SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिये प्रथमोल्लास : ] [ ૨૭ છે, તેમ વિવેકી જીવ નિશ્ચયનયરૂપ કતકચૂણુ ના આશ્રય કરીને શુદ્ધ આત્માના અનુભવ કરે છે. આ વિષે સમયસાર (ગા. ૧૩) માં કહ્યું છે કે “ વ્યવહારનય અતાત્ત્વિક છે અને શુદ્ઘનય તાત્ત્વિક છે. આથી જે તાત્ત્વિક શુદ્ઘનયને આશ્રય લે છે, તે જ જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે.’’ શુદ્ધદ્રવ્યને અનુસરનારા જીવા અગ્નિના અંતિમ પાકથી શુદ્ધ બનેલ સુવર્ણ સમાન ઉપરના શુદ્ધ્નયનુ' આલંબન કરતા હેાવાથી અગ્નિના અંતિમ પાકથી શુદ્ધ અનેલ શ્રેષ્ઠ સુવર્ણ સમાન આત્માના શુદ્ધભાવાના અનુભવ કરે છે. અશુદ્ધદ્રવ્યને અનુસરનારા જીવા પ્રથમ, દ્વિતીય વગેરે અનેક અગ્નિપાક પર’પરાથી પકાતા સુવર્ણ સમાન આત્માના અશુદ્ધભાવાના અનુભવ કરે છે. એમના વિચિત્રવણની માલા સમાન વ્યવહારનય એ નિયમા ઉપચાર છે. આ વિષે (સમયસાર ગા. ૧૪ કહ્યું છે કેશુદ્ઘનય શુદ્ધદ્રવ્યને માને છે. આત્માના શુદ્ધભાવને જોનારા પુરુષોએ તે શુદ્ઘનય ( = શુદ્ધ આત્મદ્રવ્ય ) જાણવા-અનુભવવા યોગ્ય છે. પણ જેએ અશુદ્ધભાવમાં-નીચેની અવસ્થામાં રહેલા છે તેમના માટે વ્યવહારય છે. ” ભાવાર્થ: શુદ્ધ સુવર્ણ થી જેટલા લાભ થાય તેટલા લાભ અશુદ્ધ સુવણુથી થતા નથી. આમ છતાં જે શુદ્ધ સુવર્ણ ને પ્રાપ્ત ન કરી શકે તેને અશુદ્ધ સુવર્ણથી પણ લાભ થાય છે. કારણ કે ભવિષ્યમાં અશુદ્ધ સુવર્ણ ને શુદ્ધ સુવર્ણ બનાવી શકાય છે. તે પ્રમાણે શુદ્ધ દ્રવ્યના વિચારથી જેટલા લાભ થાય છે, તેટલા લાભ અશુદ્ધદ્રવ્યના વિચારથી થતા નથી. આમ છતાં જેમને શુદ્ધ આત્મદ્રવ્યના અનુભવ કઠિન છે, તેને વ્યવહારનયથી અશુદ્ધ આત્મદ્રવ્યના વિચાર પણ લાભકારી થાય છે. કારણ કે એનાથી આત્મા કાળાંતરે શુદ્ધ આત્મદ્રવ્યના અનુભવ કરવા સમર્થ બને છે. આનાથી એ સિદ્ધ થયું કે અભ્યાસ દશામાં અપેક્ષાએ વ્યવહાર ઉપયાગી બને છે, પણ તાત્ત્વિક દશામાં નહિ. ( આના સાર એ આવ્યા કે સાધક મુમુક્ષુ જીવાને પાત પેાતાની અવસ્થા પ્રમાણે વ્યવહાર અને નિશ્ચય એ બંને નયેા ઉપયેાગી છે. ) ( આ વિષે ( પંચવસ્તુ ગા. ૧૭૨ ) કહ્યું છે કે “ જો તમે જિનમતના સ્વીકાર કરો ા તો વ્યવહાર અને નિશ્ચયનયને મૂકો નહિ. કારણ કે વ્યવહાર વિના તીર્થીના ઉચ્છેદ થાય અને નિશ્રય વિના તત્ત્વને ઉચ્છેદ થાય.'' તથા “ત્રાધળો ન હેચ્છિતવ્યઃ ” બ્રાહ્મણે મ્લેચ્છની ભાષા ( = હલકી ભાષા ) ન બેલવી જોઈએ. એ વચનથી પરમાથી બ્રાહ્મણ મ્લેચ્છ ભાષા ન બેલે, આમ છતાં પેાતાની ( = બ્રાહ્મણની ) ભાષામાં ન સમજાવી શકાય તેવા મ્લેચ્છને * ૩પચાર: = સાવપ્રયોગનવાન્ = વર્તમાનકાળમાં ઉપયાગી = કામમાં આવનાર, ક યુક્ત જીવની વર્તમાનકાળમાં જેવી અવસ્થા હોય તે પ્રમાણે તેને વ્યવહાર થાય. કચુક્તજીવની અવસ્થા સદા એકસરખી રહેતી નથી. માટે ઉપચાર એટલે કમ યુક્તજીવની વર્તમાનકાલીન અવસ્થાને નિર્દેશ. જેમકેજીવ દેવ બને છે ત્યારે આ દેવ છે” એમ કહેવામાં આવે છે. આ વ્યવહાર છે, નિશ્ચયથી તા આત્મા દેવપર્યાય આદિથી રહિત શુદ્ધ જ્ઞાનાન દસ્વરૂપ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy