनाधिकमवगन्तव्यम्, यच्चासङ्ख्येभागवृद्धं तत्पाश्चात्यस्य पाश्चात्यस्य संयमस्थानस्य सम्बन्धिनां निर्विभागभागानामसङ्ख्ये यलोकाकाशप्रदेशप्रमाणेन राशिना भागे हृते सति लभ्यते तावत्प्रमाणेनासङ्ख्येयभागेनाधिकम् यच्च सङ्ख्येयभागवृद्धं तत्पाश्चात्यस्य पाश्चात्यस्य संयमस्थानस्योत्कृष्टेन सङ्ख्येयेन भागे हृते सति यल्लभ्यते तावत्प्रमाणेन सङ्ख्येयतमेन भागेनाधिकम्, यच्च सङ्ख्येयगुणवृद्धं तत्पाश्चात्यस्य पाश्चात्यस्य संयमस्थानस्य ये निर्विभागा " च गुणं असंखलोगेहिं । संखिज्जेणं च जिणं ॥ १४२ ॥ Page #167 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्चये प्रथमोल्लासः ] [ ૨૨૭ भागा उत्कृष्टेन सङ्ख्येयकप्रमाणेन राशिना गुणिता यावन्तस्तावत्प्रमाणम् । एवमसङ्ख्येयगुणवृद्धौ पाश्चात्यस्य संयमस्थानस्य ये निर्विभागा भागास्तेऽसङ्ख्येयलोकाकाप्रदेशप्रमाणेनासङ्ख्येयेन गुण्यन्ते, अनन्तगुणवृद्धौ च सर्वजीवप्रमाणेनानन्तेनेति ॥१४२ । હવે ભાગવૃદ્ધ અને ગુણવૃદ્ધને અર્થ જણાવે છે - અનતભાગવૃદ્ધ એટલે પૂર્વને સંયમસ્થાનમાં જેટલા સંયમ પર્યા છે, તેને સર્વ જી જે અનંતે છે, તે અનંતથી ભાગતાં જેટલા આવે તેટલા સંયમ પર્યા વડે અધિક પછીનું સંયમ સ્થાન છે. અસંખ્યાતભાગવૃદ્ધ એટલે પૂર્વના સંયમસ્થાનમાં જેટલા સંયમપર્યા છે, તેને અસંખ્ય લેકાકાશના જેટલા પ્રદેશ છે, તેટલા અસંખ્યાતથી ભાગતાં જેટલા આવે તેટલા સંયમપર્યાયે વડે અધિક પછીનું સંચમસ્થાન છે. સંખ્યાતભાગવૃદ્ધ એટલે પૂર્વના સંચમસ્થાનમાં જેટલા સંયમપર્યા છે, તેને ઉત્કૃષ્ટ સંખ્યાતથી ભાગતાં જેટલા આવે તેટલા સંયમપર્યાયે વડે અધિક પછી સંયમસ્થાન છે. સંખ્યાતગુણવૃદ્ધ એટલે પૂર્વના સંયમસ્થાનમાં જેટલા સંયમપર્યાય છે, તેને ઉત્કૃષ્ટ સંખ્યાતથી ગુણતાં જેટલા આવે તેટલા સંયમપર્યાયો વડે અધિક પછીનું સંયમ સ્થાન છે. અસંખ્યાતગુણવૃદ્ધ એટલે પૂર્વના સંયમસ્થાનમાં જેટલા સંયમપર્યા છે, તેને અસંખ્ય લેકાકાશના જેટલા પ્રદેશ છે, તેટલા અસંખ્યાતથી ગુણતાં જેટલા આવે તેટલા સંયમ પર્યાય વડે અધિક પછીનું સંચમસ્થાન છે. અનંતગુણવૃદ્ધ એટલે પૂર્વના સંયમસ્થાનમાં જેટલા સંયમપર્યા છે તેને સર્વ જીવ જે અનંતે છે તે અનંતથી ગુણતાં જેટલા આવે તેટલા સંયમપર્યા વડે અધિક પછીનું સંયમસ્થાન છે. [૧૪] एयं चरित्तसेडिं, पडिवज्जइ हिट्ट कोइ उवरिं वा । जो हिट्ठा पडिवज्जइ, सिज्झइ णियमा जहा भरहो ॥१४३॥ 'एय'ति । एतां चारित्रश्रेणिं कश्चिज्जीवोऽधस्ताज्जघन्यसंयमस्थानेषु प्रतिपद्यते, कश्चित्पुनः 'उपरि' उपरितनेषु पर्यन्तवर्तिषु, उपलक्षणत्वान्मध्यमेषु वा संयमस्थानेषु प्रतिपद्यते, तत्र योऽधस्तनेषु संयमस्थानेषु चारित्रश्रेणिं प्रतिपद्यते स नियमात्तेनैव भवग्रहणेन सिध्यति, यथा भरतવસ્તી ૨૪રૂ. मझे वा उवरिं वा, णियमा गमणं तु हिटिमं ठाणं । अंतोमुहुत्तवुड्डी, हाणी वि तहेव नायव्वा ॥१४४॥ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते 'मज्झे 'ति । यः पुनः 'मध्ये वा' मध्यमेषु वोपरितनेषु वा संयमस्थानेषु चारित्रश्रेणि प्रतिपद्यते तस्य नियमादधस्तनं संयमस्थानं यावद् गमनं भवति, ततोऽसौ तेनान्येन वा भवग्रहणेन सर्वाणि संयमस्थानानि स्पृष्ट्वा सिध्यति । न च स्तोककाले सर्वस्थानानां षट्स्थानपतितानां बहुत्वेन स्पर्शानुपपत्तिरिति शङ्कनीयम्, प्रतिसमयमसङ्ख्ये य लोकाकाशप्रदेशप्रमाणानां षट्स्थानपतितानां संयमाध्यवसायस्थानानां स्पर्शाभ्युपगमेनानुपपत्त्यभावात् । पुनरधस्तनसंथमस्थानेभ्य उपरितनसंयमस्थानारोहणलक्षणा वृद्धिः साऽन्तर्मुहूर्त्तमात्रा भवति, या चोपरितनसंयमस्थानेभ्यो ऽवस्त न संयमस्थानेष्ववरोहणरूपा हानिः सापि ' तथैव' अन्तर्मुहूर्त्तमात्रैव द्वे अयेते कल्पभाष्यगाथे ॥ १४४ ॥ या જ્ઞાતવ્યા, (હવે ક્યા સયમસ્થાનામાં સંયમશ્રેણિ સ્વીકારવાથી શુ ફળ મળે ઇત્યાદિ જણાવે છે:-) આ સયમશ્રણિને કઈ જીવ નીચેના (=જધન્ય) સયમસ્થાનામાં સ્વીકારે છે, અર્થાત્ જઘન્ય સંયમસ્થાનામાં રહ્યો હાય ત્યારે સ્વીકારે છે. કેાઇ જીન્ન મધ્યમ સયમસ્થાનામાં સ્વીકારે છે, કોઈ જીવ ઉપરના (=ઉત્કૃષ્ટ) સ`ચમસ્થાનામાં સ્વીકારે છે. જે જીવ નીચેના સચમસ્થાનેમાં સ*ચમશ્રણ સ્વીકારે છે તે નિયમા તે જ ભવમાં મેક્ષ પામે છે. જેમ કે ભરત ચક્રવતી. [૧૪૩] જે મધ્યમ કે ઉપરના સયમસ્થાનામાં સંચમણિ સ્વીકારે છે, તે નિયમા નીચેના સચમસ્થાન સુધી જાય છે. ત્યાર ખાદ્ય એ જીવ તે જ ભવમાં કે અન્ય ભવમાં સ સચમસ્થાનાને સ્પશીને મેક્ષ પામે છે. પ્રશ્ન : સયમસ્થાના ષસ્થાન પતિત હાવાથી ઘણાં છે, તે એ બધાં સયમસ્થાનાને થાડા કાળમાં શી રીતે સ્પર્શી શકે ? ઉત્તર ઃ- પ્રતિસમય અસંખ્ય લેાકાકાશ પ્રદેશ પ્રમાણ ષસ્થાન પતિત સચમનાં અધ્યવસાયસ્થાનાના સ્પર્શ થઈ શકતા હોવાથી થાડા કાળમાં સ્પર્શ થવામાં કાઈ વાંધા નથી. નીચેનાં સયમસ્થાનાથી ઉપરનાં સયમસ્થાનામાં ચઢવા રૂપ વૃદ્ધિ અંતર્મુહૂત સુધી થાય છે, અને ઉપરનાં સયમસ્થાનેથી નીચેનાં સયમસ્થાનામાં ઉતરવા રૂપ હાનિ પણુ અંતર્મુહૂત સુધી થાય છે. આ (૧૪૩-૧૪૪) બંને ગાથાઓ બૃહત્કપભા (૪૫૧૩-૪૫૧૪)ની છે. [૧૪૪] थोवाऽसंखगुणाई, पडिलोमकमेण संखेवेणं, एसा ‘थोत्र’त्ति । स्तोकान्यसङ्ख्यातगुणानि च 'प्रतिलोम क्रमेण' पश्चानुपूर्व्या 'स्थानानि' संयमस्थानानि भवन्ति । तथाहि — सर्व स्तोकान्यनन्तगुणवृद्धानि स्थानानि कण्डकमात्रत्वात्तेषाम्, १ " षट्स्थानपतितानाम्" इति पाठ एक एव पुस्तके लभ्यते । हुँति ठाणाई | संजम सेठी परूवणया ॥ १४५ ॥ Page #169 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [ १२९ तेभ्योऽसङ्ख्येयगुणवृद्धानि स्थानान्यसङ्ख्येयगुणानि, गुणकारश्चेह कण्डकप्रमाणो ज्ञातव्यः, एकैकस्यानन्तगुणवृद्धस्य स्थानस्याधस्तात्प्रत्येकमसङ्ख्येयगुणवृद्धानि स्थानानि कण्डकमात्राणि प्राप्यन्त इति कृत्वा; अनन्तगुणवृद्धस्थानकण्डकस्य चोपरि कण्डकमात्राण्यसङ्ख्येयगुणवृद्धानि प्राप्यन्ते न त्वनन्तगुणवृद्धं स्थानम् , तेनोपरिष्टादेकस्य कण्डकस्याधिकस्य प्रक्षेपः । तेभ्योऽप्यसङ्ख्येयगुणवृद्धेभ्यः स्थानेभ्यः सङ्ख्येयगुणवृद्धानि स्थानान्यसङ्ख्येयगुणानि, तेभ्योऽपि सङ्ख्येयभागाधिकानि स्थानान्यसङ्ख्येयगुणानि, तेभ्योऽप्यसङ्ख्येयभागाधिकानि स्थानान्यसङ्ख्येयगुणानि, तेभ्योऽप्यनन्तभागवृद्धानि स्थानान्यसङ्ख्येयगुणानि । गुणकारश्च सर्वत्रापि कण्डकानामुपरि चैककण्डकप्रक्षेपः । एषा सझेपेण संयमश्रेणीप्ररूपणा कृता ॥१४५।। (સંયમસ્થાનોમાં અ૫બહુ જણાવે છે:-). સંયમસ્થાન પશ્ચાનુપૂર્વથી સ્તક અને અસંખ્યાતગુણ છે. તે આ પ્રમાણે – અનંતગુરુવૃદ્ધ સંયમસ્થાને સર્વથી ચેડાં છે. કારણ કે તે સ્થાન માત્ર કંડક જેટલાં છે. તેનાથી (=અનંતગુણવૃદ્ધ સ્થાનોથી) અસંખ્યગુણવૃદ્ધ સંયમસ્થાને અસંખ્યગુણ છે. અહીં ગુણાકાર કંડક પ્રમાણ જાણો. કારણ કે એક એક અનંતગુણવૃદ્ધ સ્થાનની નીચે પ્રત્યેક અસંખ્યગુણવૃદ્ધ સ્થાને કંડક જેટલાં મળે છે, અને અનંતગુણવૃદ્ધ સ્થાનના કંડકની ઉપર કંડક જેટલાં અસંખ્ય ગુણવૃદ્ધ સ્થાને મળે છે, પણ અનંતગુણવૃદ્ધ સ્થાન મળતું નથી. આથી ઉપરના એક કંડકને પૂર્વના કંડકમાં ઉમેરો થાય છે. અસંખ્યગુણવૃદ્ધ સ્થાનેથી સંખ્યાતગુણવૃદ્ધ સ્થાને અસંખ્યગુણ છે. सध्यातशुधवृद्ध , सध्यातमा वृद्ध , " " सध्यातनाशवृद्ध , असन्यातलागवृद्ध" " " असभ्यातक्षावृद्ध , मन तनावृद्ध , " " અહીં બધા સ્થળે ગુણાકાર કંડક વત્તા એક કંડક એટલે જાણો. આ પ્રમાણે સંક્ષેપથી સંયમશ્રેણિનું વર્ણન કર્યું. [૧૫] अथ प्रकृतं प्रस्तुमः, तत्र यदप्युक्तं देशविरतिकण्डकस्पर्श विना चारित्रास्पर्शनात्प्रतिमा. पालनादिक्रमनियतमेव चारित्रमिति दुरनुचरमेतदिति तत्राह पत्ता अणंतजीवा, देसविरइकंडए वि मुत्तूणं । __ चरणं कयकरणस्स य, तुलणा तफासणागब्भा ॥१४६॥ 'पत्त'त्ति । देशविरतिकण्डकानि मुक्त्वाऽपि अनन्तजीवाः 'चरण' चारित्रं प्राप्तास्तथाविधकर्मक्षयोपशमतो देशविरतिं विनापि चारित्रप्राप्तेरुत्तरोत्तरक्षयोपशमस्य बलवत्त्वात् , तदुक्तं पञ्चाशक एव-"ता कम्मखओवसमा, जो एयपगारमंतरेणावि । जायइ जहोइअगुणो, तस्स वि एसा तहा णेया ॥१॥" आवश्यकेऽप्युक्तम--"भागेहिं असंखिज्जेहि फासिआ देसविरईओ।" ગુ. ૧૭ Page #170 -------------------------------------------------------------------------- ________________ શરૂ૦ ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते त्ति । 'च' पुनः 'तत्स्पर्शनागर्भा' देशविरतिपालनानियता तुलना 'कृतकरणस्य' अभ्यस्ततपसो ज्ञानिनः परमभावप्राप्त्युद्यतस्येति, पुरुषविशेषापेक्षोऽयं क्रमनियमः ॥१४६।। હવે પ્રસ્તુત વિષય શરૂ કરીએ છીએ. તેમાં દેશવિરતિ કંડકને સ્પર્શ કર્યા વિના ચારિત્રનો સ્પર્શ થતો ન હોવાથી પ્રતિમા પાલનાદિ ક્રમ પૂર્વક જ ચારિત્ર હોય છે. આથી ચારિત્રનું આચરણ દુષ્કર છે. આ પ્રમાણે પૂર્વે (ગા. ૨૭ આદિમાં) જે કહ્યું હતું એ વિષે કહે છે - દેશવિરતિ કંડકોને સ્પર્ધ્યા વિના પણ અનંત ચારિત્રને પામ્યા છે. તેવા પ્રકારના કર્મક્ષપશમથી દેશવિરતિ વિના પણ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. કારણ કે ઉત્તરોત્તર પશમ વધારે બલવાન છે. પંચાશક (પંચા. ૧૦ ગા. ૪૫)માં જ કહ્યું છે કે- “આગમમાં ભવનિવેદાદિથી નિમલ અધ્યવસાચવાળાને દીક્ષા કહી હેવાથી જે જીવ નાની ઉંમર આદિના કારણે પ્રતિમાના સેવન વિના પણ જ્ઞાનાવરણીયાદિકમનો ક્ષયોપશમથી પ્રત્રજ્યાને યોગ્ય ગુણવાળો બને છે, તેને પણ પ્રતિમાનું સેવન કરનારની જેમ યક્ત (=પ્રતિલેખનાદિ બાહ્ય ક્રિયા આગમ મુજબ થાય તેવી) દીક્ષા હોય છે. અર્થાત પ્રતિમાના પાલન વિના પણ દીક્ષાને લાયક બને તો દીક્ષા લઈ શકે છે.” આવશ્યક (આ. નિ. ગા. ૮૬૦)માં પણ કહ્યું છે કે“સવ સિદ્ધોના અસંખ્યાતભાએ દેશવિરતિની સ્પર્શના કરી છે. અર્થાત અસંખ્યાતમા ભાગના સિદ્ધોએ દેશવિરતિની સ્પર્શના કરી નથી.” પરમ ભાવની પ્રાપ્તિ માટે તત્પર બનેલ છે, અને (એથી) જેણે તપનો અભ્યાસ કર્યો છે એવા જ્ઞાનીને દેશવિરતિના પાલન પૂર્વક તુલના હોય છે. અર્થાત્ તેવાને શ્રાવક પ્રતિમાઓની તુલના=અભ્યાસ કરવા પૂર્વક ચારિત્ર હોય છે. એટલે કમને નિયમ પુરુષ વિશેષની અપેક્ષાએ છે. [૧૪] एतदेवोपपादयति जं एएण कमेणं, गुणसेढीए पवड्डमाणीए । सीहत्ता णिक्खंता, सीहत्ता चेव विहरंति ॥१४७॥ 'जं एएण'त्ति । 'यत्' यस्मात् 'एतेन' प्रतिमाप्रतिपत्त्यादिलक्षणेन क्रमेण शुभानुबन्धाविच्छेदाद् गुणश्रेण्या प्रवर्द्धमानया सिंहतया निष्क्रान्ता सिंहतयैव विहरन्ति । तथा च मन्दक्षयोपशमस्यातिशयितभावचरणार्थमेतत्क्रम नियमः । इदानी च प्रायो मन्द एवं क्षयोपशम इति विशिष्यायमित्याचार्याभिप्रायः ।।१४७।। આ જ વિષયનું સમર્થન કરે છે - કારણ કે પ્રતિમા સ્વીકાર આદિ કમથી શુભાનુબંધ અવિચ્છિન્ન રહે છે. અને એથી અતિશય વધતી ગુણશ્રેણિથી સિંહપ સંયમ લે છે, અને સિંહપણે સંયમ પાળે છે. આમ મંદ પશમવાળાને અતિશય ાવથી ચારિત્રની પ્રાપ્તિ થાય એ માટે આ Page #171 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लास: ] [ १३१ ક્રમને નિયમ છે. હમણાં પ્રાયઃ મંદ જ ક્ષપશમ હોય છે. એથી ખાસ આ ક્રમને નિયમ છે. આ આચાર્યોને અભિપ્રાય છે. [૧૪૭] न त्वेवमन्यथा दीक्षानिषेध इत्यत आह बीयाहाणत्थं पुण, गुरुपरतताण दिति जुग्गाणं । अभासकरं चरणं, जं अट्ठ भवा चरित्तम्मि ॥१४८॥ 'बीयाहाणत्य'ति । 'बीजाधानार्थ' मोक्षबीजविशेषसिद्धयर्थ पुनर्गुरुपरतन्त्राणां पृच्छादिना कलितयोग्यतानां 'अभ्यासकरम्' अपेर्गम्यमानत्वादभ्यासकरमपि 'चरणं' चारित्रं ददत्याचायोः । 'यत्' यस्माच्चारित्रे 'अष्टैव भवाः' चारित्रप्रतिपत्तिसहिताः संसारेऽष्टावेव भवा भवन्ति, तदुक्तमावश्यके-“अझ भवा उ चरित्ते"त्ति । अत एवाष्टमचारित्रे सिद्धेरावश्यकत्वात्प्रव्रज्याया विशिष्टबीजत्वाद्भगवता श्रीमहावीरेण हालिकाय सा दापिता, अन्यथा तद्दानं निरर्थकं स्यात् , सम्यक्त्वमात्रेणैव बीजमात्रस्य सिद्धत्वात् । कथं तर्हि गोशालकस्य चारित्रप्रतिपत्तिभवा विराधनायुक्ता दश तदयुक्ताश्चाष्टावित्यष्टादश ? इति चेत् , विराधनायुक्तेषु भवेषु तस्य द्रव्यचारित्रस्यैव सम्भवादिति वदन्ति । अन्ये त्वाहु:-"अह भवा उ चरित्ते” इत्यत्राविराधनाभवा एव ग्राह्याः, अविराधना च दीक्षाप्रतिपत्तिमारभ्यानतिचारतयाऽऽमरणपालनम् , न च वृत्तिकृताऽऽदानभवानामेव व्याख्यानात्तवष्टम्भेनैव सूत्रं व्याख्येयम् । आवश्यकचूर्णिकारेणाप्याराधनापक्षस्य समर्थितत्वादित्याहुः । वस्तुतः सामान्यवीजाधानार्थमपि दीक्षोपयुज्यत एव, एतस्या द्रव्यसम्यक्त्वादिक्रमेणासग्रहपरित्यागधार्मिकजनानुरागविहितानुष्ठानाहितक्षयोपशमज्ञानावरणविगमबोधिवृद्धयादिगुणप्राप्तिपूर्व परमदीक्षाप्राप्तिहेतुत्वस्य तत्र तत्र समर्थितत्वादिति द्रष्टव्यम् ॥१४८॥ આનાથી બીજી રીતે દીક્ષાને નિષેધ નથી, એ અંગે કહે છે: પૃછા આદિથી જેમની યોગ્યતા જાણવામાં આવી છે, અને જેઓ ગુરુને આધીન રહે છે તેવાઓને આચાર્યો વિશેષ પ્રકારના મેક્ષબીજની સિદ્ધિ માટે અભ્યાસકર પણ ચારિત્ર આપે છે. (મક્ષબીજ વિશેષ અને સામાન્ય એમ બે પ્રકારે છે. જેનાથી તુરત ભાવચારિત્રની પ્રાપ્તિ થાય તે વિશેષ મક્ષબીજ, જેનાથી દ્રવ્યસમ્યક્ત્યાદિના કમથી વિલએ ભાવચરિત્રની પ્રાપ્તિ થાય તે સામાન્ય ક્ષબીજ. જે ચારિત્રનો અભ્યાસ કરતાં કરતાં ભાવચારિત્રની પ્રાપ્તિ થાય તે અભ્યાસકર ચારિત્ર કહેવાય. મેક્ષબીજની સિદ્ધિ એટલે આત્મામાં મોક્ષબીજનું આધ્યાન કરવું–વાવવું તે. અભ્યાસકર ચારિત્રનું પાલન કરતાં કરતાં આત્મામાં વિશેષ પ્રકારના મેક્ષબીજની વાવણી થાય છે. જેથી ભાવચારિત્રની પ્રાપ્તિ થાય છે. પછી તે આત્મા તે ચારિત્ર સહિત ચારિત્રના કુલ આઠ ભો કરીને મોક્ષમાં જાય છે.) પ્રશ્ન - અભ્યાસકર પણ ચારિત્ર આપવાનું શું કારણ? ઉત્તર :- જીવને ચારિત્રના Page #172 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આઠ જ ભ થાય છે. અર્થાત્ સંસારમાં ચારિત્રના સ્વીકારવાળા આઠ જ ભ થાય છે. આ વિષે આવશ્યકસૂત્ર (આ. નિ. ગા. ૮૫૬)માં કહ્યું છે કે- “ચારિત્રમાં આઠ જ ભો થાય છે.” આથી જ આઠમા ચારિત્રમાં અવશ્ય સિદ્ધિ થતી હોવાથી અને દીક્ષા વિશિષ્ટ બીજ હોવાથી ભગવાન શ્રી મહાવીરે ખેડૂતને તે દીક્ષા અપાવી. અન્યથા તે દીક્ષાનું દાન નિરર્થક બને. કારણ કે માત્ર=સામાન્ય બીજ તે માત્ર સમ્યક્ત્વથી પણ સિદ્ધ થાય છે. (ખેડૂતને સાવચારિત્રની પ્રાપ્તિ થઈ હોવાથી તેનામાં વિશેષ બીજની સિદ્ધિ થઈ હતી.) પ્રશ્ન – જે ચારિત્ર સ્વીકારવાળા આઠ જ ભવોથી મુક્તિ થાય છે, તે ગોશાળાને દશ વિરાધનાવાળા અને આઠ વિરાધના વિનાના એમ કુલ અઢાર ભવે ચારિત્ર સ્વીકારવાળા કેમ થયા? ઉત્તર :-આ વિષે કઈક કહે છે કે ગોશાળાને વિરાધનાવાળા ભમાં દ્રવ્ય ચારિત્ર જ સંભવે છે. બીજાઓ કહે છે કે આવશ્યસૂત્રમાં “ચારિત્રમાં આઠ જ ભવો થાય” એ સ્થળે અવિરાધનાવાળા જ ભવો લેવા. અવિરાધના એટલે ઢીક્ષાના સ્વીકારથી આરંભી મરણ પર્યત નિરતિચારપણે ચારિત્રનું પાલન. પ્રશ્ન – (આવશ્યક નિ. ના) વૃત્તિકારે તે “ચારિત્રના સ્વીકારવાળા ભવો” એવી જ વ્યાખ્યા કરી છે. અર્થાત્ વિરાધનાવાળા કે અવિરાધનાવાળા એવું સ્પષ્ટીકરણ કર્યું નથી. આથી તેના આધારે જ સૂત્રની વ્યાખ્યા કરવી જોઈએ. અર્થાત્ “ચારિત્રના સ્વીકારવાળા ભો” એવી વ્યાખ્યા કરવી જોઈએ, “અવિરાધનાવાળા ભવો” એવી વ્યાખ્યા ન કરવી જોઈએ. ઉત્તર – “અવિરાધનાવાળા ભવો” એવી વ્યાખ્યા કરવામાં વાંધો નથી. કારણ કે આવશ્યક ચૂર્ણિકારે પણ આરાધના પક્ષનું સમર્થન કર્યું છે. પરમાર્થથી તે સામાન્ય બીજના આધાન માટે પણ દીક્ષા આપી શકાય. કારણ કે તે દીક્ષા દ્રવ્યસમ્યક્ત્વ આદિના કમથી કદાગ્રહ ત્યાગ, ધાર્મિક લોકે પ્રત્યે અનુરાગ, શાસ્ત્રોક્ત અનુષ્ઠાન કરવાથી થયેલ ક્ષપશમથી જ્ઞાનાવરણ કર્મોને નાશ, અને સમ્યકત્વવૃદ્ધિ આદિ ગુણની પ્રાપ્તિ પૂર્વક પરમ (=ભાવ) દીક્ષાની પ્રાપ્તિનું કારણ છે, એમ તે તે સ્થળે સમર્થન કર્યું છે. [૧૪૮] अप्रतिपन्नदेशविरतेरभ्यासरूपदीक्षाग्रहणस्यैवोपपादकान्तरमाह अट्टाहिअवासाणं, बालाण विइत्थ तेण अहिगारो । भणिओ एवं तित्थे, अव्वुच्छित्ती कया होइ ॥१४९।। “કાઉત્તિ | ‘તેન’ વીધાને દૈતુનાષ્ટપિવર્ષાળાં વાઢાનામપિ ત્ર - यामधिकारः 'मणितः' सूत्रे, समर्थितश्च पञ्चवस्तुकादौ, उक्तक्रमनियमे तु नैतदुपपद्यत । 'एवं' बालानामपि दीक्षाधिकारे तीर्थेऽव्यवच्छित्तिः कृता भवति ॥१४९॥ Page #173 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये प्रथमोल्लासः ] यतः -- लद्धसिक्खदुगा । स्थिठि ॥ १५० ॥ आबालभावओ जे, गुरुपामूलाउ णिच्छयववहारविऊ, ते वट्टावंति 'आबालभावओ'त्ति | ये 'आबालभावतः ' बाल्यमारभ्य गुरुपादमूलात् 'लब्धशिक्षाद्विकाः ' प्राप्तग्रहणाssसेवनारूप शिक्षाद्वयास्ते 'निश्चयव्यवहारविदः' गृहीतनयद्वयपरमार्थाः सन्तस्तीर्थस्थितिं वर्त्तयन्ति नान्ये, ज्ञानाभ्यासाधीनत्वात्तत्प्रवर्त्तनस्य ॥ १५०॥ ફ્રેશિવરતિને નિહ સ્વીકારનારના અભ્યાસરૂપ દીક્ષાના સ્વીકાર ચેગ્ય છે એનુ' બીજી રીતે સમન કરે છેઃ [ zaa બીજાધાન માટે આઠ વર્ષથી અધિક ઉંમરના બાળકે પણ દીક્ષાના અધિકારી છે એમ આગમમાં કહ્યું છે, અને પ`ચવસ્તુ વગેરે ગ્રંથામાં તેનું સમન કર્યું છે. ઉક્ત ક્રમના નિયમ હાય તા આ ન ઘટે. ખાળકોને પણ દીક્ષાના અધિકાર હેાવાથી તી અવિચ્છિન્નપણે ચાલે છે. [૧૪૯] કારણ કે જેએ બાલ્યાવસ્થાથી જ ગુરુ પાસે ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા પામીને નિશ્ચય અને વ્યવહાર એ એ નયાના પરમાને પામે છે, તેઓ તીને પ્રવર્તાવે છે, બીજાઓ નહિ. કારણ કે તી પ્રવર્તન જ્ઞાન અને અભ્યાસને आाधीन छे. अर्थात् ज्ञान भने अभ्यास ( अनुभव ) थी तीर्थ प्रवर्ताची शाय छे. [१५०] तथा च यतनातिशयार्थमुक्त तुलनानियमादरेऽपि संयममात्रग्रहणं बीजाधानार्थमपीत सिद्धम्, अत्र च क्षयोपशमभेदेन गुणभेदेऽपि समश्रद्धाक्रियत्वं तीर्थप्रभावकतायायामविशिष्टमङ्गमित्याह जस्स जयावर णिज्जं, बुच्छिन्नं होइ तस्स सो उ गुणो । समसद्धाकिरिया पुण, तित्थस्स पभावगा हुँति ॥ १५१ ॥ 'जस्स’'त्ति । यस्य यदावरणं विच्छिन्नं भवति तस्य स एव गुणो भवति न तु सर्वगुणसम्पूर्णता, तस्याः सर्वचारित्रावरणक्षयाचीनत्वात् ; अत एव यस्य वीर्यान्तरायचारित्रमोहभेदानां धर्मान्तरायाणां क्षयोपशमस्तस्यैवा गारत्यागलक्षणा प्रवज्या नान्यस्य यस्य च वेदलक्षणानां चारित्रावरणीयानां क्षयोपशमस्तस्य मैथुनविरतिलक्षणं केवलब्रह्मचर्यवासित्वं नान्यस्य यस्य च चारित्रविशेषविषयवीर्यान्तरायलक्षणानां यतनावरणीयानां कर्मणां क्षयोपशमस्तस्य प्रतिपन्नचारित्रातिचारपरिहारार्थयतनाविशेषलक्षणः संयमो नान्यस्य यस्य च भावचारित्ररूपाध्यवसानावरणीयानां कर्मणां क्षयोपशमस्तस्यैव शुभाध्यवसायवृत्तिलक्षणः संवरो नान्यस्येति भगवत्यामश्रुत्वा केवल्यधिकारे व्यवस्थितम् । 'समश्रद्धाक्रियाः ' एकप्ररूपणाव्यवहाराः पुनः साधवो लोकानां बोधिबीजमादधानास्तीर्थस्य प्रभावका भवन्ति मूलगुणसाम्यात्, यत्किञ्चिद्गुणवैषम्यस्याप्रयोजकत्वाद् घटजनकदण्डेषु नीलपीता दिवैषम्यवत् ॥ १५१ ॥ * निशीथ ७. ११ आ. ३५११, ३५३२, ३५४३. Page #174 -------------------------------------------------------------------------- ________________ રૂ૪ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આમ વધારે યતના થઈ શકે એ માટે ઉક્ત તુલનાના નિયમને આદર સ્વીકાર કરવામાં પણ બીજાધાન માટે પણ માત્ર (દેશવિરતિ વિના) સંયમને સ્વીકાર સિદ્ધ થાય છે. અહીં ક્ષયોપશમ ભેદથી ગુણ ભેદ હોવા છતાં શ્રદ્ધા અને ક્રિયા એ બંનેની સમાનતા શાસનપ્રભાવનાનું સામાન્ય અંગ છે, એ વિષે કહે છે - જેને જે આવરણ તૂટી ગયું હોય તેનામાં તે જ ગુણ આવે છે, પણ સર્વગુણપૂર્ણતા થતી નથી. અર્થાત્ બધા ગુણ આવતા નથી. કારણ કે બધા ગુણે ચારિત્રાવરણીય કર્મોનો ક્ષયથી જ થાય છે. આથી જ જેને ધર્મમાં અંતરાય કરનારા વીર્યંતરાય અને ચારિત્રમોહનીય એ બે કર્મોનો ક્ષયપશમ થાય તેને જ ઘરના ત્યાગરૂપ પ્રત્રજ્યાની પ્રાપ્તિ થાય છે, અન્યને નહિ. જેને વેદરૂપ ચારિત્રાવરણયને ક્ષયપશમ થાય તેને મૈથુનવિરતિ રૂપ કેવલ બ્રહ્મચર્યની પ્રાપ્તિ થાય છે, અન્યને નહિ. જેને વિશિષ્ટ ચારિત્ર સંબંધી વિઆંતરાય રૂ૫ યતનાવરણીય કર્મોને ક્ષયે પશમ થાય તેને સ્વીકારેલ ચારિત્રના અતિચાર ન લાગે એ માટે વિશેષ પ્રકારની યતના રૂપ સંયમ હોય છે, અન્યને નહિ. અર્થાત્ જેને યતનાવરણીય કર્મોને ક્ષયે પશમ થાય તે જ ચારિત્રમાં અતિચાર ન લાગે એ માટે વિશેષ પ્રકારનો પ્રયત્ન કરી શકે છે. જેને ભાવ ચારિત્રરૂપ અધ્યવસાયને રોકનારા (=ભાવચારિત્રાવરણીય) કર્મોને ક્ષયે પશમ હોય તેને જ શુભાધ્યવસાયવૃત્તિ રૂપ સંવર હોય છે, અન્યને નહિ. આ પ્રમાણે ભગવતીમાં અશ્રુત્વાકેવલીના અધિકારમાં (શ. ૯ ઉ. ૩૧માં) કહ્યું છે. - જે સાધુઓની પ્રરૂપણ અને વ્યવહાર (=બાહ્ય આચરણ) એક છે તે સાધુઓ લોકેને બેધિબીજ પમાડે છે, અને શાસનના પ્રભાવક બને છે. કારણ કે તેમનામાં મૂલગુણની સમાનતા છે. જો કે તેમનામાં ગુણોની થેડી વિષમતા છે. પણ તે વિષમતા શાસનપ્રભાવનામાં બાધક બનતી નથી. જેમ ઘટ બનાવવામાં દંડ કારણ છે=જરૂરી છે, પણ અમુક જ રંગને દંડ જરૂરી છે એવું નથી. એટલે જેમ દંડમાં રહેલ લીલે, પીળો વગેરે રંગની વિષમતા ઘટ બનાવવામાં બાધક બનતી નથી, તેમ સાધુઓમાં રહેલી અમુક ગુણેની વિષમતા શાસનપ્રભાવનામાં બાધક બનતી નથી. [તાત્પર્ય – કેઈ સાધુમાં સંયમયતના વધારે હોય, તે કેઈ સાધુમાં ઓછી હેય. કોઈ સાધુમાં તપ વધારે હોય, તે કઈમાં ઓછો હોય. કેઈ સાધુમાં જ્ઞાન વધારે હોય, તે કઈમાં ઓછું હોય. કેઈ સાધુમાં આંતરિક પરિણામ વધારે ચઢિયાતા હોય, તે કેઈમાં તેટલા ચઢિયાતા ન હોય. આમ સાધુઓમાં સંયમયતના આદિ ગુણાની વિષમતા ( ન્યૂનતા-અધિકતા) હોય. જે સાધુઓમાં આવી ગુણ વિષમતા હોવા છતાં પ્રરૂપણ (=ભગવાનના માર્ગને ઉપદેશ) અને વ્યવહાર (=બાહ્ય આચરણ) સમાન હોય તે સાધુએ શાસનને પ્રભાવક બને છે. કારણ કે તેમનામાં પ્રરૂપણ અને વ્યવહાર રૂપ # અર્થાત સંયમની યતનામાં બાધક બને તે વીતરાય. Page #175 -------------------------------------------------------------------------- ________________ [ १३५ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] મુખ્યગુણ સમાન છે. આનાથી એ સિદ્ધ થયું કે સાધુઓમાં જેમ પ્રરૂપણામાં એકતા જળવાવી જોઈએ તેમ બાહ્ય ક્રિયાઓની વિધિ આદિમાં પણ એક્તા જળવાવી જોઈએ. સાધુઓમાં આ બે સંબંધી જેટલી એક્તા વધારે તેટલી પ્રભાવના વધારે થાય.] [૧૫૧] ____ अथ यदुक्तं व्यवह दौलभ्येन व्यवहारदौलभ्यं सूत्रोक्तस्य गणनिक्षेपार्हस्य गुरोरनुपलभ्यमानत्वादिति तदपवदन्नाह कालोइअगुणजुत्ते, सुअभणिएक्काइगुणविहीणम्मि । गणणिक्खेवो जुत्तो, जं सक्खेवं इमं भणियं ॥१५२॥ 'कालोइअ'त्ति । कालोचिताः-इदंयुगानुरूपा ये गुणाः-प्रतिरूपादयस्तैर्युक्ते श्रुतभणितानां गुणानां मध्यादेकादिगुणैर्धिहीनेऽपि गणनिक्षेपो युक्तः, यत् 'साक्षेप' सपूर्वपक्षमेतद् भणितं व्यवहारभाष्ये ॥१५२॥ હવે સૂત્રમાં જેવા ગુરુ ગણ સોંપવાને લાયક કહ્યા છે તેવા ગુરુ મળતા ન હોવાથી વ્યવહાર કરનારાઓ દુર્લભ છે, વ્યવહાર કરનારાઓ દુર્લભ હોવાથી વ્યવહાર દુર્લભ છે' આમ પૂર્વે (ગા. ૨૯ માં) જે કહ્યું તે બરાબર નથી એમ જણાવે છે - શાસ્ત્રમાં કહેલા ગુણેમાંથી એકાદિ ગુણોથી હીન છતાં વર્તમાન કાળને ઉચિત પ્રતિરૂપ (=સુંદરરૂ૫) વગેરે ગુણેથી યુક્તમાં ગણનિક્ષેપ યુક્ત છે. અર્થાત્ તે ગણુ સેંપવાને લાયક છે. કારણ કે આ બાબત પૂર્વપક્ષ પૂર્વક વ્યવહારભાષ્યમાં કહી છે. [૧૫] इत आरभ्य षोडश व्यवहारगाथाः पुव्वं वण्णेऊणं, दीहपरिआयसंघयणसद्धं ।। दसपुवीए धीरे, मज्जाररुअं :परूवणया ॥१५३।। 'पुव्वं'ति । ननु पूर्वमाचार्यपदयोग्यस्य दीर्घः पर्यायो वर्णितः, संहननं चातिविशिष्टं, श्रद्धा च प्रवचनविषयात्युत्तमा, आगमतश्चाचार्यपदयोग्या जघन्यतोऽपि दशपूर्विकाः, तथा 'धीराः' बुद्धिचतुष्टयेन विराजमानास्ते, तत एवं पूर्व वर्णयित्वा यदेवमिदानी प्ररूपयथ यथा त्रिवर्षपर्याय आचारप्रकल्पधर उपाध्यायः स्थाप्यते, पञ्चवर्षपर्यायो दशाकल्पव्यवहारधर इत्यादि, सैषा प्ररूपणा मार्जाररुतं, यथा मार्जारः पूर्व महता शब्देनारटति पश्चाच्छनैः शनैर्यथा स्वयमपि श्रोतुं न शक्नोति, एवं त्वमपि पूर्वमुच्चैः शदितवान् पश्चाच्छनैरिति सूरिराह-सत्यमेतत् , केवलं पूर्वमतिशयितवस्तुस्थितिमधिकृत्योक्तम् , सम्प्रति पुनः कालानुरूपं प्रज्ञाप्यत इत्यदोषः ।।१५३॥ અહીંથી સોળ (૧૫૩ થી ૧૬૮ સુધીની) ગાથાઓ વ્યવહાર ભાષ્યની (ઉ.૩ ગા. ૧૬૭ થી ૧૮૨ સુધીની) છે. પ્રશ્ન - પૂર્વે જે દીર્ઘ પર્યાયવાળા હોય, અત્યંત વિશિષ્ટ સંઘયણવાળા હોય, પ્રવચન Page #176 -------------------------------------------------------------------------- ________________ શરૂદ ] [ स्वोपशवृत्ति-गुर्जर भाषाभावानुवादयुते ઉપર અતિ ઉત્તમ શ્રદ્ધાવાળા હોય, આગમની અપેક્ષાએ જઘન્યથી પણ દશપૂવી હોય, ચાર પ્રકારની બુદ્ધિથી શોભતા હોય, તે આચાર્ય પદને એગ્ય છે એમ કહ્યું, અને હવે કહે છે કે–ત્રિવાર્ષિક દીક્ષા પર્યાયવાળા અને આચારપ્રક૯૫ ( નિશીથધારીને ઉપાધ્યાય બનાવી શકાય, પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળો અને દશાક૯૫–વ્યવહારને જ્ઞાતા (આચાર્ય પદને એગ્ય છે.) ઈત્યાદિ. તે આ પ્રરૂપણ બિલાડીના રૂદન સમાન છે. બિલાડી પહેલાં મેટા અવાજથી રડે છે, પછી ધીમે ધીમે રડતાં પોતે પણ ન સાંભળી શકે તેટલું ધીમે રડે છે. એમ તમે પણ પહેલાં મોટા અવાજે કહ્યું, પછી ધીમા અવાજે કહ્યું. અર્થાત્ પહેલાં ઘણા ગુણવાળાને ગ્ય કહ્યો, પછી થોડા ગુણવાળાને યોગ્ય કહ્યો. (આ બરોબર નથી) ઉત્તર - તમે કહ્યું તે બરોબર છે. પણ પહેલાં જે કહ્યું તે અતિશયવાળી વસ્તુ સ્થિતિની અપેક્ષાએ કહ્યું. અર્થાત્ સારા કાળની અપેક્ષાએ કહ્યું. પણ હમણું (હમણુના) કાળને અનુરૂપ કહેવાય છે. માટે આમાં દોષ નથી. [૧૫૩] तथा चात्र दृष्टान्तानाह पुक्खरिणी आयारे आणयणा तेणगा य गीयत्थे । आयरियम्मि उ एए, आहरणा हुँति णायव्वा ॥१५४॥ सत्थपरिन्ना छक्कायअहिगमे पिंड उत्तरज्झाए । रुक्खे अ वसभ 'गोवो, जोहो 'सोही अ (कखरिणी ॥१५५॥ 'पुक्खरिणि'त्ति 'सत्थपरिन्न'त्ति सुगमे, त्रयोदशैतान्याहरणानि ॥१५४।।१५५।। આ વિષયમાં દૃષ્ટાંતો કહે છે - આચાર્યપદની યેગ્યતામાં વાવડી, આચારાંગમાં આચારપ્રકલ્પનું આનયન, વચાર, ગીતાર્થ, પશસ્ત્ર પરિસ્સાના સ્થાને છ જવનિકાય અધ્યયન, પિંડ, ઉત્તરાધ્યયન, વૃક્ષ, વૃષભ, ૧૦૫, ૧૧દ્ધાઓ, રાધિ અને વાવડી એ તેર તે છે. [૧૫૪-૧૫૫] तत्र पुष्करिण्याहरणं तावद्भावयति पुक्खरिणीओ पुचि, जारिसयाओ ण तारिसा इण्हि । तह वि य पुक्खरिणीओ, हवंति कज्जाइं कीरति ॥१५६॥ X 131 ક વ્યવહાર ભા. માં આ સ્થળે વાવો શબ્દ છે. તેથી ગાય એ અર્થ થાય. જયારે પ્રસ્તુતમાં જોવો એ પાઠ છે. તેને અર્થ ગેપ થાય. અહીં બંને સ્થાને શબ્દભેદ છે, પણ ભાવ એક જ છે, Page #177 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [ १३७ 'पुक्खरिणीउत्ति । 'पूर्व' *सुषमाकाले यादृश्यः पुष्करिण्यो जम्बूद्वीपप्रज्ञप्तौ वर्ण्यन्ते इदानीं न तादृश्यस्तथापि च ताः पुष्करिण्यो भवन्ति कार्याणि च ताभिः क्रियन्ते ॥१५६।। તેમાં વાવડીનું દૃષ્ટાંત વિચારે છેઃ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં પહેલા આરામાં જેવી વાવડીઓ વર્ણવવામાં આવે છે, તેવી વાવડીઓ હમણાં નથી, તે પણ વર્તમાનમાં વાવડીએ છે, અને તે વાવડીએથી કાર્યો थाय छे. [१५९] आचारप्रकल्पानयनाहरणमाह आयारपकप्पो या, नवमे पुचम्मि आसि सोही अ। तत्तो च्चिय निज्जूढो, इयाणि तो इह स किं न भवे ॥१५७॥ 'आयार'त्ति । आचारप्रकल्पः पूर्व नवमे पूर्व आसीत् , शोधिश्च ततोऽभवत् । इदानी पुनरिहाचाराङ्गे । तत एव नवमात्पूर्वान्नि! ढस्ततः किमेष आचारप्रकल्पो न भवति ? किं वा ततः शोधिर्नोपजायते ?, एषोऽप्याचारकल्पः शोधिश्चास्माइविशिष्टा भवतीति भावः ।।१५७।। આચાર પ્રક૫ આનયનનું દૃષ્ટાંત કહે છે – પૂર્વ આચારપ્રકલ્પ (નિશીથી નવમાં પૂર્વમાં હતું, અને તેનાથી શુદ્ધિ થતી હતી. પણ હમણાં તેને નવમા પૂર્વમાંથી ઉદ્ધરીને આચારાંગમાં દાખલ કરે છે. તેથી શું તે આચારપ્રકલ્પ નથી? અથવા તેનાથી શુદ્ધિ નથી થતી? અર્થાત્ એ પણ આચારપ્રક૯૫ छ, भने तेनाथी तेवी (पू. थती ती तेवी) शुद्धि ५७ थाय छे. [१५७] स्तेनकदृष्टान्तभावनार्थमाह-7 तालुग्घाडणिओसोवणाइविज्जाहि तेणगा आसि । इण्हि ताओ न संति, तहावि किं तेणगा ण खलु ॥१५८॥ 'तालुग्घाडणित्ति । पूर्व 'स्तेनकाः' चौरा विजयप्रभवादयस्तालोद्घाटिन्यवस्वापिन्यादिविद्याभिरुपेता आसीरन् , ताश्च विद्या इदानीं न सन्ति, तथापि किं खलु स्तेनका न भवन्ति ? भवन्त्येव, तैरपि परद्रव्यापहरणादिति भावः ॥१५८।। ચારના દષ્ટાંતની વિચારણા માટે કહે છે – પૂર્વે વિજ્ય, પ્રભવ વગેરે ચેર તાલેદ્દઘાટિની, અવસ્થાપિની આદિ વિદ્યાવાળા હતા. તે વિદ્યાઓ હમણાં નથી. તે પણ ડમણું શું ચોરો નથી થતા ? થાય છે જ. કારણ કે તે ચોરોથી પણ પરધનનું અપહરણ થાય છે. [૧૧૮] ___ * पदैकदेशे पदसमुदायोपचारः स न्यायथा. अथवा ते लुग् वा (सि. . -२-१०८) मे सूत्रथा સુષમા શબ્દથી સુષમાસુષમા શબ્દ સમજવો. વ્યવહાર ભાષ્ય ગાથાની ટીકામાં આ સ્થળે સુષમાસુષમા શબ્દને ઉલેખ છે. शु. १८ Page #178 -------------------------------------------------------------------------- ________________ १३८] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अधुना गीतार्थदृष्टान्तं भावयति पुब्बिं चउदसपुव्वी, इण्हि जहण्णो पकप्पधारी अ। मज्झिमग कप्पधारी, कह सो उ ण होइ गीयत्थो ॥१५९॥ 'पुब्धि'ति । पूर्व गीतार्थश्चतुर्दशपूर्वी अभवत् , इदानीं स किं गीतार्थो जघन्यतः 'प्रकल्पधारी' निशीथाध्ययनधारी मध्यमश्च कल्पधारी न भवति ? भवत्येवेति भावः ॥१५९।। હવે ગીતાર્થનું દૃષ્ટાંત વિચારે છે - પૂર્વે ગીતાર્થો ચૌદપૂવી હતા. હમણાં જઘન્યથી નિશીથ અધ્યયનને જ્ઞાતા અને મધ્યમથી બૃહત્કલ્પને જ્ઞાતા ગીતાર્થ થતું નથી ? થાય છે જ. [૧૫૯] अथ शस्त्रपरिक्षादृष्टान्तमाह पुट्विं सत्थपरिभाअहीअपढिआइ होउवटवणा । इण्हि छज्जीवणया, किं सा उ न होउवट्ठवणा ॥१६॥ 'पुब्धि'ति । पूर्व शस्त्रपरिज्ञायामाचाराङ्गान्तर्गतायामधीतायामर्थतो ज्ञातायां पठितायां च सूत्रत उपस्थापनाऽभूत् , इदानीं पुनः 'सा' उपस्थापना कि षड्जीवनिकायां दशवैकालिकान्तर्गतायामधीतायां पठितायां च न भवति ? भवत्येवेत्यर्थः ॥१६०।। હવે શસ્ત્રપરિક્ષાનું દૃષ્ટાંત કહે છે- પૂર્વ આચારાંગમાં આવેલ શસ્ત્રપરિજ્ઞા અધ્યયન સૂવથી અને અર્થથી ભણાઈ ગયા પછી વડી દીક્ષા થતી હતી. પણ હમણાં દશવૈકાલિકમાં આવેલ ષડજીવનિકાય અધ્યયન સૂત્રથી અને અર્થથી ભણાઈ ગયા પછી વડી દીક્ષા નથી થતી? થાય છે જ. [૧૬] पिण्डदृष्टान्तभावनार्थमाह बितियम्मि बंभचेरे, पंचम उद्देस आमगंधम्मि । सुत्तम्मि पिंडकप्पी, इह पुण पिंडेसणाए उ ॥१६१॥ "बितियम्मित्ति । पूर्वमाचाराङ्गान्तर्गते लोकविजयनाम्नि द्वितीयेऽध्ययने यो ब्रह्मचर्याख्यः पञ्चम उद्देशकस्तस्मिन् यदामगन्धिसूत्रम्--"सयामगंधं परिन्नाय निरामगंधो परिवए"त्ति, तस्मिन सूत्रतोऽर्थतश्चाधीते पिण्डकल्पी आसीत् । 'इह' इदानीं पुनर्दशवैकालिकान्तर्गतायां पिण्डैपणायामपि सूत्रतोऽर्थतश्चाधीतायां पिण्डकल्पिकः क्रियते, सोऽपि च भवति तादृश इति ॥१६१।। પિંડ દષ્ટાંતની વિચારણા માટે કહે છે - પ્રવે આચારાંગમાં આવેલ લોકવિજય નામના બીજા અધ્યયનમાં બ્રહ્મચર્ય નામના पायमा देशमा “सव्वामगंधं परिन्नाय निराधेा परियए" (-याधादिया होषोन नमान અને છોડીને સંયમના અનુષ્ઠાનેનું પાલન કરે.) એ આમ ધી (રુ. ૮૭) સૂત્રને સૂવથી અને Page #179 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये प्रथमोल्लासः ] [ o અંથી જે ભણે તે પિ'ડકલ્પી (=આહાર આદિ વહેારવા જવાને લાયક) બનતા હતા, પણ હમણાં દશવૈકાલિકમાં આવેલ પિડૈષણા અધ્યયનને જે સૂત્રથી અને અર્થથી ભણે તેને પિ'ડકલ્પી કરાય છે. અને તે પણ તેવે (=પૂર્વના પડકલ્પી જેવા) થાય છે. [૧૬૧] उत्तराध्ययनदृष्टान्तं भावयति आयारस्स उ उवरिं, उत्तरझयणा उ आसि पुव्विं तु । दसवे आलिअउवरिं, इयाणि ते किं न होंती उ ।। १६२ ॥ 'आयारस्स उ'त्ति । पूर्वमुत्तराध्ययनान्याचाराङ्गस्योपर्यासीरन्, इदानीं दशवैकालिकस्योपरि तथापि किं तानि तथारूपाणि न भवन्ति ? भवन्त्येवेति भावः || १६२ || ઉત્તરાધ્યયનના દૃષ્ટાંતને વિચારે છેઃ પૂર્વ આચારાંગ ભણ્યા પછી ઉત્તરાધ્યયનસૂત્ર ભણાવવામાં આવતુ હતુ. હમણાં તે દશવૈકાલિક પછી ભણાવવામાં આવે છે. તેા પણ તે ઉત્તરાધ્યયન નથી ? છે જ. [૧૬૨] वृक्षदृष्टान्तभावनार्थमाह मत्तंगाईतरुवर न संति इहि न होंति किं रुक्खा | महजूहावि दप्पिय, पुच्चि वसभा ण पुण इहि ॥ १६३ ॥ 'मत्तंगाई'ति । पूर्व सुषमसुषमादिकाले मत्तङ्गादयो दशविधाः कल्पद्रुमा आसीरन्, इदानीं ते न सन्ति किन्त्वन्ये सहकारादयस्ततः किं ते वृक्षा न भवन्ति ? भवन्त्येव, छायापुष्पफलादिसाधर्म्यादिति भावः । वृषभदृष्टान्तमाह - 'महजूहाहिव' इत्यादि । पूर्वं वृषभा महायूथाधिपा दर्पिकाः श्वताः सुजाताः सुविभक्तशृङ्गा आसीरन् न पुनरिदानीं ते तथाभूताः सन्ति किन्तु स्वल्पथाः प्रायोऽल्पशक्तिका बहुवर्णा मन्दरूपतरा अतादृशसंस्थानाश्च तथापि તે વૃષમા મત્તિ, વૃષમાચરણાિિત માત્રઃ ॥૬॥ વૃક્ષર્દષ્ટાંતની વિચારણા માટે કહે છેઃ પૂર્વે પહેલા વગેરે આરામાં મત્તંગ વગેરે દશ પ્રકારનાં કલ્પવૃક્ષેા હતાં, હમણાં તે નથી; કિંતુ અન્ય આમ્ર આદિ વૃક્ષે છે. તેથી તે શુ' વૃક્ષેા નથી ? છે જ. છાયા, પુષ્પ, કુલ આદિની તે બંનેમાં સમાનતા છે. કારણ કે વૃષભનુ દૃષ્ટાંત કહે છેઃ પૂર્વે બળદો (ગાયેના) મોટા ટોળાના અધિપતિ, મલવાન, સફેદ, બહુરૂપવાળા અને સારી રીતે પ્રવિભક્ત બનેલા શિંગડાવાળા હતા. પણ હમણાં તેવા ખળદો નથી. * આનાથી અહીં એ કહેવા માગે છે કે—એક બળદસાંઢ ઘણી ગાયેા સાથે સંભેાગ કરી શકતા હું. આટલુ તેનામાં સામર્થ્ય હતું. × આનાથી એ કહેવા માગે છે કે તેના શરીરના બધા અવયા સુવ્યવસ્થિત હતા, અર્થાત્ વિશિષ્ટ સંસ્થાનવાળા=શરીરની આકૃતિવાળા હતા. Page #180 -------------------------------------------------------------------------- ________________ १४० | स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते હમણું અ૯૫ ટોળાવાળ, પ્રાયઃ અ૫ શક્તિવાળા, ઘણા વર્ણવાળા, અપ રૂપવાળા સામાન્ય સંસ્થાનવાળા છે. તે પણ તે બળ છે. કારણ કે બળદનું કાર્ય કરે છે. [૧૩] अधुना गोपदृष्टान्तभावनार्थमाह पुब्धि कोडीबद्धा, जहा वि अ नंदगोवमाईणं । इहि न संति ताई, किं जूहा ते न होंती उ॥१६४॥ 'पुटिय'ति । पूर्व नन्दगोपादीनां गर्वा यूथाः 'कोटीबद्धाः' कोटीसङ्ख्याका आसीरन् , इदानीं ते तथाभूता न सन्ति किन्तु पञ्चदशादिगोसङ्ख्याकास्तत: किं ते यूथा न भवन्ति ? भवन्त्येव, यूथव्यवहारस्य सार्वजनीनत्वादिति भावः ॥१६४॥ હવે ગોપદષ્ટાંતની વિચારણા માટે કહે છે: પૂર્વે નંદગેપ વગેરેના કેડોની સંખ્યાવાળા ગાયના યુ=પણ હતા. પણ હમણું તેવાં ધણ નથી, હમણાં પાંચ-દશ ગાયે આદિની સંખ્યાવાળા ઘણે છે. તેથી શું તે ધ નથી? છે જ. કારણ કે બધા લોકો ધણને વ્યવહાર કરે છે. અર્થાત્ થેડી સંખ્યાવાળા ગાયના ટેળાને પણ બધા લોકે ઘણું કહે છે. [૧૬] अधुना योधदृष्टान्तमाह साहस्सीमल्ला खलु, महयाणा आसि पुबजोहा उ । तत्तुल्ल नत्थि इण्हि, किं ते जोहा ण होती उ॥१६५॥ 'साहस्सि'त्ति । पूर्व योधा महाप्राणाः सहस्रमल्ला आसीरन् , इदानीं ते तत्तुल्या न सन्ति किन्त्वनन्तभागहीनास्ततः किं ते योधा न भवन्ति ? भवन्त्येव, कालौचित्येन तेषामपि योधकार्यकरणादिति भावः ।।१६५।। હવે યોદ્ધાઓનું દષ્ટાંત કહે છે : પૂર્વે બહુ બળવાન અને હજાર મલો સાથે યુદ્ધ કરી શકે તેવા યોદ્ધાઓ હતા, હમણું તેવા નથી. કિંતુ અનંતભાગ હીન છે. તેથી શું તે દ્ધાઓ નથી ? છે જ. કારણ કે કાલ પ્રમાણે તેઓ પણ યુદ્ધનું કાર્ય કરે છે. [૧૯૫] शोधिदृष्टान्तमाह-- पुब्धि छम्मासेहिं, परिहारेणं च आसि सोही उ। सुद्धतवेणं निबिइआदीएहि विसोही य ॥१६६॥ 'पुयि'ति । पूर्व पभिर्मासैः 'परिहारेण च' परिहारतपसा च शोधिरासीत् , इदानी व परिहारमन्तरेण शुद्धतपसा निर्विकृतिकादिभिरपि विशोधिः, पञ्चकल्याणकादिमात्रप्रायश्चित्तदानव्यवहारात् ।।१६६।। Page #181 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये प्रथमोल्लासः ] t ve શુદ્ધિનું દૃષ્ટાંત કહે છે : પૂર્વે છ મહિનાના તપથી અને પરિહારતપથી શુદ્ધિ થતી હતી, હમણાં પરિહારતપ વિના નિવી આદિ તપથી પણ શુદ્ધિ થાય છે. કારણ કે હમણાં “પંચકલ્યાણક” આદિ જેટલુ` જ પ્રાયશ્ચિત્ત આપવાના વ્યવહાર છે. [૧૬૬] शोधिविषय एव पुष्करिणीदृष्टान्तमाह किह पुण एवं सोही, जह पुव्विल्लासु पच्छिमासुं वा । पुक्खरिणीसुं वत्था आणि सुज्झति तह सोही ॥१६७॥ 'किह पुण'त्ति । 'किं' केन प्रकारेण पुनरत्राधुना ' एवं ' निर्विकृतिका दिभिरपि विशोधिर्भवति ?, सूरिराह-य - यथा 'पूर्वासु' पूर्वकालभाविनीषु 'पुष्करिणीषु' अतिप्रभूतजलपरिपूर्णासु aar शुध्यन्ति स्म एवं 'पश्चिमास्वपि' अधुनातनकालभाविनीषु शुध्यन्ति तथा शोधप पूर्वमिदानीमपि भवतीति ॥ १६७॥ શુદ્ધિના વિષયમાં જ વાવડીનું દૃષ્ટાંત કહે છે: પ્રશ્ન :– હમણાં નિવી આદિ તપથી શુદ્ધિ કેવી રીતે થાય છે ? ઉત્તર ઃ- જેમ પૂર્વ પૂર્વકાળની ઘણા પાણીથી ભરેલી વાવડીઓમાં વસ્ત્રો શુદ્ધ થતાં હતાં, અને હમણાં અલ્પ પાણીવાળી વાવડીએમાં વચ્ચે શુદ્ધ થાય છે. તેમ પૂર્વાંની જેમ હમણાં પણ શુદ્ધિ थाय छे. [१९७] एवं दृष्टान्तानभिधाय दाष्टन्तिकयोजनामाह - एवं आयरिआदी : चउदसपुव्वादि आसि पुत्रं तु । जुगाणुरूवा, आयरिआ हुंति इ णायव्वा ।। १६८ ।। ' एवं 'ति । 'एवम्' अनन्तरोदितदृष्टान्तकदम्बकप्रकारेण यद्यपि पूर्वमाचार्यादयश्चतुर्दशपूर्वरादय आसीन् तथापीदानीमाचार्यादय उपलक्षणमेतत् - उपाध्यायादयश्च ' युगानुरूपाः ' दशाकल्पव्यवहारधरादयस्तपोनियमस्वाध्यायादिषू शुक्ता द्रव्यक्षेत्रकालभावोचितयतनापरायणा भवन्ति ज्ञातव्याः || १६८ || આ પ્રમાણે દષ્ટાંતા કહીને દૃષ્ટાંતાની ઘટના કરે છે: ઉપર કહેલાં દૃષ્ટાંતની જેમ પૂર્વે આચાર્યો અને ઉપાધ્યાયેા ચૌદ પૂર્વધર વગેરે (વિશિષ્ટ ગુણસ પત્ન) હતા, પણ હમણાં કાલને અનુરૂપ આચાર્યાં અને ઉપાધ્યાયે જાણવા. અર્થાત્ હમણાં જેએ દશાશ્રુતસ્કંધ બૃહત્કલ્પ, વ્યવહાર વગેરે સૂત્રેાના જાણકાર छे, तय, नियम, स्वाध्याय आहिमां रत छे, द्रव्य-क्षेत्र -अस-लावने योग्य यतनाभां તત્પર છે, તેએ આચાય કે ઉપાધ્યાય બનવાને લાયક છે. [૧૬૮] Page #182 -------------------------------------------------------------------------- ________________ દિર ] स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते વનવાર્થ સ્થguસંદરન્નાદુ થશાર:– जिणवयणतिव्वरुइणो, इय इहि मूलगुणजुअस्सा वि । भावगुरुत्तं जुत्तं, वइरेगेणं जओ भणियं ॥१६९॥ 'जिणवयण'त्ति । जिनवचने-मूलोत्तरगुणविधिरूपे भगवदुपदेशे तीत्रा रुचिः-श्रद्धालक्षणा चिकीर्षालक्षणा च यस्य स तथा तस्य, ‘इय'त्ति एवं मूलगुणयुतस्यापि किं पुनरुत्तरगुणसमग्रस्येत्यपेरर्थः, 'भावगुरुत्वं' भावाचार्योपाध्यायत्वादि युक्तम् । यतो भणितं 'व्यतिरेकेण' अन्वयाक्षेपकव्यतिरेकप्रतिबन्धेन पञ्चाशके ।। १६९।। गुरुगुणरहिओ अ इहं दट्टयो मूलगुणविउत्तो जो। ण उ गुणमित्तविहूणो, त्ति चंडरुद्दो उदाहरणं ॥१७०॥ 'गुरुगुण'त्ति । गुरुगुणरहितश्च इह स द्रष्टव्यो यो मूलगुणविहीनो न तु गुणमात्रविहीनो गुरुन भवतीति । अत्र चण्डरुद्राचार्य उदाहरणं, यथा तस्य क्षमादिरूपोत्तरगुणवैकल्येऽपि मूलगुणसामग्रयाच्चारित्रमप्रतिहतमेवमन्येषामपीति । विवेचितमिदमन्यत्र ॥१७० ।। ઉપસંહાર કરતા ગ્રંથકાર આ જ વિષયને સ્વયં કહે છે :- (અર્થાતુ વ્યવહારસૂત્રની ગાથાઓ અહી પૂર્ણ થાય છે. હવે ગ્રંથકાર પોતાની રચેલી ગાથાઓ દ્વારા થોડું કહીને આ વિષયને પૂર્ણ કરે છે.) જેને મૂલગુણ-ઉત્તરગુણના વિધાનરૂપ જિનવચનમાંeભગવાનના ઉપદેશમાં તીવ્રરુચિ છે તે મૂલગુણયુક્ત હોય તે પણ તેનામાં ભાવ આચાર્યપણું કે ઉપાધ્યાયપણું ઘટી શકે છે. કારણ કે પંચાશક (પંચા. ૧૧ ગા.૩૫)માં ×નિષેધ દ્વારા કહ્યું છે કે જે મૂલ ઉત્તરગુણાથી પણ પૂર્ણ હોય તો તો પૂછવું જ શું ? કેવળ મૂલગુણોથી યુક્ત હોય તો પણ. એમ અહીં વિ=પણ શબ્દનો અર્થ છે. ૪ ટીકામાં “તિરેગ' મન્વયાક્ષેપષ્યતિરે પ્રતિવવૅન એ પંક્તિનો અર્થ આ પ્રમાણે છે-પ્રતિબંધ એટલે વ્યાતિ. વ્યાપ્તિ એટલે સંબંધ. સંબંધ સાથે રહેવા રૂપ અને અભાવરૂપ એમ બે પ્રકારને છે. જેમ કે ચત્ર સત્ર ધૂમeત્ર તત્ર વઢિઃ જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય. આ સાથે રહેવા રૂપ સંબંધ છે. યત્ર ચત્ર વસ્ચમાંવહતત્ર તત્ર પૂનામાવ: જયાં જ્યાં અગ્નિ ન હોય ત્યાં તે A હોય આ અભાવ રૂ૫ સંબંધ છે. સાથે રહેવા રૂપ સંબંધને અન્વય વ્યાપ્તિ કહેવામાં આવે છે. અભાવ રૂપ સંબંધને વ્યતિરેક વ્યાપ્તિ કહેવામાં આવે છે. આક્ષેપક એટલે ખેંચી લાવનાર. એટલે અશ્વગાઇ...એ પંક્તિનો અર્થ એ થે કે અન્વયે વ્યાપ્તિને ખેંચી લાવનાર વ્યતિરેક વ્યાપ્તિથી. Sત આ આની ઘટના આ પ્રમાણે છેઃ- જે મૂલગુણથી રહિત હોય તેમાં ભાવ ગુરુપણું ન હોય એ વ્યતિરેક વ્યાપ્તિ છે. (વત્ર યત્ર મૂત્રગુમાવતંત્ર ગુમાવઃ) આનાથી અર્થપત્તિથી એ સિદ્ધ થયું કે જે મૂલગુણથી સહિત હોય તેનામાં ભાવગુરુપણું હેય, એ અન્વય વ્યાતિ છે. (ત્ર યત્ર મૂત્રાશયુર્વ તત્ર તત્ર માવજીવં) પંચાશકમાં જે મૂલગુણથી રહિત હોય તે (જ) ગુરુ નથી એમ કહ્યું છે. એનાથી Page #183 -------------------------------------------------------------------------- ________________ [ १४३ गुरुतत्त्वविनिश्वये प्रथमोल्लास : ] ગુણાથી રહિત છે, તેને જ ગુરુના ગુણેથી રહિત જાણવા. ગુણમાત્રથી રહિત હાય=કાઇ પણ ગુણથી રહિત હોય તે ગુરુ નથી એમ નથી. આ વિષયમાં ચ'ડરુદ્રાચાય દૃષ્ટાંત રૂપ છે. તેમનામાં ક્ષમાદિ રૂપ ઉત્તરગુણાની ખામી હાવા છતાં મૂલગુણમાં ખામી ન હાવાથી તેમનુ' ચારિત્ર અખડિત હતું. એમ બીજાના માટે પણ જાવું. આ વિષયનુ બીજા સ્થળે (ઉપદેશરહસ્ય, અધ્યાત્મમત પરીક્ષા વગેરેમાં) વિવેચન કર્યુ છે. અહી... જિનવચનમાં રુચિ શ્રદ્ધારૂપ અને ચિકીર્ષારૂપ એમ બે પ્રકારની છે. જિનવચનમાં શ્રદ્ધા તે શ્રદ્ધારૂપ રુચિ છે. જિને જે કરવાનુ` કહ્યું છે, તેને કરવાની ઈચ્છા એ शिडीर्षा३य थि छे. [१६८-१७०] अथ ये सम्यक्त्वादपि परिभ्रष्टा मूलगुणविरहिणां वेषमात्रधारिणां स्वात्मनां ज्ञानलवदुर्विदग्धतया चारित्रं व्यवस्थापयन्ति तत्प्रतिहननार्थमाह जे उ सयं पासस्था, पासत्थविहारिणो अहाछंदा | सु ण जुज्जंति इमे, पुक्खरिणीपमुहदिता ॥ १७१ ॥ 'जे उ'ति । ये तु स्वयं 'पावस्थाः' मूलगुणानामपि पार्श्वे स्थितास्तथा 'पार्श्वस्थ विहारिणः' सदैव पार्श्वस्थविहारमपरित्यजन्तः 'यथाच्छन्दाः' यत्तदसम्बन्धोत्सूत्रप्रलापिनो गृहिकार्यरता गारवसक्ताश्चोपलक्षणात् कुशीलादिलक्षणयुक्ताश्च तेषु 'इमे' पूर्वोक्ताः पुष्करिणीप्रमुखदृष्टान्ता न युज्यन्ते ॥ १७१ ॥ यतः -- ण हुं सव्वह वेहम्मे, दिहंतो जुत्तिसंगओ होइ । अनवस्स धूलीभूमीह अणोरपारस्स ।। १७२ ॥ जह 'न हु'त्ति । न हि 'सर्वथा' 'सर्वप्रकारेण वैधर्म्ये दृष्टान्तो युक्तिसङ्गतो भवति, यथा धूलीभूम्यां 'अनर्वाकूपारस्य 'अर्णवस्य दृष्टान्तः । भवति हि स्वल्पेनापि जलादिसाधर्म्येण तटाके समुद्रदृष्टान्तोपन्यासस्य युक्तत्वं न तु धूलीभूम्याम्, तत्र साधलेशस्याप्यभावात् । एवमैयुगीनेषु गुरुषु पूर्वगुरूणां पुष्करिण्याद्युपनयद्वारौपम्यवर्णनं युक्तं स्यात्, मूलगुणाद्याचारमात्रसाम्यात् ; न तु पार्श्वस्थादिषु तत्र सर्वथा तदभावात् ; वेषमात्रेण साधर्म्ये चाभ्युपगम्यमाने द्रव्यत्वादिना धूलीभूमिसमुद्रयोरपि साम्यं स्यादिति भावः ॥ १७२ ॥ હવે જે સમ્યક્ત્વથી પણ તદ્દન ભ્રષ્ટ, મૂલગુણથી રહિત, અને માત્ર વેષધારી છે, છતાં થાડા જ્ઞાનથી અભિમાની મનીને પાતાનામાં ચારિત્ર છે એમ સિદ્ધ કરવાના પ્રયત્ન કરે છે, તેમની સામે પ્રહાર કરવા=તેમનુ ખંડન કરવા કહે છેઃ અર્થાપત્તિથી એ સિદ્ધ થયુ` કે જે મૂલગુણથી સહિત હોય તે ગુરુ છે. આમ અહીં અતિરેક વ્યાપ્તિ અન્વય વ્યાપ્તિની આક્ષેપક છે=ખેચી લાવનાર છે. અહી જે જે મૂલગુણથી યુક્ત હોય તે તે ભાવગુરુ હોય એવી અન્વય વ્યાપ્તિમાં જિતવચનની રુચિપૂર્વક જે જે મૂલગુણથી યુક્ત હોય ઈત્યાદિ સ્વયં समल सेवु.... Page #184 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જેઓ સ્વયં પાસસ્થા છે મૂલગુણની પાસે રહેલા છે, પાસસ્થાઓની ચેષ્ટાને છોડતા નથી, કઈ પણ જાતના સંબંધ વિના જેમ તેમ ઉસૂત્ર બેલનાર છે, ગૃહસ્થના કાર્યમાં રત છે, ગારવમાં આસક્ત છે, અને કુશીલ આદિના લક્ષણોથી યુક્ત છે, તેમનામાં પૂર્વે કહેલાં વાવડી વગેરેનાં દષ્ટાંતે ઘટતાં નથી. કારણ કે સર્વ રીતે અસમાનતામાં દૃષ્ટાંત યુક્તિ સંગત થતું નથી. જેમ કે ધૂળવાળી ભૂમિમાં સમુદ્રનું દૃષ્ટાંત યુક્તિ સંગત બનતું નથી. તળાવમાં થોડું પણ પાણી હોય તે સમુદ્ર સાથે જ આદિથી ગેડી પણ સમાનતા હેવાથી તેમાં સમુદ્રના દૃષ્ટાંતને ઉલ્લેખ કરે એ ગ્ય ગણાય. પણ ધૂળવાળી ભૂમિમાં તે એગ્ય ન ગણાય. કારણ કે આંશિક પણ સમાનતા નથી. એ પ્રમાણે વર્તમાનકાલીન ગુરુએ માં વાવડી આદિથી ઉપનય કરવા દ્વારા પૂર્વ ગુરુઓની સમાનતાનું વર્ણન કરવું એ સંગત થાય. કારણ કે માત્ર મૂલગુણદિના આચારોની સમાનતા છે. પણ પાસસ્થા આદિમાં તે સંગત નથી. કારણ કે તેમનામાં મૂલગુણદિને આચારેને સર્વથા અભાવ છે જે માત્ર વેષથી સમાનતા સ્વીકારવામાં આવે તે ધૂળવાળી ભૂમિ અને સમુદ્ર એ બેની પણ દ્રવ્યત્વથી સમાનતા થાય. [૧૭૧-૧૭૨] इत्थमपर्यालोचयतां येषां स्वस्मिन् गुरुत्वधीविपर्यासस्तेषामपायमुपदर्शयति केसिंचि णाममित्ता, इड्डीरससायगारवरयाणं । होइ गुरुभावदप्पो, सो मूलमणत्थरासीणं ॥१७३॥ 'केसिंचि'त्ति । 'केषाञ्चित्' अनुपादेयाभिधानानां ऋद्धिरससातगारवरतानां 'नाममात्रात्' यादृच्छिकगुरुसङ्घामात्राल्लोकेनोच्चार्यमाणाद् भवति 'गुरुभावदपः' अहं सर्वेषां गुरुरित्यभिमानः सोऽयमनर्थराशीनां मूलम् , विपर्यासबुद्धरसंयमे दृढप्रवृत्तिभावात् ; ततः प्रायश्चित्तसन्ततिप्रवृद्धेस्ततोऽनन्तसंसारप्रसङ्गादिति ॥१७३।। જેઓ આ પ્રમાણે વિચારતા નથી અને પિતાનામાં ગુરુત્વની બુદ્ધિરૂ૫ +વિપર્યાસવાળા છે, અર્થાત્ જેઓ ઉપર્યુક્ત રીતે વિચારતા નથી અને એથી પિતે ગુર ન હોવા છતાં અમે ગુરુ છીએ એમ માને છે, તેમને થતા અનર્થને બતાવે છે :- જેમનું નામ લેવા ગ્ય નથી તેવા અને ઋદ્ધિ–રસ-શાતા ગારવમાં આસક્ત બનેલાઓને નામમાત્રથી હું બધાઓને ગુરુ છું એમ ગુરુભાવનું અભિમાન થાય છે. તેમનું આ અભિમાન અનેક અનર્થોનું મૂળ છે. કારણ કે વિપર્યાસ બુદ્ધિથી અસંયમમાં દઢ પ્રવૃત્તિ થાય છે. તેનાથી પ્રાયશ્ચિત્તની પરંપરા અત્યંત વધે છે. તેનાથી અનંત સંસાર થાય છે. નામમાત્રથી એટલે ગુરુ શબ્દનો અર્થ ન ઘટતો હોવાથી લોકો અર્થ વગરના * જેમ સમુદ્ર દ્રવ્ય છે, તેમ ધૂળવાળી ભૂમિ પણ દ્રવ્ય છે. આથી તે બંનેમાં દ્રવ્યત્વ સમાન છે. એ બંનેમાં દ્રવ્યત્વની અપેક્ષાએ સમાનતા છે. + વિપર્યાસ એટલે વિપરીત જ્ઞાન. Page #185 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये प्रथमोल्लास : ] ધ્ ગુરુ એવા માત્ર નામના ઉચ્ચારણ કરે છે, અર્થાત્ લેક તેમને ઉદ્દેશીને ગુરુ એવા જે શબ્દ લે છે તેનાથી. [૧૭૩] एतदेव ग्रन्थसम्मत्या द्रढयति जं भणियं पच्छित्तं, जावइअं पिंडियं हवइगत्थ । तत्तो चगुणं चिय, गणाविण ઘુમત્તસ ॥o૭૪।। " 'जं'ति । 'यत्' यस्माद् यावत् प्रायश्चित्तं 'एकत्र ' एकस्थले सर्व 'संपिण्डितम् ' एकीकृतं भवति ततश्चतुर्गुणं 'प्रमत्तस्य' प्रमादपरवशस्य गणाधिपतेर्भणितं महानिशीथे, गुरोः प्रमत्तत्वे सर्वेषामपि प्रमादभावात्, क्रियायां चोत्साहभङ्गात् ततः क्लेशमात्रप्रवृत्तेः पुण्यफलवचनात् । तथा च सूत्रम् -- “ इणमो सव्वमवि च्छित्तं गोयमा ! जावइअं एगत्थ संपिडिअं हविज्जा तावइअं चेव एगस्स णं गच्छाहिवइणो मयहरपवित्तिणीए अ चउगुणं उवइसेज्जा, जओ णं सध्वमवि एएसिं पयंसिअं हवेज्जा । अहा णं इमे चेव पमायवसं गच्छेज्जा तओ अन्नेसिं संते धोबलवीरिए सुठुतरागमब्भुज्जमे हवेज्जा । अहा णं किंचि सुमहंतमवि तओऽणुट्ठाणमन्भुज्जमेज्जा ता णं ण तारिसाए धम्मसद्धाए किंतु मंदुच्छाहे समगुट्ठेज्जा । भग्गपरिणामस्स य णिरत्थगमेव कायकिलेसे, जम्हा एवं तम्हा उ अचिंताणंतभिरनुबंधे पुन्नपब्भारे णं संजुज्जमाणे वि साहुणो ण संजुज्जंति, एवं सव्वमवि गच्छाहिवयादीगं दोसेणेव पवत्तेज्जा, एएणं पवुच्चइ गोयमा ! जहा णं गच्छाहिवइयाईणं इणमो सव्वमवि पच्छित्तं जावइअं एगत्थ संपिंडिअ हविज्जा तावइअं चेव चउगुणं વસેના'' ||૨૭૪|| આ જ વિષયને ગ્રંથની સાક્ષીથી દૃઢ કરે છેઃ સર્વ સાધુઓનુ પ્રાયશ્ચિત્ત એક સ્થળે ભેગુ કરતાં જેટલુ થાય તેનાથી ચાર ગણુ પ્રાયશ્ચિત્ત પ્રમાદી ગચ્છાધિપતિને આવે એમ મહાનિશીથ (પ્રથમ ચૂલા સૂત્ર ૧૨)માં કહ્યું છે. કારણ કે ગુરુ પ્રમાદી હોય તેા બધા સાધુએ પ્રમાદી બને. ક્રિયામાં ઉત્સાહ ભાંગી જાય. તેથી ક્રિયામાં થતી પ્રવૃત્તિ માત્ર કાયક્લેશ રૂપ બની જવાથી પુણ્ય ફળથી વચિત રહે છે. તે સૂત્ર આ પ્રમાણે છે :-હે ગૌતમ ! સં સાધુઓનુ પ્રાયશ્ચિત્ત એક સ્થળે ભેગું કરતાં જેટલું થાય તેનાથી ચાર ગણું પ્રાયશ્ચિત્ત એકલા ગચ્છાધિપતિને કે મુખ્ય પ્રવર્તિનીને આપવું. કારણ કે સર્વ સાધુએ જે દોષો લગાડે છે તે બધું તેમણે (નિષિદ્ધમનુમત એ ન્યાયે) પ્રશંસ્યું ગણાય. જો ગચ્છાધિપતિ પ્રમાદી અને તા અન્ય સાધુને બુદ્ધિ-મળ-પરાક્રમ હોવા છતાં આગમમાં (=જિનાજ્ઞા પાલનમાં) સુંદર ઉદ્યમ ન થાય. તેથી તેઓ કાઈ માટુ' પણ તપ વગેરે અનુષ્ઠાન કરે તેા પણ તેવી ઉત્કટ ધ શ્રદ્ધાથી ન કરે, કિંતુ માઁદ ઉત્સાહથી કરે, એવુ” ભગ્ન પરિણામવાળાનું અનુષ્ઠાન કાયકલેશ માત્ર હાવાથી નિરક છે. આથી અચિત્ય, અનત અને નિરનુખ ધ * એવા ઉત્કૃષ્ટ શુભ કાર્યમાં ઉદ્યમ કરી શકે એવા પણુ સાધુએ સુંદર ઉદ્યમ ન કરે. આ બધું ગચ્છાધિપતિ આદિના દેષથી જ અનુખ ધથી રહિત, ઉપલક્ષણથી પુણ્યના અનુબંધથી સહિત અને * નિરનુ ́ધ એટલે પાપન વિશિષ્ટ નિજ રાયુક્ત, ૩. ૧૯ Page #186 -------------------------------------------------------------------------- ________________ १४६ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते થાય. હે ગૌતમ ! માટે કહેવાય છે કે સર્વ સાધુઓનું પ્રાયશ્ચિત્ત એક સ્થળે ભેગુ કરતાં જેટલું થાય તેનાથી ચાર ગણુ પ્રાયશ્ચિત્ત એકલા ગચ્છાધિપતિ આદિને આપવું. [૧૪] न केवलं स्वयंप्रमत्तस्य गणाधिपतेः प्रायश्चित्तसम्भवः किन्त्वप्रमत्तस्यापि गच्छासारणादिना दुष्टशिष्यत्यागेन च प्रायश्चित्तविशेषापत्तिरित्याह अपमत्तस्स य गच्छं, असारयंतस्स चरिमपच्छित्तं । अकयणिय दुसीस-च्चायस्स संघबज्झत्तं ॥ १७५॥ य 'अपमत्तस्स य'ति । 'अप्रमत्तस्य' स्वयं प्रमादरहितस्य च गणाधिपतेर्गच्छमसारयत उपलक्षणादवारयतोऽचोदयतोऽप्रतिचोदयतश्चेति द्रष्टव्यं 'चरमप्रायश्चित्तं पाराचितप्रायश्चित्तं भवति, अकृत:अविहितो निजानां - स्वीयानां दुष्टशिष्याणां त्यागो येन स तथा तस्य च सङ्घबाह्यत्वं कर्त्तव्यम् । प्रथमतस्तावदपरीक्षितगुणदोषाणां शिष्याणां दीक्षणेनैव प्रायश्चित्तापत्तेः, ततस्तदोपज्ञानानन्तरमपि तदपरित्यागे स्वच्छन्दतया तदाधिक्यसम्भवात्, अत्रेमे महानिशीथसूत्रे – “से भयवं ! जे गं गणी अप्पमाई भवित्ता णं सुआणुसारेणं जहुत्तविहाणेहिं चेव सययं अहन्निसं गच्छं ण सारवेज्जा तस्स किं पायच्छित्तमुवइसेना ? गोयमा ! अप्पउत्ती पारंचियं उवइसेज्जा | से भयवं ! जस्स उण गणिणो सव्वपमाया विपमुकस्सावि णं सुआणुसारेणं जहुत्तविहाणेहिं चेव सययं अहन्निसं गच्छं सारवेमाणस्स उ केई तहावि दुट्ठसीले न सम्मग्गं समायरेज्जा तस्स किं पच्छित्तं उवइसेज्जा ? गोयमा ! उवइसेज्जा | से भयवं ! केणं अटठेणं ? गोयमा ! ओ ते णं अपरिक्खियगुणदोसे णिक्खमाविए हविज्जा एतेगं अट्ठेणं । से भयव ! किं तं पायच्छित्तमुवइसेज्जा ? गोअमा ! जे गं एवंगुणकलिए गणी से णं जया एवंविहे पावसीले गच्छे तिविहं तिविहेणं वोसिरित्ताणं आयहिअं णो समगुट्ठेजा तया णं संघत्रज्झे उवइसेज्ञा । से भयवं ! जया णं गणिणा गच्छे तिविहं तिविहेणं वोसिरिए हविज्ञा तया णं गच्छे आदरिजा ? जइ संविग्गो भवित्ता णं जहुत्तं पच्छित्तमचरित्ताणं अन्नस् गच्छाहिवइणो उवसंपज्जित्ता णं सम्मग्गमणुसरेजा तओ णं आयरेज्जा, अहा णं सच्छंदत्ताए तहेव चिट्ठे तओ णं चउविहस्तावि समगसंघस्त बज्नं तं गच्छं णो आयरेजा” ॥१७५॥ ગચ્છાધિપતિ કેવલ પાતે પ્રમાદ કરે તેા પ્રાયશ્ચિત્ત આવે એમ નથી, કિંતુ તે અપ્રમત્ત હેાવા છતાં ગચ્છને સાદિ ન કરે તે અને દુષ્ટ શિષ્યને ત્યાગ ન કરે તા પણ વિશિષ્ટ પ્રાયશ્ચિત્ત આવે. આ વિષયને જણાવે છે :– સ્વય' પ્રમાદ રહિત પણ ગચ્છાધિપતિ ગચ્છની સારણા–વારણા-ચાયણા–ડિચેાયણા ન કરે તેા તેને પારાંચિત પ્રાયશ્ચિત્ત આવે. અને જો ગચ્છાધિપતિ પેાતાના દુષ્ટ શિષ્યાને ત્યાગ ન કરે તેા તેને સ`ઘથી બહાર કરવા. ગુણ-દોષની પરીક્ષા કર્યાં વિના શિષ્યને દીક્ષા આપે તે તેનાથી જ પહેલુ. પ્રાયશ્ચિત્ત આવે. દીક્ષા આપ્યા પછી તેના દોષાનુ જ્ઞાન થયા પછી પણ તેના ત્યાગ ન કરે તે બીજું પ્રાયશ્ચિત્ત આવે. કારણ કે જો ત્યાગ ન કરે તેા સ્વચ્છ ંદી બની જવાથી તેનામાં દોષ વધે. આ વિષયમાં મહાનિશીથનાં (प्रथम युवा सू. १३) ये सूत्रो भा प्रमाणे छे. * અહીં એ સૂત્રેા જણાવ્યાં છે. પણ હસ્તલિખિત પ્રતમાં આ વિષયના સઘળા પાઠને સૂત્ર નબર એક ( १३ भो) छे. Page #187 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः । [१४७ “હે ભગવત : જે ગણી પિત અપ્રમાદી હોવા છતાં સૂત્રોનુસાર યુક્ત ઉપાયોથી જ સતત અહર્નિશ ગ૭ની સારણું (વારણ–યણ-પડિયા ) ન કરે તેને શું પ્રાયશ્ચિત્ત આપવું? હે ગૌતમ ! આ પ્રવૃત્તિ (ઋગની સઘળી પ્રવૃત્તિ છોડાવવા રૂ૫) પારાંચિત પ્રાયશ્ચિત્ત આપવું. ' હે ભગવંત ! જે ગણી સર્વ પ્રમાદીના આલંબનોથી મુક્ત હોય અને સૂત્રોનુસાર યક્ત ઉપાયોથી જ સતત અહર્નિશ ગ૭ની સારણ કરે, પણ કોઈ તેવા પ્રકારના દુષ્ટ શિષ્યોને સન્માગમાં ન લાવે તો શું તેને પ્રાયશ્ચિત્ત આપવું ? હે ગૌતમ ! તેને પ્રાયશ્ચિત્ત આપવું. હે ભગવંત ! શા માટે તેને પ્રાયશ્ચિત્ત આપવું ? હે ગૌતમ ! તેણે ગુણદોષની પરીક્ષા કર્યા વિના દીક્ષા આપી છે માટે પ્રાયશ્ચિત્ત આપવું. હે ભગવંત ! તેને કયું પ્રાયશ્ચિત્ત આપવું ? હે ગૌતમ ! આવા પ્રકારના ગુણથી યુક્ત પણ જે ગણી આવા પ્રકારના પાપશીલ ગને ત્રિવિધ ત્રિવિધે વોસિરાવીને આત્મહિત માટે તત્પર ન બને તેને સંધથી બહાર કરવો જોઈએ. હે ભગવંત ! જે તે ગણી તેવા ગ૭ને વિવિધ ત્રિવિધ સિરાવી દે તે તેને ગચ્છમાં સ્વીકારાય ? જે સંવિન બનીને યત પ્રાયશ્ચિત્ત પૂર્ણ કરે, અન્ય ગચ્છાધિપતિની ઉપસંપદા સ્વીકારે અને સન્માર્ગને અનસરે તો તને છમાં સ્વીકારાય, જે સ્વછંદપણે તે જ પ્રમાણે વતે તે ચાર પ્રકારના સંઘથી महा२ ४२वा तेने २७ । सारे." [.७५]. शिष्येणापि तादृशः कुगुरुः परित्याज्यः, गुरुशिष्यभावनिरासाक्षरग्रहणपूर्व तदीयश्रीकारस्फेटनेन च सुविहितगच्छान्तरमुपसंपद्य घोरतपोऽनुष्ठान कर्त्तव्यं, यस्तु तस्यैवमभ्युद्यतस्य नाक्षराणि प्रयच्छति स महापापप्रसङ्गकारी सङ्घबाह्यः कर्त्तव्य इति प्रबन्धमभिधित्सुराह कुगुरुणं सिरिकारं, फेडित्तु गणंतरम्मि पविसित्ता। कायव्योवाएणं, सीसेणं घोरतवचरिआ ॥१७६॥ जो पुण अत्तट्ठीणं, ण पयच्छइ अक्खरे णिएसटे । सो सव्वसंघबज्झो, काययो होइ णीईए ॥१७७॥ 'कुगुरूण'ति । 'जो पुण'त्ति । कुगुरूणां श्रीकारं स्फेटयित्वा ‘उपायेन' सूत्रोक्तन्यायेन गणान्तरे प्रविश्य शिष्येण घोरतपश्चर्या कर्तव्या ।।१७६।। यः पुनरात्मार्थिनां न प्रयच्छत्यक्षराणि 'निदेशार्थानि' संदेशप्रयोजनानि स सर्वसङ्घबाह्यः कर्तव्यो भवति 'नीत्या' सूत्रोक्तनीत्या । तथा चात्र महानिशीथसूत्रम्-“से भयवं ! जया णं सीसे जहुत्तसजमकिरियाए पवति तहाविहे अकेई कुगुरू तेसिं दिक्खं परूविजा तयाणं सीसे किं समणुटठिन्जा ? गोयमा ! घोरवीरतवसंजमे 1 से भयवं! कहं ? गोयमा ! अन्नत्थ गच्छे पविसित्ता णं । [से भयवं!] तस्स संतिएणं सिरिगारेणं अलिहिए समाणे अण्णत्थ गच्छेसुं पवेसमेव ण लभेजा तया णं किं कुबिजा ? गोयमा ! सव्वपपारेहिं गं तं तस्स संतियं सिरियार फुसाविजा। से भयवं ! केणं पयारेणं तं तस्स संतियं सिरियारं सवपयारेहि णं फुसियं हविज्जा ? गोयमा ! अक्खरेसुं । से भयवं ! किं णामे ते अक्खरे ? गोयमा ! जहा णं अपडिग्गाही कालकालंतरेसुं पि अहं इमस्स सीसाणं वा सीसिणीणं वा । से भयेवं ! जया णं एवंविहे अक्खरे ण प्पयाइ तया णं किं करिजा ? गोयमा ! जया णं एवंविहे अन्वरे ण :पयाई तयाणं आसन्नपावयणीणं पकहित्ता णं चउत्थादीहि समकमित्ता णं अक्षरे दावेज्जा । से भयवं ! जया णं एएणं पगारेणं से गं कुगुरू अक्खरे ण 'पदेजा तया णं किं कुजा ? गोयमा ! जया गं एएणं पगारेणं से णं कुगुरू अक्खरे ण पदेज्जा तया णं संघबज्झे उवइसेज्जा । से भयवं! कर्ण Page #188 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮૩ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अठेणं एवं बुच्चइ ? गोयमा ! सुटठुपहेए इणमो महामोहपासे गेहवासे, तमेव विपन्जहित्ता णं अणेगसारीरिंगमणोसमुत्थचउगइसंसारदुक्खभयभीए कहकह वि मोहमिच्छत्तादीणं खओवसमेणं सम्मग्गं समुवलभित्ता गं निविन्नकामभोगे णिरणुबधं पुन्नमहिट्ठिज्जे, तं च तवसंजमाणुट्ठाणेणं तस्सेव तवसंजमकिरिवाए जाव णं गुरू सयमेव विग्धं पयरे अहा गं परेहिं कारवे कीरमाणं वा समणुजाणे सपक्खेण वा परपक्खेण वा ताव णं तस्स महाणुभागस्स साहुणो संतियं विजमाणमवि धम्मवीरियं पणस्से, जाव णं धम्मवीरियं पणस्से ताव णं जे पुन्नभागे आसन्नपुरक्खडे चेव सो पणस्से, जइ णं णो समणलिंगं विप्पजहे ताहे जे एवंगुणोववेए से णं तं गच्छमुज्झिय अन्नं गच्छं समुप्पयाइ, तत्थ वि जाव णं संपवेसं ण लभे ताव णं कयाइ उण अविहीए पाणे पयहेज्जा, कयाइ उण मिच्छत्तभावं गच्छिय परपासंडियमाएज्जा, कयाइ उण दाराइसंगहं काऊणं अगारवा से पविसिज्जा, अहा णं से ताहे महातवस्सी भवित्ता गं पुणो अतवस्सी होउणं परकम्मकरे हवेज्जा, जाव णं एयाइं भवंति ताव णं एगंतेणं वुद्घि गच्छे मिच्छत्ततमे ताव णं मिच्छत्ततमंधीकए बहुजणनिवहे दुक्खेणं समणुटठेज्जा दुग्गइणिवारए सोक्खपरंपरकारए अहिंसालखणे समणधम्मे, जाव णं एयाई भवति ताव णं तित्थस्सेव बुच्छित्ती, ताव णं सुदूरववहिए परमपए, जाव णं सुदूरववहिए ताव णं अच्चंतसुदुक्खिए चेव सव्वसत्तसंघाए पुणो [पुणो] चउगईए संसरेजा, एएणं अट्टेणं गोयमा ! एवं वुच्चइ जहा णं जे णं एएणेव पगारेणं कुगुरू अक्खरे णो पएजा से गं संघबज्झे उवइसेजा ।" ॥१७७॥ શિષ્ય પણ તેવા કુગુરુનો ત્યાગ કરવો જોઈએ. આ માટે શિષ્ય પ્રથમ કગુરુ. પાસેથી ગુરુશિષ્યપણુને સંબંધ છેડવા સંબંધી લખાણ લખાવી લેવું જોઈએ. પછી તેના અધિકારને ત્યાગ કરીને અન્ય સુવિહિત ગચ્છમાં ઉપસંપદા સ્વીકારવી જોઈએ. ત્યાં આકરે તપ કરે જઇએ. (અર્થાત સંયમનું ઉત્તમ રીતે પાલન કરવું જોઈએ.) આ પ્રમાણે કરવા તૈયાર થયેલા શિષ્યને જે કુગુરુ લખાણ ન લખી આપે તે મહાપાપને પ્રસંગ (=અનુરાગ) કરનાર કુગુરુને સંઘ બહાર કર જોઈએ. આ વિગતને કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે – શિવે કુગુરુના અધિકારને ત્યાગ કરીને સૂત્રોક્ત વિધિથી અન્ય ગચ્છમાં જઈને ઘર તપ કરવું જોઈએ. [૧૭૬] જે કુગુરુ આત્માથી એને બીજાઓને કહી શકાય=બતાવી શકાય એ માટે ગુરુ-શિષ્યપણાને સંબંધ છેડવા સંબંધી લખાણ ન લખી આપે તેને સૂત્રોક્ત વિધિથી સકલ સંઘથી બહાર કરવો જોઈએ. આ વિષયમાં મહાનિશીથસૂત્ર (પ્રથમ ચૂલા સૂ. ૧૪)ને પાઠ આ પ્રમાણે છે : હે ભગવંત! શાસ્ત્રમાં કહ્યા મુજબ સંયમની ક્રિયા કરતા તેવા પ્રકારના ઉત્તમ) શિષ્યોને કોઈ કુગુરુએ દીક્ષા આપી હોય તો શિષ્યો શું કરે ? હે ગૌતમ ! શિષ્યોએ કઠીન અને શ્રેષ્ઠ તપ અને સંયમનું પાલન કરવા જોઈએ. હે ભગવંત ! કેવી રીતે કરે ? હે ગોતમ ! અન્ય ગ૭માં જઈને કરે. હે ભગવંત! કગા અધિકારથી બંધાયેલું હોવાના કારણે શિષ્યને અન્ય ગચ્છમાં પ્રવેશ ન મળે તો શું કરે ? હે ગૌતમ ! બધી રીતે તેને અધિકાર છેડાવે. હે ભગવંત ! કયા ઉપાયથી બધી રીતે તેને અધિકાર છૂટે ? હે ગૌતમ ! અક્ષરેથી લખાવી લેવાથી. હે ભગવંત! કેવું લખાવવું ? હે ગૌતમ ! જેમ કે હમણાં અને ભવિષ્યમાં પણ હુ આને, આના શિષ્યોને કે આની શિષ્યાઓને પાછા લઈ લઈશ નહિ. હે ભગવંત ! તે આવા પ્રકારન લખી ન આપે તો શું કરે ? હે ગૌતમ ! આવા પ્રકારનું લખી ન આપે તે નજીકના (લ-ગણ Page #189 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [ ૨૪૨ વગેરેથી નજીકના, તે ન મળે તે ક્ષેત્રથી નજીકના) આચાર્ય વગેરેને કહીને ચોથો સાધુ વગેરે દ્વારા આગ્રહ કરીને=દબાણ કરાવીને તેવા પ્રકારનું લખાવી લેવું. હે ભગવંત ! એ રીતે પણ કુગુરુ ન લખી આપે તો શું કરવું ? હે ગૌતમ ! આ રીતે પણ કુગુરુ ન લખી આપે તો તેને સંઘ બહાર કર. હે ભગવંત ! એને સંઘ બહાર કરવાનું શું કારણ ? હે ગૌતમ ! આ ગૃહરાસ મહામોહન પાસ છે. અને અત્યંત હેમ-છેડવા વેગે છે. શરીરથી અને મનથી થતાં ચતુતિ રૂપ સંસારના અનેક દુઃખેથી ભય પામેલ અને કામ-ભોગોથી ઉવિન બનેલ જીવ મહાકષ્ટથી મેહ મિયાદવ આદિ કર્મના ક્ષપશમથી ગૃહપાસને છોડીને સન્માર્ગને (સંયમને) પામે છે. સમાગને પામીને જીવ તપસંયમના અનુષ્ઠાનથી નિરનુબંધ શુભ કાર્ય કરે છે. તે જીવને તપ-સંયમની ક્રિયામાં ગુરુ પોતે વિઘ કરે, અથવા સ્વપક્ષના કે પરપક્ષના બીજાઓ દ્વારા વિદત કરાવે, બીજાઓ વિદન કરતા હોય તેની અનુમોદના કરે તેમને અટકાવે નહિ, તે મહા પ્રભાવવંત તે સાધુને થયેલે પણ ધર્મસંબંધી ઉત્સાહ ભાંગી જાય. તેને ધર્મ સંબંધી ઉત્સાહ ભાંગી જતાં નજીકમાં સામો આવેલ શુભભાગ્ય નાશ પામે છે પાછળ ધકેલાઈ જાય છે. અર્થાત્ નીચે કહેવાશે તેમ સાધુવેષયાગ આદિ અનેક અનર્થોને પામે છે. ઉપર્યુક્ત ગુણોથી યુક્ત તે સાધુ જે સાધુવેશ ન છોડે તે તે ગચ્છનો ત્યાગ કરીને અન્ય ગરછમાં જાય, જે અન્ય ગચ્છમાં પ્રવેશ ને મળે છે તે કદાચ અવિધિથી (મૃત્યુ સમયે સમાધિ મૃત્યુ થાય એ માટે શાસ્ત્રમાં જણાવેલ વિધિ કર્યા વિના) પ્રા કદાચ મિથ્યાત્વભાવને પામીને અન્યદર્શનના સાધુ પાસે ચાલ્યો જાય, કદાચ લગ્ન કરીને સંસારમાં પાછો ય. એથી પહેલા મહાતપસ્વી બનીને હવે પરનાં કાર્યો કરનારો નકર થાય. જે આવા પ્રસંગો અને તો એકાંત મિથ્યાત્વરૂપ અંધકાર વધે. જે ઘણું લોકોને મિથ્યાત્વરૂપ અંધકારથી બંધ કરી નાખવામાં આવે તે દુર્ગતિનિવારક અને સુખ પરંપરાકારક અહિંસાલક્ષણ સાધુધમ દુઃખથી=કષ્ટથી પાળી શકાય. અર્થાત આવા સાધુધર્મનું પાલન કઠીન બની જાય. જે આવા પ્રસંગે બને તે તીર્થને જ વિચ્છેદ થાય. જે તીર્થને વિચ્છેદ થાય તો મોક્ષ અતિશય દૂર થઈ જાય. મોક્ષ દૂર થઈ જાય તે અતિશય દુઃખી બનેલા બધા જ ચારગતિમાં પરિભ્રમણ કરે. હે ગૌતમ! માટે કહેવાય છે કે જે કુગુરુ આ રીતે લખી ન આપે તે તેને સંઘ બહાર કરવો.” [૧૭૭] कदेशाः कुगुरवो भविष्यन्ति ? इत्याह होहिंति अद्धतेरसवाससयाइक्कमेण एरिसया । कुगुरु तत्थ वि केई, महाणुभावा भविस्संति ॥१७८॥ 'होहिति'त्ति । भविष्यन्ति 'अर्द्धत्रयोदशवर्षशतातिक्रमेण' सातिरेकसार्द्धद्वादशवर्षशतेभ्यः परत ईदृशाः कुगुरवः । तत्रापि केचित् 'महानुभावाः' सुगुरवो भविष्यन्ति । तथा च सूत्रम्-“से भयवं ! केवइएण कालेणं पहे कुगुरू भविहिंति ? गोयमा ! इओ अ अद्धतेरसहं वाससयाणं साइरेगाणं समइकंताणं परओ भविस्संति । से भयव ! केणं अट्ठेणं ? गोयमा ! तत्कालं इडदीरससायगावसंग ममकाराहंकारगीए अंतोसंबज्जलंतचोंदी अहमहंति कयमाणसे अमुणियसमयसम्भावे गणी भविसु एएणं अटठेणं । से भयवं! किं गं सम्वे वि एवं विहे तक लं गणी भविंसु ? गोयमा ! एगतेणं णो सब्वे, केई पुण दुरंतपंतलक्षणे अट्ठवे एगाए जगणीए जमगसमगं पसूए जिम्मेरे पावसीले दुजायजम्मे सुरोद्दपयंडाभिहाडिए दरमहामिच्छविटठी भविसु । से भयवं ! कहं ते समुबलखेज्जा ? गोयमा ! उस्सुत्तुम्मग्गपवत्तगुद्दिसगाणुमईए पच्चएण वा ।" सूत्रोक्तार्थानुवादपरेयं गाथेति न नियतभविष्यत्कालनिर्देशानुपपत्तिः ॥१७८।। Page #190 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આવા ગુરુઓ કયારે થશે તે કહે છે - આવા ગુરુએ કંઈક અધિક સાડા બાર વર્ષ વીત્યા પછી થશે. તે વખતે પણ કેટલાક સુગુરુઓ થશે. આ વિષે મહાનિશીથ સૂત્ર (પ્રથમ ચૂલા સૂ.૧૫)ને પાઠ આ પ્રમાણે છે – “હે ભગવંત! કેટલા કાળે (મેક્ષના) માર્ગમાં કુગુરુઓ થશે ? હે ગૌતમ ! અત્યારથી સાધિક સાડા બારસો વર્ષ વીત્યા બાદ થશે. હે ભગવંત ! આનું શું કારણ? હે ગૌતમ ! તે વખતે આચાર્ય ઋદ્ધિ-રસ–શાતા ગારવામાં આસક્ત બનશે. મમતા–અહંકાર રૂપ અગ્નિમાં અંતરની સંપત્તિ રૂપ શરીર બળ્યા કરશે. મનમાં હું કંઈક છું, હું કંઈક છું એમ રહેશે. શાસ્ત્રોના રહસ્યોથી અજ્ઞાત રહેશે. માટે અત્યારથી સાધિક સાડા બારસો વર્ષ વીત્યા પછી કુગુઓ થશે. હે ભગવંત ! શું તે કાળે બધા જ આચાર્યો આવા થશે ? હે ગૌતમ ! એકાંતે બધા જ આચાર્યો આવા નહિ થાય. કેટલાક આચાર્યો ખરાબ સ્વભાવવાળા, અશુભ લક્ષણવાળા, અદશનીય, એક માતાથી જોડકારૂપે જન્મેલા, મર્યાદા વિનાના, પાપશીલ, ખરાબ રીતે જન્મેલા, અતિશય રૌદ્ર, પ્રચંડ, આભિગ્રહિક, અતિશય મહામિથ્યાદષ્ટિ થશે. ' હે ભગવંત ! કુગુરુઓને કેવી રીતે ઓળખી શકાય ? હે ગૌતમ! ઉસૂત્ર પ્રરૂપણ, ઉન્માર્ગમાં પ્રવર્તન અને માર્ગવિરુદ્ધ વાચને પોતે કરે, કરાવે કે અનુમોદન કરે=સંમતિ આપે. આ લક્ષણથી કરાઓને ઓળખી શકાય.” પ્રશ્ન – આ ગ્રંથની રચના વખતે કુગુરુઓની શરૂઆત થઈ ચૂકી હતી. એટલે મૂળ ગાથામાં ભગવાન મહાવીર પછી સાધિક સાડા બાર વર્ષ પછી કુગુરુઓની શરૂઆત થઈ એમ ભૂતકાળને નિર્દેશ કરવાને બદલે થશે એમ ભવિષ્યકાળનો નિર્દેશ કેમ કર્યો? ઉત્તર :- આ ગાથા મહાનિશીથસૂત્રમાં કહેલ અર્થને અનુવાદ કરે છે. અર્થાત - આ ગાથામાં મહાનિશીથસૂત્રમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તે જ પ્રમાણે કહેવામાં આવ્યું છે. મહાનિશીથસૂત્રમાં ભવિષ્યકાળને પ્રયોગ હોવાથી આ ગાથામાં ભવિષ્યકાળને પ્રયોગ બરાબર છે. [૧૭૮]. તતઃ ક્રિ રથન્ ? ફુયાહૂ– तम्हा पयट्टिअव्वं, सम्मं निउणं गुरुं णिहाले उं। होयव्वं भीएणं, गयाणुगतिएण वा ण पुणो ॥१७९॥ 'तम्ह'त्ति । तस्माद्दष्षमायां कुगुरुबाहुल्यात्सम्यग् निपुणं गुरुं निभाल्य प्रवर्तितव्यं, न तु भीतेन, सर्वत्र दोषदर्शनाद्; गतानुगतिकेन वा, सर्वजनसाधारण्याद् भवितव्यं, सुपरीक्ष्यकारित्वात्सम्यग्दष्टेः ॥१७९।। કુગુરુએ ઘણા હેવાથી શું કરવું તે કહે છે : પાંચમા આરામાં કુગુરુએ ઘણું હોવાથી સૂક્ષમ રીતે બરાબર જોઈને ઓળખીને પ્રવૃત્તિ કરવી, પણ ગભરાઈ ન જવું. અર્થાત, સાધુઓમાં દોષ દેખાવાથી બધા જ Page #191 -------------------------------------------------------------------------- ________________ गुरुत्वनिश्चये प्रथमोल्लासः ] આવા છે એમ વિચારીને ગુરુવંદનાદિ બંધ ન કરવું. તેમ ગતાનુતિકપણે પણ ન વવું. અર્થાત્ મધા લેાકેા જેને ગુરુ માને તેને આપણે પણ ગુરુ માનવા એમ વિચારીને ગમે તે ગુરુને વંદનાદિ ન કરવું. કારણ કે સમ્યગ્દષ્ટિ સારી રીતે પરીક્ષા કરીને (વંદનાદિ) કરનારા હાય. [૧૭૯] अथैक्याभावाद् व्यवहाराव्यवस्थितत्वमाक्षिप्तं समाधत्तेforestatus foय, ववहारो जइ वि संपयं बहुलो । યુચ્છિન્ન ||૨૮૦} મુખ્તાવરાજીયા, તદ્દ વિદુરિયા 'नियमइ'त्ति । निजमतिविकल्पित एव यद्यपि साम्प्रतं व्यवहारो बहुलो दृश्यते तथापि सूत्राचरणानुगता क्रिया नास्ति व्युच्छिन्ना, प्रत्यक्षत एव तस्या अखण्डाया अखण्डितपरम्पराચામુપમ્યમાનવત્ ॥૨૮૦ના હવે એકતા ન હોવાથી વ્યવહાર અવ્યવસ્થિત છે, એવા (ગા. ૩૧માં કરેલા) આક્ષેપનું સમાધાન કરે છે ઃ જો કે હમણાં ઘણા વ્યવહાર સ્વમતિથી કલ્પેલા જ દેખાય છે, તેા પણ સૂત્ર અને આચરણ અનુસાર ક્રિયા નાશ પામી નથી. કારણ કે અખ`ડિત પર‘પરામાં તે ક્રિયા પ્રત્યક્ષથી જ અખ`ડિત દેખાય છે. [૧૮૦] संयमविच्छेदादिकमाक्षिप्तशेषं समाधत्ते 'आगमववहारीण वि' इत्यादिना - आगमववहारीण वि, वुच्छेए संजमो ण बुच्छिन्नो । तत्तो णिज्जूढाओ, पायच्छित्तस्स વવદારા ||૮।। आगमव्यवहारिणां व्युच्छेदेऽपि संयमो न व्युच्छिन्नः, तत एव आगमात् 'निर्यूढात्' प्रकल्पव्यवहारलक्षणश्रुतात् प्रायश्चित्तस्य व्यवहारादविच्छिन्नमूलत्वेन तद्विश्वासात्ततश्चारित्रशुद्धेः, तदुक्तम्- -~‘તન્ત્ર પિ ય વચ્છિત્ત, પચવાળÄ તફઞવલ્યુમ્મિ । તત્તો ચિત્ર નિમ્મૂઢું, વજ્રન્બો ય યવહારો ? ।।’ કૃતિ ॥૮॥ હવે (ગા. ૩૨ વગેરેમાં જણાવેલ) આકી રહેલા વત માનમાં સયમને વિચ્છેદ્ર છે.” વગેરે આક્ષેપાતું નીચેની ગાથાઓથી સમાધાન કરે છે :--- આગમ વ્યવહારીઆના વિચ્છેદ થવા છતાં સયમના વિચ્છેદ નથી થયેા. કારણ કે પ્રાયશ્ચિત્તના વ્યવહાર નિશીથ અને વ્યવહાર એ શાસ્ત્રના આધારે થાય છે. નિશીથ અને વ્યવહારના આગમમાંથી ઉદ્ધાર કરવામાં આવ્યા છે. આમ વ્યવહારનું મૂલ અવિચ્છિન્ન હાવાથી વ્યવહાર ઉપર વિશ્વાસ રહે છે, અને તેનાથી ચારિત્રની શુદ્ધિ થાય છે. આ વિષે (બ્ય. ઉ ૧૦ ગા. ૩૪૫માં) કહ્યું છે કે- “સધળુય પ્રાયશ્ચિત્ત પ્રત્યાખ્યાન નામના નવમાં પૂર્વની ત્રીજી વસ્તુમાં છે. તેમાંથી જ' નિશીથ અધ્યયન, ક૯૫ (બૃહત્કલ્પ) અને વ્યવહારના ઉદ્ધાર કરવામાં આવ્યા છે.” [૧૧] Page #192 -------------------------------------------------------------------------- ________________ १५२ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते प्रायश्चित्तसत्तामेवोपपादयति- संपयमव तं विज्जइ, विसेसहीणं पि पुव्वपच्छित्ता । ण य णत्थि चक्किपागयगिहदिहंतो इहं णेओ ॥ १८२ ॥ 'संपयमवि'ति । 'तत्' प्रायश्चित्तं साम्प्रतमपि विद्यते पूर्वप्रायश्चित्ताद्विशेषेणाधिक्येन हीनमपि न च नास्ति; अत्र चक्रिप्राकृतजनगृहहान्तो ज्ञेयः, यथा प्राकृतराजगृहाणि न चक्रवर्त्तिगृहसदृशानि तथापि तानि भवन्त्येव गृहकार्यकरणात् तथा पूर्वप्रायश्चित्ताद्धीनमपि साम्प्रतीनं प्रायश्चित्तं प्रायश्चित्त कार्यकरणादस्त्येवेति भावः, तदुक्तम्- "भुंजइ चक्की भोए, पासा सिप्पिरयणनिम्मविए । किं व ण कारेइ तहा, पासाए पागयजगो वि ॥ १॥ जह ख्वाइविसेसा, परिहीणा हुंति पायजणस्स । ण य ते ण होंति गेहा, एमेव इमं पिपासामो || २ || ” ति ॥ १८२ ॥ ।” 9 હમણાં પ્રાયશ્ચિત્ત છે એ વિષયનું સમર્થન કરે છે : હમણાં પ્રાયશ્ચિત્તના અભાવ નથી. પૂર્વના પ્રાયશ્ચિત્તથી ઘણુ` આછું હાવા છતાં હમણાં પણ પ્રાયશ્ચિત્ત છે. આ વિષે ચક્રી અને સાધારણ રાજાઓનાં ઘરાનુ દષ્ટાંત છે. જેમ સાધારણ રાજાઓનાં ઘરા ચક્રવતીનાં ઘરા જેવાં નથી હોતાં. તે પણ ઘરા હાય છે જ. કારણ કે સાધારણ રાજાઓનાં ઘરે પણ ઘરનુ` (3'ડીથી રક્ષણ આફ્રિ) જે કાય છે તે કાર્ય કરે છે. તે પ્રમાણે પૂર્વના પ્રાયશ્ચિત્તથી ઓછુ. પણ વર્તમાન કાલનુ' પ્રાયશ્ચિત્ત છે. તેના અભાવ નથી. કારણ કે પ્રાયશ્ચિત્તનું (ચારિત્રશુદ્ધિ આદિ) ने अर्थ छे ते अर्थ १रे छे. आ विषे (व्य. . १० . ३४८ - ३५० ) छे ेચક્રવતી વધુ કીરત્ને બનાવેલા મહેલમાં રહે છે, અને ભાગા ભાગવે છે. ચક્રવર્તીને આવા મહેલમાં સુખા ભાગવતા જોઈને બીજા સાધારણ રાજાએ પણ મહેલા નથી બનાવતા શું ? બનાવે છે જ. અલબત્ત, ચક્રવર્તીના મહેલમાં રૂપ વગેરે વિશિષ્ટ હોય છે. સાધારણ રાજાના મહેલમાં રૂપ વગેરે સાધારણ હોય છે. આમ છતાં તે મહેલા મહેલા નથી એમ નથી. એ પ્રમાણે અમે આ પ્રાયશ્ચિત્તને लेई से छाये." [१८२] પણ अथ किं प्रायश्चित्तं विच्छिन्नं ? किंवा कियत्केषां च भवति ? इत्यभिधातुमाह- चरमा दो पच्छित्ता, वुच्छिन्ना तह चोपुव्विम्मि तओ, अट्ठविहं होइ आलोअणपडिकमणे, मीसविवेगे तवे एएछ च्छित्ता, होंति णियंठे उपडि सेवगाणं, पायच्छित्ता हवंति थेराण जिणाणं पुण, चरमदुगविवज्जिआ आलोणा विवेगा, हुंति णियंठे दुवे एगं चिय पच्छित्तं, विवेगणामं य पढमसंघयणं । जा तित्थं ॥ १८३॥ च उस्सग्गे । पुलागमि ॥ १८४ ॥ सव्वे वि । अट्ठ || १८५ ॥ उपच्छित्ता । सायमि ॥ १८६॥ Page #193 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्चये प्रथमोल्लासः ] [ શરૂ अट्ठविहं पच्छित्तं, छेओ मूलं च णत्थि सामइए । थेराण जिणाणं पुण, जाव तवो छविहं होइ ॥१८७।। छेओवट्ठावणिए, पायच्छित्ता हवंति सव्वे वि ।। थेराण जिणाणं पुण, मूलंतं अट्टहा होइ ॥१८८॥ परिहारविसुद्धीए, मूलंता अट्ट होंति पच्छित्ता । थेराण जिणाणं पुण, छेयाइविवज्जिा हुंति ॥१८९॥ મા” ત સત નાથા તા. ગુજનાઃ ૨૮ હવે કયા પ્રાયશ્ચિત્તને વિચછેદ થયો અને કેને કેટલાં પ્રાયશ્ચિત્ત હોય તે કહે છે : ચૌદ પૂર્વ વિ છેદ થતાં પ્રથમ સંઘયણ અને છેલ્લા બે પ્રાયશ્ચિત્ત વિચ્છેદ પામ્યાં છે. આથી હમણ આઠ પ્રાયશ્ચિત્તો છે. આઠ પ્રાયશ્ચિત્ત તીર્થ સુધી રહેશે. [૧૮૩] આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, કાયોત્સર્ગ, તપ આ છ પ્રાયશ્ચિત્તે પુલાકનિગ્રંથને હોય છે. [૧૮] વિકલ્પી બકુશ અને પ્રતિસેવનાકુશીલને બધા ય (દશેય) પ્રાયશ્ચિત્તો હોય છે. જિનકલ્પીઓને છેલ્લા બે સિવાયનાં આઠ પ્રાયશ્ચિત્તો હોય છે. [૧૮૫] નિગ્રંથ સાધુને આલેચના અને વિવેક એ બે પ્રાયશ્ચિત્તો હોય છે. સ્નાતકને વિવેક નામનું એક જ પ્રાયશ્ચિત્ત હોય છે. [૧૮૬) સામાયિક ચારિત્રમાં સ્થવિરકલ્પીઓને છેદ અને મૂલ સિવાય આઠ અને જિનકપીઓને તપ સુધીનાં છ પ્રાયશ્ચિત્તો હોય છે. [૧૮૭] છેદપસ્થાપનીય ચારિત્રમાં સ્થવિરકપીઓને બધાં પ્રાયશ્ચિત્ત અને જિનકલ્પીઓને મૂલ સુધીનાં આઠ પ્રાયશ્ચિત્તો હોય છે. [૧૮૮] પરિહારવિશુદ્ધિ ચારિત્રમાં સ્થવિરકલ્પીઓને મૂલ સુધી આઠ અને જિનકલ્પીઓને છેદાદિ વિના છ પ્રાયશ્ચિત્તો હોય છે. [૧૮] जा तित्थं अणुवित्ती, दुण्ह णियंठाण संजयाणं च । चउरो गुरुआ मासा, ता पच्छित्तस्स निन्हवणे ॥१९॥ 'जा तित्थंति । यावत्तीर्थमनुवृत्तिः 'द्वयोनिम्रन्थयोः' बकुशकुशीलयोः 'संयतयोश्च' इत्वरसामायिकच्छेदोपस्थापनिकयोः तावत्प्रायश्चित्तस्य 'निहवे' नास्ति प्रायश्चित्तमिदानीं ददतां कुर्वतां चाभावादित्यपलापे चत्वारो गुरुका मासाः प्रायश्चित्तं भवति, तदुक्तम्-“दोसु अ वुच्छिन्नेसुं, अविहं दितया करिता य । न वि केई दीसंती, वयमाणे भारिआ चउरो ॥१॥” त्ति ॥१९॥ * જુઓ વ્યવહારસૂત્ર ઉ. ૧૦ ગા. ૩૫૩ વગેરે. ૪ અહીં સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્રમાં પ્રાયશ્ચિત્ત કેમ ન જણાવ્યું એ એક પ્રશ્ન છે. વ્યવહારસૂત્રમાં એ બેમાં આલોચના અને વિવેક એ બે પ્રાયશ્ચિત્તો જણાવ્યાં છે. (વ્ય. ઉં. ૧૦ ગા. ૩૬૪) ગુ. ૨૦ માં છે. અને Page #194 -------------------------------------------------------------------------- ________________ १५४ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જ્યાં સુધી તીર્થ ચાલશે ત્યાં સુધી બકુશ અને કુશીલ એ બે નિર્ચ, ઈત્વર સામાયિક અને છે પસ્થાપનીય એ બે ચારિત્ર અને પ્રાયશ્ચિત્ત રહેશે. આથી આપનારા અને કરનારા ન હોવાથી હમણાં પ્રાયશ્ચિત્ત નથી એમ પ્રાયશ્ચિત્તના અપલાપમાં “ચતુगुरुमास प्रायश्चित्त छ. मा विषे (व्य. G. १० ॥. ३५४४i) ४यु छ :“પ્રથમ સંધયણ અને ચૌદ પૂર્વધર એ બેને વિચ્છેદ થતાં આઠ પ્રકારનું પ્રાયશ્ચિત્ત આપનારા અને કરનારા કોઈ દેખાતા નથી એમ કહેનારને “ચતુર્થમાસ પ્રાયશ્ચિત્ત છે.” [૧૯] प्रायश्चित्तं ददतां कुर्वतां च प्रत्यक्षदर्शनमुपपादयति दिति करिति य एयं, णवरि उवाएण एत्थ दिटुंतो। धणिअस्स धारगस्स य, संते विभवे असंते य ॥१९॥ "दिति'त्ति । ददति कुर्वन्ति च 'एतत्' प्रायश्चित्तं सम्प्रत्यपि, 'नवरं' केवलं 'उपायेन' वक्ष्यमाणया यथाशक्तियतनया, ततः प्राग्वन्न दृश्यत इति भावः । अत्र धनिकस्य धारकस्य च दृष्टान्तो भावनीयः सति विभवेऽसति च ।।१९१।। પ્રાયશ્ચિત્ત આપનારા અને કરનાર પ્રત્યક્ષ દેખાય છે, તેનું સમર્થન કરે છે - હમણાં પણ પ્રાયશ્ચિત્ત આપે છે અને કરે છે. પણ હવે પછી જણાવાશે તે પ્રમાણે યથાશક્તિ યતનારૂપ ઉપાયથી આપે છે અને કરે છે માટે પહેલાંની જેમ દેખાતું નથી. આ વિષે ધન હોય અને ધન ન હોય એ વિક૯૫માં શેઠ અને દેવાદારનું दृष्टांत विया२. [१८१] एतदेव भावयति सव्वं पि संतविभवो, तकालं मग्गिओ धणं देइ । जो पुण असंतविभवो, णिरविक्खो तत्थ फलवंझो ॥१९२॥ 'सव्वं पित्ति । सद्विभवो धारकः सर्वमपि धनं धनिकेन दत्तं 'मार्गितः' याचितः सन् तत्कालं दत्ते, यः पुनरसद्विभवो धारकस्तत्र 'निरपेक्षः' कर्कशग्रहेण धनस्य ग्रहीता 'फलवन्ध्यः' धनप्राप्तिलक्षणफलशून्यो भवति ॥१९२।। यतः... णासेइ किले सेणं, धणमप्पाणं च धारगं चेव । जो पुण सहेइ कालं, साविक्खो रक्खई सव्वं ॥१९३।। 'णासेइ'त्ति । क्लेशेनासद्विभवस्य धारकस्य पादौ गृहीत्वाऽऽत्मीयपादेन सह बद्ध्वा पतनादिलक्षणेन धनमात्मानं धारकं च नाशयेत् , क्लेशवशेनात्मनः परस्य वा व्यपरोपणसम्भवात् । यः पुनः कालं सहते सः 'सापेक्षः' उपायेन ग्रहणप्रवणः सर्व रक्षयति, धनिका Page #195 -------------------------------------------------------------------------- ________________ | G गुरुतत्त्वविनिश्वये प्रथमोल्लासः ] नुमत्या धारकेन प्रतिमासं किञ्चिद् वृद्ध्या धनधारणे तद्गृह एवं कर्मकरणे चाल्पेन कालेन ऋणमुक्तेर्धारकस्य स्वस्य च सन्तोषाद्धनस्य चाक्षयत्वसिद्धेरिति ॥ १९३॥ આ જ દૃષ્ટાંતને વિચારે છેઃ જેની પાસે ધન છે તે દેવાદાર શેઠે આપેલુ' બધુ ય ધન શેઠ માગે ત્યારે તત્કાલ આપી દે છે. પણુ જેની પાસે ધન નથી તે દેવાદારની પાસેથી કડકાઇ કરીને ધન લેવાને પ્રયત્ન કરનાર શેઠ ધન મેળવી શકતા નથી. [૧૯૨] કારણ કે આમ કરનાર શેઠ કલેશ કરીને નિન દેવાદારના બે પગ પકડીને પેાતાના પગની સાથે ખાંધે છે અને પતન (=નીચે પડવા) આદિથી ધનને, પેાતાને અને દેવાદારને વિનાશ કરે છે. અર્થાત્ લેશથી મારામારી આદિ સુધી પહેાંચીને અને મૃત્યુ પામે છે. અથવા દેવાદારના પ્રપંચથી પેતાનું મૃત્યુ થાય, અથવા કટાળીને આપઘાત આદિથી દેવાદારનું મૃત્યુ થાય. બેમાંથી એકનું મૃત્યુ થતાં ધન તા ગયું જ ગણાય. પણ જે શેઠ ઉપાયથી ધન લેવામાં હોંશિયાર છે તે કાલને સહન કરે છે=ધન લેવા ઉતાવળ કરતા નથી. જેથી સર્વાંનુ રક્ષણ કરે છે. કારણ કે તે દેવાદારને કહે છે કે તારી પાસે જેમ જેમ ધન આવે તેમ તેમ થૈડું થાડુ આપતા રહેજે. આથી દેવાદાર દરેક મહિને કંઈક વધારા કરીને તેને (શેઠને) ધન આપે. અથવા તેના ઘરનું કામ કરે. જેથી થેાડા કાળમાં દેવદાર ઋગુથી મુક્ત બને. આમ થતાં પેાતાને અને દેવાદારને સાષ થાય, તથા ધન પણ મળી જાય. [૧૯૩] उपनय माह संतविभवेहि तुल्ला, आवण्णा સજ્જ, धिसंघयहिँ जे उ संपन्ना । वहंति णिरणुग्गहं धीरा ॥ १९४ ॥ ‘સંતવિમયે િ’તિ। એ વૃત્તિસંજ્ઞનાખ્યાં ‘સંપન્ના:' યુવત્તા:સદ્ઘિમવૈતુચાસ્તે ધીરાઃ સર્વ मापन्नप्रायश्चित्तं 'निरनुग्रहम्' अनुग्रहरहितं वहन्ति ॥ १९४ ॥ संघयणधितिविहीणा, असंतविभवेहिं होंति तुल्ला उ । णिरविक्खो जइ तेसिं, देइ ततो ते विणस्संति ॥ १९५ ॥ 'संघयण'ति । ये पुनर्धृतिसंहननाभ्यां विहीनास्तेऽसद्विभवैस्तुल्याः तेषां यदि निरपेक्षः सन्निरवशेषं प्रायश्चित्तं ददाति ततस्ते विनश्यन्ति, तथाहि - ते तत्प्रायश्चित्तं निरवशेषं वोदुमशक्नुवन्तस्तपसा कृशीकृता जीवितादपगच्छेयुः, यदि वा प्रायश्चित्तभग्ना लिङ्गविवेकं कृत्वा નેયુરિતિ ॥૧॥ × અર્થાત્ દેવાદારના બે પગને પેાતાના પગની સાથે બાંધવા જેવું કરે છે, Page #196 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते તથા – तेणं तित्थुच्छेओ, अणवत्थपसंगवारणाकुसलो। सावेक्खो पुण रक्खइ, चरणं गच्छं च तित्थं च ॥१९६।। 'तेणे'ति । 'तेन' प्रायश्चित्ताधिकारिणां साधूनां विनाशेन आत्मन एकाकितया बालवृद्धज्लानादीनां चोपग्रहच्छेदादन्येषां चागन्तुकानामुत्साहभङ्गात्तीथोंच्छेदः स्यात् । तेषामवधावितानां दीर्घकालसंसाराहिण्डने निमित्तभावेनापि यत्पापं तदपि निरपेक्षस्य द्रष्टव्यम् । 'सापेक्षः पुनः' उपायेनानवस्थाप्रसङ्गवारणाकुशलः सन् रक्षति चरणं च गच्छं च तीर्थं च ॥१९६।। ઉક્ત દષ્ટાંતને ઉપનય કહે છે : જેઓ ધીરજ અને સંઘયણ એ બેથી યુક્ત છે, તે ધનવાળા દેવાદાર તુલ્ય છે. ધીર તેઓ પિતાને આવેલું સઘળું પ્રાયશ્ચિત્ત અનુગ્રહ વિના (=અમુક ત૫ ન થાય તે અમુક તપથી પ્રાયશ્ચિત્ત પૂરું કરવું વગેરે છૂટ વિના) પૂરું કરે છે. [૧૯] જેઓ ધીરજ અને સંઘયણ એ બેથી રહિત છે, તે નિર્ધન દેવાદાર તુલ્ય છે. તેમને જે નિરપેક્ષપણે એટલે કે તે પ્રાયશ્ચિત્ત કેવી રીતે પૂરું કરી શકશે ઇત્યાદિ વિચાર્યા વિના જેટલું પ્રાયશ્ચિત્ત આવતું હોય તેટલું બધું જ પ્રાયશ્ચિત્ત આપે તે તેમને વિનાશ થાય. તે આ પ્રમાણે – સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પૂરું કરવાને સમર્થ ન હોવાથી તપથી કૃષ કરાયેલા તે મૃત્યુ પામે, અથવા પ્રાયશ્ચિત્તથી કંટાળીને સાધુવેષ છોડીને ચાલ્યા જાય. [૧૯૫] આ પ્રમાણે પ્રાયશ્ચિત્તના અધિકારી સાધુઓને વિનાશ થાય તે પોતે (=પ્રાયશ્ચિત્ત આપનાર) એકલે બની જાય, બાલ-વૃદ્ધ-લાન વગેરેના ઉપગ્રહનો નાશ થાય, અર્થાત્ તેમને સાધુઓ દ્વારા જે સહાયતા મળતી હતી તે બંધ થાય, નવા આવનાર સાધુઓને ઉત્સાહ ભાંગી જાય, આથી તીર્થનો ઉછેદ થાય. તથા દીક્ષા છોડી દેનારના દીર્ઘકાલ સુધી સંસાર પરિભ્રમણમાં નિમિત્ત બનવાથી પણ જે પાપ થાય તે પણ નિરપેક્ષપણે પ્રાયશ્ચિત્ત આપનારને લાગે. જે અનવસ્થાને રોકવામાં કુશલ છે, અને ઉપાયથી (હવે કહેવાશે તે રીતે પ્રાયશ્ચિત્ત આપે છે, તે ચારિત્રનું, ગચ્છનું અને તીર્થનું રક્ષણ કરે છે. [૧૬]. guથવારં-- कल्लाणगमावन्ने, अतरंत जहक्कमेण काउं जे । दस कारेंति चउत्थे, तद्गुणायंबिलतवे वा ॥१९७॥ 'कल्लाणगं' इत्यादि । पञ्चाभक्तार्थाः पञ्चाचाम्लानि पञ्चैकाशनकानि पञ्च पूर्वार्द्धानि पञ्च निर्विकृतिकानि, एतत्पश्चकल्याणकम् तज्ज्येष्ठापन्नान् यथाक्रमेण च कर्तुमशक्नुवतस्तान् दश चतुर्थान् कारयन्ति, तथाप्यशक्नुवतस्तद्विगुणाचाम्लान् तपः कारयन्ति, विंशतिमाचाम्लानि कारयन्तीत्यर्थः ।।१९७॥ Page #197 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [ १५७ एकासणपुरिमड्ढा, णिव्विगई चेव बिगुणविगुणाओ। पत्तेयासहुदाणं, कारिति व सन्निगासं तु ॥१९८॥ 'एक्कासण'त्ति । एवमेकाशनपूर्वार्द्धनि विकृतीद्विंद्विगुणाः कारयन्ति, किमुक्तं भवति ? विंशत्याचामाम्लकरणाशक्तौ चत्वारिंशदेकाशनकानि कारयन्ति, तत्राप्यशक्तौ पूर्वार्द्धान्यशिति कारयन्ति, तत्राप्यशक्तौ षष्टिशतं निर्विकृतीनां कारयन्ति, एतत्पञ्चसु कल्याणकेष्वेकैकं कल्याणक प्रत्येकमविच्छित्य कर्तुमसहस्य-असमर्थस्य दानमुक्तम् । अथवाऽयमन्यो विकल्पः-'सन्निकाशं' सन्निभं वा कारयन्ति, इयमत्र भावना-यत्पञ्चकल्याणकमापन्नं तन्मध्यादाद्यं द्वितीय तृतीयं वा कल्याणकमेकतरं यथाक्रमेण वहति शेषमाचाम्लादिभिः प्रदेशयति ।।१८॥ पुनरन्यथाऽनुग्रहप्रकारमाह चउतिगदुगकल्लाणं, एगं कल्लाणगं च कारेंति । जं जो उत्तरति मुह, तं तस्स तवं पभासिंति ॥१९९॥ 'चउ'त्ति । यदि वा पञ्चकल्याणकमुक्तस्वरूपं यथाक्रमेणाविच्छित्य कर्तुमशक्नुवन्तं चतुष्कल्याणकं कारयन्ति, तदपि कर्तुमशक्नुवन्तं विकल्याणकम् , तथाप्यसमर्थतया द्विकल्याणकम् , तदपि कर्त्तमशक्नुवन्तमेककल्याणकं कारयन्ति । किं बहुना ? यो यत्तपः कत्तुं शक्नोति तस्य तद्वदन्ति नाधिकम्, आबाधासम्भवात् । अथैकमपि कल्याणकं कर्तुं न शक्नोति तदा तस्यासमर्थस्य सर्व झोषयित्वा एकमभक्तार्थ दीयते, अथवैकमाचामाम्लं यदि वा एकमेकाशनकमथवैकं पूर्वार्द्धमथवा निर्विकृतिकं ददति, यदि च न किञ्चिदति तदानवस्थाप्रसङ्गः ॥१९९।। (वर्तमानमा) प्रायश्चित्त ५वान पायशत छ : કેઈને અડ્રમનું પ્રાયશ્ચિત્ત આવ્યું. હવે તે એકી સાથે ત્રણ ઉપવાસ કરી શકે તેમ નથી તો છૂટા છૂટા ત્રણ ઉપવાસનું પ્રયિશ્ચિત્ત આપવું. અથવા કેઈને ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવ્યું, પણ તે ઉપવાસ કરી શકે તેમ નથી તો તેને બે આયંબીલનું પ્રાયશ્ચિત્ત આપવું. બે આયંબીલ કરી શકે તેમ ન હોય તે ચાર એકાસણાનું પ્રાયશ્ચિત્ત આપવું. અથવા કેઈને અઠ્ઠમનું પ્રાયશ્ચિત્ત આવ્યું. પણ તે તેટલું કરવા સમર્થ ન હોય તે યથાયોગ્ય ઓછું કરીને છઠ્ઠ કે ઉપવાસ વગેરે પ્રાયશ્ચિત્ત આપવું.+ [૧૯૭– १८८-१८८] एतदेव स्पष्टयति एवं सदयं दिजति, जेणं सो संजमे थिरो होइ । ण य सव्वहा ण दिजति, अणवत्थपसंगदोसाओ । २००॥ + ૧૯૭–૧૯૮-૧૯૯ આ ત્રણ ગાથાના અમુક વિષયને સમજવાના અધિકારી વિશિષ્ટ સાધુઓ જ હોવાથી અહીં તે ત્રણ ગાથાને કેટલેક અથ લખ્યો નથી, અને કેટલેક અર્થ (ભાવ) સંક્ષેપમાં सय . Page #198 -------------------------------------------------------------------------- ________________ ઉ૮ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते __'एवं'ति । 'एवम्' अमुना प्रकारेण 'सदयं' सानुकम्प दीयते प्रायश्चित्तं येन स संयमे स्थिरो भवति, न च सर्वथा न दीयते, अनवस्थाप्रसङ्गदोषात् । अत्र तिलस्तेनदृष्टान्तो भावनीयः, तथाहि—एको बालः स्नानं कृत्वा रममाणस्तिलराशौ निमग्नः, ततो बाल इति कृत्वा न केनचिद्वारितः, तिलाश्च शरीरे लग्नाः, ततोऽसौ सतिलो गृहमागतः, मात्रा तिला गृहीताः, ततस्तिललोभेन पुनः स्नपयित्वा माता दारकं प्रेषयति, ततः कालेन तिलस्तैन्य कारयति, ततः स प्रसङ्गदोषेण स्तेनो जातो गृहीतश्च राजपुरुषैर्मारितश्च, मातुरपि स्तन्यप्रसङ्गावारणदोषेण स्तनच्छेदः कृतः ।। द्वितीयो बालस्तथैव स्नात्वा रममाणस्तिलराशौ निमग्नः, सतिलो गृहमागतो मात्रा वारितः 'मा पुनरेवं कार्षीः' इति, तिलाश्च गृहीत्वा तिलराशौ प्रक्षिप्ताः, स दीर्घजीवी भोगान् भुङ्क्ते स्म, मातापि स्तनच्छेदादिदोष न प्राप्ता । एवं गुरुशिष्या अप्यनिवारितदोषप्रसङ्गाः संसारसागरमुपयन्ति, विनिवृत्तप्रसङ्गाः पुनः संसारव्यवच्छेद યુર્વનતીતિ ૨૦માં આ જ વિષયની સ્પષ્ટતા કરે છે? આ પ્રમાણે અનુકંપાપૂર્વક પ્રાયશ્ચિત્ત આપવું. જેથી તે સંયમમાં સ્થિર થાય. પ્રશ્ન:- (અતિશય દુર્બળતા આદિના કારણે) કોઈને બિલકુલ પ્રાયશ્ચિત્ત ન આપે તો ચાલે? ઉત્તર :- ન ચાલે. ડું પણ પ્રાયશ્ચિત્ત આપવું. જે થોડું પણ પ્રાયશ્ચિત્ત ન આપે તે અનવસ્થા ચાલે. આ વિષયમાં તલચારનું દૃષ્ટાંત વિચારવું. તે આ પ્રમાણે એક નાનો છોકરો સ્નાન કરીને (ભીના શરીરે) તલના ઢગલામાં રમવા માંડયો. બાળક છે એમ વિચારીને તેને કેઈએ રોક્યો નહિ. તેના શરીરમાં તલ લાગી ગયા. પછી તે શરીરે લાગેલા તલ સહિત ઘરે આવ્યા. માતાએ તેના શરીરમાંથી તલ લઈ લીધા. પછી તલના લાભથી ફરી તેને નવડાવીને તલના ઢગલામાં મોકલે છે. તેની પાસે તલની ચોરી કરાવે છે. પરિણામે તે મેટો થતાં ચાર બન્યો. એક વાર રાજપુરુષોએ તેને ચોરી કરતાં પકડ્યો અને માર્યો. તેની માતાએ ચેરીથી રોક્યો નહિ માટે તેની માતાના પણ સ્તનો કાપી નાખ્યા. બીજે નાને છોકરો તે જ પ્રમાણે સ્નાન કરીને (ભીના શરીરે) તલના ઢગલામાં રમવા માંડો. શરીરે લાગેલા તલ સહિત તે ઘરે આવ્યો. માતાએ તેને કહ્યું–ફરી આવું ન કરીશ. એના શરીરમાં ચેટેલા તલ લઈને તલના ઢગલામાં નાખી દીધા. તે લાંબે કાળજી અને તેણે સંસાર સુખ અનુભવ્યાં. માતાને પણ સ્તનદ આદિ આપત્તિ ન આવી. આ પ્રમાણે ગુરુ પણ દોષો કરતા શિષ્યને રેકે નહિ=પ્રાયશ્ચિત્ત આપે નહિ તે ગર-શિષ્ય બંને સંસાર સાગરમાં પડે છે, અને દોષોથી અટકાવે તે બંને સંસારને નાશ કરે છે. [૨૦]. Page #199 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [ १५९ निर्यापकानामभावाच्चारित्रं नास्तीत्यपि नास्तीत्याह णिज्जवगाण वि इण्हि, गीयत्थाणं असंभवो णत्थि । तम्हा सिद्धं चरणं, दुप्पसहतं अविच्छिण्णं ॥२०१॥ 'निज्जवगाण वित्ति । निर्यापकानामपीदानी गीतार्थानामसम्भवो नास्ति, लेशतस्तद्विधिज्ञानां गीतार्थानामिदानीमपि प्रत्यक्षत्वात् । तद्विधिलेशश्चायम् --*संलेखनां कृत्वा भक्तपरिज्ञाधन्यतरं प्रतिपत्तुकामो "गीतार्थस्य 'संविग्नस्य च पादमूलं क्षेत्रतः पञ्च षट् सप्त वा शतानि सातिरेकाणि वा कालत एकं द्वे त्रीणि वा यावद् द्वादश वर्षाण्यन्वेषयेत् । अगीतार्थस्यासंविग्नस्य वा समीपे प्रत्याख्याने चतुर्गुरुप्रायश्चित्तम्, यतोऽगीतार्थः क्षुत्पिपासाभ्यां निशि बाधितस्य प्रत्याख्यानिनोऽकल्प्यमिति कृत्वा न दद्यात्तं त्यक्त्वा च गच्छेत् । असंविग्नश्चाधाकर्मिकाद्यपि गृहीयात् पुष्पादीन्यपि ढौकयेत् । “निर्यापक एको न कर्त्तव्यः किन्तु बहवः' एकेन पानकादिग्रहणप्रवृत्तेन 'मा भूद् ग्लानस्यासमाधिः' इत्याधाकर्मिकस्यापि ग्रहणप्रसङ्गात् , तदानीं मरणसमयेऽसमाध्युत्पादनायोगात् । किञ्चैवं समीपे मुक्तेनापरिणतेन शैक्षेण ग्लानयाचितस्य भक्तस्यादानेऽसमाधिमरणप्रसङ्गः, शैक्षा वा निधर्माणो भवेयुः 'स्थापनामात्रं प्रत्याख्यानमेतदिति हिंसादिप्रत्याख्यानान्यप्येवमेव' इति, तैश्चादीयमाने भक्ते ग्लानोऽपि कूजति 'बलान्मामेते मारयन्ति' इति, शैक्षा अप्यवज्ञां प्रकाशयन्तीति प्रवचनोड्डाहः स्यादिति । 'गुरुणा च स्वयं देवताद्युपदेशेन वाऽऽभोगः कर्त्तव्यः 'किमयं प्रत्याख्यानपारं गमिष्यति न वा ? । तत्र पारग एष्टव्यः, अपारगे इष्यमाणे गुरोश्चत्वारो गुरुकाः । “एकः संस्तारगतो द्वितीयः संलिखति, तथा तृतीयो यद्यन्य उपतिष्ठते तदा प्रतिषेधः कर्तव्यः निर्यापकाणामसंस्तरणाद्, बहूनां तेषां संस्तरतामनुमतौ च न निषेधः । यदि कृतप्रत्याख्यानस्य प्रत्याख्यानासंस्तरणं भवेत् स च सर्वत्र ज्ञातो दृष्टश्च भूयसा लोकेन तदा द्वितीयः संलेखनां कुर्वन् स्थाप्यते, अन्तरा चिलिमिली क्रियते, वन्दकाश्च बहिरेव स्थाप्यन्ते । "तथा गच्छमापृच्छय प्रत्याख्यानिनः प्रतीच्छा कर्तव्याऽन्यथा चत्वारो गुरुकाः । ''प्रत्याख्यानिनो गच्छसाधूनामपि च मिथः परीक्षा विधेयाऽन्यथापि चत्वारो गुरुकाः । तथाचार्येण प्रष्टव्य 'त्वया किं संलिखितं न वा ?' इति, यदि स क्रोधावेशादगुली भकत्वा दर्शयति 'पश्य मे शरीरे यद् द्रष्टव्यम्' इति, तदाचार्येण वक्तव्यं 'नाहं द्रव्यसंलेखनां पृच्छामि, भावसंलेखनयेन्द्रियकषायादीन् कृशीकुरु' इति । तथा प्रत्याख्यातुकामेन स्वयं शोधिं जानताऽजानता वाचार्यपादमूले गत्वा शोधिः कर्तव्या, इत्यमेव परमार्जवसिद्धेः । तत्र प्रव्रज्यात आरभ्य ज्ञानादित्रयस्य द्रव्यादिचतुष्टयेनातिचारालोचनं कर्त्तव्यम् , स्फुटमज्ञायमानानां चातिचाराणां 'यान् मेऽतिचारान् जिना जानन्ति तानहमालोचयामि' इति संमुग्धाकारेणालोचनं कार्यमित्थमपि भावशुद्धेः । "स्थानं च तस्य तादृशं ग्राह्य यत्र ध्यानव्याघातो न भवति यत्रेन्द्रियप्रतिसञ्चारो न भवति "तादृशप्रशस्तवसतिद्वयं ग्राह्यम् , एकस्यां प्रत्याख्याता स्थाप्यतेऽपरस्यां साधवः, अशनागिन्धेन प्रत्याख्यातुरभिलाषो मा भूत , सत्स्वाहारधर्मेष्वाहार Page #200 -------------------------------------------------------------------------- ________________ १६० ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते दर्शनतो भुक्तभोगिनोsपि निपुणस्यापि क्षोभप्रसङ्गादिति । पानकं योग्यमाहारं च प्रत्याख्यातुस्तत्र प्रदेशे वृषभाः स्थापयन्ति यत्र प्रत्याख्यातुरपरिणतानां वा नागमनम्, अन्यथा गृद्ध्यप्रत्ययदोषप्रसङ्गात् । " तथा निर्यापकाः पार्श्वस्थादिलक्षणवर्जिताः कालोचितगुणाः प्रियधर्माणः क्रियन्ते, चोद्वर्त्तनकारिणश्चत्वारोऽभ्यन्तरमूलेऽपि चत्वारः संस्तारकारका अपि चत्वारो धर्मकथकचत्वारो लोकस्योल्लुण्ठवचनप्रतिकारिणो वादिनोऽपि चत्वारोऽग्रद्वारेऽपि चत्वारो भक्तनेतारश्वत्वारः पानकनेतारश्चत्वार उच्चारपरिष्ठापकाश्चत्वारः प्रस्रवणपरिष्ठापकाश्चत्वारो बहिर्लोकस्य धर्मकथ काश्चत्वारश्चतसृष्वपि दिक्षु सहस्रमल्लाश्चत्वारः इत्येवमष्टचत्वारिंशदपेक्ष्यते । जघन्यतस्तु त्रयो भवन्ति । तत्र द्वौ गीतार्थौ निर्यापको प्रत्याख्याता चैकः । तत्रैकः प्रत्याख्यातुः पार्श्वे तिष्ठति, अपरश्च भक्तपानमार्गणाय गच्छतीति । " तथा भक्तप्रत्याख्यायकस्य चरमकालेऽतीवाहारकाङ्क्षा समुत्पद्यते तद्वयवच्छेदार्थमिष्टश्चरमाहारो दातव्यो यतस्तेन तृष्णाव्यवच्छेदाद्वैराग्यभावना प्रवर्त्तत इति । " आहारानुबन्धे च कस्यचिज्जायमाने प्रतिदिनमाहारद्रव्यहान्या हितशिक्षया च तस्याहारतृष्णाविच्छेदः कर्त्तव्यः समाहितश्च प्रज्ञाप्यो भवतीति समाध्यर्थं परिहान्या तस्य दानमिति । “तथाऽपरिश्रान्तैः प्रतिचारकैः सर्वं प्रतिकर्म कर्त्तव्यम्, एतदर्थमेव गच्छस्यापेक्षणात् । " तथान्यतरयोगेऽप्यसङ्ख्येयभवार्जितं कर्म क्षपयति साधुर्विशिष्य स्वाध्याये, ततोऽपि विशिष्य वैयावृत्त्ये, ततोsपि विशिष्योत्तमार्थ इति । "संस्तारकश्चास्य भूः शिला वाऽझुषिरा कार्या, तत्र स्थितो निषण्णो वा यथासमाधि तिष्ठतु । फलकं वा एकाङ्गिकमानेतव्यम्, तदभावे द्रयादिफलकात्मकमपि । तत्रास्तरणमुत्सर्गतः सोत्तरपट्टस्य संस्तारकस्य कर्त्तव्यम्, अपवादतो बहूनामपि कल्पातथाप्यसंस्तरणे दर्भादीनामझुषिराणां तदभावे झुषिरतृणानामपि यथासमाधि यावत्तूलिकादेरपि । तथोपधेः प्रतिलेखनां प्रत्याख्यानी स्वयमेव करोति, असमर्थस्य तु सर्वमन्ये कुर्वन्ति । " तथा यः कायोपचितो बलवांस्तस्य बहिर्निष्क्रमणप्रवेशनादि कारयति तथाप्यविषहमाणं तं संस्तरगतं संस्तारयन्ति, तस्य समाध्यर्थं मृदुः संस्तारकः कर्त्तव्यः तथाप्यसंस्तरणे प्रत्याख्याननिस्तारक देश विरतादिदृष्टान्तेन प्रोत्साहनीयः । तथा प्रथमद्वितीयपरीषहाभ्यां व्याकुलितो यद्यवभाषेत भक्तं पानं वा तदा परीक्षणीयः 'किमयं प्रान्तदेवतया च्छलितोऽवभाषते स्वभावतो वा ?" इति, तत्र यदि समस्तमवितथं ब्रूते तदा तस्य यथोचितं दातव्यम् । किं कारणं प्रत्याख्याप्य पुनराहारो दीयते ? परीषहचमूयोधनाय कवचप्रायोऽयमाहार इति हेतोः, उज्झितशरीरस्यापि समाधिसंधानस्यात एव सिद्धेः । तथा कालगतस्य चिह्नकरणादिविधिपूर्वं परिष्ठापना कर्त्तव्या । नाम्, २२ २४ " तथा स भक्तप्रत्याख्याता गृहिणां न प्रकाश्यते यतः कदाचित्परिषहोदयेन व्याघाते समस्तप्रवचन लघुतापत्तिः स्यात् । उत्पन्ने च व्याघाते गीतार्थैरुपायः प्रयोक्तव्यो यावत्ससहायस्यान्यत्र ज्ञातस्य तस्य प्रेषणमिति । यस्तु तं भक्तपरिज्ञाव्याघातवन्तं निन्दति तस्यानुद्घाताश्चत्वारो मासाः । यस्तु न ज्ञातः स यदि न निस्तरति तथापि न प्रवचनोड्डाह इत्यादि । तस्मादिदानीमपि निर्यापकानां सत्त्वाञ्चरणाराधनानिर्वाहात् सिद्धं दुष्प्रसहान्तमविच्छिन्नं चरणम् ॥ २०१ || Page #201 -------------------------------------------------------------------------- ________________ Tહતધિનિશ્ચયે પ્રથમોહાણ: ] [ ૬૨ નિર્યાપક ન હોવાથી ચારિત્ર નથી (એમ ગા. ૩૪માં જે કહ્યું તે પણ બરાબર નથી, એ જણાવે છે – હમણાં ગીતાર્થ નિર્યાપકે પણ છે. કારણ કે સંક્ષેપથી નિર્યાપનાની વિધિ જાણુનારા ગીતાર્થો હમણાં પણ પ્રત્યક્ષ છે. માટે ચારિત્રની આરાધના થતી હોવાથી દુષ્પભસૂરિ સુધી ચારિત્ર અવિચ્છિન્ન રહેશે એ સિદ્ધ થયું. સંક્ષેપથી નિર્યાપનાને વિધિ આ પ્રમાણે છે : "સંલેખના કરીને ભક્તપરીણા આદિ કઈ એક અનશનને સ્વીકારવાની ભાવનાવાળાએ પગીતાર્થ સંવિગ્નની ક્ષેત્રથી પાંચ, છ, સાતસે અથવા તેનાથી પણ વધારે જન સુધી અને કાલથી એક, બે, ત્રણ કે બાર વર્ષ સુધી શોધ કરે. અગીતાર્થની પાસે કે અસંવિગ્નની પાસે અનશન સ્વીકારે તે પ્રાયશ્ચિત્ત આવે. કારણ કે અગીતાર્થ રાતે સુધા–તૃષાથી પીડાયેલા તપસ્વીને “ન અપાય” એમ વિચારીને આહાર–પાણી ન આપે, અને તેને છોડીને ચાલ્યા જાય. અસંવિગ્ન આધાકમી આદિ પણ લે, તેની પાસે પુછે વગેરે પણ મૂકે. નિર્યાપક એક જ ન કર, કિંતુ ઘણુ કરવા. જે એક જ હોય તે પાણી આદિ લેવા જાય ત્યારે તેમને નિર્દોષ શોધવામાં વાર લાગશે તે ગ્લાનને અસમાધિ થશે એમ વિચારીને) પ્લાનને અસમાધિ ન થાય એ માટે આધાકમી પણ વહેરી લે એવું બને. વહોરવા ગયેલ હોય તે દરમિયાન મૃત્યુ થાય તે સમાધિ પણ ન કરાવી શકે. (અથવા એકલો હોવાથી સેવાથી કંટાળી જવાથી મૃત્યુ સમયે સમાધિ ન કરાવે.) તથા વહેરવા જાય ત્યારે તપસ્વીની પાસે અપરિણત નવદીક્ષિત સાધુને મૂકે. આ વખતે તપસ્વી આહાર માગે અને તે ન આપે તે અસમાધિથી મરવાનો પ્રસંગ આવે, અથવા નવદીક્ષિત “આ પ્રત્યાખ્યાન સાચું નથી, માત્ર સ્થાપના છે, આથી હિંસાદિના પ્રત્યાખ્યાને પણ તેવા જ છે એમ વિચારીને ધર્મભાવનાથી રહિત બની જાય, અથવા તેઓ આહાર ન આપે તે તપસ્વી પણ “આ લોકો મને જબરદસ્તીથી મારે છે” એમ બૂમ પાડે. નવદીક્ષિતે પણ તેની અવજ્ઞાને (આહાર માગણી આદિ દેને, જાહેર કરે. આથી પ્રવચનની હીલના થાય. ગુરુએ સ્વયં ઉપયોગ મૂકીને અથવા દેવતા આદિના કથનથી આ પ્રત્યાખ્યાનને અંત સુધી પાળી શકશે કે નહિ એ જાણી લેવું જોઈએ. હવે જો પાળી શકે તેમ હોય તે પ્રત્યાખ્યાન કરાવવું, પાળી શકે તેમ ન હોય તેને પ્રત્યાખ્યાન કરાવે તે પ્રાયશ્ચિત્ત આવે. * નિયમનું વિસ્તૃત વર્ણન વ્યવહારના દશમાં ઉદ્દેશામાં ૨૪ દ્વારથી કરવામાં આવ્યું છે. તેમાંથી અહીં પ્રારંભના ત્રણ ધારોનો ઉલ્લેખ કર્યો નથી. ચોથા સંલેખના દ્વારનો માત્ર નામ નિદેશ કર્યો છે. પાંચમાં હારથી બધા કારેનું સંક્ષેપથી વર્ણન કર્યું છે. અહીં જે અંકે બતાવવામાં આવ્યા છે તે વ્યવહારસૂત્રમાં જણાવેલાં હારના ક્રમવાર અંકે છે. ગુ. ૨૧ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૬૬ર ] स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते એકે અનશન સ્વીકાર્યું' હાય, ખીન્ને સ*લેખના કરતા હૈાય ત્યારે ત્રીજો અનશન સ્વીકારવા તૈયાર થાય તેા તેને નિષેધ કરવા=અનશન ન કરાવવું. કારણ કે નિર્વ્યાપક અધે ન પહેાંચી શકે. હવે જે નિર્યાપકો ઘણા હોય અને બધે પહેાંચી શકતા હાય= ત્રણેને નિર્યાપના કરાવી શકતા હાય તા નિષેધ ન કરવા. અનશન સ્વીકાર્યાં પછી તે અનશન સ્વીકારનાર કોઈ અનશન ન પાળી શકે તા, તે લેાકમાં પ્રસિદ્ધ થઇ ગયા હાય, અને તેને ઘણાએ જોયા હાય તા, તેના સ્થાને સલેખના કરનારને રાખવા, અને વચ્ચે પડદો રાખવા, વંદન કરનારાઓને બહાર જ રાખવા. ॰ગચ્છને પૂછીને અનશન સ્વીકારનારના સ્વીકાર કરવા. અન્યથા પ્રાયશ્ચિત્ત આવે. ૧૧અનશન સ્વીકારનારની અને ગચ્છના સાધુઓની પણ પરસ્પર પરીક્ષા કરવી. અન્યથા પ્રાયશ્ચિત્ત આવે. અર્થાત્ અનશન સ્વીકારનારે આ સાધુએ ભાવિત છે કે નહિ તેની પરીક્ષા કરવી. ગચ્છના સાધુઓએ પણ આ અનશનના પારને પામશે કે નહિ તેની પરીક્ષા કરવી. આચાર્ય અનશન સ્વીકારનારને પૂછ્યુ કે તેં સલેખના કરી નહિ ? જો તે ક્રેાધાવેશથી આંગળીને ભાંગીને બતાવે અને કહે કે મારા શરીરમાં જે જોવુ' હાય તે જોઈ લેા, તા આચાર્ય' કહેવુ... કે હુ દ્રવ્ય સલેખના અંગે પૂછતા નથી, કિંતુ ભાવ લેખનાથી ઇન્દ્રિય-કષાયા વગેરેને કુશ કર. ૧૨અનશન સ્વીકારનારે પોતે શુદ્ધિ ન જાણતા હાય, કે જાણતા હેાય, તે પણ આચાય પાસે જઈને શુદ્ધિ કરવી જોઇએ. કારણ કે આમ કરવાથી જ શ્રેષ્ઠ સરળતાની સિદ્ધિ થાય. આચાય પાસે દીક્ષાથી આર‘ભી અત્યાર સુધી જ્ઞાનાદિ ત્રણના દ્રાદિ ચારથી થયેલા અતિચારાની આલાચના કરવી. જે અતિચારાના સ્પષ્ટ ખ્યાલ ન હાય તેની “મારા જે અતિચારાને જિના જાણુતા હાય તે અતિચારાની હું આલેાચના કરું છું.” એમ માઘમથી આલેાચના કરવી. આ પ્રમાણે પણ ભાવશુદ્ધિ થાય છે. ૧૩-૧૪અનશન સ્વીકારનારનું સ્થાન પણ તેવું રાખવુ. કે જ્યાં તેના ધ્યાનમાં ખલેલ ન પહેાંચે, અને ઇન્દ્રિયાના ઈષ્ટ કે અનિષ્ટ વિષયાને સોંગ ન થાય. આવી શ્રેષ્ઠ એ વસતિ (મકાન) રાખવી. એકમાં તપસ્વીને રાખવા. ખીજીમાં સાધુએને રાખવા. સાધુઆની વસતિ અલગ રાખવાથી તપસ્વીને અનશન આદિની ગંધથી આહારની ઈચ્છા ન થાય. આહારના ધર્માં હાય=આહાર લઈ શકાય તેવી સ્થિતિ હૈાય ત્યારે આહારને જોવાથી ભુક્તભાગી અને કુશળ પણુ ક્ષેાભ પામે તેવું અને અનશન સ્વીકારનારને ચાગ્ય પાણી અને આહારને વૃષભેા તેવા સ્થાનમાં મૂકે, જયાં અનશન સ્વીકારનારનું અને અપરિણતાનું આગમન ન થતું હાય. અન્યથા નૃદ્ધિ અને અવિશ્વાસ રૂપ દોષના પ્રસ`ગ આવે. (તપસ્વીએને આહાર જોઇને ગૃદ્ધિ થાય. અપરિણત સાધુને તપસ્વીને આહાર અપાતા જોઈને પ્રત્યાખ્યાનમાં અવિશ્વાસ થાય.) Page #203 -------------------------------------------------------------------------- ________________ गुरु तत्त्वविनिश्वये प्रथमोल्लासः | [ ૬૩ ૫પાસથાદિના લક્ષણેાથી રહિત, કાલેાચિત ગુણસંપન્ન અને પ્રિયધમી હેાય એવા સાધુઓને નિર્યાપકા કરવા. ચાર નિર્વાપા ઉન કરનારા, ચાર અંદરના દ્વાર આગળ રહેનારા, ચાર સથારા કરનારા, ચાર ધર્મ કથા કરનારા, પચાર લેાકના ઉલ્લ વચનાના પ્રતિકાર કરનારા વાઢાએ, ચાર આગળના—બહારના દરવાજા આગળ રહેનારા, બ્બાર આહાર લાવનારા, ચાર પાણી લાવનારા, ચાર ઝાડા પરઠવનારા, ૧૦ચાર પેશાબ પરઠવનારા, ચાર બહારના લેાકેાને ધકથા કરનારા, ૧૨ચાર ચારે દિશામાં સહસ્રમg-સહસ્રયેાધી રહે. આ પ્રમાણે અડતાલીસ નિર્યાપકે। જોઇએ. જઘન્યથી ત્રણ હાય છે. તે ત્રણમાં એ ગીતા નિર્યાપકો અને એક અનશન કરનાર. એ નિર્યાપકમાં એક અનશનીની પાસે રહે અને બીજો આહાર-પાણીની ગવેષણા માટે જાય. તથા ૬ અનશનીને અંતિમ સમયે આહારની અતિશય આકાંક્ષા થવાના સ’ભવ છે. આ ન થાય એ માટે છેલ્લા આહાર તેને જે ઇષ્ટ હૈાય તે આપવા, કારણ કે તેનાથી તૃષ્ણાના વિચ્છેઢ થવાથી વૈરાગ્યમાવના રહે છે. ૧૭અતિમ આહારમાં કાઇને આસક્તિ થઇ જાય તે દરાજ પરિણામથી અને દ્રવ્યથી આહારની હાનિ કરીને (પરિણામથી હાનિ=આછું આછુ લાવવુ. દ્રવ્યથી હાનિ=ખીર આવી હાય તા ખીજા દિવસે દહી' લાવવું. દહીં આવ્યુ. હાય તે! ખીજા દિવસે ખીર લાવવી.) તથા હિત શિક્ષા આપીને તેની આહાર સંબંધી તૃષ્ણાનેા નાશ કરવા. પ્રશ્ન :- આહારમાં આસક્તિ થાય તે આપવાનુ સર્વથા બંધ ન કરતાં ઘેાડુ થેડુ' આપવાનું' કેમ કહ્યું ? ઉત્તર ઃ– થાડું થાડુ આપવાથી તેને સમાધિ થાય. સમાધિમાં હાય-સ્વસ્થ હાય તા તેને આહારતૃષ્ણા દૂર કરવા સમજાવી શકાય. આથી તેને સમાધિ થાય એ માટે દરરાજ આછું આછું આપવું. સેવકાએ થાકથા વિના=કંટાળ્યા વિના સર્વ કામા કરવાં. કારણ કે એટલા માટે જ (અનશનમાં) ગચ્છની અપેક્ષા રહે છે તથા સાધુ કોઇપણ યાગમાં અસંખ્ય ભવામાં ઉપાર્જન કરેલાં કમેમાં ખપાવે છે, પણુ સ્વાધ્યાયમાં વિશેષ પ્રકારે ખપાવે છે. વૈયાવચ્ચમાં તેનાથી પણ વિશેષરૂપે ખપાવે છે. અનશનીની વૈયાવચ્ચમાં તેનાથી પણ વિશેષરૂપે ખપાવે છે. ૨૦એના સથારા પોલાણ રહિત પૃથ્વીને કે શિલાનેા કરવા. તેમાં તે ઊભા રહે કે એસે, તેને જેમ સમાધિ રહે. તેમ રહે. અથવા એક અંગવાળું (એ પાટીયાં જોડેલાં ન હૈાય તેવુ) પાટીયું લાવવુ.. તે ન મળે તા એ અંગવાળું વગેરે પ્રકારનું પાટિયુ પણ લાવવું. તેની ઉપર ઉત્સગથી ઉત્તરપટ્ટા સહિત સંથારા પાથરવે. અપવાદથી ઘણાં પણ કપડાં પાથરવાં. ઘણાં કપડાં પાથરવા છતાં સમાધિ ન રહે તે પેાલાણુ વિનાનુ ઘાસ વગેરે પાથરવું. તે ન મળે તે પેાલાવાળું ઘાસ પણ પાથરવું. સમાધિ રહે એ માટે છેવટે તળારૂની ગાદી વગેરે પણ પાથરવું. તથા ઉપધિનું પડિલેહણુ Page #204 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અનશની જાતે જ કરે. તે અસમર્થ હોય તે બધું બીજાઓ કરે. ૨ તથા જે પુષ્ટકાયાવાળ બલવાન હોય તેને બહાર લઈ જ, અંદર લઈ આવો વગેરે કરાવવું. અર્થાત્, જાતે કરી શકે તેમ હોય તે પણ તેને ટેકે આપ. આમ ટેકો આપવા છતાં ફરવામાં સમર્થ ન હૈય=સમાધિ ન રહે તો સંથારામાં રાખવો અને બેસવા-ઊઠવા આદિમાં મદદ કરીને સમાધિ પમાડે. તેને સમાધિ રહે એ માટે કોમળ સંથારો પાથર. તે પણ સમાધિ ન રહે તે અનશનના પારને પામનારા દેશવિરતિધર આદિનાં દષ્ટાંતોથી તેને ખૂબ ઉત્સાહિત બનાવ. તથા સુધા-તૃષા પરિષહથી વ્યાકુલ બનીને આહાર કે પાણી માગે તો “આ કઈ તુચ્છ દેવતાથી છલિત બનીને માગે છે કે સ્વાભાવિક રીતે માગે છે” એની તપાસ કરવી. એમ તપાસ કરતાં “આ બધું સત્ય બોલે છે” એમ લાગે તે (દેવતાથી છલિત બનીને નહિ, કિંતુ સ્વાભાવિક રીતે માગે છે એમ નકકી થવાથી) તેને યથાયોગ્ય આપવું. પ્રશ્ન :- આહારનું પ્રત્યાખ્યાન કર્યા પછી આહાર આપવાનું શું કારણ? ઉત્તર :- પરિવહ રૂપ સેના સાથે લડવા આ આહાર કવચ સમાન છે. જેણે શરીરને ત્યાગ કર્યો છે, તેને પણ આહારથી જ સમાધિને સંગ થાય છે. તથા અનશની કાળધર્મ પામે ત્યારે ચિન્હ કરવું આદિ વિધિપૂર્વક તેનું મડદુ પરઠવવું. તથા અનશન કરનારની ગૃહસ્થોમાં જાહેરાત ન કરવી. કારણ કે કદાચ પરિષહ આવે અને અનશનને ભંગ થાય તે સકલ પ્રવચનની લઘુતા થાય. અનશનને ભંગ થાય તે ગીતાએ ઉપાય કરે. લેકમાં તે પ્રસિદ્ધ થઈ ગયો હોય તે બીજાઓ સાથે તેને અન્ય સ્થાને મોકલો. અનશનને ભંગ કરનારની નિંદા કરનારને પ્રાયશ્ચિત્ત આવે. જે લેકમાં પ્રસિદ્ધ ન થયો હોય તે અનશનને ભંગ કરે તે પણ પ્રવચનની હિલના ન થાય. [૨૦૧] दर्शनशानाभ्यामेव तीर्थं प्रवर्तत इत्यत्र दोषमाह दसणनाणठिअं जइ, तित्थं तो सेणियाइआ समणा । इय णरएसुप्पत्ती, तेसिं जुत्ता ण वुत्तुं जे ॥२०२॥ 'दसण'त्ति । दर्शनज्ञानाभ्यां स्थितं यदि तीर्थ मन्यसे त्वं तदा श्रेणिकादयोऽपि श्रमणाः प्राप्तास्तेषामपि ज्ञानदर्शनभावात् । 'इय' एवं 'तेषां' श्रेणिकादीनां नरकेषूत्पत्तिर्न वक्तुं युक्ता, श्रमणगुणयुक्तस्य नरकेष्वनुत्पादादिति ॥२०२।। વિશ્વ तित्थस्स ठिई मिच्छा, वाससहस्साणि इक्कवीसं च । जेणं सव्वसमासु वि, दंसणनाणाइँ जग्गंति ॥२०३।। - 'तित्थस्स'त्ति । तीर्थस्य स्थितिरेकविंशतिवर्षसहस्राणि या भगवता भगवत्यामभिहिता सापि मिथ्या स्यात् , येन सर्वासु षट्स्वपि समासु दर्शनज्ञानानि जाग्रति, तथा च चिरकालमपि तीर्थानुषञ्जनप्रसक्तिरिति ॥२०३।। Page #205 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः । [ १६५ सव्वगईमु वि सिद्धी, तब्भवसिद्धी अणुत्तराण भवे । तम्हा णियंठसंजमदुगम्मि तित्थं ठियं होई ॥२०४॥ 'सव्वगईसु वित्ति । सर्वास्वपि गतिषु सिद्धिः स्यात् , सम्यग्दर्शनज्ञानयुक्तानां सर्वगतिष्वपि भावात् । तथा 'अनुत्तराणाम्' अनुत्तरोपपातिकदेवानां तद्भवसिद्धिः स्यात् , तेषामनुत्तरज्ञानदर्शनोपेतत्वात् , न चैतदिष्टं तस्मान्निर्ग्रन्थद्विके-बकुशप्रतिसेवकलक्षणे संयमद्विके च-इत्वरसामायिकच्छेदोपस्थापनीयलक्षणे तीर्थ स्थितं भवतीति प्रतिपत्तव्यम् , तस्मात्तीर्थस्थित्यन्यथानुपपत्त्या चारित्रं सिद्धम् ।।२०४॥ (પૂર્વે ગા, ૩૪માં કહ્યા મુજબ) દશન-શાનથી જ તીથ પ્રવર્તે છે એમ માનવામાં દોષ જણાવે છે : દર્શન–જ્ઞાનથી તથ રહ્યું છે એમ હું માનતા હોય તે શ્રેણિક વગેરેને પણ સાધુ માનવા પડશે. કારણ કે તેમને પણ જ્ઞાન-દર્શન છે. આ રીતે તે શ્રેણિક આદિની નરકમાં ઉત્પત્તિ પણ નહિ ઘટી શકે. કારણ કે સાધુગુણોથી યુક્ત જીવની નરકમાં ઉત્પત્તિ ન થાય. [૨૦૨] તથા ભગવાને ભગવતીસૂત્ર (શ. ૨૦ ઉ. ૯)માં તીર્થની એકવીસ હજાર વર્ષ સુધી સ્થિતિ જણાવી છે, તે પણ બેટી ઠરે. કારણ કે એ આરાઓમાં દશન-જ્ઞાન હોય છે. આનાથી તે લાંબા કાળ સુધી પણ તીર્થની સ્થિતિ માનવી પડશે. [૨૩] તથા બધી ગતિઓમાં મોક્ષ થાય. કારણ કે સમ્યગદશન–જ્ઞાનયુક્ત જીવો બધી ગતિમાં હોય છે. તથા અનુત્તરમાં ઉત્પન્ન થનારા દેવની તે જ ભવમાં સિદ્ધિ થાય. કારણ કે તે દેવો અનુત્તર (=સર્વશ્રેષ્ઠ) જ્ઞાન-દર્શનથી યુક્ત હોય છે. પણ આ ઈષ્ટ નથી. માટે બકુશ અને પ્રતિસેવક કુશીલ એ બે નિર્ચમાં અને ઇવરસામાયિક અને છેદેપસ્થાપનીય ચારિત્ર એ બે ચારિત્રમાં તીર્થ રહેલું છે, એમ સ્વીકારવું જોઈએ. આના સ્વીકાર વિના તીર્થ સ્થિતિ ઘટી શકતી ન હોવાથી વર્તમાનમાં ચારિત્ર છે એ સિદ્ધ થયું. [૨૦૪] प्रत्यक्षतोऽपि साम्प्रतं व्यावहारिकस्य चरणस्य सिद्धिरप्रतिहतेत्याह सव्वण्यहिं परूविय, छक्काय महव्वया य समिईओ । स च्चेव य पनवणा, संपइकाले वि साहूणं ॥२०५।। 'सवण्णूहिति । पूर्वसाधूनां सर्वश्चारित्रप्रतिपत्तये तद्रक्षणाय च षट्काया महाव्रतानि समितयश्च प्ररूपिताः, सैव च प्रज्ञापना सम्यगाराध्यतया सम्प्रतिकालेऽपि साधूनामस्ति, तथा च षद्कायपालनादिव्यवहारचारित्रस्य स्वसंवेदनसिद्धत्वमेवेति भावः ॥२०५।। Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પ્રત્યક્ષથી પણ હમણાં વ્યાવહારિક ચારિત્રની સિદ્ધિ થાય છે એ કહે છે : સવાએ પૂર્વના સાધુઓને ચારિત્રના સ્વીકાર માટે અને રક્ષણ માટે છ કાય, મહાવતે અને સમિતિની પ્રરૂપણ કરી છે. તે જ પ્રરૂપણા હમણાં પણ સાધુઓને સુંદર આરાધ્ય તરીકે છે. અર્થાત્ જેમ પૂર્વે સાધુએ ચારિત્રના સ્વીકાર માટે અને રક્ષણ માટે છ કોય આદિનું પાલન કરતા હતા, તેમ હમણું પણ સાધુઓ કરે છે. આમ કાયપાલનાદિ રૂપ વ્યવહાર ચારિત્ર સ્વસંવેદનથી સિદ્ધ જ છે. [૨૫]. ततश्चेदं सिद्धम्-- दंसणनाणसमग्गा, तित्थस्स पभावगा भवंति दढं । तित्थं पुण संपुण्णं, चाउव्वण्णो समणसंघो ॥२०६॥ 'दसण'त्ति । दर्शनज्ञानसमग्राः क्रियातश्च हीना अपि शुद्धप्ररूपणागुणाः 'दृढम्' अतिशयेन तीर्थस्य प्रभावका भवन्ति । तीर्थ पुनः सम्पूर्ण चतुर्विधश्रमणसङ्घः, तदुक्तं प्रज्ञप्त्याम् --- "तित्थं भंते ! तित्थं तित्थारे तित्थं ? गोयमा ! अरहा ताव णियमा तित्थंकरे, तित्थं पुण चाउधण्णे समणसंघे, तंजहा-समणा य समणीओ सावया य साविआओ ।” त्ति । इदानी तात्त्विकश्रमणानभ्युपगमे च द्विविधसङ्घस्यैव प्रसङ्गः, तात्त्विकश्रावकानभ्युपगमे च मूलत एव तद्विलोपः, सम्यक्त्वस्यापि साधुसमीपे ग्राह्यत्वेन तदभावे तस्याप्यभाव इति सर्वं कल्पनामात्रं स्यादिति न किञ्चिदेतत् ।।२०६॥ આનાથી શું સિદ્ધ થયું તે જણાવે છે : ક્રિયાથી હીન હોવા છતાં દર્શન-શાનથી પૂર્ણ શુદ્ધ પ્રરૂપણાના ગુણવાળા સાધુઓ તીર્થની ઘણું પ્રભાવના કરનારા બને છે. શ્રમણની પ્રધાનતાવાળે ચાર પ્રકારને સંઘ સંપૂર્ણ તીર્થ છે. (અર્થાત્ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા ચારે હોય તો જ સંપૂર્ણ તીર્થ છે, અન્યથા નહિ.) આ વિષે ભગવતી (શ. ૨ ૩. ૮ સૂત્ર ૬૮૧)માં કહ્યું છે કે“હે ભગવંત! તીર્થ એ તીર્થ છે કે તીર્થકર તીર્થ છે ? હે ગૌતમ! અરિહંત તે અવશ્ય તીર્થકર છે. પરંતુ ચાર પ્રકારને શ્રમણ પ્રધાન સંઘ તીર્થરૂપ છે. તે આ પ્રમાણે- સાધુઓ-સાવીઓ, શ્રાવક-શ્રાવિકાઓ.” હમણાં તાત્વિક (સાચા) સાધુઓ છે એમ ન માનવામાં આવે તે બે પ્રકારને જ સંઘ રહે. તાવિક (=સાચા) શ્રાવકે છે એમ ન માનવામાં આવે તે મૂળથી જ (ચારે પ્રકારના) સંઘનો અભાવ થાય. કારણ કે સમ્યક્ત્વને પણ સ્વીકાર સાધુ પાસે કરવાનું હોવાથી સાધુના અભાવે સમ્યકત્વને પણ અભાવ થાય. આમ થાય તે બધું ક૯૫ના માત્ર બને. માટે તમારું આ (=તીર્થ દર્શન-જ્ઞાનથી ચાલે છે એ) કથન બરાબર નથી. [૨૦] અથ વાપૂર્વપક્ષનાવસ્થ બતપુરતાં જોગવન્નાઇ-- इय ववहारपसिद्धी, इत्तो सुगुरूण होइ सहलत्तं । णिक्खेवाइसयाणं, मणप्पसायस्स अणुरूवं ॥२०७।। Page #207 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [१६७ 'इय'त्ति । ‘इय' एवं सकलप्रश्ननिर्वचनेन व्यवहारस्य प्रसिद्धिः कृता, 'इतः' व्यवहारप्रसिद्धेः सुगुरूणां 'निक्षेपातिशयानां' नामस्थापनादिविशेषाणां सफलत्वं भवति, 'मनःप्रसादस्य' कार्याभूतस्य चित्तोल्लासविशेषस्यानुरूपम् , निश्चितप्रामाण्यकस्य प्रमाणरूपव्यवहारस्य प्रमेयसाधकत्वादिति भावः ॥२०७॥ અહીં સુધી સર્વ પૂર્વ પક્ષેનું ખંડન કર્યું. આ ખંડન પ્રસ્તુતમાં ઊપયોગી બન્યું છે એની ઘટના કરે છે : આ રીતે સર્વ પ્રશ્નોના પ્રત્યુત્તરથી વ્યવહારની સિદ્ધિ કરી. વ્યવહારની સિદ્ધિથી સુરુગુઓના નામ–સ્થાપના આદિ વિશેની ચિત્તના ઉલ્લાસ પ્રમાણે સફલતા થાય છે. (અર્થાત્ સુગુરુના નામ સ્મરણ આદિથી જેમ જેમ ચિત્તનો ઉલાસ વધારે તેમ તેમ લાભ વધારે થાય.) કારણ કે જેની પ્રામાણિકતા નિશ્ચિત હોય તે પ્રમાણુ રૂપ વ્યવહાર પિતાને પ્રમેય ( સાધ્ય)ને સિદ્ધ કરે છે. (અર્થાત્ વ્યવહારમાં પ્રામાણિકતા ન હોય તે વ્યવહાર સ્વકાર્યને સિદ્ધ ન કરે. પ્રસ્તુતમાં વ્યવહારમાં પ્રામાણિકતા છે એવો નિર્ણય થઈ ચૂક્યો છે. માટે તે પોતાના કાર્યને સિદ્ધ કરે છે. આથી સુગુરુના નામસ્મરણ मा ३५ व्यवहारथी भनि। माणि भणे छे) [२०७] व्यवहारसमाधानस्य विशिष्टं फलमाह ववहारसमाहाणं, एयं जे सदहति जिणभणियं । ते णिच्छयम्मि निउणा, जसविजयसिरिं लहंति सया ॥२०८॥ ॥ इति महामहोपाध्याय-श्रीकल्याणविजयगणिशिष्यमुख्यपण्डित-श्रीलाभविनयगणिशिष्यावतंसपण्डित - श्रीजीतविजयगणिसतीर्थ्यमुख्यपण्डित-श्रीनयविजयगणिचरणकमलचश्चरीकेण पण्डितश्रीपद्मविजयगणिसहोदरेण पण्डितयशोविजयेन विरचिते गुरुतत्त्वविनिश्चये व्यवहाराक्षेपसमाधाननामा प्रथमोल्लासः संपूर्णः ॥१॥ - 'ववहार'त्ति । एतद् व्यवहारसमाधानं ये श्रद्दधते 'जिनभणितम्' अर्थतः सर्वज्ञप्ररूपित ते विशिष्टकर्मक्षयोपशमाद्वयवहारनिपुणा गुरुप्रज्ञापनाच्च निश्चयेऽपि निपुणाः सन्तः पारमेश्वरी स्याद्वाददेशनामनुसरन्तो भावनाज्ञानेन जगज्जीवहितावह चित्तवृत्तयो यशसा-संयमयशसा विजयेन च-मिथ्यात्वाद्यन्तरङ्गशत्रुपराभवलक्षणेन श्रियं-पारमैश्वर्यलक्षणां लभन्ते 'सदा सर्वदा । अत्र यशोयिजय इति स्वनाम सूचितम् ॥२०८॥ ॥ इति महामहोपाध्याय-श्रीकल्याणविजयगणिशिष्यमुख्यपण्डित-श्रीलाभविजयगणिशिष्यावतंसपण्डित-श्रीजीतविजयगणिसतीयमुख्यपण्डित-श्रीनयविजयगणिचरणकमलचञ्चरीकेण पण्डित-श्रीपद्मविजयगणिसहोदरेण पण्डित-यशोविजयेन कृतायां स्वोपज्ञ गुरुतत्व विनिश्चयवृत्तौ प्रथमोल्लासविवरणं सम्पूर्णम् ।। १ ।। Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ] [ स्वापशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते વ્યવહારના સમાધાનનું (= સિદ્ધિનું) વિશિષ્ટ ફલ કહે છે : અર્થથી સર્વ કહેલા વ્યવહારના આ સમાધાનની જેઓ શ્રદ્ધા કરે છે, તેઓ વિશિષ્ટ કમક્ષપશમથી વ્યવહારમાં નિપુણ બનીને, ગુરુના ઉપદેશથી નિશ્ચયમાં નિપુણ બનીને, ભગવાનની સ્યાદ્વાદદેશનાને અનુસરીને, ભાવના જ્ઞાનથી જગતના જીવનું હિત કરનારી ચિત્તવૃત્તિવાળા બનીને, સંયમરૂપ યશ વડે અને મિથ્યાત્વાદિ અંતરંગ શત્રુઓને પરાભવ કરવા રૂપ વિજય વડે, સદા પરમ એશ્વર્ય (=મેક્ષ) રૂપ લક્ષમીને મેળવે છે. અહીં યશોવિજય એ શબ્દોથી પિતાના નામનું સૂચન કર્યું છે. [૨૮] આ પ્રમાણે મહોપાધ્યાય શ્રી કલ્યાણુવિજયગણિના શિષ્ય મુખ્ય પંડિત | શ્રી લાભ વિજયગણિના શિષ્ય પંડિત શ્રી જીત વિજયગણિના ગુરુબંધુ પંડિત શ્રી નય વિજયગણિના ચરણકમલમાં ભ્રમર સમાન અને પંડિત શ્રી પદ્મ વિજ્યગણિના બંધુ પંડિત શ્રી યશોવિજયે રચેલા ગુરુતત્વવિનિશ્ચયમાં વ્યવહાર આક્ષેપ સમાધાન નામને પહેલે ઉલ્લાસ પૂર્ણ થયો. * ભાવના જ્ઞાનનું વર્ણન પરિશિષ્ટ ત્રીજામાં કરવામાં આવ્યું છે. surat શ્રે©©©© Page #209 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वबिनिश्चये प्रथमोल्लासः ] अथ प्रशस्तिः । यस्यासन् गुरवोऽत्र जीतविजयप्राज्ञाः प्रकृष्टाशयाः, भ्राजन्ते सनया नयादिविजयप्राज्ञाश्च विद्याप्रदाः । प्रेम्णां यस्य च सद्म पद्मविजयो जातः सुधीः सोदरस्तस्येयं । __गुरुतत्त्वनिश्चयकृतिः स्तात् पण्डितप्रीतये ॥१॥ सूतेऽनम्बुधरोऽपि चन्द्रकिरणैरम्भांसि चन्द्रोपलस्तद्रूपं पिचुमन्दवृन्दमपि च स्याच्चान्दनैः सौरभैः । स्पर्शासिद्धरसस्य किं भवति नो लोहं च लोहोत्तमं ?, वाग मन्दापि पटुभविष्यति तथा सद्भिहीता मम ॥२॥ अगणितगुरुप्रमेय, निःसन्देहं पुमर्थसिद्धिकरम् ।। व्यवहारनिश्चयमयं, जैनेन्द्र शासनं जयति ॥३॥ પ્રથમ ઉલ્લાસના અંતભાગની પ્રશસ્તિ જેના ઉદાર આશયવાળા વિદ્વાન જીત વિજય ગુરુ (=વડિલ) હતા, જેના ન્યાયસંપન્ન, વિદ્વાન વિદ્યાદાતા નય વિજય ગુરુ દીપે છે, જેના પ્રેમનું ઘર, વિદ્વાન પદ્મ વિજય બંધુ હતા, તે (યશ વિજય)ની આ ગુરુતત્વવિનિશ્ચય નામની રચના પંડિતોની પ્રીતિ માટે થાઓ. (૧) ચંદ્રકાંત મણું પાણીથી રહિત હોવા છતાં ચંદ્રના કિરણેથી પાણીને ઉત્પન્ન કરે છે. ચંદન ગંધથી લીમડાનાં વૃક્ષો પણ ચંદનગંધવાળા બને છે. સિદ્ધરસના સ્પર્શથી શું લોઢું પણ સુવર્ણ નથી બની જતું ? તેમ સજનથી સ્વીકારાયેલ મારી મંદ વાણું પણ છટાદાર બની જશે. (૨) જેમાં અગણિત ઉત્તમ પ્રમે (=પ્રતિપાદ્ય પદાર્થો) રહેલા છે એવું, સંદેહ રહિત, પુરુષાર્થોની સિદ્ધિ ३२॥२, तथा व्यवहार-निश्चयमय बनेन्द्रशासन य पामे छ. (3) ગુ. ૨૨ Page #210 -------------------------------------------------------------------------- ________________ १७० 1 [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुत्ते अथ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः । _ विवृतः प्रथमोल्लासः । अथ द्वितीयो वित्रियते, तत्र प्रथमे व्यवहारः समाहितो द्वितीये चानेनैव गुरुरुत्कृष्यत इत्येतद्विवेकद्वारा गुरुतत्त्वं निश्चेतव्यमित्यभिप्रायवानाह ववहारं जाणंतो, ववहारं चेव पनवेमाणो । ववहारं फासंतो, गुरुगुणजुत्तो गुरू होइ ॥१॥ ‘ववहारंति । व्यवहारं जानानो व्यवहारमेव प्रज्ञापयन् 'व्यवहार' शुद्धसाध्वाचाररूपं 'स्पृशन्' कायेनासेवमानो गुरुगुणयुक्तो गुरुर्भवति, क्रियायामेव रत्नत्रयसाम्राज्यात् , क्रियावबोधस्य ज्ञानत्वात् , क्रियारुचेर्दर्शनत्वात् , क्रियाया एव च चारित्रत्वात् , व्यवहारस्य च क्रियालक्षणत्वात् । अथवा सम्पूर्ण व्यवहारे साक्षात् पारम्पर्येण वा सर्वेऽपि ज्ञानक्रियाभेदा अन्तर्भवन्तीत्यनेनैव सर्वगुणसामग्रयं सिद्धमिति ।।१।। ગુરુતત્વવિનિશ્ચય ગ્રંથન બીજે ઉલ્લાસ પહેલા ઉલ્લાસનું વિવરણ કર્યું. હવે બીજા ઉલ્લાસનું વિવરણ કરવામાં આવે છે. પ્રથમ ઉલ્લાસમાં વ્યવહારનું સમાધાન (= સિદ્ધિ) કર્યું. બીજા ઉલાસમાં વ્યવહાર જ ગુરુને શ્રેષ્ઠ બનાવે છે, માટે વ્યવહારના યથાર્થ સ્વરૂપના નિર્ણય દ્વારા ગુરુતત્વને નિર્ણય કરે જોઈએ એવા આશયથી કહે છે : - સાધુના શુદ્ધ આચાર રૂપ વ્યવહારને જાણનાર, વ્યવહારને જ ઉપદેશ આપનાર, અને વ્યવહારને કાયાથી પાળનાર, ગુઝુણેથી યુક્ત સાધુ ગુરુ છે. વ્યવહાર એટલે સાધુના શુદ્ધ આચાર. प्रश:- व्यवहार जियान मार महत्व मावानु शु. ४२९५ १ उत्तर :ક્રિયામાં જ રત્નત્રયીનો સમાવેશ થઈ જાય છે. તે આ રીતે :- ક્રિયાને બેધ જ્ઞાન છે. ક્રિયાની રુચિ દર્શન છે. ક્રિયા જ ચારિત્ર છે. વ્યવહાર ક્રિયા રૂપ છે. અથવા સંપૂર્ણ વ્યવહારમાં સાક્ષાત્ કે પરંપરાએ બધા ય જ્ઞાનના અને ક્રિયાના ભેદને સમાવેશ થઈ જાય છે. આથી વ્યવહારથી જ સર્વગુણોની સંપૂર્ણતા સિદ્ધ થાય છે. અર્થાત્ સાધુ વ્યવહારથી જ સર્વગુણસંપન્ન બને છે. [૧] . व्यवहारप्ररूपणमेव यथास्थितमाह-- ववहारो ववहारी, ववहरिअव्वं च एत्थ णायव्यं । नाणी नाणं नेयं, नाणम्मि परूविअम्मि जहा ॥२॥ 'ववहारो'त्ति । 'अत्र' व्यवहारे प्ररूपयितव्ये व्यवहारो व्यवहारी व्यवहर्त्तव्यं चेति त्रयं ज्ञातव्यं भवति, व्यवहारवाचकस्यापि व्यवहारपदस्येतरद्वयाक्षेपकत्वात् । यथा ज्ञाने Page #211 -------------------------------------------------------------------------- ________________ । १७१ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लास ] प्ररूपिते ज्ञानी ज्ञानं ज्ञेयं चेति त्रयमपि ज्ञातव्यम् , न ह्यत्र यथाश्रुतार्थमात्रप्ररूपणे निराकाङ्क्षप्रतीतिः सिध्यतीति ॥२।। વ્યવહારની પ્રરૂપણા જેવી રીતે છે તેવી રીતે જણાવે છે, અર્થાત અહીં વ્યવહારની પ્રરૂપણ કેવી રીતે કરવામાં આવશે તે જણાવે છે :-- વ્યવહારની પ્રરૂપણ કરવામાં વ્યવહાર, વ્યવહારી અને વ્યવહર્તવ્ય એ ત્રણે જાણવા જેઈએ. કારણ કે વ્યવહારવાચક પણ વ્યવહારપદ અન્ય બેને (વ્યવહારી અને વ્યવહાર કરવા લાયક એ બેને) ખેંચી લાવે છે. જેમ જ્ઞાનની પ્રરૂપણું કરવામાં જ્ઞાની, જ્ઞાન અને સેય એ ત્રણે જાણવા જોઈએ. તેમ વ્યવહારની પ્રરૂપણ કરવામાં વ્યવહાર, વ્યવહારી અને વ્યવહાર કરવા લાયક એ ત્રણે જાણવા જોઈએ. કેઈપણ વિષયની પ્રરૂપણ કરવી હોય તો તેને અર્થ જે પ્રમાણે સાંભળ્યું હોય તે પ્રમાણે જ તેને અર્થ કહેવામાં આવે, પણ વિસ્તારથી સમજાવવામાં ન આવે, તો સંપૂર્ણ બંધ થતો નથી. એથી કંઈક જાણવાની આકાંક્ષા ઊભી રહે છે. (માટે અહીં વ્યયહાર, વ્યવહારી, વ્યવહર્તવ્ય એ ત્રણેનું વર્ણન કરવામાં આવશે) [૨] तत्र व्यवहारं तावत्प्ररूपयति-- विविहं वा विहिणा वा, ववणं हरणं च होइ ववहारो। दव्वम्मि पुत्थयाई, णोआगमओ अ पंचविहो ॥३॥ 'विविहति । 'विविधं' तत्तद्योग्यतानुसारेण विचित्रं 'विधिना' सर्वज्ञोक्तप्रकारेण वा 'वपनं' तपःप्रभृत्यनुष्ठानविशेषस्य दानं 'टुवपी बीजतन्तुसन्ताने' इति वचनात् , 'हरणम्' अतिचारदोषजातस्य, अथवा संभूय द्विवादिसाधूनां क्वचित्प्रयोजने प्रवृत्तौ यद्यस्मिन्नाऽऽभवति तस्य तस्मिन् वपनमितरस्माच्च हरणमिति व्यवहारः । विवापहार इति रूपप्राप्तौ विवापशब्दयोर्व्यव आदेशः पृषोदरादित्वात् । अर्थिप्रत्यर्थिनोविवदमानयोव्यवहारार्थं स्थेयपुरुषमुपस्थितयोर्यस्य यन्नाऽऽभवति तस्मात्तदपहृत्ययद् द्वितीयाय प्रयच्छत्येष स्थेयव्यापारो व्यवहार इति समुदायार्थः, क्रियामात्रमपेक्ष्य चैतन्निर्वचनम् । प्रकृते च करणव्युत्पत्तिराश्रयणीया, विधिना उप्यते हियते च येन स व्यवहार इति । स च नामस्थापनाद्रव्यभावभेदाच्चतुर्विधः । तत्र नामस्थापने सुगमे । द्रव्यव्यवहारो द्विधा आगमतो नोआगमतश्च । आगमतो व्यवहारपदज्ञाता तत्र चानुपयुक्तः नोआगमतस्त्रिधा ज्ञशरीरभव्यशरीरतद्वयतिरिक्तभेदात् , तत्राद्यौ प्रतीतौ । 'द्रव्ये द्रव्यविषये 'पुस्तकादिः' व्यवहारग्रन्थ एव पुस्तकपत्रादिलिखितः । अथवा लौकिककुप्रावचनिकलोकोत्तरभेदात त्रिविधः, तत्र लौकिको यथा-आनन्दपुरे खड्गादावुद्गीर्णे रूपकाणामशीतिसहस्रं दण्डो मारितेऽपि तावानेव, प्रहारे तु पतिते यदि कथमपि न मृतस्तदा रूपकपञ्चकदण्डः, उत्कृष्टे तु कलहे प्रवृत्तेऽर्द्धत्रयोदशरूपका दण्डः । कुप्रावचनिको यथा--- Page #212 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते यत्कर्म यो न करोति ततः कर्मणस्तस्य किञ्चिदिति । लोकोत्तरिको यथा-य एते पाण्डुरपटप्रावरणा जिनानामनाज्ञया स्वच्छन्द व्यवहरन्तः परस्परमशनपानादिरूपं व्यवहारं कुर्वन्तीति । भावव्यवहारो द्विधा-आगमतो नोआगमतश्च, आगमतो व्यवहारपदार्थज्ञाता तत्र चोपयुक्तः, "उपयोगो भावनिक्षेपः" इति वचनात् । नोआगमतश्च पञ्चविधः, नोशब्दस्य देशवचनत्वात् ।। ३ ॥ (અહીં વ્યવહાર, વ્યવહારી અને વ્યવહર્તવ્ય એ ત્રણ શબ્દના અર્થોને બરોબર જાણીને યાદ રાખી લેવા જરૂરી છે. તેનાથી આગળને ગ્રંથ વાંચવામાં અને સમજવામાં સરળતા રહેશે. જેમ વેપાર કરે તે વેપારી કહેવાય. તેમ વ્યવહાર કરે તે વ્યવહારી કહેવાય. વ્યવહાર કરવાને ગ્ય તે વ્યવહર્તવ્ય કહેવાય. એટલે વ્યવહાર શબ્દનો અર્થ બરોબર સમજાઈ જાય તે વ્યવહારી અને વ્યવહર્તવ્ય એ બે શબ્દોને અર્થ પણ બરાબર સમજાઈ જાય. વ્યવહારના ત્રણ અર્થ છે. એક સામાન્ય અર્થ છે, અને બે વિશેષ અર્થ છે. સાધુઓના શુદ્ધ આચારો એ વ્યવહારનો સામાન્ય અર્થ છે. સાધુઓના શુદ્ધ આચારોનું પાલન જે કરાવે તે આચાર્ય વગેરે વ્યવહારી છે અને શુદ્ધ આચારોનું પાલન કરાવવાને યોગ્ય સાધુએ વ્યવહર્તવ્ય કહેવાય. સાધુઓ વગેરેમાં પરસ્પર કઈ વિવાદ ઊભું થાય તે એ વિવાદનો નિર્ણય કરવ, વિવાદમાં ન્યાય–ચુકાદો આપ એ વ્યવહારને વિશેષ અર્થ છે. વ્યવહારના આ અર્થની દષ્ટિએ વિવાદને જે ચુકાદો આપે તે આચાર્ય વગેરે વ્યવહારી અને ચુકાદો લેવા માટે આચાર્ય આદિ પાસે આવનાર સાધુએ વગેરે વ્યવહર્તવ્ય છે. | દોષની શુદ્ધિ માટે સાધુઓ વગેરેને પ્રાયશ્ચિત્ત આપવું એ વ્યવહારને બીજે વિશેષ અર્થ છે. વ્યવહારના આ અર્થની દૃષ્ટિએ પ્રાયશ્ચિત્ત આપનાર આચાર્ય વગેરે વ્યવહારી છે, અને પ્રાયશ્ચિત્ત લેનાર સાધુઓ વગેરે વ્યવહર્તવ્ય છે. અહીં બીજા ઉલાસમાં “ન્યાય આપવો” અને “પ્રાયશ્ચિત્ત આપવું” એ બે વિશેષ અર્થોમાં વ્યવહાર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યા છે. તેમાં પણ વ્યવહારીની પ્રરૂપણામાં “ન્યાય આપવો” એ અર્થની અપેક્ષાએ વ્યવહારી અને વ્યવહર્તવ્ય શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. વ્યવહર્તવ્ય પ્રરૂપણમાં પ્રાયશ્ચિત્ત આપવું” એ અર્થની અપેક્ષાએ વ્યવહારી અને વ્યવહર્તવ્ય શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યા છે. વ્યવહારીની પ્રરૂપણામાં ન્યાય આપ” એ અર્થમાં વ્યવહાર શબ્દનો પ્રયોગ છે. વ્યવહર્તવ્યની પ્રરૂપણામાં “પ્રાયશ્ચિત્ત આપવું” એ અર્થમાં વ્યવહાર શબ્દનો પ્રયોગ છે. આને સાર એ છે કે વ્યવહારીની પ્રરૂપણમાં વ્યવહારી એટલે ન્યાય આપનાર એવો અર્થ છે અને વ્યવહર્તવ્યની પ્રરુપણામાં વ્યવહર્તવ્ય એટલે પ્રાયશ્ચિત્ત લેનાર સાધુ એવો અર્થ છે) Page #213 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૩ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] પ્રથમઢારે વ્યવહારે પ્રપણા તે ત્રણમાં પ્રથમ વ્યવહારની પ્રરૂપણ કરે છે : (વ્યવહાર શબ્દની વ્યુત્પત્તિ:-) રચવાર શબ્દ વિવાપાર શબ્દથી બન્યો છે. વિદ્યાપાર શબ્દમાં વિ, વાઘ અને દુર એમ ત્રણ શબ્દો છે. વિ એટલે વિવિધ રીતે, અર્થાત્ તે તે જીવની યોગ્યતા પ્રમાણે અનેક રીતે, અથવા વિ એટલે વિધિથી, અર્થાત્ સર્વ કહ્યું છે તે પ્રમાણે. વાઘ એટલે વપન=વાવવું. અર્થાત્ તપ વગેરે અનુષ્ઠાન કરવાં. ફાર એટલે હરણ=દૂર કરવું. અર્થાત્ અતિચારો અને દોષને દૂર કરવા. આને સળંગ અર્થ આ પ્રમાણે થયે :- વિવિધ રીતે અથવા વિધિથી તપ વગેરે અનુષ્ઠાન કરવાં અને અતિચારોને દોષને દૂર કરવા તે વિવાપહાર. અથવા બે-ત્રણ વગેરે સાધુઓના કેઈ કાર્યમાં પ્રવૃત્તિ કરીને જે જેમાં હોય તેને તેમાં નાખવું અને બીજામાંથી (જેમાં ન હોય તેમાંથી) લઈ લેવું તે વિવાપહાર=વ્યવહાર, વ્યાકરણના નિયમ પ્રમાણે વ્યવહાર શબ્દ પૃષોદરાદિમાં હોવાથી ( g યઃ સિશ૦ ૩–૨–૧૫૫ એ સૂત્રથી) વિવાનો થર એ આદેશ થતાં વ્યવહાર શબ્દ બન્યો છે. માગનાર અને ન આપનાર=વાંધો ઉઠાવનાર એ બંનેમાં વિવાદ થતાં તેનો નિકાલ લાવવા ચુકાદો આપનાર (= જયુરી)ની પાસે જાય ત્યારે ચુકાદો આપનાર જેનું જે ન હોય તેની પાસેથી તે લઈને બીજાને આપે. અહીં ચુકાદો આપનારની પ્રવૃત્તિ તે વ્યવહાર કહેવાય. આ પ્રમાણે વ્યવહાર શબ્દને સર્વ સાધારણ અર્થ છે. વ્યવહારને આ શબ્દાર્થ સર્વ સામાન્ય કિયાની અપેક્ષાએ છે. પ્રસ્તુતમાં તે વ્યવહાર શબ્દની વ્યુત્પત્તિ કરણથી ત્રીજા કારકથી કરવી. તે આ પ્રમાણે - વિધિના વ્યતે દિવસે જ ચેન ન રચાર: =જેના વડે વિધિથી વવાય (કરાય) અને દૂર કરાય તે વ્યવહાર. વ્યવહાર નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે છે. તે ચાર પ્રકારમાં નામ અને સ્થાપના વ્યવહાર સુગમ છે. દ્રવ્ય વ્યવહાર આગમથી અને આગમથી એમ બે પ્રકારે છે. વ્યવહારપદના અર્થને જ્ઞાતા અને તેમાં ઉપયોગ રહિત જાવ આગમથી દ્રવ્ય વ્યવહાર છે. નોઆગમથી દ્રવ્ય વ્યવહાર જ્ઞશરીર, ભવ્ય શરીર અને તદુષ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારે છે. તેમાં જ્ઞશરીર અને ભવ્ય શરીર એ બે પ્રતીત છે, અહીં આગમ એટલે તે તે શબ્દના અર્થનું જ્ઞાન. કારણમાં કાર્યના ઉપચારથી અર્થના કારણભૂત (અર્થના જ્ઞાનવાળા) આત્મા વગેરે પણ આગમ કહેવાય. એટલે વ્યવહાર પદાર્થને નાતા આતમાં આગમથી વ્યવહાર છે. પણ જે તે વ્યવહારપદના અર્થમાં ઉપયોગવાળા ન હોય તે આગમથી દ્રવ્ય વ્યવહાર છે. કારણ કે મનુvયો દ્રષ્ય=ઉપગને અભાવ એ દ્રવ્ય છે. ( ૪ જ્ઞશરીર એટલે વ્યવહાર પદાર્થના જ્ઞાતાનું જીવરહિત શરીર. અહીં ને એટલે સર્વથા અભાવ. નાનો સવથા અભાવ તે આ ગમ. અહીં દ્રવ્ય શબ્દ કારણુ અર્થમાં છે. જ્ઞશરીર ભૂતકાળમાં વ્યવહાર પદાર્થના ન નનું કારણ હતું. જ્ઞશરીરમાં વર્તમાનમાં વ્યવહાર પદાર્થના જ્ઞાનને સર્વથા Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ] જેમાં વ્યવહારનુ વર્ણન છે તે ગ્રંથ મંતવ્યતિરિક્ત દ્રવ્ય વ્યવહાર છે. અથવા તબ્યતિરિક્ત દ્રવ્ય વ્યવહાર લૌકિક, કુપ્રાવચનિક અને લેાકેાત્તર એમ ત્રણ પ્રકારે છે. તેમાં લૌકિક આ પ્રમાણે છે :- આનંદપુરમાં તલવાર આદિથી લડે તેા એશી હજાર રૂપિયાના દંડ થાય. મારી નાખે તે પણ તેટલે જ દંડ થાય. માર પડઘો હાય પણ મર્યાં ન હોય તા (મારનારને) પાંચ રૂપિયાના દંડ થાય. મેટો ઝઘડા થાય તા સાડાબાર રૂપિયાના દંડ થાય. કુપ્રાવચનિક આ પ્રમાણે :- જે ક જે ન કરે તેને તે કર્માંથી (તે કર્મ ન કરવા નિમિત્તે) જે કાંઇક (દંડ) થાય તે લેાકેાત્તર આ પ્રમાણે :– જે આ સફેદ વસ્ત્ર પહેરનારા અને જિનની આજ્ઞા વિના સ્વચ્છંદ પણે વ્યવહાર કરનારાઓ પરસ્પર અશન-પાનાદિ રૂપ વ્યવહાર કરે છે. ભાવ વ્યવહાર આગમથી અને નાઆગમથી એમ બે પ્રકારે છે. વ્યવહાર પટ્ટા ના જ્ઞાતા અને તેમાં ઉપયાગવાળા આગમથી ભાવ વ્યવહાર છે કારણ કે ઉપયોગો. માત્રનિક્ષેપ:=ઉપયાગ ભાવનિક્ષેપ છે એવુ વચન છે. નાઆગમથી ભાવનિક્ષેપ પાંચ પ્રકારે છે. અહી' ના શબ્દ દેશ=આંશિક અર્થમાં છે. [૩] पञ्चविधत्वमेवाह [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते आगम सुअ आणा धारणा य जीए अ होइ बोहव्वे । ૢ, त्य परूवणं યુદ્ધં િ एएसिं 'आगम'ति । आगमः श्रुतमाज्ञा धारणा च जीतं चेति पञ्चविधः खल्वेष व्यवहारो बोद्धव्यो भवति, एतेषां पञ्चानां प्रत्येकं प्ररूपणां वक्ष्ये ॥ ४ ॥ વ્યવહારના પાંચ પ્રકાર કહે છે.:- આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત એમ પાંચ પ્રકારે વ્યવહાર જાણવા. આ પાંચ વ્યવહારેમાં પ્રત્યેક વ્યવહારની પ્રરૂપણા હું કહીશ=પ્રત્યેક વ્યવહારનું વર્ણન કરીશ. [૪] यथा प्रतिज्ञातमेवाह तत्थागमो વિત્તિż, नाणं दुबिहो નાયતો, सो અભાવ છે, અને ભૂતકાળમાં તેનુ કારણ હતું. માટે નશરીર આગમથી દ્રવ્ય વ્યવહાર છે. ભવ્ય શરીર એટલે જે હમણાં વ્યવહાર પદાને નણુતા નથી, પણ ભવિષ્યમાં જાણશે તેનું સંચેતન શરીર. તેમાં હમણાં વ્યવહાર પદાના જ્ઞાનના અભાવ હોવાથી અને ભવિષ્યમાં તેનુ` કારણ હોવાથી ભવ્યશરીર આગમથી દ્રવ્ય વ્યવહાર છે. ववहारकज्जपविभत्तं । पच्चक्खपरोक्खभेणं ॥ ५ ॥ * તવ્યતિરિક્ત એટલે નશરીર અને ભવ્યશરીર એ બે સિવાય, અહીં પણુ દ્રવ્ય શબ્દ કારણ અથ માં છે. વ્યવહાર પ્રતિપાદક ગ્રંથાનું વાંચન ભાવ વ્યવહારનું કારણ છે. # ‘જે આ' એટલે વત માનમાં પ્રત્યક્ષ દેખાતા. ૪ પાંચ પ્રકારના વ્યવહાર જ્ઞાનસહિત ક્રિયારૂપ હોવાથી એકલા જ્ઞાનરૂપ નથી માટે આગમથી છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये द्वितीयोल्लासः ] पचक्खो विअ दुविहो, इंदियणोईदिएहि णायव्वो । मो विसए बिइओ, ओहीमणकेवलेहि तिहा ॥ ६ ॥ 'तत्थ'त्ति । 'तत्र' पञ्चविधे व्यवहारमध्ये व्यवहारकार्येण प्रविभक्तं - दानाभवत्प्रायश्चित्तकर्त्तव्यताविषयविभागावच्छिन्नं 'विशिष्टम्' अन्यानुपजीविप्रामाण्यकं 'ज्ञानम्' आगमः, उपचारात्तन्मूलः शब्दोऽपि । 'स' आगमः प्रत्यक्ष परोक्षभेदेन द्विविधो ज्ञातव्यः || ५ ॥ 'पच्चक्खो वि अ'ति । प्रत्यक्षोऽपि चागमो द्विविध इन्द्रियनोइन्द्रियाभ्यां ज्ञातव्यः । ' प्रथम ः ' इन्द्रियप्रत्यक्षागमः ' विषये' रूपादौ ज्ञातव्यः, यदाह - "इंदियपच्चक्खो वि य, पंचसु विसएसु यध्वो ।” त्ति, इदं चागमनिक्षेपसामान्याभिप्रायेणोच्यते न तु प्रकृताभिप्रायेणेति द्रष्टव्यम् । 'द्वितीयः ' नन्द्रियप्रत्यक्षागमोsवधिमनः पर्याय केवलज्ञानैस्त्रिविधः || ६ || પ્રતિજ્ઞા પ્રમાણે જ કહે છે :પાંચ પ્રકારના વ્યવહારમાં વ્યવહારકય થી પ્રવિભક્ત વિશિષ્ટ જ્ઞાન આગમ व्यवहार छे. (अशुभ अर्याना उपयारथी) ज्ञाननु भूस (अरण) शब्द पशु आजभ છે. પ્રવિભક્ત એટલે કેટલુ* પ્રાયશ્ચિત્ત આપવું ? કેટલુ' પ્રાયશ્ચિત્ત આવે? પ્રાયશ્ચિત્ત કેવી રીતે કરવું ? એ વિષયના વિભાગવાળુ`. વિશિષ્ટ એટલે પેાતાની પ્રામાણિકતાના બીજા ઉપર આધાર ન રાખનાર. અર્થાત્ ાતે જ પ્રમાણરૂપ હોય તે વિશિષ્ટ જ્ઞાન છે. આગમ પાતે જ પ્રમાણુરૂપ છે. તેની પ્રામાણિકતા ખીજાના આધારે સિદ્ધ થતી નથી.] આગમ પ્રત્યક્ષ અને પરેાક્ષ એમ બે પ્રકારે છે. પ્રત્યક્ષ પણ ઇન્દ્રિય અને નાઇંદ્રિય એમ બે પ્રકારે છે. આંખ વગેરે ઇંદ્રિયથી થતુ' રૂપાદિનું જ્ઞાન ઇંદ્રિય પ્રત્યક્ષ છે. (વ્ય. ઉ. १० ॥. २०२ भां)उछु छे -“द्रिय प्रत्यक्ष पशु पांय विषयोभां लगुवा," અહીં ઇંદ્રિય પ્રત્યક્ષની પ્રસ્તુતમાં જરૂર નથી. એટલે અહીં ઇન્દ્રિય પ્રત્યક્ષનું વર્ણન પ્રસ્તુત વિષયની દૃષ્ટિએ નથી કર્યું, કિ ંતુ આગમના=(જ્ઞાનના) નિક્ષેપ સામાન્યની દૃષ્ટિએ કર્યુ છે. અર્થાત્ આ પણ જ્ઞાન છે એમ સામાન્યથી જણાવવાની દૃષ્ટિએ ઇંદ્રિય પ્રત્યક્ષનું વર્ણન કર્યુ” છે. નેઇન્દ્રિય પ્રત્યક્ષ આગમના અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એમ र छे. [-] [ १७५ एतेषामवधिज्ञानादीनां त्रयाणां नोइन्द्रियप्रत्यक्षत्वाविशेषेऽपि व्यवहारदानेऽन्यापेक्षानपेक्षाभ्यां विभागमाह कसुअनाणा विक्खा, ववहारं दिति ओहिमणनाणी । केवल नाणेणं चिय, केवलनाणी तयं दिति ॥७॥ 'कय'त्ति । अवधिमनः पर्यायज्ञानिनौ प्रायश्चित्तनिमित्त परिणामादिभेदे स्वतः प्रवर्त्तमानावपि विशे कृता श्रुतज्ञानस्यापेक्षा याभ्यां तौ तथा व्यवहारं ददतः श्रुतस्यादेशेनारूपिविष Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते येऽपि प्रवृत्तेः श्रतापेक्षाया भगवद्बहुमानरूपत्वाच्च । केवलज्ञानिनस्तु केवलज्ञानेनैव तद्वयवहारं ददते तस्यासहायत्वात् , तदुक्तं व्यवहारे---"ओहीगुणपच्चइए जे वदंती सुअंगवी धीरा । ओहिविसयनाणत्थे, जाणसु ववहारसोहिकरे ॥१॥ उज्जुमई विउलमई, जे वट्टती सुअंगवी धीरा । मणपज्जवनाणत्थे, जाणसु ववहारसोहिकरे ॥ २ ॥ आदिगरा धम्माणं, चरित्तवरनाणदंसणसमग्गा । सव्वत्तगनाणेणं, ववहार વયંતિ નિ || 3 |” [૭] અવધિજ્ઞાન આદિ ત્રણ નોઈદ્રિય પ્રત્યક્ષ રૂપે સમાન હોવા છતાં વ્યવહા૨દાનમાં (પ્રાયશ્ચિત્ત આપવામાં) અન્યની અપેક્ષા અને અનપેક્ષા વડે વિભાગ કહે છે : યદ્યપિ અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની એ બંને પ્રાયશ્ચિત્તના કારણે પરિણામના ભેદને સ્વયં જાણે છે, એટલે શ્રુતની અપેક્ષા વિના પ્રાયશ્ચિત્ત આપી શકે, આમ છતાં તે બંને શ્રુતની અપેક્ષાથી =શ્રુત પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે છે. પ્રશ્ન :- આનું કારણ? ઉત્તર :- શ્રત દ્વારા અરૂપી પદાર્થોને પણ જાણી શકાય છે. જ્યારે અવધિજ્ઞાન અને મન ૫ર્યવજ્ઞાનથી રૂપી પદાર્થો જ જાણી શકાય છે. એટલે અવધિજ્ઞાની અને મનપર્યવઝાની પ્રાયશ્ચિત્ત શ્રત દ્વારા આપીને શ્રતની આ મહત્તાને બતાવે છે. તથા શ્રુતની અપેક્ષા ભગવાન ઉપર બહુમાન રૂપ છે. કારણ કે શ્રુત ભગવાને બતાવ્યું છે. આમ શ્રતની મહત્તાને અને ભગવાન સંબંધી બહુમાનને વ્યક્ત કરવા અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની શ્રુતની અપેક્ષાથી (=ભુત પ્રમાણે) પ્રાયશ્ચિત્ત આપે છે. કેવળજ્ઞાની કેવળજ્ઞાન વડે જ પ્રાયશ્ચિત્ત આપે છે. કારણ કે કેવળજ્ઞાન અન્યની સહાયથી રહિત છે અન્ય કેઈની અપેક્ષા રાખતું નથી. આ વિષે (વ્ય. ઉ. ૧૦ ગા. ૨૦૪–૨–૬માં) કહ્યું છે કે – “જે ગુણપ્રત્યય અવધિજ્ઞાનવાળા ધીરપુ કૃતના અંગોને જાણનારા છે, તે અવધિજ્ઞાનીને શુદ્ધ વ્યવહાર કરનારા જાણ. (૨૦૪) જે જુમતિ મન:પર્યવજ્ઞાની કે વિપુલમતિ મન:પર્યવજ્ઞાની ધીરપુ શ્રુતના અંગોને જાણનારા છે તે મન:પર્યવજ્ઞાનીને શુદ્ધ વ્યવહાર કરનારા જાણે. (૨૦૫) શ્રતરૂપ કે ચારિત્રરૂપ ધર્મને પ્રથમ પ્રવર્તાવનારા અને શ્રેષ્ઠ ચારિત્રજ્ઞાન-દર્શનથી પરિપૂર્ણ જિનો કેવળજ્ઞાન વડે (પ્રાયશ્ચિત્ત રૂ૫) વ્યવહાર કરે છે.” (૨૦૧૬) [૭] उक्तः प्रत्यक्षागमः, अथ परोक्षागममाह--- पच्चक्खागमसरिसो, होइ परोक्खागमो अ ववहारो। चउदसदसपुव्वीणं, नवपुब्बियगंधहत्थीणं ॥८॥ 'पच्चक्खागम'त्ति । परोक्षागमश्च व्यवहारः प्रत्यक्षागमसदृशः, श्रुताद्यतिशयलक्षणेन केनचित्साधर्म्यण चन्द्रमुखीत्यादाविवात्र सादृश्यव्यवहारात् । केषाम् ? इत्याह-चतुर्दशपूर्विणां दशपूर्विणां नवपूर्विकाणां च गन्धहस्तिसमानाम ॥८॥ કુટ ભવપ્રત્યય અને ગુપ્રત્યય એ બે પ્રકારની અવધિજ્ઞાનમાંથી સાધુઓને ગુણપ્રત્યય અવધિજ્ઞાન હોય. માટે અહીં અવવિજ્ઞાનનું ગુણપ્રત્યય વિશેષણ છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૨૭૭ પ્રત્યક્ષ આગમનું વર્ણન કર્યું. હવે પક્ષ આગમનું વર્ણન કરે છે - ગંધહસ્તિ જસમાન ચૌદપૂવી, દશપૂવી અને નવપૂવીઓને પરોક્ષ આગમ વ્યવહાર પ્રત્યક્ષ આગમ સમાન છે. પ્રશ્ન – પરોક્ષ આગમ પ્રત્યક્ષ આગમ સમાન કેવી રીતે ? ઉત્તર :- જેમ લેકમાં ચંદ્રસમાન મુખવાળી કન્યાને ચંદ્રમુખી કહેવાય છે, તેમ અહીં ચૌદ પૂર્વધર આદિ શ્રુતજ્ઞાનથી કેવલી સમાન હોવાથી પ્રત્યક્ષ આગમ સમાન છે. [૮] उक्तमेव सादृश्यं विशेषेण प्रकटयन्नाह ते जाणंति जह जिणा, दव्वं खित्तं च काल भावं च । बुडि वा हाणिं वा, रागद्दोसाण पच्छित्ते ॥९॥ 'ते'त्ति । 'ते' चतुर्दशपूादयो यथा 'जिनाः' केवलिनस्तथा जानन्ति श्रुतशक्तिबलेन सर्व द्रव्यं क्षेत्रं कालं भावं च । तथा प्रायश्चित्ते तुल्येऽप्यपराधे पश्चकयोग्ये एकस्य पञ्चक देयमन्यस्य मासेन मासाभ्यां मासैर्वा वृद्धम् , अन्यस्य च छेदो मूलमनवस्थाप्यं पाराश्चित वा । तथा तुल्येऽपि पाराञ्चितयोग्येऽपराधे एकस्य पाराञ्चितकमपरस्यानवस्थाप्यं मूलं छेदो वा मासेन मासाभ्यां मासैर्वा हीनं तपो वा यावन्नमस्कारसहितमित्यादि । प्रायश्चित्तविषये निमित्तभूतां रागद्वेषयोवृद्धिं वा हानि वा यथा जिना जानन्ति तथा श्रुतकेवल्यादयोऽपीति તેષાં વસાદરવમ્ I 3 I ચૌદ પૂર્વધર વગેરે પ્રત્યક્ષ આગમ સમાન છે એ વિષયને વિશેષરૂપે જણાવે છે: ચૌદપૂર્વધર વગેરે શ્રુતના બળથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને કેવળીની જેમ જાણે છે. આથી જ જેમ કેવલી તુલ્ય અપરાધમાં પણ રાગ-દ્વેષની વૃદ્ધિ-હાનિ જાણીને વધારે એાછું પ્રાયશ્ચિત્ત આપે છે, તેમ ચૌદ પૂર્વધર વગેરે પણ તુલ્ય અપરાધમાં પણ રાગ-દ્વેષની વૃદ્ધિ–હાનિ જાણને વધારે એાછું પ્રાયશ્ચિત્ત આપે છે. તે આ પ્રમાણે – અમુક અપરાધમાં એકને અપરાધ પ્રમાણે જેટલું પ્રાયશ્ચિત્ત આવે તેટલું આપે, બીજાને તે જ અપરાધમાં રાગ-દ્વેષની વૃદ્ધિ પ્રમાણે વધારે પ્રાયશ્ચિત્ત આપે, ત્રીજાને તે જ અપરાધમાં રાગ-દ્વેષની હાનિ પ્રમાણે ઓછું પ્રાયશ્ચિત્ત આપે. પ્રાયશ્ચિત્તમાં નિમિત્તભૂત રાગ-દ્વેષની વૃદ્ધિ-હાનિને જેમ જિને જાણે છે, તેમ શ્રત કેવલીએ પણ જાણે છે. માટે તે જિનસમાન છે. [૯] જેવી રીતે ગંધહસ્તિની ગંધથી જ તે દેશમાં વિચરતા ક્ષુદ્ર હાથીઓ ભાગી જાય છે, તે રીતે ચૌદ પૂર્વધર આદિ જ્યાં વિચરે છે ત્યાં વાદીઓ વગેરે પલાયન થઈ જાય છે. આથી તેમને ગંધહસ્તિ સમાન કહ્યા છે. અહીં “પંચક' આદિ શબ્દોના અર્થને જાણવાના અધિકારી ગીતા જ હોવાથી તે શબ્દોને સ્પર્યા વિના ભાવાનુવાદ કર્યો છે. ગુ. ૨૩ Page #218 -------------------------------------------------------------------------- ________________ १७८ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते ननु केवलिन एव तावत्कथं स्तोकेऽपराधे बहु प्रायश्चित्तं प्रयच्छन्ति भूयसि च स्तोकम् ? इति तत्राह -- थोवं बहुं च दिति उ, आगमिआ रयणवणिअदिता । पारुक्खी जं जाणइ, दितो तत्थ धमणं ॥ १० ॥ 'थो 'ति । तुल्येऽप्यपराधे स्तोकं बहु च प्रायश्चित्तं ददति 'आगमिकाः' आगमव्यव- हारिणो रत्नवणिग्टष्टान्तात् यथा रत्नवणिग् महतोऽपि काचमणेर्मूल्यं काकिनीमात्रं ददाति वरत्नस्य त्वपस्यापि शतसहस्रं, तथागमव्यवहारिणोऽपि रागद्वेषस्तोकतायां महत्यप्यपराधेऽल्प प्रायश्चित्तं प्रयच्छन्ति तद्वृद्धौ च स्वल्पेऽपि बहु प्रयच्छन्तीति । परोक्षज्ञानी कथं परभाव जानाति ? इत्यत्र दृष्टान्तमाह - 'पारुक्खि'ति । 'परोक्षी' परोक्षज्ञानी यज्जानाति तत्र 'मायकेन' शङ्खध्मायकेन दृष्टान्तः, यथा - नाडिकायां गलन्त्या मुदकगलनपरिमाणतो जानात्येतावत्युदके गलिते यामो दिवसस्य रात्रेर्वा गत इति, ततोऽन्यस्य परिज्ञानाय शङ्ख ध्मायति । तत्र यथान्यो जनः शङ्खस्य शब्देन श्रुतेन यामादिलक्षणं कालं जानाति तथा परोक्षागमज्ञानिनोऽपि श्रुत्वाऽऽलोचनामालोचकस्य यथावस्थितं भावं जानन्ति । ज्ञात्वा च तदनुसारेण प्रायश्चित्तं ददतीति ॥१०॥ કેવલીએ થાડા અપરાધમાં વધારે અને વધારે અપરાધમાં થડિ પ્રાયશ્ચિત્ત કેમ आये छे ? ये प्रश्ननु सभाधान हुरे छे : આગમ વ્યવહારીએ રત્નવિણકના દૃષ્ટાંતથી તુલ્ય પણ અપરાધમાં વધારે-ઓછું પ્રાયશ્ચિત્ત આપે છે. જેમ રહ્નાના જાણકાર વિષ્ણુક મહાન પણ કાચમણનું મૂલ્ય માત્ર કાકિણી આપે છે, અલ્પ પણ વ-રત્નનું મૂલ્ય લાખ આપે છે, તેમ આગમ વ્યવહારીએ પણ રાગ-દ્વેષ અલ્પ હાય તે મેટા પણ અપરાધમાં ઓછું પ્રાયશ્ચિત્ત આપે છે. રાગ-દ્વેષ વધારે હાય તેા નાના પણ અપરાધમાં વધારે પ્રાયશ્ચિત્ત આપે છે. પ્રશ્ન :- પરાક્ષજ્ઞાની ખીજાના ભાવા કેવી રીતે જાણી શકે? ઉત્તર ઃ-આ વિષયમાં શંખ ફૂંકનારનું દૃષ્ટાંત છે. ગળતા પાણીવાળી નળીમાંથી પાણી ગળવાના પરિણામથી આટલુ પાણી ગળી ગયુ· માટે દિવસના કે રાતના એક પ્રહર થઈ ગયેા છે એમ કોઈ માણસ જાણી લે છે. પછી તે માણસ અન્ય લેાકેાને જણાવવા શખ ફૂંકે છે. જેમ અન્ય લેાકેા શ'ખ શબ્દને સાંભળીને પ્રહર આદિ કાળને જાણે છે, તેમ પરાક્ષ આગમ જ્ઞાનીએ પણ આલેાચકની આલેાચનાને સાંભળીને તેના યથાવસ્થિત ભાવને જાણું છે. જાણીને તદનુસાર પ્રાયશ્ચિત્ત આપે છે. [૧૦] कथं तद्ददति ? इत्याह पच्छित्तं दिति इमे, सार्हेति पुणो दोसे, आगमआलोअणाण तुल्लत्ते । मायासहिए ण साहिति ॥ ११॥ Page #219 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये द्वितीयोल्लासः ] | ૨૦૨ 'पच्छित्तं 'ति । प्रायश्चित्तं ददति 'इमे' आगमव्यवहारिण आगमालोचनयोस्तुल्यत्वे, तथाहि-यद्यप्येते आलोचकस्यापराधं स्वयं जानन्ति तथाप्येतेषां पुरत आलोचना तीर्थकर - प्रतियोक्ता । यत आलोचयन्नालोचक एतैः प्रोत्साह्यते 'वत्स ! धन्यस्त्वं यदेवं मानं निहत्यात्महितार्थतया स्वरहस्यानि प्रकटयसि महादुष्करमेतद्' इति, एवं च प्रवर्द्धमानपरिणामः स आराधको भवतीति । तथा चालोचनाद्रव्यक्षेत्रादिक्रमेण प्रदत्तागमेन च सर्वं सम्यग् निर्णीतमित्येवमुभयोस्तुल्यत्वमिति 'साहेति' कथयन्ति पुनर्दोषान् योऽकुटिलभावेनालोचयन् सद्भावतो न संस्मरतीति । मायासहिते तु न कथयन्ति किन्तु वदन्त्यन्यतो गत्वा शोधिं कुर्विति ॥११॥ પ્રાયશ્ચિત્ત કેવી રીતે આપે છે તે જણાવે છે: આગમ વ્યવહારીએ આગમ અને આલેાચના એ અને સમાન (=ખરેખર) થાય ત્યારે પ્રાયશ્ચિત્ત આપે છે. તે આ પ્રમાણે :- જે કે આગમ વ્યવહારીએ આલેાચકના અપરાધાને સ્વયં જાણે છે, છતાં આલાચકે તેમની પાસે આલેાચના લેવી જોઇએ= અપરાધાને કહેવા જોઈએ એમ તી કરેાએ કહ્યુ છે. પ્રશ્ન :- આગમ વ્યવહારીએ બધું જાણતા હોવાથી તેમની પાસે જઈને આપ મારા અપરાધાને જાણા છે।. તેનુ પ્રાયશ્ચિત્ત આપે.” એમ પ્રાયશ્ચિત્તની માગણી કરે તે ચાલે. તેમની પાસે અપરાધને કહેવાથી વિશેષ શે। લાભ થાય ? ઉત્તર ઃ- તેમની પાસે અપરાધને કહેવાથી ગમ વ્યવહારીએ અપરાધ કહેનારને પ્રેત્સાહિત કરે છે. વસ ! તું ધન્ય છે, જેથી આ પ્રમાણે માનને મારીને આત્મહિત માટે પેાતાની ખાનગી મીનાને પ્રગટ કરે છે. આ બહુ દુષ્કર છે. આ પ્રમાણે આગમ વ્યવહારી પ્રેત્સાહન આપે એટલે તેના પરિણામમાં વૃદ્ધિ થાય છે, અને તે આરાધક બને છે. અપરાધીએ દ્રવ્ય-ક્ષેત્ર આદિના ક્રમથી આલેાચના કરી હાય અને આગમ વ્યવહારીએ આગમથી તેના સમ્યગ્ નિર્ણય કર્યા હાય, અર્થાત્ આલેાચના બરાબર કરી છે એમ આગમથી ચાક્કસ જાણ્યુ હાય, તે આગમ અને આલેાચનાની તુલ્યતા થાય. (જો આલાચના ખરાબર નથી કરી એમ લાગે તેા પ્રાયશ્ચિત્ત ન આપે.) આ પ્રમાણે જે સરળ ભાવથી આલેાચના કરતા હાય અને કેટલાક અપરાધા તેને ખરેખર યાદ ન આવતા હાય તા આગમ વ્યવહારી તે દોષાને કહે યાદ કરાવે. માયાસહિત આલેાચના કરતા હેાય તે દાષા ન કહે, એટલું જ નહિં પણ બીજા પાસે જઇને શુદ્ધિ કર એમ કહે. [૧૧] उक्त आगमव्यवहारः । अथ श्रुतव्यवहारमाह चउदस पुव्यधरेणं, णिज्जूढं भद्दवाहुणा મુત્તે । सुअणामा, दुवालसंगस्स वहारो વળીયા 'च उदस'त्ति । चतुर्दश पूर्ववरेण भद्रबाहुना यत्सूत्रं निर्व्यूढं द्वादशाङ्गस्य 'नवनीत' सारभूत व्यवहारपञ्चकमयं स श्रुतनामा व्यवहार इति ||१२|| Page #220 -------------------------------------------------------------------------- ________________ १८० [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આગમ વ્યવહાર કહ્યો. હવે શ્રત વ્યવહાર કહે છે : ચૌદ પૂર્વવર શ્રી ભદ્રબાહુ સ્વામીએ દ્વાદશાંગીના સારભૂત પાંચ વ્યવહાર સ્વરૂપ જે સૂત્ર (નવમા પૂર્વની ત્રીજી વસ્તુમાંથી) ઉદ્ધયું તે શ્રત નામે વ્યવહાર છે. [૧૨] उक्तः श्रुतव्यवहारः । अथ धारणा (आशा) व्यवहारमाह-- सल्लुद्धरणाभिमुहो, अबलो अपरक्कमस्स गीअस्स । मइधारणासु निउणं, सीसं पेसेइ पासम्मि ॥१३॥ 'सल्लुद्धरण'त्ति । कश्चिदुत्तमार्थे व्यवसितो यत्किमपि शल्यमनुद्धृतं तस्योद्धरणाभिमुखो जातः । आचार्याश्च षट्त्रिंशद्गुणसमन्विता दूरदेशस्थाः । स चावलः क्षीणजवाबलतया तत्पाश्च गन्तुमसमर्थः । गीतार्थोऽपि प्रायश्चित्तदाताऽपराक्रमो देशान्तरादागन्तुमसमर्थस्ततः स चिन्तयति-अहमपराक्रमो जातः, कारणं च मेऽष्टादशान्यतरविराधनारू गीतार्थपार्श्वगमननिमित्तमुत्पन्नमित्याज्ञामिच्छामीति ततो मतिधारणयोनिपुणं शिष्यं गीतार्थस्य पार्श्वे प्रेषयति ।।१३।। હવે આજ્ઞા વ્યવહારને કહે છે : અનશન કરવાના નિર્ણયવાળે કઈ નહિ ઉદ્વરેલા કોઈક શલ્યનો ઉદ્ધાર કરવાની ભાવનાવાળે થયે. છત્રીસ ગુણેથી યુક્ત આચાર્ય દૂરના દેશમાં રહેલાં છે. જંઘાબળ ક્ષીણ થઈ જવાના કારણે નિર્બલ તે ( આલોચના કરનાર) આચાર્યની પાસે જવા અસમર્થ છે. પ્રાયશ્ચિત્ત આપનાર ગીતાર્થ પણ બળથી રહિત હેવાથી દેશાંતરથી આવવા અસમર્થ છે. તેથી તે વિચારે છે કે હું બળથી રહિત થયો છું. X અઢાર સ્થાનમાંથી અમુક સ્થાનની થયેલી મારી વિરાધનાની શુદ્ધિ માટે ગીતાર્થ પાસે જવું જરૂરી છે. માટે હું આજ્ઞાને ઈચ્છું છું. આમ વિચારીને તે મતિ અને ધારણામાં કુશલ શિષ્યને गीतानी पासे भारले. [१३] सो गीओ तं सीसं, आणापरिणामगं परिच्छिज्जा । पेसेइ बुहं गाउं, उवट्ठियालोअणं सोउं ॥१४॥ 'सो'त्ति । 'सः' आलोचनाचार्यों गीतार्थोऽपराक्रमः सन् यं प्रेषयितुमिच्छति तं शिष्यमाज्ञापरिणामकं परीक्षेत । आज्ञापरिणामको नाम कारणपृच्छां विनैव य आज्ञायाः कर्त्तव्यतां श्रद्धत्ते । तत्परीक्षा च वृक्षादिदृष्टान्तैः कार्या; तत्र वृक्षदृष्टान्तो यथा-महतो वृक्षान् दृष्ट्वो. क्तमाचार्येण शिष्यं प्रति-अस्मिन्नुच्चैस्तरे वृक्षे विलग्य प्रपातं कुर्विति । तत्रातिपरिणामको व्रते-करोम्यस्माकमप्येषैवेच्छति । स गुरुणा सोपालम्भं निवारणीयः-किमपरीक्ष्य मद्वचनार्थ त्वमेवं प्रलपसीति । अपरिणामकस्तु जानाति न वर्तते वृक्षे विलगितुं साधोः सचित्तत्वाद् - या व्यवहारसूत्र B. १०, रा. ३४५. x वयछक्कं कायछक्कं अकप्पो गिहिभायणं । पलिअंकनिसिज्जाए सिणाणं सोहवणं ।। से अढा२ स्थान। छे. (व्य. ७. १०, . १३२) Page #221 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૨ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] वृक्षस्य, प्रपातं कुर्वतश्चात्मविराधना भवति सा च भगवता निषिद्धा तन्नूनमहमनेनोपायेन हन्तव्योऽभिप्रेत इति । स एवमनुशासनीयः-वत्स ! न मया तव सचित्तवृक्षारोहणं विधेयमुक्तम् , न वर्तते साधोवृक्षे विलगितुमिति, किन्तु भवसमुद्रमध्यप्राप्तं तपोनियमज्ञानवृक्षमारुह्य संसारगतकूलमुल्लङ्घयेति भणितस्त्वमिति । परिणामकस्तु जानाति न खलु मदीया गुरवः स्थावराणामपि पापमिच्छन्ति किं पुनः पञ्चन्द्रियाणाम् ? इति भवितव्यमत्र कारणेनेत्यारोहणे व्यवसितो भवति, स च बाहौ धृत्वावष्टभ्य गुरुणा वारणीय इति । एवं वीजादिदृष्टान्ता अप्यागमादवसे याः । ततस्तं शिष्यं परीक्ष्य 'बुद्धं' परिणतं ज्ञात्वा उपस्थितस्य-आलोचनार्थ व्यवसितस्यालोचनां श्रोतुं प्रेषयति ।।१४॥ सो पुण तस्स सगासे, करेइ सोहिं पसत्थजोगेणं । दुगतिग चउसु विसुद्धं, तिविहे काले वियडभावो ॥१५।। 'सो पुण'त्ति । 'सः' आलोचयितुकामः पुनः 'तस्य' प्रेषितस्य शिष्यस्य सकाशे प्रशस्तयोगेन शोधिं करोति द्वित्रिभेदां चतुर्विशुद्धां त्रिविधे च काले 'विकटभावः' अप्रतिकुञ्चनः ।।१५।। (શિષ્ય ગીતાર્થની પાસે જઈને ગુરુએ કહેલી વિગત કહે. આથી ગીતાર્થ પિતાના એક શિષ્યને આલેચના કરનારની પાસે આવેચના સાંભળીને લઈ આવવા કહે છે તે ગીતાર્થ આલેચનાચાર્ય પોતે નિર્બળ હોવાથી જે શિષ્યને મોકલવાને છે તે આજ્ઞાપરિણામક છે કે નહિ તેની પરીક્ષા કરે. આજ્ઞા પરિણામક એટલે કારણ પૂછયા વિના જ ગુરુની આજ્ઞા પાળવી જોઈએ એવી શ્રદ્ધાવાળો. તેની પરીક્ષા વૃક્ષ વગેરે દષ્ટાંતથી કરવી. વૃક્ષનું દૃષ્ટાંત આ પ્રમાણે છે :- મોટાં વૃક્ષોને જોઈને આચાર્યો શિષ્યને કહ્યું- આમાં અધિક મેટા વૃક્ષ ઉપર ચઢીને નીચે પડ. તે વખતે અતિ પરિણામક કહે છે કે કરું છું. અમારી પણ આવી જ ઈચ્છા છે. તેને ગુરુએ ઠપકે આપવા પૂર્વક તેમ કરતા રોકવો. મારા વચનના અર્થને વિચાર્યા વિના તું આમ શું બોલે છે ? અપરિણમક કહે છે કે વૃક્ષ સચિત્ત હોવાથી સાધુને વૃક્ષ ઉપર ચઢવું યોગ્ય નથી, તથા વૃક્ષ ઉપરથી પડવાથી આત્મવિરાધના થાય. ભગવાને આત્મવિરાધનાનો નિષેધ કર્યો છે. તેથી ખરેખર આ ઉપાયથી મને મારી નાખવાની તમારી ઇચ્છા છે. તેને આ પ્રમાણે કહેવું–વત્સ ! મેં તને સચિન વૃક્ષ ઉપર ચઢવાનું કહ્યું નથી. સાધુથી વૃક્ષ ઉપર ન ચઢી શકાય. મેં તને ભવસમુદ્રમાં મળેલ તપ-નિયમ-જ્ઞાનરૂપ વૃક્ષ ઉપર ચઢીને સંસાર રૂપ ખાઈના કિનારાને ઓળંગી જા. એમ કહ્યું છે. પરિણામક તે જાણે છે કે-મારા ગુરુ સ્થાવર જીના પણ પાપને ઈચ્છતા નથી, તો પછી પંચેન્દ્રિયના પાપની તો શી વાત કરવી ? માટે અહીં કોઈ કારણ હોવું જોઈએ. આમ વિચારીને તે ચઢવા માટે તૈયાર થાય છે. ગુરુએ તેને રોકીને બાહુમાં લઈને અટકાવ. એ પ્રમાણે બીજ વગેરેનાં દૃષ્ટાંતે પણ આગમમાંથી જાણી લેવાં. જ # જુઓ વ્યવહારસૂત્ર ઉ. ૧૦, ગા. ૩૨૨ વગેરે. Page #222 -------------------------------------------------------------------------- ________________ १८२ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આમ પરીક્ષા કરીને તે શિષ્યને પરિણત જાણીને આલેચના લેવા માટે તૈયાર થયેલની પાસે આલોચના સાંભળવા મોકલે છે. [૧૪] આલોચના કરવાની ઇચ્છાવાળા ગીતાર્થે મોકલેલા શિષ્યની પાસે સરળ બનીને પ્રશસ્ત યોગ વડે બે પ્રકારની, ત્રણ પ્રકારની, ચાર વિશુદ્ધિવાળી અને ત્રણે કાળની શુદ્ધિ કરે. [૧૫] द्विभेदादित्वमेव विवेचति दुविहा उ दप्प कप्पे, तिविहा नाणाइआण अटाए । दव्वे खित्ते काले, भावे अ चउव्यिहा सोही ॥१६॥ आलोइज्जा काले, तीयपडुप्पन्नणागए तिविहे । अइआरे वयछक्काइआण अट्ठारसण्हं पि ॥१७॥ 'दुविहा उत्ति, द्विविधा तु दर्प कल्पे च त्रिविधा, 'ज्ञानादीनां' ज्ञानदर्शनचारित्राणां 'अर्थाय' अतिचारविशुद्धिलाभाय, प्रशस्ते द्रव्ये प्रशस्ते क्षेत्रे प्रशस्ते काले प्रशस्ते भावे च 'चतुर्विधा' चतुर्विधविशुद्धिमती शोधिर्भवति ॥१६।। 'आलोइज्ज'त्ति । आलोचये त्रिविधे कालेऽतीते प्रत्युत्पन्ने च सेविताननागते च सेविष्य इत्यध्यवसितानतिचारान् व्रतषद्कादीनामष्टादशा नामपि स्थानानाम् ।।१।। શુદ્ધિના બે પ્રકાર વગેરેનું વિવેચન કરે છે : હર્ષ સંબંધી અને કહ૫ સંબંધી અતિચારોની શુદ્ધિ કરવી એમ બે પ્રકારની, જ્ઞાન-દર્શન-ચારિત્ર સંબંધી અતિચારોની વિશુદ્ધિ માટે આલેચના કરવી એમ ત્રણ પ્રકારની, પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવમાં વિશુદ્ધિ કરવી એમ ચાર વિશુદ્ધિવાળી શુદ્ધિ છે. [૧૬] વતષણૂક આદિ અઢારેય પાપસ્થાનના વર્તમાનમાં અને ભૂતકાળમાં જે અતિચારો સેવ્યા છે તથા ભવિષ્યમાં જે સેવીશ, એમ ત્રણે કાળના અતિચારની શુદ્ધિ , કરવાના અધ્યવસાયથી અતિચારોની આલેચના કરે. [૧૭] __ आलोच्यमानातिचारभङ्गोत्पत्तिप्रकारमाह--- दप्पस्स य कप्पस्स य, दस चउवीसं च हुंति खलु भेआ। णायब्वा ते एप, अहकममिमाहि गाहाहिं ॥१८॥ 'दप्परस यत्ति सुगमा ॥१८॥ दप्प अंकप्प णिलिंब चियत्ते अप्पसत्थवीसत्थे । अंपरिक्ख अंकडजोगी, अणाणुतावी अ णिस्संको ॥१९॥ 'दप्पत्ति । 'दर्घः' धावनडेपनादिः, धावन-निष्कारणमतित्वरितमविश्राम गमनम् , डेपनंगतवरण्डादीनां रयेणोल्लङ्घनम् , आदिशब्दान्मल्लवद् बाहुयुद्धकरणलकुटभ्रमणादिकं गृह्यते १ । 'अकल्पः पृथिव्यादिकायानामपरिणतानां ग्रहणम् , उकासस्निग्धसरजस्काभ्यां हस्तमात्रकाभ्या Page #223 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૨૮રૂ मादानम् , अगीतार्थोत्पादिताहारोपधिपरिभोगः, पञ्चकादिप्रायश्चित्तयोग्यम पवादविधिं त्यक्त्वा गुरुतरदोषासेवनं चेति २ । 'निरालम्बः' ज्ञानाद्यालम्बनं विनापि निष्कारणमकल्पिकासेवनम् , यद्वामुकेनाचरितमित्यहमप्याचरामीति ३ । 'चियत्ते'त्ति, 'त्यक्तकृत्यः' त्यक्तचारित्रः-अपवादेना. संस्तरणे ग्लानादिकारणे वा यदकल्प्यमासेवितं पुनस्तदेव संस्तरणेऽपि निवृत्तरोगोऽपि यदासेवते ४ । 'अप्रशस्तः' अप्रशस्तभावेन बलवर्णाद्यर्थ यत्प्रासुकमपि भुङ्क्ते किं पुनरविशुद्धमा धाकर्मादि ? ५। 'विश्वस्तः प्राणातिपाताद्यकृत्यं सेवमानः स्वपक्षात् श्रावकादेः परपक्षान्मिध्यादृष्ट्यादेन बिभेति ६ । 'अपरिम्ख'त्ति, 'अपरीक्षकः' उत्सर्गापवादयोरायव्ययावनालोच्य यः प्रतिसेवते ७ । 'अकृतयोगी'ग्लानादिकार्येषु गृहेषु त्रिः पर्यटनरूपं व्यापारमकृत्वैव योऽनेषणीयमासेवते, यथाऽसंस्तरणादौ त्रीन् वारानेषणीयार्थं पर्यटता शेषगृहेणाप्यप्राप्तैषणीयेन चतुर्थवेलायामनेषणीय ग्राह्यमित्येवं व्यापारमकृत्वैव प्रथमद्वित्रिवेलास्वप्यनेषणीयं गृह्णाति ८ । 'अननुतापी' यः साधुरपवादेनापि पृथिव्यादीनां सङ्घट्टनपरितापनोपद्रवान् कृत्वा नानुतप्यते यथा 'हा! मया दुष्ठु कृतम्' इति, यस्तु दर्पणाप्यासेव्य नानुतप्यते किं तस्योच्यते ? ९ । 'निःशङ्कः' निरपेक्षः-अकार्य कुर्वन् कस्याप्याचार्यादे शङ्कते नेहलोकादपि बिभेति १० । एते જેની આલોચના કરવાની છે તે અતિચારના ભાંગાની ઉત્પત્તિની રીત કહે છે : દર્પના દશ અને કલ્પના ચાવીસ ભેદો થાય છે. તે ભેદ અનુક્રમે નીચેની ગાથાઓથી જાણવા. [૧૮] દર્પ, અકલ્પ, નિરાલંબ, ત્યક્તચારિત્ર, અપ્રશસ્ત, વિશ્વસ્ત, અપરીક્ષક, અકૃતગી, અનyતાપી, નિઃશંક. એમ દશ દર્પના ભેદો છે. (આ દશ કારણેથી દેનું સેવન દર્પથી સેવન છે.) 'દર્પ – નિષ્કારણ દોડવું, ખાડો, ભીત વગેરેને ઓળંગવું, મલ્લની જેમ બાયુદ્ધ કરવું, લાકડી ભમાવવી વગેરે. અક૯પ- અપરિણત પૃથ્વીકાય આદિને લેવું, પાણીથી ભિના, સ્નિગ્ધ અને ધૂળવાળા હાથ અને વાસણથી લેવું, અગીતા લાવેલા આહાર-ઉપાધિ ઉપગ કરો, પંચક આદિ પ્રાયશ્ચિત્તને યોગ્ય અપવાદ વિધિને છેડીને મોટા દોષનું સેવન કરવું. નિરાલંબ – જ્ઞાનાદિના આલંબન વિના પણ નિષ્કારણ અક૯યનું સેવન કરવું, અથવા અમુકે કર્યું છે માટે હું પણ કરું છું. અત્યક્તચારિત્રાનિર્વાહ ન થાય ત્યારે અપવાદથી અથવા પ્લાનાદિકારણથી જે અકથ્યનું સેવન કર્યું હેય તેનું જ, નિવહ થાય ત્યારે પણ, નિરોગી બન્યા પછી પણ સેવન કરે. "અપ્રશસ્તઃઅપ્રશસ્ત ભાવથી બલ, વર્ણ આદિ માટે પ્રાસુનું પણ ભજન કરે તો પ બને, તે પછી આધાકર્મ આદિ દોષથી યુક્તનું ભજન કરે તેમાં તે પૂછવું જ શું ? વિશ્વસ્ત: પ્રાણાતિપાત આદિ અકાર્યને કરતે સાધુ શ્રાવક આદિ સ્વપક્ષથી અને મિથ્યાદષ્ટિ આદિ પરપક્ષથી ભય ન પામે. અપરીક્ષકા- ઉસર્ગ–અપવાદને અને લાભ-હાનિને વિચાર કર્યા વિના દોનું સેવન કરે. ‘અમૃતગી:-- ગ્લાનાદિ કાર્યોમાં ઘરોમાં ત્રણવાર ભ્રમણરૂપ પ્રયત્ન કર્યા વિના જ જે અનેષણય લે, જેમ કે નિર્વાહ ન થાય વગેરે પ્રસંગે એષણય Page #224 -------------------------------------------------------------------------- ________________ १८४ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते (આહારદિ) માટે ત્રણવાર બધા ઘરોમાં ફરવા છતાં એષણય આહાર આદિ ન મળે તે ચોથીવાર અનેષણય લેવું. આ પ્રયત્ન કર્યા વિના જ પહેલીવારમાં, બીજીવારમાં કે ત્રીજીવારમાં પણ અનેષણય લે. અનસુતાપી – જે સાધુ અપવાદથી પણ પૃથ્વી આદિ સંબંધી સંઘટ્ટન, પરિતાપન અને ઉપદ્રવ કરીને હા ! મેં બેટું કર્યું એમ પશ્ચાત્તાપ ન કરે, તે પછી જે દર્પથી પણ દોષ સેવીને પશ્ચાત્તાપ ન કરે તેનું શું કહેવું ? 1°નિઃશંક - અકાર્ય કરતા સાધુ આચાર્ય આદિ કેઈથી પણ ન ગભરાય. આ લેકથી ५४ न . २॥ ६५ ना ४ हो . [१८] दसैण नौण चरित्ते. तैव पवयण समिइ गुत्तिहे वा। साहम्मिअवच्छल्लेण वावि कुरओ गेंणस्सेव ॥२०॥ संघस्सायरियेस्स य, असहुस्स गिलाण बोलवुद्धस्स । उदय ग्गि चोरें सौवय, भैय कंतौरा चई वसणे ॥२१॥ 'दसण'त्ति । दर्शननिमित्त-दर्शनप्रभावकाणि सम्मत्यादीनि प्रमाणशास्त्राणि गृहन यदसंस्तरणेऽकल्प्यमपि प्रतिसेवते १। ज्ञाननिमित्तं-सूत्रमथै वाऽधीयानो यदकल्प्यमासेवते २ । चारित्रनिमित्तं यत्र क्षेत्रे एषणादोषः स्त्रीदोषो वा ततः क्षेत्राच्चारित्रार्थिना निर्गन्तव्यमिति ततो निर्गच्छन्नक्षमत्वाद्यदकल्प्यमासेवते ३ । तपोनिमित्तं- यत्तपः करिष्यामीति बुद्धया घृतादि पिबेत् , कृते वा विकृष्टतपसि मासक्षपणादौ लाजातरणादि पिबेत् , तीर्यत इवास्यामतिस्वच्छतयेत्यधिकरणेऽनटि तरणं, लाजा-भ्राष्टा ब्रीहयस्तै निवृत्तं तरणं लाजातरणम् , उपचारात पेयाऽभिधीयते तां पिबेत् , यद्वाऽऽधाकर्मादि तस्मै दद्यान्माऽन्येन शीतादिना रोगो भूत् , शर्करामलकादयोऽस्य वा दीयन्त इति ४ । प्रवचनरक्षानिमित्तं-विष्णुकुमारादिवद्वैक्रियकरणादि ५ । समितिहेतौः-ईसमितिर्न शुद्धयतीति चक्षुनिमित्तं वैद्योपदेशादौषधादिपानं कुर्यात् , कथमपि चित्तव्याक्षेपादिसम्भवे मा भाषासमितावसमितो भूवमिति तत्प्रशमनार्थमौषधादि पिबेत् , ग्लानत्वादिभावे मा आधाकर्मिकं ग्रहीषमिति शङ्कितान्षुि दोषेव्वसंस्तरणे एषणासमित्यर्थमकल्प्यं गहीयात , दीर्घाध्वप्रतिपत्तौ वाध्वकल्पं सेवेत, आदाननिक्षेपणासमित्यै कश्चित्कम्पवातादिना कम्पमानकरोऽन्यत्र प्रमार्जयत्यन्यत्र वस्तु निक्षिपत्यतस्तत्प्रशमनार्थमौषधादि विदध्यात् , पारिष्ठापनिकासमित्यै स्थण्डिलाभावे कायिकी सज्ञां वा कदाचिदक्षमतया पृथिव्यादीन् विराधयन्नपि कुर्वीत, मा ममेदानी कायिक्याद्याबाधया मृत्युभूत् , जीवन् पुनरिमां समिति यथावस्थितां पालयिष्यामीति ६। गुप्तिहेतोः-कदाचिद्विषमातङ्कादावनन्यौषधप्रतिकार्ये वैद्योपदिष्टं विकटं स्वल्पमेवासेवते माऽहं वैकल्प्यान्मनोवाकायैरगुप्तो भूवमिति ७ । साधर्मिकवात्सल्येन हेतुना किञ्चिदकल्प्यं प्रतिसेवते यथा-वनस्वामिनाऽशिखाकमुण्डः पटेऽधिरोप्य दुर्भिक्षान्निस्तारितः, न चैतत्कल्पते, असंयतस्याऽऽस्स्वेत्याद्याज्ञादानस्यापि निषिद्धत्वात् ८ । कुलगणसङ्घकार्येषु समुत्पन्नेषु वशीकरणादि चूर्णयोगादि वा करोति ११ । आचार्यासहिष्णुग्लानबालवृद्धानां . Page #225 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लास: ] [ ૨૮ च येन समाधिर्भवति तद्विधीयते । तत्र राजयुवराजामात्यश्रेष्ठिपुरोहिता असहिष्णवः पुरुषा भण्यन्ते, एते ह्यन्तप्रान्तैर्विपरिणाम्यन्ते, बालवृद्धौ च कारणादीक्षितौ भवेयातां, यथाऽऽर्यवनस्वामी आर्यरक्षितपिता च, एतदर्थ पञ्चकदशकाद्यापत्तिक्रमेण यावदाधाकर्माप्यादीयत इति १६ । 'उदकं' नदीप्रवाहादि, अग्निः-दावाग्निः, चौरा द्विधा-वत्राद्युपधिहारिणः शरीरहारिणश्च, श्वापदाः-सिंहसिन्धुरव्याघ्रादयः, तन्निमित्तकोपद्रवोपस्थितौ स्तम्भनविद्यया नदीपूरादिकं स्तश्रीयात् , विद्याया अभावे पलायनं क्रियते, पलायनासमर्थत्वे श्रान्तत्वे वा सचित्तवृक्षेऽप्यारुह्यते २० । तथा भयं-धाट्यादिस्तस्मिन् सति पलायमानः पृथिव्यादीन् विराधयेत् २१ । कान्तारः-अरण्यानी, यत्र भक्तपानादिलाभो न संभवत्येव तत्र कदल्या दिफलान्युदकादि वा प्रासुकमावदीत २२ । आपद्-द्रव्यक्षेत्रकालभावश्चतुर्दा, द्रव्यतः प्रासुकोदकाद्यलाभे, क्षेत्रतो दीर्घाध्वप्रतिपत्तौ, काललो दुर्भिक्षादौ, भावतो ग्लानत्वादौ, तत्र किञ्चिदकलायमपि प्रतिसेव्यते २३ । व्यसननिमित्तं-पूर्वाभ्यासजनितप्रवृत्तिहेतोर्गीतव्यसनी दीक्षितः कोऽपि गीतोच्चारं कुर्यात् , ताम्बूलव्यसनी वा प्रवजितः पक्वशुष्कताम्बूलपत्रादिकं मुखे प्रक्षिपेदिति २४ । તે વતુર્વરતિ વરવાર | ૨૦ | ૨૨ . હવે ક૯૫ના ૨૪ ભેદો : દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, પ્રવચન, સમિતિ, ગુપ્તિ, સાધર્મિક વાત્સલ્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, અસહ, ગ્લાન, બાલ, વૃદ્ધ, ઉદક, અગ્નિ, ચોર, ધાપદ, ભય, કાંતાર, આપત્તિ અને વ્યસન. આ ચેવીસ કલપના ભેદો છે. (આ કારણેથી દોષોનું સેવન એ કલ્પથી સેવન છે.) *દર્શનઃ- દર્શનપ્રભાવક સંમતિતર્ક આદિ પ્રમાણશાસ્ત્રોનો અભ્યાસ કરનાર નિર્વાહ ન થાય તે અકપ્ય પણ સેવે. જ્ઞાનઃ- સૂત્ર કે અર્થ ભણનાર (જરૂર પડે તો) અકઃપ્ય સે. ચારિત્ર:- જે ક્ષેત્રમાં એષણદોષ કે સ્ત્રીદોષ હોય તે ક્ષેત્રમાંથી સંયમને અથ એ નીકળી જવું જોઈએ. આથી તે ક્ષેત્રમાંથી નીકળતાં (માર્ગમાં) અસમર્થ હેવાના કારણે અકય સે. “તપ:- હું તપ કરીશ એવી બુદ્ધિથી ઘી આદિ પીએ અથવા માખમણ આદિ વિકૃષ્ટ તપ કર્યા પછી લાજપતર–રાબડી વગેરે પીએ. લાજાતરણ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે- અતિ સ્વચ્છ હોવાથી જાણે કે એમાં તરી શકાય એમ અધિકરણમાં 7 ધાતુને સન ૪ પ્રત્યય લાગતાં તરણ શબ્દ બને છે. લાજા એટલે શેકેલા ચોખા. શેકેલા ચોખાથી બનાવેલ તરણ તે લાજતરણ. ઉપચારથી તેને પયા= રાબડી કહેવામાં આવે છે. અથવા ઠંડી આદિ રોગ ન થાય એ માટે તેને આધાકર્મ આદિ દોષથી યુક્ત આહાર આપે. અથવા સાકરસહિત આમળાનું ચૂર્ણ વગેરે એને દેવામાં આવે. પપ્રવચન - પ્રવચનની રક્ષા માટે વિષ્ણુકુમાર આદિની જેમ વૈક્રિય રચના વગેરે કરે. સમિતિ - 1ઈર્ષા સમિતિનું બરોબર પાલન ન થાય એથી આંખ માટે વૈદ્યના કહેવાથી ઔષધ વગેરે પીએ. ચિત્તવ્યાપેક્ષ વગેરે (રોગ) થતાં “ભાષાસમિતિના પાલનથી X ITધારે સિશ૦ ૫-૩-૧૨૯ ગુ. ૨૪ Page #226 -------------------------------------------------------------------------- ________________ [ स्थोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते રહિત ન બને એવી ભાવનાથી ચિત્તવ્યાક્ષેપને દૂર કરવા ઔષધ વગેરે પીએ. 3ષણસમિતિ માટે માંદગી આદિમાં રોગ વધી જતાં મારે આધાકમી લેવું પડશે એવા વિચાર કરીને ભવિષ્યમાં મોટા દોષનું સેવન ન કરવું પડે એ માટે અપષનું સેવન કરે, નિર્વાહ ન થતું હોય તે શંકિત આદિ દોષો લાગવા છતાં અકથ્ય લે, અથવા લાંબે વિહાર કરવાનું હોય ત્યારે અધ્વકલ્પનું સેવન કરે. 4આદાનનિક્ષેપણ સમિતિ માટે કંપવાત આદિને કારણે કંપતા હાથવાળો કે સાધુ પ્રમાર્જન બીજા સ્થળે કરે અને વસ્તુ બીજા સ્થળે મૂકે, આથી તે રોગની શાંતિ માટે ઔષધ વગેરે કરે. 5પારિકાપનિકા સમિતિ માટે જીવરહિત નિર્દોષ ભૂમિ ન મળે ત્યારે, અથવા વડી નીતિ આદિને ક્યારેક રોકી ન શકે ત્યારે, હમણાં હું વડી નીતિ આદિને રોકીશ તે તેની પીડાથી મારું મૃત્યુ થઈ જશે, હું જીવતે રહીશ તે ફરી આ બરેબર પાળીશ, આવી ભાવનાથી પૃથ્વીકાય આદિની વિરાધના કરતા પણ વડી નીતિ આદિ કરે. ગુપ્તિ - ક્યારેક વિષમ રેગ થાય, તે રોગ અન્ય કઈ ઔષધથી દૂર ન થઈ શકે તેમ હોય ત્યારે, હું ખામીના કારણે મન-વચન-કાયાની ગુપ્તિથી અગુપ્ત ન બનું એ ભાવનાથી વૈદ્યના કહેવાથી કંઈક અકથ્યનું સેવન કરે. - સાધર્મિક વાત્સલ્ય - સાધર્મિક વાત્સલ્યના કારણે કંઈક અકય સેવે. જેમ કેઆર્ય વજીસ્વામીએ શિખારહિત મુંડનવાળા શય્યાતરને પટમાં બેસાડીને દુર્ભિક્ષકાળથી બચાવે. સાધુથી આમ ન થઈ શકે. કારણ કે અસંયતને-ગૃહસ્થને તું બેસ એવી આજ્ઞા આપવાને પણ નિષેધ છે. “કુલ, ૧૯ગણ અને "સંઘનાં કાર્યો ઉત્પન્ન થતાં વશીકરણ વગેરે અથવા ચૂર્ણયોગ વગેરે કરે. આચાર્ય, 18 અસહિષ્ણુ, ગ્લાન, ૧૫બાલ અને વૃદ્ધોને સમાધિ પમાડવા કંઈક અકય આચરે, તેમાં રાજા, યુવરાજ, મંત્રી, પુરોહિત અને શેઠ એટલા અસહિષ્ણુ પુરુ તરીકે કહેવાય છે. તેમને અંત-પ્રાંત* આહાર આપવામાં આવે તે વિપરિણામવાળા બની જાય. બાલ અને વૃદ્ધ કારણસર દિક્ષિત બન્યા હોય. જેમ કે આર્યવાસ્વામી અને આયરક્ષિતના પિતા. આચાર્યાદિ (પાંચ) માટે પંચક આપત્તિ, દશક આપત્તિ આદિના ક્રમથી અકથ્ય લે. છેવટે આધાકમી પણ લે. . ; આહાર–પાણી ન મળે કે સહેલાઈથી ન મળે તેવા લાંબા વિહારમાં આહારની વ્યવસ્થા કેવી રીતે કરવી વગેરેનું વર્ણન વિસ્તૃત રીતિ શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. તેમાં જણાવેલ વિધિ મુજબ આહાર વગેરે જે લેવામાં આવે તેને “અધ્વકપ કહેવાય. +શ્રી વજીસ્વામી પટવિદ્યા થી પટ વિકુવીને તેના ઉપર શ્રમણ સંધને બેસાડતા હતા ત્યારે, ગાયે ચરાવવા ગયેલ શય્યાતર બ્રાહ્મણ ત્યાં આવી પહોંચ્યો. તેણે જોયું કે આ સર્વ ઉપડવાના છે. આથી તેણે દાતરડાથી પિતાના મસ્તકની ચોટલી કાપીને શ્રી વજી સ્વામીને કહ્યું : હે ભગવંત! હું પણ આપને સાચે સાધમિક થો. આથી કરુણાસાગર શ્રી વજીસ્વામીએ તેને પણ સાથે લઈ લીધો. xઅંત એટલે. નીરસ. પ્રાંત એટલે ગૃહસ્થના ભજન કર્યા પછી વધેલ. Page #227 -------------------------------------------------------------------------- ________________ 'गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः । ૮ ૧૦ઉદક=નદીનો પ્રવાહ વગેરે. ૮ અગ્નિ =દાવાનળ. ચારના વસ્ત્રાદિને ચોરનાર અને શરીરર (જીવતા માણસને ઉઠાવી જનાર) એમ બે પ્રકાર છે. શ્વાપદ=સિંહ, હાથી, વાઘ વગેરે. પાણી આદિના કારણે ઉપદ્રવ ઉપસ્થિત થાય તો સ્તંભન વિદ્યા આદિથી નદીપૂર આદિને રોકે. વિદ્યા ન હોય તે ભાગી જાય. ભાગી જવાની શક્તિ ન હોય તે અથવા થાકી ગયેલ હોય તે સચિત્ત વૃક્ષ ઉપર પણ ચઢે વગેરે. ૨૧ભયઃ- ધાડ પડે વગેરે પ્રસંગે ભાગતાં પૃથ્વી આદિની વિરાધના કરે. ૨૨કાંતાર=મોટું જંગલ. જ્યાં જંગલમાં આહાર-પાણી ન જ મળે ત્યાં દોષિત આહાર-પાણી લે. ૨૩ આપત્તિ – દ્રવ્યક્ષેત્ર-કાળ અને ભાવથી એમ ચાર રીતે આપત્તિ આવે. પ્રાસુક પાણી ન મળે વગેરે દ્રવ્યથી આપત્તિ છે. લાંબા વિહાર ક્ષેત્રથી આપત્તિ છે. દુભિક્ષ વગેરે કાળથી આપત્તિ છે. માંદગી આદિ ભાવથી આપત્તિ છે. આપત્તિમાં કંઈક અકથ્ય પણ લે. વ્યસન - (વ્યસન એટલે કુટેવ.) વ્યસન નિમિત્ત એટલે કે પૂર્વના અભ્યાસથી થયેલ પ્રવૃત્તિના કારણે અકય કરે જેમકે ગીત ગાવાની ટેવવાળે દીક્ષિત બનેલ કોઈ સાધુ (સંસારમાં ગાવાના અભ્યાસના કારણે) ગીત ગાય, અથવા તાંબુલના વ્યસનવાળો દીક્ષિત બનેલો કેઈ પાકી ગયેલું અને સુકાયેલું તાંબુલપાન આદિ મોઢામાં નાખે. [૨૦-૨૧] ठावेउ दप्पकप्पे, हेहा दप्पस्स दस पए ठावे । कप्पस्स चउबीसइ, तेसिमह हारस पयाई ॥२२॥ 'ठावेउ'त्ति । स्थापयित्वा उपरि दर्पकल्पौ दर्पस्याधस्तादश पदानि स्थापयेत् , कल्पस्याधस्ताच्चतुर्विशतिः । तेषां' दशचतुर्विशतिपदानामधोऽष्टादश पदानि व्रतषट्कादीनि Wાથે7 ૨૨ હવે ભાંગ કરવાની રીત કહે છે :- ઉપરના ભાગમાં દર્ય અને કલ્પને સ્થાપીને દર્પની નીચે દશ પદોની સ્થાપના કરવી. કલ્પની નીચે ચોવીસ પદોની સ્થાપના કરવી. દશ અને ચોવીશ પદની નીચે ત્રતષક વગેરે પૂર્વોક્ત અઢાર પદની સ્થાપના કરવી. [ ૨૨] તથા — दप्पम्मि असीइसयं, चत्तारि सयाणि हुंति बत्तीसं । दप्पम्मि य संजोगा, पढमाइपएहि अभिलप्पा ॥२३॥ 'दप्पम्मि'त्ति । दर्पऽशीत्यधिकं शतं कल्पे च चत्वारि शतानि द्वात्रिंशच्च संयोगा अगीतार्थाप्रत्यायनाय गूढरीत्यालोचकेनोच्चार्यमाणैः प्रथमादिपदैरभिलप्याः, तथाहि-- "पढमस्स य कज्जस्स य, पढमेण पएण सेविअं जं तु । पढमे छक्के अन्भितर तु पढम हवे ठाणं ॥१॥" अत्र प्रथमस्य कार्यस्य दर्पिकासेवालक्षणस्य प्रथमेन पदेन तद्भेदान्तर्गतेन दर्पणाऽऽसेवितं यत् प्रथमे षट्केऽभ्यन्तरमन्तर्गत प्रथमं प्राणातिपाताख्यं भवेदतिचारस्थानमापन्नम् । इत्येवं गूढपदेन प्राणातिपातातिचारनिर्देशः । एवं-'विइयं भवे ठाणं, तइयं भवे ठाणं, बिइए छक्के, तइए Page #228 -------------------------------------------------------------------------- ________________ ૯ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते छक्के, बिइएण पएण, तइएण पण" इत्यादि क्रमेण चारणिकयाऽशीत्यधिकं शतं भवति । एवं"बिइअस्स य कज्जस्त य, पढमेग पण सेविअं जं तु ॥" इत्यादि क्रमेणापि द्वात्रिंशदधिकानि चत्वारि शतानि भवन्तीति ॥ २३ ॥ स्थापना चेयम् — યન્ત્રમ્ | १० ४ ५ १ २ ર ૩ * ५ ૬ ર ५ ६ ७ × ૨ ॥ ९ २ ३ ર ૨ || પંયત્રમ્ | ૨૯ ૨|૩ ]૪|૧||૭|૮|૨ ૨૦|૨||૨૩|૪|૨|૬|૨૭|૮||૬૦ ૨૨ ૨૨|૨૩|૨૪ |૨|૩|૪||૨ |ર રૂ| 8 + !૬ | ૨ |૨ |રૂ |‰ | | ३ ४ ५ ६ આ પ્રમાણે દÖમાં દશને ત્રણવાર છએ ગુણવાથી એકસાએસી ભાંગા, અને કલ્પમાં ચાવીસને ત્રણવાર છએ ગુણવાથી ચારસા બત્રીસ ભાંગા ( અતિચાર સ્થાનો ) થાય. આલાચના કરનાર આ ભાંગાઓને અગીતા ન સમજી શકે એ માટે ગૂઢ રીતે પ્રથમ’ આઢિ પદોના ઉચ્ચારથી કહે. તે આ પ્રમાણે : पढमस्स य कज्जस्स य, पढमेण परण सेविअं जं तु । पढमे छक्के अभिंतरं तु પઢમં વેટાળ || o ॥ આ ગાથાનો સંક્ષેપ અર્થ આ પ્રમાણે છે: પ્રથમ કાર્યના પ્રથમ પદ્મથી પ્રથમ ષટ્કમાં પ્રથમ સ્થાન થાય. વિસ્તૃત અર્થ આ પ્રમાણે છે:- પ્રથમ કાય એટલે દથી સેવન રૂપ પ્રથમ કાર્યાં. પ્રથમ પદ એટલે દર્પાદિ દેશમાંથી પહેલું દ પદ. પ્રથમ ષટ્ક એટલે વ્રતષક, કાયષક અને અકલ્પાદિષક એ ત્રણુ ષટ્કમાંથી પહેલું વ્રતષટ્ક, પ્રથમ સ્થાન એટલે તષટ્રકના છ સ્થાનોમાંથી પહેલુ. પ્રાણાતિપાત સ્થાન, આને સળગ અર્થ આ પ્રમાણે થયે:- રૂપ કા ના દરૂપ પ્રથમ પદથી વ્રતક રૂપ પ્રથમ ટૂંકમાં જે પ્રાણાતિપાત રૂપ પ્રથમ અતિચાર સ્થાન સેવ્યુ. હાય=અતિચાર સ્થાન પ્રાપ્ત થયું હોય. આમાં આ પ્રમાણે ગૂઢ પદોથી પ્રાણાતિપાતના અતિચારને નિર્દેશ કર્યાં છે. આ રીતે જ દર્પના બીજા પણ ભેદોના નિર્દેશ કરે. તે આ પ્રમાણે:- પઢમં મને ઝાળ ના સ્થાને વીબ મને ટાળું, તા મને ઝાળ વગેરે કહે. પછી મે જીવ ના સ્થાને વિરૂણ જીવ, તપ જીવે વગેરે કહે. પછી પમેળ પળ ના સ્થાને વિફળ જવા, તફળ વા વગેરે કહે. આમ ક્રમશઃ ચારણકાથી (=પદો બદલવાથી) કુલ એકસા એંસી ભાંગા થાય. આ દંપની વાત થઇ. કલ્પમાં આ પ્રમાણે છેઃ बिइअस्स य कज्जस्स य, पढमेण पएण सेविअं जं तु । पढमे छक्के अभिंतरं तु પઢમં વેઠાળ' || ? || આ ગાથામાં અને પૂર્વાંની ગાથામાં ફેર એટલા જ છે કે પૂર્વાંની ગાથામાં પદમણ એવા પાડે છે. જ્યારે આમાં વિદ્ધસ્ત એવા પાઠ છે. વિજ્ઞાન જ્ઞત્ત એટલે ખીજા * વો જીભે કિંમતર-પ્રથમ પર્કમાં અભ્યંતર, પ્રથમ ષટ્કની અ`તગ ત. અર્થાત્ પ્રથમ ષટ્કમ માં. Page #229 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ १८९ કાર્યનું પહેલું કાર્ય દર્ય છે, અને બીજું કાર્ય ક૯૫ છે. એટલે ક૯૫ રૂ૫ બીજા કાર્યનું. અર્થાત્ ક૯૫ના ભાંગાઓ કહેવામાં વિવરણ ૨ નરસ ચ એ પદોને કાયમ રાખીને ६५ मा ४युतम पढम भवे ठाण पोरे पोना स्थान बीअं भवे ठाणं वगेरे पहे। डेवा. આમ ક્રમશઃ પદે બદલવાથી કુલ ચાર બત્રીસ ભાંગા થાય. (બંને મળીને કુલ १८०+४३२६१२ मां थाय) (બાવીસમી ગાથામાં કહ્યા મુજબ) સ્થાપના આ પ્રમાણે છે:ભાગાઓની સ્થાપના ૧ દર્પયન્ટ | |२| |४|५| | ७|८| |१०। । । । | १ | २ | | ४ | ५| | |२|3|४ | ५| |१|२|3|४| | ૨ કપ १२13 ४१७ १०/११/१२/१३ १४ १५ १६ १७/१८/१८०२१|२२२३|२४ १.शा४।५।१।१२३/४ पाह। १।२। ।४।५। । । । । । । [२३] सोऊण तस्स पडिसेवणं आलोअणाकमविहिं च । आगम पुरिसज्जायं, परिआय बलं च खित्तं च ॥२४॥ 'सोऊण' ति । श्रुत्वा 'तस्य' आलोचकस्य प्रतिसेवनां 'आलोचनाक्रमविधिं च' आलोचनाक्रमपरिपाटी चावधार्य तथा तस्य यावानागमोऽस्ति तावन्तमागम तथा 'पुरुषजातं' अष्टमादिभिर्भावितमभावितं वा पर्याय गृहस्थपर्यायो यावानासीत् यावांश्च तस्य व्रतपर्यायस्तावन्तमुभयं पर्याय 'बलं' शारीरिक तथा यादृशं तत्क्षेत्रमेतत्सर्वमालोचकाचार्यकथनतस्ततो दर्शनतश्चावधार्य स्वदेशं गच्छति ॥२४॥ आहारेउं सव्वं, सौ गंतूणं पुणो गुरुसगासं । तेसि णिवेएइ तहा, जहाणुपुचि गयं सव्वं ॥२५॥ 'आहारेउ'ति । स आलोचनाचार्यप्रेषितं(? तः) 'सर्वम्' अनन्तरोदितम् 'आ' समन्ताद्धारयित्वा पुनरपि स्वदेशागमनेन गुरुसकाशं गत्वा तेषां' गुरूणां सर्व तथा निवेदयति यथा 'आनुपूर्व्या' परिपाटया 'गतम्' अवधारितम् ॥२५॥ सीसस्स देइ आणं, पएहि संकेइएहि सो निउणो। देइ इमं पच्छित्तं, एसो आणाइ ववहारो ॥२६॥ __ 'सीसस्स'त्ति । स 'निपुणः' व्यवहारविधिज्ञो गीतार्थः शिष्यस्य सङ्केतितैः पदैराज्ञां दत्ते इदं प्रायश्चित्तं देहीति, एप आज्ञाव्यवहारः । सङ्केतितपदराज्ञादानं चेत्थम् -- पढमस्स य कज्जस्स य, दसविहमालोअणे निसामित्ता । णक्खत्ते भे पीडा, सुक्के मासे तवं कुणह ॥ १ ॥ "चउमासतवं कुणह सुक्के” “छम्मासतवं कुणह सुक्के" इति सञ्चारितान्त्यपदा पुनरेषेव गाथा द्विः Page #230 -------------------------------------------------------------------------- ________________ १९० ] । स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते पठनीया । आसामर्थः-'प्रथमस्य कार्यस्य' दर्पिकासेवनाख्यस्य 'दशविधा' दर्पाकल्पादिदशपदगर्भितामालोचनां निशम्य नक्षत्रे 'भे' भवतां 'पीडा' पीडकत्वेनोपचाराद्विराधना, कोऽर्थः १ चन्द्रादित्यग्रहनक्षत्रतारकभेदपञ्चविधज्योतिश्चक्रमध्ये नक्षत्रभेदश्चतुर्थः, अतोऽनेन चतुर्थव्रतगोचरा विराधना सूच्यत इत्येके व्याचक्षते । अन्ये त्वाषाढाद्याः संवत्सरा इति तदाद्यदिने ज्येष्ठ पूर्णिमानन्तरप्रतिपदि संवत्सरे मूलनक्षत्रं भवति, ततः प्राधान्यादत्र नक्षत्रशब्दैन मूलं भणति तेन मूलगुणविराधनां प्राणातिपाताद्यतिचाररूपां ज्ञापयन्ति । अपरे त्वार्द्रादिषु नक्षत्रेषु सर्वेषु वृष्टेऽपि मेघे हस्तवृष्टि विना न धान्यानि विशिष्टां पुष्टिं बध्नन्ति ततो हस्तस्य प्राधान्यमिच्छन्तोऽत्र नक्षत्रध्वनिना हस्तं निर्दिशन्ति, ततो हस्तेनादत्तमात्तं हस्तकर्म वा कृतमिति तृतीयचतुर्थव्रतातिचारसूचा । एके तु नक्षत्राणि लोके सप्तविंशतिर्व्यवह्रियन्त इति नक्षत्रशब्देनानगारगुणानां मूलोत्तरगुणरूपाणां सप्तविंशतिसङ्ख्यानां विराधनामाहुः । तत्रोत्तरगुणविराधनायां शुक्लशब्दवाच्यानामुद्घातिमानां मासिकचातुर्मासिकषाण्माप्तिकानां यथाक्रमं ग्रहणम् । मूलगुणविराधनायां तु कृष्णशब्दवाच्यान्यनुद्घातिमानि तानि गृह्यन्त इति जीतकल्पवृत्त्यभिप्रायः । व्यवहारवृत्तौ तु नक्षत्रशब्देनात्र मासः सूचितः, 'मासे' मासप्रमेयप्रायश्चित्तविषये 'भे' भवतः 'पीडा' व्रतपदककायपदकपीडाऽकल्पादिषट्कपीडा वा स्यादिति व्याख्यातम् । चूणिकृतोऽप्ययमेवाभिप्राय इति ध्येयम् । छेदादीनां च गूढपदैरित्थमाज्ञादानम्--"छिंदंतु तयं भाणं, गच्छंतु वयस्स साहुणो मूलं । अब्बावडा व गच्छे, अब्बीआ वाविं विहरंतु ॥१॥" 'तद् भाजनं' पूर्ववतपर्यायरूपं 'छिन्दन्तु' तन्मध्यात्कियन्तमपि पर्यायमपनयन्तु, स च च्छेदस्तपोभूमिमतिक्रान्तस्य पञ्चकादिदशकादिरूपतया तत्तदतिचारापेक्षया यावत्पर्यायः प्राप्यते तावत्क्रियते, ते चैवं छेदविभागा आज्ञाप्यन्ते---- छभागंगुल पणगा, दसराए तिभाग अद्ध पन्नरसे । वीसाइ तिभागूण, छब्भागणं तु पणवीसा ॥२|| मासचउमासळक्के, अंगुलचउरो तहेव छक्कं तु । एए छेयविभागा, नायव्वा अहक्कमेणं तु ॥३॥' इहागुलशब्देन माससङ्केतः, ततश्च पञ्चके दिनपञ्चके छेद्येऽङगुलषड्भागश्छेद्य इति व्यपदिशन्ति । भवन्ति हि त्रिंशदिनमानस्य मासस्य षड्भागे छेद्ये पञ्च, दशरात्रे छेद्ये त्रिभागः, पञ्चदशसु छेद्येष्वद्ध, विंशतौ छेद्यायां त्रिभागोनमङ्गुलं, पञ्चविंशतौ छेद्यायां षड्भागोनमगुलं छेद्यमिति । एकद्वित्रिचतुःपञ्चषडादिमासेषु च्छेद्येषु तत्सङ्ख्यान्यगुलानि च्छेद्यानीति निर्दिशन्ति । एते छेदविभागाः क्रमेण ज्ञातव्याः । सर्वपर्यायच्छेदेनाप्यशुद्धौ गच्छन्तु साधधो व्रतस्य मूलमष्टमप्रायश्चित्तभाजो भवन्तु, तस्याप्यतिक्रमे 'अव्यापृताः गच्छेयुः' अव्यापारास्तिष्ठन्तु, अनवस्थाप्या भवन्त्वित्यर्थः । तेनाप्यशुद्धौ ‘अद्वितीया वा विहरन्तु' एकाकिनः सन्तो दशमप्रायश्चित्तासेविनो भवन्त्विति दर्पिकासेवनाप्रायश्चित्तान्युक्तानि । कल्पिकासेवनायामप्ययतनामूला यामेतादृशं प्रायश्चित्तम् , यद् व्यवहारचूणिकृत--"एत्थ जं कप्पेणं तं अजयणाए. णायव्वं ।' यतनामूलायां तु तस्यां न किञ्चित्प्रायश्चित्तं शुद्धत्वात् , तथा चात्राह-- "बिइअस्स य कज्जस्स य, तहियं च उवीसई निसामेत्ता । आउत्त णमुकारा, भवंतु एवं भणिज्जाहि ॥शा" द्वितीयस्य कार्यस्य कल्पास्यस्य दर्शनादिपदगोचरामासेवनां शिष्येण कथितां श्रुत्वा गुरुराह Page #231 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] 'आयुक्ताः' संयमोद्यमविधायिनः पञ्चपरमेष्ठिस्मरणपरा भवन्तु, सूरयोऽप्रायश्चित्तिन इति भावः । केवलं कारणप्रतिसेवापि सावद्या नेष्यते, इष्यते तु यद्यप्यत्यागाढकारणेषु तथापि तद्वर्जने न दोषो दृढधर्मता येवं नाभीक्ष्णसेवा निर्दयता चेति ॥२६॥ (હવે આગળની વિગત કહે છે:-) ગીતાર્થ પાસેથી આવેલ શિષ્ય આલોચકના (ગૂઢપદથી કહેલા) અતિચારોને સાંભળીને અને આલોચનાક્રમની પદ્ધતિને યાદ રાખીને, તથા આલોચકસંબંધી આગમ, પુરુષજાત, પર્યાય, બલ અને ક્ષેત્ર એ બધું આલેચકના કહેવાથી અને જાતે જેવાથી જાણીને–યાદ રાખીને સ્વદેશમાં જાય. આગમ=કેટલું જ્ઞાન છે એ. પુરુષજાત-અર્હમ આદિ તપથી ભાવિત છે કે નહિ એ. પર્યાય-ગૃહસ્થપર્યાય કેટલું હતું અને દીક્ષા પર્યાય કેટલે છે એ. બલ=શારીરિક બલ કેટલું છે એ. ક્ષેત્ર આલેચક જે ક્ષેત્રમાં છે તે ક્ષેત્ર કેવું છે એ. [ ૨૪] આલેચનાચાર્યો મેકલેલ તે શિષ્ય હમણાં કહ્યું તે બધું બરોબર યાદ રાખીને ફરી સ્વદેશમાં ગુરુ પાસે જઈને યાદ રાખેલું તે બધું કમશઃ ગુરુને કહે. [૨૫] પછી વ્યવહારવિધિને જાણકાર ગીતાર્થ શિષ્યને સાંકેતિક પદો વડે પ્રાયશ્ચિત્ત કહીને આજ્ઞા આપે કે તેમને આ પ્રાયશ્ચિત્ત આપ. (પછી તે શિષ્ય આલોચક પાસે જઈને આલોચનાચાર્યે કહેલા સાંકેતિક પદો કહે.) આ રીતે પ્રાયશ્ચિત્ત લેવું દેવું તે આજ્ઞા વ્યવહાર છે. સાંકેતિક પદો વડે આજ્ઞા આ પ્રમાણે આપે છે – पढमस्स य कज्जस्स य, दसविहमालोअणं निसामित्ता ॥ ___णक्खत्ते भे पीडा, सुक्के मासे तवं कुणह ।। १ ॥ આ જ ગાથા નાસતાં કુviદ યુ, છાસત્તયં કુvrદ સુ એમ અંત્યપદમાં ફેરફાર કરીને ફરી બે વાર કહેવી. આ ત્રણ ગાથાઓનો અર્થ આ પ્રમાણે છે – દપિકા સેવન રૂપ પ્રથમ કાર્યની દ–અક૯૫ આદિ દશ પદેથી ગર્ભિત આલોચનાને સાંભળીને (જાણ્યું કે આપને ચોથા વ્રતમાં વિરાધના થઈ છે. (માટે) લઘુમાસ તપ કરો. બીજી બે ગાથાઓનો અર્થ પણ આ પ્રમાણે જ છે. કિંતુ “લઘુમસ તપ કરો” ના બદલે કમશઃ લઘુ ચાર માસ તપ કરો, લઘુ છ માસ તપ કરો એમ કહેવું. અહીં ગાથાના વત્તિ એ વહ એ ત્રીજા પાદમાં છે એટલે (=સંવત) આપની વિET એટલે વિરાધના, નક્ષત્રે એટલે નક્ષત્રમાં. આને સળંગ અર્થ આ પ્રમાણે થાયઃઆપને નક્ષત્રમાં વિરાધના થઈ છે. અહીં નક્ષત્ર શબ્દના અર્થમાં અનેક મતાંતરો છે. તેથી આ પદના ભિન્ન ભિન્ન અર્થે થાય છે. તે આ પ્રમાણે – ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ પ્રકારના જ્યોતિષ્કમાં નક્ષત્ર ભેદ એથે છે, આથી નક્ષત્ર શબ્દથી ચોથા વ્રતની વિરાધનાનું સૂચન કર્યું છે, એમ કાઈ કહે છે. બીજાઓ કહે છે કે–આષાઢ વગેરે સંવત્સરો છે. આષાઢ સંવત્સરના પહેલા દિવસે જેઠપૂર્ણિમા પછીના પડેવે સંવત્સરમાં મૂલનક્ષત્ર હોય છે. મૂલ એટલે મુખ્ય=પ્રધાન. આથી અહીં પ્રધાનતાની અપેક્ષાએ, Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते નક્ષત્ર શબ્દથી મૂળ સમજવું. તેથી અહીં પ્રાણાતિપાત આદિના અતિચાર રૂપ મૂલગુણ રૂ૫ વિરાધનાને જણાવે છે એમ સમજવું. બીજાઓ વળી કહે છે કે-આર્કા વગેરે બધાં નક્ષત્રમાં મેઘ વર્ષે તે પણ હસ્ત (નક્ષત્ર)ની વૃષ્ટિ વિના ધાન્યો વિશેષ રૂપે પુષ્ટ થતાં નથી. આથી હસ્ત નક્ષત્રની પ્રધાનતા ઈચ્છતા તેઓ નક્ષત્ર શબ્દથી હસ્તને નિર્દેશ કરે છે. તેથી તેમના મતે “હાથથી લીધું કે આપ્યું” અથવા “હસ્તકર્મ કર્યું” એમ સમજવું. આથી ત્રીજા-ચોથા વ્રતના અતિચારની સૂચના કરી છે. વળી કઈક કહે છે કે-લોકમાં સત્તાવીસ નક્ષત્રોનો વ્યવહાર છે. આથી નક્ષત્ર શબ્દથી સાધુઓના મૂલગુણ-ઉત્તરગુણ રૂપ સત્તાવીસ ગુણેની વિરાધના સમજવી. તેમાં ઉત્તરગુણ રૂપ વિરાધનામાં શુકલ શબ્દથી વાચ્ય ઉદ્દઘાતિમ માસિક, ચાતુર્માસિક અને ષામાસિકનું કમશઃ ગ્રહણ કરવું. મૂલગુણવિરાધનામાં કૃષ્ણ શબ્દથી વાચ્ય અનુદઘાતિમ માસિક, ચાતુર્માસિક અને વામાસિકનું કમશઃ ગ્રહણ કરવું. આ પ્રમાણે છતકલ્પવૃત્તિને અભિપ્રાય છે. વ્યવહારસૂત્રવૃત્તિમાં અહીં નક્ષત્ર શબ્દથી માસનું સૂચન કર્યું છે. ત્યાં બત્ત એ એ પદની “આપને માસ પ્રાયશ્ચિત્તના વિષયમાં ત્રતષક-કાયષક વિરાધના અથવા અક૯પાદિ ષટ્રક વિરાધના થઈ હતી” એમ વ્યાખ્યા કરી છે. ચૂર્ણિકારને પણ આ જ અભિપ્રાય છે એ ધ્યાનમાં રાખવું. છેદ આદિના ગૂઢ પદોથી આજ્ઞા આ પ્રમાણે આપે છે - छिंदंतु तयं भाणं, गच्छंतु वयस्स साहुणो मूलं । अव्वावडा व गच्छे, अब्बीआ वावि विहरंतु ॥ १ ॥ (આ લેકના પ્રથમ ચરણને અર્થ આ પ્રમાણે છે:-) પૂર્વના વ્રત પર્યાયમાંથી કેટલક છેદી ના =શું કરો. આ છેદ ઉત્કૃષ્ટ તપભૂમિને ઓળંગી જનારને અર્થાત. ઉત્કૃષ્ટ કાપભૂમિ જેટલા પ્રાયશ્ચિત્તથી પણ શુદ્ધ ન થઈ શકે તેવા મોટા દોષવાળા સાધુને તે તે અતિચાર પ્રમાણે યથાયોગ્ય પંચક, દશક આદિથી આરંભી સંપૂર્ણ પર્યાયને છેટ ન થાય ત્યાં સુધી કરવો. તે છેદવિભાગે આ પ્રમાણે જણાવવામાં આવે છે - छब्भागंगुल पणगा, दसराए तिभाग अद्ध पन्नरसे ।। वीसाइ तिभागूणं, छब्भागूणं तु पणवीसा ॥ १ ॥ मास चउमास छक्के, अंगुल चउरो तहेव छक्कं तु । एए छेयविभागा, नायव्या अहक्कमेणं तु ।। २ ।। અહી અંગુલ શબ્દથી મહિનાનો સંકેત છે. તેથી પંચકન (ત્રપાંચ દિવસને) છેદ કરવાનો હોય તે અંગુલનો છઠ્ઠો ભાગ છેદવો, એમ વ્યવહાર કરે છે, અર્થાત્ કહે છે. ત્રીસ દિવસ પ્રમાણ મહિનાને છઠ્ઠો ભાગ છેદ્ય હોય તે પાંચ થાય, દશ છેદ્ય હોય તે અંગુલને ત્રીજો ભાગ, પંદર છેદ્ય હોય તે અંગુલને અર્ધો ભાગ, વીસ છેદ્ય હોય તે ત્રીજે ભાગ ન્યૂન અંગુલ, પચીસ હૈદ્ય હોય તે છઠ્ઠી ભાગ ન્યૂન અંગુલ છેદ્ય થાય છે. એક, | * તપભૂમિ એટલે તપ કરવાની મર્યાદા. આદિ, મધ્યમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં ઉત્કૃષ્ટ (=વધારેમાં વધારે) તપભૂમિ અનુક્રમે બાર, આઠ અને છ માસ છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः 1 [ ૨૩ બે, ત્રણ, ચાર, પાંચ, છ વગેરે માસ છેદ્ય હોય તા તેટલી સ`ખ્યાવાળા અ'ગુલ છેદવા એવા નિર્દેશ કરે છે. આ છેદ્ય વિભાગેા ક્રમથી જાણવા. અર્થાત્ નાના અપરાધ હોય તે પાંચ દિવસના છેદ કરવા, તેનાથી થોડા માટો અપરાધ હાય તે દશ દિવસને છેદ કરવા. તેનાથી મોટા અપરાધ હાય તા પંદર દિવસને છેદ કરવા. (અહી. ઇિતુ તયં માળ...એ લેાકના છિંતુ તચ મા ં એ પ્રથમ ચરણના અર્થ પૂર્ણ થયા. બાકીના ત્રણ ચરણાને ક્રમશઃ અર્થ નીચે પ્રમાણે છે.) આમ છેદ કરતાં કરતાં સત્ર પર્યાયને છેદ થઈ જાય છતાં અશુદ્ધિ હાય-અપરાધની શુદ્ધિ ન થઈ હોય તે, ‘સાધુએ વ્રતના મૂલમાં જાએ”=આઠમા (મૂલ નામના) પ્રાયશ્ચિત્તને ભજતારા બના, મૂલને પણ ઓળંગી જાય, એટલે કે મૂળથી પણ શુદ્ધિ ન થાય તેા પ્રવૃત્તિ વગરના જાએ’=પ્રવૃત્તિ વગરના રહે, અર્થાત્ અનવસ્થાપ્ય અને અનવસ્થાપ્યથી પણ શુદ્ધિ ન થાય તે બીજા વગરના વિચા” =એકલા થઈને દશમા (પારાંચિત નામના) પ્રાયશ્ચિત્તને સેવનારા અનેા. (અહી. ઇિ ંતુ તય મળે...એ ગાથાને અ પૂર્ણ થયા. હવે મૂળ ગાથાની વિશેષ વિગત કહે છે.) આ પ્રમાણે કિ આસેવનનાં પ્રાયશ્ચિત્તો કહ્યાં. અયતનામૂલક (યતના વિનાના) કલ્પિક આસેવનમાં પણ આવુ પ્રાયશ્ચિત્ત છે. આ વિષે વ્યવહારસૂત્રના કર્તા કહે છે કે અહીં કલ્પથી સેવેલા દોષોનું જે પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે તે પ્રાયશ્ચિત્ત અયતનાથી કરેલ કલ્પિક આસેવનમાં જાણવું.” યતનામૂલક (યતનાવાળા) કલ્પિક આસેવનમાં કોઈ પ્રાયશ્ચિત્ત નથી. કારણ કે શુદ્ધ છે. આ વિષે અહીં આ પ્રમાણે કહે છે: નિજ્ઞાતૢિ શા बिइअस्स य कज्जस्स य तहियं चउवीसई निसामेत्ता । आउत्त નમુક્કારા, મરંતુ વં શિષ્યે કહેલી કલ્પ નામના બીજા કાર્યની દર્શન આદિ પદે સંબધી આસેવના સાંભળીને ગુરુ કહે છે(બાવુત્ત નમુક્કારા મવંતુ=) સચમમાં ઉદ્યમ કરનારા તમે પંચ પરમેષ્ઠિના સ્મરણમાં તત્પર અનેા. અર્થાત્ આચાર્યં પ્રાયશ્ચિત્તથી રહિત છે. અહીં એટલુ' વિશેષ છે કે–કારણ પ્રતિસેવા (=કારણસર દષેનું સેવન) પણ સાવદ્ય ઈષ્ટ નથી. જો કે અતિ આગાઢ કારણેમાં સાવદ્ય પણ કારણુ પ્રતિસેવા ઇષ્ટ છે, આમ છતાં તેને ત્યાગ કરવામાં દોષ નથી, (એટલું જ નહિ પણ લાભ થાય છે. તે આ પ્રમ ણૅ :-) ધર્મમાં દૃઢતા થાય છે. વારવાર દોષસેવન થતું નથી અને નિર્દયતા અવતી નથી. [૨૬] उक्त आशाव्यवहारः । अथ धारणाव्यवहारमभिधित्सुराह ગુ. ૨૫ उद्धारणा विधारण, संधारण संपधारणा चेव । चत्तारि धारणाए, एए गट्टिया हुति ||२७|| Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते “ઉદ્ધાળત્તિ | ઉત્ત-પ્રાયન વોર્ધતાનામર્થgવાનાં ધાળોદ્ધારા ૧, વિવિધે प्रकारैर्विशिष्टं वार्थपदमुद्धृतं यया धारयति सा विधारणा २, सम्शय एकीभावे उद्धृतविद्धृतान्यर्थपदानि यस्मादात्मना सहैकभावेन धारयति तस्मात्संधारणा ३, तथा यस्मात्सन्धार्य सम्यक् प्रकर्षणावधार्य व्यवहारं प्रयुङ्क्ते तस्मात्संप्रधारणा ४ । एतानि चत्वारि धारणाया एकार्थिकानि नामानि भवन्ति ॥२७॥ આજ્ઞા વ્યવહાર કહ્યો. હવે ધા રણ વ્યવહારને કહેવાની ઇચ્છાવાળા કહે છે :- ઉદ્ધારણ, વિધારણા, સંધારણ અને સંપ્રધારણુ એ ચાર ધારણાના એકાર્થિક નામે છે. ઉદ્ધત અર્થ પદોની પ્રબળપણે અથવા નજીકમાં જઈને ધારણ કરવી એ ઉદ્ધારણ. જેનાથી (જે સ્મૃતિથી) ઉદ્દધત અર્થ પદોની વિવિધ રીતે અથવા વિશિષ્ટ રીતે ધારણા કરે છે, તે વિઘારણ. જેનાથી ઉદધૃત-વિધૃત અર્થપદોની આત્માની સાથે એકમેક રૂપે ધારણ કરે છે, તે સંધારણ. જેનાથી સારી રીતે ઉત્કૃષ્ટપણે ધારીને વ્યવહાર કરે તે સંપ્રધારણ. [૨૭] . बहुगुणजुत्ते पुरिसे, तिगविरहे होइ किंचि खलिएसु । अत्थपएहिं उ एसा, अणुओगविहीइ लद्धेहिं ॥२८॥ 'बहुगुणजुत्ते'त्ति । बहुगुणयुक्तो यः प्रवचनस्य कीर्तिमिच्छति, तथा डीयमानं प्रायश्चित्तमनुग्रहवन्मन्यते, तथा बहुश्रुतो मार्गानुसारिश्रुतो वा तपस्वी विनयपरिपाकवांश्च भवति, तादृशे पुरुषे 'किञ्चित्' मनाक् ‘स्खलितेषु' मूलोत्तरगुणविषयप्रमाददोषेषु 'त्रिकविरहे' आगमશ્રુતજ્ઞાડકાન્ત “અનુયાવિધ ચાચાનવેરામાં “ચરચા પ્રાગૈઃ ‘ાથપ” ઇંધતા pg” ધારણા પ્રવર્તતે ૨૮. આગમ-શ્રુત-આજ્ઞા એ ત્રણ વ્યવહાર ન હોય ત્યારે બહુગુણયુક્ત પુરુષમાં પ્રમાદથી થયેલ મૂત્તર ગુણસંબંધી એ૯૫ દોષોમાં વ્યાખ્યાન સમયે યતનાથી મળેલા અર્થ પદાથી ધારણું પ્રવર્તે છે. ભાવાર્થ : - જેને છેટ શ્રતોની વાચના નથી મળી તેવા સાધુએ આચાર્ય વગેરે અન્યને છેદ શ્રતોની વાચના આપતા હોય ત્યારે છેદકૃતના જે અર્થો કહેવામાં આવતા હોય તે અર્થોને ધારી લીધા હોય પછી તે સાધુ ધારી લીધેલા છે શ્રતોના અર્થોને આધારે ઘણુ ગુણવાળા પુરુષને પ્રમાદથી થયેલ મૂત્તર ગુણ સંબંધી અ૯૫ નું પ્રાયશ્ચિત્ત આપે તે ધારણા વ્યવહાર છે. * પ્રશ્ન:- અહી ઘણુ ગુણથી યુક્ત એમ કહ્યું તો કયા ઘણુ ગુણોથી યુક્ત હોય ? ઉત્તરજે પ્રવચનની કીતિને ઈચ્છે છે, અપાતા પ્રાયશ્ચિત્તને ઉપકારી (=ઉપકાર કરનારું') માને ૪ સારી રીતે એટલે જે અર્થપદ જે રીતે તે રીતે ધારે. ઉત્કૃષ્ટપણે એટલે ભૂલી ન જાય એ રીતે ધારે. Page #235 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः । [ १९५ છે, બહુશ્રુત છે, અથવા માર્ગોનુસારિશ્રત છે, તપસ્વી અને વિશુદ્ધ વિનયથી યુક્ત છે, ते (प्रस्तुमा) मई शुशी युत छ. [२८] प्रकारान्तरमाह अहया जेणं सोडो, कीरंती अण्णया हवे दिट्ठा । तारिसकारमपुरिसे, तं दाणं धारणाए उ ॥२९॥ 'अहव'त्ति । अथका येनान्यदा संविग्नगीतार्थपार्श्व द्रव्यादिप्रतिसेवनारूपा शोधिः क्रियमाणा दृष्टा तादृश एव कारणे द्रव्यादिलक्षणे तादृश एव च पुरुष प्रतिसेवके 'तदानं' अरक्तद्विष्टतया तादृशप्रायश्चित्त न धारणयैव ॥२९॥ બીજી રીતે ધારણા વ્યવહારને કહે છે : અથવા જેણે કઈ વાર સંવિગ્ન ગીતાર્થ પાસે કરવામાં આવતી દ્રવ્યાદિના કારણે થયેલા દેની શુદ્ધિ જોઈ હય, તે તેને યાદ રાખીને તેના આધારે તેવા જ દ્રવ્યાદિના કારણે થયેલા દોષમાં તેવા જ પુરુષને રાગ-દ્વેષથી રહિત બનીને તેવું પ્રાયશ્ચિત્ત આપે તે ધારણા વ્યવહાર છે. [૨૯] पुनरपि प्रकारान्तरमाह वेयावच्चकरो वा, सीसो वा देससिंडगो वावि । दुम्मेहत्ता सत्थं, ण तरइ सव्यं तु धारेउं ॥३०॥ तस्स उ उद्धरिऊणं, अत्थपयाइं तु दिति आयरिआ । तेहि उ कज्जविहाणं, देसावगमेण धारणया ॥३१॥ 'वेयावच्चकरो वत्ति । 'तस्स उत्ति । 'वैयोवृत्त्यकरो वा' गच्छोपग्रहकारी वा शिष्यो वाचार्याणां सम्मतः 'देशहिण्डको वा' यो देशदर्शनं कुर्वतः सहाय आसीत् दुर्मेधस्तया 'सर्व' निरवशेष 'शास्त्र' छेदश्रुतार्थं धारयितुं न शक्नोति तस्यानुग्रहार्थमुद्धृत्य 'अर्थपदानि' कानिचिच्छे दश्रुतसम्बन्धीनि ददत्याचार्याः, तैः कार्यविधानं 'देशावगमेन' च्छेदश्रुतदेशावधारणेन धारणया भवति । न चेयमपि गुरूपदेशमूलत्वादाजैव, अत्र धारणाव्यापारस्यैव प्रवृत्त्यङ्गत्वादा. ज्ञाव्यापारस्य सन्देशकवचनविश्वासार्थमेवोपयुक्तत्वादिति ।।३०।३१।। ફરી પણ બીજી રીતે ધારણું વ્યવહારને કહે છે : કઈ વૈયાવચ્ચ કરનાર હોય, અથવા આચાર્યને સંમત હોય, અથવા દેશદર્શન કરવામાં સહાયક બન્યું હોય, પણ મંદબુદ્ધિ હોવાથી સંપૂર્ણ છેદશ્રતના અર્થને યાદ રાખવા સમર્થ નથી, તેના ઉપર અનુગ્રહ કરવા આચાર્ય કેટલાક છેદકૃત સંબંધી + ચુતમાં કહ્યા પ્રમાણે જે વર્ત તે માર્ગાનુસારિશ્રુત કહેવાય અથવા મેક્ષમાર્ગને અનુસરતું શ્રુત જેને છે તે માર્ગાનુસારિબુત કહેવાય. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અર્થ પદ ઉદ્દધત કરીને તેને આપે છે. તે અર્થપદેથી છેદશ્રતના થોડા ભાગને યાદ રાખવા રૂપ ધારણાથી પ્રાયશ્ચિત્તનું કાર્ય થાય છે. પ્રશ્ન :- આ ધારણમાં મૂળભૂત કારણ ગુરુનો ઉપદેશ છે. આથી આ ધારણા પણ આજ્ઞા વ્યવહાર જ છે. ઉત્તર :- ધારણું વ્યવહારમાં પ્રવૃત્તિનું કારણ ધારણા પ્રયત્ન છે. અર્થાત્ તેમાં ધારણની મુખ્યતા છે. આશા વ્યવહારમાં સંદેશ મોકલનારના વચનના વિશ્વાસ માટે જ આજ્ઞાવ્યવહાર ઉપગી (=જરૂરી) છે. અર્થાત્ એમાં અજ્ઞાની મુખ્યતા છે. આમ ધારણ વ્યવહારમાં ધારણાની મુખ્યતા હોવાથી (-આજ્ઞાની મુખ્યતા ન હોવાથી) ધારણ વ્યવહાર આજ્ઞા વ્યવહાર નથી. [૩૦-૩૧] उक्तो धारणाव्यवहारः । अथ जीतव्यवहारमाह वत्तणुवत्तपवित्तो, कत्थइ अत्थम्मि जीअकप्पो उ । सो चेव ण पुण इण्हि, जं ववहारम्मि भणियमिणं ॥३२॥ 'वत्तणुवत्त'त्ति । वृत्तः-एकलारं प्रकटीभूतः, अनुवृत्तः-द्वितीयवार प्रवृत्तः-तृतीयवारं 'क्वचिदर्थे वक्ष्यमाणप्रायश्चित्तादिविशेषविषये 'जीतकल्पस्तु' जीतव्यवहारस्तु 'तुः' विशेषणे, किं विशिनष्टि ? महाजनाचीर्णत्वं, तथा च 'प्रवृत्तिजनककर्तव्यताबोधहेतुर्महाजनाचार एव जीतम्'इति लक्षणम् , तेन न प्रथमप्रवृत्त्यादावप्रसङ्ग इति द्रष्टव्यम् । वृत्तानुवृत्तप्रवृत्तत्वं किश्चिदर्थविषयत्वं च वस्तुस्थित्यनुरोधादुक्तम् । अत एवाह--‘स एव' जीतकल्प एव न पुनरिदानी सर्वत्रार्थे श्रुतादेरपि सत्त्वात् , चतुर्णामनवकाश एव पञ्चमस्य प्रवृत्तेः । यद् व्यवहारे માતમિત્રમ્ ૩૨ / ધારણા વ્યવહાર કહ્યો. હવે જીત વ્યવહાર કહે છે : હવે કહેવાશે તે પ્રાયશ્ચિત્ત વગેરે કઈ વિષયમાં જે વૃત્ત, અનુવૃત્ત અને પ્રવૃત્ત હોય તે મહાજનથી આચરાયેલ જીત વ્યવહાર છે. વૃત્ત એકવાર આચરેલ. અનુવૃત્ત બીજીવાર આચરેલ. પ્રવૃત્તત્રત્રીજી વાર આચરેલ, (જેમકે પાત્રાની ઝડીને ગાંઠ વાળવાનું શાસ્ત્રવિધાન નથી, એટલે કે શ્રુત વ્યવહાર નથી, કિંતુ જીત વ્યવહાર છે. જે આચાર્યે છોડીને ગાંઠ વાળવાનું શરૂ કરાવ્યું, તે આચાર્યની અપેક્ષાએ વૃત્ત કહેવાય. પછી બીજા આચાર્યું પણ તેમ કરાવ્યું, તે અનુવૃત્ત કહેવાય. પછી ત્રીજા વગેરે આચાર્યથી તેની પરંપરા ચાલી તે પ્રવૃત્ત કહેવાય.) ટુંકમાં–શાસ્ત્રમાં ન કહ્યું હેવા છતાં મહાપુરુષોએ જે આચરણ કર્યું હોય તે જીત વ્યવહાર કહેવાય. પ્રશ્ન :- વૃત્ત, અનુવૃત્ત અને પ્રવૃત્ત હોય તે મહાજનથી આચરાયેલ જીત વ્યવહાર છે એમ કહ્યું. આને અર્થ એ થયો કે જે મહાજનથી આચરાયેલ હોવા સાથે વૃત્ત, અનુવૃત્ત અને પ્રવૃત્ત હોય તે જીત વ્યવહાર છે. તે પછી જે મડાજનથી આચરાયેલ હોવા સાથે વૃત્ત Page #237 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] t૨૬૭ કે અનુવૃત્ત હોય તે પણ પ્રવૃત્ત ન હોય તો તેમાં જીતનું લક્ષણ (=અર્થ) નહિ ઘટે. કારણ કે જીતના લક્ષણમાં વૃત્ત અનુવૃત્ત અને પ્રવૃત્ત એ ત્રણેને સમાવેશ છે. આને સીધે અર્થ એ થયો કે એકવાર અને બીજીવાર જે ચિયું હોય તેમાં જીતનું લક્ષણ નહિ ઘટે. ઉત્તર-પ્રવૃત્તિનનાચતાવો ધતુર્મદાનાવાર gવ તY એમ જીતનું લક્ષણ છે. મહાજનને આચાર એ જ જીત છે એમ કહેવાથી ગમે તેવા પુરુષને આચારને નિષેધ કર્યો છે. કેવો મહાજનને આચાર જીત છે તે જણાવવા કહ્યું કે પ્રવૃત્તિનન#ર્તવ્યતા વધતુઃ પ્રવૃત્તિ કરાવનાર કર્તવ્યતાના બોધનો હેતુ મહાજનને આચાર જીત છે. કર્તવ્યતાના બેધનો હેતુ એટલે આ કરવા લાયક છે એવા જ્ઞાનનું કારણું. મહાજનના આચારને જોઈને=જાણીને એમ થાય કે આ આચાર કરવા જેવું છે. આ આચાર કરવા જેવો છે એ બાધ આચારમાં પ્રવૃત્તિ કરાવે છે. માટે કર્તવ્યતાના બોધનું પ્રવૃત્તિ કરાવનાર એવું વિશેષણ છે. આને ગુજરાતી ભાષામાં સળંગ અર્થ એ થયો કે પ્રવૃત્તિ કરાવનાર કર્તવ્યતાબેધનું કારણ મહાજનનું આચરણ જ જીત છે. જીતનું આ લક્ષણ પહેલા પુરુષે જે આચર્યું અને બીજા પુરુષે જે આચર્યું તેમાં પણ ઘટે છે. માટે તે પણ છત વ્યવહાર છે. સંવિગ્ન ગીતાર્થ સૌથી પહેલીવાર નવું આચરણ કરે છે ત્યારે એ આચરણને જોઈને યોગ્ય બીજાઓને આ આચરણ કરવા જેવું છે, એ બંધ થાય છે અને તેવા બેઘથી તેઓ તે આચરણમાં પ્રવૃત્તિ કરે છે. અર્થાત્ સ્વયં પણ તે આચરણ કરે છે. પ્રશ્ન-કઈ વિષયમાં જે વૃત્ત, અનુવૃત્ત અને પ્રવૃત્ત હોય તે છત છે એમ કહ્યું. તે અહીં કોઈ વિષયમાં એમ કેમ કહ્યું? ઉત્તર- વસ્તુસ્થિતિના અનુસરણથી તેમ કહ્યું છે. અર્થાત્ કઈ વિષયમાં જીત વ્યવહાર છે, બધા વિષયમાં નથી. જે બધા જ વિષયમાં જીત વ્યવહાર હોય, એટલે કે કેવલ જીત વ્યવહાર હય, મૃત વ્યવહાર તદ્દન ન હોય તે કેાઈ વિષયમાં એમ કહેવાની જરૂર ન રહે. પણ છત વ્યવહાર અમુક વિષયમાં છે. અમુક વિષયમાં શ્રત વ્યવહાર છે. માટે અહીં કોઈ વિષયમાં એમ કહ્યું, આથી જ (જીત વ્યવહાર કેઈ વિષયમાં છે માટે જ) કહે છે કે તેનો વેવ પુળ રૂ0િë=) હમણાં બધા જ વિષમાં કેવળ જીત વ્યવહાર જ નથી. કારણ કે શ્રત વિગેરે પણ છે. ચાર વ્યવહારને અવકાશ ન હોય તે જે પાંચમાની પ્રવૃત્તિ થાય. આ વિષે વ્યવહારમાં આ (=નીચેની ૩૩ થી ૪૨ સુધીની ગાથાઓમાં કહેવાશે + એ) કહ્યું છે. [૩૨] * આ પ્રશ્ન અને ઉત્તરમાં ટીકાની તથા = પ્રકૃત્તિનન+ર્તવ્યતાગોધરાકનીવાર ઇવ ગીત” પ્રતિ ટકા, તેન ન પ્રથાઢિાવાર તિ તુટયમ્ એ પંક્તિને ભાવ સમજાવવામાં આવ્યો છે. + આ ગ્રંથની ૩૩ થી ૪૨ સુધીની ગાથાઓ વ્યવહારસૂત્રમાં દશમા ઉદ્દેશામાં ૬૯૫ થી ૭૦૪ સુધીની છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते पुरिसजुगे । ववहारो ॥३३॥ 'चोदेइ'त्ति । परचोदयति 'तृतीये पुरुषयुगे' जम्बूस्वामिनानि सिद्धिपथे व्यवच्छिन्ने व्यवच्छिन्ने च 'त्रिविधसंयमे' परिहारविशुद्धिप्रभृति के जीतेन व्यवहारः ||३३|| અહી અન્ય કહે છે કેઃ જખૂસ્વામી પછીથી મોક્ષમાર્ગ (મોક્ષ)ના અને પરિહાર વિશુદ્ધિ વગેરે ત્રણ સંયમના વિચ્છેદ થતાં જીતથી વ્યવહાર ચાલે છે. [૩૩] १९८ ] चोदेई वुच्छिन्ने, सिद्धिपहे तइयगम्मि बुच्छिण्णे तिविहे संजमम्मि जीएण अत्र केचिदुत्तरमाहुः - संघयणं संठाणं च पढमगं जो अ पुव्ववओगो । ववहारचक्कं पि य, चउदस पुव्विम्मि बुच्छिष्णं ||३४|| 'संघयणं'ति । प्रथमं संहननं - वर्षभनाराचं, प्रथमं संस्थानं समचतुरस्रं यश्चान्तर्मुहूर्त्तेन चतुर्दशानामपि पूर्वाणामुपयोगः - अनुप्रेक्षणं यच्चादिममागम श्रुताज्ञाधारणालक्षणं व्यवहारचतुष्कमेतत्सर्वं चतुर्दशपूर्विणि व्यवच्छिन्नम् ||३४|| सहीं डेटला (माप्रमाणे उत्तर आये छे: ચૌદ પૂર્વી ના વિચ્છેદ થયા ત્યારે પહેલુ વઋષભનારાચ સૌંઘયણ, પહેલું સમ ચતુરસ સંસ્થાન, અંતર્મુ‘હૂર્તમાં ચૌદ પૂર્વાની અનુપ્રેક્ષા (=મનમાં પાર્ડ) આગમ, શ્રુત, આજ્ઞા અને ધારણા એ ચાર વ્યવહાર એ બધાના વિચ્છેદ થયા [૩૪] एतन्निराकुर्वन् भाष्यकृदाह हायरिओ एवं ववहारचउक्क जे उ चउदसव्वधरम्मी, घोसंति तेसि 'आहायरिओ'ति । एवं परेणोत्तरे कृते आचार्यः व्यवहारचतुष्कं चतुर्दशपूर्वधरे व्युच्छिन्नं घोषयन्ति तेषां 'अनुद्धाताः ' गुरुका मिथ्यावादित्वात् ॥ ३५ ॥ આનુ નિરાકરણ કરતા ભાષ્યકાર કહે છે: આ પ્રમાણે ખીજાએ ઉત્તર આપ્યા એટલે આચાય કહે છે કે “પૂર્વક્ત રીતે ચૌઢ પૂર્વીના વિચ્છેદ થયા ત્યારે ચાર વ્યવહારના વિચ્છેદ થયા” એમ જેએ કહે છે તેમને ચતુર્ગુરુમાસ' પ્રાયશ્ચિત્ત આવે. કારણ કે એમ કહેનાર અસત્યવાદી છે. [૩૫] मिथ्यावादित्वमेव तेषां प्रचिकटयिषुराह - जे भावा जहियं पुण, चउदसपुव्विम्मि जंबुनामे य । बुच्छिन्ना ते इणमो, सुणसु समासेण सीसंते ॥३६॥ बुच्छिणं । ऽनुग्ाया ||३५|| प्राह ये ' एवं ' प्रागुक्तप्रकारेण प्रायश्चित्तं चत्वारो मासाः Page #239 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये द्वितीयोल्लासः ] मणपरमोहिपुलाए, आहारगखत्रगउवसमे ત્તે । संजमतिग केवल सिज्झणा य जंबुम्मि बुच्छिन्ना ||३७|| 'जे भाव'ति । ये भावा यस्मिन् चतुर्दशपूर्विणि जम्बूनाम्नि च व्यवच्छिन्नास्तान समासेन शिष्यमाणानिमान् शृणुत || ३६ || 'मण'ति । मनःपर्यायज्ञानिनः परमादधयः 'पुलाकः ' लब्धिपुलाकः 'आहारकः' आहारकशरीरलब्धिमान् 'क्षपकः ' क्षपकश्रेणिः 'उपशमः' उपशमश्रेणिः 'कल्पः' जिनकल्पः 'मंत्रमत्रिक' शुद्धपरिहारविशुद्धिसूक्ष्मसम्पराय यथाख्यातलक्षणं केवलिनः सिद्धिश्च एते भाषा जम्बूस्वामिनि व्यवच्छिन्नाः । इह केवलिग्रहणेन सिज्झणाग्रहणेन वा गते यदुभयोरुपादानं तद्- 'यः केवली स नियमात्सिध्यति यश्च सिध्यति स नियमात्केवली सन्' इति ख्यापनार्थम् । तत्किमेतदन्यतो न प्राप्तम् ? प्राप्तमेव तथापि येन न प्राप्तं तं प्रत्यस्योपयोगो न चाप्रसक्ताभिधानम्, विशेषणविधयैता दृशम्याप्रस कस्याप्यभिधानाविरोधातन्त्रशैल्या इत्थमेव व्यवस्थितत्वादिति द्रव्यम् ||३७| તેમના અસત્ય ચનને જ પ્રગટ કરવાની ઇચ્છાવાળા કહે છેઃ જ ભૂવામીની પછીથી અને ચૌદ પૂર્વીની પછીથી જે ભાવાના વિચ્છેદ થયા તે ભાવાને સંક્ષેપથી કહેવાય છે, તમે તે સાંભળેા [૩૬] [ ૨૨ મન:પર્યવજ્ઞાની, પરમાવધિ, લબ્ધિપુલક, આહારક, શરીર, ક્ષપક શ્રેણી, ઉપશમ શ્રેણી, જિનકલ્પ, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સ`પરાય અને યથાખ્યાત એ ત્રણ સયમ, કેવળજ્ઞાની, મેાક્ષ. આ ભાવાના જખૂસ્વામી પછીથી વિચ્છેદ થયા છે. પ્રશ્ન:- અહી' કેવળી અને મેાક્ષ એ બેમાંથી એકને નિર્દેશ કરે તેા ચાલે. કારણ કે કેવળીને વિચ્છેદ થતાં મેક્ષના પણ અવશ્ય વિચ્છેદ થાય. મેક્ષના વિચ્છેદ થતાં કેવળીને પણ અવશ્ય વિચ્છેદ થાય. તેા પછી એને નિર્દેશ કેમ કર્યાં ? ઉત્તર : --> કેવળી બને છે તે નિયમા સિદ્ધ થાય છે, જે સિદ્ધ થાય છે તે નિયમા કૅવળી બનીને સિદ્ધ થાય છે એ જણાવવા માટે બંનેના નિર્દેશ કર્યા છે. પ્રશ્ન:-શું આ નિયમ બીજા કોઈ સ્થળથી જણાઈ ગયા નથી ? ઉત્તર ઃ- જણાઈ જ ગયા છે. તા પણ જેણે નથી જાણ્યા તેના માટે આ નિર્દેશ જરૂરી છે. પ્રશ્ન-કેાઈ એકના નિર્દેશથી ચાલવા છતાં એને નિર્દેશ અસંગત ન ગણાય ? ઉત્તર:-ના વિશેષ રીતે કહેવા માટે આવા અસંગત (લાગતા) નિર્દેશમાં પણ વિષેધ નથી. કારણ કે સિદ્ધાંત શૈલીથી આ પ્રમાણે જ ખરેખર છે. અર્થાત્ આ પ્રમાણે જ નિર્દેશ કરવાની જૈન સિદ્ધાંત શૈલી છે, આથી તે ખરાખર છે. [૩૭] संघयणं संठाणं च पढमगं जो अ पुत्रउवओगो । તે િિન્ન ત્રિત્રથા, વકસવુધ્ધિમ્નિ વૃદ્ધિમા॥૨૮॥ Page #240 -------------------------------------------------------------------------- ________________ २०० ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'संघयणं'ति । प्रथम संहननं प्रथमं संस्थानं यश्चान्तर्मुहूर्त्तकः समस्तपूर्वविषय उपयोगः, एते त्रयोऽप्यर्था न जम्बूस्वामिनि तृतीयपुरुषयुगे व्यवच्छिन्नाः किन्तु चतुर्दशपूर्विणि भद्रबाहौ ॥३८॥ પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, અંતમુહૂર્તમાં ચૌદ પૂર્વેની અનુપ્રેક્ષા આ ત્રણે પદાર્થોનો જબૂસ્વામી પછીથી વિચ્છેદ નથી થશે, કિંતુ ચૌદ પૂર્વધર ભદ્રબાહુ સ્વામી ५छीथी थये। छे. [३८] व्यवहारचतुष्कं पुनः पश्चादप्यनुवृत्तं यत आह केवलमणपज्जवनाणिणो अ तत्तो अ ओहिनाणजिणा । चउदसदसनवपुरी, आगमयवहारिणो धीरा ॥३९॥ मुत्तेण ववहरंते, कप्पयवहारधारिणो धीरा । अत्यधर ववहरंते, आणाए धारणाए अ॥४०॥ ववहारचउक्कस्स य, चोदसपुस्विम्मि छेदो जं भणियं । तं ते मिच्छा जम्हा, सुत्तं अत्था य धरए उ ॥४१॥ 'केवल'त्ति । केवलिनो मनःपर्यायज्ञानिनोऽवधिज्ञानिजिनाश्चतुर्दशपूर्विणो दशपूर्विणो नवपूर्विणश्च, एते षड् धीरा आगमव्यवहारिणः ॥३९॥ 'सुत्तेण'त्ति । ये पुनः कल्पव्यवहारधारिणो धीरास्ते 'सूत्रेण' कल्पव्यवहारगतेन व्यवहर न्ति, ये पुनश्छेदश्रुतस्यार्थधरास्ते आज्ञया धारणया च व्यवहरन्ति ॥४०i ववहार'त्ति । छेदश्रुतस्य च सूत्रमर्थश्चाद्यापि 'धरते' विद्यते, दशपूर्वधरा अपि चागमव्यवहारिणः, ततो व्यवहारचतुष्कस्य चतुर्दशपूर्विणि व्यवच्छेद इति यद्भणितं तन्मिथ्या ॥४१।। अन्यच्च---- तित्थुग्गाली एत्थं, वत्तव्या होइ आणुपुव्वीए । जो जस्स उ अंगस्सा, वुच्छेदो जहि विणि दिवो ॥४२॥ 'तित्थुग्गालि'त्ति । तेषां मिथ्यावादित्वप्रकटनाय यस्याङ्गस्यान्यस्य वा यत्र व्यवच्छेदो विनिर्दिष्टः सा तीर्थोद्गालिरत्रानुक्रमेण वक्तव्या येन विशेषतस्तेषां प्रत्यय उपजायत इति ।।४२॥ ચાર વ્યવહાર તો (ભદ્રબાહુ સ્વામીની) પછી પણ ચાલ્યા છે એ કહે છે - કેવલી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂવી, દશપૂવ અને નવપૂવી એ છે धार पुरुषो मागम व्यपारी छ. [34] 2 घा२ पुरुष। ८५ (=९:४६५) सने व्यव. હારને ધારણ કરનારા છે તે કલ્પ અને વ્યવહારસૂત્રથી (=સૂત્રમાં કહ્યા પ્રમાણે) વ્યવહાર કરે છે. જેઓ છેદસૂત્રના અર્થને ધારણ કરનારા છે તેઓ આજ્ઞાથી અને ધારણાથી વ્યવહાર કરે છે. [૪૦] છેદકૃતના સૂત્ર અને અર્થ આજે પણ છે. (ભદ્રબાહુ સ્વામીની) Page #241 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] પછી દશ પૂર્વધર આગમ વ્યવહારીઓ પણ છે. આથી ચૌદ પૂવીને વિચ્છેદ થતાં ચાર વ્યવહારને પણ વિચ્છેદ થયે છે એમ જે કહ્યું તે ખોટું છે. [૪૧] બીજું; તેમના असत्यवयनने प्रगट ४२१। 'तीर्थोद्गालि' अथमा २ अने। मन मन्य पदार्थ ना रे समये विरछे। ४४ावेद छ ते ५ मशः मा ४ थी तमन (=मसत्य ४. ना२३) थारे पातरी थाय. [४२] __ तदेवं न केवलमिदानीं जीतव्यवहार एवास्ति किन्त्वन्येऽपि सन्तीत्युक्तम् । अथ कदायं प्रयोक्तव्यः? इत्याह-- जत्थ चउण्हं विरहो, पउंजियव्यो उ तत्थ पंचमओ । सुत्ते णिद्देसाओ, दढधम्मजणाणुचिन्नो त्ति ॥४३॥ 'जत्थ'त्ति । यत्र यदा 'चतुर्णा' आगमादीनां विरहस्तत्रैष जीतव्यवहारः प्रयोक्तव्यः सूत्रे तथानिर्देशात् , महाजनानुचीर्ण इति चायं प्रामाणिकत्वाच्चतुर्णा विरहेऽप्याद्रियते । सूत्र चात्रेद व्यवहारदशमोद्देशके व्यवस्थितम् - "पंचविहे ववहारे पण्णत्ते, तंजहा-आगमे सुए आणा धारणा जीए। जहा से तत्थ आगमे सिआ आगमेणं ववहारे पट्टवियब्वे सिया। णो से तत्थ आममे सिया जहा से तत्थ सुए सिया सुएणं ववहारे पट्टवियब्वे सिया। णो से तत्थ सुए सिया जहा से तत्थ आणा सिया आणाए ववहारे पवियत्वे सिआ। णो से तत्थ आणा सिया जहा से तत्थ धारणा सिया धारणाए ववहारे पट्टवियन्वे सिया । णो से तत्थ धारणा सिया जहा से तत्थ जीए सिआ जीएणं ववहारे पछवियब्वे सिआ। एएहिं पचहिं ववहारेहिं ववहारं पट्टविज्जा, तंजहा-आगमेणं सुएणं आणाए धारणाए जीएणं । जहा जहा से आगमे सुए आणा धारणा जीए तहा तहा ववहारं पविज्जा। से किमाह ? भंते !, आगमबलिआ समणा णिग्गंथा इच्चेयं पंचविहं ववहारं जया जया जहिं जहिं तया तया तहिं तहिं अणिस्सिओवस्सिअं ववहरमाणे समणे णिगंथे आणाए आराहए भवइ"त्ति। अत्रोत्क्रमेण व्यवहारप्रस्थापने चतुर्गुरुप्रायश्चित्तमुपदिश्यते तदुक्तम्"उत्परिवाडी भवे गुरुग"त्ति । नन्वेवं सत्यपि सूत्रे कथं पर्युषणातिथिपरावर्त्तादिजीते न प्रायश्चित्तम् ? इति चेत् , न, अर्थानवबोधात् , श्रुतधरादिकं विमुच्य जीतधरस्य पार्श्व प्रायश्चित्तादिप्रस्थापन एव प्रायश्चित्तप्रसङ्गात् , अन्यथागमसत्त्वे श्रुतालापव्यवहारादिनापि तदापत्तेः । किश्च जीतव्यवहारस्तावना तीर्थमस्त्येव, द्रव्यादिविमर्शाविरुद्धोत्सर्गापवादयतनाया एव प्रायो जीतरूपत्वात् , केवलमागमादिकाले सूर्यप्रकाशे ग्रहप्रकाशवत्तत्रैवान्तर्भवति न तु प्राधान्यमभुते । तथा च श्रुतकालीनं जीतमपि तत्त्वतः श्रुतमेवेति को दोषः ? कदा तर्हि जीतस्योपयोगः ? इति चेत् , यदा तस्य प्राधान्यम् , अत एव यदशे जीते श्रुतानुपलम्भस्तदंशे इदानीं तस्यैव प्रामाण्यमिति । अत एव चानागतकालपरामर्शनैवागमव्यवहारिकृते सूत्रे एतनिबन्धः, तदाह व्यवहारभाष्यकृत-"सुत्तमणागयविसयं, वित्तं कालं च पप्प ववहारो। होहिंति ण आइला, जा तित्थं ताव जीओ उ ॥१॥” त्ति ||४३|| Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આ પ્રમાણે હમણાં કેવલ છત વ્યવહાર જ છે એવું નથી, કિંતુ અન્ય વ્યવહાર પણ છે એમ કહ્યું. હવે જીત વ્યવહાર કયારે કરો=ચલાવો તે કહે છે :-- જ્યાં જ્યારે આગમ આદિ ચાર વ્યવહારો ન હોય ત્યાં ત્યારે આ જીત વ્યવહાર કરે. કારણ કે સૂત્રમાં તે પ્રમાણે જણાવ્યું છે. આ જીત વ્યવહાર પણ મહાપુરુષોએ પરંપરાથી આચરેલ હોવાથી પ્રામાણિક છે. આથી ચાર વ્યવહારના અભાવમાં પણ તે કરાય છે. આ વિષે વહારમાં ઉ. ૧૦ (સૂ૦ ૩) માં સૂત્ર આ પ્રમાણે છે – “પાંચ પ્રકારના વ્યવહા રે કહ્યા છે. તે આ પ્રમાણે - આગમ, શ્રત, આજ્ઞા, ધારણું, ત. તેને (=સાધુને) આગમ હોય, તે તેણે (=સાધુએ) આગમથી વ્યવહાર ચલાવો. હવે જો ,, ન હોય, મૃત હોય તો તેણે મૃતથી , , , મૃત , હોય, આજ્ઞા , , , આજ્ઞાથી , ક , , , અજ્ઞા , હાચ, ધારણા , ધારણીથી , , , , ,, ધારણ ,, હોય, છત ,, , , જીતથી , , . આ પાંચ વ્યવહારોથી વ્યવહાર ચલાવવો. તે આ પ્રમાણે – આગમથી, મૃતથી, આજ્ઞાથી, ધારણથી, છતથી. તેને જેમ જેમ આગમ, શ્રત, આજ્ઞા, ધારણ અને જીત હેય તેમ તેમ વ્યવહાર ચલાવે. હે ભગવંત ! શું કહે છે ? આગમન બળવાળા શ્રમણ નિગ્રંથે આ પ્રમાણે પાંચ પ્રકારનો વ્યવહાર કરે છે. જ્યારે જયારે જ્યાં જ્યાં જે જે વ્યવહાર હોય ત્યારે ત્યારે ત્યાં ત્યાં તે તે વ્યવહારને રાગદ્વેષથી રહિત બનીને મધ્યસ્થભાવથી કરનારા શ્રમણ નિર્ગથે આજ્ઞાના આરાધક બને છે” અહી' કહેલા કમનું ઉલ્લંઘન કરીને વ્યવહાર ચલાવવામાં, એટલે કે આગમ હોવા છતાં શ્રત ચલાવવામાં, શ્રત હોવા છતાં આજ્ઞા વગેરે ચલાવવામાં, “ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત છે. (વ્ય. ઉ. ૧૦, ગા. પ૩ માં) કહ્યું છે કે “ઉ&મથી વ્યવહાર કરે તે “ચતુર્થ પ્રાયશ્ચિત્ત છે.” પ્રશ્ન –તો પછી સૂત્ર હોવા છતાં પર્યુષણ તિથિનું પરાવર્તન આદિ જીત વ્યવહાર ચલાવવામાં પ્રાયશ્ચિત્ત કેમ નહિ ? ઉત્તર- આ પ્રશ્ન બરોબર નથી. કારણ કે– ઉતકામને અર્થ બરાબર સમજાયો નથી. ઉલ્કમ ન કરે એનો અર્થ એ નથી કે એક વ્યવહાર હોય ત્યારે બીજો વ્યવહાર ન જ કર. એનો અર્થ એ છે કે, શ્રતધર વગેરે હોવા છતાં તેમને મૂકીને જતધરની પાસે પ્રાયશ્ચિત્ત વગેરે વ્યવહાર ચલાવવામાં જ પ્રાયશ્ચિત્ત આવે. જો એમ ન હોય, એટલે કે એક વ્યવહાર હોય ત્યારે બીજો વ્યવહાર કરવામાં પ્રાયશ્ચિત્ત આવે એમ હોય, તે આગમ હેય ત્યારે શ્રત વ્યવહાર વગેરેથી પણ પ્રાયશ્ચિત આવે. બીજું, જીત વ્યવહાર તીર્થ સુધી હોય છે, એટલે કે તીર્થ શરૂ થયું ત્યારથી આરંભી તીર્થ રહે ત્યાં સુધી જીત હોય છે. કારણ કે દ્રવ્યાદિને વિચાર કરીને વિરોધ ન આવે એ રીતે ઉત્સર્ગ અને અપવાદમાં પ્રયત્ન કરો એ જ પ્રાયઃ જીત વ્યવહાર છે. હા, એટલું વિશેષ છે કે સૂર્યના પ્રકાશમાં ગ્રહોને પ્રકાશ અંતર્ભાવ થઈ * જુઓ ભગવતી શ. ૮, ઉ. ૮, સુ. ૩૪૦ Page #243 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૨૦૩ જાય તેમ આગમ આદિના સમયે જીતને આગમ આદિમાં અંતર્ભાવ થઈ જાય છે. એ વખતે તેની પ્રધાનતા રહેતી નથી. પ્રશ્ન :આમ તે મૃત વખતે જે જીત હોય તે પણ તત્વથી શ્રત જ કહેવાય. ઉત્તર:-આમાં શે દોષ છે ? અથાત્ કોઈ દોષ નથી. શ્રુતકાલીન જીતને તત્વથી શ્રુત કહેવામાં જરાય દોષ નથી. પ્રશ્ન :–તે પછી જીતનો ઉપયોગ ક્યારે થાય ? અર્થાત્ આ વ્યવહાર જીત છે એમ ક્યારે કહેવાય? ઉત્તર :- જ્યારે જીતની પ્રધાનતા હોય ત્યારે. આથી જ હમણાં જેટલા અંશે છતમાં શ્રત ન મળતું હોય તેટલા અંશે જીત જ પ્રમાણ છે. આથી જ આગમ વ્યવહારીએ રચેલા સૂ માં ભવિષ્યકાળને પરામર્શ કરીને જીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાવથ - પાંચ વ્યવહાર પ્રતિપાદક સૂત્ર ગૌતમસ્વામી વગેરેએ બનાવેલ છે. તે વખતે આગમ વ્યવહાર હતા. એટલે તે વખતે પ્રધાનતાની અપેક્ષાએ જીત વ્યવહાર ન હતો. તે પછી સૂત્રમાં તેનો ઉલ્લેખ શા માટે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે ભવિષ્યમાં જીત વ્યવહારની પ્રધાનતા ધશે એ બીનાને લક્ષમાં રાખીને આગમ વ્યવહારીઓએ સૂત્રમાં જીતનો ઉલ્લેખ કર્યો છે. આ વિષે વ્યવહાર માધ્યના કર્તા (વ્ય. ઉ. ૧૦, ગા. ૫૫ માં) કહે છે કે (૧) “વ્યવહાર પ્રતિપાદક સૂત્ર અનાગત વિષય છે. ભવિષ્યમાં તે કાળ આવશે કે જે કાળમાં આગમને વિચ્છેદ થશે, તેથી અન્ય વ્યવહારોથી વ્યવહાર થશે. (૨) તથા ક્ષેત્ર અને કાલ પ્રમાણે વ્યવહાર કરે, ભાવાર્થ :-તે તે કાળે કર્યો વ્યવહાર ચાલે છે, અને કયા વ્યવહારનો વિચ્છેદ થયું છે એ વિચારીને પૂર્વોક્ત (= વ્યવહારના પાઠમાં કહેલા) ક્રમથી વ્યવહાર કરવો તથા તે તે ક્ષેત્રમાં યુગપ્રધાનએ અથવા વિશિષ્ટ આચાર્યોએ જે વ્યવસ્થા કરી હોય તે તે વ્યવસ્થા પ્રમાણે અનાસક્ત ભાવથી વ્યવહાર કરવો. (૩) પ્રથમના ચાર વ્યવહારો તીર્થ સુધી નહિ રહે, પણ ત ત તીર્થ સુધી રહેશે. આ ત્રણ કારણથી આગમ વ્યવહારીએ રચેલા સૂત્રમાં જીતનો ઉલ્લેખ છે.” [૪૩] जीतविषयमेव कश्चिद् व्यवहारगाथाभिर्दर्शयति-- ददुरमाइसु कल्लाणगं तु विगलिदिएसभत्तहो । परिआवणाई तेसिं, चउत्थमायंबिला हुंति ॥४४॥ 'दद्दरमाइसु'त्ति । द१र:-मण्डूकस्तदादिषु-तत्प्रभृतिषु मकारोऽलाक्षणिकः प्राकृतत्वात् , तिर्यक्पञ्चेन्द्रियेषु जीविताद् व्यपरोपितेष्विति शेषः । 'कल्याणकं तु' इति, तुशब्दो विशेषणार्थः, स चैतद्विशिनष्टि-पञ्चकल्याणकं प्रायश्चित्तम् । विकलानि-असम्पूर्णानीन्द्रियाणि येषां ते विकलेन्द्रियाः-एकद्वित्रिचतुरिन्द्रियाः, तत्र व्याख्यानतो विशेषप्रतिपत्तिरित्येकेन्द्रिया अनन्तवनस्पतिकायिका द्रष्टव्यास्तेषु 'अभक्तार्थः' उपवासः प्रायश्चित्तम् । 'एतेषां' दर्दुरादीनां परितापनायां यथासङ्खथ चतुर्थाचाम्ले प्रायश्चित्तं भवतः । इयमत्र भावना-यदि दर्दुरादीन् तिर्यक्पञ्चेन्द्रियादीन् गाढं परितापयति ततोऽभक्तार्थः प्रायश्चित्तम् , अथ विकलेन्द्रियाननन्तवनस्पतिकायिकप्रभृतीन गाढं परितापयति तत आचाम्लम् । उपलक्षणमेतत् , तेनैतदपि जीतव्यवहारानुगतमवसे यम् Page #244 -------------------------------------------------------------------------- ________________ २०४ ] । स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते यदि दर्दुरप्रभृतीन तिर्यक्पञ्चेन्द्रियान्मनाक्संघट्टयति तत एकाशनकम् , अथानागाढं परितापयति तत आचाम्लम् । तथानन्तवनस्पतिकाथिकद्वित्रिचतुरिन्द्रियाणां सङ्घट्टने पूर्वार्द्धम् , एतेषामेवानागाढपरितापने एकाशनम् । तथा पृथिव्यप्तेजोवायुप्रत्येकवनस्पतीनां सङ्घट्टने निर्विकृतिकम् , 'अनागाढपरितापने पूर्वार्द्धम् , आगाढपरितापने एकाशनम् , जीविताद् व्यपरोपणे आचाम्लमिति ॥४४॥ अपरिण्णा कालाइसु, अपडिक्कंतस्स णिविगइअं तु । निव्विइयं पुरिमड़े, अंबिल खवणा य आवासे ॥४५॥ 'अपरिण'त्ति । 'अपरिज्ञा' प्रत्याख्यानपरिज्ञाया अग्रहणं गृहीताया वा भङ्गः, तत्र सूत्रे विभक्तिलोप आर्षत्वात् , तथा कालादिषु 'अप्रतिकमतः' अव्यावर्तमानस्य प्रायश्चित्तं निर्विकृतिकम् । किमुक्तं भवति ? यदि नमस्कारपौरुष्यादिदिवसप्रत्याख्यानं वैकालिकं च पानाहारप्रत्याख्यानं न गृह्णाति गृहीत्वा वा विराधयति, तथा स्वाध्याय प्रस्थाप्य यदि कालस्य न प्रतिकामति, न काल तिक्रमणनिमित्तं कायोत्सर्ग करोति, आदिशब्दायेषु स्थानेवीर्यापथिकया प्रतिक्रमितव्यं तेषु चेत्तथा न प्रतिक्रामति तदा प्रायश्चित्तं निर्विकृतिकपूर्वार्द्धाचाम्लक्षपणानि । इयमत्र भावना-आवश्यके यद्येकं कायोत्सर्ग न करोति ततः प्रायश्चित्त निर्विकृतिकम् , कायोत्सर्गद्वयाकरणे पूर्वार्द्धम् , त्रयाणामपि कायोत्सर्गाणामकरणे आचाम्लम् , सर्वस्यापि चावश्यकस्याकरणेऽभक्तार्थ इति ।।४५॥ (सूचना :- ४४-४५ सेमे गाथासामा उस प्रायश्चित्तन। विषय पाथी गाड़ी એ બે ગાથાઓ છોડી દીધી છે. આ બે ગાથાઓ વ્યવહારસૂત્ર (પીઠિકામાં ભાષ્યગાથા १०-११) मांथा सेवामां मावी छे.) जं जस्स व पच्छित्तं, आयरियपरंपराइ अविरुद्धं । जोगा य बहुविगप्पा, एसो खलु जीअकप्पो उ॥४६॥ 'जं जस्स वत्ति । यत्प्रायश्चित्तं 'यस्य' आचार्यस्य गच्छे आचार्यपरम्परागतत्वेन 'अविरुद्धं न पूर्वपुरुषमर्यादातिक्रमेण विरोधभाग् । यथा-अन्येषामाचार्याणां नमस्कारपौरुष्यादिप्रत्याख्यानस्याकरणे कृतस्य वा भङ्गे प्रायश्चित्तमाचाम्लम् । तथा कल्पव्यवहारयोश्चन्द्रप्रज्ञप्तिसूर्यप्रज्ञप्त्योश्च केचिदागाढं योगं प्रतिपन्ना अपरे त्वनागाढमिति । 'एषः' सर्वोऽपि खलु गच्छभेदेन प्रायश्चित्तभेदो योगभेदश्वाचार्यपरम्परागतः 'जीतकल्पः' जीतव्यवहारो वेदितव्यः ।।४।। (પ્રાયશ્ચિત્તના અને યોગના વિષયમાં છત વ્યવહાર જણાવે છે:-) જે આચાર્યના ગચ્છમાં જે પ્રાયશ્ચિત્ત અને યોગ અવિરુદ્ધ હોય તે જીવકલ્પ છે. અવિરુદ્ધ એટલે આચાર્ય પરંપરાથી આવેલું હોવાના કારણે પૂર્વ પુરૂષેની મર્યાદાનું ઉલંઘન ન કરનાર. પ્રાયશ્ચિત્તમાં અને યુગમાં અનેક ભેદ છે. જેમ કે નવકારસી, Page #245 -------------------------------------------------------------------------- ________________ [ ર૦૧ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] પિરસી આદિ પ્રત્યાખ્યાન ન કરવામાં કે કરેલું ભાંગવામાં કઈ આચાર્યો અમુક પ્રાયશ્ચિત્ત આપે છે, તે કેઈ આચાર્યો અમુક પ્રાયશ્ચિત્ત આપે છે. ક૯પ-વ્યવહારના અને ચંદ્રપ્રજ્ઞપ્તિ-સૂર્ય પ્રજ્ઞપ્તિના વેગને કેટલાક આચાર્યો આગાઢ માને છે તો કેટલાક આચાર્યો અનાગાઢ માને છે. ગભેદના કારણે થયેલ અને આચાર્ય પરંપરાથી આવેલા આ સર્વ પ્રાયશ્ચિત્તભેદ અને ગભેદ જીત વ્યવહાર જાણ.+ [૪૬] ननु यदि जीतमाद्रियते तदा किं न प्रमाणीस्यात् ? सवरपि स्वपरम्परागतजीताश्रयणादित्यत आह जं जीअं सावज्ज, ण तेण जीएण होइ ववहारो। जं जीअमसावज्जं, तेण उ जीएण ववहारो ॥४७॥ 'जं जी'ति । यद् जीतं सावधं न तेन (जीतेन) भवति व्यवहारः । यद् जीतमसावा तेन जीतेन व्यवहारः ||४७|| આ રીતે જીતનો આદર કરવામાં આવે તે શું પ્રમાણ ન થાય? બધું જ પ્રમાણ થઈ જાય, કારણ કે બધાએ સ્વપરંપરાથી આવેલ જીતનો આશ્રય લીધો છે. આના સમાધાન માટે કહે છે :- જે છત સાવદ્ય (=પાપથી યુક્ત) છે, તે જીતથી વ્યવહાર થતો નથી. જે જીત નિરવદ્ય છે, તે જીતથી વ્યવહાર થાય છે. [૪૭] अथ किं सावध किं वाऽसावा जीतम् ? इत्याह - खार हडी हरमाला, पोट्टेण य रिंगणं तु सावज्ज । दसविहपायच्छित्तं, होइ असावज्जजीअं तु ॥४८॥ 'खारहडि'त्ति । भानुप्रवचने लोके वाऽपराधविशुद्धये समाचरितं क्षारावगुण्डनं हडौगुप्तिगृहे प्रवेशनं हरमालारोपणं 'पोट्टेण' उदरेण च 'रङ्गणं' खरारूढं कृत्वा ग्रामे सर्वतः पर्यटनमित्येवमादिकं सावधं जीतम्। यत्तु दशविधमालोचनादिकं प्रायश्चित्तं तदसावद्यजीतम् ॥४८॥ હવે કયું છત સાવદ્ય છે અને કયું જીત અસાવદ્ય છે તે જણાવે છે : રાજશાસનમાં કે લેકમાં અપરાધની વિશુદ્ધિ માટે આચરણમાં મૂકાયેલ (કેટલોક) જીત વ્યવહાર સાવદ્ય છે. જેમ કે શરીર ઉપર ક્ષારને લેપ કરવો, કેદમાં પૂરવું, રુદ્રમાળા પહેરાવવી, પેટથી નૃત્ય કરાવવું, ગધેડા ઉપર બેસાડીને ગામમાં બધે ફેરવવું વગેરે. આ બધું સાવદ્ય જીત છે. આલોચના વગેરે દશ પ્રકારનું પ્રાયશ્ચિત્ત અસાવદ્ય જીત છે. [૪૮] अपवादत: कदाधित्सावद्यमपि जीतं दद्यात् , तथा चाह ओसपणे बहुदोसे, णिद्धंधस पवयणे य णिरवेक्खे । एयारिसम्मि पुरिसे, दिज्जइ सावज्जजीअं पि ॥४९॥ + વ્યવહાર પીઠિકા ભાષ્યગાથા ૧૨, Page #246 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते संविग्गे पियधम्मे, अपमत्ते वि य अवज्जभीरुम्मि । कहि य पमायखलिए, देयमसावज्जजीयं तु ॥ ५० ॥ 'ओसणं'ति । 'ओसन्नं' प्रायेण बहुदोषे 'निद्धन्धसे' सर्वथा निर्दये तथा 'प्रवचने' प्रवचनविषये निरपेक्षे पुरुषेऽनवस्थाप्रसङ्गनिवारणाय सावद्यमपि जीतं दीयते ||४९ || 'संविग्गे 'ति । संविग्ने प्रियधर्मिणि अप्रमत्तेऽवद्यमी रुके कस्मिंश्चित्प्रमादवशतः स्खलितपदे देयमसावद्यजीतम् ॥५०॥ जं जीअमसोहिकरं, ण तेण जीएण होइ ववहारो । जं जीअं सोहिकरं, तेण उ जीएण ववहारो ॥५१॥ २०६ ] 'जं जीओ 'ति । यज्ञ्जीतमशोधिकरं न तेन जीतेन भवति व्यवहारः कर्त्तव्यः । यत्पुनः जतं शोधिकरं तेन जीतेन भवति व्यवहारः ||५१|| અપવાદથી કચારેક સાવદ્ય પણ જીત (=પ્રાયશ્ચિત્ત) આપે એ કહે છે : પ્રાયઃ બહુદોષવાળા, સથા નિર્દય અને પ્રવચન વિષે નિરપેક્ષ પુરુષને અનવસ્થાને रे।४वा सावद्य पशु त ( = प्रायश्चित्त) सा. [४] संविग्न, प्रियधर्मी, अप्रमत्त अने પાપભીરુને પ્રમાથી થયેલ સ્ખલનાસ્થાનમાં અસાવદ્ય અંત આપવું, [૫૦] જે જીત શુદ્ધિ ન કરે તે જીતથી વ્યવહાર ન કરવા. જે જીત શુદ્ધિ કરે તે જીતથી વ્યવહાર थाय छे. [47] शोधिकराशोधिकरजोतप्रतिपादनार्थमाह जं जीअमसोहिकरं, पासत्थपमत्त संजयाईणं । जइ वि महाणाइन्नं, ण तेण जीएण ववहारो ॥५२॥ सोहिकरं, संवेगपरायणेण दंतेणं । ववहारो ॥५३॥ जं जीअं इ वि आइन्न, तेण उ जीएण 'जं जीअं'ति । यज्जीनं पार्श्वस्थप्रमत्तसंयताचीर्णम्-अत एवाशोधिकरम्, तद् यद्यपि महाजनाचीर्ण तथाऽपि न तेन जीतेन व्यवहारः कर्त्तव्यस्तस्याशोधिकरत्वात् ||२२|| 'जं जी'ति । यत्पुनर्जी संवेगपरायणेन दान्तेनैकेनाप्याचीर्णं तत् शोधिकरं तेन व्यवहारः कर्त्तव्यों भवति । न तु बहुजनापरिगृहीतत्वेनाऽस्याविश्वासः कर्त्तव्यः, बहुजनपरिगृहीतत्वस्य लोकधर्मेऽपि सत्त्वेन तस्य विश्वासानङ्गत्वात् - सदाचार परिगृहीतत्वस्यैव तत्र तत्रत्वादिति भावः ॥५३॥ શુદ્ધિકર અને અશુદ્ધિકર જીતના પ્રતિપાદન માટે કહે છે :-- જે જીત પાસસ્થ પ્રમત્ત સાધુએ આચરેલ છે, તે શુદ્ધિકર નથી. જો કે તે મહાજનથી આચરાયેલ છે તેા પણ તે જીતથી વ્યવહાર ન કરવા, કેમકે તે શુદ્ધિ કરનાર નથી. [૫૨] Page #247 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૨૦૭ જે જીત સંગપરાયણ અને દાંત એકે પણ આચરેલ હોય તે શુદ્ધિ કરે છે. તેથી તેનાથી વ્યવહાર કરે. પ્રશ્ન :–સંવેગ પરાયણ અને દાંત એવા એ કે આચર્યું હોય, પણ તેને ઘણા લોકોએ સ્વીકાર ન કર્યો હોય તે તેના ઉપર વિશ્વાસ શી રીતે મૂકી શકાય ? ઉત્તર :- ઘણા લોકોએ સ્વીકાર કર્યો હોય તેના ઉપર વિશ્વાસ મૂકવાનો હોય તે લૌકિક ધર્મને ઘણાએ સ્વીકાર કર્યો છે, માટે તેના ઉપર વિશ્વાસ મૂકવો જોઈએ. આથી બહુજન સ્વીકાર વિશ્વાસનું કારણ નથી. કિંતુ સદાચારી સ્વીકાર જ વિશ્વાસનું કારણ છે. અર્થાત્ સદાચારી પુરુષો જેને સ્વીકાર કરે તે વિશ્વસનીય છે. [૫૩] ननु यदि जीतं श्रुतापत्तितुल्यं तदा न श्रुतादतिरिच्येत, यदि च ततो हीनमधिकं वा स्यात्तदोत्सूत्रं स्यादित्याशङ्कायामाह-- हीणं वा अहियं वा, जइ वि सुआवत्तिओ हवइ एअं। __ तह वि सुआणुत्तिण्ण, परिणामविसेसमहिगिच्च ॥५४॥ 'हीणं वत्ति । हीनं वाऽधिकं वा यद्यपि श्रुतापत्तितो भवत्येतज्जीतं तथापि श्रुतानुत्तीर्ण 'परिणामविशेष' सहिष्णुताऽसहिष्णुतादिलक्षणमधिकृत्य परिणामभेदेन सूत्रे हीनाधिकदानस्यापि सामान्यतोऽनुज्ञानाद् रागद्वेषाभ्यां हीनाधिकदानेनैवोत्सूत्रसम्भवादिति ॥५४।। જે છ ઋતપ્રાપિતથી તુલ્ય હોય, અર્થાત મૃતથી જેટલું પ્રાયશ્ચિત્ત અપાતું હોય તેટલું જ પ્રાયશ્ચિત્ત જીતથી અપાતું હોય, તે જીત મૃતથી વિશેષ નથી=અલગ નથી. હવે જે તેનાથી હીન કે અધિક અપાતું હોય તો ઉસૂત્ર થાય, એ શંકાનું સમાધાન જો કે આ જીત મૃતપ્રાપ્તિથી (=શ્રુતથી જેટલું પ્રાયશ્ચિત્ત અપાતું હોય તેનાથી) હીન કે અધિક હોય (હીન કે અધિક પ્રાયશ્ચિત્ત અપાય) તો પણ પરિણામ વિશેષને આશ્રયીને જીત મૃતથી બહાર નથી, અર્થાત્ શ્રુતાનુસાર છે. કારણ કે શ્રતમાં સહનશીલતા અસહનશીલતા આદિ પરિણામને આશ્રયીને પરિણામના ભેદથી હીન–અધિક પણ પ્રાયશ્ચિત્ત આપવાની સામાન્યથી અનુજ્ઞા છે. રાગ-દ્વેષથી હીન–અધિક પ્રાયશ્ચિત્ત આપવાથી જ ઉસૂત્ર થાય. [૫૪] ૩ો કરવgrઃ ! અથાગ મrg રચવાપુ ચિં રૂકાઘરમજનૂ? – आगमसुआई मुत्तं, इत्थं आणा य धारणा अत्थो । માયરા કુળ બિં, ચિત્ત તેમાં ઉમેરો કપ ભીમકુબાફેંત ગામ-શ્રત થવા મૂત્રમત્રામિત, ચતુર્દશપૂર્વાલીનાં વ્યવहारादिच्छेदग्रन्थानामपि च सूत्रात्मकत्वात् प्रत्यक्षागमस्यापि सूत्रातिशयितत्वेन सूत्रत्वविवक्षणात् । अथवा स्वव्यवहर्त्तव्यार्थप्रतिपत्तावन्यशब्दानुपजीव्यत्वं सूत्रत्वं तत्राप्यविशिष्टमिति न दोषः । Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જ્ઞા ઘરના વાર્થ, મૂત્રત્યાન | કી પુનઃ “વાવાળા’ શિષ્ટાચારઃ | તદુ"आगमसुआउ सुत्तेग सूइआ अस्थओ उ तिचउत्था । बदुजणमाइण्णं पुण जीअं उचियं ति एगळं II” વિ . તેન “રત્રમત' પાનુકૂદ વુિં કાતરથ સૂત્રામાપેક્ષત્થાત્, અર્થચ च सूत्रापेक्षत्वात् सूत्रस्य च स्वतन्त्रत्वादिति ॥५५।। હવે આગમ આદિ વ્યવહાર સૂત્ર આદિ કેવા સ્વરૂપે છે એ જણાવે છે – આગમ અને શ્રુત એ બે વ્યવહાર સૂત્રરૂપ છે. કારણ કે ચૌદ પૂર્વે વગેરે અને ક૯૫-વ્યવહાર વગેરે છેદ ગ્રંથ સૂત્ર સ્વરૂપ છે. પ્રશ્ન :-આગમના પ્રત્યક્ષ આગમ અને પરોક્ષ આગમ એમ બે ભેદ છે. તેમાં પરોક્ષ આગમ (ચૌદપૂર્વ, દશપૂર્વ અને નવપૂર્વ) સૂત્ર સ્વરૂપ છે, પણ પ્રત્યક્ષ આગમ (કેવળજ્ઞાન, મન પર્યાવજ્ઞાન અને અવધિજ્ઞાન) એ સૂત્ર સ્વરૂપ કેવી રીતે ? ઉત્તર :- પ્રત્યક્ષ આગમ સૂત્રથી વિશેષ હોવાથી તેની પણ સૂત્રરૂપે વિવક્ષા કરી છે અથવા સૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે છે :- પિતાને જે વ્યવહાર કરવાનું છે તેના અર્થને નિર્ણય કરવામાં અન્ય શબ્દ ઉપર આધાર ન રાખે તે સૂત્ર. પ્રત્યક્ષ આગમ=જ્ઞાન પિતાને જે વ્યવહાર કરવાનું છે તેના નિર્ણયમાં અન્ય શબ્દને આધાર રાખતું નથી. અર્થાત્ જાતે જ એને નિર્ણય કરે છે. (કેવળજ્ઞાની ભગવંત કેઈને પ્રાયશ્ચિત્ત આપે તે તેમને શબ્દરૂપ છેદાદિ ગ્રંથોની જરૂર પડતી નથી. સ્વજ્ઞાનથી જ આપે છે. એટલે સૂત્રની આ વ્યાખ્યા તેમાં =પ્રત્યક્ષ આગમમાં ઘટે છે. સૂત્રની આ વ્યાખ્યાથી પણ પ્રત્યક્ષ આગમ સૂત્ર સ્વરૂપ છે.) સૂત્રથી વિશેષ છે એથી કે સૂત્રની ઉક્ત વ્યાખ્યાથી એ બેમાંથી કોઈ પણ રીતે પ્રત્યક્ષ આગમ સૂત્ર સ્વરૂપ છે. આ બેમાંથી કઈ પણ એક રીતે પ્રત્યક્ષ આગમને સૂત્ર સ્વરૂપ માનવામાં કોઈ તફાવત ન હોવાથી દોષ નથી. આજ્ઞા અને ધારણા અર્થ સ્વરૂપ છે. પ્રશ્ન – શિષ્ય અર્થોની ધારણા કરે છે એ દ્રષ્ટિએ ધારણું અર્થ સ્વરૂપ છે એ બરોબર છે. પણ આજ્ઞા તે શબ્દસ્વરૂપ હોવાથી અર્થ સ્વરૂપ કેમ કહેવાય ? ઉત્તર :- (સમૂત્રવા =) શબ્દ જેનું મૂળ છે તેવા શબ્દરૂપ છે. જે સૂત્રની–શબ્દની અપેક્ષા રાખે તે અર્થ. આજ્ઞામાં પરસ્પર એકબીજાના શબ્દોની -સત્રોની અપેક્ષા હેવાથી અર્થ સ્વરૂપ છે. જીત આચરણ શિષ્ટાચાર રૂ૫ છે. (વ્ય. પીઠિકા ભા. ગા ૯માં) કહ્યું છે કે-“સૂત્ર શબ્દથી આગમ અને શ્રુત એ બે વ્યવહારનું સૂચન કય છે. અર્થ શબ્દથી ત્રીજા-ચોથા વ્યવહારનું સૂચન કર્યું છે. છત ઘણું ગીતાર્થ જનોની આચરણ સ્વરૂપ છે. છત અને ઉચિત એ બન્ને શબ્દો એકાર્થક છે.” તેથી =આગમ વગેરે સૂત્રાદિ સ્વરૂપ હોવાથી) પશ્ચાનુપૂવથી ઉત્તરોત્તર બલવાન છે. કારણ કે જીત સૂત્ર અને અર્થ એ બંનેની અપેક્ષા રાખે છે. અથ સૂત્રની અપેક્ષા રાખે છે. સૂત્ર સ્વતંત્ર છે. (અર્થાત્ જીતથી ધારણા અને આજ્ઞા બલવાન છે, આજ્ઞા અને ધારણાથી આગમ બલવાન છે.) [૫૫] Page #249 -------------------------------------------------------------------------- ________________ [ २०९ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] एतच्च निराकाङ्क्षार्थप्रतिपत्तितारतम्यमपेक्ष्य वेदितव्यम् , अन्यथाऽऽगमादिक्रमेण बलव त्ताया एव शास्त्रार्थत्वात् तदिदमभिप्रेत्यात्रापि विशेषमाह - परमत्थओ अ सव्वो, ववहारो होइ आगमो चेव । जेण तयं उवजीवइ, सक्खं व परंपराए वा ॥५६॥ 'परमत्थओ अत्ति । परमार्थतश्च सर्वोऽपि व्यवहार आगम एव भवति, येन तमा. गमविषयज्ञानार्थ स्वप्रामाण्याथै वा साक्षात् परम्परया वोपजीवतीति । तथा चाह चूर्णिकजीतमधिकृत्य-"जम्हा पंचविहे बवहारसुत्ते एस तेण आगमनाणं चेव एवं"ति ॥५६॥ બલને આ ક્રમ ચોક્કસ અર્થના નિર્ણયની તરતમતાની અપેક્ષાએ છે. અન્યથા આગમાદિના ક્રમથી બલવત્તા જ શાસ્ત્રાર્થ છે. (અર્થાત શાસ્ત્રના પરમાર્થનો વિચાર કરવામાં આવે તો આગમથી આજ્ઞા અને ધારણ અધિક બલવાન છે, આજ્ઞા અને ધારણાથી જીત વધારે બલવાન છે.) આને (=આગમાદિ ક્રમથી બલવત્તાને) ઈષ્ટ કરીને= માન્ય કરીને આ વિષયમાં પણ વિશેષ કહે છે : પરમાર્થથી તે બધેય વ્યવહાર આગમ જ છે. કારણ કે બધે વ્યવહાર આગમના વિષયનું જ્ઞાન મેળવવા કે પિતાની પ્રામાણિકતા માટે સાક્ષાત્ કે પરંપરાએ આગમને આશ્રય લે છે. આ વિષે ચૂર્ણિકાર જીતને આશ્રયીને કહે છે – “આ જીત પાંચ પ્રકારના વ્યવહારના સૂત્રમાં હોવાથી આગમ સ્વરૂપ જ છે.” [૫] व्यवहारप्ररूपणापरिसमाप्ति प्रज्ञाप्य व्यवहारिप्ररूपणां क्रमप्राप्तां प्रतिजानीते पंचविहो ववहारो, एसो खलु धीरपुरिसपण्णत्तो।। भणिओ अओ परं पुण, इत्थं ववहारिणो वुच्छं ॥५७॥ पंचविहो'त्ति । एष खलु धीरपुरुषैः-तीर्थकरगणधरादिभिः प्रज्ञप्तः पञ्चविधो व्यवहारो भणितः, अतः परं पुनः 'अत्र' अधिकारे व्यवहारिणो वक्ष्ये ।।५७।। બીજું દ્વાર વ્યવહારી પ્રરૂપણું વ્યવહાર પ્રરૂપણાની સમાપ્તિ જણાવીને કમથી આવેલ વ્યવહારીની પ્રરૂપણ કરવાને સ્વીકાર કરે છે : તીર્થકર–ગણઘર આદિ મહાપુરુષોએ કરેલો આ પાંચ પ્રકારને વ્યવહાર કો. वे पछी A8 ०५१४ारीमानु न ४रीश. [५७] तत्र व्यवहारिणोऽपि नामादिभेदाच्चतुर्विधाः । तत्र नामस्थापने सुगमे । द्रध्यध्यवहारिण आगमतो नोआगमतश्चति द्विधा । तत्रागमतो व्यवहारिशब्दार्थशास्तत्र चानुपयुक्ताः। नोआग * જીત તીર્થ સુધી રહે છે વગેરે દૃષ્ટિએ જીત વધારે બલવાન છે. शु. २७ Page #250 -------------------------------------------------------------------------- ________________ २१० ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते मतो शशरीरभव्यशरीरतद्वयतिरिक्तभेदात् त्रिधा । तत्रापि द्वावाद्यौ भेदौ सुगमाविति तृतीयमधिकृत्याह णोआगमओ दव्वे, लोइअ-लोउत्तरा उ ते दुविहा । लोअम्मि उ लंचाए, विवायभंगे पवता ॥५८॥ ____णोआगमओ'त्ति । नोआगमतः 'द्रव्ये' ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तद्रव्यनिक्षेपविषये लौकिका लोकोत्तराश्च ते व्यवहारिणो द्विविधाः । तत्र लोके 'लञ्चया' परलवामुपजीव्य विवादभङ्ग प्रवर्तमाना द्रव्यव्यवहारिणः ।।५८॥ વ્યવહારીઓ નામાદિ ભેદથી ચાર પ્રકારના છે. તેમાં નામ વ્યવહારી અને સ્થાપના વ્યવહારી સુગમ છે. દ્રવ્ય વ્યવહારીઓ આગમથી અને તે આગમથી એમ બે પ્રકારના છે. તેમાં વ્યવહારી શબ્દના અર્થને જ્ઞાતા અને તેમાં અનુપયુક્ત આગમથી દ્રવ્ય વ્યવહારી છે. આગામથી દ્રવ્ય વ્યવહારીઓ શરીર, ભવ્ય શરીર અને તદુવ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારના છે. તેમાં પણ પ્રથમના બે ભેદ સુગમ હોવાથી ત્રીજા ભેદને કહે છે : નેઆગમથી તદ્રવ્યતિરિક્ત દ્રવ્યવ્યવહારીઓના લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકાર છે. તેમાં લોકમાં બીજા પાસેથી લાંચ=ફી લઈને વિવાદને નિકાલ કરવામાં પ્રવૃત્તિ કરનારા (વકીલ વગેરે) લૌકિક દ્રવ્ય વ્યવહારીઓ છે. [૫૮] लोउत्तरा अगीआ, गीआ वा हुंति लंचपक्खेहिं । जं तेसिमपाइण्णं, मोहा तह रागदोसेहिं ॥५९।। लोउत्तर'त्ति । लोकोत्तरा अगीतार्था द्रव्यव्यवहारिणः, ते हि यथावस्थितं व्यवहारं कत्तुं न जानन्तीति यथावस्थितवस्तुपरिज्ञानलक्षणस्य भावस्याभावाद् अप्रधानव्यवहारकारिण इति, अप्राधान्यवाचिद्रव्यशब्दप्रवृत्तेः । गीतार्था वा लञ्चापक्षाभ्यां द्रव्यव्यवहारिणः, ये हि गीतार्था अपि सन्तोऽपरलञ्चामुपजीव्य व्यवहारं परिच्छिन्दन्ति, ये च लञ्चानुपजीविनोऽपि ममायं भ्राता ममायं निजक इति पक्षेण तं परिच्छिन्दन्ति तेषां माध्यस्थ्यरूपस्य भावस्थाभावेनाप्रधानत्वात् , एतदेवाह यत् 'तेषां' अगीतार्थानां गीतार्थानां च लश्चापक्षोपजीविनां यथाक्रमं 'मोहाद्' अज्ञानात्तथा रागद्वेषाभ्यामप्राधान्यम् । तथा च न यत्किञ्चिद्भावमात्रेण द्रव्यत्वव्याघातो यावता भावसामग्रयेण प्राधान्यं निष्पद्यते ताबदभावे द्रव्यत्वव्यवस्थितेरिति नैकैकापेक्षयोभयेषां प्राधान्येऽपि दोष इति युक्तमीक्षामहे ॥५९।। અગીતાર્થો લેકોત્તર દ્રવ્ય વ્યવહાર ઓ છે. તેઓ સત્યયથાર્થ વ્યવહાર કરવાનું જાણતા નથી. આથી તેમનામાં યથાર્થ વ તુ તાનરૂપ ભાવ ન હોવાથી તે અપ્રધાન (ગૌણ) વ્યવહારકારી છે. અહીં દ્રવ્ય શબ્દ અ કાન્ય (-ગૌણ) અર્થમાં છે અથવા ગીતાર્થો પણું લાંચ લઈને કે પક્ષપાતથી વ્યવહાર કરે તો દ્રવ્ય વ્યવહારી છે. કારણ કે ગીતા હોવા છતાં જેઓ બીજા પાસેથી લાંચ લઈને વ્યવહારને નિર્ણય કરે છે, અને જેઓ Page #251 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लास: ] [ ૨૨૬ લાંચ ન લેવા છતાં આ મારો બંધુ છે, આ મારો સંબંધી છે, એમ પક્ષપાતથી વ્યવહારને નિર્ણય કરે છે. તેમનામાં માધ્યસ્થ ભાવ ન હોવાથી તેઓ અપ્રધાન=ગૌણ છે. આ જ (મૂળગાથામાં) કહે છે. કારણ કે અગીતાર્થો મહિના=અજ્ઞાનતાના કારણે અને લાંચ-પક્ષપાતનો આશ્રય લેનારા ગીતાર્થે રાગ-દ્વેષને કારણે અપ્રધાન છે. પ્રશ્ન :- પ્રધાનતા–અપ્રધાનતા (=મુખ્ય–ગૌણ સાવ) આપેક્ષિક છે. પ્રસ્તુતમાં અગીતાની અપેક્ષાએ લાંચ લેનારા કે પક્ષપાત કરનારા ગીતાર્થો પ્રધાન મુખ્ય છે. કારણ કે જ્ઞાની છે. લાંચ લેનારા કે પક્ષપાત કરનારા ગીતાર્થોની અપેક્ષાએ અગીતાર્થો પ્રધાન છે. કારણ કે રાગ-દ્વેષથી વ્યવહાર કરતા નથી. તે પછી અહીં તેમને અપ્રધાન કેમ કહ્યા? ઉત્તર :- અ૫ભાવ માત્રથી દ્રવ્યત્વ (=અપ્રધાનતા)નો નાશ થતો નથી. જેટલા પૂર્ણભાવથી પ્રધાનતા સિદ્ધ થાય છે, તેટલો પૂર્ણ ભાવ ન હોય તે દ્રવ્યત્વ (અપ્રધાનતા) રહે છે. એવી મર્યાદા છે. આથી અહીં એક એકની અપેક્ષાએ બંને પ્રધાન હોવા છતાં અપ્રધાન કહેવામાં દોષ નથી. આથી આ કથનને અમે એગ્ય જોઈએ છીએ. [૫] भावम्मि लोइआ खलु, मज्झत्था ववहरंति ववहारं । पियधम्माइगुणड्डा, लोउत्तरिआ समणसीहा ॥६॥ માવન્નિત્તિ | મા ચરિળ દ્વિવિધા – જામતો નોકમર | બાઘા રચવहारिशब्दार्थज्ञास्तत्र चोपयुक्ताः । अन्त्याश्च लौकिकलोकोत्तरभेदाद् द्विविधाः । तत्र लौकिकाः खलु ते ये मध्यस्था रागद्वेषयोरपान्तराले स्थिताः सन्तो व्यवहारं व्यवहरन्ति । लोकोत्तराश्च प्रियधर्मादिगुणाढ्याः श्रमणसिंहाः ॥६०।। ભાવ વ્યવહારીએ આગમથી અને નોઆગમથી એમ બે પ્રકારના છે. વ્યવહારી શબ્દના અર્થને જાણનારા અને તેમાં ઉપયોગવાળા આગમથી ભાવ વ્યવહારી છે. ને આગમથી ભાવ વ્યવહારીએ લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારના છે. મધ્યસ્થ બનીને રાગ-દ્વેષ વિના લેકમાં વ્યવહાર કરનારાઓ લૌકિક ભાવ વ્યવહારી છે. ધર્મ, પ્રેમ આદિ ગુણોથી યુક્ત ઉત્તમ સાધુએ લોકેત્તર ભાવ વ્યવહારી છે. [૬૦] प्रियधर्मादिगुणानेव भाष्यग्रन्थेनाह पियधम्मा दढधम्मा, संविग्गा चेवऽवज्जभीरू अ। सुत्तत्थतदुभयविऊ, अणिस्सियववहारकारी य ॥६१॥ પિચધત્તિ. બિચધર્મા' રૂઢળ, દઢા ' બક્ષોધન, પરદુમવિશેपणनिष्पन्नचतुर्भङ्गयां तृतीयभङ्गवर्तिनः । तथा 'संविग्नाः' संसारादुत्त्रस्ताः पूर्वरात्रादिषु किं मे कृत्यमकृत्यं वा ? इत्यादिविचारकारिणः, यतः 'अवद्यभीरवः' पापभीरवः, तथा 'सूत्रार्थतदुभयविदः' सूत्रार्थपरिज्ञाननिष्पन्नचतुर्भङ्गयां तृतीयभङ्गवर्तिनः, तथा निश्रा-रागः स सञ्जातो Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] [स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ऽस्येति निश्रितो न तथा अनिश्रितः स चासौ व्यवहारश्च तत्करणशीलाः। एकग्रहणे तज्जातीयग्रहणमिति न्यायादनुपश्रितव्यवहारकारिण इत्यपि द्रष्टव्यम् ॥६॥ ધર્મપ્રેમ આદિ ગુણને ભાષ્યગાથાઓથી (વ્ય. પીઠિકા ભા. ગા. ૧૪-૧૫-૧૬) કહે છે : પ્રિયધર્મા, દઢશર્મા, સંવિગ્ન, અવલ્લભીરુ, સૂત્રાર્થવેદી અને અનિશ્રિત વ્યવહારકારી સાધુઓ લોકેત્તર ભાવવ્યવહારી છે. પ્રિયધર્માત્રધર્મ પ્રત્યે પ્રેમવાળા. દઢશર્મા=બીજાથી ક્ષોભ ન પમાડી શકાય તેવા ધર્મવાળા. અહીં પ્રિયધર્મા અને ઢધર્મા એ બેના ગથી ચતુર્ભ"ગી થાય છે. તે આ પ્રમાણે – કેટલાક જી પ્રિયધર્મો હોય છે, પણ દઢધર્મા ન હોય. કેટલાક જીવે દઢધર્મા હોય છે, પણ પ્રિયવર્મા ન હોય. કેટલાક જી પ્રિયધર્મા હોય અને દઢધર્મા પણ હોય. કેટલાક જી પ્રિયધમાં ન હોય અને દુધર્મા પણ ન હોય. આ ચાર ભાંગાઓમાંથી અહી ત્રીજા ભાગમાં રહેલા સાધુઓ સમજવા. સંવિગ્ન એટલે સંસારથી અત્યંત ત્રાસી ગયેલા, તથા પૂર્વરાત્રિ આદિમાં મારે શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી ઈત્યાદિ વિચાર કરનારા. પ્રશ્ન :- આવો વિચાર કેમ કરે છે? ઉત્તર – કારણ કે અવદ્યભીરુ=પાપભીરુ છે. સૂત્રાર્થવેદી=સૂત્ર અને અર્થ એ ઉભયને જાણનારા. સૂત્રને જાણનારા અને અર્થને જાણનારા એ બેના વેગથી ચતુર્ભગી થાય છે. તે આ પ્રમાણે - સૂત્રને જાણે પણ અર્થને ન જાણે. અર્થને જાણે પણ સૂત્રને ન જાણે, સૂત્ર અને અર્થ એ બંનેને જાણે. સૂત્ર અને અર્થ એ બંનેને ન જાણે, આ ચાર ભાંગામાંથી અહીં ત્રીજા ભાંગામાં રહેલા સાધુઓ જાણવા. અનિશ્રિત વ્યવહારકારી –નિશ્રા એટલે રાગ. રાગ જેમાં હોય તે નિશ્રિત. રાગવાળા વ્યવહાર તે નિશ્રિત વ્યવહાર. રાગ વિનાને વ્યવહાર તે અનિશ્રિત વ્યવહાર. રાગ વિના વ્યવહાર કરવાના સ્વભાવવાળા સાધુઓ અનિશ્રિત વ્યવહારકારી છે. પ્રશ્ન – અહીં રાગ વિના વ્યવહાર કરવાના સ્વભાવવાળા એમ કહીને રાગને અભાવ જણવ્યો, પણ દ્વેષનો અભાવ કેમ ન જણાવ્યા ? ઉત્તર :- gવળે તાતી ગ્રામુ એકનું ગ્રહણ થયું હોય તે તેની જાતિના બીજાનું પણ ગ્રહણ થઈ જાય છે એ ન્યાયથી અહી અનુપશ્રિત વ્યવહારકારી’ એમ પણ સમજી લેવું. ઉપા=ષ. અનુપશ્રિત વ્યવહારકારી એટલે દ્વેષ વિના વ્યવહાર કરવાના સ્વભાવવાળા. [૬૧] શિવમવિવિઘતાક્યું રોઝારા દ્વાર્થ વાદ पियधम्मे दढधम्मे, य पच्चओ होइ गीय संविग्गे । रागो उ होइ हिस्सा, उवस्सिओ दोससंजुत्तो ॥२॥ 'पियधम्मे'त्ति । प्रियधर्मणि दृढधर्मणि 'चः' समुच्चये भिन्नकमश्च 'गीते' गीतार्थ-सूत्रार्थतदुभयविदि संविग्ने च प्रायश्चित्तं ददति 'प्रत्ययः' विश्वासो भवति-यथायं नान्यथा प्राय Page #253 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः | | २१३ श्चित्तव्यवहारकारीति प्रियधर्मादिपदानामुपन्यासः । तथा रागस्तु भवति निश्रा, उपश्रितश्च द्वेषसंयुक्तः । निश्रोपश्राशब्दौ रागद्वेषपर्यायावित्यर्थः ॥६२॥ પ્રિયધર્મા આદિ વિશેષણનું ફળ અને નિશ્રા-ઉપશ્રા શબ્દનો અર્થ કહે છે – પ્રિય ધમાં, દઢધર્મા, સૂત્રાર્થોભયને જાણનાર અને સંવિગ્ન પ્રાયશ્ચિત્ત આપે તે વિશ્વાસ થાય છે કે આ ખોટે પ્રાયશ્ચિત્ત વ્યવહાર નહિ કરે. માટે અહીં પ્રિયધર્મા આદિ પદોને ઉલ્લેખ કર્યો છે. નિશ્રા એટલે રાગ. ઉપશ્રિત એટલે દ્વેષસંયુક્ત. અર્થાત્ નિશ્રા અને ઉપશ્રા શબ્દો અનુક્રમે રાગ અને દ્વેષના પર્યાયવાચી છે. [૬૨] निश्रीपश्राशब्दयोर्द्वितीयं व्याख्यानमाह अहवा आहारादी, दाहिइ मज्झं तु एस. णिस्सा उ । सीसो पडिच्छओ वा, होइ उवस्साकुलादी वा ॥६३॥ 'अहव'त्ति । अथवा एषोऽनुवर्तितः सन् मह्यमाहारादिकं दास्यतीत्येषाऽपेक्षा लञ्चोपजीवनस्वभावा निश्रा । तथा एष मे शिष्यः, एष मे प्रतीच्छकः, इदं मे मातृकुलम् , इदं पितृकुलम् , आदिशब्दादिमे मम सहदेशवासिनः, भक्ता वा इमे सदैव मम इत्यपेक्षा पक्षाभ्युपगमस्वरूपा भवत्युपश्रा ॥६३।। નિશ્રા-ઉપશ્રા શબ્દોની બીજી વ્યાખ્યા કહે છે : અથવા આ મારો અનુયાયી બનીને મને આહાર વગેરે આપશે એ પ્રમાણે લાંચ લેવા સ્વરૂપ અપેક્ષા એ નિશ્રા છે. આ મારો શિષ્ય છે, આ માટે પ્રતીરછક (=નિશ્રામાં રહેનાર) છે, આ મારું માતૃકુલ છે, આ મારું પિતૃકુલ છે, આ મારા દેશના સહવાસીઓ છે, આ હમેશાં જ મારા ભક્તો છે, એમ પક્ષના સ્વીકાર સ્વરૂપ અપેક્ષા એ ઉપડ્યા છે. [૩] अत्र सूत्रार्थवित्त्वगुणप्राधान्यमाह ग्रन्थकृत् इयरगुणाणुगमम्मि वि, छेयत्थाणं अपारगत्तम्मि । ववहारित्तं भावे, णो खलु जिणसासणे दिढें ॥६४॥ 'इयर'त्ति । इतरगुणानां-प्रियधर्मत्वादिनामनुगमेऽपि छेदार्थानामपारगत्वे नो खलु जिनशासने भावे व्यवहारित्वं दृष्टम् ॥६४॥ અહીં ગ્રંથકાર સૂત્રાર્થબોધની પ્રધાનતા જણાવે છે - ધર્મપ્રેમ આઢિ ગુણે હોવા છતાં છેદગ્રંથના અર્થોનું બરોબર જ્ઞાન ન હોય તે जिनशासनमा मा व्यवसाय धुनथी. २मर्थात. ते भाव व्यवहारी नथी. [१४] तथा चोक्तं व्यवहारभाष्ये दशमोद्देशके जो सुअमहिज्जइ बहुं, सुत्तत्थं च निउणं न याणाइ । कप्पे ववहारम्मि य, सो न पमाणं सुअहराणं ॥६५॥ Page #254 -------------------------------------------------------------------------- ________________ २१४ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते जो सुअमहिज्जइ बहुं, मुत्तत्थं च णिउणं वियाणाइ । कप्पे ववहारम्मि य, सो उ पमाणं सुअहराणं ॥६६॥ कप्पस्स उ णिज्जुत्ति, ववहारस्सेव परमनिउणस्स । जो अत्थओ ण याणइ, ववहारी सो णऽणुण्णाओ ॥६७॥ कप्पस्स उ णिज्जुर्ति, ववहारस्सेव परमनिउणस्स । - जो अत्थओ वियाणइ, ववहारी सो अणुण्णाओ ॥६८॥ जो सुअ'मिति । यः कल्पव्यवहारे सूत्रं बह्वधीते सूत्रार्थं च निपुणं न जानाति स व्यवहारविषये न प्रमाणं श्रुतधराणाम् ॥६५॥ 'जो सुअ'मिति । यस्तु कल्पे व्यवहारे च सूत्रं बह्वधीते सूत्रार्थ च निपुणं विजानाति स प्रमाणं व्यवहारे श्रुतधराणाम् ॥६६॥ 'कप्पस्स उ'त्ति । कल्पस्य व्यवहारस्य च परमनिपुणस्य यो नियुक्तिमर्थतो न जानाति स व्यवहारी नानुज्ञातः ॥६७।। 'कप्परस उत्ति । यस्तु कल्पस्य व्यवहारस्य च परमनिपुणस्य नियुक्तिमर्थतो विजानाति स व्यवहारी अनुज्ञातः ।।६८।। व्यवसायन शभा देशामा (आ. १०४ थी १०७) यु. हैं : જે કહ૫-વ્યવહારમાં સૂત્ર બહુ ભણે છે, પણ સૂત્રના અર્થને બરાબર જાણતો નથી તે શ્રતધરોને વ્યવહારના વિષયમાં પ્રમાણ નથી. [૬૫] જે ક૫-વ્યવહારમાં સૂત્રને બહુ ભણે છે, અને સૂત્રના અર્થને બરાબર જાણે છે તે શ્રતધરોને વ્યવહારના વિષયમાં प्रभाए छे. [१६] ૪ પરમ નિપુણ એવા ક૯૫ અને વ્યવહારની નિર્યુક્તિને અર્થથી જે જાણ નથી તે વ્યવહારી અસંમત છે. [૬૭] પરમ સૂક્ષમ કલપ અને વ્યવહારની નિયુક્તિને અર્થથી જે જાણે છે તે વ્યવહાર સંમત છે. [૬૮] उक्तमेवार्थ सूत्रसम्मत्या गुढयन्नाह ग्रन्थकारः इत्तो अ दश्वओ भावओ अ अपरिच्छयम्मि इच्छंते । गच्छस्साणुन्नाए, पडिसेहो दंसिओ सुत्ते ॥६९॥ 'इतो अत्ति । 'अत एव' सूत्रार्थवित्त्वाभावे व्यवहारित्वायोगादेव द्रव्यतो भावतश्चापरिच्छदे इच्छति गणं धारयितुं गच्छानुज्ञायाः प्रतिषेधो दर्शितः 'सूत्रे' व्यवहारतृतीयोदेशकाद्यसूत्रे, तथा च तत्-"भिक्खू य इच्छिज्जा गणं धारइत्तए भगवं च से अपलिच्छन्ने * કલ્પ–વ્યવહારનું અધ્યયન કરનાર પરમ નિપુણ=કુશળ બનતે હોવાથી ઉપચારથી કલ્પવ્યવહારને પણ પરમનિપુણ કહી શકાય. અથવા પરમ નિપુણ એટલે પરમસૂમ. ક૫-વ્યવહારમાં પરમ સૂક્ષ્મ વિષયો કહ્યા હોવાથી તેને પરમ સૂક્ષ્મ કહી શકાય. Page #255 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लास: ] [२१५ एवं से णो कप्पइ गणं धारित्तए'त्ति । अस्यार्थः-भिक्षुः, चशब्द आचार्य पदयोग्यानेकगुणसमुच्चयार्थः, इच्छेद् गणं धारयितुं 'भगवांश्च' आचा स्तस्य 'अपरिच्छन्नः' द्रव्यपरिच्छदरहितो भावपरिच्छदरहितस्याचार्यत्वायोगात् , चशब्दाद् भिक्षुश्च द्रव्यतोऽपरिच्छदो भावतः सपरिच्छदो गृह्यते । 'एवम् ' अमुना प्रकारेण 'से' तस्य गणं धारयितुं न कल्पते । एवंशब्दो विशेषद्योतनार्थः, स चायम्-आचार्थे द्रव्यतोऽपरिच्छदे भिक्षोः सपरिच्छदस्यापरिच्छदस्य वा न कल्पते उभयोव्यतोऽपि परिच्छन्नत्वे च कल्पत इति । नोकारश्च देशप्रतिषेधे तेनावसन्ने आचार्य तत्परिवारस्य सर्वस्य संविग्नशिष्यस्याऽऽभवनात् कल्पेतापि द्रव्यतोऽपरिच्छन्नस्य, भावतोऽपरिच्छन्नस्य तु सर्वथा न कल्पत इति सिद्धम् । तदुक्तम्-"नोकारो खलु देसं, पडिसेहयति कयाइ कप्पे वि । ओसन्नम्मि य थेरे, सो चेव परिच्छओ तस्स ॥११॥"त्ति । अत्राबहुश्रतेऽगीतार्थे वा गणं निसृजति धारयति चेदं प्रायश्चित्तमुच्यते-"अबहुस्सुए अगीयत्थे, णिसिरए वावि धारए व गणं । तद्देवसिअं तस्स उ, मासा चत्तारि भारिआ ॥१॥ सत्तरत्तं तवो होइ, तओ छेओ पधावइ । छेएण छिन्नपरिआए, तओ मूलं तओ दुगं ॥२॥” अंबहुश्रुतोऽगीतार्थ इति प्रथमो भङ्गः, अबहुश्रुतो गीतार्थ इति द्वितीयः, बहुश्रुतोऽगीतार्थ इति तृतीयः, बहुश्रुतो गीतार्थ इति चतुर्थ इति चत्वारः खल्वेते भङ्गा भवन्ति । तत्र निशीथादिकं सूत्रतोऽर्थतो वा यस्यानवगतं स प्रथमो भगः । यस्य पुनर्निशीथादिगतौ सूत्रार्थों विस्मृतौ स द्वितीयो भङ्गः । यः पुनरेकादशाङ्गधारी अश्रुताथः स तृतीयो भङ्गः । सकलकालोचितसूत्रार्थोपेतश्चतुर्थः । तत्राबहुश्रुतोऽगीतार्थ इत्यनेन भङ्गत्रयमुपात्तम् । एतदन्यतरभङ्गवर्ती गणं निसृजति धारयति वा यदि एक द्वौ त्रीन् वा दिवसानुत्कर्षतः सप्त रात्रिंदिवानि ततः 'तदेवसिकं' तेषां सप्तानां दिवसानां निमित्तत्वतः 'तस्य' गणं निस्रष्टुर्द्धारयितुर्वा प्रायश्चित्तं चत्वारो मासा गुरुकाः। ततः प्रथमसप्तदिनानन्तरमन्यानि चेत् सप्त दिनानि गणं निसृजति धारयति वा स्वयं तदा प्रायश्चित्तं षड्लघु । ततोऽप्यन्यानि सप्त दिनानि यावदनुपरमे षडगुरु । एवं जातावेकवचनात्सप्तरात्रं त्राणि सप्तरात्राणि यावत्तपो भवति । ततस्तपःप्रायश्चित्तसमाप्त्यनन्तरं तपःक्रमेण च्छेदः प्रधावति, तथाहि-सप्तदिनादितश्चतुर्गुरुकच्छेदः । ततोऽप्यन्यसप्तदिवसातिक्रमे पड्लघुकः । ततोऽप्यन्यसप्तदिवसातिवाहने षड्गुरुकः । एतावता छेदेनाच्छिन्ने भूयस्त्वेन पर्याये सति देशोनपूर्वकोटीप्रमाणोऽप्ययमवशिष्यमाण एकदिवसेनैव छिद्यत इत्येवंलक्षणं त्रिचत्वारिंशत्तमे दिने मूलं भवति । ततोऽप्यतिक्रमे चतुश्चत्वारिंशत्तमे दिवसेऽनवस्थाप्यं पञ्चचत्वारिंशत्तमे च पाराश्चितमिति द्विकमन्तिमप्रायश्चित्तद्वयमापद्यत इति व्यवहारवृत्तौ व्यक्तम् । जितकल्पवृत्तौ पुनरत्र त्रय आदेशा लिखिताः-तत्रके लघुपञ्चरात्रिंदिवेभ्यश्छेदं प्रस्थापयन्ति, अपरे गुरुपञ्चरात्रिंदिवेभ्यः; परे च यतः प्रभृति तपःप्रायश्चित्तमुपक्रान्तं तत आरभ्येति । तत्र तृतीयपक्षस्तावत्समर्थित एव । प्रथमपक्षे च सप्तरात्रत्रयानन्तरं तुरीयं सप्तरात्रं लघुपञ्चकश्छेदः, पञ्चमं गुरुपञ्चकः, षष्ठं लघुदशरात्रिंदिवः, सप्तमं गुरुदशरात्रिन्दिवः, अष्टमं लघुपञ्चदशकः, नवमं गुरुपञ्चदशकः, दशमं लघुविंशतिरात्रिन्दिवः, एकादशं गुरुविंशतिरात्रिन्दिवः, द्वादशं लघुपञ्चविंशतिरात्रिन्दिवः, त्रयोदशं गुरुपञ्च Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते विंशतिकः, चतुर्दशं लघुमासिकः, पञ्चदशं गुरुमासिकः, षोडशं चतुर्लघुमासिकः, सप्तदशं चतुर्गुरुमासिकः, अष्टादशं लघुषाण्मासिकः, एकोनविंशं सप्तरात्रं गुरुषाण्मासिक इति सर्वसङ्घ यया त्रयस्त्रिंशं शतमहोरात्राणां भवति । द्वितीयपक्षे च सप्तरात्रत्रयानन्तरं सप्ताहोरात्राणि प्रथमत एव गुरुपञ्चकच्छेदः, ततः सप्ताहं लघुदशकः । एवं पूर्वोक्तविधिना गुरुदशकादयोऽपि षड्गुरुप्रकान्ताश्छेदाः सप्ताहं सप्ताहं प्रत्येकं द्रष्टव्या इति, अत्र चाष्टादशभिः सप्तरात्रैः षड्विंशं शतं रात्रिन्दिवानां भवतीति ॥ ६९|| ઉક્ત અને જ ગ્રંથકાર સૂત્રસાક્ષીથી દૃઢ કરે છે ઃ— આથી જ (=સૂવા બાધ ન હેાય તે વ્યવહારી બનવાને લાયક ન હેાવાથી જ ) જે દ્રવ્યથી અને ભાવથી પરિવાર રહિત હાય તે ગણુ ધારણ કરવાને ઈચ્છે તે તેને વ્યવહારના ત્રીજા ઉદ્દેશાના પહેલા સૂત્રમાં ગચ્છનુજ્ઞાન નિષેધ જણાવ્યા છે. તે સૂત્ર આ પ્રમાણે છે:- મિત્રવૂ ય છિન્ના ગળે ધારત્ત માથં ચ સે મહિન્જીને વં સે નો ધ્વર્ગળ ધાર્િત્તત્ત” આના અર્થ આ પ્રમાણે છે : સાધુ ગણુ ધારણ કરવાને ઈચ્છે પણ તેના આચાર્ય દ્રવ્ય પરિવારથી રહિત હાય (આચાર્ય ભાવ પરિવારથી યુક્ત હોય. કારણ કે ભાવ પરિવારથી રહિત આચાર્યપદને યાન્ય નથી) અને સાધુ દ્રવ્યથી પરિવાર રહિત છે, અને ભાવથી પરિવાર સહિત છે, તો તે ગણુ ધારણ કરવાને અયોગ્ય છે.” અહી ́ શબ્દ વિશેષ અર્થે જણાવવા માટે છે. વિશેષ અર્થ આ પ્રમાણે છેઃઆચાર્ય દ્રવ્યથી પરિવાર રહિત હાય તે સાધુ દ્રવ્યથી પરિવાર સહિત ાય કે પરિવાર રહિત હાય, પણ તે ગણુ ધારણ કરવાને અચેાગ્ય છે. ખને દ્રવ્યથી પણ પરિવાર સહિત હોય તે ગણુ ધારણ કરવાને ચેાગ્ય છે. અહીં નો શબ્દ સર્વથા નિષેધમાં નથી, કિંતુ દેશ નિષેધમાં છે. આથી જો આચાય શિથિલ થઈ જાય તા આચાય ને જે પરિવાર છે તે બધા સંવિગ્ન શિષ્યના થઈ જતા હાવાથી સાધુ દ્રવ્યથી પરિવાર રહિત હાય તા પણ ગણુ ધારણ કરવાને યાગ્ય પણ છે. પણ જે સાધુ ભાવથી પરિવાર રહિત હાય તે તા સથા ગણુ ધારણ કરવાને અચેાગ્ય છે. આ વિષે ( વ્ય. પીઠિકા ગા. ૪ માં) કહ્યું છે કે “નો શબ્દ દેશથી પ્રતિષેધ કરે છે. આથી કયારેક (દ્રવ્ય પરિવાર રહિત પણ) ગણુ ધારણ કરવાને યોગ્ય પણ છે. જો આચાય શિથિલ થઈ જાય તા આચાય તો જે પરિવાર છે, તે જ તેના શિષ્યના થઈ જાય છે. અહીં... (=સાક્ષી ગાથામાં) લજી શબ્દ વિશેષ અર્થાંમાં છે. તે વિશેષ અથ આ પ્રમાણે છેઃ જે શિષ્ય ભાવથી પરિવાર સહિત છે, તે આ રીતે ગણુ ધારણ કરવાને લાયક છે. ભાવ પિરવારથી રહિત નહિ.” અહીં અબહુશ્રુતને કે અગીતાને ગણુ સાંપે તે સાંપનાર અને ધારણ કરનાર 'નેને આ ( નીચે કહેવાશે તે) પ્રાયશ્ચિત્ત કહે છે ઃ— શિષ્યાદિ દ્રવ્ય પરિવાર છે. નાનાદિ ભાવ પરિવાર છે, Page #257 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૨૭ अबहुस्सुए अगीयत्थे, णिसिरए वावि धारए व गणं । तद्देवसिअं तस्स उ, मासा चत्तारि भारिआ ॥१॥ सत्तरत्तं तवो होइ, तओ छेओ पधावइ । छेएण छिन्नपरिआए, तओ मूलं तओ दुगं ॥२॥ * અબહુશ્રત અને અગીતાર્થ એ બેના વેગથી ચતુર્ભગી થાય છે. તે આ પ્રમાણે – “અબહુકૃત અને અગીતાર્થ, અબહુશ્રુત અને ગીતાર્થ બહુશ્રુત અને અગીતાર્થ, બહુશ્રુત અને ગીતાર્થ. જેને નિશિથ વગેરેના સૂત્રો અને અર્થોનું જ્ઞાન નથી તે પ્રથમ ભંગમાં આવે. જેને નિશિથ વગેરેનાં સૂત્રો અને અર્થોનું વિસ્મરણ થઈ ગયું છે તે બીજા ભંગમાં આવે. જેને અગિયાર અંગો સૂત્રથી કંઠસ્થ છે, પણ અર્થનું જ્ઞાન નથી તે ત્રીજા ભંગમાં આવે. તે તે કાલને ઉચિત સર્વ સૂત્રાર્થના બોધવાળી ચોથા ભાંગામાં આવે. આમાં પ્રથમના ત્રણ ભાંગામાં રહેલાને ગણ સેપે તે સેપનાર અને ધારણ કરનારને પ્રાયશ્ચિત્ત આવે. તે આ પ્રમાણે : એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, એમ યાવત્ સાત દિવસ સુધી ગુરુ ચતુમસ પ્રાયશ્ચિત્ત આવે. બીજા સાત દિવસ સુધી પલઘુ, ત્રીજા સાત દિવસ સુધી ગુરુ, પ્રાયશ્ચિત્ત આવે. આમ ત્રણ “સારા” (સાત દિવસ સુધી ત૫ પ્રાયશ્ચિત્ત આવે. ત્યાર બાદ તપના કમથી છેદ આવે. તે આ પ્રમાણે પ્રથમ સાત દિવસ ચતુર્ગુરુ, બીજા સાત દિવસ પલઘુ, ત્રીજા સાત દિવસ ષગુરુ પ્રાયશ્ચિત્ત આવે. દીક્ષા પર્યાય ઘણે હોવાથી આટલો છેદ થવા છતાં હજી દીક્ષા પર્યાય બાકી હોય તે બાકી રહેલ દેશોને પૂર્વ કેટિ પ્રમાણ પણ દીક્ષા પર્યાય એક દિવસથી જ છેદાઈ જાય. આમ તેતાલીસમા દિવસે મૂલ પ્રાયશ્ચિત્ત આવે. ચુંમાલીસમા દિવસે અનવસ્થાપ્ય અને પીસતાલીસમા દિવસે પારાંચિત આવે. આ પ્રમાણે વ્યવહારત્રની ટીકામાં સ્પષ્ટ છે. જીતકલપની ટીકામાં ત્રણ મત લખ્યા છે. તેમાં કેટલાક લઘુ પંચરાત્રિ-દિવસથી છેદની શરૂઆત કરે છે. બીજાઓ ગુરુ પંચરાત્રિ-દિવસથી છેદની શરૂઆત કરે છે. બીજાઓ જ્યાંથી તપ પ્રાયશ્ચિત્તની શરૂઆત થઈ ત્યાંથી (ચતુર્થથી) છેદની શરૂઆત કરે છે. તેમાં ત્રીજા મતનું (ઉપર) સમર્થન કર્યું જ છે. પ્રથમ મત આ પ્રમાણે –ત્રણ સાત દિવસ પછી ચોથા સાત દિવસમાં લઘુ પંચક છેદ થાય. પાંચમામાં ગુરુ પંચક, છઠ્ઠામાં લઘુ દશ રાત્રિ-દિવસ, સાતમામાં ગુરુ દશ રાત્રિ -દિવસ, આઠમામાં લઘુ પંચદશક, નવમામાં ગુરુ પંચદશક, દશમામાં લઘુ વિશતિ રાત્રિ -દિવસ, અગિયારમામાં ગુરુ વિશતિ રાત્રિ-દિવસ, બારમામાં લઘુ પંચવિંશતિ રાત્રિક વ્યવહાર પીઠિકા ગાથા ૬૩-૬૪. ગુ. ૨૮ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते દિવસ, તેરમામાં ગુરુ પૉંચ વિંશતિ રાત્રિ-દિવસ, ચૌદમામાં લઘુ માસિક, પંદરમામાં ગુરુ માસિક, સેાળમામાં ચતુલ ઘુમાસિક, સત્તરમામાં ચતુર્ગુરુ માસિક, અઢારમામાં લઘુ છ માસિક, ઓગણીસમામાં ગુરુ છ માસિક છેદ્ય થાય. આમ કુલ ૧૩૩ રાત્રિ-દિવસ થાય. ખીજા મતમાં પૂર્વોક્ત રીતે ગુરુ દશકથી આરંભી ષડ ગુરુક સુધી પ્રત્યેક સાત સાત દિવસે છેઃ પ્રાયશ્ચિત્ત જાણવું, આમાં અઢાર સાત દિવસથી ૧૨૬ રાત્રિ-દિવસ થાય. સારઃ—જે સાધુ દ્રવ્યથી અને ભાવથી પરિવાર રહિત હોય તે સાધુ ગણુ ધારણ કરવાને ચેાગ્ય નથી. આમ છતાં અપવાદથી જે સાધુ દ્રવ્ય પરિવારથી રહિત હોય તે ગણુ ધારણ કરવાને ચેાગ્ય છે, પણ ભાવ પરિવારથી રહિત સાધુ ગણ ધારણ કરવાને ચેાગ્ય નથી. આનાથી સૂત્રાના મેાધની પ્રધાનતા સિદ્ધ થાય છે. [૬૯] तदेवं द्रव्यतो भावतश्चापरिच्छदे गच्छानुज्ञा न युक्तेति सूत्रसम्मत्या भावितम् । अथ द्रव्यभावपरिच्छदमेव दर्शयति दव्वे परिच्छओ खल, सच्चित्ताई णिउत्तवावारो । दंसणनाणचरिते तवे अ विणए अ મમ્મિ ।।૭ના નેત્તિ / દ્રવ્યે પરિચ્છરૂ: લઘુ ‘ષિજ્ઞાતિઃ' સવિત્ત:-શિષ્યાતિ, ચિત્ત-વધિ, मिश्रचोभयसमवायादिति त्रिविधः । अयं च नियुक्तव्यापारोऽपेक्षितो यो ययोपकरणोत्पादनार्थग्रहणधर्मकथनग्लानप्रतिचरणादिलक्षणया लब्ध्या समेतः स तदनुरूपे कार्ये व्यापारित इति यावदित्थमेव गच्छवृद्धिनिर्जरावृद्धिसिद्धेः भावे च दर्शनं ज्ञानं चारित्रं तपो विनयश्च परिच्छदः । एतदुभयपरिच्छदोपेत एव गणधारी सुव्यवहारी च भवतीति द्रष्टव्यम् ||७०|| આ પ્રમાણે દ્રવ્યથી અને ભાવથી પિરવાર રહિતને ગચ્છાનુજ્ઞા કરવી એ ચેાગ્ય નથી એમ સૂત્રસાક્ષીથી સિદ્ધ કર્યું, હવે દ્રવ્ય-ભાવ પરિવારને અથ જણાવે છે: દ્રવ્ય પરિવારના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ ભેદ છે. શિષ્ય વગેરે સચિત્ત, ઉધિ વગેરે અચિત્ત અને સચિત્ત-અચિત્ત બંનેના સમૂહ એ મિશ્ર દ્રવ્ય પરિવાર છે. આ પરિવાર વ્યાપારમાં જોડાયેલા અપેક્ષિત છે. અર્થાત્ જે સાધુમાં જે શક્તિ હાય તેને તે શક્તિમાં જોડવા જોઇએ. તે આ પ્રમાણેઃ-જેનામાં ઉપકરણ મેળવવાની શક્તિ હૈાય તેને ઉપકરણા મેળવવાના કામમાં જોડવા જોઈએ. સૂત્રપાઠની શક્તિવાળાને સૂત્રપાઠમાં, અગ્રહણની શક્તિવાળાને અર્થગ્રહણમાં, વાદની શક્તિવાળાને વાદ કરવામાં, ધ કથાની શક્તિવાળાને ધર્મ કહેવામાં, ગ્લાનસેવામાં કુશળને ગ્લાનસેવામાં જોડવા જોઈએ. આ પ્રમાણે કરવાથી જ ગચ્છની અને નિરાની વૃદ્ધિ થાય છે. દે ન—જ્ઞાન–ચારિત્ર–તપ અને વિનય ભાવ પરિવાર છે. આ બંને પરિવારથી યુક્ત જ ગણધારી અને સુવ્યવહારી બને છે એમ જાણવું. [૭૦] Page #259 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૬ गुरुतत्त्वबिनिश्चये द्वितीयोल्लासः ] गणधारणेच्छाऽपि परिच्छन्नस्यैव युक्ता नान्यस्येत्याह कम्माण णिज्जरहा, इच्छंति गणस्स धारणं साहू । गो पूयटुं सा पुण, अपरिच्छन्नेहि कह लब्भा ? ॥७॥ 'कम्माण'त्ति । कर्मणां निर्जरार्थमिच्छन्ति गणस्य धारणं साधवो न पुनः पूजार्थ मोक्षकाकाक्षित्वात्तेषाम् । अत एव जरामरणान्निप्रदीप्तसंसारगृहप्रसुप्तभव्यप्राणिबोधकत्वेन ज्ञानादिमोक्षमार्गक्षेमप्रापकत्वेन ज्ञानादिरत्नसुपरीक्षावृद्धिकारित्वेनाविघ्नेन संसारसमुद्रपारप्रापकत्वेन गोसमगणवृत्तिसाधूनां श्वापदादिस्थानीयापराधपदजनितदुःखवारणेन ज्ञानादिगुणस्थाननयनेन च प्रतिबोधकदेशकश्रीगृहिकनिर्याभकमहागोपसदृशा आचार्यपदे स्थापनीयाः प्रतिपादिताः । 'सा च' निर्जरा चापरिच्छन्नैः कथं लभ्या? द्रव्यपरिच्छदं विना गच्छकार्यो पनहस्य, भावपरिच्छदं विना च प्रत्यर्थिनिग्रहादेरलम्भवात , अतोऽपरिच्छन्नस्य गणधारणेच्छा क्लीबस्य कामिनीरिरंसेव विडम्बनामात्रमिति भावः ।।७१।। જે પરિવારથી યુક્ત હોય તેણે જ ગ૭ધારણની ઈરછા કરવી જોઈએ, બીજાએ નહિ. તે જણાવે છે - સાધુઓ કર્મ નિર્જરા માટે ગણ ધારણ કરવા ઈચ્છે છે, નહિ કે પૂજા માટે. કારણ કે તેઓ એક મેક્ષની જ આકાંક્ષાવાળા હોય છે. આથી જ જેઓ જરા-મરણ રૂ૫ અગ્નિથી સળગી ઉઠેલા સંસાર રૂપ ઘરમાં સુતેલા ભવ્ય પ્રાણીઓને જગાડનારા હોવાથી પ્રતિબંધક સમાન છે, જ્ઞાનાદિ રૂપ મોક્ષમાર્ગમાં સુખપૂર્વક પહોંચાડનારા હેવાથી દેશક સમાન છે, જ્ઞાનાદિ રૂપ રત્નોની સુપરીક્ષાથી=સુનિરીક્ષણથી વૃદ્ધિ કરનારા હોવાથી ભંડારી સમાન છે, નિર્વિધ્રપણે સંસાર રૂપ સમુદ્રના પારને પમાડનારા હેવાથી નિર્યાપક સમાન છે, પગાયો સમાન ગરજીવતી સાધુઓને જંગલી પશુ આદિ સમાન અપરાધસ્થાનોથી થયેલાં દુઃખથી બચાવીને જ્ઞાનાદિ ગુણારૂપ સ્થાનમાં લાવનારા હોવાથી મહાપ સમાન છે તેમને આચાર્યપદે સ્થાપવાને યોગ્ય કહ્યા છે. પ્રતિબોધક–સૂતેલાને જગાડનાર. દેશક=ગામ આદિના સરળ માર્ગે સુખપૂર્વક પહોંચાડનાર. ભંડારી-રત્નાદિના ભંડારને સાચવવા નીમાયેલ પુરુષ. નિર્યાપક=વહાણું ચલાવનાર નાવિક. મહાગા=જંગલી પશુઓથી રક્ષણ કરવાપૂર્વક ગાયને સ્વસ્થાને લઈ જનાર ગાવાળ. પરિવાર રહિત સાધુ નિર્જરા કેવી રીતે મેળવી શકે ? દ્રવ્ય પરિવાર વિના ગર૭કાર્યોમાં ઉપકાર ન થઈ શકે. ભાવ પરિવાર વિના પ્રતિપક્ષીનિગ્રહ આદિ ન થઈ શકે. આથી પરિવારરહિતની ગણ ધારણ કરવાની ઈચ્છા નપુંસકની સ્ત્રી સાથે સંગ કરવાની ઇચ્છાની જેમ માત્ર વિટંબણું છે. [૭૧] Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ननु किं गणं धारयितुमिच्छता पूजा सर्वथा नेष्टव्येत्यत आह णिज्जरहेउववसिया, पूअं पि अ इत्थ केइ इच्छंति । सा वि य बहुतरपूअगगुणाण हेउ त्ति ण णिसिद्धा ।।७२॥ _ 'णिज्जर'त्ति । प्रथमतस्तावनिर्जरार्थमेव गणो धारयितव्यस्ततो निर्जराहेतोगणधारणे व्यवसिताः 'पूजामपि' उत्कृष्टाहारोपकरणसत्कारादिलक्षणाम् , तथा सूत्रार्थेषु प्रधानोऽयमागाढप्रज्ञः शास्त्रतात्पर्यग्राही जात्यन्वितो विशुद्धभाव इत्यादिशिष्यप्रतीच्छकादिकृतश्लाघालक्षणां केचित् स्थविरकल्पिका इच्छन्ति । साऽपि च पूजा बहुतराणां-गुरुपूजाविधायकसूत्राज्ञापालनाऽभावितशिष्यस्थिरीकरणाऽवैनयिकमानभङ्गनिमित्तनिर्जरादिलक्षणानां पूजकगुणानां हेतुरिति न निषिद्धा, गणधारणजन्ये फले तत्त्वत एतस्या अपि द्वारत्वेन तत्त्ववेदिप्रवृत्त्यविरोधित्वात् , तदुक्तम्-"कम्माण णिज्जरट्ठा, एवं खु गणो भवे धरेयव्वो । णिज्जरहेउववसिया, पूअं पि य केइ इच्छंति ॥१॥ गणधारस्साहारो, उवगरणं संथवो य उक्कोसो । सकारो सीसपडिच्छएहि तह अन्नतित्थीहिं ॥२॥ सुत्तेग अत्येण य उत्तमो उ, आगाढपण्णे सुअभाविअप्पा । जच्चन्निओ वावि विसुद्धभावो, संते गुणे या पविकत्थयति ॥३॥ आगमो एवं बहुमाणिओ अ, आणाथिरत्तं च अभाविएसु । विणिज्जरा वेणइअंच णिच्चं, માળ૪ મો વિ qનયંતે ૪” ઈરા શું ગણ ધારણ કરવાની ઈચ્છાવાળાએ પૂજાની બિલકુલ ઈચ્છા ન કરવી? એ પ્રશ્નના સમાધાન માટે કહે છે: સૌથી પહેલી વાત તો એ છે કે નિર્જરા માટે જ ગણને ધારણ કરવો જોઈએ. તેથી નિર્જરા માટે ગચ્છને ચલાવવાનો પ્રયત્ન કરનારા કેટલાક સ્થવિર કપીઓ પૂજાની પણ ઈચ્છા રાખે છે. સુંદર આહાર, ૨ઉપકરણ, સત્કાર આદિ, તથા શિષ્ય અને પ્રતીક્ષકો વગેરેથી કરાયેલ આ સૂત્રાર્થમાં મુખ્ય છે, સૂકમ બુદ્ધિવાળા છે, શાસ્ત્રતાત્પર્યગ્રાહી છે, ઉત્તમ જાતિવાળા છે, વિશુદ્ધ ભાવવાળા છે ઇત્યાદિ પ્રશંસા એ પૂજા છે. આ પૂજાથી પૂજકને ગુરુપૂજાનું વિધાન કરનાર સૂત્રની આજ્ઞાનું પાલન, અભાવિત શિષ્યાનું સ્થિરીકરણ, અવિનીત જીવોના માનને નાશ, વિનય કરવાથી નિર્જરા વગેરે ગુણે(=લાભ) થાય છે. આથી આ પૂજાનો નિષેધ નથી. કારણ કે ગણને ધારણ કરવાથી થતા ફલમાં પરમાર્થથી પૂજા પણ દ્વાર==આનુષંગિક ફલ છે. આ વિષે (વ્ય, ઉ. ૩ ગા. ૪૫ થી ૪૮ માં કહ્યું છે કે- “આહાર, ઉપાધિ અને પૂજા માટે ગણ ધારણ કરવાનો નિષેધ હોવાથી કર્મનિર્જરા માટે ગણધારણ કરવો જોઈએ. કારણ કે તત્ત્વજ્ઞાનીઓ મોક્ષ માટે જ પ્રવૃત્તિ કરે છે. આહાર આદિ આ લોક સંબંધી છે. આમ છતાં નિરા માટે ગણું ધારણ કરવામાં ઉદ્યમ કરનારા કેટલાક સ્થવિર કલ્પિકો હવે કહેવાશે તે પૂજને પણ ઈચ્છે છે. અર્થાત પરમાર્થથી કમ નિર્જરા માટે » અર્થાત્ સૂત્રાર્થોને સમજવામાં, સમાવવામાં અને ઉચ્ચાર શુદ્ધિમાં બધા કરતાં ઉત્તમ છે. એક મુખ્ય ફલની સાથે અનાયાસે બીજ' ગૌણ ફળ મળે તે આનુષગિક ફળ કહેવાય. Page #261 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] ( ૨૨૨ ગણ ધારણ કરવામાં આવે છે, તે પણ આ પૂજને પામે એમ પૂજા નિમિત્તે પણ તેને ગણધારણની અનુજ્ઞા અપાય છે. (૪૫) સારે આહાર, સુંદર ઉપકરણ, વિદ્યમાન ગુણોના કથન રૂપ ઉત્કૃષ્ટ સંસ્તવ, શિ, પ્રતીષ્ણકે, ગૃહસ્થ અને અન્ય તીર્થિક ભવ્ય સત્કાર કરે વગેરે રીતે ગણુને ધારણ કરનારની પૂજા થાય છે. (૪૬) [૪૬ મી ગાથામાં સંસ્તવને ઉલ્લેખ છે. આથી ૪૭ મી ગાથામાં સંસ્તવ સંબંધી વર્ણન કરે છે...] આ (=ગણધારક) સૂ અને અર્થો શુદ્ધ હોવાથી સ્વાર્થોમાં પ્રધાન છે. સૂમ બુદ્ધિથી સમજી શકાય તેવાં કઠિન શાસ્ત્રોમાં ભાવિતામાં છે, અર્થાત તાત્પર્યગ્રાહી હોવાથી કઠિન શાસ્ત્રોમાં અત્યંત સિદ્ધમતિ છે, લેકમાં વખણાતી તિથી યુક્ત છે, સ્વ-પરના સંસાર નિસ્તારમાં એકતાન બનેલા હોવાથી વિશુદ્ધ ભાવવાળા છે. આ પ્રમાણે શિષ્ય અને બીજા ગણધારકના વિદ્યમાન ગુણોની અતિ હર્ષથી પ્રશંસા કરે છે. (૪૭) [પૂજા કરવાથી પૂજકને થતા લાભો જણાવે છે –] આચાર્યની પૂજા કરવાથી પૂજક આગમ ઉપર બહુમાન કરે છે. કારણ કે તેમનામાં આગમ રહેલું છે. પૂજકને ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. કારણ કે ભગવાનની તેની આજ્ઞા છે કે ગુરુની સદા પૂજા કરવી જોઈએ. જેએ ગુરુવિનયથી હજી ભાવિત નથી, તેઓ પૂજકને ગુરુપૂજા કરતા જોઈને સ્થિર બને છે. વિનય કરવાથી નિરા થાય છે. પમાનને નાશ થાય છે. પૂજકને પૂજાથી આ લાભો થાય છે.” (૪૮) [૭૨] निर्जरार्थ गणधारणे प्रवृत्तस्यानुषङ्गिकी पूजामपीच्छतो दोषाभावे दृष्टान्तमाह लोइअधम्मणिमित्तं, पउमाई खाणिए तलावम्मि । सेवंतो व्व ण दुट्ठो, पूअं पि गणे पडिच्छंतो ॥७३॥ 'लोइअ'त्ति । 'लौकिकधर्मनिमित्तं' लौकिकी श्रुतिमाकर्ण्य जातया धर्मेच्छया खानिते तटाके स्वतः प्रादुर्भूतान् पद्मादीन् 'सेवमान इव' सौरभार्थ गृह्णन्निव निर्जरार्थ धृते गणे वस्तुगुणादेव जायमानां पूजां प्रतीच्छन्न दुष्टः, प्रथमप्रवृत्तरतदर्थत्वात्तदायास्तस्या एव गर्हितत्वादिति भावः । तदुक्तम्-"लोइअधम्मणिमित्त, तडागखाणावियम्मि पउमाई । णवि गरहिआणि મો, પ્રમેવ મં વિ વાલાનો ''ત્તિ // રૂા. નિર્જરા માટે ગણને ધારણ કરવામાં પ્રવૃત્ત આનુષગિક પૂજાની પણ ઈચ્છા રાખે તે દોષ નથી એ વિષે દષ્ટાંત કહે છે – જેમ કેઈ લૌકિક શ્રતિ(=ધર્મશાસ્ત્રને) સાંભળીને થયેલી ધર્મ ભાવનાથી તળાવ દે બનાવે, તે તળાવમાં એની મેળે ઉગેલા કમળને સુગંધિ માટે લે. તેમ નિરા માટે ગણુને ધારણ કરે, તેમાં વસ્તુના ગુણથી જ (=ગણધારણ કરવાના ગુણથી જ) થતી પૂજાને સ્વીકાર કરે તે દોષિત નથી. કારણ કે ગણ ધારણ કરવાની પ્રથમ પ્રવૃત્તિ પૂજા માટે નથી. અર્થાત્ પહેલાં ગણુ ધારણ કરવાની જે પ્રવૃત્તિ થાય છે તે પૂજા માટે થતી નથી. પૂજા માટે જ ગણધારણ કરવાની પ્રવૃત્તિ ગહિત છે. આ વિષે (વ્ય, ભા. ૧, ૩ ગા. ૪૯ માં) કહ્યું છે કે-“કેઈએ લૌકિક શ્રુતિને સાંભળીને ધમ નિમિત્તે તળાવ ખોદાવ્યું, તે તળાવમાં કમળો થયા. ચોમાસું જતાં જ્યાં જ્યાં પાણી સુકાય છે ત્યાં ત્યાં અનાજ વાવે છે. જેમ તળાવમાંથી સુગંધિ આદિને અનુભવ કરવા કમળ, અનાજ વગેરે લેનારની Page #262 -------------------------------------------------------------------------- ________________ २२२ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પ્રવૃત્તિ લકમાં નિંદ્ય બનતી નથી, તેમ અમે આ જ રીતે ગણધારણ ( ગણધારણની પ્રવૃત્તિ)ને પણ જોઈએ છીએ. અર્થાત્ નિર્જરા માટે ગણધારણ કરતાં પૂજાની પણ પ્રાપ્તિ થાય છે તેમાં દોષ નથી.” [૭૩] ननु पूजार्थप्रवृत्तिन प्राथमिक्येव निषिद्धा किन्तु सार्वदिकी-पूजासत्कारोपबृंहणस्य सदैव दशवैकालिकादौ प्रतिषिद्धत्वादित्यत आह-- पूआसकाराणं, जं पुण उववृहणं पडिक्कुटुं । साभिस्संगं चित्तं, पडुच्च तं न उण णिसंगं ॥७४॥ 'पूआसक्काराण'ति । पूजासत्कारयोर्यत्पुनरुपबृंहणं प्रतिक्रुष्टं तत्साभिष्वङ्गं चित्तं प्रतीत्य न पुननिःसङ्गम् । तच्च पूजामात्रेच्छया प्रथमप्रवृत्तौ स्यान्न तूत्तरकालं फलावगमेन तदिच्छायां वस्तुतो निर्जरार्थमिष्यमाणायां पूजायां स्वतन्त्रेच्छाविषयत्वाभावादेव न साभिष्वङ्गत्वमिति रमणीयम् ॥७४॥ પૂજા માટે પહેલી જ પ્રવૃત્તિ નિષિદ્ધ છે એવું નથી, કિંતુ પૂજા માટે થતી કઈ પણ પ્રવૃત્તિ નિષિદ્ધ છે. કારણ કે દશવૈકાલિક વગેરેમાં પૂજા-સત્કારની ઉપબૃહણાને સદા જ નિષેધ કર્યો છે. આ પ્રશ્નના સમાધાન માટે કહે છે - પૂજા-સત્કારની ઉપખંહણાને જે નિષેધ છે તે આસક્તિવાળા ચિત્તની અપેક્ષાએ છે, નહિ કે નિઃસંગ ચિત્તની અપેક્ષાએ. આસક્તિવાળું ચિત્ત માત્ર પૂજાની ઈચ્છાથી કરેલી પ્રથમ પ્રવૃત્તિમાં હોય છે, પણ પછી નહિ. કારણ કે પછી (વાસ્તવિક) ફલનું જ્ઞાન થતાં માત્ર પૂજાની ઈચ્છા રહેતી નથી. નિર્જરા માટે ગણ ધારણ કરવાની ઈચ્છાની સાથે આનુપંગિકપણે થતી પૂજાની ઇચ્છામાં સ્વતંત્ર પૂજાની ઈચ્છા ન હોવાથી જ=કેવળ પોતાની પૂજાની જ ઈચ્છા ન હોવાથી જ ચિત્ત આસક્તિવાળું હોતું નથી. આથી આ સુંદર છે =परामर छे. [७४] किञ्च तस्यां पूजायां स्वीयत्वाभिमानाभावादपि न साभिष्वङ्गत्वमित्याह तित्थपभावगपूआ, जिणे अ तित्थे अ पज्जवसिअ त्ति । इट्टा सा वि य ण हवे, अणिच्छियत्ते जओ भणियं ॥७५॥ 'तित्थ'त्ति । तीर्थप्रभावकस्य-शास्त्राध्ययनाध्यापनादिना जिनशासनश्लाघाकारिणो गणधारिणः पूजा, 'जिने च' शास्त्रस्वामिनि 'तीर्थे च' प्रवचने पर्यवसिता शास्त्रगुणेन 'लाध्यमाने आचार्येऽर्थाच्छास्तुशास्त्रयोरपि श्लाघालाभादिति हेतोरिष्टा, स्वपूजायामपि शास्तृशास्त्रश्लाघात्वेनेष्यमाणायां दोषाभावादिति । 'सापि च' पूजा न भवेत् 'अनिश्चितत्वे' श्रुतार्थापारगत्वे, यतो भणितं सम्मत्यादौ ॥७५।। વળી તે પૂજામાં “આ મારી પૂજા છે? એવું અભિમાન ન હોવાથી પણ આસક્તિ नथी मे वे छे: શાસ્ત્રનું અધ્યયન-અધ્યાપન આદિથી જિનશાસનની પ્રભાવના-પ્રશંસા કરાવનારા Page #263 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ २२३ ગણધરની પૂજા એ ખરેખર તે શાસ્ત્રના સ્વામી જિનની અને પ્રવચનની છે. આચાર્યમાં રહેલા શાસ્ત્રોધ આદિ શાસ્ત્ર સંબંધી ગુણથી આચાર્યની પ્રશંસા કરવામાં પરમાર્થથી તે શાસ્ત્રપ્રણેતાની અને શાસ્ત્રની પ્રશંસાને પણ લાભ મળે છે. આથી ગણધરની પૂજા ઈષ્ટ છે. આચાર્ય પણ મારી પૂજા એ ખરેખર તો શાસ્ત્રપ્રણેતાની અને શાસ્ત્રની પૂજા છે એમ માને છે અને એથી સ્વપૂજાની ઈચ્છા રાખે છે. માટે ગણધરને સ્વપૂજાની ઈચ્છામાં દોષ નથી. તે પૂજા પણ કૃતાર્થના પારને પામે તે થાય. શ્રતાર્થના પારને ન પામે તો પૂજા ન થાય. કારણ કે સંમતિત આદિમાં આ જણાવ્યું છે. [૩૫] जह जह बहुस्सुओ संमओ अ सीसगणसंपरिवुडो अ। अविणिच्छिओ अ समए, तह तह सिद्धंतपडिणीओ ॥७६॥ 'जह जह'त्ति । यथा यथा 'बहुश्रुतः' श्रुतपल्लवग्राहितया बहुश्रुतत्वख्यातिमान् , अत एव 'सम्मतः' बहुजनादृतः शिष्यगणसंपरिवृतश्च 'अविनिश्चितः' साकल्येन तात्पर्याग्राही च 'समये' सिद्धान्ते तथा तथा सिद्धान्तप्रत्यनीको वृथाऽऽडम्बरेण बहूनां मिथ्यात्वोत्पादकत्वाच्छिवभूत्यादिवत् ।।७६।। (સંમતિતકની ત્રીજા કાંડની છાસઠમી ગાથાથી ઉક્ત વિષયને જણાવે છે:-) જે શ્રતમાં અવિનિશ્ચિત છે, એટલે કે શ્રુતના તાત્પર્યને પૂર્ણ જાણતું નથી, તે જેમ જેમ બહુશ્રત બને છે=શ્રતનું માત્ર ઉપરાંટિયું જ્ઞાન મેળવીને લેકમાં બહુશ્રુત તરીકે ખ્યાતિ પામતે જાય છે, અને એથી જ ઘણા લોકોના આદરને પામતો જાય છે, શિષ્ય સમૂહથી વીંટળાતે જાય છે, તેમ તેમ સિદ્ધાંતને શત્રુ બને છે. કારણ કે શિવભૂતિ આદિની જેમ બેટા આડંબરથી ઘણું લેકોને મિથ્યાત્વ પમાડે છે. [૬] तस्मान्निश्चितसूत्रार्थत्वमेव भावव्यवहारित्वे परममङ्गमिति फलितम् । एतदेवव चनान्तरेण द्रढयति इत्तो लक्खणजुत्तो, असमत्तसुओ णिरुद्धपरिआओ। जइ इच्छिज्जा देसेऽहीए देसस्स अज्झयणं ॥७७।। तो सो ठावेयव्यो, गणे समुच्छेयकप्पकज्जे वि । णो अण्णह त्ति मेरा, गिण्हइ पच्छा स देसं तु ॥७८॥ 'इत्तो'त्ति । 'तो सो'त्ति । 'अत एव' उक्तहेतोरेव 'लक्षणयुक्तः' लक्षणसहितः 'असमाप्तश्रुतः' अपरिपूर्णोचितसिद्धान्ताध्ययनः 'निरुद्धवर्षपर्यायः' निरुद्धो-विनाशितो वर्षपर्यायो यस्य स तथा अपरिपूर्णत्रिवर्षपर्याय इत्यर्थः, यदीच्छेत् 'देशे' प्रकल्पस्य सूत्रलक्षणे कियदर्थलक्षणे वाऽधीते 'देशस्य' अविशिष्टस्याध्ययनं तदा स स्थापयितव्यः 'गणे' आचार्यपदे उपाध्यायपदे वा 'समुच्छेदकल्पकार्येऽपि' आचार्य कालगते गच्छधरणकार्येऽप्युपस्थिते 'नो अन्यथा' यदि Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते सोऽध्येष्य इति प्रतिजानानोऽपि नाधीयेतेति संभाव्यते तदा न स्थापनीय इति 'मेरा ' सूत्रमर्यादा, तथा च सूत्रं व्यवहारतृतीयोदेशकस्थम् - " णिरुद्धवासपरिआएस मणे णिग्गंथे पति आयरियउवज्झायत्ताए उद्दित्तिए समुच्छेयकप्पंसि, तस्स णं आयारपकप्पस्स देसे अहिज्जिए, भवति देते य अहिज्जिस्सामीति अहिज्जिज्जा, एवं से कप्पइ आयरियउवज्झायत्त उद्दिसित्तए, से य अहिनिस्सामित्ति नो अहिज्जिज्जा एवं से नो कप्पइ आयरियउवज्झायत्त उद्दिसित्तए "त्ति गतार्थमेतत् । अत्र लक्षणयुक्तस्य ग्रहणं लोके वेदे समये च लक्षणयुक्त एव नायकः स्थापनीय इति हेतोः राज्य इव राजकुमरेण गणधरपदे स्थापितेन लक्षणयुक्तेन गच्छविवृद्धिसिद्धेः, तदुक्तम् — “किं अम्ह लक्खणेहिं तवसंजमसुद्विआण समणाणं । गच्छविवढिणिमित्तं इच्छिज्जइ सो जहा कुमरो || १ || "ति । लक्षणयुक्ततागुणेन यद्यसमाप्तश्रुतोऽपि पदे स्थापनीयस्तदापि पश्चात्तेन श्रुताध्ययनं कर्त्तव्यमिति श्रुतार्थपरिज्ञानगुणस्य प्राधान्यम् । कथं पश्चात्तेनाध्ययनं कर्त्तव्यम् ? इत्याह-गृह्णाति पश्चात् स देशं त्ववशिष्टमाचार्य पदोपविष्टः सन् ।। ७७ ।।७८।। तथा च આથી સૂત્રા ના નિશ્ચતòાધ જ ભાવ વ્યવહારનુ મુખ્ય કારણ છે એ સિદ્ધ થયું, આ જ વિષયને અન્ય વચનથી દૃઢ કરે છેઃ આથી જ (=ઉપર્યુક્ત હેતુથી જ) આચાર્ય કાલધર્મ પામે ત્યારે ગચ્છને સભાળવાનું કાર્યાં ઉપસ્થિત થાય ત્યારે પણ જે શરીરના સારા લક્ષણાથી સહિત હાય, જેનું ઉચિત સિદ્ધાંત અધ્યયન પરિપૂર્ણ થયુ' ન હેાય, જેના ત્રણ વર્ષના પર્યાય પૂરા થયા ન હાય, તેણે નિશીથનુ' સૂત્રથી કે અર્થથી કંઈક અધ્યયન કર્યુ હોય, અને બાકી રહેલુ નિશીથનું અધ્યયન કરવાની તેની ઈચ્છા હાય, તા તેને આચાય પદે કે ઉપાધ્યાય પદે સ્થાપવા, પણ જે તે ખાકી રહેલું ભણીશ એમ કહે છતાં કદાચ નહિ ભણે એમ લાગે તા તેને આચાય પદે કે ઉપાધ્યાય પદે ન સ્થાપવા. આવી સૂત્ર મર્યાદા છે. આ વિષે વ્યવહારના ત્રીજા ઉદ્દેશામાં સૂત્ર આ પ્રમાણે છે-નિરુદ્ધવાસન્નિા સમળે.... આ સૂત્રના અથ (ઉપર્યુક્તવત્ હેાવાથી) સમજાઇ ગયા છે. પ્રશ્નઃ— અહી' ‘લક્ષણ સહિત' કહેવાનું શું કારણ ? ઉત્તરઃ- લેાકમાં, વેદમાં અને શાસ્ત્રમાં લક્ષણયુક્તને જ નાયક કરવા જોઈએ (એવી મર્યાદા છે). આથી જેમ રાજ્ય ઉપર લક્ષણયુક્ત રાજકુમારને સ્થાપવામાં આવે છે, તેમ ગણધર પદ ઉપર લક્ષણચુક્તને સ્થાપવામાં આવે તેા ગચ્છની ઘણી વૃદ્ધિ થાય છે. આ વિષે (વ્ય. ૩. ૩ ગા, ૨૦૬ માં) કહ્યું છે કે “તપ-સયમમાં સારી રીતે રહેલા શ્રમણ એવા અમારે લક્ષદ્ગાથી શુ કામ છે? આથી લક્ષણહીન પણ જે બહુશ્રુત હોય તેને ગણધર પદે સ્થાપા, જેથી અમારા સ્વાધ્યાયની વૃદ્ધિ થાય. આના સમાધાનમાં આચાય કહે છે ઃ- જેમ રાજ્યવૃદ્ધિ માટે રાજ્ય પદે લક્ષણયુક્ત કુમાર સ્થાપવામાં આવે છે, તેમ અમને ગચ્છની વધે માટે ગણુધરની સ્થાપનામાં અલ્પશ્રુત પણ લક્ષણયુક્ત ઈષ્ટ છે,” Page #265 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૨૨૧ આ પ્રમાણે લક્ષણયુક્ત હોવાથી લક્ષણગુણના કારણે જે અપૂર્ણ શ્રતવાળાને પણ પદ ઉપર સ્થાપવામાં આવે તો પણ પછી તેણે મૃતનું અધ્યયન કરવું જોઈએ. આથી કૃતાર્થના વિશિષ્ટજ્ઞાન રૂ૫ ગુણની પ્રધાનતા છે. તેણે પછી કેવી રીતે અધ્યયન કરવું જોઈએ ? ઉત્તર- પછી સ રે તુ = પછી આચાર્યપદે બેઠેલે તે (નીચેની ગાથાએમાં કહેવાશે તે વિધિથી) બાકી રહેલા કૃતને ભણે. (૭૭-૭૮) सगणे अणरिहगीयंतियम्मि पुचि तओ अ अण्णत्थ । संभोइआण पासे, तो असंभोइआणं पि॥७९॥ पासत्थाणं संविग्गपक्खिआणं तओ सउज्जोधे । तत्तोऽसंविग्गाणं, पासे सारूविआईणं ॥८॥ 'सगणे'त्ति । 'पूर्व' प्रथमतः स्वगणेऽनर्हाणाम् -आचार्यपदायोग्यानां गीतार्थानामन्तिके । अथ स्वगणे गीतार्था न विद्यन्ते ततः 'अन्यत्र' परगणे साम्भोगिकानां पायें, परगणे साम्भोगिकानामप्यभावे ततश्चासाम्भोगिकानामपि पावें गृह्णाति ॥७९॥ 'पासत्थाणं ति । 'ततः' तदभावे संविग्नपाक्षिकाणां पार्श्वस्थानां पार्श्व सह उद्योगेन-तेषां संयमयोगाभ्युत्थापनलक्षणेन वर्तते, यदिति क्रियाविशेषणम् , गृह्णाति देशम् । 'ततः' तदभावेऽसंविग्नानां सारूपिकादीनां पार्श्व संविग्नपाक्षिकस्यापि भाष्ये संविग्नपदैनैव ग्रहणस्य व्याख्यानादसंविग्नाः सारूपिकादय एवावशिष्यन्त इत्यसंविग्नानामिति ग्रहणम् । संविग्नपाक्षिकयोगस्याप्यभावे प्रथममेव प्रतिक्रान्ताभ्युत्थितानां सारूपिकाणां पश्चात्कृतानां पार्श्व गृणीयात् । तदभावे तादृशानां सिद्धपुत्राणां पार्श्वे ।।८०॥ તે પ્રથમ પિતાના ગણમાં રહેલા આચાર્યપદને અયોગ્ય એવા ગીતાર્થો પાસે ભણે. હવે જે પિતાના ગણમાં ગીતાર્થો ન હોય, તે અન્યગણમાં સાંગિકેની પાસે ભણે. પરગણમાં સાંગિકે ન હોય તો અસાંગિકેની પાસે ભણે. તેમને પણ અભાવ હોય તે સંવિગ્ન પાક્ષિક પાસસ્થાઓની પાસે તેમના સંયમયગોનું સારી રીતે * સંવિગ્ન એટલે દેશ-કાલ આદિ મુજબ ચારિત્રનું ઉત્તમ પાલન કરનારા સાધુઓ. સંવિસપાક્ષિક એટલે ચારિત્રના પાલનમાં ઢીલા હોય, છતાં સંવિગ્ન સાધુઓના પક્ષમાં=અનુષ્ઠાનમાં રુચિવાળા સાધુઓ. સંવિઝપાક્ષિકનાં લક્ષણો નીચે મુજબ છે -ચારિત્રના પાલનમાં ઢીલા હોવા છતાં શુદ્ધ સાધુધર્મને ઉપદેશ આપે. પોતાની શિથિલતાને પોષવા અશુદ્ધ સાધુધમને ઉપદેશ ન આપે. ૨પતાને બધા સુસાધુઓથી નાનો માને. આજના દીક્ષિત સાધુથી પણ પિતાને નાને માને. પોતે સુસાધુઓ કરે, પણ સુસાધુઓને વંદન કરાવે નહિ. ૪તે સુસાધુએાની વૈયાવચ્ચ કરે, પણ તેમની પાસે વૈયાવચ્ચે કરાવે નહિ. પપિતાના ઉપદેશ આદિથી કોઈ દીક્ષા લેવા તૈયાર થાય તે તેને સુસાધુઓની પાસે દીક્ષા લેવા મોક્લ. પિતાને શિષ્ય બનાવવા દીક્ષા ન આપે. + પાસસ્થાઓ સંયમયગોમાં શિથિલ હોય. પણ આ ભણનાર તેમને ઉપદેશ આપીને સંયમ એગોનું સારી રીતે પાલન કરાવે. ગુ. ૨૯ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ]. __ [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પાલન કરાવવા પૂર્વક ભણે. પવિગ્નપાક્ષિકને પણ રોગ ન થાય તે પહેલાં પ્રતિક્રાંતઅભ્યસ્થિત સારૂપિક- પશ્ચાત્ કૃત–પાસે ભણે. તેના અભાવમાં પ્રતિકાંત-અભ્યસ્થિત સિદ્ધપુત્રની પાસે ભણે. વ્યવહાર ભાષ્ય (ઉ. ૩. ગા. ૨૧૩)માં સંવિગ્નપાક્ષિકનું પણ સંવિગ્નપદથી જ ગ્રહણ કર્યું છે એ તેની ટીકાના વ્યાખ્યાનથી જણાય છે. આથી અસંવિગ્ન તરીકે સારૂપિક વગેરે જ બાકી રહે છે. આથી (અહીં એંશીમી ગાથામાં) “અસંવિગ્ન સારૂપિકાદિ એવો ઉલ્લેખ કર્યો છે. (અર્થાત આમ તે સંવિગ્ન પાક્ષિક પણ અસંવિગ્ન હોવાથી અસંવિગ્ન સંવિપાક્ષિકાદિ એમ કહેવું જોઈએ. પણ ભાષ્યાનુસાર અસંવિગ્ન તરીકે સારૂપિક આદિ હોવાથી અસંવિગ્ન સારૂપિક આદિ એમ કહ્યું છે.) [૭૯–૮૦] अब्भुट्टिए उ काउं, दाउं वा समणलिंगमित्तरियं ।। तेसि पि य काययो, पडिरूबो तत्थ विणओ अ ॥८१॥ 'अब्भुदिए उ'त्ति । यदि पश्चात्कृतादयो नाभ्युत्थिताः किन्तु लिङ्गतो गृहस्थास्तदा तानभ्युत्थितान् कृत्वाऽन्यत्र गत्वा मुण्डान् कृत्वा सशिखानां च शिखां स्फेटयित्वा शिखास्फेटनमनिच्छतां तत्स्थापनेनापि दत्त्वा वा, वाशब्दो व्यवस्थार्थः, 'श्रमणलिङ्गमित्वरं' व्याख्यानवेलायां चोलपट्टकं मुखपोतिकां च ग्राहयित्वा तेषां समीपे गृह्णाति देशमिति योगः । यदि च तेऽन्यत्र गमनं नेच्छन्ति तदा तत्रापि सागारिकरहितप्रदेशे इत्वरश्रमणलिङ्गमाहणपूर्व तेषां समीपे पठनीयमित्यपि द्रष्टव्यम् । तेषामपि तथाभूतानां पठता प्रतिरूपः 'विनयः' तत्र श्रुतविषये वन्दनादिलक्षणः कत्तव्यस्तैः पुनरिणीय इति ॥८॥ જે પશ્ચતત વગેરે ફરી દીક્ષિત ન થયા હોય પણ લિંગથી ગૃહસ્થ હોય તે તેમને ફરી દીક્ષિત બનાવીને તેમની પાસે ભણે. “તેમ પણ ન બને તે બીજા સ્થળે જઈને થોડા સમય માટે તેમને સાધુવેષ આપે. તે આ પ્રમાણે–મસ્તકનું મુંડન કરાવે, જેઓ ચેટલી રાખતા હોય તેમની ચોટલી કપાવી દે, કોઈની ચોટલી કપાવવાની ઈચ્છા ન ૪ પ્રતિક્રાંત-અભ્યથિત એટલે ફરી દીક્ષિત બનેલા. પ્રતિક્રાંત પાછો હઠેલે. અભ્યસ્થિત–ઉઠેલતૈયાર થયેલ. જે ગૃહસ્થવાસથી પાછો હઠીને સંયમ માટે ઉઠે–તૈયાર થાય તે પ્રતિક્રાંત-અભ્યથિત. (જુઓ વ્ય. . ૩ ગા. ૨૧૩, નિશીથ ઉ. ૧૯ ગા. ર૬૬) - સારૂપિક એટલે દીક્ષા છોડીને સંસારમાં રહે. પણ વેશ અલગ રાખે. તે આ પ્રમાણે - મસ્તક મુંડાવે, સંસારીઓથી ભિન્ન પ્રકારે શ્વેત વસ્ત્રો પહેરે, દંડ રાખે, કરછ ન બાંધે, ભિક્ષા માટે ઘરોમાં ફરે કે ન પણ ફરે. == પશ્ચાત્કૃત=દીક્ષા છોડીને તદ્દન ગૃહસ્થ બની ગયેલ. કેટલાક કહે છે કે સિદ્ધપુત્ર એ જ પશ્ચાતકૃત. (જુઓ નિશીથ ઉ. ૧૯ ગા. ર૬ ૬) * સિદ્ધપુત્ર પણ સારૂપિક જેવો છે. તેમાં શેડો ભેદ છે. તે આ પ્રમાણે – મસ્તક મુંડાવે, પણ ચોટલી રાખે. સ્ત્રી રાખે કે ન પણ રાખે. (જુઓ નિશીથ ઉ. ૧૪ ગા. ૪પ૮૭) Page #267 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ રર૭ હોય તે રાખે. અને વ્યાખ્યાન (=વાચના)ના સમયે ચલપટ્ટો પહેરાવ અને મુહપત્તિ રખાવવી. આ રીતે સાધુવેષ આપીને તેમની પાસે ભણે. હવે જો તેઓ બીજા સ્થળે જવાને ઈચ્છે નહિ તે ત્યાં પણ ગૃહસ્થ ન જુએ તેના સ્થાનમાં થોડો સમય સાધુપ પહેરાવવા પૂર્વક તેમની પાસે ભણે. આચાર્યે સાધુવેશમાં રહેલા તેમને પણ શ્રતના વિધ્યમાં વંદનાદિ રૂપ ઉચિત વિનય કર જોઈએ. પણ તેમણે તે આચાર્યને વિનય કરતાં રોકવા જોઈએ. * [૮૧] आहारोवहिसेज्जाएसणमाईसु तत्थ जइअव्वं । __ सिक्ख त्ति पए ण पुणो, अणुमोअणकारणे दुट्ठो ॥८२॥ 'आहारो'त्ति । तेषां समीपे पठताऽऽहारोपधिशय्यैषणादिषु यथाशक्ति 'तत्र' स्थले यतितव्यम् । परिहत्तव्याश्च सावद्यकार्यविषयाः करणकारणानुमोदनादोषाः। न पुनरध्यापकवैयावृत्त्यादौ कार्येऽनुमोदने कारणे च शिक्षा मयाऽस्य समीपे गृह्यते इति पदे' द्वितीयपदेsઘવાચક્ષને દુષ્ટ ૧૮૨ ત્યાં તેમની પાસે ભણતા આચાર્યો આહાર, ઉપધિ, શય્યા, એષણા આદિમાં યથાશક્તિ યતના રાખવી. સાવદ્ય કાર્ય સંબંધી કરણુકરાવણ-અનુમોદન રૂપ દોષને ત્યાગ કરવો. પણ મારે આની પાસે ભણવું છે એ કારણે અપવાદથી અધ્યાપકની વૈયાવચ્ચ આદિ કાર્ય બીજા પાસે કરાવવામાં અને અનુમોદવામાં તે દોષિત બનતો નથી. [૨] किं कुर्वन् ? इत्याह अलसे वा परिवारे, तयभावे सिद्धपुत्तमाईणं । अव्वुच्छित्तिकरस्स उ, भत्तिं कुणह त्ति जंपतो ॥८३॥ 'अलसे'त्ति । यदि स पाठयन्नात्मनैवाहारोपध्यादिकमुत्पादयति तदा सुन्दरम् , अन्यथा 'अलसे' औचित्येन तत्कार्यमकुर्वति परिवारे वा सति तस्य तदभावे' तदीयपरिवार स्यैवाभावे सिद्धपुत्रादीनाम् , आदिना पुराणश्राद्धादिपरिग्रहः, 'अव्यवच्छित्तिकरस्य' श्रताविच्छेदकरस्य महतो ज्ञानपात्रस्य कुरुतास्य 'भक्तिम्' उत्कृष्टाहारसम्पादनादिरूपामिति जल्पन् ॥८३॥ શું કરતો તે દોષિત બનતો નથી તે જણાવે છે – જે ભણાવતો તે જાતે જ આહાર, ઉપાધિ વગેરે મેળવી લે તે સારું. તે જાતે ન મેળવી શકતા હોય તથા) તેને પરિવાર ઉચિત રીતે તેનું કાર્ય કરે નહિ, અથવા તેને પરિવાર ન હોય, તે સિદ્ધપુત્ર, પુરાણુ શ્રાદ્ધ (=દીક્ષા છોડી દીધેલ શ્રાવક) વગેરેને તે * અહીં ટીકાના સૈઃ પુનઃ એ પાઠના આધારે અર્થ લખ્યો છે. પણ નિશીથગ્રુણિમાં તૈઃ પુનર્ન વરાયઃ એવો પાઠ છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ २२८ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કહે કે-શ્રતને ટકાવી રાખનાર આ મહાન જ્ઞાનપાત્ર છે. આથી તમે તેની ઉત્તમ આહાર મેળવી આપ વગેરે ભક્તિ કરો. આમ કહે તો તે દોષિત બનતું નથી. [૩] दुविहासईइ तेसिं, आहाराई करेइ सो सव्वं । पणहाणीइ जयंतो, हुज्जा अत्तमवि एवं ॥८४॥ 'दुविहासईइ'त्ति । द्विविधस्य प्रतिचारकस्य-परिवारस्य सिद्धपुत्रादेश्चासत्यभावे 'तेषां' पार्श्वस्थपश्चात्कृतादीनां सः 'सर्वम्' आहारादिकमात्मना करोति । किं कुर्वाणः ? इत्याह'पञ्चकहान्या यतमानः' प्रथमतो हि शुद्धमुत्पादयति, तदलाभे पञ्चकप्रायश्चित्तयोग्यम् , तदलाभे दशकयोग्यं यावच्चतुर्गुरुकमसंप्राप्तः । एवं यतमान आत्मार्थमप्येवं भवेत्-उद्गमादिदोषत्रयशुद्धमलभमानः पञ्चकादियतनया त्रिभिरपि दोषैरशुद्धं गृह्णीयात्तथाऽपि स शुद्ध एव ज्ञाननिमित्तं प्रवृत्तत्वात् ॥८४। સેવા કરનાર પરિવાર અને સિદ્ધપુત્રાદિ એ બંને ન હોય તો જાતે તેમનું આહાર આદિ સર્વ કાર્ય કરે. તેમના માટે શુદ્ધ આહારાદિ લઈ આવે. શુદ્ધ ન મળે તે પંચક પ્રાયશ્ચિત્તને વેગ્ય, તે ન મળે તો દશક પ્રાયશ્ચિત્તને વેગ્ય, એમ કમશ: વધતાં વધતાં ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત ન આવે ત્યાં સુધીના દોષો લાગે તે પણ તેના માટે આહાર આદિ મેળવે. એ પ્રમાણે પોતાના માટે પણ યતના કરે. ઉદ્દગમ આદિ ત્રણ દોષોથી શુદ્ધ ન મળે તો પંચક આદિ યતનાથી ત્રણે ય દેથી અશુદ્ધ લે તે પણ તે શુદ્ધ જ છે. કારણ કે તે જ્ઞાન મેળવવાની પ્રવૃત્તિ કરે છે. [૮૪] तथा चाह__एसो य पुरिसकारो, तस्स तया व दोसमन्भेइ । जयणाविसयत्तणओ, रागदोसाण विरहा य ॥८५॥ 'एसो यत्ति । 'एष च' अशुद्धाहारोत्पादनादिगोचरः 'पुरुषकारः' प्रयत्नः 'तस्य' पठतस्तदा नैव दोषमभ्येति यतनाविषयत्वाद्रागद्वेषयोविरहाच्चोत्सर्गप्रयत्नवत् ॥८५।। ભણનાર આચાર્યને અશુદ્ધ આહાર લાવવા આદિ સંબંધી પ્રયત્ન દોષને નથી જ પામતે. કારણ કે તેમાં યતના રહેલી છે, અને રાગ-દ્વેષને અભાવ છે. જેમ ઉત્સગ પ્રયત્ન (શુદ્ધ આહાર લાવવા આદિને પ્રયત્ન) યતના પૂર્વક અને રાગ-દ્વેષ રહિત હવાથી દેષ પામતે નથી, તેમ આ પ્રયત્ન પણ દોષ પામતા નથી. [૮૫] तदेवमुक्तं छेदार्थज्ञानगुणस्य प्राधान्यं व्यवहारित्वे, एतदेव समकक्षमध्यस्थत्वगुणान्तर्भावेनोपसंहरन्नाह तम्हा छेयत्थविऊ, मज्झत्थो चेव होइ ववहारी । अन्नायनाणभारो, णो पुण माई मुसाबाई ॥८६॥ Page #269 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ २२९ __ 'तम्ह'त्ति । तस्माच्छेदार्थविन्मध्यस्थश्चैव भवति व्यवहारी, न पुनरज्ञातज्ञानभारो गर्दभ इव फलतोऽनधिगतचन्दनभारो मायी मृषावादी च, ज्ञानवतोऽप्यमध्यस्थस्याव्यवहारित्वात् ।।८६।। આ પ્રમાણે વ્યવહારી બનવામાં છેદગ્રંથના જ્ઞાનરૂપ ગુણની પ્રધાનતા જણાવી. હવે જ્ઞાનગુણને સમકક્ષાના માધ્યચ્ચ ગુણમાં અંતર્ભાવ કરીને ઉપસંહાર કરે છે – આથી છેદાર્થને જ્ઞાતા મધ્યસ્થ જ વ્યવહારી બની શકે છે. ચંદનભારના જ્ઞાનથી (इसथी) २डित गधेडानी रम ज्ञानमारना ज्ञानथी (=सथी) २डित माथी-भृषावा વ્યવહારી બની શકે નહિ. કારણ કે જ્ઞાની પણ જે મધ્યસ્થ ન હોય તે વ્યવહારી નથી. [૮] अत्र हेतुमाह जं एगस्स बहूण व, आगाढे कारणम्मि णेगविहे। माइमुसावाईणं, असुईणं पावजीवीणं ॥८७॥ 'जं एगस्स'त्ति । यदेकस्य बहूनां वाऽऽगाढे कारणे 'अनेकविधे' कुलादिच्छेद्ये सचित्ताचित्तादौ विवादास्पदीभूते मायिनां कथमहमेतस्य भक्तस्येप्सितं छिन्द्यामिति बुद्धया परच्छिद्राणि निरीक्षमाणानाम् , अत एव मृषावादिनाम्-आभाव्यमनाभाव्यमनाभाव्यं चाभाव्यं वदताम, अत एव 'अशुचीनो' प्राणातिपातादिविष्टोपलिप्तानाम् , अत एव 'पापजीविनां' पापश्रुतोपजीविनाम् ।।८७।। जावज्जीवं सुत्ते, कज्जाकज्जटिइं हणंताणं । पडिसिद्धं णियदोसा, आयरियत्ताइदाणं तु ॥८८॥ 'जावज्जीवं'ति । कार्याकार्यस्थितिं ध्नतां निजदोषात्सूत्रे आचार्यत्वादिदानं तु 'तुः' एवकारार्थों भिन्नक्रमश्च, यावज्जीवमेव सूत्रे प्रतिषिद्धम् , तथा चात्र व्यवहारस्थं सूत्रसप्तकम"भिक्खू य बहुस्सुए बभागमे बहुसो बहुसो आगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावसुओवजीवी जावज्जीवाए तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइअत्तं वा उद्दिसित्तए वा धारित्तए वा विच्छेइए वि २। आयरियउवज्झाए वि! वा भिक्खुणों बहुस्सुआ बब्भागमा बहुसो बहसो आगाढागाढेसु कारणेसु माई मुसाबाई असुई पावसुओवजीवी जावज्जीवाए तेसिं तप्पत्तिय नो कप्पड जान उद्विसित्तए वा धारित्तए वा ४। एवं गणावच्छेइया वि ५। आयरियउवज्झाए यावि ६। बहवे भिक्खणो बहवे गणावच्छेइआ बहवे आयरियउवज्झाया बहुस्सुआ बभागमा बहुसो बहुसो आगाढागाढेसु कारणेसु माई मसावाई असुई पावसुओवजीवी जावज्जीवाए तेसि तप्पत्तिअं णो कप्यइ आयरिअत्तं वा पवित्तित्तं वा थेरत्तं वा गणहरतं वा गणावच्छेइअत्तं वा उद्दिसित्तए वा धारित्तए वा ७"त्ति । अत्र प्रत्येकमेकत्वे सूत्रत्रयं प्रथमम् , बहत्वे द्वितीयं सूत्रत्रयम् , सप्तमं च सूत्रं बहुभिक्षुबहुगणावच्छेदकबह्वाचार्यविषयम् । तत्र- "शतमवध्यं सहस्रमदण्डयम्" इत्यादि लौकिकव्यवहारवद् बहूनां प्रायश्चित्तं न स्यादिति व्यावृत्त्यर्थ बहुत्व. विशिष्टसूत्रग्रहणमिति वदन्ति ॥८॥ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આ વિષયમાં હેતુ કહે છે - એકના કે અનેકના પ્રબલ કારણ વિવાદાસ્પદ બનેલ સચિત્ત-અચિત્ત આદિ વસ્તુમાં કુલ આદિએ (ગ્યાએગ્યનો) નિર્ણય લેવાનું હોય ત્યારે માયા કરનારાઓને મારા ભક્ત આનું ઈષ્ટ કેવી રીતે કાપું ? એવી બુદ્ધિથી પરિછિદ્રો જેનારાઓને, એથી જ મૃષાવાદીઓને ગ્યને અગ્ય, અગ્યને ગ્ય કહેનારાઓને, એથી જ અપવિત્રોને-પ્રાણાતિપાતાદિ રૂ૫ વિષ્ઠાથી લેપાયેલાઓને, એથી જ પાપજીવીઓને મંત્ર-તંત્રાદિ પ્રતિપાદક પાપશ્રુતને ઉપયોગ કરનારાઓને, કાર્યાકાર્યની મર્યાદાને ભંગ કરનારાઓને, સૂત્રમાં સ્વદોષથી જીવન પર્યત જ આચાર્ય આદિ પદ આપવાનો નિષેધ કર્યો છે. અહીં વ્યવહાર સૂત્રમાં રહેલાં સાત સૂત્રો આ પ્રમાણે છેઃ મિજગ જાદુમુ..જે સાધુ બહુશ્રુત (=ઘણા મૂલસૂત્રોને જ્ઞાતા) અને બહુ આગમ (Gઘણ અને જ્ઞાતા) હોવા છતાં, (વિવાદાસ્પદ બનેલ સચિત્ત-અચિત્ત આદિ વસ્તુમાં કુલ આદિએ યેગ્યાયોગ્ય નિર્ણય લેવાનું હોય ત્યારે) અનેક બહુ પ્રબળ કારણોમાં અનેકવાર માયા કરનાર, જુઠું બેલનાર, અપવિત્ર અને પાપજીવી હોય, તે તેને તે દોષના કારણે જીવન પર્યત આચાર્યપદ, ઉપાધ્યાય ૫દ, પ્રવર્તક પદ, વિરપદ કે ગણાવચ્છેદક પદ બીજાએ ન આપવું, અને તેણે જાતે પણ ન લેવું. (૧) પહેલા સૂત્રમાં સાધુને આશ્રયીને જે કહ્યું તે જ બીજાસૂત્રમાં ગણવાચ્છેદકને આશ્રયીને અને ત્રીજા સૂત્રમાં આચાર્ય ઉપાધ્યાયને આશ્રયીને કહ્યું છે. (૨-૩) પહેલા ત્રણ સૂત્રમાં એક એક સાધુ આદિ ત્રણને આશ્રયીને જે કહ્યું છે, તે જ પછીના ત્રણ સૂત્રોમાં અનેક સાધુ આદિ ત્રણને આશ્રયીને કહ્યું છે. (૪-૫-૬) સાતમા સૂત્રમાં તે જ વિષય અનેક સાધુ આદિ ત્રણને આશ્રયીને એક સાથે કહ્યું છે. (૭) પ્રશ્ન :- એકને જે લાગુ પડે તે ઘણાને પણ લાગુ પડે. તો પછી અનેકને આશ્રયીને અલગ કેમ કહ્યું? ઉત્તર :–“તમવર્થ સર્જ સે અવધ્ય છે. હજારને દંડ ન કર.” એ ન્યાયે લૌકિક વ્યવહારમાં અપરાધ કરનારા ઘણું હોય તે તેમને સજા થતી નથી. લોકેત્તર વ્યવહારમાં પણ છે તેવું (અપરાધી ઘણું હોય તે પ્રાયશ્ચિત્ત ન આવે એવું ન માની લે માટે અનેકને આશ્રયીને અલગ કહ્યું છે. [૮૭-૮૮] અથ થમર્થ માથી કૃપાવાવ શર્થરિર્તિ દૃાત્ર પ્રઘટ્ટાદ आहारमाइगहिओ, कज्जाकज्जटिइं तु सो हणइ । जह कम्मि वि नगरम्मी, कज्जम्मि समागओ सूरी ॥८९॥ “આg૪મારૂત્તિ | ગદ્દારાવિના ‘જુદીતઃ ચ ચૅર્યશીકૃતઃ સન્ “ મારી જાનુ कार्यस्थिति हन्ति । यथा कस्मिंश्चिन्नगरे कार्ये उत्पन्ने सति सचित्तादिनिमित्तं वास्तव्यसङ्घस्य જ આ સૂત્રોના વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશમાં ૨૩ થી ૨૯ નંબર છે. * માયા કરનારા વગેરે પદોને વિશેષ અર્થ ઉપર મૂળ ગાથાના અર્થમાં આવી ગયો છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [२३१ व्यवहारे जाते कश्चित्सूरिबहुश्रुतो बहुपरिवारश्च समागतः, स च व्यवहारो वास्तव्यसङ्घन छेत्तुं न शक्यत इति वास्तव्यसधेन त्वमेत व्यवहारं छिन्द्वीति तत्र व्यवहारे नियुक्तः स सूरिरिति गम्यम् ।।८।। णाएण तेण छिन्नो, ववहारो सो मुओवइटेणं । कुलगणसंघेहि तओ, कओ पमाणं गुणड्डो त्ति ॥९०॥ ‘णाएण'त्ति । तेन' समागतेन सूरिणा श्रुतोपदिष्टेन न्यायेनाभाव्यानाभाव्यविभागेन स व्यवहारश्छिन्नस्तत एष बहुश्रुतो न किमपि श्रुतोत्तीर्ण वदतीति गुणाढ्य इति कुलगणसधैः प्रमाणं कृतः ॥९॥ तो सेविउं पवत्ता, आहारादीहि तं तु कारणिआ। अह छिन्दिउं पवत्तो, णिस्साए सो उ ववहारं ॥९१॥ 'तो सेविउं'ति । 'ततः' कुलगणसधैस्तस्य प्रमाणीकरणात् 'त' समागतसूरिं 'कारणिकाः' विवदमानाः श्रावकसिद्धपुत्रादय आहारादिभिः सेवितुं प्रवृत्ताः । अथ स तु तैर्दीयमानान्याहारादीनि प्रतीच्छन् व्यवहारं निश्रया पक्षपातेन छेत्तुं प्रवृत्तः ॥९१।। पञ्चत्थीहिमवगयं, छिदएँ णिस्साइ एस ववहारं । को अण्णो णायविऊ, हुज्ज त्ति य चिंतियं तेहिं ॥१२॥ 'पच्चत्थीहिं'ति । ततो ये आहारादिकं न दत्तवन्तस्तैः प्रत्यर्थिभिरवगतं यथा छिनत्ति निश्रया एष व्यवहारम् , कोऽन्यो न्यायविद् भवेद् ? य एनं व्यवहारमनिश्रया पारं प्रापयतीति च चिन्तितं तैः ।।९२३॥ अह अण्णया पघुटे, णायं काउं तु संघसमवाए। . कोइ निउणो समेओ, आगंतव्वं जओऽवस्सं ॥९३॥ 'अह'त्ति । अथान्यदा सचित्तादिव्यवहारच्छेदार्थं न्यायं कर्तुं सङ्घसमवाये 'प्रघुष्टे' उद्घोषणया मेलिते तां प्रघोषणां श्रुत्वा कश्चित् 'निपुणः' सूत्रार्थतदुभयकुशलः प्राघूर्णकः समेतः, यतः समवायघोषणामाकर्ण्य धूलीधूसरैरपि पादैरवश्यमागन्तव्यम् , अन्यथा प्रायश्चित्तप्रसङ्गात् ।।९३॥ હવે માયાવી અને મૃષાવાદી કાર્યાકાર્યની સ્થિતિને કેવી રીતે હણે છે એ વિષે *प्रघट्ट हे छ : * કોઈ અમુક વિષયના ગ્રંથના અમુક ભાગને પ્રઘટક કહેવામાં આવે છે. અહીં આ પ્રઘટ્ટકમાં જણાવેલ વિષય વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશામાં ૨૯૫ મી ગાથાથી શરૂ થાય છે. અથવા પ્રઘટ્ટક એટલે પ્રસંગ. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨રૂર ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते - વ્યવહાથી (=જે બે પક્ષે વચ્ચે વિવાદ હોય તેમાંથી કેઈ એક પક્ષના માણસેથી) આહાર આદિથી વશ કરાયેલ માયાવી કાર્યાકાર્યની મર્યાદાનો ભંગ કરે છે. જેમ કે કેઈનગરમાં સચિત્ત આદિ કોઈ વસ્તુ નિમિત્તે વ્યવહાર=વિવાદ ઊભે થયે. ત્યાં બહુશ્રુત અને બહુપરિવારવાળા કેઈ આચાર્ય પધાર્યા. એ વિવાદને નગરને સંઘ દૂર કરી શક્યો નહિ. આથી સંઘે આચાર્યને વિનંતી કરી કે આપ અમારા વિવાદને દૂર કરો. [૮] તે આચાર્ય શાસ્ત્રોક્ત ન્યાયથી ગ્યાયેગ્યને નિર્ણય કરીને તેમને વિવાદ દૂર કર્યો. આથી આ બહુશ્રુત આચાર્ય શાસ્ત્ર બહારનું કશું ન કહેતા હોવાથી બહુગુણસંપન્ન છે, આમ વિચારીને કુલ, ગણ અને સંઘ એ બધાએ તેમને પ્રમાણ કર્યા. [૯] આથી વિવાદ કરનારા શ્રાવકો, સિદ્ધપુત્રે વગેરે તે આચાર્યની ઉત્તમ આહાર આદિથી સેવા કરવા લાગ્યા. હવે શ્રાવકે આદિથી અપાતા આહારને લેતા તે આચાર્ય વિવાદમાં પક્ષપાતથી નિર્ણય કરવા લાગ્યા. [૧] આથી આહારાદિ નહિ આપનારા પ્રતિપક્ષે જાણી લીધું કે આ પક્ષપાતથી નિર્ણય આપે છે. આથી તેઓએ વિચાર્યું કે પક્ષપાત વિના નિર્ણય આપે તેવો બીજો કોઈ ન્યાયને જાણકાર છે? [૨] આમ વિચાર્યા પછી તેમણે એક વાર સચિત્તાદિ વસ્તુ સંબંધી વિવાદ દૂર થાય એ માટે ન્યાય કરવા જાહેર ઘોષણા કરાવીને સંઘને ભેગા કર્યો. આ ઘાષણ સાંભળીને કેઈ સૂત્ર અર્થ ઉભયમાં કુશલ એક ૪પ્રાથૂર્ણક પધાર્યા. કારણ કે સંઘમિલનની ઘોષણ સાંભળીને ધૂલી જ=ધૂલથી *ભરાયેલા પગવાળાએ પણ અવશ્ય આવવું જોઈએ. અન્યથા પ્રાયશ્ચિત્ત આવે. [૩] cતવાદ માથાત્રા – घुटम्मि संघकज्जे, धूलीजंघो वि जो ण एज्जाहि । कुलगणसंघसमाए, लग्गइ गुरुए चउम्मासे ॥९४॥ "घुटुम्मि'त्ति । सङ्घकार्ये धूलीजङ्घोऽप्यास्तामन्य इत्यपिशब्दार्थः, धूल्या धूसरे जो यस्य स धूलीजङ्घः, शाकपार्थिवादिदर्शनान्मध्यमपदलोपी समासः, सति बले यो नाप्रमत्ततया त्वरितमागच्छेत् कुलगणसङ्घसमवाये स गुरुके चतुर्मासे लगति, तस्य गुरुकाश्चत्वारो मासाः प्रायश्चित्तमिति भावः ॥९४॥ આ જ વિષયને ભાષ્યની (વ્ય, ભા. ૧, ૩ ગા. ૩oo-૩૦૧-૩૦૨) ત્રણ ગાથાઓથી ધૂલી જંઘ (=ધૂલથી ભરાયેલા પગવાળો) પણ સંઘના કાર્યની ઘોષણા થાય ત્યારે કુલ, ગણ અને સંઘના મિલનમાં છતી શક્તિએ અપ્રમત્તપણે જલદી ન આવે તે તેને “ચતુર્માસ” પ્રાયશ્ચિત્ત લાગે [૯] * પ્રાથૂર્ણક=અતિથિ-મહેમાન. વિહાર કરીને નવા આવેલા સાધુઓ પ્રાથૂર્ણક કહેવાય. * આમ કહેવાનો આશય એ છે કે વિહાર કરીને હમણાં જ આવેલ હોય, પગ ઉપર ચઢેલી ધૂળ હજી દૂર પણ ન કરી હોય, તેવામાં ન્યાય માટે સંઘમિલનની ઘોષણું સાંભળવા મળે તે તુરત જ્યાં સંમિલન હોય ત્યાં જાય. આમ કહીને એ કાર્યની મહત્તાનું સૂચન કર્યું છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये द्वितीयोल्लासः ] न केवलमेतत् किन्त्वन्यदपि, तथा चाह - जं काहिंति अकज्जं, तं पावइ सइ बले अगच्छंतो । अण्णं च तओ ओहाणमाइ जं कुज्ज तं पावे ॥ ९५ ॥ जं काहिंति'त्ति । सति बलेऽगच्छन् व्यवहारकारी अन्यैरन्यथा छिन्ने व्यवहारे यत्करिव्यन्ति तत्प्राप्नोति, तन्निमित्तमपि प्रायश्चित्तं तस्यापद्यते । अन्यदपि चापमानवशतः स व्यव हर्त्तव्यो यदवधावनादि कुर्यात्तदपि प्राप्नोति ॥ ९५ ॥ तम्हा उ संघसदे, घुट्ठे गंतव्व धूलीजंघणिमित्तं, ववहारो धूलिजंघेणं । ओ सम्मं ॥९६॥ 'तम्हा उ'ति । यत एवमनागमने दोषास्तस्मात् सङ्खशब्दे घुष्टे धूलीजङ्घेनाप्यवश्यं सति बले गन्तव्यम्, यतः कदाचिद् धूलीजङ्घनिमित्तं व्यवहारः सम्यगुत्थितो भवेत्, यथाप्राघूर्णको गीतार्थो धूलीजङ्घः समागतः सन् यद् भणिष्यति तत्प्रमाणमिति ||१६|| કેવળ આ નહિ, કિંતુ બીજી પણ પ્રાયશ્ચિત્ત આવે એ કહે છે : છતી શક્તિએ ન જનાર વ્યવહારકારીને (=સાચા ચૂકાદો આપનારને) ખીજા ખાટી રીતે ન્યાય કરે, એથી તે (=અને પક્ષના માણસા) જે કંઈ અનુચિત કરે, તથા (જેને અન્યાય થયા હોય તે) અપમાન આદિથી દીક્ષાત્યાગ આદિ જે કંઇ કરે, તે નિમિત્તે પ્રાયશ્ચિત્ત આવે. [૫] નહિ જવામાં દોષ। હાવાથી સંઘના કાર્યની ઘેાષણા થાય ત્યારે ધૂલીધે પણ છતી શક્તિએ અવશ્ય જવું જોઈ એ. કારણ કે કદાચ તેના નિમિત્તે સાચા ચુકાદો થાય. જેમ કે (બંને પક્ષના માણસા) નવા આવેલા ધૂલીજ ઘ ગીતા જે કહેશે તે પ્રમાણ એમ નક્કી કરે. [૬] ु तेणागरण णायं, तेल्लघयाइि एस संगहिओ । कज्जविवज्जयकारी, माई पावोवजीवी य ॥ ९७॥ [ २३३ 'तेणागरण'ति । तेनागतेन धूलीजङ्घेन गीतार्थेन कस्यचित्पार्श्वे श्रुत्वा ज्ञातम्, यथाएष वास्तव्यो व्यवहारच्छेत्ता तैलघृतादिभिः संगृहीतः सन् 'माथी' अभीक्ष्णं मायाप्रतिसेवी 'पापोपजीवी च ' परमार्थतः पापश्रुतावलम्वी 'कार्यविपर्ययकारी' सूत्रमतिक्रम्याभाव्यानाभाव्यविभागकारी ॥ ९७ ॥ शु. ३० (હવે ૯૩ મી ગાથામાં કહ્યા પછીની વિગત જણાવે છે.) પ્રાણૅ ક ધૂલીજ ગીતાર્થે કાઇની પાસેથી સાંભળીને જાણ્યુ કે અહી. રહેનાર ન્યાયકારીને અમુક પક્ષે તેલ-ઘી આદિથી પેાતાના પક્ષમાં લઈ લીધેા છે. આથી તે વારવાર માયા કરે છે. પરમાથી પાપશ્રુતનું આલખન લે છે, સૂત્રનુ` ઉલ્લંઘન કરીને યેાગ્યાયેાગ્યના વિભાગ ४२ छे. [७] Page #274 -------------------------------------------------------------------------- ________________ २३४ ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते सो अच्छइ तुसिणीओ, ता जा उस्सुत्तभासि सुणइ । कीस अकज्ज कीरइ, वारेइ तओ अ समएणं ॥९८॥ __ सो अच्छइत्ति । स तिष्ठति तावत् तूष्णीको यावद्वास्तव्येन व्यवहारे छिद्यमाने उत्सूत्रभाषितं शृणोति, 'ततश्च' उत्सूत्रश्रवणानन्तरं 'समयेन' सिद्धान्तेन वारयति-कस्मादिदमकार्य क्रियते ? इति ॥९८॥ આ સાંભળીને તે મૌન રહે. પછી અહીં રહેલ ન્યાયકારીના ન્યાય કરવામાં સૂત્રથી વિરુદ્ધ વચનને સાંભળે. આ સાંભળ્યા પછી સિદ્ધાંતથી તેને રોકે કે આ અકર્ય शाथी ४२ छ ? [८] न केवलमेवं निवारयति किन्तु जंपइ भेअणिमित्तं, साहणं जाणणाणिमित्तं च । णिद्ध महुरं णिणायं, विणीअमवि तं च ववहारं ॥१९॥ 'जंपइत्ति । जल्पति च भेदनिमित्तं दुर्व्यवहारिणाम् , साधूनां वास्तव्यं दुर्व्यवहारिणं तथात्वेनाजानतां ज्ञापनानिमित्तं च स्निग्धं मधुरं निर्वातं विनीतमपि च तं व्यवहारम् । यदि घृताद्यनुवृत्ता वितथं व्यवहरन्ति तदा जल्पति- अहो ! स्निग्धोऽयं व्यवहार इति । यदि च मिष्टान्नाद्युपग्रहेणाकार्यमाचरन्ति ततो जल्पति- अहो! मधुरोऽयं व्यवहार इति । यदि पुनरुपाश्रयो निर्वातो लब्धः शीतप्रावरणानि चेति यथा तथा प्रज्ञापयन्ति ततो जल्पतिअहो ! निर्वातोऽयं व्यवहार इति । अथ कृतिकर्मविनियादिभिः सङ्गृहीता दृष्टमदृष्टं कुर्वन्ति ततो जल्पति-अहो ! विनीतोऽयं व्यवहार इति ॥९९।। એ પ્રમાણે કેવલ રોકે જ નહિ, કિંતુ બેટો ન્યાય કરનારને આ અમુકને પક્ષપાતી બની ગયું છે ઈત્યાદિરૂપે નહિ જાણનાર સાધુઓને જણાવવા માટે બેટો ન્યાય કરનારના ભેદના નિમિત્તને (=પક્ષપાતી બનવાના કારણને) કહે. તે આ પ્રમાણે –જો તે ઘી આદિથી એક પક્ષનું અનુસરણ કરીને બેટે ન્યાય કરતે હોય તે “અહો? આ સિનગ્ધ વ્યવહાર છે એમ કહે. જે તે મિષ્ટાન આદિના ઉપકારથી અકાર્ય આચરતો હોય તે “અહે? આ મધુર વ્યવહાર છે.” એમ કહે. જે શિયાળામાં) પવન વિનાને ઉપાશ્રય મળ્યું હોય, ઠંડીને રોકનારાં વસ્ત્રો મળ્યાં હોય, એથી જેમ તેમ બોલતે હોય તે “અહો ? આ નિર્વાત વ્યવહાર છે.” એમ કહે. જે વંદન, વિનય આદિથી તેને અમુક પક્ષે પોતાના પક્ષમાં લઈ લીધે હોય, એથી તે જોયું ન જોયું કરે તો “અહ ? આ વિનીત व्यव९२ छे." सेम डे. [८] एवं णिहोडणाए, कयाइ पाएण तेण गीयत्था । मुत्तं उच्चारेउ, एअस्स दिसं अवहरंति ॥१०॥ Page #275 -------------------------------------------------------------------------- ________________ [ २३५ गुरुतत्त्वविनिश्वये द्वितीयोल्लास : ] 'एव'ति । 'एवम्' अमुना प्रकारेण 'तेन' धूलीजङ्घन 'निहोडणायां' निवारणायां कृतायां न्यायेन गीतार्थाः 'सूत्रस्' उक्तसूत्र सप्तकात्मकमुच्चार्य 'एतस्य' दुर्व्यवहारिणः 'दिशम् ' आचार्यत्वादिकां ' अपहरन्ति' उद्दालयन्ति ॥१००॥ जइ हुज्ज अप्पदोसो, आउट्टो वि य तया पुणो दिति । बहुदो सेणाट्टे, जावज्जीवं ण तं दिति ॥ १०१ ॥ 'जइ हुज्ज' त्ति । यदि भवेत् 'अल्पदोषः' अल्पापराधः 'आवृत्तः' सङ्घक्षामणपूर्व पुनरेवं न करिष्यामीति प्रतिज्ञाकारी च तदा तस्यापहृतां दिशं पुनर्ददति । अनावृत्ते आवृत्ते वा वहुदोषे पुरुषे यावज्जीवं न 'ताम्' अपहृतामाचार्यत्वादिकां दिशं ददति ||१०१ || આ પ્રમાણે ધૂલીજંઘ ખાટે ન્યાય કરનારને શકે એટલે ન્યાયથી ગીતાર્થી પૂર્વોક્ત (અહી’૮૮ મી. ગાંધાની ટીકામાં જણાવેલ) સાત સૂત્રો કહીને ખેાટો ન્યાય કરનારનુ આચાર્યપદ આદિ છીનવી લે. [૧૦] હવે જો અપરાધ અલ્પ હાય અને સંઘ સમક્ષ ક્ષમાપના માગવા પૂર્વક ફરી આ પ્રમાણે નહિ કરું' એવી પ્રતિજ્ઞા કરે તેા છીનવી લીધેલું તેનુ પદ કરી આપે. ક્ષમાપના પૂર્વક આવી પ્રતિજ્ઞા ત . કરે, અથવા કરે પણ માટી દોષ હાય, તેા છીનવી લીધેલુ. આચાર્યાદિ પદ જીવન પર્યંત ન આપે. [૧૦૧] ननु यदि तस्याचार्यत्वादिका दिग् न नष्टा तदा किं निग्रहवचनैः । यदि च नष्टा तदा कथमनुग्रहवचनैः सङ्घदेताऽपि ? इत्यत आह जह धणनिहं सत्तं, दाणे णस्सर पडिग्गहे होइ । या मुत्तणीईए ॥१०२॥ इत्थ व णासुपाया, तह 'ह' । यथा धननिष्ठं स्वत्वं यथेष्टनियोगादिना पुण्यादिप्रयोजक पर्यायरूपदाने नश्यति, प्रतिग्रहे च 'भवति' उत्पद्यते, तथा 'अत्रापि' प्रकृतायां दिश्यपि सूत्रनीत्या सुव्यवहार (रि) गीतार्थनिग्रहानुग्रहवचनाभ्यां नाशोत्पादौ ज्ञेयौ । कालाद्यनाश्यायां तस्यां निग्रहस्य नाशकत्वे निग्रहजनितनाशोत्तरदिगुत्पादादौ चानुग्रहस्य हेतुत्वे दोषाभावाद्वस्तुतोऽननुगतानां कार णानामननुगतकार्य जननेऽप्येकशक्तित्रादिनामस्माकं न काचित् क्षतिरित्यधिकं लतायाम् ॥१०२॥ જો તેનુ આચાર્યાદ્રિ પË નષ્ટ ન થયુ. તા નિગ્રહ વચનાથી શુ ? =ો લાભ ? જો નષ્ટ થયુ. તે અનુગ્રહવચનાથી ઘટે પણ કેવી રીતે ? ફરી કેવી રીતે આવે ! આના સમાધાન માટે કહે છે : જેમ ધનમાં રહેલું સ્વત્વ (=મારાપણું) ધનના ઈષ્ટ રીતે ઉપયાગ કરવા દ્વારા પુણ્યાદિ ઉત્પન્ન કરનાર ધર્મરૂપ દાનથી નાશ પામે છે, અને ધન લેવાથી ઉત્પન્ન થાય છે, તેમ કાલાદિથી નાશ ન કરી શકાય તેવા આચાર્યાદ્રિપદનો નાશ કરવામાં નિગ્રહ હેતુ છે, અને નિગ્રહથી નાશ થયા પછી ઉત્પન્ન થવામાં અનુગ્રહ હેતુ છે. આથી આમાં દોષ નથી. Page #276 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પરમાર્થથી જે કારણે અનુગત નથી તે અનુગમથી રહિત ભિન્ન કાર્યોને ઉત્પન કરે છે. તે પણ તે (=અનનુગત) કારણે માં શક્તિ એક રહેલી છે એમ અમે માનીએ છીએ. આથી આમાં (=આચાર્યના વચનથી નાશ-ઉત્પત્તિ એ બે કાર્ય થવામાં કોઈ દોષ નથી. આની વિશેષ ચર્ચા સ્યાદ્વાદ કપલતામાં છે. (ભાવાર્થ – જેમ દસ અગ્નિમાં દાહક શક્તિ એક જ છે. પણ સહકારી ભેદથી ભિન્ન ભિન્ન કાર્ય થાય છે. તેમ આચાર્યના વચનમાં એક જ શક્તિ છે, જે નાશ અને ઉત્પત્તિ એ બંને કાર્ય કરે છે. અહીં પૂર્વે દંડ અને અનુગ્રહ એ બે અલગ અલગ કારણથી નાશ અને ઉત્પત્તિરૂપ અલગ અલગ બે કાર્યો થયાં એમ કહ્યું. હવે એક જ કારણથી (=શક્તિથી) સહકારી ભેદથી અલગ અલગ કાર્ય થાય છે એમ કહ્યું અચાર્યવચન રૂપ એક १ ॥२५थी (=तिथी) नाश भने उत्पत्ति३५ २६.1 Aan आय थाय छे.) [१०२] एतदेवाह गुरुदिना वि हु एसा, थेराणं विमइओ विणस्सिज्जा । तयदिना वि हु तेसिं, उवगमओ हुज्ज जं भणियं ॥१०३॥ 'गुरुदिन्ना वि हु' त्ति । गुरुदत्तापि 'एषा' आचार्यत्वादिका दिक् 'स्थविराणां' श्रूतवृद्धानां 'विमतितः' अनभ्युपगमाद्विनश्येत् । तदत्तापि' गुर्वदत्तापि चैषा 'तेषां' स्थविराणां 'उपगमतः' अङ्गीकाराद् भवेद्, यद् भणितं एतद् व्यवहारभाष्ये ॥१०३।। से ४ विषयने ४ छ : ગુરુએ આપેલ પણ આચાર્યાદિ પદ સ્થવિરેના=શ્રાવૃદ્ધોના અસ્વીકારવાથી નાશ પામે છે. ગુરુએ આચાર્યાદિ પદ ન આપ્યું હોય તે પણ સ્થવિરેના સ્વીકારથી થાય છે. ४॥२५ 3 व्यवडा२ माव्य (७. ४ . १७२) मi n (=नीय मु४५) ४युं छे. [१०] ___ आसुकारोवरए, अट्ठाविए गणहरे इमा मेरा।। चिलिमिलि हत्थाणुन्ना, परिभवमुत्तत्थहावणया ॥१०४॥ 'आसुक्कारोवरए'त्ति । आशुकारेण-शूलादिनोपरतः-कालगतः आशुकारोपरतस्तस्मिन् सत्याचार्येऽस्थापितेऽन्यस्मिन् गणधरे 'इय' वक्ष्यमाणा मर्यादा । तामेवाह--'चिलिमिलि' इत्यादि । आशुकारोपरत आचार्यों यवनिकान्तरितः प्रच्छन्नः कार्यों वक्तव्यं च-आचार्याणामतीवाशुभं शरीरं वाचापि वक्तुं न शक्नुवन्तीति, तदा यो गणधरपदार्हस्तं यवनिकाया बहिः स्थापयित्वा सूरयो भण्यन्ते को गणधरः स्थाप्यताम? एवं चोक्त्वा यवनिकान्तरस्था गीतार्था आचार्यहस्तमुपर्युन्मुखं कृत्वा स्थाप्यमानगंणधराभिमुखं दर्शयन्ति वदन्ति च गणधरत्वमेतस्यानुज्ञातं परं वाचा वक्तुं न शक्नुवन्ति, एषा हस्तानुज्ञा । तत एतस्योपरि वासा निक्षिप्यन्ते, स्थापित एष गणधर इति । पश्चात्कालगता आचार्या इति प्रकाश्यते । 'परिभवसुत्तत्थहावणया' इति, ततो Page #277 -------------------------------------------------------------------------- ________________ [ २३७ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः | येऽभिनवस्थापिताचार्यस्य परिभवोत्पादनबुद्धयाचार्योचितं विनयं न कुर्वन्ति तेषां सूत्रमर्थ वा हापयति-न ददातीत्यर्थः । अत्र हि परमार्थतो गुर्वदत्तापि स्थविरैरेव दिग् दत्तेति ||१०४ || બીજા કાઇને આચાર્ય પદ આપ્યું ન હાય અને શૂલ આદિ રાગથી આચાર્ય એચિંતા મૃત્યુ પામે તે નીચે કહેવાશે તે મર્યાદા છે. તે મર્યાદા આ પ્રમાણે છે :એચિંતા મૃત્યુ પામેલા આચાર્યને પડદાની અંદર ગુપ્ત રાખવા ખીજાઓને કહેવુ કે આચાર્ય ને શરીરમાં ઘણી તકલીફ છે. ખેલી પણ શકતા નથી. આ વખતે જે આચાર્ય - પદ્મને ચેાગ્ય હાય તેને પડદાની બહાર રાખવે. પછી આચાર્યને પૂછ્યું કે આચાય પદે કેને સ્થાપીએ ? પછી આચાર્યના હાથને જેને આચાર્ય પદ આપવાનુ હાય તેની સામે બતાવે, અને કહે કે આને આચાર્ય પદ આપવાની અનુજ્ઞા આપી છે. પણ વાણીથી ખેલી શકતા નથી. આથી આમ હાથથી અનુજ્ઞા આપી છે. પછી તેના મસ્તક ઉપર વાસક્ષેપ નાખે, અને કહે કે આને આચાય પદે સ્થાપિત કરેલ છે. પછી આચાય કાલધર્મ પામ્યા છે એમ જાહેર કરે. નવા સ્થાપેલા આચાર્યના પરાજય કરવાની બુદ્ધિથી આચાર્યના ઉચિત વિનય જે ન કરે તેમને સૂત્ર અને અર્થ ન આપે. અહીં પરમા`થી આચાય પદ્મ ગુરુએ ન આપ્યું હાવા છતાં સ્થવિરાએ જ આપ્યુ છે. [૧૪] एतद्वचनान्तरमेवाह एस समुकसिअव्वे, इय आयरिअस्स चेव वयणमि । दोसगुणे णाऊणं, सुव्वइ थेराण भयणा य ।। १०५ ।। ‘एस’ त्ति । एषः ‘समुत्कर्षयितव्यः' आचार्यपदे स्थापनीय इत्याचार्यस्यैव वचने दोषगुणौ ज्ञात्वा स्थविराणां भजना च समुत्कर्षणे श्रूयते । तथा च स्थविरानुमतिरेव दिग्दाने प्रधानं कारणमिति सिद्धम् । अत्र चेदं सूत्रं व्यवहारचतुर्थो देश के - “ आयरियउवज्झाए गिलामा अण्णयरं वइज्जा -अज्जो ! मए णं कालगयंसि समाणंसि अयं समुक्कसियव्वे, से य समुकसणारिहे समुक्कसिअवे, से य णो समुक्कसणारिहे णो समुक्कसिअन्वे, अस्थि या इत्थ केइ अग्गे समुकसणारिहे से समुक्कसिअ वे, णत्थि या इत्थ केइ अण्णे समुकसगारिहे से चेव समुक्कसिअव्वे । तंसि च णं समुक्कट्ठसि परो वइज्जा - दुस्समुकट्ठ ते अज्जो ! णिक्खिवाहि, तस्स णं णिक्खिवमाणस्स वा अणिक्खिवमाणस्स वा नत्थि केंइ छेए वा परिहारे वा, जे तं साहम्मिया अहाकप्पेणं ण अन्भुट्ठति तेसिं तप्पत्तिए छेर वा परिहारे वा । " अस्यार्थः- आचार्य उपाध्यायो वा धातुक्षोभादिना ग्लायन्नन्यतरमुपाध्यायप्रवर्त्तिगणावच्छेदक भिक्षूणामन्यतमं पूर्व कुतविद्धेतोरसमुत्कर्षितवान् सापेक्षः सन् वदेत्-आर्य ! मयि कालगते सत्ययं 'समुत्कर्षयितव्यः' आचार्य पदे स्थापनीयः । स च परीक्षया समुत्कर्षणार्हो भवति ततः समुत्कर्षयितव्यः । अथ यदि गारवेच्छाऽसमाधिमरणभीत्युत्पादननिमित्तकगणदानानुमतिकत्वभिन्नदेशी यत्वपरुषभाषणादिभिर्हेतुभिः प्रागनुमतोऽपि गुरोर्न समुत्कर्षयितव्य इति ज्ञातः स न समुत्कर्षयितव्यः । यश्च पूर्व समीहितः सत्यपि मधुरत्वेऽसङ्ग्रहशीलो वाचकत्वनिष्पादकत्वोभयगुणविकलच सोऽपि न Page #278 -------------------------------------------------------------------------- ________________ २३८ । [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते स्थापयितव्यः । यदि चाचार्याणां सर्वेऽपि शिष्या अनिर्माता इति प्रातीच्छिकस्तैरन्तसमये स्थाप्यते, मम शिष्ये निर्मापिते त्वया गणवरणपदं निक्षेप्तव्यमित्यभ्युपगमकारणपूर्वकम् । यो वा निर्मातः स्वशिष्योऽनिर्माते बहुभागे शिष्यान्तरे तत्र निर्मापिते उक्ताभ्युपगमकारणपूर्वकं स्थाप्यते । एतयोर्द्वयोः प्रतिज्ञासमाप्तौ गणधरपदमनिक्षिपतोश्छेदः परिहारः सप्तरात्रं वा तप इति प्रासङ्गिकं प्रतिपत्तव्यम् । अथ य आचार्येण समुत्कर्षयितव्यतयोक्तः स च कालगते आचार्येऽभ्युद्यतविहारमभ्युद्यतमरणं वा प्रतिपत्तुमुत्सहते तदाऽस्ति चेन्त्र गच्छेऽन्यः कश्चित्समुत्कर्षणार्हस्तदा स समुत्कर्षयितव्यः । नास्ति चेदन्यः समुत्कर्षणार्हस्तदा गीता. थैर्यावद्गीतार्थनिर्मापणं गणधरपदं पालयत यूयं तस्मिन्निर्मापिते च सति भवतां यत्प्रतिभासते तत्कुरुतेत्यभ्यर्थनापुरःसरं स एव समुत्कर्षयितव्यः । एवमुक्ते तेन गणधरपदं प्रतिपद्य कश्चिदेको निर्मापितः, पश्चात्तस्य चित्तं जातमभ्युद्यतविहाराद् गच्छपरिपालनं विपुलतरनिर्जगद्वारम् , इत्थं व्यवसिते तत्र गीतार्था ब्रुवते निक्षेप्यं गणधरपदम्, स प्राह न निक्षिपामि किन्त्विच्छामि गच्छं पालयितुमिति । एवमुक्ते क्षुभ्यन्तो वदन्ति ये दुःसमुत्कृष्टं तव गणधरपदं तव रुचितमेतत्परन्त्वस्माकं न रोवत इति तेषां चत्वारो गुरुकाः । अनिर्मापिते गणधरत्वं निक्षिपत्यपि त एवागीतार्थत्वेन गच्छसाधवो यत्सेविष्यन्ते तदपि चाधिकम् । निर्मापिते च तत्र निक्षिपतो न च्छेदः परिहारो वा सप्तरात्रं वा तपः। ये तु स्वगच्छ साधवस्तं स्वगच्छसाधु प्रातीच्छिकं च पूर्वस्थापितं यथाकल्पेन कृतिकर्मादिना नाभ्युपतिष्ठन्ते तेषामपि छेदः परिहारो वा सप्तरात्रं वा तप इति सङ्क्षपः ।।१०५।। આ જ વિષયને અન્યવચન (=બીજા સ્થળની સાક્ષી)થી કહે છે : આ આચાર્યપદે સ્થાપવા યોગ્ય છે એવા આચાર્યના વચનમાં જ દોષ-ગુણ જાણીને એને આચાર્ય પદે સ્થાપવામાં સ્થવિરોની ભજન સંભળાય છે. આમ આચાર્યાદિ પદ આપવામાં સ્થવિરોની અનુમતિ જ પ્રધાન કારણ છે, એ સિદ્ધ થયું. અહીં વ્યવહારના ચોથા ઉદેશાના (રમા) સૂત્રનો અર્થ આ પ્રમાણે છે - આચાર્ય કે ઉપાધ્યાય ધાતુક્ષેભા આદિના કારણે (એચિંતા) બિમાર પડે, પૂર્વ કેઈ કારણસર ઉપાધ્યાય, પ્રવર્તક, ગણવચ્છેદક કે સાધુમાંથી કેઈ એકને આચાર્યપદ કે ઉપાધ્યાયપદ ન આપ્યું હોય તો તે સાપેક્ષપણે કહે-હે આર્ય! મારા મૃત્યુ પછી આને આચાર્યપદે સ્થાપ, અને તેની પરીક્ષા કરવી. પરીક્ષાથી આચાર્યપદને યંગ્ય છે એમ જણાય તો આચાર્યપદે સ્થાપ. પણ જે ગારવા (૨સ–દ્ધિ-સાતા) ની ઈચ્છાવાળે હોય, મને આચાર્ય પદ નહિ આપો તે તમારું અસમાધિ મૃત્યુ થશે એમ અસમાધિ મરણને ભય બતાવવાથી આચાર્યો આચાર્યપદ આપવાની અનુમતિ આપી હોય, ભિન્નદેશને હય, અર્થાત્ સાધુઓ અમુક દેશના હેવાથી તેમની ભાષા અલગ હોય અને આચાર્ય પદ જેને આપવાનું છે તે ભિન્ન દેશનો હોવાથી તેની ૪ અમુક આચાર્યપદે સ્થાપવાને યોગ્ય છે આમ છતાં પરીક્ષાથી તમને એગ્ય લાગે તો સ્થાપ વગેરે રીતે સાપેક્ષપણે કહે, આને જ સ્થાપો એમ નિશ્ચય રૂપે ન કહે. Page #279 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये द्वितीयोल्लास : ] [ ૨૩૨ ભાષા અલગ હાય, તે બધી ભાષાના જાણકાર ન હોય, કઠોર વચન ખેલતા હોય, આ કારણોથી આચાય પદને કૈાગ્ય નથી એમ જણાય, તે પહેલાં અનુમતિ આપી હોય તો પણ તેને આચાર્ય પદે ન સ્થાપવે. પૂર્વ આચાર્ય પદ માટે ઇચ્છેલ મધુર (=મધુરવચન ભાષી) હોય તે પણ સૂત્ર-અર્થ, શિષ્ય, જરૂરી ઉપધિ આદિ મેળવવાની શક્તિવાળા કે વૃત્તિવાળા ન હોય, સાધુઓને વાચના આપવાની અને યાગ્ય (જ્ઞાની આદિ) બનાવવાની શક્તિવાળા કે વૃત્તિવાળા ન હોય, તા તેને પણ આચાય પદે ન સ્થાપવ જે આચાર્યના એક પણ શિષ્ય આચા પદને યાગ્ય ન હોય તે। આચાય તારે મારા શિષ્યને યેાગ્ય બનાવવાના પ્રયત્ન કરવા, એને ચેાગ્ય બનાવી દે ત્યારે આચાય - પદે સ્થાપવા અને તારે આચાર્ય પદ છેાડી દેવુ...” એવી કબૂલાત લઈને પ્રતીચ્છકને (=ઉપસ‘પદ્મા સ્વીકારનારને) આચાર્યપદે સ્થાપવા, અથવા પેાતાના કાઈ શિષ્ય સૂત્ર અને અથી તૈયાર હાય, પણ ખીજી રીતે ચેાગ્ય ન હેાય, તથા ખીન્ને શિષ્ય ભવિષ્યમાં થોડા વખતમાં વિશિષ્ટ પ્રતિભા વગેરે અનેક રીતે પહેલાં કરતાં ય વધારે યાગ્ય અને તેવા હોય, પણ વર્તમાનમાં યેાગ્ય ન હોય, તા આચાર્ય સૂત્ર અને અર્થથી ચેાગ્ય અનેલ શિષ્યને પ્રતીકની જેમ કબૂલાત કરાવીને આચાય પદે સ્થાપે. તે અને (પ્રતીચ્છક અને આચાર્ય શિષ્ય ) પ્રતિજ્ઞા પૂર્ણ થતાં આચાર્ય પદ ન છાડે તા તેમને છે, પરિહાર કે સાતરાત્રિના તપ વગેરે યાગ્ય પ્રાયશ્ચિત્ત આપવુ. આચાર્ય જેને આચાય પદને ચગ્ય કહ્યો હાય તે આચાર્યના મૃત્યુ પછી અલ્યુવ્રત વિહાર (=જિનકલ્પ આદિ વિશિષ્ટ સાધના) કે અભ્યુદ્યત મરણુ (=અનશન) સ્વીકારવાને ઇચ્છે તે, ગચ્છમાં અન્ય કાઈ આચાર્ય પદને ચેાગ્ય હેય તેા તેને આચાય - પદે સ્થાપવા. જો ગચ્છમાં અન્ય કોઈ આચાય પદને ચગ્ય ન હોય તા ગીતાં તેને કહે કે હમણાં તમે આચાય પદ સ્વીકારા અને બીજા ગીતાનિ તૈયાર કરો. કોઈ ચેાગ્ય બની જાય પછી તમને જેમ યાગ્ય લાગે તેમ કરો. આવી પ્રાર્થનાપૂર્વક તેને જ આચાય પદે સ્થાપવા. ગીતાર્થીની વિનતિથી તે આચાર્ય મને. એકને આચાય પદને યાગ્ય બનાવ્યા પછી તે આચાર્યના મનમાં વિચાર આવે કે અશ્રુઘત વિહાર કરતાં ગચ્છનુ" પાલન ઘણી નિર્જારાનું કારણ છે. આમ ગચ્છ પાલનનેા નિણ્ય થતાં ગીતાર્થી તેને કહે કે હવે તમારે આચાર્ય પદ છેડી દેવું જોઇ એ. આચાર્ય કહે કે હું આચાર્યપદને હિ છેડુ કિંતુ ગચ્છ પાલન કરવા ઈચ્છું છું. આચાય આમ કહે ત્યારે ક્ષોભ પામેલા ગીતાર્થી જો એમ કહે કે તને આચાર્ય પદ ખાટુ' આપ્યું (=અયેાગ્ય એવા તને આચાય પદ આપ્યુ.), તને આ આચાર્ય પદ ગમ્યું, પણ અમને ગમતું નથી, તે તેમને ચતુ. ગુરુ' પ્રાયશ્ચિત્ત આવે. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] 1 [स्वोपनवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते યોગ્ય નહિ બનાવેલાને પૂર્ણપણે યોગ્ય બનાવ્યા વિના આચાર્ય પદ આપવામાં પણ તે (=ચતુર્ગુરુ) જ પ્રાયશ્ચિત્ત આવે, અને વધારામાં આચાર્ય અગીતાર્થ હેવાથી ગચ્છના સાધુએ જે દોષે વશે તેનું પણ પ્રાયશ્ચિત્ત આવે. પૂર્ણ ચોગ્ય બનાવેલાને આચાર્યપદ આપવામાં છે, પરિહાર કે સાતરાત્રિ તપ (વગેરે) પ્રાયશ્ચિત્ત ન આવે. ગચ્છના જે સાધુઓ પર્વે શરતથી આચાર્યપદે સ્થાપેલા સ્વગચ્છના સાધુને કે પ્રતીરછકને મર્યાદા પ્રમાણે વંદન આદિથી આદર ન કરે તેમને પણ છેદ, પરિહાર કે સાતરાત્રિ તપ પ્રાયશ્ચિત્ત આવે. [૧૫] नन्वेवं गुरुदत्ताया दिशो गीतार्थैरपहरणे गुर्वाशाभङ्ग इत्यत आह ण य गुरुआणाभंगो, भावाणुन्नं पडुच्च इह णेओ। कज्जो दुट्टच्चाओ, एसा वि हु हंदि गुरुआणा ॥१०६॥ ‘ण यत्ति । न चैवं गुर्वाज्ञाभङ्गो भावानुज्ञा प्रतीत्य ‘इह' प्रकृते द्रष्टव्यः, भावमपेक्ष्यैव गुरुणा दिग्दानात् तदभावे गुर्वाज्ञाया एव तत्राभावात् । किञ्च दुश्स्य सतस्त्यागः कर्तव्यः, एषाऽपि हन्त ! गुर्वाज्ञैवेति दुर्व्यवहारिदिगनपहार एव गुर्वाज्ञाभङ्गः स्यात् ॥१०६॥ આ પ્રમાણે ગુરુએ આપેલ પદને ગીતા લઈ લે તે ગુર્વાજ્ઞાભંગ ન થાય ? એ પ્રશ્નના સમાધાન માટે કહે છે : આ પ્રમાણે કરવામાં ગુર્વાજ્ઞાન ભંગ થતું નથી. અહીં ગુર્વાજ્ઞા ભંગ (શાબ્દિક આજ્ઞાની અપેક્ષાએ નહિ, કિંતુ) ભાવ આજ્ઞાની અપેક્ષાએ સમજો. કારણ કે ભાવની અપેક્ષાએ જ ગુરુએ આચાર્યપદ આપ્યું છે. આથી તેનામાં (=જેને ગુરુએ આચાર્યપદ આપ્યું છે તેનામાં) ભાવનો અભાવ હોય તે ગુવંજ્ઞાનો જ અભાવ છે. અર્થાત્ તેને આચાર્યપદ પ્રદાનની ગુર્વાજ્ઞા જ નથી. તથા જે આચાર્ય દુષ્ટ બને તો તેને ત્યાગ કરવો, એ પણ ગુજ્ઞા જ છે. આથી ખેટો ન્યાય કરનારનું આચાર્ય પદ ન લઈ લેવું એ જ ગુર્વાસા ભંગ થાય. [૧૬] अत्रैवोपपादकमाह-- जं पि य महाणिसीहे, भणियं कुगुरुस्स संघबज्झत्तं । तं पि य जुज्जइ सम्म, दिसावहारं विणा कह णु ॥१०७॥ 'जं पि यत्ति । यदपि च महानिशिथे कुगुरोः सङ्घबाह्यत्वमुक्तं तदपि कथं नु सम्यग दिगपहारं विना युज्यते ? अतो गुरोर्भगवतश्चैकवेयमाज्ञेति ।।१०७॥ આ વિષયનું સમર્થન કરનાર એક મુદ્દો કહે છે : તથા મહાનિશીથમાં કુગુરુને સંઘ બહાર કરવાનું જે કહ્યું છે તે પણ આચાર્યપદના અપહરણ વિના બરાબર કેવી રીતે ઘટે ? માટે ગુરુની અને ભગવાનની આ આજ્ઞા એક જ છે. [૧૦૭] Page #281 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः] [२४१ फलितमाह मज्झत्थाण बहूणं, तम्हा सक्खं दिसं तु अवहरइ । बलिअयरे वयणमिणं, दुव्यवहारे सपरिवारे ॥१०८॥ कज्जम्मि कीरमाणे, पक्खग्गहणेण रागदोसेहिं । किं संघो मज्झत्थो, अच्छइ गुणरयणपुग्नो वि ॥१०९॥ बलवंतेहिं इमेहिं कज्जे पक्खेण कीरमाणम्मि । जुत्तमजुत्तं वुत्तुं, लभइ अन्नो ण य उआहु ॥११०॥ जुत्तं जाणसि तं भण, इय जइ तं केइ बिति निउणमई । णाएण तो पयंपइ, अणुमण्णेऊण सो संघ ॥१११॥ - 'मज्झत्थाण'त्ति । तस्माद् बहूनां मध्यस्थानां साक्षादिशमपहरन्ति दुर्व्यवहारिणः । बलिकतरे च सपरिवारे दुर्व्यवहारे आचार्ये सति वचनमिदं वक्तव्यम्-समागतो गीतार्थः ॥१०८॥ 'कन्जम्मि'त्ति । 'रागद्वेषाभ्यां पक्षग्रहणेन' रागवशादेकस्य पक्षकरणेन द्वेषवशाच्चापरस्य पक्षाकरणेनेत्यर्थः 'कार्ये क्रियमाणे' वितथे व्यवहारे छिद्यमाने गुणरत्नपूर्णोऽपि सधः किं मध्यस्थस्तिष्ठति ? न स्थातव्यमेवं सधेनेति किमर्थः ?-।।१०९॥ 'बलवतेहिति । बलवद्भिः 'एतैः' दुर्व्यवहारिभिः पक्षण कार्य क्रियमाणेऽस्मिन् सङ्घसमवाये युक्तमयुक्तं वा यथास्थानं वक्तुमन्यो लभते उताहो न लभते ? ॥११०।। 'जुत्तं' ति । एवमुक्ते ते यदि 'केऽपि' सङ्घसमवायस्था निपुणमतयो ब्रुवते यत्त्वं युक्तं जानासि तद् भण, युक्तभणनस्यैवायमवसर इति तदा सङ्घमनुमान्य स न्यायेन प्रजल्पति ॥१११।। ફલિતાર્થ જણાવે છે માટે ખેટે ન્યાય કરનારનું પદ મધ્યસ્થ ઘણુઓની સમક્ષ લઈ લેવું. જે બેટે ન્યાય કરનાર આચાર્ય બળવાન અને ઘણું પરિવારવાળો હોય તે આવેલ ગીતાર્થે નીચે મુજબ કહેવું. [૧૦૮] રાગના કારણે એકને પક્ષ કરીને અને શ્રેષના કારણે બીજાને પક્ષ છોડીને બેટે નિર્ણય કરાતો હોય ત્યારે ગુણરત્નોથી પૂર્ણ પણ સંઘ શું મધ્યસ્થ રહે ? અર્થાત્ સંઘે આ રીતે મધ્યસ્થ ન રહેવું જોઈએ. [૧૯] જે સંઘ સમુદાયમાં બલવાન અસત્ય ન્યાય કરનારાઓ વડે પક્ષપાતથી કાર્ય કરાતું હેય તે સંઘ સમુદાયમાં અન્ય વ્યક્તિ યથાસ્થાને યોગ્ય અગ્યને કહી શકે કે નહિ ? [૧૧] આ પ્રમાણે આવેલ ગીતાર્થ કહે ત્યારે સંધ સમુદાયમાં રહેલા નિપુણમતિ પુરુષે કહે કે તમે જે યોગ્ય જાણતા હો તે કહો. ચોગ્ય કહેવાને જ આ અવસર છે. તે તે સંઘની સંમતિ લઈને ન્યાયથી કહે. [૧૧૧] सङ्घानुमाननप्रकारमेवाह संघो महाणुभागो, अहं च वेदेसिओ इह सयं च । संघसमिइं ण जाणे, तं भे सव्वं खमावेमि ॥११२।। ગુ. ૩૧ Page #282 -------------------------------------------------------------------------- ________________ २४२ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'संघो'त्ति । सङ्घः महान् अनुभाग:-अचिन्त्या शक्तिरस्येति महानुभागः, अहं च 'वैदेशिकः' विदेशवर्ती 'इह' अस्मिन् स्थाने भगवतीं 'सङ्घसमिति' सङ्घमर्यादा च स्वयं न जाने ततो युक्तमयुक्तं वा वक्तुं सर्व 'भे' भवतः क्षमयामि ॥११२।। यतः अन्नन्ना समिईणं, ठवणा खलु तम्मि तम्मि देसम्मि । गीयत्थजणाइन्ना, अदेसिओ तो ण जाणामि ॥११३॥ 'अन्नन्न'त्ति । तस्मिन् तस्मिन् देशे खलु अन्यान्या 'समितीनां' सङ्घमर्यादानां स्थापना गीतार्थजनाचीर्णा ततोऽहमदेशिक इहत्यां सङ्घमर्यादास्थापनां न जानामि ततः क्षमयत श्रुतोपदेशेनाहमपि किश्चिद्वक्ष्ये ॥११३।।। - સંઘની સંમતિ લેવાનો પ્રકાર કહે છે –સંઘ અચિંત્ય શક્તિ સંપન્ન છે. હું પરદેશ વાસી છું. આ સ્થાનમાં પ્રભાવવંતી સંઘ મર્યાદાને હું સ્વયં જાણતો નથી. તેથી યોગ્ય-અયોગ્ય બધું કહેવાને આપની પાસે ક્ષમા યાચું છું. [૧૧૨] કારણ કે તે તે દેશમાં ગીતાર્થ જનેએ આચરેલી સંઘ મર્યાદાઓની સ્થાપના જુદી જુદી હોય છે. હું આ દેશને ન હોવાથી અહીંની સંઘમર્યાદાની સ્થાપનાને જાણતા નથી તેથી મને ક્ષમા આપો. શ્રતના ઉપદેશથી (=શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે) હું પણ કંઈક કહીશ. [૧૧૩] - संघं अणुमण्णे, परिसग्गहणं करेइ सो पच्छा। सा खलु सुव्यवहारा, दोसु वि पक्खेसु मज्झत्था ॥११४॥ 'संघ'ति । सङ्घमनुमान्य स पश्चात् 'पर्षद्ग्रहणं करोति' समीचीनां ज्ञात्वा पर्षदं परिगृहूणातीत्यर्थः, सा खलु पर्षद् मध्यस्था सती सुव्यवहारा भवतीति ।।११४॥ સંઘની સંમતિ લીધા પછી પર્ષદાને સારી જાણીને સ્વીકારે. (અર્થાત્ હું તમારો વિવાદ દૂર કરીશ એમ બંને પક્ષના લોકોને કહીને હું જે કહીશ તે તમારે માન્ય કરવું એમ નકકી કરાવે. પર્ષદા એટલે વિવાદ કરનારા બંને પક્ષના માણસો.) જે પર્ષદા મધ્યસ્થ (રાગ-દ્વેષથી રહિત) હોય તો ન્યાય બાબર કરી શકાય. (એટલે મધ્યસ્થ પર્ષદા એ સારી પર્ષદા છે. આથી પર્ષદાને સારી જાણીને સ્વીકારે એનો અર્થ એ થયે કે પર્ષદા મધ્યસ્થ છે એમ જાણીને સ્વીકારે.) [૧૧૪] · भणइ अ अहिक्खिवंतो, दुव्यवहारीण सिढिलचरणाणं । णो मे सच्चं कहणं, मुद्धाणं धंधणं एयं ॥११५॥ 'भणइ अत्ति । भणति चाधिक्षिपन् दुर्व्यवहारिणां शिथिलचरणानां यदुत नो 'भे' भवतामेतत् सत्यं कथनं केवलं 'मुग्धानां' गुणानालोचनपूर्वकविश्वासवतां 'धन्धणं' ध्यान्धीकरणमेतत् ।।११५।। Page #283 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ २४३ ओसन्नचरणकरणे, सच्चव्यवहारिया दुसदहिया । चरणकरणं जहंतो, सञ्चव्यवहारियं पि जहे ॥११६॥ 'ओसन्न'त्ति । अवसन्ने- शिथिलतां गते चरणकरणे- व्रतश्रमणधर्मपिण्डविशुद्धिसमित्यादिरूपे यस्य तस्मिन् ‘सत्यव्यवहारिता' यथास्थितव्यवहारकारिता दुःश्रद्धेया, यतश्चरणकरणं जहत् सत्यव्यवहारितामपि जहाति ॥११६।। પછી અસત્ય ન્યાય કરનારાઓને તિરસ્કાર પૂર્વક કહે કે, અસત્ય ન્યાય કરનારા શિથિલાચારી આપનું આ કથન સત્ય નથી. કેવળ મુગ્ધોની ગુણને વિચાર કર્યા વિના વિશ્વાસ રાખનારા લોકોની બુદ્ધિને આંધળી કરનારું છે. [૧૧૫] વ્રત, શ્રમણુધર્મ, પિંડવિશુદ્ધિ, સમિતિ આદિ ચરણ-કરણમાં જે શિથિલ બની ગયો હોય તે સત્ય ન્યાય કરે એ દુઃશ્રદ્ધય છે. કારણ કે ચરણ-કરણને છોડનાર સત્ય ન્યાય કરવાનું પણ છોડી हेछ. [११६] जइआणेणं चत्तं, अप्पणओ नागदंसणचरितं । तइआ तस्स परेमुं, अणुकंपा णत्थि जीवेसु ॥११७॥ 'जइअत्ति । यदाऽनेनाऽऽत्मनः सम्बन्धि ज्ञानदर्शनचारित्रं त्यक्तं तदा तस्य परेषु जीवेष्वनुकम्पा नास्ति । यस्य ह्यात्मनो दुर्गतौ प्रपततो नाऽनुकम्पा तस्य कथं परेष्वनुकम्पा भवेत् ? न कथञ्चित् स्यात् , स्वानुकम्पार्थप्रवृत्त्यनुषङ्गलभ्यत्वात् परानुकम्पाया इति भावः ॥११७।। भवसयसहस्सलद्धं, जिणवयणं भावओ जहंतस्स । जस्स ण जायं दुक्खं, तस्स ण दुक्खं परे दुहिए ॥११८॥ 'भव'त्ति । यस्य भवशतसहस्रैः कथमपि लब्धं जिनवचनं 'भावतः' परमार्थतो जहतो दुःख न जातं तस्य परस्मिन् दुःखिते कथं दुःखम् ? न कथञ्चित् , आत्मदुःखे दुःखितस्यैव परदुःखे दुःखितत्वसम्भवादिति भावः ॥११८॥ संसारविरत्तस्स उ, आणाभंगे महब्भय होइ। गारवरसिअस्स पुणो, जिणआणाभंजणं कीला ॥११९॥ 'संसार'त्ति । 'संसारविरक्तस्य तु' संसारविरक्तस्यैव तोरेवकारार्थत्वात् , आज्ञाभङ्गे महद् भयं भवति । गारवरसिकस्य पुनर्जिनाज्ञाभञ्जनं क्रीडा, स्वरसत एव निरन्तरं तत्र प्रवृत्तः ।। ११९ ॥ जेसिं भग्गवयाणं, उम्मग्गपरूवणं णिया वित्ती । तेसिमकयपुण्णाणं, मुविसुद्धपरूवणं दूरे ॥१२०॥ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते 'जेसिं'ति । येषां 'भग्नन्नताना' परित्यक्तप्रतिज्ञातपञ्चमहाव्रतमहाभाराणामुन्मार्गप्ररूपणमेव निजा वृत्तिः, तेनैवाहारादिदावृचित्तावर्जनसम्भवात् तेषामकृतपुण्यानां सुविशुद्ध प्ररूपणं दूर एव; पौरुषघनीं स्वां वृत्तिं परित्यज्य सर्वसम्पत्करीं भिक्षामाद्रियमाणानामेव तत्सम्भवादिति માવઃ || ૨૦ || થાય જ્યારે એણે પેાતાના જ્ઞાન-દેશન-ચારિત્ર છેાડયા ત્યારે તેને પર જીવામાં અનુકંપા પણ ન રહી. જેને દુર્ગતિમાં પડતા પેાતાની દયા નથી, તેને પરમાં દયા કેવી રીતે હાય ? કાઈ પણ રીતે ન હાય. કારણ કે સ્વાનુક...પા માટે કરેલી પ્રવૃત્તિના અનુષંગથી પરાનુકપા પ્રાપ્ત થાય છે. [૧૧૭] લાખા ભવા પછી કાઈ પણ રીતે (મહાકપ્ટે) મળેલા જિનવચનને પરમાર્થથી છેાડતાં જેને દુઃખ ન થયુ. તેને દુઃખી ખીજાના દુઃખમાં દુઃખ કેવી રીતે હાય ? અર્થાત્ કાઈ પણ રીતે ન હોય. પેાતાના દુઃખમાં દુઃખી બનનારને જ પરદુ:ખમાં દુઃખ થાય. [૧૧૮] સંસારથી વિરક્તને જ આજ્ઞાભ'ગમાં મહાભય છે. પણ ગારવરસિકને જિનાજ્ઞાના ભાગ ક્રીડા છે=રમત વાત છે. કારણ કે સ્વરસથી જ નિર'તર તેમાં (=આજ્ઞાભ‘ગમાં) પ્રવૃત્તિ કરે છે. [૧૧૯] જેમણે સ્વીકારેલા પાંચ મહાવ્રતના મહાભારને ત્યાગ કર્યા છે, અને ઉન્માર્ગ (=માર્ગ વિરુદ્ધ) પ્રરૂપણાથી જ આહારાદિદાતાના ચિત્તનું આકર્ષણ થતું હેાવાથી ઉન્માર્ગ પ્રરૂપણા જ જેમની પોતાની વૃત્તિ (=આજીવિકાના ઉપાય) છે, જેમણે પુણ્ય કર્યું નથી, તેમને સુવિશુદ્ધ પ્રરૂપણા દૂર જ છે. પાતાની પૌરુષની વૃત્તિને છેડીને +સવસ પત્ઝરી ભિક્ષાને સ્વીકાર કરનારને જ સુવિશુદ્ધ પ્રરૂપણા હોય. [૧૨૦] × સ્વાનુક ંપા માટે કરેલી પ્રવૃત્તિના અનુષ ́ગથી પરાનુકંપા પ્રાપ્ત થાય છે એ વાકયના એ અથ છેઃ (૧) એક અ` એ છે કે સ્વાનુકપા માટે પ્રવૃત્તિ કરતાં અનાયાસે પરાનુકંપા પણ થઈ જાય છે. (ર) ખીજો અર્થ એ છે કે સ્વાનુકંપા વિના પરાનુક ંપા આવી શકતી નથી. સ્વાનુક પા હાય તા જ પરાનુકંપા હોય. એક કાર્ય માટે પ્રવૃત્તિ કરતાં અનાયાસે ખીજું કાય થઈ જાય તે। અનાયાસે થનાર ખીજું કાયઅે અનુષ‘ગથી થયું કહેવાય. જેમ કે કેાઈ દવા ખરીદે છે તે એની સાથે બાટલી પણ મળે છે. એને ખાટલી ખરીદવી નથી. ખરીદવી તે દવા છે. પણ ા સાથે બાટલી પણ મળી જાય છે. તે અહી ખાટલી દવાના અનુષંગથી મળી એમ કહેવાય. ખેડૂત અનાજ માટે ખેતી કરે છે. પણ તેમાં અનાયાસે ઘાસ મળી જાય છે. ખેડૂત ધાસ માટે ખેતી કરતો નથી, એટલે ઘાસ ખેતીના અનુષંગથી મળે છે એમ કહેવાય. તેમ અહીં સ્વાનુક ંપા માટે કરેલી પ્રવૃત્તિથી પરાનુકપા પણ અનાયાસે થઈ જાય છે. તથા અહીં પરાનુક’પાના સ્વાનુ‘પાની સાથે અવિનાભાવ સંબંધ પણ છે. જે જેના વિના ન રહે તેને તેની સાથે અવિનાભાવ સંબંધ હોય. પરાતુક પાનેા સ્વાનુકંપાની સાથે અવિનાભાવ સંબધ છે એને અથ એ થયા કે સ્વાનુ་પા વિના પરાનુકંપા ન હોય. સ્વાનુક`પા હોય તેા જ પરાતુક પા હોય. આને સાર એ આવ્યા કે જે આત્મામાં સ્વાનુક^પા ન હોય તે આત્મામાં પરાનુકંપા પણ ન હોય. + સર્વાંસ પત્ઝરી વગેરે ભિક્ષાનું વર્ણન ચોથા પરિશિષ્ટમાં કરવામાં આવ્યું છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ २४५ आयारे वट्टतो, आयारपरूवणे असंकियो । आयारपरिभट्ठो, सुद्धचरणदेसणे भइओ ॥१२१॥ 'आयारे'त्ति । आचारे वर्तमानः खल्वाचारप्ररूपणे 'अशङ्कयः' अशङ्कनीयो भवति । यः पुनराचारपरिभ्रष्टः सः 'शुद्धचरणदेशने' यथावस्थितचारित्रप्ररूपणे 'भक्तः' विकल्पितः, शुद्धचरणप्ररूणाकारी भवति वा न वेत्यर्थः ।। १२१ ।।। આચારમાં રહેનાર આચાર પ્રરૂપણામાં અશકય રહે છે, અર્થાત્ આ આચારની પ્રરૂપણા શાસ્ત્ર મુજબ કરે છે કે શાસ્ત્રવિરુદ્ધ એવી શંકા બીજાઓને થતી નથી. પણ જે આચારથી પરિભ્રષ્ટ છે, તે યથાવસ્થિત ચારિત્રની પ્રરૂપણામાં વિકપિત છે. અર્થાત્ તે લેકોને ભગવાને જેવું ચારિત્ર કહ્યું છે તેવું જ બતાવે કે ન પણ બતાવે. [૧૨૧] भजनामेवोपपादयति संविग्गोऽणुवएसं, ण देइ दुब्भासिकं कडुविवागं । जाणतो देइ तयं, पवयणणिद्धंधसो लुद्धो ॥१२२॥ 'संविग्गो'त्ति । 'संविग्नः' संविग्नपाक्षिकः 'अनुपदेश' उत्सूत्रोपदेशं दुर्भाषितं न दत्ते 'कटुविपाकं' घोरसंसारभ्रमणदुःखानुबन्धि जानान आचारपरिभ्रष्टोऽपि, तदुक्तं प्रथमानें-- "णियट्टमाणा वेगे आयारगोयरमाइक्खंतीति । स्थानाङ्गेऽप्युक्तम् ---"आघाइत्ता णामं एगे णो उछजीवि" त्ति । दत्ते च 'तद्' दुर्भाषितमनुपदेशं प्रवचने-जिनशासने निद्धन्धसः अत्यन्ताशातनाकारी 'लुब्धः' वस्त्रपात्रशिष्यादिलोभाविष्टचित्त आचारपरिभ्रष्ट इति ॥ १२२ ॥ ભજનાનું (વિકપનું) જ સમર્થન કરે છે–સંવિગ્ન પાક્ષિક આચારભ્રષ્ટ હોવા છતાં સૂત્ર વિરુદ્ધ ઉપદેશ ઘેર સંસારના પરિભ્રમણ રૂપ દુઃખને અનુબંધ કરનાર છે. એમ જાણતા હોવાથી સૂત્ર વિરુદ્ધ ઉપદેશ આપતા નથી. આચારાંગ (स. ६8. ४ सू. १८) मा युछे -नियट्टमाणा वेगे आयारगोयरमाइकरवंति= કર્મોદયથી સંયમથી પાછા ફરતા અથવા નહિ ફરતા કોઈ યથાવસ્થિત આચારને કહે છે અમે કરવાને સમર્થ નથી, પણ આચાર તો આ પ્રમાણે જ છે એમ કહે છે.” સ્થાનાંગ (અ. ૪ ઉ. ૪ સૂ. ३४४) मां घुछ में आघवइत्ता णाममेगे ना उंछजीविसंपन्ने " सूत्राने ४ छ શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે કહે છે, પરંતુ શુદ્ધ માધુકરી વૃત્તિથી સંપન્ન (યુક્ત)નથી.” - જિનશાસનની અત્યંત આશાતના કરનાર અને વસ્ત્ર, પાત્ર, શિષ્ય આદિના લાભથી ઘેરાયેલ ચિત્તવાળે આચાર પરિભ્રષ્ટ સાધુ સૂત્ર વિરુદ્ધ ઉપદેશ આપે છે. [૧૨૨] एवमुक्ते दुर्व्यवहारिणः प्राहुः ता अम्हे अपमाणं, कय त्ति सोऊण भणइ ममत्थो । पढमं तित्थयरो च्चिय, पमाणमम्हं तओ अण्णे ॥१२३।। Page #286 -------------------------------------------------------------------------- ________________ २४६ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते _ 'ता अम्हे'त्ति । तद्वयं त्वयाऽप्रमाणीकृता इति श्रुत्वा भणति मध्यस्थः सः-प्रथम तीर्थकर एवास्माकं प्रमाणं तन्मूलत्वात्सर्वशास्त्राणाम् , ततोऽन्येऽप्याचार्याः ।। १२३ ।। तथा चोक्तम् तित्थयरे भगवंते, जगजीववियाणए तिलोअगुरू । जो ण करेइ पमाणं, ण सो पमाणं सुअहराणं ॥१२४॥ तित्थयरे भगवंते, जगजीवविआणए तिलोअगुरू । जो उ करेइ पमाणं, सो उ पमाणं सुअहराणं ॥१२५॥ तित्थयरे त्ति । तीर्थकरान् भगवतः 'जगज्जीवविज्ञायकान्' सर्वज्ञानित्यर्थः, त्रिलोकगुरून् यो न करोति प्रमाणं न स प्रमाणं श्रुतधराणाम् ॥ १२४ ।। 'तित्थयरे'त्ति । तीथकरान् भगवतो जगज्जीवविज्ञायकान् त्रिलोकगुरून् यस्तु प्रमाणं करोति स प्रमाणं श्रुतधराणाम् ॥१२५।। આ પ્રમાણે કહેવામાં આવતાં અસત્ય ન્યાય કરનારા કહે છે કે તે અમને અપ્રમાણ કર્યા છે. આ સાંભળીને મધ્યસ્થ (=પ્રાથૂર્ણ ક ગીતાર્થ) કહે છે કે, પહેલાં અમને તીર્થકર જ પ્રમાણ છે, પછી અન્ય આચાર્યો પણ પ્રમાણ છે. કારણ કે સર્વ શાસ્ત્રોનું મૂળ તીર્થકર છે. [૧૨૩] ત્રિલોક ગુરુ અને જગતના જીવોને જાણનારા સર્વજ્ઞ તીર્થકર ભગવંતને જે પ્રમાણ કરૌં નથી, તે મૃતધરોને પ્રમાણ નથી. [૧૨૪] ત્રિલોક ગુરુ અને જગતના જીવોને જાણનારા સર્વજ્ઞ તીર્થકર ભગવતેને જે પ્રમાણ કરે છે તે કૃતઘરોને प्रमाण छ. [१२५] अह बिति दुव्वियड्ढा, एयं इक्को तुम भणसि सव्वं । ___ता संघो अपमाणं, कओ त्ति सोऊण सो भणइ ॥१२६॥ 'अह'त्ति । 'अथ' धूलीजङ्घदत्तस्वोपालम्भनानन्तरं 'दुर्विदग्धाः' दुर्व्यवहारिणो ब्रुवतेएतत् सर्व त्वमेक एव भणसि तत् सङघः सर्वोऽप्ययमप्रमाणीकृत इति श्रुत्वा स भणति धूलीजङ्घः ।। १२६ ॥ ___ संघो गुणसंघाओ, संघायविमोअगो अ कम्माणं । रागदोसविमुक्को, होइ समो सव्वजीवाणं ॥१२७॥ 'संघोत्ति । सङ्घो नाम यो मूलगुणानामुत्तरगुणानां च सङ्घातो गुणसङ्घातात्मकत्वा. देव च 'कर्मणां' ज्ञानावरणायादीनां सङ्घाताद्विमोचयति प्राणिन इति सङ्घातविमोचकः, तथा 'रागद्वेषविमुक्तः' आहारादिकं ददत्सु रागाकारी तद्विपरीतेषु च द्वेषाकारीत्यर्थः, अत एव भवति समः सर्वजीवानाम् ॥ १२७ ॥ सो खलु णो अपमाणं, सुओवएसेण ववहरंतो उ । इयरो अपमाणं चिय, न णाममित्तेण जं संघो ॥१२८॥ Page #287 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ર૪૭ 'सो खलु'त्ति । 'सः' इत्थम्भूतः खलु सङ्घो नाप्रमाणमस्माकं श्रुतोपदेशेन व्यवहरन् , इतरस्त्वप्रमाणमेव । 'यत्' यस्मान्न नाममात्रेण सङ्घो भवति, बौद्धादिसधानामपि सङ्घ વકસાન્ ૨૮ | ધૂલીધે પિતાને આપેલા ઠપકાને સાંભળ્યા પછી અસત્ય ન્યાય કરનારા કહે છે કે, આ બધું તું એક જ બોલે છે, આથી તે સઘળા સંઘને અપ્રમાણુ કર્યો. આ સાંભળીને ધૂલી જંધ કહે છે કે, [૧૨૬] મૂલગુણ-ઉત્તરગુણેને સંઘાત=સમૂહ સંઘ છે. સંઘ ગુણસંઘાતરૂપ હોવાથી જ જ્ઞાનાવરણીય આદિ કર્મોના સંઘાતથી=સમૂહથી પ્રાણીઓને છોડાવે છે. સંઘ રાગ-દ્વેષથી વિમુક્ત હોય=આહારાદિ આપનારાઓ ઉપર રાગ ન કરે, આહારાદિ ન આપનારાઓ ઉપર દ્વેષ ન કરે. આથી જ સંઘ સર્વ જીવો ઉપર સમભાવવાળો હેય. [૧૨૭] શાસ્ત્રના ઉપદેશ પ્રમાણે વ્યવહાર કરતા આવા પ્રકારને સંઘ અમને અપ્રમાણુ નથી. આનાથી બીજે સંઘ અમને અપ્રમાણુ જ છે. કારણ કે સંઘ નામમાત્રથી સંઘ બની જતું નથી. નામમાત્રથી સંઘ બની જતો હોય તો બૌદ્ધ આદિ સંઘે પણ સંઘ બની જાય [૧૨૮] " તથા નોન્ एगो साहू एगा, य साहुणी सावओ व सड्डी वा । आणाजुत्तो संघो, सेसो पुण अट्ठिसंघाओ ॥१२९।। 'एगो'त्ति । एकः साधुरेका च साध्वी एकः श्रावक एका च श्राविका एतावानप्याज्ञा युक्तः सङ्घः । शेषः पुनर्भूयानप्याज्ञारहितत्वात्केवलमस्थनां सङ्घातः, तत्रेदृशस्यैव सघातपदार्थस्य युज्यमानत्वाद् भावसङ्घातस्याभावात् ।। १२९ ॥ આજ્ઞાયુક્ત એક સાધુ, એક સાવી, એક શ્રાવક, એક શ્રાવિકા પણ સંઘ છે. અને આ સિવાયને માટે પણ સમુદાય આજ્ઞા રહિત હોવાથી સંધ નથી, કિંતુ કેવલ હાડકાંઓનો ઢગલો છે. કારણ કે આજ્ઞા રહિત સમુદાય ભાવ સંઘાત ન હોવાથી તેમાં સંઘાતપદને આ જ અર્થ ઘટે છે. [૧૯] भावसङ्घमेवाभिष्टौति संघो महाणुभावो, कज्जे आलंबणं सया होइ । णगराईआ तत्थ उ, दिटुंता जं सुए भणिया ॥१३०॥ 'संघोत्ति । सङ्घो महानुभावः ‘कार्ये' सचित्तादौ व्यवहारे सदाऽऽलम्बनं भवति “યત્ન' માઝારા દત્તાઃ “તત્ર' સ “બુતેલાવ નિયુકવા મળતા શરૂ ભાવસંઘની જ સ્તુતિ કરે છે – સંઘ મહાન પ્રભાવશાલી છે. સચિત્ત (=શિષ્ય) આદિને વ્યવહાર કરવામાં (આ Page #288 -------------------------------------------------------------------------- ________________ २४८ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते શિષ્ય કેને ગણાય કોને ન ગણાય ઈત્યાદિ નિર્ણય કરવામાં) સદા આલંબન રૂ૫ છે. કારણ કે આવશ્યક નિર્યુક્તિમાં સંઘ વિષે નગર વગેરે દષ્ટાંતે છે. અર્થાત્ નગર વગેરે દષ્ટાંતોથી સંઘની સ્તુતિ કરવા પૂર્વક મહત્તા જણાવી છે. [૧૩૦] किञ्च भाष्येऽप्युक्तम् परिणामियबुद्धीए, उववेओ होइ समणसंघो उ । कज्जे णिच्छियकारी, सुपरिच्छियकारगो संघो ॥१३१॥ 'परिणामियत्ति । पारिणामिक्या बुद्धथा 'उपेतः' युक्तो भवति श्रमणसङ्घः, तथा कार्ये दुर्गेऽपि समापतिते यत् श्रुतोपदेशबलेन सम्यग् निश्चित्तं तत्करणशीलः, तथा सुष्ठु-देशकालपुरुषौचित्येन श्रुतबलेन च परीक्षितं यत्तस्य कारकः सङ्घो न यथाकथञ्चनकारी ॥१३१।। जी सायमा (व्य... S. 300. 3२3 मामि ॥थायामा) ५९: શ્રમણ સંઘ પરિણામિક બુદ્ધિથી યુક્ત હોય છે. તથા સંઘ સુનિશ્ચિતકારી હોય છે, અર્થાત્ વિષમ કાર્યમાં પણ જે શાસ્ત્રના ઉપદેશથી બરાબર નિશ્ચિત હોય તેને કરવાના સ્વભાવવાળા હોય છે. સંઘ સુપરીક્ષિતકારી હેય દેશ-કાલ અને પુરુષના ઔચિત્યથી અને શ્રુતબલથી જે કાર્યનું બરાબર નિરીક્ષણ કર્યું હોય તે કાર્યને કરે. અર્થાત્ સંઘ દેશ-કાલ અને પુરુષ પ્રમાણે અને શ્રુત પ્રમાણે કાર્યને બરાબર વિચાર ४ीने आर्य ४२, गमे तेभ न ४२. [१३१] । किह सुपरिच्छियकारी, इक्कं दो तिन्नि वार पेसविए। ण वि णिक्खिवए सहसा, को जाणइ नागओ केण ॥१३२॥ 'किह'त्ति । 'कथं' केन प्रकारेण सुपरीक्षितकारी ? उच्यते-इहार्थिना सङ्घप्रधानस्य समीपे सङ्घसमवायो विहितः, तेन चाज्ञप्तः सङ्घमेलापककारी सङ्घस्त्वया मेलनीयः । तत्र च प्रत्यर्थी कुतश्चित्कारणान्नागच्छति ततो मानुषं प्रेषणीयं सङ्घस्त्वां शब्दयति, स नागतस्ततो द्वितीयमपि वारं मानुषं प्रेषयति तथापि नागच्छति, तत्रापरिणामका ब्रुवते-निष्काश्यतामेष इति । गीतार्थस्त्वाह-पुनः प्रेष्यतां गीतार्थ मानुषं केन कारणेन नागच्छति ? किं परिभवेन ? उत भयेन ?, तत्र यदि भयेन नागच्छति ततो वक्तव्यं नास्ति तव भयं परित्राणकारी खलु भगवान् श्रमणसङ्घ इति, अथ परिभवेन तदा निष्काश्यते, एवं सुपरीक्षित. ‘कारी । तथा चाह-द्वौ त्रीन् वारान् मानुषे प्रेषितेऽपि तमनागच्छन्तं सहसा सङ्घः 'न निक्षपति' न सङ्घबाह्यं करोति, यत एवं सङ्घः पर्यालोचयति 'को जानाति ?' न ज्ञायत इत्यर्थः केन कारणेन नागतः ? इति ।। १३२ ।। नाऊण परिभवेणं, नागच्छेती ततो उ णिज्जुहणा । आउट्टे ववहारो, एवं सुविणिच्छकारी उ ॥१३३॥ Page #289 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] | ૨૪૧ 'नाऊण'त्ति । परिभवेन नागच्छतीति ज्ञात्वा तस्मिन्ननागच्छति 'ततः' सङ्घात् 'नि!हणा' निष्काशनं कर्तव्यम् । अथ शठतामपि कृत्वा स प्रत्यावृत्तः सधं प्रसादयति ततस्तस्मिन्नागते व्यवहारो दातव्यः । एवं सुविनिश्चितकारी सङ्घः ॥ १३३ ।। પ્રશ્ન- સંઘ કેવી રીતે સુપરીક્ષિતકારી હોય ? ઉત્તર – વિવાદાસ્પદ વિષયમાં નિર્ણયની ઈચ્છાવાળાએ સંઘના આગેવાનની પાસે સંઘ ભેગો કર્યો. (=સંઘ ભેગું કરવાની ઈચ્છા બતાવી) આગેવાને કહ્યું: તું સંઘ ભેગો કર. તે સંઘ ભેગો કરે. તેમાં પ્રત્યથી =પ્રતિવાદી ન આવે તે માણસ મોકલીને કહેવડાવવું કે સંઘ તને બોલાવે છે. જે તે ન આવે તે બીજી વાર માણસ મોકલે. તે પણ ન આવે. આ વખતે અપરિણતો કહે કે એને સંઘ બહાર કરો ગીતાર્થો કહે કે ફરી ગીતાર્થ માણસને મેકલીને જાણવું જોઈએ કે કેમ નથી આવતું ? પરાભવ થાય માટે નથી આવતો કે ભયથી નથી આવતું ? જે ભયથી ન આવતું હોય તે કહેવું કે તને કેઈ જાતને ભય નથી. પૂજ્ય શ્રમણસંઘ રક્ષણ કરનાર છે. હવે જે પરાભવના કારણે ન આવે તે તેને સંઘ બહાર કરવો. આ પ્રમાણે સંઘ સુપરીક્ષિતકારી છે. તે પ્રમાણે (મૂળ ગાથામાં) કહે છે – બે ત્રણ વાર માણસ મોકલવા છતાં ન આવનાર તેને સંઘ એકદમ સંઘ બહાર કરતો નથી. કારણ કે આ વખતે સંઘ એમ વિચારે છે કે કયા કારણથી નથી આવ્યું તેની ખબર નથી. [૧૩૨] પરાભવથી નથી આવતું એમ જાણીને તેને સંઘથી બહાર કરે. હવે જે માયા પણ કરીને તે પાછો ફરે પોતાની ભૂલને સ્વીકાર કરે અને (ક્ષમા યાચના આદિથી) સંઘને પ્રસન્ન કરે તે ન્યાય આપ. આ પ્રમાણે સંઘ સુવિનિશ્ચિતકારી હોય છે. [૧૩૩] यस्तु भोतो नागच्छति तं प्रतीदं वक्तव्यम्__ आसासो वीसासो, सीअघरसमो अ होइ मा भीहि । अम्मापीतिसमाणो, सरणं संघो उ सव्वेसिं ॥१३४॥ 'आसासो'त्ति । आश्वासयतीत्याश्वासः-भीतानामाश्वासनकारी भगवान् श्रमणसङ्घः, विश्वासयतीति विश्वासः-व्यवहारे वञ्चनाया अकर्ता, सर्वत्र समतया शीतगृहेण समः, तथा मातापितृभ्यां समानः-पुत्रेषु मातापितराविव व्यवहारार्थिष्वविषमदर्शी, तथा सर्वेषां प्राणिनां शरणं भगवान् सङ्घस्तस्मान्मा भैस्त्वमिति, इदं च परिभावय सङ्घोऽव्यवहारं न करोति ।।१३४॥ જે ભયથી ન આવે તેને આ ( નીચે મુજબ) કહેવું - શ્રમણ સંઘ ભય પામેલાઓને આશ્વાસન આપનાર છે. વ્યવહારમાં ( ન્યાયમાં) વિશ્વાસરૂપ છે છેતરતું નથી, સર્વત્ર સમભાવના કારણે શીતલ ઘર સમાન છે. માતાપિતા સમાન છે=જેમ પુત્ર ઉપર મા–બાપની દૃષ્ટિ સમાન હોય છે, તેમ ન્યાયની ઈચ્છાવાળાઓ ઉપર સમાનદષ્ટિવાળ હોય છે. સર્વ પ્રાણીઓનું શરણ છે. માટે તું ભય ન રાખ, અને આ વિચાર કે સંઘ અન્યાય ન કરે. [૧૩] ગુ. ૩૨ Page #290 -------------------------------------------------------------------------- ________________ २५० ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते । यतः सीसो पडिच्छओ वा, आयरिओ वा ण सोग्गई णेइ । जे सच्चकरणजोगा, ते संसारा विमोइंति ॥१३५॥ सीसो पडिच्छओ वा, आयरिओ वावि एहिआ एए । जे सच्चकरणजोगा, ते संसारा विमोइंति ॥१३६॥ सीसो पडिच्छओ वा, कुल गण संघो न सोग्गइं णेइ । जे सच्चकरणजोगा, ते संसारा विमोइंति ॥१३७।। सीसो पडिच्छओ वा, कुल गण संघो व एहिआ एए। जे सच्चकरणजोगा, ते संसारा विमोइंति ॥१३८॥ सीसे पडिच्छए वा, कुल गण संवे व जो उ समदंसी । ववहारसंथवेसु अ, सो सीअघरोवमो संघो ॥१३९॥ 'सीसो'त्ति । 'शिष्यः' स्वदीक्षितः 'प्रतीच्छकः' परगणवर्ती सूत्रार्थतदुभयग्राहकः 'आचार्यः' वाचनाचार्यादिको न सुगतिं नयति किन्तु ये 'सत्यकरण योगाः' संयमानुगतमनोवाकायव्यापारास्ते संसाराद्विमोचयन्ति ।। १३५॥ 'सीसो'त्ति । शिष्यः प्रातीच्छिको वाऽsचार्यों वा 'एते' सर्वेऽपीह लोके उपयुक्ताः परलोके पुनः सत्यकरणयोगाः, तथा चाह-ये सत्यकरणयोगास्ते संसाराद्विमोचयन्ति ।। १३६ ॥ 'सीसो'त्ति । शिष्यः प्रातीच्छिको वा कुलं वा गणो वा सङ्घो वा न सुगतिं नयति किन्तु ये सत्यकरणयोगास्ते संसाराद्विमोचयन्ति ॥ १३७ ।। 'सीसो'त्ति सुगमा ॥ १३८ ॥ 'सीसे'त्ति । 'शिष्ये' स्वदीक्षिते 'प्रातीच्छिके वा' विद्यां प्रतीच्छति कुले गणे सधे वा समदर्शी व्यवहारे उत्पन्ने, तथा 'संस्तवेषु' पूर्वसंस्तुतेषु पश्चात्संस्तुतेषु वाऽन्यः समं व्यवहारे जाते समदर्शी, अतः सङ्घः शीतगृहोपमः । यथा शीतगृहमाश्रितानां स्वपरविशेषाकरणतः परितापपरिहारि तथा व्यवहारार्थमागतानां सङ्घोऽपि स्वपरविशेषाकरणतः परितापपरिहारीति ॥ १३९ ॥ કારણ કે શિષ્ય, પ્રતીચ્છક કે આચાર્ય સુગતિમાં ન લઈ જાય, કિંતુ સત્યકરણુયોગે સંસારથી મુક્ત કરે છે. શિષ્ય પોતે જેને દીક્ષા આપી હોય તે. પ્રતીરછક=સૂત્ર-અર્થ અને એ બંનેને અભ્યાસ કરવા પોતાની પાસે રહેલ પર સમુદાયના સાધુ. આચાર્ય–વાચનચાર્ય વગેરે. સત્યકરણ યોગોસંયમને અનુસરનારી (=સંયમ સંબંધી) મન-વચન-કાયાની ક્રિયાઓ. [૧૩૫] શિષ્ય, પ્રતીચ્છક કે આચાર્ય એ બધાય આ લેકમાં ઉપયોગી છે, પણ પરલોકમાં સત્યકરણગે ઉપગી છે. આથી જ તે સંસારમાંથી મુક્ત કરે છે. [૧૩૬] શિષ્ય, પ્રતીછક, કુલ, ગણ કે સંઘ સુગતિમાં ન લઈ જાય, કિંતુ સત્યકરયોગો ससारमाथी भुत ४२ छ. [१३७] Page #291 -------------------------------------------------------------------------- ________________ गुरुत त्वविनिश्चये द्वितीयोल्लासः ] શિષ્ય, પ્રતીછક, કુલ, ગણ અને સંઘ એ બધા ય આ લોકમાં ઉપયોગી છે, પણ પરલોકમાં સત્યકર ગો ઉપયોગી છે. આથી જ તે સંસારમાંથી મુક્ત કરે છે. [૧૩૮] શિષ્ય, પ્રતીષ્ઠક, કુલ, ગણ અને સંઘમાં ન્યાય કરવાનો પ્રસંગ ઉત્પન્ન થતાં સંઘ સમદશી છે. તથા પૂર્વ સંસ્તુતમાં અને પશ્ચાત્ સંસ્તુતમાં બીજાઓની સાથે ન્યાય કરવાને પ્રસંગ ઉપસ્થિત થતાં સંઘ સમદશી છે. આથી સંઘ શીતલ ઘર સમાન છે. જેમ શીતલ ઘર પોતાના આશ્રિતમાં સ્વ–પરનો ભેદ (=આ મારા છે, આ પારકા છે એવો ભેદ) કર્યા વિના તેમના પરિતાપને દૂર કરે છે, તેમ સંઘ પણ ન્યાય માટે આવેલાઓમાં સ્વ-પરનો ભેદ કર્યા વિના તેમના પરિતાપને દૂર કરે છે. [૧૩૯] सम्प्रति सङ्घशब्दस्य व्युत्पत्तिमाह गिहिसंघायं जहिउं, संजमसंघायगं उवगए णं । नाणचरणसंघायं, संघायतो हवइ संघो ॥१४०॥ . _ 'गिहिसङ्घाय'ति । गृहिणा-संसारिणां मातापित्रादीनां सङ्घातं हित्वा' परित्यज्य संयमसङ्घातमुपगतः सन् णमिति वाक्यालङ्कारे ज्ञानचरणसङ्घातं सङ्घातयति स्वात्मनि स्थितं करोति स ज्ञानचरणं सङ्घातयन् भवति सङ्घः, सङ्घातयतीति सङ्घ इति व्युत्पत्तेः । विपरीतस्तु सङ्घो न भवति ॥ १४० ॥ હવે સંઘ શબ્દની વ્યુત્પત્તિ ( શબ્દ ઉપરથી નીકળતો અર્થ) કહે છે : માતા-પિતા વગેરે સંસારીઓના સંઘાતને (=સમૂહને) છોડીને અને સંયમ સંઘાતને પામીને જ્ઞાન-ચારિત્રના સંઘાતને એકઠો કરે પિતાના આત્મામાં રાખે તે સંઘ છે. કારણ કે જે એકઠું કરે તે સંઘ, એવી સંઘ શબ્દની વ્યુત્પત્તિ છે. આનાથી વિપરીત હોય તે સંઘ નથી. [૧૪] થત – नाणचरणसंघाय, रागदोसेहिं जो विसंघाए । सो संघायइ अबुहो, गिहिसंघायम्मि अप्पाणं ॥१४१॥ 'नाण'त्ति । यो ज्ञानचरणसवातं रागद्वेषैः अनेक व्यक्त्यपेक्षया बहुवचनम् , विसङ्घा तयति सः 'अबुद्धः' मूखों गृहिसङ्घाते आत्मानं 'सङ्घातयति' मेलयति स परमार्थतो न सचः, ज्ञानचरणसङ्घातलक्षणप्रवृत्तिनिमित्तभावात् तात्पर्यबललभ्यविशिष्टव्युत्पत्तिनिमित्तस्यैव प्रवृत्तिनिमित्तत्वात् , सङ्घातनमात्रव्युत्पत्तिनिमित्तापेक्षया त्वस्थिसङ्घातनरूपः स सङ्घ રૂત્યુ પ્રાયુ || ૨૪૨ | સંસ્તુત એટલે પરિચિત. માતા-પિતા વગેરે સંબંધથી પરિચિત તે પૂર્વ સંસ્તુત. સાસુ, સસરે વગેરે સંબંધથી પરિચિત તે પશ્ચાત્ સંસ્તુત. એક પક્ષમાં પિતાના સંસારી અવસ્થાના બંધુ, વગેરે પરિચિત હોય, અને બીજા પક્ષમાં અપરિચિત હોય. પણ તે બંને પ્રત્યે સમાન દૃષ્ટિ રાખે. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૨] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કારણ કે જે રાગ-દ્વેષથી જ્ઞાન–ચારિત્રના સંઘાતને છોડી દે છે, તે મૂર્ખ સંસારીઓના સંઘાતમાં પિતાને જોડે છે=ભેળવે છે. તે પરમાર્થથી સંઘ નથી. જ્ઞાન–ચારિત્રનો સંઘાત સંઘશબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત છે. તાત્પર્યાના બલથી મળતી સંઘશબ્દની વિશિષ્ટ વ્યુત્પત્તિનું જે નિમિત્ત છે તે નિમિત્ત જ સંઘ શબ્દની પ્રવૃત્તિનું કારણ છે. કેવલ (સામાન્યથી) સંઘાતનની વ્યુતપતિનું જે નિમિત્ત છે તે નિમિત્તની અપેક્ષાએ તે તે સંધ હાડકાંઓના ઢગલારૂપ છે એમ પહેલાં કહ્યું છે. [૧૪૧] एतस्यापायरूपं फलमाह नाणचरणसंघायं, रागद्दोसेहिं जो विसंघाए । सो भमिही संसारं, चउरंगतं अणवदग्गं ।।१४२॥ 'नाण'त्ति । यो ज्ञानचरणसङ्घातं रागद्वेषैः 'विसङ्घातयति' विघटयति स संसारं चतुर्वङ्गेषु-नारकतिर्यङ्नरामरगतिरूपेषु अन्तः-पर्यन्तो यस्य स तथा तम् , 'अनवदा' कालतोऽपरिमाणं भ्रमिष्यति । तस्य च संसारं परिभ्रमतो वितथव्यवहारकारित्वेनोन्मार्गदेशनया तीर्थकराशातनया च बोधिरपि भवान्तरे दुर्लभा ॥१४२॥ જ્ઞાન-ચારિત્રના સંઘાતને છોડી દેવાથી થતા નુકસાનને જણાવે છે – જે રાગદ્વેષથી જ્ઞાન–ચારિત્રના સંઘાતને છોડી દે છે તે નરકાદિ ચાર ગતિરૂપ સંસારમાં અનંતકાળ ભ્રમણ કરશે. સંસારમાં પરિભ્રમણ કરતા તેને અસત્ય ન્યાય કરવા નિમિત્ત થયેલ ઉન્માર્ગ દેશના અને તીર્થકરની આશાતનાથી ભવાંતરમાં બેધિ (કજિનધર્મપ્રાપ્તિ) પણ દુર્લભ છે. [૧૪] तथा चाह दुक्खेण लहइ बोहिं, बुद्धो वि य न लभई चरित्तं तु । उम्मग्गदेसणाए, तित्थयरासायणाए अ॥१४३॥ 'दुक्खण'त्ति । एवं वितथं व्यवहारं कुर्वता तेनोन्मार्गो दर्शितः, तथा तीर्थकरः स्वा. शातितः । तत उन्मार्गदेशनया तीर्थकराशातनया च स संसारं परिभ्रमन् दुःखेन लभते बोधिम् । बुद्ध्वापि च न लभते चारित्रम् ।।१४३।। તે જ વિષયને કહે છે : આ પ્રમાણે અસત્ય ન્યાય કરતા તેણે ઉન્માર્ગ દેશના કરી ખોટે માર્ગ બતાવ્યો અને તીર્થકરની અત્યંત આશાતના કરી. ઉન્માગ દેશના અને તીર્થકરની આશાતનાથી સંસારમાં પરિભ્રમણ કરતે તે બહુ જ કષ્ટથી બેધિને પામે છે. બાધિને પામ્યા પછી પણું ચારિત્રને પામતો નથી. [૧૪] Page #293 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૨૧ જરમાન્ન ઢમરે? અત મા उम्मग्गदेसणाए, संतस्स य छायणाइ मग्गस्स । बंधइ कम्मरयमलं, जरमरणमणंतयं घोरं ॥१४४॥ 'उम्मग'त्ति । उन्मार्गस्य देशनया सतश्च मार्गस्य च्छादनया बध्नाति कर्म । किंविशिष्टम् ? इत्याह-रज इव रजः-सङ्क्रमणोद्वर्तनापवर्तनायोग्यम् , मल इव, मल:-निधत्तनिका. चितावस्थम् , तथा जरामरणान्यनन्तानि यस्मात्तज्जरामरणानन्तकं प्राकृतत्वाद्विषेशणस्य परनिपातः, मकारोऽलाक्षणिकः, अत एव 'घोरे' रौद्रमतो न लभते बोधिं नापि चारित्रमिति ॥ १४४ ॥ ઉન્માગ દેશનાથી અને તીર્થકર આશાતનાથી બેધિને અને ચારિત્રને કેમ પામતો નથી તે કહે છે : બેટે માર્ગ બતાવવાથી અને સત્ય માર્ગને ઢાંકી દેવાથી સંક્રમણ, ઉદ્વર્તના અને અવવનાને અગ્ય, નિધત્તિ અને નિકાચિત અવસ્થાવાળા, અનંત જરા-મરણ કરનારા, ઘર ભયંકર કમેને બાંધે છે. એથી બેધિ અને ચારિત્રને પામતો નથી. [૧૪૪]. अथ कीदृशेन व्यवहारश्छेत्तव्यः ? तत आह पवज्ज खित्त कालं, णाउं उवसंपयं च पंचविहं । तो संघमज्झयारे, ववहरियव्वं अणिस्साए ॥१४५॥ * કર્મોની મુખ્યતયા આઠ અવસ્થા છે. તે આ પ્રમાણે બંધન, સંક્રમણ, ઉદ્વર્તન, અપ વર્તના, ઉદીરણું, ઉપશમના, નિધત્તિ, નિકાચના. આનો સંક્ષેપમાં અર્થ આ પ્રમાણે છે – (૧) બંધનઃકામણ વર્ગણના પુદ્ગલેને આત્મપ્રદેશ સાથે દૂધ-પાણીની જેમ એકમેક થવા રૂપ સંબંધ થાય તે અધત. આને “બંધ” પણ કહેવામાં આવે છે. અર્થાત્ બંધન અને બંધ એ બંને શબ્દોનો એક જ અર્થ છે. (૨) સંક્રમણ –અન્ય કર્મ રૂપે રહેલ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશે પોતાના મૂળ કર્મથી અભિન્ન એવી અન્ય પ્રકૃતિ સ્થિતિ, રસ અને પ્રદેશ રૂપે થાય તે સંક્રમણ. (૩) ઉદ્વર્તનાઃકર્મને સ્થિતિ અને રસ વધે તે ઉદ્દવર્તાના. (૪) અવિનાઃ -કર્મની સ્થિતિ અને રસ ઘટે તે અપવતના. (૫) ઉદીરણઃ-લાંબા સમય પછી ઉદયમાં આવનારા કર્મોને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવી ઉદય પ્રાપ્ત કર્મો સાથે ભેગવવા યોગ્ય કરવા તે ઉદીરણ. (૬) ઉપશમના કર્મો ઉદય, ઉદીરણા, નિધત્તિ અને નકાચનાને અયોગ્ય થાય તે ઉપશમના. (૭) નિધત્તિ-કર્મો ઉદૃવતના અને અપવતના સિવાય શેષ સંક્રમણદિ અવસ્થાને અયોગ્ય થાય તે નિધત્તિ. (૮) નિકાચના-કર્મો સંક્રમણાદિ સર્વ અવસ્થાને અયોગ થાય તે નિકાચના. અર્થાત જે કર્મો જેવી રીતે બાંધ્યાં હોય તેવી જ રીતે ભોગવવા પડે. તેમાં કોઈ ફેરફાર ન થાય, તે કર્મો નિકાચિત કહેવાય. આ આઠ અવસ્થાને શાસ્ત્રની ભાષામાં આઠ કરણ કહેવાય છે. જેમ કે બંધન કરશું. આ આઠ અવસ્થામાં બંધન (બંધ) અવસ્થા કર્મો બંધાય ત્યારે જ થાય છે. કારણ કે તેનો અર્થ જ એ પ્રમાણે છે. નિધત્તિ અને નિકાચના અવસ્થા કર્મો બંધાય ત્યારે પણ થાય અને બંધાયા પછી પણ થાય. બાકીની પાંચ અવસ્થાએ કર્મ બંધાયા પછી (એક આવલિકા બાદ) જ થાય. Page #294 -------------------------------------------------------------------------- ________________ २५४ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ___ 'पव्वज्ज'त्ति । 'तत्' तस्मात्प्रव्रज्यां क्षेत्रं कालं पञ्चविधामुपसम्पदं च ज्ञात्वा सङ्घमध्येऽनिश्रयाऽऽहारादिप्रदायिषु स्वकुलसम्बन्धादिषु वा रागाकरणत इतरेषु द्वेषाकरणतश्च व्यवहर्त्तव्यम् ।। १४५ ॥ હવે કેવાએ ન્યાય આપવો જોઈએ તે કહે છે – આથી (=અસત્ય ન્યાય કરવાથી ઉક્ત નુકશાન થતું હોવાથી) દીક્ષા, ક્ષેત્ર, કાલ અને પાંચ પ્રકારની ઉપસંપદાને જાણુને સંઘમાં આહારદિ આપનારાઓમાં અને સ્વકુલનો સંબંધ આદિમાં રાગ કર્યા વિના તથા બીજાઓમાં દ્વેષ કર્યા વિના ન્યાય આપો. [૧૪] पर आह गज्झो बहुस्सुअकओ, मुत्तुत्तिण्णो वि किं ण ववहारो। अपसत्था य पसत्था, ववहारी जं दुहा भणिया ॥१४६॥ 'गझो'त्ति । बहुश्रुतैः कृत इति हेतोः सूत्रोत्तीणोऽपि व्यवहारः किमिति न ग्राह्यः ? अत्रोच्यते-'यत्' यस्मादप्रशस्ताः प्रशस्ताश्च द्विविधा व्यवहारिणो भणिताः ॥१४६।। અન્યના પ્રશ્નનો ઉત્તર જણાવે છે : પ્રશ્ન :-શાસ્ત્રથી વિરુદ્ધ પણ ન્યાય બહુશ્રુતેએ કરેલ હોય તે કેમ ન માનવો? ઉત્તર :- ન્યાય આપનારા પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારના છે. [૧૪] तानेव यथाक्रमं सनिदर्शनमभिधित्सुराह तगराए णगरीए, एगायरियस्स पासि णिफण्णा । सोलस सीसा तेसि, अव्यवहारी इमे अट्ठ ॥१४७॥ 'तगराए'त्ति । तगरायां नगर्यामेकस्याचार्यस्थ पार्श्व षोडश शिष्या निष्पन्नास्तेषां मध्ये इमेऽष्टाऽव्यवहारिणः ॥१४७।। कंकडुए कुणिमे तह, पक्के वि य उत्तरे अ चैव्याए । बहिरे गुंठसमाण, अट्ठमए अंबिले होइ ॥१४८॥ 'कंकडुए'त्ति । कङ्कटुकः १ कुणपः २ पक्वः ३ उत्तर ४ श्चार्वाकः ५ बधिरः ६ 'गुण्ठसमानः' लाटमायाविसमानः ७ अष्टमकश्च 'अम्लः' अम्लसमानो भवति ॥१४८॥ બે પ્રકારના ન્યાય આપનારાઓનું ક્રમશ: દષ્ટાંત પૂર્વક વર્ણન કરે છે : તગરા નગરીમાં એક આચાર્યની પાસે સેળ શિખ્યો (જ્ઞાન આદિથી) તૈયાર થયા હતા. તેમાંથી આ (હવે કહેવાશે તે) આઠ ન્યાય આપવામાં અયોગ્ય હતા. [૧૪] તે જ અહીં આચાર્ય શબ્દથી જૈન આચાર્ય ન સમજવા, કિંતુ લૌકિક વિદ્યાનું શિક્ષણ આપનાર આચાર્ય સમજવા. Page #295 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૨૬ આઠ શિષ્ય ક્રમશઃ કંકટુક, કુણપ, પકવ, ઉત્તર, ચાર્વાક, બધિર, ગુંઠ અને અસ્ત સમાન હતા. [૧૪૮] कङ्कटुकं कुणपं च विवेचयति कंकडुओ सो जस्स उ, सिद्धिं ण उवेइ जाउ ववहारो। कुणिमो जो न विसुज्झति, दुच्छि जो जस्स ववहारो ॥१४९॥ 'कंकडुओ सो'त्ति । यस्य व्यवहारः 'जातु' कदाचित्सिद्धिं नोपयाति कङ्कटुकमाष इव गौण्या वृत्त्या कङ्कटुकः प्रसिद्धः १ । यस्य व्यवहारो दुश्छेद्योऽत एव यो व्यवहारं छिन्दन्न शुध्यति कुणपनखावयववत् स कुणपनखावयवतुल्यव्यवहारकरणयोगात्कुणपः २ ।।१४९।। કંકટક અને કુણપનું વિવેચન કરે છે : કંકટક એટલે કે રડું=ન સીઝે તેવું. જેમ કેરડા અડદનો દાણે સીઝે નહિ, તેમ જેને વ્યવહાર ( ન્યાય આપવાનો પ્રયત્ન) કયારેય સફળ ન બને તે પણ ઉપચારથી કંકટુક કહેવાય. જે બહુ કષ્ટ પૂર્વક ન્યાય આપી શકે અને એથી જ ન્યાય આપવાનો પ્રયત્ન કરવા છતાં સંપૂર્ણ સફળ ન થાય તે કુણપ છે. કુણપ માંસ. જેમ (કઠણ) માંસમાં નખને અવયવ (પે હોવાથી) પેસી શકે નહિ, તેમ જે ન્યાયમાં પેશી શકે નહિ =સફળ ન થાય તે પણ ઉપચારથી કુણપ કહેવાય. [૧૪૯] पक्वमाह पक्को पडणा पागागमणा वा हंदि पक्कफलसरिसो। पक्कुल्लावभया वा, जस्स ण कर्ज परे दिति ॥१५०॥ 'पक्को'त्ति । यस्य व्यवहारः फलमिव पक्वं पतति न पुनः स्थिरोऽवतिष्ठते । अथवा यस्य व्यवहारः पक्वयोगात्पाकं न गच्छति स तादृशव्यवहारद्वारा पतनात्पाकागमनाद्वा हन्दीत्युपदर्शने पक्वफलसदृशः सन् पक्व इति ख्यातः । प्रकारान्तग्माह-- 'वा' अथवा पक्वा ये उल्लापा यैर्भाषिताः सन्तोऽन्ये सद्वादिनस्तूष्णीमासते तेभ्यो यद् भयं तस्माद्यस्य कार्य 'परे' शेषकाः 'न ददति' नोदीरन्ति स पक्वः ३ ॥१५०।। પકવનું વિવેચન કરે છે : જેને ન્યાય પકવ=પાકેલા ફળની જેમ પડી જાય, રિથર ન રહે, અર્થાત્ ન્યાય આપ્યા પછી અમુક સમય પછી ફરી વિવાદ થાય, તે પકવ છે. અથવા જેને ન્યાય પક્વ=પાકે ન હોય (=અનિશ્ચિત હેય) તે પકવ છે. અથવા પકવ એટલે પર્વ વચને. જે વચને બેસવાથી બીજા સવાદીઓ મૂંગા બની જાય તે પકવ વચને (કઠોર વચને) કહેવાય. પકવ વચનના ભયથી જેને બીજા કાર્ય ન કહે (તમે અમને ન્યાય આપે એમ ન કહે) તે પકવ. [૧૫૦] Page #296 -------------------------------------------------------------------------- ________________ २५६] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते उत्तरमाह सोवाहणेण पाएण पडिहओ ति य कउत्तरु व्व गरो । गीयत्थीवालद्धो, छलग्गही उत्तरो भणिओ ॥१५१॥ __'सोवाहणेण'त्ति । सोपानहा पादेन प्रतिहत इति कृतोत्तरो नर इव गीतोपालब्धः सन् छलग्राही उत्तरो भणितः । इयमत्र भावना-केनापि कश्चित्सोपानहा पादेनापहतस्तेन च गत्वा राजकुले निवेदितम् , कारणिकैश्च स आकारितः पृष्टश्च किं त्वयैष आहतः ? इति, स प्राह-न मयैष आहतः किन्तु सोपानहा पादेन एवं दुर्व्यवहारं कुर्वन्. गीतार्थेनोपालब्धः सन्नेतादृशैश्छलवचनैरुत्तरं ददाति स खल्वसदुत्तरकरणादुत्तर इति ४ ॥१५१॥ उत्तनु विवेयन १३ छे : કેઈએ કેઈને જેડા પહેરેલા પગથી માર્યો. તેણે રાજકુલમાં ફરિયાદ કરી. ન્યાય કરનારાઓએ તેને બે લાવ્યું અને પૂછ્યું: શું તે એને માર્યો છે ? તેણે કહ્યું કે મેં એને માર્યો નથી, કિંતુ જોડાવાળા પગે તેને માર્યો છે. એ રીતે પ્રસ્તુતમાં બે ટે ન્યાય કરતા કેઈને ગીતાર્થ ઠપકે આપે ત્યારે આવા છલ વચનેથી ઉત્તર આપવાથી ઉત્તર આપનાર પણ ઉપચારથી ઉત્તર કહેવાય. [૧૫૧] चार्वाकमाह वसभेण वसभसागारियस्स विरसस्स चवणे व रसो। - जस्स ण विहलत्थस्स उ, सो चव्याओ समक्खाओ ॥१५२॥ __ 'वसभेण'त्ति । वृषभेण विरसस्यापरवृषभसागारिकस्य चर्वण इव यस्य न 'विफलार्थस्य' निष्फलं चर्वयतः कार्य रोमन्थायमाणस्य रसः स चार्वाकः समाख्यातः ५ ॥१५२।। या विवयन ३ छ : જેમ એક બળદ બીજા બળદના રસરહિત શિશ્નનું (=પુરુષચિહ્નનું) ચર્વણ કરે, આમાં બળદને કઈ રસ (=સુખ) ન મળતા હોવાથી આ ચર્વણ નિરર્થક છે, તેમ જે કાર્યને વાગોળ્યા કરે ( ન્યાય આપવાનો પ્રયત્ન કરે) પણ તેમાં તેને રસ ન હોય તે या छ. [१५२) बधिरगुण्ठसमानावाह कहिए कहिए कज्जे, बहिरो ण सुअं मए त्ति भासंतो। गुंठसमाणो . मरहट्ठमोहकरलाडमाइल्लो ॥१५३।। 'कहिए'त्ति । कथिते कथिते कार्य न श्रुतं मयेति भाषमाणो बधिरः ६ । गुण्ठसमानश्च महाराष्ट्रस्य मोहकरो व्यवहारापहारकारिभ्रमोत्पादको यो लाटस्तद्वन्मायिल्ला-मायावान् । Page #297 -------------------------------------------------------------------------- ________________ गुरुतस्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૨૭ तथाहि-एको लाटो गन्त्रया किमपि नगर व्रजति । अन्तराले च महाराष्ट्रको मिलितस्तेन लाटः पृष्टः-कीरशाः खलु लाटा गुण्ठा भवन्ति ? इति मायाविनो भवन्तीत्यर्थः, स प्राहपश्चात्कथयिष्यामि । मार्गे च गच्छतः शीतवेलो(लाड)पगता, ततो नष्टे शीते महाराष्ट्रकेण प्रावारो गन्त्रयां क्षिप्तः । तस्य च प्रावारस्य दशिका लाटेन गणिताः । ततो नगरप्राप्तौ महाराष्ट्रकेण प्रावारो ग्रहीतुमारब्धः । लाटो ब्रूते-किं मदीयं प्रावारं गृह्णासि ?, एवं तयोः परस्परं विवादो जातः । महाराष्ट्रकेण लाटो राजकुले कर्षितः । विवादे लाटोऽवादीत्पृच्छत महाराष्ट्रकं यदि तव प्रावारस्तर्हि कथय कियत्योऽस्य दशाः सन्ति ? । महाराष्ट्रकेण न कथितास्तेन च लाटकेन कथिता इति महाराष्ट्रिको जितः । ततो राजकुलादपमृत्य लाटेन महाराष्ट्रकमाकार्य प्रावार च तस्मै दत्त्वोक्तं यत्त्व या पृष्टं कीदृशा लाटा गुण्ठा भवन्ति ? इति, तत्रेदशा लाटा गुण्ठा इति जानीहीति । एवमादिकाभिर्गुण्ठाभिर्मोहयित्वा यो व्यवहारं हरति स गुण्ठसमान इति ७ ॥१५३॥ બધિર અને ગુંઠ સમાનનું વર્ણન કરે છે : અનેક વાર કહેવા છતાં મેં નથી સાંભળ્યું એમ કહેનાર બધિર છે. મહારાષ્ટ્ર દેશવાસીને મુંઝવનાર એટલે કે આ વિવાદ દૂર કરનાર છે એ ભ્રમ ઉત્પન્ન કરનાર લાટ દેશવાસીની જેમ માયાવી ગુંઠ સમાન છે. તે આ પ્રમાણે – એક લાટ (=લાટ દેશવાસી માણસ) ગાડામાં બેસીને કઈ નગરમાં જઈ રહ્યો હતો. રસ્તામાં એક મહારાષ્ટ્રક (=મહારાષ્ટ્ર દેશવાસી માણસ) મળે. તેણે લાટને પૂછ્યું: લાટો કેવા માયાવી હોય છે? લાટે કહ્યું પછી કહીશ. માર્ગમાં જતાં ઠંડીને સમય જતો રહ્યો. આથી ઠંડી દૂર થતાં મહારાષ્ટ્રકે ઓઢવાનું વસ્ત્ર ગાડામાં મૂકયું, તે વસ્ત્રની દશીએ લાટે ગણી. પછી નગર આવ્યું એટલે મહારાષ્ટ્ર કે વસ્ત્ર લેવા માંડયું. લાટે કહ્યું કે મારું વસ્ત્ર કેમ લે છે ? આમ તે બંને વચ્ચે પરસ્પર વિવાદ થયો. મહારાષ્ટ્રક લાટને (વિવાદનો અંત લાવવા) રાજકુળમાં લઈ ગયો. ત્યાં વિવાદ અંગે લાટે કહ્યું કે તમે આ મહારાષ્ટ્રકને પૂછે કે જે આ વસ્ત્ર તારું છે તે કહે કે એની દશીઓ કેટલી છે? મહારાષ્ટ્ર, દશીએ કેટલી છે તે ન કહ્યું, અને લાટે કહ્યું. આથી તેણે મહારાષ્ટ્રકને જીતી લીધા પછી રાજકુલમાંથી બહાર નીકળીને લાટે મહારાષ્ટ્રકને બેલાવીને વસ્ત્ર આપી દીધું. પછી તેણે કહ્યું તે લાટે કેવા માયાવી હોય છે એમ જે પૂછ્યું હતું તેને આ જવાબ છે), તેમાં જાણે છે કે લાટે આવા માયાવી હોય છે. આ પ્રમાણે અનેક પ્રકારે માયાથી મુંઝવીને જે વિવાદને દૂર કરે તે ગુંઠ સમાન છે. [૧૫૩] अम्लमाह सा अंबिलो ण जस्स उ, फरुसाइ गिराइ कज्जसंसिद्धी । एए अद्द वि तइआ, णिद्वम्मा आसि कालम्मि ॥१५४॥ ૩૩ Page #298 -------------------------------------------------------------------------- ________________ २५८ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते जेहिं कया ववहारा, ण हु मण्णिज्जति अग्णरज्जेसु । अट्ठवि अकज्जकारी, दुव्यवहारी . इमे आसी ॥१५५॥ _ 'सो अंबिलो'त्ति । यस्य तु परुषया गिरा ययोक्तया शरीरं चिडचिडायते कार्यस्यव्यवहारस्य संसिद्धिर्न भवति सोऽम्लवचनयोगादम्ल इति ८ । अष्टाप्येते 'तदा' तस्मिन् काले निर्द्धर्माण आसीरन् ।।१५४।। 'जेहिंति । यैः कृता व्यवहाराः 'न हु' नैव मन्यन्तेऽन्यराज्येषु । अष्टाप्यकार्यकारिणो दुर्व्यवहारिण इमे आसीरन् तगरायां नगर्याम् ॥१५५॥ मनु न ४३ छ : જેમ ખાટી વસ્તુ મેઢામાં જતાં શરીરમાં એક જાતનો કંપ થાય છે, તેમ જેની કઠોર વાણીથી બીજાના શરીરમાં કંપ થાય અને કાર્યની (=વિવાદના નિર્ણયની) સિદ્ધિ ન થાય તે અસ્લ (કઠોર) વચન બોલવાના કારણે અમ્લ છે. તે સમયે આ આઠે ધર્મ રહિત હતા. [૧૫૪] તેમણે આપેલો ન્યાય અન્ય રાજ્યોમાં માન્ય થતો ન હતો. તગરા નગરીમાં આઠે ય અકાર્ય કરનારા અને બેટે ન્યાય આપનારા હતા. [૧૫૫] तादृशानां दुर्व्यवहारिणामिहलोके परलोके च फलमाह इहलौअम्मि अकित्ती, परलोए दुग्गई धुवा तेसिं । तित्थयराणाणाए, जे ववहारं ववहरंति ॥१५६।। तेण ण बहुस्सुओवी, होइ पमाणं अणायकारी उ ।। नाएण ववहरंतो, पमाणमण्णे जहा अट्ठ ॥१५७॥ पढमे उ पूसमित्ते, वीरे सिवकोटगे य अँजासे । अरहन्नग धम्मंतग, खंदिल गोविंदर्दत्ता य ॥१५८॥ एते उ कजकारी, तगराए आसि तम्मि उ जुगम्मि ।। जेहिं कया ववहारा, अक्खोभा अन्नरज्जेसु ॥१५९॥ 'इहलोअम्मि'त्ति । ये तीर्थकराणामनाज्ञया व्यवहारं व्यवहरन्ति तेषामिहलोकेऽकीर्तिः सुव्यवहारिणा पराजितानां लोकैर्मायावित्वेन ज्ञातानां च स्यात् । परलोके च ध्रुवा तेषां दुर्गतिर्महापापोदयादिति ॥१५६।। 'तेण'त्ति । यत एवं दुव्यवहारिण इहलोकेऽकीर्तिः परलोके च ध्रुवा दुर्गतिः 'तेन' कारणेन बहुश्रुतोऽप्यन्यायकारी न भवति प्रमाणम् । न्यायेन पुनयवहरन् भवति प्रमाणम् , यथाऽन्ये तगरायां तस्यैवाचार्यस्याष्ट शिष्याः ॥१५७॥ 'पढमे उत्ति । प्रथमः पुष्पमित्रः १, द्वितीयो वीरः २, तृतीयः शिवकोष्ठकः ३, चतुर्थ आर्यासः ४, पञ्चमोऽर्हन्नका ५, षष्ठो धर्मान्तगः ६, सप्तमः स्कन्दिलः ७, अष्टमो गोषेन्द्रदत्तः ८ इति ॥१५८।। 'एते उ' त्ति । एते' अनन्तरोदिताः 'तस्मिन् युगे' तस्मिन् काले कार्यकारिणः' सुव्यवहारिणस्तगरायामासीरन् , यः कृता व्यवहारा अक्षोभ्या अन्यराज्येषु ॥१५९।। Page #299 -------------------------------------------------------------------------- ________________ [૨૨ गुरुविनिश्वये द्वितीयोल्लासः ] અસત્ય ન્યાય કરનારાઓને આ લાક-પાકમાં મળતુ ફળ જણાવે છે : જેએ તીર્થકરની આજ્ઞાથી નિરપેક્ષ રીતે ન્યાય આપવાના પ્રયત્ન કરે છે, તેમની આ લેકમાં અપકીર્તિ થાય છે. તે ખાટા ન્યાય આપ્યા પછી જ્યારે સાચે ન્યાય આપનારાએથી પરાજિત થાય છે અને એથી લેાકેા તેમને દંભી તરીકે જાણે છે ત્યારે તેમની અપકીર્તિ થાય છે. તથા પરલેાકમાં મહા પાપના ઉદયથી તેમની અવશ્ય દુતિ” થાય છે. [૧૫૬] તેથી=અસત્ય ન્યાય આપનારાએની આ લેાકમાં અપકીર્તિ અને પરલેાકમાં નિયમા દુર્ગાંતિ થતી હાવાથી બહુશ્રુત પણ અન્યાય કરનારા હાય તા પ્રમાણ નથી. વિવાદમાં ન્યાયથી નિ ય કરનાર પ્રમાણ છે. જેમ કે તગરા નગરીના તે જ આચાર્યના બીજા આઠ શિષ્યા હતા. [૧૫૭] પુષ્પમિત્ર, વીર, શિવ કાષ્ઠક, આર્યોસ, અન્નક, ધર્માંતગ, સ્કંદિલ, ગેાપેદ્રદત્ત. [૧૫૮] આ આઠે શિષ્યા તે સમયે તગરાનગરીમાં સત્ય ન્યાય આપનારા હતા. તેમણે આપેલા ન્યાયેા અન્ય રાજ્યામાં માન્ય બનતા હતા. [૧૫૯] सुव्यवहारिणामिहलोके परलोके च फलमाह - इहलोअम्मि य कित्ती, परलोए सुम्बई धुवा तेसिं । आणाइ નળિયાાં, जे ववहारं વવતિ ।।૨૬૦ના 'इहलोग 'ति । ये जिनेन्द्राणामाज्ञया व्यवहारं व्यवहरन्ति तेषामिह लोके कीर्त्तिः परलोके च सुगतिर्ध्रुवा ॥ १६० ।। સત્ય ન્યાય આપનારાઓને આલેાક-પરલોકમાં મળતુ ફળ કહે છે: જેએ જિનેશ્વરની આજ્ઞા મુજબ ન્યાય આપે છે, તેમની આ લાકમાં કીર્તિ અને પરલેાકમાં નિયમા સદ્ગતિ થાય છે. [૧૬૦] तदेव मध्यस्थस्य बहुश्रुतस्यैव भावव्यवहारित्वं फलितमित्याह जो एवं पियधम्मो, परिवाडितिगेण गहिअसुत्तत्थो । ववहरइ માવસાર, सो ववहारी વે મારે ।૬।। ' जो एवं 'ति । यः ' एवं ' उक्तप्रकारेण प्रियधर्मा प्रथमा संहितालक्षणा, द्वितीया च पदार्थमात्र कथनलक्षणा, तृतीया च चालनाप्रत्यवस्थानात्मिकेत्येवंलक्षणेन परिपाटीत्रयेण गृहीतः सूत्रस्य - व्यवहारादिलक्षणस्यार्थो येन स तथा, भावसारं व्यवहरति स भावे व्यवहारी મવેત્ ।૬।। આ પ્રમાણે મધ્યસ્થ બહુશ્રુત જ સાચા ન્યાયકારી છે એવા ફલિતાને જણાવે છે :આ પ્રમાણે જે ધમ પ્રિય છે, જેણે ત્રણ ક્રમથી વ્યવહાર વગેરે સૂત્રના અને જાણ્યા છે, જે સદ્ભાવ પૂર્વક ન્યાય કરે છે, તે ભાવથી=પરમાથી ન્યાયકારી છે. ત્રણ Page #300 -------------------------------------------------------------------------- ________________ २६०] । स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ક્રમ આ પ્રમાણે છે – સંહિતા, પદાર્થ અને ચાલના-પ્રત્યવસ્થાન એ ત્રણ ક્રમ છે. સંહિતા એટલે સૂત્ર. સર્વ પ્રથમ સૂત્રોનું ઉચ્ચારણ કરવું=સૂત્ર બોલી જવું એ સંહિતા છે. પછી પદાર્થ=બધા પદોને અર્થ કરવો. પછી ચાલના અને પ્રત્યવસ્થાન એ બે કરવા. ચાલન એટલે સમજાયેલ અર્થમાં શંકા, પ્રશ્ન કે આક્ષેપ કર. શંકા, પ્રશ્ન અને આક્ષેપનું समाधान ४२७ ते प्रत्य१२थान छे.* [१६१] ईदृशश्च न केवल साधुः किन्तु संविग्नपाक्षिकोऽपि भवतीत्याह भावेणं ववहारी, इत्तो संविग्गपक्खिओ वि हवे । जम्हा सो मज्झत्थो, ववहारत्येसु निउणो य ॥१६२॥ 'भावेणं'ति । 'इतः' मध्यस्थगीतार्थत्वस्यैव भावव्यवहारित्वाङ्गत्वात् संविग्नपाक्षिकोऽपि भावेन व्यवहारी भवेत् , यस्मात् स मध्यस्थ आज्ञाभङ्गभयेनानिश्रितोपश्रितव्यवहारी 'व्यवहारार्थेषु' विशिष्टश्रुतपदेषु निपुणश्च ।।१६२।। આવો ન્યાયકારી કેવલ સાધુ જ ન હોય, કિંતુ સંવિપાક્ષિક પણ હોય છે એ शाये छ.: પારમાર્થિક ન્યાય આપવાના મધ્યસ્થતા અને ગીતાર્થતા એ બે અંગ કારણ હોવાથી સંવિપાક્ષિક પણ પરમાર્થથી ન્યાયકારી થાય ન્યાય કરવામાં અધિકારી છે. કારણ કે તે મધ્યસ્થ (આજ્ઞા ભંગના ભયથી રાગ-દ્વેષ વિના ન્યાય કરનાર) અને विशिष्ट (=न्याय ५५ समी ) शास्त्रीमा निपुण छ. [१९२] अत्रैवाक्षेपं प्रतिबन्धा परिहरन्नाह - उत्तरगुणाण विरहा, जइ दव्वत्तं तु हुज्ज एयम्मि । ता तमवेक्खोवहिरं, हविज्ज छठे वि गुणठाणे ॥१६३॥ 'उत्तर' त्ति । उत्तरगुणाः-उत्कृष्टगुणा येऽखण्डितचरणकरणकारित्वादयस्तेषां विरहाद् यदि 'एतस्मिन्' संविग्नपाक्षिके 'द्रव्यत्वं' द्रव्यव्यवहारित्वं भवेत् , उत्तरस्य भावस्याभावात् ; 'ता' तर्हि 'तद्' द्रव्यव्यवहारित्वम् 'अपेक्षोपहितं' सप्तमादिगुणस्थानभाव्यप्रमत्तत्वादिभावविरहविवक्षाकृतं षष्ठेऽपि गुणस्थाने भवेत् , न चैतदिष्टम् , एवं सति शैलेशीचरमसमय एव भावव्यवहारित्वविश्रामप्रसङ्गादिति ।।१६३॥ * मीन स्थणे ७ ४ ५ | छे. ते या प्रमाणे : संहिता पदं चैव, पदार्थः पदविग्रहः ।। चालना प्रत्यवस्थानं व्याख्या तन्त्रस्य षविधा ॥१॥ સંહિતા=પહેલાં સંપૂર્ણ સૂત્ર કે લેક બોલી જવું. પદ=પછી દરેક પદ છૂટું પાડવું. પદાર્થ પછી દરેક પદને અર્થ કર. પદવિગ્રહ=સામાસિક વગેરે પદોને વિગ્રહ કરવો. ચાલના=શંકા કરવી. अत्यवस्थानअनुसभाधान २७. (.. भाग ३०२ मा ) Page #301 -------------------------------------------------------------------------- ________________ [ રદ્દ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] અહીં આક્ષેપનેઝ પ્રતિબદીથી દૂર કરે છે – પ્રશ્ન – અખંડપણે ચરણ-કરણનું પાલન વગેરે ઉત્કૃષ્ટ ગુણ ન હોવાથી સંવિગ્નપાક્ષિક દ્રવ્ય વ્યવહારી છે. કારણ કે તેનામાં ભાવ નથી. ઉત્તર – ભાવ નથી માટે સંવિગ્ન પાક્ષિક દ્રવ્ય વ્યવહારી હોય તે દ્રવ્ય વ્યવહારીપણું અપેક્ષાકૃત થયું=ભાવના અભાવની અપેક્ષાએ થયું. આનાથી તો આપત્તિ આવે છે. કારણ કે સાતમા ગુણસ્થાને અપ્રમત્તતા વગેરે જે ભાવ છે, તે ભાવ છઠ્ઠા ગુણસ્થાને નથી. એથી છઠ્ઠા ગુણસ્થાને પણ દ્રવ્ય વ્યવહારીપણું થાય. પણ તે ઈષ્ટ નથી. જે એ ઈષ્ઠ માનવામાં આવે તે શેલેશીના અંતિમ સમયે જ ભાવ વ્યવહારીપણું આવીને ઊભું રહે. અર્થાત્ શૈલેશીના ચરમ સમયે રહેલાને જ ભાવ વ્યવહાર માનવો પડે. [૧૬] नन्वेवं भावव्यवहारित्वेन साधुसंविग्नपाक्षिकयोः समकक्षत्वात्कथमुत्सर्गतः साधोरेव व्यवहारार्थमाश्रयणम् ? अत आह ववहारस्स पयाणं, मुत्तग्गहणं चरणकिरियाए। उस्सग्गओ त्ति तेणं, साहू ववहारिणो भावे ॥१६४॥ ववहारस्स'त्ति । 'व्यवहारस्य' प्रायश्चित्तादिलक्षणस्य 'प्रदान' साधुकृतिकर्मादिप्रतीच्छनघटितं व्यवहारज्ञानोपयुक्तम् , सूत्रग्रहणं च योगवहनाद्याचारमूलकमुत्सर्गतश्चरणक्रिययैव, तस्या एव पश्वाचाररूपत्वादितिहेतोः, 'तेन' उत्सर्गेण साधवो भावे व्यवहारिणः, फलतो हेतुतश्च व्यवहारस्य साधुभावे पर्यवसानात् । अपवादतस्तु संविग्नपाक्षिकोऽपीडश एव । न चोत्सर्गापवादयोर्यथायोगं फले बहु वैषम्यमिति भावनीयं सुधीभिः ॥१६४॥ આ રીતે સંવિઝપાક્ષિક પણ ભાવ વ્યવહારી હોવાથી સાધુ અને સંવિઝપાક્ષિક એ બંને સમાન થયા. તે પછી શાસ્ત્રમાં ઉસર્ગથી વ્યવહાર માટે સાધુને જ આશ્રય લે=સાધુ પાસે જ જવું એમ શા માટે કહ્યું? આના સમાધાન માટે કહે છે : સાધુવંદનાદિના સ્વીકારથી યુક્ત અને વ્યવહારજ્ઞાનથી ઉપયુક્ત પ્રાયશ્ચિત્તાદિ રૂપ વ્યવહારનું પ્રદાન તથા યોગવતનાદિ આચારમૂલક સૂત્રગ્રહણું ચારિત્રક્રિયાથી જ છે. કારણ કે ચારિત્રક્રિયા જ પંચાચાર રૂપ છે. ભાવાથ:- ચારિત્રક્રિયા પૂર્વક જ પ્રાયશ્ચિત્તાદિપ્રદાન અને સૂત્ર રહણ થઈ શકે છે. અર્થાત્ ચારિત્રસંપન્ન જ પ્રાયશ્ચિત્તાદિ આપી શકે છે, અને ચારિત્રસંપન જ સૂત્રો ભણી શકે છે. અહીં સાધુવંદનાદિના સ્વીકારથી યુક્ત એમ કહીને પ્રાયશ્ચિત્ત વગેરે વંદનાદિ વિધિ પૂર્વક લેવાનું છે, એમ જણાવ્યું. વ્યવહારજ્ઞાનથી યુક્ત એમ કહીને જેને વ્યવહાર (=પ્રાયશ્ચિત્ત પ્રદાન વગેરે) સંબંધી જ્ઞાન હોય તે પ્રાયશ્ચિત્ત આપી શકે એમ જણાવ્યું છે. યોગવતનાદિ આચાર * આક્ષેપ કરનારે આક્ષેપમાં જે હેતુ જણાવ્યું હોય, તેનાથી જ (બીજી આપત્તિ બતાવીને) તેના આક્ષેપને દૂર કરવો તેને “પ્રતિબંદી' કહેવામાં આવે છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ २६२ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते મૂલક એમ કહીને સૂત્રોને અભ્યાસ યોગવહનદિ વિધિ પૂર્વક કરવાનો છે એમ orgeयु छे. પ્રાયશ્ચિત્તાદિપ્રદાન અને સૂત્રગ્રહણ ચારિત્રક્રિયાથી જ હોવાથી ઉત્સર્ગથી સાધુઓ જ ભાવથી પરમાર્થથી વ્યવહારી છે. કારણ કે ફલથી અને હેતુથી વ્યવહાર સાધુભાવમાં પર્યવસાન પામે છે. અર્થાત્ વ્યવહારને જે હેતુ છે અને વ્યવહારનું જે ફળ છે તે અંતે તે સાધુભાવમાં પરિણમે છે. સાધુભાવમાં આવવા માટે વ્યવહાર છે. એટલે વ્યવહારને હેતુ સાધુભાવ છે. વ્યવહારથી સાધુ માવ આવે છે માટે વ્યવહારનું ફળ પણ સાધુભાવ છે. અપવાદથી તે સંવિગ્ન પાક્ષિક પણ આવે (=ભાવ વ્યવહારી) જ છે. યથાયોગ્ય ઉત્સર્ગ અને અપવાદના ફલમાં બહુ વિષમતા ફેર નથી. આ વિગત બુદ્ધિશાળીया वियावी. [१६४] व्यवहारिप्ररूपणासिद्धतां प्ररूपयन् व्यवहर्त्तव्यप्ररूपणां प्रतिजानीते एवं मुओवएसा, ववहारिपरूवणा कया लेसा । ववह रिअव्वपरूवणमित्तो अ कमागयं वुच्छं ॥१६५॥ 'एवं'इति । एवं श्रुतोपदेशात् एषा व्यवहारिप्ररूपणा लेशात्कृता । इतश्च क्रमागतां व्यवहर्तव्यप्ररूपणां वक्ष्ये ॥ ६६५ ॥ श्रीन हा व्यवतव्य ५० ५।વ્યવહારનું વર્ણન પૂર્ણ થયું એમ જણાવવા પૂર્વક વ્યવહર્તવ્યના વર્ણનની પ્રતિજ્ઞા કરે છે – આ પ્રમાણે શાસ્ત્રમાં કહ્યા મુજબ આ વ્યવહારી પ્રરૂપણ થોડી કરી. હવે કમથી આવેલ વ્યવહર્તવ્યની પ્રરૂપણ કહીશ. [૧૬] तत्र व्यवहर्त्तव्या अपि नामस्थापनाद्रव्यभावभेदाच्चतुर्दा । तत्र नामस्थापने प्रतीते । द्रध्यध्यवहर्तव्या अप्यागमतो नोआगमतोऽपि शशरीरभव्यशरीररूपाः प्रतीता एव । तद्वयतिरिक्ता अपि लौकिकलोकोत्तरभेदेन द्विधा । भावव्यवहर्तव्या अपि लौकिकलोकोत्तरभेदेन 'नोआगमतो द्विधैवेति तत्र लौकिकानेव द्रव्यतो भावतश्चाह---- लोए चोराईआ, णिज्जूढा तह य हुंति दबम्मि । ववहरिअव्वा वंका, उज्जू पुण होति भावम्मि ॥१६६॥ 'लोएत्ति । लोके चौरादयो द्रव्ये व्यवहर्त्तव्या भवन्ति, आदिना पारदारिकघातकादिपरिग्रहः । ते हि चौर्यादिकं कृत्वाऽपि न सम्यक् प्रतिपद्यन्ते, बलात्प्रतिपाद्यमाना अपि च न भावतो विशोधिमिच्छन्तीति । न केवलं चौरादयो द्रव्यव्यवहर्तव्याः किन्तु ये 'नियूढाः' धिग्जातीयैः शूद्रगृहभोजनब्रह्महत्यामातापित्रादिघातपातकैरसंभाष्याः कृतास्तेऽपि यदि स्वदोष Page #303 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ રદર न प्रतिपद्यन्ते, प्रतिपाद्यमाना वा न सम्यगालोचयन्ति, किन्तु व्याजान्तरेण कथयन्तीति वक्राः, यथा--"एगो धिज्जाइओ ओरालाए ण्हुसाए चंडालीए वा अज्ज्ञोववण्णो तं काएण फासित्ता पायच्छित्तणिमित्तं चउव्वेयमुवट्रिओ भणइ सुमिणे ण्हुसं चंडालिं वा गतोमि"त्ति । तेऽपि तथा ऋजवः पुनर्नियूढादयो यदि सम्यगालोचयन्ति तदा लोके भावे व्यवहतव्या भवन्ति ।।१६६।। વ્યવહતવ્યના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના ભેદથી ચાર પ્રકાર છે, તેમાં નામ-સ્થાપના જાણીતા છે પ્રસિદ્ધ છે. આગામથી દ્રવ્ય વ્યવહર્તવ્ય અને નોઆગમથી જ્ઞશરીર-ભવ્ય શરીર રૂપ દ્રવ્ય વ્યવહર્ત પણ જાણીતા છે. આગમથી તદ્રવ્યતિરિક્ત દ્રવ્ય વ્યવહર્તવ્યો લૌકિક અને લેકેત્તર ભેદથી બે પ્રકારના છે. નોઆગામથી ભાવ વ્યવહર્તા પણ લૌકિક અને લેકોત્તર ભેદથી બે પ્રકારના જ છે. તેમાં લૌકિકેને દ્રવ્યથી અને ભાવથી કહે છે - ચોર, પરસ્ત્રી ગમન કરનાર, હિંસા કરનાર વગેરે લૌકિક દ્રવ્ય વ્યવહર્તવ્ય છે. તેઓ ચોરી આદિ કરવા છતાં તેને સાચે સ્વીકાર કરતા નથી. બલાત્કારથી સ્વીકાર કરે તે પણ ભાવથી શુદ્ધિને ઈચ્છતા નથી=પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધિ કરતા નથી. કેવલ ચેર વગેરે જ દ્રવ્ય વ્યવહર્તવ્યો નથી, કિંતુ શુદ્રના ઘરે ભોજન, બ્રહ્મહત્યા, માતા-પિતાને ઘાત, આવા પાપથી બ્રાહ્મણે એ જેમને જુદા કરી દીધા હોય=જેમની સાથે બેસવાને પણ વ્યવહાર ન રાખ્યો હોય, તે પણ જે પિતાના દોષને સ્વીકાર ન કરે તે દ્રવ્ય વ્યવહતવ્યો છે. તેવાઓ દોષને સ્વીકારે તો પણ બરોબર આલોચના ન કરે, પણ ફેરફારથી દોષ કહે એથી વક બને. જેમ કે એક બ્રાહ્મણે અન્યની રૂપવતી પત્નીમાં કે ચાંડાલ સ્ત્રીમાં આસક્ત બનીને કાયાથી તેને સ્પર્શ કરીને પછી પ્રાયશ્ચિત્ત માટે ચાર વેદના જાણકારની પાસે જઈને કહ્યું: મેં સ્વપ્નમાં અન્યની રૂપવતી પત્ની કે ચાંડાલ સ્ત્રી સાથે સંબંધ કર્યો. આવા દ્રવ્ય વ્યવહર્તવ્યો છે. આવા પણ જે ફરી બરાબર આલેચના કરે, તથા બ્રાહ્મણેથી જુદા કરાયેલા સરળ માણસો જે બરાબર આલેચના કરે, તો લૌકિક ભાવ વ્યવહર્તવ્ય બને છે. [૧૬] लोकोत्तरं द्रव्यव्यवहर्तव्यं भावव्यवहर्त्तव्यं चाह लोउत्तरिओ दवे, सोहिं परपच्चएण जो कुणइ । भावे सब्भावोवडिओ अगीओ व गीओ वा ॥१६७॥ 'लोउत्तरिओ'त्ति । यः 'परप्रत्ययेन' आचार्येणोपाध्यायेनान्येन साधुना वा ज्ञातोऽस्मीत्यादिकारणेन 'शोधिं करोति' यथास्थितमालोचयति, उपलक्षणाद्, यो वा गुरुं दोष सेवित्वाऽल्पं कथयति, स्वकृतं वाऽन्यकृतं ब्रवीति स लोकोत्तरिको द्रव्यव्यवहर्तव्यः यः पुनः प्रायश्चित्तप्रतिपत्त्यर्थ सद्भावेनोपस्थितोऽगीतार्थों गीतार्थो वा स भावे व्यवहर्त्तव्यः ॥१६७।। લકત્તર દ્રવ્ય વ્યવહર્તવ્ય અને ભાવ વ્યવહર્તવ્યને કહે છે - Page #304 -------------------------------------------------------------------------- ________________ २६४ ] [ स्वोपशवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते જે પર પ્રત્યચથી એટલે કે આચાયથી, ઉપાધ્યાયથી કે અન્ય સાધુથી હું જણાઈ ગયા છું, ઈત્યાદિ કારણથી ખરાખર આલેાચના કરે, અથવા મેાટો દોષ સેવીને નાના अडे, पोते 'रेलु होवा छतां मन्ये यु खेभ उडे, ते बेोत्तर द्रव्य व्यवहुर्तव्य छे. જે પ્રાયશ્ચિત્તના સ્વીકાર માટે સદ્ભાવ પૂર્વક તૈયાર થાય તે ગીતા કે અગીતા लाव व्यवहर्तव्य छे. [१९७] स चेदग्गुणो भवतीत्याह पियधम्माइगुणजुओ, सुजओ अकुडिलवित्ती, कारणपडि सेवओ अ आहच्च । aastroat हवइ भावे || १६८ || 'सुजओ'ति । सुष्ठु - अतिशयेन यतः - विरतः सुयतः, 'अकुटिलवृत्तिः' अमायाविस्वभावः, उपलक्षणादक्रोधी अमानी अलोभी चेति परिग्रहः । तथा 'कारणप्रति सेवकः' शुल्कादिपरिशुद्धलाभाकाङ्क्षिवणिग्दृष्टान्तेन विशुद्वालम्बनेनाकृत्यप्रतिसेवी । कारणप्रतिसेवकोऽपि न यदा तदा किन्तु 'आहत्य' कदाचिदन्यथा दीर्घसंयमस्फात्यनुपलक्षणावसरे । तथा 'प्रियधर्मादिगुणयुतः ' प्रियधर्मा धर्मा संविग्नोऽवद्यभीरुः सूत्रार्थतदुभयविच्च भावे व्यवहर्त्तव्यो भवति ॥ १६८ ॥ ભાવ વ્યવહતવ્ય આવા (ગાથામાં કહેલા) ગુણવાળા હાય છે, એમ કહે છે : सुयत, अटिसवृत्ति, अरशु प्रतिसेवा, प्रियधर्मा, दृढधर्मा, स ंविग्न, पायलीरु, सूत्रार्थतहुलयविह् भाव व्यवहुतव्य छे. सुयत=अतिशय (पापोथी) अटडेझे, अटिसवृत्ति= સરળ. અહીં' અકુટિલવૃત્તિના ઉપલક્ષણથી અક્રોધી, અમાની અને અલેાભી પણ સમજવા. કારણ પ્રતિસેવક=શુલ્કાદિથી પરિશુદ્ધ લાભની ઈચ્છાવાળા વાણિયાના દૃષ્ટાંતથી વિશુદ્ધ આલંબનથી દોષને સેવે. (અર્થાત્ વાણિયા ધન કમાવામાં જકાત, નાકર વગેરેમાં ધન વ્યય કરે છે. આમ છતાં વ્યયથી કઇ ગણા અધિક લાભ તેને થાય છે. તે વ્યય પણ લાભ માટે જ કરે છે. તેમ અહી· સાધુ અધિક સ`યમના લાભ માટે થાડા દોષનુ' સેવન કરે.) કારણે દોષ સેવનાર પણ જ્યારે ત્યારે નહિ, કિંતુ કયારેક દોષ સેવે, અર્થાત્ દોષ સેવન વિના દીર્ઘકાળ સુધી સયમની વૃદ્ધિ ન દેખાય ત્યારે દોષ સેવે. [૧૬૮] अत्र कारणयतनोभयपद निष्पन्नचतुर्भझ्यामनुमताननुमत विभागमननुमतस्यापि व्यवहारदानाधिकारव्यवस्थां बाह कारणजयणाजणिए, चउभंगे भावओ उ भंगतिगं । वहरिअव्वो विपक्खो वि ॥ १६९॥ बहुदो सवारणत्थं, २, 'कारण'ति । कारणेन यतनया प्रतिसेवत इत्येको भङ्गः १, कारणेनायतनयेति द्वितीयः अकारणे यतनयेति तृतीयः ३, अकारणेऽयतनयेति चतुर्थः ४, इत्येवं कारणयतनाजनिते चतुर्भङ्गे भङ्गत्रयं भावतो व्यवहर्त्तव्यत्वेनानुमतमिति शेषः । तथाहि — कारणे यतनया प्रतिसेवमानो दीर्घसंयमस्फातिनिमित्तमिदं सेविष्य इति विशुद्धाशयाद् भगवदाज्ञाप्रद्वेषकारित्वाभावाद्, Page #305 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૨૬: भावव्यवहर्तव्यः । किश्च यदि द्वितीयभङ्गवर्तिनोऽपि भगवद्वचनाद् भावव्यवहर्त्तव्यास्ततः प्रथमभङ्गवर्तिनः सुतरामिति । तदुक्तं व्यवहारपीठिकायाम्-"आहच्च कारणम्मी, सेवंतो अजयणं सिया कुज्जा । एसो वि होइ भावे, किं पुण जयणाइ सेवंते ॥१॥” न केवलं प्रथमभङ्गवर्ती द्वितीयभगवर्ती वा भावव्यवहर्त्तव्यः किन्तु तृतीयभङ्गवर्त्यपि, यः कारणमन्तरेणापि प्रतिसेवितेऽकृत्ये शोधिं करिष्यामीत्येवंरूपालम्बनलक्षणया यतनयाऽकृत्ये प्रवृत्तिं चिकीर्षति सोऽपि, तदुक्तम्'पडिसेवियम्मि सोहिं, काहं आलंबणं कुणइ जो उ । सेवंतो वि अकिच्चं, ववहरिअव्वो स खलु भावे ॥१॥" त्ति । यश्च चतुर्थभङ्गवर्ती निष्कारणप्रतिसेवी निद्धन्धसः संसारवृद्धिभयरहितः पश्चात्तापरहितश्च देशं सर्वं वाऽऽलोचनायां गृहयिष्यामीति चिन्तयन् द्रव्यव्यवहारी । योऽपि प्रियधर्मादिगुणरहित एष सर्वः 'विपक्षोऽपि' भावव्यवहर्त्तव्यविपरीतोऽपि बहवो दोषा येऽनवस्थाप्रसङ्गादिलक्षणास्तेषां वारणार्थं व्यवहर्त्तव्यः सोऽप्यनवस्थया मा पुनः पुनरकृत्यं कार्षीत् , तदन्ये च तं तथाप्रवर्त्तमानं दृष्ट्वा मा तथाप्रवृत्तिं कार्युरिति ॥१६९॥ અહીં કારણ અને યતના એ બે પદોથી થયેલી ચતુર્ભગીમાં અનુમત-અનનુમતને વિભાગ તથા અનનુમતને પણ પ્રાયશ્ચિત્તદાનના અધિકારની વ્યવસ્થા કહે છે : (૧) કારણે યતનાથી દોષ સેવે (૨) કારણે યતના વિના દોષ સેવે (૩) નિષ્કારણ યતનાથી દેષ સેવે. (૪) નિષ્કારણ અયતનાથી દોષ સેવે. આ ચતુર્ભગીમાં પ્રથમના ત્રણ ભાંગા ભાવથી વ્યવહર્તવ્ય તરીકે અનુમત છે. અર્થાત, ત્રણ ભાંગામાં રહેલા સાધુઓ ભાવથી વ્યવહર્તવ્ય છે. તે આ પ્રમાણે :- કારણે યતનાથી દેષ સેવત સાધુ લાંબા કાળ સંયમની વૃદ્ધિ નિમિત્ત હું આ દોષ સેવીશ એવા વિશુદ્ધ આશયથી ભગવાનની આજ્ઞા પ્રત્યે દ્વેષ કરતો ન હોવાથી ભાવથી વ્યવહર્તવ્ય છે વળી બીજા ભાગમાં રહેલા પણુ ભગવાનના વચનથી ભાવ વ્યવહર્તાવ્યો છે, તો પ્રથમ ભાંગામાં રહેલા તો સુતરાં ભાવ વ્યવહર્તવ્યો છે. વ્યવહાર પીઠિકા (ભાષ્યગાથા ૨૧)માં કહ્યું છે કે–“ક્યારેક કારણે દેષ સેવત સાધુ અયતના કરે તો પણ એ ભગવાનના વચનથી ભાવથી વ્યવહર્તવ્ય છે, તો તેનાથી દેષ સેવનાર સુતરાં ભાવથી વ્યવહર્તવ્ય છે.” કેવલ પ્રથમ ભાંગામાં રહેલ કે બીજા ભાંગામાં રહેલ ભાવથી વ્યવહર્તવ્ય છે એમ નહિ, કિંતુ ત્રીજા ભાંગામાં રહેલ પણ ભાવથી વ્યવહર્તવ્ય છે. જે કારણ વિના પણ દોષનું સેવન કર્યા પછી શુદ્ધિ કરી લઈશ એવા આલંબન રૂપ યતનાથી અકાર્યમાં પ્રવૃત્તિ કરવાની ઈચ્છા રાખે છે તે પણ ભાવથી વ્યવહતવ્ય છે. (વ્ય૦ પીઠિકા ભા. ગા. ૨૨માં) કહ્યું છે કે કારણ વિના પણ દેશનું સેવન કર્યા પછી શુદ્ધિ કરીશ એવું આલંબન જે કરે છે તે અકૃત્ય સેવા હેવા છતાં અંતઃકરણની વિશુદ્ધિ પૂર્વક યતનાથી પ્રવૃત્તિ કરતો હોવાથી ભાવથી વ્યવહતવ્ય છે.” જે ચોથા ભાંગામાં રહેલ છે, નિષ્કારણ દોષ સેવે છે, નિર્દય, સંસારવૃદ્ધિના ભયથી રહિત અને પશ્ચાત્તાપ રહિત છે, આલેચનામાં થોડું કે બધું છુપાવીશ એમ વિચારે ૬ ન્યથા પ્રવ્રુત્તિ” રુતિ પ્રત્યુત્તેરે ઘાઃ | ગુ. ૩૪ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ]. [ स्वोपशवृत्ति-गुर्जर भाषाभावानुवादयुते છે, તે દ્રવ્ય વ્યવહારી છે. જે ધર્મપ્રેમ આદિ ગુણોથી રહિત છે તે પણ દ્રવ્ય વ્યવહારી છે. આ સર્વ પ્રકારને સાધુ ભાવ વ્યવહર્તવ્યથી વિપરીત હોવા છતાં “અનાવરથા પ્રસંગ આદિ ઘણા દોષોને રોકવા વ્યવહર્તવ્ય છે. ભાવાર્થ :-- દ્રવ્ય વ્યવહર્તવ્ય પ્રાયશ્ચિત્તને અગ્ય હોવાથી તેને પ્રાયશ્ચિત્ત ન આપવું જોઈએ. પણ તેને દોષ સેવ્યા પછી પ્રાયશ્ચિત્ત ન આપવામાં આવે છે તે જ દોષ બીજી વાર સેવે, ત્રીજી વાર સેવે, એમ વારંવાર દોષ સેવે. એને આ રીતે દોષ સેવતે જોઈને બીજા સાધુઓ પણ તેમ કરવા માંડે. આથી અનવસ્થા થાય. આમ અવસ્થા ન થાય એ માટે દ્રવ્ય વ્યવહર્તવ્યને પણ પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ. [૧૯] एते च पुरुषा व्यवहर्त्तव्ययोगाद् गौण्या वृत्त्या व्यवहतव्या उच्यन्त इति मुख्यं व्यवहर्त्तव्यमाह ववहरियव्वं तेसिं, उवएसा सोहिओ अ जं मुक्खं । भणिशं च आभवंते, पायच्छित्ते य तं दुविहं ॥१७०॥ વવરબદલત | તેજાં ચાવ્યાનાં ચરમુર્ઘ રચવટ્ટર્નચકુરાન શોષિત, तथाहि-मुख्यतस्तावद्गीतार्थेनैव सह व्यवहर्तव्य नागीतार्थेन, गीतार्थस्य मध्यस्थतया स्थापितस्य प्रत्यावृत्त्या यथास्थितवादित्वसम्भवात् , तस्य च स्वयमेव जानानस्य नास्युपदेशः । अगीतार्थे तु प्रथमत. उपदेशेन व्यवहर्त्तव्यम् , स खलु युक्तायुक्तपरिज्ञानविकलतयाऽनाभाव्यमपि गृह्णातीति, ततस्तस्योपदेशो दीयते-न युक्तं तवानाभाव्यं ग्रहीतुं, यो ह्यनाभाव्यं गृह्णाति तस्य तन्निमित्तं प्रायश्चित्तमाभवतीति । ततोऽनाभाव्यग्रहणप्रवृत्तिनिमित्तो द्वितीयः शोधिग्रवहारो दातव्यः । गृहीतेऽप्यनाभाव्ये प्रथमत उपदेशं दत्त्वा ततः सूत्रमुच्चार्य दानप्रायश्चित्तव्यवहारो विधेय इति । तच्च द्विविधं भणितम्-आभवत् प्रायश्चित्तं च ॥१७०।। આ (=હમણાં જેમનું વર્ણન કર્યું તે) પુરુષો વ્યવહાર કરવા યોગ્ય હોવાથી ગણ –પણે વ્યવહુર્તવ્ય કહેવાય છે. આથી મુખ્ય વ્યવહર્તવ્ય કેણ છે તે કહે છે :- તે વ્યવહતમાં જે મુખ્ય છે તેની સાથે ઉપદેશથી અને પ્રાયશ્ચિત્તથી વ્યવહાર કરે. તે આ પ્રમાણે :- મુખ્યપણે તો ગીતાર્થની સાથે વ્યવહાર કરે અગીતાર્થની સાથે નહિ. મધ્યસ્થ તરીકે રાખેલ ગીતાર્થ (પોતાના વિચારોથી) પાછા ફરવાથી સત્ય કહે એ સંભવ છે. ગીતાર્થ સ્વયં જાણકાર હોવાથી તેને ઉપદેશ આપવાની જરૂર નથી. અગીતાર્થ સાથે તે પહેલાં ઉપદેશથી વ્યવહાર કરવો. કારણ કે તે ગ્યાયેગ્યના જ્ઞાનથી રહિત હોવાથી અનાભાવ્યને (=જે પિતાનું ન હોય તેને) પણ લે. તેથી તેને પહેલાં & અહીં અનાભાવ્ય અને આભાવ્ય એ બે શબ્દો વારંવાર આવશે. માટે તેનો અર્થ બરાબર ખ્યાલમાં રાખી લે. જે પિતાનું ન થાય તે ૨.નાભાવ્ય કહેવાય. જે પોતાનું થાય તે આભાવ્ય કહેવાય. ટૂંકમાં આભાવ્ય એટલે માલિકીનું અનાભાવ્ય એટલે માલિકીરહિત. Page #307 -------------------------------------------------------------------------- ________________ [ २६७ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः । ઉપદેશ આપવો કે અનાભાવ્યને લેવું એ તારા માટે યોગ્ય નથી. જે અનાભાવ્યને લે તેને તે નિમિત્તે પ્રાયશ્ચિત્ત આવે. પછી અનાભાવ્ય લેવાને પ્રયત્ન કર્યો એ નિમિત્તે બીજે શુદ્ધિ નામને વ્યવહાર આપો. અર્થાત્ પહેલાં અનાભાવ્ય તારાથી ન લેવાય એમ ઉપદેશ આપ, પછી લેવા પ્રયત્ન કર્યો એ બદલ પ્રાયશ્ચિત્ત આપવું. અનોભાવ્ય લઈ લીધું હોય તે પણ પહેલાં ઉપદેશ આપે પછી (પ્રાયશ્ચિત્તનું) સૂત્ર બલવું. (=આ સૂત્રથી આ પ્રાયશ્ચિત્ત તને આવે એમ કહેવું) પછી પ્રાયશ્ચિત્ત આપવું. વ્યવહર્તવ્ય *આભવતું અને પ્રાયશ્ચિત્ત એમ બે પ્રકારે છે. તેનું શું થાય અને કેનું શું ન થાય એવો નિર્ણય કરે તે આવતું વ્યવહાર છે. અને પ્રાયશ્ચિત્ત આપવું से प्रायश्चित्त व्यव९।२ छ. [१७०] तत्र प्रथममाभवभेदानेवाह खेत्ते सुअ मुहदुक्खे, मग्गे विणए अ आभवंतं तु । पंचविह मित्थ खित्तं, विहिणानुन्नायमणुरूवं ।।१७१॥ 'खेत्त'त्तिं । क्षेत्रे १ श्रुते २ सुखदुःखे ३ मार्गे ४ विनये ५ चाभवत् 'तुः' एवकारार्थों भिन्नक्रमश्च, पञ्चविधमेव । 'अत्र' एतेषु भेदेषु क्षेत्रं विधिनाऽनुज्ञापितं 'अनुरूपं' आभवनोचितम् , तथाहि-ऋतुबद्धकालेऽष्टसु मासेषु विहरता कल्पाध्ययनोक्तविधिना वर्षायोग्यक्षेत्रप्रत्युपेक्षणा कर्त्तव्या । ये त्वविधिना क्षेत्रं प्रत्युपेक्षमाणाः क्षेत्रं प्रत्युपेक्ष्य प्रत्यागतैः साधुभिराचार्याणां पुरतः कथ्यमानान् क्षेत्रगुणानाकर्ण्य प्राघूर्णकाः समागताः स्वगुर्वन्तिके गत्वा तान् क्षेत्रगुणान् कथयन्ति वदन्ति च यावत्ते तत्र न तिष्ठन्ति तावद्वयं तिष्ठाम इति तदा तेषां लघुमासः प्रायश्चित्तम् , न च तत्क्षेत्रं तेषामाभवति । यदि पुनराचार्याः संप्रधारयन्ति गच्छामस्तत्रेति तदा तेषां प्रायश्चित्तं पञ्चविंशतिदिनानि । अवश्य गन्तव्यमिति निर्णयने लघुको मासः । परभेदे क्रियमाणे गुरुको मासः । पथि व्रजतां चतुर्लघु । क्षेत्र प्राप्तानां चतुर्गुरुकम् । तत्र गत्वा सचित्तमाददानानां चत्वारो गुरुकाः, आदेशान्तरेणानवस्थाप्यमचित्ते उपधिनिष्पन्नं चेति । विधिना प्रत्युपेक्षितस्य बहुगुणस्य च क्षेत्रस्य ज्येष्ठशुक्लप्रतिपद्यनुज्ञापना कर्त्तव्या । अन्यथा. ऽजानतामन्येषामपि तत्रावस्थानादिनाऽधिकरणाद्युत्पत्तिप्रसङ्गादिति ॥१७१॥ બે પ્રકારના વ્યવહર્તવ્ય (=વ્યવહારમાં પહેલાં આભવત વ્યવહર્તવ્યના ભેદ આભવતું વ્યવહર્તવ્યના ક્ષેત્ર, શ્રુત, સુખ-દુઃખ, માર્ગ અને વિનય એમ પાંચ ભેદો છે. એમાં વિધિપૂર્વક માલિકની રજાથી મેળવેલું ક્ષેત્ર (પોતાનું) થવાને યોગ્ય છે. અહીં વ્યવહર્તવ્ય શબ્દ વ્યવહાર અર્થમાં પ્રયુક્ત છે. અર્થાત્ વ્યવહર્તવ્યને અર્થ વ્યવહાર छ. (नु। व्य. 8. १० ॥. ५८) * આભવત અને આભાવ્ય શબ્દનો એક જ અર્થ છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯ 1 [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते અર્થાત્ વિધિ પૂર્વક માલિકની પાસેથી માગી લીધેલું ક્ષેત્ર પેાતાનું (=માગનાર સાધુનું) થાય. તે આ પ્રમાણે :- શેષકાળમાં આઠ મહિના વિહાર કરતાં કલ્પ અધ્યયનમાં (બૃહત્કપ પહેલા ઉદ્દેશામાં) કહેલી વિધિથી વર્ષાને (ચામાસુ રહેવાને) ચેાગ્ય ક્ષેત્રની તપાસ કરવી જોઈએ. (વિધિથી ક્ષેત્ર તપાસ કરનારાઓને પ્રાયશ્ચિત્ત આવે. તે આ પ્રમાણે:-) ક્ષેત્રની તપાસ કરીને પાછા આવેલા સાધુએ આચાર્યની આગળ ક્ષેત્રના ગુણા કહી રહ્યા હતા. આ વખતે ત્યાં અવિધિથી ક્ષેત્રના તપાસ કરનારા પ્રાથૂક સાધુએ આવ્યા. તેઓ આચાર્ય આગળ સાધુઓથી કહેવાતા ક્ષેત્રના ગુણ્ણાને સાંભળીને પેાતાના ગુરુની પાસે જઈને તે ક્ષેત્રગુણાને કહે અને તે ક્ષેત્રમાં જ્યાં સુધીમાં તેએ ન રહે ત્યાં સુધીમાં આપણે રહીએ એમ બેલે તેા તેમને લઘુમાસ પ્રાયશ્ચિત્ત આવે, અને તે ક્ષેત્ર તેમનુ ન થાય. જો આચાય ત્યાં જઇએ એમ વિચારે તા તેમને પચવંતિનિ પ્રાયશ્ચિત્ત આવે. અવશ્ય જવુ* એવા નિ ય કરે તેા લઘુમાસ પ્રાયશ્ચિત્ત આવે. બીજાની સાથે ફાટફૂટ કરવામાં ગુરુમાસ પ્રાયશ્ચિત્ત આવે. રસ્તામાં ચાલતાં ચતુર્થાં પ્રાયશ્ચિત્ત આવે. ક્ષેત્ર પાસે પહેાંચતા ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. ત્યાં જઈને સચિત્ત (શિષ્ય) લેનારને ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. મતાંતરે અનવસ્થાવ્ય પ્રાયશ્ચિત્ત આવે. અચિત્ત (વસ્ત્ર આદિ) લે તેા ઉપધિનિષ્પન્ન પ્રાયશ્ચિત્ત આવે. વિધિપૂર્વક તપાસેલ અને બહુગુણવાળા ક્ષેત્રની જેઠ સુદ ૧ (એકમ)ના દિવસે માલિકની રજા લેવી=માલિક પાસે યાચના કરવી. અન્યથા (=આ સાધુએ અહી રહેવાના છે એવું) નહિ જાણનારા ખીજાએ પણ ત્યાં રહે. એથી અધિકરણ (=એ વચ્ચે ઝગડા) આદિ થવાના પ્રસંગ આવે. [૧૭૧] अत्र क्षेत्रप्रत्युपेक्षणार्थं निर्गमनप्रवेशाभ्यां निष्पन्ना यां चतुर्भङ्गयां पूर्वं निर्गता पूर्वमेव मकं प्राप्ताः १ पूर्व निर्गताः पश्चादेकतरे प्राप्ताः २ पश्चाद्विनिर्गताः पूर्वं प्राप्ताः ३ एकतरे पश्चाद्विनिर्गताः पश्चादेव व प्राप्ताः ४ इत्येवंलक्षणायां यो विशेषस्तमाह पुच्चि विणिग्गयाणं, समगं पत्ताण होइ सव्वेसिं । साहारणं तु खेत्तं, जइ समगं चेवऽणुण्णवियं ॥ १७२ ॥ वीसत्थो जइ अच्छर, पच्छा पत्तो वि सोण खेत्तपहू । किं पुण समगं पत्तो, दप्पा अणणुण्णवंतो उ ॥ १७३॥ 'व्विति । पूर्व विनिर्गतानां पूर्वमेव च समकं प्राप्तानां सर्वेषामेव साधारणं क्षेत्र भवति यदि ' समकमेव' तुल्यकालमेवानुज्ञापितम् ॥ १७२ ॥ ' वीसत्थो'त्ति । क्षेत्रं प्राप्तोऽस्मीति विश्वस्तो यदि तिष्ठति तदा स न क्षेत्रप्रभुः किन्तु पश्चात्प्राप्तोऽपि यः पूर्वमनुज्ञापितवान् Page #309 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ રદ્દ स क्षेत्रप्रभुरित्युपस्कारः । किं पुनः 'समकं' तुल्यकालं प्राप्तः 'दर्पात्' मदीयमिदं क्षेत्रमित्यभिमानादननुज्ञापयन् ।।१७३॥ અહીં ક્ષેત્રની તપાસ માટે નિગમ અને પ્રવેશ એ બે પદથી ચતુર્ભગી થાય. તે આ પ્રમાણે – (૧) પહેલાં નીકળ્યા અને પહેલાં કે સાથે જ પ્રવેશ કર્યો. (૨) પહેલાં નીકળ્યા, પ્રવેશ પછી કર્યો. (૩) પછી નીકળ્યા અને પહેલાં પ્રવેશ કર્યો. (૪) પછી નીકળ્યો, પછી પ્રવેશ કર્યો, આ ચતુભગીમાં રહેલી વિશેષતા જણાવે છે: પહેલાં નીકળે અને સાથે પ્રવેશ કરે, તથા સાથે જ ક્ષેત્રની યાચના કરી હોય તે બધાનું(=બંને આચાર્યોના સાધુઓનું) જ સાધારણ ક્ષેત્ર ગણાય. [૧૭] ક્ષેત્રમાં આવી ગયો છું (એટલે ક્ષેત્ર મારું જ છે, મને મળવાનું જ છે, માગવાની શી ઉતાવળ છે) એમ વિશ્વાસવાળો રહે તો તે ક્ષેત્રને માલિક ન થાય, કિંતુ પાછળથી આવવા છતાં પહેલાં ક્ષેત્રની યાચના કરનાર થાય. આ ક્ષેત્ર મારું છે એવા અભિમાનથી ક્ષેત્રની યાચના નહિ કરનાર પહેલાં આવ્યું હોય તે પણ ક્ષેત્રનો માલિક ન થાય, તે પછી સાથે આવનાર માલિક કેમ થાય ? ન થાય. [૧૭૩] अत्रैवापवादमाह गेलण्णवाउलो पुण, अणणुण्णवणे वि होइ खित्तपहः । खवगो वि पारणे जइ, अणाउलो कारणावण्णो ॥१७४॥ 'गेलण्ण'त्ति । ग्लानत्वव्याकुलः पुनः पूर्व समकं प्राप्तः समकं पूर्व वाऽननुज्ञापयन्नपि कारणे स्थितत्वाद् भवति क्षेत्रप्रभुः, न तु पूर्वप्राप्तः पूर्वानुज्ञापकोऽन्यः । क्षपकश्च निष्कारणं क्षेत्रप्रत्युपेक्षणाय न प्रवर्तयितव्योऽतो निष्कारणं यैः स प्रेष्यते तदनुज्ञापितं क्षेत्रं न ते लभन्ते, किन्तु ये पश्चादागता अप्यनुज्ञापयन्ति त एव । यदि च क्षपकोऽपि पारणेऽनाकुलः कारणापन्नश्च तदा तदनुज्ञापितं तत्प्रभवो लभन्ते, पारणव्याकुलतयाऽननुज्ञापनायां चान्य एवानुज्ञापका लभन्त इति ।।१७४।। અહીં જ અપવાદ કહે છે: જે માંદગીના કારણે આકુલ હોય, એથી પહેલાં કે સાથે આવવા છતાં સાથે કે પહેલાં ક્ષેત્રની યાચના ન કરે છતાં, તે ક્ષેત્રને માલિક બને, પણ પૂર્વે આવેલ કે પ્રવે યાચના કરનાર બીજે માલિક ન બને. કારણ કે તે કારણમાં રહેલું છે, અર્થાત તેને માંદગીનું કારણ છે. - નિર્ગમ એટલે ક્ષેત્ર તપાસવા માટે નીકળવું. પ્રવેશ એટલે જે ક્ષેત્રની તપાસ કરવાની હોય તે ક્ષેત્રમાં પ્રવેશ કરે. જુદા જુદા બે આચાર્યોના સાધુઓ એક જ ક્ષેત્રની તપાસ માટે નીકળ્યા હોયઆવ્યા હોય ત્યારે આ ચતુર્ભાગી બને. Page #310 -------------------------------------------------------------------------- ________________ २७० [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આ ક્ષેત્રની તપાસ માટે તપસ્વીને નિષ્કારણ ન મોકલવો જોઈએ. આથી જેઓ ક્ષેત્ર તપાસવા નિષ્કારણ તપસ્વીને મોકલે છે, તેઓ તપસ્વીએ યાચેલું ક્ષેત્ર મેળવી શકતા નથી. કિંતુ પછી આવેલા પણ જેઓ યાચના કરે છે તેઓ જ મેળવી શકે છે. હવે જે તપસ્વી પણ પારણમાં આકુલ બને તેવો ન હોય=સ્વસ્થ રહે તેવો હોય અને કારણસર તેને ક્ષેત્રની તપાસ માટે મેકલ્યો હોય તે તેણે યાચેલું ક્ષેત્ર તેના વડિલો. મેળવી શકે છે. પારણામાં વ્યાકુલતાના કારણે તપસ્વીએ ક્ષેત્રની યાચના ન કરી હોય તે યાચના કરનાર બીજાઓ જ તે ક્ષેત્ર મેળવી શકે છે. [૧૭૪] उक्तः प्रथमो भङ्गः, द्वितीयमधिकृत्याह पुब्धि विणिग्गया जइ, पत्ता कारणवसेण पच्छा य । तो तेसिं चियखित्तं, णो पुण णिकारणठिआणं ॥१७५।। 'पुब्धि'ति । पूर्व विनिर्गता यदि 'कारणवशेन च' ग्लानत्वादिपारवश्येन पश्चात्प्राप्तास्तदा तेषामेव क्षेत्र नो पुनर्यत्र तत्र निष्कारणं स्थितानां पश्चादागच्छताम् ॥१७५।। પહેલા ભાંગાની વિશેષતા કહી. હવે બીજા ભાગાને આશ્રયીને કહે છે – પહેલાં નીકળેલા હોય, પણ માંદગી આદિ કારણસર પછી આવ્યા હોય તે તેમનું જ ક્ષેત્ર થાય છે. પણ નિષ્કારણ જ્યાં ત્યાં રહીને પછી આવ્યા હોય તે તેમનું क्षेत्र न थाय. [१७५] उक्तो द्वितीयो भङ्गः, तृतीयमधिकृत्याह पच्छा विणिग्गओ वि हु, पावइ खित्तं सहावसिग्धगई। पुब्धि पत्तो मग्गा, कयगइभेओ ण उण को ॥१७६॥ 'पच्छत्ति पश्चाद्विनिर्गतोऽपि 'स्पर्द्धकः स्वाम्यपेक्षया 'मार्गात्' दूरादासन्नात्समाद्वाऽध्वनो यः स्वभावशीघ्रगतिः सन् पूर्व प्राप्तः स क्षेत्रं प्राप्नोति न पुनर्वक्रो मा एतेऽन्ये मम पुरतो यास्यन्तीत्यशुद्धभावः सन् कृतो गतिभेदः-स्वभावगतिपरावर्तों येन स क्षेत्रं लभते, पूर्वप्राप्तोऽपि भावस्याशुद्धत्वात् ।।१७६।। समयं पि पत्थिएK, पावइ खित्तं सहावसिग्घगई। समयं पसा समयं, अणुण्णवंता य समभागी ॥१७७॥ __ 'समग'ति । समकमपि विवक्षितेषु प्रस्थितेषु मध्ये यः स्वभावशीघ्रगतिः सन् पुरतो याति स क्षेत्र लभते । एवमासन्नाऽध्वनीनो दूराध्वनीनश्च पूर्वानुज्ञापको द्रष्टव्यः । समकं प्राप्ताः समकं चानुज्ञापयन्तो द्वये वर्गाः 'समभागिनः' साधारणक्षेत्रलाभिनो भवन्ति ।१७७।। १ "स्पर्धकस्वाम्यपेक्षया” इति पुस्तकान्तरे पाठः । Page #311 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૨૭૨ હવે ત્રીજા ભાંગ સંબંધી કહે છે – બીજા સ્પર્ધકની અપેક્ષાએ પછી નીકળેલ પણ, બીજા સ્પર્ધકની અપેક્ષાએ દૂરથી, નજીકથી કે સમાન રસ્તાથી નીકળ્યો હોય, પોતાની સ્વાભાવિક શીવ્ર ગતિથી પહેલાં આવ્યો હોય તો તે ક્ષેત્રને મેળવે. પણ આ લોકે મારાથી પહેલાં જતા રહેશે એવા અશુદ્ધ ભાવથી પોતાની સ્વાભાવિક ગતિથી અધિક ગતિથી ચાલે તે વક્ર પહેલાં પહોંચે તે પણ ક્ષેત્ર ન મેળવે. કારણ કે તેને ભાવ અશુદ્ધ છે. [૧૭૬] બંને એક સમયે નીકળ્યા હોય તે જે સ્વાભાવિક ગતિથી પહેલાં પહોંચે છે તે ક્ષેત્રને મેળવી શકે છે. એ પ્રમાણે દરથી કે નજીકથી આવ્યો હોય અને સ્વાભાવિક ગતિથી આવ્યો હોય, પણ જે પહેલાં ક્ષેત્રની યાચના કરે તે ક્ષેત્ર મેળવી શકે. બંને સાથે આવ્યા હોય અને સાથે જ યાચના કરે તે બંનેનું ક્ષેત્ર થાય. [૧૭૭] चतुर्थभङ्गमाह पच्छा विणिग्गया खलु, पच्छा पत्ता य हुंति समभागी । समगाणुण्णवणाए, पुवाणुण्णाइ तेसिं तु ॥१७८॥ 'पच्छ'त्ति । पश्चाद्विनिर्गताः खलु पश्चात्प्राप्ताश्च पूर्वप्रविष्टैः सह समकानुज्ञापनायां समभागिनो भवन्ति । पूर्वप्रविष्टापेक्षया पूर्वानुज्ञापनायां तु तेषां पश्चाद्विनिर्गतपश्चात्प्राप्तानां क्षेत्रं भवेत् ॥१७८॥ ચોથા ભાંગાને આશ્રયીને કહે છે : પછી નીકળ્યા હોય અને પછી આવ્યા હોય, પણ પહેલાં આવેલાની સાથે યાચના કરે તે બંનેનું ક્ષેત્ર થાય. પહેલાં આવેલા કરતાં પહેલાં યાચના કરે તો, પછી નીકળેલા અને પછી આવેલાનું ક્ષેત્ર થાય. [૧૭૮]. सीमाइसु पत्ताणं, दोण्ह वि पुव्वं अणुण्णवइ जो उ । सो होइ खेत्तसामी, णो पुण दप्पेण जो ठाइ ॥१७९॥ 'सीमाइसुत्ति । सीमादिषु, आदिनोद्यानग्रामद्वारवसत्यादिपरिग्रहः, प्राप्तयोर्द्वयोरपि वर्गयोर्यः पूर्वमनुज्ञापयति स भवति क्षेत्रस्वामी न पुनर्दण निष्कारणमेव योऽननुज्ञापयन् તિzત છે? હા, ક્ષેત્રના આભવત વ્યવહારમાં યાચનાની મુખ્યતા જણાવે છે : સીમા, ઉદ્યાન, ગામને દરવાજે, મકાન વગેરે સ્થાને સાથે આવેલા બંને વર્ગમાંથી જે પહેલાં યાચના કરે તે ક્ષેત્રને માલિક થાય, પણ અભિમાનથી (=નિષ્કારણ જ) જે યાચના કર્યા વિના રહે તે ક્ષેત્રનો માલિક ન થાય. [૧૭૯] Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते समगं पत्ता साहारणं तु खित्तं लहंति जे वग्गा। अच्छंति संथरं ते, असंथरे ठंति जयणाए ॥१८०॥ 'समगं'ति । समकं प्राप्ता ये वर्गाः साधारणं तु क्षेत्रं लभन्ते ते संस्तरे सति सर्वेऽप्येकत्रावतिष्ठन्ते । असंस्तरे तु यतनया तिष्ठन्ति । सा चेयम्-यदि द्वौ वौँ वृषभाचार्ययोरेकत्र न संस्तरतस्तदा वृषभो निर्गच्छत्याचार्यस्तिष्ठति । अथ द्वावपि वा तुल्यौ गणिनावाचायौँ वा तदा यस्यानिष्पन्नः परिवारः स तिष्ठत्यन्यो गच्छति । द्वयोरपि निष्पन्नपरिवारत्वे वृद्धपरिवारस्तिष्ठत्यन्यो गच्छति । द्वयोरपि समवयस्कपरिवारत्वे शैक्षपरिवारस्तिष्ठति चिरप्रवजितशिष्यस्तु गच्छति । द्वयोरपि समपर्यायशिष्यत्वे जुङ्गितपादाक्षिनाशाकरकर्णास्तिष्ठन्त्यन्ये गच्छन्ति । संयतीष्वप्येषैव यतना । केवलं तरुण्यस्तिष्ठन्ति वृद्धा गच्छन्तीति विशेषः । श्रमणानां श्रमणीनां चैकत्रासंस्तरणे श्रमण्यस्तिष्ठन्ति श्रमणा निर्गच्छन्ति । यत्र च संयता जुङ्गिताः श्रमण्यश्च वृद्धास्तत्र जुङ्गितास्तिष्ठन्ति वृद्धाः श्रमण्यो निर्गच्छन्तीत्याद्यल्पबहुत्वं परिभावनीयम् ॥१८०॥ બંનેનું ક્ષેત્ર થાય તો શું કરવું તે જણાવે છે : બંને સાથે આવ્યા હોય અને બંને ભેગું એક ક્ષેત્ર મેળવે ત્યારે તે ક્ષેત્રમાં બધાને નિર્વાહ થઈ શકે તેમ હોય તે બધા ય એક સ્થળે રહે. બધાને એક સ્થળે નિર્વાહ ન થાય તો યતનાથી રહે. યતના આ પ્રમાણે છે :બે વર્ગમાં એક વૃષભ વગ હોય અને બીજે આચાર્યનો વર્ગ હોય, તથા તે બંને વર્ગોને એક સ્થળે નિર્વાહ ન થાય તે વૃષભ નીકળી જાય અને આચાર્ય રહે. જે બંને વર્ગ તુલ્ય હોય, એટલે કે બંને ગણી હેય કે બંને આચાર્ય હોય છે જેને પરિવાર અનિષ્પન્ન હોય ( જ્ઞાન આદિમાં તૈયાર ન થયો કાય) તે રહે, અને અન્ય જાય. બંનેને પરિવાર નિષ્પન્ન હોય છે જેને પરિવાર વૃદ્ધ કાય તે રહે, અને અન્ય જાય. બંનેને પરિવાર સમાન વયવાળા હોય તે શિક્ષક ( નવદીક્ષિત) પરિવારવાળો રહે અને ચિરપ્રજિત શિષ્યવાળો જાય. બંનેના શિષ્યો સમાન પર્યાયવાળા હોય તો પગ, આંખ, હાથ, કાન, વગેરેની ખામીવાળા સાધુઓ રહે, બીજાઓ જાય. સાવીઓમાં પણ આ જ યતના છે. પણ એમાં આટલું વિશેષ છે કે તરુણીઓ રહે અને વૃદ્ધાએ જાય. સાધુઓ અને સાધ્વીઓને એક સ્થળે નિર્વાહ ન થાય તે સાવીઓ રહે અને સાધુઓ જાય. જ્યાં સાધુએ પગ આદિની ખામીવાળા હોય અને સાધ્વીઓ વૃદ્ધ હોય ત્યાં પગ આદિની ખામીવાળા સાધુઓ રહે અને વૃદ્ધ સાધ્વીઓ નીકળી જાય. આ પ્રમાણે અલ્પ-અધિક લાભનો વિચાર કરે. [૧૮૦] पत्ताण अणुनवणा, सारूवियसिद्धपुत्तमाईणं । बाहिं ठिआण जयणा, जा आसाढे सिआ दसमी ।।१८१॥ Page #313 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ર૭રૂ _ 'पत्ताण'त्ति । प्राप्तानां क्षेत्रं वर्षारात्रप्रायोग्यमनुज्ञापना भवति कर्त्तव्या सारूपिकसिद्धपुत्रादीनाम् , आदिना सञ्जिभोजिकमहत्तरनापितग्रहः । तत्र सारूपिक एकनिषद्योपेतरजोहरणदण्डकधारी शिरोमुण्डः सारूपिकः, अशिखः सशिखो वा पश्चात्कृतो गृहस्थः सिद्धपुत्रः, सज्ञिनो गृहीताणुव्रतदर्शनाः श्रावकाः, भोजिकः-ग्रामस्वामी, महत्तराः-ग्रामप्रधानपुरुषाः, नापिताः-नखशोधकाः । स्वग्रामे सञ्ज्यभावे च द्वे गव्यूते गत्वाऽपि निवेदन कर्त्तव्यम्-अस्माकं रुचितमिदं क्षेत्रमित्यन्येषामपि ज्ञापनीयमिति । ततो बहिःस्थितानां यतना कर्तव्या यावदापाढे सिता दशमी । सा हि वर्षावासस्थानम् । ततोऽर्वाग् बहिःस्थिता वर्षा योग्यमुपधिमुत्पादयन्ति प्रत्येकं सङ्घाटकाः प्रत्यासन्नासु दिक्षु, परिपूर्णमात्मन एकस्य च जनस्याधिकमुत्पादयन्ति, संस्तरे प्रतिवृषभग्रामानन्तरपल्ली च वर्जयन्ति, उच्चारमात्रकादिकमपि गृह्णन्तीति । एवं बहिर्यतमाना आषाढशुद्धदशम्यां वर्षायोग्य क्षेत्रामागच्छन्ति ॥१८१।। (ચાતુર્માસ એગ્ય ક્ષેત્ર સંબંધી વર્ણન કરે છે :-) ચાતુર્માસ એગ્ય ક્ષેત્રમાં આવેલા સાધુઓએ ચાતુર્માસ એગ્ય ક્ષેત્રની સારૂપિક, સિદ્ધપુત્ર, સંજ્ઞી, ભેજિક, મહત્તર અને નાપિતને જાણ કરવી. (એટલે કે “અમારે અહીં ચોમાસું કરવાની ભાવના છે, તેથી અન્ય સાધુઓ આવે તે તમારે તેમને આ વાત કહેવી” એમ કહેવું.) પોતાના ગામમાં (જ્યાં ચોમાસું કરવું છે તે ગામમાં) સંજ્ઞી ન હોય તે બે ગાઉ જઈને પણ કહેવું કે અમને આ ક્ષેત્ર ગમ્યું છે, એમ તમારે બીજાઓને પણ જણાવવું. પછી એ ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં રહીને આષાઢ સુદ ૧૦ (દશમ) સુધી યતને (નીચે કહેવાશે તે કરવી. અષાઢ સુદ દશમ ચેમાસાનું સ્થાન છે. *(=અષાઢ સુદ ૧૦ થી ચાતુમસને પ્રારંભ થાય છે.) એટલે તે પહેલાં બીજા ક્ષેત્રમાં રહેલાં સાધુઓ યતના કરે. તે આ પ્રમાણે –પ્રત્યેક સંઘાટકx બધી દિશાઓમાં નજીક સુધી જઈને વર્ષ પ્રાચગ્ય પિતાની પૂર્ણ ઉપધિ અને વધારામાં બીજા એકની પૂર્ણ ઉપધિ મેળવે + જે નિર્વાહ થઈ શકે તેમ હોય તે દરેક વૃષભક ગામને અને *અંતર પલ્લીને છોડી દે. અર્થાત્ ત્યાંથી ઉપધિ ન લે. તથા ઠલ્લા માટે કુંડી (બ) વગેરે પણ લે. આ પ્રમાણે બીજા ક્ષેત્રમાં યતના કરતા સાધુઓ આષાઢ સુદ દશમના દિવસે ચાતુર્માસ એગ્ય ક્ષેત્રમાં આવે. જ માdઢમુદ્રાખ્યાં વર્ષોથે ક્ષેત્રે સમાજજીતિ ! (વ્ય. ઉ. ૧૦ ગા. ૯૭ની ટીકા) * જે બે સાધુએ ગોચરી આદિ માટે સાથે જાય, અને પરસ્પર એકબીજાને સહાયભૂત બને તે બે સાધુઓની જોડી સંઘાટક કહેવાય. + વર્ષાદના કારણે વસ્ત્ર વગેરે ભીંજાઈ જાય ત્યારે વધારાની ઉપધિને ઉપયોગ થઈ શકે વગેરે કારણે માસામાં દરેક સાધુને ઓપગ્રહિક ઉપાધિ બમણી રાખવાનું વિધાન છે. ( જુઓ ઓઘનિર્યુક્તિ ગા. ૭ર૬) આથી અહીં વધારામાં બીજા એકની પૂણ" ઉપાધિ મેળવવાનું જણાવ્યું છે, - વૃષભગામ શબ્દને અર્થ આ ઉલાસમાં ૧૯૦ મી ગાથામાં જણાવ્યા છે. * મૂળ સ્થાનથી અઢી ગાઉ દૂર રહેલ ગામ. ( પ્રવચન સારોદ્ધાર ગા. ૭૦), રુ. ૩૫ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ]. [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते - સારૂપિક–એક નિષેથિયાવાળું રજોહરણ અને દંડ રાખે, મસ્તકે મુંડન કરાવે. સિદ્ધપુત્ર=દીક્ષા છોડીને ગૃહસ્થ બની ગયેલ. કેઈ સિદ્ધપુત્ર શિખા રાખે, કંઈ ન રાખે. સંજ્ઞી=જેમણે અણુવ્રતને સ્વીકાર્યા છે તેવા શ્રાવકો. ભેજિક=ગામને સ્વામી. મહત્તર= ગામના મુખ્ય માણસે. નાપિત=હજામ, [૧૮૧] संविग्गबहलकाले, एसा मेरा पुरा य आसी अ। इयरबहुले उ संपइ, पविसंति अणागयं चेव ॥१८२॥ 'संविग्ग'त्ति । एषा मर्यादा पुरा संविग्नबहुले काले आसीत् । सम्प्रति 'इतरबहुले' पार्श्वस्थादिबहुलेऽनागतमेव प्रविशन्ति । आयतार्थिनो ह्यन्यप्रेक्षिते क्षेत्रे न प्रविशन्ति । पार्श्वस्थादयस्तु कालमासाद्य परिवृद्धाः पूर्वप्रत्युपेक्षितक्षेत्रानपि प्रेरये युरिति ।।१८२।। આ મર્યાદા પૂર્વે સંવિગ્નો ઘણું હતા તે કાળે હતી. પાસસ્થા આદિની અધિકતાવાળા હમણુના કાળમાં ચાતુર્માસને દિવસ (આષાઢ સુદ દશમ) આવ્યા પહેલાં જ ચાતુર્માસ ગ્ય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. મેક્ષની આકાંક્ષાવાળા સાધુઓ બીજાએ તપાસેલ (યાચેલા) ક્ષેિત્રમાં પ્રવેશ કરતા નથી. કાળના પ્રભાવથી ખૂબ વધી ગયેલા પાસસ્થા વગેરે પૂર્વે તપાસેલા (=વાચેલા) ક્ષેત્રને પણ લઈ લે છે. [૧૮૨] " તથા ચાટ્ટ सुच्चा उट्टिसमेओ, णो आपुच्छी तहा दुरापुच्छी । अजयढिआउ एए, कुणंति कलहं जइजणेहिं ॥१८३॥ 'सुच्च'त्ति । श्रुत्वोपेत्यसमेतो नाम यो गुरोरात्मीयक्षेत्रप्रत्युपेक्षकैः समागतैः सुन्रं क्षेत्रं कथ्यमानं श्रुत्वा प्राघूर्णक आत्मनो गच्छं तत्र नयति । तथा 'नो आपृच्छी' प्रेक्षितमिदं क्षेत्रमन्यैरप्रेक्षितं वेत्यनापृच्छचव यस्तिष्ठति । तथा 'दुरापृच्छी' ये न किमपि जानते गोपालादयस्तान् य आपृच्छति अन्थैरिदं क्षेत्र प्रत्युपेक्षितं न वेति । एते त्रयोऽययतस्थिता यतिजनैः सार्द्ध कलहं कुर्वन्ति ॥१८३॥ ઉપર્યુક્ત વિષયને કહે છે : અયતનાથી ક્ષેત્રમાં રહેનારના સામાન્યથી ત્ર) પ્રકાર છે. (૧) પોતાના ક્ષેત્રની તપાસ કરીને આવેલા ગુરુને સુંદર ક્ષેત્ર છે વગેરે કહે ત્યારે ત્યાં આવેલ પ્રાથૂર્ણક એ સાંભળીને પોતાના ગચ્છને એ ક્ષેત્રમાં લઈ જાય. (૨) આ ક્ષેત્ર બીજાઓએ તપાસેલું (ચાયેલું છે કે નહિ એ પૂછયા વિના જ ક્ષેત્રમાં રહે. (૩) કાંઈ પણ ન જાણનાર ગોવાળ વગેરેને બીજાઓએ આ ક્ષેત્ર તપાસ્યું છે કે નહિ એમ પૂછે. આ ત્રણે અયતનાથી ક્ષેત્રમાં રહે છે, અને સાધુઓ સાથે ઝગડે છે. [૧૮૩] Page #315 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये द्वितीयोल्लास : ] तत्रोपायमाह सुच्चा उद्दिठियाणं, णामग्गहणं पि णेव इच्छति । दुहं तु विहिजिआणं, વિષ્ણુદું મન્નાળ તુ॥૮॥ 'सुच्चा उट्टित्ति । श्रुत्योपेत्यस्थितानां नामग्रहणमपि नेच्छन्ति साधवः सर्वथा, सर्वज्ञाज्ञाप्रतिकूलतया दुर्गृहीतनामधेयत्वात् । 'द्वयोस्तु' अनापृच्छिमायापृच्छिस्थितयो विधिनासूत्रोक्तव्यवहारसम्प्रदायेन जितयोः क्षेत्रिकेण विना 'अवग्रह' सचित्तोपध्यनुज्ञालक्षणं 'भक्तदानं તુ' મત્તુફાનમેય ર્રાયમ્ ।।૨૮૪૫ | ૨૦૧ તેમાં ઉપાય કહે છે : સાધુએ સાંભળીને જઇને રહેલાઓનુ (=પહેલા પ્રકારના સાધુઓનુ) નામ લેવાનુ પણ સર્વથા ઇચ્છતા નથી. કારણ કે સવજ્ઞની આજ્ઞાથી વિરુદ્ધ હૈાવાથી નામ લેવા લાયક નથી. બીજા એને=પૂછ્યા વિના રહેલાઓને અને કપટથી પૂછીને રહેલાઓને સૂત્રેાક્ત વ્યવહારની મર્યાદાથી જીતીને (=આ ક્ષેત્રની માલિકી અમારી છે, તમારી નથી, એમ સિદ્ધ કરીને) સચિત્ત (=શિષ્ય) અને ઉધિની અનુજ્ઞા ન આપવી એ એ ન લેવા દેવા, કેવળ ભક્તદાન કરવું =આહાર-પાણી લેવા દેવા. [૧૮૪] जयणाइ ठिआण पुणो, असइप्पमुहेण कारणेण तयं । तुल्लं जं ते सुद्धा, भावविसुद्धीइ खवगु व्व ॥ १८५ ॥ 'जयणाइ'त्ति । ये तु यतनया स्थिता येषां सिद्धपुत्रादीनां पूर्वैर्यत्क्षेत्रमनुज्ञापितं तेषां तद्विस्मृतम्, अथवा येऽनुज्ञापितास्ते प्रोषिता अन्ये च स्वरूपं न जानते तैश्च पृष्टैरुक्तं न प्रेक्षितमिदमन्यैः क्षेत्रमित्यादिलक्षणेनास्मृतिप्रमुखेण कारणेन तेषां पुनस्तत्क्षेत्रं पूर्व प्रत्युपेक्षितक्षेत्रः सह 'तुल्यं साधारणम्, 'यत्' यस्मात्ते क्षपक इव पायसप्रतिग्राहकः पिण्डनिर्युक्तिप्रसिद्धः क्षेत्रविधिप्रच्छया भावविशुद्धा 'शुद्धाः' अशठभावाः || १८५ ॥ યતનાથી રહેલાઓનું એ ક્ષેત્ર પૂર્વ તપાસ કરી ગયેલા (યાચના કરી ગયેલા) સાધુઓની સમાન છે. અર્થાત્ એ ક્ષેત્ર એ બંનેનુ' થાય, પ્રશ્ન :- યતનાથી ખીજાના ક્ષેત્રમાં શી રીતે રહે ? ખરાખર યતના કરી હાય=પૂછ્યુ હોય કે આ ક્ષેત્ર બીજાએએ માગેલુ છે કે નહિ ? તા ખબર પડી જાય કે માગેલું છે, તેા પછી તેમાં શી રીતે રહે હું અને માગેલું છે એમ ખખર પડવા છતાં રહે તા પછી યતનાથી રહેલા છે એ કેમ કહેવાય ?. ઉત્તર ઃ–પૂછવા જતાં વિસ્મરણ આદિથી ખીજાના ક્ષેત્રમાં રહે એવું બને. જેમ કે પૂના સાધુઓએ આ ક્ષેત્રમાં અમે ચામાસુ રહીશુ એમ સિદ્ધપુત્ર આદિ જેમને જણાવ્યુ` હોય તે આ વાત ભૂલી જાય. એથી પૂછનાર નવા સાધુઓને આ ક્ષેત્ર કેાઈએ માંગ્યું નથી એમ કહે અને તે સાધુ ત્યાં રહી જાય, Page #316 -------------------------------------------------------------------------- ________________ २७६ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અથવા પૂર્વીના સાધુઓએ જેમની પાસે ક્ષેત્રની યાચના કરી હોય તેઓ બહાર ચાલ્યા ગયા હોય અને ખીજાએ આ વિષયમાં કાંઈ જાણતા ન હોય, એથી પૂછનાર નવા સાધુઓને કહે કે આ ક્ષેત્ર ખીજાઓએ જોયુ=માગ્યુ નથી. આમ વિસ્મૃતિ આદિ અનેક કારણેાથી સાધુએ યતનાથી ખીજાના ક્ષેત્રમાં રહે એવું અને. આવા પ્રસંગે તે ક્ષેત્ર અનેનુ થાય. કારણ કે તે સાધુએ વિધિપૂર્વક ક્ષેત્ર પૃચ્છા કરી હાવાથી ભાવિશુદ્ધિવાળા છે. ભાવ વિશુદ્ધિના કારણે પિડ નિયુÎક્તિમાં પ્રસિદ્ધ ખીર વહોરનાર તપસ્વીની જેમ શુદ્ધ છે=સરળ वा. [१८५ ] अतिसंथरणे इयरे, उवसंपन्ना उ खित्तियं हुंति । इट्ठा रुइए खित्ते, घोसणा वा समोसरणे ॥ १८६॥ 'अतिसंथरणे 'ति । 'अतिसंस्तरणे' संस्तरणातिक्रमे इतरे द्वावविधिस्थितौ यतनास्थायि नश्च क्षेत्रिकमुपसम्पन्ना भवन्ति । यत्र प्रत्यासन्नस्थानेषु समन्ततो बहवो गच्छाः क्षेत्राणि च वर्षा प्रायोग्याणि तत्र प्रचुराणि न सन्ति समासन्नश्च वर्षाकालस्ततो मा केचिदन्येऽजानन्तोऽत्र तिष्ठेयुरिति स्नानादिसमवसरणे मिलिते समवाये रुचिते क्षेत्रे घोषणा वा इष्टा अमुक वयं वर्षाकरणाय गच्छाम इति ॥ १८६ | | तं घोसणयं सोउं, धम्मकही कोइ सन्निसंथवओ । चिह्न समागओ तं गच्छत्ति य खित्तिओ भइ ॥ १८७॥ 'तं घोसणय'ति । तां घोषणां श्रुत्वा दानादिप्रधानश्राद्ध कलितं तद्रमणीयं क्षेत्रमवगत्य निर्मर्यादः कोऽपि 'धर्मकथी' धर्मकथालब्धिसम्पन्नः समागतः, स च धर्मकथयाऽऽत्मीकृत सकललोकः 'संज्ञिसंस्तवतः' सञ्ज्ञिपरिचयात्तिष्ठति, क्षेत्रिकश्च पश्चात् समागतः सन् भणति गच्छ त्वं किमिति घोषणां श्रुत्वाप्यत्र समागतोऽसि ॥ ८७ ।। सङ्काण निबंधेण य, दोह वि तत्थ आिण इच्छाए । सच्चित्तं उवही वा, अखित्तिए जाउ णाहवइ || १८८ ॥ 'ढ' । अथ धर्मकथा लब्धिशालिनि परिणताः श्राद्धाः समागत्य क्षेत्रिकं भणन्ति - भगवन्तः ! यूयं द्वयेऽपि तिष्ठन्तु, द्वयोरपि वयं वर्तिष्यामहे, एवं श्राद्धानां 'निर्बन्धेन' आग्रहेण द्वयोरपि तत्र स्थितयोः सतोः सचित्तमुपधिर्वाऽक्षेत्रिके 'जातु' कदाचित् 'इच्छया' स्वेच्छामात्रेण नाऽऽभवति किन्तु क्षेत्रिके एव । असंस्तरणे पुनरनिर्गच्छति स्वेच्छागते कुलगणसङ्घव्यवहारो भवतीति द्रष्टव्यम् ||१८८ ॥ નિર્વાહ ન થતા હાય ત્યારે અવિધિથી રહેનારા એ અને યતનાથી રહેનારાઓ Page #317 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये द्वितीयोल्लास : j | ૨૦૭ (એ ત્રણે) ક્ષેત્રિકની (=જેની ક્ષેત્રની માલિકી છે તેની) ક્ષેત્ર સંબંધી ઉપસ‘પદ્મા સ્વીકારીને 4 રહે. જ્યાં નજીકના સ્થાનામાં ચારે ખાજુ ઘણા ગચ્છે હાય, અને ચામાસાને લાયક ક્ષેત્રે ઘણાં ન હાય, ચામાસુ` નજીક આવી ગયું, તેથી બીજા કેાઈ અજાણુથી આ ક્ષેત્રમાં ન રહે એ માટે સ્નાત્રાદિના સમવસરણમાં સાધુઓના સમૂહ એકઠા થયા હાય ત્યારે પસંદ પડેલા ક્ષેત્ર સબધી અમુક સ્થળે ચામાસ' કરવા અમે જઈએ છીએ” એમ જાહેરાત ઇષ્ટ છે=કરે, તે જાહેરાતને સાંભળીને એ ક્ષેત્ર દાનાદિની પ્રધાનતાવાળા=રુચિવાળા શ્રાવાવાળુ સારું છે એમ જાણીને મર્યાદારહિત કોઈ ધમ થાની લબ્ધિવાળા સાધુ તે ક્ષેત્રમાં (=પૂર્વ ખીજાઓએ ચામાસા માટે જે ક્ષેત્ર પસંદ કર્યું. છે તેમાં) આગ્યે. તેણે ધર્મકથાથી બધા લેાકેાને પેાતાના બનાવી દીધા. શ્રાવકોના પરિચયથી ત્યાં રહ્યો. ક્ષેત્રના માલિક પછીથી આવ્યા અને કહ્યું : જાહેરાત સાંભળીને પણ તું કેમ અહી આવ્યે ? માટે અહીથી ચાલ્યું જા. આ વખતે શ્રાવકે આવીને ક્ષેત્રમાલિકને કહે કે હે ભગવંત ! તમે અને અહી' રહેા. અમે તમારા અનેનું સાચવીશુ. આ પ્રમાણે શ્રાવકના આગ્રહથી બને ત્યાં રહે ત્યારે સચિત્ત (શિષ્ય) અને ઉપધિ તેની ઈચ્છાથી ક્યારે પણ તેના ન થાય, કિંતુ ક્ષેત્રમાલિકના થાય. હવે જો નિર્વાહ ન થાય છતાં સ્વેચ્છાથી આવેલા ધકથી સાધુ ન નીકળે તેા કુલ, ગણુ અને સઘમાં વ્યવહાર થાય=આ વિવાદને નિર્ણય થાય એમ જાણવુ’. [૧૮૬-૧૮૭–૧૮૮] इत्थ सकोसमकोसे, खित्तं सावग्गहं वितिष्णम्म । कालम असंथरणे, एसा સાદારને મેરા ॥૮॥ 'इत्थ'त्ति । 'अत्र' क्षेत्रमार्गणायां यत् 'क्षेत्रं' मासप्रायोग्यं वर्षाप्रायोग्यं वा तत् सकोशमकोशं च । तत्र च यत्सकोशं तत्पूर्वादिषु प्रत्येकं सगव्यूतमूर्ध्वमधश्वार्द्धकोशमर्धयोजनेन च समन्ततो यस्य ग्रामाः सन्ति, अक्रोशं नाम यस्य मूलनिबन्धात्परतः षण्णां दिशामन्यतरस्यां द्वयोतिसृषु वा दिवीज लश्वापदस्तेन पर्वत नदीव्याघातेन गमनं भिक्षाचर्या च न संभवति । બ્ય, ઉ. ૧૦ ગા. ૧૧૧. + અહીં વ્યવહારસૂત્રના દશમા ઉદ્દેશામાં આવેલા આ વિષયને જોતાં નિર્વાહ ન થાય ત્યારે અવિધિથી રહેનારા બે અને યતનાથી રહેનાર, તથા આગળ ૧૮૬ થી ૧૮૮ એમ ત્રણ ગાથામાં કહેવાશે તેમ ધ કથાલબ્ધિસપન્ન સાધુ એમ ચારેયને કુલ, ગણુ કે સંધમાં વ્યવહાર થાય એમ સંબંધ છે. કારણકે નિહ થઈ જતા હોય તે તેા શિષ્ય અને ઉપધિ તેમના ન થાય એ રીતે બધા રહી શકે છે. એ વાત ઉપર કહેવાઈ ગઈ છે. એ વાત કહ્યા પછી નિર્વાહ ન થતા હેાય તેા એ વાત કહી છે, અને નિર્વાહ ન થતા હેાય તે શું કરવું એ અહીં ખુલાસા નથી. કિંતુ ૧૮૮ મી ગાથામાં ધમ કથાલબ્ધિસપન્ન માટે જે ખુલાસેા છે તે ખુલાસે આ ત્રણને પણ લાગુ પડે એમ મને લાગે છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते तत्र सक्रोशेऽक्रोशे च क्षेत्रे ऋतुबद्धकाले मासकल्पो वितीर्णोऽनुज्ञात इत्यर्थः, कारणे पुनर्भूयापि कालः । वर्षासु निष्कारणं चत्वारो मासा वितीर्णाः, कारणे तु प्रभूततरोऽपि । एवं वितीर्णे काले तत्क्षेत्र सावग्रह सचित्ताचित्तमिश्रावग्रहग्रहणस्थानं भवति, वितीर्णे काले तत्र सचित्तादिकमाभवतीत्यर्थः । असंस्तरणेऽनिर्गच्छतां साधूनां साधारणे च क्षेत्रे 'एषा' वक्ष्यमाणा मर्यादा || १८९ || अस्थि हु व सहग्गामा बहुगच्छ्वग्गहकरा, 'अस्थि हुति । विवक्षितस्य स्थानस्य समन्ततः सन्ति वृषभयामाः, किं विशिष्टाः १ इत्याह-'कुदेशनगरोपमाः' अल्पदेशनगर सदृशाः, तथा 'सुखविहारा: " यत्र साधूनां विहारः सुखेन भवति, तथा बहुगच्छोपग्रहकारिणस्तेषु सीमाच्छेदेन वस्तव्यम् ॥ १९०॥ ક્ષેત્રની વિચારણામાં માસપ્રાયેમ્પ કે ચતુર્માસ પ્રાયેાગ્ય ક્ષેત્ર સક્રોશ અને અક્રોશ એમ એ પ્રકારે છે. જે ક્ષેત્રની પૂર્વાદ પ્રત્યેક દિશામાં સવા યેાજન સુધી, ઊર્ધ્વ દિશામાં અર્ધા ગાઉ સુધી, નીચેની દિશામાં અધ ચેાજન સુધી, ચારે બાજુ ગામે! હાય તે સક્રોશ ક્ષેત્ર છે, જે ક્ષેત્રના મૂળસ ́બ'ધની પછીથી છ દિશાઓમાંથી કઈ એક દિશામાં, એ દિશામાં કે ત્રણ દિશામાં જંગલ, જલ, જગલી પશુ, ચાર, પર્યંત અને નદીના બ્યાઘાતથી જઈ ન શકાય અને ભિક્ષા ન મળે તે અક્રોશક્ષેત્ર છે. સક્રોશ કે અક્રોશ ક્ષેત્રમાં શેષકાળમાં એક મહિના રહેવાની અનુજ્ઞા છે. કારણસર તેા વધારે કાળ પણ રહેવાની છૂટ છે. ચામાસામાં નિષ્કારણ ચર મહિના, અને કારણસર વધારે કાળ પણ રહેવાની અનુજ્ઞા છે. આ પ્રમાણે જેટલા કાળની અનુજ્ઞા છે તેટલા કાળમાં તે ક્ષેત્ર અવગ્રહ સહિત છે, અર્થાત્ સચિત્ત (-શિષ્ય), અચિત્ત (–ઉધિ) અને મિશ્ર (ઉપધિ સહિત શિ) રૂપ અવગ્રહને લેવાનુ સ્થાન છે, તેટલા કાળ સુધી તે ક્ષેત્રમાં સચિત્ત વગેરે તેનુ થાય છે. નિર્વાહ ન થતા હાય ત્યારે નહિ જનાર સાધુઓની અને સાધારણ ક્ષેત્રમાં મર્યાદા આ પ્રમાણે (નીચે મુજબ) છે. [૧૮૯] નાના દેશના નગર સમાન, જ્યાં સુખપૂર્વક સાધુના વિહાર થાય, ઘણા ગચ્છોને ઉપગ્રહ કરનારા હાય, તેવા વૃષભગામે હોય છે. તે વૃષભગામેામાં હ્રના નિર્ણય કરીને २. [१०] कुदेसनगरोवमा सीमाछेएण तत्र वृषभक्षेत्रं द्विविधम्-ऋतुबद्धे वर्षाकाले च । एकैकं त्रिविधम्- जघन्यं मध्यममु त्कृष्टं च । तत्रर्तुबद्धे जघन्यमाह सुहविहारा । वसियव्वं ॥ १९०॥ जत्थ खलु तिष्णि गच्छा, पण्णरसुभया जणा परिवर्तति । बसभक्खेचं, तव्विवरीअं भवे इयरं ॥ १९९॥ एयं ' जत्थ खलु'ति । यत्र खलु 'उभये जना: ' आचार्यो गणावच्छेदकश्च । तत्राचार्य आत्मद्वितीयो गणावच्छेदकात्मतृतीय इति सर्वसङ्ख्यया पञ्चदश जनास्त्रयो गच्छाः परिवसन्ति, Page #319 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ २७२ एतद् वृपभक्षेत्रमृतुबद्धे जघन्यम् । तद्विपरीतं यत्र तादृशाः पञ्चदश जना न संस्तरन्ति तद्भवति 'इतरत्' न वृषभक्षेत्रमित्यर्थः ।।१९१।। શેષકાળમાં અને ચાતુર્માસમાં એ બે પ્રકારે વૃષભક્ષેત્ર છે. એક એક વૃષભક્ષેત્ર જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે છે, તેમાં રોષકાળમાં જઘન્ય વૃષભક્ષેત્રને કહે છે - એક ગચ્છમાં એક સાધુ સહિત એક આચાર્ય અને બે સાધુસહિત એક ગણાવદક એમ પાંચ સાધુઓ હોય એવા ત્રણ ગચ્છ, કુલ પંદર સાધુઓ જ્યાં રહી શકે તે શેષકાળમાં જઘન્ય વૃષભક્ષેત્ર છે. જ્યાં તેવા પંદર સાધુઓને નિર્વાહ ન થાય તે વૃષભક્ષેત્ર न गाय. [१६१] बत्तीसं च सहस्सा, चिटुंति सुहं जहिं तमुक्किटं । उउबद्धम्मि जहण्णे, तिण्णि य वासासु सत्त गणा ॥१९२॥ 'बत्तीसं चंत्ति । द्वात्रिंशच्च सहस्राणि यत्र सुखेन तिष्ठन्ति, यथा वृषभस्वामिकाले ऋषभसेनगणधरस्य तत्क्षेत्रमृतुबद्धे काले उत्कृष्टम् । मध्यमं तु जघन्योत्कृष्टयोर्मध्य इति द्रष्ट. व्यम् । तथा वर्षासु जघन्ये वृषभक्षेत्रे त्रयः सप्तगणास्तिष्ठन्ति, इदमुक्तं भवति-यत्राचार्य आत्मतृतीयो गणावच्छेदी त्वात्मचतुर्थः सर्वसङ्ख्यया सप्त, एवंप्रमाणास्त्रयो गच्छा एकविंशतिजना यत्र संस्तरन्ति एतज्जघन्यं वर्षाकालप्रायोग्य वृषभक्षेत्रम् । उत्कृष्टं मध्यमं च यथा ऋतुबद्धकाले तथैव द्रष्टव्यमिति ॥१९२।। જ્યાં બત્રીસ હજાર સાધુઓ સુખપૂર્વક રહી શકે તે શેષકાળમાં ઉત્કૃષ્ટ ક્ષેત્ર છે. જેમ કે આદિનાથ ભગવાનના સમયમાં ઋષભસેન ગણધરનું ક્ષેત્ર. (ઋષભસેન ગણધરના બત્રીસ હજાર શિષ્ય હતા.) જઘન્ય અને ઉત્કૃષ્ટથી મધ્ય પ્રમાણનું ક્ષેત્ર મધ્યમ છે. બે સાધુ સહિત આચાર્ય અને ત્રણ સાધુ સહિત ગણાવછેદક એમ સાત સાધુઓ હોય એવા ત્રણ ગચ્છ, કુલ એકવીસ સાધુએ જ્યાં રહી શકે તે ચોમાસામાં જઘન્ય વૃષભક્ષેત્ર છે. ઉત્કૃષ્ટ અને મધ્યમક્ષેત્ર રોષકાલ પ્રમાણે જ સમજવું. [૧૯૨] ईदृशेषु बहुगच्छोपग्रहकरेषु वृषभग्रामेषु सत्सु यदि वा एतेष्वेव साधारणेषु क्षेत्रेषु न परस्परं भण्डनं कर्त्तव्यं सचित्तादिनिमित्तम् , किन्तु सीमाछेदेन वस्तव्यमिति । तमेवाह-- तुझंतो मम बाहिं, तुज्झ सचित्तं ममेतरं वा वि । आगंतुग वत्थव्वा, थीपुरिसकुलेसु य विरागा ॥१९३॥ 'तुझंतो'त्ति । परस्परं वागन्तिको व्यवहार एवं कर्त्तव्यः -मूलग्रामस्य 'अन्तः' मध्ये यत्सचित्तादि तशुष्माकम् । अस्माकं तु 'बहिः' प्रतिवृषभादिषु । यद्वा युष्माकं सचित्तम् । मम 'इतरद्' अचित्तम् । यदि वा युष्माकमागन्तुकाः । अस्माकं तु वास्तव्याः । अथवा Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवाद युते युष्माकं स्त्रियः । अस्माकं पुरुषाः । यदि वा एतेषु कुलेषु यो लाभः स युष्माकम् । एतेषु તુ યુ.જેવસ્માદમિતિ | ‘વિરાના” વિગતો: સન્ત: ||૧|| एवं सीमच्छेयं, करिंति पुव्विं ठिएसु अण्णे, जे खेत्ते उवसंपन्ना, ते सव्वे आभव्वं पुण तेसिं, अखित्तियाणं साहारणम्मि खित्तम्मि | आगच्छंति पुण तत्थ ॥ १९४ ॥ नियमओ उ बोधव्वा । हवे इणमो ॥ १९५ ॥ 'एवं'ति । एवं सीमाच्छेदं कुर्वन्ति साधारणे क्षेत्रे पूर्वं स्थितेषु ये पुनरन्ये तत्रागच्छन्ति ।।१९४|| 'खेत्ते 'ति । ते सर्वे नियमतः क्षेत्रे उपसंपन्ना बोद्धव्याः, अन्यथा तेषां तस्य क्षेत्रस्यानाभवनात् । अयं विधिः साधारणक्षेत्रे भणितः । अक्षेत्रिकाणां त्वन्यक्षेत्राला भे निःसाधारणक्षेत्रे वसतां 'इदं' वक्ष्यमाणमाभाव्यं खलु ज्ञातव्यम् ॥ १९५॥ આવા ઘણા ગચ્છાને ઉપગ્રહ કરનારા વૃષભગામે હેાય ત્યાં અથવા આ જ સાધારણ ક્ષેત્રોમાં સચિત્તાદિ નિમિત્તે પરસ્પર ઝઘડા ન કરવા, કિંતુ હદના નિર્ણય કરીને રહેવું આ જ વાતને જણાવે છે: પરસ્પર વચનથી નક્કી કરેલા વ્યવહાર આ પ્રમાણે કરવાઃ- મૂળ ગામની અ ંદરનુ સચિત્ત આદિ તમારું અને ખડ઼ારનું=દરેક વૃષભગામ આદિનું સચિત્ત આદિ અમારું, અથવા સચિત્ત તમારું અને અચિત્ત અમારુ, અથવા નવા આવનારા તમારા અને રહેનારા અમારા, અથવા સ્ત્રીએ તમારી અને પુરુષા અમારા, અથવા આ કુલામાં જે લાભ થાય તે તમારા અને આ કુલામાં જે લાભ થાય તે અમારેા. સાધારણ ક્ષેત્રમાં રાગ વગરના બનીને આ પ્રમાણે મર્યાદા કરે. આ વિધિ સાધારણ ક્ષેત્રમાં કહ્યો છે. પહેલાં સાધુએ રહેલા હાય અને ખીજાએ ત્યાં આવે તે અંધા અવશ્ય ક્ષેત્ર માટે × ઉપસ'પદ્મા સ્વીકારનારા ઉપસ પદા ન સ્વીકારે તે) તે ક્ષેત્ર તેમનુ ન થાય. જાણવા. અન્યથા (=ક્ષેત્ર માટે અન્ય ક્ષેત્ર ન મળવાથી નિઃસાધારણ (સાધારણુ નહિ તેવા. અર્થાત્ કૈવલ ખીજાની જ માલિકીના) ક્ષેત્રમાં રહેતા ક્ષેત્ર વિનાના તે સાધુએનુ આ (=નીચે કહેવાશે તે) +આભાવ્ય જાણવુ'. (૧૯૩–૧૯૪–૧૯૫) ઝૂ ટીકામાં રહેલા વાન્તિ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છેઃ- વાગેવાન્તઃ વરિસમાપ્તિનન્તતંત્ર મળ્યો વાન્તિત્ત: (જુએ વ્ય. ઉ. ૪ ગા. ૧૫૦ ની ટીકા × જેમ જ્ઞાન આદિ માટે ઉપસ’પટ્ટા સ્વીકારે તેમ ક્ષેત્રના અભાવ હોય ત્યારે બીજાના ક્ષેત્રમાં રહેવા માટે ક્ષેત્ર માટે ઉપસંપદા સ્વીકારવી જોઈએ. ઉપસંપદા સ્વીકારીને રહે તે એ ક્ષેત્ર તેની માલિકીનુ” ગણાય. નવા આવેલા પૂર્વે આવેલાએની ઉપસંપદા (=નિશ્રા) સ્વીકાર્યા વિના રહે તે એ ક્ષેત્રની માલિકી તેમની ન થાય, ત્યાં રહેલાએની જ થાય. + આભાવ્ય એટલે માલિકીનું. Page #321 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] नाल पुरपच्छसंथुय मित्ता य वयंसया य सच्चित्ते । मत्तगतिगं, संथारग सहि अच्चित्ते ॥१९६॥ आहार 'नाल 'ति । नालबद्धाः पूर्वसंस्तुताः पश्चात्संस्तुता मित्राणि वयस्याश्च, एतत्सवित्ते पर hasaursक्षेत्रिकाणां भवेत् । अचित्ते ' आहारः' अशनादिकं 'मात्रकत्रिक' उच्चारमात्रकं' प्रश्नवणमात्रकं श्लेष्ममात्रकं च 'संस्तारकः' परिशादिरूपोऽपरिशाटिरूपश्च वसतिश्चेति ॥ १९६॥ वत्थाइअं तु दिनं, कारणवसओ तहा अदिन्नं पि । असमत्ताजायाणं, णाहव्वं किंचि ओहेणं ॥ १९७॥ 'वत्थाइअं तु'ति । वस्त्रादिकं तु दत्तं लभ्यं भवति नादत्तम्, 'कारणवशतः ' पुनरनिस्तरादिलक्षणाददत्तमनि । अथ येषां सामान्यतो न किमप्याभाव्यं भवति तेषां क्षेत्राभाव्यं दूरोत्सारितमेवेत्यभिप्रायवानाह असमाप्ताऽजातानां 'ओघेन' सामान्येन न किमप्याभाव्यं भवति । असमाप्ताजातस्वरूपं चेताभ्यो गाथाभ्योऽवसेयम् - " जाओ अ अजाओ आ, दुविहो कप्पो उ होइ विष्णेओ । इक्किको पुण दुविहो, समत्तप्पो अ असमत्तो ||१|| गीयत्थ जायकप्पो, अग्गीओ हवे अजाओ उ । पणगं समत्तप्पो, तदूगो होइ अतमत्तो ॥ २॥ उउबद्धे वासासु, य सत्त समत्तो तदूगो इयरो | असमत्ता जायाणं, ओहेण ण होइ आहव्वं ||३||" इति ॥ १९७॥ [ २८१ ક્ષેત્ર વિનાના સાધુઓનું બીજાના અવગ્રહમાં નાલબદ્ધ, પૂર્વ સંસ્તુત, પશ્ચાત્ સંસ્તુત, મિત્રા અને વયસ્યા— આટલું સચિત્તમાં આભાવ્ય થાય. આહાર, સ્થ'ડિલ, પ્રશ્રવણ અને ગ્લેશ્ન એ ત્રણની 'ડી (=-ખ), પરિશાટી કે અપરિશાટી સથારી અને વસતિ આટલુ અચિત્તમાં આભાગ્ય થાય. [નાલબદ્ધના અન ંતર અને સાંતર એમ બે लेह छे. तेमां भा-याय, लाई, अडेन, पुत्र भने पुत्री से अनंतर नावद्ध અહીં અનંતર નાલબદ્ધ વિવક્ષિત છે. પૂર્વ સસ્તુત એટલે મા-બાપ વગેરેના સંબંધથી થયેલા સ``ધીએ. અલબત્ત, પૂર્વસ ́સ્તૃતમાં મા-બાપ વગેરે આવી જાય છે, પણ અહી પૂર્વ સ ́સ્તુત અને નાલબદ્ધ એ બંને શબ્દો હેાવાથી નાલબદ્ધથી મા-બાપ વગેરે અન તર નાલબદ્ધ લેવા એ ઠીક છે અને પૂર્વ સંસ્તુતથી મા-બાપ વગેરેના સંખ'ધથી થયેલા સાંતર નાલબદ્ધ રૂપ ખીજા સબધીએ લેવા એ ઠીક છે. પશ્ચાત્ સ'સ્તુત એટલે સાસુ-સસરા વગેરે સંબધીઓ. મિત્ર અને વયસ્ય એ બંનેને મિત્ર અર્થ થાય છે. આમ છતાં અહી ગાથામાં અલગ એ શબ્દો હાવાથી વયસ્ય શબ્દને સમાન વયવાળા મિત્રો એવા વિશેષ અર્થ કરવા અને મિત્ર શબ્દના સમાન વય સિવાયના મિત્રો એવા અથ કરવા ઠીક લાગે છે. આ વિષે વિશેષ બહુશ્રુતે પાસેથી જાણી લેવું. જે અલગ થઈ શકે તે પિશાટી, १ भवति इत्यपि पाठः प्रत्यन्तरे । * व्य . १० . १३४, व्य . ४ . ४३२. शु. ३६ "" Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ]. [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અલગ ન થઈ શકે તે અપરિશાટી ઘાસ આદિને સંથારે પરિશાટી છે. લાકડા આદિને સંથારે (–પાટ) અપરિશાદી x છે.] વસ્ત્ર વગેરે તે ક્ષેત્રના માલિક સાધુઓ) આપે તે મળે, ન આપે તે ન મળે. નિર્વાહ ન થાય તે ન આપે તે મેળવી પણ શકે. જેમનું સામાન્યથી કંઈ પણ આભાવ્ય નથી, તેમનું ક્ષેત્ર સંબંધી આભાવ્ય અવશ્ય દૂર કરી દીધું. છે એવા અભિપ્રાયવાળા ગ્રંથકાર હવે (ગાથાનું ઉત્તરાર્ધ) કહે છે. અસમાસ અને અજાત સાધુઓને સામાન્યથી કંઈ પણ આભાવ્ય થતું નથી. અસમાપ્ત અને અજાતનું સ્વરૂપ આ (નીચેની) ગાથાઓથી જાણવું. जाओ य अजाओ वा, दुविहो कप्पो उ होइ णायव्यो । - एकेकोवि य दुविहो समत्तकप्पो य असमत्तो ॥२७॥ गीयत्थ जायकप्पो, अग्गीओ खलु भवे अजाओ उ । पणगं समत्तकप्पो, तदूणगो होइ असमत्तो ॥२८।। उउबद्धे वासासु, उ सत्त समत्तो तदूणगो इयरो । ( કલ્પના જાત અને અજાત એમ બે પ્રકાર છે. એ બંને પ્રકારના સમાપ્ત અને અસમાપ્ત એમ બે પ્રકાર છે. (૨૭) ગીતાર્થ કે ગીતાર્થની નિશાવાળા સાધુઓને વિહાર જાતકલ્પ છે. અગીતાર્થના કે ગીતાર્થનિશ્રા વિનાના સાધુઓનો વિહાર અજાતક૯૫ છે. ચોમાસા સિવાય શેષકાળમાં પાંચ સાધુએનો વિહાર સમાપ્ત કર્યું છે, તેનાથી ઓછા (ચાર વગેરે) સાધુઓને વિહાર અસમાત ક૯૫ છે. (૨૮) ચોમાસામાં સાત સાધુએ રહે તે સમાપ્ત કુટુપ અને તેનાથી ઓછી રહે તે અસમાપ્ત ક૯૫ છે. (ચાતુર્માસમાં માંદગી આદિ થાય તો બીજા સ્થળેથી સાધુ આવી શકે નહિ, એથી જોઈએ તેટલી સહાયતા મળી શકે નહિ. માટે ચોમાસામાં જઘન્યથી સાત સાધુઓને રહેવાનું વિધાન છે.) જે સાધુઓ અસમાપ્ત ક૫વાળા અને અજાત કલ્પવાળા છે, અર્થાત અપૂર્ણ સંખ્યાવાળા અને અગીતાર્થ છે, તેમનું સામાન્યથી (=ઉત્સગથી) કંઈ પણ આભાવ્ય (માલિકીનું) થતું નથી. અર્થાત્ તેવા સાધુઓ જે ક્ષેત્રમાં વિચરતા હોય તે ક્ષેત્ર અને તે ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયેલ શિષ્ય, આહાર-પાણી, વસ્ત્ર-પાત્ર વગેરે કંઈ પણ તેમની માલિકીનું થતું નથી. (ર૯) [૧૯૬–૧૯૭] અનrcત્તાનામપિ સમાન્નમૂતાનાં કથા અમારાવિધિ તથrg– .. एगदुगपिंडिआण वि, उउबद्धे उग्गहो समत्ताणं । कारणफिडिआण समो, उवसंपन्ने तु संकमइ ॥१९८॥ “રાહુત્તિ ! –પ્રતિમાજવિારિસ્ટરૌઃ ઉદિતાનાં-ફુટિતાનામત 1િकित्वमसमाप्तत्वं वा प्राप्तानाम् , ऋतुबद्धे काले समाप्तानां पञ्चात्मकं समुदायमुपगतानां परस्परोपसम्पदा 'एकद्विकपिण्डितानामपि' पञ्चाप्येककाः सन्तः पिण्डिता एकपिण्डिताः, अथवा ૪ બુ. ક. ભા. ગા. ૪૫૯૯. * પંચા. ૧૧, ગા. ૨૭-૨૮-૨૯, વ્ય. ઉ. ૪ , ૧૫-૧૬, Page #323 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः । | ૨૮૩ द्विकेन वर्गद्वयेन एक एकाकी एकश्चतुर्वर्गः, अथवा एको द्विवर्गोऽपरस्त्रिवर्ग इत्येवंरूपेण पिण्डितास्तेषामेकद्विकपिण्डितानाम् ,अपिशव्दात् त्रिवर्गपिण्डितानां चतुर्वर्गपिण्डितानामपि अवग्रह आभवति, न त्वसमाप्तकल्पस्थितानाम् । स च तेषां गणद्वयेन समकं स्थितानामपि 'समः' साधारणः, उपसम्पन्ने त्वेकतरं प्रत्येकं व्यवस्थितमपि क्षेत्रं प्रतीच्छकादुत्तीर्योपसम्पद्विषये संक्रामति । द्वयोः क्षेत्र योईिकत्रिकसमुदायेन स्थितयोस्तु क्षेत्रद्वयमप्याभाव्यम् , गमनागमनाभ्यां परस्परोपसम्पन्नत्वात् । उपसम्पच्चात्र क्षेत्रार्थ सुखदुःखहेतोः सूत्रार्थहेतोश्वासमाप्तेन क्रियते, समाप्तेन तु सुखदुःखहेतुं मुक्त्वेति द्रष्टव्यम् ॥१९८।। જેઓ અસમાપ્ત ક૯૫વાળા હોવા છતાં સમાપ્ત ક૯પવાળા થયા હોય તેમની આભાવ્યવિધિ જેવી છે તેવી કહે છે – શેષકાળમાં દીક્ષાત્યાગ, મૃત્યુ, અશિવ આદિ કારણેથી ઓછા થઇ જવાથી એકલા કે અસમાપ્ત કઃપવાળા થઈ ગયેલા પણ સાધુઓ પરસ્પર ઉપસંપદા સ્વીકારીને પાંચને સમુદાય કરીને સમાપ્ત કલ્પવાળા બને તે તેમને અવગ્રહ થાય. અસમાપ્ત ક૯૫વાળાઓને અવગ્રહ ન થાય. અસમાપ્ત કલ્પવાળા સાધુઓ સમાપ્ત ક૯૫વાળા આ રીતે થાય - પાંચ સાધુઓ એક એક હોય અને એ પાંચે સાધુઓ ભેગા થઈ જાય તે સમાપ્ત કલ્પવાળા થઈ જાય, અથવા એક વર્ગમાં એક સાધુ હેય, બીજા વર્ગમાં ચાર સાધુ હોય, અને એ બંને વર્ગ ભેગા થઈ જાય તે સમાપ્ત ક૯પવાળા બને અથવા એક વર્ગમાં બે હોય, એક વર્ગમાં ત્રણ હોય અને એ બંને વર્ગો ભેગા થઈ જાય તો સમાપ્ત ક૯૫વાળા બને. એ પ્રમાણે ત્રણ વર્ગો અને ચાર વર્ગો મળીને પણ સમાપ્ત ક૯પવાળા બને. (સમાપ્ત ક૯૫વાળા) બે ગણ એક ક્ષેત્રમાં સાથે રહ્યા હોય તો તે ક્ષેત્ર બંનેનું સાધારણ છે. હવે તેમાંથી એક ગણ બીજા ગણની ઉપસંપદા સ્વીકારે તે તે ક્ષેત્ર ઉપસંપદા સ્વીકારનાર ગણુનું મટીને જેની પાસે ઉપસંપદા સ્વીકારી હોય તે એક ગણુનું બની જાય. (સમાપ્ત ક૯૫વાળો) એક ગણ (મકાન નાનું હોય વગેરે કારણે બે સાધુ અને ત્રણ સાધુ એમ બે વિભાગથી બે ક્ષેત્રમાં રહ્યો હોય તે બંને ક્ષેત્રની માલિકી તેમની થાય. કારણ કે આવ-જા કરવાથી પરસ્પર બંને ઉપસંપન (=ઉપસંપદા. સ્વીકારીને રહેલા) છે. અસમાપ્ત ક૯પવાળા સાધુએક ક્ષેત્ર, સુખ–દુઃખ અને સૂત્રાર્થ–આ કારણેથી ઉપસંપદા ૪. સચિત્ત-શિષ્ય, અચિત્ત-ઉપાધિ વગેરે, મિશ્ર–ઉપધિયુક્ત શિષ્ય એ ત્રણ અહીં અવગ્રહ તરીકે વિવક્ષિત છે. જેમને અવગ્રહ થાય તે આ ત્રણને તે ક્ષેત્રમાંથી મેળવી શકે. જેમને અવગ્રહ ન થાય તે આ ત્રણને મેળવી ન શકે. - X જ્યારે તેવું યોગ્ય ક્ષેત્ર ન વળે એથી યે ક્ષેત્રમાં રહેલા સમુદાયની ઉપસંપદા=નિશ્રા સ્વીકારીને તેના ક્ષેત્રમાં રહે, ત્યારે ઉપસંપદાનું કારણ ક્ષેત્ર છે. અસમાપ્ત કલ્પવાળાઓને વિહાર આદિમાં દુઃખ આવે છે, સમાપ્ત ક૯૫વાળાઓને વિહાર આદિમાં સુખ રહે છે. આથી અસમાપ્ત ક૯૫વાળાઓ બીજાની Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते સ્વીકારે છે. સમાપ્ત કલ્પવાળા સુખ-દુઃખ સિવાય ક્ષેત્ર આદિ કારણેાથી ઉપસ'પદા સ્વીકારે છે. [૧૯૮] जइ पुण समत्तकप्पो, दुहा ठिओ होज्ज तत्थ चउरो य । इयरे ते खलु अपहू, दो वि पहू पुण इयरणिस्सा ॥ १९९ ॥ 'जइ पुण'ति । यदि पुनर्वसतिसङ्कटतादोषेण समाप्तकल्पो द्विधा स्थितो भवेदेकत्र द्वापरत्र चेति । तत्र च क्षेत्रेऽन्यस्यां वसतावितरे चत्वारः स्थितास्ते खल्वप्रभवः द्वौ च प्रभू इतरनिश्राविति, समाप्तत्वात् असमाप्तानामन्योन्यनिश्राभावे बहूनामप्यप्रभुत्वात्, पूर्वाचार्यकृतस्थितेः ॥ १९९॥ તથા જો વસતિ સાંકળી હાય એથી સમાપ્તકલ્પ ગણુ એક સ્થળે એ અને બીજા સ્થળે ત્રણ એમ વિભાગમાં રહ્યો હાય, તથા બીજા ચાર સાધુએ આ બે સ્થળમાંથી કેાઈ સ્થળે રહ્યા હાય, તા ચાર સાધુઓ ક્ષેત્રના માલિક ન બને. એ સ્થળે રહેલા સાધુએ ક્ષેત્રના માલિક અને, કારણ કે તે બંને બીજાની નિશ્રાવાળા છે, એથી સમાપ્ત કલ્પવાળા છે. પરસ્પર નિશ્રાના અભાવ હોય તેા અસમાપ્ત કલ્પવાળા ઘણા હાય તા પણ તેમની ક્ષેત્રની માલિકી ન થાય. કારણ કે પૂર્વાચાર્યાંએ તેવી મર્યાદા કરી છે. [૧૯૯] પુખ્ત મૂ યત આહ— गाग उ दोसा, असमत्ताणं च तेण थेरेहिं । ન વિમા ૩ મેરા, તિ ય ૩ મા ક્રુષ્ન વગારીÎ ર૦ના 'एगागिस्स उ'ति । एकाकिनः सतोऽसमाप्तानां च दोषा भूयांसः, 'तेन' कारणेन स्थविरैरेषा मर्यादा स्थापिता, इत्यपि खलु कारणात् क्षेत्रानाभवनलक्षणादेकाकिनोऽसमाप्तकल्पा વા મા મૂતિ ॥૨૦॥ પૂર્વાચાર્યાએ તેવી મર્યાદા કેમ કરી છે તે જણાવે છે;—— સાધુએ એકલા થાય કે અસમાપ્ત કલ્પવાળા થાય તે ઘણા દોષો છે, માટે સ્થવિરાએ આ મર્યાદા બાંધી છે. ક્ષેત્રની માલિકી ન થાય’ એ કારણથી સાધુએ એકલા કે અસમાપ્ત કલ્પવાળા ન બને માટે આવી મર્યાદા ખાંધી છે. [૨૦૦] दुगमाइ समा सुत्तत्थुवसंपन्ना लहंति हु समत्ता । पुव्वठि तह पच्छागया वि त्तोव संपन्ना ॥२०१॥ ઉપસ‘પદા સ્વીકારે તેમાં ઉપસંપદાનુ કારણ સુખદુ:ખ છે. સૂત્રાદિના અભ્યાસ માટે બીજાની ઉપસ`પદા સ્વીકારવામાં આવે ત્યારે ઉપસ પદાનું કારણ સૂત્રાદિ છે. આમાં સમાપ્ત કલ્પવાળાને સુખ-દુઃખનું કારણુ ન હોવાથી તેઓ ક્ષેત્ર આદિના કારણે ઉપસંપદા સ્વીકારે. , Page #325 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૧ गुरुतत्त्वनिश्वये द्वितीयाल्लासः ] 'दुगमाइ 'ति । 'द्वयादयः' द्विप्रभृतयो गच्छाः समाप्तकल्पाः 'समाः' साधारणभागिनः । सूत्रार्थोपसम्पन्नाश्च समाप्ताः प्रतीच्छकादुत्तीर्ण क्षेत्र स्वातन्त्र्येण लभन्ते पूर्वस्थिता न तु पश्चादागताः । समाप्ता अपि यदि च ते पूर्वस्थितैः सूत्रायोपसंपन्नास्तदा त एवं लभन्त इति ॥ २०१ || સમાપ્તકલ્પ એ વગેરે ગચ્છા એક ક્ષેત્રમાં સાધારણ માલિકીવાળા હાય ત્યારે પછી આવેલાએ સૂત્રા માટે ઉપસ'પદ્મા સ્વીકારે તે ઉપસ‘પદ્મા સ્વીકારનારની તે ક્ષેત્રની માલિકી જતી રહે છે અને પૂર્વ રહેલા તે ક્ષેત્રના સ્વતંત્રપણે માલિક બને છે, પછી આવેલાએ નહિ. પછી આવેલાએ પૂર્વે રહેલાએથી સૂત્ર માટે ઉપસ`પન્ન થયા હોય તે, અર્થાત્ પૂર્વ રહેલાઓએ પછી આવેલાઓની ઉપસ`પદા સ્વીકારી હાય તેા પછી આવેલાએ જ તે ક્ષેત્રના માલિક બને છે. [૨૦૧] अथ यदि नोपसंपद्यन्ते किन्तु सूत्रमर्थं वा पृच्छन्ति, तत्राह पुच्छातिगेण दिवस, सत्तर्हि पुच्छाहि ँ मासिअं हरइ । अक्खित्तुवस्सए लघुमासो ण हे अविहिणे ॥ २०२ ॥ 'पुच्छातिगेण 'ति । पृच्छाचिकेण दिवस यावत्तत्क्षेत्रं हरत्युत्तरदाता दिवसं यावत्तदाभवनात् । सप्तभिः पृच्छामि : 'मासिक' मासं यावत्क्षेत्रगतं सचित्तादि हरति, मासं यावत्तदाभवादिति । अक्षेत्रोपाश्रयेऽविधिकथने लघुमासः प्रायश्चित्तम्, न च लभेत यस्याग्रेऽविधिः कथ्यते स तम्, अक्षेत्रं तावदत्प्रतिमास्नाननिमित्तं रथयात्रानिमित्तमध्वशीर्षकनिमित्तं कुलगणसङ्घसमवाये च यत्स्थानम् । तत्रोपाश्रयास्त्रिविधाः - पुष्पावकीर्णका मण्डलिकाबद्धा आवलिकास्थिताश्च । तेषां मध्यात्कुतश्चिदेकतरस्मादुपाश्रयाद्विचारादिनिमित्तं कोऽपि निगर्तस्तं दृष्ट्वा कोऽपि प्रवित्रजिषुः पृच्छेत् कुत्र साधूनां वसतिः ? इति, स ब्रूते - कुतो हेतोस्त्वं पृच्छसि ?, शैक्षः प्राह - प्रव्रजिष्यामीति, ततो यद्यात्मीयमुपाश्रयं दूरमासन्नं वा कथयति तस्य मासलवु प्रायश्चित्तम् । न च स तं शिष्यं लभते किन्तु यस्य प्रत्यासन्नतर उपाश्रयस्तस्यैव स आभवतीति भावः ॥ २०२॥ ० O ००००० ००००० ००००० ० ० ० ० ० ० ० જો ઉપસ’પદા ન સ્વીકારે, કિંતુ સૂત્ર કે અથ પૂછે તે તેમાં આભાવ્ય કહે છે:ત્રણ પ્રશ્નો કરે તે ઉત્તર આપનાર એક દિવસ તેનુ ક્ષેત્ર લઈ લે છે. કારણ ક્ષેત્ર એક દિવસ સુધી તેનુ થઈ જાય છે. સાત પ્રશ્નો કરે તે એક મહિના સુધી ક્ષેત્રમાં રહેલ. સચિત્તાદિ લઈ લે છે. કારણ કે ક્ષેત્ર એક માસ સુધી તેનું થઈ જાય છે. અક્ષેત્રમાં ઉપાશ્રય સબધી પ્રશ્નને ઉત્તર અવિધિથી કહેવામાં લઘુમાસ પ્રાયશ્ચિત આવે * खडी टीममां उपयुक्त 'उपसंपन्नाः ' शब्द आश्रित अर्थमां नथी, किंतु आश्रय अर्थभां छे. ० Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અને જેને અવિધિથી ઉત્તર કહે તેને તે(=અવિધિથી કહેનાર) ન મેળવી શકે. જિદ્રપ્રતિમાના સ્નાત્ર નિમિત્તે રથયાત્રા નિમિત્તે કે અધ્વશીર્ષક નિમિત્તે ભેગા થએલાઓનું તથા કુવ, ગણ કે સંઘ ભેગો થવાનો હોય એ નિમિત્તે ભેગા થયેલાઓનું જે સ્થાન તે અક્ષેત્ર છે. ત્યાં (=અક્ષેત્રમાં) પુષ્પાવકીર્ણ, મંડલિકાબદ્ધ, અને આવલિકાસ્થિત એમ ત્રણ પ્રકારના ઉપાશ્રય હોય. એ ત્રણ પ્રકારના ઉપાશ્રયમાંથી કઈ એક ઉપાશ્રયમાંથી સ્પંડિલ આદિ માટે કઈ સાધુ બહાર નીકળે. તેને જોઈને દીક્ષા લેવાની ઈચ્છાવાળા કેઈ પૂછે કે સાધુઓની વસતિ (-સ્થાન) ક્યાં છે ? તે પૂછે કે તું કેમ પૂછે છે? તે કહે કે મારે દીક્ષા લેવી છે માટે પૂછું છું. તેથી તે સાધુ પિતાના ઉપાશ્રયને દૂર કે નજીક કહે છે તેને માસલઘુ પ્રાયશ્ચિત્ત આવે અને તે શિષ્યને ન મેળવી શકે. કિંતુ જેને ઉપાશ્રય બહુ નજીક હોય તેને જ તે શિષ્ય થાય. [૨૦૨] कथं तर्हि विधिकथनम् ? इत्याह - काययो उद्देसो, उवस्सयाणं जहकमं तेणं । संविग्गबहुमुआण वि, पुच्छाइ जहिच्छमाहवइ ॥२०३।। 'कायव्यो'त्ति । यतोऽविधिकथने दोषः 'तेन' कारणेनोपाश्रयाणां यथाक्रममुद्देशः कर्तव्योऽमुकप्रदेशेऽमुकस्योपाश्रय इति । एवं कथिते हि यत्र स व्रजति तस्य स आभवति । संविग्नबहुश्रुतानामपि पृच्छायां यथेच्छमाभवति । अयं भावः-केऽत्र संविग्ना बहुश्रुता वा ? इति पृष्टे वितथाख्याने मासलघु, न च स तं लभते किन्तु ये तपस्वितरा बहुश्रुततराश्च तेषां स आभवति । अथ सर्वेऽर्द्धा वा संविग्नास्ततोऽसंविग्नान् पार्श्वस्थादीन् मुक्त्वा तेषां तथैवाख्याने यस्य पार्श्व व्रजति तस्यैवाभवतीति ॥२०३॥ કેવી રીતે વિધિથી કહે તે જણાવે છે – અવિધિથી કહેવામાં દોષ છે માટે ઉપાશ્રયે ક્રમ પ્રમાણે નામપૂર્વક બતાવવા. જેમ કે અમુક રસ્થાને અમુકને ઉપાશ્રય છે, અમુક સ્થાને અમુકને ઉપાશ્રય છે. આ પ્રમાણે કહ્યા પછી તે જ્યાં જાય તેને તે થાય. સંવિઝ અને બહુશ્રુતની પૃચ્છામાં પણ તેની ઈચ્છા પ્રમાણે થાય. આને ભાવાર્થ આ પ્રમાણે છે:- અહીં સંવિઝ કોણ છે? અથવા બહુશ્રત કેણ છે ? એમ પૂછે ત્યારે બેટું કહેવામાં માસલઘુ આવે અને તે તેને ન મેળવી શકે, કિંતુ જેઓ બહુ તપસ્વી હોય અથવા બહુશ્રુત હોય તેમને તે થાય. હવે બધા * જે સ્થાનથી રસ્તો વિકટ હોવાના કારણે ગચ્છ સાથેની સાથે બીજા સ્થળે જવાનું હોય તે સ્થળ અવશીર્ષક કહેવાય. કે તેને દરના ઉપાશ્રયમાં જવાની ઈચ્છા છે એમ જાગીને પોતાના ઉપાશ્રયને દર કહે. તેને નજીકના ઉપાશ્રયમાં જવાની ઈચ્છા છે એમ જાણીને પિતાના ઉપાશ્રયને નજીક કહે. Page #327 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૨૮૭ અથવા અર્ધા સંવિગ્ન હોય તે પાસસ્થા આદિ અસંવિને છેડીને ઉપાશ્રયના ઉત્તરમાં કહ્યું તેમ તેમને બતાવે. પછી તે જેની પાસે જાય તેને તે થ ય. [૨૦૩] गामंतरे वि पुढे अवितहकहणम्मि जं समब्भेइ । सो लहइ तं ण अण्णो, मायाणियडिप्पहाणो उ ॥२०४॥ 'गामंतरे वित्ति । इह हि कोऽपि तस्मिन् ग्रामे नगरे देशे राज्ये वा न प्रव्रजति मा निजका उत्प्रव्राजयेयुः प्रव्रजति वा मा रुदन कुर्युरिति, यदि वा तेषां निजकानां समक्ष लज्जते । अथवाऽकायादिप्रचुरत्वादसंयमाधिकरणं तद् प्रामादिकमिति ग्रामान्तरेऽपि पृष्टेs. वितथकथने यद् यथा ग्रामादिकं पृष्टं तस्य तथा दूरासन्नादिभेदेन कथने यं समभ्येति स तं लभते । वितथाख्याने तु मासलघु, न चान्यस्तं लभते । किम्भूतः ? माया-परवञ्चनाभिप्रायो निकृतिः-आकारवचनाच्छादनं ते प्रधाने यस्य स तथा, तत्र ग्रामे चैत्यादीनि न सन्तीत्यादिवचनैर्विपरिणामव्यापृत इति यावत् । २०४।। અન્ય ગામ વગેરેની પૃચ્છામાં પણ સત્ય કહે અને તે જેની પાસે જાય છે તેને મેળવી શકે. આને ભાવ આ પ્રમાણે છે:- કેઈ મુમુક્ષુ તે ગામમાં, તે નગરમાં, તે દેશમાં કે તે રાજ્યમાં દીક્ષા લેવાની ઈરછાવાળ ન હોય. કારણ કે પોતાના સંબંધીઓ દીક્ષા છેડાવે, અથવા દીક્ષા લેતી વખતે રુદન કરે, અથવા તે મુમુક્ષુ પિતાના સંબંધીઓ સમક્ષ શરમાય, અથવા પાણી વગેરે વધારે હોવાથી તે ગામ વગેરે અસંયમનું અધિકરણ બને. (=અર્થાત્ સંયમમાં ઘણું દોષો લાગે.) આથી અન્ય ગામ વગેરેમાં જવાની ઈચ્છાવાળે તે સાધુને બીજા ગામ વગેરેની પૃચ્છા કરે. તેણે ગામ વગેરેની ગામ દૂર છે કે નજીક છે વગેરે જે રીતે પૃચ્છા કરી હોય તે રીતે જ સાધુએ કહેવું જોઈએ. પછી તે જેની પાસે જાય તેને થાય. સાધુ બેટું કહે તે માસલઘુ પ્રાયશ્ચિત્ત આવે. (1ળો, મારાજ બ્રિજ્ઞાળો ==) માયા અને નિકૃતિને કરનાર અન્ય કોઈ તેને ( મુમુક્ષુને) ન મેળવી શકે. માયા=છેતરવાને આશય. નિકૃતિ=આકાર અને વચનને ઢાંકવાંeગુપ્ત રાખવાં. અર્થાત્ શરીરને આકાર તેવો કરે, વચને તેવા બેલે, જેથી તેના હદયમાં રહેલી માયાને બીજાઓ જાણી ન શકે. ભાવાર્થ – આ બીજે ગામ જઈને દીક્ષા ન લે, મારી પાસે દીક્ષા લે વગેરે પ્રકારના આશયથી ત્યાં (–તેને જે ગામમાં જવું છે ત્યાં) મંદિર વગેરે નથી ઇત્યાદિ અસત્ય કહીને તેના પરિણામને બદલવાનો પ્રયત્ન કરનાર સાધુની તે મુમુક્ષુ ઉપર માલિકી ન થઈ શકે. [૨૦૪] वासासु अमणुण्णा, हुंति ठिया जे उ वीसुमसमत्ता। ते णो लहंति खित्तं, लहंति समणुण्णया हुंता ॥२०५॥ 'वासासु'ति । 'वर्षासु' वर्षाकाले ये ‘अमनोज्ञाः' परस्परोपसम्पद्विकलाः सप्तभ्यो Page #328 -------------------------------------------------------------------------- ________________ २८८ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते हीनतयाऽसमाप्ताः, ये तु विष्वक् स्थिता भवन्ति ते क्षेत्रं न लभन्ते । सुखदुःखादिनिमित्तं परस्परोपसम्पदं गृहीत्वा समनोज्ञास्तु भवन्तो लभन्ते ।।२०५।। (શષકાળમાં આભાવ્યની વિચારણા કરી. હવે ચાતુર્માસ સંબંધી આભાવ્યની विया२५॥ ४२ छ :-) ચોમાસામાં જેઓ અમને જ્ઞ હોય, એટલે કે પરસ્પર ઉપસંપદા વિના જુદા જુદા રહેલા હોવાના કારણે સાતથી ઓછા હોવાથી અસમાપ્ત ક૯૫વાળા હોય, તેઓ ક્ષેત્રને મેળવી શકતા નથી. સુખ-દુઃખાદિ નિમિત્તે પરસ્પર ઉપસંપદા લઈને સમગ્ર બને તે ક્ષેત્રને મેળવી શકે છે. [૨૦૫ तेसिं जो रायणिओ, थेरो परिआयओ पहू सो उ । खित्ते तत्थ य लाहो, सव्वेसि होइ सापन्नो ॥२०६॥ तेसिं जो'त्ति । तेषां मध्ये यो रास्निको यस्य पर्यायाधिकतया वन्दनादीनि क्रियन्ते स एव पर्यायतः स्थविरः प्रभुर्भवति । तत्र क्षेत्रे लाभश्च सर्वेषां समानो भवति, सर्वेषामप्याचार्यत्वादुपाध्यायत्वाद्वा ॥२०६।। वीमुं ठिएस असमत्तकप्पिएसुं समत्तकप्पी उ । जो एइ तस्स खित्तं, समगं पत्ताण समभागं ॥२०७॥ 'वीसति । विष्वस्थितेष्वसमाप्तकल्पिषु यः समाप्तकल्पी समागच्छति तस्य तत्क्षेत्रं न तु पूर्वस्थितानामसमाप्तकल्पिनाम् । 'समकं प्राप्तानां' भूयसां समाप्तकल्पानां गच्छानां 'समभागं' साधारणम् ॥२०७।। પરસ્પર ઉપસંપદા સ્વીકારીને સમજ્ઞ બનેલા તેઓમાં દીક્ષાપર્યાયથી મોટો હોવાના કારણે જેને વંદન વગેરે કરવામાં આવતું હોય તે પર્યાયસ્થવિર જ બધાનો વડીલ બને છે. તે ક્ષેત્રમાં જે લાભ થાય તે બધાને સમાન છે. કારણ કે બધા ય આચાર્ય કે ઉપાધ્યાય છે. [૨૬] જયાં અસમાપ્તકપીઓ જુદા રહેલા હોય ત્યાં સમાપ્તકલપી આવે તે તે ક્ષેત્ર તેનું થાય, પણ પહેલાં રહેલા અસમાપ્ત કલ્પીઓનું ન થાય. સમાપ્તક૯પી અનેક १२छ। मे साथे २४ आवे तो क्षेत्र मयानु साधा२५ थाय. [२०७ समणुन्नयाविहाणावसरम्मि समागए समत्तम्मि । साहारणं तु खितं, समत्तया जं समा दोहं ॥२०८॥ 'समणुन्नय'त्ति । असमाप्तकल्पतया स्थितानां परस्परोपसम्पद्ग्रहणेन समनोज्ञताविधानावसरे समागते च समाप्तकल्पिनि साधारणमेव क्षेत्रम् 'यत्' यस्माद् द्वयोरपि समाप्तता समा, क्रियमाणाया अपि समाप्ततायाः कृत्वात् ।।२०८।। Page #329 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] * અસમાપ્તક૯૫૫ણે રહેલાએ પરસ્પર ઉપસંપદા સ્વીકારીને સમનોજ્ઞ બનતા હોય ત્યારે સમાપ્ત કલપવાળા અન્ય (–આચાર્યાદિ) આવ્યા હોય તે તે ક્ષેત્ર બંનેનું સાધારણ જ થાય. કારણ કે બંનેની સમાપ્તતા (=સમાપ્તક૯પપણું) સમાન છે, અર્થાત્ બને સમાપ્તક૯પી છે. પ્રશ્ન :- જુદા જુદા રહેલાઓએ હજી સમાપ્તતા કરી નથી, કરી રહ્યા છે, તે તેમને સમાપ્ત (=સમાપ્તકલપી) કેમ કહેવાય ? ઉત્તર :- (વ્યવહારનયથી કરાતી કઈ ५ जिया ४२सी माय. माथी) ५२।ती ५ समाप्तता ४२॥येही गाय* [२०८] साहारणट्ठियाणं, जो भासइ तस्स तं हवइ खित्तं । वारगतद्दिणपोरसिमुहुत्त भासेइ जो जाहे ॥२०९॥ 'साहारण'त्ति । साधारणस्थितानां मध्ये यः सूत्रमर्थ वा भाषते तस्य तद् भवति क्षेत्रं न शेषाणाम् । यो यदा वारकेण दिनं पौरुषी मुहूर्त वा भाषते तस्य तावन्तं कालमाभाव्य न शेषकालम् ॥२०९॥ સાધારણું ક્ષેત્રમાં રહેલાઓમાં જે સૂત્ર કે અર્થ કહે તેનું તે ક્ષેત્ર થાય, બીજાઓનું નહિ. જે જ્યારે વારાથી દિવસ, પ્રહર, કે મુહૂર્ત સુધી સૂત્ર કે અર્થ કહે ત્યારે તેટલે કાળ તે ક્ષેત્ર તેનું થાય, બાકીના કાળમાં નહિ, ભાવાર્થ – જે જેટલા દિવસ સૂત્ર કે અર્થ કહે તેનું તેટલા દિવસ તે ક્ષેત્ર થાય. જે દરરોજ જેટલા પ્રહર સૂત્ર કે અર્થ કહે તેનું તેટલા પ્રહર તે ક્ષેત્ર થાય. જે દરરોજ જેટલા મુહૂર્ત સૂત્ર કે અર્થ કહે તેનું तेटसा मुहूत ते क्षेत्र थाय. [२०८] आवलिआ मंडलिआ, घोडगकंड्यणेण भासंते । बलिआइँ उवरिमुवरिं, जा अट्ठासीइमुत्ताई ॥२१०॥ 'आवलिअ'त्ति । इह हि सूत्रस्यार्थस्य वा भाषणे त्रयः प्रकारास्तद्यथा-आवलिकया मण्डल्या घोटककण्डू यनेन च । तत्रावलिका नाम सा या विच्छिन्ना एकान्ते च भवति, सा हि परम्पराभिधारणया स्वाध्यापकमात्र एवाभाव्यसमाप्त्यभावादुत्तरोत्तरगुर्वपेक्षया विच्छिन्ना, तत्र च विविक्तप्रदेश एव मध्ये स्थित उपाध्यायः पाठयतीति । मण्डली पुनः स्वस्थान एवा. विच्छिन्ना च भवति, तत्राभिधारितस्यान्याभिधारणाभावेन तल्लाभस्य मध्यवर्तिद्वारकस्यापि व्याख्यातृपर्यवसितत्वेनाविच्छिन्नत्वात् , तदुक्तम् – “छिन्नाछिन्नविसेसो, आवलिआए उ अंतए ठाति । मंडलीए सट्ठाणं, सच्चित्तादीसु संकमइ ॥१॥” तथा-"अभिधारते पढ़ते अ, छिन्नाए ठाइ अंतिए । मंडलीए उ सट्ठाणं, वयए णो उ मज्झिमे ॥२॥ जो उ मज्झिल्लए जाइ, णियमा सो उ अंतिमं । पावए णिन्नभूमिं तु, पाणियं पि व लोट्टियं ॥३॥"ति, तथा चूर्णावयुक्तम्-“अच्छिण्णोवसंपया णाम अभिधारिजंतो अण्णं णाभिधारेइ"त्ति, तथा-"एत्थ पुण सव्वेसिं लाभो अंतिल्लं जाति"त्ति । घोटककण्डू* दुस। मगवती श. १ ७. १ . ३७ Page #330 -------------------------------------------------------------------------- ________________ २९० ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते यनं नाम यद्वारंवारेण परस्परं पृच्छनं तद् घोटकयोः परस्परं कण्डूयनमिवेति । अर्थात् तत्रावलिकया मण्डलिकया घोटककण्डूयनेन च सूत्रं भाषमाणे सामायिकादीनि यावदष्टाशीतिसूत्राणि उपर्युपरि बलिकानि भवन्ति । अयं भावः-एक एकस्य पार्श्व आवश्यकमधीते, स चावश्यकप्रतिपृच्छकस्य समीपे दशवकालिकमधीते तदा दशवैकालिकवाचनाचार्यस्याभवति । तथा एक एकस्य पार्श्वे दशवकालिकमधीते, दशवकालिकवाचनाचार्यः पुनर्दशवैकालिकप्रतिपृच्छकस्य समीपे उत्तराध्ययनान्यधीते उत्तराध्ययनवाचनाचार्यस्याभाव्यं क्षेत्रम् , एवं तावद् भावनीयं यावदष्टाशीतिसूत्राणीति । इयान् परमिह विशेषः-मण्डलिका तावदावलिकावदेव, सा हि पूर्वाधीते नष्टे उज्ज्वाल्यमाने धर्मकथावादशास्त्रेषज्ज्वाल्यमानेष्वधीयमानेषु वा प्रकीर्णकश्रुते वाऽधीयमाने बहुश्रुतस्यापि भवति, तथाहि-एक एकस्य पार्वे पूर्वाधीतं नष्टमावश्यकमुज्ज्वालयति, आवश्यकवाचनाचार्थः पुनस्तत्समीपे दशवैकालिकं दशवकालिकवाचनाचार्यस्याभवतीत्यादि सर्वं प्रावदेव । तथा एक एकस्य पार्श्व आवश्यकं नष्टमुज्ज्वालयति, एषोऽप्यावश्यकवाचनाचार्योऽन्यस्य समीपे दशवकालिकम् , दशवकालिकवाचनाचार्योऽप्यपरस्य समीपे उत्तराध्ययनानि, उत्तराध्ययनवाचनाचार्योऽप्यन्यस्य समीपे आचाराङ्गम् , एवं यावद्विपाकश्रुतवाचनाचार्यः पूर्वाधीतं नष्टमन्यस्य पार्श्व दृष्टिवादमुज्ज्वालयति दृष्टिवादवाचनाचार्यस्याभवति, न शेषाणाम् , आभवनस्योत्तरोत्तरसङ्क्रान्स्याऽन्तिमेऽवस्थानात् । एतच्चावलिकायामपि द्रष्टव्यम् , न चवं छिन्नाछिन्नविशेषानुपपत्तिः, व्याख्यातुरन्याभिधारणानभिधारणाभ्यां तदुपपत्तेः; इदं च छिन्नाछिन्नोपसम्पदभिप्रायेणोच्यते । अथवा छिन्नत्वं सार्वत्रिकमेकान्तनिवेशेनैव, तेन नावलिकायां परस्परमाभाव्यविशेषस्य तन्त्रोक्तस्यानुपपत्तिरिति सम्यगालोचनीयम् । तथा यस्य पार्श्व धर्मकथाशास्त्राणि वादशास्राणि वोज्ज्वालयत्यधीते वा तस्य पाठकस्याभवति न पाठ्यमानस्य । तथा वहुश्रुततरोऽपि यद्यन्यस्य समीपे प्रकीर्णश्रुतमधीते तदा तरण प्रकीर्णकश्रुतपाठकस्याभाव्यं न बहुश्रुततरस्य । किं बहुना यो यस्य समीपे पठत्युज्ज्वालयति वा तस्य सत्कमाभाव्यमितरो वाचनाचार्यों हरति । तथा घोटककण्डूयनेन परस्परं पृच्छायां यो यदा यं पृच्छति स तदा तस्य प्रतीच्छकः, इतरः प्रतीच्छयः; यावच्च यः प्रतीच्छचस्तावत्तस्याभवतीति ॥२१०।। ભૂમિકા - ૨૧૦ મી ગાથાની ટીકાના અનુવાદ પહેલાં તેની ભૂમિકા સમજી લઈએ. જેથી અનુવાદ બરાબર સમજમાં આવી જાય. અહીં સૂત્ર અને અર્થને કહેવામાં ત્રણ પ્રકાર छ. म प्रमाणे :- (१) मासि।, (२) मसी, (3) घोट यन. २ छिन्न लेय અને એકાંતમાં જ વાચના થાય તે આવલિકા. જે અછિન્ન હોય અને સ્વસ્થાને (માંડલિના નિયત સ્થાનમાં કે અધ્યાપકના સ્થાનમાં) જ વાચના થાય તે મંડલી. જેમાં આભાવ્ય પરંપરાએ અંતિમ અધ્યાપકનું થાય તે છિન્ન. જેમાં આભાવ્ય અનંતર અધ્યાપકનું થાય તે અછિન્ન. અર્થાત્ વચ્ચે વચ્ચેના અધ્યાપકનું આભાવ્ય છેરાતાં છેદતાં કેવલ અંતિમ અધ્યાપકનું રહે તે છિન્ન, વચ્ચે કેઈ અધ્યાપકનું આભાવ્ય છેદાય નહિ તે અછિન્ન. Page #331 -------------------------------------------------------------------------- ________________ गुरुत्वविनिश्चये द्वितीयोल्लास : ] [ ૨૨૨ ભાવાર્થ :- +શ્રુત ઉપસ પત્તા ધારણા અને પડન એમ બે પ્રકારે છે, ધારણા એટલે અમુકની પાસે હું સૂત્ર ભણીશ એમ ધારણા કરવી. પઠન એટલે વાચના લેવી=ભણવું. આ અને ઉપસ પદા, અનંતર અને પર પર એમ બે પ્રકારે છે. એક સાધુ હું અમુક પાસે શ્રુત ભણીશ એમ બીજા કેાઈની ધારણા કરે, બીજો કોઇ (એકે જેની ધારણા કરી છે તે) હું અમુક પાસે શ્રુ1 ભણીશ એમ ત્રીજાની ધારણા કરે, ત્રીજો ચેાથની ધારણા કરે. આમાં એ સુધી અનંતર શ્રુત સ`પદા છે. ત્રીજાથી પરપર શ્રુત ઉપસ‘પદા છે. એટલે કે હું અમુક પાસે શ્રુત ભણીશ એમ એકે ધારણા કરી તા આ એમાં અનાંતર શ્રુત ઉપસ‘પદ્મા છે. બીજો ત્રીજાની, ત્રીજો ચેાથાની ધારણા કરે વગેરે પરંપર શ્રુતઉપસ'પદા છે. હવે આ અનંતર અને પર'પર શ્રુત ઉપસ પદામાં આભાવ્યની મર્યાદા શું છે તે પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. અહી' આભાવ્યની મર્યાદા આ પ્રમાણે છેઃ- અનંતર શ્રુત ઉપસ પદામાં તેા અધ્યાપક એક જ છે એટલે આભાવ્ય તેનુ' થાય. અર્થાત્ કાઇ સાધુ હું અમુક પાસે શ્રુત ભણીશ એમ ધારણા કરીને તેની પાસે જાય ત્યારે રસ્તામાં શિષ્યાદિ જે કંઇ મળે તેની માલિકી જેની ધારણા કરીને જાય છે તેની રહે છે તથા ભણે ત્યારે પણ તે અધ્યાપકનું જ આભાવ્ય છે. પણ પર પર શ્રુતમાં પરંપરાએ અનેકની ધારણા છે. અનેક અધ્યાપક છે. વચ્ચેના કાઇનુ` આભાવ્ય નથી. અંતિમ અધ્યાપકનું આભાવ્ય છે. અહીં આપણે જોયુ` કે અનંતર શ્રુત સંપદામાં અધ્યાપકને જે લાભ થાય છે તે લાભ બીજા કાઇથી છેદ્યાતા નથી.તે લાભ બીજો કેાઈ લેતા નથી. આથી આ શ્રુતસ`પદા અછિન્ન છે. જ્યારે પરપરા શ્રુતમાં એક અધ્યાપકને લાભ બીજા અધ્યાપકથી દઇ જાય છે તે લાભ ખી અધ્યાપક લઈ લે છે. બીજા અધ્યાપકના લાભ ત્રીજા અધ્યાપકથી ઢાઇ જાય છે....એમ લાભ છેદાતાં દાતાં અંતિમ અધ્યાપકમાં આવે છે. આમ પર'પર શ્રુતસ‘પટ્ટામાં આભાવ્ય વચ્ચેના કાઈ અધ્યાપકનું થતું નથી, કિંતુ અંતિમ અધ્યાપકનુ થાય છે. હવે આપણે ટીકાના અથ શરૂ કરીએ.] અહી* સૂત્ર અને અને કહેવામાં ત્રણ પ્રકાર છે. (અર્થાત્ વાચનાના ત્રણ પ્રકાર છે.) તે આ પ્રમાણે:- આવલિકા, મ'ડલી અને ધેાટક ક'યન. તેમાં આવલિકા એટલે જે વિચ્છિન્ન હોય છે, અને તે એકાંતમાં થાય છે. ( ભૂમિકામાં પર પર શ્રુત સ’પદામાં જે વિગત લખી છે તે બધી અહીં લાગુ પડે છે.) આમાં પર`પરાએ અનેક ધારણા હોવાથી પાતાના (=ધારણા કરનારના) અધ્યાપકમાં જ આભાવ્યની સમાપ્તિ થતી નથી, કિંતુ ઉત્તરાત્તર ગુરુની અપેક્ષાએ આભાવ્ય વિચ્છિન્ન થતુ જાય છે. આથી આવલિકા વિચ્છિન્ન છે, અને તેમાં (આવલિકામાં) એકાંત પ્રદેશમાં જ મધ્યમાં રહેલ ઉપાધ્યાય ભણાવે છે. +જુએ વ્ય. સૂત્ર ઉ. ૧૦ ગા. ૧૨૮–૧૨૯૧૩૦-૧૫૨ અહી શ્રુત ઉપસ‘પદા શબ્દના પ્રયાગ શ્રુત ભણવા માટે ઉપસ પદ્મા સ્વીકારવી એ અÖમાં છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] [ mોપત્તિ-ગુમડામાવાનુવાદુરે મંડલી સ્વસ્થાન (=માંડલીના નિયત સ્થાન)માં જ થાય છે, અને અવિચ્છિન્ન હોય છે. મંડલીમાં ધારેલાએ (=એકે જેની ધારણા કરી છે તેણે) અન્યની ધારણા કરી ન હોવાથી ધારણ કરનારને જે લાભ થાય છે, તે બધે લાભ વ્યાખ્યાતાને મળે છે. (ભાવાર્થ :- હું અમુક પાસે શ્રત ભણીશ એમ ધારણ કરીને કોઈ સાધુ તેની પાસે શ્રત ભણવા જવા માટે વિહાર કરે. તેને વિહારમાં રસ્તામાં શિષ્યાદિ જે કંઈ મળે તે બધું શ્રત ભણવા જેની ધારણા કરી છે તેની માલિકીનું થાય. વિહારમાં રસ્તામાં શિવાદિ જે કંઇ મળે તે બધું તો ભણાવનારનું થાય જ, પણ ભણતે હોય તે દરમિયાન પણ જે કંઈ મળે તે પણ ભણાવનારને મળે.) કહ્યું છે કે-“આવલિકા અને મંડલીમાં છિન્ન અને અછિન રૂપ વિશેષ છે. આવલિકા છિન્ન છે અને મંડલી અછિન્ન છે. આવલિકામાં ઉપાધ્યાય એકાંતમાં બેસે છે. મંડલીમાં ઉપાધ્યાય સ્વસ્થાને બેસે છે. સચિત આદિ સંબંધી આભાવ્ય ભણાવનારમાં જાય છે. અર્થાત સચિત્ત આદિ સંબંધી આભાવ્ય ભણાવનારનું થાય છે.” (વ્ય. ઉ. ૪ ગા૦ ૧૦૪). તથા “છિન્ન ઉપસંપદામાં ધારણ કરનાર અને ભણનારને થતા બધે લાભ અંતિમ અધ્યાપકમાં રહે છે. મંડલીમાં થતા લાભ વ્યાખ્યાતાની પાસે રહે છે. મંડલીમાં રહેનાર (વાચના લેનાર)ની પાસે નહિ. મંડલીમાં રહેનારને જે લાભ થાય છે તે પણ નિયામાં વ્યાખ્યાતાને મળે છે, રેલાયેલું પાનું નીચી ભૂમિને પામે છે તેમ.” (વ્ય, ઉ. ૧૦ ગા. ૧૩૨-૧૩૩) તથા (વ્યવહારની) ચૂર્ણિમાં પણ કહ્યું છે કે “અવિછિન ઉ૫સંપદા એટલે બીજા વડે ધારણ કરીને બીજાને ધારણ ન કરે.” તથા “અહીં (વિછિન ઉપસંપદામાં) બધાનો લાભ અંતિમ અધ્યાપકમાં જાય છે.” જેમ બે ઘડાઓ પરસ્પર એકબીજાને ઘસે–ખંજવાળે તેમ વારાફરતી પરસ્પર પૂછવું તે ઘટકકQયન. સૂત્રમાં ઉત્તરેત્તર બલવત્તા ઉક્ત ત્રણ પ્રકારમાંથી કઈ પણ પ્રકારથી સૂત્ર કહેવામાં આવે ત્યારે સામાયિક સૂત્રથી આરંભી દષ્ટિવાદમાં આવેલ અડ્ડયાશી સૂત્રો સુધી ઉત્તરોત્તર સૂત્ર બલવાન છે. ભાવાર્થએક એકની પાસે આવશ્યક ભણે છે, તે આવશ્યક ભણનારની પાસે દશવૈકાલિક ભણે છે, તે ક્ષેત્ર દશવૈકાલિકના વાચનાચાર્યનું થાય. તથા એક એકની પાસે દશવૈકાલિક ભણે છે, દશવૈકાલિકને વાચનાચાર્ય દશવૈકાલિક ભણનારની પાસે ઉત્તરાધ્યયન સૂત્ર ભણે છે, તો ક્ષેત્ર ઉત્તરાધ્યયનના વાચનાચાર્યનું થાય. એ પ્રમાણે દષ્ટિવાદના અડ્રયાશી સૂત્રો સુધી જાણવું. અહીં આટલી વિશેષતા છેઃ– મંડલિકા આવલિકાની જેમ જ છે. મંડલિકા ભણેલું ભૂલાઈ જતાં ફરી યાદ કરવામાં, ધર્મકથાશાસ્ત્રો અને વાદશાસ્ત્રોને ભણવામાં કે યાદ કરવામાં, પ્રકીર્ણક શ્રતને ભણવામાં બહુશ્રતને પણ હોય. તે આ પ્રમાણે- એક એકની પાસે ભૂલાઈ ગયેલું આવશ્યક યાદ કરે છે. આવશ્યક વાચનાચાર્ય તેની પાસે દશવૈકાલિક Page #333 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] T ૨૨૩ યાદ કરે છે, તે ક્ષેત્ર દશવૈકાલિક વાચનાચાય થાય. આ પ્રમાણે મધુ ઉપર કહ્યું તેમ સમજી લેવું તથા એક એકની પાસે પાસે ભૂલાઈ ગયેલું આવશ્યક યાદ કરે છે, આવશ્યક વાચનાચાર્ય પણ બીજાની પાસે દશવૈકાલિક યાદ કરે, દશવૈકાલિક વાચનાચા પણ ખીજાની પાસે ઉત્તરાધ્યયન યાદ કરે, ઉત્તરાધ્યયન વાચનાચાર્ય પણ ખીજાની પાસે આચારાંગ યાદ કરે, આમ ક્રમશઃ વિપાકશ્રુત વાચનાચાર્ય ખીજા પાસે દૃષ્ટિવાદ યાદ કરે તે ક્ષેત્ર દૃષ્ટિવાદ વાચનાચાર્ય' થાય. ખીજાએ નુ' (દેશવેાલિક વાચનાચાર્ય આદિ ) નહિ. કારણ કે માલિકીનું ઉત્તરાત્તર સક્રમણ થતાં અંતિમમાં રહે છે. આ આવલિકામાં પણ જાણવું. પ્રશ્ન:– આ પ્રમાણે તે આવલિકા અને મંડલી એ બંનેમાં અતિમમાં આભાવ્ય થવાથી છિન્ન-અછિન્ન રૂપ વિશેષ નહિ ઘટે. બંને છિન્ન બની જાય છે. ઉત્તરઃ-વ્યાખ્યાતા અન્યની ધારણા કરે અને ધારણા ન કરે એ બે (વિકલ્પ) થી છિન્ન અછિન્ન રૂપ વિશેષ ઘટે છે. વ્યાખ્યાતા અન્યની ધારણા કરે તા છિન્ત, અને અન્યની ધારણા ન કરે તે અછિન્ન. આ (=આભાવ્ય) છિન્ન અને અછિન્ન ઉપસ’પદ્માની અપેક્ષાએ કહેવાય છે. અથવા સત્ર એકાંતના પ્રવેશથી જ છિન્ન બને છે, (અન્યથા નહિ.) અર્થાત્ હું અમુકની જ પાસે ભણીશ એમ એકાંતે ધારણા કરે તો છિન્ન, અન્યથા અછિન્ન. આથી આવલિકામાં શાસ્ત્રોક્ત પરસ્પર આભાવ્ય વિશેષ પણ ઘટી શકે છે. આ પ્રમાણે (આ વિષયમાં) ખરેાખર વિચારવું. તથા કોઈ ખીજા પાસે ધર્મકથાશાસ્ત્ર કે વાદાસ્રા યાદ કરે કે ભણેતા ક્ષેત્ર ભણાવનારનું થાય, ભણુનારનું નહિ. તથા બહુશ્રુત પણ જો ખીજા પાસે પ્રકીર્ણાંક શ્રુત ભણે તા ક્ષેત્ર પ્રકીર્ણાંક શ્રુત ભણાવનારનુ` થાય, બહુશ્રુતતું નહિ. વિશેષ શું કહેવું? જે જેની પાસે ભણે કે યાદ કરે તેની માલિકીનુ વાચનાચાય લઈ લે છે. તથા ઘાટકક...ડૂયનથી પરસ્પર પૂછવામાં જે જ્યારે જેને પૂછે તે ત્યારે તેને પ્રતીચ્છક બને છે. બીજો (=ઉત્તર આપનાર) પ્રતીય બને છે. જ્યાં સુધી જે પ્રતીપ હોય ત્યાં સુધી તેની માલિકી થાય. [૨૧૦] अथा विहुति एवं, बलिआ मुत्तूण णवरि छेयत्थं । मीसेवि गमो एसो, बलिअं पुव्वाओ पुच्त्रयं ॥ २१९ ॥ 'अत्था वित्ति अर्था अपि ' एवं ' सूत्रोक्तक्रमेणैव बलिकाः, तथाहि एक एकस्य पा आवश्यकार्थमधीते, आवश्यकार्थवाचनाचायः पुनरावश्यकार्थप्रतिकस्य समीपे दर्शवेकालिकार्थमधीते दशकालिकार्थवाचनाचार्यस्याभाव्यं तत् क्षेत्रम् एवं तावद्वाच्यं यावदष्टाशीतिसूत्रार्थः । नवरं छेदसूत्रार्थ मुक्त्वाऽर्थाचार्याणामुपरि खलु छेदसूत्रार्थाचार्यो वक्तव्यः तथाहि " Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते एक एकस्य पार्श्व दृष्टिवादगतानामष्टाशीतिसूत्राणामर्थमधीते, अष्टाशीतिसूत्रार्थवाचनाचार्यः पुनरष्टाशीतिसूत्रार्थप्रतीच्छकस्य पार्श्व छेदसूत्रार्थमधीते छेदसूत्रार्थवाचनाचार्यस्याभाव्यं तत् क्षेत्रम् । 'मिश्रेऽपि' सूत्रार्थोभयरूपे एष एव 'गमः' प्रकारः पूर्वगतं पूर्वस्माद् बलिकम् । अत्र पूर्वशब्देन अर्थ उच्यते, भगवता उक्तत्वेन सूत्रापेक्षया तस्य पूर्वत्वात् , स च प्रकरणादष्टाशीतिसूत्रार्थपर्यन्तो गृह्यते, तावत्पर्धन्तो हि सूत्रादर्थों बलीयान् । एक एकस्य पार्श्व आवश्यकसूत्रमधीते तस्य समीपे पुनः सूत्रवाचनाचार्य आवश्यकार्थमधीते आवश्यकार्थवाचनाचार्यस्याभवति, एवं तावद् भावनीयं यावदष्टाशी तेसूत्रार्थवाचनाचार्य इति । तावत्पर्यन्ताचार्थात्पूर्वगतं बलीयः, तावत्पर्यन्तात्सूत्रात्तु सुतरां तद् बलीय इति द्रष्टव्यम् । तथाहि-एक एकस्य पार्श्वे आवश्यकस्य सूत्रमर्थ तदुभयं वाऽधीते तस्य समीपे पुनरावश्यकसूत्रार्थतदुभयवाचनाचार्यः पूर्वगतं सूत्रमधीते पूर्वगतसूत्रवाचनाचार्यस्याभवति, एवं तावद्वाच्यं यावदष्टाशीतिसूत्राणि । पूर्वगतसूत्राच्च पूर्वगतार्थो बलीयानिति ॥२११।। અર્થમાં ઉત્તરોત્તર બલવત્તા અર્થો પણ પૂર્વે સૂત્રમાં કહેલ કમથી બલવાન છે. તે આ પ્રમાણે – એક એકની પાસે આવશ્યકને અર્થ ભણે છે. આવશ્યકાઈને વાચનાચાર્ય આવશ્યકાથે ભણનારની પાસે દશવકાલિકને અર્થ ભણે છે, તે તે ક્ષેત્ર દશવૈકાલિકાર્થના વાચનાચાર્યનું થાય. આમ ક્રમશઃ અડ્ડયાશી સૂત્રોના અર્થ સુધી કહેવું. પણ આમાં છેદસૂત્રના અર્થને છેડી દેવું. છેદ સૂત્રાર્થની બલવત્તા અર્વાચાર્યોની ઉપર છેદ સૂત્ર સંબંધી અર્વાચાર્ય કહેવો. તે આ પ્રમાણે – એક એકની પાસે દૃષ્ટિવાદમાં આવેલ અડ્રયાશી સૂત્રોના અર્થને ભણે છે, અાશી સૂત્રાર્થ વાચનાચાર્ય અચાશી સૂત્રોના અર્થને ભણનારની પાસે છેક સૂત્રાર્થને ભણે છે, તે તે ક્ષેત્ર છેઃ સૂત્રાર્થના વાચનાચાર્યનું થાય. સૂત્રથી અર્થની બલવત્તા (ની વિ જો g=) સૂત્ર અને અર્થ એ બેમાં પણ આ પ્રમાણે જ છે. અર્થાત્ સૂત્રથી અર્થ બલવાન છે. અઠ્ઠયાશી સૂત્રો સુધી સૂત્રથી અર્થ બલવાન છે. જેમ કે એક એકની પાસે આવશ્યક સૂત્ર ભણે છે. તેની પાસે સૂત્ર વાચનાચાર્ય આવશ્યકનો અર્થ ભણે છે, તે તે ક્ષેત્ર આવશ્યકાથેના વાચનાચાર્યનું થાય. આ પ્રમાણે અયાશી સૂત્રાર્થના વાચનાચાર્ય સુધી વિચારવું. અર્થથી પૂર્વગત સૂત્રની બલવત્તા (ઝિયં કુદવાઓ પુનયંત્ર) અહીં પુવા શબ્દથી અર્થ વિવક્ષિત છે. અર્થાત્ પૂર્વ એટલે અર્થ. કારણ કે અર્થ ભગવાને કહ્યો હોવાથી સૂત્રની અપેક્ષાએ પૂર્વ છે. પૂર્વથી=અર્થથી પૂર્વગત સૂત્ર બલવાન છે. આવશ્યકથી આરંભી અયાશી સૂત્ર સુધીના Page #335 -------------------------------------------------------------------------- ________________ गुरुस्वविनिश्वये द्वितीयोल्लास : ] [ ૨૧ અથી પૂગત સૂત્ર બલવાન છે. જો અ^થાશી સૂત્ર સુધીના અર્થથી પૂગત સૂત્ર બલવાન છે, તે ત્યાં સુધીના સૂત્રથી તે સુતરાં પૂગત સૂત્ર બલવાન છે. તે આ પ્રમાણે:- એક એકની પાસે આવશ્યકનું સૂત્ર, અર્થ કે સૂત્ર-અર્થ અને ભણે છે. તેની પાસે આવશ્યકસૂત્ર વાચાચા, આવશ્યકા વાચનાચાય કે આવશ્યક સૂત્રા વાચનાચા પૂગત સૂત્ર ભણે છે, તે તે ક્ષેત્ર પૂગતસૂત્રના વાચનાચાર્યનું થાય. આ પ્રમાણે અઠ્ઠચશી સૂત્રો સુધી કહેવું. પૂગત સૂત્રથી પૂગત અર્થ બલવાન છે. [૨૧૧] अथ कुतो हेतोः शेषात् सूत्रादर्थाच्च पूर्वगतं सूत्रं बलीयः ? इत्याशङ्कायामाह - परिमेहि अत्था, सुत्तेहि य जे य सूइआ तेसिं । हो विभासा उवरिं, पुव्वगयं तेण बलिअं तु ॥ २१२ ॥ 'परिकम्मेहि य'ति । दृष्टिवादः पञ्चप्रस्थान:, तद्यथा - परिकर्माणि १ सूत्राणि २ पूर्वगतं ३ अनुयोगः ४ चूलिका ५ चेति । तत्र 'परिकर्मभिः' सिद्धिश्रेणिकाप्रभृतिभिः 'सूत्रैव' अष्टाशीतिसङ्ख्यैरर्था ये सूचितास्तेषां सर्वेषामप्यन्येषां च ' उपरि' पूर्वेषु ' विभाषा भवति' अनेकप्रकारं ते तत्र भाष्यन्त इत्यर्थः, तेन कारणेन पूर्वगतं सूत्रं बलिकम् ॥ २१२ ॥ શેષ સૂત્રથી અને અથી પૂગત સૂત્ર અલવાન કેમ છે તે જણાવે છે : દૃષ્ટિવાદના પરિકમાં, સૂત્રો, પૂગત, અનુયાગ અને ચૂલિકા એ પાંચ પ્રસ્થાન (=પ્રકરણ) છે. તેમાં સિદ્ધિશ્રેણિકા વગેરે પરિકર્માથી અને અડ્ડાશી સૂત્રોથી જે અર્થા સૂચિત થયા છે, તે બધાય અને બીજા પણ અર્થો પૂર્વાંમાં વિવિધ રીતે કહેવાય છે. (અર્થાત્ પૂર્ણાંગત સૂત્રોમાં બધા જ અર્થા છે, કાઈ એવા અર્થ નથી કે જે પૂર્વાંગત સૂત્રોમાં ન હોય.) તેથી પૂગત સૂત્ર બલવાન છે. [૨૧૨] येन कारणेन पूर्वगतसूत्रादर्थो बलीयान् तदभिधित्सुराहतित्थगरद्वाणं खलु, अत्थो सुत्तं तु गणहरद्वाणं । अत्थेण य वंजिज्जइ, सुत्तं तम्हा उ सो बलवं ॥२९३॥ 'तित्थगर'त्ति । अर्थः खलु तीर्थकरस्थानम्, तस्य तेनाभिहितत्वात् । सूत्रं तु गणधर - स्थानम्, तस्य तैर्दृब्धत्वात् । अर्थेन च यस्मात्सूत्रं 'व्यज्यते' प्रकटीक्रियते तस्मात् 'सः' અર્થ: સૂત્રાત્વવાનૂ ॥૨૩॥ પૂર્વ ગત સૂત્રથી પૂર્વગત અર્થ કેમ બલવાન છે તે જણાવે છે: અનું સ્થાન તી કર છે. કારણ કે તીથ કરે અથ કહ્યો છે. સૂત્રનુ રથાન ગણધર છે. કારણ કે ગળુધરાએ સૂત્રોની રચના કરી છે, અર્થ સૂત્રને પ્રગટ કરે છે, (ભગવાન પહેલાં અથ કહે છે, તેથી ગણધરો સૂત્ર રચી શકે છે, માટે અથ સૂત્રને પ્રગટ કરે છે.) માટે અ સૂત્રથી બલવાન છે. [૨૧૩] Page #336 -------------------------------------------------------------------------- ________________ २९६ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अथ कस्माच्छेषार्थेभ्यश्छेदसूत्रार्थो बलीयान् ? इत्याह जम्हा उ होइ सोही, छेयसुयत्थेण खलिअचरणस्स । तम्हा छेयसुयत्थो, बलवं मुनण पुधगयं ॥२१४॥ 'जम्हा उत्ति । यस्मात् 'स्खलितचरणस्य' आपन्नचारित्रदोषस्य छेदसूत्रार्थेन शोधिर्भवति तस्मात्पूर्वगतमर्थ मुक्त्वा शेषात् सर्वस्मादप्यर्थाच्छेदश्रुतार्थो बलीयानिति ॥२१४॥ હવે શેષ અર્થોથી છેદ સૂવાથી કેમ બલવાન છે તે જણાવે છે : ચારિત્રમાં લાગેલા દોષની શુદ્ધિ છે. સૂત્રોના અર્થથી થાય છે, માટે પૂર્વગત અર્થને છોડીને બાકીના બધા અર્થોથી છેદ સૂત્રનો અર્થ બલવાન છે. [૨૧૪] तदेवं वर्षासु स्थितानां श्रुतोपसम्पदमधिकृत्य क्षेत्राभवनविवेकः कृतः । अथ तेषां स्वाभाविकं विशेषमाह-- अंतो ठिआण खित्तं, गणिआयरिआण दोसु गामेसु । वासासु होइ तं खलु, गमणागमणेहि णो बाहिं ॥२१५॥ 'अंतो'त्ति । गणोऽस्यास्तीति गणी- गणावच्छेदकः, आचार्यश्च प्रतीतः, तयोर्द्वयोर्मामयोः पृथक्पृथकस्थितयोर्वर्षासु तद्ग्रामद्वयलक्षणमन्तः क्षेत्रमाभवति न तु बहिः, गमनागमनाभ्यां पानीयहरिताद्याकुलतया बहिः सञ्चाराभावात् ॥२१५।। આ પ્રમાણે ચાતુર્માસ રહેલા સાધુઓની શ્રત ઉપપદાની અપેક્ષાએ માલિકીને નિર્ણય કર્યો. હવે તેમની સ્વાભાવિક વિશેષતા કહે છે : ચોમાસામાં બે ગામમાં જુદા જુદા રહેલા ગણવછેદક અને આચાર્યનું બે ગામનું અંદરનું ક્ષેત્ર થાય, બહારનું નહિ. કારણ કે બહારનું ક્ષેત્ર પાણી, વનસ્પતિ આદિથી વ્યાકુલ હોવાથી બહાર જવું-આવવું ન થાય. [૨૧] एगदुगपिंडिआण वि, वासामु समत्तकप्पिआण हवे । वागंतियववहारोचियमामव्वं समेखित्ते ॥२१६॥ _ 'एगदुग'त्ति । वर्षासु बहूनामाचार्याणां परस्परोप सम्पदा समाप्तकल्पानाम् , वर्षासु सप्त जनाः समाप्तकल्पे, ऊना असमाप्तकल्पे, 'एगदुपिंडिआण वि'त्ति सप्ताप्येकैकाः सन्तः पिण्डिता एकपिण्डिताः, अथवा द्विकेन-वर्गद्वयेन एकः एकाकी एकः षड्वर्गः, यदि वा एको द्विवर्गः एकः पञ्चवर्ग इत्यादिरूपेण पिण्डिता द्विकपिण्डितास्तेषामेकद्विकपिण्डितानाम् , अपिशब्दात् त्रिकचतुष्कादिपिण्डितानां चाभाव्यं भवति । तथा 'समे' साधारणे 'क्षेत्रे' स्नानादिप्रयोजनतः क्वाऽप्येकत्र क्षेत्रे मिलितानामेककालमेव पृथक्पृथकूस्थितानां समाप्तकल्पानां वा यद यस्योपतिष्ठते तत्तत्याभवतीति. व्यवस्थां कृत्वा प्रविष्टानां पश्चादागतानां वा वाग. न्तिकव्यवहारोचितमाभाव्यं भवति, यथा प्रतिज्ञातं प्राक् तथा यद् यस्योपतिष्ठते तत्तस्याभवतीत्यर्थः ॥२१॥ Page #337 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्चये द्वितीयोल्लासः ] [ २९७ ચામાસામાં ઉપસ‘પદાથી એક એ, વગેરે ભેગા થઇને પણ સમાપ્તકલ્પી બનેલાઓની ક્ષેત્રની માલિકી થાય. સાતે એક એક ભેગા થાય, અથવા એક એકલા અને એક છના વર્ગ, અથવા એક એને વગ અને એક પાંચના વર્ગ ઇત્યાદિ રીતે એ વગ ભેગા થાય. એ રીતે ત્રણ, ચાર વગેરે વર્ગો ભેગા થાય. ચામાસામાં સાત સાધુએ સમાપ્તકલ્પ છે, તેથી ઓછા અસમાપ્તકલ્પ છે. સાધારણ ક્ષેત્રમાં વાણીથી નક્કી કરેલા વ્યવહાર પ્રમાણે માલિકી થાય છે. ભાવાર્થ:સ્નાત્રપૂજા આદિના કારણે કેાઈ એક ક્ષેત્રમાં એક જ સમયે અનેક સમાપ્તકલ્પી સાધુએ ભેગા થયા હોય અને જુદા જુદા રહ્યા હોય ત્યારે “જે જેની પાસે આવે તે તેનું થાય” એવી વ્યવસ્થા કરીને પ્રવેશ કરે અને તે પ્રમાણે વર્તે. પાછળથી આવેલા પણ એવી વ્યવસ્થા પ્રમાણે વર્તે. [૨૧૬] साहाराद्वियाणं, पुच्छंतो जो उवस्सयं सेहे | निययं दूरासन्नं, कहेइ सो लहइ मासगुरुं ॥ २१७॥ 'साहारण’त्ति । साधारणक्षेत्रस्थितानां विचारादिविनिर्गतानां साधूनां क्व साधूनां वसतयः ? इति पृच्छति शैक्षे उपाश्रयं निजकं दूरमासन्नं वाऽऽदावेव यः कथयति स मासगुरु प्रायश्चित्तं लभते ।। २१७ || સાધારણ ક્ષેત્રમાં રહેલા સાધુએમાંથી વડીનીતિ આદિ માટે મહાર નીકળેલા સાધુઓને કાઈ મુમુક્ષુ સાધુએની વસતિ (=નિત્રાસ સ્થાન) કર્યાં છે એમ પૂછે ત્યારે પહેલેથી જ પેાતાના નજીક કે દૂર રહેલા ઉપાશ્રયને જે કહે બતાવે તેને માસગુરુ પ્રાયશ્ચિત્ત आवे. [२१७] कथं पुनः कथनीयम् ? इत्याह- तहा कहणं ॥ २९८ ॥ Rod उद्दिसिअव्वा, अह पुच्छर कयरु एत्थ आयरिओ । बहुअ तवसि पव्वावग य तत्थ वि 'सव्वे 'ति । सर्वे यथाक्रममुपाश्रया उद्देष्टव्याः, यथा - - अमुकस्याचार्यस्योपाश्रयोऽमुकप्रदेशेऽमुकस्य चामुकप्रदेश इति । अथ स पृच्छेत् — कतरोऽत्राचार्यो बहुश्रुतस्तपस्वी वा प्रवाजको वा ? ' तत्रापि' तस्यामपि पुच्छायां तथा कथनं कर्त्तव्यम्, अन्यथा कथने मासगुरु ॥२१८॥ शु. ३८ सव्वेस बहुगुणते, कहिए जो सो तस्स होइ सिट्टे, चउरो ‘सव्वेसि’त्ति । सर्वेषामाचार्याणां यथासद्भावं बहुगुणत्वे सर्वे बहुश्रुताः सर्वे प्रत्राजकाः जस्स पासमन्भे । किव्हा विसेसम्म ॥ २१९ ॥ Page #338 -------------------------------------------------------------------------- ________________ २९८ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते सर्वे चाचार्याः प्रधानतरा इत्येवं कथिते यो यस्य पार्श्वमभ्येति स तस्याभवति । आत्मीयानां बहुतरगुणोत्कीर्तनेनान्येषां च बहुतरनिन्दनेन रागद्वेषाकुलतया विशेषे तु शिष्टे विशेषकथकस्य प्रायश्चित्तं चत्वारो मासाः ‘कृत्स्नाः ' परिपूर्णा गुरुका इत्यर्थः ।।२१९।। આ વખતે કેવી રીતે કહેવું તે જણાવે છે – બધા ઉપાશ્રય નામપૂર્વક ક્રમશઃ કહેવા. જેમ કે–અમુક આચાર્યને ઉપાશ્રય અમુક સ્થાનમાં છે. અમુક આચાર્યને ઉપાશ્રય અમુક સ્થાનમાં છે. હવે તે પૂછે કે અહીં કયા આચાર્ય બહુશ્રુત છે ? અથવા તપસ્વી છે ? અથવા ઢીક્ષા આપનાર છે? તે તે પ્રશ્નમાં પણ તે પ્રમાણે કહેવું. ફેરફારથી કહેવામાં માસગુરુ પ્રાયશ્ચિત્ત આવે. [૧૮] બધા આચાર્યો ખરેખર બહુગુણ હોય તે બધા બહુશ્રત છે, બધા દીક્ષા આપનારા છે, બધા આચાર્ય મુખ્ય છે, એમ કહેવું. પછી તે જેની પાસે જાય તેન થાય. પોતાના આચાર્યોના ઘણા ગુણોની પ્રશંસા વડે અને બીજા આચાર્યોની ઘણી નિંદાથી રાગ-દ્વેષની વ્યાકુલતાથી વિશેષ કહેવામાં વિશેષ કહેનારને ચાતુર્માસ ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. [૨૧] धम्मं सोउं इच्छइ, जइ सो तो तं कहेइ धम्मकही। रायणिओ बहुसु तओ, अण्णे वि कहंति तारिसयं ॥२२॥ 'धम्म'ति । अथ स धर्म श्रोतुमिच्छति, वदति च सर्वेषां मिलितानां समक्ष युष्माकं पार्श्व धर्म तावदह श्रोतुमिच्छामि ततो रुचिते धर्मे प्रव्रजिष्यामीति, तदा तं धर्म कथयति 'धर्मकथी' धर्मकथालब्धिसंपन्नस्तावदादौ । अथान्येऽपि द्वित्रिप्रभृतयो लब्धितः समानास्तत्र सन्ति तदा बहुषु धर्मकथिषु सत्सु 'ततः' तदनन्तरं 'रालिकः' रत्नाधिकः कथयति । अथ पुनरपि धर्मकथां श्रोतुमिच्छामीति यदि ब्रवीति तदा 'तादृशं' पूर्व वेलायां यादृशमुक्तं तत्तल्यमेवान्येऽपि यथाक्रमं वदन्ति, उक्तञ्च-"जारिसयं पढमेहिं कहिअं तारिसं सेसेहिं कहे व्वं" इति । एवं सर्वैः सदृशतया कथिते यस्योपतिष्ठते तस्याभवति । अथान्ये विशेषतरेण कथ. यन्ति तर्हि ते न लभन्ते किन्तु यो रत्नाधिकरतेषां तस्य स आभवतीति ।।२२०।। तत्तो य सलद्धीए, कहणे आहवइ जेण उपसमिओ। आयरिअदाणकहणे, बहुआ दिज्जति इकिका ॥२२१॥ 'तत्तो यत्ति । यादृशं प्रथमेन कथितं तादृशेऽन्यैरपि कथिते यदि स न प्रव्रज्याभि मुखो भवति ततश्च 'स्वलब्ध्या' स्वशक्तितुलनया सर्वेषां रात्निकप्रभृतीनां कथने येनोपशामितस्तस्य स आभवति, कथनं चैवं मा सोऽनुपशान्तः सन् संसारं भ्रमत्विति कृत्वा । अथ यदि सर्वेषामाचार्याणां यथासद्भावं बहुगुणकथने यं जानीथ यूयमाचार्य तं मम दर्शयतेति तस्याऽऽचार्यदानकथने तदा यदि बहवः शिष्यास्तदाऽऽचार्याणां प्रत्येकमेकैके दीयन्ते ॥२२॥ Page #339 -------------------------------------------------------------------------- ________________ गुरुत्वविनिश्चये द्वितीयोल्लासः ] अथैक एव शिष्यस्तत्र विधिमाह रायणिए थेरेsसइ, कुलगणसंवे दुगाइणो भेआ । वत्थपाए, तालायर सेवा વળિયા ૨૨૨ मे 'रायणिए'ति । यद्येक एव शिष्यस्तदा यस्तेषां सर्वेषामपि रात्निकस्तत्र स समर्पणीयः । अथ सर्वे समरत्नाधिकास्ततो यस्तेषां ' स्थविर:' वृद्धतरस्तत्र स समर्पणीयः । अथ सर्वे वृद्धस्तदा यस्य शिष्या न सन्ति तत्र देयः । अथ सर्वेषां शिष्याणाम् 'असति' अभावे कुलस्थविरे, अन्यकुलसत्कानामपि तत्र सत्त्वे गणस्थविरे, अन्यगणसत्कानामपि तत्र सत्त्वे सङ्घस्थविरे, अथवा स एकः शिष्यः साधारणस्तावत्क्रियते यावदन्ये उपतिष्ठन्ते, उपस्थितेषु च या सर्वेषां परिपूर्णा भवन्ति तदा विभज्यन्ते । एवं द्विकादयोऽपि भेदा वाच्याः । एवमेव वस्त्रपात्रे ऽप्युपस्थिते द्रष्टव्यम्, तच्व वस्त्रपात्रादिकं तालाचरा वा दद्युः सेवा वा वणिजो वा, एतेषां प्राय वर्षासु दानसम्भवात् || २२२|| [ ૨૦ બધા ભેગા થયેલા સાધુએની સમક્ષ જો તે મુમુક્ષુ કહે કે તમારી પાસે હું ધર્માં સાંભળવાને ઇચ્છું છું. પછી ધરુચશે તે। દીક્ષા લઇશ. તા પહેલાં જે ધકથા લબ્ધિસપન્ન હોય તેણે ધર્મ કહેવા. જો ખીજા પણ બે, ત્રણુ વગેરે સમાનપણે ધર્મસ્થા લબ્ધિસપન્ન હોય તેા રત્નાધિક ધર્મ કહે ફરી પણ ધર્મોપદેશ સાંભળવા ઇચ્છુ` છું એમ હે તા પહેલાં જેવું કહ્યું હતુ. તેવું (=તેટલુ−તેટલા સમય) જ ખીજાએ પણ ક્રમશઃ કહે. કહ્યું છે કે-જેવુ. પહેલાં કહેનારાઓએ કહ્યું હોય તેવુ' પછી કહેનારાએએ કહેવું.’, આ પ્રમાણે બધાએ સમાન કહે ત્યારે તે જેની પાસે જાય તેના તે થાય. હવે જો ખીજાએ વિશેષપણે કહે તે તેએ તેને ન મેળવી શકે, કિંતુ તેમના જે રત્નાધિક હોય તેના તે થાય. [૨૨૦] જેવુ પહેલાએ કહ્યું હોય તેવુ ખીજાએ પણ કહે છતાં જે તે પ્રયાની ભાવનાવાળા ન થાય તેા ફરી રત્નાધિક વગેરે ખધાએ ક્રમશઃ સ્વશક્તિ પ્રમાણે ધ કહેવા. જેનાથી તે દીક્ષાની ભાવનાવાળા થાય તેના તે થાય પ્રશ્ન;- આ રીતે ફ્રી ફ્રી ધર્મોપદેશ આપવાનું શું કારણ ? ઉત્તરઃ- તે દીક્ષાની ભાવના વગરના રહે તા સ’સારમાં પરિભ્રમણ કરે. કેમે કરીને એ દીક્ષાની ભાવનાવાળા થાય અને સંસારમાં ભ્રમણ ન કરે એ હેતુથી આ રીતે ફરી ફરી ધર્મોપદેશ આપવાનુ કહ્યુ છે. હવે જો બધા આચાર્યાં ખરેખર બહુગુણી હોય અને એથી બધા બહુગુણી છે એમ કહ્યું હોય ત્યારે તે મુમુક્ષુ કહે કે તમે જે આચાર્ય ને જાણતા હો તે આચાય ને મને બતાવા તે તેને આચાય બતાવવામાં આ પ્રમાણે વિધિ છે. જો શિષ્યા=ધમ સાંભળીને દીક્ષા લેવાની ભાવનાવાળા મુમુક્ષુએ ઘણા હોય તે દરેક આચાર્ય ને એક એક શિષ્ય આપવેા. [૨૧] Page #340 -------------------------------------------------------------------------- ________________ રૂ૦૦ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જે એક જ શિષ્ય હોય તે તે બધાઓમાં (=બધા આચાર્યોમાં) જે રત્નાધિક હોય તેને આપવો. બધા સમાન રત્નાધિક હોય તે તેમાં જે સ્થવિર=અધિક વૃદ્ધ હોય તેને તે આપ. બધા વૃદ્ધ હોય તો જેને શિષ્ય ન હોય તેને તે આપ. બધાને શિષ્યા ન હોય તો કુલસ્થવિરને, અન્ય કુલવાળા આચાર્યો પણ ત્યાં હોય તે ગણુસ્થવિરને, અન્ય ગણના આચાર્યો પણ હોય તો સંઘસ્થવિરને આપો. અથવા તે એક શિષ્યને બીજાઓ દીક્ષા લેવા આવે ત્યાં સુધી સાધારણ તરીકે કરવો. બીજાઓ દીક્ષા લેવા આવે અને બધા આચાર્યોને પૂરા થાય ત્યારે વહેચણી કરવી. એ પ્રમાણે બે વિગેરે શિષ્ય દીક્ષા લેવા આવ્યા હોય ત્યારે પણ આ પ્રમાણે ભેદ કહેવા. એ પ્રમાણે જ વસ્ત્રપાત્ર માટે પણ જાણવું. વસ્ત્ર–પાત્ર વગેરે નટે, સેવકે કે વાણિયાઓ આપે. કારણ કે એ લોકે પ્રાયઃ ચોમાસામાં દાન કરે. [૨૨] चोएइ वत्थपाया, कप्पंते वासवासि घेत्तुं जे। जह कारणम्मि सेहो, तह तालचरादिसु य वत्था ॥२२३॥ 'चोएइ'त्ति । चोदयति शिष्यः-वर्षावासे वस्त्रपात्राणि ग्रहीतुं कल्पन्ते ?, काका पाठ इति प्रश्नावगमः । सूरिराह-यथा 'कारणे' पूर्वोपस्थित इत्येवं लक्षणेऽव्यवच्छित्तिकारको भविष्यतीत्येवंरूपे वाऽपवादतः शैक्षः कल्पते तथाऽपवादतस्तालाचरादिषु वस्त्र णि, उपलक्षणमेतत् पात्राणि च कल्पन्ते ।।२२३॥ પ્રશ્ન – ચોમાસામાં વસ્ત્ર–પાત્રે લઈ શકાય ? ઉત્તર :- પહેલાં ઉપસ્થિત થયે છે (એથી મંગલ રૂપ છે) એ કારણે અથવા અવ્યવચ્છેદ કરનારે થશે (શાસનને ટકાવનારે થશે) એ કારણે અપવાદથી જેમ દીક્ષા આપી શકાય છે તેમ અપવાદથી નટે આદિ પાસેથી વસ્ત્રો લઈ શકાય છે. વસ્ત્રો એ ઉપલક્ષણ હોવાથી પાતરાં પણ લઈ શકાય છે. [૨૨૩] तदिणमुवसामेई, पडिवज्जतं तु जो उ गिहिलिंगं । मूलायरिअन्नो वि हु, तस्सेव तओ पुरा आसि ॥२२४॥ 'तहिण'मिति । यो व्रतं मुक्त्वा गृहिलिङ्ग प्रतिपद्यमानं तद्दिनमेव 'उपशामयति' * ટીકામાં વે વાટ કૃતિ પ્રશ્નાવીનઃ એ સ્થળે શાકુ શબ્દને અર્થ વ્યંગ છે. મૂળગાથામાં પાઠ વ્યંગથી હોવાથી એ પાઠ પ્રશ્ન રૂપ છે એમ જાણી શકાય છે. x અહીં ટીકામાં “યવસ્થિતિઝારા' એ પાઠ છે. જ્યારે વ્યવહારની ટીકામાં પ્રશ્યવચ્છિત્તિજારો એવો પાઠ છે. મને “મવિિત્તઝારા' એ પાઠ વધારે ઠીક લાગવાથી અહીં તે પાઠના આધારે અર્થ લખ્યો છે. + વૈજ્ઞાવ સતિ તરજ્ઞાવમુqઢક્ષત્વિમૂત્રપિતાને જણાવવા સાથે બીજાને જણ તે ઉપલક્ષણ કહેવાય. અહીં વસ્ત્ર શબ્દ પોતાને જણાવવા સાથે પાત્રને પણ જણાવે છે માટે ઉપલક્ષણ છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] व्रतग्रहणायाभिमुखीकरोति मूलाचार्यान्योऽपि, अपिना मूलाचार्यो वा गृह्यते, ततो येनैवोपशमितस्तस्यैवाभवति न मूलाचार्यस्यैव, उक्तञ्च-“पच्छाकडो गिहत्थीभूओ जइ तद्दिवसं चेव पव्वइउमिच्छइ जस्स सगासे इच्छइ तस्सेव सो ।” इति । एष विधिः पुराऽऽसीत् । सम्प्रति पुनर्लिङ्ग परित्यक्तेऽपि त्रिषु वर्षेषु तदाभवनपर्यायः परिपूर्णो भवति नारतः ॥२२४॥ (સાધારણ શૈક્ષ ( દીક્ષા લેવા આવેલા સંબંધી માલિકીની વિચારણા કરી. હવે पश्चात (-दीक्षा छ।उना२) समधी मालिनीनी विद्यार॥ ७३ छ :-) વ્રત મૂકીને ગૃહસ્થલિંગને સ્વીકાર કરનારને તે જ દિવસે વ્રત લેવાની ભાવનાવાળો જે કરે તેને તે થાય. મૂલ આચાર્ય (=જેને શિષ્ય હોય તે) કે અન્ય પણ છે કે તેને તે જ દિવસે વ્રત લેવાની ભાવનાવાળો કરે તેને તે થાય. મૂલ આચાર્યનો જ થાય એવો નિયમ નથી. કહ્યું છે કે “દીક્ષા છોડીને ગૃહસ્થ થઈ ગયેલ છે તે જ દિવસે દીક્ષા લેવાને ઇચ્છે તે જેની પાસે દીક્ષા લેવાને ઈચ્છે તેને જ તે થાય.” આ વિધિ પહેલાં હતે. હમણાં તો સાધુવેશ છોડી દેવા છતાં ત્રણ વર્ષે તેની માલિકી પૂર્ણ થાય છે એ પહેલાં નહિ. અર્થાત્ ત્રણ વર્ષ સુધી મૂલ આચાર્યની જ માલિકી રહે છે. [૨૨૪] कुत इयं मर्यादा स्थापिता ? इत्यत आह इहि पुण जीवाणं, उकडकलुसत्तणं विजाणित्ता । तो भद्दबाहुणा ऊ, तेवरिसा ठाविआ ठवणा ॥२२५॥ 'इण्हि पुण'त्ति । इदानीं पुनर्जीवानां 'उत्कटकलुषत्वं' कषायाविलत्वं विज्ञाय भद्रबाहुना 'वर्षी' त्रिवर्षप्रमाणा मर्यादा स्थापिता, चारित्रतटाके संयमोदकपरिवहनरक्षणार्थं पालिः कृतेति भावः ।।२२५॥ આ મર્યાદા શા માટે કરી છે તે જણાવે છે : હમણ જમાં કષાયે વધારે છે એ જાણીને શ્રી ભદ્રબાહુસ્વામીએ ત્રણ વર્ષની મર્યાદા નક્કી કરી છે. અર્થાત્ ચારિત્રરૂપ તળાવમાં સંયમરૂપ પાણીની રક્ષા માટે પાલી કરી છે. [૨૫]. अस्यामेव त्रैवर्षियां स्थापनायां विशेषमभिधित्सुराह तदिवसं तु जमिच्छइ, णिण्हवपरतिस्थिएसु संकेतो। जढसम्मत्तो तस्स उ, सम्मत्तजुए समा तिण्णि ॥२२६॥ 'तदिवस' तु'त्ति । निह्नवपरती र्थिकयोः संक्रान्तस्त्यक्तसम्यक्त्वः सन् तदिवसमेव य प्रतिबोधकमिच्छति तस्यैव स आभवति । सम्यक्त्वयुने तु भग्नचारित्रपरिणामे हि परलिङ्गादिषु गते मूलाचार्यमर्यादाः 'तिस्त्रः समाः' त्रीणि वर्षाणि त्रिषु वर्षेषु गतेषु पूर्वपर्यायस्त्रुट्यतीत्यर्थः ॥२२६।। Page #342 -------------------------------------------------------------------------- ________________ ३०२ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ત્રણ વર્ષની આ જ મર્યાદામાં વિશેષ જણાવે છે - ચારિત્રના પરિણામથી અને સમ્યફવથી રહિત બનીને જે નિર્તોની ભેગે થઈ ગયે કે પરતીર્થિકોની ભેગું થઈ ગયું હોય તે તે જ દિવસે જે પ્રતિબંધકને ઈચ્છે=જેની પાસે દીક્ષા લેવાને ઈ છે તેને જ તે થાય. જે ચારિત્રના પરિણામથી રહિત બનવા છતાં સમ્યવથી સહિત હોય અને નિતની કે પરતીર્થિકની ભેગો થઈ ગયો હોય તે ત્રણ વર્ષ મૂલ આચાર્યની મર્યાદા છે. ત્રણ વર્ષ પૂરાં થયાં પછી પૂર્વ પર્યાય તૂટી જાય. (=ay १र्ष पछी भूत मायानी मालिटी न २७.) [२२६] एमेव देसिअम्मि वि, सभासिएणं तु समणुसिम्मि । ओसन्नेसु वि एवं, अचाइन्ने ण उण इहि ॥२२७॥ 'एमेव'त्ति । एवमेव' अनेनैव प्रकारेण दैशिकेऽपि 'सभाषकेण' समानभाषाव्यवहारिणा समनुशिष्टे ज्ञातव्यम् , अयं भावः-यद्यन्ध्रादिदेशोद्भवो म्लेच्छप्राय आर्यभाषामजानानो विपरिणतः सन् त्यक्तसम्यक्त्वो गृहस्थीभूतः परिव्राजकादिषु निनवेषु वा मिलिते यदि केनापि साभाषिकेण समनुशिष्टः सन् प्रत्यावर्त्तते तर्हि तस्य समनुशासकस्याभवति नान्यस्य । अथ ससम्यक्त्वः परलिङ्गादिषु गतस्तर्हि मूलाचार्यपर्यायपरिमाणं तिस्रः समाः । अवसन्नेष्व. प्येवं पूर्वमासीत् । यथा--अवसन्नीभूतं तदिवसमपि य उपशमयति स तस्याभवति । इदानी पुनः कषायरत्याकीर्णे नेयं व्यवस्था किन्तु त्रीणि वर्षाणि पूर्वादिपर्यायः ।।२२७।। सारूवी जाजीवं, पुवायरिअस्स तेण जाइं पुणो । पव्वाविआई ताणि वि, इच्छाऽपव्वाविएसुं तु ॥२२८॥ 'सारूवित्ति । सारूपिको यावज्जीवं पूर्वाचार्यस्याभवति न तु तस्य त्रैवर्षिकी मर्यादा । तेन पुनर्यानि पुत्रादीनि प्रवाजितानि तान्यपि मूलाचार्यस्यैव । यानि पुनः ‘अप्रवाजितानि' तेनामुण्डितानि किन्त्वद्यापि सशिखाकानि तदायत्तानि च तेषु 'इच्छा' यस्येच्छया स ददाति तस्य तान्याभवन्तीत्यर्थः ॥२२८॥ पुत्ताइआणि मूले, पव्वावइ जाइं लोअखुरमुंडो। आरेणं वासतिगस्सिमाई एसो य तत्थेवे ॥२२९॥ 'पुत्ताइआणि'त्ति । पुत्रादीनि तस्य 'मूले' मूलाचार्य आभवन्ति, यानि लोचेन क्षुरेण वा मुण्डो गृहस्थताधारी न तु रजोहरणदण्डकपात्रारूपसारूपिकवेषधारी 'प्रव्राजयति' मुण्डितानि करोति, वर्षत्रिकस्य ‘आरात्' अर्वाक् इमान्येष च 'तत्रैव' पूर्वाचार्य एवाभवन्ति ।।२२९।। સમાન ભાષાવાળાથી ઉપદેશ અપાયેલ દેશિકમાં પણ આ પ્રમાણે જાણવું. ભાવાર્થ :આંધ્ર આદિ દેશમાં પ્લેચ્છ પ્રાય: આર્યભાષને અજાણકાર કેઈ ચારિત્રના અને સમ્યક્ત્વના પરિણામથી રહિત બનીને ગૃહસ્થ થઈ જાય, અને પરિવ્રાજકમાં કે નિટ્સમાં મળી જાય. Page #343 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ રૂ૦૩ જો તેને સમાન ભાષાવાળો (પતિતની જે ભાષા છે, તે ભાષામાં વ્યવહાર કરનાર) સાધુ સમજાવે-ઉપદેશ આપે અને તે પાછો આવે તે ઉપદેશ આપનારનો થાય, બીજાને નહિ. જે તે સમ્યકત્વ સહિત પરતીર્થિકાદિમાં ગયો હોય તે મૂલ આચાર્યની માલિકીની મર્યાદા ત્રણ વર્ષ છે. અવસજોમાં પણ પૂર્વે આ પ્રમાણે હતું. જેમકે- અવસાન બનેલાને તે દિવસે પણ જે ઉપશમા (=સંવેગી દીક્ષાની ભાવનાવાળે બનાવે) તેને તે થાય. પણ ઘણુ કષાયથી અત્યંત ભરેલા આ કાળમાં આ વ્યવસ્થા નથી, કિંતુ ત્રણ વર્ષ પૂર્વદિને પર્યાય છે. અર્થાત્ ત્રણ વર્ષ સુધી મૂલ આચાર્યની માલિકી રહે છે. [૨૭] સારૂપિક યાજજીવ મૂલ આચાર્યને થાય. તેના માટે ત્રણ વર્ષની મર્યાદા નથી. તેણે પુત્ર વગેરેને દીક્ષિત બનાવ્યા હોય=મુંડિત કર્યા હોય તે પણ મૂલ આચાર્યના જ થાય. સારૂપિકે જેમને દીક્ષિત બનાવ્યા નથી=મુંડિત કર્યા નથી, જે એ હજી શિખાસહિત અને સારૂપિકને આધીન છે, તેમને સારૂપિક પિતાની ઈરછાથી જેને આપે તેના તે થાય. [૨૮] સારૂપિકના પુત્રાદિ મૂલ આચાર્યના થાય. (અર્થાત્ તેઓ દીક્ષા લે તો મૂલ આચાર્યના જ શિષ્ય થઈ શકે, બીજા કેઈન નહિ.) દીક્ષા છોડીને ગૃહસ્થ બની ગયો હોય, અસ્ત્રાથી કે લચથી મુંડન કરાવતે હોય, પણ રજેડરણ, દંડ, પાત્ર એ સારૂપિકના વેષને ધારણ ન કરે તે ત્રણ વર્ષ પહેલાં જેમને મુંડિત કરે તે બધા અને પોતે પણ પૂર્વાચાર્યના જ થાય. [૨૯] इच्छा अमुंडिएमुं, तिण्हं उवरिं च तस्स संगहणं ।। कुज्जा मूलायरिओ, संविग्गुद्देसणेणावि ॥२३०॥ ફુરસ્કૃત્તિ | ‘મુgિ શિપુ સ્થાપિત્તપુ “જી” તરછાનુજ તેમનमित्यर्थः । त्रयाणां वर्षाणामुपरि च तस्य तन्मुण्डितानां वा तदिच्छानुसारेणाभवनम् । अतः स यदि सम्यगुपशान्तः सन् मूलाचार्यमाश्रयितुमिच्छति तदा स तस्य संग्रहणं कुर्यादन्यथाऽसङ्ग्रहप्रत्ययं मासलघु प्रायश्चित्तं श्रद्धाभङ्गादिप्रत्ययं चाधिकम् । अथ यदि स मूलाचार्य दूरत्वग्लानत्वादिकारणेन नाश्रयते तदान्योऽपि मूलाचार्यस्य संविग्नस्योद्देशेन तस्य संग्रहण कुर्यान्न तु तस्य, असंविग्नस्योदेशने गुरुनिन्दकत्वात् । यदि च परकीय इति कृत्वा तं न संस्तरणेऽपि संगृह्णीयात्तदा प्रायश्चित्तं चत्वारो गुरुकाः । असंस्तरणे त्वसंगृह्णन्नपि शुद्ध इति દ્રષ્ટચમ્ જરરૂ! તથા તેણે જેમને મુંડિત ન કર્યા હોય=શિખા સહિત રાખ્યા હોય તેમની માલિકી તેની ઈચ્છા પ્રમાણે થાય પોતાની ઈચ્છાથી જેને આપે તેની માલિકી થાય. ત્રણ વર્ષ પછી તેની અને તેણે જેમને મુંડિત કર્યા હોય તેમની માલિકી તેની ઈચ્છાનુસાર થાય. આથી તે જો સારી રીતે ઉપશાંત થયો હોય=દીક્ષા લેવાની ભાવનાવાળો થયો હોય, અને મૂલ આચાર્યનો આશ્રય લેવાની ઈચ્છા કરે તે મૂલ આચાર્ય તેનો સ્વીકાર કરે. જે આચાર્ય Page #344 -------------------------------------------------------------------------- ________________ ફ્૦૪ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते સ્વીકાર ન કરે તે તે નિમિત્તે માસલઘુ પ્રાયશ્ચિત્ત આવે. સ્વીકાર ન કરવાથી જો તેની શ્રદ્ધાના=ચારિત્ર ભાવનાના નાશ થાય તે તે નિમિત્તે, અન્યની પાસે દૂર જતાં રસ્તામાં ચાર આદિથી અનથ પામે તા તે નિમિત્તે, પણ પ્રાયશ્ચિત્ત આવે. હવે જો મૂલ આચાય બહુ દૂર હાય કે બિમાર હાય વગેરે કારણથી તે મૂલ આચાર્ય પાસે દીક્ષા ન લે, અન્ય આચાર્ય પાસે જાય, તેા અન્ય આચાય જો તે પેાતાના પૂર્વાચાર્યને સવિગ્ન તરીકે કહે=બરાબર ઓળખાવે તે તેને સ્વીકાર કરે. અસવિગ્ન તરીકે ઓળખાવે તે સ્વીકાર ન કરે. કારણ કે તે ગુરુર્રાનંદક છે. તે પોતાના ગુરુને સવિગ્ન તરીકે ઓળખાવે અને નિર્વાહ થઈ શકે તેમ હોય (=તે ખરાખર સંયમ પાળે તેવા હાય, અથવા પેાતે તેને ખરાખર સાચવી શકે તેમ હાય, તેના સયમાદિની કાળજી રાખી શકે તેમ હોય) છતાં આ તે બીજાને છે એમ વિચારીને અન્ય આચાય તેના સ્વીકાર ન કરે તે ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. નિર્વાહ ન થઈ શકે તે! સ્વીકાર નકરે તે પણ શુદ્ધ છે એમ જાણવુ.... [૨૩૦] अण्णोवगमे पच्छा, पुव्वायरिओ ण होइ इच्छाए । दिति दिसाsनाणम्मि वि, लिंगं णार्हिति तं पच्छा ॥२३१॥ 'अण्णोवगमे 'ति । अन्यस्याचार्यस्योपगमे नाहं पूर्वाचार्य संविग्नम संविग्नं वदिशा मि किन्तु त्वमेव ममाचार्य इत्येवमङ्गीकारे पश्चाद्विपरिणतस्येच्छया नाहं युष्माकं किन्तु पूर्वाचार्यस्येति वाङ्मात्रेण पूर्वाचार्यो न भवति, प्रभुरिति शेषः । तत्पाक्षिकग्रहण भीतिलज्जादिना पूर्व दिशो कथने दिशोऽज्ञानेऽपि लिङ्ग ददति । तस्य पश्चात्कृतस्याचार्यास्तां पूर्वाचार्यलक्षणां दिशं 'पश्चात् ' कालान्तरे ज्ञास्यन्ति, स वा पूर्वाचार्यपरम्परया शृण्वन् तं ज्ञास्यति ततो यस्य समीपे तस्य प्रतिभासते तमाश्रयतो न दोष इति || २३१ ।। હવે તે એમ કહે કે મારા પૂર્વાચાય' સવિગ્ન છે કે અસવિગ્ન તે હું કહેતા નથી, કિંતુ તમે જ મારા આચાય છે, તે તેને દીક્ષા આપવી. દીક્ષા આપ્યા પછી એના વિચારા બદલાઈ જાય અને કહે કે હું તમારા નથી, કિંતુ પૂર્વાચાર્યના છું, તા તેના કહેવા માત્રથી પૂર્વાચાય માલિક ન ખને. (તે પેાતાના પૂર્વાચાર્યને ન કહે તે શું કરવુ તે કહે છે :-) પૂર્વાચાર્યના પક્ષવાળા મને લઈ લેશે એવા ભય (અથવા પૂર્વાચાર્યનું નામ આપીશ તા મને દીક્ષા નહિ આપે એવા ભય), લજજા વગેરે કારણે તે પેાતાના પૂર્વાચા ને ન કહે તો પૂર્વાચાર્યનું જ્ઞાન ન હેાવા છતાં અન્ય આચાર્ય તેને દીક્ષા આપે. દીક્ષા આપનાર કાલાંતરે તેના પૂર્વાચા ને જાણશે અથવા પૂર્વાચા'ની પરંપરાથી સાંભળતો તે (=ીક્ષા લેનાર) પૂર્વાચા ને જાણશે. પછી તેને જેની પાસે ઠીક લાગે તેનેા આશ્રય તે લે તો દોષ નથી. [૨૩૧] * પેાતાના પૂર્વાચા હમણાં કયાં છે તેની તેને ખબર ન હેાય, પછી વિહાર આદિમાં પૂર્વાંચાયના સાધુઓ મળે અને તેમની સાથે વાત થાય ઇત્યાદિ કારણેાથી પૂર્વાચાય અમુક સ્થળે છે, એમ ખબર પડે. પછી તેને પૂર્વાચા પાસે જવું હોય તે જઇ શકે છે, Page #345 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ३०५ समणीणं समणाण य, अहोवंताण कुलममत्तकए । वागंतियववहारो, जो खलु तेणेव आभव्यं ॥२३२॥ 'समणीण'ति । श्रमणीनां श्रमणानां च 'अवधावमानानां' संयमादपसरतां कुलममत्वकृते यः खलु 'वागन्तिकव्यवहारः' यथा यान्यपत्यानि तेषां मध्ये ये पुरुषास्ते सर्वे मम याः खियस्ताः सर्वास्तव, अथवा सर्वाण्यपत्यानि ममैव तवैव वेत्यादि, तेनैव तेषामाभाव्यं भवति ।।२३२॥ હવે બીજી રીતે માલિકીની વિચારણા કરે છે - દીક્ષા છેડનાર સાધુઓ અને સાધ્વીઓ કુલમમત્વના કારણે જે વાગન્તિક વ્યવહાર કર્યો હોય તેનાથી જ તેમની માલિકી થાય. ભાવાર્થ :- અન્ય સમુદાયને સાધુ અને અન્ય સમુદાયની સાધ્વી એ બંને દીક્ષા છેડીને પરસ્પર લગ્ન કરીને રહ્યા. આ વખતે પિતા પોતાના સમુદાયના મમવથી નિર્ણય કરે કે આપણને સંતાન થશે તેમાં છોકરા બધા મારા અને છોકરીઓ બધી તારી, અથવા દીક્ષિત થયેલા છેકરાઓ મારા અને દીક્ષિત થયેલી છોકરીઓ તારી. પછી તે બંને સંસારમાં રહીને ફરી દીક્ષા લેવા તૈયાર થાય, તે આ વાગતિક વ્યવહારથી (=વાણીથી) જે પ્રમાણે નક્કી કર્યું છે તે પ્રમાણે તેમની માલિકી થાય. [૨૩૨] ___अह ण कओ तो पच्छा, तेसिं अब्भुटिआण ववहारो। संजइसमाणकुलया, भणंति अम्हं अवच्चाणि ॥२३३॥ 'अह'त्ति । अथोक्तो वागन्तिकव्यवहारः प्राग् न कृतस्तदा पश्चात्तेषां 'अभ्युत्थितानां' प्रव्रज्यार्थमुपस्थितानां 'व्यवहारः' स्वकुलममत्वकृते विवादो भवति, तत्र संयतीसमानकुलका भणन्ति-अस्माकमपत्यान्याभवन्ति ।।२३३।। (સાધ્વીપક્ષને અને સાધુ પક્ષને સંતાનોની માલિકી અંગે સંવાદ –). જે પહેલાં વાગતિક વ્યવહાર ન કર્યો હોય તે તે બંને ફરી દીક્ષા લેવા તૈયાર થાય ત્યારે પોતાના સમુદાયના મમત્વના કારણે વિવાદ થાય. તેમાં સાવીને સમુદાયના આચાર્ય વગેરે કહે કે સંતાનોની માલિકી અમારી છે. (અર્થાત્ સંતાનેએ અમારા સમુદાયમાં દીક્ષા લેવી જોઈએ.) [૨૩૩] तत्र गोदृष्टान्तमाहुः गोणीए जं जायं, संसत्ताए परस्स गोणेणं । तं सव्वं गोवइणो, ण हवइ तं गोणवइणो उ ॥२३४॥ 'गोणीए'त्ति । गवा यज्जातं परस्य 'गवा' वृषभेण संसक्तया तत् खलु गोपतेर्भवति न तु वृषभपतेः । अनेन दृष्टान्तेनास्माकमपत्यान्येतान्याभवन्ति न तु युष्माकमिति ॥२३४॥ ગુ. ૩૯ Page #346 -------------------------------------------------------------------------- ________________ ३०६ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते एवमुक्ते वितियरे अम्हं खलु, जह वडवाए उ अन्नआसेणं । जं जायइ अविदिण्णे, मुल्ले तं आसियस्सेव ॥२३५॥ "बिंतियरे'त्ति । 'इतरे' संयतसमानकुलका ब्रुवते-अस्माकं खल्वेतान्यपत्यानि, यथाऽदत्ते मूल्येऽन्यसत्केनाश्वेन संसक्तया वडवया यज्जन्यते तद् 'आश्विकस्यैव' अश्वस्वामिन एव न तु वडवास्वामिनः, कारणिकैरेवमेव व्यवहारनिश्चयात् ॥२३५।। एवमुक्ते- उब्भामिआइ जायइ, महिलाए जस्स तस्स तं सव्वं । इय अम्हाण वि एवं, भणंति पुण समणिपक्खत्था ॥२३६॥ 'उब्भामियाइ'त्ति । 'उद्भ्रामिकया' उद्भ्रमणशीलया स्वैरिण्येत्यर्थः 'महिलया' स्त्रिया यस्य यज्जायते स्वतः परतश्च तस्य सर्व तदाभवति, एवमस्माकमपीति भणन्ति पुनः श्रमणीपक्षस्थाः ॥२३६|| एवमुक्ते-- रायसमक्खं सयले, भोगभरे साहिए जहा दुहं । दंडो उम्भामगए, दाणं तह अम्ह इय अण्णे ॥२३७॥ 'रायसमक्खं'ति । राजसमक्षं सकले भोगभरे 'साधिते' कथितेऽहं देव ! अस्याः सर्वभोगभरं वहामि, भर्ताऽपि चास्या मदीयेनैव भोगभरेण निव्यूढवान् तस्मात्प्रसादं कृत्वा मदीयान्यपत्यानि दापयतेत्येवं कथिते यथा 'द्वयोः' स्वैरिणीतद्भोंस्तथाभोगभरसंवाददर्शनत एवमिमावन्यायकारिणाविति दण्डो दीयते राज्ञा सर्वस्वापहारलक्षणः । उद्भ्रामके च दानमपत्यानां तथाऽस्माकमपीति 'अन्ये' संयतपक्षीया अवते ॥२३७॥ एवमुक्ते पुणरवि संजइपक्खा, भणंति खरिआइ अण्णखरएण । जं जायइ तं खरिआहिवस्स एवं तु अम्हाणं ॥२३८॥ 'पुणरवि'त्ति । पुनरपि संयतीपक्षीयाः 'भणन्ति' अवते 'खरिकायां' गर्दभ्यामन्यसत्केन खरेण यज्जायते तत् सर्व खरिकाधिपस्य भवति, एवमस्माकमपीति ॥२३८॥ આ વિષે તેઓ ગાયનું દષ્ટાંત કહે છે કેદની ગાય કેઈના બળદ સાથે સંબંધ કરે અને તેનાથી ગાયને જે જમે તેની માલિકી ગાયના માલિકની થાય છે, બળદના માલિકની નહિ. આ દૃષ્ટાંતથી આ સંતાને અમારાં થાય છે, તમારાં નહિ. [૨૩૪] અહીં સાધુના સમુદાયના આચાર્ય વગેરે આ Page #347 -------------------------------------------------------------------------- ________________ | ૩૦૭ गुरुतत्त्वविनिश्वये द्वितीयोल्लासः ] વિષે કહે છે કે મૂલ્ય આપ્યા વિના કોઇની ઘેાડી કાઈના ઘેાડા સાથે સંબધ કરે અને તેનાથી ઘેાડીને જે જન્મે તેની માલિકી ઘેાડાના માલિકની થાય છે, ઘેાડીના માલિકની નહિ. કારણ કે ન્યાય કરનારા મુખ્ય પુરુષોએ આ પ્રમાણે જ વ્યવહારની મર્યાદા કરી છે. તેમ આ સતાનેા અમારાં છે. [૨૩૫] અહી' સાધ્વીસમુદાયના આચાર્ય વગેરે કહે છે કે-જેમ ગમે ત્યાં ભટકતી સ્વતંત્ર સ્ત્રીને રવથી ( =જે પુરુષ તે સ્ત્રીને પેાતાની માનતા હોય તે પુરુષથી) કે પરથી (=પરપુરુષથી) જે સ`તાના થાય તે બધાં સ્ત્રીનાં થાય છે, તેમ આ બધાં સંતાનો અમારાં છે. [૨૩૬] અહી સાધુસમુદાયના આચાર્ય વગેરે કહે છે કે - ગમે ત્યાં ભટકતી સ્ત્રી સાથે સબંધ રાખનાર ભામટા પુરુષે રાજા પાસે જઇને કહ્યું કે - હે દેવ ! આનેા બધા ભાગ હુ' પૂરા પાડુ છુ. એના ધણીએ પણ મારા જ ધનથી નિર્વાહ કર્યાં છે. માટે કૃપા કરીને મારાં સ'તાના મને અપાવે. રાજાએ તે બંને પાસેથી પણ આ વિષે સાંભળીને આ બિના સત્ય છે એમ જાણ્યું. આ અને આ પ્રમાણે અન્યાય કરનારા છે એમ વિચારીને તેમને તેમનું બધું લઈ લેવા રૂપ દંડ કર્યાં અને સંતાના ભામટા પુરુષને અપાવ્યાં. એ પ્રમાણે આ સંતાન અમારાં છે. [૨૩૭] અહી' સાધ્વીના સમુદાયના આચાર્ય વગેરે કહે કે જેમ અન્યના ગધેડાથી ગધેડીને જે થાય તે બધુ ગધેડીના માલિકનુ થાય છે, તેમ આ સ`તાના પણ અમારાં છે. [૩૮] परिपाट्यन्तरेण दृष्टान्तभावनायां प्रथमं गोवर्गदृष्टान्तमाह गोणीणं संगिल्लं, नटुं अडवी अन्नगोणं । जायाई बच्छगाई, गोणाहिवई उ frëત્તિ ૨૨૧/ ‘નોનીમં’તિ । નવાં શ્રી નવી વીનાં, ‘સદ્ધિરૂં’રૃનું ‘નĐ” બેટાં તિતમ્, સત્ર ૨ तस्य 'अन्यगवेन' अन्यसत्केन पुङ्गवेन जातानि वत्सकानि तानि गवेषणतः कथमपि गवां लाभे 'गवाधिपतयः' स्त्रीगवीस्वामिनो गृह्णन्ति न तु पुङ्गवस्वामिनः, एवमेतान्यस्माकमिति ॥ २३९॥ હવે બીજી રીતે દૃષ્ટાંતાની વિચારણા કરે છે, તેમાં પ્રથમ ગાયના ટાળાનુ દૃષ્ટાંત કહે છેઃ ગાયાનું ટાળુ જંગલમાં આવી પડયું. ત્યાં બીજાના ખળદથી ગાયેાને વાછરડાં થયાં. શેાધ કરતાં કાઈ પણ રીતે માલિકને ગાયા મળી ગઇ. આ વાછરડાંઓને ગાયાના માલિક લે છે, બળદનેા માલિક નહિ. એ પ્રમાણે આ સતાના અમારાં છે. [૨૩૯] एवं संयतीपक्षीयैरुक्ते संयतपक्षीया उद्भ्रामिकादृष्टान्तं पूर्वोक्तमुपन्यस्यन्ति तथा चाहउभामि पुत्ता, अहवा णीआ य जा तस्सेव उ सा भवती, एवं अहं तु परविदेसं । भवति ॥ २४० ॥ આવતા ભાડાને પણ ભાગ કહેવાય 4 ભાગ શબ્દનાં અનેક અર્થોં છે. રખાત સ્ત્રીને આપવામાં છે. ટીકામાં આ અશ્વ પ્રમાણે ભાગ શબ્દના પ્રયોગ છે. અહી' તેનેા ભાવ લક્ષ્યમાં લઈને અનુવાદ કર્યો છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ ३०८ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'उन्भामिय'त्ति । उद्भामिका पूर्वमुक्ता यथा सापत्या तस्य जाता, अथवा या परं विदेशं नीता सा तस्यैवाऽऽभवति पश्चादपि नान्यस्य, एवमेतान्यपत्यान्येषा चास्माकमिति ।।२४०।। एवमुक्ते इयरे भणंति बीअं, तुझं नीअं तु खित्तमन्नं तं । तं होइ खित्तिअस्सा, एवं अम्हं तु आभवति ॥२४१॥ 'इयरे त्ति । 'इतरे' संयतीसत्का भणन्ति बीजं युष्मदीयं तत् किल क्षेत्रे सादृश्यविप्रलम्भतः कथमपि वापकैः ‘अन्यत्क्षेत्रं नीतं' अन्यक्षेत्रे उप्तमित्यर्थः, तत् लोके क्षेत्रिकस्याऽऽ. भवति, एवमेतान्यपत्यान्यस्माकमिति ॥२४॥ આ પ્રમાણે સાધ્વીપક્ષના આચાર્ય વગેરે કહે એટલે સાધુપક્ષના આચાર્ય વગેરે પૂર્વોક્ત ભામટી સ્ત્રીનું દષ્ટાંત મૂકે છે, તે દષ્ટાંત કહે છે - પૂર્વોક્ત ભામટી સ્ત્રી સંતાન સહિત તેની થઈ, અથવા તે ભામટી સ્ત્રી બીજા દેશમાં લઈ જવાઈ હોય તે પછી પણ તેની જ થાય છે, બીજાની નહિ એમ આ સંતાન અને એ અમારી છે. [૨૪૦] અહીં સાધ્વીસમુદાયના આચાર્ય વગેરે કહે છે કે જેમ તમારું બીજ ખેતરની સમાનતાથી છેતરાઈ જવાના કારણે વાવનારાએાએ બીજા ખેતરમાં વાવ્યું તે લોકમાં ખેતરવાળાનું થાય છે. એમ આ સંતાને અમારાં છે. [૧] संयतसत्का अत्र प्रत्युत्तरमाहुः रन्नो धूआओ खलु, न माउछंदाउ वा उ दिजंति । ण य पुत्तो अभिसिच्चइ, तासिं छंदेण एवम्हं ॥२४२॥ 'रनो'त्ति । न खलु या राज्ञो दुहितरस्ताः 'मातृच्छन्दतः' मातृणामभिप्रायेण दीयन्ते नापि पुत्रोऽभिषिच्यते 'तासां' मातृणां 'छन्देन' अभिप्रायेण किन्तु राज्ञ एवाभिप्रायेण । ततो यथा राजा प्रधानमिति सर्व राज्ञ आयत्तम् , एवमत्रापि पुरुषः प्रधानमिति सर्व पुरुषस्याऽऽयत्तमतः सर्वमस्माकमाभवति ।।२४२।।। અહી સાધુસમુદાયના આચાર્ય વગેરે ઉત્તર આપે છે - રાજાની છોકરીઓ માતાઓના અભિપ્રાય પ્રમાણે આપવામાં આવતી નથી, તથા માતાઓના અભિપ્રાય પ્રમાણે રાજપુત્રને અભિષેક થતું નથી, કિંતુ રાજાના જ અભિપ્રાય પ્રમાણે થાય છે. તેથી જેમ રાજા પ્રધાન હોવાથી બધું રાજાને આધીન છે, તેમ અહી પણ પુરુષ પ્રધાન હોવાથી બધું પુરુષને આધીન છે. આથી બધું અમારું થાય છે. [૪૨] एवं व्यवहारे प्रवर्त्तमाने श्रुतधर आचार्या व्यवहारं छेत्तुकाम इदमाह एमाइ उत्तरुत्तरदिटुंता बहुविहा ण हु पमाणं । पुरिसुत्तरिओ धम्मो, होइ पमाणं पवयणम्मि ॥२४३॥ Page #349 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः | [ ૩૨ 'एमाइ'त्ति । एवमादय उत्तरोत्तरदृष्टान्ता बहुविधा अभिधीयमाना न प्रमाणं किन्तु प्रवचने पुरुषोत्तरको धर्म इति पुरुषः प्रमाणमिति सर्व पुरुषसत्का लभन्ते नेतर इति ।।२४३।। આ પ્રમાણે વિવાદ થતાં વિવાદને અંત લાવવાની ઇચ્છાવાળા શ્રતધર આચાર્ય આ (-નીચે મુજબ) કહે છે: આ પ્રમાણે ઉત્તરોત્તર કહેવાતાં અનેક પ્રકારનાં દૃષ્ટાંતે પ્રમાણરૂપ નથી, કિંતુ શાસનમાં પુરુષપ્રધાન ધર્મ હોવાથી પુરુષ પ્રમાણ છે. માટે બધું પુરુષના સમુદાયના આચાર્ય વગેરેનું થાય, બીજાઓનું નહિ. [૨૪૩] एयं पसंगमणियं इत्तो वुच्छं सुअम्मि आमव्वं । उवसंपया दुहा इह, अभिधारते पढ़ते य ॥२४४॥ 'एय'ति । एतत् क्षेत्राभाव्याधिकारे प्रसङ्गेन भणितम् । 'इतः' अनन्तरं श्रुते आभाव्य वक्ष्ये । 'इह' श्रुते उपसम्पद् द्विधा । अभिधारयति पठति च ॥२४४॥ इक्किक्का वि य दुविहा, अणंतरा तह परंपरा चेव । दुहं अणंतरा खल, तिगमाईणं परंपरया ॥२४५॥ ‘સુશિત્તિ ! વિધા, જનતા તથા પપ્પા જ દયો વનત્તર ! व्यादीनां परम्परा । अनन्तरायां ह्यभिधार्यमाणोऽन्य नाभिधारयति । परम्परायां तु सोऽप्यन्य सोऽप्यन्यमित्यादि । यदाह व्यवहारचूर्णिकृत्-“अणंतरा णाम एको साहू कंचि आयरिश्र अभिसंधारेइ, जो सो अभिधारिज्जइ सो ण कंचि अण्णं अभिसंधारेइ । परंपरा णाम एक्को साहू कंचि आयरिअं अभिधारेइ सो वि अभिधारिजंतो अण्णं अभिसंधारेइ, सो वि अण्णं, एवं अणिययपरिमाणं”ति ॥२४५।। - શ્રત સંબંધી માલિકીની વિચારણા ક્ષેત્ર સંબંધી માલિકીના અધિકારમાં પ્રસંગથી આ કહ્યું. અહીંથી શ્રુત સંબંધી માલિકી અંગે કહીશ. શ્રુતમાં ઉપસંપદા ધારણ કરનાર સંબંધી અને ભણનાર સંબંધી એમ બે પ્રકારે છે. હું અમુક પાસે કૃત ભણશ એમ ધારણ કરે તે ધારણ કરનાર સંબંધી ઉપસંપદા છે, અને વર્તમાનમાં પાઠ લે=ભણે તે ભણનાર સંબંધી ઉપસંપદા છે. [૨૪] - બંને પ્રકારની ઉપસંપદા અનંતર અને પરંપર એમ બે પ્રકારે છે. બેની અનંતર ઉપસંપદા છે, ત્રણ વગેરેની પરંપર ઉપસંપદા છે. જેમ કે એ કે ધારણા કરી કે હું અમુક પાસે શ્રત ભણીશ. અહીં જેની ધારણું કરી છે તે હું અમુક પાસે શ્રત ભણીશ એમ બીજાની ધારણ ન કરે તો તે બેની અનંતર ઉપસંપદા છે, અને ધારણા કરે તો પરંપરા છે. બીજે ત્રીજાની, ત્રીજે ચેથાની ધારણ કરે એમ પરંપરા ચાલે તે પરંપર શ્રત ઉપસંપદા છે.) અનંતરમાં જેની ધારણ કરવામાં આવે છે તે બીજાને ધારતે Page #350 -------------------------------------------------------------------------- ________________ રૂ૨૦ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते નથી. પરંપરામાં તે બીજાની ધારણ કરે છે, તે પણ બીજાની ધારણ કરે છે વગેરે... આ વિષે ચૂર્ણિકાર કહે છે કે “અનંતર એટલે એક સાધુ કોઈ આચાર્યને ધારે છે, જે આચાર્ય ધારવામાં આવે છે તે બીજા કોઈને ધારતો નથી. પરંપર એટલે એક સાધુ કઈ આચાર્યને ધારે છે, સાધુથી ધારવામાં આવતે તે બીજાને ધારે છે, તે પણ અન્યને ધારે છે. આ પ્રમાણે (ધારણાનું) પરિમાણ અનિયત હાય.” [૨૪૫] सहाणे अभिधारिय-णिवेअणा जइ इमा उ अच्छिण्णा। छिण्णाइ जं तु लद्धं, तं अकहतस्स पच्छित्तं ॥२४६॥ 'सटाणे'त्ति । यदि इयम्' अभिधारणाकृतोपसम्पत् 'अच्छिन्ना' अन्ये लाभासक्रमात्तदा स्वस्थाने गच्छताऽभिधारितस्य निवेदना कर्तव्या । छिन्नायां त्वस्यां यदन्तराले लब्धं स्वयं स्थापितं स्वगच्छे चाप्रेषितं तदकथयतः प्रायश्चित्तम् । सचित्ते चत्वारो गुरुकाः, अचित्ते उपधिनिष्पन्नम् , स्वरसेन तदनपणे स्नानादिसमवसरणे दृष्टस्य व्यवहारेण दापने मायानिष्पન્ન ગુણો માસ સુતિ રજદા જે ધારણાથી કરેલી ઉપસંપદા લાભનો અન્યમાં સંક્રમણ ન થવાથી અછિન્ન હોય તે ધારણ કરનારે સ્વસ્થાનમાં જતી વખતે ધારેલાને (જેની ધારણ કરી છે તેને) નિવેદન કરવું જોઈએ. (જેમ કે – હું સ્વસ્થાને જાઉં છું.) છિન ઉપસંપદા હોય તો રસ્તામાં મળેલું જે પોતે રાખ્યું હોય કે સ્વગચ્છમાં કહ્યું હોય તે ન કહે તો પ્રાયશ્ચિત્ત આવે. સચિત્ત ન કહે તે ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. અચિત્ત ન કહે તે ઉપધિનિષ્પન પ્રાયશ્ચિત્ત આવે. અહંકારથી તે ન આપે તે સ્નાત્ર પૂજા આદિના સમવસરણમાં વ્યવહારથી અપાવવું અને તેને માયાથી થયેલ ગુરુમાસ પ્રાયશ્ચિત્ત આવે. ભાવાર્થ –કોઈએ અમુકની ધારણ કરીને તેની પાસે જવા પ્રયાણ કર્યું. રસ્તામાં અન્યની ધારણા કરે અથવા પિતાના ગચ્છમાં પાછો ચાલ્યો જાય, તો તેને રસ્તામાં જે સચિત્ત મળ્યું હોય તે ધારેલાને સ્વયં ત્યાં જઈને આપવું જોઈએ, અથવા અન્ય દ્વારા મેકલવું જોઈએ. પણ તે આપે નહિ અને મેકલે પણ નહિ. આમાં એવું બને કે અન્યની ધારણ કરીને જતા તેને બીજાઓએ જે હોય. જોનારાઓ તેણે જેની ધારણ કરી હતી તેને પરંપરાએ કહેવડાવે કે – તેણે તમને ધારીને પ્રયાણ કર્યું હતું અને રસ્તામાં સચિત્ત મેળવ્યું હતું, પણ તમને મોકલાવ્યું નથી. આ સાંભળીને તે તેની શોધ કરે. શોધ કરતાં શાંતિસ્નાત્રાદિના સમવસરણમાં તેને જુએ અને અમને ઘારીને તું આવતું હતું ત્યારે તને સચિત્ત મળ્યું હતું તે અમને આપ. જે ન આપે તે બલાત્કારે વ્યવહારથી ( ન્યાય કરનારાઓ પાસે ન્યાય કરાવીને) અપાવે. આમ તેને તે આપવું પડે અને વધારામાં માયા કરી એ નિમિત્તે ગુમાસ પ્રાયશ્ચિત્ત આવે. [૨૪૬] + શાંતિસ્નાત્ર આદિ પ્રસંગે એક સ્થળે ધણુ સાધુઓ ભેગા થાય તેને શાસ્ત્રની પરિભાષામાં સમવસરણું કહેવામાં આવે છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लास: ] [३११ अथ तत्राभिधारयतो यदाभाव्यं भवति तदाह-- आभव्वं पुण तत्थ वि, छ म्मीसं चेव होइ वल्लिदुगं । सेसाण उ वल्लीणं, परलाभो होइ णाएणं ॥२४७॥ 'आभब्धं पुण'त्ति । आभाव्यं पुनस्तत्राप्यभिधारयति, षड् नालबद्धानि मिश्रं चेति वल्लिद्विकम् । तत्र माता पिता भ्राता भगिनी पुत्रो दुहिता चेति षड् नालबद्धानि, एपाs. नन्तरा वल्लिरुच्यते । मातृपित्रोर्माता पिता भ्राता भगिनी च, भ्रात्रादीनां चतुर्णां पुत्रो दुहिता च, तथाष्ट प्रार्यकाणि भ्रातृभगिनीसहितानि, मातामह्या अपि माता पिता भ्राता भगिनी च, पितामहस्यापि माता पिता भ्राता भगिनी चेति मिश्रवल्लिरियमुच्यते । शेषाणां तु वल्लीनां नालबद्धमिश्रातिरिक्तानां 'परलाभो भवति' अभिधारितस्य लाभो भवतीत्यर्थः । मातुलसुतादयः परतरवल्लिगता हि यदि प्रतीच्छकमभिधारयन्ति तदा स लभते, अथाssचार्यमभिधारयन्ति तदाऽऽचार्यों लभते । ये च परतरे स्वजना ये चाल्ये ते सर्वे आचार्यस्यैवाभवन्तीति ॥२४७| હવે ઘારનારની જેના ઉપર માલિકી થાય તે કહે છે – ધારણ કરનારની પણ નાલબદ્ધ અને મિશ્ર એમ બે વલ્લીની માલિકી થાય છે. બાકીની=નાલબદ્ધ અને મિશ્ર સિવાયની વલ્લીઓને ધારેલાને લાભ થાય છે. તેમાં માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર અને પુત્રી એ છ નાલબદ્ધ છે. આ નાલબદ્ધ છને અનંતર વલ્લી કહેવાય છે. માતા-પિતાના માતા, પિતા, ભાઈ અને બહેન એ ચાર, તથા એ या२ना पुत्र-पुत्री, मातामहीना (=भानी माना) माता, पिता, HIS, मउन, पितामना (=हना) भाता, पिता, मा, मन से 13 xप्रार्थने (पुस २४ २) मिश्रति + કહેવાય છે. મામાને પુત્ર વગેરે પરતરવહિલ છે. પરતરવહિલના મામાને પુત્ર વગેરે જે પ્રતીચ્છકને (=જેણે અન્ય આચાર્યની ધારણા કરી છે તેને ધારે તે તે તેમને મેળવી શકે છે, જે આચાર્યને (=પ્રતીચ્છકે જેની ધારણા કરી છે તેને) ધારે તો આચાર્ય તેમને મેળવી શકે. જેઓ બહુ દૂરના સ્વજનો છે, અને જે બીજાઓ છે, તે બધા मायाय ना थाय छे. [२४७] एतदेव सविशेषमाह-- जइ अभिधारेंति तओ, अभिधारंतस्स नालबद्धाई । चिंधाइविसंवाए, सुयगुरुणो हुँति आभव्वा ॥२४८॥ * મા-બાપના માતા, પિતા, ભાઈ અને બહેન એ આઠની આર્મક સંજ્ઞા છે. મારી માના અને દાદાના માતાદિ ચાર એ આઠની પ્રાર્યક સંજ્ઞા છે, + આને પરંપર કે સાંતર વલિ પણ કહેવામાં આવે છે, Page #352 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते 'जइ'त्ति | नालबद्धादयः, आदिना घटितज्ञातिसङ्ग्रहः, घटितज्ञातिर्नाम दृष्टाऽऽभाषित इत्यर्थः, यदि तं प्रतीच्छकमभिधारयन्ति तदा 'अभिधारयतः ' प्रतीच्छकस्याभवन्ति । यथा पूर्वं सङ्केतः कृतो यूयममुकस्याचार्यस्य पार्श्वे गच्छत अहं पश्चादागमिष्यामीति तथैव गुरोनिवेदने तद् घादीनां चिह्नानामुक्तानामविसंवादे चेति द्रष्टव्यम्, चिह्नादीनां विसंवादे च ते तदीक्षिताश्च श्रुतगुरोराभाव्या भवन्ति । ग्लानत्वादिना कारणेन कालविसंवादेन समागता स्त्वभिघारयत एव । सङ्केत कारणानन्तरं च पूर्वोपस्थितानां येषां भावो विपरिणतः पुनरपि कारणान्तरेण जातस्तदा ते तेषां लाभश्च गुरोरेवेति || २४८ || ३१२ આ જ વિષયને વિશેષથી કહે છે : નાલબદ્ધ (=અનંતર અને મિશ્રવલ્લિમાં ગણાતા જીવા) અને ઘટિતજ્ઞાતિ જીવા જો પ્રતીચ્છકને ધારે તા તેમના થાય. જેમકે-પ્રતીચ્છક નાલબદ્ધ અને ઘટિતજ્ઞાતિ જીવાને કહે કે તમે અમુક આચાર્યની પાસે જાઓ, હું પછી આવીશ. પછી તે પાછળથી આવીને શ્રુતગુરુને કહે કે હું આપની પાસે ભણવા આવ્યા છું. તમારી પાસે જે મારા નાલબદ્ધ અને ઘટિતજ્ઞાતિ જીવા આવેલા છે તેમને મે' તમારી પાસે ઉપસ પદા સ્વીકારીશ એવા પરિણામથી, તમે ત્યાં જા હું. પછી આવીશ એમ સંકેત કરીને, પહેલાં મેાકલ્યા છે એમ કહે. આચાર્યને ખાતરી થાય એ માટે તેમનાં આવાં વહ્યા છે, આવા વણુ છે, આટલી વય છે, એમ ચિહ્નો કહે. એ ચિહ્નો એના કહ્યા પ્રમાણે હાય તો એ બધા તેના થાય. જો ચિહ્નો તેના કહ્યા પ્રમાણે ન હોય તો તે બધા અને તેણે જેમને દીક્ષા આપી હાય તે બધા શ્રુતગુરુના થાય. માંદગી આદિના કારણે હેલા સમયે ન આવ્યા હાય તો ધારણા કરનારના જ થાય. અર્થાત્ માંદગી આદિના કારણે નાલબદ્ધ અને ઘટિતજ્ઞાતિ જીવા ત્યાં સમયસર ન આવ્યા હાય, અગર પ્રતીચ્છક સમયસર ન પહેાંચી શક્યો હેાય તો તે બધા પ્રતીચ્છકના=ધારણા કરનારના થાય. સંકેત કર્યાં પછી પૂર્વે આવેલાએમાંથી જેમના ભાવ બદલાઈ જાય (=અમુકની પાસે ઉપસંપદા નથી લેવી એમ થાય) અને ખીજા કાઈ કારણથી ફરી પણ પૂર્વ મુજબ ભાવ થાય, તે તે (=પૂર્વે આવેલાએ) અને તેમને જે લાભ થાય તે પણ ગુરુના જ થાય. ઘટિતજ્ઞાતિ એટલે દૃષ્ટાભાષિત. દૃષ્ટાભાષિત એટલે દેખાય ત્યારે જેમને ખેલાવવામાં આવે તે. અર્થાત્ જેમની સાથે સામા મળે ત્યારે બેલાવવા વગેરે બહુ જ થાડા સબ`ધ હોય તે ઘટિતજ્ઞાતિ કહેવાય. [૨૪૮] fassist यदुहा, अभिघारंतो अणपणे माई | सो अप्पणे अमाई, अणप्पणे होइ यवहारो ॥ २४९ ॥ + અહી” ટીકામાં આ વિગત અત્યંત સંક્ષેપમાં જણાવી છે. આ વિગત મરેાખર સમજાય એ માટે વ્ય. ઉ. ૪ ગા, ૪૩૧ વગેરે ગાથાઓના આધારે અહી થાડા વિસ્તારથી અનુવાદ કર્યાં છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ३१३ 'दिट्ठोऽदिवो यत्ति । दृष्टोऽदृष्टश्चेत्यभिधारयन् द्विविधः, अत्राभिधार्यमाणसत्कैरीक्षितो दृष्टस्तद्विपरीतस्त्वदृष्ट इत्यर्थः । स प्रत्येकं द्विविधः, अनर्पणे गुर्वाभाव्यसचित्तागृहीतस्य मायी, अर्पणे चामायोति । अनर्पणे च तेन तदाभाव्यस्य 'व्यवहारः' सौत्रविचारप्रस्थापनरूप उपढौकते ॥२४९। एवं ता जीवंते, अभिधारंतो उ एइ जो साह । ___ कालगए एयम्मि हु, इहमन्नो होइ ववहारो ॥२५०॥ 'एव'मिति । एवं तावत् 'जीवति' अभिधार्यमाणे योऽभिधारयन् साधुरागच्छति तस्य व्यवहारः । कालगते पुनरेतस्मिन्नयमन्यो भवति व्यवहारः ॥२५०॥ (धा२७ मे २0 :-) ધારણ કરનાર દષ્ટ અને અષ્ટ એમ બે પ્રકારે છે. ધારકે જેની ધારણ કરી છે તે આચાર્ય આદિના સાધુઓ વગેરેએ જે ધારકને જે હેય, અર્થાત્ આ અમુક આચાર્યની ધારણ કરીને તેમની પાસે જાય છે એમ જાણવામાં આવેલ હોય તે દુષ્ટ છે, તેનાથી વિપરીત અદષ્ટ છે. એ બંને પ્રકારના ધારક માયાવી અને અમાયાવી એમ બે પ્રકારે છે. ગુરુની માલિકીનું સચિત્ત વગેરે જે હેય તે ગુરુને આપે નહિ તે માયાવી, આપે તે અમાયાવી. જે ન આપે તો તેની માલિકીને વ્યવહાર થાય=સૂત્રમાં જણાવ્યા પ્રમાણે પ્રમાણથી નિર્ણય કરાવવામાં આવે. [૨૪] ધારેલા આચાર્ય વગેરે જીવતા હોય તો ધારણ કરીને આવનાર સાધુને આ વ્યવહાર છે. મૃત્યુ પામ્યા હોય તો આ (નીચે डेवारी त) भाने व्या२ छ. [२५०] तमेवाह-- अभिधारणकालम्मि य, पुव्वं पच्छा व होइ कालगए । सीसाणं मज्झिल्ले, जइ अस्थि सुअंच दिति तओ ॥२५॥ 'अभिधारण'त्ति । 'अभिधारणकाले' यदाऽभिधारयन् निर्गतस्तदैव १ ततः पूर्व २ पश्चाद्वा ३ । आचार्य कालगतेऽन्तराऽऽगच्छताऽभिधारयता लब्धं शिष्याणां कालगताचार्यस्याभवति । 'मध्ये' च भङ्गे पूर्वमाचार्यः कालगतः पश्चादभिधारयन्निर्गत इत्येवंरूपे दूरादागच्छतस्तदपरिज्ञानेन संभवति, यदि श्रुतमस्ति समीपे प्रतीच्छकोचितं ददति च ततस्तच्छिष्याणामेव लाभः, अथ तत् श्रुतं नास्ति न वा ददति तदा न लाभः । यदि चाभिधारको विपरिणतो न गृह्णाति शिष्याणां सकाशात्तदापि कालगताचार्याणां शिष्याणामेव तत्सचित्ताद्याभवति । तद् यद्यभिधारको ददाति तदा शुद्धोऽन्यथा सचित्ताडदाने चत्वारो गुरुका आदेशान्तरेणानवस्थाप्यम् , अचित्ते उपधिनिष्पन्नम् ॥२५११॥ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] [ પશવૃત્તિ-ગુર્જર પ્રકમાવાનુવા તે બીજા વ્યવહારને જ કહે છે : આમાં ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે :- (૧) તે અમુક આચાર્યને ધારીને જ્યારે નીકળે ત્યારે જ તે આચાર્ય કાલધર્મ પામ્યા. (૨) ધારણ કરીને નીકળ્યા પછી આચાર્ય કાલધર્મ પામ્યા. (૩) આચાર્યના કાલધર્મ પામ્યા પછી ઘારણ કરીને નીકળ્યો # આ ત્રણમાં પહેલા બે પ્રકારમાં તેને રસ્તામાં જે મળ્યું હોય તે કાલધર્મ પામેલા આચાર્યના શિષ્યનું થાય. ત્રીજા પ્રકારમાં તે જે શ્રત માટે આવ્યો હોય તે શ્રત કાલધર્મ પામેલા આચાર્યના શિષ્યોની પાસે હોય અને શિષ્ય આપે તો તેને જે મળ્યું હોય તે આચાર્યના શિષ્યનું જ થાય. જે તે શ્રત ન હોય, અગર હય, પણ આપે નહિ તો તેમનું ન થાય. જો (શિષ્ય આપે પણ) ધારકના પરિણામ બદલાઈ જવાથી શિષ્યની પાસેથી શ્રત ન લે તો પણ તે સચિત્ત વગેરે શિષ્યનું જ થાય. જે ધારક તે આપે તો શુદ્ધ છે. જે સચિત્ત ન આપે તો ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. મતાંતરે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવે. અચિત્ત ન આપે તો ઉપધિનિષ્પન્ન પ્રાયશ્ચિત્ત આવે. પ્રશ્ન :- આચાર્યના કાલધર્મ પછી તેની ધારણ કેવી રીતે સંભવે ? ઉત્તર :ધારણ કરનાર બહુ દૂર હોય તેથી આચાર્યના કાલધર્મની ખબર ન પડી હોય. ધારણા કરીને નીકળ્યા પછી રસ્તામાં કે સ્થાને આવ્યા પછી ખબર પડી હોય. આથી આચાર્યના કાલધર્મ પછી પણ તેની ધારણાનો સંભવ છે. રિપ૧] उपसंहारमाह-- एवं नाणे तह दं-सणे य मुत्तत्थत भए वेव । वत्तणसंधणगहणे, णव णव भेया य इकिका ॥२५२।। 'ए'ति । 'एवम्' उक्तेन प्रकारेण ज्ञाननिमित्तमभिधार्यमाणे यदाभवति तदुक्तं 'तथा' तेनैव प्रकारेण 'दर्शनेऽपि' दर्शनप्रभावकशास्त्राणामप्यर्थायाभिधार्यमाणे आभवत् प्रतिपत्तव्यम् । तत्र ज्ञानार्थ दर्शनार्थ च योऽभिधार्यते स सूत्रार्थतयाऽर्थार्थतया तदुभयार्थतया च । तत्रापि प्रत्येक वर्त्तनार्थतया सन्धनार्थतया ग्रहणार्थतया च । तत्र पूर्वगृहीतस्य पुनरुज्ज्वालनं वर्तना, विस्मृत्याऽपान्तराले त्रुटितस्य पुनः सन्धानं सन्धना, अपूर्वपठनं च ग्रहणमिति । त्रयाणां त्रिभिर्गुणनात् प्रत्येकं ज्ञाने दर्शने च नव नव भेदा उपसम्पत् ॥२५२।। ઉપસંહાર કહે છે : આ પ્રમાણે જ્ઞાન નિમિત્તે ધારવામાં આવતા આચાર્યનું શું થાય તે કહ્યું. તે જ રીતે દર્શનપ્રભાવક શાસ્ત્રો માટે પણ ધારવામાં આવતા આચાર્યની માલિકી જાણવી. * આ ક્રમ વ્ય. ઉ. ૧૦ ગા. ૧૪૫ ની ટીકાના આધારે જણાવેલ છે, આથી અનુવાદમાં જે ત્રીજો ભાંગે છે, તે ટીકામાં બીજે (વચલે) ભાંગે છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૩૨૫ તેમાં જ્ઞાન માટે અને દર્શન માટે જે ધારવામાં આવે છે તે સૂત્ર માટે, અર્થ માટે, સૂત્ર-અર્થ બંને માટે ધારવામાં આવે છે. તેમાં પણ પ્રત્યેક વર્તન માટે, સંધના માટે અને ગ્રહણ માટે ધારવામાં આવે છે. એટલે ત્રણને (=સૂત્ર-અર્થ–ઉભયને) ત્રણથી (=વર્તનાસંધના-ગ્રહણથી) ગુણતાં નવ ભેદ થાય. આમ જ્ઞાન અને દર્શન એ બંનેમાં ઉપસંપદાના નવ નવ ભેદો છે. વર્તના=પૂર્વે ભણેલા શ્રતને (વિસ્મરણાદિના કારણે) ફરી યાદ (–ઉપસ્થિત) કરવું. સંધના=વિસ્મરણથી વચ્ચે (અમુક અમુક સ્થળે) તૂટી ગયેલા –ભૂલાઈ ગયેલા શ્રતને ફરી જોડવું–ચાર કરી લેવું. ગ્રહણ નવું કૃત ભણવું રિપર] ચર્થમમિધારકતમરિયાદ पासत्थाऽगीयत्था, उपसंपज्जति जे उ चरणहा । सुत्तोवसंपयाए, जो लाभो सो खल गुरूणं ॥२५३॥ ‘ઘાર્થ'ત્તિ ! જે થોડાતાર્યાશ્ચાળાથraqને તે રળવણગ્નિમિત્તે कमप्यभिधार(य)तामागच्छतां श्रुतोपसम्पदीवान्तरा यो लामो भवति स खलु गुरूणाम् ।।२५३॥ गीयत्था ससहाया, असमत्ता जं लहंति सुहदुक्खी । सुत्तत्थे तक्कंता, समत्तकप्पी उ तं तेसिं ॥२५४॥ 'गीयत्थ'त्ति । ये पुनः पावस्थादयो गीतार्थाः ससहायाः सम्भोगनिमित्तमालोचनां दास्याम इत्यभिधारयन्तः सूत्रार्थान् तर्कयन्तः अनपेक्षमाणा आगच्छन्तोऽन्तरा यल्लभन्ते सचित्तमचित्तं वा, येऽपि च गीतार्थाः 'असमाप्ताः' असमाप्तकल्पा लभन्ते आगच्छन्तः, यच्चैकाकी एकाकिदोषपरिवर्जनार्थमुपसम्पत्तुकामो लभते सुखदुःखी, यच्च समाप्तकल्पिनस्तत्तेषामेवाभवति, एवं निर्ग्रन्थानां* द्रष्टव्यम् ॥२५४।। ચારિત્રને માટે ધારણ કરનારને ઉદ્દેશીને કહે છે : જે અગીતાર્થ પાસસ્થા વગેરે ચારિત્ર માટે ઉપસંપદા લે છે=અન્યની નિશ્રા સ્વીકારે છે, તેઓ ચારિત્રની ઉપસંપદા નિમિત્તે કેઈને ધારીને (હું અમુકની નિશ્રા સ્વીકારીશ એમ નિર્ણય કરીને) આવે ત્યારે રસ્તામાં જે કંઈ મળે તે શ્રત ઉપસંપદાની જેમ ગુરુનું થાય છે. [૨૫૩] (૧) જે પાસસ્થા વગેરે ગીતાર્થ છે, સહાય સહિત છે, સંગ નિમિત્તે આલેચના લઈશું એ પ્રમાણે ધારણ કરે છે, સૂત્રના અને વિચારે છે, અપેક્ષા વિનાના છે, તેઓ આવતાં રસ્તામાં સચિત્ત કે અચિત્ત જે મેળવે, (૨) તથા અસમાપ્ત કલ્પવાળા ગીતાર્થે આવતાં રસ્તામાં જે મેળવે, (૩) તથા એકલા રહેવાના દોષોને ત્યાગ કરવા ઉપસંપદા સ્વીકારવાની ઈચ્છાવાળો સુખ-દુખી એક સાધુ જે મેળવે, (૪) તથા સમાપ્તકલ્પવાળા જે મેળવે તે તેમનું જ થાય. એ પ્રમાણે નિગ્રથને આશ્રયીને જાણવું. [૫૪]. અહીં વ્ય. ઉ. ૧૦ ગા. ૧૪૯ની ટીકામાં “વે નિર્ચથીનામ િટ્રપ્રમુ” એવો પાઠ છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ ३१६ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अयमभिधारयति विधिरुक्तः, अथ पठति तमाह धम्मकहाइ पढंते, कालियसुअ दिहिवाय अत्थे य । उपसंपयसंजोगा, दुगमाइ जहुत्तरं बलिआ ॥२५५॥ 'धम्मकहाइ'त्ति । पठत्युपसम्पद् धर्मकथायां कालिकसूत्रे दृष्टिवादे अर्थे च भवति । तत्र सूत्रतोऽर्थतः सूत्रार्थयोश्च स्वस्थाने द्विकादिसंयोगे यथोत्तरं 'बलिकाः' बलवन्तः । सूत्रचिन्तायां परं परं सूत्रं पाठयन् , अर्थचिन्तायां परं परमर्थ व्याख्यानयन् , सूत्रार्थयोरेव परस्परं चिन्तायामर्थप्रदाता बलीयानिति भावः ।।२५५।। ધારણ કરનાર સંબંધી વિધિ કહ્યો. હવે ભણનાર સંબંધી વિધિ કહે છે :- ધર્મકથા, કાલિકસૂત્ર, દષ્ટિવાદ અને અર્થ માટે ભણનાર ઉપસંપદા સ્વીકારે છે. તેમાં સૂત્ર, અર્થ અને સૂત્ર-અર્થ બનેમાં સ્વસ્થાનમાં બે આદિના સંગમાં પછી પછીનું બલવાન છે. ભાવાર્થ – સૂત્રમાં પછી પછીનું સૂત્ર ભણવનાર બલવાન છે. અર્થમાં પછી પછીના સૂત્રના અર્થનું વ્યાખ્યાન કરનાર બલવાન છે. સૂત્ર અને અર્થ એ બેમાં પરસ્પરની વિચારણુમાં અર્થ આપનાર બલવાન છે. [૫૫] आवलिआ मंडलिआ, पुव्वुत्ता छिण्णऽछिण्ण भेएणं । उपसंपया सुए इह, परंपराऽणन्तरा णेया ॥२५६॥ 'आवलिअ'त्ति । इह श्रुते उपसम्पत् पठत्यपि छिन्नाच्छिन्नभेदेन द्विधा पूर्वोक्तैव । तत्र याऽनन्तरा सा मण्डली सा चाच्छिन्ना, कथम् ? इति चेदुच्यते-यस्मादभिधारकस्य लाभोऽन्येनाच्छिन्नः सन्नभिधार्यमाणमागच्छति, ततोऽच्छिन्नलाभयोगात् सा उपसम्पद् अच्छिन्नेत्युच्यते । या त्वावलिका सा छिन्ना, यतस्तस्यां स लाभ आदित आरभ्य परम्परया छिद्यमानोऽन्तिमेऽभिधार्येऽन्यमनभिधारयति विश्राम्यति ततः सा छिन्नोपसम्पदिति ॥२५६।। ભણનારની પણ શ્રત ઉ૫સંપદા પૂર્વે (બીજા ઉલ્લાસની ૨૧૦ મી ગાથામાં) ધારણા કરનારમાં કહી તે જ છિન્ન અને અછિન્ન એમ બે પ્રકારે છે. તેમાં જે અનંતર છે તે મંડલીરૂપ છે અને તે અછિન્ન છે. પ્રશ્ન :- આનું શું કારણ? ઉત્તર :- ધારણ કરનારને લાભ બીજા વડે દાયા વિના ધારેલાની (=જેને ધારણ કરી છે તેની) પાસે આવે છે. અછિન્ન લાભના વેગથી તે ઉપસંપદા અછિન્ન કહેવાય છે. જે આવલિકા છે તે છિન્ન છે. કારણ કે તેમાં તે (ધારકને) લાભ પ્રથમથી માંડી પરંપરાઓ છેદાતો છેદોતે બીજાને ન ધારે એવા અંતિમ ધારવાગ્યમાં અટકે છે. આમ તેમાં ધારકને લાભ છેદા હેવાથી તે છિન ઉપસંપદા છે. [૨પ૬] उक्ता श्रुतोपसम्पत् , अथ सुखदुःखोपसम्पदुच्यते---- अभिधारंतो उवसं-पण्णो दुविहो उ होइ सुहदुक्खी । एगत्तदोसओ सुअ-पुण्णो जो गच्छमब्भेइ ॥२५७॥ Page #357 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लास: ] [ ३२७ _ 'अभिधारतो'त्ति । सुखदुःखितोऽभिधारयन्नुपसम्पन्नश्चेति द्विविधः, स च कः स्यात् ? इत्याह-यः श्रुतपूर्णोऽप्येकत्वदोषतस्तत्परिहारार्थ सहायापेक्षी सन् गच्छमभ्येति ।।२५७।। श्रुत ५सय ४६१. ये सुप-दु: ५५६॥ ४ छ: સુખ–દુઃખી ધારણ કરનાર અને ઉપસંપન્ન એમ બે પ્રકારે છે. (હું અમુકની નિશ્રા સ્વીકારીશ એમ માનસિક ધારણ કરી હોય અને તેની પાસે જઈ રહ્યો હોય તે ધારણ કરનાર છે. જે અન્યની નિશ્રા સ્વીકારીને અન્યની પાસે રહ્યો છે તે ઉપસંપન્ન છે.) પ્રશ્ન:- આ કેણ હોય? ઉત્તર – જે સાધુ કૃતથી પૂર્ણ હોવા છતાં એકલે હેવાથી એકલા રહેવાના દોષોના ત્યાગ માટે સહાયની અપેક્ષાવાળો બનીને ગચ્છમાં જાય તે સાધુ આવો હોય. [૨૫૭] अत्राभवद् व्यवहारमाह पुचि व सुहदुहम्मि वि, आवलिआमंडलीसु आभव्यं । अभिधारिज्जते खलु, अभिधारते उ वल्लिदुगं ॥२५८॥ 'पुट्विं वत्ति । 'पूर्वमिव' श्रुतोपसम्पदीव सुखदुःखेऽप्युपसम्पन्ने आवलिकामण्डलीष्वाभाव्यमभिधार्यमाणे खलु भवत्यभिधारयति तु वल्लीद्विकम् ॥२५८॥ किञ्च पुरपच्छसंथुआई, उवसंपन्नो उ लहइ सुहदुक्खे । अण्णं तु तस्स सामी, गाहियसम्माइ सो लहइ ॥२५९॥ 'पुरपच्छसंथुआई'ति । 'सुखदुःखे' सुखदुःखार्थमुपसम्पन्नः पूर्वसंस्तुतानि पश्चात्संस्तुतानि च मातृपितृश्वश्रश्वशुरसंवद्धानि लभते । ये च तद्दीक्षितास्तेषामधस्तनानां लाभोऽपि तस्याभवतीति द्रष्टव्यम् , न तु यस्य समीपे उपसम्पन्नस्तस्य, सूत्रादेशतोऽनाभाव्यत्वात् , अन्यत्तु तस्य स्वामी लभते । तथा परक्षेत्रास्थितः सुखदुःखोपसम्पन्नो वल्लिद्विकादिसम्बद्ध विना न लभते । यच्च भिन्नमपि ग्राहितसम्यक्त्वादि कुलम् , आदिना मद्यमांसविरत्यादिपरिग्रहः, तत् स सुखदुःखितो लभते । अयं पुनरिह विशेषः---यः परक्षेत्रे सुखदुःखितेन ग्राहितसम्यक्त्वस्तत्कालमेव ब्रूते अभिनिष्क्रमामीति स क्षेत्रिकस्याभवति । अथ तेन पर्व सम्यक्त्वादि ग्राहितस्तदा प्रतिबोधयत एवाभवति । यतः श्रावके त्रीणि वर्षाणि पूर्वदिग भवतीति, तदुक्तं व्यवहारभाष्ये दशमोदेशके-"सुहदुक्खिएण जो पर-खेत्ते उवसामिओ तहिं कोई । बेइ अभिणिक्खमामि, सो उ खत्तिस्स आभवइ ॥ १॥ अह पुण गाहिओ दसण, तम्हा सो होइ उवसमंतस्स । कम्हा ? जम्हा सावए, तिणि वरिसाणि पुवदिसा ॥२॥” २५९ ।। * એકલે હોય વગેરે કારણે વિહાર આદિમાં તકલીફ પડવાના કારણે જેને ઘણું દુ:ખ પણ હોય એકલું સુખ ન હોય તે સુખ–દુઃખી કહેવાય. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते સુખ-દુઃખ ઉપસ પટ્ટામાં કોનું શું થાય તે કહે છેઃ શ્રુત ઉપસ'પટ્ટાની જેમ સુખ–દુઃખ માટે પણ ઉપસ'પદા સ્વીકારી હૈાય ત્યારે આવલિકા અને મંડલીમાં ધારકને થતા લાભ જેની ધારણા કરવામાં આવે તેને મળે છે, અને એ (=અન`તર અને મિશ્ર એ બે) વલ્લી ધારણા કરનારને મળે છે. [૫૮] તથા માતા-પિતા વગેરે પૂર્વ સ ંસ્તુત અને સાસુ-સસરેા વગેરે પશ્ચાત્ સંસ્તુત સુખ-દુઃખ માટે ઉપસ’પન્નને મળે છે. તેનાથી દીક્ષિત થયેલા જેએ તેની નીચે (તેની માલિકીમાં) રહેલા હાય,X તેમને જે લાભ થાય તે પણ તેના જાણવા. નહિ કે જેની પાસે ઉપસપન્ન છે. તેનેા. કારણ કે સૂત્રની આજ્ઞાથી તેની માલિકી થતી નથી. ઉક્ત સિવાય બધુ તેના (=ઉપસ’પન્નના) માલિકને મળે. તથા સુખ-દુઃખ માટે ઉપસંપન્ન તે બીજાના ક્ષેત્રમાં રહેલા હાય તા તેને એ વલ્લી આદિના સંબંધ વિના ન મળે અને જે કુલને તેણે સમ્યક્ત્વ પમાડ્યું હોય, અથવા મદ્ય-માંસ આદિની વિરતિ કરાવી હાય, તે કુલ દીક્ષા લે તેા એ વલ્લી આદિના સંબંધવાળું ન હોય તેા પણ તેને મળે. અહી. આ વિશેષતા છે: સુખદુઃખીએ પરક્ષેત્રમાં જેને સમ્યક્ત્વ પમાડવું હોય તે તે જ વખતે એમ કહે કે હું દીક્ષા લઉં છું તેા તે ક્ષેત્રિકના (ક્ષેત્રના માલિકના) થાય. જો તેણે તેને પૂર્વ સમ્યક્ત્વ પમાડ્યુ. હાય તેા પ્રતિખાધ પમાડનારના (=સુખ-દુ:ખીના) જ થાય. કારણ કે શ્રાવકને આશ્રયીને ત્રણ વર્ષ સુધી પૂર્વ દિશ! (=માલિકી) હોય છે. વ્યવહારભાષ્યમાં દશમા ઉદ્દેશામાં (ગા. ૧૫૮–૧૫૯) કહ્યું છે કે-“જો સુખ-દુઃખીએ પરક્ષેત્રમાં કાઇને સમ્યક્ત્વ પમાડયું હોય, તે તે જ વખતે કહે કે હું દીક્ષા લઉં છું. તેા ત ક્ષેત્રિકને થાય, પણ સુખદુઃખીનેા નહિ. જે તેણે પહેલાં સમ્યક્ત્વ પમાડ્યું હોય અને સુદેશનાથી પ્રતિબેાધ પમાડચો હોય તા તે તેને થાય, કારણ કે શ્રાવકમાં ત્રણ વર્ષ સુધી પૂ`દિગ્ હોય છે.” [૨૫૯] प्रकारान्तरेणाभिधारयति मार्गणामाह जइसे अस्थि सहाया, जइ वा वि करंति तस्स तं किच्चं । तो लभते इहरा पुण, तेसि मणुन्नाण साहारं ॥ २६०॥ व 'जइ से'त्ति । यदि 'से' तस्य सुखदुःखोपसम्पन्नस्य सहायाः सन्ति, यदि येषां समीपे उपसम्पन्नस्तस्य तत्कृत्यं वैयावृत्त्यादि कुर्वन्ति तदा यत्तस्योपतिष्ठते स तं लभते, इतरथा पुनस्तेषां 'समनोज्ञाना' साम्भोगिकानां तत्साधारणं भवति || २६०|| + જેણે ખીન્તની ઉપસ'પદા=નિશ્રા સ્વીકારી હોય તેને ઉપસપન્ન કહેવાય. × અહીં તેની નીચે રહેલા હોય એમ કહેવાનુ કારણ એ છે કે તેણે દીક્ષા આપી હાય, પણ તેની નિશ્રામાં ન હાય તા તેમને જે લાભ થાય તે તેનેા ન ગણાય. Page #359 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये द्वितीयोल्लासः ] गोआण समत्ताणं, अभिधारंताण होइ समभागित्तं गच्छे पुणे अण्णुष्णं । मेरा सारणया ||२६१ ॥ 'गी आण 'ति । 'गीताना' गीतार्थानाम् 'असमाप्तानाम्' असमाप्तकल्पिकानाम् 'अन्योऽन्यं' सुखदुःखोपसम्पदम् 'अभिधारयतां' प्रतिपद्यमानानामन्योऽन्यलाभस्य 'समभागित्वं' साधारणत्वं भवति । अपूर्णे प्रत्येकं गच्छे मर्यादया सारणा कर्त्तव्या । अयं भावः यावदेकैकस्य प्रत्येकं गच्छो नोपजायते तावत्तमनुपपन्नगच्छ मेकतरे सारयन्ति येषामवग्रहे वर्त्तन्ते । अथ ते सारयन्तः परिताम्यन्ति तदा कुलस्थविराणां गणस्थविराणां सङ्घस्थविराणां वातान् ददति, यो वा कोऽपि तेषां सम्मतस्तस्य समर्पयन्तीति ॥ २६१|| उक्ता सुखदुःखोपसम्पत् । अथ मार्गोपसम्पदमाह - [ ३१९ * ધારણા કરનારને આશ્રયીને માલિકીની વિચારણા બીજી રીતે કરે છેઃ સુખ-દુ:ખ માટે ઉપસ પત્નના સહાયકે હાય, અથવા જેમની પાસે ઉપસ પદા સ્વીકારી છે તેએ જ તેનુ વૈયાવચ્ચ આદિ કાર્યો કરતા હાય, તેા તેની પાસે જે (દીક્ષા લેવા) આવે તે તેને મળે, અન્યથા તે (દીક્ષા લેવા આવનાર) સાંèાગિકાના સાધારણ થાય. [૨૬૦] સુખ-દુઃખ માટે પરસ્પર ઉપસ પદ્મા સ્વીકારનારા ગીતા અસમાપ્તકલ્પીઓને જે લાભ થાય તે તેમના પરસ્પર સાધારણ થાય છે. જ્યાં સુધી તેમના દરેકના ગચ્છ પૂર્ણ ન થાય ત્યાં સુધી મર્યાદાથી સારણા=સભાળ કરવી. ભાવાર્થ:- દરેકના એક એક ગચ્છ ન થાય ત્યાં સુધી તે +અપૂર્ણ ગચ્છની જેમના અવગ્રહમાં રહ્યા હાય તેમણે સારણા કરવીસ*ભાળ રાખવી. જો સારા કરતાં તેઓ ક્લેશ અનુભવતા હેાય તે તેમને કુલસ્થવિરાને, ગણાવાને કે સઘવિરેશને સેૌપી દે, અથવા તેમને જે કાઇ સંમત होय तेने सांथी हे. [२६१] - गीयत्थपरिग्गहओ, लहइ अगीओ वि हंदि आभव्वं । taiyare, सा पुण एसा मुव्वा ॥२६२॥ 'गीत्थ'ति । मार्गोपसम्पदि गीतार्थ परिग्रहतोऽगीतार्थोऽपि 'हन्दि ' इत्युपदर्शने आभाव्यं लभते, अन्यथाऽगीतार्थस्य न किञ्चिदाभवतीति वचनान्न कोऽपि लाभः स्यादिति सा पुनरेषा ज्ञातव्या || २६२|| * અહીં ધારણા કરનાર એટલે ઉપસ'પદા માટે ધારણા કરનાર એવા અં નથી, કિંતુ ઉપસ પદા સ્વીકારનાર એવા અ છે. + टीअभां अनुपपन्नगच्छं वो पाउ छे. अनुपपन्न भेटले असंगत. अस्तुतमां अपूर्ण गच्छ અસ’ગત છે, એ દૃષ્ટિએ અપૂર્ણ ગચ્છ એવા અમે કર્યો છે. વ્ય. ઉ. ૧૦ ગા. ૧૬૪ની ટીકામાં अभ्युपपन्नगच्छं ये पाउना साधारे अनुग्रह पास गछ । अर्थ थाय ते पशु मरोमर छे, Page #360 -------------------------------------------------------------------------- ________________ રૂ૨૦ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते जह कोई मग्गन्नू, अन्नं देसं तु वच्चई साह । उवसंपज्जइ उ तगं, तत्थण्णो गंतुकामो उ ॥२६३॥ 'जह'त्ति । 'यथा'इति मार्गोपसम्पत्प्रदर्शने, यथा कश्चित्साधुर्मार्गज्ञोऽन्य देशं व्रजति, तत्र देशेऽन्यो गन्तुकामस्तकं साधुमुपसम्पद्यते अहमपि युष्माभिः सह समागमिष्यामीति ॥२६३।। સુખ-દુઃખ ઉપસંવદા કહી. હવે માર્ગ ઉપસંપદા કહે છે - માર્ગ ઉપસંપદામાં ગીતાર્થથી સ્વીકારાયેલ (ગીતાર્થની નિશ્રામાં રહેલ) અગીતાર્થને પણ અધિકાર હક્ક રહે છે. અન્યથા (=ગીતાર્થની નિશ્રામાં ન હોય તે) અનીતાર્થસ્થ ક્રિશ્ચિમતિ અગીતાર્થનું કંઈ થતું નથી = અગીતાર્થને કંઈ મળતું નથી, એ વચનથી અગીતાર્થને કઈ લાભ ન મળે. માર્ગ ઉપસંપદા આ પ્રમાણે (૨૬૩મી વગેરે ગાથામાં કહેવાશે તે પ્રમાણે) છે. [૬૨] જેમ કે માગને જાણકાર કેઈ સાધુ બીજા દેશમાં જાય. તે દેશમાં જવાની ઇચ્છાવાળે અન્ય સાધુ હું પણ આપની સાથે આવીશ એમ તેની ઉપસંપઢા=નિશ્રા સ્વીકારે. [૨૬૩] ગળ શીરો માનનિમિત્તyggઘણે તત મg– अव्यत्तो अविहाडो, अदिवदेसी अभासिओ वा वि । एगमणेगे उवसं-पयाइ चउभंग जा पंथो ॥२६४॥ 'अव्वत्तो'त्ति । अव्यक्तो वयसा ‘अविहाड' प्रगल्भः 'अदृष्टदेशी' अदृष्टपूर्वदेशान्तरः 'अभाषकः' देशभाषापरिज्ञानविकलः, सा चोपसम्पदेकस्यानेकस्य च, अत्र चतुर्भङ्गी, तद्यथाएकक एक संपद्यते १ एकोऽनेकम् २ एकमनेके ३ अनेकमनेके ४, सा चोपसम्पत्तावद् यावत्पन्थाः, किमुक्तं भवति ? यावत्पन्थानं व्रजति ततो वा प्रत्यागच्छतीति ॥२६४।। કે સાધુ માર્ગ જોવા માટે ઉપસંપદા સ્વીકારે તે જણાવે છે - વયથી અવ્યક્ત (નાની વયવાળો), અકુશળ, જેણે પૂર્વે અન્ય દેશને જે નથી, દેશની ભાષાના જ્ઞાનથી રહિત સાધુ ઉપસંપદા સ્વીકારે. અહીં એક અને અનેક એ બે પદને આશ્રયીને ચતુર્ભાગી થાય છે. તે આ પ્રમાણે – (૧) એક એકની ઉપસંપદા સ્વીકારે, (૨) એક અનેકની ઉપસંપઢા સ્વીકારે, (૩) અનેક એકની ઉપસંપદા સ્વીકારે, (૪) અનેક અનેકની ઉપસંપદા સ્વીકારે. જ્યાં સુધી રસ્તામાં (ઈષ્ટ સ્થાને) જાય ત્યાં સુધી અથવા ત્યાંથી (ઈષ્ટ સ્થાને) પાછો આવે ત્યાં સુધી ઉપસંપદા રહે. [૨૬૪] अस्यामाभाव्यविवेकमाह आभव्वं णिताणं, गयागए तह य गयणियत्ते य । उपसंपन्ने वल्ली, दिवाभहा वयंसा य ॥२६५॥ Page #361 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये द्वितीयोल्लासः ] [ ३२१ 'आभव्वंति । अव्यक्तादयोऽन्यसाधुमुपसम्पद्यन्ते ऽस्मानमुकप्रदेशे नयतेति । अथवा यत्राव्यक्तादीनां गन्तव्यं तत्रैव ये व्यक्तादयो गन्तुकामास्तांस्ते ब्रुवते वयं युष्माभिः सह समागमिष्यामस्ततो यत्र गन्तुकामास्ततो यदि गत्वा प्रत्यागच्छन्ति तदेतद्गतागतमित्युच्यते । तथाऽऽत्मीयेन व्यक्तादिना साधुना सममनुपसम्पन्ना एव ये गतास्तस्य च कालगततया प्रतिभत्वादिना वा कारणेन प्रत्यागन्तव्यं नाभूत् ततस्ते प्रत्यागच्छन्तो यद् व्यक्तादिकं साधुमुपसम्पद्यन्ते तद् गतनिवृत्तमुच्यते । अनयोर्मार्गोपसम्पदोर्नयतां मार्गोपदेशकानामुपसम्पन्नोत्पादितसचित्तादिकमाभाव्यं भवति । उपसम्पन्ने तु वल्ली मातृपितृसम्बद्धा द्विविधापि दृष्टाभाषिता वयस्याश्च ये तमभिधारयन्ति ते आभवन्ति ॥२६५॥ किंचि । लहंति ॥ २६६ ॥ 'उवणट्ठाइ'त्ति । यः खलद्भामकाद्यदृष्टपूर्वे विषये गतस्ततो न जानाति कुतो गन्त व्यम् ? इति स्फिटितः, यो वाऽभाषकोऽदृष्टपूर्वविषये पृष्ठतो लग्नो याति परं मिलितुं न शक्नोति, न च शेषभाषामजानन्नन्यं पृच्छति ततः स्फिटितः, ततस्तम् ' उपनष्टादिविकल्पात्' उपेत्य स्वज्ञातिकान्नष्ट उपनष्टः, आदिना विवक्षितस्थाने गत इत्यादिग्रहः, एवमादिकात् सङ्कल्पाद्विश्वस्ताः सन्तोऽगवेषयन्तो मार्गोपदर्शनार्थमुपसंपन्ना न किञ्चिल्लभन्ते, यदि पुनरद्याप्यगवेषित इति परिणते चेतसि प्रयत्नं विधाय गवेषयन्ति तदा तस्यादर्शनेऽपि लभन्ते खलूपसम्पन्नसत्कम् ॥ २६६॥ આમાં માલિકીને નિર્ણય કરે છેઃ અવ્યક્ત વગેરે અમને અમુક પ્રદેશમાં લઇ જાઓ એમ અન્ય સાધુની ઉપસ’પદ્મા સ્વીકારે અથવા જ્યાં અવ્યક્ત વગેરેએ જવું છે ત્યાં જ જે વ્યક્ત વગેરે જવાની ઈચ્છાવાળા હાય તેએ અવ્યક્ત વગેરેને કહે કે અમે તમારી સાથે આવીશું. ત્યાર બાદ જ્યાં જવાની ઈચ્છાવાળા હોય ત્યાં જઈને પાછા ફરે તેા આને ગતાગત ઉપસ પદ્મા કહેવાય છે તથા ઉપસ`પન્ન બન્યા વિના જ પેાતાના વ્યક્ત આદિ સાધુની સાથે ગયા હૈાય, પછી તે સાધુ કાલધર્મ પામે કે દીક્ષા છેડી દે વગેરે કારણેાથી તેનું પાછુ આવવાનું ન થયું. તેથી પાછા આવતા તે (બીજા કાઈ) વ્યક્ત આદિ સાધુની ઉપસ‘પદ્માને સ્વીકાર કરે તે ગતનિવૃત્ત ઉપસંપદા કહેવાય. આ બે માર્ગ ઉપસ‘પદામાં ઉપસ‘પન્નાએ જે ઉત્પન્ન કર્યુ. હાય=મેળવ્યુ' હાય તેની માલિકી લઈ જનારા માગેkપદેશકાની થાય છે. માતા-પિતાથી સંબદ્ધ અને પ્રકારની વલ્લી, * દૃષ્ટાભાષિત અને મિત્રો-આમાંથી જેએ ઉપસ’પન્નની ધારણા કરે તે ઉપસંપન્નના થાય છે, [૬૫] દૃષ્ટાભાષિતને અથ ૨૪૮મી ગાથાના અનુવાદમાં લખ્યા છે. ગુ. ૪૧ उangाइविगप्पा, अगवे संता लहंति णो अगविट्ठोत्ति परिणए, गवेसमाणा खलु Page #362 -------------------------------------------------------------------------- ________________ ३२२ ] . [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જે ભૂલા પાડી નાખે તેવા પૂર્વે નહિ જોયેલ દેશમાં ક્યાંક ગયા, પછી ક્યાંથી જવું એ જાણતો ન હોવાથી બેવાઈ ગયો હોય, અથવા દેશની ભાષા ન જાણનાર જે પૂર્વે નહિ જોયેલ દેશમાં (માર્ગોપદેશકની) પાછળ જાય, પણ (કેઈ કારણથી વધારે તરું પડી જવાના કારણે તેને મળી શકે નહિ, દેશની ભાષા ન જાણતો હોવાથી અન્યને પૂછે નહિ, તેથી ખેવાઈ ગયે હેય, પછી પિતાના જ્ઞાતિજનેને જોઈને નાસી ગયો હશે, અથવા બીજા રસ્તે વિવક્ષિત સ્થળે ગયે હશે વગેરે કલ્પના કરીને વિશ્વસ્ત રહે અને તેની શોધ ન કરે તે માર્ગ જેવા માટે જેમની નિશ્રા સ્વીકારવામાં આવી છે તેમને કંઇ ન મળે. જે પછી પણ હજી આપણે તેની શોધ કરી નથી એમ મનમાં થાય અને પ્રયત્ન કરીને શોધે તે તે ન મળે તો પણ ઉપસં૫ન્નનું જે હોય તે તેમને भणे. [२९६] उक्ता मार्गोपसम्पत् । अथ विनयोपसम्पदमाह विणओवसंपयाए, पुच्छाए साहणे य गहणम्मि । णाए गुणम्मि दोन्नि वि, णमंति पकिल्लसाली वा ॥२६७॥ 'विणओवसंपयाए'त्ति । विनयोपसम्पदि कारणतोऽकारणतो वा केचिद्विहरन्तोऽदृष्टपूर्व देशं गतास्तैर्वास्तव्यानां साम्भोगिकानां पृच्छा कर्त्तव्या मासकल्पप्रायोग्याणां वर्षावासप्रायोग्याणां वा क्षेत्राणाम् । तस्यां च कृतायां तैः 'साधनं' निवेदनं कर्त्तव्यम् । यदि च न पृच्छन्ति पृष्टा वा ते न कथयन्ति तदा द्वयानामपि प्रत्येक प्रायश्चित्तं लघुको मासः । यच्च पृच्छा. मन्तरेण कथनमन्तरेण वा स्तेनश्वापदादिभ्योऽनर्थ साधवः प्राप्नुवन्ति तन्निष्पन्नमपि । तथा साधिते च क्षेत्रे ग्रहणं सचित्तादीनां यदागन्तुकैर्वास्तव्यैश्च क्रियतेऽन्योन्यं निवेदनीय च तदपि, यथैतन्मया सचित्तमचित्तं वा लब्धं यूयं प्रतिगृहीत, एवं निवेदने कृते द्वितीयो न गृहणाति परं सामाचार्यषेत्यवश्यं निवेदनं कर्त्तव्यम् , अनिवेदने लघुको मासः । ततो द्रव्यादिपरीक्षया ज्ञाते गुणे परीक्षापूर्वकमुपसम्पद्यमाना द्वयेऽपि परस्परं नमन्ति, किमुक्तं भवति ?-रत्नाधिकस्य प्रथमतोऽवमरत्नाधिकनाऽऽलोचना दातव्या, पश्चाद्रत्नाधिकेनावमरत्ना. धिकस्य, तदुक्तम्-"वंदणालोअणा चेव, तहेव य निवेयणा । सेहेण उ पउत्तम्मि, इयरो पच्छ कुव्वइ ॥१॥' अत्र पक्वशालयो दृष्टान्तः-यथा पक्वाः शालयः परस्परं नमन्ति तथाऽत्रापीति भावः । अपरीक्ष्योपसम्पत्ती परीक्ष्यापि प्रमादिन उपसम्पत्तौ च प्रत्येकं प्रायश्चित्तं चत्वारो गुरुकाः ॥२६७॥ भाग पहा डी. वे विनय ५५ अ छ :-- વિનય ઉપસંપદામાં વિધિ આ પ્રમાણે છે: (૧) કારણસર કે કારણ વિના કોઈ x अही यः खलूभ्रामकाद्यदृष्टपूर्व विषये गतः...मेव। ५8 छ न्यारे व्य. 8. १० . १६८ली टीमा उद्भ्रामकभिक्षाचर्यया अदृष्टपूर्वे विषये गतः मेव! पाई छ. Page #363 -------------------------------------------------------------------------- ________________ 1 રૂ૨૩ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] સાધુઓ વિહાર કરતાં પૂર્વે નહિ જોયેલ દેશમાં ગયા. તેમણે ત્યાં રહેલા સાંગિકોને મા ક૯પ પ્રાગ્ય અને ચાતુર્માસ પ્રાગ્ય ક્ષેત્રો પૂછતાં જોઈએ. આગંતુકો આ પૂછે એટલે ત્યાં રહેનારાઓએ માસક૫ પ્રાગ્ય અને ચાતુર્માસ પ્રાગ્ય ક્ષેત્રો તેમને કહેવા જોઈએ આગંતુકે પુછે નહિ અગર આગંતુકે પૂછે પણ ત્યાં રહેલાઓ કહે નહિ તે બંનેને લઘુમાસ પ્રાયશ્ચિત્ત આવે, તથા નહિ પૂછવાથી કે નહિ કહેવાથી ચેર, જંગલી પશુઓ વગેરેથી સાધુઓને જે અનર્થ થાય તે નિમિત્તે પણ પ્રાયશ્ચિત્ત આવે. (૨) ક્ષેત્ર કહ્યા પછી આગંતુકે અને રહેલાઓ સચિત્ત વગેરે જે લે તે પણ પરસ્પર નિવેદન કરે. જેમ કે-મને આ સચિત્ત કે અચિત્ત મળ્યું છે તે તમે સ્વીકારો. આ પ્રમાણે કહે એટલે અન્ય લે નહિ, પણ આ સામાચારી છે કે, અવશ્ય નિવેદન કરવું. નિવેદન ન કરે તે લઘુમાસ પ્રાયશ્ચિત્ત આવે. (૩) પછી દ્રવ્યાદિથી પરીક્ષા કરીને ગુણે જણાતાં આ ગુણ છે એવું જણાય તે ઉપસંપદા સ્વીકારે. પરીક્ષા પૂર્વક ઉપસંપદા સ્વીકારનાર બંને પરસ્પર નમે. ભાવાર્થપહેલાં નાના મોટા પાસે આવેચના કરવી. પછી મોટાએ નાના પાસે આલોચના કરવી. (વ્ય. ઉ. ૧૦ ગા. ૧૭૭માં) કહ્યું છે કે “પહેલાં નાના મોટાને વંદન કરે, તેની પાસે આલેચના કરે, સચિત્ત આદિનું નિવેદન કરે, પછી મોટે નાના પાસે વંદન પૂર્વક આલેચના અને નિવેદન કરે.” અહીં પાકી ગયેલ ડાંગરનું દષ્ટાંત છે. જેમ પાકી ગયેલ ડાંગર પરસ્પર નમે છે, તેમ અહીં પણ પરસ્પર નમે છે. પરીક્ષા વિના ઉપસંપદા સ્વીકારે અગર પરીક્ષા કરવા છતાં પ્રમાદીની ઉપસંપદા સ્વીકારે તે ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. [૨૬૭] केई भणंति ओमो, णियमेण णिवेइ इच्छ इयरस्स । तं तु ण जुज्जइ जम्हा, पकिल्लगसालिदिढतो ॥२६८॥ . 'केइ'त्ति । केचिद् ब्रुवते नियमेन 'अवमः' अवमरत्नाधिको निवेदयति, 'इतरस्य' रत्नाधिकस्य 'इच्छा' यदि प्रतिभासते ततो निवेदयति नो चेन्नेति, तच्च न युज्यते, यतः पक्वशालिदृष्टान्त उपन्यस्तः स चोभयनमनसूचक इति ॥२६८॥ (નમવામાં મતાંતર જણાવે છે :-) કેઈક કહે છે કે નાને અવશ્ય નિવેદન કરે પણ માટે તેની ઈચ્છા હોય તો નિવેદન કરે, નહિ તે ન કરે. પણ આ બરાબર નથી. કારણ કે આમાં પાકી ગયેલ ડાંગરનું દૃષ્ટાંત મૂક્યું છે. એ દષ્ટાંત ઉભયના નમનનું સૂચક છે. [૨૬૮] उक्ता विनयोपसम्पत् । अथैतासूपसम्पत्सु यदुपसम्पद्यमानो लभते तत्क्रमादेकयैव જાથથા सुय सुहदुक्खे खित्ते, मग्गे विणए जहकमं लब्भा। बावीस पुव्वसंथुअ, वयंस दिवालविय सव्वे ॥२६९।। Page #364 -------------------------------------------------------------------------- ________________ ३२४ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'सुअ'त्ति । श्रुतोपसंपदि उपसम्पद्यमानस्य द्वाविंशतिर्लभ्यते, षडनन्तरवल्ल्यां मातृपितृभ्रातृभगिनीपुत्रदुहितृलक्षणाः, षोडश च मिश्रवल्यां मातृपित्रोश्चतुष्टयं भ्रात्रादिषु चतुर्पु च द्वयमिति । सुखदुःखोपसम्पदि पूर्वसंस्तुता उपलक्षणान्मित्रवयस्यप्रभृतयश्च । क्षेत्रोपसम्पदि वयस्या उपलक्षणात्पूर्वसंस्तुता नालबद्धवल्लीद्विकं च । मार्गोपसम्पदि दृष्टालपिता उपलक्षणाद् वल्लीद्विकं मित्राणि च । विनयोपसम्पदि सर्वेऽपि लभ्यां नवरं निवेदन कर्त्तव्यमिति ॥२६९।। શ્રત ઉપસંપદામાં ઉપસંપદા સ્વીકારનારને બાવીસ મળે છે. તે આ પ્રમાણે – मनतरीमा माता, पिता, HIs, मोन, पुत्र भने पुत्री से छ, भिश्रीमो माબાપના મા-બાપ, ભાઈ, બહેન એ આઠ, ભાઈ, બહેન, પુત્ર અને પુત્રીને પુત્ર અને પુત્રી એ આઠ, એમ કુલ સોલ. સુખ-દુઃખ ઉપસંપદામાં પૂર્વ સંસ્તુત, મિત્ર, વયો વગેરે મળે છે. ક્ષેત્ર ઉપસંપદામાં મિત્રો, પૂર્વ સંસ્તુત અને નાલબદ્ધ બે વલી મળે છે. માર્ગ ઉપસંપદામાં દષ્ટાભાષિત, બે વલી અને મિત્રો મળે છે. વિનય ઉપસંપદામાં બધા મળે छ, ५ निवहन ४२ रेध्ये. [२६८] इच्चेयं पंचविहं, आमव्वं जो जिणाणमाणाए । ववहरइ जहट्ठाणं, सो धुवमाराहओ होइ ॥२७०॥ 'इच्चेय'ति । इत्येतत्पञ्चविधमाभाव्यं जिनानामाज्ञया यो यथास्थानं व्यवहरति स ध्रुवमाराधको भवति, जिनाज्ञायाः परिपालितत्वात् ; इतरश्चान्तकाले नाराधनां प्राप्नोतीत्यर्थः ॥२७०॥ વિનય ઉપસંપદા કહી. આ ઉપસંપદાઓમાં ઉપસંપદા સ્વીકારનારને જે મળે છે તે ક્રમશઃ એક જ ગાથાથી કહે છે : આ પ્રમાણે જે પાંચ પ્રકારના આભાવ્યને (માલિકીને) જિનાજ્ઞા પ્રમાણે યથાસ્થાન વ્યવહાર કરે છે =કેનું શું થાય તેનો નિર્ણય કરે છે, તે નિયમા આરાધક થાય છે. કારણ કે તેણે જિનાજ્ઞાનું પાલન કર્યું છે. બીજો અંતકાળે આરાધના પામતો નથી. [૭૦] आभाव्यनिरूपण समाप्य प्रायश्चित्तनिरूपणं प्रतिजानीते इच्चेसो पंचविहो, ववहारो आभवंतिओ णाम । भणिओ पायच्छित्ते, ववहारमओ परं वुच्छं ॥२७१॥ 'इच्चेसो'त्ति । इत्येषः 'आभवान्तिकः' आभवद्वयवहर्त्तव्यको नाम पञ्चविधो व्यवहारो भणितः, अतः परं प्रायश्चित्ते व्यवहर्त्तव्ये व्यवहर्त्तव्यं वक्ष्ये ॥२७१॥ दव्वे खित्ते काले, भावे य चउविहो इमो होइ । सच्चित्ते अञ्चित्ते, दुविहो पुण होइ दबम्मि ॥२७२॥ 'दव्वे त्ति । द्रव्ये क्षेत्रे काले भावे च चतुर्विधोऽयं प्रायश्चित्तव्यवहारो भवति । द्रव्ये पुनर्द्विविधो भवति सचित्तेऽचित्ते च ॥२७२।। Page #365 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ३२५ આભાવ્ય નિરૂપણ સમાપ્ત કરીને પ્રાયશ્ચિત્ત નિરૂપણની પ્રતિજ્ઞા કરે છે આ પ્રમાણે પાંચ પ્રકારનો આભવ૬ (=અભાવ્ય) વ્યવહાર કહ્યો. હવે પ્રાયશ્ચિત્તમાં વ્યવહાર કહીશ. [૭૧] દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવ સંબંધી એમ ચાર પ્રકારનું પ્રાયશ્ચિત્ત વ્યવહાર છે. દ્રવ્ય સંબંધી પ્રાયશ્ચિત્ત વ્યવહાર સચિત્ત અને અચિત્ત સંબંધી એમ બે प्रा२नी छे. [२७२] तत्र प्रथमतः सचित्त विवक्षुरिदमाह पुढविदगअगणिमारुअवणस्सइतसेसु होइ सच्चित्ते । पिंडोवहि अच्चित्ते, दस पन्नरसे व सोलसंगे ॥२७३॥ 'पुढवि'त्ति । पृथिव्युदकाग्निमारुतवनस्पतित्रसेषु यत् प्रायश्चित्तं तत सच्चित्ते भवति । पिण्डविषयमुपधिविषयं चाचित्ते । दशके एषणादोषाणां पञ्चदशके उद्गमदोषाणामध्यवपूरकस्य मिश्रेऽन्तर्भावविवक्षणात् षोडशके चोत्पादनादोषाणाम् ।।२७३॥ તેમાં પ્રથમ સચિત્ત સંબંધી પ્રાયશ્ચિત્ત કહે છે : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસમાં જે પ્રાયશ્ચિત્ત આવે તે સચિત્ત સંબંધી છે. આહારમાં અને ઉપાધિમાં જે પ્રાયશ્ચિત્ત આવે તે અચિત્ત સંબંધી પ્રાયશ્ચિત્ત છે. પિંડમાં એષણાના દશ, ઉદ્દગમના ૧૫, ઉત્પાદનના ૧૬ દોષમાં પ્રાયશ્ચિત્ત આવે. અહીં અધ્યવપૂરક દોષને મિશ્રદોષમાં સમાવેશ કરીને ઉદ્દગમના ૧૫ દોષ કહ્યા છે. [૨૭૩] सचित्तविषयं प्रकारान्तरमाह अहवा अट्ठारसगं, पुरिसे इत्थीसु वज्जिआ वीसं । दसगं णपुंसकेसु अ, भणिआ आरोवणा तत्थ ॥२७४॥ 'अहव'त्ति । अथवाऽष्टादशक पुरुषे 'वर्जितं' प्रव्राजयितुं निषिद्धम् , स्त्रीषु विंशतिवर्जिता, नपुंसकेषु च दशकं वर्जितम् । तत्र ‘आरोपणा'. प्रायश्चित्तं भणिता कल्पाध्ययने तत्सच्चित्तविषयमिति भावः ॥२७४॥ બીજી રીતે સચિત્ત સંબંધી પ્રાયશ્ચિત્ત કહે છે : દીક્ષા આપવાને અગ્ય અઢાર પ્રકારના પુરુષોને, વીસ પ્રકારની સ્ત્રીઓને અને દશ પ્રકારના નપુંસકોને દીક્ષા આપવામાં કપાધ્યયનમાં જે પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તે सथित्त समधी छ. [२७४] क्षेत्रकालविषयमाह जणवय अद्ध णिरोहे, मग्गातीते अ होइ खित्तम्मि । दुभिक्खे य सुभिक्खे, दिया व राओ व कालम्मि ॥२७५॥ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ 1 [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ___ 'जणवय'त्ति । जनपदेऽध्वनि निरोधके मार्गातीते च यत्प्रायश्चित्तं तत् क्षेत्रविषय भवति । अयं भावः-जनपदेऽपि वसन् संस्तरन्नपि चाध्वानं प्रतिपन्नानां यः कल्पस्तमाचरति । अध्वानं प्रपन्नो वा न यतनां करोति, दर्पण वाऽध्यानं प्रतिपद्यते । तथा निरोधकेऽपि सेनासूत्रे यो विधिरभिहितस्तं न करोति । मार्गातीतं क्षेत्रातिक्रान्तमशनादिकमाहारयति । एतेषु यत्प्रायश्चित्तं तत्क्षेत्रविषयमिति । दुर्भिक्षे सुभिक्षे वा दिवा रात्रौ वा 'काले' कालविषयम् , किमुक्तं भवति ?-सुभिक्षेऽपि काले संस्तरन्नपि दुर्भिक्षकल्पमाचरति, यदि वा दुर्भिक्षे अयतनां करोति । तथा दिवसे यः कल्पस्तं रजन्यामाचरति, रजन्यामपि यः कल्पस्तं दिवा, दिवसकल्पमूनमधिकं वा करोति । एवं रात्रिकल्पमपि । एतेषु यत्प्रायश्चित्तं तत्कालविषयमिति ॥२७५।। ક્ષેત્ર સંબંધી અને કાલસંબંધી પ્રાયશ્ચિત્ત કહે છે :' (૧) જનપદમાં (૨) રસ્તામાં (૩) નિરોધકમાં (૪) માગતીતમાં જે પ્રાયશ્ચિત્ત આવે તે ક્ષેત્ર સંબંધી પ્રાયશ્ચિત્ત છે. ભાવાર્થ :- (૧) દેશમાં રહેલ હોય અને નિર્વાહ થતું હોવા છતાં વિકટ રસ્તામાં ગયેલા માટે જે કહ૫ બતાવવામાં આવેલ છે તે કલ્પને આચરે. (વિહારમાં વિકટ રસ્તામાં ગયેલા માટે અમુક અપવાદો બતાવ્યા છે. એટલે તેને ઉપગ વિકટ રસ્તામાં જ કરવાનું હોય છે. આથી જે વિકટ રસ્તામાં ન હોય અને આહાર વગેરે મળી જતું હોય એથી નિર્વાહ થતું હોય છતાં વિકટ રસ્તામાં ગયેલા માટે બતાવેલા અપવાદોનું સેવન કરે તો પ્રાયશ્ચિત્ત આવે) (૨) વિકટ રસ્તામાં ગયે હોય પણ યતના ન કરે. (ત્યાં પણ જે યતના બતાવી છે તે યતના ન કરે તે પ્રાયશ્ચિત્ત આવે.) અથવા અહંકારથી વિકટ રસ્તામાં વિહાર કરે. (૩) જનિરોધકમાં પણ કસેનાસૂત્રમાં જે વિધિ કર્યો છે તે વિધિ ન કરે. (૪) માર્ગાતીત એટલે ક્ષેત્રાતિકાંત. ક્ષેત્રાતિકાંત આહાર આદિ વાપરે. આ (=ચાર)માં જે પ્રાયશ્ચિત્ત આવે તે ક્ષેત્ર સંબંધી છે. દુર્ભિક્ષમાં, સુભિક્ષમાં, દિવસમાં કે રાત્રે જે પ્રાયશ્ચિત્ત આવે તે કાલસંબંધી છે. ભાવાર્થ – સુમિક્ષ પણ કાળમાં નિર્વાહ થઈ શકતો હોય તો પણ દુભિક્ષ કાળમાં જે ક૯૫ કહ્યો છે તે ક૯૫ આચરે અથવા દુર્ભિક્ષ કાળમાં (અપવાદો સેવવાનો પ્રસંગ આવે ત્યારે) જણાવેલ યતના ન કરે તથા દિવસમાં આચરવાને ક૯૫ રાતે આચરે, રાતના આચરવાને ક૯પ દિવસે આચરે અથવા દિવસક૯૫ અને રાત્રિક૯૫ ન્યૂન–અધિક કરે. આમાં જે પ્રાયશ્ચિત્ત આવે તે કાલ સંબંધી છે. [૨૭૫]. भावविषयमाह भावे जोगे करणे, दप्प पमाए अ होइ पुरिसे अ। दव्वाइवसा दिज्जा, तम्मत्तं हीणमहिथं वा ॥२७६॥ 9 રાજાનું સૈન્ય શહેર વગેરેને ઘેરીને રહે તેને નિરોધક કહેવાય છે. * બૃહત્કલ્પના ત્રીજા ઉદ્દેશામાં ત્રીસમું સૂત્ર સેના સૂત્ર છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૩૨૭ 'भावे'त्ति । 'भावे' भावविषये 'योगे' मनोवाकायलक्षणे त्रिभेदे 'करणे' करणकारणानुमोदनत्रिके 'दर्प' निष्कारणमकल्प्यस्य प्रतिसेवने 'प्रमादे' पञ्चविधे 'पुरुषे च' गुरुपरिणामकापरिणामकातिपरिणामकचिमन्निष्क्रान्तानृद्धिमनिष्क्रान्तसहासहस्त्रीपुंनपुंसकबालतहणस्थिरास्थिरकृतयोगाकृतयोगदारुणभद्रकादिरूपे । एतद्देदाश्चाग्रेऽपि निरूपयिष्यन्ते । अत्र योगत्रिककरणत्रिकाभ्यां सप्तविंशतिर्भङ्गा भवन्ति कालत्रये चिन्त्यमानाः । तत्र मनसा करणमत्राम्रवणं वपामीति चिन्तया, आम्रवणं वपामि यदि त्वमनुजानासीति गृहस्थप्रश्नेऽनिवारणे च कारणम् , अनुक्तमप्यनिषिद्धं कुशलाः कर्त्तव्यं जानन्तीति, तदुक्तम्-मागहा इंगिएणं तु, पेहिएण य कोसला । अद्धुत्तेग य पंचाला, नाणुत्तं दक्खिगावहा ॥ १॥" अन्योप्ताम्रवणे साध्विति चिन्तनं चानुमोदनम् । एवं वाक्काययोरपि द्रष्टव्यम् । कायेन कारणं पुनर्हस्तादिसञ्ज्ञया, अनुज्ञा च नखच्छोटिकां ददत इति । अत्र च निरपेक्षाणां मनसाऽप्यतिचारसेवने प्रायश्चित्तम् । गच्छस्थितानां च वाचा कायेन चेति व्यवस्था । अन्यदप्याह-'द्रव्यादिवशात' द्रव्याद्यपेक्षणादद्यात् 'तन्मात्रं' यथाऽऽपन्नं हीनमधिकं वा ॥२७६।। ભાવ સંબંધી પ્રાયશ્ચિત્ત કહે છે - ગમાં, કરણમાં, દર્પમાં, પ્રમાદમાં અને પુરુષમાં જે પ્રાયશ્ચિત્ત આવે તે ભાવ સંબંધી છે. યોગ મન-વચન-કાયા. કરણ=કરણ-કરાવણ-અનુમોદન. =નિષ્કારણ અકમ્યુનું સેવન કરવું. પ્રમાદ=મદ્ય, વિષય, કષાય, નિદ્રા, વિકથા એ પાંચ. પુરુષ =વિવિધ પુરુષોની અપેક્ષાએ. પુરુષો અનેક રીતે વિવિધ પ્રકારના હોય છે. જેમકે–ગુરુ -શિષ્ય, પરિણામક-અપરિણામક–અતિપરિણામક, ઋદ્ધિમતુ નિષ્ણાંત-અકૃદ્ધિમતુ નિષ્કાંત, સહનશીલ-અસહનશીલ, સ્ત્રી-પુરુષ–નપુંસક, બાલ-યુવાન, થિર-અસ્થિર, કૃતગ-અકૃત ગ, દારુણ–ભદ્રક, આ ભેદ આગળ પણ જણાવવામાં આવશે. (સમાન દષમાં પણ ભિન્ન ભિન્ન પુરુષને ભિન્ન ભિન્ન પ્રાયશ્ચિત્ત આવે.) અહીં ત્રણ યોગથી અને ત્રણ કરણથી ત્રણ કાલને આશ્રયીને વિચારવામાં આવે તે સત્તાવીસ ભાંગા થાય. (૩ યોગ+૩ કરણ + ૩ કાલ=૨૭) તેમાં હું અહી આમ્રવનની વાવણી કરું એમ વિચારવાથી મનથી કરણ (-કરવું) છે. જે તે અનુજ્ઞા આપે તે હું આમ્રવનની વાવણું કરું એમ ગૃહસ્થ પૂછે ત્યારે ના ન કહે તો મનથી કરાવણ (-કરાવવું) છે. કહ્યું ન હોવા છતાં નિષેધ ન કર્યું હોય તો કુશલે કરવા જેવું છે એમ જાણે છે. (વ્ય. ઉ. ૧૦ ગા. ૧૯૨ માં) કહ્યું છે કે “મગધ દેશના લેકે સામાએ આ સ્વીકાર્યું છે કે નહિ તે ઈગિતથીતેવી શારીરિક ચેષ્ટાથી કે શારીરિક આકારથી જાણી લે છે. દેશના લેકે જેવાથી, પંચાલ દેશના લોકો એવું કહેવાથી જાણે છે. દક્ષિણપથના લોકે ન કહેલું જાણતા નથી, કિંતુ જે સાક્ષાત્ વચનથી સ્પષ્ટ કરવામાં આવે તે જાણે છે. કારણ કે તેઓ પ્રાયઃ જડબુદ્ધિવાળા છે.” બીજાએ આમ્રવનની વાવણું કરી હોય તેમાં સારું એમ વિચારવું એ મનથી અનુમાન છે. એ પ્રમાણે વચન અને કાયામાં પણ જાણવું. કાયાથી કરાવણ Page #368 -------------------------------------------------------------------------- ________________ ३२८ ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते હાથ આદિથી કરેલી સંજ્ઞાથી થાય છે. કાયાથી અનુજ્ઞા ચપટી વગાડવાથી થાય છે. અહીં નિરપેક્ષ (પ્રતિભાધારી આદિ) સાધુઓને મનથી પણ અતિચાર સેવવામાં પ્રાયશ્ચિત્ત છે. ગર૭માં રહેલા સાધુઓને વચનથી અને કાયાથી અતિચાર સેવવામાં પ્રાયશ્ચિત્ત છે. - मी मी U (विशेष) ४ छ:- (दब्वाइवसा दिज्जा...) त प्रायश्चित्त द्रव्याहिनी અપેક્ષાએ જેટલું આવ્યું હોય તેટલું કે ઓછું વધારે પણ આપે. [૨૭૬] तथा चाह दिजाऽहि पि गाउं, बलिअं सुलहं च दव्वमसणाई। हीणं पि दिज्ज तं पुण, नाऊणं दुब्बलं दुलहं ॥२७७॥ 'दिज्ज'त्ति । 'बलिकं' बलिष्ठं क्रूरादिस्वभावेनैव सुलभं चाशनादिद्रव्यं ज्ञात्वा ‘अधिकमपि' जीतोक्ताद् बहुतश्मपि प्रायश्चित्तं दद्यात् । दुर्बलं दुर्लभं च तदशनादि ज्ञात्वा वल्लचणककाञ्जिकादिकं 'हीनमपि' जीतोक्तादल्पमपि दद्यात् ॥२७७।। लुक्खे खित्त हीणं, सीए अहिअं जहटिअं दिज्जा । साहारणम्मि खित्ते, एवं काले वि तिविहम्मि ॥२०८॥ 'लुक्खे'त्ति । 'रूक्षे' स्नेहरहिते क्षेत्रे 'हीनम्' अल्पतरमपि दद्यात् । 'शीते' स्निग्धे क्षेत्रेऽधिकमपि । 'साधारणे' अस्निग्धरूक्षे च क्षेत्रे 'यथास्थितं' जीतोक्तमात्रं दद्यात् । एवं कालेऽपि त्रिविधे ज्ञातव्यम् ॥२७८॥ આ જ વિષયને કહે છે – દેષ સેવનાર કર આદિ સ્વભાવથી જ બલવાન છે અને અશન આદિ દ્રવ્ય સુલભ છે એ જાણીને જીતમાં કહ્યું હોય તેનાથી વધારે પણ પ્રાયશ્ચિત્ત આપે. દોષિતને દુર્બલ અને અશન આદિ દ્રવ્યને સુલભ જાણીને જીતમાં કહ્યું હોય તેનાથી ઓછું પણ આપે. [૭૭] રસ-કસ વિનાના ક્ષેત્રમાં ઓછું પણ આપે. રસ-કસવાળા ક્ષેત્રમાં વધુ પણ આપે. સાધારણ ક્ષેત્રમાં=બહુરસ-કસવાળું ન હોય અને રસ-કસથી તદ્દન રહિત પણ ન હોય તેવા (મધ્યમ) ક્ષેત્રમાં જીતમાં કહ્યું હોય તેટલું આપે. આ પ્રમાણે ત્રણ પ્રકારના કાળમાં ५Y MA[२७८] . विशेषतः कालं प्रपश्चयन्नाह गिम्हसिसिरवासासं, दिजऽहमदसमबारसंताई । णाउं विहिणा , णवविहसुअववहारोवदेसेणं ॥२७९॥ 'गिम्हत्ति । इह कालो प्रीष्मशिशिरवर्षालक्षणस्त्रिविधः, स च सामान्यतो द्विधा Page #369 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः [ રૂર स्निग्धो रूक्षश्च, स च द्विरूपोऽप्युत्कृष्टमध्यमजघन्यभेदात् त्रिधा । तत्रोत्कृष्टस्निग्धः-अतिशीतः, मध्यमस्निग्धः-नातिशीतः, जघन्यस्निग्धः-स्तोकशीतः । उत्कृष्टरूझा-अत्युष्णः, मध्यमरूक्षानात्युष्णः, जघन्यरूक्षः-कवोष्णः । एवंरूपे काले ग्रीष्मशिशिरवर्षाख्ये कालत्रये नवविधतपोदानलक्षणश्रुतव्यवहारोपदेशेन 'विधिना' वैपरीत्याभावेन ज्ञात्वाऽष्टमदशमद्वादशान्तानि तपांसि दद्यात् । अयं भावः-ग्रीष्मशिशिरवर्षासु यथाक्रमं चतुर्थषष्ठाष्टमानि जघन्यानि, षष्ठाष्टमदशमानि मध्यमानि, अष्टमदशमद्वादशान्युत्कृष्टानि दद्यादित्यर्थः ॥२७९।। કાળને વિશેષ વિસ્તારથી કહે છે : અહીં કાલ ગ્રીષ્મ-શિશિર-વર્ષા (=ઉનાળે--શિયાળે–ચોમાસું) એમ ત્રણ પ્રકારે છે, અને તે સામાન્યથી સ્નિગ્ધ અને રૂક્ષ એમ બે પ્રકારે છે. તે બંને પ્રકારનો કાળ ઉત્કૃષ્ટ -મધ્યમ-જઘન્ય એમ ત્રણ પ્રકારે છે. ઉત્કૃષ્ટ સ્નિગ્ધ=અત્યંત શીત. મધ્યમ સ્નિગ્ધ અત્યંત શીત નહિ તે. જઘન્ય સ્નિગ્ધ=અપશીત. ઉત્કૃષ્ટ રૂક્ષ અત્યંત ઉષ્ણ મધ્યમરૂક્ષ અત્યંત ઉષ્ણ નહિ તે. જઘન્યરૂક્ષત્ર.૯૫ઉષ્ણ. આવા ગ્રીષ્મ-શિશિર-વર્ષ નામના ત્રણ કાળમાં નવ પ્રકારના તપદાન રૂ૫ શ્રત વ્યવહારના ઉપદેશથી વિધિથી (=અવિપરીત પણે) જાણીને અઠ્ઠમ, ચાર ઉપવાસ અને પાંચ ઉપવાસના અંતવાળા તપ આપે. ભાવાર્થ :- ગ્રીષ્મ -શિશિર–વષમાં કમશઃ ઉપવાસ-છઠ્ઠ–અમ એ જઘન્ય, છ-અટ્ટમ-ચાર ઉપવાસ છે મધ્યમ, અઠ્ઠમ-ચાર ઉપવાસ-પાંચ ઉપવાસ એ ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત્ત આપે. (જેમકે ગ્રીષ્મમાં ઉત્કૃષ્ટ તપ આપવો હોય તો અડ્રમ આપે. શિયાળામાં ચાર અને ચોમાસામાં પાંચ ઉપવાસ ઉત્કૃષ્ટ તપ આપે. અપત્તિથી એ સિદ્ધ થયું કે ગ્રીષ્મમાં ઉત્કૃષ્ટ તપ અડૂમથી વધારે ન અપાય.) [૨૯] અત્રેવ મgશમાઇ पक्खावत्तीदाणे, कालतिगे णवविहम्मि ववहारे । ति णव सगवीस इगसी, भेआ णेया जहाजंतं ॥२८०॥ 'पक्खावत्ति'त्ति । नवविध श्रुतव्यवहारे पक्षे आपत्तौ दाने च त्रयो नव सप्तविंशतिरेकाशीतिभेदाश्च भेदा यथायन्त्रं ज्ञेयाः । पक्षत्रयेण त्रयो भङ्गाः, आपत्तिभेदतो नव, दानतपोभेदतः सप्तविंशतिः, कालत्रिकविशेषेण पुनरेकाशीतिरिति । यन्त्रस्थापना च यद्यप्येकाशीतिभङ्गानामेव तथापि तद्घटकानां यादीनामपि ततो लाभान्न विरोधः ॥२८०।। અહીં જ ભાંગાઓને વિસ્તાર કહે છે : નવ પ્રકારના શ્રત વ્યવહારમાં પક્ષના ત્રણ, આપત્તિ (૫) ના નવ, દાનતાના સત્તાવીશ અને ત્રણ કાળમાં એક્યાસી ભાંગા થાય છે. જો કે યંત્રસ્થાપના (કેટે) એક્યાસી ભાંગાઓની જ છે, તો પણ તેના (=એક્યાસી ભાંગાના) ઘટક ત્રણ વગેરેને ગુ, ૪૨ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ]. [ स्वोपक्षवृत्ति-गुजरभाषाभावानुवादयुते પણ સ્થાપનાથી લાભ થાય છે, માટે વિરોધ નથી. અર્થાત્ એક્યાશી ભાંગાની સ્થાપનામાં એક તરફ થી છે વગેરે સંબંધી ત્રણ કેઠા છે અને એક તરફ પુરપક્ષે વગેરે નવ કેઠા છે. તેમાં કોઈ વિરોધ નથી. [૨૮] तत्र पूर्व नवविधतपोदानव्यवहारं दर्शयन्नाह अट्ठमदसमदुवालसचरमो कालत्तयम्मि खवणाई । निविअ पुरिमोसणंबिल, इग बि ति चउ पंच वा णवहा ॥२८१॥ 'अट्ठम'त्ति । क्षपणं च क्षपणे च क्षपणानि चेत्येकशेषात् क्षपणानि तान्यादिर्यस्य स तथा । अष्टमदशमद्वादशानि चरमानि यस्य स तथा । कालत्रयेऽपि यथाक्रमं नवविधः श्रुतव्यवहारो भवतीति शेषः । प्रकारान्तरमाह-'या' अथवा निर्विकृतिकम् १ पुरिमार्द्धम् २. एकाशनम् ३ आचाम्लम् ४ एकक्षपणं चतुर्थः ५ द्वे क्षपणे षष्ठं ६ त्रीणि क्षपणान्यष्टमं ७ चत्वारि क्षपणानि दशमं ८ पञ्च क्षपणानि द्वादशम् ९ इति नवधा श्रुतव्यवहारोपदेशात्तपो भवत्योघतो विभागतश्च ग्रीष्मशिशिरवर्षासु दीयमानमिति ॥२८१॥ તેમાં પહેલાં નવ પ્રકારના તપદાન રૂપ વ્યવહારને જણાવે છે : એક ઉપવાસ, બે ઉપવાસ અને ત્રણ ઉપવાસ જેની આદિમાં છે, અને અકૂમ, ચાર ઉપવાસ અને પાંચ ઉપવાસ જેના અંતે છે તે ત્રણે કાલમાં ક્રમશઃ નવ પ્રકારને શ્રવ્યવહાર થાય છે. ગાથાના પૂર્વાર્ધને આ શબ્દાર્થ છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છેઃ- ગ્રીષ્મ આદિ ત્રણ કાળમાં ક્રમશઃ એક—બે-ત્રણ ઉપવાસ જઘન્ય છે. બે-ત્રણ–ચાર ઉપવાસ મધ્યમ છે. ત્રણ–ચાર-પાંચ ઉપવાસ ઉત્કૃષ્ટ છે. આમ નવ પ્રકારે તપેદાન છે. એટલે એક, બે, ત્રણ ઉપવાસ જેની આદિમાં છે એમ જે ગાથાના શબ્દાર્થમાં લખ્યું છે, તેને ભાવ એ થયો કે જઘન્યમાં એક ઉપવાસ આદિમાં છે, મધ્યમમાં બે ઉપવાસ આદિમાં છે, ઉત્કૃષ્ટમાં ત્રણ ઉપવાસ આદિમાં છે. અડ્રમ, ચાર ઉપવાસ અને પાંચ ઉપવાસ જેના અંતે છે એ શબ્દાર્થને ભાવ એ થયો કે જઘન્યમાં અઠ્ઠમ અંતે છે, મધ્યમમાં ચાર ઉપવાસ અંતે છે, ઉત્કૃષ્ટમાં પાંચ ઉપવાસ અંતે છે. અથવા નિષિ-પુરિમઢ-એકાસણું-આયંબિલ–ઉપવાસ-છઠ્ઠ–અઠ્ઠમ-ચાર ઉપવાસ -પાંચ ઉપવાસ એમ નવ પ્રકારને તપ મુતવ્યવહારના ઉપદેશ પ્રમાણે આઘથી (=સામાન્યથી) અને વિભાગથી (=વિશેષથી) ગ્રીષ્મ, શિશિર અને વર્ષમાં આપવામાં આવે છે. [૧] अथ यथोद्देशं निर्देश इति न्यायादादौ पक्षत्रयं स्पष्टयन्नाह गुरुलहुलहुसापक्खा, पिहो तिहा तिगुरु गुरुतरा गुरुआ। लहुतम लहुतर लहुआ, लहुसतमा लहुसतर लहुसा ॥२८२॥ + આ સ્થાપના આ વિષયનું પૂર્ણ વર્ણન કર્યા બાદ ૨૯૦ મી ગાથા પછી મૂકવામાં આવેલ છે, Page #371 -------------------------------------------------------------------------- ________________ [ ३३१ गुरुतत्वविनिश्चये द्वितीयोल्लासः । 'गुरु'त्ति । नवविधतपोव्यवहारे गुरुलघुलघुस्वाः सक्षेपतस्त्रयः पक्षाः । तत्र लघुस्वशब्दो लघुकार्थः स्वशब्दस्याल्पार्थकप्रत्ययार्थत्वात् । एते च 'पृथक्' प्रत्येकं त्रिधा-यतो गुरुपक्षों गुरुतमगुरुतरगुरुभेदः, लघुपक्षोऽपि लघुतमलघुतरलघुभेदः, लघुस्वपक्षोऽपि लघुस्वतमलघुस्वतरलघुस्वभेद इति ॥२८२॥ હવે જે પ્રમાણે ઉદ્દેશ (નામથી ઉલ્લેખ) કર્યો હોય તે પ્રમાણે નિર્દેશ (=સ્વરૂપનું વર્ણન) કરે જોઈએ એ ન્યાયથી પહેલાં પક્ષના ત્રણ ભેદો (=ભાંગા)ને સ્પષ્ટ કરે છે : નવ પ્રકારના તપ વ્યવહારમાં ગુરુ, લઘુ અને લઘુસ્વ એમ સંક્ષેપથી ત્રણ પક્ષે છે. તેમાં લઘુસ્વ શબ્દનો અર્થ અ૮૫ છે. કારણ કે (લઘુસ્વ શબ્દમાં) સ્વ શબ્દ અ૮૫ અર્થને બેધ માટે છે. આ ત્રણેના દરેકના ત્રણ ભેદ છે. ગુરુપક્ષના ગુરુતમ, ગુરુતર અને ગુરુ એમ ત્રણ ભેદ છે. લઘુપક્ષના પણ લઘુતમ, લઘુતર અને લઘુ એમ ત્રણ ભેદ છે. લઘુસ્વપક્ષના પણ લઘુસ્વતમ, લઘુસ્વતર અને લઘુસ્વ એમ ત્રણ ભેદ છે. [૨૮] अथ नवविधापत्तितपोव्यवहारं दर्शयति गुरु लहुअछपणमासा, चउतिगमासा दुमासगुरुमासा । लहु मास भिन्न वीस, पनरस दस पण नवाबत्ती ॥२८३॥ 'गुरु'त्ति । गुरुपक्षे लघुषाण्मासिकपञ्चमासिकरूपा उत्कृष्टापत्तिः, चातुर्मासिकत्रिमासिकरूपा मध्यमा, द्विमासिकगुरुमासरूपा जघन्या । लघुपक्षे लघुमासरूपा उत्कृष्टा, भिन्नमासरूपा मध्यमा, विंशतिकरूपा च जघन्या । लघुस्वपक्षे पञ्चदशकरूपोत्कृष्टा, दशकरूपा मध्यमा, पश्वकरूपा जघन्येति नवापत्तयः ||२८३॥ હવે નવ પ્રકારના આપત્તિતપ રૂપ વ્યવહારને કહે છે : (આપત્તિ ઉત્કૃષ્ટ-મધ્યમ–જઘન્ય એમ ત્રણ પ્રકારે છે.) ગુરુપક્ષમાં ઉત્કૃષ્ટ આપત્તિ છ માસ-પાંચ માસ, મધ્યમ ચાર માસ-ત્રણ માસ, જઘન્ય બે માસ-એક માસ છે, લઘુપક્ષમાં ઉત્કૃષ્ટ આપત્તિ લઘુમાસ, મધ્યમ ભિનમાસ, જઘન્ય વિંશતિક છે. લઘુસ્વપક્ષમાં ઉત્કૃષ્ટ આપત્તિ પંચદશક, મધ્યમ દશક, જઘન્ય પંચક છે. આમ નવ આપત્તિ त५ छ. [२८3] नवविधापत्तितपसो दानतपस्वैविध्येन सप्तविंशतिभेदानाह सगवीसं खलु भेआ, णवहा पक्खेसु तिसु वि पत्ते । ... उक्किठुक्किट्ठाइअदाणेणं भिज्जमाणेसु ॥२८४॥ 'सगवीस'त्ति । त्रिष्वपि पक्षेषु प्रत्येकमुत्कृष्टोत्कृष्टादिदानेन नवधा भिद्यमानेषु सप्तविंशतिर्भेदा भवन्ति, उत्कृष्टोत्कृष्टो १ त्कृष्टमध्यमो २ त्कृष्ट जघन्य ३ मध्यमोत्कृष्ट ४ मध्यम Page #372 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते मध्यम ५ मध्यमजघन्य ६ जघन्योत्कृष्ट ७ जधन्यमध्यम ८ जघन्यजघन्य ९ भेदानां गुरुलघुलघुस्वपक्षाणामेतावतामेव भावात् ॥२८४॥ નવ પ્રકારના આપત્તિતપના દાનતપના ત્રણ ભેદથી થતા સત્તાવીશ ભેદ કહે છે: ગુરુ આદિ ત્રણે પક્ષોમાં પ્રત્યેકના ઉત્કૃષ્ટોત્કૃષ્ટ આદિ (૫) આપવાથી નવ રીતે २ यता सत्तावीश हो थाय छे. ते २॥ प्रमाणे :- (१) Gष्टोत्कृष्ट, (२) कृष्ट मध्यम, (3) दृष्ट न्य, (४) मध्यभोट, (५) मध्यम मध्यम, (६) मध्यम धन्य, (७) धन्या८, (८) धन्य मध्यम, (6) vधन्य धन्य. 3x+=२७ [२८४] उक्तमेव सप्तविंशतिविधं दानतपो व्यक्तीकुवन्नाह जिढे बारसदसममा य मज्झि दसमट्ठमा छहो । अट्ठमछट्टचउत्था, गुरुपक्खि जहन्नए दाणं ॥२८५॥ 'जिद्वेत्ति । 'ज्येष्ठे' पाण्मासिकपञ्चमासिकाख्योत्कृष्टापत्तिपक्षे द्वादशदशमाष्टमानिउत्कृष्टोत्कृष्टं द्वादशं तपः, उत्कृष्टमध्यम दशमम् , उत्कृष्टजघन्य चाष्टमं 'दान' दानतपो ज्ञेयम् । तथा 'मध्ये' इति चातुर्मासिकत्रिमासिकाख्यमध्यमापत्तिपक्षे दशमाष्टमौ षष्ठं च मध्यमोत्कृष्ट दशमम् , मध्यममध्यममष्टमम् , मध्यमजघन्यं षष्ठं दानतपो ज्ञेयम् । 'जघन्ये' द्विमासिकगुरुमासिकाख्यजघन्यापत्तिपक्षेऽष्टमषष्ठचतुर्थानि-जघन्योत्कृष्टमष्टमम् , जघन्यमध्यमं षष्ठम् , जघन्यजघन्यं च चतुर्थ गुरुपक्षे दानतपो ज्ञेयम् ||२८५।। ઉક્ત સત્તાવીશ પ્રકારના દાનતપને સ્પષ્ટ કરે છે : છ માસ-પાંચમાસ નામના ઉત્કૃષ્ટ (ગુરુતમ) આપત્તિ પક્ષમાં ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ પાંચ, ઉત્કૃષ્ટ મધ્યમ ચાર, ઉત્કૃષ્ટ જઘન્ય અઠ્ઠમ દાન તપ છે. ચાર માસ-ત્રણ માસ નામના મધ્યમ ( ગુરુતર) આપત્તિપક્ષમાં મધ્યમત્કૃષ્ટ ચાર, મધ્યમ મધ્યમ અઠ્ઠમ, મધ્યમ જઘન્ય છઠ્ઠ દાન તપ છે. બે માસ-એક માસ નામના જઘન્ય ( ગુરુ) આપત્તિ પક્ષમાં જઘન્ય ઉત્કૃષ્ટ અઠ્ઠમ, જઘન્ય મધ્યમ છડું, જઘન્ય જઘન્ય એક ઉપવાસ દીન તપ છે. ગુરુ पक्षमा माहान त५ on४. [२८५] अथ लघुपक्षे दर्शयति ... दसमहमछट्टऽढमछट्टच उत्था य हुंति लहुपक्खे । छट्टचउत्थायामा, जितु मज्झे जहन्ने य ॥२८६॥ 'दसम'त्ति । लघुपक्षे 'ज्येष्ठे' लघुमासाख्योत्कृष्टापत्तिपक्षे दशमाष्टमषष्ठानि-उत्कृष्टोत्कृष्टं दशमम् , उत्कृष्टमध्यममष्टमम् , उत्कृष्टजघन्यं च षष्ठं दानतपः । 'मध्ये' भिन्नमासाख्यमध्य ૪ અહીં ગુરુતમ અને ઉત્કૃષ્ટ એ બંને એક રૂપ છે. ગુરુતર અને મધ્યમ એ બંને એક રૂ૫ છે. ગુરુ અને જઘન્ય એ બંને એક રૂપ છે. એ જ પ્રમાણે લઘુ અને લઘુસ્વ પક્ષમાં પણ જાણવું, Page #373 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] । ३३३ मापत्तिपक्षेऽष्टमषष्ठचतुर्थानि-मध्यमोत्कृष्टमष्टमम् , मध्यममध्यमं षष्ठम् , मध्यमजघन्यं च चतुर्थ दानतपः । 'जघन्ये' च विंशत्याख्यजघन्यापत्तिपक्षे च षष्ठचतुर्थाचाम्लानि जघन्योत्कृष्टं षष्ठम् , जघन्यमध्यम चतुर्थम् , जघन्यजघन्यं चाचाम्लं दानतपः ॥२८६॥ હવે લધુપક્ષમાં બતાવે છે : લઘુપક્ષમાં લઘુમાસ નામના ઉત્કૃષ્ટ (=લઘુતમ) આપત્તિપક્ષમાં ઉત્કૃષ્ટત્કૃષ્ટ ચાર, ઉત્કૃષ્ટ મધ્યમ અઠ્ઠમ, ઉત્કૃષ્ટ જઘન્ય છ દાન તપ છે. ભિન્નમાસ નામના મધ્યમ ( લઘુતર) આપત્તિપક્ષમાં મધ્યમ ઉત્કૃષ્ટ અઠ્ઠમ, મધ્યમ મધ્યમ છઠ્ઠ, મધ્યમ જઘન્ય એક ઉપવાસ દાન તપ છે. વિશતિ નામના જઘન્ય (Eલઘુ) આપત્તિ પક્ષમાં જઘન્યત્કૃષ્ટ છઠ્ઠ, જઘન્ય મધ્યમ એક ઉપવાસ, જઘન્ય જઘન્ય આયંબિલ દાન તપ છે. [૨૮૬] लघुस्वकपक्षे दानतपो दर्शयति--- अट्ठमछटचउत्थं, . छट्टचउत्थंबिलं कमा लहुसे । खवणंबिलइक्कासणमिय अद्धक्कंति सगवीसा ॥२८७।। 'अट्टम त्ति । लघुस्वकपक्षे पञ्चदशाख्योत्कृष्टापत्तावष्टमषष्ठचतुर्थानि-उत्कृष्टोत्कृष्टमष्टमम् , उत्कृष्टमध्यमं षष्ठम् , उत्कृष्टजघन्यं च चतुर्थं दानतप इत्यर्थः । दशकाख्यमध्यमापत्तौ च षष्ठचतुर्थाचाम्लानि मध्यमोत्कृष्टं षष्ठम् , मध्यममध्यमं चतुर्थम् , मध्यमजघन्यं चाचाम्लं दानतपः । पञ्चकाख्यजघन्यापत्तौ च क्षपणाचाम्लैकाशनानि-जघन्योत्कृष्टं चतुर्थम् , जघन्यमध्यममाचाम्लम्, जघन्यजघन्यं चैकाशनं दानतपः । 'इति' एवमर्धीपक्रान्त्या सप्तविंशतिर्मंदा भवन्ति ॥२८७।। લઘુસ્વ પક્ષમાં દાન તપ બતાવે છે : લઘુસ્વ પક્ષમાં પંચદશ નામના ઉત્કૃષ્ટ (=લઘુસ્વતમ) આપત્તિ પક્ષમાં ઉત્કૃષ્ટત્કૃષ્ટ અઠ્ઠમ, ઉત્કૃષ્ણ મધ્યમ છઠ્ઠ, ઉત્કૃષ્ટ જઘન્ય એક ઉપવાસ દાનતપ છે. દશક નામના મધ્યમ (=લઘુસ્વતર) આપત્તિ પક્ષમાં મધ્યમ ઉત્કૃષ્ટ છઠ્ઠ, મધ્યમ મધ્યમ એક ઉપવાસ, મધ્યમ જઘન્ય આયંબિલ દાન તપ છે. પંચક નામના જઘન્ય (લઘુસ્વ) આપત્તિ પક્ષમાં જઘન્ય ઉત્કૃષ્ટ ઉપવાસ, જઘન્ય મધ્યમ આયંબિલ, જઘન્ય જઘન્ય એકાસણું દાન તપ છે. આ પ્રમાણે અર્ધ +અપક્રાંતિથી સત્તાવીશ ભેદો થાય છે. [૨૮૭] एतेष्वेव कालत्रययोजनयैकाशीतिभङ्गानाह एयं ता वासामुं, पुरिमंतं सिसिरकालि दसमाइ । निविअंतमट्ठमाई, . गिम्हे इगसी इमे भेया ॥२८८॥ 'एय'त्ति । एतत्तावद्वर्षासूक्तम् । शिशिरकाले तु दशमादि पुरिमार्द्धान्तं सप्तविंशतिभेदेषु + અર્ધ અપક્રાંતિને અર્થ હવે પછીની ગાથાની ટીકામાં જણાવશે. Page #374 -------------------------------------------------------------------------- ________________ ३३४ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुषादयुते तपश्चारणीयम् । ग्रीष्मे चाष्टमादि निर्विकृतिकान्तम् । 'इमे' एकाशीतिर्भदा दानतपसो भवन्ति । अर्द्धापक्रान्तिश्चयम्-अर्द्धस्य-असमप्रविभागरूपस्यैकदेशस्य एकादिपदात्मकस्यापक्रान्तिः-निवर्तनं शेषस्य तु द्वयादिपदसङ्घातात्मकस्यैकदेशस्यानुवर्तनं यस्यां रचनायां सा समयपरिभाषयाऽर्द्धापक्रान्तिरुच्यते । यथा वर्षासु गुरुतमे उत्कृष्टतो द्वादशं मध्यमतो दशमं जघन्यतोऽष्टमम्, एषां मध्यादेकदेशो द्वादशलक्षणोऽपक्रामति दशमाष्टमी गुरुतरं गच्छतः, अग्रेतनं च षष्ठं मील्यते, ततश्च गुरुतरे उत्कृष्टतो दशमम् , मध्यमतोऽष्टमम् , जघन्यतः षष्ठम् । एषां मध्यादेकदेशो दशमलक्षणो निवर्तते अष्टमषष्ठो गुरुकं गच्छतः, अग्रेतनं च चतुर्थ मील्यते, ततश्च गुरुके उत्कृष्टतोऽष्टमम् , मध्यमतः षष्ठम् , जघन्यतश्चतुर्थमिति । एवमन्यत्रापि ज्ञेयम् ॥२८८॥ આ સત્તાવીશ ભાંગાઓમાં ત્રણ કાલની યોજનાથી થતા એક્યાસી ભાંગા કહે છે : આ સત્તાવીશ ભાંગ વર્ષાકાળમાં કહ્યા. શિશિર કાળમાં ચારથી આરંભી પુરિમઠ્ઠ સુધી સત્તાવીશ ભેદોમાં તપ કમશઃ કહે. ગ્રીષ્મ કાળમાં અઠ્ઠમથી આરંભી નવિ સુધી કહેવું. આ એક્યાસી ભેદો દાન તપના છે. અર્ધ અપક્રાંતિને અર્થ આ છે – જે રચનામાં અર્ધની=અસમાન વિભાગવાળા એકાદિપદ રૂપ એકાદિદેશની અપક્રાંતિ–નિવૃત્તિ થાય, બાકીના બે વગેરે પદોના સમૂહરૂપ એક દેશની અનુવૃત્તિ થાય તે શાસ્ત્રની પરિભાષા પ્રમાણે અર્ધ અપક્રાંતિ કહેવાય છે. જેમકે–વષકાળમાં ગુરુતમ પક્ષમાં ઉત્કૃષ્ટથી પાંચ, મધ્યમથી ચાર, જઘન્યથી ત્રણ ઉપવાસ છે. આમાંથી પાંચ રૂપ એક દેશ નિવૃત્ત થાય છે. ચાર અને અડ્રમ રૂપ એક દેશ ગુરુતર પક્ષમાં જાય છે અને આગળનો છઠ્ઠ રૂપ એક દેશ મેળવવામાં આવે છે. તેથી ગુરુતર પક્ષમાં ઉત્કૃષ્ટથી ચાર, મધ્યમથી ત્રણ અને જઘન્યથી છઠ્ઠ થાય છે. એમાંથી ચારરૂપ એક દેશ નિવૃત્ત થાય છે, અઠ્ઠમ અને છઠું ગુરુપક્ષમાં જાય છે, અને આગળને ઉપવાસ રૂપ એક દેશ મેળવવામાં આવે છે. તેથી ગુરુપક્ષમાં ઉત્કૃષ્ટથી અઠ્ઠમ, મધ્યમથી છઠ્ઠ અને જઘન્યથી ઉપવાસ થાય છે. એ પ્રમાણે બીજા સ્થળેમાં પણ જાણવું. [૨૮૮] असहं तु पप्प इकिकहासणे जा ठियं तु इकिक्कं । हासिज्ज तं पि असहे, सटाणा दिज्ज परठाणं ॥२८९॥ ___ 'असहं तु'त्ति । एवंविधापत्तिषु ‘असहं तु प्राप्य' द्वादशाद्यं तपः कर्तुमसहिष्णुपुरुषं तु प्रतीत्य एकैकहासने क्रियमाणे यावन्नवस्वपि पङ्क्तिषु पर्यन्तकोष्ठकगतमेकक चतुर्थादिनिर्विकृतिकान्तं तपः स्थितं भवति तावत् हासयेत् । तत्करणेऽपि 'असहे' अशक्ते तदपि' पर्यन्तकोष्ठगतमपि तपो हास्यते ततः स्थापनातपो दीयते-वर्षासु वर्षाकालोक्तम् , शिशिरे शिशिरोक्तम् , ग्रीष्मे च ग्रीष्मोक्तम् । तदपि कर्तुमक्षमस्य स्वस्थानात्परस्थान दद्यात्, वर्षास्वपि शिशिरोक्तम् , शिशिरेऽपि ग्रीष्मोक्तं तपो दीयते ॥२८९।।। આવા પ્રકારની આપત્તિમાં પાંચ ઉપવાસ વગેરે તપ કરવામાં અસમર્થ પુરુષને Page #375 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ३३५ આશ્રયીને એક એક તપને હૃાસ કરો. એક એક તપનો હ્રાસ ત્યાં સુધી કરો કે છેલ્લે નવે લાઈનમાં અંતિમ કે ઠામાં=ખાનામાં ઉપવાસથી આરંભી નવી સુધીને તપ આવે. (અર્થાત્ પહેલી લાઈનમાં અંતિમ ઉપવાસ ત૫ સુધી હાનિ કરવી. બીજી લાઈનમાં અંતિમ તપ આયંબિલ સુધી હાનિ કરવી. એમ નવમી લાઈનમાં અંતિમ તપ નવિ સુધી હાનિ કરવી. આને અર્થ એ થયો કે દરેક લાઇનમાં દ્યાસ કરતાં કરતાં છેલ્લે તે તે લાઈનમાં અંતિમ જે તપ હોય તે પ્રાયશ્ચિત્ત આપે.) આમ હૃાસ કરીને અંતિમ તપનું પ્રાયશ્ચિત્ત આપવા છતાં તે તપ પણ કોઈ ન કરી શકે તે તેને પણ હૃાસ કરીને સ્થાપના તપ આપે. વર્ષમાં વર્ષાકાળ માટે કહેલ સ્થાપન તપ આપે. એમ શિશિરમાં શિશિર કાલ માટે કહેલ અને શ્રીમમાં ગ્રીષ્મકાળ માટે કહેલ સ્થાપના તપ આપે. તે પણ કોઈ ન કરી શકે તે સ્વસ્થાનથી પરસ્થાન તપ આપે. અર્થાત્ વર્ષોમાં પણ શિશિર માટે કહેલ તપ આપે. શિશિરમાં પણ ગ્રીષ્મકાલ માટે કહેલ તપ આપે. [૨૮૯] इय हिमुहे हासे, निधिइयं ठाइ अहव एमेव । सुद्धो भावे वि इमं, णेयं पुरिसंतरं पप्प ॥२९॥ 'इय'त्ति । 'इति' एवमधोमुखे ह्रासे स्थाने स्थाने वर्गशिशिरग्रीष्मरूपे ह्रासयद्भिस्तावन्नेयं यावन्निर्विकृतिकमात्रमेव देयतया तिष्ठति; अथवैवमेव शुद्धः, यो निर्विकृतिकमात्रमपि तपः कर्तुमशक्तः स मिथ्यादुष्कृतेनैव शुध्यतीत्यर्थः । केचित्त्वेवमाहुः-आधामिकागुत्पत्तौ या षड्जीवनिकायविराधना तज्जनितं प्रायश्चित्तं स्वस्थानम् , आधाकर्माद्यासेवाभणितं च चतुर्थादिकं परस्थानम् , तदानेऽध्ययमेव ह्रासविधिय इसी । इदं च दानं कालभेदप्रपञ्चप्रसङ्गागतमुक्तम् । भावेऽप्येतत्पर्यवस्यद् ज्ञेयं पुरुषान्तरं सहासहरूपं प्राप्य पुरुषस्य भावद्वारे भणितत्वात् , स्वातन्त्र्येण पुरुषभेदाश्चाग्रे भणिष्यन्त इति ॥२९०।। बर्यासु तपोदानयत्रकम् । भेद २७ सरि उरकृटा उत्कृष्टाए. राधाए० मध्यमाप- मध्यभाप० मध्यमाप० २॥ जवन्या. जघन्याप० । जघन्याप० ती उ.दा.१२ म.दा . म. वा.८ ती उ.वा.१० म.दा.. ज.दा.६ पती उ.दा.८ स..दा..६ ज.दा.४ ...... लघुपक्षे उष्टाप उस्कृयाप० अरष्टाप० २५ पपमा मध्यमाप सध्यमाए०२० जपन्या-न्यापजन्मापा तो उ.मा.१० म. दा. ज. पा.६ इ. दा. स. दा. ६ . दा. ४ पत्ती उ.दा.६ म. दा. ४ ज. दा. आ.. ..१५ उस्कृपाप-उस्कृष्ट. कृष्टाप 120 मध्यभा-मध्यमाप. सध्यमाप०.५ जवम्याद जघन्याचा लघुखपती उ.दा.८ म.दा ६ ज. दा. सौ उ. दा.६ म. दा. ४ ज. दा. आ. उ. दा. ४ म. दा. आ. ज. दा. ए. - उस्कृतार उत्कृष्टाप० उत्कृष्टाप०३ मध्यमा- मध्यमाप । मध्यभाप. शाजधन्याप जघज्याप० । जन्म गुरुपदो ती उ. दा.१० म. दा. ज. दा. ६ पत्ती उ. दा. म. दा. ६ ज. दा. जो उ. दा. म. दा. ४ ज. दा. आ. उत्कृष्ट उत्कृष्टाप० । उत्कृष्टाप०२१ सध्यमा- मध्यमाप. मध्यमाप०२० जघन्शप जघन्याप० । जघन्याप लघुपक्षे पती उ दा . म. दा.६ | ज.दा. पती उ.दा. म. दा. ज. . आ. ती उ.दा. म. दा. आ.| ज. दा. ए. ........./१५ उत्कृष्टा- उसाधाप । उत्कृष्ठाप. सध्यम:- मध्यमा सध्यमाप०५जवन्यापाजवन्याप० । जघन्याप लघुसा "पत्ती उ.दा. म. दा . दा आ.पसी उ. दाम. दा. भा. ज. दा. ए. | उ. दा. भा. म. दा. ए. ज. दा. पुरि | 41 | उरष्ट्राप० । उत्कृष्टापा ३ मभ्यमाप- मध्यमापक अध्यगापी गुरुपो जवन्याप-जधयाराजघन्या पनी उ.दा. ग. दा. ज.दा. ४ी उ.दा. ६ म. दा. ज. दा. आ.ली उ. दा. म. दा. आ. | ज. दा. ए. उ उल्लरापाटापा २५मध्यमा- मध्यमाप० मध्यमाप०२०जन्याप जघन्याप | सपन्याए। पसीना . म. दा. ज.दा. आ. पनी उ.दा.म. दा. भा. ज.दा. ए. सौ उ.दा.आ. म. दा. म. दा. पुरि १५ उत्कृए कृपा उस्कृष्टाप०२० मध्यमाप- मध्यमाप० मध्यमाप० ५जघन्याप० जघन्या. जहन्यापक | पसो. दा. दा. क्षा. ज. का. ए. नी उ.दा.आ. म. दा. ए. ज. दा. पुरि. उ. दा. ए. स. दा. पुरि.ज. दा. नीवी प्रीपाकाले सो शिशिरे तादान भेद २७ Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ] [ રોપણવૃત્તિ-ગુમાવજમાવાનુવાવરે આમ વર્ષા-શિશિર-ગ્રીષ્મ રૂપ દરેક સ્થાનમાં નીચે નીચે હાસ કરનારે ત્યાં સુધી હાસ કરે કે છેલ્લે માત્ર “નીવિ' ત૫ પ્રાયશ્ચિત્તમાં આપવાનું રહે. જે તેટલે પણ તપ ન કરી શકે તે “મિચ્છામિ દુક્કડ આપવાથી જ શુદ્ધ થાય છે. કેટલાક આ પ્રમાણે કહે છે–આધાર્મિક (આહાર) આદિની ઉત્પત્તિમાં થયેલી છે જીવનિકાયની વિરાધનાથી જે પ્રાયશ્ચિત્ત થાય તે સ્વસ્થાન છે. આધાર્મિક (આહાર) આદિના સેવનમાં ઉપવાસ વગેરે જે પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તે પરસ્થાન છે. તે પ્રાયશ્ચિત્ત આપવામાં પણ આ જ હ્રાસવિધિ જાણ. કાલભેદના વિસ્તારના પ્રસંગથી આવેલ આ દાન કહ્યું. (અર્થાત કાલભેદોના વિસ્તારના પ્રસંગને પામીને હૃાસ કરીને પ્રાયશ્ચિત્ત આપવાની બાબત પણ જણાવી દીધી.) અને (હૃાસ કરીને પ્રાયશ્ચિત્ત આપવાને) ભાવમાંs(દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ એ ચાર દ્વાર સંબંધી ભારદ્વારમાં) પણ સમાવેશ થાય છે. કારણ કે સહનશીલ અને અસહનશીલ પુરુષને આશ્રયીને પુરુષને ભાવ દ્વારમાં કહેલ છે. સ્વતંત્ર રૂપે પુરુષના ભેદો આગળ કહેવાશે. [૨૦] प्रकारान्तरेण दानविधिमाह आवन्नाणं दिज्जा, अहवा एगाइ जाव छम्मासं । तवकालगुरुअलहुअं सझोसमियरं व जहपत्तं । २९१॥ 'आवन्नाणं' ति । 'अथवा' इति प्रकारान्तरे 'एकादि' एकमासिकमादौ कृत्वा यावत् पाण्मासिकमापन्नानां साधूनां यथागतं तपःकालाभ्यां गुरुकं लघुकं वा सझोषम् 'इतरद्वा' अझोषं 'यथापात्रं' सहासहादिपुरुषविशेषरूपं पात्रमपेक्ष्य. प्रायश्चित्तं दीयते ।। :९१ । બીજી રીતે દાનને (=પ્રાયશ્ચિત્ત આપવાને) વિધિ કહે છે અથવા એક માસથી આરંભી છ માસ સુધીના પ્રાયશ્ચિત્તને પામેલા સાધુઓને એ પ્રાયશ્ચિત્ત તપ અને કાલથી ગુરુ કે લવું જેવું આવ્યું હોય તેવું આપે. અથવા સહનશીલ અને અસહનશીલ આદિ પુરુષ વિશેષ રૂપ પાત્રની અપેક્ષાએ ાસ સહિત કે હાસ વિના પ્રાયશ્ચિત્ત આપે [૨૯૧] अथ तपःकालाभ्यां लघुगुरुप्रायश्चित्तं यदुच्यते तत्स्वरूप प्ररूपयति तवकाले आसज उ, गुरुओ वि लहू लहू वि होइ गुरू। कालो गिम्हो तवमट्ठमाइ गुरुवं लहू सेसा ॥२९२॥ 'तवकाले'त्ति । तपःकाले आसाद्य तु गुरुरपि लघुः लघुरपि च गुरुर्भवति । तत्र कालो ग्रीष्मस्तपश्चाष्टमादिकं गुरुकम् , शेषाणि शिशिरवर्षाख्यौ कालौ षष्ठान्तानि च तपांसि लघुनि भवन्ति । अयं भावः-ग्रीष्मे मासलवादिकमप्यूह्यमानं कालगुरुकम् , शिशिरवर्षासु च मास Page #377 -------------------------------------------------------------------------- ________________ 'गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लास: ] [ ३६७४ गुर्वादिकमप्यूद्यमानं काललघुकम् , तथा निर्विकृत्यादिना षष्ठान्तेन तपसा यन्मासगुर्वादिक मप्यूह्यते तत्तपोलघुकम् । अष्टमादिना तूह्यमानं मासलघ्वादिकमपि तपोगुरुकमिति ॥२९२।। હવે તપ અને કાલથી લઘુ-ગુરુ પ્રાયશ્ચિત્ત એમ જે કહેવાય છે તેનું સ્વરૂપ गाव छ : તપ અને કાલને આશ્રયીને ગુરુ પણ પ્રાયશ્ચિત્ત લઘુ થાય છે, અને લઘુ પણ ગુરુ થાય છે. તેમાં ગ્રીષ્મકાળ અને અઠ્ઠમ આદિ તપ ગુરુ છે. શેષ શિશિર અને વર્ષાકાળ તથા છઠ્ઠ સુધીનો તપ લઘુ છે. ભાવાર્થ- ગ્રીમમાં માસલઘુ આદિ પણ તપ કરવામાં આવે તે તે કાલગુરુ છે. શિશિર અને વર્ષોમાં માસગુરુ આદિ પણ તપ કરવામાં આવે તે તે કાલલઘુ છે તથા નીવિથી માંડી છઠ્ઠ સુધીના તપથી જે માગુરુ આદિ પણ તપ કરવામાં આવે તે તપલઘુ છે. અઠ્ઠમ આદિથી મા સલઘુ આદિ પણ તપ કરવામાં આવે : तो ते तयशुरु छ. [२८२] प्रकारान्तरेण गुरुलघुविधिं दर्शयति दाणे णिरंतरे वा, लहुअं पि गुरुं गुरुं पि लहु इहरा । सुत्तविहिणाऽविलंब, जं वुज्झइ तं तु हाडहडं ॥२९३॥ 'दाणे'त्ति । वाशब्दः प्रकारान्तरोपन्यासे । दाने निरन्तरे सति लघुकमपि गुरुकम् , अन्तराले पारणकादानेन दीयमानं लघुकमपि तपो गुरुकं भवतीति भावः । इतरथा-सान्तरं दीयमानं गुरुकमपि तपो लघुकं भवति । तथा 'सूत्रविधिना' सूत्रोक्तप्रकारेण 'यत्' प्रायश्चित्तं 'अविलम्बं' कालक्षेपरहितमूह्यते तत्प्रायश्चित्तं हाडहमित्युच्यते ।।२९३।। બીજી રીતે ગુ–લઘુને વિધિ બતાવે છે - અથવા નિરંતર (-પારણું વિના) તપ આપવામાં આવે તે લઘુ પણ ગુરુ બને. અર્થાત્ વચ્ચે પારણું આપ્યા વિના અપાતું લઘુ પણ તપ ગુરુ થાય છે. વચ્ચે પારણું પૂર્વક અપાતું ગુરુ પણ ત૫ લઘુ થાય છે. તથા સૂત્રોક્ત વિધિથી જે પ્રાયશ્ચિત્ત કાલક્ષેપ કર્યા વિના કરવામાં આવે તે પ્રાયશ્ચિત્ત “હાડડડ” એમ કહેવાય છે. [૨૯] एतच्चारोपणाविशेषरूपमिति तभेदानेव दर्शयति पट्टविइआ य ठविया, कसिणाकसिणा तहेव हाडहडा। आरोवण पंचविहा, पायच्छित्तं पुरिसजाए ॥२९४॥ ‘पटुविइअत्ति । प्रस्थापितका स्थापिता कृत्स्नाकृत्स्ना हाडहडा चेति पञ्चविधाऽऽरोपणा प्रायश्चित्तस्य । तच्च प्रायश्चित्तं पुरुषजाते कृतकरणादौ यथायोगमवसेयम् । तत्र यदारोपितं प्रायश्चित्तमूह्यते एषा प्रस्थापितका । वैयावृत्त्यकरणलब्धिसम्पन्न आचार्यप्रभृतीनां वैयावृत्त्यं कुर्वन् यत्प्रायश्चित्तमापन्नस्तस्यारोपितमपि स्थापितं क्रियते यावद्वैयावृत्त्यपरिसमाप्तिर्भवति, द्वौ शु. ४३ Page #378 -------------------------------------------------------------------------- ________________ ११३८ [ स्त्रोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते योगावेककालं कर्तुमसमर्थ इति कृत्वा साऽऽरोपणा स्थापितका । कृत्स्ना नाम यत्र झोषो न क्रियते । अकृत्स्ना यत्र किञ्चिज्झोष्यते । हाडहडा त्रिविधा-सद्योरूपा स्थापिता प्रस्थापिता च । तत्र लघुगुरुमासिकादि यत्तप आपन्नस्तद् यदि तत्कालमेव दीयते न कालक्षेपेण तदा सा हाडहडारोपणा सद्योरूपा । य: पुनर्यन्मासिकादिकमापन्नस्तद्वयावृत्त्यमाचार्यादीनां करोतीति स्थापित क्रियते, तस्मिंश्च स्थापिते यान्यदुवातमनुद्घातं वाऽऽपद्यते तस्सर्वमपि प्रमादनिवारणार्थमनुद्घातं यदारोप्यते सा हाइहडा स्थापिता । पाण्मासिकपाश्चमासिकादितपो वहन् यदन्यदन्तराऽऽपद्यते तत्तस्यातिप्रमादनिवारणार्थमनुग्रहकृत्स्नेन निरनुग्रहकृत्स्नेन वाऽनुद्वातमारोप्यते एषा हाडहडा प्रस्थापिता । अनुग्रहकृत्स्ननिरनुग्रहकृस्नस्वरूपं च षद्कृत्स्नप्ररूपणेना वगन्तव्यम् , तानि चेमानि-प्रतिसेवनाकृत्स्नम् १ सञ्चयकृत्स्नम् २ आरोपणाकृत्स्नम् ३ अनुप्रहकृत्स्नम् ४ अनुद्घातकृत्स्नम् ५ निरवशे वकृत्स्न ६ मिति । तत्र प्रतिसेवनाकृत्स्नं पाराश्चितम् , यतः परमन्यत् प्रतिसेवनास्थानं नास्ति । सञ्चयकृत्स्नमशीतं मासशतम् । अतः परस्य सञ्चयस्याभावात् । आरोपणाकृत्स्नं पाण्मासिकम् , ततः परस्य भगवतो वर्द्धपानस्वामिनस्तीर्थे आरोपणस्याभावात् । अनुग्रहकृत्स्नं यत् षण्णां मासानामारोपितानां षड् दिवसा गतास्तदनन्तरमन्यान् षण्मासानापन्नस्ततो यद् व्यूढं तत् समस्तं झोषितम् , पश्चाद् यदन्यत् पाण्मासिकमापन्नं तदूह्यते, अत्र चतुर्विंशतिदिनाधिकपञ्चमासरूपबहुदिनझोषणेनानुग्रहसद्भावात् । एतेन च निरनुग्रहकृत्स्नमपि सूचितं द्रष्टव्यम् , तच्चैवं भावनीयम् -षण्मासे प्रस्थापिते पञ्च मासाश्चतुर्विशतिदिवसाश्च व्यूढास्तदनन्तरमन्यत् पाण्मासिकमापन्नस्ततस्तद्वहति पूर्वषण्मासस्य षड् दिवसा झोषिता इति बहुदिनाझोषणेनानुग्रहाभावान्निरनुग्रहकृत्स्नमेतदिति । अनुद्घात कृत्स्नं कालगुरुमासगुरुकादि मासलघुकाद्यपि वा निरन्तरं दीयमानम् । अथवाऽनुद्घातं त्रिविधं कालगुरु तपोगुरु उभयगुरु च । तत्र कालगुरु नाम यद् ग्रीष्मादौ कर्कशे काले दीयते, तपोगुरु यदष्टमादि दीयते निरन्तरं वा, उभयगुरु यद् ग्रीष्मादौ काले निरन्तरं च दीयते । निरवशेषकृत्स्नं नाम यदापन्नं तत्सर्वमन्यूनातिरिक्तं दीयत इति ॥२९४॥ હાડહડ પ્રાયશ્ચિત્ત આપણા વિશેષ રૂપ છે. માટે આરોપણાના ભેદો જ બતાવે છે:" પ્રાયશ્ચિત્તની આરોપણના પ્રથાપિતકા, સ્થાપિતા, કૃરના, અકૃત્ના અને હાડહડા એમ પાંચ પ્રકાર છે. તે પ્રાયશ્ચિત્ત કૃતકરણ આદિ પ્રકારના પુરુષમાં યોગ્યતા પ્રમાણે જાણવું. (અર્થાત્ કૃતકરણ આદિ પુરુષને યોગ્યતા પ્રમાણે આ પ્રાયશ્ચિત્ત અપાય છે.) (૧) આપેલું પ્રાયશ્ચિત્ત પૂરું કરવા માટે શરૂ કરી દીધું હોય એ પ્રસ્થાપિતકા છે. (૨) વૈયાવચ્ચ કરવાની લબ્ધિવાળાને સાધુ, આચાર્ય વગેરેની વૈયાવચ્ચ કરતાં જે પ્રાયશ્ચિત્ત આવે તે તેને આપી દીધું હોવા છતાં વૈયાવચ્ચ પૂરી થાય ત્યાં સુધી મૂકી રાખવામાં આવે=ન કરવામાં આવે તે આપણા સ્થાપિત છે. વૈયાવચ્ચ કરનાર બે યોગો (વૈયાવચ્ચ અને ત૫) એકી સાથે કરવા સમર્થ ન હોય એથી આપેલું પ્રાયશ્ચિત્ત મૂકી રાખવામાં આવે. Page #379 -------------------------------------------------------------------------- ________________ गुरुतसंविनिश्चये द्वितीयोल्लासः ] (૩) જેમાં હૃાસ ન કરાય તે કૃત્ના. (૪) જેમાં કંઈક હૃાસ કરાય તે અકૃત્ના. (૫) હાડહડાના સદ્યોરૂપા સ્થાપિતા અને પ્રસ્થાપિતાં એમ ત્રણ પ્રકાર છે. (i) લઘુ માસ, ગુમાસ આદિ જે તપ આવ્યું હોય તે જે કાલક્ષેપ વિના તત્કાલ જ આપવામાં આવે (=જે વખતે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય તે જ વખતે કરી આપવો એ શરતથી આપવામાં આવે.) તે તે હાડહડા આરોપણ સદરૂપા છે. (i) પણ જે માસિક આદિ જે તપ આવ્યું હોય તે આચાર્ય આદિની વૈયાવચ્ચ કરતો હોવાથી રાખી મૂકવામાં આવે, રાખી મૂકેલા તે તપમાં બીજું જે ઉદ્દઘાત કે અનુદ્દઘાત આવે તે બધું ય, તેના પ્રમાદને રોકવા અનુદ્દઘાત અપાય તે હાડહડા સ્થાપિત છે. (ii) છ માસિક, પાંચ માસિક વગેરે તપને કરતા સાધુને વચ્ચે બીજું જે આવે છે, તેના અતિપ્રમાદને રોકવા માટે અનુગ્રડ કૃત્નથી કે નિરનુગ્રહ કૃત્નથી અનુદ્દઘાત અપાય, એ હડહડા પ્રસ્થાપિતા છે. અનુગ્રહ કૃત્નનું અને નિરનુગ્રહ કૃત્નનું સ્વરૂપ છ કૃમ્ભ પ્રપણાથી જાણવું. તે આ પ્રમાણે છે – (૧) પ્રતિસેવનાકૃત્ન (૨) સંચયકૃશ્ન. (૩) આરોપણાકૃન. (૪) અનુગ્રહ કૃત્ન. (૫) અનુદ્દઘાત કૃત્ન (૬) નિરવશેષ કૃત્ન. તેમાં (૧) પ્રતિસેવન કૃત્ન એટલે પારાંચિત. કારણ કે તેનાથી અધિક કઈ પ્રતિસેવનાનું (દોષસેવનનું) સ્થાન નથી. (૨) સંચય કૃત્ન એકસો એંશી માસ છે. એનાથી અધિક સંચય નથી. (૩) આરેપણ કૃત્ન છ માસ છે. કારણ કે ભગવાન વર્ધમાન સ્વામીના તીર્થમાં તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત અપાતું નથી. (૪) છ માસનું પ્રાયશ્ચિત્ત આપ્યું, તેમાં છ દિવસનું પ્રાયશ્ચિત્ત થયું, ત્યારબાદ અન્ય છ માસનું પ્રાયશ્ચિત્ત આવ્યું, તેથી જે છ માસનું પ્રાયશ્ચિત્ત પૂરું કરવાનું શરૂ કર્યું હતું તેને હૃાસ કરી નાખે અને પાછળથી બીજું જે છ માસનું પ્રાયશ્ચિત્ત આવ્યું તે પૂરું કરવામાં આવે. આ અનુગ્રહ કૃત્ન છે. અહીં પાંચ માસ અને વીસ દિવસ પ્રમાણ ઘણું દિવસને હૃાસ કરવાથી અનુગ્રહ છે. આનાથી નિરનુગ્રહ કૃત્નનું પણ સૂચન જાણવું. તે આ પ્રમાણે - છ માસનું પ્રાયશ્ચિત્ત પૂરું કરવાનું શરૂ કર્યું હોય, પાંચ માસ અને ચોવીસ દિવસ જેટલું કર્યું, ત્યાર બાદ બીજુ છ માસનું પ્રાયશ્ચિત્ત આવ્યું, તેથી તે પ્રાયશ્ચિત્ત પૂરું કરવાનું શરૂ કરે અને પૂર્વના છ માસના છ દિવસને હૃાસ કરે. આ નિરનુગ્રહ કૃત્ન છે. કારણ કે ઘણું દિવસેનો હ્રાસ ન હોવાથી અનુગ્રહ નથી. (૫) કાલગુરુ, મસગુરુ વિગેરે અનુદ્દઘાત કૃત્ન છે અથવા નિરંતર (=વચ્ચે પારણા વિના) અપાતું માસલઘુ વગેરે પણ અનુદ્દઘાત કૃત્ન છે અથવા અનુદ્દઘાતના કાલગુરુ, તપગુરુ અને ઉભયગુરુ એમ ત્રણ પ્રકાર છે. ગ્રીષ્મ વગેરે કર્કશ કાલમાં જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે તે કાલગુરુ છે. અમ વગેરે કે નિરંતર અપાતું પ્રાયશ્ચિત્ત તપગુરુ છે. ગ્રીષ્મ વગેરે કાળમાં અને (અઠ્ઠમ વગેરે કે) નિરંતર અપાતું પ્રાયશ્ચિત્ત ઉભયગુરુ છે. (૬) જેટલું પ્રાયશ્ચિત્ત આવ્યું હોય તેટલું બધું ન્યૂનાધિક કર્યા વિના અપાય તે નિરવશેષ કૃન છે. [૨૪] * આનું વિશેષ નિરૂપણ વ્યવહારસુત્ર (. ગા. ર૯૧)અને અતિતક૯પ વગેમાં છે. ' Page #380 -------------------------------------------------------------------------- ________________ .३४० ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते तदेवमुक्त: प्रायश्चित्तदानविधिः । अथात्र पुरुषविशेषा अधिकारिण इति तद्भेदनिरूपणार्थमाह पुरिसा खलु कयकरणा, बहुविहतवकरणभावियसरीरा। तह हुंति अकयकरणा, छटाइअभावियसरीरा ॥२९५।। - 'पुरिस'त्ति । पुरुषाः खलु द्विविधाः- कृतकरणा अकृतकरणाश्च । तत्र कृतकरणास्तावद् बहुविधानां-षष्ठाष्टमादिबहुभेदानां तपसा करणेन भावितं--परिकर्मितं शरीरं यस्ते तथा अकृतकरणाश्च षष्ठाष्टमादिभिरभावितशरीराः ॥२९५।। कयकरणा वि य दुविहा, साविक्खा खलु तहेव णिरवेक्खा । णिरविक्खा जिणमाई, साविक्खा - आयरिअमाई ॥२२६॥ ... 'कयकरणा वि यत्ति । कृतकरणा अपि द्विविधाः-सापेक्षाः खलु तथैव निरपेक्षाश्च । तत्र सहापेक्षया-गच्छवासपालनादिलक्षणया वर्तन्ते ये ते सापेक्षाः, निर्गता अपेक्षा येभ्यस्ते निरपेक्षाः । तत्र निरपेक्षाः 'जिनादयः' जिनकल्पिकाः शुद्धपरिहारविशुद्धिका यथालन्दककल्पिकाश्चेति त्रय इत्यर्थः, एते हि नियमात्कृतकरणा एव, अकृतकरणानामन्यतमस्यापि कल्पस्य प्रतिपत्तेरयोगात् । सापेक्षाः 'आचार्यादयः' आचार्या उपाध्याया भिक्षवश्चेति त्रय इत्यर्थः । एते प्रत्येक द्विधा भूयो भवन्ति, तद्यथा--आचार्याः कृतकरणा अकृतकरणाश्च, उपाध्याया अपि कृतकरणा अकृतकरणाश्च, भिक्षवोऽपि कृतकरणा अकृतकरणाश्च । तत्र कृतकरणानां चिन्त्यमानत्वादस्यां गाथायामेते कृतकरणा ग्राह्याः ॥२९॥ આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપવાને વિધિ કહ્યો. હવે પ્રાયશ્ચિત્તના અધિકારી પુરુષવિશેષ છે. માટે પુરુષના ભેદનું નિરૂપણ કરે છે - 1. પુરુષો કૃતકરણ અને અકૃતકરણ એમ બે પ્રકારે છે. છઠ્ઠ, અઠ્ઠમ વગેરે અનેક ५२ना त ४शन भरे शरीरने परिभित (मस्यासवाणु) ४२री घुछे, ते तકરણ છે. આવા તપથી જેમણે શરીરને પરિકર્મિત કર્યું નથી તે અકૃતકરણ છે. [૫] કૃતકરણ પણ સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારે છે. જેઓ ગચ્છમાં રહેવું, ગચ્છનું પાલન કરવું, વગેરે અપેક્ષાઓથી સહિત છે તે સાપેક્ષ, અર્થાત્ ગચ્છમાં રહેનારા વિકલ્પી સાધુઓ સાપેક્ષ છે. ઉક્ત અપેક્ષાથી રહિત સાધુએ નિરપેક્ષ છે. જિનકદિપક, શુદ્ધ પરિહાર વિશુદ્ધિક અને યથાલદિક આ ત્રણ નિરપેક્ષ છે. આ સાધુએ નિયમો કૂતકરણ જ હોય. કારણ કે અકૃતકરણ આમાંથી એક પણ ક૯પને સ્વીકાર ન કરી શકે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ સાપેક્ષ છે. આ ત્રણના પણ દરેકના બે પ્રકાર છે. તે આ પ્રમાણે – આચાર્યો કૃતકરણ-અકૃતકરણ, ઉપાધ્યાયે કૃતકરણ–અકૃતકરણ અને સાધુઓ કૃતકરણ-અકૃતકરણ એમ બે બે પ્રકારે છે. તેમાં પ્રસ્તુતમાં કૃતકરણની વિચારણા ચાલતી હોવાથી આ ગાથામાં તે ત્રણે કૃતકરણ સમજવા. [૨૬] Page #381 -------------------------------------------------------------------------- ________________ गुरुविनिश्वये द्वितीयोल्लासः ] अककरणा विदुवा, अणहिगया अहिगया य बोधव्वा । समहीअम्म अहिगया, पकप्पि इहरा उ अहिगया ॥ २९७ ॥ 'अककरणाविति । इहाचार्या उपाध्यायाश्च कृतकरणा अकृतकरणा वा नियमाद् गीतार्थाः स्थिराव, तत इहाकृतकरणा भिक्षत्र एव ग्राह्याः, तेऽकृतकरणा भिक्षवो द्विविधा:अनधिगता अधिगताश्च बोद्धव्याः । समधीते 'प्रकल्पे' निशीथाध्ययने जघन्यतोऽप्यधिगताः, 'इतरथा' तदध्ययनाभावे त्वनधिगताः ॥ २९७ ॥ અકૃતકરણ સાધુએ અનધિગત અને અધિગત એમ બે પ્રકારે જાણવા. જેમણે નિશીથ અધ્યયનના અભ્યાસ કર્યાં છે તે જઘન્યથી પણ અધિગત છે અને જેમણે નિશીથ અધ્યયનના અભ્યાસ કર્યાં નથી તે અનધિગત છે. પ્રશ્ન:- મૂળ ગાથામાં અકૃતકરણુ બે પ્રકારના હોય છે, એમ કહ્યું છે. અકૃતકરણ સાધુએ એ પ્રકારના હાય છે એમ કહ્યું નથી. તેા ટીકામાં અકૃતકરણ સાધુએ એ પ્રકારના હાય છે એવા અર્થ કેવી રીતે કર્યાં છે? ઉત્તરઃ- કૃતકરણ કે અકૃતકરણ આચાય અને ઉપાધ્યાય નિયમા ગીતા અને સ્થિર હાય છે. (અર્થાત્ નિયમા અધિગત હાય છે.) આથી અનધિગત અને અધિગત એ બે પ્રકાર સાધુએમાં જ સંભવે. માટે ટીકામાં અકૃતકરણ સાધુઓના બે પ્રકાર હાય છે એમ કહ્યું છે. [૨૯૭] अत्रैव मतान्तरमाह - [ ३४१ केइ पुण अहिगयाणं, इह कयकरणत्तमेव इच्छंति । जं आयतगा जोगा, वूढा खलु तेहि नियमेणं ॥ २९८ ॥ afra अथिरा, हुति दुभेआ थिरा तहिं ते उ । जे दढधिइसंघयणा, तत्रिवरीआ पुणो अथिरा ॥ २९९ ॥ ''ति । केचित् पुनराचार्या अधिगतानां कृतकरणत्वमेवेच्छन्ति न त्वकृतकरणत्वम्, ‘यत्’ यस्मात् 'तैः' अधिगतैर्नियमेन 'आयतकाः' विस्तीर्णकाला महाकल्पश्रुतादीनां योगा व्यूढाः, खल्विति पादपूरणे । तदुक्तं व्यवहारपीठिकायाम् – “अहिगय कयकरणत्तं जोगायतगारिहा केई ||” अधिगतानां कृतकरणत्वमिच्छन्ति केचिदायतक योगास्त इत्येतदर्थः ।। २९८ ।। 'ते विय'ति । ये भिक्षवोऽनधिगता अधिगताश्च तेऽपि प्रत्येकं स्थिरा अस्थिराश्चति द्विभेदा भवन्ति । तत्र स्थिरास्तु ते ये दृढधृतिसंहननाः, 'तद्विपरीताः' धृतिसंहननाभ्यामसम्पन्नाः पुनरस्थिराः, एवं कृतकरणाकृत करणयोरपि द्रष्टव्यम् ||२९९|| यहीं भतांतर हे छे : કાઇ આચાર્યાં અધિગત કૃતકરણુ જ હાય અકૃતકરણુ ન હોય એમ માને છે. કારણ હું અધિગતાએ નિયમા ઘણા કાલ સુધી મહા શ્પસૂત્ર વગેરેના ચેગેા કરેલા હાય છે, Page #382 -------------------------------------------------------------------------- ________________ ३४२ [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते (તેમાં તપ અવશ્ય કરવો પડે.) વ્યવહારપીઠિકા (ગા. ૧૬૩)માં કહ્યું છે કે“અધિગત સાધુઓએ ઘણું કાલ સુધી યોગો કર્યા હોવાથી તેઓ કૃતકરણ હોય એમ કેઈ આચાર્યો भाने छे." [२६८] અનધિગત અને અધિગત સાધુઓ પણ સ્થિર અને અસ્થિર એમ બે પ્રકારના છે. જેમનું " ધૈર્ય અને સંઘયણ દઢ છે તે સ્થિર છે. ધૈર્ય અને દઢ સંઘયણથી રહિત સાધુઓ અસ્થિર છે. કૃતકરણ અને અકૃતકરણમાં પણ આ પ્રમાણે સ્થિર-અસ્થિર ભેદ જાણવા. [૨] अत्र प्रायश्चित्तदानविधिमाह गीयस्थो कयकरणो, थिरो अ जं सेवए तयं दिज्जा। इयरम्मि होइ इच्छा, सुलहं जंतेण दाणं तु ॥३०॥ 'गीयत्थोत्ति । गीतार्थः कृतकरणः स्थिरश्च यत् सेवते प्रायश्चित्तस्थानं तदेव तस्मै परिपूर्ण दद्यात् । 'इतरस्मिन् ' तदेव प्रायश्चित्तस्थान प्राप्तेऽगीतार्थेऽकृतकरणेऽस्थिरे च 'इच्छा' प्रायश्चित्तदानविधौ सूत्रोपदेशानुसारेण स्वेच्छा, तथाहि-समर्थ इति ज्ञाते यत् परिपूर्ण दीयते असमर्थ इति परीक्षिते ततः प्राप्तप्रायश्चित्तादर्वाक्तनमनन्तरं दीयते, तत्राप्यसमर्थतायां ततोऽप्यनन्तरम् , तत्राप्यसामर्थ्य ततोऽप्यनन्तरम् , एवं तावन्नेयं यावन्निर्विकृतिकम् , तत्राप्यसमर्थतायां पौरुषीप्रत्याख्यानम् , तत्राप्यशक्तौ नमस्कारसहितम् , गाढग्लानत्वादिना तस्याप्यसम्भवे एवमेवालोचनामात्रेण शुद्धयापादनमिति । दानं तु यथापुरुषमत्र यन्त्रेण सुलभम् । यस्यैवाचायस्य कृतकरणस्य सापेक्षस्य महत्यप्यपराधे मूलम् तस्यैवाकृतकरणस्थासमर्थत्वाच्छेदः । उपाध्यायस्य च कृतकरणस्य मूलप्रायश्चित्तमापन्नस्यापि सापेक्ष इति कृत्वा छेदः, तस्याकृतकरणस्य च मूलमापन्नस्यापि गुरुषाण्मासिकम् , “सावेक्खो त्ति व काउं, गुरुस्स कयजोगिणो भवे छेओ । अकयकरणम्मि छग्गुरु" इति वचनात् , आचार्यस्य प्रागुक्तत्वेन गुरुशब्देनात्रोपाध्यायस्यैव प्रहणात् । मनागू निरपेक्षतायां च कृतकरणस्याप्युपाध्यायस्य मूलापत्तौ मूलमेवोच्यते, "बिइए मूलं च छेदो छ गुरुगा” इतिव्यवहारवचनात् , तथाविधधृतिबलसमर्थतायां मूलस्यान्यथा तु छेदस्य कृतकरणोपाध्यायपक्षे समर्थनात् , एवमग्रिमार्द्धापक्रान्तिरचनाया यथासम्प्रदाय यन्त्रेण स्पष्टमेवोपलम्भादिति ॥३०॥ અહીં પ્રાયશ્ચિત્ત આપવાનો વિધિ કહે છે – ગીતાથ, કૃતકરણ અને સ્થિર જે પ્રાયશ્ચિત્તસ્થાનને (જેટલા દોષને) સેવે તે જ પરિપૂર્ણ પ્રાયશ્ચિત્ત તેને આપવું. અગીતા, અકૃતકરણ અને અસ્થિર તે જ પ્રાયશ્ચિત્તસ્થાનને સેવે તે પ્રાયશ્ચિત્ત આપવાની વિધિમાં સૂત્રના ઉપદેશાનુસાર સ્વેચ્છા છે. (=જેમ ગ્ય લાગે તેમ પ્રાયશ્ચિત્ત આપે.) તે આ પ્રમાણે – સમર્થ છે એમ જાણવામાં આવે તે પૂર્ણ પ્રાયશ્ચિત્ત આપે. અસમર્થ છે એમ નિર્ણય થતાં આવેલા પ્રાયશ્ચિત્તથી અનંતર નીચેનું પ્રાયશ્ચિત્ત આપે. તેમાં પણ અસમર્થ હોય તે તેનાથી અનંતર નીચેનું, Page #383 -------------------------------------------------------------------------- ________________ 1 Tહતનિચશે બ્રિતીથોટ્ટારઃ ] [ રૂશરૂ તેમાં પણ અસમર્થ હોય તે તેનાથી અનંતર નીચેનું, એમ છેલે નિવિ સુધી જવું. - તેમાં પણ અસમર્થ હોય તે પેરિસી પ્રત્યાખ્યાન આપે તેમાં પણ અસમર્થ હોય તે નવકારશી આપે. ગાઢ માંદગી આદિના કારણે તે પણ ન બને તે એમ જ દેવોના પ્રકાશન માત્રથી શુદ્ધિ કરાવવી. અહીં તે તે પુરુષ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કેટલું આપવું તે યંત્રથી-કોઠાથી સમજવું સહેલું પડે, (આથી ગાથા ૩૦૧ થી ૩૦૯ સુધી યંત્ર બનાવવાની રીત કહીને ૩૧૦મી ગાથના અંતે યંત્ર મૂકેલ છે.) જે કૃતકરણ સાપેક્ષ આચાર્યને મેટા પણ અપરાધમાં મૂલ પ્રાયશ્ચિત્ત આવે તે જ અકૃતકરણ આચાર્યને અસમર્થ હોવાથી તેટલા જ અપરાધમાં) છેદ આપે. કૃતકરણ ઉપાધ્યાયને મૂલ પ્રાયશ્ચિત્ત આવ્યું હોય તે પણ સાપેક્ષ હોવાથી છેદ આપે. અકૃતકરણ ઉપાધ્યાયને મૂલ પ્રાયશ્ચિત્ત આવ્યું હોય તે પણ ગુરુ છ માસ આપે. કારણ કે “મૂલ પ્રાયશ્ચિત્તને પામેલા પણ કૃતકરણ ગુરુને (=ઉપાધ્યાયને) સાપેક્ષ હોવાથી છેદ આપે, અકતકરણ ગુને (=ઉપાધ્યાયને) ગુરુ છ માસિક આપે.” એવુ શાસ્ત્રવચનક છે. અહી (શાસ્ત્રવચનમાં) ગુરુ શબ્દથી ઉપાધ્યાય જ લીધા છે. કારણ કે આચાર્ય અંગે પહેલાં કહી દીધું છે. જે કંઈક નિરપેક્ષ હોય તે કૃતકરણ પણ ઉપાધ્યાયને મૂલ પ્રાયશ્ચિત્ત આવ્યું - હોય તે મૂલ જ આપે. કારણ કે વિફા મૂરું જ છેડો છે ગુII (વ્ય.પીઠિકા , ગા. ૧૬ ૬) એવું વચન છે. એ વચનમાં કૃતકરણ ઉપાધ્યાયના પક્ષમાં ધતિ . અને બલથી સમર્થ હોય તો મૂલનું અન્યથા છેદનું સમર્થન કર્યું છે. આ પ્રમાણે આગળની અર્ધ અપકાંતિની રચના પણ સંપ્રદાય પ્રમાણે યંત્રથી સ્પષ્ટ જ જણાય છે= જોવા મળે છે. [૩૦૦] यन्त्ररचनाप्रकारमेवाह बारस गिहाइ तिरिअं, वीसं च अहोमुहाइं गेहाइ । ठाविज्ज तओ, दुगदुगहाणीइ दसाइगेहाई ॥३०१॥ 'बारस' त्ति । तिर्यग् द्वादश गृहाणि अधोमुखानि च विंशतिगृहाणि स्थापयेत् । एवं च द्वादशगृहात्मिका विंशतिगृहपङ्क्तयो भवन्ति, ततो द्विकद्विकहान्या दशा दिगृहाणि स्थाप्यन्ते । अयं भावः-विंशतितमायां पङ्क्तौ दक्षिणतोऽन्तिमे द्वे गृहके मुक्त्वा तस्या अधस्तादशगृहात्मिका एकविंशतितमा पङ्क्तिः स्थाप्यते, तत्र ये द्वे अन्तिमे गृहके ते मुक्त्वाऽधस्तादष्टगृहात्मिका द्वाविंशतितमा, तदन्ये द्वे गृहे मुक्त्वा तस्या अधस्तात् षड्गृहात्मिका त्रयोविंशतितमा, तदन्त्ये द्वे गृहके मुक्त्वा तस्या अधस्ताच्चतुगृहात्मिका चतुर्विंशतितमा, तस्यामपि ये द्वे अन्तिमे गृहे ते मुक्या तस्या अधस्ताद् द्विगृहात्मिका पञ्चविंशतितमा, तस्या अधस्तादेकगृहात्मिका षड्विंशतितमा पङ्क्तिः स्थाप्या, एवं षड्विंशतिपङ्क्तयात्मकं यन्त्रं भवतीति ॥३०१॥ યંત્ર બનાવવાની રીત કહે છે આડા બાર ખાના અને ઉપરથી નીચે તરફ વીસ ખાના બનાવવા. એ પ્રમાણે બાર ત્ર વ્ય.પીઠિકા ગા. ૧૬૮ Page #384 -------------------------------------------------------------------------- ________________ ३४४ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ખાનાવાળી વીશ ખાનાની વીશ પંક્તિઓ લાઈન થશે. પછી કમશઃ બે બે આડા ખાના ઓછા કરીને (આડા) દશ વગેરે ખાના બનાવવા ભાવાર્થ- વીશમી લાઈનમાં જમણી બાજુ અંતિમ બે ખાના છેડીને તેની (=વીસમી લાઈનની) નીચે દશ ખાનાવાળી એકવીશમી લાઈન કરવી. એકવીસમી લાઈનમાં જમણી તરફના અંતિમ બે ખાના છોડીને તેની =એકવીસમી લાઈનની) નીચે આઠ ખાનાવાળી બાવીસમી લાઈન કરવી. તેના બે ખાના છોડીને તેની નીચે છે ખાનાવાળી मेवीशमी ,, , , , , , , " यार " यावाशी " " " " " " " " ५यीशभी ,, ,, तेनु से भानु ,, ,, मे , છવીસમી , આ પ્રમાણે છવીસ લાઈનનું યંત્ર થાય છે. [૩૦૧] . . एतदेवाह जा पणवीसइपंती, दुगिहा छव्वीसिआ अ एगगिहा । कयकरणायरिअई, ठप्पा पढमाइगेहेसु ॥३०२॥ 'जा पणवीसई' त्ति । तत्र प्रथमादिगृहेषु कृतकरणाचार्यादयः स्थायाः । प्रथमपङ्क्तेरुपरि प्रथमगृहे कृतकरण आचार्यः स्थापनी यः, द्वितीये सोऽकृतकरणः, तृतीये कृतकरण उपाध्यायः, चतुर्थे सोऽकृतकरणः, पञ्चमेऽधिगतस्थिरभिक्षुः कृतकरणः, षष्ठे स एवाकृतकरणः, सप्तमेऽधिगतास्थिरभिक्षुः कृतकरणः, अष्टमे स एवाकृतकरणः, नवमेऽनधिगतस्थिरभिक्षुः कृतकरणः, दशमे स एवाकृतकरणः, एकादशेऽनधिगतास्थिरभिक्षुः कृतकरणः, द्वादशेऽनधिगता. स्थिराकृतकरणो भिक्षुरिति । एवं स्थापयित्वा कृतकरणस्याचार्यस्य मूलम् , तस्मिन्नेवापराधेडकृतकरणस्य तस्य च्छेदः । उपाध्यायस्य मूलमापन्नस्य कृतकरणस्य छेदः, अकृतकरणस्य षण्मासगुरु । तत्रैवापराधे भिक्षोरधिगतस्य स्थिरस्य कृत करणस्य षण्मासगुरु, अकृतकरणस्य षण्मासलघु । अधिगतस्य भिक्षोरस्थिरस्य कृतकरणस्य पण्मासलघु, अकृतकरणस्य च चतु. सिगुरु । अनधिगतस्य भिक्षोः स्थिरस्य कृतकरणस्य चतुर्मासगुरु, अकृतकरणस्य चतुर्मासलघु । अनधिगतस्य भिक्षोरस्थिरस्य कृतकरणस्य चतुर्मासलघु, तस्यवाकृतकरणस्य मासगुरु । एवं प्रथमपङ्क्तौ मूलादारब्धं मासगुरुके निष्ठितम् ॥३०२।। આ જ વિષયને જણાવે છે – યંત્રમાં પહેલા વગેરે ઘરોમાં કૃતકરણ આચાર્ય વગેરે મૂકવા. તે આ પ્રમાણે – પ્રથમ લાઈનની ઉપર પ્રથમ ખાનામાં કૃતકરણ આચાર્ય મૂકવા. બીજામાં તે અકૃતકરણ, ત્રીજામાં કૃતકરણ ઉપાધ્યાય, ચોથામાં તે અકૃતકરણ, પાંચમામાં અધિગત-સ્થિર સાધુ કતકરણ, છઠ્ઠામાં તે જ અકૃતકરણ, સાતમા માં અધિગત–અસ્થિર સાધુ કૃતકરણ, આઠમામાં તે જ અકૃતકરણ, નવમામાં અનધિગત-સ્થિર સાધુ કૃતકરણ, દશમામાં તે જ Page #385 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लास: ] [ ३४५ અકૃતકરણ, અગિયારમામાં અનધિગત-અસ્થિર સાધુ કુતકરણ, બારમામાં તે જ અકૃતકરણ મૂકવા. આ પ્રમાણે સ્થાપના કરીને કૃતકરણ આચાર્યને મૂલ, તે જ અપરાધમાં અકૃતકરણ આચાર્યને છે, ભૂલને પામેલા કૃતકરણ ઉપાધ્યાયને છેદ, અકૃતકરણને છ ગુરુમાસ, તે જ અપરાધ કરનારા અધિગત–સ્થિર-કૃતકરણ સાધુને છ માસગુરુ, અકૃતકરણને છે માસલઘુ, અધિગત-અસ્થિર–કૃતકરણ સાધુને છ માસ લઘુ, અકૃતકરણને ચાર માસલઘુ, અનધિગત–સ્થિર-કૃતકરણ સાધુને ચાર માસગુરુ, અકૃતકરણને ચાર માસલઘુ, અનધિગત-અસ્થિર-કૃતકરણ સાધુને ચાર માસલઘુ, અકૃતકરણને માસગુરુ. આ પ્રમાણે પહેલી લાઈનમાં મૂલથી શરૂઆત થઈ અને માસગુરુમાં અંત આવ્યો. [૩૨] एतदेवाह मूलाओ मासगुरुए, छेयाओ मासलहुअठाणम्मि । छग्गुरुआओ भिन्ने, गुरुम्मि लैंहुअम्मि छल्लहुआ ॥३०३॥ 'मूलाओ मासगुरुए'त्ति । द्वितीयस्यां पङक्तौ छेदादारभ्य मासलघुके निस्तिष्ठति-प्रथमे गृहे छेदः, द्वितीये षड्गुरु, तृतीयेऽपि षड्गुरु, चतुर्थे षडलघु, पञ्चमे षड्लघु, षष्ठे चतुर्गुरु, सप्तमेऽपि चतुर्गुरु, अष्टमे चतुर्लघु, नवमेऽपि चतुर्लघु, दशमे मासगुरु, एकादशेऽपि मासगुरु, द्वादशे मासलध्विति । तृतीयस्यां पङ्क्तौ षड्गुरुकादारभ्य 'भिन्ने' भिन्नमासे गुरौ निष्ठां याति-प्रथमे षड्गुरु, द्वितीयतृतीययोः षडलघु, चतुर्थपञ्चमयोश्चतुर्मासगुरु, षष्ठसप्तमयोश्चतुसिलघु, अष्टमनवमयोर्मासगुरु, दशमैकादशयोर्मासलघु, द्वादशे च भिन्नमासो गुरुरिति । चतुर्थपतो षड्लघुकादारभ्य 'लघुके' भिन्नलघुमासे निष्ठां याति-प्रथमगृहे षड्लघु, द्वितीयतृतीययोश्चतुर्गुरु, चतुर्थपञ्चमयोश्चतुर्लघु, षष्ठसप्तमयोर्मासगुरु, अष्टमनवमयोर्मासलघु, दशमैकादशयो भिन्नगुरुमासः, द्वादशे च भिन्नलघुमास इति ॥३०३॥ चउगुरुआ चउलहुआ, वीसइराइंदियम्मि गुरुलहुए। मासगुरुमासलहुआ, गुरुम्मि लहुअम्मि पन्नरसे ॥३०४॥ 'चउगुरुआ' त्ति । पञ्चमपङ्क्तौ चतुर्गुरु कादारभ्य गुरुके विंशतिरात्रिन्दिवे निष्ठा याति-प्रथमे गृहे चतुर्मासगुरु, द्वितीयतृतीययोश्चतुर्लघु, चतुर्थपश्चमयोर्मासगुरु, षष्ठसप्तमयो. सिलघु, अष्टमनवमयोर्भिन्नगुरुमासः, दशमैकादशयोभिन्नलघुमासः, द्वादशे च गुरुविंशतिरात्रिन्दिवमिति । षष्ठपङ्क्तौ चतुर्लघुकादारभ्प लघुविंशतिरात्रिन्दिवे निष्ठां याति-प्रथमगृहे चतुर्लघु, द्वितीयतृतीययोर्मासगुरु, चतुर्थपञ्चमयोर्मासलघु, षष्ठसप्तमयोर्गुरुपश्चविंशतिकम् , अष्टमनवमयोलघुपञ्चविंशतिकम् , दशमैकादशयोर्गुरुविंशतिकम् , द्वादशे लघुविंशतिरात्रिन्दिवमिति । सप्तमपङ्क्तौ मासगुरुकादारभ्य गुरुपञ्चदशके निष्ठां याति-प्रथमगृहे मासगुरु, द्वितीयतृतीय शु. ४४ Page #386 -------------------------------------------------------------------------- ________________ ३४६ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते योर्मासलघु, चतुर्थपञ्चमयोगुरुपञ्चविंशतिकम् , षष्ठसप्तमयोलघुपञ्चविंशतिकम् , अष्टमनवमयो. गुरुविंशतिकम् , दशमैकादशयोलघुविंशतिकम् , द्वादशे च गुरुपञ्चदशकमिति । अष्टमपङ्क्तौ मासलघुकादारभ्य लघुपश्चदशके निष्ठां याति-प्रथमगृहे मासलघु, द्वितीयतृतीययोर्गुरुपञ्चविंशतिकम् , चतुर्थपञ्चमयोलघुपञ्चविंशतिकम् , षष्ठसप्तमयोर्गुरुविंशतिकम् , अष्टमनवमयोलघुविंशतिकम् , दशमैकादशयोर्गुरुपञ्चदशकम् , द्वादशे च लघुपञ्चदशकमिति ॥३०४।। गुरुलहुपणवीसइआ, गुरुलहुदसयम्मि ९-१० वीसदिण गुरुआ। गुरुपंचयम्मि ११ लहुपंचयम्मि लहुवीसराइदिणा १२ ॥३०॥ 'गुरुलहु'त्ति । नवमपङ्क्तौ गुरुपञ्चविंशतिकादारभ्य गुरुदशके निष्ठां याति-प्रथमगृहे गुरुपञ्चविंशतिकम् , द्वितीयतृतीययोलघुपञ्चविंशतिकम् , चतुर्थपञ्चमयोगुरुविंशतिकम् , पष्ठसप्तमयोर्लघुविंशतिकम् , अष्टमनवमयोर्गुरुपञ्चदशकम्, दशमैकादशयोलघुपञ्चदशकम् , द्वादशे च गुरुदशकमिति । दशमपङ्क्तौ लघुपञ्चविंशतिकादारभ्य लघुइशके निष्ठां याति-प्रथमगृहे लघुपञ्चविंशतिकम् , द्वितीयतृतीययोर्गुरुविंशतिकम् , चतुर्थपञ्चमयोलघुविंशतिकम् , षष्ठसप्तमयोगुरुपञ्चदशकम् , अष्टमनवमयोलघुपञ्चदशकम् , दशमैकादशयोर्गुरुदशकम् , द्वादशे च लघुदशकमिति । एकादशपङ्क्तौ गुरुविंशतिरात्रिन्दिवादारभ्य गुरुपञ्चके निष्ठां याति-प्रथमगृहे गुरुविंशतिरात्रिन्दिवम् , द्वितीयतृतीययोलघुविंशतिकम् , चतुर्थपञ्चमयोगुरुपञ्चदशकम् , षष्ठ सप्तमयोलघुपञ्चदशकम् , अष्टमनवमयोगुरुदशकम् , दशमैकादशयोर्लघुदशकम् , द्वादशे च गुरुपञ्चदशकमिनि । द्वादशपङ्क्तौ च लघुविंशतिरात्रिन्दिनाल्लयुपञ्चके निष्ठा यति-प्रथमगृहे लघुविंशतिकम् , द्वितीयतृतीययोर्गुरुपश्चदशकम् , चतुर्थपञ्चमयोलघुपञ्चदशकम् , षष्ठसप्तमयोगुरु-शकम् , अष्टम. नवमयोलघुदशकम् , दशमैकादशयोर्गुरुपञ्चकम् , लघुपश्चकं च द्वादश इति ॥३०५॥ गुरुलहुपण्णरसाओ, दसमे तह अट्ठमम्मि य तवम्मि १३-१४ । गुरुलहुदसयाओं पुण, छट्टम्मि तहा चउत्थे य १५-१६ ॥३०६॥ 'गुरुलहुपण्णरसाओ' त्ति । त्रयोदशपङ्क्तौ गुरुपञ्चदशकादारभ्य दशमे तिष्ठति-प्रथमगृहे गुरुपञ्चदशकम् , द्वितीयतृतीययोर्लघुपञ्चदशकम् , चतुर्थपञ्चमयोर्गुरुदशकम् , षष्ठसप्तमयोर्लघुदश कम् , अष्टमनवमयोगुरुपञ्चकम् , दशमैकादशयोर्लघुपञ्चकम् , द्वादशे च दशममिनि । चतुर्दशपङ्क्तो लघुपञ्चदशकादारभ्याष्टमतपसि तिष्ठति-प्रथमगृहे लघुपञ्चदशकम् , द्वितीयतृतीययोर्गुरुदशकम् , चतुर्थपश्चमयोलघुदशकम् , षष्ठसप्तमयोर्गुरुपञ्चकम् , अष्टमनवमयोलघुपञ्चकम् , दशमै कादशयोर्दशमम् , द्वादशे चाष्टममिति । पञ्चदशपङ्क्तौ गुरुदशकादारभ्य षष्ठे निष्ठां याति-प्रथमगृहे गुरुदशकम् , द्वितीयतृतीययोर्लघुदशकम् , चतुर्थपञ्चमयोर्गुरुपञ्चकम् , षष्ठसप्तमयोलघुपञ्चकम् , अष्टमनवमयोर्दशमम् , दशमैकादशयोरष्टमम् , द्वादशे च षष्ठमिति । षोडशपङ्क्तौ लघुदशका. दारभ्य चतुर्थे निष्ठां याति-प्रथमगृहे लघुदशकम् , द्वितीयतृतीययोर्गुरुपञ्चकम् , चतुर्थपञ्चम Page #387 -------------------------------------------------------------------------- ________________ errafar द्वितीयोल्लासः ] | રૂપવં योर्लघुपञ्चकम्, षष्ठसप्तमयोर्दशमम्, अष्टमनवमयोरष्टमम्, दशमैकादशयोः षष्ठम्, द्वादशे च चतुर्थमिति ।। ३०६ । गुरुलपणा आयंबिलम्मि एक्कासणे १७-१८ य गिट्ठाइ । दसमाओ अट्टमाओ, पुरिमड्ढे णिच्विगइअम्मि १९ - २० ॥३०७॥ 'गुरुलहुपणगा आयंबिलम्मि' त्ति । सप्तदशपङ्क्तौ गुरुपञ्चकादारभ्याचाम्ले निष्ठां याति-प्रथमगृहे गुरुपञ्चकम्, द्वितीयतृतीययोर्लघुपञ्चकम्, चतुर्थपञ्चमयोर्दशमम्, षष्ठसप्तमयोरष्टमम्, अष्टमनवमयोः षष्ठम्, देशमैकादशयोश्चतुर्थम्, द्वादशे चाचाम्लमिति । अष्टादशपङ्क्तौ लघुपञ्चकादारभ्यैकाशने तिष्ठति - प्रथम गृहे लघुपञ्चकम्, द्वितीयतृतीययोर्दशमम्, चतुर्थपञ्चमयोरष्टमम्, षष्ठसप्तमयोः पष्ठम्, अष्टमनवमयोश्चतुर्थम्, दशमैकादशयोराचाम्लम्, द्वादशे चैकाशनमिति । एकोनविंशतितमायां पङ्क्तौ दशमादारभ्य पुरिमा निष्ठां याति - प्रथमगृहे दशमम्, द्वितीयतृतीययोरमम्, चतुर्थपञ्चमयोः षष्ठम्, षष्ठसप्तमयोश्चतुर्थम्, अष्टमनवमयोराचाम्लम्, दशमैकादशयोरे काशनम्, द्वादशे च पूर्वार्द्धमिति । विंशतितमायां पङ्क्तावष्टमादारभ्य निर्विकृति के तिष्ठति - प्रथम गृहेऽष्टमम् द्वितीयतृतीययोः षष्ठम् चतुर्थपञ्चमयोश्चतुर्थम्, षष्ठसप्तमयोरा चाम्लम्, अष्टमनवमयोरेकाशनम्, दशमैकादशयोः पुरिमार्द्धम्, द्वादशे निर्विकृतिकमिति ॥३०७॥ छाओ णिन्त्रिगइए २१, णिव्विइयम्मि य तहा उत्थाओ २२ आयंबिला एक्कासणाओ तह णिव्विगइअम्मि २३ - २४ ॥ ३०८ ॥ 'छट्टाओ' ति । एकविंशतितमायां पङ्क्तौ षष्ठादारभ्य निर्भिकृतिके निष्ठां यातिप्रथमगृहे षष्ठम् द्वितीयतृतीययोश्चतुर्थम्, चतुर्थपञ्च मयोरा चाम्लम्, षष्ठसप्तमयोरेकाशनम्, अमनवमयोः पूर्वार्द्धम्, दशमे निर्विकृतिकमिति । द्वात्रिंशतितमायां च पङ्क्तौ चतुर्थादारभ्य निर्विकृतिके निष्ठति-प्रथमगृहे चतुर्थम्, द्वितीयतृतीययोराचाम्लम्, चतुर्थपञ्चमयोरेकाशनम्, षष्ठसप्तमयोः पूर्वार्द्धम्, अष्टमे निर्विकृतिकमिति । त्रयोविंशतितमायां पङ्क्तौ आचाम्लदारभ्य निर्विकृति के निष्ठां याति - प्रथमगृह के आचाम्लम्, द्वितीयतृतीययोरेकाशनम्, चतुर्थपञ्चमयोः पूर्वार्द्धम्, षष्ठे निर्विकृतिकमिति । चतुर्विंशतितमायां पङ्क्तौ एकाशनादारभ्य निर्विकृति के तिष्ठति - प्रथमे गृहे एकाशनम् द्वितीयतृतीययोः पूर्वार्द्धम्, चतुर्थे निर्विकृतिकमिति ॥ ३०८ || पुरिमड्डणिन्त्रिगइअं २५, कमेण पंतीसु णिब्बिगइअं च २६ । जंतण्णासो, णायचो आणुपुत्री ||३०९ ॥ सो 'पुरिमड्ढ' त्ति । पञ्चविंशतितमायां पङ्क्तौ प्रथमगृहे पूर्वार्द्धम्, द्वितीये च निर्विकृति - कम् । षविंशतितमपङ्क्तौ चैकस्मिन्नेत्र गृहे निर्विकृतिकमेवेति । एतत्सर्वं पङ्क्तिषु क्रमेण ज्ञेयम् । एष आनुपूर्व्या यन्त्रन्यासो ज्ञेयः || ३०९।। ܕ Page #388 -------------------------------------------------------------------------- ________________ ઉ૪૮ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આ જ વિષયને કહે છે - બીજી લાઈનમાં છેદથી આરંભી માસલઘુમાં પૂર્ણ થાય છે. પહેલા ખાનામાં છેદ, ૨-૩ માં છ ગુરુ, ૪–૫ માં છ લઘુ, ૬-૭ માં ચાર ગુરુ, ૮-૯ માં ચાર લઘુ, ૧૦-૧૧ માં માસગુરુ; ૧૨ માં માસલઘુ. ત્રીજી લાઈનમાં છ ગુરુથી આરંભી ગુરુ ભિન્નમાસમાં પૂર્ણ થાય છે. પહેલા ખાનામાં છ માસગુરુ, ૨-૩ માં છ માસલઘુ, ૪–પમાં ચાર માસગુરુ, ૬-૭માં ચાર માસલઘુ, ૮–૯ માં માસગુરુ, ૧૦-૧૧ માં માસલઘુ, ૧૨ માં ભિન્ન માસગુરુ. ચેથી લાઈનમાં છ લઘુથી આરંભી ભિન્ન માસલઘુમાં સમાપ્તિ થાય છે. પહેલા ખાનામાં છ લઘુ, ૨-૩ માં ચાર ગુરુ, ૪-પમાં ચાર લઘુ, ૬-૭માં માસગુરુ, ૮-૯ માં માસલઘુ, ૧૦-૧૧માં ભિન્ન ગુમાસ, ૧૨માં ભિન લઘુમાસ. પાંચમી લાઈનમાં ચતુર્ગથી આરંભી ગુરુ વીશ રાત્રિ-દિનમાં પૂર્ણ થાય છે. પહેલા ખાનામાં ચાર માસગુરુ, ૨-૩માં ચાર માસલઘુ, ૪-૫માં માગુરુ, ૬-૭માં માસલઘુ, ૮-૯ માં ભિન્ન ગુમાસ, ૧૦-૧૧માં ભિન્ન લઘુમાસ, ૧૨માં ગુરુ વિશ રાત્રિ-દિન છઠ્ઠી લાઈનમાં ચતુર્લઘુથી આરંભી લઘુ વશ રાત્રિ-દિનમાં પૂર્ણ થાય છે પહેલા ખાનામાં ચતુર્લઘુ, ૨-૩ માં માસગુરુ, ૪-૫ માં માસલઘુ, ૬-૭માં ગુરુ પંચવિંશતિ, ૮–૯ માં લઘુ પંચ વિશતિ, ૧૦-૧૧ માં ગુરુ વિશતિ, ૧૨માં લઘુ વિંશતિ. સાતમી લાઈનમાં માસગુથી આરંભી ગુરુ પંચદશકમાં પૂર્ણ થાય છે. પહેલા ખાનામાં માસગુરુ, ૨-૩માં માસલઘુ, ૪-૫માં ગુરુ પંચવિંશતિ, ૬-૭માં લઘુપંચવિં. ૮-૯માં ગુરુ વિંશતિ, ૧૦- ૧૧માં લઘુવિંશતિ, ૧૨ માં ગુરુ પંચ દશક. આઠમી લાઈનમાં માસલઘુથી આરંભી લઘુ પંચ દશકમાં પૂર્ણ થાય છે. પહેલા ખાનામાં માસલઘુ, ૨-૩માં ગુરુ પંચવિં, ૪-૫માં લઘુ પંચવિ; ૬-૭માં ગુરુ વુિં., ૮-૯ માં લઘુ વિંશતિ, ૧૦-૧૧માં ગુરુ પંચ દશક, ૧૨માં લઘુ પંચ દશક. નવમી લાઈનનાં ગુરુ પંચ વિંશતિથી આરંભી ગુરુ દશકમાં પૂર્ણ થાય છે. પહેલા ખાનામાં ગુરુ પંચવિંશતિ, ૨-૩માં લઘુ પંચવિં, ૪-૫માં ગુરુ વિ૬-૭માં લઘુ હિં, ૮–૯માં ગુરુ પંચ દશક, ૧૦–૧૧ માં લઘુ પંચ દશક, ૧૨માં ગુરુ દશક. દશમી લાઈનમાં લઘુ પંચ વિંશતિથી આરંભી લઘુ દશકમાં પૂર્ણ થાય છે. પહેલા ખાનામાં લઘુ પંચવિ., ૨-૩માં ગુરુ વિંશતિ, ૪-૫માં લઘુ વિં, ૬૭માં ગુરુપંચદશક. ૮-૯માં લઘુ પંચ દશક, ૧૦-૧૧ માં ગુરુ દશક, ૧૨માં લધુ દશક. અગિયારમી લાઈનમાં ગુરુ વિંશતિથી આરંભી ગુરુ પંચકમાં પૂર્ણ થાય છે પહેલા ખાનામાં ગુરુ વિ., ૨-૩માં લઘુ વિં, ૪-૫માં ગુરુ પંચ દશક, ૬-૭માં લઘુપંચ દશક, ૮-૯ માં ગુરુ દશક, ૧૦-૧૧ માં લઘુ દશક, ૧૨ માં ગુરુ પંચક બારમી લાઈનમાં લઘુ વિંશતિથી આરંભી લઘુ પંચકમાં પૂર્ણ થાય છે. પહેલા ખાનામાં લઘુ વિં, ૨-૩માં ગુરુ પંચ દશક, ૪–૫માં લધુ પંચ દશક, ૬-૭માં ગુરુદશક, Page #389 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लास: ] રૂ૪૨ ૮-૯ માં લઘુ દશક, ૧૦-૧૧માં ગુરુ પંચક, ૧૨ માં લઘુ પંચક. તેરમી લાઈનમાં ગુરુ પંચ દશકથી આરંભી દશમમાં પૂર્ણ થાય છે. ૧ માં ગુરુ પંચ દશક, ૨-૩ માં લઘુ પંચ દશક, ૪-૫ માં ગુરુ દશક, ૬-૭ માં લઘુ દશક, ૮-૯ માં ગુરુ પંચક, ૧૦-૧૧ માં લઘુ પંચક, ૧૨ માં દશમ. ચૌદમી લાઈનમાં લઘુ પંચ દશકથી આરંભી અઠ્ઠમમાં પૂર્ણ થાય છે ૧ માં લઘુ પંચ દશક, ૨-૩ માં ગુરુ દશક, ૪-૫ માં લઘુ દશક, ૬-૭ માં ગુરુ પંચક, ૮-૯ માં લઘુ પંચક, ૧૦-૧૧ માં દશમ, ૧૨ માં અઠ્ઠમ. પંદરમી લાઈનમાં ગુરુ દશકથી આરંભી છઠ્ઠમાં પૂર્ણ થાય છે. ૧ માં ગુરુ દશક, ૨-૩ માં લઘુ દશક, ૪-૫ માં ગુરુ પંચક, ૬-૭ માં લઘુ પંચક, ૮-૯ માં દશમ, ૧૦-૧૧ માં અઠ્ઠમ, ૧૨ માં છઠ્ઠ. સેલમી લાઈનમાં લઘુ દશકથી આરંભી ચતુર્થમાં પૂર્ણ થાય છે. ૧ માં લઘુ દશક, ૨-૩ માં ગુરુ પંચક, ૪–પમાં લઘુ પંચક, ૬ ૭માં દશમ, ૮-૯ માં અઠ્ઠમ, ૧૦-૧૧ માં છઠ્ઠ, ૧૨માં ચતુથ. સત્તરમી લાઈનમાં ગુરુ પંચથી આરંભી આયંબિલમાં પૂર્ણ થાય છે. ૧ માં ગુરુ પંચક, ૨-૩ માં લઘુ પંચક, ૪-૫ માં દશમ, ૬-૭માં અડૂમ, ૮-૯ માં છઠું, ૧૦-૧૧માં ચતુર્થ, ૧૨ માં આયંબિલ. અઢારમી લાઈનમાં લઘુ પંચકથી આરંભી એકાસણામાં પૂર્ણ થાય છે. ૧ માં લઘુ પંચક, ૨-૩ માં દશમ, ૪–પમાં અઠ્ઠમ, ૬-૭ માં છકુ, ૮–૯ માં ચતુર્થ, ૧૦-૧૧ માં આયંબિલ, ૧૨માં એકાસણું. ઓગણીસમી લાઈનમાં દશમથી આરંભી પુરિમઢમાં પૂર્ણ થાય છે. ૧ માં દશમ, ૨-૩માં અડ્રમ, ૪-૫માં છઠ્ઠ, ૬-૭માં ચતુર્થ, ૮-૯ માં આયંબીલ, ૧૦-૧૧ માં એકાસણું, ૧૨ માં પુરિમઢ. વીસમી લાઈનમાં અઠ્ઠમથી આરંભ નિષિમાં પૂર્ણ થાય છે. ૧ માં અઠ્ઠમ, ૨-૩ માં છઠ્ઠ, ૪–૫ માં ચતુર્થ, ૬-૭ માં આયંબીલ, ૮-૯ માં એકાસણું, ૧૦-૧૧ માં પુરિમઢ, ૧૨ માં નિવિ. એકવીસમી લાઈનમાં છઠુથી આરંભી નિવિમાં પૂર્ણ થાય છે. ૧ માં છડું, ૨-૩માં ચતુર્થ, ૪-૫માં આયં૦, ૬-૭ માં એકા, ૮-લ્માં પરિ., ૧૦માં નિવિ. બાવીસમી લાઈનમાં ઉપવાસથી આરંભી નિષિમાં પૂર્ણ થાય છે ૧ માં ઉપ૦, ૨-૩ માં આયં, ૪-૫માં એકા; ૬-૭ માં પુરિમઢ, ૮માં નિવિ. તેવીસમી લાઈનમાં આયંબિલથી આરંભી નિષિમાં પૂર્ણ થાય છે. ૧ માં આચં., ૨-૩ માં એકા, ૪-૫ માં પુરિમડઢ, ૬ માં નીવી. વીસમી લાઈનમાં એકાસણાથી આરંભી નિવિમાં પૂર્ણ થાય છે. ૧ માં એકા, ૨-૩ માં પુરિમઢ, ૪ માં નિવિ. Page #390 -------------------------------------------------------------------------- ________________ ३५० [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પચીસમી લાઈનમાં ૧ માં પુરિ., અને ૨ માં નવી. છવીસમી લાઈનમાં એક જ ખાનામાં નિવિ જ છે. આ બધું લાઈનમાં ક્રમશઃ જાણવું. આ યંત્રની આનુપૂવથી સ્થાપના ongal. [303 थी 306] ववहाराविक्खाए, भणिओ जंतस्स एस विण्णासो । अवराहे मूलं चिय, जं साविक्खस्स बहुए वि ॥३१०॥ ‘ववहाराविक्खाए'त्ति । व्यवहारापेक्षया एष यन्त्रस्य विन्यासो भणितः 'यत्' यस्मा. सापेक्षस्य बहुके ऽप्यपराधे तत्र मूलमेव प्रायश्चित्तं भणितम् । ३१०।। વ્યવહારની અપેક્ષાએ આ યંત્રની સ્થાપના કહી છે. કારણ કે સાપેક્ષ સાધુને ઘણા પણ અપરાધમાં શાસ્ત્રમાં મૂલ જ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. [૩૧] व्यवहारयन्त्रकमेतत् ।। कृतकरण अतकर-कृतकरण अकृतकरण अधिगत- अधिगत-अधिगता- अधिगता-अनधिग- अनधिग- अनधिग- अमधिगपतिः आचार्यः ण आचार्यः उपाध्यायः उपाध्यायः स्थिरभि- स्थिरभि० स्थिरभि० स्थिरमि० तस्थिरभि तस्थिरभि तास्थिरभि तास्थिरभि क्षुः कृत० अकृतकर०कृतकरणः अकृतकर कृतकरणः अकृतकर०कृतकरण अकृतक मूलम्. छेदः छेदः षण्मासगुरूषण्मासगुरु षण्मा.ल. षण्मा.ल. चतुर्मा.गु. चतुर्मा.गु. चतुर्मा.ल. चतुर्मा.ल. मासगुरु| छेदः । पगुरु । षड्गुरु | पहलघु | पहलघु | चतुर्गुरु चतुर्गुरु | चतुर्लघु | चतुर्लघु | मासगुरू मासगुरु मासल | षड्गुरु षड्लघु | षडलघु चतुर्गुरु चतुर्गुरु चतुर्लघु चतुर्लघु | मासगुरु मासगुरु मासलघु मासलघु गुरु २५ | चतुगुरु चतुलेघु | चतुलघु | मासगुरु मासगुरु मासलघु मासलघु गुरु २५| गुरु २५ लघु २५ चतुर्गुरु | चतुर्लघु | चतुर्लेघु मासगुरु मासगुरु मासलघु मासलघ गुरु २५| गुरु २५| लघु २५/ लघु २५| गुरु २० चतुर्लघु | मासगुरु मासगुरु मासलघु मासलघु | गुरु २५ गुरु २५ लघु २५ लघु २५| गुरु २० गुरु २० लघु २० मासगुरु मासलघु मासलघु गुरु २५ गुरु २५ लघु २५ लघु २५ गुरु २० गुरु २० लघु २० लघु २० गुरु १५ ८ मासलघु गुरु २५ गुरु २५ लघु २५ लघु २५ गुरु २० गुरु २० लघु २० लघु २० गुरु १५ गुरु १५] लघु ९ गुह २५ | लघु २५ लघु २५ गुरु २० गुरु. २० लघु २० लघु २० गुरु १५ | गुरु १५ लघु १५ लघु १५ गुरु १० गुरु २० गुरु २० लघु २० लघु २० | लघु २० गुरु १५/रु१५ लघु १५] लघु १५/ गुरु १० गुरु १० लघु ११ गुरू २० लघु २० लघु २०|गुरु १५ | गुरु१५ | लघु १५/ लघु १५गुरु१० गुरु१०/लघु १० लघु१० गुरु ५। १२ | लघु २० गुरु १५ | गुरु १५ लघु १५ लघु १५| गुरु १० गुरु १० लघु १० लघु १० गुरु ५ | गुरु ५ लघु५ १३ | गुरु १५ लघु १५ लघु १५ गुरु १० | गुरु १० लघु १० लघु १० गुरु ५ । गुरु ५ लघु ५ | लघु ५ | दशमम्। | १४ पु. १५ गुरु १० गुरु १० | लघु १० लघु १० गुरु ५ | गुरु ५ | लघु ५ | लघु ५ | दशमम् | दशमम् | अष्टमम् । १५ गुरु १० लघु १० लघु १० गुरु ५ । गुरु ५ लघु ५ लघु ५ | दशमम् दशमम् अष्टमम् अष्टमम् | षष्ठम् । 14. सधु गुह ५ गुरु ५ लघु ५ लघु ५ दशमम् | दशमम् अष्टमम् अष्टमम् षष्ठम् षष्ठम् चतुर्थम् । १७ | गुरु ५ लघु ५ लघु ५ | दशमम् | दशमम् | अष्टमम् | अष्टमम् | षष्ठम् | षष्ठम् चतुर्थम् | चतुर्थम् आचामलमा लघु ५ दशमम् दशमम् । अष्टमम् | अष्टमम् षष्ठम् | षष्ठम् चतुर्थम् । चतुर्थम् आचाम्लम् आचाम्लएकाशन दशमम् अष्टमम् अष्टमम् । षष्ठम् । षष्ठम् चतुर्थम् चतुर्थम् आचाम्लम् आचाम्लम् एकाशनम् एकाशनम् पुरिमाईस अष्टमम् षष्ठम् । षष्ठम् चतुर्थम् चतुर्थम् आचाम्लम् आचाम्लम् एकाशनम् एकाशनम् पुरिमार्द्धपुरिमार्द्धम् निर्विकृति षष्ठम् | चतुर्थम् | चतुर्थम् आचाम्लम् आचाम्लम् एकाशनम् एकाशनम् पुरिमार्द्धम् पुरिमार्द्धम् निर्विकृतिः चतुर्थम् आचाम्लम् आचाम्लम् एकाशनम् एकाशनम् पुरिमार्द्धम् पुरिमार्बम निर्विकृतिः आचाम्लम् एकाशनम् एकाशनम् पुरिमार्द्धम् पुरिमार्जुम् निर्विकृतिः एकाशनम् पुरिमार्द्धम् पुरिमार्द्धम् निर्विकृतिः | २५ पुरिमार्द्धम् निर्विकृतिः अझैपत्तिरूपमेकैकस्मिन्नाचार्यादौ स्थाने कृतकरण.कृतकरणभेदेन द्वे प्रायश्चित्ते, तयोः शुद्धयो- | २६ निर्विकृतिः रेकमाद्यमपक्रमाति न तूत्तरस्थानेऽनुवर्तते । एवं द्वयोर मित्यर्द्धापत्तिरिति मलयगिरयः ॥ Page #391 -------------------------------------------------------------------------- ________________ १॥ २ २० गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] . जीअम्मि जंतरयणे, ठविआ पारंचिएऽणवट्टप्पे । आयरियउवज्झाया, सहावणिरवेक्खयाऽभावा ॥३११॥ अस्मिन् यन्त्रन्यासेऽन्यत्र च प्रायश्चित्तविधी नाम ! लिपिः आपत्तिः दानम् विशोपकाः विशेषपरिज्ञानाय नामादियन्त्रकमिदम् । अत्र भिन्नमासः ५ नि० २५ | मुत्कलनि० गाथा: “नाम लिवि आवत्ती, दाणं च विसोलघुमासः . दि २७॥ | पुरिमार्द्धम् वगा य पत्तेयं । एए उ पंच ठाणा, निविइगुरुमासः पकाशनम् आईसु णायचा ॥१॥ भिन्न १ लहु २ गुरुअ चतुर्लघु४ि ३ मासा, चउलहु ४ चउगुरु ५ अ छलहु १०५ आचाम्लम् ६ छग्गुरुआ ७ । एआओ सन्नाओ णिब्विइ| चतुर्गुरु श्री १२० चतुर्थम् अणं कमा हुँति ॥२॥ पणग १ कुडलं च षइलघु :: ६ि १६२ . षष्ठम् ४० रित्तं २, भरिअं ३ चत्तारि ताई रित्ताई ४ । षड्गुरु १८० । अष्टमम् । ६० । चत्तारि अ भरिआई. छ रित्त भरिआइँ छ 'लिवीओ ।।३।। पणवीसढसगवीसं, तीसं पणहिअसयं च बीससयं । पणसट्टी अपीइसया, आवत्तीओ सुए ४॥ मुक्कलनिविअं पुरिमं, इगभत्तायंबिलं च उपचासं । छठं च अहमं तह, संघइ एयासु दिति मुणी ।।५।। निविआईसु विसोवा, दिवट दोसडूढ पंच दस चेव । वीसा तह चालीसा, सट्ठिं च कमेण णायध्वा ॥६॥' 'जीअम्मित्ति । 'जीते' जीतकल्पे च यन्त्ररचने स्थापितौ पाराञ्चितेऽनवस्थाप्ये चाचार्योपाध्यायौ स्वभावनिरपेक्षतायाः-ताशप्रायश्चित्तप्रतिसेवनास्थानानापादिताया निरपेक्षताया अभावाद्, गम्ययपि पञ्चमीविधानात्तामाश्रित्येत्यर्थः, जिनकल्पिकादेः खलु स्वभावत एव स्वकल्पस्थितेनिरपेक्षतेति न पाराञ्चितस्यानवस्थाप्यस्य वा सम्भवः । अन्येषां तु निरपेक्षीभवतामपि स्वभावनिरपेक्षताभावात्तत्सम्भवो भवत्येवेति । तदुक्तं जीतवृत्तावेव-प्रथमायां पङ्क्तौ निरपेक्षस्याधो गृहद्वये शून्यं स्थाप्यं यतस्तयोः पाराश्चिकानवस्थाप्ये भवतः, ते च जिनकल्पिकस्य न संभवतः, तस्य हि स्वभावेनैव निरपेक्षत्वादिति ॥३११।। जीतकल्पयन्त्रमेतत् ॥ र. | कृतकरण स एवाल- कृतकरण स एवा- गीतार्थः स एवा- गीतार्था-स एवाकृ- अगीतार्थः स एवाकृ- अगीतार्थः स एवाकृत पेक्षः । आचार्यः तकरणः उपाध्यायः तकरणः स्थिरकृततकरणः स्थिरकृत० तकरणः स्थिरकृत० तकरणः अस्थिरकृ. तकरणः पाराजित. अनवस्था. अनवस्था. मुरुम् मूलम् छेदः . श्री अनवस्था. मूलम् । R मूलम् छदः दः .गुरु. • लघु २५ २५ गरु. . ह. रुघु० हिमा..गुह०९५ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते (છતક પસૂત્રમાં બતાવેલા યંત્રની વિગત જણે છે-) જિતકલ્પ સૂત્રમાં યંત્ર રચનામાં સ્વભાવ નિરપેક્ષતાના અભાવની અપેક્ષાએ આચાર્ય અને ઉપાધ્યાયની પારાંચિત અને અનવસ્થાપ્યમાં સ્થાપના કરી છે. ભાવાર્થ-જિનકપી વગેરેમાં સ્વભાવથી જ સ્વકલ્પની મર્યાદાથી નિરપેક્ષતા હોવાથી પારાંચિત કે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તને સંભવ નથી. બીજાઓમાં નિરપેક્ષ બની જવા છતાં સ્વાભાવિક નિરપેક્ષતા ન હવાથી પારાંચિત અને અનવસ્થાપ્યો સંભવ છે જ. જે નિરપેક્ષતાથી પારાંચિત અને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષસેવનનું સ્થાન ન આવે, અર્થાત્ તેવા દોષનું સેવન ન થાય, તે સ્વાભાવિક નિરપેક્ષતા છે. આચાર્ય અને ઉપાધ્યાયમાં આવી સ્વાભાવિક નિરપેક્ષતા ન હોય. જીતકલપની વૃત્તિમાં જ કહ્યું છે કે “પ્રથમ લાઈનમાં નિરપેક્ષની નીચે બે ખાનામાં શૂન્ય મૂકવું. કારણ કે તે (બે ખાના) માં પારાંચિત અને અવસ્થાપ્ય હોય અને તે (પારાંચિત-અનવસ્થાપ્ય) જિનકલ્પીને ન હોય. કારણ કે તે સ્વભાવથીજ નિરપેક્ષ હોય છે. ” [૩૧૧] प्रायश्चित्तनिमित्तोपाधिना तु निरपेक्षः पाराञ्चितानवस्थाप्याधिकार्यपि भवत्येवेत्याह जिणकप्पिअपडिरूवो, चरमस्स दुगस्स होइ अहिगारी । एगागी कयतुलणो, मुत्ताविक्खो जो भणियं ॥३१२॥ 'जिणकप्पिअत्ति । 'जिनकल्पिकप्रतिरूपकः' जिनकल्पिकसदृशः 'चरमस्य द्विकस्य' पाराश्चितानवस्थाप्यलक्षणचरमप्रायश्चित्तद्वयस्याधिकारी भवति 'एकाकी' द्रव्यतो भावतश्चासहायः, तथा कृता तुलना-तपःसत्त्वाद्यभ्यासलक्षणा येन स तथा, तथा मुक्ताऽपेक्षा-कुलगणादिनिश्रालक्षणा येन स तथा । यत उक्तं प्रवचने ॥३१२।। संघयणविरियागमसुत्तत्थविहीए जो समुज्जुत्तो । णिग्गहजुत्त तवस्ती, पवयणसारे गहिअअत्थो ॥३१३॥ तिलतुसतिभागमित्तो, वि जस्स असुहो ण विजई भावो । णिज्जूहणारिहो सो, सेसे णिज्जूहणा णत्थि ॥३१४॥ संघयण' त्ति । 'तिलतुस' त्ति । उत्तानार्थमिदं गाथाद्वयम् , नवरं निग्रहयुक्तः' जितेन्द्रियः 'तपस्वी' कृततपश्चरण इत्यर्थः ॥३१३॥३१४॥ પ્રાયશ્ચિત્તનું નિમિત્ત બને તેવા દોષથી તો નિરપેક્ષ પણ આચાર્ય વગેરે) પારાંચિત અને અનવસ્થાના પણ અધિકારી થાય છે જ એમ કહે છે - જિનકલ્પિક સમાન, એકાકી=દ્રવ્યથી અને ભાવથી અસહાય, જેણે તપ, સર્વ આદિના અભ્યાસ રૂપ તુલના કરી છે, તથા જે કુલ–ગણુ આદિની નિશ્રાથી રહિત છે તે પારાંચિત Page #393 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ રૂપરે અને અનવસ્થાપ્ય રૂપ અ ંતિમ બે પ્રાયશ્ચિત્તના અધિકારી બને છે. કારણ કે પ્રવચનમાં (બુ.ક. ઉ. ૪ ગા. ૫૦૨૯, ૫૦૩૦ માં) કહ્યું છે કે [૧૨] સંઘયણુ, વીય, સૂત્રા પૂર્ણાંક આગમ અને વિધિ એ ચારથી જે પરિપૂર્ણ છે, અર્થાત્ જે સંઘયણાદિ ચારથી યુક્ત છે, જે તપસ્વી અને નિગ્રડુ યુક્ત છે, જે પ્રવચન સારમાં અભિગતા છે, ગચ્છથી બહાર કરાયેલા જેનામાં ‘હું બડ઼ાર કરાયે!' એવા અશુભ ભાવ તલના ફેાતરાના ત્રીજા ભાગ જેટલે પણ નથી, અર્થાત્ જરા પણ નથી, તે (ગચ્છથી) બહાર કરવાને ચૈાગ્ય છે. આ ગુણૈાથી રહિત (ગચ્છથી) બહાર કરવાને ચેગ્ય નથી. (ભાવાર્થ ::-ક્ત ગુણાથી યુક્ત જીત્ર પારાંચિત પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલ કરે તે તેને પારાંચિત પ્રાયશ્ચિત્ત આપી શકાય. પશુ જે ઉક્ત ગુણૈાથી રહિત હૈ!ય તે પારાંચિત પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષને સેવે તે પણ તેને પારાંચિત ન આપી શકાય, કિંતુ ‘મૂલ' જ પ્રાયશ્ચિત્ત આપી શકાય. ) સ ંઘયણ=ત્રજઋષમનરાચ. વીર્ય =ધીરજથી વાની ભીત સમાન. સુત્રા પૂર્વક આગમ=જઘન્યથી નવમા પૂર્વાંની ત્રીજી વસ્તુ સુધીના, ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશ પૂર્વના સૂત્રથી અને અથી અભ્યાસ, વિધિ=કુચિત આચરણુ, તપસ્વી=જેણે વિવિધ તપાથી શરીરને ભાવિત કર્યું છે તે. નિગ્રહ યુક્ત=ઇંદ્રિય-કષાયાના નિગ્રહ કરવામાં સમર્થ, પ્રવચનસારમાં અભિગતા=જેણે પ્રત્રચનના રહસ્યાર્થાને પરિ ગુમાવ્યા છે=આત્મા સાથે એકાકાર કરી દીધા છે તે. [૧૩-૩૧૪] अत्र फलितं विरोधपरिहारमाह- इय पच्छित्तणिमित्ताविक्खं समविक्ख जीयजंतम्मि | गणरक्खाविक्खं पिय, ववहारे को विण विरोहो || ३१५|| 'इय'ति । 'इति' उक्तेन प्रकारेण प्रायश्चित्तनिमित्तेन याऽपेक्षा-स्वभावनिरपेक्षत्वाभावविवक्षा तां समाश्रित्य जीतकल्पयन्त्रे सापेक्षपाराचितानवस्थाप्यकोष्ठक लिखने गणरक्षालक्षणामपेक्षां च 'अपेक्ष्य' विवक्षाविषयीकृत्य 'व्यवहारे' तदलिखने च न कोऽपि विरोधः, एकत्रापि विवक्षाभेदेन वचनभेदसम्भवात्, अत एव मनाग् निरपेक्षताऽपेक्षया व्यवहारेऽपि कृतकरणोपाध्याये मूलप्रायश्चित्तसमर्थनात्, कोष्ठकवृद्वेश्च सापेक्षस्यैवाधिकृतत्वेनाभावात्, इतरस्य सूचयैवाभिधानादिति दृढतरमवधारणीयम् ॥३१५॥ આ પ્રમાણે વિચારણાથી એ ફલિત થયુ` કે આમાં કોઈ વિરોધ નથી, એ અહી' જણાવે છે:પ્રશ્ન:-આનેા સાર એ આવ્યેા કે જો આચાર્ય વગેરેમાં સ્વાભાવિક નિરપેક્ષતા હાય તે તેમને પારાંચિત અને અનવસ્થાપ્ય ન હેાય, જ્યારે તે ન હેાય તા પારાંચિત અને અનવસ્થાપ્ય હોઈ શકે, તેા પછી વ્યવહાર સૂત્રના યંત્રમાં પારાંચિત અને અનવસ્થાષ્યના ૩. ૪૫ Page #394 -------------------------------------------------------------------------- ________________ રૂપs ] [ स्वोपज्ञवृत्ति-गुर्जर भाषाभावानुवादयुते ઉલ્લેખ કેમ નથી ? અર્થાત્ જિતકલ્પમાં પારાંચિતથી આરંભી દાનવિધિ છે, જ્યારે વ્યવહારસૂત્રમાં મૂલથી આરંભી દાન વિધિ છે. આમ ભેદ કેમ છે ? ઉત્તર :ઉપર કહ્યું તેમ પારાંચિત અને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તનું નિમિત્ત બનનાર અપેક્ષાને આશ્રયીને, અર્થાત્ સ્વાભાવિક નિરપેક્ષતાના અભાવની વિવક્ષાને આશ્રયીને, જીતક૯૫ના યંત્રમાં સાપેક્ષ પારાંચિત અને અનવસ્થાપ્યો ઉલ્લેખ કર્યો છે. વ્યવહારમાં ગણરક્ષા રૂપ અપેક્ષાની વિવક્ષા કરીને પારસંચિત અને અનવસ્થાપ્ય ઉલ્લેખ કર્યો નથી. તેથી તેમાં કોઈ પણ વિરોધ નથી. કારણ કે એક સ્થાનમાં પણ વિવક્ષાના ભેદથી વચનભેદ હોઈ શકે છે. એટલા જ માટે વ્યવહારસૂત્રમાં પણ કંઈક નિરપેક્ષતાની અપેક્ષાએ કૃતકરણ ઉપાધ્યાયમાં મૂલ પ્રાયશ્ચિત્તનું સમર્થન કર્યું છે. વ્યવહારમાં સાપેક્ષને જ અધિકાર હોવાથી કોઠાની વૃદ્ધિનો અભાવ છે. (=પારાશિત-અનવસ્થાખના ખાના નથી.) બીજા=નિરપેક્ષનો માત્ર સૂચનાથી ઉલેખ કર્યો છે. - આ પ્રમાણે અત્યંત દઢ નિર્ણય કરે. [૩૧૫] ननु सापेक्षनिरपेक्षयोस्तावद् भेद आस्तां सापेक्षाणां त्वाचार्योपाध्यायभिक्षूणां कुतो भेदः ? इत्याशङ्कां समादधानः प्राह नणु आयरिआदीणं साविक्खाणं को मओ भेओ । भण्णइ जं पच्छित्तं, दाणं चण्णं जओ भणियं ॥३१६॥ નનું ત્તિ | નવાગાર્યાલીનાં સાપેક્ષામાં મેરા કુતઃ રાત “મા” બાપુપાત ? आचार्योपाध्याययोरपि भिक्षुत्वस्यावस्थितत्वात् , तग्रहणेन तयोरपि ग्रहणसम्भवात, 'मण्यते' अत्रोत्तर दीयते--'यत्' यस्मादाचार्यादीनामाभवत्प्रायश्चित्तं समर्थासमर्थपुरुषादापेक्षप्रायश्चित्तस्य दानं च भिन्नं तत आचार्यादीनां भेदः, यतो भणितं व्यवहार भाष्ये ।।३१६।। कारणमकारणं वा, जयणाजयणा व नत्थऽगीयत्थे । एपण कारणेणं, आयरिआई भवे तिविहा ॥३१७।। 'कारणमकारणं वत्ति । 'इदं कारण प्रतिसेवनाया इदमकारणम् , तथा इथं यतना इयमयतना' इत्येतन्नास्ति विचारणं अगीतार्थे, अर्थाद् गीतार्थस्यास्तीति प्रतीयते । तत्राचार्यो * નિરપેક્ષને પારાંચિત અને અનવસ્થાપ્ય હોય, સાપેક્ષને ન હેય. આજે અપેક્ષા હોય અને અપેક્ષાએ ન હોય. માટે આ બે પ્રાયશ્ચિત્ત સાપેક્ષ છે. ૪ જુઓ વ્ય.પીઠિકા ગા. ૧૬૪–૧૬૫ ની ટીકા. + જુઓ વ્ય.પીઠિકા ગા. ૧૬૬. - વ્ય પીઠિકા ગા. ૧૬૫ ની ટીકામાં ‘‘4 grશ્ચિતવાણશ્ચિત્તવર્તી...ઈત્યાદિ ટીકા જેવાથી આને સ્પષ્ટ ખ્યાલ આવી જશે. Page #395 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये द्वितीयोल्लासः ] રૂષ્ણ पाध्याय गीतार्थी भिक्षुगतार्थोऽगीतार्थश्च गीतार्थस्यागीतार्थस्य च कारणे यतनया कारणेऽयतनयाऽकारणे यतनयाऽकारणेऽयतनया पृथक् पृथक् प्रायश्चित्तम्, सहासहपुरुषाद्यपेक्षं तुल्येऽपि प्रायआपद्यमाने पृथगन्योऽन्यो दानविधिरित्येतेन कारणेनाचार्यादयस्त्रिविधा भवन्ति । सूत्रे 'भवे' sa agrasaचनं प्राकृतत्वात्, प्राकृते हि वचनव्यत्ययोऽपि क्वचिद् भवतीति ।। ३१७ ।। સાપેક્ષ-નિરપેક્ષને ભેદ એક માજી રહેા, પણ સાપેક્ષ એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને બેદ શાથી ? આ શંકાનુ' સમાધાન કરે છે ઃ પ્રશ્ન:-સાપેક્ષ આચાર્ય સ્ત્રાદિ (ત્રણ)ને ભેદ કયા કારણથી સ્વીકારવામાં આવ્યા ? કારણ કે આચાર્ય અને ઉપાધ્યાય પણ સાધુપણામાં રહેલા હૈાવાથી સાધુનુ' ગ્રહણ કરવાથી (=ગ્રંથમાં ઉલ્લેખ કરવાથી) તે એનુ પણ ગ્રહણ થઈ જાય છે. (તેા પછી અલગ ગ્રહણ કરવાનું શુ' કારણ ?) આ ઉત્તર :– આચાર્યાદિ (ત્રણ)ને જે પ્રાયશ્ચિત્ત આવે તે અને સમ પુરુષ, અસમ પુરુષ વગેરે અપેક્ષાએ જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે તે ભિન્ન છે. તેથી આચાર્યાદિ (ત્રણ)ના ભેદ છે. કારણ કે વ્યવહાભાષ્યમાં ( ૧ ગા. ૪૨૫ માં) કહ્યું છે કે [૩૧૬] કારણ-અકારણની તથા યતના—અયતનાની વિચારણા અગીતા માં ન હોય, દોષસેવનનુ આ કારણુ છે, આ કારણ નથી, તથા દોષસેવનમાં આ યતના છે, આ અયતના છે એ વિચાર અગીતાને ન હેાય. આનાથી અર્થાંપત્તિથી સિદ્ધ થાય છે કે ગીતાને વિચારણા હાય, તેમાં આચાર્ય-ઉપાધ્યાય ગીતા હાય, સાધુ ગીતા હોય અને અગીતાથ પણ હાય. ગીતા અને અગીતાને કારણે યતનાથી, કારણે અયતનાથી, અકારણે યતનાથી, અકારણે અયતનાથી ભિન્ન ભિન્ન પ્રાયશ્ચિત્ત આવે. પ્રાયશ્ચિત્ત સમાન આગ્યું હોવા છતાં સહનશીલ પુરુષ, અસહનશીલ પુરુષ આદિની અપેક્ષાએ ભિન્ન ભિન્ન પ્રાયશ્ચિત્ત આપવાના વિધિ છે. આ કારણથી આચાર્યાદિ ત્રણ ભેદ થાય છે. ગાથામાં ઘણા હોવા છતાં ‘મવે’ એ પ્રમાણે એકત્રચનને પ્રયાગ પ્રાકૃતના કારણે છે. પ્રાકૃતમાં કયારેક વચનવ્યત્યય પણ થાય છે. [૩૧૭] एनामेव गाथां व्याख्यानयति कज्जाकज्ज जयाजय, अविजाणतो अगीअ जं सेवे । सो होइ तस्स दप्पो, गीए दप्पाऽजए दोसा ||३१८ || 'कज्जाकज्ज' त्ति । कार्यं नाम प्रयोजनं तच्चाधिकृतप्रवृत्तेः प्रयोजकत्वात्कारणम्, अत एवोक्तमन्यत्र - - " कारणं ति वा कज्जं ति वा एगहूं" ततोऽयमर्थः - 'अगीतः' अगीतार्थः कार्यमिति कारणं न जानाति यस्मिन् प्राप्ते प्रतिसेवना क्रियते । तथाsकार्यमित्यकारणं न जानाति यस्मिन् प्राप्ते प्रतिसेवना न क्रियते । तथा कारणेऽकारणे वा प्राप्ते सेवनं कुर्वन् Page #396 -------------------------------------------------------------------------- ________________ રૂષદ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते यतनामयतनां वा न जानाति । एतान्यजानानो 'यत्' प्रतिसेवते स तस्य दर्पो भवति, सा तस्य दर्पिका प्रतिसेवना भवतीति भावः । गीतार्थः पुनः सर्वाण्येतानि जानाति ततः कारणेऽपि यदनया प्रतिसेवत इति शुद्धः, अगीतार्थस्य त्वज्ञानतया दर्पण प्रतिसेवमानस्य प्रायः श्चित्तम् । यदि च गीतार्थोऽपि चारित्रमोहोदयेन दर्पण प्रवर्तते, कारणेऽपि न यतते च, तदा तुल्या अगीतार्थेन सह तस्य दोषाः । तत्राचार्या उपाध्यायाश्च नियमाद् गीतार्था इति गीतार्थत्वापेक्षया समाः, केवलं प्रतिसेव्यमानं वस्तु प्रतीत्य विषमाः । भिक्षवो गीतार्था अगीतार्थाश्च भवन्ति, प्रतिसेव्यमपि वस्त्वधिकृत्य भेद इति वस्तुभेदतो गीतार्थत्वागीतार्थत्वतश्च पृथग् विभिन्नविभिन्न प्रायश्चित्तम् , सहासहपुरुषाद्यपेक्षया तु तुल्येऽप्याभवति प्रायश्चित्ते पृथग विभिन्न विभिन्न प्रायश्चित्तदानम् ॥३१८।। આ જ (૩૨૭ મી) ગાથાનું વિવરણ કરે છે : કાર્ય એટલે પ્રજન. પ્રોજન પ્રસ્તુત પ્રવૃત્તિનું પ્રોજક છે પ્રસ્તુત પ્રવૃત્તિમાં પ્રેરણું કરે છે માટે પ્રજન કારણ છે. (કાર્ય એટલે પ્રજન. પ્રજન એટલે કારણ આમ કાર્ય એટલે કારણ.) આથી જ અન્યત્ર કહ્યું છે કે “If tત વા જીત વા ટૂંક “કારણ અને કાય એ બંનેને એક અર્થ છે.” આથી ગાથાને અર્થ આ પ્રમાણે થાય :અગીતાર્થ જે પ્રાપ્ત થતાં દોષસેવન કરાય તે કાર્યને=કારણને જાણતા નથી, તથા જે પ્રાપ્ત થતાં દેશસેવન ન કરાય તે કાર્યને કારણને જાણતા નથી. તથા કારણે કે અકારણે દેશસેવન કરતે તે યતનાને કે અયતનાને જાણતા નથી. આવું નહિ જાણનાર જેને (=દોષને) સેવે તે તેને દર્પ થાય. અર્થાત્ તેનું સેવન દપિક બને છે. ગીતાર્થ આ બધું જાણે છે. તેથી કારણે પણ યતનાથી દેષ સેવે છે, તેથી શુદ્ધ છે. અજ્ઞાનતાથી દર્પથી દોષ સેવતા અગીતાર્થને તે પ્રાયશ્ચિત્ત આવે, અને જે ગીતાર્થ પણ ચારિત્રહના ઉદયથી દર્પથી પ્રવૃત્તિ કરે, અને કારણે દોષસેવનમાં પણ યતના ન કરે, તે તેના પણ દે અગીતાર્થની સમાન છે. તેમાં આચાર્ય અને ઉપાધ્યાય નિયમા ગીતાર્થ હોવાથી ગીતાર્થપણાની અપેક્ષાએ સમાન છે. કેવલ સેવાતી વસ્તુની (=દોષની) અપેક્ષાએ વિષમ છે. સાધુએ ગીતાર્થ હોય છે, અને અગીતાર્થ પણ હોય છે. તથા સેવવા ગ્ય વસ્તુને (=દોષને) આશ્રયીને પણ ભેદ છે. આમ વસ્તુભેદથી ત્રદોષભેદથી) અને ગીતાર્થ પણ–અગીતાર્થપણાના ભેદથી ભિન્ન ભિન્ન પ્રાયશ્ચિત્ત છે. સમાન પણ આવતા પ્રાયશ્ચિત્તમાં સહનશીલ–અસહનશીલ પુરુષાદિની અપેક્ષાએ ભિન્ન ભિન્ન પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. [૩૧૮ તથા રાષ્ટ્ર दोसविहवाणुरूवो, लोए दंडो वि किमुत उत्तरिए । तित्थुच्छेओ इहरा, णिराणुकंपा ण य विसोही ॥३१९।। 'दोस'त्ति । लोकेऽपि दण्डः दोषानुरूपो विभवानुरूपश्च, तथाहि --महत्यपराधे महान् Page #397 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ३५७ दण्डोऽल्पेऽल्पीयान् । तथा समानेऽपि दोषेऽल्पधनस्याल्पो महाधनस्य महान् लोकेऽपि तावदेवम् , 'किमुत' किं पुनः ‘औत्तरिके' लोकोत्तरे व्यवहारे ?, तत्र सुतरां दोषसामर्थ्यानुरूपो दण्डः, तस्य सकल जगइनुकम्पाप्रधानत्वात् । 'इतरथा' दोषसामर्थ्य अतिक्रम्य दण्डकरणे व्यवस्थाभावात्सन्तानप्रवृत्त्यसम्भवे तीर्थोच्छेदः स्यात् । तथा 'निरनुकम्पा' अनुकम्पाया अभावः, प्रायश्चित्तदायकस्यासमर्थभिक्षुप्रभृतीनामननुग्रहात् । न च तस्य प्रायश्चित्तदायकस्य विशोधिः, अप्रायश्चित्त प्रायश्चित्तस्य प्रायश्चित्तेऽप्यतिमात्रप्रायश्चित्तस्य दानतो महाऽऽशातनासम्भवात् , ततः सापेक्षा आचार्यादयस्त्रिविधाः ।।३१९।। તે પ્રમાણે કહે છે : લેકમાં પણ દંડ દેશને અને વૈભવને અનુરૂપ અપાય છે. તે આ પ્રમાણે - મહાન અપરાધમાં મહાન દંડ, અલપ અપરાધમાં અ૯પ દંડ અપાય છે. તથા સમાન પણ દોષમાં અલ્પ ધનવાળાને અ૯૫, ઘણું ધનવાળાને મહાન દંડ અપાય છે. જે લોકમાં પણ આમ છે તો પછી લોકોત્તર વ્યવહારમાં કેમ ન હોય ? લોકેત્તર વ્યવહારમાં તે સુતાં દોષ અને શક્તિ અનુસાર દંડ હેય. કારણ કે તેમાં (લકત્તર વ્ય. માં) સકલ જગતની અનુકંપા મુખ્ય છે. દેષ અને શક્તિથી ઉપરવટ થઈને દંડ કરવામાં આવે તે કઈ વ્યવસ્થા ન રહે. વ્યવસ્થા ન રહે તે સાધુએ ની પરંપરા ન રહે, અને તેથી તીર્થને ઉચ્છેદ થાય. તથા અનુકંપાને અભાવ થાય. કારણ કે (વધારે પ્રાયશ્ચિત્ત આપવાના કારણે) પ્રાયશ્ચિત્ત આપનારને અસમર્થ સાધુ વગેરે ઉપર અનુગ્રહ થતું નથી. તથા પ્રાયશ્ચિત્ત આપનારની શુદ્ધિ થતી નથી. કારણ કે પ્રાયશ્ચિત્ત ન હોવા છતાં પ્રાયશ્ચિત્ત આપવાથી અને પ્રાયશ્ચિત્તમાં પણ વધારે પ્રાયશ્ચિત્ત આપવાથી મહાન આશાતના થાય છે. તેથી સાપેક્ષ આચાર્ય વગેરે (આચાર્ય–ઉપાધ્યાય અને સાધુ એમ) ત્રણ પ્રકારે છે. [૩૧૯] अत्रैव प्रकारान्तरमाह अहवा कजाकज्जे, जयाजयंते अ कोविदो गीओ। दप्पाजओ णिसेवं, अणुरूवं पावए दोसं ॥३२०॥ 'अहव' त्ति । 'अथवा' इति प्रकारान्तरे 'गीतः' गीतार्थः, स कारणमपि जानात्यकारणमपि जानाति यतनामपि जानात्ययतनामपि जानाति । एवं कार्याकार्ये यतायते कोविदो गीतार्थो यदि दर्पण प्रतिसेवते कारणेऽप्यपतनया च तदा स दर्पयतो निषेवमाणः 'अनुरूपम दर्पानुरूपमयतनानुरूपं च दोष प्रायश्चित्तं प्राप्नोति, दर्षायतनानिष्पन्नं तस्मै प्रायश्चित्तं दीयत इति भावः ॥ ३२० ।। कप्पे अ अकप्पम्मि य, जो पुण अविणिच्छिओ अकज पि । कज मिति सेवमाणो, अदोसवं सो असढभावो ॥३२॥ Page #398 -------------------------------------------------------------------------- ________________ ३५८ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते 'कप्पे अ'ति । यः पुनः कल्प्येऽकल्प्ये च 'अविनिश्चितः ' किं कल्पये किमकल्यम् ? इति विनिश्चयरहितः सः 'अकार्यमपि' अकल्यमपि 'कार्यमिति' कल्प्यमिति बुद्धया सेवमाaisaoभाव इति हेतौ प्रथमा, अशठभावत्वाददोषवान् न प्रायश्चित्तभागू भवतीति भावः ।। ३२१ । जं भूतो णिसेवए । दोसमयाणंतो, हुज्जा णिद्दोसवं केण, विआणतो तमायरं ॥ ३२२ ॥ 'जं व' त्ति । हेहंभूतो नाम गुणदोषपरिज्ञानविकलोऽशठभावः, स यं दोषमजानानो निषेवते तमेव दो विज्ञानानः कोविदो गीतार्थ आचरन् केन हेतुना 'निर्दोषवान्' दोषस्याभावो निर्दोषस्तद्वान् ? न केनापीत्यर्थः, तीव्र दुष्टाध्यवसायभावात् न खलु जानानस्तीत्रदुष्टाव्यवसायमन्तरेण तथा प्रवर्त्तत इति ॥३२२|| वा अडी' (=प्रायश्चित्तद्वानमां) ४ अानंतर हे छे : અથવા ગીતા કારણને પણ જાણે છે, અકારણને પણ જાણે છે, યતનાને પણ જાણે છે, અયતનાને પણ જાણે છે. આમ કાર્યાંકા માં અને યતના-યતનામાં કુશલ ગીતા જો દથી દોષને સેવે, કારણે પણ અયતનાથી દોષને સેવે, તે દથી અને અયતનાથી દોષ સેવતા તેને અનુરૂપ તથા અયતનાને અનુરૂપ દોષને=પ્રાયશ્ચિત્તને પામે છે. અર્થાત્ દપથી અને અયતનાથી થયેલ પ્રાયશ્ચિત્ત તેને અપાય છે. [૩૨૦] જે કલ્પ્ય-અકલ્પ્યમાં શુ` કલ્પ્ય છે અને શુ અકલ્પ્ય છે એવા નિર્ણયથી રહુિત છે, તે અકલ્પ્સને પશુ કલ્પ્ય છે એવી બુદ્ધિથી સેવે તા નિર્દોષ છે. અર્થાત્ પ્રાયશ્ચિત્તના ભાગી जनता नथी. अरगुडे तेनाम सरण लाव छे. [३२१] ગુણુ-દેષના વિશેષ જ્ઞાનથી રહિત, સરળ-ભાવવાળા, દોષને નહિ જાણતા તે જે દોષને સેવે, તે જ દોષને જાણતા કુશળ ગીતા (નિષ્કારણ) સેવે તા તે કેવી રીતે નિર્દોષ ખની શકે ? તે કોઈ પણ રીતે નિર્દોષ બની ન શકે. કારણ કે તેનામાં તીવ્ર દુષ્ટ ધ્યવસાય ભાવ છે. દોષને જાણતા તે તીવ્ર દુષ્ટ અધ્યવસાય વિના તેવી પ્રવૃત્તિ કરે નહિ. [૩૨૨] तदेवं दृष्टान्तमभिधाय दाष्टन्तिकयोजनामाह एमेव य तुल्लम्मिवि, अवराहपयम्मि वट्टिआ दो वि । तत्थ वि जहाणुवं, दलंति दंडं दुवेहं पि || ३२३ || 'एमेव य'ति । 'एवमेव' अनेनैव दृष्टान्तेन द्वावपि जनौ आस्तामेक इत्यपिशब्दार्थः, 'तुल्येऽपि' समानेऽप्यपराधपदे वर्त्तिनौ, 'तत्रापि' तुल्येऽप्यपराधे द्वयोरपि तयोः 'यथाऽनुरूपं ' गीतार्थागीतार्थ यतनाऽयतना संहननविशेषानुरूपं दण्डं 'दलयन्ति' प्रयच्छन्ति, तस्मात्प्रायश्चित्तदानतश्चाचार्यादिकस्त्रिविधो भेदः कुतः || ३२३| Page #399 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लास: ] [ ૩૨ આ પ્રમાણે દāત કહીને દwતસબંઘી યોજનાને કહે છે – આ જ દષ્ટાંતથી સમાન પણ અપરાધસ્થાનમાં રહેલા બંને માણસને ગીતાર્થ—અગીતાર્થ, યતના-અયતન અને સંઘયણ વિશેષ (આદિ)ને અનુરૂપ પ્રાયશ્ચિત્ત આપે છે. (અર્થાત્ તે બેમાંથી ગીતાર્થને ભિન્ન પ્રાયશ્ચિત્ત આપે, અગીતાર્થને ભિન્ન પ્રાયશ્ચિત્ત આપે. યતના કરનારને ભિન્ન પ્રાયશ્ચિત્ત આપે, યતના ન કરનારને ભિન્ન પ્રાયશ્ચિત્ત આપે. બલવાન સંઘયણવાળાને ભિન્ન પ્રાયશ્ચિત્ત આપે. નિર્બળ સંઘયણવાળાને ભિન્ન પ્રાયશ્ચિત્ત આપે.) આથી પ્રાયશ્ચિત્ત આપવાના ભેદથી પણ આચાર્યાદિ ત્રણ પ્રકારનો ભેદ કર્યો છે. [૩૨૩] - તવમાચાવિત્રતાર્થarોકqદgવાતો ગીતાનtતારિત સામાન્ઝાयश्चित्तस्य दानस्य च नानात्वनुषदर्शितम् , अत एव दृष्टान्तादवस्थाभेदतो गीतार्थ एव केवले शोधिनानात्वमुपदर्शयति एसेव य दिटुंतो, तिविहे गीअम्मि सोहिनाणत्ते । वत्थुसरिसो उ दंडो, दिजइ लोए वि पुवुत्तं ॥३२४॥ 'एसेव यत्ति । 'गीते' गीतार्थे 'त्रिविधे' त्रिप्रकारे बालतरुणवृद्धलक्षणे यत् शोधिनानात्वं तद्विषय 'एष एवं' अनन्तरोदितस्वरूपो हटान्तः । तथाहि--यथा कल्प्याकल्प्यविधिपरिज्ञानविकलोऽकल्प्यमपि कल्प्यमिति बुद्धया प्रतिसेवमानो न दोषवान् भवति, कोविदस्तु कल्प्याकल्प्यौ जानानोऽकल्पनीयं प्रतिसेवमानो होषवान् , एवमिहापि तुल्ये प्रतिसेव्यमाने वस्तुनि तरुणे प्रभूतं प्रायश्चित्तं समर्थत्वात् , बालवृद्धयोः स्तोकमसमर्थत्वात् , न चैतदन्याय्यम् , यतो लोकेऽपि वस्तुसदृशपुरुषानुरूपो दण्डो दीयते, तथाहि---बाले वृद्धे च महत्यप्यपराधे #ાપત્ય રસ્તો છે, તો મદન , ઇત્તર પ્રાપવોત્તમ “રોવિવાળુવો’ રૂરિના, ततो न्याय्यमनन्तरोदितमिति ॥ ५२४ ।। આ પ્રમાણે આચાર્યાદિને ત્રણ ભેદોના સમર્થન માટે કહેલ દષ્ટાંતને આશ્રયીને ગીતાથ—અગતાથ આદિ ભેદથી આવતા પ્રાયશ્ચિત્તમાં અને અપાતા પ્રાયશ્ચિત્તમાં ભિન્નતા બતાવી. હવે આ જ દૃષ્ટાંતને આશ્રયીને કેવલ ગીતાર્થમાં જ અવસ્થાભેદથી શુદ્ધિની (=પ્રાયશ્ચિત્તની) ભિન્નતા બતાવે છે – બાલ, યુવાન અને વૃદ્ધ રૂપ ત્રણ પ્રકારના ગીતાર્થમાં શુદ્ધિની (=પ્રાયશ્ચિત્તની) ભિન્નતામાં પણ આ જ દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે :- જેમ ક૯ય–અકયની વિધિના વિશેષજ્ઞનથી રહિત સાધુ અકથ્યને પણ કષ્યની બુદ્ધિથી સેવે તો દોષિત બનતો નથી, પણ કય-અક૯યને જાણકાર કુશળ સાધુ અકષ્યને સેવે તે દોષિત બને છે, એ પ્રમાણે અહી પણ સેવતા તુલ્ય દેશમાં યુવાનને ઘણું પ્રાયશ્ચિત્ત આવે. કારણ કે તે સમર્થ છે. બાલ અને વૃદ્ધને થોડું પ્રાયશ્ચિત્ત આવે. કારણ કે તે અસમર્થ છે. આ અગ્ય નથી. કારણ કે લેકમાં પણ પુરુષને અનુરૂપ દંડ અપાય છે. તે આ પ્રમાણે :- બાલ અને વૃદ્ધને મેટા પણ અપરાધમાં કરુણાને પાત્ર હોવાથી છેડો દંડ અપાય છે. યુવાનને માટે દંડ અપાય છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ ३६० [ स्योपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते मा मात पडai or 'दोषविहवाणुरूवो' मेरेथा (10 3१८) ४ थी छे. माथा मनतरोत योय छे. [3२४] संप्रत्याचार्योपाध्यायभिक्षूणामेव चिकित्साविषये विधिनानात्वं दर्शयति तिविहे तेगिच्छम्मि य , उज्जुअ बाउलणसाहणा चेव । पण्णवणमणिच्छंते, दिर्सेतो भडिपोएहिं ॥३२५॥ 'तिविहे' त्ति । 'त्रिविधे' 'त्रिप्रकारे आचार्योपाध्यायभिक्षुलक्षणे चिकित्स्यमाने गीतार्थ इति गम्यते 'उज्जुअ'त्ति 'ऋजुकं' स्फुटमेव 'व्यापृतसाधना' 'व्यापृतक्रियाकथनं कर्त्तव्यम् । इयमत्र भावना-आचार्याणामुपाध्यायानां गीतार्थानां च भिक्षणां विचिकित्स्यमानानां यदि शुद्धं प्रासुकमेषणीयं लभ्यते तदा न तत्र विचारः । अथ शुद्धं न लभ्यतेऽवश्यं च चिकित्सा कर्तव्या तदाऽशुद्धमप्यानीय दीयते, तथाभूते च दीयमाने स्फुटमेव निवेद्यते इदमेवम्भूतमिति, तेषां गीतार्थत्वेनापरिणामातिपरिणामदोषासम्सवात् । अगीतार्थभिक्षोः पुनः शुद्धाऽलाभे चिकित्सामशुद्धेन कुर्वन्तो मुनिवृषभा यतनया कुर्वन्ति न चाशुद्ध कथयन्ति, यदि पुनः कथयन्त्ययतनया वा कुर्वन्ति तदा सोऽपरिणामत्वादनिच्छन् यदनागाढादिपरितापनमनुभवति तन्निमित्त प्रायश्चित्तमापद्यते तेषां मुनिवृषभाणाम् , यद्वाऽतिपरिणामतया सोऽतिप्रसङ्ग कुर्यात् , तस्मान्न कथनीयं नाप्ययतना कर्तव्या, कथमपि तत्परिज्ञायानिच्छति चागीतार्थभिक्षौ प्रज्ञापना कर्तव्या, यथा--ग्लानत्वे यदकल्पिकमपि यतनया सेव्यते तत्र शुद्धो ग्लानः, यतनया प्रवृत्तेः अशुद्धग्रहणाद्रल्पीयसो दोषस्य भावात् , तस्यापि प्रायश्चित्तेन पश्चाच्छोधयिष्यमाणत्वात् , उत्तरकालं प्रभूतसंयमलाभहेतुत्वेन तस्याश्रयणीयत्वादिति । इयं च प्रज्ञापना तरुणे क्रियते, बालस्तु बालत्वाद् यथामणितं करोत्येव । यस्तु वृद्धस्तरुणो वाऽतिरोगग्रस्तोऽचिकित्सनीयः स प्रोत्साह्यते--कुरु महानुभाव ! भक्तत्याख्या. नमेतज्जिनवचनाधिगमफलमिति । यदि च नेच्छति तदा 'भण्डीपोताभ्यां' गन्त्रीप्रवहणाभ्यां दृष्टान्तः करणीयः, स चायम्-या एकदेशे क्वचिददृढा भण्डी सा शीलाप्यते, यतः सा शीलिता सती कार्य करोति, या तु संस्थापिताऽपि कार्यकरणाक्षमा न तो शीलयन्ति । एवं पोतेऽपि भावनीयम् । दाष्ट्रान्तिकयोजनावियम्--यदि प्रभूतमायुः संभाव्यते प्रगुणीकृतश्च देहः संयमव्यापारेषु समर्थ इति ज्ञायते तदा संयमवृद्धये युक्ता चिकित्साऽन्यथा तु निष्फलेति ॥३२५।। હવે આચાર્ય–ઉપાધ્યાય-સાધુઓની ચિકિત્સા સંબંધી વિધિની ભિન્નતા બતાવે છે: આચાર્ય–ઉપાધ્યાય અને ગીતાર્થ સાધુની ચિકિત્સા (-રોગને દૂર કરવાનો ઉપાય) કરવાની હોય ત્યારે બનેલ વિગતનું સ્પષ્ટ જ કથન કરવું જોઈએ. ભાવાર્થ-આચાર્યો, ઉપાધ્યાય અને ગીતાર્થ સાધુઓની ચિકિત્સા કરવાની હોય ત્યારે જે શુદ્ધ પ્રાસુક એષણીય મળી જાય તે તે કઈ વિચાર કરવાનો રહેતો નથી. પણ જો શુદ્ધ ન મળે અને ચિકિત્સા અવશ્ય કરવી પડે તેમ હેય તે અશુદ્ધ પણ લાવીને આપે. તેવું આપતી વખતે ગ્લાનને Page #401 -------------------------------------------------------------------------- ________________ गुरुत्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ક્રૂડ સ્પષ્ટ જ કહે કે આ (આહાર આફ્રિ) આવા પ્રકારનું (=ખમુક દોષવાળુ) છે. તે ગીતા હાવાથી અપરિણામ કે અતિપરિણામના દેષના સંભવ નથી. અગીતા સાધુની ચિકિત્સામાં શુદ્ધ ન મળે તેા અશુદ્ધથી ચિકિત્સા કરનારા ઉત્તમ મુનિએ યતનાથી કરે અને અશુદ્ધ છે એમ ગ્લાનને ન કહે. જો તે મુનિએ આ અશુદ્ધ છે એમ કહે અથવા અયતનાથી કરે તે તે (=ગ્લાન) અપરિણામી હોવાથી અશુદ્ધુને ઇચ્છે નહિ=લે નહિ, એથી પીડા વગેરે અનુભવે તે નિમિત્તે તે ઉત્તમ મુનિઓને પ્રાયશ્ચિત્ત આવે, અથવા તે (=ગ્લાન) અતિપરિણામી હાવાથી વધારે દેષનુ સેવન કરે. તેથી કહેવું નહુિ અને અયતના પણ કરવી નહિ. અલ્પ કોઈ પણ રીતે આ અશુદ્ધ છે એમ જાણીને અશુદ્ધને ન ઈચ્છતા=ન લેતા અગીતા સાધુને ઉપદેશ આપવા. જેમકે-ગ્લાન અવસ્થામાં જે અકલ્પ્ય પણ યતનાથી સેવાય તેમાં ગ્લાન શુદ્ધ છે. કારણ કે યતના પૂક પ્રવૃત્તિ કરી હેાવાથી અશુદ્ધ લેવાથી અલ્પ દોષ થાય. એ અલ્પ પણ દોષની પછી પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થઈ જશે. તથા એ દોષ પછી અધિક સ’યમલાભનું કારણ છે. આથી એ દોષ સેગવામાં વાંધે નથી. આ ઉપદેશ યુવાન સાધુને આપવા. બાળ તા ખાલ હાવાથી કહ્યા પ્રમાણે કરે જ છે. જે વૃદ્ધ અથવા યુવાન અતિશય રાગથી ઘેરાયેલ હાય અને ચિકિત્સાથી લાભ થાય તેમ ન હેાય તેને પ્રાત્સાહન આપવું=પ્રેરણા કરવી કે, મહાનુભાવ ! ભક્ત પ્રત્યાખ્યાન કર. જિનવચનના જ્ઞાનનું આ લ છે. જે ભક્ત પ્રત્યાખ્યાન કરવાની તેની ઈચ્છા ન થાય તે તેને ગાડી અને વહાણનુ દૃષ્ટાંત કહેવું. તે દૃષ્ટાંત આ પ્રમાણે છેઃ- જે ગાડી કેાઈ એક સ્થાનમાં શિથિલ હોય તેને મજબૂત કરવામાં આવે છે=સમારવામાં આવે છે. કારણ કે મજબૂત બનવાથી તે કામ આપે છે. પણ જે ગાડી મજબૂત કરવા છતાં કામ કરવા સમ ન બને તેને લેાકેા મજબૂત ખનાવતા નથી. એ જ પ્રમાણે વહાણુ અંગે પણ ત્રિચારવુ, દૃષ્ટાંતની ઘટના આ પ્રમાણે છે :- જો આયુષ્ય ઘણુ' છે એમ લાગે અને સારું' થયેલુ શરીર સૌંચમની પ્રવૃત્તિમાં સમથ થશે એમ જણાય તે સયમવૃદ્ધિ માટે ચિકિત્સા ચેાગ્ય છે, અન્યથા નિલ+ છે. [૩૫] उक्तगाथामेव विवृणोति - मुद्धालंभेऽगीए, अजयणकरण कहणे भवे ATI | कुज्जा व अतिपसंगं, असेवमाणे व असमाही || ३२६ || 'सुद्धा' ति । 'अगीते' अगीतार्थे भिक्षौ शुद्धालाभेऽशुद्धेन चिकित्स्यमाने यद्यतना क्रियते कथ्यते वा तदा मुनिवृषभाणामयतनाकारिणां कथयतां प्रायश्चित्तं भवति 'गुरुकाः ' चत्वारो मासा गुरवः । इयमत्र भावना - यद्ययतनाकरणतः कथनतो वा ज्ञातं भवति यथा + વ્યવહારસૂત્ર પીઠિકા મા૦ ૧૭૯, ૩. ૧ ગા, ૪૨૬, ૩, ૪૬ Page #402 -------------------------------------------------------------------------- ________________ ३६२ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते शुद्धेन चिकित्सा क्रियते तदा तेषां मुनिवृषभाणां चत्वारो गुरुकाः, एतच्चासामाचारीप्रवृत्तिनिषेधार्थं प्रायश्चित्तम् ; या पुनरनिच्छतोऽसमाधिप्रवृत्तेरनागाढादिपरितापनाऽन्यदेव पृथगिति । एवमतिप्रसङ्गादिनिमित्तकमपि ॥। ३२६|| ઉક્ત ગાથાનું' જ વિવર્ણ કરે છે : અગતા સાધુની ચિકિત્સા શુદ્ધ ન મળતાં અશુદ્ધથી કરવામાં આવે ત્યારે અયતના કરવામાં આવે કે અશુદ્ધ છે' એમ પ્લાનને કહેવામાં આવે તા અયતના કરનાર અને કહેનાર ઉત્તમ મુનિએને ચતુર્માંસ ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. ભાવાર્થ : જે અતના કરવાથી કે કહેવાથી ગ્લાનને ખખર પડી જાય કે અશુદ્ધથી મારી ચિકિત્સા કરવામાં આવે છે તે તે ઉત્તમ મુનિઓને ચતુર્ગુરુમાસ પ્રાયશ્ચિત્ત આવે. અસમાચારી ન પ્રવર્તે માટે આ પ્રાયશ્ચિત્ત છે. તે અશુદ્ધ ન ઇચ્છેન લે, તેથી તેને અલ્પ પીડા વગેરે જે થાય એ નિમિત્તે વળી બીજી જ પ્રાયશ્ચિત્ત આવે. એ પ્રમાણે અધિક દોષસેવન વગેરે નિમિત્તે પણ जीभुं प्रायश्चित्त भावे [२६] तदेव सम्मतिग्रन्थं परिसमाप्योपसंहरति आयरिआई तम्हा, भिण्णा पडि सेवणाइभेएणं । पुरिसंतरे व एसो, ओ भणियं जओ जीए ॥ ३२७॥ 'आयरिआई' त्ति । तस्मादाचार्यादयः प्रतिसेवन' दिभेदेन भिन्नाः । एष भेदः पुरुषान्तरेsपि ज्ञेयः, यतो भणितं 'जीते' जीतकल्पे || ३२७|| या प्रमाणे साक्षीभथ (व्य. उ. १गा. ४२५) ने सभाप्त उरीने उपसार उरे छे:આથી આચાય વગેરે દોષસેવન આદિના ભેદથી ભિન્ન છે. આ ભેદ્ય અન્ય પુરુષમાં પણ भगुवो र भिम (नीचे प्रभाषे) उद्धु ं छे. [३२७] पुरिसा गीआगीआ, सहासहा तह परिणामापरिणामा अपरिणामा य साई | वत्थूणं ॥ ३२८ ॥ 'पुरिस' ति । पुरुषा गीतार्थाः - अधिगतनिशीश्रान्तश्रुताः, अगीतार्थाः - तदितरे, सहा:सर्वप्रकारैः समर्थाः, असहा:- असमर्थाः, तथा केचिच्छठा :- मायाविनः, अशठाः -सरलात्मानः, परिणामका अपरिणामका अतिपरिणामकाच वस्तूनाम् ॥३२८॥ तह धिसंघयणोभयसंपन्ना तदुभएण हणाय । आयपरो भयनोभयतरगा तद्द अन्नतरगा य ॥ ३२९ ॥ 'तह' ति । तथा धृतिसंहननोभयसंपन्नाः अत्र चत्वारो भङ्गाः -- धृतिसम्पन्नाः संहन-नहीना इति प्रथमः १, संहननसंपन्ना धृतिहीना इति द्वितीय: २, उभयेन धृतिसंहननाख्येन Page #403 -------------------------------------------------------------------------- ________________ [ ३६३ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] संपन्ना इति तृतीयः ३, तदुभयेन हीनाश्चेति चतुर्थः ४ । तथाऽऽत्मपरोभयानुभयतरका इति, अत्रापि चत्वारो भङ्गाः ....आत्मानुग्राहकं तपः परोपष्टम्भकारकं वैयावृत्त्यं तयोर्द्वयोरपि समर्थाः, परं ये तप एव कुर्वन्ति न वैयावृत्त्यं ते आत्मतरका न परतरका इति प्रथमः १, ये तु वैयावृत्त्यमेव कुर्वन्ति न तपस्ते नाऽऽत्मतरकाः परतरका इति द्वितीयः २, ये तूभय. मपि कुर्वन्ति ते उभयतरका इति तृतीयः ३, ये पुनरुभयमपि न कुर्वन्ति ते नोभयतरका इति चतुर्थः ४। तथा 'अन्नतरग' त्ति अन्यतरका ये तपोवैयावृत्त्ययोरन्यतरदेकमेव कर्तुं शक्नुवन्ति नोभयकरणक्षमा इत्यर्थः ।।३२९।। કે પુરુષ ગીતાર્થ (નિશીય સુધી ભણેલા) હેય, કેઈ અગીતાર્થ હોય, કેઈ સડનશીલ ( બધી રીતે સમર્થ) હોય, કેઈ અસહનશીલ હેય, કઈ દંભી હૈય, કઈ સરળ હેય, કેઈ પરિણત હોય, કેઈ અપરિત હોય, તે કઈ અતિપરિણત હોય. [૩૨૮] કોઈ ધ્રુતિ અને સંઘયણ એ બનેથી યુક્ત હોય. અહીં ચાર ભાંગા થાય. (१) तियुश्त, संघया२डित. (२) सघययुत, तिशत (3) मानथी युद्धत. (४) બંનેથી રહિત. કેઈ સ્વ–પરમાં સમર્થ હેય સ્વ–પરને અનુગ્રહ કરવામાં સમર્થ હોય. કેઈ ને અનુગ્રહ કરનાર તપ અને પરનો અનુગ્રહ કરનાર વિયાવચ્ચ એ બંનેમાં સમર્થ હોય. તથા કોઈ તપ અને વૈયાવચ્ચ એ બેમાંથી કોઈ એક જ કરવા સમર્થ હોય, અર્થાત્ બંને કરવા સમર્થ ન હોય. અહીં પણ ચાર ભાંગા થાય છે. (૧) જેઓ તપ કરે છે, વૈિયાવચ્ચ કરતા નથી, તે સ્વસમર્થ છે. (૨) જેઓ વિયાવચ્ચ કરે છે, તપ કરતા નથી, તે પરસમર્થ છે. (૩) જેઓ બંને કરે છે તે ઉભયસમર્થ છે. (૪) જેઓ બંને કરતા नथी ते उभय असमर्थ छे. [3२८] कप्पटिआदओ वि य, चउरो जे सेयरा समक्खाया। साविक्खेयरभेआदओ अ जे ताण पुरिसाण ॥३३०॥ 'कप्पद्विआदओ वि य' त्ति । कल्पस्थिता आदयो येषां ते कल्पस्थितादयश्चत्वारो ये 'सेतराः' सप्रतिपक्षाश्चत्वारः समाख्याता:-कल्पस्थित १ परिणत २ कृतयोगि ३ तरमाणाख्याः ४ अकल्पस्थिताऽपरिणताकृतयोग्यतरमाणाख्याश्च । तत्राऽऽचेलक्यादिदशविधकल्पे स्थिताः प्रथमचरम जिनसाधवः कल्पस्थिताः, मध्यमद्वाविंशतिजिनसाधवो महाविदेहजाश्चाकल्पस्थिताः । परिणतं परिपाकमापन्न जीवेन सहकीभावमागतं चारित्रं येषां ते परिणताः, इतरेऽपरिणताः। कृतयोगिनश्चतुर्थषष्टाष्टमादिभिर्भावितशरीराः, इतरेऽकृतयोगिनः । तरमाणाश्च "शकेश्चयतरतीरपाराः" (सि. ८-४-८६ ) इत्यनेन प्राकृतलक्षणसूत्रेण शक्लृधातोस्तरादेशे कृते शक्नुवानाः-शक्तितुलनां कुर्वाणा इत्यर्थः, इतरेऽतरमाणाः । एते च सापेक्षादयः, सापेक्षाः-गच्छवासिनः, निरपेक्षाःजिनकल्पिकादयः, 'जे' इति पादपूरणे । 'तःण पुरिसाणं'ति इत्यप्रेतनगाथायां संबध्यते ॥३३०॥ Page #404 -------------------------------------------------------------------------- ________________ રૂદક ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते सा चेयम् जो जह सत्तो बहुतरगुणो व तस्साहि पि दिजाहि । हीणस्स होणतरगं, झोसिज्ज व सव्वहीणस्स ॥३३१॥ 'जो जह सत्तो' त्ति । तेषां पुरुषाणां गीतार्थादीनां कल्पस्थितादीनां च मध्याद् यो 'यथा शक्तः' तपः कर्त क्षमः 'बहुतरगुणो वा' धृतिसंहननसंपन्नः परिणतः कृतयोगी आत्म. परतरो वा भवेत्तस्य 'अधिकमपि' जीतोक्तादतिरिक्तमपि दद्यात् । 'हीनस्य' धृतिसंहननादिरहितस्य 'हीनतर' जीतोक्तादल्पतरं दद्यात् । 'सर्वहीनस्य' सामस्त्येनाक्षमस्य सर्वमपि तपः 'क्षपयेत्' हासयेत् , न किमपि तस्य दद्यात् मिथ्यादुष्कृतेनैव तस्य शुद्धिरादेश्येत्यर्थः ॥३३१।। તથા પ્રતિપક્ષસહિત કલ્પસ્થિત વગેરે ચાર પ્રકારના પુરુષ છે. તે આ પ્રમાણે - કલ્પસ્થિત-અક૯૫સ્થિત, પરિણત-અપરિણત, કૃતયોગી-અકૃતગી, તરમાણુ-અતરમાણ આચેલક્ય વગેરે દશ પ્રકારના ક૯પમાં રહેલા પહેલા અને છેલા જિનના સાધુએ કલ્પસ્થિત છે. મધ્યમ બાવીસ જિનના અને મહાવિદેહ ક્ષેત્રના સાધુઓ અક૯૫સ્થિત છે. જેમને ચારિત્ર પરિણત થયું છે=આત્મા સાથે એકાકાર (=એક સ્વરૂપ) બની ગયું છે, તે પરિણુત છે. અન્ય અપરિણત છે. જેમણે ઉપવાસ, છઠ્ઠ અઠ્ઠમ વગેરેથી શરીરને ભાવિત (=અભ્યાસવાળું) કર્યું છે, તે કૃતગી છે. તે સિવાયના અકૃતગી છે. જેઓ પોતાની શક્તિની તુલના (=શક્તિને વધારવા અથવા મારી શક્તિ કેટલી છે એમ માપવાને અભ્યાસ કરી રહ્યા છે તે તરમાણ છે. બીજાએ અતરમાણુ છે તથા કઈ સાપેક્ષ (ગચ્છવાસ) છે, તે કઈ નિરપેક્ષ (=જિનક૯પી વગેરે) છે. [૩૩૦] ઉક્ત ગીતાર્થ વગેરે અને કલ્પસિથત વગેરે પુરુષોમાંથી જે જે પ્રમાણે તપ કરવાને સમર્થ હોય, અથવા જે ઘણુ ગુણવાળ હોય, અર્થાત્ ધૃતિ–સંઘયયુક્ત, પરિણુત, કૃતયોગી અને સ્વ–પરમાં સમર્થ હોય, તેને જીતક૯પમાં કહેલ પ્રાયશ્ચિત્તથી વધારે પણ પ્રાયશ્ચિત્ત આપે. ધૃતિ-સંઘયણ આદિથી રહિતને જીત ૯૫માં કહેલ પ્રાયશ્ચિત્તથી ઓછું પણ પ્રાયશ્ચિત્ત આપે. બધી રીતે અસમર્થને ( પ્રાયશ્ચિત્તથી આવેલ ) બધા ય તપને હાસ કરી દે, તેને કંઈ પણ ન આપે, અર્થાત્ મિચ્છામિ દુક્કડથી જ તેની શુદ્ધિ કરાવવી. [૩૩૧] प्रतिसेवावैचित्र्ये प्रायश्चित्तवैचित्र्यमाह__ पडिसेवाभेएण वि, पच्छित्तं खलु विचित्तयं होइ । जं जीभदाणसुत्तं, एयं पायं पमाएणं ॥३३२।। 'पडिसेव' त्ति । प्रतिसेवाभेदेनापि खलु विचित्रं प्रायश्चित्तं भवति । तत्र यज्जीतदानसूत्रमेतत्प्रायः प्रमादेन, प्रमादो देवात् प्रतिलेखनाप्रमार्जनाद्यनुपयुक्तता, तत्र जीतोक्तं यथास्थितमेव प्रायश्चित्तमित्यर्थः ॥३३२।। Page #405 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ રૂદક દોષ સેવનની વિચિત્રતામાં પ્રાયશ્ચિત્તની વિચિત્રા જણાવે છે - દોષસેવનના ભેદથી પણ પ્રાયશ્ચિત્ત વિચિત્ર=જુદું જુદું થાય છે. તકલપમાં પ્રાયશ્ચિત્ત આપવાનું જે સૂત્ર છે, અર્થાત્ જિતક૯પમાં તે તે દષમાં જે જે પ્રાયશ્ચિત જણાવેલ છે, તે પ્રમાદના કારણે છે–પ્રમાદથી થયેલ દોષ અંગે છે. આનો અર્થ એ થયો કે પ્રમાદમાં છતકલપમાં કહ્યા મુજબ જ પ્રાયશ્ચિત આવે. પ્રમાદ એટલે ભાગ્યવશાત્ પડિલેહણા–પ્રમાર્જ નાદિમાં અનુપયેગ. [૩૩૨] ठाणंतरस्स वुड्डी, दप्पे आउट्टिआइ वि तहे व । सहाणं वा कप्पे, पडिकमणं वा तदुभयं वा ॥३३३॥ 'ठाणंतरस्स' त्ति । 'दर्प' धावनडेपनवल्गनादिरूपे हास्यजनकवचनकन्दर्यादिरूपे वा स्थानान्तरस्य वृद्धिः कर्त्तव्या, दर्पवतः प्रमादप्रतिसेवकप्रायश्चित्तस्थानान्तरं वर्द्धयेत् , किमुक्त भवति ? प्रमादप्रतिसेवनया भिन्नमासलघुमासगुरुमासचतुर्लघुचतुर्गुरुषड्लघुषगुरुणामापत्तौ निर्विकृतिकपुरिमा?काशनाचामाम्लचतुर्थषष्ठाष्टम।नि तपांसि दीयन्ते । दर्पप्रतिसेवाकारिणस्तु भिन्नमासादीनामापत्तौ निर्विकृतिकं मुक्त्वा पुरिमार्द्धातीनि दशमान्तानि देयानीति । 'आकुट्टिकायामपि' उपेत्य सावधकरणोत्साहरूपायां 'तथैव' ६ पंवदेव स्थानान्तरवृद्धिः कार्या । दर्पप्रतिसेविनो हि भिन्नमासाद्यापत्तौ पुरिमार्द्धादीनि दशमान्तानि दीयन्ते, आकुट्टिप्रतिसेविनस्त्वेकाशनादीनि द्वादशान्तानि देयानि, स्वस्थानमेव वा दद्यात् । इहापत्तिरूपं प्रायश्चित्त स्वस्थानमुच्यते, यथाऽऽकुट्टिकया पञ्चन्द्रियवधे मूलम् , अन्यत्रापि चाकुट्टिकया यत्रापराधे यद् भिन्नमासादिकमुक्तं तत्तत्र स्वस्थानम् , तदेवाकुट्टिकाप्रतिसे विनो दद्यादित्यर्थः । 'कल्प्ये' कारणप्रतिसेवारूपे प्रतिक्रमणं मिथ्यादुष्कृतदानमात्रं वा, अथवा 'तदुभय' आलोचनामिथ्यादुष्कृतो. भयरूपं प्रायश्चित्तम् ।।३३३।। દર્પમાં સ્થાનાંતરની વૃદ્ધિ કરવી. અર્થાત્ પ્રમાદ પૂર્વક દોષ સેવનમાં પ્રાયશ્ચિત્તનું જે સ્થાન હોય, દર્પવાળાને તે જ દોષમાં તે સ્થાનથી આગળના સ્થાનનું પ્રાયશ્ચિત્ત આપવું. (જેમ કે–એક સાધુએ પ્રમાદથી કોઈ ભૂલ કરી અને તેને ભિનમાસ પ્રાયશ્ચિત્ત આવ્યું. તે જ ભૂલ બીજા સાધુએ દર્પથી કરી ને તેને લઘુમાસ પ્રાયશ્ચિત્ત આવે.) આકુટ્રિમાં પણ દર્પની જેમ જ સ્થાનાંતરની વૃદ્ધિ કરવી. (જેમકે-જયાં પ્રમાદથી દોષ સેવનારને ભિન્નસાસ આવે ત્યાં દપથી દોષ સેવનારને લઘુમાસ આવે અને આદિથી દેષ સેવનારને ગુમાસ આવે.) અથવા સ્વસ્થાન જ પ્રાયશ્ચિત્ત આપવું. અહીં આપત્તિ રૂપ પ્રાયશ્ચિત્ત સ્વસ્થાન છે. જેમ કે આકુદિથી પંચંદ્રિયના વધમાં મૂલ પ્રાયશ્ચિત્ત સ્વસ્થાન છે. એ પ્રમાણે બીજા સ્થળે પણ આકુટ્ટિથી જે અપરાધમાં જે ભિન્નમાસ વગેરે કહ્યું હોય ત્યાં તે સ્વસ્થાન છે. અર્થાત્ આકુદ્ધિથી દોષ સેવનારને તે (=જે આવતું હોય તે) જ પ્રાયશ્ચિત્ત આપવું. કપ્યમાં પ્રતિક્રમણ અથવા આલેચના અને પ્રતિક્રમણ એ બંને પ્રાયશ્ચિત્ત છે. દપ=દોડવું, ઓળંગવું, કૂદવું વગેરે; અથવા હાસ્યજનક વચન, કામોત્તેજક Page #406 -------------------------------------------------------------------------- ________________ ३६६ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते હાસ્ય વગેરે. આકુટ્ટિકા ઈરાદાપૂર્વક સાવદ્ય કરવાને ઉત્સાહ કહે કારણે યતના પૂર્વક દોષનું સેવન, આલેચના-ગુરુને સ્વદેષ વિધિપૂર્વક કહેવા. પ્રતિક્રમણ મિચ્છામિ हु [333] परिणामानुरूप्येणापि प्रायश्चित्तदानभेदमाह आलोअणकालम्मि वि, संकिटविसोहिमेअमुवलब्भ । अहिअं वा हीणं वा, तम्मत्तं वावि दिजाहि ॥३३४॥ 'आलोअप' त्ति । आलोचनाकालेऽपि कमप्यपराधविशेषं यः सर्वथा न प्रकाशयति कथयन्नप्यर्द्धकथितं वा करोति स संक्लिष्टपरिणाम इति ज्ञात्वा तस्याधिकमपि दद्यात् । यः पुनः संवेगमुपगतो निन्दागर्हादिभिर्विशुद्धपरिणामस्तस्य हीनमपि दद्यात् । यः पुनर्मध्यस्थपरिणामस्तस्य तन्मात्रमेव दद्यादिति ॥३३४॥ - પરિણામ પ્રમાણે પણ પ્રાયશ્ચિત્ત આપવામાં ભેદ કહે છે આલોચના કરતી વખતે પણ જે કેઈ અપરાધ વિશેષને સર્વથા ન કહે, અથવા કહે પણ અધુ' કહે, તે સંકિલષ્ટ પરિણામ છે એમ જાણીને તેને અધિક પણ પ્રાયશ્ચિત્ત આપે, પણ સવેગને પામેલે જે નિદા-ગ આદિથી વિશુદ્ધ પરિણમવાળો હોય તેને ઓછું પણ આપે, અને જે મધ્યમ પરિણામવાળી હોય તેને તેટલું જ આપે. [૩૩૪] .. प्रायश्चित्तद्वारसमाप्त्युपदर्शनपूर्व द्वारत्रयात्मकव्यवहारनिरूपणसिद्धतामुपदर्शयति एसो पायच्छित्ते, ववहारो धीरपुरिसपण्णत्तो। भणिओ अ परिसमापिअमिय ववहारस्स दारतिगं ॥३३५।। 'एसो' त्ति स्पष्टेयम् ।।३३५।। अग्रिमगाथाऽष्टकमप्युत्तानार्थमेवेति श्रेयः ॥३३६-३४३। सद्धापोहासेवणभावेणं जस्स एस ववहारो। सम्मं होइ परिणओ, सो सुगुरु होइ जगसरणं ॥३३६॥ जो पुण अव्यवहारी, गुरुणामेणेव धंधणं कुणइ । दुहस्स गाहगस्सिव, तस्स हवे कीस विसासो ॥३३७॥ संजमगुणेसु जुत्तो, जो ववहारम्मि होइ उवउत्तो। सुअकेवली व पुज्जो, संपइकाले वि सो सुगुरू ॥३३८॥ णवणीयसारभूओ, दुवालसंगस्स चेव बवहारो। जो तं सम्मं भासइ, कह पुज्जो सो ण भावगुरू ॥३३९॥ ववहारेण गुरुत्तं, संजमसारं पडुच्च भावेणं । भवजलपडणणिमित्तं, लोहसिलाए व्व इहरा उ ॥३४०॥ | મન દપ અને ક૯૫નું વિશેષ વર્ણન બીજો ઉલ્લાસ ગા. ૧૯-૨૦–૨૧ માં આવી ગયું છે, Page #407 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૩૬૭ सुत्तायरणाणुगओ, ववहारो अस्थि जत्थ अच्छिण्णो । आरूढो तं सुगुरू परंपरं होइ सिवहेऊ ॥३४१॥ संघयणादणुरूवं, जो ववहारे अणुं पि णियसत्तिं । ण णिगृहइ भावगुरू, सो खलु दुक्खक्खयं कुणइ ॥३४२॥ ववहारणायठाणं, जे पडिवज्जति सुगुरुमनिआणं । ते जसविजयसुहाणं, भवंति इह भायणं भव्या ॥३४३॥ ॥ इति महामहोपाध्यायश्रीकल्याणविजयगणिशिष्यमुख्यपण्डितश्रीलाभविजयगणिशिष्यमुख्यपण्डितश्रीजीतविजयगणिसतीर्थ्यपण्डितश्रीनयविजयगणिचरणकमलचञ्चरीकेण पण्डितश्रीपद्मविजयगणिसहोदरेण पण्डितयशोविजयेन विरचिते गुरुतत्त्वविनिश्चये व्यवहारविवेकनामा द्वितीय उल्लासः ॥२॥ ॥ इति महामहोपाध्यायश्रीकल्याणविजयगणिशिष्यमुख्यपण्डितश्रीलाभविजयगणिशिष्यमुख्यपण्डितश्रीजीतविजयगणिसतीर्यपण्डितश्रीनयविजयगणिचरणकमलचञ्चरीकेण पण्डितश्रीपद्मविजयगणिसहोदरेण पण्डितयशोविजयेन विरचितायां स्वोपज्ञ ___ गुरुतत्त्व विनिश्चयवृत्तौ द्वितीयोल्लास विवरणं सम्पूर्णम् ।। २ ।। પ્રાયશ્ચિત્ત દ્વારની સમાપ્તિ બતાવવા પૂર્વક ત્રણ દ્વાર સ્વરૂપ વ્યવહાર નિરૂપણની પૂર્ણતા બતાવે છે - ધીર પુરુષોએ કહેલ પ્રાયશ્ચિત્ત સંબંધી આ વ્યવહાર કહ્યો. આ પ્રમાણે વ્યવહારનાં ત્રણ દ્વારા પૂર્ણ થયા. * [૩૩૫] શ્રદ્ધા-જ્ઞાન-આચરણભાવથ આ વ્યવહાર જેમને બરાબર પરિણમે છે=આત્મા પાથે એક સ્વરૂપ બની ગયો છે, તે સુગુરુ જગતનું શરણ છે. [૩૩૬) પણ જે વ્યવહારને જાણતું નથી, અને ગુરુનામથી જ ધંધો કરે છે, તેને દુષ્ટ વેપારીની જેમ વિશ્વાસ કેમ થાય? [૩૩] જે સંયમ ગુણોથી યુક્ત છે, અને વ્યવહારમાં ઉપયુક્ત-અપ્રમત્ત રહે છે, તે સુગુરુ વર્તમાન કાળમાં પણ શ્રત કેવલીની જેમ પૂજ્ય છે. [૩૩૮) વ્યવહાર (સૂત્ર) બારે ય અંગેના માખણની જેમ સારભૂત છે તે વ્યવહારસૂત્રને જે બરોબર કહે છે તે ભાવગુરુ કેમ પૂજ્ય ન હોય? [૩૩] વ્યવહારથી સંયમના સારને આશ્રયીને ભાવથી ગુરુપણું છે. અન્યથા લેખંડની શીલાની જેમ ભવરૂપજલ (સમુદ્ર)માં પડવા નું કારણ છે. જ્યાં સૂત્ર અને આચરણના અનુસાર વ્યવહાર અખંડિત છે, તે પરંપરામાં ગેક ગા. ૩ થી ૫૬ સુધી વ્યવહાર દ્વારા ગા. પ૭ થી ૧૬૪ સુધી વ્યવહારી દ્વાર. ગા. ૧૬૫ થી ૩૩૪ સુધી વ્યવહર્તવ્ય દ્વાર. + પ્રાયતિ શાહ | ઘરાક લે છે, વેપારી લેવડાવે છે. માટે ગ્રાહક એટલે વેપારી. * * દહીમાંથી જેમ માખણ તારવે, તેમ શ્રી ભદ્રબાહુ સ્વામીએ બાર અંગમાંથી આ વ્યવહાર સૂત્ર તારવી લીધું છે. (વ્ય. ઉ. ૧ ગા. ૭૨૪) Page #408 -------------------------------------------------------------------------- ________________ રૂ૬૮ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवाद युते આરૂઢ (=રહેલા) સુગુરુ મેક્ષના હેતુ છે. [૩૪૧] જે સઘયણ પ્રમાણે સ્વલ્પ પણ સ્વશક્તિને વ્યવહારમાં છુપાવતા નથી તે ભાવગુરુ દુઃખના ક્ષય કરે છે. [૩૪૨] વ્યવહારની સંગતિનુ સ્થાન એવા સુગુરુને જેઓ નિદાનથી રહિત બનીને સ્વીકારે છે તે ભવ્યજીવે આ લેાકમાં જસ, વિજય અને સુખેનુ ભાજન અને છે. [૩૪૩] (અહીં જસ વિજય એ શબ્દોથી ગ્રંથકારે સ્વનામનું સૂચન કર્યું છે.) આ પ્રમાણે મહાપાધ્યાય શ્રી કલ્યાણુવિજયર્પણના શિષ્ય મુખ્ય પડિત શ્રી લાભ વિજયર્ગાણુના શિષ્ય પડિત શ્રી જીત વિજય ગણિના ગુરુખ પડિત શ્રી નય વિજય ગણના ચરણકમલમાં ભ્રમર સમાન અને પંડિત શ્રી પદ્મવિજયગણના બંધુ પૉંડિત શ્રી યાવિજયે રચેલા ગુરુતત્ત્વવિનિશ્ચયમાં વ્યવહાર વિવેક નામને બીજો ઉલ્લાસ પૂર્ણ થયા. अथ प्रशस्तिः । यस्यासन गुरवोऽत्र जीतविजयप्राज्ञाः प्रकृष्टाशयाः, भ्राजन्ते सनया नयादिविजयप्राज्ञाश्च विद्याप्रदाः । प्रेम्णां यस्य च सद्म पद्मविजयो जातः सुधीः, सोदरस्तस्येयं गुरुतत्त्वनिश्चयकृतिः स्तात् पण्डितप्रीतये ॥ १॥ अनुग्रहत एव नः कृतिरियं सतां शोभते, खलप्रलपितैस्तु नो कमपि दोषमीक्षामहे । धृतः शिरसि पार्थिवैर्वरमणिर्न पाषाण इत्यस भ्यवचनैः श्रियं प्रकृतिसम्भवां मुञ्चति ॥२॥ प्रविशति यत्र न बुद्धिर्व्यवहारकथासु तीर्थिकगणानाम् । सूचीव वज्रभित्तिषु स जयति जैनेश्वरः समयः ॥ ३॥ (બીજા ઉલ્લાસના અંતભાગની પ્રશસ્તિ) જેના ઉદાર આશયવાળા અને વિદ્વાન જિત વિષય ગુરુ (=વડિલ) હતા, જેના ન્યાયસંપન્ન વિદ્વાન, વિદ્યાદાતા નય ત્રિજય ગુરુ દીપે છે, જેના પ્રેમનુ ઘર અને વિદ્વાન પદ્મવિજય (લઘુ) ખંધુ હતે, તેની (-યશેાવિજયની) આ ગુરુતત્ત્વવિનિશ્ચય નામની રચના પડિતાની પ્રીતિ માટે થાઓ. (૧) અમારી આ રચના સનાની કૃપાથી જ શાલ છે. દુર્જનના પ્રલાપાથી અમે (આમાં) કાઈ પણ દોષ જોતા નથી. રાજાએ વડે મસ્તકે ધારણ કરાયેલ શ્રેષ્ઠ મર્માળુ અ પાષાણુ છે એવા અસભ્ય વચનાથી સ્વાભાવિક થયેલી પેાતાની શેાભાને મૂકી દેતા નથી (૨) જેમ વાની ભીંતમાં સેાય ન પેસે તેમ, જ્યાં વ્યવઙારની ખામતામાં પરતીથિ કાની બુદ્ધિ પ્રવેશતી નથી તે જૈન સિદ્ધાંત જય પામે છે. (૩) Page #409 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧. ખેદ વગેરે આઠ દેશે બેદ, ઉદ્વેગ, શેપ, ઉસ્થાન, બ્રાતિ, અન્યમુદ, રોગ અને આસંગ એ આઠ ક્રિયાના દે છે. તેનો અર્થ વગેરે આ પ્રમાણે છે (૧) ખેદ એટલે થાક. રસ્તામાં ચાલીને થાકેલો માણસ જેમ ચાલવા ઉત્સાહિત ન બને, તેમ બેદથી ક્રિયામાં પ્રવૃત્તિ ન થાય. પૂર્વે કઈ ક્રિયા કરી હોય તેથી થાક લાગવાના કારણે બીજી ક્રિયામાં પ્રવૃત્તિ કરવાનું મન ન થાય. જેમકે-વિહાર કરીને થાકી જવાથી સ્વાધ્યાય કરવાનું મન ન થાય, પ્રતિકમણાદિ કરવાને ઉત્સાહ ન રહે, જલદી જલદી કરવાની ઇરછા રહે. ખેદના કારણે ક્રિયામાં સ્થિરતા ન રહેવાથી જ્યારે કિયા પૂરી થાય એમ થયા કરે છે. એથી ક્રિયામાં ચિત્તની એકાગ્રતા આવતી નથી. ક્રિયામાં ચિત્તની એકાગ્રતાની પ્રધાનતા છે. જેમ ધાન્ય ઉગવામાં પાણી અનિવાર્ય છે, તેમ ક્રિયાનું ફળ મેળવવા ક્રિયામાં ચિત્તની એકાગ્રતા અનિવાર્ય છે. પાણી વિના ધાન્ય ઉગે નહિ, તેમ ચિત્તની એકાગ્રતા વિના કિયાનું ફળ મળે નહિ, () ઉદવેગ એટલે આળસ. કાયિક શ્રમ ન હોવા છતાં ક્રિયામાં ઘણું કષ્ટ છે વગેરે ખોટા વિચારેના કારણે ક્રિયા કરવાનો ઉત્સાહ ન જાગે. ક્રિયા કરે, પણ રાજ્યની નોકરીની જેમ વેઠ ઉતારવાની જેમ કરે. અહીં ધર્મક્રિયાઓ ઉપર અરુચિ રહેલ છે, નહિ તે છતી શક્તિ એ ક્રિયા કરવાને ઉત્સાહ કેમ ન આવે ? ઉગ–અરુચિના કારણે ભવાંતરમાં ધર્મક્રિયાઓ દુર્લભ બને. (૩) ક્ષેપ એટલે ચિત્તની અસ્થિરતા, ક્રિયા ચાલતી હોય ત્યારે વચ્ચે વચ્ચે ચિત્ત બીજે ચાલ્યું જાય, આનાથી ઈફલની પ્રાપ્તિ થતી નથી. જેમ ડાંગર એક સ્થળેથી બીજા સ્થળે, બીજા સ્થળેથી બીજા સ્થળે એમ વારંવાર જુદા જુદા સ્થળે રોપવામાં આવે તે તેનું ફળ મળે નહિ, તેમ ક્રિયાઓમાં પ દોષથી ક્રિયાનું ઇષ્ટ ફળ મળે નહિ. (૪) ઉત્થાન એટલે ચિત્તની અસ્વસ્થતા. ચિત્ત અસ્વસ્થ બની જતાં ક્રિયામાં કંટાળો આવે, ક્રિયા ભારરૂપ લાગે છે. પરિણામે સમય જતાં ક્રિયાને ત્યાગ થાય છે. કાચ લે કાપવાદ આદિના કારણે ક્રિયાનો ત્યાગ ન કરે તે પણ એ અત્યાગ ત્યાગને ગ્ય છે. ભાવાર્થ – કેઈ સાધક કોઈ કારણથી ચિત્ત અસ્વસ્થ બનવા છતાં પોતે જે સાધના કરી રહ્યો છે તે ઉપાદેય લાગવાથી તેને ત્યાગ ન કરે પણ તેને એ અત્યાગ ચિત્તની અસ્વસ્થતાના કારણે ઘણી ખલનાઓ થવાથી તત્વષ્ટિએ ત્યાગ કરવા એગ્ય બની Page #410 -------------------------------------------------------------------------- ________________ ક૭૦ જાય છે. જેમકે–દિક્ષામાં ચિત્ત અસ્વસ્થ બનવા છતાં દીક્ષાનો ત્યાગ ન કરે, પણ તેને આ અત્યાગ ત્યાગને એગ્ય છે. આથી જ દીક્ષા લીધા પછી જેઓ સંયમને નિર્વાહ ન કરી શકે તેમને સંવિજ્ઞપાક્ષિક બનવાને કે શ્રાવકાચાર સ્વીકારવાને ઉપદેશ છે. (૫) બ્રાન્તિ એટલે ભ્રમ. મનની નબળાઈને કારણે મેં આ ક્રિયા કરી કે નહિ? હું આ સૂત્ર બેલ્યો કે નહિ? એમ શંકા રહે. અથવા અમુક સૂત્ર બેલવા છતાં નથી બેલ્યો એમ ભ્રમ થાય. આવા ભ્રમથી સંસ્કાર પડતા નથી. સંસ્કારો પડ્યા વિનાની કિયા ન કરવા સમાન છે. એનાથી ઈષ્ટ ફલ મળતું નથી. એવી રીતે ઉપેક્ષાના-બેદરકારીના કારણે પણ જે આત્મામાં ક્રિયાના સંસ્કાર પડતા ન હોય તો તેનાથી પણ ઈષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી. (૬) અન્યમુદ્ એટલે વર્તમાનમાં કરાતી ક્રિયા સિવાય બીજી ક્રિયામાં અતિશય રાગ. આ દોષથી વર્તમાનમાં કરાતી ક્રિયામાં અનાદર ભાવ આવે છે. બીજી ક્રિયામાં રહેલ રાગ ચાલુ ક્રિયા ઉપરના રાગને ખેંચી લે છે. એથી ચાલુ ક્રિયામાં અનાદર ભાવ આવી જાય છે. ચાલુ ક્રિયામાં થયેલ અનાદર ભાવ મહાવિનનું અને બધા અનર્થોનું કારણ છે. કારણ કે ભગવાને કહેલ કે ઈપણ અનુષ્ઠાનમાં જરા પણ અનાદર દુરંત સંસારનું કારણ છે. પ્રશ્ન – ચાલુ ક્રિયામાં અનાદરથી નુકશાન થાય, પણ અન્ય ક્રિયામાં રાગથી લાભ થાય, આમ લાભ-નુકશાન સમાન છે. તે પછી અનાદરભાવ સર્વે અ નું કારણ છે એમ કેમ કહ્યું? ઉત્તર- ચાલુ ક્રિયામાં અનાદર ભાવ પૂર્વક અન્ય ક્રિયામાં થયેલ રાગથી પણ લાભ થતો નથી. આ અનાદરતા જે ક્રિયામાં રાગ છે, તે ક્રિય માટે અંગારાની વૃષ્ટિ સમાન છે. જેમ ખેતરમાં પાક થવાની તૈયારીમાં હોય અને અંગારાની વૃષ્ટિ થાય તે પાક બળી જાય, તેમ આ અનાદર પણ અન્ય ક્રિયાના જેના ઉપર રાગ છે તે ક્રિયાના) ફળને બાળી નાખે છે. આ રીતે અન્ય ક્રિયામાં રાગ અકાલરાગ=અસમયસરનો રાગ છે. અકાલરાગ ફલનો ઘાતક બને છે. જેમકે રવાધ્યાય ઉપર અતિશય રાગ હોય તે ચેત્યવંદન કરે ત્યારે તેને ઉપર આદરભાવ ન હોય, ચિત્તવૃત્તિ સ્વાધ્યાયમાં આસક્ત હોવાથી ચિત્યવંદનક્રિયામાં ઉપયોગ ન રહે. શાસ્ત્રોક્ત કોઈપણ અનુષ્ઠાનમાં એવો કોઈ ભેદ નથી કે એક ઉપર આદર કરવો અને એક ઉપર અનાદર કરવો. તે તે કાલે બધાં અનુષ્ઠાને આદરણીય છે. (૭) રેગ એટલે શારીરિક પીડા, અથવા ચિત્તભંગ–ગાંડણ વગેરે. શારીરિક પીડાના કારણે પીડામાં ચિત્ત જાય તે ક્રિયામાં ચિત્ત ચુંટે નહી, તેથી ક્રિયા કરવા છતાં તેનાથી ફળ મળે નહિ, એટલે ક્રિયા કરવા છતાં ન કરવા સમાન છે. ગાંડપણ વગેરેથી Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ પણ ક્રિયાનું ફળ મળતુ નથી. આ ખ'ને રાગના ચેાગ્ય ઉપાયા ન કરવામાં આવે તે સર્વથા અનુષ્ઠાનાના નાશ થાય. જેમકે રોગપીડાથી ક'ટાળીને કે મગજની અસ્થિરતાથી સાધુ દીક્ષા છેાડી દે. ગૃહસ્થ પ્રતિક્રમણાદિ રાજ કરતા હોય તો પણ મૂકી દે. માટે મનને મજબુત બનાવીને પીડાને સહન કરવી જોઈએ, કે ચેાગ્ય ઉપાયેાથી દૂર કરવી જોઈ એ. (૮) આસ`ગ એટલે જે અનુષ્ઠાન કરાતુ હોય તેમાં આ જ અનુષ્ઠાન સારું છે એવા રાગ. આવા રાગ દોષ છે. કારણ કે અમુક જ અનુષ્ઠાન સુંદર છે એવું શાસ્ત્રમાં વિધાન નથી. બલ્કે દરેક અનુષ્ઠાન આસંગ વિના કરવાનું વિધાન છે. આથી આસગવાળું અનુષ્ઠાન નિષ્ફળ છે. શાસ્ત્રાક્ત અનુષ્ઠાન પણ જે સંગ રહિત હાય તા તે પ્રધાન છે, અને તે અતિશય ઈષ્ટ ફળ આપનારું બને છે. આસંગવાળુ' અનુષ્ઠાન તે તે ગુણુસ્થાને જ રાકી રાખે છે, આગળ વધવા દેતુ નથી. જેમકે-સમ્યગ્દષ્ટિ જીવ જિનભક્તિ જ સુંદર છે એમ માને તે દેશિવરતિ આદિ પામી શકે નહિ. દેશવિરતિધારી જીવ શ્રાવકાનાં ત્રતા જ સુંદર છે એમ માને તા સવતિ ન પામી શકે. સવિરતિધારી પણ પાતે જે કક્ષામાં હોય તે જ કક્ષામાં સાષ માને તા આગળ ન વધી શકે. સાધકે અંતે તા સર્વથા અસંગ બનવાનું છે, એટલે પાતે જે કક્ષામાં હાય તેનાથી આગળ વધવાના પ્રયત્ન કરવા જોઇ એ. Page #412 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨. ક્ષમાના પાંચ પ્રકાર ક્ષમા પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે – ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, વિપાક ક્ષમા, વચન ક્ષમા અને ધર્મ ક્ષમા. આ મારો ઉપકારી છે. જે હું એના દુર્વચનાદિને સહન નહિ કરું તે ઉપકારનો સંબંધ નહિ રહે. આમ વિચારીને ઉપકારીના દુર્વચનાદિને સહન કરે તે ઉપકાર ક્ષમા છે. જે વ્યક્તિથી પિતાને દુન્યવી ઉપકાર થતો હોય, અથવા ભવિષ્યમાં થવાનું હોય તેનાં કઠોર વચન વગેરેને શાંતિથી સહન કરવું તે ઉપકાર ક્ષમા છે. દા. ત. નોકર શેઠનાં કડવાં વચનને સહન કરે. હું ક્ષમા રાખીશ તે મારા પિતા પાસે જે સંપત્તિ છે તેમાંથી મને વધારે મળશે એવા આશયથી પિતાનાં કડવાં વચને વગેરેને સહન કરે. આ ક્ષમા લોભને ઘરની છે. - જે હું આના દુર્વચનાદિને સહન નહિ કરું તે એ મારો અપકારી બનશે –વધારે નુકશાન કરનાર બનશે આમ વિચારી દુર્વચનાદિને સહન કરે તે અપકાર ક્ષમા છે. અથવા બે ચાર માણસે બેઠા હોય ત્યારે અમુક વ્યક્તિ અયોગ્ય વચન કહે ત્યારે આ બધાની વચ્ચે હું એના ઉપર ગુસ્સે થઈશ તે હું હલકે દેખાઈશ એવા ભાવની ક્ષમા અપકાર ક્ષમા છે. આ ક્ષમા માનના ઘરની છે. આમ ઉપકાર ક્ષમા અને અપકાર ક્ષમા લાભ કે માનના ઘરની છે. આત્માના ઘરની નથી. પરલોકમાં મને નરકાદિનું દુઃખ થશે એવા આશયથી દુર્વચન વગેરેને સહન કરે તે વિપાક ક્ષમા છે. ક્ષમા ન રાખવાથી પરલેકમાં દુ:ખ મળશે, ક્ષમા રાખીશ તે પરલેકમાં સુખ મળશે આવા આશયથી થતી ક્ષમા વિપાક ક્ષમા છે. આમાં સહન કરવાનો હેતુ દુઃખભય કે સુખલાલસા છે. ભગવાને ક્ષમા રાખવાનું કહ્યું છે એમ જિનવચનને યાદ કરીને ક્ષમા રાખે તે વચન ક્ષમા. જેમ ચંદનમાં સ્વાભાવિક સુવાસ હોય છે, તેમ સ્વાભાવિકપણે થતી ક્ષમાં એ ધર્મક્ષમા. જેમ ચંદન પિતાને કાપનારને કે બાળનારને પણ સુવાસ આપીને ઉપકાર કરે છે, તેમ ધર્મ ક્ષમાયુક્ત મહાત્મા પોતાના ઉપર અપકાર કરનાર ઉપર પણ ગુસ્સો કરતા નથી. બલકે ભાવદયાચિતન આદિથી તેના ઉપર ઉપકાર કરે છે. જ્યારે આત્મામાં ઉત્કૃષ્ટ પ્રકારની ક્ષમા આવે છે ત્યારે જીવ કેઈપણ જાતના પ્રયત્ન વિના સ્વાભાવિક ક્ષમા ધારણ કરે છે. ગમે તેવા અનિષ્ટ પ્રસંગે માં પણ કશાય પ્રયત્ન વિના કુદરતી રીતે જ તેને જરાય ગુસ્સો આવતો નથી. એનો ક્ષમાનો સ્વભાવ જ થઈ જાય છે એના જીવનમાં ક્ષમા તાણાવાણાની જેમ વણ ઈ જાય છે. પાંચ પ્રકારની ક્ષમા માં પ્રથમની ત્રણ પ્રકારની ક્ષમા અશુભ છે. કારણ કે તેમાં અનિષ્ટ વિયેગ અને ઈષ્ટ સંગ રૂપ આતધ્યાન છે. છેલ્લી બે ક્ષમા ઉત્તમ છે. કારણ કે એ ક્ષમા આમાના લક્ષ્યવાળી હવાથી આંતરિક ક્ષમા છે. (છે. ૧૦ ગા. ૧૦) ક્ષમાની જેમ મૃદુતા વગેરે ધર્મો પણ આ રીતે પાંચ પ્રકારના છે. પાંચ પ્રકારના ક્ષમાદિ ધર્મોમાં મુનિઓને વચનક્ષમાદિ અને ધર્મક્ષમાદિ એ બે પ્રકારનો ક્ષમાદિ ધર્મ હોય છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ 393 પરિશિષ્ટ-૩ જ્ઞાનના ત્રણ પ્રકાર શ્રુત, ચિંતા અને ભાવના એમ ત્રણ પ્રકારનું જ્ઞાન છે. શ્રુતજ્ઞાન-ચિંતન-મનન વિના માત્ર શ્રુતથી (સાંભળવાથી કે વાંચવાથી) થયેલું કદાગ્રહ રહિત વાકથા જ્ઞાન તે શ્રુતજ્ઞાન. આ જ્ઞાન કાઠીમાં રહેલા ખીજ સમાન છે. જેમ કાઠીમાં પડેલા બીજમાં ફળની શક્તિ રહેલી છે, જો યાગ્ય ભૂમિ આદિ નિમિત્તો મળે તે તેમાંથી ફળ-પાક થાય, તેમ શ્રુતજ્ઞાનમાં ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન રૂપ ફળ-પાક થવાની શક્તિ રહેલી છે. શ્રુતજ્ઞાનમાં હિતમાં પ્રવૃત્તિ કરાવવાની અને અહિતથી નિવૃત્તિ કરાવવાની શક્તિ નથી. કેાડીમાં પડેલું ખીજ જેમ ઉપયાગમાં આવતું નથી, તેમ માત્ર શ્રુતજ્ઞાનથી લાભ (=હિતમાં પ્રવૃત્તિ અને અહિંતમાં નિવૃત્તિરૂપ) થતો નથો. આથી જ ધબિંદુમાં શ્રુતજ્ઞાન ઉપરાગ માત્ર છે એમ કહ્યું છે. જેમ જપા પુષ્પના સાંનિધ્યથી સ્ફટિક મણિમાં જા પુષ્પના રગના માત્ર ઉપરાગ થાય છે, પણુ મણિ તરૂપ બની જતેા નથી. તેમ શ્રુતજ્ઞાનના યાગથી આત્માને માત્ર બાહ્ય ખેાધ થાય છે, આંતર પરિણતિ થતી નથી. આથી તેનાથી જોયેલ અને જાણેલ અનથી નિવૃત્તિ થતી નથી. ચિતાજ્ઞાનઃ– સાંભળ્યા કે વાંચ્યા પછી અત્યંત સૂક્ષ્મ અને સુ ંદર યુક્તિએથી ચિંતાવિચારણા કરવાથી થતું મહા વાકથા જ્ઞાન તે ચિંતાજ્ઞાન છે. આ જ્ઞાન જલમાં પડેલા તેલના બિંદુ સમાન છે. જેમ તેલબિંદુ જલમાં પ્રસરીને વ્યાપી જાય છે, તે આ જ્ઞાન સૂત્રાર્થમાં વ્યાપી જાય છે. અર્થાત્ જે વિષયનુ ચિંતાજ્ઞાન થાય તે વિષયના ખાધ સૂક્ષ્મ અને છે. ભાવના જ્ઞાનઃ– મહાવાકચા થયા પછી એ વિષયના તાપ નુ –રહસ્યનુ જ્ઞાન તે ભાવનાજ્ઞાન, આ જ્ઞાનના ચેાગે વિધિ આદિ વિષે અતિશય આદર થાય છે. આ જ્ઞાન જાતિવ ́ત અશુદ્ધ રત્નની કાંતિ સમાન છે. જેમ શ્રેષ્ઠરત્ન અશુદ્ધ (ક્ષાર આદિના પુટપાકથી રહિત) હેાવા છતાં અન્યરત્નોથી અધિક દૈદીપ્યમાન હાય છે, તેમ ભાવનાજ્ઞાન અશુદ્ધરન સમાન ભવ્ય જીવ કર્મરૂપ મલથી મિલન હેાવા છતાં શેષ (શ્રતાદિ) જ્ઞાનેથી અધિક પ્રકાશ પાથરે છે. આ જ્ઞાનથી જાગેલું જ વાસ્તવિક જાણેલું છે. ક્રિયા પણ આ જ્ઞાન પૂર્ણાંક જ કરવામાં આવે તે જલદી મેાક્ષ પ્રાપ્ત થાય છે. ભાવના જ્ઞાનથી પદ્યાનુ જેવું જ્ઞાન થાય છે તેવું શ્રુતાદિ જ્ઞાનાથી થતું નથી. * ધ. બિ'. અ. હું સૂ. ૩૩ વગેરે, ા. ૧૧ ગા. હું વગેરે, ઉ. ૫. ગા. ૧૬૨ અને ૮૮૨ની ટીકા, લ. વિ. સરયાણુ પદની પજિકા વગેરે. Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શ્રુતજ્ઞાન કેઠીમાં પડેલા બીજ સમાન છે અને ત્રણ અર્થ છે – જેમ બીજ વિના ફળ નહિ, તેમ શ્રુતજ્ઞાન વિના ચિંતાજ્ઞાન પણ નહિ. એટલે સાધકે પહેલાં શાસ્ત્રના એક એક શબ્દોના આધારે યથાશ્રત અર્થ સમજ જોઈએ. બીજો અર્થ એ છે કે કેઠીમાં પડેલા અનાજથી ફળ ન મળે, જમીનમાં વાવવું જોઈએ, પાણી પાવું જોઈએ, હવાપ્રકાશ આદિ મળવાં જોઈએ. આમ બને તે ફળ મળે, તેમ શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ત–દલીલ પૂર્વક શાસ્ત્રના આજુ-બાજુના વિધાનને–પ્રતિપાદનનો વિચાર કરીને અર્થબોધ કર જોઈ એ. આ રીતે જે સૂકમ બંધ થાય તે ચિંતાજ્ઞાન છે. પછી એ જ્ઞાનના આધારે તત્ત્વને જે નિચેડ–તાત્પર્ય સમજાય તે ભાવનાજ્ઞાન છે. ત્રીજો અર્થ પૂર્વે લખાઈ ગયું છે. ત્રણ જ્ઞાનનાં ફળે - કોરા શ્રુતજ્ઞાનીઓ મત-મતાંતરોનો માત્ર વિવાદ કર્યા કરે છે, એનું ફળ પામતા નથી. કેવલ ચિંતાજ્ઞાન ધરાવનારાઓ પણ પોતપોતાના મતમાં કદાગ્રહવાળા બનીને અન્યના મતનો (= સાચા પણ મતને) તિરસ્કાર કરનારા બને છે. જ્યારે ભાવનાજ્ઞાનવાળા જીવો મધ્યસ્થ પરિણતિવાળા બને છે. અર્થાત્ ભાવનાજ્ઞાનથી ભાવિત જીવમાં પિતાનાથી ભિન્ન મત પ્રત્યે સહિષ્ણુતા પ્રગટે છે. આથી તે બીજા મતમાંથી સારું લઈને ખરાબની ઉપેક્ષા કરે છે.* બીજી રીતે ત્રણ જ્ઞાનનાં ફળઃ શ્રુતજ્ઞાનથી અહ૫માત્રામાં (ભૌતિક પદાર્થોની) તૃષ્ણ શાંત થાય છે. ચિંતાજ્ઞાનમાં તેનાથી વધારે તૃષ્ણ શાંત થાય છે. ભાવનાજ્ઞાનમાં તેનાથી પણ અધિક તૃષ્ણ શાંત થાય છે. આનાથી એ સિદ્ધ થયું કે-જે જ્ઞાનથી થોડી પણ તૃષ્ણ શાંત ન થાય, બલકે વધે તે જ્ઞાન વાસ્તવિક શ્રુતજ્ઞાન પણ નથી. (આનાથી આજનું કલેજ-હાઈસ્કુલેનું જ્ઞાન વાસ્તવિક જ્ઞાન નથી એ સમજી શકાય છે.) તાત્ત્વિક શુશ્રષા પૂર્વક શ્રવણ થાય તે તૃષ્ણ શાંત કરનાર શ્રુતજ્ઞાન થાય. તાત્વિક જિજ્ઞાષા થાય તો તાત્વિક શુશ્રષા પૂર્વક શ્રવણ થાય. પાંડિત્ય-વિદ્વત્તા બતાવીને માનસન્માન મેળવવાના આશયથી કે ગતાનગતિકપણે થતી શુશ્રષા તાવિક જિજ્ઞાસા વિનાની છે. જાણીને અમલમાં મૂકવાની ભાવના પૂર્વક થતી શુશ્રુષા તાત્વિક જિજ્ઞાસાવાળી છે. તાત્વિક તત્ત્વજિજ્ઞાસા અનંત પાપ પરમાણુઓનો નાશ થાય ત્યારે જ પ્રગટે છે. અનંતા પાપ પરમાણુઓના નાશથી થયેલ તત્ત્વ જિજ્ઞાસાથી જ તાવિક શુશ્રષા પૂર્વક શ્રવણ વગેરે થાય છે અને એનાથી તત્ત્વજ્ઞાન થાય છે. તત્ત્વજ્ઞાન એટલે ભવનિર્ગુણતા આદિ પારમાર્થિક જ્ઞાન. તાત્ત્વિક જિજ્ઞાસાથી થયેલા શુશ્રષાદિનું (પ્રારંભિક) ફળ ભવવિરાગ છે. તાત્વિક જિજ્ઞાસા વિના થયેલા શુશ્રષાદિનું ફળ ભવરાગ છે. એટલે શુશ્રષાદિ થવા છતાં જે ભવવિરાગ ન આવે, અને ભવરાગ વધે, તો સમજવું કે એ શુશ્રષાદિ તાવિક જિજ્ઞાસા વિનાના છે. x * વૈરાગ્ય કઇ સ્તબક ૯, શ્લોક ૧૦૫૯, ૦ ૧૬ શ્લોક ૧૩ ટીકા. X લ. વિ. સરદયાણ પદની ટીકા–પંજિકા. Page #415 -------------------------------------------------------------------------- ________________ ' Page #416 -------------------------------------------------------------------------- ________________ GUN RacOOO0000 For Private & Personal use only www.jalnelibrary dig