SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કરવાની દૃષ્ટિએ ભગવાનમાં અપાયાપગમ અતિશય છે, એ અર્થ પણ લઈ શકાય) મામા એ વિશેષણથી જ્ઞાનાતિશય અને વચનાતિશયનું સૂચન કર્યું છે. કારણ કે મહાભાગ એટલે નિરુપમ પ્રભાવવંત. ભગવાનમાં લેક અને અલકને જોવામાં સમર્થ એવું કેવળજ્ઞાન હોય છે, અને ભગવાનની તસ્વપ્રતિપાદક વાણી સર્વ જીના સઘળા સંદેહ દૂર કરે છે. આવું કેવળજ્ઞાન અને આવું વચન એ બે ગુણથી જ ભગવાનને નિરુપમ પ્રભાવવંત કહ્યા છે. અથવા મહામાન પદને બે વાર જુદો જુદો અર્થ કરવાથી મહામાન પદથી જ ચારે અતિશયેનું સૂચન થાય છે. તે આ પ્રમાણે- એટલે માન. હૃા એટલે નાશ કરનાર. માન સર્વ અપાયેનું મૂળ છે. સર્વ અપાયાના મૂળભૂત માનને નાશ કરે તે મહા. ગામ એટલે ભા. 1 એટલે પામનાર. પરમપૂજ્યના રૂપ શોભાને પામે તે આભાગ. મહા અને આભાગ એ બે શબ્દોને વિશેષણ સમાસ કરતાં મામા શબ્દ બને. આમ મહાભાગપદથી અપાયાપગમાતિશય અને પૂજાતિશય એ બે અતિશનું સૂચન થાય છે. માં એટલે જ્ઞાન જ એટલે વચન. મડાન છે જ્ઞાન અને વચન જેમનાં તે મહાભાગ. મહાભાગ પદના આ અર્થથી જ્ઞાનાતિશય અને વચનાતિશય સૂચિત થાય છે. આ પ્રમાણે ગ્રંથકારે ચાર અતિશયેથી યુક્ત ઈષ્ટ સુદેવ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને નમસ્કાર કરવા રૂપ મંગલ કર્યું. મંગલ કરવાથી (શરૂ કરેલા કાર્યમાં આવનારાં) વિદોને નાશ થાય છે, અને શિષ્ટાચારનું પાલન થાય છે. પ્રશ્ન –મંગલ મનમાં જ કરી લે, ગ્રંથમાં ન લખે તો ન ચાલે ? ઉત્તર–ચાલે, પણ ગ્રંથમાં લખવાથી વધારે લાભ થાય. ગ્રંથમાં લખવાથી શ્રોતાને સાંભળનાર- વાંચનારને પણ મંગલ થઈ જાય. જે ગ્રંથમાં ન લખ્યું હોય તે શ્રોતા એમને એમ ગ્રંથ વાંચવા માંડે તો તેને મંગલ ન થાય. પણ જે ગ્રંથમાં લખ્યું હોય તે એનું વાંચન કરતાં શ્રોતાને પણ મંગલ થઈ જાય [૧] હતર વિનિત જુવ માઘસુવતિ જુગાબાઇ ફુસ્યાના – गुरुआणाए मुक्खो, गुरुप्पसाया उ अट्ठसिद्धीओ। गुरुभत्तीए विज्जासाफल्लं होइ णियमेणं ॥२॥ 'गुर्वाज्ञया' शुद्धसामाचारीलक्षणया 'मोक्षः' सकलकर्मक्षयलक्षणः स्यात् । गुरुप्रसादाच्च 'अष्टसिद्धयः' अणिमादिलक्षणाः प्रादुर्भवेयुः। गुरुभक्त्या च विद्यानां साफल्य कार्यसिद्धिलक्षणं નિમેન મવતિ |૨ |. सरणं भव्व जिआणं, संसाराडविमहाकडिल्लम्मि । मुत्तण गुरुं अन्नो, णत्थि ण होही णवि य हुत्था ॥३॥ 'सरणं ति । भव्यानां-मार्गानुसारिणां जीवानां 'गुरु' मार्गोपदेशक मुक्त्वा संसाराटवी Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy