SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ વિષય ગુસ્તત્ત્વવિનિશ્ચયનો વિષયાનુક્રમ પ્રથમ ઉલ્લાસ ગાથા ૧ મંગલ અભિધેય પ્રજનાદિ. ૨-૧૦ ગુરુનું માહાભ્ય. ૧૧ ગુરુકુલવાસનું સમર્થન. ૧૨-૧૪ ભાવનિક્ષેપનું પ્રાધાન્ય અને તે માટે ભાવગુરુને સ્વીકાર. ૧૫ શુદ્ધ અને અશુદ્ધ ભાવગુરુના નામસ્થાપનાદિ અનુક્રમે શુદ્ધ અને અશુદ્ધ ભાવના કારણ. ૧૬ વ્યવહારથી ભાવગુરુના ગુણધિકપણાથી થાતાના શુભ ભાવની અધિકતા અને નિશ્ચયથી તેની અનિશ્ચિતતાનું પ્રદર્શન. ૧૭ વ્યવહાર અને નિશ્ચયની અપેક્ષાએ અનેક ગુરુઓની પૂજાને સ્વીકાર અને અસ્વીકાર. ૧૮–૩૪ કેવળનિશ્ચયવાદીનો પૂર્વપક્ષ : ૧૮-૧૯ ૧ કેવળનિશ્ચયવાદીએ કરેલ નિશ્ચયનું વ્યવસ્થાપન ૨૦ ૨ નિશ્ચય અને વ્યવહારનું અનુક્રમે શુદ્ધાશુદ્ધપણું. ૨૧ ૩ ભરત અને પ્રસન્નચન્દ્રરાજર્ષિના દષ્ટાન્ત દ્વારા વ્યવહારની નિરુપયોગિતાનું પ્રદર્શન. ૨૨ ૪ નિશ્ચયની પ્રાપ્ત કે અપ્રાપ્ત એમ ઉભય દશામાં વ્યવહારની નિરુપગિતા. ૨૩–૨૮ ૫ ચારિત્રના પાલનની અશક્યતા દ્વારા વ્યવહારની નિષ્ફળતાની સિદ્ધિ. ૨૩. ક. ચારિત્રના પાલનની અશકયતા હોવાથી તેના પક્ષપાતમાત્રની યુક્તતા. ૨૪. ખ. ગાંજ્ઞાભંગની અધિકતાને લીધે ચારિત્રના પાલનની અશકયતા. ૨૫-૨૬ ગ. એક પણ શીલાંગના ભંગથી અઢાર હજાર શીલાંગ૫ ચારિત્રને સવથા નાશ થતો હેઈ ચારિત્રના પાલનની અશકયતા અને મહાનિશીથમાં કહેલ મિશ્રાદષ્ટિપણની ઉપપત્તિ. ૨૭-૨૮. ઘ. ક્રમ વિના અર્થાત દેશવિરતિની પ્રાપ્તિ, પ્રતિમાઓનું પાલન આદિ ક્રમ વિના ચારિત્રને સ્વીકાર કરતા હોવાથી ચારિત્રના પાલનની અશકયતા. ૨૯-૩૦ ૬ લક્ષણયુક્ત વ્યવહર્તાના અભાવે વ્યવહારને અભાવ. વ્યવહારીનાં લક્ષણે. ૩૧-૩૩ ૭ સત્યવ્યવહારવિચ્છેદનાં કારણે. ક. સાંપ્રતકાલીન વ્યવહારની અનેકવિધતા. ખ. વર્તમાન કાળમાં ચારિત્રની શુદ્ધિને અભાવ. ગ. વર્તમાન કાળમાં પ્રાયશ્ચિત્ત વિચ્છેદ. ઘ. વર્તમાન કાળમાં નિર્યાપકનો વિચ્છેદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy